diff --git "a/data_multi/gu/2020-40_gu_all_0202.json.gz.jsonl" "b/data_multi/gu/2020-40_gu_all_0202.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2020-40_gu_all_0202.json.gz.jsonl" @@ -0,0 +1,661 @@ +{"url": "http://akilanews.com/Rajkot_news/Detail/17-09-2020/137719", "date_download": "2020-09-30T05:14:10Z", "digest": "sha1:5O4S57GD23ZRVZMVOWYSM2MQPBXTKJC7", "length": 19113, "nlines": 135, "source_domain": "akilanews.com", "title": "કામદાર વિમા હોસ્પિટલમાં ઉભુ કરાયું કોવિડ સેન્ટરઃ ૪૩ બેડની સુવિધા", "raw_content": "\nકામદાર વિમા હોસ્પિટલમાં ઉભુ કરાયું કોવિડ સેન્ટરઃ ૪૩ બેડની સુવિધા\nદર્દીઓની સારવાર માટે અમે ૨૪ કલાક તત્પરઃ ડો.નિતાબેન ઘીવાલા\nરાજકોટ : કોરોનાની મહામારી સામે લોકોના આરોગ્યની સુખાકારી માટે રાજય સરકાર દ્વારા આગોતરૃં આયોજનબધ્ધ કાર્ય સમગ્ર રાજયમાં કરવામાં આવ્યું છે. જેના પરિપાકરૂપે રાજકોટ ખાતે કોવિડ-૧૯ ના સંક્રમણને ધ્યાને લઈ જિલ્લા પ્રસાશન દ્વારા રાજકોટ ખાતે વહિવટીતંત્ર, આર.ડી.ડી. અને ઇ.એસ.આઇ.એસ. દ્વારા તૈયાર થયેલ કામદાર રાજય વિમા યેાજના જનરલ હોસ્પિટલમાં ૪૩ બેડની કોવિડ-૧૯ હોસ્પીટલ ઉભી કરવામાં આવી છે.\nઆ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને બાળરોગ નિષ્ણાંત ડો. નિતાબેન ઘીવાલા કોવિડ-૧૯ની મહામારીમાં કોરોના દર્દીઓની સારવાર માટે અમે ૨૪ કલાક તત્પર છીએ એમ દ્રઢ નિર્ધાર વ્યકત કરતાં કહે છે કે, જિલ્લા કલેકટરશ્રી રેમ્યામોહનના આદેશાનુસાર આ હોસ્પિટલ ડેઝીગ્નેટેડ હેલ્થ ફેસીલેટેડ સેન્ટર તરીકે જાહેર થયેલ હતી. જે મુજબ હાલમાં જ ૪૩ બેડની આ હોસ્પિટલ કોવિડ-૧૯ના દર્દીઓ માટે તૈયાર થયેલ છે. સર્જન ડો. ઉમેદસિંહ વાળા, ગાયનેકોલોજિસ્ટ ડો. ભાવીન રાવલ સહિત ૩ એલોપેથીક અને એક આયુષ ડોકટર અને ૧૨ થી વધુ પેરા મેડીકલ સ્ટાફ સાથે સજ્જ આ હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથેના બે આઇ.સી.યુ. બેડ સહિત કુલ તમામ ૪૩ બેડને સેન્ટ્રલી ઓકસીજન લાઇન વડે સાંકળી દેવામાં આવી છે. જેથી તમામ દર્દીને પુરતા પ્રમાણમાં ઓકસીજન મળી રહે. આ માટે જમ્બો સીલીન્ડર ઉપલબ્ધ છે. આમ છતાં જરૂર પડયે અડધી રાત્રે પણ રીફિલીંગ કરી આપવાની શરતે ઓકસીજન સપ્લાયર સાથે કરારો થયેલ છે.\nઆ ઉપરાંત હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓ માટે જરૂરી તમામ દવાઓ, સાધનો અને પી.પી.ઇ. કીટ સહિતની વ્યવસ્થા પુરતા પ્રમાણમાં એકત્ર કરી લેવાઇ છે. દર અઠવાડીયે આ મુજબનો પુરતો જથ્થો સીવીલ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવાશે. કોવિડ -૧૯ના દર્દીઓ માટે ખાસ બે સમયનું ભોજન, નાસ્તો, હેલ્ધી ડ્રિંક અને હળદરવાળા દુધ સાથેની તમામ સુવિધા સીવીલ હોસ્પિટલના કોન્ટ્રાકટ સપ્લાયર દ્વારા અહીં પણ નિયમીતપણે ઉપલબ્ધ કરાવાશે.\nવિશેષમાં હોસ્પિટલમાં કામદાર વિમા યોજનાના દર્દીઓ માટે ઓ.પી.ડી.ની સેવા તો ચાલુ રખાશે જ પરંતુ ઇન���ડોર પેશન્ટો માટે પણ સવીલ હોસ્પિટલ અને પદ્મકુંવરબા હાસ્પિટલ ખાતે સુવિધા કરાઇ છે. એટલુંજ નહીં અહીંના સ્ટાફ, ઇન્ડોર પેશન્ટ, ઓપીડી. પેશન્ટ કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કથી સલામત રહે તે માટે કોવિડ-૧૯ના પેશન્ટ સહિત તમામ માટે પ્રવેશ અને બહાર જવા માટે અલગ-અલગ માર્ગો સુનિશ્યિત કરાયેલ છે. જે સલામતી અને સુરક્ષાની દ્રષ્ટ્રિએ મહત્વના બની રહે છે. આ સાથે વિડીયોકોલીંગ અને હેલ્પ ડેસ્કની સુવિધા પણ મળી શકશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nરાજસ્થાનમાં ટાંકીનું નિર્માણ કરતી વખતે ભેખડ ધસી પડતા 3 મજૂરોના કરૂણમોત access_time 10:41 am IST\nમહારાષ્ટ્રના થાણેમાં કંપનીની ઓફિસમાં આગ ભભુકી access_time 10:38 am IST\nબાબરી વિધ્વંશ કેસ ચુકાદાનું કાઉન્ટડાઉન access_time 10:22 am IST\nબેટીઓ પર અત્યાચાર... બે દિવસની બાળકીના શરીરમાં ક્રુ ડ્રાઇવરની મદદથી ૧૦૦થી વધુ છેદ કર્યા બાદમાં મંદિર પાસે ફેંકી દિધી access_time 10:20 am IST\nટ્રમ્પ અને બિડેન વચ્ચે ડિબેટમાં તડાફડી બોલી : આરોપોનો વરસાદ વરસ્યો access_time 10:20 am IST\n૨૪ કલાકમાં નોંધાયા ૮૦,૪૭૨ નવા કેસ : દેશમાં સંક્રમિતોની સંખ્યા ૬૨ લાખને પાર access_time 10:19 am IST\nડિઝની ૨૮૦૦૦ કર્મચારીઓને છુટા કરાશે access_time 10:19 am IST\nસરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST\nધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST\nદેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST\nશું ભાભીજીના પાપડ ખાઇને આટલા લોકો સ્વસ્થ થયા \nરાજકોટમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં: કેસમાં ઘટાડોઃ જયંતિ રવીનો દાવો access_time 2:52 pm IST\nમૂળ કર્ણાટકના ભાજપના રાજ્યસભાના સંસદ અશોક ગસ્તીનો કોરોના એ ભોગ લીધો : બેંગ્લોરમાં સારવાર દરમિયાન નિધન થયું access_time 9:00 pm IST\nજંગલેશ્વરમાં બોલેરોમાં ખીચોખીચ ભરેલા ૧૨ પાડાને મુકત કરાવતી ભકિતનગર પોલીસ access_time 2:44 pm IST\nનિરામય દીર્ઘ આયુષ્યની કામના સાથે પારીવારીક સ્મૃતિ પણ તાજી કરતા માંધાતાસિંહજી access_time 2:39 pm IST\n૧.૪૩ કરોડના જ્વલંતશીલ પ્રવાહી સાથે પકડાયેલા બંને શખ્સ ૪ દિ' રિમાન્ડ પર access_time 4:00 pm IST\nભચાઉના ચોબારી પંથકમાં રોગચાળાથી ૭૦ જેટલી ભેંસના મોત : પશુપાલકોમાં અરેરાટી access_time 10:18 am IST\nવઢવાણ સર્કલ પાસે આવેલ બગીચો વેરાન બન્યો : બાકડાઓ પણ ગાયબ access_time 11:40 am IST\nધોરાજીમાં કોરોના બેકાબુ : નવા 34 પોઝિટીવ કેસ 34 કેસ નોંધાયા: કુલ કેસની સંખ્યા 867 થઇ access_time 9:00 pm IST\nસુરતના ઉઘના રોડ પર વાહને ટક્કર મારતા ઇજા પામેલ શખ્સનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું access_time 5:10 pm IST\nગુજરાત રાજ્ય આઈટીઆઈ માં હાલ તાલીમ શરૂ નહીં કરવાનો નિર્ણય access_time 8:19 pm IST\nપોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી નહી કરનાર થાણા અમલદાર સાણસામાં આવશે access_time 12:36 pm IST\nઓએમજી....આ દેશના નિવાસીઓને બદલવું છે પોતાના મૂળ દેશનું નામ access_time 5:40 pm IST\nસૌથી મોટા ડોળા કાઢવાનો પણ વર્લ્ડ રેકોર્ડ access_time 2:42 pm IST\nઅમેરિકાના ઉતરી કેડેલિફોર્નિયામાં યુનિવર્સીટી કૈંપસમાં ગોળીબારીની ઘટનાથી બે લોકોના મૃત્યુ access_time 5:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસુરનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાશે : અદાલતી કાર્યવાહી સમજી શકતો નથી તેવો મસુરના વકીલનો બચાવ access_time 7:59 pm IST\nપ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં કથિત વિદેશી હસ્તક્ષેપ કરતાં વધુ ભય પોસ્ટલ બેલેટ પેપરનો છે : ઘાલમેલ થઇ શકે : કોઈની બદલે કોઈ મત આપી દયે તેવી પણ ���ક્યતા : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:50 pm IST\nપ્રતિબંધિત નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરીમાં ભારત સહીત 21 દેશોનો સમાવેશ : ડોનાલ્ડ ટ્રમ્પએ આરોપ લગાવ્યો access_time 7:09 pm IST\nઇંગ્લેન્ડના ઝડપી બોલર ડેવિડ વિલે અને યોર્કશાયર ક્રિકેટ ક્લબના ચાર ખેલાડીઓને કોરોના પોઝીટીવ access_time 1:53 pm IST\nઆઇપીએલમાં મુંબઇ ઇન્‍ડિયન્‍સનો કેપ્‍ટન રોહિત શર્મા સૌથી વધુ મેન ઓફ ધ મેચ જીતનાર ખેલાડીઓમાં ચોથા સ્‍થાનેઃ ડેવિડ વોર્નર ત્રીજા સ્‍થાન ઉપર access_time 4:19 pm IST\nડ્રીમ ઇલેવન-આઇપીએલ-ર૦ર૦ની લીગ મેચનો વિસ્તૃત કાર્યક્રમ access_time 11:55 am IST\nઅમિતાભ બચ્ચનની ફિલ્મ પિન્કને પુરા થયા 4 વર્ષ : કલાકારોએ યાદ કર્યા શૂટિંગના દિવસો access_time 5:00 pm IST\nનવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'સીરિયસ મેન' નું ટીઝર 2 આવ્યું સામે : ગાંધી જ્યંતિના દિવસે નેટફ્લિક્સ પર થશે રિલીઝ access_time 5:00 pm IST\nમાસિક ધર્મ પર કરણ મહેરા અને અંજલી પાંડેની શોર્ટ ફિલ્મ access_time 10:01 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/the-total-number-of-corona-infections-in-the-country-has-crossed-40-lakh/", "date_download": "2020-09-30T06:58:28Z", "digest": "sha1:P5T3PP4IG7XN54TWWP4CXLV5XRXVMEH6", "length": 22958, "nlines": 200, "source_domain": "khabargujarat.com", "title": "દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખને પાર – Khabar Gujarat", "raw_content": "\nદેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખને પાર\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરોધ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વ��રકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nદેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખને પાર\nશનિવારના રોજ દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 40 લાખને પાર થઇ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરાવમાં આવેલા આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં COVID-19ના 86432 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં આવેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. કુલ સંક્રમિતોની સંખ્યા 40 લાખને પાર કરતાં 40,23,179 પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 1089 દર્દીઓ મૃત્યુ પામ્યા છે મૃત્યુઆંકની કુલ સંખ્યા 69,561 પર પહોંચી ગઈ છે. ભારતમાં આ સમયે 8,46,395 કેસ એક્ટિવ છે.\nકોરોના વાયરસથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 31 લાખનો આંકડો પાર કરી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 70,072 દર્દીઓ કોરોના નેગેટિવ જાહેર કરાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 31,07,223 દર્દીઓ કોરોના વાયરસને હરાવીને સાજા થઈ ચૂકયા છે. કોરોના વાયરસનો રિકવરી રેટ નજીવો વધી 77.23 ટકા પર પહોંચી ગયો છે. એક્ટિવ કેસ વધીને 21.03 ટકા થયા છે. મૃત્યુ દર સતત 2 ટકાથી નીચે રહ્યો છે અને હાલના તબક્કે તે 1.72 ટકા છે તો પોઝિટિવિટી રેટ 8.15 ટકા પર પહોંચી ગયો છે.\nબોર્ડર પરથી પાંચ ભારતીયોનું અપહરણ \nNEET-UGની પરીક્ષા અંગેની રિવ્યૂ પિટીશનને ફગાવતી સુપ્રિમ કોર્ટ\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરોધ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nતેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા\nમુંબઈમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કહેરની વચ્ચે સુશાંતના કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને કામ કરી રહેલી એનસીબીની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.\nજેને પગલે તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા છે. સાથે અમદાવાદ સહિતના અન્ય શહેરમાંથી કેસની તપાસ માટે ટીમ બોલાવાઈ છે.\nસુશાંત કેસની તપાસ કરી રહેલી NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને પગલે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ આ ટીમના બાકીના સભ્યોના કોરોના ટેસ્ટની તવાઈ હાથ ધરાઈ છે. સાથે તપાસ અટકી ન પડે તે માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવાઈ છે.\nઉલ્લેખનીય છે કે આ પહેલાં NCBના 4 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા. એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મુંબઈ બહારથી આવેલા અધિકારીને ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટાઈન કરાયા છે.\nસાથે સાથે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રાકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને પણ ટેસ્ટ કરાવવા કહેવાયું છે. કોરોના ગ્રસ્ત જોવા મળેલા લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેશની સૌથી મોટી કોરોના સંબંધી કામ કરતી કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું છે કે, ભારતવાસીઓને કોરોનાની રસી આપવા પાછળ સરકારે ઓછામા ઓછો રૂા. 80,000 કરોડનો ખર્ચ કરવો ��ડશે. આ આંકડો જાહેર થતાં જ સંબંધિત વર્તુળોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, કેન્દ્ર સરકાર તથા રાજયોની સરકાર હાલમાં ભારે નાણાંભીડ અનુભવી રહી છે. આ સ્થિતિમાં રૂા. 800 અબજ કેવી રીતે ખર્ચ કરી શકાશે આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.\nસિરમ કંપનીના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે, 2021ના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન દેશમાં કોરોના વેકસીનનું મોટાં પાયે ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે વેકસીનના પ્રત્યેક ડોઝની કિંમત રૂા. 1000થી નીચે રાખવા માટે પ્રયત્નો થઇ રહયા છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે, અમેરિકાની એસ્ટ્રાજેનેકા કંપની સાથે મળીને અમારી કંપની વેકસીનના એક અબજ ડોઝ તૈયાર કરશે. જો કે, તેઓએ એમ કહયુ હતું કે, વેકસીનના પ્રત્યેક ડોઝની બજાર કિંમત શું રહેશે તે અંગે અત્યારે કશું કહેવું વહેલું લેખાશે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકોને પરવડે તેવી કિંમત નકકી કરવા માટે કંપની દ્વારા પ્રયાસો થઇ રહયા છે.\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nએક અરજદારે રિઝર્વ બેંકમાં આરટીઆઇ અંતર્ગત અરજી કરીને દેશના સૌથી મોટા 100 ડિફોલ્ટર્સના નામો મેળવવા માટે આરબીઆઇને વિનંતી કરી હતી. રિઝર્વ બેન્કે આ અરજીના જવાબમાં જણાવ્યું છે કે, બેંકોમાંથી લોન લીધી હોય અને બેંકોએ આ પ્રકારની લોનો માફ કરી દીધી હોય તે પ્રકારના 100 મોટા ડિફોલ્ટરના નામોની યાદી અમારી પાસે નથી. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ બેંકે એવું પણ કહયું હતું કે, દેશના પ0 મોટાં વીલફુલ ડિફોલ્ટરના કુલ રૂા. 68,600 બેંકો દ્વારા માફ કરવામાં આવ્યા છે. ચાર મહિના પહેલાં બેંકે આ જવાબ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં કોલકાત્તાના એક આરટીઆઇ અરજદારે 100 ડિફોલ્ટરની યાદી માંગી તો બેન્કે એમ કહી દીધું કે, અમારી પાસે આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વનાથ ગોસ્વામી નામના આ અરજદારે એપ્રિલથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કમાં બે વખત આરટીઆઇ દ્વારા અરજી કરી છે પરંતુ રિઝર્વ બેન્કે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ પણ નોંધનિય છે કે, અગાઉ પ0 ડિફોલ્ટરના રૂા. 68,600 કરોડ માફ કરી દેવાના મામલે સંસદમાં હંગામો થયો હતો અને સરકારે જવાબ આપવો પડયો હતો.\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરોધ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહ���લના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood/narayan-rane-says-disha-salian-murder-after-rape-why-no-fir-in-sushant-case-so-far/articleshow/77354162.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article11", "date_download": "2020-09-30T05:31:22Z", "digest": "sha1:7MVBISQ45SFFZW6IE6FM3X2QDAGZMHAJ", "length": 11828, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nસુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની રેપ બાદ થઈ હતી હત્યા : નારાયણ રાણે\nમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીનો દાવો, સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ મેનેજર બંનેએ આત્મહત્યા નથી કરી, તેમની હત્યા થઈ છે\nમુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેએ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પોલીસ તરફથી FIR નોંધવામાં 50 દિવસથી વધુ વિલંબ કરવા પર મંગળવારે સવાલ ઉઠાવ્યા. સાથે જ તેમણે દિવંગત અભિનેતાના પૂર્વ મેનેજ દિશા સાલિયાનની આત્મહત્યા મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાવાર રીતે ભાજપ ઑફિસમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી દાવો કર્યો કે, 'દિશા સાલિયાને આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઈ છે.'\nનારાયણ રાણે જણાવ્યું કે, 8 જૂને યોજાયેલી પાર્ટીમાં દિશા સાથે રેપ થયો અને પછી તેની હત્યા કરી દેવામાં આવી. તેમણે કહ્યું કે, તેમને આ જાણકારી દિશાના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મળી છચે. રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, દિશાના પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન હતા. દિશાએ 8 તારીખે આત્મહત્યા કરી અને 11 જૂને તે��ું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું. હકીકત ટૂંક સમયમાં બધાની સામે આવી જશે.\nસરકાર મુંબઈ પોલીસની છબિ ખરડી રહી છે\nઆ દરમિયાન નારાયણ રાણે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પણ સવાલ કર્યો કે, સરકાર કોના દબાણમાં કામ કરી રહી છે અને કોને બચાવવા માટે મુંબઈ પોલીસની છબિ બરબાદ કરી રહી છે. જે મુંબઈ પોલીસની તુલના સ્કૉટલેન્ડ યાર્ડ સાથે કરવામાં આવે છે તેની આ દુરગતિ સરકારને કારણે થઈ રહી છે.\nસુશાંતની હત્યા થઈ છે\nરાણેએ કહ્યું કે, સરકાર સુશાંતના કેસમાં ધ્યાન આપી રહી નથી. સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઈ છે. સરકાર જે રીતે કેસની તપાસ કરાવી રહી છે તેના સ્પષ્ટ માલૂમ થાય છે કે, કોઈને બચાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. ડિનો મોરિયાના ઘરે રોજ મંત્રી આવી છે. તે કેમ આવે છે અને ત્રણ-ચાર કલાક રોકાઈને શું કરે છે તેની કોઈ તપાસ થઈ રહી. 13 જુલાઈએ ડિનો મોરિયાના બંગલે પાર્ટી થઈ અને બાદમાં ત્યાં એકઠાં થયેલા લોકો સુશતના ઘરે ગયા. આ સમગ્ર ઘટનામાં જે મંત્રી હશે શું તે CCTVમાં નહીં આવ્યા હોય મંત્રીના નામ કેમ છૂપાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા હકીકત છૂપાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. વિપક્ષ ચૂપ નહીં બેસે.\nસુશાંતને મળી રહી હતી ધમકીઓ\nરાણેએ કહ્યું કે, સુશાંતને છેલ્લા 20 દિવસથી મોતની ધમકીઓ મળી રહી હતી. આ ધમકીઓ કોણ આપી રહ્યું હતું, શું પોલીસને ખબર નથી રિયા ચક્રવર્તી ગાયબ છે પણ પોલીસને તે નથી મળી રહી. સુશાંત કેમ આટલા સિમ કાર્ડ બદલી રહ્યો હતો રિયા ચક્રવર્તી ગાયબ છે પણ પોલીસને તે નથી મળી રહી. સુશાંત કેમ આટલા સિમ કાર્ડ બદલી રહ્યો હતો તેને ધમકીઓ કેમ મળી રહી હતી તેને ધમકીઓ કેમ મળી રહી હતી આના પર પોલીસની તપાસ કેમ ન થઈ.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nસુશાંતને ન્યાય અપાવવા આગળ આવી અંકિતા, આ ડિરેક્ટરે કહ્યું 'ધ્યાન રાખજે હવે આ...' આર્ટિકલ શો\nસુશાંતના મૃતદેહનો વીડિયો શેર કરનાર ફેનને અંકિતા લોખંડેએ ખખડાવ્યો\nસુશાંત સિંહ રાજપૂત સાથે કેમ કરી નાખ્યું હતું બ્રેકઅપ સારા અલી ખાને NCB સમક્ષ જણાવ્યું\nગોકુળધામના એકમેવ સેક્રેટરી 'આત્મારામ ભીડે'નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું\nહવે રિયા ચક્રવર્તી પરથી પણ બનશે ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી, તૈયારી��ાં લાગ્યા મેકર્સ\nબિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે JD(U)માં જોડાતા સ્વરા ભાસ્કરે કર્યો કટાક્ષ\n'ન્યાયઃ ધ જસ્ટિસ'માં નાર્કોટિક્સ અધિકારીનો રોલ પ્લે કરશે શક્તિ કપૂર\nદુનિયા'કોરોના પત્યો નથી ત્યાં હવે કોહરામ મચાવી શકે છે બીજો ચીની વાયરસ'\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nબિઝનેસમુકેશ અંબાણીએ લોકડાઉન શરુ થયું ત્યારથી દર કલાકે 90 કરોડની કમાણી કરી\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nબોલીવુડ'ડ્રગ સિંડિકેટની એક્ટિવ મેમ્બર છે રિયા, હાઈ સોસાયટી સાથે છે સંબંધ'\nદેશબાબરી ઘ્વંસઃ 28 વર્ષ પછી કોર્ટ ચુકાદો સંભળાવશે, અયોધ્યામાં હાઈ એલર્ટ\nઅમદાવાદઓનલાઈન Rummy વિરુદ્ધ થયેલી PIL પર હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nટીવીગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં વધુ એક TV એક્ટરની આત્મહત્યા, એપાર્ટમેન્ટમાંથી મળ્યો મૃતદેહ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tech/news/smart-camera-hacked-to-afraid-a-girl-by-hacker/articleshow/74038096.cms", "date_download": "2020-09-30T06:29:45Z", "digest": "sha1:NOM67R6TCENOV6E2VBW37FJ5Y72ZOMMG", "length": 9016, "nlines": 87, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nદીકરીના રૂમમાં કેમેરામાંથી આવતો હતો ડરામણો અવાજ, હકીકત જાણી દંગ રહી ગયો પરિવાર\nનવી દિલ્હીઃ ઘરમાં લાગેલા સ્માર્ટ સિક્યોરિટી કેમેરા ડરાવવાની સાથે તમારી પ્રાઈવસીને પણ નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકાના ટેનેસીમાં આવી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં 8 વર્ષની બાળકી અલીજાના રૂમમાં લાગેલા Ring સ્માર્ટ સિક્યોરિટી કેમેરાને હેકરે હેક કર્યો અને તેમાંથી ડરામણો અવાજ કાઢીને અલીજાને ડરાવી રહ્યો હતો.\nજણાવી દઈએ કે રિંગ અમેઝોનની હોમ સિક્યોરિટી અને સ્માર્ટ હોમ કંપની છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:હેકરે પોતાને બતાવ્યો સાન્તા ક્લોઝ આ ઘટનાની જાણકારી અલીજાની માતા અશ્લેએ પોલીસે આપતા જણાવ્યું કે, હેકર આ ગેજેટથી અલીજા સાથે વાતો કરતો હતો. આ હેકર પોતાને સાન્તા ક્લોઝ બતાવી અલીજાને રૂમમાં મૂકેલા ટીવીને તોડવા માટે ઉશ્કેરતો હતો. એશ્લેએ આ સ્માર્ટ સિક્યોરિટી કેમેરા થોડા દિવસો પહેલા જ બ્લેક ફ્રાઈડે સેલમાં ખરીદ્યો હતો જેથી તે પોતાની ત્���ણ દીકરીઓ પર નજર રાખી શકે.એશ્લેને આ વાતની ચિંતા સતાવી રહી છે કે હેકર તેમની દીકરીની પ્રાઈવસી ખતમ કરી રહ્યો છે.\nઆ હેકર અલીજાના રૂમમાં લાગેલા કેમેરાથી મ્યૂઝિક પ્લે કરતો અને પૂછતો, શું તે તેની બેસ્ટ ફ્રેન્ડ બનવા ઈચ્છે છે કે નહીં. ગભરાયેલી અલીજાએ આ વાતની જાણકારી પોતાના પિતાને આપી જે બાદ તેમણે રૂમના કેમેરાને બંધ કરી દીધો. હવે આ કેમેરાને પરિવાર પાછો આપવાનું વિચારી રહ્યો છે.\nરિંગ સિક્યોરિટી કેમેરા સ્માર્ટફોન એપ દ્વારા ક્યાંયથી પણ કનેક્ટ કરી શકાય છે. આ કેમેરામાં આપેલા સ્પીકર્સથી યુઝર વાત પણ કરી શકે છે. ઈન્ટરનેટથી કનેક્ટ થયેલા હોવાના કારણે કેમેરા હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ બની જાય છે. હેકર યુઝરની લોગઈન ડીટેઈલ ચોરીને તેનો એક્સેસ મેળવી શકે છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nSamsung Carnival : ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન્સ પર 34 હજાર રૂપિયા સુધીનું તોતિંગ ડિસ્કાઉન્ટ\nMeanest Monster Face-offના પહેલા રાઉન્ડમાં #SumsungM51 બન્યો વિજેતા\n#SamsungM51ને ટક્કર આપવા Mo-Bએ શરૂ કરી કસરત\nતમારું વોટ્સએપ એકાઉન્ટ હવે એકસાથે 4 ડિવાઈસમાં ચાલશે\nબિઝનેસમુકેશ અંબાણીએ લોકડાઉન શરુ થયું ત્યારથી દર કલાકે 90 કરોડની કમાણી કરી\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદ'દીકરીની ખુશીઓ નહીં, લગ્નમાંથી રૂપિયા રળવા થતી કાયદાની જંગ દુઃખદ'\nઅમદાવાદગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર\nબોલીવુડગરીબો માટે દેવદૂત બનનાર સોનુ સૂદને મળ્યો UNનો પ્રતિષ્ઠિત એવોર્ડ\nઅમદાવાદઅમદાવાદ: જૂનિયર ડૉક્ટર સહિત પરિવારના 5 સભ્યોએ કોરોનાને હરાવ્યો\nઅમદાવાદકોરોના વાયરસથી ફેંફસા પથ્થર જેવા બની ગયાઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ\nઅમદાવાદકોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 311,અમદાવાદમાં 195 નવા કેસ નોંધાયા\nબોલીવુડ'ડ્રગ સિંડિકેટની એક્ટિવ મેમ્બર છે રિયા, હાઈ સોસાયટી સાથે છે સંબંધ'\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/recipes-using-salt-in-gujarati-418?pageindex=28", "date_download": "2020-09-30T07:21:13Z", "digest": "sha1:E37V2NAJZGLEGE7ILTN4JVXISFLO25FB", "length": 14689, "nlines": 137, "source_domain": "m.tarladalal.com", "title": "381 મીઠું રેસીપી, salt recipes in Gujarati | Tarladalal.com | Pg #28", "raw_content": "\nપ્રેશર કુકર અથવા ખુલ્લા પૅનમાં બનાવેલી બિરયાનીની સરખામણીમાં હાંડી બિરયાની ક્યારે પણ વધુ જ ચઢિયાતી ગણાય છે પછી ભલે એવું લાગતું હોય કે તેની રીતમાં એકસમાન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. ફક્ત વાસણના ઢાંકણને ઘઉંની કણિક વડે અંદર બહારની હવા પેસે નહીં એવી રીતે બંધ કરી અંદરની સામગ્રીને બરોબર રાંધવા દેવું ....\nઍલા અડા, મીઠા ભાતના પૅનકેક\nઍલા અડા કેરાલાની એક પારંપરિક મીઠી મજેદાર વાનગી છે, જેમાં ચોખાના લોટના પૅનકેકને કેળના પાનમાં વીંટાળીને બાફવામાં આવે છે. અહીં અમે આ ઍલા અડાને નાળિયેર અને ગોળના પૂરણ વડે બનાવવાની રીત રજૂ કરી છે. કોઇ ખાસ પ્રસંગે તેના પૂરણમાં ફણસના પલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઍલા એટલે પાંદડું અને આ મીઠા ચોખાના ....\nલાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા\nઆ વાનગીમાં બનાવવામાં આવેલા કોફ્તામાં પાલકનો ઉમેરો તેને પૌષ્ટિક બનાવે છે, જ્યારે પનીરનો ઉમરો તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ટમેટાવાળી ગ્રેવીમાં ઉમેરવામાં આવેલા નાળિયેર અને કાંદાની સાથે વિવિધ મસાલા જેવા કે ચારોલી, જીરૂ, ખસખસ અને આખા ધાણાના સરવાળાથી બનતી આ લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તાની ભાજી ખૂબ જ રંગીન અ ....\nબહુ વધુ મગજમારી વગર બનતાં આ લીંબુવાળા ભાતને દક્ષિણ ભારતની લંચ બોક્સ માટે અતિ અનુકુળ વાનગી ગણવામાં આવે છે કારણકે તે યુવાનોને અને ઉંમરલાયક લોકોને સરખા પ્રમાણમાં ભાવે એવી છે. લીંબુની ખટાશ અને વઘારની ખુશ્બુ આ સાદા ભાતને સ્વાદિષ્ટ બનાવે છે. બીજી વિવિધ\nલીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ\nલીલા વટાણા, બટાટા અને પનીરની આ કટલેટ ખૂબ લાંબી વિગતવાળી લાગે છે પણ તેને બનાવવામાં વધુ કોઇ મુશ્કેલી નથી. આ કટલેટમાં પનીરનું મિશ્રણ, બટાટાનું મિશ્રણ અને લીલા વટાણાનું મિશ્રણ અલગ અલગ બનાવીને યોગ્ય રીતે ગોઠવીને તેને તળવામાં આવે છે. આ વાનગી બનાવવામાં થોડો સમય લાગશે પણ તે જરૂર યોગ્ય પૂરવાર થશે.\nલોહતત્વથી ભરપૂર પૌવા હમેશાં સવારનો એક મનપસંદ નાસ્તા રહ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. હકીકતમાં પૌવા ગમે તે સમયે ખાઇ શકાય, ટિફિનમાં પૅક કરીને લઇ જવા માટે, ઉતાવળના સમયે નાસ્તા તરીકે અથવા ચા સાથે નાસ્તો કરવામાં. સામાન્ય રીતે બટેટા પૌવા વધારે લોકપ્રિય છે પણ ફાઇબરથી સંપન્ન લીલા વટાણા ને લીધે લીલા વટાણાન ....\nલીલા વટાણાની આમટી ની રેસીપી\nલીલા વટાણાની આમટી એક ખાસ મહારાષ્ટ્રીયન વાનગી છે, જેમાં છુંદેલા લ���લા વટાણા અને ટમેટાનો ઉપયોગ થાય છે. તેમાં પારંપારીક મસાલા સાથે કાંદા અને નાળિયેરના ખમણની તાજી પેસ્ટ મેળવી તેને મજેદાર અને સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે.\nચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.\nઆ લીલા વટાણાની પૅનકેક, સામાન્ય રીતે સવારના નાસ્તામાં ખવાતી હોય છે અને પારંપરિક દક્ષિણ ભારતના ઉત્તપાનો રોમાંચક વિકલ્પ છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ફોલીક એસીડ અને ફાઇબરનું પ્રમાણ ઘણું છે જેથી તે ખુબજ આરોગ્યદાયક છે. વધુમા, આથો લાવવાની જરૂર ન હોવાથી, આ પૅનકેક બનાવવી પણ સરળ છે. હમેંશા ફ્રૂટ-સૉલ્ટ સાથે રાખો જ ....\nલીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખટ્ટાશવાળા લીંબુના રસ, તીખા લીલા મરચાં અને ખુશ્બુદાર જીરા વડે સ્વાદભર્યું બનાવવામાં આવ્યા છે અને આ પૂરણને ભતુરા જેવી કણિકમાં ભરીને તળવામાં આવી છે. લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખ ....\nલીલી ગ્રેવીમાં મેથીના મૂઠીયા\nઆમતો મેથીના મૂઠીયા ચહા સાથે પીરસવામાં આવતો પ્રખ્યાત ગુજરાતી નાસ્તો છે જેને બાફવામાં અથવા તળવામાં આવે છે. અહીં તળેલા મૂઠીયાની સાથે તાજા લીલા વટાણાને મોઢામાં પાણી છૂટે એવી નાળિયેરની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે, જે રોટી સાથે પીરસવામાં આવે ત્યારે અત્યંત મોહક જોડાણ પૂરવાર થાય છે.\nકોથમીર અને નાળિયેરની આ લીલી ચટણી તમને તાજગી આપનારી છે. તે ઢોકળા જેવી નાસ્તાની વાનગી સાથે કે કોઇ બીજી નાસ્તાની વાનગી સાથે માણી શકાય એવી મજેદાર છે.\nવેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ\nપીઝાનો એક ટુકડો ખાવાથી જે મજા મળે છે, તેવી જ કે પછી તેનાથી પણ વધુ મજા આ રસદાર, જીભને સ્વાદિષ્ટ લાગે અને ભૂખને ઉગાડનાર એવી આ નાસ્તાની વાનગી દ્વારા તમને મળશે. આ મજેદાર વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ, લસણવાળી કણિકમાં ચીઝ ભર ....\nવેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ ની રેસીપી\nરાતના જમણમાં સૂપ સાથે અથવા સ્ટાર્ટર તરીકે આ વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ પીરસવામાં આવે છે, આ ઉપરાંત આ બ્રેડ સાંજના નાસ્તામાં ચા સાથે પણ આનંદદાઇ ગણાય એવા છે. નરમ અને તાજા આ બૅગેટ બ્રેડ���ે કોર્ન તથા રંગીન સિમલા મરચાંના મલાઇદાર મિશ્રણ તથા મસાલાવાળા મિક્સ હર્બ અને બીજી સામગ્રી વડે ભરીને બેક કરવામાં આવ્યું છે ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/01/", "date_download": "2020-09-30T05:47:46Z", "digest": "sha1:KRNZPDRVSNJY25M2SRGIA4GTJQHY2SE4", "length": 8261, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 1, 2020 - Only Gujarat", "raw_content": "\n‘હું લઘુશંકા કરવા ગઈ ત્યારે સીસીટીવીમાં આખી ક્રિયા કેદ થઈ અને તેના ફૂટેજ વાયરલ કરાયા’\nવિવાદનો પર્યાય બની ચુકેલા ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા રાજકારણ અને વિવાદ વચ્ચે મહિલાઓના સન્માનને ઠેસ પહોંચે તેવી ઘૃણાસ્પદ ઘટના સામે\nકામાંધ પાદરીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, કિસ કરતો ફોટો મોકલી I Love You કહ્યું\nઅમદાવાદ: આજકાલ કામાંધ સાધુ-સંતોની કામલીલા ઉઘાડી પડી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી અને 11 ધોરણમાં અભ્યાસ કરતી\nહોટ અંદાજમાં આ એક્ટ્રેસનો જુઓ જલવો, બોલ્ડ તસવીરોથી રહે છે ચર્ચામાં\nમુંબઈઃ ટીવીનો સૌથી પૉપ્યુલર અને વિવાદસ્પદ રિઆલિટી શો ‘બિગ બૉસ 2020’ ઑક્ટોબરથી શરૂ થઈ શકે છે. શોની જાહેરાત બાદ જ\n‘દિયર-ભાભી’ કરવા લાગ્યા એકબીજાને પ્રેમ, ડિવોર્સી સાથે અંતે કર્યાં લગ્ન\nમુંબઈઃ ટીવી અને બોલીવુડના એક્ટર રામ કપૂર 47 વર્ષના થઈ ગયા છે. 1 સપ્ટેમ્બર, 1973ના નવી દિલ્લીમાં જન્મેલા રામને ઓળખ\n‘નાગિન’એ કોરોનાકાળમાં ખરીદી પોતાની ફેવરિટ કાર, કિંમત છે કરોડ રૂપિયાથી વધુ\nમુંબઈ: ટીવી શો ‘ઉતરન’થી ઘરે ઘરે જાણીતી થયેલી ગુજરાતી અભિનેત્રી રશ્મિ દેસાઈએ હાલમાં જ એક નવી કાર ખરીદી છે. રશ્મિએ\nઆર્થિક સ્થિતિ ખરાબ, ઘરમાં નથી ફોન, લાડલીએ પિતાનું માથું કર્યું ગર્વથી ઊંચું\nદેહરાદૂનઃ મિત્રો કહેવાય છે કે, લગન અને ધગશથી કામ કરીએ તો સફળતા જરૂર મળે છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ ઉત્તરાખંડના\nસાઉદીમાં કાળી ચામડીવાળા ભોગવે છે નરકની યાતના, ખૌફનાક તસવીરો આવી સામે\nરિયાધઃ જેલમાં કેદીઓને તેના ગુનાની સજા આપવામાં આવે છે. જેલમાં લોકોને માત્ર જરૂરી તેટલી જ વસ્તુઓ આપવામાં આવે છે. જો\nએક બે લાખ નહીં પણ પાંચ કરોડનું સિંહાસન મહેલમાંથી રાતોરાત થયું ગાયબ\nલખનઉઃ આઝાદી પહેલા ભારત અનેક રજવાડામાં વહેંચાયેલું હતું. 1947 બાદ રાજવાડાનો યુગ તો સમાપ્ત થઇ ગયો પરંતુ રાજ પરિવારની સપંત્તિને\nસુશાંત મોતના બે દિવસ પહેલાં પ્રેમિકા રિયાને મળ્યો હતો પૂર્વ મેનેજર પણ છે સંડોવાયેલી\nમુંબઈઃ રિયા ચક્રવર્તીએ પોતાના મુંબઈ પોલીસ, ઈડી, સીબીઆઈ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 8 જૂનના રોજ જ સુશાંતના\nઆખું બોલિવૂડ ડૂબેલું છે ડ્રગ્સના નશામાં, જાણો કોણે કહી બોલિવૂડની કડવી હકીકત\nમુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા મામલે સીબીઆઈની ટીમ તપાસ કરી રહી છે અને દરેક એન્ગલની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/pi-jadeja-of-vastrapur-police-station-tested-positive-for-coronavirus/articleshow/76834400.cms", "date_download": "2020-09-30T05:40:34Z", "digest": "sha1:CEN54GRVPIRWTMVBSE2YSF5U6UWUQ4OR", "length": 9267, "nlines": 92, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઅમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI જાડેજાને કોરોના થતાં હોમ કવોરેન્ટાઈન\nઅમદાવાદ: ગુજરાતમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત શહેર અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસોનો સિલસિલો યથાવત છે. કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે.\nત્યારે શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ. જાડેજાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ પહેલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના રાઈટરનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.મીડિયા રિપોર્ટ મુજબ પીઆઈ જાડેજામાં કોરોનાનો લક્ષણો નથી છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્��ો છે. થોડા દિવસ પહેલા સર્વેલન્સ રાઈટર સંજય ચૌધરીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.જણાવી દઈએ કે, અમદાવાદ હાલ 21 પોલીસકર્મીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોના વકરી રહ્યો છે. જાડેજા પશ્ચિમ વિસ્તારના પ્રથમ પીઆઈ છે જેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, હવે તેમના સપંર્કમાં આવેલા અન્ય લોકોની પણ કોન્ટેક્ટ ટ્રેસિંગથી તપાસ કરાશે.છેલ્લા 24 કલાકમાં 202 કેસ નોંધાયાછેલ્લા ઘણા દિવસથી અમદાવાદમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 200ની આસપાસ રહી છે.\nછેલ્લા 24 કલાકમાં 202 નવા કેસ નોંધાયા છે જ્યારે 7 લોકોના કોવિડ-19થી મૃત્યુ થયા છે. બીજી તરફ સુરતમાં કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 191 નવા કેસ નોંધાયા છે અને 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરત જિલ્લામાં 36 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.\nસુરતમાં છેલ્લા 24 કલાકમાં 179 લોકો ડિસ્ચાર્જ થયા છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nકોરોનાની અસર: મોંઘીદાટ IVF ટ્રીટમેન્ટ માટે નિ:સંતાન દંપતીઓને હવે EMIની ઓફર\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nઅમદાવાદગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nસમાચારIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1381 નવા કેસ અને 11 મોત, કુલ આંકડો 136004 થયો\nદુનિયાકોરોનાથી 10 લાખના મોત, બિનસત્તાવાર આંકડો મોટો હોવાના દાવા\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nઅમદાવાદકોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 311,અમદાવાદમાં 195 નવા કેસ નોંધાયા\nદેશચીનને ભારતનો જવાબ, '1959ની LACની વ્યાખ્યાને અમે નથ��� માનતા'\nદુનિયા'કોરોના પત્યો નથી ત્યાં હવે કોહરામ મચાવી શકે છે બીજો ચીની વાયરસ'\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/pregnancy/how-will-i-know-if-i-have-an-abnormal-uterus-300.html", "date_download": "2020-09-30T05:15:04Z", "digest": "sha1:V6T4TTCZOHRYGUU6YHU636R3TXBZNWT3", "length": 12075, "nlines": 155, "source_domain": "gujarati.boldsky.com", "title": "કેવી રીતે જાણશો કે આપનું ગર્ભાશય એબનૉર્મલ છે ? | How Will I Know If I Have An Abnormal Uterus? - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews હાથરસ કેસમાં સીએમ યોગી પર પ્રિયંકાના પ્રહાર - રાજીનામુ આપો, તમારા શાસનમાં અન્યાયની બોલબાલા\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nકેવી રીતે જાણશો કે આપનું ગર્ભાશય એબનૉર્મલ છે \nઘણી મહિલાઓ ટુંકમાં જ કોઇક નાનકડા સભ્યને પરિવારમાં લાવવા અંગે વિચારી રહી છે. તેઓ પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરી રહી છે કે તેઓ માતા બની શકે. એવામાં ઘણી વાર મુશ્કેલી ત્યારે ઊભી થાય છે કે જ્યારે દમ્પતિ દ્વારા પ્રયત્ન કરાયા છતાં પણ મહિલા ગર્ભ ધારણ નથી કરી શકતી.\nતેવા તબક્કામાં સૌથી વધુ ગુસ્સો, તાણ અને ચિંતા થાય છે. ઘણી મહિલાઓ તેની દવા કરાવે છે અને મહિલાઓનાં વજનમાં વધારો, રક્તમાં ચેપ જેવી પણ અનેક સમસ્યાઓનાં કારણે વ્યંધત્વ થઈ શકે છે.\nઆજ-કાલની તંગ જીવનશૈલીનાં પરિણામે પણ આ મુશ્કેલી થઈ જાય છે. મહિલાઓનાં મનમાં સામાન્યતઃ આ અંગે અનેક સવાલો ઊભા થાય છે. બોલ્ડસ્કાયમાં આ અંગે કેટલીક મહત્વની માહિતી આપવામાં આવી રહી છે.\nએબનૉર્મલ ગર્ભાશય શું છે \nમહિલાનાં પેલ્વિક ભાગની પાસે જ ગર્ભાશય નાશપાતીનાં આકારમાં આવેલું હોય છે. કેટલીક મહિલાઓમાં તેનો આકાર સામાન્ય કરતા હટકે પણ હોઈ શકે છે કે જેને ગર્ભાશયની વિકૃતિ ગણવામાં આવે છે.\nએબનૉર્મલ એટલે કે અસામાન્ય ગર્ભાશયનાં કારણે લાંબા સમય સુધી પીરિયડ્સ ન થવા કે વધુ થવા, વંધ્યત્વ, રક્તસ્રાવ, વારંવાર ગર્ભપાત થવું હોઈ શકે છે. ઘણી મહિલાઓમાં ઘણી વાર આ બધુ નથી પણ થતું.\nગર્ભાશયનાં આકારને લઈને પણ ઘણી અસામાન્યતાઓ છે. ઘણી વાર ગર્ભાશય નાશપાતીનાં આકારનો ન હોઈ હૃદયનાં આક���રનો હોય છે કે જેને બિકૉરન્યુએટ ગર્ભાશય કહેવામાં આવે છે.\nઆસમાન્ય ગર્ભાશય થતા ગર્ભ ધારણ કરી શકાય \nજે મહિલાઓનાં ગર્ભાશય સામાન્ય નથી હોતા, તેઓ સામાન્યતઃ ગર્ભ ધારણ નથી જ કરી શકતી, પરંતુ એવું જરૂરી નથી. નાનકડી અસામાન્યતા થતા ગર્ભ ધારણ કરી શકાય છે.\nજોકે અવસ્થા સામાન્ય નથી રહેતી અને ગર્ભપાતનો ખતરો બની રહે છે, પરંતુ જો પરેજી કરવામાં આવે અને સાવચેતી રાખવામાં આવે, તો માતા બનવામાં સમસ્યા ઊભી નથી થતી.\nઅસામાન્ય ગર્ભાશય થતા માતા ન બની શકવાનું સૌથી મોટુ કારણ હોય છે કે બાળક ગર્ભમાં રોકાતુ નથી અને તે બાદ તેનો વિકાસ પણ નથી થઈ શકતો. આવામાં જો તબીબની દેખરેખ હેઠળ પૂરા નવ મહિલા સુધી બાળક ઉછેરાઈ જાય, તો તેને સી-સેક્શન દ્વારા બાર કાઢવામાં આવે છે. તેનાથી માતા અને બાળક બંનેનું જીવન સલામત થઈ જાય છે.\nગર્ભાશય અસામાન્ય થતા મહિલાએ હિમ્મત અને ધીરજ સાથે તબીબ જોડે વાતચીત કરવી જોઇએ અને યોગ્ય ઉપાય પૂછવો જોઇએ.\nજાણો પ્રસવ દરમ્યાન યોનિની સાથે કયા બદલાવ થાય છે\nસગર્ભાવસ્થામાં સફેદ પાણીનું સ્રાવ શું શિશું માટે ખતરનાક છે \nશું યૌન સંબંધ બાંધ્યા બાદ પ્રાઇવેટ પાર્ટમાંથી આવે છે ગંદી દુર્ગંધ \nવહેલા કંસીવ થવા માંગો છો, તો ખાવો આ ફર્ટિલિટી ફૂડ\nપ્રેગ્નંસીમાં એસિડિટી થઈ ગઈ... આ સરળ ઉપાયથી પામો છુટકારો\nફક્ત 30 સેકેન્ડમાં સમજીએ, ગર્ભ નિરોધક ગોળીઓ કેવી રીતે કામ કરે છે\nડિલીવરી બાદ નથી રોકાયું લોહી વહેવું, તો કરો આ ઉપાય\nબૅબી ડ્રૉપિંગ : સમજી જાવ કે હવે ક્યારેય પણ થઈ શકે છે લેબર પેઇન\nઅનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટી : જ્યારે ડૉક્ટર પણ ન જણાવી શકે વ્યંધત્વનું કારણ\nપ્રેગ્નંસીમાં સેક્સ કરવાથી શું પ્રીટર્મ લેબર પેઇન થવાનો ખતરો હોય છે \nઆ ફેસ્ટિવ સીઝનમાં પાતળા વાળ પર ટ્રાય કરો આ હૅર સ્ટાઇલ\n યોનિમાં આ કારણોસર આવે છે સ્મેલ\nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nદીપિકા બોવ ગાઉન ની અંદર સ્ટનિંગ લાગે છે.\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/photos/gujarat-heavy-rain-in-rajkot-city-and-rural-area-9235", "date_download": "2020-09-30T06:20:00Z", "digest": "sha1:EAERN6PUDPP2AMPZRSWTX735QOKER5E4", "length": 4629, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "રાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ - news", "raw_content": "\nરાજકોટ પર મેઘો થયો મહેરબાન, ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ\nસૌરાષ્ટ્રન�� રાજકોટમાં ચાર કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે.\nહવે સૌરાષ્ટ્ર પર મેઘરાજા વરસી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.\nવરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે, જેથી આજી-2 ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.\nવરસાદના લીધે મહિલા કોલેજ પાસે આવેલા અંડર બ્રિજના બે દરવાજા બંધ કરવામાં આવ્યા છે.\nરાજકોટના 80 ફૂટ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ઘરમાં ભરાઈ ગયા છે.\nરાજકોટના 80 ફૂટ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ઘરમાં ભરાઈ ગયા છે.\nરાજકોટના 80 ફૂટ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ઘરમાં ભરાઈ ગયા છે.\nશહેરના રૈયા ચોકડીથી ઈન્દિરા સર્કલ વચ્ચે વાહનોની લાંબી કતારો લાગી છે.\nશહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.\nહજુ પણ આગામી દિવસોમાં શહેરમાં વરસાદ પડી શકે છે.\nલાંબા વિરામ બાદ રાજકોટમાં મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે.\nતસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા\nએવું તે શું છે કે, કંપનીએ કર્મચારીની જીભ માટે કરાવ્યો 9 કરોડનો વીમો\nIPL 2020: એક સમયે ગામડાંની ગલીઓમાં રમતો હતો ક્રિકેટ, આજે IPLમાં છવાયો આ ક્રિકેટર\nમનમોહન સિંહ:લોટવાળી ગલીથી દેશના સૌથી શાંત PM સુધીની સફર\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/recipes/brown-sugar-cookies-christmas-398.html", "date_download": "2020-09-30T07:24:57Z", "digest": "sha1:3VXLM7QX3K5QPMMV37DAPPDOBIBGDYVA", "length": 10367, "nlines": 168, "source_domain": "gujarati.boldsky.com", "title": "બ્રાઉન બટર શુગર કુકીઝ | Brown Sugar Cookies For christmas - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: સુરેશ રૈના સામે ચેન્નઈએ મોટું પગલું ભર્યું, અહીંથી કરી દીધી છૂટ્ટી\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nબ્રાઉન બટર શુગર કુકીઝ\nઆજે અમે આપને બ્રાઉન બટર શુગર કુકીઝ બનાવતા શિખવાડીશું કે જેને આપના પરિજનો અને ખાસ તો બાળકો બહુ પસંદ કરવાનાં છે. તો ઇંતેજાર કઈ વાતનો આવો જાણીએ તેને બનાવવાની વિધિ.\nજો આપ પણ નાતાલની તૈયારીઓમાં વ્સ્ત છો અને ઇન્ટરનેટ પર ખાવા-પીવાની વસ્તુઓની રેસિપીઝ શોધી રહ્યા છો, તો આપ બિલ્કુલ યોગ્ય સ્થાને આવ્યાં છો. હા જી, નાતાલ એટલે કે ક્રિસમસ પર કુકીઝ એક એવી આયટમ છે કે જે ખૂબ લોકપ્રિય છે.\nઆજે અમે આપને બ્રાઉન બટર શુગર કુકીઝ બનાવતા શિખવાડીશું કે જેને આપના પરિજનો અને ખાસ તો બાળકો બહુ પસંદ કરવાનાં છે. તો ઇંતેજાર કઈ વાતનો આવો જાણીએ તેને બનાવવાની વિધિ.\nતૈયારીમાં સમય : 60 મિનિટ\nપકાવવામાં સમય : 41-50 મિનિટ\n* માખણ - 1 કપ\n* બ્રાઉન શુગર - 1 કપ, છાંટવા માટે\n* ઇંડું - 1\n* બૅકિંગ પાવડર - 1 નાની ચમચી\n* તજ પાવડર - 2 નાની ચમચી\n* દૂધ - 2 મોટી ચમચી\n1. સૌપ્રથમ એક પૅનમાં માખણને ગરમ કરો અને પછી તેને એક મોટા વાટકામાં નાંખો. તેની સાથે બ્રાઉન શુગર નાંખી સારી રીતે ફેંટો.\n2. હવે આ વાટકામાં મેંદુ, બૅકિંગ પાવડર અને તજ પાવડર મેળવો. ઉપરથી દૂધ નાંખો અને સારી રીત મિક્સ કરો.\n3. હવે તેને ઢાંકીને ફ્રિઝમાં અડધો કલાક માટે મૂકી દો.\n4. ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરો. હવે ફ્રિઝમાંથી કુકીઝ વાળો વાટકો કાઢી તેની લોઈ બનાવો.\n5. એક-એક લોઈને હાથોની વચ્ચે રાખી દબાવી દો.\n6. આ રીતે ઢગલાબંધ કુકીઝ બનાવી લો અને પછી બૅકિંગ ટ્રે પર કુકીઝને બટર પેપર પાથરી 2 ઇંચનાં ગૅપ પર રાખી દો.\n7. કુકીઝ પર થોડુંક બ્રાઉન શુગર છાંટો.\n8. 10-15 મિનિટ માટે કુકીઝને બૅક કરી લો. તેને વચ્ચે-વચ્ચે જોતા રહો, કારણ કે જો તે વધુ કુક થઈ જાય, તો કડક થઈ જશે.\n9. ટ્રેને ઓવનમાંથી બહાર કાઢો અને સામાન્ય તાપમાન સુધી ઠંડી થવા દો.\n10. હવે આપ તેને આરામથી સર્વ કરી શકો છો.\nજાણો નાતાલનાં ત્રણ રંગોનો શું અર્થ છે \nવીડિયો જોઈ નાતાલ પર એવી રીતે બનાવો બ્લૅક ફૉરેસ્ટ કેક\nનાતાલ કે ન્યુ યરે બનાવો અખરોટનાં સ્વાદિષ્ટ કબાબ\nઆલૂ ચાટ રેસિપી : કેવી રીતે બનાવશો ચટકેદાર આલૂ ચાટ \nખાંડવી રેસિપી : ઘરે આ રીતે બનાવો ગુજરાતી બેસન ખાંડવી\nહેલ્ધી અને ટેસ્ટી પનીર વેજ સમોસા\nવેજ સોયા કબાબ બનાવશે આપનાં સ્નૅક્સને ટેસ્ટી\nઘરે બનાવો હેલદી ઢોંસા પિત્ઝા\nવેજીટેરીયન માટે કાચાં ફણસના કબાબ\nવીક એન્ડ પર સાંજે બનાવવાનું ના ભૂલો દહીની ટિક્કી\nબાળકોનાં ટિફિન માટે બનાવો ક્રીમી મેકરોની વિથ બ્રોકલી\nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nડ��� અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/multi-category/765.htm?utm_source=Multi_Category765.htm_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T06:27:01Z", "digest": "sha1:AVFKON4GMXFXYX4P5ZSIHN4XD655NTNI", "length": 24495, "nlines": 294, "source_domain": "gujarati.webdunia.com", "title": "Popular | Lokpriya | Most Popular Stories | પોપુલર કંટેટ | લોકપ્રિય આર્ટિકલ્સ", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nHathras gang rape case: પરિવારની ગેરહાજરીમાં પોલીસે અડધી રાત્રે જ કરી નાખ્યો પીડિતાનો અંતિમ સંસ્કાર, લોકોમાં આક્રોશ\nદિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં હાથરસ ગેંગરેપ પીડિતાના મોત બાદ મંગળવારે મોડીરાત્રે પોલીસ યુવતીની લાશ સાથે હાથરસ જિલ્લાના બુલગાડી ગામ પહોંચી હતી. ...\nBy elections In Gujarat - ગુજરાતની 8 બેઠકો પર આ તારીખે યોજાશે પેટાચૂંટણી, કોરોનાકાળમાં આ રીતે યોજાશે ચૂંટણી\nગુજરાતની પેટાચૂંટણીની તારીખોની આખરે જાહેરાત થઈ ગઈ છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ...\nWorld heart day 2020: છેવટે કેમ ઉજવાય છે વિશ્વ હ્રદય દિવસ, જાણો શુ છે તેનુ મહત્વ\nWorld heart day 2020: 29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ લોકોને હ્રદયરોગ પ્રત્યે જાગૃત કરવાનો છે. હૃદયરોગના ...\nભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ ...\nWorld Tourism Day- ફરવાના છે રોચક ફાયદા તેથી સૌથી વધારે ફરે છે ભારતીય યુવા\nવિશ્વ પર્યટન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે વિશ્વ પર્યટન દિનની થીમ છે \"પર્યટન અને જોબ: બધા માટે શ્રેષ્ઠ ભવિષ્ય\". ખાસ ...\nશનિવારે આ વસ્તુઓનુ દાન કરવાથી શનિની કૃપા કાયમ રહે છે\nશનિવાર, દિવસ છે શનિદેવનો... આ દિવસે શનિને મનાવવા માટે વિશેષ પૂજન અર્ચન કરવાનું મહત્વ છે.જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિની સ્થિતિ ઘણું કરીને ખાસ ...\nFarms Bill: કૃષિ વિઘેયકના વિરોધમાં આજે ખેડૂતો રસ્તા પર, કોંગ્રેસ-એસપીએ આપ્યુ સમર્થન\nસંસદના બંને સદનમાં પાસ થયેલ કૃષિ ખરડા વિરુદ્ધ ખેડૂતોનુ પ્રદર્શન શુક્રવારે ઉગ્ર થવાની શક્યતા છે. વિવિધ ખેડૂત સંગઠનોએ શુક્રવારે બિલના વિરોધમાં ...\nArati Saha - Google એ Doodle બનાવીને ભારતીય તૈરાક આરતી સાહાને કરી યાદ\nગૂગલ અવારનવાર પોતાના Doodle દ્વારા સમાજના મહત્વપૂર્ણ યોગદાન આપનારા લોકોને યાદ કરે છે. આજે 24 સપ્ટેમ્બરના રોજ ગૂગલે પોતાના ડૂડલને આરતી સાહા ...\nએક નાનકડુ ઘર એ પણ ઑટો રિક્ષા પર, વિશ્વાસ નથી થતો \nએક નાનકડુ ઘર એ પણ ઑટો રિક્ષા પર, વિશ્વાસ નથી થતો તો કરી લો.. અરુણ પ્રભુ એ વ્યક્તિ છે જેમણે ઓટો રિક્ષા પર શાનદાર ઘર બનાવીને સૌને ચૌકાવી દીધા ...\nTIME LIST - મોદી દુનિયાના 100 સૌથી અસરદાર લોકોમાં સામેલ, પણ ટાઈમે લખ્યુ - ભાજપાએ મુસલમાનોને ટારગેટ કર્યા, વિરોધ દબાવવા મહામારીનુ બહાનુ\nઅમેરિકાના ટાઇમ મેગેઝિનમાં વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ, ઘણી તીખી ટિપ્પણીઓ પણ ...\nકર્જથી પરેશાન છો તો અપનાવો આ ઉપાય\nકર્જનો બોઝ મનુષ્યને મર્યા પછી પણ જતો નથી. તેને કોઈને કોઈ રૂપમાં કર્જ જરૂર ચુકવવુ પડે છે. ધર્મગ્રંથો મુજબ જ્યા સુધી બને શકે કર્જથી બચવુ જોઈએ ...\nજો આપની કુંડળીમાં છે મંગળ ગ્રહ કમજોર તો કરો આ 5 ઉપાય,\nબધા હનુમાન ભક્ત મંગળવારનુ વ્રત કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારનુ વ્રત તેમને કરવુ જોઈએ. જેની કુંડળીમાં મંગળ ગ્રહ નિર્બળ હોય અને જેના ...\nInternational Day Of Peace 2020- વિશ્વ શાંતિ દિવસ કેમ ઉજવવામાં આવે છે તેનું મહત્વ અને ઇતિહાસ જાણો\nInternational Day Of Peace 2020- વિશ્વ શાંતિ દિવસ કેમ ઉજવવામાં આવે છે તેનું મહત્વ અને ઇતિહાસ જાણો વિશ્વ શાંતિ દિવસ અથવા આંતરરાષ્ટ્રીય શાંતિ ...\nમાતા સીતાના શ્રાપથી ગભરાય છે 700 ગામના લોકો, આજે પણ નથી કરતા આ કામ\nમનોરમા અને સરયૂ નદીની વચ્ચેના ભૂ-ભાગમાં સ્થિત વસ્તી જીલ્લાના હરૈયા તાલુકાના લગભગ 700 ગામમાં ચણાની ખેતી કરવામાં આવતી નથી જ્યારે કે વિજ્ઞાનીઓ ...\nPM Narendra Modi Birthday:70 વર્ષના પ્રધાનમંત્રી મોદીના 7 મોટા નિર્ણયો જેણે બદલ્યો ઈતિહાસ\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 70 વર્ષનાં થઈ ગયા છે. સ્વતંત્ર ભારતમાં જન્મેલા દેશના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 અને 2019 માં ભાજપને ...\nPM Modi Birthday Celebration Live: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના જન્મદિવસ પર શુભેચ્છાઓની વર્ષા\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. આજે તેઓ 70 વર્ષના થઈ ગયા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં અનેક કાર્યક્રમનુ આયોજન કરી રહી ...\n જાણો ધરતી પર જીવન માટે કેમ જરૂરી છે ઓઝોન લેયર\nઓઝોન દિવસ (World Ozone Day) દરે વર્ષે આખી દુનિયામાં 15 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. આ વર્ષે ઓઝોન દિવસ 2020ની થીમ 'જીવન માટે ઓઝોન : ઓઝોન લેયર ...\nBudhwar Upay- ગણેશજીને ખુશ કરવા માટે જરૂર કરો આ કામ\nગુડ હેલ્થ માટે- ગણેશજી પર ચઢેલ મુલ્તાની માટીથી ચાંદલા કરવું ગુડલક માટે- ગણેશજી પર ચઢેલ કમલગટ્ટા તિજોરીમાં રાખવું.\nશા માટે પીએમ મોદી હાથમાં કાળો દોરો બાંધે છે જાણો\nનરેન્દ્ર મોદી, એક એવું નામ જે આજના સમયમાં દરેક ભારતવાસીના મોઢા પર છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેજિક આ રીતે દેશ વાસીઓ પર છવાયું છે કે ...\n700 km ની મુસાફરી ખેડીને પહોચ્યો NEETની પરીક્ષા આપવા, 10 મિનિટમાં બગડ્યુ આખુ વર્ષ\nબિહારના દરભંગા(Darbhanga) માં રહેતા સંતોષકુમાર યાદવે (Santosh Kumar Yadav) NEET ની પરીક્ષા આપવા માટે દરભંગાથી કોલકાતા (Kolkata) સુધીની 700 ...\nજીવનની દરેક પરેશાનીથી મુક્તિ માટે અપનાવો લાલ કિતાબના આ ઉપાયો\nલાલ કિતાબ પર આધારિત ઘણા ઉપાયો એવા છે જેને અપનાવીને આપણે આપણું જીવન સુખમય અને સમૃદ્ધિશાળી બનાવી શકીએ છીએ. આ પુસ્તક જીવન સાથે સંબંધિત લગભગ બધી ...\nમંગળવારે આ એક કાર્ય કરવાથી, બધા સંકટો મટી જાય છે\nમંગળવારે હનુમાન જીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હનુમાન જીની પૂજા કરવાથી ...\nવાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ\nવાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી ...\nઆવક વધારવી છે તો મંગળવારે રાત પહેલા હનુમાનજીને ચઢાવો આ 7 ...\nશ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણે દર મંગળવારે તેમની વિશેષ ...\nઆજનુ રાશિ ભવિષ્ય (29/09/2020) - આજે આ 3 રાશિના જાતકોને ...\nમેષ (અ,લ,ઈ) : આજનો દિવસ આ રાશિ માટે ખૂબ ઉત્તમ છે. દિવસ દરમિયાન આનંદના સમાચારમાં ...\nસોમવારે કરો કેટલાક ઉપાય... ધન સંબંધીઓ પરેશાનીનો અંત થશે\nઆપણા શાસ્ત્રોમાં લખાયેલું છે કે ઘરથી નીકળતી વખતે કે યાત્રાને શુભ બનાવવા માટે ખાસ વાતોનું ...\nટેરેન્સ લુઇસ પર નોરા ફતેહીને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ ...\nટેરેન્સ લુઇસ પર નોરા ફતેહીને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ છે, નોરા જવાબ આપે છે\nપાયલ ઘોષ મામલે અનુરાગ કશ્યપની વધી મુશ્કેલીઓ, યૌન શોષણના ...\nયૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલ અનુરાગ કશ્યપની મુશ્કેલી વધવાની છે. અભિનેત્રી પાયલ ઘોષે ...\nKBC 12- અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ સંબંધિત આ ...\nસુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસ આજકાલ દેશભરમાં ચર્ચાનો વિષય છે. સીબીઆઈ છેલ્લા એક મહિનાથી ...\nરેડ કલરના આઉટફિટમાં ઉર્વ���ી રૌતેલાએ જોરદાર ડાન્સ કર્યો, ...\nબોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી ...\nઅલુવા ફૈશન શો 2019માં ટીવી સ્ટાર્સના જલવા\nમુંબઈ- 21મા જિયો મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ખૂબજ સુંદર નજર આવી. દીપિકા પોલ્કા ડૉટ બ્લૂ ગાઉનમાં નજર આવી.\nફૈશન વીકમાં યામી ગૌતમનો જલવો\nદિશા પાટનીનીનો હૉટ ફોટોશૂટ વાયરલ\nમુંબઈમાં કેરળ ટૂરિઝમ ઇવેન્ટ દરમિયાન કથકાલી, મોહિનીયત્તમ, મોર અને તિરુવાથિરકાલી કલાકાર પરંપરાગત લોક નૃત્યો કરે છે\nસોશિયલ મીડિયા પર કહર મચાવી રહી છે ઈશા ગુપ્તાની હૉટ બિકની ફોટા\nપ્રેગ્નેંસી પીરિયડમાં એમી જેક્શનનો હૉટ અંદાજ, શેયર કરી ટૉપલેસ ફોટા\nદેશમાં BMI બદલાયો, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 ...\nરાષ્ટ્રીય પોષણ સંસ્થાએ દેશમાં મહિલાઓ અને પુરુષો માટેના આદર્શ વજનમાં થોડો ફેરફાર કર્યો છે. ...\nWorld heart day 2020: - આ ટેસ્ટ બતાવશે કે તમને હાર્ટ એટેક ...\nએ જાણવુ ખૂબ જ મુશ્કેલ છે કે દિલની બીમારી ક્યારે કોને પોતાનો શિકાર બનાવશે. તેથી આપણા ...\nWorld heart day 2020: છેવટે કેમ ઉજવાય છે વિશ્વ હ્રદય દિવસ, ...\nWorld heart day 2020: 29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ...\nજે સમયે તમારો હૃદય ધડકવું બંદ કરી નાખે, સમજો એ સમયે તમારી મૌત થઈ જશે. હૃદય અમારા શરીરનો ...\nદૂધમાં તુલસી નાખી પીવાના છે 7 ફાયદા, જે તમે નહી જાણતા\nદૂધ પોષણના હિસાબે અમૃત સમાન છે અને તુલસીને ઔષધિના રૂપમાં પ્રયોગ કરાય છે જે તમારી ...\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/health/signs-symptoms-urinary-incontinence-000702.html", "date_download": "2020-09-30T06:28:36Z", "digest": "sha1:YCSNUPDFDYWA4KFSUBO6NIBKQYCGGQBJ", "length": 10647, "nlines": 155, "source_domain": "gujarati.boldsky.com", "title": "ખાંસતા જ આવી જાય છે પેશાબ, જાણો કેમ થાય છે આવું ? | Signs And Symptoms Of Urinary Incontinence - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews DC vs SRH: હૈદરાબાદે દિલ્હીને આપ્યો 163 રનનો લક્ષ્યાંક\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nખાંસતા જ આવી જાય છે પેશાબ, જાણો કેમ થાય છે આવું \nક્યાંય પણ, કોઈ પણ સમયે પેશાબ લાગી જવા પાછળ પણ કેટલાક મેડિકલ અને અન્ય કારણો હોય છે. અમે આપને અહીં આજે મૂત્ર અસંમિતાનાં સંકેતો જણાવી રહ્યાં છીએ.\nવારંવાર યૂરિન માટે જવું આપની માટે ઘણી વાર ક્ષોભની સ્થિતિનું કારણ બની શકે છે. ઘણી વાર એવું થાય છે કે જ્યારે આપ હળવેકથી જ ખાંસો પણ છો, તો પણ યૂરિનના કેટલાક ટીપાઓનાં કારણે આપનું પેંટ ભીનું થઈ જાય છે.\nક્યાંય પણ, કોઈ પણ સમયે પેશાબ લાગી જવા પાછળ પણ કેટલાક મેડિકલ અને અન્ય કારણો હોય છે. અમે આપને અહીં આજે મૂત્ર અસંમિતાનાં સંકેતો જણાવી રહ્યાં છીએ. જો આપને પણ આવી કોઈ સમસ્યા છે, તો તરત જઈને પોતાનાં તબીબને મળો. આવી સ્થિતિમાં ક્યારેક-ક્યારેક ઘરગથ્થુ ઉપાયો પણ કામ કરી જાય છે.\nઆવો જાણીએ મૂત્ર અસંયમિતાનાં કારણો.\nજો છીંકતા જ અને ખાંસતી વખતે યૂરિનના કેટલાક ટીપા લીક થઈ જાય છે, તેનું કારણ સ્ટ્રેસ પણ હોઈ શકે છે. જ્યારે ક્યારેક સ્ટ્રેસનું દબાણ બ્લેંડર પર બને છે, તો એવામાં યૂરિન લીક થઈ જાય છે.\nજો આપ કેટલાક હૅલ્થ ઇશ્યુસનાં કારણે યૂરિન નથી કરી શકી રહ્યાં, તોઆપનાં શરીરમાં કેટલીક ફંક્શનલ અસંયમિતા છે.\nબહુત જોરથી લાગવો :\nઘણી વાર થાય છે કે આપને એકદમ જોરથી યૂરિનનું પ્રેશર બને છે અને આપ કંટ્રોલ નથી કરી શકતાં અને એકદમથી કેટલાક ટીપા લીક થઈ જાય છે. ક્યારેક-ક્યારેક સૂતી વખતે એકદમથી આપને યૂરિનનું પ્રેસર બને છે. આ સમસ્યા આપને ડાયાબિટીસ હોવાનાં સંકેત સમાન હોઈ શકે છે.\nજો આપને વારંવાર યૂરિન જવાનું મન કરી રહ્યું છે, તે તેને ઓવરફ્લો અસંયમિતા કહી શકાય છે. આ સ્થિતિમાં જો આપનું બ્લેંડર ખાલી પણ છે, પરંતુ હજી પણ આપને યૂરિન કરવાનું મન કરી રહ્યું છે, તો જઈને આપનાં તબીબને મળવું જોઇએ.\nખાલી પેટે પાણી પીવાથી શું ખરેખર વજન ઓછું થાય છે\nસવારે ઉઠતા જ 60 સેકન્ડની અંદર પાણી પીવો. થશે ફાયદા જ ફાયદા\nગરમીમાં ફ્રિઝનું ઠંડુ-ઠંડુ પાણી પીવાનાં 4 નુકસાન\nBest Tips: શરીરની ગર્મી દૂર કરવાના સરળ ઉપચાર\nઆપના શરીર વિશેની આ 28 વાસ્તવિકતા નહીં જ જાણતા હોવ\nશરીરની તાકાત વધારવી છે તો આ 20 વસ્તુઓ ખાવ\n'Beach Body' બનાવવા માટે આટલું ચોક્કસ કરો\nતમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે.\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nહુક્કા સ્મોકિંગ સાથે સંકળાયેલ હેલ્થ રિસ્ક\nશું તમને સામાન્ય અવાજો થી ઇરીટેડ થાવ છો તો કદાચ તમને મિસોફોનિઆ હોઈ શકે છે.\nઉઠ્યા ના 60 સેકન્ડ પ���ી શા માટે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ\nRead more about: urine water body health બીમારી આરોગ્ય હૅલ્થ ટિપ્સ ડાયાબિટીસ\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/not-one-but-seven-bullet-trains-will-run-in-the-country/", "date_download": "2020-09-30T06:57:24Z", "digest": "sha1:I5XCQIJA7HARIF6R5MSPBKRDCVSESLEF", "length": 24761, "nlines": 201, "source_domain": "khabargujarat.com", "title": "દેશમાં એક નહીં, સાત-સાત બુલેટટ્રેન દોડશે ! – Khabar Gujarat", "raw_content": "\nદેશમાં એક નહીં, સાત-સાત બુલેટટ્રેન દોડશે \nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરોધ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nદેશમાં એક નહીં, સાત-સાત બુલેટટ્રેન દોડશે \nસમગ્ર દેશમાં અર્થતંત્ર ચર્ચામાં મહત્વનો મુદ્દો છે. સંખ્યાબંધ દેશવાસીઓ ચિંતાગ્રસ્ત અને બેરોજગાર પણ છે. બીજી બાજુ સરકાર વિકાસના નવા અને ઉંચા શિખરો સ્પર્શવા માટે બુલેટટ્રેનની ઝડપે દોડી રહી છે. નવી જાણકારી પ્રમાણે, દેશમાં એક નહીં પરંતુ સાત-સાત રૂટ પર બુલેટ ટ્રેન દોડશે.\nનેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુંબઇ-અમદાવાદ બુલેટટ્રેન કોરીડોર ઉપરાંત દેશમાં અન્ય સાત નવા બુલેટટ્રેન કોરીડોર બનાવવામાં આવશે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટટ્રેન પરિયોજના 508 કિલોમીટર લાંબી છે અને તેનું નિર્માણ થઇ રહયું છે. રેલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે દેશમાં આ પ્રકારના અન્ય સાત નવા રેલકોરીડોર માટે અભ્યાસ શરૂ કરવા રેલવે મંત્રાલય દ્વારા એક એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે.\nઆ અધિકારીએ જણાવ્યું છે કે, રેલવે મંત્રાલય દ્વારા 865 કિલોમીટરનો દિલ્હી-વારાણસી, 753 કિલોમીટરનો મુંબઇ-નાગપુર, 886 કિલોમીટરનો દિલ્હી-અમદાવાદ, 435 કિલોમીટરનો ચેન્નાઇ-મૈસુર, 459 કિલોમીટરનો દિલ્હી-અમૃતસર, 711 કિલોમીટરનો મુંબઇ-હૈદ્રાબાદ અને 760 કિલોમીટરનો વારાણસી-હાવડા રેલકોરીડોર બનાવવા માટે એજન્સીને ડીટેઇલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. આ માટેના ડેટા એકત્ર કરવામાં આવી રહયા છે. અત્રે નોંધનિય છે કે, મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટટ્રેનનો પ્રારંભ 14મી સપ્ટેમ્બરે 2017માં થયો હતો. આ માટે 1380 હેકટર જમીન સંપાદન કરવાનું હતું. તે પૈકી ખાનગી જમીન માલિકો પાસેથી 479 હેકટર જમીન અને 119 હેકટર સરકારી જમીનનું સંપાદન હજુ સુધીમાં પૂર્ણ થયું છે. આ યોજના માટે મુંબઇમાં બોઇસર અને બી.કે.સી. વચ્ચે 21 કિલોમીટર લાંબી સુરંગ પણ બનાવવામાં આવશે. આ સુરંગનો ત્રીજો ભાગ એટલે કે, 7 કિલોમીટર સમુદ્રની નીચે હશે.\nકૂટનીતિથી જ ભારત-ચીન તણાવ અંગે ઉકેલ લાવવો પડશે : વિદેશ મંત્રી એસ જયશંકર\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઇટનું ટિવટર એકાઉન્ટ હેક\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરોધ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nતેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા\nમુંબઈમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કહેરની વચ્ચે સુશાંતના કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને કામ કરી રહેલી એનસીબીની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.\nજેને પગલે તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા છે. સાથે અમદાવાદ સહિતના અન્ય શહેરમાંથી કેસની તપાસ માટે ટીમ બોલાવાઈ છે.\nસુશાંત કેસની તપાસ કરી રહેલી NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને પગલે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ આ ટીમના બાકીના સભ્યોના કોરોના ટેસ્ટની તવાઈ હાથ ધરાઈ છે. સાથે તપાસ અટકી ન પડે તે માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવાઈ છે.\nઉલ્લેખનીય છે કે આ પહેલાં NCBના 4 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા. એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મુંબઈ બહારથી આવેલા અધિકારીને ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટાઈન કરાયા છે.\nસાથે સાથે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રાકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને પણ ટેસ્ટ કરાવવા કહેવાયું છે. કોરોના ગ્રસ્ત જોવા મળેલા લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.\nકોરોનાની રસી ���ોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેશની સૌથી મોટી કોરોના સંબંધી કામ કરતી કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું છે કે, ભારતવાસીઓને કોરોનાની રસી આપવા પાછળ સરકારે ઓછામા ઓછો રૂા. 80,000 કરોડનો ખર્ચ કરવો પડશે. આ આંકડો જાહેર થતાં જ સંબંધિત વર્તુળોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, કેન્દ્ર સરકાર તથા રાજયોની સરકાર હાલમાં ભારે નાણાંભીડ અનુભવી રહી છે. આ સ્થિતિમાં રૂા. 800 અબજ કેવી રીતે ખર્ચ કરી શકાશે આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.\nસિરમ કંપનીના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે, 2021ના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન દેશમાં કોરોના વેકસીનનું મોટાં પાયે ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે વેકસીનના પ્રત્યેક ડોઝની કિંમત રૂા. 1000થી નીચે રાખવા માટે પ્રયત્નો થઇ રહયા છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે, અમેરિકાની એસ્ટ્રાજેનેકા કંપની સાથે મળીને અમારી કંપની વેકસીનના એક અબજ ડોઝ તૈયાર કરશે. જો કે, તેઓએ એમ કહયુ હતું કે, વેકસીનના પ્રત્યેક ડોઝની બજાર કિંમત શું રહેશે તે અંગે અત્યારે કશું કહેવું વહેલું લેખાશે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકોને પરવડે તેવી કિંમત નકકી કરવા માટે કંપની દ્વારા પ્રયાસો થઇ રહયા છે.\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nએક અરજદારે રિઝર્વ બેંકમાં આરટીઆઇ અંતર્ગત અરજી કરીને દેશના સૌથી મોટા 100 ડિફોલ્ટર્સના નામો મેળવવા માટે આરબીઆઇને વિનંતી કરી હતી. રિઝર્વ બેન્કે આ અરજીના જવાબમાં જણાવ્યું છે કે, બેંકોમાંથી લોન લીધી હોય અને બેંકોએ આ પ્રકારની લોનો માફ કરી દીધી હોય તે પ્રકારના 100 મોટા ડિફોલ્ટરના નામોની યાદી અમારી પાસે નથી. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ બેંકે એવું પણ કહયું હતું કે, દેશના પ0 મોટાં વીલફુલ ડિફોલ્ટરના કુલ રૂા. 68,600 બેંકો દ્વારા માફ કરવામાં આવ્યા છે. ચાર મહિના પહેલાં બેંકે આ જવાબ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં કોલકાત્તાના એક આરટીઆઇ અરજદારે 100 ડિફોલ્ટરની યાદી માંગી તો બેન્કે એમ કહી દીધું કે, અમારી પાસે આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વનાથ ગોસ્વામી નામના આ અરજદારે એપ્રિલથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કમાં બે વખત આરટીઆઇ દ્વારા અરજી કરી છે પરંતુ રિઝર્વ બેન્કે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ પણ નોંધનિય છે કે, અગાઉ પ0 ��િફોલ્ટરના રૂા. 68,600 કરોડ માફ કરી દેવાના મામલે સંસદમાં હંગામો થયો હતો અને સરકારે જવાબ આપવો પડયો હતો.\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરોધ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/three-persons-were-nabbed-with-7-kg-of-cannabis-from-jamnagar-city/", "date_download": "2020-09-30T07:05:23Z", "digest": "sha1:TUCSG6675K5LDWQAWKFGQPWNBQNIFBTT", "length": 60690, "nlines": 331, "source_domain": "khabargujarat.com", "title": "જામનગર શહેરમાંથી 7 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા – Khabar Gujarat", "raw_content": "\nજામનગર શહેરમાંથી 7 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દ��� સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરોધ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nજામનગર શહેરમાંથી 7 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા\nસનસીટીમાં એસઓજીની રેઈડ : ત્રણ મોબાઇલ અને ગાંજો મળી કુલ રૂા.79,750 નો મુદ્દામાલ કબ્જે\nજામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલી સનસીટી -2 સોસાયટીમાં રહેતા શખ્સના મકાને એસઓજીની ટીમે રેઈડ દરમિયાન ગાંજાનો જથ્થો અને વજનકાંટો તથા મોબાઇલ મળી કુલ રૂા.79,750 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.\nઆ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનસીટી-2 માં રહેતો શખ્સ ગાંજાનો વેપાર કરતો હોવાની એસઓજીના હિતેશ ચાવડા, રવિ બુજડ, દિનેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસવડા શ્ર્વેતા શ્રીમાળીની સૂચનાથી ડીવાયએસપી એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઇ વી.કે.ગઢવી તથા એએસઆઈ મહેશભાઈ સવાણી, હિતશભાઈ ચાવડા, જ્ઞાનદેવસિંહ જાડેજા તથા પો. હે.કો. બશીરભાઈ મલેક, અનિરૂધ્ધસિંહ ઝાલા, હિતેશભાઈ ચાવડા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, દિનેશભાઈ સાગઠીયા, અરજણભાઈ કોડિયાતર, મયુદ્દિન સૈયદ, રમેશભાઈ ચાવડા, પો.કો. સોયબભાઈ મકવા, રવિભાઈ બુજડ, સંજયભાઈ પરમાર, લાલુભા જાડેજા, પ્રિયંકાબેન ગઢીયા, દયારામ ત્રિવેદી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન અબ્દુલસમદ ઓસમાણ સેતાના મકાનમાંથી રેઈડ દરમિયાન અબ્દુલ સમદ અને સંજય રાજુ પરેશા અને સરફરાઝ ઈકબાલ સીપાઇ નામના ત્રણ શખ્સોને 7 કિલો 700 ગ્રામ ગાંજાનો જથ્થો અને ત્રણ મોબાઇલ મળી કુલ રૂા.79,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\nજામનગર શહેર અને જિલ્લાના વરસાદના આંકડા\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરોધ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અભિગમ એપાર્ટ. પાર્ક કોલોની, રીના નિશાંત કોટેચા અને નિશાંત કોટેચાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી.જી. હોસ્પીટલ પાછળ, શકિત માતા મંદિર પાસે, મનોજ ડાભીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં.૬ ના ખુણે, ટેલીફોન એકસચેન્જ સામે,માતૃઆશિષ, પુર્વીબેન શાંતીભાઈ જાદવના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૬-ડી, સરૂ સેકશન રોડ, રાજનગર પાસે, ફીયોનીકા સોસા.,દેવરાજભાઈ ભુરાભાઈ હીર���રાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હરસિધ્ધી નિવાસ, મંગલબાગ શેરી નં. ર, ઠાકુરભાઈ ધનશ્યામભાઈ દેવાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની શિવમપાર્ક, બ્લોક નં. ૩૧, મધુવન, રાજ ચેમ્બરની સામે, શંશીકાંત વઘાડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન સામે, રેલનગર, શેરી નં. ર, મનસંગભાઈ કરશનભાઈ પરાજીયાના અકે ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, ૩/૪, સાયોના શેરી, ધનશ્યામ પ્રો. સ્ટોરની બાજુમાં,કિશોરભાઈ રણછોડભાઈ સાવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જય હરી ટાવર, આશાપુરા સોસા., હીંગળાજ ચોક, બ્લોક નં. ૪૦૨,જીતેશભાઈ વિનોદરાય પટેલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની, બ્લોક નં. ૫૪, ફલેટ નં. ૩૪/૩૯, રણજીતસાગરરોડ, ચૌહાણ વિશાલ સુરેશભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીર પાર્ક, શેરી નં. ૯, બ્લોક નં. ૧૦, રણજીતસાગર રોડ,સુંદરજી ચિત્રોડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલનગર, મોમાઈકૃપા, વિજય સોઢા સ્કુલ પાસે, રીધ્ધીબેન મેહુલ વારીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૩, દિ. પ્લોટ, મેઈન રોડ, ભારત બેકરી પાસે, ચેતનભાઈ જોઈસરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસંત વાટીકા, સાગર રોડ, શેરી નં. ૬, “હર્ષ’ વિમલભાઈ એમ.પંડયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃણાલ પાર્ક, શેરી નં. ૧, રોયલ સ્કુલ પાસે, રણજીતસાગર રોડ,શાંતીલાલ દુધાગરાના એક ઘરનો વિસ્તાર. ન\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટાઉન હોલ, અશોક સદન, રાજુભાઈ પુંજાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩, દિ. પ્લોટ, ડો. મણીયાર હોસ્પીટલ પાસે, શ્રીજી નિવાસ, રંજનબેન શાહના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સંજય, પંજાબ નેશનલ બેંક, રાજગોર ફળી, શેરી નં. ૧, રણજીતરોડ,ચાર્મી સંજયભાઈ પારેખના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુર ગ્રીન્સ સોસા., ૮૪/ર મયુરભાઈ રસીકભાઈ દુધાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ.પ્લોટ, હિંગળાજ ચોક, આશાપુરા સોસા., બ્લોક નં.૪૦૨, જયહરી ટાવર, ફોર્થ ફલોર, નિશા જીતેશભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગર���ાલિકા વિસ્તારમાં સેતાવાડ ખારવા ચકલા ફળી, જયંતીલાલ દાઉદ્રાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની પાછળ, જમાઈ પરા, એલ – ૧૦૬ ની પાછળ ડાઈબેન કરમુરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દેવુભાનો ચોક, વ્યાસની ડેલી, સુભાષ માર્કેટ, નવીનભાઈ રવજીભાઈ રૂડકીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૭/એ, દિ. પ્લોટ, ગોપાલ રેસીડન્સી, ચોથો માળ, યોગેશભાઈ રમણીકલાલ છીપાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધાર્થ કોલોની શેરી નં. ૧, રૂમ નં. ૧૮, શંકર ટેકરી, કાંતાબેન દિલીપભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનબાઈ મસ્જીદ સામે, વઝીરફળી, અરીહંત, સનતભાઈ લક્ષમીદાસ વોરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની, હાઉસીંગ બોર્ડ સોસા., બ્લોક નં. એ, ફલેટ નં.૫૧૩, અનીલભાઈ ગુલાબભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજગોરફળી, પંજાબ નેશનલ બેંક, દિપકભાઈ પુંજાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવીવાસ ખાડી, રણજીત રોડ, હનીફાબેન મામદશા શાહમદારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની રોડ નં. ૯, શેરી નં. ર, રાધેનંદન એપાર્ટ. ફલેટ નં. ર૦૩, રસીલાબેન તીલકચંદ નગાડાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિરલબાગ આર્શિવાદ ટેનામેન્ટ, ધનકુંવરબા સંકુલ મનીષાબેન જેરામભાઈ વાછાણી અને રાજેશભાઈ હરજીભાઈ ફળદુના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, શેરી નં. ૩, જગદીશભાઈ પ્રેમજીભાઈ સોલંકીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે.પી.શાહની વાડી પાસે, ન્યુ ડેન્ટલ કોલેજ, નવાગામ ઘેડ, જીલુબેન અલારખા જખરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧ર, હંસીકા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૯, ભગવતીબેન જીવાભાઈ દાઉદીયાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પીરની દરગાહ સામે, ગાયત્રી ચોક, નવાગામ ઘેડ, નાનજીભાઈ ગુજરાતીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વૃદાંવન, શાંતીનગર – ર, પટેલ કોલોની – ૯, પ્રજ્ઞેશ નટવરલાલ કાવૈયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧ર૬, ટી.બી. હોસ્પીટલ સામે, રામેશ્વરનગર ડ��. હિરલ પંડયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, પંચાયત ઓફીસ પાસે, આરોગ્ય કેન્દ્ર પાસે,વનરાજસિંહ ગંભીરસિંહ સોઢાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદ કોલોની મેન્ટલ હોસ્પીટલ પાછળ, શિવધારા એપાર્ટમેન્ટ,બ્લોક નં. વી/૧ર, હીનાબેન વિજયભાઈ વાડોદરીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની ર/૩, વેદમાતા રેસીડન્સી એપાર્ટમેન્ટ, બ્લોક નં.ર૦૩, રાજેશભાઈ નારણભાઈ કાનાણીના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રમેશવાડી નવાગામ ઘેડ, અમીધારા ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ બ્લોક નં. સી/૪૪૭, કીંજલ મનસુખભાઈ ટાંકના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, શાંતીનગર રોડ નં. ૩/૪ ની વચ્ચે વિલાસબા પ્રભાતસિંહ રાણાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર રાંદલનગર, બાપા સીતારામના મંદિર પાસે, બ્લોક નં. ૧૫, ગોહિલ ચતુરભાઈ રાણુભાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૩, રોડ નં.૧/ર, હનુમાન શેરી, ચંદ્રનિલય જામનગર, જયોતીબા જાડેજાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મધુવન સોસા. બ્લોક નં. ૧૫ર/૭, ચામુંડા પાનવાળી શેરી, નવાગામ ઘેડ, ગંગુભાઈ રણમલભાઈ માતંગના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – પ કોર્નર, રોડ નં. ૩ કોર્નર, ગોકુલ, ભાવીનભાઈ મણીલાલ મશરૂના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦ર, આશુતોષ એપાર્ટમેન્ટ, પેલેસ દેરાસર સામે, ડી.કે.વી. કોલેજ પાછળ, સોનલબેન વારીયાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે. કે. એવન્યુ – ૫૦૨, પાર્ક કોલોની, ભાવેશભાઈ ધ્રુવના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૦ર, એરકેસલ રેસીડન્સી, સરૂ સેકશન રોડ, એમ.પી.હાઉસ પાસે, અનિલકુમાર મહેતા અને ડો. નિતા રાડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની હનુમાન ટેકરી, દલીતનગર, કૃપાલ ધનાભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાનકી નિવાસ, રામ મંદિરની સામે, ગુલાબનગર, નાથાભાઈ પ્રેમજીભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દયાનંદ સોસા. શેરી નં.૧, શાંતી નિવાસ, કોમ્યુનીટી હોલ પાસે, ગુલાબનગર રોડ, પ્રાગજીભાઈ પોપટભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર. .\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડીફેન્સ કોલોની માતૃકૃપા, પ્લોટ નં. ૧૩૪/૧, ઢીચડા મેઈન રોડ દિગ્જામ મીલ પાસે, ચેતનભાઈ નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેહુલનગર વૃદાંવન સોસ. શેરી નં. ૭, ભુપેન્દ્રભાઈ હેમતલાલ ભટ્ટના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલ આવાસ, બી/3, રૂમ નં. ૬૦૨, રોઝી પેટ્રોલ પંપ પાસે, એરફોર્સ – ર રોડ, જયોત્સનાબા પીગલના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧૩, ગાયત્રી એપાર્ટમેન્ટ મોદી સ્કુલની પાછળ, પંચવટી સોસા. મનસુખભાઈ કોટેચાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓશવાળ – ૪, શેરી નં. ૩, બ્લોક નં. ૪/પ, અન્ડર બ્રીજ પાસે, હીરપરા પરસોતમભાઈ રવજીભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર શ્રીરામ બ્રાસ પાસે, શ્રી ચામુંડા કૃપા, જીવીબેન મઘોડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડા લાઈન, રજપુતપરા શેરી નં. ર, સમુબેન ધરમશીભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રણામી પાર્ક, શ્રીજી હોલ પાસે, ૮૦ ફુટ રોડ, જેઠાલાલ વરશીભાઈ કટારમલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર બુધ્ધી સાગર સ્કુલ સામે, રડાર ગેઈટ પાસે, હંસાબેન મગનભાઈ સીસાગીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં આવેલ જી.એસ.એફ.સી ટાઉનસીપમાં પૃથ્વી સાપરિયાના ઘર B-5 થી B-6 સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના આઝાદ ચોકમાં આવેલ મહિન્દ્રા રાણીંગાનાં ઘરથી સંજય રાણીંગાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામનગર તાલુકાનાં ચંદ્રગઢ ગામમાં આવેલ વિપુલ જમન ચોવટિયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જોલ્લાનાં ધ્રોલ નગરપાલિકા વિસ્તારની ખત્રીશેરીમાં આવેલ ઉર્મિલા મનસુખ ભાવસારનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના માકડિયાવાળીમાં આવેલ રાધેશ્યામ ડેરીની સામે નવીન જાદવજી વાછાણીનાં ઘરથી જાદવજી મેઘજી વાછાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના મેઘપર આબરડી ગામમાં આવેલ નટુભાઈ ભાયા ભાઈ આંબલીયાનાં ઘરથી વીન��ં ભાઈ ભાયાભાઈ આંબલીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના રામ વાટિકામાં આવેલ નવીન રણછોડ નગરીયાનાં ઘરથી કાંતીલાલ જસાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જાલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ઉમિયાજી ગરબી ચોકમાં આવેલ ગોવિંદ કરમશી વાછાણીનાં ઘરથી રાજેન્દ્ર ગોવિંદ વાછાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારનાં વિજય નગરમાં આવેલ હસમુખ રૂડા કાન્જીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ખેતલા શેરી માં આવેલ સનત વ્યાસનાં ઘરથી ગુલાબેન મુકેશભાઈ દેલવાડીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના આંબેડકરચોકમાં આવેલ મુળજી ચના શેખનાં ઘરથી નરેશ ચનાં શેખનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.\nજામનગર જીલ્લાનાં જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં આવેલ દિનેશ પરી હેમંત પરી નિમાવતનાં ઘરથી રતિલાલ ચકુભાઈ છત્રોલાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\n-: અમલવારીનો સમય :-\nઆ જાહેરનામું તા.૨૯/૦૯/૨૦૨૦ થી તા.૦૯/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરમાં નવ નિયુક્ત પી.આઇ. કે.જી.ચૌધરીની એલસીબીમાં તથા એસ. એસ. નિનામાની એસ.ઓ.જી.માં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર એસ.ઓ.જી.ના પી.આઇ. કે.એલ.ગાંધેની સીટી બી ડિવીઝનમાં, એલ.સી.બી.ના પી.આઇ. એમ.જે.જલુ, સિટી એ ડિવિઝનના પી.આઇ. એમ.આર.ગોંડલિયાની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સિટી સી ડિવિઝનના પી.આઇ. યુ.એચ.વસાવાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.જે.ભોલેની જામનગર ગ્રામ્ય સીપીઆઇમાં તથા જામનગર ગ્રામ્ય સીપીઆઇના પીઆઇ આર.બી.ગઢવીની એરપોર્ટ સિક્યુરીટીમાં નિમણૂક કરવામાં આવી છે.\nઆ ઉપરાંત ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનના વધારાના ચાર્જમાંથી ટ્રાફિક પી.આઇ. એસ.એચ.રાઠવાને મુક્ત કરવામાં આવ્યા છે અને સિટી બી ડિઝિનના વધારાના ચાર્જમાંથી પો.સ.ઇ. વાય.બી.રાણાને મુક્ત કરવામાં આવ્યા છે.\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, અંજતા સોસા. ૬ પટેલ કોલોની, ગોપાલભાઈ ઠાકરશીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, રોડ નં. ૧, શ્યામ એવન્યુ – ર, અનસુયાબેન નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદબાગ દર્શન એપાર્ટ. ફલોર નં. ર, હાઉસ નં. ૧, ધારીની સાગરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, ઈન્જોય રેસીડન્સી, ર પટેલ કોલોની ડો. ધીરેન જયંતીલાલ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૧૪, મધુવન સોસા. નવાગામ ઘેડ, મધુબેન રમેશભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા. પટેલ કોલોની – ૧૦, બ્લોક નં. ૧૮૫, કમલાબેન મનસુખભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ કવાર્ટર સ્ટાફ, ફીઝીયો હોસ્પીટલ, મીતલ હર્ષભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા હાઈટસ, સરૂ સેકશન રોડ, હસમુખભાઈ બી. સંઘવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી રાજ, વિરલ બાગ પાસે, રાહુલ કેતનભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણ કોલોની આદીનાથ રેસીડન્સી – ૧૦૧, ફર્સ્ટ ફલોર, રાજેશભાઈ હસમુખભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી શેરી નં. ર, ગુલાબનગર પરેશ હર્ષદરાય રામાવતના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષ પાર્ક, બાપા સીતારામ મઢુલી પાસે, જયશ્રીબેન અમીતભાઈ મઘવાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મથુરાનગર રડાર રોડ પાસે, રાધે ક્રિષ્નાવાળી શેરી, પરમાર સવજીભાઈ નાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈરવીન હોસ્પીટલ હીમતનગર શેરી નં. ૩, ભાવનાબેન લાલશંકર કેવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા., ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬, ઈન્દુબેન જાનીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસા. શેરી નં. ૧, ભીખુભાઈ સામતભાઈ રાવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃછાંયા બ્લોક નં.પપ, ચિત્રકુટ સોસા., ખોડીયાર ��ોલોની સામે, રેખાબેન વિપુલભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પપાર્ક શેરી નં. ૪, રામભાઈ ટપુભાઈ કરમુરના એક નો ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ટાઉનશીપ ગુલાબનગર વિજય કાનાભાઈ નંઝારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તીરૂપતી પાર્ક, બેડી બંદર રીંગ રોડ, ઢીચડા, મહાદેવ મંદિર પાસે, માયાબેન અસ્પરભાઈ ગઢવી તથા અસ્પરભાઈ મનીષભાઈ ગઢવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૪, દિ. પ્લોટ, વિશ્રામવાડી પાછળ, માતૃકૃપા, નયનાબેન ધનજીભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક શેરી નં. ર, રણજીતસાગર રોડ, હંસાબા નટુભા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપાર્ક, બાપા સીતારામની મઢુલીવાળી ગલી રણજીતસાગર રોડ, જયશ્રીબેન અમિતભાઈ મગવાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલ તાલુકા શાળાની પાછળ કિશોર સવજી મોભેરા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના સી.એચ.સી. પાસે આવેલ મગન કાનજી ભારદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલ નાથા ખીમા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલ ગોસાઈ ફળીમાં નીલેશગર લાભુગર ગોસાઈનાં ઘર થી ધર્મેન્દ્રગીરી લાભુગર ગોસાઈનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના ૬૬ કે.વી. આંગણવાડી બાજુમાં આવેલ કિશોર જેઠીરામ શ્રીમાળીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ભોજેઘર મંદિરની પાસે આવેલ મોહન માધા ભંડેરીનાં ઘરથી ભગવાનજી જીણા ભંડેરીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારમાં આલ્ફા સ્કુલની સામે શિવ પાર્ક સોસાયટીમાં આવેલ રમાબેન કાન્તીલાલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામનાં વિસ્તારમાં પાદર પાસે આવેલ તરસી ભીમાણીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના રણજીતપર ગામમાં આવેલ ભરત પરસોતમ પરમારનાં ઘરથી પરસોતમ ભાણા પરમારનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ રામદૂત નગર વિસ્તારમાં ટ્રાયો ગેસ્ટ હાઉસનો વિસ્���ાર કુલ ઘર ૭.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલ હોરાભાઈ પાલાભાઈ યાદવનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ આશાપુરા મંદિર પાસે ગુલામ પ્રેમજી લાઠીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં નાંદુરી ગામમાં આવેલ સોરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સામે જમન સવજી સુરાણીનાં ઘર થી રાકેશ જમણ સુરાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલીકાના માકડીયાવાડી વિસ્તારમાં આવેલ જાદવજી મેઘજી વાછાણીનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં આવેલ અરુણ જમન ચનીયારાનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં વિસ્તારનાં આંબેડકર ચોકમાં આવેલ અમિત લાલજી વિંઝુડાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં રામવાડી વિસ્તારમાં આવેલ વીરેન્દ્ર રણમલ ગોધમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાના વિસ્તારમાં ખોડિયાર પરામાં આવેલ કુસુમ માધવજી અભંગીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાસે હીરા પાલા યાદવ નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ભાટિયા ગામમાં પાદર પાસે આવેલ શાંતાબેન પરસોતમ સંઘાણીનાં ઘરથી ગોમતી તુલસી સંઘાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં ચોરાની બાજુમાં આવેલ રમાબેન લક્ષ્મણ લક્ષ્મણ વિરાણી ના ઘર થી શાંતિભાઈ ભીમજી વિરાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોક કારા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આમદભાઈની ખોલીમાં આવેલ દિનેશ સાગરનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં માંકડિયા વાડી વિસ્તારમાં આવેલ અશ્વિન મોહન ખાંટના ઘર થી સુરેશ સુરેજા ના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં દાળમાંદાદા ચોકમાં આવેલ સવજી હરજી ખાણધરનાં ઘરથી પ્રવીણ સવજી ખાણધરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામમાં ખારા પાછળ આવેલ કિશોર બીજલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખીમલેયા ગામમાં આવેલ રામ મંદિર સામે છગન રવજી મઘોડીયા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાગના ગામમાં આવેલ રામવાડી વન વિહાર પાસે કાંતિલાલ મોહન નકુમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલ રામ મંદિરની સામે પ્રાગજી હીરા બોરસદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં આવેલ પાદરમાં વસંતબેન રતીલાલ તાળાનાં ઘરથી રમેશ વીરજી તાળાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલ નવી સોસાયટી પાસે ગરબી ચોકમાં રમેશ કેશવદાસ નિમાવતનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ રામ મદિર પાસે અરવિંદ જીવા ચૌહાણનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના વિજરખી ગામમાં આવેલ દરબાર શેરીમાં નવલસંગ ઝાલાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં આવેલ પ્રતાપગીરી રતનગીરીનાં ઘરથી ઈશ્વરગીરી કુંવરગીરીનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\n-: અમલવારીનો સમય :-\nઆ જાહેરનામું તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરોધ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/ek-bhule-kholyu-rahashya/", "date_download": "2020-09-30T06:04:54Z", "digest": "sha1:67LUKZN5ZM6VQQBULFBFWQHIGQFQDIMO", "length": 9318, "nlines": 63, "source_domain": "onlygujarat.in", "title": "રિક્ષા ચાલકની પત્નીએ પ્લાસ્ટિક બેગ ખોલીને જોઈ તો આંખો થઈ ગઈ પહોળી - Only Gujarat", "raw_content": "\nરિક્ષા ચાલકની પત્નીએ પ્લાસ્ટિક બેગ ખોલીને જોઈ તો આંખો થઈ ગઈ પહોળી\nસુરતમાં થાઈલેન્ડની યુવતીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. હમવતન એડાએ જ પૈસા માટે વનિડાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ગત 6 તારીખે સુરતના મગદલ્લા વિસ્તારના એક ઘરમાં ભાડે રહેતી અને સ્પામાં કામ કરતી મૂળ થાઈલેન્ડની વનિડાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. જ્યાં તે મોતને ભેટી હતી તે રૂમનો દરવાજો બહારથી લૉક હોવાના કારણે પોલીસને પહેલેથી જ વનિડાના મોતને લઈ શંકા હતી. આખરે CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલંસના સહારે પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી લીધો.\nઆરોપી એડા હત્યાની રાત્રે 3 વાગીને 50 મિનિટે રૂમમાંથી બહાર નીકળી અને પછી 4 વાગીને 40 મિનિટે પરત આવી હતી. જેને લઈ પોલીસને તેના પર શંકા ગઈ હતી. તપાસ દરમિયાન એડાના ઘરેથી મૃતક વનિડાના બે મોબાઈલ ફોન અને સોનાની ચેન મળી આવી. એટલું જ નહીં, રૂમ બહાર જે તાળું મરાયું હતું તેની ચાવી પણ તેના ઘરેથી મળી આવી. જેને લઈ પોલીસ સામે તે ભાંગી પડી અને કબૂલ્યું કે તેણે જ કરી હતી વનિડાની હત્યા. કારણ હતું, 26 તારીખે તેના વીઝા ખતમ થઈ રહ્યા હતા અને તેની પાસે પૈસા પણ ન હતા. (આરોપી એડાની તસવીર)\nસામાન્ય રીતે સ્પામાં કામ કરતી આ થાઈલેન્ડની યુવતીઓ અમુક ચોક્કસ રિક્ષા ડ્રાઈવર સાથે જ પ્રવાસ કરતી હોય છે. તે પૈકી એક રિક્ષા ચાલક એડાનો ખાસ હતો. પોલીસ આ રિક્ષા ચાલક સુધી પહોંચી ગઈ. રિક્ષા ડ્રાઇવરે પોલીસને જણાવ્યું હતું કે, એડાએ તેને એક પ્લાસ્ટિક બેગ આપી હતી અને કહ્યું હતું કે, આ નકામો સામાન છે, જેને કોઈ કચરાપેટીમાં ફેંકી દેજો. (મૃતક વનિડાની તસવીર)\nજોકે, રિક્ષા ચાલક તે પ્લાસ્ટિક બેગ ફેંકવાના બદલે ભૂલથી ઘરે લઈ ગયો હતો અને ઘરમાં જ પડી રહી હતી. દરમિયાન રિક્ષા ચાલકની પત્નીએ પ્લાસ્ટિક બેગ ખોલીને જોતા તેમાં ધાબળા અને એક તકિયો હતો. તકિયો વજનમાં ભારે લાગતા તેમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસ તપાસ કરતા રિક્ષા ચાલક પાસેથી મળેલા બંને ફોન મૃતક વનિડાના જ હતા. આ ફોન મળી જતા પોલીસે એડાની કડકાઈથી પૂછપરછ કરી હતી. જેમાં એડા ભાંગી પડી હતી અને વનિડાની હત્યા કર્યાની કબૂલાત ક��ી હતી.\nઆ હત્યાનું કારણ હતું રૂપિયાની તંગી. એડાના ટૂંક સમયમાં જ ભારતના વિઝા પુરા થઈ રહ્યા હતા. જેથી તેને પૈસાની જરૂર હતી. એડાએ કેટલાકક લોકો પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા અને પોતાના ઘરે મોકલ્યા હતા. જોકે, તેની આર્થિક સમસ્યાનો અંત આવ્યો ન હતો.\nતેને માહિતી મળી કે, વનિડાએ સારા એવા પૈસા ભેગા કર્યા છે અને તે પોતાના ઘરે થાઈલેન્ડ મોકલાની છે. જેથી તે પ્લાન બનાવીને વનિડાની ઘરે ગઈ અને બેરહેમીથી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સોનાની ચેઈન, રોકડ અને મોબાઈલ લઈને નીકળી ગઈ હતી. તેણે હત્યાને આગ લાગવાના અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની ચાલાકી ન ચાલી અને પોલીસ તેના સુધી પહોંચી અને કેસ ઉકેલાતા મોટી સફળતા મળી.\n← ‘મારે તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે, અમારી બંનેની વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ’\nઆજે મંગળવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો ઉપર શ્રીહનુમાનજી ની કૃપા રહેશે, વાંચો આજનું રાશિફળ →\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/phe-report-bma-britain-asian-black/", "date_download": "2020-09-30T07:10:21Z", "digest": "sha1:Z7S4IBIMIDYQFEAZ52G7GHXJPVY3DWPM", "length": 13577, "nlines": 134, "source_domain": "www.gujarat.co.uk", "title": "પીએચઈ રીપોર્ટમાં કારણો, ભલામણોના અભાવ સામે આક્રોશ - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વ���રોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nHome International news પીએચઈ રીપોર્ટમાં કારણો, ભલામણોના અભાવ સામે આક્રોશ\nપીએચઈ રીપોર્ટમાં કારણો, ભલામણોના અભાવ સામે આક્રોશ\n– બાર્ની ચૌધરી દ્વારા\nપબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) એશિયન અને શ્યામ લોકોના કોવિડ-19ની બીમારીમાં થતા અપ્રમાણસર મોત અંગેની સમીક્ષામાં કી નિષ્ણાતો અને સંગઠનો સાથે ઑપચારિક રીતે વાત કરવામાં નિષ્ફળ ગયું છે તેમ વિશ્વસનીય સૂત્રોએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું.\nપીએચઇ રીપોર્ટમાં અગાઉના અન્ય અહેવાલોની જેમ જ લઘુમતીઓના ઉંચા મૃત્યુદરનો ઉલ્લેખ કરાયો હતો. પરંતુ કોરોનાવાઈરસનો ચેપ ધારણ કરનાર BAME લોકોનુ જોખમ કેવી રીતે ઘટાડવું તેની કોઈ ભલામણો નથી.\n‘ગરવી ગુજરાત’ સમજે છે કે બ્રિટિશ મેડિકલ એસોસિએશન (બીએમએ), જે સૌથી પ્રભાવશાળી ડૉક્ટરનું યુનિયન છે તેને પણ સમીક્ષામાં ઇનપુટ મેળવવા માટે પીએચઇનો ‘પીછો’ કરવો પડ્યો હતો. એક સ્રોતે જણાવ્યું હતું કે, અંતે, બીએમએની પોલીસી ટીમે ગત સપ્તાહે એક પત્ર મોકલ્યો હતો, જેમાં ડોકટરોની ચિંતાઓ જણાવી હતી.\nવેસ્ટમિન્સ્ટરના એક સાંસદે જણાવ્યું હતું કે “આ વાત માની શકાય તેવી નથી કે બીએમએએ આવા મહત્વપૂર્ણ કામમાં સામેલ થવા માટે ભીખ માંગવી પડે, અને તો પ્રશ્ન એ છે કે છેલ્લાં છ અઠવાડિયાથી પીએચઇ કરે છે શું આપણે આઠ અઠવાડિયામાં નાઈટીંગેલ હોસ્પિટલ બનાવી શકીએ, તો છ વીકની અંદર અમલ કરી શકાય તેવી સંબંધિત નીતિ ભલામણો સાથેનો અહેવાલ તૈયાર કરવો માણસની સમજશક્તિથી બહાર નથી.”\nઆ અખબારને જણાવાયું છે કે પીએચઇએ સમીક્ષાની જાહેરાત પહેલાં એક વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. જેમાં બીએમએ, આરોગ્ય નિષ્ણાતો તથા અન્ય જૂથો હતા, જેઓ BAME મૃત્યુ પર સમજ અથવા કાર્યવાહીના અભાવ અંગે ચિંતિત હતા. તેમને કહેવાયું હતું કે એનએચએસ સમીક્ષા કરશે, પરંતુ પછીથી તે બદલીને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડને સોંપવામાં આવી હતી.\nએક ડોક્ટરે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “આખી પ્રક્રિયા અપારદર્શક રહી છે. પ્રથમ, અમને કહેવામાં આવ્યું કે તે સાયમન સ્ટીવન્સ (એનએચએસ ચીફ એક્ઝિક્યુટિવ) હશે, પછી તે સરકારી સમીક્ષા હતી, પછી પીએચઇ પાસે તપાસ આવી હતી. કોણ શું કરી રહ્યું છે તે કોઈને ખબર નથી. અમારા ડોકટરો પાસે અમારા પોતાના અનુભવો અને મુદ્દાઓ હોવાથી અને અમને અસર થતી હોવાથી ઘણું કહેવાનું હતું. પરંતુ અમારી પાસે કોઈ ઇનપુટ નથી.\n“પરંતુ ‘ગરવી ગુજરાત’ સમજે છે કે દેશના અ���્રણી નિષ્ણાતોમાંના એક, યુનિવર્સિટી ઓફ લેસ્ટર અને લેસ્ટર જનરલ ઇન્ફર્મરીના પ્રાઈમરી કેર ડાયાબિટીસ અને વાસ્ક્યુલર મેડિસિનના પ્રોફેસર કમલેશ ખુંટીની સલાહ લેવામાં આવી નથી.\nબીજા નિષ્ણાંતે દાવો કર્યો હતો કે આ સમગ્ર પ્રક્રિયામાં રાજકારણ રમાયું છે. ભૂતપૂર્વ ઇક્વાલીટી ચિફ, ટ્રેવર ફિલિપ્સને સમીક્ષા પેનલનો ભાગ બનાવવા બાબતે પીએચઇને ચળવળકારોનો ‘ડર લાગ્યો’ હતો. વિલંબ કરવાનો નિર્ણય રાજકીય કાંઈ સિવાય કંઈ નથી.\nમહત્વના મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ નિષ્ફળ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા પ્રકાશિત ‘COVID-19’ ના જોખમ અને તેના પરિણામોમાં અસ્પષ્ટતા અંગે લિબરલ ડેમોક્રેટના હેલ્થ, વેલબીઇંગ અને સોશિયલ કેરના પ્રવક્તા મુનિરા વિલ્સને કહ્યું હતું કે “રીપોર્ટના તારણો દર્શાવે છે કે BAME લોકો અસાધારણ રીતે કોરોનાવાઈરસના સંકટથી પ્રભાવિત થઈ રહ્યા છે જે અવિશ્વસનીય રીતે ચિંતાજનક છે. રોગચાળાના ઘણા પરિણામો આપણા સમાજમાં અસ્તિત્વમાં રહેલી અસમાનતાને લીધે વધારે તીવ્ર છે.’’\n“સામાજિક અને આર્થિક અસમાનતા અને આરોગ્યની અસમાનતાને કારણે BAME સમુદાયોના લોકો વાઈરસના ચેપના વધતા જોખમનો સામનો કરે છે. જો કે, આ અહેવાલ તે મહત્વના મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં નિષ્ફળ ગયું છે અને યોગ્ય ભલામણો આપવામાં નિષ્ફળ ગયો છે. સરકારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. આ અસમાનતામાં ફાળો આપનારા પરિબળો ઓળખવા માટે અને સરકાર શું કરશે તે સમજાવવા માટે સરકારે આગળ આવવું જોઈએ.”\nPrevious articleકોવિડ-19થી એશિયન, બ્લેક સમુદાયના લોકોના મૃત્યુની સંભાવના વધુ: પીએચઈએ સ્વિકાર્યું\nNext articleબોરિસ જ્હોન્સને ટ્રમ્પનુ G7નું આમંત્રણ સ્વીકાર્યુ\nહાથરસ ગેંગ રેપ પીડિતાના મૃતદેહના પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે અંતિમ સંસ્કાર કરતા વિરોધ પ્રદર્શન\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nહાથરસ ગેંગ રેપ પીડિતાના મૃતદેહના પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે અંતિમ સંસ્કાર...\nએશિય�� કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.pushti-marg.net/bhajan-bodana.htm", "date_download": "2020-09-30T05:47:24Z", "digest": "sha1:B4ZJ72STHUIF5R5BZY42JFU7ZYIE7HSE", "length": 2486, "nlines": 19, "source_domain": "www.pushti-marg.net", "title": "", "raw_content": "ચાલો જઈએ બોડાણા ને ગામ\nચાલો જઈએ બોડાણા ને ગામ, કેવા રૂડા લાવ્યો ભગવાન.\nધન્ય ગંગા તે બાઈ તારા ધામ, જોને બધા ભૂલ્યા છે ભાન.\nરંગે છે કાળો પણ લાગે રૂપાળો, પીળા પટકુળ વળી વરણાગી જામો\nએને માથે છે .... હો એને માથે છે વાંકા વાંકા વાળ, કેવા રૂડા લાવ્યો ભગવાન .........(૧)\nઅમી ભરેલી એની અણિયાળી આંખડી, એણે માથામાં ખોસી ફૂલોની પાંખડી\nએને કુંડળ .... હો એને કુંડળ, ચમકે છે કાન, કેવા રૂડા લાવ્યો ભગવાન.........(૨)\nપોપટની ચાંચ જેવું અણિયાળું નાક છે, થીંચણ સુધીના એના લાંબા લાંબા હાથ છે.........(૩)\nએના રૂપાળા... હો એના રૂપાળા, કેવા લાગે પાય, કેવા રૂડા લાવ્યો ભગવાન\nઘરડો થયો પણ વરણાગી કટકો, આવડી ઉમરમાં અલ્યા આવડોશો લટકો,\nએને ઉંમરનું ... હો એને ઉંમરનું, નથી રહેતું ભાન, કેવા રૂડા લાવ્યો ભગવાન.........(૪)\nમોહન માને છે એને મનડાનો મોરલો, હૈયું નાચે છે એનો દેખીને તોરલો,\nએના ખોવાયા ... હો એના ખોવાયા, હૈયાના હામ, કેવા રૂડા લાવ્યો ભગવાન.........(૫)\nચાલો જઈએ બોડાણા ને ગામ, કેવા રૂડા લાવ્યો ભગવાન.\nધન્ય ગંગા તે બાઈ તારા ધામ, જોને બધા ભૂલ્યા છે ભાન.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2019/05/05/09/12/5393", "date_download": "2020-09-30T05:55:19Z", "digest": "sha1:VRGQVBKAWRQIW7ZDDXWWKW5F4KPUGVUD", "length": 16667, "nlines": 81, "source_domain": "chintannipale.in", "title": "વર્ચ્યુલ ટ્રાયલ રૂમમાં રિઅલ ફીલ આવે ખરી? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nવર્ચ્યુલ ટ્રાયલ રૂમમાં રિઅલ ફીલ આવે ખરી – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nરિઅલ ફીલ આવે ખરી\nદૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ\nટેક્નોલોજીએ માણસની લાઇફસ્ટાઇલ બદલી નાખી છે.\nહવે ડ્રેસનું ફિટિંગ અને કપડાં કેવાં લાગશે એ જોવા માટે\nવર્ચ્યુલ ટ્રાયલ રૂમ આવી રહ્યા છે, પણ એનાથી\nખરી મજા આવે ખરી\nટ્રાયલ રૂમની અંદર અને બહાર ઘણી કથાઓ રચાતી હોય છે.\nલેડિઝ માટે ટ્રાયલ રૂમ એ સંવેદના��ે સજીવન કરતું સ્થળ છે.\nજો તો કેવી લાગું છું એવો જવાબ આપીએ કે ફાઇન છે, તો પણ કન્ફર્મેશન માટે બીજો સવાલ આવશે કે, રિઅલી એવો જવાબ આપીએ કે ફાઇન છે, તો પણ કન્ફર્મેશન માટે બીજો સવાલ આવશે કે, રિઅલી મોલ કે શોપના ટ્રાયલ રૂમ આસપાસ ઘણી કથાઓ આકાર લેતી હોય છે. કપડાં ચેઇન્જ કરીને બહાર આવતી છોકરીના ચહેરાના હાવભાવ કેટલું બધું બયાન કરતા હોય છે મોલ કે શોપના ટ્રાયલ રૂમ આસપાસ ઘણી કથાઓ આકાર લેતી હોય છે. કપડાં ચેઇન્જ કરીને બહાર આવતી છોકરીના ચહેરાના હાવભાવ કેટલું બધું બયાન કરતા હોય છે કપડાં લેવા જવામાં, પસંદ કરવામાં અને માપવામાં લેડિઝ અને જેન્ટ્સની મેન્ટાલિટીમાં આસમાન જમીનનો ફેર હોય છે. એક વાત તો એવી છે કે, પુરુષોને ખરીદી કરવામાં લેડિઝ જેટલો આનંદ આવતો નથી. લેડિઝ માટે શોપિંગ એ રોમાંચ છે. લેડિઝ શોપિંગ એન્જોય કરે છે. એક ડ્રેસ લેવાનો હોય, એ પસંદ થઈ ગયો હોય, તો પણ બીજો ડ્રેસ ટ્રાય કરવાનો મોહ જતો કરી શકતી નથી. અત્યારે આનો ટ્રેન્ડ છે. જરાક જોઉં તો ખરી કે હું કેવી લાગું છું કપડાં લેવા જવામાં, પસંદ કરવામાં અને માપવામાં લેડિઝ અને જેન્ટ્સની મેન્ટાલિટીમાં આસમાન જમીનનો ફેર હોય છે. એક વાત તો એવી છે કે, પુરુષોને ખરીદી કરવામાં લેડિઝ જેટલો આનંદ આવતો નથી. લેડિઝ માટે શોપિંગ એ રોમાંચ છે. લેડિઝ શોપિંગ એન્જોય કરે છે. એક ડ્રેસ લેવાનો હોય, એ પસંદ થઈ ગયો હોય, તો પણ બીજો ડ્રેસ ટ્રાય કરવાનો મોહ જતો કરી શકતી નથી. અત્યારે આનો ટ્રેન્ડ છે. જરાક જોઉં તો ખરી કે હું કેવી લાગું છું લેડિઝ સૂક્ષ્મ સુખ પણ માણી શકે છે.\nવેલ, હવે વર્ચ્યુલ ટ્રાયલ રૂમ આવી રહ્યા છે. ફોરેનમાં તો ઓલરેડી આ ટ્રેન્ડ આવી ગયો છે. હવે આપણા દેશમાં પણ એ ટેક્નોલોજી આવી રહી છે. દિલ્હીની એક હોટલમાં હમણાં આ ટેક્નોલોજી માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આપણે મોલમાં ખરીદી કરવા જઈએ ત્યારે આમ તો કંઈ માથાનો દુખાવો હોય તો એ છે ટ્રાયલ રૂમની બહાર આપણા વારાની રાહ જોવાનો. આપણે ઊભા હોઈએ ત્યારે ઘણા લોકો તો એટલા ટેસથી ટ્રાય કરતા હોય છે, જાણે એના સિવાય બીજું કોઈ છે જ નહીં. આમ છતાં લોકો ટ્રાયલ તો કરશે જ. લેડિઝને તો એના વગર સંતોષ જ ન થાય. લેડિઝ તો જેન્ટ્સ પાસે પણ એવો આગ્રહ રાખે છે કે તું પહેરીને બતાવ અને જોઈ લે કે કમ્ફર્ટેબલ છે કે નહીં અમુક પુરુષોનાં કપડાં લેડિઝ ખરીદતી હોય છે. તું તને ગમે એ લઈ આવને, એમ કહીને ઘણા પુરુષો શોપિંગ કરવા જવાનું ટાળતા હોય છે. ઘણા પ્રેમીઓ તો વ���ી એવી ક્રેડિટ પણ આપતા હોય છે કે તને ગમે એટલે બસ, મને ક્યાં બીજા કોઈથી ફેર પડે છે\nવર્ચ્યુલ ટ્રાયલ રૂમ તમને એ ફેસિલિટી આપશે કે, તમારે ડ્રેસ લેવો કે નહીં એ નિર્ણય કરી શકો. તમારા ચહેરા અને શરીર પર કેવું શોભશે એ દરેક એન્ગલથી બતાવશે. આપણને બધાને ખબર છે કે, રિઅલ કરતાં સ્ક્રીન ઉપર આપણે હોઈએ એના કરતાં વધુ સારા લાગતા હોઈએ છીએ. હવે તો મોબાઇલ ફોનમાં પણ એવી ફેસિલિટી છે કે આપણને ફિલ્મસ્ટાર જેવા બનાવી દે. એટલે જ એવી મજાક પણ થાય છે કે, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર કોઈ છોકરા કે છોકરીને જોઈને કોઈ ખ્યાલ બાંધી ન લેવો. એવું કરવામાં મૂરખ બનવાના ચાન્સીસ અનેકગણા વધી જાય છે. વર્ચ્યુલ ટ્રાયલ રૂમના મામલામાં આપણે ત્યાં તો એવું થવાની પણ શક્યતા છે કે, લોકો વર્ચ્યુલ અને રિઅલ એમ બંને રીતે ટ્રાય કરીને એ પણ ચેક કરશે કે બંનેમાં કેટલો ફેર લાગે છે. આપણી વ્યક્તિ જોઈને તેનો અભિપ્રાય આપે એની મજા જ કંઈક અલગ હોય છે. બહુ જ મસ્ત લાગે છે, આ તો લઈ જ લે, એ શબ્દો જ ડ્રેસનું ઇમ્પોર્ટન્સ વધારી દેતા હોય છે.\nઆ ટેક્નોલોજી વહેલી કે મોડી ઓનલાઇન શોપિંગમાં પણ આવવાની છે. અત્યારે પણ અમુક શોપિંગ સાઇટ્સમાં એ ફેસેલિટી તો છે જ કે તમે તમારું મેજરમેન્ટ મૂકો તો એ તમને બતાવે કે ડ્રેસ કેવો લાગશે. જોકે, તેમાં આપણું શરીર હોતું નથી. હવે તો કેમેરાની મદદથી એ પણ આવવાનું છે કે, ઓનલાઇન શોપિંગ કરતી વખતે પણ વર્ચ્યુલ ટ્રાયલ કરી શકો. ઓનલાઇન શોપિંગમાં તો તમારી પાસે કોઈ ચોઇસ હોતી નથી, પણ મોલમાં તો ટ્રાયલ રૂમ હોય જ છે. હજુ પણ એવા લોકોની સંખ્યા બહુ મોટી છે જેઓ ટ્રાય કર્યા વગર કપડાં ખરીદવાનું પસંદ કરતા નથી. તમે વર્ચ્યુલ ટ્રાયલ લઈને શોપિંગ કરો ખરા તમારે શોપિંગ કરતી વખતે કોઈના અભિપ્રાયની જરૂર પડે છે તમારે શોપિંગ કરતી વખતે કોઈના અભિપ્રાયની જરૂર પડે છે ઘણા લોકો એવા પણ હોય છે જે એકલા શોપિંગ કરવા જાય છે અને પોતાને ગમે એ ખરીદી લે છે. મને ગમે છે ને એટલે બસ. દરેક વ્યક્તિ એવું કરી શકતી નથી. એને કોઈ અનુમોદન આપવાવાળું જોઈતું હોય છે. એકલા શોપિંગમાં જવાની એ કલ્પના જ કરી ન શકે. વિદેશ કે બીજા કોઈ શહેરમાં ગયા હોઈએ અને કોઈ કંપની ન હોય તો જુદી વાત છે, બાકી તો કોઈ સાથે હોય તો જ મજા આવે. એકલા ગયા હોય તો પણ એ પોતાની વ્યક્તિને ફોટા પાડીને મોકલશે કે, જો તો, આ લેવા જેવું છે ઘણા લોકો એવા પણ હોય છે જે એકલા શોપિંગ કરવા જાય છે અને પોતાને ગમે એ ખરીદી લે છે. મને ગમે છે ને એટલે બસ. ���રેક વ્યક્તિ એવું કરી શકતી નથી. એને કોઈ અનુમોદન આપવાવાળું જોઈતું હોય છે. એકલા શોપિંગમાં જવાની એ કલ્પના જ કરી ન શકે. વિદેશ કે બીજા કોઈ શહેરમાં ગયા હોઈએ અને કોઈ કંપની ન હોય તો જુદી વાત છે, બાકી તો કોઈ સાથે હોય તો જ મજા આવે. એકલા ગયા હોય તો પણ એ પોતાની વ્યક્તિને ફોટા પાડીને મોકલશે કે, જો તો, આ લેવા જેવું છે વેબસાઇટ કે એપ પર મોડલે પહેરેલાં કપડાં જોઈને ઘણા ખરીદી કરે છે. એ પોતે પહેરે ત્યારે સારા લાગતા ન હોય એવું પણ બને.\nહવે તો સોશિયલ મીડિયા ઉપર અને કેટલીય એપ એવી પણ ફેસિલિટી આપે છે કે તમને કેવી દાઢી સારી લાગશે હેર ડ્રેસર્સ પણ હવે એવા પ્રોગ્રામ્સ રાખવા લાગ્યા છે જે તમને તમારા ચહેરા ઉપર જુદી જુદી વર્ચ્યુલ હેરસ્ટાઇલ લગાવીને બતાવે કે જુઓ તમે કેવા લાગશો હેર ડ્રેસર્સ પણ હવે એવા પ્રોગ્રામ્સ રાખવા લાગ્યા છે જે તમને તમારા ચહેરા ઉપર જુદી જુદી વર્ચ્યુલ હેરસ્ટાઇલ લગાવીને બતાવે કે જુઓ તમે કેવા લાગશો ઘણી વખત એવું બધું જોઈને જે તે હેરસ્ટાઇલ કરાવી લીધા પછી ભાન થતું હોય છે કે આ ધંધો કરવા જેવો નહોતો. આપણને ગમે કે ન ગમે, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, ધીમે ધીમે બધું જ વર્ચ્યુલ થઈ રહ્યું છે. સંબંધો પણ ઘણી વખત એવું બધું જોઈને જે તે હેરસ્ટાઇલ કરાવી લીધા પછી ભાન થતું હોય છે કે આ ધંધો કરવા જેવો નહોતો. આપણને ગમે કે ન ગમે, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, ધીમે ધીમે બધું જ વર્ચ્યુલ થઈ રહ્યું છે. સંબંધો પણ એ તો થવાનું જ છે. આપણે તેને રોકી શકવાના નથી. હા, ઇચ્છીએ તો બચી જરૂર શકીએ.\nહર ઘડી કા સાથ દુ:ખ દેતે હૈં જાન-એ-મન મુઝે,\nહર કોઈ કહને લગા તન્હાઇ કા દુશ્મન મુઝે,\nદિન કો કિરનેં રાત કો જુગનૂ પકડને કા હૈ શૌક,\nજાને કિસ મંજિલ મેં લે જાએગા પાગલપન મુઝે.\n(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 05 મે 2019, રવિવાર)\nમારા ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું સાવ ધોવાણ થઈ ગયું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nજિંદગીને સમજવા માટે ખરાબ અનુભવો પણ જરૂરી છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હ���વું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/name/", "date_download": "2020-09-30T05:58:03Z", "digest": "sha1:I7Y5SX5SEPB3TGX67D3IP54CVHYZ2IRH", "length": 21156, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "name: name News in Gujarati | Latest name Samachar - News18 Gujarati", "raw_content": "\nહાર્દિક પંડ્યાના પુત્રના નામનો થયો ખુલાસો, જાણો શું નામ છે 'જૂનિયર પંડ્યાનું'\nNetwork-18 ટ્વીટર Poll : 50% લોકોની ઈચ્છા, હજુ પણ બે અઠવાડીયા વધારવામાં આવે Lockdown\nઘરની બહાર લગાવાશે સ્માર્ટ નંબર પ્લેટ, વીજળી અને ટેક્સની થશે ચુકવણી\nશા માટે વાવઝોડાનાં નામ આપવામાં આવે છે કોણ આપે છે આ નામ\nઅમદાવાદ: શૌચાલયના નામે થયું કૌભાંડ, બે લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ\nVideo: ગણેશજીના આ આઠ નામના જાપથી મળશે ઉત્તમ નોકરી\nચંદ્રયાન-2 : લેન્ડરનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટ્યો, ISRO કારણ ચેક કરશે\nશ્રી ગણેશના 108 નામની કરો માળા - મળશે યશ, કિર્તી, અને વૈભવનો આશિર્વાદ\nશિવજીના 12 ચમત્કારી નામ, જેના શ્મરણ માત્રથી તમારો પરિવાર રહેશે ખુશખુશાલ\nબારડોલી: પિતા-પુત્રની ત્રિપુટીએ બનાવ્યો અનોખો રેકોર્ડ, નોંધાયુ લિમ્કા બુકમાં નામ\nAadhaar અને PAN કાર્ડ પર અલગ- અલગ છે નામ, તો આવી રીતે સુધારો\nવૈજ્ઞાનિક તૈયાર કરી રહ્યા છે અહિંસા માંસ, નહીં વહે કોઈ જાનવરનું લોહી\nભારે વરસાદ બાદ મુંબઈના આ વિસ્તારો 'નવા' નામોથી ઓળખાશે\nSBIએ 10 સૌથી મોટા દેવાદાર વિલફુલ ડિફોલ્ટર્સનાં નામ જાહેર કર્યા\nસૌથી પવિત્ર હોય છે આ છોકરીઓ, પતિના ઘરમાં કરે છે રાજ\nઅ'વાદનો ભયાનક ટી સ્ટોલ, અહીં છે 'ચૂડેલ ચા, મુર્દા પાપડી અને ભૂત કોફી'\nBigg Boss 13: સ્પર્ધકોની પહેલી લિસ્ટ આવી સામે, વાંચો નામ\nગીર જંગલની શાન બાડા અને નાગરાજ સિંહની જોડી ભૂતકાળ બની ગઈ\nદરેક કેરીના નામ પાછળ છે ખાસ કહાણી, કેરી કેવી રીતે 'લંગડો' થઈ\nસિક્યુરિટી એજન્સીએ સરકારી કચેરીમાં ભરતી મેળાના નામે શરૂ કર્યો વેપાર\nમુંબઈમાં ચિ.વિશાલ બાવા સાહેબના નવજાત પુત્રનો નામકરણ સમારંભ યોજાયો\nહનુમાન જયંતી: વાયુપુત્રનાં 12 નામોનું સ્મરણ કરી આજનાં દિવસે મેળવો વિશેષ કૃપા\nચૂંટણી આવતા જ વધી રાજપૂત, બ્રાહ્મણ વગેરે નામોની ટી-શર્ટ્સની ડિમાંડ\nઅમેરિકાએ ઇરાનના ��ક ગ્રૂપને આતંકવાદી સંગઠનની યાદીમાં મુક્યું\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: સાધ્વી ઋતુભંરા સહિત 18 આરોપી કોર્ટ પહોંચ્યા, થોડીવારમાં આવશે ચુકાદો\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/eye-catcher/5-most-tricky-question-you-must-give-answer-ch-999800.html", "date_download": "2020-09-30T06:45:46Z", "digest": "sha1:BNTRY3TWN4CGGJERP5D7WQEEW45UIIT5", "length": 20082, "nlines": 253, "source_domain": "statfaking1.firstpost.in", "title": "5 most tricky question you must give answer– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\n5 એવા સવાલ જેનો જવાબ આપવામાં તમારું માથુ ચકરાઇ જશે\nતમારા અને તમારા પરિવાર માટે 5 મગજને કસરત કરાવે તેવા સવાલો લાવ્યા છીએ. આપો જવાબ\nસવાલ અને જવાબોનો પણ અદ્ઘભૂત સંબંધ કેટલાક સવાલમાં જ તેનો જવાબ છુપાયેલો હોય છે તો કેટલાક જવાબ આપણા મનમાં અનેક સવાલ કરી જાય છે. પણ તે વાત પણ એટલી સાચી છે કે સવાલ ભલે ગમે તેટલા મુશ્કેલ કેમ ના હોય મહેનત કરવાથી એક સમયે તેનો પણ જવાબ મળે છે. જો કે કેટલાક સવાલો ખૂબ જ ગૂંચવણ ઊભા કરે છે. અને આ સવાલોનો જવાબ શોધવામાં ધણીવાર આપણા મગજનું પણ દહીં થઇ જાય છે. પણ બીજી રીતે જોઇએ તો આ સવાલોથી જ આપણા મગજની કસરત થાય છે. અને મનોરંજન પણ. ત્યારે અમે આ કોરોના સમયમાં તમારા અને તમારા પરિવાર માટે 5 મગજને કસરત કરાવે તેવા સવાલો લાગ્યા છે. તો ચલો શરૂ કરીએ સવાલ જવાબનો આ સિલસિલો.\nપહેલો સવાલ : ચલો બતાવો કે 1000માંથી કેટલી વાર તે 10ને બાદ કરી શકો છો\nબીજો સવાલ -ભલે તે ભૂખ્યો મરી જાય પણ આર્કટિકમાં રહેનાર પેંગુઇનનું ઇંડુ નહીં ખાય, બોલો શું છે તે આ સવાલના જવાબ માટે એક હિન્ટ આપી દઉં છું કે આ સવાલનો જવાબ સવાલમાં જ છુપાયેલો છે.\nત્રીજો સવાલ- તેવી કંઇ વસ્તુ છે જે ખરેખરમાં તો તમારી છે પણ તમારા કરતા સૌથી વધુ તેનો ઉપયોગ બીજા કરે છે કહો કહો જવાબ છે તમારું નામ\nચોથો સવાલ : તેવું શું છે જે Yearમાં તો બે વાર આવે છે પણ Weekમાં બે વાર આવે છે. દોડાવો આ સવાલના જવાબ માટે તમારું મગજ\nપાંચમો સવાલ : 50માં તેવું કંઇક ઉમેરો કે જેનાથી તે 25 થઇ જાય પ્રશ્ન બે વાર વાંચી લો કારણે કે 50માં ઉમેરવાનું છે બાદ નથી કરવાનું.\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/himmatnagar-collectors-apply-by-international-hindu-council-and-national-bajrang-dal/", "date_download": "2020-09-30T05:06:09Z", "digest": "sha1:M5WRYRQ6GF3RE5LJXFUVTBG2S2QSVVB3", "length": 17433, "nlines": 180, "source_domain": "atalsamachar.com", "title": "હિંમતનગર: આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પ���ટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nવેપારઃ સોના-ચાંદીમાં આજે ભારે ઉછાળો, જાણો આજના નવા ભાવ વિશે\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome પ્રેસ નોટ હિંમતનગર: આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન\nહિંમતનગર: આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઅટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)\nઆંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ. આસામ NRCમાં 15 લાખ હિન્દુઓને વિદેશી જાહેર કરવામાં આવ્યા છે. જયારે 49 લાખ બાંગલાદેશી મુસ્લિમોને સ્વદેશી જાહેર કરીને નાગરિક ગણાવામાં આવ્યા તેનો વિરોધ કરતા આ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આવેદનપત્રમાં 1971 પછીના જેટલા પણ હિન્દુ શરણાર્થી છે તેમને ભારતના નાગરિક ગણવામાં આવે જેવી અનેક માંગો કરવામાં આવી છે.\nઆ કાર્યક્રમમાં રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા જીલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિંમતનગર શહેર ઉપાધ્યક્ષ ગૌરવભાઈ દરજી, રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર શહેર અધ્યક્ષ પ્રવિણસિંહ રાજપુત\n, હિન્દુ હેલ્પલાઈન હિંમતનગર તાલુકા અધ્યક્ષ હાર્દિકભાઈ સોની, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિંમતનગર તાલુકા ઉપાધ્યક્ષ પ્રફુલ્લભાઈ સોની, રાષ્ટ્રીય છાત્ર પરીષદ હિંમતનગર શહેર સહમંત્રી મહેશભાઈ માળી, હિન્દુ હેલ્પલાઈન હિંમતનગર શહેર ઉપાધ્યક્ષ દિનેશભાઈ સોનગરા, રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર શહેર સહમંત્રી નિલેષભાઈ જારેવાલ તથા ચિન્મયભાઈ સોની સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.\nPrevious articleરાધનપુર: શોભાયાત્રામાં કોંગ્રેસી નેતાઓ વચ્ચે ભાજપ નેતાની “ધૂન” વાયરલ\nNext articleસુરતના બિલ્ડરની આત્મહત્યાઃ આર્થિક તંગીથી હતા પરેશાન\nપાટણઃ ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ઈ-રોજગાર ભરતી મેળાનું આયોજન\nમહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે\nમહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો\nસિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક\nપ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી\nસિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો\nઅંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો\nમહેસાણાઃ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન\nમહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nયુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/phoolwadi/054?font-size=smaller", "date_download": "2020-09-30T06:18:04Z", "digest": "sha1:6BQAOXVXC6ZIKT74BFSG4FH6XK3V4ZYF", "length": 7069, "nlines": 188, "source_domain": "www.swargarohan.org", "title": "પ્રભુની સ્તુતિ | Phoolwadi | Writings", "raw_content": "\nસંગીતના સરોદની સાથે પ્રભુની સ્તુતિ શરૂ થઈને મંદિરનું વાતાવરણ સુમધુર બની રહ્યું. ગાયકો ખૂબ આનંદમાં ગાવા લાગ્યા ને દર્શકો તાલ દઈને તેમને સાથ આપવા માંડ્યા. પર્વતના પ્રદેશના પ્રદેશમાં આવેલા મંદિરમાં સંગીતની સુરાવલિ સાથે સ્તુતિ શરૂ થઈ.\nએકાદ કલાકની સ્તુતિથી વાતાવરણ સજીવ બની ગયું. રોજનો કાર્યક્રમ પૂરો કરીને ગાયકો વિદાય થયા, ને દર્શકો પણ વીખરાવા લાગ્યા. મેં પણ પ્રભુને પ્રણામ કરીને ચાલવા માંડ્યું. ત્યાં તો મારા ચરણ અચાનક અટકી ગયાં.\nમંદિરની બહારના દરવાજા આગળ એક વૃદ્ધા બે હાથ જોડીને ઊભી હતી. એને જોઈને મારું અંતર અનુરાગથી અંજાઈ રહ્યું. એની મૂક સ્તુતિ ગાયકોની સંગીતમય સ્તુતિથી ચઢિયાતી લાગી : પ્રા��ને વધારે પ્રમાણમાં સ્પર્શી ગઈ.\nજેમનાં સત્કર્મો સમુદય પામ્યા હોય તેવા માણસો જ શ્રેયને માર્ગે વળે છે અને વળ્યા પછી તેને વળગી રહે છે. આગળ ને આગળ વધે છે. તેવા માનવોને જ ધ્યાન કરવું ગમે છે, નામજપનો આધાર લેવાનું પસંદ પડે છે, સ્વાધ્યાયની પ્રવૃતિઓમાં રસ લાગે છે. તેઓ પોતાના જીવનના વિશોધન કે પરિશોધનને માટે પ્રયત્નો કરે છે. તેઓને આચાર-વિચારની શુધ્ધિનો આગ્રહ રાખવાનું ગમે છે. આ તો પૂર્વસંસ્કારની વાત છે, બધાને કાંઈ તેવું થતું નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/rajkot-a-young-girl-absconding-after-getting-sagira-pregnant-by-falling-in-love/", "date_download": "2020-09-30T05:27:11Z", "digest": "sha1:KYQ7X4DLJ4467UGS6YSWTKBEJ6GHLHSU", "length": 17404, "nlines": 182, "source_domain": "atalsamachar.com", "title": "રાજકોટઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી યુવક ફરાર | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીન�� તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome ક્રાઇમ રાજકોટઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી યુવક ફરાર\nરાજકોટઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી યુવક ફરાર\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઆજી ડેમ વિસ્તારમાં રહેતી સગીરાને ભરવાડ શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ આરોપી સગીરાને ઘર પાસે મુકી ફરાર થઈ ગયો હતો. થોડા સમયથી સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા મેડીકલ તપાસ કરાવતા તેણી ગર્ભવતી હોવાનું માલુમ પડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એક પુત્રીને જન્મ આપ્યો હતો. બનાવ અંગે પોલીસ મથકમાં દુષ્કર્મ આચરનાર શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ આદરી હતી. સગીરાને કુંવારી માતા બનાવી દેતા ચકચાર જાગી હતી.\nબનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આજીડેમ પાસે એક સોસાયટીમાં રહેતી 17 વર્ષની સગીરાના પિતાએ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.કે મારી પુત્રી સગીર વયની છે તેને રાજુ ભરવાડ નામના શખ્સ સાથે પરીચય થતા રાજુએ મારી પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી મારી દીકરીનું અપહરણ કરી બળજબરી કરી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ તેને ગર્ભ રહી જતા પ્રસુતીની પીડા ઉપડતા અત્રેની હોસ્પિટલે ખસેડવામાં આવતા તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો.\nઆ બનાવની જાણ પોલીસ મથકને કરવામાં આવતા સ્ટાફે તુરંત જ હોસ્પિટલે પહોંચી તુરંત જ સગીરાના પિતાની ફરિયાદ પરથી રાજુ ભરવાડ વિરૂધ્ધ આઈપીસી કલમ 363,366,376 તથા પોસ્કો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ આદરી છે. સગીરાને કુંવારી માતા બનાવી દેતા ચકચાર મચી ગઈ છે.\nPrevious articleરજૂઆત@મહેસાણા: ONGCના સિક્યુરીટી કર્મચારીઓ લાલઘૂમ, પગારનો મુદ્દો ગરમાયો\nNext articleબેચરાજીઃ કપિરાજના મોત સામે તાલુકા પંચાયત નિષ્ફળ, વન વિભાગની તપાસ શરૂ\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની ધરપકડ કરી\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો ફરાર\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચકચાર@કડી: માતા-પુત્રની આત્મહત્યા મામલે પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો\nઅમદાવાદ: પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટું, દિયર પ્રેમિકાને લઈ ફરાર\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં ચકચાર\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, ક���લ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nયુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://booklovers-paradise.in/2019/12/22/baap-na-ashirvad/", "date_download": "2020-09-30T06:28:28Z", "digest": "sha1:Z5UCQYAILS4KFKMTJATAYGUFKIT6ZQJ6", "length": 16127, "nlines": 162, "source_domain": "booklovers-paradise.in", "title": "બાપના આશીર્વાદ : चेतन ठकरार", "raw_content": "\nખંભાતના વાણિયાની આ વાત છે.\nએ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો \nદીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.\nહવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.\nએને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.\nતેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ \nધર્મપાળે કહ્યું: ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’\nઆમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.\nઆમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.\nએકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ \nમિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.\nતેણે કહ્યું: ‘તો એમ કર વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’\nધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.\nધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.\nઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.\nધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.\nસુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’\nધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’\nસુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’\nઆટલું કહી સુલતાને કહ્યું: ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો \n’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો કોણે તમને આવી મતિ આપી કોણે તમને આવી મતિ આપી નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે\nધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’\nસુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ એ વળી શું\nધર્મપાળે કહ્યું: ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બ��� પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે \nબોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો–\nએની નવાઈનો પાર ન રહ્યો.\nએના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી \nએ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી \nવીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી તું બાપના આશીર્વાદને સાચા પાડે છે તું બાપના આશીર્વાદને સાચા પાડે છે \nધર્મપાળે કહ્યું: ‘ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે \nસુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’\nધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’\nસુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’\nબોધ : જો નીતિ સાચી અને માતા પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે……\nમમ્મી પપ્પા ના પ્રેમની પરીક્ષા\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\nકળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/RON/NZD/T", "date_download": "2020-09-30T06:23:55Z", "digest": "sha1:XEF6CZDKPN7E2YBN3DQDKCU4LDC4L3VF", "length": 27881, "nlines": 345, "source_domain": "gu.exchange-rates.org", "title": "રોમાનિયન લ્યુ વિનિમય દર - ન્યુઝીલેન્ડ ડૉલર - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nન્યુઝીલેન્ડ ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nન્યુઝીલેન્ડ ડૉલર (NZD) ની સામે રોમાનિયન લ્યુ (RON)\nનીચેનું ટેબલ રોમાનિયન લ્યુ (RON) અને ન્યુઝીલેન્ડ ડૉલર (NZD) વચ્ચેના 02-04-20 થી 29-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nન્યુઝીલેન્ડ ડૉલર ની સામે રોમાનિયન લ્યુ ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 ન્યુઝીલેન્ડ ડૉલર ની સામે રોમાનિયન લ્યુ ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 રોમાનિયન લ્યુ ની સામે ન્યુઝીલેન્ડ ડૉલર જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન ન્યુઝીલેન્ડ ડૉ��ર વિનિમય દરો\nન્યુઝીલેન્ડ ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ રોમાનિયન લ્યુ અને ન્યુઝીલેન્ડ ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. ન્યુઝીલેન્ડ ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)���ાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/this-is-how-todays-successful-bollywood-stars-were-used-to-look-in-90s-9507", "date_download": "2020-09-30T05:41:02Z", "digest": "sha1:AA2AVSEWCNWOR7GM2Y33GVW4Z2CKAU5E", "length": 7328, "nlines": 90, "source_domain": "www.gujaratimidday.com", "title": "90ના દાયકામાં આવા દેખાતા હતા તમારા માનીતા કલાકારો, તસવીરો જોઈને ચોંકી જશો - entertainment", "raw_content": "\n90ના દાયકામાં આવા દેખાતા હતા તમારા માનીતા કલાકારો, તસવીરો જોઈને ચોંકી જશો\nખિલાડી કુમારથી લઈને કૉમેડી કિંગ સુધી. અક્ષય કુમારે લાંબી સફર ખેડી છે. ત્યારે જુઓ 90ના દાયકામાં અક્ષય કેવા લાગતા હતા અને અત્યારે કેવા લાગે છે\nદિવાનાથી ડેબ્યૂ કરનાર શાહરૂખ ખાન બોલીવુડના બાદશાહ બની ગયા. 53 વર્ષના આ અભિનેતા પર આજે પણ છોકરીઓ કુરબાન થવા તૈયાર છે.\nછોટે નવાબે 1992માં ફિલ્મ પરંપરાથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી છે. હમ સાથ સાથ હૈ સુધી તેને કોઈ ગંભીરતાથી નહોતું લેતું. પરંતુ બાદમાં સૈફની જે સફર રહી છે તે અદ્ભૂત છે.\n2000ના વર્ષમાં કહોના પ્યાર હૈથી કારકિર્દીની શરૂઆત કરનાર હ્રિતિક પાછળ છોકરીઓ દિવાની છે. હાલમાં આવેલી તેની ફિલ્મ સુપર 30 અને વૉરને સારા રિવ્યૂ મળ્યા છે.\nચોકલેટ હીરોથી દમદાર હીરો સુધીની આમિર ખાનની આ સફર પ્રેરણાદાયક રહી છે.\n1983માં આવેલી બેતાબ સની દેઓલની પહેલી ફિલ્મ હતી. જરા જુઓ પહેલા તે કેવા દેખાતા હતા અને આજે..\n1981માં રૉકીથી કારકિર્દીની શરૂઆત કરનાર સંજય દત્ત 90ના દાયકાના માચો સ્ટાર બની ગયા હતા. તેમના પર ઉંમરની અસર થતી હોય તેવું લાગતું જ નથી.\nપ્રેમ થી ચુલબુલ પાંડે સુધી...સલમાન ખાનની કારકિર્દીમાં અનેક વળાંકો આવ્યા છે. છતા પણ સલમાનની લોકપ્રિયતા અકબંધ છે.\nબલવાનથી ડેબ્યૂ કરનાર સુનિલ શેટ્ટી આજે પણ ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ સ્ટાર્સમાંથી એક છે.\nબોલીવુડના ઓરિજનલ હીરો અત્યારે પણ એટલા જ હેન્ડમસ દેખાય છે.\nએવરગ્રીન યંગ સ્ટાર એટલે અનિલ કપૂર, જુઓ પહેલા તેઓ કેવા દેખાતા હતા.\nઅક્ષયે હિમાલય પુત્રથી ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે આવેલી તેની ફિલ્મ આર્ટિકલ 135ને પણ ઘણી પ્રશંસા મળી હતી.\nફૂલ ઔર કાંટેના રોમેન્ટિક હીરોથી સિંઘમ સુધી...અજય આજે ઈન્ડસ્ટ્રીના મોસ્ટ વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક છે.\nકર્લી હેર અને ક્યુટ સ્માઈલ ધરાવતા બોબી આજે પણ એટલા જ હેન્ડસમ દેખાય છે.\nવર્સેટાઈલ એક્ટર ઈરફાન ખાને 90ના દાયકામાં નાની મોટી ભૂમિકા કરી હતી. અને ત્યારે તેઓ કાંઈક આવા દેખાતા હતા.\nતમને યાદ છે આપણા માનીતા એવા કલાકારો, જેઓ વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં છે. 90ના દાયકામાં તેઓ આજે છે તેના કરતા અલગ જ દેખાતા હતા..જુઓ તેમની આવી જ કેટલીક તસવીરો..\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?p=123", "date_download": "2020-09-30T07:24:48Z", "digest": "sha1:A7D3UPKMYQJZI6FQ5DRB5BY5ELV4NULM", "length": 8620, "nlines": 99, "source_domain": "zeegujarat.co.in", "title": "મોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\n.મોડાસાઃ બાયડ તાલુકાની પ્રજાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. ત્યારે તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ખેતીના પાક માટેના યુરિયા ખાતરની અછત સર્જાતાં તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખાતર મેળવવા ખેડૂ��ો વહેલી સવારથી લાઇનોમાં લાગી જાય છે. યુરિયા ખાતરની અછતનો લાભ લઈ કાળા બજાર થતા હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે ત્યારે બાયડના સાઠંબા ગામે આવેલા એગ્રો સર્વિસ સેન્ટરમાં યુરિયા ખાતર લેવા જતા ખેડૂતોને સેન્ટર પરથી યુરિયા ખાતરની ખરીદી સાથે જંતુનાશક દવા, બિયારણ કે પછી નર્મદા ફોર્સ લેવાની ફરજ પાડવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અરવલ્લી જીલ્લા સહીત બાયડ તાલુકામાં ખેડૂતો માટે એકબાજુ કમોસમી વરસાદ, બીજીબાજુ ખેતીમાં રોગ આવવાથી પારાવાર નુકશાની વેઠી રહ્યા છે રવિ સીઝનમાં ખેડૂતોએ કરેલા વાવેતર માટે જયારે ખાતરની જરૂરિયાત ઉભી થવા પામી છે ત્યારે કેટલાક લોકો દ્વારા ખાતરના ભાવો બાબતે ખેડૂતોને બેફામ લૂંટવામાં આવી રહ્યા હોવાની બૂમો ઉઠી છે. ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે પણ ખેડૂતો ભુખ્યા તરસ્યા વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ગોઠવાઈ જાય છે. બાયડના સાઠંબા ગામે આવેલા એગ્રો સર્વિસ સેન્ટર પર ૨૭૦ રૂપિયાના યુરિયાની ખાતરની ખરીદી પર ફરજીયાત સેન્ટરમાંથી ૧૦૦ રૂપિયા નું બિયારણ, જંતુનાશક દવા કે અન્ય ખેતીને લગતી ચીજ વસ્તુ ખરીદવા ફરજ પાડી ખેડૂતોની મજબુરીનો ફાયદો ઉઠાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.\nPrevious અમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\nNext ગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/home-remedies/in-10-days-your-body-will-turn-fair-try-these-home-remedies-309.html", "date_download": "2020-09-30T05:34:30Z", "digest": "sha1:JZ2HNWM4DZQYLT5ZFFFHHNY6ET5RNYAP", "length": 11175, "nlines": 161, "source_domain": "gujarati.boldsky.com", "title": "આ ઘરેલૂ ઉપચારો વડે શરીરને 10 દિવસમાં બનાવો ગોરું | In 10 Days Your Body Will Turn Fair, Try These Home Remedies! - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews ગુજરાત પેટાચૂંટણીઃ ખાલી થયેલી 8 સીટો માટે 3 નવેમ્બરે મતદાન, બિહાર સાથે જ આવશે પરિણામ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nઆ ઘરેલૂ ઉપચારો વડે શરીરને 10 દિવસમાં બનાવો ગોરું\nભારતમાં ગોરા રંગ માટે દરેક લાલયિત રહે છે. આજે દરેક બીજો વ્યક્તિ પોતાની ડલ થઇ રહેલા સ્કિન ટોનને નિખારવા માટે મોંઘામાં મોંઘી ક્રીમ અને લોશન પર પૈસા વાપરવા માટે તૈયાર છે.\nમોટાભાગે જોવા મળે છે કે જે લોકોનો રંગ દબાયેલો છે, તે સમજ્યા વિચાર્યા વિના ગોરા થવાની ક્રીમ્સની પાછળ ભાગે છે. જો તમે તમારી આસપાસ નજર ફેરવીને જોશો તો તમને જોવા મળશે કે પ્રકૃતિએ આપણને કેટલું બધુ આપ્યું છે કે જેના ઉપયોગથી આપણે આપણો દબાયેલો રંગ નિખારી શકીએ છીએ.\nક્રીમ અને લોશનના મુકાબલે આ ઘરેલૂ ઉપચાર લાંબા સમય સુધી પોતાની અસર છોડે છે. સૌથી સારી વાત એ છે કે આ ઘરેલૂ ઉપચાર 10 દિવસમાં જ પોતાની અસર દેખાડવા લાગે છે.\nજો તમે પણ વિચારો છો કે તમારા શરીરનો રંગ 10 દિવસમાં નિખરી જાય તો, તમારા રસોડામાં જાવ અને આ ઘરેલૂ ઉપચારનો પ્રયોગ કરો.\nશરીરનો નિખારવા માટે તમારે લીંબૂ અને મધના મિશ્રણ વડે આખા શરીર પર મસાજ કરવી જોઇએ. આમ રોજ કરવાથી તમે 10 દિવસમાં ચમકવા લાગશો.\nગુલાબજળમાં લીંબૂનો રસ મિક્સ કરીને ન્હાવાથી ત્વચા બ્લીચ થઇ જાય છે.\nઇંડાનો પીળો ભાગ શરીર પર લગાવો અને પછી વિનેગરથી શરીરને સાફ કરી દો, જેથી ઈંડાની દુગંધ જતી રહેશે. આમ 10 દિવસ સુધી કરો અને લાભ જુઓ.\nજો તમારે ગોરી ત્વચા જોઇએ છે તો 10 દિવસ સુધી પ્યોર દૂધ વડે સ્નાન કરો. તેના માટે તમારે સાબુની જરૂર નથી. દૂધ જ તમારું શરીરને સાફ અને ટોન થઇ જશે.\nતમારા શરીરની મસાજ દહી અને લીંબૂના રસથી કરો.\nશું તમે જાણો છો કે દળેલા જીરાને પાણીમાં મિક્સ કરીને ન્હાવાથી તમારી સ્કિન ટોન ઠીક થઇ શકે છે. તમે ઇચ્છો તો જીરા પાવડર અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને આખા શરીર પર લગાવી શકો છો.\nનારિયેળ પાણીમાં એવા તત્વ હાજર હોય છે, જે ના ફક્ત શરીરને નિખારશે પરંતુ તે દાગ અને કરચલીઓને પણ ઠીક કરી શકે છે.\nતમારા મેકઅપ ને સ્વાત પ્રુફ અને લોન્ગ લાસ્ટીંગ કઈ રીતે રાખવો\nતમારા બ્યુટી રિઝાઈમ ની અંદર રોઝ વોટર નો ઉપીયોગ કઈ રીતે કરવો\nતમારે ફાયર ફેશિયલ વિશે જાણવાની જરૂર છે\nતમારા બ્યુટી રેજાઈમ માં મસ્ટાર્ડ ઓઈલ વાપરવા ના ફાયદાઓ\nલિપ મેક અપ પ્રોડક્ટ્સના 10 પ્રકારો વિશે તમારે જાણવું જોઈએ\nઘર જે આ રીતે બનાવો ગોરૂં બનાવતી ક્રીમ\nગંજાપણુ અને સફેદ વાળનો અચૂક ઇલાજ છે કાળું જીરૂં\nNo-Shave November : વિંટરમાં હોમમેડ બીયર્ડ વૅક્સથી દાઢીને આપો ચમક\nટૅલ્કમ પાવડરને આ 10 રીતે પણ કામે લઈ શકાય છે\nથ્રેડિંગ કરાવ્યા બાદ ભૂલથી પણ ન કરો આ ભૂલો, હોય છે ખતરનાક\nઆ ૧૦ વસ્તુઓને પપૈયાની સાથે મિક્સ કરીને લગાવવાથી મળશે ચમકતો ચહેરો\nજાણો, બાયોટિન આપનાં વાળ તથા સ્કિન માટે કેવી રીતે છે ફાયદાકારક \nRead more about: beauty home remedies સૌંદર્ય શરીરની દેખભાળ ઘરેલૂ ઉપચાર બ્યૂટિ ટિપ્સ\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/indian-railway/", "date_download": "2020-09-30T05:27:49Z", "digest": "sha1:HDG2UUKKXVYVLGO7V3XHCTINVEG3Q2FE", "length": 22031, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "indian railway: indian railway News in Gujarati | Latest indian railway Samachar - News18 Gujarati", "raw_content": "\nઆમ આદમી માટે મોટી ખબર- દશેરા અને દિવાળી પહેલા શરૂ થઈ શકે છે 80 સ્પેશિયલ ટ્રેન\nરેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો\nઆજથી 80 વધારાની સ્પેશિયલ ટ્રેન શરૂ, પરેશાની વગર મુસાફરી માટે આટલું જાણી લો\nરેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડ\nહવે ટ્રેનમાં ભીખ માંગવા અને સિગરેટ પીવા પર નહીં થાય જેલ, Railwayએ સરકારને મોકલ્યો પ્રસ્તાવ\n12 સપ્ટેમ્બરથી ચાલશે 80 નવી પેસેન્જર ટ્રેન, આ તારીખથી કરાવી શકશો રિઝર્વેશન\nરેલવેમાં નોકરી મેળવવા માટે અરજી કરવાની બુધવારે છેલ્લી તારીખ, ફટાફટ કરો Apply\nરેલવે મંત્રીએ 9 રાજ્યોના CMને લખ્યો પત્ર, કહ્યું, વડાપ્રધાન બધું જોઈ રહ્યા છે\nર���લવેનું ડીજીટલ ઇન્ડિયા તરફ વધુ એક પગલું, રેલવે કર્મચારીઓ માટે ઇ-પાસ શરૂ કરાયા\nઆ ટ્રેનની ટિકિટ છે 18 લાખ રૂપિયા, લોકોને મળે છે શાહી ઠાઠ, જુઓ Photos\nસરકારે 44 વંદે ભારત ટ્રેન માટે ટેન્ડર રદ કર્યું, ચીન સાથે હતું કનેક્શન\nરેલવેના 13 લાખ કર્મચારીઓ માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં મળી શકે છે આ સ્કીમનો ફાયદો\nરેલવેનો મોટો નિર્ણયઃ ટૂંક સમયમાં ખતમ થશે ખલાસી સિસ્ટમ, હવે નહીં થાય નવી નિયુક્તિ\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nDFC : દેશની મહત્ત્વપૂર્ણ પરિયોજના પૂરી થયા બાદ માલગાડી પણ 100 KMની ઝડપે દોડશે\nયાત્રી ટ્રેન પછી હવે દેશમાં માલગાડી પણ ચલાવશે પ્રાઇવેટ કંપની\nમોટા સમાચારઃ 100 ટ્રેનો બંધ કરી શકે છે રેલવે, ટાઈમ ટેબલમાં પણ થશે મોટો ફેરફાર\nયોગ નગરી ઋષિકેશમાં બની રહ્યું છે શાનદાર રેલવે સ્ટેશન, Photos જોઈ ચોંકી જશો\nમુસાફરોને કોરોના વાયરસથી બચાવવા ભારતીય રેલવેએ તૈયાર કર્યો નવો કોચ, જાણો શું છે ખાસિયત\nચીન સાથે ડીલ પછી ઇરાને ભારતને આપ્યો મોટો ઝટકો, ચાબહાર રેલ પ્રૉજેક્ટમાંથી હટાવ્યા\nરેલવેએ કહ્યુ- નહીં જાય કોઈની નોકરી, ભરતી પણ ઓછી થશે નહી\nઅમદાવાદ : રેલવે સુપ્રિટેન્ડેન્ટને મહિલા કર્મચારીની જાતિય સત્તામણી કરવી ભારે પડી, ધરપકડ\nહવે ખાનગી ક્ષેત્રના હાથમાં હશે આ યાત્રી ટ્રેનોનું સંચાલન કેન્દ્ર સરકારે માંગી અરજીઓ\n3 દિવસમાં 33 અખબારોની મદદથી બનાવ્યું ટ્રેનનું મૉડલ, રેલવેએ આપી શાબાશી\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nબાબરી કેસમાં થોડીવારમાં ચુકાદો, CBI કોર્ટ પહોંચ્યા કટિયાર સહિત અન્ય આરોપી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nGandhinagar: વાલી મંડળમાં ફાંટા પડ્યા, School Fee માફીનું કોકડું ગુંચવાયુ\nઆજના સવારના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ: પતિના અન્ય બે મહિલા ���ાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત\nઆજે સ્કૂલ ફી મુદ્દે કેબિનેટમાં સરકાર લઈ શકે છે અંતિમ નિર્ણય, વાલીઓને મળી શકે છે સારા સમાચા\nવાલોળ પાપડીની જુદી-જુદી જાતોનું વાવેતર, સરગવાની સીંગનું વાવેતર કરવાની રીત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/monsoon", "date_download": "2020-09-30T06:59:24Z", "digest": "sha1:SBF52ZY24IRHEZVQ34ZJKGI2JE23HV4J", "length": 6474, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nસસ્પેન્ડ થયેલા વિપક્ષના સાંસદો સંસદના પ્રાંગણમાં જ વિતાવશે રાત, તકિયા અને ચાદર લઈને પહોંચ્યા\nરાજ્ય સરકારે જાહેર કર્યું રૂ. 3700 કરોડના કૃષિ સહાય પેકેજ, 123 તાલુકાના ખેડૂતોને મળશે લાભ\nવિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થતા પહેલા ભાજપ-કોંગ્રેસના 6 ધારાસભ્યો કોરોના સંક્રમિત\nઅમદાવાદમાં સાંજે ભારે વરસાદ, પશ્ચિમ વિસ્તારમાં એક કલાકમાં સાડા 3 ઈંચ જેટલો ખાબક્યો\nઅમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સાંજે એક કલાકમાં સાડા 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો\nવરસાદમાં ક્યારેય ઘરમાં ન સૂકવો ભીનાં કપડાં, થશે આ મુશ્કેલી\nકોરોનાનો કહેર, નિર્ધારીત સમય પહેલા જ સમાપ્ત થઈ શકે છે સંસદનું મોનસૂન સત્ર\nTMC સાંસદનો ભાજપ પર પ્રહાર, 'મોત, બેરોજગારી કે નુકસાન આંકડા નથી, તો શેનો જવાબ આપશે સરકાર\nLAC પર મોટી સંખ્યામાં સૈનિકો, હથિયારો... રાજનાથ સિંહે સંસદને જણાવી ચીનની કરતૂતો\nશંખ વગાડવાથી કોરોના નહીં થાય તેવું કહેનારા ભાજપના સાંસદને લાગ્યો ચેપ\nઆ વર્ષે પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન મોદી ગુજરાત આવે તેવી સંભાવના નહિવત\nલદાખમાં ભારત-ચીન વચ્ચે શું બન્યું છે, આજે સંસદમાં વિસ્તારથી જણાવશે રાજનાથ સિંહ\nરાહુલ ગાંધી કહે છે, કોરોનાથી તમારો જીવ જાતે બચાવજો પીએમ મોદી મોર સાથે છે વ્યસ્ત\nસંસદનું ચોમાસું સત્રઃ પીએમ મોદીએ કહ્યું, કોરોનાની સાથે-સાથે કામ કરવું પણ જરુરી\nસંસદનું વિશિષ્ઠ ચોમાસું સત્ર, પ્લાસ્ટિક શીટથી સાંસદોને કરાશે એકબીજાથી અલગ\nકોરોના કાળમાં મોંઘું થયું સાંસદોનું ખાવાનું, જુઓ ભાવનું લિસ્ટ\nગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ\nસંસદના મોનસૂન સત્ર પહેલા સોનિયા ગાંધી વિદેશ રવાના, રાહુલ પણ ગયા સાથે\nગુજરાત વિધાનસભાઃ 21મી સપ્ટેમ્બરથી પાંચ દિવસ સુધી પ્રશ્નોત્તરી કાળ વગર યોજાશે ચોમાસું સત્ર\nવરસાદ હજુ ગયો નથી, ચોમાસુ ફરી સક્રિય થવાની હવામાન ખાતાએ કરી આગાહી\nધોધમાર વરસાદે જામનગરના ભૂક્કા કાઢ્યા, જુઓ શહેરમાં કેવા પાણી ફરી વળ્યા\nમેઘરાજાનું દે ધાનધન: રાજ્યમાં 120 ટકા, કચ્છમાં 251 ટકા ખાબક્યો વરસાદ\nસુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અનેક વિસ્તારમાં ધમાકેદાર વરસાદ, જુઓ Pics\nરાજ્ય પર ફરી સર્જાયું સાયક્લોનિક સર્ક્યુલેશન, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ\nગુજરાતમાં અહીં ચોમાસામાં સર્જાય છે અદ્દભૂત દ્રશ્યો, એકવાર ફરી આવજો\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?p=125", "date_download": "2020-09-30T07:26:04Z", "digest": "sha1:Y3CDOWMQOS46F4JOC2NHHIPWNBEHP3KZ", "length": 10516, "nlines": 98, "source_domain": "zeegujarat.co.in", "title": "ગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nચાઇનામાં કોરોના વાયરસથી સર્જાયેલી સ્થિતીમાં ફસાયેલા ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત ▪ચાઇનામાં અભ્યાસ કરતા ગુજરાતી યુવાનોના વાલી-પરિવારો કંટ્રોલરૂમ તથા મોબાઇલ નંબર પર સંપર્ક કરી વિગતો આપી શકશે ૦૭૯-૨૩૨૫૧૯૦૦ ૯૯૭૮૪૦૫૭૪૧ ૯૦૯૯૦૧૬૨૧૩ ૯૯૭૮૪૦૫૭૪૩▪રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય – ભારત સરકાર સાથે સંકલનમાં રહી ગુજરાત આવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને પરત લાવવાની જરૂરી વ્યવસ્થા કરશે *******મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને સૂચનાઓ આપી છે. તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે વાલી-પરિવારોના બાળકો ચાઇનામાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી-પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે. આ હેતુસર જે સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ સ્ટેટ ઇમરજન્સી ���પરેશન સેન્ટરના કંટ્રોલરૂમ ૦૭૯-૨૩૨૫૧૯૦૦ તેમજ નાયબ કલેકટરશ્રી ૯૯૭૮૪૦૫૭૪૧, ૯૦૯૯૦૧૬૨૧૩ અને મામલતદારશ્રી ૯૯૭૮૪૦૫૭૪૩નો સંપર્ક કરી વિગતો આપી શકાશે. કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં જો ચાઇનાથી આ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્ય સચિવશ્રીને આપી છે. આ હેતુસર, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી વિગતો ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને મોકલીને ચાઇનાથી ગુજરાતના યુવાનોને પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓનું સંકલન હાથ ધરવામાં આવશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા વિદ્યાર્થીઓને ગુજરાત-ભારત પરત આવ્યા બાદ જરૂર જણાયે જરૂરી આરોગ્ય સારવાર અને પરિક્ષણ માટે આરોગ્ય વિભાગમાં ડૉ. ઉમંગ મિશ્રા ૯૮૭૯૫૪૯૫૧૬ તથા૦૭૯-૨૩૨૫૦૮૧૮ ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરવાથી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે. ******\nPrevious મોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nNext આગળ નો પોસ્ટ\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/due-to-death-of-three-children-including-siblings-in-kalameghda-of-kalawad-taluka/", "date_download": "2020-09-30T04:57:26Z", "digest": "sha1:C3WMDKQQN3PVKGXBBAY6NJ5BVS6D7N2S", "length": 24252, "nlines": 208, "source_domain": "khabargujarat.com", "title": "કાલાવડ તાલુકાના કાલમેઘડામાં ભાઈ-બહેન સહિત ત્રણ બાળકોના મોતથી અરેરાટી – Khabar Gujarat", "raw_content": "\nકાલાવડ તાલુકાના કાલમેઘડામાં ભાઈ-બહેન સહિત ત્રણ બાળકોના મોતથી અરેરાટી\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી\nગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી નો કાર્યક્રમ જાહેર\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાન�� NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nકાલાવડ તાલુકાના કાલમેઘડામાં ભાઈ-બહેન સહિત ત્રણ બાળકોના મોતથી અરેરાટી\nજામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં આજે અરેરાટીઓભર્યો કિસ્સો બન્યો હતો જેમાં ત્રણ માસૂમ બાળકોના પાણીના ખાડામાં પડી જવાના કારણે ડૂબી જતાં કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. બળદો ભડકતાં ત્રણેય બાળકો જીવ બચાવવા ભાગવા જવાથી ખાડામાં પડી ગયા હતા અને કોઇ બચાવે તે પહેલાં જ ત્રણેયે જીવ ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.\nમૂળ પાટણ જિલ્લાના વતની અને હાલ કાલમેઘડા ગામમાં દિલીપભાઇ જયંતીભાઇ ઠાકોર અને તેના બનેવી શૈલેષભાઇ ઠાકોર બન્ને સાથે રહીને ખેત મજૂરી કામ કરે છે. દિલીપભાઇના 10 વર્ષનો પુત્ર રાહુલ અને પાંચ વર્ષની પુત્રી કિરણ તેમજ શૈલેષભાઇ ઠાકોરની પાંચ વર્ષની પુત્રી રિયા, કે જેઓ આજે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ખેતરથી થોડે દુર રમી રહ્યા હતા. જે દરમિયાન એકાએક બળદો ભડકતાં ત્રણેય બાળકો ભાગવા લાગ્યા હતા, અને નજીકમાં જ આવેલા પાણીના ખાડામાં પડી ગયા હતા. જે ખાડામાં ઉંડુ પાણી હોવાથી ત્રણે માસૂમ ડૂબી ગયા હતા.\nઆ ઘટનાની જાણ થતાં ભારે દોડધામ થઇ હતી. શ્રમિક પરિવારના સભ્યો ઉપરાંત સ્થાનિક અગ્રણી વગેરે દોડી આવ્યા હતા અને બાળકોને પાણીમાંથી બહાર કાઢી ઇકો કારમાં બેસાડીને તાત્કાલિક ગોંડલની હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં બાર વાગ્યા આસપાસ પહોંચતા ફરજ પરના તબીબે ત્રણેય બાળકોના મૃત્યુ નીપજ્યાં હોવાનું જાહેર કર્યું હતું. જેથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.\nઆ કરૂણાજનક ઘટનાની પોલીસને જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સ્ટાફ બનાવના સ્થળે તેમજ ગોંડલ દોડી ગયો હતો, અને બાળકોના પોસ્ટમોર્ટમ કર્યા પછી ત્રણેય મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દીધા હતા. પોલીસે દિલીપભાઇ ઠાકોરનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.\nરાજ્યની મહિલાઓને વ્યવસાય શરૂ કરવા વગર વ્���ાજની 1 લાખ સુધીની લોન મળશે\nજૂનાગઢના કોરોના વોરિયરને નર્સિંગ સ્ટાફ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઇ\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nકલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.\nકલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા રજુઆત કરાઈ હતી. આવકના દાખલામાં વિવિધ પ્રકારની ભૂલો ધ્યાને આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.\nઅધિકારીઓ લાજવાના બદલે ગાજતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ભૂલ સ્વીકારવાના બદલે રોષે ભરાયા હતા. પોતાની ભુલનો સ્વીકાર કરવાના બદલે અધિકારીએ જણાવ્યું હતું કે કામનું ભારણ હોઈ બીજા ભૂલો કરે છે તો અમે શુ કરીએ તેમ જણાવી, અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવ્યો છે.\nઆ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની આપી ચીમકી આપવામાં આવી હતી.\nઆ કાર્યક્રમમાં જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, તુષાર હાથલીયા, જયેશ કંડોરીયા, સાગર ગોજીયા, ભાયા ભાદરકા, સાહિલ ગોસાઈ સહીતના કાર્યકરો જોડાયા હતા.\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ. મહેશભાઈ શુકલના પત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. 84) ને ગત્ તા. 2 સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું.\nઆથી તેમને સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય�� હતા.\nડાયાબીટીસ, બ્લડપ્રેશર, ઓક્સિજન કમી વિગેરેની તેમને 22 દિવસની વિવિધ પ્રકારની સારવાર ખુબજ કાળજીપૂર્વક કરવામાં આવતા કોરાનાને મહાત આપી, સ્વસ્થ થતા શારદાબેનને ડિસ્ચાર્જ કરવામાં આવતા મંગળવારે ખંભાળિયામાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના સગા- સંબંધીઓ, લતાવાસીઓ દ્વારા તેમના પર પુષ્પવૃષ્ટિ કરી, તાળી અને થાળી વગાડીને શારદાબેનની હિંમતને વધાવી હતી.\nશારદાબેન શુક્લએ તેમના પ્રતિભાવમાં ખંભાળિયા અને જામનગર સરકારી હોસ્પિટલના તમામ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને ભગવાન સ્વરૂપ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વતની એવા હસમુખભાઈ મનજીભાઈ પરમાર નામના 43 વર્ષીય યુવાન ગત તારીખ 24 થી 27 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પ્રસંગ અર્થે તેમના વતન ગયા હતા, અને પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ તેમના રહેણાંક મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી અને મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.\nઆ મકાનના રૂમની અંદર રહેલા કબાટની તિજોરી તોડી, તેમાં રાખવામાં આવેલા રૂપિયા દસ હજાર રોકડા તથા રૂપિયા પંદર હજારની કિંમતના ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.\nઆ બનાવ અંગે પોલીસે હસમુખભાઈ પરમારની ફરિયાદ પરથી ધોરણસર ગુનો નોંધી પી.એસ.આઇ. અનિરુદ્ધસિંહ ઝાલાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટ���નાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19879452/lovely-story-21", "date_download": "2020-09-30T07:29:10Z", "digest": "sha1:IXD4CGKIXLVMUO7OMAQTR3UN665RUJWG", "length": 4366, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Lovely story - 21 by ketan motla raghuvanshi in Gujarati Novel Episodes PDF", "raw_content": "\n# લવ-લી-સ્ટોરી પ્રકરણ -21 જુલી સાથે વીતાવેલી એ રાત પછી દેવાંગ દિવસે પણ સતત જુલીના વિચારોમાં રહેવા લાગ્યો. જુલીના વિચારોમાં સતત ગરકાવ થતો રહ્યો અને એ જીવનની અદભુત પળોને યાદોની ફ્રેમમાં મઢી હૈયામાં સાચવી લેવા માંગતો હતો. જુલીનો ...Read Moreદેહ, રૂપરૂપના અંબાર સમ ચહેરો, અવાજમાં રસમાધુર્ય, પાતળી કમર, ભરાવદાર નિતંબ અને ગોળમટોળ સ્તનોને જોતાં દીવાનો બની ગયો હતો. પ્રકૃતિના તમામ અસ્તિત્વમાં હવે માત્ર જુલી જ નજર આવતી હતી દેવાંગને. ‘ જુલી, થેંક્યુ વેરી મચ, તે મને જીવનમાં નવી ઉર્જા આપી. હું તારો આજીવન આભારી રહીશ. જો તું ન મળી હોત તો નક્કી આજે હું જીવતો ન રહી શક્યો હોત. Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/child-care", "date_download": "2020-09-30T07:15:21Z", "digest": "sha1:IDZETGH2E6PBCQNSBVQ4FVNPSHUHSUCN", "length": 15345, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "ચાઇલ્ડ કેર | બાળ સંભાળ | માતા | બાળ વિકાસ | Child Care Tips", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nચાઈલ્ડ કેર - શુ આપનુ બાળક ખાવામાં નખરાં કરે છે, તો અપનાવો આ ટિપ્સ\nChild Care- બાળકોને કેટલું સેનિટાઇઝરનો ઉપયોગ કરવો તે શીખવો, એક્સપર્ટની સલાહ જાણો\nકોરોનાના પાયમાલના ઝડપથી પ્રસારને લીધે, કેટલાક નિયમો તેમની પ્રતિરક્ષા મજબૂત કરવા અને અમુક નિયમોનું પાલન કરવા માટે કલાકારો દ્વારા સલાહ આપવામાં આવે છે. આ રીતે, મોટાભાગના લોકો આ ગંભીર વાયરસથી ન ફસાય તે માટે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા ...\nLockdown: બાળકોના ઝઘડાઓ ખળભળાટ મચાવી દીધો છે, આ 5 નિયમોની સમજદારીથી અનુસરો, ફાયદો થશે\nજો બાળકો ઘરે હોય, તો ઝગડાઓ થશે. બાળકોના તકરારનું સમાધાન કરવું એ કોઈ પડકારથી ઓછું નથી. એકને સાચુ કહો તો બીજાને ગુસ્સો આવે છે. આવી દ્વિધાપૂર્ણ પરિસ્થિતિઓમાં, કેટલાક સરળ નિયમોનું પાલન કરીને, તમે બાળકોની લડતને નિયંત્રિત કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.\nWorking Woman છો તો આ રીતે બાળકના નજીક રહો..\nસ્ત્રીઓને ઘર અને ઑફિસના કામ એક સાથે સંભાળાવાનો હુનર સારી રીતે આવે છે. ઘણી વાર સમયની ઉણપના કારણે એ તેમના બાળકોને તેટ્લો સમય નહી આપી શકતી, જેટલો જે તેના બાળકોને માની સાથની જરૂર હોય છે. બાળકોની સાથે સમય પસાર કરી તમે તેમના દિલની વાતને સારી રીતે જાણી શકો ...\nExam tips - આ 7 ટિપ્સ અજમાવીશ તો દરેક પેપરમાં સારા માર્કસ આવશે\nપરીક્ષાને લઈને સ્ટૂડેંટસની અંદર હમેશા ડર બેસ્યો હોય છે પણ સ્કોર કરવું આટલું અઘરું પણ નથી. થોડી પ્લાનિંગ અને કેટલાક સરળ Exam tips in gujarati, ટીપ્સને જાણી ન માત્ર તમારા ગભરાહટ દૂર થશે પણ તમારા નંબર પણ સારા આવશે અને તમે કોઈથી પણ પાછળ નહી રહીશ\nકેવી રીતે કરશો બોર્ડની પરીક્ષાની તૈયારી\nમિત્રો આજે અમે આપને માટે લાવ્યા છે પરિક્ષામાં દરેક પેપરમાં ટોપ કરવા માટેની 7 જરૂરી ટિપ્સ.. મિત્રો એક્ઝામ કોઈપણ હોય દરેક સ્ટુડેંટની અંદર ભય બેસેલો હોય છે. અને તેમા પણ જો બોર્ડની પરીક્ષા હોય તો અડધી ગભરામણ તો બોર્ડની પરીક્ષા શબ્દથી જ થઈ જાય છે. પણ ...\n12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ\n12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ\nશિશુને પીવડાવો દાળનું પાણી, થશે આ 6 ચમત્કારિક લાભ\nદાળનું પાણી સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. તેમાં ભરપૂર વિટામિંસ અને મિનરલ્સ હોય છે. મગ અને મસૂરની દાળનો પાણી તો શિશુને ખૂબ ફાયદો પહોંચાડે છે. આવો અમે તમને જણાવીએ દાળના પાણી પીવાના ફાયદા\nExam Time: પરીક્ષાને લઈને છે સ્ટ્રેસ તો અજમાવો આ 7 ટીપ્સ\nફાઈનલ પરીક્ષાને લઈને આજકાલ બાળકો ખૂબ તૈયારીઓમાં લાગેલા છે. પણ આજકાલ વધતા કામ્ટીશિયનના કારણે વધારેપણુ બાળકોને બધુ ભૂલવાનો સ્ટ્રેસ રહે છે. ઘણી વાર આ સ્ટ્રેસ આટલું વધી જાય છે કે બાળક સવાલના જવાન જાણતા છતાં પણ ખોટું કરી આવે છે. બાળકોની સ્ટ્રેસને દૂર ...\nબાળકોને સરળતાથી હેંડલ કરવામાં કામ આવશે આ પેરેંટિંગ ટીપ્સ\nકોઈ પણ બાળકની સારવારમાં તેમના માતા-પિતાનો ખાસ રૂપથી યોગદાન હોય છે. બાળકોના સ્વભાવ જુદા-જુદા હોવાના કારણે ઘણા પેરેંટ્સને તેમના પરવરિશમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. દરેક કોઈ તેમના બાળકને બેસ્ટ બનાવવા ઈચ્છે છે. પણ આવું કરવા માટે માતા-પિતાને ...\nસ્ત્રીઓને ઘર અને ઑફિસના કામ એક સાથે સંભ���ળાવાનો હુનર સારી રીતે આવે છે. ઘણી વાર સમયની ઉણપના કારણે એ તેમના બાળકોને તેટ્લો સમય નહી આપી શકતી, જેટલો જે તેના બાળકોને માની સાથની જરૂર હોય છે. બાળકોની સાથે સમય પસાર કરી તમે તેમના દિલની વાતને સારી રીતે જાણી શકો ...\n* જો તમને Exam માં સારા Marks લાવવું છે તો તમને અભ્યાસ માટે એક Routine બનાવું પડશે. * તેને Strictly Follow કરવું પડશે અને તમને આ Routine, Exam ના સમયે જ બનાવું જોઈએ. * પણ પહેલા જ બનાવી લેવા જોઈએ અને તેને ફોલો કરવા જોઈએ.\nશુ તમે જાણો છો પ્લાસ્ટિકની બોટલથી બાળકોને દૂધ પીવડાવવુ કેટલુ છે ખતરનાક\nડોક્ટર મોટેભાગે માતાઓએન પોતાના બાળકોને વધુથી વધુ સ્તનપાન કરાવવાની સલાહ આપે છે. કારણ કે માનુ ધૂધ પૌષ્ટિક હોય છે. માનુ દૂધ પીવાથી બાળકો સ્વસ્થ રહે છે. પણ વર્તમન સમયમાં કેટલાક એવા ટ્રેંડ ચાલી રહ્યા છેકે મા પોતાના બાળકને પોતાનુ દૂધ નહી પણ બોટલનુ દૂધ ...\nBreast feeding Day:બ્રેસ્ટફીડિંગથી બાળકને મળે છે આ 7 ફાયદા\nબાળકને બધા પોષક તત્વ મળે છે અને તેનો માનસિક અને શારીરિક વિકાસ તીવ્રતાથી હોય છે ચાલો આજે અમે તમને માતાના દૂધથી બાળકોને મળતા કેટલાક ફાયદા વિશે\nLunar Eclipse 2019: ગર્ભવતી સ્ત્રીઓ જરૂર રાખે આ સાવધાની, નહી તો બાળક પર થશે ખરાબ અસર\n16 જુલાઈના રોજ ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનુ છે. આ ગ્રહણની શરૂઆત રાત્રે એક વાગીને 30 મિનિટ પર થશે અને આ 17 જુલાઈની સવારે લગભગ 4.31 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ઘણી સાવધાની રાખવી જોઈએ.\nશું તમે જાણો છો કી-બોર્ડના આ ફંક્શંન\nકમ્પ્યૂટર પર કાર્ય કરતા સમયે અમે ઉપરની રોમાં એફ 1 થી એફ 12 સુધી કી જોવાય છે. આ ફંક્શન કી કહેલાવે છે. આ તમારા કંપ્યૂટરપર તમરા કાર્યને તેજ ગતિ આપે છે . આવો જાણીએ આ કીના ઉપયોગ\nChild care- બાળકોને ઝૂઠ બોલવાથી રોકવું છે તો કરો આ કામ\nબાળકોને ઝૂઠ બોલવાથી રોકવું છે તો કરો આ કામ\nબાળકોનુ અભ્યાસમાં મન ન લાગતુ હોય તો વસંત પંચમીના દિવસે કરો આ ઉપાય\nપ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવએ જ બાળકોના શિક્ષણની શરૂઆત કરવામાં આવતી હતી. આજે પણ આ પરંપરા છે. મા સરસ્વતી જ્ઞાન-વિજ્ઞાન, કલા, સંગીત અને શિલ્પની દેવી છે. આ દિવસે મા સરસ્વતીની આરાધના જરૂર કરો. સવારે સ્નાન કરી પીળા કે સફેદ વસ્ત્ર ધારણ કરો. મા ...\nબોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો\nમિત્રો આજે અમે આપને માટે લાવ્યા છે પરિક્ષામાં દરેક પેપરમાં ટોપ કરવા માટેની 7 જરૂરી ટિપ્સ.. મિત્રો એક્ઝામ કોઈપણ હોય દરેક સ્ટુડેંટની અંદર ભય બ���સેલો હોય છે. પણ પેપરમાં સારો સ્કોર કરવો એટલો પણ મુશ્કેલ નથી. થોડી પ્લાનિગ કરીને અને થોડાક સહેલા ઉપાયોને ...\nકંપ્યૂટરથી પણ તેજ દોડશે મગજ, રોજ ખવડાવો આ વસ્તુ\nકંપ્યૂટરથી પણ તેજ દોડશે મગજ, રોજ ખવડાવો આ વસ્તુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?p=127", "date_download": "2020-09-30T07:26:41Z", "digest": "sha1:I4OJ757CAJIIWF2N4QRDKICSO3EHESVP", "length": 7720, "nlines": 96, "source_domain": "zeegujarat.co.in", "title": "Skip to content", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\n* ખૂબ જ અરજન્ટ, ખૂબ ગંભીર, મહત્વપૂર્ણ માહિતી * 📣 * આરોગ્ય મંત્રાલયની તાત્કાલિક જાહેર જનતાને સૂચના છે કે આ સમયે કોરોના વાયરસ ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળવો ખૂબ જ ગંભીર અને જીવલેણ છે. એકવાર તમે ચેપ લગાડો તો કોઈ ઉપાય નથી. * * તેનો ચાઇનાથી વિવિધ દેશોમાં ફેલાઈ રહ્યો છે, * નિવારણ પદ્ધતિ તમારા ગળાને ભેજવાળી રાખવી, તમારા ગળાને સૂકવવા ન દો. આમ તમારી તરસને પકડશો નહીં કારણ કે એક વખત તમારા ગળામાં મેમ્બ્રેન સુકાઈ જાય છે, વાયરસ 10 મિનિટની અંદર તમારા શરીરમાં પ્રવેશ કરશે. * * વય પ્રમાણે -50-80૦ સીસીનું ગરમ ​​પાણી, બાળકો માટે -30-50૦ સીસી. * * જ્યારે પણ તમને લાગે છે કે તમારું ગળું શુષ્ક છે, રાહ ન જુઓ, પાણી હાથમાં રાખો. * * એક સમયે પુષ્કળ પ્રમાણમાં પીશો નહીં કેમ કે તે નથી કરતું. ‘ ટી મદદ, તેના બદલે ગળાને ભેજવાળી રાખવાનું ચાલુ રાખો. * * માર્ચ 2020 ના અંત સુધી, ગીચ સ્થળોએ ન જશો, ખાસ કરીને ટ્રેન અથવા જાહેર પરિવહનમાં જરૂર મુજબ માસ્ક પહેરો નહીં * * તળેલું અથવા મસાલેદાર ખોરાક ટાળો અને વિટામિન સી લોડ કરો. * * લક્ષણો / વર્ણન * છે * 1. વારંવાર તાવ આવવો * * 2. તાવ પછી લાંબા સમય સુધી ઉધરસ * * C. બાળકો સંભવિત છે * * A. પુખ્ત વયના લોકો સામાન્ય રીતે અસ્વસ્થતા અનુભવે છે, * માથાનો દુખાવો અને મુખ્યત્વે શ્વસન સંબંધિત * * 5: અત્યંત ચેપી * 🚨 જો તમે માનવ જીવનની સંભાળ રાખો છો, તો Pls શેર કરો\nPrevious ગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલા��નેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/gst/", "date_download": "2020-09-30T06:59:25Z", "digest": "sha1:QC4RZDO4LTMRNRHTM4DYEBUVALYYGGLY", "length": 21390, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "gst: gst News in Gujarati | Latest gst Samachar - News18 Gujarati", "raw_content": "\nકેન્દ્ર સરકારનો મોટો નિર્ણય રાજ્યોને પૂરું ચૂકવશે GST વળતર\nસુરતના વેપારીઓ સાવધાન: GST અધિકારીઓના નામે તોડ કરતી ગેંગ ફેક્ટરી વિસ્તારમાં સક્રિય\nકોરોનાને પગલે GST કલેક્શન ખરાબ રીતે પ્રભાવિત, 2.35 લાખ કરોડનું નુકસાન : કેન્દ્ર સરકાર\nDelhiમાં GST કાઉન્સિલની બેઠક મળશે, Nitin Patel વીડિયો કોન્ફરન્સથી જોડાશે\nદૂધ, દહીં, પનીર સહિત આ વસ્તુઓ પર નથી લાગતો GST, જાણો આખું લિસ્ટ\nGST Councilની આજે અગત્યની બેઠક, સસ્તી થઈ શકે છે આ વસ્તુઓ\nસામાન્ય માણસ માટે મોટા સમાચાર GSTના દાયરામાં આવી શકે છે નેચરલ ગેસ, થશે આવો ફાયદો\nપાન-મસાલા-સિગારેટના શોખીનો માટે Bad News, ટૂંક સમયમાં વ્યસન મોંઘુ પડી શકે છે\n...તો શું હવે જૂનું સોનું અને દાગીના વેચવા પર GST ચૂકવવો પડશે\nવ્યસનના બંધાણીઓ માટે માઠા સમાચાર પાન-મસાલા, સિગારેટ થઈ શકે છે વધારે મોંઘા\nરાહુલ ગાંધીનો આરોપ, ચાર વસ્તુ દેશને બરબાદ કરશે, બહુ ઝડપથી ભ્રમ તૂટશે\nસુરત: કાપડના વેપારીઓનું 150 કરોડ રૂપિયાનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાયું\nહવે થૂંકવા ઉપર GST રાજકોટના નવા બસસ્ટોપ ઉપર મહિલાને થૂંકવા માટે GST સાથે રૂ.200નો દંડ\nVideo: સરકારની GSTની આવકમાં મોટો ઘટાડો, આવક ઘટી છતાં યોજનાઓ ચાલુ રખાઇ: નીતિન પટેલ\nપાન-મસાલા આગામી મહિનાથી થઈ જશે મોંઘા સરકાર વધારી શકે છે ટેક્સ\n#HandsOffParotta : પરોઠા પર 18% GSTથી લોકો ગુસ્સે ભરાયા, ટ્વિટર પર થયું ટ્રેન્ડ\nVidhan Sabha બજેટ સત્ર સમાપ્ત, GSTને લઇ મહત્વની જાહેરાત કરાશે\nસુરત: GST વિભાગે કાપડની પાંચ પેઢીની રૂ. 11 કરોડની કરચોરી ઝડપી, વેપારીઓમાં ફફડાટ\nમોબાઈલ ખરીદવા મોંઘા થશે, GST Councilએ રેટ વધારવાનો નિર્ણય કર્યો\nટૂંક સમયમાં સસ્તી થશે મોબાઈલ ફોન અને બુટ-ચપ્પલ ���હિતની આ વસ્તુઓ, જાણો કારણ\nમોદી સરકાર આપી રહી છે 1 કરોડ જીતવાની તક, કરવું પડશે આ સરળ કામ\nમાર્ચથી બદલાશે ATM સહિતના આ નિયમો, તમારા ખિસ્સાને થશે અસર\nઅમદાવાદ : GSTના પોર્ટલથી વેપારીઓ પરેશાન, નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી\nબિલનું ડિજિટલ પેમેન્ટ કરવા ઉપર મળશે બંપર છૂટ, 1 એપ્રિલથી શરૂ થશે સ્કીમ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત, જજે કહ્યું- ઘટના પૂર્વ નિયોજીત નહોતી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/fire-yashshvi-chemical-factor/", "date_download": "2020-09-30T05:35:13Z", "digest": "sha1:7EXXQ4ZVRMO6P42TGVQ2JQA6P6EOEXUF", "length": 12057, "nlines": 91, "source_domain": "gujjurocks.in", "title": "કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં અહીંયા બ્લાસ્ટ પછી આગ લાગી અને 8 કામદારના મોત- વાંચો અહેવાલ", "raw_content": "\nબોલિવુડની આ 18 હિરોઇનોને જાતે જ આપવી પડે છે પોતાની ઓળખ, નસીબ ન ચાલ્યા…સાવ ફ્લોપ ગઈ\nપપ્પાના અભિનેત્રી સાથે હોટ સીન જોઈને 10 વર્ષની દીકરીએ પૂછ્યા હતા એવા સવાલ કે શરમથી પાણી પાણી થઇ ગયો હીરો\nરિયા હોસ્પિટલમાં સુશાંતની ડેડબોડી સાથે 45 મિનિટ શું રહી રહી હતી, પુરાવાઓ સાથે ચેડાં\nફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાંસ’ માટે સુશાંતને ફક્ત આટલા લાખ ફી મળેલી, YRF સાથે હતો કરાર\nકોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં અહીંયા બ્લાસ્ટ પછી આગ લાગી અને 8 કામદારના મોત- વાંચો અહેવાલ\nકોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં અહીંયા બ્લાસ્ટ પછી આગ લાગી અને 8 કામદારના મોત- વાંચો અહેવાલ\nPosted on June 3, 2020 June 3, 2020 Author AryanComments Off on કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં અહીંયા બ્લાસ્ટ પછી આગ લાગી અને 8 કામદારના મોત- વાંચો અહેવાલ\nહાલમાં જ સમાચાર મળ્યા કે ભરૂચ જિલ્લાના દહેજએ આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 8 કામદારના મૃત્યુ થયા છે. જ્યારે 50 આસપાસ વર્કર દાઝ્યા છે. જેને પગલે ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.\nદહેજના સેઝ-2માં આવેલી યશસ્વી કંપનીમાં થોડા સમય પહેલા ધડાકા સાથે બ્લાસ્ટ થયો. જેના લીધે કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસની કંપનીના છાપરા ઉડી ગયા અને બારી-દરવાજા પણ તૂટી ગયા. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે બ્લાસ્ટને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા.\nઆ ઘટના બાબતે આસપાસના ગામના લોકો પણ ગભરાટના માર્યા દોડી આવ્યા. મામલાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગઈ આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. 2 કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આગ પછી આ કામદારોની ડેડ બોડી પ્લાન્ટમાં દેખાયા હતા. ઘણી મહેનત પછી વિવિધ કંપનીના ફાયર ટેન્ડરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ લાગેલ પ્લાન્ટમાં હાલ હાઇડ્રોજન ગેસનું ટેન્કર હોવાથી તેના કુલિંગની પ્રક્રિયા હજી પણ ચાલુ છે.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\n14 વર્ષીય સુગંધા બની ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ’ની વિજેતા, ગાવા માંગે છે આ બોલિવૂડની અભિનેત્રીઓ માટે ગીત\nટેલિવિઝન પર આવતા રિયાલિટી શોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે, અને ખાસ કરીને સંગીતના રિયાલિટી શોને પસંદ કરવાવાળા દર્શકોની સંખ્યા ખૂબ જ વધારે છે. એવામાં વાત કરીએ સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ’ને લોકો ખૂબ જ પસંદ કરી રહયા છે. આ શોનું ગઈ કાલે ફિનાલે હતું જેમાં છેલ્લા 6 પ્રતિસ્પર્ધીઓમાંથી નાગપુરની સુગંધા દાતેએ આ શોને Read More…\nબોલીવુડના આ ખ્યાતનામ અભિનેતાની માતાનું થયું નિધન, બૉલીવુડ ફરી એકવાર શોકમાં ડૂબ્યું\nબોલીવુડમાં માટે આ સમય ખુબ જ ખરાબ ચાલી રહ્યો છે, બોલીવુડસાથે જોડાયેલા કેટલાક ખાસ લોકોના નિધનના સમાચાર છેલ્લા થોડા સમયથી સાંભળવા મળે છે, જેના કારણે બોલીવુડમાં લોકડાઉન શોકના માહોલમાં બદલાયેલું છે ત્યારે હાલ બીજા એક સમાચારે બોલીવુડમાં પાછો શોક પ્રસરાવી દીધો છે. બોલીવુડના એક ખ્યાતનામ અભિનેતા મુરલી શર્માની માતા પદ્મા શર્માનું 76 વર્ષની વયે હૃદય Read More…\nશું તમે ખબર છે કરિશ્મા કપૂરે એક ગીત માટે 30 જોડી કપડાં બદલ્યા હતા\nઅભિનેત્રી કરિશ્મા કપૂરે એક ટીવી શોના શૂટિંગ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેને જાણીને તમને પણ અચરજ થશે. View this post on Instagram 🇮🇳🙏🏼 #jaihind A post shared by KK (@therealkarismakapoor) on Aug 14, 2019 at 11:42pm PDT હાલમાં એક ટીવી શોના શૂટિંગ દરમિયાન કરિશ્મા કપૂરે તેની ફિલ્મી કરિયરને લઈને એક વાત Read More…\nPM નરેન્દ્ર મોદીનું 1300 કરોડના ખર્ચે વિમાન તૈયાર થઇ ગયું, તસ્વીર આવી સામે જોઈને હોંશ ઉડશે\nઅમિતાભ બચ્ચને જયા સાથે શા માટે કર્યા લગ્ન, 47મી વર્ષગાંઠ પર ખોલ્યું રહસ્ય, શેર કરી Unseen Photos\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nશાહરુખ-ગૌરીનો 200 કરોડનો મહેલ “મન્નત” અંદરથી એવો લાગે છે, જુઓ તસ્વીરો જોઈને આંખો ફાટી જશે\nકોમેડી ક્વીન ભારતી સિંહ અને પતિ વચ્ચે થઈ મારામારી પતિએ મજાકમાં થપ્પડ મારતા વિડીયો વાયરલ- જાણો સમગ્ર મામલો\nઐશ્વર્યાની લાડલી આરાધ્યાની ઓનલાઇન ક્લાસનો વિડીયો વાયરલ, હિન્દી ટીચરને સંભળાવી રહી છે કહાની\nમેકઅપ વગરના લુકમાં નજરે આવી હિના ખાન, જુઓ અલગ-અલગ અંદાજમાં તસ્વીરો એક ક્લિકે\nહિના ખાનનો બિકીની લુક થયો વાયરલ, બીચ પર મસ્તીમાં એવા એવા પોઝ આપ્યા કે ચાહકો ઘાયલ થઇ ગયા\nMay 30, 2020 Grishma Comments Off on હિના ખાનનો બિકીની લુક થયો વાયરલ, બીચ પર મસ્તીમાં એવા એવા પોઝ આપ્યા કે ચાહકો ઘાયલ થઇ ગયા\nવેવાઈ-વેવાણનો મુદ્દો હજુ પૂરો થયો નથી ત્યારે યુવક-કાકી સાસુને લઈને ભાગી ગયો પછી જે થયું\nJanuary 30, 2020 Grishma Comments Off on વેવાઈ-વેવાણનો મુદ્દો હજુ પૂરો થયો નથી ત્યારે યુવક-કાકી સાસુને લઈને ભાગી ગયો પછી જે થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/sajids-wife-said-about-divya-bharti/", "date_download": "2020-09-30T06:58:55Z", "digest": "sha1:BLX6RNEI3UVOQ5I55EDIQLWAA2YHHEPR", "length": 13581, "nlines": 96, "source_domain": "gujjurocks.in", "title": "દિવ્યા ભારતીના મૃત્યુના 27 વર્ષ બાદ સાજીદ નડિયાદવાલાની પત્નીએ ખોલ્યું મોટું રહસ્ય, કહ્યું \"ક્યારેય નથી લીધી તેની..\"", "raw_content": "\nટ્રોલર્સે કહ્યું-કાશ તેની જગ્યાએ તું મૃત્યુ પામી હોત, હવે સોનમ કપૂરે આપ્યો આવો કરારો જવાબ\nકપિલના શો માં થયો તૈમુરની ક્યુટનેસનો ઉલ્લેખ, કપિલે શર્માએ પેટ ભરીને કર્યા વખાણ- જાણો વિગત\nવાહ તો આ છે પ્રિયંકા ચોપરાની ડાયટ, ફિટ રાખવા ખાય છે આ ડ���શ- જાણો રસપ્રદ માહિતી\nમલાઈકા અરોરા સવાર-સવારમાં હોટ લુકમાં જીમ જતી દેખાઈ, 10 તસ્વીરો વારંવાર જોવાની ઈચ્છા થશે\nદિવ્યા ભારતીના મૃત્યુના 27 વર્ષ બાદ સાજીદ નડિયાદવાલાની પત્નીએ ખોલ્યું મોટું રહસ્ય, કહ્યું “ક્યારેય નથી લીધી તેની..”\nદિવ્યા ભારતીના મૃત્યુના 27 વર્ષ બાદ સાજીદ નડિયાદવાલાની પત્નીએ ખોલ્યું મોટું રહસ્ય, કહ્યું “ક્યારેય નથી લીધી તેની..”\nPosted on June 26, 2020 Author JayeshComments Off on દિવ્યા ભારતીના મૃત્યુના 27 વર્ષ બાદ સાજીદ નડિયાદવાલાની પત્નીએ ખોલ્યું મોટું રહસ્ય, કહ્યું “ક્યારેય નથી લીધી તેની..”\nબોલીવુડમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ આવતા રહ્યા છે, પણ એક અભિનેત્રી આજે પણ સૌની મન ગમતી અભિનેત્રી છે, ભલે આજે તે આ દુનિયામાં નથી પરંતુ કરોડો ચાહકોના દિલમાં આજે પણ તેની સુંદરતા, તેનો અભિનય અને તેની આવડત કેદ છે. એ અભિનેત્રી છે દિવ્યા ભારતી જેને ખુબ જ નાની વયે આ દુનિયા છોડી દીધી, અને આજ સુધી દિવ્યા ભારતીના મૃત્યુનું કારણ સામે નથી આવ્યું.\nદિવ્ય ભારતીએ બોલીવુડના પ્રોડ્યુસર અને ડાયરેકટર સાજીદ નડિયાદવાલા સાતેહ લગ્ન કર્યા હતા, પરંતુ દિવ્યા ભારતીના મૃત્યુ બાદ સાજીદે વર્ધા સાથે લગ્ન કરી લીધા હતા. સાજિદના આ લગ્ન ખુબ જ ચર્ચામાં પણ રહ્યા હતા, અને હવે દિવ્યા ભારતીના મૃત્યુના 27 વર્ષ બાદ વર્ધાએ એક મોટી વાત કહી છે.\nવર્ધાએ દિવ્યા ભરતી વિષે વાત કરતા એક મીડિયાને જણાવ્યું હતું કે “દિવ્યા આજે પણ અમારા જીવનો એક ભાગ છે, આજે પણ જયારે મારા બાળકો તેની ફિલ્મ જુએ છે ત્યારે તેને મોટી મમ્મી કહે છે.”\nતો સાજીદ માટે પણ વર્ધાએ કહ્યું હતું કે: “સાજીદ આજે પણ દિવ્યાના માતા-પિતાને એક દીકરાના રૂપમાં જ મળે છે, તમે વિચારી પણ નહિ શકો કે દિવ્યાના પિતા અને સાજીદ કેટલા નજીક છે, મેં ક્યારેય દિવ્યાની જગ્યા લેવાનો પ્રયાસ નથી કર્યો. મેં મારી અલગ જગ્યા બનાવી છે અને એના માટે મને ટ્રોલ કરવાનું બંધ કરો. એ મારા જીવનની પણ મહત્વનો ભાગ હતી. ક્યારેક ક્યારેક લોકો કહે છે કે દિવ્યા બહુ જ સારી હતી, અરે સાચે જ બહુ સારી હતી, અમે લોકો એને ખુબ જ પ્રેમ કરીએ છીએ.”\nદિવ્યા ભારતીનું મૃત્યુ 5 એપ્રિલ 1993ના રોજ તેના ફ્લેટની બાલ્કનીમાંથી પડી જવાના કારણે થયું હતું. એ સમયે તેમના ઘરમાં બે મિત્રો અને એક કામવાળી હતી. દિવ્યા ભારતીનું મૃત્યુ થયું ત્યારે તે બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં એક હતી.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય ��વી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nફેમસ સિંગર કનિકાની બહેનનું નિધન, પરિવાર પર તૂટ્યો દુઃખોનો પહાડ- આ રીતે વ્યક્ત કર્યું દુઃખ\nબેબી ડોલ ગીત ગાઈને બોલીવૂડમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવનાર સિંગર કનિકા કપૂરની બહેન એનબેલનું નિધન થઇ ગયું છે. પોતાની બહેનને ગુમાવ્યા બાદ પોતાનું દુઃખ વ્યક્ત કરતા સિંગર કનિકા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપી છે અને એક ભાવુક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ બાદ યુઝર્સ કોમેન્ટ કરીને કાનિકાની બહેનને શ્રદ્ધાંજલિ Read More…\nબિકીનીમાં જોવા મળી કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની, ટેટુ શો ઓફ કરતા આપ્યો 10 હોટ પોઝ PHOTOS\nકપિલ શર્માની ઓનસ્ક્રિન પત્ની અને ‘ધ કપિલ શર્મા શો -2’ માં ભુરીનો કિરદાર નિભાવવાવાળી અભિનેત્રી સુમોના ચક્રવર્તી રજાઓ માણવા માટે હાલ થાઈલેન્ડ ગઈ હતી. જ્યાં તેને બિકીની લુકમાં ટેટુ શો ઓફ કરતો એક પોઝ આપ્યો હતો. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા જ વાયરલ થઇ હતી. View this post on Instagram Love her Read More…\nOMG: શાહિદની પત્ની મીરા રાજપૂતના ચંપલની કિંમતમાં તો એક વિદેશની ટુર થઇ જાય, જાણો વધુ એક ક્લિકે\nસાલ 2019માં સિનેમા ઘરમાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ કબીર સિંહના એક્ટર શાહિદ કપૂર ખુશખુશાલ દેખાય છે. તેના કારણે તેની પત્ની મીરા રાજપૂત પણ ખુબ ચર્ચામાં છે. મીરા પોતાની ફેશનેબલ સ્ટાઇલને લઈને ખુશ દેખાય છે. View this post on Instagram Come rain, let’s shine ✨ Monsoon ready in my favourite Crocs Serena Flips\nઆપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે પાકિસ્તાન, આજે પણ છુપાયેલા છે ઘણા રહસ્યો\nસુશાંતના નિધન પછી પહેલીવાર બોલ્યા પિતા, કહ્યું કે અંતિમ સંસ્કારમાં માત્ર આ એક જ એક્ટ્રેસ…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nન્યુયોર્ક યુનિવર્સીટીમાં થયું સુહાના ખાનનું એડમિશન, પહેલા જ દિવસે સામે આવ્યો ટૂંકા કપડાં પહેરેલો વિડીયો\nઅભિનેતા રોનિત રોયે જણાવી પોતાની આપવીતી, લોકડાઉનના કારણે વેચવો પડી રહ્યો છે ઘરનો સમાન\nઅર્જુન કપૂરે શેર કરી સુશાંત સિંહ સાથેની પહેલાની ચેટ, કહ્યું- હું તે ખાલીપણાને સમજુ છું\nબાળપણથી જ ખુબ જ ક્યૂટ છે સારા, જુઓ તમે ક્યારેય ન જોયેલી 10 તસ્વીરો\nસારા, સુહાના જેવા 6 સ્ટાર કિડ્સ જે ડેબ્યુના પહેલા જ જોવા મળેલા મેગેઝીન્સના કવર પેજ પર\nJune 30, 2020 Aryan Comments Off on સારા, સુહાના જેવા 6 સ્ટાર કિડ્સ જે ડેબ્યુના પહેલા જ જોવા મળેલા મેગેઝીન્સના કવર પેજ પર\nશું સૅનેટાઇઝર લગાવી આગ પાસે જવાથી આગ લાગી શકે છે વાંચો સાચી હકીકત શું છે\nApril 1, 2020 Jayesh Comments Off on શું સૅનેટાઇઝર લગાવી આગ પાસે જવાથી આગ લાગી શકે છે વાંચો સાચી હકીકત શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/health/wellness-ayurveda-harvest-the-wonders-neem-jaggery-001298.html", "date_download": "2020-09-30T06:30:35Z", "digest": "sha1:DLENXR3LZI7Q4HJK7E23LP64LMIR4FQB", "length": 12136, "nlines": 153, "source_domain": "gujarati.boldsky.com", "title": "જાણો, ગુડી પડવામાં લીમડો અને ગોળ કેમ ખાવામાં આવે છે? | Wellness Ayurveda: Harvest the wonders of Neem & Jaggery - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nજાણો, ગુડી પડવામાં લીમડો અને ગોળ કેમ ખાવામાં આવે છે\nઉગાડી અને ગુડી પડવો ભારતમાં ઘણા રાજ્યોમાં ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગુડી બનાવીને ઘરની બહાર લગાવવામાં આવે છે અને શ્રીખંડ અને પુરી ખાવામાં આવે છે જ્યારે ભારતમાં દક્ષિણ પ્રાંતમાં આ દિવસને ઉગાડીની જેમ મનાવવામાં આવે છે. પરંતુ બન્ને પ્રાંતોમાં એક સમાનતા એ છે કે લોકો લીમડો અને ગોળ જરૂર ખાય છે.\nશું તમે એ વિચાર્યું છે કે આ પ્રથા કેમ છે એમ તો પૂર્વજોના સમયથી લીમડો-ગોળ ખાવાની પ્રથા ચાલી આવે છે, ર્ડોક્ટર પણ માને છે કે ગોળ અને લીમડો ખાવો સ્વાસ્થ્ય માટે ઘણો લાભદાયક હોય છે.\nઆ પ્રસંગે આ ક્ષેત્રમાં વિશેષ રીતે પણ લીમડો અને ખાંડ કે ગોળનો પ્રસાદ મળે છે. જોકે ચૈત્ર મહિનાના મૌસમમાં ઘણા બદલાવ આવે છે. સાથે જ ઘણી મૌસમી બીમારીઓ થવાનો અંદાજો લાગેલો રહે છે. લોકોના મત અનુસાર ગોળ અને લીમડો ખુશી અને દુખનું પ્રતિક હોય છે. પરંતુ સાચી રીતે લીમડો અને ગોળમાં ઘણા બધા હેલ્દી ગુણ હોય છે જે શરીરમાં સૌંદર્ય લાભ પહોંચાડવાની સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ પહોંચાડે છે.\nગરમીની ઋતુ આવતા જ ઘણાં પ્રકારની ત્વચા સંબંબધી રોગ હોવાની આશંકા વધી જાય છે, લીમડો તેની સંભાવનાને ઓછી કરવામાં મદદ કરે છે. તેના ઉપરાંત લીમડામાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ શરીરની ઈમ્યુન સિસ્ટમને તંદુરસ્ત રાખવાની સાથે ડાયાબિટિઝના ખતરાને પણ ઓછો કરે છે.\nલીમડો શરીરને ગરમીની ઋતુમાં બીમારીઓથી બચાવી રાખે છે, તેના ઉપરાંત તે ફેટ બર્ન કરવાની સાથે ચહેરા પરના ખીલ અને ખંજવાળથી પણ છુટકારો અપાવે છે. અને લીમડાના પાણીથી સ્નાન કરવાથી ખંજવાળ અને ફોડકી થતી નથી. અને જો લીમડાનો લેપ વાળની જડોમાં લગાવવામાં આવે તો ડ્રેંડફની સમસ્યા પણ ઓછી થઇ જાય છે.\nગોળમાં છે ચમત્કારી ગુણ\nગોળ તો ખાંડનો સૌથી હેલ્દી વિકલ્પ હોય છે. ફક્ત આ અવસર પર જ નહીં પરંતુ આખું વર્ષ તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ પહોંચે છે. ગોળ ખાવાથી પણ ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. ગોળ ખાવાથી એસિડીટી થવાની સંભાવના ઓછી થઈ જાય છે.\nગોળમાં મિનરલ, કાર્બોહાઈડ્રેડ અને જે પોષ્ટિક તત્વ હોય છે, તે ઋતુના બદલાવના કારણે શ્વસન સંબંધી ઘણા પ્રકારના રોગ હોય છે તેનાથી લડવામાં મદદ કરે છે. સાથે જ તે સંતુલિત આહારના વર્ગમાં આવે છે. એટલા માટે ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે સૌંદર્ય ક્ષેત્રમાં પણ ખૂબ લાભ મળે છે.\nકેમકે ગોળમાં જે ફાઈબર હોય છે તે પેટને સાફ રાખવામાં મદદ કરે છે જેનાથી ત્વચામાં નિખાર આવે છે. અંતમાં: લીમડો અને ગોળ ખાઓ અને નિરોગી થવાની દિશામાં આગળ વધો.\nતમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે.\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nહુક્કા સ્મોકિંગ સાથે સંકળાયેલ હેલ્થ રિસ્ક\nશું તમને સામાન્ય અવાજો થી ઇરીટેડ થાવ છો તો કદાચ તમને મિસોફોનિઆ હોઈ શકે છે.\nઉઠ્યા ના 60 સેકન્ડ પછી શા માટે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ\nમસ્ક્યુલર ડિસ્ટ્રોફી શરીરને કેવી રીતે અસર કરે છે\nPineberries ના આરોગ્ય લાભો\nમેચા ટીના સ્વાસ્થ્ય લાભો\nહાડકાં તૂટે ત્યારે તમારા શરીરમાં શું થાય છે\nક્લસ્ટર માથાનો દુખાવો માટે 8 હોમ રેમેડિઝ\nપાચન અને પેટ સંબંધિત સમસ્યાઓ માટે લવિંગનો ઉપયોગ કેવી રીતે કરવો\nશું વજન ઉતારવા માટે પોહા સારા છે\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Rajkot_news/Detail/17-09-2020/137671", "date_download": "2020-09-30T07:07:17Z", "digest": "sha1:TTS3PLTUP6ARAT3YLSE5BNWI6VLJGVRF", "length": 17317, "nlines": 133, "source_domain": "akilanews.com", "title": "ભ��ણ પોષણના કેસમાં જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદી ધર્મેશ અનડકટ પકડાયો", "raw_content": "\nભરણ પોષણના કેસમાં જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદી ધર્મેશ અનડકટ પકડાયો\nપેરોલ ફરલોની ટીમે કેદીને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચ્યો : ભરણ પોષણના ૧૨.૬૮ લાખ ચડત થઇ જતા ધર્મેશ પેરોલ રજા પર છૂટ્યા બાદ ભાગી ગયો'તો\nરાજકોટ,તા. ૧૬: મધ્યસ્થ જેલમાં ભરણ પોષણના કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થઇ જતા તેને પેરોલ ફરલો સ્કર્વોડની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી લીધો છે.\nમળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે ફરાર કેદીઓને પકડવા માટે સુચના આપતા પેરોલ ફરલો સ્કવોર્ડના પીએસઆઇ એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ ચંદ્રકાંતભાઇ, હરપાલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બાદલભાઇ દવે, હેડ કોન્સ. દિગ્વીજયસિંહ જાડેજા જાહીરભાઇ ખફી, ધીરેનભાઇ, મહંમદ અઝરૂદીનભાઇ બુખારી, ભુમીકાબેન ઠાકર, સોનાબેન મુળીયા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાદલભાઇ,ધીરેનભાઇ, મહિલા કોન્સ. ભુમીકાનબેનને મળેલી બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી કેદી ધર્મેશ મહેશભાઇ અનડકટ (રહે. મખેજી હાઉસ પંચનાથ મંદિર પાસે હાલ મુંબઇ)ને પકડી લીધો હતો. કેદી ધર્મેશ મહિલા અત્યાચારના ગુનામાં મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. ફેમેલી કોર્ટમાં ભરણ પોષણની રકમ ૧૨,૬૮,૫૦૦ ચડત થઇ જતા તેથી તે પેરોલ રજા પર છૂટ્યા બાદ ત્રણ માસથી ફરાર હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nદેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત : આ વર્��ે સામાન્યથી ૯ ટકા વધુ વરસાદ પડયો access_time 12:34 pm IST\nવિદેશના લોકોના સમયને ધ્યાનમાં રાખીને શા.માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP દ્રોણેશ્વર ગુરુકુલમાં યોજાયેલ ઓન લાઇન મહાપૂજા અમેરિકા, ઇંગલેન્ડ ઓસ્ટ્રેલિયા દેશોના ૫૦૦ કુટુંબો પૂજનમાં જોડાયા access_time 11:49 am IST\nકચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભામાંથી ભાજપના શાસકોએ કર્યો વૉકઆઉટ ; કોંગ્રેસે બોલાવી રામધુન access_time 11:46 am IST\nપારડી પોલીસે દમણી ઝાંપા નજીક 4.23 લાખનો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપ્યું :પુરવઠા વિભાગને સોપ્યું access_time 11:42 am IST\nકોરોના અસુરના વધ માટે નવરાત્રી પર્વે જગતજનની 'મા જગદંબા'ની સ્તુતિ-ભકિત કારગત નિવડશે... access_time 11:37 am IST\nભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો શ્રમજીવીઓ માટેના બિલનો વિરોધ લાંબા ચાલશે : ધારાસભ્ય ઠુંમર access_time 11:36 am IST\nરાજકોટ જેલમાં અમદાવાદની જડતી સ્કવોડ ત્રાટકીઃ વોશબેશીનની પાઇપમાંથી મોબાઇલ ફોન મળ્યો\nનેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST\nદેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST\nઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST\nવ્હાઇટ હાઉસના અનેક સ્ટાફને કોરોના પોઝીટીવ થયાનો ધડાકો access_time 1:00 pm IST\nચૂંટણી આયોગએ બિહારના ૧ર રાજનીતિક દળોના બદલ્યા ચૂંટણી ચિન્હઃ માંઝીની હમ પણ શામેલ access_time 12:00 am IST\nઓગષ્ટમાં ર૮.૩ર લાખ ઘરેલૂ યાત્રિયોએ કરી હવાઇ યાત્રા, ગયા વર્ષની તુલનામાં ૭૬ ટકા ઓછું access_time 12:00 am IST\nખેડૂતોને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકારની યોજનાઓથી કૃષિ ક્ષેત્રે નવા આયોજનો ઉભા કરાયા : ધનસુખભાઇ ભંડેરી access_time 3:27 pm IST\nસિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વિભાગ પાસે અજાણ્યા શખ્સે તોફાન કર્યુ access_time 2:43 pm IST\nનરેન્દ્રભાઈને જન્મદિને શુભેચ્છા આપતા જનકભાઈ કોટક access_time 4:02 pm IST\nપોરબંદરના અતિ સંવેદનશીલ કાંઠા ઉપ�� ડ્રગ્સ માફિયાઓનો ડોળો..\nસુરેન્દ્રનગર જિલ્લાની કચેરીઓમાં કોરોના ઘૂસ્યો : અધિક કલેકટરને ચેપ : થાન ૨૦, સુરેન્દ્રનગર ૩, લખતરમાં ૨ કેસ access_time 11:57 am IST\nપોરબંદરમાં કોરાનાના ૩ પોઝીટીવ કેસઃ એક દર્દીનું સારવારમાં મોત access_time 8:55 am IST\nઆત્મનિર્ભર ભારતની પ્રક્રિયામાં ગુજરાતને અગ્રેસર બનાવવામાં રાજયની યુનિવર્સિટીઓ નિર્ણાયક ભૂમિકા ભજવે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા access_time 3:35 pm IST\nલોકડાઉનમાં અમદાવાદની 2 બહેનપણીઓએ ફોટોગ્રાફીનો ધંધો બંધ થઇ જતા મહારાષ્‍ટ્રથી અમદાવાદ સુધી દારૂની ખેપ મારવાની શરૂઆત કરીઃ વલસાડ પોલીસના હાથે ઝડપાઇ access_time 4:30 pm IST\nસુરતની નવી સિવિલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓને કરાવી સ્પાઈરોમેટ્રી કસરત access_time 10:51 pm IST\nકોરોના વાયરસના કારણોસર લગાવાવમાં આવેલ લોકડાઉનના કારણોસર શિશુના જન્મદરમાં થઇ રહ્યો છે વધારો: સંશોધન access_time 5:37 pm IST\nનૈરોબીમાં રહેતા જેમ્સ પોતાના કોવીડ લુકને થઇ રહ્યા છે વાયરસ access_time 5:39 pm IST\nયુદ્ધના સાચા કારણો પર ચર્ચા થવા સુધી નહીં થઈ યુદ્ધવિરામ:તાલિબાન access_time 5:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં કથિત વિદેશી હસ્તક્ષેપ કરતાં વધુ ભય પોસ્ટલ બેલેટ પેપરનો છે : ઘાલમેલ થઇ શકે : કોઈની બદલે કોઈ મત આપી દયે તેવી પણ શક્યતા : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:50 pm IST\nદર ત્રણમાંથી 2 ઇન્ડિયન અમેરિકનનો ઝોક ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તરફી : 28 ટકા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા ઉત્સુક : ઇન્ડિયાસ્પોરા તથા એશિયન અમેરિકન્સ ઓફ પેસિફિક આઈલૅન્ડર્સ (AAPI) નો સર્વે access_time 11:54 am IST\nવિનામૂલ્યે ઓનલાઇન સંસ્કૃત ભાષા શીખવાની તક : કેનેડા અને યુ.એસ. સ્થિત SGVP ગુરુકુળ ના ઉપક્રમે કરાયેલું આયોજન : દર શુક્રવારે રાત્રે 9 કલાકે યોજાનારા સંસ્કૃત ક્લાસમાં જોડાવા માટે સંપર્ક કરો access_time 12:08 pm IST\nકોરોનએ લીધો પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનો જીવ access_time 5:24 pm IST\nકેપ્ટન વિરાટ કોહલી IPLમાં સૌથી વધારે બોલ રમ્યો છે access_time 8:05 pm IST\nફ્રેન્ચ ફૂટબોલ ટૂર્નામેન્ટ - લીગ 1ની બે મેચમાંથી નેમાર બહાર access_time 5:25 pm IST\nબિચ્છુની સિકવલ બનાવવાની તૈયારી access_time 10:00 am IST\nટીવી સ્ટાર રાજેશ્વરી સચદેવ કોરોના પોઝીટીવ: ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી આપી માહિતી : સંપર્કમાં આવેલ તમને ટેસ્ટ કરાવવાની કરી વિનંતી access_time 5:04 pm IST\nમહેશ માંજરેકરની ભારત-ચીન યુદ્ધ પરની વેબ સિરીઝમાં નજરે પડશે સુમિત વ્યાસ access_time 5:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Rajkot_news/Detail/17-09-2020/137672", "date_download": "2020-09-30T07:35:51Z", "digest": "sha1:LAPNKCI74DV3FYJZEMUDLN2OAA4P3S24", "length": 17193, "nlines": 133, "source_domain": "akilanews.com", "title": "સગીરાના અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર બરવાળાનો નિકુંજ સોલંકી ઝડપાયો", "raw_content": "\nસગીરાના અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર બરવાળાનો નિકુંજ સોલંકી ઝડપાયો\nક્રાઇમ બ્રાંચ અને અમદાવાદ એસઓજીની ટીમે નીકુંજને અમદાવાદથી દબોચ્યો : અપહૃત સગીરાને પરિવારજનોને સોંપી\nરાજકોટ,તા. ૧૬: સામાકાંઠા વિસ્તારની સગીરાના અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર શખ્સને ક્રાઇમ બ્રાંચ, ફર્લો સ્કવોડ અને અમદાવાદ એસઓજીની ટીમે અમદાવાદના સરખે જ પાસેથી પકડી લીધો હતો.\nમળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા એએસઆઇ જયેશભાઇ નીમાવત, રાજદીપસિંહ ગોહીલ, હેડ કોન્સ. ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા , મહેન્દ્રસિંહ જાડેજા,અમીનભાઇ ભલુર, હીરેન્દ્રસિંહ પરમાર, સ્નેહભાઇ ભાદરકા, સંજયભાઇ રૂપાપરા તથા મહેન્દ્રસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પીએસઆઇ વી.જે.જાડેજાને મળેલી બાતમીના આધારે અમદાવાદ એસઓજીના હરપાલસિંહ વાઘેલાને સાથે રાખી સગીરાના અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર નીકુંજ -જેઠાભાઇ સોલંકી (ઉવ.૨૮) (રહે. મુળ ઠક્કરબાપા સોસાયટી બરવાળા, જી બોટાદ હાલ અમદાવાદ સરખેજના ગાયત્રીનગર)ને સરખેજ -ગાયત્રીનગરમાંથી પકડી લીધો હતો. પકડાયેલો નીકુંજ બે વર્ષ પહેલા સામાકાંઠા વિસ્તારની સગીરાને ભગાડી ગયો હતો. આ શખ્સ અગાઉ અપહરણના ગુનામાં અમદાવાદ વાસણા પોલીસ મથકમાં પકડાયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેલમાંથી છુટ્યા બાદ ત્રણ વર્ષ પહેલા તેજ સગીરાને રાજકોટ સામાકાંઠા વિસ્તારમાંથી ભગાડી ગયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમે સગીરાને મુકત કરાવી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લો��� પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nઅમદાવાદ ગ્રામ્યના ASP સહિત રાજ્યના 7 DYSPની બદલીના હુકમો access_time 12:51 pm IST\nજૂનાગઢમાં પકડાયેલ આરોપી આંતર જીલ્લા આરોપી નિકળ્યો : પીનાકે છૂપાવ્યા પણ પોલીસે ગુન્હા ખોલ્યા access_time 12:48 pm IST\nકેશોદના મઘરવાળામાં પાતાળ કૂવામાં પડી આહિર યુવાને જીંદગી ટૂંકાવી access_time 12:47 pm IST\nમાસ્ક જ વેકસીન : લોકોને માસ્ક પહેરવા બાપુની અપીલ access_time 12:45 pm IST\nટંકારાના મીતાણાના વેપારી સાથે ઓનલાઇન ફ્રોડ : ખાતામાંથી ૧.૩૦ લાખની ઉઠાંતરી access_time 12:45 pm IST\nSBI એ ગ્રાહકો માટે વોટ્સએપ ફ્રોડને લઈ જાહેર કર્યુ એલર્ટ access_time 12:44 pm IST\nપોરબંદરમાં ચક્કાજામ કરતા વિદ્યાર્થી આગેવાનોની અટકાયત access_time 12:44 pm IST\nસરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST\nઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST\nદેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST\nકોરોના મહાસંગ્રામઃ કોવિડ-૧૯થી માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્‍કાર કરી શકશે પરિજન, કલકતા હાઇકોર્ટનો નિર્દેશ access_time 11:53 pm IST\nભારતમાં કોરોનાનો કહેર જારી : વધુ ૯૭૮૯૪ કેસ access_time 9:44 pm IST\nઇલેક્ટ્રોનિક નહિ પહેલા ડીઝીટલ મીડિયા પર નિયંત્રણ કરો : કેન્દ્ર સરકારનું સુપ્રીમને ચૂચન access_time 12:29 pm IST\nપીડીયુ કોવિડ હોસ્પિટલમાં ૧૯૨ સીસીટીવી કેમેરાથી દર્દીઓ અને સ્ટાફ પર નજર access_time 1:25 pm IST\nવડાપ્રધાન નરેન્દ્રભાઇના સફળ નેતૃત્વમાં ભારતનો સર્વાંગી વિકાસ થયો access_time 3:39 pm IST\nસિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વિભાગ પાસે અજાણ્યા શખ્સે તોફાન કર્યુ access_time 2:43 pm IST\nદેવભૂમિ જિલ્લામાં વધુ ૧૦ ને કોરોના access_time 12:56 pm IST\nરાજુલામાં ૩, જામનગરના મોટા વડાળામાં ૧ ઇંચ વરસાદ access_time 12:56 pm IST\nજામકંડોરણા પોલીસે અત્યાચારની માઝા મૂકી અનિરૂદ્ધસિંહને ફરી ગોંધી રાખી ત્રાસ ગુજારતા પેરેલેસીસનો એટેક આવી ગયો.. access_time 4:06 pm IST\nકમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન ઝાંખી કરાવતું પ્રદર્શન ખુલ્લું મુકાયું access_time 11:41 pm IST\nવિરમગામના જાલમપુરા ખાતે ૭૦ વૃક્ષો વાવી વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી access_time 4:55 pm IST\nઅમદાવાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં આંબેડકરનો ફોટો મુકવા આદેશ access_time 11:35 am IST\nરશિયાના સેન્ટ પીટર્સબર્ગની લિઝા નામની મહિલાએ બનાવી 100 જેટલી પેઈન્ટિંગનું રિક્રિએશન access_time 5:37 pm IST\nયુદ્ધના સાચા કારણો પર ચર્ચા થવા સુધી નહીં થઈ યુદ્ધવિરામ:તાલિબાન access_time 5:41 pm IST\nઆ લંડનનું સૌથી પાતળું ઘર,પહોળાઈ જસ્ટ ૫ ફુટ ૫ ઇંચ-કિંમત ૯ કરોડ રૂપિયા access_time 2:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nનેપાળની હરકત : ભાવિ પેઢીને નેપાળનો નવો નકશો શીખડાવશે : ઉત્તરાખંડના કાલપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળમાં દર્શાવતો વિવાદાસ્પદ નકશો અભ્યાસક્રમમાં દાખલ : 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા ઉપર પણ નવો નકશો છાપશે access_time 6:03 pm IST\nઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસુરનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાશે : અદાલતી કાર્યવાહી સમજી શકતો નથી તેવો મસુરના વકીલનો બચાવ access_time 7:59 pm IST\nદર ત્રણમાંથી 2 ઇન્ડિયન અમેરિકનનો ઝોક ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તરફી : 28 ટકા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા ઉત્સુક : ઇન્ડિયાસ્પોરા તથા એશિયન અમેરિકન્સ ઓફ પેસિફિક આઈલૅન્ડર્સ (AAPI) નો સર્વે access_time 11:54 am IST\nકેપ્ટન વિરાટ કોહલી IPLમાં સૌથી વધારે બોલ રમ્યો છે access_time 8:05 pm IST\nડ્રીમ ઇલેવન-આઇપીએલ-ર૦ર૦ની લીગ મેચનો વિસ્તૃત કાર્યક્રમ access_time 11:55 am IST\nત્રીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડને 3 વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયા 2-1થી સિરીઝ જીત્યું access_time 5:24 pm IST\nકરિશ્મા-કરીનાના કહેવાથી પિતા રણધીરે જોડાયા ઇન્સ્ટાગ્રામ સાથે access_time 4:59 pm IST\nનોરા થઇ ખુશઃ વધ્યા ચાહકો access_time 10:01 am IST\nમાસિક ધર્મ પર કરણ મહેરા અને અં���લી પાંડેની શોર્ટ ફિલ્મ access_time 10:01 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/business/", "date_download": "2020-09-30T06:58:52Z", "digest": "sha1:6GFQCTSXEH2CBO6A4FRD7W75B4ZHV6RL", "length": 22032, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "business: business News in Gujarati | Latest business Samachar - News18 Gujarati", "raw_content": "\nરિલાયન્સ રિટેલમાં 0.84% હિસ્સેદારી માટે 3,675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે General Atlantic\nસામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી- શાકભાજી બાદ હવે દાળ થઈ મોંઘી, જાણો કારણ\nસુરત : રત્નકલાકારો માટે સારા સમાચાર, Coronaના લીધે મુંબઈ હીરાબુર્સની 250 કંપનીઓ આવી\nલોન માટે SBIની મોટી જાહેરાત, ઓછા વ્યાજ દર સાથે પ્રોસેસિંગ ફી પર 100 ટકાની છૂટ\nસુરત : પાટીદાર ઉદ્યોગપતિ દુર્લભ પટેલની આત્મહત્યાનો મામલો, આરોપીઓએ ધમકાવ્યાના CCTV Viral\nગુજરાતની હોટલ-રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રીને કોરોનાના કારણે 5 હજાર કરોડનું નુકશાન થયુ\n 2 મહિનાના નીચલા સ્તરે પહોચ્યો સોનાનો ભાવ, જાણો આગળ શું થશે\nસુરત : હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ, રફની ખરીદી માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્ શરૂ કરવાની માંગ\nદાદરા નગરહવેલી અને દમણ દીવમાં ઔદ્યોગિક ભંગારનો વ્યવસાય ભંગાર માફિયાની ચુંગાલમાંથી મુક્ત\nસેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર કડાકો, રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા\nસોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ભારતમાં આજે Goldનો ભાવ 50 હજારની નીચે જવાની શક્યતા\nભારતીયો Visa વગર આ 16 દેશોમાં ફરી શકે છે, રાજ્યસભામાં સરકારે આપી જાણકારી\nસુરત : હીરા પર લાગતી એક્સપોર્ટ ડ્યૂટી ઘટાડવાની માંગ, MP જરદોશે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો\nરેકોર્ડ સ્તરથી સોનું 6000 રૂપિયા સસ્તું થયું, આ કારણે આજે પણ જોવા મળી શકે છે ઘટાડો\nRIL Big Deal: રિલાયન્સ રિટેલમાં 1.28% હિસ્સેદારી માટે 5550 કરોડ રૂપિયા રોકાણ કરશે KKR\nબદલાઈ ગયો 65 વર્ષ જૂનો અસેન્સિયલ કમોડિટી એક્ટ, દાળ-બટાકા-ડુંગળી હવે નહીં રહે આવશ્યક વસ્તુ\n‘દેશના 130 કરોડ લોકોને કોરોના વેક્સીન આપવા માટે ખર્ચ કરવા પડશે 5000 કરોડ રૂપિયા’\nવિદેશી બજારોમાં આજે સોના-ચાંદી સસ્તા થયા, ભાવમાં 3%નો ઘટાડો, ભારતમાં થશે સસ્તું\n1 ઓક્ટોબરથી વધશે TVની કિંમત, જાણો નવા ભાવ પ્રમાણે ટીવી કેટલા મોંઘા થશે\nGold Price: સપ્તાહના પહેલા દિવસે જ મોંઘું થયું સોનું, જાણો શું છે આજનો નવો ભાવ\nમોટો સંકટ- 4 મહિનામાં 50 લાખ લોકોની નોકરીઓ ગઇ, રિપોર્ટ થયો ખુલાસો\nસુરત : 'હવે ઊઘરાણી કરી તો જાન ગુમાવવાનો વારો આવશે', હીરા વેપારી સાથે 2.5 કરોડની છેતરપિંડી\nવિદેશી બજારોમાં સોનાનો ભાવ ગબડ્યો, ભારતીય બજારોમાં આજે થઈ શકે છે સસ્તું\nરાજકોટ : ટ્રાવેલ્સનો ધંધો ઠપ થતા યુવકે નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડી, પોલીસે પાડી રેડ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત, જજે કહ્યું- ઘટના પૂર્વ નિયોજીત નહોતી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/search/sara-ali-khan-all", "date_download": "2020-09-30T06:17:10Z", "digest": "sha1:UO3SEPXY2DVUKNWSXKJR4ZKX6JT7QLYN", "length": 4749, "nlines": 67, "source_domain": "www.gujaratimidday.com", "title": "Sara Ali Khan News : Read Latest News on Sara Ali Khan, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nઑલ આર્ટિકલ ફોટોઝ વીડિયોઝ\nNCBના 20 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા પૂછપરછમાં હાજર અભિનેત્રીઓનો થશે ટેસ્ટ\nસુશાંત સિંહ રાજપૂતની બેવફાઈને લીધે સારા અલી ખાને કર્યું હતું બ્રેકઅપ\nક્ષિતિજ રવિ પ્રસાદે મૅજિસ્ટ્રેટને પોતાની હેરાનગતિ કરાઈ હોવાનું કહ્યું\nઅબ તક છપ્પન: NCBએ અત્યાર સુધીમાં બૉલીવુડનાં 56 નામોનું લિસ્ટ બનાવ્યું\nડ્રગ કૅસ : હિરોઇનોની લાઇન લાગી એનસીબી ઑફિસમાં\nNCBએ દીપિકા, શ્રદ્ધા અને રકુલને સમન મોકલ્યા\nઆરવ ભાટિયા, ન્યાસા દેવગણ, આર્યન ખાનઃ આવા લૂક્સ છે બૉલીવુડ સ્ટાર કિડ્સના\nબર્થ ડે ગર્લ 'સારા અલી ખાન'નો આવો છે અંદાજ, દરેક આઉટફિટમાં લાગે છે ગ્લેમરસ\nVogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ\nકૂલી નંબર 1ની તૈયારીમાં લાગ્યા વરૂણ અને સારા જુઓ તસવીરો\nજુઓ હવે કેવા દેખાય છે શાહરૂખ, અક્ષય,અજયના બાળકો\nપિંક ટોપ અને પર્પલ પેન્ટમાં જીમની બહાર જોવા મળી સારા અલી ખાન\nસારા કાર્તિકનો અમદાવાદમાં રોમેન્ટિક મિજાજ\nબાબરી વિધ્વંસ કેસનો આજે 28 વર્ષ પછી આવશે ચુકાદો\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 80,472 કેસ, 1,179 દર્દીઓનાં મોત\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nજાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ, RCBની મૅચમાં કોહલીને ચિયર કરતી જોવા મળે છે\nજાણો કેમ આ ભાઈએ 36 દિવસમાં 4000 કિલોમીટરનો સાઇકલ-પ્રવાસ કર્યો\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nSimona Halep: ગ્લેમરસ ટેનિસ પ્લેયરની આ વાતો તમને નહીં ખબર હોય\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nએવું તે શું છે કે, કંપનીએ કર્મચારીની જીભ માટે કરાવ્યો 9 કરોડનો વીમો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2017/06/21/06/43/4453", "date_download": "2020-09-30T05:48:21Z", "digest": "sha1:ZUOPZCEP4NOZC6GXD3YXHNU6UL5DHNXT", "length": 23801, "nlines": 78, "source_domain": "chintannipale.in", "title": "એ મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nએ મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએ મારી જિંદગીનો સૌથી\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nતું જો આવે તો અછોવાનાં કરું, ને ગઝલથી સૌનાં મોં મીઠાં કરું,\nસાત સપનાંની ધરી દઉં છાબડી, બે’ક સૂકાં પાંદડાં લીલાં કરું.\nજોવું, ગમવું, હસવું, મળવું, ચાહવું એવાં ક્રિયાપદ બધાં ભેગાં કરું,\nકેટલી પ્રીતિ ને પીડા કેટલી, એનાં કયાં લેખાં અને જોખાં કરું.\nસમયને રંગ નથી હોતો. આમ છતાં સમય રંગ બતાવતો રહે છે. સમય રંગ બદલતો રહે છે. ગુલાબી રંગ અચાનક જ મરૂન થઈ જાય છે. સફેદ રંગ ક્યારેક કાળાશ ઓઢી લે છે. રંગ બદલવા સમયને ફાવે છે. એ જ તો એની પ્રકૃતિ છે. ક્યારેક એવો પણ વિચાર આવે કે સમયને દોષ દેવો વાજબી છે સમય રંગ બદલતો હોય છે કે આપણા ઢંગમાં પરિવર્તન આવતું હોય છે સમય રંગ બદલતો હોય છે કે આપણા ઢંગમાં પરિવર્તન આવતું હોય છે ગમે તે હોય આપણે ક્યારેક ને ક્યારેક તો સમય સાથે ઝઘડીએ જ છીએ.\nજિંદગીમાં ક્યારેક એવું બને છે કે આપણે એવું બોલી દઈએ છીએ કે આવો સમય તો ભગવાન દુશ્મનને પણ ન બતાવે એ કેવો અઘરો સમય હશે જે આપણને દુશ્મન કરતાં પણ વધુ ખરાબ લાગ��� છે એ કેવો અઘરો સમય હશે જે આપણને દુશ્મન કરતાં પણ વધુ ખરાબ લાગે છે હોય છે, જિંદગીમાં આવો સમય આવતો હોય છે. એ સમયે આપણું ક્યાંય ધ્યાન નથી પડતું. હાથમાં હોય એ સરકતું જતું હોય છે. આપણી નજર સામે બધું થતું હોય છે અને આપણે કંઈ જ કરી શકતા નથી. મનને આશ્વાસન આપીએ છીએ. આ સમય પણ પસાર થઈ જશે. જોકે, એ પસાર થતો હોય છે ત્યારે સાંગોપાંગ વેતરતો જતો હોય છે.\nસમય સામે બાંયો ચડાવી શકાતી નથી. સમય સામે લડવા આપણે તૈયાર થઈએ છીએ. ઘા ઝીલવાની પણ તૈયારી હોય છે. સમયના પ્રહારથી બચવા આપણે બખ્તર પહેરીએ છીએ. હું ગભરાવાનો નથી. સમય આપણી સામે હસે છે. હું ક્યાં તને ડરાવવા આવ્યો છું હું તારી કસોટી કરવા પણ નથી આવ્યો. હું તો તને સફળ કરવા આવ્યો છું. નીકળી જા આમાંથી. સ્વસ્થ થઈ જા. તું મારા વિશે ગમે તે ધારી લે એમાં હું શું કરું હું તારી કસોટી કરવા પણ નથી આવ્યો. હું તો તને સફળ કરવા આવ્યો છું. નીકળી જા આમાંથી. સ્વસ્થ થઈ જા. તું મારા વિશે ગમે તે ધારી લે એમાં હું શું કરું મને તો બધા બદનામ જ કરે છે. ક્યારેક મને વેરી માની લે છે. મારા વિશે એવું કહેવામાં આવે છે કે હું તો ગતિ છું. ચાલતો જ રહેવાનો છું. બદલતાં રહેવું એ જ તો મારી ફિતરત છે. તમને ક્યારેય મારા વિશે સહાનુભૂતિ કેમ નથી થતી મને તો બધા બદનામ જ કરે છે. ક્યારેક મને વેરી માની લે છે. મારા વિશે એવું કહેવામાં આવે છે કે હું તો ગતિ છું. ચાલતો જ રહેવાનો છું. બદલતાં રહેવું એ જ તો મારી ફિતરત છે. તમને ક્યારેય મારા વિશે સહાનુભૂતિ કેમ નથી થતી મને તો ક્યારેક એવું લાગે છે કે દુનિયામાં કંઈ સ્થિર હોય તો એ હું જ છું. પસાર તો તમે બધા થાવ છો. સમય બોલતો નથી. સમયને અવાજ હોત તો એનો સંવાદ કદાચ સાવ જુદો જ હોત.\nજ્યોતિષીઓની એક અલગ જ દુનિયા છે. ભવિષ્ય ભાખી શકાતું નથી છતાં આખી દુનિયામાં આવા પ્રયાસો થતા રહ્યા છે. હજુ પણ થતા રહેવાના છે. બાય ધ વે, ગ્રહો મુજબ સમય બદલે છે કે સમયને ગ્રહો અનુસરે છે સમયને જુદો પાડી શકાય સમયને જુદો પાડી શકાય કેટલોક સમય સારો હોય છે. કેટલોક ખરાબ. ક્યારેય સમય સારો પણ નથી હોતો કે ખરાબ પણ નથી હોતો. બસ, ખેંચાતો હોય છે. ચાલતો રહે છે. સમય ડાહ્યો થઈને સીધી લીટીમાં આવી જાય છે. અચાનક એની ડાગળી ચસકે છે. સીધી લીટીમાં એને ફાવતું નથી. ક્યારેક તો એવું લાગે કે સમય પણ માણસ જેવો જ છે. એકસરખો રહેતો જ નથી. કદાચ બોર થઈ જતો હશે. એને પણ ચેઇન્જ જોઈતો હશે. એને પણ ફ્રસ્ટ્રેશન આવતું હશે. એને પણ એક્સાઇટમેન્ટ થતું હશે. એને થતું હશે, ચલને જરાક રમત કરું. કદાચ કંઈક મજા આવશે.\nએક માણસને સમય સાથે સંવાદ થયો. એ મજામાં ન હતો. સમયને કહ્યું, તું અત્યારે મારી સાથે ખરાબ ચાલી રહ્યો છે. સમયે કહ્યું કે ચાલ માની લઈએ કે અત્યારે હું ખરાબ છું, પણ એમાં મારી સાથે ઝઘડો કરવાનો તું થોડોક હિસાબ માંડ. અત્યાર સુધીમાં હું તારી સાથે કેટલો સારો રહ્યો છું તું થોડોક હિસાબ માંડ. અત્યાર સુધીમાં હું તારી સાથે કેટલો સારો રહ્યો છું ત્યારે તો તેં ક્યારેય ન કહ્યું કે અત્યારે તું સારો ચાલી રહ્યો છે. ખરાબ હોય ત્યારે જ હું તને યાદ આવું છું. હું કંઈ તને યાદ આવું એટલે ખરાબ રહેતો નથી.\nઓટ આવે ત્યારે દરિયાને થતું હશે કે મારો ખરાબ સમય ચાલે છે. પાનખરમાં વસંતે ક્યારેય એવી ફરિયાદ કરી છે કે મારો ખરાબ સમય શરૂ થયો છે. ઓટનું સૌંદર્ય જાળવી રાખે તો દરિયાને અફસોસ ન થાય. વસંત પાનખરને પણ નવું સૌંદર્ય મળવાનું છે એવું સમજે તો પાનખરનું સૌંદર્ય પણ જળવાયેલું રહે. ઉદાસીનું પણ એક સૌંદર્ય હોય છે. ગ્રેસથી એ સૌંદર્ય જળવાય છે. ગમ ગમે તેવો હોય ગરિમા અડીખમ રહેવી જોઈએ. ગમને હમદમ કેટલા લોકો બનાવી શકતા હોય છે ગમ હોય ત્યારે ગમગીન થઈ જવાય એ સ્વાભાવિક છે, પણ ગમગીની પણ સંગીન હોવી જોઈએ. કાળાશ પણ આખરે તો એક રંગ જ છેને ગમ હોય ત્યારે ગમગીન થઈ જવાય એ સ્વાભાવિક છે, પણ ગમગીની પણ સંગીન હોવી જોઈએ. કાળાશ પણ આખરે તો એક રંગ જ છેને અંધારાનું પોતાનું સૌંદર્ય હોય છે. બ્લેક ઇઝ બ્યૂટીફૂલ કંઈ એમ જ તો નહીં કહેવાયું હોયને\nસમય અઘરો હોય છે. સમય આકરો હોય છે. સમય ક્યારેક આહ્્લાદક લાગે છે તો ક્યારેક આઘાતજનક. ક્યારેક અત્યંત વહાલો લાગે છે. આપણને સૌથી વહાલું હોય એ પણ ક્યારેક ક્યાં વાયડું થતું હોતું નથી સમય પણ ક્યારેક વાંકો ચાલે છે. તમારી જિંદગીમાં સૌથી અઘરો સમય કયો હતો સમય પણ ક્યારેક વાંકો ચાલે છે. તમારી જિંદગીમાં સૌથી અઘરો સમય કયો હતો કયો દિવસ એવો હતો જે કીડીની ગતિથી પસાર થતો હોય એવું લાગતું હતું કયો દિવસ એવો હતો જે કીડીની ગતિથી પસાર થતો હોય એવું લાગતું હતું સમય જ ક્યારેક ટાઇમબોંબ બની જતો હોય છે. અચાનક એવો ફાટે છે કે આપણી આંખે અંધારા આવી જાય છે. આપણું ક્યાંય ધ્યાન ન પડે. એવું લાગે કે આ બધું શું થવા બેઠું છે\nચલો, પાછા એ સવાલ પર આવીએ કે તમારી જિંદગીનો સૌથી કપરો સમય કયો હતો કઈ નિષ્ફળતા વખતે તમે સમયને દોષ દીધો હતો કઈ નિષ્ફળતા વખતે તમે સમયને દોષ દીધો હતો નાપાસ થયા ત્યારે પ્રેમી કે પ્રે��િકા સાથે જુદા પડવાનું થતું ત્યારે વતન છોડીને બહાર કામ-ધંધા અર્થે જવાનું થયું ત્યારે વતન છોડીને બહાર કામ-ધંધા અર્થે જવાનું થયું ત્યારે કોઈ અકસ્માત નડ્યો ત્યારે કોઈ અકસ્માત નડ્યો ત્યારે નોકરીમાં પ્રમોશન ન મળ્યું ત્યારે નોકરીમાં પ્રમોશન ન મળ્યું ત્યારે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે કોઈ મિત્રએ વિશ્વાસઘાત કર્યો ત્યારે કોઈ મિત્રએ વિશ્વાસઘાત કર્યો ત્યારે ડિવોર્સ સુધી વાત પહોંચી ત્યારે ડિવોર્સ સુધી વાત પહોંચી ત્યારે મોટો આઘાત પહોંચે એવી ઘટનાઓ આખરે જિંદગીમાં કેટલી હોય છે મોટો આઘાત પહોંચે એવી ઘટનાઓ આખરે જિંદગીમાં કેટલી હોય છે એ વાત જુદી છે કે આપણે તો નાની નાની વાતોમાં પણ દુ:ખી અને ડિસ્ટર્બ થઈ જઈએ છીએ એ વાત જુદી છે કે આપણે તો નાની નાની વાતોમાં પણ દુ:ખી અને ડિસ્ટર્બ થઈ જઈએ છીએ પ્લેન મિસ થાય તો પણ સમયને કોસીએ છીએ. નેટવર્ક પ્રોબ્લેમને કારણે મેઇલ ન થાય તો પણ આપણને નસીબ ભંગાર લાગવા માંડે છે. બાકી દિલને વેદના થાય અને અસ્તિત્વ હચમચી જાય એવી ઘટનાઓ તો બહુ ઓછી હોય છે. તમને ખબર છે, જિંદગીનો સૌથી ખરાબ સમય કયો હોય છે\nએક મોટી ઉંમરની વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તમારી જિંદગીનો વર્સ્ટ ટાઇમ કયો કયા સમયની વેદનાને તમે ભૂલી શકતા નથી કયા સમયની વેદનાને તમે ભૂલી શકતા નથી એ માણસની આંખોના ખૂણા થોડાક ભીના થઈ ગયા. બોલવા માટે પ્રયાસ કરવો પડે એવી અમુક ક્ષણો હોય છે. અમુક વાત ગળામાં બાઝેલા ડૂમામાંથી ખેંચીને બહાર લાવવી પડતી હોય છે. ગળગળા કંઈ એમ જ થઈ જવાતું નથી હોતું, દિલમાં અને આંખમાં ગળતર થાય ત્યારે માણસ ગળગળો થઈ જતો હોય છે એ માણસની આંખોના ખૂણા થોડાક ભીના થઈ ગયા. બોલવા માટે પ્રયાસ કરવો પડે એવી અમુક ક્ષણો હોય છે. અમુક વાત ગળામાં બાઝેલા ડૂમામાંથી ખેંચીને બહાર લાવવી પડતી હોય છે. ગળગળા કંઈ એમ જ થઈ જવાતું નથી હોતું, દિલમાં અને આંખમાં ગળતર થાય ત્યારે માણસ ગળગળો થઈ જતો હોય છે એ માણસે કહ્યું કે, મારી પત્ની જ્યારે મને છોડીને ચાલી ગઈ ત્યારનો સમય સૌથી અઘરો હતો. હોસ્પિટલના બિછાના પરથી મેં એને ધીરે ધીરે જતા જોઈ છે. આપણી વ્યક્તિ આપણી સામે હોય અને એ એક એક કદમ દૂર જતી હોય છે. એનો હાથ હાથમાં હોય અને સંગાથ પાતળો પડતો જતો હોય છે. એક દૃશ્ય જરાયે ભુલાતું નથી. એના ચહેરા પર ઓક્સિજન માસ્ક હતું. હું એકધારું એની સામે જોતો હતો. એવી જ રીતે જ્યારે એના પ્રેમમ���ં પડ્યા પછી અમે બગીચામાં મળતાં હતાં ત્યારે તેની સામે એકધારું જોતો. મારી સામે એણે આંખો માંડી. એ જરાક હસી. જાણે મને કહેતી ન હોય કે હજુ તું એવી જ રીતે મારી સામે જુએ છે જેમ પહેલાં જોતો હતો. હું ટગરટગર જોતો ત્યારે એ કહેતી કે આમ એકધારું ન જો. મને કંઈક થાય છે. આજે કદાચ કહેતી હતી કે, એકધારું જો. જોઈ લે મને જેટલી જોવી હોય એટલી. હજુ આંખો ખુલ્લી છે. હજુ શ્વાસ ચાલે છે. થોડાક તો થોડાક હજુ હોઠ મલકે છે. આજે એમ નહીં કહું કે મને આમ એકધારું ન જો. આજે તું પણ જોઈ લે અને મને પણ તારી સામે જોઈ લેવા દે. હું ટ્રેનમાં જતી ત્યારે ટ્રેન ઉપડી ગયા પછી હું દેખાતી હોઉં ત્યાં સુધી તું ન ખસતો. એરપોર્ટ પર દેખાય ત્યાં સુધી તું ઊંચો થઈ મને જોતો. છેલ્લે તો માત્ર તારો હાથ દેખાતો. એ હાથ ચૂમી લેવાનું મન થતું. હવે પણ જવાની છું ત્યારે આમ છેક સુધી મને જોતો રહે. આજે હું ચાલીને નથી જતી. ફક્ત મારી આંખોનું દૃશ્ય ઝાંખું ઝાંખું થતું જાય છે. દેખાતો બંધ ન થાય ત્યાં સુધી તને જોઈ લેવો છે.\nએ મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો. એણે પછી બોલવાનું બંધ કરી દીધું. સ્વજનની વિદાય એ જિંદગીનો સૌથી કપરો સમય છે. આપણે પણ આપણી સામેથી ઘણાને પસાર થતા જોયા છે, જેની સાથે એટલું હસતા હોઈએ છીએ કે આપણાથી હવે બસ એવું બોલાઈ જાય છે. જેને બસ કહેતા હોય એ જ શબ બની જાય ત્યારની વેદના અકલ્પનીય હોય છે. જે સર્વસ્વ હોય છે એ સ્વર્ગસ્થ બની જતું હોય છે. આપણને એ ખબર નથી હોતી કે કોણ કેટલો સમય છે. આપણે છતાંયે લડતા-ઝઘડતા રહીએ છીએ. તમે જેને સૌથી વધુ પ્રેમ કરો છો એ કાલે ન હોય તો પ્રેમ કરી લો, પૂરેપૂરું જીવી લો, લાગણીમાં તરબોળ થતા અને પોતાની વ્યક્તિને તરબોળ કરતા રહો. અત્યારે સારો સમય છે. આવો સમય વેડફાઈ ન જાય એવી તકેદારી રાખજો. થોડુંક એકધારું જોઈ લો. થોડોક શ્વાસ સાંભળી લો. એકબીજાને શોધવા ન પડે એવી રીતે ખોવાઈ જાવ. સારા સમયને પણ સાર્થક કરવો પડતો હોય છે.\nઆ ક્ષણ મહત્ત્વની, નિર્ણાયક અને નાજુક નથી એમ માની લેવું એ જીવનનો સૌથી મોટો ભ્રમ છે. પ્રત્યેક પળ વર્ષની સર્વોત્તમ ક્ષણ છે. એ વાત તમારા હૈયામાં કોતરી રાખો. -એમર્સન.\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 21 જુન 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nફાધરને ક્યારેય પૂછ્યું છે કે એનું સપનું શું હતું\nફેઇલ્યોર મ્યુઝિયમ : નિષ્ફળતા વગરની કોઇ સફળતા હોતી નથી\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભ���તકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Rajkot_news/Detail/17-09-2020/137720", "date_download": "2020-09-30T07:05:02Z", "digest": "sha1:C3L6K5NSFX7XCQOJLO66RWWTH7EJUQE3", "length": 16607, "nlines": 133, "source_domain": "akilanews.com", "title": "પાણી પુરવઠા બોર્ડના ૧૩૨ કર્મી.ઓએ ટેસ્ટ કરાવ્યોઃ બે પોઝિટિવ", "raw_content": "\nપાણી પુરવઠા બોર્ડના ૧૩૨ કર્મી.ઓએ ટેસ્ટ કરાવ્યોઃ બે પોઝિટિવ\nમુખ્યમંત્રીના ટેસ્ટ ઇસ્ટ બેસ્ટના મંત્રને ચરિતાર્થ કરતું બોર્ડ\nરાજકોટ તા. ૧૭ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ 'ટેસ્ટ ઇઝ બેસ્ટ'નું સૂત્ર આપીને કોરોનાથી ડર્યા વગર કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે સમગ્ર ગુજરાતની જનતાને આહવાહન કર્યું છે. આ આહવાહનને ઝીલીને રાજકોટ સ્થિત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની તામામ કચેરીઓના ૧૩૨ કર્મચારીઓ/અધિકારીશ્રીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.\nરાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સહકારથી તા.૧૫/૦૯/૨૦૨૦ના રોજ સવારના ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન જલ ભવન ખાતે યોજાયેલ આ આરોગ્યની તપાસ અને કોરોના એન્ટીજન ટેસ્ટમાં બે કર્મયોગીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.તેમને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તથા આ કચેરીમાં આવેલ કોરોના પોઝીટીવ કેસને ધ્યાને લઈ સમગ્ર કચેરીને સેનીટાઈઝ કરવામાં આવી હતી. તેમ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મુખ્ય ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયુ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nદેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત : આ વર્ષે સામાન્યથી ૯ ટકા વધુ વરસાદ પડયો access_time 12:34 pm IST\nવિદેશના લોકોના સમયને ધ્યાનમાં રાખીને શા.માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP દ્રોણેશ્વર ગુરુકુલમાં યોજાયેલ ઓન લાઇન મહાપૂજા અમેરિકા, ઇંગલેન્ડ ઓસ્ટ્રેલિયા દેશોના ૫૦૦ કુટુંબો પૂજનમાં જોડાયા access_time 11:49 am IST\nકચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભામાંથી ભાજપના શાસકોએ કર્યો વૉકઆઉટ ; કોંગ્રેસે બોલાવી રામધુન access_time 11:46 am IST\nપારડી પોલીસે દમણી ઝાંપા નજીક 4.23 લાખનો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપ્યું :પુરવઠા વિભાગને સોપ્યું access_time 11:42 am IST\nકોરોના અસુરના વધ માટે નવરાત્રી પર્વે જગતજનની 'મા જગદંબા'ની સ્તુતિ-ભકિત કારગત નિવડશે... access_time 11:37 am IST\nભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો શ્રમજીવીઓ માટેના બિલનો વિરોધ લાંબા ચાલશે : ધારાસભ્ય ઠુંમર access_time 11:36 am IST\nરાજકોટ જેલમાં અમદાવાદની જડતી સ્કવોડ ત્રાટકીઃ વોશબેશીનની પાઇપમાંથી મોબાઇલ ફોન મળ્યો\nઅમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST\nરસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST\nડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST\nટિકટોકનો અમેરીકી કારોબાર ખરીદવા માટે ખુબ જ નજીક છે ઓરેકલ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:00 am IST\nખેડૂતોના ઉત્પાદનની કીંમત વધારનારા છે ત્રણેય કૃષિ બિલઃ કોંગ્રેસ દ્વારા બીલનો વિરોધઃ બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા access_time 12:09 am IST\nકેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ કોરોના સંક્રમિત: ટવીટ કરીને આપી જાણકારી access_time 1:14 pm IST\nનિરામય દીર્ઘ આયુષ્યની કામના સાથે પારીવારીક સ્મૃતિ પણ તાજી કરતા માંધાતાસિંહજી access_time 2:39 pm IST\nકાળીપાટના 'ડબલ મર્ડર'ના કેસના એક આરોપીની વચગાળાની જામીન અરજી રદ access_time 11:57 am IST\nખેડૂતોને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકારની યોજનાઓથી કૃષિ ક્ષેત્રે નવા આયોજનો ઉભા કરાયા : ધનસુખભાઇ ભંડેરી access_time 3:27 pm IST\nનરેન્દ્રભાઇના જન્મદિને સૌરાષ્ટ્ર કચ્છમાં સેવાકાર્યોનો ધમધમાટ access_time 12:00 pm IST\nજૂનાગઢમાં દિપડાનો મૃતદેહ મળ્યો access_time 1:04 pm IST\nરાજકોટ ગ્રામ્ય SOG નો સપાટો ગરીબોના ભાગની સરકારી જથ્થાના ઘઉં બારોબાર વેચવાનો ધંધો કરનાર ત્રણ ઇસમોને જસદણમાંથી ઝડપી લીધા access_time 8:47 pm IST\nસુરતની નવી સિવિલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓને કરાવી સ્પાઈરોમેટ્રી કસરત access_time 10:51 pm IST\nસમગ્ર શહેરમાં ૩૬પ દિવસ ૨૪X૭ પીવાનું પાણી પુરૃં પાડનારૂ દેશનું પ્રથમ શહેર બનશે ગુજરાતનું પાટનગર ગાંધીનગર access_time 3:40 pm IST\nભાજપના વધુ એક નેતાને કોરોનાની ઝપટે :વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 11:24 am IST\nઅમેરિકાના ઉતરી કેડેલિફોર્નિયામાં યુનિવર્સીટી કૈંપસમાં ગોળીબારીની ઘટનાથી બે લોકોના મૃત્યુ access_time 5:41 pm IST\nરશિયાના સેન્ટ પીટર્સબર્ગની લિઝા નામની મહિલાએ બનાવી 100 જેટલી પેઈન્ટિંગનું રિક્રિએશન access_time 5:37 pm IST\nચીનમાં સેલ્ફ ડ્રાઈવિંગ બસની ટ્રાયલ શરૂ કરવામાં આવી access_time 5:38 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપ્રતિબંધિત નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરીમાં ભારત સહીત 21 દેશોનો સમાવેશ : ડોનાલ્ડ ટ્રમ્પએ આરોપ લગાવ્યો access_time 7:09 pm IST\nદર ત્રણમાંથી 2 ઇન્ડિયન અમેરિકનનો ઝોક ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તરફી : 28 ટકા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા ઉત્સુક : ઇન્ડિયાસ્પોરા તથા એશિયન અમેરિકન્સ ઓફ પેસિફિક આઈલૅન્ડર્સ (AAPI) નો સર્વે access_time 11:54 am IST\nપ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં કથિત વિદેશી હસ્તક્ષેપ કરતાં વધુ ભય પોસ્ટલ બેલેટ પેપરનો છે : ઘાલમેલ થઇ શકે : કોઈની બદલે કોઈ મત આપી દયે તેવી પણ શક્યતા : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:50 pm IST\nઇટાલિયન ઓપન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના-શાપોવાલોવ access_time 5:26 pm IST\nફ્રેન્ચ ફૂટબોલ ટૂર���નામેન્ટ - લીગ 1ની બે મેચમાંથી નેમાર બહાર access_time 5:25 pm IST\nઇંગ્લેન્ડના ઝડપી બોલર ડેવિડ વિલે અને યોર્કશાયર ક્રિકેટ ક્લબના ચાર ખેલાડીઓને કોરોના પોઝીટીવ access_time 1:53 pm IST\nઆસામ સરકાર સ્થાનિક સિનેમા હોલ ખોલવા માટે પુરી પાડશે સબસિડી access_time 5:02 pm IST\nકરિશ્મા-કરીનાના કહેવાથી પિતા રણધીરે જોડાયા ઇન્સ્ટાગ્રામ સાથે access_time 4:59 pm IST\nમહેશ માંજરેકરની ભારત-ચીન યુદ્ધ પરની વેબ સિરીઝમાં નજરે પડશે સુમિત વ્યાસ access_time 5:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/tharad-wav-anjancha-chaudhari-samajs-snehamilan/", "date_download": "2020-09-30T05:22:56Z", "digest": "sha1:WJ4VR3N43GLJL55C7BE3ZL7A4YPFA6ZR", "length": 16411, "nlines": 178, "source_domain": "atalsamachar.com", "title": "થરાદ અને વાવ આંજણા ચૌધરી સમાજનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં ���ત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome પ્રેસ નોટ થરાદ અને વાવ આંજણા ચૌધરી સમાજનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nથરાદ અને વાવ આંજણા ચૌધરી સમાજનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઢીમાં ખાતે થરાદ અને વાવ આંજણા ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાયો. અને જેઓ દેશની રક્ષામાં પોતાની ફરજ બજાવતા જવાનોનું સન્માન સ્વાગત કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. 117 બ્લડ બોટલની નોધણી થઇ હતી. અને સમાજના યુવાનો અને વડીલોને મળવાનું થયું. કાર્યક્રમમાં સદભાવના ગ્રુપના ચેરમને હરેશભાઇ ચૌધરી, લોકસાહિત્યકાર ઈશ્વરભાઈ ચૌધરી, મેઘરાજભાઈ ચૌધરી ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ, રજનીશભાઈ ચૌધરી ગુજરાત મહિલા સંગઠન ના પ્રમુખ અવનિબેન ચૌધરી, દિનેશભાઇ બોકા, હિતેશભાઈ કુશકલ, ગોવિંદભાઇ ગૂડોલ, મહેશભાઇ થેરવાડા, આનંદભાઇ ચૌધરી, રમેશભાઈ ચૌધરી(નવા નેસડા), પરેશભાઈ(દાંતા), સુનિલભાઈ(ખોડા), અજબાભાઈ ચૌધરી(ધાનેરા), ડો. મહેશભાઈ ચૌધરી, રમેશભાઈ (ઢીમા) અને અજાભાઈ ચૌધરી (ઢીમા) વગેરે મહેમાનો હાજર રહી સમાજને માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.\nPrevious articleવાવ: ઢેરીયાણા ગામે રખડતા ઢોરોના ત્રાસથી વિધાર્થીઓ પરેશાન\nNext articleપાટણઃ પબજી ગેમ અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ\nપાટણઃ ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ઈ-રોજગાર ભરતી મેળાનું આયોજન\nમહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે\nમહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો\nસિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક\nપ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી\nસિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો\nઅંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો\nમહેસાણાઃ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન\nમહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nયુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/kavatara-ne-aa-rite-apyo-anjam/", "date_download": "2020-09-30T05:50:03Z", "digest": "sha1:WR2I37R5ER3ZTMLCTAROZKC7ASOD4MXI", "length": 10647, "nlines": 63, "source_domain": "onlygujarat.in", "title": "પત્ની ધર્મિષ્ઠાને નિલેશ સાથે હતું અફેર, પતિએ કહ્યું મારી સાથે રહેવું છે કે પ્રેમી સાથે? અને... - Only Gujarat", "raw_content": "\nપત્ન��� ધર્મિષ્ઠાને નિલેશ સાથે હતું અફેર, પતિએ કહ્યું મારી સાથે રહેવું છે કે પ્રેમી સાથે\nનવસારી : છ મહિના પહેલા નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનની હદમાં બામનવાડા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ હત્યા પાછળ પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે. ફડવેલ ગામની એક મહિલા સાથે મૃતકનો પ્રેમ સંબંધ હોઈ તે અંગેની જાણ મહિલાના પતિને થઈ હતી. તેમણે અન્ય સાગરીતો સાથે ભેગા મળી હત્યાનું કાવતરું રચી હત્યા કરી દીધી હતી. આ સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વિગત એ છે કે દંપતીએ ક્રાઈમ પેટ્રોલ તેમજ સાવધાન ઇન્ડિયા જેવી સિરીયલ જોઈ ખૂનનું કાવતરું રચ્યું હતું.\nઆ કેસની વિગત એવી છે કે, નવસારી જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં 2-3-2020ના રોજ ચીખલી તાલુકાના સાદકપોર ખાતે શેરડીના ખેતરમાંથી ચીખલી તાલુકાના બામણવાડા ગામના પૂર્વ સરપંચ નિલેશભાઈ છગનભાઇ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમની હત્યા અજાણ્યા ઈસમોએ કરી હોવાનું ખુલ્યું હતું. જે અંગે સ્થાનિક પોલીસે તપાસ કરી અને ભેદ નહીં ઉકેલાતા બાદમાં તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી.\nતપાસમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જ જવાબદાર હોવાનું જણાતા તે દિશામાં તપાસ સઘન કરવામાં આવી. જેમાં ચીખલી તાલુકાના ફડવેલ ગામની ધાર્મિષ્ઠા ચિન્મય પટેલ સાથે મૃતકનો પ્રેમ સંબંધ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ધર્મિષ્ઠા અને તેના પતિ ચિન્મયે આ હત્યા કરી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે આ બંનેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી. વાત એમ હતી કે, ધર્મિષ્ઠા સાથે મૃતકનો પ્રેમ સંબંધ હોવાથી ધર્મિષ્ઠા અને તેના પતિ વચ્ચે ઝઘડાઓ થતા હતા. બે-ત્રણવાર ધર્મિષ્ઠાને પતિએ સમજાવી હતી, પરંતુ સંબંધ રાખ્યો હતો અને અંતે પતિએ કહ્યું, મારી સાથે રહેવું છે કે પ્રેમી સાથે જેથી તેણે પતિની માફી માગી, તારી સાથે રહેવું છે તેમ જણાવતાં નિલેશ પટેલની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.\nઆ કાવતરામાં લાલચ આપી ગામના જ બે સાગરીતો દીપેશ ઉર્ફે બુધીયો હળપતિ અને મનોજ ઉર્ફે મનકો હળપતિને સામેલ કરવામાં આવ્યા હતા. હત્યાના બે અઠવાડિયા અગાઉ મિટિંગ ગોઠવવવામાં આવી હતી. ત્યારબાદ મૃતક નિલેશના આવનજાવન સમયની રેકી કરી સાદકપોર બ્રહ્મદેવ મંદિરની પાછળ આ હત્યાને અંજામ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.\nહત્યાના દિવસે વોચ ગોઠવી હતી અને પ્લાન મુજબ નોકરીએથી આવતા નિલેશ જોડે ધર્મિષ્ઠા બેસી ગઈ હતી અને આયોજન મુજબ બ્રહ્મદેવ મંદિરની પાછળ તેને લઈ ગઈ હતી. ત્યાં લોખંડના સળિયાથી ચિન્મયે મૃતક નીલેશને માથામાં ફટકો મારતા નિલેશ ઊંધો પડી ગયો. તે સમયે ધર્મિષ્ઠાએ મૃતક નિલેશના માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો. દીપેશ અને મનોજે પણ મૃતક નિલેશના માથામાં ફટકાઓ મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.\nઆ હત્યાને અંજામ આપી મૃતક નિલેશનો મોબાઈલ લઈ લીધા બાદ તેની લાશને શેરીડીના ખેતરમાં નાખી દીધી હતી. એટલું જ નહીં, હત્યા સમયે વપરાયેલા કપડાં અને ચંપલ આરોપીઓએ સળગાવી દીધા હતા. આરોપીઓ પૈકી દંપતીએ હત્યા પહેલા ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા સિરિયલ જોઈ હતી. પોલીસ તપાસમાંથી બચવા માટે હત્યા કરતી વખતે તમામ મોબાઈલ ફોન પોતાના ઘરે મૂકીને ગયા હતા. ગુનાવાળી જગ્યા ઉપર આવતા જતા સીસીટીવી કેમેરા નહીં હોવાથી તે રૂટનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત ફિંગર પ્રિંટ ન આવે તે માટે હાથો પર સેલોટેપ લગાવી દીધી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ કપડાં, ચંપલ અને સેલોટેપ સળગાવી દીધી હતી.\n← પ્રેગ્નન્સીમાં સસ્તા કપડાં પહેરીને દીકરા સાથે કરીના ગઈ બહેન કરિશ્માને મળવા\nસહેલીની હત્યા બાદ કંઈ જ બન્યું ન હોય તેવું કરતી હતી વર્તન, ઉભી કરી હતી ખોટી સ્ટોરી →\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Rajkot_news/Detail/17-09-2020/137721", "date_download": "2020-09-30T07:35:06Z", "digest": "sha1:4632WHY6DLCPFH2PNU6UPPQIEBJKRVII", "length": 23663, "nlines": 133, "source_domain": "akilanews.com", "title": "રમકડા, પાન કોલ્ડ્રીંકસ, ઢોસા અને ફરસાણના વેપારીઓ સહિત ૪૮ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી", "raw_content": "\nરમકડા, પાન કોલ્ડ્રીંકસ, ઢોસા અને ફરસાણના વેપારીઓ સહિત ૪૮ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી\nમાસ્ક અને હાથમાં ગ્લોઝ પહેર્યા વગર વેપારીઓ પણ ઝપટે ચડયાઃ બેથી વધુ મુસાફરોને લઇ નીકળતા રીક્ષા ચાલકો અને બાઇક ચાલકો પણ દંડાયા\nરાજકોટ, તા.૧૭: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે જુદા-જુદા વિસ્તારોમાં રમકડાની દુકાન, ઢોસા, ફરસાણ અને પાન તથા કોલ્ડ્રીંકસની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યિલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ સહિત વ્યકિતને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.\nએડીવીઝન પોલીસે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પ્રહલાદ પ્લોટમાંથી જીજ્ઞેશ નરેન્દ્રભાઇ ગુસાણી, ઢેબર રોડ વન-વેમાં સ્વાતી ટોઇઝ નામની દુકાનમાં ગ્રાહકોની ભીડ એકઠી કરનારા મુરલીધર ચત્રભુજભાઇ આદ્રુજા, કોઠારિયા નાકા ચોકમાં સોનુ પાન દુકાન ધરાવતા કેતન રાજુભાઇ ગંગલાણી, ગોડાઉન રોડ, લક્ષ્મીનગરના નાલા પાસે, ઇમુ એગ્ઝ નામની ઇંડાની લારીમાં હાથમાં ગ્લોઝ અને માસ્ક પહેર્યા વગર વેપાર કરનાર ઇમરાન સત્તારભાઇ કોંઢીયા, ભકિતનગર સ્ટેશન પ્લોટ પાસે ઇંડાની લારી ચલાવતા હુસેન રહેમાનભાઇ લીંગડીયા, તથા બી ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન રણછોડનગર શેરી નં.૨૩/૨૫માંથી ગણેશ મોહનભાઇ લુણાગરીયા, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર મનોજ રવિન્દ્રભાઇ પટેલ, કાદર રફીકભાઇ પઠાણ, પેડક રોડ પર પાણીના ઘોડા પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા સુભાષ જેઠાભાઇ દામા, પ્રતાપ વિનુભાઇ કુંડલીયા, કેવીન અશોકભાઇ શતોજા, તથા થોરાળા પોલીસે સંતકબીર રોડ સદગુરૂ સાનીધ્ય કોમ્પલેક્ષમાં કાર્તિક ઢોસા સેન્ટર નામની દુકાન ધરાવતા અતુલ મનજીભાઇ ભાગોરા, સંતકબીર રોડ શેફર્ડ હોસ્ટેલ સામે જનતા તાવડો ફરસાણ નામની દુકાનમાં ગ્રાહકોને ચીજવસ્તુ આપણી વખતે માસ્ક ન પહેરનાર બીપીન વાલજીભાઇ મારકણા, તથા ભકિતનગર પોલીસે ગાયત્રીનગર મેઇન રોડ પર ચાની રેકડી પાસે ગ્રાહકો એકઠા કરનાર કીશન રઘુભાઇ મારૂ, કોઠારિયા મેઇન રોડ પર નંદા હોલ ચોકમાં ગાત્રાળ ટી સ્ટોલ નામની દુકાન ધરાવતા મોમ કરમણભાઇ ટોળીયા, તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી રીક્ષાચાલક મુકેશ રાણભાઇ ખાંભલા, કાળીપાટ ગામ પાસેથી રીક્ષા ચાલક કુરજી મ��મભાઇ પરમાર, તથા માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ પર ગોકુલધામ આર.એમ.સી કવાર્ટરની સામે ભુમી પ્રોવીઝન સ્ટોર દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર કૌશીક ભરતભાઇ મગેચા, કન્ટેઇમેન્ટઝોન માયાણીનગર શેરી નં.૪માંથી આશીષ વીરજીભાઇ લીંબાસીયા, તથા પ્રનગર પોલીસે મોટી ટાંકી ચોક પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર અમીત જયસંગભાઇ વાઘેલા, કન્ટેઇન્ટમેન્ટ ઝોન રેસકોર્ષ પાર્કમાંથી ધ્રુમીત દીલીપભાઇ પંડયા, જંકશન પોલીસ ચોકી પાસેથી રીક્ષા ચાલક ચતુરભાઇ જેસીંગભાઇ મજેઠીયા, સદરબજારમાંથી રીક્ષાચાલક હમીર જીવણભાઇ બાંભવા, ચૌધરી હાઈસ્કુલ પાસેથી રીક્ષાચાલક ગુલાબ રામજીભાઇ રાઠોડ, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસેથી રીક્ષાચાલક હરેશ મેઘાભાઇ જીલરીયા, કનૈયા ચોક પાસેથી રીક્ષાચાલક યુસુફ અલારખાભાઇ ખલીફા, દોઢસો ફૂટ રોડ મોદી સ્કુલ પાસેથી રીક્ષાચાલક અજય સુરેશભાઇ ભટ્ટી, રૈયા રોડ હનુમાન મઢી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર જીતેન પરદેશીભાઇ સાહની જામનગર રોડ પરથી રીક્ષાચાલક ચંદ્રેશ મગનભાઇ રાચ્છ, રીક્ષાચાલક મનોજ પરશુરામભાઇ હરીયાણી, જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટી, ગોકુલ કોમ્પલેક્ષમાં વેણુ ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા મુકેશ મેરામભાઇ ડાંગર, તથા તાલુકા પોલીસે કાલાવડ રોડ પર મોટામવા ગામ સ્મશાન પાસે જય દ્વારકાધીશ ટી સ્ટોલ નામની હોટલ ધરાવતા કાના કારાભાઇ ચાવડીયા, કન્ટેઇન્ટમેન્ટ ઝોન શ્રીરામ પાર્ક-૬માંથી ભરત લાલજીભાઇ પંડયા, વાવડી પટેલ ચોકમાં પટેલ પાન નામની દુકાન ધરાવતા આનંદ અરવિંદભાઇ રૂપાપરા, વાવડી ચોકી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા નિતેશ જીતુભાઇ બાબરીયા, ધવલ નરેન્દ્રભાઇ બાબરીયા, ભવતિક પ્રતાપભાઇ ડાંગર, કાલાવડ રોડ કણકોટ પાસે રિક્ષાચાલક ભરત મહેન્દ્રભાઇ પરમાર, પાટીદાર ચોક પાસેથી રીક્ષાચાલક બકુલ જગુભાઇ ચાવડીયા, તાલુકા પોલીસ સ્ટેશનના ગેઇટ પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર નઇમ રસીદભાઇ પઠાણ, સદામ તાજમહંમદભાઇ પઠાણ, નાશીર હનીફભાઇ પઠાણ, તથા યુનિવર્સિટી પોલીસે સોમનાથ -૨માંથી નૈમીષ સુરેશભાઇ હેરમા, સાધુવાસવાણી રોડ, આલાપગ્રીન સીટી પાસે ઉમીયા પાન નાની દુકાન ધરાવતા રવી દેવકરણભાઇ ભાલોડીયા, યુનિવર્સિટી રોડ વિષ્ણુવીહાર સોસાયટી પાસે ખોડીયાર પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર રમેશ ભીખુભાઇ રૂપાભીંડા, જય ગાત્રાળ પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા મુન્નો ઉર્ફે જીતેન્દ્ર હકાભાઇ ટોયટા, સાધુવાસવાણી રોડ પર મનમંદીર કોલ્ડ્રીંકસ દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર ભાવેશ જયેશભાઇ મંડીર, ગુરૂજીનગર આવાસના કવાટર પાસે શાકભાજીની લારી ચલાવતા અંકિતસિંહ પ્રવિણસિંહ જાદવને પકડી લઇ કાર્યવાહી કરી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nઅમદાવાદ ગ્રામ્યના ASP સહિત રાજ્યના 7 DYSPની બદલીના હુકમો access_time 12:51 pm IST\nજૂનાગઢમાં પકડાયેલ આરોપી આંતર જીલ્લા આરોપી નિકળ્યો : પીનાકે છૂપાવ્યા પણ પોલીસે ગુન્હા ખોલ્યા access_time 12:48 pm IST\nકેશોદના મઘરવાળામાં પાતાળ કૂવામાં પડી આહિર યુવાને જીંદગી ટૂંકાવી access_time 12:47 pm IST\nમાસ્ક જ વેકસીન : લોકોને માસ્ક પહેરવા બાપુની અપીલ access_time 12:45 pm IST\nટંકારાના મીતાણાના વેપારી સાથે ઓનલાઇન ફ્રોડ : ખાતામાંથી ૧.૩૦ લાખની ઉઠાંતરી access_time 12:45 pm IST\nSBI એ ગ્રાહકો માટે વોટ્સએપ ફ્રોડને લઈ જાહેર કર્યુ એલર્ટ access_time 12:44 pm IST\nપોરબંદરમાં ચક્કાજામ કરતા વિદ્યાર્થી આગેવાનોની અટકાયત access_time 12:44 pm IST\nડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST\nરસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST\nદેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST\nચીન અને હોંગકોંગના પ્રવાસે જશો નહીં : કોઈ પણ બહાનું કાઢી ધરપકડ કરી લેશે : અમેરિકા અને બ્રિટનની પોતાના નાગરિકોને સંયુક્ત સૂચના access_time 1:01 pm IST\nHappiest Mindsના શેરે ૧૦ દિ'માં જ રોકાણકારોના રુપિયા ડબલ કરી આપ્યા access_time 3:26 pm IST\nતમામ અમેરિકનોને વિનામુલ્યે આપવી વેકસીન access_time 11:15 am IST\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૮૭ કરાર આધારીત અધ્યાપક પસંદગીનો પ્રારંભઃ ઇન્ટરવ્યૂની કાર્યવાહી access_time 3:57 pm IST\nશહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ ૨૦૦૦ દર્દીઓની સારવાર - નિદાન access_time 3:59 pm IST\nવાવડી ગામે પત્થરના ઘા મારી હત્યા કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ access_time 2:41 pm IST\nરાજુલામાં ૩, જામનગરના મોટા વડાળામાં ૧ ઇંચ વરસાદ access_time 12:56 pm IST\nપોરબંદરના અતિ સંવેદનશીલ કાંઠા ઉપર ડ્રગ્સ માફિયાઓનો ડોળો..\nમોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધા નહી : મહિલાઓ દ્વારા ઉગ્ર રજૂઆત access_time 11:39 am IST\nઅમદાવાદના ઘાટલોડિયામાં બપોરના સમયે વીજળી પડતા શ્રમજીવી યુવકનું મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામ્યો access_time 5:06 pm IST\nકર્મચારી ભવિષ્ય નિધિ (EPF) દ્રારા 90 કેસોની વર્ચ્યુઅલ સુનાવણી થઇ access_time 12:35 pm IST\nકોરોના કાળમાં રેલી સહિતના ક્રાયક્રમ યોજવા બદલ રાજકીયપક્ષોની હાઇકોર્ટે ઝાટકણી કાઢી access_time 12:24 am IST\nઅમેરિકાના ઉતરી કેડેલિફોર્નિયામાં યુનિવર્સીટી કૈંપસમાં ગોળીબારીની ઘટનાથી બે લોકોના મૃત્યુ access_time 5:41 pm IST\nકોરોના વાયરસના કારણોસર લગાવાવમાં આવેલ લોકડાઉનના કારણોસર શિશુના જન્મદરમાં થઇ રહ્યો છે વધારો: સંશોધન access_time 5:37 pm IST\nયુદ્ધના સાચા કારણો પર ચર્ચા થવા સુધી નહીં થઈ યુદ્ધવિરામ:તાલિબાન access_time 5:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપ્રતિબંધિત નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરીમાં ભારત સહીત 21 દેશોનો સમાવેશ : ડોનાલ્ડ ટ્રમ્પએ આરોપ લગાવ્યો access_time 7:09 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પૂર્વ મોડેલ એમી ડોરિસે યૌન શોષણનો આરોપ લગાવ્યો : 1997 ની સાલમાં ટેનિસ મેચ દરમિયાન જબરદસ્તીથી મને ખેંચી લઇ કિસ કરી લીધી હતી access_time 7:26 pm IST\nવિનામૂલ્યે ઓનલાઇન સંસ્કૃત ભાષા શીખવાની તક : કેનેડા અને યુ.એસ. સ્થિત SGVP ગુરુકુળ ના ઉપક્રમે કરાયેલું આયોજન : દર શુક્રવારે રાત્રે 9 કલાકે યોજાનારા સંસ્કૃત ક્લાસમાં જોડાવા માટે સંપર્ક કરો access_time 12:08 pm IST\nડ્રીમ ઇલેવન-આઇપીએલ-ર૦ર૦ની લીગ મેચનો વિસ્તૃત કાર્યક્રમ access_time 11:55 am IST\nઇટાલિયન ઓપન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના-શાપોવાલોવ access_time 5:26 pm IST\nદક્ષિણ આફ્રિકન બોર્ડ અને સરકાર વચ્ચે વિવાદ વધતા મોટો સ્પૉન્સર ખસી ગયો access_time 1:35 pm IST\nબિચ્છુની સિકવલ બનાવવાની તૈયારી access_time 10:00 am IST\n36 વર્ષીય કોરિયન અભિનેત્રી ઓહ ઇન-હાય ડિપ્રેશનમાં ગુમાવી જિંદગી access_time 5:04 pm IST\nમાસિક ધર્મ પર કરણ મહેરા અને અંજલી પાંડેની શોર્ટ ફિલ્મ access_time 10:01 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/pregnancy/if-you-don-t-breastfeed-what-happens-the-milk-001594.html", "date_download": "2020-09-30T07:04:44Z", "digest": "sha1:T2FOBILDPFIW62FUSFNDYD2WWQ32PZXK", "length": 10744, "nlines": 158, "source_domain": "gujarati.boldsky.com", "title": "શું ક્યારેય વિચાર્યું છે કે જો આપ બ્રેસ્ટફીડ નથી કરાવતા, તો દૂધ આખરે ક્યાં જાય છે ? | If You Don't Breastfeed What Happens To The Milk? - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: દિલ્હી કેપિટલ્સને લાગ્યો તગડો ઝાટકો, કેપ્ટન ઐય્યરે ચૂકવવી પડશે ભારી કિંમત\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nશું ક્યારેય વિચાર્યું છે કે જો આપ બ્રેસ્ટફીડ નથી કરાવતા, તો દૂધ આખરે ક્યાં જાય છે \nજો આપ સ્તનપાન નથી કરાવતા, તો આપનું દૂધ ઓછું થઈ જાય છે અને અંતે એવો સમય આવે છે કે જ્યારે દૂધ બનવાનું બંધ થઈ જાય છે \nશરુઆતનાં દિવસોમાં બાળક થયા બાદ દૂધનું સ્રાવ થઈ શકે છે, સ્તનમાં સોજો પણ આવી શકે છે, પરંતુ જો બાળકને સ્તનપાન ન કરાવવામાં આવે, તો દૂધ ધીમે-ધીમે બનવાનું બંધ થઈ જાય છે.\nઆ કેટલો સમય લે છે \n6થી 7 દિવસોમાં દૂધનું ઉત્પાદન બંધ થઈ શકે છે. તેથી જો આપ સ્તનપાન નથી કરાવતાં, તો દૂધ ક્યાં જાય છે તેનું ઉત્પાદન બંધ થઈ શકે છે \nતેની પાછળ શું કારણ છે \nદૂધનું ઉત્પાદન સમ્પૂર્ણ રીતે બાળકની જરૂર મુજબ થાય છે. જો બાળક દૂધ પીવે છે, તો દૂધ બનવાનું વધી જાય છે. જો બાળક દૂધ નથી પીતું, તો દૂધ બનવાનું બંધ થઈ જાય છે.\nસ્તનમાં સોજો કેવી રીતે રોકાય \nજો આપ સ્તનપાન નથી કરાવતા, તો દૂધ ક્યાં જાય છે શું આપે ક્યારેય વિચાર્યું છે શું આપે ક્યારેય વિચાર્યું છે કેટલીક માતાઓ બાળકોને સ્તનપાન કરાવે છે, પણ કેટલીક માતા�� બીજી રીત અપનાવે છે.\nજે માતાઓએ સ્તનપાન નથી કરાવવું, તેમણે સપોર્ટિંગ બ્રા પહેરવી જોઇએ કે જેથી સ્તનને સપોર્ટ મળે અને તેમાં સોજો ન આવે.\nદૂધ ક્યાં ગાયબ થઈ જાય છે \nજો આપ સ્તનપાન નથી કરાવવા માંગતા, તો શરીર દૂધને શોષી લે છે અને તેનું ઉત્પાદન બંધ થઈ જાય છે. તેથી દૂધ ક્યાંય જતું નથી. તે શરીર દ્વારા શોષી લેવામાં આવે છે.\nશું તેની કોઇક સાઇડ ઇફેક્ટ પણ છે \nકેટલીક મહિલાઓને સ્તનમાં દુઃખાવો, ડક્ટમાં જમાવ અને મસ્ટઇટીસનો અનુભવ થઈ શકે છે.\nપોતાનાં નિર્ણય વિશે તબીબ સાથે વાત કરો. આપનાં તબીબ આપની મદદ કરી શકે છે કે જેથી આપ સ્તનપાન પણ ન કરાવો અને આપને તેની સાઇડ ઇફેક્ટનો સામનો પણ ન કરવો પડે.\nબ્રેસ્ટ મિલ્ક વધારવા માટે અજમાવો આ આયુર્વેદિક નુસખાઓને\nપ્રેગ્નંસી ટિપ્સ : પ્રેગ્નંસીમાં બધુ ખાવો, પણ થોડુક-થોડુક કરીને, જાણો કેમ \nઆ ઘરગથ્થુ અને આસાન રીતોથી પામો સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો\nનવરાત્રિમાં વ્રત રાખતા આ વાતોનું ધ્યાન રાખે પ્રેગ્નંટ મહિલાઓ\nસગર્ભાવસ્થા દરમિયાન ઉગવા લાગે છે અવાંછિત વાળ\nશું ડિલીવરી બાદ પણ નથી જઈ રહ્યું બૅબી બમ્પ \nકેમ બ્લૉક થઈ જાય છે ફૅલોપિયન ટ્યૂબ અને શું પડે છે તેની અસર \nપ્રેગ્નંસીમાં લાંબો પ્રવાસ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન\nસગર્ભાવસ્થા દરમિયાન હાઈ ફૅટ ડાયેટ લેવાથી રૂંધાઈ શકે બાળકનો માનસિક વિકાસ\nપ્રેગ્નંટ લૅડી માટે જાદુઈ છે ‘મધ’\nપોતાની પ્રેગ્નંટ પત્નીની આમ રાખો કાળજી\nશું IVF એક દર્દપૂર્ણ પ્રક્રિયા છે \nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/satsang-with-sadhguru/", "date_download": "2020-09-30T06:29:16Z", "digest": "sha1:JUVQAZPSKTATROAM5WCSJTLWMBDLVAXA", "length": 5920, "nlines": 155, "source_domain": "www.gujarat.co.uk", "title": "SATSANG WITH SADHGURU - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nગોલ્ડ મેડલ જીવતા માટે શું કરવું પડે\nભૂત શુદ્ધિઃ તત્વોનું શુદ્ધિકરણ શા માટે જરૂરી\nઆદત – વ્યસનને કર્મના ફળનો સિદ્ધાંત લાગુ પડે છે\nવિશ્વભરમાં સજાગતા – જાગૃતિ કેળવવા\nપીપીપી (પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલથી ભારતનું ઘડતર\nગોલ્ડ મેડલ જીવતા માટે શું કરવું પડે\nભૂત શુદ્ધિઃ તત્વોનું શુદ્ધિકરણ શા માટે જરૂરી\nઆદત – વ્યસનને કર્મના ફળનો સિદ્ધાંત લાગુ પડે છે\nવિશ્વભરમાં સજાગતા – જાગૃતિ કેળવવા\nપીપીપી (પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલથી ભારતનું ઘડતર\nગોલ્ડ મેડલ જીવતા માટે શું કરવું પડે\nભૂત શુદ્ધિઃ તત્વોનું શુદ્ધિકરણ શા માટે જરૂરી\nઆદત – વ્યસનને કર્મના ફળનો સિદ્ધાંત લાગુ પડે છે\nવિશ્વભરમાં સજાગતા – જાગૃતિ કેળવવા\nપીપીપી (પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલથી ભારતનું ઘડતર\nઅન્યો સાથે તમારી જાતની સરખામણી\nજાગૃત ઉપભોગક્તા – સમજ શક્તિવાળી જીવનશૈલી તરફ પ્રયાણ\nરોગપ્રતિકાર શક્તિ વધારવાની સાદી ટીપ્સ\nગુલામી – બંધનની હારમાળા\nખુશી – આનંદનો સ્રોત\nકુંડલીનીનું સામર્થ્ય – અસરકારકતા\nનારીત્વ-નારીશક્તિના પ્રવાહને વહેવા દો\nદૈવી – અલૌકિક શક્તિને નિમંત્રણ બનવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Rajkot_news/Detail/17-09-2020/137722", "date_download": "2020-09-30T05:00:55Z", "digest": "sha1:BKOWQQESNVLDEWLADTL3RN3347HSGDH5", "length": 20434, "nlines": 138, "source_domain": "akilanews.com", "title": "નરેન્દ્રભાઇનું અકિંચન જીવન વિશ્વ માટે દીવાદાંડીરૂપ : ભંડેરી - ભારદ્વાજ", "raw_content": "\nનરેન્દ્રભાઇનું અકિંચન જીવન વિશ્વ માટે દીવાદાંડીરૂપ : ભંડેરી - ભારદ્વાજ\nવડાપ્રધાનના ૭૧ માં જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી વરસતી શુભેચ્છાઓ : સેવા સપ્તાહના માધ્યમથી થઇ રહેલ ઉજવણી\nરાજકોટ તા. ૧૭ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે ૭૧ માં જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે જણાવ્યુ છે કે નરેન્દ્રભાઇનું અકિંચન જીવન સમગ્ર વિશ્વ માટે દીવાદાંડી સમાન બની રહ્યુ છે. લોકકલ્યાણકારી યોજનાઓ થકી દેશને વિકાસ યાત્રામાં અગ્રેસર કર્યો. લોકો સાથે અંગત સંપર્ક સાધીને લોકનેતા તરીકેનું બહુમાન તેઓએ મેળવેલ છે. તેઓ સ્વસ્થ આરોગ્ય અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે પાઠવી છે.\nઐતિહાસિક સાંસ્કૃતિક વારસાને સમૃધ્ધ બનાવ્યો : મિરાણી\nનરેન્દ્રભાઇ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યુ છે કે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાન�� સમૃધ્ધ બનાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. સાદી જીવનશૈલી અપનાવી દાખલો બેસાડયો છે. તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ થયેલ વિકાસ યાત્રાને હાલ વિજયભાઇ રૂપાણી આગળ વધારી રહ્યા છે. સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ મંત્ર સાથે નરેન્દ્રભાઇએ વહીવટી પ્રક્રિયાઓમાં ખુબ મોટુ પરિવર્તન કરી દીધુ. જે સમાવેશકતા, વિક ાસલક્ષી અભિગમ અને ભ્રષ્ટાચાર મુકત શાસન તરફ દોરી જાય છે. તેમ જણાવી શ્રી મિરાણી, શ્રી માંકડ, શ્રી કોઠારી, શ્રી રાઠોડે શુભેચ્છાઓ પાઠવી છે.\nબક્ષીપંચ મોરચા દ્વારા દિવ્યાંગો બાળકોને ભોજન : નિલેશ જલુ\nલોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે ઉજવાઇ રહેલ સેવા સપ્તાહ અંતર્ગત શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવાનું આયોજન કરાયુ હોવાનું મોરચાના પ્રમુખ નીલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની યાદીમાં જણાવાયુ છે. કાલાવડ રોડ ખાતેના માનસીક વિકલાંગ ગૃહના દિવ્યાંગ બાળકોને ભાવતા ભોજન કરાવી મોદીજીના જન્મદિવસની સેવામય ઉજવણી કરાશે.\nઅનુસુચિત લોકોને યોજનાનો લાભ અપાશે : અનિલ મકવાણા\nવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અનુુસિચત જાતિના લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે માહિતી આપવા હાથ ધરાયેલ અભિયાનનું સુકાન પૂર્વ કોર્પોરેટર અનિલભાઇ મકવાણા (મો.૯૮૨૪૫ ૦૧૧૮૧) ને સોંપાયુ છે. વિવિધ નિગમ અને કોર્પોરેશનો દ્વારા મળનાર લાભો અંગે માહીતગાર કરી અનુ.જાતિના લોકોને આર્થિક પગભર બનાવવા હાથ ધરાનાર આ પ્રયાસો માટે ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, પ્રવિણ ચૌહાણ જહેમત ઉઠાવી રહ્યા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપાર���ઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nબાબરી વિધ્વંશ કેસ ચુકાદાનું કાઉન્ટડાઉન access_time 10:22 am IST\nબેટીઓ પર અત્યાચાર... બે દિવસની બાળકીના શરીરમાં ક્રુ ડ્રાઇવરની મદદથી ૧૦૦થી વધુ છેદ કર્યા બાદમાં મંદિર પાસે ફેંકી દિધી access_time 10:20 am IST\nટ્રમ્પ અને બિડેન વચ્ચે ડિબેટમાં તડાફડી બોલી : આરોપોનો વરસાદ વરસ્યો access_time 10:20 am IST\n૨૪ કલાકમાં નોંધાયા ૮૦,૪૭૨ નવા કેસ : દેશમાં સંક્રમિતોની સંખ્યા ૬૨ લાખને પાર access_time 10:19 am IST\nડિઝની ૨૮૦૦૦ કર્મચારીઓને છુટા કરાશે access_time 10:19 am IST\nસરકાર એલઆઈસીના ૨૫ ટકા શેર વેચવા કેબિનેટની મંજૂરી માગશે access_time 10:18 am IST\nસાયલા વિજ કચેરીને તાળા બંધીની ચીમકી access_time 10:17 am IST\nજાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST\nદેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST\nબાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસના પ્રચાર માટે હિલેરી ક્લિન્ટન મેદાનમાં : અમેરિકાના હોલીવુડ કલાકારો એમી પોહલર તથા માયા રુડોલ્ફ પણ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં જોડાયા access_time 7:28 pm IST\nવ્હાઇટ હાઉસના અનેક સ્ટાફને કોરોના પોઝીટીવ થયાનો ધડાકો access_time 1:00 pm IST\nબે વર્ષની જેલસજા ભોગવી ભારતીય નાગરિક પાકિસ્તાનથી પરત : ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો : સજા પુરી થતા વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો access_time 12:49 pm IST\nબાઇક અડી ગયાનો ખાર રાખી વ્હોરા યુવાન સાથે ઝઘડો, ફરિયાદ કરવા જતાં તેના પિતાને ઘુસ્તાવ્યા access_time 1:05 pm IST\nવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવતા કોર્પોરેટર જયાબેન હરીભાઇ ડાંગર access_time 3:27 pm IST\nનિરામય દીર્ઘ આયુષ્યની કામના સાથે પારીવારીક સ્મૃતિ પણ તાજી કરતા માંધાતાસિંહજી access_time 2:39 pm IST\nનરેન્દ્રભાઇનાં જન્મદિને ભાટી એન. દ્વારા બેનમુન ચિત્રનું સર્જન access_time 12:04 pm IST\nભુજમાં સગીરા ઉપર ગેંગરેપ : પ્રેમીને મેળવી દેવાની લાલચ આપી પીંખી નાખી access_time 11:58 am IST\nજામનગરમાં આજે કોરોનાનાં નવા ૧૦૮ કેસ નોંધાયા સામે ૧૦૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : એકપણ મૃત્યુ નોંધાયા નથી access_time 9:32 pm IST\nખામર ગામે મહિલાને ઇનામની લાલચ આપી ૨૬૦૦ રૂપિયા પડાવી ઠગાઈ કરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ access_time 2:45 pm IST\nભરૂચ LCB એ ગેરકાયદેસર હથિયારો સાથે ગાજીયાબાદના નામચીન ગુનેગાર ઝડપી લીધો access_time 9:42 pm IST\nભટ્ટ સામેની સુનાવણી વિડિયો કોન્ફરન્સિંગથી કરવા ઇનકાર access_time 9:40 pm IST\nઆ લંડનનું સૌથી પાતળું ઘર,પહોળાઈ જસ્ટ ૫ ફુટ ૫ ઇંચ-કિંમત ૯ કરોડ રૂપિયા access_time 2:42 pm IST\nનૈરોબીમાં રહેતા જેમ્સ પોતાના કોવીડ લુકને થઇ રહ્યા છે વાયરસ access_time 5:39 pm IST\nકોરોના વાયરસના કારણોસર લગાવાવમાં આવેલ લોકડાઉનના કારણોસર શિશુના જન્મદરમાં થઇ રહ્યો છે વધારો: સંશોધન access_time 5:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nદર ત્રણમાંથી 2 ઇન્ડિયન અમેરિકનનો ઝોક ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તરફી : 28 ટકા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા ઉત્સુક : ઇન્ડિયાસ્પોરા તથા એશિયન અમેરિકન્સ ઓફ પેસિફિક આઈલૅન્ડર્સ (AAPI) નો સર્વે access_time 11:54 am IST\nનેપાળની હરકત : ભાવિ પેઢીને નેપાળનો નવો નકશો શીખડાવશે : ઉત્તરાખંડના કાલપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળમાં દર્શાવતો વિવાદાસ્પદ નકશો અભ્યાસક્રમમાં દાખલ : 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા ઉપર પણ નવો નકશો છાપશે access_time 6:03 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પૂર્વ મોડેલ એમી ડોરિસે યૌન શોષણનો આરોપ લગાવ્યો : 1997 ની સાલમાં ટેનિસ મેચ દરમિયાન જબરદસ્તીથી મને ખેંચી લઇ કિસ કરી લીધી હતી access_time 7:26 pm IST\nICC રેન્કિંગમાં વિરાટ અને રોહિત ટોપ-3માં કાયમ access_time 5:25 pm IST\nકેપ્ટન વિરાટ કોહલી IPLમાં સૌથી વધારે બોલ રમ્યો છે access_time 8:05 pm IST\nઇટાલિયન ઓપન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના-શાપોવાલોવ access_time 5:26 pm IST\nનવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'સીરિયસ મેન' નું ટીઝર 2 આવ્યું સામે : ગાંધી જ્યંતિના દિવસે નેટફ્લિક્સ પર થશે રિલીઝ access_time 5:00 pm IST\nમાસિક ધર્મ પર કરણ મહેરા અને અંજલી પાંડેની શોર્ટ ફિલ્મ access_time 10:01 am IST\nઆસામ સરકાર સ્થાનિક સિનેમા હોલ ખોલવા માટે પુરી પાડશે સબસિડી access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/audio/1981usa", "date_download": "2020-09-30T06:27:34Z", "digest": "sha1:EODEIVW4YLJX7W32ASDNPAJ36KREVEKS", "length": 7974, "nlines": 239, "source_domain": "www.swargarohan.org", "title": "Shri Yogeshwarji : 1981 USA (અમેરિકા) | Audio", "raw_content": "\n1981માં અમેરીકાના યાત્રાપ્રવાસ દરમ્યાન શ્રી યોગેશ્વરજીએ આપેલ પ્રવચનો\nપ્રાર્થના કોઈ સંગીતશાસ્ત્રવિશારદ ઉસ્તાદની શાસ્ત્રીય રાગરાગિણી નથી. પ્રાર્થના કેવળ સુરીલો રાગ નથી. પ્રાર્થના એટલે વિચારો અને ભાવોનું પરમાત્મા પ્રત્યે પ્રવાહીકરણ, અણુપરમાણુનું પવિત્ર પ્રેમપૂર્ણ પ્રસ્ફુટીકરણ. એ કોઈ લૌકિક માગણી નથી, પરંતુ પોતાના હૃદયને પરમાત્મા પ્રત્યે વહેતું કરવાની પ્રશાંત પ્રસન્ન પ્રક્રિયા છે. જીવ તથા શિવને સાંધનારો સેતુ છે. આત્મા અને પરમાત્માના સંમિલનની સરળ સચોટ સીધી સાધના છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-4470928629598964", "date_download": "2020-09-30T07:09:40Z", "digest": "sha1:UJCF3QSQ7KEGQE75ZB5I6FL42CGVBW4J", "length": 6659, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી પધારેલા વિવિધ સ્વામિનારાયણ મંદિર તેમજ સર્વ ગુરુકુળના પૂજ્ય સંતશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ મેળવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા.", "raw_content": "\nપ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી પધારેલા વિવિધ સ્વામિનારાયણ મંદિર તેમજ સર્વ ગુરુકુળના પૂજ્ય સંતશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ મેળવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા.\nપ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી પધારેલા વિવિધ સ્વામિનારાયણ મંદિર તેમજ સર્વ ગુરુકુળના પૂજ્ય સંતશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ મેળવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ પ્રવક���તા શ્રી ભરતભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા.\nપ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી પધારેલા વિવિધ સ્વામિનારાયણ મંદિર તેમજ સર્વ ગુરુકુળના પૂજ્ય સંતશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ મેળવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા.\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કોરોના સંક્રમણ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/beauty/10-types-of-lip-makeup-products-you-should-know-about-002021.html", "date_download": "2020-09-30T04:58:48Z", "digest": "sha1:7D74XTOH33NKC2D5BQ7XZNA3L47VEH5G", "length": 22501, "nlines": 173, "source_domain": "gujarati.boldsky.com", "title": "લિપ મેક અપ પ્રોડક્ટ્સના 10 પ્રકારો વિશે તમારે જાણવું જોઈએ | લિપ મેક અપ પ્રોડક્ટ્સનાં 10 પ્રકારો વિશે તમારે જાણવું જોઈએ - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે ���ડવા માં મદદ કરી શકે છે.\nNews સુશાંતના વિસરા રિપોર્ટ પર એઈમ્સની સફાઈ, મીડિયા અટકળોની પુષ્ટિ ન કરી શકીએ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nલિપ મેક અપ પ્રોડક્ટ્સના 10 પ્રકારો વિશે તમારે જાણવું જોઈએ\nલિપ બનાવવા અપ અમારા મેક-અપ નિયમિતનો એક આવશ્યક ભાગ છે. તમે તમારા હોઠો કેટલી સારી રીતે કરો છો તે તમારી શૈલી ભાગાકાર વિશેનું સંસ્કરણ બોલે છે. સંપૂર્ણ ડ્રેસ અને હેરસ્ટાઇલ રાખવાથી સંપૂર્ણ બનાવવા અપ વગર અપૂર્ણ છે અને ચોક્કસ હોઠ બનાવવા અપ આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. લિપ બનાવવા અપ કરવામાં અધિકાર તમે આકર્ષક અને સુંદર જોવા બનાવે છે જો કે, હોઠના રંગો પસંદ કરવા અથવા તે બાબતમાં હોપ ઉત્પાદનો કે જેનો તમે સામાન્ય રીતે ઉપયોગ કરો છો તે માટે તમારે ખૂબ કાળજી રાખવી જરૂરી છે.\nવિવિધ હોઠ બનાવવા અપ ઉત્પાદનો જાણવા અને તમારા બધા મેક-અપ કીટમાં શું છે તે જાણવા માટે વાંચો. નક્કી કરો કે પ્રસંગ, હવામાન અને શૈલી કે જે તમે ચિત્રિત કરવા માંગો છો તેના આધારે તમારે આવશ્યક છે.\nલિપ બનાવવા અપના પ્રકારો નીચે મુજબ છે:\nઆ એક હોઠ ડાઘ તરીકે કામ કરે છે. આ તમારા હોઠ રંગ ઉમેરવા માટે સૌથી hassle મુક્ત રીતે હોઈ કામ કરે છે. તેઓ શુક્ર વહેલા બંધ કરી શકે છે; તેથી, એ સલાહ આપવામાં આવે છે કે તમે હોઠ રંગનો ઉપયોગ કરતા પહેલા તમારા હોઠને સારી રીતે લિપ મલમની મદદથી moisturize કરો. જો તમને લિપસ્ટિકની જરૂર ન લાગે અને ફક્ત તમારા હોઠ પર પ્રકાશના પંચને ઉમેરવા માગો તો તે બધા દિવસ સુધી ચાલશે, પછી હોઠવાળ ટિંટ્ર્સ તમારા માટે હોવું આવશ્યક છે. જો કે, જો તમે વધુ પડતા સૂકા અથવા ઠાંસીઠાંવાળા હોઠ ધરાવતા હોય તો હોઠ ટિન્ટ્સ ટાળવો. શુષ્ક હોઠ પર હોઠનો રંગ લાગુ કરવો ખરાબ લાગે છે અને મોઢાની આસપાસ કરચલીઓ તરફ ધ્યાન ખેંચે છે.\nજેમ તમે ફાઉન્ડેશન લાગુ કરો તે પહેલાં તમારે તમારા ચહેરા પર બાળપોથીનો ઉપયોગ કરવાની જરૂર લાગશે, તે જ રીતે હોઠવાળું બાળપોથીના કિસ્સામાં પણ સાચું છે. તમારી લિપસ્ટિક લાંબા સમય સુધી રહે તે સુનિશ્ચિત કરવા માટે, હોઠવાળું બાળપોથી હોવું આવશ્યક છે. લિપસ્ટિક અથવા લિપ ગ્લોસની સરળ એપ્લિકેશનની ખાતરી કરવા માટે, તમારે પ્રથમ લિપ બાળપોથીનો ઉપયોગ કરવો જોઈએ. તે લાંબા સમય સુધી ચાલતા રંગને સુનિશ્ચિત કરે છે. લિપ બાળપોથી તમારા હોઠ માટે પાયો પ્રયત્ન કરે છે આ તમને તમારા લિપસ્ટિકનો ઉપયોગ કરીને રંગમાં ઉમેરવા માટ��� દોષરહિત આધાર આપે છે.\nલિપ પ્લેમ્પર્સને હળવું કરીને તમારા હોઠને ઉત્તેજીત કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. લિપ પાલમરોમાં સામાન્ય રીતે મેન્થોલ અથવા તજ જેવા ઘટકો હોય છે, જે હળવી ચીડિયાપણું તરીકે કામ કરે છે અને તમારા હોઠમાં સોજો લાવે છે, તેમને ફ્લૅશ દેખાવ આપે છે. હોઠ પર ચામડી તદ્દન સંવેદનશીલ હોય છે, અને હળવી ત્રાસદાયક માત્ર તેમને ભરાવદાર બનાવે છે. ખાતરી કરો કે તમારા હોઠને હાઇડ્રેટેડ કરવામાં આવે તે પહેલાં તમે લિપ ફોલ્પની ઉપયોગ કરો કારણ કે તે સૂકા અથવા ઠંડીથી ફાટેલું અને હલકું પડતું હોઠ પર કામ કરતું નથી.\n4. ટીન્ટેડ લિપ મલમ\nલિપ બામ ખાસ કરીને જો તમારી પાસે શુષ્ક અથવા ઠીક હોઠ હોય તો હોવું આવશ્યક છે. એક હોઠ મલમથી હાથથી અજાયબીઓની બહાર કામ કરી શકે છે અને તમને લાગે છે કે તમારા હોઠ શુષ્ક થઈ રહ્યા છે. તદુપરાંત, જ્યારે તમારા નિયમિત લિપ મલમમાં રંગ ઉમેરવામાં આવે ત્યારે શું વધુ સારું છે. ટીન્ટેડ હોઠ બામ આ દિવસોમાં ક્રેઝ છે. તેઓ નૈસર્ગિક હોઠ સાથે કુદરતી પરિણામ આપે છે. તમે લિપ મલમ ટ્યુબથી સીધા જ અરજી કરી શકો છો. તેઓ શિયાળા દરમિયાન હોવા જ જોઈએ.\nઆનો ઉપયોગ આપણા હોઠની બાહ્ય રેખાને સીમાંકન કરવા માટે થાય છે. આ લાઇનર એ લાગુ પડતી લિપસ્ટિક જેટલું શક્ય તેટલું રંગમાં હોવું જોઈએ. તમારા હોઠને લીટી પર શ્યામ લાઇનર્સનો ઉપયોગ કરશો નહીં. આ કરવાથી તમારા હોઠ અકુદરતી દેખાશે. પ્રથમ વાક્ય તમારા હોઠ અને પછી રંગ ભરવા માટે એક લિપસ્ટિક વાપરો. જો તમે તમારા હોઠને ફુલર અને મોટી જોવા માંગો છો, તો તમે લિપસ્ટિક પર ચળકાટ લાગુ કરી શકો છો. એક સંપૂર્ણ હોઠવાળું લાઇનર તમારા હોઠ પર સહેલાઈથી ચાલશે અને કોઈપણ રીતે રફ ન લાગે અથવા દેખાશે નહીં.\nજો તમે ચળકતી અને ચળકતા હોઠ જોઇએ, તો પછી હોઠવાળું ચળકાટ તમારા મિનિટી બૅગમાં હોવો આવશ્યક છે. સામાન્ય રીતે, મૂળભૂત રાશિઓ પ્રવાહી સ્વરૂપમાં દેખાય છે. લિપસ્ટિક્સની તુલનામાં આ ઓછી શક્તિ ધરાવે છે. જો તમે સમગ્ર દિવસમાં ચળકતી હોઠ રાખવાની ઇચ્છા રાખો તો તમારે ચળકાટની બહુવિધ રીપ્લેક્શનની જરૂર પડશે. સંપૂર્ણ લિપ ગ્લોસ છાંયો માટે શોધ કરતી વખતે તમે વિવિધ રંગો શોધી શકો છો. તમારી પાસે નગ્ન તેમજ બોલ્ડ રંગ છે તમે બેગ હોઠ પર સીધા જ અરજી કરી શકો છો. સામાન્ય રીતે લિપ ગ્લોસ ટ્યૂબ્સ તેમના પોતાના ઉપયોગકર્તાઓ સાથે આવે છે.\nતમે રોજિંદા ઉપયોગ માટે તીવ્ર લિપસ્ટિક્સ સાથે જઈ શકો છો આ એક ભેજવાળી અન�� કુદરતી પરિણામ આપે છે. તીવ્ર લિપસ્ટિક્સ આદર્શ રીતે હોઠ લાઇનરનો ઉપયોગ કરવાની જરૂર નથી. લાગુ કરવા માટે, તમે હોઠવાળું concealer બ્રશ અથવા કદાચ ફક્ત તમારી આંગળીઓનો ઉપયોગ કરી શકો છો.\nજો તમે તમારા હોઠને ચમકવા માંગતા નથી, તો પછી મેટ લિપસ્ટિક્સ પસંદ કરો. તેઓ કોઈપણ રીતે ઝગમગાટ નહીં. તેઓ સામાન્ય રીતે તમામ અન્ય હોઠ ઉત્પાદનો કરતાં લાંબા સમય સુધી રહે છે અને રંગ સઘન હોવા માટે જાણીતા છે. તેઓ તમારા હોઠ અત્યંત કવરેજ આપવાની ગુણવત્તા ધરાવે છે. જો કે, તેઓ મેટ ફિનિશ્સ તરીકે થોડો સુકાઈ અસર કરી શકે છે અને ભેજયુક્ત સામગ્રીને ઓછી કરી શકે છે મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરતા પહેલાં તમારે હોઠ લાઇનરની જરૂર પડશે. વધુ સારી એપ્લિકેશન માટે લિપ બ્રશનો ઉપયોગ કરો. મેટ લીપસ્ટિક્સ સારી હાઇડ્રેટેડ હોઠ પર શ્રેષ્ઠ દેખાવ\nજો તમને સરળ અને ચમકદાર પ્રકારની લાગણી સાથે તમારા હોઠ માટે સંપૂર્ણ કવરેજ જોઈએ છે, તો પછી ક્રીમ lipsticks તમે જેના માટે જવા જોઈએ છે. આ ચુસ્ત રંગ રંજકદ્રવ્યો છે જે લાંબા સમય સુધી તમારા હોઠ પર રહેવા માટે રંગને મદદ કરે છે. ક્રીમ lipstick ઉપયોગ પહેલાં તમે હોઠ લાઇનર ઉપયોગ કરવાની જરૂર રહેશે. આનાથી ખાતરી થશે કે તમારું હોઠ સારી રીતે રેખિત દેખાય છે. ક્રીમ lipstick એપ્લિકેશન માટે એક લિપ બ્રશ વાપરો.\nઆ હોઠ બનાવવા અપ ઉત્પાદનો શ્રેણી માં સૌથી નવી છે. તેમની પાસે ઉચ્ચ પ્રવાહી સામગ્રી છે અને માર્કર્સની જેમ દેખાય છે. તેઓ અન્ય ઉત્પાદનો કરતા વધુ ઝડપથી સૂકવે છે કારણ કે તેમની પાસે મદ્યપાનની સામગ્રી છે તેમ છતાં આ તમારા હોઠ ડ્રાય શકે છે, આ એક લાંબી કાયમી અસર આપે છે. આ પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલાં તમારે તમારા હોઠને હળવા અને ઉગારી લેવાની જરૂર છે. અરજી કરવા માટે એક લિપ બ્રશનો ઉપયોગ કરો\nયાદ રાખવા માટે કેટલાક આવશ્યક હોઠોની કાળજી ટિપ્સ:\n• જ્યારે હોઠનો રંગ પસંદ કરો, ત્યારે તમારી ત્વચા ટોનને ધ્યાનમાં રાખો. ખરીદતા પહેલાં સારી રીતે મેળ ખાય છે.\n• તમામ હોઠના રંગમાં તમે પહેરી લીધેલ સરંજામ સાથે મેળ ખાતો હોત. તમે હળવા અથવા બોલ્ડ રંગ પસંદ કરવા જોઈએ તે અંગે સભાન રહો.\n• તમારા હોઠને ઘણી વખત છીંકવા માટે સારી હોઠની ઝાડીનો ઉપયોગ કરો.\n• વિટામિન એ, સી અથવા ઇ સાથે લિપ મલમનો ઉપયોગ કરો.\n• તમારા હોઠની લીટીની અંદર તમારા લિપસ્ટિક રહેવાની સહાય કરવા માટે મીણ જેવું હોઠ લાઇનરનો ઉપયોગ કરો.\n• વારંવાર તમારા હોઠને સ્પર્શ અથવા પટાવવાની આદત ન આપો.\n• ઘણાં બધાં પાણી પી અને એક સારી-સંતુલિત આહારનું પાલન કરો.\n• તમારા હોઠોને રાતોરાત હાઇડ્રેટેડ રાખો. તમે તમારા હોઠને થોડી મસાજ આપવા માટે પૌષ્ટિક તેલનો ઉપયોગ કરી શકો છો.\nતમારા મેકઅપ ને સ્વાત પ્રુફ અને લોન્ગ લાસ્ટીંગ કઈ રીતે રાખવો\nતમારા બ્યુટી રિઝાઈમ ની અંદર રોઝ વોટર નો ઉપીયોગ કઈ રીતે કરવો\nતમારે ફાયર ફેશિયલ વિશે જાણવાની જરૂર છે\nતમારા બ્યુટી રેજાઈમ માં મસ્ટાર્ડ ઓઈલ વાપરવા ના ફાયદાઓ\nઘર જે આ રીતે બનાવો ગોરૂં બનાવતી ક્રીમ\nગંજાપણુ અને સફેદ વાળનો અચૂક ઇલાજ છે કાળું જીરૂં\nNo-Shave November : વિંટરમાં હોમમેડ બીયર્ડ વૅક્સથી દાઢીને આપો ચમક\nટૅલ્કમ પાવડરને આ 10 રીતે પણ કામે લઈ શકાય છે\nથ્રેડિંગ કરાવ્યા બાદ ભૂલથી પણ ન કરો આ ભૂલો, હોય છે ખતરનાક\nઆ ૧૦ વસ્તુઓને પપૈયાની સાથે મિક્સ કરીને લગાવવાથી મળશે ચમકતો ચહેરો\nજાણો, બાયોટિન આપનાં વાળ તથા સ્કિન માટે કેવી રીતે છે ફાયદાકારક \nવાળ જલ્દીથી વધારવા માટે Essential Oilsનો ઉપયોગ કેવી રીતે કરશો \nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nદીપિકા બોવ ગાઉન ની અંદર સ્ટનિંગ લાગે છે.\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/gujarati-vegetarian-food/rajasthani-bajre-ki-rabdi-recipe-or-marwadi-bazri-ki-rabdi-118053000019_1.html", "date_download": "2020-09-30T07:15:50Z", "digest": "sha1:DICNJYEET6HX7FUISXM5GE7IATC5ZL3C", "length": 11934, "nlines": 225, "source_domain": "gujarati.webdunia.com", "title": "આ ગરમીમાં છાશથી બનાવો સ્પેશયલ રાજસ્થાની રબડી | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nઆ ગરમીમાં છાશથી બનાવો સ્પેશયલ રાજસ્થાની રબડી\nઆ રીતે બનાવો રાજસ્થાની રબડી\nવર્તમાન દિવસોમાં ગરમી પોતાની ચરમસીમા પર છે પણ ઘરમાંથી બહાર નીકળવુ બંધ થઈ શકતુ નથી. આવામાં ગરમીમાં આ કુલ ડિશની મદદથી તમે લૂ લાગવાથી બચી શકો છો. આજની આ રિપોર્ટમાં અમે તમને રાજસ્થાની રબડીની રેસીપી બતાવી રહ્યા છીએ. રાજસ્થાની રબડી છાશથી બને છે. તેને બાજરાની રબડી પણ કહેવામાં આવે છે.\nસખત તાપમાં છાશ તો બધા પીવે છે. આ વખતે છાશથી ઘરમાં રાજસ્થાની રબડી બનાવીને નવી ડ્રિંકનો મજા લઈ શકો છો.\nઆ લાભકારી અને યૂનિક ડ્રિંકથી તમે મહેમાનોનો આવકાર પણ કરી શકો છો.\nરાજસ્થાની રાબડી માટે સામગ્રી\nછાશ - 2 કપ\nબાજરીનો લોટ - 1 મોટી ચમચી\nઆખુ જીરુ - અડધો નાની ચમચી\nસેકેલુ જીરુ - 1 નાની ચમચી\nફુદીનાના પાન - 4-5\nઆ રીતે બનાવો - રાજસ્થાની રબડી કે બાજરીની રબડી બનાવવા માટે સૌ પહેલા બાજરીનો લોટને ચાળી મુકો. ત્યારબાદ કોઈ મોટા વાસણમાં છાશ લો અને તેમા થોડો થોડો બાજરીનો લોટ નાખીને ચલાવતા રહો.\nઆ વાતનુ ધ્યાન રાખો કે લોટ નાખ્યા પછી છાશમાં ગાંઠ ન પડે.\nત્યારબાદ આ મિશ્રણમાં મીઠુ અને જીરુ મસળીને નાખી દો અને પછી તમારી જરૂર મુજબ હિસાબથી પાણી મિક્સ કરો.\nઆ તૈયાર મિશ્રણને ધીમા તાપ પર ચઢાવી દો અને સતત હલાવતા રહો. મિશ્રણમાં એક ઉકાળો આવ્યા પછી તેને 10-15 મિનિટ સુધી પકવો.\nઆ રીતે તૈયાર થઈ જશે રાજસ્થાની રબડી.\nરબડીને આખી રાત મુક્યા પછી ગ્લાસમાં થોડી રબડી અને છાશ મિક્સ કરતા તેમા સેકેલુ જીરુ અને ફુદીનાના પાન મિક્સ કરીને પીવામાં આવે છે.\nઉપવાસની વાનગી - સાબૂદાણાની ખિચડી(See Video)\nરેસીપી - મૈસૂર પાક\nગુજરાતી રેસીપી- ખસ ખસ ઈલાયચીની ઠંડાઈ\nરમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી\nગુજરાતી રેસીપી - કારેલા ચાટ\nઆ પણ વાંચો :\nગુજરાતી વાનગી ગુજરાતી રેસીપી ટેસ્ટી વાનગીઓ વાનગીઓ બનાવવાની રીત\nશાકાહારી વાનગીઓ મીઠાઈઓ માંસાહારી વાનગી. વેજીટેરિયન રેસીપી નોનવેજ રેસીપી\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/home-remedies/sexy-belly-111112800008_1.html", "date_download": "2020-09-30T07:13:51Z", "digest": "sha1:HPVOGIDZSTUIYLF5DOJJWVTVAM43X3OY", "length": 10743, "nlines": 207, "source_domain": "gujarati.webdunia.com", "title": "હેલ્થ ટીપ્સ : 36-24-36 ફિગર માટેના 5 ઉપાય | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nહેલ્થ ટીપ્સ : 36-24-36 ફિગર માટેના 5 ઉપાય\nસ્ત્રીઓમાં વજન વધવુ એક બીમારીનું રૂપ લઈ લે છે. ખાસ કરીને લગ્ન પછી કે બાળકો થયા પછી સ્ત્રીઓ પોતાની ફિટનેસને લઈને બેદરકાર બની જાય છે. જેના કારણે તેઓ સહેલાઈથી જાડાપણાનો ભોગ બની જાય છે. ડોક્ટરોનું માનવુ છે કે જ્યારે કમરની પહોળાઈ 34 ઈંચથી વધુ થવા માંડે તો સાવધ થઈ જવુ જોઈએ. તેનાથી વધુ કમર થવી એ જાડાપણાની નિશાની છે. અહી અમે તમને કેટલાક ઘરેલુ નુસખા બતાવી રહ્યા છે, જેનાથી કમરનું જાડાપણું ઘટવાની સાથે સાથે તમારી કમર પાતળી, આકર્ષક અને નાજુક બનાવી શકાશે.\n-પપૈયાની ઋતુમાં નિયમિત પપૈયું ખાવ. લાંબા સમય સુધી પપૈયાનું સેવન કરવાથી કમરની વધારાની ચરબી ઘટવાની સાથે સાથે તે ખૂબ જ આકર્ષક પણ બની જાય છે.\n- નાની લીંડી પીપરનું ચૂરણ બનાવીને તેને કપડાંથી ચાળી લો. આ ચૂરણને ત્રણ ગ્રામ રોજ સવારે છાશ સાથે લેવાથી પેટના આગળ આવેલા મેદને ઘટાડે છે અને કમર પાતળી થાય છે.\n- માલતીની જડને વાટીને તેને મધમાં મિક્સ કરો અને તેને છાશ સાથે પીવો. પ્રસવ પછી વધનારો મેદમાં આ રામબાણની જેમ કામ કરે છે અને કમરની પહોળાઈ ઓછી થઈ જાય છે.\n- આમળાં અને હળદરને વાટીને ચૂરણ બનાવી લો. આ ચૂરણને છાશ સાથે લો, પેટ ઘટી જશે અને કમર પાતળી થશે.\nહેલ્થ ટીપ્સ-ઔષધીય ગુણોથી ભરપૂર છે કારેલા\nHealth Tips - ઘણા રોગોમાં ઉપયોગી છે હુંફાળુ પાણી\nદરરોજ ભોજનમાં શામેળ કરો એક વાટકી દહી આ છે 5 ફાયદા\nHome Remedies - ડુંગળીના છાલટાને ભૂલથી પણ ફેંકશો નહી\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/badnagarmadhyaprdesh/", "date_download": "2020-09-30T06:24:23Z", "digest": "sha1:VI6O4X35SFHDTR76GFKFTVUOTCRXCABI", "length": 7604, "nlines": 63, "source_domain": "onlygujarat.in", "title": "બેનંબરી નાણુ ભેગું કરવામાં અવ્વલ છે આ CMO, નામ જાણીને એક વાર તો નહીં થાય વિશ્વાસ! - Only Gujarat", "raw_content": "\nબેનંબરી નાણુ ભેગું કરવામાં અવ્વલ છે આ CMO, નામ જાણીને એક વાર તો નહીં થાય વિશ્વાસ\nઉજ્જૈનઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનના બડનગરના CMO કુલદીપ ટીનસુખના ઘરે મંગળવાર, 15 સપ્ટેમ્બરના રોજ લોકાયુક્તે દરોડા પાડ્યાં. સવારે જ્યારે લોકાયુક્ત ટીમે તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો તો ખોલતા જ સામે લોકાયુક્તની ટીમ ઉભી હતી. તેમને જેવી ખબર પડી કે અહીં રેડ પાડવામાં આવી રહી છે તો કુલદીપના હોંશ ઉડી ગયા. લોકાયુક્તની ટીમને તેમના ઘરેથી કરોડોની કાળું નાણું મળ્યું. લોકાયુક્તની ટીમે CMOના ઉજ્જૈન, બડનગર અને માકડોનમાં આવેલ ત્રણ જગ્યાએ કાર્યવાહી કરી હતી. શરૂઆતની તપાસમાં 3 કરોડ રૂપિયાનું કાળું નાણુ સામે આવ્યું છે. રેડ દરમિયાન 4 લાખ રોકડ અને જ્વેલરી પણ મળી આવી છે. આ ઉપરાંત બે આલિશાન મકાન, જમીન અને એક નિર્માણાધીન હોટલ તેમજ અન્ય પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળ્યાં છે.\nજ્યારે લોકાયુક્તની ટીમે CMOના ઘરે રેડ પાડી તો તે સમયે તેમની સાથે તેમનો એક મિત્ર પણ હતો. લોકાયુક્તની ટીમને તેમના માકડૌનના જગ્યાએથી લાખો રૂપિયા કેશ અને સોના-ચાંદીની જ્વેલરી મળી છે.\nશરૂઆતના સર્ચ ઓપરેશનમાં માકડૌનમાં એક મકાન, બે લક્ઝરી કાર, બે સ્કૂટી અને બે બાઇક, સાડા 3 એકર જમીન મળી. તો ઉજ્જૈનના રેલવે સ્ટેશનના સામે કોમર્શિયલ બાંધકામ પણ ચાલી રહ્યું હતું. મળતી માહિતી મુજબ ત્યાં હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું. ઉજ્જૈનમાં તેમનું બે માળું આલિશાન મકાન સાથે 4 લાખ રોકડને સોના-ચાંદીના જ્વેલરી પણ મળી આવ્યાં છે.\nકુલદીપ ટીનસુખનું પહેલું પોસ્ટિંગ 2008માં પંચાયત સચિવના પદ પર થયું હતું. હાલ તે રાજસ્વ નિરીક્ષક તેમજ બડનગરના પ્રભારી CMO પણ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દરોડા દરમિયાન, જે મિત્ર તેમના ઘરે હાજર હતો તેમના નામે પણ પ્રોપર્ટી ખરીદી છે.\nતપાસ દરમિયાન લોકાયુક્તની ટીમે લાખો રૂપિયાની રોકડ રકમ મળી, CMOએ નોટોના બંડલને સંભાળીને રાખ્યું હતું. લોકાયુક્તની તપાસ દરમિયાન કિંમતી વસ્તુનું મુલ્યાકન પણ કર્યું હતું.\nલોકાયુક્તની ટીમને આશંકા છે કે હજુ પણ વધુ કાળું નાણુ મળી શકે તેમ છે.\n← 20 વર્ષીય યુવતી અન્ય યુવકના પ્રેમમાં પડી હોવાની પ્રેમીને ગઈ શંકા પછી…..\nસુશાંત અહીંયા કરતો હતો ‘ડ્રગ પાર્ટી’, સૈફની દીકરી સારાએ ગાંજો ફૂંક્યો હોવાની શક્યતા\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mevadasuthar.com/caste/", "date_download": "2020-09-30T06:06:00Z", "digest": "sha1:FOPE56IVZ6RRCRVXUWISLA6SCAAKSRXL", "length": 4016, "nlines": 130, "source_domain": "www.mevadasuthar.com", "title": "Caste – શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)", "raw_content": "\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nમેવાડા સુથાર સમાજ – ગોળ\nસમસ્ત કાઠીયાવાડ મેવાડા સમાજ\nમચ્છુ કાંઠા મેવાડા સમાજ\nશ્રી વિશ્વકર્મા વંશજ પરિચય\nમનુર્મયસ્તથા ત્વષ્ટા શિલ્પી દૈવજ્ઞ એવ ચ\nવિશ્વકર્મા સુતા હ્યેતે પંચ સૃષ્ટિ પ્રવર્તકા: ||\nવિશ્વકર્માના પાંચ ઓજશ પુત્રો હતા, જેઓના નામ મનુ-મય-ત્વષ્ટા-શિલ્પી તથા દૈવજ્ઞ છે.\nવિશ્વકર્માના પાંચે પુત્રો આખાય જગતના પ્રવર્તકો છે. વિશ્વકર્માના ઉપરોકત પુત્રોનું\nઅલગ-અલગ વિવરણ નીચે દર્શાવેલ છે.\nશ્રી વિશ્વકર્મા ભગવાનની બે માનસ પુત્રીઓ છે. જેમના નામ ઇલા ઉર્ફે સંજ્ઞા ઉર્ફે રન્નાદે.જેનું લગ્ન\nઋષિ કશ્યપ અને અદિતિના પુત્ર “સૂર્યદેવ” સાથે થયેલ અને બીજી પુત્રી અનામીનું\nલગ્ન પ્રિયવ્રત નામના રાજર્ષિ સાથે થયેલ.\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/thought-of-day/today-s-thought-in-gujarati-120021000014_1.html", "date_download": "2020-09-30T05:10:54Z", "digest": "sha1:PKLRKSXOD4FO327ZM6MMH5VNDZIZYK2F", "length": 8100, "nlines": 202, "source_domain": "gujarati.webdunia.com", "title": "આજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nઆજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર\nHappy Promise Day- તારી આખોની પ્યાસ બનવા તૈયાર છુ\nLove shayari- ગુજરાતી લવ શાયરી\nઆજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર\nઆજનો સુવિચાર - ગુજરાતી સુવિચાર\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/hnp/004", "date_download": "2020-09-30T06:35:12Z", "digest": "sha1:RAKWPYN3E5OSEEZRAI6DIYR6SPH6XIOD", "length": 8741, "nlines": 185, "source_domain": "www.swargarohan.org", "title": "યોગસાધના | હિમાલયના પત્રો | Books", "raw_content": "\nતા. ૧૮ ઓકટોબર, ૧૯૪૦\nપત્ર મળ્યો. રજા દરમ્યાન જે કાર્ય કરવા વિચાર કર્યો છે તે સારો છે. શુદ્ધિની ભાવના ભૂલ્યા નથી એ જાણીને આનંદ થાય છે. ખાત્રી છે કે નહિ જ ભૂલો.\nપત્ર લખ્યાને ઘણો વખત થયો. તે દરમ્યાન અમુક પ્રસંગ બન્યા છે જે લખું છું. અહીં કોલેજમાં મારાથી બે વાર બોલાયેલું; એક વાર ‘આપણી નૈતિક શિથિલતા : કોણ જવાબદાર ’ ને બીજી વાર ‘વીર નર્મદની કવિતા’ એમ બે વિષય હતા. પ્રો. મંજુભાઈ ને પ્રો. ચતુરભાઈ બંને ખુશ થયા હતા. મારું નામ ને સ્થાન તેમણે પૂછી લીધું. વિદ્યાર્થીઓ પણ ખુશ થયેલા. તે પછીથી ગાંધી જયંતી વખતે અહીંના વિદ્યાર્થીમંડળે હરિફાઈ રાખેલી જેમાં ‘મારી દૃષ્ટિએ ગાંધીજી’ એ વિષય પર હું બોલ્યો હતો. તેમાં પ્રથમ ઈનામ મળ્યું છે તથા તે જ મંડળ તરફથી યોજાયેલી પાદપૂર્તિ ની હરિફાઈમાં પણ ઈનામ મળ્યું છે. પંદર ���ૂપિયાનાં પુસ્તકો વિલ્સન કોલેજમાંથી મને મળી ગયાં છે જે મેં વાંચી લીધા છે. પુસ્તક બાર છે.\nતે ઉપરાંત એક બીજી વાત, અહીં એક યોગાશ્રમ છે. ત્યાં હું જાઉં છું ને ધ્યાનયોગ (રાજયોગ) શીખું છું. જ્ઞાનયોગ ને ભક્તિયોગ પછી આ યોગમાં અજબ રસ આવે છે. રામકૃષ્ણ પરમહંસે એ ત્રણે યોગો સાધ્ય કરેલા. સ્વામીજીનો પ્રેમ સારો છે. મારી ધારણા પ્રમાણે સાક્ષાત્કાર નહિ કર્યો હોય પરંતુ કાંઈ નહીં. મારું ધ્યાન તો ચાલુ જ છે. એકલા હઠયોગ કે રાજયોગથી જીવન ઉચ્ચ નથી થતું એ મારી સમજ છે; હૃદયની શુદ્ધિની ને તાલાવેલીની એટલે ભક્તિયોગની પણ જરૂર છે.\nસફળતાઓ મળે છે, માન મળે છે, વાહવાહ થાય છે, પણ મારે મન તેની કીંમત નથી. મારા મનને એ પવન પલટાવી શકે તેમ નથી. એ સફળતા તો 'મા'ના ચરણમાં ઢળ્યાનું અંશ જેટલું ફળમાત્ર છે.\nશાંતિ કેવળ ભૌતિક ઉત્કર્ષથી મળે તેવી નથી. શાંતિ કેવળ સૌંદર્ય કે યૌવનથી પ્રાપ્ત થાય તેવી નથી. તે કેવળ પદ, પ્રતિષ્ઠા કે અધિકારથી પ્રાપ્ત થાય તેવી પણ નથી. શાંતિ તો પોતાની અંદર જે આત્મા છે તેની તરફ અભિમુખ થવાથી ધીરેધીરે અનુભવી શકાય તેવી છે. જ્યાં સુધી મનને પોતાની અંદરની દુનિયામાં નહીં ઉતારીશું ત્યાં સુધી સનાતન શાંતિ નહીં સાંપડે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/husband/photogallery/", "date_download": "2020-09-30T07:21:47Z", "digest": "sha1:N2ETY5NBEP36HSMBRQIGOX4GVZ3LLZP7", "length": 22261, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "husband Photogallery: Latest husband Photos, News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nપંચમહાલ : લગ્નેતર સંબંધોમાં થઈ ઘાતકી હત્યા, ભાંડો ફૂટી જતા પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો\nઅમદાવાદ : એક એવી પત્નીને પોલીસે પકડી જેણે ત્રણવાર પ્રેમના ખેલ ખેલ્યા, ફિલ્મો જેવી કહાણી\nસુરત : 'સાથે નહીં આવ તો તારા પતિને મારી નાંખીશ', યુવકે મહિલાને પકડી પોર્ન Video બતાવ્યો\n'તને પિયરમાં કોઈ રાખતું નથી', પતિ સામે શિક્ષિકાએ શિક્ષકદિને જ કરી પોલીસ ફરિયાદ\nશંકા રાખનાર પતિએ ફોન પર વાત કરતી પત્ની પર ગરમ પાણી રેડી દીધું, મહિલાની ચામડી બળી ગઈ\n'હું તારી પત્ની ને પ્રેમ કરું છું, જો તે કઈ કર્યું તો તારા બાળકોને જાનથી મારી નાંખીશ'\nસુરત :7 વર્ષના બાળકની નજર સમક્ષ પિતાએ માતાની હત્યા કરી દીધી, બાળક નોંધારૂ બન્યું\n'તારા પિતા તાંત્રિક છે, તારામાં બીજી કોઈ વસ્તુ છે' પરીણિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ\nઅમદાવાદ : ડિલિવરીના ચાર દિવસ બાદ જ શારીરિક સંબંધ માટે દબાણ કરતા પતિ સામે પત્નીની ફરિયાદ\nપતિના પ્રેમ���ી પરેશાન પત્નીએ માંગ્યા છૂટાછેડા, કહ્યું - તે ઝઘડો કરતા જ નથી\nસુરત : પરિણીતાની સુસાઇડ નોટ, 'દીકરીને સાથે લઇ જાઉં છું, માફ કરજો'\nચોકડીમાં લઘુશંકા કરીને મૂકબધીર પુત્રવધૂને સફાઈ માટે દબાણ કરતા સસરા સામે ફરિયાદ\nપોલીસમેન અને તેની પત્નીનો આપઘાત, 4 મહિનાનું બાળક માતાના નિષ્પ્રાણ દેહ પાસે રમતું રહ્યું\nરાજકોટ : ફરિયાદી પત્ની જ નીકળી આરોપી પ્રેમી સાથે મળી કરી હતી પતિની હત્યા\nઅમદાવાદ : 'તારો બાપ તો ભગવાન પાસે ગયો, હવે મારા દસ લાખ કોણ આપશે' પત્નીએ FIR કરી\nપતિ સાથે ન સુવા માટે પત્નીએ માતાજીની બાધા રાખી, પત્નીના ત્રાસથી કંટાળી પતિએ કર્યો આપઘાત\nપુત્રવધૂના શરીરમાં 'આત્મા' હોવાનું માનીને તેને પતિ સાથે સંબંધ બાંધતા અટકાવી\nઅમદાવાદ : દહેજ લાલચૂ પતિએ પત્ની પાસે તેણી ચારિત્ર્યહીન હોવાનો પત્ર લખાવ્યો\nસુરત : પિતરાઈને રાખડી બાંધવા જઈ રહેલી બહેને પતિ ગુમાવ્યો, માથું છૂંદાઈ જતા મોત\n'ઈજ્જત પર હાથ નાખ્યો, એવા ખોટા કેસમાં ફસાવી દઈશ' ધમકી આપનાર પુત્ર-પુત્રવધુ સામે ફરિયાદ\nપતિ આખો દિવસ બ્લુ ફિલ્મ જોતો અને પછી અત્યાચાર ગુજારતો હતો, પોલીસ ફરિયાદ નોંધાઈ\nસુરત : વેવાઈ-વેવાણ બાદ જેઠ-દેરાણી ભાગી ગયા, પત્નીએ કરી પતિ સામે પોલીસ ફરિયાદ\nદંપતીનો ઝઘડો પહોંચ્યો ચરમસીમાએ, ગાડીમાં ઉંઘી જવાનું કહીને નીકળેલો પતિ મહિનો ઘરે ન આવ્યો\nપતિની રેન્જ રોવર કારમાં અન્ય યુવતીને જોઇને રસ્તા વચ્ચે જ 'રણચંડી' બની પત્ની\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/business/trump-india-tour-blow-hope-end-of-easing-exports-by-gsp.html", "date_download": "2020-09-30T07:09:47Z", "digest": "sha1:555UECQPYQVGMK3CPE6AFCWN7VI2V3S3", "length": 5580, "nlines": 76, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ભારત પ્રવાસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યો ભારતને મોટો ઝટકો", "raw_content": "\nભારત પ્રવાસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યો ભારતને મોટો ઝટકો\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને ભારત આવી રહ્યા છે, પણ તેમની બે દિવસીય મુલાકાત પહેલા અમેરિકાએ એક એવો નિર્ણય લીધો છે, જેને લઈને ભારતીય નિકાસકારોની મુશ્કેલી વધી શકે છે. આ નિર્ણય હેઠળ અમેરિકાએ ભારતને વિકાસશીલ દેશોની લિસ્ટમાંથી બહાર કાઢી નાખ્યું છે. જેનો અર્થ એ થાય છે કે, ભારતમાંથી અમેરિકા નિકાસ કરાતા માલના ઉત્પાદનમાં કોઈ સરકારી સબસિડિનું યોગદાન છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી વિકાસશીલ દેશોને આ તપાસથી છૂટ તો મળતી જ હતી, સાથે જ 2 ટકા સરકારી સહાય અંગે કોઈ વાંધો પણ નહોતો.\nનવા ફેરફાર હેઠળ અમેરિકામાં ભારત, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રીકા જેવા દેશોમાંથી કરાતા આયાતની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થશે. નવા માપદંડ અનુસાર, અમેરિકા આ 4 રીતના દેશોને વિકાસશીલ માનશે નહીં- જે ઓર્ગેનાઈઝેશનલ ફોર ઈકોનોમિકલ કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના સભ્ય હોય કે તેની સભ્યતા ઈચ્છતા હોય, જે G20ના સભ્ય હોય, વિશ્વ બેંક જેમને ઊંચી આવકવાળી શ્રેણીમાં રાખતા હોય અને વિશ્વ વેપારમાં જેમની ભાગીદારી 0.5 ટકાથી વધારે હોય.\nભારતને G20ના સભ્ય અને વિશ્વ વેપારમાં નક્કી કરેલી સીમા કરતા વધારે ભાગીદારી રાખવાના બે આધારો પર વિકાસશીલ દેશોની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યું છે. વૈશ્વિક નિકાસમાં ભારતની ભાગીદારી 1.67 ટકા અને વૈશ્વિક આયાતમાં 2.57 ટકા છે.\nવર્ષ 2018-19માં ભારતની 6.35 અબજ ડૉલરની નિકાસ કરેલી વસ્તુઓને GSP હેઠળ રાખવામાં આવી હતી. પણ GSP ખતમ કરી દીધા બાદ ખાસ કરીને ભારતની જ્વેલરી, લેધર, ફાર્મા, કેમિકલ અને એગ્રીકલ્ચર ઉત્પાદનોને મુશ્કેલી આવી રહી છે. કારણ કે તેમનો નિકાસ ખર્ચ વધી રહ્યો છે અને તેમને પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.\nભારતનું કહેવું છે કે, GSPના ફાયદા દરેક વિકાસશીલ દેશોને કોઈપણ રીતની લેવડદેવડની શરત વિના અને તેનો ઉપયોગ અમેરિકા તેના વ્યાપારિક હિતોને આગળ વધારવા માટે નહીં કરી શકે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/02/", "date_download": "2020-09-30T07:13:43Z", "digest": "sha1:LA4VBX5XZ56OLRIHNBMACCDSMLKZC5PK", "length": 8527, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 2, 2020 - Only Gujarat", "raw_content": "\nસુરતના ઉદ્યોગપતિ સામે શિક્ષિકાની ફરિયાદ, પ્રિન્સિપાલે શિક્ષિકા સામે 11 લાખ રૂપિયા પડાવ્યા ફરિયાદ નોંઘાવી\nસુરતના ઉદ્યોગપતિ ચુની ગજેરા વિરુદ્ધ શિક્ષિકાને નોંધાવેલી ફરિયાદમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પીડિતાનું માનીએ તો તેની સાથે 15 ડિસેમ્બરથી\nઘરમાં પુત્રના લોહીના ખાબોચિયા ભરાયા, ખુદ માતાએ કર્યું સાફ, ફિલ્મને પણ પાછળ પાડી દે તેવો કિસ્સો\nસુરેન્દ્રનગરમાં ક્રાઈમની એક એવી ઘટના સામે આવી છે જે વાંચીને તમે હચમચી જશો. સાત મહિના પહેલા સુરેન્દ્રનગરના સાયલા નજીક થોરીયાળી\nઆ છે બોલિવૂડનો અસલી ચહેરો, નાનાથી માંડીને ટોચના કલાકારો ફૂંકે છે ગાંજો\nમુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત ચરસ તથા ગાંજાનો બંધાણી હોવાનો દાવો અલગ-અલગ મીડિયા હાઉસ કરી રહ્યાં છે. હવે, સુશાંતના પૂર્વ બોડીગાર્ડે\nગુસ્સામાં આવીને પત્નીએ દાંત વડે અડધી રાત્રે પતિનો કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ અને…\nલુસાકા, જામ્બીયાઃ પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ગાઢ હોય છે. તેમની વચ્ચે ઘણીવાર ઝઘડા પણ થતા હોય છે, પરંતુ અમુકવાર આ ઝઘડાઓ\nત્રણેય વહુઓ હતી સગી બહેનો, સાસુમાથી એવી કંટાળી કે બનાવી નાખી ખૌફનાક યોજના અને…\nજોધપુરઃ રાજસ્થાનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં 3 વહુઓએ સાથે મળી પોતાની વૃદ્ધ સાસુની હત્યા કરી હતી. જે\nસુશાંત સહિત અનેક સ્ટાર્સ સાથે જોવા મળ્યો છે આ કથિત ડ્રગ્સ સપ્લાયર, જાણો કોણ છે\nમુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ દરમિયાન બોલિવૂડમાં ડ્રગ સપ્લાય અંગે મોટો ખુલાસો થઈ શકે છે. કેસની તપાસ કરતા એનસીબીએ\nસાઉથના આ સુપરસ્ટારે 16 વર્ષમાં કર્યા ત્રણ લગ્ન અને બન્યો ચાર-ચાર બાળકોનો પિતા\nમુંબઈઃ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અને ચિરંજીવીના નાના ભાઈ પવન કલ્યાણ 49 વર્ષના થઈ ગયા છે. 2 સપ્ટેમ્બર 1971માં આંધ્રપ્રદેશના બપતલામાં\nટોચનો આ ખેલાડી પોતાની જ સગી બહેન સાથે ક���વા જઈ રહ્યો છે લગ્ન\nમોટો જીપી સ્ટાર મિગુએલ ઓલિવેરાએ પોતાની સોતેલી બહેન સાથે સગાઇ કરી લીધી છે. આંદ્રેયા પિમેન્ટા અને ઓલિવેરા એક બીજાને 13\nકોરોના કાળમાં નોકરી નથી ભારતની આ કંપની માત્ર સૂવાના આપી રહી છે લાખો રૂપિયા\nભારતમાં કોરોના દરમિયાન ઘણા લોકોની નોકરી જતી રહી છે એવામાં અમે તમને કહીએ કે એક ભારતતીય કંપની તમને 100 દિવસમાં\nપતિએ વટાવી નફ્ફટાઈની હદ, પત્નીને બેભાન કરીને બાંધતો અપ્રાકૃતિક સંબંધો\nમહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ અપ્રાકૃતિક શારીરીક સંબંધ બનાવવા અને\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/hnp/006", "date_download": "2020-09-30T05:58:38Z", "digest": "sha1:IGBGQQSMG5KHYL3XWFDJ7SGCBFCLLWS7", "length": 11823, "nlines": 190, "source_domain": "www.swargarohan.org", "title": "શ્રી અરવિંદને પત્ર | હિમાલયના પત્રો | Books", "raw_content": "\nતા. ૨૫ નવે. ૧૯૪૦\nમારી ઉંમર ૧૯ વર્ષની છે.\nઆજથી ત્રણ વર્ષ પહેલાં મારી બધી વૃત્તિઓ ધીરે ધીરે ફેરવાતી ગઈ : મારી મલિનતા દૂર કરવાની મને તાલાવેલી થઈ ને સત્વસંશુદ્ધિ ત્યારથી જ થતી રહી. પણ તે પછી થોડા જ સમયમાં મારા હૃદયમાં વેદના જાગી. સ્થળે સ્થળે મને આત્મીયતાનો અનુભવ થવા માંડ્યો ને તે આત્મતત્વમાં એક થવાની મને તાલાવેલી થઈ. તેના પરિણામે કોઈ વાર રોઈ પડાતું. તો કોઈ વાર નિદ્રા પણ ના આવતી. પહેલેથી મારામાં કવિતાની ભક્તિ હતી તે આમ આધ્યાત્મિકતામાં એટલે જગન્માતાની ભક્તિમાં ફેરવાઈ ગઈ. તેનાં દર્શન કરવા મારું હ���દય આતુર થયું. જો કે તેનો અનુભવ મને સર્વત્ર થતો હતો પરંતુ તે મારા નયન સમક્ષ ખડી થતી ન હતી. એ વસ્તુએ મારી વેદનાને વધારી મૂકી. ત્યાર પછી ઘણી રાત્રિઓ એની ઝંખના કરવામાં ને શુદ્ધિ કરવામાં જતી.\nઆ ઝંખના બે વર્ષ પહેલાં ખૂબ જ વધી ગઈ. શરીરમાં કોઈ વાર દાહ થતો ને ગરમી બહુ રહેતી. રાતે વસ્ત્રો ના પહેરાતાં. ને ગયે વર્ષે તો એવી પણ રાત્રિ ગઈ છે કે જ્યારે લોઢાના ખુલ્લા પલંગ પર ચાંદની રાતમાં હું વસ્ત્ર વિના સૂઈ રહ્યો છું.\nઆ વિકાસ બે પ્રકારનો માલમ પડયો : દિવસે સાગરકિનારે કે ક્યાંય હોઉં ત્યારે મન મહાન વિચારો ને ભાવનાઓથી ભરાઈ જતું. પણ રાત્રિ પડતી એટલે ‘હજી તેનાં દર્શન ન થયાં’ એ ભાવથી સખત વેદના થતી. ‘હજી આપણામાં કંઈ નથી કેમકે આપણે દર્શન કર્યાં નથી’ એમ થતું. ગયે વર્ષે જ્યારે રસ્તા પરથી જતો હોઉં કે કંઈ કરતો હોઉં ત્યારે ઓહમ્ નો અવાજ અંતરમાંથી આવતો ને એ રીતે બે કામ થતા. હજી પણ એમ ચાલે છે. પરંતુ હજીય કેટલીક રાતો કરુણ જેવી જાય છે.\nયોગના માર્ગ પ્રત્યે મને શ્રદ્ધા હતી તેથી ગયે વર્ષે હું એક યોગાશ્રમમાં જોડાયો. પરંતુ ત્યાં શીખવતાં આસન મને ગમ્યાં નહિ કેમકે મારા મનમાં તો ‘મા, તું આવ, તું ક્યારે આવશે ’ એમ જ થયા કરતું. અંતે મેં યોગાશ્રમને છોડી દીઘો. વડોદરામાં આવ્યા પછી અહીં એક યોગાશ્રમ છે ત્યાં જવાનું શરૂ કર્યું છે. પરંતુ મને તેનો સંપૂર્ણ સંતોષ નથી. કેમકે જે પોતે જ પૂર્ણ નથી તે બીજાને પૂર્ણ શી રીતે કરી શકશે ’ એમ જ થયા કરતું. અંતે મેં યોગાશ્રમને છોડી દીઘો. વડોદરામાં આવ્યા પછી અહીં એક યોગાશ્રમ છે ત્યાં જવાનું શરૂ કર્યું છે. પરંતુ મને તેનો સંપૂર્ણ સંતોષ નથી. કેમકે જે પોતે જ પૂર્ણ નથી તે બીજાને પૂર્ણ શી રીતે કરી શકશે આવા યોગાશ્રમો તો મુખ્યત્વે આસનો શીખવી શકે તેમ છે એટલું જ. છતાં હું ગયે વર્ષે કેટલાંક આસનો શીખ્યો હતો તે તથા ધ્યાનનો અભ્યાસ અહીં કરું છું. રોજ એક કલાક સવારમાં અને એક કે અડધો કલાક સાંજે ધ્યાન ધરું છું.\nપણ મારી ઈચ્છા જુદી જ છે. મેં શરૂઆતમાં જ કહ્યું છે કે મારે સાક્ષાત્કાર કરવો છે એટલું જ નહિ, બનતી વહેલી તકે કરવો છે; પણ મને અહીં માર્ગદર્શન કરનાર પોતે જ એ ધ્યેયને પહોંચેલા નથી.\nકહે છે કે આપણે જ્યારે સમજી લઈએ છીએ કે આપણે મુક્ત છીએ ત્યારથી જ આપણે પૂર્ણ થઈએ છીએ, પણ એવી સ્થિતિ તો મને ઘણી વાર આવી છે. પણ જ્યાં સુધી મને આત્મદર્શન-પૂર્ણ સાક્ષાત્કાર અથવા નિર્વિકલ્પ સમાધિ થઈ નથી ત્યાં સુધી એમ કેમ ક��ેવાય \nમારા મનમાં પૂર્ણ શાંતિ છે, આનંદ છે. હું જ શાંતિ ને આનંદસ્વરૂપ છું; મુક્ત છું. મને કશામાં મોહ નથી. આજ હું કેટલાય દિવસથી યત્નો કર્યા કરું છું. મને તમારે ત્યાં આવવાની રજા મળશે માતાએ મને આ લખવા પ્રેર્યો લાગે છે. વધારે લખતો નથી. તમે બીજું જાણી લેશો એવી આશા રાખું છું.\nરામકૃષ્ણ પરમહંસ આજે કલકત્તામાં હોત તો તો તેમની પાસે હું કયારનોય પહોંચી ગયો હોત. શું એવા કોઈ સિદ્ધ પુરુષની જરૂર નથી મને તમે ત્યાં રાખી શકશો મને તમે ત્યાં રાખી શકશો જવાબ લખવા કૃપા કરશો. આશ્રમ વિષેની વિગત પણ લખશો. ટિકિટ બીડું છું.\nવેર વિષ છે અને પ્રેમ પિયૂષ. સાધકે અને પ્રત્યેક માનવે વિષનું નહીં પરંતુ પિયૂષનું જ સેવન કરવું જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/Buckwheat-Dosa-gujarati-36424r", "date_download": "2020-09-30T06:17:26Z", "digest": "sha1:PBLLXKJ3LYSKUJVUKZF5AJTIPWT3IRVA", "length": 9133, "nlines": 170, "source_domain": "m.tarladalal.com", "title": "કૂટીના દારાના ઢોસા ની રેસીપી, Buckwheat Dosa Recipe In Gujarati", "raw_content": "\nYou are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > કૂટીના દારાના ઢોસા ની રેસીપી\nકૂટીના દારાના ઢોસા ની રેસીપી - Buckwheat Dosa\nઆજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી ચિંતા ન કરો અને આ કૂટીના દારા અને અડદની દાળ વડે બનતા ઢોસા ઝટપટ તૈયાર કરી શકાય એવા છે. નવીનતા જેવી વાત તો એ છે કે અહીં કૂટીના દારાનો પાવડર વાપરવામાં આવ્યો છે અને તેમાં વઘાર ઉમેરીને ખીરૂં તૈયાર કરવામાં આવ્યું છે જેના વડે તમે તરત જ મજેદાર ઢોસા તૈયાર કરી શકશો. આ કૂટીના દારાના ઢોસા તમને મનગમતી ચટણી અને મુખ્યત્વ લીલી ચટણી સાથે તવા પરથી ઉતારીને ગરમ-ગરમ ખાવાની મજા ઓર જ મળશે.\nબાળકોનો આહારદક્ષિણ ભારતીય વ્યંજનદક્ષિણ ભારતીય ઢોંસાદક્ષિણ ભારતીય બ્રેકફાસ્ટદક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છેસાંજની ચહા સાથેના નાસ્તામિક્સર\nતૈયારીનો સમય: ૫ મિનિટ  બનાવવાનો સમય: ૨૦ મિનિટ  રાંધવા સમય લેવામાં : 0 મિનિટ  કુલ સમય : ૨૫ મિનિટ ૯ઢોસા માટે\nકૂટીના દારાના ઢોસા ની રેસીપી બનાવવા માટે\n૧ કપ કૂટીનો દારો\n૧ ટેબલસ્પૂન અડદની દાળ\n૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં\n૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર\nતેલ , ચોપડવા તથા રાંધવા માટે\nકૂટીના દારાના ઢોસા ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં કૂટીનો દારો તથા અડદની દાળ મેળવીને પીસીને ઝીણો પાવડર તૈયાર કરી લો.\nહવે આ પાવડરને એક ઊંડા બાઉલમાં કાઢ��� બાજુ પર રાખો.\nએક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ મેળવો.\nજ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.\nઆ તૈયાર કરેલા વધારની સાથે લીલા મરચાં, કોથમીર અને મીઠું તથા ૨ કપ પાણી સાથે તૈયાર કરેલા લોટના બાઉલમાં મિક્સ કરી સુંવાળુ ખીરૂં તૈયાર કરો.\nએક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું તેલ ચોપડી લો.\nઆ તવા પર ૧/૨ કપ ખીરૂં ગોળાકારમાં પાથરી થોડું તેલ ચીલના કાણાઓમાં રેડી ઢોસા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.\nરીત ક્રમાંક ૭ મુજબ બીજા ૮ ઢોસા તૈયાર કરી લો.\nલીલી ચટણી સાથે તરત જ પીરસો.\nમીની ઓનિયન સ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/spirituality/doing-these-kind-daan-the-kharmaas-month-will-heal-your-problems-491-491.html", "date_download": "2020-09-30T07:20:06Z", "digest": "sha1:G45RZ64SEND3P2KDYTQI2624YIP255E3", "length": 12118, "nlines": 170, "source_domain": "gujarati.boldsky.com", "title": "કમૂરતાનાં મહિનામાં કરો આ વસ્તુઓનું દાન અને પામો દરેક સમસ્યાનું સમાધાન | Doing these kind of daan in the kharmaas month will heal all your problems! - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ મામલે સીબીઆઈ કોર્ટનો ફેસલો, બધા આરોપી છૂટી ગયા\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nકમૂરતાનાં મહિનામાં કરો આ વસ્તુઓનું દાન અને પામો દરેક સમસ્યાનું સમાધાન\nકમૂરતાનાં માસ 16મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી દરમિયાન ભગવાનની પૂજા અને દાન-પુણ્ય કરવાથી વિશેષ ફાયદા મળે છે. આવો જાણીએ કે આપણે શું-શું દાન કરવું જોઇએ \nહિન્દુ ધર્મનાં પંચાંગ મુજબ દર વર્ષે સૌર પોષને મળમાસ કે કમૂરતાનો માસ કહે છે. તેને કાળી રાત્રિ પણ કહેવાય છે.\nકમૂરતા 16મી ડિસેમ્બરથી શરૂ થાય છે. આ માસમાં ભગવાનની પૂજા અને દાન-પુણ્ય કરવાથી વિશેષ ફાયદા મળે છે. આવો જાણીએ આપણે શું-શું દાન કરવું જોઇએ \n1. પૂજા અને દાન\nએવું કહેવામાં આવે છે કે જે લોકો આ માસમાં દાન-પૂજા કરે છે, તેઓ આ માસની ખરાબ અસરોથી બચી જાય છે. તો આવો જાણીએ જુદા-જુદા પ્રકારનાં દાન.\nઆ મહિનામાં ચાંદીનાં વાસણોનું દાન કરવાથી વ્યક્તિનાં મનને શાંતિ મળે છે. સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.\nએવું કહેવાય છે કે પીતળનાં વાસણમાં સોનું મૂકી દાન કરવાથી ઘરમાંપૈસાની ક્યારેય અછત નથી સર્જાતી. એટલુ જ નહીં, ઘરમાં પૈસાની બરકત પણ થાય છે.\nસારા આરોગ્ય, ધન અને સમૃદ્ધિ માટે કાળા ચણા કે ચણા દાળ કોઇક જરૂરિયાતમંદ તથા નિર્ધનવ્યક્તિને દાનમાં આપો.\nઆ માસમાં ખજૂર દાનમાં આપવાથી ઘરનો માહોલ ખુશાલીભર્યોરહે છે અને તમામ સભ્યોમાં પ્રેમ વધે છે.\nઆ મહિનામાં ગોડનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ ગોડ દાન કરવાનાં બદલામાં ઘરમાં ભોજનની ક્યારેય અછત નથી સર્જાતી.\nઆ માસમાં લાલ ચંદન દાન કરવાથી પારિવારિક સુખ મળે છે. સાથે જ બુદ્ધિ, શક્તિ અને પ્રતિષ્ઠા મળે છે.\nદરરોજ વપરાતું ચંદન દાન કરવાથી મહેનત કરવાની ક્ષમતા વધે છે અને આ પરિશ્રમના ફળ પામવમાં મદદ મળે છે.\nઆ મહિનામાં કેસરનું દાન કરવાથી આપનો ભાગ્ય સારો થવા લાગે છે. સાથેજ આપ જીવનનાં તમામ ક્ષેત્રોમાં સફળતા પામો છો.\nઆ માસમાં કોઈ પણ રત્નનું દાન કરવું આપને ધનવાન બનાવે છે. સાથે જ ધન કમાવવાનાં રસ્તા પણ ખુલે છે.\nઆ માસમાં શંખનું દાનકરવાથી આપની આજુબાજુનો માહોલ શુદ્ધ થાય છે. સાથે જ આ દાન આપને બુદ્ધિમાન અને સૌભાગ્યશાળી બનાવે છે.\nએવું કહેવાય છે કે આ માસમાં ઘરનાં મંદિરમાં ઉપયોગ કરાતી ઘંટડીનું દાન કરી દેવામાં આવે, તો ઘરમાં ખુશીઓ આવે છે. એટલુ જ નહીં, ઘરની શાંતિ પણ જળવાઈ રહે છે.\nઆ માસમાં મોતીનું દાન કરવાથી તમામ પ્રકારની બીમારીઓ સાજી થવા લાગે છે. ખાસ તો મનથી સંબંધિત બીમારીઓ. તેનાથી પરિવારનું આરોગ્ય પણ સારૂં રહે છે.\n7 મી સપ્ટેમ્બરથી પિતૃપક્ષ, શ્રાદ્ધમાં ન દોહરાવો આ ભૂલો, જાણો\nઆ વિધિથી કરો હરિયાળી ત્રીજની પૂજા\nશનિવારે કેમ ચડાવામાં આવે છે શનિદેવને તેલ\nપૂજા ઘરમાં ન લગાવો મૃત લોકોની તસવીરો, નહિંતર થશે પાપ\nજો જમીન પર ભૂલથી પણ મૂકી આ પૂજા સામગ્રીઓ, તો દરિદ્રતા આવશે \nરાત્રે સૂતા પહેલા કરો આ 5 કામ.... જાગી જશે આપનાં સૂતેલા સિતારાઓ\nજાણો, અપરણિત સ્ત્રીઓએ કેમ ના સ્પર્શવું જોઈએ શિવલિંગ\nશું આપ જાણો છો કે હિન્દુ ધર્મમાં કુમકુમ અને હળદરનું મહત્વ શું છે \nતુલસીના પત્તા સાથે ના કરો આ કામ, નહી થઇ જશે નારાજ\nઆધ્યાત્મિક ગુરુઓ અને હિંદુ ધર્મના સંતો\nશિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ\nતો બ્રહ્માજીના શ્રાપના લીધે મહિલાઓને શરૂ થયું હતું માસિક ધર્મ આવવાનું\nદીપિક�� બોવ ગાઉન ની અંદર સ્ટનિંગ લાગે છે.\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/entertainment/aditya-narayan-neha-kakkar-s-wedding-video-leaks-watch.html", "date_download": "2020-09-30T05:01:53Z", "digest": "sha1:LYFZTVQP7JPL3RWGMZRPUYLQ7ZRRQIY6", "length": 6113, "nlines": 82, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: નેહા કક્કડ અને આદિત્યના ચોરીછૂપે લગ્ન? સામે આવ્યો ચોંકાવનારો વીડિયો", "raw_content": "\nનેહા કક્કડ અને આદિત્યના ચોરીછૂપે લગ્ન સામે આવ્યો ચોંકાવનારો વીડિયો\nછેલ્લાં કેટલાક દિવસોથી બોલિવુડ સિંગર નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નના સમાચારે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં નેહા લાલ રંગના ચણીયા ચોળીમાં જ્યારે આદિત્ય શેરવાનીમાં દેખાઈ રહ્યો છે. સાથે જ આદિત્યના હાથમાં વરમાળા પણ છે અને એક પંડિતજી મંત્રો બોલતા દેખાઈ રહ્યા છે.\nવીડિયોમાં આખો લગ્નનો માહોલ દેખાઈ રહ્યો છે. તો શું નેહા અને આદિત્ય લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. આ વીડિયો જોતા તો એવું જ લાગી રહ્યું છે. પરંતુ અમે તમને જણાવીએ કે સાચુ શું છે...\nહકીકતમાં, આ વીડિયો ઈન્ડિયન આઇડલ 11ના સેટનો છે, જ્યાં માત્ર મજાક અને મસ્તીમાં આવું કરવામાં આવ્યું. નેહા અને આદિત્યના લગ્ન હજુ થયા નથી. આ માત્ર એક નાનકડો મજાક હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને સૌ કોઈ એવું જ વિચારી રહ્યું છે કે, બંને સેલેબ્સના લગ્ન થઈ ગયા. જણાવી દઈએ કે, હાલમાં જ આદિત્યના પિતા ઉદિત નારાયણે બંનેના લગ્નના સમાચારો વિશે સત્ય જણાવ્યું હતું.\nઉદિત નારાયણે જણાવ્યું હતું કે, તેમને આદિત્યના લગ્ન વિશેની કોઈ જાણકારી નથી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આદિત્ય અમારો એકમાત્ર દીકરો છે. અમે તેના લગ્ન કરવાની રાહ જોઈ રહ્યા છીએ. જો આ બધા સમાચાર સાચા હોત તો હું અને મારી પત્ની દુનિયાના સૌથી નસીબદાર માતા-પિતા હોત. પરંતુ આદિત્યએ અમારી સાથે આવું કશું શેર નથી કર્યું.\nવધુમાં ઉદિત નારાયણે જણાવ્યું હતું કે, મને લાગે છે કે નેહા અને આદિત્યના લગ્નના સમાચાર માત્ર શો (ઇન્ડિયન આઇડલ 11)ની ટીઆરપી વધારવા માટે ફેલાવવામાં આવ્યા છે, જ્યાં નેહા જજ છે અને મારો દીકરો હોસ્ટ છે. કાશ આ લગ્નના સમાચાર સાચા હોત. નેહા ખૂબ જ સારી છોકરી છે, તે મને ખૂબ જ પસંદ છે. અમે તેને વહુના રૂપમાં જોવા��ું ખૂબ જ પસંદ કરીશું.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.banasgauravlive.com/?cat=11", "date_download": "2020-09-30T05:44:36Z", "digest": "sha1:KTM6Q5CXA7JWSZHC6MVNEURNOEOJNIPJ", "length": 29494, "nlines": 191, "source_domain": "www.banasgauravlive.com", "title": "Private Policy – BANAS GAURAV LIVE", "raw_content": "\nભાભર પત્રકાર એકતા પરીષદ ના કાર્યકારી પ્રમુખ તરીકે કાન્તુભા રાઠોડ ની વરણી કરાઈ..\nજુનાગઢ માંગરોળમાં પ્રથમ વખત સ્વેચ્છાએ આહીર સમાજ દવારા આહીર સમાજની નવરાત્રી (ગરબી ) બંધ રાખવાની કરી જાહેરાત\nમોરબીમાં સર્વેલન્સ ટીમ દ્વારા થઇ રહેલ કાબિલેદાદ કામગીરી\nસોશિયલ મીડીયાના સદુપયોગ પાલનપુરના સેવાભાવી યુવાનોએ એક જરૂરિયાત મંદ દીકરીનો જીવ બચાવ્યો….\n૨ાજકોટ સહિત દેશભ૨માં સપ્ટેમ્બ૨ માસમાં શરૂ થના૨ી જેઈઈ અને નીટની પ૨ીક્ષા સામે નવ ૨ાજયોએ પ૨ીક્ષા ન યોજવા અનુ૨ોધ ક૨ી આંદોલન શરૂ ર્ક્યા છે\nસેવા ની જીવતી જાગતી પરબ સમાન હાર્દિક ચૌધરી… યુવાશક્તિ ને સમાજસેવા માં જોડી સમાજ ને મદદરૂપ થવાનો અવિરત પ્રયાસ\nચાણસ્મા ના મુલથાણીયા નજીક ટબો ચાલકે બાઇકને ટક્કર મારતાં બે યુવાનોના મોત\nહિંમતનગર ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી\nપ્રાંતિજ પોલીસે મજરા ગામમાં બે દિવસ માં બે જગ્યાએ રેડ કરી ૧૭ શંકુનીઓને ઝડપી પાડયા .\nભદામેશ્વર મંદિર માં નાગપાંચમ નિમિત્તે ભક્તો એ પૂજા અર્ચના કરી\nમેડિકલ કોલેજ ખાતે કોરોના દર્દીઓને નર્સિંગ સ્ટાફ દ્રારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઇ\nસ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ- માંગરોળ\nઇડર દિવેલા અને તેલીબિયાં ઉત્પાદક સહકારી સંઘ મોહનપુરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.\nઇડર ના સપાવાડા માં ગેસ નો બાટલો લીકેજ થતા દોડધામ મચી\nએક દેશી બનાવટની ગેરકાયદેસરની એક નાળી બંદુક સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.પોલીસ\nત્રણ વાહન ચોરીના ભેદ ઉકેલતી સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ\nસ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા વંથલી રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમીઓપેથી દવાનું દરેક ગામ માં વિતરણ કરવામાં આવી રહેલ છે\nઅવસાન થતાં તેમના પરિવાર જનોએ પ્રધાનમંત્રી રાહત ફંડ માં યોગદાન આપ્યું\nહિંમતનગર મેડિકલ કોલેજ ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું\nકોરોના મહામારીમાં સાબરડેરી સમાજની મદદે આવી\nસાબરકાંઠા જિલ્લાના વધુ આઠ દર્દીઓએ કોરોનાને માત આપી\nતા. ૨૮ મે વિશ્વ માસિક દિવસે ઇડરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આશા બહેનો દ્રારા સેનેટરી પેડનુ વિનામૂલ્યે વિતરણ કરાયું\nઈડરના છાપરિયા વિસ્તારમા વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોધાયો.\nઇડર તાલુકાના કુકડીયા ગામ ના મનરેગાના કામદારો માટે છાસ નું વિતરણ કરાયું.\nચાણસ્મા હાઇવે ની બાજુમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બોરિંગ બનાવવાનું કામ ચાલુ\nઇડર તાલુકાના સાબલવાડ શાંતિનિકેતન ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી કીટનું વિતરણ.\nસુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો\nજોળવા ગામમાં ચીફ ફાયર ઓફિસ P.E.P.L ના સહયોગથી સેનિ ટાઈઝર કરવામાં આવ્યું\nવણઝારા સમાજમાં ટ્રસ્ટ દ્વારા ૭૪૦૦૦/ રૂપિયાની આર્થિક સહાય અપાઇ\nઉમરાળા.. લીંબડા ગામે ફરી ૧ વાર BPL AY NFSA રાશનકાર્ડ ધારકોના ફ્રીમાં રાશન વિતરણ\nરૂવાબારી મુવાડા પ્રા. શાળામાં ૫ થી ૮ માં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષક શ્રી દ્વારા ગણિત વિજ્ઞાન નું મટીરીયલ તૈયાર કરીને આપવામાં આવ્યું\nપ્રંતિજ તાલુકાના તાજપુર ગામે સેનેતાઇઝર દવા નો છંટકાવ\nઉમરાળા ના લીમડા ગામે NAFS રાશનકાર્ડ ધારકોના અેકાઉન્ટમાં ૧૦૦૦રૂ, જમા કરવાનું શરૂ\nચુંદડી ગ્રામ પંચાયતમાં સેનેટાઈઝર છંટકાવની કામગીરી\nપ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડી ગામના સરપંચશ્રી દ્વારા આખા ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું\nપ્રાંતિજ તાલુકાના સાબરગ્રામ વિદ્યાપીઠ ખાતે આજે આરોગ્ય તપાસ કરી ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું\nપ્રાંતિજ તાલુકાના મોયદ માંઢા ગામની મહિલાની કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ભય નો માહોલ જોવા મળ્યો\nસાબરકાંઠા એસ.પી સાહેબ દ્વારા હું છું કોરોના કિલર મનોરંજન પૂરું પાડતી પ્રતિયોગિતામાં વંશ દિલીપભાઈ પ્રજાપતિ વિનર થયા\nલોકડાઉન 2 માં સિંગવડ પોલીસ તંત્રની પ્રશંસનીય કામગીરી\nસિંગવડ તાલુકાની ચુંદડી ગ્રામ પંચાયતમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો\nઉમરાળા ના ખીજડીયા અને ઈંગોરાળા ગામે APL,૧ રાશન કાર્ડ ધારકોને ફ્રિમા રાશન વિતરણ,\nપ્રાંતિજ ના બોરીયા સીતવાડાં નવાપુરા માં ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સેનીટાઈઝર દવા નો છંટકાવ કરવામાં આવ્યો\nપ્રાંતિજ ના બોરીયા સીતવાડાં નવાપુરા માં ગ્રામ પંચાયત દ્વારા ગામ માં સેનીટાઈઝર દવા નો છંટકાવ કરવામાં આવ્યો\nદાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ૫૫૦ રાશન કીટનું ��િતરણ*\nઉમરાળા ના જાળીયા ગામે APL – 1, રાશન કાર્ડ ધારકોને કરાય રહ્યુ છે ફ્રી રાસન વિતરણ\nચાણસ્મા ખાતે કોરોનાવાયરસ ની સામે લડત માં પ્રધાનમંત્રી ફંડમાં ચાણસ્માના બે દાતાઓએ આપ્યું ફંડ\nકોરોના વાઈરસની જાગૃતિ સંદર્ભે પીપલોદ ભુત ફ. પ્રા. શા. આચાર્ય શ્રી ગુલાબસિંહ વણઝારાએ અગરવાડા ગામે ૧૦૦૦ નંગ રાશન કિટનુ વિતરણ કર્યું.\nદાહોદના મ.ભ.યો ના લાભ માટે સિંગવડ તાલુકા ની ચુંદડી પ્રાથમિક શાળામાં અનાજ વિતરણ નો કાર્યક્રમ યોજાયો\nદાહોદ જિલ્લા ના સિંગવડ તાલુકા ની નાના આંબલીયા પે.સેન્ટર પ્રાથમિક શાળામાં મ.ભ.યોજના હેઠળ અનાજ વિતરણ કાર્યક્રમ\nહિંમતનગર. સહાય સમિતિ : કોઈપણ જાતના જાતિ ધર્મના ભેદભાવ વગર સહાય કરશે.\nરાજસ્થાન ઉદેપુર ના ચલતા શ્રમજીવી ઓ ને ઉદગમ ટ્રસ્ટ અને ડીવાઈન ડ્રીમ ફાઉન્ડેશનની દ્વારા જમવાનું આપવામાં આવ્યુ\nખીજડિયા ગામે બહારથી આવેલા વ્યક્તિઓનું કરવામાં આવ્યું સર્વે\nસાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરીયાણાની હોમ ડિલિવરી\nકોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓને કાકચિયા ગામના સરપંચ તેમજ ગામલોકો દ્વારા નાસ્તાનું વિતરણ\nઆંગણવાડીમાં ફરજ બજાવતાં હિરલબેન જી. જોષીએ ૧ – ૧ સગર્ભા મહિલાઓને આંગણવાડીએ બોલાવીને પેકેજ વિતરણ કર્યું\nહિંમતનગરને કોરોના સંક્ર્મણથી બચાવવા સેવાભાવી સંસ્થા દ્રારા માસ્કનુ વેચાણ કરાયુ\nસાબરકાંઠા વાસીઓ ડોન્ટ વરી: દૂધ, શાકભાજી અને કરીયાણું હવે ઘરે બેઠા જ મળશે\nઉમરાળા તાલુકાના ધોળા ગામમાં સરકારશ્રીના નિયમનું ચુસ્તપણે પાલન\nલુણાવાડા તાલુકામાં જનતા કરફ્યુને સમર્થન આપતા સંપૂર્ણ બજાર બંધ\nઉમરાળા તાલુકાનું લીમડા ગામ સરકાર શ્રીના આદેશને સપોર્ટ આપતા સંપૂર્ણ બંધ\nભથવાડા ગામના સરપંચ શ્રી દ્વારા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ગામમાં તમામ સામાજીક કાર્યક્રમો બંધ રાખવા કરી જાહેર અપીલ\nજિલ્લાના તમામ ઘરોનું ડોર ટુ ડોર સરવે હાથ ધરાયો\nહિંમતનગર શહેરને કોરોના મુક્ત રાખવા ફોગીંગ\nસાબરકાંઠા જિલ્લાના ફિઝીશ્યન તબીબો સાથે બેઠક યોજાઇ\nકોરોના ઇફેક્ટ જનતા કરફ્યુ ને સિંગવડમાં જોરદાર પ્રતિસાદ\nસંતરોડ સાલીઆ ગામમાં જનતા કરફ્યુને સમર્થન આપતાં સંપૂર્ણ બજાર બંધ\nપ્રાંતિજ માં જનતા કરફ્યુ ને થાળી વગાડી સમર્થન આપવામાં આવ્યું\nકલોલ તાલુકાના રામનગર ખાતે આયુર્વેદિક ઔષધી કોરોના તેમજ અન્ય વાઇરસ સામે રક્ષણ માટે ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું.\nગાંધીનગરના કલોલમાં ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા કોરોના વાયરસ ને લઈને જનજાગૃતિ અભિયાન તેમજ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું.\nકોરોના વાયરસ ને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લામાં નોનવેજ, માસ, ચિકન, મચ્છીની લારીઓ આવનાર એક મહિના માટે બંધ કરવા માટે આવેદનપત્ર આપ્યું\nબડોલી ગામના લારી ગલ્લા વાળા દ્વારા જાતેજ વેચાણ બંધ કરવા નિર્ણય લેવાયો.\nગાંધીનગર કલોલ ખાતે આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કોરોના તેમજ અન્ય વાઇરસ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઔષધ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.\nકાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા હદમાં ગંદકીનું સામ્રાજય જામ્યું.\nકાંકરેજ તાલુકાના થરા ગામે આવેલ રાધનપુર પાલનપુર નેશનલ હાઇવે પર થયો અકસ્માત…\nકાંકરેજ તાલુકાના શિહોરી મુખ્ય મથક ખાતે ગાયો થી અહીંના રહીશો પરેશાન\nકાંકરેજ તાલુકાના ભદ્રીવાડીના ના સુકલી પરા વિસ્તાર માં મિટિંગ યોજાઈ.\nકેન્દ્રસાશીત પ્રદેશ દીવના ઘોઘલા પુલ નીચે થી મૃતદેહ મળી આવ્યો…\nકોરોના વાયરસના સાવચેતીના ભાગરૂપે હિન્દુ યુવા વાહિની પંચમહાલ દ્વારા કલેકટર ના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું\nસાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામનું ગૌરવ વધાર્યું..\nઇડર પોલીસે હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી મહિલાઓ સહિત ૧૧ ને ઝડપ્યા\nકલોલના ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ માટે ઉકાળા કેમ્પ અને માસ્ક વિતરણ કાર્યર્કમ યોજાયો..\nગાંધીનગરના કલોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયુર્વેદિક ઔષધ ના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું\nસાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાથી ગેરકાયદેસર ૮ કિલ્લો ૧૨૫ ગ્રામના ચરસના જથ્થા સાથે એક આરોપીને જડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ\nકોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે પાલનપુર સીવીલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ આઇસોલેશન વોર્ડની કલેકટરશ્રી સંદીપ સાગલેએ મુલાકાત લીધી\nસાબરકાંઠાના પ્રાંતિજ માંથી એક્સેસ મોપેડ માંથી લાખોનું ચરસ ઝડપાયું\nકાંકરેજ રાજપૂત સમાજ નું ગૌરવ એવા વીરસિંહ સોલંકી તલાટી નો સન્માન સમારોહ તાણા ચામુંડા મંદિર મા યોજાયો હતો\nકલોલ શહેરમાં કોરોના વાઇરસ બચવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદિક ઉકાળા નું આયોજન.\nઆયુર્વેદિક ઉકાળા અને હોમીયોપેથિક દવા કોરોના વાયરસના પ્રતિરોધક(અમૃતપેય)નો ૬૦ હજારથી વધુ લોકોએ લાભ લીધો\nબડોલી ની વતની એમ.એસ.સી.માં અભ્યાસ કરતી હેલીબેન બેચરદાસ પ્રજાપતિ એ એવોર્ડ મેળવ્યો\nઈડર તાલુકા નિવૃત કર્મચારી મંડળ ની તાલુકા વાર્ષિક સભા અને જનરલ અધિવેશન કાર્યક્રમ યોજાયો.\nરાજ્ય સભાના ઉમેદવાર શ્રીમતિ રમીલાબેન બારા ની કલોલના અગ્રણી નેતાઓએ આપી શુભકામના.\nઅમદાવાદ ગ્રામ્યના પોલીસ અધીક્ષક દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\nપ્રાંતિજ ના રસુલપુર પાટિયા પાસે અજાણ્યા વાહનની ની ટક્કર થી રસુલપુર ના આધેડ નું મોત\nકલોલ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન .\nકલોલમાં આવેલ ટાવર ચોક પાસે થી બિનવારસી લાશ મળી આવી.\nપ્રાંતિજ તાલુકાની પી એચ સી કેન્દ્ર દ્વારા મજરાની આંગણવાડી 1માં કિશોરી સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી\nપ્રાંતિજ ના ઓરણ ટોલનાકા પાસેથી એક વર્ષ અગાઉ થયેલ કાર,રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો\nહિંમતનગરની મહિલા કોલેજમાં એક ભારત શ્રેષ્ઠ ભારત આધારીત વાર્ષિકોત્સવ ઉજવાયો\n૨૦૧૬માં ગુમ થયેલ ને શોધી કાઢતી ગોંડલ સીટી પોલીસ\nગુજરાત પોલીસની પ્રથમ મહિલા સબ ઇન્સ્પેક્ટરે કોસ્ટ ગાર્ડની કામગીરીઓની તાલીમ લીધી\nઅમદાવાદ ખાતે દક્ષિણ એશિયાની પશુપાલક માલધારી ઓ સાથે એક 2 દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 11 જેટલા વિવિધ દેશોના લોકો રહ્યા ઉપસ્થિત\nરિપોર્ટર ની નિમણુંક કરવાની છે\nભગવાન પણ ભૂલો પડયો ના ગીત થી સમગ્ર ગુજરાતી ઓમાં લોકપ્રિય બનેલ અને આંજણા ચૌધરી સમાજ નું ગૌરવ દિવ્યા ચૌધરી\nPosted in Private PolicyLeave a Comment on ભગવાન પણ ભૂલો પડયો ના ગીત થી સમગ્ર ગુજરાતી ઓમાં લોકપ્રિય બનેલ અને આંજણા ચૌધરી સમાજ નું ગૌરવ દિવ્યા ચૌધરી\nબનાસ નદીનો ઈતિહાસ રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી…\nPosted in Private PolicyLeave a Comment on બનાસ નદીનો ઈતિહાસ રેતના વસ્ત્રો ધોતી, બનાસ નદી…\nનાની ખજૂરી પ્રાથમિક શાળામાં લોકડાઉનમા પણ બાળકો ને ઉત્તમ શિક્ષણ આપતા શાળાના શિક્ષકો\nPosted in Private PolicyLeave a Comment on નાની ખજૂરી પ્રાથમિક શાળામાં લોકડાઉનમા પણ બાળકો ને ઉત્તમ શિક્ષણ આપતા શાળાના શિક્ષકો\nમાસ્ક વગર હવે માર્ગે રઝળાય નહીં.. કોરોનાને માત આપવા જરાય ગાફેલ રહેવાય નહીં..\nPosted in Private PolicyLeave a Comment on માસ્ક વગર હવે માર્ગે રઝળાય નહીં.. કોરોનાને માત આપવા જરાય ગાફેલ રહેવાય નહીં..\nકવિમંચ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ફોન ઈન મુશાયરો યોજાયો…\nકવિમંચ વોટ્સઅપ ગ્રુપ દ્વાર��� ફોન ઈન મુશાયરો યોજાયો….. નજર ઉઠાવીને જ્યારે, જોયું મેં આ વિશ્વને, નથી કંઇ સાર એમાં, માપી લીધું મેં આ વિશ્વને. આડંબર ...\nPosted in Private PolicyLeave a Comment on કવિમંચ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ફોન ઈન મુશાયરો યોજાયો…\nકોયડા પ્રાથમિક શાળામાંથી દૂધની ડેરીની મુલાકાત લેવામાં આવી\nPosted in Private PolicyLeave a Comment on કોયડા પ્રાથમિક શાળામાંથી દૂધની ડેરીની મુલાકાત લેવામાં આવી\nખેડબ્રહ્મા ના ગુંદેલ તથા દુધલી ગામની પ્રાથમિક શાળા માં તિથી ભોજન અપાયું\nPosted in Private PolicyLeave a Comment on ખેડબ્રહ્મા ના ગુંદેલ તથા દુધલી ગામની પ્રાથમિક શાળા માં તિથી ભોજન અપાયું\nઆજકાલ સૌથી વધારે પ્રેરણાત્મક લેકચરોમાં બોલાતો અને ચર્ચાતો શબ્દ પણ કમનસીબે બહું જ ઓછો સમજાતો શબ્દ હોય તો તે છે “સફળતા”\nઆજકાલ સૌથી વધારે પ્રેરણાત્મક લેકચરોમાં બોલાતો અને ચર્ચાતો શબ્દ પણ કમનસીબે બહું જ ઓછો સમજાતો શબ્દ હોય તો તે છે “સફળતા”. આપણાં સમાજમાં સફળતાની વ્યાખ્યા ...\nPosted in Private PolicyLeave a Comment on આજકાલ સૌથી વધારે પ્રેરણાત્મક લેકચરોમાં બોલાતો અને ચર્ચાતો શબ્દ પણ કમનસીબે બહું જ ઓછો સમજાતો શબ્દ હોય તો તે છે “સફળતા”\nઆહિર સમાજ યુવા અગ્રણી પત્રકાર રાણા ભાઇ આહિર ના પુત્ર અમિત આહિર ના જન્મ દિવસ નિમિત્તે લુણવા પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ નાસ્તો આપી કરી અનોખી ઉજવણી\nPosted in Private PolicyLeave a Comment on આહિર સમાજ યુવા અગ્રણી પત્રકાર રાણા ભાઇ આહિર ના પુત્ર અમિત આહિર ના જન્મ દિવસ નિમિત્તે લુણવા પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ નાસ્તો આપી કરી અનોખી ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/health/health-effects-wearing-g-strings-000652.html", "date_download": "2020-09-30T07:06:38Z", "digest": "sha1:2FRTBLOLAT7L3QDWAHPWZJT4LPE4NPB7", "length": 11596, "nlines": 160, "source_domain": "gujarati.boldsky.com", "title": "ક્યાંક સેક્સી G Strings પહેરવું હેલ્થ પર પડી ના જાય ભારે | Health Effects Of Wearing G Strings - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: દિલ્હી કેપિટલ્સને લાગ્યો તગડો ઝાટકો, કેપ્ટન ઐય્યરે ચૂકવવી પડશે ભારી કિંમત\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nક્યાંક સેક્સી G Strings પહેરવું હેલ્થ પર પડી ના જાય ભારે\nજી- સ્ટ્રિંગ્સ દેખાવમાં થોડું સ્ટા���લીશ અને સેક્સી દેખાઇ છે પરંતુ કેટલાક મેડિકલ કારણોના લીધે મહિલાઓએ તેને પહેરવાનું ટાળવું જ કરવું જોઈએ. મોટાભાગની મહિલાઓ જી સ્ટ્રિંગ્સ પહેરવાનું એટલા માટે પસંદ કરે છે કેમકે તે પેન્ટી લાઇનની સમસ્યાને ખતમ કરી નાંખે છે. પરંતુ ઈન થોન્ગને લાંબા સમય સુધી પહેરવાથી બીજી સમસ્યાઓ જરૂર થઈ શકે છે.\nજો તમે કોઈ ફિજીકલ એક્ટીવિટીમાં ભાગ લેતા હોય તો તમારે માટે એ જ યોગ્ય રહેશે કે તમે તેને પૂરી રીતે એવોઈડ કરો. જો તમે તેને અત્યારે પણ પહેરવા માંગો છો તો ઋતુનું ધ્યાન જરૂર રાખો.\nગરમીમાં તેને ઈગ્નોર કરો અને પછી પણ પહેરો જ છો તો કોટનના જ પહેરો અને ટાઇટ સી થોન્ગને એવોઈડ કરો. તેને પહેરવાથી આ પ્રોબ્લેમ થઈ શકે છે-\nકોલનમાં રહેલા બેક્ટેરિયા ઘણી વખત સ્ટ્રિંગ્સમાં જમા થઈ જાય છે. અને કેટલાક બેક્ટેરિયાના કારણે યૂરીનરી ઈન્ફેક્શનનું જોખમ રહે છે. જ્યાં સુધી થઈ શકે બ્લેક થોન્ગને નજરઅંદાજ કરો.\nઘણી મહિલાઓની સ્કીન ખૂબ સેન્સેટિવ હોય છે. સ્કીન જલદી ઘસાઈ કે કપાઈ જાય છે. એવામાં સેન્સેટીવ સ્કીનવાળી મહિલાઓએ જી સ્ટ્રિંગ્સને એવોઈડ જ કરવું જોઈએ.\nપીરિયડ્સ દરમ્યાન પ્રાઈવેટ પાર્ટમાં પીએચ લેવલ વધી જાય છે. તેના કારણે મહિલાઓના અંગ માટે તે ઘાતક સાબિત થઈ શકે છે. તે સમયે આ થોન્ગ પહેરવું જોખમકારી સાબિત થઈ શકે છે.\nથોન્ગ્સ બીજી સ્કીન રીલેટેડ સમસ્યાઓને વધારી શકે છે. જો તમને મસાની સમસ્યા હોય તો આ સિચ્યુએશનમાં તેને પહેરવું ઘણું જોખમકારી થઈ શકે છે.\nથોન્ગ્સના કારણે પ્રાઈવેટ પાર્ટમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ શકે છે. જો તમે જીમ જતા હોય તો આ રીતના થોન્ગ ક્યારેય પણ ના પહેરો. તેનાથી તમે રફ મહેસૂસ કરશો અને એક્સસાઈઝ કરવામાં પણ સમસ્યા થશે.\nપ્રેગ્નેન્ટ મહિલાઓને જી સ્ટ્રિંગ્સથી દૂર રહેવું જોઈએ. તેનાથી વજાઈજલ ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે.\nઆ સ્ટ્રિંગ્સ મહિલાઓના એનલ એરિયાને વધારે ટચ કરે છે. તેના કારણે દૂગંર્ધ પણ ફેલાઈ શકે છે.\nજાણો પ્રસવ દરમ્યાન યોનિની સાથે કયા બદલાવ થાય છે\nસગર્ભાવસ્થામાં સફેદ પાણીનું સ્રાવ શું શિશું માટે ખતરનાક છે \nશું યૌન સંબંધ બાંધ્યા બાદ પ્રાઇવેટ પાર્ટમાંથી આવે છે ગંદી દુર્ગંધ \nવહેલા કંસીવ થવા માંગો છો, તો ખાવો આ ફર્ટિલિટી ફૂડ\nપ્રેગ્નંસીમાં એસિડિટી થઈ ગઈ... આ સરળ ઉપાયથી પામો છુટકારો\nફક્ત 30 સેકેન્ડમાં સમજીએ, ગર્ભ નિરોધક ગોળીઓ કેવી રીતે કામ કરે છે\nડિલીવરી બાદ નથી રોકાયું લોહી વહેવું, તો કર�� આ ઉપાય\nબૅબી ડ્રૉપિંગ : સમજી જાવ કે હવે ક્યારેય પણ થઈ શકે છે લેબર પેઇન\nઅનએક્સપ્લેંડ ઇનફર્ટિલિટી : જ્યારે ડૉક્ટર પણ ન જણાવી શકે વ્યંધત્વનું કારણ\nપ્રેગ્નંસીમાં સેક્સ કરવાથી શું પ્રીટર્મ લેબર પેઇન થવાનો ખતરો હોય છે \nઆ ફેસ્ટિવ સીઝનમાં પાતળા વાળ પર ટ્રાય કરો આ હૅર સ્ટાઇલ\n યોનિમાં આ કારણોસર આવે છે સ્મેલ\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/topics/Imran-Khan", "date_download": "2020-09-30T06:30:47Z", "digest": "sha1:JPABJPPX7FLJ7XBWWUGCECLXZ7V45JRG", "length": 6066, "nlines": 77, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nપાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની તૈયારીમાં છે FATF ઈમરાન ખાન સામે કપરો સમય\nUN સંબોધનમાં RSS,બાબરીનો ઉલ્લેખ કરીને ઈમરાન ખાને આપી યુદ્ધની ધમકી\nપાકિસ્તાનમાં કોરોના પર બ્રેક લાગવાનું કારણ ઈમરાન સરકારનો ચમત્કાર નથી, અલગ જ છે હકીકત\nWHOના ચીફે કરી પાકિસ્તાનની પ્રશંસા, 'દુનિયાએ કોરોના સામેના જંગમાં આ દેશથી શીખવું જોઈએ'\nચીન સાથે જોડાયેલું છે પાકિસ્તાનનું ભવિષ્ય, ઈઝરાયેલ સાથે ડીલ નહીંઃ ઈમરાન ખાન\nલદાખમાં તણાવ વચ્ચે પાકિસ્તાન જશે જિનપિંગ, વધી શકે છે ભારતની ચિંતા\nપાકિસ્તાનને વધુ એક ઝટકોઃ ભારત સાથે જળ વિવાદમાં મધ્યસ્થતા નહીં કરે વર્લ્ડ બેંક\nરામ મંદિરથી અકળાયેલા પાક.ને ભારતનો જવાબઃ કહ્યું-આતંકી દેશથી આ જ આશા હતી\n5 ઓગસ્ટ ભારતની ભૂલ, ફસાયા મોદી: ઈમરાન ખાન\nપાકિસ્તાને નવો વિવાદાસ્પદ નકશો જારી કરીને કાશ્મીરીઓ સાથે કર્યો દગો\nPUBG ગેમ પર પાકિસ્તાનનો યૂ-ટર્ન, 13 દિવસોમાં જ હટાવી લીધો પ્રતિબંધ\nઆ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજર\nહવે પાકિસ્તાનના ભરોસે નથી અમેરિકા, ચીન વિરુદ્ધ લાંબી લડાઈની કરી રહ્યું છે તૈયારી\nપાકિસ્તાને આતંકી હાફિઝ સઈદના બેંક એકાઉન્ટ્સ ફરીથી શરૂ કર્યા\nકટ્ટરવાદીઓએ પાકિસ્તાનમાં બની રહેલા કૃષ્ણ મંદિરના પાયા તોડી નાંખ્યા\nપત્ની બુશરા અંગે કરી ટિપ્પણી, ઈમરાન ખાને ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા\nકરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ\n પાકિસ્તાન આર્મી ચીફે PoKમાં આપ્યો આવો આદેશ\nભારતે આગામી સપ્તાહે કરતારપુર કોરિડોર ખોલવાનો પાકિસ્તાનનો પ્રસ્તાવ ફગાવ્યો\nપાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાને ઓસામા બિન લાદેનને ગણાવ્યો 'શહીદ'\nપાક ક્રિકેટ ટીમના વધુ 7 ખેલાડી કોરોનાની ઝપેટમાં\nચીની કંપનીઓને 40 વર્ષ સુધી ટેક્સ છૂટ કેમ ઈમરાને કહ્યું- સિક્રેટ ડીલ છે, જાહેર ન કરી શકીએ\nઈમરાન ખાન પર આરોપઃ જાણી જોઈને વિરોધ પક્ષના નેતાઓને કરાવી રહ્યા છે કોરોનાગ્રસ્ત\nઆર્થિક રીતે કંગાળ પાકિસ્તાને ભારતને કરી મદદની ઓફર\nકેશ ટ્રાન્સફરની ઓફર, ભારતે ઈમરાનને યાદ અપાવી પાકની હેસિયત\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/hnp/009", "date_download": "2020-09-30T06:35:48Z", "digest": "sha1:TPHN4L3GRJPJQG2YF3RKBHMRTMQAYW7A", "length": 14111, "nlines": 184, "source_domain": "www.swargarohan.org", "title": "ધર્મનો સાર | હિમાલયના પત્રો | Books", "raw_content": "\nતા ૪ જાન્યુ. ૧૯૪૧.\nપત્ર વાંચીને આનંદ થયો. હજુ શ્રી અરવિંદનો પત્ર મળ્યો નથી. અધીરાઈ વધતી જાય છે. થાય છે કે જલદી ઉત્તર આવે તો સારું. પરીક્ષા પાસે હશે. અભ્યાસ કર્યો હશે. સફળતા ઈચ્છું છું. મિત્રોને વંદન કરું છું.\nજ્યારે જ્યારે જગતમાં વેરઝેર વધ્યાં છે ને અધર્મને ઓથે અનેક જાતની જ્વાલાઓ ઉત્પન્ન થઈ છે ત્યારે ત્યારે ભારતના ભવ્ય ભાલમાંથી એકાદ કિરણ છૂટ્યું છે. જગતને જ્યારે જરૂર પડી છે ત્યારે ભારતે તેને જીવન આપ્યું છે. જ્યારે માનવતાનો છેક જ ધ્વંસ થયો છે ત્યારે ત્યારે ભારતના તપસ્વીનાં પગલાંથી પુનિત થયેલા પ્રદેશમાંથી એકાદ ધર્મમૂર્તિનો સ્વર બહાર આવ્યો છે. છેલ્લાં સો વર્ષનો આપણો ઈતિહાસ જોતાં જણાશે કે દયાનંદ, રામકૃષ્ણ, વિવેકાનંદ, રામતીર્થ ને તે પછી ગાંધીજી, અરવિંદ, ને ટાગોર-એ મહાપુરુષોએ હિંદને ઉન્નત રાખવામાં ફાળો આપ્યો છે. આ બધા પરથી જણાય છે કે ભારતનું ભાવિ ઉજ્જવલ છે ને તેના સુવર્ણકાળની ઉષા પ્રગટી ચૂકી છે. (ખરી રીતે જોતાં તો આજે જેટલી ધર્મની જરૂર છે તેટલી બીજા કોઈ કાળે ન હતી.) એ ધર્મમૂર્તિ તો છે, ને હશે, પણ એના ધર્મયુદ્ધમાં અનેક સૈનિકોની જરૂર પડશે, જેવી રીતે રામને વાનરોની જરૂર પડેલી. એવે વખતે સાગર પરનો પુલ બંધાતો હતો ત્યારે પેલી ખીસકોલીએ જેમ થોડીક રેતી મૂકીને જ કૃતકૃત્યતા માની હતી તેમ આપણે પણ એ વિરાટ કાર્યમાં થોડાક પણ મદદગાર થવા અત્યારથી જ ઉદ્યત થવું જોઈએ. આપણા આત્મબળને આપણે ખીલવવું જોઈએ અને આપણી સંસ્કૃતિને પૂરેપૂરી સમજી લેવી જોઈએ.\nસર્વ ધર્મોનો સાર એ જ છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, તિરસ્કાર, અશાંતિ, ��ાસના, ઈન્દ્રિયોની ગુલામી વગેરેમાંથી મુક્તિ મેળવવી ને પ્રેમ, શાંતિ, દયા, પરોપકાર, અહિંસા, અભય વગેરેને હૃદયમાં રંગી દેવાં. જેટલે અંશે આપણે એમ કરી શકીએ તેટલે અંશે આપણે જીવ્યું સાર્થક કહેવાય. એટલું આપણે કરી શકીએ, ને કોઈ પણ કરી શકે છે, તો આપણે મહાનમાં મહાન થઈ શકીએ, કેમકે મહાન પુરુષો બીજું કાંઈ નહિ પણ આમાંના એકાદ બે ગુણોના વિકસાવનારા જ હોય છે. દાખલા તરીકે ગાંધીજી સત્ય ને અહિંસાના પૂજારી છે. નેપોલિયન અભયનો પૂજારી હતો. સિકંદર સાહસનો હતો. ઈશુ એ પ્રેમ ને સ્વાર્પણની પ્રત્યક્ષ પ્રતિમા હતી, ને એવી જ રીતે બુદ્ધ એ ત્યાગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અથવા અનુકંપાના અવતાર હતા. એક ગુણના બળથી બીજા ગુણો આપોઆપ આવે છે. આપણે શુદ્ધિનો યત્ન કર્યા જ કરીએ એ બહુ સારું છે. એ પ્રયાસ એવો છે કે જે એને આચરશે તે પોતાના હૃદયમાં સ્વર્ગ ઊતરેલું જોશે. સુખને માટે, પછી તે વ્યક્તિગત હોય, સામાજિક હોય, કે આખા જગતને લગતું હોય, આના વિના કોઈ પણ મહાન ઉપાય છે નહિ. હિટલર આટલો મહાન છે તેનું કારણ તેનામાં અવગુણ વધ્યો છે એ છે. એ દિશા અવળી છે. એટલે જીવનમાં આપણે ગમે તે કરતા હોઈએ, કુટુંબનું સુખ જોઈતું હોય તો પણ, આ ગુણો સાધવા તરફ આપણી દૃષ્ટિ રહેવી જોઈએ. જેને જેને સાચી શાંતિ જોઈતી હશે તેણે એક વાર તો તેમ કરવું પડશે.\nપુસ્તકોમાંથી પૂજાલાલનો કાવ્યસંગ્રહ ‘પારિજાત’ સારો છે. ‘બુદ્ધ ને મહાવીર’, ‘જીવનશોધન’, ‘કલ્કી અથવા સંસ્કૃતિનું ભાવિ’ એ પુસ્તકો વાંચવા જેવાં છે. કંઈ નહિ તો વિવેકાનંદના વ્યાખ્યાનો ઉત્તમ છે. હમણાં મેં ‘સત્યાગ્રહ ને અસહયોગ’ વાંચ્યું છે. બહુ જ સુંદર છે. દરેકે વાંચવા જેવું છે. એમાં ભારતના પ્રાચીન ગૌરવનો ઈતિહાસ આલેખ્યો છે. ભારત કેટલું બધું ઉન્નત હતું ભારતનાં બાળકો કેવાં હતાં, જીવન કેવાં હતાં ભારતનાં બાળકો કેવાં હતાં, જીવન કેવાં હતાં ભારતની શિક્ષણપ્રથા, લગ્ન સંસ્થા, સામાજિક વ્યવસ્થા, રાજકરણ પ્રથા, બધું ઉત્તમ હતું. શિલ્પ, સંગીત, ચિત્ર, જયોતિષ, બધામાં ભારત આગળ હતું. રસાયન, ઔષધિ, આધ્યાત્મિકતા, એમાં ભારતે ખૂબ જ પ્રગતિ સાધી હતી. ભારતમાં વીર હતા, સતીઓ હતી. ભારતનું ઋષિત્વ હવે રહ્યું નથી. જન્મભર બ્રહ્મચર્ય પાળનારા યુવાનોને બદલે હવે નપુંસક જેવો યુવાનો રહ્યા છે. લગ્નસંસ્થાની પવિત્રતા પણ ઓછી રહી છે. લગ્નસંસ્થાની પવિત્રતા પણ ઓછી રહી છે. સામાજિક સુધારો, કેળવણી, ચારિત્ર્ય, દરેક બાબતમાં આપણે પાશ્ચાત્ય પવનથી રંગાવા માંડ્ય�� છીએ. આના જેવું ખરાબ કંઈ નથી. આપણે સત્વર શરીરને સુધારવું જોઈએ, ઋષિનું જ્ઞાન લેવું જોઈએ, હૃદયના ગુણ ખીલવવા જોઈએ, તો જ આપણે સાચા સ્વદેશી કહેવાઈશું . હિંદની ભૂમિ પર જન્મ લઈને જે પોતાનું જીવન વ્યર્થ વિવાદ, ખાવું, પીવું ને મરવું તથા ઈન્દ્રિયોના વિલાસો પાછળ જ ગાળે છે, તેના જેવો અધમ બીજો કોઈ નથી. આ બઘું જલદી સમજાય તેમ સારું. હજી ઘણા આ સમજતા નથી. આપણે કયાં સુધી ઊંઘીશું \nપ્રેમ કોઈ રીતે બંધનકારક થતો જ નથી. જે બાંધે છે એટલે કે ગુલામની જેમ પરવશ કરી પોતાની સત્તા ચલાવે છે તે પ્રેમ નથી. તે તો મોહ છે. પ્રેમ તો હંમેશાં મુક્તિદાતા છે, બંધનથી ઉન્મુકત કરનાર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/dharm-bhakti/from-today-the-beginning-of-chaitri-navratri-not-the-presence-of-devotees-in-shakti-peetha-969014.html", "date_download": "2020-09-30T07:41:54Z", "digest": "sha1:UUZDWEDXNO7C3GPKJCLC2MIGXS7JCJNQ", "length": 28639, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, શક્તિપીઠોમાં ભક્તોની હાજરી નહીં - From today, the beginning of Chaitri Navratri, not the presence of devotees in Shakti Peetha– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » ધર્મભક્તિ\nઆજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, શક્તિપીઠોમાં ભક્તોની હાજરી નહીં\nઆજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, શક્તિપીઠોમાં ભક્તોની હાજરી નહીં\nઆજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, શક્તિપીઠોમાં ભક્તોની હાજરી નહીં\nBHMSની ડિગ્રી ધરાવતો ડૉક્ટર કોરોના દર્દીની સારવાર કરતો હતો Remdesivir ઇન્જેક્શન પણ મળ્યાં\nગાંધીનગર : વાલી મંડળમાં ફાંટા પડ્યા, સ્કૂલ ફી માફીનું કોકડું ગુંચવાયુ\nરાજકોટ રેંજના 41 ફરાર કેદી ઝડપાયા, 38 વર્ષથી મગન, ગુરસિંગ કટારા 10 વર્ષથી હતો ફરાર\nSERO સર્વેનો દાવો - 10 વર્ષથી મોટા દર 15માંથી એક વ્યક્તિને થયો કોરોના\nસુરત : આપઘાતની બે હ્યદય દ્વાવક ઘટના, Coronaના કારણે સર્જાયેલી આર્થિક ભીંસે ભોગ લીધો\nમુંબઈ : માસ્ક પહેર્યું નહીં હોય તો બસ-ટેક્સીમાં નહીં કરી શકે યાત્રા, મોલમાં પણ એન્ટ્રી નહી\nભારતની ‘ફેલુદા’ કોવિડ-19 તપાસ RT-PCRની સરખામણીમાં સસ્તી અને ઝડપી : વૈજ્ઞાનિક\nશું ભારતમાં કોરોનાની ચરમસીમા જતી રહી જાણો શું કહે છે આંકડા\nસુરતમાં કોરોના બન્યો કાતિલ, બપોર સુધીમાં નવા 195 પોઝિટિવ કેસ નોધાયા\nસુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં બેદરકારી ચાલુ રહી તો કોરોના સંક્રમણ વિસ્ફોટની ભીતિ\nBHMSની ડિગ્રી ધરાવતો ડૉક્ટર કોરોના દર્દીની સારવાર કરતો હતો Remdesivir ઇન્જેક્શન પણ મળ્યાં\nગાંધીનગર : વાલી મંડળમાં ફાંટા પડ્યા, સ્કૂલ ફી માફીનું કોકડું ગુંચવાયુ\nરાજકોટ રેંજના 41 ફરાર કેદી ઝડપાયા, 38 વર્ષથી મગન, ગુરસિંગ કટારા 10 વર્ષથી હતો ફરાર\nSERO સર્વેનો દાવો - 10 વર્ષથી મોટા દર 15માંથી એક વ્યક્તિને થયો કોરોના\nસુરત : આપઘાતની બે હ્યદય દ્વાવક ઘટના, Coronaના કારણે સર્જાયેલી આર્થિક ભીંસે ભોગ લીધો\nમુંબઈ : માસ્ક પહેર્યું નહીં હોય તો બસ-ટેક્સીમાં નહીં કરી શકે યાત્રા, મોલમાં પણ એન્ટ્રી નહી\nભારતની ‘ફેલુદા’ કોવિડ-19 તપાસ RT-PCRની સરખામણીમાં સસ્તી અને ઝડપી : વૈજ્ઞાનિક\nશું ભારતમાં કોરોનાની ચરમસીમા જતી રહી જાણો શું કહે છે આંકડા\nસુરતમાં કોરોના બન્યો કાતિલ, બપોર સુધીમાં નવા 195 પોઝિટિવ કેસ નોધાયા\nસુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં બેદરકારી ચાલુ રહી તો કોરોના સંક્રમણ વિસ્ફોટની ભીતિ\nસુરતઃ ડાયાબિટીસ હોવા છતા 61 વર્ષીય મનસુખભાઈએ 18 દિવસે coroanaને હરાવ્યો\nઅમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અંગે જનરલ ઓપ્સનનો માર્ગ અપનાવ્યો\nઅમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ કોરોનાને રૂપિયા છાપવાનો અવસર માન્યો\n coronaના ખતરા વચ્ચે હોમ ક્વોરન્ટીન કરેલો યુવક વતન ગયો, થઈ પોલીસ ફરિયાદ\nરાજકોટવાસીઓ માટે ગુડ ન્યૂઝ: કોરોના સંક્રમિત દર્દીઓનો મૃત્યું આંક ઘટ્યો, રિકવરી રેટ વધ્યો\nગુજરાતનાં આ શહેરમાં વધતા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા આજથી છ દિવસનું લૉકડાઉન\nરાજકોટમાં કોરોના વાયરસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું\nકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનો હર્ડ ઈમ્યૂનિટીથી ઈન્કાર, કહ્યું, ભારત હજી ઘણો દૂર\ncoronaએ સુરતના ટેક્ષટાઈલ માર્કેટમાં ચિંતા વધારી, સાત દિવસમાં 182 કેસ મળતા ફફડાટ\nરાજકોટઃ corona માટેના ખાસ Remdesivir ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ\nઆણંદ : અનોખો Bloodman, કોરોનાકાળમાં 200 દર્દીઓને પહોંચાડ્યું રકત, રેકોર્ડ જાણી ગર્વ થશે\nરાજકોટમાં વધતા કોરોનાનું સંક્રમણને કારણે રાત્રીના 9થી સવારના 5 સુધી કફર્યું લાદવાની માંગ\nગુજરાતની હોટલ-રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રીને કોરોનાના કારણે 5 હજાર કરોડનું નુકશાન થયુ\nBJP નેતા ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હરિદ્વારની પાસે થયા ક્વૉરન્ટિન\nકોરોનાના કહેર વચ્ચે દર્દીઓ માટે મહત્વના ઓક્સિજનના ભાવમાં 47%નો વધારો\nCM રૂપાણીનો મહત્વનો નિર્ણય, coronaને ધ્યાનમાં રાખીને નવરાત્રી મહોત્સવ કર્યો રદ\nAMC પાસેથી કોણ દંડ લેશે પાલડી ટાગોર હોલ પાછળથી વેસ્��� પીપીપી કિટ અને માસ્કનો જથ્થો મળ્યો\nપૂનાવાલાએ પૂછ્યું - શું સરકાર પાસે COVID-19 વેક્સીન પર ખર્ચ કરવા 80 હજાર કરોડ રૂપિયા છે\nસુરતની સીએની ફર્મમાં કર્મચારીઓએ ન પહેર્યું માસ્ક, મનપાની પોલીસ ફરિયાદ\nસુરતઃ હાઈ બ્લડ પ્રેશર સાથે 21 દિવસ ઓક્સિજન ઉપર રહી 52 વર્ષીય શોભનાબહેને coronaને હરાવ્યો\nઅમદાવાદમાં નવરાત્રીમાં સિનેમાઘરોમાં નવી શરૂઆત કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે સર્વે\nરાજ્યની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત ટળી, આગામી બેઠકમાં નિર્ણય લેવાશે\nસુરત : વરાછામાંથી મળી આવેલા મૃતદેહ મામલે પર્દાફાશ, મોબ લિંચીંગમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ\ncorona વચ્ચે શિક્ષકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી કમિશનરને લખ્યો પત્ર\nસુરતઃ corona વચ્ચે હીરા ઉદ્યોગમાં શરું થયો વેપારનો નવો ટ્રેન્ડ, વેપારીઓમાં મોટી રાહત\nઅમદાવાદ: સામાન્ય સભા મળે તે પહેલા કોર્પોરેટરોનો થશે કોરોના ટેસ્ટ, રાત સુધી મળશે રિપોર્ટ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\n28 વર્ષ બાદ Babri Masjid કેસનો ઐતિહાસિક ચુકાદો, તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા\nBabri Demolition Verdict : બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.mevadasuthar.com/bwg_gallery/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA-3/", "date_download": "2020-09-30T06:55:10Z", "digest": "sha1:3LT5L2344OIAQVH3P4XJJ2GXGY5RHYQ5", "length": 2302, "nlines": 71, "source_domain": "www.mevadasuthar.com", "title": "શ્રી વિશ્વકર્મા દાદા��ી પૂજા, આરતી અને ધ્વજારોહણ – શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)", "raw_content": "\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nકારોબારી સમિતિની આગામી બેઠક.\nકારોબારી સમિતિની બેઠક તા. ૨૮/૦૭/૨૦૧૯\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/recipes/aloo-65-or-potato-65-recipe-485.html", "date_download": "2020-09-30T06:05:18Z", "digest": "sha1:DREYHIJLI4SX6JBFHICU6RLL7QMLZFVT", "length": 9067, "nlines": 172, "source_domain": "gujarati.boldsky.com", "title": "બટાકા 65 કે જે આપનાં મોઢામાં પાણી લાવી દેશે | Aloo 65 or potato 65 Recipe - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nબટાકા 65 કે જે આપનાં મોઢામાં પાણી લાવી દેશે\nઆપે ચિકન 65નું નામ સાંભળ્યું હશે. તેવી જ રીતે બટાકા 65 પણ બનાવી શકાય છે. આ ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી સ્નૅક છે.\nઆપે ચિકન 65નું નામ સાંભળ્યું હશે. તેવી જ રીતે બટાકા 65 પણ બનાવી શકાય છે. આ ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી સ્નૅક છે.\nજો આપ કંઇક નવુ ટ્રાય કરવા માંગતા હોવ, તો ચિકનનાં સ્થાને બટાકાનો પ્રયોગ કરી શકો છો. આવો જાણીએ તેની સિંપલ રેસિપી.\nકેટલા - 3-4 સભ્યો માટે\nતૈયારીમાં સમય - 20 મિનિટ\nપકાવવામાં સમય - 30 મિનિટ\n* 4-5 મધ્યમ સાઇઝનાં બટાકા\n* 3 ચમચી ઘઉંનો લોટ કે મેંદો\n* 3 ચમચી કૉર્ન ફ્લોર\n* 7-8 કરી પત્તા\n* 1 ચમચી લાલ મરચુ પાવડર\n* 1/2 ચમચી ધાણા પાવડર\n* 1/2 ચમચી જીરૂં પાવડર\n* 1/2 ચમચી કાળી મરી પાવડર\n* 1/2 ગરમ મસાલા પાવડર\n* 2/3 ચમચી આદુ-લસણ પેસ્ટ\n* 1 ચમચી લિંબુનો રસ\n* થોડીક સમારેલી કોથમીર\n* પાણી - જરૂર મુજબ\n* મીઠું - સ્વાદ મુજબ\n* તેલ - તળવા માટે\n1. બટાકાને કુકરમાં એક-��ે સીટી વાગવા સુધી બાફી લો.\n2. બટાકા અને તેલને છોડીને બાકીની તમામ સામગ્રીઓ મિક્સ કરી ગાઢું પેસ્ટ બનાવી લો.\n3. હવે બટાકા છોલી નાના ટુકડા કરીલો.\n4. બટાકાનાં આટુકડાઓને પેસ્ટમાં વીંટો.\n5. હવે તેમને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન સુધી તળી લો.\n6. આ બટાકા 65ને કોથમીર વડે ગાર્નિશ કરો અને ફુદીનાં તેમજ ટમાટરની ચટણી સાથે સર્વ કરો.\nઆલૂ ચાટ રેસિપી : કેવી રીતે બનાવશો ચટકેદાર આલૂ ચાટ \nખાંડવી રેસિપી : ઘરે આ રીતે બનાવો ગુજરાતી બેસન ખાંડવી\nહેલ્ધી અને ટેસ્ટી પનીર વેજ સમોસા\nવેજ સોયા કબાબ બનાવશે આપનાં સ્નૅક્સને ટેસ્ટી\nઘરે બનાવો હેલદી ઢોંસા પિત્ઝા\nવેજીટેરીયન માટે કાચાં ફણસના કબાબ\nવીક એન્ડ પર સાંજે બનાવવાનું ના ભૂલો દહીની ટિક્કી\nબાળકોનાં ટિફિન માટે બનાવો ક્રીમી મેકરોની વિથ બ્રોકલી\nહર્બલ ચીઝ અને રોસ્ટડ કેપ્સિકમ સેન્ડવિચ\nઘરે બનાવો તીખા મીઠા અમીરી ખમણ\nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nદીપિકા બોવ ગાઉન ની અંદર સ્ટનિંગ લાગે છે.\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/rhea-emotional-post/", "date_download": "2020-09-30T05:37:54Z", "digest": "sha1:OTBS2OOOJCHA6KUDMDTAMQKWR2BPQDG6", "length": 13781, "nlines": 102, "source_domain": "gujjurocks.in", "title": "સુશાંતની છેલ્લી ફિલ્મ રિલીઝ પહેલા રિયાએ લખી ઈમોશનલ પોસ્ટ, કરવામાં આવી ટ્રોલ", "raw_content": "\nપોતાના પતિથી પણ વધારે આવક છે આ 4 અભિનેત્રીઓની છતાં પણ નથી સહેજ અભિમાન, 3 નંબર તો છે સૌની પ્રિય\nકોરોના વાયરસ સામેની જંગમાં ફરી ખજાનો ખોલ્યો અક્ષય કુમારે, વાંચો સમગ્ર અહેવાલ\nમાલદીવમાં ગ્લેમરસ અંદાજમાં વેકેશન માણી રહી છે શાહરુખની લાડલી સુહાના, 5 ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ\nતો હાફ ગર્લફ્રેન્ડ’માં અર્જુન કપૂર નહીં પરંતુ સુશાંત સિંહ રાજપૂત હોત હીરો ચેતન ભગતનું ટ્વીટ વાયરલ\nસુશાંતની છેલ્લી ફિલ્મ રિલીઝ પહેલા રિયાએ લખી ઈમોશનલ પોસ્ટ, કરવામાં આવી ટ્રોલ\nસુશાંતની છેલ્લી ફિલ્મ રિલીઝ પહેલા રિયાએ લખી ઈમોશનલ પોસ્ટ, કરવામાં આવી ટ્રોલ\nPosted on July 25, 2020 Author GrishmaComments Off on સુશાંતની છેલ્લી ફિલ્મ રિલીઝ પહેલા રિયાએ લખી ઈમોશનલ પોસ્ટ, કરવામાં આવી ટ્રોલ\nદિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 24 જુલાઈએ 7:30 રીલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ડિજ્ની હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી હતી. સુશાંતની આ ફિલ્મને લઈને ફેન્સ અને એક્ટરના પરિવારજનો ઘણા ઈમોશનલ થઇ ગયા હતા. ��� વચ્ચે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીએ ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.\nસુશાંતની ફિલ્મ દિલ બેચારાના પોસ્ટરને શેર કરતાં રિયાએ લખ્યું – હું તને જોવાની મારી બધી હિંમત એકત્ર કરીશ. તું અહીં મારી સાથે છો, હું જાણું છું કે તું છો …\nરિયાએ વધુમાં લખ્યું હતું કે, – હું તને અને તારા પ્રેમની ઉજવણી કરીશ. તું મારા જીવનના હીરો છો … હું જાણું છું કે તમે આ ફિલ્મ અમારા બધા સાથે જોશો.\nપરંતુ રિચા ચક્રવર્તીની આ વાત સોશિયલ મીડિયા યુઝર્સને આકર્ષક નથી. તેણે ફરી એકવાર એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. લોકો તેને તેની ભાવનાઓ અને ઈમોશનન ખોટું જણાવી રહ્યા છે.\nસુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું ત્યારથી રિયાને સતત ટ્રોલ દ્વારા નિશાને છે. રિયાને પહેલી વાર ત્યારે ટ્રોલ કરવામાં આવી હતી જ્યારે રિયાએ સુશાંત માટે ઈમોશનલ પોસ્ટ લખી હતી. રિયાને ત્યારે પણ ટ્રોલ કરવામાં આવી હતી જ્યારે તેણે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી.\nટ્રોલસ દ્વારા સુશાંત માટે બનાવેલી રિયાની દરેક પોસ્ટને ડ્રામા ગણાવી રહી છે. ખરેખર, ઘણા લોકો રિયાને સુશાંતની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. તેથી તેઓ સતત રિયાને નિશાન બનાવી રહ્યા છે.\nહદ ત્યારે થઈ જ્યારે યુઝરે રિયાને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપી. તેણે એમ પણ કહ્યું હતું કે જો તે પોતે આત્મહત્યા નહીં કરે તો લોકોને તેની હત્યા કરવા મોકલવામાં આવશે. રિયાએ ટ્રોલની આ પોસ્ટ પર કાર્યવાહી કરી.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nબોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન બંગલો ‘મન્નત’ ને કોરોનાને કારણે નહીં કર્યો પ્લાસ્ટિકથી સીલબંધ, આ પાછળ છે કારણ\nછેલ્લા ઘણા દિવસથી શાહરુખ ખાનના ઘર ‘મન્નત’ની તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં તેનો અંદાજ કંઈક અલગ જ જોવા મળે છે. શાહરૂખનું ઘર પ્લાસ્ટિકની શિલ્ડથી ઉપરથી નીચે સુધીકવર કરવામાં આવ્યું છે. ચર્ચા છે કે એક્ટરે તેના ઘરને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે આ કર્યું છે. જો કે, સત્ય એ નથી. ચાલો તમને જણાવીએ કે ‘મન્નત’ શા Read More…\nખુલ્લા વાળ અને બ્લેક ડ્રેસમાં પોઝ દેતી નજરે આવી શાહરુખ ખાનની લાડલી, જોવા મળ્યો બ���લ્ડ અંદાજ\nશાહરુખ ખાનની લાડલી સુહાના ખાન આજકાલ ન્યુયોર્કમાં ડાયરેક્શન અને એક્ટીંગનું ભણી રહી છે. હાલમાં જ તેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. સુહાના પરિવાર સાથે ક્રિસમસ અને ન્યુ યર 2020માં પાર્ટી સેલિબ્રેશનમાં શામેલ થવા માટે મુંબઈ આવી હતી. થોડા દિવસ પહેલા સુહાના ખાનને અબ્રામ અને ગૌરી ખાન સાથે મુંબઈના અલીબાઘ ફાર્મહાઉસ જતી વખતે પણ Read More…\nસેલ્ફી લેવા મામલે લોકોના શિકાર બનેલી રાનૂને લઇને હિમેશે કહ્યું જ્યાંથી આવી છે ત્યાં…\nહિમેશ રેશમિયાની વાતોમાંથી રાનુ મંડલનો વિષય હટતો જ નથી. તે જયારે પણ વાતો કરે છે ત્યારે રાનુ મંડલની વાત વચ્ચે આવી જ જાય છે. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશ્કરનું ગીત ‘એક પ્યાર કા નગ્મા’ ગાઈને રાતો રાત ફેમસ થઈ ગઈ હતી. તેના પછી હિમેશ રેશમિયાએ તેની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી Read More…\nશરદી ખાંસી માટે ખુબ જ ઉપયોગી છે આ મામૂલી વસ્તુ, દવા લેવાનું પણ ભૂલી જશો\nપિતા કમાતા હતા માત્ર 200 રૂપિયા, પણ દીકરીએ 12માં ધોરણની પરીક્ષામાં 99.50% લાવીને નામ કર્યું રોશન\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nસગર્ભા હાથણીના મોતથી રોષે ભરાયા 7 બોલિવૂડ કલાકારો, કહ્યું કે, ‘લોકો પાસે દિલ નથી’\nIIFA Rocks 2019માં છવાઈ ગયા બોલિવુડના સિતારાઓ, કેટરીના કૈફનો ગ્રીન કાર્પેટ પર હતો કંઈક હટકે અંદાજ\nઅમિતાભ સામે જીતવા માટે ઋષિ કપૂરે આપ્યા હતા પૈસા આપીને ખરીદો હતો એવોર્ડ, જાણો 5 દિલચસ્પ વાતો\n શું કોહલી અને અનુષ્કા લઇ રહ્યા છે છૂટાછેડા, અચાનક ઉછળ્યો આ મામલો…\nસુશાંતના મૃત્યુને લઈને આ અભિનેત્રીએ એવી વાત કરી જે જાણી તમારાં રૂંવાડા ઉભા થઈ જશે….\nJuly 6, 2020 Mahesh Comments Off on સુશાંતના મૃત્યુને લઈને આ અભિનેત્રીએ એવી વાત કરી જે જાણી તમારાં રૂંવાડા ઉભા થઈ જશે….\nવેકેશન સ્પેશિયલ રેસિપી: ઝડપી અને સરળતાથી બને છે, બ્રેડ પિઝ્ઝા, નોંધો લો રેસિપી\nApril 6, 2019 Rachita Comments Off on વેકેશન સ્પેશિયલ રેસિપી: ઝડપી અને સરળતાથી બને છે, બ્રેડ પિઝ્ઝા, નોંધો લો રેસિપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19873883/dream-story-one-life-one-dream-30", "date_download": "2020-09-30T06:12:18Z", "digest": "sha1:W5SBGC2XO7NSM5RA7VZE3X4LMP7PGROV", "length": 4388, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Dream story one life one dream - 30 by Rinku shah in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 30\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 30\nપલક ખુશ છે.તે બન્ને સોલો અને કપલ ડાન્સ માં ફાઇનલમાં પહોંચી ગઇ છે.તેને ખુબ જ ખુશી છે.પલક પોતાના રૂમમાં જઇને આરામ કરે છે તે સવારે પુલકીત ને સરપ્રાઇઝ આપવા માંગે છે.સવારે વહેલી ઉઠી ને પલક સુંદર રીતે તૈયાર થાય ...Read Moreબેકરી માંથી કેક ખરીદે છે.ફલાવર્સ લે છે.અને પુલકીત ની હોટેલ માં જાય છે.તેના રૂમમાં જઇને તેને સરપ્રાઇઝ આપવા તે ધીમે પગલે તેના રૂમ તરફ આગળ વધે છે.તે ધીમે થી દરવાજો ખોલે છે અંદર નું દ્રશ્ય જોઇને તેને ઝટકો લાગે છે.માત્ર ટુવાલ મા વીંટળાયેલો પુલકીત અને જીયા એકબીજા ને હગ કરે છે.પુલકીત નો હાથ જીયા ના માથા પર છે.પલક ના આવતા Read Less\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/health/never-throw-away-lemon-peels-they-have-these-health-benefit-001346.html", "date_download": "2020-09-30T06:49:49Z", "digest": "sha1:3SIU3WTUWOLAWWKUYVKXAQ2UFZI36V7N", "length": 12624, "nlines": 163, "source_domain": "gujarati.boldsky.com", "title": "લીંબુની છાલને સંભાળીને રાખો, તેના ફાયદા છે ઘણા કામના | Never Throw Away Lemon Peels, They Have These Health Benefits! - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: પોઈન્ટ ટેબલમાં RR સૌથી ઉપર, CSK સૌથી નીચે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nલીંબુની છાલને સંભાળીને રાખો, તેના ફાયદા છે ઘણા કામના\nજો તમે લીંબુની છાલને લીંબુનો ઉપયોગ કર્યા પછી ફેંકી દો છો તો આ લેખ જરૂર વાંચો. લીંબુ જેટલું ફાયદાકારક હોય છે એટલી જ ફાયદાકારક તેની છાલ પણ હોય છે.\nએટલા માટે તેને ક્યારેય પણ ના ફેંકો અને તેનો ઉપયોગ, ત્વચાને સુંદર બનાવવા માટે કરો. લીંબુની છાલમાં ખૂબ રિફ્રેશિંગ સુંગધ આવે છે અને તેને રાખવાથી કીડી અને મચ્છર પણ આવતા નથી. તેના ઉપરાંત બીજા નીચેના ફાયદા થાય છે:\nકેન્સર કોશિકાઓના ઉગ્ર વ્યવહાર વિશે બધા જ જાણે છે પરંતુ લીંબુની છાલ પોતાની ફ્લેવોનોયડ્સ અને સોલેવ્સ્ટ્રોલ ક્યૂ40 ગુણના કારણે, કેન્સર કોશિકાઓને નિષ્ક્રિય કરવામાં કારગર થાય છે. તે બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર અને સ્કીન કેન્સરમાં કારગર હોય છે.\n૨. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સહાયક-\nજો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ખૂબ વધારે થઇ ગયો હોય તો તમે લીંબુની છાલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. તેમાં પોલીફિનોલ ફ્લેવોનોયડ હોય છે જ��� કોલેસ્ટ્રોલને ઓછો કરે છે.\nલીંબુની છાલ હડકાંને મજબૂત બનાવે છે. એટલા માટે તમે નેક્સ્ટ ટાઈમ લીંબુનું અથાણું રાખો તો તેને છાલ સાથી જ રાખો. તે શરીરમાં કેલ્શિયમની માત્રાને પૂરી રીતે અવશોષિત કરવા માટે સક્ષમ છે અને તેના ગુણ પણ શરીરમાં પ્રવેશ કરી જાય છે જેનાથી હાડકાં મજબૂત થઈ જાય છે.\n૪. હાર્ટના કામને તંદુરસ્ત રાખે\nલીંબુની છાલમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી બ્લડપ્રેશર યોગ્ય થઇ જાય છે અને હદયની ક્રિયાવિધી પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી હદયના રોગ અને અન્ય બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.\nજો તમારા મોંઢામાંથી વાસ આવતી હોય તો તમે તેની છાલના પાણીથી કોગળા કરો. એમ તો વિટામીન સીની ઉણપથી મોંઢા સંબંધી રોગ થાય છે તો લીંબુની છાલથી દૂર થઈ શકે છે. પેઢામાંથી લોહી આવવું, વાસ આવવી વગેરે તેનાથી ઠીક થઇ શકે છે.\n૬. ત્વચા સંબંધી સમસ્યાઓ-\nલીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને પેસ્ટ બનાવી લો અને તેને ત્વચા પર ઓછી માત્રામાં લગાવો. તેનાથી દાણા અને ખીલ યોગ્ય થઇ જાય છે અને ડેડ સ્કીન પણ નીકળી જાય છે.\n૭. વજન ઘટાડવા માટે-\nલીંબની છાલ વજન ઘટાડવામાં પણ સહાયક થાય છે. તેમાં પેપ્ટિન મળી આવે છે જે વજન ઘટાડી દે છે.\nજો તમારા નખ દેખાવમાં પીળા છે તો તમે તેના પર લીંબુની છાલ રગડી શકો છો. તેનાથી તે ચમકદાર બની ઉઠશે.\nઘણા બધા લોકોને મુસાફરીમાં ઉલટી થાય છે. એવામાં તમે તમારી સાથે લીંબુની છાલ રાખીને તેને સૂંઘી શકો છો.\nઅકાળે કરચલીઓ પડવા લાગે, તો લીંબુની છાલનો ઉપયોગ કરો. લીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને ગુલાબજળમાં મિક્સ કરીને એક કલાક માટે ત્વચા પર લગાવો.\nલેમન જ્યૂસ ગર્ભાવસ્થા ને અસર કરી શકે છે\nદરરોજ સવારે Lemon Tea પીવાથી થાય છે આ 8 ફાયદાઓ\nદરરોજ સવારે હુંફાળા પાણી સાથે મધ મેળવી પીવાથી થાય છે આ ફાયદાઓ\nપેટની ચરબીને જલ્દીથી ઓગાળશે હળદર-લિંબુનું આ જાદુઈ કૉમ્બિનેશન\nપિલ્સની જગ્યાએ લો લીંબુ પાણી, થશે બધી બીમારીઓ દૂર\nઘૂંટણના સોજા અને દુખાવાને ખેંચે છે લીંબુનો આ નુસખો\nસવારે ઉઠીને તરત પીવો બાફેલા લિંબુનું પાણી, થશે આ ફાયદાઓ\nતમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે.\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nહુક્કા સ્મોકિંગ સાથે સંકળાયેલ હેલ્થ રિસ્ક\nશું તમને સામાન્ય અવાજો થી ઇરીટેડ થાવ છો તો કદાચ તમને મિસોફોનિઆ હોઈ શકે છે.\nઉઠ્યા ના 60 સેકન્ડ પછી શા માટે તમારે એક ��્લાસ પાણી પીવું જોઈએ\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/gujarati-health-tips/know-these-10-health-benefits-of-sabudana-118100600011_1.html", "date_download": "2020-09-30T07:17:26Z", "digest": "sha1:MZDOHCX34IJ36D3C2VLUTPWJZUDOVNS3", "length": 12902, "nlines": 216, "source_domain": "gujarati.webdunia.com", "title": "ફળાહાર જ નહી એનર્જીનો ફુલ ડોઝ છે સાબુદાણા, જાણો તેના 10 ગુણો વિશે... | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nફળાહાર જ નહી એનર્જીનો ફુલ ડોઝ છે સાબુદાણા, જાણો તેના 10 ગુણો વિશે...\nઆવતા અઠવાડિયાથી નવરાત્રિના ઉપવાસ શરૂ થવાના છે. આ દરમિયાન સામાન્ય રીતે સાબુદાણાની ખિચડી, સાબુદાણાની ખીર, સાબુદાનાના વડા અને ન જાણે કેટકેટલી વસ્તુઓ બનાવવામાં આવે છે.\nસફેદ મોતીઓની જેમ દેખાનારા નાના આકારના સાબુદાણાના ગુણોથી ઘણા લોકો અજાણ છે. જો તમે પણ નથી જાણતા તેના ગુણો વિશે તો જાણો સાબુદાણાના મુખ્ય 10 લાભ\n1. ગર્ભના સમયે - સાબુદાણામાં જોવા મળનારુ ફોલિક એસિડ અને વિટામિન બી કોમ્પ્લેક્સ ગર્ભાવસ્થા સમયે ગર્ભમાં ઉછરી રહેલ શિશુના વિકાસમાં સહાયક હોય છે.\n2. એનર્જી - સાબુદાણા કાર્બોહાઈડ્રેટનુ એક સારુ સ્ત્રોત છે. જે શરીરમાં તરત અને જરૂરી ઉર્જા આપવામાં ખૂબ સહાયક હોય છે.\n3. થાક - સાબુદાણા ખાવાથી થાક ઓછો લાગે છે. આ થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને બનાવી રાખવામાં મદદ કરે છે.\n4. બ્લડ પ્રેશર - સાબુદાણામાં જોવા મળનારુ પોટેશિયમ લોહીન સંચારને સુધારીને તેને નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત આ માંસપેશિયો માટે પણ લાભકારી છે.\n5. વજન - જે લોકોમાં ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે તેમનુ વજન સહેલાઈથી વધતુ નથી. આવામાં સાબુદાણા એક સારો વિકલ્પ હોય છે જે તેમનુ વજન વધારવામાં સહાયક છે.\n6. પેટની સમસ્યા - પેટમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો સાબુદાણા ખૂબ લાભદાયક સિદ્ધ થાય છે અને આ પાચનક્રિયાને ઠીક કરી ગેસ અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે.\n7. હાડકા બને મજબૂત - સાબુદાણામાં કેલ્શિય્મ આયરન વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાને મજબૂત બનાવી રાખવા અને જરૂરી લચક માટે ખૂબ લા���કારી છે.\n8. ત્વચા - સાબુદાણાનો ફેસમાસ્ક બનાવીને લગાવવાથી ચેહરાની સ્કીન ટાઈટ થાય છે. અને કરચલીઓ ઓછી થાય છે. આ ત્વચામાં ખેંચ કાયમ રાખવા માટે લાભકારી છે.\n9. ગરમી પર નિયંત્રણ - એક શોધ મુજબ સાબુદાણા તમને તરોતાજા રાખવામાં મદદ કરે છે અને તેનો ચોખા સાથે પ્રયોગ કરવાથી તે શરીરમાં વધનારી ગરમીને ઓછી કરે છે.\n10. ઝાડા થાય તો - જ્યારે પણ કોઈ કારણસર પેટ ખરાબ થાય કે ઝાડા થઈ જાય તો દૂધ નાખ્યા વગર બનેલી સાબુદાણાની ખીર ખૂબ જ અસરકાર સાબિત થાય છે અને તરત જ આરામ મળે છે.\nનવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ\nશું સાબૂદાણા સાચે ફળાહારી છે કે પછી માંસાહારી\nફરાળી રેસીપી - સાબુદાણાના વડા\nસાબુદાણાથી થાય છે આ 10 ફાયદા\nઆ પણ વાંચો :\n10 ગુણો વિશે... એનર્જીનો ફુલ ડોઝ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2011/03/26/", "date_download": "2020-09-30T06:36:26Z", "digest": "sha1:4J4BDGUVEE7R5TAPUAWCUOOYMBT6NFOJ", "length": 7451, "nlines": 100, "source_domain": "www.aksharnaad.com", "title": "March 26, 2011 – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૧ 55\nMarch 26, 2011 in ચાલો સંસ્કૃત શીખીએ tagged શૌનક જોશી\nસંસ્કૃત અને સંસ્કૃતિ એ ભારતીય પ્રતિષ્ઠાના આધરસ્તંભ છે. આપણે આપણી સંસ્કૃતિનો આદર કરીએ છીએ તેમજ તેનુ જતન પણ કરીએ છીએ, સંસ્કૃતભાષા પ્રત્યેનો પ્રેમ આપણા હ્રદયમા અનન્ય સ્થાન ધરાવે છે. સંસ્કૃતમા ઉચ્ચરિત થતા મંત્રો આપણા સૌના માનસીક સંવેદનને આકર્ષે છે તેમજ હ્રદયને શાન્તિ અર્પે છે. સંસ્કૃત જેટલી વૈજ્ઞાનિક ભાષા છે તેટલીજ સરળ પણ છે, સાહિત્યિક છે તેટલીજ મધુર પણ છે. આપણે સૌ સંસ્કૃતભાષા ને વ્યવહારિક ભાષા બનાવીએ. ચાલો સંસ્કૃત શીખીએ. . .\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પ���ડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/insync/top-12-weirdthings-banned-around-the-world-001281.html", "date_download": "2020-09-30T06:25:29Z", "digest": "sha1:TLDTQ7L73PO3PTJKPNV23KPE7ZYRZ3HS", "length": 19298, "nlines": 170, "source_domain": "gujarati.boldsky.com", "title": "આ છે દુનિયાભરના અજબ ગજબ કાયદા, જ્યાં બેન છે નાના બૂબ્સ અને છોકરાઓ બનાવી શકતી પોની ટેલ | Top 12 WeirdThings Banned Around the World - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nઆ છે દુનિયાભરના અજબ ગજબ કાયદા, જ્યાં બેન છે નાના બૂબ્સ અને છોકરાઓ બનાવી શકતી પોની ટેલ\nઆપણી દુનિયા ખૂબ જ અજીબ છે,દુનિયાના કોઈપણ ખૂણામાં આપણે જઈએ ખરેખર આપણને ઘણા રીતના અજુબા મળી જશે. જેટલા રીતના દેશ અને લોકો છે એટલા જ અજબો ગરીબ રીતો,અને સમયની સાથે આપણી દુનીયામાં દરરોજ કંઈક નવું અજીબ સાંભળવા મળે છે.\nઆવો આજે અમે તમને દુનિયાના કેટલાક અજીબો ગરીબ કાયદાના વિશે જણાવીએ છીએ. જેના વિશે સાંભળીને ખર���રખ તમે હસી પડશો. કેટલાક કાયદા એવા છે જેને સુરક્ષાના કારણે બનાવવામાં આવ્યા હતા અને જેને બનાવવા પાછળ કોઇ તર્ક હોતો નથી.\nતમે સાચુ નહી માનો કે ખાવાથી લઈને હેર સ્ટાઈલ સુધી દુનિયાની અલગ-અલગ જગ્યામાં કાયદા બનેલા છે. આવો જાણીએ આવા જ કેટલાક અજીબ અને ચોકાવનાર કાયદાઓ વિશે.\nગ્રીસમાં વિડીયો ગેમ પ્રતિબંધિત છે.\nગ્રીક સરકારે વર્ષ 2002 થી જ આખા દેશમાં વિડીયો ગેમ રમવા પર બેન લગાવી દીધો છે. અહીની સરકારને અવૈધ રૂપથી ચાલી રહ્યા છે ગૈમ્બલિંગના કારોબારને બંધ કરવા માટે ચળવળ ચલાવવામાં આવી હતી. ગ્રીસમાં વિડીયો ગેમ દ્વારા ગૈમ્બલિંગના બિઝનેસને વધારો મળી રહ્યો હતો. એટલા માટે સરકારે આ કેશના ચાલતા આખા દેશમાં વિડીયો ગેમ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કોઇપણ માણસ પોતાના ઘરે કોમ્પ્યૂટર સિસ્ટમ પર વિડીયો ગેમ રમતા મળી આવ્યા તો તે માણસને જેલ જવાની સાથે ભારે દંડ ભરવો પડી શકે છે.\nડેનમાર્ક: સરકાર કરે છે બાળકનું નામકરણ\nડેનમાર્કે એક નવો નિયમ બનાવ્યો છે. જ્યાં માં બાપ બાળકોના ફેન્સી નામ ના રાખી શકે એટલા માટે અહીની સરકારે હજાર નામોની એક સૂચી જાહેર કરી છે. જેમાંથી પેરેન્ટ્સ કોઈ પણ નામ પસંદ કરીને પોતાના બાળક માટે રાખી શકે છે. જો પેરન્ટ્સને તેમાંથી કોઇ નામ પસંદ ના આવે તો પોતાનું મનપસંદ નામ રાખવા માટે તેમને સરકાર પાસેથી અલગથી જઇને કાયદાની પરવાનગી લેવી પડે છે. વાંચીને હસું આવતું હશે ને કે આ કેવો દેશ છે જ્યાં પેરેન્ટ્સ નહીં દેશની સરકાર બાળકોના નામકરણ કરે છે. પરંતુ આ એક કાયદો છે.\nઓસ્ટ્રેલિયા: નાના સ્તનવાળી મહિલાઓ બની નથી શકતી પોનર્સ્ટાર\nજી હાં, સાંભળીને હસુ આવતું હશે ઓસ્ટ્રેલિયામાં પોનોગ્રાફી કે પોર્ન મૂવીમાં એક્ટિંગ કરવામાં કોઈપણ પ્રકારની પાબંધી નથી. પરંતુ નાના સ્તનવાળી છોકરીઓ પોર્ન મૂવીમાં એક્ટિંગ કરી શકતી નથી. આ કાયદો બનાવવા પાછળ ઓસ્ટ્રેલિયા સરકારનો ઉદ્દેશ્ય બાલ યૌન શોષણ જેવા અપરાધો પર અંકુશ લગાવવાનો હતો. સરકારને લાગ્યું કે જો નાના સ્તનોવાળી છોકરીઓ જો પોર્ન સ્ટાર બને છે તો તેનાથી બાલ યૌન શોષણ જેવા અપરાધોને વધારો મળશે. જોકે અત્યાર સુધી ત્યાં બાળકો અને શરાબ અને સિગરેટ પીવી અને કોન્ડમના ઉપયોગ કરવા પર પ્રતિબંધ નથી લાગાવ્યો.\nચીન: ટાઈમટ્રેવલિંગ સ્ટોરીઝ છે બૈન\nચાઈનીઝ સરકારને લાગે છે ટીવી અને સોશિયલ મિડીયામાં જોવા મળતાર ટાઇમ ટ્રેવલિંગ સ્ટોરિઝના મિથ્યા તથ્યો ના કારણે જનતાની ���ચ્ચે ઈતિહાસ વચ્ચે ખોટી છબી બને છે. આ કારણે ચાઈનામાં ટ્રાઈમ ટ્રેવલિંગ સ્ટોરી અને ફિલ્મો પર પ્રતિબંધ છે.\nસ્વીડન: માં બાપ થપ્પડ પણ નથી મારી શકતા બાળકોને\nજોકે ઘણા દેશોમાં બાળકોને સ્કૂલમાં સજા કે દંડ આપવા પર પ્રતિબંધ છે. પરંતુ સ્વીડનમાં પેરન્ટ્સ પોતાના બાળકોને થપ્પડ સુધી નથી મારી શકતા. જી હાં સ્વીડન પહેલા દેશ છે જ્યાં બાળકો ફિઝીકલી બાળકોને કોઈ દંડ નથી આપતી શકતા.\nઈટલી: ચાલતી કારમાં ના કરી શકો Kiss\nઈટલીના ઈબોલી શહેરમાં પ્રેમી જોડાં કારમાં કિસ કરી શકતા નથી. જો આવું કરતા તે પકડાઈ ગયા તો તે લોકોને ભારે જુર્માનો ભરવાની સાથે જેલ પણ થઇ શકે છે.\nકૈંપાનિયા ક્ષેત્ર: ફિલ્પ ફ્લોપ છે બેન\nકૈંપાનિયા ક્ષેત્રના એક આઈલેન્ડમાં ફિલ્મ ફ્લોપ બૈન છે કેમકે તે ખૂબ અવાજ કરે છે એટલે અહી તેને પહેરવા પર પૂરી મનાઈ છે. તેના ઉપરાંત અહી કેપરી પહેરવા પર પણ મનાઈ છે.\nસઉદી અરબ: વેલેન્ટાઈન ઉજવવા પર પ્રતિબંધ\nસાઉદી અરબમાં વેલેન્ટાઈન ઉજવવાને લઇને પ્રતિબંધ છે કેમકે માનવામાં આવે છે કે વેલેન્ટાઈન ડે મુસ્લિમ વિચારો અને મતોના ઉલ્લઘંન કરે છે. જોકે આ મનાઈ પૂરી રીતે સફળ ના થઈ શકી. ત્યાં એવા પણ કેટલાક બ્લેક માર્કેટ છે જ્યાં વેલેન્ટાઈન ડેથી જોડાયેલી વસ્તુઓ ખૂબ મોંઘી મળે છે.\nસિંગાપુર: ચ્વુઈંગમ વેચવા પર છે મનાઈ\nસિંગાપુરમાં વર્ષ 1992 થી જ ચ્વુઈંગમ વેચવા પર મનાઈ છે જોકે તેની પાછળ કોઈ ખાસ કારણ સામે આવ્યા નથી. પરંતુ કેટલાક લોકો તેને સફા/ અને દેશની સુંદરતાથી જોડીને જુએ છે.\nફ્રાન્સ: સ્કૂલમાં પ્રતિબંધ છે કેચઅપ પર\nઆ આખા દેશમાં સૌથી અજીબ વસ્તુ છે જેના પર કોઈ સરકારને પ્રતિબંધ લગાવી રાખ્યો છે. ફ્રેન્ચ સરકાર અનુસાર, ફ્રેન્ચ ટીનએનજર્સને વધારે માત્રામાં કેચઅપનો સેવન કરવા લાગ્યા હતા. જેના કારણે તેમનો લગાવ ફ્રેન્ચ વાનગીઓથી ઓછો થઈ રહ્યો હતો. એટલા માટે સરકારે સ્કૂલ ફેકટેરિયામાં કેચઅપ પર બૈન લગાવી દીધો. આ નિયમમાં એક છૂટ છે. જો બાળક ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદે છે તો થોડી માત્રામાં તે કેચઅપ લઈ શકે છે.\nઈરાન: પુરુષ નથી બનાવી શકતા પોની\nઆજકાલ પુરુષ પણ લાંબા વાળ રાખવાનું પસંદ કરે છે પરંતુ ઈરાનમાં પુરુષોને લાંબા વાળ રાખવા વેસ્ટન હેર સ્ટાઈલ રાખવી અને પોની બનાવવા માટે મનાઈ છે. કેમકે તે તેમના ધર્મની વિરુદ્ધ છે.\nનોર્થ કોરિયા કહો કોરિયા નહીં\nદુનિયાનો સૌથી અલગ દેશ ઉતર કોરિયા. હંમેશા કોઈના કોઈ કારણે આ દેશ ચર્ચાનો વિષય બની રહે છે. જાણો છો અહીંના લોકો કેવું જીવન જીવી રહ્યા છે. આ દેશના નિવાશીઓને ટીવી જોવાથી લઈને મ્યૂઝિક સાંભળવા સુધીની મનાઈ છે. દેશ છોડવો, પોતાના વિચાર શેયર કરવા, સાર્વજનિક રીતે હસવું, બ્લૂ જીન્સ પહેરવું, દુનિયાના બીજા લોકોથી કનેક્ટ રહેવું, કોઈ ધર્મમાં વિશ્વાસ અને ડ્રાઈવ કરવું પણ અહીં અપરાધની શ્રેણીમાં આવે છે. જો તમે નોર્થ કોરિયાને કોરિયા કહીને બોલવો ત્યારે પત તમને જેલની હવા ખાવી પડી શકે છે.\nઆ અનોખા દેશમાં છોકરીઓ નથી ચલાવી શકતી ગાડીઓ\nમાણસથી નહીં, પણ આ જાનવરથી ફેલાયો છે એડ્સનો અસાધ્ય રોગ\nશું કાચનું તૂટવું અપશકુન હોય છે\nભારતમાં જ નહીં, આ દેશોમાં પણ માને છે વિચિત્ર અંધવિશ્વાસ\nખિલજીએ કેમ કર્યો હતો ચિત્તૌડ પર હુમલો શું છે રાણી પદ્માવતીનો ઇતિહાસ \nધરતી પર નર્કથી પણ બદતર છે આ જગ્યાઓ, ભૂલથી પણ ના જશો આ તરફ\nઇતિહાસના એવા લોકો કે જે મૃત્યુ બાદ પણ કમાવે છે કરોડો ડૉલર\nઆ 10 વસ્તુઓ ભૂલથી પણ ન ઉધાર આપો ન કોઈને વહેંચો\nએવા દેશ જ્યાં મહિલાઓને બ્રેસ્ટ દેખાડતા પડે છે કોરડા, જેલમાં પણ નાખી દેવામાં આવે છે\nશાર્કથી ભરેલા પૂલમાં મીટનાં ટુકડાંઓ સાથે કૂદી ગઈ આ છોકરી, જાણો પછી શું થયું\nઆ 8 વર્ષની બાળકીનું હૃદય તેના શરીરની બહાર ધબકે છે\nમાણસનાં કાનમાંથી નિકળી પૂંછ વગરની ગરોળી, જોનારા રહી ગયા દંગ\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/arvalli-jilla-panchayat/", "date_download": "2020-09-30T05:08:53Z", "digest": "sha1:W7Y2X4XG32VQGOTPRXG4PPVGOOTPOXWD", "length": 18810, "nlines": 182, "source_domain": "atalsamachar.com", "title": "અરવલ્લી જિલ્લા પંચાયતની સભામાં આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ ગરમા-ગરમી | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુ��વાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nવેપારઃ સોના-ચાંદીમાં આજે ભારે ઉછાળો, જાણો આજના નવા ભાવ વિશે\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nરીપોર્ટ@UP: નરાધમો��� ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome ગુજરાત ઉત્તર ગુજરાત અરવલ્લી જિલ્લા પંચાયતની સભામાં આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ ગરમા-ગરમી\nઅરવલ્લી જિલ્લા પંચાયતની સભામાં આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ ગરમા-ગરમી\nઆરોગ્ય શાખામાંથી છુટા કરાયેલા ૨૭ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મુદ્દે ૮ સભ્યોની કમિટી રચાઈ\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઅરવલ્લી જિલ્લા આરોગ્ય કચેરીમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને તઘલખી નિર્ણયોના વિરુધ્ધમાં ચર્ચા સહિતના મુદ્દે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં છુટા કરાયેલા ૨૭ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોના હિતમાં કાયદાકીય માર્ગદર્શન મેળવવા કમિટિની રચના કરાઈ હતી. જયારે જિલ્લાના આરોગ્ય અધિકારી વિરૃધ્ધ કરાયેલા ગંભીર આક્ષેપોનો અભ્યાસ કરવા નક્કી થયું હતું. આ સાથે ડીડીઓને જરુરી સુચનાઓ આપવા જિલ્લા પંચાયત પ્રમુખને સત્તા આપતો ઠરાવ સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યો હતો.\nદેશની ચાર અલગ-અલગ યુનિર્વસીટીના સેનેટરી ઈન્સ્પેકટર ઈન ડીપ્લોમાના સર્ટીફીકેટના આધારે એમપીએચડબલ્યુની જગ્યાઓ પર નોકરી કરી રહેલા કેટલાક કર્મચારીઓના સર્ટીફિકેટો જ ખોટા હોવાની ફરીયાદ બાદ જયાં જયાં ભરતી થઈ હતી તેવા તમામ જિલ્લાઓમાં તપાસ હાથ ધરાઈ હતી.\nતાજેતરની વિવાદસ્પદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં અરવલ્લી જિલ્લામાં 17 કર્મચારીઓના સર્ટીફીકેટ બાબતે તપાસને અંતેજિલ્લા આરોગ્ય અધિકારીએ છૂટા કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીની ભરતી કૌભાંડના મુદ્દે અરજદારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં હાઈકોર્ટના હુકમનું યોગ્ય રીતે અર્થઘટન ન કરી અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ૨૭ કર્મીઓને ફરજ મોકુફ કરી દેવાતાં મામલો ગરમાયો હતો. જેથી અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખે ૨૦મી ડીસેમ્બરે ખાસ સામાન્ય સભા યોજી હતી. જેમાં વિરોધપક્ષ અને શાસક પક્ષના સભ્યોએ સાથે મળી આરોગ્ય અધિકારી ર્ડા.અ��રનાથ વર્મા ઉપર તવાઈ બોલાવી હતી.\nઅંતે આરોગ્ય અધિકારી સામે ભ્રષ્ટાચારના આરોપો અને છુટા કરાયેલ કર્મચારીઓના હીતમાં કાયદાકીય માર્ગદર્શન મેળવી નિર્ણય કરવા આઠ સભ્યોની કમિટિની સર્વાનુમત્તે રચના કરાતા હાશકારો અનુભવાયો હતો.\nPrevious articleપાટણ SPના અધ્યક્ષ સ્થાને જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ\nNext articleમોરબીમાં વલ્લભભાઇની પ્રતિમાનુ અનાવરણ કરાયું\nરીપોર્ટ@અરવલ્લી: જીલ્લામાં સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 4 કેસ નોંધાયા\nચિંતા@પાટણ: સોનાર ગામે એકસાથે 9 કેસ આવ્યાં, જીલ્લામાં નવા 31 દર્દીનો ઉમેરો\nરીપોર્ટ@મહેસાણા: આજે નવા 18 કેસ, એકસાથે 37 દર્દી સાજા થતાં રજા અપાઇ\nબ્રેકિંગ@કાંકરેજ: બાઇક-ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, પતિ-પત્નિના ઘટનાસ્થળે જ મોત\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી શક્યતા\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો ફરાર\nઘટના@ડીસા: બાઇક આગળ અચાનક શ્વાન આવી જતાં અકસ્માત, 2 ઇજાગ્રસ્ત બન્યાં\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nયુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/varanas-evms-and-vvpats-get-an-understanding-of-election-process-in-fair/", "date_download": "2020-09-30T05:25:03Z", "digest": "sha1:YSQFI5JLEBSZ2CXMS35JRN4WVTC22P7K", "length": 17526, "nlines": 181, "source_domain": "atalsamachar.com", "title": "વરાણા: મેળામાં EVM અને VVPAT દ્વારા ચૂંટણી પ્રક્રિયાની સમજણ અપાઇ | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર���ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome પ્રેસ નોટ વરાણા: મેળામાં EVM અને VVPAT દ્વારા ચૂંટણી પ્રક્રિયાની સમજણ અપાઇ\nવરાણા: મેળામાં EVM અને VVPAT દ્વારા ચૂંટણી પ્રક્રિયાની સમજણ અપાઇ\nમામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nપાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે ખોડીયાર માતાજીનો ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં આજુ બાજુના ગામોના મોટા ભાગના લોકો માતાજીના દર્શનાર્થે આવે છે. વરાણા ખાતે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના સંયુક્ત ઉપક્રમે સેવાસેતુ કાર્યક્રમનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મામલતદાર સમી ર્ડા.સુપ્રીયા ગાંગુલી તથા તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.\nવરાણા મેળાની વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અન્વયે લાભાર્થી પરિવારોને ગેસ કનેકશન આપવાની યોજના તેમજ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરેલ એ.પી.એલ. રેશનકાર્ડ ધારકોને કેરોસીન આપવા યોજનાની માહિતી પુરી પાડવા માટે સ્ટોલનું આયોજન હાથ ધરવામાં આવેલ. જેમાં મામલતદાર કચેરીના પુરવઠા શાખાનો સ્ટાફ અને સમી તાલુકાની ગેસ એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહી યોજનાની સમજ આપવામાં આવી હતી.\nઆગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૯ માં લોકો ઇ.વી.એમ. તથા વી.વી.પેટ મશીનની જાણકારી ઉપલબ્ધ બને તે માટે કેમ્પસમાં ચૂંટણી સ્ટાફ તેમજ માસ્ટર ટ્રેનર ઉપસ્થિત રહી ઇ.વી.એમ. અને વી.વી.પેટ મશીનમાં પ્રજાને મોક પોલીંગ કરાવી સંપૂર્ણ જાણકારી આપી તેમજ મતદાન પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી.\nPrevious articleબનાસકાંઠા: થરાની તપોવન વિધાલય(તાણા) ખાતે શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ\nNext articleકાંકરેજ: ઉંબરી ખાતે પાતાળેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્ણ\nપાટણઃ ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ઈ-રોજગાર ભરતી મેળાનું આયોજન\nમહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે\nમહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો\nસિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક\nપ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી\nસિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો\nઅંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો\nમહેસાણાઃ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન\nમહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nયુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/04/anandi-balika-vadhu.html", "date_download": "2020-09-30T05:54:53Z", "digest": "sha1:XD75BCG2BZ545ZGYGAZAVN4P4NWH7QAF", "length": 7846, "nlines": 65, "source_domain": "www.gyangujarati.in", "title": "12 વર્ષ માં આટલી બદલાઈ ગઈ છે 'બાલિકા વધુ' ની નાની આનંદી, હવે દેખાઈ છે ખુબજ ગ્લેમરસ", "raw_content": "\nHomeફિલ્મી દુનિયા12 વર્ષ માં આટલી બદલાઈ ગઈ છે 'બાલિકા વધુ' ની નાની આનંદી, હવે દેખાઈ છે ખુબજ ગ્લેમરસ\n12 વર્ષ માં આટલી બદલાઈ ગઈ છે 'બાલિકા વધુ' ની નાની આનંદી, હવે દેખાઈ છે ખુબજ ગ્લેમરસ\nદેશભરમાં લગાવવા માં આવેલ લોકડાઉન દરમિયાન જૂના લોકપ્રિય ટીવી શોને ફરીથી પ્રસારિત કરવાનો ટ્રેન્ડ છે. તેને ધ્યાનમાં રાખીને લોકપ્રિય શો 'બાલિકા વધુ' ફરીથી ટીવી પર શરૂ કરવામાં આવ્યો છે. શોમાં 'આનંદી' ની ભૂમિકા ભજવનાર અવિકા ગૌ���ે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કરીને ટીવી પર ફરીથી શરુ થવાની જાણકારી શેર કરી છે.\n12 વર્ષમાં, આનંદી એટલે કે અવિકાના દેખાવમાં ઘણો ફેરફાર થયો છે. તે ખૂબ જ ગ્લેમરસ બની ગઈ છે. અવિકા હવે ટીવી દુનિયા થી ફિલ્મોમાં સક્રિય છે.\nઅવિકાએ આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું, બાલિકા વધુ ફરી એકવાર પ્રસારિત થઈ રહી છે. હું અભિભૂત થઈ ગઈ છું. શોમાં આનંદીના સસરાની ભૂમિકા નિભાવનારા ભૈરો એટલે કે અનૂપ સોનીએ પણ ટ્વિટર પર માહિતી આપી છે. સોનીએ ટ્વીટ કર્યું, 13 એપ્રિલ થી ફરી એક વાર જગિયા અને આનંદી આવી રહ્યા છે. 'બાલિકા વધુ' સોમવારથી શુક્રવાર સુધી સાંજે છ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે.\n'બાલિકા વધુ' માં આનંદીના પાત્રથી ખ્યાતિ મેળવનાર અવિકા ગૌર 22 વર્ષની છે. અંગત જીવનની વાત કરીએ તો, અવિકા એક ગુજરાતી પરિવાર થી બિલોન્ગ કરે છે.\n2008 માં શરૂ થયેલા આ શોમાં આનંદીનું પાત્ર ભજવીને અવિકાએ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. આ શો પછી, અવિકાની ઓળખ ઘરમાં આનંદી તરીકે થઈ હતી. આ દિવસોમાં અવિકા સાઉથની ફિલ્મોમાં એક્ટિવ છે.\nઅવિકાના પિતા સમીર ગૌર વીમા એજન્ટ અને માતા ચેતના ગૌર ગૃહિણી છે. અવિકાએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી મેળવ્યું છે. અવિકા હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓ જાણે છે. ઉપરાંત તે અગાઉ પણ ઘણા ફેશન શોમાં ભાગ લઈ ચુકી છે.\n'બાલિકા બધુ' પછી, અવિકા ટીવી શો 'સસુરલ સિમર કા' (2011-16) માં જોવા મળી હતી. 14 વર્ષની વયે અવિકાએ આ શોમાં પરિણીત મહિલાની ભૂમિકા ભજવી હતી. જેમાં તેના પતિ મનીષ રાયસિંગ બન્યા હતા. આ પછી, અવિકા અને મનીષની ડેટિંગના સમાચાર આવવા લાગ્યા.\nઅવિકા અને મનીષના સંબંધો ઘણા લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા. તેઓ ઘણી વખત એક સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં અવિકાએ કહ્યું હતું કે - તેણી અને મનીષ વચ્ચે ખૂબ સરસ સમીકરણ રહ્યું છે અને સંબંધની અફવાઓ તેમના સંબંધોને અસર કરી શકતી નથી. અવિકાએ એમ પણ કહ્યું- \"મનીષ મારા પપ્પા કરતા થોડો નાનો છે, તેથી અમારી વચ્ચે રોમાંસ કરવાનો કોઈ સ્કોપ નથી.\"\nતમને જણાવી દઈએ કે અવિકાએ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. આ પછી તે દક્ષિણ તરફ વળી. તેણે દક્ષિણની ઘણી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી છે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/pregnancy/foods-avoid-during-early-pregnancy-000512.html", "date_download": "2020-09-30T06:27:58Z", "digest": "sha1:2QBSFSJPRAHT2CUJWYGPIN6HVMZBP2KT", "length": 13913, "nlines": 165, "source_domain": "gujarati.boldsky.com", "title": "શરૂઆતની ગર્ભાવસ્થા દરમ્યાન ના ખાશો આ ફૂડ | Foods To Avoid During Early Pregnancy - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews DC vs SRH: હૈદરાબાદે દિલ્હીને આપ્યો 163 રનનો લક્ષ્યાંક\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nશરૂઆતની ગર્ભાવસ્થા દરમ્યાન ના ખાશો આ ફૂડ\nમાં બનવું દરેક સ્ત્રીની જીંદગીનું સપનું હોય છે. જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ થાય છે, તો તેના ચહેરા પર ખુશીઓ એક સાથે ઝળકી ઉઠે છે. પરંતુ એવા સમયમાં મહિલાએ પોતાના ખાન-પાન અને હેલ્થ પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ.\nગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના ખૂબ જ નાજુક હોય છે, એવામાં મહિલાએ વિશેષ ધ્યાન આપવું પડે છે, તેને ખાવા-પીવાની દરેક વસ્તુને વિચારી અને સમજીને ખાવી જોઈએ. આ આર્ટિકલમાં ઘણા એવા ફૂડ વિશે બતાવવામાં આવ્યું છે જેને તમારે ગર્ભાવસ્થા દરમ્યાન ના ખાવી જોઈએ. આ ફૂડ નીચે મુજબ છે.\nગર્ભાવસ્થાના દિવસોમાં તમારે શાકભાજી અને ફળ સૌથી વધારે ખાવા જોઈએ. પરંતુ આ સ્ટેજ પર પપૈયંા અને અનાનસ ખાવાથી બચો. આ ફળોને પ્રસવ થઈ ગયા પછી જ ખાઓ. નવ મહિના માટે આ ફળોને બાય બાય કરી દો.\nસીફૂડ અને ઘણી વિશેષ પ્રકારની માછલીઓમાં જેવી કે - સ્વોર્ડફિશ વગેરેમાં ઉચ્ચ માત્રામાં મરકરી હોય છે. જેના સેવનથી મિસ્કેરેજ થવાનું જોખમ રહે છે. એટલે આ પ્રકારના ભોજન કરવાથી બચો કે પછી સારી રીતે બનાવીને ખાઓ.\nકાચું કે અધકચરું મીટ ખાવાથી ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં બચવું જોઈએ. સારું રહેશે કે ગર્ભાવસ્થાના દિવસોમાં તમે મીટને સારી રીતે બનાવીને ખાઓ. ગર્ભાવસ્થામાં પ્રોન મીટ ખાવાથી બચવું જોઈએ.\nમિલ્કમાં પ્રોટીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે પરંતુ ગર્ભવતી મહિલાઓ, ગર્ભાવસ્થાના શરૂઆ��ના દિવસોમાં ભૂલથી પણ કાચા દૂધનું સેવન ના કરો. જો તમારે દૂધ પીવું હોય તો સારી રીતે ઉકાળ્યા પછી જ પીવો. મલાઈ નીકાળેલું દૂધ જ પીવું જોઈએ.\nઘણી એવી સ્ત્રીઓ હોય છે જેને ઈંડા ખૂબ પસંદ હોય છે. પરંતુ ગર્ભાવસ્થાના દિવસોમાં કાચા કે બનાવ્યા વિનાના ઈંડા ના ખાશો. રો કુકી ડફ, કેક બટર અને હોમમેડ સોસ વગેરે ખાવાથી પણ બચો.\nબધા પ્રકારના ચીજ અને પનીર હાનિકારક નથી હોતા. પરંતુ માઉલ્ડ ચીજ અને સોફ્ટ ચીજ, અનપોશ્ચુરાઈઝ મિલ્કથી બન્યા હોય છે, તો તેને ગર્ભાવસ્થા દરમ્યાન ખાવાથી બચો. જો તમે ચીજ ખાવા ઈચ્છતા હોય તો સુનિશ્ચિત કરી લો કે તે પેશ્ચુરાઈઝ દૂધથી બન્યું હોય.\nશોપથી ખરીદેલો ફ્રેશ જ્યુસ\nરસ્તાના કિનારે દુકાન લગાવનાર દુકાનદાર ફળોનો તાજો રસ કાઢીને વેચે છે, જે હાઈજિન રીતે નથી બનેલા હોતા. એટલે ગર્ભધારણ કરી ચૂકેલી મહિલાઓએ આ દુકાનો પર વેચાઈ રહેલા જ્યુસને પીવાથી બચવું જોઈએ. જ્યુસ, સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. એટલે તેને ઘરે જ બનાવીને પીવો.\nલીવર એન્ડ લીવર પ્રોડક્ટ\nગર્ભાવસ્થાના શરૂઆતના ૬ મહિનામાં લીવર અને લીવર પ્રોડક્ટ જેવી કે- પેટે અને લીવર સોસઝથી બચવું જોઈએ. તેમાં ઉચ્ચ સંતૃપ્ત માત્રામાં વિટામીન એ હોય છે જે બાળકને નુકશાન પહોચાડી શકે છે.\nતે ઉપરાંત, કેફીન ફૂડ કેટેગરીમાં નથી આવતું પરંતુ જ્યારે તમે જલ્દી જ ગર્ભાવસ્થામાં આવી જાઓ છો તો કેફીનવાળા પર્દાથોના સેવનથી બચવું જોઈએ. વધારે માત્રામાં ચા, કોફીફ કોલ્ડ ડ્રિંક અને સોફ્ટડ્રિંક પીવાથી બચો. ચોકલેટના સેવનથી પણ બચવું જોઈએ.\nઆલ્કોહોલ બાળકના વિકાસમાં ખૂબ જ નુકશાનદાયક હોય છે અને તેને ઝડપથી થનાર ગર્ભાવસ્થા દરમ્યાન બચવુ જોઈએ. એવી જ રીતે બીજા માદક પદાર્થોના સેવનથી પણ બચવું જોઈએ.\nપ્રેગ્નંસી ટિપ્સ : પ્રેગ્નંસીમાં બધુ ખાવો, પણ થોડુક-થોડુક કરીને, જાણો કેમ \nઆ ઘરગથ્થુ અને આસાન રીતોથી પામો સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો\nનવરાત્રિમાં વ્રત રાખતા આ વાતોનું ધ્યાન રાખે પ્રેગ્નંટ મહિલાઓ\nશું ક્યારેય વિચાર્યું છે કે જો આપ બ્રેસ્ટફીડ નથી કરાવતા, તો દૂધ આખરે ક્યાં જાય છે \nસગર્ભાવસ્થા દરમિયાન ઉગવા લાગે છે અવાંછિત વાળ\nશું ડિલીવરી બાદ પણ નથી જઈ રહ્યું બૅબી બમ્પ \nકેમ બ્લૉક થઈ જાય છે ફૅલોપિયન ટ્યૂબ અને શું પડે છે તેની અસર \nપ્રેગ્નંસીમાં લાંબો પ્રવાસ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન\nસગર્ભાવસ્થા દરમિયાન હાઈ ફૅટ ડાયેટ લેવાથી રૂંધાઈ શકે બાળકનો માનસિક વ��કાસ\nપ્રેગ્નંટ લૅડી માટે જાદુઈ છે ‘મધ’\nપોતાની પ્રેગ્નંટ પત્નીની આમ રાખો કાળજી\nશું IVF એક દર્દપૂર્ણ પ્રક્રિયા છે \nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/", "date_download": "2020-09-30T06:03:53Z", "digest": "sha1:G2FQBOGJ6XAI6DGECM2F4TQ7HZPSDJ4P", "length": 16819, "nlines": 157, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "The News Agency of India", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nઉના રોડ પર સર્જાયો અકસ્માત.. સરકારી એમ્બ્યુલન્સ ને નડ્યો અકસ્માત.. એમ્બ્યુલેસ એ એક્ટિવા ચાલક ને અડફેટે લેતા બે લોકો ને ગંભીર ઇજાઓ..\nબનાસકાંઠા માં મુમનવાસ માં તીડ નો આતંક વધ્યો\nNVA.કેશોદનગરપાલિકા જનરલ બોર્ડ ને લઇ સ્થાનિક રાજકારણ માં ગરમાવો\nNVA.શામળાજી પાસે કારમાં આગ લાગતા એકનું મોત\nથરાદના ટેરોલ ગામમાં યુવકના મોત મામલો\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nધાનેરા ના થાવર ગામમાં આગની ઘટના\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nવાવ તાલુકાની દૈયપ ગ્રુપ ગ્રામપંચાયત નો નર્મદા નિગમના અધિક ઈજનેર ને પત્ર\nNVA.કેશાેદ આવાસ યાેજનાના કાેન્ટ્રાકટરે લાંચ માગ્યાનાે વીડિયાે વાયરલ\nNVA.અરવલ્લી મોડાસા ના સાઈ મંદિર પાસેથી મોટરસાયકલ ચોરી નો આરોપી ઝડપાયો\nNVA.અંબાજી છાપરી માર્ગ પર સર્જાયો અકસ્માત\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nઆબુરોડ રાજસ્થાન રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત ટ્રેનમાં મુસાફરી દરમિયાન તબીયત બગડી હતી આસપાસના લોકોએ ટીટી ને જાણ કરતાં ડોક્ટર દ્વારા ચેક કરાયુ હતું ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો જીઆરપી અને આર પી એફ પોલીસ દ્વારા લાશ ને આબુરોડ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવી દિલ્હી થી […]\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા તીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો દર વર્ષે ભારદવા સુદ ત્રીજ ના દિવશે હિન્દુ ધર્મ નીયમ અનુસાર કેવડા ત્રીજ નુ વ્રત કરવામાં આવે છે આ વ્રત ફક્ત સુહાગન બહેનો દ્વારા જ કરવામાં આવે છે આ કેવડા ત્રીજ ના દિવશે કેવડા […]\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nદાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત સનાલી ગામ પાસે થયો જીપ અને ડાલા નો અકસ્માત જીપની પાછળ લડકી રહેલ મુસાફરનું પડી જવાથી મોત વધુ મુસાફરોને જીપમાં બેસાડી મોત ની સવારી કરી રહ્યા છે જીપ ચાલકો હડાદ પોલીસે ઘટનાસ્થળે આવી કાર્યવાહી કરી મૃતક યુવક રાજસ્થ��ન નો રહેવાસી યુવકનું મૃત્યુ થતા મુસાફરો […]\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ… ખેડબ્રહ્મા સર્કિટ હાઉસમાં રસોઈ બનાવનાર આ મહારાજ ને કરાયા કોરોટાઇન .. વાયરલ વીડિયોમાં જમવાનું તેમજ ચા નાસ્તો ન મળતો હોવાનો આક્ષેપ… પોતાને કંઈ પણ થાય તો તંત્ર ને જવાબદાર ગણવા વાયરલ વીડિયો માં રજૂઆત\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nt=ytb&f=co હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર.. ખાનગી કોન્ટ્રાક્ટ અંતર્ગત જોડાયા છે નોકરી માં… પગાર સ્લીપ તેમજ હોમ કોરોટાઈન રૂમ માં ફરજ પરના નહી જવા માટે હડતાલ પર ઉતર્યા… અંદાજિત ૧૦૦ થી વધુ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર.. અડધા થી વધારે સ્ટાફ હડતાળ માં જોડાયો…\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર.. ખાનગી કોન્ટ્રાક્ટ અંતર્ગત જોડાયા છે નોકરી માં… પગાર સ્લીપ તેમજ હોમ કોરોટાઈન રૂમ માં ફરજ પરના નહી જવા માટે હડતાલ પર ઉતર્યા… અંદાજિત ૧૦૦ થી વધુ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર.. અડધા થી વધારે સ્ટાફ હડતાળ માં જોડાયો…\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી ગ્રામજનો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ આગ સોર્ટ સર્કિટથી લાગી હોવાની ચર્ચા આગમાં ઘર વખરી બળી ને ખાક મોડાસા ફાયર ફાઇટર ની ટિમ રવાના સંજય શર્મા. મોડાસા બ્યુરોચીફ\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા ૧૨ શરણાર્થી પરિવારોને વહીવટીતંત્રએ મદદ પહોંચાડી કાંકરેજ તાલુકાના તેરવાડા મુકામે ગ્રામજનોએ શરણાર્થી પરિવારોને પુરતો સહયોગ આપ્યો્ (માહિતી બ્યુરો,પાલનપુર) પાકિસ્તાનથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા ૧૨ જેટલાં શરણાર્થી પરિવારો કાંકરેજ તાલુકા તેરવાડા ગામમાં ડેપ્યુગટી સરપંચશ્રી મુકેશજી અમરાજી માળીના ફાર્મ પર રહી ખેતીકામ અને શ્રમકાર્ય કરે […]\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાતઃ સભાઓ પર પ્રતિબંધ જાહેર અને કામના સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા આદેશ ૬૫ ���ર્ષથી વધુ ઉંમર વ્યકિતઓ, બિમારીથી પિડીત તેમજ પાંચ વર્ષથી નાના બાળકના વાલીઓને ઘરેથી કામ કરવા પ્રોત્સાહિત કરવા (માહિતી બ્યુરો, પાલનપુર) હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન દ્વારા વૈશ્વિક મહામારી […]\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/news/eye-catcher/viral-video-of-dog-jugalbandi-with-his-owner-rohit-nair-on-song-mb-1006103.html", "date_download": "2020-09-30T04:55:42Z", "digest": "sha1:FNZVE4WS4OSTY6KHJWLBDMD5XRW6ZSTH", "length": 23952, "nlines": 278, "source_domain": "statfaking1.firstpost.in", "title": "viral-video-of-dog-jugalbandi-with-his-owner-rohit-nair-on-song-mb– News18 Gujarati", "raw_content": "\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nરસ્તા વચ્ચે આ છોકરાએ સાઇકલથી કર્યા ખતરનાક સ્ટન્ટ, Video જોઈ લોકો બોલ્યા- ગજબ\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nલેખક અને કોમેડિયન રોહિત નાયર અને તેના પાળેલા કૂતરા ‘જૉ’ની જુગલબંધી પર લોકો થયા આફરીન\nલેખક અને કોમેડિયન રોહિત નાયર અને તેના પાળેલા કૂતરા ‘જૉ’ની જુગલબંધી પર લોકો થયા આફરીન\nનવી દિલ્હીઃ કહેવાય છે કે જાનવરોમાં કૂતરા (Dog) મનુષ્યના સૌથી વફાદાર હોય છે. તે પોતાના માલિક માટે કંઈ પણ કરી શકે છે. આવા અનેક ઉદાહરણ પણ સામે આવી ચૂક્યા છે કે કૂતરાએ માલિકોના અનેકવવાર જીવ બચાવ્યા છે. પરંતુ હવે એક કૂતરું સોશિયલ મીડિયા પર વાયરલ (Dog Viral Video) થઈ રહ્યું છે. આ કૂતરું પોતાના માલિકની સાથે ગીત પર જુગલબંધી કરે છે. તેમનો વીડિયો ઇન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.\nમૂળે, આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે લેખક અને કોમેડિયન રોહિત નાયર (Rohit Nair)એ. તેમની પાસે એક ‘જૉ’ નામનું કૂતરું છે. આ કૂતરું તેમની સાથે ગીત પર જુગલબંધી કરે છે. 49 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પાળેલું કૂતરું જે પથારીમાં બેસીને રોહિતની સાથે ગીત પર સાથ આપી રહ્યું છે. રોહિત ગીતની એક લાઇન ગાય છે તો ત્યારબાદ કૂતરું તે ગીતને પોતાની ભાષામાં ગાય છે.\nઆ પણ વાંચો, પપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ નિયમ તોડી રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ\nઆ પણ વાંચો, રક્ષાબંધનના દિવસે દુર્ઘટનાઃ કાર-ટેન્કરની ટક્કરમાં ભાઈ-બહેન અને 10 મહિનાના બાળકનું મોત\nઆ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધી 16 લાખ વાર જોવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો પર અત્યાર સુધી 28 હજાર રિએક્શન આવી ચૂક્યા છે. તેમના આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. આવું પહેલીવાર છે જ્યારે ‘જૉ’ અને રોહિતનો વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે. પહેલા પણ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી ચૂક્યા છે.\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nબાબરી વિધ્વંસ મામલામાં આજે ચુકાદો, હાઇ પ્રોફાઇલ કેસમાં અડવાણી-જોશી સહિત 49 આરોપી\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nરિલાયન્સ રિટેલમાં 0.84% હિસ્સેદારી માટે 3,675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે General Atlantic\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nરસ્તા વચ્ચે આ છોકરાએ સાઇકલથી કર્યા ખતરનાક સ્ટન્ટ, Video જોઈ લોકો બોલ્યા- ગજબ\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nBHMSની ડિગ્રી ધરાવતો ડૉક્ટર કોરોના દર્દીની સારવાર કરતો હતો Remdesivir ઇન્જેક્શન પણ મળ્યાં\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nCOVID-19: 24 કલાકમ��ં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતનો શરમજનક કિસ્સો: પતિએ સગર્ભા પત્નીનું મોઢું દબાવી રાખ્યું, બે જેઠે દુષ્કર્મ આચર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/eye-catcher/bear-cub-hugs-man-saved-him-from-fire-video-viral-on-social-media-ch-945971.html", "date_download": "2020-09-30T07:13:55Z", "digest": "sha1:7FOPF3L4TIJ3RM2X2KZU6PHEZKH4JYWP", "length": 22931, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "bear cub hugs man saved him from fire video viral on social media– News18 Gujarati", "raw_content": "\nVideo : આગમાંથી બચાવનાર વ્યક્તિને રીંછ બાળે આમ કહ્યું 'થેંક્યૂ'\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nVideo : આગમાંથી બચાવનાર વ્યક્તિને રીંછ બાળે આમ કહ્યું 'થેંક્યૂ'\nઆ વીડિયોમાં એક બાળ રીંછને આગમાંથી બચાવવામાં આવ્યું છે.\nઓસ્ટ્રેલિયાના જંગલોમાં હાલ ભીષણ આગ લાગી છે. દુનિયાભરના પ્રકૃતિ પ્રેમીઓ આ પ્રાણીઓ માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પ્રશાસન પણ આ આગને જેટલી જલ્દી શાંત કરી શકાય તે માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના જંગલની આગના અત્યાર સુધીમાં અનેક વીડિયો અને તસવીરો સામે આવી ચૂકી છે. જેમાં કેટલીક એટલી કરુણ છે કે જે આ મૂક પ્રાણીઓની વ્યથા જણાવી રહી છે. આ તમામની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને લોકોની આંખોમાં આવી રહ્યા છે આંસુ.\nઆ વીડિયોમાં એક બાળ રીંછને આગમાંથી બચાવવામાં આવ્યું છે. અને તે આગમાંથી બચાવનાર વ્યક્તિના પગે વારંવાર આવી આવીને લપટાઇ જાય છે. આ વ્યક્તિ એક ક્ષણ માટે અસહજ થઇ જાય છે અને આગળ ચાલવાનો પ્રયાસ તથા બાળકને પોતાના દૂર કરવાનો પણ પ્રયાસ કરે છે. પણ રીંછનું પાછળ બસ તેની જ પાછળ પાછળ જઇ રહ્યું છે. તે તેના હાથ પગ પકડી લે છે. આ વ્યક્તિ ખરેખરમાં ફાયર ફાઇટર છે.\nત્યારે આ વીડિયોને અત્યાર સુધીમાં અનેક વાર જોવામાં આવ્યો છે. અને અનેક લોકોએ તેને શેર પણ કર્યો છે. આ વીડિયો જોનાર અનેક લોકોને ભાવુક થઇ ગયા છે. માણસ હોય કે પ્રાણી જ્યારે તમે કોઇના પ્રાણ બચાવો છો, જરૂરના સમયમાં તેની નિસ્વાર્થ ભાવે મદદ કરો છો તે અબોલ પ્રાણીઓ પણ આભાર માને છે. અને તે વાતનો પુરાવો છે આ વીડિયો.\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nVideo : આગમાંથી બચાવનાર વ્યક્તિને રીંછ બાળે આમ કહ્યું 'થેંક્યૂ'\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://belgiumdate.be/tag/%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%96/", "date_download": "2020-09-30T05:06:01Z", "digest": "sha1:DJGGYROF4TU2QVNZ4OLPWDWUJSPOBORV", "length": 61802, "nlines": 148, "source_domain": "belgiumdate.be", "title": "બેલ્જિયમમાં સાઇટની તારીખ માટે જોઈ Archieven - Dating Belgium", "raw_content": "\nTag - બેલ્જિયમમાં સાઇટની તારીખ માટે જોઈ\nઑનલાઇન ચેટ રૂમ બેલ્જિયમ\nલેસ ગાવા માટે ઑનલાઇન ચેટ રૂમ\nજ્યારે તમે સિંગલ મેન અને સિંગલ મહિલાઓ માટેના અનૌપચારિક અને ગંભીર ડેટિંગ વિશે વાત કરો છો ત્યારે ઑનલાઇન ડેટિંગ એ પછીન�� શ્રેષ્ઠ વસ્તુ બની છે.\nચેટ રૂમ્સે વ્યક્તિઓને વિશ્વભરમાં ઇચ્છતા કોઈપણ મહિલા અથવા પુરુષને સક્રિયપણે સક્રિય કરવાની સ્વતંત્રતા પ્રદાન કરી છે. જ્યારે તમે શારીરિક ડેટિંગ વિશે વાત કરો છો ત્યારે તે સામાન્ય રીતે લેતી વખતે અડધા સમયમાં તમારી સપનાની સ્ત્રીને શોધવાની એક ઑનલાઇન ડેટિંગ સાઇટ છે. હકીકત એ છે કે તમે ઘણા મિત્રોને ઑનલાઇન અને વિશ્વના વિવિધ ભાગોમાં પણ બનાવી શકો છો.\nટોચ 5 ડેટિંગ વેબસાઇટ્સ બેલ્જિયમ\nખૂબ બેલ્જિયમ મહિલા તારીખ શક્યતા\nસિંગલ્સ માટેના ચેટ રૂમ્સ, તેમના ધર્મ, દ્રષ્ટિકોણ, જાતિ, સંસ્કૃતિ અને વંશીયતાને ધ્યાનમાં લીધા વિના, પુરૂષો અને સ્ત્રીઓને મદદ કરવા માટે રચાયેલ છે, તેમને એક પ્લેટફોર્મ આપીને જ્યાં તેઓ મુક્ત અને આરામદાયક રીતે તેમના આત્માના સાથીઓને શોધી શકે છે, જે તેમની સાચી લાગણીઓ વ્યક્ત કરે છે. તમને આશ્ચર્ય થશે કે જ્યારે રોમાંસ અને ડેટિંગની વાત આવે ત્યારે ચેટ રૂમ વૈશ્વિક ઘટના બની ગયા છે. શારીરિક રીતે ડેટિંગ કરતા વધુ લોકો ઑનલાઇન ડેટિંગ કરે છે, જે સમય અને ઊર્જાના કચરો જેટલી ઓછી છે. બેલ્જિયમ વિવિધ વસતીનો દેશ છે; તે રંગ, સ્વતંત્રતા અને તકોનો દેશ છે. જો કે, દેશ સુંદર, આઉટગોઇંગ અને વ્યાપક માનસિક મહિલાઓ ધરાવતી હોવા માટે પણ જાણીતું છે. તે સિવાય, અહીં બેલ્જિયમ મહિલાઓની કેટલીક સરસ લાક્ષણિકતાઓ છે:\nતેઓ શિક્ષિત અને જવાબદાર વ્યક્તિ છે\nતેઓ તીવ્ર વફાદાર છે\nતેઓ વિદેશી પુરુષો ડેટિંગ કરવા માટે ખુલ્લા છે\nતેઓ સ્વતંત્ર અને સહાયક છે\nતેઓ આઉટગોઇંગ છે અને નવી સંસ્કૃતિઓ શોધવા માટે પ્રેમ\nઆ બેલ્જિયમ સ્ત્રીઓના કેટલાક શ્રેષ્ઠ ગુણો છે, જે તેમને તારીખ અને લગ્ન માટે એટલા ઇચ્છનીય બનાવે છે. સી ચેટ રૂમ ઓનલાઇન દ્વારા હજારો વિદેશી પુરુષો તેમના સપનાની સ્ત્રીઓને શોધે છે. અને તમારે કદાચ તમારા આત્માના સાથીની પણ શોધ કરવી જોઈએ.\nઑનલાઇન ચેટ સત્રો – શા માટે તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ\nબેલ્જિયમની ઑનલાઇન ડેટિંગ અને બેલ્જિયમની ડેટિંગ માટેની વેબસાઇટ્સને સરળ, સલામત અને સરળ બનાવવા માટે રચાયેલ છે. અને આનો મતલબ એ છે કે બેલ્જિયમના જુદા જુદા ભાગોમાં વિવિધ મહિલાઓ માટે કેવી રીતે શોધ કરવી તે શોધવા માટે તમારે વેબમાસ્ટર બનવાની જરૂર નથી. વેબસાઇટ વપરાશકર્તાઓને દરરોજ વિવિધ પ્રોફાઇલ્સ પ્રદાન કરે છે, જેનાથી તમે તે એક પસંદ કરી શકો છો જે તમારી પોતાની ડેટિંગ પ્રોફાઇલ સાથે મેળ ખાતી હોય. તે ���પરાંત તમે તમારા ટેબ્લેટ, સ્માર્ટફોન, સ્માર્ટ ઘડિયાળ અને તમારા લેપટોપનો ઉપયોગ કરીને વેબસાઇટ ઍક્સેસ કરી શકો છો, તેથી કનેક્ટિવિટી અને ઍક્સેસિબિલિટી એ કોઈ સમસ્યા નથી. બેલ્જિયમ ડેટિંગ વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની ગઈ છે અને લાખો લોકો એકબીજાને ઑનલાઇન શોધી, ભાગી જાય છે અને વસ્તુઓ આગળ વધે છે. ત્યાં મફત બેલ્જિયમ ચેટ રૂમ અને બેલ્જિયમ ચેટના અન્ય એક મોટું પાસાં એ હકીકત છે કે વેબસાઇટ તમને કંઈપણ માટે ચુકવણી કરવા માટે કહેતી નથી.\nસિંગલ્સ માટે ચેટ રૂમ આનંદ અને રસપ્રદ છે\nમોટાભાગની ઓનલાઈન ડેટિંગ સાઇટ્સ ખૂબ જ રેખીય હોય છે, કારણ કે તમે લોકોને મળવા માટે ફક્ત એટલું જ કરી શકો છો. આ શોધ કાર્ય અથવા વેબસાઇટ ચાલી રહેલ એલ્ગોરિધમ્સ દ્વારા છે જે આપમેળે તમારા ઇનબોક્સમાં સંભવિત મેચો મોકલે છે. જ્યારે કેટલાક લોકો માટે આ સારું અને સારું હોઈ શકે છે, ત્યાં અગણિત અન્ય લોકો છે જે ફક્ત એક જ મેચની રાહ જોઈને વધુ આકર્ષક કંઈક જોઈએ છે. તેમના ઇનબૉક્સમાં દેખાય છે. આ લોકો ઘણી વખત સિંગલ્સ માટે ચેટ સાઇટ્સ પર લોગ ઇન થાય છે કારણ કે તે બંને મનોરંજક અને આકર્ષક છે. તમારા પજામાને બદલ્યા વિના અસંખ્ય લોકો સાથે તમે ક્યાં વાત કરી શકો છો અને વાતચીત કરી શકો છો જ્યાં સુધી તમે ઉગાડવામાં આવેલી ઊંઘવાળી પાર્ટીમાં ન હો ત્યાં સુધી તે ક્યાંય નથી જ્યાં સુધી તમે ઉગાડવામાં આવેલી ઊંઘવાળી પાર્ટીમાં ન હો ત્યાં સુધી તે ક્યાંય નથી આ સિંગલ્સ ચેટ રૂમ તમને એક જ સમયે ઘણા લોકોને વાત કરવાની તક આપે છે; અને, તમે કયા ઑનલાઇન સિંગલ્સ ચેટ રૂમ પર જાઓ તેના આધારે, તમે આજની રાત સ્થાનિક સિંગલ્સ ચેટ રૂમમાં જઈ શકો છો અને કદાચ આવતીકાલે એક તારીખ લિન કરી શકો છો આ સિંગલ્સ ચેટ રૂમ તમને એક જ સમયે ઘણા લોકોને વાત કરવાની તક આપે છે; અને, તમે કયા ઑનલાઇન સિંગલ્સ ચેટ રૂમ પર જાઓ તેના આધારે, તમે આજની રાત સ્થાનિક સિંગલ્સ ચેટ રૂમમાં જઈ શકો છો અને કદાચ આવતીકાલે એક તારીખ લિન કરી શકો છો તે કેટલું અદ્ભુત છે\nનવા સ્તર પર ડેટિંગ\nજો તમે થોડા સમય માટે ઑનલાઇન રહ્યા છો, તો તમે નિયમિત ચેટ રૂમથી પરિચિત છો. આ રૂમમાં, તમે એક જ સમયે ઘણા લોકો સાથે વાતચીત કરી શકો છો, જે અન્ય ચેટર્સ સાથે ઝડપી કનેક્શન બનાવવું વધુ સરળ બનાવે છે. તમે ઑનલાઇન ડેટિંગ સાથે ચેટ રૂમ અનુભવને જોડો છો, તો તમે સ્થાનિક સિંગલ્સ માટે શોધ કરી શકો છો અને જો તેઓ ઑનલાઇન હોય, તો તમે તેમને ચેટ રૂમમાં આમંત્રિત કરી શકો છો જેથી એકબીજાને ભ્રમણા વિના જાણવામાં આવે. શા માટે, બધી ડેટિંગ વેબસાઇટ્સ ચેટ રૂમનો ઉપયોગ કરતી હોય તો, તે કેટલું ઝડપી અને સરળ હશે તે વિચારવું-સિંગલ્સને કોઈએ સંદેશો મોકલવા માટે કલાકો અથવા દિવસો સુધી રાહ જોવી નહીં પડે પરંપરાગત ઑનલાઇન ડેટિંગથી વિપરિત, એકમાં હોવું ચેટ રૂમ ઑનલાઇન ડેટિંગ અનુભવને વધુ ઝડપી અને શક્ય એટલું કાર્યક્ષમ બનાવે છે. તમે કેવી રીતે પૂછો છો પરંપરાગત ઑનલાઇન ડેટિંગથી વિપરિત, એકમાં હોવું ચેટ રૂમ ઑનલાઇન ડેટિંગ અનુભવને વધુ ઝડપી અને શક્ય એટલું કાર્યક્ષમ બનાવે છે. તમે કેવી રીતે પૂછો છો ફક્ત કારણ કે તમે કરી શકો છો:\nએક વાસ્તવિક સમય વાતચીત કરો\nતેમના વ્યક્તિત્વ અને રમૂજની ભાવના માટે વધુ સારું અનુભવ મેળવો\nસ્થાનિક સિંગલ્સ સાથે ચેટિંગ અને ફ્લર્ટિંગનો વધારાનો સમય કીલ કરો\nઆ સ્થાનિક સિંગલ્સ ચેટ રૂમ વ્યસ્ત પ્રોફેશનલ માટે આદર્શ છે જેમને ડેટિંગને સમર્પિત કરવામાં ઘણો સમય નથી હોતો, અથવા તેઓ રુચિ ધરાવતા વ્યક્તિના પ્રતિસાદો વચ્ચે કલાકો સુધી રાહ જોતા નથી. તેઓ સિંગલ્સ માટે ચેટ સાઇટ્સ પસંદ કરે છે. કારણ કે તેઓ તરત જ સ્થાનિક સિંગલ્સ સાથે વાત કરી શકે છે, આમ તેઓ તેમના ઑનલાઇન ડેટિંગ અનુભવને મહત્તમ બનાવી શકે છે. જો તે કોઈ વ્યક્તિને તે નાના સમયના ફ્રેમમાં શોધી કાઢે કે જે વાતચીત વહેતી થઈ શકે, તો તેઓ એક અચાનક બપોરના તારીખ નક્કી કરી શકે છે. સિંગલ્સ ચેટ રૂમ દ્વારા ઑનલાઇન ડેટિંગની શક્યતાઓ અનંત છે. પ્લસ, જો તમે કોઈ ચેટ રૂમમાં કોઈ પણ વ્યક્તિને શોધી શકતા નથી કે જે તમે ઇચ્છો છો, તો તમે સહેલાઈથી એક નવો મિત્ર બનાવી શકો છો. કોઈપણ રીતે, તે જીત-જીતની સ્થિતિ છે.\nએક સ્ત્રી અને પુરુષો માટે\nઅમે સોશિયલ મીડિયા, ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને નોન સ્ટોપ કમ્યુનિકેશનની વયે જીવીએ છીએ. તેથી જો તમે કોઈ અન્ય વ્યક્તિને શોધવા અને સંપર્કમાં રહેવાની રાહ જોતા, અન્ય ચિત્તભ્રમણા સભ્યો સાથે ચેટિંગ કરવાનું પસંદ કરો છો, તો અમારા ચેટ રૂમ આદર્શ છે.\nરસ દ્વારા ચેટ રૂમ\nફોટોગ્રાફી, કલા, સંગીત, કાર અથવા મુસાફરીમાં રુચિ છે તમને તમારા જુસ્સાને અનુકૂળ થવા માટે ચેટ રૂમ શોધવાનું બંધાયેલું છે જ્યાં તમને અન્ય વિચારધારાવાળા સભ્યો સાથે જોડાવા મળશે. અમારા ચેટ રૂમ તમને જ્યારે પણ ગમે ત્યારે ઑનલાઇન ડેટિંગ વપરાશકર્તાઓ સાથે ચેટ કરવા માટે સલામત, મૈત્રીપૂર્ણ વાતાવરણ પ્રદાન કરે છે. અને જો તમને કોઈ સંભવિત ભાગીદાર ન મળ�� તો પણ, તમે તમારા જેવા જ હોડીમાં રહેલા અન્ય લોકો સાથે સારા મિત્રો બનાવી શકો છો. અમારા ઘણા સભ્યો તેમના પ્રવાસ દરમિયાન તેમને ટેકો આપવા માટે આજીવન મિત્રો બનાવવાનું સમાપ્ત કરે છે. અને તમે ક્યારેય જાણતા નથી કે મિત્રતા સમય સાથે વધુ કંઈક બની શકે છે …\nજો તમે સારી છાપ બનાવવા માંગો છો, તો આ કેટલાક નિયમો છે જેને તમારે પરિચિત હોવા જોઈએ …\nકેપ્સમાં બધું લખો. અન્ય વ્યક્તિ આનો અર્થ લેશે કે તમે તેમની સામે રાડારાડ કરી રહ્યાં છો, જે તમને તેમની સાથે ના પાડી શકશે.\n એક પ્રારંભિક રેખા તરીકે. સંક્ષિપ્ત શબ્દ કોઈની ઉંમર, સેક્સ અને સ્થાન માટે પૂછવાની એક ખરાબ રીત છે, પરંતુ તે અસમાન તરીકે જોવામાં આવે છે.\nસામાન્ય નિયમ તરીકે, જો તમે તેને ઑફલાઇન કરશો નહીં, તો તેને ચેટ રૂમમાં ન કરો.\nટૂંકમાં સંક્ષિપ્ત શબ્દો, તમે શું કહી રહ્યાં છો તે દરેક જણ સમજી શકશે નહીં.\nવાતચીત સમાપ્ત કરવામાં ડરશો જો કોઈ તમને રસ નહી આપે અથવા જો તેઓને સંકેત મળતો ન હોય તો તેમને અવરોધિત પણ કરે.\nકોઈકને જણાવો કે તમે દૂર રહેવાના છો, અથવા તે તમારા પ્રતિસાદની રાહ જોશે.\nજો તમે જાહેર ચેટ રૂમમાં તેને હિટ કરો તો કોઈ ખાનગી ગપસપ કરવા માંગે છે કે નહીં તે પૂછો.\nધીરજ રાખો. તેઓ હજુ પણ ત્યાં છે કે કેમ તે પૂછતા પહેલાં તેમને જવાબ આપવાનો એક તક આપો.\nઑનલાઇન ચેટ રૂમમાં ટેક્સ્ટ ચેટનો ટ્રેન્ડ ખૂબ જ પ્રસિદ્ધ છે અને મોટા ભાગના ટીનેજર્સે તેમના મફત સમય પસાર કરવા માટે ઑનલાઇન ચેટ રૂમનો ઉપયોગ કરે છે. ઉપરાંત, વિવિધ સંસ્કૃતિઓથી વિશ્વભરના લોકો સાથે સમાજ બનાવવાનું તે એક સારું રીત છે. જે ટીન ખૂબ શરમાળ હોય છે તેઓ આ ચેટ રૂમનો ઉપયોગ કરીને સામાજિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. પરંતુ કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ છે જે કોઈ પણ ઑનલાઇન ચેટ રૂમનો ઉપયોગ કરતી વખતે હંમેશાં ટેક્સ્ટ ચેટ્સ દરમિયાન ધ્યાનમાં રાખવી જોઈએ. આ ચેટ રૂમમાં સલામત ચેટિંગ રાખવા માટે થોડા સૂચનો અને નિયમો છે જેનો અમલ કરવો જોઈએ.\nસુરક્ષિત ચેટિંગ માટે તમારી ઓળખ ક્યારેય જાહેર કરશો નહીં\nઑનલાઇન ચેટ કરતી વખતે યાદ રાખવું સૌથી અગત્યનું સુરક્ષા નિયમ છે કે જ્યારે અજાણ્યા લોકો સાથે ઑનલાઇન વાર્તાલાપ થાય છે, ત્યારે કોઈ પણ ભૂલી શકે છે કે ચેટની બીજી બાજુના બધા વ્યક્તિ એક અજાણી વ્યક્તિ છે અને પછી ભલે તમે તેની સાથે કેટલા બંધાયેલા છો વ્યક્તિ, તે હજી પણ એક અજાણી વ્યક્તિ છે જે ઘણા સંભવિત રૂપે તમને નુકસાન પહોંચાડી ���કે છે અને તમને ધમકી આપી શકે છે. ભલે તમે કેટલું આરામદાયક હોવ, તમારી ઓળખ ક્યારેય જાહેર નહીં કરો અને તેનો અર્થ એ કે તમારે આ ઑનલાઇન ચેટ રૂમમાં કોઈપણ કિંમતે તમારા વ્યક્તિગત સરનામાં, તમારું પૂરું નામ, તમારો ફોન નંબર અથવા અજાણી વ્યક્તિને તમારી વિશેની કોઈપણ અન્ય વિગતો જણાવવી જોઈએ નહીં.\nસુરક્ષિત ચેટ રૂમનો ઉપયોગ કરો\nચેટ રૂમ બધા અલગ અલગ આકાર અને કદમાં આવે છે. કેટલાક ચેટ રૂમ બધા માટે મફત છે, જ્યારે અન્ય પાસે વિશિષ્ટ નિયમો અને આચાર સંહિતા છે જેનું પાલન કરવું આવશ્યક છે. ખાતરી કરો કે તમે ચેટ રૂમ દાખલ કરો જે તમારા માટે યોગ્ય છે જેથી તમે સલામત ચેટિંગ કરી શકો. બાળકો પાસે પુખ્ત વયના લોકો સાથે ચેટિંગ નથી. મધ્યસ્થ સાથે ચેટ રૂમ શોધો જે ચેટ રૂમમાંથી કોઈપણ અયોગ્ય સામગ્રીને ફિલ્ટર કરીને વધારાની સુરક્ષા ઉમેરી શકે છે\nમાતા-પિતા તમારા બાળકો માટે ચેટિંગ સુરક્ષા નિયમો સેટ કરે છે\nબાળકો મોટેભાગે શિકારીઓનો લક્ષ્યાંક છે કારણ કે બાળકો સામાન્ય રીતે ખૂબ વિશ્વાસ રાખે છે. તમારા બાળકોને ઑનલાઇન મહત્વપૂર્ણ સલામત ચેટિંગ નિયમો શીખવો ખાતરી કરો કે તમે તમારા બાળકો સાથે ઑનલાઇન વાતચીત અને તેઓ જે લોકો સાથે ચેટ કરી રહ્યાં છે તેના વિશે વાત કરો. ખાતરી કરો કે તમારા બાળકો વય-યોગ્ય ચેટ રૂમમાં છે અને તમારા બાળકોને તમારી પાસે આવવા માટે પ્રોત્સાહિત કરો જો તેઓને ક્યારેય તેમને પૂછવામાં આવેલા કોઈ પ્રશ્ન અથવા તેમને મળેલા સંદેશ વિશે અસ્વસ્થતા અનુભવે. અવારનવાર તમારા બાળકને અજાણ્યા લોકો સાથે વાતચીત કરવાની મંજૂરી આપવાને બદલે તમે અને તેઓ વ્યક્તિગત રૂપે જાણતા હોય તેવા લોકો સાથે ચેટ કરવાની મંજૂરી આપવી શ્રેષ્ઠ છે.\nખૂબ આરામદાયક ક્યારેય નહીં\nઆ ચાઇના આ દિવસને ઑનલાઇન ચેટ રૂમમાં લાંબા ગાળા સુધી સાથે ચેટ કરેલા કોઈપણ સાથે આરામદાયક લાગે છે. હંમેશાં એક વાત ધ્યાનમાં રાખો કે વિશ્વ ખરાબ લોકોથી ભરેલું છે અને કોઈપણ ચેટ રૂમમાં સ્ક્રીનની બીજી બાજુથી વ્યક્તિ તમારા માટે જોખમ હોઈ શકે છે. તેથી તમારે કોઈ પણ કિંમતે કોઈપણ વ્યક્તિગત માહિતી જાહેર કરવી જોઈએ નહીં.\nફાયરવૉલ સુરક્ષા ઇન્સ્ટોલ કરો\nખાતરી કરો કે તમારી પાસે રેન્ડમ ચેટિંગ માટે ઉપયોગમાં લેવાતી ડિવાઇસમાં ફાયરવૉલ સિક્યુરિટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે કારણ કે આ ચેટ રૂમમાંથી અજાણ્યા લોકો આવા જોખમો ઊભી કરે છે તેવું આ ચેટ રૂમમાંથી વાયરસ મેળવી શકે છે. કેટલીકવાર કેટલાક જોખમી વાયરસ હોઈ શકે છે જે તમારા કમ્પ્યુટરને નિઃશુલ્ક ઑનલાઇન ચેટ રૂમ અને તમારા કમ્પ્યુટર અથવા કોઈપણ અન્ય ઉપકરણ દ્વારા દાખલ કરી શકે છે જેનો તમે ઉપયોગ કરી રહ્યા છો તે ભારે પ્રભાવિત થઈ શકે છે. ફાયરવોલ રાખવાથી તમને આવી નુકસાન સામે સુરક્ષિત બનાવવામાં આવે છે.\nસ્પીડ ડેટિંગ શું છે\nઆપણામાંના મોટાભાગના લોકોએ ફક્ત મૂવીઝ અને ટીવીમાં સ્પીડ ડેટિંગ જોઈ છે, જ્યાં તેને ગ્રહ પર સંભવતઃ સૌથી ભ્રામક અનુભવ તરીકે દર્શાવવામાં આવે છે. સ્પીડ ડેટિંગ, જોકે, અર્થમાં બનાવે છે. એક અજાણ્યા પાત્ર સાથેની ઝડપી ક્રિયાપ્રતિક્રિયામાંથી મજાક બનાવવાનું સરળ છે જે અમને ફરી જોવાની જરૂર નથી. પરંતુ વાસ્તવિક જીવનમાં, તે પ્રકારનું તે આકર્ષક બનાવે છે. ફક્ત એક જ રાતમાં નવા લોકોની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ રસ્તો છે. એક જ રાતમાં ઘણા નવા લોકોને મળવાનો આ એક શ્રેષ્ઠ રસ્તો છે. આ ફોર્મેટમાં 20 સિંગલ પ્રોફેશનલ્સ સાથે 3-4 મિનિટની તારીખોની શ્રેણી સામેલ છે.\nસ્પીડ ડેટિંગ કેવી રીતે કામ કરે છે\nસમાન સંખ્યામાં પુરુષો અને સ્ત્રીઓ (સામાન્ય રીતે 10 – 12) એક ટેબલ પર બેસીને નામ ટેગ અને કાગળના ટુકડાથી સજ્જ હોય ​​છે. તમે કોઈકને મળો છો, તમે 5 મિનિટ માટે વાત કરો છો અને પછી જો તમે તેને પસંદ કર્યું હોય અથવા “ના” ગમ્યું હોય તો તમે “હા” વર્તુળ કરો છો. જો તમે બન્ને હા વર્તુળ કરો છો, તો તમે બીજા દિવસે એક બીજામાં સંપર્ક માહિતી મેળવો છો. સાપેક્ષ પીડારહિત લાગે છે, બરાબર જ્યારે તમે ઑનલાઇન તારીખ કરો છો, ત્યારે તમે પ્રી-સ્ક્રીન કરો છો. તમે થોડી વસ્તુઓ ઉપર તપાસ કરો છો. “આ વ્યક્તિની પ્રોફાઇલ અદ્ભુત લાગે છે પરંતુ … ઓહ. તેઓ ‘બેન્ડ બનાવવાનું’ પુનરાવર્તન જોવાનું પસંદ કરે છે જ્યારે તમે ઑનલાઇન તારીખ કરો છો, ત્યારે તમે પ્રી-સ્ક્રીન કરો છો. તમે થોડી વસ્તુઓ ઉપર તપાસ કરો છો. “આ વ્યક્તિની પ્રોફાઇલ અદ્ભુત લાગે છે પરંતુ … ઓહ. તેઓ ‘બેન્ડ બનાવવાનું’ પુનરાવર્તન જોવાનું પસંદ કરે છે તે ક્યારેય કાર્ય કરી શકશે નહીં. “સ્પીડ ડેટિંગથી તમે લોકોને મળવાની તક આપી શકો છો, જેઓ તારીખ શોધી રહ્યા છે, પરંતુ તેમને વિશે બધું શીખવાની જગ્યાએ, તમે તેમની સાથે વાતચીત કરો છો અને જુઓ કે તમે સાથે જ છો કે નહીં.\nઇન્ટરનેટ ડેટિંગ વેબસાઇટ્સ બેલ્જિયમ\nઑનલાઇન ડેટિંગ ઝડપી, સરળ, અને નવા લોકોને મળવા માટે વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢવા કરતાં વધુ અનુકૂળ છે.\nઇન્ટરનેટ ડેટિંગ; મોટાભા��ના ફિશ ઇન્ટરનેટ ડેટિંગ એ સંબંધ માટે આદર્શ વ્યક્તિને મળવાની સૌથી લોકપ્રિય રીત છે. આ વેબસાઇટ્સ એક વ્યક્તિને મીટિંગના વિચાર અને સંભવતઃ ડેટિંગના વિચાર સાથે એકબીજાને જાણવા માટે મદદ કરવી છે. ડેટિંગ વેબસાઇટ બે વ્યક્તિને અન્ય વ્યક્તિ જે દેખાય છે તેના સંપૂર્ણ જ્ઞાન વિના એકબીજાને જાણવાની તક આપે છે અને રસાયણ યુગલોને સંબંધમાં આવવાની જરૂર વગર બનાવે છે. ઑનલાઇન ડેટિંગ લોકોને પોતાના ઘરની આરામ વિના જ અન્ય લોકોને જાણવાની છૂટ આપે છે. ફક્ત ઑનલાઇન ડેટિંગ પરંપરાગત નથી, તે સસ્તી અને ક્યારેક મફત પણ છે. મળવા માટે ઉપલબ્ધ લોકોની સંખ્યા અનંત છે. તમે પ્રોફાઇલને બ્રાઉઝ કરી શકો છો અને તે સંભવિત સ્વીટર સાથે મિનિટની વાતચીતમાં.\nજો કે, મફત ઑનલાઇન ડેટિંગમાં નીચે બાજુ છે. મુક્ત માધ્યમથી કોઈને પણ જોડાવાની ઍક્સેસ મળી શકે છે. ત્યાં ઘણા લોકો છે જે આ મફત સાઇટ્સમાં જોડાયા ત્યારે તેમના ઉદ્દેશોને ખોટી રીતે માફ કરવા તૈયાર છે. હમણાં પૂરતું માછલીઓ “વિશ્વની સૌથી મોટી મફત ડેટિંગ સાઇટ્સમાંની એક છે. હાલમાં તેમની પાસે 10 મિલિયનથી વધુ નોંધાયેલા સભ્યો છે, મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સથી. “(ડેટિંગ સાઇટ રિવ્યૂઝ.કોમ) 10 મિલિયનથી વધુ ડૅટર્સ સાથે, ખરેખર તે ખરેખર પ્રેમ માટે કેટલા લોકો શોધી શકે છે હા પોફમાં પ્રાઇવેટ મેસેજિંગ, આઇએમ અને કેમિસ્ટ્રી મેચિંગ જેવી સુવિધાઓ છે, પરંતુ કોઈ કિંમત વિના, સભ્યપદ બનાવવા માટે કોઈ અવરોધ નથી. આનો અર્થ કૌભાંડના કલાકારો, પરિણીત વ્યક્તિઓ અથવા ફક્ત હૂક-અપ માટે જોઈતા લોકોનો છે.\nપરંતુ શું આ સકારાત્મક વિકાસ અથવા કંઈક ચિંતિત છે શું ઑનલાઇન ડેટિંગ વિશ્વને વધુ સારું બનાવશે અને વધુ અસરકારક ડેટિંગ કરશે, અથવા પરિણામે કંઈક ગુમાવવું અથવા બલિદાન આપવું મહત્વપૂર્ણ છે શું ઑનલાઇન ડેટિંગ વિશ્વને વધુ સારું બનાવશે અને વધુ અસરકારક ડેટિંગ કરશે, અથવા પરિણામે કંઈક ગુમાવવું અથવા બલિદાન આપવું મહત્વપૂર્ણ છે વર્તમાન વલણ જે રીતે આગળ વધી રહ્યું છે, 2030 માં ડેટિંગ શું હશે અને 1995 કરતાં ડેટિંગ માર્કેટમાં તે વધુ સારું અથવા ખરાબ સમય હશે વર્તમાન વલણ જે રીતે આગળ વધી રહ્યું છે, 2030 માં ડેટિંગ શું હશે અને 1995 કરતાં ડેટિંગ માર્કેટમાં તે વધુ સારું અથવા ખરાબ સમય હશે આદર્શરીતે, શું કરશે ડેટિંગ 2030 માં જેમ દેખાય છે\nયોગ્ય વ્યક્તિ સાથે સમાપ્ત થવાનું પહેલું પગલું યોગ્ય વ્યક્તિને મળવું છે, અને આપણા જીવનમાં કંઈક ��હત્વપૂર્ણ છે, તે માટે કાર્યક્ષમ અને બુદ્ધિપૂર્વક કાર્ય કરવા માટે અમારી પાસે કોઈ વાસ્તવિક સિસ્ટમ નથી . સામાજીક રીતે વિચિત્ર અથવા ચિંતિત અથવા શરમાળ લોકો માટે, જાહેરમાં અજાણી વ્યક્તિને મળવાનો પ્રયાસ કરવો એ એક દુઃસ્વપ્ન છે, અને કોઈ પણને મોહક અને બહાર જવા માટે પણ, તે ખૂબ જ નસીબદાર કાર્ય છે જેના માટે ઘણી નસીબની જરૂર છે. સામાન્ય રીતે થાય છે તે વિકલ્પ મિત્રો દ્વારા કોઈકને મળતો હોય છે, જે કામ કરી શકે છે, પરંતુ તે તમારા પોતાના નજીકના મિત્રો અને કુટુંબને જાણતા હોય તેવા લોકોને જ મર્યાદિત કરે છે.\nઅસરકારક ડેટિંગ ચોક્કસપણે વ્યક્તિમાં થવાની જરૂર છે, એ જ રીતે તમારા દાદાએ કર્યું હતું, પરંતુ મને પહેલેથી જ લોકો સાથે મળીને કેમ મળવું તે કોઈ વ્યવસ્થિત અને કાર્યક્ષમ હોઈ શકતું નથી. હા, જાહેરમાં કોઈની સાથે મળવાની રોમાંચક અને તાત્કાલિક તેને ફટકારવા વિશે કંઇક વિશેષ છે, પરંતુ તે ભાગ્યે જ થાય છે – અને આપણા મોટાભાગના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ મિશન માટે, મહાન લોકોને મળવાની તમારી ક્ષમતાને કાપી નાખવાની કોઈ સમજ નથી તેની સાથે પ્રથમ તારીખ અજમાવી જુઓ કારણ કે તે ઑનલાઇન મળવા માટે વાર્તા જેટલી સારી નથી. મારી પાસે એક મિત્ર છે જે દર અઠવાડિયે બે કે ત્રણ પ્રથમ તારીખો પર જાય છે, તે લોકો જે જાણે છે કે તે સંભવતઃ સારી વ્યક્તિત્વ અને તેના માટે શારીરિક મેચ છે – તે છે તમે કેવી રીતે સાચા વ્યક્તિને શોધી શકો છો, અને તેમની સાથે સારી રીતે જોડાયેલી વ્યક્તિને જુના જુસ્સાવાળા લોકો સાથે મળવા. અને એવા લોકો માટે કે જેમને ગંભીર ડેટિંગમાં કોઈ રસ નથી અને ફક્ત લોકોને શોધવા માંગે છે ઑનલાઇન તે પૂર્ણ કરવા માટેનો એક વધુ સારો રસ્તો છે.\nવર્તમાન ઑનલાઇન ડેટિંગ વિકલ્પો માટે – તેઓ મને માનવતા દ્વારા આને પ્રથમ સારા ક્રેક તરીકે હડતાળ કરે છે, પરંતુ આ પ્રકારની વસ્તુ પર અમે નોંધપાત્ર રીતે સુધારો કરીશું જ્યાં 2014 માં તે જે રીતે કરવામાં આવ્યું હતું તે પણ ખૂબ જૂના નથી લાગતું ઘણા વર્ષો. હવે આ કલંક ઓછો થયો છે, તમે જાણો છો કે આ ઉદ્યોગ આગળ આગળ વધી રહ્યું છે કારણ કે જે પણ નવીન હોઈ શકે છે તેના દ્વારા ખૂબ પૈસા કમાવા જોઈએ. તેથી 2030 માં, મને લાગે છે કે અમે ક્યાંક ખૂબ જ અલગ હશો, અને મને લાગે છે આજના નવ વર્ષની વયના યુવાનોને પ્રેમ શોધવાની ખરેખર અકલ્પનીય રીતે જ્યારે તેઓ 25. કદાચ હું ભવિષ્યની હઠીલા જૂના માણસ છું પડશે ડેટિંગ હોવા – પર્સન, પરંતુ હુ��� માનું છું કે તે રીતે રહેવાની જરૂર છે અને આ ઉદ્યોગમાં નવીનતા વધુ ચોક્કસ રીતે મેળવવાની પ્રક્રિયાને ઑપ્ટિમાઇઝ કરવા માટે વધુને વધુ હોવી જોઈએ યોગ્ય લોકો એકબીજા સાથે પ્રથમ તારીખે-તે તેનું કામ છે.\nમાહિતીનું મેનિપ્યુલેશન ઑનલાઇન ડેટિંગના સૌથી સંભવિત જોખમો પૈકીનું એક છે. તે જરૂરી નથી કે જેની સાથે તમે ચેટ કરો છો તે વ્યક્તિએ તેના પોતાના વિશેની સાચી વિગતો રજિસ્ટર કરી છે. ઉંમર, જાતિ અને વૈવાહિક દરજ્જા માહિતીના સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા ભાગો છે.\nઘણા પુરુષો અને સ્ત્રીઓ નેટ પર કૌભાંડો ચલાવે છે. તેઓ ઇરાદાપૂર્વકની વિરુદ્ધ જાતિના સભ્યો સાથે વાતચીત કરે છે અને એકવાર જ્યારે અન્ય વ્યક્તિ તેમની પાસે આવે છે, ત્યારે તેઓ પૈસા માંગે છે. પૈસા વાયર થાય તે ક્ષણ, વ્યક્તિ તેના પ્રેમથી વધુ સાંભળતી નથી. જો, કોઈપણ તક દ્વારા, વ્યક્તિ ફરીથી સંપર્ક કરવામાં આવે છે, તે માત્ર વધુ પૈસા માટે છે.\nકેટલાક લોકો તમને એકવાર તમારા ઈ-મેલ માટે પણ પૂછે છે. એકવાર તમે તેમને આપી દો, પછી તેઓ તમને સ્પામની તારીખ મોકલવાનું શરૂ કરશે અને ક્યારેય ચાલુ નહીં થાય. જ્યારે તેઓ તમારી ઓળખ ચોરી લે છે અને વાસ્તવિક જીવનમાં તમને દોડવાનું શરૂ કરે છે ત્યારે તે ખરાબ હોઈ શકે છે.\nજ્યારે તમે તમારું સરનામું પ્રદાન કર્યું ન હોય ત્યારે પણ, તમે ઑનલાઇન મળતા હો તે લોકો તમારા બારણાની જમણી બાજુએ જ દેખાઈ શકે છે. યાદ રાખો, બધાંને તે કરવાની જરૂર છે તે થોડું ઇન્ટરનેટ સમજશકિત છે અને તે સાઇટ્સને હેક કરી શકે છે, આઇપી સરનામાંઓને પાછળ પાડી શકે છે અને વાસ્તવિક જીવનમાં વ્યક્તિને શોધવા માટે વ્યક્તિગત ડેટાની સ્લિપનો ઉપયોગ કરી શકે છે.\nત્યાં ઑનલાઇન ડેટિંગ સાઇટ્સ પર લોગિંગ અને લોકો fooling ગુનેગારોની એક વધારાનો દર છે.\nઘણા ઑનલાઇન રોમેન્ટિક બાબતોમાં લૈંગિક દુર્વ્યવહાર થાય છે. કેટલાક સભ્યો જે પુખ્ત ઑનલાઇન ડેટિંગ સાઇટ્સ માટે સાઇન અપ કરે છે તેઓ લગ્ન કરે છે અને ફક્ત જાતીય ભાગીદારોને શોધે છે.\nઓનલાઈન મળી આવતા આક્રમક સામગ્રીની પુષ્કળતાએ માઇલ દ્વારા ઑનલાઇન ડેટિંગના જોખમોમાં વધારો કર્યો છે. નગ્ન ફોટોગ્રાફ્સથી વધુ વિપરિત અને ટ્વિસ્ટેડ સામગ્રી પર, તમે લગભગ કોઈપણ મર્યાદા પર જઇ શકો છો.\nએવો સમય હતો જ્યારે અમે સ્થાનિક ઇવેન્ટ, ગાઢ મિત્રો, અથવા અમારા મેચને મળવા માટે એક ઉચિત પણ ગણ્યા. પરંતુ હવે, આધુનિક વર્ચુઅલ વર્લ્ડનો આભાર, આપણે અમારા ઘરના આરામમાં બેઠા ત્યારે પણ પ્રેમ શોધી શકીએ છીએ. ઑનલાઇન ડેટિંગ આસપાસ પ્રસિદ્ધિ વિશાળ છે. તમે તમારી કમ્પ્યુટર સ્ક્રીનની સામે બેસીને તમે સરળતાથી સમાન દૃષ્ટિકોણ અને શેર કરેલ રુચિઓ ધરાવતા લોકોને સરળતાથી મળી શકો છો. તમારે ફક્ત ઇન્ટરનેટ-ડેટિંગ સાઇટ પર લોગ ઇન કરવું પડશે. અગાઉ, ઇન્ટરનેટનો ઉપયોગ મુખ્યત્વે લાંબા અંતરના પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રાખવા માટે કરવામાં આવતો હતો. તાજેતરમાં, ઘણા લોકો તારીખ શોધવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. ઑનલાઇન ડેટિંગ એ “ઇન” વસ્તુ છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ તેમની “મેચ” શોધવા માટે ઇન્ટરનેટ પર આવી રહ્યાં છે.\nઑનલાઇન ડેટિંગ વેબસાઇટ, વ્યક્તિને ઇન્ટરનેટ પર બોન્ડ કરવાની મંજૂરી આપીને, સિંગલ્સ માટે મેચની પૂર્તિ માટે સૌથી સરળ અને ઝડપી રીત પ્રદાન કરે છે. તેઓએ આજે ​​સ્નેહ સરળતાથી સુલભ બનાવ્યું છે, ખાસ કરીને જેઓ અભિગમ માટે શરમજનક છે. જો કે, ડેટિંગ એક કલા અને ઇન્ટરનેટ ડેટિંગ એક અલગ બોલ રમત હોઈ શકે છે. એક એવા સ્થાને કે જેમાં સામુહિક સોદા લગભગ ખૂટે છે, તમે જે લખો છો અને તમે કેવી રીતે પ્રસ્તુત કરો છો તે અંતિમ છાપ બનાવે છે. મૂળભૂત ઇન્ટરનેટ ડેટિંગ શિષ્ટાચારને જાણવું તમને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિથી બહાર કાઢી શકે છે અને તમને તમારા જીવનસાથીના હૃદયમાં સંપૂર્ણ સરળતા સાથે તમારા માર્ગને તોડવામાં મદદ કરી શકે છે. ઑનલાઇન કેવી રીતે તારીખ પર ટીપ્સ માટે વાંચો.\nઑનલાઇન ડેટિંગ માટે રીતભાત ટિપ્સ\nવર્ચુઅલ વર્લ્ડમાં, તે તમારું ચિત્ર છે જે ઓછામાં ઓછું પ્રારંભિક રીતે વાત કરે છે. હંમેશાં તમારી પ્રોફાઇલ અપડેટ કરો, જેથી તે તમારી નવીનતમ ફોટોગ્રાફ શામેલ કરી શકે. જૂની ચિત્ર, અથવા સેલિબ્રિટી ચિત્રો અથવા તમારા મિત્રની ચિત્રનો ઉપયોગ કરવો સંપૂર્ણ નો-ના\nતમારી પ્રોફાઇલમાં કોઈપણ રસને ત્રણ અથવા ચાર દિવસની અંદર જવાબ આપો. અટકાવવાની પ્રતિક્રિયા ખરાબ રીતભાત માનવામાં આવે છે. છેવટે, લોકોએ તમારા સુધી પહોંચવા માટે સમય કાઢ્યો છે અને તે માત્ર વિનમ્ર છે કે તમે તેમને પાછા મેળવો.\nજો તમને બધી બાજુથી રસ સાથે બોમ્બ ધડાકાવામાં આવે છે અને લાગે છે કે તમે તેની સાથે સામનો કરવામાં અસમર્થ છો, તો તમે સ્થાયી થાવ ત્યાં સુધી તમારું એકાઉન્ટ સ્થિર કરો.\nતમારી ઇમેઇલ્સને આનંદ અને ઉત્સાહિત રાખો. રાજકારણ અને ધર્મથી સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવાનું ટાળો. તમારા લખાણોમાં વિનમ્ર બનો, પરંતુ ખૂબ સરળ ���નવું નહી, કદાચ તમને ગેરસમજ થઈ જાય.\nઑનલાઇન ડેટિંગ કરતી વખતે, તમારા ઑનલાઇન પાર્ટનરને તમારા વિશે અવિશ્વસનીય વાર્તાઓ સાથે સમજાવવાને બદલે, મૂળને વળગી રહેવું વધુ સારું છે. જો તમે છાપ બનાવવા માંગો છો, તો ફક્ત તમારી જાતને જ રહો.\nજો તમે પત્રકાર સાથે વધુ સંગઠન ચાલુ રાખવા માંગતા નથી, તો તેને તેના વિશે જણાવવા દો. તે સંબંધિત વ્યક્તિને માહિતી આપ્યા વગર, અચાનક સંચાર રોકવા અશુદ્ધ છે. વળી, તમે કોઈ વ્યક્તિને ફરીથી જોવા ન માંગતા હોવ તો કોઈ વ્યક્તિને કૉલ કરવા અથવા મેઇલ કરવા માટે વચન આપશો નહીં.\nતમે જેટલા કરી શકો તેટલા શપથ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. તમે કલ્પના કરી શકો તેટલા ઝડપથી તેઓ તમારામાં એક વ્યક્તિની રુચિ મૂકી શકે છે.\nઇન્ટરનેટ પર તમારા ભૂતપૂર્વ ચર્ચા કરવાની લાલચથી દૂર રહો. છેલ્લી વસ્તુ જેનો રુચિ છે તે તમારા અવિશ્વસનીય ભૂતકાળના સંબંધો છે.\nઑનલાઇન ઇમેઇલ ડેટિંગ રીતભાત\n‘આંખનો સંપર્ક એક આવશ્યક છે, ધુમ્રપાન એ સખત નો-ના, ચળકતા કપડાંથી દૂર રહેવું’ એ વાસ્તવિક દુનિયામાં કરેલા ડેટ્સ અને ડોનાટ્સમાંના કેટલાક છે. નેટ પર, જો કે, તમે કપડાં, ધૂમ્રપાન, સંપૂર્ણપણે આંખની સંપર્ક ન કરતા હો અથવા સરળતાથી ચેટ અથવા ઈ-મેલ દ્વારા ડેટિંગ કરી શકો છો; ફક્ત એક અન્ય કારણ શા માટે વધુ અને વધુ સાઇટ્સ મેચમેકિંગ પોર્ટલને દરરોજ લોંચ કરી રહી છે, ‘વર્ચ્યુઅલ’ ને ‘પ્રત્યક્ષ’ સંભવિત બનાવતા બનાવે છે. પરંતુ બાકીનું બધું સરળ, પ્રામાણિકતા અને પ્રામાણિકતા બની જાય છે – સંબંધો માટે આવશ્યક છે – તે અદૃશ્ય થઈ રહ્યું છે. અને સામાન્ય માન્યતા એ છે કે પુરૂષો કરતા વધુ સ્ત્રીઓ વર્ચ્યુઅલ ડિપ્રેશનની શિકાર બની જાય છે, જોકે તે કહેવું સલામત છે કે તેઓ ઝડપથી પકડી રહ્યા છે અને તે જ કૃત્યમાં પણ પોતાને પ્રવેશ કરી રહ્યા છે અનામી ના માસ્ક તેના ફાયદા તેમજ ગેરફાયદા છે. સમય સાથે, વર્ચુઅલ ડૅટર્સ એક તરફ પણ વધુ ઘડાયેલું બની ગયા છે અને તે પ્રાપ્તકર્તાના અંતે, તે વધુ પેરાનોઇડ છે. આથી કોઈ પ્રકારનો આચાર સંહિતા, અથવા ‘નેટક્વિટેટ’, જેને ક્યારેક કહેવામાં આવે છે તે જરૂરી છે. જો તમે પ્રેમની શોધમાં છો અને તેને ઑનલાઇન શોધી રહ્યાં છો, તો અહીં તમારી સહાય કરવા માટે શિષ્ટાચારની ટીપ્સની કેટલીક મૂળભૂત ઓનલાઇન ઇ-મેલ ડેટિંગ છે.\nઑનલાઇન ઇમેઇલ ડેટિંગ ડોસ અને ડોન્ટ નથી\nજો તમે આ ખરેખર ઇચ્છો તો વિશ્વસનીય સાઇટ પસંદ કરો. આવી સાઇટ્સ તમારી વિગતો ગુપ્ત રાખ�� છે અને મૂર્ખતા અથવા અશુદ્ધિને સહન કરતા નથી.\nનવી ઈ-મેલ આઈડી અને સ્ક્રીનનું નામ સેટ કરો (વધુ ગુપ્તતા માટે). જો વસ્તુઓ સારી જાય તો તમે પછીથી તમારી સાચી ઇમેઇલ આઈડી પ્રદાન કરી શકો છો.\nતમારી પ્રોફાઇલને શક્ય તેટલું પ્રમાણિક રાખવાનો પ્રયાસ કરો. જો તમે કોઈ વ્યક્તિગત સંપર્કમાં આવશો તો ભવિષ્યમાં શરમજનક અવગણના માટે, ફક્ત તમારા પોતાના તાજેતરના ફોટાઓ ઇ-મેઇલ કરો.\nસંભવિતોની તમારી સૂચિ પરના લોકો માટે એક જૂથ ઇમેઇલ મોકલશો નહીં. તેમાંથી પ્રત્યેકને વ્યક્તિગત રીતે લખવું વધુ સારું છે.\nકોઈ એવી ઈમેલમાં કહો કે ન કરો કે જે તમે વ્યક્તિગત રૂપે નહીં કરો. આ માત્ર નકામા અને વર્ચુઅલ ડેટિંગ ધોરણો વિરુદ્ધ નથી, તે તમારા વ્યક્તિત્વની ઢોંગી બાજુ પણ ખુલ્લી પાડે છે.\nયાદ રાખો, તમે એવા લોકો સાથે વ્યવહાર કરી રહ્યા છો જેમની લાગણીઓ તમારી જેમ વાસ્તવિક હોય તેવી શક્યતા છે, તેથી શબ્દો અથવા હાવભાવનો ઉપયોગ કરશો નહીં જે તેમની લાગણીઓને નુકસાન પહોંચાડી શકે.\nએવા મેઇલ લખો કે જે વ્યાકરણિક રીતે સાચી છે અને પર્યાપ્ત અર્થ ધરાવે છે. તેમને સરળ રાખો જેથી તમારું ચોખ્ખું પૅલેજ અખબારો વાંચવા પાછા ન જાય\nતમે કોઈની સાથે ડેટિંગ કરી રહ્યા છો કે વર્ચ્યુઅલ રીતે, સન્માન અને આદર એ સૌથી મહત્વનું છે. તેમને અખંડ રાખો.\nક્યારેય જૂઠું બોલવું નહીં.\nતમારા માધ્યમમાં હાસ્યનો ઉપયોગ કરો, પરંતુ કાચી વિવિધતાના નહીં કે જે તમારી છબીને વધુ બગાડશે.\nકંઇપણ વધારે કરશો નહીં, ઈ-મેલિંગ નહીં પણ. બહુવિધ મેઇલ સાથે તમારા વર્ચ્યુઅલ સાથીઓને બૉર કરશો નહીં. આ તેમના ઇનબોક્સમાં પૂર લાવશે અને બિનજરૂરી અસ્વસ્થતા પેદા કરશે.\nએકવાર તમને કોઈ એવું લાગે છે જે તમને ખરેખર ગમશે, તેના દ્વારા ઇ-મેલ્સ દ્વારા ગંભીર સંવાદની જાળવણી કરો.\nજો વસ્તુઓ સારી લાગે, તો તમે વાસ્તવિક તારીખ માટે મળવાની ગોઠવણ પણ કરી શકો છો. નાની તારીખો સાથે શરૂ કરો. આ તમને બેચેનતા, જો કોઈ હોય, બંનેને દૂર કરવામાં મદદ કરશે, જેને તમે ક્યારેય તમારા ઈ-મેલ ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન અનુભવી ન શકો.\nજો કોઈ વ્યક્તિગત મીટિંગ સારી રીતે ચાલે છે, તો બધા અર્થ દ્વારા તમારા ઇમેઇલને તરત જ ખુશી આપો. આ તમારા સંબંધને આગળ વધવામાં મદદ કરશે.\nજો તમે જે વ્યક્તિ સાથે ઇ-મેલ્સ દ્વારા વાતચીત કરી રહ્યા છો તે તમારા માટે નથી, તો તેને નુકસાન પહોંચાડવા માટે પૂરતી વહેલી તકે તેને જણાવો.\nજો બીજા બાજુની વ્યક્તિ તમારામાં રસ ધરાવતી નથી, તો આગળ વધો અને ડેટિંગ રાખો ક્યારેય દ્વેષયુક્ત મેઇલ લખશો નહીં અને હંમેશા સકારાત્મક નોંધ પરના સંબંધને સમાપ્ત કરવાનો પ્રયાસ કરો.\nજ્યાં સુધી તમે ખરેખર સાથીની શોધમાં હોવ ત્યાં સુધી એક કરતાં વધારે મિત્ર બનવાથી માત્ર તમારા શ્રી અથવા શ્રીમતી રાઈટ પર આવવાની શક્યતા વધી જાય છે, તેથી આગળ વધો અને ચોખ્ખી પહોળાઈ દોરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/bjp-ex-national-secretary-sanjay-joshi-welcome-in-mehsana-district9381-2/", "date_download": "2020-09-30T06:51:12Z", "digest": "sha1:KKHANQ7ZRJIK2INYVWQR7CHZLWMXDKXE", "length": 17680, "nlines": 180, "source_domain": "atalsamachar.com", "title": "સચ્ચાઈની રાજનીતિ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા સંજય જોષી મહેસાણામાં | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nરીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ\nસુરતઃ સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના મેનેજર સહિત 57 સામે ફરિયાદ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ\nસુરતઃ સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના મેનેજર સહિત 57 સામે ફરિયાદ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome News ON-01 સચ્ચાઈની રાજનીતિ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા સંજય જોષી મહેસાણામાં\nસચ્ચાઈની રાજનીતિ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા સંજય જોષી મહેસાણામાં\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઅટલ સમાચાર, ગિરીશ જોશી\nમહાન વિચારક, ચિંતક અને બુદ્ધિજીવી એવા સંજય જોષી શનિવારે મહેસાણા જિલ્લાના મહેમાન બનશે. વિસનગર ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગોસાના બેસણામાં સંજય જોષી આવવાના હોય તેમની નજીકના લોકોમાં રાજકીય અને સામાજિક વાતાવરણ ગરમાયુ છે.\nભાજપના પૂર્વ મહામંત્રી અને સંઘના વિચારક સંજય જોષી મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગોસાના અવસાને પગલે સામાજિક સંબંધોને લઈ સંજય જોષી શનિવારે સવારે 10 વાગ્યે વિસનગર આવી રહ્યા છે. સંજય જોશીના આગમનને લઇ વિસનગર અને મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ અને હાલના આગેવાનો હરકતમાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સંજય જોશીને દિલથી માનતા ભાજપના આગેવાનો તેમને મળવાનું પણ વિચારી રહ્યા છે.\nજાણો કોણ છે સંજય જોષી\nસંજય જોષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં છેલ્લા કેટલાય વર્ષોથી સેવા આપી રહ્યા છે. પ્રખર સ્વપ્નદ્રષ્ટા અને બુદ્ધિજીવી હોવાથી સંઘ દ્વારા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પણ બન્યા હતા. નરેન્દ્ર મોદી અને સંજય જોશીની રાજકીય રીતે કટ્ટર હરીફાઈ તત્કાલીન સમયે બરોબરની જામી હતી. નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે સંજય જોષી પોતાનાથી આગળ નીકળી જવાનો ભય સતાવી રહ્યો હતો. એ દરમિયાન કથિત સેક્સ સીડીને પગલે સંજય જોશીની છબી બગાડી રાજકીય દાવપેચ રમાયો હતો. જેના પગલે મહાન વ્યક્તિત્વ અને સચ્ચાઈને માનતા સંજય જોષીની આગેવાની ગુજરાત કે ભારત દેશને મળી શકી નહીં તે એક કમનસીબી માની શકાય.\nPrevious articleપાટણઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાઈ\nNext articleવડગામ તાલુકા પંચાયત: રાત્રે ડેટા એન્ટ્રી સાથે દારૂ પી ધમાલ કરતાં હોબાળો\nરીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ\nસુરતઃ સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના મેનેજર સહિત 57 સામે ફરિયાદ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ દર્દી\nયુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nઆણંદ: 3.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nરીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ\nસુરતઃ સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના મેનેજર સહિત 57 સામે ફરિયાદ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2018/tathy/", "date_download": "2020-09-30T06:57:45Z", "digest": "sha1:UPMUORBALWQXDVU2B6RFAVFZKRZELRXX", "length": 22107, "nlines": 277, "source_domain": "sarjak.org", "title": "ઈતિહાસ : તથ્ય, સત્ય, તર્ક કે કલ્પના.... » Sarjak", "raw_content": "\nઈતિહાસ : તથ્ય, સત્ય, તર્ક કે કલ્પના….\nસાજી જમાને અકબર નામની બુકમાં એક એવી ચેલેન્જીંગ વસ્તુ લખી છે કે, તમે વિચારી ન શકો. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, અકબરનું કદ મધ્યમ પ્રમાણનું હતું. તેનું નાક લાંબુ હતું. કમર ખૂબ પાતળી અને પીઠની પાછળનો ભાગ ખૂબ જ પહોળો હતો. જ્યારે જયપૂર લિટરેચર ફેસ્ટિવલમાં આ પ્રશ્નનો જવાબ તેમને રવિશ કુમારે પૂછ્યો કે, આ તારણ પર તમે કઈ રીતે આવ્યા. ત્યારે તેમનો જવાબ સાંભળીને તમે શોક થઈ જશો. કે આ વિચાર તો આપણને આવ્યો જ નહીં.\nતેમનું કહેવું હતું કે તેમણે અકબરનું બખ્તર જોયું હતું. અકબરના આ બખ્તરના આકારને ધ્યાનમાં રાખી અને તેમણે નક્કી કર્યું કે તેનું શરીર આવા પ્રકારનું હોવું જોઈએ. તો બીજી તરફ નાક આવે આ પાણીયારૂ અને અણીદાર નાક… આ નિષ્કર્ષ પર તેઓ કઈ રીતે પહોંચ્યા આ પાણીયારૂ અને અણીદાર નાક… આ નિષ્કર્ષ પર તેઓ કઈ રીતે પહોંચ્યા તેનો જવાબ છે, અકબર યુદ્ધ લડવા માટે જે મુગટનો ઊપયોગ કરતો હતો, તેની આગળનો ભાગ આગળની તરફ ખેંચાયેલો હતો, એટલે સાજી જમાને નક્કી કર્યુ કે, અકબરનું નાક લાંબુ હોવુ જોઈએ. કેમ કે સામાન્ય રીતે બીજા રાજાઓ અને નવાબોના નાક તો માપસરના જ હતા.\nઈતિહાસ હંમેશા તથ્ય અને સત્ય આ બે વસ્તુ સ્વીકારે છે. હંમેશા જો અને તોને સ્વીકારે છે. હંમેશા જે થયું છે એ બનાવો પર ચાલવાનું શોધખોળ પર ચાલવાનું. નહીં કે તેમાં ફેરફાર કરીને ટાપસી પૂરવાની. અન્યથા જો અને તો બદલીને હું કહું તેમ થઈ જાય.\nઈતિહાસમાં કેટલાક આવા જ રોચક તથ્યો અને કલ્પનાઓનો સંગમ છે. જેમ કે 335 વર્ષનું યુદ્ધ. હવે આવુ યુદ્ધ તો બાળકોની ચોપડીમાં હોય, પણ આવુ યુદ્ધ હતું. નેધરલેન્ડ અને આઈલેસ વચ્ચે આ યુદ્ધ ચાલેલું. નેધરલેન્ડ ત્યારે ડચ તરીકે ઓળખાતું અને આઈલેસ પ્રાંત સાઊથમાં ઈંગ્લેન્ડ તરફ આવેલો હતો. જેના મૂળ ઈંગ્લેન્ડના સિવિલવોરમાં દબાયેલા હતા. 1642થી 1651માં તેમની વચ્ચે શિતયુદ્ધ ચાલ્યુ, અને આ શિતયુદ્ધ ક્યારે ગરમયુદ્ધમાં પરિવર્તિત થઈ ગયું ખ્યાલ જ ન આવ્યો. 2001માં ગ્રેમ ડોનાલ્ડે પોતાના પુસ્તકમાં એવો ધડાકો કરેલો કે આ યુદ્ધ ગણી જ ન શકાય. 335 વર્ષ સુધી ડચ લોકો એવા પ્રદેશ સામે લડ્યા જેને અત્યારે પણ કોઈ ઓળખતું નથી. તો પછી શા માટે યુદ્ધ ખેલાયું. કે પછી સ્વમાન હક અને પ્રતિષ્ઠા માટે વેરની વસૂલાત કરવી જરૂરી હતી \n335ની સાથે 38 મિનિટને પણ આમા સ્થાન આપી શકાય. દુનિયાનું આ સૌથી નાનું યુદ્ધ હતું. 27 ઓગસ્ટ 1896માં આ યુદ્ધના મંડાણ થયા અને પરિણામ 38 મિનિટમાં આવી ગયું. હજુ પણ તેમાં શંકા છે, કારણ કે ઘણા લોકો 38 નહીં 45 મિનિટમાં યુદ્ધની ફાઈનલ પતી ગયેલી તેવુ માને છે. પણ કેટલીક જગ્યાએ એવો ઊલ્લેખ કરવામાં આવે છે કે, વોર તો 38 મિનિટમાં પતી ગયેલું, પણ છેલ્લી ઘડીએ એક બાબુમોશાય બંદુકબાઝ નિંદરમાંથી જાગ્યો અને તેણે ધડાકા કર્યા પરિણામે 7 મિનિટ વધારે ખેંચાઈ ગઈ. હવે આ સાત મિનિટ પાછી જો અને તો જેવી છે.\nઅચ્છા નેપોલિયન તેના જીવનમાં કેટલા યુદ્ધો હાર્યો. એક જ વોટર્લુનું યુદ્ધ. આ સિવાય તે અજેય રહ્યો. પણ ઈતિહાસ સહમત નથી. ઈતિહાસના મતે તો નેપોલિયન ભાઈ સસલાઓ સામે હારી ગયેલા. બનેલુ એવુ કે નેપોલિયનને શિકાર કરવાનું મન થયું. તેણે 100 જેટલા સસલાઓ મંગાવ્યા. જેમને નેપોલિયનની સામે છોડવામાં આવ્યા. નેપોલિયનને વિશ્વાસ હતો કે હું વિશ્વ વિજેતા આ સસલાઓને તો હમણાં જ હણી નાખીશ, પણ ઊલટું થઈ ગયું. સસલાઓ નેપોલિયનની સામે થયા અને નેપોલિયને બે હાથ ભેગા કરી અને હળી કાઢી. આ જોઈ તેમના બીજા સૈનિકો પણ હસવા લાગ્યા. હવે આ સૈનિકોના શું હાલ થયા હશે તેનો પણ કોઈક અલગ ઈતિહાસ હશે.\nઉતર કોરિયાના તાનાશાહ કિમ જોગ ઉનના પિતાને તમે સરમુખ્તાર તરીકે ઓળખતા હશો. આ સિવાય તેને કઈ રીતે બિરદાવો કિમ જોગ દ્વિતિયે શોપ ઓપેરા રાઈટર હતો, તેની બાયોગ્રાફી અને કોરિયનો પણ એ વાતનો સ્વીકાર કરે છે કે, તેણે 6 મ્યુઝીકલ શોપ ઓપેરા લખ્યા હતા. પરંતુ દિમાગનું દહી-હાંડી કરી નાખે તેવી વાત એ છે કે, આ માણસ હવામાનને કાબૂમાં રાખી શકતો હતો. હવે તે કોઈ એક્સમેન સિરીઝનો મ્યુટન તો હતો નહીં \nબીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના બર્લીન પર બોમ્બમારો થયો. હવે જ્યારે બોમ્બમારો થાય ત્યારે નિકંદન તો નિકળવાનું જ, પરંતુ નિયતિને કંઈક ઓર મંજૂર હતું, જેનું કારણ હતું હવે પછી થનારૂ વિસ્મય. આ બોમ્બ જ્યાં ફોડવામાં આવ્યો ત્યાં પ્રાણી સંગ્રહાલય હતું, પરિણામે બોમ્બ પડ્યો ત્યાં હાથી હતો. અને જોગ સંજોગ એક જ હાથીનું ઢીમ ઢળ્યું. ખબર નહીં લોકો ક્વોરામાં આવા સવાલો પણ પૂછે છે…\nદુનિયાને શૂન્ય અને વૈદિકગણિતની માફક શેમ્પુની ભેટ આપનારો પણ ભારત જ છે. સંસ્કૃતમાં એક શબ્દ છે ચમ્પુ. જેનો અર્થ થાય છે, મસાજ કરવી અને આ મસાજ પરથી શબ્દ આવ્યો શેમ્પુ. ભારતમાં જ્યારે શેમ્પુ બનાવવામાં આવ્યું ત્યારે તે આયુર્વેદિક ઔષધીઓથી બનાવવામાં આવ્યું પછી તો તેમાં કંઈ કેટલાય પેતરાઓ અજમાવવામાં આવ્યા અને ચમ્પુ બની ગયું શેમ્પુ. આને કહેવાય દુનિયાનો સૌથી મોટો કાંકરીચાળો.\n પોતાની સવાર ની ચા કે પેપર વાંચવા નુ તો ભુલાઇ જ જતુ..\nઅને તે ભાગતી સાંજ ની યાદી મન માં બનાવતી.\nસમય નામના શિક્ષકને સાદર વંદન\nમેં એ રંગીન સપનાંને\nસમયના પ્રવાહમાં વહાવી દીધા.\nચમનમાં હવે પાનખર થઈ ગઈ\nધરા પર રહીના શકે, એ કહે:\nઅમારી જગ્યા ચાંદ પર થઇ ગઇ.\nદેશના ભાગલામાં : જવાબદાર કોણ…\nઈત્તેફાક: ધુમ્મસથી સિંગપોસ્ટ ટુ મર્ડર\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nકોઈના પ્રભાવમાં તો કદી ન આવું\nગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…\nએક પત્ર દીકરીને ( રેખા શુક્લ )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/04/najaro-africa-no.html", "date_download": "2020-09-30T05:56:40Z", "digest": "sha1:YXANNWCDCMDPWXWFHWQOIJF32DJTT5VP", "length": 6635, "nlines": 63, "source_domain": "www.gyangujarati.in", "title": "હાલ આવો નજારો છે દક્ષિણ આફ્રિકાનો, ઘરમાં માણસો અને રસ્તા ઉપર સિંહો નું ટોળું", "raw_content": "\nHomeઅજબ ગજબહાલ આવો નજારો છે દક્ષિણ આફ્રિકાનો, ઘરમાં માણસો અને રસ્તા ઉપર સિંહો નું ટોળું\nહાલ આવો નજારો છે દક્ષિણ આફ્રિકાનો, ઘરમાં માણસો અને રસ્તા ઉપર સિંહો નું ટોળું\nકોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉન ની પરિસ્થિતિઓ સર્જાઇ છે. લોકો તેમના ઘરોમાં કેદ છે. શેરીઓમાં માણસો નું બહાર નીકળવાનું બંધ થઈ ગયું છે. વ્યસ્ત જગ્યા પણ સુનસાન છે. રખડતા પશુ પર તેમનો કોઈ પણ ફર્ક નથી. દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉનથી એક આશ્ચર્યજનક તસ્વીર સામે આવી છે. અહીં જંગલી પાર્કમાંથી સિંહોનું ટોળું રસ્તાની આજુબાજુ પડેલા જોવા મળી રહ્યા છે.\nઆ વાઇલ્ડ પાર્કના રેજર રિચાર્ડ સૌરી બુધવારે અહીં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. લોકડાઉન દરમિયાન તે અહીં સતત કામ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે અહીં ઘણા સિંહો રસ્તાની બાજુમાં પડેલા જોવા મળ્યા હતા. અહીં સામાન્ય દિવસોમાં પર્યટકોનો ધસારો રહે છે. આવો નજારો ઘણીવાર રાત્રે જોવા મળે છે. પરંતુ હવે આ બધું દિવસ દરમિયાન થઈ રહ્યું છે. તેણે કહ્યું કે દરરોજ તેને પ્રાણીઓની ગણતરી કરવી પડે છે. આવી સ્થિતિ માં જાનવરો નું દિવસે બહાર આવવું ખુબજ આશ્ચર્યની વાત છે.\nબુધવારે બપોરે ઓર્પેન રેસ્ટ કેમ્પ પાસે ડ્રાઇવિંગ કરતાં તેણે આગળના રસ્તા પર સિંહો જોયા અને તેને અસામાન્ય ઘટના ગણાવી. તેઓએ કહ્યું કે તેઓ રસ્તા પરથી માત્ર પાંચ મીટર (5.5 ગજ) દુરી પર પડેલા હતા. જ્યારે તેણે પોતાના મોબાઈલ ફોનથી તસવીરો લીધી, ત્યારે સિંહો પરેશાન દેખાતા ન હતા, તેમાંના મોટાભાગના સુતા જોવા મળી રહ્યા હતા. પ્રાણીઓ સામાન્ય દિવસોમાં અહીં આવતા નથી. તે મનુષ્યના પગલાંના અવાજથી ડરતા હોય છે. પરંતુ આ ક્ષણે તેમની બાજુમાંથી નીકળી રહ્યા છીએ છતાં પણ તે ડરતા નથી.\nઆ નેશનલ પાર્ક ની નજીક એક ગોલ્ફ ક્લબ પણ છે. લોકો અહીં ગોલ્ફ રમવ�� આવે છે. તે લોકડાઉનને કારણે સુનસાન થઈ ગયું છે. પરંતુ અહીં પણ સિંહોનું ટોળું જોવા મળ્યું છે. રિચાર્ડ કહે છે કે લોકડાઉનથી પ્રાણીઓની વર્તણૂક પર મોટી અસર પડી નથી. પરંતુ આવું દૃશ્ય ભાગ્યે જ જોવા મળે છે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/04/savare-uthine-bolo-aa-mantra.html", "date_download": "2020-09-30T07:38:36Z", "digest": "sha1:DKSJQODPK6INC7AE6Q4S53ZJH7CWP6D2", "length": 8516, "nlines": 71, "source_domain": "www.gyangujarati.in", "title": "ધન સમૃદ્ધિ મેળવવા માટે સવારે ઉઠીને બોલી લો આ ત્રણ મંત્ર", "raw_content": "\nHomeધાર્મિકધન સમૃદ્ધિ મેળવવા માટે સવારે ઉઠીને બોલી લો આ ત્રણ મંત્ર\nધન સમૃદ્ધિ મેળવવા માટે સવારે ઉઠીને બોલી લો આ ત્રણ મંત્ર\nદરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે અને તે માટે તે ખૂબ મહેનત કરે છે. પરંતુ તે જરૂરી નથી કે જે પણ સખત મહેનત કરે તેને સફળતા મળે. ઘણા લોકો, સખત મહેનત કરવા છતાં, જ્યાં પહોંચવા માંગતા હોય ત્યાં પહોંચવામાં અસમર્થ હોય છે. પરંતુ કેટલાક લોકો કંઈક કર્યા વિના બધું મેળવે છે. કોઈ પણ જાતની મહેનત કર્યા વિના તે સફળતાની ઉંચાઈ સ્પર્શવાનું શરૂ કરે છે. આવા લોકો ઓછા હોય છે પરંતુ તેમનું નસીબ ખૂબ સારું છે. આજના સમયમાં નોકરીઓ ઘણી ઓછી થઈ ગઈ છે અને લોકોની સંખ્યા વધારે છે.\nઘણા પ્રયત્નો કરવા છતાં પણ તેઓને જોઈતું કામ મળતું નથી. આને કારણે, મોટાભાગના લોકો પરેશાન થઈ જાય છે અને ડિપ્રેશનનો શિકાર બને છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે જીવનમાં કેવી સફળતા મેળવી શકો છો. આજે અમે તમને એવા 3 ખૂબ જ ફાયદાકારક મંત્રો જણાવીશું જે તમને સફળ બનવામાં મદદ કરશે. ચાલો જાણીએ સફળતાના તે 3 મંત્રો શું છે.\nજે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તે હંમેશા ખુશ રહે છે. આ મંત્રનો જાપ કરવાથી તેને સુખ અને સમૃદ્ધિ મળે છે. વ્યક્તિના બધા અટકેલા કામ થવાનું શરૂ થશે અને તે ખુશ થવા લાગશે. પરંતુ આ મંત્ર બોલવાનો એક યોગ્ય સમય હોય છે. તમે સવારે બોલો ત્યારે જ આ મંત્રનો ફળ મળશે. જો તમે આ થોડા દિવસો સુધી સતત કરો છો, તો તમને ફરક દેખાવાનું શરૂ થશે.\nસફળતા માટે આ બીજો મંત્ર છે. આ મંત્રનો જાપ દરરોજ સવારે પણ કરવો જ���ઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે, ત્યારે આ દ્વારા તે ગુરુઓને સલામ કરે છે અને તેમના તરફથી જીવનમાં શાંતિની ઇચ્છા રાખે છે. વ્યક્તિની સફળતા પાછળ કેટલાક ગુરુનો હાથ છે અને તેથી આપણે દરરોજ સવારે ઉઠીને તેને નમવું જોઈએ. દરરોજ તેના જાપ કરવા પછી તરત જ બદલાવ જોવા મળશે.\nઆ સફળતાનો ત્રીજો મંત્ર છે. આ મંત્રનો જાપ સવારે પથારીમાં બેસીને કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતી વખતે તમે તમારા બંને હાથ આગળ તરફ જોડી લો અને તેને કોઈ પુસ્તકની જેમ ખોલો અને પછી મંત્રનો જાપ કરો. ખુલ્લા હાથ તરફ જોશો, તમે આ મંત્રનો જાપ કરશો તો જ તમને ફળ મળશે. આ મંત્રનો જાપ દરરોજ કરવાથી તમે તમારા જીવનમાં ફરક અનુભવશો અને તમને આનંદ અને શાંતિ મળશે.\nસફળતા માટે આ 3 મંત્રો હતા. વિજ્ઞાન કોઈપણ પ્રગતિ કરી શકે છે પરંતુ તેની મર્યાદા છે. પરંતુ વિશ્વાસની કોઈ મર્યાદા નથી. સાચા મનથી કરેલી પ્રાર્થના ચોક્કસ પુરી થાય છે. તેથી જ ઋષિ-સંતોએ આવા અનેક મંત્રો શોધી કાઢ્યા કે જાપ કરવાથી તમામ વેદના અને દુઃખ દૂર થઈ શકે છે. જો તમને સફળતા પણ નથી મળી રહી અને પ્રયાસ કરતી વખતે તમે નિરાશ થઈ ગયા છો, તો આજથી જ આ મંત્રોનો જાપ શરૂ કરો. સફળતા તમારા પગલાંને ચુંબન કરવાનું શરૂ કરશે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/sushant-friend-yuvraj-revealed/", "date_download": "2020-09-30T07:06:53Z", "digest": "sha1:R52Y5BQ5FQTQUD65TOVU3W2PHOB64ASW", "length": 7451, "nlines": 61, "source_domain": "onlygujarat.in", "title": "'બોલિવૂડ છે ડ્રગ્સના ભરડામાં, પાર્ટીઓમાં ખુલ્લેઆમ ફૂંકાય છે ગાંજો ને પીવાય છે દારૂ' - Only Gujarat", "raw_content": "\n‘બોલિવૂડ છે ડ્રગ્સના ભરડામાં, પાર્ટીઓમાં ખુલ્લેઆમ ફૂંકાય છે ગાંજો ને પીવાય છે દારૂ’\nમુંબઈઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતથી શરૂ થયેલો ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો મુદ્દો જ્યાં સંસદમાં ગૂંજી રહ્યો છે ત્યારે જ હવે સુશાંતના દોસ્ત યુવરાજે અનેક મોટા ખુલાસા કર્યા છે. યુવરાજ એક પ્રોડ્યૂસર છે અને અનેક મોટી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. સુશાંત અને યુવરાજની મિત્રતા સંઘર્ષના દિવસોમાં ઑડિશન્સ દરમિયાન થઈ હતી.\nસુશાંતના મિત્ર ���ુવરાજે ડ્રગ્સ વિશે વાત કરતા કહ્યું કે, “મને આ વિશે કોઈ જાણકારી નથી કે સુશાંત ડ્રગ્સ લેતા હતા કે નહીં. હું તો સુશાંતને માત્ર પ્રોફેશનલી જ જાણું છું. લગભગ 3 વર્ષ અમે સાથે ઑડિશન્સ આપ્યા. ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષના દિવસોમાં અમે એકબીજાને ઓળખતા હતા. ધીમે-ધીમે મળ્યા તો મિત્રતા થઈ. મને કોઈ એવી ઘટના યાદ નથી કે સુશાંત ડ્રગ્સ લેતા હોય. હું જે સુશાંતને જાણું છું, એ ખૂબ જ મહેનતી હતા. મારું માનવું છે કે સુશાંત માટે આવી વાતો કરવી યોગ્ય નથી. પરંતુ જે લોકો કદાચ તેમની વધુ નજીક હતા, તેઓ કદાચ તેને વધુ સારી રીતે જાણતા હશે.”\nયુવરાજે જણાવ્યું કે, “વર્ષ 2006-07માં કરિયરની શરૂઆતમાં અમે ઑડિશન્સમાં મળતા હતાં. જે બાદમાં 2010માં હું દિલ્લી મારા પરિવાર પાસે આવી ગયો હતો. ફિલ્મ ‘છિછોરે’ બાદ મારી સુશાંત સાથે વાત થઈ હતી.”\nફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સને લઈને યુવરાજનું કહેવું છે, “ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટી માત્રામાં ડ્રગ્સનું ચલણ છે. મોટા સિતારાઓની પાર્ટીમાં ખૂબ જ ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે. જો મોટા ફિલ્મી લોકો સાથે ડ્રગ્સ ન લેવામાં આવે તો તેઓ તમને કામ નથી આપતા અને તમને ફિલ્મોમાં નથી લેતા. જો તમે તેમના સર્કલમાં નહીં ફરો તો, તેઓ તમને આઉટકાસ્ટ કરી દેશે. તમને નીચા બતાવશે. આ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે. સુશાંત પણ તેનો જ સામનો કરી રહ્યો હતો અને હું પણ એ જ સહન કરી રહ્યો છું. મારા હાથમાંથી 3-4 ફિલ્મો જતી રહી છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બાળકોને મળી છે.”\n← PM નરેન્દ્ર મોદીની ફેવરિટ ડીશ, આ ફેવરિટ ડિશની તો ઐશ્વર્યા રાય પણ છે દિવાની\nરીશિ કપૂરની દીકરીએ મનાવ્યો ધામધૂમથી જન્મદિવસ, ભાભી આલિયા ભટ્ટ રહી ખાસ હાજર →\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19872372/premkunj-39", "date_download": "2020-09-30T06:50:17Z", "digest": "sha1:SEBVWSRIVXS5TQ3KF24MORGYWEPPLV2D", "length": 4242, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Premkunj - 39 by kalpesh diyora in Gujarati Love Stories PDF", "raw_content": "\nકુંજને ક્યાં ખબર છે,કે હું અત્યારે લાલજીની દુકાન પર છું,કુંજ આજ સુધી ત્યાં બેસીને મારી વાટ પણ ન જોઈ શકે.રિયા ફરી નીચે તે જ જગ્યા પર બેસી ગઈ.************કુંજ હું આજ પણ તને એટલો જ પ્રેમ કરું છું,કુંજ તું મારી ...Read Moreઆવું વર્તન ન કર.મારી ભૂલ ન હતી.મને ત્યાં ધકેલવામાં આવી હતી.તું સમજવાની મને કોશિશ તો કર.નહિ રિયા કોઈ રેડ લાઈટ એરિયામાં ગયેલી સ્ત્રીને હું કેમ મારી પત્ની બનાવું.તું પાગલ છે.તું રસ્તે જતી હશે અને લોકો તને જોઈને શું બોલશે તને ખબર છેહા,કુંજ મને ખબર છે,હું તે સહન કરી શકીશ.મારામાં હજુ પણ એ સહન કરવાની શક્તિ છે,મને તે લોકોથી કોઈ પ્રોબ્લમ Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/poor-baby-free-operation/", "date_download": "2020-09-30T05:13:59Z", "digest": "sha1:5DHAKIW6PCGD4SPW6LAQT64AN6HIHYWP", "length": 14737, "nlines": 96, "source_domain": "gujjurocks.in", "title": "માનવતાની મિશાલ આપતા ડોકટરે, ઓપરેશન મશીન બગડ્યું હોવા છતાં, ગરબી બાળકીનું હાથથી જ કર્યું ઓપરેશન, વાંચો સમગ્ર મામલો", "raw_content": "\nલગ્નની ખબરો વચ્ચે હાથોમાં ચૂડલો પહેરેલી જોવા મળી નેહા કક્કડ, આખરે જણાવી જ દીધી હકીકત\nસાસુ સાથે મોજ-મસ્તી કરતી જોવા મળી પ્રિયંકા ચોપરા, 10 તસ્વીરો રાતોરાત વાઇરલ- જુઓ ક્લિક કરીને\nબોલીવુડના આ 5 અભિનેતાઓ જેઓ શૌહરતની સાથે સાથે દૌલતની બાબતમાં પણ પોતાના ભાઈઓથી છે આગળ\nપહેલી ફિલ્મમાં રાતોરાત હિટ થઇ ગયા હતા આ 4 સિતારાઓ, પછી થયા ફ્લોપ તો કરવા લાગ્યા સાઈડ રોલ\nમાનવતાની મિશાલ આપતા ડોકટરે, ઓપરેશન મશીન બગડ્યું હોવા છતાં, ગરબી બાળકીનું હાથથી જ કર્યું ઓપરેશન, વાંચો સમગ્ર મામલો\nમાનવતાની મિશાલ આપતા ડોકટરે, ઓપરેશન મશીન બગડ્યું હોવા છતાં, ગરબી બાળકીનું હાથથી જ કર્યું ઓપરેશન, વાંચો સમગ્ર મામલો\nPosted on July 25, 2020 July 25, 2020 Author JayeshComments Off on માનવતાની મિશાલ આપતા ડોકટરે, ઓપરેશન મશીન બગડ્યું હોવા છતાં, ગરબી બાળકીનું હાથથી જ કર્યું ઓપરેશન, વાંચો સમગ્ર મામલો\nઆપણે ત્યાં ડોક્ટરને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાઓએ આપણે જોઈએ છીએ તો ડોક્ટર પાસે જતા જ ખિ��્સા ખાલી પણ કરવા પડે છે પરંતુ આપણે ત્યાં એવા ડોકટરો પણ છે જેઓ માનવતાની એક નવી મિશાલ પણ કાયમ કરે છે, એવી જ એક ઘટના બની ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાની એક હોસ્પિટલમાં જ્યાં એક ગરીબ બાળકીના ઓપરેશન માટેનું મશીન બંધ હોવા છતાં પણ માનવતાનો ધર્મ નિભાવવા માટે ડોકટરે પોતાના હાથે જ ઓપરેશન કરી અને બાળકીને સાજી કરી દીધી.\nહોસ્પિટલના ધક્કા ખાતા બાપ અને દીકરીને જોઈને ડૉ. નાજિમનું હૃદય પીગળી ગયું અને હાડકાના ઓપરેશન માટે વપરાતું 10 લાખનું મશીન જે છેલ્લા અઢી મહિનાથી બંધ હોવા છતાં પણ પોતાના હાથે ડૉ. નાજિમેં ઓપરેશન સફળતા પૂર્વક કરી માનવતાની મિશાલ કાયમ કરી છે.\nઅલ્મોડા નિવાસી પની રામ નામના વ્યક્તિની આર્થિક સ્થિતિ સાવ ખરાબ હતી, પોતાની દોઢ વર્ષની દીકરી માનસીની ડાબા હાથની કોણી ઘરમાં રમતી વખતે તૂટી ગઈ હતી, જેની સારવાર માટે પની રામ હોસ્પિટલ ગયા ત્યારે ત્યાં જઈને તેમને માલુમ પડ્યું કે ઓપરેશન માટે વાપરવામાં આવતું મશીન છેલ્લા ઘણા સમયથી બંધ પડ્યું છે, જેના કારણે તે નિરાશ થઇ ગયા હતા.\nઆર્થિક રીતે અશક્ત એવા પની રામ દીકરીને બીજી કોઈ હોસ્પિટલમાં લઈ જવાની હિમ્મત ના કરી શક્યા અને તેમને અલ્મોડા જિલ્લા હોસ્પિટલના ડૉ. શુજા નાજિમને પોતાની આર્થિક સ્થિતિ અને બાળકીની ગંભીર હાલત વિશે સતત વિનંતી કરતા રહ્યા.\nપહેલા તો ડૉ. નાજિમે પણ મશીન બંધ હોવાના કારણે ઓપરેશન કરવાની ના કહી દીધી પરંતુ પની રામની આર્થિક સ્થિતિ અને બાળકીનું દુઃખ જોતા તેમનું હૃદય પણ પીગળી ગયું અને તરત તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી.\nલગભગ દોઢ કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં ડોકટરે મશીન વિના જ પોતાના હાથથી હાડકાને બરાબર ગોઠવ્યું અને ઓપરેશનને સફળ બનાવ્યું. હોસ્પિટલના પીએમએસ ડૉ. આર.સી.પંતે પણ પની રામની આર્થિક પરિસ્થિતિને જોતા કોઈપણ જાતનો ખર્ચ લેવાની મનાઈ કરી હતી.\nદીકરીના સફળ ઓપરેશન થવાના કારણે બાળકીને પણ રાહત મળી હતી અને પની રામે ડોકટરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nતો શું તાનાશાહ બીમારીમાં ઉકલી ગયો કિમ જોંગને લઈને આવ્યા મોટા સમાચાર\nઉત્તર કોરિયાના તાના���ાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને જુદી-જુદી અટકળો લગાવાઈ રહી હતી, એ બધી અટકળો વચ્ચે શુક્રવારે કિમ જોંગ જાહેરમાં જોવા મળ્યા હતા. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે કિમ 20 દિવસ બાદ જોવા મળ્યાં છે. આ ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, તાનાશાહ કિમ જોંગ ઉને રાજધાની પ્યોંગયાંગની નજીક સુનચિઓનમાં એક ફર્ટિલાઈઝર ફેક્ટરી તૈયાર Read More…\nઆ પ્રખ્યાત બૉલીવુડ હીરોની માતાનું થયું નિધન, સોશિયલ મીડિયામાં શેર કરી ખુબ જ ભાવુક પોસ્ટ \nવર્ષ 2020માં આખી દુનિયા હેરાન છે. ત્યારે બોલીવુડના માથે પણ એક પછી એક દિવસે ખરાબ સમાચાર મળતાં જાય છે. બોલીવુડના કેટલાક દિગ્ગજ અભિનેતાઓ હંમેશને માટે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા તો ઘણા અભિનેતાના પરિવારજનો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. હાલ બોલીવુડમાંથી એક બીજા દુઃખદ સમાચાર આવ્યા છે. બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અલી ફઝલની માતાનું નિધન Read More…\nઆને કહેવાય દરિયાદિલી, આ હીરોએ પી.વી સિંધુને ગિફ્ટ કરી 73 લાખની આ BMW કાર- જુઓ PHOTOS\nએકટર નાગાર્જુન સાઉથની ફિલ્મોની સાથે બોલીવુડમાં પણ મશહૂર છે. હાલમાં જ નાગાર્જુન એક ખાસ કારણે લીધે ચર્ચામાં આવ્યો છે. નાગાર્જુને બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુને એવી મોંઘી કાર ગિફ્ટ કરી છે કે સાંભળીને વિશ્વાસ પણ નહીં આવે. View this post on Instagram Sweat it to get it – whatever it is. #SweatMore #SweatForGold @GatoradeIndia Read More…\nતમારા નસીબમાં કેટલા બાળકોનું સુખ છે તે હવે તમારી જાતે જ ચકાસી શકશો, વાંચો સંતાન પ્રાપ્તિની રેખા વિશે માહિતી\nપૂજા સિવાય પણ આ 6 રીતે જો સોપારીનો ઉપયોગ કરો છો તો બદલાઈ જશે તમારી કિસ્મત, વાંચો કેવી રીતે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nજબરદસ્તી નેહા કક્કડને પકડીને KISS કરવામાં આવી ત્યાર બાદ નેહાએ કર્યું કંઈક આવું, વિડિઓ થયો વાયરલ\nહિરોઈનને ગળે લગાવતી વખતે શાહિદના શરીર પર કંઈક એવું જોવા મળ્યું કે, તસ્વીર થઈ ધડાધડ વાયરલ\nસુશાંત સિંહ રાજપૂતના ઘરે ખુબ વિડીયો બનાવતી હતી રિયા ચક્રવર્તી, સોશિયલ મીડિયા દ્વારા થયો ખુલાસો\nઅમિતાભ બચ્ચને ખરીદી દેશની સૌથી મોંઘી કાર, થોડા સમય પહેલા જ વેચી દીધી હતી 4 કરોડની કાર\nઈશા દેઓલના લગ્નમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો ધર્મેન્દ્ર, ઈશાએ શેર કર્યો વિડીયો, તમે પણ જુઓ\nJune 23, 2020 Jayesh Comments Off on ઈશા દેઓલના લગ્નમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો ધર્મેન્દ્ર, ઈશાએ શેર કર્યો વિડીયો, તમે પણ જુઓ\nતમારી પાસે પૈસા નથી ટકતા તો જાવ હનુમાનજીના મંદિરે, હનુમાનજીને ચઢાવેલ આ વસ્તુ લઈ આવો તમારા ઘરે, થઇ જશો માલામાલ…\n તો જાવ હનુમાનજીના મંદિરે, હનુમાનજીને ચઢાવેલ આ વસ્તુ લઈ આવો તમારા ઘરે, થઇ જશો માલામાલ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bjpat40-bjpsthapnadin-bharatiya-janata-party-is-the-largest-political-255047108990402", "date_download": "2020-09-30T05:45:07Z", "digest": "sha1:RZBQ6BSU7IZRVWHXEKTJGHTXYTK2SGMY", "length": 6063, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat ભારતીય જનતા પાર્ટી દેશપ્રેમની વિચારધારા,સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નિષ્ઠા, સ્પષ્ટ નીતિ અને અડીખમ સંકલ્પો, એકાત્મ- માનવદર્શન તથા કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાની લાંબી હરોળ સાથે સશક્ત, સમૃદ્ધ, સમર્થ અને સ્વાવલંબી ભારતના નિર્માણ માટે સતત સક્રિય રહેતી પાર્ટી છે #BJPat40 #BJPSthapnaDin", "raw_content": "\nભારતીય જનતા પાર્ટી દેશપ્રેમની વિચારધારા,સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નિષ્ઠા, સ્પષ્ટ નીતિ અને અડીખમ સંકલ્પો, એકાત્મ- માનવદર્શન તથા કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાની લાંબી હરોળ સાથે સશક્ત, સમૃદ્ધ, સમર્થ અને સ્વાવલંબી ભારતના નિર્માણ માટે સતત સક્રિય રહેતી પાર્ટી છે\nભારતીય જનતા પાર્ટી દેશપ્રેમની વિચારધારા,સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નિષ્ઠા, સ્પષ્ટ નીતિ અને અડીખમ સંકલ્પો, એકાત્મ- માનવદર્શન તથા કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાની લાંબી હરોળ સાથે સશક્ત, સમૃદ્ધ, સમર્થ અને સ્વાવલંબી ભારતના નિર્માણ માટે સતત સક્રિય રહેતી પાર્ટી છે\nભારતીય જનતા પાર્ટી દેશપ્રેમની વિચારધારા,સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની નિષ્ઠા, સ્પષ્ટ નીતિ અને અડીખમ સંકલ્પો, એકાત્મ- માનવદર્શન તથા કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાની લાંબી હરોળ સાથે સશક્ત, સમૃદ્ધ, સમર્થ અને સ્વાવલંબી ભારતના નિર્માણ માટે સતત સક્રિય રહેતી પાર્ટી છે #BJPat40 #BJPSthapnaDin\nભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ પર સૌ કાર્યકર્તાઓને..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/ani/", "date_download": "2020-09-30T05:22:27Z", "digest": "sha1:RNSUQV3MRQSNXW3YUHGKUKW665GLMZEF", "length": 20422, "nlines": 133, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "ANI Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર રાહુલ ગાંધી જે મજૂરોને મળેલા તે પ્રિપ્લાનિંગ હતુ… જાણો શું છે સત્ય…\nSanjay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાર માંથી ઉતર્યા બાદ ફુટપાથ પર બેસી ને મજુર હોવાનુ નાટક કરનારી આ નારી કોણ છે ભાઈ રાહુલગાંધી ને જો મળવુ જ હોય તો હજારો મજુર હતાં પણ આવા સ્પેશ્યલ મજુર લાવવાની શુ જરુર હતી..મને લાગે છે રાહુલને શંકા […]\nશું ખરેખર સુરતમાં મજૂરો દ્વારા કરવામાં આવેલી તોડફોડના દ્રશ્યો છે…. જાણો શું છે સત્ય…\nAdv Aslam Ansari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા હાલ છે સુરતના, સરકાર અને #મજદૂર એકબીજાના દુશ્મન બની ગયા હોય તેવી હાલત ભારતમાં ઠેરઠેર કેમ નિષ્ફળ તંત્ર, ખામોશ મીડિયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]\nશું ખરેખર ગોરખપુરમાં આવેલા ગીતા પ્રેસ નાણાના અભાવે બંધ થઈ રહ્યુ છે… જાણો શું છે સત્ય…\nVirsinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SAD ના સમાચાર ગીતા પ્રેસ ગોરકપુર બંધ થવા જઇ રહ્યો છે. ઝી સમાચારો અનુસાર ગીતા પ્રેસ તેમના કર્મચારીઓને પગાર પણ ચૂકવવાની સ્થિતિમાં નથી, કારણ કે તેઓ સનાતન ધર્મના તમામ પુસ્તકો કોઈ પણ નફો વિના વેચે છે. જો ગીતા પ્રેસ […]\nશું ખરેખર રામલાલની ભત્રીજીના લગ્ન CM યોગી આદિત્યનાથની હાજરી થયા ���તા.. જાણો શું છે સત્ય…\nSatish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “RSSના પ્રચારક અને UP ભાજપના મહામંત્રી રામલાલની ભત્રીજીના UPના CMની હાજરીમાં મુસ્લિમ સાથે લગ્ન BJP અને RSSને મુસ્લિમ જીજાજી જ ગમેં” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 41 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો […]\nશું ખરેખર કેરળના મલ્લપુરમમાં CAAનો સપોર્ટ કરવા બદલ પાણી બંધ કરી દેવામાં આવ્યુ છે…. જાણો શું છે સત્ય…\nMayur Prabhabahen Dayabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેરળ રાજ્યના મલ્લપુરમ જિલ્લાના કુટ્ટીપુરમ નગરમાં #CAA નો સપોર્ટ કરવા બદલ દલિત કોલોનીમાં મુસ્લિમો/ વામપંથીઓએ પાણી બંધ કરી દીધું.RSS ની ભગિની સંસ્થા “સેવા ભારતી” ને જાણ થતા પાણી પૂરું પાડ્યું.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 78 લોકોએ […]\nસરકારના CAA સમર્થન નંબર(88662-88662)ને ખોટા દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો….\nસોશિયલ મિડિયામાં 88662-88662 નંબરને જૂદા-જૂદા દાવો સાથે ફેલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ભરતી માટે, પાકવિમા માટે, જીઓંમાં ફ્રી રિચાર્જ માટે, તેમજ ફોન કરવાથી બેંક ખાતામાંથી પૈસા નીકળી જશે, જેવા દાવાઓ સાથે આ નંબર વાયરલ કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા એ જાણવું જરૂરી હતુ કે, આ નંબર સોશિયલ મિડિયા પર ચર્ચામાં કેમ છે.\nવર્ષ 2017ના વીડિયોને હાલના તોફાનોનો વિડિયો બતાવી ખોટા ઉદેશ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે..\nUtkal Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શાંતિપૂર્ણ અહિંસક પ્રદર્શન કરી રહેલા ભારતીય નાગરીકો એ એવું ઇચ્છે છે કે એમના જેવા નાગરીકોને અફધાનીસ્તાન પાકીસ્તાન અને બોગ્લાદેશથી ભારતમાં આવવા દેવાય. એ એવું પણ ઇરછે છે કે જે લોકો ગેરકાયદેસર આવી ગયા છે તેમને ભારતની નાગરીકતા આપી દેવાય […]\nશું ખરેખર દિલ્હીમાં સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ABVPનો કાર્યકર્તા પોલીસના વેશ ધારણ કરી વિદ્યાર્થી પર લાઠી ચાર્જ કરી રહ્યો હતો.. જાણો શું છે સત્ય…\nવિકાસ નું બેસણુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ABVP મતલબ ભાજપ સંઘના કાર્યકર પોલીસના વેશમાં આવી ગયા… પછી ભાઈ દંગા જ થવાના ને.. શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 336 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]\nશું ખરેખર કોઈ ધારાસભ્ય દ્વારા હાલમાં આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…. જાણો શું છે સત્ય…\nગુજરાતનો વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘લો બોલો, ખાતો નથી ને ખાવા દેતો નથી બધું એકલો જ ગળી જાઉં છું તેવું કામ કાજ લાગે છે, હવે સચ્ચાઈ તો ધાબે ચડી ને પણ પોકર્શે જ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 222 લોકોએ તેમના […]\nશું ખરેખર ગોધરાકાંડના માસ્ટર માઈન્ડને ફાંસીની સજા સંભળાવવામાં આવી…. જાણો શું છે સત્ય…\nVikash Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ब्रेकिंग – \nશું ખરેખર દેશમાં પ્રેટ્રોલ-ડિઝલના ભાવમાં આજથી વધારો થયો….જાણો શું છે સત્ય…..\nKarjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આજથી પેટ્રોલમાં 2.50 અને ડીઝલમાં 1રૂપીયાનો વધારો.. આજે એક ભાઈ કહેતાં હતાં કે અર્થતંત્ર સુધારવા મોદીજી કંઈક મોટું કરવાના છે.’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 123 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]\nશું ખરેખર ચીન દ્વારા માનસરોવરની યાત્રા માટે વિઝા આપવાનું બંધ કર્યુ…. જાણો શું છે સત્ય………\nThe Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમનો અભિપ્રાય આપ્યો હતો. 1 વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]\nશું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…\nGujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/author/harish/page/2/", "date_download": "2020-09-30T06:18:45Z", "digest": "sha1:ZU3MI6OYBBXXD7RMSDXGSGVJ7GTBIAFY", "length": 6432, "nlines": 141, "source_domain": "www.gujarat.co.uk", "title": "Harish Choksi, Author at Garavi Gujarat - Page 2 of 527", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઅમેરિકામાં ઘણાં રાજ્યોમાં બેલેટથી વોટ માટેની અરજી કરવા છેલ્લી તારીખ ચૂંટણીની...\nએસ્ટ્રાજેનેકાની વેક્સીન ફેઝ-3ના ટ્રાયલમાં પહોંચી, 30 હજાર લોકો પર ટ્રાયલ થશેઃ...\nકોરોના વાયરસના કેસ વધતાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી...\nનર્મદા નદીમાં 11.37 લાખ ક્યુસેક પાણી આવવાની સંભાવનાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો...\nભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે અવસાન થયું\nહિંસક અથડામણોમાં ફાયરીંગ થવાથી અમેરિકાના ત્રણ રાજ્યોમાં 11 લોકો ઘાયલ, 2ના...\nકચ્છમાં સિઝનનો 251.66 ટકા, રાજ્યમાં 120 ટકા વરસાદ ખાબક્યો, 154 જળાશયો...\nઅદાણી ગ્રૂપ મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા ભાગીદારી ખરીદશે\nમહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા જળબંબાકાર : 29નાં મોત\nસુપ્રીમ કોર્ટે અવમાનના કેસમાં પ્રશાંત ભૂષણને એક રૂપિયાનો દંડ ફટકાર્યો\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/category/gujarat-news/ahmedabad/?filter_by=popular", "date_download": "2020-09-30T06:37:56Z", "digest": "sha1:XCLFN4IGUCYGQSKTSTFLYTVYJ7IVQIXU", "length": 10528, "nlines": 154, "source_domain": "www.gujarat.co.uk", "title": "Ahmedabad Archives - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nગુજરાતમાં કરા સાથે વરસાદ, વિજળી પડવાથી સાતના મોત\nવેસ્ટર્ન ડિસટર્બન્સની અસરને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના 10 જિલ્લામાં પવન સાથે વરસાદી ઝાંપટા અને કરા પડ્યાં છે. રાજ્યના કુલ 10 જિલ્લામાં કમૌસમી...\nભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ રાજસ્થાન અને ગુજરાતમાં એલર્ટ\nપાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ ભારતના 5 મોટા શહેરોના હાઈ એલર્ટ પર રખાયા છે. સૂત્રોનું કહેવું છે કે કાશ્મીરી ઘાટીમાં સ્થિત આતંકીઓ ભારતમાં...\nરાજકોટ અને સુરત બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં PUBG ગેમ રમવા પર પ્રતિબંધ\nગુજરાતમાં રાજકોટ, નવસારી, મહિસાગર, અરવલ્લી બાદ અમદાવાદમાં પણ યુવાનોમાં ક્રેઝ બનેલી PUBG પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને પ્રતિબંધ...\nશંકરસિંહ વાઘેલાએ એનસીપીનો ખેસ ધારણ કર્યો, રાજકિય કારકિર્દિમાં પાંચ પાર્ટીઓ બદલી\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો ખેસ ધારણ કર્યો છે. અમદાવાદમાં વાઘેલા એનસીપી પ્રમુખ શરદ યાદવની હાજરીમાં સત્તાવાર રીતે એનસીપીમાં જોડાયા...\n‘પાસ’ કન્વીનર હાર્દિક પટેલ પોતાની મિત્ર સાથે લગ્ન કરશે\nપાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ લગ્નગ્રંથીમાં બંધાવા જઈ રહ્યા છે. હાર્દિક પટેલ ૨૭ જાન્યુઆરીના રોજ પોતાની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે પ્રભુતામાં...\nકોરોનાની અસરઃ 21 લાખ પરપ્રાંતિય શ્રમિકોએ ગુજરાતને અલવિદા કહ્યું\nકોરોના વાઈરસના સંક્રમણને પગલે દેશભરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનને કારણે કામધંધો બંધ થઇ જતા દેશભરના શ્રમિકો પોતાના વતન જવા માટે નીકળી પડ્યા...\nમતદાન પહેલા વડાપ્રધાન મોદીએ માતા હિરાબા ના આશિર્વાદ લીધાં\nગુજરાતની તમામ 26 બેઠકો પર આજે સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. ગાંધીનગર બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા...\nગુજરાતમાં દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષા વધારાઈ\nભારત દ્વારા મંગળવારે પાકિસ્તાન ચાલી રહેલા આતંકી ઠેકાણા પર હુમલાઓ કરી નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બન્ને દેશો વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલી...\nહાર્દિક પટેલે બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્ન કર્યાં\nપાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે તા.27મીને રવિવારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દિગસર ગામે કિંજલ પરીખ સાથે માતાજીના મંદિર પટાંગણમાં લગ્નના ફેરા ફર્યા હતા....\nઅબડાસાના પૂર્વ ધારાસભ્ય અને BJP નેતા જયંતી ભાનુશાળીની હત્યા\nઅબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજીએક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મોરબી અને માળિયા વચ્ચે ટ્રેનમાં ગોળી મારવામાં આવી. મોડી રાત્રે...\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?tag=%E0%A4%B6%E0%A5%8D%E0%A4%B0%E0%A5%80-%E0%A4%9C%E0%A4%97%E0%A4%A4-%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%95%E0%A4%BE%E0%A4%B6-%E0%A4%A8%E0%A4%A1%E0%A5%8D%E0%A4%A1%E0%A4%BE-%E0%A4%9C%E0%A5%80-%E0%A4%95", "date_download": "2020-09-30T06:57:49Z", "digest": "sha1:H37KVPALPYSYONA4LSKU5ABPQL3SXE7N", "length": 3681, "nlines": 78, "source_domain": "zeegujarat.co.in", "title": "श्री जगत प्रकाश नड्डा जी को हार्दिक बधाई", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/industry/page-2/", "date_download": "2020-09-30T07:23:19Z", "digest": "sha1:767KOH2HQEHL4WOORXQYE2FVQ2AU2NAV", "length": 21680, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "industry: industry News in Gujarati | Latest industry Samachar - News18 Gujarati Page-2", "raw_content": "\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બનાવ્યો વધુ એક રેકોર્ડ, દુનિયાની બીજી સૌથી મોટી એનર્જી કંપની બની\nલૉંચ થતાની સાથે જ Jio Mart Appની ધૂમ 10 લાખ લોકોએ ડાઉનલોડ કરી\nહવે ઓનલાઇન ખરીદી કરવી બનશે સરળ, Jio Mart App ગૂગલ એન્ડ્રોઇડ પ્લેસ્ટોર અને iOS પર રજૂ થઇ\nઆ છે દેશની 10 મોટી કંપનીઓ, જાણો કોણ છે નંબર 1\nRILનો સૌથી મોટો રેકોર્ડઃ 14 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપવાળી દેશની પહેલી કંપની બની\nદુનિયાની ટોપ-50 કંપનીઓના લિસ્ટમાં સામેલ થઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ\nForbes: મુકેશ અંબાણી બન્યા વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ\nસુરત: કાપડના વેપારીઓનું 150 કરોડ રૂપિયાનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાયું\nRILના શૅરનો ભાવ 2000 રૂપિયાને પાર, માર્ચના નીચલા સ્તરથી 130% વધ્યો સ્ટૉક\nસુરત : કાતિલ કોરોનાના લીધે છેલ્લા 20 દિવસમાં 7 દલાલ, 3 વેપારી સહિત 12 ધંધાર્થીનાં મોત\nસુરત : કારખાનેદાર કોરોનાના કારણે ક્વૉરન્ટાઇન થયા, સુપરવાઇઝરે જુગારધામ ખોલી નાખ્યું\nકોરોના વાયરસની ગાઇડલાઇનના ભંગ બદલ સુરતના 9 ડાયમંડ યુનિટને દંડ\nસુરત : હીરા ઉદ્યોગની મંદીએ વધુ એકનો ભોગ લીધો, તાપીમાં કૂદી આપઘાત કરનાર નીકળો વેપારી\nબિલ ગેટ્સે ભારતીય ફાર્મા કંપનીઓની પ્રશંસા કરી, કહ્યું- દુનિયા માટે વેક્સીન બનાવી શકે છે\nJio Glassથી Jio TV+ સુધીઃ રિલાયન્સની AGMમાં આ 5 પ્રોડક્ટસે ખેંચ્યું સૌનું ધ્યાન\nJioનું સ્વદેશી 5G સોલ્યૂશન ચીનની આ કંપની માટે બનશે મોટો ફટકો કંપની એક્સપોર્ટ પણ કરશે\nરિલાયન્સ જિયો પછી હવે રિટેલમાં ર��કાણની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે દુનિયાના મોટા રોકાણકાર\nRIL AGM 2020 Key Highlights: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી એજીએમની 5 મોટી વાતો\nRIL AGM 2020: Jio અને Googleએ હાથ મિલાવ્યા, ભારતને બનાવશે 2G મુક્ત\nRILની 43મી એજીએમ આજે જાણો ક્યારે શરૂ થશે અને ક્યાંય LIVE જોઈ શકાશે\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી AGM આજે, થઈ શકે છે અગત્યની જાહેરાતો\nદુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બન્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી\nરિલાયન્સે ઈતિહાસ રચ્યો, 12 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપ પાર કરનારી દેશની પહેલી કંપની\nRIL-BP જોઇન્ટ વેન્ચરની જાહેરાત, ફ્યૂલ અને મોબિલિટીના ક્ષેત્રમાં કામ કરશે RBML\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/maharashtra-controversy-over-saibaba-birthplace-shirdi-closed-indefinitely-from-sunday-mb-948392.html", "date_download": "2020-09-30T06:44:40Z", "digest": "sha1:DUIN7FWNRSHYU7MP6QJ5KDSLNC6BNHNE", "length": 26841, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "maharashtra controversy over saibaba birthplace shirdi closed indefinitely from Sunday mb– News18 Gujarati", "raw_content": "\nસાંઈબાબાની જન્મભૂમિ પર વિવાદ વકર્યો, શિરડી રવિવારથી અનિશ્ચિતકાળ માટે બંધ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પાનાનો ચુકાદો\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nબાબરી વિધ્વંસ મામલામાં આજે ચુકાદો, હાઇ પ્રોફાઇલ કેસમાં અડવાણી-જોશી સહિત 49 આરોપી\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nસાંઈબાબાની જન્મભૂમિ પર વિવાદ વકર્યો, શિરડી રવિવારથી અનિશ્ચિતકાળ માટે બંધ\nમહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાથરીને સાંઈબાબાની જન્મભૂમિ ગણાવતાં શિરડીમાં વિરોધના સૂર\nમહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાથરીને સાંઈબાબાની જન્મભૂમિ ગણાવતાં શિરડીમાં વિરોધના સૂર\nશિરડી : મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) તરફથી સાંઇબાબા (Saibaba)ના જન્મને લઈ આપવામાં આવેલું નિવેદન હવે વિવાદોમાં ઘેરાયું છે. ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી નારાજ લોકોએ રવિવારથી શિરડી (Shirdi)ને અનિશ્ચિતકાળ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પાથરી (Pathri)ને સાંઈબાબાનું જન્મસ્થળ ગણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પાથરીને સાંઈની જન્મભૂમિ તરીકે વિકસિત કરવામાં આવશે અને તેના માટે 100 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે, શિરડી સાંઈબાબાની કર્મભૂમિ હતી અને પાથરી જન્મભૂમિ. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન બાદથી લોકોમાં ઘણો ગુસ્સો છે.\nશિરડીના નિવાસીઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર વાંધો ઉઠાવતાં કહ્યું છે કે સાંઈબાબાએ પોતાના સમગ્ર જીવનકાળમાં પોતાના જન્મસ્થળનો ઉલ્લેખ ક્યારેય કર્યો નહોતો. તેઓ હંમેશાથી તમામ ધર્મોને માનનારા અને પોતાના જાતિ પરવરદિગાર ગણાવતા હતા. ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી નારાજ બીજેપી સાંસદ સુજય વિખે પાટિલે કાયદાકિય લડાઈની ચેતવણી આપતાં 19 જાન્યુઆરીથી શિરડી બંધનું આહ્વાન આપ્યું છે.\nઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ વધેલા વિવાદને જોતાં સાંઈબાબા સનાતન ટ્રસ્ટના સભ્ય ભાઉસાહબ વાખુરેએ જણાવ્યું કે, સાંઈબાબાના જન્મસ્થળને લઈ જે પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, તેની વિરુદ્ધ અમે શિરડી અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનું આહ્વાન આપ્યું છે. શનિવારે ગામમાં આ મુદ્દે એક બેઠક પણ મળશે. ટ્રસ્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બંધની અસર મંદિરમાં દર્શન કરનારા ભક્તો પર નહીં પડે. ટ્રસ્ટનો પ્રયાસ રહેશે કે આ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પ્રસાદાલય અને ધર્મશાળાનું કામ રાબેતા મ��જબ જ ચાલુ રહેશે.\nએનસીપી અને કૉંગ્રેસે સરકારના નિર્ણયનો કર્યો બચાવ\nકૉંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવેદનનો બચાવ કરતાં કહ્યું કે, સાંઈબાબાની જન્મભૂમિ વિવાદના કારણે શ્રદ્ધાળુઓની સુવિધાઓને નજરઅંદાજ ન કરી શકાય. શિરડીમાં દર વર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. બીજી તરફ, એનસીપી નેતા દુર્રાની અબ્દુલ્લાહ ખાને પણ દાવો કર્યો છે કે એ વાતના પૂરતા પુરાવા છે કે સાંઈબાબાની જન્મભૂમિ પાથરી છે. તેઓએ કહ્યું કે, શિરડી સાંઈબાબાની કર્મભૂમિ હતી, તો પાથરી જન્મભૂમિ હતી.\nવિવાદનું મૂળ કારણ શું છે\nઆ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં સાંઈબાબાની જન્મભૂમિનું નામ પાથરી ગણાવ્યું. પાથરી શિરડીથી 275 કિલોમીટરના અંતરે સ્થિત છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પરભણી જિલ્લામાં આવેલા પાથરીના વિકાસ માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરતાં તેને સાંઈની જન્મભૂમિ કહી હતી.\nઆ પણ વાંચો, નિર્ભયાના દોષિતોને 1 ફેબ્રુઆરીએ પણ ફાંસી થવી મુશ્કેલ, આ છે ટળવાનું કારણ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં અડવાણી-જોશીને થશે સજા\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nસાંઈબાબાની જન્મભૂમિ પર વિવાદ વકર્યો, શિરડી રવિવારથી અનિશ્ચિતકાળ માટે બંધ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પાનાનો ચુકાદો\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nબાબરી વિધ્વંસ મામલામાં આજે ચુકાદો, હાઇ પ્રોફાઇલ કેસમાં અડવાણી-જોશી સહિત 49 આરોપી\nBSFની મોટી કાર્યવાહી, મિઝોરમમાં હથિયારોની મોટી ખેપ સાથે 3 ઉગ્રવાદી ઝડપાયા\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પાનાનો ��ુકાદો\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/colors-gujarati-actress-jinita-rawals-new-photoshoot-on-ganeshotsav-theme-9398", "date_download": "2020-09-30T05:31:33Z", "digest": "sha1:EODN7XRL5ERFDYXPDTQQZB5QAD4WTXUD", "length": 5669, "nlines": 65, "source_domain": "www.gujaratimidday.com", "title": "જીનિતા રાવલે 'સર્જનથી વિસર્જન'ની થીમ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ ફોટોઝ - entertainment", "raw_content": "\nજીનિતા રાવલે 'સર્જનથી વિસર્જન'ની થીમ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ ફોટોઝ\nદિકરી વ્હાલનો દરિયો સિરીયલમાં જીનિતા રાવલ સેજલનું પાત્ર ભજવે છે. સિરીયલમાં તેઓ જુદા અંદાજમાં દેખાય છે, અને આ લેટેસ્ટ ફોટોશૂટમાં પણ તેઓ એક અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યા છે.\nદેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે, ત્યારે જીનિતા રાવલના ફોટોશૂટમાં પણ ગણપતિ મહત્વનો ભાગ છે.\nજીનિતાએ આ ફોટોશૂટ સર્જનથી વિસર્જનની થીમ પર કરાવ્યું છે. આર્ટિસ્ટિક રીતે ગણેશોત્સવને રજૂ કરવાનો પ્રયત્ન કરાયો છે.\nજીનિતાનું આ ફોટોશૂટ અમદાવાદમાં ગણપતિની મૂર્તિ બનાવવા માટે જાણીતા વિસ્તાર ગુલબાઈ ટેકરામાં કરાયું છે.\nઉલ્લેખનીય છે કે ગુલબાઈ ટેકરામાં મોટા પ્રમાણમાં ગણપતિની મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે.\nજીનિતા કહે છે કે ફક્ત મહારાષ્ટ્ર જ નહીં પણ અમદાવાદ અને ગુજરાતમાં પણ ગણેશોત્સવ એટલી જ ધામધૂમથી ઉજવાય છે, તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.\nઆ ફોટોશૂટ માટે જીનિતાના બધા જ ફોટોઝ ફોટોગ્રાફર પ્રીત પટેલે શૂટ કર્યા છે.\nતો ફોટોશૂટનો કન્સેપ્ટ જય શિહોરાનો એટલે કે જીનિતા રાવલ હસબન્ડનો છે. જય શિહોરા જાણીતી ગુજરાતી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.\nઆ પહેલા પણ જીનિતાના એક ફોટોશૂટના ફોટોઝ વાઈરલ થયા હતા, જેમાં પણ તે સાડીમાં દેખાયા હતા.\nબાકી, તમે કંઈ પણ કહો, જીનિતા સાડીમાં એકદમ નમણી, નાજુક સુંદરી લાગે છે.\nકલર્સ ગુજરાતી પર આવતી જાણીતી સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો'ના એક્ટ્રેસ જીનીતા રાવલે નવું ફોટોશૂટ કરાવ્યું છે. ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ જ થીમ પર તેમણે સુંદર ફોટોશૂટ કરાવ્યું છે.\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=126", "date_download": "2020-09-30T06:29:02Z", "digest": "sha1:TFAWX233BTLUB2VNGLIUKXYRUSOB5FIX", "length": 10341, "nlines": 123, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "Skip to content", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nહિંદુ યુવતીને લવ જેહાદ નામે લગ્ન તરકટ રચી, યૌન શોષણ મામલો\nદાંતા તાલુકા માં ટીડ નો આતંક પ્રથાવત\nદાંતા માં શાળા નં 1 માં ભણતી મંદ બુધ્ધી ની બાળાઓએ ઘ્વજ વંદન કર્યું\nઅંબાજી બ્રેકીંગ. . . . . . અંબાજી – દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટા મા કાર પલ્ટી. . . . મોડી સાંજે બની ઘટના. . . . . . સિફ્ટ કાર નુ ટાયર ફાટતા બની ઘટના. . . . . કાર મા સવાર પાંચ મુસાફરો નો આબાદ બચાવ. . . . કોઈ જાનહાની નહી. . . . . . અંબાજી – દાંતા વચ્ચે વાહન ની અવર જવર મામલે જી��્લા કલેકટર ના જાહેરનામા નો થઈ રહ્યો છે ભંગ. . . . . . ત્રિશુળીયા ઘાટા ના પહાડો ને કાપવાની કામગીરી ને લઈ રસ્તો બંધ માટે કરાયુ છે જાહેરનામુ. . .\nસતલાસણા “ઉમરેચા” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત\nNVA.થરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત\nગ્રાહક સુરક્ષા મંડળ દાંતા દ્વારા આજરોજ મહામારી ની પરિસ્થિતિને લઈ\nઉના તાલુકા ના કાંધી ગામ, શ્રી બાલા હનુમાન મંદીર ખાતે અર્ધ શતાબ્દી મહોત્સવ નું એક સુંદર આયોજન.\nઅરવલ્લી બે વર્ષ પૂર્વે તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ\nશ્રી ધાન્ધાર જુથ નાઇ સમાજ દ્વારા આયોજિત પાલનપુર ની શક્તિ વિધ્યાલય ખાતે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો.\nNVA.દિયોદર ના શક્તિ નગર સોસાયટી માં ઘર માં પ્રવેશ કરી ચોરી ને આપ્યો\nNVA.મહેસાણા દેલા પાસે ની કેનાલ માં પ્રેમી પંખીડા\nબનાસકાંઠા નું ગૌરવ વધાર્યું.. વડગામ ના રૂપાલ ગામના દિનેશભાઇ ચૌધરી આર્મી માં ફરજ બજાવી ગામ પરત ફર્યા.. 17 વર્ષ આર્મી માં દેશની સેવા કરી માદરે વતન પરત ફરતા વરઘોડો નિકાલ્યો.. ગ્રામજનોએ ઉમળકા ભેર વરઘોડો નીકાળી સ્વાગત કર્યુંDownload\nકોઠંબા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું\nકોઠંબા આજે મહીસાગર જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લાના રૂા.૯૩૯૬.૩૦ લાખના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો ========= કોઠંબા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ======= મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે જિલ્લાના રૂા. ૯૩૯૬.૩૦ લાખના […]\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nNVA.લાખણી ના મકડાલા ગામે ફાયરીંગ ની ઘટના\nઉના રોડ પર સર્જાયો અકસ્માત.. સરકારી એમ્બ્યુલન્સ ને નડ્યો અકસ્માત.. એમ્બ્યુલેસ એ એક્ટિવા ચાલક ને અડફેટે લેતા બે લોકો ને ગંભીર ઇજાઓ..\nએન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ\nથરાદ સાંચોર હાઇવે પર મોડી સાંજે અકસ્માત\nNVA.સાબરકાંઠા હાઇવે પર અંડરબ્રીજની માંગ\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/magnum-multi-d/MSB074", "date_download": "2020-09-30T06:53:40Z", "digest": "sha1:MCK466HXUPUW32EI7J3D6KOVZH6XQGRT", "length": 8207, "nlines": 92, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nએસબીઆઈ મેગ્નમ મલ્ટીકેપ ફંડ (D) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ એસબીઆઈ મેગ્નમ મલ્ટીકેપ ફંડ (D) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - એસબીઆઈ મેગ્નમ મલ્ટીકેપ ફંડ (D)\nએસબીઆઈ મેગ્નમ મલ્ટીકેપ ફંડ (D) Not Ranked\nફંડ પરિવાર એસબીઆઈ મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક -6.9 92\n2 વાર્ષિક 3.0 87\n3 વાર્ષિક 4.5 54\n5 વાર્ષિક 45.4 41\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 0 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/ed/", "date_download": "2020-09-30T05:52:52Z", "digest": "sha1:7OY6VYC2Q2YSYWEIKH3R7XZTA4WTGW6O", "length": 21420, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "ed: ed News in Gujarati | Latest ed Samachar - News18 Gujarati", "raw_content": "\nમોતના એક દિવસ પહેલા સુધી સુશાંતની જિંદગીમાં બધું ઠીક હતું બેન્ક ડિટેલ્સથી ઊભા થયા સવાલ\nICICI Bank-Videocon મની લોન્ડ્રીંગ કેસમાં EDએ દીપક કોચરની ધરરકડ કરી\nSSR Case : 21 ઓગસ્ટ સુધી ટળી સુનાવણી,પરિવારે નથી મુંબઇ પોલીસની તપાસ પર વિશ્વાસ\nSSR CASE: રિયાએ કહ્યું કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવ્યો તે���ાં સામે મને કોઇ વાંધો નથી\nમાસ્ક પહેરી વાદળી ડ્રેસમાં EDની ઓફિસ પહોંચી રિયા ચક્રવર્તી, જુઓ PHOTOS\nમોટી કાર્યવાહી : ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની 329 કરોડની સંપતિ જપ્ત\nકૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી EDની ટીમ, સાંડેસરા ગોટાળા મામલે પૂછપરછ\nEDએ AJL અને સોનિયા ગાંધીના નજીકના નેતાની 16.38 કરોડ રુપિયાની સંપતિ જપ્ત કરી\nયસ બેંકના ગ્રાહકોને મળી શકે છે રાહત, આ દિવસથી હટી શકે છે પૈસા ઉપાડવાની મર્યાદા\nYes Bank Crisis : રાણા કપૂરે પત્ની-દીકરી સાથે મળીને ખેલ્યો હતો લોનના બદલામાં લાંચનો 'ખેલ'\n કોર્ટે રાણા કપૂરને 11 માર્ચ સુધી EDની રિમાન્ડમાં મોકલ્યા\nYes Bankના ગ્રાહકો માટે રાહતના સમાચાર હવે ATMથી રૂપિયા ઉપાડી શકાશે\nYes Bank સંકટ: EDએ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ કરી\nEDએ યસ બેંકના પૂર્વ MD રાણા કપૂરની પૂછપરછ કરી, 12 કલાકથી દરોડાં ચાલુ\nયસ બેંક સંકટ : લાખો ખાતાધારકોને રોવડાવનાર 'રાણો' આખરે છે ક્યાં\nયસ બેંક મામલો : રાણા કપૂર વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ, ઘર પર EDના દરોડાં\nJet Airwaysના પૂર્વ ચેરમેન નરેશ ગોયલના ઘરે EDના દરોડા, મોડી રાત સુધી થઈ પૂછપરછ\nCAAની વિરુદ્ધ પ્રદર્શન માટે PFIએ કર્યું ફંડિંગ EDના રડાર પર સિબ્બલ અને જયસિંહ\nED એ પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાની મિલકત કરી જપ્ત\nચિદમ્બરમને 106 દિવસ બાદ જામીન મળ્યા, સુપ્રીમની આ શરતો માનવી પડશે\nમુંબઈ પોલીસ કમિશ્નરની અપીલ બાદ શરદ પવારે કહ્યુ- ED ઑફિસ નહીં જાઉં\nમની લોન્ડ્રિંગ કેસ : શિવકુમાર મેડિકલ ટેસ્ટમાં ફિટ, ED આજે કોર્ટમાં રજૂ કરશે\nકર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની EDએ ધરપકડ કરી\nચિદમ્બરમને તિહાડ જેલ નહીં મોકલાય, જામીન ફગાવાશે તો રિમાન્ડ વધશે\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: સાધ્વી ઋતુભંરા સહિત 18 આરોપી કોર્ટ પહોંચ્યા, થોડીવારમાં આવશે ચુકાદો\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પ���લીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Rajkot_news/Detail/17-09-2020/137686", "date_download": "2020-09-30T06:21:46Z", "digest": "sha1:P5MFQJ5ET2ARXJIS2WVOGO5QZEDCTM3R", "length": 15430, "nlines": 134, "source_domain": "akilanews.com", "title": "પૂ.શ્રી ગજેન્દ્રમુનિ મહારાજ સાહેબની કાલે લાઈવ ગુણાનુવાદ સભા", "raw_content": "\nપૂ.શ્રી ગજેન્દ્રમુનિ મહારાજ સાહેબની કાલે લાઈવ ગુણાનુવાદ સભા\nસંતો - સતીજીઓના સાંનિધ્યે : સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ આયોજન\nરાજકોટ,તા. ૧૬: જુનાગઢના ધર્મ પરાયણ ભગવાનજીભાઈ અને ધર્મ વત્સલા લીલાવંતીબેન સંઘાણીના સુપુત્ર ગજેન્દ્રભાઈ સંઘાણી એટલે કે પૂજય શ્રી ગજેન્દ્રમુનિ મહારાજ સાહેબની દીક્ષા ૪૫ વર્ષ પૂર્વે ૨૨/૫/૭૫, વૈશાખ સુદ અગિયારના શુભ દિવસે જુનાગઢ,નેમનાથની ભૂમિમાં થયેલ.એક સાથે નવ - નવ આત્માઓનો સંયમ મહોત્સવ ઉજવાયેલ. તપસમ્રાટ, તપોધની પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબે કરેમિ ભંતેનો પાઠ ભણાવેલ\nપૂજય શ્રી ગજેન્દ્રમુનિ મ.સા.ની તબિયત પાંચ દિવસથી નાદુરસ્ત હતી. તેઓએ શુભ ભાવ વ્યકત કર્યા કે બસ,હવે મારા દેવલોક ગમનનો સમય આવી ગયેલ છે, મને સમાધિ ભાવે જ આ પાવન ભૂમિ ઉપર દેહનો ત્યાગ કરવા દેજો. આજે તા.૧૬ ના રોજ સમાધિભાવે પૂ.શ્રી કાળધર્મ પામેલ છે.\nઆવતીકાલે ગુરૂવારે સવારે સંત-સતીજીઓના સાનિધ્યે પૂ.શ્રીની લાઈવ ગુણાનુવાદ સભા ૯:૩૦ થી ૧૦:૩૦ યોજાશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપાર���ઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nવિદેશના લોકોના સમયને ધ્યાનમાં રાખીને શા.માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP દ્રોણેશ્વર ગુરુકુલમાં યોજાયેલ ઓન લાઇન મહાપૂજા અમેરિકા, ઇંગલેન્ડ ઓસ્ટ્રેલિયા દેશોના ૫૦૦ કુટુંબો પૂજનમાં જોડાયા access_time 11:49 am IST\nકચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભામાંથી ભાજપના શાસકોએ કર્યો વૉકઆઉટ ; કોંગ્રેસે બોલાવી રામધુન access_time 11:46 am IST\nપારડી પોલીસે દમણી ઝાંપા નજીક 4.23 લાખનો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપ્યું :પુરવઠા વિભાગને સોપ્યું access_time 11:42 am IST\nકોરોના અસુરના વધ માટે નવરાત્રી પર્વે જગતજનની 'મા જગદંબા'ની સ્તુતિ-ભકિત કારગત નિવડશે... access_time 11:37 am IST\nભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો શ્રમજીવીઓ માટેના બિલનો વિરોધ લાંબા ચાલશે : ધારાસભ્ય ઠુંમર access_time 11:36 am IST\nરાજકોટ જેલમાં અમદાવાદની જડતી સ્કવોડ ત્રાટકીઃ વોશબેશીનની પાઇપમાંથી મોબાઇલ ફોન મળ્યો\nઉચાપત કરી ગૂમ થઇ ગયેલ ટીંબીનો આરોપી ઝડપાયો access_time 11:36 am IST\nચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST\nઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST\nઅમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST\nશ્રીનગર : એક આતંકી ઠારઃ એક મહિલાનું મોત : બે જવાન ઘાયલ access_time 1:01 pm IST\nકલેઇમની સંખ્યા અતિશય વધી જતા વીમા કંપનીઓની ઉંઘ હરામ access_time 10:04 am IST\nસુશાંતસિંહની પુર્વ મેનેજર દિશાએ ૮ જુને પાર્ટીમાંથી નીકળ્યા બાદ પોલીસને ૧૦૦ નંબર ઉપર ફોન કર્યો હતો નવો ધડાકો access_time 3:56 pm IST\nક્રાઇમ બ્રાંચે આજીડેમ ચોકડી પાસેથી ખોડિયારપરાના શિવકુ ખાચરને તમંચા અને ૪ કાર્ટીસ સાથે પકડ્યો access_time 11:35 am IST\nકુવાડવા ઘીયાવડના રણછોડભાઇ બાવળીયા દવા લેવા નીકળ્યા ને બાઇક અકસ્માતમાં મોત access_time 11:57 am IST\nપાણી પુરવઠા બોર્ડના ૧૩૨ કર્મી.ઓએ ટેસ્ટ કરાવ્યોઃ બે પોઝિટિવ access_time 1:26 pm IST\nશાપર-વેરાવળમાં ટ્રકે બાઇકને ઉલાળતા ગોંડલના અશ્વિનભાઇ હિરપરાનું મોત access_time 1:09 pm IST\nઅમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા દ્વારા નિર્મિત નરેન્દ્રભાઇની બુકનું ઇ-લોકાર્પણ access_time 12:58 pm IST\nજામનગરમાં આજે કોરોનાનાં નવા ૧૦૮ કેસ નોંધાયા સામે ૧૦૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : એકપણ મૃત્યુ નોંધાયા નથી access_time 9:32 pm IST\nટ્રસ્ટની મિલકતની ખરીદી કરવાની ઓફરમાં અર્નેસ્ટ મનીની રકમમાં ૧૦૦ ટકાનો વધારો access_time 10:02 am IST\nખામર ગામે મહિલાને ઇનામની લાલચ આપી ૨૬૦૦ રૂપિયા પડાવી ઠગાઈ કરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ access_time 2:45 pm IST\nસાબરકાંઠાનું વડાલી શહેર પાંચ દિવસ માટે સ્વંયભુ બંધ રહેશે. સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓ જ મળશે access_time 9:34 pm IST\nરશિયાના સેન્ટ પીટર્સબર્ગની લિઝા નામની મહિલાએ બનાવી 100 જેટલી પેઈન્ટિંગનું રિક્રિએશન access_time 5:37 pm IST\nયુદ્ધના સાચા કારણો પર ચર્ચા થવા સુધી નહીં થઈ યુદ્ધવિરામ:તાલિબાન access_time 5:41 pm IST\nનૈરોબીમાં રહેતા જેમ્સ પોતાના કોવીડ લુકને થઇ રહ્યા છે વાયરસ access_time 5:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પૂર્વ મોડેલ એમી ડોરિસે યૌન શોષણનો આરોપ લગાવ્યો : 1997 ની સાલમાં ટેનિસ મેચ દરમિયાન જબરદસ્તીથી મને ખેંચી લઇ કિસ કરી લીધી હતી access_time 7:26 pm IST\nઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસુરનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાશે : અદાલતી કાર્યવાહી સમજી શકતો નથી તેવો મસુરના વકીલનો બચાવ access_time 7:59 pm IST\nપ્રતિબંધિત નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરીમાં ભારત સહીત 21 દેશોનો સમાવેશ : ડોનાલ્ડ ટ્રમ્પએ આરોપ લગાવ્યો access_time 7:09 pm IST\nઇંગ્લેન્ડના ઝડપી બોલર ડેવિડ વિલે અને યોર્કશાયર ક્રિકેટ ક્લબના ચાર ખેલાડીઓને કોરોના પોઝીટીવ access_time 1:53 pm IST\nઇટાલિયન ઓપન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના-શાપોવાલોવ access_time 5:26 pm IST\nનેમાર પર પ્રતિબંધના તોળાતા ખતરાથી થોમસ ટુકેલ ચિંતિત access_time 8:05 pm IST\nબિચ્છુની સિકવલ બનાવવાની તૈયારી access_time 10:00 am IST\nમાસિક ધર્મ પર કરણ મહેરા અને અંજલી પાંડેની શોર્ટ ફિલ્મ access_time 10:01 am IST\nકરિશ્મા-કરીનાના કહેવાથી પિતા રણધીરે જોડાયા ઇન્સ્ટાગ્રામ સાથે access_time 4:59 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2016/09/15/gujarati-microfiction-magazine-issue-2/", "date_download": "2020-09-30T07:21:56Z", "digest": "sha1:52AVLFK636NYAQDLR4ABGW2YZGIFNT26", "length": 24089, "nlines": 161, "source_domain": "www.aksharnaad.com", "title": "સર્જન માઈક્રોફિક્શન સામયિક અંક ૨ – ન���લમ દોશી – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » માઈક્રો ફિક્શન » 'સર્જન' સામયિક » સર્જન માઈક્રોફિક્શન સામયિક અંક ૨ – નીલમ દોશી\nસર્જન માઈક્રોફિક્શન સામયિક અંક ૨ – નીલમ દોશી 6\nકોઈ પંક્તિ ભીતરમાં પડઘાય છે. યસ.. આવી જ કોઈ પ્રતીક્ષા અમારા આ સુંદર, સહિયારા સર્જન ગ્રૂપના પ્રત્યેક સભ્યની અંદર આ ક્ષણે ઝળહળી રહી છે. ‘સર્જન’ના પહેલા અંક સમયે તો કોઈએ આખી રાતનો મીઠો ઉજાગરો કરેલો તો કોઈના શમણાંમાં પણ સર્જન…\nકેલિડોસ્કોપ ફરે અને સુંદર મજાની અવનવી આકૃતિઓ રચાતી જાય એ જ રીતે અમારા ‘સર્જન’ની અવનવી આકૃતિઓ રચાતી રહે છે અને રચાતી રહેશે એનો દરેક સભ્યને વિશ્વાસ છે. એ વિશ્વાસને અમારા ઉત્સાહી અને કુશળ તંત્રી જિજ્ઞેશભાઈનું પીઠબળ છે. જેના પર દરેક સભ્ય કદાચ મગરૂર છે.\n‘સર્જન’ નો બીજો અંક આપની સમક્ષ મૂકતા ફરી એક વાર રોમાંચની અનુભૂતિ, ઉત્કંઠા.. અધીરતા અને છલોછલ ઉત્સાહ.\nસ્મરણમાં ઝબકે છે.. ટાગોરના શબ્દો.\n“જીવનને ફળફૂલે લાદી દેનાર ઉંચા રૂપાળા વૃક્ષોને હુ ભલે સન્માનું.. પણ જીવનને હરિયાળું રાખનાર તરણાને કાં વિસરી જાઉં\n– તણખલાં .. ટાગોર (જયંત મેઘાણી)\nસાહિત્યના અગાધ સાગરમાં માઈક્રોફિક્શન વાર્તા કદાચ કોઇને એક તરણાં સમાન લાગે. પણ ટાગોર કહે છે તેમ આ નાનકડાં તણખલા જીવનને હરિયાળુ રાખે છે. આ માઈક્રોફિક્શન, ટચુકડી વાર્તાઓ પણ મનને ઓછો આનંદ નથી આપતી બહુ ઓછા સમયમાં આ નવ્ય પ્રકાર લોકપ્રિય અને લોકભોગ્ય બની રહી છે એનો આનંદ અને સંતોષ થવો સહજ છે.\nઅહીં શબ્દોના તણખલા વીણાઈને ક્ષણની ટચૂકડી માળાઓ ગૂંથાય છે. કાળમીંઠ ખડકને તોડીને જેમ નાનકડી કૂંપળ ફૂટે છે, એ જ રીતે સાહિત્યના સાગરના મોજા પર સવાર થઇને આ કદમાં ટચુકડી પણ અર્થમાં જરીકે ય ટચુકડી નહીં એવી વાર્તાઓનો રસથાળ એટલે સર્જન.. અમારા સૌનું સર્જન. વિરાટને વામનમાં સમાવતી આ વાર્તાઓ આજના યુગમાં એક આગવું મહત્વ ધરાવે છે.\nવાંચનની ભૂખ, તરસ હોય પણ ખાસ કરીને યુવા પેઢીને સમયનો અભાવ નડતો હોય છે.એવા સમયે આ માઈક્રોફિક્શન વાર્તાઓ એ માટેનો શ્રેષ્ઠ, હાથવગો ઉપાય બની રહે છે. નવરાશની થોડી પળોમાં હળવાશ આપતી આ વાર્તાઓ ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં પણ પોતાનો ફાળો જરૂર નોંધાવશે એની ખાત્રી છે. કેમકે યુવા પેઢી જો વાંચશે તો જ ભાષા જળવાશે ને જો એ પેઢી ભાષાથી વિમુખ બની તો કયાં સુધી માતૃભાષા ટકી શકવાની જો એ પેઢી ભાષાથી વિમુખ બની ત��� કયાં સુધી માતૃભાષા ટકી શકવાની અંગ્રેજીના આ જુવાળ સામે. અંગ્રેજી આજે જયારે આપણી જરૂરિયાત બની ચૂકી છે ત્યારે જો એમને ગુજરાતી વાંચતા રાખવા હશે તો આવા નાના સર્જનો જ મહત્વનો ભાગ ભજવી શકશે એમ પૂરી પ્રમાણિકતાથી માનતું અમારું સર્જન ગ્રૂપ તેમના પ્રતિબદ્ધ લીડર જિજ્ઞેશ અધ્યારૂની રાહબરી નીચે ખરેખર સુંદર કામ કરી રહ્યું છે એની નોંધ જરૂર લેવાઈ રહી છે અને લેવાતી રહેશે.\nઆજે અનેક ઈ-મેગેઝિન પ્રાપ્ય છે અને દરેક પોતપોતાની રીતે સારું કામ કરે છે. પરંતુ અમારું સર્જન એ બધામાં એક અલગ ભાત પાડે છે. એ થોડું હટકે, અલગ પ્રકારનું છે. કઇ રીતે\nએક તો અમારું મેગેઝિન માત્ર અને માત્ર માઈક્રોફિક્શન વાર્તાઓ માટેનું જ છે. એમાં અન્ય પ્રકારની રચનાઓને સ્થાન નથી. અહીં ૫૫ શબ્દો, ૧૦૦, ૨૦૦ કે ૩૦૦ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ, અપાયેલ વિષય, થીમ આધારિત વાર્તાઓ, અપાયેલા પ્રોમ્પટ આધારિત વાર્તાઓ કે અપાયેલ ચિત્ર પરથી સર્જાયેલી વાર્તાઓ. આમ એક જ ચિત્ર કે એક જ થીમ પરથી કેટકેટલી કલ્પનાઓને છૂટો દોર મળી શકે. એક જ પ્રોમ્પ્ટ પરથી અનેકવિધ વાર્તાઓ એ આ મેગેઝિનની આગવી પહેચાન છે.\nબીજું આમાં અમે કોઇ અન્ય લેખકો પાસેથી તેમની કૃતિઓ મંગાવતા નથી. અમે સૌ સભ્યો જાતે જ લખીએ છીએ.. અર્થાત જેમ ફેક્ટરીમાંથી લઈને પછી દુકાનમાં આવે તેમ નહીં પણ સીધું ફેક્ટરી આઉટલેટ.. એથી આ રચના અગાઉ કે પછી પણ બીજે કયાંય તમને વાંચવા ન મળે. એ માત્ર અને માત્ર સર્જનમાં જ. અત્યારના શબ્દોમાં કહું તો સર્જનનું આ આઉટલેટ મેગેઝિન છે.\nજિજ્ઞેશભાઈ વિષય આપે અને અમારા લેખકોના દિલ, દિમાગ ચાલુ થઇ જાય. શબ્દો સર્જાતા રહે, પહેલા અન્ય મિત્રો સામે રજૂ થાય, મિત્રો દ્વારા એનું વિવેચન થાય, સુધારા વધારા સૂચવાતા રહે, ખાટી મીઠી, કડક કે હળવાશભરી ટિકા ટિપ્પણીઓ થતી રહે, મસ્તી મજાકના સંવાદી, સૂરભર્યા માહોલમાં વાર્તાઓ મઠારાતી રહે, અને પછી જે કૃતિઓ રચાય તે પણ બીજા બે ચાર ગરણે ગળાય, ચળાય, વીણાય અને પછી જ સર્જનમાં સ્થાન પામે. કેમકે ‘સર્જન’ની નિસ્બત ક્વોન્ટીટી કરતા ક્વોલીટી સાથે છે. કૃતિઓ વધારે રચાય તેના કરતા ઉત્તરોત્તર શ્રેષ્ઠ કૃતિઓ રચાય એમાં સર્જનને રસ છે અને એમાં કોઇ બાંધછોડને અવકાશ નથી જ. ક્યારેય નહીં હોય.\nદરેક અંકમાં કોઇ ચોક્ક્સ ફોર્મેટને બદલે અમે દરેક અંકમાં કશુંક નવું પીરસવા માગીએ છીએ.. દરેક અંકમાં માઈક્રોફિક્શન વાર્તાઓ તો ખરી જ, એ સાથે તમને આશ્વર્ય અને આનંદ આપતા અન્ય વિભાગો પણ મળતા રહેવાના.. તમારે શું જોઈએ છીએ, તમને શું વાંચવું ગમે છે એ જો જણાવશો તો પણ આનંદ થશે. વાચકોની યોગ્ય માગણીને ચોક્કસ ધ્યાનમાં લેવામાં આવશે.\nઆ અંકમાં અમે લાવ્યા છીએ.. બે નવી વાત,\nમુલાકાત.. આ અંકથી અમે લાવીએ છીએ એક નવતર વિભાગ, કોઈ પણ પ્રસિદ્ધ સર્જક શું વિચારે છે, જીવન પ્રત્યેનો તેનો અભિગમ કેવો છે, કેવા અને કયા સંઘર્ષ કે મહેનત બાદ તે સર્જનની આ કક્ષાએ પહોંચી છે વગેરે વાતો જાણવી દરેકને ગમે જ. એમાંથી ઘણું શીખવા અને જાણવા મળી શકે..\nઆ હેતુથી અમે એવી વ્યક્તિઓની મુલાકાત લઇને, તેમની વાત વાચકો સુધી પહોંચાડીશું, જેમાંથી દરેકને કશુંક નવું, કોઈક નવી વાત, નવી ભાત જાણવા મળી શકે.. અને ક્યારેક કોઈ એકાદ માટે પણ તે પથદર્શક બની રહે.. માનવમાત્રની ભીતર એક કે બીજી શક્તિ વત્તે ઓછે અંશે છૂપાયેલી કે સુષુપ્ત અવસ્થામાં હોય જ છે. પણ દરેકને એ પ્ર જ્વલિત થવાનો અવસર, એ માટે જરૂરી એકાદ ચિનગારી, સ્પાર્ક – તણખો મળતો નથી. પરિણામે એ બહાર આવી શકતી નથી. આવા કોઈ સાક્ષાત્કાર પણ આવી ચિનગારી પૂરી પાડી શકે છે.\nઅમારા આ ‘સર્જન’ દ્વારા પણ આવી કોઇ સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે એમાં કોઇ બે મત નથી જ. અમારા નવોદિત લેખકો અઘરી થીમ કે અઘરા પ્રોમ્પ્ટ પરથી પણ જે રીતે અવનવી વાર્તાઓનું સર્જન કરી રહ્યાં છે એ કાબિલેદાદ છે. એ સર્વે સર્જકોને દિલથી સલામ. અમારા સર્જન પરિવારનું અમને દરેકને ગૌરવ છે.\nસર્જનનો બીજો અંક આપની સમક્ષ આવી રહ્યો છે ત્યારે પહેલા અંકની સફળતાનો આનંદ અને સંતોષ હજુ ભીતર અકબંધ છે. આ આનંદ અમારો સહિયારો છે.\n‘સર્જન’ના લાખેણા તંત્રી જિજ્ઞેશભાઈ ભીતરની આવી કોઇ વાટને સંકોરીને, તેમને પ્રજવલિત કરે છે એ બદલ એમને સૌ સર્જન ટીમ વતી અભિનંદન.. અભિનંદન.\nદોસ્તો, સર્જન મારું છે, તમારું છે, આપણું છે, સૌનું છે. એને વધાવીશું ને શબ્દોના કંકુ ચોખાથી, પ્રતિભાવના અબીલ ગુલાલથી.\nસર્જનનો બીજો અંક ડાઊનલોડ કરવા અહીં ક્લિક કરો..\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n6 thoughts on “સર્જન માઈક્રોફિક્શન સામયિક અંક ૨ – નીલમ દોશી”\nની લમણે મને આ ગૃહમાં જોડાવાનો આનંદ છે. હું વાતાઁ ઓ વાંચવાની ખુબ શોખીન છું..ગૃહમાં ઘણુ નવુ શિખવા મળે છે.\nબહુ જ સરસ જિગ્નેશભાઇ, ખુબ ખુબ અભિનન્દન. આનન્દ થયો આ અન્ક જોઇને. વાન્ચતેી રહેીશ્\nPingback: એકમાત્ર ગુજરાતી માઈક્રોફ્રીક્શન મેગેઝીન ‘સર્જન’નો બિજો અંક રખે ચુકતાં \nસર્જન અંક ૨ વાંચ્યો …ખુબ સરસ\nસૌ લેખક મિત્રોને અભિન���દન\nટૂંકમાં .>> એક બીજનું રૂપાંતરણ અનેક બીજોમાં થતું હોય છે. માટે જો મસ્તિષ્ક રૂપી ભૂમિમાં એવા વિચારબીજ નાખવા જોઈએ કે આપણું જીવન બૌદ્ધિક ઉન્નતિ પામે . સારા વિચાર સારું જીવન .હંમેશા સારા વિચારોથી દોસ્તી કરવી જોઈએ. તો ‘સર્જન’ સામયિક એટલે મનને પ્રફુલિત રાખવા ઉત્તમ વાંચન અને સારા વિચાર આપનાર મિત્ર …\n“શિક્ષકનો ઉદેશ્ય કેવળ જ્ઞાન પ્રસાર કરવો જ નહિ પણ જ્ઞાનનું સર્જન કરવું પણ હોય છે.”….. પ્રો. ટંકેશ્વર કુમાર\nનીલમબેન આ ઉદેશ્ય સાથે સાહિત્યધાર્મિતા બખૂબી નિભાવી જાણે છે.\nનીલમબેન … હાર્દિક અભિનંદન\nનિલમબેન, જેટલી મજા, રોમાંચ માઈક્રોફ્રીકશન વાંચવામાં આવી તેટલી જ મજા આજે સર્જનના બીજા અંકની તમે રખેલી પ્રસ્તાવના વાંચવામાં આવી. ફરી જિગ્નેશભાઈ અને સર્જન ટીમને ખુબ ખુબ અભિનંદન. અને જેમ અમે અમારા કોલેજના મિત્રોને અભિનંદન આપતાં, એ શબ્દો વાપરું તો “૧૦૦ કરોડની લોબાન કુર્બાન” \n← આઝાદી પહેલાનું હિન્દુસ્તાન – પી. કે. દાવડા\nદોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા ભાગ ૮) – નીલમ દોશી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/food/gujarat-s-this-university-develops-biscuits-and-breads-of-amla-and-carrot.html", "date_download": "2020-09-30T07:21:03Z", "digest": "sha1:U5AQAGK3B6JNHE2MPFZDIPYCOGUH67S7", "length": 4246, "nlines": 75, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ગુજરાતની આ યુનિવર્સિટીએ વિકસાવ્યા આમળા અને ગાજરના કૂચામાંથી બિસ્કિટ-બ્રેડ", "raw_content": "\nગુજરાતની આ યુનિવર્સિટીએ વિકસાવ્યા આમળા અને ગાજરના કૂચામાંથી બિસ્કિટ-બ્રેડ\nઆમળા ફળ અને કંદમૂળ ગાજરનો રસ કાઢી લીધા બાદ રહી ગયેલા માવાના પાઉડરમાંથી બ્રેડ કે બિસ્કીટ બનાવવાની ટેકનોલોજી આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી છે. જે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ નાના ખેડૂત પોતે બ્રેડ અને બિસ્કીટ બનાવી શકે એવી સાદી પ્રક્રિયા ધરાવતી ટેકનોલોજી વિકસાવીને છે.\nહાઈફાઈબર બિસ્કીટને સામાન્ય વાતાવરણમાં પ્લાસ્ટિક કન્ટેનર તેમજ એલ્યુમિનિયમ ફોઈલમાં અઢી મહિના સુધી સંગ્રહ કરી શકાય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના બાગાયતી વિભાગ દ્વારા આ ટેકનિક વિકસાવી છે. અગાઉ આમળા અને ગાજરના રસ કાઢી લીધા બાદ તેના પાઉડરનો બહું ખાસ ઉપયોગ થતો ન હતો. માવાનો પાઉડર 25 ટકાના દરે ઉમેરીને હાઈ ફાઈબર બ્રેડનું ઉત્પાદન કરવા માટે કૃષિ યુનિવર્સિટીએ લાંબા સંશોધન બાદ ભલામણ કરી છે.\nઆમળાનો રસ કાઢી લીધા બાદ રહી ગયેલા માવાનો પાઉડર 12 ટકાના દરે હાઈ ફાઈબર બિસ્કીટનું ઉત્પાદન કરવા ભલામણ કરવામાં આવી છે.\nગાજરનો રસ કાઢી લીધા બાદ રહી ગયેલા માવાના પાઉડરનો ઉપયોગ 4 ટકાના દરે ઉમેરીને હાઈ ફાઈબર બ્રેડ અને 20 ટકા પાઉડર ઉમેરીને બિસ્કીટ બનાવી શકાય છે. શિયાળોશરૂ થતાની સાથે બજારોમાં પુષ્કળ આમળા જાય છે. અમૃત ફળ આમળા આરોગ્યની દ્દષ્ટિએ ખૂબ ગુણકારી છે. આયુર્વેદની 50 ટકાથી વધુ દવાઓમાં મુખ્ય ઘટક તરીકે આમળાનો ઉપયોગ થાય છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/agreement-with-cdb-to-increase-capacity-building-in-msme-units-in-the-state/", "date_download": "2020-09-30T05:27:42Z", "digest": "sha1:FYIL4CPDPNVCRS2OR73YTEYISMK4KB4N", "length": 31918, "nlines": 640, "source_domain": "abtakmedia.com", "title": "રાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર | Abtak Media", "raw_content": "\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nલોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Gujarat News રાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nમુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં એમએસએમઇ અને સિડબી વચ્ચે થયા કરાર\nરાજ્યના MSME એકમોમાં કેપેસીટી બિલ્ડિંગ, તાલીમ, આધુનિક ટેકનોલોજી, ટિજિટલ પ્લેટફોર્મ અને ઇનોવેશન થકી તેની ક્ષમતા નિર્માણમાં વધારો કરવા MSME અને SIDBI વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MOU કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.\nમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ અંતર્ગત રાજ્યના MSME એકમો માટે વિવિધ સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આજે MSME એકમો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા- SIDBI વચ્ચે કરાર થવાથી MSME એકમોને તાલીમ, આઇ.ટી. પ્લેટફોર્મ અને ઇનોવેશન ક્ષેત્રે નવી દિશા મળશે જેના પરિણામે MSME એકમો આર્થિક રીતે વધુ સક્ષમ બનશે.\nઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે કરારની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ MOUના અમલીકરણથી MSME એકમોમાં SIDBIના સહયોગથી તાલીમ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેના કારણે ટેકનોલોજી ટ્રાન્સફર અને ઇનોવેશનને વેગ મળશે. ક્લસ્ટરમાં MSME માટે માળખાગત પ્રોજેક્ટસ અને સામાન્ય સુવિધા કેન્દ્રોની સંભાવના માટે મૂલ્યાંકન કરવામાં આવશે.\nઆ ઉપરાંત ઉત્તમ પદ્ધતિઓનો મેપીંગ ભંડારનો ઉપયોગ કરી માર્ગદર્શીકા માટે શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવશે. યોજનાઓ, નવી પહેલ, પ્રોજેક્ટ વગેરેના હાલના માળખાનો અભ્યાસ કરી તેની અસરકારકતા વધારવા અને અડચણો દૂર કરવા સૂચનો કરશે. MSME એકમો માટે ડિજિટલ પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે હેન્ડહોલ્ડિંગ પુરૂ પાડવામાં આવશે, નિવેશની અસરનું મૂલ્યાંકન કરવા માટેનું માળખું ઉભુ કરી અભ્યાસ કરાશે તેમજ નીતિના ઘડતરમાં જરૂરી સલાહ સુચનો પૂરા પાડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર વતી MSME કમિશનર રણજીત કુમાર તેમજ SIDBIના DMD વી. એસ. વૈંકટરાવએ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ અંતર્ગત MSMEને વિવિધ સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાઓ મુખ્ય આશય MSME ઉદ્યોગોને કેપીટલ સબસીડી, વ્યાજ સહાય સબસીડી, એમડીએ, સીજીટીએમએસઇ, ટેકનોલોજી એક્વીઝીસન, પેટન્ટ સહાય, એસએમઈ એક્સચેન્જ વિગેરે જેવી જૂદી-જૂદી સહાય યોજનાઓ મારફતે ગ્લોબલ લેવલે MSME આર્થિક સદ્ધર થાય અને ગ્લોબલ માર્કેટમાં ટકી શકશે.\nPrevious articleઉત્��ેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\n‘પાન અરોમા’: સૌરાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ\nરાજકોટ શહેરની મુખ્ય ત્રણ બજારો જડબેસલાક બંધ\nરાજકોટ સ્ટેશનથી સૌ પ્રથમ ૮૪૧૪૦ કિલો આવશ્યક સામગ્રી પશ્ચિમ બંગાળ રવાના\nબાળકોના પ્યારા ‘પતંગિયા’ની રસપ્રદ હકીકતો\nટપાલ તંત્રની ‘ડિજિટલ’ તરફ વધુ આગેકૂચ\nસહકાર, નિયોજન, કાર્યદક્ષતા અને સાતત્ય એ ઉત્પાદકતાના મૂળ સ્તંભો છે: ડો. આશિષ શુકલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ અન્વયે રાજયમાં ભાજપના ‘સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ\nપૂ.ધીરગુરૂદેવના સાનિઘ્યે માસક્ષમણના તપસ્વીનું બહુમાન: જૈનશાળા વેબનો પ્રારંભ\nસ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કાલે મનપા દ્વારા નિ:શુલ્ક કોરોના ટેસ્ટ અને હેલ્થ કેમ્પ\nપ્રજ્ઞાસભા દ્વારા વિવિધ રાષ્ટ્રીય ક્ષેત્રો પર ચોથી ઓકટોબરે ચિંતનાત્મક સેમિનાર\nમાલધારી સમાજ���ે કોંગ્રેસમાં અન્યાય થતા ચોટીલાના કોંગ્રેસ અગ્રણી જોગરાણાનું રાજીનામું: રાજકારણમાં ગરમાવો\nઅંજાર-ગાંધીધામમાં કોરોનાના વધતા કેસોના કારણે બેડની સંખ્યા વધારાશે : જયપ્રકાશ શિવહરે\nધોરાજી: ખેડૂતોના કૂવામાં લાલ પાણી જોવા મળ્યુું\nભાટ સીમરોલીમાં બાળકો જીજ્ઞાસા અને આત્મવિશ્વાસ સાથે ભણે છે અઘરા વિષયો\nમહુવામાં શેરા સાથે પાંચ શખ્સોને પકડતુ વનતંત્ર\nરાજયમાં લોક ડાઉનના કારણે કથળેલી આર્થિક સ્થિતિને પહોંચી વળવા રૂ.૨,૧૧૫ કરોડ પીએફ ઉપાડયું\nવિશ્વાસનું વાતાવરણ: ખાનગી હોસ્પિટલોની જાકજમાળ છતાં લોકો સરકારી હોસ્પિટલો પસંદ કરતા થયા\nરિયલ એસ્ટેટ સેકટર દિવાળીએ ‘દિવાળી’ ઉજવશે\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની ખાસ જરૂરિયાત\nમોરબી પાલિકાના પુન: મળેલા બજેટ બોર્ડમાં ૧.૭૭ લાખની પુરાંતવાળુ બજેટ મંજુર\nઉપલેટામાં સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સેે સ્વૈચ્છિક લોકડાઉન કરવું જોઈએ\nજામનગર જિલ્લામાં સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ\nચીને સરહદે સંદેશા વ્યવહાર માટે ૬૫ કિ.મી. ઓપ્ટીકલ ફાઇબર કેબલ પાથર્યો\nશિક્ષણનો મુળ અર્થ છે વિકસિત થવું, નાના બાળકોને પાયાનું શિક્ષણ જરૂરી: ફાઉન્ડેશન કોર્ષ મજબુત હોય તો જ વિકાસ થઈ શકે\nસૌરાષ્ટ્રને તરબોળ કરતા મેઘરાજા : લાલપુરમાં સવા ૪ ઇંચ, કાલાવડમાં ૩ ઇંચ વરસાદ\n૨૧મી ઓકટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ\nસુરક્ષા બનશે વધુ સઘન : રાજ્યમાં ૭૬૧૦ પોલીસ જવાનોની કરાશે ભરતી\nભાવનગરમાં બનાવાશે વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ\nગરીબોની ‘કસ્તુરી’ના ભાવને કાબુમાં રાખવા નિકાસ અટકાવાઈ\nલોકડાઉન દરમિયાન થયેલી હિજરતમાં વિસ્થાપિત મજૂરોના મૃત્યુના આંકડા જ નથી તો સહાય કેમ આપવી: સરકારનો સંસદમાં જવાબ\nશેરબજારમાં મંગળ-મંગળ: સેન્સેકસ અને નિફટીમાં લાભની હરિયાળી ખીલી ઉઠી\nસંસદના ચોમાસુ સત્ર પહેલાં જ ૩૦ જેટલા સાંસદો કોરોનાગ્રસ્ત\nશું ફરી એકવાર લોકડાઉન આવશે\nકોરોના કટોકટીમાં જ ઓક્સિજનની ઘટ: ભાવ બે ગણા વધી ગયા\nઉપલેટામાં કોરોના બેકાબુ બનતા નગરપાલિકા પ્રમુખ દ્વારા મુખ્યબજારો સેનીટાઈઝ કરાઈ\nરાજુલા બારોટ સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર\nનિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઇન્ટ મહત્વની સપાટી…\nસુત્રાપાડા: એટીએમથી નાણા ચોરનાર શખ્સને પકડી પાડવા બદલ પોલીસને બિરદાવતા ઉષાબેન કુસકીય���\nજોડિયા તાલુકાના ગામોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nરિલાયન્સ દ્વારા અમેરિકામાં ઈગલ ફોર્ડ શેલ ફીલ્ડની અમુક સંપત્તિના વેચાણની જાહેરાત\nઆજે ધીરૂભાઈ અંબાણીની પૂણ્યતિથિ પર વિશેષ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mccode/news/article.php?id=4937", "date_download": "2020-09-30T05:46:59Z", "digest": "sha1:Q47XZKYUOC3XFNEBZDVFOGPXD6YRQMEU", "length": 15092, "nlines": 101, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "એક અલગ દિવાળી -", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત\nદિવાળી એટલે ખાવુ, પીવુ, ફરવા જવુ, શોપીંગ કરવું, ગીફટ મેળવવી અને આપવી. હવે દિવાળી આવવાને થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચાલો એક અલગ દિવાળી મનાવીએ.મજા કરવાની સાથે સાથે Personal Finance નું પણ ધ્યાન રાખીને દિવાળી ઊજવીએ તો તેની મજા બમણી થઈ જશે.\nદિવાળી એટલે ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના પાંચ દિવસ. ધનતેરસ નો દિવસ એટલે ધનની પૂજા. લક્ષ્મીની પૂજા અને સોનું ચાંદી વગેરે ખરીદી કરવાનો દિવસ. આ વખતે આપણે ઘનની ખરીદી GOLD ETF કે Gold Mutual Fund દ્વારા ઓનલાઈન ખરીદી કરી શકીએ છીએ. તેનાથી ખરીદી અને વેચાણ સરળ બને છેઅને સોના, ચાંદી ને નક્કર રૂપે સાચવવા પડતા નથી.\nદશેરા કે દિવાળીના દિવસોમાં લોકો ઘરનું પણ બુકીંગ કરાવતા હોય છે. આવા સમયમાં બિલ્ડર તેમજ લોન માટે બેંકો પણ સારી ઑફર આપતા હોય છે. તો તેનો અભ્યાસ કરીને સારી અને શ્રેષ્ઠ ઑફરનો લાભ મેળવી શકાય છે. આજ રીતે ગાડી ખરીદવા માટે પણ લોકો ધનતેરસ કે દશેરાના દિવસે કારની ડિલીવરી લેતા હોય છે. કાર કંપની તેમજ ઑટો લોનમાં આ સમય દરમ્યાન સારી ઑફર મેળવી શકાય છે.\nદિવાળી દરમ્યાન ઘણા લોકો જુગાર રમતા હોય છે. આ વખતે જુગાર ન રમતા પરિવાર અને બાળકો સાથે પર્સનલ ફાઈનાન્સની જાણકારી આપતી ગેમ રમીને જ્ઞાન સાથે ગમ્મત મેળવીએ. ઊ.દા.તરીકે ચાણ્યક ચક્ર્વ્યુહ, મોનોપોલિ, પેડે ગેમ રમી શકાય.\nદિવાળીની રજાઓમાં વેકેશનમાં બહાર જવાનો દરેક પરિવારના પ્લાન હોય છે. આવા પ્લાન સાથે ૨ અથવા ૩ મહિના પહેલાજ નક્કી કરીને ફલાઈટ, ટ્રેન અને હોટલનું બુકીંગ કરાવવાથી ફાયદો થશે. અંતિમ સમય પર બુકીંગ કરવાથી મોંધુ પડે તેમજ રીર્ઝવેશન પણ કદાચ ન મળે.\nદિવાળી સમયે મૉલમાં કે મોટા સ્ટોરમાં ટી.વી, ફ્રિજ, લેપટોપ, મોબાઈલ પર ઑફર હોય છે. આવા બધા પ્રોડકટ માટે ઑનલાઈન સ્ટોરમાં ખૂબજ આકર્ષક ઑફર હોય છે. આવા પ્રોડકટ ખરીદવા માટે ડેબીટ અને ક્રેડીટ કાર્ડમાં પણ કેશ બેક ઑફર મળે છે તેમજ કેશ બેક મળે તેવી વેબસાઈટ પણ હોય છે જેમકે CashKaro.com.\nમુહુર્ત ટ્રેડીંગમાં ધ્યેયને આધારિત SIP\nશેરબજારમાં દિવાળીની સાંજે મુહુર્ત ટ્રેડીંગ કરવામાં આવે છે. આવા સમયે ઈન્વેસ્ટ કરવાથી વર્ષ દરમ્યાન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે તો આ વખતે આપણે આપણા ધ્યેયને આધારિત SIP ગોઠવી શકીએ છીએ.\nબાળકોમાટે લોંગ ટર્મ ઈક્વિટી મ્યુચલ ફંડમાં SIP\nદિવાળીમાં બાળકોને આપણે હંમેશા ફટાકડા, કપડા, મીઠાઈ, ચોકલેટ જેવી ગીફટ આપતા હોઈએ છીએ. તેના બદલે આ વખતે તેમને Rich Dad Poor Dad જેવી બુક્સ કે ફાઈનાન્સિયલ અવેરનેસ વધે તેવા કાર્ટુન કે One Idiot જેવી મુવી બતાવી શકીએછીએ. તેમને મળેલા ભેટના રૂપિયાને તેમના ભણતર માટે લોંગ ટર્મ ઈક્વિટી મ્યુચલ ફંડમાં SIP દ્વારા રોકીને તેમને ગીફટ આપી શકીએ.\nઆપણા સગાવહાલાને તેમજ દિવાળીમાં આપણે આપણી પાસે કામ કરતા લોકોને પણ ગીફટ આપીએ છીએ. આવી ગીફટ માટે પહેલેથી લિસ્ટ બનાવીને બજારમાં કે ઑનલાઈન મળતી સારામાં સારી ઑફરનો ફાયદો લઈને પૈસા બચાવી શકાય છે.સગાવહાલાઓ માટે નાના નાના તેમજ હાથે બનાવેલા ગીફટ હેમ્પર પણ આકર્ષક તેમજ લાગણીસભર લાગે છે. તેમજ પૈસા પણ બચાવી શકાય છે.\nકોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો જ ખરીદી કરો. માત્ર સેલ ચાલે છે એટલે ખરીદી કરવાની જરૂર નથી. હંમેશા જરૂરિયાત અને ઈચ્છાઓનો ફરક સમજીને પૈસા ખર્ચો. આકર્ષક સેલની ઑફર ખરેખર ફાયદાકારક છે કે નહી તે જાણ્યા પછી જ તેનો ફાયદો લો.\nદિવાળી એટલે ખ��ા અર્થમાં પ્રકાશ ફેલાવવાનો અવસર. આ વખતે આપણે સૌ આપણા જીવનના સૌથી અગત્યના અને મહત્વના નાણાંકીય બાબતોનું આયોજન કરીને અથવા તો તેની શરૂઆત કરીને નવા વર્ષની ઊજવણી કરીએ.\nસ્ત્રીઓ માટે નાણાકીય આયોજન શરૂ કરવાના સરળ રસ્તા\nઆ બજેટ ની નાણાકીય અસર\nકટોકટી ભંડોળ ના સાત ફાયદા\nનવા વર્ષે, નવ પગલે નાણાકીય આયોજન\nબચત કરવાના બહેતર ઉપાય\nરોકાણનાં લક્ષ્યો પ્રાપ્ત કરવાના માર્ગ પર અડગ કેવી રીતે રહેવું\nકોઈ છેતરી ન જાય એટલી સાવચેતી જરૂર રાખવી\nતમારા વ્યક્તિગત નાણાકીય આયોજન માટે ૩૦:૧૦ નો નિયમ\nએસઆઇપી સારી કે એકસામટું રોકાણ સારું\nરિયલ એસ્ટેટ V/S મ્યુચલ ફંડ\nGeneral Atlantic 0.84% ​​હિસ્સા માટે રિલાયન્સ રિટેલમાં કરશે 3,675 કરોડ રૂપિયાનું રોકાણ\nMarket Live: સેન્સેક્સ-નિફ્ટીમાં રિકવરી, નિફ્ટી 11250 ની ઊપર\nBabri Masjid Verdict LIVE Updates: બાબરી વિધ્વંસ પર CBI જજ થોડીવારમાં સંભળાવશે નિર્ણય, ઉમા ભારતી, અડવાણી, જોશી કોર્ટમાં\nCoronavirus India News: છેલ્લા 24 કલાકોમાં 80,472 નવા કેસ, સંક્રમિતોની સંખ્યા 62 લાખની પાર\nWest Bengal: નાણાકિય વિભાગના હિસાબ-કિતાબની CAG એ કરી પ્રશંસા\nબાબરી વિધ્વંસ કેસમાં 28 વર્ષ બાદ આવશે નિર્ણય, રામનગરીમાં હાઈ એલર્ટ\nબાબરી વિધ્વંસ કેસમાં ઉમા ભારતીની જાહેરાત, ફાંસી માટે તૈયાર છું પરંતુ જમાનત નહીં લઉ\nPetrol Diesel Price: આજે ડીઝલના ભાવ સ્થિર, જાણો પેટ્રોલની કિંમત વધી કે ઘટી\nMazagon Dock Shipbuilders IPO day 1: ઇશ્યુ 108% સબ્સ્ક્રાઇબ થયેલ, રિટેલ પોર્શન પૂરો બુક\nCovid-19: આયુર્વેદિક દવાના ક્લિનિકલ ટ્રાયલમાં વધુ સારા પરિણામો\nગૅટ રિચ વિથ આશ્કાઃ રાણા પરિવાર માટે નાણાંકિય આયોજન\nગૅટ રિચ વિથ આશ્કાઃ પરમાર પરિવાર માટે આયોજન\nમની મૅનેજરઃ તહેવાર નિમિતે ભેટ\nમની મૅનેજર: સમજો નવા ટેક્સ રીબેટનું ગણીત\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટૅક્સ પ્લાનિંગઃ મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગઃ મુકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nહેલ્થ ઇન્શ્યોરેન્સ પૉલિસીનું પ્રીમિયમ હપ્તામાં કેવી રીતે કરે જમા, જાણો પુરી ડિટેલ\nરાઈડર્સ શું છે અને ઈનસ્યુરન્સ પોલિસીમાં સમાવિષ્ટ રાઈડર્સના પ્રકાર કયા છે\nહેલ્થ ઇન્શ્યોરેન્સ પૉલિસીનું પ્રીમિયમ હપ્તામાં કેવી રીતે કરે જમા, જાણો પુરી ડિટેલ\nગ્રુપ લા���ફ ઈનસ્યુરન્સના લાભ કયા છે \nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/parenting/why-is-coconut-oil-good-babies-454.html", "date_download": "2020-09-30T06:33:46Z", "digest": "sha1:KMJOBPESNIRHAHDFKZO2DSZA6GO3B7YJ", "length": 13552, "nlines": 157, "source_domain": "gujarati.boldsky.com", "title": "શિશુઓ માટે નારિયેળ તેલ કેમ સારૂં છે ? | Why Is Coconut Oil Good For Babies? - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nશિશુઓ માટે નારિયેળ તેલ કેમ સારૂં છે \nનારિયેળનું તેલ પુખ્તો અને શિશુઓ બંને માટે ખૂબ સારૂં હોય છે. તે બાળકોનાં તીવ્ર વિકાસમાં સહાયક હોવાની સાથે-સાથે બાળકની પ્રતિરોધક ક્ષમતા તેમજ પાચન ક્ષમતામાં પણ સુધારો લાવે છે.\nનારિયેળનં તેલ તમામ વયનાં લોકોનાં આરોગ્ય માટે ફાયદાકારક છે. આ તેલ પાકેલા નારિયેળ તેલની છીણમાંથી કાઢવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય જળવાયુ ધરાવતા દેશોમાં નારિયેળનું તેલ એક મુખ્ય ખાદ્ય પદાર્થ હોય છે. ઘણા દેશોમાં નારિયેળ તેલનો ઉપયોગ વિવિધ રસમોમાંકરવામાં આવે છે.\nનારિયેળનું તેલ બાળકોની સાથે-સાથે નવજાત શિશુઓ માટે પણ આરોગ્યપ્રદ્ હોય છે. પોતાનાં બાળકનાં તીવ્ર વિકાસ માટે અને મજબૂતાઈ માટે દરરોજ નારિયેળ તેલનો ઉપયોગ કરો.\nઆ ઉપરાંત અહીં નારિયેળ તેલથી બાળકોને થતા કેટલાક ફાદાઓ વિશે પણ જણાવવામાં આવી રહ્યું છે :\n1. લૉરિક એસિડ પ્રચૂર પ્રમાણમાં હોય છે :\nબ્રેસ્ટ મિલની જેમ નારિયેળ તેલમાં પણ લૉરિક એસિડ પ્રચૂર પ્રમાણમાં હોય છે. સગર્ભા મહિલાઓ કે જે દરરોજ નારિયેળ તેલ કે નારિયેળનાં અન્ય ઉત્પાદનોનું સેવન કરે છે, તેના બ્રેસ્ટ મિલ્કમાં લૉરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે. નારિયેળ તેલનાં નિયમિત ઉપયોગથી તેમનાં શરીરમાં સ્તનપાન માટેની ચરબીનો સંચય થઈ જાય છે અને તેમના બ્રેસ્ટ મિલ્કમાં લૉરિક એસિડનું પ્રમાણ વધી જાય છે કે જેનાથી નવજાત શિશુનું આરોગ્ય સારૂં રહે છે.\n2. બાળકનાં પાચનમાં સહાયક :\nનારિયેળનું તેલ માધ્યમ શ્રૃંખલા ધરાવતા ટ્રાયગ્લિસરાઇડ્સથી બનેલું હોય છે કે જે પાચનની પ્રક્રિયા માટે સારૂં હોય છે અને આ જ કારણ છે કે તે બાળકનાં આહાર માટે સારૂં હોય છે. નારિયેળનું તેલ સરળતાથી પચી જાય છે અને તેથી પેટ તેમજ પાચન સંબંધી બીમારીઓમાં ફાયદાકારક હોય છે. નારિયેળ તેલનાં નિયમિત ઉપયોગથી શરીરની પોષક તત્વોને અવશોષિત કરવાની ક્ષમતા પણ વધી જાય છે.\n3. બાળકોને સારી રીતે ઊંઘવામાં સહાયક :\nદરરોજ નારિયેળ તેલથી બાળકની માલિશ કરવાથી તેમનો શારીરિક તેમજ માનસિક વિકાસ તીવ્રતાથી થાય છે. તેાથી તેમનાં હાડકાં પણ મજબૂત બને છે અને તેઓ રાત્રે સારી રીતે ઊંઘે છે. આ ઉપરાંત બાળકોને માલિશ કરવાથી માતા અને બાળક વચ્ચે એક નિકટનો સંબંધ બંધાઈ જાય છે, નહિંતર માતાઓ બાળકોને પકડવાથી બીવે છે.\n4. ત્વચા સંબંધી સમસ્યાઓનાં નિદાનમાં સહાયક :\nનવજાત બાળકોને પણ ત્વચા સંબંધી મોટી-મોટી મુશ્કેલીઓ હોય છે. બાળકોને સામાન્યતઃ ક્રેડ કૅપ (સ્કિન રૅશ) જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કે જે અતિસક્રિય ત્વચા ગ્રંથિઓનાં કારણે થાય છે. નારિયેળનું તેલ ત્વચાને ભેજ પ્રદાન કરે છે. ખાસ તો ત્યારેકેજ્યારે ત્વચા બહુ વધારે સંવેદનશીલ હોય. તેનાથી એલર્જિક રિએક્શન થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે.\n5. નવજાત બાળકની પ્રતિરોધક ક્ષમતા વધારે છે :\nબ્રેસ્ટ મિલ્કમાં હાજર લૉરિક એસિડમાં એંટી-માઇક્રોબિયલ ગુણો હોય છે અને નવજાત બાળકનાં સંરક્ષણનું આ જ એકમાત્ર સ્રોત હોય છે, નહિંતર બાળકની પ્રતિરોધક ક્ષમતા નબળીરહી જાય છે. માટે આ કોઈ સંયોગ નથી કે મોટાભાગની ઇન્ફેંટ ફૉર્મ્યુલામાં નારિયેળ તેલનું મુખ્ય ઘટક હોય છે, કારણ કે તેમાં લૉરિક એસિડ પ્રચૂર પ્રમાણમાં રહેલું હોય છે.\nઆ 4 કારણો થી તમારા બાળક ના માથા પર પરસેવો થાય છે\nઆ દેશી નુસખાથી ઠીક કરો બાળકના મોંઢાના છાલા\nઆ 8 ફૂડ્સ આપનાં બાળકોને ખવડાવવાથી જલ્દી વધશે હાઇટ\nજાણો શું ખવડાવે છે મૉમ કરીના પોતાના લાડકડા તૈમૂરને...\nપાપા કરણ જોહરે ઇંસ્ટાગ્રામ પર નાંખ્યા યશ અને રૂહીનાં ફોટો\nઆ 5 રીતો વડે પો��ાનાં બાળકોને શીખવાડો પૈસાનું મહત્વ\n આ પ્રોડક્ટ છે બાળકો માટે સૌથી વધુ ખતરનાક\nજો તમે પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તો પોતાના પતિને પહેલાં આ વાતો જરૂર પૂછી લો\nજાણો તે કયા સંકેતો છે કે જેનાથી આપ જાણી શકો કે આપનું બાળક આપને પ્રેમ કરે છે\nનવજાત શિશુને કયા મહિનાથી પાણી પીવડાવવું શરૂ કરવું જોઇએ \nઆ ભૂલો કે જે નવી માતાઓ સામાન્યતઃ કરે છે\nસગર્ભાવસ્થામાં બૅબી રાત્રે જ કેમ કરે છે સૌથી વધુ હિલચાલ\nદીપિકા બોવ ગાઉન ની અંદર સ્ટનિંગ લાગે છે.\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/bayad/", "date_download": "2020-09-30T07:24:12Z", "digest": "sha1:LM5XAUNY6GTSZZSIAU6MCGITKW2UHWFV", "length": 21276, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "bayad: bayad News in Gujarati | Latest bayad Samachar - News18 Gujarati", "raw_content": "\nAravalliના ગ્રામ્ય વિસ્તારની કોરોના પર અસર, 31 જુલાઇ સુધી નિયમ લાગુ રહેશે\nAravalliના બાયડ નગરપાલિકાનો મહત્વનો નિર્ણય, બજારો સવારે 7થી 2 સુધી ખુલશે\nઅરવલ્લી : હોળીની રાત્રે જૂથ અથડામણ, સરપંચના ઘરે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો, 8 ઇજાગ્રસ્ત\nઅરવલ્લી : 25 વર્ષ સુધી રજૂઆત છતાં બ્રિજ ન બનતા ગામ લોકોએ જાતે જ બાંધવાની શરૂઆત કરી\nબાયડમાં 'બાહુબલી' જશુ પટેલે ધવલસિંહ ઝાલાનું 'કમળ' ઉગતા પહેલા જ કરમાવી દીધું\nધવલસિંહ ઝાલાએ કહ્યુ, 'મારી હાર નિશ્ચિત લાગી રહી છે'\nબાયડ પેટા ચૂંટણી : રસાકસી બાદ પક્ષપલટું ધવલસિંહ ઝાલાને મતદારોનો જાકારો\nબાયડના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો\nપેટા ચૂંટણી: બાયડમાં ધવલસિંહ માટે નરેશ કનોડિયાએ ફિલ્મી સ્ટાઇલમાં મત માંગ્યા\nભાજપ Vs કોંગ્રેસ : પેટા ચૂંટણીના જંગમાં કઈ બેઠક પર કોણ કોની સામે જાણો\nરાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાચૂંટણી 21 ઑક્ટોબરે યોજાશે\nબાયડઃ ગણેશ વિસર્જન યાત્રામાં છલકાઇ દેશભક્તિ, જુઓ તસવીરો\nધવલસિંહ ઝાલા ભગવાનનાં શરણે, શું પેટા ચૂંટણીમાં ટિકિટ ન મળવાનો ડર\nઅલ્પેશ બાદ હવે ધવલસિંહ ઝાલાની બીજેપી નેતા સાથેની તસવીર આવી સામે\nઅમે તો કોંગ્રેસમાં જ છીએ પરંતુ કોંગ્રેસવાળા ધક્કા મારે છે : ધવલસિંહ ઝાલા\nઠાકોર સેનાનો નિર્ણય શિરોમાન્ય, અલ્પેશ કહેશે તેમ કરીશું : ધવલસિંહ ઝાલા\nVideo: અરવલ્લીના બાયડમાં 7 સેકન્ડમાં 7.70 લાખની લૂંટ\nબાયડમાં ખેડૂતોએ કર્યો હાઇ-વે ચક્કાજામ, બે કિમી સુધી ટ્રાફિકજામ\nઅલ્પેશ ઠાકોરે CM સાથે કરી મુલાકાત, BJPમાં જોડાવાની ચર્ચાને મળ્યો વેગ\nVideo: બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સામે ફિશિંગ માટે 40 લાખની માંગણીની ફરિયાદ\nLRD પેપર લીક: બાયડના વધુ એક શખ્શની અટકાયત\nLRD પેપર લીક કાંડમાં વધુ એકની બાયડથી કરાઇ અટકાયત\nLRD પેપર લીક: વધુ 4 આરોપીઓની ધરપકડ, સમગ્ર કાંડમાં બાયડ તાલુકો એપી સેન્ટર \nVideo: LRD પેપર લીક: પેપર ખરીદનાર 20 વર્ષીય યુવકની અરવલ્લીમાંથી અટકાયત\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharat-pandya-bharatiya-janata-party-is-the-largest-political-1443660775659113", "date_download": "2020-09-30T05:16:41Z", "digest": "sha1:BTWVLK3OR5WJI52IAQPTLNQSSAWFH3FJ", "length": 4542, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat \"સેવા સેતુ કાર્યક્રમનો કોંગ્રેસનો વિરોધએ ‘ગરીબ વિરોધી’ અને ‘માનવતા વિરોધી’ કોંગ્રેસની માનસકિતાનું પ્રતિબિંબ છે.\" - Bharat Pandya", "raw_content": "\n\"સેવા સેતુ કાર્યક્રમનો કોંગ્રેસનો વિરોધએ ‘ગરીબ વિરોધી’ અને ‘માનવતા વિરોધી’ કોંગ્રેસની માનસકિતાનું પ્રતિબિંબ છે.\" - Bharat Pandya\n\"સેવા સેતુ કાર્યક્રમનો કોંગ્રેસનો વિરોધએ ‘ગરીબ વિરોધી’ અને ‘માનવતા વિરોધી’ કોંગ્રેસની માનસકિતાનું પ્રતિબિંબ છે.\" - Bharat Pandya\n\"સેવા સેતુ કાર્યક્રમનો કોંગ્રેસનો વિરોધએ ‘ગરીબ વિરોધી’ અને ‘માનવતા વિરોધી’ કોંગ્રેસની માનસકિતાનું પ્રતિબિંબ છે.\" - Bharat Pandya\nવનબંધુ વિકાસ, પ્રગતિનો ઉજાસ - સુદ્રઢ શિક્ષણ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports/cricket/rohit-sharma-says-as-captain-i-am-the-least-important-person-in-the-team/articleshow/77375176.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article11", "date_download": "2020-09-30T05:23:56Z", "digest": "sha1:J5GJVF67HOH7QOJ7VWPDMRNYR626R5J3", "length": 10692, "nlines": 89, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nહું મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સૌથી ઓછો મહત્વનો ખેલાડી છું : રોહિત શર્મા\nIPLમાં મુંબઈ ઈન્ડિયન્સને સૌથી વધુ સફળ ટીમ બનાવવા છતાં પણ કેપ્ટન રોહિતને લાગે છે કે તે ટીમનો સૌથી ઓછો મહત્વનો ખેલાડી છે\nનવી દિલ્હી: સ્ટાર ઓપનર રોહિત શર્માને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સમાં તેને પોતાને 'સૌથી ઓછો મહત્વનો વ્યક્તિ' કહેવામાં કોઈ ખચકાટ નથી. ભારતીય ક્રિકેટ 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં IPLથી રિઝ્યૂમ થશે જ્યારે આખી દુનિયા કોવિડ-19 મહામારીને રોકવાની જદ્દોજહદમાં લાગેલી છે.\nમુંબઈ ઈન્ડિયન્સને ચાર વખત ટાઈટલ જીતાડનારા રોહિતે કહ્યું કે, 'હું એ વાતમાં વિશ્વાસ ધરાવું છું કે, જ્યારે તમે કેપ્ટન હોવ ત્યારે સૌથી ઓછા મહત્વના ખેલાડી હોવ છો. જ્યારે મોટા હિતની વાત હોય છે ત્યારે અન્ય સભ્યો વધુ મહત્વપૂર્ણ બની જાય છે. જુદા-જુદા કેપ્ટન્સ માટે આ બાબત અલગ હોય છે પણ જ્યાં સુધી મારી વાત છે તો હું આનાથી સંયોગ ધરાવું છું.'\nભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ તાજેતરમાં તેના 'કૂલ' વ્યવહારની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી હતી. તે સરખામણીને પ્રાધાન્ય નથી આપતો પણ બંનેમાં એક સમાનતા તો છે કે, રોહિત પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પૂર્વ ભારતીય કેપ્ટન જેવો જ દેખાય છે.\nતેણે હસીને કહ્યું, 'ગુસ્સો ન દેખાડવો, જાણી-જોઈને કરવામાં આવતો પ્રયાસ નથી. આ મારી પ્રકૃતિ છે કારણ કે, તમે કોઈ બીજાના જેવા દેખાડવાનો પ્રયત્ન નથી કરતા. તમે જે છો હંમેશાં તે જ રહેવાનો પ્રયત્ન કરો છો.'\nરોહિતે કહ્યું કે, 'તમે ગુસ્સે પણ થાવ છો, ક્યારેક-ક્યારેક કન્ટ્રોલ ગુમાવી દો છો પણ એ જરૂરી હોય છે કે, તમે આને પોતાની ટીમના સાથીઓને ન દેખાડો. પોતાની ભાવનાઓને છુપાવવી સૌથી મુશ્કેલ કામ હોય છે.'\nભારતીય ટીમમાં લિમિટેડ ઓવર્સના વાઈસ કેપ્ટનને લાગે છે કે, IPL શરૂ થતા પહેલા તેની પાસે ઘણો સમય છે અને લાંબા બ્રેક આગામી એક મહિના દરમિયાન તે મજબૂતી અને સ્ટેમિના મેળવી લેશે. તેણે કહ્યું કે, 'આશા છે કે, જિમ આ સપ્તાહથી ખુલી જશે અને હું ઈન્ડોર ટ્રેનિંગ શરૂ કરી શકીશ. અત્યાર મુંબઈમાં મોનસૂનને કારણે તમે આઉટડોર ટ્રેનિંગ કરી શકતા નથી. ઈન્ડોર સુવિધાઓના ઉપયોગ માટે મુંબઈ ક્રિકેટ સંઘને લેટર લખીશ.'\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nUAEમાં છને બદલે 3 દિવસનું આઈસોલેશન, ફૂડની 'કૉન્ટેક્ટ લેસ' ડિલિવરી ઈચ્છે છે IPL ટીમો આર્ટિકલ શો\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nસુશાંત સિંહ રાજપૂત સાથે કેમ કરી નાખ્યું હતું બ્રેકઅપ સારા અલી ખાને NCB સમક્ષ જણાવ્યું\nસુશાંતના મૃતદેહનો વીડિયો શેર કરનાર ફેનને અંકિતા લોખંડેએ ખખડાવ્યો\nહવે રિયા ચક્રવર્તી પરથી પણ બનશે ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી, તૈયારીમાં લાગ્યા મેકર્સ\nગોકુળધામના એકમેવ સેક્રેટરી 'આત્મારામ ભીડે'નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું\nબિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે JD(U)માં જોડાતા સ્વરા ભાસ્કરે કર્યો કટાક્ષ\nબોલીવુડ'ડ��રગ સિંડિકેટની એક્ટિવ મેમ્બર છે રિયા, હાઈ સોસાયટી સાથે છે સંબંધ'\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nસમાચારIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nદેશચીનને ભારતનો જવાબ, '1959ની LACની વ્યાખ્યાને અમે નથી માનતા'\nઅમદાવાદકોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 311,અમદાવાદમાં 195 નવા કેસ નોંધાયા\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nબિઝનેસમુકેશ અંબાણીએ લોકડાઉન શરુ થયું ત્યારથી દર કલાકે 90 કરોડની કમાણી કરી\nદેશઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂને કોરોના, થોડા દિવસ પહેલા સંસદમાં રહ્યા હતા હાજર\nઅમદાવાદકોરોના વાયરસથી ફેંફસા પથ્થર જેવા બની ગયાઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mevadasuthar.com/bwg_gallery/3/", "date_download": "2020-09-30T05:26:22Z", "digest": "sha1:Z5LDJ6DFHQTNLMQABMIK53CO5RNBEOGT", "length": 2175, "nlines": 70, "source_domain": "www.mevadasuthar.com", "title": "શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ – શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)", "raw_content": "\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nકારોબારી સમિતિની આગામી બેઠક.\nકારોબારી સમિતિની બેઠક તા. ૨૮/૦૭/૨૦૧૯\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/05/aurangabad-train-accident-ground-report-news-update-from-maharashtra-aurangabad-as-madhya-pradesh-migrant-workers.html", "date_download": "2020-09-30T05:51:05Z", "digest": "sha1:MHMEJXHJQBYRI6AVQQFJOBGKID5LCMLR", "length": 8952, "nlines": 67, "source_domain": "www.gyangujarati.in", "title": "150 રોટલી અને ચટણી લઈને ચાલ્યા હતા 20 મજુર, 16 માટે બની ગયો અંતિમ સફર", "raw_content": "\nHomeખબર150 રોટલી અને ચટણી લઈને ચાલ્યા હતા 20 મજુર, 16 માટે બની ગયો અંતિમ સફર\n150 રોટલી અને ચટણી લઈને ચાલ્યા હતા 20 મજુર, 16 માટે બની ગયો અંતિમ સફર\nજાલના ની એક સરિયાં ફેક્ટરી 45 દિવસ પહેલા લોકડાઉન ના ચાલતા તે બંધ થઈ ગઈ. રોજ કમાઈને ખાવાવાળા મજૂરો ને બે સમયની રોટલી માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. યુપી, બિહાર અને મધ્ય પ્રદેશ ન��� તે લોકો હતા. નામ ની જમા પૂંજી હતી. કોઈપણ રીતે મહિના ભર કામ ચલાવ્યું પછી સામાજિક સંગઠનો અને સરકાર ના ભરોસે છે પેટ ભરવાની આ મદદ બેથી ત્રણ દિવસ માં એક વાર નસીબ થઇ રહી હતી. એ વચ્ચે ખબર પડી કે સરકાર બીજા રાજ્યોમાં મજૂરો ને ઘર મોકલવા માટે ઓરંગાબાદ અથવા ભુસાવલ થી કોઈ ટ્રેન ચલાવવા જઈ રહ્યા છે.\nમધ્યપ્રદેશના 20 મજુર રેલવે ટ્રેક પર નીકળી પડ્યા પાસે કંઈક હતું તો ફક્ત 150 રોટલી અને એક ટિફિન ચટણી 16 લોકો માટે આ યાત્રા અંતિમ યાત્રા સાબિત થઈ.\nમજૂરોએ વિચાર્યું ઘરે પહોંચી જઈશું ગુરુવારે સાંજે મળી 150 રોટલી બનાવી. એક ટિફિનમાં ચટણી પણ હતી. જેનાથી કોરી રોટલી મોઢા થી પેટ સુધીનો સફર સરળતાથી કરી છે. થોડી વાર પછી જ્યારે ભુસાવલ માટે નીકળી પડ્યા બધા જ લોકો ની ઉંમર 21 થી 45 વર્ષની વચ્ચે હતી. ઔરંગાબાદ જિલ્લાના કરમાડ સુધી પહોંચ્યા તો રાત ખૂબ જ થઈ ગઈ હતી. વિચાર્યું કે ભોજન લઇને થોડો આરામ કરી લઈએ.\nપછી બધા લોકો ને ઊંઘ આવી ગઈ અને કોઈની તો ક્યારેય નહીં ઉડે\nસજ્જનસિંહ જૂથમાં સામેલ હતા. તે બચી ગયા. કહે છે ભૂખ લાગી હતી સાહેબ, ટ્રેક ઉપર બેસીને ભોજન લઇ રહ્યા હતા. અમને તે સાફ અને સુરક્ષિત લાગ્યું. ભોજન પૂરું થયું થોડાક લોકો એવું ઇચ્છતા હતા કે સફર ફરીથી શરૂ કરવામાં આવે અને થોડાંક લોકોનું એવું ઇચ્છવું હતું કે આરામ કરી લેવામાં આવે. સહમતી આરામ કરવા ઉપર બની. ભુખ્યા પેટ ને રોટલી મળી હતી એટલા માટે પાટા ઉપર જ સુઈ ગયા. ઊંઘ ખુલી તો ભયાનક મંજર હતું. મારી પાસે ઇન્ટરલાલ સુઈ રહ્યો હતો. તેમણે ખેંચી લીધો હું જીવતો છું.\nઆટલા માટે થઇ ભુલ\nસજ્જન આગળ કહે છે કે 'આંખો ખુલી તો હોશ આવ્યો જોયું મારુ બેગ ટ્રેનમાં ઢસડાઈને જઈ રહ્યું છે. અમે વિચાર્યું હતું કે ટ્રેન તો બંધ છે એટલા માટે ટ્રેક પર કોઈ ગાડી નહીં આવે. આસપાસ જાડીઓ હતી તેના ચાલતા ટ્રેક ઉપર જ આરામ કરવાનો વિચાર આવ્યો. ટ્રેન જ્યાં સુધી ઊભી રહી ત્યાં સુધી તો બધું જ ખતમ થઇ ચુક્યું હતું. 16 સાથીઓના ક્ષત-વિક્ષત શવ ટ્રેક પર પડ્યા હતા. કોઈને ઓળખી શકવા મુશ્કેલ હતા.'\nલોકો પાસે માગી મદદ\nસજ્જનના પ્રમાણે 'પહેલા લાગ્યું કે કોઈ ખરાબ સપનું જોયું છે, પરંતુ એ ક્ષણમાં હકીકત ઉપર વિશ્વાસ થઈ ગયો. 20માંથી ચાર જીવતા બચ્યા. ડર ને થોડું દૂર કર્યું. ટ્રેકથી દૂર બનેલા એક ઘરે પહોંચ્યા. મદદ માંગી. તેમણે પાણી પીવડાવ્યું. ત્યાર બાદ પોલીસને જાણકારી આપી.'\nપોતાનાઓ નો સામનો કઈ રીતે કરીશ\nઅડધા કલાક પછી પોલીસ પહોંચી ���ેમણે પોતાનું કામ શરૂ કર્યું. પોતાની ભીની આંખો ને લૂછીને વિરેન્દ્ર શાંતા આકાશ તરફ જુએ છે. ત્યારબાદ કહે છે જે લોકો સાથે થોડાક કલાક પહેલા બેસીને રોટલી ખાધી હતી હવે તેમની લાશ મારી સામે છે. થોડાક તો મારા ખૂબ જ પાસેના મિત્ર હતા. હવે હું શું કરીશ. તેમના ઘરના લોકોને હું શું કહીશ. કઈ રીતે તેમનો સામનો કરીશ મારો ફોન મારું બેગ બધું જ ગાયબ છે. પાછળ શરીર માં જખમ લાગેલું છે. આ જખમ તો ભરાઈ જશે પરંતુ દિલમાં જે જખમ લાગી ચૂક્યું છે તે ઉમરભર રહેશે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/business/page-2/", "date_download": "2020-09-30T06:51:09Z", "digest": "sha1:4JRFROTQH6OZ3HR4OB52SSORRNMJDX4L", "length": 27760, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "News18 Gujarati Videos, Latest Videos News in Gujarati, Gujarati Khabar वीडियो", "raw_content": "\nહોમ » વીડિયો » વેપાર\nICICI Bank-Videocon મની લોન્ડ્રીંગ કેસમાં EDએ દીપક કોચરની ધરરકડ કરી\nદોઢ વર્ષ પહેલા બિઝનેસમેન દીપક કોચર અને તેની પત્ની ચંદા કોચર સામે આઈસીઆઈસીઆઈ બેંક-વીડિયોકન મામલામાં કેસ નોંધાયો હતો\nદોઢ વર્ષ પહેલા બિઝનેસમેન દીપક કોચર અને તેની પત્ની ચંદા કોચર સામે આઈસીઆઈસીઆઈ બેંક-વીડિયોકન મામલામાં કેસ નોંધાયો હતો\nICICI Bank-Videocon મની લોન્ડ્રીંગ કેસમાં EDએ દીપક કોચરની ધરરકડ કરી\nઅમદાવાદઃ રૂપિયાની મજબૂતી બાદ સોના-ચાંદીમાં તેજી, જાણો આજે કેટલો થયો સોના-ચાંદીનો ભાવ\nહવે ટ્રેનમાં ભીખ માંગવા અને સિગરેટ પીવા પર નહીં થાય જેલ, Railwayએ સરકારને મોકલ્યો પ્રસ્તાવ\nટૂંક સમયમાં આવશે LICનો IPO, રીટેલ રોકાણકારોને મળી શકે છે 10% ડિસ્કાઉન્ટ\nકેન્દ્ર આ 26 સરકારી કંપનીઓમાં વેચશે ભાગીદારી 23 PSUsને ખાનગીકરણ માટે કેબિનેટની મંજૂરી\nઅમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ\nBPCLએ ખાનગીકરણ પહેલા પોતાના કર્મચારીઓને આપી મોટી ભેટ\nઅમદાવાદઃ બે દિવસના કડાકા બાદ ચાંદીમાં આવ્યો સુધારો, જાણો સોના-ચાંદીના આજના નવા ભાવ\nતો શું ભારતમાં ફરી શરૂ થશે Tiktok જાપાનની સોફ્ટબેન્કે ખરીદી મોટી ભાગીદારી\nઅમદાવાદઃ સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં રૂ.2000નો કડાકો, ફટાફટ જાણી લો સોના-ચાંદીના નવા ભાવ\nICICI Bank-Videocon મની લોન્ડ્રીંગ કેસમાં EDએ દીપક કોચરની ધરરકડ કરી\nઅમદાવાદઃ રૂપિયાની મજબૂતી બાદ સોના-ચાંદીમાં તેજી, જાણો આજે કેટલો થયો સોના-ચાંદીનો ભાવ\nહવે ટ્રેનમાં ભીખ માંગવા અને સિગરેટ પીવા પર નહીં થાય જેલ, Railwayએ સરકારને મોકલ્યો પ્રસ્તાવ\nટૂંક સમયમાં આવશે LICનો IPO, રીટેલ રોકાણકારોને મળી શકે છે 10% ડિસ્કાઉન્ટ\nકેન્દ્ર આ 26 સરકારી કંપનીઓમાં વેચશે ભાગીદારી 23 PSUsને ખાનગીકરણ માટે કેબિનેટની મંજૂરી\nઅમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ\nBPCLએ ખાનગીકરણ પહેલા પોતાના કર્મચારીઓને આપી મોટી ભેટ\nઅમદાવાદઃ બે દિવસના કડાકા બાદ ચાંદીમાં આવ્યો સુધારો, જાણો સોના-ચાંદીના આજના નવા ભાવ\nતો શું ભારતમાં ફરી શરૂ થશે Tiktok જાપાનની સોફ્ટબેન્કે ખરીદી મોટી ભાગીદારી\nઅમદાવાદઃ સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં રૂ.2000નો કડાકો, ફટાફટ જાણી લો સોના-ચાંદીના નવા ભાવ\nઅમદાવાદઃ ચાંદીના ભાવમાં રૂ.2000નો તોતિંગ કડાકો, જાણો સોના-ચાંદીના આજના નવા ભાવ\nઅમદાવાદઃ સપ્ટેમ્બરની શરુઆતમાં સોના-ચાંદીમાં થયો મોટો ફેરફ, જાણો નવા Gold-Silverના ભાવ\nઓગસ્ટમાં રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5500 અને ચાંદીમાં રૂ.8,000નો કડાકો, કેવી રહી ચાલ\n GDPમાં આવી 23.9 ટકાની રેકોર્ડ ગિરાવટ\nઅમદાવાદઃ સપ્તાહના શરૂઆતમાં Gold-Silverના ભાવમાં આવી તેજી, જાણો આજના નવા ભાવ\nમુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સેદારી ખરીદશે Adani Group\nસોના ઉપર મળી રહ્યું છે પાછલા 5 મહિનાનું સૌથી વધારે ડિસ્કાઉન્ટ, તમારી પાસે છે મોકો\nરેલવે મંત્રીએ 9 રાજ્યોના CMને લખ્યો પત્ર, કહ્યું, વડાપ્રધાન બધું જોઈ રહ્યા છે\nફ્યૂચર ગ્રૂપના રિટેલ બિઝનેસને ખરીદશે રિલાયન્સ રિટેલ, 24,713 કરોડ રૂપિયામાં ડીલ\nઅમદાવાદઃ સપ્તાહમાં Gold 1000 રૂપિયા સસ્તું થયું, જાણો સોના-ચાંદીના નવા ભાવ\nઅમદાવાદઃ આવી ગયા સોના-ચાંદીના આજના નવા ભાવ, શું દિવાળી સુધી સોનું રૂ.82,000 થશે\nએક સપ્ટેમ્બરથી દેશભરમાં બધાના લાઇટના બિલ માફ થશે જાણો શું છે હકીકત\nઅમદાવાદઃ ચાંદીના ભાવમાં 3000 રૂપિયાનો તોતિંગ ઉછાળો, જાણી લો સોના-ચાંદીના આજના નવા ભાવ\nકોરોનાને પગલે GST કલેક્શન ખરાબ રીતે પ્રભાવિત, 2.35 લાખ કરોડનું નુકસાન : કેન્દ્ર સરકાર\nઆપની EMI વધુ સસ્તી થઈ શકે છે, RBI ગવર્નરે આપ્યા વ્યાજ દરોમાં ઘટાડો કરવાના સંકેત\nઅમદાવાદઃ રૂપિયો મજબૂત થતાં સોના-ચાંદીમાં થયો મોટો ઘટાડો, ફટાફટ જાણીલો નવા ભાવ\nરૂપિયામાં પરત ફરી તેજી 5 મહિનામાં ��ૌથી વધારે થયો મજબૂત, સામાન્ય લોકોને થશે સીધો ફોયદો\nCOVID સંકટના કારણે રોજગારી ઘટી, સ્થિતિ સામાન્ય થવામાં હજુ સમય લાગશેઃ RBI રિપોર્ટ\nસુપ્રીમે કહ્યું, ફ્લેટના પઝેશનમાં વિલંબ થશે તો બિલ્ડર્સ હોમ બાયર્સને વાર્ષિક 6% વ્યાજ આપશે\n આ બેન્ક કરશે 1000 કર્મચારીઓની Hiring, જાણો - કેવી રીતે મળશે Job\nસામાન્ય માણસ માટે મોટા સમાચાર GSTના દાયરામાં આવી શકે છે નેચરલ ગેસ, થશે આવો ફાયદો\nઆ Appથી રસ્તા પર નાનો ધંધો કરતા લોકોને મળશે મિનિટોમાં લોન, જાણો તેના વિશે બધુ જ\nપાન-મસાલા-સિગારેટના શોખીનો માટે Bad News, ટૂંક સમયમાં વ્યસન મોંઘુ પડી શકે છે\nDr. Reddy's Labએ શરૂ કરી કોરોના દવાની મફત હોમ ડિલિવરી, 42 શહેરોમાં મળશે સર્વિસ\nખેડૂતો માટે આવી મોટી ખુશખબર, સરકારે કરી આ મોટી જાહેરાત\nMake For Worldની જાહેરાતને લાગુ કરવાની તૈયારીમાં મોદી સરકાર\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: જજે વાંચવાનો શરૂ કર્યો ચુકાદો, વીડિયો કૉલથી જોડાયા અડવાણી-જોશી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/gujarat-education-new/", "date_download": "2020-09-30T05:18:25Z", "digest": "sha1:7VQT5I5X4UU32AAOVIZWRKBL2LJDXKSU", "length": 17033, "nlines": 193, "source_domain": "atalsamachar.com", "title": "શાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ-બેડ ટચની સમજ આપવા તૈયારીઓ | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાં��તાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nવેપારઃ સોના-ચાંદીમાં આજે ભારે ઉછાળો, જાણો આજના નવા ભાવ વિશે\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પ���સા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome શિક્ષણ-અભ્યાસ શાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ-બેડ ટચની સમજ આપવા તૈયારીઓ\nશાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ-બેડ ટચની સમજ આપવા તૈયારીઓ\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nગુજરાત સરકારે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ એટલે કે સારી ભાવનાથી કરાતા સ્પર્શ અને ખરાબ ભાવના સાથે કરાતા સ્પર્શ વિશે ખાસ માર્ગદર્શન આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે શિક્ષકોને તૈયાર કરી તેમની જવાબદારી નક્કી કરવાનું આયોજન ગોઠવાઈ શકે છે.\nમાર્ગદર્શન આપવા શાળા શ્રેષ્ઠ સ્થળ‌ બની શકે.\nબાળકોને નાનપણથી જ સ્પર્શ અને તેની પાછળના ઈરાદા વિશે જાણકારી મળે તો અત્યાચારોને રોકવા ઘણી મદદ મળી શકે છે. મોટાભાગના સંજોગોમાં કોઈ પરિચિત બાળકની જાતિય સતામણી કરતું હોય છે. આવામાં તેમને ગંદી ભાવના સાથે કરવામાં આવતા સ્પર્શ એટલે કે ટચ વિશે શાળામા માર્ગદર્શન અપાય તો દૂષણ નિવારવામાં ઘણી મદદ મળે તેમ છે.\nમધ્યવર્તી શિક્ષકની નિમણૂંક કરી બાળકોને ટચ વિશે જ્ઞાન અપાશે\nતમામ ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ શાળામાં બાળકોને ટચ વિશે માહિતગાર કરવામાં આવશે.\n“ગુડ ટચ અને બેડ ટચ”નું શિક્ષક માર્ગદર્શન આપશે, જેનાથી બાળકોને સ્પર્શનો ખ્યાલ આવશે.\nબાળ સુરક્ષા માટેના પોસ્કો એક્ટની કલમ 375 અને 376 વિશે પણ શિક્ષકો દ્વારા બાળકોને જ્ઞાન અપાશે.\nગુજરાતમાં પોક્સોના કેસ ક્યારે કેટલા\nવર્ષ કેસ નોંધાયા દોષીત દોષમુક્ત\nPrevious articleપાલનપુરમાં અચાનક કાર સળગી ઉઠી: કારચાલકનો આબાદ બચાવ\nNext articleDy.CM નીતિન પટેલની ઉપસ્થિતિમાં બેચરાજી નાગરિક સહ���ારી બેન્કનો સુવર્ણ જ્યંતિ મહોત્સવ યોજાયો\nહડકંપ@અમીરગઢ: ઓચિંતી તપાસમાં ખામીઓ જોઇ અધિકારી ચોંક્યા, 14 શિક્ષકોને નોટીસ\nવિધાનસભા@ગુજરાત: સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફ કરો, નહી તો આંદોલન: ધાનાણી\nતક@ગુજરાત: કોરોના કાળે વંચિત ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ હજી લઇ શકે એડમિશન\nશિક્ષણ@ગુજરાતઃ ધો.10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, આ તારીખથી પ્રમાણપત્રોનું વિતરણ કરાશે\nરીપોર્ટ@દેશ: સહાયક પ્રોફેસર સહીત 204 જગ્યાઓ માટે UPSCની ભરતી\nસરકારી નોકરીઃ બેંક ઓફ ઈન્ડિયામાં 214 પદો પર ભરતી, આ છે છેલ્લી તારીખ\nશિક્ષણ@ગુજરાતઃ આ કારણથી 21મી સપ્ટેમ્બરે શાળાઓ નહીં ખુલે\nગુજરાત: યુવાનો માટે મોટા સમાચાર, પોલીસમાં 7610 જગ્યાઓ પર ભરતી\nનિર્ણય@ગુજરાત: કોરોના કેસો વધતાં રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો નહીં ખુલે\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nયુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/patan-a-business-member-and-mla-taking-the-corruptness-of-the-university/", "date_download": "2020-09-30T05:31:20Z", "digest": "sha1:ASZ222H2JLNTIEOOVOM2GBWJLHS3A6DJ", "length": 18309, "nlines": 185, "source_domain": "atalsamachar.com", "title": "પાટણઃયુનિવર્સિટીના ભ્રષ્ટ્રાચારને લઈ કારોબારી સભ્ય અને ધારાસભ્ય વચ્ચે ઢીશુમ-ઢીશુમ | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂક���પ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome ગુજરાત પાટણઃયુનિવર્સિટીના ભ્રષ્ટ્રાચારને લઈ કારોબારી સભ્ય અને ધારાસભ્ય વચ્ચે ઢીશુમ-ઢીશુમ\nપાટણઃયુનિવર્સિટીના ભ્રષ્ટ્રાચારને લઈ કારોબારી સભ્ય અને ધારાસભ્ય વચ્ચે ઢીશુમ-ઢીશુમ\nકોન્ટ્રાક્ટર મારફત 9 લાખ રુપિયા ઉછીના પરત માંગવા જતા મામલો બીચક્યો, પોલીસ કાફલો ખડકાયો\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની હકાલપટ્ટી બાદ પાટણમાં રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. પાટણ કોંગી ધારાસભ્ય કિરીટ પટેલની વારંવારની રજૂઆતને લઈ યુનિવર્સિટીના કારોબારી સભ્ય સહિતનું ગૃપ મુલાકાતે ગયું હતું. જેમાં બાંધકામના કોન્ટ્રાક્ટર પાસેથી રુપિયા 9 લાખ આપેલા હોઈ કારોબારી સભ્યના ગૃપે પરત કરવાની માંગ કરી હતી.\nઆ દરમિયાન ધારાસભ્યના માણસોએ અચાનક કારોબારી સભ્ય શૈલેષ પટેલ સાથે ઝપાઝપી કરતા મામલો ગરમાયો છે. સમગ્ર મામલે પોલીસને જાણ થતા તાત્કાલિક દોડધામ કરી કસૂરવારોને શોધવા અને સંભવિત દુર્ઘટનાને ટાળવા મથામણ તેજ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વહિવટમાં ધારાસભ્યની મનમાની સહન કરવા છતાં વિરોધમાં રજૂઆત કરતા કારોબારી સભ્ય સહિતના આગેવાનો લાલઘૂમ બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.\nપ્રાપ્ત થતી માહિતી મુજબ આજે સવારે ભાજપના સેનેટ સભ્ય તેમજ ઈસી મેમ્બર કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. જ્યાં હાજર કોંગ્રેસના કાર્યકરો અને તેમની વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના બનવા પામી હતી.\nમામલો વધારે બીચકી જતાં અહીં સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી. વાત વધુ ના વણસે તેને લઈ ધારાસભ્યની ઓફિસ બહાર 50થી વધારે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. શહેરમાં આ બનાવને લઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.\nમારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ\nશહેરમાં આ બનાવને લઈ સમગ્ર વાતવરણ ઉગ્ર બની ગયું હતું. જે ઘટના ધારાસભ્યની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. સવારે ઈસી મેમ્બર અને ભાજપના સેનેટ સભ્ય ઓફિસમાં ગૂસી ગયા હતા. હાજર કાર્યકરો અને ભાજપ વચ્ચે મારામારીના દ્રશ્યો થયા હતા.\nPrevious articleઅલ્પેશ ઠાકોરની સમર્થકો સાથે બેઠક, નવા-જૂનીના એંધાણઃ સૂત્ર\nNext articleજમ્મુઃ બસ પર થયો ગ્રેનેડ હુમલો, 28 ઈજાગ્રસ્ત\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nઆણંદ: 3.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની ધરપકડ કરી\nકોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1381 કેસ, 11ના મોત, કુલ 1.36 લાખ દર્દી\nરીપોર્ટ@અરવલ્લી: જીલ્લામાં સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 4 કેસ નોંધાયા\nચિંતા@પાટણ: સોનાર ગામે એકસાથે 9 કેસ આવ્યાં, જીલ્લામાં નવા 31 દર્દીનો ઉમેરો\nરીપોર્ટ@મહેસાણા: આજે નવા 18 કેસ, એકસાથે 37 દર્દી સાજા થતાં રજા અપાઇ\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nયુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kingeshop.com/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0-Rbbaaaaaaaaa.asp", "date_download": "2020-09-30T06:56:24Z", "digest": "sha1:76WDW3L2LTIS3TCCH5ECT4YHSQYS7ENT", "length": 4182, "nlines": 158, "source_domain": "www.kingeshop.com", "title": "મુખપૃષ્ઠ, www.kingeshop.com", "raw_content": "\nપ્રવેશ કરો / જોડાઓ\nચિંતા કરશો નહીં. બાદમાં, તમે ઑનલાઇન સ્ટોર નામ બદલી શકો છો.\nદરેક વ્યક્તિને પોતાના ઑનલાઇન સ્ટોર કરી શકો છો\nઅમારી સાથે એક ઓનલાઇન સ્ટોર પાસે ઘણા સારા કારણો છે.\nકે સાચું છે. તમે તમારી ઑનલાઇન સ્ટોર માટે કંઈ ચૂકવે છે.\nતે વાપરવા માટે ખૂબ જ સરળ છે.\nતે ખરેખર સરળ છે\n2007 થી, અમારી સેવા વેપારીઓ હજારો ઉપલબ્ધ છે.\nતમે વિશ્વના ગમે ત્યાં અમારી સેવાનો ઉપયોગ કરી શકે છે.\n50 ભાષાઓ પસંદગી છે.\nએક સંપૂર્ણ મોબાઇલ સંસ્કરણ ઉપલબ્ધ છે.\nઓનલાઇન સ્ટોર માં કોઈ જાહેરાત છે.\nતમે તમારા પો���ાના ડોમેન નામનો ઉપયોગ કરી શકે છે.\nસાઇન કરવા માટે કોઈ કરાર છે.\nતમારી ઑનલાઇન સ્ટોર શોધ એન્જિન માટે શ્રેષ્ટ થયેલ છે.\nઅમે સારા ટેક્નીકલ આધાર આપે છે.\nતમે ફોરમ પાસેથી મદદ મેળવી શકો છો.\nતમે ઉચ્ચ ગુણવત્તા એક ઓનલાઇન સ્ટોર હશે.\nચુકવણી અનેક પદ્ધતિઓ છે.\nસિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે.\nઇન્સ્ટોલ કરવા માટે કોઈ સોફ્ટવેર છે.\nઉપલબ્ધ ઘણા આંકડા છે.\nઆ ફોરમ માં તમારા પ્રશ્નો પૂછો\nશોધ એન્જિન એન્જી 1 2673 2015-03-08\nમુખપૃષ્ઠ સંપર્ક કરો સાઇટ મેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19891898/kapilani-katha", "date_download": "2020-09-30T07:01:10Z", "digest": "sha1:3EM4KXCS5AU42BTKH3JEEH35A5P3J2DT", "length": 4108, "nlines": 169, "source_domain": "www.matrubharti.com", "title": "kapilani katha by Sharad Trivedi in Gujarati Social Stories PDF", "raw_content": "\nકપિલા કૉલેજમાં આવી એ વખતે જ એણે નકકી કરી નાંખેલું કે કૉલેજમાં કોઈ પૈસાદાર નબીરો શોધી કાઢી એને પ્રેમ કરવો છે,બાળપણ અને કિશોરાવસ્થા તો નિમ્ન મધ્યમવર્ગમાં કાઢી છે પણ હવેની જીદંગી રાજરાણી થઈને જીવવું છે.કપિલા સ્વરૂપવાન હતી એટલે એ ...Read Moreમાનતી કે સુંદર છોકરી પાછળ છોકરાઓ ફૂલ પર ભમરા મંડરાતા હોય એમ મંડરાતા હોય છે.એની વાત પણ સાચી હતી.કૉલેજના શરૂઆતના દિવસોમાં જ એ કૉલેજીયન છોકરાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી હતી.ઘણા છોકરા એની પાછળ ફિલ્ડીંગ ભરવા લાગેલાં.કપિલા પણ એ જોઈને હરખાતી હતી અને ઈશ્વરનો મનોમન આભાર પણ માનતી કે ભલે તેં મને પૈસાદાર નથી Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/know-about-young-gujarati-singer-ruchi-bhanushali-9271", "date_download": "2020-09-30T05:48:40Z", "digest": "sha1:7TTNHHKTZSDJZ4NKZV5Y5Z6BCWI3VHT2", "length": 13991, "nlines": 89, "source_domain": "www.gujaratimidday.com", "title": "Ruchi Bhanushali: જાણો એ સિંગર વિશે જેના અવાજથી પડે છે લોકોની સવાર - entertainment", "raw_content": "\nRuchi Bhanushali: જાણો એ સિંગર વિશે જેના અવાજથી પડે છે લોકોની સવાર\nરુચિ ભાનુશાલીનો જન્મ 15 ડિસેમ્બર 1998ના રોજ મુંબઇમાં થયો. રુચિએ પોતાનું ભણતર સોમૈયા સ્કૂલ તેમજ કૉલેજમાંથી કર્યું છે. આમ તો દીકરીઓ પોતાના પિતા સાથે વધારે ક્લોઝ હોય છે પણ રુચિ ભાનુશાલી પોતાના મમ્મી અને પપ્પા બન્ને સાથે ક્લોઝ છે.\nરુચિને ગાવાની સાથે સાથે ખાવાનો, ફરવાનો, બેડમિન્ટન રમવાનો તેમ જ શોપિંગ કરવાનો ખૂબ જ શોખ છે. રુચિ પોતાને એક ફૂડી વ્યક્તિ તરીકે પણ ઓળખાવે છે. એટલું જ નહીં તેને નાઇટ આઉટ્સ અને ડ્રાઇવિંગનો પણ એટલો જ શોખ છે.\nડ્રાઇવિંગ કરવી ગમે છે આ બાબતે વાત કરતાં રુચિએ જણાવ્યું કે જ્યારે તેની પાસે પો���ાની કાર ન હતી ત્યારે તે ભાડેથી કાર લઇને ફરવા જતાં.\nરુચિના ફેવરિટ ડેસ્ટિનેશનની વાત કરીએ તો તેને લોનાવલા જવું ખૂબ જ ગમે છે. રુચિને કુદરતના સાથને માણવું ગમે છે પણ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેમને એડ્વેન્ચર પ્લેસ એક્સપ્લોર કરવી ગમે છે ત્યારે તેમણે કહ્યું કે મને કુદરતી વાતાવરણમાં રહેવું ગમે છે અને ખાવાનો ખૂબ જ શોખ છે.\nરુચિને મમ્મીના હાથે બનેલું શિમલા મરચાં તેમજ રિંગણ બટેટાંનું શાક અને ઓળો ખૂબ જ ભાવે છે. જો કે રુચિને બહારનું જન્ક ફૂડ પણ ખૂબ જ ભાવે છે. પોતાની ભાવતી વાનગી વિશે વાત કરતાં રુચિ કહે છે કે તેમને ઇન્ડિયન, પંજાબી, ચાઇનિઝ, કૉન્ટિનેન્ટલ તેમ જ સાઉથ ઇન્ડિયન બધું જ ભાવે છે.\nસિગિંગ વિશે વાત કરતાં રુચિ જણાવે છે કે તે તેમના દાદીના ખૂબ જ લાડલા હતા. તેથી દાદી તુલસાબેન સાથે રોજ સવારે મંદિરે જવાનું થતું. ત્યાં જ તેમને ભજન તેમજ ભાનુશાલી જ્ઞાતિના ગુરુ ઓધવરામજીની લગની લાગી.\nગાવાની શરૂઆત વિશે વાત કરતાં રુચિ ભાનુશાલી કહે છે વર્ષ 2006-07માં તેણે પ્રૉફેશનલી ગાવાની શરૂઆત કરી.\nપોતાના પ્રથમ અનુભવ વિશે વાત કરતાં રુચિએ જણાવ્યું કે તે શાળાની પ્રથમ એવી વિદ્યાર્થિની હતી જેને 7માં ધોરણમાં પ્રૉફેશનલી ગાવાની તક મળી અને તેથી આખી શાળાને તેના પર ગર્વ થતો. એટલું જ નહીં તે સમયના શાળાના પ્રિન્સિપાલ મુકુંદ આંધળકરે તેની માટે આખી શાળાની નવરાત્રિમાં થનારી પરીક્ષા પોસ્ટપોન કરી.\nરુચિ ભાનુશાલી કહે છે કે તેને માતા-પિતાનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. તે કહે છે કે તમે આજે રુચિ ભાનુશાલીને સિંગર તરીકે જોઈ શકો છો તે તેમના માતાના સપોર્ટને કારણે જ.\nરુચિ પોતાના શાળાના અનુભવો વિશે વાત કરતાં કહે છે કે શાળામાં અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને તેમની ફરિયાદ કરવા માટે બોલાવતાં હોય છે. જ્યારે રુચિને તેની માતા સાથે શાળામાં થતાં આગામી કાર્યક્રમની પ્રેક્ટિસ માટે બોલાવવામાં આવી હતી.\nશાળામાં પોતે ખૂબ જ મસ્તીખોર હોવા છતાં બધાં જ શિક્ષકોની લાડલી રુચિ પોતાનાથી નાના વિદ્યાર્થીઓની પણ માનીતી રહી.\nરુચિના શોખ વિશે વાત કરતાં તે એક જ વાક્ય કહે છે અને તે છે \"ફૂડ ઇઝ લાઇફ\"\nરુચિને કઈ બાબતોમાં રસ પડે છે તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમને સૌથી વધુ ગુલામ અલી સાહેબ અને અભિદા પરવીનની ગઝલો તેમજ ફાલ્ગુની પાઠકના ગરબા સાંભળવા ખૂબ જ ગમે છે. તે એક રીતે કહે છે કે તે ફાલ્ગુની પાઠકના ગરબાની મોટી ચા���ક છે.\nરુચિને ગુલામ અલી સાહેબને લાઇવ સાંભળવાનું ખૂબ જ ગમે છે, અમે કહી શકાય કે ઇચ્છા છે તેમને લાઇવ સાંભળવાની.\nરુચિને 10માં ધોરણમાં સંસ્કૃત અને મરાઠી વિષયમાં શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આમ ફક્ત સિંગિંગમાં જ નહીં પણ ભણવામાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં પણ મોખરે રહ્યા.\nરુચિનું લાડકું નામ ગોલી, ગોલું છે. તેમના ફઇ ફુવાએ ક્યારે પણ તેમને રુચિ કહીને બોલાવી જ નથી. તેઓ રુચિને ફક્ત ગોલી અથવા ગોલું કહીને જ બોલાવે છે.\nરુચિના ફેવરિટ સિંગરની લિસ્ટમાં સુનિધિ ચૌહાણ અને રેખા ભારદ્વાજનું નામ સામેલ છે.\nરુચિને શાળાકીય શિક્ષણ દરમિયાન જ સરકાર તરફથી સ્કૉલરશિપ પણ મળી છે. તેમણે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ અને સુનામી જેવા વિષયો પર પ્રોજેક્ટ પણ બનાવ્યા હતા. જેમાં તેમને બે વખત સરકાર પાસેથી રૂપિયા 5-5 હજારના બે ચેક પણ આપવામાં આવ્યા. તસવીરમાં પોતાના કઝિન્સ અને પરિવાર સાથે રુચિ ભાનુશાલી.\nપોતાના કઝિન્સ સાથે પણ ખૂબ જ ક્લોઝ છે એવું જણાવતાં રુચિ કહે છે કે હું લકી છું કે મને મમ્મી અને પપ્પા બન્ને તરફની ફેમિલી ખૂબ જ સારી મળી છે. તસવીરમાં પોતાના પિતા સાથે રુચિ ભાનુશાલી.\nતસવીરમાં ઉસ્તાદ રાશિદ ખાન સાથે રચિ ભાનુશાલી.\nરુચિ ભાનુશાલીને તેમના જીવનના સૌથી ખાસ પ્રસંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, તેમને સોસાઇટીના એક કાર્યક્રમમાં સન્માનિત કરવાના હતાં. દરમિયાન સન્માન લેવા તે પોતે ન જતાં તેમણે પોતાની માતાને સ્ટેજ પર બોલાવી ત્યારે તેમની માતાની આંખોમાં જે ગર્વ અને હર્ષના આંસુ છલકાઇ ઊઠ્યા હતાં તે પ્રસંગને રુચિ જીવનમાં ક્યારેય પણ ભૂલી શકશે નહીં...\nરુચિ ભાનુશાલી પોતાના ચાહકો વિશે વાત કરતાં કહે છે કે તેમને ઘણીવાર એવા સંદેશા પણ લોકો મોકલે છે કે તેમણે ગાયેલા ઓધવરામના ભજનથી તે લોકો પોતાના દિવસની શરૂઆત કરે છે.\nરુચિનો જન્મ 15 ડિસેમ્બરે મુંબઇમાં જ થયો. રુચિને બાળપણથી જ દાદી સાથે જઈને મંદિરમાં ભજન ગાવાનો શોખ થયો. ત્યાર બાદે તેણે શાળામાં પ્રાર્થના તેમજ ગીતો ગાવાના શરૂ કર્યા. સાથે જ પોતાની સોસાઇટીમાં નવરાત્રિમાં ગાતાં શીખી. આ રીતે ફક્ત 7માં ધોરણમાં ભણતી એટલે કે માત્ર 11-12 વર્ષની રૂચિ ભાનુશાલીને શાળાકીય શિક્ષણ દરમિયાન જ મહારાષ્ટ્રના સાંગલી વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન ગાવાની તક મળી. આમ બાળપણથી જ લાડલી બનેલી રુચિ ભાનુશાલી અત્યારે પણ પોતાના ક્ષેત્રમાં સૌથી યંગેસ્ટ સિંગર તરીકે લોકપ્રિય બની છે.\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19891969/manavatani-mahenk", "date_download": "2020-09-30T06:12:58Z", "digest": "sha1:XGNDOB23SX5NPF7WQ54CGTX5RHNEFGTK", "length": 4512, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "Manavatani Mahenk by Abid Khanusia in Gujarati Motivational Stories PDF", "raw_content": "\n*** માનવતાની મહેંક*** મારા એક સબંધીની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી તેમની ખબર જોવા માટે મારે એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલમાં જવાનું થયું હતું. રવીવારની રાત્રિનો સમય હતો. હોસ્પીટલમાં બધું રાબેતા મુજબ ચાલતું હતું તેવામાં સરકારશ્રીની મફત સેવા ૧૦૮ની એમ્બ્યુલન્સમાં ...Read Moreદર્દીને હોસ્પીટલમાં લાવવામાં આવ્યો જેને હદય રોગનો હુમલો આવેલ હોય તેવું લાગતું હતું. હાજર મેડીકલ સ્ટાફે તેની ટ્રીટમેન્ટ શરુ કરી. કાર્ડિયોગ્રામ લીધો, ૩-ડી ઈકો કાર્ડિયોગ્રાફી થઇ અને એન્જીઓગ્રાફી પણ કરવામાં આવી. હદયની ત્રણ નળીઓમાં સિત્તેર થી નેવું ટકા બ્લોકેજ હતું. દર્દીની ઉમર ચાલીસ-બેતાલીસ વર્ષની આસપાસ હતી. ડોક્ટરોની ટીમે રીપોર્ટ જોઈ એન્જીઓપ્લાસ્ટી કરવી કે ઓપન હાર્ટ સર્જરી કરવી તે બાબતે ચર્ચા Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://www.rikoooo.com/gu/downloads/viewdownload/67/318", "date_download": "2020-09-30T05:26:51Z", "digest": "sha1:DVXH33CYGTJ3ADZ7MUZ7NC5YECDV3EJK", "length": 9671, "nlines": 131, "source_domain": "www.rikoooo.com", "title": "ડાઉનલોડ કરો સ્કીબ એસએફ એક્સએનએમએક્સ સી FSX - રિકૂ", "raw_content": "ભાષા ભાષા પસંદ કરોઇંગલિશafrikaansalbanianઅરબીarmenianazerbaijanibasqueબેલારુશિયનબલ્ગેરિયનકતલાનચિની (સરળ)ચિની (પરંપરાગત)ક્રોએશિયનચેકડેનિશડચએસ્ટોનિયનfilipinoફિનિશફ્રેન્ચગેલિશિયનજ્યોર્જિઅનજર્મનગ્રીકહૈતીયન ક્રેઓલHebrewહિન્દીહંગેરિયનઆઇસલેન્ડિકઇન્ડોનેશિયનઆઇરિશઇટાલિયનજાપાનીઝકોરિયનલાતવિયનલિથુનિયનમેસેડોનિયનમલયમાલ્ટિઝNorwegianફારસીપોલિશપોર્ટુગીઝરોમાનિયનરશિયનસર્બિયનસ્લોવેકસ્લોવેનિયનસ્પેનિશસ્વાહિલીસ્વીડિશથાઈતુર્કીયુક્રેનિયનઉ���્દુવિયેતનામીસવેલ્શYiddish\nઝાંખી તમામ ડાઉનલોડ - - એરક્રાફ્ટ (અવર્ગીકૃત) - - એરબસ - - બોઇંગ - એરક્રાફ્ટના આખા ફ્લીટ - - ઓલ્ડ વિમાન - - ફાઇટર - - Antonov - - ટ્યુપોલેવ - - Socata - - હોકર બીચક્રાફ્ટ - - મેકડોનેલ ડગ્લાસ - - બોમ્બાર્ડિયર એરોનોટિક - - સીપ્લેન - - લોકહીડ માર્ટિન - - Patrouille ડી ફ્રાન્સ - - ડી હેવિલ્લાન્ડ - - એમ્બ્રેર - - સેસના - - ઉત્તર અમેરિકન એવિયેશન - - ગ્લાઈડરો - - બ્રિટ્ટેન-Norman - - ATR - - ગ્રુમેન - - પાઇલેટસ - - ફ્રેન્ચ રેડ ક્રોસ - - લોકહીડ - - વિવિધ હેલિકોપ્ટર - - Eurocopter - - બેલ એરક્રાફ્ટ કોર્પોરેશન - - Piasecki PHC - - Sikorsky - - એરોસ્પેટીએલ - શણગાર - - એરપોર્ટ - વિવિધ - - પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ - - ફેરફાર - સાધનો ફ્લાઇટ સિમ્યુલેટર 2004 - - એરક્રાફ્ટ (અવર્ગીકૃત) - - એરબસ - - બોઇંગ - - આખા એર ફ્રાન્સ ફ્લીટ - - Patrouille ડી ફ્રાન્સ - - ઉત્તર અમેરિકન એવિયેશન - - લોકહીડ માર્ટિન - - ડી હેવિલ્લાન્ડ - - હોકર બીચક્રાફ્ટ - - એમ્બ્રેર - - સીપ્લેન - - ઓલ્ડ વિમાન - - બોમ્બાર્ડિયર એરોનોટિક - - સેસના - - રશિયન ફાઇટર - - ફ્રેન્ચ ફાઇટર - - વિવિધ ફાઇટર - - Antonov - - ATR - - ગ્લાઈડરો - - બ્રિટ્ટેન-Norman - - ટ્યુપોલેવ - - ફ્રેન્ચ રેડ ક્રોસ - - લોકહીડ - - પાઇલેટસ - - Autres - - Eurocopter - - બેલ એરક્રાફ્ટ કોર્પોરેશન - - Sikorsky - - એરોસ્પેટીએલ - શણગાર - - વિવિધ દૃશ્યાવલિ - વિવિધ - - ફેરફાર - - પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ ખાસ X-Plane 10 - - વિવિધ - વિવિધ - - ફાઇટર - - વિવિધ વિમાનો - X-Plane 9 વિમાન - - એરબસ - - ઓલ્ડ વિમાન - - વિવિધ વિમાનો - હેલિકોપ્ટર કોયડા મફત\nVC 3D વર્ચ્યુઅલ કોકપીટ\nMDL પોર્ટ-ઑવર સુસંગત નથી P3Dv4\nમાઇક્રોસ .ફ્ટ ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ: સ્ટીમ એડિશન\nમાઇક્રોસ Flightફ્ટ ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (બધા સંસ્કરણો)\nકોઈ વાયરસ દ્વારા ખાતરી આપવામાં આવી નથી\nFS2004 સુસંગત ચલ માટે અહીં ક્લિક કરો\nએક ઉચ્ચ રિઝોલ્યૂશન સંપૂર્ણપણે operable વર્ચ્યુઅલ કોકપિટ, કદાચ સૌપ્રથમ વાયુરોધ સિમ્યુલેશન રમતો\nએફએસ તેમજ ઓપરેશન જગ્યાએ અસામાન્ય સ્થિતિઓ સાથે કેટલાક મોટે ભાગે પરિચિત વગાડવા, વત્તા\nબુલંદ સ્વીચો, બટનો - અને બાજુ વિન્ડો. ઇંગલિશ અને જર્મન પૂર્ણ ચેકલિસ્ટ, લગભગ સમાન\nવાસ્તવિક વિમાન છે. ફ્લાઇટ characteristcs અને વિમાન કામગીરી નજીકથી વાસ્તવિક પક્ષી માટે ટ્યુન.\nફ્લાઇટ સિમ્યુલેટર મર્યાદા અંદર પ્રક્રિયા સિમ્યુલેટર તરીકે વાપરી શકાય તેવું.\nડી-KOBN, ડી ખીમજી, ડી KOII, ડી કર્ટ છે, પીએચ-1271: પાંચ મોડેલો અને પાંચ repaints સમાવાયેલ\nVC 3D વર્ચ્યુઅલ કોકપીટ\nMDL પોર્ટ-ઑવર સુસંગત નથી P3Dv4\nમાઇક્રોસ .ફ્ટ ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ: સ્ટીમ એડિશન\nમાઇક્રોસ Flightફ્ટ ફ્લાઇટ સિમ્યુલેટર એક્સ (બધા સંસ્કરણો)\nકોઈ વાયરસ દ્વારા ખાતરી આપવામાં આવી નથી\nગ્લેઝર-ડિર્ક્સ ડીજી-એક્સ્યુએક્સએક્સ જી FSX\nમાઈક્રોલોવ એમએલ-એક્સ્યુએનએક્સ FSX & P3D અને FS9\nશ્લેઇશેર કે 2b રોન-શ્વેલ્બે FSX\nકોનકોર્ડ હિસ્ટોરિકલ પેક FSX & P3D\nએડ્લી ઑપ્ટિકા FSX & P3D\nહવે તમે તમારા ફેસબુક પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન થયા છો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.nareshkdodia.com/2017/04/quote-by-swami-sachhidanand.html", "date_download": "2020-09-30T06:06:26Z", "digest": "sha1:W3P2ETTKC3FRXFOSOHNDSRJXMTKPA47K", "length": 12393, "nlines": 88, "source_domain": "www.nareshkdodia.com", "title": "दिल्हीमां बादशाही तो क्यारेनी खतम थइ गइ तो पण Quote By Swami sachhidanand - Naresh K Dodia-Author-Poet", "raw_content": "\nહિંદી ભાષાનું મુળ સંસ્કૃત છે,એટલે તેને સંસ્કૃતપ્રધાન બનાવવી એ સહજ પ્રકૃતિ તથા ગતિ કહેવાઇ.પણ લીગી માનસને સંસ્કૃત પ્રત્યે ભારે એર્લજી હતી.એટલે ગાંધીજીએ \"ફારસી-અરબી\"નાં શબ્દોથી ભરપૂર હિંદુસ્તાની ભાષાને સ્વીકૃતિ આપી.જે વર્ધાથી પ્રચલિત થવાં લાગી.આ તો રાજા દશરથને બાદશાહ દશરથ,મહારાણી કૌશલ્યાને બેગમ કૌશલ્યા અને રાજકુમાર રામની જગ્યાએ શહજાદા રામ કહેવા જેવું થયુ.રક્ષણાત્મક વ્યુહની ગળથુથીને કારણે પ્રત્યેક બાબતમાં મુસ્લિમને સંતોષ પહોચડાની નિતિ તૈયાર થઇ .મહાત્મા ગાંધીજીને આ નિતિને જવાહરલાલ નહેરુએ સવાઇ કરી આચરી બતાવ્યુ.\nહિંદુ ધર્મ દુર્બળ હોવા છતાં પણ ટકી રહ્યો હોય યો તેની આલોચના તથા સમીક્ષા સહન કરવાની શકિતને કારણ ટકી ગયો છે.કોઇને બ્રુનોની જેમ બાળવામાં નથી આવ્યા કે સલમાન રશ્દીની માફક મોતની સજાં સંભાળવવામાં આવી નથી.આ જ કારણસર હિંદુ પ્રજા ધર્મ ઝુનુની નથી.તેનો ધર્મ લચીલો છે.\nહિંદુ પ્રજામાં ગણીગાંઠી જાતિઓ અથવા જુથો છે જે કોઇક શૌર્ય તથા શસ્ત્રો પ્રત્યે રૂચી ધરાવે છે.આ તદ્દન નાના જુથો સિવાઇ વિશાળ પ્રજા તો લોહીનું ટીપું જોઇને બેભાન થઇ જાય છે.એટલે શકિતની દ્રષ્ટીએ પણ તે ધણા અલ્પમતમાં છે.\nહું તાલીબાનોએ કરેલા ખંડનનો બિલકુલ વિરોધ કરતો નથી - શાહી ઇમામ બુખારી-જામા મસ્જિદ દિલ્હી.\nતાલીબાનનાં કામની તારીફ કરવી જોઇએ.કારણ કે એ લોકો ઇસ્લામનાં આદેશ પ્રમાણે વર્તે છે.ઇસ્લામ મૂર્તિપૂજાનો વિરોધ કરે છે અને કોઇ પણ પ્રકારનાં મૂર્તિનાં પ્રતિકોનો નાશ કરવાનો આદેશ આપે છે.\n(મોહમ્મદ ફારૂખ આઝમ-અધય્ક્ષ મુસ્લિમ લીગ મુંબઇ)\nદિલ્હીમાં બાદશાહી તો ક્યારેની ખતમ થઇ ગઇ તો પણ દિલ્હીની જામા મસ્જિદનો ઇમામ પોતાને શાહી ઇમામ તરીકે ઓળખે છે,આ વ્યકિત હમેશાં બાદશાહી ભાષા જ બોલે છે.હિંદુઓ સાથે સદભાવ કે સૌજન્યથી રહેવાનો ઉપદેશ આપવાની બદલે શુક્રવારની નમાજ પછી ધર્મસ્થાનો ઉપયોગ ડૉળા કાઢવા માટે,અને ડોળા કાઢવામાં કરે છે.તેનાં કારણે મોટા ભાગનાં મુસ્લિમ તાણમાં આવી જાય છે.વી.પી.સિંહ જેવાં ખુશામતિયાઓ આ ધર્મઝનૂની તત્વો સામે મુજરો કરતાં ફરે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/shihori-7-lakhs-accused-of-theft-with-1-lakh-jabbe-is-on-strike/", "date_download": "2020-09-30T06:00:15Z", "digest": "sha1:PG2PMM7Y6RAHFET56H743R4FF4C3RAK7", "length": 17975, "nlines": 180, "source_domain": "atalsamachar.com", "title": "શિહોરી: 7 લાખની ચોરીનો આરોપી 1 લાખ સાથે ઝબ્બે, બાકી શોધવા મથામણ | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome ગુજરાત ઉત્તર ગુજરાત શિહોરી: 7 લાખની ચોરીનો આરોપી 1 લાખ સાથે ઝબ્બે, બાકી શોધવા મથામણ\nશિહોરી: 7 લાખની ચોરીનો આરોપી 1 લાખ સાથે ઝબ્બે, બાકી શોધવા મથામણ\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nઅટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)\nબનાસકાંઠા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજીત રાજીયાણની સુચના મુજબ જિલ્લામાં બનતા મિલકત સબંધી ચોરીના બનાવો શોધવા તથા અટકાવવા માટે માર્ગદર્શન અને સુચનાઓ આપતાં તે સુચના મુજબ પી.એલ.વાઘેલા,I/C પોલીસ ઇન્સ.,એલ.સી.બી. તથા એ.એ.ચૌધરી પો.સ.ઇ. એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઇ મોહનસિંહ, એ.એસ.આઇ પ્રવિણભાઇ, એ.એસ.આઇ દિલાવરસિંહ, અ.હેઙકોન્સ. નરેશભાઇ, અ.હેડ.કો. કુલદીપસિંહ અ.હેડ.કો.મીલનદાસ, ��ો.કોન્સ જયપાલસિંહની ટીમ પાલનપુર શહેર વિસ્તારમાં મીલ્કત લગત પેટ્રોલિંગમાં હતા.\nઆ દરમ્યાન એક એમ.સી.આર ઇસમ સિધ્ધરાજસિંહ ગાંડુભા વાઘેલા રહે.ખારીયા તા.કાંકરેજ હાલ રહે.ભડથ તા.ડીસાને ચેક કરતા તેના અપાચી મોટર સાયકલ ની ડેકીમાંથી રોકડ રકમ રૂ.1,00,000 મળી આવતાં તેની સધન પૂછપરછ કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, આજથી વીસેક દિવસ પહેલાં શિહોરી ખાતેથી એક કરીયાણાની દુકાનનો માલિક તેની દુકાન બંધ કરતો હતો તે દરમ્યાન તેને દુકાન આગળ પોતાના સાત લાખ ભરેલો થેલો મુકેલ તે થેલો તે તથા તેનો સાળો નિકુલસિંહ ખોડસિંહ ઝાલા રહે.ઝીંઝુવાડા વાળો બન્ને જણા પોતાના અપાચી મો.સા ઉપર આવી પૂર્વ રચેલ કાવતરા મુજબ પૈસાનો થેલો ચોરી કરી લઇ ભાગી ગયા હતા.\nઆરોપીઓએ તેમાંથી બે લાખ તેના બનેવી રાજુસિંહ ચેહરસિંહ રહે.અણખોલ તા.તલોદને આપેલ અને બાકીના પૈસા તેનો સાળો નિકુલસિંહ લઇ ગયેલનુ જણાવતો હોઈ સદરે પાસેથી મળી આવેલ રોકડ રૂ 1,00,000 તથા મોં.સા કિં.રૂ.1,00,000નું ગણી મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી શીહોરી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં ૫૧/૧૯ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનિય કામગીરી કરવામાં આવેલ છે.\nPrevious articleચકચાર@ઘટના: હુમલાખોરોના વિરોધમાં મહેસાણા બંધ, સામાજીક ગરમાવો\nNext articleકડી: એસ.વી. સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની ધરપકડ કરી\nરીપોર્ટ@અરવલ્લી: જીલ્લામાં સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 4 કેસ નોંધાયા\nચિંતા@પાટણ: સોનાર ગામે એકસાથે 9 કેસ આવ્યાં, જીલ્લામાં નવા 31 દર્દીનો ઉમેરો\nરીપોર્ટ@મહેસાણા: આજે નવા 18 કેસ, એકસાથે 37 દર્દી સાજા થતાં રજા અપાઇ\nબ્રેકિંગ@કાંકરેજ: બાઇક-ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, પતિ-પત્નિના ઘટનાસ્થળે જ મોત\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી શક્યતા\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્���ાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://junagadhdp.gujarat.gov.in/junagadh/english/index.htm", "date_download": "2020-09-30T06:31:16Z", "digest": "sha1:UPLSW4NUYAR5XJAQ3KJDCCEF3VYZ5KYO", "length": 6990, "nlines": 170, "source_domain": "junagadhdp.gujarat.gov.in", "title": "Page Not Found | જુનાગઢ જિલ્લા પંચાયત", "raw_content": "\nમુખ્ય વિષયવસ્તુ પર જાઓ સ્ક્રીન રીડર ઍક્સેસ\nતાલુકો પસંદ કરો ભેંસાણ જૂનાગઢ કેશોદ માળિયા-હાટીના માણાવદર માંગરોળ મેંદરડા વંથલી વિસાવદર\nજિલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nજિલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nશાળાઓ / કોલેજોની વિગત\nસ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના\nજમીન સંપાદન અને માળખાગત સુવિધા\nવાર્ષિક વહિવટી અહેવાલ વર્ષ-૨૦૧૬-૧૭\n© કૉપિરાઇટ , પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ. બધા હકો અમારી પાસે રાખેલા છે છેલ્લે 21-Sep-2020, ના રોજ અપડેટ કરાયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/03/", "date_download": "2020-09-30T05:45:25Z", "digest": "sha1:W2TR4BPTLCQVSZBXK3UNN55QBH5YWQEF", "length": 8414, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 3, 2020 - Only Gujarat", "raw_content": "\nપાછી ફરી રહી છે સુરતની રોનક, શરૂ થયા ધંધા-રોજગાર\nલોકડાઉનમાં લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પોતાના વતનમાં ગયેલા રત્નકલાકારો અને અન્ય નાના-મોટા વ્યવસાય સાથે જોડાયેલા પરિવારો સુરત પરત\nએક્ટિવા પર સસરાએ કર્યા પુત્રવધુ સાથે શારીરિક અડપલાં , શરમનજક કિસ્સો\nઅમદાવાદ: મહિલા સન્માનને ઠેસ પહોંચાડતો વધુ એક શરમજનક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં નિવૃત્ત પોલીસ કર્મીએ પુત્રવધુને ધમકી આપી\nભારતના અમીર બિઝનેસમેનની છે આ દીકરી, એક સમયે કોઈ કંપની લોન આપવા તૈયાર નહોતી\nમુંબઈઃ દેશના સૌથી ધનવાન લોકોમાં સામેલ આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યા બિરલા સિંગર અને સંગીતકાર પણ\nઆ નાનકડાં અમથા છોડને ના સમજો મામૂલી, કિંમત સાંભળીને આંખો ચોક્કસથી થશે પહોળી\nવેલિંગ્ટનઃ કેટલાક લોકો મોંઘી કારના શોખીન હોય છે તો કેટલાક લોકો ગેજેટમાં પૈસા ખર્ચ કરે છે પરંતુ શું આપે ક્યારે\nએક સમયે એકબીજાના ��ળાડૂબ પ્રેમમાં હતા કરિશ્મા-અભિષેક, આ કારણે તૂટી હતી સગાઈ\nમુંબઈઃ કોરોનાના કારણે સમગ્ર દુનિયામાં લોકો ભય હેઠળ જીવી રહ્યાં છે. રોજ આ વાયરસની ઝપેટમાં હજારો લોકો આવે છે. કેટલાક\nમાત્ર 12 ધોરણ પાસ છે આ યુવક, જુગાડથી બનાવ્યું એવું મશીન કે ખેડૂતો થયા ખુશખુશાલ\nચિત્તોડગઢ, રાજસ્થાનઃ મગજ તેજ હોય તો ભંગારમાંથી પણ લાભ મેળવી શકાય છે. દરેક ભંગાર વસ્તુમાંથી કંઈક નવું બનાવી શકાય છે.\nટીમ ઈન્ડિયાના સ્ટાર બોલરની પત્ની ફરી ચર્ચામાં, હવે ત્રીજીવાર પ્રેમમાં પડી છે\nમુંબઈઃ ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ફરીવાર ચર્ચામાં છે. દર વખતે તે વીડિયો કે ફોટો ઈન્સ્ટાગ્રામ\nશ્રદ્ધા કપૂરના બાપા નાનપણમાં નહોતો કંઈ ઓછા, આ કારણે ત્રણ-ત્રણ સ્કૂલોએ હાંકી કાઢ્યા હતા\nમુંબઈઃ જાણીતા બોલિવૂડ એક્ટર શક્તિ કપૂર 67 વર્ષના થયા. 3 સપ્ટેમ્બર 1952ના દિલ્હીના એક પંજાબી પરિવારમાં જન્મેલા શક્તિ કપૂરનું વાસ્તવિક\nઆકાશમાંથી થયો કિંમતી પથ્થરોનો વરસાદ, આ ગામના લોકો રાતોરાત બની ગયા લાખોપતિ\nસેંટા ફિલોમેનાઃ આમ તો ઘણી વાર આકાશમાંથી કે અંતરિક્ષમાંથી પથ્થર, ઉલ્કાપિંડ ધરતી પર પડતા રહે છે, પરંતુ તેમાં એવું કાંઈ\nદંબગોએ પહેલા ઘરે ગયા ને પછી યુવકને નિર્વસ્ત્ર કરીને પટ્ટાથી બાંધ્યો ને મારી દીધી ગોળી\nલખનઉઃ લખનઉમાં પીજીઆઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હત્યાના મામલામાં પોલીસે હત્યા કરનાર વ્યક્તિ અને મહિલાની ધરપકડ કરી છે. હત્યા પહેલા\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/jene-masum-mama-kaheti-tene-j/", "date_download": "2020-09-30T05:00:25Z", "digest": "sha1:4SLLFOPYX6ONJAYFLLPUIFZ5S6CBMCTZ", "length": 9252, "nlines": 62, "source_domain": "onlygujarat.in", "title": "ખુશીનું ગળું દબાવીને હત્યા બાદ લાશ મૂકીને ભાગી ગયો, વરસાદને કારણે શરીર હાડપિંજર બની ગયું - Only Gujarat", "raw_content": "\nખુશીનું ગળું દબાવીને હત્યા બાદ લાશ મૂકીને ભાગી ગયો, વરસાદને કારણે શરીર હાડપિંજર બની ગયું\nઅમદાવાદના ગોતામાં સાત વર્ષની બાળકીની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. માસૂમ જેને મામા કહેતી હતી તે શખ્સ મામા કંસથી પણ વધુ શેતાન સાબિત થયો અને તેણે જ બાળકીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે કહેવાતા મામાએ દુષ્કર્મના ઈરાદે બાળકીનું અપહરણ કર્યું અને ત્યારબાદ ખેતરમાં તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો. પરંતુ તેમાં સફળતા નહીં મળતા તેણે માસૂમને મોતને ઘાટ ઉતારી દીધી.\nઆ ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદ એસ.જી હાઇવે પર આવેલા ગોતા હાઉસિંગમાં ખુશી નામની સાત વર્ષની માસૂમ દીકરી તેના પરિવાર સાથે રહેતી હતી. 12 તારીખે રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકી અચાનક ગૂમ થઈ ગઈ હતી. પરિવાર ખુશીને શોધવા આકાશ-પાતાળ એક કર્યા. પણ લાડકી દીકરીની કોઈ માહિતી નહીં મળતા ખુશીના પરિવારજનોએ તેના ગુમ થવાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસને જાણ કરતાં ક્રાઈમ બ્રાંચે બાળકીની શોધખોળ શરૂ કરાઈ હતી. એવામાં મંગળવારે રાત્રે બાળકીનો મૃતદેહ ઓગણજ ટોલ પ્લાઝા પાસે એક ખેતરમાંથી મળી આવ્યો. બાળકીના મૃતદેહ પર કપડાં ન હતા અને તેનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં હતો.\nદરમિયાન ક્રાઈમ બ્રાંચના એક કોન્સ્ટેબલને બાતમી મળી કે આ હત્યામાં ખુશીના પાડોશીનો હાથ હોઈ શકે છે. તેના આધારે પોલીસે પાડોશમાં જ રહેતા ભીખા મિસ્ત્રી પર વોચ રાખી. તેની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેની પૂછપરછ કરી. જેમાં તેણે કબૂલ્યું કે તે બાળકીને રિક્ષા કરીને ઓગણજ લઈ ગયો હતો. જ્યાં તેણે દુષ્કર્મનો પ્રયાસ કરતાં બાળકીએ બૂમો પાડતા તેની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. મૃતક બાળકીની માતા આરોપીને ધરમનો ભાઈ માનતી હતી અને બાળકી તેને મામા તરીકે સંબોધતી હતી. પરંતુ મામાએ સંબંધોનું જ ખૂન કરી નાખ્યું. તે અપરીણિત હોવાથી ઘણા સમયથી તેના મનમાં વાસનાનો કીડો સળવળી રહ્યો હતો.\nતક મળતા જ ભીખો ખુશીને લઈને ઓગણજ પાસેના ખેતર નજીક ગયો હતો. જ્યાં ઊંચું ઘાસ ઊગી ગયું હતું. જેથી ખેતરમાં અંદર લઈ જઈને ���ુશીને ભીખાએ ખુશીને નિર્વસ્ત્ર કરી અનેક વખત બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ખુશી બુમો પાડવા લાગી હતી. જેથી પોતે હવે પકડાઈ જશે તેવા ડરથી ભીખાએ ખુશીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. બાદમાં ખુશીની લાશ ત્યાં જ નાખીને ભાગી ગયો હતો.\nઆ દરમિયાન વરસાદ તેમજ ભેજના કારણે ખુશીની લાશ કોહવાઈ ગઈ હતી અને તેનાથી તેના શરીરનો મોટો ભાગ હાડપિંજર બની ગયો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે ભીખાને પકડીને તેની સામે ખુશી સાથે બળાત્કાર અને હત્યાની કલમ હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભીખો અને તેનો એક ભાઈ એકલા રહે છે તેમજ તે મિસ્ત્રી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે.\n← સેથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર, લગ્ન બાદ પહેલી જ વાર પતિ સાથે જોવા મળી પૂનમ પાંડે\nભાવનગરમાં નિવૃત્ત DySPના પુત્રે પત્ની અને બે દીકરીઓ સાથે રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા →\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/trump-threatens-to-deploy-military-amid-rising-protests-against-police-violence/", "date_download": "2020-09-30T06:33:58Z", "digest": "sha1:HNHS5N2O2UT42LP7RVAYOZ7YLMP2W4HN", "length": 10475, "nlines": 129, "source_domain": "www.gujarat.co.uk", "title": "હિંસા ચાલુ રહેશે તો સેનાને તહેનાત કરાશેઃ પ્રદર્શનકર્તાઓને ટ્રમ્પની ચેતવણી - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nHome International news હિંસા ચાલુ રહેશે તો સેનાને તહેનાત કરાશેઃ પ્રદર્શનકર્તાઓને ટ્રમ્પની ચેતવણી\nહિંસા ચાલુ રહેશે તો સેનાને તહેનાત કરાશેઃ પ્રદર્શનકર્તાઓને ટ્રમ્પની ચેતવણી\n25 મેના રોજ અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લાયડની પોલીસ હાથે મોત થયા બાદ અમેરિકામાં વિરોધ પ્રદર્શન અને હિંસા થઈ રહી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી પ્રદર્શનકારીઓને ચેતવણી આપી છે. ટ્રમ્પે સોમવાર રાતે કહ્યું કે જો હિંસા ચાલું રહી તો તેઓ સેના તહેનાત કરશે. આ પહેલા પણ પ્રેસિડેન્ટ પ્રદર્શનકારીઓને ચેતવણી આપી ચૂક્યા છે.\nથોડા દિવસ પહેલા તેણે કહ્યું હતુંકે અમારી પાસે સારા હથિયાર અને ખતરનાક કુતરાઓ છે. અમેરિકાના મોટાભાગના રાજ્યમાં જ્યોર્જના મોત પછી વિરોધ પ્રદર્શન અને હિંસા ચાલું છે. એક સપ્તાહ વીતી ગયુ છે. પરંતુ હજુ સુધી મોટા ભાગના રાજ્યમાં હિંસા, લૂંટફાટ અને આગની ઘટના ઉપર કાબૂ મેળવી શકાયો નથી.\nપ્રેસિડેન્ટની અપીલ અને ચેતવણીની કોઈ અસર થઈ નથી. સોમવારે ટ્રમ્પે કહ્યું કે તમામ લોકો અમેરિકાના જ્યોર્જના મોતની ઘટનાથી દુ:ખી છે. તેમણે આશ્વાસન આપ્યુ છે કે જ્યોર્જને ન્યાય મળશે. સાથે પ્રદર્શનકારીઓને ચેતવણી આપી છે કે જો હિંસા અને લૂટફાટની ઘટના રોકાઈ નહીં તો અમે સેના તહેનાત કરીશું.\nજ્યોર્જના મોતના અમુક વીડિયો સામે આવ્યા છે. અમુક ઘટનાસ્થળે હાજર લોકોએ બનાવ્યા તો અમુક સિક્યુરિટી સર્વિલન્સ કેમેરામાં કેદ થયા. ખાસ વાત એ છે કે પોલીસે ફ્લોયડ ઉપર જે રીત અપનાવી ચે કે વિભાગીય નિયમોનો ભંગ છે.\nપોલીસ અધિકારીનો વ્યવહાર જોઈ નજીકના લોકોએ પણ તેને છોડી દેવાની માંગ કરી હતી. પોલીસ આગળ કોઈનું ન ચાલ્યું. ફ્લોયડના મોતના બીજા દિવસે ઘટનામાં સામેલ તમામ ચાર પોલીસ અધિકારીને ડિસમિસ કરાયા છે. જ્યોર્જનું ગળુ દબાવનાર ડેરેક ચોવેન સામે હત્યાનો કેસ કરાયો છે.\nચોવેન સામેના કેસમાં કહેવાયું છે કે તેણે 8 મિનિટ અને 46 સેકન્ડ જ્યોર્જના ગળા ઉપર ઘૂટણ રાખ્યો હતો. જ્યોર્જનો શ્વાસ બંધ થઈ જવા છતા તેણે ઘૂટણ હટાવ્યો ન હતો. મેડીકલ ટીમ ત્યાં પહોંચી પછી તેણે ઘૂટણ હટાવ્યો હતો. ઘટનામાં બીજા ત્રણ અધિકારીઓ સામેલ હતા. તેના નામ થોમસ લેન, જે. એલેક્ઝેન્ડર અને ટાઉ થાઓ છે. તેમની સામે તપાસ ચાલી રહી છે.\nPrevious articleમેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ફોરેન હવે દેશની જરૂરિયાત છેઃ- વડાપ્રધાન મોદી\nNext articleભારતમાં છેલ્લા 24 કલાકમાં 8171 કેસ નોંધાયા, 204 લોકોનાં મોત થયાં\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/pregnancy/when-go-ivf-treatment-331.html", "date_download": "2020-09-30T05:24:24Z", "digest": "sha1:GJJJS5BZFRYG44BAUTPKGBCCG2FIYLCH", "length": 11805, "nlines": 155, "source_domain": "gujarati.boldsky.com", "title": "નિઃસંતાન દમ્પતિઓ માટે આઈવીએફ ટ્રીટમેંટ | When To Go For IVF Treatment? | નિઃસંતાન દમ્પતિઓ માટે આઈવીએફ ટ્રીટમેંટ - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બિગ બૉસમાં આ બોલ્ડ હસીના કંટેસ્ટન્ટે સૌને ચોંકાવ્યા\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nનિઃસંતાન દમ્પતિઓ માટે આઈવીએફ ટ્રીટમેંટ\nઆઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. નિઃસંતાન દમ્પતિઓ માટે આ ટેક્નિકને એક વરદાન તરીકે જોવામાં આવી રહી છે. આ ટેક્નિક વડે મહિલામાં કૃત્રિમ ગર્ભાધાન કરાવવામાં આવે છે. આ ટેક્નિક વાંઝિયાપણુ દૂર કરવાની કારગત ટેક્નિક ગણાય છે. આ પ્રક્રિયામાં કોઈ મહિલાનાં અંડાશયમાંથી ઇંડાને જુદું કરી તેનો સમ્પર્ક દ્રવ માધ્યમ વડે શુક્રાણુઓ સાથે કરાવવામાં આવે છે. તે પછી નિષેચિત ઇંડાને મહિલાનાં ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે છે. તેનો પ્રયોગ તે મહિલાઓ પણ કરી શકે છે કે જેઓ રજોનિવૃત્ત થઈ ચુકી છે તથા ફૅલોપિયન ટ્યૂબ ���ંધ થઈ ચુકી છે. આમ, આ સુવિધા એક વરદાન સિદ્ધ થાય છે. આ મહત્વની ટેક્નિકની શોધ રૉબર્ટ એડવર્ડ્સે કરી હતી કે જેના માટે તેમને તબીબી વિજ્ઞાનનું નોબેલ પુરસ્કાર પણ મળી ચુક્યું છે.\nક્યારે કરાવવું જોઇએ આઈવીએફ \n1. આપ કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યાં છો \nજે લોકો કંસીવ કરવા માટે 2 વર્ષથી વધુ પ્રયત્નો કરી રહ્યાં છે અથવા જે મહિલાઓની ટ્યૂબ બ્લૉક થઈ ચુકી છે કે પછી તેવા પુરુષો કે જેમનું સ્પર્મ કાઉંટ એકદમ ઓછું છે, માત્ર તેમને જ આ ટ્રીટમેંટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.\n2. કેટલી ઉંમર છે \nજો આપની ઉંમર 20 વર્ષ છે,તો આપની પાસે હજી ઘણો સમય છે એ નક્કી કરવાનો કે આપે ટેસ્ટ ટ્યૂબ બૅબી જોઇએ કે નહીં. સામાન્ય રીતે 30ની ઉંમરમાં ફર્ટિલિટીની સમસ્યા પેદા થાય છે. જો આપ ચાલીસમા વર્ષની નજીક છો, તો આપે પોતાનો નિર્ણય વહેલાસર લેવો પડશે. સાથે જ આ વાત તેની ઉપર પણ નિર્ભર કરે છે કે આપ મેનોપૉઝની કેટલી નજીક છો.\n3. શું આપની ટ્યૂબ બ્લૉક છે \nઆ ટ્રીટમેંટ તે મહિલાઓ પણ કરાવે છે કે જેમની ફૅલોપિયન ટ્યૂબ બંધ થઈ ચુકી છે, પરંતુ તેની જગ્યાએ આપ ઘણા બીજા ઉપાયો પણ અજમાવી શકો છો. આજ-કાલ અન્ય ફર્ટિલિટી ટ્રીટમેંટ જેમ કે સર્જરી અથવા પછી માઇક્રો સર્જરી પણ ઉપલબ્ધ છે કે જે બ્લૉકેજને સાફ કરી દે છે.\n4. શું આપનાં ઇંડા બહુ જૂના થઈ ગયા છે \nજ્યારે એક બાળકી પેદા થાય છે, ત્યારે તેની ઓવરીમાં પૂરા ઇંડા હોય છે. આ ઇંડા દર મહિને એક-એક કરીને મોટા થાય છે. તેથી જો આપ 40 વર્ષનાં છો, તો આપનાં ઇંડા 40 વર્ષ જૂના હશે અને નિષ્ફળ હશે.\n5. શું આપે કૃત્રિમ ગર્ભાધાન અંગે પ્રયત્ન કર્યો છે \nજો આપનાં પાર્ટનરમાં સ્પર્મ કાઉંટ ઓછા છે, તો આપ આઈવીએફ ન કરાવી આર્ટિફિશિયલ ઇનસેમિનેશન કરાવી શકો છો. તેનો ખર્ચ પણ આઈવીએફ કરતા બહુ ઓછો હોય છે.\nMore પ્રેગ્નનંસી ટિપ્સ News\nપ્રેગ્નનંટ થતા પહેલા મહિલાઓ રાખો આ વાતોનો ખ્યાલ\nનેગેટિવ પ્રેગ્નનંસી ટેસ્ટનાં 5 કારણો\nજાણો સગર્ભાવસ્થા દરમિયાન કુપોષણની ગંભીર અસરો અંગે\nડિલીવરી બાદ ઢીલી અને લટકતી ત્વચામાંથી કેમ પામશો છુટકારો \nગર્ભપાત થયા બાદ ન ખાવો આવા આહાર\nઆ ચાર કારણોસર નહીં મેળવવી જોઇએ માતાનાં દૂધમાં ફૉર્મ્યુલા\nસગર્ભાવસ્થા દરમિયાન પેટમાંથી ગૅસ દૂર કરવાનાં ઉપાયો\nસગર્ભાવસ્થામાં અનિદ્રાને દૂર ભગાડવાની સરળ ટિપ્સ\nસગર્ભા થતા પહેલા છોડી દો આ સાત કુટેવો\nપ્રસવ પીડા પ્રેરિત કરવાના 10 ઘરઘથ્થુ ઉપચાર\nસગર્ભા સ્ત્રીઓ સાથે ભૂલીને પણ ન કરો આ વાતો\nસગ��્ભાવસ્થા દરમિયાન નિપ્પલની કૅર કરવાની ટિપ્સ\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/gujarat/instruction-to-complete-the-examination-before-31st-march-also-left-10-of-the-courses-in-school.html", "date_download": "2020-09-30T05:40:29Z", "digest": "sha1:MQAM5FOEOBFXURWDPI6VHU334WIH65KK", "length": 5073, "nlines": 74, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: 31 માર્ચ પહેલા પરીક્ષા પૂર્ણ કરવાનો તંત્રનો નિર્દેશ પણ શાળામાં 10% કોર્સ બાકી", "raw_content": "\n31 માર્ચ પહેલા પરીક્ષા પૂર્ણ કરવાનો તંત્રનો નિર્દેશ પણ શાળામાં 10% કોર્સ બાકી\nનવા શૈક્ષણિક સત્રને લઇને શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલો નિર્ણય શિક્ષણ તજજ્ઞોના મને ઉતાવળિયો નિર્ણય છે. આ કહેવાનું કારણ એ છે કે, રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા 31 માર્ચ પહેલા ગુજરાતની તમામ શાળાઓમાં અભ્યાસ ક્રમ પૂર્ણ કરવાની સૂચના આપી છે પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય ગ્રાઉન્ડ રીયાલીટી ચેક કર્યા વગર લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, NCRTના પુસ્તકો લાગુ કરવામાં આવ્યા પછી તેની પધ્ધતિથી કોર્સ લાંબા ચાલે છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં 31 માર્ચ પહેલા વાર્ષિક પરીક્ષા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ શાળાઓમાં 10% કોર્સ બાકી હોવાનું શિક્ષકોએ સ્વીકાર્યું છે.\nહાલ શિક્ષકોએ જે કોર્સ ચલાવવાના હતા તે ચલાવી દીધા છે પરંતુ શિક્ષણ વિભાગના નિર્ણયને કારણે હવે આ કોર્સની રીવીઝન થઇ શકશે નહીં. તજજ્ઞોના માટે શિક્ષણ વિભાગના એપ્રિલથી નવું સત્ર શરૂ કરવાનાં નિર્ણયની અસર વિધાર્થીઓ પર થશે. બીજી તરફ શાળાના સંચાલકોના મત અનુસાર બાળકો ધોરણ 8માંથી 9માં અને 10માંથી 11માં આવે એટલે તેમને શાળા બદલવી પડે છે. આ સ્થિતિમાં વિદ્યાર્થી તાત્કાલિક શાળાની પસંદગી કેવી રીતે કરશે અને શાળાઓ એડમીશનની પ્રક્રિયા પૂર્ણ કેવી રીતે કરશે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘે તંત્રને વેકેશનના દિવસોમાં ફેરફાર ન કરવાની માગ કરી છે.\nગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના મહામંત્રીનું અલ્કેશ પટેલનું કહેવું છે કે, જૂના શૈક્ષણિક સત્રમાં વેકેશનના જે દિવસોમાં હતા તેજ નવા બદલાયેલા સત્રમાં રહેશે. જેમાં દિવાળી વેકેશનના 21 દિવસ, ઉનાળુ વેકેશનના 35 દિવસ રહેશે પરંતુ વર્ષ દરમિયાન આવતી કુલ 80 રજાઓમાં ફેરફાર થઈ શકે છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્���લ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/gujarat/the-driver-of-a-brts-bus-in-surat-was-drunk.html", "date_download": "2020-09-30T05:18:40Z", "digest": "sha1:NXA7JGTG5GFTA3K5WDDDBGVFKESWWLUI", "length": 5155, "nlines": 75, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: સુરતમાં BRTS બસનો ચાલક દારૂના નશામાં ઝડપાયો અને SMCના ટ્રકમાંથી મળી દારૂની બોટલ", "raw_content": "\nસુરતમાં BRTS બસનો ચાલક દારૂના નશામાં ઝડપાયો અને SMCના ટ્રકમાંથી મળી દારૂની બોટલ\nગુજરાતમાં દારૂબંધીનો નિયમ હોવા છતાં પણ અવાર-નવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારૂ પકડાય છે. ત્યારે સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર ચાલતા ટ્રકમાંથી એક દારુની બોટલ મળી બોટલ મળી હતી અને બીજી તરફ સુરતના કોંગ્રેસના કોર્પોરેટરે BRTS બસના ડ્રાઈવરને નશાની હાલતમાં પકડ્યો હતો.\nરિપોર્ટ અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં એક BRTS બસનો ડ્રાઈવર પૂરપાટ ઝડપે બસ ચલાવતો હોવાની જાણ સુરતના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાને થઇ હતી. તેથી તેઓ અમરોલી BRTS રૂટ પર પહોંચ્યા હતા અને બેફામ દોડતી BRTS બસને ઉભી રખાવી હતી, ત્યારબાદ બસમાં ચેકિંગ કરતા ડ્રાઈવર દારુના નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ વાતની જાણ બસમાં બેસેલા પેસેન્જરોને જાણવા માટે તેઓ પણ બસની નીચે ઉતરી ગયા હતા. પેસેન્જરોએ પણ કહ્યું હતું કે, ડ્રાઈવરે બસ ડીવાઈડર પર એક વાર ચઢાવી દીધી હતી.\nઆ બાબતે કોર્પોરેટર દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા બસ ડ્રાઈવરોને મેનર્સ શીખવાડવા માટે ખાસ વર્કશોપ અને સેમીનાર કરવામાં આવે છે. છતાં પણ ડ્રાઈવરો પોતાની મરજી અનુસાર કામ કરી રહ્યા હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.\nબીજી તરફ 11 ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટ પર ચાલતો સ્વચ્છ સુરત, સુંદર સુરતના બેનર વાળો GJ-05-G-9442 નંબરનો ટ્રક સીમાડા વિસ્તારમાં પસાર થતો ત્યારે તેને પણ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ રોકીને તેમાં તપાસ કરતા ટ્રકનો ડ્રાઈવર પણ પીધેલી હાલતમાં પકડાયો હતો અને ટ્રકની અંદરથી એક દારુની બોટલ પણ મળી આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, ટ્રકમાં નિયમ અનુસાર નંબરપ્લેટ પણ લગાવવામાં આવી ન હોતી અને ટ્રકનું ફીટનેશ સર્ટીફીકેટ પણ નહોતું.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/abhisek-bacchan-work-in-web-series/", "date_download": "2020-09-30T06:09:32Z", "digest": "sha1:O6UDW5Q6K7BSII3CCGUGAKKYA6HNNEIC", "length": 7826, "nlines": 126, "source_domain": "www.gujarat.co.uk", "title": "અભિષેક બચ્ચન વેબસિરિઝમાં આવશે - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nHome ENTERTAINMENT અભિષેક બચ્ચન વેબસિરિઝમાં આવશે\nઅભિષેક બચ્ચન વેબસિરિઝમાં આવશે\nઅભિષેક બચ્ચન ટૂંક સમયમાં એક ક્રાઇમ થ્રીલર ‘બ્રિથ: ધન ટુ ધ શેડોઝ’ નામની વેબસિરિઝથી ડિજિટલ ડેબ્યૂ કરવા સજ્જ થઇ ગયો છે. સિરિઝમાં પિતા-પુત્રીની વાર્તા દેખાડવામાં આવી છે. સિરિઝમાં અભિષેકની દીકરી ખોવાઇ જાય છે અને લાચાર પિતા તેને ગોતવા માટે પૂરતા પ્રયાસો કરે છે.\nઆ સંબધિત તાજેતરમાં તેનું લૂક બહાર પાડવામાં આવ્યું હતું જેમાં તે પોતાની ખોવાયેલી દીકરીની પરચી લઇને બેઠો. આ સિરિઝનું ટ્રેલર પહેલી જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે. અભિષેક સાથે અમિત સાઢ ફરી એક વાર સિનિયર ઇન્સ્પેક્ટરના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત નિથ્યા મેનન અને સૈયામી ખેર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝ ૧૦મી જુલાઇના રોજ દુનિયાભરના ૨૦૦થી વધુ દેશોમાં એક સાથે રિલીઝ થવા જઇ રહી છે.\nસ્વાભાવિક છે કે છેલ્લાં કેટલાક સમયથી અભિષેક કોઇ ફિલ્મોમાં દેખાયો નથી. લોકડાઉનના આ સમયગાળામાં ઓટીટી પ્લૅટફોર્મની ડિમાન્ડમાં ધરખમ વધારો થયો છે અને મોટા ભાગના બૉલીવૂડ અને ટીવીના કલાકારો ડિજિટલ પ્લૅટફોર્મ પર કામ કરવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે અભિષેક બચ્ચને પણ વેબસિરીઝમાં કામ કરવાનું મન બનાવી લીધું છે. તેની આ પહેલી વેબસિરીઝને કેવો પ્રતિસાદ મળે છે તે જાણવું રસપ્રદ રહેશે.\nPrevious articleરીયા સેનને બોલ્ડ અને સેક્સીનું લેબલ પસંદ નથી\nNext articleઆર્યા વેબ સિરીઝ દ્વારા સુસ્મિતા સેનનું પુનરાગમન\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથ�� સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/after-sachin-virat-and-dhoni-now-this-cricketer-can-get-khel-ratna/", "date_download": "2020-09-30T06:45:54Z", "digest": "sha1:B5DPVFOT5MEV2KGAK3HEXT4JCFW5457M", "length": 30437, "nlines": 639, "source_domain": "abtakmedia.com", "title": "સચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે ખેલ રત્ન | Abtak Media", "raw_content": "\nજામનગરમાં કોવિડ હોસ્પિટલમાં યમરાજાનો પડાવ: ૧૨ના મૃત્યુ, કુલ ૧૦૩ પોઝીટીવ કેસ\nરાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ઈએનટી વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની…\nજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં…\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nરાયમીઠાંની મહત્તા સમજીએ આયુવેદિક દ્રષ્ટિએ મીઠું બાળવાથી છૂટો પડતો કલોરીન ગેસ…\nશરીર માટે અમૃત સમાન- ‘પાણી’\nકોવિડ-૧૯થી બચવા માટેનો ઉત્તમ ઘરેલુ ઉપચાર\nરસોઈની આ ટીપ્સ બનાવશે તમારી વાનગીને વધુ સ્વાદિષ્ટ\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Sports સચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે ખેલ...\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે ખેલ રત્ન\nખેલ જગતમાં અતિ પ્રતિષ્ઠિત ગણાતો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ક્રિકેટર રોહિત શર્માને મળી શકે છે. એવોર્ડ માટેની પસંદગી સમિતિએ રોહિત શર્મા સહિતના 4 રમતવીરોના નામની હિમાયત કરી છે.\nજો આ એવોર્ડ રોહિત શર્માને મળશે તો તેઓ ખેલ રત્નનું સન્માન મેળવનાર ચોથા ક્રિકેટર બની જશે. ભૂતકાળમાં આ એવોર્ડ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને મહેન્દ્રસિંધ ધોનીને અપાયો હતો.\nરાજીવ ગાંધી ખેલ રત્ન માટે એવોર્ડ પસંદગી સમિતિ દ્વારા ક્રિકેટર રોહિત શર્મા ઉપરાંત કુસ્તીબાજ વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, પેરાલિમ્પિયન મરિયપ્પન થાનગાવેલુના નામની પણ ભલામણ કરવામાં આવી હતી.\nખેલ રત્ન ઉપરાંત સમિતિ દ્રોણાચાર્ય એવોર્ડ, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ અને રાષ્ટ્રીય રમત પ્રમોશન એવોર્ડ અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીના નામની પણ જાહેરાત કરશે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે 29 ઑગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં આપવામાં આવે છે.\nરોહિતે વર્લ્ડ કપમાં 648 રન બનાવ્યા હતા\nતાજેતરમાં રાષ્ટ્રીય પુરસ્કાર સમિતિની બેઠક મળી હતી, જેમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે ચાર ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવી હતી. રોહિતે 2019 વર્લ્ડ કપમાં 648 રન બનાવ્યા હતા. વિનેશ એકમાત્ર ભારતીય મહિલા રેસલર છે જેણે અત્યાર સુધી ટોક્યો ઓલિમ્પિક 2021 માટે ક્વોલિફાય કર્યું છે. વિનેશે 2019 ની વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો છે.\nમણિકાએ કોમનવેલ્થમાં બે ગોલ્ડ જીત્યા હતા\nવિમેન્સ ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય તેણે 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. જો કે, તે હજી ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયા નથી. પેરાલિમ્પિક ખેલાડી મરિયપ્પને વર્લ્ડ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતેલા વર્ષે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે.\nPrevious articleગેલેક્સીના ‘બડ્સ લાઈવ’ ઈયરબડ્સની કિંમત જાણી ચોકી જશો માત્ર…\nNext article18 કેરેટ સોનુ અને 3600 હીરા જડિત છે વિશ્વનું સૌથી મોંઘુ માસ્ક, કિંમત તમને ચોંકાવી દેશે\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nવેસ્ટઈન્ડીઝનો ‘ધરાશાયી’ કરી શ્રેણી કબ્જે કરતું ઈંગ્લેન્ડ: બ્રોડે ૫૦૦ વિકેટનો આંકડો પાર કર્યો\nમાનસિક રીતે હારેલ વિન્ડીઝ શ્રેણી ગુમાવશે\nઓલ્ડ ટ્રેફોડમાં મોટો જુમલો ખડકી ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝને માનસિક રીતે પછાડશે\nજીએસટીની ઘટેલી આવક સરભર કરવા ૧૩ રાજયોએ કરી વધારાના ભંડોળની માંગ\nહાઈસ્પીડ રેલ ફક્ત ત્રણ કલાકમાં અમદાવાદથી દિલ્લી પહોંચાડી દેશે\nસંસદના ચોમાસુ સત્રમાં ૨૩ નવા વિધેયકો થશે પસાર\nજામનગરમાં કોવિડ હોસ્પિટલમાં યમરાજાનો પડાવ: ૧૨ના મૃત્યુ, કુલ ૧૦૩ પોઝીટીવ કેસ\nરાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ઈએનટી વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની ૧૦૦૦થી વધુ લોકોને તાલીમ અપાઈ\nજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો\nઆજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી આશા હૈ હિન્દી\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nજામનગરમાં વિજળીના ચમકારા-ભારે ગાજવીજ સાથે વરસાદ\nઆજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો સમયગાળો છે ખુબ જ શુભ…\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮ કરોડ લીટર પ્રાણવાયુ\nસોની બજારની ચમક નિસ્તેજ\nશહેરમાં ૩.૬૫ લાખ ઘરોમાં કોરોના સર્વેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ\nપર્સનલ લોનના નામે ૧૦ હજાર લોકો સામે ઠગાઈ: ત્રણ ઝડપાયા\nનીટની પરીક્ષાના ૩૯ કેન્દ્રોને સેનીટાઈઝ કરાયા\nકોવિડ-૧૯ અંગેની માહિતી આપતો કંટ્રોલરૂમ આશિર્વાદ સમાન\nગોકુલ હોસ્પિટલ દ્વારા હવે કોરોનાના દર્દીઓ માટે હોમ કેર ફેસેલીટી ઉપલબ્ધ\nડુંગળીની આવક નહીં વધે તો પ્રતિ કિલો રૂ.૧૦૦ થવાની શકયતા\nજૈન વિઝન દ્વારા આયુર્વેદ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા કાલે વેબીનાર\nસૌરાષ��ટ્ર યુનિ.નાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણી કોરોનાથી સંક્રમિત થયા\nપોલીસના સ્વાંગમાં તોડ કરનાર એક શખ્સના જામીન ફગાવાયા\nકાલે નાગરાજ ગ્રુપ દ્વારા મહારકતદાન કેમ્પ: રકતદાતાઓનું સન્માન કરાશે\nહાનિકારક તમાકુની ટોચના મીડિયા માધ્યમો પર જાહેરાતો અટકાવો\nગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગ સાથે આવેદન અપાશે\n૧૯ સપ્ટેમ્બરે યોજાનાર જીએસટી કાઉન્સીલની બેઠક હવે ૫ ઓકટોબરે\nઆજે ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠની ૧૩૭મી જન્મજયંતિ\nરાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા\nએ… હવે તો કાયમી કરો… ભાજપ કાર્યાલયે આરોગ્ય કર્મીઓની રજૂઆત\nસિવિલ હોસ્પિટલ તથા કોવિડ સેનટરમાં વહીવટી જવાબદારીઓની ફાળવણી કરો: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ\nઇનસાઇટસ ભારત દ્વારા પશુખોની ગેરકાયદે નિકાસ સંદર્ભે ચર્ચા અંગે કાલે વેબિનાર\nઆરોગ્ય કેન્દ્રોની માહિતી લોકોને મળે તે માટે ઠેરઠેર સાઈન બોર્ડ મુકાયા\n૧૬૦ વર્ષ બાદ આવ્યો છે આશ્વિન અધિકમાસ, જાણો આ વર્ષનો અધિકમાસ શા માટે છે ખાસ\nસૌરાષ્ટ્રમાં દૂધ ફેટના સૌથી વધુ ભાવ ચૂકવતી રાજકોટ દૂધની ડેરી\nવર્ચ્યુઅલ વર્લ્ડને લીધે આજે લોકોની ખુશી છીનવાઇ: ડો. વિકાસ અરોરા\nસૌરાષ્ટ્રમાં નવા શરૂ થયેલા વરસાદના રાઉન્ડથી ફાયદો થશે કે નુકસાન, જગતનો તાત અવઢવમાં\nજેઈઈની પરીક્ષામાં ગુજરાતનો ‘તારલો’ ઝળક્યો\nકોંગ્રેસના મહાસચિવ ગુલામનબીને ‘આઝાદ’ કરાયા: છ સભ્યોની બનાવી સમિતિ\nઉપલેટામાં તાલુકા સુપરવાઈઝરના માનસિક ત્રાસથી કંટાળી મહિલા બ્લોક હેલ્થ ઓફિસરનું રાજીનામું\nમહારાષ્ટ્રના પાલઘર હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરવા રાજપૂત કરણી સેનાની માંગ\nજુનાગઢ મહાપાલિકાની બેઠકમાં રૂ.૧.૫૨ કરોડના કામોને મંજુરી અપાઈ\nજસદણનું અનિલ પરમાર સર્કલ પાલિકાની બેદરકારીનો ઉતમ નમૂનો\nચાલને જીવી લઈએ: આજે હર્ષજીત ગઢવીના ડાયરાની જમાવટ\nભુજ વિધુત પોલીસ મથકમાં દારૂની મહેફિલ\nક્રેન બાર્જને ખેંચવા ગઈ, પણ બાર્જે ક્રેનને જ ખેંચી લીધું \nનીટની પરિક્ષા માટે આજે રાત્રે સ્પેશિયલ ટ્રેન દોડશે\nરાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને મળી ઝળહળતી સફળતા\nભારત-જાપાને સૈન્ય સેવા માટે કરી સમજુતિ: ચીનનું ટેન્શન વધશે\nજેતપુરમાં રૂ.૩ લાખના હેરોઇન સાથે શખ્સ ઝડપાયો\nવૈશ્વિક કોરોનો કટોકટીમાં ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક હવે શરૂ થયો “સાવચેતીનો દોર ..એક જ દિવસમાં વિક્રમ જનક નવા કેસો ની નોંધણી સામે રિકવરી દર...\nઆજથી સાળંગપૂર મંદિરના દ્વાર ભકતો માટે ખુલ્યાં\nજીએસટીની ઘટેલી આવક સરભર કરવા ૧૩ રાજયોએ કરી વધારાના ભંડોળની માંગ\nહાઈસ્પીડ રેલ ફક્ત ત્રણ કલાકમાં અમદાવાદથી દિલ્લી પહોંચાડી દેશે\nસંસદના ચોમાસુ સત્રમાં ૨૩ નવા વિધેયકો થશે પસાર\nજામનગરમાં કોવિડ હોસ્પિટલમાં યમરાજાનો પડાવ: ૧૨ના મૃત્યુ, કુલ ૧૦૩ પોઝીટીવ કેસ\nરાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ઈએનટી વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની...\nજીએસટીની ઘટેલી આવક સરભર કરવા ૧૩ રાજયોએ કરી વધારાના ભંડોળની માંગ\nહાઈસ્પીડ રેલ ફક્ત ત્રણ કલાકમાં અમદાવાદથી દિલ્લી પહોંચાડી દેશે\nસંસદના ચોમાસુ સત્રમાં ૨૩ નવા વિધેયકો થશે પસાર\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nવિવિધ માંગોને લઇ જૂલાઇ-ઓગસ્ટમાં બેંક કર્મચારીઓ સરકારને ભીડવશે\nઅમદાવાદ આયોજિત ફ્લાવર શૉની તારીખ લંબાવાઇ…એન્ટ્રી ફીમાં થયો વધારો\nસખીમંડળને કેન્ટીનની લ્હાણી કરાતા કર્મચારી મંડળ ખફા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/beauty/9-best-home-remedies-soft-silky-hair-001721.html", "date_download": "2020-09-30T06:22:55Z", "digest": "sha1:JR7FCL5YYRETUPHB4DOJK4QW6CFYCZT3", "length": 11834, "nlines": 165, "source_domain": "gujarati.boldsky.com", "title": "સુંદર અને કોમળ વાળ માટે અપનાવો આ 9 ઘરગથ્થુ રીતો, શૅમ્પૂ અને કંડીશનરને કહો ગુડબાય | 9 best home remedies for soft and silky hair - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nસુંદર અને કોમળ વાળ માટે અપનાવો આ 9 ઘરગથ્થુ રીતો, શૅમ્પૂ અને કંડીશનરને કહો ગુડબાય\nદરેક મહિલાની સુંદરતા તેના વાળો પર ટકેલી હોય છે. વાળ આપણા શરીરનો એક મહત્વનો ભાગ છે કે જે આપને સુંદર દેખાવામાં મદદ કરે છે.\nદરેક મહિલા ઇચ્છે છે કે તેના વાળ કોઇક ફિલ્મ સ્ટારની જેમ કે ટીવીમાં શૅમ્પૂની એડ કરતી મૉડેલની જેમ દેખાવા જોઇએ.\nજો આપે પણ આવા વાળ પામવાનાં સપનાં સેવી લીધા છે, તો આજે અમે આપને બતાવીશું આવા ઘરગથ્થુ ઉપાયો વિશે કે જેમના ઉપયોગથી આપનાં વાળ લહેરાવવા લાગશે અને આપ ખીલી ઉઠશો. આવો જાણીએ તેમના વિશે...\nજો આપનાં વાળ રુક્ષ રહે છે, તો કોઇક કંડીશનર કે શૅમ્પૂ કરતા વધુ અસરકાર હોય છે કાચુ ઇંડું.\nઆપ એક ઇંડાનું મિશ્રણ લો અને વાળમાં લગાવો. 20 મિનિટચ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. આપનાં વાળ કોમળ થઈ જશે.\nગરમ પાણીનું ન લો શૉવર\nગરમ પાણી વાળનાં સંપર્કમાં આવતા જ વાળ રુક્ષ થઈ જાય છે. તેથી સ્વસ્થ અને સિલ્કી વાળ માટે પોતાનાં શરીરનાં તાપમાન કરતા વધુ ગરમ પાણી ન લો.\nદુધીનો રસ છે વાળ માટે સારો\nદુધીનો રસ વાળ માટે બહુ સારો હોય છે. દુધીનો રસ વાળમાં લગાવી ધોવાથી તેમાં ચમક અને સિલ્કીનેસ આવી જાય છે.\nઆપ જે પણ કંડીશનરનો ઉપયોગ કરો છો, તેમાં 3 ચમચી મધ મેળવી એક પેસ્ટ બનાવો અને તે પછી પોતાના વાળ પર લગાવો. 30 મિનિટ બાદ ધોતા આપનાં વાળ ચમકવા લાગશે.\nબૅકિંગ સોડાનો ઉપયોગ કરો\nન્હાતા પહેલા પાણી અને બૅકિંગ સોડાનું એક મિશ્રણ બનાવી લો અને શૅમ્પૂ કર્યા બાદ તેને વાળ પર લગાવો. પછી 5 મિનિટ માટે છોડી દો અને પાણીથી ધોઈ લો.\nઇંડા અને દહીંનાં મિશ્રણથી કંડીશનર તૈયાર કરો અને તેને ન્હાયા બાદ વાળ પર લગાવો.\nન્હાયા બાદ આપ પોતાનાં વાળ પર એક ચમચી લિંબુનો રસ લગાવો અને ટુવાલથી સૂકાવો. તેનાથી આપનાં વાળમાંથી રુક્ષપણુ ગાયબ થઈ જશે.\nસ્વીમિંગ પૂલમાં જતા પહેલા આ કરો\nજ્યારે આપ પૂલમાં નહ્વા જાઓ, ત્યારે પહેલાથી જ પોતાનાં વાળમાં કંડીશનર લગાવી લો, કારણ કે પૂલના પાણીથી આપનાં વાળને નુકસાન થઈ શકે છે.\nભીના વાળમાં ન ફેરવો કાંસ્કો\nવાળ તુટવાનું એક કારણ ભીના વાળમાં કાંસ્કો કરવો પણ હોય છે. તેથી ભીના વાળમાં ક્યારેય પણ કાંસ્કો ન ફેરવવો જોઇએ. તેનાથી આપનાં વાળ તુટવા શરૂ થઈ જશે.\nવાળ જલ્દીથી વધારવા માટે Essential Oilsનો ઉપયોગ કેવી રીતે કરશો \nનારિયેળ પાણીથી ચહેરો ધોવાના આ અનોખા ફાયદાઓ નહીં જાણતા હશો આપ\nવાળની તમામ પરેશાનીઓને દૂર કરવી છે, તો આવી રીતે બનાવો સરસિયું તેલથી બનેલું હૅર મૉસ્ક\nવાળ ધોયા બાદ તેમને આ રીતે બનાવો સ્વસ્થ\nસ્ટ્રેટનિંગ કરો છો, તો વાળને ડૅમેજ થવાથી બચાવવા માટે અપનાવો આ ટિપ્સ\nસિલ્કી વાળ જોઈએ તો ઘરે બનાવો જાસૂદનો હેર માસ્ક\nમુલ્તાની માટી હેર પેક: શુષ્ક અને ઓઈલી વાળમાંથી અપાવે છૂટકારો\nથોડાંક જામફળના પાનથી રોકો ��ેરફોલ\nટાલિયા થઇ રહ્યા છો તો માથામાં લગાવો આ હેયર માસ્ક\nશું સ્પ્લિટ તમને ચિંતા કરે છે અહીં તેમને સારવાર માટે કુદરતી રીતો છે\nગંજાપણુ અને સફેદ વાળનો અચૂક ઇલાજ છે કાળું જીરૂં\nNo-Shave November : વિંટરમાં હોમમેડ બીયર્ડ વૅક્સથી દાઢીને આપો ચમક\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/re-appointment-of-police-officer-of-devbhoomi-dwarka-district/", "date_download": "2020-09-30T05:05:11Z", "digest": "sha1:PFZFW7A2R4KW5SOVCLTSBSF6VJCPHAWL", "length": 22809, "nlines": 207, "source_domain": "khabargujarat.com", "title": "દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઝાંબાઝ પોલીસ અધિકારી સારડાની જિલ્લામાં પુનઃ નિયુક્તિ – Khabar Gujarat", "raw_content": "\nદેવભૂમિ દ્વારકા જિલ્લાના ઝાંબાઝ પોલીસ અધિકારી સારડાની જિલ્લામાં પુનઃ નિયુક્તિ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી\nગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી નો કાર્યક્રમ જાહેર\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવ��નો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nદેવભૂમિ દ્વારકા જિલ્લાના ઝાંબાઝ પોલીસ અધિકારી સારડાની જિલ્લામાં પુનઃ નિયુક્તિ\nઅમદાવાદથી ડી.વાય.એસ.પી. સમીર સારડાની ખંભાળિયામાં નિમણુંક\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે વર્ષ પૂર્વે વિવિધ પોલીસ મથકમાં પી.આઈ. તરીકેની નોંધપાત્ર અને દાખલારૂપ કામગીરી કરી ચૂકેલા સમીર સારડાની બદલી થોડા સમય પૂર્વે અમદાવાદ ખાતે થઈ હતી. બાદમાં તેઓને ડીવાયએસપી તરીકેનું પ્રમોશન મળ્યું હતું.\nઆ વચ્ચે ગઈકાલે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ફરજ પર રહેલા 15 ડીવાયએસપીના સામુહિક બદલીના ઓર્ડરોમાં અમદાવાદ ગ્રામ્ય ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સમીર સારડાની બદલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરવામાં આવ્યાનો હુકમ થયો છે. હાલ તેમને જિલ્લાના એસ.સી. / એસટી. સેલ વિભાગના ડીવાયએસપી તરીકે હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. નવનિયુક્ત ડીવાયએસપી સારડા સંભવતઃ આગામી સપ્તાહમાં પોતાનો ચાર્જ સંભાળનાર છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.સી./ એસ.ટી. વિભાગના ડીવાયએસપી બી.એસ. વ્યાસની બદલી અમદાવાદ ગ્રામ્ય ખાતે ક��વામાં આવી છે\nદ્વારકા જિલ્લામાં આઠ ઈંચ સુધીના વરસાદથી અનેક ખેતરોમાં પાણી ભરાયા\nકોરોનાના ફૂલગુલાબી આંકડા: બે દિવસમાં નોંધાયેલા માત્ર 12 કેસ, 50 દર્દીઓ ડિસ્ચાર્જ થયા..\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nકલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.\nકલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા રજુઆત કરાઈ હતી. આવકના દાખલામાં વિવિધ પ્રકારની ભૂલો ધ્યાને આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.\nઅધિકારીઓ લાજવાના બદલે ગાજતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ભૂલ સ્વીકારવાના બદલે રોષે ભરાયા હતા. પોતાની ભુલનો સ્વીકાર કરવાના બદલે અધિકારીએ જણાવ્યું હતું કે કામનું ભારણ હોઈ બીજા ભૂલો કરે છે તો અમે શુ કરીએ તેમ જણાવી, અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવ્યો છે.\nઆ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની આપી ચીમકી આપવામાં આવી હતી.\nઆ કાર્યક્રમમાં જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, તુષાર હાથલીયા, જયેશ કંડોરીયા, સાગર ગોજીયા, ભાયા ભાદરકા, સાહિલ ગોસાઈ સહીતના કાર્યકરો જોડાયા હતા.\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ. મહેશભાઈ શુકલના પત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. 84) ને ગત્ તા. 2 સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું.\nઆથી તેમને સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.\nડાયાબીટીસ, બ્લડપ્રેશર, ઓક્સિજન કમી વિગેરેની તેમને 22 દિવસની વિવિધ પ્રકારની સારવાર ખુબજ કાળજીપૂર્વક કરવામાં આવતા કોરાનાને મહાત આપી, સ્વસ્થ થતા શારદાબેનને ડિસ્ચાર્જ કરવામાં આવતા મંગળવારે ખંભાળિયામાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના સગા- સંબંધીઓ, લતાવાસીઓ દ્વારા તેમના પર પુષ્પવૃષ્ટિ કરી, તાળી અને થાળી વગાડીને શારદાબેનની હિંમતને વધાવી હતી.\nશારદાબેન શુક્લએ તેમના પ્રતિભાવમાં ખંભાળિયા અને જામનગર સરકારી હોસ્પિટલના તમામ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને ભગવાન સ્વરૂપ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વતની એવા હસમુખભાઈ મનજીભાઈ પરમાર નામના 43 વર્ષીય યુવાન ગત તારીખ 24 થી 27 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પ્રસંગ અર્થે તેમના વતન ગયા હતા, અને પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ તેમના રહેણાંક મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી અને મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.\nઆ મકાનના રૂમની અંદર રહેલા કબાટની તિજોરી તોડી, તેમાં રાખવામાં આવેલા રૂપિયા દસ હજાર રોકડા તથા રૂપિયા પંદર હજારની કિંમતના ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.\nઆ બનાવ અંગે પોલીસે હસમુખભાઈ પરમારની ફરિયાદ પરથી ધોરણસર ગુનો નોંધી પી.એસ.આઇ. અનિરુદ્ધસિંહ ઝાલાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજ��મસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/realizing-that-patients-are-satisfied-with-the-treatment-of-government-hospitals-and-appreciating-the-work-dr-nidhi/", "date_download": "2020-09-30T04:55:38Z", "digest": "sha1:VKIBFAP45ST2AMHPYK2ZV4A2XP45AXE2", "length": 35473, "nlines": 645, "source_domain": "abtakmedia.com", "title": "દર્દીઓને સરકારી હોસ્પિટલની સારવારથી સંતોષ થતો જોઈ કામની કદર થતી હોવાની અનુભૂતિ: ડો.નિધિ | Abtak Media", "raw_content": "\nદર્દીઓને સરકારી હોસ્પિટલની સારવારથી સંતોષ થતો જોઈ કામની કદર થતી હોવાની…\nરેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો…\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામ���ચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Gujarat News દર્દીઓને સરકારી હોસ્પિટલની સારવારથી સંતોષ થતો જોઈ કામની કદર થતી હોવાની અનુભૂતિ:...\nદર્દીઓને સરકારી હોસ્પિટલની સારવારથી સંતોષ થતો જોઈ કામની કદર થતી હોવાની અનુભૂતિ: ડો.નિધિ\nદર્દીઓને સરકારી હોસ્પિટલની સારવારથી સંતોષ થતો જોઈ કામની કદર થતી હોવાની અનુભૂતિ: ડો.નિધિ\nસિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર દરમિયાન દર્દીઓ અને ડોકટરોએ દર્શાવ્યા પોતાના અનુભવો\nએક હાથમાં કપડાની થેલી અને બીજા હાથથી અલવિદા, આંખમાંથી હર્ષના આંસુ, જોશભેર ડગલા માંડતા દર્દીઓને તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપતી વેળાએ હદયમાંથી ઉભરતી ખુશીઓની લાગણીઓનો વહેતો દરિયો રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલ ખાતે સાજા થયાં બાદ ઘર-પરિવાર સાથે મિલન કરવા જતા દર્દીઓ અને સ્ટાફ વચ્ચેનું આ દ્રશ્ય રોજબરોજ જોવા મળે છે.આ દર્દીઓ અહી ઘર પરિવારથી દુર એક થી બે સપ્તાહ રહ્યા હોઈ અહીંનો સ્ટાફ જ તેમના આત્મજન બની જતા હોઈ છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા જયારે તેમની સારવાર અને કાળજી લેવામાં આવતી હોએ છે તેના બદલામાં દર્દીઓ પણ વિદાય વેળાએ ભાવુક બની તેમના આ નવા પરિવાર પ્રત્યે ખુલ્લા દિલે અભિવ્યક્તિ કરવા તત્પર હોઈ છે. આ અંગે દર્દીઓએ પોતાના અભિપ્રાયો દર્શાવ્યા હતા.\nઅહીં દર્દીઓ અને અમારી વચ્ચે આત્મીયતાનો નાતો બંધાય જાય છે: ડો. પટેલ\nન્યુરો સર્જન તરીકે છેલ્લા છ માસી સેવા આપતા અને હાલ રેસીડન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર્સની ટીમની જવાદારી સો જેમને ફ્લોર મેનેજરની અતિ મહત્વની જવાબદારો સોપવામાં આવી છે તે ડો. નિધિ પટેલ દર્દીઓ સોના અનુભવ જણાવતા કહે છે કે અહી દર્દીઓ અને અમારી વચ્ચે ગજબનો આત્મીય નાતો બંધાઈ જતો હોઈ છે. ન્યુરો સર્જન હોવા છતાં બધું છોડી કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યો છું ત્યારે દર્દીઓને સારવારી નવજીવન મળતા ખુબ આનંદ ાય છે. દર્દીઓ જયારે એમ કહે કે આવી સારવાર મેળવવી અમને ખાનગી હોસ્પીટલમાં પણ શક્ય ની તેવી લાગણી દર્દીઓ બતાવે છે ત્યારે આપણા કા���ની કદર તી હોવાની સો ખુબ જ આનંદની અનુભૂતિ તી હોવાનું ડો. નિધિ પટેલ કહે છે. છેલ્લા ૬ માસી સાજા યેલા દર્દીઓની લાગણીભરી વિદાય વેળાએ હારશે કોરોના… જીતશે રાજકોટના જોશભેર નારાઓી સમગ્ર કેમ્પસનું વાતાવરણ વાઈબ્રન્ટ બની જાય છે.\nસિવિલમાં સારવાર આપતી દીકરીઓ સાક્ષાત જોગમાયાનો અવતાર છે : દર્દી અશ્ર્વિનભાઈ સોનગરા\nઅશ્વિનભાઈ નાથાભાઈ સોનગરાએ સિવિલ ખાતે મળતી સારવારથી અત્યંત ભાવુક બની તેમની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્ટાફ ખુબ માયાળુ છે, બહાર જે હોસ્પિટલ માટે વાતો થાય છે તે માત્ર અફવા છે. આ સારવાર આપતી છોકરીઓ નથી પણ સાક્ષાત જોગમાયાઓ છે, દરેક દીકરીઓએ માથા પર હાથ મૂકી સાંત્વના આપી અમારી સંભાળ લીધી છે. અશ્વિનભાઈ દીકરીઓએ કરેલી સારવાર માટે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરતા જણાવે છે કે આ દીકરીઓને ગોદ લઈ તેમને જીવનની બધી ખુશીઓ આપવી જોઈએ… રાજકોટમાં આટલા સારા ડોક્ટર, હોસ્પિટલ, સ્ટાફ ક્યાય નહિ મળે, અડધી રાત્રે ઓક્સીજનની નળી હાલી ગઈ હોઈ તો સરખી કરી આપે છે. મને અહીના ખોરાક અને તમામ સુવિધાથી સંપૂણ સંતોષ છે તેમ અશ્વિનભાઈ જણાવે છે.\nસિવિલનો સ્ટાફ પરિવારથી વિશેષ અમારી કાળજી રાખે છે: દર્દી પુષ્પાબેન ભટ્ટી\nસિસ્ટર, નર્સ, ડોકટરોએ મારું ખુબ ધ્યાન રાખ્યું છે. ખાવા પીવાની કોઈ કચાસ રાખી નથી. સારવાર લેતા લેતા આજે મારો નવમો દિવસ છે હોસ્પિટલમાં, હવે સાવ સારું થઈ ગયું છે અને હવે મને હોસ્પિટલમાંથી રજા આપે છે એટલે હું હવે ઘરે જવાની છે. નવજીવન પ્રાપ્ત થયાના આનંદ સાથેના આ શબ્દો છે રાજકોટના વતની પુષ્પાબેન નીલેશભાઈ ભટ્ટીના.\nમને અહીં વી.આઈ.પી સુવિધા મળી રહી છે, જે મારા અનુભવી કહું છું: દર્દી પ્રકાશ વોરા\nરાજકોટના પ્રકાશ અમૃતલાલ વોરા છેલ્લા સાત દિવસી કોવીડ -૧૯ ખાતે સારવાર લઈ રહ્યા છે, તેમનો અનુભવ અને લાગણી વ્યક્ત કરતા કહે છે કે, મને અહી વી.આઈ.પી. સુવિધા મળી રહી છે, જે મારા અનુભવી કહું છું. આજે મને જયારે ખુબ સારું ઈ ગયું છે અને મને નવો અવતાર મળ્યો છે ત્યારે ચોક્કસ કહીશ કે આવો સ્ટાફ અને ડોક્ટરની ટીમ કે જેઓ મને ઓળખતા પણ ની તેઓએ મારી ખુબ સારી સેવા કરી છે. જેમનો હું દિલી આભારી છું.\nPrevious articleરેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nરેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત���વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો ઉલ્લેખ જ નથી…\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nદર્દીઓને સરકારી હોસ્પિટલની સારવારથી સંતોષ થતો જોઈ કામની કદર થતી હોવાની અનુભૂતિ: ડો.નિધિ\nરેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો ઉલ્લેખ જ નથી…\nઆજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર પૃથ્વી પર આવતાં અટકાવે છે\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા ભારતને સમૃધ્ધિની ઉંચાઈ ઉપર લઈ જવા નિવડશે સમર્થ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ રહેવું પડશે: આરોગ્ય મંત્રાલય\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nકોવિડ-૧૯ હવે કાયમી ઘર કરી જશે\nસાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંત��� દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nદર્દીઓને સરકારી હોસ્પિટલની સારવારથી સંતોષ થતો જોઈ કામની કદર થતી હોવાની...\nરેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો...\nઆજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર...\nદર્દીઓને સરકારી હોસ્પિટલની સારવારથી સંતોષ થતો જોઈ કામની કદર થતી હોવાની...\nરેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nરાજયના ૭ હજાર શિક્ષકોનો સરકાર સામે મોરચો: ૨૩મી જુન સુધી વિરોધ...\nએસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે સમર સ્પોર્ટસ કેમ્પનો સમાપન સમારોહ સંપન્ન\nજો દિવસમાં ૩૦ મિનિટ તમારો સ્માર્ટફોન બંધ રાખશો ,તો થશે ઘણા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.pushti-marg.net/bhajan-mari-naiya.htm", "date_download": "2020-09-30T06:46:02Z", "digest": "sha1:WOQIKZAXEADQ3F5OGV2ERNEP3USTOJVF", "length": 1777, "nlines": 20, "source_domain": "www.pushti-marg.net", "title": "", "raw_content": "પ્રભુ મારી નૈયાને પાર ઉતારો\nઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)\nભવસાગરમાં ભૂલો પડ્યો છું,\nકોણ બતાવે કિનારો રે...\nઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)\nજનમ થતાં પહેલાં વચન દીધેલાં, ભૂલી ગયો એ બિચારો,\nમોહ માયામાં ડૂબી રહ્યો છે, બાહ્ય ગ્રહી મને તારો રે\nઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)\nપાપ કર્યાં બહુ પાછું ન જોયું, એળે જનમ ગુમાવ્યો,\nતારે તો તું છે ડૂબાડે તો તું છે, આધાર મને એક તારો રે\nઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)\nઅધમ ઓધારણ નામ તમારું, આ પાપીને પાવન કરો,\nનટવર ના છો સ્વામી શામળિયા, અમને ઉરમાં ધારો રે\nઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો..... (૨)\nઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)\nભવસાગરમાં ભૂલો પડ્યો છું, કોણ બતાવે કિનારો રે...\nઓ પ્રભુ મારી નૈયાને પાર ઉતારો.....(૨)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/bananas-will-have-double-the-vitamins-tomatoes-will-be-hot-as-chillies-5d774e81f314461dad1f701f", "date_download": "2020-09-30T07:10:50Z", "digest": "sha1:6SCAXFDVZ5SJWVGZ7KSYVR5WG6LLCDVS", "length": 7664, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- કેળામાં ડબલ વિટામિન હશે, મરચા જ��વા તીખા હશે ટામેટાં - એગ્રોસ્ટાર", "raw_content": "\nકેળામાં ડબલ વિટામિન હશે, મરચા જેવા તીખા હશે ટામેટાં\nનવી દિલ્હી ખોરાકને વધુ પૌષ્ટિક બનાવવા માટે પ્રખ્યાત યુનિવર્સિટીઓ કામ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીએ એવા કેળાને વિકસિત કર્યા છે જેમાં સામાન્ય કેળા કરતા વિટામિન-એ નો જથ્થો બમણો હશે. આ કેળા 2025 સુધીમાં આવી જશે.\nએટલું જ નહીં, વૈજ્ઞાનિકો એક એવા ટમેટા વિકસાવી રહ્યા છે જે લીલા મરચા જેટલા તીખા હશે. આ ટમેટામાં કેપ્સોપીનોઇડ્સ શામેલ હશે, તે જ તત્વ જે મરચાને તીખા બનાવે છે. વૈજ્ઞાનિક તેને જીન સંપાદનની સહાયથી ટામેટાંમાં સક્રિય કરી રહ્યા છે. બ્રાઝિલની ફેડેરલ યુનિવર્સિટી ઓફ વિકોસાના સંશોધનકર્તા અગસ્ટિન સોગોન કહે છે કે વજન ઘટાડવામાં કેપ્સોપીનોઇડ્સ પણ મદદગાર છે. ટામેટાં મરચાં કરતાં મોટા પાયે ઉગાડવામાં સરળ છે. તેના પર બ્રાઝિલ અને આયર્લેન્ડ કામ કરી રહ્યા છે. આ ટામેટાં 2019 ના અંત સુધીમાં ઉગાડવામાં આવશે. સફરજનની સૌથી મોટી સમસ્યા એ છે કે જો તેને કાપ્યા પછી તરત ખાવામાં ન આવે તો તે ભૂરા થવા લાગે છે. કનાડાની કંપની ઓકાનાગન ને એવું સફરજન તૈયાર કર્યું છે જે કાપ્યા પછી પણ ભૂરું નહીં થાય. સંદર્ભ - દૈનિક ભાસ્કર 8 સપ્ટેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nદૈનિક ભાસ્કરકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nદૈનિક ભાસ્કરકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nએક મહિના પછી ફરી મોંઘી થઇ ડુંગળી\nલગભગ એક મહિના પછી, ડુંગળી ફરી મોંઘી થઈ ગઈ છે કારણ કે કર્ણાટકની ડુંગળી નથી આવી રહી અને નાસિકમાં ફરીથી વરસાદને કારણે પાક પલળી ગયો છે અને આવક અટકી ગઈ છે. નાસિકમાં ભીની...\nકૃષિ વાર્તા | દૈનિક ભાસ્કર\nદૈનિક ભાસ્કરકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nપીએમ-કિસાન યોજના માટે ખેડુત જાતે કરી શકશે નોંધણી\nનવી દિલ્હી: પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના (પીએમ-કિસાન યોજના) હેઠળના ખેડૂતોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પીએમ-કિસાન પોર્ટલ બનાવ્યું છે, જેના પર ખેડુત તેમની વિગતવાર...\nકૃષિ વાર્તા | દૈનિક ભાસ્કર\nકૃષિ વાર્તાદૈનિક ભાસ્કરકૃષિ જ્ઞાન\nસરકારી સંસ્થા બનાવશે સૌથી સસ્તા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર\nનવી દિલ્હી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ -સેન્ટ્રલ મીકેનીકલ એન્જિનિરીંગ ર���સર્ચ ઇન્સ્ટિટ્યૂટ ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ટ્રેકટર બનાવશે. તેની કિંમત એક લાખ...\nકૃષિ વાર્તા | દૈનિક ભાસ્કર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/national/12-passengers-including-seven-women-beat-man-to-death-over-seat-in-train.html", "date_download": "2020-09-30T04:59:06Z", "digest": "sha1:BN2LLW7NBNNW344RT2XVKII7UKWMLKRE", "length": 5791, "nlines": 75, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ટ્રેનમાં બેસવા માટે માગી સીટ, મળ્યું મોતઃ પૂણેનો ચોંકાવનારો કિસ્સો", "raw_content": "\nટ્રેનમાં બેસવા માટે માગી સીટ, મળ્યું મોતઃ પૂણેનો ચોંકાવનારો કિસ્સો\nભારતીય ટ્રેનોમાં તમે જનરલ ડબ્બાઓમાં સામાન્ય બોલાચાલી થતી હોય તેવું સાંભળ્યું હશે. ક્યારેક સામાન્ય બોલાચાલી મારામારી સુધી પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો મુંબઇ-લાતુર- બિદર એક્સસપ્રેસમાં થયો હતો જેમાં 12 પેસેન્જરોએ મળીને એક 26 વર્ષીય યુવકને સીટ માટેના ઝગડાને લીધે માર માર્યો જેમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. વિશેષ વાત તો એ છે કે આ 12 પેસેન્જરોમાં 7 મહિલાઓ હતી જેમને યુવકને ઢોર માર માર્યો હતો.\nપ્રત્યક્ષદર્શીઓ અનુસાર, ટ્રેનમાં સીટને લઇને મહિલાઓએ યુવક સાથે બોલાચાલી કરી હતી જે છેવટે મારામારીમાં પરિણમી હતી જેને લીધે છેવટે યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો. પીડિત યુવકની પત્ની જ્યોતિએ પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે, ગુરૂવારે તે તેના પતિ સાગર માર્કડ, તેની માતા અને બે વર્ષીય બાળકીને લઇને પૂણે રેલવે સ્ટેશનથી રાત્રીના 12.45 વાગ્યે જનરલ ડબ્બામાં બેઠા હતા. આ પરિવાર પૂણેથી પોતાના ગામ કુર્દવાડી જઇ રહ્યા હતા. પહેલા આ પરિવાર દાદર-ચેન્નઇ એક્સપ્રેસમાં બેઠા હતા પરંતુ ટ્રેન ત્યાં ઉભી નહીં રહે તેથી ટ્રેન બદલીને મુંબઇ-લાતુર-બિદર એક્સપ્રેસમાં જઇને બેઠા હતા.\nજ્યોતિએ લખાવેલી ફરિયાદ મુજબ, આખો ડબ્બો ફૂલ હતો અને તેમાં પગ મૂકવા માટે પણ જગ્યા ન હતી. સાગરે આરામથી બેસી રહેલી કેટલીક મહિલાઓને પત્નીને બેસવા દેવા માટે થોડી જગ્યા માગી હતી. મહિલાઓએ તેનો ઇનકાર કર્યો અને સામાન્ય બોલાચાલી બાદ મહિલાઓની સાથે રહેલા પુરૂષોએ સાગરને મારવાની શરૂઆત કરી હતી. જ્યોતિએ કહ્યું કે હું મદદ માટે અપીલ કરતી રહી પરંતુ ડબ્બામાં બેસેલામાંથી કોઇ જ મદદે ન આવ્યું. જ્યારે સાગર બેભાન થઇ ગયો તો બધા ચૂપ બેસી રહ્યા.\nઆ ટ્રેન જ્યારે દુંદ જંક્શન પહોંચી ત્યારે રેલવે પોલીસના જવાનોએ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. દુ��દ જંકશન પર રેલવે પોલીસે આ ઘટના સંદર્ભે સાત મહિલાઓ સહિત 12 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા 12 લોકોમાંથી એક સગીર છે અને તેને કિશોરને જુવેનાઇલ હોમ મોકલી આપ્યો હતો.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87%E0%AA%95-%E0%AA%8F%E0%AA%95%E0%AA%B2%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AF/", "date_download": "2020-09-30T06:30:44Z", "digest": "sha1:SHIKD2PUHY4XBZC54KIVBNXXUZOBD7V3", "length": 13235, "nlines": 276, "source_domain": "sarjak.org", "title": "ક્યારેક એકલતામાં થાય » Sarjak", "raw_content": "\nક્યારેક એકલતામાં થાય કે તમને સંભાળું,\nતો કદીક સામસામે બેસી તમને સંભળાવું.\nને છુટા પડ્યાની એ વેળા યાદ આવી જાય,\nમનને ફરી પાછી પીડા આપી શું કેમ રડાવું.\nઢંકાઈ ગયા જે અંગારા રાખના ઢગલાં નીચે,\nફૂંકી યાદોની ફૂંકણી ઠરેલી રાખ નાં ઉડાવું.\nબહુ લાગે જો કહેવા જેવું અંતરના ઊંડાણેથી\nશબ્દોને તાળા દઈ સઘળું આંખોથી જણાવું.\nનાં બતાવું લાગણી, તો કહેતા નહિ પથ્થર છું,\nજગથી છુપાવી પડે જે વાત, શું કામ જતાવું.\n~ રેખા પટેલ ‘વિનોદિની’\nતમે તમે જ બનજો, ના કૉક બનજો\nયુનિક બનજો, ભલે ના ટોપ બનજો\nપ્રણયની ઝંખના શોધી રહી છે એમ સાજનને,\nકે ખોવાઈ ગયેલી હોય એ વસ્તુ મળી આવે.\nસ્વપ્નવાસવદત્તમ – મહાકવિ ભાસ\nઆ નાટક ને ઘણી ભાષામાં અનુવાદિત કરાયું છે અને ભજવાયું પણ છે. એમાં પાણી ગુજરાતી રંગભૂમિ પણ બાકાત નથી. આજે આ કેમ લખ્યું એ મારે કોઈને કહેવું નથી. પણ મારામાં જેમને નાટક અને સાહિત્યનાં સંસ્કાર પ્રેર્યા એમને આ નાટયાંજલિ છે.\nરોજ જીતું – રોજ હારૂં છું\nઆ ભાવ ને અભાવ છે\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપ��ત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nકોઈના પ્રભાવમાં તો કદી ન આવું\nગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…\nએક પત્ર દીકરીને ( રેખા શુક્લ )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/gajal-2/", "date_download": "2020-09-30T07:20:58Z", "digest": "sha1:RYWCKU3TD76LE7BQY2HNH2DZ2FAKST4B", "length": 12996, "nlines": 277, "source_domain": "sarjak.org", "title": "એક સારી પળને » Sarjak", "raw_content": "\nએક સારી પળને જ્યારે જોઉ છું,\nખૂબ ભારે દિલથી એને ખોઉ છું.\nલાવ્વા મુજને આ સારા લોકમાં,\nશબ્દઅશ્રુથી ગઝલમા રોઉ છું.\nફોન ઘરમાં જ્યાં ને ત્યાં પડ્યો હશે,\nકેમકે હું પણ ગમે ત્યાં હોઉ છું.\nત્યાં મને સમજાય છે મારી ભૂલો,\nએક પથ્થર મારા પગમાં જોઉ છું.\nદૂર ઝમઝમ છે તો ‘સિદ્દીક’ કોઇ ‘દિ,\nઆંસુઓથી પણ ગુનાહો ધોઉ છું.\n શ્યામ તને કયાં શોધુ\nમેં તને શોધ્યો હર એક જગ્યા માં,\nતું કયાંય ના મળ્યો, કયાંય ના મળ્યો.\nસરકાર માટે આગળ કૂવો પાછળ ખાઈ જેવી સ્થિતિ… IDBI બચાવતા LIC જાય…\nજો આઇડીબીઆઈને ફડચામાં જતા સરકાર ન રોકી શકે તો સરકારની કાર્યપ્રણાલી પર સવાલો ઉભા થાય, અને જો આઇડીબીઆઈને બચાવતા LIC પણ ડૂબે તો પ્રજામાં સરકારનું નાક કાપાઈ જાય… ઇન શોર્ટ આગળ કૂવો પાછળ ખાઈ…\nઆંસુ ભરેલ આંખો વચમાં\nઆંખ મીચું નિંદર કાજે તું સપનામાં જણાય છે,\nશ્વાછો શ્વાસે તારી યાદો ખુશ્બુ થઈ પંકાય છે .\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\n��વોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nકલરવ કૈ તમારો ગમે છે\nજીવવાનું કોઈ તો કારણ\nચાલો, વાતો કરીએ… ( ભાગ- ૧૫ )\nમનને થોડું ઉદાસ રાખું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/chief-minister/", "date_download": "2020-09-30T06:28:34Z", "digest": "sha1:JY4YMXGCMEGBOP4JZIIYB7JAL6BA2W37", "length": 22123, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "chief minister: chief minister News in Gujarati | Latest chief minister Samachar - News18 Gujarati", "raw_content": "\nપ્રધાનમંત્રીથી ઘણી વધારે સેલેરી મેળવે છે આ રાજ્યોના મુખ્યમંત્રી\nયાત્રાધામ અંબાજીમાં યાત્રીકોને સુવિધા પુરી પાડવા માટે નાયબ મુખ્યમંત્રીએ કરી આવી જાહેરાત\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હાલ તેમના ઘરે જ સારવાર\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ\nPM નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ દેશના પ્રધાનમંત્રી સુધીની સફર\nદિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોનો પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી\nપ્રાચીન ઇમારતો, મહેલો, કિલ્લામાં હવે શરૂ થશે હેરિટેજ હોટલ બેન્કવેટ, ���ેસ્ટોરન્ટ,મ્યુઝિયમ\nઆ વર્ષે નવરાત્રી યોજાશે કે નહીં નાયબ મુખ્યમંત્રી Nitin Patel આપ્યું મોટું નિવેદન\nઅયોધ્યામાં હોસ્પિટલ બનાવશે સુન્ની વક્ફ બોર્ડ, સીએમ યોગીને આપશે શિલાન્યાસનું આમંત્રણ\nવિજય રૂપાણીના 1,460 દિવસ : ગુજરાતના 10 મુખ્યમંત્રીના શાસનનો રેકોર્ડ તોડનાર CM\nVideo: વડોદરામાં કોરોનાના વધતાં કેસ મામલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ લીધી મુલાકાત\nઅશોક ગહલોતનો પાયલટ પર મોટો પ્રહાર, કહ્યું- જાણતો હતો તે નકામો અને દગાખોર છે\nPM મોદીની મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત, Corona અને પૂરને લઈ કરી ચર્ચા\nબિહારમાં હડકંપ, CM નીતિશ, ડિપ્ટી સીએમ સુશીલ મોદી સહિત ઘણા મંત્રીઓનો કોરોના ટેસ્ટ થયો\nકોરોના મહામારી વચ્ચે PM મોદી 16 અને 17 જૂને મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે\n14 હજાર કરોડના આત્મનિર્ભર પેકેજની જાહેરાત, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ\n કેબિનેટ મંત્રી કોરોના પોઝિટિવ, CM સહિત આખી સરકાર થઈ શકે છે ક્વોરન્ટાઈન\nસિવિલ હોસ્પિટલ અમદાવાદમાં દર્દીઓને અપાતી સારવાર-સુવિધા અંગે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી\nછત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી અજીત જોગીનું નિધન, 74 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ\nCM રૂપાણીએ ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન લૉન્ચ કર્યું, એક અઠવાડિયા સુધી ચાલશે\nટેકાના ભાવે કપાસની ખરીદી કરવા કેન્દ્રીય કાપડ મંત્રીને મુખ્યમંત્રી રૂપાણીએ રજૂઆત કરી\nગુજરાતમાં નવા ઉદ્યોગ રોકાણકારો માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ કરી મહત્વની જાહેરાત\nમુખ્યમંત્રીએ કહ્યું - હોટસ્પોટ વિસ્તારમાં લોકોનું સંપૂર્ણ સ્ક્રીનિંગ અને સર્વેલન્સ થાય\nમુખ્યમંત્રીએ રાજ્યના ખાનગી તબીબોને પોતાના દવાખાનાઓમાં OPD શરૂ કરે તેવી અપીલ કરી\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પાનાનો ચુકાદો\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nBigg Boss 14: રાધે મા સલમાનખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/presentation-by-the-city-president-on-the-pervasive-question-of-electricity-in-khambhaliya/", "date_download": "2020-09-30T06:37:17Z", "digest": "sha1:7UHYW4A2C3TRI422EVQIVUM4BWASNXGZ", "length": 27403, "nlines": 208, "source_domain": "khabargujarat.com", "title": "ખંભાળિયામાં વીજતંત્રના વ્યાપક પ્રશ્ન અંગે શહેર પ્રમુખ દ્વારા રજૂઆત – Khabar Gujarat", "raw_content": "\nખંભાળિયામાં વીજતંત્રના વ્યાપક પ્રશ્ન અંગે શહેર પ્રમુખ દ્વારા રજૂઆત\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nખંભાળિયામાં વીજતંત્રના વ્યાપક પ્રશ્ન અંગે શહેર પ્રમુખ દ્વારા રજૂઆત\nકમ્પ્લેન માટે મોબાઈલ નંબર રાખવા માંગ\nખંભાળિયા શહેરમાં વારંવાર સર્જાતા વીજ પ્રશ્ન તથા વીજ વિક્ષેપ સહિતના મુદ્દે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા સત્તાવાળાઓને સવિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખંભાળિયા પીજીવીસીએલ દ્વારા વિતરિત થતો વીજ પુરવઠો ત્રણ ફીડરમાં વહેંચવામાં આવ્યો છે. જ્યારે શહેરના એક છેવાડાના વિસ્તાર હરસિદ્ધિ નગરમાં વીજ વિક્ષેપ અંગેની કામગીરી ચાલતી હોય ત્યારે શહેરનો બીજા છેડે રામનાથ સોસાયટી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહે છે. આ સિસ્ટમ સંદર્ભે અગ્રણી અનિલભાઈ તન્નાના સૂચન મુજબ આ ફીડર શહેરમાં ત્રણના બદલે છ અથવા નવ વિભાગમાં વહેંચવામાં આવે તો એક સ્થળે થતી કામગીરીના કારણે દૂરના વિસ્તારોને વીજળીથી વિમુખ રહેવું ન પડે. હાલ ચોમાસા સાથે ગરમીની સિઝનમાં વીજ રેપેરિંગના કારણે બંધ રહેતા વીજ પૂરવઠાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ મુદ્દે ગંભીરતાથી વિચારી અને ફીડર ફેરફાર માટે જરૂરી પગલાં લેવા લેખિત પત્રમા�� જણાવાયું છે.\nઆટલું જ નહીં, શહેરમાં વીજ કમ્પ્લેન માટે એકમાત્ર નંબર 234794 છે. જે વારંવાર બંધ રહેવા ઉપરાંત એન્ગેજ મળવા સહિતની વ્યાપક ફરિયાદો પણ શહેરીજનોમાંથી ઉઠવા પામી છે. આ મુદ્દે તંત્ર દ્વારા વધુ એક મોબાઈલ નંબર વસાવી, અને આ નંબર ગ્રાહકોની ફરિયાદો માટે અલાયદો ફાળવવામાં આવે તે માટે પણ અનિલભાઈ તન્ના દ્વારા માંગ કરાઈ છે.\nવરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરવા રૂપાણી સરકારનો નિર્ણય\nભાણવડના રાણપર ગામેથી દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nઘેઘુર વૃક્ષોનું છેદન તથા ધાર્મિકતા વિરોધી કૃત્યનો સખત વિરોધ કરાયો\nખંભાળિયાના સ્વર્ગપુરી સ્મશાન ખાતે નગરપાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રાર્થના હોલ બનાવવાના ઠરાવ તથા તજવીજનો ઉગ્ર વિરોધ પ્રદર્શીત કરાઈ રહ્યો છે. ખંભાળિયાના રઘુવંશી અગ્રણી નટુભાઈ ગણાત્રા દ્વારા આ મુદ્દે લડી લેવા માટે છેલ્લા દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. જેમાં માંડવો નાખી વિરોધ સાથે આગામી દિવસોમાં આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.\nખંભાળિયાના પાદરમાં આવેલા સ્વર્ગપુરી સ્મશાનની હજારો ફૂટ જગ્યામાં આશરે રૂપિયા એક કરોડના ખર્ચે પ્રાર્થના હોલ બનાવવાનું નગરપાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ધાર્મિકતાની દ્રષ્ટિએ સ્મશાન હોય ત્યાં પ્રાર્થના ના હોય. આ આ બાબતને કેન્દ્રમાં રાખી ખંભાળિયાના પીઢ રઘુવંશી અગ્રણી તથા જનજાગરણ પરિવારના પ્રણેતા નટુભાઈ ગણાત્રા દ્વારા નગરપાલિકાના આ કૃત્ય સામે બીડું ઝડપવામાં આવ્યું છે.\nઆ અંતર્ગત શહેરમાં પત્રિકા વિતરણ કરી અને નગર ગેઈટ વિસ્તાર નજીક નગરપાલિકા કચેરી પાસે એક છાવણી નાખી અને વિરોધ હાથ ધરવામાં આવ્યો છે. ખંભાળિયા શહેરમાં હજારો ફૂટ જગ્યા પર ગેરકાયદેસર દબાણ ઉભા છે. આટલું જ નહીં અનેક વિસ્તારોમાં હજારો ફૂટ જગ્યા ખાલી પડી છે. ત્યારે સ્મશાનના પ્રવેશદ્વાર નજીક અને હાલ વિશાળ અને ઘેઘુર વ��ક્ષોનું જંગલ ઊભું છે, તથા આ વૃક્ષો અનેક પક્ષીઓનો આશરો છે, તે સ્થળને નેસ્ત નાબૂદ કરી, આ જગ્યા પર પ્રાર્થના હોલ બનાવવાની નીતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્મશાન માટે આપવામાં આવેલી જગ્યા પર પ્રાર્થના હોલ બનાવવામાં રાજકારણ તથા ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે નટુભાઈ ગણાત્રા દ્વારા નગરપાલિકાનો વિરોધ કરવા ઉપરાંત નગરજનોને સાચી પરિસ્થિતિ બાબતે માહિતગાર કરવા માટે પત્રિકા વિતરણ કરી અને છાવણીમાં નગરપાલિકા તંત્રનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.\nઆટલું જ નહીં, આગામી દિવસોમાં નગરપાલિકા તંત્ર દ્વારા જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવશે, ત્યારે નટુભાઈ ગણાત્રા તથા તેમના પત્ની આ સ્થળે આત્મવિલોપન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નગરપાલીકામાં વ્યાપક ભ્રષ્ટાચારના મુદ્દે આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં નટુભાઈ ગણાત્રા દ્વારા ચોક્કસ ઉમેદવારો અપક્ષ તરીકે ઉભા રાખવા ઉપરાંત આગામી દિવસોમાં દરરોજ એક એક વોર્ડમાં જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે તેમ પણ વધુમાં જણાવાયું છે. આમ, સ્મશાન નજીક પ્રાર્થના હોલ બનાવવા તથા નગરપાલિકાના ભ્રષ્ટાચાર આ બાબતે નટુભાઈ ગણાત્રા દ્વારા હાથ ધરાયેલું આંદોલન વધુ તેજ બન્યું છે.\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nકલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.\nકલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા રજુઆત કરાઈ હતી. આવકના દાખલામાં વિવિધ પ્રકારની ભૂલો ધ્યાને આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.\nઅધિકારીઓ લાજવાના બદલે ગાજતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ભૂલ સ્વીકારવાના બદલે રોષે ભરાયા હતા. પોતાની ભુલનો સ્વીકાર કરવાના બદલે અધિકારીએ જણાવ્યું હતું કે કામનું ભારણ હોઈ બીજા ભૂલો કરે છે તો અમે શુ કરીએ તેમ જણાવી, અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવ્યો છે.\nઆ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની આપી ચીમકી આપવામાં આવી હતી.\nઆ કાર્યક્રમમાં જિલ્લ�� એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, તુષાર હાથલીયા, જયેશ કંડોરીયા, સાગર ગોજીયા, ભાયા ભાદરકા, સાહિલ ગોસાઈ સહીતના કાર્યકરો જોડાયા હતા.\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ. મહેશભાઈ શુકલના પત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. 84) ને ગત્ તા. 2 સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું.\nઆથી તેમને સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.\nડાયાબીટીસ, બ્લડપ્રેશર, ઓક્સિજન કમી વિગેરેની તેમને 22 દિવસની વિવિધ પ્રકારની સારવાર ખુબજ કાળજીપૂર્વક કરવામાં આવતા કોરાનાને મહાત આપી, સ્વસ્થ થતા શારદાબેનને ડિસ્ચાર્જ કરવામાં આવતા મંગળવારે ખંભાળિયામાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના સગા- સંબંધીઓ, લતાવાસીઓ દ્વારા તેમના પર પુષ્પવૃષ્ટિ કરી, તાળી અને થાળી વગાડીને શારદાબેનની હિંમતને વધાવી હતી.\nશારદાબેન શુક્લએ તેમના પ્રતિભાવમાં ખંભાળિયા અને જામનગર સરકારી હોસ્પિટલના તમામ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને ભગવાન સ્વરૂપ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂન�� જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/03/divyanka-tripathi-make-khichdi-in-Owen.html", "date_download": "2020-09-30T06:36:39Z", "digest": "sha1:LCOTTZ4V5D6MDX5YXUGQHJJDEHZNJRAW", "length": 7862, "nlines": 68, "source_domain": "www.gyangujarati.in", "title": "કોરોના ના ચાલતા ઘર માં બંધ દિવ્યાંકા ત્રિપાઠી નો ગેસ થયો ખતમ, ઓવન માં બનાવવી પડી ખીચડી, જુઓ વિડીયો", "raw_content": "\nHomeફિલ્મી દુનિયાકોરોના ના ચાલતા ઘર માં બંધ દિવ્યાંકા ત્રિપાઠી નો ગેસ થયો ખતમ, ઓવન માં બનાવવી પડી ખીચડી, જુઓ વિડીયો\nકોરોના ના ચાલતા ઘર માં બંધ દિવ્યાંકા ત્રિપાઠી નો ગેસ થયો ખતમ, ઓવન માં બનાવવી પડી ખીચડી, જુઓ વિડીયો\nકોરોનાવાયરસ નો કહેર સંપૂર્ણ દુનિયામાં ચાલુ છે. દેશમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે. તે જ સમયે, કોરોના વાયરસ ફક્ત સામાન્ય નાગરિકોને જ નહીં પણ ટીવી સ્ટાર્સ અને તેમના પરિવારોને પણ અસર કરી રહ્યો છે. હાલમાં જ દિવ્યંકા ત્રિપાઠીએ (divyanka Tripathi) સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.\nજેમાં તે ઓવન માં ખીચડી બનાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં દિવ્યાંકા ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઘરનો ગેસ સમાપ્ત થઈ ગયો છે, તેથી તે ઓવનમાં ખીચડી બનાવી રહી છે. તેમના વીડિયોને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઓવનમાં ખીચડી કેવી રીતે બનાવવી તે પણ શીખવ્યું. વળી, એક અન્ય સમાચાર સામે આવ્યા છે કે દિવ્યાંકા ત્રિપાઠીનો ભાઈ પાઇલટ છે અને વિદેશ પ્રવાસ કરે છે.\nતે ઘરે આવ્યો ત્યારે તેણે સેલ્ફ કોરોનટાઇન કરી લીધો હતો. આવી સ્થિતિમાં કોરોનાને લગતા ડરને કારણે દિવ્યાકાના ભાઈને કોરોના શેમિંગનો ભોગ બનવું પડ્યું. દિવ્યાંકા આનાથી ભારે દુ: ખી છે અને તેણે સોશ્યલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. દિવ્યાંકા ત્રિપાઠીનો ભાઈ એશ્વર્ય ત્રિપાઠી વ્યવસાયે પાઇલટ છે.\nસમાજની સંભાળ લેતા, એશ્વર્યએ લગભગ બે અઠવાડિયા સુધી પોતાને અલગ રાખ્યા છે જ્યારે તેમનામાં કોરોનાનાં કોઈ લક્ષણો જોવા મળ્યાં નથી. પરંતુ સમાજમાં એવી અફવાઓ ફેલાઇ હતી કે તેમને કોરોના ચેપ છે. આવી સ્થિતિમાં દિવ્યાંકા ત્રિપાઠીએ જાતે જ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને કોરોના શેમિંગને ખૂબ ગંભીર ગણાવ્યું હતું. દિવ્યાંકાએ એક પોસ્ટ દ્વારા લોકોને અપીલ કરી હતી કે આ મુશ્કેલ સમયમાં પોતાની માનવતા ગુમાવશો નહીં.\nકોરોના શેમિંગ હૃદય તોડવા જેવું છે. તમારે અન્ય લોકો સાથે સાવધ રહેવું જોઈએ, પરંતુ આ પ્રક્રિયામાં તમારી સંવેદનશીલતા ભૂલશો નહીં. કારણ કે અંતમાં માત્ર માનવતાની ભાવના તમને વ્યાખ્યાયિત કરશે. દિવ્યાંકાએ કહ્યું કે બે અઠવાડિયા સુધી કોઈ લક્ષણો ન મળ્યા પછી પણ મારા ભાઈએ સેલ્ફ આઇસોલેશન કરીને પોતાને રાખ્યા.\nદેશના નાગરિક તરીકેની તેની ફરજ હતી અને તેણે તેની ફરજ બજાવી હતી. 'ભોપાલમાં મારા નિવાસસ્થાન પર એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જે જરૂરી પણ છે, પરંતુ તેમાં મારા ભાઈ કોરોના પોઝિટિવ નથી તેવું ઉલ્લેખ કરાયો નથી. મને ખબર નથી કે લોકો કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19869583/premkuj-8", "date_download": "2020-09-30T07:22:04Z", "digest": "sha1:PLDLJ3N7PPRZIGDJJF7NQS4WMHDIPPG3", "length": 4396, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "premkuj - 8 by kalpesh diyora in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nપ્રેમકુંજ (ભાગ-૮)આ મારા હાથના સમોસા અને જલ્દી પાછળના બારણેથી કુંજ તું નીકળી જા મને ડર લાગે છે.હવે થોડી જ વારમાં લાલજી દરવાજો ખટખટાવશે કેમકે બહાર સમોસા ખાલી થઈ ગયા હશે....હા,બસ હું જાવ જ છું...બાય... બાય...રિયા...બાય કુંજ....થોડી જ વારમાં લાલજી ...Read Moreદરવાજો ખટખટાવ્યોહા,બસ લાવી સોમાસા.દોડીને જલ્દી રિયા એ સમોસા આપીયા.થોડી વાર પછી તેને હાશકારો થયો.તે જલ્દી જલ્દી ઉપરની રૂમમાં ગઇ.મનમાં જ હસી રહી હતી.કુંજના સ્પર્શનો આનંદ હજુ પણ રિયા લઇ રહી હતી.ખરેખર તો પ્રેમ શું છે તે માણસને ખબર જ નથી હોતી.બસ આપણે માની લઈએ છીએ કે આ પ્રેમ છે.લાગણીઓને કઈ રીતે દર્શાવવી તે આપણું પોતાનું પ્રોજેક્શન અને વ્યક્તિગત અનુભવ પર Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/india/", "date_download": "2020-09-30T07:07:07Z", "digest": "sha1:YSDOYANJQKVCNN5N2XKIKWAF3GPN5XIJ", "length": 27834, "nlines": 346, "source_domain": "gujarati.news18.com", "title": "News18 Gujarati Videos, Latest Videos News in Gujarati, Gujarati Khabar वीडियो", "raw_content": "\nહોમ » વીડિયો » દેશ\nSERO સર્વેનો દાવો - 10 વર્ષથી મોટા દર 15માંથી એક વ્યક્તિને થયો કોરોના\nICMRના બીજા સીરો સર્વેનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું\nICMRના બીજા સીરો સર્વેનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું\nSERO સર્વેનો દાવો - 10 વર્ષથી મોટા દર 15માંથી એક વ્યક્તિને થયો કોરોના\nમુંબઈ : માસ્ક પહેર્યું નહીં હોય તો બસ-ટેક્સીમાં નહીં કરી શકે યાત્રા, મોલમાં પણ એન્ટ્રી નહી\nભારતની ‘ફેલુદા’ કોવિડ-19 તપાસ RT-PCRની સરખામણીમાં સસ્તી અને ઝડપી : વૈજ્ઞાનિક\nઇ ચલણને લઈને સરકારે બદલ્યો નિયમ રસ્તા પર વાહન રોકીને હવે ચેક નહીં કરવામાં આવે ડોક્યુમેન્ટ\nરક્ષા અધિગ્રહણ પરિષદે સેનાને હથિયારો માટે 2290 કરોડ રૂપિયાની મંજૂરી આપી\nઅકાલી દળે બીજેપી સાથે 22 વર્ષ જૂની દોસ્તી તોડી, કૃષિ બિલના વિરોધમાં NDA છોડ્યું\nડ્રગ્સ કેસ : BJP સાંસદ રવિ કિશન બોલ્યા - દેશના ભવિષ્ય માટે ગોળી પણ ખાઇ લઇશ\nપૂનાવાલાએ પૂછ્યું - શું સરકાર પાસે COVID-19 વેક્સીન પર ખર્ચ કરવા 80 હજાર કરોડ રૂપિયા છે\nપોલીસ અધિકારી પાસે 70 કરોડની ગેરકાયદેસર સંપત્તિ, ACB દરોડામાં થયો ખુલાસો\nડોકલામ ગતિરોધ પછી ચીને LAC પર 3 વર્ષમાં 13 નવી સૈન્ય છાવણી બનાવી : રિપોર્ટ\nSERO સર્વેનો દાવો - 10 વર્ષથી મોટા દર 15માંથી એક વ્યક્તિને થયો કોરોના\nમુંબઈ : માસ્ક પહેર્યું નહીં હોય તો બસ-ટેક્સીમાં નહીં કરી શકે યાત્રા, મોલમાં પણ એન્ટ્રી નહી\nભારતની ‘ફેલુદા’ કોવિડ-19 તપાસ RT-PCRની સરખામણીમાં સસ્તી અને ઝડપી : વૈજ્ઞાનિક\nઇ ચલણને લઈને સરકારે બદલ્યો નિયમ રસ્તા પર વાહન રોકીને હવે ચેક નહીં કરવામાં આવે ડોક્યુમેન્ટ\nરક્ષા અધિગ્રહણ પરિષદે સેનાને હથિયારો માટે 2290 કરોડ રૂપિયાની મંજૂરી આપી\nઅકાલી દળે બીજેપી સાથે 22 વર્ષ જૂની દોસ્તી તોડી, કૃષિ બિલના વિરોધમાં NDA છોડ્યું\nડ્રગ્સ કેસ : BJP સાંસદ રવિ કિશન બોલ્યા - દેશના ભવિષ્ય માટે ગોળી પણ ખાઇ લઇશ\nપૂનાવાલાએ પૂછ્યું - શું સરકાર પાસે COVID-19 વેક્સીન પર ખર્ચ કરવા 80 હજાર કરોડ રૂપિયા છે\nપોલીસ અધિકારી પાસે 70 કરોડની ગેરકાયદેસર સંપત્તિ, ACB દરોડામાં થયો ખુલાસો\nડોકલામ ગતિરોધ પછી ચીને LAC પર 3 વર્ષમાં 13 નવી સૈન્ય છાવણી બનાવી : રિપોર્ટ\nબિહારમાં 28 સપ્ટેમ્બરથી ખુલશે બધી સ્કૂલો, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ\nજો માર્શલે ના બચાવ્યા હોત તો ઉપસભાપતિ હરિવંશ પર થયો હોત હુમલો : રવિંશકર પ્રસાદ\nકૃષિ વિધેયક પર BJPને ઘેરવા માંગતી કોંગ્રેસ પોતાના જ મેનિફેસ્ટોને લઈને ફસાઇ\nઅમેરિકામાં રવિવારથી ટિકટોક અને WeChat પર પ્રતિબંધ\nકિસાન બિલના વિરોધમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું\nટ્રમ્પ પર પૂર્વ મોડલે લગ���વ્યો યૌન શોષણનો આરોપ, કહ્યું - બળજબરીથી પકડી કિસ કરી લીધી હતી\nટ્રમ્પનો દાવો, ચીન પહેલા ઓક્ટોબરમાં જ અમેરિકાના લોકોને મળશે કોરોના વેક્સીન\nનવા સંસદ ભવનનું નિર્માણ કરશે ટાટા પ્રોજેક્ટ લિમિટેડ, 861.90 કરોડ રૂપિયા થશે ખર્ચ\nકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વિટ કરીને જાણકારી આપી\nલોકસભામાં રાજનાથ સિંહે કહ્યું - આપણા બહાદુર જવાનોએ ચીની સૈનિકોને ભારે ક્ષતિ પહોંચાડી છે\nદિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોનો પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી\nમીનાક્ષી લેખી, અનંત હેગડે અને પ્રવેશ વર્મા સહિત 25 સાંસદ કોરોના પોઝિટિવ\nલૉકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના જીવ ગયા સરકારે કહ્યું - અમારી પાસે કોઈ રેકોર્ડ નથી\nસોનિયા ગાંધી હેલ્થ ચેકઅપ માટે રાહુલ સાથે વિદેશ રવાના, મોનસૂન સત્રમાં સામેલ નહીં થાય\nમોનસૂન સત્રમાં ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચા થવાની સંભાવના ઓછી : સૂત્ર\nસચિન પાયલટે પોતાની જ સરકારને યાદ કરાવ્યો ઘોષણાપત્રનો વાયદો, CM ગેહલોતને લખ્યો લેટર\nગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલનું કદ ઘટ્યું, શક્તિસિંહ ગોહીલ દિલ્હી અને બિહારના ઇન્ચાર્જ\nસ્વામી અગ્નિવેશનું 80 વર્ષની ઉંમરમાં નિધન, લિવર સિરોસિસથી પીડિત હતા\nસોશિયલ મીડિયા પર ન્યાયાધીશોને લઈને ટિપ્પણીઓ સ્વીકાર્ય નહીં : કાનૂન મંત્રી\nભારત-ચીન વચ્ચે તણાવ વધી શકે છે પણ હાલ યુદ્ધ જેવી સ્થિતિ નથી : સરકારી સૂત્ર\nNobel Peace Prize: ડોનાલ્ડ ટ્રમ્પ નોમિનેટ, UAE-Israel વચ્ચે સમજૂતી બન્યું કારણ\nકોંગ્રેસ નેતા સંજય નિરૂપમ કંગનાના સમર્થનમાં ઉતર્યા, ઓફિસ તોડવાને ગણાવી બદલાની ભાવના\nભારતીય પોસ્ટ પાસે ભાલા અને બંદૂક સાથે ચીની સૈનિકોની તસવીર સામે આવી\nચીની સેનાએ સ્વીકાર કર્યો, અરુણાચલથી ગુમ 5 લોકો તેમની સરહદમાં મળ્યા : કિરેન રિજિજૂ\nભારતને મળ્યો અમેરિકા સહિત 4 મોટા દેશોનો સાથ, ચીનથી ભારત આવી Appleની 8 ફેક્ટરીઓ\nકેન્દ્રનું સ્પષ્ટીકરણ, કહ્યું - સરકારી પદ પર યથાવત્ રહેશે ભરતી, નથી લગાવ્યો કોઈ પ્રતિબંધ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત, જજે કહ્યું- ઘટના પૂર્વ નિયોજીત નહોતી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/sikhism-religion?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T06:01:03Z", "digest": "sha1:6YD7QQ4MEI2OGQS7DEEMEQTG2UEHFYIG", "length": 9541, "nlines": 107, "source_domain": "gujarati.webdunia.com", "title": "શીખ | શીખ ધર્મ વિશે | ધાર્મિક | વાહે ગુરૂ | Sikhism Dharm | Religion", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\n550મો પ્રકાશપર્વ - વાંચો ગુરૂ નાનક દેવના 10 મુખ્ય સિદ્ધાંત\nપ્રકાશપર્વ - વાંચો ગુરૂ નાનક દેવના 10 મુખ્ય સિદ્ધાંત\n1. ઈશ્વર એક છે. 2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો 3. જગતના કર્તા બધા સ્થાને અને બધા પ્રાણીમાં રહેલા છે. 4. સર્વશક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈનો ભય નથી રહેતો 5. ઈમાનદારીથી મહેનત કરીને ઉદરપૂર્તિ કરવી જોઈએ 6. ખરાબ કાર્ય કરનારા વિશે ન ...\nગુરૂ નાનક જયંતી : એક ઓંકાર સતનામ\nએક ઓંકાર સતનામ, કર્તાપુરખ, નિર્મોહ નિર્વૈર, અકાલ મૂરત, અજૂની સભં. ગુરુ પરસાદ જપ, આદ સચ, જુગાદ સચ, હૈ ભી સચ, નાનક હોસે ભી સચ સોચે સોચ ન હોવૈય, જો સોચી લખ વાર, ચુપ્પે ચુપ ન હોવૈય, જે લાઇ હર લખ્તાર ઉખિયા પુખ ન ઉતરી, જે બનના પુરિયા પાર, સહસ્યન્પા લખ વો ...\nગુરૂનાનક દેવજીના ત્રણ સિદ્ધાંત\nમાણસ માટે સૌથી પહેલુ કામ છે પરમેશ્વરનું નામ જપવું, કેમકે ગુરુજીને અનુસાર માણસને જન્મ મળ્યો જ છે પરમેશ્વરના નામનું સ્મરણ કરવા માટે. પરમેશ્વરના નામનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. મનમાંથી અહમની ભાવના ખત્મ થઈ જાય છે.\nગુરૂ ઘર (શીખ ધર્મ)માં સેવાનું ઘણું મહત્વ છે. ગુરૂજીએ પોતે પણ સંગતની સેવા કરી છે અને હંમેશા સેવા કરવાનો આદેશ આપ્યો છે. ગુરૂઘરના સેવાદારોમાં એક પ્રમુખ સેવાદાર હતાં ભાઈ ઘનૈયાજી. ભાઈ ઘનૈયાજી ગુરૂ ગોવિંદસિંહજીના દરબારમાં કામ કરતાં હતાં.\nશીખ ધર્મના દસ ગુરૂ સાહિબાન\nશીખ ધર્મનો ઉદભવ માનવ માત્રની ભલાઈ માટે અને મનુષ્યોને એક નવું જીવન પ્રકાશ પ્રદાન કરવા માટે થયો હતો. જ્યાં અહીંયા પ્રાચીન ધર્મોની વિશેષતાઓ ગ્રહણ કરી લેવાઈ છે ત્યાં એવો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જુના ધર્મોની જેમ સંકીર્ણતા\nભીખણ શાહે ગુરૂ ગોવિંદસિંહજીના દર્શન કર્યા\nકરનાલની નજીક સિયાણા ગામમાં એક મુસલમાન સંત ફકીર ભીખણ શાહ રહેતો હતો. તેણે પરમાત્માની એટલી બધી ભક્તિ અને તપસ્યા કરી હતી કે તેની અંદર પરમાત્માનું સ્વરૂપ દેખાવા લાગ્યું હતું. પટનામાં જ્યારે ગુરૂ ગોવિંદસિંહનો જન્મ થયો તે વખતે...\nઈ.સ. 1675ની વાત છે કે જ્યારે ભારત પર ઔરંગજેબનું શાસન હતું. તે વખતે મુગલો હિન્દુઓને બળજબરીપૂર્વક મુસલમાન બનવા માટે મજબુર કરતાં હતાં અને જો તેઓ મુસલમાન ધર્મનો અંગિકાર કરવાની મનાઈ કરે તો તેમની પર ઝુલ્મ કરવામાં આવતાં હતાં. આવા સમયે કાશ્મીરના\nબાબા દીપસિંહજીનો જ્ન્મ 14 માર્ચ 1937ના દિવસે અમૃતસરના પહૂવિંડ ગામમાં થયો હતો. સન 1699ના વૈશાખીવાળા દિવસે ગુરૂ ગોવિંદસિહે ખાલસાની સ્થાપના કરી હતી. પાંચ સિંહો તરફથી શિશ ભેટ કરવાની ઘટના તથા દશમેશ પિતાના આ અવસર પર...\nગુરૂ ગોવિંદસિંહજીનો જન્મ 26 ડિસેમ્બર ઇ.સ. 1666 માં પુજ્ય માતાશ્રી ગુજરીજીના ખોળામાં પટના સાહિબમાં થયો હતો. તેઓ નાનપણમાં જ ખુબ સાહસી અને ગુણોથી ભરપુર હતાં. આનંદપુર સાહેબમાં જ તેઓની શિક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. તેઓને ફારસી, સંસ્કૃત....\nનારી શક્તિની પ્રતિક, વાત્સલ્ય, સેવા, પરોપકાર, ત્યાગ, ઉત્સર્ગની શક્તિ સ્વરૂપા માતા ગુજરીજીનો જન્મ કરતારપુર (જાલંધર) નિવાસી લાલચંદ તેમજ બિશન કૌરજીના ઘરે ઇ.સ. 1627 માં થયો હતો. 8 વર્ષની ઉંમરમાં તેઓના લગ્ન કરતારપુરમાં શ્રી તેગબહાદુર સાહેબ સાથે...\nશીખ ધર્મ એક જ ઈશ્વરમાં માને છે, જો કે ઈશ્વર સુધી દશ ગુરૂઓની મદદથી પહોંચી શકાય એવું પણ તેઓ માને છે. ગુરૂ ગ્રંથ સાહિબ તેમનો ધર્મ ગ્રંથ છે. શીખોના દશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%81%E0%AA%96/", "date_download": "2020-09-30T06:53:07Z", "digest": "sha1:I2ULWFB3ZMH5J7WT6XIMUHXCSLWWKTEJ", "length": 12879, "nlines": 278, "source_domain": "sarjak.org", "title": "પરદેશમાં સુખ » Sarjak", "raw_content": "\nપરદેશમાં ભાઈ અહી તો બહુ સુખ જડતું\nવરસાદની હેલી મહી ના આ નળિયું રડતું.\nટેલીફોનમાં સહુ કોઈ હલ્લો કેમ છો કહેતું\nના ઓટલા જેવું ‘આવો’ કહી રસ્તો રોકતું.\nલ્યો થોડું વધારે કહી નાં પરાણે પીરસતું.\nવાટકી વહેવારે, ના કોઈ માંગવા આવતું.\nકાગડો બોલે, ના મહેમાનની વાટ્યું જોતું\nએ મન એકલતામાં બહુ કોલાહોલ કરતુ.\nમાણસ ઠીક, ના પશુ પક્ષી અમથું ફરકતું\nબંધ કાચની પાર બધુંજ સમથળ લાગતું.\n~ રેખા પટેલ ‘વિનોદિની’\nવાર્તા : પૂનમનો તાપ\nમનગમતી કોઈ વાત કે વ્યક્તિ ને એ કોઈ ના જાણે એમ ધરબી જ રાખવા માંગે છે, એને મમરાવી મમરાવીને એ એકલી જ એનો એહસાસ લેવા માંગે છે પણ બધાથી અજાણ બનીને.\nમાણસાઈ – લિબાસ થૈ જાઉં\nસાવ કાચો ઘડો છું માટીનો,\nએક શબ્દે ઉદાસ થૈ જાઉં.\nઝાંઝર ના ઘુંઘરુ પણ મૌન\nફૂલોની જેમ ખર્ચાઈ રહ્યો છું\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હ��સ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nકોઈના પ્રભાવમાં તો કદી ન આવું\nગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…\nએક પત્ર દીકરીને ( રેખા શુક્લ )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/leaf-eating-caterpillar-infestation-in-soybean-5d821061f314461dad96ac8f", "date_download": "2020-09-30T07:41:00Z", "digest": "sha1:OY63LMAZMLHFRCMMSR3MYIHASWUUYHDF", "length": 5622, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- સોયાબીનમાં પાન ખાનાર ઈયળનો ઉપદ્રવ - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nસોયાબીનમાં પાન ખાનાર ઈયળનો ઉપદ્રવ\nખેડૂતનું નામ: શ્રી રામવિલાસ મીના રાજ્ય: મધ્યપ્રદેશ સલાહ : ફ્લુબેન્ડિમાઇડ 20% ડબલ્યુજી @ 15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nસોયાબીનપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nયોજના અને સબસીડીઘઉંડાંગરદિવેલાસોયાબીનવિડિઓકૃષિ જ્ઞાન\nજાણીયે, સોઇલ હેલ્થ કાર્ડ અને પીએમ વીમા યોજના વિશે \nખેડૂત મિત્રો માટે આ બંને યોજના ખુબ જ ઉપયોગી છે. 1. સોઇલ હેલ્થ કાર્ડ 2. પીએમ વીમા યોજના આ બંને યોજના ખૂબ જ મહત્વપૂર્ણ યોજનાઓ છે. આ યોજનાઓ શું છે તે કેવી રીતે કામ...\nપાકમાં નહીં ખરે ફૂલ જયારે કરશો આ કામ \nખેડૂત ભાઈઓ, ફળો અને ફૂલોની સમસ્યા તમામ પ્રકારના પાકમાં જોવા મળી રહી છે. તો કેવી રીતે આ સમસ્યાથી છૂટકારો મેળવવો અને પાક નું વધુ ઉત્પાદન વધારી શકાય વિગતવાર માહિતી માટે,...\nવીડીયો | ભારતીય કિસાન\nજમીન માપણી અને તેની અરજી કેવી રીતે કરવી જાણો પૂર્ણ પ્રક્રિયા \nખેડુત મિત્રો આજે દરેક જમીન ક્યાંય ને ક્યાંય તકરાક કે દબાણ માં રહેતી જ હોય છે. જમીન સબંધી ઘણાં પ્રશ્નો ખેડૂતો ને રહેતા હોય છે, એમાં નો એક મુખ્ય પ્રશ્ન છે જમીન માપણી...\nવીડીયો | ગુરુ માસ્તર જી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2015/01/05/06/57/1770", "date_download": "2020-09-30T06:45:04Z", "digest": "sha1:K5RYAOCKM34C4FGRVP4YZKW7QNZK4XIG", "length": 18438, "nlines": 69, "source_domain": "chintannipale.in", "title": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nસફળ થઇ જવાથી તું સુખી થઇ જઇશ\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nતારે તો જાવું હશે દરિયા સુધી, ચાલ મૂકી દઉં તને રસ્તા સુધી,\nતારી યાદોનો એ મીઠો છાંયડો, મારી સાથે ���વશે તડકા સુધી.\nતમને એવી ચોઇસ આપવામાં આવે કે તમારે સફળ થવું છે કે સુખી,તો તમે શું પસંદ કરો સફળતા માટે માણસે સુખનું કેટલું બલિદાન આપવું જોઈએ સફળતા માટે માણસે સુખનું કેટલું બલિદાન આપવું જોઈએ દરેક માણસને સફળ થવું છે. સફળ થવાની ઇચ્છા વાજબી પણ છે અને જરૂરી પણ છે. બધાને એક આગવી ઓળખ જોઈએ છે. બધાને જાણીતાં બની જવું છે. ‘સેલિબ્રિટી સ્ટેટસ’ માટે માણસ કંઈ પણ કરે છે. મારા વિશે બધાને બધી ખબર હોવી જોઈએ. પોતાના વર્તુળમાં માણસ મોટો અને મોખરે થવાની મહેનત કરતો રહે છે. આપણને બધા ઓળખવા જોઈએ. બહાર નીકળીએ અને લોકો ઘેરી વળે. સોશિયલ સાઇટ્સ પર સ્ટેટસ અપલોડ કરીએ તો ફટાફટ લાઇક મળે. બધાને પોપ્યુલર થવું છે. ક્યારેય એવો વિચાર કર્યો છે કે આખું ગામ તમને ઓળખતું હોય અને ઘરે રાહ જોવાવાળું કોઈ ન હોય તો દરેક માણસને સફળ થવું છે. સફળ થવાની ઇચ્છા વાજબી પણ છે અને જરૂરી પણ છે. બધાને એક આગવી ઓળખ જોઈએ છે. બધાને જાણીતાં બની જવું છે. ‘સેલિબ્રિટી સ્ટેટસ’ માટે માણસ કંઈ પણ કરે છે. મારા વિશે બધાને બધી ખબર હોવી જોઈએ. પોતાના વર્તુળમાં માણસ મોટો અને મોખરે થવાની મહેનત કરતો રહે છે. આપણને બધા ઓળખવા જોઈએ. બહાર નીકળીએ અને લોકો ઘેરી વળે. સોશિયલ સાઇટ્સ પર સ્ટેટસ અપલોડ કરીએ તો ફટાફટ લાઇક મળે. બધાને પોપ્યુલર થવું છે. ક્યારેય એવો વિચાર કર્યો છે કે આખું ગામ તમને ઓળખતું હોય અને ઘરે રાહ જોવાવાળું કોઈ ન હોય તો દુનિયામાં જેટલા માણસો સફળ છે એને જઈને પૂછો તો કદાચ કહેશે કે સફળતા કરતાં સુખ મહત્ત્વનું છે. હા, સફળતા સુખ આપે છે પણ એ સુખ પરમેનન્ટ હોતું નથી. કોઈ એવોર્ડ મળે તો એની અસર એક-બે અઠવાડિયાંમાં ખતમ થઈ જાય છે. સુખ અને સુખની અનુભૂતિમાં ફર્ક છે.\nએક માણસની વાત છે. એની દીકરીએ એક એક્ઝામમાં ટોપ કર્યું. દીકરી એવોર્ડ લેવા ગઈ ત્યારે તેણે કહ્યું કે કેવું છે, સફળતા દીકરીને મળી છે અને સુખનો અહેસાસ મને થાય છે સ્નેહ જેવું સુખ કોઈ ન આપી શકે સ્નેહ જેવું સુખ કોઈ ન આપી શકે સફળતા મેળવનાર દીકરીને સફળતાનો મતલબ પૂછયો તો એણે એવું કહ્યું કે મારા ડેડીના ચહેરા ઉપરની ખુશી મારા માટે આ એવોર્ડથી અનેકગણી મહત્ત્વની છે. જ્યારે ડેડી એમ કહે કે પ્રાઉડ ઓફ યુ ત્યારે સફળતાનો નહીં પણ સુખનો સાચો મતલબ સમજાય છે. સફળ થઈએ ત્યારે બધા તાળીઓ પાડતાં હોય છે, પણ એકાદ-બે વ્યક્તિ એવી હોય છે જેની આંખો ભીની થઈ જતી હોય છે સફળતા મેળવનાર દીકરીને સફળતાનો મતલબ પૂછયો તો એણે એવું કહ��યું કે મારા ડેડીના ચહેરા ઉપરની ખુશી મારા માટે આ એવોર્ડથી અનેકગણી મહત્ત્વની છે. જ્યારે ડેડી એમ કહે કે પ્રાઉડ ઓફ યુ ત્યારે સફળતાનો નહીં પણ સુખનો સાચો મતલબ સમજાય છે. સફળ થઈએ ત્યારે બધા તાળીઓ પાડતાં હોય છે, પણ એકાદ-બે વ્યક્તિ એવી હોય છે જેની આંખો ભીની થઈ જતી હોય છે માણસની નજર તાળીઓ ઉપર નહીં પણ એ ભીની આંખો તરફ જ સૌથી પહેલી જાય છે. તમે સફળ થાવ એ જોઈને કોઈની આંખો ભીની થાય છે ખરી માણસની નજર તાળીઓ ઉપર નહીં પણ એ ભીની આંખો તરફ જ સૌથી પહેલી જાય છે. તમે સફળ થાવ એ જોઈને કોઈની આંખો ભીની થાય છે ખરી એવી આંખો ન હોય ત્યારે એવું લાગે છે કે આ સફળતાનો કોઈ મતલબ નથી\nસરકસનો સિંહ સફળ ગણાય કે જંગલનો એક વખત સરકસ અને જંગલના સિંહનો ભેટો થઈ ગયો. સરકસના સિંહે કહ્યું કે હું જ્યારે ખેલ કરું છું ત્યારે લોકો તાળીઓ પાડે છે. મારે શિકાર પણ કરવો પડતો નથી. ભોજન મને તૈયાર મળે છે. તારે તો કેટલું દોડવું પડે છે શિકાર માટે એક વખત સરકસ અને જંગલના સિંહનો ભેટો થઈ ગયો. સરકસના સિંહે કહ્યું કે હું જ્યારે ખેલ કરું છું ત્યારે લોકો તાળીઓ પાડે છે. મારે શિકાર પણ કરવો પડતો નથી. ભોજન મને તૈયાર મળે છે. તારે તો કેટલું દોડવું પડે છે શિકાર માટે જંગલના સિંહે કહ્યું કે તારી વાત સાચી છે, પણ મારે પાંજરામાં પુરાઈ રહેવું પડતું નથી. રિંગ માસ્ટર હંટર લઈને મારા ઉપર ઊભો રહેતો નથી. તું કદાચ તારી જાતને ‘સફળ’ માનતો હોઈશ પણ સુખી તો હું જ છું. એક ગામડામાં બે મિત્રો રહેતા હતા. એક મિત્રને ફોરેનમાં જોબ મળી. એ વિદેશ ચાલ્યો ગયો. ચાર વર્ષે પાછો આવ્યો. મિત્રને કહ્યું કે હું ખૂબ કમાયો છું. ગામડાના મિત્રએ કહ્યું બહુ સારી વાત છે. ચલ આપણે બંને એક દિવસ બહાર જઈએ. જ્યાં આપણે જતા હતા ત્યાં જઈ એક દિવસ રહીએ. વિદેશથી આવેલા મિત્રએ કહ્યું કે, ના યાર, ચાર વર્ષે આવ્યો છું. ફેમિલી સાથે રહેવું છે. મારે એ લોકોની સાથે રહીને સુખ ફીલ કરવું છે. ગામડાના મિત્રએ કહ્યું કે હા તું સુખ ફીલ કર, કારણ કે એ ખૂબ મહત્ત્વનું છે. હું તો આ ગામડામાં રહીને રોજ ફેમિલી સાથે સુખ ફીલ કરું છું. સફળ થઈને સુખનો એક ટુકડો તેં માંડ ખરીદ્યો છે, મારી પાસે તો આખેઆખું સુખ છે\n‘હોડ’ અને ‘દોડ’માં માણસને એ ભાન જ નથી રહેતું કે સુખ ક્યાં અલોપ થઈ ગયું. માણસને એવું લાગતું હોય છે કે એ સુખ માટે સુખ તરફ દોડી રહ્યો છે, પણ હકીકતે એ ઊંધી દોડ લગાવી સુખથી જ દૂર ભાગી રહ્યો હોય છે. સફળતા ચોક્કસપણે જરૂરી છે. જો કોઈ માણસે સફ��� થવાનું વિચાર્યું ન હોત તો દુનિયા આજે છે એ ન હોત. ઘરમાં બેઠા રહેવું એ જ સુખ નથી. દરેક માણસે સફળ થવાનો પ્રયાસ કરવો જ જોઈએ. વિચાર માત્ર એટલો જ કરવાનો હોય છે કે સફળતા માટે હું જે ભોગ આપવા તૈયાર થયો છું એ વાજબી છેસફળ થઈને મારે કરવું છે શુંસફળ થઈને મારે કરવું છે શું શાંતિ જરૂરી છે, સુખ મહત્ત્વનું છે, સફળતા માટે આપણે કેટલું ‘કોમ્પ્રોમાઇઝ’ કરીએ છીએ. બે મિત્રો હતા. એકસરખા હોશિયાર. મોટા થયા પછી એક મિત્રને એવું થયું કે આ બધી ભાગદોડનો કોઈ અર્થ નથી. એ સાધુ થઈ ગયો. જંગલમાં જઈ એક ઝૂંપડી બનાવી પોતાની મસ્તીમાં રહેવા લાગ્યો. બીજા મિત્રએ ખૂબ મહેનત કરી. ઉદ્યોગો સ્થાપ્યા. મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટમાં એનું નામ હતું. એક દિવસ એ તેના જૂના અને સાધુ બની ગયેલા મિત્રને મળવા જંગલમાં ગયો. સાધુ મિત્ર પ્રેમથી મળ્યો. એ સુખ અને શાંતિની વાતો કરતો હતો. સાધુ મિત્રે કહ્યું કે, ઘણા ઉદ્યોગપતિઓ મારી પાસે આવે છે. એને ચેન નથી. ઉપાધિઓ જ છે. ટકી રહેવાની ચિંતા છે. સુખ અને શાંતિની શોધમાં મારી પાસે આવે છે. ઉદ્યોગપતિ મિત્રએ કહ્યું કે જો દોસ્ત, હું તારી પાસે સુખ અને શાંતિની શોધ માટે નથી આવ્યો. હું તો મારા એક મિત્રને મળવા આવ્યો છું. મારે તારી જેમ સાધુ નથી થવું શાંતિ જરૂરી છે, સુખ મહત્ત્વનું છે, સફળતા માટે આપણે કેટલું ‘કોમ્પ્રોમાઇઝ’ કરીએ છીએ. બે મિત્રો હતા. એકસરખા હોશિયાર. મોટા થયા પછી એક મિત્રને એવું થયું કે આ બધી ભાગદોડનો કોઈ અર્થ નથી. એ સાધુ થઈ ગયો. જંગલમાં જઈ એક ઝૂંપડી બનાવી પોતાની મસ્તીમાં રહેવા લાગ્યો. બીજા મિત્રએ ખૂબ મહેનત કરી. ઉદ્યોગો સ્થાપ્યા. મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટમાં એનું નામ હતું. એક દિવસ એ તેના જૂના અને સાધુ બની ગયેલા મિત્રને મળવા જંગલમાં ગયો. સાધુ મિત્ર પ્રેમથી મળ્યો. એ સુખ અને શાંતિની વાતો કરતો હતો. સાધુ મિત્રે કહ્યું કે, ઘણા ઉદ્યોગપતિઓ મારી પાસે આવે છે. એને ચેન નથી. ઉપાધિઓ જ છે. ટકી રહેવાની ચિંતા છે. સુખ અને શાંતિની શોધમાં મારી પાસે આવે છે. ઉદ્યોગપતિ મિત્રએ કહ્યું કે જો દોસ્ત, હું તારી પાસે સુખ અને શાંતિની શોધ માટે નથી આવ્યો. હું તો મારા એક મિત્રને મળવા આવ્યો છું. મારે તારી જેમ સાધુ નથી થવું હું સુખી જ છું. તું અહીં વાતો કરીને બધાને સુખ અને શાંતિ આપતો હોવાનું માને છે, પણ મારા ઉદ્યોગમાં હજારો લોકો કામ કરે છે. હજારો ફેમિલીની જવાબદારી મારી છે. એ લોકોને ખુશ જોઉં છું ત્યારે મને સુખ મળે છે. મારું ફેમિલી, મારા સંબંધો અને મારા સુખને પણ મેં સાચવી રાખ્યાં છે. સુખ માત્ર દૂર ભાગી જવાથી નથી મળતું. સુખ તો નજીક આવવાથી મળે છે. હું સફળ થયો છું પણ સફળતા માટે મેં કોઈ સમાધાનો નથી કર્યાં. સફળતાની કિંમત ચૂકવવી પડે છે. સફળતા માટે એ કિંમત ચૂકવવી પણ જોઈએ. કેટલી કિંમત ચૂકવવી એ જ આપણે નક્કી કરવાનું હોય છે. સુખ જ વેચવું પડે એટલી કિંમત સફળતા માટે ન ચૂકવવી જોઈએ. સફળતા અને સુખ વચ્ચે ‘બેલેન્સ’ જાળવતાં આવડવું જોઈએ. સફળતા કાયમ રહેતી નથી. સુખ સનાતન છે. એક માણસ ફિલોસોફર પાસે ગયો. ફિલોસોફરને તેણે પૂછયું કે સફળતા અને સુખમાં ભેદ શું હોય છે હું સુખી જ છું. તું અહીં વાતો કરીને બધાને સુખ અને શાંતિ આપતો હોવાનું માને છે, પણ મારા ઉદ્યોગમાં હજારો લોકો કામ કરે છે. હજારો ફેમિલીની જવાબદારી મારી છે. એ લોકોને ખુશ જોઉં છું ત્યારે મને સુખ મળે છે. મારું ફેમિલી, મારા સંબંધો અને મારા સુખને પણ મેં સાચવી રાખ્યાં છે. સુખ માત્ર દૂર ભાગી જવાથી નથી મળતું. સુખ તો નજીક આવવાથી મળે છે. હું સફળ થયો છું પણ સફળતા માટે મેં કોઈ સમાધાનો નથી કર્યાં. સફળતાની કિંમત ચૂકવવી પડે છે. સફળતા માટે એ કિંમત ચૂકવવી પણ જોઈએ. કેટલી કિંમત ચૂકવવી એ જ આપણે નક્કી કરવાનું હોય છે. સુખ જ વેચવું પડે એટલી કિંમત સફળતા માટે ન ચૂકવવી જોઈએ. સફળતા અને સુખ વચ્ચે ‘બેલેન્સ’ જાળવતાં આવડવું જોઈએ. સફળતા કાયમ રહેતી નથી. સુખ સનાતન છે. એક માણસ ફિલોસોફર પાસે ગયો. ફિલોસોફરને તેણે પૂછયું કે સફળતા અને સુખમાં ભેદ શું હોય છે ફિલોસોફરે કહ્યું કે સફળતાનો નશો હોય છે અને સુખની અનુભૂતિ હોય છે. દુનિયાનો કોઈ નશો હંમેશાં રહેતો નથી. નશો ગમે તેવો હોય, આખરે તો ઊતરી જ જતો હોય છે. અનુભૂતિ અવિરત થતી રહે છે. નશો દિમાગ પર છવાયેલો રહે છે જ્યારે અહેસાસ દિલને સ્પર્શે છે. નશાનું હેંગઓવર હોય છે, અનુભૂતિમાં આહ્લાદકતા હોય છે.\nમહાન, ધનિક અને સેલિબ્રિટી બની જશો તો કદાચ લોકો તમને ઓળખશે, પણ તમને તમારા લોકો ઓળખતા હોય અને તમે તમારા લોકોને ઓળખતા હોવ એ જરૂરી છે. આપણને જોઈને બધા હાથ હલાવતા હોય પણ એકેય હાથ જો આપણા હાથમાં ન હોય તો સમજવું કે સફળતા માટે તમે વધુ પડતી કિંમત ચૂકવી દીધી છે\nસુખી થવા માટે પહેલાં સુખનું કારણ શોધજો. એ કારણ ખોટું તો નથીને એની બે વખત ખરાઈ કરજો. -કેયુ\n(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 4 જાન્યુઆરી, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છ��� હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-1424138637611327", "date_download": "2020-09-30T06:01:55Z", "digest": "sha1:6BUF7YJDUCKH6ETGKFQ2KJ2WSQX5K3MP", "length": 3433, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાત", "raw_content": "\nસમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાત\nસમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાત\nસમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાત\n90% લોકો નોટબંધીના નિર્ણયનાં..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/sports/pulwama-martyrs-son-studying-in-virender-sehwag-school.html", "date_download": "2020-09-30T06:07:19Z", "digest": "sha1:RWD3WTW5BUSNZVIGCJX3NLOZI2A64GPJ", "length": 5413, "nlines": 88, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: સેહવાગ પુલવામાના શહીદના 2 બાળકોને પોતાની સ્કૂલમાં ભણાવી રહ્યો છે, જુઓ તસવીરો", "raw_content": "\nસેહવાગ પુલવામાના શહીદના 2 બાળકોને પોતાની સ્કૂલમાં ભણાવી રહ્યો છે, જુઓ તસવીરો\nપુલવામા આતંકવાદી હુમલાને આજે 1 વર્ષ પૂરુ થયું છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPF જવાનોના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં શહીદ થયેલા 2 જવાનોના બાળકો પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દર સેહવાગની સ્કૂલમાં ભણી રહ્યા છે.\nસેહવાગની સ્કૂલમાં ભણી રહ્યા છે શહીદના બાળકોઃ\nસેહવાગે ટ્વીટર પર તે બે બાળકોની તસવીરો શેર કરી છે. જેમાં એક બાળક બેટિંગ કરી રહ્યો છે તો અન્ય બાળક બોલિંગ કરી રહ્યો છે.\nઅર્પિત અને રાહુલ છે નામઃ\nસેહવાગે ફોટો શેર કરતા લખ્યું, આ તસવીરોમાં પહેલામાં અર્પિત સિંહ બેટિંગ કરી રહ્યો છે, જે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાન રામ વકીલનો દીકરો છે. તો બીજી તસવીરમાં જે બાળક બોલિંગ કરી રહ્યો છે તેનું નામ રાહુલ સોરેંગ છે, જે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાન વિજય સોરેંગનો દીકરો છે.\nસેહવાગે લખ્યું ગૌરવાન્વિત છુઃ\nસેહવાગની આ સ્કૂલ હરિયાણામાં છે. તે ઘણીવાર તેની આ સ્કૂલમાં પૂર્વ ભારતીય ખેલાડીઓને આમંત્રિત કરતો રહે છે. સેહવાગ કહે છે, તે ગૌરવાન્વિત અનુભવે છે કે આ બાળકો માટે કંઇક કરી શક્યો.\nજણાવી દઈએ કે, જ્યારે 1 વર્ષ પહેલા જવાનો પર આતંકવાદી હુમલો થયો હતો, ત્યારે સેહવાગે જાહેરાત કરી હતી કે તે શહીદ જવાનોના બાળકોના ભણતરનો ખર્ચો ઉપાડશે. જેને વીરુએ ખરેખર પૂરુ કરી દેખાડ્યું છે.\n1 વર્ષ પહેલા સેહવાગે ટ્વીટ કરી હતી કે, આપણે શહીદો માટે કંઇ પણ કરીએ તે ઓછું જ રહેશે. પણ હું શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતર માટે તેમનો ખર્ચો ઉઠાવવાનો પ્રસ્તાવ કરું છું.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.hielscher.com/gu/ultrasonic-sonotrodes-flow-cells-accessories.htm", "date_download": "2020-09-30T05:50:37Z", "digest": "sha1:3NPI2B3HS3JHHGMZ7XTBKAMTENVBMNLR", "length": 21339, "nlines": 129, "source_domain": "www.hielscher.com", "title": "અલ્ટ્રાસોનિક Sonotrodes, ફ્લો કોષ & એસેસરીઝ - હિલ્સચર અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજી", "raw_content": "\nઅલ્ટ્રાસોનિક Sonotrodes, ફ્લો કોષ & એસેસરીઝ\nHielscher Ultrasonics તમે સંપૂર��ણ વાણિજ્યિક ઉત્પાદન નાના લેબ નમૂનાઓ સીધી અને પરોક્ષ sonication માટે અવાજ એક્સેસરીઝ એક વ્યાપક ઉત્પાદન શ્રેણી ઓફર કરે છે. અમારા sonotrodes પર એક ઝાંખી નીચે શોધો, પ્રવાહ મારફતે રિએક્ટર અને બંને સીધા અને પરોક્ષ sonication માટે એક્સેસરીઝ.\nઅલ્ટ્રાસોનિક સોનોટોડ્સ પણ અવાજ તરીકે ઓળખવામાં આવે છે ટીપ, ચકાસણી, હોર્ન અથવા આંગળી. Hielscher અવાજ ઘણા કદ (વ્યાસ) ટાઇટેનિયમ, કાચ અને સિરામિક્સ અને સાથે કરવામાં ચકાસણીઓ તમારી પ્રક્રિયા સ્થિતિ (દા.ત. પ્રક્રિયા તીવ્રતા, ઊંચા તાપમાન, ફાર્માસ્યુટિકલ ગ્રેડ વગેરે) ઑપ્ટિમલી મેચ કરવા આપે છે.\nઅધિકાર Sonotrode કદ પસંદ કરો: એક Sonotrode વ્યાસ પ્રવાહી વોલ્યુમ અને પ્રક્રિયા તીવ્રતા સાથે સંબંધિત છે. એક નાની સપાટી વિસ્તાર (નાના વ્યાસ) સાથે Sonotrode ઉપયોગ દ્વારા, અલ્ટ્રાસાઉન્ડ શક્તિ મોટા સપાટી અવાજ ઊર્જા પર એક મોટી વિસ્તાર પર ફેલાય છે સાથે sonotrodes પર વધુ ફોકસ અને તેથી વધુ તીવ્ર ઊંચી કંપનવિસ્તાર પરિણામે વિતરિત કરવામાં આવે છે, જ્યારે નીચા કંપનવિસ્તાર. મોટા Sonotrode વ્યાસ મોટા વોલ્યુમો પ્રક્રિયા કરી લઈએ, પરંતુ એક ઓછી તીવ્રતા પ્રદાન કરવા માટે વપરાય છે.\nઅલ્ટ્રાસાઉન્ડ તીવ્રતા ઊર્જા ઇનપુટ અને Sonotrode સપાટી વિસ્તાર એક કાર્ય છે. આપેલ ઊર્જા ઇનપુટ માટે લાગુ પડે છે: મોટા Sonotrode સપાટી વિસ્તાર, નીચલા અલ્ટ્રાસાઉન્ડ ની તીવ્રતા.\nવધુમાં ઉપલબ્ધ boosters સાથે, બેન્ચ-ટોપ અને ઔદ્યોગિક sonotrodes પર અવાજ આઉટપુટ ક્યાં વધારી શકાય છે અથવા ઘટાડો થયો હતો. Hielscher વિવિધ બૂસ્ટર કદ કે જે તમારી અવાજ પ્રોસેસરની ફૂલે સેટિંગ વિકલ્પો માટે પરવાનગી આપે છે.\nઅલ્ટ્રાસોનિક લેબ ઉપકરણો માટે\nHielscher લેબ ultrasonicators માટે અવાજ શિંગડા, ફ્લો કોષો, રિએક્ટરમાં અને એસેસરીઝ ઉપલબ્ધ વ્યાપક શ્રેણી છે. અવાજ ઉપકરણ UP200St ખૂબ જ બાહોશ મૂળભૂત એકમ જેમ VialTweeter અથવા તીવ્ર પરોક્ષ sonication માટે વિશ્વસનીય સાધન કે TD_CupHorn તરીકે સામાન્ય ચકાસણી પ્રકારના ઉપકરણ (શક્તિશાળી સીધા sonication માટે વપરાય છે) એક્સેસરીઝ સાથે થઈ શકે છે.\nવિવિધ sonotrodes અને એસેસરીઝ ઉત્પાદન શ્રેણી પૂર્ણ\nબેન્ચ-ટોપ માટે & ઔદ્યોગિક ultrasonicators\nબેન્ચ-ટોપ અને ઔદ્યોગિક પાયે ઉચ્ચ વોલ્યુમો અવાજ પ્રક્રિયા માટે ઔદ્યોગિક ultrasonicators 16kW માટે 500W સાથે કહેવાતા બ્લોક sonotrodes સાથે સજ્જ કરવામાં આવે છે અને Cascatrodes ™. બ્લોક sonotrodes કે પ્રવાહી કે કંપન પ્રસારણ એક આડી સપાટી વિસ્તાર, કર્યા લાક્ષણિકતા છે. Cascatrodes ™ રિંગ sonotrodes કે કયા ક્રમમાં પ્રવાહી કે અવાજ કંપન પ્રસારણ એ��� વિસ્તૃત આડી સપાટી વિસ્તાર, પ્રદાન કરવા માટે અનેક રિંગ્સ દર્શાવવાનો હોય છે.\nબેન્ચ-ટોપ અને ઔદ્યોગિક ultrasonicators માટે, ચકાસણી મારફતે અવાજ ઊર્જા આઉટપુટ અથવા વધારો કરી શકાય છે બૂસ્ટર ના ઉપયોગ દ્વારા ઘટાડો થયો હતો. બુસ્ટરોની એમ્પ્લીફાય અથવા કંપનવિસ્તાર ઘટાડવા અને તેથી પ્રક્રિયા જરૂરિયાતો અવાજ કંપનવિસ્તાર અને તીવ્રતા સંતુલિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે શકે છે.\nઅલ્ટ્રાસોનિક ફ્લો મારફતે રિએક્ટર ચેમ્બર લેબ ultrasonicators માટે તેમજ ઔદ્યોગિક અવાજ ઉપકરણો માટે ઉપલબ્ધ છે.\nએક અવાજ રિએક્ટર બંધ સિસ્ટમમાં માધ્યમ sonicate માટે સક્રિય – ક્યાં પ્રવાહ મારફતે સ્થિતિ (એક પાસ અથવા પુનઃપરિભ્રમણ) અથવા ચેમ્બરમાં બંધ sonication છે.\nઅલ્ટ્રાસોનિક ફ્લો-થ્રુ સિસ્ટમનો ઉપયોગ કરવો જરૂરી છે જ્યારે ઉચ્ચ વોલ્યુમ પ્રવાહ અને / અથવા ઉચ્ચ પાપી સામગ્રી સોનેટિકેટ થાય છે. સિસ્ટમ દ્વારા સતત પ્રવાહમાં બેચ-પ્રકારની પ્રક્રિયા કરવાના ઘણા ફાયદા છે:\n1. અવાજ ઇનલાઇન પ્રક્રિયા દ્વારા, પ્રક્રિયા\nનોંધપાત્ર રીતે ઊંચા બને કારણ કે તમામ સામગ્રી પોલાણ ઝોન માં ચેમ્બર દ્વારા આપવામાં આવે છે. આ ઉચ્ચ ગુણવત્તા આઉટપુટ સાથે સજાતીય પ્રવાહી પ્રક્રિયા પરિણમે છે.\n2. એક ખૂબ જ ઊંચી પ્રક્રિયા સતત અલ્ટ્રાસાઉન્ડ પરિણામો\nબધા સામગ્રી તરીકે રિએક્ટર ચેમ્બરમાં cavitational ઝોન પસાર કરે છે.\n3. ફ્લો દર અને cavitational \"હોટ સ્પોટ\" સામગ્રીનો આમ અવરોધ સમય એડજસ્ટ કરીને,\nનિયંત્રિત અને જાળવવામાં શકાય છે. ઠંડક જેકેટ અને જરૂરી તાપમાન જાળવવા હીટ એક્સ્ચેન્જર મદદ વૈકલ્પિક સ્થાપન સાથે ફ્લો-કોષો.\n4. ક્લોઝ્ડ સિસ્ટમમાં sonication પ્રક્રિયા ખાતરી કરે છે\n, દા.ત. જ્યારે જોખમી સામગ્રી (જેમ કે અસ્થિર, biohazardous, ચેપી, અથવા રોગકારક નમૂનાઓ તરીકે) સાથે કામ કરે છે.\nફ્લો મારફતે રિએક્ટર મારફતે sonication દ્વારા, ઉચ્ચ ચીકણું પ્રવાહી પ્રક્રિયા (250.000cP સુધી) સરળતાથી કરી શકાય છે. Hielscher ફ્લો સેલ રિએક્ટરમાં સ્ટેઈનલેસ સ્ટીલ અથવા કાચ બનાવવામાં આવે છે અને જેકેટ ઠંડક પ્રક્રિયા તાપમાન નિયંત્રિત કરવા માટે સજ્જ છે. બધા ફ્લો સેલ ચેમ્બર pressurizable છે. Hielscher ઔદ્યોગિક અવાજ પ્રોસેસર્સ સરળતાથી ઉચ્ચ viscosities (દા.ત. મગફળીના માખણ સાથે પ્રવાહી સંભાળી શકે છે મધ, ક્રૂડ, સિમેન્ટ પેસ્ટ). વિવિધ રિએક્ટર કદ (વોલ્યુમ) અને ભૂમિતિમાં ચોક્કસ પ્રક્રિયા જરૂરિયાતો સાથે મેળ ઉપલબ્ધ છે.\nઅલ્ટ્રાસોનિક ઊર્જાપરિવર્તકો (500, 1000, 1500 ડબ્લ્યુ) પ્રવાહ ��ોશિકાઓ સાથે\nડાયરેક્ટ વિ પરોક્ષ sonication\nડાયરેક્ટ sonication તેનો અર્થ એ કે અલ્ટ્રાસાઉન્ડ સીધી પ્રક્રિયા પ્રવાહી માં જોડાયેલી હોય છે. સીધા sonication માટે, ચકાસણી પ્રકારના ultrasonicators ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં એક અવાજ હોર્ન / Sonotrode માધ્યમ માં સંતાડેલું છે. ઊર્જા સીધી ઉચ્ચ તીવ્રતા કે જેથી નમૂના તીવ્ર પ્રક્રિયા અને ઝડપથી સાથે નમૂના કે Sonotrode / ચકાસણી મારફતે ફેલાય છે.\nશબ્દ પરોક્ષ sonication ટેસ્ટ ટયૂબ ના દિવાલ મારફતે અવાજ સ્નાન મારફતે અલ્ટ્રાસાઉન્ડ મોજા સંઘાન નમૂના પ્રવાહી માં વર્ણવે છે. અવાજ મોજા પાણી સ્નાન અને કટોરો દિવાલ પસાર હોય તેમ અવાજ તીવ્રતા કે આખરે નમૂના પ્રવાહી માં જોડાયેલી હોય છે તદ્દન ઓછી છે. વધુમાં, એક સામાન્ય અવાજ બાથ કે ટાંકી દ્વારા ખૂબ જ અસમાન અને unsteady અવાજ હોટ સ્પોટ સાથે અવાજ સફાઈ ટાંકી પુરવઠો ખૂબ જ ઓછી અલ્ટ્રાસાઉન્ડ શક્તિ છે. Hielscher માતાનો વીયલટેવેટર અને CupHorn પરોક્ષ sonication માટે એક્સેસરીઝ છે કે જે તીવ્ર પરોક્ષ sonication માટે ખૂબ ઉપરાંત અવાજ ઊર્જા પહોંચાડવા છે.\nઅલ્ટ્રાસોનિક કાચ અને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે રિએક્ટરમાં\nપરોક્ષ sonication પર અવાજ ઊર્જા માધ્યમ માં નમૂના ટ્યુબ અથવા કટોરો દિવાલમાં મારફતે ફેલાય છે. પરોક્ષ અલ્ટ્રાસાઉન્ડ, ક્રોસ દૂષણ, aerosolization અને નમૂનાના foaming દ્વારા ટાળી શકાય છે. તેથી, તે રોગકારક અથવા જંતુરહિત નમૂનાઓ sonicate માટે આદર્શ પદ્ધતિ છે. Hielscher માતાનો VialTweeter અને CupHorn એક તીવ્ર પરોક્ષ sonication માટે વિશ્વસનીય સાધન છે.\nઆ વીયલટેવેટર 10 શીશીઓ ના એક સાથે પરોક્ષ sonication માટે ખાસ બ્લોક Sonotrode છે. શક્તિશાળી 200W ultrasonicator UP200St, દરેક બાટલીમાં માં 10 વોટ સુધી VialTweeter યુગલો દ્વારા સંચાલિત છે. વધુમાં attachable ક્લેમ્પના VialPress સામે મોટા પરીક્ષણ જહાજો દબાવો પરવાનગી આપે છે. ત્યાં, 5 મોટા શીશીઓ જ સમયે આડકતરી sonicated શકાય છે.\nવીયલટેવેટર પરોક્ષ sonication માટે\nઆવા UP200St-TD_CupHorn તરીકે એક અવાજ કપ હોર્ન, પ્રત્યક્ષ અને પરોક્ષ sonication માટે વાપરી શકાય છે. એક કપ કામ સિદ્ધાંત શિંગડા એક અવાજ બાથ કે સફાઈ ટાંકી સાથે પણ તે ઘણી વધુ તીવ્ર અવાજ ઊર્જા સાથે સરખાવી શકાય. Sonotrode કે નમૂના માં અલ્ટ્રાસાઉન્ડ મોજા પ્રસારણ કારણ કે CupHorn કાર્ય કરે છે. કપ હોર્ન નમૂના સાથે ભરવામાં આવે છે, ત્યારે અવાજ ઊર્જા નમૂના મધ્યમ સીધું ટ્રાન્સફર કરવામાં આવે છે. વૈકલ્પિક રીતે, કપ હોર્ન પાણી સાથે ભરી શકાય અને ટેસ્ટ ટયૂબ (ઓ) પરોક્ષ sonication માટે પાણી સ્નાન માં મૂકવામાં આવશે. ક્યાં માર્ગ, UP200St-TD_CupHorn – 200 વોટ અવાજ પ્રોસેસર દ્વારા સંચાલિત – શક્તિશાળી અને વિશ્વસનીય sonication પૂરી પાડે છે.\nતીવ્ર sonication માટે અવાજ કપ હોર્ન TD_CupHorn\nઅમે બનાવવા વૈવિધ્યપૂર્ણ એસેસરીઝ, પણ. આ ખાસ sonotrodes અથવા પ્રવાહ કોષો સમાવેશ થાય છે. નીચે આપેલ ફોર્મ ટિપ્પણીઓ ક્ષેત્રમાં તમારા ચોક્કસ જરૂરિયાતો વર્ણવે નિઃસંકોચ.\nઅમારો સંપર્ક / વધુ માહિતી માટે કહો\nતમારી પ્રક્રિયા જરૂરિયાતો વિશે અમને વાત કરો. અમે તમારા પ્રોજેક્ટ માટે સૌથી યોગ્ય સુયોજિત અને પ્રોસેસિંગ પરિમાણો ભલામણ કરશે.\nઉત્પાદન અથવા રુચિના વિસ્તાર\nમહેરબાની કરીને નોંધ કરો ગોપનીયતા નીતિ.\nચકાસણી-પ્રકાર Sonication વિ અલ્ટ્રાસોનિક બાથ: એક ક્ષમતા તુલના\nUIP500hdT – સ્મોલ સ્કેલમાં ઔદ્યોગિક પ્રક્રિયા\nઅલ્ટ્રાસોનિક પ્રક્રિયા સોલ્યુશન્સ માટે કસ્ટમ ડેવલપમેન્ટ\nUIP2000hdT – સંપૂર્ણ પ્રક્રિયા નિયંત્રણ માટે 2000 વોટ્સ શક્તિશાળી ઔદ્યોગિક Ultrasonicator\nસોનોસ્ટેશન – હિલ્સચરનું અલ્ટ્રાસોનિક પમ્પ સોલ્યુશન સેટઅપ\nઅલ્ટ્રાસોનિક પેશી homogenizers વારંવાર ચકાસણી sonicator, સોનિક lyser, અલ્ટ્રાસાઉન્ડ disruptor, અવાજ ગ્રાઇન્ડરનો, સોનો-ruptor, sonifier, સોનિક dismembrator, સેલ disrupter, અવાજ disperser અથવા dissolver તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ શરતો વિવિધ એપ્લિકેશન્સ કે sonication દ્વારા પૂર્ણ કરી શકાય છે પરિણમે છે.\nSitemap, ઉપયોગની શરતો, કાનૂની માહિતી, ગોપનીયતા નીતિ, છાપ, -20 1999-2020, હિલ્સચર અલ્ટ્રાસોનિક્સ જીએમબીએચ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/NOK/CHF/T", "date_download": "2020-09-30T05:56:54Z", "digest": "sha1:DOCA7UH56ZAZG62EGUK7XL7P3DILNII6", "length": 28176, "nlines": 348, "source_domain": "gu.exchange-rates.org", "title": "નૉર્વેજિયન ક્રોન વિનિમય દર - સ્વિસ ફ્રાન્ક - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nસ્વિસ ફ્રાન્ક / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nસ્વિસ ફ્રાન્ક (CHF) ની સામે નૉર્વેજિયન ક્રોન (NOK)\nનીચેનું ટેબલ નૉર્વેજિયન ક્રોન (NOK) અને સ્વિસ ફ્રાન્ક (CHF) વચ્ચેના 02-04-20 થી 29-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nસ્વિસ ફ્રાન્ક ની સામે નૉર્વેજિયન ક્રોન ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 સ્વિસ ફ્રાન્ક ની સામે નૉર્વેજિયન ક્રોન ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 નૉર્વેજિયન ક્રોન ની સામે સ્વિસ ફ્રાન્ક જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ ���ાહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન સ્વિસ ફ્રાન્ક વિનિમય દરો\nસ્વિસ ફ્રાન્ક ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ નૉર્વેજિયન ક્રોન અને સ્વિસ ફ્રાન્ક વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. સ્વિસ ફ્રાન્ક અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)���િજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/recipes/diwali-special-no-sugar-baked-anjeer-gujiya-000114.html", "date_download": "2020-09-30T06:49:19Z", "digest": "sha1:QOESJNGHOZMJ3QQCUQQLV3M2D5KXYPYT", "length": 10005, "nlines": 168, "source_domain": "gujarati.boldsky.com", "title": "દિવાળી સ્પેશિયલ : ખાંડ વગર બનાવો બેક્ડ અંજીર ઘુઘરા | Diwali special – No-sugar, baked anjeer gujiya - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: પોઈન્ટ ટેબલમાં RR સૌથી ઉપર, CSK સૌથી નીચે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nદિવાળી સ્પેશિયલ : ખાંડ વગર બનાવો બેક્ડ અંજીર ઘુઘરા\nપરમ્પરાગત વાનગીઓમાં એક તરફ આપને ઢગલાબંધ પૌષ્ટિક તત્વો મળશે, તો બીજી તરફ ઢગલાબંધ ફૅટ તેમજ કૅલોરીઝ પણ પ્રાપ્ત થશે. દિવાળી આવી રહી છે, ત્યારે અનેક લોકો પોતાનાં ઘરોમાં મિઠાઈ મંગાવે છે કે જેમાં વિપુલ પ્રમાણમાં ફૅટ હોય છે. જો આપ ડાયેટ પર છો કે પછી ઘરમાં કોઈને ડાયાબિટીઝ છે, તો ખાંડ વગરનાં ઘુઘરા જરૂર બનાવો.\nખાંડ વગરનાં ડ્રાય ફ્રૂટ ધરાવતા ઘુઘરા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને દીવાળીએ ગળી વાનગી તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. હવે આવો જાણીએ કે આ દીવાળીને સ્પેશિયલ બનાવવા માટે ખાંડ વગરના ડ્રાય ફ્રૂટ ઘુઘરા કઈ રીતે બનાવશો \n* 1 કપ મેદો\n* 2. ચમચી રવા\n* 2 ચમચી ઘી\n* 1/4 કપ દૂધ\n* 1/4 કપ અંજીર\n* 1/4 કપ ખજૂર\n* 1 ચમચી એલચી પાવડર\n* એક ચમચી ખસખસ\nએક ઉંડા વાટકામાં મેદો, રવા અને ઘી મિક્સ કરો. પછી તેમાં દૂધ નાંખી ગુંથી લો. લોટ કડક હોવો જોઇએ. પછી તેને કોઇક કપડા વડે ઢાંકીને એક બાજુએ મૂકી દો.\nએક બીજા વાટકામાં ઘુઘરામાં ભરવાની તમામ સામગ્રીઓ નાંખો, બસ દૂધ અને પાણી ન મેળવતા.\nતેમાં ખજૂર અને અંજીર ભળેલા છે. તેથી સામગ્રીમાં ખાંડ નાંખવાની જરૂર નથી.\nહવે ઘુઘરા બનાવાની પ્રક્રિયા શરૂ કરો.\nલોટની નાનકડી લોઈ લઈ તેને વણીને ઘુઘરાનાં સંચામાં ગોઠવો.\nપછી વચ્ચે 1 ચમચી ભરવાની સામગ્રી રાખો અને ઘુઘરાના સંચાને બંધ કરી ઘુઘરા બનાવો.\nઘુઘરાને સીલ કરવા માટે હળવુક પાણી અને દૂધ લગાવો.\nઆ રીતે ઢગલાબંધ ઘુઘરા તૈયાર કરો અને તેમને એક-એક કરીને બેકિંગ ટ્રે પર મૂકો.\nબેકિંગ ટ્રે પર સૌપ્રથમ ઘી લગાવો.\nહવે ઓવનને 180 ડિગ્રીએ પ્રીહીટ કરી લો અને તેમાં ઘુઘરાને 25 મિનિટ સુધી બેક કરો.\nજ્યારે ઘુઘરા તૈયાર થઈ જાય, ત્યારે તેને ઠંડા કરી ઍરટાઇટ કંટેનરમાં મૂકી દો.\nમાત્ર રામ જ નથી પરંતુ આ છ કારણો માટે પણ દિવાળી ઉજવવામાં આવે છે\nકેવી રીતે બનાવશો નારિયેળની બરફી \nરમઝાનમાં ફટાકથી તાકાત આપશે ખજૂરનાં આ લાડવા\nજ્યારે મન કરે મીઠું ખાવાનું ત્યારે બનાવો આ ટેસ્ટી કેરેમલ કસ્ટર્ડ\nરસમલાઈ એવી કે મોંઢામાં પાણી આવી જાય\nઆવી રીતે બનાવો લીલા વટાણાની ટેસ્ટી બરફી\nડિનર બાદ મહેમાનોને સર્વ કરો ઓરેંજ ખીર\nભારતમાં ખાવામાં આવતી 20 ટેસ્ટી મિઠાઇઓ\nટેસ્ટી બ્રેડ ગુલાબ જાંબુ\nઘરે જ કેવી રીતે બનાવશો માવો \nખૂબ જ ટેસ્ટી હોય છે સત્તૂના લાડવા\nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/CLP/CAD/T", "date_download": "2020-09-30T07:41:42Z", "digest": "sha1:4ATVP75ZOD7FVAMKW7AX5IVMPFXKPEGW", "length": 28059, "nlines": 345, "source_domain": "gu.exchange-rates.org", "title": "ચિલિઅન પેસો વિનિમય દર - કેનેડિયન ડૉલર - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ��ા 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nકેનેડિયન ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nકેનેડિયન ડૉલર (CAD) ની સામે ચિલિઅન પેસો (CLP)\nનીચેનું ટેબલ ચિલિઅન પેસો (CLP) અને કેનેડિયન ડૉલર (CAD) વચ્ચેના 02-04-20 થી 29-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nકેનેડિયન ડૉલર ની સામે ચિલિઅન પેસો ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 કેનેડિયન ડૉલર ની સામે ચિલિઅન પેસો ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 ચિલિઅન પેસો ની સામે કેનેડિયન ડૉલર જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન કેનેડિયન ડૉલર વિનિમય દરો\nકેનેડિયન ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ ચિલિઅન પેસો અને કેનેડિયન ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. કેનેડિયન ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/4-zodiac-signs-will-be-rich/", "date_download": "2020-09-30T05:33:51Z", "digest": "sha1:UXQCTXDBUVUTKZGV7WAJIDS3NMPRWMAW", "length": 16178, "nlines": 96, "source_domain": "gujjurocks.in", "title": "આજથી આ 4 રાશિજાતકો માટે ખુલવા જઈ રહ્યો છે ભાગ્યનો પટારો, બનશે કરોડપતિ...જાણો કેવી છે તમારી સ્થિતિ?", "raw_content": "\n10 PHOTOS: કેટરીના, દીપિકા, એશ્વર્યાથી પણ વધારે સુંદર છે સુશાંતની બહેન, જુઓ તસ્વીરો\nબીજી વાર માતા બની શિલ્પા શેટ્ટી, દીકરીનો હાથ પકડીને તસ્વીર શેર કરી- જુઓ ક્લિક કરીને\nઓહ બાપ રે, તૈમુરની સ્કૂલની ફી જાણીને હોંશ ઠેકાણે નહિ રહે, અધધધધ ફી\nજુઓ આ 7 સુપર હીટ ફિલ્મોમાં થઇ આટલી મોટી ભૂલો, તમે ક્યારેય નોટીસ પણ નહી કર્યું હોય\nઆજથી આ 4 રાશિજાતકો માટે ખુલવા જઈ રહ્યો છે ભાગ્યનો પટારો, બનશે કરોડપતિ…જાણો કેવી છે તમારી સ્થિતિ\nઆજથી આ 4 રાશિજાતકો માટે ખુલવા જઈ રહ્યો છે ભાગ્યનો પટારો, બનશે કરોડપતિ…જાણો કેવી છે તમારી સ્થિતિ\nPosted on September 15, 2020 Author MaheshComments Off on આજથી આ 4 રાશિજાતકો માટે ખુલવા જઈ રહ્યો છે ભાગ્યનો પટારો, બનશે કરોડપતિ…જાણો કેવી છે તમારી સ્થિતિ\nદરેક જણ આ દુનિયામાં ધનવાન બનવાનું સ્વપ્ન ધરાવે છે, અને તેથી જ ઘણા લોકો ધનવાન બનવાની દરેક કોશિશ કરવા તૈયાર હોય છે, પરંતુ ઘણા લોકો તેને પોતાનું નસીબ પણ માને છે. જેમાં આપણે તેને રાશિ સાથે જોડીને જોઈ શકીએ છીએ. આપણે આપણા જીવનમાં જ્યોતિષીઓને ખૂબ મહત્વ આપીએ છીએ. તેઓ સમય સમય પર જણાવે છે કે આપણી રાશિની શું દશા છે આજે, અમે તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પૈસા કમાવવા માટે ખૂબ ઉત્તેજના ધરાવે છે. તેઓ દરેક પરિસ્થિતિમાં સમૃદ્ધિની ઊંચાઈ સ્પર્શવા માંગે છે. જાણો કે તે કઈ રાશિઓ છે.\nપૈસા કમાવવા પાછળ ઘેલછા રાખનારમાં સૌથી પહેલાવૃષભ રાશિ આવે છે. આ રાશિના જાતકો વિશ્વની સૌથી મોંઘી અને સુંદર વસ્તુઓ ખરીદવામાં રસ દાખવે છે અને આ જ તેમનો જુસ્સો છે. આ રાશિના જાતકોને ઓછી કિંમતી અને ગુણવત્તા વગરની વસ્તુઓ પસંદ નથી. આથી જ તેમને ધનિક બનવાનો જુસ્સો છે અને કોઈ પણ સંજોગોમાં તેઓ મહત્તમ પૈસા કમાવવામાં વિશ્વાસ રાખે છે. આ રાશિના જાતકો કોઈ પણ કામ કરવામાં સંકોચ કરતા નથી અને તેમના જીવનની બધી સુવિધાઓનો લાભ લે છે. પરંતુ તે ખૂબ જ હઠીલા પણ હોય છે, એટલે કે, જેઓ નિર્ણય લે છે, પછી તે મેળવ્યા વિના શાંતિથી બેસતા નથી.\nઆ લિસ્ટમાં બીજું નામ કર્ક રાશિનું છે. આ રાશિના જાતકો એવી તકોની શોધમાં છે જેમાં તેઓ ખૂબ પૈસા કમાવી શકે છે. જો કે, આ સાથે આ રાશિના જાતકો પણ ખૂબ ભાવનાશીલ છે, અને તેમના પરિવારને ખૂબ મહત્વ આપે છે. આ રાશિના જાતકો ફક્ત એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે તેમના પરિવારને કોઈપણ રીતે કોઈ મુશ્કેલી ન આવે. ઉપરાંત, તેઓ એ પણ કાળજી લે છે કે તેમની બાજુથી તેમને જે જોઈએ તે બધું મળે. એટલે કે, તેમની પ્રથમ પ્રાધાન્યતા તેમના પોતાના પરિવારની છે. આ સાથે તેઓ તેમના સપનાને પૂર્ણ કરવા માટે સખત મહેનત પણ કરે છે.\nઆ લિસ્ટમાં ત્રીજું નામ સિંહ રાશિનું છે. જે લોકો લાખોની ભીડમાં પોતાને એક અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રાશિનો વિચાર એ છે કે દરેકનું ધ્યાન ફક્ત તેમના પર જ છે. એટલે કે, તેમને સમય સમય પર પ્રશંસા મળે છે. તેમની પ્રશંસા થવી જોઈએ. તેમના શોખ પણ બીજા કરતા જુદા છે. તેમને લક્ઝરી વસ્તુઓ વધુ ગમતી. તેમની ઇચ્છા ફક્ત એટલી જ હોય છે કે લોકો તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થાય છે. આ આકાંક્ષાઓ પૂરી કરવા માટે તેઓ શક્ય તેટલા પૈસા કમાવવા અને સંપત્તિની ઉંચાઈ સ્પર્શ કરવા માટે તમામ સમય પ્રયાસ કરે છે. જો કે, તેમના વિશે વિચારવાની જરૂર નથી, કારણ કે સખત મહેનત દરેક રાશિ અને મનુષ્યના જીવનમાં રંગ લાવે છે.\nઆ સૂચિમાં, ચોથું અને છેલ્લું નામ વૃશ્ચિક રાશિનું છે. જેમને શારિરીક વસ્તુઓ પ્રત્યે મોટો લગાવ છે. તેનો અર્થ એ કે મોટા મકાનો, સરસ ગાડીઓ, ઘણી બધી મિલકતો તેમને આકર્ષિત કરે છે. એક રીતે, તેઓ વિશ્વને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવાનું પસંદ કરે છે, અને આ રાશિના જાતકોની એકવાર જે વસ્તુ પસંદ આવી ગઈ, તો તે મેળવવા માટે તેઓ તમામ પ્રયત્નો કરે છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nસાપ્તાહિક રાશિફળ: (25 મે થી 31 મે) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ કોના ગ્રહ થશે ઉથલ પાથલ કોના ગ્રહ થશે ઉથલ પાથલ\nમેષ આ અઠવાડિયે, ચંદ્ર તમારા દસમા અને પછી અગિયારમા અને બારમા ઘર માં સંક્રમિત થશે, જેના કારણે તમને આ ઘર નું ફળ મળશે. સપ્તાહ ની શરૂઆત માં દસમા ગૃહ માં ચંદ્ર નું ગોચર કાર્યસ્થળ સ્થળે પ્રગતિ કરશે કારણ કે તમને કાર્યક્ષેત્ર માં પ્રગતિ થવા ની સંભાવના છે. આ સમય દરમિયાન તમે ઇચ્છો તે કોઈપણ ટ્રાન્સફર Read More…\nગોમતી ચક્રના આ ઉપાયથી જીવનમાં થશે સુખ, શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના, ધન પ્રાપ્તિ માટે ખાસ વાંચો આર્ટિકલ\nહિન્દૂ ધર્મમાં માનવામાં આવે છે કે દરેક દેવી-દેવતાઓ સાથે કોઈ મહત્વપૂર્ણ શક્તિઓ જોડાયેલી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે દેવી-દેવતાઓને ખુશ કરવા માટે અને તેમની કૃપા મેળવવા માટે તેમના પ્રતીકોને ઘરમાં રાખવામાં આવે છે. આ પ્રતીકોમાં શિવજીનું શિવલિંગ, લક્ષ્મીજી માટે ગોમતી ચક્ર અને ભગવાન વિષ્ણુ માટે શંખ વગેરે સામેલ છે. ત્યારે આજે વાત Read More…\nઆ 6 મહિલાઓ હોય છે અસૌભાગ્યશાળી, જે ઘર-પરિવાર અને પોતાના પતિને કરી નાખે છે બરબાદ\nભારતમાં સ્ત્રીઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જો કે એ બીજા નંબરની વાત છે કે આ દેવી સાથે આપણો કેવો વ્યવહાર કરે છે, એ આપણે સૌ જાણીએ જ છીએ. વાત અહીં સ્ત્રી સાથેના વ્યવહારની નહિ પણ સ્ત્રીઓના વ્યવહારની છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કુદરતે સ્ત્રીમાં મમતા, કોમળતા, સૌમ્યતા જેવી ભાવનાઓ ફૂટી-કુંતીને ભરી છે. પરંતુ Read More…\nએક એવો વ્યક્તિ જે એક સમયે ઘોડાગાડી ચલાવતો હતો, આજે 97 વર્ષની ઉંમરે છે 25 કરોડનો પગારદારી\nઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે આ 5 કુદરતી વસ્તુઓ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nદીપિકા ચીખલીયાએ લગ્ન બાદ શેર કરી હનીમૂનની તસ્વીરો, લગ્નના 2 દિવસ બાદ ગયા હતા સ્વિઝર્લેન્ડ\nબોલિવૂડમાં ફરી શોકનું મોજુ ફરી વળ્યુ, સુશાંત પછી હજુ એક દિગ્ગજનું થયું મૃત્યુ\nતારક મહેતાના આ કલાકારને એક સમયે કામ માટે રખડવું પડતું હતું, આજે જીવે છે આવી શાનદાર લાઈફ\nબોલીવુડની 5 અભિનેત્રીઓ છે ખુબ જ અમીર, આંકડો જાણી થઇ જશો હેરાન\nકેરળ બાદ હવે ચેન્નઈમાંથી માનવતાને શર્મસાર કરે એવી ઘટના આવી સામે, શિયાળને વિસ્ફોટક ખવડાવી કરી હત્યા\nJune 10, 2020 Jayesh Comments Off on કેરળ બાદ હવે ચેન્નઈમાંથી માનવતાને શર્મસાર કરે એવી ઘટના આવી સામે, શિયાળને વિસ્ફોટક ખવડાવી કરી હત્યા\nશા માટે ઘર-ઓફિસમાં રાખવામાં આવે છે દોડતા ઘોડાનો ફોટો લગાવતી વખતે આ 4 બાબતોનું રાખજો ખાસ ધ્યાન\nSeptember 7, 2019 Rachita Comments Off on શા માટે ઘર-ઓફિસમાં રાખવામાં આવે છે દોડતા ઘોડાનો ફોટો લગાવતી વખતે આ 4 બાબતોનું રાખજો ખાસ ધ્યાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/offbeat/72-pc-prefer-couple-friendly-hotels-for-short-duration-stays-survey.html", "date_download": "2020-09-30T07:00:50Z", "digest": "sha1:5YPD2KKVYFCBRIQAUVKKAHDFF2C7BHGU", "length": 5880, "nlines": 75, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: થોડા કલાક સાથે રહેવા માટે ફ્રેન્ડલી હોટેલ ઈચ્છે છે યુવા કપલઃ સરવે", "raw_content": "\nથોડા કલાક સાથે રહેવા માટે ફ્રેન્ડલી હોટેલ ઈચ્છે છે યુવા કપલઃ સરવે\nઆજના યુવા થોડો સમય સાથે સ્પેન્ડ કરવા માટે કપલ ફ્રેન્ડલી હોટેલ ઈચ્છે છે. વાસ્તવમાં હાલ હોટેલ બુક કરાવવાની પ્રક્રિયા દરમિયાન ત્યાં ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. કેટલા સમય માટે, કેટલા લોકો માટે અને કોણ છે, જેવા સવાલ હોટેલ બુક કરાવનારા યુવાઓને પસંદ નથી. હોટેલ બુકિંગની ઓનલાઈન સેવા આપનારી કંપની Goibiboના એક સરવેમાં આ જાણકારી સામે આવી છે. સરવેમાં જાણવા મળ્યું છે કે, ઓછાં સમય મ��ટે હોટેલમાં રોકાતા 72 ટકા લોકો ઈચ્છે છે કે, હોટેલ કોઈપણ કપલના રોકાવા માટે ફ્રેન્ડલી હોવું જોઈએ.\nઓનલાઈન ટ્રાવેલ કંપની Goibiboના સરવેમાં સામેલ 72 ટકા લોકોનું કહેવું છે કે, દિવસમાં હોટેલમાં રોકવા માટે કે પછી એક નાઈટ સ્પેન્ડ કરવા માટે તેઓ એવી હોટેલ ઈચ્છે છે, જે કપલના રોકાવા પ્રમાણે યોગ્ય હોય. આ સરવેમાં કહેવામાં આવ્યું છે કે, 46 ટકા હોટેલ બુકિંગ એવા યુવાઓનું આવે છે, જે તે જ શહેરમાં રહે છે, જ્યારે 54 ટકા બુકિંગ બીજા શહેરોના કપલ કરાવે છે.\nયુવાઓની હોટેલ બુકિંગની પસંદ પર આધારિત આ સરવે દેશભરમાં કરવામાં આવ્યો. આ સરવેમાં 1000 કરતા વધુ લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ સરવેમાં 22થી 26 વર્ષના યુવાઓનો અભિપ્રાય સામેલ કરવામાં આવ્યો છે. સરવેમાં વધુ એક રોચક તથ્ય સામે આવ્યું છે કે, 50 કરતા વધુ કપલે ફ્રેન્ડલી હોટેલ મળવા પર એક વર્ષમાં પાંચવાર કરતા વધુ બુકિંગ કરાવ્યું છે. તેમાંથી એક તૃતિયાંશ હોટેલનું બુકિંગ ચેક-ઈનવાળા દિવસ માટે જ કરવામાં આવ્યું હતું.\nયુવા કપલ માટે ફ્રેન્ડલી હોટેલના બુકિંગમાં વધારો નોંધાયો છે, સરવેમાં સામેલ 39 ટકા લોકોએ હોટેલના કર્મચારીઓની વધારે પડતી ચંચૂપાત અને પૂછપરછને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ સરવેમાં સામેલ 36 ટકા યુવાઓનું કહેવું છે કે, વ્યક્તિગત ઓળખપત્ર આપવા દરમિયાન હોટેલના એમ્પ્લોઇ જરૂરિયાત કરતા વધુ જાણકારી માગે છે. સરવેમાં સામેલ યુવાઓએ કહ્યું કે, હોટેલમાં રોકાયા બાદ તેમને પ્રમોશનલ ઓફર અથવા મેલ મોકલવામાં આવે છે. સાથે જ સરવેમાં સામેલ 25 ટકા યુવાઓએ કહ્યું કે, તેમની ચિંતા એ છે કે, તેઓ આ બુકિંગને પોતાના ટ્રાવેલ રેકોર્ડમાંથી હટાવી નથી શકતા.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/sai-sangeet/036", "date_download": "2020-09-30T05:27:17Z", "digest": "sha1:7V4TEIB3QAAT244XMK43NRDTSQ3NPAE2", "length": 6137, "nlines": 202, "source_domain": "www.swargarohan.org", "title": "સંતપુરૂષ હે અખિલ જગતના | Sai Sangeet | Bhajans", "raw_content": "\nસંતપુરૂષ હે અખિલ જગતના\nસંતપુરૂષ હે અખિલ જગતના\nસંતપુરૂષ હે અખિલ જગતના,\nપ્રણમું વારંવાર, પ્રેમે પ્રણમું વારંવાર \nતમારા વિના કોને પ્રણમું,\nભજું રટું ને સ્તવું તેમ હું ;\nજીવનના આધાર, પ્રેમે પ્રણમું વારંવાર \nસાથ તમારો પામું ત્યારે\nઉભરાયે ઉર રસની ધારે ;\nલાગે અન્ય અસાર,પ્રેમે પ્રણમું વારંવાર \nસુખનો પાર રહે ના મારો ;\n��ઉં કલેશની પાર, પ્રેમે પ્રણમું વારંવાર \nવચન તમારાં સુણવાં મારે;\nરમું નિરંતર એ જ વિચારે;\nપ્રાર્થું વારંવાર, પ્રેમે પ્રણમું વારંવાર \nવહી રહે મારીને મરણું,\nપ્રયત્નથી સાપડેલી નિષ્ફળતા એ નિષ્ફળતા નહિ પણ સફળતાની કેડી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/lifestyle/page-2/", "date_download": "2020-09-30T04:52:21Z", "digest": "sha1:Y43UYSHJNPUE2I56VCFTJHEPPN6BEDAE", "length": 23516, "nlines": 288, "source_domain": "statfaking1.firstpost.in", "title": "લાઇફ સ્ટાઇલ News in Gujarati: Gujarati News Online, Today's લાઇફ સ્ટાઇલ News – News18 Gujarati Page-2", "raw_content": "\nઘરે બનાવો 'સાંભાર મસાલા', તરલા દલાલની ખાસ Recipe\nઆ 4 વસ્તુઓનું સેવન હાડકાં ઓગાળે છે, આજે જ દૂર કરો તેનું વ્યસન\n#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં\nઆ કોરોના કાળમાં આદુનું પાણી પીવાની ટેવ પાડો, થશે ઘણાં ફાયદા\nશિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ\nઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'મિક્સ વેજિટેબલ સ્બજી', તરલા દલાલની ખાસ Recipe\nઅકસ્માતમાં ફર્સ્ટ એડ ખુબ કામની વસ્તુ, કીટમાં શું રાખવું જોઈએ શું છે તેનો ઈતિહાસ\nલીમડાના પાનનો આ ઉપાય કરી, તમારા વાળને ખરતા બચાવો\nપેટ પરની વધારાની ચરબીનાં થર ઓગાળશે રસોડામાં હાજર સામગ્રીમાંથી બનેલું આ ચૂર્ણ\nજિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછું કરો વજન\nકોરોના પર કાબૂ મેળવવાં ખાઓ દરરોજનું એક લીંબુ, જાણો તેનાં 7 ફાયદા\nસબ્યસાચીએ શેર કર્યું નવું બ્રાઇડિયલ ક્લેક્શન, અટકી જશે તમારી પણ નજર\nઅમે બે મિત્રો પરિણીત છીએ, અમો ચાર લોકોની પાર્ટનર ચેઈન્જની તૈયારી છે, શું સાવધાની રાખવી\nમેથી અને કોપરેલનો આ સરળ ઉપાય તમારા વાળને સુંદર અને સિલ્કી બનાવશે\nસ્ટ્રેસ ફૂલ લાઇફને રિલેક્સ કરશે યોગ એક્સપર્ટ અપૂર્વા જયરાજનની આ સ્ટ્રેચિંગ યોગા ટિપ્સ\nસેક્સ લાઈફ બની જશે મજેદાર, જો આ બાબતનું ધ્યાન રાખશો તો\nજીવનમાં સેક્સનું મહત્વ વિશેષ છે તે ધ્યાન રાખો, જો તમને પણ આવી આદત હોય તો સુધરી જાઓ\nશું તમે રુમેટાઇડ અર્થરાઇટિસથી પીડાઇ રહ્યા છો તો કરો આ યોગાસન\nઘરે બનાવો 'સેઝવાન ફ્રાઇડ રાઇસ', તરલા દલાલની ખાસ Recipe\nOnline Class : બાળકોમાં વધી રહી છે આંખની આ બીમારી, રાખો આ સાવધાની\nમલાઇમાંથી ઘી બનાવ્યાં બાદ વધેલી 'બગરી'નો પણ કરી શકો છો જોરદાર ઉપયોગ, જાણો ટ્રિક્સ\nદરરોજ થોડી મિનિટો કરશો આ પ્રકારની સ્ટ્રેચિંગ, નહીં સતાવે કોઇ જ દુખાવો\n#TeachersDay : સમગ્ર વિશ્વ એક સ્કૂલ છે, વાંચ��� ડૉ.સર્વપલ્લી રાધાકુષ્ણનના અમૂલ્ય વિચાારો\nશું તમારા શિક્ષક તમારા રોલ મોડલ છે, પાંચ ગુણ જે દરેક શિક્ષકમાં હોવા જોઇએ\nPhotos : આ યોગસનો તમારા બાળકોના શરીરને બનાવશે તંદુરસ્ત\nઘરે બનાવો બધાને ભાવે એવી 'ગાર્લિક બ્રેડ',તરલા દલાલની ખાસ Recipe\nબાફેલી નારંગીનો આ ઉપાય ખાંસીની સમસ્યાનો જડમૂળથી કરશે નિકાલ\nઘરે બનાવો 'પિઝાનો સોસ', તરલા દલાલની ખાસ રેસિપી\nPhotos: થાઈલેન્ડના રાજાએ પોતાની રાણીની સજા માફ કરી, એક વર્ષથી હતી જેલમાં\nરોજિંદા રૂટીનમાં આ 4 યોગસનને ઉમેરશો, તો નમણી કાયાની તમારી ઇચ્છા જલ્દી પુરી થશે\nહળદર-લીંબુનો આ ઉપાય સડસડાટ ઉતારશે વજન અને ઇમ્યુનિટી પણ વધારશે\nરસોડામાં હાજર વસ્તુઓથી કરો જાતે જ 'ફેશિયલ', બ્યૂટિશિયન નૂપુર ચોક્સીનો જોઇ લો VIDEO\nઘરે બનાવો ઇન્ડિયન સ્ટાઇલ 'પિનટ બટર', તરલા દલાલની ખાસ Recipe\nકોરોના કાળમાં ઇમ્યૂનિટી વધારવા ઉકાળો પીવો છો તો તેની સાઇડ ઇફેક્ટ પણ જાણી લો\nBaby Food: બાળકો માટે બનાવો 'જુવારની સુખડી', તરલા દલાલની ખાસ Recipe\nCoronavirus : ઇમ્યૂનિટી નબળી થવા પર શરીરમાં જોવા મળે છે આ 5 બદલાવ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nબાબરી વિધ્વંસ મામલામાં આજે ચુકાદો, હાઇ પ્રોફાઇલ કેસમાં અડવાણી-જોશી સહિત 49 આરોપી\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nરિલાયન્સ રિટેલમાં 0.84% હિસ્સેદારી માટે 3,675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે General Atlantic\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nBHMSની ડિગ્રી ધરાવતો ડૉક્ટર કોરોના દર્દીની સારવાર કરતો હતો Remdesivir ઇન્જેક્શન પણ મળ્યાં\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતનો શરમજનક કિસ્સો: પતિએ સગર્ભા પત્નીનું મોઢું દબાવી રાખ્યું, બે જેઠે દુષ્કર્મ આચર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/tag/%E0%AA%B8%E0%AB%81%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%87%E0%AA%A0/", "date_download": "2020-09-30T06:28:22Z", "digest": "sha1:E3WEA5YF4PTBKJLUKYYROULS33WX6G37", "length": 10640, "nlines": 106, "source_domain": "www.aksharnaad.com", "title": "સુષમા શેઠ – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » સુષમા શેઠ\nસાહિત્યકાર મુજબ સંગ્રહ... : સુષમા શેઠ\nશોર્ટફિલ્મ આધારિત માઈક્રોફિક્શન (૩૨ વાર્તાઓ) 20\nApril 26, 2017 in Theme based microfiction tagged ગોપાલ ખેતાણી / જીજ્ઞેશ અધ્યારૂ / દિવ્યેશ સોડવડીયા / ધવલ સોની / મીનાક્ષી વખારિયા / મીરા જોશી / રાજુલ ભાનુશાલી / લીના વછરાજાની / વિભાવન મહેતા / સંજય ગુંદલાવકર / સરલા સુતરિયા / સુષમા શેઠ\nમાઈક્રોફિક્શન ગ્રૂપ ‘સર્જન’ના મિત્રોની ધગશ અને મહેનતનું સતત ફરતુ વલોણું અનેક અનોખી અને અંગ્રેજી માઈક્રોફિક્શનની જેમ ‘આઉટ ઑફ ધ બોક્સ’ માઈક્રોફિક્શન સતત આપી રહ્યું છે. ગત અઠવાડીયે અમે એક વિડીયોને આધારે માઈક્રોફિક્શન લખવાનો પ્રયોગ કર્યો. અહીં પહેલા એ વિડીયો મૂક્યો છે અને પછી તેના આધારે લખાયેલી અનેક અવનવી માઈક્રોફિક્શન્સ મૂકી છે. સંજોગોવશાત ગ્રૂપની માઈક્રોફિક્શન વાર્તાઓ ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ. તો આવો માણીએ આ સહિયારો પ્રયાસ..\nપ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧૦ (૩૩ વાર્તાઓ) – સંકલિત 7\nSeptember 29, 2016 in Prompted microfiction tagged અનસૂયા દેસાઈ / આરતી આંત્રોલીયા / કલ્પેશ જયસ્વાલ / ગોપાલ ખેતાણી / જલ્પા જૈન / જાગૃતિ પારડીવાલા / જાહ્નવી અંતાણી / ડૉ. નિલય પંડ્યા / દિવ્યેશ સોડવડીયા / ધર્મેશ ગાંધી / ધવલ સોની / નિમિષ વોરા / નીવારાજ / પરીક્ષિત જોશી / પૂર્વી બાબરિયા / ભાવિક રાદડિયા / મિત્તલ પટેલ / મીનાક્ષી વખારિયા / મીરા જોશી / રક્ષા બારૈયા / વિભાવન મહેતા / શિલ્પા સોની / શીતલ ગઢવી / શૈલેશ પંડ્યા / સંજય ગુંદલાવકર / સંજય થોરાત / સરલા સુતરિયા / સુષમા શેઠ / હેતલ પરમાર\nપ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.\n૨૦-૨૧ ઑગસ્ટ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય અને વાર્તાનો પ્રવાહ અવશ્ય પલટાવે જ એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો.\nવંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી એના જીવનનો એક હિસ્સો..\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19888195/maari-musafari-darmyanno-anubhav", "date_download": "2020-09-30T07:28:35Z", "digest": "sha1:Q2X2BWUGXGFP6I6KGSBLY3XKRYB2YMFA", "length": 4315, "nlines": 169, "source_domain": "www.matrubharti.com", "title": "Maari musafari darmyanno anubhav by hemant pandya in Gujarati Travel stories PDF", "raw_content": "\nમારી મુસાફરી દરમ્યાનનો અનુભવ\nમારી મુસાફરી દરમ્યાનનો અનુભવ\nમારા પ્રવાસના આ અનુભવો છે..જે રજું કરું છું, આ સત્ય ધટના છે જેથી ધણું શીખવા જેવું છે..સમજવા જેવું છે.મારો કોઈ પણ ઉદેશ્ય કોઈ જાતી ધર્મ સંપ્રદાય કે પ્રેદેશને ખરાબ બતાવવાનો નથી, બધા ધર્મ કે પ્રેદેશ મા માણસો દરેક પ્રકારના ...Read Moreજ છે, કોઈ મા વધારે તો કોઈ મા વધુ ગરમ ઠંડો સાવભાવ હોયજ.લગભગ સાતેક વર્ષ પહેલાની આ પ્રથમ ધટના,હું ધાર્મીક કામથી બાડ���ેરથી ટ્રેન દ્વારા હરીદ્વાર જવા નીકળેલ , મારી સાથે બે વડીલો તેમજ એક મારો કુટુબી ભાઈ સાથે..બાડમેરથી રાત્રે નીકળેલ સવારે વહેલા જોધપુર પહોચેલ ..સલીપીગ કોચ ની ટીકીટો...જોધપુરથી અમારા ડબ્બામા એક દેવી પુજક સમાજ એ પણ ધાર્મીક કામથી હરીદ્વાર આવવા Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/siya-kakkar-commits-life-end/", "date_download": "2020-09-30T05:39:18Z", "digest": "sha1:FQLQ7YDN52CS5QUXU3YWK3Q5BCPO5BZN", "length": 13138, "nlines": 108, "source_domain": "gujjurocks.in", "title": "બ્રેકીંગ ન્યુઝ: સુશાંત પછી આ સેલિબ્રિટીએ કરી આત્મહત્યા, માત્ર 16 વર્ષની ઉંમરે વર્ષની ઉંમરે..જાણો વિગત", "raw_content": "\nકાર્તિક આર્યને કહ્યું, પહેલી મુલાકાતમાં તેને શું બોલ્યો નાનો તૈમુર\nખેલ જગત ફિલ્મી દુનિયા\nવિરાટ કોહલીની જિંદગીનો આ કિસ્સો સાંભળી અનુષ્કા થઇ ભાવુક, અનુષ્કા શર્માએ કરી કિસ તો ફેન્સ થયા પાગલ, જુઓ વિડીયો\nગરબા ક્વીન ઐશ્વર્યા શોધી લીધો જીવનસાથી, તસ્વીર શેર કરતા લોકોએ કહ્યું ‘અભિનંદન’\nસુશાંતના નામ પર રાખવામાં આવ્યું તેના હોમટાઉન પૂર્ણિયામાં ચોકનું નામ, સામે આવી તસ્વીર\nબ્રેકીંગ ન્યુઝ: સુશાંત પછી આ સેલિબ્રિટીએ કરી આત્મહત્યા, માત્ર 16 વર્ષની ઉંમરે વર્ષની ઉંમરે..જાણો વિગત\nબ્રેકીંગ ન્યુઝ: સુશાંત પછી આ સેલિબ્રિટીએ કરી આત્મહત્યા, માત્ર 16 વર્ષની ઉંમરે વર્ષની ઉંમરે..જાણો વિગત\nPosted on June 25, 2020 June 25, 2020 Author GrishmaComments Off on બ્રેકીંગ ન્યુઝ: સુશાંત પછી આ સેલિબ્રિટીએ કરી આત્મહત્યા, માત્ર 16 વર્ષની ઉંમરે વર્ષની ઉંમરે..જાણો વિગત\n2020નું વર્ષ ફિલ્મી જગત માટે ખરાબ સાબિત થઇ રહ્યું છે.એક પછી એક ફિલ્મી સિતારાઓ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. લોકો હજુ સુશાંત આઘાતમાંથી બહાર નીકળ્યા નથી ત્યાં વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે.\nટિકટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી છે. હાલ તેણે કયા કારણોસર આત્મહત્યા કરી છે જે અંગે માહિતી મળી નથી. સિયાની ઉંમર માત્ર 16 વર્ષની જ હતી. તેના TikTok પર 11 લાખ જેટલા ફોલોઅર્સ હતા.\nબોલીવુડના જાણીતા ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સિયા કક્કરના આપઘાત અંગે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. વિરલ ભાયાણીએ આ સમાચાર આપતા લખ્યું હતું કે, તેમણે સિયાના મેનેજર અર્જુ સરિન સાથે વાત પણ કરી હતી.\nહજુ ગઈકાલે રાત્રે જ સિયાએ પોતાના મેનેજર સાથે વાત કરી હતી અને ત્યારે તેનો મૂડ એકદમ બરાબર હતો. તે આવું કોઈ પગલું ભરશે તેનો તેણે કોઈ અણસાર પણ નહોતો આપ્યો.\nસિયાએ પોતાના હાલમાં TikTok પર મૂકેલા વિડીયો જોઈને કોઈ કલ્પના ના કરી શકે કે તે અચાનક જ આવું પગલું ભરી બેસશે.\nથોડાક કલાક સિયા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં ડાન્સ વીડિયો પણ અપલોડ કર્યો હતો. સિયાએ ગઈકાલે જ ટિક્ટોક પર ચાર વિડીયો પોસ્ટ કર્યા હતા.\nઆ વિડીયોમાં તે ખૂબ જ ખુશ જણાઈ રહી હતી. સિયા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ હતી. તેના પર પણ તેના 91,200 ફોલોઅર્સ હતા.\nપરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nપ્રિયંકાથી લઈને ઐશ્વર્યા શિલ્પા શેટ્ટી સુધી 6 અભિનેત્રી, ખુબસુરતીમાં ટક્કર આપે છે તેની માતા\nકહેવામાં આવે છે કે,માતા પુત્રી હંમેશા એકબીજાની નજીક હોય છે. પુત્રીઓ ભલે હંમેશા તેના પિતાની લાડકી હોય પરંતુ એક પુત્રી માટે તેની માં જ તેનું સવર્સ્વ અને બેસ્ટ ફ્રેન્ડ હોય છે. આજે અમે તમને બોલીવુડની બેહદ ખુબસુરત એક્ટ્રેસની માતાઓ સાથે મળાવીશું. જે માતાઓ ખુબસુરતી મામલે તેની સ્ટાર દીકરીઓને પણ ટક્કર આપે છે. જેના કારણે આજે Read More…\nદુ:ખ વ્યક્ત કરવાની જગ્યાએ શોએબ અખ્તરે સુશાંતની કમી બતાવી, સલમાન માટે આવ્યો મેદાનમાં\nસુશાંત સિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ લોકોનો ગુસ્સો સાતે આસમાને છે. ઘણા લોકોનું માનવું છે કે, નેપોટિઝમના કારણે સુશાંતને બૉલીવુડ લાઇનમાંથી સાઈડ લાઈન કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ લોકોએ કરણ જોહર અને સલમાન ખાનને જવાબદાર ઠેરવવા લાગ્યા છે સોશ્યલ મીડિયામાં આ ઍક્ટરોને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે હવે દબંગ ખાન એટલેકે Read More…\n8 Photos: રાની મુખર્જીની દીકરીની તસ્વીર સોશિયલ મીડિયામાં થઇ વાયરલ, તૈમુરને પણ છોડી દીધો પાછળ\nબોલિવૂડમાં મોટી હસ્તીઓ અને સ્ટારના બાળકોની ફોટો આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમુરની તસવીરો અવાર-નવાર ઇન્ટરનેટ પર વાયરલ થયેલી જોવા મળતી હોય છે. તો બીજી તરફ શાહિદ કપુર અને મીરા રાજપૂતની દીકરી મિશા કપૂરની ફોટો પણ મોટા પ્રમાણમાં વાયરલ થતી જોવા મળે છે. મીડિયામાં Read More…\nસાઉથની ફિલ્મોનાં આ 6 ખ્યાતનામ કલાકારો એકબીજાના ભાઈઓ-બહેનો, તમને પણ જાણીને નવાઈ લાગશે\nમોટો ધડાકો: સેલિબ્રિટી કક્કરે કરી આત્મહત્યા, લાખો ચાહકોને ધ્રાસ્કો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nવિવેક ઓબેરોયે ઐશ્વર્યાની એવી તસ્વીર શેર કરી કે ફેન્સ ચોંકી ગયા…\nનેપોટિઝ્મ પર પ્રિયંકા ચોપર��એ કહ્યું હતું, મારા માટે જગ્યા બનાનવી ખુબ મૂશ્કેલ હતી, હું બહારની હતી એટલે…\nબાલિકા વધુના “છોટે જગિયા”એ ખરીદી પોતાના સપનાની કાર, સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરી આપી માહિતી\nસુશાંતના મૃત્યુ પછી પરિવારમાં વધુ એક સભ્યનું પણ થયું મોત, ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું અને અંતિમસંસ્કારમાં થયું મોત\nકુંડળીમાં જો હોય શનિ ખરાબ તો થાય છે નોકરીની સમસ્યા, જાણો તે દૂર કરવાના ઉપાય\nJune 21, 2019 d2h Comments Off on કુંડળીમાં જો હોય શનિ ખરાબ તો થાય છે નોકરીની સમસ્યા, જાણો તે દૂર કરવાના ઉપાય\n60 વર્ષની ઉંમરે નાના-નાના કપડાં પહેરીને નીકળી અભિનેત્રી, જોઈને જુવાન અભિનેત્રી પણ શરમાઈ જશે\nJanuary 8, 2020 Grishma Comments Off on 60 વર્ષની ઉંમરે નાના-નાના કપડાં પહેરીને નીકળી અભિનેત્રી, જોઈને જુવાન અભિનેત્રી પણ શરમાઈ જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2014/09/19/ka-bhai/", "date_download": "2020-09-30T07:09:05Z", "digest": "sha1:YWNF47RWVROYU72QVEJOELEQRVBXROOC", "length": 35242, "nlines": 174, "source_domain": "www.aksharnaad.com", "title": "બારાખડીનો પહેલો અક્ષર.. – હરનિશ જાની – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » હાસ્ય વ્યંગ્ય » બારાખડીનો પહેલો અક્ષર.. – હરનિશ જાની\nબારાખડીનો પહેલો અક્ષર.. – હરનિશ જાની 10\n‘ક’ ભાનું મૂળ નામ ઘણાં લોકોને ખબર નહોતું. ઘણાં લોકોને તેમનું પુરું નામ જાણવાની પડી નહોતી. તેમ છતાં તેમનું નામ કમળાકર પ્રભાકર વૈદ્ય હતું. ‘ક’ ભાઈ મારી ફોઈના દિકરા હતા. એમની ઉંમર મારા બાપુજીના જેટલી હતી. કહેવાતું કે ફોઈ તેમને જન્મ આપીને સુવાવડમાં જ મરી ગયાં હતાં. મારાં દાદીમાએ મારા બાપુજીની સાથે સાથે એમને ઉછેર્યા હતા. આથી મામા – ભાણેજ વચ્ચે તું – તાં નો સંબંધ હતો.\nત્યારે મારી સોળેક વરસની હશે. મેં મારા બાપુજીને પુછ્યું, “આ ‘ક’ ભાઈને પોતાનું ઘર છે ને ઘરે હસુભાભી છે છતાં જુઓ ત્યારે આપણે ઘેર કેમ હોય છે” મારા બાપુજીએ કહ્યું, “‘ક’ ને જ પુછને” મારા બાપુજીએ કહ્યું, “‘ક’ ને જ પુછને’ મેં જ્યારે ‘ક’ મોટાભાઈને એ સવાલ કર્યો ત્યારે એ કહે, “તારા બાપનો તો મારા પર બહુ મોટો ઉપકાર છે. અમે નાના હતા ત્યારે કરજણ નદીના ઓવારા પરથી હુ તણાઈ ગયો હતો ત્યારે તારો બાપ કૂદી પડ્યો હતો અને મને ખેંચી લાવ્યો હતો. એને માટે તો હું બધું કરવા તૈયાર છું. તેણે મને બચાવીને નવું જીવન આપ્યું છે.”\nતે દિવસ પછી જેમ જેમ હું તેમને જોતો ગયો તેમ તેમ લાગવા માંડ્યું કે એ ખરેખર મારા બા���ુજીને માટે બધાં નાનાં મોટાં કામ કરતા. કામ કરવામાં ગૌરવ અનુભવતા. મારા બાપુજી ‘ક’ ભાઈના વર્તનથી કંટાળી ગયા હતા. ‘ક’ ભાઈ મારા બાપુજીનું કોઈપણ કામ કરવાની તક જતી કરતા નહોતા.\nબાંધી દડીનું, નીચા ઘાટનું મજબૂત શરીર, મોઢા પર દેખાતાં શીળીનાં ચાઠાં, હોઠના ખૂણા પર સફેદ કોઢનો ડાઘ, જમણીબાજુના સેંધાવાળું માથું એમને એક આગવું વ્યક્તિત્વ આપતા તેમની સફેદ કફની અને ધોતિયું, તેમનો ઓરિજિનલ કલર છીંકણીના કારણે ગુમાવી દેતા. કફનીના ગજવાની ધાર ઉપર કથ્થાઈ રંગના લસરકા દેખાતા. ધોતિયામાં છીંકણી લૂછ્યાના ડાઘ દેખાતા. નાક નીચે ચોંટેલી છીંકણી સામી વ્યક્તિને ચોક્કસ ખૂંચે. આ છીંકણીની ટેવ તેમને મોસાળમાંથી મળી હતી. એમના મામા-મામીઓ છીંકણી સૂંઘતા. એકબીજાંને પોતાની આગવી ડબ્બીઓ બતાવતાં. કોઈની પાસે કોતરેલી ચાંદીની ડબ્બી હતી તો કોઈની પાસે સુખડની હતી. દાદીમા પાસે હાથીદાંતની હતી. કયા ગાંધીને ત્યાં સારી છીંકણી મળે છે તેની વાતો થતી. મોટાકાકા તો ચપટી કેવી ભરવી અને નાક પાસે કેવી રીતે રાખી ઊંચા શ્વાસે ચઢાવવી તેની ચર્ચા કરતા. ‘ક’ ભાઈને કાળક્રમે આ બધાના ગુરુ બન્યા હતા.\nમારા જીવનમાં આ વ્યક્તિએ કોઈ અગત્યનો ભાગ ભજવ્યો નથી. એમ કહી શકાય કે રોજિંદા જીવનમાં બનતી નાની મોટી ઘટનાઓએ મારા મન પરથી કદી ન ભૂંસાય એવી છબી કંડારી દીધી છે. આ જણ પાંચ સાત ચોપડી ભણ્યો હતો. વાક્ચાતુર્ય તો ઠીક પણ સાદાં વાક્યો પણ પૂરાં બોલતા નહોતા. તે અજાતશત્રુ નહોતા. પરંતુ તેમને કોઈની સાથે દુશ્મનાવટ કરવાની હિંમત નહોતી. એમને ગુસ્સે થતાં મેં જોયા નથી. તેમને ખોટું લાગતું. તેમને ખોટું લાગે તેની તમે નોંધ ન લો તો એ પાછા આવીને તમને કહી જાય કે તમને કહી જાય કે તેમને ખોટું લાગ્યું છે. આવી પરિસ્થિતિ થતી તેનું કારણ ‘ક’ ભાઈ બાફતા બહુ પણ તે કોઈ બદઈરાદાથી નહીં પણ સામાન્ય બુદ્ધિના અભાવને કારણે.\n‘ક’ ભાઈનું શરીર મજબૂત. તેમાં પણ લોકોના ધક્કા ખાવામાં તેમને આનંદ આવતો. તેમને ચાલવાનું બહુ જોઈએ. ગામનાં બધાં મંદિરોમાં જતા અને ત્યાં નાનાં મોટા કામ કરતા. કહેવાય છે કે નાનપણમાં તેમને ટોન્સિલનું ઓપરેશન કરવું પડ્યું હતું ત્યારે નટવરલાલ ડૉકટરે તેમને ઘેનની શીશી સુંઘાડી આંક બોલવાનું કહ્યું સામાન્ય રીતે વ્યક્તિ નવ દશ સુધીમાં બોલતામાં બેભાન થઈ જાય. ત્યારે ‘ક’ ભાઈ ૯૫ સુધી બોલી ગયા હતા. દાદીમાને નવાઈ લાગી કે ‘ક’ ભાઈને ૯૫ સુધી આંક આવડે છે\n‘ક’ ભાઈની બીજી લાક્ષણિકતા તેમનો ખોરાક હતો. તેમને દરેક જાતનું ખાવાનું ભાવતું. તેમાં પણ શ્રાદ્ધપક્ષમાં એક એક દિવસનું ‘બ્રાહ્મણ’ તરીકેનું આમંત્રણ સ્વીકારતા અને દરેકને ઘેર ખાવાનું ખૂટાડતા. એમના વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત હતી. એમને ચ્હા પીતા જોવાનો લ્હાવો હતો. અમારે ઘેર તે ચ્હાનો કપ પિત્તળની થાળીમાં રેડી અને આખી થાળી મોઢે માંડી આંખના પલકારામાં તેનો નિકાલ લાવતા. મારી બા કહેતી, ‘ક’ મોટાભાઈને ભગવાને અન્નનળીની જગ્યાએ પત્તરાનું ભૂંગળું ગોઠવ્યું છે.’\nભાઈને મામાઓની સિફારશથી ગામની મ્યુનિસિપાલિટીની ઓફિસમાં નોકરી મળી હતી. ગામમાં રખડતાં ઢોરોને પકડીને પાંજરાપોળમાં પૂરવામાં આવતા. ‘ક’ ભાઈએ સાંજે ત્યાં જઈ ઢોરના માલિક પાસેથી દંડની રકમ વસૂલ કરીને રસિદ આપી દેવાની. બીજે દિવસે રસિદનો હિસાબ ઓફિસમાં આપી દેવાનો. હું નાનો હતો ત્યારે ‘ક’ ભાઈની આંગળી પકડી, પાંજરાપોળાને દરવાજે ચઢીને ગાયો, બકરીઓ જોયાનું મને યાદ છે.\nઆ મ્યુનિસિપાલિટીનું મકાન અમારા ઘરની સામે જ હતું. ‘ક’ ભાઈ ઓફિસમાં બેસવાની જગ્યાએ અમારે ઘરે આવે અને મારા બાપુજીની આજુબાજુ ફર્યા કરે. કદિક મારી બાને શાકભાજી લાવી આપે. તેમના બોસ રાજુ બક્ષીએ મારા બાપુજીને કહ્યું ‘આ તમારો ‘ક’ સ્માર્ટ છે. ઓફિસમાં મેજ અને ગાદી તકિયા પાસે પોતાનાં ચપ્પલ ઉતારીને બહાર જતો રહે છે. એનાં ચપ્પલ જોઈને મને થાય છે કે તે ઓફિસમાં જ હશે\nજ્યારે મારા બાપુજીએ ‘ક’ ભાઈને ટોક્યા ત્યારે ‘ક’ ભાઈ કહે જો મામા, તારું કામ પહેલાં પછી મારી નોકરી. તું છે તો હું છું. તે મારો જીવ બચાવીને મને જીવનભરનો ગુલામ બનાવી દીધો છે.\nમારા બાપુજી કહે, ‘એમાં મેં ઘાડ નથી મારી અને એ વાતને ઘણાં વર્ષો થયાં હવે ભૂલી જા.’\n‘જો હું એ ભૂલું તો નગુણો ગણાઉં’ એ વાત ‘ક’ ભાઈ ગામ આખામાં લોકોને કહેતા. ‘ક’ ભાઈ સમાજ સેવક નહોતા. પરંતુ લોકોના સંપર્કમાં સતત રહેતા. કોઈને ત્યાં લગ્ન હોય તો મહિના પહેલાં કામ માટે પહોંચી જતા. જેથી તેમને કોઈએ આમંત્રણ ન આપવું હોય તો પણ આમંત્રે.\nમરણ પ્રસંગ પણ તે એટલો જ સાચવતા. રડનારાં રડે. પરંતુ ‘ક’ ભાઈ વાંસ કપાવી લાવે, કાથાની દોરી, લાલ કપડું, કંકુ, નારિયેળ, ફૂલ, ધૂણાતું છાણું અને લટકતી તાંસણી એ બધાની વ્યવસ્થા કરી દે. સ્મશાનમાં નાસ્તા માટે જલેબી અને ભૂસું જોઈએ તે માટે કોઈ છોકરાને દોડાવી દે. શબને નવડાવવની બૂમો પણ તે પાડી દે. આ બધું તે રમતમાં કરી દે. ગમે તેવા સગાના મૃત્યુ ટાણે પણ મેં તેમને રડતા નથી જોયા. હા એટલું બોલે ‘આ બહું ખોટું થયું.’\n‘ક’ ભાઈના સાતેય મામાઓએ તેમને આમ જનસેવા કરવાની ઘણી મના કરી હતી. પરંતુ ‘ક’ જેનું નામ તે કોઈનું શું સાંભળે એક દિવસે મારા બાપુજીએ ઘરમાં વાત કરી કે નવો મામલતદાર લાંચ માંગે છે અને ખેડૂતોને ત્રાસ આપે છે.’ક’ ભાઈ પણ ત્યાં હતા. બે-ત્રણ દિવસ પછી મામલતદાર મારા બાપુજીને રસ્તામાં મળી ગયા. મામલતદારે જણાવ્યુ ‘ તમારો ભાણો મારી ઓફિસમાં મારું અપમાન કરી ગયો છે.’\nમારા બાપુજી ‘ક’ ભાઈ પર ચિઢાયા ‘ક’ ભાઈ કહે ‘મામા, તને કોઈ દમે તે હું સહન ન કરું. તારો તો મારા પર ઘણો ઉપકાર છે.’\nઆ પ્રસંગની મારા બાપુ પર એટલી અસર થઈ કેે એક દિવસ અમે બે એકલા બેઠા હતા અને વાત કરતા હતા ત્યારે મારા બાપુજી કહે, ‘આ ‘ક’ થી હું થાકી ગયો છું. દિલનો ભલો માણસ. પરંતુ એનો પીછો કેવી રીતે છોડાવવો\nમેં કહ્યું, ‘વાત બહુ સીધી ને સરળ છે. તમે એમનો જીવ બચાવ્યો છે, તેવી રીતે તમારો જીવ બચાવે તો તમે બંને સરખા ગણાવ.’\nમારા બાપુજી કહે, ‘આવી મુરખ જેવી વાત ન કર. આ બધા કાચી ઉંમરના તુક્કા છે.’\nહું સોળ વરસનો હતો મને મારી ઉંમર કાઈ નહોતી લાગતી. એટલે મેં એક પ્લાન બનાવી કાઢ્યો. મેં વિચાર્યું કે ‘ક’ ભાઈને નદીએ લઈ જઉં અને ડૂબવાનો ડોળ કરું. ‘ક’ ભાઈ કુદીને મને બચાવે. થઈ ગયો હિસાબ ચોખ્ખો.\nઉનાળાના વેકેશનમાં નદીનો ઓવારો છોકરાઓથી ભરાઈ જતો. વહેલી સવારથ નહાવા-તરવાનું ચાલું થઈ જતું. સામાન્ય રીતે દર વર્ષે કરજણ નદી કોઈનો ભોગ લેતી. એક વખતે કોઈ અજાણ વ્યક્તિ ઓવારાના પોલાણમાં ડૂબી જાય પછી વધુ ગિરદી થતી. ભોગ ન લેવાય ત્યાં સુધી મારી બા મને એકલાને તરવા નહોતી જવા દેતી. આ વરસે હજુ નદીએ ભોગ લીધો નહોતો.\nએક સવારે સાત વાગ્યે હું ‘ક’ ભાઈને ઘેર ગયો. તેમને કહ્યું, ‘આજે મારા મિત્રો દેવેન્દ્ર અને યોગેશ તરવા નથી આવતા. જો તમે સાથે આવો તો મારી બા મને નદીએ જવા દે’, મારી કોઈ વાતની ‘ક’ ભાઈના ન પાડતો. મારા માટે જાતે દૂધ ગરમ કર્યું અને પિવડાવ્યું. અમે બંન્ને નદી તરફ પ્રયાણ કર્યું. ઓવારા પર માત્ર બેચાર જણ હશે. ‘ક’ ભાઈ ઓવારાના છેલ્લા પગથિયે પાણીમાં પગ ડૂબાડીને ધોતિયું ન પલળે એમ બેઠા.મેં કિનારે થોડાં છબછબિયાં કર્યા, મેં મોટેથી બૂમો પાડીને વાતો કરીને તેમનું ધ્યાન મારા પર કેન્દ્રિત રાખ્યું. પછી તેમને ખબર પડે તેમ બડાઈ મારતાં કહ્યું, ‘જુઓ હું ઊંડે જઈને ડૂબકી મારું છું’ તે મને રોકે તે પહેલાં તો હું દશ પંદર ફૂટ દૂર પહોંચી અને ડૂબકી મારી ���છી મારાથી પૂરેપૂરું સપાટી પર અવાતું નથી એવો ડોળ કરી. ‘ક’ ભાઈના નામની બૂમ પાડી પાણીમાં જતો રહ્યો. વળી પાછો ઉપર આવીને પાણીમાં ફૂંકો મારી પરપોટા કરવા લાગ્યો. ઊંચા હાથ કરી, આંખો ફાડીને ‘ક’ ભાઈ તરફ જોઈ બૂમો પાડી. ”ક’ ભાઈ બચાવો બચાવો, ડૂબું છું’ મેં જોયું તો ‘ક’ ભાઈ ઊભા થઈને ઓવારા પર દોડાદોડી કરતા હતા. ‘અલ્યા કોઈ એને બચાવો, પેલો ડૂબે છે.’ બે છોકરાઓ ખૂબ દૂર હતા. નજીકમાં કોઈ હતું નહીં. મેં પાછી ‘ક’ ભાઈના નામની કારમી ચીસ પાડી અને પાણીમાં ડૂબકી મારી અને કોઈ આવે કે ન આવે ‘ક’ ભાઈ પહેરેલે કપડે પાણીમાં કૂદી પડ્યા. અત્યાર સુધી બધું મારા પ્લાન પ્રમાણે થયું. પરંતુ આ પ્લાનમાં એક કડી ખૂટતી હતી. ‘ક’ ભાઈને હજુ સુધી તરતા આવડતું નહોતું.\nબૂમો પાડવાનો વારો ‘ક’ ભાઈનો હતો. ‘ક’ ભાઈ વધારે પાણી પીએ તે પહેલાં હું તેમના તરફ ઘસી ગયો. તેમની પાછળ જઈ નીચેથી પગ પકડી કિનારા તરફ ધક્કો માર્યો. પહેલા પગથિયા સુધી ઘસડી ગયો અને ઊંધા વળી એટલે ‘ક’ ભાઈ ધીમેથી મારા તરફ જોઈને બોલ્યા, ‘આજે તું ન હોત તો મારું શું થાત.’ વિના વિચારે મેં તેમને ધક્કો મારીને પાણીમાં પાછા નાંખ્યા.\nડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ ની પ્રસ્તાવનામાં ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ કહે છે, ‘હાસ્યની નવ્વાણું તરકીબ અસ્તિત્વ ધરાવતી હોય તો હરનિશભાઈ એકસો આઠ જાણે છે.’ હાસ્યરચનાઓના એમના બે સંગ્રહમાંથી પસંદ કરેલી રચનાઓની ભાવસૃષ્ટિના પરિચયને નિમિત્ત બનાવીને ડાયસ્પોરા વિભાવને કલાત્મક અભિવ્યક્તિ અર્પવાના એમના દ્રષ્ટિપૂર્ણ પ્રયત્નને અવલોકવાનો અનુક્રમ ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાં થયો છે. હરનિશભાઈ હવે ફક્ત ડાયસ્પોરા વર્તુળ પૂરતાં જ નહીં, સમગ્ર ગુજરાતી વાંચકવર્ગ માટે અદના હાસ્યલેખક પૂરવાર થયા છે. ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાંથી આજનો લેખ સાભાર લેવામાં આવ્યો છે. ‘ક’ ભાઈનું પાત્રનિરુપણ, તેમની સેવાવૃત્તિ, ઉપકારનો બદલો વાળવાની તેમની મહેચ્છા અને એ નિમિત્તે થતી પ્રસંગશૃંખલાઓ દ્વારા હાસ્યનિરુપણ અહીં કરાયું છે. તરવાનું આવડતા હોવા છતાં ડૂબવાનો ઢોંગ કરતા લેખકને બચાવવા તરતા ન આવડતું હોવા છતાં કૂદી પડવુ એ તેમની સેવાવૃત્તિની ચરમસીમા દર્શાવે છે અને એ પ્રસંગ હાસ્યરસ પણ પૂરે છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘પાર્શ્વ પબ્લિકેશન’ નો ખૂબ આભાર.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n10 thoughts on “બારાખડીનો પહેલો અક્ષર.. – હરનિશ જાની”\nહું તો હરનીશભાઇનો સદા પ્રશંસક રહ્યો છું અને છેલ્લા થોડા સમયથી અમે પત્રમિત્રો પણ બની ગયા છીએ.હરનીશભાઇ એક ઉત્તમ હાસ્યલેખક છે એમાં બે મત નથી. સદા હાસ્ય ફરકાવતા ચહેરામાં એમને જોવા અને લાક્ષણિક શૈલિમાં બોલતા સાંભળવા એ એક લહાવો છે.\nહાસ્યકાર, હાસ્યલેખક હરનિશભાઈને અભિનદન\nઆ હાસ્ય લેખ નથી …ઍથી ઘણુ વધારે છે …ખુબ સરસ ….ખુબ જ સરસ …મને સ્વ. બકુલ ભાઇ ત્રિપાઠીની યાદ આવી ગઈ .\nમને લાગે છે કે રાજકારણમાં સરસ તરતાં આવડનારે કેટલાક ‘ક’ ભાઈઓને ધક્કો મારતાં આમાંથી શીખવું જોઈએ.\nસરસ હાસ્યલેખ છે, તેમાં પણ, છેલ્લી લાઈન લખીને તો જાણે સીકસર મારી અને અમારા જેવા અમ્પાયરોએ આઠ રન આપી દીધા…. આજ તો આ હાસ્યરલેખની ખુબી છેને…..\nહરનિશભાઈનું આ પુસ્તક મને એમના તરફથી ભેટ મળ્યુ છે .. આ પહેલા મેં એમનો હાસ્યલેખ સંગ્રહ સુશીલા પણ વાંચ્યો છે અને તેનો પરિચય પણ આપ્યો હતો.. મને હંમેશા એક સવાલ થતો હતો કે ભારતની બહાર ગુજરાતીઓ કઈ રીતે રહેતા હશે .. તેના જવાબ રૂપે ગુજરાત્મિત્ર સમાચાર પત્રની બુધવારની પૂર્તિમાં તેમનો લેખ આવ્યો છે.. એમના કટાક્ષથી ભરેલા હાસ્યની હું બહુ મોટી પ્રશંસક છું… મને હાસ્ય વાંચવા કરતાં જોવું ગમતું હતું.. પણ હરનિશભાઈના બે પુસ્તક વાંચ્યા પછી હવે હાસ્ય વાંચવું પણ ગમે છે…\nસરસ રેખા ચિત્ર. ક ભાઇને પાણીમાં બીજીવાર લેખકે બચાવીને વાર્તાની જેમ સરસ ચોટ લાવ્યા.\nફરજ પદે ચ્હે , પન હન્સાબેને જરાક દેખરેખનમા કદક થવુ પદશે\n– શુભેચ્ચ્હાઓ અને અપેક્ષાઓ સાથે\n– અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા\nસદાબહાર હરનિશ જાનિ આપના અવ્વલ દરજ્જાના હાસ્યકાર ચ્હે\nબ્રુહદ ગુજરાતના સદભાગ્યે એમનિ જિવનયાત્રા રાજપિપલાથિ શરુ થઈને\nસુરત – અતુલ વગરે નાના નાના પદાવો દેશ્મા પાર કરિને અમેરિકાના જ્યુ – જરસિમા સ્થિર થઈ હોવાથિ , બ્રુહત ગુજરાત્ને ખુબ જ મોતા ફલક ઉપર ફેલાયેલિ એમનિ વૈવિધ્યસભર રચનાઓ હવે પચ્હિ અવિરત મલતિ રહેવાનિ કારન્કે આ હાસ્યશિરોમનિએ આપના બધાના સદભાગ્યે ભર જુવાનિમા નિવ્રુત્તિ લૈને કલમ્ને ખોલે માથુ મુકિ દિધુ ચ્હે , અને હન્સાબેને ઉદારતા પુર્વક એમને તેમ કરવા દિધુ ચ્હે , હવે એમને દિવસ્ના ૮ કલાક લખવાનિ\n← વેદપુરાણોમાં શ્રી રાધાજીનો ઉલ્લેખ.. – પૂર્વી મોદી મલકાણ\nદીદી.. મારી દીદી (વાર્તા) – નિમિષા દલાલ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.drashishchokshi.com/articles/various-position-of-breast-feeding/", "date_download": "2020-09-30T07:14:33Z", "digest": "sha1:G6KL4GGDPK6YVSUZJ65XONRTTIMBQRQY", "length": 27261, "nlines": 425, "source_domain": "www.drashishchokshi.com", "title": "VARIOUS POSITION OF BREAST FEEDING – DrAshishChokshi", "raw_content": "\nખૂણે ખાંચરેથી વાંચેલી શ્રેષ્ઠ ૧૦૦ પોઝીટીવ વાર્તાઓ\nઅરે ભાઈ … કહેવું પડે….\nચાલો, ખડખડાટ હસીએ …..\nમારું બાળક જમતું નથી\nબાળક ની પરિક્ષા અને રિઝલ્ટ\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ ૧\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ ૨\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ 3\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ– ભાગ ૪\nબાળકને સલાહ કેવી રીતે અપાય\nબાળકને સલાહ કેવી રીતે અપાય – ભાગ ૧\nબાળકને સલાહ કેવી રીતે અપાય – ભાગ ૨\nજીવન ઉપયોગી સ��માજીક સંદેશ\nછ માસથી નાના બાળકો માટે\nબહ‌ાર ગામ જતી વખતે સાથે રાખ​વાની દ​વાઓ ( એકથી પાંચ વર્ષના બાળક માટે )\nબહ‌ાર ગામ જતી વખતે સાથે રાખ​વાની દ​વાઓ ( છ થી બાર વર્ષના બાળક માટે )\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nઇમેઇલ(જરૂરી ) ( શકાતી નથી પ્રકાશિત થશે )\nયશે અંગુઠો ચુસવાનું છોડી દીધું\nબાળકો જેવું સાંભળે છે તેવું વિચારે છે\nમાતાપિતાના ઝગડા અને બાળક\nબાળક તેની પહેલી જન્મ તારીખે\nબાળકોને તેમની ભૂલોમાંથી જ શીખવીએ\nબાળક સાથે અલગ પદ્ધતિથી કામ લેવું\nબાળકોને ડર બતાવીને કામ લેવાય \nબાળકો સાંભળેલું ભૂલતા નથી\nટીન એઈજ દીકરીની શ્રેષ્ઠ મિત્ર – તેની માતા\nબાળકો અને સારી સ્મૃતિઓનો વારસો\nખુલ્લા મેદાનોમાં રમતનું બાળઉછેરમાં મહત્વ\nસ્વાઈન ફ્લ્યુ વાયરસના ચેપ વિશે માહિતી\nબાળકને સમયનું મહત્વ શીખવાડીએ\nસંતાનને થોડી છુટ આપો\nસંતાનોને થોડી છુટ આપો.\nટ્રાવેલિંગ વખતે એક થી પાંચ વર્ષના બાળકો માટે સાથે રાખવાની દવાઓ\nછ થી બાર વર્ષ સુધીના બાળકો માટે ટ્રાવેલિંગ વખતે સાથે રાખવાની દવાઓ\nમાતાને ધાવણ કેવી રીતે વધારી શકાય\nઅમને અમારું કામ જાતે કરવા દો – ટીન એઈજર્સનો મંત્ર\nટીનએઈજ બાળકો પોતાના માતાપિતા પાસેથી શું ઈચ્છે છે\nનવજાત શિશુ ખુબ રડતું હોય તો તેના કારણો અને નિવારણ\nદરેક માતાની ચિંતા – મારું બાળક જમતું નથી\nનિષ્ફળતા – એક નવી શરૂઆત\nબાળકોને સલાહ આપવાની પદ્ધતિ\nબાળકોમાં જોવા મળતી મોટી ઉધરસ – કૃપ\nમાતાપિતાના સંતાન સાથેના સંબંધો\nબાળક સમજતું નથી, સાંભળતું નથી અને માનતું નથી\nટીનએઈજ માટે વેકેશનમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિ\nબાળકો વધુ ચંચળ કેમ છે\nટીન એઈજ બાળકોને તેમના વિચારોની સ્વતંત્રતા આપો\nમારું બાળક જમતું નથી\nબાળકો માતાપિતા પાસેથી શું શીખશે\nહોસ્ટેલમાં જતી ટીનએઈજ દીકરીને પિતાનો પત્ર\nમારું બાળક જમતું નથી\nબાળકોને ઘરના નાસ્તાની ટેવ\nબાળકો વધુ પ્રવાહી કેવી રીતે લે\nબાળકો માટે પાણી કેટલું જરૂરી.\nબાળકો અને ઠંડા ખાદ્ય પદાર્થો\nબાળકમાં ઉપરનું દૂધ ક્યારે ચાલુ કરાય\nબાળક બરાબર જમતું નથી\nબાળક દૂધ પીતું નથી\nબહારના ખોરાકથી બાળકને બચાવો\nબાળક પર ગરમીની અસર અને પાણીની જરૂરિયાત\nનવથી દસ મહિનાના બાળકનો ખોરાક\nઅર્ધ ઘટ્ટ ખોરાકની શરૂઆત\nકયા ખોરાકમાંથી કેટલી મળશે\nસંતાન સાથે રમવામાં માતા-પિતાની રૂચી\nસમયસરનું મૌન બોલાયેલા શબ્દોથી અસરકારક\nરૂદન બાળકને સમજવાની એક શરૂઆત\nરોજ નવા રમકડાંની જીદ\nબાળકો સા���ે ક્યારેક અલગ પધ્ધતિથી કામ લેવું\nબાળકમાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન\nબાળકમાં જોવા મળતી આદતો\nબાળકમાં માટી ખાવાની આદત\nબાળકમાં એકબીજાને મારવાની વૃતિ\nબાળકને ફેન્ટસી વર્લ્ડથી દુર રાખો\nબાળકને વધુ ટોકશો નહીં\nબાળક માટે ઘરને કેવી રીતે સુરક્ષિત બનાવશું\nબાળક ચાલતા શીખે ત્યારે.\nફટાકડા ફોડતી વખતે સાવધાની\nદાંત આવે ત્યારે શું ધ્યાન રાખીશું\nટીવી દોસ્ત કે દુશ્મન\nએક વર્ષના બાળકનું વર્તન\nહેન્ડ ફૂટ માઉથ સિન્ડ્રોમ\nવધુ તાવને લીધે બાળકોમાં આંચકી\nબાળકમાં ફ્લુ વાયરસની અસર\nબાળકને ગરમીમાં કેવી રીતે સ્વસ્થ રાખશો\nબાળકના પેટ માં દુખાવો\nબાળક નાક માં કોઈ વસ્તુ નાખે ત્યારે.\nતાવ વિશે સામાન્ય જાણકારી\nધાવણ અંગેની ખોટી માન્યતાઓ\nશરદી માટેની ખોટી માન્યતાઓ\nટીનએઈજ બાળકોના વ્યક્તિત્વને પ્રેમ કરો\nતાવ માટેની ખોટી માન્યતાઓ\nવાગે તો હળદર લગાવવી\nબાળક ના માને તો ટોકવું\nબાળ ઉછેરમાં ખોટી માન્યતાઓ\nપેશાબ ચીકણો છે ડાયાબિટીસ હશે\nદાત અને ઝાડા એક ખોટી માન્યતાઓ\nટીવી જોવા વિશે ખોટી માન્યતાઓ\nગ્રાઇપ વોટર જરૂરી નથી\nઓરી વિશે ખોટી માન્યતાઓ\nઝાડા ઉલટી અને ખોટી માન્યતાઓ\nઅંગુઠો ચૂસવા વિશે ખોટી માન્યતાઓ\nગળ્યો ખોરાક કરમિયા કરતો નથી.\nઅછબડા વિશેની ખોટી માન્યતાઓ\nરુદન પહેલા ૩ મહિના-બાળકને સમજવાની શરૂઆત.\nપ્રિમેચ્યોર તથા ઓછા વજન વાળા બાળક\nસગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને નવજાતશિશુ\nબીજા બાળકના જન્મ બાદ પહેલા બાળક સાથે કેવો વ્યવહાર રાખવો\nબાળકના જન્મ બાદ સગાઓની પ્રતિક્રિયા.\nબાળક જન્મે ત્યારે સગાઓએ શું ના કરવું\nનવજાતશિશુને માથા પર સોજો\nનવજાત શિશુમાં જુદા છતાં સમાન લક્ષણો\nવેકેશન એટલે વિકાસની તક\nવિદ્યાર્થીની સફળતાના પાંચ નિયમ.\nમમ્મી પપ્પાની પરીક્ષા આવી\nબાળકોમાં ગણિત નો રસ કેવી રીતે જગાડવો.\nપરીક્ષા સમયે મમ્મી-પપ્પા ની ફરજો.\nબાળકો ને ગુજરાતી કેવી રીતે શીખવવું.\nઅગત્યનું શું – કૌશલ્ય કે ગુણ\nસ્તનપાનને a, b, c, d દવારા સમજીએ\nસ્તનપાન કરાવતી વખતે શું ધ્યાન માં રાખશો.\nમાતાને થાયરોઈડ અને બાળક\nબાળકનું વજન કેવી રીતે વધશે\nબાળક કયા મહિને શું શીખશે અગ્યાર અને બારમો મહિનો\nબાળક કયા મહિને શું શીખશે છઠ્ઠા મહિને\nબાળક કયા મહિને શું શીખશે સાત, આંઠ, નવ અને દસમો મહિનો\nબાળક કયા મહિને શું શીખશે ચોથા અને પાંચમાં મહિને\nબાળક કયા મહિને શું શીખશે ત્રીજો મહિનો\nજન્મથી પ્રથમ વર્ષગાંઠ સુધીનો માનસિક વિકા��.\nબાળક કયા મહિને શું શીખશે પહેલો અને બીજો મહિનો\nતંદુરસ્ત બાળક કોણે કહેવાય\nઊંચાઈ કેવી રીતે વધશે\nબાળકના મોમાંથી આવતી દુર્ગંધ\nબાળક વર્ષભર સ્વસ્થ કેવી રીતે રહે\nબાળક દરેક વસ્તુ મોમાં નાખે છે\nટીન એજ બાળકોના ગમા અણગમા.\nબાળકના આત્મવિશ્વાસ માં ઘટાડો\nટીન એઈજ સંતાનોને સમય\nટીન એઈજ બાળકોને શું નથી ગમતું\nશક્તિનો અવિરત સ્ત્રોત એટલે માતા\nવર્કિંગ માતા અને બાળક\nશીખવાડવું.મા દીકરી નો અદભુત નાતો- સાથે બેસી સુંદર જમવું, જમાડવું, અને જમવાનું બનાવતા\nમાતા-પિતા ને સમય મળતો નથી\nમાતાપિતાનો સ્પર્શ અને બાળક\nમાતા અને બાળક છુટા પડે ત્યારે\nમમ્મીની ગેરહાજરી માં બાળક\nબાળકોના ઉછેરમાં પિતાનો ફાળો.\nબાળકો અને ગ્રાન્ડ પેરેન્ટ્સ\nકૌટુંબિક પ્રસંગો અને બાળક\nકુટુંબ સાથે રહી બાળકનો વ્યક્તિત્વ વિકાસ\nસંતાનને સાચી વાત સમજાવો\nશારીરિક અને માનસિક તકલીફ ધરાવતા બાળકોનો ઉછેર\nબાળકોને તેમની ભૂલોમાંથી શીખવાની તક આપીએ\nમાબાપનું નમ્ર વર્તન બાળકને વિનમ્ર-વિવેકી બનાવે\nબાળકો અયોગ્ય પ્રોગ્રામ્સ જુએ છે.\nબાળકો અને સરખામણી .\nબાળકમાં રોપીએ ધ્યેયના બીજ.\nબાળકને વારંવાર ટોકવાથી થતા ગેરલાભ.\nબાળકને માફ કરતા શીખવીએ\nબાળકને જાતે આગળ વધવા દઈએ\nબાળકને ના કહ્યા પછી મક્કમ રહો\nબાળકની એકાગ્રતા કેવી રીતે વધારશો\nબાળકને અલગ રીતે સમજાવો\nબાળકના વ્યક્તિત્વ નો વિકાસ\nબાળક વાત ના માને ત્યારે\nબાળક સાથે બિનશરતી પ્રેમ\nબાળક જ્ઞાન કેવી રીતે મેળવે છે\nબાળક ચોરી કરતા પકડાયું\nબાળક અને છાપાનું વાંચન\nબાળક નક્કી કરેલું કાર્ય પૂરું કરી શકતું\nબાળ ઉછેરમાં મુક્ત વાતાવરણનો અભાવ\nનિષ્ફળતા પણ શીખવે છે.\nદીકરી હવે દસ વર્ષની થઇ\nદુમ્રપાનની બાળકો પર અસર.\nબાળકોને દવા આપતી વખતે.\nબાળકને સિરપ આપતી વખતે\nબાળકમાં એન્ટીબાયોટીક દવાઓનો ઉપયોગ\nઅરે ભાઈ … કહેવું પડે….\nચાલો, ખડખડાટ હસીએ …..\nખૂણે ખાંચરેથી વાંચેલી શ્રેષ્ઠ ૧૦૦ પોઝીટીવ વાર્તાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:%E0%AA%AE%E0%AA%B9%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE", "date_download": "2020-09-30T05:25:14Z", "digest": "sha1:6CTTJVLGBT7H5IQBSF5EVQU6SM3CMCG2", "length": 2854, "nlines": 47, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ઢાંચો:મહુધા તાલુકાના ગામ\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ઢાંચો:મહુધા તાલુકાના ગામ\" ન��� જોડતા પાનાં\n← ઢાંચો:મહુધા તાલુકાના ગામ\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ઢાંચો:મહુધા તાલુકાના ગામ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nમહુધા તાલુકો (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/home-remedies/home-remedies-treat-nose-acne-344.html", "date_download": "2020-09-30T05:54:10Z", "digest": "sha1:FRA475T7YD5AJQT2TOMGW76JIOTPTFJP", "length": 12367, "nlines": 165, "source_domain": "gujarati.boldsky.com", "title": "નાકની ખીલ સાજી કરવાનો ઘરગથ્થુ ઉપચાર | Home Remedies To Treat Nose Acne - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી મસ્જિદ વિધ્વંસ કેસઃ થોડી વારમાં આવશે ચુકાદો, અડવાણી, જોશી, ઉમા નહિ પહોંચે કોર્ટ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nનાકની ખીલ સાજી કરવાનો ઘરગથ્થુ ઉપચાર\nએક્ને એટલે કે ખીલ એક એવી ત્વચા સંબંધી સમસ્યા છે કે જે માત્ર ગાળ સુધી જ મર્યાદિત નથી રહેતી. ખીલ કાં તો નાક, છાતી, પીઠ અને માથા વગેરે પણ થઈ શકે છે. જો ચહેરા પર ખીલ થઈ ગઈ, તો તેની પર નથી કોઈ ક્રીમ કામ કરવાની કે નથી કોઈ પણ પ્રકારનું મેક-અપ. આમ છતાં આપનાં ચહેરા પર એક્ને રહેશે કે જે આપને બીજાઓ સામે ક્ષોભમાં નાંખશે. ચહેરા પર એક સામાન્ય જગ્યા છે નાક કે જ્યાં પણ ખીલ પીછો નથી છોડતી.\nનાક પર બ્લૅકહૅડ્સ તથા વ્હાઇટ હૅડ્સ વિપુલ પ્રમાણમાં હોય છે કે જેનાથી નાકનાં રોમ છિદ્રો બંધ થઈ જાય છે અને તે જગ્યાએ ખીલ ઉગી નિકળે છે. નાક પર ખીલ ન થાય, તેના માટે આપે નાકને કાયમ સ્વચ્છ રાખવું પડશે અને તેને કાયમ સ્ક્રબ કરતા રહેવું પડશે. જો આપનાં નાકે ખીલથઈ ગઈ છે, તો અહીં કેટલાક બેસ્ ઘરગથ્થુ ઉપચારો છે કે જે આ સમસ્યામાં ફાયદાકારક સાબિત થશે.\nસ્પર્શવાનો પ્રયત્ન ન કરો\nપોતાનાં પિંપલને સ્પર્શવાનો પ્રયત્ન ન કરો. તેનાથી બૅક્ટીરિયલ ચહેરા પર વધુ ફેલાઈ જશે અને ચહેરા પર વધુ પિંપલ્સ ઉગી નિકળશે. તેને કૉટન બૉલ તથા સ્વચ્છ ટિશ્યુથી જ લૂછો.\nપોતાનાં ચહેરાને દિવસમાં 4-5 વખત ધુઓ. તેનાથી મૃત કોશિકાઓ સ્વચ્છ થઈ જશે અને ચહેરાનાં પોર્સમાં સમાયેલી ગંદકી તેમજ તેલ નિકળી જશે. કાયમ ઠંડા પાણીનો જ પ્રયોગ કરો.\nજો આપ ઇચ્છતા હોવ કે એક્ને વધે નહીં, તો તેને જરાય પ દબાવો. તે પોતાનાં સમયે જ જશે.\nઓટને મિક્સીમાં દળી તેમાં મધ મેળવી લો. તેનાથી પોતાનાં નાકને દિવસમાં બે વખત સ્ક્રબ કરો. તેનાથી નાકની ખીલ સ્વચ્છ થઈ જશે.\nતે નાક તેમજ શરીરનાં અન્ય ભાગોમાંથી એક્ને દૂર કરવામાં મદદ કરે છે. પોતાનાં નાકને ટી ટ્રી ઑયલ વડે મસાજ કરો અને 10 મિનિટ મૂકી રાખ્યા બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.\nએક્ને હટાવવામાટે લિંબુનો સહારો લઈ શકાય છે. તેમાં એસિડ અને એન્ટી-ઑક્સીડંટ હોય છે કે જે ત્વચાને સ્વચ્છ કરે છે.\nઆપ 20થી 30 મિનિટ માપે સ્ટીમ લઈ શકો છો. તેનાથી પોર્સ ખુલી જશે અને અત્યધિક તેલ નિકળી જશે.\nતેમાં કૉટનની બૉલ ડુબાડો અને પોતાનાં નાકને તેનાથી લૂછો. જો આપની ત્વચા સંવેદનશીલ છે, તો તેને લગાવતા પહેલાજોઈ લો કે આપને એસિડથી કોઈ પરેશાની તો નથી.\nપિંપલ્સ બહુ દુઃખે છે અને તેમાં સોજો પણ જોવા મળે છે. બરફનાં ટુકડાને રૂમાલમાં બાંધી લો અને તેનાથી પ્રભાવિત ચહેરાનાં ભાગને દબાવો. તેનાથી પિંપલની અસર થોડીક હળવી થઈ જશે.\nનાકની ખીલને આપ એલોવેરા જૅલથી મસાજ કરીને પણ સાજી કરી શકો છો. તેનાથી પિંપલ્સ હળવા રંગનું થઈ જશે અને આપનો ચહેરો ચમકવા લાગશે.\n2 દિવસમાં ખીલથી છુટકારો અપાવશે આ નુસ્ખાઓ\nઆ ૧૦ વસ્તુઓને પપૈયાની સાથે મિક્સ કરીને લગાવવાથી મળશે ચમકતો ચહેરો\nહૉર્મોનલનાં કારણે થઈ રહ્યા છે પિંપલ્સ, તો અપનાવો આ 5 ટિપ્સ\nશું કારણ છે કે આપને ટી-ઝોન અને હડપચી પર ખીલ થાય છે \nપીઠના ખીલ અને દાગ ધબ્બા દૂર કરવાના ઘરગથ્થું ઉપાય\nફેસ આઇસિંગ: ગરમીઓમાં સ્ક્રિનને કૂલ રાખવાનો મંત્ર\nહવે ઘરે જ કરો ખીલની સારવાર\nએક્ને ને દૂર કરવા માટે આવી રીતે ફેસ સ્ટીમ\nપસથી ભરેલી ખીલો તરત સાજી કરે લવિંગનું ફેસ મૉસ્ક\nચહેરા પર પડેલા ડાર્ક સ્પૉટને કેવી દૂર કરશો\nઆ કારણો વાંચ્યા બાદ ાપ ક્યારેય નહીં ફોડો પિંપલ\nપપૈયાની લાજવાબ બ્યુટી ટિપ્સ\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘ���ાડવા માંગો છો\nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/international-womens-day-2020-bollywood-films-that-showed-powerful-women-central-characters--photo-gallery-9639", "date_download": "2020-09-30T05:09:22Z", "digest": "sha1:UXVQQ5IH2S6WTOSADVTF5PI3K3CAKYWE", "length": 37107, "nlines": 105, "source_domain": "www.gujaratimidday.com", "title": "આ ફિલ્મોમાં સ્ત્રીઓનાં પ્રભાવી પાત્રો રહ્યાં કેન્દ્રસ્થાને - entertainment", "raw_content": "\nઆ ફિલ્મોમાં સ્ત્રીઓનાં પ્રભાવી પાત્રો રહ્યાં કેન્દ્રસ્થાને\nમધર ઇન્ડિયા - નરગીસની આ ફિલ્મ તો ભારતીય સિનેમાની ક્લાસિક ફિલ્મ ગણાય છે. નરગીસે આ ફિલ્મમાં જે અભિનય કર્યો હતો તેને તેના કરિયરનો આ સર્વોત્તમ અભિનય ગણવામાં આવે છે. ગરીબ ગામડાંમાં બે દીકરાઓ સાથે રહેતી રાધા બધા જ પ્રકારનાં વિરોધોનો સામનો કરી સંતાનોને એકલે હાથે ઉછેરે છે અને વખત આવ્યે ન્યાય કરવાની વાત આવે છે ત્યારે પોતાના સગા દીકરાને ગોળીએ દઇ દેતા અચકાતી નથી.\nમિર્ચ મસાલા - કેતન મહેતાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. બ્રિટીશ રાજમાં કામ કરતા એક સુબેદારને સ્ત્રીઓમાં ભારે રસ પડે છે અને કઇ રીતે ગામની સ્ત્રીઓ તેનો સામનો કરે છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. સ્મિતા પાટીલે સોનબાઇનો રોલ કર્યો હતો અને નસિરુદ્દિન શાહે સુબેદારનો રોલ કર્યો હતો જેને સોનબાઇમાં બહુ જ રસ છે. સોનબાઇ કોઇપણ ભોગે તેને તાબે થવા નથી માગતી. સુબેદાર અને ગામવાળાઓનાં દબાણથી તે બચવા માગે છે. અંતે મસાલાની ફેક્ટરીમાં પુરાયેલી સ્ત્રીઓ એક થાય છે અને ફેક્ટરીની અંદર ધસી આવેલા સુબેદાર અને તેના માણસોની સામે સોનબાઇ મરચાની ભુકી નાખીને અનોખી લડાઇ કરે છે.\nઅર્થ- મહેશ ભટ્ટે અર્થ ફિલ્મ બનાવી ત્યારે તે પરવીન બાબી સાથેનાં તેનાં સંબંધોની કહાની હતી પણ આમાં સ્ત્રી પાત્રો જ કેન્દ્રમાં હતા. શબાના આઝમીનું પાત્ર પુજા બહુ મોટી માનસિક તાણમાંથી પસાર થાય છે જ્યારે પતિ ઇંદર તેને છોડી દે છે કારણકે તે બીજી સ્ત્રી કવિતાનાં પ્રેમમાં છે. કવિતા સમયાંતરે માનસિક સંતુલન ગુમાવવા માંડે છે, આ તરફ પુજાને તેના જન્મ દિવસે પતિ ઇંદર ડિવોર્સનાં કાગળિયા મોકલે છે. રાજ કિરણનું પાત્ર પુજાને પ્રેમ કરે છે પણ પુજા પોતાની જિંદગીનો 'અર્થ' ન મળે ત્યાં સુધી કોઇ સંબંધમાં બંધાવા નથી માગતી. ઇંદર પોતાની પત્નિ પાસે પાછો ફરે છે ત્યારે પુજા તેને સવાલ કરે છે, કે શું મેં આમ કોઇ બીજા પુરુષ માટે તને છોડ્યો હોત તો તું મને સ્વીકારત અને ઇંદર ના પાડે છે. પુજા પણ આ સંબંધને ફરી નથી જોડતી. પુજા પોતાની કામવાળીની દીકરીને એકલે હાથે ઉછેરવાનું નક્કી કરે છે અને રાજ સાથે પણ નથી જોડાતી કારણકે તેને તેની જિંદગીનો અર્થ મળે છે.\nખુન ભરી માંગ - રેખા અભિનિત આ ફિલ્મમાં શરૂઆતમાં તો તેનું પાત્ર સીધી સાદી ઘરેલુ સ્ત્રીનું જ છે જે પોતાનો પતિ ખોઇ બેસે છે અને એકલે હાથે સંતાનો ઉછેરે છે ત્યારે કોઇના પ્રેમમાં પડે છે પણ એ માણસને માત્ર તેના પૈસામાં રસ હોય છે. તે વ્યક્તિએ રેખા સાથે દગો કરીને તેને મગરનાં મ્હોમાં ધકેલી દીધી તે પછી રેખા કઇ રીતે સ્વરૂપ બદલીને પોતાની સાથે થયેલી છેતરપીંડી અને અન્યાયનો બદલો વાળે છે તેની આસપાસ આ ફિલ્મની કથા વણાયેલી છે.\nબેન્ડિટ ક્વિન- ફુલન દેવીની જિંદગી પરથી શેખર કપૂરે બનાવેલી આ ફિલ્મ કદાચ દિગ્દર્શકનું સૌથી સબળ કામ છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સીમા બિશ્વાસે બેન્ડિટ ક્વિનનું પાત્ર ભજવ્યું હતું અને ગેંગ રેપને કારણે બદલા અને બળવા તરફ ગયેલી ફુલનની આ કહાની છે. આ ફિલ્મમાં અભિનય માટે સીમા બિશ્વાસને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.\nઅસ્તિત્વ - મહેશ માંજરેકરે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મમાં તબુએ એક એવી સ્ત્રીનો અભિનય કર્યો હતો જે તેના વર સમક્ષ પોતાના અનૌરસ સંતાનની વાસ્તવિકતા સ્વીકારે છે. સચીન ખેડેકર એક પિતૃસત્તાક પતિ છે, શ્રીકાંત પંડીત. પતિ અને પુત્રમાં જિંદગી પસાર કરી ચુકેલી અદિતીને ગુંગળામણ થઇ રહી છે અને એક તબક્કે તેના વર્ષો જુના સંગીત શિક્ષકનાં મૃત્યુ બાદ ખબર પડે છે કે તે વ્યક્તિએ પોતાની બધી મિલકત અદિતીને નામે કરી છે ત્યારે પસ્તાળ પડે છે. અદિતી પોતાના સંગીત શિક્ષક સાથેનાં સંબંધોનો એકરાર કરે છે અને જ્યારે વર તેનું અપમાન કરે છે ત્યારે તે તેને સામે બહુ જ સચોટ જવાબ આપીને ચુપ કરી દે છે. જે ઘર તેનું અસ્તિત્વ હતું તેની બહાર પણ પોતાનું અસ્તિત્વ છે તેવું તે સમજે છે, પોતાના વરને કહે છે અને ઘર છોડીને ચાલી જાય છે.\nલજ્જા- લજ્જા ફિલ્મમાં માધુરી દીક્ષિત, મનીષા કોયરાલા અને રેખા અલગ અલગ ભૂમિકાઓમાં છે. દરેક સ્ત્રી એક યા બીજી રીતે હર્ટ છે, છેતરાઇ છે પણ તે હિંમતથી પરિસ્થિતિની સામે લડે છે. પોતે વિવશ છે પણ જેને મદદ કરી શકે તેને મદદ કરે છે. સમાજનાં જુદા જુદા સ્તરે હોય છતાં પણ સ્ત્રી પિતૃસત્તાક માનસિકતાનો ભોગ બને છે અને તેને પોતાની લડાઇ લડવી જ પડે છે તેની આસપાસ આ ફિલ્મની કથા વણાયેલી છે. આ ફિલ્મમાં દરેક પાત્રનું નામ સીતાના નામનાં વિકલ્પોના આધારે જ રખાયું હતું.\nરોજા - મણીરત્નમની આ ફિલ્મમાં મધુએ એક એવી યુવતીનું પાત્ર ભજવ્યું હતું જેનો પતિ આતંકીઓના સકંજામાં છે. ક્યારેય પોતાના ઘરના સલામત વાતાવરણમાંથી બહાર નિકળેલી રોજા કઇ રીતે કાશ્મીરમાં જઇને તંત્ર સાથે, ભાષા સાથે, સમાજ અને આતંકીઓ સાથે કામ પાર પાડે છે અને પોતાના વરને પાછો મેળવે છે તેની વાત આ ફિલ્મમાં બહુ જ પ્રભાવી રીતે દર્શાવાઇ છે.\nડોર- નાગેશ કુકુનુરની ફિલ્મ ડોરમાં ગુલ પનાગ અને આયેશા ટાકિયાનો અભિનય કાબિલ-એ-તારીફ હતો. એક સ્ત્રી પોતાનો વર ગુમાવી ચુકી છે તો બીજીને પોતાનો વર પાછો મેળવવા માટે આ સાવ અજાણી સ્ત્રીની સહીં જોઇએ છે. એકબીજાથી સાવ વિપરીત આ સ્ત્રીઓ કઇ રીતે એકબીજા સાથે જોડાયે છે તેની કથા આ ફિલ્મમાં કહેવાઇ છે જે બહુ હ્રદય સ્પર્શી છે.\nદામીની- ધનાઢ્ય ઘરમાં પરણેલી દામીની, મિનાક્ષી શેશાદ્રીને ઘરમાં કામવાળી પર થઇ રહેલા બળાત્કારને નજરો નજરુ જુએ છે અને તેના આદર્શો અનુસાર તેને આ અન્યાય નથી સાંખવો. બધાં જ તેના વિરોધી થઇ જાય છે, તેને માનસિક રીતે અસ્થિર પણ ઠેરવાય છે. સની દેઓલ એક મજબુત વકીલનાં પાત્રમાં છે. દામીનીને તેની મદદ મળે છે જો કે દામીનીનું પાત્ર જે રીતે પોતાના આદર્શો સાથે કોઇપણ સંજોગોમાં સમાધાન નથી કરતું તે જ તેની સ્ટ્રેન્થ બને છે. અંતે જેને સજા થવી જોઇએ તેને સજા થાય છે અને સચ્ચાઇને વળગી રહેવાની ચાહ તેનો પતિ પણ સમજી શકે છે.\nમૃત્યુદંડ- માધુરી દિક્ષીત, શિલ્પા શિરોડકર અને શબાના આઝમી- એક જ ગામની આ ત્રણ સ્ત્રીઓ નામે કેતકી, કાંતી અને ચંદ્રાવતીને મોતની સજા ફટકરવામાં આવી છે કારણકે તેમણે વિરોધ કરવાની હિંમત કરી છે. પિતૃસત્તાક સમાજ કોઇપણ સ્તરની સ્ત્રીનો બળવો અથવા તો સચ્ચાઇની માંગને સ્વીકારી નથી શકતો તેની આસપાસ આ ફિલ્મની વાર્તા વણાયેલી છે. જ્યારે મોતની સજા આપવા માટે પુરુષો પહોંચે છે ત્યારે કઇ રીતે એ મુક વિરોધને પગલે તેમને પાછી પાની કરવી પડે છે તેની આસપાસ ફિલ્મનું કથાનક છે.\nબવંડર - ભંવરી દેવી રેપ કેસ પરથી બનેલી આ ફિલ્મનું કથાનક રાજસ્થાનમાં વણાયેલું છે. ભંવરી દેવીનું પાત્ર ભજવતા નંદિતા દાસ આ ફિલ્મમાં પોતે જ સુત્રધાર છે. તે પોતાની કહાની કહી રહી છે કે કઇ રીતે તેની સાથે ગેંગ રેપ થયો અને પછી જ્યારે તેણે ન્યાય માગવા કોર્ટનાં બારણાં ખખડાવ્યા ત્યારે તેને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. નફ્ફટાઇથી પુછાયેલા સવાલોથી માંડીને બધી પ્રક્રિયામાં થતા ભેદભાવ અને મુશ્કેલીઓ વિષે આ ફિલ્મમાં કહેવાયું છે. ભંવરી દેવીનું પાત્ર થાક્યા વિના પોતાની લડાઇ ચાલુ રાખે છે તેની વાત આ ફિલ્મ જણાવે છે.\nદમન - રવિના ટંડને આ ફિલ્મમાં દુર્ગાનો રોલ કર્યો હતો જે સામાન્ય ઘરની છોકરી છે અને તેને ધનાઢ્ય કુટુંબમાં પરણાવવામાં આવી છે. પતિનો ત્રાસ અટકતો નથી અને પછી પેટે દીકરી જન્મે છે ત્યારે તેને ત્યજી દેવાય છે. દીકરી બાર વર્ષની થાય છે ત્યારે યુવાન સ્ત્રીને સેટલ થયેલો વપ દીકરીને લેવા આવે છે અને ત્યારે દુર્ગાનાં એક માત્ર વિશ્વાસુ સાથીને તેનો પતિ શંકાથી જૂએ છે અને મારી નાખે છે, દુર્ગા પોતાની દીકરીને લઇને અલગ જીવવા માગે છે પણ અંતે તે પોતાના પૂર્વ પતિની હત્યા કરીને જ તેના ત્રાસમાંથી છૂટકારો મેળવે છે.\nચાંદની બાર - આ ફિલ્મમાં તબુ એક એવી સ્ત્રીનું પાત્ર ભજવે છે જે પ્રેમમાં પડે છે અને લગ્ન કરીને બાર ડાન્સ તરીકેની જિંદગીમાંથી મુક્તિ મેળવે છે પણ જિંદગીનાં સંજોગો તેને ફરી ફરી એ જ ગલીઓમાં લઇ જાય છે જ્યાંથી તે માંડ બહાર આવી છે. પતિનું ગુજરી જવું અને સંતાનોનું ખોટા રસ્તે ચાલવું, આમાં સ્ત્રી પાત્ર ગમા-અણગમા સાથે કઇ રીતે સર્વાઇવ કરે છે એ જ જોવાનું છે, કારણકે સમાજનાં દરેક સ્તરે સંજોગો સ્ત્રીને બળવો પોકારવાની પરમિશન નથી આપતા એ પણ વાસ્તવિકતા છે.\nનો નવ કિલ્ડ જેસિકા - આ ફિલ્મમાં રાણી મુખર્જીએ એક એવી જર્નાલિસ્ટનું પાત્ર ભજવ્યું હતું જેને માટે ખોટું ચલાવી લેવું શક્ય જ નથી. ઓળખાણ ધરાવનારા માણસને હાથે બારમાં ખુન થાય છે અને તેને જેલ ભેગો કરવા રાણી મુખર્જીનું પાત્ર મીરા ગૈતી કોઇ પણ હદે જવા તૈયાર છે. તે કોઇની પણ સાડાબારી રાખ્યા વગર જેણે નજીવી વાતમાં બારમાં ગોળી ચલાવીને જેસિકા લાલની હત્યા કરી હતી તે મનુ શર્માને જેલમાં મોકલવાનો નિર્ણય કર્યો છે જેને તે અનુસરે છે. આ ફિલ્મ પણ રિયલ લાઇફ ઇન્સિડન્ટ પરથી બની હતી.\nફેશન - ગ્લેમર ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતાઓ દર્શાવતી આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મુખ્ય પાત્ર ભજવતી હતી, મોડલ તરીકે કરિયર બનાવનારી મેઘના સફળતાનાં શીખરે પહોંચીને પછડાય છે પણ તે ફરી એકવાર બેઠી થાય છે અને ગ્લેમર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવે છે. મધુર ભંડારકરે આ ફિલ્મમાં કંગના રાણૌત અને મુગ્ધા ગોડસે પાસેથી પણ બહુ સારું કામ લીધું હતું.\nકહાની - વિદ્યા બાલનની આ ફિલ્મમાં તેનું પાત્ર સતત તાણમાં હોય તેવી લાગણી થાય. પોતાના ખોવાઇ ગયેલા વરને શોધવા બેબાકળી બનીને ફરતી વિદ્યા બાગચી ખરેખર તો દુર્ગાના સ્વરૂપમાં બદલો લેવા ફરી રહેલી એક પત્ની છે. દિગ્દર્શક સુજોય ઘોષે બહુ જ સુંદર રીતે આ આખી કથાનું આલેખન કર્યું છે જે છેક સુધી પ્રેક્ષકોને ખુરશીની ધાર પર રાખે તેવું છે. આ ફિલ્મમાં માત્ર એક જ હીરો છે અને તે છે ફિલ્મની મુખ્ય નાયિકા.\nNH10- નવદીપ સિંહે ડાયરેક્ટ કરેલી અનુષ્કા શર્માની આ ફિલ્મ એક એવી યુવતીની વાત છે જે પોતાના પતિ સાથે દિલ્હીમાં રહે છે અને કોર્પોરેટમાં કામ કરે છે. એક વાર રાત્રે ઘરે આવનારી મીરાની કાર પર હુમલો થાય છે અને તે બહુ ડરી જાય છે, આ પછી તેનો પતિ તેને ગન આપે છે. એક વાર રોડ ટ્રીપ નિકળેલા આ યુગલની પાસે એક એવું યુગલ મદદ માંગે છે જેમને મારવા લોકો તેમની પાછળ પડ્યા છે. મદદ કરવા જતા મીરા અને અર્જુન બહુ મોટી મુશ્કેલીમાં ફસાઇ જાય છે અને અર્જુનનું ખુન થઇ જાય છે. અંતમાં મીરા પોતાના પાત્રથી સાવ જુદું જ સ્વરૂપ લે છે અને અર્જુનની હત્યાનો બદલો લે છે.\nઇંગ્લિશ-વિંગ્લિશઃ શ્રીદેવીએ ઇંગ્લિશ વિંગ્લીશ ફિલ્મથી કમ બેક કર્યું હતું અને તેના શશીના પાત્રને બહુ જ પ્રશંસા પ્રાપ્ત થઇ હતી. અંગ્રેજી ન આવડતું હોવાથી તે ઘરમાં સતત અવહેલનાનો ભોગ બને છે, તેને જુનવાણી માનવામાં આવે છે અને તે નક્કી કરે છે કે પોતે હવે આ પરિસ્થિતિ બદલશે. શશી અંગ્રેજી શિખવાના ક્લાસિઝમાં જવાનું શરૂ કરે છે અને સાબિત કરે છે કે પોતે કોઇ અવહેલનાને કારણે પાછી પાની કરીને મન મારીને નહીં જીવે.\nનીરજાઃ આ ફિલ્મમાં નીરજા ભાણોટનાં અભિનય માટે સોનમ કપુરને બિરદાવવામાં આવી હતી. સત્ય ઘટના પર આધારિત ફિલ્મ નીરજામાં આતંકવાદીઓએ હાઇજેક કરેલા વિમાનમાં દરેક મુસાફર સલામત રહે તે માટે લડત આપતી નીરજા આખરે આતંકવાદીને હાથે મૃત્યુ પામે છે.\nપિંક - તાપસી પન્નુ અને અમિતભ બચ્ચન અભિનિત આ ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા છે. આ ફિલ્મમાં એક સ્પષ્ટતા કરી દેવાઇ કે જ્યારે સ્ત્રી ના કહે ત્યારે તેનો અર્થ ના જ થતો હોય છે. સ્ત્રી ગમે તેવા વસ્ત્રો પહેરે કે મિત્રો રાખે તેનો અર્થ એમ તો નથી જ થતો કે તે 'અવેલેબલ' છે અને માટે જ આ ફિલ્મ સ્ત્રીઓ સામે ઉઠતા સવાલોનો એક સ્પષ્ટ જવાબ છે.\nદમ લગા કે હઇશા- પોતાના વજનથી જેને કોઇ જ વાંધો નથી તેવી સંધ્યા પોતાના વરનાં વહેવારથી ત્રાસી જઇને તેને છોડી દે છે. જો કે જ્યા���ે તેના વરને એમ સમજાય છે કે તે પોતાની પત્ની જાડી હોવા છતાં પણ તેને પ્રેમ કે છે, તેની તરફ આકર્ષાય છે અને પોતાના ભૂલ સમજે છે ત્યારે સંધ્યા તેને સ્વીકારી પણ લે છે. પોતે જેવા હોઇએ તેને સ્વીકારવાની વાત કરતી આ ફિલ્મમાં સંધ્યા પોતાની શરતે અને ઇચ્છાએ પતિ પાસે પાછી ફરે છે.\nમર્દાની- રાણી મુખર્જીએ મર્દાની ફિલ્મ સાથે રિ-એન્ટ્રી કરી અને તેના સિક્વલમાં પણ તેનું પાત્ર બહુ જ વખણાયું. પોલીસ અધિકારી શિવાંગી તરીકે તેણે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો અને લોકોએ જે રાણી મુખર્જીને હંમેશા એક રોમેન્ટિક પાત્રમાં જોઇ હતી તેના કરતાં સાવ જુદા અવતારમાં બહુ વખાણી.\nમસાન - રિચા ચઢ્ઢા આ ફિલ્મમાં દેવીનું પાત્ર ભજવે છે. બોય ફ્રેન્ડ સાથે હોટલમાં પકડાય છે ત્યારે તે પોલીસ સામે બહુ સ્પષ્ટ છે કે પોતે જે કરી રહી છે તેમાં કંઇ ગેરકાયદેસર કે ખોટું નથી, વળી તે તેના પિતાના અતાર્કિક વિચારોને પણ પડકારે છે અને વેતા વગરની વાતોથી બંધાઇ જવામાં નથી માનતી. સમાજ સ્ત્રીને પાછી પાડવા કેટલી હદે જઇ શકે છે તે દર્શાવવામાં આ પાત્ર યોગ્ય રીતે વર્ણવાયું છે જો કે તે મુવ ઓન થાય છે તે પણ અને સમાજનાં બંધનોને નથી સ્વીકારતી તે પણ તેનાં પાત્રની ધાર કાઢનારી બાબતો સાબિત થઇ છે.\nક્વીન - કંગના રાણાવતે આ ફિલ્મમાં રજૌરીની એક એવી છોકરીનું પાત્ર ભજવ્યું છે જેને માટે શરૂઆતમાં તો લગ્ન અને પતિ જ મહત્વનાં હશે તેમ લાગે. નાની વાતોમાં ખુશ થનારી આ છોકરીને તેની સાથે પરણનારો છોકરો છેલ્લી ઘડીએ ના પાડે છે અને તે પોતાના હનીમુન પર એકલી જવાનું નક્કી કરે છે. એકલા કરેલી મુસાફરી તેને કેવી રીતે બદલે છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે અને પોતાની જ લાગણીઓથી સ્વતંત્ર થતા શીખવનારી આ ફિલ્મે કંગનાને બોલીવુડની ક્વિન બનાવી દિધી તેમ કહી શકાય.\nપીકુ - મિલેનિયલ છોકરીનું પાત્ર ભજવીને દીપિકા પાદુકોણે દર્શાવ્યું કે કઇ રીતે પ્રોફેશનલી કામ કરતી યુવતીઓ પોતાના વાલીઓનું ધ્યાન રાખે છે, રાખી શકે છે અને અકળામણ થઇ જાય છતાં પણ કઇ હદે તેઓ પોતાના વૃદ્ધ વાલીની કાળજી રાખવા પ્રયાસ કરે છે. અમિતાભ બચ્ચને દીપિકા પાદુકોણનાં હાઇપરકોન્ડ્રિયાક પિતાનું પાત્ર ભજવ્યું હતું જેમને સતત એવો ડર રહેતો હતો કે તેમને કોઇને કોઇ પ્રકારની માંદગી પરેશાન કરી રહી છે.\nલિપસ્ટિક અંડર માય બુરખા - સ્ત્રીની સેક્સ્યુઆલિટીને અલગ અલગ રીતે એક્સપ્લોર કરતી આ ફિલ્મ બહુ બોલ્ડ છે. બદલાયેલા સમાજ��ો આયનો બનનારી આ ફિલ્મમાં રત્ના પાઠક શાહે એક એવું પાત્ર ભજવ્યું હતું જે પોતાની સેક્સ્યુઅલ ઇચ્છાઓ સાથે કમ્ફર્ટેબલ છે. મુસ્લિમ ટીનએજરનું બંધનોથી દૂર થઇને પોતાની ઓળખાણ ખડી કરવાથી માંડીની બ્યુટી પાર્લર ચલાવતી લીલા, ન્યુડ મોડલ તરીકે કામ કરતી તેની મા, વરથી છુપાઇને કામ કરનારી શીરીન જેવી કથાઓ આ ફિલ્મની વાર્તાને આગળ વધારે છે.\nરાઝી - આલિયા ભટ્ટે આ ફિલ્મ ફિલ્મમાં એક એવી યુવતીનો અભિનય કર્યો હતો જેને પરણીને પાકિસ્તાન મોકલાય છે પણ તેનું મુળ કામ જાસુસી કરવાનું છે. કોલિંગ સહેમત નામનાં પુસ્તક પરથી બનેલી આ ફિલ્મ મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી હતી. આલિયા ભટ્ટનાં અભિનયનાં ભારોભાર વખાણ થયા હતા. પિતાના દેશપ્રેમને માન આપીને જાસુસી તાલીમ લઇને પાકિસ્તાન પહોંચેલી એક જુવાનજોધ છોકરી કેવી પરિસ્થિતિનો સામનો કરે છે, કઇ રીતે વખત આવ્યે બોલ્ડ નિર્ણયો લે છે તેનું ચિત્રણ આ ફિલ્મમાં રુંવાડા ખડા કરી દે તે રીતે થયું હતું.\nમોમ - કમનસીબે આ શ્રીદેવીની છેલ્લી ફિલ્મ હતી. મોમ ફિલ્મમાં તેમણે એવી એક માંનું પાત્ર રજુ કર્યું જે પોતાની દીકરી સાથે થયેલી બદસલુકાઇનો બદલો લેવા માગે છે અને તે માટે પોતે કોઇપણ હદ સુધી જવા તૈયાર છે. શ્રીદેવીનાં અભિનયને આ ફિલ્મમાં બહુ વખાણવામાં આવ્યો હતો. ઓછું બોલનારી, કોમળ દેખાનારી પણ જ્યારે પોતાના બાળક પર તવાઇ આવે ત્યારે બદલો લેવા માટે કોઇપણ હદે જનારી મા કેવી હોઇ શકે છે તે આ ફિલ્મમાં આબાદ દર્શાવાયું હતું.\nસિક્રેટ સુપરસ્ટાર - ઝાઇરા વસીમે આ ફિલ્મમાં અભિનય કર્યો અને તેને માટે જાણે અભિનયનાં ક્ષેત્રનું આકાશ વધારે મોકળું થયું. એ વાત અલગ છે કે તેણે ફિલ્મો ન કરવાનું નક્કી કર્યું પરંતુ આ ફિલ્મમાં એક એવી દીકરી જે પોતાના પિતાથી છુપાઇને સાવ નાની વયે પોતાનું સંગીત લોકો સુધી છાને ખુણે પહોંચાડે છે અને પછી પોતાની માતાને પણ ગુંગળામણ વાળા વાતાવરણમાંથી બહાર કાઢે છે .\nઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય ત્યારે આપણે ફિલ્મોમાં સ્ત્રીનાં ચિત્રણ અંગે ચર્ચા તો કરવી જ રહી. ફિલ્મો સમાજનું પ્રતિબિંબ રહી છે અને અમુક ફિલ્મો ધુંધળી છબીઓને સ્પષ્ટ કરનારી સાબિત થઇ છે. જોઇએ કઇ ફિલ્મોમાં સ્ત્રીને કેન્દ્રમાં રખાયું છે અને કહેવાય છે તમામ ફિલ્મો આઇકોનિક. ક્યાંક પોતાના લોકો સામે લડતી સ્ત્રી છે તો ક્યાં સમાજ સામે તો કોઇ ફિલ્મોમાં પોતાની જ લાગણીઓનો સ્થિર કરવામાં સફળ રહેલી સ્ત્રીની વાર્તાઓ અહીં વણી લેવાઇ છે.\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/g7-bo-jo-trump/", "date_download": "2020-09-30T06:18:06Z", "digest": "sha1:HOMGR6F3XWPSNQRX7YSX373N7WAFLFBR", "length": 8075, "nlines": 127, "source_domain": "www.gujarat.co.uk", "title": "બોરિસ જ્હોન્સને ટ્રમ્પનુ G7નું આમંત્રણ સ્વીકાર્યુ - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nHome International news Britain બોરિસ જ્હોન્સને ટ્રમ્પનુ G7નું આમંત્રણ સ્વીકાર્યુ\nબોરિસ જ્હોન્સને ટ્રમ્પનુ G7નું આમંત્રણ સ્વીકાર્યુ\nવડાપ્રધાન બોરીસ જ્હોન્સન, અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આવતા મહિને વૉશિંગ્ટનમાં જી 7 સમિટમાં રૂબરૂમાં ભાગ લેવા માટેનું આમંત્રણ સ્વીકારનારા વિશ્વના અગ્રણી નેતા બન્યા છે.\nમૂળ 10 જૂનથી શરૂ થનારી આ બેઠક રોગચાળાએ જોર પકડતા વિડિઓ કોન્ફરન્સ દ્વારા થવાની હતી. શ્રી ટ્રમ્પે આ મહિને કહ્યું હતું કે તેઓ પશ્ચિમી વિશ્વને “સામાન્ય” તરફ પાછા ફરવાના પ્રતીક તરીકે આ બેઠકને રૂબરૂ કરવા માંગે છે.\nસંસર્ગનિષેધ નિયમોનો અર્થ એ છે કે વડા પ્રધાન અને તેમના પ્રતિનિધિ મંડળે લંડન પાછા ફરશે ત્યારે 14 દિવસ માટે આઇસોલેટ થવું પડશે. સોમવારે બંને નેતાઓએ ફોન પર યુ.એસ.માં નેતાઓની બેઠકના મહત્વ અંગે ચર્ચા કરી હતી. જેમાં હોંગકોંગ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાદવાની ચાઇનાની યોજનાઓ અને ચીની ટેલિકોમ કંપની, હ્યુવેઇ પર આકરી કાર્યવાહી અંગે ચર્ચા થઇ હોવાનો સંકેત છે.\nજ્હોન્સનના બ્રિટનમાં 5જી નેટવર્ક બનાવવા માટે હ્યુવેઇને ભૂમિકા આપવાની મંજૂરીને પગલે યુએસ રોષે ભરાયુ હતુ અને રોગચાળાના સંદર્ભમાં ચીન સાથેના તનાવમાં વધારો થતાં વિવાદ વકર્યો છે. વ્હાઇટ હા��સે હજી સુધી વિશ્વના નેતાઓ અને તેમના પ્રતિનિધિ મંડળને વાયરસથી સુરક્ષિત રાખવા અંગેના દરખાસ્ત અંગે વિગતો આપી નથી.\nPrevious articleપીએચઈ રીપોર્ટમાં કારણો, ભલામણોના અભાવ સામે આક્રોશ\nNext articleગાયત્રી ઇસ્સાર કુમાર યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.pushti-marg.net/bhajan-charano.htm", "date_download": "2020-09-30T06:34:38Z", "digest": "sha1:CXQWSQP3DZTXNMC4FNOKC2DIVJ2LSAG5", "length": 1801, "nlines": 23, "source_domain": "www.pushti-marg.net", "title": "", "raw_content": "પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે\nપ્રભુ તારા, ચરણોમાં, અમને તું લેજે,\nકરીને દયા, ભક્તિ, તારી તું દેજે .....\nઅમેતો, સદાનાં, છીએ બાળ તારા,\nન જોશો, કદી નાથ, અવગુણ અમારાં,\nસદા માગીએ, નાથ, દેજો સુબુદ્ધિ,\nઆ વિનંતી, અમારી છે, ઉરમાં તું લેજે.\nપ્રભુ તારા, ચરણોમાં, અમને તું લેજે..... (૧)\nછોરું કછોરું, કદી, થાય ત્રાતા,\nન કરતાં, કદી, રોષ પિતા કે માતા\nમાતા પિતા, નાથ, તું છે અમારો,\nકહેવું ઘટે તે અમને તું કહેજે.\nપ્રભુ તારા, ચરણોમાં, અમને તું લેજે..... (૨)\nભૂલ્યાં મોટાં, મોટાં, અમારું ગજું શું\nપડ્યાં તારા, શરણે, કહીએ વધુ શું\nરસિક શ્યામના, નાથ, થઈને સુકાની,\nઆ નૈયા, કિનારે, લગાવી તું દેજે.\nપ્રભુ તારા, ચરણોમાં, અમને તું લેજે..... (૩)\nપ્રભુ તારા, ચરણોમાં, અમને તું લેજે,\nકરીને દયા, ભક્તિ, તારી તું દેજે .....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-1759937340698120", "date_download": "2020-09-30T06:13:00Z", "digest": "sha1:2BIHJTXNMDAS3DWBBRLTYG375VGCB5NP", "length": 5017, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat ગુજરાતની જનતા શાણી જનતા છે. કઈ પાર્ટીનો વિચાર કયો છે અને ધ્યેય શું છે તે સારી રીતે સમજે છે. ગુજરાતમાં વિકાસ લાવનારી ભાજપને સંપૂર્ણપણે ભરોસો છે કે પ્રજા ભાજપને જ જીતાડશે", "raw_content": "\nગુજરાતની જનતા શાણી જનતા છે. કઈ પાર્ટીનો વિચાર કયો છે અને ધ્યેય શું છે તે સારી રીતે સમજે છે. ગુજરાતમાં વિકાસ લાવનારી ભાજપને સંપૂર્ણપણે ભરોસો છે કે પ્રજા ભાજપને જ જીતાડશે\nગુજરાતની જનતા શાણી જનતા છે. કઈ પાર્ટીનો વિચાર કયો છે અને ધ્યેય શું છે તે સારી રીતે સમજે છે. ગુજરાતમાં વિકાસ લાવનારી ભાજપને સંપૂર્ણપણે ભરોસો છે કે પ્રજા ભાજપને જ જીતાડશે\nગુજરાતની જનતા શાણી જનતા છે. કઈ પાર્ટીનો વિચાર કયો છે અને ધ્યેય શું છે તે સારી રીતે સમજે છે. ગુજરાતમાં વિકાસ લાવનારી ભાજપને સંપૂર્ણપણે ભરોસો છે કે પ્રજા ભાજપને જ જીતાડશે\nગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. 13 .07.2017 ૨૦૧૭ની..\nગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. 12 .07.2017 તુષ્ટીકરણની..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/%E0%AA%86-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2020-09-30T05:16:27Z", "digest": "sha1:FYSN5IYATTBAZV5ZC3FREIZNHCVHP2JL", "length": 13583, "nlines": 279, "source_domain": "sarjak.org", "title": "આ ભાવ ને અભાવ છે » Sarjak", "raw_content": "\nઆ ભાવ ને અભાવ છે\nઆ ભાવ ને અભાવ છે એ લાજવાબ છે.\nઔષધ સમા આ સ્ત્રાવ છે એ લાજવાબ છે.\nઆગળ જવાના ખાસ એ પગલાં ભરે નહીં,\nજળનો સહજ સ્વભાવ છે એ લાજવાબ છે.\nમારી નજર છે આજ ઉપર, વાત સાચી પણ,\nગઇકાલનો પ્રભાવ છે એ લાજવાબ છે.\nગમતું થતું નથી.. ની છે ફરિયાદ તે છતાં,\nએકાદ-બે બનાવ છે એ લાજવાબ છે.\nહળવા થવાની વાતમાં બીજું કશું નથી,\nલીધા-દીધાનો લ્હાવ છે એ લાજવાબ છે.\nમારી જ સામે રોજ હું ખટલો ચલાવું છું,\nમારો મને લગાવ છે એ લાજવાબ છે.\nઉપર જવાની હોડમાં નમતું ય જોખી લઉં,\nઆ દાબ ને દબાવ છે એ લાજવાબ છે.\nભારત કેવી રીતે નેપાળની સરકાર ઉથલાવી દેવા સક્ષમ છે\nચીનની આ દખલથી નેપાળની સરકાર બચી ગઈ અને પછી શરુ થયા નેપાળનાં પી.એમ ઓલીનાં ભારત પર ગેર વ્યાજબી બયાનો.\nમને નફરત કરે છે\nતમારૂં શ્વાન છે આ\nપ્રથમ સ્વાગત કરે છે\nમારે તો એવી ગિરનારી મોજ છે..\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુ��િ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/thodo-rang/", "date_download": "2020-09-30T06:05:46Z", "digest": "sha1:KFY6EUVYS7GERZJTMHZKYKADRHOMKVBV", "length": 13401, "nlines": 276, "source_domain": "sarjak.org", "title": "એક પીંછી અને થોડાં રંગ » Sarjak", "raw_content": "\nએક પીંછી અને થોડાં રંગ\nએક પીંછી અને થોડાં રંગ\nજો લઇ કાગળ પૂર્યા રંગ\nઆભ મેં ચીતર્યું નીલે રંગ\nએ મહી વાદળાં ઘોળે રંગ\nડોલતા ઝાડવાં લીલે રંગ\nદૂર સૂર્ય પ્રકાશે પીળે રંગ\nઊડતા પંખ બે સંગે સંગ\nતે વળી દુર થી કાળે રંગ\nકેમ ચિત્રર માં મુકું જંત\nહાથ ઘ્રુજે સહુ છુટે રંગ\n~ રેખા પટેલ ‘વિનોદિની’\nહસતા ચહેરાઓ અને મદદ કરવા લંબાયેલા હાથ ઈતિહાસ બની ગયા છે. આવનાર ભવિષ્ય એ પરસ્પર ચિંતા અને આદરના દિવસો છે. આપણે એ હકીકત ન ભૂલવી જોઈએ કે આધુનિક નવલકથાઓમાં દર્શાવેલ જીવન એ ફક્ત લેખકની કલ્પના કે શબ્દો સાથેની રમત માત્ર નથી. પરંતુ તે આપણા જીવનને, મનને, વિચારોને, આપણા સપનાઓને અને આપણી ઝંખનાને પ્રતિબિંબિત કરનાર અરીસો છે.\nપાકિસ્તાનને સબક શીખવવા અપનાવી જોઈએ ટુકડા ટુકડાની કુટનીતિ…\nદેખાય એટલું સિમ્પલ નથી, પણ કુટનીતિક રીતે શક્ય છે. બલુંચીસ્તાનનો એક વાર મુદ્દો ઉઠાવવો જોઈએ, પાકિસ્તાન એમાં જ બળીને ખાખ થઇ જશે.\nએને વાંઝિયાપણાનો અફસોસ થતો હશે\nકોઈ ડોક્ટરની સલાહ કે ટ્રીટમેન્ટ તો લેતું હશે ને\nએક બારી એક ઝરુખો\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બ�� શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nકોઈના પ્રભાવમાં તો કદી ન આવું\nગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…\nએક પત્ર દીકરીને ( રેખા શુક્લ )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.dandysportswear.com/gu/cheer-baseball-jeseys/57603300.html", "date_download": "2020-09-30T07:23:57Z", "digest": "sha1:R7WGLSUOZBLTDLUOHUCC5PBLN6JEAENH", "length": 11714, "nlines": 200, "source_domain": "www.dandysportswear.com", "title": "યુથ ચીયર બેઝબballલ જર્સી China Manufacturer", "raw_content": "\nહું તમારી માટે શું કરી શકું\nવર્ણન:બેઝબોલ જર્સી પ્રકાર,મેશ જર્સી,ચીયરલિડર જર્સીઝ\nબધા સ્ટાર ચીયરલિડિંગ યુનિફોર્મ્સ\nબાસ્કેટબ .લ કીટ >\nતાલીમ પોશાક પહેરે >\nHome > પ્રોડક્ટ્સ > ખુશ વસ્ત્રો > ઉત્સાહ બેઝબોલ જર્સીઝ > યુથ ચીયર બેઝબballલ જર્સી\nયુથ ચીયર બેઝબballલ જર્સી\nપેકેજીંગ: 1 પીસી / 1 પોલી બ bagગમાં સેટ, કાર્ટન દીઠ 80 પીસી; કાર્ટનનું કદ: 50 * 37 * 31 સે.મી.\nઉદભવ ની જગ્યા: ગુઆંગડોંગ, ચીન\nયુથ ચીયર બેઝબballલ જર્સી\nમફત ડિઝાઇન: વ્યાવસાયિક ડિઝાઇન ટીમ, વૈવિધ્યપૂર્ણ મોકઅપ ઉપલબ્ધ છે\nમફત છાપવા: કસ્ટમ લોગો, નંબર અને નામ, વગેરે\nડિજિટલ સબલિમેશન પ્રિન્ટિંગ: આબેહૂબ પેટર્ન જે ઝાંખું કરવું મુશ્કેલ છે\nવ્યાપક પસંદગી: સોકર / રગ્બી / ફૂટબ /લ / બાસ્કેટબ /લ / બેઝબ /લ / સાયકલિંગ\nતાકીદનો હુકમ ઉપલબ્ધ છે\nગુઆંગઝો ડેન્ડી રમતગમતના માલ લિમિટેડ એ એક વ્યાવસાયિક ઉત્પાદક છે જે ગ્રાહકોની આવશ્યકતાને આધારે સ્પોર્ટવેરના ઉત્પાદન અને નિર્માણમાં નિષ્ણાત છે. અમે મુખ્યત્વે ઉત્સાહપૂર્ણ ગણવેશ, ચિત્તા, સોકર કીટ્સ, રગ્બી કીટ, બાસ્કેટબ kલ કિટ્સ, ટ્રેકસૂટ અને અન્ય પ્રેક્ટિસમાંથી પાંચ વર્ષથી વધુ સમયથી ઉચ્ચ ગુણવત્તાની પરંતુ સ્પર્ધાત્મક કિંમતે પહેરેલા વસ્ત્રોની નિકાસનું સંચાલન કરીએ છીએ. અમે દરેક ગ્ર��હકોને વૈવિધ્યપૂર્ણ ડિઝાઇન, રંગ, કદના ફેબ્રિક વગેરે સાથે OEM / ODM સેવા પ્રદાન કરીએ છીએ નક્કર ઉત્પાદન, સમૃદ્ધ અનુભવ અને અદ્યતન ઉત્પાદન પ્રક્રિયા સાથે, અમે અગાઉ આખા વિશ્વના ઘણા બ્રાન્ડ્સ અને ક્લાયંટ સાથે સહકાર આપ્યો હતો.\nઉત્પાદન શ્રેણીઓ : ખુશ વસ્ત્રો > ઉત્સાહ બેઝબોલ જર્સીઝ\nઆ સપ્લાયરને ઇમેઇલ કરો\nતમારો સંદેશ 20-8000 અક્ષરોની વચ્ચે હોવો આવશ્યક છે\nસસ્તા સબમિમેટેડ બેઝબ .લ જર્સી હવે સંપર્ક કરો\nઉત્સાહયુક્ત એથ્લેટિક્સ બેઝબોલ શર્ટ હવે સંપર્ક કરો\nસસ્તી પોલિએસ્ટર ચિયર બેઝબ .લ જર્સી હવે સંપર્ક કરો\nસબમિમેટેડ મેશ ગર્લ્સ બેઝબોલ જર્સી હવે સંપર્ક કરો\nકસ્ટમ સસ્તી જાળીદાર બેઝબ .લ જર્સી હવે સંપર્ક કરો\nબ્લેક ચીયર લીડર્સ બેઝબોલ જર્સી હવે સંપર્ક કરો\nસસ્તી ચીયર લીડર્સ મેશ જર્સી હવે સંપર્ક કરો\nસબમિમેટેડ મેશ ચીઅર લીડર્સ શર્ટ હવે સંપર્ક કરો\nકસ્ટમ યુનિવર્સિટી ઓલ સ્ટાર ચીયર યુનિફોર્મ્સ\nયુથ ગોલ્ડ એબી ક્રિસ્ટલ્સ ચીઅરલિડિંગ આઉટફિટ્સ\nબધા સ્ટાર ચીયરલિડર્સ આઉટફિટ\nકસ્ટમ નેવી બ્લુ જિમ્નેસ્ટિક્સ ચિત્તો\nઉચ્ચ ગુણવત્તાની જિમ્નેસ્ટિક્સ ટૂંકી સ્લીવ ચિત્તો\nયુથ ચીયર બેઝબballલ જર્સી\nસ્પandન્ડેક્સ ઉત્સાહ પ્રશિક્ષણ સમૂહો\nકસ્ટમ મેન્સ કમ્પ્રેશન ફિટનેસ ટેન્ક ટોચ\nમહિલાઓ માટે બ્લુ ક્રોપ ટોપ રનિંગ હૂડી\nનવીનતમ પુરુષો વિવિધ પ્રકારની ટીમ રગ્બી શર્ટ\nકસ્ટમ ડાય સબલિમેટેડ બોયઝ ફૂટબ .લ કિટ્સ\nવેચાણ પર ડાઇ સબલીમેશન કસ્ટમ મેન્સ ટ્રેકસ્યુટ્સ\nપ્લસ સાઇઝ મેન્સ ગોલ્ફ કredલર્ડ શર્ટ\nબેઝબોલ જર્સી પ્રકાર મેશ જર્સી ચીયરલિડર જર્સીઝ બેઝબોલ જર્સી કસ્ટમ બેઝબ .લ શર્ટ ડિઝાઇન બાસ્કેટબ .લ જર્સી વેચાણ જર્મન જર્સી સોકર સોકર જર્સી ફ્રાન્સ\nબેઝબોલ જર્સી પ્રકાર મેશ જર્સી ચીયરલિડર જર્સીઝ બેઝબોલ જર્સી કસ્ટમ બેઝબ .લ શર્ટ ડિઝાઇન\nહોમ પ્રોડક્ટ્સ અમારા વિશે સંપર્ક કરો ટૅગ્સ ઈન્ડેક્સ સાઇટમેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/tv-actress-hina-khan-shares-her-latest-pictures-from-maldives-vacation-see-photos-9595", "date_download": "2020-09-30T06:30:47Z", "digest": "sha1:V3ZWJ6RTRDNT5Y44TG6NZGNHWAPJG7NM", "length": 7194, "nlines": 76, "source_domain": "www.gujaratimidday.com", "title": "માલદીવ્સના સમુદ્ર કિનારે કૂલ અંદાજમાં દેખાઈ હિના ખાન, જુઓ તસવીરો - entertainment", "raw_content": "\nમાલદીવ્સના સમુદ્ર કિનારે કૂલ અંદાજમાં દેખાઈ હિના ખાન, જુઓ તસવીરો\nહિના ખાન હાલ માલદીવ્સમાં પોતાનો ક્વાલિટી ટાઈમ પસાર કરી છે.\nઆ તસવ���રોમાં હિના અલગ-અલગ પોઝ આપતી નજર આવી રહી છે.\nહાલ હિનાએ માલદીવ્સના સમુદ્ર કિનારા પરથી પોતાના ગ્લેમરસ ફોટોઝ શૅર કર્યા છે.\nઆ તસવીરોમાં હિના ખાને સુંદર વાદળોથી ઘેરાયેલા આકાશનો નજારો પણ દેખાડ્યો છે.\nઆ ફોટોઝમાં હિના એક ઑફ શૉલ્ડર ડ્રેસમાં સમુદ્ર કિનારે કડક તડકામાં બેસેલી નજરે ચડે છે.\nહિના આ મલ્ટીકલર ડ્રેસમાં તડકાનો આનંદ લેતી ઘણી સુંદર નજર આવી રહી છે.\nઝૂલામાં ઝૂલી રહી છે હિના ખાન\nઆ બધી તસવીરોમાં હિનાનો ક્યૂટ અંદાજ લોકોના દિલ જીતી રહ્યા છે.\nહિના ખાને અહીંયા ઠંડા વાતાવરણનો આનંદ લેતાની સાથે સુંદર અંદાજમાં પોઝ પણ આપ્યા છે.\nહિના ખાનની તસવીરો વાયરલ થતાની સાથે જ લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવી જાય છે.\nહાલ હિના પોતાના વ્યસ્ત શેડ્યૂલથી સમય કાઢીને માલદીવ્સમાં હૉલીડે એન્જૉય કરી રહી છે.\nહિના ખાને માલદીવ્સ વેકેશનથી પોતાની સિઝલિંગ તસવીરો ફૅન્સ માટે સોશિયલ મીડિયા પર શૅર કરી છે.\nહિના ખાનની બોલ્ડ તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી રહી છે અને ચાહકો એના વખાણ કરતા પણ થાકતા નથી.\nહાલમાં જ હિના ખાનનું રોમાન્ટિક ગીત રાંઝણા રિલીઝ થયું છે. હિનાના આ ગીતને પણ ફૅન્સ પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં પ્રિયાંક શર્મા સાથે હિનાની કેમિસ્ટ્રી ચાહકોને ગમી રહી છે.\nટીવી બાદ હિના હવે સિલ્વર સ્ક્રીન પર પણ પોતાનો જાદૂ વિખેરવા તૈયાર છે. હિના પાસે ઘણી ફિલ્મો છે. હવે જોવાનું રહેશે કે દર્શકો એની ફિલ્મોમાં એટલો જ પ્રેમ આપશે, જેટલો એને ટીવી ઈન્ડસ્ટ્રીમાં મળ્યો છે.\nટીવી સ્ટારથી બૉલીવુડ એક્ટ્રેસ બની ગયેલી હિના ખાન સોશિયલ મીડિયા પર સતત ફૅન્સ સાથે એક્ટિવ રહે છે. તે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાં પણ ચાહકો માટે સતત સોશિયલ મીડિયા પર પોતાના સુંદર અને ગ્લેમરસ ફોટોઝ અપડેટ કરતી રહે છે. હાલ તે પોતાના અવનવા ફોટોશૂટના ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કરીને ધૂમ મચાવે છે. હાલ એનો ફોટોશૂટ વાયરલ થયો છે એમાં તેણે ઑફ શૉલ્ડર ડ્રેસમાં સમુદ્ર કિનારે વેકેશનનો આનંદ માણતી નજર આવી રહી છે. હાલ હિના ખાન માલદીવ્સમાં પોતાનું વેકેશન એન્જૉય કરી રહી છે. જુઓ એની સેક્સી અને બોલ્ડ તસવીરો\n(તસવીર સૌજન્ય - હિના ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લા��ોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/05/street-vendors-benefits.html", "date_download": "2020-09-30T06:42:14Z", "digest": "sha1:LNJ77IAVZTVR2H3YWLLBFRI234RPVBP6", "length": 6310, "nlines": 61, "source_domain": "www.gyangujarati.in", "title": "નવી સ્કીમ હેઠળ 50 લાખ લારી-રેંકડીવાળાને થશે આ લાભ", "raw_content": "\nHomeખબરનવી સ્કીમ હેઠળ 50 લાખ લારી-રેંકડીવાળાને થશે આ લાભ\nનવી સ્કીમ હેઠળ 50 લાખ લારી-રેંકડીવાળાને થશે આ લાભ\nઈકોનોમી પેકેજ ના બીજા દિવસે કેન્દ્ર સરકાર સ્ટ્રીટ વેન્ડર્સ માટે 5 હજાર કરોડ લીકવીડિટી આપવાની જાહેરાત કરી છે, કેન્દ્ર સરકારના આ પગલાથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ ને લાભ મળી શકે છે.\nઆ સ્કીમને એક મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ ને જણાવ્યું કે પ્રતિ સ્ટ્રીટ વેન્ડર્સ કેન્દ્ર સરકાર 10,000 રૂપિયાનું વર્કિંગ કેપિટલ આપવામાં મદદ કરશે. સરકારે જણાવ્યું કે જે સ્ટ્રીટ વેન્ડર્સ વચ્ચે ડિજિટલ પેમેન્ટ ને પ્રોત્સાહન આપશે, તમને વધારાનો લાભ પણ આપવામાં આવશે.\nકેન્દ્ર સરકારે જણાવ્યું કે આ સ્કીમ હેઠળ કોવીડ-19 નો માર સહન કરી રહેલા લારી રેકડી ઉપર ધંધો કરનાર વર્ગને લાભ મળી શકશે. આ નવી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારા વર્કર્સને લોન આપવાની સુવિધા આપશે. આ સાથે જ વર્કર્સને ક્રેડિટ પેમેન્ટ સારી રહે છે તેમને સરકાર તરફથી રિવાર્ડ પણ આપવામાં આવશે.\nતમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના જાહેરાત નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઈકોનોમી રાહત પેકેજની વિસ્તૃત જાણકારી આપી રહ્યા છે. પહેલા દિવસે તેમને નાના અને કુટિર ઉદ્યોગો માટે જાહેરાત કરી છે બીજા દિવસે તેમણે ગરીબ પ્રવાસી મજૂર અને નાના તથા મધ્યમ ખેડૂતો માટે જાહેરાત કરી હતી.\nસ્ટ્રીટ વેન્ડર્સ 10 હજાર રૂપિયા સુધીના સ્પેશિયલ ક્રેડિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તેમને દરરોજ ની જરૂરિયાતો માટે તેમની પાસે રોકડ મળતી રહે. 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ ને આ સ્કીમનો લાભ મળશે જેમની આવક ઉપર લોકડાઉન ના કારણે અસર થઈ છે. તો સ્ટ્રીટ વેંડોર્સ ડિજિટલ પેમેન્ટ ને ઉત્તેજન આપે છે તો તે અંગે રિવાર્ડ મળશે. જો દસ હજાર રૂપિયા એડવાન્સ ચૂક���વામાં આ સંજોગોમાં તે અંગે રેકોર્ડ સારા રહે છે તો તેમની લિમિટ પણ વધારવામાં આવશે. સરકાર આ યોજના ઉપર પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. સરકાર દ્વારા એક મહિનાની અંદર આ સ્કીમને રજૂ કરવામાં આવશે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/232-more-containment-zones-have-been-declared-in-jamnagar-city-and-district/", "date_download": "2020-09-30T05:42:39Z", "digest": "sha1:MJBFMUD3TFPI5RIN6PA6CU5RMNSBDFXF", "length": 126712, "nlines": 561, "source_domain": "khabargujarat.com", "title": "જામનગર શહેર અને જિલ્લામાં વધુ 232 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા – Khabar Gujarat", "raw_content": "\nજામનગર શહેર અને જિલ્લામાં વધુ 232 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી\nગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી નો કાર્યક્રમ જાહેર\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બ���ન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nજામનગર શહેર અને જિલ્લામાં વધુ 232 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર શહેર અને જિલ્લામાં વધુ 232 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાઘેરવાડો બાલમંદિરની પાછળ બીલાલભાઈ ઈકડાલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એકતા એપાર્ટમેન્ટ-1, રૂમ નં.101, હીરજી મીસ્ત્રી રોડ, પ્રણામી સ્કુલની બાજુમાં નીતીનચંદ્રના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 101, સંકલ્પ રેસીડન્સી શેરી નં. 3, રણજીતનગર રોડ, શ્રી નિવાસ કોલોની, લેઉવા પટેલ સમાજની વાડીની બાજુમાં પટેલ આશીષ કરશનભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસંત વાટીકા, રીધ્ધી-સીધ્ધી એપાર્ટ.બી – 104, અનીલભાઈ જમનદાસ દુલાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 58, દિ.પ્લોટ કૃષ્ણ કોલોની શેરી નં. 4, વિજય મોહન ચાંદ્રા અને અજય પ્રફુલભાઈ ચાંદ્રાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોરકંડા રોડ, ભવાન કેશરની વાડી, કાલાવડ નાકા બહાર, શિવાની દિનેશભાઈ કણજારીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુમ્માભાઈની ઓફીસ સામે, અમન-ચમન સોસાયટી ખલીદ ઈલીયાશ ગુમરાહના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, વલ્લભનગર, રામાપીર મંદિરવાળી શેરી, કિશોરભાઈ બેચરાભાઈ બાબરીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચોકસી ફળી જલાની જાર, મહેતા મહેન્દ્ર લાલચંદ્ર, મહેતા દિના મહેન્દ્રભાઈ અને મહેતા જૈનમ મહેન્દ્રભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરપરા શેરી નં .ર, શિવાંજલી ટેનામેન્ટ પ્રિતીબેન ભાર્ગવ દવેના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગરીબ નવાઝ પાર્ક – ર, કાલાવડ નાકા બહાર, રમીજ મહોમદનીફ ટુમ્પીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચુનાનો ભઠ્ઠો સંજરી પાનની બાજુમાં મુસ્તાક સલીમ હીંગડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચુનાનો ભઠ્ઠા ઈમરોઝા આઈ. પોપટપોત્રાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અશોક વાટીકા રણજીતસાગર રોડ, કૃષ્ણકુંજ, પ્લોટ નં. એ/185 વિજયાબેન વિઠલભાઈ સુરેજાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એ/ર13, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સાધના કોલોનીની સામે, માલવી આનંદ ભરતભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્ય સમાજ સ્કુલ ગુલાબબાગ એપાર્ટમેન્ટ બી/ર06, શાંતાબેન જીવરાજાભાઈ ગાલાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 49, દિ. પ્લોટ, શંકર ટેકરી, વલ્લભનગર, વાલ્મીકીનગર, ગુરૂકૃપા કાંતીભાઈ કબીરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નુરીપાર્ક હાપા રોડ, રાબીયા મસ્જીદવાળી શેરી, પ્લોટ નં. 105/ર, કાદરી અઝીજમીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી નવી નિશાળ, લીલાબા ગુલાબસિંહ ચૌહાણના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 405, શિવમ રેસીડન્સી મીનાક્ષી સ્કુલની પાછળ, એમ્યુઝમેન્ટ પાર્ક, રાજશ્રી સરકારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 65 દિ. પ્લોટ સરદાર પટેલનગર, 301, વેણુ રેસીડન્સી ભવ્યા જીતેન્દ્ર ચોવટીયા, સોનલ જીતેન્દ્ર ચોવટીયા અને નેહા નિકુંજ ચોવટીયાના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મહાલક્ષમીનો ચોક, ચકડા મંદિર હરીત કમલેશ મકીમન��� એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુના કુવાવાળી શેરી, નાગર ચકલો, અન્નપુર્ણા સરકારી ભંડાર પારેખ કલ્પનાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 33 દિ. પ્લોટ, મહોમદ મકરાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરપરા શેરી નં. 1, ખંભાળીયા નાકા બહાર, જોઈસર પ્રકાશભાઈ સુનિલભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવાઈ ચોક, ભાનુશાળીની વાડી રામમંદિર પાસે હીરેન સુભાષભાઈ નંદાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મંગલબાગ શેરી નં. 4, સુભાષભાઈ મુકુંદરાય જોષી અને ધારા સુભાષભાઇ જોષીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈવાપાર્ક શેરી નં. 1, ઘર નં. 8, હંસાબેન હરીશભાઈ લીંબાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલનગર- ર, રણજીતસાગર રોડ માનવ કે. હરીયાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આણંદા બાવાના ચકલા પાસે, વજુ કંદોઈનો ડેલો, શ્રીરામ નિવાસ મહર્ષભાઇ મનીષભાઇ વાંયડાના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કરિશ્મા – 34, દિ. પ્લોટ નંદા સંજય અમૃતલાલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરપરા શેરી નં. 4ે, ર05 ક્રિષ્નપાર્ક એપાર્ટમેન્ટ અશોક કૃષ્ણીલાલ મણીયારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 267/9, જડેશ્વર પાર્ક, રણજીતસાગર રોડ, રમેશભાઈ ખાણધરના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર, સતવારાનો ડેલો, માણેકવાળા ખાંચા પાસે હંસબાઈ મસ્જીદ પાછળ, નાનજીભાઇ ભોજાભાઇ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હર્ષદમીલની ચાલી નિલકંઠનગર વર્ષાબેન ભરતભાઈ પાલાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 54 દિ. પ્લોટ વિશ્રામવાડી, શાકરીબેન જેઠાલાલ ભાનુશાળીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોદી વાડ, નુર મરજીદની સામે, અસગર અલી તૈયબઅલી મીરજાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કલ્યાણની મંદિર ચોક સંતોષી માતા મંદિર સામે, ઘોઘલી ડેલી,દિપેશભાઈ ચંદારાણાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, મયુર ટાઉનશીપ, પ્લોટ નં. ૭૫/૧, ડાયાભાઈ નાનજીભાઈ કપુરીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્શિવાદ એવન્ય��� શેરી નં.૭, વલજીભાઈ ફલજીભાઈ કાનાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવનચકકી ન્યુ સ્કુલની પાછળ, નહેર કાંઠો, કમલેશભાઈ ભગવાનજીભાઈ નંદાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્ય સમાજ રોડ, મુળજી જેઠા પાર્ક, હંસાબેન ઝીઝુંવાડીયાના એકઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હર્ષદમીલની ચાલી, નિલકંઠનગર, બલોક નં.૩૪/બી, વર્ષાબેન ભરતભાઈ પાલાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મસ્જીદે અબુ હનીફા ભાગદ અબ્દુલ કરીમ નુરમામદના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલવાડી મેઈન રોડ, એકતા સ્કુલની બાજુમાં રામેશ્વરનગર, લાડોમોર નિશાબેન જેરામભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર-પ, પટેલવાડી શેરી નં. ૧, મીરાબેન રમેશભાઈ ટાંકના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વૃદાંવન સોસાયટી ગુલાબનગર રંજનબાલા સીહાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્યુવેદ કવાર્ટર બી/૧૯, ભગવતી મનોજભાઈ યુડાસમાના એક ર ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક બ્લોક નં. રર/૬, હરેન્દ્રસિહ હકુભા જાડેજાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે.પી.શાહની વાડી, શાંતી પારસ સોસાયટી, બ્લોક નં. બી/૯, રાહુલ જયંતીભાઈ બુહેજાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર મધુવનપાર્ક બી/૧, પેશન્ટ સતીષભાઈ રામજીભાઈ ગુપ્તાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૭, પેશન્ટ કોટેમા હિતેષ હર્ષદરાયના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફ્લેટ નં. ૫૦૧, દિપ રેસીડન્સી શેરી નં. ર, સદગુરૂ કોલોની સત્યસાંઈ સ્કુલ સામે, સરગપપ્રિતસીંગના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦ર, અમૃત રેસીડન્સી લીમડા લાઈન, દિપક સુતારીયાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાર્થ, પટેલ કોલોની શેરી નં. ૧૧, બી/ર૦૧, જીલબેન પ્રફુલભાઈ કારડાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ એસ્ટેટ પ્લોટ નં. ૪૮/૧૨, રામેશ્વરનગર, અશરી રમેશકુમાર નાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાંધીનગર એસ.ટી. બસ સ્ટોપવાળી ગલી, નીતાબેન ચૌહાણના ઘરનો વિસ્તાર.\nજામનગર મહા���ગરપાલિકા વિસ્તારમાં ઓઝાવાડ ૪ રસ્તા જોયેફ અસગરઅલીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની આંનદ સોસાયટી શેરી નં.૩, સાલાની શખીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદ કોલોની શેરી નં.ર, મેન્ટલ હોસ્પીટલ પાસે, સુનીલ શાંતા પાટીલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિરલબાગ ગુરૂદતાત્રેય મંદિર પાસે જયેશભાઈ જોષીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રૂમ નં. ૪પ, શંકરના મંદિર પાસે મચ્છરનગર રવિરાજસિંહ ગોહિલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં. ૫૩, રવિષપાર્ક ગુલાબનગર ફીરોજભાઈ અબ્દુલ ભાયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી/૧ર, ગાંધીનગર કેયુર ઈન્દ્રજીતભાઈ રાતેશ્વરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકરના મંદિર પાસે મચ્છરનગર કિરીટસિંહ ચંદુભા જાડેજાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોગેશ્વરધામ સોસાયટી પુષ્પક પાર્ક તીરૂપતિ પાર્ક – રની પાછળની ગલી, જાડેજા કુલદિપસિંહ ધનશ્યામસિંહના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એકડેએક બાપુદરબાર વિસ્તાર, ગુમાનસિંહ જેઠવાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦ર, ઓમ એપાર્ટમેન્ટ જયંત સોસાયટી, મેન્ટલ હોસ્પીટલ સામે, રામોલીયા નિર્મલાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની ૧૦, ફલેટ નં. ર, સન ફલાવર સ્કુલ પાસે નિમેષ કીરણકુમાર પારેખના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની ભાનુબેન અનતોલભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગાંધીનગર બસ સ્ટોપ પાસે, શેરી નં. પ, પ્રતિભાબા પ્રતાપસિંહ રાઠોડના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર લક્ષમીબેન રમેશભાઈ સરવૈયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાર્ક કોલોની ગોકુલ એપાર્ટમેન્ટ શીલાબેન મકવાણાના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનંતરાય – ર3૬, કે.પી.શાહ વાડી રામેશ્વરનગર ધરારનગર, રીનાબેન જતીનભાઈ અત્રીના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ કવાર્ટર પથીકઆશ્રમ, રામાવસરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલવાડી શેરી નં. ૬, લક્ષમીબેન ખાનીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફોરેસ્ટ કોલોની, ગંજીવાડા ગોમતીપુર પાસે, દુર્ગેશભાઈ રવિશંકર ત્રિવેદી તથા વૈશાલી રોહનભાઈ ત્રિવેદી, દક્ષ રોહનભાઈ ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, બાલુનગર – ૩, ક્રિષ્નપાલ શંકરપાલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, માસ્તર સોસાયટી, સુખદવે પાશવાનના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબનગર, નવનાલા વાંઝાવાડ, હલીમાબેન હાજીભાઈ બુચાડના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, જામનગર, મધુબેન હીરાલાલ વડગામાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિજયનગર સોસાયટી જામનગર કાનાભાઈ કેસોરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સોહમ એપાર્ટમેન્ટ માહી ડેરી સામે, સરૂ સેકશન રોડ, ફેનીલ કેતન કાંબડીયા, શ્રેયા કેતન કાંબડીયાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રધ્ધા એપાર્ટમેન્ટ સરૂ સેકશન રોડ, ફ્લેટ નં. ૬, મનહરભાઈ યોગેશ ચોનકરના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એલ.આઈ.જી. આવાસ યાજના એમ.પી.શાહ ઉધોગનગર રજાક ઈસ્માઈલ મલેકના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીનસીટી શેરી નં. ૧૦, બ્લોક નં. ૯૮, રમેશભાઈ પી. બુધ્ધના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની એલ/પર મહાકાળી ચોક સામે, જાગૃતિ બેન પરેશભાઈ નંદાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીનસીટી, શેરી નં. ૧૧, માધવ એપાટટમેન્ટ ફ્લેટ નં. ર૦ર, રાજેન્દ્ર ભટ્ટના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર ફલેટ નં. ૧૬૦૫, માલતીબેન ખત્રીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ પાર્ક ગોકુલદર્શન શેરી નં. ૧, સંજયભાઈ પંડયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં. ૫૩૮, ગ્રીનસીટી શેરી નં. ર, દયાળજીભાઈ ચંદ્રપાલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધી વિનાયક પાર્ક, જૈન દેરાસર સામે, રણજીતસાગર રોડ, બ્લોક નં.૬૦/૧, જયશ્રીબેન અરવિંદભાઈ વૈદના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પા પાર્ક, ક્રિષ્ના સ્કુલની સામે, ભુમીકા તંબોલીયા, ડો.જાગૃતિ તંબોલીયા ના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પોલીસ હેડ કવાર્ટર સરૂ સેકશન રોડ, જુના ચારમાડીયા બી-૧-૮ ગગેન્દ્રસિંહ એમ. સોઢાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં. ૩૦૨, ત્રીજો માળ, ગ્રીન પેલેસ, ગ્રીનસીટી, ચેતન એલ. બુધ્ધના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈ/૭૦ર, શાંતી હાર્મોની રોઝી પેટ્રોલ પંપની સામે, ગુંજનાબેન સાલેના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વામ્બે આવાસ, પ્રજાપતિની વાડી સામે, બ્લોક નં. ૧૩-ર૩, કનકસિંહ ઝાલાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ર/૭ સુભાષનગર, સમર્પણ ગોકુલનગર, વિજુંડા પાર્થ સામતભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૯, દિ. પ્લોટ નહેરૂનગર – ર-બી, મકવાણા સંજીવભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓશવાળ – ૪ સત્યમ કોલોની મેઈન રોડ ૧૯/૭, નિશા પરેશભાઈ મુંગળના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી સિધ્ધાર્થ કોલોની – ૪, રમીલા આર. જાદવના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલનગર વિજય સોઢા સ્કુલ પાસે મોતીલાલ ચંદાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવ એવન્યુ – 2, વાશાવીરા રાજુ જે કટારમલના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાણાખાણ શેરી નં. ૧, પીઠડ પાનની બાજુમાં મહેન્દ્રભાઈ ડેરના એક ઘર નો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કલ્યાણ એપાર્ટમેન્ટ ૩૦૧, હરીયા સ્કુલ પાસે, અનિલ ભાનુશાળીના એક ઘર નો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર – ર, બ્રાહમણ બોર્ડોંગની પાછળ, નિલેશ પ્રાગડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓશવાળ કોલોની શેરી નં. ૧, હીરજી મીસ્ત્રી રોડ, ગંગાબેન લખુભાઈ ભાનુશાળી અને લખનસીંગ વેલજી ભાનુશાળી, બદ્રીસીંગ ચંદાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦૧, શિવધારા રેસીડન્સી વાસાવીરા સોસાયટી, પ્રભાબેન વીજુંડાનો ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડીફેન્સ કોલોની બાલાજી પાર્ક – ર, ભાવેશભાઈ પ્રવિણભાઈ મકવાણાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મહાવીર સોસાયટી યશીન શેખ મન્સુરના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૩/એ, ઓમ શાંતી, પ્રગતિ પ��ર્ક શેરી નં.ર, મેહુલનગર પાસે, દોમડીયા મનીષભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી, ૪૯ દિ. પ્લોટ મેઈન રોડ, રામુ જગરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૮૯, પ્રેમ ચંદ શેઠ કોલોની ન્યુ જેલની સામે, રીટાબેન ચૌહાણના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર જનતા ફાટક જુનો હુડકો, સંજયભાઈ જાદવભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદધામ પ્રણામી સ્કુલ પાસે, અશોક મગન દતાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણકોલોની – ૪, સરત કેશુ કણજારીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્વરીનગરી, રજનીગંધા એપાર્ટમેન્ટ, ચમનકુમાર ટી. ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર શેરી નં. ૭, શોભનાબેન મુંજારીયા ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હરીઓમ રેસીડન્સી કેવલીયાવાડી ફલેટ નં. ૧૦ર, મેઘજીભાઈ મુળજીભાઈ ગલાણી ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કામદાર કોલોની શેરી નં. ર, મોમાઈ કૃપા ભાવનાબેન દિપકભાઈ મકવાણા ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે.વી. રોડ, ઈન્ડીયન બેંકની ઉપર ફર્સ્ટ ફલોરનો વિસ્તાર (૧) સમીર ઠંડાર, (ર) ઓમપ્રકાશ વર્મા (૩) દિપકકુમાર ઠાકુર, (૪) દિલીપકુમાર તુરી (પ) લાલજીભાઈ ગૌર (૬) વિમલ રાઠોડ ના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાણાખાણ શેરી નં. ૪, પુનમબેન રોશીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મુરલીધર સોસાયટી શેરી નં. ૩, કુસુમબા શકિતસિંહ ગોહિલ ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દગઈ કૃપા, પ્લોટ નં. ૩૮/ર, શેરી નં. ૧, ઈન્દીરા માર્ગ, રાજરાજેશ્વરી સોસાયટી, કંડોરીયા હેંમતભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં ૧૧૮, કેવલીયા વાડી, એમ્યુઝમેન્ટ પાર્ક, વુડ એપાર્ટમેન્ટ પ્લોટ નં. ૧૧૮/બી, રાજેન્દ્રભાઈ ઠુમ્મરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પરિષ્ઠમ પ્લોટ નં. ૪૮, ૫૯ સિધ્ધી પાર્ક – ૧/બી, મેહુલનગર પાછળ મંયક રાજાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સાંઢીયા પુલ, રોહીતગીરી ગૌસ્વામીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૧/બી, શિવમ પાર્ક સોસાયટી ખોડ���યાર કોલોની, ગોવિંદભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા એપાર્ટમેન્ટ આર્દશ એપાર્ટમેન્ટ ખોડીયાર કોલોની જીજ્ઞા જીતેશ કનખરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃ આશિષ પ્લોટ નં. પ૪, રાજરાજેશ્વરીનગર, જગદીશભાઈ સોનગરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩/૪ મંગલબાગ ગુરૂદ્ધારા રોડ, રામચંદ્ર કુટીર, મીહીરભાઈ વ્યાસ અને રમેશભાઈ વ્યાસ ના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં. ૧૦૪, એફ વીંગ શાંતી હાર્મોની રોઝી પેટ્રોલ પંપ સામે, અમીતકુમાર શ્રીમોતીરામના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણ હોસ્પીટલ પાછળ, સુભાષનગર બ્લોક નં. ૬૯/૩, કુરાજી દેવજીભાઈ સોનગરા તથા જયપાલ કુરાજીભાઈ સોનગરા ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કેવલચંદ સી-આર-૧૯૧૫, રણજીતનગર, શાહ વિજયભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણ પાર્ક, સાંઢીયા પુલ મધુરમ સોસાયટી ફલેટ નં. ૧૦૨, નારણભાઈ ગોગનભાઈ ગોજીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની ક્રિષ્ના સ્કુલ રોયલ પુષ્પ પાર્ક શેરી નં. ૩, લાભુબેન હરીલાલ જોષીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીર સોસાયટી શેરી નં. ૩, જનતા ફાટક, રોશનબેન ઈથલભાઈ વૈષ્ણવના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. રર ઓશવાળ એપાર્ટમેન્ટ હીરજી મીસ્ત્રી રોડ, સંદિપ ભગવાનજી શાહના એક ફલેટનો વિસ્તાર. .\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીર સોસાયટી – ૩, ફાયર સ્ટેશન પાસે, “ઈશા વશીયમ” લક્ષમીબેન પ્રેમજીભાઈ મેંદપરા, પ્રેમજીભાઈ મેંદપરા ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર શ્યામનગર, શેરી નં.૫, નાનુબેન તેજાભાઈ સંઘાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર મોમાઈપાન, નવાનગર શેરી નં. ર, નકુમ કિશનભાઈ બાબુભાઈ ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં.૫૦ર, આરવ એપાર્ટમેન્ટ, શિવસાગર એપાર્ટમેન્ટ પાસે, હીરજીમિસ્ત્રી રોડ, શંકરલાલ ત્રિકમદાસના એક ફ્લેટ નો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મંગલબાગ શેરી નં. ૪, નલીનીબેન વાસુદેવ વ્યાસ ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધારા એપાર્ટમેન્ટ વીંગ – બી બ્લોક નં. એસ/૧૦, વંડાફળી પંચેશ્વર ટાવર રોડ હિરેનભાઈ હાપાણી ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નેમીનાથ એપાર્ટમેન્ટ આંબલી ફળી ચાંદી બજાર રામકુમાર એમ. સાધુ ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સંગમહિલ્સ એપાર્ટમેન્ટ જૈન દેરાસરની સામે,આર્ય સમાજ રોડ સંજય હરસુખલાલ વારિયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી પાણીના ટાંકાની પાસે દંમયતીબેન દિનેશભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ નંદનવન પાર્ક – ર, જીજ્ઞાશાબેન પંડયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર, નંદનવન પાર્ક, નચીકેતા સ્કુલની સામે, મહાદેવ મંદિરની બાજુમાં અરુણ દામજીભાઈ મુંજાલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અક્ષારધામ કોલોની કર્મચારીનગર લાલપુર ચોકડી અવધેશભાઈ પ્રસાદના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૪ દિ. પ્લોટ કમલેશ ડેરીની બાજુમાં સુરેશ બાબુલાલ કનખરા ના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ આર્શિવાદ એવન્યુ – ૧, પ્લોટ નં. ૧૦/૯, રોહીત વલ્લભભાઈ સાવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાંદી બજાર લાલબાગ ડેલીફળી, રાજેન્દ્રભાઈ હીરાલાલ વોરા ના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવનચકકી, દિ. પ્લોટ ૩૯, હરીજનવાસ “શ્રી ખોડીયાર” લક્ષમીબેન બાબુભાઈ સોલંકી ના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જડેશ્વર પાર્ક, મોહનભાઈ ટપુભાઈ હરસોરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હર્ષદમીલની ચાલી શેરી નં. ર, પુષ્પાબેન સદાશિવ સેનીયારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરપરા શેરી નં. ર, પીળી બંગલી, કિશોરભાઈ જમનદાસ સોનીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેન્ટ્રલ બેંક, મહાલક્ષમી ચોક, જતીન નરોતમ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર – ૪, એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, ધવલ તીલારાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાનકપુરી જેલ રોડ, કુંવરબાઈની ધર્મશાળા પાસે, બી.એસ.એન.એલ. ટાવર નીચે, શંકર ભાટીયા – ર૮, કાજલ શંકર ભાટીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ પાર્ક ���ર્શિવાદ દિપ – ૧, સાંઈધામ રેસીડન્સી કાજલબેન જેન્તીભાઈ ગોહિલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુલાબકુંજ રણજીત મેમોરીયલની પાછળ, સત્યમ નારાયણ મંદિર રોડ, ભંગાર બજાર રોડ, ગોવાળની મસ્જીદ પાસે, જુના વાઢેર ચંપલવાળાની દુકાન પાસે વ્યાસ જય અભીજીતભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પુષ્કરધામ – ૧, શેરી નં. ૪, લાલપુર બંગલો, સોજીત્રા ધનશ્યામભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી.ડી.શાહ સ્કુલની પાછળ, શ્રીરામ સોસાયટી લાલવાડી વિસ્તાર હરેશ વિરસોડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બેડી ગેઈટ વાણંદા શેરી, પંચેશ્વર ટાવર, સ્વામીનારાયણ મંદિરની પાછળ, હરવાણી ચા વાળાની સામેની ગલી, જયોતીબેન ચેતનભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧૦, રોડ નં. ૩, પ્રણવ ડુપ્લકેસ, બ્લોક નં. પ, “મોમાઈશ્રી” હિતેષભાઈ ભગવાનજીભાઈ સુચકના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મીનારાફળી, ધ્રોલીયા શેરી, દરબારગઢ, શબીર હુશેન કાદરભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાતવારનો ડેલો માણેકવાડો ખાંચો, વંડાફળી પંચેશ્વર ટાવર, ઉજીબેન નાનજીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લોડ શિવા રેસીડન્સી, શેરી નં. ૮, સંગમબાગની બાજુમાં પટેલ પાર્ક, કંચનદેવીના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોજાના નાકા બહાર ૩૮, ટીટોડીવાડી, સીલ્વર સોસાયટી મુમતાઝબેન એમ. ધુમરાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હોટલ કલાતીત ડી.એસ.પી. બંગલાની બાજુમાં વિરલભાઈ ધ્રુવના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક ડો. માલદે ભુવનની બાજુની શેરી, મંજુલાબેન કનખરાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક માલદે ભુવનની પાછળ, પવનચકકી કાંતીભાઈ નંદાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવેલી શેરી નાગરચકલો, હિરેન પંડયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નુરીપાર્ક શબીરભાઈ મલેકના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ દિ. પ્લોટ પાર્થ એપાર્ટમેન્ટ – ૧૦ર, ખારમેટઓયસ ગેઈટ બહાર, બિદીંયાબેન દિપેનભાઈ કનખરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કરિશ્મા-૩૪, દિ. પ્લોટ નંદા દિપાલીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એમ.જે. પાર્ક, વ્રજ વિહાર બ્લોક નં. ૧૦ર, વિજયભાઈ હીરજીભાઈ આસરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની એલ/પ, બચુભાઈ મુળજીભાઈ ફલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ન્યુ સાધના કોલોની, જલારામ મંદિરની સામેની ગલી, મનસુખભાઈ ચંદુભાઈ ટંકારીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જલારામનગર રામેશ્વરનગર મીહીર અરવિંદભાઈ સુચકના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નં. ર, સિધ્ધપાર્ક શિવ રેસીડન્સી નારણભાઈ પનારાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પુનીતનગર – ર, આશાપુરા મંદિરની બાજુમાં નવાગામ ઘેડ, નરેન્દ્રભાઈ સોલંકીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની રોડ નં. ૪, શેરી નં. ૬, ક્રિષ્ના એપાર્ઠે. વેરીયા પ્રફૃલભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગર્વમેન્ટ કોલોની એ/૬, બેડેશ્વર રાજુભાઈ ઓઘવજીભાઈ મકવાણા તથા અર્ચનાબેન રાજુભાઈ મકવાણાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મધુવન – ૯, રામેશ્વરનગર જેઠવા દેવેન્દ્રબાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૧ વિનાયક બિલ્ડીંગ, વાલ્કેશ્વરીનગરી, સોનલ પરાગ પાટલીયાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિંધી શેરી, રાજા રણછોડ એપાર્ટ. વાળી શેરી, પટેલ કોલોની હિતેન વોરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હિમાલય સોસાયટી શેરી નં. ર, નિલકમલ સોસાયટીની બાજુમાં ખોડીયાર કોલોની, ગોહિલ જયપાલસિંહના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધનાથ કોમ્પલેક્ષા થર્ડ ફલોર ૩૦૧, લીમડા લાઈન, ચૌહાણ રમેશભાઈના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૩, શિવમ એપાર્ટમેન્ટ, ધનવંતરી ગ્રાઉન્ડની સામે, વુડલેન શોરૂમની બાજુમાં ખાડેચા રાધીકાબેનના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યમુના કુંજ નવાનગર – ૩, શેરી નં. ૩, રડાર રોડ, અક્ષાયભાઈ વાલજીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલવાડી રામેશ્વરનગર રતનાબેન પી. પરીયાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુનો કુંભારવાડો, નાગ��ાથ ગેઈટ પદમાબેન ભાનુભાઈ ચૌહાણના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલવાડી રામેશ્વરનગર, પ્‌રિતિબેન પિયુષભાઈ ટાંકના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રેમ ભીક્ષુ, મોટર હાઉસ, માટેલ પાર્ક, પાર્ક કોલોની, વિવેક પ્રકાશ મજીઠીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર શેરી નં. ૮, હાલાર હાઉસ પાછળ, પ્રાણજીવનભાઈ શામજીભાઈ ભુતના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૩ – ક્રિષ્ના એપાર્ટમેન્ટ મોટલ હાઉસ પાછળ, પી.એન.માર્ગ પાર્ક કોલોની વસાડવા અંજનાબેનના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃઆશિષ સોસાયટી શેરી નં. ર, પરિશ્રમ સારીકા એમ. ભોલાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પથીકાશ્રમ બ્લોક નં. ૧, કવાર્ટર નં. ર, રજનીબાલાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ક્રિકેટ બંગલો, સહયોગ હોસ્પીટલ પાસે, ડો. ઉલાસભાઈ સાઠે તથા ડો. આરતીબેન સાઠેના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણકુંજ મોટલ હાઉસ પાછળ, પાર્ક કોલોની હરીશભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસાયટી, વિનાયક પાર્ક નજીક, વિનુભાઈ ઓધવજીભાઈ ભટ્ટ અને કુસુમબેન વિનુભાઈ ભટ્ટના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર – ૧, નઝમા સલીમ સોલંકીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મુરલીધર સોસાયટી કુસુમબા શકિતસિંહ ગોહિલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જયંત સોસાયટી નરેશભાઈ મહેન્દ્રભાઈ બોસામીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મચ્છરનગર – રૂમ નં. ૧૫૭, શાંતાબેન સોમાભાઈ મેરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦૪, માનસરોવર, પંચવટી સોસાયટી જય રસીકચંદ્ર શાહના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વીકટોરીયા બ્રીજ, રંગમતી પાર્ક, શેરી નં. ર, સુનીતાબેન મહેતાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડી.કે.વી. કોલેજ પાસે અરિહંત એપાર્ટમેન્ટ કમલેશભાઈ શાંતીલાલ મહેતાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે.પી.શાહની વાડી, નંદનવન પાર્ક – ૧, પ્લોટ નં. ર૩ર, હિતેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્ત��રમાં રામેશ્વરનગર નંદનવન એપાર્ટમેન્ટ, ફર્સ્ટ ફલોર બ્લોક નં. ૧, કરંગીયા પ્રકાશભાઈ પાલાભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પથીકાશ્રમ કવાર્ટર બ્લોક ન. ઈ/૧૪, પુજા ડાયા વારકોંડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શેરા રાજા ચોક, જસ્મીન યુનુસ કેરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરૂ સેકશન રોડ, મારૂતીનગર, રાજેન્દ્રસિંહ ભગવાનજી પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૮, વિરલ મુકેશ મામતોરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, લલીતાબેન ટી. બારંડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી/ર૦ર, સ્પ્રીંગ હાઈટ, પટેલ કોલોની શેરી નં. ૪, પંડયા ઉત્પલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૭૦૩, સ્પ્રીંગ હાઈટ, પટેલ કોલોની શેરી નં. ૪, નીતાબેન સુરેજાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એ/૬૦૪, સ્પ્રીંગ હાઈટ, પટેલ કોલોની શેરી નં. ૪, મહેતા સમીરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકાના મોટા ગરેડીયા ગામમાં જુના રામજી મંદિર પાસે ભાણજી હંસરાજ સોરઠીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાનાં જામવાડી ગામમાં મેઈન બજાર, રાધા પાનની શેરીમાં આવેલ નવીન મોહન ખાંટનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકા નું બાલંભળી ગામમાં પ્લોટ વિસ્તાર મયુરભાઈ કમલેશભાઈ ચંદ્રપાલ નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં લાલપુર તાલુકામાં કાનાલુસ ગામમાં ટાવર ની બાજુમાં રમેશ બાંભવાનાં ઘર થી બુધ્ધ ગોવિંદ બાંભવાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં શામજી મનજી કાલાવડીયા ના ઘર થી રમેશ શામજી કાલાવડીયાનાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ર.\nજામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામમાં મોટા ફળિયા માં આવેલ બહાદુરસિંહ નવલસંગ જાડેજાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકા ના તરસાઈ ગામમાં આવેલ ગોરધન પ્રેમજી નકુમનાં ઘર થી દામજી પરબત નકુમના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા રામવાડી વિસ્તારમાં આવેલ મેરામણ ખીમા કરમુરનાં ઘર થી હિતેશ મેરામણ કરમુરના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં લાલપુર ગામમાં આવેલ પ્રગટેશ્વર સો���ાયટી માં આવેલ રમેશ નાથુ વાછાણી નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં લાલપુર ગામમાં વિકાસ કોલોનીમાં આવેલ મગન ભગવાનજી કાસુન્દ્રા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં લાલપુર ગામમાં આવેલ દેવીપુજક વાસ માં હનીફ સીદીક ડબગર નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં ધ્રોલ નગરપાલિકા રાધે ક્રિષ્ના રેસીડેન્સી પાસે પરમાર શાંતિલાલ મનજી નું ઘર કુલ ઘર ૧.\nજામનગર શહેર અને જિલ્લામાં વધુ 151 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગરના રઘુવંશી સમાજનું રત્ન રોળાઈ ગયું : જીતુ લાલ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અભિગમ એપાર્ટ. પાર્ક કોલોની, રીના નિશાંત કોટેચા અને નિશાંત કોટેચાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી.જી. હોસ્પીટલ પાછળ, શકિત માતા મંદિર પાસે, મનોજ ડાભીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં.૬ ના ખુણે, ટેલીફોન એકસચેન્જ સામે,માતૃઆશિષ, પુર્વીબેન શાંતીભાઈ જાદવના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૬-ડી, સરૂ સેકશન રોડ, રાજનગર પાસે, ફીયોનીકા સોસા.,દેવરાજભાઈ ભુરાભાઈ હીરપરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હરસિધ્ધી નિવાસ, મંગલબાગ શેરી નં. ર, ઠાકુરભાઈ ધનશ્યામભાઈ દેવાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની શિવમપાર્ક, બ્લોક નં. ૩૧, મધુવન, રાજ ચેમ્બરની સામે, શંશીકાંત વઘાડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન સામે, રેલનગર, શેરી નં. ર, મનસંગભાઈ કરશનભાઈ પરાજીયાના અકે ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, ૩/૪, સાયોના શેરી, ધનશ્યામ પ્રો. સ્ટોરની બાજુમાં,કિશોરભાઈ રણછોડભાઈ સાવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જય હરી ટાવર, આશાપુરા સોસા., હીંગળાજ ચોક, બ્લોક નં. ૪૦૨,જીતેશભાઈ વિનોદરાય પટેલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધન�� કોલોની, બ્લોક નં. ૫૪, ફલેટ નં. ૩૪/૩૯, રણજીતસાગરરોડ, ચૌહાણ વિશાલ સુરેશભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીર પાર્ક, શેરી નં. ૯, બ્લોક નં. ૧૦, રણજીતસાગર રોડ,સુંદરજી ચિત્રોડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલનગર, મોમાઈકૃપા, વિજય સોઢા સ્કુલ પાસે, રીધ્ધીબેન મેહુલ વારીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૩, દિ. પ્લોટ, મેઈન રોડ, ભારત બેકરી પાસે, ચેતનભાઈ જોઈસરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસંત વાટીકા, સાગર રોડ, શેરી નં. ૬, “હર્ષ’ વિમલભાઈ એમ.પંડયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃણાલ પાર્ક, શેરી નં. ૧, રોયલ સ્કુલ પાસે, રણજીતસાગર રોડ,શાંતીલાલ દુધાગરાના એક ઘરનો વિસ્તાર. ન\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટાઉન હોલ, અશોક સદન, રાજુભાઈ પુંજાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩, દિ. પ્લોટ, ડો. મણીયાર હોસ્પીટલ પાસે, શ્રીજી નિવાસ, રંજનબેન શાહના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સંજય, પંજાબ નેશનલ બેંક, રાજગોર ફળી, શેરી નં. ૧, રણજીતરોડ,ચાર્મી સંજયભાઈ પારેખના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુર ગ્રીન્સ સોસા., ૮૪/ર મયુરભાઈ રસીકભાઈ દુધાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ.પ્લોટ, હિંગળાજ ચોક, આશાપુરા સોસા., બ્લોક નં.૪૦૨, જયહરી ટાવર, ફોર્થ ફલોર, નિશા જીતેશભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેતાવાડ ખારવા ચકલા ફળી, જયંતીલાલ દાઉદ્રાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની પાછળ, જમાઈ પરા, એલ – ૧૦૬ ની પાછળ ડાઈબેન કરમુરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દેવુભાનો ચોક, વ્યાસની ડેલી, સુભાષ માર્કેટ, નવીનભાઈ રવજીભાઈ રૂડકીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૭/એ, દિ. પ્લોટ, ગોપાલ રેસીડન્સી, ચોથો માળ, યોગેશભાઈ રમણીકલાલ છીપાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધાર્થ કોલોની શેરી નં. ૧, રૂમ નં. ૧૮, શંકર ટેકરી, કાંતાબેન દિલીપભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનબાઈ મસ્જીદ સામે, વઝીરફળી, અરીહંત, સનતભાઈ લક્ષમીદાસ વોરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમ��ં સાધના કોલોની, હાઉસીંગ બોર્ડ સોસા., બ્લોક નં. એ, ફલેટ નં.૫૧૩, અનીલભાઈ ગુલાબભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજગોરફળી, પંજાબ નેશનલ બેંક, દિપકભાઈ પુંજાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવીવાસ ખાડી, રણજીત રોડ, હનીફાબેન મામદશા શાહમદારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની રોડ નં. ૯, શેરી નં. ર, રાધેનંદન એપાર્ટ. ફલેટ નં. ર૦૩, રસીલાબેન તીલકચંદ નગાડાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિરલબાગ આર્શિવાદ ટેનામેન્ટ, ધનકુંવરબા સંકુલ મનીષાબેન જેરામભાઈ વાછાણી અને રાજેશભાઈ હરજીભાઈ ફળદુના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, શેરી નં. ૩, જગદીશભાઈ પ્રેમજીભાઈ સોલંકીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે.પી.શાહની વાડી પાસે, ન્યુ ડેન્ટલ કોલેજ, નવાગામ ઘેડ, જીલુબેન અલારખા જખરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧ર, હંસીકા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૯, ભગવતીબેન જીવાભાઈ દાઉદીયાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પીરની દરગાહ સામે, ગાયત્રી ચોક, નવાગામ ઘેડ, નાનજીભાઈ ગુજરાતીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વૃદાંવન, શાંતીનગર – ર, પટેલ કોલોની – ૯, પ્રજ્ઞેશ નટવરલાલ કાવૈયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧ર૬, ટી.બી. હોસ્પીટલ સામે, રામેશ્વરનગર ડો. હિરલ પંડયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, પંચાયત ઓફીસ પાસે, આરોગ્ય કેન્દ્ર પાસે,વનરાજસિંહ ગંભીરસિંહ સોઢાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદ કોલોની મેન્ટલ હોસ્પીટલ પાછળ, શિવધારા એપાર્ટમેન્ટ,બ્લોક નં. વી/૧ર, હીનાબેન વિજયભાઈ વાડોદરીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની ર/૩, વેદમાતા રેસીડન્સી એપાર્ટમેન્ટ, બ્લોક નં.ર૦૩, રાજેશભાઈ નારણભાઈ કાનાણીના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રમેશવાડી નવાગામ ઘેડ, અમીધારા ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ બ્લોક નં. સી/૪૪૭, કીંજલ મનસુખભાઈ ટાંકના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, શાંતીનગર રોડ નં. ૩/૪ ની વચ્ચે વિલાસબા પ્રભાતસિંહ રાણાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર રાંદલનગર, બાપા સીતારામના મંદિર પાસે, બ્લોક નં. ૧૫, ગોહિલ ચતુરભાઈ રાણુભાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૩, રોડ નં.૧/ર, હનુમાન શેરી, ચંદ્રનિલય જામનગર, જયોતીબા જાડેજાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મધુવન સોસા. બ્લોક નં. ૧૫ર/૭, ચામુંડા પાનવાળી શેરી, નવાગામ ઘેડ, ગંગુભાઈ રણમલભાઈ માતંગના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – પ કોર્નર, રોડ નં. ૩ કોર્નર, ગોકુલ, ભાવીનભાઈ મણીલાલ મશરૂના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦ર, આશુતોષ એપાર્ટમેન્ટ, પેલેસ દેરાસર સામે, ડી.કે.વી. કોલેજ પાછળ, સોનલબેન વારીયાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે. કે. એવન્યુ – ૫૦૨, પાર્ક કોલોની, ભાવેશભાઈ ધ્રુવના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૦ર, એરકેસલ રેસીડન્સી, સરૂ સેકશન રોડ, એમ.પી.હાઉસ પાસે, અનિલકુમાર મહેતા અને ડો. નિતા રાડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની હનુમાન ટેકરી, દલીતનગર, કૃપાલ ધનાભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાનકી નિવાસ, રામ મંદિરની સામે, ગુલાબનગર, નાથાભાઈ પ્રેમજીભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દયાનંદ સોસા. શેરી નં.૧, શાંતી નિવાસ, કોમ્યુનીટી હોલ પાસે, ગુલાબનગર રોડ, પ્રાગજીભાઈ પોપટભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર. .\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડીફેન્સ કોલોની માતૃકૃપા, પ્લોટ નં. ૧૩૪/૧, ઢીચડા મેઈન રોડ દિગ્જામ મીલ પાસે, ચેતનભાઈ નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેહુલનગર વૃદાંવન સોસ. શેરી નં. ૭, ભુપેન્દ્રભાઈ હેમતલાલ ભટ્ટના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલ આવાસ, બી/3, રૂમ નં. ૬૦૨, રોઝી પેટ્રોલ પંપ પાસે, એરફોર્સ – ર રોડ, જયોત્સનાબા પીગલના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧૩, ગાયત્રી એપાર્ટમેન્ટ મોદી સ્કુલની પાછળ, પંચવટી સોસા. મનસુખભાઈ કોટેચાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓશવાળ – ૪, શેરી નં. ૩, બ્લોક નં. ૪/પ, અન્ડર બ્રીજ પાસે, હીરપરા પરસોતમભાઈ રવજીભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર શ્રીરામ બ્રાસ પાસે, શ્રી ચામુંડા કૃપા, જીવીબેન મઘોડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડા લાઈન, રજપુતપરા શેરી નં. ર, સમુબેન ધરમશીભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રણામી પાર્ક, શ્રીજી હોલ પાસે, ૮૦ ફુટ રોડ, જેઠાલાલ વરશીભાઈ કટારમલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર બુધ્ધી સાગર સ્કુલ સામે, રડાર ગેઈટ પાસે, હંસાબેન મગનભાઈ સીસાગીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં આવેલ જી.એસ.એફ.સી ટાઉનસીપમાં પૃથ્વી સાપરિયાના ઘર B-5 થી B-6 સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના આઝાદ ચોકમાં આવેલ મહિન્દ્રા રાણીંગાનાં ઘરથી સંજય રાણીંગાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામનગર તાલુકાનાં ચંદ્રગઢ ગામમાં આવેલ વિપુલ જમન ચોવટિયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જોલ્લાનાં ધ્રોલ નગરપાલિકા વિસ્તારની ખત્રીશેરીમાં આવેલ ઉર્મિલા મનસુખ ભાવસારનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના માકડિયાવાળીમાં આવેલ રાધેશ્યામ ડેરીની સામે નવીન જાદવજી વાછાણીનાં ઘરથી જાદવજી મેઘજી વાછાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના મેઘપર આબરડી ગામમાં આવેલ નટુભાઈ ભાયા ભાઈ આંબલીયાનાં ઘરથી વીનું ભાઈ ભાયાભાઈ આંબલીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના રામ વાટિકામાં આવેલ નવીન રણછોડ નગરીયાનાં ઘરથી કાંતીલાલ જસાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જાલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ઉમિયાજી ગરબી ચોકમાં આવેલ ગોવિંદ કરમશી વાછાણીનાં ઘરથી રાજેન્દ્ર ગોવિંદ વાછાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારનાં વિજય નગરમાં આવેલ હસમુખ રૂડા કાન્જીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ખેતલા શેરી માં આવેલ સનત વ્યાસનાં ઘરથી ગુલાબેન મુકેશભાઈ દેલવાડીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના આંબેડકરચોકમાં આવેલ મુળજી ચના શેખનાં ઘર���ી નરેશ ચનાં શેખનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.\nજામનગર જીલ્લાનાં જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં આવેલ દિનેશ પરી હેમંત પરી નિમાવતનાં ઘરથી રતિલાલ ચકુભાઈ છત્રોલાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\n-: અમલવારીનો સમય :-\nઆ જાહેરનામું તા.૨૯/૦૯/૨૦૨૦ થી તા.૦૯/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરમાં નવ નિયુક્ત પી.આઇ. કે.જી.ચૌધરીની એલસીબીમાં તથા એસ. એસ. નિનામાની એસ.ઓ.જી.માં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર એસ.ઓ.જી.ના પી.આઇ. કે.એલ.ગાંધેની સીટી બી ડિવીઝનમાં, એલ.સી.બી.ના પી.આઇ. એમ.જે.જલુ, સિટી એ ડિવિઝનના પી.આઇ. એમ.આર.ગોંડલિયાની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સિટી સી ડિવિઝનના પી.આઇ. યુ.એચ.વસાવાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.જે.ભોલેની જામનગર ગ્રામ્ય સીપીઆઇમાં તથા જામનગર ગ્રામ્ય સીપીઆઇના પીઆઇ આર.બી.ગઢવીની એરપોર્ટ સિક્યુરીટીમાં નિમણૂક કરવામાં આવી છે.\nઆ ઉપરાંત ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનના વધારાના ચાર્જમાંથી ટ્રાફિક પી.આઇ. એસ.એચ.રાઠવાને મુક્ત કરવામાં આવ્યા છે અને સિટી બી ડિઝિનના વધારાના ચાર્જમાંથી પો.સ.ઇ. વાય.બી.રાણાને મુક્ત કરવામાં આવ્યા છે.\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, અંજતા સોસા. ૬ પટેલ કોલોની, ગોપાલભાઈ ઠાકરશીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, રોડ નં. ૧, શ્યામ એવન્યુ – ર, અનસુયાબેન નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદબાગ દર્શન એપાર્ટ. ફલોર નં. ર, હાઉસ નં. ૧, ધારીની સાગરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, ઈન્જોય રેસીડન્સી, ર પટેલ કોલોની ડો. ધીરેન જયંતીલાલ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૧૪, મધુવન સોસા. નવાગામ ઘેડ, મધુબેન રમેશભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા. પટેલ કોલોની – ૧૦, બ્લોક નં. ૧૮૫, કમલાબેન મનસુખભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ કવાર્ટર સ્ટાફ, ફીઝીયો હોસ્પીટલ, મીતલ હર્ષભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા હાઈટસ, સરૂ સેકશન રોડ, હસમુખભાઈ બી. સંઘવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી રાજ, વિરલ બાગ પાસે, રાહુલ કેતનભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણ કોલોની આદીનાથ રેસીડન્સી – ૧૦૧, ફર્સ્ટ ફલોર, રાજેશભાઈ હસમુખભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી શેરી નં. ર, ગુલાબનગર પરેશ હર્ષદરાય રામાવતના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષ પાર્ક, બાપા સીતારામ મઢુલી પાસે, જયશ્રીબેન અમીતભાઈ મઘવાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મથુરાનગર રડાર રોડ પાસે, રાધે ક્રિષ્નાવાળી શેરી, પરમાર સવજીભાઈ નાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈરવીન હોસ્પીટલ હીમતનગર શેરી નં. ૩, ભાવનાબેન લાલશંકર કેવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા., ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬, ઈન્દુબેન જાનીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસા. શેરી નં. ૧, ભીખુભાઈ સામતભાઈ રાવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃછાંયા બ્લોક નં.પપ, ચિત્રકુટ સોસા., ખોડીયાર કોલોની સામે, રેખાબેન વિપુલભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પપાર્ક શેરી નં. ૪, રામભાઈ ટપુભાઈ કરમુરના એક નો ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ટાઉનશીપ ગુલાબનગર વિજય કાનાભાઈ નંઝારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તીરૂપતી પાર્ક, બેડી બંદર રીંગ રોડ, ઢીચડા, મહાદેવ મંદિર પાસે, માયાબેન અસ્પરભાઈ ગઢવી તથા અસ્પરભાઈ મનીષભાઈ ગઢવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૪, દિ. પ્લોટ, વિશ્રામવાડી પાછળ, માતૃકૃપા, નયનાબેન ધનજીભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક શેરી નં. ર, રણજીતસાગર રોડ, હંસાબા નટુભા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપાર્ક, બાપા સીતારામની મઢ��લીવાળી ગલી રણજીતસાગર રોડ, જયશ્રીબેન અમિતભાઈ મગવાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલ તાલુકા શાળાની પાછળ કિશોર સવજી મોભેરા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના સી.એચ.સી. પાસે આવેલ મગન કાનજી ભારદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલ નાથા ખીમા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલ ગોસાઈ ફળીમાં નીલેશગર લાભુગર ગોસાઈનાં ઘર થી ધર્મેન્દ્રગીરી લાભુગર ગોસાઈનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના ૬૬ કે.વી. આંગણવાડી બાજુમાં આવેલ કિશોર જેઠીરામ શ્રીમાળીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ભોજેઘર મંદિરની પાસે આવેલ મોહન માધા ભંડેરીનાં ઘરથી ભગવાનજી જીણા ભંડેરીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારમાં આલ્ફા સ્કુલની સામે શિવ પાર્ક સોસાયટીમાં આવેલ રમાબેન કાન્તીલાલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામનાં વિસ્તારમાં પાદર પાસે આવેલ તરસી ભીમાણીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના રણજીતપર ગામમાં આવેલ ભરત પરસોતમ પરમારનાં ઘરથી પરસોતમ ભાણા પરમારનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ રામદૂત નગર વિસ્તારમાં ટ્રાયો ગેસ્ટ હાઉસનો વિસ્તાર કુલ ઘર ૭.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલ હોરાભાઈ પાલાભાઈ યાદવનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ આશાપુરા મંદિર પાસે ગુલામ પ્રેમજી લાઠીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં નાંદુરી ગામમાં આવેલ સોરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સામે જમન સવજી સુરાણીનાં ઘર થી રાકેશ જમણ સુરાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલીકાના માકડીયાવાડી વિસ્તારમાં આવેલ જાદવજી મેઘજી વાછાણીનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં આવેલ અરુણ જમન ચનીયારાનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં વિસ્તારનાં આંબેડકર ચોકમાં આવેલ અમિત લાલજી વિંઝુડાનું ઘ�� કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં રામવાડી વિસ્તારમાં આવેલ વીરેન્દ્ર રણમલ ગોધમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાના વિસ્તારમાં ખોડિયાર પરામાં આવેલ કુસુમ માધવજી અભંગીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાસે હીરા પાલા યાદવ નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ભાટિયા ગામમાં પાદર પાસે આવેલ શાંતાબેન પરસોતમ સંઘાણીનાં ઘરથી ગોમતી તુલસી સંઘાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં ચોરાની બાજુમાં આવેલ રમાબેન લક્ષ્મણ લક્ષ્મણ વિરાણી ના ઘર થી શાંતિભાઈ ભીમજી વિરાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોક કારા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આમદભાઈની ખોલીમાં આવેલ દિનેશ સાગરનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં માંકડિયા વાડી વિસ્તારમાં આવેલ અશ્વિન મોહન ખાંટના ઘર થી સુરેશ સુરેજા ના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં દાળમાંદાદા ચોકમાં આવેલ સવજી હરજી ખાણધરનાં ઘરથી પ્રવીણ સવજી ખાણધરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામમાં ખારા પાછળ આવેલ કિશોર બીજલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખીમલેયા ગામમાં આવેલ રામ મંદિર સામે છગન રવજી મઘોડીયા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાગના ગામમાં આવેલ રામવાડી વન વિહાર પાસે કાંતિલાલ મોહન નકુમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલ રામ મંદિરની સામે પ્રાગજી હીરા બોરસદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં આવેલ પાદરમાં વસંતબેન રતીલાલ તાળાનાં ઘરથી રમેશ વીરજી તાળાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલ નવી સોસાયટી પાસે ગરબી ચોકમાં રમેશ કેશવદાસ નિમાવતનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ રામ મદિર પાસે અરવિંદ જીવા ચૌહાણનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના વિજરખી ગામમાં આવેલ દરબાર શેરીમાં નવલસંગ ઝાલાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં આવેલ પ્રતાપગીરી રતનગીરીનાં ઘરથી ઈશ્વરગીરી કુંવરગીરીનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\n-: અમલવારીનો સમય :-\nઆ જાહેરનામું તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/cm-yogi/", "date_download": "2020-09-30T07:27:07Z", "digest": "sha1:CYCODUX6STEIEW3M3WCNQNRM7LDXURHB", "length": 21531, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "cm yogi: cm yogi News in Gujarati | Latest cm yogi Samachar - News18 Gujarati", "raw_content": "\nUP Unlock 4.0: યોગી સરકારની જાહેરાત, હવે વીકેન્ડ લૉકડાઉન ખતમ, રવિવારે જ બજાર બંધ રહેશે\nરામ મંદિર નીચે દબાયેલી ટાઇમ કેપ્સૂલને હજારો વર્ષો બાદ ડિકોડ કરી શકાશે\nCM યોગીના ગુરૂભાઈ યોગી દેવનાથ રાજ્યની રૂપાણી સરકારથી ખફા, આંદોલનની ચીમકી\nCM યોગી આદિત્યનાથ પિતાના અંતિમ દર્શનમાં નહીં રહે હાજર, આપ્યું આ કારણ\nCovid-19 સામે લડવા CM યોગીની જાહેરાત, 35 લાખ મજૂરોનાં ખાતામાં જમા થશે 1000 રૂપિયા\n'તંત્ર ધારે તે કરી શકે, 2 મહિનામાં જે કામ થયું તે 5 વર્ષમાં નથી થયું' : મોટેરાનાં સ્થાનિકો\nલખનઉમાં હિંસક પ્રદર્શન પર સીએમ યોગીએ કહ્યું - ઉપદ્રવીઓની સંપત્તિ જપ્ત થશે\nExclusive Interview: CM યોગી બોલ્યા- UPમાં ત્રીજ�� ડિપ્ટી સીએમની જરુર નથી\nExclusive Interview: CM યોગી બોલ્યા, અઢી વર્ષમાં અમે પડકારોને અવસરમાં બદલ્યા\nCM યોગીનો વાયદો - યૂપીના બે લાખ યુવાઓને જલ્દી આપીશ રોજગાર\nગેરકાયદેસર કતલખાના પર પ્રતિબંધના કારણે યૂપીમાં મોબ લિંચિંગ થઈ નથી - યૂપી સીએમ\nMission Paani: CM યોગીએ કહ્યું, 'વન હે તો જલ હે ઔર જલ હે તો કલ હે'\nVideo: યોગી 72 અને માયાવતી 48 કલાક નહીં કરી શકે ચૂંટણી પ્રચાર, ECનો પ્રતિબંધ\nયોગી 72, માયાવતી 48 કલાક નહીં કરી શકે ચૂંટણી પ્રચાર, ECએ લગાવ્યો પ્રતિબંધ\nયોગી પર માયાવતીનો પલટવાર, કહ્યું - અમારે તો 'અલી' અને 'બજરંગ બલી' બંને જોઈએ\nજૂનાગઢના મિનિ કુંભમેળામાં પહોંચ્યા યોગી આદિત્યનાથ\n‘મારું કોઇ સાંભળતું નથી એટલે પછાત વર્ગોનાં કલ્યાણનો ચાર્જ યોગીને પાછો આપી દઇશ’\nકોર્ટ જવાબદારી અમને આપી દે, 24 કલાકમાં રામ મંદિરનો ઉકેલ લાવી દઈશું: CM યોગી\nPM મોદી અને યોગીના રહેતા રામ મંદિર નહીં બને તો થશે આશ્ચર્યઃ ઉમા ભારતી\nઅખલાક લિંચિંગ કેસના મહત્વપૂર્ણ સાક્ષી હોવાથી PIની હત્યા થયાનો પરિવારનો દાવો\n‘ચા વાળા, અમને ના છંછેડતા એટલો મારીશ કે કાનમાંથી લોહી નિકળવા લાગશે’\n દલિતોનાં મત વિસ્તારમાં યોગી આદિત્યનાથે કહ્યું, હનુમાન દલિત હતા\nઅયોધ્યામાં જુઓ કેવી હશે રાજા રામની પ્રતિમા, શું હશે વિશેષતા\nઅયોધ્યામાં મંદિર હતું, છે અને રહેશે, અયોધ્યાની ઓળખ બનશે શ્રીરામની પ્રતિમા: યોગી\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બે���કનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80", "date_download": "2020-09-30T06:32:28Z", "digest": "sha1:HE7URC73D6QHM5POKQJGZ4ZP2IHFYYVD", "length": 3593, "nlines": 66, "source_domain": "gu.wikipedia.org", "title": "મયુર વાકાણી - વિકિપીડિયા", "raw_content": "\nમયુર વાકાણી એ ભારતના ટેલિવિઝન અભિનેતા છે. હાલમાં તે દયા જેઠાલાલ ગડાના નાના ભાઇ સુંદર તરીકે સબ ટીવીની ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનય કરી રહ્યા છે.\nવાસ્તવિક જીવનમાં પણ તેઓ અભિનેત્રી દિશા વાકાણીના નાના ભાઇ છે. અભિનેતા હોવા ઉપરાંત એક કુશળ શિલ્પકાર પણ છે.[૧]\n↑ \"'દયા'ની બનવા જઈ રહેલો ભાઈ 'સુંદર' છે શિલ્પકાર,મોદીની બનાવી છે મૂર્તિ\". દિવ્ય ભાસ્કર. ૮ નવેમ્બર ૨૦૧૪. Retrieved ૨૫ જૂન ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)\nમયુર વાકાણી ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝમાં\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૫ જૂન ૨૦૧૭ના રોજ ૦૮:૩૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/on-independence-day-pm-modi-may-launch-national-digital-health-mission-and-a-unique-identity-number/articleshow/77542918.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article12", "date_download": "2020-09-30T05:56:30Z", "digest": "sha1:DWRGHSA65USWJ3OEORXS2SHF5XYWNTLA", "length": 13392, "nlines": 101, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nNational Digital Health Mission: 15મી ઓગસ્ટે પીએમ મોદી કરી શકે છે મોટી જાહેરાત, જાણો વિગતો\n15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. આ દરમિયાન કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્વાસ્થ્ય બાબતોને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવશે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતી કાલે 15મી ઓગસ્ટ (Independence Day 2020)ના દિવસે લાલ કિલ્લા પરથી દેશને એક મોટી ભેટ આપી શકે છે. ખબરો મુજબ વડાપ્રધાન મોદી 'નેશનલ ડિજિટલ હેલ્થ મિશન' શરુ કરવાની જાહેરાત કરી શકે છે. માનવામાં આવે છે કે 'આયુષ્યમાન ભારત' જેવી આ યોજના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે ફાયદારુપ સાબિત થઈ શકે છે. Covid-19 મહામારીના લીધે વડાપ્રધાન પોતાના ભાષણમાં હે���્થકેર પર વધારે ભાર મૂકી શકે છે. આ સાથે તેઓ એક યુનિક આઈડેન્ટિ નંબર (Unique Identity Number) પર પણ કોઈ જાહેરાત કરી શકે છે.\nઅમારા સહયોગી ઈકોનોમિક ટાઈમ્સે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (National Digital Health Mission) વિશે જાણકારી આપી હતી. જે હેઠળ મેડિકલ રેકોર્ડ, તપાસ કેન્દ્ર, મેડિકલ સંસ્થાઓ અને સ્ટેટ મેડિકલ કાઉન્સિલને ડિજિટલાઈઝ કરવાની યોજાના છે. જેથી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોની દેશના કોઈ પણ આરોગ્ય કેન્દ્ર પરથી તપાસ થઈ શકે.\n​4 ફીચર સાથે લોન્ચ થશે યોજના\nઆ યોજનાને ચાર ફીચર સાથે શરુ કરવામાં આવશે. પહેલું હેલ્થ આઈડી, પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ, ડિજી ડૉક્ટર અને હેલ્થ સુવિધા રજિસ્ટ્રી હશે. સમય જતા આ યોજનામાં ઈ-કોમર્સ અને ટેલીમેડિસિન સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. જેના માટે ગાઈડલાઈન્સ બનાવવામાં આવશે.\n​યોજનામાં જોડાવું ફરજિયાત નહીં હોય\nઆ એપમાં કોઈ પણ નાગરિક પોતાને જોડી શકશે. જે ઐચ્છિક નહીં હોય, એટલે કે તેને ફરજિયાત પણે લાગુ નહીં કરાયા. હેલ્થ રેકોર્ડ સંબંધિત વ્યક્તિની મંજૂરી પછી જ શેર કરવામાં આવશે. આ સાથે હોસ્પિટલો અને ડૉક્ટરો માટે પણ એપ ડિલેટ પૂરી પાડવી ઐચ્છિક રહેશે. જોકે, સરકારનું માનવું છે કે આ એપની જરુરિયાતને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો જોડાઈ શકે છે. આ અંગે નેશનલ એલ્થ ઓથોરિટી (NHA)ના મુખ્ય કાર્યકારી ઈંદુ ભૂષણ જણાવે છે કે, \"NDHM લાગુ થવાથી હેલ્થ સેવાની ક્ષમતા, ટ્રાન્સપરન્સીમાં વધારો થશે. સાથે ભારત સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક હેલ્થ કવરેના લક્ષ્યને પણ હાંસલ કરવાની દિશામાં ઝડપથી વધી શકશે.\"\n​આ યોજનાનું શું છે લક્ષ્ય\n- એક ડિજિટલ હેલ્થ સિસ્ટમ બનાવવી અને હેલ્થ ડેટાને મેનેજ કરવો.\n- હેલ્થ ડેટા કલેક્શનની ક્વોલિટી અને પ્રસાર વધારવો.\n- હેલ્થ એપ પ્લેટફોર્મ તૈયાર કરવું જ્યાં હેલ્થકેર ડેટા ઉપલબ્ધ રહે.\n- આખા દેશ માટે અપડેટેડ અને યોગ્ય હેલ્થ રજિસ્ટ્રીને તાત્કાલિક તૈયાર કરવી.\n​યોજનામાં શું-શું હોઈ શકે છે\n- હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી\nઆ યોજનામાં અંગતતાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. કોઈ પણ જાણકારી સંબંધિત વ્યક્તિની ઈચ્છા વગર શેર નહીં કરી શકાય. લોકોને એવો વિકલ્પ પણ આપવામાં આવશે કે તેમના હેલ્થ ડેટાને થોડા સમય માટે ડૉક્ટર જોઈ શકે. જો વ્યક્તિ ઈચ્છે તો તેને આધાર કાર્ડ સાથે પણ લિંક કરી શકશે. હેલ્થ આઈડી દેશના તમામ રાજ્યો, હોસ્પિટલો, તપાસ કેન્દ્ર અને ફાર્મસીમાં લાગુ કરાશે.\n​લોકોને સારો લાભ થશે\nએક અધિ��ારીએ જણાવ્યું, \"NDHM યોજના ઐચ્છિક હશે. જેનાથી સિસ્ટમને મજબૂતી મળશે. આ 100 ટકા ઐચ્છિક રહેશે. પણ તેને એ રીતે ડિઝાઈન કરાયું છે કે તેનો તાત્કાલિક ફાયદો થવાનો છે અને અમને લાગે છે કોઈ આ યોજનાનો ઈનકાર નહીં કરે. કોઈ વ્યક્તિનો ડેટા તેની મરજી વગર જોઈ નહીં શકાય. તેમાં સરકારનો પણ સમાવેશ થાય છે.\"\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nજન્મુ-કાશ્મીરમાં આતંકીઓએ કરેલા ઓપન ફાયરિંગમાં 2 પોલીસકર્મી શહીદ થયા આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nદેશભારત અને ગરીબ દેશો માટે 10 નહીં 20 કરોડ કોરોના વેક્સીન તૈયાર કરાશે\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1381 નવા કેસ અને 11 મોત, કુલ આંકડો 136004 થયો\nદેશબાબરી ઘ્વંસઃ 28 વર્ષ પછી કોર્ટ ચુકાદો સંભળાવશે, અયોધ્યામાં હાઈ એલર્ટ\nઅમદાવાદગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nટીવીગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં વધુ એક TV એક્ટરની આત્મહત્યા, એપાર્ટમેન્ટમાંથી મળ્યો મૃતદેહ\nબોલીવુડ'ડ્રગ સિંડિકેટની એક્ટિવ મેમ્બર છે રિયા, હાઈ સોસાયટી સાથે છે સંબંધ'\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/videos/news-videos/heavy-rain-in-surat-water-logging-in-many-areas/videoshow/77541954.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article4", "date_download": "2020-09-30T05:58:19Z", "digest": "sha1:QDOEIR7JRAL3BELDCID7TTOF75VRFXVL", "length": 9782, "nlines": 96, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nધોધમાર વરસાદથી સુરત પાણી-પાણી, લિંબાયત બેટમાં ફેરવાયું\nસમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસતી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં પણ વરસાદ રોકાવાનું નામ ના લેતા શહેરના રસ્તા જાણે હવે નદીઓમાં ફેરવાયા છે, અને કેટલાક વિસ્તારોમાં તો તળાવ ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના લિંબાયત વિસ્તારની હાલત કંઈક આવી જ છે, જ્યાં ખાડી ઓવરફ્લો થવાના કારણે આખાય વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, અને આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. વળી, ઉકાઈ ડેમમાંથી પણ તંત્ર દ્વારા એક લાખ ક્યૂસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે એવી સ્પષ્ટતા પણ કરાઈ છે તેનાથી કોઈને ડરવાની જરુર નથી અને કોઈ અફવા પર પણ ધ્યાન ના આપવું.\nમાંથી સૌથી વધુ જોવાયેલા વિડીયો સમાચાર\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nસૌથી વધારે જોવાયેલા વીડિયો સમાચાર\nમુંબઈ બાદ હવે સુરતમાં વરસી રહ્યો છે ધમાકેદાર વરસાદ...\nનવવારી સાડીમાં કમાલના સ્ટંટ અને મૂવ્ઝ બતાવી સોશિયલ મીડિ...\nદસ વર્ષની આ છોકરી છે દુનિયાની સૌથી નાની વયની લેખિકા...\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવ...\nઅમદાવાદ: એસજી હાઈવે પર ઓવરસ્પીડે જતી કારે એવી પલટી મારી...\nવોકર સાથે ખતરનાક રીત ઢાળમાં સરકી રહેલા બાળકને યુવકે બચા...\nકચ્છમાં વકીલની હત્યા, પત્નીએ કહ્યું- 'અહીંનું પોલીસ સ્ટ...\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડર...\nલેટેસ્ટએક પગ નથી છતાં ખેતરમાં પરસેવો પાડે છે ખેડૂત\nઅન્યCute Video: બતકના બચ્ચાને પહેરાવવામાં આવી ફૂલની ટોપી\nઅન્યકોરોનાની અસરઃ ઓનલાઈન જોવા મળશે ફેમસ 'રેમ્બો સર્કસ'\nઅન્યકોરોના વચ્ચે લગ્નમાં પીઠી ચોળવા માટે લગાવ્યો અનોખો જુગાડ\nઓટોMG મોટર્સે ભારતમાં રજૂ કરી નવી SUV કાર ગ્લોસ્ટર\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nસમાચારજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nમનોરંજનસુશાંતના મૃતદેહનો વીડિયો શેર કરનાર ફેનને અંકિતા લોખંડેએ ખખડાવ્યો\nમનોરંજનસુશાંત સિંહ રાજપૂત સાથે કેમ કરી નાખ્યું હતું બ્રેકઅપ સારા અલી ખાને NCB સમક્ષ જણાવ્યું\n��માચારIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nસમાચારવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nસમાચારઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nસમાચારગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nસમાચારઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nમનોરંજનગોકુળધામના એકમેવ સેક્રેટરી 'આત્મારામ ભીડે'નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું\nસમાચારગાંધીનગરમાં કૃષિ બિલ સામે કોંગ્રેસનો દેખાવો, ધાનાણી-ચાવડા સહિતની અટકાયત\nમનોરંજનહવે રિયા ચક્રવર્તી પરથી પણ બનશે ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી, તૈયારીમાં લાગ્યા મેકર્સ\nમનોરંજનબિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે JD(U)માં જોડાતા સ્વરા ભાસ્કરે કર્યો કટાક્ષ\nમનોરંજન'ન્યાયઃ ધ જસ્ટિસ'માં નાર્કોટિક્સ અધિકારીનો રોલ પ્લે કરશે શક્તિ કપૂર\nમનોરંજનડ્રગ્સ કેસમાં ફસાયેલી સારાને પિતા સૈફ અલી ખાને મદદ કરવાની ના પાડી દીધી\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/kofta-pakiza-an-easy-way-to-make-a-mouth-watering-delicacy/", "date_download": "2020-09-30T06:17:25Z", "digest": "sha1:4P3HB3H2DBCJSEVMU64U4UEYBVI7HCA4", "length": 29221, "nlines": 660, "source_domain": "abtakmedia.com", "title": "કોફતા પાકિઝા: મોઢામાં પાણી લાવી દેતી લિજ્જતદાર વાનગી બનાવવાની સરળ રીત | Abtak Media", "raw_content": "\nજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં…\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nજામનગરમાં વિજળીના ચમકારા-ભારે ગાજવીજ સાથે વરસાદ\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮…\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશ��લ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nરાયમીઠાંની મહત્તા સમજીએ આયુવેદિક દ્રષ્ટિએ મીઠું બાળવાથી છૂટો પડતો કલોરીન ગેસ…\nશરીર માટે અમૃત સમાન- ‘પાણી’\nકોવિડ-૧૯થી બચવા માટેનો ઉત્તમ ઘરેલુ ઉપચાર\nરસોઈની આ ટીપ્સ બનાવશે તમારી વાનગીને વધુ સ્વાદિષ્ટ\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Recipes કોફતા પાકિઝા: મોઢામાં પાણી લાવી દેતી લિજ્જતદાર વાનગી બનાવવાની સરળ રીત\nકોફતા પાકિઝા: મોઢામાં પાણી લાવી દેતી લિજ્જતદાર વાનગી બનાવવાની સરળ રીત\nપનીર – ૬૦ ગ્રામ\nબાફેલા બટાકા – ૨૦ ગ્રામ\nમકાઈનો લોટ – ૫ ગ્રામ\nગરમ મસાલો એક ચમચી\nકાજુના ટુકડા ૨૦ ગ્રામ\nટામેટા – ૫૦ ગ્રામ\nલીલી ઈલાયચી – ૧/૨ નંગ\nતજના ટુકડા – ૧/૨ નંગ\nલવિંગ – ૩/૪ નંગ\nતમાલપત્ર – ૧ નંગ\nકસૂરિમેથી – ૨ ચમચી\nફ્રેશ ક્રીમ – ૨ ચમચી\nપાલક – ૩૦ ગ્રામ\nબટર – ૫ ગ્રામ\nસૌ પ્રથમ કોફતા બનાવવા માટે એક વાસણમાં છીણેલા બટાકા અને પનીર લો હવે તેમાં મીઠું , મરી પાવડર , કાજૂ ટુકડા, એલચી પાવડર , કોર્ન ફ્લોર ઉમેરી મિશ્રણ તૈયાર કરો. હવે તૈયાર થયેલા મિશ્રણના કોફતા શેઇપના નાના નાના બોલ્સ વાળો, ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એક પછી એક કોફતા તાળો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કોફતા તળવા.\nપાલક બેઇઝ ગ્રેવી બનાવવા માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરો હવે તેમાં આખું જીરું નાખો ,ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા મરચા , પાલકની પેસ્ટ ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, થોડુંક બટર, કુકિંગ ક્રીમ, કાસુરી મેથી ઉમેરી થોડીવાર હલાવો બસ તૈયાર છે પાલક બેઇઝ ગ્રેવી.\nબંને ગ્રેવી તૈયાર થઈ જાય એટલે કોફતા પર ગ્રેવી નાખી તેની ઉપર કુકિંગ ક્રીમ નાખી ગાર્નિશ કરો\nએક કડાઈમાં એકાદ ચમચી જેટલું તેલ લઈ તેમાં જીરું ,તજના ટુકડા , લવિંગ તમાલપત્ર , સમારેલી ડુંગળી નાખી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટા મીઠું , ધાણા પાવડર ,ગરમ મસાલો, લાલ મરચું પાવડર ,ઉપરાંત ટામેટાની પેસ્ટ અને કાજુની પેસ્ટ નાખી ધીમા તાપે હલાવો.બસ તૈયાર છે ટામેટા બેઇઝ ગ્રેવી.\nPrevious articleનિયમિત કોબીના સૂપનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબધિત અનેક સમસ્યાઓ થશે દૂર\nNext articleરસોઈની આ ટીપ્સ બનાવશે તમારી વાનગીને વધુ સ્વાદિષ્ટ\nગણેશ ચતુર્થીની વિશેષ ‘માવા મોદક’ રેસિપી\nતહેવારને સ્વાદિષ્ટ બનાવશે પનીર સેન્ડવિચ પકોડા\nખીરનો નવો સ્વાદ બટાટા ને સંગ…\nઆ સાતમમાં ઘરે ટ્રાય કરો મેથી બાજરીના પૌષ્ટિક ઢેબરા\nજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો\nઆજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી આશા હૈ હિન્દી\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nજામનગરમાં વિજળીના ચમકારા-ભારે ગાજવીજ સાથે વરસાદ\nઆજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો સમયગાળો છે ખુબ જ શુભ…\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮ કરોડ લીટર પ્રાણવાયુ\nસોની બજારની ચમક નિસ્તેજ\nશહેરમાં ૩.૬૫ લાખ ઘરોમાં કોરોના સર્વેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ\nપર્સનલ લોનના નામે ૧૦ હજાર લોકો સામે ઠગાઈ: ત્રણ ઝડપાયા\nનીટની પરીક્ષાના ૩૯ કેન્દ્રોને સેનીટાઈઝ કરાયા\nકોવિડ-૧૯ અંગેની માહિતી આપતો કંટ્રોલરૂમ આશિર્વાદ સમાન\nગોકુલ હોસ્પિટલ દ્વારા હવે કોરોનાના દર્દીઓ માટે હોમ કેર ફેસેલીટી ઉપલબ્ધ\nડુંગળીની આવક નહીં વધે તો પ્રતિ કિલો રૂ.૧૦૦ થવાની શકયતા\nજૈન વિઝન દ્વારા આયુર્વેદ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા કાલે વેબીનાર\nસૌરાષ્ટ્ર યુનિ.નાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણી કોરોનાથી સંક્રમિત થયા\nપોલીસના સ્વાંગમાં તોડ કરનાર એક શખ્સના જામીન ફગાવાયા\nકાલે નાગરાજ ગ્રુપ દ્વારા મહારકતદાન કેમ્પ: રકતદાતાઓનું સન્માન કરાશે\nહાનિકારક તમાકુની ટોચના મીડિયા માધ્યમો પર જાહેરાતો અટકાવો\nગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગ સાથે આવેદન અપાશે\n૧૯ સપ્ટેમ્બરે યોજાનાર જીએસટી કાઉન્સીલની બેઠક હવે ૫ ઓકટોબરે\nઆજે ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠની ૧૩૭મી જન્મજયંતિ\nરાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા\nએ… હવે તો કાયમી કરો… ભાજપ કાર્યાલયે આરોગ્ય કર્મીઓન�� રજૂઆત\nસિવિલ હોસ્પિટલ તથા કોવિડ સેનટરમાં વહીવટી જવાબદારીઓની ફાળવણી કરો: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ\nઇનસાઇટસ ભારત દ્વારા પશુખોની ગેરકાયદે નિકાસ સંદર્ભે ચર્ચા અંગે કાલે વેબિનાર\nઆરોગ્ય કેન્દ્રોની માહિતી લોકોને મળે તે માટે ઠેરઠેર સાઈન બોર્ડ મુકાયા\n૧૬૦ વર્ષ બાદ આવ્યો છે આશ્વિન અધિકમાસ, જાણો આ વર્ષનો અધિકમાસ શા માટે છે ખાસ\nસૌરાષ્ટ્રમાં દૂધ ફેટના સૌથી વધુ ભાવ ચૂકવતી રાજકોટ દૂધની ડેરી\nવર્ચ્યુઅલ વર્લ્ડને લીધે આજે લોકોની ખુશી છીનવાઇ: ડો. વિકાસ અરોરા\nસૌરાષ્ટ્રમાં નવા શરૂ થયેલા વરસાદના રાઉન્ડથી ફાયદો થશે કે નુકસાન, જગતનો તાત અવઢવમાં\nજેઈઈની પરીક્ષામાં ગુજરાતનો ‘તારલો’ ઝળક્યો\nકોંગ્રેસના મહાસચિવ ગુલામનબીને ‘આઝાદ’ કરાયા: છ સભ્યોની બનાવી સમિતિ\nઉપલેટામાં તાલુકા સુપરવાઈઝરના માનસિક ત્રાસથી કંટાળી મહિલા બ્લોક હેલ્થ ઓફિસરનું રાજીનામું\nમહારાષ્ટ્રના પાલઘર હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરવા રાજપૂત કરણી સેનાની માંગ\nજુનાગઢ મહાપાલિકાની બેઠકમાં રૂ.૧.૫૨ કરોડના કામોને મંજુરી અપાઈ\nજસદણનું અનિલ પરમાર સર્કલ પાલિકાની બેદરકારીનો ઉતમ નમૂનો\nચાલને જીવી લઈએ: આજે હર્ષજીત ગઢવીના ડાયરાની જમાવટ\nભુજ વિધુત પોલીસ મથકમાં દારૂની મહેફિલ\nક્રેન બાર્જને ખેંચવા ગઈ, પણ બાર્જે ક્રેનને જ ખેંચી લીધું \nનીટની પરિક્ષા માટે આજે રાત્રે સ્પેશિયલ ટ્રેન દોડશે\nરાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને મળી ઝળહળતી સફળતા\nભારત-જાપાને સૈન્ય સેવા માટે કરી સમજુતિ: ચીનનું ટેન્શન વધશે\nજેતપુરમાં રૂ.૩ લાખના હેરોઇન સાથે શખ્સ ઝડપાયો\nવૈશ્વિક કોરોનો કટોકટીમાં ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક હવે શરૂ થયો “સાવચેતીનો દોર ..એક જ દિવસમાં વિક્રમ જનક નવા કેસો ની નોંધણી સામે રિકવરી દર...\nઆજથી સાળંગપૂર મંદિરના દ્વાર ભકતો માટે ખુલ્યાં\nલોધીકા: આઇસરમાં બેરલમાં છુપાયેલો વિદેશી દારૂનો જથ્થા સાથે રાજકોટના બે શખ્સો ઝડપાયા\nચુડા નજીક ભાજપ અગ્રણી ઉપર ફાયરીંગની ઘટનાએ પોલીસને ચક્રાવે ચડાવી\nભાવનગરમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ : ભાવનગરના વલ્લભીપુર અને ઉમરાળામાં ચાર ઇંચ વરસાદ\nસોમનાથ મહાદેવના દર્શન કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા\nવિસાવદરના વરિષ્ઠ તબીબ ડો.જયંતભાઈ પરીખ અનંતની યાત્રાએ\nજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છો��ી સરકારી શાળામાં...\nઆજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત...\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nજામનગરમાં વિજળીના ચમકારા-ભારે ગાજવીજ સાથે વરસાદ\nઆજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો સમયગાળો છે ખુબ જ શુભ…\nજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં...\nઆજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત...\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nકેબીનેટ પ્રધાન સુરેશ પ્રભુ સમક્ષ નિકાસકારોના પ્રશ્નો રજૂ કરતુ ગ્રેટર ચેમ્બર\nબનાસકાંઠામાં ગૌહત્યાના ગુનામાં ૪ની ધરપકડ\n૨૪ કલાક જોખમી નોકરીનું સ્પેશિયલ એલાઉન્સ રૂ.૩૨૫\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/gujarati-entertainment?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T06:07:02Z", "digest": "sha1:M6LZIN45VZWRGC4O7APDEXWQKCYTJYJ5", "length": 14100, "nlines": 145, "source_domain": "gujarati.webdunia.com", "title": "મનોરંજન | જોક્સ | પર્યટન | બોલીવુડ | ફિલ્મી દુનિયા | Gujarati Film | Bollywood News | India Tourisms", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nટેરેન્સ લુઇસ પર નોરા ફતેહીને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ છે, નોરા જવાબ આપ્યુ\nગુજરાતી જોક્સ - અભ્યાસ માત્ર બે જ કારણથી\nગુજરાતી જોક્સ - અભ્યાસ માત્ર બે જ કારણથી\nજોક્સ - રાહુલની wife\nજોક્સ - રાહુલની wife\nપાયલ ઘોષ મામલે અનુરાગ કશ્યપની વધી મુશ્કેલીઓ, યૌન શોષણના આરોપમાં મુંબઈ પોલીસે જલ્દી મોકલશે સમન\nયૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલ અનુરાગ કશ્યપની મુશ્કેલી વધવાની છે. અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણના આરોપમાં કેસ નોંધ્યો છે. પાયલ સતત તેની ધરપકડની માંગ કરી રહી હતી. હવે મુંબઈ પોલીસ જલ્દી જ પૂછપરછ માટે અનુરાગ કશ્યપને સમન મોકલશે.\nKBC 12- અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ સંબંધિત આ સવાલ પૂછ્યો, જાણો આ સિઝનના પહેલા સવાલ\nસુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસ આજકાલ દેશભરમાં ચર્ચાનો વિષય છે. સીબીઆઈ છેલ્લા એક મહિનાથી અભિનેતાના મોતની તપાસ કરી રહી ��ે. જો કે સુશાંત સિંહ રાજપૂતનું મોત કેવી રીતે થયું તે હજુ જાણી શકાયું નથી. દરમિયાન, અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી) ...\nરેડ કલરના આઉટફિટમાં ઉર્વશી રૌતેલાએ જોરદાર ડાન્સ કર્યો, વીડિયો શેર કર્યો અને કહ્યું - જ્યારે મે લેડી અલ્લુ અર્જુનની રીતે ...\nબોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી તેની સુંદરતા અને માવજત માટે ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ઉર્વશી તેના ડાન્સથી ચાહકોના દિલ પણ જીતી લે છે.\nઆશા ભોસલે એ બહેન લતા મંગેશકરને આપી જન્મદિવસની શુભેચ્છા, પીએમ મોદીએ કહી આ વાત\nસ્વરા કોકિલા લતા મંગેશકરનો આજે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. લતા મંગેશકર(Legendary singer Lata Mangeshkar) આજે તેમનો 91 મો જન્મદિવસ ઉજવી રહી છે. આ વિશેષ પ્રસંગે દુનિયાભરના લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. લતા મંગેશકરની બહેન આશા ...\n'બાલિકા વધુ' ના ડાયરેક્ટર આર્થિક તંગીના કારણે શાકભાજી વેચી રહ્યા છે\nઆઝમગઢ કોરોના વાયરસ મહામારીને કારણે 6 મહિનાથી વધુ સમય સુધી ચાલેલ લોકડાઉને કારણે ભારતના અર્થતંત્રની કમર તૂટી ગઈ છે. કરોડો લોકો બેરોજગાર થઈ ગયા છે, જીડીપી માઇનસ 23 પર પહોંચી ગઈ. તેની અસર ટીવી ઉદ્યોગને પણ પડી છે. બાલિકા વધુ, કુછ તો લોગ કહેગે જેવી ...\nHappy BIrthday Lata - લતા મંગેશકર વિશે 25 રોચક વાતો\nમધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલ કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીની પુત્રી છે. ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી લતાને તેમના પિતાએ પાંચ વર્ષની વયે જ સંગીતની તાલીમ અપાવવી શરૂ કરી હતી.\nડ્રગ્સનો મામલો: સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સાથે ખાસ બોન્ડની કબૂલાત કરી, દવાઓ લેવાની ના પાડી\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) લાંબા સમયથી ઉદ્યોગમાં સક્રિય રહેલી બોલીવુડ ડ્રગ ચેનને તોડવા તરફ આગળ વધી રહ્યો છે. રિયા ચક્રવર્તી સહિત 6 લોકોને ન્યાયિક કસ્ટડીમાં લીધા બાદ એનસીબીએ અત્યાર સુધી ...\nઈશા ગુપ્તાએ વ્હાઇટ બિકિનીમાં કહેર મચાવ્યુ, બોલ્ડ ફોટા વાયરલ થયા\nફિલ્મ 'જન્નત 2' થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ઇશા ગુપ્તા હંમેશાં તેની બોલ્ડ તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે. ઘણી વાર ઇશા તેની હોટ પિક્ચર્સને કારણે ટ્રોલ થઈ ગઈ છે, પરંતુ ઇશાને આ વાતનો વાંધો નથી.\nગુજરાતી જોક્સ- નાગિન ડાંસ\nમિત્રના લગ્નમાં આટલું નાગણ ડાંસ કર્યું કે મિત્રના બાપુ પૂછવા માંડ્યા\nગુજરાતી જોક્સ-એક વાર પપ્પુ સાસરા ગયું\nગુજરાતી જોક્સ-એક વાર પપ્પુ સાસરા ગયું\nWorld Tourism Day- ફરવાના છે રોચક ફાયદા તેથી સૌથી વધારે ફરે છે ભારતીય યુવા\nવિશ્વ પર્યટન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે વિશ્વ પર્યટન દિનની થીમ છે \"પર્યટન અને જોબ: બધા માટે શ્રેષ્ઠ ભવિષ્ય\". ખાસ વાત એ છે કે ભારત આ વર્ષે વર્લ્ડ ટૂરિઝમ ડેનું આયોજન કરશે. આ ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં પર્યટન, જાગૃતિ ...\nદીપિકા પાદુકોણે ડ્રગ્સ લેવાનો કર્યો ઈંકાર, કરિશ્મા સાથે ચૈટની વાત કબૂલી\nબોલીવુડ ડ્રગ કેસમાં આજે ખોબ મહત્વનો દિવસ છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ એનસીબીએ શનિવારે સવારે 10 વાગે બોલાવી હતી. તે એનસીબી ગેસ્ટહાઉસ પહોંચી ચુકી છે. તેમને કેપીએસ મલ્હોત્રાની લીડરશિપમાં સવાલ જવાબ કરવામાં આવ્યો. બીજી બાજુ શ્રદ્ધા કપૂરને એક્સચેંજ ...\nદીપિકાની પૂછપરછ કરી રહી છે 5 સભ્યોની ટીમ, સવાલ પહેલા સમજાવ્યો NDPS Act\nબોલિવૂડ ડ્રગ કેસમાં આજે (26 સપ્ટેમ્બર) ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. અભિનેત્રી દીપિકા પાદુકોણને શનિવારે સવારે 10 વાગ્યે એનસીબીએ બોલાવી હતી. તે એનસીબી ગેસ્ટહાઉસ પહોંચી ચુકીછે. કેપીએસ મલ્હોત્રાના નેતૃત્વમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ ...\nએસ.પી બાલાસુબ્રમણ્યમનુ કોરોનાથી મોત, જેમની અવાજ વગર અધૂરા છે સલમાન ખાન\nદિગ્ગજ ગાયક એસપી બાલા સુબ્રમણ્યમનું નિધન, બોલિવૂડમાં પ્રખ્યાત ગાયકના અવસાનના સમાચાર સાંભળીને મોટો આંચકો લાગ્યો છે. હા, વર્ષ 2020 એક પછી એક આંચકા આપી રહ્યુ છે. આ વર્ષ અનેક લોકોના જીવનમાં નિરાશા લાવ્યું છે. રોજ અનેક પ્રકારના સમાચાર સાંભળીને લોકો ...\nગુજરાતી જોક્સ-બ્યૂટી પાર્લરમાં કેમ જાય\nબેનો બ્યૂટી પાર્લર કેમ જાય તો હું કીધું કે\nગુજરાતી જોક્સ- પીધેલાનો જોક્સ\nગુજરાતી જોક્સ- પીધેલાનો જોક્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/04/", "date_download": "2020-09-30T07:10:50Z", "digest": "sha1:KMGJTR5FOXW7CZ7D44AZH36XC4NRVHUV", "length": 8280, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 4, 2020 - Only Gujarat", "raw_content": "\nસ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાંબુ વેઇટિંગ, જુઓ હમમચાવી દેતી તસવીરો\nરાજકોટ: કાળમુખો કોરોના રાજકોટમાં એવો પગ પસારી રહ્યો છે કે દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે અને તેની સાથે મોતના\nકોરોનાને લીધે આર્થિક સંકડામણમાં વેપારીએ પત્ની અને 3 દીકરી સાથે ���ેર પીધું\nદાહોદના એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખભળાટ મચી ગયો છે. આત્મહત્યા પાછળનું કારણ આર્થિક\nચેન્જિંગ રૂમનો આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે, આ રીતે મહિલાને મોકલી ટ્રાયલ રૂમમાં અને…\nભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ઇન્દ્રપુરી વિસ્તારમાં સુપર માર્કેટમાં મહિલા ગ્રાહકને પુરુષ ટ્રાયલ રૂમમાં મોકલી દીધી. આટલું જ નહીં, એક કર્મચારી\nભાભીને થયો દિયર સાથે પ્રેમ, છાનામાના મળતા હતા પરંતુ એક દિવસ બંને ભાગી ગયા અને…\nજયપુરઃ ઘરેથી લાપતા મહિલા અને એક યુવકનું શબ ગુરૂવારે (ત્રણ સપ્ટેમ્બર) સાંગાનેર વિસ્તારના એક ભાડાના રૂમમાંથી મળ્યું. પ્રાથમિક રીતે મળતી\nરાની મુખર્જીની દેરાણી બનવાની હતી પરંતુ આ એક તસવીરને કારણે તૂટ્યાં સંબંધો\nમુંબઇ: રણબીર કપૂર સાથે ફિલ્મ ‘રોકસ્ટાર’માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ નરગિસ ફખરી આજકાલ તેની પર્સનલ લાઇફને લઇને ખૂબ ચર્ચાંમાં છે.\nઘરમાં બસ આ નાનકડો છોડ લાગી દો ને પછી ચુંબકની જેમ ખેંચાઈને આવશે રૂપિયા\nઅમદાવાદઃ દુનિયામાં દરેક વસ્તુ ઊર્જા સાથે જોડાયેલી હોય છે અને આપણી આસપાસની ઊર્જાની અસર આપણા જીવન પર પણ પડે છે.\nપોલીસે જમીનમાં 10 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો ને જે જોયું તે જોઈને ઉડી ગયા હોશ\nપુણે: પુણે પાસે આવેલા પિંપરી ચિંચવાડ જિલ્લામાં 16 ઑગસ્ટથી લાપતા 42 વર્ષિય શખ્સની હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મર્ડર\nકોરોના કાળ બાદ હવે વિશ્વ યુદ્ધ ત્રણ થશે ખોબા જેવડા દેશે ચીનનું નાક કાપ્યું\nતાઈપેઈઃ કોરોના કાળમાં દુનિયાના અનેક દેશોની સામે વિસ્તાર વાદી નીતિ અપનાવીને ચીને વિવાદ ઉભો કર્યો છે. ચીનનો આ સમયે ભારત\nબે વર્ષમાં આ મહિલા એક-બે નહીં પણ નવ-નવ સંતાનોની બની માતા, ડૉક્ટર્સે ચમત્કાર ગણાવ્યો\nહેરિસબર્ગઃ એવી કહેવત છે ને કે જ્યારે ઉપરવાળો આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. તે ધન હોય કે ખુશીઓ.\nપતિના મોત બાદ પત્ની સગા દિયરના પડી પ્રેમમાં પણ પરિવાર આવતો હતો વચ્ચે\nસીતામઢીઃ બિહારના સીતામઢીમાં એક દિયરે પોતાની ભાભી સાથે જ લગ્ન કર્યા. વાસ્તવમાં આ ઘટના સીતામઢી મહિલા પોલીસ સ્ટેશનની છે. જ્યાં\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક���ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/lakme-fashion-week-ananya-pandey-disha-patni-dazzling-the-ramp-9329", "date_download": "2020-09-30T05:25:59Z", "digest": "sha1:GPSKURTDWGUXXISTFTCTOHFROKLQMBFM", "length": 8881, "nlines": 77, "source_domain": "www.gujaratimidday.com", "title": "લેકમે ફેશન વીક 2019માં જુઓ બોલીવુડ સ્ટાર્સનો અંદાજ - entertainment", "raw_content": "\nલેકમે ફેશન વીક 2019માં જુઓ બોલીવુડ સ્ટાર્સનો અંદાજ\nબોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાના, દિશા પટની અને અનન્યા પાન્ડે લેકમે ફેશન વિક 2019માં રેમ્પ વૉક કર્યું હતું. આયુષ્માન ખુરાના અને દિશા પટનીએ રોહિત ગાંધી અને રાહુલ ખન્ના દ્વારા તૈયાર કરાયેલા ડ્રેસ સાથે રેમ્પ વૉક પર બધાનું ધ્યાન ખેચ્યું હતું.\nઅનન્યા પાન્ડેએ અનુશ્રી રેડ્ડી અને અર્પિતા મેહતા દ્વારા તૈયાર કરાયેલા ડ્રેસ સાથે રેમ્પ પર ડેબ્યૂ કર્યું છે. અનન્યા પીંક કલર લહેંગા, ચોલીના એથનિક આઉટફિટમાં દેખાઈ હતી.\nનેશનલ એવોર્ડ જીત્યા પછી આયુષ્માન ખુરાના ચર્ચાઓમાં છે. આયુષ્માન ખુરાનાએ બ્લેક અટાયરમાં રેમ્પ વૉક કર્યું હતુ. આયુષ્માન સાથે દિશા પટની પણ બ્લેક આઉટફિટમાં જોવા મળી.\nઅર્જુન કપૂર અને તેનો મિત્ર બ્લેક શૂટ સાથે જોવા મળ્યા હતા. અર્જુન કપૂરે બ્લેક ગ્લોસી ઓક્ષફોર્ડ અને તેને સપોર્ટ કરતા હેર શોર્ટ કર્યા હતા. બન્ને સાથે સંજય કપૂરના પુત્ર જહાન કપૂર પણ વાઈન ટૂ-પીસ સૂટમાં દેખાયો.\nઅર્જુન રામપાલ, જિબ્રએલા, શાહિદ કપૂર, મીરા કપૂર, સંજય કપૂર, ચંકી પાન્ડે, હાર્દિક પંડ્યા અને સોફી ચૌધરીએ ફેશન વીકમાં હાજરી આપી હતી.\nરેહા ચક્રવર્તી, શિબાની દાંડેકર, અદાહ શર્મા તેમના ડિઝાઈનર્સ સાથે લેકમે ફેશન વીકમાં\nશોબીતા દુધીપાલા લેકમે ફેશન વીક 2019ના તેના ડિઝાઈનર્સ સાથે. ધ મેડ ઈન હેવન ફેમ સ્ટાર્સે મેટાલિટ પેન્ટ, પ્રિન્ટેડ ટોપ અને સિલ્ક જેકેટ સાથે રેમ્પ વૉક કર્યું\nવ્હાઈટ ફ્રિ���ઝ ડ્રેસ સાથે કિમ શર્માએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ.\nસોફી ચૌધરીએ વ્હાઈટ એન્ડ બ્લેક કલરના એમ્બેલિશ્ડ ડ્રેસ અને બ્લેક હિલ્સ સાથે વૉક કર્યું હતું. સોફી ચૌધરીએ તેની અદાથી હાજર લોકોને મોહક બનાવ્યા હતા.\nનતાશા દલાલે પણ રેમ્પ પર વૉક કર્યું હતું, કેઝ્યુલ લૂકમાં દેખાતી નતાશા દલાલ ગ્રે કલરના સ્વેટલેશ ડ્રેસ, બ્લેક લેધર બેલ્ટ સાથે જોવા મળી હતી.\nમર્દ કો દર્દ નહી હોતા સાથે બોલીવુડ ડેબ્યૂ કરનારા અભિમન્યુ દસ્સાનીએ રાધિકા મદન સાથે લેકમે ફેશન વીક 2019ના રેમ્પ પર વૉક કર્યુ.\nજેકી ભગનાની તેમની બહેન દીપશિખા દેશમુખ સાથે લેકમે ફેશન વીક પહોંચ્યા હતા. જેકી ભગનાનીએ હાલમાં જે એક ઍપને લોન્ચ કરી હતી જે નવા ટેલેન્ટને મોકો આપશે.\nએનિમલ પ્રિન્ટ ડ્રેસ સાથે અનુષ્કા રંજન અને બ્લેક જોધપુરી સ્ટાઈલ ડ્રેસમાં આદિત્ય શિલ લેકમે ફેશન વીકમાં પહોંચ્યા હતા. અનુષ્કા રંજને વેડિંગ પુલાવ સાથે બોલુવીડ ડેબ્યૂ કરી રહી છે.\nમલાલ સાથે બોલીવુડ ડેબ્યૂ કરનારા મીઝાન જાફરીએ ફેશન વીકમાં હાજરી આપી હતી.\nકબીર સિંઘની સક્સેસ પછી શાહિદ કપૂર ચર્ચાઓમાં છે. લેકમે ફેશન વીકમાં શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત કપૂર સાથે પહોંચ્યો હતો. શાહિદ શોર્ટ વ્હાઈટ જેકેટ જ્યારે મીરા કપૂર લાલ શોર્ટ શૂટમાં દેખાયા.\nહાલમાં જ માતા બનેલી ગેબ્રિએલા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે ફેશન વીકમાં પહોંચી હતી.\nલેકમે ફેશન વીક 2019નું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું. જેમાં દિશા પટની, અનન્યા પાન્ડે, શિબાની દાંડેકર, સોફી ચૌધરી, કિમ શર્મા રેમ્પ વૉક પર ચાલ્યા હતા. અનન્યા પાન્ડેએ લેકમે ફેશન વીક સાથે રેમ્પ વૉક પર ડેબ્યૂ કર્યું હતું. જુઓ ફોટોઝ\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19880322/lovely-story-26", "date_download": "2020-09-30T07:23:22Z", "digest": "sha1:OW5DHFFEQHUBVNWKLXNVYFGVLI7SS35E", "length": 4503, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Lovely story - 26 by ketan motla raghuvanshi in Gujarati Novel Episodes PDF", "raw_content": "\n# લવ-લી-સ્ટોરી પ્રકરણ -26 ‘’શહેરના નામાંકિત વેપારીના એકનાએક પુત્રનો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ…’’ આજના તમામ પ્રમુખ અખબારની હેડલાઇન બની ગયા હતા ન્યુઝ. જેના કારણે સમગ્ર શહેરમાં હલચલ મચી ગઈ. લોકોના મુખે ખીમચંદશેઠના પુત્રને લઈ તરેહ તરેહની ચર્ચાઓથી બજાર ...Read Moreથવા લાગ્યું.કોઈ એવું કહેતું કે સટ્ટા હાર્યો તો કોઈ એવું કહેતુકે પ્રેમપ્રકરણ તો કોઈ બીજું કારણ આપતું હતું .આમ વિવધ અફવાથી બજાર ગરમ થવા હતું. ‘દેવાંગની માં, ઈશ્વરનો આભાર માનો કે આપણો દીકરો બચી ગયો અને તાત્કાલિક સારવાર મળી ગઈ.’ ખીમચંદશેઠ તેની પત્નીને દિલાસો આપતા બોલ્યા. ‘ હા સાચી વાત છે ભગવાને આપણી લાજ રાખી.’ દેવાંગના સમાચાર જાણી ગામડેથી વેવાઈ Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/health/8-reasons-why-dancing-is-good-for-your-health-002017.html", "date_download": "2020-09-30T05:07:26Z", "digest": "sha1:PY6X6CC24VG3H2KC4FPP3LZC4X5RTGBY", "length": 18670, "nlines": 176, "source_domain": "gujarati.boldsky.com", "title": "શા માટે નૃત્ય તમારા આરોગ્ય માટે સારૂ છે તે માટે ના 8 કારણો! | 8 શા માટે નૃત્ય તમારા આરોગ્ય માટે સારી છે! - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews હાથરસ કેસમાં સીએમ યોગી પર પ્રિયંકાના પ્રહાર - રાજીનામુ આપો, તમારા શાસનમાં અન્યાયની બોલબાલા\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nશા માટે નૃત્ય તમારા આરોગ્ય માટે સારૂ છે તે માટે ના 8 કારણો\nડાન્સ ગ્રેસ સાથે પોતાને વ્યક્ત કરવાનો માત્ર એક રસ્તો નથી પણ તે તમારા શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે એક સરસ માર્ગ છે. નૃત્યના સ્વાસ્થ્ય લાભો પુષ્કળ છે અને ત્યાં વિવિધ પ્રકારનાં નૃત્ય છે જે તમે પસંદ કરી શકો છો.\nડાન્સના પ્રકારો શું છે\nપસંદ કરવા માટે ડાન્સની ઘણી શૈલીઓ છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:\nજાઝ - આ પ્રકારના નૃત્યમાં કૂદકે અને સંગીતના ધબકારા તરફ વળે છે. નૃત્યના આ સ્વરૂપમાં લવચિકતા, સંકલન, સહનશક્તિ અને તાકાત વધે છે.\nબેલેટ - આ નૃત્ય શૈલી તાકાત, તકનીક અને સુગમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.\nસાલસા - આ નૃત્ય શૈલી એ કસરતનો એક પ્રકાર છે જે હૃદય તંદુર���્ત લાભો આપે છે, વજન ઘટાડવામાં સહાય કરે છે, તણાવને થવાય છે, વગેરે.\nધ્રુવ નૃત્ય - આ વર્ટિકલ ધ્રુવ સાથે લૈંગિક નૃત્યનો પ્રકાર છે અને સંકલન, સ્નાયુ સહનશક્તિ અને ઉપલા અને નીચલા શારીરિક તાકાતની જરૂર છે.\nબૉલરૂમ નૃત્ય - આ નૃત્યમાં કેટલાક ભાગીદાર નૃત્ય શૈલીઓ જેવા કે નૃત્ય માટેનું નાનું વહન, ટેંગો અને ક્યૂબાના હબસીઓનું નૃત્ય સામેલ છે. બોલરૂમ નૃત્ય બ્લડ પ્રેશર ઘટાડે છે અને ઉન્માદ વિલંબ કરે છે.\nભરતાનટ્યમ - એક ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલી જેમાં સંગીત, લય અને અભિવ્યક્ત નૃત્યનો સમાવેશ થાય છે. આ નૃત્ય હૃદયને લાભ આપે છે, વજનને નિયંત્રિત કરે છે અને સહનશક્તિ, સુગમતા અને સંતુલન સુધારે છે.\nકથક - એક ભારતીય શાસ્ત્રીય નૃત્ય જેમાં હાવભાવ, તરકીબો અને નૃત્ય નાટકનો સમાવેશ થાય છે. તે તણાવ રાહત એક સારો માર્ગ છે\nબેલી ડાન્સ - આ એક અન્ય લોકપ્રિય નૃત્ય સ્વરૂપ છે જે ધડની જટિલ હિલચાલ પર ભાર મૂકે છે.\nટેપ ડાન્સ - આ નૃત્ય શૈલી સમય અને ધબકારા પર કેન્દ્રિત છે ટેપ ડાન્સથી પગની ઘૂંટીઓ, હિપ્સ અને ઘૂંટણમાં વધતી જતી લવચીકતા ઉપરાંત પગ અને પગ મજબૂત થાય છે.\nહિપ-હોપ- એક શહેરી નૃત્ય પ્રકાર કે જેમાં ધાણી, તોડવું, ભંગ અને ફ્રી-સ્ટાઇલનો સમાવેશ થાય છે. હિપ-હોપ ડાન્સ ફોર્મ પગ અને હથિયારોમાં સ્નાયુઓને મજબૂત બનાવે છે.\nકેનન ડાન્સ - એક અત્યંત ઊર્જાસભર ડાન્સ શૈલી જે શારીરિક માંગણી કરે છે.\nસ્ક્વેર-નૃત્ય - એક પ્રકારનું લોકનૃત્ય જે માત્ર ચાર યુગલોને સ્ક્વેર પેટર્નમાં નૃત્ય કરવાની પરવાનગી આપે છે. આ નૃત્ય સ્વરૂપ હૃદય અને હાડકાંને તંદુરસ્ત રાખે છે.\nશા માટે નૃત્ય તમારા આરોગ્ય માટે સારું છે તે કારણો\nધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, નૃત્ય તમારી મેમરીને વધારી શકે છે અને જેમ જેમ તમે મોટાં થાય તેમ ઉન્માદ થવામાં અટકાવી શકો છો.\nવિજ્ઞાન જણાવે છે કે ઍરોબિક કસરતો હિપ્પોકેમ્પસમાં વોલ્યુમ ઘટાડી શકે છે, મગજના ભાગ જે તમારી મેમરીને નિયંત્રિત કરે છે. પુખ્ત વયના અંતમાં, હિપ્પોકેમ્પસનું કુદરતી રીતે ઘટે છે જે મોટે ભાગે ક્ષતિગ્રસ્ત મેમરીનું કારણ બને છે.\n2. સંતુલન અને સંકલન સુધારે છે\nનૃત્ય માત્ર સિલક પરીક્ષણોની શ્રેણી છે. ડાન્સ તમને મજબૂત અને યોગ્ય મુદ્રામાં આપે છે જેથી હાડકા અને સ્નાયુઓ તમને ઓછામાં ઓછા ઊર્જાના જથ્થા સાથે ગુરુત્વાકર્ષણ સામે સીધા જ રાખી શકે.\nબીજી બાજુ, સંકલન નૃત્યમાં મ���ત્વનું છે કારણ કે તે તમને નિયંત્રણમાં બે અથવા અન્ય શરીરના ભાગોને સરળતાથી અને કાર્યક્ષમ રીતે ખસેડવા માટે મદદ કરે છે.\n3. તણાવ ઘટાડે છે\nએપ્લાઇડ ગેરોન્ટોલોજીના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ભાગીદાર નૃત્ય અને સાથેના સંગીત તણાવને રાહતમાં મદદ કરી શકે છે. જ્યારે નૃત્ય કરતી વખતે શરીર પોતે ઉત્પન્ન થાય ત્યારે એન્ડોર્ફિન છોડાવાય છે. એન્ડોર્ફિન અને એડ્રેનાલિન 'ડાન્સર હાઈ' બનાવવા માટે સાથે મળીને કામ કરે છે જેનો અર્થ છે કે તે તમને સંતોષની લાગણી આપે છે.\nઆગલી વખતે, જ્યારે તમને ભાર મૂકવામાં આવે છે, સંગીત ચાલુ કરો અને ફક્ત નૃત્ય કરો.\n4. તમારું હૃદય તંદુરસ્ત રાખે છે\nલોકો જે રૂધિરાભિસરણ તંત્રને લગતી બિમારીઓના જોખમ પર હોય છે, નૃત્ય ઘણી વાર બચાવ કામગીરીમાં આવી શકે છે. એક ઇટાલિયન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો હાર્ટ એટેકથી પીડાતા હતા, તેઓ વોલ્ટેઝ ડાન્સના સ્વરૂપમાં તેમના હૃદયના આરોગ્ય, શ્વાસ અને જીવનની ગુણવત્તામાં સુધારો દર્શાવે છે.\nડાન્સ હૃદય, ફેફસા અને રુધિરાભિસરણ તંત્રને મજબૂત કરવા માટે જાણીતી છે.\n5. લવચિકતા સુધારે છે\nનૃત્યના ફાયદા પૈકી એક તે લવચિકતાને સુધારે છે. નૃત્ય સાથેની તમારી લવચિકતાને વધારીને પોસ્ટ-કસરત દુઃખાવાનો અને સાંધામાં દુખાવો સરળતામાં મદદ કરશે. તે તીવ્રતા ઘટાડવામાં પણ મદદ કરે છે.\n6. ડિપ્રેશન સામે યુદ્ધ\nમાનસિક સ્વાસ્થ્ય પર ડાન્સનો ફાયદો એ ડિપ્રેશનને ઘટાડે છે. એક અભ્યાસે દર્શાવ્યું હતું કે નૃત્ય તમારા આત્માને ઉત્તેજન આપે છે અને ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે. જ્યારે તમે નૃત્ય કરો છો, ત્યારે મૂડ સુધારવાના રસાયણોનો પ્રવાહ છૂટી જાય છે, જે તમારી માનસિક સ્થિતિને વેગ આપવા મદદ કરે છે.\n7. વજન ઉતારવા માં મદદ\nનૃત્ય કેવી રીતે વજન ઘટાડે છે નૃત્ય પાઉન્ડને વહેવડાવવાનો એક સારો માર્ગ છે કારણ કે તે તમારા બધા સ્નાયુ જૂથોને કાર્ય કરીને કેલરીને બર્ન કરવામાં અસરકારક રીતે સહાય કરે છે. નૃત્ય આખું શરીર વર્કઆઉટ છે એરોબિક નૃત્ય તાલીમ વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે અને જોગિંગ અને સાઇકલિંગની જેમ એરોબિક પાવર વધે છે. 30-મિનિટનો નૃત્ય વર્ગ 130 થી 250 કેલરી બર્ન કરે છે.\n8. ઊર્જા વધે છે\nનૃત્ય એ ઊર્જા વધારવાનો અને થાક દૂર કરવાની એક બીજી રીત છે. સખત નૃત્ય સત્ર પછી તરત જ તમે જીવંત અનુભવો છો કારણ કે તમારા આખા શરીરમાં રક્ત પ્રવાહ ઝડપથી વહે છે. આ તમને ઊર્જાસભર બનાવે છે\nજો તમે નૃત્ય કરવાનું વિચારી રહ્યા હો તો આ તમારા માટે નીચેની ટિપ્સ છે.\nજો તમારી તબીબી સ્થિતિ છે અથવા વધારે વજનવાળા હોય તો જાણવા માટે તમારા ડૉક્ટર સાથે તપાસ કરો.\nનૃત્ય કરવાનું શરૂ કરતા પહેલા, હૂંફાળું ખેંચાતો કરો\nપોતાને ખૂબ ઝડપથી દબાવી નહી; ધીમે ધીમે આગળ વધો.\nડાન્સ સેશન્સ અને ડાન્સ વચ્ચે પાણી, પીવા, દરમ્યાન અને પછી, આરામ કરો.\nયોગ્ય જૂતા પહેરો કે જે તમારી નૃત્ય શૈલી સાથે આવે છે.\nદૈનિક ધોરણે કસરત કરવાની મજબૂતી કરો.\nઆ લેખ શેર કરો\nMore માનસિક આરોગ્ય News\nમાનસિક રીતે મજબૂત લોકો ક્યારેય નથી કરતા આ 10 ભૂલો\nમાનસિક રીતે મજબૂત લોકો ક્યારેય નથી કરતા આ 10 ભૂલો\nRead more about: માનસિક આરોગ્ય\nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/news/eye-catcher/anand-mahindra-reacts-over-accident-viral-video-jcb-bolero-mb-1003518.html", "date_download": "2020-09-30T05:44:28Z", "digest": "sha1:JI6RMONN5LJ3HPQ5AJUA5NAE5TWH3IBM", "length": 25221, "nlines": 279, "source_domain": "statfaking1.firstpost.in", "title": "anand-mahindra-reacts-over-accident-viral-video-jcb-bolero-mb– News18 Gujarati", "raw_content": "\nબોલેરોએ JCBથી ‘બચાવ્યો’ બાઇક સવારનો જીવ, આનંદ મહિન્દ્રાએ Video શૅર કરી કહ્યું-એવું લાગ્યું કે...\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nબોલેરોએ JCBથી ‘બચાવ્યો’ બાઇક સવારનો જીવ, આનંદ મહિન્દ્રાએ Video શૅર કરી કહ્યું-એવું લાગ્યું કે...\nબેકાબૂ JCB બાઇક સવારને ટક્કર મારવાનું જ હતું ત્યારે બોલેરોની એન્ટ્રીથી સમગ્ર સીન જ બદલાઈ ગયો, જુઓ વાયરલ વીડિયો\nબેકાબૂ JCB બાઇક સવારને ટક્કર મારવાનું જ હતું ત્યારે બોલેરોની એન્ટ્રીથી સમગ્ર સીન જ બદલાઈ ગયો, જુઓ વાયરલ વીડિયો\nનવી દિલ્હીઃ ‘રામ રાખે એને કોણ ચાખે’, આ કહેવત તો તમે સાંભળી જ હશે, કંઈક આવું જ એક બાઇક સવાર સાથે થયું છે. એક દુર્ઘટનામાં ચમત્કારી રીતે હાઈવેને કિનારે ઊભેલા બાઇક સવારનો જીવ બચી ગયો. તેનો જીવ બોલેરો ચાલકે જેસીબીથી બ��ાવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યો છે.\nવાયરલ થઈ રહેલા અકસ્માતના વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઇક સવાર રસ્તા કિનારે ઊભો છે. રસ્તા પર વાહનોની અવર-જવર ચાલુ છે. તેમાં મોટા વાહનોથી લઈને નાના વાહનો પણ સામેલ છે. નજીકમાં લાગેલા CCTV કેમેરામાં રસ્તા તરફનું દૃશ્ય જોવા મળી રહ્યું છે.\nઆ પણ વાંચો, માસ્ક વગર રસ્તે રખડતા બકરાને પકડીને લઈ ગઈ પોલીસ\nઆ દરમિયાન એક જેસીબી મશીન રસ્તા પરથી પસાર થતી વખતે બેકાબૂ થઈને સીધું બાઇક સવાર તરફ વધતું જોવા મળે છે. બાઇક સવારનું ધ્યાન તે તરફ છે જ નહીં. તે બાઇક પર જ બેઠો છે. જેસીબી તેને ટક્કર મારે તે પહેલા જ અચાનક એક બોલેરો કાર બીજી તરફથી આવીને જેસીબીની સામે ટકરાઈ જાય છે. જેસીબી રસ્તાથી ઉતરીને નીચેની દિશામાં જતું રહે છે અને બોલેરો કાર દુર્ઘટનાગ્રસ્ત થઈને ત્યાં ઊભી કરી જાય છે. આ બધાની વચ્ચે બાઇક સવારને શું થઈ ગયું એ ખબર જ પડતી નથી. તેના અને જેસીબીની વચ્ચે બોલેરો કાર આવી ગઈ હતી.\nઆ પણ વાંચો, લાઇટ બિલ જોઈ ભડક્યો હરભજન સિંહ, કહ્યું- આખા મોહલ્લાનું આપી દીધું કે શું\nઆ વીડિયો ભારતના કયા વિસ્તારનો છે, તેની જાણકારી નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આનંદ મહિન્દ્રાએ પણ તેને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યો છે. સાથે લખ્યું પણ છે કે, એવું લાગી રહ્યું હતું કે બોલેરો એક જીવિત વસ્તુ બની ગઈ અને તેનું એકમાત્ર મિશન મોટર સાઇકલ ચાલકને બચાવવાનું હતું. આ વીડિયોને અત્યાર સુધીમાં 5.96 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાની કોઈ જાણકારી નથી.\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: સાધ્વી ઋતુભંરા સહિત 18 આરોપી કોર્ટ પહોંચ્યા, થોડીવારમાં આવશે ચુકાદો\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nબોલેરોએ JCBથી ‘બચાવ્યો’ બાઇક સવારનો જીવ, આનંદ મહિન્દ્રાએ Video શૅર કરી કહ્યું-એવું લાગ્યું કે...\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/video-of-the-2011-tsunami-in-japan-goes-viral-in-the-name-of-floods-in-china/", "date_download": "2020-09-30T07:04:41Z", "digest": "sha1:WNBW22XJYXPZHT5RRDDUK5FV4C43M23I", "length": 14155, "nlines": 106, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "વર્ષ 2011 માં જાપાનમાં આવેલા ત્સુનામીનો વીડિયો ચીનમાં આવેલા પૂરના નામે વાયરલ... જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nવર્ષ 2011 માં જાપાનમાં આવેલા ત્સુનામીનો વીડિયો ચીનમાં આવેલા પૂરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nMarvel Marketing નામના ફેસબુક પેજ દ્વારા 21 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચાઇના ની હાલત શું છે એકવાર વીડીયો જરૂર જુઓ મારૂ મારૂ કરતા આટલી વાર લાગે બધું પૂરું થતાં. યોગ્ય લાગે તો વિડિયો લાઇક કરી શેર કરજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીન ખાતે તાજેતરમાં આવેલા પૂરનો છે. આ પોસ્ટને 115 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 7 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 70 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મ��ડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.\nપોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીન ખાતે તાજેતરમાં આવેલા પૂરનો છે કે કેમ એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને 25 ઓક્ટોમ્બર, 2012 ના રોજ FNN311 નામની યુટ્યુબ ચેનલ દ્વારા તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો વર્ષ 2011 માં જાપાન ખાતે આવેલા ત્સુનામીનો છે. જાપાનના પૂર્વ સમુદ્રી વિસ્તારમાં 9.1 ની તિવ્રતાનો ભૂકંપ આવતાં ભારે નુકશાનની થયું હતું.\nઉપરોક્ત વીડિયો જાપાનના ઇશિનોમાકીનો છે. જાપાનમાં 2011 ના ત્સુનામી સંબંધિત દરેક બાબતોને ટ્રેક કરવા માટે ફુજી ન્યૂઝ નેટવર્ક દ્વારા Remembering 3/11 નામની વેબસાઇટ બનાવવામાં આવી છે. આ વેબસાઇટ અનુસાર, આ વીડિયો 11 માર્ચ, 2011 ના રોજ ઇશિનોમાકીના કોચિ આબે નામના વ્યક્તિ દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો.\nત્યાર બાદ ગૂગલ મેપ્સ પર અમે આ વીડિયો જે જગ્યા પરથી શૂટ કરવામાં આવ્યો હતો તે સ્થાન શોધી કાઢ્યું હતુ. આ વીડિયો નીચે ગૂગલ મેપ્સના સ્ક્રીનશોટમાં પીળા વર્તુળમાં બતાવેલ સ્થાન પરથી લેવામાં આવ્યો છે. 3.47 મિનિટના આ વીડિયોમાં 2.47 મિનિટે એક ફેક્ટરીના ત્રણ નળાકાર ટાવર્સ જોવા મળી રહ્યા છે. જેને તમે નીચેના નકશામાં પીળા ચોરસમાં જોઇ શકો છે.\nચીન ખાતે આવેલા પૂરના વીડિયો તમે અહીં જોઈ શકો છો. BBC News | Al Jazeera English\nઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનમાં આવેલા પૂરનો નહીં પરંતુ જાપાનમાં વર્ષ 2011 માં આવેલા ત્સુનામીનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનમાં આવેલા પૂરનો નહીં પરંતુ જાપાનમાં વર્ષ 2011 માં આવેલા ત્સુનામીનો છે.\nTitle:વર્ષ 2011 માં જાપાનમાં આવેલા ત્સુનામીનો વીડિયો ચીનમાં આવેલા પૂરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર આ સત્ય ઘટના છે અને તેમાં સિં���નું પણ મૃત્યુ થયુ હતુ…. જાણો શું છે સત્ય…\nપ્રશાંત ભૂષણના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર અમ્ફાન વાવાઝોડા દરમિયાન થયેલી નુક્શાનીના આ દ્રશ્યો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર નરેન્દ્ર મોદી ધારા 370 વિરૂધ્ધમાં અનશન પર બેઠા હતા… જાણો શું છે સત્ય……\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/beauty/homemade-hair-masks-hair-loss-474.html", "date_download": "2020-09-30T06:06:15Z", "digest": "sha1:AKR2QC53NGC54DUMF45EXSTF4F56JI73", "length": 12565, "nlines": 165, "source_domain": "gujarati.boldsky.com", "title": "ટાલિયા થઇ રહ્યા છો તો માથામાં લગાવો આ હેયર માસ્ક | Homemade Hair Masks for Hair Loss - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nટાલિયા થઇ રહ્યા છો તો માથામાં લગાવો આ હેયર માસ્ક\nઆજકાલ ઓછી ઉંમરમાં જ લોકોના માથાના વાળ ઉતરવાનું શરૂ થઈ જાય છે. જો માથાના વાળ ઉતરે તો તમે ઘરે બનાવેલા હેયર માસ્ક ટ્રાઈ કરો. તેનાથી તમને ઘણો ફરક જોવા મળશે. ખરાબ આહાર અને વાળને સારું પોષણ ના મળવાના કારણે માથાના વાળ ઉતરવાનું શરૂ થઇ જાય છે અને ટાલિયાપણું તરત દેખાઈ આવે છે.\nજો તમારા વાળ સતત ઉતરતા જ જતા હોય તો આજથી જ માથામાં હેયર માસ્ક બનાવીને લગાવવાનું શરૂ કરી દો. તમારી આ સમસ્યા થોડાક જ દિવસોમાં કંટ્રોલમાં આવી જશે. આવો જાણીએ કેવી રીતે આ હેયર માસ્કને બનાવવામાં આવે છે અને કેવી રીતે લગાવી શકાય છે.\nઈંડા અને ગ્રીન ટી\n૧ ઈંડાનો પીળો ભાગ અને ૨ ચમચી ગ્રીન ટી લો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથામાં ૩૦ મિનીટ સુધી લગાવો. આ પેસ્ટને અઠવાડિયામાં ત્રણ વાર લગાવો.\nહેયર ઓઈલ અને વિટામીન ઈ\nનારિયેળ તેલ, બાદામ, જૈતૂન તેલ અને જોજોબા તેલને મિક્સ કરો અને તેમાં વિટામીન ઈ ની કેપ્સૂલ મિક્સ કરો. તેનાથી માથામાં ૧૦ મિનીટ સુધી મસાજ કરો. આખી રાત તેને એમ જ રહેવા દો અને સવારે માથું ધોઈ લો. આવું થોડા થોડા દિવસોના અંતરે કરતા રહો.\nડુંગળીને ઘસીને તેનો રસ નીકાળી લો. પછી તેને માથામાં સારી રીતે લગાવો. તેને અઠવાડિયામાં બે વાર લગાવો.\nપાકેલાં કેળા લો, તેમાં મધ મિક્સ કરો. આ પેસ્ટને આખા માથામાં લગાવો. ૧૫ મિનિટ પછી માથાને હુંફાળા ગરમ પાણીથી ધોઈ લો.\n૧ કપ દહીંમાં થોડું વિનેગર અને મધના થોડાં ટીપાં નાખો. મિક્સ કરીને માથામાં ૧૫ મિનિટ માટે લગાવો. આ મિશ્રણ વાળને મુલાયમ અને ચમકદાર બનાવશે.\nપાકેલું એવાકાડો લો, તેમાં અડધો કપ દૂધ એન ૧ ચમચી જૈતૂન તેલ અને બદામનું તેલ મિક્સ કરો. આ પેસ્ટને માથામાં ૧૫ મિનીટ સુધી લગાવી રાખો. પછી ઠંડા પાણી થી ધોઈ લો.\nસ્ટ્રોબેરી, નારિયેળ તેલ અને મધને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા અને વાળમાં સારી રીતે લગાવો. પછી ૨૦ મિનીટ બાદ માથાને ઠંડા પાણીથી ધોઈ લો.\nકડી પત્તા અને નારીયેળ તેલ\nનારિયેળ તેલમાં કડી પત્તાને ઉકાળી લો. પછી તેને થોડું ઠંડુ કરીને માથામાં લગાવો. ૨૦ મિનીટ પછી માથાને ધોઈ લો. આવું અઠવાડિમાં બે વખત કરો.\n૧ ચમચી મધ, ૧ ચમચી કૈસ્ટર ઓઈલ, ૧ ચમચી ઈંડાનો પીળો ભાગ વિટામીન એ અને વિટામીન ઈ ની કેપ��સૂલ લઈને મિક્સ કરો. પછી તેને માથામાં લગાવો. ૧ કલાક પછી માથાને શેમ્પૂથી ધોઈ લો.\nઓટ્સને મિક્સરમાં પીસી લો. પછી તેમાં ૧ કપ દૂધ મેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ૨૦ મિનીટ સુધી માથામાં લગાવીને રાખ્યા પછી તેને હળવા શેમ્પુથી ધોઈ લો.\nવાળ જલ્દીથી વધારવા માટે Essential Oilsનો ઉપયોગ કેવી રીતે કરશો \nનારિયેળ પાણીથી ચહેરો ધોવાના આ અનોખા ફાયદાઓ નહીં જાણતા હશો આપ\nસુંદર અને કોમળ વાળ માટે અપનાવો આ 9 ઘરગથ્થુ રીતો, શૅમ્પૂ અને કંડીશનરને કહો ગુડબાય\nવાળની તમામ પરેશાનીઓને દૂર કરવી છે, તો આવી રીતે બનાવો સરસિયું તેલથી બનેલું હૅર મૉસ્ક\nવાળ ધોયા બાદ તેમને આ રીતે બનાવો સ્વસ્થ\nસ્ટ્રેટનિંગ કરો છો, તો વાળને ડૅમેજ થવાથી બચાવવા માટે અપનાવો આ ટિપ્સ\nસિલ્કી વાળ જોઈએ તો ઘરે બનાવો જાસૂદનો હેર માસ્ક\nમુલ્તાની માટી હેર પેક: શુષ્ક અને ઓઈલી વાળમાંથી અપાવે છૂટકારો\nથોડાંક જામફળના પાનથી રોકો હેરફોલ\nશું સ્પ્લિટ તમને ચિંતા કરે છે અહીં તેમને સારવાર માટે કુદરતી રીતો છે\nગંજાપણુ અને સફેદ વાળનો અચૂક ઇલાજ છે કાળું જીરૂં\nNo-Shave November : વિંટરમાં હોમમેડ બીયર્ડ વૅક્સથી દાઢીને આપો ચમક\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2018/strr/", "date_download": "2020-09-30T05:23:06Z", "digest": "sha1:G32HWXLQDYHBRBBRWFTKSJ6ZU6GATA32", "length": 27990, "nlines": 278, "source_domain": "sarjak.org", "title": "સંજય ત્રિવેદીની રાજ રાજનનું Vવેચન » Sarjak", "raw_content": "\nસંજય ત્રિવેદીની રાજ રાજનનું Vવેચન\nમારા સાહિત્યક મિત્રએ મને પૂછેલું, ‘આ આશુ પટેલથી લઈને સંજય ત્રિવેદી સુધીના ક્રાઈમ વિશે લખે છે, તે એમણે ગુના કર્યા હશે ’ મારા મગજના વાળ ખેંચાઈ ગયા એટલે મેં પૂછ્યું: ‘કેમ આવો રાવણીય વિચાર આવ્યો ’ મારા મગજના વાળ ખેંચાઈ ગયા એટલે મેં પૂછ્યું: ‘કેમ આવો રાવણીય વિચાર આવ્યો ’ જવાબ મળ્યો કે, ‘કવિઓ કવિતા લખવા પ્રેમમાં પડે, તો ક્રાઈમનું લખવાવાળા પુસ્તકમાં રિયાલીટી લાવવા ગુનાઓ ન કરી શકે ’ જવાબ મળ્યો કે, ‘કવિઓ કવિતા લખવા પ્રેમમાં પડે, તો ક્રાઈમનું લખવાવાળા પુસ્તકમાં રિયાલીટી લાવવા ગુનાઓ ન કરી શકે ’ આ પ્રશ્ન ધીરૂબહેન પટેલના પ્રશ્ન સાથે મેચ ખાય છે, ધીરૂબહેન પટેલે લગ્ન નથી કર્યા અને તેઓ આવું સારૂ લગ્નવિષયક લખી જાણે એટલે એક બેન પૂછી બેઠેલા, ‘તમે કોઈ દિવસ લગ્ન નથી કર્યા, તો તમ��રી લઘુ નવલકથાઓમાં પ્રેમની વાતો આટલી સાચી અને સ્પષ્ટ કેમ હોય છે ’ આ પ્રશ્ન ધીરૂબહેન પટેલના પ્રશ્ન સાથે મેચ ખાય છે, ધીરૂબહેન પટેલે લગ્ન નથી કર્યા અને તેઓ આવું સારૂ લગ્નવિષયક લખી જાણે એટલે એક બેન પૂછી બેઠેલા, ‘તમે કોઈ દિવસ લગ્ન નથી કર્યા, તો તમારી લઘુ નવલકથાઓમાં પ્રેમની વાતો આટલી સાચી અને સ્પષ્ટ કેમ હોય છે ’ ધીરૂબહેને જવાબ આપ્યો, ‘એમ તો અગાથા ક્રિષ્ટીએ પણ કોઈ મર્ડર નહતા કર્યા…’ આટલામાં સમજી જવું જોઈએ…\nગુનો કરવો અને ગુના વિશે લખવું એ બંન્ને એક સરખું છે, ગુનેગારે જે ગુનાઓ કર્યા હોય લેખક તેની શોધખોળમાંથી પસાર થાય એટલે એનું મગજ અડધુ ગુનેગારની જેમ રાચવા માંડે. ગુજરાતમાં મુંબઈની અંધારી આલમ વિશેનો આખો એન્સાઈક્લોપીડિયા આશુ પટેલે લખ્યો છે. વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈના બે ભાગ જે મુંબઈ સમાચારની પૂર્તિમાં છપાતા, ધ ડોન, વિષચક્ર, મેડમ એક્સ જે સંદેશમાં છપાતી. એટલે આશુ પટેલને ગુજરાતના ઐસ. હુસૈન. ઝૈદીની સમકક્ષ ગણવા રહ્યા. એ પછી આશુભાઈએ આવું બધુ લખવાનું બંધ કરી દીધુ. કારણ કે મહોમ્મદ અલી રોડથી મુંબઈના દરિયા કિનારા સુધીનો ક્રાઈમનો ઈતિહાસ તેઓ વર્ણવી ચુક્યા હતા. પણ તેમના ઘણા પાત્રો વિશે તેમના પુસ્તકમાં છુટુ છવાયુ લખાયું હતું. તેમાંના એક એટલે રાજેન્દ્ર સદાશિવ નિખાલજે. એટલે છોટા રાજન વિશે સંજય ત્રિવેદીએ લખ્યું છે.\nઆમ તો ગુજરાત સમાચારમાં આવતી ત્યારે વાંચતો, પણ સમયની બિનઅનુકૂળતાના કારણે કેટલાક પ્રકરણ છુટી ગયા. જે તેમની નકદ 250 રૂપિયાની નવલકથા રાજ રાજનનું ખરીદીને પુરા કર્યા. તો કેવી છે આ ચોપડી 211 પાનામાં ફેલાયેલો રાજનનો ઈતિહાસ વજનમાં પણ થોડા દળદાર છે, ઉપરથી તેમાં રાજનની માફક જ કોઈને મારવું હોય તો ગુંદર વધારે ચોંટાડેલું છે. જે પુસ્તક હાથમાં લેશો તો તેના વજન અને મજબૂતીનો ખ્યાલ આવી જશે. એનકેન પ્રકારનું તમારે કંઈ નથી વાંચવાનું. જેમ કે પ્રસ્તાવના આ પુસ્તકમાં છે જ નહીં. બાકી ઘણા લેખકો ચાર લેખકોની પ્રસ્તાવના લખી પોતાની પ્રશસ્તિ કરાવે ત્યાં મુખ્ય કથાવસ્તુ વાંચતા પહેલા જ વાંચક ઉંઘી જાય, પુસ્તક વાંચવું કે પ્રશસ્તિ 211 પાનામાં ફેલાયેલો રાજનનો ઈતિહાસ વજનમાં પણ થોડા દળદાર છે, ઉપરથી તેમાં રાજનની માફક જ કોઈને મારવું હોય તો ગુંદર વધારે ચોંટાડેલું છે. જે પુસ્તક હાથમાં લેશો તો તેના વજન અને મજબૂતીનો ખ્યાલ આવી જશે. એનકેન પ્રકારનું તમારે કંઈ નથી વાંચવાનું. જેમ કે પ્રસ્તાવના આ પુસ્તકમાં છે જ નહીં. બાકી ઘણા લેખકો ચાર લેખકોની પ્રસ્તાવના લખી પોતાની પ્રશસ્તિ કરાવે ત્યાં મુખ્ય કથાવસ્તુ વાંચતા પહેલા જ વાંચક ઉંઘી જાય, પુસ્તક વાંચવું કે પ્રશસ્તિ પણ મને આ પુસ્તકની આભાર વિધિથી કાફી ડર લાગ્યો. ટોટલ 13 લોકોનો આભાર માન્યો છે, તેમાં પોલીસનો પણ આભાર માન્યો છે પણ મને આ પુસ્તકની આભાર વિધિથી કાફી ડર લાગ્યો. ટોટલ 13 લોકોનો આભાર માન્યો છે, તેમાં પોલીસનો પણ આભાર માન્યો છે અને મને પોલીસથી ખૂબ ડર લાગે, ‘‘ડંડા ઉઠા ઉઠા કે મારતી હૈ…’’\nપણ સિરિયસ વાત ઉપર આવું તો નવલકથા કે ફિલ્મ બે પ્રકારે ચાલતી હોય. સમાંતર અને અસમાંતર. આમાં તમને એ બંન્નેનું મિશ્રણ જોવા મળશે. સંજય ત્રિવેદીએ શરૂઆત એ રીતે કરી છે કે પ્રારંભિક પ્રકરણ તમને જકડી રાખશે. તો બીજી તરફ આશુ પટેલે ફેમસ કરેલો અને રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ડોન નવલકથા વાંચ્યા બાદ બોલાતો શબ્દ મારી આંખ માટે હાઈલાઈટ થયો છે. તે શબ્દ છે ‘‘ધગધગતુ શીશુ ઉતારી દીધુ.’’ એટલે કે ગોળી મારી દીધી. જે લોકો અહિંસાના ભક્ત હોય તેમને આ શબ્દ શું કહેવા માંગે છે, તેનો ખ્યાલ તુરંત નહીં આવે. પણ આશુ પટેલની ડોન બાદ સંજય ત્રિવેદીના પુસ્તકમાં પણ આ એક શબ્દ છે. આશ્ચર્યની વાત વચ્ચે આ સિવાય કોઈ બીજો શબ્દ ક્રાઈમની બુકમાંથી નથી લેવાયો. તો લખાણ પણ એકદમ સિમ્પલ અને નરમ છે, કોઈ ગાંધીયુગના શબ્દોનું અહીં વિમોચન નથી થયું.\nકેટલીક જગ્યાએ ગ્રામેટિકલ ભુલ છે. પણ તેને અવગણવામાં આવે તો હિંસાનો ઉન્માદ તમને 80ના દાયકાની ધબધબાટીમાં મઝા કરાવશે. બીજુ કે ફ્રોન્ટ… વાંચકોએ અત્યાર સુધી નાના અક્ષરોની ચોપડીઓ વાંચી હશે, સંજય ત્રિવેદીએ આ પુસ્તકમાં ચશ્માના નંબર હોય તેવા વાંચકો પર મહેરબાની કરી છે. તેણે લગભગ 20ની સાઈઝના ફ્રોન્ટનો યુઝ કર્યો છે. ભગવતગીતા સાથે આ લેખકને બે ચાર જગ્યાએ લેણા દેણી છે. ગીતામાં આવે સંજય ઉવાચ ( સંજય ત્રિવેદી નહીં પણ મહાભારતનો સંજય અને ધ્રૂતરાષ્ટ્રનો ભાઈ) તેમ રાજન ઉવાચ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.\nએસ. હુસૈન. ઝૈદીની ડોંગરી ટુ દુબઈમાં આલમઝેબ-અમીરઝાદાના કિસ્સાઓ છે, પણ તેમાં પર્ટીક્યુલર નથી લખ્યું કે આ માણસે સોપારી અપાવી અને હત્યા કરી. તેમાં માત્ર દાઊદનો હાથ હોવાનું જાણવા મળશે. જ્યારે આમા દાઊદની સાથે છોટા રાજનનો પણ મોટો હાથ હોવાનું સામે આવે છે. મારા હિસાબે ગણતરી કરવામાં આવે તો સંજયે આખા પુસ્તકમાં લગભગ 160 જેટલી બુલેટ ફોડી છે. સંરક્ષણ મંત્રાલયે લેખકોને પહેલેથી છુટ આપી છે કે, તમે ગમે તેટલી બુલેટો ચોપડીમાં ફોડી શકો, વાસ્તવિક જીવનમાં નહીં. જેનો અહીં પુરતો ઉપયોગ કરવામાં આવ્યો છે.\nશરૂઆતમાં પ્રસ્તાવના નહતી એટલે મને લાગ્યું કે પાછળના ભાગે કોઈના રિવ્યુ લખેલા હશે, પણ ત્યાં 25માં પ્રકરણે રાજનભાઈ પકડાય જતા સમાપ્તિની ઘોષણા થઈ જાય છે. ગુજરાતી સાહિત્યમાં પ્રસ્તાવના અને કોઈપણ પ્રશસ્તિના શબ્દોનો ઉપયોગ કર્યા વિના ચોપડી છાપવી અને વેચવી એ મુશ્કેલ છે. પરંતુ એડવાન્સ બુકિંગના યુગમાં લેખકે ચોપડીના આગળના પૃષ્ઠમાં લખ્યું છે 6000 ચોપડી વેચાઈ ચુકી છે. કેટલાક લોકોને લાગશે કે લેખક ડિંગા મારે છે, તો મારૂ ફેસબુકનું સ્ટેટસ મેં આ બુક રાખ્યું ત્યારે 5થી 6 લોકોએ સામેથી પૂછ્યું કે, ‘અલ્યા ક્યાંથી લીધી ’ જૂનાગઢમાં આમ પણ પુસ્તકો કરતા બાવા વધી ગયા છે, એટલે હવે 6 બુક મારે લેવી પડશે.\nઆવા પ્રકારની બુકો યાદશક્તિ માટે બની હોય છે એનો ખૂદ લેખકને ખ્યાલ નહીં હોય. રાજ રાજનનુંમાં દર પાને બે ચાર ગુંડાઓના નામ આવે. જેનું પોત ભવિષ્યના પાનાંઓમાં પ્રકાશે. એટલે નામ યાદ રાખવા પડે બાકી અગાઊના પાના ન વાંચ્યા બરાબર થાય. એટલે કે આ નવલકથા તમને વોર એન્ડ પીસની યાદ અપાવી જશે. જેમાં 600 કેરેક્ટર હતા. જે વાંચકોને ડોંગરી ટુ દુબઈ અને ભાયખલા ટુ બેંગકોક જેવા મસમોટા થોથા વાંચવામાં આળસ આવતી હોય તેમના માટે આ ક્રાઈમનો સંક્ષિપ્ત ઈતિહાસ છે. કારણ કે દાઊદ સાથેની મિત્રતા અને અરૂણ ગવલી સાથેની દુશ્મની હોવાથી રાજન મુંબઈની અંધારી આલમની તમામ ઘટનાઓનો સેન્ટર પોંઈન્ટ રહ્યો છે.\nગુજરાતને પ્રેમ કરતા લોકો માટે કહેવાનું કે અહીં અમદાવાદ અને સુરતની આછેરી ઝલક મળશે. બાકી મુંબઈ અને વિદેશનું વર્ણન સૌથી વધારે આવે છે. એમાં વિદેશ તો બરાબર પણ મુંબઈમાં લેખક વસવાટ કરતા હોય તેવી અનુભૂતિ થશે. હવે ગુજરાત સમાચારમાં કોઈ જેવી તેવી નવલકથા તો છપાય નહીં. એ માટે સંજય ત્રિવેદીને અભિનંદન. પણ ટીકા ન કરો તો વિવેચક શાના કેટલીક જગ્યાએ પ્રૂફ ભૂલ છે, જે આવતી આવૃતિમાં સુધરીને આવી જશે તેવી આશા રાખીએ.\nનોંધ: સંજય ત્રિવેદીના ઘરે મેં પ્રથમ રાત્રીસભા કરેલી, જે પછી હું લાંબા સમય સુધી કોઈને નથી મળ્યો, એટલે હું બાવો નથી બની ગયો, કિન્તુ પરંન્તુ અમે બંન્ને એકબીજાને રાત્રીસભાના કારણે 8 કલાક પૂરતા જ ઓળખીએ છીએ. ખૂબ સારા માણસ છે, અને ત્યારે તે કોઈ બીજી નવલકથાની તૈયારીમાં હતા એટલે તેમના આગળના ���ાહિત્યક કાર્યનો મને ખ્યાલ નથી.\nજોક્સ: ગઈકાલે આ બુક ક્રોસવર્ડમાંથી ખરીદતી વખતે મારી બાજુમાં ઉભેલા એક બેન બોલતા હતા, ‘ગુજરાતી ચોપડીઓમાં સુંગધ કેવી આવે, હું તો બેભાન થઈ જાવ…’\nદેહ મારો સજાવયો ફુલો થી\nક્ષણ બે ક્ષણ માં મીટાવી દેશે,\nપછી રહેશે મારુ નામ બે ચાર દી.\nનક્કી થયેલી ક્ષણો મહી આ જીવન અટકી જવાનું,\nઅટક્યા પહેલા સાચું જીવન જીવતા જઇયે તો સારું.\nસર્ક્યુલર ઉપર સર્ક્યુલર (ધર્મેન્દ્ર ત્રિવેદી)\nસવારના પહોરમાં તમે ચડ્ડો પહેરીને સવારની “ બે ” ચા ટટકારીને છાપુ વાંચતા વાંચતા “ પ્રેસર “ જનરેટ થવાની રાહ જોઇ રહ્યા હો ત્યાં જો તમને એવું લાગે કે તમારા ૯૦ મીટરીયા સામે બાઇક આવીને ઉભુ રહ્યું છે, અને “ આ સાલુ અટાણમાં કોણ આયુ હશે ” પ્રશ્ન તમારી આંખમાં ડોકિયા કરવા લાગે એટલે તમે સોફામાં અરધા ઉભા થઇને દિવાનખંડની રોડ પર પડતી બારીમાંથી બહાર નજર દોડાવશો તો . . .\nસલમાન રશ્દિ : શૈતાન…\nખાતા રહે મેરા દિલ : ત્રણ પેજ વાંચ્યા પછી તમને ભૂખ લાગે તો લેખકની સફળતા ગણવી\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવં��� મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.asklaila.com/gu/listing/Chennai/anna-nagar/sri-kamadhenu-furniture/c0R5RwFK/", "date_download": "2020-09-30T06:46:14Z", "digest": "sha1:DPCMW4B22CFZ6G3AEAXD7HCRY5VRDVLA", "length": 4403, "nlines": 162, "source_domain": "www.asklaila.com", "title": "શ્રી કમધેનુ ફર્નિચર in અન્ના નગર, ચેન્નઈ | 2 people Reviewed - AskLaila", "raw_content": "\n57/એ, 30ટી.એચ. સ્ટ્રીટ, અન્ના નગર, ચેન્નઈ - 600040, Tamil Nadu\nબેડરૂમ સેટ, ડિનાઇંગ સેટ\nકેંડ્લ સ્ટેંડ્સ, ટાવલ રોક્સ\nબેંચ, ચેયર, કમ્પ્યૂટર ચેયર્સ, ફૂટસ્ટૂલ, સોફા, સ્ટૂલ\nબાર સ્ટૂલ, બડ, કોફી ટેબલ, કમ્પ્યૂટર ટેબલ્સ, કોનફરેન્સ ટેબલ્સ, કોર્નર ટેબલ્સ, એંડ ટેબલ, સ્ટડી ટેબલ\nકેફેટેરિયા/રેસ્ટ્રોંટ ફર્નિચર, હેંગિંગ ચેયર્સ, સ્કૂલ ફર્નિચર, સ્ટ્રીટ ફર્નિચર\nFurniture Shops nearby શ્રી કમધેનુ ફર્નિચર\nએબોની હોમ્સ પ્રાઇવેટ લિમિટેડ\nFurniture Shops, અન્ના નગર વેસ્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.dandysportswear.com/gu/cheer-warm-ups/57604557.html", "date_download": "2020-09-30T06:48:37Z", "digest": "sha1:RZ7PFSKC4RWEHOVH4NHG4AK3JMTJ6UXI", "length": 13641, "nlines": 216, "source_domain": "www.dandysportswear.com", "title": "યુનિવર્સિટી ખુશખુશાલ China Manufacturer", "raw_content": "\nહું તમારી માટે શું કરી શકું\nવર્ણન:હાઇ સ્કૂલ ખુશ ગણવેશ,સસ્તી માટે ચીઅરલીડિંગ યુનિફોર્મ્સ,ચીયરલિડર્સ વસ્ત્રો\nબધા સ્ટાર ચીયરલિડિંગ યુનિફોર્મ્સ\nબાસ્કેટબ .લ કીટ >\nતાલીમ પોશાક પહેરે >\nHome > પ્રોડક્ટ્સ > ખુશ વસ્ત્રો > ખુશમિજાજ > યુનિવર્સિટી ખુશખુશાલ\nપેકેજીંગ: પોલી બેગમાં 1 પીસી / સેટ\nઉદભવ ની જગ્યા: ગુઆંગડોંગ, ચીન (મેઇનલેન્ડ)\nઉત્પાદનનો પ્રકાર: ખુશખુશાલ હૂંફાળું\nસપ્લાય પ્રકાર: OEM સેવા\nફેબ્રિક: લાઇક્રા (અપર બોડી) + ઓર્ગેન્ઝા (સ્કર્ટ) / અન્ય + મિસ્ટીક + હોલોગ્રામ\nખેંચાયેલી સામગ્રી આરામદાયક હલનચલન માટે પૂરતી આપશે\nલક્ષણ: 1. કટ અને સીવવા, સબમિમેટેડ, મેશ અસ્તર\n2. કસ્ટમ લોગો અને લેબલ્સ\n3. એન્ટિ-યુવી, વોટરપ્રૂફ, લાઇટ\n4.4 અને 6 સોય ફ્લેટ લ lockક ટાંકો\n5. ભવ્ય, મોહક અને આરામદાયક\nવપરાશ: બroomલરૂમ નૃત્ય, સ્પર્ધા, પ્રદર્શન, નૃત્ય પાઠ અથવા વિશેષ પ્રસંગો.\nડિઝાઇન: કસ્ટમ ડિઝાઇન availale\nલોગો: કસ્ટમ લોગો ઉપલબ્ધ છે\nરંગ: કસ્ટમ રંગ ઉપલબ્ધ છે\nનમૂના ફી: EXW $ 80 સેટ\nચુકવણીની અવધિ: ટી / ટી, ડી / એ, ડી / પી, વેસ્ટર��ન યુનિયન, મની ગ્રામ\nટ્રેડ ટર્મ: એક્સ્ડબ્લ્યુ, એફઓબી\nપેકિંગ: 1 પીસી / 1 પોલી બેગમાં સેટ, કાર્ટન દીઠ 80 પીસી; કાર્ટનનું કદ: 50 * 37 * 31 સે.મી.\nડિલિવરીનો સમય: 15- 20 દિવસ\nમફત ડિઝાઇન: વ્યાવસાયિક ડિઝાઇન ટીમ, વૈવિધ્યપૂર્ણ મોકઅપ ઉપલબ્ધ છે\nમફત છાપવા: કસ્ટમ લોગો, નંબર અને નામ, વગેરે\nડિજિટલ સબલિમેશન પ્રિન્ટિંગ: આબેહૂબ પેટર્ન જે ઝાંખું કરવું મુશ્કેલ છે\nવ્યાપક પસંદગી: સોકર / રગ્બી / ફૂટબ /લ / બાસ્કેટબ /લ / બેઝબ /લ / સાયકલિંગ\nતાકીદનો હુકમ ઉપલબ્ધ છે\nગુઆંગઝો ડેન્ડી રમતગમતના માલ લિમિટેડ એ એક વ્યાવસાયિક ઉત્પાદક છે જે ગ્રાહકોની આવશ્યકતાને આધારે સ્પોર્ટવેરના ઉત્પાદન અને નિર્માણમાં નિષ્ણાત છે. અમે મુખ્યત્વે ઉત્તમ ગણવેશ, જિમ્નેસ્ટિક્સ ચિત્તા, સોકર કીટ્સ, રગ્બી કીટ્સ, બાસ્કેટબ .લ કીટ્સ, ટ્રેકસૂટ અને અન્ય પ્રેક્ટિસથી પાંચ વર્ષથી વધુ સમય માટે પહેરવામાં આવતા કપડાંની નિકાસને ઉચ્ચ ગુણવત્તાની પરંતુ સ્પર્ધાત્મક કિંમત સાથે સંભાળીએ છીએ. અમે દરેક ગ્રાહકોને વૈવિધ્યપૂર્ણ ડિઝાઇન, રંગ, કદના ફેબ્રિક વગેરે સાથે OEM / ODM સેવા પ્રદાન કરીએ છીએ નક્કર ઉત્પાદન, સમૃદ્ધ અનુભવ અને અદ્યતન ઉત્પાદન પ્રક્રિયા સાથે, અમે અગાઉ આખા વિશ્વના ઘણા બ્રાન્ડ્સ અને ક્લાયંટ સાથે સહકાર આપ્યો હતો.\nઉત્પાદન શ્રેણીઓ : ખુશ વસ્ત્રો > ખુશમિજાજ\nઆ સપ્લાયરને ઇમેઇલ કરો\nતમારો સંદેશ 20-8000 અક્ષરોની વચ્ચે હોવો આવશ્યક છે\nલેગિંગ્સ સાથે ખુશ જેકેટ્સ હવે સંપર્ક કરો\nસસ્તી ઉત્સાહ પ્રેક્ટિસ જેકેટ્સ હવે સંપર્ક કરો\nયુવા માટે રાઇનસ્ટોન્સ ચીઅર જેકેટ્સ હવે સંપર્ક કરો\nડાન્સ ટીમ માટે કસ્ટમ ચીયર વોર્મ અપ હવે સંપર્ક કરો\nચિયર ડાન્સ ટીમ જેકેટ્સ હવે સંપર્ક કરો\nવ્હાઇટ ડાન્સ rhinestones સાથે જાકીટ ગરમ હવે સંપર્ક કરો\nસસ્તી ચીઅરલિડિંગ ડાન્સ ગરમ થાય છે હવે સંપર્ક કરો\nરોયલ બ્લુ સબલીમેટેડ ચીઅરલિડિંગ જેકેટ્સ હવે સંપર્ક કરો\nકસ્ટમ યુનિવર્સિટી ઓલ સ્ટાર ચીયર યુનિફોર્મ્સ\nયુથ ગોલ્ડ એબી ક્રિસ્ટલ્સ ચીઅરલિડિંગ આઉટફિટ્સ\nબધા સ્ટાર ચીયરલિડર્સ આઉટફિટ\nકસ્ટમ નેવી બ્લુ જિમ્નેસ્ટિક્સ ચિત્તો\nઉચ્ચ ગુણવત્તાની જિમ્નેસ્ટિક્સ ટૂંકી સ્લીવ ચિત્તો\nયુથ ચીયર બેઝબballલ જર્સી\nસ્પandન્ડેક્સ ઉત્સાહ પ્રશિક્ષણ સમૂહો\nકસ્ટમ મેન્સ કમ્પ્રેશન ફિટનેસ ટેન્ક ટોચ\nમહિલાઓ માટે બ્લુ ક્રોપ ટોપ રનિંગ હૂડી\nનવીનતમ પુરુષો વિવિધ પ્રકારની ટીમ રગ્બી શર્ટ\nકસ્ટમ ડાય સબલિમેટેડ બોયઝ ફૂટબ .લ કિટ્સ\nવેચાણ પર ડાઇ સબલીમેશન કસ્ટમ મેન્સ ટ્રેકસ્યુટ્સ\nપ્લસ સાઇઝ મેન્સ ગોલ્ફ કredલર્ડ શર્ટ\nહાઇ સ્કૂલ ખુશ ગણવેશ સસ્તી માટે ચીઅરલીડિંગ યુનિફોર્મ્સ ચીયરલિડર્સ વસ્ત્રો કસ્ટમ ખુશ પહેરવેશ હાઇ સ્કૂલ ડાન્સ ટીમ વેચાણ માટે સોકર ટીમ ગણવેશ ડિઝાઇન ઉત્સાહિત ગણવેશ કસ્ટમ ડિઝાઇન ખુશ ગણવેશ\nહાઇ સ્કૂલ ખુશ ગણવેશ સસ્તી માટે ચીઅરલીડિંગ યુનિફોર્મ્સ ચીયરલિડર્સ વસ્ત્રો કસ્ટમ ખુશ પહેરવેશ હાઇ સ્કૂલ ડાન્સ ટીમ\nહોમ પ્રોડક્ટ્સ અમારા વિશે સંપર્ક કરો ટૅગ્સ ઈન્ડેક્સ સાઇટમેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/pregnancy/can-the-shatavari-herb-actually-help-women-get-pregnant-000569.html", "date_download": "2020-09-30T06:13:05Z", "digest": "sha1:UP4KNOLUYJAE3UKCPUJFJXLI4YOJHJIE", "length": 10455, "nlines": 150, "source_domain": "gujarati.boldsky.com", "title": "વાંજિયાપણું દૂર કરીને ગર્ભધારણ કરવો છે તો શતાવરી છે સૌથી શ્રેષ્ઠ | Can The Shatavari Herb Actually Help Women Get Pregnant? - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n483 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews સરકારે ખેડૂતોને બંધનમાંથી મુક્ત કર્યા તો આ લોકો વિરોધ પર ઉતરી આવ્યાઃ પીએમ મોદી\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nવાંજિયાપણું દૂર કરીને ગર્ભધારણ કરવો છે તો શતાવરી છે સૌથી શ્રેષ્ઠ\nઆયુર્વેદ જેટલું જૂનું છે એટલું જ કોઇપણ બિમારીની સારવાર માટે કારગર પણ છે. શતાવરી એક આયુર્વેંદક ઔષધિ છે. જેથી મહિલાઓમાં થનાર સમસ્યાઓ જેમ કે, વાંજિયાપણું, અનિયમિત માસિક ધર્મ ઠીક થઇ જાય છે.\nઘણી બધી મહિલાઓ ઇન્ફર્ટિલિટી ક્લિનિકમાં જઇને લાખો ખર્ચ કરી આવે છે. પરંતુ તેમછતાં પણ કોઇ ફાયદો થતો નથી. તાજેતરમાં જ એક રિસર્ચ શોધથી જાણવા મળ્યું છે કે શતાવરી જો કે આયુર્વેદિક દવા છે જેનાથી મહિલાઓમાં વાંજિયાપણું ઠીક થઇ જાય છે. તો આવો જાણીએ તેના ફાયદા.\nશતાવરી કેવી મહિલાઓને ગર્ભવતી કરવામાં મદદ કરે છે શતાવરી મહિલાઓમાં અસંતુલન હાર્મોનને ઠીક કરે છે. જો કે વાંજિયાપણાનું મુખ્ય કારણ છે.\nશતાવરી કેવી મહિલાઓને ગર્ભવતી કરવામાં મદદ કરે છે શતાવરી ફ્લિક્યર મટ્યુરિટી લેવલને ઠીક કરે છે સાથે જ માસિક ધર્મ નિયમિત કરે છે. જેનાથી ગર્ભધારણ કરવાની સંભાવના વધી જાય ���ે.\nશતાવરી કેવી મહિલાઓને ગર્ભવતી કરવામાં મદદ કરે છે આ સિવાય આ આયુર્વેદિક ઔષધિ મહિલાઓમાં તણાવવાળા હાર્મોનને ઓછી કરે છે.\nશતાવરી કેવી મહિલાઓને ગર્ભવતી કરવામાં મદદ કરે છે જેમ કે અમે જાણીએ છીએ કે મહિલાઓમાં પીસીઓએસ અને વાંજિયાપણા હોવાનું પ્રમુખ કારણ છે તણાવ, શતાવરી તણાવથી થનાર વાંજિયાપણાનો સારવાર કરે છે.\nશતાવરી કેવી મહિલાઓને ગર્ભવતી કરવામાં મદદ કરે છે તેની સાથે જ, શતાવરીથી સર્વિકલ મ્યૂકસનું ઉત્પાદન વધી જાય છે. જ્યારે સર્વિકલ મ્યૂકસ વધુ થાય છે તો, શુક્રાણુ સરળતાથી ઈંડા સુધી પહોંચી જાય છે અને ગર્ભધારણ જલદી થઇ જાય છે.\nપ્રેગ્નંસી ટિપ્સ : પ્રેગ્નંસીમાં બધુ ખાવો, પણ થોડુક-થોડુક કરીને, જાણો કેમ \nઆ ઘરગથ્થુ અને આસાન રીતોથી પામો સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો\nનવરાત્રિમાં વ્રત રાખતા આ વાતોનું ધ્યાન રાખે પ્રેગ્નંટ મહિલાઓ\nશું ક્યારેય વિચાર્યું છે કે જો આપ બ્રેસ્ટફીડ નથી કરાવતા, તો દૂધ આખરે ક્યાં જાય છે \nસગર્ભાવસ્થા દરમિયાન ઉગવા લાગે છે અવાંછિત વાળ\nશું ડિલીવરી બાદ પણ નથી જઈ રહ્યું બૅબી બમ્પ \nકેમ બ્લૉક થઈ જાય છે ફૅલોપિયન ટ્યૂબ અને શું પડે છે તેની અસર \nપ્રેગ્નંસીમાં લાંબો પ્રવાસ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન\nસગર્ભાવસ્થા દરમિયાન હાઈ ફૅટ ડાયેટ લેવાથી રૂંધાઈ શકે બાળકનો માનસિક વિકાસ\nપ્રેગ્નંટ લૅડી માટે જાદુઈ છે ‘મધ’\nપોતાની પ્રેગ્નંટ પત્નીની આમ રાખો કાળજી\nશું IVF એક દર્દપૂર્ણ પ્રક્રિયા છે \nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/world/woman-lost-tongue-in-cancer-made-new-from-her-arm-skin/articleshow/75905499.cms", "date_download": "2020-09-30T05:54:39Z", "digest": "sha1:CSCT2FDNCE4OUDWSBX65DCXHTPOYEPPU", "length": 9293, "nlines": 85, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nજીભના કેન્સર સામે ઝઝૂમી રહી હતી મહિલા, ડૉક્ટરોએ કાપીને નવી જીભ લગાવી પણ હવે....\nકેન્સર એવી બીમારી છે જેનું નામ સાંભળીને ભલભલાને ફફડાટ આવી જાય. ત્યારે એવા ઘણા કિસ્સા છે જેમાં કેન્સરગ્રસ્ત વ્યક્તિએ પોતાના મજબૂત મનોબળથી આ જીવલેણ બીમારીને માત આપી હોય. યૂકેમાં એક 36 વર્ષીય મહિલાને જીભનું કેન્સર હતું.\nજેના કારણે ડૉક્ટરને તેની જીભ કાપવી પડી હતી. ડૉક્ટરે જટિલ સર્જરી કરીને મહિલાને નવી જીભ બનાવી આપી છે. ડૉક્ટરે નવી જીભ બનાવવાની આખી પ્રક્રિયા વ���શે માહિતી આપી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોબકિંગહામશાયરની રહેવાસી સ્ટેફની વિગલ્સવોર્ટ (Stephanie Wiggleswort) ખાસ્સા સમયથી જીભના કેન્સર સામે ઝઝૂમી રહી હતી. ત્યારે ડૉક્ટર્સે તેની સર્જરી કરવાનું નક્કી કર્યું.જીભના જે ભાગમાં કેન્સર હતું તે ભાગ કાપી નાખ્યો.\nડૉક્ટરે સ્ટેફનીની સર્જરી ગળાથી શરૂ કરી હતી. અહીંથી તેમણે જીભના એક હિસ્સાને કાપ્યો અને પછી નવી જીભ બનાવી. નવી જીભ માટે મહિલાની હાથની ચામડીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ સર્જરીમાં 4-5 કલાક જેટલો સમય લાગ્યો હતો.\nજો કે, હવે સ્ટેફનીનો અવાજ પહેલા જેવો રહ્યો નથી.સ્ટેફનીએ અનુભવ જણાવતાં કહ્યું, “હાથના જે ભાગમાંથી ચામડી લેવામાં આવી તે પ્રક્રિયા જીભથી પણ વધુ પીડાદાયક હતી. મારા મિત્રોને ખબર છે કે હું સકારાત્મક વિચારધારા ધરાવતી મહિલા છું. હું મારો જૂનો અવાજ પાછો મેળવવા માગુ છું પરંતુ આ શક્ય નથી. એ મને ખબર છે.\nહું ખૂબ સ્મોકિંગ કરતી હતી એટલે મારી સાથે આ થવાનું જ હતું. પણ હવે હું માત્ર મારા પરિવાર સાથે રહેવા માગુ છું.”\nજીભના કેન્સર સામે ઝઝૂમી રહી હતી મહિલા, ડૉક્ટરોએ કાપીને નવી જીભ લગાવી પણ હવે….\nડાયાબિટિસથી લઈને કેન્સર સુધીના રોગોમાં ઉપયોગ છે આ છોડ\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nવિચિત્ર અકસ્માતઃ હાઈવે પર ટ્રેક્ટરનું ટાયર ફંગોળાયું અને... આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nઅમદાવાદઓનલાઈન Rummy વિરુદ્ધ થયેલી PIL પર હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nટીવીટેરેંસ લુઈસે નોરા ફતેહીને ખોટી રીતે કર્યો સ્પર્શ\nદુનિયા'કોરોના પત્યો નથી ત્યાં હવે કોહરામ મચાવી શકે છે બીજો ચીની વાયરસ'\nઅમદાવાદઅ'��ાદ: બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ કરનારા ચારને આજીવન કેદની સજા\nબિઝનેસમુકેશ અંબાણીએ લોકડાઉન શરુ થયું ત્યારથી દર કલાકે 90 કરોડની કમાણી કરી\nદેશબીજો સીરો સર્વે: કોરોનાની ઝપેટમાં આવી ગયો દર 15મો ભારતીય\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nઅમદાવાદકોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 311,અમદાવાદમાં 195 નવા કેસ નોંધાયા\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/tech/apple-days-amazon-last-day-25th-july-iphone-11-kp-1002828.html", "date_download": "2020-09-30T05:39:48Z", "digest": "sha1:SHEPYQZC43EQECL2IIOAWC4V4OT6GIN5", "length": 20955, "nlines": 251, "source_domain": "statfaking1.firstpost.in", "title": "apple days amazon last day 25th july iPhone 11– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મોબાઇલ એન્ડ ટેક\nSALE:અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં મળી રહ્યો છે Apple iPhone 11, આજે છેલ્લો દિવસ\nગ્રાહક આ આઇફોનને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમા ઘરે લાવી શકે છે.\nઅમેઝોન (Amazon) પર ચાલી રહેલા એપલ ડેઝ સેલનો (Apple Days) આજે એટલે 25 જુલાઇનાં રોજ છેલ્લો દિવસ છે. સેલ 18 જુલાઇનાં શરૂ થયો હતો. 8 દિવસ સુધી ચાલનારા આ સેલમાં એપલ પ્રોડક્ટ્સ પર અનેક પ્રકારના ઓફર આપવામાં આવી રહ્યાં છે. આ બાદ આઈફોન 11, મેકબૂક, એપલ વોચ જેવા સામાનને ઘણાં જ સસ્તામાં ઘરે લાવી શકાય છે. ગ્રાહક phone 11 સીરીઝ પર ફ્લેટ 5400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ વખતે ગ્રાહક આ આઇફોનને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમા ઘરે લાવી શકે છે. phone 11ને સેલમાં 62,900 રૂપિયામાં મેળવી શકાય છે.\nનવા Apple iPhone 11માં A13 ચિપસેટ આપ્યો છે. એપલે કહ્યું કે, આઇફોન 11માં પણ અત્યાસુધીનાં કોઇપણ સ્માર્ટફોનની સરખામણીમાં હાઇએસ્ટ વીડિયો ક્વૉલિટી મળશે. આ ફોનમાં અત્યાર સુધીનું ફાસ્ટેસ્ટ જીપીયુ પણ આપવામાં આવ્યું છે. Apple iPhone 11માં ઝૂમ અને વાઇડ કેમેરા ોટમાં ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે.\nઆ ઉપરાંત એડિશનલ જો તમે Apple iPhone 11 પ્રો અને Apple iPhone 11 પ્રો મેક્સને ખરીદવા માટે એચડીએફસી બેંક ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો આ આઈફઓન પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકશો.\niPhone 11 pro અને iPhone 11 pro Maxમાં લેટેસ્ટ પ્રોસેસર, સારી વોટર રેસિસ્ટન્ટ, મોટી બેટરી અને પહેલાની સરખામણીમાં સારો કેમેરા છે. iPhone 11, 6.1 ઇંચનાં એલસીડી ડિસ્પ્લેની સાથે આવે છે. Apple iPhone 11 Pro અને iPhone 11 Pro Max ક્રમશ 5.8 ઇંચ અને 6.5 ઇંચ OLED ડિસ્પેલ જેવા ફિચર્સથી ઓછું છે. સ્માર્ટફોન A13 બાયોનિક ચિપસેટ અને iOS 13 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે ���ે.\nApple Watch, Macbook પર પણ છૂટ- આની પર ફ્લેટ 5,000 રૂપિયાની છૂટ મળવાની છે. જ્યારે Apple Watch 3 પર HDFC બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર ઇન્સટન્ટ 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટનો ફાયદો મળવી શકશો. આ સાથે Apple MacBook Proને HDFC ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી ખરીદશો તો 7000નું ડિસ્કાઉન્ટ મળી શકે છે.\nબાબરી કેસમાં થોડીવારમાં ચુકાદો, CBI કોર્ટ પહોંચ્યા કટિયાર સહિત અન્ય આરોપી\nઅમદાવાદ: પતિના અન્ય બે મહિલા સાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/spirituality/what-flaws-you-have-based-on-your-zodiac-sign-002025.html", "date_download": "2020-09-30T06:16:12Z", "digest": "sha1:ZXRYDNXGGFTPWACXETPHAX3FDJUZWFFA", "length": 17950, "nlines": 168, "source_domain": "gujarati.boldsky.com", "title": "કઈ ભૂલો તમારી રાશિ સાઇન આધારિત છે | તમે તમારા રાશિ સાઇન પર આધારિત છે તે ભૂલો - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nકઈ ભૂલો તમારી રાશિ સાઇન આધારિત છે\nઆપણા zodiacs સાઇન આપણા વિશે ઘણું કહી શકે છે. વાસ્તવમાં જ્યોતિષીઓ તેમના રાશિ સાઇન પર આધારિત વ્યક્તિના ભૂતકાળ અને ભ���વિ વિશે કહી શકે છે. અહીં અમે તમને માહિતી આપી છે કે દરેક રાશિ વ્યક્તિત્વમાં ભૂલો શું છે એક નજર જુઓ કે તે શું રાશિ હોય છે.\nમેષ: 21 માર્ચ - 20 એપ્રિલ\nઠીક છે, જ્યારે તેઓ હૃદય પર સારી હોય છે અને ખૂબ કાળજી રાખે છે, તેઓ ગુસ્સે થવાની પણ સંભાવના છે. જ્યારે લોકો તેમની સાથે સહમત ન હોય ત્યારે તેઓ તેને ગમશે નહીં; તેઓ મક્કમ છે અને તેમની આ આદત ઘણી વાર તેમને સમસ્યાઓમાં મૂકે છે. તેઓ હંમેશા એક વ્યક્તિ અથવા અન્ય સાથે સમસ્યા હોય છે\nવૃષભ: 21 એપ્રિલ - 21 મે\nવૃષભ વ્યક્તિઓ પણ મક્કમ છે આ ઉપરાંત, તેઓ આળસુ પણ છે. તે એવા લોકોમાં છે કે જેઓ નબળા લાગણી અનુભવે છે ત્યારે પાણીનો ગ્લાસ પણ ન મેળવી શકે. જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે પ્રથમ વસ્તુ જે તેમના મનમાં આવે છે તે વેર છે. તેઓ રૂઢિચુસ્ત પણ છે. તે વધુ સારું છે જો તમે તમારા સ્વાતંત્ર્યની ચાવીઓ તેમના હાથમાં આપતા હો ત્યારે તેમને વધુ સ્વાતંત્ર્યની અપેક્ષા ન રાખશો.\nજેમિની: 22 મે - 21 જૂન\nજેમીની વ્યક્તિઓ શાંત છે પરંતુ ચપળ માણસો છે. તેમાંના કેટલાક વિશ્વાસુ હોવાના યોગ્ય નથી પણ. તેમના અસ્થિર મનને લીધે, તેઓ કદાચ એક નિષ્કર્ષ સુધી પહોંચી શકતા નથી અને તેમના કાર્યો અડધી રીતે છોડી દે છે. આ ઉપરાંત, તેઓ માને છે કે હિંમત અભાવ છે. તેઓ એક સારા હૃદય ધરાવે છે અને તેઓ સરળતાથી લાગણીશીલ બની જાય છે.\nકેન્સર: 22 જૂનથી 22 જુલાઈ\nકેન્સરવાસીઓ તેઓ જે લોકોને પ્રેમ કરે છે તેની કાળજી રાખે છે. પરંતુ તે સમયે પણ તેઓ કઠોર હોય છે. લોકો તેને અનુસરતા નથી ત્યારે તેને તે ગમતું નથી અને આ રીતે તે સહેલાઈથી નારાજ થઈ શકે છે. તેઓ કિલ્લાઓ હવામાં ઉભા કરે છે અને નિરાશા અનુભવે છે જ્યારે તેમના બિનપાયાદાર વિચારો પરિપૂર્ણ થતા નથી. ક્યારેક તેઓ અસ્વસ્થ પણ બની શકે છે.\nલીઓ: 23 જુલાઇ - 21 ઓગસ્ટ\nજો કે લિયોઝ પ્રતિભાશાળી અને સારી દેખાય છે, તે સ્વભાવમાં સ્વભાવના છે. ક્યારેક તેઓ લોભી તેમજ ઇર્ષ્યા પણ બની જાય છે. તેઓ તેમના વર્તમાન કરતાં તેમના ભવિષ્ય વિશે વધુ ચિંતા કરે છે જેનાથી તેમને વર્તમાન જીવનની દુખાવો ચૂકી શકે છે. તેઓ ક્યારેક પોતાના સ્વ માટે સમસ્યાઓ બનાવશે. તેઓ સરળતાથી કોઈની પણ વિશ્વાસ કરશે.\nકન્યા: 22 ઓગસ્ટ - 23 સપ્ટેમ્બર\nવર્જસ સમયે ઇર્ષ્યા છે. તેઓ બાબતોમાં અતિશયોક્તિ કરે છે અને લોકો પર ગુસ્સો કરે છે ત્યારે લોકો વિશે ખરાબ બોલે છે. તેઓ ધીરજની અછત ધરાવે છે અને તેઓ ઘણીવાર મુશ્કેલીમાં મૂકાતા હોય છે કારણ કે તેઓ ઉતાવળમાં ખૂબ જ વધા��ે છે તેમનો આત્મવિશ્વાસ ક્યારેક આત્મવિશ્વાસના સ્વરૂપને લઈ લે છે. આમ તેઓ કોઈની પણ વાત ન કરવાનું અને અન્યની સલાહને અવગણવાનું પસંદ કરી શકે છે.\nતુલા રાશિ: 24 સપ્ટેમ્બર -23 ઓક્ટોબર\nલાયબ્રેન ખૂબ લાગણીશીલ છે અને તેઓ તેમના જીવન પર ઘણો મનન કરે છે. પોતાની જાતને અન્ય લોકો સાથે સરખામણી કરવાની તેમની આદતથી પણ વધુ તણાવ આવે છે અને તેમનો આત્મવિશ્વાસ ઘટે છે. અતિશય ચિંતાઓ તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ લાવી શકે છે. અતિશય ટેન્શનના કારણે, તેઓ કેટલીકવાર અંધકારમાં પણ લોકોને વિશ્વાસ કરી શકે છે.\nવૃશ્ચિક રાશિ અને તેનું ચિહ્ન: 24 ઓક્ટોબર - 22 નવેમ્બર\nતેઓને સરળતાથી અન્યના શબ્દોથી દુઃખ થાય છે અને આવા બનાવો સરળતાથી ભૂલી શકશે નહીં. ભૂલી જવાને બદલે, બદલો લેવો એ તેમની પસંદગી હશે જ્યારે તેઓ હૃદયને સારી લાગે છે, તેઓ સ્વાર્થી અથવા ઇર્ષ્યા પણ બની શકે છે, તે સમયે તેઓ લોકોને સરળતાથી બીજી તક નહીં આપે.\nધનુરાશિ: 23 નવેમ્બર - 22 ડિસેમ્બર\nજુગાર અને પીવાના જેવી અનૈતિક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષિત થવાની સંભાવના ધરાવતા સંતોના વલણ ધરાવતા હોય છે. તેઓ ખૂબ જ મક્કમ હતા અને એકવાર તેઓ કંઈક વિશે નિર્ણય કર્યો છે ત્યારે કોઇને સાંભળશે નહીં. તેઓ નીચેના ઓર્ડરોને પસંદ નથી કરતા અને તેમના પોતાના નિયમોને પસંદ કરતા નથી. તેઓ મોટાભાગે એકલા રહેવાનું પસંદ કરે છે.\nજાતિ: 23 ડિસેમ્બર - 20 જાન્યુઆરી\nજાતિઓ મોટાભાગની વસ્તુઓ અને મોટા ભાગના લોકો વિશે શંકાસ્પદ છે. તેઓ સફળતા માટે સખત મહેનત કરે છે અને પ્રશંસનીય બનવા માટે પ્રેમ કરે છે અને ટીકાઓ તેમને નિર્દિષ્ટ કરે છે. કેટલીકવાર તેઓ એક વ્યક્તિ પર તેમની તમામ સંપત્તિઓને ફુરસદ કરી દેશે, અને તે ક્યારેક તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે\nએક્વેરિયસના: 21 જાન્યુઆરી - 19 ફેબ્રુઆરી\nજળચર પ્રાણીઓ અસ્થિર મન ધરાવે છે. તેઓ લાંબા સમય સુધી એક સ્થાન અથવા એક વ્યક્તિને વળગી રહી શકતા નથી. એક વ્યક્તિને વળગી રહેવું તે કદાચ મુશ્કેલ લાગે. તેઓ તીવ્ર વાંધો છે અને તેમના લાભ માટે લોકોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો છો. જો તેઓ કોઈની સાથે સારા સંબંધો જાળવી શકતા ન હોય, તો તેઓ તેને સુધારવા કરતાં સંબંધ તોડવાનું પસંદ કરશે.\nમીન: 20 ફેબ્રુઆરી - 20 માર્ચ\nજાતિઓ એ છે કે જેઓ સમસ્યાઓથી દૂર ચાલે છે તેમને હિંમતની જરૂર છે અને તેઓ સહેલાઇથી ગભરાટ શરૂ કરશે. તેઓ કદાચ કેટલીક વખત જૂઠું બોલી શકે છે, છતાં તેઓ પોતાને તેમની પાસેથી બાબતો છુપાવી ન ગમત�� હોય છે. જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે તેઓ પોતાની જાતને નિયંત્રણમાં લઈ શકે છે અને સમસ્યા ઊભી કરી શકે છે.\nતમારે ક્સ્પ અને ઝોડિયાક કનેકશન વિષે શું જાણવા ની જરૂર છે.\nજાણો આપની રાશિ મુજબ કયુ છે આપનુ પાવર ચક્ર\nઆ કારણોથી આવે છે બિહામણા સપનાં, જાણો કારણો અને તેનાથી બચવાનાં ઉપાયો\nસફળતા માટે કોઈ પણ હદે જઈ શકે આ 4 રાશિ ધરાવતા લોકો\nસૂર્ય ગ્રહણ 2017, શું કરશો અને શેની અવગણના કરશો \nજાણો શું-શું છે આપની રાશિનાં નકારાત્મક પાસાઓ \nશું સાચે જ પ્રાચીન કાળમાં પુષ્પક વિમાન જેવી વસ્તુઓ હતી \nખરાબ સમય આવતા પહેલા ભગવાન આપે છે ચેતવણી\nભૂત નહી ભગવાન વાસ કરે છે આ ઝાડ પર, ગુરુજીથી જાણો કેવી રીતે કરશો પૂજા\nરંગોને આધારે જ્યોતિષ મુજબ જાણો વ્યકિતના વ્યકિતત્વ વિષે.\nતમારી ગર્લફ્રેન્ડ કેવી છે\nFruitology: તમને ગમતું ફળ જણાવશે, કેવું છે તમારૂં વ્યક્તિત્વ\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/world/pets-in-china-wear-face-masks-amid-coronavirus-crisis.html", "date_download": "2020-09-30T06:08:50Z", "digest": "sha1:3JPCUNPCVRQUHOLPWB6PHMQZ7GRKDDSH", "length": 4944, "nlines": 80, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ચીનમાં લોકો પ્રાણીઓને પણ પહેરાવી રહ્યા છે માસ્ક, જુઓ ફોટા", "raw_content": "\nચીનમાં લોકો પ્રાણીઓને પણ પહેરાવી રહ્યા છે માસ્ક, જુઓ ફોટા\nકોરોના વાયરસથી અત્યારસુધીમાં આખી દુનિયામાં 65 હજાર કરતા વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ચીનમાં આ વાયરસના કારણે મરનારાઓની સંખ્યા 1500ને પાર પહોંચી ગઈ છે. દુનિયાના ઘણા દેશોમાં પણ લોકોના મરવાના સમાચાર છે. લોકોમાં કોરોના વાયરસને લઈને ડર એટલી હદે ફેલાઈ ગયો છે કે, લોકો હવે પોતાના પાલતુ પ્રાણીઓને પણ માસ્ક પહેરાવી રહ્યા છે.\nજાણકારોનું કહેવું છે કે, કોરોના વાયરસ પ્રાણીઓ દ્વારા પણ ફેલાઈ રહ્યો છે. આથી, તેમને સુરક્ષિત રાખવા માટે લોકો ચીનમાં પોતાના પાલતુ પ્રાણીઓને પણ માસ્ક પહેરાવી રહ્યા છે.\nમાસ્ક પહેરીને ફરતા કૂતરા અને બિલાડીઓના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો ક્યાંય પણ ફરવા જાયો તો તેઓ પોતાના પ્રાણીઓને પણ માસ્ક પહેરાવી રહ્યા છે.\nથોડાં દિવસો પહેલા ચીનમાં કોરોના વાયરસના ડરથી લોકો એટલા ગભરાઈ ગયા હતા કે, તેઓ પોતાના પાલતુ પ્રાણીઓને મારીને શેરીઓમાં ફેંકી રહ્યા હતા. જોકે, આ અંગે લોકોને જાગૃત કરાયા બાદ લોકોએ હવે પ્રાણીઓને મારવાનું બંધ કરી દીધુ છે.\nમાસ્ક પહેરાલા કૂતરા અને બિલાડીના ઘણા બધા ફોટા ટ્વીટર પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમના વખાણ પણ કરી રહ્યા છે.\nલોકોનું કહેવું છે કે, કોરોના વાયરસ ફેલાવા છતા લોકો માણસાઈને નથી ભૂલ્યા અને માણસો ઉપરાંત, પ્રાણીઓની પણ મદદ કરી રહ્યા છે.\nજણાવી દઈએ કે, ચીનમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના કારણે 1300 કરતા પણ વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. કુલ સંક્રમિત લોકોમાંથી 59539 લોકો તો માત્ર ચીનમાં જ છે. અહીં ઘણા શહેરો વેરાન બની ગયા છે. રસ્તાઓથી લઈને બજારોમાં પણ લોકો નથી જઈ રહ્યા.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19892105/she-said-yes-or-no-15-last-part", "date_download": "2020-09-30T05:26:21Z", "digest": "sha1:WEYAUGPQDPZDGF33ETTJEQ5QDA4Q2U62", "length": 4464, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "she said yes or no ? - 15 - last part by Ankit Chaudhary શિવાય in Gujarati Horror Stories PDF", "raw_content": "\nએની હા કે ના - ભાગ :- 15 મોહિની થઈ આઝાદ અને તેની મુક્તિ - સમાપ્ત\nએની હા કે ના - ભાગ :- 15 મોહિની થઈ આઝાદ અને તેની મુક્તિ - સમાપ્ત\nગયા ભાગ માં આપડે જોયું કે અરિહંત શિવરાજ અને રોશની સાથે નિયતિ ની ભૂતિયા હવેલી માં પોહચી ગયો હતો. ત્યાં જઈને તેમને અઢળક મુસીબતો નો સામનો કરવો પડે છે. જેમાં થી તેમને આયાના રોશની બચાવી લે છે. પછી અરિહંત ...Read Moreરોશની મોહિની ના કક્ષ માં ગયા પણ શિવરાજ હજુ સુધી બહાર જ ઊભો હતો. હવે આગળ…….. ભાગ :- 15 મોહિની થઈ આઝાદ અને તેની મુક્તિ - સમાપ્તભૂતિયા હવેલી માં પોહચી ને અરિહંત તેના પિતા અને રોશની સાથે મોહિની ફોઈ ના કક્ષ માં જાય છે પણ શિવરાજ તો બહાર જ ઊભા રહે છે કેમકે તે સારી રીતે જાણે છે Read Less\nએની હા કે ના \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/pregnancy/nipple-care-during-pregnancy-000006.html", "date_download": "2020-09-30T06:26:46Z", "digest": "sha1:6I5WF44SXTBVHPQVLEFGHZBIEIWWHW4O", "length": 12963, "nlines": 151, "source_domain": "gujarati.boldsky.com", "title": "સગર્ભાવસ્થા દરમિયાન નિપ્પલની કૅર કરવાની ટિપ્સ | Tips For Nipple Care During Pregnancy - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nસગર્ભાવસ્થા દરમિયાન નિપ્પલની કૅર કરવાની ટિપ્સ\nસગર્ભાવસ્થા દરમિયાન મહિલાના શરીરમાં ઘણા પરિવર્તનો થાય છે. એવું તેના શરીરમાં હૉર્મોન્સમાં આવતા પરિવર્તનોનાં કારણે થાય છે. હૉર્મોન્સમાં યોગ્ય પરિવર્તનો થવા જરૂરી હોય છે કે જેથી સ્વસ્થ રીતે પ્રસૂતિ થઈ શકે. સગર્ભાવસ્થામાં થતી અનેક સમસ્યાઓમાંથી એક સમસ્યા નિપ્પલ્સમાં થતો દુઃખાવો હોય છે.\nસગર્ભાવસ્થા દરમિયાન સ્તનોનાં નિપ્પલ્સ બાળકોને સ્તનપાન કરવા માટે પ્રાકૃતિક રીતે તૈયાર થાય છે. તેથી તેમાં દુઃખાવો થાય છે. એવી પરિસ્થિતિમાં તેમની કૅર કરવી ખૂબ જરૂરી હોય છે. અહીં સગર્ભાવસ્થાનાં દિવસોમાં નિપ્પલ્સની કૅર કરવા માટેનાં કેટલીક ટિપ્સ બતાવવામાં આવી રહી છે :\n1) કમ્ફર્ટેબલ બ્રા પહેરો : સગર્ભાવસ્થાનાં દિવસોમાં નિપ્પલ્સની કૅર કરવા માટે આપે સારા અને સૉફ્ટ કપડાથી બનેલી બ્રા પહેરવાની રહેશે કે જેનાથી નિપ્પલ્સમાં દુઃખાવો નહીં થાય. આ દિવસોમાં ભૂલથી પણ પૅડેડ બ્રા ન પહેરો, નહિંતર સ્તનોમાં ટાઇટનેસ લાગશે.\n2) ઑલિવ ઑયલ લગાવો : સગર્ભાવસ્થાનાં દિવસોમાં નિપ્પલ્સ પર દરરોજ ઑલિવ ઑયલ લગાવી મસાજ કરો. તેનાથી દુઃખાવો દૂર થશે. તેમને મૉઇશ્ચરાઇઝર મળશે અને ડ્રાય સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થઈ જશે.\n3) નિપ્પલ્સ પર સાબુ ન લગાવો : સગર્ભાવસ્થાનાં દિવસોમાં નિપ્પલ્સ પર સાબુનો ઉપયોગ ન કરો, નહિંતર તેનાથી નિપ્પલ્સ ડ્રાય થઈ જશે. વધુ ડ્રાયનેસ હોવાથી નિપ્પલ્સમાં દરાર કે ક્રસ્ટ પડી જાય છે કે જેનાથી રક્ત નિકળી શકે છે.જો આપ તેમને ધોવા માંગતા હોવ, તો કોઇક સારા માઇલ્ડ સોપથી બૉડી લોશનથી કરો અને તેના પછી ક્રીમ લગાવી લો.\n4) મૉઇશ્ચરાઇઝર ક્રીમ : જો સગર્ભાવસ્થાનાં દિવસોમાં આપને નિપ્પલ્સ પર ડ્રાયનેસ અનુભવાતી હોય, તો એક મૉઇશ્ચરાઇઝિંગ ક્રીમ કે લોશનનો ઉપયોગ કરો. સગર્ભાવસ્થા દરમિયાન નિપ્પલ્સની ડ્રાયનેસ મટાડવા માટે પણ માર્કેટમાં અનેક ક્રીમ અને જૅલ ઉપલબ્ધ છે.\n5) નિપ્પલ્સ પ્રોટેક્ટર : માર્કેટમાં નિપ્પલ્સ પ્રોટેક્ટર ઉપલબ્ધ હોય છે કે જે નિપ્પલ્સમાં થતા દુઃખાવામાંથી રાહત અપાવે છે. તેને લગાવવાથી આપના કપડા અને નિપ્પલ્સ વચ્ચે ગૅપ રહે છે કે જેથી આપને કપડા પહેરવામાં રાહત અનુભવાય છે.\n6) આઇસ પૅડનો ઉપયોગ કરો : સગર્ભાવસ્થા દરમિયાન નિપ્પલ્સમાં દુઃખાવો થવા લાગે છે. તેનાથી આરામ પામવા માટે શ્રેષ્ઠ હોય છે કે આપ આઇસ પૅડનો નિપ્પલ્સ પર લગાવી લો. તેનાથી આપને દુઃખાવામાં રાહત મળશે.\n7) બ્રેસ્ટ પૅડ : સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ બાદ નિપ્પલ્સમાંથી મિલ્ક નિકળવા લાગે છે. તેવામાં બ્રેસ્ટ પર વધુ ધ્યાન આપવું પડે છે કે ક્યાંક લીકેજ ન થઈ જાય. તેથી સારી ક્વૉલિટીના પૅડનો ઉપયોગ કરો. તેનાથી નિપ્પલ્સ ડ્રાય રહે છે અને સફાઈ પણ રહે છે. તેનાથી નિપ્પલ્સમાં કોઈ પણ જાતનું ચેપ નથી લાગતું. પ્રેગ્નનંસી દરમિયાન નિપપ્લસનું વિશેષ ધ્યાન રાખવું પડે છે.\nMore બ્રેસ્ટ કૅર News\nખોટી સાઇઝની બ્રા પહેરો છો, તો આપને થઈ શકે છે આ 5 નુકસાન\nઆ આયુર્વેદિક રીતોથી વધારો પોતાનાં સ્તનોનો આકાર\nજો બ્રેસ્ટ મિલ્કમાં આવતું હોય લોહી, તો તેના હોઈ શકે છે આ 7 કારણો\nબ્રેસ્ટ નીચે પડતા રૅશથી આમ મેળવો છુટકારો\nજાણો પ્રથમ બાળક માટે યોગ્ય ઉંમર કઈ છે \nનિઃસંતાન દમ્પતિઓ માટે આઈવીએફ ટ્રીટમેંટ\nપ્રેગ્નનંટ થતા પહેલા મહિલાઓ રાખો આ વાતોનો ખ્યાલ\nનેગેટિવ પ્રેગ્નનંસી ટેસ્ટનાં 5 કારણો\nજાણો સગર્ભાવસ્થા દરમિયાન કુપોષણની ગંભીર અસરો અંગે\nડિલીવરી બાદ ઢીલી અને લટકતી ત્વચામાંથી કેમ પામશો છુટકારો \nગર્ભપાત થયા બાદ ન ખાવો આવા આહાર\nઆ ચાર કારણોસર નહીં મેળવવી જોઇએ માતાનાં દૂધમાં ફૉર્મ્યુલા\nRead more about: બ્રેસ્ટ કૅર પ્રેગ્નનંસી ટિપ્સ\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nદીપિકા બોવ ગાઉન ની અંદર સ્ટનિંગ લાગે છે.\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/canto-10/40?font-size=larger", "date_download": "2020-09-30T05:25:10Z", "digest": "sha1:HLAUOVSUALBX7ODPPCQZAVHTLYN65XS2", "length": 9736, "nlines": 181, "source_domain": "www.swargarohan.org", "title": "વૃકાસુરનો નાશ | Canto 10 | Bhagavat", "raw_content": "\nવૃકાસુર દેવર્ષિ નારદની સલાહ પ્રમાણે ભગવાન શંકર જલદી પ્રસન્ન થાય છે એવું માનીને એમની પ્રસન્નતા માટે કેદારક્ષેત્રમાં જઇને કઠોર તપ કરવા લાગ્યો. એ શકુનિનો પુત્ર હતો. એની વૃત્તિ, દૃષ્ટિ ને બુદ્ધિ આસુરી હતી. એ શરીરના માંસને અગ્નિમાં નાખીને હવન કરવા લાગ્યો. તેમ છતાં શંકરનું દર્શન ના થવાથી સાતમને દિવસે એણે પોતાના મસ્તકને કુહાડીથી કાપવાનો નિર્ણય કરીને એનો અમલ આરંભવાની શરૂઆત કરી ત્યાં જ શંકરે અગ્નિકુંડમાંથી પ્રકટીને એના હાથ પકડી લીધા. એમના અલૌકિક સ્પર્શથી વૃકાસુર પૂર્વવત્ સર્વાંગ સુંદર થઇ ગયો. એણે વરદાન માગ્યું કે હું જેના શિર પર હાથ રાખું તે ભસ્મ બની જાય.\nદુર્બુદ્ધિયુક્ત મનુષ્યને સંપત્તિ, સત્તા કે વરદાન મળે તો એ એનો સદુપયોગ કેવી રીતે કરી શકે એ તો એને મેળવીને મદોન્મત્ત બનીને એનો દુરુપયોગ જ કરે. વૃકાસુરને ભગવાન શંકરે વરદાન આપ્યું એટલે એણે પાર્વતીનું હરણ કરવાનું વિચારીને એમના જ શિર પર હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો. શંકરે એની દુર્બુદ્ધિને સમજીને દોડવા માંડ્યું એટલે એ પણ એમની પાછળ દોડયો.\nજુદા જુદા લોકોમાંથી દોડતા શંકર છેવટે વૈકુંઠલોકમાં ગયા. ત્યાં ભગવાન નારાયણે એમની મુસીબતને સમજી જઇને એમની મદદ માટે પોતાની યોગમાયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને વૃકાસુરની દિશામાં ચાલવા માંડ્યું. વૃકાસુરને જોઇને નમ્રતાપૂર્વક પ્રણામ કરીને એમણે એને આરામ કરવાનું ને પોતાને યોગ્ય કોઇ કામ બતાવવાનું કહ્યું. વૃકાસુરે એના તપની, વરદાન-પ્રાપ્તિની ને શંકરની પાછળ દોડવાની કથા કહી સંભળાવી એટલે ભગવાને જણાવ્યું કે શંકરની વાતમાં વિશ્વાસ શો એમણે એને પોતાના જ શિર પર હાથ મૂકી જોવાનું ને શંકરની વાત ખોટી સાબિત થાય તો એમનો નાશ કરવાનું સૂચન કર્યું. વૃત્રાસુરે એ સૂચનને અનુસરીને પોતાના મસ્તક પર હાથ મૂક્યો કે તરત જ એનું મસ્તક ફાટી ગયું અને એ નિર્જીવ બનીને ધરતી પર ઢળી પડ્યો.\nભગવાને શંકરને જણાવ્યું કે વૃકાસુર એના પોતાના જ કુકર્મને લીધે મરી ગયો. મહાપુરુષોના અપરાધથી કોઇનું પણ કલ્યાણ નથી થઇ શકતું.\nવૃકાસુરની કથા કહી બતાવે છે કે દુર્બુદ્ધિયુક્ત માનવ આસુરી વૃત્તિ, વિચાર ને વર્તનવાળો બનીને પોતાની દુર્બુદ્ધિથી જ પોતાનો નાશ કરી નાખે છે.\nયોગી બને એટલે માનવ જંગલમાં ચાલ્યો જાય એવું નથી પરંતુ મન અને ઈન્દ્રિયોનો સંયમ કરતો થઈ જાય. જ્યાં રહે ત્યાં રહીને જાગૃતિપૂર્વકનું જીવન જીવે, પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર તટસ્થ રીતે જીવન જીવે અને પોતાને માટે જીવતો હોય એને બદલે બીજાને માટે જીવવાનું વ્રત લે. યોગનો સાધક આવો આદર્શ માનવ થઈ જાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/nora-fatehi-went-viral-on-social-media/", "date_download": "2020-09-30T06:56:36Z", "digest": "sha1:6ZEBZ6SVIGDTPOH3K77A72QMAHP2QGEQ", "length": 12127, "nlines": 99, "source_domain": "gujjurocks.in", "title": "દિલબર ગર્લ નોરા ફતેહીનો ડાન્સ જોઈને ભડકી ઉઠી તેમની મમ્મી, પ��� ફેંક્યું ચંપલ, જુઓ વિડિયો", "raw_content": "\nજયારે માતા બનવા પર ટ્વીન્કલ ખન્નાએ અક્ષય કુમાર સામે રાખી હતી આ શરત, આવી હાલતમાં ફસાઈ જાવ તો શું કરો \nકરિશ્મા કપૂર કરી રહી છે ડિજિટલ સ્ક્રીન પર એન્ટ્રી, રિલીઝ થયું મેન્ટલહુડનું ટ્રેલર\nલોકડાઉનમાં ફોટોગ્રાફર બની શાહરુખ ખાનની પત્ની ગૌરી, વાયરલ થઇ રહી છે મેકઅપ વગરની તસ્વીરો\n“સુશાંતે આત્મહત્યા નહિ પરંતુ ડોકટરે જ તેનું મર્ડર કર્યું” આ અભિનેત્રીએ ડોક્ટરનો ભાંડો ફોડ્યો\nદિલબર ગર્લ નોરા ફતેહીનો ડાન્સ જોઈને ભડકી ઉઠી તેમની મમ્મી, પર ફેંક્યું ચંપલ, જુઓ વિડિયો\nદિલબર ગર્લ નોરા ફતેહીનો ડાન્સ જોઈને ભડકી ઉઠી તેમની મમ્મી, પર ફેંક્યું ચંપલ, જુઓ વિડિયો\nPosted on September 15, 2020 Author GrishmaComments Off on દિલબર ગર્લ નોરા ફતેહીનો ડાન્સ જોઈને ભડકી ઉઠી તેમની મમ્મી, પર ફેંક્યું ચંપલ, જુઓ વિડિયો\nબૉલીવુડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી આજકાલ તેના ડાન્સને કારણે લોકોના દિલ જીતવામાં કામયાબ રહી છે. લોકો નોરાના ડાન્સના દીવાના છે. સોશિયલ મીડિયામાં નોરાના ડાન્સના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આજકાલ તેનો એક વિડીયો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. નોરા ફતેહીએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે.\nઆ વિડીયોમાં નોરા વૈપ ચેલેન્જને પૂરો કરવો ડાન્સ કરે છે. તે સમયે જ તેની માતા તેને ચંપલ ફેંકીને મારે છે. આ સાથે જ કહે છે કે,લોકો કોરોનાથી પરેશાન છે અને તને ડાન્સની પડી છે. જણાવી દઈએ કે, આ વિડીયોમાં નોરાએ ખુદે તેની માતાનો રોલ નિભાવી રહી છે. ફેન્સ સાથે મજાક કરતો આ મસ્તીભર્યો વિડીયો શેર કર્યો છે. હવે નોરાએ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.\nજણાવી દઈએ કે, નોરા ફતેહીએ દુનિયાભરમાં ટોપ 10 સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે. તેનો એક વિડીયો થોડી જ મિનિટમાં વાયરલ થયો છે. આ વિડીયો હાલ ટ્રેડિંગમાં છે.\nજણાવી દઈએ કે, નોરા તેની આગામી ફિલ્મ ‘ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ માં અજય દેવગણ સાથે જોવા મળશે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nબૉલીવુડ ફિલ્મ ‘સનમ તેરી કસમ’ની પાકિસ્તાની અભિનેત્રીને લોકોએ ખરી ખોટી સંભળાવી, કાશ્મીર મુદ્દે કહ્યું આવું\nસુંદરતા અને હોટ હોવા છત��ં પણ કામિયાબ ન થઇ શકી આ 5 અભિનેત્રીઓ, એકને તો કરવો પડ્યો હતો મા નો રોલ\nબોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી ટકી રહે છે અને શાનદાર ફિલ્મો કરે છે. જ્યારે અમુક એવી પણ છે જેઓ એક કે બે હીટ ફિલ્મો આપીને બોલીવુડથી દુરી બનાવી લે છે. જ્યારે અમુક એવી અભિનેત્રીઓ પણ છે જેઓની પાસે કલાકારી, અદાકારી સુંદરતા બધું જ છે છતાં પણ કામિયાબ ન થઇ Read More…\nઅજય દેવગનની દીકરી ન્યાસા છે ખુબ જ હોટ અને સેક્સી, પસંદ કરે છે આ પ્રકારના કપડાં\nમમ્મી કાજોલ કરતા ઘણી ફેશનેબલ અને બોલ્ડ છે લાડલી ન્યાસા, 7 તસ્વીરોમાં જુઓ હોટનેસનો જલવો બોલીવુડમાં શ્રેષ્ઠ કપલ તરીકે ઓળખતા અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલની દીકરી ન્યાસા દેવગનની હાલ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તેની સ્ટાઇલ અને દેખાવને ચાહકો પસંદ પણ કરી રહ્યા છે. ઘણીવાર ન્યાસાને તેના કપડાના કારણે પણ ટ્રોલ Read More…\nજોધપુરમાં કોર્ટે આપ્યો આ ઓર્ડર કે સલમાન ખાનના ચાહકો ફફડી ઉઠ્યા, જાણો વિગત\nઆ છે અક્ષય કુમારની સાળી અને સાઢુભાઈ, 17 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન, હવે કરી રહ્યા છે બે-બે બાળકોની સંભાળ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nસલમાન ખાને 55 લાખનું ઘર આપવાની વાયરલ ખબર પર રાનુ મંડલે તોડ્યું મૌન, જણાવી હકીકત\nરામાયણના આ ફેમસ પાત્રનું થયું નિધન, ચાહકો ઊંડા શોકમાં…ૐ શાંતિ જાણો વિગત\nસુશાંતના નામ પર રાખવામાં આવ્યું તેના હોમટાઉન પૂર્ણિયામાં ચોકનું નામ, સામે આવી તસ્વીર\nપિતાની અણધારી વિદાઈથી ભાવુક થઇ રિદ્ધિમા કપૂર, લાડકી દીકરીની વેદના સાંભળી કંપી ઉઠશો\nમહિલાએ આપ્યો એક સાથે 6 બાળકોને જન્મ, ઘરવાળાના પણ હોંશ ઉડ્યા, જુઓ તસ્વીરો\nMarch 3, 2020 Rachita Comments Off on મહિલાએ આપ્યો એક સાથે 6 બાળકોને જન્મ, ઘરવાળાના પણ હોંશ ઉડ્યા, જુઓ તસ્વીરો\nનવરાત્રીમાં અલગ-અલગ દિવસે માતાજીને અર્પણ કરો અલગ-અલગ ભોગ, જાણો 9 દિવસના નવ ભોગ વિષે\nSeptember 26, 2019 Grishma Comments Off on નવરાત્રીમાં અલગ-અલગ દિવસે માતાજીને અર્પણ કરો અલગ-અલગ ભોગ, જાણો 9 દિવસના નવ ભોગ વિષે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/sushant-singh-rajputs-net-worth/", "date_download": "2020-09-30T05:03:06Z", "digest": "sha1:VGL5ZVWYZUYMAPAQTDHQDW7BWKZD4P22", "length": 14527, "nlines": 101, "source_domain": "gujjurocks.in", "title": "આટલા કરોડની સંપત્તિ છોડીને ગયો છે સુશાંત સિંહ રાજપૂત, જમીન પર નહીં ચંદ્ર પર ખરીદ્યો હતો પ્લોટ", "raw_content": "\nવાહ તો આ છે પ્રિયંકા ચોપરાની ડાયટ, ફિટ રાખવા ખાય છે આ ડીશ- જાણો રસપ્રદ માહિતી\nસુશાંતની આત્મહત્યામાં મોટું રહસ્ય આવ્યું સામે, સ્ટાફને આપ્યો હતો 3 દિવસ પહેલા પગાર, અને કહ્યું હતું “હવે આગળ પૈસા નહિ આપી શકું\nબોલીવુડના આ 6 સેલિબ્રિટીને ટિક્ટોકનો ભારે ચસ્કો હતો, 3 નંબરને જોઈને મગજ જશે\nઇરા ખાન તેના બોયફ્રેન્ડને આ હદે કરી રહી છે યાદ, ફોટો શેર કરી કહ્યું કે- બધું સરખું…\nઆટલા કરોડની સંપત્તિ છોડીને ગયો છે સુશાંત સિંહ રાજપૂત, જમીન પર નહીં ચંદ્ર પર ખરીદ્યો હતો પ્લોટ\nઆટલા કરોડની સંપત્તિ છોડીને ગયો છે સુશાંત સિંહ રાજપૂત, જમીન પર નહીં ચંદ્ર પર ખરીદ્યો હતો પ્લોટ\nPosted on June 17, 2020 Author GrishmaComments Off on આટલા કરોડની સંપત્તિ છોડીને ગયો છે સુશાંત સિંહ રાજપૂત, જમીન પર નહીં ચંદ્ર પર ખરીદ્યો હતો પ્લોટ\nસુશાંત સિંહ રાજપૂતને બોલીવુડના બેસ્ટ એક્ટર પૈકીના એક એક્ટર માનવામાં આવતો હતો. સુશાંત પાસે એક્ટિંગ સિવાય ડાન્સનું પણ હુનર હતું. સુશાંતને ચાંદ અને તારાપ વચ્ચે મન લાગતું હતું. એક ઇન્ટરવ્યૂમાં સુશાંતે જણાવ્યું હતું કે, તે એસ્ટ્રોનોટ બનવા માંગતો હતો. આ સિવાય સુશાંત ક્રિકેટમાં પણ માહિર હતો. રવિવારે સુશાંતની આત્મહત્યાની ખબર સાંભળીને બધાને ચોંકાવી દીધા હતા.\nસુશાંત સિંહ રાજપૂત બેહદ ટેલેન્ટેડ એક્ટર હતો. તેની કરિયર પણ ઉડાન ભરી રહી હતી. પરંતુ તેની થોડી ફિલ્મ અટવાઈ ગઈ હતી. છતાં પણ તેને ક્યારે પણ પૈસાની તંગી નથી પડી. એક્ટરની બહેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું જે, સુશાંતને પૈસાની કમી ક્યારે પણ ના હતી. છતાં પણ તેને આ પગલું કેમ ભર્યું તે એક સવાલ છે, સુશાંત પાસે સારી એવી બચત હતી.\nસુશાંતે આંતરરાષ્ટ્રીય ચંદ્ર ભૂમિ રજિસ્ટ્રીમાંથી કિંમતી સંપત્તિ ખરીદી હતી. સુશાંતે ‘Sea of Muscovy’ નામના વિસ્તારમાં ચંદ્ર પર જમીન ખરીદી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા શાહરૂખ ખાનને ફેન્સ દ્વારા ચાંદની ઉપર જમીનનો ટુકડો પણ ગિફ્ટ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર સુશાંત સિંહ રાજપૂતે લગભગ 39 કરોડની કમાણી કરી હતી. તે તેની એક ફિલ્મ માટે 5 થી 7 કરોડ લેતો હતો.\nસુશાંત સિંહ રાજપૂત એક સારો એક્ટર હોવાની સાથે-સાથે ડાન્સર અને ટીવી હોસ્ટ પણ કરતો હતો. સુશાંત એક જાહેરાત માટે 1 કરોડ રૂપિયા વસૂલતો હતો. સુશાંતે ઘણી રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. તેની કુલ સંપત્તિ 80 લાક ડોલ એટલે કે, 60 કરોડ રૂપિયાથી વધારે હતી.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્��ક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nપ્રિયંકા, માધુરી સહીત આ અભિનેત્રીના પણ દિલ આવ્યા છે વિદેશીઓ પર, 5 નંબર તો હતી દરેકના દિલની ધડકન\nબોલિવૂડની એવી ઘણી અભિનેત્રી છે કે જેને બોલીવૂડના જ કોઈ અભિનેતા સાથે લગ્ન કર્યા છે કે કોઈ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. પણ બોલિવૂડમાં એવી અભિનેત્રીઓ પણ છે કે જેમનું દિલ વિદેશીઓ પર આવી ગયું અને એ વિદેશી સાથે લગ્ન કરીને તેમને પતિ બનાવી લીધા છે. તો આજે એવી જ હિન્દી સિનેમાની અભિનેત્રી વિશે આજે Read More…\nબોલીવુડના આ 5 સુપરસ્ટાર જે પડદા ઉપર લાગે છે આકર્ષક, પરંતુ આધારકાર્ડ/ પાસપોર્ટમાં તે દેખાઈ રહ્યા છે કંઈક આવા, જુઓ તમારા મનગમતા સુપરસ્ટારને\nફિલ્મો દુનિયાના સિતારાઓને પડદા પર જોવા સૌને ગમે, તેમની અદાકારી અને તેમના જેવી નકલ પણ મોટાભાગના લોકો કરતા હોય છે. ખાસ કરીને આ આભિનેતાઓ દેખાવ આપણને આકર્ષિત કરતો હોય છે, જેના એક લુકના લોકો દીવાના હોય છે. પડદા ઉપર રહેલા કલાકારોના ચહેરા મેકઅપના કારણે તો સુંદર દેખાઈ જ શકે છે, પરંતુ અસલ જીવનમાં પણ ઘણા Read More…\n‘ખુબ પૂજા કરી લીધી હવે ઉપર જઈને કરજો’ કહી શખ્સે ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારને 16 ગોળી ધરબી દીધી\nએક નાની મ્યુઝિક કેસેટ કંપનીમાંથી ધંધાનો આરંભ કરનારા ગુલશન કુમારે મ્યુઝિક જગતમાં હંગામો મચાવી દીધો હતો. કેસેટ કિંગ તરીકે જાણીતા ગુલશન કુમારનો જન્મ 5 મે 1956માં દિલ્હીમાં થયો હતો. ગુલશન કુમાર ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે પણ તે જુદી જુદી રીતે યાદ આવે છે. ચાલો જાણીએ કે કેવી રીતે ગુલશન કુમાર સંગીત ઉદ્યોગના Read More…\nજાણો સુશાંતના પિતા અને તેના ધારાસભ્ય ભાઈએ ડિપ્રેશન વિશે શું કહ્યું\nજુલાઈ 2020 પછી આ 5 રાશિના લોકો ઉપર ભગવાન ગણેશજીની કૃપા બની રહેશે અને તેના દરેક કષ્ટો અને વિઘ્નો દૂર થશે…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nKBCમાં અમિતાભ બચ્ચને જણાવી તેમની પોકેટમની, જાણો તેમને કેટલા રૂપિયા મળતા હતા પોકેટમનીમાં\n‘મૈં સોલહ બરસ કી’ની અભિનેત્રી નીરુ બાજવાએ ટ્વિન્સ દીકરીઓને આપ્યો જન્મ\nબોલીવુડમાં એક્ટિંગમાં સફળ ના થતા બની ગયા ડાયરેકટર, 7 સેલેબ્સ કરે છે કરોડોની કમાણી\nKGF સ્ટાર યશ બીજી વાર બન્યો પિતા, પત્ની રાધિકા પંડિતે આપ્યો બેબી બોયને જન્મ\nસુપરસ્ટાર દેશી ગર્લ પ્રિયંકા હ��થ જોડીને હોલિવૂડમાં કામ માગતી અને કહ્યું કે મારો ઈગો…જાણો વિગત\nOctober 15, 2019 Grishma Comments Off on સુપરસ્ટાર દેશી ગર્લ પ્રિયંકા હાથ જોડીને હોલિવૂડમાં કામ માગતી અને કહ્યું કે મારો ઈગો…જાણો વિગત\nસમીર શર્માના સુસાઇડની ખબર સાંભળીને સુન્ન થઇ ગઈ હતી ઓનસ્ક્રીન પત્ની પૂજા જોશી, કહ્યું કે- મને લાગ્યું કે ફેક ખબર છે\nAugust 8, 2020 Grishma Comments Off on સમીર શર્માના સુસાઇડની ખબર સાંભળીને સુન્ન થઇ ગઈ હતી ઓનસ્ક્રીન પત્ની પૂજા જોશી, કહ્યું કે- મને લાગ્યું કે ફેક ખબર છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/do-you-think-i-would-be-invited-for-mosque-function-asks-yogi/articleshow/77411256.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article9", "date_download": "2020-09-30T07:12:50Z", "digest": "sha1:QFRY3ILILV6WXWRYOG2TTKZMYHVTO5H5", "length": 9692, "nlines": 84, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "india News : રામ મંદિરની જેમ મસ્જિદના કાર્યક્રમમાં જશો\nરામ મંદિરની જેમ મસ્જિદના કાર્યક્રમમાં જશો યોગીએ આપ્યો આવો જવાબ\nકટ્ટર હિંદુવાદી નેતા તરીકે જાણીતા યુપીના સીએમે કહ્યું, આવી કોઈ દુવિધા ના હું મારા પક્ષે રાખું છું, કે ના તો તે લોકો રાખે છે.\nલખનઉ: બુધવારે રામ મંદિરનું ભૂમિ પૂજન થયાના કલાકો બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથને જ્યારે અયોધ્યામાં બનનારી મસ્જિદના આ જ પ્રકારના કાર્યક્રમમાં તેઓ જશે કે નહીં તેવો સવાલ કરાયો હતો. જોકે, યોગીએ આ સવાલને જ ઉડાવી દેતા સામો સવાલ કર્યો હતો કે તેમને તેના માટે આમંત્રણ અપાશે ખરું\nયોગીએ સવાલ કરનારાને પૂછ્યું હતું કે, 'આપને શું લાગે છે કોઈ મસ્જિદના શિલાન્યાસમાં મને બોલાવશે કોઈ મસ્જિદના શિલાન્યાસમાં મને બોલાવશે' મને લાગે છે કે મારા માટે સંકટ નથી. સંકટ તો તેમના માટે છે. માટે જ આ દુવિધાને ના હું રાખું છું, ના તેઓ રાખે છે. માટે, બીજા કોઈએ પણ આવી દુવિધા ના રાખવી જોઈએ.\nબાદમાં યોગીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સીએમ તરીકે તેઓ ધર્મ, જ્ઞાતિ અને સંપ્રદાય વચ્ચે ભેદ નથી કરતા. જોકે, એક યોગી અને હિન્દુ હોવાના નાતે તેઓ આવા કોઈ કાર્યક્રમમાં નહીં જાય, કારણકે તેમને પોતે જે ધર્મમાં માને છે તેની પરંપરા પાળવાનો હક્ક છે.\nયોગીએ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો સ્વીકાર કરવા બદલ મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અન્સારીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકોએ ઈકબાલ અન્સારી પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેમણે પોતાની તમામ ક્ષમતા કેસ લડવામાં લગાવી દીધી, પરંતુ કોર્ટે જે ચુકાદો આપ્યો તે ��ણ સ્વીકારી લીધો.\nતેમણે એવો સવાલ પણ કર્યો હતો કે, મુસ્લિમ હોવા છતાં તેઓ આ કેસ લડતી વખતે પણ અયોધ્યામાં જ પોતે સુરક્ષિત છે તેમ માનીને રહ્યા તે જ આપણી લોકશાહીની શક્તિ દર્શાવે છે. શું હિન્દુ આ જ રીતે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં રહેતો હિન્દુ કોઈ મંદિર માટે લડતો હોત તો તે પોતાને ત્યાં આટલું સુરક્ષિત મહેસૂસ કરત\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nહોટેલના રૂમમાંથી આ હાલતમાં મળી આવ્યા કપલના મૃતદેહ, પોલીસ પણ ચોંકી ઉઠી\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nગીરઃ તાલાલાના રામપરામાં રસ્તા વચ્ચે મારણ આરોગતી રહી સિંહણ, લોકો જોતા જ રહ્યાં\nદેશચીનને ભારતનો જવાબ, '1959ની LACની વ્યાખ્યાને અમે નથી માનતા'\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદકોરોના: પશ્ચિમ અમદાવાદમાં એક્ટિવ કેસનો આંકડો 2000 સુધી પહોંચ્યો\nદેશબીજો સીરો સર્વે: કોરોનાની ઝપેટમાં આવી ગયો દર 15મો ભારતીય\nદુનિયા'કોરોના પત્યો નથી ત્યાં હવે કોહરામ મચાવી શકે છે બીજો ચીની વાયરસ'\nબોલીવુડ'ડ્રગ સિંડિકેટની એક્ટિવ મેમ્બર છે રિયા, હાઈ સોસાયટી સાથે છે સંબંધ'\nટીવીગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં વધુ એક TV એક્ટરની આત્મહત્યા, એપાર્ટમેન્ટમાંથી મળ્યો મૃતદેહ\nબોલીવુડડ્ર્ગ કેસમાં દીપિકા પાદુકોણના ત્રણ કો-સ્ટારને પણ મળી શકે છે સમન્સ\nબોલીવુડગરીબો માટે દેવદૂત બનનાર સોનુ સૂદને મળ્યો UNનો પ્રતિષ્ઠિત એવોર્ડ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/the-control-room-of-the-citys-chaudhary-high-school-a-boon-for-corona-patients/", "date_download": "2020-09-30T05:50:56Z", "digest": "sha1:BAWC5FYMMZHZC4I3T6AM3QOAWFYQJOR7", "length": 29723, "nlines": 639, "source_domain": "abtakmedia.com", "title": "કોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ | Abtak Media", "raw_content": "\nકોરોનાના દર્દીઓ માટે વરદાન���ૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nલોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Gujarat News કોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nદર્દીઓને જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડવા હેલ્પલાઇન કાર્યરત\nકોરોના વાયરસથી સંક્રમિત તમારા સ્નેહીજન, પરિવારના સભ્ય કે અન્ય કોઈ સગા સંબંધી ખબરઅંતર પૂછવા કે જીવન જરૂરિયાત વ���્તુઓ પહોંચાડવી હોય, દર્દી કે તેમની સારવારમાં રોકાયેલા ડોક્ટર, આરોગ્ય કર્મી સાથે વર્ચ્યુઅલ મુલાકાત કરવી હોય કે, કોરોના વાયરસ સંલગ્ન કોઈપણ બાબતની જાણકારી-માર્ગદર્શન મેળવવું હોય તો,જરા પણ મુંઝાવાની જરૂર નથી.\nઆ બધી સગવડ અને સેવાઓ સરળતાથી મેળવવાનું એક માત્ર સરનામું છે શહેરની ચૌધરી હાઇસ્કુલ ખાતે કાર્યરત કરાયેલ કંટ્રોલ રૂમ.\nકોરોના સંક્રમિત દર્દીઓના સગા અને પરિજનો માટે ઉપરોકત તમામ સેવાઓ આપવારાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા આ વિશેષ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. કંટ્રોલ રૂમ ખાતે સેવારત અધિક કલેકટર એ.વી.વાઢેર કહે કે, આ કંટ્રોલ રૂમ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ અને તેમના સગા સંબંધીને જોડવાનુંમાધ્યમ બન્યો છે.\nઆ માટે પૂરતો સ્ટાફ અને સાધન-સગવડતા ઉપલબ્ધ છે. કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ માનસી પિરૈયાના જણાવ્યા અનુસાર પાર્સલ સેવા પણ શરૂ કરવામાં આવેલ છે. દર્દીઓને કપડા, ફ્રુટ, મેડિસિન વગેરે વ્યવસ્થિત રીતે પહોંચાડવા માટે સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમિયાન આ તમામ વસ્તુ-સામાન કલેક્શન સેન્ટર ખાતે જમા કરાવી શકે છે.\nPrevious articleપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\n‘પાન અરોમા’: સૌરાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ\nરાજકોટ શહેરની મુખ્ય ત્રણ બજારો જડબેસલાક બંધ\nરાજકોટ સ્ટેશનથી સૌ પ્રથમ ૮૪૧૪૦ કિલો આવશ્યક સામગ્રી પશ્ચિમ બંગાળ રવાના\nબાળકોના પ્યારા ‘પતંગિયા’ની રસપ્રદ હકીકતો\nટપાલ તંત્રની ‘ડિજિટલ’ તરફ વધુ આગેકૂચ\nસહકાર, નિયોજન, કાર્યદક્ષતા અને સાતત્ય એ ઉત્પાદકતાના મૂળ સ્તંભો છે: ડો. આશિષ શુકલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ અન્વયે રાજયમાં ભાજપના ‘સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ\nપૂ.ધીરગુરૂદેવના સાનિઘ્યે માસક્ષમણના તપસ્વીનું બહુમાન: જૈનશાળા વેબનો પ્રારંભ\nસ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કાલે મનપા દ્વારા નિ:શુલ્ક કોરોના ટેસ્ટ અને હેલ્થ કેમ્પ\nપ્રજ્ઞાસભા દ્વારા વિવિધ રાષ્ટ્રીય ક્ષેત્રો પર ચોથી ઓકટોબરે ચિંતનાત્મક સેમિનાર\nમાલધારી સમાજને કોંગ્રેસમાં અન્યાય થતા ચોટીલાના કોંગ્રેસ અગ્રણી જોગરાણાનું રાજીનામું: રાજકારણમાં ગરમાવો\nઅંજાર-ગાંધીધામમાં કોરોનાના વધતા કેસોના કારણે બેડની સંખ્યા વધારાશે : જયપ્રકાશ શિવહરે\nધોરાજી: ખેડૂતોના કૂવામાં લાલ પાણી જોવા મળ્યુું\nભાટ સીમરોલીમાં બાળકો જીજ્ઞાસા અને આત્મવિશ્વાસ સાથે ભણે છે અઘરા વિષયો\nમહુવામાં શેરા સાથે પાંચ શખ્સોને પકડતુ વનતંત્ર\nરાજયમાં લોક ડાઉનના કારણે કથળેલી આર્થિક સ્થિતિને પહોંચી વળવા રૂ.૨,૧૧૫ કરોડ પીએફ ઉપાડયું\nવિશ્વાસનું વાતાવરણ: ખાનગી હોસ્પિટલોની જાકજમાળ છતાં લોકો સરકારી હોસ્પિટલો પસંદ કરતા થયા\nરિયલ એસ્ટેટ સેકટર દિવાળીએ ‘દિવાળી’ ઉજવશે\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની ખાસ જરૂરિયાત\nમોરબી પાલિકાના પુન: મળેલા બજેટ બોર્ડમાં ૧.૭૭ લાખની પુરાંતવાળુ બજેટ મંજુર\nઉપલેટામાં સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સેે સ્વૈચ્છિક લોકડાઉન કરવું જોઈએ\nજામનગર જિલ્લામાં સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ\nચીને સરહદે સંદેશા વ્યવહાર માટે ૬૫ કિ.મી. ઓપ્ટીકલ ફાઇબર કેબલ પાથર્યો\nશિક્ષણનો મુળ અર્થ છે વિકસિત થવું, નાના બાળકોને પાયાનું શિક્ષણ જરૂરી: ફાઉન્ડેશન કોર્ષ મજબુત હોય તો જ વિકાસ થઈ શકે\nસૌરાષ્ટ્રને તરબોળ કરતા મેઘરાજા : લાલપુરમાં સવા ૪ ઇંચ, કાલાવડમાં ૩ ઇંચ વરસાદ\n૨૧મી ઓકટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદ�� થશે શરૂ\nસુરક્ષા બનશે વધુ સઘન : રાજ્યમાં ૭૬૧૦ પોલીસ જવાનોની કરાશે ભરતી\nભાવનગરમાં બનાવાશે વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ\nગરીબોની ‘કસ્તુરી’ના ભાવને કાબુમાં રાખવા નિકાસ અટકાવાઈ\nલોકડાઉન દરમિયાન થયેલી હિજરતમાં વિસ્થાપિત મજૂરોના મૃત્યુના આંકડા જ નથી તો સહાય કેમ આપવી: સરકારનો સંસદમાં જવાબ\nશેરબજારમાં મંગળ-મંગળ: સેન્સેકસ અને નિફટીમાં લાભની હરિયાળી ખીલી ઉઠી\nસંસદના ચોમાસુ સત્ર પહેલાં જ ૩૦ જેટલા સાંસદો કોરોનાગ્રસ્ત\nશું ફરી એકવાર લોકડાઉન આવશે\nકોરોના કટોકટીમાં જ ઓક્સિજનની ઘટ: ભાવ બે ગણા વધી ગયા\nઉપલેટામાં કોરોના બેકાબુ બનતા નગરપાલિકા પ્રમુખ દ્વારા મુખ્યબજારો સેનીટાઈઝ કરાઈ\nરાજુલા બારોટ સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર\nનિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઇન્ટ મહત્વની સપાટી…\nસુત્રાપાડા: એટીએમથી નાણા ચોરનાર શખ્સને પકડી પાડવા બદલ પોલીસને બિરદાવતા ઉષાબેન કુસકીયા\nજોડિયા તાલુકાના ગામોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ\nકોરોનોકાળ: આરોગ્ય અંગેની સાવચેતી, જીવનશૈલી, પારિવારિક જવાબદારી, અને સતત જાગૃત રહેવાનું શિક્ષણ આપતો સમય\nરાપર નજીક વોન્ટેડ બૂટલેગર દારૂ સાથે ઝડપાયો\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી...\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nજસદણના આંકડીયા ગામે સૌની યોજનાનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી\nનચિકેતા સ્કૂલિંગ સિસ્ટમની ઓનલાઈન ગણેશભકિત\nકીવી…..જેટલું સ્વાદિષ્ટ એટલું જ સ્વાસ્થ્યપ્રદ���…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.pushti-marg.net/bhajan-upkar.htm", "date_download": "2020-09-30T07:31:29Z", "digest": "sha1:TMLBLF4EDQ4TZGVLQE2AR6CLA3K3ZY3C", "length": 2117, "nlines": 22, "source_domain": "www.pushti-marg.net", "title": "", "raw_content": "ઉપકાર તમારા ભારે રે\nઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવા,\nહું દેખું વારે વારે રે......હે શ્રીજીબાવા\nમેં જે માગ્યું તમે આપ્યું, દુ:ખ પડતાં પહેલા કાપ્યું,\nમન નિજ પદમાં હે સ્થાપ્યું રે......હે શ્રીજીબાવા\nઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવા --- (૧)\nબેઉ લોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું,\nહું શું શું તે સંભારું રે......હે શ્રીજીબાવા\nઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવા --- (૨)\nહું ચૂકયો ધર્મો મારા, પણ આપ ચુક્યા નહી પ્યારા\nવરસાવી કરુણા ધારા રે......હે શ્રીજીબાવા\nઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવા --- (૩)\nપ્રભુ તુજ જેવો સુખદાઈ, તુજ જેવી મન મોટાઈ,\nનથી ક્યાંય વિશ્વની માંહી રે......હે શ્રીજીબાવા\nઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવા --- (૪)\n`અનુ' તુજ શરણે જે રહે છે, તે ખરી મજા માણે છે,\nસાચા બડભાગી એ છે રે......હે શ્રીજીબાવા --- (૫)\nઉપકાર તમારા ભારે રે......હે શ્રીજીબાવ\nહું દેખું વારે વારે રે......હે શ્રીજીબાવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/beauty/try-these-7-wonderful-fruit-peels-fair-skin-001235.html", "date_download": "2020-09-30T06:54:38Z", "digest": "sha1:X2RFGH6BWNVKL75CX7AH5WY72B7MSNRF", "length": 12472, "nlines": 161, "source_domain": "gujarati.boldsky.com", "title": "આ ૭ ફળની છાલથી મેળવો ગોરી અને ચમકદાર ત્વચા | Try These 7 Wonderful Fruit Peels For Fair Skin - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: પોઈન્ટ ટેબલમાં RR સૌથી ઉપર, CSK સૌથી નીચે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nઆ ૭ ફળની છાલથી મેળવો ગોરી અને ચમકદાર ત્વચા\nફ્રુટ પીલ્સ કે ફળોની છાલમાં કોઈ ચમત્કારી ફાયદા છૂપાયેલા હોય છે. તમારા ચહેરા પરના પિમ્પલથી લઈને બ્લેકહેડ્સ સુધી દૂર કરવા ઉપરાંત તે તમારા ચહેરાની રંગત નિખારવાની સાથે જ ચહેરાને કોમળ અને સ્વસ્થ બનાવે છે. ફળોની છાલથી તમે ચહેરાની દરેક રીતની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.\nકોને સાફ સુથરી અને ગોરી ત્વચાની ઈચ્છા નથી હોતી. દરેક મેકઅપ વગર સુંદર દેખાવ��� ઈચ્છે છે. જો તમે પણ તમારા ચહેરા પરથી કાળા સ્પોર્ટ દૂર કરવાની ઈચ્છા રાખો છો તો અને સમાન ટોનની સ્કીન ઈચ્છો છો તો આ આર્ટિકલ તમારા માટે જ છે.\nકેટલાક એવા લોકો હોય છે જે ફળોની છાલને ફેકવાની જગ્યાએ તેને સંભાળીને રાખે છે જેથી છાલમાં રહેલા વિટામીન અને પોષક તત્વોને લાંબા સમય સુધી યૂઝ કરી શકાય.\nઆ ફળોની છાલ સરળતાથી તમારી સ્કીન કેરના રુટીનમાં શામેલ થઈને સારું રીઝલ્ટ આપશે. આવો જાણીએ કે કેવા અને કયા ફળોની છાલના કારણે તમે તમારા ચેહરાની સમસ્યાઓમાં રંગત મેળવી શકો છો.\nકેટલાક લોકો કેળાંની છાલના ફાયદા વિશે અજાણ હોય છે. તેમાં ઘણી માત્રામાં વિટામીન અને પોષક તત્વ રહેલા હોય છે જે તમારી સ્કીન ટોનને નિખારવામાં મદદ કરે છે. એટલા માટે તેને અઠવાડિયામાં એક વખત ચહેરા પર જરૂર લગાવો.\nસંતરાની છાલનો પાવડર ખૂબ જ અસરદાર ફેસ માસ્ક બને છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ચહેરાનો ગોરો રંગ મેળવવા માટે કરે છે.\nપપૈયાની છાલનો ઉપયોગ લોકો ઘણા વર્ષોથી કરતા આવી રહ્યા છે. તેનાથી ચહેરાને નેચરલ ગ્લો મળે છે અને સ્કીનની રંગત સુધરે છે.\nદાડમની છાલમાં એવા પોષક તત્વો છુપાયેલા હોય છે, જે ચહેરાની મૃત ત્વચાને દૂર કરીને પીએચ બેલેન્સ બનાવી રાખે છે. જોકે ખૂબ ઓછા લોકો જાણે છે કે તેનાથી ચહેરાની રંગત વધે છે. તેને સારી રીતે ચહેરા પર લગાવો અને સારું રિઝલ્ટ મેળવો.\nસફરજન ખાવામાં જેટલાં પૌષ્ટિક હોય છે, તેની છાલ પણ ગોરી ત્વચા મેળવવા માટે સૌથી સારી સ્કીન ટ્રીટમેન્ટમાંથી એક છે. સફરજનની છાલને પાણીમાં નાંખીને ઉકાળી લો. પછી ઠંડુ થયા બાદ તેને ચહેરા પર લગાવો. તેનાથી રંગત વધવાની સાથે જ ચહેરામાં ચમક પણ આવશે.\nમોટાભાગની મહિલાઓ ચહેરાની રંગત વધારવા માટે લીંબુના રસનો ઉપયોગ કરે છે. પરંતુ અત્યારે પણ મોટાભાગની મહિલાઓને લીંબુની છાલના ફાયદા વિશે જાણતી નથી. તેની છાલનો પાવડર બનાવીને પાણીની સાથે મિક્સ કરવાથી જલ્દી જ ચહેરાની રંગતમાં સુધારો જોવા મળે છે.\nઅનાનસની છાલમાં ફાઈબર રહેલ હોય છે. જેકે ત્વચાને સુંદર બનાવવાની સાથે જ ચહેરાની રંગત પણ વધારે છે. જો તમે ગોરી ત્વચા ઈચ્છતા હોય તો તેને મહિનામાં એક વખત જરૂર ટ્રાય કરો.\nતમારા મેકઅપ ને સ્વાત પ્રુફ અને લોન્ગ લાસ્ટીંગ કઈ રીતે રાખવો\nતમારા બ્યુટી રિઝાઈમ ની અંદર રોઝ વોટર નો ઉપીયોગ કઈ રીતે કરવો\nતમારે ફાયર ફેશિયલ વિશે જાણવાની જરૂર છે\nતમારા બ્યુટી રેજાઈમ માં મસ્ટાર્ડ ઓઈલ વાપરવા ના ફાયદાઓ\nલ���પ મેક અપ પ્રોડક્ટ્સના 10 પ્રકારો વિશે તમારે જાણવું જોઈએ\nઘર જે આ રીતે બનાવો ગોરૂં બનાવતી ક્રીમ\nગંજાપણુ અને સફેદ વાળનો અચૂક ઇલાજ છે કાળું જીરૂં\nNo-Shave November : વિંટરમાં હોમમેડ બીયર્ડ વૅક્સથી દાઢીને આપો ચમક\nટૅલ્કમ પાવડરને આ 10 રીતે પણ કામે લઈ શકાય છે\nથ્રેડિંગ કરાવ્યા બાદ ભૂલથી પણ ન કરો આ ભૂલો, હોય છે ખતરનાક\nઆ ૧૦ વસ્તુઓને પપૈયાની સાથે મિક્સ કરીને લગાવવાથી મળશે ચમકતો ચહેરો\nજાણો, બાયોટિન આપનાં વાળ તથા સ્કિન માટે કેવી રીતે છે ફાયદાકારક \nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/millions-of-pistachio-robberies-near-mundra-solved-one-arrested/", "date_download": "2020-09-30T06:26:17Z", "digest": "sha1:R4ZZTLLSXBT2JXDQAKAW3B7SYPOEYMLE", "length": 31761, "nlines": 635, "source_domain": "abtakmedia.com", "title": "મુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ | Abtak Media", "raw_content": "\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા…\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nના ડેન���ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Gujarat News મુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nપિસ્તા ભરેલું ક્ધટેનર અદાણી પોર્ટથી મુંબઇ તરફ જઇ રહ્યું હોવાની બાતમી લુંટારૂઓને કોણે આપી લૂંટ ચલાવાયેલ ક્ધટેનર કેમ છોડી દેવાયું લૂંટ ચલાવાયેલ ક્ધટેનર કેમ છોડી દેવાયું: કડી અને દરેગામના ગોડાઉનમાંથી ૪૬૪ બોરી પિસ્તા અને કાર મળી રૂ.૧.૪૪ કરોડનો મુદ્દામાલ કબ્જે\nકચ્છ જિલ્લાના અદાણી પોર્ટ પરથી દેશ વિદેશમાં કિંમતી ચીજ વસ્તુઓની આયાત નિકાસ થાય છે ત્યારે અનેક ક્ધટેનરોમાં સ્મગ્લિન અને ચોરીઓના ખુલાસાઓ થયાં છે ત્યારે વધુ એકવખત પૂર્વ કચ્છ પોલીસને મોટી સફળતા મળી છે આ પિસ્તા કાંડને લૂંટારુઓએ અંજામ આપીને પોલીસને દોડતી કરી દીધી હતી ત્યારે આ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલ સગીરની બાતમી મળતા પોલીસે સગીરની ધરપકડ કરી હતી અને આ પ્રકરણમાં કુલ નવ જેટલા આરોપીઓની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ સગીરે કર્યો હતો અને આ લૂંટનો માલ રિકીરાજસિંહ સોઢા અમદાવાદ તરફ લઈ ગયો હોવાની કબુલાત સગીરે પોલીસને આપી હતી આ બાબતનું પગેરું દબાવીને ટેક્નિકલ સર્વેલન્સથી ટ્રેક કરીને આરોપી રિકીરાજસિંહ લગધિરસિંહ સિંધલ વાળાએ કડી ખાતેના ગોડાઉન અને દહેગામ ખાતેના ગોડાઉનમાંથી પિસ્તા ભરેલ બોરી નંગ ૪૬૩ કિંમત રૂ.૧,૩૩,૫૭,૫૫૦ અને સીયાજ ગાડી નંબર જી.જે.૧૨.ડીએસ.૨૧૫૦ મળીને કુલ રૂ.૧,૪૪,૩૭,૩૩૬ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓને જડપીલેવા પોલીસે આગળની કાર્યવાહી હાથધરીછે ત્યારે અદાણી બંદર પરથી મુંબઈ તરફ જઈ રહેલ પિસ્તા ભરેલા ક્ધટેનરને મીઠીરોહર પાસે ��ેમ છોડી દેવાયું. અને આ પિસ્તા કાંડના ક્ધટેનરની લૂંટારૂ ગેંગને બાતમી કોણે આપી. અને આ પિસ્તા કાંડના ક્ધટેનરની લૂંટારૂ ગેંગને બાતમી કોણે આપી. તો કડી અને દહેગામ આ લુંટનો જથ્થો ક્યા વાહનથી પહોંચ્યો તેવા અનેક અણિયારા સવાલો લોકોમાં ઉઠી રહ્યાં છે તો બીજી તરફ ભ્રષ્ટ ખાખીધારી આ પિસ્તા કાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચાઓ સંભળાઈ રહી છે ત્યારે આ બાબતે પૂર્વ કચ્છ એસ.પી.મયુર પાટીલને પત્રકાર પરિષદમાં સવાલ કરાતા તેઓએ કહ્યું હતું કે ઝીણવટભરી તટસ્થ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે અને ગુનામાં સંડોવાયેલા કોઈપણ ગુનેગારને છોડવામાં નહિ આવે. આ કામગીરીમાં અંજાર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ જી.કે.વહુનીયા,એલ.સી.બી ઇન્ચાર્જ પી.આઇ એમ.એસ.રાણા, એલ.સી.બી સ્ટાફ અને એસ.ઓ જી સ્ટાફ જોડાયો હતો.\nPrevious articleખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા ભારતને સમૃધ્ધિની ઉંચાઈ ઉપર લઈ જવા નિવડશે સમર્થ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા ભારતને સમૃધ્ધિની ઉંચાઈ ઉપર લઈ જવા નિવડશે સમર્થ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ રહેવું પડશે: આરોગ્ય મંત્રાલય\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nકોવિડ-૧૯ હવે કાયમી ઘર કરી જશે\nસાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણ��ેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક���ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\n‘પાન અરોમા’: સૌરાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા...\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ...\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા...\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nકોરોનાથી બચવા સવાર-સાંજ એન્ટીવાયરલ આયુર્વેદિક ધૂપ અકસીર ઉપાય: ડો.જીવરાજાની\nકાલે ૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ: ભારતમાં દેખાશે\nનિરામય સ્વાસ્થય માટે ફાસ્ટફૂડ અને જંકફૂડને ખોરાકમાં ઓછું લેવું: ડો....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/gir-wildlife-sanctury/", "date_download": "2020-09-30T06:23:53Z", "digest": "sha1:6XFC72QAVB7RKJU7ZBF47WV46AYBITGB", "length": 9264, "nlines": 127, "source_domain": "www.gujarat.co.uk", "title": "ગુજરાતમાં એક હજારથી વધુ સિંહ હોવાન�� અંદાજ - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nHome Gujarat News Ahmedabad ગુજરાતમાં એક હજારથી વધુ સિંહ હોવાનો અંદાજ\nગુજરાતમાં એક હજારથી વધુ સિંહ હોવાનો અંદાજ\nર૦ર૦ ની સિંહોની વસ્તી ગણત્રી હવે પાંચ જ મહીના દુર છે ત્યારે જંગલમાં એવી ગપસપ થઇ રહી છે કે એશિયાઇ સિંહોની વસ્તી કદાચ ૧૦૦૦ નો આંકડો સહેલાઇથી પાર કરી જશે. રાજયના જંગલ ખાતાના અધિકારીઓ સ્વીકારે છે કે ર૦૧પ માં થયેલી સિંહોની ગણત્રીમાં પર૩ સિંહો હતા જે હવે બમણા થઇ ગયા હશે. જંગલ ખાતાના એક ઉચ્ચ અધિકારીએ અકિલા કહયું કે સિંહોનો આંકડો ૧૧૦૦ – ૧ર૦૦ સહેલાઇથી પહોંચી શકે છે. સુત્રોએ કહયું હતું કે રાજયના જંગલ ખાતાની આંતરીક ગણત્રીના અંદાજ મુજબ સિંહોની વસ્તીમાં જોરદાર વધારો થયો છે.\nઆનો અંદાજ એના પરથી પણ આવે છે કે રાજયના સાત જીલ્લાઓમાં સિંહોના પગલા પડી ચૂકયા છે. જેમાં જુનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રગરનો સમાવેશ થાય છે. ચોટીલાથી ર૦ કિ. મી. દુર ઢેઢુકી ગામમાં બે સિંહો આવી ગયાના સમાચારો છાપામાં થોડા સમય પહેલા જ આવ્યા હતાં. સિંહોની વસ્તી વધી હોવાની વાત પર એમ પણ વિશ્વાસ બેસે એમ છે કેમ કે પ૦૦ થી વધારે સિંહો તો માઇક્રો ચીપ સાથેના છે. જેમની ઉમર ૩ થી ૧૩ વર્ષની છે.\nજંગલ ખાતાના એક સીનીયર અધિકારીએ કહયું કે જેમને જંગલ ખાતાએ પકડયા હોય અને ઓછામાં ઓછા એકવાર પાંજરે પુરાયા હોય તેવા સિંહના શરીરમાં માઇક્રોચીપ બેસાડાય છે. આ એવા સિંહો છે જે ગામમાં આવી ગયા હોય, કુવામાં પડી ગયા હોય અથવા ગામવાસીઓ પર હૂમલો કર્યો હોય. એટલે આમાં ડુપ્લીકેશન થવાની શકયતા નથી. નિષ્ણાતો કહે છે કે પ૦૦ સિંહો માઇક્રોચીપ વાળા છે તો ર૦ ટકાથી વધો સિંહો એવા પણ હશે જે પકડાયા નહીં હોય.\nઆ ઉપરાંત ૩ વર્ષથી નાના અને ૧૩ વર્ષથી મોટા સિંહોનો અંદાજ ૪૦૦ નો ગણીએ તો પણ ૧૦૦૦ કરતા સંખ્યા વધી જાય. અન્ય એક સિંહોના સીનીયર નિષ્ણાંતનું કહેવું છે કે સરકાર સાચા આંકડા આપવામાં ડરે છે કેમ કે તેનાથી લોકોમાં ભય ફેલાય અને બીજું કારણ છે કે સિંહોને મધ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાની માંગણી જોર પકડે.\nPrevious articleભારતે ડેવિસ કપ ટેનિસમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું\nNext articleસોશિયલ મીડિયામાં સલમાનખાનની દબંગ-3નો વિરોધ થયો\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/world/lebanese-bride-wedding-video-surface-beirut-explosion-behind/articleshow/77392023.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article14", "date_download": "2020-09-30T07:11:33Z", "digest": "sha1:EXSMCGR5ZBSM6PO2WLBNRE4RXJNLVYFO", "length": 7771, "nlines": 81, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nલેબનોનઃ મહિલા કરાવી રહી હતી ફોટોશૂટ અને પાછળ થયો બ્લાસ્ટ, જુઓ VIDEO\nલેબનોનના પાટનગર બેરૂતમાં બે મહાવિસ્ફોટ થયા હતા. જેમાં અસંખ્ય ઈમારતોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો\nલેબનોન બ્લાસ્ટના અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે. પહેલા જણાવી દઈએ કે લેબનોનની રાજધાની બેરૂતમાં એક મોટો બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેમાં 100થી વધારે લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટ એક ગોદામમાં મોટાપ્રમાણમાં અમોનિયમ નાઈટ્રેટનો જથ્થો પડ્યો હતો. જેના કારણે આ ધમાકો આટલો વિશાળ હતો. સોશિયલ મીડિયા પર બ્લાસ્ટના વિડીયો અને ફોટોગ્રાફ લોકો શેર કરી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ વિડીયો સામે આવ્યો છે જેમાં એક મહિલા પોતાનું વેડિંગ ફોટોશૂટ કરાવી રહી હતી અને પાછળ ધમાકો થયો.\nશું હું મરવાની છું\nવિડીયોમાં જે મહિલા દેખાઈ રહી છે તેનું નામ Israa Seblani છે. તેની ઉંમર 29 વર્ષ છે. તે યૂએસમાં ડોક્ટર તરીકે કામ કરે છે. બ્લાસ્ટ અંગે તે કહે છે કે 'મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી. હું શોક્ડ હતી. મને લાગ્યું કે હું મરવાની છું.'\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્���ના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nકોરોના વાયરસની વેક્સિનના આટલા કરોડ ડોઝ ખરીદશે અમેરિકા આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nઅમદાવાદઅ'વાદ: બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ કરનારા ચારને આજીવન કેદ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nટીવીગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં વધુ એક TV એક્ટરની આત્મહત્યા, એપાર્ટમેન્ટમાંથી મળ્યો મૃતદેહ\nદેશચીનને ભારતનો જવાબ, '1959ની LACની વ્યાખ્યાને અમે નથી માનતા'\nઅમદાવાદગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર\nદેશભારત અને ગરીબ દેશો માટે 10 નહીં 20 કરોડ કોરોના વેક્સીન તૈયાર કરાશે\nબોલીવુડગરીબો માટે દેવદૂત બનનાર સોનુ સૂદને મળ્યો UNનો પ્રતિષ્ઠિત એવોર્ડ\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nબિઝનેસમુકેશ અંબાણીએ લોકડાઉન શરુ થયું ત્યારથી દર કલાકે 90 કરોડની કમાણી કરી\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/televisions/eairtec-81-cm-32-inches-hd-ready-led-tv-32dj-black-2020-model-price-pwG61E.html", "date_download": "2020-09-30T06:21:39Z", "digest": "sha1:GFM2CUTPMX7LTZB2TD2BJO7VQ2MRIFNJ", "length": 11222, "nlines": 262, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેએઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nએઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ\nએઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nએઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ\nએઆઈરિટેક 81 કમ 32 ઇં���ેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં એઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ નાભાવ Indian Rupee છે.\nએઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ નવીનતમ ભાવ Sep 30, 2020પર મેળવી હતી\nએઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલએમેઝોન માં ઉપલબ્ધ છે.\nએઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ સૌથી નીચો ભાવ છે 8,999 એમેઝોન, જે 0% એમેઝોન ( 8,999)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nએઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી એઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nએઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nએઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ વિશિષ્ટતાઓ\nઈન થઈ બોક્સ 1\nએનર્જી સ્ટાર રેટિંગ 5 Star\nરિફ્રેશ રાતે 60 hertz\nસ્ક્રીન સીઝે 32 Inches\nપાવર કૉંસુંપ્શન 20 Watts\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 4970 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 22023 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nView All અનબ્રાંડેડ ટેલિવિઝિઓન્સ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nએઆઈરિટેક 81 કમ 32 ઇંચેસ હદ રેડી લેડ તવ ૩૨ડ્જ બ્લેક 2020 મોડેલ\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/today-is-world-ozone-day-the-ozone-layer-prevents-ultraviolet-rays-from-reaching-the-earth/", "date_download": "2020-09-30T05:24:12Z", "digest": "sha1:U54BYSWICZEL6VN4MXTCFD556I3MHXUS", "length": 40022, "nlines": 656, "source_domain": "abtakmedia.com", "title": "આજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર પૃથ્વી પર આવતાં અટકાવે છે | Abtak Media", "raw_content": "\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા…\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nપાયલ���ટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome National આજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર પૃથ્વી...\nઆજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર પૃથ્વી પર આવતાં અટકાવે છે\nધરતી પર જીવન માટે જરૂરી છે ઓઝોનનું આવરણ અને જો તેમાં ગાબડા પડે તો ચામડીનું કેન્સર અને આંખોના મોતિયા જેવી સમસ્યાઓ આવે છે. ૧૬ સપ્ટેમ્બર ૧૯૮૫થી ઓઝોન સ્તરના રક્ષણ માટે અભિયાન શરૂ કરેલ છે\nઆ વર્ષનું ઉજવણી થીમ: “ઓઝોન ફોર લાઈફ ૨૦૨૦” છે\nતા. ૧૬મી સપ્ટેમ્બર ૨૦૦૯ ના રોજ, ઘ વિયેના ક્ધવેન્શન તેમજ ધ મોન્ટ્રીયલ પ્રોટોકોલને યુએનના ઈતિહાસમાં વિશ્વવ્યાપી બહાલી હાંસલ થયેલ હોય તેવા પ્રથમ કરાર તરીકેનું સ્થાન મળ્યુ છે.\nક્રિગાલ�� એમેન્ડમેન્ટ : તારીખ ૧૫મી ઓકટોબર-૨૦૧૬નાં રોજ કિગાલી, રૂવાન્ડા ખાતે એડીએસ વિષય+મોનટ્રીયલ પ્રોટોકોલના સભ્યો, હાઈડ્રોકલોરોફલોરોકાર્બનને તબક્કાવાર ઘટાડવા માટે કરાર કર્યો છે.\nવર્તમાન વર્ષે મોન્ટ્રીયલ પ્રોટોકોલના કરારના ૩૩માં વર્ષ નિમિતે, યુએનના ઓઝોન સચિવાલય દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૦ના દિવસને\nઓઝોન ફોર લાઈફ વિષયવસા હેઠળ વિશ્વ ઓઝોન દિન વાર્ષિક કાયમોના ભાગ તરીકે ઉજવવાનું પહેલ કર્યું છે. તેમજ ઓઝોન ફોર લાઈફ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં ઓઝોન ૫ડ(સ્તર)ની સુરક્ષા તેમજ કલાયમેટ ચેન્જમાં હાસંલ થયેલ મોન્ટ્રીયલ પ્રોટોકોલની મહત્વની સિધ્ધિઓ અંકિત કરવામાં આવશે, સફળતાની જન સ્વકૃતિમાં વધારો થશે. આજે ઓઝોન પડ(સ્તર)ને નુકશાનકર્તા એચએફસી-હાઈડ્રોકલોરોફલોરાકાર્બન્સને તબકકાવાર દૂર કરવામાં આવ્યા છે. તેમને કલોરો ફલોરી કાર્બનને હવે વિકસીત રાણીએ તેનું ઉત્પાદન બંધ કર્યું છે. જે એક મોટી વાત છે. તેને કારણે પૃથ્વીનું રક્ષણ કરતું ઓઝોન પડ(સ્તર)નું સંવર્ધન થયું છે. આને કારણે પૃથ્વી પર નિલાતીત અથવા પારજાંબલી કિરણો સુર્યમાંથી આવતા નિયંત્રીત થયા છે. જેથી પૃથ્વી પરનું જીવન રોગમુકત થાય, તેમજ માનવ પ્રવૃતિથી અને જગૃતતાથી ઓઝોન પડ(સ્તર) પરની અસર ઘટાડી શકયા છે. જે આપણા માટે આનંદ લેવા જેવી બાબત છે. આજ રીતે પૃથ્વીના વાતાવરણની, હરીયાળીનું જતન તેમજ ઈકો-ફ્રેન્ડલી જીવનશૈલી અપનાવીએ એજ આજના દિવસનું મર્મ છે.\n૧. ઓઝોન શું છે\nઓઝોન આપણા વાતાવરણમાં રહેલો વાયુ છે. ઓકિસજનનો એક પ્રકાર છે, બે પરમાણુઓ ઓકિસજનના ભેગા થાય તો ઓકસિજન વાયુ અને જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ જે આપણા સ્વાસોશ્વાસ માટે જરૂરી બને છે. જયારે ત્રણ ઓકિસજનના પરમાણુ ભેગા થાય તેને ઓઝોન કહેવાય. ઓઝોન ગ્રીક શબ્દ છે. તેનો અર્થ થાય ‘સુંઘવુ.’ તેની શોધ ૧૮૩૯માં ક્રિશ્ચિયન ફેડરિક શ્યોનબાઈને કરેલી. આ ઓઝોન હલકો હોય છે અને તે ભૂરો રંગ ધરાવે છે.\nર. ઓઝોન વાતાવરણમાં કયાં હોય છે\nઓઝોન વાયુ વાતાવરણમાં રહેલા વાયુમંડળમાં જેને સમતાપ સ્તર કહે છે જે પૃથ્વીના વાતાવરણથી ૧૫ થી ૬૦ કિ.મી. વચ્ચે એક પાતળું પારદર્શક પડ તરીકે રહેલું છે, આ સ્તરને ઓઝોન,સ્તર કહે છે જે વાતાવરણમાં હોય છે.\n૩. ઓઝોનનું સ્તર (પડ) આપણા માટે કઈ રીતે ઉપયોગી છે \nપૃથ્વીના વાતાવરણના પૃથ્વીથી ૧૫ થી ૬૦ કિમી. ઊંચાઇએ સમતાપ સ્તર રહેલું છે. તેમાં ઓઝોન સ્તર (પડ) રહેલું છે. જે સમસ્ત પૃથ્વીને ફરતે કવચ પ���રૂં પાડે છે. પૃથ્વી પર છત્રી તરીકે કાર્ય કરે છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને આ ઓઝોન સ્તર પૃથ્વી પર આવતા અટકાવે છે જેથી પૃથ્વી પરના જીવોને નુકશાન ન થાય. આથી આ અસર આપણું રક્ષક છે.\n૪. આપણે ઓઝોન તને સ્તરને કઈ રીતે નુકશાનકર્તા બનીએ છીએ \nમાનવ દ્વારા નિર્મિત રસાયણો જે રીતે વાતાવરણમાં પ્રદૂષણ સર્જે છે તે જ રીતે માનવસર્જિત કલોરોફલોરોકાર્બન (સી.એફ.સી.) જેવા રસાયણો જે રેફ્રીજરેટર, એ.સી., થર્મોકોલ તેમજ કોમ્યુટર જેવા ઉદ્યોગોમાં વપરાય છે. આ કલોરોફલોરોકાર્બન તથા બીજા હેલોન રસાયણો મૂળ હલકા હોવાથી વાતાવરણમાં ખૂબ ઊંચે જઈ ઓઝોન સ્તરો\n૫. સી.એ.સી. તથા હેલોન શું છે \nસી.એફ.સી. એટલે કલોરોફલોરોકાર્બન જે ફલોરિન, કાર્બન અને ફલોરિનથી બનેલું રસાયણ છે, જે રંગહીન, ગંધહીન વિસ્ફોટક નથી. તે શીતક તરીકે ઉપયોગમાં લેવાતા વાયમાં સમાવેશ થાય છે. જે રેફ્રીજરેટર, એરક્ધડીશનર, કોમ્યુટર. કોઈ સ્ટોરેજમાં, થર્મોકોલ, સ્પ્રે, અગ્નિશામક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.\n૬. સી.એ.સી. તથા હેલોન ઓઝોન સ્તરને નુકશાન કઈ રીતે પહોંચાડે છે \nવિવિધ ઉપકરણોમાં વપરાતા સી.એફ.સી.ના લીકેજથી અથવા તો તેના પ્રસરણથી તે વાતાવરણમાં ઉપર જાય છે, ઓઝોન સ્તર સુધી પહોંચે છે. તેમાં રહેલા કલોરીન ઓઝોનના આશરે એક લાખ પરમાણુને તોડી ઓઝોનમાંથી ઓકિસજન બનાવે છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સી.એફ.સી. પર પડતા તેમાંથી ફલોરિનમૂકત થાય છે અને તે ઓઝોનના અણુઓ તોડી ઓકિસજન વાયુ બનાવે છે. સારું છે સી.એફ.સી. માં ક્લોરિન છે. જે બ્રોમીન હોય તો ઓઝોન સ્તરને ખૂક જ નુકશાન થાત. સી.એફ.સી. દ્વારા ઓઝોનને સતત નુકશાન થતું રહે છે. ઓઝોનનો નાશ થાય છે. ઓઝોન સ્તરને આથી નુકશાન થાય છે, તે પાતળું પડતું જાય છે.\n૭. ઓઝોન સ્તર પાતળું પાડવાથી અથવા તો તે સ્તરને નુકશાન થવાથી શું અસરો થાય છે \nઓઝોન સ્તરને નુકશાન થતાં વધારે પ્રમાણમાં પૃથ્વી પર પારજાંબલી કિરણો પહોચે છે. વધારે પડતા પારજાંબલી કિરણો પૃથ્વી પર પહોંચતા સમગ્ર જીવસૃષ્ટિને નુકશાન થાય છે.\nમાનવજાતિને ચામડીના કેન્સર થવાની સંભાવના વધી જાય છે. માનવીમાં તો પશુઓમાં આંખની બિમારી વધી જાય છે, તેમાં ખાસ કરીને આંખોમાં મોતિયા જવાનું પ્રમાણ વધી જાય છે. ઉપરાંત પ્રતિરોધકતા શકિત ધટી જાય છે તેમજ ડી.એન.એ. આધારિત વિકાર ઉત્પન્ન થવાની સંભાવના વધે છે તેને કારણે ભવિષ્યમાં જન્મ લેનારા બાળકોમાં વિકલાંગતા જોવા મળે છે. કપડા વગેરેન�� રંગો ઉડી જાય છે. તડકામાં રહેલી વસ્તુઓ જેવી કે ધાતુની નળીઓ, રાચરચીલા વગેરેનું નુકશાન થાય છે. ધાતુની નળીઓ, રાચરચીલા વગેરેનું નુકશાન થાય છે. વનસ્પતિઓમાં પાદડા નાના આકારના બની જાય છે. તેમજ ઉગવા માટે વધુ સમય લાગે છે જેથી પેદાશોની ઉપજના પ્રમાણમા અસરકર્તા બને છે.\nછીછરા પાણીમાં ઉગતી વનસ્પતિ તેમજ ધાસ જે પાણીના જીવો માટે આહાર સમાન છે તેનો વધારે પડતા પારજાંબલી કિરણોને કારણે નાશ થાય છે.\n૮. ઓઝોન સ્તરના પાતળા થવાથી અથવા તેમાં ગાબડા પડવાથી કોને અસર થશે \nઓઝોન સ્તરના પાતળા પડવાથી તેની અસર વિશ્ર્વવ્યાપી હશે ઉપરાંત પૃથ્વીના કેટલાક ભાગોમાં તેની સીધી અસર જોવા મળશે. દક્ષિણ ધ્રુવનો વિસ્તાર સૌથી વધુ તેની અસરમાં આવશે. દર વર્ષે સપ્ટેમ્બરથી ઓકટોબર દરમિયાન ધ્રુવના ઉપરના વાતાવરણમાં ૫૦ થી ૯૫ ટકા ઓઝોનનું પ્રમાણ ઘટી જાય છે. કોઈવાર ઓઝોન સ્તરમાં કાણું પડી જાય છે જેને આપણે ઓઝોન સ્તરમાં પડતા ગાબડાં કહીએ છીએ.\nPrevious articleમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nબાળકોના પ્યારા ‘પતંગિયા’ની રસપ્રદ હકીકતો\nશિક્ષણનો મુળ અર્થ છે વિકસિત થવું, નાના બાળકોને પાયાનું શિક્ષણ જરૂરી: ફાઉન્ડેશન કોર્ષ મજબુત હોય તો જ વિકાસ થઈ શકે\nચિત્ર દ્વારા ૫ વર્ષ સુધીના બાળકોને ઘણું શીખવી શકાય\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nજીવન વિકાસના વિવિધ તબકકે બાળક નવીનતાપૂર્ણ શિક્ષણ મેળવે છે\nઆજે વિશ્વ સાક્ષરતા દિવસ : એક સાક્ષર, એક નિરક્ષરને સાક્ષર કરે એજ સંકલ્પ\nઆજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર પૃથ્વી પર આવતાં અટકાવે છે\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા ભારતને સમૃધ્ધિની ઉંચાઈ ઉપર લઈ જવા નિવડશે સમર્થ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ રહેવું પડશે: આરોગ્ય મંત્રાલય\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nકોવિડ-૧૯ હવે કાયમી ઘર કર�� જશે\nસાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માત�� અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\nઆજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર...\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા...\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ...\nઆજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર...\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા...\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nસુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાની હોટલ ગેલેક્સીમાં આગ લાગતા નાસભાગ મચી\nમેડિકલ કોર્ષનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ૨૯મી સુધી ખુલ્લુ રહેશે\nરાષ્ટ્રકક્ષાનો વિશ્વ વન્ય દિવસ સાસણમાં ઉજવાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19892127/premam-12", "date_download": "2020-09-30T07:14:06Z", "digest": "sha1:EI2TU73ZDEZ3RYB35TTSGKLLDU6KU7V3", "length": 4261, "nlines": 175, "source_domain": "www.matrubharti.com", "title": "Premam - 12 by Ritik barot in Gujarati Love Stories PDF", "raw_content": "\nહર્ષ આ દુનિયામાં નહોતો રહ્યો. બસ એની યાદો તે અહીં વિખેરીને ચાલ્યો ગયો હતો. અચાનક આમ હર્ષના જતાં રહેવાથી તેનાં મિત્રો સદમામા હતાં. હર્ષ બિન પરિવારનો એક અનાથ હતો. તેના જીવનમાં તેના મામાનું મોટું હાથ હતું. મામા એક બિઝનેસમેંન ...Read Moreઅને એમનાં કારણે જ હર્ષને પૈસાની બાબતે કોઈ ખોટ ક્યારેય નહોતી આવી. હર્ષના મામી હર્ષને તેમના પુત્રથી પણ વધારે આગળ રાખતાં. બસ બીજું શું જોઈએ એક એકલવાયું જીવન જીવતા વ્યક્તિને ક્યારેય માતાપિતાની કમી મહેસુસ નહોતી થવા દીધી. પરંતુ, કહેવાય છે ને ક્યારેય માતાપિતાની કમી મહેસુસ નહોતી થવા દીધી. પરંતુ, કહેવાય છે ને પ્રેમમાં કાંતો તમે સફળ થશો કાંતો અસફળ. હર્ષ પ્રેમમાં હારી ગયેલો. તેણે તેનું બધું જ ગવાવી દીધેલું. હર્ષ Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=143", "date_download": "2020-09-30T06:31:04Z", "digest": "sha1:CS5BXBFFIOXI6ORQFSHBDG37MCHOBFTF", "length": 9437, "nlines": 131, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "વાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nNVA.મોડાસાના ખભીંસર ગામે અનુસૂચિ જાતિ યુવકનો વરઘોડો નીકળ્યો\nઅમલદારશાહીના વહીવટ વડા છે. તેઓની ભરતી કેન્દ્ર સકરકાર દ્વાર લેવાતી આઇ.એ.એસ. પરીક્ષા દ્વારા થાય છે,\nવાવ તાલુકાની દૈયપ ગ્રુપ ગ્રામપંચાયત નો નર્મદા નિગમના અધિક ઈજનેર ને પત્ર\nદિવ માં નાગવા અને એહમદપુર માંડવી નવનિર્મિત બનાવેલા\nસાબરકાઠા કેશરપુરા (ગાભોઈ) આગણવાડી મા બાલતુલા દિવસ ની ઉજવણી\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nપાલનપુર બેચરપુરા ફાટક પાસેની ઘટના રહેણાંક મકાન પર ઝાડ પડતા મકાન ધરાશાયી\nNVA.અરવલ્લી મોડાસા ના સાઈ મંદિર પાસેથી મોટરસાયકલ ચોરી નો આરોપી ઝડપાયો\nNVA.હિમતનગર કોટન માર્કેટમાં ખેડુતો-વેપારીઓનો હોબાળો\nNVA.સાબરકાંઠા હાઇવે પર અંડરબ્રીજની માંગ\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nNVA.કાંકરેજના જાખેલ પેટા કેનાલની ધટના\nવાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા\nવાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા\nવાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા\nખેતર માં કામ કરતા મેવાભાઈ પરમાર નામના યુવાન ઉપર હુમલો કરી કરાઈ હત્યા\nબે બાઇક સવાર અજાણ્યા શખ્સોએ આવી ને તીક્ષણ હથિયાર વડે કરી હત્યા\nવાવના તીર્થગામ માં કરાઈ ધોળા દહાડે યુવાનની હત્યા\nવાવ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી\nhttps://youtu.be/3s0YlIyv0ck વડગામના પસવાદળ ગામનો બનાવ\nબનાસકાંઠા…. વડગામના પસવાદળ ગામનો બનાવ.. ગામની લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાને શિક્ષક દ્વારા કલંકિત કરતી બની ઘટના .. સ્કૂલમાં શિક્ષક ખોડાભાઈ સહિત બે લોકોને દારૂની મહેફિલ માણતા ગામ લોકોએ ઝડપ્યા.. નશામાં ધૂત બનેલા શિક્ષકને ગ્રામજનોએ કર્યા પોલીસ હવાલે.. છાપી પોલીસે ગ્રામજનોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી..\nવાગડાચા ગામ ના માલાભાઈ કેવળાભાઈ બુમબડીયા નો દીકરો જયેશભાઇ માલાભાઈ બુમબડીયા રહે.વાઘડાચા વાળા\nNVA.દાંતા માં શૌચાલય માં ગેરરીતી મામલે મુખ્યમંત્રી ને રજુઆત\nઅરવલ્લી બે વર્ષ પૂર્વે તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ\nNVA.દિયોદર ના શક્તિ નગર સોસાયટી માં ઘર માં પ્રવેશ કરી ચોરી ને આપ્યો\nએન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ\nNVA.હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ ખાતે એબીવીપી દ્રારા વિરોધ કાર્યક્રમ\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/KYD/NZD/T", "date_download": "2020-09-30T07:41:10Z", "digest": "sha1:V7RON6L5EKJYGPB553JT3XU5AZBOJIQC", "length": 27998, "nlines": 345, "source_domain": "gu.exchange-rates.org", "title": "કેયમેન આઇલેંડ્સ ડૉલર વિનિમય દર - ન્યુઝીલેન્ડ ડૉલર - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nન્યુઝીલેન્ડ ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nન્યુઝીલેન્ડ ડૉલર (NZD) ની સામે કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)\nનીચેનું ટેબલ કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD) અને ન્યુઝીલેન્ડ ડૉલર (NZD) વચ્ચેના 02-04-20 થી 29-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nન્યુઝીલેન્ડ ડૉલર ની સામે કેયમેન આઇલેંડ્સ ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 ન્યુઝીલેન્ડ ડૉલર ની સામે કેયમેન આઇલેંડ્સ ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 કેયમેન આઇલેંડ્સ ડૉલર ની સામે ન્યુઝીલેન્ડ ડૉલર જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન ન્યુઝીલેન્ડ ડૉલર વિનિમય દરો\nન્યુઝીલેન્ડ ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ કેયમેન આઇલેંડ્સ ડૉલર અને ન્યુઝીલેન્ડ ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. ન્યુઝીલેન્ડ ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાન�� ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/gujarat-corona-new-case-and-death/", "date_download": "2020-09-30T06:54:52Z", "digest": "sha1:F5ALVH4PFAKR35AGX7JNVHZLMSCKHSWP", "length": 8874, "nlines": 127, "source_domain": "www.gujarat.co.uk", "title": "ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો કુલ આંક 17632 થયો, 1,092 લોકોનાં મોત - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nHome Gujarat News Ahmedabad ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો કુલ આંક 17632 થયો, 1,092 લોકોનાં મોત\nગુજરાતમાં કોરોના વાયરસના કેસનો કુલ આંક 17632 થયો, 1,092 લોકોનાં મોત\nગુજરાતમાં લૉકડાઉનમાં વધુ છુટછાટો આપવામાં આવી ત્યાર બાદ કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 2 જૂન સુધી ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો કુલ આંક 17632 સુધી પહોંચી ગયો હતો. તે ઉપરાંત સારા સમાચાર એ પણ છે કે રાજ્યમાં કુલ 11,894 લોકોએ કોરોના સામે જીત મેળવી છે એટલે કે સાજા થઈને પોતાના ઘરે પહોંચી ગયાં છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસ 12,773 અને મૃત્યુઆંક 888 થયો છે. જ્યારે 8,727દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.\nઅમદાવાદ જિલ્લામાં વધુ 12 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 6 કેસ ધોળકામાં નોંધાયા છે. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 251 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં કુલ 1,092 લોકોનાં કોરોના સંક્રમણથી મોત નિપજ્યાં છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંક વધીને 1118 ઉપર પહોંચી ગયો છે. સત્તાવાર મૃત્યુઆંક 45 ઉપર પહોંચ્યો છે.\nઅત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંક 667 ઉપર પહોંચી ગયો છે. સુરત શહેર અને જિલ્લાના કુલ મળીને 1824 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી જિલ્લાના 125 કેસ નોંધાયા છે. મૃત્યુઆંક 74 થયો છે જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1208 થઈ છે. જેમાંથી જિલ્લાના 88 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંથ્યા 117 પર પહોંચી છે. જેમાં 84 કેસ શહેરના અને 33 કેસ ગ્રામ્યમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં 84માંથી 76 લોકો સાજા થઇ ગયા છે અને હાલ 6 દર્દી સારવાર હેઠળ છે.\nPrevious articleમોદી સરકારના કડક વલણ બાદ ચીનનો સૂર નરમ પડ્યો\nNext articleશ્રી રામ મંદિર બર્મીંગહામ દ્વારા 1,262 લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું\nહાથરસ ગેંગ રેપ પીડિતાના મૃતદેહના પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે અંતિમ સંસ્કાર કરતા વિરોધ પ્���દર્શન\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nહાથરસ ગેંગ રેપ પીડિતાના મૃતદેહના પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે અંતિમ સંસ્કાર...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/beauty/dos-don-ts-oiling-your-hair-002058.html", "date_download": "2020-09-30T06:10:37Z", "digest": "sha1:2Q6VD35BQ4FOC5NHN2MQMTZK2GOPWE4L", "length": 15965, "nlines": 160, "source_domain": "gujarati.boldsky.com", "title": "તમારા વાળ ઓઇલિંગ કરવા માટે ડુઝ અને ડોન્ટ | Dos & Don'ts Of Oiling Your Hair - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nતમારા વાળ ઓઇલિંગ કરવા માટે ડુઝ અને ડોન્ટ\nતમારા વાળને તેલ લેવા માટે તમારે તમારા જીવનને ત્યજી દીધા હોત અને તેણે તમને જે આશ્ચર્યજનક લાભો ઓફર કર્યા છે તે વિશે કહ્યું હશે. અને, તે સાચું છે. તમારા વાળને ઓઇલિંગ ખરેખર તમારા ખોપરી ઉપરની ચામડી તેમજ તમારા વાળ માટે સારું છે. તે ઊંડા રીતે તમારા ખોપરી ઉપરની ચામડી nourishes, આમ તમારી મૂળ મજબૂત. તદુપરાંત, તે તમારા ખોપરી ઉપરની ચામડી માં રક્ત પરિભ્રમણ પણ વધારો કરે છે.\nતે નારિયેળ તેલ અથવા કેટલાક આવશ્યક વાળ તેલ છે, તમારા વાળ ચોક્કસપણે જરૂરી પોષણ મેળવે છે. બધા પછી, કોણ સુંદર, લાંબા, મજબૂત, ચળકતા અને તંદુરસ્ત વાળ નથી ઇચ્છતો\nવાળની ​​સંભાળ બોલતા, શું તમે જાણો છો કે વાળની ​​સંભાળ રાખવાન��� કેટલીક ડોઝ અને ડોન્ટ છે જેને તમારે હંમેશાં યાદ રાખવાની જરૂર છે ઠીક છે, જો તમે ખરેખર તેના વિશે વિચાર્યું નથી, તો તમારા વાળ સંભાળ માર્ગો વિશે ફરી વિચારવાનો તમારો સમય અહીં છે.\nતમારા વાળને તેલ આપવાની કેટલીક ડોઝ અને ડોન નીચે સૂચિબદ્ધ છે:\nસ્કેલ્પ પર ફોકસ કરો\nહંમેશા ધ્યાનમાં રાખો. આ વાળની ​​સંભાળના સોનેરી શાસન જેવું છે. શા માટે કારણ કે મૂળ હંમેશા મહત્વપૂર્ણ છે. તમે વારંવાર એમ કહીને સાંભળ્યું હોવું જોઈએ કે જે મૂળ મૂળ, જે તમને ઓછા વાળની ​​તકલીફનો સામનો કરે છે. તે તમારા સ્કાલ્પ ઉપરની ચામડી માટે જરૂરી પોષણ પ્રદાન કરવું જ જોઈએ. ગરમ નાળિયેર તેલ સાથે તમારા ખોપરી ઉપરની ચામડી મસાજ તે મજબૂત બનવા માટે મદદ કરે છે. તેલ સીધા તમારા સ્કાલ્પ ઉપરની ચામડી માં seeps અને ઊંડાણપૂર્વક પોષણ કરે છે.\nતમારા વાળ નિયમિતપણે મસાજ\nઆ એક વિકલ્પ નથી. વાળની ​​સંભાળમાં તે એક ફરજિયાત વસ્તુ જેવું છે. હંમેશા તમારા વાળ મસાજ. સારી ગરમ તેલની સારવાર તમારા વાળને ઉત્સાહિત કરી શકે છે અને તેને અંદરથી મજબૂત કરી શકે છે. પણ, તમારા વાળને માલિશ કરતી વખતે, તમારે યાદ રાખવું જોઈએ કે તમારે મૂળથી પ્રારંભ કરવું પડશે અને ટીપ્સ પર તમારી રીત અપનાવવી પડશે. અહીં યાદ રાખવાની એક વાત એ છે કે તમારે મસાજની શરૂઆત કરતાં પહેલાં તમારે તમારા વાળના પ્રકારની નોંધ લેવી જોઈએ. જો તમને ચીકણું વાળ હોય, તો તમે અઠવાડિયામાં એકવાર તમારા માથાને મસાજ કરી શકો છો, પરંતુ જો તમને શુષ્ક વાળ અને સૂકા સ્કાલ્પ ઉપરની ચામડી હોય, તો તમારે ઇચ્છિત પરિણામો માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર તમારા માથાને મસાજ કરવો જોઈએ.\nઅંતિમ સ્પર્શ તરીકે તેનો ઉપયોગ કરો\nતેલનો ઉપયોગ માત્ર તમારા માથાને મસાજ કરવા માટે કરવામાં આવે છે અને પછી શેમ્પૂ અને કંડિશનરનો ઉપયોગ કરીને ધોવાઇ જાય છે. હકીકતમાં, તમારા વાળને અંતિમ સ્પર્શ આપવા માટે સ્ટાઇલ સાધન તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારના વાળનું તેલ તમારા નિયમિત એક કરતા થોડું અલગ છે. સ્ટાઇલના હેતુ માટે આ પ્રકારના વાળના તેલનો ઉપયોગ સામાન્ય રીતે બિન-ભેજવાળા એક છે - તે મીણબત્તીથી તમારા વાળને વળગી રહેતું નથી અને તે ચીકણું દેખાતું નથી. હકીકતમાં, તે તમારા વાળને ચમકતું દેખાવ આપે છે.\nસારુ, આ કંઈક તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ, ક્યારેય તમારા વાળને તેલ આપવું નહીં. તમારી ટ્રેસ ઘણી વખત આખી ધૂળ, ધૂળ અને પ્રદૂષણથી ખુલ્લી થાય છે, જે તેમને સૂકી અને સૂકી બનાવે છે. તેથી, દિવસના અંતે ગરમ તેલની મસાજ તેમને જરૂરી જરૂરિયાત પૂરી પાડે છે જે તેઓ લાયક છે.\nવધારે પડતું ઉપયોગ કરશો નહીં\nદરેકને ખબર છે કે તમારા વાળ અને ચામડી માટે કંઇક વસ્તુનો વધુ ઉપયોગ કરવો ખરાબ છે. તેમ છતાં આપણે સમજીએ છીએ કે તેલ આપણા સ્કાલ્પ ઉપરની ચામડી અને વાળ માટે એક આવશ્યક છે, તેનો ઉપયોગ કોઈ વિકલ્પ ક્યારેય નહીં, બરાબર જો તમે હેર ઓઇલનો ઉપયોગ કરો છો તો શું થશે જો તમે હેર ઓઇલનો ઉપયોગ કરો છો તો શું થશે ઠીક છે, શરુ કરવા માટે, તે તમારા tresses પર તોલવું અને તેમને ભારે લાગે છે. બીજું, તે તમારા ખોપરી ઉપરની ચામડી અને વાળ ચીકણું દેખાશે. તમારા વાળમાં તેલ લાગુ કરવાનો યોગ્ય રસ્તો તમારા સ્કાલ્પ ઉપરની ચામડી પર વાળના તેલથી ખીલ લઈને બાકીના વાળને તમારા વાળની ​​લંબાઈ સાથે લપસી રહ્યો છે.\nહવે તમે જાણો છો કે તમારા વાળની ​​સંભાળ રાખીને અને વાળના તેલની મદદથી જ્યારે ધ્યાનમાં રાખવામાં આવે છે, ત્યારે શું તમે તેને તમારા વાળની ​​સંભાળ નિયમિત રૂપે સમાવવા માંગો છો\nMore કેવી રીતે News\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\nસ્કિન કેર માટે આઈસ ક્યુબ નો ઉપીયોગ કરવા ની 7 રીત\nતમારા કર્લી હેર ને મેનેજ કરવા માટે ના સરળ હેક્સ\nએજ સ્પોટ્સ માટે સરળ અને સિમ્પલ હોમ રેમેડીઝ\nઘરે સ્પા કરવા માટે ની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ\nસુંદર વાળો માટે 7 હોમ મેડ શેમ્પુ રેસિપી\nસ્મેલી આર્મપિત્ત થી છુટકારો મેળવવા માટે 10 ઘરેલુ ઉપાય\nઆ ત્વરિત કેસ્ટર ઑઇલ હેક્સ સાથે અત્યારે જ વ્રિન્કલ્સ ને આવજો કહો\nહેર લોસ સામે લડવા આ લેમેન્ગ્રેસ તેલ વાળ સીરમ નો ઉપીયોગ આજે જ કરો\n લાંબા અને મજબૂત વાળ માટે આ અમેઝિંગ ટામેટા પેક અજમાવી જુઓ\nત્વચા માટે ઓટમીલના 5 અદ્ભુત લાભો અને તેનો ઉપયોગ કરવા માટેની રીતો\nતમારા ફેસ ને આજે જ ચમકાવો આમલી ના ફેસવોશ સાથે\nRead more about: કેવી રીતે ઘર ઉપચાર વાળ કાળજી\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.asklaila.com/gu/listing/Bangalore/bannerghatta-road/vgp/ZS0WG9Uq/", "date_download": "2020-09-30T06:41:50Z", "digest": "sha1:5UCQBZX4ARZNKQN33PKW2HGELLC3SWHB", "length": 9926, "nlines": 201, "source_domain": "www.asklaila.com", "title": "વી.જી.પી. in બન્નેરઘટ્ટા રોડ, બૈંગલોર - AskLaila", "raw_content": "\n1, હુલિમવુ અરીકેરે વિલેજ, બન્નેરઘટ્ટા રોડ, બૈંગલોર - 560076, Karnataka\nનિયર હુલિમવુ બસ સ્ટોપ\nકલર ટેલિવિજન, માઇક્રોવેવ અવન, રેફ્રિજરેટર, વાશિંગ મશીન\nએયરટેલ ડી.ટી.એચ., બિગ ટી.વી. ડી.ટી.એચ., ડિશ ટી.વી., ટાટા સ્કાઇ\nહોમ એંટર્ટેન્મેંટ, કિચેન એપ્લિયંક\nઓટોમેટિક કૂકર, બ્લૂ-રે પ્લેઅર્સ, કેમકેર્ડર, સી.ડી. રેડિઓ કેસેટ રિકોર્ડર, ડી.વી.ડી. પ્લેઅર, ઇલેક્ટ્રિક આયરન, ફ્લેટ સ્ક્રીન ટી.વી., ફૂડ પ્રોસેસર, હોમ ઓડિયો, એલ.સી.ડી. ટી.વી., મિની હાઇ-ફી સિસટમ, મિક્સર ગ્રાઇંડર, એમ.પી.3 સી.ડી. રિસીવર્સ, પ્લાજ્મા ટી.વી., પોર્ટેબલ ઓડિયો, રેડિઓ કેસેટ પ્લેઅર, રેફ્રિજરેટર, સ્લિમ ટી.વી., સ્ટેંડ્બાઇ લાઇટ, વેકુઅમ ક્લીનર, વાશિંગ મશીન\nઓડિયો ઓક્સરીસ, ડી.વી.ડી./એચ.ડી.ડી. પ્લેઅર્સ, ડી.વી.ડી. હોમ થિએટર સિસટમ, હોમ થિએટર કમ્પોનંટ સિસટમ, હોમ થિએટર સિસટમ ઓક્સરીસ, એલ.સી.ડી. ટી.વી.\nમાઇક્રોવેવ અવન, રેફ્રિજરેટર, વાશિંગ મશીન, વાટર પ્યૂરિફાઇર\nબ્લૂ-રે પ્લેઅર્સ, ડી.વી.ડી. પ્લેઅર, હોમ થિએટર સિસટમ, એલ.સી.ડી. ટી.વી., એલ.ઈ.ડી. ટી.વી., માઇક્રોવેવ અવન, મલ્ટી-મિડિયા પ્લેઅર્સ, પ્લાજ્મા ટી.વી., રેફ્રિજરેટર, સ્માર્ટ અવન, અલ્ટ્રા સ્લમફિટ ટી.વી., વાશિંગ મશીન\nએયર કૂલર, ફુલી ઓટોમેટિક વાશિંગ મશીન, ઇન્સ્ટેન્ટ વાટર હીટર્સ, જૂસ એક્સ્ટ્રેક્ટોર, લી પ્યુર વાટર પ્યૂરિફાઇર, માઇક્રોવેવ અવન, મિક્સર ગ્રાઇંડર, મલ્ટી પ્રોસેસર, રેફ્રિજરેટર, રાઇસ કૂકર, સેમી ઓટોમેટિક વાશિંગ મશીન, સ્ટીમ આયરન, સ્ટોરેજ વાટર હીટર્સ, ટોસ્ટર, વાટર ડિસ્પેન્સેર\nએયર પ્યૂરિફાઇર, કન્વિક્શન માઇક્રોવેવ, ડાઇરેક્ટ કૂલ રેફ્રિજરેટર, ડિશવાશર, ડી.વી.ડી. પ્લેઅર, ફ્લેટ સ્ક્રીન ટી.વી., ફ્રંટ લોડ વાશિંગ મશીન, ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર, ગ્રિલ માઇક્રોવેવ, હોમ થિએટર સિસટમ, એલ.સી.ડી. ટી.વી., પ્લાજ્મા ટી.વી., સેમી ઓટોમેટિક વાશિંગ મશીન, સોલો માઇક્રોવેવ, સ્ટીમ વાશર ડ્રાયર, વાશર ડ્રાયર\nઓટોમેટિક કૂકર, સીલિંગ ફેન, ચિમ્નીસ, કોફી મેકર, કુકટોપ, ડિઝ્ની ફેન, ઇલેક્ટ્રિક કેટ્લ, ઇલેક્ટ્રિક ટી મેકર, ફૂડ પ્રોસેસર, ફ્રેશ એયર ફેન્સ, હેંડ બ્લેંડર્સ એંડ હેંડ મિક્સર્સ, ઇંડક્શન કૂકર, ઇન્ડસ્ટ્રિય્લ ફેન્સ, આયરન્સ ડ્રાઈ એંડ સ્ટીમ, જે.એમ.જી.એસ. એંડ જૂસર્સ, મગ્નીફીક સીલિંગ ફેન્સ, મિક્સર ગ્રાઇંડર, નર્દી હોબ્સ, પેડેસ્ટલ ફેન, પ્રેશર કૂકર, રૂમ કૂલર્સ, રૂમ હીટર, વાલ ફેન, વાટર હીટર, વાટર પ્યૂરિફાઇર, વેટ ગ્રાઇંડર\nમાસ્ટરકાર્ડ, વિજા, વિજા ઇલેક્ટ્રોન\nકલર ટેલિવિજન, ડી.વી.ડી. પ્લેઅર, માઇક્રોવેવ અવન, વાશિંગ મશીન\nડી.વી.ડી. પ્લેઅર, માઇક્રોવેવ અવન, રેફ્રિજરેટર, વાશિંગ મશીન\nTV Repair, રજજી નગર 1સ્ટ્રીટ બ્લોક\nભાવની ઇલેક્ટ્રોનિક્સ એંડ એલેક્ટ્રિકલ્સ\nTV Repair, રજજી નગર 2એન.ડી. સ્ટેજ\nFurniture Shops, બન્નેરઘટ્ટા રોડ\nપાઈ ઇંટર્નેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/06/famous-tv-serial.html", "date_download": "2020-09-30T05:40:25Z", "digest": "sha1:SCS7ZPNSBBA3KORAPBAHFRGVJDCE67ZA", "length": 7715, "nlines": 75, "source_domain": "www.gyangujarati.in", "title": "9 ટીવી સિરિયલ્સ જેમણે લાંબા સમય સુધી ટેલિવિઝન પર કર્યું રાજ, આજે પણ લોકો કરે છે પસંદ", "raw_content": "\nHomeફિલ્મી દુનિયા9 ટીવી સિરિયલ્સ જેમણે લાંબા સમય સુધી ટેલિવિઝન પર કર્યું રાજ, આજે પણ લોકો કરે છે પસંદ\n9 ટીવી સિરિયલ્સ જેમણે લાંબા સમય સુધી ટેલિવિઝન પર કર્યું રાજ, આજે પણ લોકો કરે છે પસંદ\nટીવી શોની પોતાની દુનિયા છે. તે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આજે આપણે તે ટીવી સિરિયલો વિશે વાત કરીશું જેણે જાજા દિવસો સુધી પ્રેક્ષકોને મનોરંજન આપ્યું હતું. જોકે ભારતીય ટેલિવિઝનની દુનિયામાં ઘણા શ્રેષ્ઠ સિરિયલો લોકોનું મનોરંજન કરે છે. પરંતુ આ 9 એ જે બનાવ્યું તે એ છે કે કોઈ અન્ય તે કરી શક્યું નહીં. આ ટીવી સિરિયલોમાં, નામ જાજા સુધી દિવસોમાં પ્રસારણ કરવાનો રેકોર્ડ છે.\nક્યોંકિ સાસ ભી કભી બહુ થી\nએકતા કપૂરની આ લોકપ્રિય ડ્રામા સિરીઝમાં કોઈ તોડ નથી. આ શો સતત 8 વર્ષથી ટીવી પર પ્રસારિત થયો. તેમાં 1833 એપિસોડ્સ દર્શાવવામાં આવ્યા છે. 3 જુલાઈ 2000 ના રોજ શરૂ થયેલ, શોનો છેલ્લો એપિસોડ 6 નવેમ્બર 2008 ના રોજ પ્રસારિત થયો.\nકહાની ઘર ઘર કી\nઆ યાદીમાં એકતા કપૂરનું વર્ચસ્વ છે. તેની બીજી સુપરહિટ સીરિયલ 'કહાની ઘર ઘર કી' ને પણ લોકોએ ખૂબ પસંદ કરી. આ શોમાં 1661 એપિસોડ્સ દર્શાવવામાં આવ્યા છે. આ શો 8 વર્ષ સુધી ચાલ્યો હતો. ઓક્ટોબર 2000 માં શરૂ થયેલ, આ શો ઓક્ટોબર 2008 માં સમાપ્ત થયો.\nએકતા કપૂરના બેનર હેઠળ બનેલી આ યાદીમાં 'કસૌટી જિંદગી કી' પણ છે. આ સીરિયલના 1423 એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા. સાત વર્ષ ચાલેલો આ શો 2001 માં શરૂ થયો હતો અને 2008 માં બંધ થયો હતો.\nબે પ્યારી બહેન સીમર અને રોલી ની કહાની 'સસુરાલ સીમર કા' ને લોકો એ ખુબ પ્રેમ આપ્યો. આ શો ના 2063 એપિસોડ પ્રસારિત થયા.\nબાળવિવાહ જેવા ગંભીર મુદ્દાઓ પર બનેલા આ ટીવીના કુલ 2245 એપિસોડ પ્રસારિત થયા. આ ટીવી સિરિયલ 8 વર્ષથી પ્રસારિત પણ થઈ.\nઆ ડેલી સોપ એ પણ પ્રેક્ષકોને ખૂબ મનોરંજ�� આપ્યું છે. 'સાથ નિભાના સાથિયા' ના કુલ 2184 એપિસોડ પ્રસારિત થયા. આ શો 3 મે 2010 ના રોજ શરૂ થયો હતો અને 23 જુલાઈ, 2017 ના રોજ બંધ થયો હતો.\nરશ્મિ દેસાઇ અને ટીના દત્તાની જોડીએ 'ઉતરન'માં લોકોનું દિલ જીત્યું. આ શો 7 વર્ષ માટે પણ પ્રસારિત થયો. તે 1549 એપિસોડ ટેલિકાસ્ટ થયા છે.\nયે રિસ્તા ક્યાં કહલાતા હૈ\n'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' એ ટીવી જગતમાં ઇતિહાસ બનાવવા નું કામ કર્યું. આ શો 11 વર્ષ સુધી ટેલિકાસ્ટ થયો. કુલ 3134 એપિસોડ પ્રસારિત થયા. આ શો હજી ચાલુ છે.\nતારક મેહતા કે ઉલ્ટા ચશ્મા\nભારતીય ટીવી પર લાંબા સમયથી ચાલતા ટીવી શોનો રેકોર્ડ 'તારક મહેતા કા ઉલ્તાહ ચશ્મા' ના નામે છે. વર્ષ 2008 માં શરૂ થયેલ, શો હવે તેના 12 માં વર્ષમાં છે. તે અત્યાર સુધીમાં 2953 એપિસોડ પ્રસારિત કરી ચૂકી છે. ગોકુલધામના લોકો પ્રત્યે દર્શકોનો પ્રેમ આજે પણ યથાવત્ છે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/news/articles/gujarat-25-lakh-people-visited-statue-of-unity-in-a-year-107570", "date_download": "2020-09-30T06:49:16Z", "digest": "sha1:X2ZLMGOOINATOM7YIU3QEDKFBWKTWFTN", "length": 6587, "nlines": 78, "source_domain": "www.gujaratimidday.com", "title": "gujarat 25 lakh people visited statue of unity in a year | એક વર્ષમાં 25 લાખ પર્યટકોએ લીધી સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની મુલાકાત, જાણો કેટલી થઈ આવક? - news", "raw_content": "\nએક વર્ષમાં 25 લાખ પર્યટકોએ લીધી સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની મુલાકાત, જાણો કેટલી થઈ આવક\nએક વર્ષમાં 25 લાખ પર્યટકોએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાત લીધો. જાણો તેના કારણે કેટલી આવક થઈ.\nકેવડિયામાં સ્થાપિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે એક વર્ષમાં લગભગ 25 લાખ લોકો આવ્યા. જેના કારણે 63 કરોડ 39 લાખની આવક થઈ. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાને પોતે મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. જે બાદ 31 ઑક્ટોબર 2018ના તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આજ દિવસ સુધી તેને જોવા માટે લોકો ઉમટી રહ્યા છે.\nપ્રવાસીઓનો આકર્ષવા માટે રાજ્ય સરકારે 20થી વધુ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. જેમાં જંગલ સફારી, જાઈન્ટ ડાયનોસોર, ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્ક અને વિશ્વ વ��નો સમાવેશ થાય છે.\n31 ઑક્ટોબર 2018 થી 31 ઑક્ટોબર 2019 સુધીમાં એક વર્ષમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા માટે 24, 44, 767 પર્યટકો ઉમટી પડ્યા. જેનાથી ટ્રસ્ટને 63,39,14128 રૂપિયાની આવક થઈ. સરકાર હવે રોજ 50 હજાર પર્યટકો આવે તેવી વ્યવસ્થા કરી રહી છે.\nઆ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....\nઆટલા પર્યટકોએ લીધી મુલાકાત\nBad Joke: સ્ટેચ્યુ ઑફ યુનિટી વેચવાનું છેની જાહેરાત કરનાર સામે ફરિયાદ\nહોળી પર્વે સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે\nપ્રવાસીઓ માટે ખુશખબર, સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે ફેરી બોટ શરૂ કરવામાં આવશે\nસ્ટૅચ્યુ ઑફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બની, વર્લ્ડ રેકૉર્ડ ઑફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nSimona Halep: ગ્લેમરસ ટેનિસ પ્લેયરની આ વાતો તમને નહીં ખબર હોય\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nએવું તે શું છે કે, કંપનીએ કર્મચારીની જીભ માટે કરાવ્યો 9 કરોડનો વીમો\nઅમદાવાદમાં 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ લોકડાઉન\nઅમદાવાદમાં રાત્રે 10 પછી દુકાનો-બજારો બંધ\nગુજરાતના બનાસકાંઠાના પારપડા ગામમાં લાઉડ-સ્પીકર્સથી એજ્યુકેશન\nઅંકલેશ્વર દોઢ કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19870200/dream-story-one-life-one-dream-19", "date_download": "2020-09-30T06:13:36Z", "digest": "sha1:43RIFTDTQMO7AP7OZ3CYNLA57C7RNYE6", "length": 4347, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Dream story one life one dream - 19 by Rinku shah in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 19\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 19\n\"તો બોલ સૌથી પહેલા કે પલકે નીવાન સાથે સગાઇ કેમ કરી\"મહાદેવભાઇ ના મોઢે પલક નું નામ સાંભળી પુલકીત ના કાન સરવા થાય છે.તેને આશ્ચર્ય થાય છે તે તેમની વાત સાંભળવા ની કોશિશ કરે છે.\" જણાવુ કાકા તમારો ડાન્સ પ્રત્યે ...Read Moreઅણગમો અને તમારા બન્ને વચ્ચે થયેલા વિવાદ આપણે જાણીએ છીએ.\" ફોરમ નીવાન ના જોવા આવવું થી લઇને નીવાન સાથે કેફેમા થયેલી વાત જણાવે છે.\" મતલબ તે નીવાન સાથે લગ્ન પ્રેમ કે પસંદગી ના કારણે નહી પણ આ કારણે કરે છે.\"ગૌરીબેન\" હા \" ફોરમતેની આ વાત થી ત્રણેય જણ ને ઝટકો લાગે છે.પુલકીત આગળ આ વાત સાંભળવા માંગતો હોય છે.પણ તેને Read Less\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "http://mdrfou.com/gu/voiture-super-utile-non/", "date_download": "2020-09-30T05:41:40Z", "digest": "sha1:RBEMKKFCIAWOX6GIXNTRKINQOYS55UD7", "length": 2791, "nlines": 24, "source_domain": "mdrfou.com", "title": "સુપર ઉપયોગી કાર, ન ? | MDR ! શાહીનો Rire", "raw_content": "\nસુપર ઉપયોગી કાર, ન \nહેલો, તમે શું કરી શકું \nકાર પર શબ્દ એસ્કલેટર વર્તનમાં થઈ ગયેલી ભૂલ ટ્રેસ utile\nટૅગ્સ: હોડી, પાથ, કોર્ટ, સાથે, નકામું, માર્ગ, કાર\n પેડેસ્ટ્રિયન સંપૂર્ણપણે એક કાર દ્વારા પાણીયુક્ત\nઆ એક શેરિંગ સાઇટ છે વિડિઓઝ, માટેછબીઓ ઘણી વાર રમૂજી તમામ પ્રકારના અને તત્વો, ક્યારેક અસામાન્ય, સ્ત્રોત છે શાહીનો-rire બાર અને સારો ઉત્સાહ. પ્રથમ ધ્યેય મારફતે મજા હોય છે રમૂજી કમર્શિયલ, ના રમૂજી વિડિઓઝ, ના વ્યંગ ચિત્રો, ના ઓપ્ટિકલ ભ્રમ, અથવા બીજા કોઇ પણ માધ્યમ હસે જાળવી વગર. તમે પણ મળશે નિરાંતે ગાવું અને મેમ્સ, સાથે સાથે નિષ્ફળ, આ સમયે ખૂબ જ લોકપ્રિય છે, જે. દરેક શેર કરી શકો છો જ્યાં આ સાઇટ ફેસબુક જૂથ સાથે કડી થયેલ છે, racked, અને સલાહ આપે છે.\nઆ સાઇટ મૈત્રીપૂર્ણ સ્થળ બની કરવાનું ધ્યેય રાખે છે, દરેક માટે ઉપલબ્ધ, કન્યાઓ, છોકરાઓ, યુવાન, જૂના, પુરુષો, સ્ત્રીઓ. સમાવિષ્ટો કાળજીપૂર્વક ગુણવત્તા તત્વો પ્રકાશન ગેરંટી પસંદ કરવામાં આવે છે. આ સાઇટ પર તમામ મીડિયા સામગ્રી તેમના લાગતાવળગતા માલિકોની માટે અનુસરે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/jalotra-chaudhari-samaj-smuhlagan/", "date_download": "2020-09-30T05:51:30Z", "digest": "sha1:2SIITZ73W4YTPCF5H7GJ5KV6YNPEJ6OH", "length": 16075, "nlines": 178, "source_domain": "atalsamachar.com", "title": "જલોતરા ચૌધરી સમાજ દ્વારા પ્રથમ સમુહલગ્નોત્સવ યોજાયો | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પ��ી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખ���લાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome પ્રેસ નોટ જલોતરા ચૌધરી સમાજ દ્વારા પ્રથમ સમુહલગ્નોત્સવ યોજાયો\nજલોતરા ચૌધરી સમાજ દ્વારા પ્રથમ સમુહલગ્નોત્સવ યોજાયો\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nવડગામ તાલુકાના જલોતરા ગામે ચૌધરી (આંજણા) સમાજ દ્વારા નવી પહેલ ના ભાગરુપે ૬(છ) દિકરીઓના સમુહલગ્નોત્સવ તા ૧૮ જાન્યુઆરીના રોજ યોજાયા હતા. આ સમુહલગ્નોત્સવની એક વિષેશતા એ રહી કે પ્રસંગોમા વધુ પડતા ખર્ચા રોકવા માટે તા.૧૭ જાન્યુઆરીના રોજ જલોતરા ચૌધરી સમાજ ના ૩(ત્રણ) જીયાણા ના આંણા તથા ૬(છ) ગુરુમહારાજની બાબરીના પ્રસંગો પણ એક જ ભોજન સમારંભમા આવરી લેવામાં આવ્યા હતા. આમ આ કાર્યક્રમ એક પ્રસંગોત્સવ બની ગયો હતો. આ સમુહલગ્નોત્સવને સફળ બનાવવા માટે જલોતરા ચૌધરી સમાજ ના વડિલો તથા યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી, આ સમુહલગ્નોત્સવમા ચૌધરી સમાજના આગેવાનો તથાઆશરે ૭૦૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.\nPrevious articleઅયોધ્યામાં વર્ષ ૨૦૨૫માં બનશે રામ મંદિર : RSS નેતા ભૈયાજી જોશી\nNext article26 જાન્યુઆરીએ ગઢને તાલુકો જાહેર નહી કરાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકોની ચિમકી\nપાટણઃ ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ઈ-રોજગાર ભરતી મેળાનું આયોજન\nમહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે\nમહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો\nસિધ્ધપુર: મહામારી વચ્ચે પાલિકા ચૂંટણીની શક્યતા જોતાં આમ આદમી પાર્ટીની બેઠક\nપ્રામાણિકતા: પાવાગઢ-સિદ્ધપુર બસમાં ભૂલી ગયેલ બેગ મુસાફરને પરત કરી\nસિધ્ધપુરઃ બ્રાહ્મણોના રાહત પેકેજ સંદર્ભે જયનારાયણ વ્યાસે પત્ર લખી CMનો આભાર વ્યક્ત કર્યો\nઅંબાજીઃ ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યના રક્ષણ માટે પંચાયતમાં હવન યોજાયો\nમહેસાણાઃ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન\nમહેસાણા: મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત��નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/headphones-headsets/skullcandy-s2lez-j570-stereo-headphones-burgundy-red-in-the-ear-price-pkA5Y1.html", "date_download": "2020-09-30T05:28:42Z", "digest": "sha1:6CHEA6LBNWCTMB2ASLEBAS72LGG22ECX", "length": 12320, "nlines": 276, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nસ્કૂલકેન્ડી હીડફોનએસ & હેળસેટ્સ\nસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર\nસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર\nસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં સ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર નાભાવ Indian Rupee છે.\nસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર નવીનતમ ભાવ Sep 27, 2020પર મેળવી હતી\nસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એરફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર સૌથી નીચો ભાવ છે 499 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 499)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ��ન થઈ એર નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 18166 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર વિશિષ્ટતાઓ\nઓડિયો જેક 3.5 mm\nસમાન હીડફોનએસ & હેળસેટ્સ\n( 20826 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 5218 સમીક્ષાઓ )\n( 5701 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 159 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nOther સ્કૂલકેન્ડી હીડફોનએસ & હેળસેટ્સ\n( 486 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 20650 સમીક્ષાઓ )\nView All સ્કૂલકેન્ડી હીડફોનએસ & હેળસેટ્સ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nહીડફોનએસ & હેળસેટ્સ Under 549\nસ્કૂલકેન્ડી સઁ૨લેઝ જ૫૭૦ સ્ટીરિયો હીડફોનએસ બુર્ગુન્ડી રેડ ઈન થઈ એર\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/category/entertainment-news/", "date_download": "2020-09-30T05:48:30Z", "digest": "sha1:CQJ3Z4QESHZ47M4Q24QQ27Y273XDNSH2", "length": 11042, "nlines": 164, "source_domain": "www.gujarat.co.uk", "title": "ENTERTAINMENT Archives - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nઅભિનેતા સુશાંતના શરીરમાંથી કોઇ પ્રકારનું ઝેર મળ્યું નથી, AIIMSનો રિપોર્ટ\nઅભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના શરીરમાંથી ઝેર હોવાના કોઇ સંકેત મળ્યા નથી એવો રિપોર્ટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)ના ડોક્ટર્સે આપ્યો હોવાના અહેવાલ...\nસુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં હજુ કોઇ તારણ પર આવ્યા નથીઃ CBI\nબોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે હજુ કોઇ સીબીઆઇ હજુ કોઇ તારણ પર આવી નથી અને તમામ પાસાંની તપાસ કરી રહી છે, એમ...\nબોલિવૂડમાં ડ્રગ્સ કેસમાં દીપિકા પાદૂકોણ, સારા અલી ખાન અને રકૂલના મોબાઇલ ફોન જપ્ત કરાયા\nબોલિવૂડમાં નશીલા પદાર્થના સેવનના કેસમાં નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અભિનેત્રીઓ દીપિકા પાદૂકોણ, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ સહિત કેટલાંક લોકોના મોબાઇલ ફોન...\nડ્રગ કેસમાં દીપિકા સહિતની અભિનેત્રીઓની મુંબઇમાં પૂ���પરછ\nસુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ લેવાનો વિવાદ ઊભો થતાં તેની તપાસમાં રિયા ચક્રવર્તીએ આ મુદ્દે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ને બોલીવૂડના અન્ય કલાકારોના નામ...\nજાણીતા ક્રિકેટરો અને અભિનેતાઓની પત્નીઓ પણ ડ્રગ્સનું સેવન કરે છેઃ શર્લિન ચોપડા\nબોલીવૂડની અભિનેત્રી શર્લિન ચોપડાએ મોટો ખુલાસો કર્યો કે જાણીતા ક્રિકેટરો અને સુપર સ્ટાર્સની પત્નીઓ પણ નશીલા પદાર્થનું સેવન કરે છે. શર્લિને જણાવ્યુ હતું કે...\nબોલીવુડના જાણીતા સિંગર એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમનું કોરાનાના કારણે અવસાન\nબોલીવુડના જાણીતા સિંગર એસ પી બાલા સુબ્રમણ્યનું કોરોનાના કારણે શુક્રવારે અવસાન થયું હતું. તેઓ 74 વર્ષના હતાં ગયા મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા અને...\nબોલિવૂડમાં ડ્રગ્સ કેસઃ દીપિકા, સારા અલી ખાન, રકુલ પ્રીત અને શ્રદ્ધા કપુરને NCBએ સમન્સ...\nનાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ નશીલા પદાર્થની પૂછપરછ માટે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપુરને બુધવારે સમન્સ મોકલ્યું...\nઉત્તરપ્રદેશમાં દેશની સૌથી મોટી ફિલ્મ સિટીનું નિર્માણ થશે\nઉતરપ્રદેશમાં દેશની સૌથી મોટી અને સૌથી સુંદર ફિલ્મ સિટીનું નિર્માણ કરવાની જાહેરાત કર્યાના થોડા દિવસોમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ફિલ્મ...\nબોલિવૂડમાં ડ્રગ્સ કેસ દિયા મિર્ઝાનું નામ આવ્યું, દિયાએ પોતાની સંડોવણી હોવાનો ઈનકાર કર્યો\nસુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસમાં બોલિવૂડની વધુ એક...\nરિયા ચક્રવર્તીની જામીન અરજી ફગાવાઈ, બોમ્બે હાઇ કોર્ટમાં જામીન અંગે 23 સપ્ટેમ્બરે સુનાવણી\nમુંબઈમાં સ્પેશ્યિલ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) કોર્ટે અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી મંગળવારે ફગાવી દીધી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ નશીલા પદાર્થો...\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડ��ઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/general-knowledge-for-kids/chandrayan-120030600010_1.html", "date_download": "2020-09-30T06:32:41Z", "digest": "sha1:7XCXCUOJSMKG4ZRMMHPUHEC2OVUR5PEJ", "length": 15093, "nlines": 216, "source_domain": "gujarati.webdunia.com", "title": "ચંદ્ર પર ભારતના ચંદ્રયાન મિશનો | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nચંદ્ર પર ભારતના ચંદ્રયાન મિશનો\nમાનવીએ આજથી 38 વર્ષ પહેલા ચંદ્ર પર પગ મુક્યો હતો. એપોલોયાન (કોલમ્બિયા) દ્વારા આર્મસ્‍ટ્રોંગ અને એલ્ડ્રિને ઇગલ યાન દ્વારા ચંદ્રની ધરતી પર ઉપરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. અવકાશી અભિયાનને લાગે વળગે છે ત્‍યાં સુધી આ ક્ષેત્રમાં ભારતનું એ પ્રથમ કદમ હશે. ''ચંદ્રયાન-1'' ની તૂલનાએ ''ચંદ્રયાન-2'' અભિયાનનો સમયગાળો ઘણો ઓછો હશે. ચંદ્ર અભિયાનનો મુખ્‍ય હેતુ ચંદ્રની ધરતી પરનાં રસાયણોની ચકાસણી કરવા ઉપરાંત ઉર્જા કટોકટીનો ઉકેલ મેળવવા વૈકલ્‍પિક ઉર્જા સ્ત્રોતની શોધખોળ કરવાનો છે. ''ચંદ્રયાન-1'' નો લોન્‍ચીંગ શેડયુલ 9મી એપ્રિલ-2008 મુકરર થયેલ છે.\nચંદ્રનો એક દિવસ એક મહીનાનો હોય છે. ત્યાં બે સપ્તાહ પ્રકાશ રહે છે અને બે સપ્તાહ અંધારૂં. જ્યારે ત્યાં પ્રકાશ હોય છે ત્યારે ત્યાં એટલી ગરમી હોય છે કે પાણી પણ ઉકળવા માંડે. ચંદ્ર પર દિવસ દરમિયાન તાપમાન ડિગ્રી ફેરનહાઇટ હોય છે. ચંદ્રની રાત્રીએ દક્ષિણ ધ્રુવ કરતા પણ વધુ ઠંડી પડે છે. રાત્રીનાં ચંદ્રનું તાપમાન શૂન્યથી 250 ડીગ્રી નીચે જતું રહે છે.\nચંદ્રનો વ્યાસ 2160 માઇલ છે. ત્રાજવામાં તોલવામાં આવે તો એક તરફ પૃથ્વી રહે અને બીજી તરફ 81 ચંદ્રને રાખવા પડે. પૃથ્વીનો પ્રકાશ જ્યારે ચંદ્ર પર પડે ત્યારે તે પ્રકાશ ચાંદનીથી 60 ગણો વધુ તેજ હોય છે. જે પ્રકાશમાં તમે આરામથી પુસ્‍તક વાંચી શકો છો.\nપૃથ્વી પરથી જેટલો મોટો ચંદ્ર આપણને દેખાય છે તેનાથી ચાર ગણી મોટી પૃથ્વી ચંદ્ર પરથી દેખાય છે. ચંદ્ર પર તારા ઘણા તેજ દેખાય છે. પરંતુ ઝગમગતા નથી કારણ કે તેના માટે વાતાવરણ જરૂરી છે જે ચંદ્ર પર નથી.\nભારત અને રશિયા સંયુકતરીતે સને 2011 ''12માં ચંદ્ર પર અવકાશયાન મોકલવાનું અભિયાન હાથ ધરનાર છે. ''ચંદ્રયાન-2'' તરીકે ઓળખાનાર આ મિશન મૂન અંગે બન્ને રાષ્ટોનાં વૈજ્ઞાનિકોએ પરામર્શ શરૂ કરી દીધો છે.\n''ચંદ્રયાન-2'' હેઠળ એક રોબોટ યાનને ચંદ્ર ગ્રહ ઉપર મોકલવામાં આવશે. નાનકડા વાહન જેવું આ યંત્રની ટેકનિકલ સુવિધાઓની મદદથી ચંદ્રની સપાટીનું રાસાયણિક પૃથક્કરણ કરવામાં આવશે. ભારતની સ્‍પેસ એજન્‍સી ''ઈસરો'' (ઈન્‍ડિયન સ્‍પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) સને 2008માં પણ ચંદ્ર પર યાન મોકલવા માટેનું ''ચંદ્રયાન-1'' મિશન હાથ ધરશે.\nથોડા દિવસો પહેલા ભારતનાં પ્રધાનમંત્રી ર્ડો.મનમોહનસિંધે રશિયાની ટુંકી મુલાકાત લીધી હતી. એ વખતે ''ઈસરો'' અને રશિયન ફેડરલ સ્‍પેસ એજન્‍સી ''રોસ્‍કોસમોસ'' વચ્‍ચે ચંદ્રયાન-2 મિશન બાબતનાં કરાર પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યાં હતા. અત્રે એ ઉલ્લેખનિય છે કે, ચંદ્ર પરથી લાવવામાં આવેલ માટીનાં નમૂનામાં કેવા કેવા પ્રકારનાં ખનીજો છે તે ચકાસવામાં આવેલ છે. તેમાં ચંદ્ર પર મુખ્‍યત્‍વે હીલિયમ-3 ગેસ હોવાનું જાણવા મળેલ છે.\nરેફ્રીજરેટરમાં આ ગેસનો ઉપયોગ થાય છે. નિષ્ણાંતો એવું માને છે કે પૃથ્‍વી પર ઉર્જાની જબરદ્‌સ્‍ત કટોકટી અનુભવાય છે. ચંદ્રયાન-2 મિશન દરમ્‍યાન હાથ ધરવામાં આવનાર પરીક્ષણ ઉર્જા અછતની સમસ્‍યાનો ઉકેલ શોધવામાં મદદરૂપ થઈ શકે છે. ભારતના પડોશી રાષ્ટ્ર ચીને પણ અત્‍યારે મિશન મૂન પ્રોજેકટ હાથ ધર્યો છે ને તેનો મુખ્‍ય ઉદેશ પણ આ જ છે.\nનાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરને શોધી કાઢ્યું\nચંદ્રયાન-2 : નાસાએ કહ્યું કે વિક્રમ લૅન્ડરનું હાર્ડ લૅન્ડિંગ થયું હતું, તસવીરો જાહેર કરી\nચંદ્રયાન-2 ને લઈને ISRO એ કર્યુ ટ્વિટ, લૈડર વિક્રમનુ લોકેશન મળી ગયુ\nચંદ્રયાન 2 - ISRO ની આશા વધી. લૈંડર વિક્રમને કોઈ નુકશાન નથી પહોંચ્યુ\nચંદ્રયાન-2 : 'વિક્રમ' લૅન્ડરનું લોકેશન તો મળ્યું પણ નુકસાનનો હજી અંદાજો નહીં\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/download/9-2010-2014/561-2010-05", "date_download": "2020-09-30T05:47:36Z", "digest": "sha1:GXW35OJGKHA3GSCJ2UAG5M7PDYO424U7", "length": 8575, "nlines": 239, "source_domain": "www.swargarohan.org", "title": "Swargarohan - May 2010", "raw_content": "\nજીવો જીવસ્ય જીવનમ્ - યોગેશ્વરજી\nશ્રી યોગેશ્વર કથામૃત - મા સર્વેશ્વરી\n૧૯૭૬ ધ્યાન સાધના શિબિર, ભાવનગર - હરિભાઈ ભોજાણી\nવિદેશની ધરતી પર યાત્રા - મા સર્વેશ્વરી\nપૂ.શ્રીમાની સંનિધિ-સાગરના હરિરસમાં સ્નાન - ડો. જાગાણી\nસ્વર્ગારોહણનાં સંભારણાં - નારાયણ જાની\nચરણકમળમાં - દક્ષેશ કોન્ટ્રાકટર\nનિત્યનોંધ - મા સર્વેશ્વરી\nઇશ્વર તો છે જ - ડો. મહિપતરામ દવે\nBHARK (ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં)\nRMSS (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)\nRaman Maharshi (રમણ મહર્ષિ - જીવન અને કાર્ય)\nમાનવે ગમે તેવા પ્રતિકૂળ-પીડાજનક પ્રસંગ દરમિયાન પણ પોતાના મનોબળને મજબૂત રાખવું જોઈએ. મનને મક્કમ કરીને અને રાખીને ધીરજ, હિંમત તથા શાંતિપૂર્વક આગળનો માર્ગ વિચારવો જોઈએ અને રસ્તો કાઢવો જોઈએ. સ્થિરતાને સદા સતત રાખવી જોઈએ. કદી કોઈયે કારણે ભંગાઈ કે નંખાઈ જવું ના જોઈએ. માનવની સાચી કસોટી કપરા સંજોગોમાં જ થતી હોય છે. એ સંજોગો બદલાય છે પણ ખરા. માટે માનવે સદા આશાવાદી બનીને નિરાશાની વચ્ચે પણ નાસીપાસ થયા સિવાય કર્તવ્યની કેડી પર ઉત્તરોત્તર આગળ અને આગળ વધવું જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/photo-gallery/hot-shot-beautiful/shraddha-kapoor-705.htm", "date_download": "2020-09-30T05:54:37Z", "digest": "sha1:K5FZTKJTAC5CVXP3DONYX636Q34UNAOV", "length": 7978, "nlines": 221, "source_domain": "gujarati.webdunia.com", "title": "Photo Gallery - બ્લેક ડ્રેસમાં શ્રદ્ધા કપૂરનો હૉટ અંદાજ, ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nબ્લેક ડ્રેસમાં શ્રદ્ધા કપૂરનો હૉટ અંદાજ, ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ\nબ્લેક ડ્રેસમાં શ્રદ્ધા કપૂરનો હૉટ અંદાજ, ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ\nહૉટ શૉટ વધુ જુઓ...\nફૈશન વીકમાં યામી ગૌતમનો જલવો\nદિશા પાટનીનીનો હૉટ ફોટોશૂટ વાયરલ\nસોશિયલ મીડિયા પર કહર મચાવી રહી છે ઈશા ગુપ્તાની હૉટ બિકની ફોટા\nપ્રેગ્નેંસી પીરિયડમાં એમી જેક્શનનો હૉટ અંદાજ, શેયર કરી ટૉપલેસ ફોટા\nકરિશ્મા શર્માની બિંદાસ અદાઓથી જીત્યું ફેંસનો દિલ\nતારા સુતારિયાની સેક્સી અને હોટ ફોટો\nદિશા પાટનીના હૉટ પિકચર્સ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/05/", "date_download": "2020-09-30T05:41:49Z", "digest": "sha1:KFFP5QNTK6Z5ALGVKPSXXQVTW7X4SUOO", "length": 8189, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 5, 2020 - Only Gujarat", "raw_content": "\nભાભીના પ્રેમમાં પાગલ ભાઈએ જ ભાઈને પતાવી દીધો, 38 દિવસે હાંડપીંજર મળ્યું\nભાભી અને દિયરનો સંબંધ ભાઈ-બહેન જેટલો જ પવિત્ર ગણાય છે. પણ ભરૂચમાં આ સંબંધને લાંછન લગડતો કિસ્સો સામે આવ્યો છે.\n‘તારા પેટમાં જે બાળક છે, તે પડાવી નાખ અને બીજા લગ્ન કરી લે’\nવડોદરાની એક યુવતીને ફેસબુક પર પ્રેમ કરવો ભારે પડ્યો. કારણ કે અમદાવાદના પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ તે ગર્ભવતી થઈ.\nહોટ એટલી કે પહેલી નજરે નક્કી નહીં કરી શકો કે આ એક્ટ્રેસ છે કે પોલીસ\nબોગોટા: કોણ કહે છે કે માત્ર ફિલ્મો અને ફેશન સાથે જોડાયેલી મહિલાઓ જ સુંદર હોય છે. દિવસ-રાત પોતાના જીવને જોખમમાં\nરિયાનો ભાઈ સુશાંતને કારણે વિદેશી ટૂર કરવા લાગ્યો હતો, પહેલા માંડ ગોવા સુધી જતો\nમુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા સહિત બે ડ્રગ પેડલર્સની એનસીબીએ ધરપકડ\nત્રણ મહિના બાદ સુસ્મિતાના ભાઈ પત્ની પાસે ફર્યો પરત, અંતે પાછા ભેગા થયા\nમુંબઈ: સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારૂ અસોપાના જીવનમાં છેલ્લા 3 મહિનામાં ભૂકંપ આવ્યો હતો. જો કે\nઆખરે કેમ ચાર-ચાર બહેનોએ પોતાના એકના એક ભાઈ સુશાંતને કેમ નહોતી બાંધી રાખડી\nમુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં નવા-નવા ખુલાસા થઇ રહ્યાં છે. સીબીઆઇ, ઇડી અને એનસીબીની ટીમ આ કેસની તપાસ કરી\nવિદ્યાર્થીઓ માટે કોરોનાગ્રસ્ત પ્રોફેસરે લીધા ઓનલાઈન ક્લાસ પણ અચાનક જ ચઢ્યો શ્વાસ ને…..\nબ્યૂનસ આયર્સઃ કોરોના વાયરસે આખી દુનિયાનની દશા અને દિશા બદલી નાખી છે. આ અર્દશ્ય માનવજાતના શત્રુએ દુનિયાના દેશામો વિનાશ વેર્યો\nઆખરે કેમ મેનેજરની કથિત આત્મહત્યા બાદ સુશાંત એકદમ ડરી ગયો હતો\nમુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સ્મિતા પારેખની પણ સીબીઆઇએ પૂછપરછ કરી હતી. સ્મિતા સુશાંતની મિત્ર હતી. મીડિયા રિપોર્ટસ મુજબ, દિશા\nભારતમાં પબ્જી પર મૂકાયો પણ ધોની સહિતના ખેલાડીઓ છે પબ્જીના દિવાના\nદુબઈઃ ભારત સરકારે 2 સપ્ટેમ્બરના 118 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ એપ્સમાં લોકપ્રિય ગેમિંગ એપ Pubg પણ\nમજૂરોના ચહેરા પર હતી ખુશી પણ કાળ બનીને આવ્યો સમય ને પલકારામાં જ થયું બધું નેસ્તાનાબૂદ\nરાયપુર, છત્તિસગઢઃ અકસ્માતની તસવીરો જોઈ ભલભલાનું હૃદય કંપી ઉઠતું હોય છે. તાજેતરમાં થયેલા એક અકસ્માતમાં ટ્રકે બસને પાછળથી એવી ભયંકર\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર ��ે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/headphones-headsets/candytech-hf-s-20-og-hf-s-20-bu-in-ear-wired-earphones-with-mic-orange-price-piLpRc.html", "date_download": "2020-09-30T05:31:13Z", "digest": "sha1:GF5CRYUEFXSO263A5E5NEGPFB4OALKIJ", "length": 11597, "nlines": 267, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nકેન્ડી ટચ હીડફોનએસ & હેળસેટ્સ\nકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે\nકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે\nકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં કેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે નાભાવ Indian Rupee છે.\nકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે નવીનતમ ભાવ Aug 19, 2020પર મેળવી હતી\nકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગેસનપદેળ માં ઉપલબ્ધ છે.\nકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે સૌથી નીચો ભાવ છે 511 સનપદેળ, જે 0% સનપદેળ ( 511)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી કેન્ડી���ચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે વિશિષ્ટતાઓ\nઓડિયો જેક 3.5 mm\nહેડફોનનો પ્રકાર In Ear\nઆવૃત્તિ પ્રતિક્રિયાને 20-20000 HZ\nવોરંટી સારાંશ 6 months\nસમાન હીડફોનએસ & હેળસેટ્સ\n( 20826 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 7787 સમીક્ષાઓ )\n( 5218 સમીક્ષાઓ )\n( 5701 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 159 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nOther કેન્ડી ટચ હીડફોનએસ & હેળસેટ્સ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nView All કેન્ડી ટચ હીડફોનએસ & હેળસેટ્સ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nહીડફોનએસ & હેળસેટ્સ Under 562\nકેન્ડીટચ હાંફ S 20 યોગ હાંફ S 20 બુ ઈન એર વિરેડ એરફોનેસ વિથ માઇક ઓરંગે\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/playing/page-2/", "date_download": "2020-09-30T07:06:36Z", "digest": "sha1:EGAMGWRWEVPY5RCXJGLMEH6ACR4POKRD", "length": 20925, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "playing: playing News in Gujarati | Latest playing Samachar - News18 Gujarati Page-2", "raw_content": "\nPM Modi Birthday: મોદીને બાળપણમાં અભિનયનો જોરદાર શોખ હતો\nએન્ડ્રોયડ યૂઝર્સ માટે મોટા સમાચાર, આ 24 Appમાં છે વાયરસ, તુરંત ડિલિટ કરો\nફોન માટે ખતરનાક છે આ 27 Apps, ગૂગલે પ્લે સ્ટોરથી હટાવી\nઅમદાવાદઃ ખુલ્લી જગ્યામાં રમતા બે બાળકોના કરંટ લાગતા મોત\nપ્રથમ વન-ડેમાં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન, નંબર-4 ઉપર કોણ\nનર્મદા : જર્જરિત આંગણવાડીઓમાં ભયના ઓથાર હેઠળ ભણતું દેશનું ભાવી\nપાલનપુરઃ રથયાત્રામાં તલવારબાજી સમયે બાજુમાં ઊભેલા યુવકને વાગી તલવાર\nમોટા ભાઈએ PUBG રમતા રોક્યો તો, નાના ભાઈએ કરી દીધી હત્યા\nVideo: ઘર પાસે રમતા રમતા બાળકો ખાળકૂવામાં પડ્યાં અને બંનેના થયા મોત\nVIDEO: મેદાનમાં ઘુસ્યો જંગલી હાથી, ખેલાડીઓ ભાગ્યા, હાથી રમ્યો ફૂટબોલ\nમોબાઈલ ગેમે વધુ એક જિંદગી ભરખી, 12 વર્ષના બાળકે આત્મહત્યા કરી\nભારત Vs પાકિસ્તાન મેચમાં આ હોઈ શકે છે Playing 11\nકેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન, કોને મળશે તક, કોણ રહેશે બહાર\nપ્રેમ જાળમાં ફસાવી યુવકે 30થી વધુ યુવતીઓ સાથે કર્યો રેપ\nIPL: Point Tableમાં મુંબઈ 'શિખર' પર, આ છે પ્લે ઓફનું શિડ્યૂલ\nકોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીનો નવો જ અંદાજ જોવા મળ્યો\nરાજકોટઃ ક્રિકેટ રમતી વખતે બે જૂથ વચ્ચે મારામારી, 4 ઘાયલ\nઘરમાં PUBG રમવી ગુનો ગણાય નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીએ HCમાં કરી અરજી\nપ્રતિબંધ હટવા છતાં લોકો ડાઉનલોડ નથી કરી શકતા TikTok એપ\nસફળતાનું રહસ્ય બતાવી દઈશ તો મને IPLમાં કોઈ ખરીદશે નહીં: ધોની\nફક્ત ટિક-ટોક જ નહીં, મોબાઇલ એપ્સ માર્કેટમાં છે ચીનનો દબદબો\nગૂગલ અને એપલ સ્ટોરમાંથી હવે TikTok એપ નહીં કરી શકો ડાઉનલોડ\nTikTok પર સરકારનો મોટો નિર્ણય, Google અને Appleથી હટાવવામાં આવે App\nT-20માં મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઈતિહાસ, આવું કરનારી દુનિયાની પહેલી ટીમ બની\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત, જજે કહ્યું- ઘટના પૂર્વ નિયોજીત નહોતી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://www.mevadasuthar.com/advisory-committee/", "date_download": "2020-09-30T06:49:44Z", "digest": "sha1:GJMLWT6MFA3JBNWFSO3TJFAG6ZLNJKCN", "length": 2136, "nlines": 66, "source_domain": "www.mevadasuthar.com", "title": "Advisory Committee – શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)", "raw_content": "\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી ચમનલાલ બેચરદાસ મેવાડા\nમુ.પો. ગણેશપુરા, તા. પાલનપુર, જી. બનાસકાંઠા.\nશ્રી નટુભાઈ એમ. મિસ્ત્રી.\n4- હસુભાઈ પાર��ક સોસાયટી, ગુલાબ ટાવર પાસે, થલતેજ, અમદાવાદ.380 054\nશ્રી ભરતભાઈ આર. સુથાર\n1- ચન્ર્દ્લોક બંગલોજ, ગુલાબ ટાવર પાસે, થલતેજ, અમદાવાદ. 380 054\nશ્રી ગંગારામભાઈ રવાભાઈ સુથાર\nમુ. પો. થાના, તા. દાંતા. જી. બનાસકાંઠા.\nશ્રી અશોકભાઈ નટવરલાલ મેવાડા.\n૮- એ, પારિતોષ સોસાયટી, સેન્ટ ઝેવિયર્સ રોડ,\nનારણપુરા, અમદાવાદ. ૩૮૦ ૦૧૩\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.mevadasuthar.com/2020/06/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA/", "date_download": "2020-09-30T05:11:28Z", "digest": "sha1:RICTSN5P2CVJLWUNSV7UWZGQO5IDS5QC", "length": 3209, "nlines": 63, "source_domain": "www.mevadasuthar.com", "title": "શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ – શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)", "raw_content": "\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nલોક ડાઉનની પરિસ્થિતિમાં પણ આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા અને આરતી દરરોજ નિયમિત રીતે કરવામાં આવે છે. દર વર્ષની જેમ તા.૫/૦૬/૨૦૨૦ ના રોજ ધ્વજારોહણ કરવા માટે અંબાજી તથા આજુબાજુના મેવાડા સુથાર સમાજના શ્રી રજનીભાઈ મેવાડા, શ્રી હર્ષદભાઈ મેવાડા, શ્રી પ્રહલાદભાઈ મેવાડા, શ્રીમતી જ્યોત્સનાબેન મેવાડા, શ્રીમતી ગીતાબેન મેવાડા, શ્રી તુષારભાઈ મહારાજ, શ્રી જીગરભાઈ ભોજક, શ્રી દીપકભાઈ શર્મા વિગેરે ધર્મપ્રેમી ભાઈ બહેનોની હાજરીમાં કરવામાં આવેલ છે.\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nકારોબારી સમિતિની આગામી બેઠક.\nકારોબારી સમિતિની બેઠક તા. ૨૮/૦૭/૨૦૧૯\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-health-tips/weight-loss-tips-116091400009_1.html", "date_download": "2020-09-30T06:17:50Z", "digest": "sha1:OE72NWKVIQAMRGUF4PZE4N37AAPBGENI", "length": 9674, "nlines": 239, "source_domain": "gujarati.webdunia.com", "title": "સૂતા પહેલા કરો આ 6 કામ , જલ્દી ઘટશે વજન | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nસૂતા પહેલા કરો આ 6 કામ , જલ્દી ઘટશે વજન\nવજન વધવાથી હાર્ટ ડિસીજ, ડાયબિટીજ, હાઈ BP જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે . હમેશા ફિટ અને હેલ્દી રહેવા માટે વજન ઓછું કરવું જરૂરી થઈ જાય છે. ફિટનેસ એક્સપર્ટ જણાવી રહ્યા છે 6 એવી ટિપ્સ જેને રાત્રે સૂતા પહેલા અજમાવીને વજન ઓછું કરી શકાય છે.\nHealth Tips - વજન ઘટાડવામાં કારગર છે ઈલાયચી, જાણો તેના ફાયદા\nમુંબઈ અને પુણેમાં આફતનો વરસાદ, દિવાલો તૂટી પડતા 22ના મોત, સાર્વજનિક રજા જાહેર\nAlmond Benefits - રોજ જરૂર ખાવ પલાળેલા બદામ, મળશે આ 5 ફાયદા\nButter તમારા આરોગ્ય માટે છે ગુણકારી, જાણો આ 8 ફાયદા ... .\nવજન ઓછું કરવા માટે કરો ઘી નું સેવન જાણો 10 ફાયદા\nઆ પણ વાંચો :\nહોમ ટિપ્સ હેલ્થ ટિપ્સ\nગુજરાતી ન્યૂઝ Gujarat Samahar\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://booklovers-paradise.in/2020/01/23/javabdari/", "date_download": "2020-09-30T05:52:46Z", "digest": "sha1:KECNINELC3BWFVWXIG6QG3HMC44BMCJR", "length": 22694, "nlines": 160, "source_domain": "booklovers-paradise.in", "title": "જવાબદારી : चेतन ठकरार", "raw_content": "\n“ઔર યે લગા સિકસર….” આ શબ્દો જ્યારે કાને પડે છે ત્યારે ચુનીલાલ ભૂતકાળ ની યાદોમાં ખોવાઇ ગયા…\nરિંગ રોડ ની સાઈડ માં એક મેદાન માં ક્રિકેટ રમાઈ રહી હતી અને માઇક માં એક ઉત્સાહી,અનુભવી, રમતના જાણકાર વ્યક્તિ એમની આગવી શૈલીમાં પુરે પુરા રસથી તરબોર થઈ ક્રિકેટ ની કોમેન્ટ્રી આપી રહ્યા હતાં, જાણે તેનામાં હર્ષ ભોગલે આવી ગયા હોઇ ,સિકસરનો અવાજ કાને પડતા જ રિંગ રોડ પરથી પસાર થતા ચુનીલાલને થોડીવાર ઉભા રહી રમત જોવાનું મન થયું. બેટિંગ ક્રિસ પર એક અંદાજીત ચૌદ-પંદર વર્ષનો છોકરો રમતો હતો. મધ્યમ ઉંચાઈ ધરાવતો,બોલરને દરેક બોલ પર બાઉન્દ્રી ફટકારતો હતો. તેની રમતમાં ખૂબ જ જોશ હતો. બધા જ પ્રેક્ષકો એ છોકરાનો ખૂબ જ ઉત્સાહ વધારી રહ્યા હતા. ચુનીલાલ આ બધું જોઈને ઉદાસ ચહેરે ઘર તરફ જવા લાગ્યા.\nચુનીલાલ ઘરે ઉદાસ ચહેરે ફરતા જોઈ ચુનીલાલની પત્ની રૂપાએ પૂછ્યું ” શું થયું કેમ ઉદાસ છો” ” આ ટીનીયો પાછો આજે ખોટું બોલી રમવા ગયો,કેટલી વાર કીધું કે કામ માં ધ્યાન દે પણ માનતો જ નહીં” ચુનીલાલએ નિરાશ થઇ કહ્યું.\nચુનીલાલ એક ખેતમજૂર હતો એના કુટુંબમાં એની પત્ની રૂપા એક દીકરો ટીનીયો અને બે ટીનીયા થી નાની દીકરી ઓ હતી.બધા સાથે એક ખેતરમાં ખેતમજૂરીએ જાય અને ચુની,રૂપા અને ટીનિયો ખેતર માં કામ કરે અને નાનકડી દીકરીઓને ઝાડવા નીચે રમવા બેસાડી દેતાં,મોટા ભાગનો સમય ખેતરમાં કામમાં જ જાય. ટીનીયો ચાર ધોરણ ભણીને ચુનીલાલને ખેતી કામ��ાં મદદ કરવા લાગ્યો. પણ એ નાનો હતો ત્યારથી ગલીઓમાં ક્રિકેટ રમવાનો શોખીન અને રમતનું તેનામાં આગવું કૌશલ્ય હતું,તેને કુદરતી બક્ષીસ હતી. કોઈ બેટિંગ ટેકનિકનું જ્ઞાન નહીં કે કોઈ કોચિંગ નહીં તો પણ એ બેટિંગ ક્રિઝ પર ઉભો હોય ત્યારે એમને રમતો જોવાની મજા આવે . એક થી એક ચડિયાતા બોલરને ધોબી જેમ કપડાંની ધુલાઇ કરે તેમ ધુલાઈ કરતો.જ્યારે જયારે કોઈ ક્રિકેટની નાની-મોટી ટુર્નામેન્ટ થાયને ગામના બીજા મિત્રો ટીનીયાને એની ટીમમાં રમાડવા પડાપડી કરતાં.\nઆ ટીનીયાનું રમવાનું તેના બાપુજી ચુનીલાલને ન ગમતું,એમના માટે તો આ નવરાઓનું કામ હતું. જ્યાં બે ટંક ખાવાનું ભેંગુ માંડ થતું હોય ત્યાં રમત રમવામાં સમય બગાડવો કેમ ગમે ટીનીયો નાનો હતો ત્યારે રૂપા ગમે તેમ ચુનીલાલને માનવી લેતી પણ હવે એ ટીનીયાને સમજાવવા લાગી હતી.\nરાત્રે ટીનીયો ઘરે આવ્યો અને તરત જ ચુનીલાલ તાડુક્યા “ટીનીયા તને કેટલી વાર ના પાડી છે કે ખેતી કામમાં ધ્યાન દે. આ રમત પરિવારનું પેટ નહીં ભરે કામ કરીશ તો પૈસા આવશે ને તો જ પેટ ભરાશે. જવાબદારી ઉપાડતા શીખવા માંડ”. ટીનીયો જવાબમાં કહે ” બાપુજી હું ન’તો જ રમવાનો પણ સરપંચના દીકરા જગુ નો હાથ ભાંગી ગયો અને ટીમમાં ખેલાડી ખૂટતાં હતા એટલે મને સોગંદ આપી રમાડયો, આજે ફાઈનલ મેચ હતો ને હું મેન ઓફ ધ મેચ પણ થયો.” “સમજ્યા હવે મેન ઓફ ધ મેચ થવા વાળો અહીંયા ઘરમાં મેન થા’ને”ચુનીલાલ એ નિસાસો નાખતા કહ્યું.\nચુનીલાલ અને ટીનીયા વચ્ચેની વાત ચાલુ હતી ત્યાં કોઈનો બહારથી અવાજ સંભળાય છે,”હું અંદર આવું\n ” અચરજ ભરી નજર સાથે ચુનીલાલ એ કહ્યું.” ક્ષમા કરશો પણ હું તમને ઓળખ્યો નહી.”\n” હા.. હા.. તમે મને ન જ ઓળખોને મારું નામ એસ.કે.સંઘવી હું સ્ટેટ ક્રિકેટ નો ચીફ સિલેક્ટર છું અહીં ચાલુ ટુર્નામેન્ટ માંથી સારા સારા ખેલાડીઓને પસંદ કરી સ્ટેટ ટીમ માં રમવા લઈ જાવ છું. હું અહીં તમારા દીકરા ટીનીયા વિશે વાત કરવા આવ્યો છું.”\nટીનીયાનું નામ સાંભળીને ચુનીલાલ મુંજાણો, “કેમ ટીનીયા એ વળી શુ કર્યુંએનાથી કાઈ ભુલ થઈ ગઈએનાથી કાઈ ભુલ થઈ ગઈ\n“હા” ક્ષણીક બધા સ્તબ્ધ થઈ ગયા\nપછી સંઘવી સાહેબ ખડખડાટ હસતાં “સોરી હું મજાક કરતો હતો આજના ફાઈનલ મેચમાં ટીનીયો ખુબજ સરસ રમ્યો. હું છેલ્લા એક દાયકાથી ટીમ સિલેક્ટ કરું છું અને ગામે ગામ ફરું છું પણ ટીનીયા જેવું બેટિંગ મેં હજુ સુધી નથી જોયું એમના માં ઇશ્વરીય બક્ષિસ છે તેનું રમત કૌશલ્ય પણ અદભુત છે એ રમત ���મવા કરતા વધુ માં એ રમત માણતો હોય છે. ટીનીયાને બહાર બેસી રમતા જોવાની પણ મજા પડે છે. રીયલી હી કેન બીકેમ એ ગુડ બેટ્સમેન”\n“હમમ….” ચુનીલાલ રતીભાર સમજ્યો નહીં માત્ર એટલી ખબર પડી કે ટીનીયા ના વખાણ કરતા હતા અને પછી બોલ્યો, “સાહેબ ઇ બધું તો ઠીક ફદીયા કેટલા મળે\n કાંઈક સમજાય એવું કયો”\n“પૈસા કેટલા મળશે રમવાના\n“ઓહ ..હજુ તો પેલા ખર્ચવા પડશે.પણ તેની ચિંતા તમે ન કરશો એ બધું કંઈક ગોઠવી દઇશું, શરૂઆતમાં તો થોડો સંઘર્ષ કરવો પડે પછી સ્ટેટ માંથી રમવા જાય એટલે થોડા રૂપિયા મળે અને પછી જો નેશનલ/ઈન્ટરનૅશનલ ક્રિકેટ રમવા જશે ત્યારે તો પછી દુઃખ ના દા’ડા જતાં રહેશે લાખો કરોડો મળશે.”\nચુનીલાલ એ સંઘવી સાહેબ ને રોકતા “સાહેબ ખોટા સપના ન બતાવો.મેં દુનિયા જોઈ લીધી છે દુનિયા મતલબી છે. ટીનીયો હજુ 15 વરસનો છે એને ન ખબર પડે.અને આ તમારી વાતો મારે પલે ન પડે ,પણ એટલી ખબર પડે કે જયારે બે ટંક ખાવાના ન થતાં હોય ત્યારે લાખો કરોડો ના સપના ન જોવાય.મે મારા કુટુંબ ના પેટ ભરવાની જવાબદારી ઉપાડી છે એ જ ટીનીયા એ પણ કરવાનું છે. “સંઘવી સાહેબ ચુનીલાલ ની વાત સાંભળીને થોડી વાર ટીનીયા સામું જોતા રહ્યા ચુપચાપ ઊભા થઈ ઘરની બહાર નીકળી ગયા.\nખુણા માં ઉભેલ રૂપા ચૂલો ફૂંકવા જતી રહી, ચુનીલાલ પણ ખેતરમાં આંટો મારવા જતા રહ્યા ને 15 વર્ષના ટીનીયાના મનમાં ઘૂઘવતા ઉછળતા સાગરના મોજાં સમાન વિચારો ઉછળવા લાગ્યા ને આંખો વાટે વહેવા લાગ્યાં.\nથોડો સમયમાં દૈનિક કાર્ય ચાલવા લાગે છે ટીનીયો એના ભાગ્ય ને કોસતો ખેતી કામમાં લાગી જાય છે. ચુનીલાલ અને રૂપાને તો બીજી બે છોકરીઓને પરણાવવાની પણ હતી એટલે બનેલી ઘટના ભૂલી બંને તો પૈસો જોડવામાં લાગી જાય છે.\nઅચાનક એક દિવસ વાળું કરવાના સમયે શ્રી સંઘવી સાહેબ આવી પહોંચે છે. તેને જોઈ ચુનીલાલ બોલે છે,” સાહેબ કંઈ ભૂલી ગયા કે પાછા કોઈ ફાઈનલ મેચ માં સિલેક્ટર તરીકે આવ્યા છો\n“ના,ના ચુનીલાલ હું ફરી ટીનીયાને જ લેવા આવ્યો છું.”\n“વળી તમને શું થયુંભુલી જાવ ભાઈ ટીનીયો નહીં આવે. મેં તમને કહ્યું તેમ ટીનીયાએ જવાબદારી લેવાની છે એની બે બહેનોની.”\nસંઘવી સાહેબ પુરા જોશ સાથે ” હા તો લેશે જ હું ક્યાં ના પાડું છું.ચુનીલાલ આજે હું પુરી તૈયારી સાથે આવ્યો છું.અને હું ટીનીયાને સાથે લઇને જ જઈશ.”\nચુનીલાલ વળતા જવાબમાં “કાંઈક સમજાય એવું કો’ને ભાઈ\nસંઘવી સાહેબ પુરા ઉત્સાહ સાથે કહે છે.”ચુનીલાલ તમારો દીકરો હોસ્ટેલ માં રહેશે ત્યાં એ ભ���શે,રમશે અને કામ પણ કરશે.અને જે કામ કરશે તેના પૈસા પણ મળશે.”\nટીનિયો ઘરની બહાર ઉભી બધી વાતો સાંભળતો હોય છે.જેવી સંઘવી સાહેબ આ વાત મૂકે છે કે એક અલગ ઉત્સુકતા સાથે ઘરમાં દોડી ને કહે છે, “એ કેવી રીતે સાહેબ\nટીનીયાને જોઈ સંઘવી સાહેબને પણ વાત કરવાની ઉત્સુકતા વધે છે,\n“સાંભળ , હું જ્યારે અહીંથી ગયો ત્યારે તારા માં-બાપુજી બંનેની આંખો માં મેં એક એવો ભાવ વાંચ્યો કે મને સમજાય ગયું કે એ લોકોને તું રમે એની સામે વાંધો ન હતો માત્ર કમાનાર વ્યક્તિ ઓછી થઈ જાય તેનું દુઃખ હતું. બસ પછી તો પરત જઈ મેં મિટિંગ બોલાવી અને તારા વીડિયો બધાને બતાવ્યા અને આપણી વચ્ચે થયેલ વાર્તાલાપ વિશે વાત કરી. બધા જ કમીટીના સભ્યો હલ શોધવા માંડ્યા,ત્યાં જ મારું ધ્યાન ક્રિકેટ ગ્રાઉન્ડની સાર સંભાળ રાખવા માટે માણસની જરૂરિયાત હોય એવી પ્રપોઝલ પર પડી. અને તરત જ મેં નીર્ણય લીધો કે આ નોકરી ટીનીયાની. બેટા તારે ગ્રાઉન્ડ પાસેના ક્વાટર માં રહેવાનું , ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીચની સાર-સાંભળ રાખવાની જેના માટે તને પગાર મળશે બાકીના સમય માત્ર રમવાનું અને નજીકની નિશાળ માં ભણવાનું.”\nઆ બધું સાંભળી ચુનીલાલ, રૂપા ની આંખમાં ટીનીયાનો પગાર ,જ્યારે ટીનીયા ની આંખમાં ક્રિકેટ રમવાની અભિલાષા પુર્ણ થવાની ચમક દેખાણી. “તો બોલો ચુનીલાલ હવે તો ટીનીયા ને લઈ જાવ ને સંઘવી સાહેબ બોલ્યા.જવાબ માં ચુનીલાલ પાસે ના કહેવાનું કોઈ કારણ જ ન હતું.\nજેવી રીતે દરિયા માંથી મરજીવા મોતીઓ શોધી લાવે તેમ સંઘવી સાહેબ આ જગત રુપી મહાસાગર માંથી ટીનીયા રૂપી મોતી શોધ્યો હતો.\nજોત જોતામાં ટીનીયો મોટો ક્રિકેટર બની ગયો અને દુનિયાની સૌથી મોટી ટુર્નામેન્ટમાં એ રમવા ઉતરે છે. એમના માં-બાપુજી જ્યારે એ રમતો હતો ત્યારે એ જ માહોલ, દરેક બોલ પર શોટ મારતા અને પબ્લિકની ચિચિયારીઓ સાંભળતા સ્ટેડિયમમાં બેસીને ટીનીયાના માં-બાપુજી અને બને બહેનો જોતા હતા.ત્યારે ચુનીલાલ સંઘવી સાહેબ તરફ જોઈ. મનોમન સંઘવી સાહેબ અને ખૂબ ખુબ આભાર વ્યક્ત કરે છે. ટીનિયો તો એની બહેનો જ નહીં પણ આખા દેશની જવાબદારી લઈ બેઠો.\nકોઇ કંચન કોઇ કથીર\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\nકળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.websitehostingrating.com/gu/blog/wordpress/", "date_download": "2020-09-30T05:38:21Z", "digest": "sha1:LD4YL2CKFY3OOAX67Q2RI6N2LVTZGYOR", "length": 26805, "nlines": 193, "source_domain": "www.websitehostingrating.com", "title": "WordPress સંસાધનો અને સાધનો - WordPress થીમ્સ અને પ્લગઇન્સ", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nક્લાઉડવેઝ વિ ડબલ્યુપી એન્જિન\nAxNUMX હોસ્ટિંગ વિ સાઇટગૉઉન્ડ\nસાઇટગ્રાઉન્ડ વિ WP એન્જિન\nફ્લાયવિલ વિ ડબલ્યુપી એન્જિન\nWordPress સંસાધનો અને સાધનો\nવિશ્વની નંબર વન કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે, બધી વેબસાઇટ્સમાંથી% over% ને વધુ શક્તિ આપે છે, તેથી આશ્ચર્યજનક નથી કે ઘણા લોકો ઉપયોગ કરવા માંગે છે (અને માસ્ટર) WordPress. સફળ બનાવવા માટે, સંચાલન કરવા અને ચલાવવા માટે તમારે જરૂરી બધું તપાસો WordPress સાઇટ, પછી ભલે તે businessનલાઇન વ્યવસાય હોય, ઇકોમર્સ શોપ અથવા સરળ બ્લોગ.\nથીમ અને પ્લગઇન રાઉન્ડઅપ્સથી લઈને સંસાધનો અને ટૂલ્સ સુધી તમને આ લોકપ્રિય સીએમએસનો સૌથી વધુ ઉપયોગ કરવામાં સહાય માટે, તમારે તે વિશે જાણવા માટે બીજે ક્યાંય જવું નહીં પડે. WordPress.\nબધા બ્રાઉઝ કરો: સમીક્ષાઓ, વેબ હોસ્ટિંગ સમીક્ષાઓ, વેબસાઇટ બિલ્ડર સમીક્ષાઓ, ઇકોમર્સ સ softwareફ્ટવેર સમીક્ષાઓ, WordPress માર્ગદર્શિકાઓ, Marketingનલાઇન માર્કેટિંગ ટીપ્સ, SEO માર્ગદર્શિકાઓ, આંકડા અને તથ્યો, સ Softwareફ્ટવેર તુલના, સંસાધનો અને સાધનો, માર્ગદર્શિકાઓ અને વોકથ્રુઝ.\n8 શ્રેષ્ઠ એલિમેન્ટર વિકલ્પ\nસુધારાશે: સપ્ટે 22, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nએલિમેન્ટર શ્રેષ્ઠ અને સૌથી લોકપ્રિય છે WordPress ત્યાં પાનું બિલ્ડરો. જો તમે શ્રેષ્ઠ એલિમેન્ટર વિકલ્પો શોધી રહ્યા છો, તો તમે યોગ્ય સ્થાને આવી ગયા છો. આજે આપણે યુગમાં જીવીએ છીએ WordPress પૃષ્ઠ બિલ્ડર્સ જેવા કે એલિમેન્ટર,…\nવાંચન ચાલુ રાખો લગભગ 8 શ્રેષ્ઠ એલિમેન્ટર વિકલ્પ →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\n(યોજનાઓ અને કિંમતો સમજાવી)\nસુધારાશે: સપ્ટે 24, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nએલિગન્ટ થીમ્સ દ્વારા દિવી સૌથી વધુ લોકપ્રિય છે WordPress બજારમાં થીમ અને વિઝ્યુઅલ પેજ બિલ્ડરો. તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેનું પૃષ્ઠ બિલ્ડર છે. તે સેંકડો પૂર્વ-નિર્મિત વેબસાઇટ લેઆઉટ પેક અને 800 થી વધુ પૂર્વ નિર્મિત ... સાથે આવે છે.\nવાંચન ચાલુ રાખો ડીવી પ્રાઇસીંગ વિશે\n(યોજનાઓ અને કિંમતો સમજાવી) →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\nરૂપાંતર WordPress સ્થિર HTML માટે સાઇટ્સ\n(ગતિ, સુરક્ષા અને એસઇઓ બૂસ્ટ કરવા માટે)\nસુધારાશે: ઑગસ્ટ 25, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nWordPress મોટાભાગના વપરાશકર્તાઓ માટે ગો-ટુ સીએમએસ પસંદગી બની ગઈ છે, પરંતુ કોઈ કારણોસર નહીં. બ્લોગ અથવા વ્યવસાય માટે getનલાઇન મેળવવાનો સૌથી સહેલો અને ઝડપી રસ્તો છે, અને વર્સેટિલિટી, કસ્ટમાઇઝેશન અને સેટઅપ અને ofપરેશનની સરળતા બીજા ક્રમે છે ...\nવાંચન ચાલુ રાખો રૂપાંતર વિશે WordPress સ્થિર HTML માટે સાઇટ્સ\n(ગતિ, સુરક્ષા અને એસઇઓ બૂસ્ટ કરવા માટે) →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\n7 શ્રેષ્ઠ WooCommerce વિકલ્પો\nસુધારાશે: સપ્ટે 16, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nWooCommerce જેવા ઇકોમર્સ સ softwareફ્ટવેર shopનલાઇન દુકાન શરૂ કરવાનું સરળ બનાવે છે. મને ખોટું ન કરો, WooCommerce એ એક શ્રેષ્ઠ પસંદગી છે કારણ કે તે મફત, ખુલ્લા સ્રોત અને ખૂબ એક્સ્ટેંસિબલ છે, પરંતુ ત્યાં ઉત્તમ WooCommerce વિકલ્પો છે - તમારે ત્યાં જ…\nવાંચન ચાલુ રાખો લગભગ 7 શ્રેષ્ઠ WooCommerce વિકલ્પો →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\nએસ્ટ્રા WordPress થીમ સમીક્ષા\nસુધારાશે: ઑગસ્ટ 25, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nતમે એક જરૂર છે WordPress થીમ કે જે ખરેખર વિવિધલક્ષી છે, ઝડપથી લહેરાતા લોડ્સ, અને તે બધા ડિઝાઇન તત્વો સાથે આવે છે જે તમને સંભવત a shopનલાઇન દુકાન, બ્લોગ, વ્યવસાય અથવા પોર્ટફોલિયો બનાવવાની જરૂર પડી શકે છે પછી એસ્ટ્રા છે WordPress થીમ તમે ...\nવાંચન ચાલુ રાખો એસ્ટ્રા વિશે WordPress થીમ સમીક્ષા →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\nટોચના 100 WordPress સંસાધનો અને સાધનો\nસુધારાશે: ઑગસ્ટ 25, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nWordPress વેબસાઇટ્સ અને બ્લોગ્સ બનાવવા માટેનું મારું પ્રિય સાધન છે. અને હું ખરેખર એકમાત્ર પ્રેમાળ નથી WordPress. ડબલ્યુ 3 ટેક્સ અનુસાર WordPress ઇન્ટરનેટ પર બધી વેબસાઇટ્સના મોટાભાગના 34% ને શક્તિ આપે છે. અહીં ટોચની 100 ની એક સુંદર વિશાળ સૂચિ છે.\nવાંચન ચાલુ રાખો લગભગ 100 WordPress સંસાધનો અને સાધનો →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\nશ્રેષ્ઠ ગૂગલ એએમપી ⚡ તૈયાર છે WordPress ઝડપી ઇન્સ્ટન્ટ લોડિંગ સાઇટ્સ માટે થીમ્સ\nસુધારાશે: ઑગસ્ટ 25, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nઉચ્ચ સર્ચ એન્જિન રેન્કિંગ અને ઝડપી લોડ ટાઇમ્સ ... તે જ તે છે જે દરેક વેબસાઇટ માલિક ઇચ્છે છે. પરંતુ જો તમે જાણતા નથી કે તમે શું કરી રહ્યા છો, તો આ પ્રાપ્ત કરવું ખરેખર મુશ્કેલ છે. આ તે છે જ્યાં ગૂગલ એએમપી બચાવવા આવે છે. ગૂગલ દ્વારા સહાય માટે તે એક પ્રોજેક્ટ છે…\nવાંચન ચાલુ રાખો વિશે શ્રેષ્ઠ ગૂગલ એએમપી ⚡ તૈયાર છે WordPress ઝડપી ઇન્સ્ટન્ટ લોડિંગ સાઇટ્સ માટે થીમ્સ →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\nWordPress પૃષ્ઠ બિલ્ડરોની તુલના\nસુધારાશે: સપ્ટે 24, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nWordPress બિલ્ડરો કેટલાક માટે અણગમો અને અન્ય લોકો માટે તારનાર બની ગયા છે. તમારી દ્રષ્ટિકોણને ધ્યાનમાં લીધા વિના, પૃષ્ઠ બિલ્ડરો અહીં રહેવા માટે છે. પરંતુ, તમે આ વાંચી રહ્યાં છો કારણ કે તમે પહેલાથી જ પૃષ્ઠ બિલ્ડરોમાં ડૂબકી લેવાનું નક્કી કર્યું છે…\nવાંચન ચાલુ રાખો એલિમેન્ટર વિ ડીવી વિશે\nWordPress પૃષ્ઠ બિલ્ડરોની તુલના →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\n10+ શ્રેષ્ઠ WordPress એલિમેન્ટર માટે થીમ્સ\nસુધારાશે: સપ્ટે 14, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nએલિમેન્ટર એ માટેનો શ્રેષ્ઠ ખેંચો અને છોડો પૃષ્ઠ બિલ્ડર પ્લગઇન્સ છે WordPress અત્યારે જ. આ પલ્ગઇનની મદદથી તમે ત્વરિત સમયમાં પિક્સેલ સંપૂર્ણ, ઝડપી લોડિંગ અને પ્રતિભાવ આપવાવાળી વેબસાઇટ્સ બનાવી શકો છો. પરંતુ એલિમેન્ટર સાથે કઇ થીમ્સ શ્રેષ્ઠ કાર્ય કરે છે તે જાણવાનું…\nવાંચન ચાલુ રાખો લગભગ 10+ શ્રેષ્ઠ WordPress એલિમેન્ટર માટે થીમ્સ →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\nશરૂઆતથી બ્લોગ કેવી રીતે શરૂ કરવો\nસુધારાશે: સપ્ટે 24, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nતમારા પોતાના બ્લોગને પ્રારંભ કરવો એ વિશ્વ સાથે તમારા વિચારો અને કુશળતા શેર કરવાની શ્રેષ્ઠ અને સહેલી રીત છે. જો તમને લાગે કે શરૂઆતથી બ્લોગ બનાવવો એ ખૂબ મુશ્કેલ અને તકનીકી લાગે છે, તો તમે વધુ ખોટું નહીં કરી શકો. કારણ કે બ્લોગ બનાવવો એ ઘણું છે…\nવાંચન ચાલુ રાખો શરૂઆતથી બ્લોગ કેવી રીતે શરૂ કરવું તે વિશે →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\nભવ્ય થીમ્સ ડીવી સમીક્ષા\nસુધારાશે: સપ્ટે 29, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nઆ દિવ્ય સમીક્ષામાં, હું તમને બતાવીશ કે ભવ્ય થીમ્સ ડીવી થીમ અને પૃષ્ઠ નિર્માતા શું છે WordPress આપે છે. હું સુવિધાઓ, ગુણદોષોને આવરી લઈશ, અને જો તમને દવિ તમારા માટે યોગ્ય છે કે નહીં. ચાલો ⇣ દિવ્ય સમીક્ષા સારાંશ (કી…\nવાંચન ચાલુ રાખો વિશે ભવ્ય થીમ્સ ડીવી સમીક્ષા →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\nયોસ્ટ એસઇઓ કેવી રીતે ઇન્સ્ટોલ અને ગોઠવો (ભલામણ કરેલી સેટિંગ્સ)\nસુધારાશે: ઑગસ્ટ 25, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nટ્રાફિક એ કોઈપણ businessનલાઇન વ્યવસાયનું જીવનદાન છે. તમારી પાસે જેટલું ટ્રાફિક હશે, તેટલી આવક તમને મળશે. તમારી વેબસાઇટ પર ટ્રાફિકને ચલાવવા માટે ડઝનેક વિવિધ રીતો છે, ત્યારે એસઇઓ સૌથી અસરકારક છે. આ ટ્યુટોરીયલ તમને બતાવે છે કે કેવી રીતે ઇન્સ્ટોલ કરવું અને…\nવાંચન ચાલુ રાખો Yoast SEO ને કેવી રીતે ઇન્સ્ટોલ અને ગોઠવવું તે વિશે (ભલામણ કરેલી સેટિંગ્સ) →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\nWP રોકેટ કેવી રીતે ઇન્સ્ટોલ અને ગોઠવો (ભલામણ કરેલી સેટિંગ્સ)\nસુધારાશે: ઑગસ્ટ 25, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nશું તમે નિરાશાજનક નથી જ્યારે તમે કોઈ વેબસાઇટ પર ક્લિક કરો છો, ત્યારે તમે રાહ જુઓ છો અને રાહ જુઓ છો કે જેનો અર્થ શું થાય છે, અને તમે હતાશામાંથી પાછલા બટનને ક્લિક કરો છો. સત્ય એ છે કે સાઇટ વિઝિટર્સને ધીમી લોડિંગ વેબસાઇટ કરતા વધારે હેરાન કરે છે અને તે જ છે…\nવાંચન ચાલુ રાખો WP રોકેટને કેવી રીતે ઇન્સ્ટોલ અને ગોઠવવું તે વિશે (ભલામણ કરેલી સેટિંગ્સ) →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\n(શ્રેષ્ઠ મુક્ત WordPress કેશીંગ પ્લગઇન્સ)\nસુધારાશે: સપ્ટે 22, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nડબલ્યુપી રોકેટ એ શ્રેષ્ઠ પ્રીમિયમ છે WordPress બજારમાં કેશીંગ પ્લગઇન. આ લેખ કવર કરશે કે શ્રેષ્ઠ અને મફત ડબલ્યુપી રોકેટ વિકલ્પો શું છે. શું તમે ક્યારેય કોઈ વેબસાઇટ પર ક્લિક કર્યું છે, પ્રતીક્ષા કરી છે અને રાહ જોવી છે જેનો અર્થ એ છે કે શું ચંદ્રની જેમ લાગે છે, અને પાછળ ક્લિક કર્યું છે…\nવાંચન ચાલુ રાખો WP રોકેટ વિકલ્પો વિશે\n(શ્રેષ્ઠ મુક્ત WordPress કેશીંગ પ્લગઇન્સ) →\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress\nપૃષ્ઠ પર જાઓ 1\nપૃષ્ઠ પર જાઓ 2\nપર જાઓ આગામી પાનું \"\nWP રોકેટ કેવી રીતે ઇન્સ્ટોલ અને ગોઠવો (ભલામણ કરેલી સેટિંગ્સ)\nરૂપાંતર WordPress સ્થિર HTML માટે સાઇટ્સ\n(ગતિ, સુરક્ષા અને એસઇઓ બૂસ્ટ કરવા માટે)\nઅમારા ઇમેઇલ ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nઈ - મેઈલ સરનામું\nવેબસાઇટહોસ્ટિંગરેટીંગ ડોટ કોમ સ્ટ્રેલિયામાં નોંધાયેલ કંપની સર્ચ વેન્ચર્સ પ્રાઇ લિમિટેડ દ્વારા સંચાલિત છે. એસીએન કંપની નંબર 639906353.\nક Copyrightપિરાઇટ 2020 XNUMX વેબસાઇટ હોસ્ટિંગ રેટિંગ. બધા હકો અમારી પાસે રાખેલા છે શરતો · ગોપનીયતા નીતિ · સાઇટમેપ · DMCA · સંપર્ક · Twitter · ફેસબુક\nઆનુષંગિક જાહેરખબર: અમે આ કંપની પર જેની સેવાઓની સમીક્ષા કરીએ છીએ તેમાંથી મોટાભાગની કંપનીઓ સાથે જોડાણ કરીએ છીએ અને વળતર મેળવીશું", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/rashami-shares-open-shirt-image/", "date_download": "2020-09-30T06:29:38Z", "digest": "sha1:MSILCFQ7WZYLDJLNQQ2ZKPSBKVTJDC7S", "length": 13034, "nlines": 94, "source_domain": "gujjurocks.in", "title": "રશ્મિ દેસાઈએ એવી તસ્વીર શેર કરી કે, લોકો બોલી ઉઠ્યા કે આગ લગાડી દીધી", "raw_content": "\nપહેલી ફિલ્મ હિટ થયા પછી ન ચાલ્યું આ 6 અભિનેત્રીનું કેરિયર, 6 નંબરની વિશે જાણીને કહેશો સાવ આવું\nરાતોરાત કરોડો લોકોના દિલમાં વસેલી રાનૂ મંડલ આ શું કરી રહી છે હાલમાં કઈ સ્થિતિમાં છે હાલમાં કઈ સ્થિતિમાં છે\nહનુમાનથી લઈને સુગ્રીવ અને વિભીષણ સુધી આ 7 સિતારાઓ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે\nજાદુઈ પેન્સિલ વાળી ટીવી સિરિયલ “શાકા લાકા બૂમ બૂમ”ના આ બાળકલાકારો આજે છે આ જગ્યા ઉપર,\nરશ્મિ દેસાઈએ એવી તસ્વીર શેર કરી કે, લોકો બોલી ઉઠ્યા કે આગ લગાડી દીધી\nરશ્મિ દેસાઈએ એવી તસ્વીર શેર કરી કે, લોકો બોલી ઉઠ્યા કે આગ લગાડી દીધી\nટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ હંમેશાં કોઈક કારણસર ચર્ચામાં રહે છે. સિદ્ધાર્થ શુક્લા સાથેની લડત અને અરહાન ખાન સાથેના સંબંધો માટે રશ્મિ બિગ બોસ 13માં ઘણી વાર ચર્ચાનો વિષય બની હતી. આ ચર્ચાને કારણે તે બિગબોસના ઘરમાં વધુ ફેમસ થઇ ગઈ હતી. ફરી એકવાર રશ્મિ દેસાઈ તેના ગ્લેમરસ ફોટાઓને લઈને ચર્ચામાં આવી છે.\nરશ્મિએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખુલ્લા અને લૂઝ શર્ટ પહેરેલા ફોટા શેર કર્યા છે. આ તસ્વીરમાં તેનો ગ્લેમરસ લુક જોઇ શકાય છે. આ સાથે, તેણે એક કોટ કર્યો છે-‘બોલ્ડ અને સુંદર’. આ તસ્વીર શેર કરતા કેપ્શનમાં પણ લખ્યું કે, ‘શરૂ કરવાની હિંમત’.\nઆ પહેલા પણ રશ્મિ તેના બોલ્ડ લૂકમાં પણ સામે આવી છે. પરંતુ તેણે ઘણા સમય પછી આવા ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા છે. આ તસ્વીરમાં એક ફૂલ ફોટો છે અને એક ક્લોઝઅપ ફોટો છે.\nરશ્મિની આ તસવીર પર સેલેબ્સેભરપૂર તારીફ કરી રહ્યા છે. દિલિત કૌરે લખ્યું – ખૂબ જ સુંદર. કરણવીર બોહરાએ લખ્યું હતું કે, આગ લગાવી દીધી. આ સાથે જ કરિશ્મા તન્ના અને મોનિકા બેદીએ પણ આ તસવીર પર કમેન્ટ કરી છે.\nરશ્મિ દેસાઈના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે નાગિન 4 માં શલાકાની ભૂમિકામાં જોવા મળી છે. હાલમાં લોકડાઉનને કારણે શોનું શૂટિંગ બંધ છે. આ પહેલા તે બિગ બોસ 13 માં સ્પર્ધક તરીકે જોડાઇ હતી.\nબિગ બોસ શોમાં આવ્યા બાદ તેની ફેન ફોલોઇંગમાં જબરદસ્ત વધારો થયો હતો. તે બિગ બોસના ઘરની સારી સ્પર્ધક હતી પરંતુ સિદ્ધાર્થ શુક્લા સાથે ઘણી લડત જોવા મળી હતી.\nબિગ બોસ 13ના અંતિમ રાઉન્ડમાં સિદ્ધાર્થ શુક્લા, અસીમ રિયાઝ સિવાય રશ્મિ દેસાઈ પણ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી હતી. તે શોની બીજી રનર અપ હતી.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nદીકરો કરોડપતિ છે પણ માં-બાપ એટલા સાદા કે આજે પણ બસ કે રિક્ષામાં કરે છે મુસાફરી\nબોલીવુડના હેન્ડસમ હંક કહેનારા જોન અબ્રાહમેં ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે. જોનને જોઈને ઘણી યુવતીઓ તેનામાં પાગલ થઇ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે, જોન અબ્રાહમ તેની લાઈફમાં બેહદ અલગ અને સિમ્પલ છે. View this post on Instagram A post shared by Priya Abraham (@priyarunchal) on Jun 5, 2019 at Read More…\nમિથુન ચક્રવર્તીના મોટા દીકરાની વહુ આગળ બોલીવુડની અભિનેત્રીઓ પણ લાગશે ઝાંખી, જુઓ તેની ગ્લેમરએસ તસવીરો\nવિશ્વાસ નહિ આવે કે મિથુન ચક્રવર્તીના લાડલાને આવી હોટ દુલ્હન મળી, 7 તસ્વીરો જોઈને ચકિત થઇ જશો બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીનો ખુબ જ મોટો ચાહકવર્ગ છે, પરંતુ હાલ ચર્ચા મિથુનની નહીં પરંતુ તેના મોટા દીકરાના વહુની ચાલી રહી છે. તેના મોટા દીકરા મિમોહ અથવા મહાઅક્ષય ચકવર્તિની વહુ મદાલસા ખુબ જ સુંદર છે. તેની તસવીરો Read More…\nદિશા પટનીએ પાર્થ સમથાનને 2 વાર રંગે હાથ પકડ્યો હતો, કંઈક આ રીતે પૂરો થયો હતો પ્રેમ ભર્યો સંબંધ\nબોલીવુડની નંબર 1 બોલ્ડ અભિનેત્રી દિશા ટીવીના આ અભિનેતાને દિવસ અને રાત પ્રેમ કરતી પછી એક દિવસ.. એક સમય હતો જ્યારે દિશા પટની અને પાર્થ સમથાન એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ દરમિયાન બંનેએ ફ્રેશ ફેસ હંટ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. અહીંથી બંનેના સંબંધની શરૂઆત કરી હતી. પરંતુ આ સંબંધનો અંત ઘણો ખરાબ આવ્યો હતો. Read More…\nદીકરીની વિદાઈમાં હીબકે-હીબકે રડયા હતા ધર્મેન્દ્ર, પિતા-પુત્રીને રડતા જોઈને હેમા ખુદના ના રોકી શકી આંસુ જુઓ તસ્વીરો\nશાહરુખ લાડલીએ અલગ જ અંદાજમાં મચાવી ઇન્ટરનેટ પર ધમાલ, 7 PHOTOS જોઈને તમે પણ કહેશો વાહ…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nઆમિર ખાનથી નીકળ્યું ‘કબીર સિંહ’નું મોટું કનેક્શન, 100 કરોડ પાર કરતા જ થયો આ ખુલાસો….\nઆ પાકિસ્તાની સિંગરે ભારત સામે કાશ્મીર મુદ્દે ઓક્યુ ઝેર તો લોકોએ લઈ લીધો ઉધડો- વાંચો સમગ્ર અહેવાલ\n20 વર્ષથી પણ નાની ઉંમરની આ અભિનેત્રીઓએ કમાણીની બાબતમાં મોટી અભિનેત્રીઓને પણ રાખી દીધી પાછળ\nઆ વિડીયોમાં એવું તો શું હતું કે 24 કલાકમાં જ 8.2 કરોડ લોકોએ આ વીડિયોને જોયો, તમે પણ જુઓ\nખુશખબર: WhatsAppમાં એ ફિચર આવશે જેની લોકો ક્યારના રાહ જોતા હતા, મજા પડી જશે લોકોને\nOctober 31, 2019 Grishma Comments Off on ખુશખબર: WhatsAppમાં એ ફિચર આવશે જેની લોકો ક્યારના રાહ જોતા હતા, મજા પડી જશે લોકોને\nકુદરતના ઘરે દેર છે પણ અંધેર નહીં, ગુજરાતના આ શહેરમાં રાજ્યના સૌથી નાના બાળ દર્દીએ કોરોનાને આપી મ્હાત\nApril 24, 2020 Grishma Comments Off on કુદરતના ઘરે દેર છે પણ અંધેર નહીં, ગુજરાતના આ શહેરમાં રાજ્યના સૌથી નાના બાળ દર્દીએ કોરોનાને આપી મ્હાત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19888746/viprani-videshyatra-1", "date_download": "2020-09-30T06:08:25Z", "digest": "sha1:5OU66LAB6QFFLSQGLOPDNVJRZFURWKOT", "length": 4671, "nlines": 175, "source_domain": "www.matrubharti.com", "title": "Viprani Videshyatra - 1 by દીપક ભટ્ટ in Gujarati Travel stories PDF", "raw_content": "\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - 1\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - 1\nઆરંભ, આનંદ અને અચાનક આવેલો અવરોધ ~~~~~~~~~~~~~~~~~~~~ કેવો સુખદ અનુભવ ચકલેશ્વર મહાદેવ (રાયપુર) કામનાથ મહાદેવ (રાયપુર) અને ગંગનાથ મહાદેવ (ભુલાભાઈ પાર્ક) થી છેક પશુપતિનાથ - નેપાળ નેપાળ, એક નાનકડો દેશ જે ક્યારેય કોઈનોયે ગુલામ બન્યો નથી ...Read Moreપ્રતાપી રાજાઓના પ્રભાવના કારણે હશે કે દેવાધિદેવ હિમાલયની આડમાં બેઠો છે એટલે હશે નેપાળ, એક નાનકડો દેશ જે ક્યારેય કોઈનોયે ગુલામ બન્યો નથી ...Read Moreપ્રતાપી રાજાઓના પ્રભાવના કારણે હશે કે દેવાધિદેવ હિમાલયની આડમાં બેઠો છે એટલે હશે એક સમયનું જગતનું એકમાત્ર હિન્દુરાષ્ટ્ર જન્મે અને કર્મે બ્રાહ્મણ અને હિન્દુ હોવાના કારણે મનમાં વર્ષોથી એક ઈચ્છા ધરબાયેલી કે મોકો મળે તો નેપાળ નામના હિન્દુરાષ્ટ્રની ધરતી પર પગ મુકવો જ ચીન અને ભારત જેવી મહાસત્તાઓની વચ્ચે ભીંસાઈને પડેલો કચડાયેલો ગરીબ દેશ પણ પ્રજાની ખુમારી ઈઝરાયેલી Read Less\nવિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/more-112-containment-zone-declared-in-jamnagar/", "date_download": "2020-09-30T07:01:45Z", "digest": "sha1:AH2WIZKMIW3FYITJLYMH7O3FFPTQ6R4I", "length": 93221, "nlines": 441, "source_domain": "khabargujarat.com", "title": "જામનગર જિલ્લામાં વધુ ૧૧૨ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા – Khabar Gujarat", "raw_content": "\nજામનગર જિલ્લામાં વધુ ૧૧૨ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરો���\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nજામનગર જિલ્લામાં વધુ ૧૧૨ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર જિલ્લામાં વધુ ૧૧૨ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં “વિવેકાનંદ” ગુરૂધ્વારા ચોકડી પાસે, પટેલ ટ્રાવેલ્સની પાછળ, એકતા એપાર્ટમેન્ટવળી ગલીમાં પ્રફુલચંદ્ર જનારધન ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧૯, સુદરવન સોસાયટી, રૂષી બંગલો, સત્યમ કોલોની બચુભાઈ પંચોતીયાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા ���િસ્તારમાં શાંતી હાર્મોની રોઝી પેટ્રોલ પંપ પાસે, વીંગ – એ/૭૦૩, પંકજભાઈ કાછડિયાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આહીર સમાજની બાજુમાં કલ્યાણ એપાર્ટમેન્ટ સત્યમ કોલોની ફલેટ નં ૩૦૧, વિવેકભાઈ જયંતભાઈ અમેઠીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તકવાણી ચીલ્ડ્રન હોસ્પીટલ, વાલ્કેશ્વરીનગરી, ફેઈઝ – ર, ઈન્દીરા માર્ગ, ધ્વનિલ તકવાણીના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૯/એ, ન્યુ આરામ કોલોની, શેરી નં. ૬, એરોડ્રામ રોડ, રાધીકા અક્ષયના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સનબીમ એપાર્ટમેન્ટ બી/૪, આસર હાઉસ, સ્વસ્તિક કોલોની, પુજારા જશીતાના એક ફ્લેટનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હનુમાનનગર શેરી નં. પ, ઉધોગનગર, હિતેષ ચૌહાણના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મુરલીધરનગર શેરી નં. ૧૦, રોડ નં. ર, દિલીપસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર મોમાઈ પાન શેરી નં. ર, ફાલગુની રાવલના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બુધ્ધીસાગર સ્કુલની બાજુમાં જકાતનાકા, મહેન્દ્ર કટેશીયાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર શેરી નં. ૩, વંડાની બાજુમાં કોઠીયા સુનિલ તેજાભાઈના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સત્યમ શિવમ સુંદરમ વાલ્કેશ્વરીનગરી, ફેઈઝ – ર મહેશ ધીંગાણીના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વુલનમીલની ચાલી, ન્યુ કોલોની દિગ્જામ સર્કલ, રૂમ નં. ૪પ, રજીઠા શૈલેન્દ્ર ટી. એનના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વુલનમિલની ચાલી હરિભાઈ સવીતભાઈના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રીલાયન્સ પેટ્રોલ પંપ, નંદકિશોર એપાર્ટમેન્ટની પાછળ, આદિત્ય પાર્ક, જયદીપભાઈ ટપુભાઈ મહેતાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની દિઝ્જામ સર્કલ કોમ્પલેક્ષ ઓર્થોપેડીક હોસ્પીટલ, ચોથો માળ, ડો. કલ્પેશ ઝાલાના મકાન સહિત આખા ફોર્થ ફલોરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પુષ્પક હાર્મની ર૦૪, શ્રીજી હોલ જામનગર રૂત્વી નિખીલ સુચકના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મુળજી જેઠાની ધર્મશાળા, રઘુવીર, ચંદુભાઈ શિવાભાઈ ચાંદ્રાના એક ઘરનો વિસ્તાર.\nજા��નગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની ૧ર/ર, આર્શિવાદ બંગલો, દિપ ભુપેન્દ્ર રાઠોડના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કડીયાવાડ શેરી ન. ૪, રંજનબેન પરસોતમભાઈ સોલંકી ના ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખંભાળીયા ગેઈટની બહાર ધ્વારકાપુરી રોડ, રામ મંદિર કમ્પાઉન્ડ ભાવેશભાઈ હરીશભાઈ છાપિયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દયાનંદ સોસાયટી ગુલાબનગર, મોહનભાઈ ધનજીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 23, દી.પ્લોટ ભાવિક કિશોર ભદ્રાનાં એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોમાઈનગર – ૩, ગાંધીનગર સ્કુલ નજીક, રામાભાઈ દર્શન ચૌહાણના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૧, અર્પિત એપાર્ટમેન્ટ અંબાદિપ સોસાયટી, ગીતા મંદિર પાસે, ઉમા કપિલ દવેના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મન મંદિર એપાર્ટમેન્ટ, ફલેટ નં. ર૦પ, ડો. સુરેશ ઠાકરની સામે, ઈન્કમ ટેકસ ઓફીસ પાસે, પંડીત નહેરૂમાર્ગ, ઉષાબેન જીતેન્દ્રભાઈ તથા વિશાલભાઈ જીતેન્દ્રભાઈ જોષીના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચંદ્રબાગ એપાર્ટમેન્ટ પટેલ કોલોની શેરી નં. ૯ ના છેડે હિતેષભાઈ મુદશંકર જાનીના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર મંદિર પાસે શંકર ટેકરી, શેરી નં. ૭, રેખાબેન બિપીન નાખવાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભીમવાસ રામાંવાસ વાલાભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮ દિ. પ્લોટ પાણીના ટાંકા પાસે જયશ્રીબેન મોહનભાઈ ચાંદ્રાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાંદલનગર રામેશ્વરનગર, બાપાસીતારામ મંદિરની બાજુમાં જયશ્રીબા ગંભીરસિંહ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની સામે, દિવ્યમ પાર્ક શેરી નં. ર, પ્લોટ નં. ૫૪/એ, દિનેશભાઈ અરજણભાઈ આહીરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર શેરી નં. ૪, ગ્રીન સીટી પ્રફુલભાઈ ગીરધરભાઈ સતારના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલવાડી વર્ધમાનનગર શેરી નં. ૧, બ્લોક નં. ૪૮/એ, શકિતભાઈ નરોતમભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન પાસે અરજણ માવજી જાદવના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીન સીટી લાલપુર રોડ, શેરી નં. ૩, બાબુભાઈ બેચરભાઈ કામડિયના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભીમવાસ જુના રેલ્વે સ્ટેશન પાસે હીરજીભાઈ મેઘજીભાઈ ચૌહાણના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મધુરમ રેસીડન્સી રામેશ્વરનગર બીપીન અરવિંદભાઈ નથવાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રચના એપાર્ટમેન્ટ પંચવટી હેમકુંવરબા રાજેન્દ્રસિંહ જાડેજાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાનગર બંગલો, હીંગંળાજ ચોક, નવકાર – ૫૮ દિ. પ્લોટ ગણપતલાલ માધવલાલ લાહોટીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખંભાળીયા નાકા બહાર નાગરપરા શેરી નં .ર, “યશધારા’ જયેશ છોટાલાલ નાખવા ના ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશન ચોક રેશમા સાતર આંબલીયાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીન સીટી લાલપુર રોડ, પ્રવિણભાઈ છગનભાઈ વડુકરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલનગર સોઢા સ્કુલ રણજીતસાગર રોડ, રમણીકબા વિક્રમસિંહ જાડેજાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૪, દિ. પ્લોટ જોલી બંગલો, શિવ શકિત બેકરીની બાજુમાં કેશવદાસ રામવાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર – ૧, બેડેશ્વર કાંટા નજીક ગર્વમેન્ટ પ્રાયમરી સ્કુલની પાસે નીરૂપાબેન નાથાભાઈ ફલાલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિનાયક સી.પી. પટેલ કોલોની શેરી નં. ૩, ગીતાબેન પાધના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડાલાઈન મકવાણા પાડો મુળજીભાઈ કાછટીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃણાલ કોમ્પલેક્ષ, ડોમીનોઝની સામેની સાઈડ, પાર્ક કોલોની રીયા જય સેવકના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં. ૭૮/એ, શેરી નં .૩, ગુલાબનગર, વૃદાંવનધામ – ૧, અંબાસણા જસ્મીનભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એકતા સ્કુલ સામે, પટેલવાડી શેરી નં. ૧, રામેશ્વરનગર, સોલંકી ભારતીબેનના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧, સીમાંધર રેસીડન્સી, ર કૃણાલ ટાવર, શેરી નં. ર, પાર્ક કોલોની હર્ષદ ગોરધનદાસ અમલાણી, મુકતાબેન અમલાણી ના ઘરનો વિસ્તાર. ર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનંતરાય – ર૩૬, કે.પી.શાહ વાડી રામેશ્વરનગર ધરારનગર, અત્રી જતીનભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૧, વર્ધમાન રેસીડન્સી રોડ નં. ર, પટેલ કોલોની આશા પારસ દોશીના એક ફલેટનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં “ખોડીયાર કૃપા”ફિરષ્ના પાર્ક, ધનલક્ષમી પ્રો. સ્ટોરની સામે, રામેશ્વરનગર, સંદિપ દિનેશ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન ભીમવાસ સુરેશ દેવજી વાઘેલાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર ધવલ પી. મકવાણાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હીરજી મીસ્ત્રી રોડ – ર૦૧, ગુરૂનાનક એપાર્ટમેન્ટ કીટમેટ મોલની પાસે, પંજાબ નેશનલ બેકની સામે, રમેશભાઈ જેરામભાઈ ગોરીના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુંજનવાટીકા એપાર્ટમેન્ટ સમર્પણ, જકાતનાકા રોડ, અપુર્વ એપાર્ટમેન્ટ સામે, બલોક નં. ૧૦ર, કાંતીભાઈ સોઢાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પર દિ. પ્લોટ વારાઈ સ્કુલની સામે, વહરી બાલમંદિર વિજયભાઈ નાખવા એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની રણજીતસાગર રોડ એમ-૧૯/ર૭રપ, ભરતભાઈ ચંદારાણાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવનચકકી દિવ્યમ ટાવરની બાજુમાં રામ નિવાસ કનખરા વિશાલ દિલીપભાઈના એક ઘરનો વિસ્તાર. *\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની એલ-રર/ર૪૯૬ કાનાભાઈ દેવશીદાસ અન્નાદરીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, જયવીર એપાર્ટમેન્ટ, ઈવાપાર્ક, કિર્તીપાર્કની બાજુમાં ધારવિયા હાર્દિક જમનભાઈના ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નં. ૧, નાગનાથ ગેઈટ એમ.બી. ઓઝા સ્કુલની બાજુમાં, મયુર ભુપતસિંહ રાઠોડના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ર૭ – બી, આર્શિવાદ દિપ – ૪, મયુરગૃહ રોડ, પાંડલીયા જેનીશ ગોરધનભાઈના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રીન સીટી શેરી નં. પ, દાદૃભાઈ નાથાભાઈ કરંગીયા એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તાર માં પવનચકકી બાવાવાડ, જીલ્લા પંચાયતની પાછળ, હરીભાઈ દયાલાલ નંદાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યુવાપાર્ક – ૧, શેરી નં. ૧, જયરીરામ રણજીત���ાગર રોડ, અરુણભાઈ સોજીત્રા એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરપરા શેરી નં. ૧, ખંભાળીયા નાકા બહાર, સુશીલાબેન શિવલાલ જોઇસરના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગણેશવાસ કિશાન ચોક, રાઠોડ ટેઈલરની સામેની ગલી, ક્રિષ્ના પાર્ક રોડ, ભાનુબેન કાનજીભાઈ વડ્સુખીયાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૧ દિ. પ્લોટ વરૂડી એન્ટરપ્રાઈઝની બાજુમાં ચેતન્ય ધોયડાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છીપ્પરફળી, ભોયવાડો, કિશોરભાઈ મહેતાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આણંદાબાવા ચકલો, ધર્મનાથ રેસીડન્સી ખોજાનો ડેલો, દર્શન કાન્તીભાઈના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાંદી બજાર, લાલબાગ દેરાસરની સામે વિવેક ધર્મનાથ શ્રીજી મહારાજના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪પ, ટીટોડીવાડી મેઈન રોડ, સી.પી. સામે, ખોજા ગેઈટ, નેતર રાફિક અલીમાંહોમદના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધી વિનાયક પાર્ક શેરી નં. ૧, પ્લોટ નં. ૧, શ્રી દેવી કૃપા, નર્મદાબેન પ્રાણજીભાઈ કણજારીયાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શેઠફળી નં. ૩, પટેલ દાળીયાવાડાની પાછળ, હવાઈ ચોક, કપિલભાઈ વિનોદરાય વન્જાનીના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુલશા – ૫૦૧, પાંચમો માળે, કલ્યાણજી મંદિરદેવબાગ પાસે, મનીષલાલ કનકલાલ વોરાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીજી વિહાર એપાર્ટમેન્ટ મણીયાર શેરી, સેતાવાડની બાજુમાં બ્લોક નં.122, બીજલબેન નીરાભાઈ શુક્લાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ. પ્લોટ ૪પ, વિમલનાથ દેરાસરની સામે, ત્રિશલા એપાર્ટમેન્ટ, ચોથો માળ, ફ્લેટ નં. ૪૦૨,ભાવેશ સુરેશ ગલેયાના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૫ દિ. પ્લોટ સરદાર પટેલનગર, ૩૦૧, વેણુ રેસીડન્સી ચોવટીયા મંજુલાબેન અને ડૉ ચોવટિયા નિકુંજના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચૌહાણ શેરી નં. ર, ભવાની માતાના મંદિર સામે, ગ્રેઈન માર્કેટ, કડીયાવાડની સામેની ગલી, મકાનં. ૫૭-૫૮, રંજનબેન ભીખુભાઈ ચૌહાણ અને ભીખુભાઈ વિરસંગભાઈ ચૌહાણના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કડીયાવાડ લાખાણી શેરી નં. ૪, બેડી ગેઈટ લીલાવંતીબેન છગન���ાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરપરા શેરી નં. ર, ખંભાળીયા નાકા બહાર, પવનચકકી ખુશ્બુબેન સુનીલભાઈ ચાંદ્રાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪પ દિ. પ્લોટ ઓશવાળ સ્કુલની સામે, હિરલ અજયભાઈ ફલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધીરજ, પુનાતરફળી, જૈન દેરાસર પાસે, ટવીંકલ પુનાતર તથા સુવિધીભાઈ પુનાતર અને હેતલબેન પુનાતરના ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, રઘુવીર પાર્ક શેરી નં. ૧, પ્લોટ નં. રર૪/સી જયાબેન કપુરિયાના એક ઘરનો વિસ્તાર\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારની ગાયત્રી સોસાયટીમાં આવેલ અશ્વિન કાનજી કનેરિયાના ઘરથી શાંતિલાલ કાનજી કનેરિયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 2\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તાર માં આવેલ મીની બસ સ્ટેન્ડ પાસે કાંતિલાલ પરબત દેલવાડીયાનું ઘર કુલ ઘર ૧\nજામનગર જીલ્લાનાં જોડિયા તાલુકાના પીઠડ ગામમાં જુના જાપા પાસે પ્રવીણ કરમશી કાસુન્દ્રા નાં ઘર થી કાનજી કુવરજી કાસુન્દ્રા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં લાલપુર તાલુકા નાં કાનાલુસ ગામમાં પુરવીયા ખાડો વિસ્તારમાં આવેલ બળવંત ડાયા જાદવ નાં ઘર થી રોહિત બળવંત જાદવ નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર 3\nજામનગર જીલ્લાનાં જામનગર તાલુકા નાં દરેડગામની જુમા ભાઈ ની ખોલીમાં આવેલ ઉદય રામસરેખા પાસવાનના ઘરથી સોનું પપુ પઠાણના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 3\nજામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકા ના નાની ભલસાણ ગામમાં અણદાણી ફળીયા માં આવેલ લાલજી નાથાભાઈ અણદાણી નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં છગન રત્ના ભંડેરી નાં ઘર થી ભીમજી રાધાવજી ભંડેરીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૪\nજામનગર જીલ્લાનાં કાલાવડ નગરપાલિકાના પટેલ વાડી વિસ્તારમાં આવેલ અંબાલાલ પાંચાભાઈ સોજીત્રાનું ઘર કુલ ઘર ૧\nજામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામમાં બાપા સીતારામ ચોક પાસે હરસુખ ધનજી તાળાના ઘર થી ઉમેશ કુરજી તાળાના ઘર સુધી વિસ્તાર કુલ ઘર 2\nજામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં દેવા ઘેલા બાંભવા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના મેંડી ગામમાં મોમાઈ મંદિર પાછળ અરવિંદ રઘુભાઈ ગોહિલ નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાના�� જામજોધપુર નગરપાલિકા માં માકડિયા વાડી માં પ્રવીણ મગન રાબડીયા નાં ઘર થી હિતેશ ડાયાલાલ જાવિયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 3\nજામનગર જીલ્લાનાં લાલપુર ગામની મેઈન બઝાર પારેખ બાગમાં આવેલ અજય ભગવાનજી સંતોકી નાં ઘરથી ચંદુ હીરાભાઈ ફળદુના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 3\nજામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના ગોવાણા ગામના નવાપરા વિસ્તાર માં આવેલ ભીખા ખીમા કારેણાના ઘરથી પૂજા મંડાણ કારેણાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૪\nજામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકા નાં કોટડા બાવીસી ગામમાં કણસાગરા શેરી રામ મંદિર પાસે રમેશ હીરજી દેલવાડીયાનું કુલ ઘર ૧\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા રામવાડી રોડ-૧ શેરી-૩ માં રહેલ મહેશ મનસુખ કણસાગરાનું ઘર કુલ ઘર ૧\nજામનગર જીલ્લાનાં લાલપુર ગામમાં શ્યામ પાન સેન્ટર ની બાજુમાં હોસ્પીટલ ચોક ગીરીશ નથુરામ મેસવાણીયાના ઘરથી હાર્દિક બટુક દેવમુરારીના ઘર સુધી કુલ ઘર ૭\nજામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં અજુડીયા ફલી અંદર વલ્લભ ગોરધન અજુદીયાના ઘરથી જમન સવજી વાડીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૪\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા માં સ્ટેસન રોડ પોલીસ લાઈન સામે ભરત મગન મહેતાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાનાં ગીંગણી ગામમાં ડાભી સમાજની બાજુમાં વિઠલ સામજી અમૃતિયા નાં ઘર થી મનસુખ શામજી અમૃતિયાના ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં હસમુખ માધવજી આણદાણી નું ઘર કુલ ઘર ૧\nજામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ખીલોશ ગામામાં મસ્જીદ વિસ્તારમાં બાબી કુલસમ સતારભાઈના ઘર થી ઈદ્રીસ અજીત ભૂતના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૭\nજામનગર જીલ્લાનાં જોડીયા તાલુકાના કેશીયા ગામમાં ચંદ્રેશ જીવરાજ ગોધાણીના ઘરથી કેતન ગીરીશ કાંજીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર 3\nવરસાદી પાણીના નિકાલ માટે ચોક્કસ પોશ વિસ્તારોમાં રૂા. 2 કરોડનો ખર્ચ કરશે મહાનગરપાલિકા\nજી. જી હોસ્પિટલ ખાતે 1200 બેડની વ્યવસ્થા કરાશે\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરોધ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અભિગમ એપાર્ટ. પાર્ક કોલોની, રીના નિશાંત કોટેચા અને નિશાંત કોટેચાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી.જી. હોસ્પીટલ પાછળ, શકિત માતા મંદિર પાસે, મનોજ ડાભીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં.૬ ના ખુણે, ટેલીફોન એકસચેન્જ સામે,માતૃઆશિષ, પુર્વીબેન શાંતીભાઈ જાદવના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૬-ડી, સરૂ સેકશન રોડ, રાજનગર પાસે, ફીયોનીકા સોસા.,દેવરાજભાઈ ભુરાભાઈ હીરપરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હરસિધ્ધી નિવાસ, મંગલબાગ શેરી નં. ર, ઠાકુરભાઈ ધનશ્યામભાઈ દેવાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની શિવમપાર્ક, બ્લોક નં. ૩૧, મધુવન, રાજ ચેમ્બરની સામે, શંશીકાંત વઘાડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન સામે, રેલનગર, શેરી નં. ર, મનસંગભાઈ કરશનભાઈ પરાજીયાના અકે ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, ૩/૪, સાયોના શેરી, ધનશ્યામ પ્રો. સ્ટોરની બાજુમાં,કિશોરભાઈ રણછોડભાઈ સાવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જય હરી ટાવર, આશાપુરા સોસા., હીંગળાજ ચોક, બ્લોક નં. ૪૦૨,જીતેશભાઈ વિનોદરાય પટેલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની, બ્લોક નં. ૫૪, ફલેટ નં. ૩૪/૩૯, રણજીતસાગરરોડ, ચૌહાણ વિશાલ સુરેશભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીર પાર્ક, શેરી નં. ૯, બ્લોક નં. ૧૦, રણજીતસાગર રોડ,સુંદરજી ચિત્રોડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલનગર, મોમાઈકૃપા, વિજય સોઢા સ્કુલ પાસે, રીધ્ધીબેન મેહુલ વારીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૩, દિ. પ્લોટ, મેઈન રોડ, ભારત બેકરી પાસે, ચેતનભાઈ જોઈસરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસંત વાટીકા, સાગર રોડ, શેરી નં. ૬, “હર્ષ’ વિમલભાઈ એમ.પંડયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃણાલ પાર્ક, શેરી નં. ૧, રોયલ સ્કુલ પાસે, રણજીતસાગર રોડ,શાંતીલાલ દુધાગરાના એક ઘરનો વિસ્તાર. ન\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટાઉન હો���, અશોક સદન, રાજુભાઈ પુંજાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩, દિ. પ્લોટ, ડો. મણીયાર હોસ્પીટલ પાસે, શ્રીજી નિવાસ, રંજનબેન શાહના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સંજય, પંજાબ નેશનલ બેંક, રાજગોર ફળી, શેરી નં. ૧, રણજીતરોડ,ચાર્મી સંજયભાઈ પારેખના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુર ગ્રીન્સ સોસા., ૮૪/ર મયુરભાઈ રસીકભાઈ દુધાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ.પ્લોટ, હિંગળાજ ચોક, આશાપુરા સોસા., બ્લોક નં.૪૦૨, જયહરી ટાવર, ફોર્થ ફલોર, નિશા જીતેશભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેતાવાડ ખારવા ચકલા ફળી, જયંતીલાલ દાઉદ્રાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની પાછળ, જમાઈ પરા, એલ – ૧૦૬ ની પાછળ ડાઈબેન કરમુરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દેવુભાનો ચોક, વ્યાસની ડેલી, સુભાષ માર્કેટ, નવીનભાઈ રવજીભાઈ રૂડકીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૭/એ, દિ. પ્લોટ, ગોપાલ રેસીડન્સી, ચોથો માળ, યોગેશભાઈ રમણીકલાલ છીપાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિધ્ધાર્થ કોલોની શેરી નં. ૧, રૂમ નં. ૧૮, શંકર ટેકરી, કાંતાબેન દિલીપભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનબાઈ મસ્જીદ સામે, વઝીરફળી, અરીહંત, સનતભાઈ લક્ષમીદાસ વોરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાધના કોલોની, હાઉસીંગ બોર્ડ સોસા., બ્લોક નં. એ, ફલેટ નં.૫૧૩, અનીલભાઈ ગુલાબભાઈ રાઠોડના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજગોરફળી, પંજાબ નેશનલ બેંક, દિપકભાઈ પુંજાણીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવીવાસ ખાડી, રણજીત રોડ, હનીફાબેન મામદશા શાહમદારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની રોડ નં. ૯, શેરી નં. ર, રાધેનંદન એપાર્ટ. ફલેટ નં. ર૦૩, રસીલાબેન તીલકચંદ નગાડાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિરલબાગ આર્શિવાદ ટેનામેન્ટ, ધનકુંવરબા સંકુલ મનીષાબેન જેરામભાઈ વાછાણી અને રાજેશભાઈ હરજીભાઈ ફળદુના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, શેરી નં. ૩, જગદીશભાઈ પ્રેમજીભાઈ સોલંકીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગ��પાલિકા વિસ્તારમાં કે.પી.શાહની વાડી પાસે, ન્યુ ડેન્ટલ કોલેજ, નવાગામ ઘેડ, જીલુબેન અલારખા જખરાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૧ર, હંસીકા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૯, ભગવતીબેન જીવાભાઈ દાઉદીયાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પીરની દરગાહ સામે, ગાયત્રી ચોક, નવાગામ ઘેડ, નાનજીભાઈ ગુજરાતીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વૃદાંવન, શાંતીનગર – ર, પટેલ કોલોની – ૯, પ્રજ્ઞેશ નટવરલાલ કાવૈયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧ર૬, ટી.બી. હોસ્પીટલ સામે, રામેશ્વરનગર ડો. હિરલ પંડયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડ, પંચાયત ઓફીસ પાસે, આરોગ્ય કેન્દ્ર પાસે,વનરાજસિંહ ગંભીરસિંહ સોઢાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદ કોલોની મેન્ટલ હોસ્પીટલ પાછળ, શિવધારા એપાર્ટમેન્ટ,બ્લોક નં. વી/૧ર, હીનાબેન વિજયભાઈ વાડોદરીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની ર/૩, વેદમાતા રેસીડન્સી એપાર્ટમેન્ટ, બ્લોક નં.ર૦૩, રાજેશભાઈ નારણભાઈ કાનાણીના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રમેશવાડી નવાગામ ઘેડ, અમીધારા ત્રિવેદીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ બ્લોક નં. સી/૪૪૭, કીંજલ મનસુખભાઈ ટાંકના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, શાંતીનગર રોડ નં. ૩/૪ ની વચ્ચે વિલાસબા પ્રભાતસિંહ રાણાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર રાંદલનગર, બાપા સીતારામના મંદિર પાસે, બ્લોક નં. ૧૫, ગોહિલ ચતુરભાઈ રાણુભાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – ૩, રોડ નં.૧/ર, હનુમાન શેરી, ચંદ્રનિલય જામનગર, જયોતીબા જાડેજાના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મધુવન સોસા. બ્લોક નં. ૧૫ર/૭, ચામુંડા પાનવાળી શેરી, નવાગામ ઘેડ, ગંગુભાઈ રણમલભાઈ માતંગના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની – પ કોર્નર, રોડ નં. ૩ કોર્નર, ગોકુલ, ભાવીનભાઈ મણીલાલ મશરૂના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ર૦ર, આશુતોષ એપાર્ટમેન્ટ, પેલેસ દેરાસર સામે, ડી.કે.વી. કોલેજ પાછળ, સોનલબેન વારીયા���ા એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કે. કે. એવન્યુ – ૫૦૨, પાર્ક કોલોની, ભાવેશભાઈ ધ્રુવના એક ફલેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૦ર, એરકેસલ રેસીડન્સી, સરૂ સેકશન રોડ, એમ.પી.હાઉસ પાસે, અનિલકુમાર મહેતા અને ડો. નિતા રાડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની હનુમાન ટેકરી, દલીતનગર, કૃપાલ ધનાભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાનકી નિવાસ, રામ મંદિરની સામે, ગુલાબનગર, નાથાભાઈ પ્રેમજીભાઈ ચાવડાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દયાનંદ સોસા. શેરી નં.૧, શાંતી નિવાસ, કોમ્યુનીટી હોલ પાસે, ગુલાબનગર રોડ, પ્રાગજીભાઈ પોપટભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર. .\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ડીફેન્સ કોલોની માતૃકૃપા, પ્લોટ નં. ૧૩૪/૧, ઢીચડા મેઈન રોડ દિગ્જામ મીલ પાસે, ચેતનભાઈ નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મેહુલનગર વૃદાંવન સોસ. શેરી નં. ૭, ભુપેન્દ્રભાઈ હેમતલાલ ભટ્ટના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલ આવાસ, બી/3, રૂમ નં. ૬૦૨, રોઝી પેટ્રોલ પંપ પાસે, એરફોર્સ – ર રોડ, જયોત્સનાબા પીગલના એક ફ્લેટનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧૩, ગાયત્રી એપાર્ટમેન્ટ મોદી સ્કુલની પાછળ, પંચવટી સોસા. મનસુખભાઈ કોટેચાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓશવાળ – ૪, શેરી નં. ૩, બ્લોક નં. ૪/પ, અન્ડર બ્રીજ પાસે, હીરપરા પરસોતમભાઈ રવજીભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર શ્રીરામ બ્રાસ પાસે, શ્રી ચામુંડા કૃપા, જીવીબેન મઘોડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લીમડા લાઈન, રજપુતપરા શેરી નં. ર, સમુબેન ધરમશીભાઈ નકુમના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રણામી પાર્ક, શ્રીજી હોલ પાસે, ૮૦ ફુટ રોડ, જેઠાલાલ વરશીભાઈ કટારમલના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર બુધ્ધી સાગર સ્કુલ સામે, રડાર ગેઈટ પાસે, હંસાબેન મગનભાઈ સીસાગીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં આવેલ જી.એસ.એફ.સી ટાઉનસીપમાં પૃથ્વી સાપરિયાના ઘર B-5 થી B-6 સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના આઝાદ ચોકમાં આવેલ મહિન્દ્રા રાણીંગાનાં ઘરથી સંજય રાણીંગાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામનગર તાલુકાનાં ચંદ્રગઢ ગામમાં આવેલ વિપુલ જમન ચોવટિયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જોલ્લાનાં ધ્રોલ નગરપાલિકા વિસ્તારની ખત્રીશેરીમાં આવેલ ઉર્મિલા મનસુખ ભાવસારનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના માકડિયાવાળીમાં આવેલ રાધેશ્યામ ડેરીની સામે નવીન જાદવજી વાછાણીનાં ઘરથી જાદવજી મેઘજી વાછાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના મેઘપર આબરડી ગામમાં આવેલ નટુભાઈ ભાયા ભાઈ આંબલીયાનાં ઘરથી વીનું ભાઈ ભાયાભાઈ આંબલીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના રામ વાટિકામાં આવેલ નવીન રણછોડ નગરીયાનાં ઘરથી કાંતીલાલ જસાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જાલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ઉમિયાજી ગરબી ચોકમાં આવેલ ગોવિંદ કરમશી વાછાણીનાં ઘરથી રાજેન્દ્ર ગોવિંદ વાછાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારનાં વિજય નગરમાં આવેલ હસમુખ રૂડા કાન્જીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ખેતલા શેરી માં આવેલ સનત વ્યાસનાં ઘરથી ગુલાબેન મુકેશભાઈ દેલવાડીયાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારના આંબેડકરચોકમાં આવેલ મુળજી ચના શેખનાં ઘરથી નરેશ ચનાં શેખનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર.\nજામનગર જીલ્લાનાં જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં આવેલ દિનેશ પરી હેમંત પરી નિમાવતનાં ઘરથી રતિલાલ ચકુભાઈ છત્રોલાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\n-: અમલવારીનો સમય :-\nઆ જાહેરનામું તા.૨૯/૦૯/૨૦૨૦ થી તા.૦૯/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરમાં નવ નિયુક્ત પી.આઇ. કે.જી.ચૌધરીની એલસીબીમાં તથા એસ. એસ. નિનામાની એસ.ઓ.જી.માં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર એસ.ઓ.જી.ના પી.આઇ. કે.એલ.ગાંધેની સીટી બી ડિવીઝનમાં, એલ.સી.બી.ના પી.આઇ. એમ.જે.જલુ, સિટી એ ડિવિઝનના પી.આઇ. એમ.આર.ગોંડલિય���ની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સિટી સી ડિવિઝનના પી.આઇ. યુ.એચ.વસાવાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.જે.ભોલેની જામનગર ગ્રામ્ય સીપીઆઇમાં તથા જામનગર ગ્રામ્ય સીપીઆઇના પીઆઇ આર.બી.ગઢવીની એરપોર્ટ સિક્યુરીટીમાં નિમણૂક કરવામાં આવી છે.\nઆ ઉપરાંત ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનના વધારાના ચાર્જમાંથી ટ્રાફિક પી.આઇ. એસ.એચ.રાઠવાને મુક્ત કરવામાં આવ્યા છે અને સિટી બી ડિઝિનના વધારાના ચાર્જમાંથી પો.સ.ઇ. વાય.બી.રાણાને મુક્ત કરવામાં આવ્યા છે.\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, અંજતા સોસા. ૬ પટેલ કોલોની, ગોપાલભાઈ ઠાકરશીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, રોડ નં. ૧, શ્યામ એવન્યુ – ર, અનસુયાબેન નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદબાગ દર્શન એપાર્ટ. ફલોર નં. ર, હાઉસ નં. ૧, ધારીની સાગરના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, ઈન્જોય રેસીડન્સી, ર પટેલ કોલોની ડો. ધીરેન જયંતીલાલ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૧૪, મધુવન સોસા. નવાગામ ઘેડ, મધુબેન રમેશભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા. પટેલ કોલોની – ૧૦, બ્લોક નં. ૧૮૫, કમલાબેન મનસુખભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ કવાર્ટર સ્ટાફ, ફીઝીયો હોસ્પીટલ, મીતલ હર્ષભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા હાઈટસ, સરૂ સેકશન રોડ, હસમુખભાઈ બી. સંઘવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી રાજ, વિરલ બાગ પાસે, રાહુલ કેતનભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણ કોલોની આદીનાથ રેસીડન્સી – ૧૦૧, ફર્સ્ટ ફલોર, રાજેશભાઈ હસમુખભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી શેરી નં. ર, ગુલાબનગર પરેશ હર્ષદરાય રામાવતના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષ પાર્ક, બાપા સીતારામ મઢુલી પાસે, જયશ્રીબેન અમીતભાઈ મઘવાણીયાના એક ઘરનો વ���સ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મથુરાનગર રડાર રોડ પાસે, રાધે ક્રિષ્નાવાળી શેરી, પરમાર સવજીભાઈ નાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈરવીન હોસ્પીટલ હીમતનગર શેરી નં. ૩, ભાવનાબેન લાલશંકર કેવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા., ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬, ઈન્દુબેન જાનીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસા. શેરી નં. ૧, ભીખુભાઈ સામતભાઈ રાવલીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃછાંયા બ્લોક નં.પપ, ચિત્રકુટ સોસા., ખોડીયાર કોલોની સામે, રેખાબેન વિપુલભાઈના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પપાર્ક શેરી નં. ૪, રામભાઈ ટપુભાઈ કરમુરના એક નો ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ટાઉનશીપ ગુલાબનગર વિજય કાનાભાઈ નંઝારના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તીરૂપતી પાર્ક, બેડી બંદર રીંગ રોડ, ઢીચડા, મહાદેવ મંદિર પાસે, માયાબેન અસ્પરભાઈ ગઢવી તથા અસ્પરભાઈ મનીષભાઈ ગઢવીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૪, દિ. પ્લોટ, વિશ્રામવાડી પાછળ, માતૃકૃપા, નયનાબેન ધનજીભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક શેરી નં. ર, રણજીતસાગર રોડ, હંસાબા નટુભા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.\nજામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપાર્ક, બાપા સીતારામની મઢુલીવાળી ગલી રણજીતસાગર રોડ, જયશ્રીબેન અમિતભાઈ મગવાણીયાના એક ઘરનો વિસ્તાર.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલ તાલુકા શાળાની પાછળ કિશોર સવજી મોભેરા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના સી.એચ.સી. પાસે આવેલ મગન કાનજી ભારદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલ નાથા ખીમા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલ ગોસાઈ ફળીમાં નીલેશગર લાભુગર ગોસાઈનાં ઘર થી ધર્મેન્દ્રગીરી લાભુગર ગોસાઈનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના લાલપુર ગામના ૬૬ કે.વી. આંગણવાડી બાજુમાં આવેલ કિશોર જેઠીરામ શ્રીમાળીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ભોજેઘર મંદિરની પાસે આવેલ મોહન મા���ા ભંડેરીનાં ઘરથી ભગવાનજી જીણા ભંડેરીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારમાં આલ્ફા સ્કુલની સામે શિવ પાર્ક સોસાયટીમાં આવેલ રમાબેન કાન્તીલાલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામનાં વિસ્તારમાં પાદર પાસે આવેલ તરસી ભીમાણીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના રણજીતપર ગામમાં આવેલ ભરત પરસોતમ પરમારનાં ઘરથી પરસોતમ ભાણા પરમારનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ રામદૂત નગર વિસ્તારમાં ટ્રાયો ગેસ્ટ હાઉસનો વિસ્તાર કુલ ઘર ૭.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલ હોરાભાઈ પાલાભાઈ યાદવનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ આશાપુરા મંદિર પાસે ગુલામ પ્રેમજી લાઠીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં નાંદુરી ગામમાં આવેલ સોરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સામે જમન સવજી સુરાણીનાં ઘર થી રાકેશ જમણ સુરાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલીકાના માકડીયાવાડી વિસ્તારમાં આવેલ જાદવજી મેઘજી વાછાણીનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં આવેલ અરુણ જમન ચનીયારાનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં વિસ્તારનાં આંબેડકર ચોકમાં આવેલ અમિત લાલજી વિંઝુડાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં રામવાડી વિસ્તારમાં આવેલ વીરેન્દ્ર રણમલ ગોધમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાના વિસ્તારમાં ખોડિયાર પરામાં આવેલ કુસુમ માધવજી અભંગીનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાસે હીરા પાલા યાદવ નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ભાટિયા ગામમાં પાદર પાસે આવેલ શાંતાબેન પરસોતમ સંઘાણીનાં ઘરથી ગોમતી તુલસી સંઘાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં ચોરાની બાજુમાં આવેલ રમાબેન લક્ષ્મણ લક્ષ્મણ વિરાણી ના ઘર થી શાંતિભાઈ ભીમજી વિરાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોક કારા મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આમદભાઈની ખોલીમાં આવેલ દિનેશ સાગરનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં માંકડિયા વાડી વિસ્તારમાં આવેલ અશ્વિન મોહન ખાંટના ઘર થી સુરેશ સુરેજા ના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં દાળમાંદાદા ચોકમાં આવેલ સવજી હરજી ખાણધરનાં ઘરથી પ્રવીણ સવજી ખાણધરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામમાં ખારા પાછળ આવેલ કિશોર બીજલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખીમલેયા ગામમાં આવેલ રામ મંદિર સામે છગન રવજી મઘોડીયા નું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાગના ગામમાં આવેલ રામવાડી વન વિહાર પાસે કાંતિલાલ મોહન નકુમનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલ રામ મંદિરની સામે પ્રાગજી હીરા બોરસદીયાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં આવેલ પાદરમાં વસંતબેન રતીલાલ તાળાનાં ઘરથી રમેશ વીરજી તાળાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલ નવી સોસાયટી પાસે ગરબી ચોકમાં રમેશ કેશવદાસ નિમાવતનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ રામ મદિર પાસે અરવિંદ જીવા ચૌહાણનું ઘર કુલ ઘર ૧\nજામનગર જિલ્લાના જામનગર તાલુકાના વિજરખી ગામમાં આવેલ દરબાર શેરીમાં નવલસંગ ઝાલાનું ઘર કુલ ઘર ૧.\nજામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં આવેલ પ્રતાપગીરી રતનગીરીનાં ઘરથી ઈશ્વરગીરી કુંવરગીરીનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩.\n-: અમલવારીનો સમય :-\nઆ જાહેરનામું તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.\nકોરોના સામે 101 દિવસ લાંબો જંગ જીતી ભરતસિંહ સોલંકી સ્વસ્થ થયા\nખંભાળિયામાં NSUI દ્વારા સ્કુલ ફીના ઉઘરાણાનો વિરોધ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટ���લનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/10/", "date_download": "2020-09-30T05:54:44Z", "digest": "sha1:W7ASAIABUA4DOV4RG446IY32RXD5O7BW", "length": 8389, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 10, 2020 - Only Gujarat", "raw_content": "\nસની લિયોનીના લક્ઝરી કાર કલેક્શનમાં સામેલ થઈ નવી કાર, કિંમત છે કરોડોમાં\nલાગે છે કે બોલીવુડ અભિનેત્રી સની લિયોનીને Maserati Cars ખૂબ જ પસંદ છે. એટલે તેણે હવે વધુ એક વૈભવશાળી Maserati\n12 વર્ષની બાળકીને થયો પ્રેમ, છોકરાએ અન્યને પ્રેમ કરતાં લાગી આવ્યું, ભર્યું આવું પગલું\nદિલ્લી પાસે આવેલા ફરીદાબાદથી સગીર બાળકોના માતા પિતાને હચમચાવી દે ખબર સામે આવી છે, જ્યાં એક 12 વર્ષની સગીર બાળકીએ\n48 કરોડની લક્ઝુરિયર્સ ઓફિસના તોડફોડ બાદ થયા આવા હાલ, જુઓ તસવીરો\nમહારાષ્ટ્ર સરકાર અને કંગના વચ્ચેના વિવાદની આંચ હવે કોર્ટ સુધી પહોંચી ચુકી છે. હાઈકોર્ટમાં 22 સપ્ટેમ્બરે આગામી સુનાવણી થશે. કોર્ટમાં\nયુવકને રોડ પર થૂંક ચટાવી વીડિયો વાઈરલ કર્યો, હચમચાવી મૂકતી ઘટના\nઉતર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક ચૌંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બડહલગંજ વિસ્તારમાં એક યુવકને ક્રૂરતાથી ઢોરમાર મારવામાં આવ્યો. આટલું\nદુનિયામાં સૌથી ભરોસાપાત્ર જે વેક્સિનની રાહ જોવાઈ રહી છે તેનું ટ્રાયલ કેમ રોકવામાં આવ્યું\nકોરોના વાયરસ દુનિયા પર ઘેરાયેલું એવું સંકટ છે, જેનો કોઇ તોડ નથી મળી રહ્યો. દુનિયાના દેશો તેની વેક્સિન શોધવામાં લાગી\nહોસ્પિટલના સ્ટાફની આ એક ભૂલના કારણે માસૂમ બાળકનો હાથ પડી ગયો કાળો\nદર્દી માટે ડોક્ટર ભગવાનનું બીજુ સ્વરૂપ છે એટલે જ તો દર્દી પુરા વિશ્વાસથી તેમની જાતને ડોક્ટરને સોંપી દે છે. જો\nપરિણીત માતાના પ્રેમમાં પડ્યો, ભાડુઆતના ઘરમાં ગયો ને કરવા લાગ્યો એવું કે…\nગાઝિયાબાદઃ ઉત્��ર પ્રદેશના ગાઝિયાબાદ શહેરના લોનીમાં એક હત્યાની ઘટના સામે આવી છે, જ્યાં મકાન માલિકના દીકરાએ ભાડૂઆતની પત્નીના માથા પર\nમુકેશ અંબાણી પોતે તો જન્મદિવસ નથી મનાવતા પણ બીજાને આપે છે કરોડોની ભેટ\nમુંબઈઃ મુકેશ અંબાણીનું નામ સંપૂર્ણ વિશ્વમાં જાણીતું છે. તે વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. અબજોની સંપત્તિ ધરાવતા મુકેશ અંબાણીના\nહજી તો મૂંછનો દોરો પણ નથી ફૂટ્યો ને ક્રિકેટર પૃથ્વીએ એક્ટ્રેસ સાથે જાહેરમાં કર્યું ફ્લર્ટ\nમુંબઈઃ ક્રિકેટ અને ફિલ્મ વર્લ્ડનું કનેક્શન વર્ષોથી જોવા મળતું રહ્યું છે અને ઘણા ખેલાડીઓએ એક્ટ્રેસિસ સાથે જ લગ્ન પણ કર્યા\n‘તારક મહેતા’માં દયાભાભી નહીં ફરે પાછી તો આ સ્ટાર્સ પણ ક્યારેય નહીં જોવા મળે એ નક્કી\nમુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સૌથી પોપ્યુલર ટીવી સિરિયલ છે. આ સિરિયલના સ્ટાર્સ પણ ખૂબ જ ફૅમસ થઈ ગયા\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://booklovers-paradise.in/2012/11/12/pagal-pana-nu-pani/", "date_download": "2020-09-30T05:09:18Z", "digest": "sha1:QGTYFVWFJMDDYEAUNPYAS5TVWY4C2OE6", "length": 8424, "nlines": 127, "source_domain": "booklovers-paradise.in", "title": "પાગલપણાનું પાણી : चेतन ठकरार", "raw_content": "\nએક રાજ્ય હતું. રાજા પણ સારી રીતે અને શાંતિ થી રાજ ચલાવતો હતો. રાજ્ય માં સુખ સમૃદ્ધિ પણ સારા હતા . એવામાં રાજ્ય ને કોઈ ની નજર લાગી ગઈ. રાજા ના એક દુશ્મન જાદુગર એ નગર ના કુવા માં એવી જાદુઈ દવા નાખી દીધી કે જેથી બધા પાગલ થઇ જાય. નગર ના બધા જ લોકો એ કુવા માં થી જ પાણી પિતા હતા. બીજા દિવસે નગર ના બધા જ લોકો ��� પાણી પી ને પાગલ થઇ ગયા, પણ રાજા અને તેનો પરિવાર તેમના મહેલ માંના કુવા નું જ પાણી પિતા હતા જેથી જાદુગર ની મેલી મુરાદ બર ના આવી અને રાજા અને તેનો પરિવાર પાગલ થવા માં થી બચી ગયા. પરંતુ નગરના લોકો તો એ પાણી પી ને પાગલ થઇ ગયા હતા, જેથી રાજા જે કોઈ પણ હુકમ કે આદેશ આપે તેને લોકો ગણકારતા નહિ. અને બધા વાતો કરવા લાગ્યા કે રાજા કેવા વિચિત્ર હુકમો આપે છે આવા હુકમો મનાય નહીં. એ લોકોએ એ આદેશો પર ધ્યાન જ ના આપ્યું. એમને લાગ્યું કે રાજા પાગલ થઇ ગયો છે અને સાવ અર્થહીન હુકમો આપે છે. બધા રાજાના મહેલે પહોંચ્યા અને માંગણી કરી કે રાજા ગાદીત્યાગ કરે.\nરાજા હતાશ થઇ ગયો. એ ગાડી છોડવા તૈયાર થઇ ગયો, પણ રાણીએ એને અટકાવ્યો અને કહ્યું, ચાલો આપણે પણ નગરના કૂવાનું પાણી પીએ એટલે આપણે પણ આ લોકો જેવા થઇ જઈશું. રાજારાણીએ નગરના કૂવાનું પાણી પીધું. પાગલપણાનું પાણી પીધું. હવે રાજાએ પણ અર્થહીન વાતો કરવા માંડી. રાજ્યની પ્રજાને પસ્તાવો થયો ‘ આ રાજા તો સારો છે. કેટલું બધું ડહાપણ છે એનામાં એને રાજ્ય ચલાવવા દઈએ.’ લોકોએ રાજાના ગાદીત્યાગની માંગણી છોડી દીધી. હવે રાજ્ય શાંતિ થી ચાલવા લાગ્યું. જો કે એ રાજ્યના લોકો તેમના પાડોશી રાજ્યો કરતા જુદી રીતનું વર્તન કરતા. આમ રાજાએ જીવનભર રાજ્ય કર્યું.\nમને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી દે \nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\nકળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/insync/zodiacs-who-love-to-share-intense-relationship-001959.html", "date_download": "2020-09-30T07:34:01Z", "digest": "sha1:Y7YTKLP3ZDJEERLWNSQOP3TKBYOPYFP5", "length": 12368, "nlines": 152, "source_domain": "gujarati.boldsky.com", "title": "આ રાશિ ચિહ્નો ઇન્ટેન્સ રિલેશનશિપ ને દર્શાવે છે | રાશિ ચિહ્નો કોણ સૌથી સાનુકૂળ છે તેમના તીવ્ર સાઇડ શેરિંગ - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n490 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: સુરેશ રૈના સામે ચેન્નઈએ મોટું પગલું ભર્યું, અહીંથી કરી દીધી છૂટ્ટી\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nઆ રાશિ ચિહ્નો ઇન્ટેન્સ રિલેશનશિપ ને દર્શાવે છે\nતમારી લાગણીઓ વ્યક્ત કરવું ક��ટલું સરળ છે ઠીક છે, જ્યોતિષવિદ્યામાં તે દર્શાવે છે કે રાશિચક્રના સંકેતો છે જે તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે શ્રેષ્ઠ છે.\nઆ રાશિ સંકેતોની વ્યક્તિઓ તેમની લાગણીઓને તેમની sleeves પર વસ્ત્રોમાં માનવામાં આવે છે અને ટોપીની ડ્રોપ પર પોતાને અભિવ્યક્ત કરે છે.\nઆ વ્યક્તિઓ તેમના ભાગીદારો સાથે તેમના તીવ્ર બાજુ શેર આરામદાયક છે. જ્યારે જરૂર પડે ત્યારે તેઓ તેમની લાગણીઓ વ્યક્ત કરતા નથી\nતેમ છતાં દરેક જણ પોતાની ભાવનાત્મક વાસ્તવિકતાઓનો સંપર્ક કરવા માટે એટલા ડર નથી કે, આ રાશિ સંકેતોની વ્યક્તિઓ તેમની લાગણીઓ વિશે વાત કરવા માટે સૌથી આરામદાયક માનવામાં આવે છે.\nતેથી, આ zodiacs કે જે દૂર લાગણીઓ વ્યક્ત નથી શરમાળ વિશે વધુ શોધવા.\nકેન્સર: જૂન 21-જુલાઈ 22\nકેન્સર વ્યક્તિઓ લાગણીઓ વિશે બધા સમય વાત પ્રેમ શરૂઆતમાં તેઓ શરમાળ અને શંકાસ્પદ હોવા છતાં, આ વ્યક્તિઓ પ્રત્યેક વાસ્તવિક લાગણીઓને તેઓ જે લોકોની તરફ આકર્ષાય છે તેને ખુલ્લી શકતા નથી, કારણ કે તેઓ હૃદયના બ્રેકથી ડરી ગયા છે. પરંતુ એકવાર તેઓ એક વ્યક્તિમાં વિશ્વાસ કરે છે, પછી કોઈ પાછા જોઈ શકાતો નથી, અને તેઓ તેમના ભાગીદારોને પણ નાના અભિવ્યક્તિઓ બહાર વ્યક્ત કરશે. તેઓ તેમના ભાગીદારોને પ્રેમ દર્શાવવાથી દૂર નથી શરમાતા, અને ખાસ કરીને તેમની તીવ્ર આંતરિક બાજુ એ છે કે તેમના ભાગીદારો તેમના વિશે સૌથી વધુ પ્રેમ કરશે, કારણ કે આ લાગણીઓ વ્યક્ત કરે છે તેમને કુદરતી રીતે આવે છે\nતુલા રાશિ: સપ્ટેમ્બર 24-ઑક્ટો 23\nતુલા રાશિ વ્યક્તિ હંમેશા પોતાના પાર્ટનરની નજીક રહેવા માટે તૈયાર હોય છે. પ્રેમ અને મૈત્રીની ખ્યાલ એ છે કે તેમના વ્યક્તિત્વને વ્યાખ્યાયિત કરે છે. સંપૂર્ણપણે તેમના ભાગીદારો અને પ્રેમભર્યા રાશિઓ સમર્પિત અને આશ્ચર્ય સાથે તેમને showering તેમના ભાગીદારો તેઓ કેવી રીતે નસીબદાર ખ્યાલ બનાવે છે. તેમની લાગણીશીલ બાજુ પણ તેમના ભાગીદારો સૌથી પ્રખર બાજુ બહાર લાવી શકે છે. પ્રશ્નની બીજી બાજુએ, તેઓ ગ્રેસ અને સૌમ્યતા એક બાહ્ય છબી જાળવી પ્રાધાન્ય, જે તેમને અનન્ય અને lovable બનાવે છે.\nમીન: ફેબ્રુઆરી 19-માર્ચ 20\nજાતિના વ્યકિતઓ તેમની આંતરિક લાગણીઓની ચર્ચા કરવાથી દૂર નમવું તેઓ વાસ્તવિકતા તેમના માથા અંદર શું ચાલી રહ્યું છે કરતાં વધુ રસપ્રદ હોઈ શોધો. તેઓ તેમની કલ્પનાની સીમાને પોતે જ રોકી શકતા નથી. આથી, તેઓ તેમના સૌથી વધુ ગહન વિચારોને સૌથી વધુ પ્રેમ કરતા હોય તેવું વ્યક્ત કરે છે. ત��ઓ જે પ્રેમ કરે છે તે બધાને તેમના હૃદયની સામગ્રી સુધી પહોંચવા માટે વિશ્વાસનો થોડો વિશ્વાસ છે\nશું યૌન સંબંધ બાંધ્યા બાદ પ્રાઇવેટ પાર્ટમાંથી આવે છે ગંદી દુર્ગંધ \nમહિલાઓની સેક્સુઅલિટી સાથે જોડાયેલા રસપ્રદ રહસ્ય\nપોતાની રાશિનાં હિસાબે પસંદગી કરો સેક્સ પાર્ટનરની\nગરબા રમતા જો કોઇના છોકરીથી થાય આંખો ચાર, તો આ રીતે શરૂ કરો વાતચીત\nજો તમારો પ્રેમ સાચો હશે તો તમે અનુભવશો તેના માટે આ ભાવનાઓ\nશુ તમે જાણો છો, મોર્ડર્ન રિલેશનશિપના આ 6 ગંદા સત્યો\nપરસ્ત્રીઓને જોવામાં રસ છે તો આ વાત માટે તૈયાર રહેજો\nછોકરીનું મન જીતે છે આ ટાઇપના છોકરાઓ\nઆ ચિન્હો કહી દેશે તમારા બોયફ્રેન્ડ માટે તમે ટાઇમપાસ નથી\nજો જો ભૂલથી આને પ્રેમ સમજી, તમારો સમય બદબાદ ના કરતા\nઆ સંકેતો કહી દેશે કે હવે તમારો પતિ, તમારો નથી રહ્યો\nકેટલીક એવી વસ્તુઓ જે સંબધો ખરાબ કરી શકે છે...\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/bhavnagar-ma-sansanti-machi-gai/", "date_download": "2020-09-30T06:01:55Z", "digest": "sha1:LLK6VV4TXR76W4ICX5EUBYRWVWDYBSUN", "length": 8919, "nlines": 64, "source_domain": "onlygujarat.in", "title": "ભાવનગરમાં નિવૃત્ત DySPના પુત્રે પત્ની અને બે દીકરીઓ સાથે રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા - Only Gujarat", "raw_content": "\nભાવનગરમાં નિવૃત્ત DySPના પુત્રે પત્ની અને બે દીકરીઓ સાથે રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા\nભાવનગર શહેરની વિજયરાજનગર સોસાયટીમાં એ સમયે સનસની મચી ગઈ જ્યારે નિવૃત ડીવાયએસપીના પુત્રએ પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી. નિવૃત ડીવાયએસપી નરેંદ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા અને બે દીકરીઓ યશસ્વીબા અને નંદિનીબા સાથે આત્મહત્યા કરી લીધી. રિવોલ્વરથી ફાયરિંગ કરી પરિવારના 4 સભ્યોએ આત્મહત્યા કરી લેતા સમગ્ર શહેર અને પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.\nઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી અને આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે, એક જ રિવોલ્વરમાંથી પરિવારના ચાર સભ્યો કેવી રીતે એકસાથે ફાયરિંગ કરી આત્મહત્યા કરી શકે તે સવાલ પોલીસમાં ઉઠ્યો છે. આત્મહત્યા કયા કારણોસર કરી તે હજુ બહાર આવી શક્યું નથી.\nઆ ચકચારી બનાવની વિગત એવી છે કે, રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની ��ીનાબા અને બે દીકરીઓ નદીનીબા (ઉં.વ.18) અને યશસ્વીબા (ઉં.વ.11) સાથે સામૂહિક આપઘાત કર્યો છે. રિવોલ્વરમાંથી તમામે ફાયરિંગ કરી પોતાની જિંદગી ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો અને તપાસ હાથ ધરી. પણ આ ઘટનામાં કેટલીક બાબતો શંકાસ્પદ પણ છે.\nએક જ રિવોલ્વરમાંથી એક જ પરિવારના ચાર સભ્યો ફાયરિંગ કરી આપઘાત કેવી રીતે કરી શકે તે સવાલ પોલીસ માટે કોયડો બન્યો છે. કોઈ એક વ્યક્તિએ પહેલા ત્રણ વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હોય અને પછી પોતે ફાયરિંગ કરી આપઘાત કર્યાની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તેથી પોલીસે હાલ આ દિશામાં તપાસ હાથ ધરી છે. આ મામલે ASP સફિન હસને જણાવ્યું હતું કે પૃથ્વીરાજસિંહે પહેલા પોતાના પાલતું શ્વાનને ગોળી મારી હતી. બાદમાં પોતાની પત્ની અને બે દીકરી સાથે મળી ગોળી માર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.\nપૃથ્વીરાજસિંહ જમીન દલાલીન કામકાજ સાથે સંકળાયેલા હતા. બુધવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ પૃથ્વીરાજસિંહ પોતાના મિત્રોને મેસેજ કરીને જાણ કરી હતી કે પોતે આત્મહત્યા કરી રહ્યા છે. આ અંગેની માહિતી મળતા જ તેના મિત્રો પૃથ્વીરાજને બચાવવા માટે તેના ઘરે દોડી ગયા હતા. પરંતુ તે પહેલાં પૃથ્વીરાજસિંહના ઘરમાંથી ગોળીબારનો અવાજ સાંભળાયો હતો.\nતપાસ માટે પહોંચેલી પોલીસે ઘરમાં પ્રવેશીને જોયું તો પૃથ્વીરાજ સહિત તેમની પત્ની બિનાબા અને તેમની બંને દીકરી નદીનીબા અને યેશસ્વીબાના મૃતદેહ લોહીથી લથબથ પડ્યા હતા.\nજો કે આ સામૂહિક આપઘાતનું સાચું કારણ હજુ બહાર આવ્યું નથી. પિતા નરેન્દ્રસિંહ જાડેજા ગામડે ગયા હતા ત્યારે તેમના ઘરે આ દુઃખદ ઘટના બની હતી.\n← ખુશીનું ગળું દબાવીને હત્યા બાદ લાશ મૂકીને ભાગી ગયો, વરસાદને કારણે શરીર હાડપિંજર બની ગયું\nઆજે સર્વપિતૃ અમાસના દિવસે જાણો કઈ રાશિ ઉપર બની રહેશે પોતાના પિતૃઓની કૃપા →\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/lockdown/", "date_download": "2020-09-30T07:42:45Z", "digest": "sha1:TRUK6NORXKYVMSGQNOB6HUYHOJI2THP3", "length": 21785, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "lockdown: lockdown News in Gujarati | Latest lockdown Samachar - News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદ : શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો રહેશે બંધ, ફક્ત દવા જ મળશે\nગુજરાતનાં આ શહેરમાં વધતા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા આજથી છ દિવસનું લૉકડાઉન\nCovid-19: Unlock 5.0ની ગાઇડલાઇન આજે થઈ શકે છે જાહેર, મળી શકે છે આ છૂટ\nઅમદાવાદઃ 'હું તો તાળીઓના ગડગડાટનો ભૂખ્યો છું પણ હવે આ ભૂખ મારી આતરડીને કેવી રીતે ઠારશે'\nલૉકડાઉન દરમિયાન ઘરનું બધું કામ કરતો હતો યુવરાજ સિંહ, બુમરાહ પાસેથી શીખ્યો પોતું મારવાનું\nઅમદાવાદ: કોરોનાથી કોમર્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં મંદી, અનેક કંપનીઓએ ઓફિસો ખાલી કરી દીધી\nરેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડીનું નિધન,એઇમ્સમાં Coronaની સારવાર દરમિયાન તોડ્યો દમ\nબિહારમાં 28 સપ્ટેમ્બરથી ખુલશે બધી સ્કૂલો, સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ\nભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144\nસુરતમાં coronaનો હાહાકાર, વધુ 275 લોકો થયા કોરોના પોઝિટિવ, જાણો કયા વિસ્તારમાં કેવી સ્થિતિ\nJamnagar માં Corona કેસ વધતા આજથી 29 September સુધી ચાંદી બજાર બંધ રહેશે\nઅર્થવ્યવસ્થાને પાટા પર લાવવા જરૂરી તમામ પગલાં ભરવા માટે RBI તૈયારઃ શક્તિકાંત દાસ\nCoronavirus ના કેસ વધતા ગોંડલમાં આવતીકાલથી અડધો દિવસ Lockdown ની જાહેરાત\nલૉકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના જીવ ગયા સરકારે કહ્યું - અમારી પાસે કોઈ રેકોર્ડ નથી\nરાજ્યમાં કોરોનાના કેસ વધત શહેરો 'જનતા લૉકડાઉન'ના મા્ર્ગે, વેપારીઓએ બજાર વધાવી\nરાજકોટઃ કોરોના સંક્રમણ વધતા સોની બજારમાં એક સપ્તાહ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર\nઅમદાવાદ : લોકડાઉનમાં શાળા બંધ રહેતા 28 સાયકલ ચોરનાર '3- ઇડિયટ્સ' પકડાયા\nઅમદાવાદ: પૂજારી અને ટ્રસ્ટીના વિવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવામાં ન આવતું હોવાનો આક્ષેપ\nPHOTOS: એક સમયે કંપનીમાં મેનેજરનો સંભાળતા હતા હોદ્દો, હવે શાકભા��ી વેચવા લાચાર\nઅમદાવાદ : પ્રતિબંધ છતાં ટ્યૂશન આપતા સંચાલકો- શિક્ષકોની ખેર નથી, તંત્ર સપાટો બોલાવશે\nસુરત : કોરોના તપાસમાં પાલિકાના આરોગ્ય ખાતાની બેદરકારી, એક જ વ્યક્તિનો અલગ-અલગ રિપોર્ટ\n169 દિવસ બાદ Delhi Metroની સેવા આજથી શરૂ, યેલો લાઇન પર દોડી પહેલી ટ્રેન\nSurat : આજથી સુરતીઓ ભરશે ઊંચી ઉડાન, Lockdown બાદ ફરી એરપોર્ટ ધમધમશે\nસુરત : આજથી સુરતીઓ ભરશે ઊંચી ઉડાન, Lockdown બાદ ફરી એરપોર્ટ ધમધમશે\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\n28 વર્ષ બાદ Babri Masjid કેસનો ઐતિહાસિક ચુકાદો, તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા\nBabri Demolition Verdict : બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-4412192622139232", "date_download": "2020-09-30T05:29:22Z", "digest": "sha1:54PRWEEJ2ABVC64HO5NOW4N45I7OP3XD", "length": 5327, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર ખાતે વિકાસના વિવિધ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું. આ પ્રસંગે માન. મંત્રી શ્રી આર.સી.ફળદુ પણ ઉપસ્થિત રહ્યા.", "raw_content": "\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર ખાતે વિકાસના વિવિધ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું. આ પ્રસંગે માન. મંત્રી શ્રી આર.સી.ફળદુ પણ ઉપસ્થિત રહ્યા.\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર ખાતે વિકાસના વિવિધ કા���્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું. આ પ્રસંગે માન. મંત્રી શ્રી આર.સી.ફળદુ પણ ઉપસ્થિત રહ્યા.\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર ખાતે વિકાસના વિવિધ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું. આ પ્રસંગે માન. મંત્રી શ્રી આર.સી.ફળદુ પણ ઉપસ્થિત રહ્યા.\nવ્યક્તિ, સમાજ અને દેશની સર્વાંગી પ્રગતિ માટેની..\nરાજ્ય સરકારે જાહેર કરેલી અનલોક-3ની ગાઇડ લાઇન્સ 👉 1 ઓગસ્ટ..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/my-aim-is-to-make-india-a-developed-country-in-one-generation-pm-shri-narendra-modi-bharatiya-janata-party-1478410168850840", "date_download": "2020-09-30T06:35:48Z", "digest": "sha1:H67QEWEZV355P577RYOQYWSECDPSQQFM", "length": 3636, "nlines": 36, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat My aim is to make India a developed country in one generation PM Shri Narendra Modi", "raw_content": "\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચ���ો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/adhyay-3/1-07?font-size=smaller", "date_download": "2020-09-30T06:44:10Z", "digest": "sha1:WRRH7XH5BRFM6SXGYZFWJCYBHRCREOET", "length": 10386, "nlines": 200, "source_domain": "www.swargarohan.org", "title": "Pada 1, Verse 13-15 | Third Chapter | Brahma Sutra", "raw_content": "\nઈતરેષામ્ = બીજાનું અથવા પાપકર્મ કરનારાનું.\nઅનુભૂય = પાપ કર્મોના ફળને ભોગવ્યા પછી.\nઆરોહાવરોહૌ = ચઢવા-ઉતરવાનું અથવા આરોહણ- અવરોહણ થાય છે.\nતદ્દગતિદર્શનાત્ = કારણ કે શ્રુતિમાં એમની ગતિનું એવું જ વર્ણન જોવા મળે છે.\nઉપનિષદમાં ચંદ્રલોકની પ્રાપ્તિનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં એવું નથી કહેવામાં આવ્યું કે અશુભ કર્મ કરનારા મનુષ્યો પણ ચંદ્રલોકની પ્રાપ્તિ કરી લે છે. એટલે શુભ કર્મ કરનારાને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે એ ચોક્કસ છે. વળી ચંદ્રલોકમાં શુભ કર્મોના જ ફળોપભોગને માટે જવાનું હોય છે એટલે અશુભ અથવા પાપ કર્મોવાળા મનુષ્યો ત્યાં નથી જઈ શકતા એવું આપોઆપ ફલિત થાય છે. અશુભ અથવા પાપ કર્મ કરનારા મનુષ્યો એ કર્મોના ફળને ભોગવવા માટે ચંદ્રલોકમાં નથી જતા પરંતુ યમલોકમાં જાય છે. એ લોકમાં રહીને પોતાનાં કુકર્મોના ફળને ભોગવી લીધા પછી એ ફરી પાછા મૃત્યુલોકમાં જન્મે છે ને મૃત્યુલોકમાં શુભાશુભ કર્મો અનુસરીને સારી કે નરસી, ઉત્તમ અથવા અધમ ગતિની પ્રાપ્તિ કરે છે. અથવા ઉપનિષદમાં કર્મોને અનુસરીને થનારી એવી વિરોધી ગતિનું વર્ણન આવે છે.\nકૌષીતકિ બ્રાહ્મણોપનિષદમાં ચંદ્રલોકમાં જવાની જે વાત કરવામાં આવી છે તે વાત કેવળ સત્કર્મ પરાયણ કે પુણ્યશાળી આત્માઓને માટે જ કરવામાં આવી છે. એવી રીતે સમ��વામાં આવશે તો એ વિષયને લગતાં ઉપનિષદ વચનોમાં કશો વિરોધ નહિ લાગે.\nસ્મરન્તિ = સ્મૃતિમાં પણ એનું સમર્થન કરવામાં આવ્યું છે.\nઅશુભ અથવા પાપકર્મ કરનારા માનવોને આસુરી યોનિની અથવા નરકની પ્રાપ્તિ થાય છે. એવું ગીતા જેવા સ્મૃતિ ગ્રંથમાં પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. ગીતાના સોળમાં અધ્યાયમાં કહ્યું છે કે 'સંસારમાં અધમ--નરાધમ એવા એ દુષ્ટ ને ક્રૂર માનવોને હું અશુભ અને આસુરી યોનિમાં અવારનવાર નાખ્યા કરું છું. એવા આસુરી યોનિને પામનારા મૂઢ માનવો હે અર્જુન, મને મેળવ્યા વિના જન્મે જન્મે અધમ ગતિની પ્રાપ્તિ કરે છે. સ્મૃતિની વિચારસરણી શ્રુતિને અનુરૂપ જ છે.\nઅપિ ચ = એ સિવાય.\nસપ્ત = પાપકર્મના ફળને ભોગવવા માટે મુખ્યત્વે સાત નરકનું પણ વર્ણન છે.\nપુરાણ ગ્રંથોમાં જુદાં જુદાં રૌરવાદિ મુખ્યત્વે સાત નરકનું વર્ણન જોવા મળે છે. એ નરકમાં પડીને જુદી જુદી યાતનાઓને કોણ ભોગવે છે કુકર્મપરાયણ અથવા પાપી મનુષ્યો. સત્કર્મ પરાયણ પુણ્યાત્મા પુરૂષોને માટે તો એવાં નરકોમાં જવાનો કોઈ પ્રશ્ન જ નથી પેદા થતો. નરકનું એવું વર્ણન પણ પાપ કર્મવાળા મનુષ્યોની ઘોર દુર્ગતિનું સૂચન કરે છે.\nમાનવ જો એવો સૂક્ષ્મ અહંકાર પણ રાખે કે હું ઈશ્વરના હાથમાં હથિયાર છું, નિમિત્ત છું અને આ કાર્ય કરું છું તો એવો અહંકાર પણ અસ્થાને છે. ઈશ્વર આવા હજારો હથિયાર પેદા કરી શકે, આપણા જેવા હજારો નિમિત્તો ઉભા કરી શકે. ઈશ્વરની શક્તિ અનંત છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/home-remedies/try-this-cabbage-recipe-to-prevent-heart-diseases-001299.html", "date_download": "2020-09-30T06:48:18Z", "digest": "sha1:UEZVLYIW3L5GVSTCJPT334PG4GJVZH7Z", "length": 9927, "nlines": 153, "source_domain": "gujarati.boldsky.com", "title": "કોબીજ ખાઈને દૂર કરો હદય સાથે જોડાયેલી બીમારીઓને | Try This Cabbage Recipe To Prevent Heart Diseases! - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: પોઈન્ટ ટેબલમાં RR સૌથી ઉપર, CSK સૌથી નીચે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nકોબીજ ખાઈને દૂર કરો હદય સાથે જોડાયેલી બીમારીઓને\nમાણસ બીમારીઓથી દૂર રહી શકતો નથી, અને આ બીમારીઓમાં જે સૌથી સામાન્ય બીમારી છે તે છે હદય રોગ. જેમ કે આપ���ે જાણીએ છીએ કે હદય આપણા શરીરનો મુખ્ય ભાગ છે, કેમકે જો એક સેકન્ડ માટે પણ આપણું હદય ધડકવાનું બંધ કરી દે તો આપણું મોત પણ થઈ શકે છે.\nઆજકાલ હદય રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં ઘરડાઓની સંખ્યા વધારે છે. લાંબુ જીવન જીવવા માટે સારું સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. જો તમારી પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત છે તો તમે ઘણા વિકારો અને બીમારીઓથી બચી શકો છો.\nઆપણી આજુબાજુ એવા ઘણા ખાદ્ય પદાર્થ છે જે આપણી પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત બનાવે છે અને આપણને લાંબી ઉંમર આપે છે. એવા જ એક ખાદ્ય પદાર્થ વિશે આજે આપણે જાણીશું જેને ખાવાથી હદય રોગથી બચી શકાય છે.\nતાજો ટાઈનો રસ- અડધો કપ\nઆદુનો રસ – ૨ ચમચી\nઆ ઘરગથ્થું ઉપાય જો રોજ કરવામાં આવે તો તેનાથી હદય રોગથી બચી શકાય છે. તેની સાથે જો તમે જંકફૂડથી દૂર રહો છો અને રોજ કસરત કરો છો તો તમને હદય રોગ નહી થાય. ટાઈમાં ફાઈબર હોય છે, જેનાથી ધમનિઓમાં રહેલ કોલેસ્ટ્રોલ અને ઝેરીલા પદાર્થને બહાર નીકાળવામાં મદદ મળે છે. જેનાથી હદયમાં લોહીનો પ્રવાહ બન્યો રહે છે. આદુમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે તમારા હદયની માંસપેશિયોને મજબૂત બનાવે છે. જેનાથી લાંબા સમય સુધી હદય સ્વસ્થ રહે છે.\nએક ગ્લાસમાં આપેલી સામગ્રી મિક્સ કરો\nઆ મિશ્રણને સવારે નાસ્તો કર્યા પહેલા પીવો.\nઓછામાં ઓછો ૨ મહીના સુધી આ ઉપાયને કરવો જરૂરી છે\nતેને તમારા આહારમાં નિયમીત લો.\nમીઠાથી કરો તોબા, નહિંતર થઈ શકે છે હાર્ટ ફેલ\nમહિલાઓને આવતાં હાર્ટ ઍટૅકને આ લક્ષણોથી ઓળખો\nઓફિસમાં કામ કરનાર શીખો હાઇ બીપીને કાબુ કરવાની ૫ રીત\nબ્લડ ગ્રુપથી ખબર પડશે હૃદય રોગનાં હુમલાનો ખતરો\nજાણો 8 બેસ્ટ વિટામિન્સ અને મિનરલ્સ, હાઇ બ્લડપ્રેશર રોકવા માટે\nતમારા હદય માટે સારા છે આ ૭ તેલ\nતમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે.\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nહુક્કા સ્મોકિંગ સાથે સંકળાયેલ હેલ્થ રિસ્ક\nશું તમને સામાન્ય અવાજો થી ઇરીટેડ થાવ છો તો કદાચ તમને મિસોફોનિઆ હોઈ શકે છે.\nઉઠ્યા ના 60 સેકન્ડ પછી શા માટે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ\nમસ્ક્યુલર ડિસ્ટ્રોફી શરીરને કેવી રીતે અસર કરે છે\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2012/08/Stonehenge-Durdle-Door-Giants-Causeway.html", "date_download": "2020-09-30T07:13:30Z", "digest": "sha1:4MOC7IDK2QNXVJNMUUC3LS3DCXWJFHQM", "length": 38500, "nlines": 187, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: યુ.કે. બાઇટ્સઃ સ્ટોનહેન્જ- ધબકતા પથ્થરો, નિર્જીવ માનવો", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nયુ.કે. બાઇટ્સઃ સ્ટોનહેન્જ- ધબકતા પથ્થરો, નિર્જીવ માનવો\nઆપણા ગુજરાતીઓની તો વાત જ નિરાળી છે. ગુજરાતીઓને ફરવા જવા માટે બે વસ્તુ જોઈએ જઃ ખાવા માટે ઢેબરા-ખાખરા-અથાણા અને માથું નમાવવા માટે કોઈ મંદિર. આપણે યાત્રા અને જાત્રાને હંમેશા સમાન જ ગણીએ છીએ. દૂરના કોઈ નદી કિનારે કે પર્વત પર કોઈ મંદિર હોય કે કોઈ બાવાનો આશ્રમ હોય એટલે આપણી યાત્રા નક્કી. ત્યાં જઈ આંખો બંધ કરીને ભગવાન જોડે શેર-બજારની જેમ થોડીક લેવડ-દેવડ કરી લેવાની અને સાથે લાવેલા ડબ્બા ખોલીને ખાવાનું એટલે આપણો પ્રવાસ પૂરો. એ સ્થળની ભૂગોળ કે ઇતિહાસમાં રસ લેવાની આપણને જરૂર જ નથી લાગતી. આ બોરિંગ વિષયોથી માંડ-માંડ પીછો છોડાવ્યો હોય, પછી તેમાં ફરી પડવાની શું જરૂર છે ગુજરાતી દુનિયાના કોઈ પણ દેશમાં વસતો હોય, આ લક્ષણો તો રહેવાના જ.\nયુ.કે.માં ઇમિગ્રેટ થયેલ કોઈ પણ ગુજરાતીને પૂછજો 'વેલ્સના મંદિરે ગયા છો' તો ૭૫% હા કહેશે અને બાકી ૨૫% ક્યારેક જવાનો પ્લાન બનાવે છે એમ જવાબ આપશે. ત્યાં જે ત્રણ ભગવાનની પૂજા થાય છે, તેમના નામ પૂછશો તો વધુમાં વધુ બે નામ આપશે. જ્યાં સવારની સૌ પ્રથમ એક કલાકની ટેભા-તોડ, bum-numbing પૂજા થાય છે, તે કયા ભગવાન તેમ પૂછશો, તો ખબર જ નહી હોય. કઈ ભાષામાં ને શું પૂજા થઈ, તે પૂછશો, તો તેની પણ ખબર નહીં હોય. સૌથી સામાન્ય બચાવ એ હશે કે 'ભગવાન એ ભગવાન છે. આપણને શ્રદ્ધા હોવી જોઈએ. બીજું જાણવાની શી જરૂર છે' તો ૭૫% હા કહેશે અને બાકી ૨૫% ક્યારેક જવાનો પ્લાન બનાવે છે એમ જવાબ આપશે. ત્યાં જે ત્રણ ભગવાનની પૂજા થાય છે, તેમના નામ પૂછશો તો વધુમાં વધુ બે નામ આપશે. જ્યાં સવારની સૌ પ્રથમ એક કલાકની ટેભા-તોડ, bum-numbing પૂજા થાય છે, તે કયા ભગવાન તેમ પૂછશો, તો ખબર જ નહી હોય. કઈ ભાષામાં ને શું પૂજા થઈ, તે પૂછશો, તો તેની પણ ખબર નહીં હોય. સૌથી સામાન્ય બચાવ એ હશે કે 'ભગવાન એ ભગવાન છે. આપણને શ્રદ્ધા હોવી જોઈએ. બીજું જાણવાની શી જરૂર છે' અરે ભાઈ શ્રદ્ધાની જ વાત હોય તો છેક વેલ્સ સુધી જવાની પણ શું જરૂર છે' અરે ભાઈ શ્રદ્ધાની જ વાત હોય તો છેક વેલ્સ સુધી જવાની પણ શું જરૂર છે ભગવાન તો કણ-કણમાં વસ્યા છે. ઘરે બેસીને જ તેમની પૂજા ન થાય ભગવાન તો કણ-કણમાં વસ્યા છે. ઘરે બેસીને જ તેમની પૂજ��� ન થાય જો ક્યાંક ગયા તો ક્યાં ગયા, કેમ ગયા તેટલી પ્રાથમિક માહિતી તો હોવી જોઈએને\nકોઈના મંદિરે જવા સામે વાંધો નથી પણ યુ.કે.માં એવા કેટલાય ફરવા લાયક સ્થળો છે કે જ્યાં જવાની આપણે કોઈ તસ્દી જ લેતા નથી. વેલ્સના મંદિરે જવાનો જેટલો ખર્ચ અને સમય થાય છે, તેટલો જ ખર્ચ અને સમયમાં ત્યાં જઈ શકાય તેમ હોવા છતાં નથી જતાં. જેમ કે Durdle Door અને Giant's Causeway એ યુ.કે.ના દાર્શનિક સ્થળોમાંના બે છે. કેટલા જઈ આવ્યા જોકે સાવ સાચુ કહું તો હું પણ હજી ત્યાં નથી જઈ શક્યો (ડર્ડલ ડોરનું પ્લાનિંગ કરું છું. કોઈને જોડાવું હોય તો કહેજો. હજી જગ્યા છે.) એટલે મને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર ન કહેવાય, પણ આટલી બધી ભડાશ કાઢવાનું કારણ હમણા બની ગયેલી એક ઘટના.\nટ્રાવેલ બ્રોશર્સમાં તાજમહેલ એટલે ભારત એમ માનવામાં આવે છે. એવી જ રીતે ઇંગ્લેન્ડનું રિપ્રેઝન્ટેશન ટાવર બ્રિજ અથવા 'સ્ટોનહેન્જ'થી થતું હોય છે. કહેવાનો મતલબ એ કે 'સ્ટોનહેનન્જ' ઇંગલેન્ડનું બહુ જ મહત્વનું પ્રાગૈતિહાસિક સ્થળ છે. ૪૦૦૦ વર્ષથી વધારે સમયથી ઊભા રહેલા પથ્થરો શેની રાહ જુવે છે, એની પણ કોઈને પાક્કી ખબર નથી. જોકે તેની ગોઠવણ કોઈ ચોક્ક્સ વિજ્ઞાનને અનુસરીને થયેલી છે. એટલે 'સ્ટોનહેન્જ'ની આસપાસ ગૂંથાયેલ રહસ્ય અને વિજ્ઞાન તેને વધુ આકર્ષક બનાવે છે. આ જગ્યાને એમને એમ જ થોડી World Heritage Site ઘોષિત કરી હશે\nઅમે Longleat Safari Park ની વન-ડે ટ્રિપમાં ગયા ગયા રવિવારે (૧૨/૦૮/૨૦૧૨) જોડાયા હતાં. અડધાથી વધારે પ્રવાસીઓ નક્કી કરેલા સમય કરતાં, આદત મુજબ, મોડા આવ્યા માટે મોડા ઊપડેલી બસમાં ટુરે ઓપરેટરે જાહેરાત કરી કે રસ્તામાં પડતા 'સ્ટોનહેન્જ' નામના સ્થળે જ અમને બ્રેકફાસ્ટ આપવામાં આવશે. (મૂળ આયોજન એવું હતું કે મોટર-વે પર પડતાં સર્વિસ-સ્ટેશને રોકાઈને બ્રેક-ફાસ્ટ કરવો, પણ ૪૫ મિનિટ મોડા નીકળ્યા એ સમય કવર કરવા માટે આવું નક્કી કર્યું.) પછી તેમને ખ્યાલ હતો તેટલી એ સ્થળના ઇતિહાસની પણ વાત કરી. એ મિનિ બસમાં અમારા ૪ સમેત કુલ ૧૪ પ્રવાસીઓ હતા. સ્ટોનહેન્જ આવ્યું એટલે અમે ચારેય તો દોડીને એ ધબકતો ઇતિહાસ જોવા ટિકિટની લાઇનમાં લાગી ગયાં. પાછા આવ્યા ત્યારે ખબર પડી કે અમારા સિવાય અમારી બસમાંથી કોઈ ત્યાં ગયું જ નથી. OMG બધાને એ 'પથરા' કરતાં બ્રેડ-પકોડાના બ્રેક-ફાસ્ટમાં વધારે રસ હતો બધાને એ 'પથરા' કરતાં બ્રેડ-પકોડાના બ્રેક-ફાસ્ટમાં વધારે રસ હતો 'આવા ઊભા કરેલા પથરા જોવા £૭.૮૦ ની ટિકિટ લેવાની 'આવા ઊભા કરેલા પથરા જોવા £૭.૮�� ની ટિકિટ લેવાની કેમેરો ઝૂમ કરીને ફોટા પાડી લઇએ, એટલે વાત પૂરી કેમેરો ઝૂમ કરીને ફોટા પાડી લઇએ, એટલે વાત પૂરી' તમે આવી કોઈ જગ્યા સ્પેશિયલી જોવા ન જાવ એ સમજી શકાય, પરંતું તેની સામે ઊભા હોવ અને ન જાવ એટલી નિર્જિવતા માટે શું કહેવું\nત્યાં ખાસ ગમેલી એક વાત હતી ટિકિટ સાથે આપવામાં આવતી Audio Commentary Device. આખા સ્ટોનહેન્જની ગોળ ફરતે દોરડા બાંધીને ગોળ ચાલવાનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. થોડે-થોડે અંતરે નંબરો લખેલા આવે. તમારે એ નંબર આ ડિવાઇસમાં દબાવવાના એટલે એ એંગલથી દેખાતા સ્ટોનહેન્જની માહિતી આપવામાં આવે. મજા આવી. જુદા-જુદા એંગલથી લેવામાં આવેલો સ્ટોનહેન્જનો વીડિયોઃ\nબીજી વાત ગમી તેની જાળવણીની. તેની આસપાસ માઇલો સુધીના વિસ્તારમાં માત્ર ખેતરો અને ચરિયાણો જ છે. એ વિસ્તારમાં વસવાટ કે ઉદ્યોગ માટે સરકાર મંજૂરી નથી આપતી. (માયાવતી મેડમ અને તાજ કોરિડોર કૌભાંડ યાદ આવે છે) જોકે એ વાત પણ નોંધવી જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ સુધી આ સ્મારકનું આટલું મહત્વ કે સાચવણી નહોતી. એક ફોટો ધ્યાનથી જોશો, તો તમને એ પથ્થરો પર નાના-નાના કાણાં જોવા મળશે. એ કાણાં પડેલા છે બુલેટ્સથી) જોકે એ વાત પણ નોંધવી જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ સુધી આ સ્મારકનું આટલું મહત્વ કે સાચવણી નહોતી. એક ફોટો ધ્યાનથી જોશો, તો તમને એ પથ્થરો પર નાના-નાના કાણાં જોવા મળશે. એ કાણાં પડેલા છે બુલેટ્સથી એવું જાણવા મળ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા અને એ દરમિયાન નજીકમાં આવેલા મિલિટરી બે'ઝ પરથી ઉડતા વિમાનો સ્ટોનહેન્જનો ઉપયોગ ટારગેટ પ્રેકટિસ માટે કરતાં હતાં. (એ મિલિટરી બે'ઝ હજું પણ ત્યાં જ છે.) બીજા ફોટા ફેસબુક પર અહીં મૂક્યા છે.\nવિકિમીડિયા - Durdle Door ની ઇમેજ અહીંથી અને Giant's Causeway ની ઇમેજ અહીંથી.\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ચિરાગ ઠક્કર જય, યુ કે બાઇટ્સ, સ્ટોનહેન્જ, સ્વરચિત, Durdle Door, Giant's Causeway, Stonehenge, UK Bites\nસરસ જગ્યાની મુલાકાત કરાવી. વિડિયો પણ ખૂબ સરસ. હા આવા લોકો હોય છે જેને નવા નવા સ્થળો જોવા કરતાં ખાવા-પીવામાં અને ખરીદીમાં બહુ રસ હોય છે.\nઆભાર હિનાબહેન. અહીં ગુજરાતીઓ પ્રવાસન સ્થળે બહુ ખરીદી પણ નથી કરતાં, મોંઘુ હોયને ખાલી ખાવ અને પગે લાગો એટલે પૂરૂ.\nગુજરાતીઓ ફરવા માટે જતા જ નથી, ખાખરા-થેપલા-અથાણાં ખાવા જ જાય છે. ૧૦૦ ટકા સાચી વાત. સરસ પોસ્ટ, ચિરાગભાઇ. પરફેક્ટ જગ્યાએ પ્રહાર વત્તા સ્ટોનહેન્જની સરસ માહિતી. લોકોને પથરાં જોવા ના ગમે પણ પથ્થરોની પૂજા કરવાની બહુ ગમે છે.\nએકદમ સચોટ વાતઃ 'લોકોને પથરાં જોવા ના ગમે પણ પથ્થરોની પૂજા કરવાની બહુ ગમે છે.'\nઅજ્ઞાત 21 ઑગસ્ટ, 2012 એ 09:26 AM વાગ્યે\nગુજરાતીઓ ફરવા જાય ત્યારે બે કામો ચોક્કસ કરે. એક તો તમે કહ્યું એમ ખાવાનું અને મેમરી ખાલી થઇ જાય ત્યાં સુધી ફોટા પડવાના.\nઅમે મિત્રો Australia માં ફરવા નીકળીએ ત્યારે ત્યાની ભૂગોળ, ઈતિહાસ, વિશિષ્ટતાઓનો ખુબ અભ્યાસ કરીએ અને પછી ત્રણ ચાર દિવસ નો કાર્યક્રમ ઘડીએ. જાણકારી લઇ ને ગયા હોઈએ તો પ્રવાસ માં અલગ ચાર્મ આવી જાય. હા પણ હોલીડે હાઉસ પર પાછા ફરીએ એટલે બહેનો ને આરામ આપવાનો અને બધી ગુજરાતી branded વસ્તુઓ બનાવીને આરોગવાની, જેમકે પાણીપુરી, પંજાબી, ભેલપૂરી, etc. જો ફરવું એ મન અને આંખ નો વિષય હોય તો મિષ્ટાન્ન આરોગી પેટ અને જીભ નો વિષય પણ \"પતાવી\" નાખવાનો.\nહવે રહી વાત ફોટા પડાવવાની તો ઘણા લોકો માટે \"જેટલા વધારે ફોટા એટલી વધારે મજા\" આ સુત્ર કેમે કરી છૂટતું નથી. એટલે every 30 minute વચ્ચે વચ્ચે બધાના ફોટા પાડી આપવાના એટલે બધા ખુશ.\nમૂળ વાત એમ છે કે બધાને પ્રવાસ meaningful લાગવો જોઈએ. કારણ તમે કે હું આ સ્વભાવ બદલી શકવાના નથી.\nતમે જયારે આ વાત છેડી છે ત્યારે એક \"મમરો\" મૂકી દઉં છું. કાકાસાહેબ નું હિમાલય પ્રવાસ વાંચ્યા પછી, ઘણી વાર આવી theme based યાત્રા કરવાનું વિચાર્યું છે. જેમકે \"1857 વિપ્લવ મહાયાત્રા\" - થોડા પુસ્તકો નો અભ્યાસ કરી એક પ્રોગ્રામ ઘડી ૮-૧૦ મિત્રો એ નીકળી પડવાનું. એકાદ પખવાડિયા ના પ્રોગ્રામ માં એ વખતના સ્થળો ની મુલાકાત લેવાની, અને બધા પોતાના અનુભવો, વાંચન માંથી વાતો share કરે. જાણે કે ઈતિહાસ નું એક પાનું પીવાનું.\nBy the way, ફોટા જોઈ ને આંખો ધન્ય થઇ\nગુજરાતીઓ ફરવા જાય ત્યારે બે કામો ચોક્કસ કરે. એક તો તમે કહ્યું એમ ખાવાનું અને મેમરી ખાલી થઇ જાય ત્યાં સુધી ફોટા પડવાના.\nઅમે મિત્રો Australia માં ફરવા નીકળીએ ત્યારે ત્યાની ભૂગોળ, ઈતિહાસ, વિશિષ્ટતાઓનો ખુબ અભ્યાસ કરીએ અને પછી ત્રણ ચાર દિવસ નો કાર્યક્રમ ઘડીએ. જાણકારી લઇ ને ગયા હોઈએ તો પ્રવાસ માં અલગ ચાર્મ આવી જાય. હા પણ હોલીડે હાઉસ પર પાછા ફરીએ એટલે બહેનો ને આરામ આપવાનો અને બધી ગુજરાતી branded વસ્તુઓ બનાવીને આરોગવાની, જેમકે પાણીપુરી, પંજાબી, ભેલપૂરી, etc. જો ફરવું એ મન અને આંખ નો વિષય હોય તો મિષ્ટાન્ન આરોગી પેટ અને જીભ નો વિષય પણ \"પતાવી\" નાખવાનો.\nહવે રહી વાત ફોટા પડાવવાની તો ઘણા લોકો માટે \"જેટલા વધારે ફોટા એટલી વધારે મજા\" આ સુત્ર કેમે કરી છૂટતું નથી. એટલે every 30 minute વચ્ચે વચ્ચે બધાના ફોટા પાડી આપવાના એટલે બધા ખુશ.\nમૂળ વાત એમ છે કે બધાને પ્રવાસ meaningful લાગવો જોઈએ. કારણ તમે કે હું આ સ્વભાવ બદલી શકવાના નથી.\nતમે જયારે આ વાત છેડી છે ત્યારે એક \"મમરો\" મૂકી દઉં છું. કાકાસાહેબ નું હિમાલય પ્રવાસ વાંચ્યા પછી, ઘણી વાર આવી theme based યાત્રા કરવાનું વિચાર્યું છે. જેમકે \"1857 વિપ્લવ મહાયાત્રા\" - થોડા પુસ્તકો નો અભ્યાસ કરી એક પ્રોગ્રામ ઘડી ૮-૧૦ મિત્રો એ નીકળી પડવાનું. એકાદ પખવાડિયા ના પ્રોગ્રામ માં એ વખતના સ્થળો ની મુલાકાત લેવાની, અને બધા પોતાના અનુભવો, વાંચન માંથી વાતો share કરે. જાણે કે ઈતિહાસ નું એક પાનું પીવાનું.\nBy the way, ફોટા જોઈ ને આંખો ધન્ય થઇ\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nયુ.કે. બાઇટ્સઃ વસંતનો વૈભવ (૨)\nયુ.કે. બાઇટ્સઃ સ્ટોનહેન્જ- ધબકતા પથ્થરો, નિર્જીવ મ...\nમરણનો વસવસો નહીં, પુરુષાર્થની ધન્યતાઃ સુરેશ દલાલ\nયુ.કે. બાઇટ્સઃ શેક્સપિયરનું 'હેન્રી ધ ફિફ્થ'\nયુ.કે. બાઇટ્સઃ ઑલિમ્પિક ૨૦૧૨ નો અનુભવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/04/svasth-raheva-mate-aatlu-karo.html", "date_download": "2020-09-30T05:35:40Z", "digest": "sha1:GMYIRGPTP4KRUU3KMLXHKK5UOKBG3BLY", "length": 8923, "nlines": 73, "source_domain": "www.gyangujarati.in", "title": "લોકડાઉન માં રહેવું છે સ્વસ્થ તો 7 કલાક ની ઊંઘ જરૂરી, જાણો કેવી હોવી જોઈએ તમારી દિનચર્યા", "raw_content": "\nHomeહેલ્થલોકડાઉન માં રહેવું છે સ્વસ્થ તો 7 કલાક ની ઊંઘ જરૂરી, જાણો કેવી હોવી જોઈએ તમ��રી દિનચર્યા\nલોકડાઉન માં રહેવું છે સ્વસ્થ તો 7 કલાક ની ઊંઘ જરૂરી, જાણો કેવી હોવી જોઈએ તમારી દિનચર્યા\nલોકડાઉન પોતાની મુશ્કેલીઓ છે, પરંતુ સારી વાત એ છે કે તે જીવન માટે સલામત છે. માનસ ચિકિત્સકો કહે છે કે લોકોની ટેવ બગડી રહી છે, જે બોડી ક્લોકને અસર કરી રહી છે. સૌથી વધુ રાત્રી ની ઊંઘ પ્રભાવિત થઇ રહી છે, જે તાણ, અનિદ્રા અને હતાશા તરફ દોરી જાય છે. તમે રાત્રે સાત કલાકની ઊંઘ પછી અને રૂટીનને અનુસરીને જ સ્વસ્થ રહી શકો છો.\nસિડની યુનિવર્સિટીના મનોવિજ્ઞાનિક અને મેડિસિન વિભાગના પ્રો. નિક ગ્લોઝિયર કહે છે કે જો તમે દિવસ દરમિયાન ખૂબ જ સુઈ જાઓ છો, તો પછી સામાન્ય દિવસોમાં તમે રાત્રે સૂતા કરતા 30 થી 45 મિનિટ પછી સૂઈ શકશો. જો તમે દિવસમાં ખૂબ મોડા સુધી સુતા રહો છો, તો પછી બોડી ક્લોક બગડવાનું આ પ્રારંભિક લક્ષણ છે, જે માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.\nપ્રો. નિકના મુજબ, પુખ્ત વયના વ્યક્તિએ રાત્રે સાતથી સાડા સાત કલાક સૂવું જોઈએ. જ્યારે તમે રાત્રે ઊંડી ઊંઘ લો છો, ત્યારે મગજ ન્યુરોટ્રાન્સમિટર ઉત્પન્ન કરે છે, જેનાથી વ્યક્તિ સવારે ઉઠે છે ત્યારે તે ખુદને ઉર્જાવાન અને તરોતાજા અનુભવે છે. જો તમે નિર્ધારિત સમય પહેલાં સૂવા ગયા છો, તો મગજ તમને ઉઠેલા રહેવાનું કહેશે કારણ કે તે સમયે તે ઘણા ન્યુરોટ્રાન્સમીટર બનેલા હોતા નથી. આને કારણે તમે સારી રીતે સૂઈ શકશો નહીં અને જ્યારે તમે જાગશો ત્યારે થાક અનુભવો છો.\nદિવસે સુવાની જગ્યા એ ખુદ ને રાખો વ્યસ્ત\nડોકટરો માને છે કે લોકડાઉન દરમિયાન 70 ટકા લોકો ઘરેથી કામ કર્યા પછી પણ થોડા સમય માટે સૂઈ રહ્યા છે. આવા લોકો માટે સારું રહેશે કે લોકો દિવસ દરમિયાન પોતાને વ્યસ્ત રાખે છે જેથી રાત્રે તેમને સારી ઊંઘ આવે. આ ટેવ અત્યારે ખરાબ છે. જ્યારે પરિસ્થિતિઓ સામાન્ય થાય છે અને કામ પર પાછા આવે છે ત્યારે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.\nસુવા જતા પહેલા સ્ક્રીન ટાઈમ ઓછો કરો\nજો તમે પથારીમાં સૂવા જાવ છો, તો મોબાઇલ અને ગેજેટ્સથી દુરી બનાવી ને રાખો. તમે કોલ્સ, વિડિઓ ચેટ્સ દ્વારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે વાત કરીને તમારું મનોરંજન કરી શકો છો. આ તમારા તાણને ઓછું કરી શકે છે, પરંતુ તે તમને રાત્રે શાંતિથી સૂઈ શકો છો. લાંબા સમયથી ટીવી, લેપટોપ, આઈપેડ, મોબાઇલનો ઉપયોગ કરવાથી આંખમાં દુખાવો થવાની ફરિયાદો પણ થઈ શકે છે. તેથી સમય સમય પર આંખો ને આરામ આપતા રહો.\nઘરે આ રીત અપનાવો\nસવાર ના સ���યે દૈનિક ક્રિયા કરો\nસ્નાન કાર્ય પછી થોડો સમય ધ્યાન કરો\nવ્યાયામ અને યોગ કરો મન શાંત રહેશે\nઘર અને પરિવાર ના લોકો સાથે સમય વિતાવો\nજે એકલા છે એ પોતાની પસંદ નું કામ કરે\nઆળસ ના કરો અને કંઈક નવું શીખવાની કોશિશ કરો\nદિનચર્યા ઠીક તો શરીર સંપૂર્ણ રીતે ઠીક\nપ્રો. નિક સમજાવે છે કે જો રૂટીન સારી રહેશે તો શ્વાસની ગતિ વધુ સારી રહેશે. લોહીનો પ્રવાહ સંતુલિત રહેશે અને નર્વસ સિસ્ટમ તેનું કાર્ય વધુ સારી રીતે કરે છે. તે સીધા હૃદયના ધબકારાને અસર કરે છે. આનાથી શરીર હળવાશ અનુભવે છે અને તેમાં ઉર્જા બનેલી રહે છે.\nજો તમને અમારી પોસ્ટ પસંદ આવે તો 5 મિનિટ નો સમય આપી કમેન્ટ અને લાઈક જરૂર થી કરો.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nજેઠાલાલ થી લઈને માધવીભાભી સુધી, તારક મહેતા માં કામ કરતા આ 10 કલાકારો ની છે આ રિયલ ફેમિલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/04/virat-anushka-free-time.html", "date_download": "2020-09-30T04:50:41Z", "digest": "sha1:KFKNXWLBKU3IRXEAVRTX7O5MYCN7NLMM", "length": 9694, "nlines": 69, "source_domain": "www.gyangujarati.in", "title": "એકબીજાની સાથે બાલ્કની માં સમય વિતાવતા નજરે આવ્યા વિરાટ અને અનુષ્કા, વાયરલ થયો વિડીયો", "raw_content": "\nHomeખબરએકબીજાની સાથે બાલ્કની માં સમય વિતાવતા નજરે આવ્યા વિરાટ અને અનુષ્કા, વાયરલ થયો વિડીયો\nએકબીજાની સાથે બાલ્કની માં સમય વિતાવતા નજરે આવ્યા વિરાટ અને અનુષ્કા, વાયરલ થયો વિડીયો\nદિવસેને દિવસે કોરોના વાયરસનો સંક્રમણ વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન જેવા કડક પગલા લીધા છે. ચેપનો ફેલાવો જોતાં, આ પગલાં પણ જરૂરી હતા. આવી સ્થિતિમાં લોકોને ઈચ્છ્યા વિના પણ તેમના ઘરે જ રહેવું પડે છે. આ સમયે, બધા પોતપોતાના ઘરોમાં છે. અને પોતાને કોરોનટાઇન કરે છે. બોલિવૂડની તમામ હસ્તીઓ અને સ્ટાર્સ પણ અત્યારે તેમના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. આ હસ્તીઓમાં ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માનાં નામ પણ શામેલ છે. અને તાજેતરમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.\nકહી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એવા સેલિબ્રિટી કપલ્સ છે જે ખૂબ જ વ્યસ્ત હોય છે. અને સામાન્ય રીતે તે બંને એ��� બીજાને સમય આપવામાં અસમર્થ હોય છે. જો કે, 21 દિવસના આ લોકડાઉનમાં, બંને એક સાથે છે અને પોતાનો આ સમય એકબીજા સાથે વિતાવી રહ્યા છે. તાજેતરમાં જ તેનો એક બાલ્કનીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.\nફૈન્સ એ શૂટ કર્યો આ વિડીયો\nજે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેને અનુષ્કા શર્માના ચાહકે શૂટ કર્યો છે. અને તેના ઇન્સ્ટા એકાઉન્ટ સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં વિરાટ અને અનુષ્કા તેમની પેન્ટહાઉસ બાલ્કનીમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરતી વખતે ફૈન્સ એ કેપ્શનમાં લખ્યું - ઓકે, હું ઘણાં વર્ષોથી અનુષ્કા શર્માના ઘરની નજીક જ રહી રહી છું.\nઆગળ તેણે લખ્યું, પરંતુ આ પહેલીવાર છે, જ્યારે હું વિરાટ અને અનુષ્કા ને સાથે જોઈ રહી છું. તે જ સમયે, તે લખે છે, જોકે દૂર હોવાથી એ કન્ફર્મ નથી કે તે વિરાટ અને અનુષ્કા શર્મા છે.\nતાજેતરમાં જ અનુષ્કાએ થોડા દિવસો પહેલા એક તસવીર શેર કરી હતી, જેમાં તે તેના માતાપિતા અને વિરાટ સાથે બોર્ડ ગેમ રમતી જોવા મળી હતી. આ તસવીર તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ હતી. ચાહકોએ પણ આ ફોટો ખુબજ પસંદ કર્યો અને તેના પર કમેન્ટ પણ કરી હતી. આ સિવાય કેટલાક દિવસો પહેલા તેણે વિરાટ કોહલી સાથે બીજો ફોટો શેર કર્યો હતો અને વિશેષ સંદેશ લખ્યો હતો.\nઅનુષ્કાએ લખ્યું, દરેક કાળા વાદળ પર સોનેરી લકીર પણ હોય છે, હવે લાગે છે કે આ સમય સૌથી ખરાબ સમય છે. ઘણી રીતે જોવામાં આવે તો તે ખરેખર છે. તાજેતરમાં આપણે એવી વસ્તુનો સામનો કરી રહ્યા છીએ જેનાથી આપણે ભાગીએ છીએ.\nઆગળ તેણે લખ્યું છે, કારણ કે અમે વ્યસ્ત હતા, અથવા અમને કહેવું સરળ છે કે આપણે વ્યસ્ત હતા. ઘરે પ્રિયજનો સાથે રહેવા માટે, આખું વિશ્વ પર કરવામાં આવ્યું હોવા છતાં, તે આપણા બધા માટે એક વિશેષ સંદેશ છે. સંદેશ એ છે કે આપણે કામ માટે સખત મહેનત કરવી પડશે અને હંમેશા જીવન સાથે સંતુલન રાખવું પડશે. જો સંતુલન બગડે તો આપણે આવી ભયંકર પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nજેઠાલાલ થી લઈને માધવીભાભી સુધી, તારક મહેતા માં કામ કરતા આ 10 કલાકારો ની છે આ રિયલ ફેમિલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/what-caused-the-air-india-express-crash-black-box-retrieved-probe-begins/articleshow/77441997.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article9", "date_download": "2020-09-30T05:42:37Z", "digest": "sha1:RGRS4ZE55RZF2HJUFXEXRBVSRJRTXXU5", "length": 12051, "nlines": 84, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "Kozhikode airport: કેરળ વિમાન દુર્ઘટનાઃ ક્રેશ વિમાનનું બ્લેકબોક્સ મળ્યું, વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાશે - what caused the air india express crash\nકેરળ વિમાન દુર્ઘટનાઃ ક્રેશ વિમાનનું બ્લેકબોક્સ મળ્યું, વધુ તપાસ માટે દિલ્હી લઈ જવાશે\nકોઝીકોડ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત વિમાન એર ઇન્ડિયા એક્સપ્રેસનું બ્લેકબોક્સ મળી ગયું છે. આ બ્લેકબોક્સ પરથી દુર્ઘટનનાના કારણો સામે આવશે. તમને જણાવી દઈએ કે દરેક પ્લેનમાં એક બ્લેક બોક્સ નામનું ડિવાઈસ હોય છે. જેમાં પાયલટ ડેટા ઉપરાંત પાયલટની વચ્ચે થયેલ વાતચીત અને સાથો સાથ તેના અને એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરની વચ્ચે થયેલ વાતચીત રેકોર્ડ થાય છે.\nકોઝીકોડઃ કોઝીકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણોની તપાસ કરવા માટે ડીજીસીએની એક ટીમને શનિવારે વિમાનનું બ્લેક બોક્સ મળી ગયું છે. બ્લેક બોક્સ પાયલટ ડેટા ઉપરાંત પાયલટની વચ્ચે થયેલ વાતચીત અને સાથો સાથ તેના અને એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરની વચ્ચે થયેલ વાતચીત રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સને તપાસ માટે દિલ્હી લાવવામાં આવશે.\nએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)ના પ્રવક્તાએ દાવો કર્યો કે વિમાન રનવે-28 પર ઉતરવાનું હતું પણ પાઇલટને ભારે વરસાદના કારણે લેન્ડિંગના પ્રથમ પ્રયાસમાં રનવે ન દેખાયો. તેથી તેણે રનવે-10 પર લેન્ડિંગની મંજૂરી માગી. રનવેના જે પોઇન્ટ પર વિમાન ઉતરવાનું હતું ત્યાંથી 1 કિ.મી. આગળ ઉતર્યું, જેના કારણે વિમાનનું સંતુલન ખોરવાયું અને તે ટેક્સી વે નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું.\nAAIના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રથમ વખત લેન્ડિગ માટે રનવે-28 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પણ ભારે વરસાદને લીધે પાયલટ રનવેને જોઈ શકતા ન હતા. ત્યારબાદ રનવે-10 માટે મંજૂરી માંગવામાં આવી હતી. Air Traffic Control (ATC)ને ટાંકી AAIના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે વિમાન ટેક્સિવે સી નજીક લેન્ડ થયુ હતું. જે રનવે-10 શરૂ થાય ત્યાંથી આશરે 1000 મીટરના અંતર પર આવેલો છે. રનવેની કુલ લંબાઈ 2,700 મીટર છે. પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે એરફીલ્ડમાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. લેન્ડિગના સમયે વિઝિવિલિટી પણ 2000 મીટર નોંધાઈ હતી.\nલેન્���િંગ સમયે વિઝિબિલિટી 2 હજાર મીટર હતી. રનવેની કુલ લંબાઇ 2,700 મીટર છે. દરમિયાન, કોઝિકોડ પહોંચેલા નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આ વિમાન અમારા સૌથી અનુભવી કમાન્ડર કેપ્ટન દીપક સાઠે ઊડાવી રહ્યા હતા. તેમને 10 હજાર કલાકથી વધુ ઉડાનનો અનુભવ હતો. તેઓ આ એરપોર્ટ પર 27 વખત લેન્ડિંગ કરી ચૂક્યા હતા. ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએએ એરપોર્ટ પર ઘણા સ્થળે સુરક્ષા સંબંધી વિવિધ મોટી ખામીઓ જણાયા બાદ ગત વર્ષે 11 જુલાઇએ કારણદર્શક નોટિસ પાઠવી હતી. જોકે, ડીજીસીએના ડાયરેક્ટર જનરલ અરુણ કુમારે જણાવ્યું કે આ એરપોર્ટની તમામ ખામીઓ ગયા મહિને જ દૂર થઇ ચૂકી છે.\nશુક્રવારે વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ AXB-1344 દુબઈથી સાંજે 7.41 વાગે કોઝીકોડ પહોંચ્યુ હતું. ભારે વરસાદને લીધે રનવે-10 પર પાયલટને લેન્ડિંગ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. આ સમયે વિમાન લપસી ગયુ હતુ અને રનવેથી આગળ નિકળી ગયુ ગતું.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nસંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે 10 વાગ્યે મોટી જાહેરાત કરશે આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nટીવીટેરેંસ લુઈસે નોરા ફતેહીને ખોટી રીતે કર્યો સ્પર્શ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nદેશભારત અને ગરીબ દેશો માટે 10 નહીં 20 કરોડ કોરોના વેક્સીન તૈયાર કરાશે\nદુનિયાકોરોનાથી 10 લાખના મોત, બિનસત્તાવાર આંકડો મોટો હોવાના દાવા\nસમાચારIPL : સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવી ખાતુ ખોલ્યું\nદુનિયા'કોરોના પત્યો નથી ત્યાં હવે કોહરામ મચાવી શકે છે બીજો ચીની વાયરસ'\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થય���\nદેશચીનને ભારતનો જવાબ, '1959ની LACની વ્યાખ્યાને અમે નથી માનતા'\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/", "date_download": "2020-09-30T05:48:40Z", "digest": "sha1:QIKDOZSCIH42KOHVZCY32WD5ISEPMRR4", "length": 38703, "nlines": 776, "source_domain": "abtakmedia.com", "title": "Abtak Media | Positive News – Informative News", "raw_content": "\nશેરબજારમાં સતત ઉતાર-ચઢાવ સેન્સેકસ ૩૮૦૦૦ને પાર\nઅલ્પના મિત્રા અને ભાવેશ જોશીને વધારાની કામગીરીનો બોજ: ગોહેલને ટ્રાફિક-ટ્રાન્સપોર્ટમાંથી મુકિત\nપાણી કાપનો કોરડો વિંઝતું કોર્પોરેશન: કાલે બે વોર્ડમાં, ગુરૂવારે ત્રણ વોર્ડમાં…\nઆત્મનિર્ભર યોજનામાં બેંકોની વકીલોને લોન આપવામાં આડોડાય\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nઅમર ગીતોના ગાયક ‘વોઇસ ઓફ ધ નેશન’ લત્તા મંગેશકર “મેરી આવાજ…\nગાઈડલાઈન બનાવીને થિયેટરો-નાટ્ય ગૃહો શરૂ કરો – ટિવી, ફિલ્મ, નાટક કલાકાર…\nઈશ્વરને પ્રાર્થના કે બધુ ઝડપથી પાછુ પહેલા જેવું શરૂ કરી દે:…\nગુજરાતી ફિલ્મો અને સિરીયલો યુવા વર્ગને આકર્ષે તે ખુબજ જરૂરી: ફિલ્મસ્ટાર…\nગુજરાતી મૂળાક્ષરોમાં એક અણગમતો શબ્દ “ઢ ” : ભલભલાને શરમાવી…\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nફેફસાને સ્વસ્થ રાખવા રોજ કસરત અને પ્રાણાયામ કરો:ડો.પ્રશાંત ઠાકર\nવિટામિન્સ અને મીનરલ્સથી ભરપૂર મેથીદાણા છે અસાધ્ય રોગોનો અકસીર ઈલાજ\nરોગ પ્રતિકારક શક્તિ વધારવા રોજ પીવો આ આયુર્વેદિક ઉકાળો\nયંગસ્ટર્સમાં ફેવરીટ: ઇયર ફોનનો સતત ઉપયોગ કરનારાઓને દર એક કલાકે ૧૦…\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nજેસીઆઇ રાજકોટ યુવા દ્વારા ઓનલાઇન ‘હેલ્ધી બેબી’ કોમ્પીટીશન યોજાશે\nફિડમ યુવા ગ્રુપ આયોજીત ‘ગાંધી વિચાર યાત્રા’ કોરોના મહામારીને કારણે મોકુફ\nગુજરાત વિધાનસભાની ૮ બેઠકો માટે ૩ નવેમ્બરે મતદાન: ૧૦મીએ મત ગણતરી\nપુર્વ વડાપ્રધાનનો ભાઈ શાહબાજ મનીલોન્ડરીંગમાં અંદર\nછુટ્ટી મીઠાઈ પર “બેસ્ટ બીફોર ડેટ”ના કાયદાનો વ્યવહારૂ અમલ”મુશ્કેલ\nકેન્સર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આરોગ્ય કર્મીઓની અપ્રતિમ કામગીરી\nહવે સ્ટીલ વગર નોંધાયે આયાત નહીં કરી શકાય\nઆત્મનિર્ભર યોજનામાં બેંકોની વકીલોને લોન આપવામાં આડોડાય\n૨૪*૭ કોરોનાના દર્દીઓની સતત વહારે રહેતા ડોકટર્સ-નર્સ\nઈ-ચલણના નિયમોમાં ફેરફાર: ૧લી ઓકટોબરથી લાગુ\nઆગામી સપ્તાહથી મુંબઇની હોટલ, બાર ધમધમતા થઇ જશે\nઉતાર-ચડાવવાળી મેચમાં મુંબઈને પછાડી રોયલે લાજ રાખી…\nહવે રેલવે ‘નવા વાઘા’ ધારણ કરવાનો ચાર્જ યાત્રિકો પાસે વસુલાશે\nહવે સ્ટીલ વગર નોંધાયે આયાત નહીં કરી શકાય\nપુર્વ વડાપ્રધાનનો ભાઈ શાહબાજ મનીલોન્ડરીંગમાં અંદર\nશેરબજારમાં સતત ઉતાર-ચઢાવ સેન્સેકસ ૩૮૦૦૦ને પાર\nઅલ્પના મિત્રા અને ભાવેશ જોશીને વધારાની કામગીરીનો બોજ: ગોહેલને ટ્રાફિક-ટ્રાન્સપોર્ટમાંથી મુકિત\nપાણી કાપનો કોરડો વિંઝતું કોર્પોરેશન: કાલે બે વોર્ડમાં, ગુરૂવારે ત્રણ વોર્ડમાં વિતરણ બંધ\nઆત્મનિર્ભર યોજનામાં બેંકોની વકીલોને લોન આપવામાં આડોડાય\nયુનિવર્સિટીની ફાયનાન્સની બેઠકમાં રૂા.૮૮ લાખનાં ખર્ચને બહાલી\n૧લી ઓકટોબરથી અનલોક:પ મળી શકે છે ઘણી નવી છુટછાટ\nઈ-ચલણના નિયમોમાં ફેરફાર: ૧લી ઓકટોબરથી લાગુ\nનાના-મોટા વ્યવસાય જીવમાં જીવ પુરતી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના\nજેસીઆઇ રાજકોટ યુવા દ્વારા ઓનલાઇન ‘હેલ્ધી બેબી’ કોમ્પીટીશન યોજાશે\n‘વિશ્વમાં દર વર્ષે ૧૭૯ લાખ લોકોના મોતનું કારણ કાર્ડીયોવાસ્કયુલર ડીસીઝ’: ડો. કપીલ વિરપરીયા\nકેન્સર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આરોગ્ય કર્મીઓની અપ્રતિમ કામગીરી\nરમત રમતમા કોરોનાને હરાવતા કોવીડ હોસ્પિટલના દર્દીઓ\nઆગામી સપ્તાહથી મુંબઇની હોટલ, બાર ધમધમતા થઇ જશે\nમહારાષ્ટ્ર હોટલ, રેસ્ટોરન્ટ એસો. દ્વારા જાહેર કરવામાં આવયું હતું. કે સોમવારે તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદર્વ ઠાકર દ્વારા રાજયમાં રેસ્ટોરન્ટ અને બાર ઓકટો ��હિનાના પ્રથમ અઠવાડીયાથી...\nઉતાર-ચડાવવાળી મેચમાં મુંબઈને પછાડી રોયલે લાજ રાખી…\nહવે રેલવે ‘નવા વાઘા’ ધારણ કરવાનો ચાર્જ યાત્રિકો પાસે વસુલાશે\nહવે સ્ટીલ વગર નોંધાયે આયાત નહીં કરી શકાય\nપુર્વ વડાપ્રધાનનો ભાઈ શાહબાજ મનીલોન્ડરીંગમાં અંદર\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાનનું રાજકીય સંકટ હાલ પુરતું ઉકેલાયું: ૧૪ સપ્ટેમબરે વિશ્ર્વાસના મતની પરીક્ષા બાદ કોંગ્રેસ ગેહલોતની ‘કસોટી’ કરશે રાજસ્થાનમાં કોંગ્રેસે સરકારને સ્થિર રાખવા વચગાળાનો રસ્તો અપનાવી લીધો...\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું...\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર...\nસી.આર પાટીલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ...\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા...\nરૂ.18 લાખની એક ટિકિટ, સોનાના વરખના વાસણોમાં ભોજન \nસફળતા અને નિષ્ફળતા વચ્ચેની મુસાફરી- જીંદગી\nફેફસાને સ્વસ્થ રાખવા રોજ કસરત અને પ્રાણાયામ કરો:ડો.પ્રશાંત ઠાકર\nવિટામિન્સ અને મીનરલ્સથી ભરપૂર મેથીદાણા છે અસાધ્ય રોગોનો અકસીર ઈલાજ\nરોગ પ્રતિકારક શક્તિ વધારવા રોજ પીવો આ આયુર્વેદિક ઉકાળો\nયંગસ્ટર્સમાં ફેવરીટ: ઇયર ફોનનો સતત ઉપયોગ કરનારાઓને દર એક કલાકે ૧૦...\nશરીરની સફાઈ માટે સાવરણીનું કામ કરતી વિવિધ ‘ભાજીઓ’\nવિટામીન્સથી ભરપુર, બ્લડ સુગર, સ્કીન, હાર્ટએટેક સામે ફાયદાકારક ‘પલાળેલી મગફળી’\nહવે આકાશ ઉપર પણ હરીફાઈ: કલાઉડમાં ડિસ્કાઉન્ટ મળતું થઈ જશે\nશું તમને તમારા વોટસએપ ચેટની ચિંતા છે\nસેમસંગનો સૌથી મોંઘો ગ્લાસફોનની ભારતમાં પધરામણી\nન હોય… હવે કાચીંડાની જેમ મોબાઈલ પણ રંગ બદલશે\nઘરમાં પગ મુકતાની સાથે અનલોક થઈ જશે સ્માર્ટફોન, આવી છે ટ્રીક\nપબજી ટક્કર આપવા મથામણ કરનારી અક્ષયકુમારની ફૌજીમાં શુ છે ખાસ\nશેરબજારમાં સતત ઉતાર-ચઢાવ સેન્સેકસ ૩૮૦૦૦ને પાર\nઅલ્પના મિત્રા અને ભાવેશ જોશીને વધારાની કામગીરીનો બોજ: ગો��ેલને ટ્રાફિક-ટ્રાન્સપોર્ટમાંથી મુકિત\nપાણી કાપનો કોરડો વિંઝતું કોર્પોરેશન: કાલે બે વોર્ડમાં, ગુરૂવારે ત્રણ વોર્ડમાં વિતરણ બંધ\nઆત્મનિર્ભર યોજનામાં બેંકોની વકીલોને લોન આપવામાં આડોડાય\nયુનિવર્સિટીની ફાયનાન્સની બેઠકમાં રૂા.૮૮ લાખનાં ખર્ચને બહાલી\n૧લી ઓકટોબરથી અનલોક:પ મળી શકે છે ઘણી નવી છુટછાટ\nઈ-ચલણના નિયમોમાં ફેરફાર: ૧લી ઓકટોબરથી લાગુ\nછુટ્ટી મીઠાઈ પર “બેસ્ટ બીફોર ડેટ”ના કાયદાનો વ્યવહારૂ અમલ”મુશ્કેલ\nનાના-મોટા વ્યવસાય જીવમાં જીવ પુરતી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના\nઆપણુ હૃદય જીવનમાં ૧૬ કરોડ લીટર લોહીનું પંપીંગ કરે છે\nજેસીઆઇ રાજકોટ યુવા દ્વારા ઓનલાઇન ‘હેલ્ધી બેબી’ કોમ્પીટીશન યોજાશે\n‘વિશ્વમાં દર વર્ષે ૧૭૯ લાખ લોકોના મોતનું કારણ કાર્ડીયોવાસ્કયુલર ડીસીઝ’: ડો. કપીલ વિરપરીયા\nકેન્સર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આરોગ્ય કર્મીઓની અપ્રતિમ કામગીરી\nરમત રમતમા કોરોનાને હરાવતા કોવીડ હોસ્પિટલના દર્દીઓ\nહૃદયને ‘ધબકતુ’ રાખવા ખાન-પાનની શૈલી સુધારો\nટી.પી. શાખાના હેડ સર્વેયર ડી.ડી. પરમાર કોરોના સામેનો જંગ હાર્યા\nહાઈકોર્ટે દોષી જાહેર કરેલ રેપના આરોપીને સુપ્રીમે નિર્દોષ ઠેરવ્યો\n૨૦ હજાર ભૂતિયા નળ જોડાણ એક મહિનામાં જ નિયમીત કરવાનો કોર્પોરેશનનો લક્ષ્યાંક\nવોર્ડ નં.૧૮માં પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય સાગઠિયા\n૨૪*૭ કોરોનાના દર્દીઓની સતત વહારે રહેતા ડોકટર્સ-નર્સ\nલોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો\nરાજકોટ રેલવે સ્ટેશનમાં લગેજ સ્કેનર મશીન મૂકવાનો નિર્ણય\nજય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર દ્વારા અનોખુ સ્તુત્ય કાર્ય\nફિડમ યુવા ગ્રુપ આયોજીત ‘ગાંધી વિચાર યાત્રા’ કોરોના મહામારીને કારણે મોકુફ\nમાસ્ક વગર બહાર નીકળે એને રૂડા રાજકોટના સમ: સાંઈરામ દવે\nરેમડેસિવીર ઇન્જેકશનના કાળા બજારમાં મહિલા સહિત પાંચની ધરપકડ\nમીકેનીકલ એન્જીનિયરો દેશની જી.ડી.પી. અને વિકાસ દરને ઉંચો લાવી શકશે: ઉદ્યોગપતિઓનું સ્પષ્ટ કથન\nઅટલ સરોવર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટસની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ\nબ્રહ્માકુમારી ભારતી દીદીના જન્મોત્સવ નિમિતે આયુર્વેદિક ઔષધિઓનું વિતરણ\nતબલા-ઢોલ-ખંજરીનો નાદ બન્યો ‘અવાચક’…\nવિટામીન, ફેટ અને ગુણવત્તા દૂધનું દૂધ કરી નાંખે\nગુજરાત વિધાનસભાની ૮ બેઠકો માટે ૩ નવેમ્બરે મતદાન: ૧૦મીએ મત ગણતરી\nજેતપુરન�� કારખાનાઓમાંથી છોડાતા પ્રદુષિત પાણીથી સ્થાનિકોનું સ્વાસ્થ્ય જોખમમાં\nસોરઠના રોહને ‘હાઈ રેન્જ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં સ્થાપ્યો કિર્તિમાન\nઉપલેટા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનસીપી દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી રેશ્મા પટેલને સોંપાઇ\nકચ્છમાં દલીત અત્યાચાર મુદ્દે વાડ જ ચીભડાં ગળે તેવો તાલ: કોંગી મહામંત્રીનો આક્ષેપ\nધ્રોલના રોડ-રસ્તાઓ પેવર બ્લોકથી મઢાશે: રૂ.પ.૫૦ કરોડના કામોનું ખાતમુહર્ત\nજસદણમાં ‘ઠગ’ ગેંગે અનેક વેપારીને શીસામાં ઉતારી ફરાર\nકચ્છ મુસ્લીમ સમાજના આગેવાનો મતભેદો ભૂલી જઈ એકમંચ પર આવતા થયું સમાધાન\nજસદણમાં ખાનગી શાળાઓ દ્વારા ફરી વાલીઓ પાસેથી ફીની પઠાણી ઉઘરાણી શરૂ\nધોરાજીમાં ભુગર્ભ ગટરની કુંડીઓના તૂટેલા ઢાંકણા સામે વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ\nગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં મચ્છરોનો નાશ કરવા ફોગીંગ કાર્યવાહી હાથ ધરાઇ\nઆંબેડકરનગરમાં દુષિત પાણી પ્રશ્ને મહિલાઓનો વોર્ડ ઓફિસે હોબાળો: માટલા ફોડ્યા\nજૂનાગઢમા સિવિલની હેલ્પ ડેસ્ક સુવિધા દર્દીઓના પરિજનો માટે બની સેતુરૂપ\nકચ્છ: રાપરના કીડીયાનગર ગ્રામ પંચાયતની સરકારી ગ્રાંન્ટમાં લાખોનો ભ્રષ્ટાચાર\nરાપરના ધારાશાસ્ત્રીના હત્યામાં વધુ ત્રણ શખ્સો સકંજામાં\nઆગામી સપ્તાહથી મુંબઇની હોટલ, બાર ધમધમતા થઇ જશે\nપ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા નિપજાવનાર આરોપીની ૧૧ વર્ષ બાદ ધરપકડ\nકાલાવડ-રાજકોટ હાઈવે રોડ પર આવેલ આણંદપર ચોકડી નજીક દેશી તમંચા સાથે એકની ધરપકડ\nજામનગરમાં શરૂસેક્સન રોડ પરની ગુરૂકૃપા બિલ્ડિંગમાં શોટસર્કિટથી આગ ભભૂકી: વીજમીટરો બળીને ખાખ\nકોફતા પાકિઝા: મોઢામાં પાણી લાવી દેતી લિજ્જતદાર વાનગી બનાવવાની સરળ રીત\nસામગ્રી પનીર - ૬૦ ગ્રામ બાફેલા બટાકા - ૨૦ ગ્રામ મકાઈનો લોટ - ૫ ગ્રામ આદું લસણની પેસ્ટ મીઠું જરૂર મુજબ ગરમ મસાલો એક...\nગણેશ ચતુર્થીની વિશેષ ‘માવા મોદક’ રેસિપી\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nકરિયાણાની દુકાનમાં દૈનિક વેતનથી મજૂરી કરતા એક યુવાનની મહેનત અંતે રંગ લાવી છે. તે આ વર્ષે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં યોજાનારી આઈપીએલ દરમિયાન...\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે...\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nગુજરા���ી મૂળાક્ષરોમાં એક અણગમતો શબ્દ “ઢ ” : ભલભલાને શરમાવી...\nદરેક પતિએ એકવાર તો પત્ની પાસેથી સાંભળ્યું જ હશે કે તમે તો સાવ “ઢ” છો ગુજરાતી ભાષા ખૂબ જ વેવિધ્ય ધરાવતી ભાષા છે. વિશ્વમાં...\nઆજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત...\nનીટની પરિક્ષા માટે આજે રાત્રે સ્પેશિયલ ટ્રેન દોડશે\nશિક્ષક દિવસ 2020: 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ કેમ ઉજવવામાં આવે...\nછુટ્ટી મીઠાઈ પર “બેસ્ટ બીફોર ડેટ”ના કાયદાનો વ્યવહારૂ અમલ”મુશ્કેલ\nઆપણુ હૃદય જીવનમાં ૧૬ કરોડ લીટર લોહીનું પંપીંગ કરે છે\nહૃદયને ‘ધબકતુ’ રાખવા ખાન-પાનની શૈલી સુધારો\nસરધારના કિલ્લાની દક્ષિણ બાજુએ ઐતિહાસિક આઇ સિંહમોઇ માંની દેરી\nબાજ પક્ષીમાં પોતાને અસાધારણ માનવાનો વિશેષ ગુણ\nપેટના દુ:ખાવામાં ‘સેલ્ફ મેડીસીન’ જોખમકારક\nઅમર ગીતોના ગાયક ‘વોઇસ ઓફ ધ નેશન’ લત્તા મંગેશકર “મેરી આવાજ હી… પહેચાન હૈ\nગાઈડલાઈન બનાવીને થિયેટરો-નાટ્ય ગૃહો શરૂ કરો – ટિવી, ફિલ્મ, નાટક કલાકાર ધર્મેશ વ્યાસ\nઈશ્વરને પ્રાર્થના કે બધુ ઝડપથી પાછુ પહેલા જેવું શરૂ કરી દે: ગુજરાતી ફિલ્મ કાર- અંશુ જોશી\nગુજરાતી ફિલ્મો અને સિરીયલો યુવા વર્ગને આકર્ષે તે ખુબજ જરૂરી: ફિલ્મસ્ટાર વિક્રમ મહેતા\nડ્રગ્સ દીવાની અભિનેત્રીઓને એન.સી.બી.નું સમન્સ\n‘જીના યહાં મરના યહાં ઈસકે સિવા જાના કહાં’… હિન્દી ફિલ્મોના મહાન ગીતકાર શૈલેન્દ્ર\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nLIVE: લૂણસર ગામથી પાટડીના સંત ‘શ્રી જગાબાપા’ નો ભવ્યાતીભવ્ય ડાયરો… ભાગ-2\nLIVE: લૂણસર ગામથી પાટડીના સંત ‘શ્રી જગાબાપા’ નો ભવ્યાતીભવ્ય ડાયરો… ભાગ-1\nDo You Know : શું તમે દર્શન કર્યા પછી ઓટલે બેસવાનું મહત્વ જાણો છો \nપૂ.ધીરગુરૂદેવના સાંનિઘ્યે ‘અમૃતનો આસ્વાદ’ વિશેષાંકની લોકાર્પણ વિધિ\nસૌપ્રથમ પોતાના આત્મા સાથે મૈત્રી જામે તો જ જીવન સફળ બની શકે: પૂ.ધીરગુરુદેવ કલકતાના આંગણે કમાણી જૈન ભવન ખાતે પૂ. ધીર ગુરુદેવના સાનિઘ્યે રવિવારીય ઘેર...\nતૃષ્ણા સાથે સંકળાયેલ માનવતંતુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/said/", "date_download": "2020-09-30T07:20:52Z", "digest": "sha1:UOAQHWF3CGXWRIADGZ6VLCGHKGCZ7J25", "length": 21267, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "said: said News in Gujarati | Latest said Samachar - News18 Gujarati", "raw_content": "\nબે વર્ષમાં રાજ્યમાં ૧૧ હજાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વિકસીત કરાશે: નાયબ CM\nBJP નેતાએ બાથરૂમમાં મારો નહાતો વીડિયો બનાવ્યો હતો : વિદ્યાર્થિનીનો આક્ષેપ\n મળશે હવે વધારે વ્યાજ, ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત\nશું પાકીસ્તાન અણુબોમ્બ ફોડશે શું કહે છે ગ્રહોનો સંકેત\nVideo: ગોવિંદ પટેલે રોગચાળાથી મૃત્યુ પામેલા બાળકને કુદરતની મરજી ગણાવી\nVideo: આર્ટિકલ-370 નાબૂદ થવાના લીધે ભાજપને પેટા ચૂંટણીમાં ફાયદો થશે\nએક છોકરાને મોબાઇલ આપેલો તેણે આવેશમાં આવી પોસ્ટ કરી: નવઘણ ઠાકોર\nપ્રદેશ કોંગ્રેસ માટે ધવલસિંહ ઝાલાનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું \nજાણો કોનાથી પ્રભાવિત થઈને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ રહ્યા છે\nVideo: નવઘણ ઠાકોરની વિવાદીત પોસ્ટ મામલે જાણો જનતાનો મત\nનવઘણ ઠાકોરની વિવાદીત પોસ્ટ મામલે ધવલસિંહએ કહ્યું કંઇક આવું \nદીકરી જો સમાજની બહાર લગ્ન કરે તેને દૂધપીતી કરો નવઘણ ઠાકોરની વિવાદિત પોસ્ટ\nઅલ્પેશ ઠાકોરે કહ્યું 'મેં ખુદ પ્રેમ લગ્ન કર્યા છે, કંઇ નહી કહું'\nPM મોદી બોલ્યા, નીતિ આયોગનું એક જ લક્ષ્ય, 'સબકા સાથે, સબકા વિકાસ'\nBJP ધારાસભ્યએ ન્યૂઝ18ના પત્રકારને મારી થપ્પડ, કહ્યું - ગોળી મારી દઈશ\nઅમારૂ લક્ષ્ય સત્તા પ્રાપ્ત કરવાનું નથી પરંતુ ભવ્ય ભારતનું નિર્માણ કરવાનું છે: PM\nજ્યારે અદિતીને ઓડિશન પર જ કરવો પડ્યો હતો ઇન્ટિમેટ સીન\nGoldથી ભરેલી છે આ દેશની તિજોરી, ભારત પાસે છે કેટલુ સોનું\nઅક્ષય સાથેના ઈન્ટરવ્યૂમાં PM મોદીએ ખોલ્યા રહસ્યો, પહેલી વખત શેર કરી પરિવારની અંગત વાતો\nમોદીના ન્યૂક્લિયર એટેકના નિવેદન પર બોલ્યા મહેબૂબા, ... તો પાકિસ્તાને પણ ઈદ માટે નથી રાખ્યા\n'ભગવા આતંકવાદ'ના જન્મદાતા વિરુદ્ધ સાધ્વી પ્રજ્ઞાને ઉતારાશે: અમિત શાહ\nપીએમ મોદીએ હિંમતનગરમાં કહ્યું, 'ફરીથી 26 કમળ માંગવા આવ્યો છું'\nહું ફકીર છું, હું કાર્યકર્તા છું, પ્રધાનમંત્રી છો કે નહીં એ તો કહો\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=150", "date_download": "2020-09-30T06:18:48Z", "digest": "sha1:AQR2ZYUF3XINS2SPLW2IXQS4ZTCHP6KQ", "length": 9431, "nlines": 126, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "https://youtu.be/xp9Ez_3fai4 ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nકોરોના વાયરસને લઈ શ્રી ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા દ્વારા દાંતાના મેડિકલ સ્ટોરો ની આજરોજ મુલાકાત લેવામા આવી.\nNVA.અરવલ્લી ભિલોડાના મઠ બોલુન્દ્રા ગામે સગીરા પર દુષ્કર્મનો\nપાલનપુર મુકામે સાથ સંસ્થા તરફથી બ્યુટીપીન્યર ના વિકાસ માટે એક મહા સેમિનાર નું આયોજન કરેલ..\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nદિવ માં નાગવા અને એ���મદપુર માંડવી નવનિર્મિત બનાવેલા\nNVA.મોડાસાના ખભીંસર ગામે અનુસૂચિ જાતિ યુવકનો વરઘોડો નીકળ્યો\nગીરના માલધારીઓને એસ.ટી દાખલા આપવા નો મામલો વિરોધ કરવા\nNVA. થરાદ તાલુકા ના પીલૂડાં ગામે આગ ની ઘટના\nhttps://youtu.be/pvMXJdqshGc ડીસા માં ડૉક્ટર વિરૂધ્ધ નીકળી રેલી\nડીસા – ભીલડી હાઈવે પર વહેલી સવારે સામ સામે કાર ટકરાતા આગ ભભૂકી\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nNVA.દાંતા માં શૌચાલય માં ગેરરીતી મામલે મુખ્યમંત્રી ને રજુઆત\nhttps://youtu.be/xp9Ez_3fai4 ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત\nhttps://youtu.be/xp9Ez_3fai4 ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત\nબ્રેકિંગ…. ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત…. ટ્રેલર ચાલક ટ્રેલર મુકી સ્થળ પર થી ફરાર, લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યાં… ઘટના સ્થળ પર ૧ વ્યક્તિ નુ સ્થળ પર મોત…. વ્યક્તિ ની લાશ ૧૫ મીટર જેટલી ઘસડાઈ…. રોડ કોર્સ કરતા સર્જાયો અકસ્માત. … ભીલડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળ તપાસ હાથ ધરી….\nhttps://youtu.be/pvMXJdqshGc ડીસા માં ડૉક્ટર વિરૂધ્ધ નીકળી રેલી\nડીસા માં ડૉક્ટર વિરૂધ્ધ નીકળી રેલી થોડા દિવસ અગાઉ પ્રસુતિ મહિલાનું સારવાર દરમ્યાન થયું હતું મોત મોત ના વિરોધ માં આજે નીકળી રેલી પોસ્ટર સાથે મોટી સંખ્યામાં લોકોએ ડૉક્ટર વિરૂધ્ધ કાર્યવાહી ની માંગ ડીસા ની આનંદ હોસ્પિટલમાં ડૉ સી કે પટેલ ની બેદરકારી ના આક્ષેપ\nપાદરડી નવદુર્ગા હાઇસ્કુલ ખાતે રાજયસભા સાંસદ જુગલજી ઠાકોરના જન્મદિનની ઉજવણી જન્મદીન નિમિતે\nમોડી રાત્રે પરમિશન વિના સાઉન્ડ વગાડતા ગુનો દાખલ\nNVA.દાંતા માં શૌચાલય માં ગેરરીતી મામલે મુખ્યમંત્રી ને રજુઆત\nદાંતા માં શાળા નં 1 માં ભણતી મંદ બુધ્ધી ની બાળાઓએ ઘ્વજ વંદન કર્યું\nNVA.કેશોદનગરપાલિકા જનરલ બોર્ડ ને લઇ સ્થાનિક રાજકારણ માં ગરમાવો\nપાલનપુર જુના આરટીઓ સર્કલ પાસે પાસે બેન્કની ગાડીમાંથી લૂંટ\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://aspergillosis.org/gu/category/lifestyle-and-coping-skills-2/", "date_download": "2020-09-30T05:37:26Z", "digest": "sha1:S3DPHNSX3ER5ENZH3VRFIRNC7BIAWIYO", "length": 43906, "nlines": 299, "source_domain": "aspergillosis.org", "title": "Lifestyle and Coping Skills Archives - Aspergillosis Patients and Carers", "raw_content": "\nએસ્પરગિલોસિસ દર્દીઓ અને સંભાળ લેનારાઓ\nમાહિતી, સમુદાય અને સપોર્ટ\nલ Loginગિન / નોંધણી કરો\nસીપીએ - ક્રોનિક પલ્મોનરી એસ્પર્ગીલોસિસ\nકાન, આંખ અને નેઇલ એસ્પરગિલસ ચેપ\nએબીપીએ - એલર્જિક બ્રોન્કો-પલ્મોનરી એસ્પર્ગીલોસિસ\nએસએફએસ - ફંગલ સેન્સેટાઇઝેશનવાળા ગંભીર અસ્થમા\nએનએસી દ્વારા સૂચવવામાં આવેલી એન્ટિફંગલ્સ\nહર્બલ સપ્લિમેન્ટ્સ અને ડ્રગ: ક્રિયાપ્રતિક્રિયા\nએસ્પરગિલોસિસ સાથે જીવે છે\nજીવનશૈલી અને કંદોરોની કુશળતા >>\nશ્વાસ લેવાનું સંચાલન કરવું\nડિપ્રેસનને ઓળખવું અને ટાળવું\nશું ભીના આપણા માટે ખરાબ છે\nએરબોર્ન એસ્પરગિલસ બીજકણ અહેવાલ યુકે\nએર કન્ડીશનીંગ એકમો અને એસ્પરગિલસ\nફૂડ એલર્જી અને ફૂગ\nગંધ પ્રત્યે તીવ્ર સંવેદનશીલતા\nમારી ત્વચા પર જંતુઓ / ફૂગ ક્રોલિંગ\nગાંજાના ઉપયોગ અને એસ્પરગિલોસિસ\nતમારા ફેફસાં અને કસરત\nએસ્પરગિલોસિસ અને પેલ્વિક આરોગ્ય\nનવીનતમ સંશોધન સમાચાર >>\nએસ્પરગિલસ અને એસ્પર્ગીલોસિસ યુટ્યુબ ચેનલ\nવિડિઓ / Audioડિઓ સામગ્રી આર્કાઇવ\nએસ્પરગિલોસિસ વિશે મિત્રો અને કુટુંબીઓ સાથે વાત કરવી\nએસ્પરગિલોસિસ માટેના બધા ફેસબુક સપોર્ટ જૂથો\nપેશન્ટ અને કેરર બ્લોગ >>\nએક બ્લોગ પોસ્ટ સબમિટ કરો\nએફઆઈટી ક્યૂ એન્ડ એ ફોરમ\nયુકે અપંગતા લાભો ઉમેદવારી\nએનએસી દર્દી અને સંભાળ બેઠક >>\nમાસિક પેશન્ટ અને કેરર સપોર્ટ મીટિંગ રેકોર્ડિંગ્સ\nજાગૃતિ અને ભંડોળ .ભું કરવું\nફંગલ ઇન્ફેક્શન ટ્રસ્ટ >>\nએફઆઈટી માટે ભંડોળ .ભું કરવું\nયુરોપિયન પેશન્ટ એમ્બેસેડર પ્રોગ્રામ (ઇપીએપી)\nજીવન માટે સ્વસ્થ ફેફસાં\nએસ્પરગિલોસિસ વિશેષજ્ andો અને નિષ્ણાત કેન્દ્રો\nએસ્પરગિલોસિસ નિષ્ણાતોનો વિશ્વ નકશો\nCategory: જીવનશૈલી અને કંદોરોની કુશળતા\nકોવિડ આઇસોલેશન: ઘરે રહીને માનસિક સુખાકારી\n18 18, 2020 ગ્રેહામ સામાન્ય વ્યાજ, COVID-19, માહિતી અને શીખવી, જીવનશૈલી અને કંદોરોની કુશળતા, જીવનશૈલી અને કંદોરોની કુશળતા\n1. તમારી રોજગાર અને લાભોના અધિકારો વિશે શોધો\n2. વ્યવહારિક વસ્તુઓની યોજના બનાવો\n3. અન્ય લોકો સાથે જોડાયેલા રહો\n4. તમારી ચિંતાઓ વિશે વાત કરો\n5. તમારા શરીરની સંભાળ રાખો\n6. મુશ્કેલ લાગણીઓ ટોચ પર રહો\n7. સમાચાર પર ગુંદરવાળો ન રહેશો\n8. જે વસ્તુઓ તમને આનંદ આવે છે તે કરવાનું ચાલુ રાખો\n9. આરામ કરવા માટે સમય કા .ો\n10. તમારી નવી દિનચર્યા વિશે વિચારો\n11. તમારી afterંઘ પછી જુઓ\n12. તમારા મનને સક્રિય રાખો\nયુ.કે. એન.એચ.એસ.એ આ વર્તમાન કોવિડ આઇસોલેશન અવધિ દરમ્યાન તમારા માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા કરવામાં મદદ કરવા માટે મદદરૂપ સંસાધનોની સૂચિ બહાર પાડી છે. અમે ઘણા વિભાગોની અનુક્રમણિકાને મંજૂરી આપવાના હેતુથી અહીં કેટલાકમાંથી તે ફરીથી બનાવ્યાં છે, આશા છે કે accessક્સેસ થોડી ઝડપી અને સરળ બનાવવામાં આવે.\nકોરોનાવાયરસ (COVID-19) ને લીધે ઘરે રહીને તમારા મનની સાથે તમારા શરીરની સંભાળ રાખવી ખરેખર મહત્વપૂર્ણ છે.\nતમે કંટાળો, નિરાશ અથવા એકલતા અનુભવી શકો છો. તમે નીચા, ચિંતિત અથવા બેચેન, અથવા તમારી નાણાકીય બાબતો, તમારા સ્વાસ્થ્ય અથવા તમારી નજીકના લોકો વિશે પણ ચિંતિત હોઈ શકો છો.\nતે યાદ રાખવું અગત્યનું છે કે આ રીતે અનુભવું તે બરાબર છે અને દરેક જણ જુદી જુદી પ્રતિક્રિયા આપે છે. યાદ રાખો, આ પરિસ્થિતિ અસ્થાયી છે અને, આપણામાંના મોટાભાગના લોકો માટે, આ લાગણીઓ પસાર થશે. ઘરે રહેવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તમે તે કરીને પોતાને અને બીજાઓને સુરક્ષિત કરવામાં મદદ કરી રહ્યાં છો.\nઅહીંની ટીપ્સ અને સલાહ એ છે કે તમે તમારી માનસિક સુખાકારીને ટોચ પર રાખવામાં અને ઘરે રહીને તમને કેવું લાગે છે તેનો સામનો કરવા માટે તમે હવે કરી શકો છો. જો તમને લાગે કે તમને તેની જરૂર હોય તો તમને વધુ ટેકો મળશે તેની ખાતરી કરો.\nસરકાર પણ છે કોરોનાવાયરસના પરિણામે ઘરે રહેવા માટેનું વ્યાપક માર્ગદર્શન.\nસંપૂર્ણ એનએચએસ પૃષ્ઠ વાંચવા માટે 'કોરોનાવાયરસ વિશે ચિંતિત' અહીં ક્લિક કરો.\nમાનસિક સ્વાસ્થ્યના વધુ સંપૂર્ણ સંસાધનો માટે એનએચએસ પૃષ્ઠ જુઓ 'દરેક મનની બાબતો'.\n1. તમારી રોજગાર અને લાભોના અધિકારો વિશે શોધો\nતમારે ઘરે રહેવું પડે ત્યારે તમે કામ અને પૈસાની ચિંતા કરી શકો છો - આ મુદ્દાઓ તમારા માનસિક સ્વાસ્થ્ય પર મોટી અસર કરી શકે છે.\nજો તમારી પાસે પહેલેથી જ નથી, તો તમારા એમ્પ્લોયર સાથે ઘરેથી કામ કરવા વિશે વાત કરો અને તમારી માંદગી પગાર અને લાભો વિશે જાણો. વિશે વિગતો જાણવી તમારા માટે કોરોનાવાયરસ ફાટી નીકળવાનો અર્થ શું છે (ફક્ત ઇંગ્લેંડ અને વેલ્સ) ચિંતા ઘટાડી શકે છે અને નિયંત્રણમાં વધુ અનુભવાય છે.\n2. વ્યવહારિક વસ્તુઓની યોજના બનાવો\nતમને જરૂરી કોઈપણ ઘરગથ્થુ પુરવઠો તમે કેવી રીતે મેળવી શકો છો તેના પર કામ કરો. તમે પડોશીઓ અથવા કુટુંબના મિત્રોને પૂછવાનો પ્રયાસ કરી શકો છો, અથવા ડિલિવરી સેવા શોધી શકો છો.\nશક્ય હોય ત્યાં કોઈ પણ હાલની શારીરિક અથવા માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સારવાર અને સહાયતાનો વપરાશ ચાલુ રાખો. સેવાઓને જણાવો કે તમે ઘરે રહો છો, અને સપોર્ટ કેવી રીતે પ્રાપ્ત કરવો તે વિશે ચર્ચા કરો.\nજો તમને નિયમિત દવાની જરૂર હોય, તો તમે ફોન દ્વારા અથવા વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા repeatનલાઇન પુનરાવર્તિત પ્રિસ્ક્રિપ્શનો orderર્ડર કરી શકશો. તમારા જી.પી.નો સંપર્ક કરો અને પૂછો કે તેઓ આ પ્રદાન કરે છે કે નહીં. તમે તમારી ફાર્મસીને તમારી દવા પહોંચાડવા વિશે પૂછી શકો છો, અથવા કોઈ બીજાને તમારા માટે તે એકત્રિત કરવા માટે કહી શકો છો.\nજો તમે અન્ય લોકોનું સમર્થન કરો છો અથવા કાળજી લો છો, તો તમારા ઘરે અથવા નિયમિત મુલાકાત લઈને, વિચારો કે તમે ઘરે રહો ત્યારે કોણ મદદ કરી શકે. ચાલો તમારી સ્થાનિક સત્તા (ફક્ત ઇંગ્લેંડ, સ્કોટલેન્ડ અને વેલ્સ) જાણો કે તમે કાળજી પ્રદાન કરો છો અથવા કોઈની સપોર્ટ કરો છો કે જેની સાથે તમે રહેતા નથી. કેરર્સ યુકે પાસે આકસ્મિક યોજના બનાવવા માટે વધુ સલાહ છે.\n3. અન્ય લોકો સાથે જોડાયેલા રહો\nજે લોકો પર તમે વિશ્વાસ કરો છો તેની સાથે સ્વસ્થ સંબંધો જાળવવું તમારી માનસિક સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. ફોન, મેસેજિંગ, વિડિઓ ક callsલ્સ અથવા સોશિયલ મીડિયા દ્વારા - જ્યારે તમે બધા ઘરે રહેતા હો ત્યારે મિત્રો અને કુટુંબીઓ સાથે કેવી રીતે સંપર્કમાં રહી શકો તે વિશે વિચારો - તે તે લોકો છે કે તમે સામાન્ય રીતે વારંવાર જોતા હોવ અથવા જૂના મિત્રો સાથે કનેક્ટ થાવ.\nઘણાં લોકોને હાલની પરિસ્થિતિ મુશ્કેલ લાગી રહી છે, તેથી સંપર્કમાં રહેવું તેમને પણ મદદ કરશે.\n4. તમારી ચિંતાઓ વિશે વાત કરો\nવર્તમાન પરિસ્થિતિ વિશે થોડી ચિંતા, ડર કે લાચાર લાગે તેવું સામાન્ય છે. યાદ રાખો: તમારી સમસ્યાઓ અન્ય લોકો સાથે શેર કરો તે બરાબર છે - અને આમ કરવાથી તેમને પણ મદદ મળી શકે છે.\nજો તમે કોઈ જાણતા હોવ તેની સાથે વાત કરી શકતા નથી અથવા આવું કરવાથી કોઈ મદદ મળી નથી, તો તેના બદલે પુષ્કળ હેલ્પલાઇનો તમે પ્રયાસ કરી શકો છો.\nએનએચએસ - ભલામણ કરેલી હેલ્પલાઇનો\n5. તમારા શરીરની સંભાળ રાખો\nઆપણા શારીરિક સ્વાસ્થ્યને આપણે કેવી અનુભવીએ છીએ તેના પર મોટી અસર પડે છે. આ જેવા સમયે, વર્તનની અનિચ્છનીય તરાહોમાં પડવું સરળ થઈ શકે છે જે તમને ખરાબ લાગે છે.\nતંદુરસ્ત, સંતુલિત ભોજન ખાવાનો પ્રયત્ન કરો, પૂરતું પાણી પીવો અને નિયમિતપણે વ્યાયામ કરો. ધૂમ્રપાન અથવા માદક દ્રવ્યો ટાળો, અને વધારે આલ્કોહોલ ન પીવાનો પ્રયાસ કરો.\nએક દિવસની 1 ���સરત માટે - ચાલવા, દોડ અથવા બાઇક રાઇડની જેમ તમે એકલા અથવા તમારા ઘરના સભ્યો સાથે તમારા ઘરની બહાર નીકળી શકો છો. પરંતુ તમને અન્યથી સુરક્ષિત 2-મીટરનું અંતર જાળવવાનું બનાવો. અથવા તમે અમારા 10-મિનિટનાં ઘરેલું વર્કઆઉટ્સમાંથી એક અજમાવી શકો છો.\n10-મિનિટ ઘરની વર્કઆઉટ અજમાવો\n6. મુશ્કેલ લાગણીઓ ટોચ પર રહો\nકોરોનાવાયરસ ફાટી નીકળવાની ચિંતા સંપૂર્ણપણે સામાન્ય છે. જો કે, કેટલાક લોકો તીવ્ર અસ્વસ્થતા અનુભવી શકે છે જે તેમના રોજિંદા જીવનને અસર કરી શકે છે.\nતમે નિયંત્રિત કરી શકો છો તેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો, જેમ કે તમે કેવી રીતે વર્તશો, તમે કોની સાથે વાત કરો છો અને તમને કઈ માહિતી મળે છે.\nતે સ્વીકારવું સારું છે કે કેટલીક બાબતો તમારા નિયંત્રણની બહારની છે, પરંતુ જો પરિસ્થિતિ વિશે સતત વિચારો તમને ચિંતાતુર અથવા ભરાઈ જાય છે, તો થોડી વાર પ્રયાસ કરો તમારી ચિંતા મેનેજ કરવા માટેના વિચારો.\nજુઓ: અસુરક્ષિત વિચારોને ફરીથી ઠીક કરો\n7. સમાચાર પર ગુંદરવાળો ન રહેશો\nતમે સોશિયલ મીડિયા પર શામેલ થતાં ફાટી નીકળવાના કવરેજને જોવામાં, વાંચવામાં અથવા સાંભળવામાં ખર્ચ કરો છો તે સમયને મર્યાદિત કરવાનો પ્રયાસ કરો અને તમારા ફોન પર બ્રેકિંગ-ન્યૂઝ ચેતવણીઓ બંધ કરવા વિશે વિચારો.\nતમે તમારી જાતને અપડેટ્સ વાંચવા માટે એક વિશિષ્ટ સમય સેટ કરી શકો છો અથવા દિવસમાં ઘણી વખત તપાસ કરવા માટે મર્યાદિત કરી શકો છો.\nવિશ્વસનીય સ્રોતોનો ઉપયોગ કરો - જેમ કે GOV.UK અથવા એનએચએસ વેબસાઇટ - અને સમાચાર, સોશિયલ મીડિયા અથવા અન્ય લોકોની તથ્ય-તપાસ માહિતી.\n8. જે વસ્તુઓ તમને આનંદ આવે છે તે કરવાનું ચાલુ રાખો\nજો આપણે ચિંતિત, ચિંતાતુર, એકલતા અથવા નીચી લાગણી અનુભવીએ છીએ, તો આપણે સામાન્ય રીતે આનંદ માણતા કામ કરવાનું બંધ કરી શકીએ છીએ.\nતમારા મનપસંદ શોખ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો જો તે એવી વસ્તુ છે જે તમે હજી પણ ઘરે કરી શકો છો. જો નહીં, તો ઘરે શીખવા માટે કંઇક નવું પસંદ કરવામાં મદદ મળી શકે છે.\nFreeનલાઇન ઘણા બધા મફત ટ્યુટોરિયલ્સ અને અભ્યાસક્રમો છે, અને લોકો વસ્તુઓ કરવા માટેની સંશોધનાત્મક રીતો લઈને આવી રહ્યા છે, જેમ કે pubનલાઇન પબ ક્વિઝ અને સંગીત સમારોહનું આયોજન કરવું.\n9. આરામ કરવા માટે સમય કા .ો\nઆ મુશ્કેલ લાગણીઓ અને ચિંતાઓમાં મદદ કરી શકે છે, અને આપણી સુખાકારીમાં સુધારો કરી શકે છે. છૂટછાટ તકનીકો અસ્વસ્થતાની લાગણીઓને વ્યવહાર કરવામાં પણ મદદ કરી શકે છે.\n10. તમારી નવી દિનચર્યા વિશે વિચારો\nજીવન થોડા સમય માટે બદલાતું રહે છે અને તમે કદાચ તમારી સામાન્ય દિનચર્યામાં થોડો વિક્ષેપ જોશો. તમે કેવી રીતે સકારાત્મક નવી દિનચર્યાઓ અનુકૂળ અને બનાવી શકો છો અને પોતાને લક્ષ્યો સેટ કરી શકો છો તે વિશે વિચારો.\nતમારા દિવસ અથવા તમારા અઠવાડિયા માટે કોઈ યોજના લખવામાં તમને મદદરૂપ થઈ શકે. જો તમે ઘરેથી કામ કરી રહ્યા છો, તો उठવાની અને સામાન્યની જેમ જ તૈયાર થવાનો પ્રયાસ કરો, તે જ કલાકો સુધી રહો જે તમે સામાન્ય રીતે કામ કરો છો અને તે જ સૂવાના શેડ્યૂલને વળગી રહો.\nતમે દૈનિક ઘરેલુ વર્કઆઉટ માટે નવો સમય સેટ કરી શકો, અને સાફ કરવા, વાંચવા, ટીવી પ્રોગ્રામ અથવા ફિલ્મ જોવા માટે અથવા રાંધવા માટે નિયમિત સમય પસંદ કરો.\n11. તમારી afterંઘ પછી જુઓ\nસારી ગુણવત્તાવાળી sleepંઘ આપણને કેવું લાગે છે તે માટે મોટો ફરક પડે છે, તેથી પૂરતું થવું મહત્વપૂર્ણ છે.\nતમારી sleepingંઘની નિયમિતતા જાળવવાનો પ્રયાસ કરો અને sleepંઘની સારી પ્રથાઓ વળગી રહો.\n12. તમારા મનને સક્રિય રાખો\nવાંચો, લખો, રમતો રમો, ક્રોસવર્ડ્સ કરો, સંપૂર્ણ સુડોકુ કોયડાઓ, જીગ્સs સમાપ્ત કરો, અથવા ડ્રોઇંગ અને પેઇન્ટિંગનો પ્રયાસ કરો.\nગમે તે હોય, કંઈક શોધો જે તમારા માટે કાર્ય કરે.\nએક ટિપ્પણી મૂકો\t#slider\nહું વાયુ પ્રદૂષણથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકું\nજાન્યુઆરી 17, 2020 ગ્રેહામ સામાન્ય વ્યાજ, જીવનશૈલી અને કંદોરોની કુશળતા, એસ્પરગિલોસિસ સાથે જીવે છે\nઓક્ટોબર 28, 2019 ગ્રેહામ સામાન્ય વ્યાજ, જીવનશૈલી અને કંદોરોની કુશળતા, એસ્પરગિલોસિસ સાથે જીવે છે\nઓક્ટોબર 19, 2019 મેગન ઘટનાઓ, સામાન્ય વ્યાજ, જીવનશૈલી અને કંદોરોની કુશળતા\nઓક્ટોબર 14, 2019 ગ્રેહામ સામાન્ય વ્યાજ, જીવનશૈલી અને કંદોરોની કુશળતા, એસ્પરગિલોસિસ સાથે જીવે છે, વિડિઓ\nકદાચ તમને અથવા કોઈ પ્રિય વ્યક્તિને હમણાં જ એસ્પરગિલોસિસનું નિદાન મળ્યું છે અને તમને ખાતરી નથી કે ક્યાંથી શરૂ કરવું. આ વેબસાઇટ દર્દીઓ અને સંભાળ આપનારાઓને એસ્પિરગિલોસિસ વિશે તમને જાણવાની જરૂર છે તે બધું આપવા માટે અહીં છે. વધુ વાંચો વિશે \"એસ્પરગિલોસિસ એટલે શું\nસામાન્ય herષધિઓ અને તેમના ... 128 દૃશ્યો | February 15, 2019 પર પોસ્ટ કર્યું\nકોરોનાવાયરસ કોવિડ -19 (એસએઆર ... 58 દૃશ્યો | April 4, 2020 પર પોસ્ટ કર્યું\nહું કેવી રીતે ... ફેસ ખરીદો ... 47 દૃશ્યો | August 23, 2018 પર પોસ્ટ કર્યું\nફેફસાના કdનડિટ સાથે રહેવું ... 32 દૃશ્યો | May 22, 2020 પર પોસ્ટ કર્યું\nતમારું સબ્સ્ક્રિપ્શન સાચવી શકાયું નહીં. મેહરબાની કરી ને ફરી થી પ્રયાસ કરો.\nતમારું સબ્સ્ક્રિપ્શન સફળ થયું છે.\nઅમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અપડેટ રહો.\nતમારું પ્રથમ નામ દાખલ કરો\nતમારા ફોર્મને પ્રકાશિત કરતા પહેલા આ વૈકલ્પિક સહાય લખાણને કસ્ટમાઇઝ કરો.\nતમારું છેલ્લું નામ દાખલ કરો\nતમારા ફોર્મને પ્રકાશિત કરતા પહેલા આ વૈકલ્પિક સહાય લખાણને કસ્ટમાઇઝ કરો.\nસબ્સ્ક્રાઇબ કરવા માટે તમારું ઇમેઇલ સરનામું દાખલ કરો\nસબ્સ્ક્રાઇબ કરવા માટે તમારું ઇમેઇલ સરનામું પ્રદાન કરો. ઉદાહરણ તરીકે abc@xyz.com\nકૃપા કરીને અમને કહો કે નીચેની કઇ કેટેગરીઓ તમારા માટે સૌથી વધુ સુસંગત છે. આ અમને ખાતરી કરશે કે તમને ખૂબ યોગ્ય માહિતી મળે.\nદર્દી કે સંભાળ રાખનાર\nહું તમારા ન્યૂઝલેટર્સ પ્રાપ્ત કરવા અને શરતો અને શરતો માટે સંમત છું.\nઅમારા ન્યૂઝલેટરમાંની લિંકનો ઉપયોગ કરીને તમે કોઈપણ સમયે અનસબ્સ્ક્રાઇબ કરી શકો છો.\nઅમે અમારા માર્કેટિંગ પ્લેટફોર્મ તરીકે સેન્ડિનબ્લ્યુનો ઉપયોગ કરીએ છીએ. આ ફોર્મ સબમિટ કરવા માટે નીચે ક્લિક કરીને, તમે સ્વીકારો છો કે તમે આપેલી માહિતી, સેન્ટિનબ્લ્યુને તેમના અનુસાર પ્રક્રિયા કરવા માટે સ્થાનાંતરિત કરવામાં આવશે. વાપરવાના નિયમો\nWordPress અને Smartline દ્વારા સંચાલિત.\nઅમે તમને અમારી વેબસાઇટ પર શ્રેષ્ઠ અનુભવ આપીએ છીએ તેની ખાતરી કરવા માટે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. જો તમે આ સાઇટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશો તો અમે માની લઈશું કે તમે તેનાથી ખુશ છો.બરાબર", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/byline/harmesh-sukhadiya-80.html", "date_download": "2020-09-30T07:44:41Z", "digest": "sha1:LHZ7CUV2U5LVW2QHEFOSW2UQBV5JGAGS", "length": 25854, "nlines": 296, "source_domain": "gujarati.news18.com", "title": "harmesh sukhadiya Latest Gujarati News harmesh sukhadiya, Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદ: બે મિત્રોની રિક્ષાવાળા સાથે થઇ બોલાચાલી, ચાલકે મિત્રને ધક્કો મારતા કેનાલમાં મોત\nધક્કો વાગતા યુવક કેનાલમાં પડી ગયો હતો....\n'કાલુ કે મેરી બીવી કે સાથ ગેરસંબંધ હે' : પત્નીના પાડોશી સાથેના સંબંધોથી પતિએ કર્યો આપઘાત\nઅંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ તેઓને જાણવા મળ્યું કે, તેમના ભાઈ લિયાકતશાની પત્ની તસલીમ બાનુને ઘરની સામે રહેતા સલીમ ઉર્ફે કાલુ ખતાઈ સાથે આડા સંબંધો હતા....\nપતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટુ, પુત્રીના જન્મ બાદ દિયર પ્રેમિકાને લઈને ફરાર\nઆ દિયરવટુ કરેલો પતિ અન્ય યુવતીને લઈને વિ���ેશ જતો રહેતા મહિલાને સાસરિયાઓએ અભાગણી કહીને માર મારી ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. ...\nસ્વામીનારાયણના સંતે ફ્લાઇટનું બૂકિંગ કરાવી ન આપ્યા 17 લાખ રૂપિયા, યુવકે કર્યો આપઘાત\nઅમૃતજીવનદાસ ફ્લાઇટ કી ટિકિટ મેરે સે કરવાતે થે. ઔર મેં ઉન્સે પૈસે નહિ લેતા થા. સ્વામી ભગવાન કા રૂપ હોતે હે ઉન્સે કયા પૈસે લેને મેં એસા સોચતા થા....\nઅમદાવાદની યુવતીને સાસરે પહોંચતા જ થયો કડવો અનુભવ, ખબર પડી કે પતિના આ બીજા લગ્ન છે\nમૂળ નારોલમાં રહેતી 22 વર્ષીય યુવતીના વર્ષ 2018માં લગ્ન થયા હતા, બાદમાં તે પતિ સાથે બાપુનગર ખાતે રહેવા ગઈ હતી....\nસાસુએ પુત્રવધૂને કહ્યું, 'તે તો સત્તર રાખે, તું રાણીની જેમ રહે, છેલ્લે પાછો અહીં જ આવશે'\nસાસુએ પોતાના પુત્રને સમજાવવાના બદલે પુત્રવધુને કહ્યું કે, \"તે તો સત્તર રાખે, તું રાણીની જેમ રહે ને, એતો ગમે ત્યાં જાય પણ પાછો તારી પાસે જ આવશે\"....\nઅમદાવાદઃ 'હું મારા દાદાની જેમ ધાબેથી પડીને મરી જઈશ', પતિની વિરુદ્ધ પત્નીએ નોંધાવી ફરિયાદ\nપતિ ત્રાસ આપી અવારનવાર કહેતો હતો કે હું મરી જઈશ અને તને નહીં રહેવા દવુ અને તેવુ પણ કહેતો હતો કે તેના દાદાની જેમ ધાબા પરથી પડી ને મરી જશે....\nઅમદાવાદ: ભાઈના મિત્રના કાકાની મદદ લેવી પડી ભારે, મદદના બહાને ગુજાર્યો બળાત્કાર\nસિલાઈ કામ કરવાવાળા કારીગરો ન હોવાનો લાભ લઇ આ ઓમ પ્રકાશે મહિલાને દિવાબત્તી કરવાનું જણાવી બાદમાં તે એકલી હોવાનો લાભ લઇ તેની કમર પકડી...\n'સાહેબ પહેલા હું બેભાન થઈ, હોશ આવ્યો ત્યારે શરીર પર કપડા ન હતા', અમદાવાદમાં યુવતી સાથે રેપ\nઉદયપુરમાં પતિની હોટેલ લોકડાઉનને કારણે ન ચાલતી હોવાથી એક યુવતી તેના પતિ સાથે અમદાવાદ આવી હતી....\n20 વર્ષથી લાલચી નબળા મનના લોકોને હાજી બનીને 'એક કા તીનની' લાલચ આપનારી ગેંગ ઝડપાઇ\nઆ ગેંગનો મુખ્ય સૂત્રધાર સાલેઅલી 20 વર્ષથી આ રીતે લોકો સાથે ઠગાઈ આચરતો હતો,જાણો અજબ-ગજબનું કોભાંડ...\n20 રૂપિયાના બિસ્કિટ સાથે ગુટખા લાવવાની લડાઈમાં થઈ ફિલ્મી સ્ટાઈલે મારામારી, આધેડ ઇજાગ્રસ્ત\nબિસ્કિટ લેવા ગયેલો માણસ સાથે ગુટખા પણ લાવ્યો હતો....\nઅમદાવાદ : ચલ તને બિસ્કિટ અપાવું કહી પાડોશી સગીરાને ઘરે લઈ ગયો, કર્યુ ન કરવાનું કામ\n10 વર્ષની પુત્રીને ઘર નજીક દૂધ લેવા મોકલી હતી. તે દૂધ લેવા ગઈ હતી. બાદમાં દૂધ લઈને પરત આવતી હતી ત્યારે તેને રસ્તામાં ત્યાં જ રહેતો ઉમેશ મળ્યો હતો...\nઅમદાવાદ: વસ્ત્રાપુરમાં રાત્રે નાસ્તો કરવા ગયા હતા, દ���શી કટ્ટો બટાવી યુવક-યુવતીને લૂંટ્યા\nરાત્રે તેમની નોકરી પૂરી તેમની સાથી કર્મચારી હસતી નામની યુવતી સાથે નીકળ્યા, ભૂખ લાગતાં નાસ્તો કરવા માટે વસ્ત્રાપુર ગયા, લમણે બંદૂક મુકતા તેમની પાસેના 500 રૂપિયા આપી દીધા હતા. સાથે જ તેમનો ફોન સહિતની મતા આપી દીધી હતી....\nઅમદાવાદ : એક એવી પત્નીને પોલીસે પકડી જેણે ત્રણવાર પ્રેમના ખેલ ખેલ્યા, ફિલ્મો જેવી કહાણી\nબે વાર લગ્ન અને ત્રણ પ્રેમની કબૂલાત કરનારી આ પત્નીનાના તાજેરતરના સંબંધોની જાણ થતા તેના પતિએ કર્યો હતો આપઘાત...\nઅમદાવાદ: બૂટલેગરને પકડવા ગયેલી પોલીસ સાથે ધક્કામુક્કી; સાક્ષીને સમાધાન માટે મળી ધમકી\n\"સમાધાન કરાવી દે, અમે તો જેલ જવાના છીએ, પછી જોઈ લે તારી શું હાલત થાય છે. પછી તું જ્યાં મળીશ ત્યાં તને જાનથી મારી નાખીશું.\"...\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથું ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\n28 વર્ષ બાદ Babri Masjid કેસનો ઐતિહાસિક ચુકાદો, તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા\nBabri Demolition Verdict : બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/prasad/011?font-size=smaller", "date_download": "2020-09-30T05:05:43Z", "digest": "sha1:LSIW7TDJUJBEGVKNKXMTOUSSEAAZDBD4", "length": 7401, "nlines": 203, "source_domain": "www.swargarohan.org", "title": "વિરહ-મિલનનો ખેલ | Prasad | Bhajans", "raw_content": "\nવિરહમિલનનો ખેલ, કેવો વિરહમિલનનો ખેલ \nચાલ્યા કરે નિરંતર જગમાં વિરહમિલનનો ખેલ \nરજની તારલિયાના સારે આંસુ હંમેશ અનેક;\nદિવસ ઉગે ને રૂદન એનું ખીલે સ્મીતમાં છેક\nસૂરજ ખીલે સોળકળાએ તોડી દેતાં જેલ ... વિરહમ���લનનો\nતાપછાંયના ફેરા ચાલે, સવાર આવે સાંજ;\nરડે તે હસે, હસે રડે તે, પડે તે ઉઠે આજ;\nતૂટ્યાં તેમ વિખૂટાં અંતર વચ્ચે થાયે મેળ ... વિરહમિલનનો\nરંક રાય ને રાય બને છે રંક અચાનક કૈં,\nરોગી થાય નિરોગી, વેઠે રોગ નિરોગી કૈં;\nપતિત થાય છે પાવન કૈંયે મળતાં મંગળ મેળ ... વિરહમિલનનો\nછૂટાં આજ પડે છે તેનો કાલ થતો સત્કાર,\nમૃત જન્મે છે, હરતાં ફરતાં શાંત બને તત્કાળ;\nકાળચક્ર આ ફરે સનાતન કરતાં કૈંકૈં ખેલ ... વિરહમિલનનો\nવિરહમહીં જે તપે તે ખરે પામી મિલન જશે,\nતમને પામી ફરી તમારો વિરહ કદી ન થશે;\nદ્વંદ્વમહીં સપડાયે તેવા જનના ફેર ... વિરહમિલનનો\nજ્યાં સુધી માનવ પોતાના મન અને ઈન્દ્રિયો પર વિજય પ્રસ્થાપિત કરવાને માટેનો પ્રામાણિક પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તે ભક્તિની સાધનામાં સફળ નહીં થઈ શકે, જ્ઞાનની સાધનામાં પણ સુચારૂરુપે આગળ નહીં વધી શકે અને યોગની સાધનામાં પણ પ્રગતિ નહીં કરી શકે. માનવ જ્ઞાન, ભક્તિ, યોગ કે કર્મ - ગમે તે માર્ગે આગળ વધે પરંતુ તેણે પોતાના વિચારો અને ભાવો પર નિયંત્રણ પ્રસ્થાપવા પ્રયત્નો કરવા જોઈશે. તો જ એની સાધના સફળ થશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/lifestyle/page-4/", "date_download": "2020-09-30T05:58:04Z", "digest": "sha1:ATBQ5V3THUTHWZG6EOJNJ3DMCJ6NUXEC", "length": 23135, "nlines": 288, "source_domain": "statfaking1.firstpost.in", "title": "લાઇફ સ્ટાઇલ News in Gujarati: Gujarati News Online, Today's લાઇફ સ્ટાઇલ News – News18 Gujarati Page-4", "raw_content": "\nવાળની સમસ્યાથી શરીરની ચરબીને ઓગાળવા જેવી અનેક બીમારીમાં મેથી છે અકસીર, જોઇ લો પ્રયોગ\nમીઠા મધનાં છે અઢળક ગુણ, ચહેરાની ચમકની સાથે આપશે સુંદર સ્વાસ્થ્ય પણ\nવરસાદી મોસમમા આ રીતે બનાવો ચણાની દાળનાં 'દાળ વડા', પરિવાર થઇ જશે ખુશ\nકાચું દૂધ અને બટાકાનો રસનો આ ઉપાય તમને બ્યૂટી પાર્લરના મોંઘા ફેસિયલ જેવી ચમક આપશે\nઘણા જ ગુણકારી છે આમલીના બીજ, વજન ઓછુ કરવામાં પણ કરશે મદદ\nકોરોના કાળમાં ઘરમાં રહીને ગરોળી ભગાડીને કંટાળ્યા છો તો અજમાવો આ ઉપાય\nKitchen Tips: આવી નાની નાની ટ્રિક્સ ગૃહિણીઓને બનાવશે વધારે સ્માર્ટ\nશીતળા સાતમ માટે બનાવો પારંપરિક મકાઇના લોટના એકદમ પોચા 'વડા'\nRakshaBandhan 2020 : કોરોના કાળમાં રક્ષાબંધન પર બહેનને આપો આ યુનિક ભેટ\nVIDEO: Raksha Bandhan Special: ઘરે બનાવો રાજસ્થાની મિષ્ટાન 'ઘેબર'\nકોરોનાના કારણે ઘરે જ વેક્સિંગ કરી રહ્યા છો અને વાળ બરાબર નથી નીકળતા તો કરો આટલું\nRaksha Bandhan Special : બહારથી મીઠાઇ લાવવાને બદલે ઘરે જ બનાવો 'કાજુકતરી'\nબસ સાત દિવસમાં 3-4 કિલો વજન ઓછું થશે, ��્રાય કરો આ ડાયટ પ્લાન\n5 TIPS જે કોરાના કાળમાં તમને સ્વસ્થ રહેવામાં કરશે મદદ\n5 TIPS જે આપના હાર્ટને હેલ્ધી અને લોહીને શુદ્ધ રાખશે\nRaksha Bandhan Special : કોરોનાકાળમાં બહારથી મીઠાઇ લાવવાને બદલે ઘરે જ બનાવો 'મગસ'\nસમયસર રસીકરણ: બાળકના સારા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય\nકોરોના કાળમાં દાંતમાં થતા દુખાવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપાય\nશ્રાવણની અગિયારસમાં બનાવો સાબુદાણા વડા, ફટાફટ જોઇ લો એકવાર રીત\nપ્રોટીન માટે ડાયટમાં ઉમેરો આ વસ્તુઓ, ઇમ્યૂનિટી સાથે એનર્જી પણ વધશે\nએક મહિનામાં વાળનો ગ્રોથ વધારવો છે તો અજમાવો આ 5 ટ્રિક્સ\nઉપવાસમાં બનાવો 'સાબુદાણાની ખીર', પેટ રહેશે તૃપ્ત નહીં લાગે ભૂખ\nશ્રાવણનાં સોમવારે બનાવો ફરાળી વાનગી 'સાબુદાણ થાલીપીઠ', સ્વાસ્થ્ય માટે સારી બનાવવામાં સરળ\nચોમાસાના કારણે પેટમાં ગેસને લગતી સમસ્યા માટે અપનાવો આ નુસખા\nચહેરાના દુશ્મન 'ઓપન પોર્સ'ની સમસ્યા આ રીતે થશે થોડા જ દિવસોમાં છૂ, જોઇ લો ઉપાય\nવર્ક ફ્રૉમ હૉમ : ઘરેથી કામ કરો છો તો બેસવાની સાચી રીત જાણી લો\nકાળા લસલસતા વાળ જોઇએ છે તો અપનાવો આ પ્રાકૃતિક ઘરેલુ નુસખા\nશ્રાવણ માસનો ઉપવાસ કરો છો તો ભૂલથી પણ ના કરો આ વસ્તુઓનું સેવન\nશ્રાવણમાં ઉપવાસીઓ માટે ખાસ ડિશ, બનાવો 15 મિનિટમાં ફ્રેશ 'કોપરા પાક'\nશ્રાવણના ઉપવાસમા બેસ્ટ છે 'સીંગનો લાડુ', એક જ ખાવાથી થઇ જશો તૃપ્ત\nશ્રાવણ સ્પેશલ: ઘરે બનાવો ખજૂર કેળાનો સ્વાદિષ્ટ શેક\nમંગળવારથી શ્રાવણની શરૂઆત મિઠાઇમાં બનાવો 'મથુરાનાં પેંડા'\nજાણો એ કામોની સંપૂર્ણ યાદી, જેનાથી તમને કોરોના વાયરસ સંક્રમણનો સૌથી વધુ ખતરો\nઆ રીતે ફટાફટ બનાવો ઉપવાસમાં ખવાય તેવા 'ફરાળી ઢોસા'\nકોરોના કાળમાં ઘરે જ બનાવો બજાર જેવી 'ચીઝી ફ્રેન્ચ ફ્રાઇઝ'\nતણાવ અનુભવી રહ્યા છો તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, મળશે સરકારી મદદ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: સાધ્વી ઋતુભંરા સહિત 18 આરોપી કોર્ટ પહોંચ્યા, થોડીવારમાં આવશે ચુકાદો\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફ��� મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/how-a-dj-fight-went-viral-as-communal-on-social-platforms/", "date_download": "2020-09-30T05:11:39Z", "digest": "sha1:3TRX2FN7OMTIMFRGHRKP6BFWVYRXPNY3", "length": 13430, "nlines": 109, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર મુઝફ્ફરપુરમાં પાણી લઈ જઈ રહેલા કવાડિયો પર હુમલો કરવામાં આવ્યો....? જાણો શું છે સત્ય......... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર મુઝફ્ફરપુરમાં પાણી લઈ જઈ રહેલા કવાડિયો પર હુમલો કરવામાં આવ્યો…. જાણો શું છે સત્ય………\n’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 120 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 89 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુઝફ્ફરપુરમાં તારીખ 12 ઓગસ્ટના પાણી લઈ જઈ રહેલા કવાડિયો પર હુમલો કરવામાં આવ્યો.\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને લઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર ‘मुजफ्फरपुर जिले के दामोदरपुर ईदगाह चौक’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામ પરથી અમને જાગરણ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, મુઝફ્ફરપુરમાં 12 ઓગસ્ટના ડીજે વગાડવાને લઈ બે જૂથ્થ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં એક સાઈકલ અને એક બાઈક સળગાવી દેવામાં આવ્યુ હતુ. જે અહેવાલ ��પ નીચે વાંચી શકો છો.\nદૈનિક ભાસ્કર દ્વારા પણ આ અહેવાલને પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે આપ નીચે વાંચી શકો છો\nઈન્ડિયા ટીવી દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.\nત્યારબાદ અમે મુઝફ્ફરપુરના ક્લેક્ટર આલોક કુમાર ઘોષ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ બબાલ ડીજે વગાડવાને લઈ થઈ હતી. તેમજ પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાને લઈ તમામ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાવડીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સાવ ખોટી છે.”\nઆમ, ઉપરોક્ત પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે. તે ક્યાંય પણ સાબિત થતો નથી. મુઝફ્ફુરપુરમાં જે બબાલ થઈ હતી, તે ડીજે વગાડવાને લઈને બબાલ થઈ હતી. કવાડીયોને અટકાવવામાં આવ્યા હોવાની તેમજ તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સાવ ખોટી છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મુઝફ્ફુરપુરમાં જે બબાલ થઈ હતી, તે ડીજે વગાડવાને લઈને બબાલ થઈ હતી. કવાડીયોને અટકાવવામાં આવ્યા હોવાની તેમજ તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સાવ ખોટી છે.\nTitle:શું ખરેખર મુઝફ્ફરપુરમાં પાણી લઈ જઈ રહેલા કવાડિયો પર હુમલો કરવામાં આવ્યો…. જાણો શું છે સત્ય………\nશું ખરેખર સોમનાથ મંદિર પાસેના ત્રિવેણી સંગમની આ ઘટના છે. જેમાં મહિલાનું મોત થયુ છે….. જેમાં મહિલાનું મોત થયુ છે….. જાણો શું છે સત્ય………\nશું ખરેખર ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ગુજરાતમાં 50 વર્ષથી વધુ વયના શિક્ષકને ફરજીઆત રિટાયર કરાશે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર શાહરુખ ખાને ‘જય શ્રી રામ’ બોલવા પર કરી પ્રતિબંધની માંગ…\nશું વિશ્વનું સૌથી ઉચ્ચુ શિવલિંગ કન્યાકુમારી જિલ્લામાં આવેલું છે.. જાણો શું છે સત્ય…\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરે���ર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/neha-kakkar-bathtub-photoshoot/", "date_download": "2020-09-30T05:27:08Z", "digest": "sha1:BLU6HM4DSRRRLVA7GSY7XLHHYLHEGTCI", "length": 13474, "nlines": 93, "source_domain": "gujjurocks.in", "title": "નેહા કક્કર પાસેથી શીખો..બાથટબમાં એવું ફોટો શૂટ કરાવ્યું કે બધાની આંખો પહોળી થઇ ગઈ", "raw_content": "\nએશ્વર્યા જેવી દેખાતી અભિનેત્રીએ સલમાનનો ભાંડાફોડ કર્યો કહ્યું વાસણ ધોવાના કરવાના 600 કરોડ લીધા..\nગીત લોન્ચિંગ ઇવેન્ટ પર ઈમોશનલ થઇ રાનુ મંડલ, કહ્યું કે-ભગવાનની ઈચ્છા હશે તો હું ફરી બાળકો…\nલોકડાઉનમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ અભિનેતા ગૌતમ ગુલાટી સાથે કર્યા લગ્ન, તસ્વીરો થઇ રહી છે વાયરલ\nસૈફ અલી ખાન ખાન અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે થયું આવું, સારા અલી ખાને કર્યો ખુલાસો\nનેહા કક્કર પાસેથી શીખો..બાથટબમાં એવું ફોટો શૂટ કરાવ્યું કે બધાની આંખો પહોળી થઇ ગઈ\nનેહા કક્કર પાસેથી શીખો..બાથટબમાં એવું ફોટો શૂટ કરાવ્યું કે બધાની આંખો પહોળી થઇ ગઈ\nPosted on June 22, 2020 Author JayeshComments Off on નેહા કક્કર પાસેથી શીખો..બાથટબમાં એવું ફોટો શૂટ કરાવ્યું કે બધાની આંખો પહોળી થઇ ગઈ\nબોલીવુડની ખુબ જ લોકપ્રિય ગાયક નેહા કક્ક્ડ અવાવરુ નવાર ચર્ચામાં આવતી હોય છે. અને હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. તેને હાલમાં જ એક ફોટોશૂટ કર્યું છે અને આ ફોટોશૂટમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.\nનેહા ખુબ જ લોકપ્રિય ગાયક છે તેના ગીતોના લીધે ખુબ જ વખણાય છે પણ સાથે સાથે તેની ફેશનને લઈને પણ તે ખુબ જ વખણાય છે. નેહા સ્ટાઇલના મામલામાં પણ ઘણી આગળ છે. તેની સ્ટાઇલ અને દેખાવ બોલીવુડની અભિનેત્રીઓને પણ પાછળ મૂકી દે દેવો છે.\nસોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેનારી નેહા કક્કડે હાલમાં જ એક ફોટોશૂટની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરોમાં નેહા ખુબ જ સુંદર દેખાઈ રહી છે.આ તસ્વીરોમાં નેહાએ બેબી પિન્ક રંગનું સુંદર ગૌણ પહેર્યું છે. અને બાથટબમાં બેઠેલી નજર આવે છે.\nઆ ફોટોમાં તે ખુબ જ સુંદર દેખાય છે. નેહાએ આ ફોટોમાં લાઈટ મેકઅપની સાથે ગુલાબી રંગની લિપસ્ટિકનો ઉપયોગ કર્યો છે. નેહાએ પોતાના વાળના વચ્ચેના ભાગને પણ થોડા કર્લી કરેલા જોવા મળે છે.\nપરંતુ આ બધામાં ધ્યાન ખેચ્નારું હતું નેહાનું આઈ મેકઅપ, તેને પોતાના આઈ મેકઅપ ઉપર નવો અખતરો કર્યો છે. નેહા કક્કડે આઈ મેકઅપને પણ ડ્રેસ સાથે મેચ કરાવવા માટે સફેદ રંગનો ડાયમનાડ સ્ટોન લગાવ્યો છે. આંખોને લાઈટ આઈશેડોથી સંપૂર્ણ રીતે સજાવીને નેહાએ તેની આજુબાજુ ડાયમંડ સ્ટોન લગાવ્યા છે. તો બીજી આંખ ઉપર તેને કાજલ સાથે ડાયમનાડ સ્ટોન લગાવ્યો છે.\nનેહા કક્કડે આ તસવીરો શેર કરતા સાથે કેપશનમાં જણાવ્યું છે કે જણાવ્યું હતું કે આ ફોટોશૂટ ગીત “જિનકે લિયે”દર્મીયાનનનું છે. આ ગીતના શૂટિંગ દરમિયાન નેહાએ આ ફોટોશૂટ કરાવ્યું હતું.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nકપૂર પરિવારમાં આવ્યું નાનું મહેમાન, નીતુએ શેર કરીને જણાવ્યું નામ\nબૉલીવુડ એક્ટ્રેસ નીતુ કપુર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ઋષિ કપૂરના નિધનને 1 મહિના કરતા પણ વધુ સમય વીતી ગયો છે. ત્યારે હાલમાં જ તેના ઘરમાં એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. આ માહિતી નીતુ કપૂરે સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરીને આપી છે. View this post on Instagram A post shared by Read More…\n‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ માટે એક મોટો ઝટકો, આ ‘ભાભી’એ 12 વર્ષ બાદ શોને કીધું અલવિદા\nતારક મહેતા કા ઉલ્ટા ચશ્માં છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરે છે. 28 જુલાઈ 2008ના શરૂ થયેલો આ શો 12 વર્ષ લોકોને મનોરંજન પૂરું પાડતો આવ્યો છે. શોને ઘણો પ્રેમ મળ્યો છે. તારક મહેતાની પત્નીનો રોલ નેહા મહેતા કરે છે. નેહા મહેતા અંજલિ ભાભીની ભૂમિકા નિભાવી રહી છે. View this post on Instagram A Read More…\nશાહરુખ ખાનના વ્યવહારથી દુઃખી હતો સુશાંત, ખુદના જિમ પાર્ટનરએ ખોલ્યું રાઝ, જલ્દી વાંચો\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં મીડિયા સમક્ષ એક નવી માહિતી સામે આવી ���ે. અલગ-અલગ પ્રકારનના વિવિધ પ્રકારના નિવેદનો વચ્ચે વધુ એક નિવેદન સામે આવ્યું છે. સુનીલ નામના શખ્સે મીડિયા સમક્ષ એક નિવેદન આપ્યું છે. સુનીલ પોતાને સુશાંત સિંહ રાજપૂતનો જિમ પાર્ટનર કહે છે. સુનિલના જણાવ્યા અનુસાર, સુશાંત સિંહ રાજપૂતને વર્ષ 2013 માં યોજાયેલા આઇફા આઇફા એવોર્ડ્સમાં Read More…\nચારે બાજુથી લોકોએ સલમાન ખાનને ખરીખોટી સંભળાવી, હવે સલમાન આવ્યો મેદાનમાં અને જગજાહેર બધાને કહ્યું કે\nસાચે જ જીનિયસ હતો સુશાંત સિંહ રાજપૂત, બંને હાથે એક સાથે લખતો હતો, જુઓ વિડીયો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\n14 વર્ષ બાદ પરત ફરી રહ્યો છે ‘શક્તિમાન’ આ વખતે મુકેશ ખન્ના નહીં પણ આ અભિનેતા કરશે આ રોલ\nહોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા અમિતાભ બચ્ચન, ઘરે જતી વખતે જુઓ કોણે કોણે સાથ આપ્યો- 5 તસ્વીરો\nમાંદગી અને પૈસાની તંગીને કારણે સંઘર્ષ કરી રહેલા ટીવી એક્ટર આશિષે કહ્યું – ‘ભગવાન મને ઉઠાવી લે’ અને\n‘ખુબ પૂજા કરી લીધી હવે ઉપર જઈને કરજો’ કહી શખ્સે ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારને 16 ગોળી ધરબી દીધી\nએક સસરાએ પોતાના દીકરાની છૂટાછેડાં લીધેલ વહુને ન્યાય અને હક મળે તે માટે આપી એક શિખામણ.. વાંચો એ શિખામણ ને લાગણીસભર વાત મૂકેશ સોજીત્રા ની કલમે…..\nJanuary 8, 2019 Vini Comments Off on એક સસરાએ પોતાના દીકરાની છૂટાછેડાં લીધેલ વહુને ન્યાય અને હક મળે તે માટે આપી એક શિખામણ.. વાંચો એ શિખામણ ને લાગણીસભર વાત મૂકેશ સોજીત્રા ની કલમે…..\nવિદેશની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડે આવ્યા આ દંપતી.. પત્ની ચુલા પર બનાવે છે રસોઈ અને પત્ની ભેંસો દોહે છે\nMarch 19, 2019 Rachita Comments Off on વિદેશની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડે આવ્યા આ દંપતી.. પત્ની ચુલા પર બનાવે છે રસોઈ અને પત્ની ભેંસો દોહે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/wedding-special?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T04:58:08Z", "digest": "sha1:7EJFTS6BJF5JLAESDBKAKSMKKLWWO76G", "length": 15268, "nlines": 146, "source_domain": "gujarati.webdunia.com", "title": "Wedding Special | Marriage | Lagan | Saat Fere | લગ્ન વિશેષાંક | લગ્નોત્સવ", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nલગ્નજીવન - 10માંથી 7 પત્નીઓ આપે છે દગો, જાણો શુ છે આનુ કારણ \nપુત્ર પ્રાપ્તિ માટે સો ટકા સરળ ઉપાય\nપુત્ર હોય કે પુત્રી બંને ઈશ્વરનુ વરદાન છે. બંને બરાબરનુ મહત્વ ધરાવે છે. કોઈ ઓછુ કે વધુ નથી. પુત્ર કે પુત્રી મોટા થઈને કેવા બનશે એ તમારા સંસ્કાર પર નિર્ભર કરે છે. આવો જાણીએ પીરિયડ્સના કેટલાક દિવસ પછી ગર્ભ રહેવાથી તમને પુત્રની પ્રાપ્તિ થશે અને ...\nએક રોમાંટિક પત્ની બનવું છે તો આ જરૂર વાંચો\nજીવનનું સૌથી ખૂબસૂરત પળ એ જ હોય છે , જે સમયે અમે અમારા પાર્ટનરના સાથે હોય છે . આ પળ આટલા ખૂબસૂરત હોય છે કે હમેશા માટે અમારા મગજમાં યાદ બનીને રહી જાય છે. એવા જ\nલગ્ન માટે છોકરો જોવા આવે તો આ રીતે કરવી વાતચીત -6 જરૂરી ટીપ્સ\nછોકરીને છોકરો જોવા આવે ત્યારે આ ટિપ્સ કામ લાગશે\nલગ્નમાં ભોજન સમારંભમાં થયો વિવાદ, ફેરા લીધા બાદ મંડપમાં જ થઈ ગયા છુટાછેડા .\nઆમ તો કોઈ કપલને છુટાછેડા લેવામાં એક લાંબી કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. અનેકવાર તેમા મહિના લાગી જાય છે. પણ અમદાવાદના ગોંડલમાં કંઈક એવુ થયુ જે કદાચ આ પહેલા ક્યારેય નહી થયુ હોય. અહી એક પતિ અને પત્ની લગ્નના થોડાક જ મિનિટમાં એકબીજાથી ડાયવોર્સ ...\nપાર્ટનરને પસંદ કરવાના આ 5 ટીપ્સ બદલી નાખશે તમારું જીવન\nપાર્ટનરને પસંદ કરવાના આ 5 ટીપ્સ બદલી નાખશે તમારું જીવન\nલગ્ન કરવા કે નહી વિચારવા માટે કેટલો સમય લે છે છોકરીઓ\nછોકરો હોય કે છોકરી લગ્નનો નિર્ણય દરેક માટે મહત્વનો હોય છે. આવામાં લવ કે અરેંજ મેરેજમાં સમજી વિચારીને જવા આપવો યોગ્ય છે. ખાસ કરીને છોકરીઓ માટે. લગ્ન કરો કે ન કરો કે ક્યારે કરો જેવા સવાલ હંમેશાથી જ છોકરીઓને પરેશાન કરતા રહે છે. પણ હવે તમારે ટેંશંન ...\nસમજદાર કપલ(Couple) પણ કરે છે લગ્નથી સંકળાયેલી આ 8 ભૂલોં\nલગ્ન પછી ના કરવી ભૂલોં લગ્ન ખૂબ નાજુક સંબંધ છે બહુ ઝીણ રેશોથી કરાય છે તેની બુનાઈ. ઘણી વાર સમઝદાર બનીને પણ એવી ભૂલ કરી નાખે છે, જેનાથી રિશ્તા પર ખરાબ અસર પડે છે. પણ કેટલાક ખાસ વાતને ધ્યાન રાખી આ સમસ્યાઓને\nlove Marriage માટે આવી રીતે કરો પેરેંટ્સને રાજી\nપરિવારમાં ભાઈ-બેન સૌથી વધારે નજીક હોય છે. તેથી તમારા રિશ્તા માટે ઓઅહેલા તેનાથી વાત કરો જેથી એ પેરેંટ્સને મનાવવામાં તમારી મદદ કરી શકે.\nભાગ્યશાળી છોકરીઓની આ છે ઓળખ - Lucky Girls\nસુલક્ષણા કન્યાના કાન લાલિમા ધરાવતા હોય છે અને નીચેની તરફ અણીદાર અને ઉપરથી પહોંળા અને ફુલેલા હોય છે. આવી છોકરીઓ નસીબવાળી હોય છે\nWedding Season: બ્રાઈડલ મેહંદી ફોટોશૂટ આ હટકે 'Poses'થી બનાવો સ્પેશલ\nવિંટર સીજન શરૂ થતા જ વેડિંગ સીજન પણ તેજી પકડી લે છે. લગ્નના અવસરે હવે બહુ ઘણા ફંકશન ઉજવાય છે. ખાસકરીને છોકરીઓ બેંગલ સેરેમની હળદર્-મેહંદી સેરેમની વગેરે પણ જુદા રીતે જ સેલ��બ્રેટ કરવા લાગી છે. આ ફંકશનમાં પ્રી શૂટ પણ મોટા કમાલના થઈ રહ્યા છે. વેડિંગ ...\nAstrology- આવી ચાર છોકરીઓ સાથે ન કરવું લગ્ન\nલગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે માતા-પિતા છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.\nપત્નીનો ગુસ્સો શાંત કરવા માટે અજમાવો આ ઉપાય\nલગ્ન પછી જવાબદારીઓ વધવી શરૂ થઈ જાય છે. પતિ-પત્નીને પોતાની સાથે સાથે પરિવારના દરેક સભ્યનો પણ ખાસ ધ્યાન રાખવું પડે છે પણ એવા ઘણા કારણ હોય છે, જેનાથી પાર્ટનરમાં ઝગડો થવા લાગે છે. આખો\nફર્સ્ટ નાઈટને લઈને દરેક છોકરીના મનમાં આવે છે આ 10 વિચાર\nલગ્નની સાથે તેમની ફર્સ્ટ નાઈટને લઈને છોકરીઓમાં એક્સાઈટમેંટની સાથે નર્વસનેસ પણ હોય છે. છોકરીઓના લગ્ન પછી પહેલી રાત ખૂબ એક્સટ્રીમ કંડીશંસથી પસાર હોય છે. તેને લઈને તેમના મનમાં ઘણા વિચાર અને સવાલ આવે છે. જેના વિશે આજે અમે તમને જણાવી રહ્યા છે. તો ચાલો ...\nછોકરીઓની સૂવાની ટેવ બતાવે છે કે તેમને કેવો છોકરો ગમે છે. ..\nદરેકના સૂવાની સ્ટાઈલ જુદી જુદી હોય છે. છોકરીઓની સૂવાની સ્ટાઈલ પરથી તેમની ટેવ અને પસંદ વિશે જાણી શકાય છે. એવુ માનવામાં આવે છે કે જે યુવતીઓ સીધી સૂઈ જાય છે તે નિયમોનુ સખત પાલન કરનારી હોય છે. યુવતીઓના સૂવાની પોઝીશન બતાવે છે કે તેમને કેવા છોકરાઓ ગમે ...\nછોકરીમાં હોય આ 7 ગુણ તો લગ્ન માટે હા પાડે છે ઈંડિયન પતિ\nછોકરીઓ મોટાભાગે વિચારે છે કે પુરૂષોને ઘરનુ કામ કરનારી પત્ની જોઈએ. જો તમે પણ આવુ જ વિચારો છો કે તમે ફક્ત સારુ ખાવાનુ અને રિલેશન બનાવનારી પત્ની જોઈએ તો તમે ખોટુ વિચારો છો. જે પ્રકારની યુવતીઓ પોતાના ભાવિ પતિમાં કંઈક ખાસ ખૂબીઓ શોધે છે એ જ રીતે છોકરા ...\nવર્જિન હોવાથી લગ્નજીવન વધુ સુખી રહે છે\nમોટાભાગના પુરૂષોનુ લગ્નજીવન શરૂ કરવાની સાથે વર્જિન પત્ની જ હોવી જોઈએ એવા વિચાર ધરાવે છે. તો શુ આ વિચાર યોગ્ય છે ડેલી મેલ પર છપાયેલ સમાચાર મુજબ હોલીવુડના મેગાસ્ટાર ટૉમ હૈક્સ બોલે છે કે આજ સુધી તેમના જીવનમાં ફક્ત બે જ લવર્સ આવી. તેમના મુજબ પ્રેમ ...\nપાર્ટનરથી ક્યારે ન છુપાવવી પાસ્ટથી સંકળાયેલી આ 4 જરૂરી વાત\nપાસ્ટ તો દરેક કોઈનો હોય છે. પછી એ સારું જોય કે ખરાબ કેટલાક લોકો પાર્ટનરથી બધુ કઈક કહી નાખે છે. તો કેટલાક તેમના પાસ્ટને છીપાવીને રાખવું પસંદ કરે છે. પણ શું પાસ્ટથી તમારા પાર્ટનર બધું છુપાવવું કે જણાવવું સાચું થશે પાસ્ટ વિશે વાત કરવાનો અર્થ આ છે કે ...\nસ્વર્ગમાં બને છે આ જોડીઓ, પરસ્પર હોય છે અતૂટ પ્રેમ\nતમે મોટાભાગે વડીલો પાસેથી સાંભળ્યુ હશે કે કેટલીક જોડીઓ ભગવાનના ઘરે મતલબ સ્વર્ગમાંથી બનીને આવે છે. તેમની અંદર અતૂટ પ્રેમ અને વિશ્વાસ હોય છે. એકબીજા સાથે રહીને આ જોડીઓ દરેક મુશ્કેલીનો સામનો કરી લે છે. આજે અમે તમને એવી 3 જોડીઓ વિશે બતાવીશુ જેના ...\nસાસરિયાના લોકોથી પ્રથમ વાર મળતા સમયે છોકરીઓના મગજમાં આ 10 સવાલ જરૂર આવે છે\nપહેલા સમયમાં છોકરીઓ લગ્નથી પહેલા થનાર પતિને જોતી નહી હતી પણ આજકાલ દુલ્હન આખા પરિવારથી મળી લે છે. લગ્નથી પહેલા સાસરિયાના લોકોથી મળવું અને વાત કરવું સામાન્ય વાત છે. ખાસકરીને લવ-મેરેજમાં. જ્યારે છોકરી સાસરિયાથી પહેલીવાર મળે છે તો મગજમાં ઘણા સવાલ આવે ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/news/eye-catcher/watch-viral-video-here-pappu-yadavs-dangerous-stunt-life-threatening-bullet-riding-between-railway-tracks-mb-1004893.html", "date_download": "2020-09-30T06:04:32Z", "digest": "sha1:54XDW4VVVPGHI2CDZCEBHDBRC53PAI4N", "length": 23628, "nlines": 276, "source_domain": "statfaking1.firstpost.in", "title": "watch-viral-video-here-pappu-yadavs-dangerous-stunt-life-threatening-bullet-riding-between-railway-tracks-mb– News18 Gujarati", "raw_content": "\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ નિયમ તોડી રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ નિયમ તોડી રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nપૂર પીડિતોને મળવા પપ્પૂ યાદવે રેલવે ટ્રેક પર દોડાવ્યું બુલેટ, વીડિયો વાયરલ થતાં થયો વિવાદ\nપૂર પીડિતોને મળવા પપ્પૂ યાદવે રેલવે ટ્રેક પર દોડાવ્યું બુલેટ, વીડિયો વાયરલ થતાં થયો વિવાદ\nવિપિનકુમાર દાસ, દરભંગાઃ પૂર પીડિતોને મળવા દરભંગાના હાટાઘાટ પહોંચવા માટે જન અધિકારી પાર્ટી (JAP)ના સંરક્ષક પપ્પૂ યાદવ (Pappu Yadav) બુલેટ પર સવાર થઈને ગયા. પરંતુ રસ્તામાં રેલવેનો પુલ આવ્યા બાદ પણ પપ્પૂ યાદવે પોતાનો રસ્તો બદલ્યો નહીં અને રેલવે ટ્રેક પર થઈને જ પસાર થયા. સૌથી ખાસ વાત એ રહી કે પપ્પૂ યાદવે જીવ જોખમમાં મૂકીને રેલવે ટ્રેકની વચ્ચોવચ્ચ બુલેટ ચલાવીને રેલવે પુલ પાર કર્યો.\nઆ દરમિયાન પપ્પૂ યાદવની આગળ-પાછળ મોટી સંખ્યામાં સમર્થક પણ પાછળ દોડતા જોવા મળ્યા. નસીબની વાત એ રહી કે આ દરમિયાન કોઈ દુર્ઘટના ન બની. જે રેલવે પુલ પર ચાલવું પણ મુશ્કેલ હોય છે તેની પર પૂર્વ સાંસદ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી આ પ્રકારે બુલેટ ચલાવવાથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.\nજુઓ પપ્પૂ યાદવનો વાયરલ વીડિયો...\nઆ પણ વાંચો, જાણો શું છે ગોલ્ડન ઍરો સ્ક્વોડ્રન, રાફેલની એન્ટ્રી બાદ જેની થઈ ફરીથી શરૂઆત\nરેલવે ટ્રેક પાસે રહેતા લોકો સાથે કરી મુલાકાતપપ્પૂ યાદવે આ જ રસ્તે હાયાઘાટ પહોંચીને રેલવે ટ્રેસ પાસે રાત પસાર કરનારા પૂર પીડિતો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી.\nઆ પણ વાંચો, શરમજનક લૅબ ટેક્નીશિયને કોરોના ટેસ્ટ માટે યુવતીના પ્રાઇવેટ પાર્ટથી લીધું સેમ્પલ, ધરપકડ\nપૂર પીડીતોને સ્વચ્છ પાણી નહીં મળવાની વાત સાંભળી તાત્કાલિક પૂર પીડિતોને પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે રોકડ રકમની મદદ કરી. સાથોસાથ બોટમાં બેસીને પણ ગામેગામ ફરી વિસ્તારનું નિરીક્ષણ કર્યું.\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: જજે આરોપીઓની જાણકારી માંગી, થોડીવારમાં આવશે ચુકાદો\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ નિયમ તોડી રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\nગુજરાત પેટા ચૂં��ણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/entertainment/rhea-chakraborty-reaches-her-apartment-after-running-from-bihar-police-mp-1006794.html", "date_download": "2020-09-30T07:10:50Z", "digest": "sha1:LHPWPFVX75UX3LCELQIT35BUS77XAUMR", "length": 21466, "nlines": 249, "source_domain": "statfaking1.firstpost.in", "title": "Rhea Chakraborty Reaches her apartment after running from Bihar police– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nSSR Case: ઘરે પાછી ફરી 'ફરાર' રિયા ચક્રવર્તી, 7 ઓગસ્ટે ED કરશે પૂછપરછ\nરિયા ચક્રવર્તી તેનાં મુંબઇ સ્થિત એપાર્ટમેન્ટ પ્રાઇમ રોઝ પરત ફરી ગઇ છે. છેલ્લા થોડા દિવસોથી રિયા આ ઘરથી ભાગીને અલગ અલગ જગ્યાએ છુપતી ફરતી હતી હવે તે તેનાં એપાર્ટમેન્ટ પરત આવી ગઇ છે.\nએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત મામલે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની મુસિબતો વધી ગઇ છે. અત્યાર સુધી ફક્ત બિહાર પોલીસ રિયાની પૂછપરછ કરવાં તેને બોલાવવા માંગતુ હતું. પણ હવે તો ED દ્વરાા પણ એક્ટ્રેસની પૂછપરછ કરાવવાની છે. એક તરફ બિહાર પોલીસ સતત રિયાને ફરાર જાહેર કરતુ હતું અને તેનું લોકેશન ટ્રેસ ન થતુ હોવાની વાત કરતું હતું. આખરે રિયા ક્યાં હતી તે કોઇને ખબર ન હતી. પણ હવે રિયા તેનાં મુંબઇ સ્થિત એપાર્ટમેન્ટ પ્રાઇમ રોઝમાં પરત આવી ગઇ છે.\nરિયાની ED દ્વારા 7 ઓગસ્ટનાં રોજ પૂછપરછ કરવામાં આવશે. જેમાં તે હાજર રહી શકે છે. આ મામલે ઇડીએ તેને સમન્સ પણ બજાવી દીધા છે. જોકે રિયાનાં આવા વલણથી બિહાર પોલીસ તેનાંથી નારાજ છે. કે રિયા તેમને તપાસમાં સપોર્ટ કરતી નથી તો આ કેસમાં તપાસ કેવી રીતે થશે. બિહારનાં DGP ગુપ્તેશ્વર પાંડેએ અહીં સુધી કહી દીધુ કે, રિયા ચક્રવર્તી સુશાંત સિંહ મામલામાં ફરાર છે. રિયા ચક્રવર્તી મુંબઇ પોલીસનાં સંપર્કમાં હોઇ શકે છે પણ પટના પોલીસનાં સંપર્કમાં નથી અમે તેને શોધી રહ્યાં છીએ.\nતો બીજી તરફ રિયા ચક્રવર્તી બિહાર પોલીસની તપાસથી ખુશ નથી. તે સુશાંત સિંહનો કેસ મુંબઇ શિફ્ટ કરાવવા ઇચ્છે છે તેનાં વકીલે કોર્ટમાં દલિલ કરી છે કે, એક જ કેસની તપાસ બે અલગ અલગ જગ્યાએ ન થઇ શકે. મુંબઇ પોલીસ પણ બિહાર પોલીસનાં હસ્તક્ષેપથી ખુશ નથી.\nઆપને જણાવી દઇએ કે, મુંબઇ અને બિહાર પોલીસ વચ્ચેની ગરમા ગરમી હવે જાહેર થઇ ગઇ છે. હાલમાં બિહારનાં IPS અધિકારી વિનય તિવારીને 14 દિવસ માટે કોરન્ટીન કરી દેવામાં આવ્યાં છે. જે મામલે બિહારનાં DGPએ કહ્યું હતું કે, જે પ્લેનમાં IPS વિનય તિવારી આવ્યા હતાં તેમાં સવાર તમામ યાત્રીઓમાંથી ફક્ત વિનય તિવારીને જ BMC કોરન્ટીન કરવામાં આવ્યાં છે. DGPએ વધુમાં કહ્યું હતું કે, મુંબઇ પોલીસનું ચાલે તો જો હું મુંબઇ આવું તો તેઓ મને પણ હોમ કોરન્ટીનનાં નામે નજર કેદ કરી દે.\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/nitin-gadkari/", "date_download": "2020-09-30T07:37:06Z", "digest": "sha1:Z53OFX2UVLMUKPF7CWCCDUDPIDZMQXNE", "length": 21617, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "nitin gadkari: nitin gadkari News in Gujarati | Latest nitin gadkari Samachar - News18 Gujarati", "raw_content": "\nકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વિટ કરીને જાણકારી આપી\nચૌપાલમાં બોલ્યા નીતિન ગડકરી, આવનાર વર્ષોમાં અમે 5 કરોડ જોબ ક્રિએટ કરીશું\n400 વર્ષ જૂના વડને બચાવવા ઝૂંબેશ શરૂ થયા બાદ નીતિન ગડકરીએ હાઇવેનો નકશો બદલ્યો\nચીની કંપનીઓને મોટો ફટકો, હવે ભારતમાં નહીં લઈ શકે હાઇવે પ્રોજેક્ટ, સરકારનો નિર્ણય\n2-3 દિવસની અંદર ઉદ્યોગો માટે સરકાર રાહત પેકેજ જાહેર કરશે, નિતિન ગડકરીનો ઇશારો\nદેશમાં જલ્દી શરુ થઈ શકે છે સાર્વજનિક પરિવહન, સરકાર તૈયાર કરી રહી છે ગાઈડલાઈન્સ : ગડકરી\nચીનને ‘નફરત’ની નજરથી જોઈ રહી છે દુનિયા, ભારત માટે આ આર્થિક તક છે : નીતિન ગડકરી\nનાના વેપારીઓ માટે ખુશખબર સરકાર ટુંક સમયમાં આપી શકે છે 10,000 કરોડના રાહત પેકેજને મંજૂરી\nમોટર વ્હીકલ એક્ટના દંડમાં હવે રાજ્યો ફેરફાર નહીં કરી શકે\nમુસ્લિમો પાસે 150 દેશોમાં જવાનો વિકલ્પ, હિન્દુઓ પાસે માત્ર ભારત: નિતિન ગડકરી\nશિવસેના, NCP અને કૉંગ્રેસ મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપી શકશે નહીં : ગડકરી\nમહારાષ્ટ્ર સંકટ પર ગડકરીએ કહ્યુ, ક્રિકેટ અને રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે\nમહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે ગડકરી સંધના વડા મોહન ભાગવતને મળ્યા\nમહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જ સરકાર બનશે : નીતિન ગડકરી\nમહારાષ્ટ્રમાં ઘમાસાણ: સરકાર રચવાનો દાવો રજૂ કરવાનો આજે છેલ્લો દિવસ\nમહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત વચ્ચે અહેમદ પટેલ અને ગડકરી વચ્ચે મુલાકાત\nExclusive: સંઘે શિવસેનાને સમજાવવાની જવાબદારી ગડકરીને સોંપી\nઅમિત શાહનો 55મો જન્મ દિવસ : મોદીએ કહ્યુ, મારા સહયોગીને અનેક શુભેચ્છાઓ\nસરકારે ગાયના ગોબરમાંથી બનેલો સાબુ લોન્ચ કર્યો, આવી છે કિંમત\nહાઈવે કિનારે વાંસ ઉગાડી પેદા કરી શકાય છે 2 લાખથી વધારે રોજગાર: ગડકરી\nNew Motor Vehicle Act: ગડકરીએ કહ્યુ, રાજ્ય ઈચ્છે તો દંડ ઘટાડી દે, પરંતુ...\nVIDEO: નીતિન ગડકરીના ઘરની બહાર કોંગ્રેસનું પ્રદર્શન, પોલીસ પર ઉછાળ્યું સ્કૂટર\nગુજરાત સરકારે ટ્રાફિક દંડ ઘટાડતાં ગડકરીએ કહ્યુ, 'કોઈ રાજ્ય આવું ન કરી શકે'\n25 હજારનો દંડ થતાં યુવકે બાઇકને આગને હવાલે કરી દીધી\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળા��ી ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/tech/news/xiaomi-launches-redmi-k30-smartphone-with-5g-support/articleshow/74037328.cms", "date_download": "2020-09-30T06:55:27Z", "digest": "sha1:PM7LFMXZ7RPMMBWATE6A7JBJH6GPDWNS", "length": 10025, "nlines": 88, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nશાઓમીએ 5G સપોર્ટ અને 64MP કેમેરા સાથે લોન્ચ કર્યો Redmi K30 સ્માર્ટફોન\nરેડમી K20ના અપગ્રેડ વર્ઝન એટલે કે Redmi K30 5G સ્માર્ટફોનને ચીનમાં ઔપચારિક રીતે લોન્ચ કરી દેવાયો છે. શાઓમીની સબ-બ્રાન્ડ રેડમી દ્વારા ત્રણ અન્ય પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરાયા છે. તેમાં Redmi AC2100 રાઉટર, રેડમીબુક 13 લેપટોપ અને રેડમી સ્માર્ટ સ્પીકર શામેલ છે.\nતમને જણાવી દઈએ કે Redmi K20ને ભારતમાં જુલાઈ મહિનામાં લોન્ચ કરાયો હતો. આ પહેલો સ્માર્ટફોન છે જેમાં ક્વોલકોમનું લેટેસ્ટ મિડ-રેન્જ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર આપેલું છે. સાથે જ રેડમી K30 5G દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે, જેમાં 64MP IMX686 સેન્સર આપેલું છે. આ ઉપરાંત શાઓમીએ રેડમી K30 4Gની પણ જાહેરાત કરી છે, જેમાં સ્નેપડ્રેગન 730G પ્રોસેસર મળશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: રેડમી K30 5Gની કિંમત 1999 યુઆન (લગભગ 20,000 રૂપિયા) રાખવામાં આવી છે. આ કિંમત 6GB રેમ+64GB સ્ટોરેજ વેરિયન્ટની છે. આ ઉપરાંત 6GB+128GB વેરિયન્ટની કિંમત 2299 યુઆન (લગભગ 23,000 રૂપિયા), 8GB+128GBની કિંમત 2599 યુઆન (લગભગ 26000 રૂપિયા) અને 8GB+256GB વેરિયન્ટની કિંમત 2899 યુઆન (લગભગ 29000 રૂપિયા) રાખવામાં આવી છે. હાલમાં ભારતમાં Redmi K30ના લોન્ચિંગની કોઈ જાણકારી આપવામાં આવી નથી.\nRedmi K30 5Gના સ્પેસિફિકેશન્સ રેડમી K30માં 20:9નો આસ્પેક્ટ રેશિયો અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67 ઈંચની ડિસ્પલે આપેલી છે. ફોનમાં કર્વ્ડ એજ અને ડ્યુઅલ હોલ-પંચ ડિઝાઈન પણ છે. આ પેનલ ફુલ HD+ રિઝોલ્યુશન પર ઓપરેટ થાય છે. રેડમીના આ નવા ફોનના બેકમાં ફ્રોસ્ટેડ AG ગ્લાસ આપેલો છે.\nઅહીં ફ્રંટ અને બેકમાં પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપેલો છે. ફોનમાં 4500mAhની બેટરી છે જે 30W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે ચાર્જ થાય છે. કંપનીનો દાવો છે કે ફોનને માત્ર 66 મિનિટમાં જ ફુલ ચાર્જ કરી શકાય છે.નવા રેડમી ફોનમાં ક્વોલકોમનું નવું સ્નેપડ્રેગન 765G પ્રોસેસર આપેલું છે, આ 5G સપોર્ટ કરે ���ે. ફોટોગ્રાફી માટે છે ખાસ ફોટોગ્રાફી માટે ફોનમાં રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપેલું છે.\nતેમાં 64MPના પ્રાઈમરી સેન્સર સાથે 8MP સુપર વાઈડ-એંગલ કેમેરા, 5MP મેક્રો કેમેરા અને 2MP ડેપ્થ કેમેરા શામેલ છે. સેલ્ફી માટે ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપેલું છે. તેમાં 20MPનો પ્રાઈમરી કેમેરા અને 2MPનું ડેપ્થ સેન્સર હશે. સ્માર્ટફોનમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવશે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nવોટ્સએપમાં આવી રહ્યું છે આ નવું ફીચર, કોઈ વસ્તુ ભૂલી ગયા તો સામેથી યાદ કરાવશે આર્ટિકલ શો\nMeanest Monster Face-offના પહેલા રાઉન્ડમાં #SumsungM51 બન્યો વિજેતા\n#SamsungM51ને ટક્કર આપવા Mo-Bએ શરૂ કરી કસરત\nતમારું વોટ્સએપ એકાઉન્ટ હવે એકસાથે 4 ડિવાઈસમાં ચાલશે\nઅમદાવાદઅમદાવાદ: જૂનિયર ડૉક્ટર સહિત પરિવારના 5 સભ્યોએ કોરોનાને હરાવ્યો\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nદુનિયાકોરોનાથી 10 લાખના મોત, બિનસત્તાવાર આંકડો મોટો હોવાના દાવા\nઅમદાવાદકોરોના વાયરસથી ફેંફસા પથ્થર જેવા બની ગયાઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ\nબોલીવુડગરીબો માટે દેવદૂત બનનાર સોનુ સૂદને મળ્યો UNનો પ્રતિષ્ઠિત એવોર્ડ\nઅમદાવાદ'દીકરીની ખુશીઓ નહીં, લગ્નમાંથી રૂપિયા રળવા થતી કાયદાની જંગ દુઃખદ'\nબિઝનેસમુકેશ અંબાણીએ લોકડાઉન શરુ થયું ત્યારથી દર કલાકે 90 કરોડની કમાણી કરી\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1381 નવા કેસ અને 11 મોત, કુલ આંકડો 136004 થયો\nદુનિયા'કોરોના પત્યો નથી ત્યાં હવે કોહરામ મચાવી શકે છે બીજો ચીની વાયરસ'\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/see-unseen-avtar-of-colors-gujarati-actress-devanshi-somaiya-9499", "date_download": "2020-09-30T06:42:59Z", "digest": "sha1:Q5AEQH3WMIDEFUJFJQM5QGBF4S3OWTVK", "length": 6935, "nlines": 89, "source_domain": "www.gujaratimidday.com", "title": "Photos: 'દિકરી વ્હાલનો દરિયો' ફૅમ બીજલને આવા અવતારમાં તમે ક્યારેય નહીં જોઈ હોય! - entertainment", "raw_content": "\nPhotos: 'દિકરી વ્હાલનો દરિયો' ફૅમ બીજલને આવા અવતારમાં તમે ક્યારેય નહીં જોઈ હોય\nહંમેશા સીધી સાદી જોવા મળતી બીજલ એટલે કે દેવાંશી સોમૈયાએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે.જેમાં તે ત્રણ અલગ અલગ અવતારમાં જોવા મળી રહી ��ે.\nપહેલો અવતાર છે ટ્રેડિશનલ અવતાર. જેમાં તે એકદમ ગોર્જિયસ લાગી રહી છે.\nદેવાંશીનો બીજો અવતાર ક્યૂટ અને બબલી...\nશોર્ટસ્ અને બ્લેક ટોપમાં આ છે દેવાંશીનો ત્રીજો અવતાર..\nબેબી પિંક શોર્ટ્સ, પ્લેઈન બ્લેક ટોપ, ઈયરરિંગ્સ અને મિનિમલ એસેસરીઝમાં દેવાંશીનો આ લૂક ઑન ધ પોઈન્ટ છે.\nદેવાંશીએ આ લૂક માટે મેકઅપ પણ મિનિમલ રાખ્યો છે. અને વાળને ખુલ્લા રાખ્યો છે.\nબ્લેક સેન્ડલ્સ સાથે દેવાંશીએ આ લૂક કમ્પલીટ કર્યો છે. આ લૂક કેઝ્યુઅલી કોઈપણ કૅરી કરી શકે છે.\nદેવાંશીનો બીજો અવતાર છે એકદમ ક્યૂટ.\nપોઝ આપવામાં તો દેવાંશીનો જવાબ નથી\nએકદમ સ્ટુડિયસ લાગી રહી છે દેવાંશી આ ફોટોમાં...\nવ્હાઈટ ડ્રેસ અને રેડ દુપટ્ટા સાથેનો દેવાંશીનો આ ટ્રેડિશનલ લૂક છે.\nબ્લૂ ટોપ, ક્યૂટ પિંક હેરબેન્ડ અને પિંક લિપસ્ટિક સાથેના આ લૂકમાં દેવાંશી એકદમ હટકે લાગી રહી છે.\nનાકમાં નથ દેવાંશીના આ લૂકના કોમ્પ્લીમેન્ટ કરે છે.\nવિંગ્ડ આઈલાઈનર અને પિંક આઈશેડોથી દેવાંશીનો આ લૂક વધારે નીખરી રહ્યો છે.\nદેવાંશીનો આ અવતાર કદાચ તમે ક્યારેય નહીં જોયો હોય.\nઆ લૂકમાં તે કોઈ પરીકથાના પાત્ર જેવી લાગી રહી છે.\nલાગે છે જાણે દેવાંશી તેના ભવિષ્યના સપના જોઈ રહી છે. તેણે પગમાં પહેરેલી પાયલ એકદમ ખૂબસુરત છે.\nન્યૂડ લિપસ્ટિક સાથેનો આ લૂક કોઈ પણ સરળતાથી અપનાવી શકે છે.\nરેડ એવરગ્રીન લિપસ્ટિક સાથેનો દેવાંશીનો આ લૂક પર્ફેક્ટ છે.\nદેવાંશીના આ ફોટોસ તેના વ્યક્તિત્વના અલગ જ પાસાનો પરિચય આપે છે.\nતે ઓનસ્ક્રીન જેટલી સીધી સાદી છે એટલી જ ઑફ સ્ક્રીન બોલ્ડ અને બ્યુટીફુલ છે.\nદેવાંશીની ફેશન સેન્સ પણ ખૂબ જ સરસ છે. તેની સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટને તેના ચાહકો લાઈક કરતા રહે છે.\nદિકરી વ્હાલનો દરિયોમાં બીજલની ભૂમિકા ભજવતી દેવાંશીને તમે સામાન્ય રીતે સીધા સાદા લૂકમાં જોઈ હશે. પરંતુ આજે અમે તમને દેવાંશીનો કાંઈક અલગ જ અવતાર બતાવીશું જે તમે ક્યારેય નહીં જોયો હોય...\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રા��ના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/entertainment/bollywood/rhea-and-shauvik-chakraborty-come-out-of-ed-office-after-inquiry/articleshow/77419267.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article4", "date_download": "2020-09-30T05:09:34Z", "digest": "sha1:NS7WESA4GV2YJTMAEB4AUTNPRWLQIYOA", "length": 9260, "nlines": 91, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nEDની ઓફિસમાંથી બહાર નીકળ્યા રિયા અને શૌવિક ચક્રવર્તી, 8 કલાકથી વધુ લાંબી ચાલી પૂછપરછ\nબોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાત મામલામાં સતત નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. મામલાની તપાસ હવે સીબીઆઈના હાથમાં છે, પરંતુ કારણ કે સુશાંતના પિતાએ તેમના દીકરાના એકાઉન્ટમાંથી રિયા દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હોવાથી EDએ મની લોન્ડરિંગ મામલે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ સીબીઆઈએ પણ આ ટીમ રચીને તપાસ કરી રહી છે.\nમની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ પૂછપરછ માટે રિયા ચક્રવર્તી આજે સવારે હાજર થઈ હતી. રિયા અને તેનો ભાઈ શૌવિક 8 કલાકથી પણ વધુ લાંબી પૂછપરછ બાદ EDની ઓફિસમાંથી બહાર નીકળ્યા હતી. બંને ઓફિસમાંથી બહાર આવતી તસવીરો હવે સામે આવી છે. રિપોર્ટ મુજબ, એક્ટ્રેસ પોતાની પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ EDને આપવામાં નિષ્ફળ રહી હતી.\nઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી મની લોન્ડરિંગ મામલામાં સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર શ્રૃતિ મોદી તથા રિયા ચક્રવર્તીના પિતાની પણ આજે પૂછપરછ કરવામાં આવી હતી.\nબીજી તરફ રિયા ચક્રવર્તીની કોલ ડિટેલ્સ પણ સામે આવી હતી જેમાં ઘણી ચોંકાવનારી બાબતો જોવા મળી હતી. ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, 'જલેબી' એક્ટ્રેસ રિયાએ સુશાંતને માત્ર 94 વખત ફોન કર્યો હતો અને સુશાંત તરફથી 51 ફોન થયા હતા. મતલબ કે, બંને વચ્ચે 147 વખત વાત થઈ હતી. ફોન રેકોર્ડ પ્રમાણે રિયાએ સૌથી વધુ વાત તેના પિતા ઈન્દ્રજિત ચક્રવર્તી અને ભાઈ શોવિક ચક્રવર્તી સાથે કરી હતી.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\n'ક્લાસ ઓફ 83' ટ્રેલરઃ પોલીસ ઓફિસના રોલમાં બૉબી દેઓલનું ધમાકેદાર કમબેક આર્ટિકલ શો\nસુશાંતના મૃતદેહનો વીડિયો શેર કરનાર ફેનને અંકિતા લોખંડેએ ખખડાવ્યો\nસુશાંત સિંહ રાજપૂત સાથે કેમ કરી નાખ્યું હતું બ્રેકઅપ સારા અલી ખાને NCB સમક્ષ જણાવ્યું\nગોકુળધામના એકમ��વ સેક્રેટરી 'આત્મારામ ભીડે'નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું\nહવે રિયા ચક્રવર્તી પરથી પણ બનશે ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રી, તૈયારીમાં લાગ્યા મેકર્સ\nબિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે JD(U)માં જોડાતા સ્વરા ભાસ્કરે કર્યો કટાક્ષ\n'ન્યાયઃ ધ જસ્ટિસ'માં નાર્કોટિક્સ અધિકારીનો રોલ પ્લે કરશે શક્તિ કપૂર\nટીવીટેરેંસ લુઈસે નોરા ફતેહીને ખોટી રીતે કર્યો સ્પર્શ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nઅમદાવાદઅ'વાદ રજનીકાંત પટેલ અપહરણ કેસમાં 4 દોષિતોને આજીવન કેદની સજા\nદેશબીજો સીરો સર્વે: કોરોનાની ઝપેટમાં આવી ગયો દર 15મો ભારતીય\nઅમદાવાદગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર\nસમાચારIPL : સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવી ખાતુ ખોલ્યું\nસમાચારIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.soapnote.org/mental-health/gujarati-phq-9/", "date_download": "2020-09-30T07:15:46Z", "digest": "sha1:55KZ4TCF6QNBV3K4W2KV7BFQ4WKOY2AM", "length": 10489, "nlines": 131, "source_domain": "www.soapnote.org", "title": "Gujarati PHQ 9 - The SOAPnote Project", "raw_content": "\nદદ ના વા થ માટે નાવલી – 9\nછે લા બે અઠવાિડયામાં તમને નીચને ી કોઈ પણ સમ યાનો કેટલી વાર અ ન ભુ વ થ ય ો છ ે \n[select name=\"Q1\" value=\"જરા પણ નહિ=0|ઘણા દિવસો=1|અડધા કરતા વધેરા દિવસો=2|લગભગ દરરોજ=3\"] <-- 1. વિૃ કરવામા ઓછો રસ અથવા ઓછો આનદં\n[select name=\"Q2\" value=\"જરા પણ નહિ=0|ઘણા દિવસો=1|અડધા કરતા વધેરા દિવસો=2|લગભગ દરરોજ=3\"] <-- 2. હતાશા, ઊદાસી અથવા િનરાશા લાગવી\n[select name=\"Q3\" value=\"જરા પણ નહિ=0|ઘણા દિવસો=1|અડધા કરતા વધેરા દિવસો=2|લગભગ દરરોજ=3\"] <-- 3. ઘ ન આવવી, વ ચે ઘ ઉડી જવી, વધારે ઘ આવવી\n[select name=\"Q4\" value=\"જરા પણ નહિ=0|ઘણા દિવસો=1|અડધા કરતા વધેરા દિવસો=2|લગભગ દરરોજ=3\"] <-- 4. થાક અથવા અશિ ત લાગવી\n[select name=\"Q5\" value=\"જરા પણ નહિ=0|ઘણા દિવસો=1|અડધા કરતા વધેરા દિવસો=2|લગભગ દરરોજ=3\"] <-- 5. ભખૂ ઓછી કે વધારે લાગવી\n[select name=\"Q6\" value=\"જરા પણ નહિ=0|ઘણા દિવસો=1|અડધા કરતા વધેરા દિવસો=2|લગભગ દરરોજ=3\"] <-- 6. તમને તમારા િવષે ખરાબ લાગે અથવા તમે િન ફળ ગયા છો અથવા તમે તમારી અથવા તમારા વજનોની અપ ે ા સતં ોષી નથી\n[select name=\"Q7\" value=\"જરા પણ નહિ=0|ઘણા દિવસો=1|અડધા કરતા વધેરા દિવસો=2|લગભગ દરરોજ=3\"] <-- 7. છાપાં વાચં વા અથવા ટી.વી. જોવા બાબતોમાં એક યાન રહવે ામાં તકલીફ\n[select name=\"Q8\" value=\"જરા પણ નહિ=0|ઘણા દિવસો=1|અડધા કરતા વધેરા દિવસો=2|લગભગ દરરોજ=3\"] <-- 8. હલનચલન અથવા બોલવાનું એટલું ધીમું હોય કે બી લોકોનું યાન ય અથવા એનાથી ઉલટું, એટલો બધો રઘવાટ અથવા અ વ થતા કે તમે રાબતે ા કરતાં વધારે ઝડપથી આમતમે ફરો\n[select name=\"Q9\" value=\"જરા પણ નહિ=0|ઘણા દિવસો=1|અડધા કરતા વધેરા દિવસો=2|લગભગ દરરોજ=3\"] <-- 9. આના કરતા મરવાનો અથવા તમને પોતાને કોઇક રીતે ઈ કરવાનો િવચાર આવે\n અનુવાદ, િતિલપી તૈયાર કરવા, કાિશત અથવા િવતરણ કરવા અનુમિતની આવ યકતા નથી\nદદ ના વા થ માટે નાવલી – 9\nછે લા બે અઠવાિડયામાં તમને નીચને ી કોઈ પણ સમ યાનો કેટલી વાર અ ન ભુ વ થ ય ો છ ે \nજરા પણ નહિઘણા દિવસોઅડધા કરતા વધેરા દિવસોલગભગ દરરોજ <-- 1. વિૃ કરવામા ઓછો રસ અથવા ઓછો આનદં\nજરા પણ નહિઘણા દિવસોઅડધા કરતા વધેરા દિવસોલગભગ દરરોજ <-- 2. હતાશા, ઊદાસી અથવા િનરાશા લાગવી\nજરા પણ નહિઘણા દિવસોઅડધા કરતા વધેરા દિવસોલગભગ દરરોજ <-- 3. ઘ ન આવવી, વ ચે ઘ ઉડી જવી, વધારે ઘ આવવી\nજરા પણ નહિઘણા દિવસોઅડધા કરતા વધેરા દિવસોલગભગ દરરોજ <-- 4. થાક અથવા અશિ ત લાગવી\nજરા પણ નહિઘણા દિવસોઅડધા કરતા વધેરા દિવસોલગભગ દરરોજ <-- 5. ભખૂ ઓછી કે વધારે લાગવી\nજરા પણ નહિઘણા દિવસોઅડધા કરતા વધેરા દિવસોલગભગ દરરોજ <-- 6. તમને તમારા િવષે ખરાબ લાગે અથવા તમે િન ફળ ગયા છો અથવા તમે તમારી અથવા તમારા વજનોની અપ ે ા સતં ોષી નથી\nજરા પણ નહિઘણા દિવસોઅડધા કરતા વધેરા દિવસોલગભગ દરરોજ <-- 7. છાપાં વાચં વા અથવા ટી.વી. જોવા બાબતોમાં એક યાન રહવે ામાં તકલીફ\nજરા પણ નહિઘણા દિવસોઅડધા કરતા વધેરા દિવસોલગભગ દરરોજ <-- 8. હલનચલન અથવા બોલવાનું એટલું ધીમું હોય કે બી લોકોનું યાન ય અથવા એનાથી ઉલટું, એટલો બધો રઘવાટ અથવા અ વ થતા કે તમે રાબતે ા કરતાં વધારે ઝડપથી આમતમે ફરો\nજરા પણ નહિઘણા દિવસોઅડધા કરતા વધેરા દિવસોલગભગ દરરોજ <-- 9. આના કરતા મરવાનો અથવા તમને પોતાને કોઇક રીતે ઈ કરવાનો િવચાર આવે\n અનુવાદ, િતિલપી તૈયાર કરવા, કાિશત અથવા િવતરણ કરવા અનુમિતની આવ યકતા નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/canto-10/40?font-size=smaller", "date_download": "2020-09-30T06:11:47Z", "digest": "sha1:NCIKL7WT7CSXSO6DOEA7WYRTDYIU4CK4", "length": 10044, "nlines": 181, "source_domain": "www.swargarohan.org", "title": "વૃકાસુરનો નાશ | Canto 10 | Bhagavat", "raw_content": "\nવૃકાસુર દેવર્ષિ નારદની સલાહ પ્રમાણે ભગવાન શંકર જલદી પ્રસન્ન થાય છે એવું માનીને એમની પ્રસન્નતા માટે કેદાર��્ષેત્રમાં જઇને કઠોર તપ કરવા લાગ્યો. એ શકુનિનો પુત્ર હતો. એની વૃત્તિ, દૃષ્ટિ ને બુદ્ધિ આસુરી હતી. એ શરીરના માંસને અગ્નિમાં નાખીને હવન કરવા લાગ્યો. તેમ છતાં શંકરનું દર્શન ના થવાથી સાતમને દિવસે એણે પોતાના મસ્તકને કુહાડીથી કાપવાનો નિર્ણય કરીને એનો અમલ આરંભવાની શરૂઆત કરી ત્યાં જ શંકરે અગ્નિકુંડમાંથી પ્રકટીને એના હાથ પકડી લીધા. એમના અલૌકિક સ્પર્શથી વૃકાસુર પૂર્વવત્ સર્વાંગ સુંદર થઇ ગયો. એણે વરદાન માગ્યું કે હું જેના શિર પર હાથ રાખું તે ભસ્મ બની જાય.\nદુર્બુદ્ધિયુક્ત મનુષ્યને સંપત્તિ, સત્તા કે વરદાન મળે તો એ એનો સદુપયોગ કેવી રીતે કરી શકે એ તો એને મેળવીને મદોન્મત્ત બનીને એનો દુરુપયોગ જ કરે. વૃકાસુરને ભગવાન શંકરે વરદાન આપ્યું એટલે એણે પાર્વતીનું હરણ કરવાનું વિચારીને એમના જ શિર પર હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો. શંકરે એની દુર્બુદ્ધિને સમજીને દોડવા માંડ્યું એટલે એ પણ એમની પાછળ દોડયો.\nજુદા જુદા લોકોમાંથી દોડતા શંકર છેવટે વૈકુંઠલોકમાં ગયા. ત્યાં ભગવાન નારાયણે એમની મુસીબતને સમજી જઇને એમની મદદ માટે પોતાની યોગમાયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને વૃકાસુરની દિશામાં ચાલવા માંડ્યું. વૃકાસુરને જોઇને નમ્રતાપૂર્વક પ્રણામ કરીને એમણે એને આરામ કરવાનું ને પોતાને યોગ્ય કોઇ કામ બતાવવાનું કહ્યું. વૃકાસુરે એના તપની, વરદાન-પ્રાપ્તિની ને શંકરની પાછળ દોડવાની કથા કહી સંભળાવી એટલે ભગવાને જણાવ્યું કે શંકરની વાતમાં વિશ્વાસ શો એમણે એને પોતાના જ શિર પર હાથ મૂકી જોવાનું ને શંકરની વાત ખોટી સાબિત થાય તો એમનો નાશ કરવાનું સૂચન કર્યું. વૃત્રાસુરે એ સૂચનને અનુસરીને પોતાના મસ્તક પર હાથ મૂક્યો કે તરત જ એનું મસ્તક ફાટી ગયું અને એ નિર્જીવ બનીને ધરતી પર ઢળી પડ્યો.\nભગવાને શંકરને જણાવ્યું કે વૃકાસુર એના પોતાના જ કુકર્મને લીધે મરી ગયો. મહાપુરુષોના અપરાધથી કોઇનું પણ કલ્યાણ નથી થઇ શકતું.\nવૃકાસુરની કથા કહી બતાવે છે કે દુર્બુદ્ધિયુક્ત માનવ આસુરી વૃત્તિ, વિચાર ને વર્તનવાળો બનીને પોતાની દુર્બુદ્ધિથી જ પોતાનો નાશ કરી નાખે છે.\nજેવી રીતે સિનેમાના પડદા ઉપર કે નાટકના રંગમંચ પર જુદીજુદી જાતના દ્રશ્યો દેખાય તે જ રીતે સ્મૃતિના આધારે મનના ફલક પર જુદીજુદી જાતના દ્રશ્યો પેદા થાય છે. મન એ દ્રશ્યોનું અવલોકન કે નિરિક્ષણ કર્યા કરે છે. બહારથી જોતાં એમ લાગે કે આંખ બંધ છે પણ મનની આંખ દ્વારા જ���દી જુદી જાતના દ્રશ્યોનું દર્શન થયા જ કરે છે. જ્યારે તનની સાથે મનની આંખ પણ જોવાનું બંધ કરે છે ત્યારે સાધક પરમાત્મદર્શન માટેની જરૂરી એકાગ્રતાને અનુભવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/jammu-and-kashmir/", "date_download": "2020-09-30T06:58:21Z", "digest": "sha1:OECTQDHENPUIZLBU5PTAXDFO2G7RFQ5Y", "length": 21894, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "jammu and kashmir: jammu and kashmir News in Gujarati | Latest jammu and kashmir Samachar - News18 Gujarati", "raw_content": "\nVideo: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને સરહદ પર ગોળીબાર કરી યુદ્ધ વિરામનો ભંગ કર્યો\nJ&K: શ્રીનગરના પંથા ચૌકમાં સુરક્ષાદળોની સાથેના એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ\nBSFએ પંજાબના ખેમકરનમાં પાંચ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યાં, સર્ચ ઑપરેશન ચાલુ\nઆતંકીઓએ શરીર પર કેમેરા લગાવી CRPF જવાનો પર કર્યો હુમલો, Video જાહેર કરી દર્શાવી તાકાત\nબારામૂલા આતંકી હુમલાનો આર્મીએ દોઢ કલાકમાં જ લીધો બદલો, 3 આતંકી ઠાર\nJ&K: બારામૂલામાં નાકા પાર્ટી પર આતંકી હુમલો, એક પોલીસ અધિકારી અને બે CRPF જવાન શહીદ\nગુજરાત કેડરના IAS ઓફિસર ગિરીશચંદ્ર મુર્મુ CAGના ઓડિટમાં 'પરિવર્તન' લાવશે\nદેશના CAG તરીકે નિમાયેલા મોદી-શાહના વિશ્વાસુ IAS જી.સી. મુર્મુ કોણ છે\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nકેરળ અને કર્ણાકમાં 'મોટી સંખ્યા'માં ISIS આતંકીઓની હાજરી : સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ\nજમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, ચાર આતંકીઓને ઠાર કર્યાં\nIED એક્સપર્ટ સહિત જૈશના 3 આતંકવાદી કુલગામ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાઃ DGP\nJ&K: કુલગામમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર, 3 જવાન ઘાયલ\nPMએ BJP નેતા વસીમ બારીની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું, બલિદાન વ્યર્થ નહીં જાય-નડ્ડા\nટેરર ફન્ડિંગ સાથે જોડાયા છે પાક. હાઇ કમીશનના અધિકારીઓના તાર, NIAને મળ્યા અગત્યના પુરાવા\nજમ્મુ-કાશ્મીરઃ શોપિયાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા\nJ&K: પાકિસ્તાને પુંછ સેક્ટરમાં કર્યું ફાયરિંગ, એક જવાન શહીદ, બે ઘાયલ\nજમ્મુ-કાશ્મીર: પુલવામા, કુલગામ અને અનંતનાગમાં એન્કાઉન્ટર, ચાર આતંકી ઠાર\nજમ્મુ-કાશ્મીર : પુલવામા, કુલગામ અને અનંતનાગમાં એન્કાઉન્ટર, ચાર આતંકી ઠાર\nજમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ભારતીય સેનાના એક જવાન શહીદ\nJ&K: અવંતીપોરામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો\nકાશ્મીરમાં ઊભું થય��ં નવું આતંકી સંગઠન TRF, હંદવાડા હુમલાની જવાબદારી લીધી\nહંદવાડાઃ આતંકીઓની કેદથી પરિવારને મુક્ત કર્યો પરંતુ પોતે શહીદ થયા 5 વીર જવાન\nહંદવાડામાં સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ, બે અધિકારી સહિત 5 જવાન શહીદ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત, જજે કહ્યું- ઘટના પૂર્વ નિયોજીત નહોતી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/tag/heavy-rainfall-in-ahmedabad/", "date_download": "2020-09-30T04:47:43Z", "digest": "sha1:N5FSYANFJ47DIGBMVON72PY3CDQZA3A5", "length": 3540, "nlines": 58, "source_domain": "onlygujarat.in", "title": "Heavy Rainfall in Ahmedabad Archives - Only Gujarat", "raw_content": "\nભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી આગામી 24 કલાક ભારે\nગાંધીનગર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ફરીથી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે.\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણ�� નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.mevadasuthar.com/2019/09/", "date_download": "2020-09-30T05:13:48Z", "digest": "sha1:IJJCSSH5G465K27TOFJH3JGUDPRTPIKP", "length": 3679, "nlines": 64, "source_domain": "www.mevadasuthar.com", "title": "September 2019 – શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)", "raw_content": "\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nકારોબારી સમિતિની આગામી બેઠક.\nશ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી સંસ્થાની કારોબારી સમિતિની બેઠક આગામી તા.૨૨/૦૯/ ૨૦૧૯ના રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે અંબાજી મુકામે સંસ્થાના પરિસરમાં યોજવામાં આવશે. તા. ૨૨/૦૯/૨૦૧૯ ની કારોબારી સમિતિનો એજન્ડા. ((૧) ગત સભાના ઠરાવોનું વાંચન અને બહાલી આપવા બાબત(૨) આવક અને ખર્ચના હિસાબોનું વાંચન અને ખર્ચ મંજુર કરવા બાબત(૩) સંસ્થાની ટ્રસ્ટીની ખાલી પડેલ જગા અંગે […]\nકારોબારી સમિતિની બેઠક તા. ૨૮/૦૭/૨૦૧૯\nશ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ(ગુજરાત)શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) અંબાજી સંસ્થાની કારોબારી સમિતિની બેઠક. તા. ૨૮/૦૭/૨૦૧૯ના રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે અંબાજી મુકામે સંસ્થાના પરિસરમાં યોજવામાં આવી. સંસ્થાના પ્રમુખ શ્રી જયંતીભાઈ આર.મેવાડાએ હાજર રહેલ સભ્યશ્રીઓને આવકાર આપી બેઠકની કાર્યવાહી શરૂ કરાવી. આ બેઠકમાં મુખ્યત્વે નીચે મુજબના કામો ઉપર ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવ્યા. (૧) […]\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nકારોબારી સમિતિની આગામી બેઠક.\nકારોબારી સમિતિની બેઠક તા. ૨૮/૦૭/૨૦૧૯\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/annual-report/gujaratrefract/finished-products/GRL", "date_download": "2020-09-30T07:26:40Z", "digest": "sha1:WWCMBNGNFCHSWSNJ2RMGTPVC6XZOUQ7O", "length": 9368, "nlines": 92, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nMoneycontrol.com ભારત | તૈયાર ઉત્પાદ > Cement - Products & Building Materials > તૈયાર ઉત્પાદ ના ગુજરાત રીફ્ર���કટરીઝ લીમીટેડ\nતમે અહિંયા છો : Moneycontrol » બજાર » તૈયાર ઉત્પાદ - ગુજરાત રીફ્રેકટરીઝ લીમીટેડ\nશોધો ગુજરાત રીફ્રેકટરીઝ લીમીટેડ કનેક્શન પ્રિન્ટ/અક્સેલમાં કોપી : લાભ અને ખોટબેલેન્સ શીટકેશ ફ્લોત્રિમાસિકઅર્ધ વાર્ષિકનવ માસિકવાર્ષિકમૂડીનું માળખુકાચો માલતૈયાર માલ\nપ્રોડક્ટનું નામ યુનિટ Installed\nસન ફાર્મા અમેરિકામાં Imatinib Mesylate લોન્ચ\nકારોબાર : શૅર્સ સંબધિત પ્રશ્નો પૂછવા માટે BH (SPACE) STOCK સાથે તમારું નામ અને ફોન નંબર લખીને મેસેજ કરો 51818 પર\nકારોબાર : BH (SPACE) આપના સ્ટોકની વિગત, સાથે જ આપનું નામ લખી 51818 પર મેસેજ કરો અને અમારા ટોલ ફ્રી નંબર 1800-4190-709 પર કાૅલ કરો અને જવાબ મેળવો અમારા ખાસ શાૅ બજાર હેલ્પલાઇનમાં સોમવારથી શુક્રવાર સવારે 11.30 કલાકે\nકારોબાર : પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે અમને money@network18online.com પર મોકલી શકો છો. તમારા સવાલના જવાબ મની મૅનેજરમાં આપવામાં આવશે\nકારોબાર : ચીનના આર્થિક આંકડાઓ જાન્યુઆરી Caixin ફાઈનલ મેન્યુફેક્ચરીંગ PMI 48.2 થી વધી 48.4 (MoM)\nકારોબાર : US FDAની મંજૂરી મળી ઓરોબિન્દો ફાર્માને ડાયાબિટિશની દવા Saxagliptin માટે મંજૂરી મળી\nકારોબાર : US FDAની મંજૂરી મળી ડો.રેડ્ડીઝને બેક્ટેરિયલ ઈન્ફેક્શનની દવા ડોક્સીસાયક્લીન માટે મંજૂરી મળી\nકારોબાર : US FDAની મંજૂરી મળી માઈગ્રેનની દવા Sumatriptan માટે ડો.રેડ્ડીઝને મંજૂરી મળી\nકારોબાર : જાપાનના આર્થિક આંકડાઓ જાન્યુઆરીમાં મેન્યુફેક્ચરીંગ PMI 52.6 થી ઘટી 52.3 (MoM)\nકારોબાર : વકરાંગીએ ટાટા AIG જનરલ ઈન્શ્યોરન્સ કંપની સાથે કરાર કર્યા\nSelect showઆપની કંપનીઆવતી કાલેબજાર સમાચારબજાર હેલ્પક્લોઝિંગ બેલક્મોડિટી બજારક્મોડિટી લાઇવકાયપો છેમાર્કેટ લાઇવ (લેડીઝ કલ્બ)માર્કેટ મુર્હુતમિડકેપ મંત્રામની મેનેજરમોર્નિંગ ટિકરવાયદાથી ફાયદો\nશેર્સમાં રોકાણ, અસરકારક રીત\nજો તમે શેર્સમાં રોકાણ કરવા માંગો છો, પણ આ માટે તમે મુંઝવણમાં પણ છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે.\nનવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ\nનવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેની સરળ ટિપ્સ\nબાળકોના ભવિષ્ય માટે સચોટ યોજના\nતમારા બાળકોના ભવિષ્ય તમારા હાથમાં છે. સચોટ રીતે રોકાણ કરીને તેને સુરક્ષિત બનાવો.\nકમ્પાઉન્ડિંગના જાદુને સમજવા માટે આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. અમે દાવો કરીએ છીએ કે પરિણામ જોયા બાદ તમે જલ્દીથી જલ્દી રોકાણ કરવા માગશો.\nઆ કેલ્ક્યુલેટરની મદદથી તમે તમારી કુલ આવક પર બનનારા ટેક્સને જ��ણી શકો છો.\nટેક્સથી તમારા રિટર્ન પર ખરાબ અસર થઈ રહી છે \nજો તમે સાચા સ્થાને રોકાણ નથી કરતાં તો ટેક્સ તમારી કમાણી પર ખરાબ અસર નાખી શકે છે.\nટેક્સ બચાવો, સમૃદ્ધિ પ્રાપ્ત કરો\nટેક્સથી બચવા માટે રોકાણ મારફતે પણ તમે મિલકત ઉભી કરી શકો છો. કઈ રીતે, અમે તમને બતાવીએ.\nએસઆઈપીમાં રોકાણ કરીને અમીર બનો\nટીપે-ટીપે સરોવર ભરાઈ છે, નાની-નાની એસઆઈપી યોજનાઓ તમને અમીર બનાવી શકે છે.\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/jitu-vaghani-bharatiya-janata-party-is-the-largest-political-3627692343922601", "date_download": "2020-09-30T06:53:06Z", "digest": "sha1:CCWED2XMOBERW23YDU7FRLXF4SAEZ5B4", "length": 4943, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghani", "raw_content": "\nભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghani\nભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghani\nભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghani\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્ર���સિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.drashishchokshi.com/articles/%E0%AA%A6%E0%AA%B0%E0%AB%87%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%82-%E0%AA%AC/", "date_download": "2020-09-30T05:21:18Z", "digest": "sha1:4LG7TDLTCGHKM4GZTY2U7AYQ2NNLOI7W", "length": 36176, "nlines": 438, "source_domain": "www.drashishchokshi.com", "title": "દરેક માતાની ચિંતા – મારું બાળક જમતું નથી – DrAshishChokshi", "raw_content": "\nખૂણે ખાંચરેથી વાંચેલી શ્રેષ્ઠ ૧૦૦ પોઝીટીવ વાર્તાઓ\nઅરે ભાઈ … કહેવું પડે….\nચાલો, ખડખડાટ હસીએ …..\nમારું બાળક જમતું નથી\nબાળક ની પરિક્ષા અને રિઝલ્ટ\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ ૧\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ ૨\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ 3\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ– ભાગ ૪\nબાળકને સલાહ કેવી રીતે અપાય\nબાળકને સલાહ કેવી રીતે અપાય – ભાગ ૧\nબાળકને સલાહ કેવી રીતે અપાય – ભાગ ૨\nજીવન ઉપયોગી સામાજીક સંદેશ\nછ માસથી નાના બાળકો માટે\nબહ‌ાર ગામ જતી વખતે સાથે રાખ​વાની દ​વાઓ ( એકથી પાંચ વર્ષના બાળક માટે )\nબહ‌ાર ગામ જતી વખતે સાથે રાખ​વાની દ​વાઓ ( છ થી બાર વર્ષના બાળક માટે )\nદરેક માતાની ચિંતા – મારું બાળક જમતું નથી\nદરેક માતાની ચિંતા – મારું બાળક જમતું નથી\n•\tછ માસ સુધી બાળકને ફક્ત ધાવણ આપવાનું હોય છે. ત્યારબાદ ઉપરનો ખોરાક ચાલુ કરવાનો થાય છે ત્યારે માતાનો બાળકને જમાડવા માટેનો સંઘર્ષ ચાલુ થતો હોય છે. સવારથી ઉઠીને માતાને પોતાના બાળકે કેટલું ખાધું, કેવું ખાધું વગેરે વિચારો જ આવતા હોય છે. ઘરના સભ્યોનું મુખ્ય ધ્યેય પણ બાળક કેટલું જમ્યું તે જ રહેતું હોય છે. બાળકને જમાડવાના થોડા નિયમો કુટુંબીજનોએ સમજવા જરુરી છે.\n•\tબ���ળકને ખોરાક વજન વધારવા માટે નહીં પણ તે આનંદથી (એન્જોય કરીને) લે તે શીખવવું જોઈએ.\n•\tબાળકને ભાવે તે જ ખોરાક, તેટલી જ માત્રામાં અને તેના સમયે લેવા દેવો.\n•\tખોરાકનો વધુ જથ્થો બાળકને વધુ ફાયદો કરે તેવું હોતું નથી. તે પોતાની જાતે જેટલું જમે તે તેને વધુ ફાયદો કરે છે. માતાપિતાના વધુ પ્રયત્નોથી બાળકનો ખાવાનો જથ્થો ઘટી જાય છે.\n•\tબેલેન્સ ડાયેટ (ઘરમાં બનતું બધું જ જેમ કે દાળ, ભાત, શાક અને રોટલી) મોટા ભાગે બાળક સાત વર્ષે લેતા શીખે છે. ત્યાં સુધી તે કોઈ એક વસ્તુ વધુ જમે અને કોઈ વસ્તુ ઓછી જમે તેવું બને.\n•\tકુટુંબના બધા જ સભ્યોએ ઓછામાં ઓછી એક વખત તો સાથે બેસીને જમવું જોઈએ કે નાસ્તો કરવો જોઈએ. બધાનું અનુકરણ કરી બાળક પણ જાતે જમતા શીખે છે અને તેને આનંદ પણ આવે છે.\n•\tએક વર્ષનું બાળક જમતા શીખતું હોય તો તેને હાથમાં ચમચી પકડાવી તેની મેતે જમતા શીખવા દેવું. તે ઢોળે કે ચમચી વાડકીથી જમવાનું ફેંદે તો પણ ચાલે.\n•\tતેને નાં જમવું હોય તો નજર ચૂકવીને પરાણે તેના મોમાં નાખવું કે ખોસવું નહીં.\n•\tબાળકને જમાડતી વખતે દબાણ, લાલચ કે ગુસ્સાથી ક્યારેય જમાડવું નહીં.\n•\tજમવાની વસ્તુની ‘વિઝ્યુઅલ ઇફેક્ટ’ બાળકને આપવી. ટીવી પર જાહેરાત જોઇને જેમ બાળકને વેફર કે ચોકલેટ ખાવાની ઈચ્છા થાય છે તેમ ઘરના બનાવેલા નાસ્તા જેમ કે ચકરી, ફરસી પૂરી કે ચિક્કી જેવા ખોરાક કાચના કે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી મુખ્ય ડાયનીંગ ટેબલ પર રાખવાથી બાળકની નજરે તે વારંવાર પડે છે અને તેને તે ખોરાક ખાવાની ઈચ્છા થાય છે.\n•\tબાળક જમવાના સમયે નાં જમે અને આડાઅવળા સમયે ઘરના જ બનાવેલા ઉપર પ્રમાણેના નાસ્તા લે તો ચાલે. તેને કેલરી તો પુરતી મળી જ જાય છે ને. હા, આડાઅવળા સમયે તે જમવાનું નાં જમે પછી નુડલ્સ, ક્રીમ બિસ્કિટસ કે વેફર નાં લે તેનું ધ્યાન રાખવું જોઈએ.\n•\tસાત વર્ષ સુધી બાળકને બને ત્યાં સુધી ઘરનું જ બનાવેલ જમાડવું. ઘરનું બનાવેલ ઘી, તેલ થી ભરપુર હોય તો પણ ચાલે. બજારના ઘી, તેલ વાળા ખોરાકમાં મીઠું અને ખાંડનું પ્રમાણ પણ વધુ હોય છે. તેનાથી બાળકમાં નાની ઉંમરે સ્થૂળતા થવાની સંભાવના રહે છે.\n•\tબાળક તેને ગમતું વધુ માત્રામાં જમે તો પણ ચાલે. જેમ કે મારું બાળક દિવસમાં ત્રણ વખત દાળ-ભાત જ ખાય છે. તે રોટલી અડતું જ નથી. તો આ બાળકને રોટલી જમાડવાનો ફોર્સ કરાય પણ નહીં. તેનું છ માસનું ભોજન આપણે જોઈએ તો કોઈ એક મહિનો તેણે દાળભાત વધુ ખાધા હશે. કોઈ એક મહિનો રોટલી-શાક વધુ લ���ધા હશે. કોઈ એક મહિનો ફળો વધુ લીધા હશે. આમ સમગ્ર છ માસનું મૂલ્યાંકન કરીએ તો તેનો ખોરાક બેલેન્સ્ડ ડાયેટ જણાશે પણ બને કે રોજે રોજનું તેણે બેલેન્સ્ડ ફૂડ નાં પણ લીધું હોય.\n•\tતે ચાલતા શીખે પછી જ શીરો કે રાબ જેવું હેવી ફૂડ અપાય તે માન્યતા ખોટી છે. રાબ કે શીરો બાળકને સાતમાં માસમાં પણ આપી શકાય. હેવી ફૂડ રાત્રે નાં અપાય, તેનાથી ગેસ થાય અને રાત્રે આવો ખોરાક આપવાથી પચવામાં અઘરું પડે તે પણ માન્યતા ખોટી છે. ઘણીવાર હેવી ફૂડ આપ્યું હોય તેને લીધે જ તે સુઈ શકે તેવું બને.\n•\tપેલો છોકરો વધુ જમે છે અને તું ઓછુ જમે છે. જમીશ નહીં તો ડોક્ટર અંકલ પાસે લઈ જઈ તને ઇન્જેક્શન અપાવશું. તેવા સરખામણી વાળા અને શરતી વાક્યોથી તેને નાં જમાડવો.\n•\tબાળક નાં જમે તો જુદા જુદા સભ્યોએ વાંરવાર પ્રયત્ન કરી તેને કોઈ પણ રીતે જમાડવો જ પડે તેવું વર્તન નાં કરવું.\n•\tઘણીવાર બે વર્ષના બાળકને ટાઈલ્સ પર સાફ કરી અમુક ખાવાની વસ્તુ ટાઈલ્સ પર મૂકી તેને જમાડવાથી પણ તે જમી લે છે.\n•\tકલર અને ફ્લેવરવાળા ખોરાક બાળકને આપવાનું હંમેશા ટાળવું. જેમ કે લાલ-પીળી ગોળીઓ, લાલ-પીળા શરબત, ઠંડા પીણા, કેક, જામ, ક્રીમ બિસ્કિટ વગેરે આપવાનું ટાળવું.\n•\tબાળકે અમુક માત્રામાં દૂધ પીવું જ પડે તે બિલકુલ જરુરી નથી. દૂધ નાં લેતા બાળકને દુધની અન્ય પ્રોડક્ટ જેમકે દહીં, છાસ, પનીર અને ઘી આપવાનો પ્રયત્ન કરી શકાય. ‘તે નથી ખાતો એટલે તેને દૂધ આપી દો’ એવું પણ નાં વિચારાય. દૂધ નાં લેતા બાળકોને લલચામણી જાહેરાતોમાં આવતા ફોટા જોઇને કોઈ પ્રોટીન પાવડરના ડબ્બા આપવા તે પણ વસ્તુ ખોટી છે.\n•\tબાળકના ખોરાકમાં પુરતું પ્રવાહી, પ્રોટીન, લોહતત્વ અને રેસા આવે તેનું ખાસ ધ્યાન રાખવું.\n•\tબાળકનો સુતી વખતનો છેલ્લો આહાર દૂધ નાં હોવો જોઈએ. દુધમાં રહેલુ લેકટોઝ નામનું સુગર તત્વ આખી રાત બાળકના દાંત પર ચીપકેલું રહે છે જેનાથી દાંત વાંરવાર સડે છે.\n•\tબહારથી આવી હાથ ધોઈને જ જમવાનું આપવું અને જમાડવું. પાણી ડોયાથી જ પીવું. અને રાત્રે સુતા અવશ્ય બ્રશ કરવું.\n•\tમાતાપિતાની જમવાની/જમાડવાની આદત જ બાળકની આદત બને છે.\n•\tનાનપણમાં બહુ દબાણ અને ધાક-ધમકીથી જમેલ બાળકોને ઉલટી, ગેસ અને ચિડીયા પણું જેવી તકલીફો થાય છે.\nનવજાત શિશુ ખુબ રડતું હોય તો તેના કારણો અને નિવારણ\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nઇમેઇલ(જરૂરી ) ( શકાતી નથી પ્રકાશિત થશે )\nયશે અંગુઠો ચુસવાનું છોડી દીધું\nબાળકો જેવું સાંભળે છે તેવું વિ���ારે છે\nમાતાપિતાના ઝગડા અને બાળક\nબાળક તેની પહેલી જન્મ તારીખે\nબાળકોને તેમની ભૂલોમાંથી જ શીખવીએ\nબાળક સાથે અલગ પદ્ધતિથી કામ લેવું\nબાળકોને ડર બતાવીને કામ લેવાય \nબાળકો સાંભળેલું ભૂલતા નથી\nટીન એઈજ દીકરીની શ્રેષ્ઠ મિત્ર – તેની માતા\nબાળકો અને સારી સ્મૃતિઓનો વારસો\nખુલ્લા મેદાનોમાં રમતનું બાળઉછેરમાં મહત્વ\nસ્વાઈન ફ્લ્યુ વાયરસના ચેપ વિશે માહિતી\nબાળકને સમયનું મહત્વ શીખવાડીએ\nસંતાનને થોડી છુટ આપો\nસંતાનોને થોડી છુટ આપો.\nટ્રાવેલિંગ વખતે એક થી પાંચ વર્ષના બાળકો માટે સાથે રાખવાની દવાઓ\nછ થી બાર વર્ષ સુધીના બાળકો માટે ટ્રાવેલિંગ વખતે સાથે રાખવાની દવાઓ\nમાતાને ધાવણ કેવી રીતે વધારી શકાય\nઅમને અમારું કામ જાતે કરવા દો – ટીન એઈજર્સનો મંત્ર\nટીનએઈજ બાળકો પોતાના માતાપિતા પાસેથી શું ઈચ્છે છે\nનવજાત શિશુ ખુબ રડતું હોય તો તેના કારણો અને નિવારણ\nદરેક માતાની ચિંતા – મારું બાળક જમતું નથી\nનિષ્ફળતા – એક નવી શરૂઆત\nબાળકોને સલાહ આપવાની પદ્ધતિ\nબાળકોમાં જોવા મળતી મોટી ઉધરસ – કૃપ\nમાતાપિતાના સંતાન સાથેના સંબંધો\nબાળક સમજતું નથી, સાંભળતું નથી અને માનતું નથી\nટીનએઈજ માટે વેકેશનમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિ\nબાળકો વધુ ચંચળ કેમ છે\nટીન એઈજ બાળકોને તેમના વિચારોની સ્વતંત્રતા આપો\nમારું બાળક જમતું નથી\nબાળકો માતાપિતા પાસેથી શું શીખશે\nહોસ્ટેલમાં જતી ટીનએઈજ દીકરીને પિતાનો પત્ર\nમારું બાળક જમતું નથી\nબાળકોને ઘરના નાસ્તાની ટેવ\nબાળકો વધુ પ્રવાહી કેવી રીતે લે\nબાળકો માટે પાણી કેટલું જરૂરી.\nબાળકો અને ઠંડા ખાદ્ય પદાર્થો\nબાળકમાં ઉપરનું દૂધ ક્યારે ચાલુ કરાય\nબાળક બરાબર જમતું નથી\nબાળક દૂધ પીતું નથી\nબહારના ખોરાકથી બાળકને બચાવો\nબાળક પર ગરમીની અસર અને પાણીની જરૂરિયાત\nનવથી દસ મહિનાના બાળકનો ખોરાક\nઅર્ધ ઘટ્ટ ખોરાકની શરૂઆત\nકયા ખોરાકમાંથી કેટલી મળશે\nસંતાન સાથે રમવામાં માતા-પિતાની રૂચી\nસમયસરનું મૌન બોલાયેલા શબ્દોથી અસરકારક\nરૂદન બાળકને સમજવાની એક શરૂઆત\nરોજ નવા રમકડાંની જીદ\nબાળકો સાથે ક્યારેક અલગ પધ્ધતિથી કામ લેવું\nબાળકમાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન\nબાળકમાં જોવા મળતી આદતો\nબાળકમાં માટી ખાવાની આદત\nબાળકમાં એકબીજાને મારવાની વૃતિ\nબાળકને ફેન્ટસી વર્લ્ડથી દુર રાખો\nબાળકને વધુ ટોકશો નહીં\nબાળક માટે ઘરને કેવી રીતે સુરક્ષિત બનાવશું\nબાળક ચાલતા શીખે ત્યારે.\nફટાકડા ફોડતી વખતે સાવધા���ી\nદાંત આવે ત્યારે શું ધ્યાન રાખીશું\nટીવી દોસ્ત કે દુશ્મન\nએક વર્ષના બાળકનું વર્તન\nહેન્ડ ફૂટ માઉથ સિન્ડ્રોમ\nવધુ તાવને લીધે બાળકોમાં આંચકી\nબાળકમાં ફ્લુ વાયરસની અસર\nબાળકને ગરમીમાં કેવી રીતે સ્વસ્થ રાખશો\nબાળકના પેટ માં દુખાવો\nબાળક નાક માં કોઈ વસ્તુ નાખે ત્યારે.\nતાવ વિશે સામાન્ય જાણકારી\nધાવણ અંગેની ખોટી માન્યતાઓ\nશરદી માટેની ખોટી માન્યતાઓ\nટીનએઈજ બાળકોના વ્યક્તિત્વને પ્રેમ કરો\nતાવ માટેની ખોટી માન્યતાઓ\nવાગે તો હળદર લગાવવી\nબાળક ના માને તો ટોકવું\nબાળ ઉછેરમાં ખોટી માન્યતાઓ\nપેશાબ ચીકણો છે ડાયાબિટીસ હશે\nદાત અને ઝાડા એક ખોટી માન્યતાઓ\nટીવી જોવા વિશે ખોટી માન્યતાઓ\nગ્રાઇપ વોટર જરૂરી નથી\nઓરી વિશે ખોટી માન્યતાઓ\nઝાડા ઉલટી અને ખોટી માન્યતાઓ\nઅંગુઠો ચૂસવા વિશે ખોટી માન્યતાઓ\nગળ્યો ખોરાક કરમિયા કરતો નથી.\nઅછબડા વિશેની ખોટી માન્યતાઓ\nરુદન પહેલા ૩ મહિના-બાળકને સમજવાની શરૂઆત.\nપ્રિમેચ્યોર તથા ઓછા વજન વાળા બાળક\nસગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને નવજાતશિશુ\nબીજા બાળકના જન્મ બાદ પહેલા બાળક સાથે કેવો વ્યવહાર રાખવો\nબાળકના જન્મ બાદ સગાઓની પ્રતિક્રિયા.\nબાળક જન્મે ત્યારે સગાઓએ શું ના કરવું\nનવજાતશિશુને માથા પર સોજો\nનવજાત શિશુમાં જુદા છતાં સમાન લક્ષણો\nવેકેશન એટલે વિકાસની તક\nવિદ્યાર્થીની સફળતાના પાંચ નિયમ.\nમમ્મી પપ્પાની પરીક્ષા આવી\nબાળકોમાં ગણિત નો રસ કેવી રીતે જગાડવો.\nપરીક્ષા સમયે મમ્મી-પપ્પા ની ફરજો.\nબાળકો ને ગુજરાતી કેવી રીતે શીખવવું.\nઅગત્યનું શું – કૌશલ્ય કે ગુણ\nસ્તનપાનને a, b, c, d દવારા સમજીએ\nસ્તનપાન કરાવતી વખતે શું ધ્યાન માં રાખશો.\nમાતાને થાયરોઈડ અને બાળક\nબાળકનું વજન કેવી રીતે વધશે\nબાળક કયા મહિને શું શીખશે અગ્યાર અને બારમો મહિનો\nબાળક કયા મહિને શું શીખશે છઠ્ઠા મહિને\nબાળક કયા મહિને શું શીખશે સાત, આંઠ, નવ અને દસમો મહિનો\nબાળક કયા મહિને શું શીખશે ચોથા અને પાંચમાં મહિને\nબાળક કયા મહિને શું શીખશે ત્રીજો મહિનો\nજન્મથી પ્રથમ વર્ષગાંઠ સુધીનો માનસિક વિકાસ.\nબાળક કયા મહિને શું શીખશે પહેલો અને બીજો મહિનો\nતંદુરસ્ત બાળક કોણે કહેવાય\nઊંચાઈ કેવી રીતે વધશે\nબાળકના મોમાંથી આવતી દુર્ગંધ\nબાળક વર્ષભર સ્વસ્થ કેવી રીતે રહે\nબાળક દરેક વસ્તુ મોમાં નાખે છે\nટીન એજ બાળકોના ગમા અણગમા.\nબાળકના આત્મવિશ્વાસ માં ઘટાડો\nટીન એઈજ સંતાનોને સમય\nટીન એઈજ બાળકોને શું નથી ગમતું\nશક્તિનો અવિરત સ્ત્રોત એટલે માતા\nવર્કિંગ માતા અને બાળક\nશીખવાડવું.મા દીકરી નો અદભુત નાતો- સાથે બેસી સુંદર જમવું, જમાડવું, અને જમવાનું બનાવતા\nમાતા-પિતા ને સમય મળતો નથી\nમાતાપિતાનો સ્પર્શ અને બાળક\nમાતા અને બાળક છુટા પડે ત્યારે\nમમ્મીની ગેરહાજરી માં બાળક\nબાળકોના ઉછેરમાં પિતાનો ફાળો.\nબાળકો અને ગ્રાન્ડ પેરેન્ટ્સ\nકૌટુંબિક પ્રસંગો અને બાળક\nકુટુંબ સાથે રહી બાળકનો વ્યક્તિત્વ વિકાસ\nસંતાનને સાચી વાત સમજાવો\nશારીરિક અને માનસિક તકલીફ ધરાવતા બાળકોનો ઉછેર\nબાળકોને તેમની ભૂલોમાંથી શીખવાની તક આપીએ\nમાબાપનું નમ્ર વર્તન બાળકને વિનમ્ર-વિવેકી બનાવે\nબાળકો અયોગ્ય પ્રોગ્રામ્સ જુએ છે.\nબાળકો અને સરખામણી .\nબાળકમાં રોપીએ ધ્યેયના બીજ.\nબાળકને વારંવાર ટોકવાથી થતા ગેરલાભ.\nબાળકને માફ કરતા શીખવીએ\nબાળકને જાતે આગળ વધવા દઈએ\nબાળકને ના કહ્યા પછી મક્કમ રહો\nબાળકની એકાગ્રતા કેવી રીતે વધારશો\nબાળકને અલગ રીતે સમજાવો\nબાળકના વ્યક્તિત્વ નો વિકાસ\nબાળક વાત ના માને ત્યારે\nબાળક સાથે બિનશરતી પ્રેમ\nબાળક જ્ઞાન કેવી રીતે મેળવે છે\nબાળક ચોરી કરતા પકડાયું\nબાળક અને છાપાનું વાંચન\nબાળક નક્કી કરેલું કાર્ય પૂરું કરી શકતું\nબાળ ઉછેરમાં મુક્ત વાતાવરણનો અભાવ\nનિષ્ફળતા પણ શીખવે છે.\nદીકરી હવે દસ વર્ષની થઇ\nદુમ્રપાનની બાળકો પર અસર.\nબાળકોને દવા આપતી વખતે.\nબાળકને સિરપ આપતી વખતે\nબાળકમાં એન્ટીબાયોટીક દવાઓનો ઉપયોગ\nઅરે ભાઈ … કહેવું પડે….\nચાલો, ખડખડાટ હસીએ …..\nખૂણે ખાંચરેથી વાંચેલી શ્રેષ્ઠ ૧૦૦ પોઝીટીવ વાર્તાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/fake-audio-clip-in-the-name-of-mira-bhayandar-mla-geeta-jain-goes-viral/", "date_download": "2020-09-30T07:17:58Z", "digest": "sha1:KMPS7X4YGNASSZXPOUMTTNLB6TDWM4IC", "length": 16585, "nlines": 107, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનના નામે કોરોના સંબંધી ખોટી ઓડિયો ક્લિપ વાયરલ... જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nમીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનના નામે કોરોના સંબંધી ખોટી ઓડિયો ક્લિપ વાયરલ… જાણો શું છે સત્ય…\nRohit Borad નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 1000 કામ સાઇડ મા મૂકી ને આ ઓડિયો ક્લિપ ને તમારા માટે અને તમારા પરિવાર ની ભલાઈ માટે સાંભળો . આ પોસ્ટ��ાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી કોરોના સંબંધી ઓડિયો ક્લિપ મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનની છે. આ પોસ્ટને 42 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.\nપોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલી કોરોના સંબંધી ઓડિયો ક્લિપ મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનની છે કે કેમ એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી ઓડિયો ક્લિપને ધ્યાનથી સાંભળ્યા પછી એ પ્રશ્ન ઊભો થાય છે કે, કોઈ જન પ્રતિનિધિ અને ધારાસભ્ય લોકોને આ પ્રકારની અપીલ કેમ કરશે એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી ઓડિયો ક્લિપને ધ્યાનથી સાંભળ્યા પછી એ પ્રશ્ન ઊભો થાય છે કે, કોઈ જન પ્રતિનિધિ અને ધારાસભ્ય લોકોને આ પ્રકારની અપીલ કેમ કરશે જે રીતે કોરોના સંકટ વિશ્વભરમાં ફેલાયું છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારો જ્યારે તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે ધારાસભ્ય કોરોના માટે ડોક્ટરને કેમ નહીં પૂછે જે રીતે કોરોના સંકટ વિશ્વભરમાં ફેલાયું છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારો જ્યારે તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે ધારાસભ્ય કોરોના માટે ડોક્ટરને કેમ નહીં પૂછે વળી, ઓડિઓ ક્લિપમાં બોલતી મહિલાએ તેના નામનો ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી.\nગીતા જૈન દ્વારા આ પ્રકારની કોઈ ક્લિપ બનાવવામાં આવી છે કે કેમ એ જાણવા માટે અમે અમારી તપાસ આગળ વધારી હતી. જેમાં અમને ફેસબુક પર ગીતા જૈન દ્વારા જ આ ક્લિપનું ખંડન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે, “મારા નામ સાથે વાયરલ થયેલી ઓડિઓ ક્લિપ ખોટી છે,” તેઓએ પોતાના ફેસબુક પેજ પરથી વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, “મેં આવી કોઈ ક્લિપ બનાવી નથી કે તેનું પ્રસારણ કર્યું નથી. મારા નામે બનાવટી ઓડિઓ ક્લિપ ફેલાવનારાઓ સામે મેં સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.\nઆ દરમિયાન, હું દરેકને વિનંતી કરું છું કે, સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે લે���ામાં આવેલા નિર્ણયો અને નિયમોનું પાલન કરો. વળી, જો ફરીથી આવો કોઈ સંદેશ મારા નામે વાયરલ થાય તો કૃપા કરીને તેની પુષ્ટિ કરવા માટે મારો સંપર્ક કરો.”\nએટલું જ નહીં વધુમાં ગીત જૈને પોલીસ સમક્ષ કરેલી ફરિયાદ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, “મારા નામની એક ઓડિઓ ક્લિપ આખા શહેરમાં ફેલાવવામાં આવી રહી છે, તે બનાવટી છે.” આ અંગે ઓડિયો ક્લિપ વિરુદ્ધ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. “અસામાજિક તત્વો વિવિધ મુદ્દાઓ પર મારી છબીને દૂષિત કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.”\nકોવિડ 19 એ વૈશ્વિક માહામારી છે અને આવી અફવાઓ અને અયોગ્ય વાતો પર વિશ્વાસ ન કરવો જોઇએ. ગરમ પાણી અથવા મેલેરિયાની ગોળીઓ દ્વારા કોરોના મટી શકતો નથી. કોરોનાની હજી સુધી કોઈ દવા વિકસાવવામાં આવી નથી. તેથી, ઘરેલું ઉપાય કરવાને બદલે ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.\nઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલી ઓડિયો ક્લિપ મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈન દ્વારા પ્રસારિત કરવામાં આવી નથી કે જેમાં લોકોને કોરોના થતાં ડોક્ટર પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમના દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલી ઓડિયો ક્લિપ મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈન દ્વારા પ્રસારિત કરવામાં આવી નથી કે જેમાં લોકોને કોરોના થતાં ડોક્ટર પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમના દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.\nTitle:મીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનના નામે કોરોના સંબંધી ખોટી ઓડિયો ક્લિપ વાયરલ… જાણો શું છે સત્ય…\nTagged Audio ClipCoronavirusCovid-19Mira BhayandarMLA Geeta Jainઓડિયો ક્લિપકોરોના વાયરસકોવિડ 19ગીતા જૈનધારાસભ્યમીરા ભાયંદર\nશું ખરેખર 73માં દિવસે ભારતમાં કોરોના વેક્સિન આવી જશે…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર આ નકલી કાજૂ બનાવવાનું મશિન છે….. જાણો શું છે સત્ય…..\nશું ખરેખર WHO દ્વારા ભારત માટે કોઈ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ટ્રાફિક પોલીસે લાંચ માંગી હતી અને આ મહિલાને બળાત્કારની ��મકી આપી….જાણો શું છે સત્ય…..\nશું ખરેખર જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપાના નેતા ઝડપાયા…. જાણો શું છે સત્ય….\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2011/12/09/ghazal-aaswad-by-jitendra-prajapati/", "date_download": "2020-09-30T07:02:03Z", "digest": "sha1:5E5GFHMLMW5J7MO2UOG6RZHTBAOY2476", "length": 16807, "nlines": 161, "source_domain": "www.aksharnaad.com", "title": "બે ઘડીનો ખેલ એટલે જિંદગી.. (ગઝલ આસ્વાદ) – જિતેન્દ્ર પ્રજાપતિ – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » બે ઘડીનો ખેલ એટલે જિંદગી.. (ગઝલ આસ્વાદ) – જિતેન્દ્ર પ્રજાપતિ\nબે ઘડીનો ખેલ એટલે જિંદગી.. (ગઝલ આસ્વાદ) – જિતેન્દ્ર પ્રજાપતિ 5\nDecember 9, 2011 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged જિતેન્દ્ર પ્રજાપતિ\nજીંદગી તો બે ઘડીનો ખેલ છે,\nક્યાંક એવું મેંય પણ વાંચેલ છે.\nઆ સમજ લઈ ક્યાં સુધી જીવ્યા કરું,\nકે પ્રતીક્ષાની સૂકાતી વેલ છે.\nક્યાંક ફેંકાઈ ગયો છું એ રીતે-\nજાણે ગોફણથી મને વીંઝેલ છે.\nલાવ દર્પણમાં જરા હું જોઈ લઉં,\nકે ચહેરો કેમ તરડાયેલ છે\nઘર મહીં પણ હું ફરી શક્તો નથ��,\nવાત મેં આ ખાનગી રાખેલ છે.\nકવિ શ્રી હરીશ ધોબી ગુજરાતી ભાષાના અગ્રગણ્ય ગઝલકાર છે. તેમનો પરિચય આપવા માટે આ ગઝલ પૂરતી નથી. આવી ઘણી ગઝલરચનાઓ તેમના ગઝલસંગ્રહ ‘લગભગ’ માં જોવા મળે છે. આઠમા દાયકાથી ગઝલને વરેલા કવિ છ સાત વર્ષના લેખન બાદ વિરામ લે છે ને ત્યાર બાદ છેક તેર વર્ષ બાદ શરૂ કરે છે પોતાની ગઝલયાત્રા. જે પછીથી શબ્દસૃષ્ટિ, કુમાર, કવિલોક, પરબ, અખંડઆનંદ જેવા નામચીન સામયિકોમાં રચનારૂપે પ્રતિબિંબિત થાય છે. કવિની ભાષા પોતીકી છે, બોલચાલની ભાષામાં જ લખાયેલી પ્રસ્તુત ગઝલ તેની સરળતા અને પ્રવાહીતાને કારણે ધ્યાન આકર્ષે છે.\nજિંદગી તો બે ઘડીનો ખેલ છે,\nક્યાંક એવું મેંય પણ વાંચેલ છે.\nગઝલના મત્લાનો શે’ર જ કવિની જિંદાદીલીનો પરિચય આપે છે. ઉલા મિસરામાં કવિ એક સચોટ હકીકત પ્રસ્તુત કરે છે તો સાની મિસરામાં તેના સમર્થન રૂપે પોતાની જાતને સાંકળીને કહે છે કે ‘હા, ક્યાંક એવું મેંય પણ વાંચ્યું છે.’\nઆ સમજ લઈ ક્યાં સુધી જીવ્યા કરું,\nકે પ્રતીક્ષાની સૂકાતી વેલ છે.\nગઝલના બીજા શે’રમાં કવિ પોતાની સમજણના વિસ્તારને કોઈકની પ્રતીક્ષા સાથે સાંકળીને કહે છે કે પ્રતીક્ષા નામક વેલ તો સૂકાતી આવી છે ને સૂકાશે. કોઈનો ઈંતઝાર કરવો કવિને પોસાય તેમ નથી.\nક્યાંક ફેંકાઈ ગયો છું એ રીતે-\nજાણે ગોફણથી મને વીંઝેલ છે.\nઅનુભવસિદ્ધ હકીકત વર્ણવતો કવિનો ત્રો શે’ર કાબિલેદાદ છે. દુન્યવી પ્રપંચો અને યાતનાઓથી ત્રસ્ત કવિની મનોદશા પ્રસ્તુત શે’રમાં નજરે ચડે છે. દુનિયાદારીએ કવિને સમજણના પ્રદેશમાંથી ક્યાંય દૂર ફેંકી દીધા છે.\nલાવ દર્પણમાં જરા હું જોઈ લઉં,\nકે ચહેરો કેમ તરડાયેલ છે\nકહેવાય છે કે વ્યક્તિનો ચહેરો એ વ્યક્તિના વ્યક્તિત્વનું દર્પણ છે. દર્પણ તરડાય એ વાત બરાબર પણ વ્યક્તિનો ચહેરો પણ ક્યારેક ઉદાસી, વ્યથાના ખંજરથી તરડાઈ શકે એ વાત એક કવિ જ કરી શકે.\nઘર મહીં પણ હું ફરી શક્તો નથી,\nવાત મેં આ ખાનગી રાખેલ છે.\nકવિને ભવિષ્યની આગાહી થઈ ગઈ હોવી જોઈએ કારણકે છેલ્લાં બે વર્ષથી કવિ ખરેખર ઘર મહીં હરી ફરી શક્તા નથી, તેમની આ અનુભૂતિની સચ્ચાઈ જ આ શે’રને સૌંદર્ય બક્ષે છે.\nબે ઘડીના ખેલથી લઈ પોતાની જાતને ગોફણથી વીંઝવાની વાત કરતા કવિ પોતાનો ચહેરો તરડાયેલો નિહાળે છે ને છેવટ સુધી ઘર મહીં પણ ફરી ન શકવાની તેમની આ ખાનગી વાત તેમના જ આ શે’ર દ્વારા આપણને જણાવે છે.\n– આસ્વાદ : જીતેન્દ્ર પ્રજાપતિ\nમૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને ‘કવિતા’માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે તેમની કલમે માણીએ શ્રી હરીશ ધોબીની એક સુંદર ગઝલનો આસ્વાદ. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ આસ્વાદ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n5 thoughts on “બે ઘડીનો ખેલ એટલે જિંદગી.. (ગઝલ આસ્વાદ) – જિતેન્દ્ર પ્રજાપતિ”\nસુશ્રી લતાજી, નામચીન શબ્દ નકારાત્મક ભાવ વ્યક્ત કરે છે એ વાત બરાબર છે. તેને બદલે શિષ્ટ, સુપ્રસિદ્ધ અથવા સુરુચિપૂર્ણ સામયિકો શબ્દ સુયોગ્ય કહી શકાય. સાર્થ જોડણીકોશમાં એ શબ્દનો અર્થ નામીચું અથવા પ્રખ્યાત એવો દર્શાવેલો છે. કાઈ ખોટું કાર્ય કરીને જગજાહેર થઇ હોય તેવી વ્યક્તિ માટે નામચીન શબ્દ વપરાતો સંભાળ્યો કે વાંચ્યો છે. કુખ્યાત એવો એનો અર્થ વપરાશમાં થાય છે. -હદ.\n‘નામચીન’ શબ્દ નેગેટીવ છે..\nખુબ સરસ, મન પ્રફુલિત થયુ \nગઝલની માફક આસ્વાદ પણ માફકસર છે. એક વિચાર: ગઝલોનો આસ્વાદ કરવા/કરાવવા માટે રસિકજનોને આમંત્રણ પાઠવીને એવી એક સ્પર્ધાનું આયોજન કરી શકાય તો આથી ગદ્યની અભિવ્યક્તિ અને પદ્યની રસાળ સમજનો વ્યાપ વિસ્તરી શકે. અને એ વાચકને સારી કૃતિઓ સમજવા, રસ લેવા, લખવા, માણવા અને કાવ્ય રચના રચવા પ્રેરી શકે. -હદ.\n← હું નથી (ગઝલ) – જટિલ વ્યાસ\nજીવનની પ્રયોગશાળાઓ – વિનોબા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરન��દ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Nri_news/Detail/16-09-2020/20919", "date_download": "2020-09-30T05:17:12Z", "digest": "sha1:EJ26OTOMRF6CC437UFVOZ6ZUD3YULLTQ", "length": 15496, "nlines": 132, "source_domain": "akilanews.com", "title": "બે વર્ષની જેલસજા ભોગવી ભારતીય નાગરિક પાકિસ્તાનથી પરત : ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો : સજા પુરી થતા વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nબે વર્ષની જેલસજા ભોગવી ભારતીય નાગરિક પાકિસ્તાનથી પરત : ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો : સજા પુરી થતા વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો\nઇસ્લામાબાદ : ભૂલથી ભારતની સરહદ ઓળંગી પાકિસ્તાનની સીમામાં જતા રહેલા ભારતીય નાગરિકને પાકિસ્તાન સરકારે બે વર્ષની સજા કરી હતી.જે સજા પુરી થતા તેને વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો હતો.જ્યાંથી તે પોતાના ઘેર પરત ફરી શક્યો હતો.\nઅનિલ ચામરુ નામનો મધ્ય પ્રદેશનો નાગરિક 2015 ની સાલમાં લાહોરથી 60 કિલોમીટર દૂર આવેલી ગંદાસિંહ સીમાથી પાકિસ્તાનમાં પ્રવેશી ગયો હતો.જેને પાકિસ્તાનમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ બે વર્ષની સજા ફરમાવાઈ હતી.પરંતુ કાનૂની અડચણ અને પ્રક્રિયાને કારણે તેણે વધુ બે વર્ષ જેલમાં વિતાવવા પડ્યા હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nલોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના પિતા શ્રીકૃષ્ણ બિરલાનું નિધન access_time 10:44 am IST\nરાજસ્થાનમાં ટાંકીનું નિર્માણ કરતી વખતે ભેખડ ધસી પડતા 3 મજૂરોના કરૂણમોત access_time 10:41 am IST\nમહારાષ્ટ્રના થાણેમાં કંપનીની ઓફિસમાં આગ ભભુકી access_time 10:38 am IST\nબાબરી વિધ્વંશ કેસ ચુકાદાનું કાઉન્ટડાઉન access_time 10:22 am IST\nબેટીઓ પર અત્યાચાર... બે દિવસની બાળકીના શરીરમાં ક્રુ ડ્રાઇવરની મદદથી ૧૦૦થી વધુ છેદ કર્યા બાદમાં મંદિર પાસે ફેંકી દિધી access_time 10:20 am IST\nટ્રમ્પ અને બિડેન વચ્ચે ડિબેટમાં તડાફડી બોલી : આરોપોનો વરસાદ વરસ્યો access_time 10:20 am IST\n૨૪ કલાકમાં નોંધાયા ૮૦,૪૭૨ નવા કેસ : દેશમાં સંક્રમિતોની સંખ્યા ૬૨ લાખને પાર access_time 10:19 am IST\nચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST\nડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST\n\" બંધ કરો મતદાન , બીક જાતે હૈ શ્રીમાન \" : કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને માફ કરવાના મૂડમાં પ્રજા નથી : મધ્ય પ્રદેશમાં યોજાનારી 28 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારમાં નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધીયાનો કાળા વાવટા દર્શાવી વિરોધ : ચીફ મિનિસ્ટર શિવરાજ સિંહ તથા ફાયર બ્રાન્ડ બીજેપી આગેવાન ઉમા ભારતી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારનો વિડિઓ વાઇરલ : સત્તા જાળવી રાખવા ભાજપ માટે 9 સીટ ઉપર વિજય મેળવવો મુશ્કેલ બની રહ્યો હોવાના એંધાણ access_time 8:56 pm IST\nદેશ સૈન્ય સાથે એક થઈને ઊભો છે:સંરક્ષણ મંત્રી જણાવે કે ચીને આપણી જમીન પર કબજો કરવાનું દુસ્સાહસ કેમ કર્યું\nયુ.એસ.સ્થિત સગીર યુવતીના નગ્ન ફોટાઓનો વિડિઓ શેર કરી બ્લેકમેઇલ કરવાનો આરોપ : ભાર���ના તેલંગણામાં એન્જીનીઅરીંગનો અભ્યાસ કરતા યુવાનની ધરપકડ access_time 7:40 pm IST\nચિંતાજનક સ્થિતિ : દેશમાં કોરોનાના કેસનો આંકડો 50 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 39 લાખને વટાવી ગઈ access_time 12:00 am IST\nતબીબી વિદ્યાશાખાની ઉત્તરવહી મૂલ્યાંકનમાં કોવીડની સ્થિતિમાં માર્ગદર્શીકાનો ભંગ : રજુઆત access_time 3:42 pm IST\nકોરોના સંક્રમણની ચેઇન તોડવા લોકોને જાગૃત કરવાના અભિયાનમાં મનપાને કોવિડ કો-ઓર્ડીનેટરોનો મળ્યો સાથ access_time 4:03 pm IST\nસગીરાના અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર બરવાળાનો નિકુંજ સોલંકી ઝડપાયો access_time 2:41 pm IST\nમોરબીના રવાપર ધુનડા રોડ પર જુગાર રમતા સાત ઝડપાયા access_time 11:34 am IST\nગીર સોમનાથ જિ.ના ઇણાજ ખાતે કોવીડ-૧૯ની કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી સચિવ પટેલ access_time 11:25 am IST\nજૂનાગઢના આંદોલનને ટેકો access_time 12:55 pm IST\nકોરોનાથી મોતના આંકડા છુપાવાય છે : અર્જુન મોઢવાડિયા access_time 9:03 pm IST\nસુરતની નવી સિવિલના તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓને કરાવી સ્પાઈરોમેટ્રી કસરત access_time 10:51 pm IST\nગુજરાતમાં ડ્રગ્સ મુંબઈથી જ ઘૂસાડવામાં આવે છે access_time 9:02 pm IST\nહું કોની સાથે વાતો કરૂં : મારી સાથે વાતો કરનાર કોઇ નથી access_time 11:35 am IST\nગાઝા પટ્ટીથી આતંકવાદીઓએ ઈઝરાયલમાં છોડ્યા 15 રોકેટ:સુરક્ષાબળોની વાયુસેનાનો હુમલો access_time 5:45 pm IST\nવિશ્વમાં દર વર્ષે અંદાજે 5.60 કરોડ લોકોના મૃત્યુ થતા હોવાનું સંશોધન access_time 5:43 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસના પ્રચાર માટે હિલેરી ક્લિન્ટન મેદાનમાં : અમેરિકાના હોલીવુડ કલાકારો એમી પોહલર તથા માયા રુડોલ્ફ પણ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં જોડાયા access_time 7:28 pm IST\nબે વર્ષની જેલસજા ભોગવી ભારતીય નાગરિક પાકિસ્તાનથી પરત : ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો : સજા પુરી થતા વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો access_time 12:49 pm IST\nચીન અને હોંગકોંગના પ્રવાસે જશો નહીં : કોઈ પણ બહાનું કાઢી ધરપકડ કરી લેશે : અમેરિકા અને બ્રિટનની પોતાના નાગરિકોને સંયુક્ત સૂચના access_time 1:01 pm IST\nબાંગ્લાદેશનો સૈફ હસનનો બીજો કોવિડ -19 ટેસ્ટ પણ આવ્યો પોઝીટીવ access_time 6:15 pm IST\nએક ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સદાશિવ રાવજી પાટિલનું નિધન access_time 3:34 pm IST\nઆઇપીએલ-13: ચેન્નઈની પ્રથમ મેચ નહીં જોવા મળે ગાયકવાડ access_time 6:17 pm IST\nત્રીજી વખત પ્રીતિ ઝિન્ટાએ કરાવ્યો કોરોના ટેસ્ટ: રિપોર્ટ નેગેટિવ access_time 5:49 pm IST\nICCRના ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે વિવેક અગ્નિહોત્રી નિમણૂ��� access_time 5:50 pm IST\nગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશન અને અંજનાસિંહનું રોમેન્‍ટીક ભોજપુરી ગીત સોશ્‍યલ મીડિયામાં વાયરલ access_time 4:27 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/TMT/NZD/T", "date_download": "2020-09-30T06:59:08Z", "digest": "sha1:J2H32ODNQWCALNLVONV4PATSCMLAVLJI", "length": 28007, "nlines": 345, "source_domain": "gu.exchange-rates.org", "title": "તુર્કમેનિસ્તાની મેનટ વિનિમય દર - ન્યુઝીલેન્ડ ડૉલર - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nન્યુઝીલેન્ડ ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nન્યુઝીલેન્ડ ડૉલર (NZD) ની સામે તુર્કમેનિસ્તાની મેનટ (TMT)\nનીચેનું ટેબલ તુર્કમેનિસ્તાની મેનટ (TMT) અને ન્યુઝીલેન્ડ ડૉલર (NZD) વચ્ચેના 02-04-20 થી 29-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nન્યુઝીલેન્ડ ડૉલર ની સામે તુર્કમેનિસ્તાની મેનટ ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 ન્યુઝીલેન્ડ ડૉલર ની સામે તુર્કમેનિસ્તાની મેનટ ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 તુર્કમેનિસ્તાની મેનટ ની સામે ન્યુઝીલેન્ડ ડૉલર જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન ન્યુઝીલેન્ડ ડૉલર વિનિમય દરો\nન્યુઝીલેન્ડ ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ તુર્કમેનિસ્તાની મેનટ અને ન્યુઝીલેન્ડ ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. ન્યુઝીલેન્ડ ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાન���યન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/news/eye-catcher/video-viral-of-rhino-resting-on-highway-in-assam-mb-1000730.html", "date_download": "2020-09-30T06:10:33Z", "digest": "sha1:Z45O3LRK5F2TWPETAWUIIUHLYPYHURPO", "length": 24939, "nlines": 276, "source_domain": "statfaking1.firstpost.in", "title": "video-viral-of-rhino-resting-on-highway-in-assam-mb– News18 Gujarati", "raw_content": "\nVIDEO: પૂરથી બચવા પહાડી પર જઈ રહ્યો હતો ગેંડો, થાકીને હાઈવે પર જ સૂઈ ગયો\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nVIDEO: પૂરથી બચવા પહાડી પર જઈ રહ્યો હતો ગેંડો, થાકીને હાઈવે પર જ સૂઈ ગયો\nહાઇવે પર ગેંડો આવી જતાં વન વિભાગ થયું સતર્ક, હાઇવે પર સર્જાયો આવો માહોલ\nહાઇવે પર ગેંડો આવી જતાં વન વિભાગ થયું સતર્ક, હાઇવે પર સર્જાયો આવો માહોલ\nનવી દિલ્હીઃ દેશના અનેક હિસ્સામાં ચોમાસું (Monsoon 2020) જામી ગયું છે અને ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. આસામ (Assam) સહિત કેટલાક પૂર્વોત્તર વિસ્તારોમાં તો સ્થિતિ ખૂબ ગંભીર થઈ ગઈ છે. એવામાં માણસોની સાથોસાથ વન્યજીવોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવાર આસામથી એક ગેંડા (Rhino)નો આવો જ એક વીડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગેંડો પૂર (Assam Flood)થી બચવા માટે ઊંચાઇવાળા સ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યો છે અને હાઈવે પર થાકીને સૂઈ જાય છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.\nવાયરલ થઈ રહેલો વીડિયો કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે-37નો છે. હાલના સમયમાં તેનો 85 ટકા હિસ્સો પૂરમાં ડૂબેલો છે. એવામાં એક ગેંડો પૂરથી બચવા માટે ઊંચાઈવાળા સ્થાન તરફ જઈ રહ્યો હતો. વચ્ચે હાઈવે આવ્યો તો થાકીને ત્યાં આરામ કરવા લાગ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં વન કર્મચારીઓ અને પોલીસના ગાર્ડ પણ જોવા મળી રહ્યા છે. તેઓ ગેંડાની સુરક્ષા કરવાની સાથે જ હાઈવે પર વાહનો અને લોકોની અવર-જવરને પણ સુનિશ્ચિત કરી રહ્યા છે.\nઆ પણ વાંચો, શિવ તાંડવ સ્ત્રોતમનો Viral Video ભોજપુરના શિવ મંદિરમાં થયો શૂટ...આ છે તેની કહાણી\nઆ ગેંડાની ઉંમર લગભગ 30-35 વર્ષની છે. તે કાઝીરંગ�� નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વ (Kaziranga National Park & Tiger Reserve૯થી બહાર આવીને કાર્બી ઓગ્લોંગ હિલ્સની ઊંચાઈવાળા મેદાનમાં જઈ રહ્યો છે. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈ ગેંડો હાઈવે પર આવ્યો હોય. મૂળે, દર વર્ષ પૂર આવતાં હજારો વન્યજીવો નજીકની ઓગ્લોંગ હિલ્સ તરફ આગળ વધતાં NH-37 પર જોવા મળ્યા છે.\nઆ પણ વાંચો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ભારતના એકમાત્ર Golden Tigerની તસવીરો\nKNPTRના નિદેશક પી. શિવકુમારે કહ્યું કે, ગત રાત્રે લગભગ 8.30 વાગ્યે બાગોરી રેન્જના બંદર ધુબી વિસ્તારમાં એક ગેંડો રસ્તા પર ભટકી ગયો. નાગાંવ જિલ્લાના વન વિભાગના કર્મચારી, પ્રશાસન અને પોલીસની સાથે મળી ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં અડવાણી-જોશીને થશે સજા\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nVIDEO: પૂરથી બચવા પહાડી પર જઈ રહ્યો હતો ગેંડો, થાકીને હાઈવે પર જ સૂઈ ગયો\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/ajit-doval/", "date_download": "2020-09-30T06:04:08Z", "digest": "sha1:WWNIH6UEGHJLOCIHLNPMKIA2AVD6NKAA", "length": 21529, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "ajit doval: ajit doval News in Gujarati | Latest ajit doval Samachar - News18 Gujarati", "raw_content": "\nહૉટલાઇન પર ભારત-ચીનના બ્રિગેડિયર્સની વચ્ચે ઉગ્ર માહોલમાં થઈ વાતચીત\nવિદેશ મંત્રાલયે કહ્યું, ડોભાલના નામે જૂઠાણું ફેલાવી રહ્યું છે ચીન, મીડિયા મહત્ત્વ ન આપે\nચીન સાથે સરહદ વિવાદને લઈને આગળ પણ અજિત ડોભાલના હાથમાં રહેશે આગેવાની\nગલવાન ઘાટીમાં ચીની સૈનિકો પાછળ હટવામાં NSA અજિત ડોભાલની મોટી ભૂમિકા\nડોભાલના પ્રયાસોને મળી મોટી સફળતા, મ્યાંમારે નોર્થ-ઇસ્ટના 22 ઉગ્રવાદીઓને ભારતને સોંપ્યા\nનિઝામુદ્દીનની મસ્જિદ ખાલી કરતા ન હતા મૌલાના, રાત્રે 2 વાગે પહોંચી ગયા NSA ડોભાલ\nદિલ્હી હિંસામાં મૃતકોનો આંક 34એ પહોંચ્યો, પોલીસ બહારના લોકોની ભૂમિકા અંગે તપાસ કરશે\nહિંસા પ્રભાવિતોની મુલાકાત સમયે NSA ડોભાલે કહ્યું - અહીં ફરી શાંતિ થશે\nદિલ્હી હિંસા : અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત, સીલમપુરમાં સ્થિતિ સુધરી\nદિલ્હી હિંસા : કર્ફ્યૂની વચ્ચે NSA અજીત ડોભાલે હિંસાગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું\nPM મોદી અને ડોભાલને મળ્યાં યુરોપિયન સંસદના સભ્યો, કાલે કાશ્મીરની મુલાકાત લેશે\nકાશ્મીર મુદ્દે ભારતને મોટી સફળતા, સાઉદી અરબે કર્યું ભારતનું સમર્થન\nNSA ડોભાલનો નવો પ્લાન, કાશ્મીરમાં ચલાવશે આવું અભિયાન\nNSA અજીત ડોભાલ કાશ્મીર પહોંચ્યા, મહેબુબાએ કહ્યું - આ વખતે મેન્યૂમાં શું છે\nPM મોદી-NSA ડોભાલ પર હુમલો કરવા આતંકવાદીની વિશેષ ટીમ તૈયાર કરી રહ્યું છે જૈશ\nNSA અજીત ડોભાલ બોલ્યા- આર્ટિકલ 370 વિશેષ દરજ્જો નહીં, ભેદભાવ હતો\nટીમ ડોભાલના આ ત્રણ મહારથીઓએ 'મિશન કાશ્મીર'ને બનાવ્યું સફળ\nહવે અનંતબાગ સ્થિતિ જાણવા પહોંચ્યા ડોભાલ, લોકો સાથે કરી વાતચીત\nકોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને શ્રીનગર એરપોર્ટ પરથી પરત મોકલાયા\n'પૈસા આપીને કોઈને પણ સાથે લાવી શકાય' : ડોભાલની કાશ્મીર મુલાકાત પર આઝાદની ટિપ્પણી\nVideo: 370 હટ્યા બાદ કાશ્મીર પહોંચ્યા ડોભાલ, લોકો સાથે ભોજન પણ લીધુ\n370 હટ્યા બાદ કાશ્મીર પહોંચ્યા ડોભાલ, લોકો સાથે ભોજન પણ લીધુ\nNSA અજીત ડોભાલનાં જીવન પર બનશે ફિલ્મ, અક્ષય કુમાર હશે હિરો\nવિધાનસભા ચૂંટણીની હલચલ વચ્ચે J&Kમાં વધુ 25 હજાર જવાન મોકલાશે\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમા�� થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: જજે આરોપીઓની જાણકારી માંગી, થોડીવારમાં આવશે ચુકાદો\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/shweta-again-fall-in-love/", "date_download": "2020-09-30T05:09:45Z", "digest": "sha1:YWYZX2QNGZIRXHGMPJL5MFMJHKTAYEEJ", "length": 25973, "nlines": 123, "source_domain": "gujjurocks.in", "title": "2 લગ્ન તૂટ્યા બાદ ફરી એકવાર પ્રેમમાં પડી શ્વેતા તિવારી, જાણો કોણ છે એ ખાસ ?", "raw_content": "\nદુબઈમાં રજાઓ માણી રહી છે બૉલીવુડ અભિનેત્રી સની લિયોની, જુઓ બધી તસ્વીર મજા આવી જશે\nEX ગર્લફ્રેન્ડ અંકિતાએ હમણાં જ એવી પોસ્ટ લખીકે જોઈને હોંશ ઉડી જશે\nમાતાના આવસાન ઉપર ભાવુક થઇ ડિમ્પલ કાપડિયા, બોલીવુડના દિગ્ગજો પહોંચ્યા શ્રદ્ધાંજલિ આપવા- જુઓ તસવીરો\nદિલ્હીમાં શૂટિંગ કરી રહેલી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પ્રદુષણને લીધે ભરાઈ ગઈ, જાણો પૂરો મામલો\n2 લગ્ન તૂટ્યા બાદ ફરી એકવાર પ્રેમમાં પડી શ્વેતા તિવારી, જાણો કોણ છે એ ખાસ \n2 લગ્ન તૂટ્યા બાદ ફરી એકવાર પ્રેમમાં પડી શ્વેતા તિવારી, જાણો કોણ છે એ ખાસ \nનાના પડદા પર સિરિયલ કરીને લાખો લોકોના દિલમાં રાજ કરનારી પ્રેરણા એટલે કે શ્વેતા તિવારીએ હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. શ્વેતાએ નિર્માતા અને નિર્દેશક એકતા કપૂરના વેબ શો ‘હમ તુમ એન્ડ ધેમ’ના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. આ શોમાં શ્વેતા તિવારી સાથે એક્ટર અક્��ય ઓબેરોય પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘હમ તુમ એન્ડ ધેમ’ માં પહેલી વાર શ્વેતા તિવારીએ પડદા પર બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીન આપ્યા છે. જેના કારણે શ્વેતા તિવારી ચર્ચામાં છવાઈ ગઈ છે.\nઆ વેબ શોમાં ઇન્ટિમેટ સીન આપવા માટે શ્વેતા તિવારીએ તેની પુત્રીની સલાહને લઇને કહ્યું હતું કે, જયારે આ શો માટે ઇન્ટિમેટ સીન આપવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેની પુત્રી પલક તિવારીએ સલાહ આપી હતી. પ્રેરણાએ ઇન્ટીમેટ સીનને લઈને ખુલાસો કરતા કહ્યો હતું કે, જયારે પલકે તેની માતા શ્વેતા તિવારીનો ઇન્ટિમેટ સીન જોયો ત્યારે તેને શ્વેતાને ઇન્ટીમેન્ટ સીન કરવાની સલાહ આપી હતી કે જેવી રીતે 2019માં એક્ટ્રેસ કરે છે. શ્વેતાએ કહ્યું હતું કે, દરેક ઇન્ટીમેન્ટ સીન બાદ હું વેનેટી વેનમાં ભાગી જઈ ખુદને બંધ કરી રડવાનું શરૂ કરી લેતી હતી. મને લાગતું હતું કે હું આ નહિ કરી શકું.\nમારી પાસે જયારે આ સ્ક્રીપ્ટ આવી હતું ત્યારે મેં મારી દીકરીને આ વિષે જણાવ્યું હતું. મારી દીકરીએ જણાવ્યું હતું કે, તમે હવે અભિનયથી થાકી ચુક્યા છો તો તેથી 90ના દાયકાની એક્ટ્રેસ બનીને અભિનય છોડવો તેના કરતા આજની અભિનેત્રી બનીને છોડો.\nશ્વેતાએ આગળ કહ્યું હતું કે, મારી દીકરીએ આ સીન માટે મને તૈયાર કરી અને કહ્યું કે, ઓનસ્ક્રીન કિસ કરવામાં કોઈ ખરાબ નથી. પરંતુ જયારે હું શોના સેટ પર આવી અને મેં સીન અને સિનેમેટોગ્રાફીને જોયું તો મેં વિચાર્યું આ શું છે હું જયારે પણ સેટ પર જતી હતી ત્યારે રડતી હતી અને સેટ પરથી પરત ફર્યા બાદ પણ રડતી હતી. ઇન્ટિમેટ સીન માટે અક્ષય ઓબેરોય હંમેશા મારો સાથ આપીને પૂછતો હતો કે, હું તૈયાર છું હું જયારે પણ સેટ પર જતી હતી ત્યારે રડતી હતી અને સેટ પરથી પરત ફર્યા બાદ પણ રડતી હતી. ઇન્ટિમેટ સીન માટે અક્ષય ઓબેરોય હંમેશા મારો સાથ આપીને પૂછતો હતો કે, હું તૈયાર છું હું તેને દરેક સમયે હા બોલી દેતી હતી પરંતુ વારંવાર કહેતી હતી કે, બસ ખાલી 2 મિનિટ આપો. મને તેને ઘણો સહયોગ આપ્યો છે. જણાવી દઈ કે,’હમ તુમ એન્ડ ધેમ’ શો 6 ડિસેમ્બરે ALT બાલાજી પર રિલીઝ થઇ ગયો છે. જણાવી દઈએ કે, આ શોનું ટ્રેલર રીલિઝ થતા જ વાયરલ થઇ ગયું હતું.અઢી મિનિટના ટ્રેલરમાં શ્વેતા અને અક્ષયએ ઘણી વાર ઇન્ટીમેન્ટ થતા નજરે ચડે છે. દર્શકોને શ્વેતાઓ આ બોલ્ડ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે. આજકાલ બધા જ લોકો કોરોના વાયરસને કારણે પરેશાન છે. ટીવી એક્ટ્રેસ અને બિગબોસ-4ની વિનર રહી ચુકેલી શ્વેતા તિવારીની ���ીકરી પલક તિવારી આજકાલ ચર્ચામાં છે. પલક કયારેક તેના વીડિયોને લઈને તો કયારેક તેના ફોટોશૂટને લઈએં ચર્ચામા રહે છે.હાલમાં જ તેને એક ફોટોશૂટ કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે. પલક તિવારીએ તેના આ ફોટોશૂટની તસ્વીર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ તસવરમાં તેઘણી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. પલક તિવારીના આ ફોટોશૂટને ફેન્સ ઘણું પસંદ કરી રહ્યા છે. લોકો કમેન્ટ દ્વારા પોતાના રિએક્શન આપી રહ્યા છે. આ તસ્વીરમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધુ લાઈક આવી ચુકી છે.તાજેતરમાં જ ટીવી સ્ટાર શ્વેતાએ એક ઈન્ટરવ્યુમાં શેર કરી હતી કે પલકે એક વખત 1 લાખ 80 હજારની કિંમતનો મેકઅપની ખરીદી કરી હતી અને તેનાથી તેના ચાહકો ચોંકી ગયા હતા. શ્વેતાએ જણાવ્યું હતું કે, “પલકના 16માં બર્થડે પર પર, ખરીદી કરી અને 1 લાખ 80 હજારની કિંમતના મેકઅપની ખરીદી કરી હતી. એકએક મસ્કરની કિંમત 7થી8 હજાર છે. તે સમયે પરિવારજનોએ કહ્યું હતું કે,બીજી દીકરી પરવડી શકે એમ નથી તેથી દીકરો જ જોઈએ.જણાવી દઈએ કે, શ્વેતા તિવારી અને રાજા ચૌધરી ની દીકરી પલક તિવારી છે. આ બાદ શ્વેતાએ અભિનવ સાથે લગ્ન કરી લીધા હતા. રિયાંશ શ્વેતા અને અભિનવનો દીકરો છે. પલક ની ફિમી કરિયરને લઈને ઘણી ખબરો આવતી રહે છે. પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. ટીવીની જાણીતી એક્ટ્રેસમાં શામેલ શ્વેતા તિવારી ઘણી સ્ટાઈલિશ છે. તો તેની દીકરી પલક પણ ગ્લેમરસ મામલે કોઈ કમ નથી. પલક સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. આ શો સિવાય શ્વેતા સોની ટીવીના શો ‘મેરે ડેડ કી દુલહન’માં પણ નજરે આવશે. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે તેનાથી વધારે તે તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ શ્વેતા તિવારી તેના લગ્નજીવનને લઈને ચર્ચામાં રહી હતી. શ્વેતાએ તેના બીજા પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.\nશ્વેતા તિવારીએ આ પહેલા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા બાદમાં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ વચ્ચે શ્વેતા ફરી એક વાર લાઇમલાઇટમાં આવી છે. હાલમાં જ ખબર આવી છે કે, શ્વેતાના 2 લગ્ન તૂટ્યા છતાં તે ફરી એકવાર પ્રેમમાં પડી છે, આ વાતનો ખુલાસો ખુદ શ્વેતા તિવારીએ કર્યો છે.\nએક મીડિયા વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્વેતા તિવારીએ ત્રીજી વાર પ્રેમમાં પડવાની વાતને કબૂલી હતી. શ્વેતા તિવારીને જયારે પૂછવામાં આવ્યું કે તે આજકાલ કોના પ્રેમમાં છે આ સવાલના જવાબમાં શ્વેતાએ કહ્યું હતું કે, હું પહેલાથી જ મારા બાળકોમાં પ્રેમમાં છું.\nઆ સાથે જ શ્વેતાએ કહ્યું હતું કે, હાલ તો મારી પાસે કોઈ માણસ માટે નથી પ્રેમ કે નથી સમય. હું મારા બાળકોને એ હદે પ્રેમ કરું છું કે મારે બીજા કોઈની જરૂરિયાત નથી.\nજણાવી દઈએ કે, શ્વેતા તિવારીએ 2 લગ્ન કર્યા હતા. શ્વેતાએ પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે કર્યા હતા. રાજા ચૌધરી સાથે જે સમયે શ્વેતાના લગ્ન થયા ત્યારે તેની ઉંમર 19 વર્ષ હતી. રાજા સાથે લગ્ન કર્યા બાદ શ્વેતા અને રાજાના સંબંધમાં તિરાડ આવતા બંને અલગ થઇ ગયા હતા.\nરાજા અને શ્વેતાને એક દીકરી છે જેનું નામ છે પલક. શ્વેતાએ રાજાથી અલગ થયા બાદ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શ્વેતા બીજી વાર માતા બની હતી. જેનાથી તેને એક પુત્ર છે રેયાંશ.\nશ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથેના સંબંધને લઈને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. શ્વેતાએ તેના દુઃખદ સમયને યાદ કરીને કહ્યું હતું કે, હું બહાદુર નથી, હું બહુજ કમજોર છું.\nહું મારી પરેશાનીઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છું. હું રડું છું, વીખરાવ છું ફરીથી વિચારું છું કે આ સ્વાભાવિક છે. આ પહેલા એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્વેતાએ તેની અંગત જિંદગી વિષે ખુલીને વાત કરી હતી.\nશ્વેતા તિવારી કહ્યું હતું કે, મારા પરિવારે 5 વર્ષમાં ફક્ત એક જ વાર મારા હાલ જાણવાનો પ્રયાસ કર્યો છે. લોકો માટે એ કહેવું આસાન છે કે છોકરીએ જ કંઈ કર્યું હશે જેના કારણે તેના બીજા લગ્ન પણ ના ચાલ્યા.\nજયારે મારી કરિયર ટોપ પર હતી ત્યારે મેં લગ્ન કર્યા હતા. જયારે મારા લગ્ન થયા ત્યારે લોકોએ કહ્યું હતું કે, મારું કરિયર ખતમ થઇ ગયું છે. લોકોની સૂચનાનો મારી જાત પર અમલ ના કર્યો.\nશ્વેતાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ટીવી શો ‘મેરે ડેડકી દુલ્હન’ માં નજરે આવી રહી છે.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nસલમાન ખાને વાંકા વળીને સરખી કરી કેટરિનાની સાડી, જુઓ વાયરલ તસ્વીરો\nસલમાન ખાન અને કેટરિના કૈફ પોતાની આવનારી ફિલ્મ ‘ભારત’ને લઈને હાલ ખૂબ જ ચર્ચાઓમાં છે. હાલમાં જ ફિલ્મનું નવું ગીત ‘ઝિંદા’ રજુ થયું હતું. આ ગીતને લોકો સમક્ષ રજૂ કરવા માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મના મુખ્ય કલાકારો સલમાન ખાન અને કેટરિના કૈફ પહોંચ્યા હતા. આ ઇવેન્ટમાં સલમાન ખાન અને કેટરિના કૈફ Read More…\nVideo: બતકોએ આ બોલીવુડની અબજોપતિ અભિનેત્રીને ઘેરતા ડરીને ભાગી, પછી જે થયું તે જાણીને ચોકી જશો\nશિલ્પા શેટ્ટીનો રિયાલિટી શો ‘ સુપર ડાન્સર -3’ થોડા સમય પહેલા જ ખતમ થયો હતો. કામથી બ્રેક મળ્યા બાદ શિલ્પા શેટ્ટી તેના પતિ રાજકુંદ્રા અને પુત્ર સાથે લંડનમાં વેકેશન મનાવી રહી છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારી શિલ્પાએ તેના ફેમિલી હોલીડે ના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે View this post on Instagram Read More…\nઅમિતાભ બચ્ચન અને અભિષેકને લઈને આવ્યા હોસ્પિટલમાંથી મોટા સમાચાર, વાંચો ડોકટરે શું કહ્યું\nકોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાયો છે અને આ વાયરસે સામાન્ય માણસથી લઈને મોટા મોટા સેલેબ્રિટીઓને પણ પોતાની ચપેટમાં લઇ લીધા છે. ત્યારે બે દિવસ પહેલા જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિવ આવવાના સમાચારે દેશભરની હલાવીને રાખી દીધો હતો. અમિતાભ બચ્ચન સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. Read More…\nસારા અલી ખાનનો ફરી જોવા મળ્યો ધાંસુ અંદાજ, સમુદ્રમાં જલપરીની જેમ આરામ ફરમાવતી આવતી નજરે, જુઓ તસ્વીર\nઅક્ષય કુમારની હીરોઇને પ્રેગ્નન્સીમાં Black બિકીનીમાં એવું એવું ફોટોશૂટ કરાવે છે કે…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nએક-બીજાના કાર્બન કોપી લાગે છે આ 10 સેલિબ્રિટી, નંબર 5 ને જોઈને મગજ ફરી જશે\nએક સમયની પોર્નસ્ટાર મિયાં ખલીફાએ ટ્વીટ કરીને કહ્યું કંઈક એવું કે પોતાને જ પછી નીચું જોવાનો આવ્યો વારો, વાંચો સમગ્ર હકીકત\nઆખરે પ્રિયંકા ચોપરાના આ શોર્ટ શર્ટની કિંમત આખરે ચર્ચામાં કેમ છે \nકરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર સમેત 8 લોકો ઉપર સુશાંતની આત્મહત્યા બાદ બિહારમાં કેસ દાખલ\nસોશિયલ મીડિયામાં મદદ માટે આ અભિનેતાએ કરી હતી અપીલ, એકાઉન્ટમાં 12 લાખ રૂપિયા જોઈને થયો ભાવુક\nJune 9, 2020 Jayesh Comments Off on સોશિયલ મીડિયામાં મદદ માટે આ અભિનેતાએ કરી હતી અપીલ, એકાઉન્ટમાં 12 લાખ રૂપિયા જો���ને થયો ભાવુક\nનોંધી લો ટેસ્ટી બ્રેડ પકોડા બનાવવાની પરફેક્ટ રીત, આવા ટેસ્ટી બ્રેડ પકોડા ક્યારેય નહિ ખાધા હોય, એકવાર બનાવી જોજો\nDecember 5, 2019 Rachita Comments Off on નોંધી લો ટેસ્ટી બ્રેડ પકોડા બનાવવાની પરફેક્ટ રીત, આવા ટેસ્ટી બ્રેડ પકોડા ક્યારેય નહિ ખાધા હોય, એકવાર બનાવી જોજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/madhya-gujarat/anand-the-clash-took-place-in-akbarpura-alan-on-the-shoulder-of-a-group-clash-in-anand-960896.html", "date_download": "2020-09-30T07:24:41Z", "digest": "sha1:TEANJCZVNXLN5J4VM6I3TNBHOZLGEBCR", "length": 27156, "nlines": 339, "source_domain": "gujarati.news18.com", "title": "Anandમાં જૂથ અથડામણના મુદ્દે ખંભાત બંધનું એલાન, અકબરપુરામાં થઇ હતી અથડામણ -The clash took place in Akbarpura, Alan on the shoulder of a group clash in Anand.– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » મધ્ય ગુજરાત\nAnandમાં જૂથ અથડામણના મુદ્દે ખંભાત બંધનું એલાન, અકબરપુરામાં થઇ હતી અથડામણ\nAnandમાં જૂથ અથડામણના મુદ્દે ખંભાત બંધનું એલાન, અકબરપુરામાં થઇ હતી અથડામણ\nAnandમાં જૂથ અથડામણના મુદ્દે ખંભાત બંધનું એલાન, અકબરપુરામાં થઇ હતી અથડામણ\nઆણંદ : અનોખો Bloodman, કોરોનાકાળમાં 200 દર્દીઓને પહોંચાડ્યું રકત, રેકોર્ડ જાણી ગર્વ થશે\nઅમદાવાદ: બેગ પડી જશે કહીને ગઠિયાઓએ યુવતીનાં પેન્ટનાં પાછળનાં ખિસ્સામાંથી મોબાઇલ ચોર્યો\nAnand જિલ્લાના પેટલાદના અગાસ અને બોરીયામાં વરસાદ\nઆણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી\nPUBG રમતાં બાળકોનાં માતાપિતા સાવધાન, આણંદના સુરેલી ગામમાં કિશોરે કર્યો આપઘાત\nખંભાતમાં કોરોનાના નિયમોના જાહેરમાં ધજાગરા મહોરમના જુલુસમાં 2,000થી વધુ લોકો ઉમટ્યાં\nVideo: આણંદમાં અમુલ નિયામક મંડળનું મતદાન પૂર્ણ, 11 બેઠકનું 99.71 ટકા મતદાન\nનડિયાદના પૂર્વ પ્રમુખ અને બિલ્ડરે માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી\nનડિયાદના દિગ્ગજ નેતાએ પોતાને ગોળી મારીને કરી લીધી આત્મહત્યા, મોતથી ખળભળાટ\nAnand ના બગોદરા હાઈવે પર દીવાલ ધરાશાયી, ઘટનામાં કોઈ જાનહાની નહીં\nઆણંદ : અનોખો Bloodman, કોરોનાકાળમાં 200 દર્દીઓને પહોંચાડ્યું રકત, રેકોર્ડ જાણી ગર્વ થશે\nઅમદાવાદ: બેગ પડી જશે કહીને ગઠિયાઓએ યુવતીનાં પેન્ટનાં પાછળનાં ખિસ્સામાંથી મોબાઇલ ચોર્યો\nAnand જિલ્લાના પેટલાદના અગાસ અને બોરીયામાં વરસાદ\nઆણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી\nPUBG રમતાં બાળકોનાં માતાપિતા સાવધાન, આણંદના સુરેલી ગામમાં કિશોરે કર્યો આપઘાત\nખંભાતમાં કોરોનાના નિયમોના જાહેર���ાં ધજાગરા મહોરમના જુલુસમાં 2,000થી વધુ લોકો ઉમટ્યાં\nVideo: આણંદમાં અમુલ નિયામક મંડળનું મતદાન પૂર્ણ, 11 બેઠકનું 99.71 ટકા મતદાન\nનડિયાદના પૂર્વ પ્રમુખ અને બિલ્ડરે માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી\nનડિયાદના દિગ્ગજ નેતાએ પોતાને ગોળી મારીને કરી લીધી આત્મહત્યા, મોતથી ખળભળાટ\nAnand ના બગોદરા હાઈવે પર દીવાલ ધરાશાયી, ઘટનામાં કોઈ જાનહાની નહીં\nAnandના નવા બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ, રસ્તાઓ પર પાણી ભરાતા મુશ્કેલી\nAnandમાં આભ ફાટ્યું, છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો\nAmulના ઓફિસરની કારને જોરદાર ટક્ટર, અકસ્માત નહીં પણ ષડયંત્ર હોવાની આશંકા\nVideo: આણંદમાં અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર, ચૂંટણીમાંવિવાદની શક્યતા\nAnand: ઉમરેઠમાં ખાલી જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું, કોઈ જાનહાની થઈ નથી\nઆણંદ: કોરોના જંગ માટે પાલિકાનો નવો પ્રયોગ, ફિલ્મી સ્ટાઇલમાં જાગૃતિ માટે લગાવ્યા બેનર\nઅમૂલ - GCMMFનાં ચેરમેન પદે શામળ પટેલ અને વાઇસ ચેરમેન પદે વાલજી હુંબલની વરણી\nAnandનાં BAPS સ્વામિનારાણય મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી\nઆણંદ જિલ્લામાં Coronavirus ના આજે 3 કેસ નોંધાવ્યા, કુલ આંકડો 224 પર પહોંચ્યો\nઆણંદ: કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે, કલાકો બાદ મેળવાયો કાબૂ\nAnandના બોરસદમાં પીપળી ગામમાં દારુના નશામાં મોબાઇલ ટાવર પર ચઢ્યો યુવક\nAnandમાં MLAના નામે હાઇકોર્ટના જજને જામીન આપવા ફોન કરાયો\nAnandમાં સ્કૂલ બહાર મોટું ઝાડ ધરાશાયી, સ્કૂલ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી\nAnandના ખંભાતમાં ગાજવીજ સાથે વરસાદ, ભારે પવન અને વીજળી સાથે વરસાદ શરુ\nVideo: આણંદના વાતાવરણમાં પણ પલટો, પવન સાથે વિદ્યાનગરમાં હળવા છાંટા\nVideo: આણંદના બેચરી ગામના લોકોએ કુદરતી ખાતર બનાવી કરી સફળ ખેતી\nઆણંદનો ઉમરેઠ Coronavirus મુક્ત જાહેર, વહોરવાડ અને કસ્બા વિસ્તારને પણ રાહત\nધન્ય છે આણંદની મા-દીકરીને એક જ હૉસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવી અનેકને સારવાર આપી\nનડિયાદ : ક્વૉરન્ટાઇન કરેલી મહિલાના ઘરમાં જ વેચાતો હતો દેશી દારૂ, ગ્રામજનોમાં રોષ\nCoronavirus :દર્દીનું મોત બાદ અંતિમવિધિ મામલે આણંદના ખંભાતમાં પોલીસ પર પથ્થરમારો\nVideo: Coronavirus અંગે લોકજાગૃતિ લાવવા પહેલ, પરણિત યુગલનો અનોખો પ્રયાસ\nઆણંદના ખંભાતમાં વધુ 12 Coronavirus ના નવા પોઝિટિવ કેસ નોંધાવ્યા, કુલ સંખ્યા 77 થઈ\nAnandમાં વધુ ચાર કેસ પોઝિટિવ, 3 દર્દી ખંભાતના અને એક દર્દી ઉમરેઠનો\nVideo: આણંદના ખંભાતમાં વધુ 3 નવા Coronavirus પોઝિટિવ કેસ , એક દર્દીનું થયું મોત\nVideo: આણંદ જિલ્લાનો પહેલો દર્દી Coronavirus મુક્ત, શુક્રવારે કુલ 2 દર્દીઓને રજા અપાઈ\nVideo: આણંદમાં Coronaviusનો કેર વધ્યો, ઉમરેઠમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=207", "date_download": "2020-09-30T05:22:45Z", "digest": "sha1:65DV3637PYKXYZYV5NZUD3MUGEXYSNTK", "length": 8706, "nlines": 126, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "પાલનપુર બેચરપુરા ફાટક પાસેની ઘટના રહેણાંક મકાન પર ઝાડ પડતા મકાન ધરાશાયી", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nઅરવલ્લી બે વર્ષ પૂર્વે તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nNVA.મોડાસાના ખભીંસર ગામે અનુસૂચિ જાતિ યુવકનો વરઘોડો નીકળ્યો\nNVA.થરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત\nવાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા\nNVA.કાંકરેજના જાખેલ પેટા કેનાલની ધટના\nhttps://youtu.be/pvMXJdqshGc ડીસા માં ડૉક્ટર વિરૂધ્ધ નીકળી રેલી\nથરાદના ટેરોલ ગામમાં યુવકના મોત મામલો\nરાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લા માં સરકારી મેડિકલ કોલેજ ફાળવી\nપાલનપુર જુના આરટીઓ સર્કલ પાસે પાસે બેન્કની ગાડીમાંથી લૂંટ\nNVA.અરવલ્લી મોડાસાના સાયરા ગામે યુવતી અપમૃત્યુ કેસ\nપાલનપુર બેચરપુરા ફાટક પાસેની ઘટના રહેણાંક મકાન પર ઝાડ પડતા મકાન ધરાશાયી\nપાલનપુર બેચરપુરા ફાટક પાસેની ઘટના રહેણાંક મકાન પર ઝાડ પડતા મકાન ધરાશાયી\nપાલનપુર બેચરપુરા ફાટક પાસેની ઘટના રહેણાંક મકાન પર ઝાડ પડતા મકાન ધરાશાયી જર્જરિત ટાંકી ઉતારવાની કામગીરી સમયે બની ઘટના ગરીબ પરિવાર ના મકાન પર આફત આવતા મુશ્કેલી જોકે પરિવાર ઘટના સમયે બહાર હોવાથી જાનહાની ટળી પાલિકા અને geb ની બેદરકારી આવી સામે\nહિંમતનગર મોડાસીયા કડવા પાટીદાર સમાજ ખાતે સમુહ લગ્ન\nહિંમતનગર મોડાસીયા કડવા પાટીદાર સમાજ ખાતે સમુહ લગ્ન નુ આયોજન મોડાસીયા ગોળ કડવા પાટીદાર સમાજના સમુહ લગ્ન નુ આયોજન જીલ્લા કલેક્ટર દ્રારા દિપ પ્રાગટ્ય કરી સમુહ લગ્ન ખુલ્લુ મુકાયુ 8 યુગલો લગ્ન ગ્રંથી થી જોડાઈ\nદાંતા માં આખલાઓ નો આતંક..\nથરાદ સાંચોર હાઇવે પર મોડી સાંજે અકસ્માત\nડીસા ના ભીલડી રેલવે સ્ટેશનની ઘટના\nNVA.મહેસાણા દેલા પાસે ની કેનાલ માં પ્રેમી પંખીડા\nNVA.અંબાજી છાપરી માર્ગ પર સર્જાયો અકસ્માત\nએન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચ��� ઘર્ષણ\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/health/this-is-why-consuming-pork-can-be-extremely-dangerous-001509.html", "date_download": "2020-09-30T06:03:25Z", "digest": "sha1:H4E735LJLJQCXQLSLQVJ7UPV5ZTBXDDW", "length": 10220, "nlines": 152, "source_domain": "gujarati.boldsky.com", "title": "શું આપ પૉર્ક ખાઓ છો ? તો કોઈ પણ કિંમતે આ આર્ટિકલ વાંચો | This Is Why Consuming Pork Can Be Extremely Dangerous For Your Health! - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nશું આપ પૉર્ક ખાઓ છો તો કોઈ પણ કિંમતે આ આર્ટિકલ વાંચો\nઘણા બધા લોકો પૉર્ક એટલે કે ભૂંડનું માંસ ખાવાનું પસંદ કરે છે. તેમાં કોઈ શંકા નથી કે મીટ ખાવાથી આપને ઘણા ફાયદાઓ થાય છે. મીટમાં પ્રોટીન હોય છે કે જે મસલ્સ બનાવવા માટે જરૂરી છે. આ ઉપરાંત તેમાં એવા મિનરલ્સ પણ હોય છે કે જે માનવ શરીર માટે જરૂરી છે.\nપરંતુ મીટનાં કેટલાક નુકસાન પણ છે. રેડ મીટને કૉલેસ્ટ્રોલ વધવા, હાઇપરટેંશન અને હૃદય રોગો સાથે જોડવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ફૅટનું ્રમાણ પણ વધુ હોય છે કે જેનાથી મેદસ્વિતા વધવાનો ખતરો હોય છે.\nતાજેતરમાં થયેલ એક અભ્યાસ મુજબ નિયમિત રીતે પૉર્કનું સેવન આપનાં આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. જાણીએ કેમ \n1) હિપેટાઇટિસ ઈનો ખતરો\nવાયરલના કારણે થતા હિપેટાઇટિસ એ અને બી રોગ વિશે તો આપે ચોક્કસ સાંભળ્યું હશે. હિપેટાઇટિસ ઈ પણ એવો જ રોગ છે. તેમાં હૃદયનો સોજો, માંસપેશીઓમાં બીમારીઓ, રક્ત વિકાર અને સાંધાનાં દુઃખાવા જેવા લક્ષણો પેદા થઈ શકે છે.\nઆ રોગ ખાસ તો સગર્ભા મહિલાઓ માટે હાનિકારક છે અભ્યાસોથી જાણવા મળ્યું છે કે પૉર્કમાં હિપેટાઇટિસ ઈ વાયરસનું પ્રમાણ વધુ હોઈ શકે છે. તેથી આનાથી બચવું જોઇએ.\n2) મલ્ટીપલ સ્કેલેરોસિસનો ખતરો\nશોધકર્તાએ આ ���યંકર બીમારીને પોર્ક સાથે સંકળાયેલી જોઈ છે. મલ્ટીપલ સ્કેલેરોસિસ એક ગંભીર ઑટોઇમ્યુન ડિસીઝ છે કે જે તંત્રિકા તંત્રને પ્રભાવિત કરે છે. તેનાં લક્ષણોમાં દૃષ્ટિ હાનિ, માંસપેશીઓમાં કઠોરતા, સંવેદનાઓનું નુકસાન, ધુંધળુપણું વગેરેનો સમાવેશ થાય છે.\nતેમાં પથોગેંસ હો છે કે જે નર્વસ સિસ્ટમને અસર કરે છે કે જેનાથી મલ્ટીપલ સ્કેલેરોસિસનો ખતરો હોય છે. એટલુ જ નહીં, પોર્કમાં અઘુલનશીલ વસા હોય છે કે જેનાથી લીવર કૅંસરનો ખતરો હોય છે.\nતમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે.\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nહુક્કા સ્મોકિંગ સાથે સંકળાયેલ હેલ્થ રિસ્ક\nશું તમને સામાન્ય અવાજો થી ઇરીટેડ થાવ છો તો કદાચ તમને મિસોફોનિઆ હોઈ શકે છે.\nઉઠ્યા ના 60 સેકન્ડ પછી શા માટે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ\nમસ્ક્યુલર ડિસ્ટ્રોફી શરીરને કેવી રીતે અસર કરે છે\nPineberries ના આરોગ્ય લાભો\nમેચા ટીના સ્વાસ્થ્ય લાભો\nહાડકાં તૂટે ત્યારે તમારા શરીરમાં શું થાય છે\nક્લસ્ટર માથાનો દુખાવો માટે 8 હોમ રેમેડિઝ\nપાચન અને પેટ સંબંધિત સમસ્યાઓ માટે લવિંગનો ઉપયોગ કેવી રીતે કરવો\nશું વજન ઉતારવા માટે પોહા સારા છે\nદીપિકા બોવ ગાઉન ની અંદર સ્ટનિંગ લાગે છે.\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/mp/news/", "date_download": "2020-09-30T06:36:55Z", "digest": "sha1:TSTWL4Z5HVEIRIXIVX3HA5Q6ZANPBFEE", "length": 22043, "nlines": 280, "source_domain": "gujarati.news18.com", "title": "mp News | Read Latest mp News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\nભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવીને BJP હાઇ કમાન્ડે એક તીરે અનેક કામ પાર પાડ્યાં\nડ્રગ્સ કેસ : BJP સાંસદ રવિ કિશન બોલ્યા - દેશના ભવિષ્ય માટે ગોળી પણ ખાઇ લઇશ\nઅનેક સાંસદો કોરોનાની ઝપેટમાં આવ્યા, ચોમાસું સત્ર ટૂંકાવવામાં આવે તેવી શક્યતા: રિપોર્ટ\nપાટણ: પાંચ વાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું અવસાન\nગાંધીનગર : નિવૃત મુખ્ય સચિવને ભાજપના સાંસદની કંપની પાસેથી 10 કરોડની લાંચ લેવી ભારે પડી\nBJPના વધુ એક નેતા કોરાનાની ઝપટમાં, સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્રને ચેપ લાગ્યો\nઅમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટ સોલંકી કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી જાણકારી\nVideo: BJP સાંસદની અજીબોગરીબ સલાહ: કાદવમાં સ્નાન અને શંખ વગાડવાથી coronaથી બચી શકાશે\nગાંધીનગર : સાંસદ બનત��� જ બીજેપીના નેતાને હવે દિલ્હીમાં વૈભવી બંગલાના અભરખા જાગ્યા\nરામ મંદિર ભૂમિ પૂજન : ભાવુક થઈને રડી પડ્યા ગોરખપુરના BJP સાંસદ રવિ કિશન\nરાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન, છ મહિનાથી બીમાર હતા\nસાંસદ કિરીટ સોલંકીની પૌત્રી 80% સાથે ઉત્તીર્ણ, ઝલકનું સપનું દાદાના ચિંધ્યા માર્ગે\nકોંગ્રેસના જે MLA પર હતો ગરીબોનું રાશન ખાવાનો આરોપ, શિવરાજ સરકારમાં તે ખાદ્ય મંત્રી\nસુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ બળવાના સૂર સાથે ફરી મેદાનમાં આવતા રાજકારણ ગરમાયું\nવિકાસ દુબેના એન્કાઉન્ટર પર બીજેપી સાંસદ સાક્ષી મહારાજ બોલ્યા- પોલીસ આરતી તો કરે નહીં\nરાજકોટના માસ્ક ઉત્પાદકોની રજૂઆત, 'નિકાસની છૂટ નહીં આપો તો યુનિટ બંધ કરવા પડશે'\nકેવડિયા ફેન્સિંગ મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવાને જાનથી મારી નાંખવાની ધમકી\nગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોરબંદરના સાંસદને હોમ ક્વૉરન્ટાઇન કરવાની માંગણી\nકોરોના સામે જંગ લડવા ગુજરાતના સાંસદોએ કરોડો રૂપિયાના ફંડ રિલીઝ કર્યા\nકોરોના સામેની લડાઇમાં PM મોદીએ જીત્યું પાકનાં પૂર્વ સાસંદનું દિલ,ઇમરાનને કહ્યું ન કહેવાનુ\nમધ્ય પ્રદેશ : શું હજુ પણ કોંગ્રેસ પાસે છે કોઈ ‘માસ્ટરસ્ટ્રોક’, પીસી શર્માએ આપ્યા સંકેત\nMP રાજકીય સંકટ : બીજેપીને હવે પોતાના ધારાસભ્યોની ચિંતા, દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે\nનવસારીના MP સીઆર પાટીલનું ઈન્સ્ટાગ્રામ હેક, કિશોરી સાથે કર્યું ચેટિંગ\nપોરંબદર : મહિને 30-40 પ્રસુતિઓ થતી હોવા છતાં એમ્બ્યુલન્સ નથી, સાંસદે સરકારને પત્ર લખ્યો\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પાનાનો ચુકાદો\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/business/page-5/", "date_download": "2020-09-30T06:12:15Z", "digest": "sha1:UT4UXV5PABFHOOFQJZL7RP5IO55TUMHK", "length": 27906, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "News18 Gujarati Videos, Latest Videos News in Gujarati, Gujarati Khabar वीडियो", "raw_content": "\nહોમ » વીડિયો » વેપાર\nIGWમાં પીએમ મોદીએ કહ્યું, ગ્લોબલ રિવાઇવલમાં ભારતની ભૂમિકા અગત્યની રહેશે\nછેલ્લા 6 વર્ષમાં ભારતમાં GST સહિત હાઉસિંગ, ઇન્ફ્રા, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ટેક્સ સુધારમાં ઘણું કામ કર્યું છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી\nછેલ્લા 6 વર્ષમાં ભારતમાં GST સહિત હાઉસિંગ, ઇન્ફ્રા, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ટેક્સ સુધારમાં ઘણું કામ કર્યું છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી\nIGWમાં પીએમ મોદીએ કહ્યું, ગ્લોબલ રિવાઇવલમાં ભારતની ભૂમિકા અગત્યની રહેશે\nમોટી કાર્યવાહી : ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની 329 કરોડની સંપતિ જપ્ત\nસરકારનો મોટો નિર્ણય, 15,000 રૂપિયા સુધીની સેલેરીવાળાનું PF સરકાર ભરશે\nસરકારનો મોટો નિર્ણય, મજૂરો માટે 1.15 લાખ એક બેડરૂમવાળા ઘર બનાવવામાં આવશે\nકેબિનેટનો મોટો નિર્ણય, ઉજ્જવલા લાભાર્થીઓને ફ્રી મળતો રહેશે LPG સિલિન્ડર\nગૃહિણીઓ માટે Big News મોંઘી થઈ શકે છે ખાંડ, ટૂંક સમયમાં આટલો વધી શકે છે ભાવ\nસરકારે માસ્ક-સેનિટાઇઝરને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવ્યા, હવે વધી શકે છે ભાવ\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nIGWમાં પીએમ મોદીએ કહ્યું, ગ્લોબલ રિવાઇવલમાં ભારતની ભૂમિકા અગત્યની રહેશે\nમોટી કાર્યવાહી : ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીની 329 કરોડની સંપતિ જપ્ત\nસરકારનો મોટો નિર્ણય, 15,000 રૂપિયા સુધીની સેલેરીવાળાનું PF સરકાર ભરશે\nસરકારનો મોટો નિર્ણય, મજૂરો માટે 1.15 લાખ એક બેડરૂમવાળા ઘર બનાવવામાં આવશે\nકેબિનેટનો મોટો નિર્ણય, ઉજ્જવલા લાભાર્થીઓને ફ્રી મળતો રહેશે LPG સિલિન્ડર\nગૃહિણીઓ માટે Big News મોંઘી થઈ શકે છે ખાંડ, ટૂંક સમયમાં આટલો વધી શકે છે ભાવ\nસરકારે માસ્ક-સેનિટાઇઝરને આવશ્��ક વસ્તુઓની યાદીમાંથી હટાવ્યા, હવે વધી શકે છે ભાવ\nUAEમાં ભારતીયોને બલ્લે-બલ્લે, 30.5 કરોડ રૂપિયાની જીતી લોટરી\nપુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ\nગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ 124 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો\nહવે જલ્દી નહીં તૂટે રસ્તાઓ, સરકાર લાવી રહી છે સિયોરિટી બોન્ડ\nટૂંક સમયમાં મોંઘી થઈ જશે રોજની જરૂરિયાતની વસ્તુઓ, ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર\nટૂંક સમયમાં શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, અમેરિકા, કેનેડા સહિતના દેશો સાથે વાતચીત ચાલુ\nIntel-Jio Deal : જીયોમાં મોટું રોકાણ કરનાર ઇન્ટેલ વિષે શું તમને આ વાત ખબર છે\nIntel તરફથી રોકાણની જાહેરાત બાદ રિલાયન્સના શેરના ભાવમાં ઉછાળો\nનોકરી ગુમાવવાનો લાગી રહ્યો છે ડર તો શરૂ કરો આ બિઝનેસ, 10 વર્ષ સુધી થશે લાખોમાં કમાણી\nહવે ખાનગી ક્ષેત્રના હાથમાં હશે આ યાત્રી ટ્રેનોનું સંચાલન કેન્દ્ર સરકારે માંગી અરજીઓ\nચીની કંપનીઓને મોટો ફટકો, હવે ભારતમાં નહીં લઈ શકે હાઇવે પ્રોજેક્ટ, સરકારનો નિર્ણય\nTikTok સામે ચિંગારી જેવી ‘મેડ ઈન ઈન્ડિયા’ Appsને પ્રોત્સાહન આપશે સરકાર\n59 ચાઇનીઝ Apps પર કેમ લાગ્યો પ્રતિબંધ કેન્દ્ર સરકારે જણાવ્યું આ મોટું કારણ\nદુનિયાની સૌથી મોટી કંપની આપી રહી છે 20 હજાર લોકોને નોકરી, બારમું પાસ પણ કરી શકે છે અરજી\nસરકારે ટેક્સપેયર્સને આપી મોટી રાહત નવી ટેક્સ સિસ્ટમમાં મળશે આ છૂટ\nચીનની ચાલમાં ફસાયું પાકિસ્તાન, કેવી રીતે ચીની કંપનીઓએ પાકમાં ફેલાવી ભ્રષ્ટ્રાચારની જાળ\n150 મેન્યુફેક્ચર્સે ચીન વિરુદ્ધ શરૂ કરી જંગ ગુજરાતની આ કંપનીઓ ચીની પ્રોડક્ટને આપશે ટક્કર\nકોરોનાને જોતા આવી ગયો આત્મનિર્ભર પેટ્રોલ પંપ, પોતાની ગાડીમાં જાતે ભરવું પડશે ફ્યૂલ\nકરોડોની સંપત્તિ લડાઇ રહેલા હિંદુજા ગ્રુપના ભાઇઓન કૌટુંબિક ઇતિહાસ કરો એક નજર\nનાના વેપાર ધંધા માટે મોદી સરકાર કોઇપણ ગેરંટી વગર આપી રહી છે 50,000ની લોન, આ રીતે કરો અરજી\nસરકારે ટેક્સપેયર્સને આપી રાહત, ITR ફાઇલ કરવાની તારીખ 31 જુલાઇ સુધી વધારી\nસતત 12માં વર્ષે RILના મુકેશ અંબાણીના પગારમાં કોઈ વધારો નહીં\nખુશખબર: સળંગ બીજા દિવસે સસ્તુ થયું સોનુ-ચાંદી, ફટાફટ ચેક કરો નવા ભાવ\nGoogleના CEO સુંદર પિચાઈએ Trumpના H1-B વિઝા નિર્ણયને ખોટો ગણાવ્યો, આ નિરાશા જનક છે\nઅમેરિકાએ ભારતને આપ્યો મોટો આંચકો ટ્રમ્પે H-1B વીઝા પર પ્રતિબંધની કરી જાહેરાત\nરિલાયન્સ ��ન્ડસ્ટ્રીઝ 150 અબજ ડૉલરનો માર્કેટ કેપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની\nચીનની 3 કંપનીને મોટો આંચકો મહારાષ્ટ્રે 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર મારી બ્રેક\nઅમદાવાદ સહિત આ મોટા શહેરોમાં હેકર્સ Cyber Attack કરીને ખાતા કરી શકે છે ખાલી, SBIની ચેતવણી\nમોદી સરકારે કંપનીઓને આપી મોટી રાહત, ઉઠાવ્યું મહત્વનું પગલું\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં અડવાણી-જોશીને થશે સજા\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/05/gujarat-dariyayi-alart.html", "date_download": "2020-09-30T05:14:21Z", "digest": "sha1:7ONTTYFR5HBZDJYO6ZXSUD5ZXIY2U6P2", "length": 6429, "nlines": 60, "source_domain": "www.gyangujarati.in", "title": "11 થી 23 મેં દરમિયાન ગુજરાત દરિયાઈ માર્ગ પર અલર્ટ, પોરબંદર ફિશરીઝ કચેરી દ્વારા આપવામાં આવ્યા સૌથી મોટા સંકેત", "raw_content": "\nHomeખબર11 થી 23 મેં દરમિયાન ગુજરાત દરિયાઈ માર્ગ પર અલર્ટ, પોરબંદર ફિશરીઝ કચેરી દ્વારા આપવામાં આવ્યા સૌથી મોટા સંકેત\n11 થી 23 મેં દરમિયાન ગુજરાત દરિયાઈ માર્ગ પર અલર્ટ, પોરબંદર ફિશરીઝ કચેરી દ્વારા આપવામાં આવ્યા સૌથી મોટા સંકેત\nવૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ના કહેરની વચ્ચે પણ દુશ્મનો પોતાની મુરાદો પાર પાડવા માટે હવે ગુજરાતને ટાર્ગેટ બનાવી રહ્યા હોય તેવી એક ઘટના સામે આવી છે. આજે પોરબંદરમાં ફિશરીઝ કચેરીએ માછીમારો માટે એલર્ટ જાહેર કર્યુ છે.\nઆ અલર્��� પ્રમાણે દરિયામાંથી ઘૂસણખોરી અને આતંકી પ્રવૃત્તિ ના સંકેત દર્શાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના આ લાંબા દરિયાઈ માર્ગે ઘૂસણખોરી ની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે કડક સુરક્ષા વ્યવસ્થા નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરિયાઇ માર્ગના તમામ લેન્ડીંગ પોઇન્ટ ની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી બાજુ શંકાસ્પદ હિલચાલ અંગે પણ જાણ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.\nઆ વિશે મળતી માહિતી પ્રમાણે પોરબંદરની ફીઝરીઝ કચેરી દ્વારા આજે માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોઇ અનિચ્છનીય ઘટનાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. ફીઝરીઝ કચેરી દ્વારા માછીમારોને દરિયામાંથી ઘૂસણખોરી અને આતંકી પ્રવૃત્તિમાં સંકેત મળતા તેઓને દરિયામાં ન જવા માટે પણ સંકેત આપવામાં આવ્યા છે. દરિયાઈ માર્ગે આતંકીઓની ઘૂસણખોરીની હોવાની કોસ્ટગાર્ડને શંકા પડતા તમામ લેન્ડીંગ પોઇન્ટ અને દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે.\nપોરબંદરના મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક માછીમારો ને લખેલા પત્ર મુજબ 11, 14, 15, 17, 19, 21, 22 અને 23 મે દરમિયાન દરિયાકિનારે દેશ વિરોધી તત્ત્વો દ્વારા હુમલા તથા ઘુસણખોરી થવાની શક્યતા ગાંધીનગરના કોસ્ટ ગાર્ડે વ્યક્ત કરી છે. જેને લઇને જિલ્લાના તમામ માછીમારોને સૂચના આપવામાં આવી છે કે જિલ્લાના લેન્ડીંગ પોઇન્ટએ કોઇ શંકાસ્પદ હિલચાલ કે અજાણી વ્યક્તિ, બોટ દેખાય તો પોલીસ અને કોસ્ટ ગાર્ડનો સંપર્ક કરવો.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nજેઠાલાલ થી લઈને માધવીભાભી સુધી, તારક મહેતા માં કામ કરતા આ 10 કલાકારો ની છે આ રિયલ ફેમિલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/do-you-remember-krishna-from-ramanand-sagars-krishna-aka-swwapnil-joshi-this-is-how-he-is-life-8828", "date_download": "2020-09-30T05:04:36Z", "digest": "sha1:T2FNJFQXK4T52IQMSEZWR5ODYVPV6ZKK", "length": 7327, "nlines": 76, "source_domain": "www.gujaratimidday.com", "title": "Happy Janmashtami: યાદ છે રામાનંદ સાગરના ક્રિષ્ના? જાણો આજકાલ તે શું કરે છે! - entertainment", "raw_content": "\nHappy Janmashtami: યાદ છે રામાનંદ સાગરના ક્રિષ્ના જાણો આજકાલ તે શું કરે છે\nમોઢા પર મંદ મંદ મુસ્કુરાહટ, નટખટ અંદાજ અને અદ્ભૂત ડાયલોગ ડિલીવરી. આવા હતા રામાનંદ સાગરના ક્રિષ્ના. જે���ને આજ સુધી લોકો નથી ભુલ્યા. આ પાત્ર ભજવના અભિનેતા છે સ્વપ્નિલ જોશી.\nક્રિષ્નાની ભૂમિકાથી સ્વપ્નિલ એટલા પ્રસિદ્ધ થયા હતા કે તેમની લોકો પૂજા કરતા હતા.\nસ્વપ્નિલ મૂળ મરાઠી છે. તેમનો જન્મ ગિરગાંવમાં થયો. પરંતુ મોટાભાગે લોકો તેને ગુજરાતી સમજી બેસે છે. જેનું કારણ તેની અટક છે. સ્વપ્નિલને અનેક વાર આવા અનુભવો થયા છે.\nસ્વપ્નિલે પોતાનું ભણતર મુંબઈમાં જ કર્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્વપ્નિલ પાસે લૉની ડિગ્રી છે અને તેઓ એક વકીલ પણ છે.\nસ્વપ્નિલ મરાઠી પડદાના જાણીતા કલાકાર છે. પોતાના લૂક અને ચાર્મથી તેઓ લોકોને મોહી લે છે.\nસ્વપ્નિલે 9 વર્ષની ઉંમરે જ રામાનંદ સાગરની ઉત્તર રામાયણથી અભિનયની શરૂઆત કરી હતી. જેમાં તેમણે નાના કુશની ભૂમિકા ભજવી હતી.\nઉત્તર રામાયણ બાદ તેમને ક્રિષ્નની ભૂમિકા મળી. આ ધારાવાહિક બાદ સ્વપ્નિલે બ્રેક લીધો હતો.\nબ્રેક બાદ સ્વપ્નિલ સંજીવ ભટ્ટાચાર્યના શો કેમ્પસથી પાછા ફર્યા અને નાના પડદા પર અનેક ધારાવાહિકમાં કામ કર્યું.\n1997માં તેમણે પહેલી વાર ગુલામ-એ-મુસ્તફામાં ભૂમિકા ભજવી. જેમાં નાના પાટેકર અને રવીના ટંડન મુખ્ય ભૂમિકામાં હતા.\nસ્વપનિલની પહેલી મરાઠી ફિલ્મ માનિની હતી. જેમાં તેઓ મુખ્ય ભૂમિકામાં હતા.\nસ્વપ્નિલ અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેમણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ લાલ ઈશ્કમાં પણ કામ કર્યું હતું.\nસ્વપ્નિલની મરાઠી ફિલ્મ મુંબઈ પુને મુંબઈ ખૂબ જ ફેમસ થઈ છે. તેનો ત્રીજો ભાગ 2018માં રિલીઝ થયો હતો.\nસ્વપ્નિલે કૌન બનેગા કરોડપતિનું મરાઠી વર્ઝન પણ હોસ્ટ કર્યું હતું.\nશાહબુદ્દીન રાઠોડની બુક પરથી બનેલી ધારાવાહિક પાપડ પોલમાં તેણે વિનયચંદની ભૂમિકા ભજવી હતી. તેના એક્સેન્ટ પરથી એવું જ લાગતું હતું કે તે ગુજરાતી છે.\nસ્વપ્નિલ જોશીના પત્નીનું નામ અપર્ણા જોશી છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેની સાથેના ફોટોસ તે શેર કરતા રહે છે.\nરામાનંદ સાગરની શ્રી ક્રિષ્ના સીરિયલ યાદ છે તમને તેમાં ક્રિષ્નાનો રોલ ભજવનાર કલાકાર હતા સ્વપ્નિલ જોશી. આજે પણ તેમનો આ અવતાર તમામ લોકોને યાદ છે. ચાલો જાણીએ આજકાલ ક્યાં છે સ્વપ્નિલ અને કેવી છે તેની લાઈફ.\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમા��\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/06/", "date_download": "2020-09-30T07:08:22Z", "digest": "sha1:QESH4OYWAODWJKFYXN7IBGXWUTSYQCF4", "length": 8261, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 6, 2020 - Only Gujarat", "raw_content": "\nકિંજલને પ્રેમી અમરત સાથે હતા આડા સંબંધો, ફિલ્મને પણ ટક્કર મારે તેવી રીયલ ક્રાઈમની ઘટના\nઅમદાવાદના સરખેજમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ત્રણ દિવસમાં ઉકેલી દીધો છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હોવાનો\nસુરતમાં થાઈલેન્ડની યુવતીનો સળગેલો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા\nસુરતના મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટના એક મકાનના બીજા માળે રૂમમાં વિદેશી યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. રૂમનો\n‘બિગ બોસ’ના ઘરમાં ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જર, જોવા મળશે ગરબા\nહૈદરાબાદઃ સલમાન ખાનનો શો ‘બિગ બોસ 14’ ઓક્ટોબર મહિનામાં શરૂ થશે પરંતુ તેલુગુ ‘બિગ બોસ’ની ચોથી સિઝન આજથી એટલે કે\nપ્રેમી માટે છોડ્યો પતિનો સાથ, ‘દબંગ’ લુકને કારણે હતી ધરાવતી અલગ જ છાપ\nઅરરિયા: બિહારના અરરિયા વિસ્તારના જે પોલીસ કર્મચારીને મેળવવા માટે પરિણિત મહિલા પોલીસે તેમના પતિને છોડી દીધો તે જ પ્રેમી પોલીસ\n30 હજાર ફૂટ ઊંચે આકાશમાં એરહોસ્ટેસને જોતા જ સ્ટાર્સ બની જાય છે બેકાબૂ, કરે છે એવું વર્તન કે..\nલંડનઃ ફિલ્મી સિતારોની દુનિયા ખૂબ જ રહસ્યમય હોય છે. તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડની દુનિયા પર અનેક\nમોદી સરકારે PUBG પર મૂક્યો પ્રતિબંધ ને આ એક્ટ્રેસ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી\nમુંબઈઃ ચાઈનીઝ એપ્સની સામે સરકારે મોટી કાર્યવાહી કરતા લોકોમાં પોપ્યુલર PUBG સહિત કુલ 118 એપ્સને બૅન કરી દીધી છે. આ\nપિતા સનીપાજીને ઠુમકા લગાવતા જોઈને દીકરો શરમથી થયો લાલ, હતું આ રિએક્શન\nમુંબઈ: માધુરી દીક્ષિત અને સની દેઓલનો એક રોમાન્ટિક ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંને 1989માં આવેલી પોતાની\nનાર્કોટિક્સની ટીમ આગળ પોપટની જેમ બોલવા લાગ્યો સુશાંતનો નોકર, કર્યો આ મોટો ખુલાસો\nમુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા અને નોકર દીપેશ સાવંતે કેટલાક એવા ખુલાસા કર્યાં છે કે,\nમાતાની એક ખોટી જીદને કારણે કરીનાની કરિયર પર લાગ્યો છે આ ડાઘ\nમુંબઈઃ ઋત્વિક રોશનના પિતા અને એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યૂસર રાકેશ રોશન 71 વર્ષના થઈ ચુક્યા છે. 6 સપ્ટેમ્બર, 1949માં મુંબઈમાં જન્મેલા\nએક સમયે આવી દેખાતી હતી આ જાણીતી સિંગર, આજે તો તદ્દન બદલાઈ જ ગઈ\nમુંબઈઃ બોલિવૂડની પોપ્યુલર સિંગર્સમાંથી એક નેહા કક્કડ તેના લુક અને સ્ટાઇલ માટે ઓળખાય છે. તેમની ફૅશન અને સ્ટાઇલના ફેન્સ ક્રેઝી\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.tinystep.in/blog/height-weight-gujarati", "date_download": "2020-09-30T07:06:17Z", "digest": "sha1:QHJ5ZWLKW3BKSRKJFW6DKQBJE3SSQGG2", "length": 9399, "nlines": 250, "source_domain": "www.tinystep.in", "title": "જાણો ઉંમર ની સાથે બાળકનુ વજન અને લંબાઈ કેટલી હોવી જોઈએ?😊😊 - Tinystep", "raw_content": "\nજાણો ઉંમર ની સાથે બાળકનુ વજન અને લંબાઈ કેટલી હોવી જોઈએ\n૧. તમારે એ હંમેશા યાદ રાખવુ જોઈએ કે જેમ બાળકો નાની ઉંમર માં ઝડપથી વધી જાય છે તેવી જ રીતે તેઓનું વજન ઓછું પણ થતું જાય છે અને રાતો રાત તેઓની લંબાઈ પણ વધી જાય છે.\n૨. બાળકનાં યોગ્ય વજન અને લંબાઈ ના માટે તેઓને બરાબર ખોરાક અાપવો ખુબ જ જરુરી છે. બાળકોને જંયા સુધી પૌષ્ટિક ખોરાક નહી મળે તેઓ વધી શકશે નહી.\n૩. પ્રથમ વર્ષમાં તમારા નવજાત બાળક નું વજન દર મહિને ૮ ઔંશ વધશે અને ૧/૪ થી ૧/૨ ઈંચ સુધી લંબાઈ વધશે. બાળકનાં પેદા થવાથી લઈ ને તેના જન્મદિવસ સુધીમાં તેનું વજન ત્રણ ગણુ થઈ જાય છે.\nઉપર અાપણે છોકરાઓ અને છોકરીઓ ના જન્મ થી લઈને ૧૦ વર્ષ ની ઉંમર સુધી માં યોગ્ય વજન અને લંબાઈ કેટલુ હોવું જોઈએ તે બતાવ્યુ છે.બાળકનું યોગ્ય વજન અને લંબાઈ જાળવી રાખવા માટે એને યોગ્ય ખોરાક પણ જોઈએ છે એટલે તેનો વિકાસ બંધ ના થાય.\n-તમારા બાળકને જંયા સુધી તે ૨૪ મહિનાનું કે તેથી વધારા નું ના થઈ જાય ત્યાં સુધી તેને સ્તનપાન કરાવતા રેહવું.\n-જેટલુ બની શકે તેટલું બાળકને પૌષ્ટિક અને તાજો ખોરાક ખવડાવો.\n- તમારા બાળકનાં જમવાનાં સમયને જાણો કે ક્યારે તેને ભુખ લાગે છે અને ક્યારે તેનું પેટ ભરેલું હોય છે.\n-તમારા બાળકને જબરદસ્તી ના જમાડવું.\n-તમારા બાળકને સારી માત્રા માં પાણી પીવડાવું એટલે ખોરાક પચાવવામાં સરળતા મળે.\n- તમારા બાળકને પૌષ્ટિક અાહાર જ અાપવો જેથી કરીને મોટાપા જેવી અને અન્ય બીમારીઓ થી રક્ષણ મળે.\nતમારા બાળકનું વજન અને લંબાઈ કોંમેટ માં કહો -\nગળના ભાગમાંજ ક્યારેક ખાવો થાય છે\nશિશુના હ્રદય રોગો વિષે જાણીલો : આને અવગણતા નહી\nબાળકના જન્મ પછી શરીર ઓછુ નથી થતું તો બસ આટલું કરો\nગર્ભપાતથી બચવા માટે જો આટલું કરશો તો પ્રેગનેન્સી રહશે સ્વસ્થ\nબેલી ફેટ સડસડાટ ઓછુ થઇ જશે, બસ આટલું કરો\nનો ઘરેલું ઈલાજ જાણીલો\nઆ વરસાદી સિઝનમાં બાળકોને બીમારિયોથી આ રીતે દુર રાખો\nઉકેલ, સસ્તો અને ટીકાઉ\nજો તમને વાળ સ્ટ્રેટ અથવા કર્લી કરવા હોય તો આ ભૂલોથી બચજો\nઆ સંકેતો મળે તો સમજીલો કે સમય કરતા પહેલા થશે ડીલીવરી\nઆવી સરળતાથી કન્ટ્રોલ કરો તમારા હાઈ બ્લડ પ્રેશરને\nહવેડ્સશે કાયમી છુટકારો બસ ફોલો કરો આ ટીપ્સ\nમોન્સુનની આ સીઝનમાં ગર્ભવતી સ્ત્રીએ આ વાતોનું ધ્યાન રાખવું પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/national/255-cr-spent-on-chartered-during-pm-modis-foreign-visit.html", "date_download": "2020-09-30T07:14:16Z", "digest": "sha1:4UCTFSHIQ7VWYNELR4AK5JWQCQPWDQDZ", "length": 6209, "nlines": 76, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: PM મોદીના 3 વર્ષના વિદેશી પ્રવાસ માટે ચાર્ટર્ડ પ્લેન પર ખર્ચ થયા આટલા રૂપિયા", "raw_content": "\nPM મોદીના 3 વર્ષના વિદેશી પ્રવાસ માટે ચાર્ટર્ડ પ્લેન પર ખર્ચ થયા આટલા રૂપિયા\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ માટે વાપરવામાં આવેલા ચાર્ટર્ડ ફ્લાઈટ પર પાછલા 3 વર્ષોમાં 255 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. રાજ્ય સભામાં મોકલવામાં આવેલા લેખિત જવાબમાં વિદેશ મંત્રાલય તરફથી આ કહેવામાં આવ્યું છે. વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને સદનમાં રજૂ કરેલા લેખિત પત્રમાં કહ્યું હતું કે, વર્ષ 2018-19માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફ્લાઈટો પર 97.91 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે 2019-20નું બિલ હજુ સુધી આવ્યું નથી.\nવિદેશ રાજ્યમંત્રી એ સદનને આપેલા પોતાના લેખિત જવાબમાં કહ્યું હતું કે, વર્ષ 2016-17મા પ્રધાનમંત્રી મોદીના વિદેશ પ્રવાસ માટે બુક કરવામાં આવેલી ચાર્ટર્ડ ફ્લાઈટો પર 7.27 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં, જ્યારે વર્ષ 2017-18માં તેની પાછળ 99.32 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, 2016-17માં હૉટ લાઈન સુવિધાઓ પર 2,24,75,451 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં. અને તેના માટે વર્ષ 2017-18માં 58 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં.\nમંત્રીએ સદનને જણાવ્યું કે, ભારત સરકારની નીતિ અનુસાર, ઘરેલૂ ટ્રાફિક માટે VVIPને વાયુસેનાનું એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર આપવાની સુવિધા છે. જેમાં પ્રધાનમંત્રીના પ્રવાસ માટે ફ્રીમાં એકક્રાફ્ટ કે હેલિકોપ્ટરની સગવડ કરી આપવામાં આવે છે.\nપ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસને લઈને હંમેશા વિપક્ષ તેમના પર નિશાનો સાધતા હોય છે. ગયા કાર્યકાળ દરમ્યાન પણ પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાને લઈને સંસદમાં સવાલ ઊભા કરવામાં આવ્યા હતાં. ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં મંત્રી તરફથી રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ગયા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા પાછળ સૌથી વધારે ખર્ચ 9 એપ્રિલ થી 17 એપ્રિલ 2015 સુધીની 9 દિવસીય ફ્રાંસ, જર્મની અને કેનેડાની મુલાકાતમાં થયો હતો. તે યાત્રા માટે લેવામાં આવેલી ચાર્ટર્ડ ફ્લાઈટ પર 31.25 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં.\nત્યાર બાદ 11 નવેમ્બર થી 20 નવેમ્બર, 2014ની વચ્ચે મ્યાનમાંર, ઓસ્ટ્રેલિયા અને ફીજીની યાત્રા પર 22.58 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં, જે પ્રધાનમંત્રીના ગયા કાર્યકાળમાં ડિસેમ્બર 2018 સુધીમાં તેમની બીજી સૌથી મોંઘી વિદેશ યાત્રા રહી હતી.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/old-video-from-afghanistan-shared-as-beating-of-hindu-women-in-pakistan/", "date_download": "2020-09-30T06:31:36Z", "digest": "sha1:KGQPDOH3QPFNCXYFZFUQWVS5TZHYQTG5", "length": 13755, "nlines": 107, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુ મહિલા પર પથ્થરમારો કર્યો તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર પાકિસ્તાનમ���ં હિન્દુ મહિલા પર પથ્થરમારો કર્યો તેનો વિડિયો છે…. જાણો શું છે સત્ય…\nMinesh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાકિસ્તાન માં સિંધ માં હિન્દૂ યુવતી એ અત્યાચાર વિરોધ માં પોલીસ ફરિયાદ કરતા ત્યાંના લોકો એ શું હાલત કરી……એટલે જ nrc અને caa ની જરૂરત છે..જય હો મોદી સરકાર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 10 લોકોએ શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનમાં હિંદુ મહિલાએ અત્યાચાર વિરૂધ્ધમાં ફરિયાદ નોંધાવતા તેના પર પથ્થરમારો કરો અને તેને મારી નાખવામાં આવી હતી.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામોમાંથી અમને કોઈ ખાસ જાણકારી મળી ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને આ જ સ્ક્રિનશોટને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામો પરથી અમને petterssonsblogg.se નામના બ્લોગ પર આ વિડિયો 25 નવેમ્બર 2015ના અપલોડ કરેલો હતો. તેમજ આ વિડિયો અફઘાનિસ્તાનનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.\nત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને તારીખ 4 નવેમ્બર 2015નો CNN દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં અફઘાનિસ્તાનના પ્રાંતિય ગવર્નર દ્વારા જણવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો તાલિબાનના નિયંત્રણ હેઠળના મધ્ય અફઘાનિસ્તાનની આ ઘટના છે. જે મહિલા પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો તે મહિલા 19 વર્ષિય રૂખશાના છે, જેને તેની ઈચ્છા વિરૂધ્ધ લગ્ન કરવા મજબૂર કરવા મજબૂર કરવામાં આવી હતી. તેથી તે અન્ય એક વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી. જેને બે દિવસ બાદ પકડી પાડવામાં આવ્યા હતા. જેથી તાલિબાનના એક નેતા દ્વારા તેને મોતને ઘાટ ઉતારી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.”\nBBC દ્વારા પણ આ સમાચારને 3 નવેમ્બર 2015ના પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે વાંચી શકો છો.\nઆમ ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આજથી 4 વર્ષ પહેલાનો અફઘાનિસ્તાનનો છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ��ોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પાકિસ્તાનનો નહિં પરંતુ અફઘાનિસ્તાનનો છે, પાકિસ્તાનમાં હિન્દુ મહિલાને મારી નાખવામાં આવી તે વાત તદ્દન ખોટી સાબિત થાય છે. લોકોને ભ્રામક કરવા આ પોસ્ટ શેર કરવામાં આવી હતી.\nજો આપને પણ આ પ્રકારે સોશિયલ મિડિયાનો કોઈ મેસેજ શંકાસ્પદ લાગી રહ્યો છે તો અમારા વોટ્સઅપ નંબર 079900 15736 પર તે મેસેજ મોકલો અમે તમને સત્ય જણાવશું….\nTitle:શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુ મહિલા પર પથ્થરમારો કર્યો તેનો વિડિયો છે…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસથી પિડીત 20,000 દર્દીઓને મારવાની અદાલત પાસે અનુમતિ માગવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર બ્રોઈલર ચિકનમાં મળી આવ્યો કોરોના વાયરસ… જાણો શું છે સત્ય…\nશુંખરેખર મુસ્લિમ મહિલા દ્વારા 100 વિઘા જમીન દાનમાં આપવામાં આવી….જાણો શું છે સત્ય…..\nશું ખરેખર સલમાન ખાને રાનુ મંડલને 55 લાખનું આલીશાન ઘર ગિફ્ટ આપ્યું… જાણો શું છે સત્ય….\nWHO દ્વારા કોબીજમાં કોરોના વાયરસ હોવા અંગે કોઈ જ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફો���ો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/aadhaar-bharatiya-janata-party-is-the-largest-political-2087663424592175", "date_download": "2020-09-30T06:49:00Z", "digest": "sha1:FAECEOTHVFHEYH4PIHW5SRV6VLGL4G7T", "length": 4022, "nlines": 36, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat આ વિડીયો આધાર ની આસપાસ ફેલાવવામાં આવી રહેલા કાલ્પનિક ભયને દૂર કરી દેશે. #Aadhaar", "raw_content": "\nઆ વિડીયો આધાર ની આસપાસ ફેલાવવામાં આવી રહેલા કાલ્પનિક ભયને દૂર કરી દેશે.\nઆ વિડીયો આધાર ની આસપાસ ફેલાવવામાં આવી રહેલા કાલ્પનિક ભયને દૂર કરી દેશે.\nઆ વિડીયો આધાર ની આસપાસ ફેલાવવામાં આવી રહેલા કાલ્પનિક ભયને દૂર કરી દેશે. #Aadhaar\nજુઓ... પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના થી યુવાઓના જીવનમાં..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.banasgauravlive.com/?cat=6", "date_download": "2020-09-30T05:23:59Z", "digest": "sha1:IQYEJUCSJH6MMWU2K3NKE7OFYE7M2FNG", "length": 32947, "nlines": 206, "source_domain": "www.banasgauravlive.com", "title": "Crime News – BANAS GAURAV LIVE", "raw_content": "\nભાભર પત્રકાર એકતા પરીષદ ના કાર્યકારી પ્રમુખ તરીકે કાન્તુભા રાઠોડ ની વરણી કરાઈ..\nજુનાગઢ માંગરોળમાં પ્રથમ વખત સ્વેચ્છાએ આહીર સમાજ દવારા આહીર સમાજની નવરાત્રી (ગરબી ) બંધ રાખવાની કરી જાહેરાત\nમોરબીમાં સર્વેલન્સ ટીમ દ્વારા થઇ રહેલ કાબિલેદાદ કામગીરી\nસોશિયલ મીડીયાના સદુપયોગ પાલનપુરના સેવાભાવી યુવાનોએ એક જરૂરિયાત મંદ દીકરીનો જીવ બચાવ્યો….\n૨ાજકોટ સહિત દેશભ૨માં સપ્ટેમ્બ૨ માસમાં શરૂ થના૨ી જેઈઈ અને નીટની પ૨ીક્ષા સામે નવ ૨ાજયોએ પ૨ીક્ષા ન યોજવા અનુ૨ોધ ક૨ી આંદોલન શરૂ ર્ક્યા છે\nસેવા ની જીવતી જાગતી પરબ સમાન હાર્દિક ચૌધરી… યુવાશક્તિ ને સમાજસેવા માં જોડી સમાજ ને મદદરૂપ થવાનો અવિરત પ્રયાસ\nચાણસ્મા ના મુલથાણીયા નજીક ટબો ચાલકે બાઇકને ટક્કર મારતાં બે યુવાનોના મોત\nહિંમતનગર ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી\nપ્રાંતિજ પોલીસે મજરા ગામમાં બે દિવસ માં બે જગ્યાએ રેડ કરી ૧૭ શંકુનીઓને ઝડપી પાડયા .\nભદામેશ્વર મંદિર માં નાગપાંચમ નિમિત્તે ભક્તો એ પૂજા અર્ચના કરી\nમેડિકલ કોલેજ ખાતે કોરોના દર્દીઓને નર્સિંગ સ્ટાફ દ્રારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઇ\nસ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ- માંગરોળ\nઇડર દિવેલા અને તેલીબિયાં ઉત્પાદક સહકારી સંઘ મોહનપુરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.\nઇડર ના સપાવાડા માં ગેસ નો બાટલો લીકેજ થતા દોડધામ મચી\nએક દેશી બનાવટની ગેરકાયદેસરની એક નાળી બંદુક સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.પોલીસ\nત્રણ વાહન ચોરીના ભેદ ઉકેલતી સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ\nસ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા વંથલી રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમીઓપેથી દવાનું દરેક ગામ માં વિતરણ કરવામાં આવી રહેલ છે\nઅવસાન થતાં તેમના પરિવાર જનોએ પ્રધાનમંત્રી રાહત ફંડ માં યોગદાન આપ્યું\nહિંમતનગર મેડિકલ કોલેજ ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું\nકોરોના મહામારીમાં સાબરડેરી સમાજની મદદે આવી\nસાબરકાંઠા જિલ્લાના વધુ આઠ દર્દીઓએ કોરોનાને માત આપી\nતા. ૨૮ મે વિશ્વ માસિક દિવસે ઇડરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આશા બહેનો દ્રારા સેનેટરી પેડનુ વિનામૂલ્યે વિતરણ કરાયું\nઈડરના છાપરિયા વિસ્તારમા વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોધાયો.\nઇડર તાલુકાના કુકડીયા ગામ ના મનરેગાના કામદારો માટે છાસ નું વિતરણ કરાયું.\nચાણસ્મા હાઇવે ની બાજુમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બોરિંગ બનાવવાનું કામ ચાલુ\nઇડર તાલુકાના સાબલવાડ શાંતિનિકેતન ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી કીટનું વિતરણ.\nસુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો\nજોળવા ગામમાં ચીફ ફાયર ઓફિસ P.E.P.L ના સહયોગથી સેનિ ટાઈઝર કરવામાં આવ્યું\nવણઝારા સમાજમાં ટ્રસ્ટ દ્વારા ૭૪૦૦૦/ રૂપિયાની આર્થિક સહાય અપાઇ\nઉમરાળા.. લીંબડા ગામે ફરી ૧ વાર BPL AY NFSA રાશનકાર્ડ ધારકોના ફ્રીમાં રાશન વિતરણ\nરૂવાબારી મુવાડા પ્રા. શાળામાં ૫ થી ૮ માં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષક શ્રી દ્વારા ગણિત વિજ્ઞાન નું મટીરીયલ તૈયાર કરીને આપવામાં આવ્યું\nપ્રંતિજ તાલુકાના તાજપુર ગામે સેનેતાઇઝર દવા નો છંટકાવ\nઉમરાળા ના લીમડા ગામે NAFS રાશનકાર્ડ ધારકોના અેકાઉન્ટમાં ૧૦૦૦રૂ, જમા કરવાનું શરૂ\nચુંદડી ગ્રામ પંચાયતમાં સેનેટાઈઝર છંટકાવની કામગીરી\nપ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડી ગામના સરપંચશ્રી દ્વારા આખા ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું\nપ્રાંતિજ તાલુકાના સાબરગ્રામ વિદ્યાપીઠ ખાતે આજે આરોગ્ય તપાસ કરી ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું\nપ્રાંતિજ તાલુકાના મોયદ માંઢા ગામની મહિલાની કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ભય નો માહોલ જોવા મળ્યો\nસાબરકાંઠા એસ.પી સાહેબ દ્વારા હું છું કોરોના કિલર મનોરંજન પૂરું પાડતી પ્રતિયોગિતામાં વંશ દિલીપભાઈ પ્રજાપતિ વિનર થયા\nલોકડાઉન 2 માં સિંગવડ પોલીસ તંત્રની પ્રશંસનીય કામગીરી\nસિંગવડ તાલુકાની ચુંદડી ગ્રામ પંચાયતમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો\nઉમરાળા ના ખીજડીયા અને ઈંગોરાળા ગામે APL,૧ રાશન કાર્ડ ધારકોને ફ્રિમા રાશન વિતરણ,\nપ્રાંતિજ ના બોરીયા સીતવાડાં નવાપુરા માં ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સેનીટાઈઝર દવા નો છંટકાવ કરવામાં આવ્યો\nપ્રાંતિજ ના બોરીયા સીતવાડાં નવાપુરા માં ગ્રામ પંચાયત દ્વારા ગામ માં સેનીટાઈઝર દવા નો છંટકાવ કરવામાં આવ્યો\nદાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ૫૫૦ રાશન કીટનું વિતરણ*\nઉમરાળા ના જાળીયા ગામે APL – 1, રાશન કાર્ડ ધારકોને કરાય રહ્યુ છે ફ્રી રાસન વિતરણ\nચાણસ્મા ખાતે કોરોનાવાયરસ ની સામે લડત માં પ્રધાનમંત્રી ફંડમાં ચાણસ્માના બે દાતાઓએ આપ્યું ફંડ\nકોરોના વાઈરસની જાગૃતિ સંદર્ભે પીપલોદ ભુત ફ. પ્રા. શા. આચાર્ય શ્રી ગુલાબસિંહ વણઝારાએ અગરવાડા ગામે ૧૦૦૦ નંગ રાશન કિટનુ વિતરણ કર્યું.\nદાહોદના મ.ભ.યો ના લાભ માટે સિંગવડ તાલુકા ની ચુંદડી પ્રાથમિક શાળામાં અનાજ વિતરણ નો કાર્યક્રમ યોજાયો\nદાહોદ જિલ્લા ના સિંગવડ તાલુકા ની નાના આંબલીયા પે.સેન્ટર પ્રાથમિક શાળામાં મ.ભ.યોજના હેઠળ અનાજ વિતરણ કાર્યક્રમ\nહિંમતનગર. સહાય સમિતિ : કોઈપણ જાતના જાતિ ધર્મના ભેદભાવ વગર સહાય કરશે.\nરાજસ્થાન ઉદેપુર ના ચલતા શ્રમજીવી ઓ ને ઉદગમ ટ્રસ્ટ અને ડીવાઈન ડ્રીમ ફાઉન્ડેશનની દ્વારા જમવાનું આપવામાં આવ્યુ\nખીજડિયા ગામે બહારથી આવેલા વ્યક્તિઓનું કરવામાં આવ્યું સર્વે\nસાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરીયાણાની હોમ ડિલિવરી\nકોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓને કાકચિયા ગામના સરપંચ તેમજ ગામલોકો દ્વારા નાસ્તાનું વિતરણ\nઆંગણવાડીમાં ફરજ બજાવતાં હિરલબેન જી. જોષીએ ૧ – ૧ સગર્ભા મહિલાઓને આંગણવાડીએ બોલાવીને પેકેજ વિતરણ કર્યું\nહિંમતનગરને કોરોના સંક્ર્મણથી બચાવવા સેવાભાવી સંસ્થા દ્રારા માસ્કનુ વેચાણ કરાયુ\nસાબરકાંઠા વાસીઓ ડોન્ટ વરી: દૂધ, શાકભાજી અને કરીયાણું હવે ઘરે બેઠા જ મળશે\nઉમરાળા તાલુકાના ધોળા ગામમાં સરકારશ્રીના નિયમનું ચુસ્તપણે પાલન\nલુણાવાડા તાલુકામાં જનતા કરફ્યુને સમર્થન આપતા સંપૂર્ણ બજાર બંધ\nઉમરાળા તાલુકાનું લીમડા ગામ સરકાર શ્રીના આદેશને સપોર્ટ આપતા સંપૂર્ણ બંધ\nભથવાડા ગામના સરપંચ શ્રી દ્વારા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ગામમાં તમામ સામાજીક કાર્યક્રમો બંધ રાખવા કરી જાહેર અપીલ\nજિલ્લાના તમામ ઘરોનું ડોર ટુ ડોર સરવે હાથ ધરાયો\nહિંમતનગર શહેરને કોરોના મુક્ત રાખવા ફોગીંગ\nસાબરકાંઠા જિલ્લાના ફિઝીશ્યન તબીબો સાથે બેઠક યોજાઇ\nકોરોના ઇફેક્ટ જનતા કરફ્યુ ને સિંગવડમાં જોરદાર પ્રતિસાદ\nસંતરોડ સાલીઆ ગામમાં જનતા કરફ્યુને સમર્થન આપતાં સંપૂર્ણ બજાર બંધ\nપ્રાંતિજ માં જનતા કરફ્યુ ને થાળી વગાડી સમર્થન આપવામાં આવ્યું\nકલોલ તાલુકાના રામનગર ખાતે આયુર્વેદિક ઔષધી કોરોના તેમજ અન્ય વાઇરસ સામે રક્ષણ માટે ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું.\nગાંધીનગરના કલોલમાં ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા કોરોના વાયરસ ને લઈને જનજાગૃતિ અભિયાન તેમજ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું.\nકોરોના વાયરસ ને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લામાં નોનવેજ, માસ, ચિકન, મચ્છીની લારીઓ આવનાર એક મહિના માટે બંધ કરવા માટે આવેદનપત્ર આપ્યું\nબડોલી ગામના લારી ગલ્લા વાળા દ્વારા જાતેજ વેચાણ બંધ કરવા નિર્ણય લેવાયો.\nગાંધીનગર કલોલ ખાતે આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કોરોના તેમજ અન્ય વાઇરસ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઔષધ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.\nકાંકરેજ તાલુકાના થર�� નગરપાલિકા હદમાં ગંદકીનું સામ્રાજય જામ્યું.\nકાંકરેજ તાલુકાના થરા ગામે આવેલ રાધનપુર પાલનપુર નેશનલ હાઇવે પર થયો અકસ્માત…\nકાંકરેજ તાલુકાના શિહોરી મુખ્ય મથક ખાતે ગાયો થી અહીંના રહીશો પરેશાન\nકાંકરેજ તાલુકાના ભદ્રીવાડીના ના સુકલી પરા વિસ્તાર માં મિટિંગ યોજાઈ.\nકેન્દ્રસાશીત પ્રદેશ દીવના ઘોઘલા પુલ નીચે થી મૃતદેહ મળી આવ્યો…\nકોરોના વાયરસના સાવચેતીના ભાગરૂપે હિન્દુ યુવા વાહિની પંચમહાલ દ્વારા કલેકટર ના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું\nસાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામનું ગૌરવ વધાર્યું..\nઇડર પોલીસે હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી મહિલાઓ સહિત ૧૧ ને ઝડપ્યા\nકલોલના ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ માટે ઉકાળા કેમ્પ અને માસ્ક વિતરણ કાર્યર્કમ યોજાયો..\nગાંધીનગરના કલોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયુર્વેદિક ઔષધ ના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું\nસાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાથી ગેરકાયદેસર ૮ કિલ્લો ૧૨૫ ગ્રામના ચરસના જથ્થા સાથે એક આરોપીને જડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ\nકોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે પાલનપુર સીવીલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ આઇસોલેશન વોર્ડની કલેકટરશ્રી સંદીપ સાગલેએ મુલાકાત લીધી\nસાબરકાંઠાના પ્રાંતિજ માંથી એક્સેસ મોપેડ માંથી લાખોનું ચરસ ઝડપાયું\nકાંકરેજ રાજપૂત સમાજ નું ગૌરવ એવા વીરસિંહ સોલંકી તલાટી નો સન્માન સમારોહ તાણા ચામુંડા મંદિર મા યોજાયો હતો\nકલોલ શહેરમાં કોરોના વાઇરસ બચવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદિક ઉકાળા નું આયોજન.\nઆયુર્વેદિક ઉકાળા અને હોમીયોપેથિક દવા કોરોના વાયરસના પ્રતિરોધક(અમૃતપેય)નો ૬૦ હજારથી વધુ લોકોએ લાભ લીધો\nબડોલી ની વતની એમ.એસ.સી.માં અભ્યાસ કરતી હેલીબેન બેચરદાસ પ્રજાપતિ એ એવોર્ડ મેળવ્યો\nઈડર તાલુકા નિવૃત કર્મચારી મંડળ ની તાલુકા વાર્ષિક સભા અને જનરલ અધિવેશન કાર્યક્રમ યોજાયો.\nરાજ્ય સભાના ઉમેદવાર શ્રીમતિ રમીલાબેન બારા ની કલોલના અગ્રણી નેતાઓએ આપી શુભકામના.\nઅમદાવાદ ગ્રામ્યના પોલીસ અધીક્ષક દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\nપ્રાંતિજ ના રસુલપુર પાટિયા પાસે અજાણ્યા વાહનની ની ટક્કર થી રસુલપુર ના આધેડ નું મોત\nકલોલ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ���ંતર્ગત રેલીનું આયોજન .\nકલોલમાં આવેલ ટાવર ચોક પાસે થી બિનવારસી લાશ મળી આવી.\nપ્રાંતિજ તાલુકાની પી એચ સી કેન્દ્ર દ્વારા મજરાની આંગણવાડી 1માં કિશોરી સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી\nપ્રાંતિજ ના ઓરણ ટોલનાકા પાસેથી એક વર્ષ અગાઉ થયેલ કાર,રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો\nહિંમતનગરની મહિલા કોલેજમાં એક ભારત શ્રેષ્ઠ ભારત આધારીત વાર્ષિકોત્સવ ઉજવાયો\n૨૦૧૬માં ગુમ થયેલ ને શોધી કાઢતી ગોંડલ સીટી પોલીસ\nગુજરાત પોલીસની પ્રથમ મહિલા સબ ઇન્સ્પેક્ટરે કોસ્ટ ગાર્ડની કામગીરીઓની તાલીમ લીધી\nઅમદાવાદ ખાતે દક્ષિણ એશિયાની પશુપાલક માલધારી ઓ સાથે એક 2 દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 11 જેટલા વિવિધ દેશોના લોકો રહ્યા ઉપસ્થિત\nરિપોર્ટર ની નિમણુંક કરવાની છે\nપાલનપુર ખાતેથી હેન્ડ સેનીટાઇઝરનું વધુ એક કૌભાંડ પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર\nકોરોના મહામારીના કપરા સમયગાળામાં સમાજમાં લોકોને ગેરમાર્ગે દોરી વગર પરવાને બોગસ ધંધો કરનાર લોકો ચેતે: ડૉ. એચ. જી. કોશિયા ¤ પાલનપુર ખાતેથી હેન્ડ સેનીટાઇઝરનું વધુ ...\nPosted in Crime NewsLeave a Comment on પાલનપુર ખાતેથી હેન્ડ સેનીટાઇઝરનું વધુ એક કૌભાંડ પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર\nહારીજ ના બોરતવાડા ગામના યુવાન સાથે ગાંધીનગર ના વાવોલ ગામ ના ઇસમે ફાસ્ટફૂડ ના ધંધામાં મોટી રકમ ની ભાગીદારી કરાવી આચરી છેતરપિંડી…..\nહારીજ ના બોરતવાડા ગામના યુવાન સાથે ગાંધીનગર ના વાવોલ ગામ ના ઇસમે ફાસ્ટફૂડ ના ધંધામાં મોટી રકમ ની ભાગીદારી કરાવી આચરી છેતરપિંડી…..વાવોલ ના ઇસમે યુવાન ...\nPosted in Crime NewsLeave a Comment on હારીજ ના બોરતવાડા ગામના યુવાન સાથે ગાંધીનગર ના વાવોલ ગામ ના ઇસમે ફાસ્ટફૂડ ના ધંધામાં મોટી રકમ ની ભાગીદારી કરાવી આચરી છેતરપિંડી…..\nમોબાઈલ ચીલઝડપ ના ચાર ઈસમો ને પકડી પાડતી ગોધરા એલ.સી.બી પોલીસ\nPosted in Crime NewsLeave a Comment on મોબાઈલ ચીલઝડપ ના ચાર ઈસમો ને પકડી પાડતી ગોધરા એલ.સી.બી પોલીસ\nઇડર પાવાપુરી જૈન તીર્થ ક્લિપ મામલો…\nવાહન ચોરી કરતી ગેંગના સાગરીતને પકડી પાડી ‘‘પોકેટ કોપ’’ ની મદદથી વાહન ચોરીના કુલ-૬ ગુન્હા શોધી કાઢતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ\nPosted in Crime NewsLeave a Comment on વાહન ચોરી કરતી ગેંગના સાગરીતને પકડી પાડી ‘‘પોકેટ કોપ’’ ની મદદથી વાહન ચોરીના કુલ-૬ ગુન્હા શોધી કાઢતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ\nમાળિયા.મી. પોલીસે અધધ..૧૮ લાખના દારૂ સાથે બે શખ્શો પકડી પાડયા\nPosted in Crime NewsLeave a Comment on માળિયા.મી. પોલીસે અધધ..૧૮ લાખના દારૂ સાથે બે શખ્શો પકડી પાડયા\nસાબરકાંઠા જીલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા\nPosted in Crime NewsLeave a Comment on સાબરકાંઠા જીલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા\nબાબરા તાલુકાના કોટડાપીઠા માં જાહેર બજારમાં આવેલ રહેણાંક મકાનમાં તસ્કરોનાં ખાખાખોળા.\nPosted in Crime NewsLeave a Comment on બાબરા તાલુકાના કોટડાપીઠા માં જાહેર બજારમાં આવેલ રહેણાંક મકાનમાં તસ્કરોનાં ખાખાખોળા.\nબાબરા તાલુકાના ચમારડી ગામનાં યુવકે ૧૧ વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજાર્યો.\nPosted in Crime NewsLeave a Comment on બાબરા તાલુકાના ચમારડી ગામનાં યુવકે ૧૧ વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજાર્યો.\nમારામારીનાં ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ\nPosted in Crime NewsLeave a Comment on મારામારીનાં ગુન્‍હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ\n૨૨ લાખ ના દારૂ સાથે બે આરોપીઓને પકડી પાડતી મોરબી એલ . સી . બી\nPosted in Crime NewsLeave a Comment on ૨૨ લાખ ના દારૂ સાથે બે આરોપીઓને પકડી પાડતી મોરબી એલ . સી . બી\nમુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનાં નામે છેતરપીંડી કરનારને પકડી પાડતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ\nPosted in Crime NewsLeave a Comment on મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનાં નામે છેતરપીંડી કરનારને પકડી પાડતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ\nસાબરકાંઠા જીલ્લાના ઇડર પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા\nPosted in Crime NewsLeave a Comment on સાબરકાંઠા જીલ્લાના ઇડર પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા\nબાબરા પોલીસ ટીમ દ્વારા છેલ્લા એકાદ માસથી પોહિબિસનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ\nPosted in Crime NewsLeave a Comment on બાબરા પોલીસ ટીમ દ્વારા છેલ્લા એકાદ માસથી પોહિબિસનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ\nસાબરકાંઠા જીલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા\nPosted in Crime NewsLeave a Comment on સાબરકાંઠા જીલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/no-prison-time-for-those-who-gets-caught-with-20lts-liquor-in-gujrat/", "date_download": "2020-09-30T06:55:44Z", "digest": "sha1:EBONZI4DHJ74U3REA2XZ3QADT6UHMS2U", "length": 14490, "nlines": 102, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર ગુજરાતમાં 20 લિટર દારૂ સાથે પકડાશો તો જેલમાં નહિં જવુ પડે...? જાણો શું છે સત્ય...... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર ગુજરાતમાં 20 લિટર દારૂ સાથે પકડાશો તો જેલમાં નહિં જવુ પડે… જાણો શું છે સત્ય……\nKheti – Jagat આપ ખેતી કરો છો તો આ પેજ લાઈક કરો નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બુટલેગરોના અચ્છે દિન આવી ગયા, પણ ખેડુતના કયારે આવશે બારમાસી કાગદી લિંબુના અેકદમ તાજા રોપા લેવા માટે 7621882875 ફોન કરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 251 લોકો તેમના મંતવ્યો જણાવ્યા હતા. 15 લોકોએ તેમના અભિપ્રાય આપ્યા હતા. તેમજ 117 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં 20 લિટર દારૂ સાથે પકડાશો તો જેલમાં નહિં જવુ પડે. જેલની સજા વિના મુક્તિ મળી જશે.\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાત એક ડ્રાઈ સ્ટેટ છે. તેમજ દારૂને લઈ ગુજરાતમાં કડક અમલવારી કરવામાં આવે છે. ત્યા જો સરકાર દ્વારા આ પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો હોય તો તે મોટી વાત છે. અને ગુજરાતના સ્થાનિક મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં જ આવી હોય. તેથી સૌ પ્રથમ અમે ગૂગલ પર “20 લિટર દારૂ સાથે પકડાયેલી વ્યક્તિને જેલની સજા વિના મુક્તિ મળશે” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના પરિણામો પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારે નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે કે કેમ તે તપાસ કરતા અમને ડેપ્યુટી સેક્રેટરી આશિષ વાલા દ્વારા બહાર પાડવામાં આવેલુ ડ્રાફ્ટ નોટીફીકેશન પ્રાપ્ત થયુ હતુ. જે ડ્રાફ્ટ નોટીફિકેશન છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, ગુજરાત પ્રોહિબિશન રૂલ્સ 2012ના 9માં સુધારો કરવામાં આવ્યો છે. જે હજુ કાયદો નથી બન્યો, જો આ સુધારા સામે કોઈ વાંધો ન ઉઠાવે તો 30 દિવસ પછી જ આ સુધારો અમલી કરાશે. જે નોટીફિકેશન આપ નીચે જોઈ શકો છો.\nત્યારબાદ અમે ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકાર સાથે વાત કરી હતી તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ હજુ એક ડ્રાફ્ટ નોટિફિકેશન છે. ડ્રાફ્ટ નોટિફીકેશન પાસ થઈ જશે ત્યાર બાદ કાયદામાં કરવામાં આવેલો સુધારો લાગુ પડી જશે. પરંતુ ત્યારબાદ પણ તમને જેલની સજા તો થઈ જ શકે છે. કોર્ટમાં કાર્યવાહી દરમિયાન તમે દોષિત સાબિત થાવ તો તમને જેલની સજા અને રોક્ડનો દંડ થઈ જ શકે છે.”\nઆમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, હાલ 5 જુલાઈ 2019ના તમે દારૂ સાથે 20 લિટર દારૂ સાથે પકડાવ તો તમારી સામે કાર્યવાહી કરવામાં જ આવશે અને તમને જેલમાં પણ મોકલવામાં આવશે, અને જ્યારે ડ્રાફ્ટ નોટિફીકેશન પાસ થઈ જશે ત્યાર બાદ કાયદામાં કરવામાં આવેલો સુધારો લાગુ પડી જશે. પરંતુ ત્યારબાદ પણ તમને જેલની સજા તો થઈ જ શકે છે.\nઆમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હાલ નિયમમાં સુધારો કરવાની વિચારણા ચાલી રહી છે અને તે માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે. જો ડ્રાફ્ટ નોટિફિકેશન સામે કોઈ વાંધો નહિં ઉઠાવે તો જ કાયદામાં સુધારો કરવામાં આવશે, તેમજ નિયમમાં સુધારા બાદ પણ તમે 20 લિટર દારૂ સાથે પકડાવ છો. તો પણ તમને જેલની સજા થઈ જ શકે છે.\nTitle:શું ખરેખર ગુજરાતમાં 20 લિટર દારૂ સાથે પકડાશો તો જેલમાં નહિં જવુ પડે… જાણો શું છે સત્ય……\nશું ખરેખર મુસ્લિમ યુવકોએ બંને ભાઈ–બહેનને લોહી લુહાણ કરી નાખ્યા…. જાણો શું છે સત્ય……\nશું ખરેખર વર્લ્ડકપ 2019 ની ભારત-પાકિસ્તાનની મેચમાં લાગ્યા ‘કેજરીવાલ જીતેગા’ ના નારા…\nશું ખરેખર માનવ શરીર માંથી અંગો ગાયબ થઈ જતા હોબાળો કર્યાનો વિડિયો છે…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદ્દાખની ગલવાન ઘાટી ખાતે તાજેતરમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે થયેલા ઘર્ષણનો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર પોલીસના લાઠી ચાર્જથી યુવાનની હાલત અર્ધમરી થઈ ગઈ હતી.. જાણો શું છે સત્ય…\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણ��� શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/gujarati-health-tips/corona-virus-120030500014_1.html?utm_source=Multi_Category765.htm_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T06:55:04Z", "digest": "sha1:M6LTINO7BYX3W3TW75XXPSVOIWIDBRJC", "length": 11286, "nlines": 211, "source_domain": "gujarati.webdunia.com", "title": "કોરોના વાયરસ: ઈંફેક્શનથી ચેપથી બચવા માંગો છો, તો આ રીતે રાખવી સાવધાની | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nકોરોના વાયરસ: ઈંફેક્શનથી ચેપથી બચવા માંગો છો, તો આ રીતે રાખવી સાવધાની\nચીનથી ફેલાયેલા ભયાનક કોરોના વાયરસથી અત્યાર સુધીમાં લગભગ 3000 લોકો માર્યા ગયા છે, જ્યારે લગભગ 90 હજાર લોકોને તે ચેપ લાગ્યો હોવાનું કહેવાય છે. આ વાયરસ દિલ્હીમાં પણ દસ્તક આપ્યો છે. દિલ્હીમાં કોરોના પોઝિટિવ મળી આવેલી વ્યક્તિ ઇટાલી અને બ્રિટનથી પ્રવાસ કરી છે. આવી સ્થિતિમાં આરોગ્ય મંત્રાલયે લોકોને ચીન, ઈરાન, કોરિયા, સિંગાપોર અને ઇટાલીની યાત્રા ન કરવા જણાવ્યું છે. કોવિડ -19 ના ડોકટરોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસનો ઇલાજ હજી શોધી શકાયો નથી. આવી સ્થિતિમાં બચાવ જ એકમાત્ર ઉપાય છે.\nડોકટરો અને વૈજ્ઞાનિકોના મતે, આ ખતરનાક વાયરસ ઝડપથી તે લોકોને ઘેરી લે છે, જેમની પ્રતિરક્ષા નબળી છે. આ વાયરસ 10 સેકંડથી ઓછા સમયમાં હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી પ્રતિરક્ષાની વિશેષ કાળજી લેવાની અને શરીરની પ્રતિરક્ષા વધારતા ખોરાક લેવાની જરૂર છે. ડૉક્ટરો ભલામણ કર�� છે કે તમે શક્ય તેટલું પોતાનું રક્ષણ કરો અને તમારી પ્રતિરક્ષા મજબૂત કરો. આવી સ્થિતિમાં, અમે તમને આવા ચાર સુપરફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.\nકોરોના વાયરસ - તમારા બાળકોને આ રીતે બચાવશો આ મહામારીથી\nકોરોના વાયરસને કારણે પીએમ મોદીનો નિર્ણય, હોળી મીટમાં ભાગ નહીં લે\nઅમદાવાદ: શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી સિવિલમાં દાખલ, ડોક્ટરો સારવાર શરૂ કરાઇ\nકોરોના વાયરસને કારણે મોરબીનો સિરામીક ઉદ્યોગ ટુંક સમયમાં બંધ થવાની શક્યતાઓ\nકોરોના વાયરસને લગતી તમામ માહિતી વાંચવા અહીં ક્લિક કરો, ઇતિથી અંત સુધી\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/north-gujarat/mehsana-mehsana-many-people-come-from-other-states-though-unjha-city-is-corona-free-985228.html", "date_download": "2020-09-30T06:53:45Z", "digest": "sha1:NXOLP7ZDUXVC2WUNYD3KCEB4W7SXAE56", "length": 28757, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "મહેસાણા: અન્ય રાજ્યમાંથી આવે છે ઘણા લોકો તેમ છતાં ઉંઝા શહેર છે corona મુક્ત-Mehsana: Many people come from other states though Unjha city is corona free– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » ઉત્તર ગુજરાત\nમહેસાણા: અન્ય રાજ્યમાંથી આવે છે ઘણા લોકો તેમ છતાં ઉંઝા શહેર છે corona મુક્ત\nમહેસાણા: અન્ય રાજ્યમાંથી આવે છે ઘણા લોકો તેમ છતાં ઉંઝા શહેર છે corona મુક્ત\nમહેસાણા: અન્ય રાજ્યમાંથી આવે છે ઘણા લોકો તેમ છતાં ઉંઝા શહેર છે corona મુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nગાંધીનગર : વાલી મંડળમાં ફાંટા પડ્યા, સ્કૂલ ફી માફીનું કોકડું ગુંચવાયુ\nઅમરેલીનુ આંબરડી સફારી પાર્ક હવે વિશ્વના નકશે ચમકશે\nબનાસડેરીની ચૂંટણીમાં 16માંથી 9 બેઠકો બિનહરીફ, શંકર ચૌધરી ફરી ચેરમેન તરીકે લગભગ નિશ્ચિત\nBanas Dairyની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, વાઇસ ચેરમેન માવજી દેસાઇએ ફોર્મ ભર્યું\nપેટાચૂંટણી: કોણ છે ભાજપના સંભવિત ઉમેદવારો, ભાજપે 8 બેઠકો જીતવા કોને આપી જવાબદારી\nપેટા ચૂંટણીમાં તમામ બેઠક જીતવાનો ભાજપ-કૉંગ્રેસનો દાવો, જાણો કઈ કઈ બેઠક પર યોજાશે ચૂંટણી\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\nગુજરાત પેટ��� ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nગાંધીનગર : વાલી મંડળમાં ફાંટા પડ્યા, સ્કૂલ ફી માફીનું કોકડું ગુંચવાયુ\nઅમરેલીનુ આંબરડી સફારી પાર્ક હવે વિશ્વના નકશે ચમકશે\nબનાસડેરીની ચૂંટણીમાં 16માંથી 9 બેઠકો બિનહરીફ, શંકર ચૌધરી ફરી ચેરમેન તરીકે લગભગ નિશ્ચિત\nBanas Dairyની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, વાઇસ ચેરમેન માવજી દેસાઇએ ફોર્મ ભર્યું\nપેટાચૂંટણી: કોણ છે ભાજપના સંભવિત ઉમેદવારો, ભાજપે 8 બેઠકો જીતવા કોને આપી જવાબદારી\nપેટા ચૂંટણીમાં તમામ બેઠક જીતવાનો ભાજપ-કૉંગ્રેસનો દાવો, જાણો કઈ કઈ બેઠક પર યોજાશે ચૂંટણી\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\nબનાસ ડેરી ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, 10 બેઠક પર 11 ફોર્મ ભરાયા\nSabarkathaનાં ખેડૂતોએ ગણાવી ક્રાંતિકારી પહેલ, હવે પારદર્શક બન્યા છે વહીવટ\nબનાસડેરીની ચૂંટણી: શંકર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું, તેમને હરાવવા માટે વિરોધીઓ સક્રિય\nBanaskantha: પાલનપુર સિવિલમાંથી Corona પોઝિટિવ આરોપી ફરાર\nGandhinagar: SPG નેતા ધર્મેન્દ્ર પટેલ પર તલવાર, ડંડાથી જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વધુ એક જિલ્લામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ\nગાંધીનગર : કૃષિકાયદાના વિરોધમાં કૉંગ્રેસનાં નેતાઓની અટકાયત, 'કંપની રાજ પાછું આવશે'\nભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવીને BJP હાઇ કમાન્ડે એક તીરે અનેક કામ પાર પાડ્યાં\nગુજરાતનાં આ શહેરમાં વધતા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા આજથી છ દિવસનું લૉકડાઉન\nબનાસ ડેરીની ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો, આજે ચેરમેન શંકર ચૌધરી ભરશે ઉમેદવારી ફોર્મ\nPM મોદીએ બનાસકાંઠાના જે ખેડૂતની વાત કરી તે ખેડૂતે કેવી રીતે સફળતા મેળવી\nGandhinagar: હીરા સોલંકી અને પુરસોત્તમ સોલંકીની હાજરીમાં કોળી સમાજની બેઠકનું કરાયું આયોજન\nCM રૂપાણીનો મહત્વનો નિર્ણય, coronaને ધ્યાનમાં રાખીને નવરાત્રી મહોત્સવ કર્યો રદ\nરાજસ્થાન શિક્ષક ભરતી આંદોલન : અરવલ્લી હાઇવે સૂમસામ, હોટલો પર હજારો ટ્રકોનો ખડકલો\nBanaskantha: કોરોના ટેસ્ટ કીટનું થરાની પ્રાઇવેટ લેબમાં ઝડપાયું કૌભાંડ\nAravalli: રાજસ્થાનના આંદોલનની અસર ગુજરાતમાં, ���દિવાસી વિદ્યાર્થીઓના આંદોલનનું સમર્થન\nસરકાર સ્કૂલોની ફી માફીની જાહેરાત નહીં કરે તો કૉંગ્રેસ ગામડાઓ સુધી આંદોલન કરશે: ધાનાણી\nGandhinagar: વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ, સ્મોલ કોઝ કોર્ટ કાયદા વિધેયક રજૂ કરાશે\nયાત્રાધામ અંબાજીમાં યાત્રીકોને સુવિધા પુરી પાડવા માટે નાયબ મુખ્યમંત્રીએ કરી આવી જાહેરાત\n20 જિલ્લાના 123 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર સહાય આપશે : કૃષિમંત્રી ફળદુ\nMehsana બહુચરાજી APMCની 5 બેઠકોનું પરિણામ, વિઠ્ઠલ પટેલના જૂથના ઉમેદવારી થઇ જીત\nગુજરાત વિધાનસભામાં હંગામો, નીતિન પટેલે સાથે વિવાદ થતા કોંગી ધારાસભ્યએ ગૃહમાં માઇક ફેંક્યુ\nઆગામી દિવસોમાં વરસાદ પડશે કે નહીં, શું કહે છે હવામાન વિભાગ\nBahucharaji APMC ની ચૂંટણીમાં ગરમાગરમી, વિઠ્ઠલ પટેલ પુત્ર સાથે મત કુટીર પહોંચ્યા\nBanaskantha માં ભારે વરસાદને કારણે પાક પર ફરી વળ્યુ પાણી, બાજરી અને તલનો તૈયાર પાક નષ્ટ\nગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્યના શિક્ષણ વિભાગની આવી ચોંકાવનારી માહિતી સામે આવી\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: જજે કહ્યું, બાબરી વિધ્વંસની ઘટના પૂર્વ નિયોજીત નહોતી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/11/", "date_download": "2020-09-30T07:20:21Z", "digest": "sha1:VSFDIGKILG6NKAQHT6NDZCF5K2B37FQM", "length": 8572, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 11, 2020 - Only Gujarat", "raw_content": "\nજાહેર માર્ગ પર નિર્લજ્જ ઇશારાઓ કરતી યુવતીઓને પોલીસે પકડી, મોટા રેકેટની શંકા\nઅમરેલીના રાજુલા પાસેના હિંડોરણા ચોકડી પાસે જાહેરમાં નિર્લજ્જ ચેનચાળા કરી યુવકોને ફોસલાવી પૈસા પડાવતી અમદાવાદની છ યુવતીઓને પોલીસે ઝડપી લીધી\nઘરમાં એસિડનો ઉપયોગ કરતાં પહેલાં આ વાંચી લો, આટલું ધ્યાન રાખશો તો પસ્તાવું નહીં પડે\nજો તમાર ઘરની મહિલાઓ બાથરુમ-ટોયલેટ સાફ કરવા માટે પ્લાસ્ટિકની બોટલમાં મળતા પીળા કલરના એસિડનો ઉપયોગ કરી રહી હોય તો સાવધાન\nનાની અમથી વાતમાં પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો ને થયું બંનેનું મોત, થયો પછી મોટો ખુલાસો\nસિહોરઃ આ દુનિયા ભિન્ન ભિન્ન પ્રકૃતિના લોકોથી ભરેલી છે, જેમાં મોટાભાગના લોકો એવા છે, જે સામાજિક નિયમો અને મર્યાદામાં જ\nગુસ્સામાં પત્નીનો છટક્યો પારો ને પોતાના સંતાન સાથે કરી નાખ્યું આવું કામ…\nક્યોવ: એક માતાની દુનિયા તેમના બાળકોમાં સમેટાઇને રહી જાય છે. મા માટે તેમના બાળકથી મહત્વનું કે વિશેષ કંઇ જ નથી\nહવે મન પડે એટલું નેટ વાપરો, જિઓની આવી છે સૌથી સસ્તી ઓફર, માત્ર ત્રણ રૂ.થી શરૂ\nમુંબઈઃ કોરોનાની મહામારીના કારણે મોટાભાગના લોકો વર્કફ્રોમ કરી રહ્યાં છે. કંપનીનું કામ ઘરેથી કરવા માટે અને બીજા કર્મચારીઓ સાથે કોન્ટેક્ટમાં\nજ્યારે રાની મુખર્જીની માતા ગુસ્સાથી થઈ હતી લાલચોળ ને કરન જોહરને પણ લાગ્યો હતો ડર\nમુંબઈ: મનીષ મલ્હોત્રા બોલીવુડના જાણીતા ફેશન ડિઝાઈનર્સમાંથી એક છે. સાથે જ તે કોસ્ચ્યૂમ ડિઝાઈનર પણ છે. તેણે જેટલી પણ ફિલ્મોમાં\nઓક્સફોર્ડની કોરોનાની રસી લેતા હજારોની સંખ્યામાં લોકો પડવા લાગ્યા ટપોટપ બીમાર\nલંડનઃ દુનિયા આખી કોરોના સામે લડવાની તૈયારીમાં છે. દરેક દેશ આ વાયરસની રસી બનાવવામાં લાગ્યો છે. પરંતુ હજી પણ કોઈ\nકેમનો જીવ ચાલ્યો હશે જન્મતાં વેત લાડલીને તરછોડવાનો ખેતરમાં થયા હતા આવા હાલ\nઅંબિકાપુર, છત્તીસગઢ: ઉડુમકેલામાં જીવિતપુત્રિકા (આપણામાં જીવંતિકા વ્રત) વ્રતના દિવસે મૈનપાટમાં એક માતાએ 9 મહિના સુધી પોતાની કુખમાં રાખ્યા બાદ દીકરીને\nપત્નીના નિધનના એક મહિના બાદ પતિએ બનાવડાવી તેની મૂર્તિ, કારણ જાણી નવાઈ લાગશે\nમદુરૈઈઃ તામિલનાડુના એક બિઝનેસમેને પોતાની સ્વ. પત્નીની યાદમાં તેની મૂર્તિ બનાવડાવી. તેમણે આ મૂર્તિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા\nયુવકના પ્રાઈવેટ પાર્ટ પર સાપે માર્યો ડંખ, યુવકે માંડમાંડ બચાવ્યો પોતાનો જી��\nબેંગકોકઃ સાપને જોઈ ભલભલાની હાલત બગડે છે. જરા વિચાર કરો કે તમે ટોયલેટમાં હોવ અને તમારા પ્રાઈવેટ પાર્ટ પર સાપ\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/vaat-2/", "date_download": "2020-09-30T05:18:43Z", "digest": "sha1:YPL7QUDQ3QIS4SCR52J7SMQOWJPJKE5D", "length": 13305, "nlines": 284, "source_domain": "sarjak.org", "title": "વાટ જોવાની વાતને » Sarjak", "raw_content": "\nવાટ જોવાની વાતને વધાવી\nઆ હૈયું તો પડી ગયું હૈયાના રાગે.\nએને અળગું કહો કેમ લાગે\nતમે તમને મળો એવી ઘટના ઘટે\nપછી આયનાને લાગે છે ખોટું,\nજેવાં હોઈએ તેવાં રહેવા ને હળવા થવાનું\nઆ કારણ મળ્યું છે મસમોટું.\nગમતી પળોએ માંડી ગોઠડી તો\nહૈયામાં ઝીણેરાં જંતર કંઈ વાગે,\nએને અળગું કહો કેમ લાગે\nહાથ લાંબા નથી ને પહોંચ ઊંચી નથી\nને તોય હોવું ન ક્યાંય પાછું પડતું,\nપાણીની જેમ જરા વહેવાનું શીખ્યું ત્યાં\nમારગમાં કંઈ જ નથી નડતું.\nમૂડી મોંઘેરા સ્મરણોની સાચવીને રાખનારું\nહૈયું તોરણ નવા ટાંગે,\nએને અળગું કહો કેમ લાગે\nઆંખો સૌની એટલે જ તો રડી છે\nબધાંને પોતપોતાની અપેક્ષા નડી છે\nજો આ ફૂલોને કોઈ ભાષા\nકાશ આંસુને કોઈ લીપી હોત તો,\nએક એક ટીપાની અલગ કહાની હોત\nપાકિસ્તાન : મુર્ખ લોકો – ઘાતક બોલરો અને ઉત્કૃષ્ટ ગાયકોનો દેશ\nબેનઝીર ભુટ્ટોએ તેની આત્મકથા ડોટર ઓફ ધ ઈસ્ટમાં એક ફકરો લખ્યો છે, ‘પાકિસ્તાન એ કોઈ સામાન્ય રાષ્ટ્ર નથી. મારું જીવન પણ સીધું સપાટ નથી.\nદર્દનો પણ ઈલાજ થઈ જાયે\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્ર��ના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/05/27/bhajanyog-gujarati-ebook-download/", "date_download": "2020-09-30T06:37:43Z", "digest": "sha1:22KJCNBDSD3RRGMDL6XK2TMYJIB7GS3I", "length": 12837, "nlines": 167, "source_domain": "www.aksharnaad.com", "title": "ભજનયોગ (ભાગ ૧) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ચિંતન નિબંધ » ભજનયોગ (ભાગ ૧) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ)\nભજનયોગ (ભાગ ૧) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 6\nMay 27, 2012 in ચિંતન નિબંધ / પ્રાર્થના, ગરબા અને ભજન tagged સુરેશ દલાલ\nપ્રસ્તુત પુસ્તક ‘ભજનયોગ’, એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર ગંગાજળ જેવું વાતાવરણ ખડું કરી આપે ��ે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે.\nપ્રસ્તુત પુસ્તકમા જેમના ભજનો / રચનાઓનો રસાસ્વાદ કરાવ્યો છે તથા વિગતે સમજણ આપી છે એ રચનાકારોમાં\nબાપુ ગાયકવાડ ની કૃતિઓ સમાવિષ્ટ છે. આ આખું પુસ્તક અક્ષરનાદના ઈ-સંસ્કરણમાં ખૂબ મોટું થઈ જતું હતું, માટે તેને બે વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે જેથી તે વાંચન માટે અને આઈપેડ તથા ટેબલેટ વગેરે સાધનોમાં ડાઊનલોડ કરવામાં સરળ થઈ રહે. આ પુસ્તકનો બીજો ભાગ પણ તરત જ આપના ડાઊનલોડ અને મનન ચિંતન માટે ઉપલબ્ધ થશે.\nઅક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.\nઆજકાલ અતિશય વ્યવસાયિક વ્યસ્તતાઓને લીધે ઈ-પુસ્તક પ્રવૃત્તિમાં અને અક્ષરનાદ માટે પણ ખૂબ ઓછો સમય આપી શકાય છે, પરંતુ તેને હવે વધુ આયોજીત રીતે, વધુ ઝડપથી અને સારી રીતે કરવાની મહેચ્છા સાથે આ પુસ્તક આપના સુધી પહોંચાડતા ખૂબ આનંદ થાય છે.\nઆ પુસ્તક ડાઊનલોડ કરવા જાઓ અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ માં…\n– જીજ્ઞેશ અધ્યારૂ / ગોપાલ પારેખ,\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n6 thoughts on “ભજનયોગ (ભાગ ૧) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ)”\nજીજ્ઞેશભાઈ અને ગોપાલભાઈનો ખોબલે ખોબલે આભાર અને હા…. ઈ-પુસ્તક માટે પરવાનગી આપવા બદલ ગુજરાતીઓ સુરેશભાઈના પણ ઋણી છે.\nખૂબ સરસ કામ કર્યું તમે. અભિનંદન.\nથેન્ક યોઉ સો મુચ્\n← મામેકં શરણં વ્રજ… – વિનોદભાઈ માછી\nઅક્ષરનાદનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્���ેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.banasgauravlive.com/?cat=9", "date_download": "2020-09-30T05:45:51Z", "digest": "sha1:HZUP4F4X3EI7ZISHX7EIDMCYGWA36GH7", "length": 73439, "nlines": 419, "source_domain": "www.banasgauravlive.com", "title": "News – BANAS GAURAV LIVE", "raw_content": "\nભાભર પત્રકાર એકતા પરીષદ ના કાર્યકારી પ્રમુખ તરીકે કાન્તુભા રાઠોડ ની વરણી કરાઈ..\nજુનાગઢ માંગરોળમાં પ્રથમ વખત સ્વેચ્છાએ આહીર સમાજ દવારા આહીર સમાજની નવરાત્રી (ગરબી ) બંધ રાખવાની કરી જાહેરાત\nમોરબીમાં સર્વેલન્સ ટીમ દ્વારા થઇ રહેલ કાબિલેદાદ કામગીરી\nસોશિયલ મીડીયાના સદુપયોગ પાલનપુરના સેવાભાવી યુવાનોએ એક જરૂરિયાત મંદ દીકરીનો જીવ બચાવ્યો….\n૨ાજકોટ સહિત દેશભ૨માં સપ્ટેમ્બ૨ માસમાં શરૂ થના૨ી જેઈઈ અને નીટની પ૨ીક્ષા સામે નવ ૨ાજયોએ પ૨ીક્ષા ન યોજવા અનુ૨ોધ ક૨ી આંદોલન શરૂ ર્ક્યા છે\nસેવા ની જીવતી જાગતી પરબ સમાન હાર્દિક ચૌધરી… યુવાશક્તિ ને સમાજસેવા માં જોડી સમાજ ને મદદરૂપ થવાનો અવિરત પ્રયાસ\nચાણસ્મા ના મુલથાણીયા નજીક ટબો ચાલકે બાઇકને ટક્કર મારતાં બે યુવાનોના મોત\nહિંમતનગર ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી\nપ્રાંતિજ પોલીસે મજરા ગામમાં બે દિવ�� માં બે જગ્યાએ રેડ કરી ૧૭ શંકુનીઓને ઝડપી પાડયા .\nભદામેશ્વર મંદિર માં નાગપાંચમ નિમિત્તે ભક્તો એ પૂજા અર્ચના કરી\nમેડિકલ કોલેજ ખાતે કોરોના દર્દીઓને નર્સિંગ સ્ટાફ દ્રારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઇ\nસ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ- માંગરોળ\nઇડર દિવેલા અને તેલીબિયાં ઉત્પાદક સહકારી સંઘ મોહનપુરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.\nઇડર ના સપાવાડા માં ગેસ નો બાટલો લીકેજ થતા દોડધામ મચી\nએક દેશી બનાવટની ગેરકાયદેસરની એક નાળી બંદુક સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.પોલીસ\nત્રણ વાહન ચોરીના ભેદ ઉકેલતી સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ\nસ્વામી વિવેકાનંદ રાજ્ય યુવા બોર્ડ દ્વારા વંથલી રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમીઓપેથી દવાનું દરેક ગામ માં વિતરણ કરવામાં આવી રહેલ છે\nઅવસાન થતાં તેમના પરિવાર જનોએ પ્રધાનમંત્રી રાહત ફંડ માં યોગદાન આપ્યું\nહિંમતનગર મેડિકલ કોલેજ ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું\nકોરોના મહામારીમાં સાબરડેરી સમાજની મદદે આવી\nસાબરકાંઠા જિલ્લાના વધુ આઠ દર્દીઓએ કોરોનાને માત આપી\nતા. ૨૮ મે વિશ્વ માસિક દિવસે ઇડરના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આશા બહેનો દ્રારા સેનેટરી પેડનુ વિનામૂલ્યે વિતરણ કરાયું\nઈડરના છાપરિયા વિસ્તારમા વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોધાયો.\nઇડર તાલુકાના કુકડીયા ગામ ના મનરેગાના કામદારો માટે છાસ નું વિતરણ કરાયું.\nચાણસ્મા હાઇવે ની બાજુમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બોરિંગ બનાવવાનું કામ ચાલુ\nઇડર તાલુકાના સાબલવાડ શાંતિનિકેતન ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી કીટનું વિતરણ.\nસુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો\nજોળવા ગામમાં ચીફ ફાયર ઓફિસ P.E.P.L ના સહયોગથી સેનિ ટાઈઝર કરવામાં આવ્યું\nવણઝારા સમાજમાં ટ્રસ્ટ દ્વારા ૭૪૦૦૦/ રૂપિયાની આર્થિક સહાય અપાઇ\nઉમરાળા.. લીંબડા ગામે ફરી ૧ વાર BPL AY NFSA રાશનકાર્ડ ધારકોના ફ્રીમાં રાશન વિતરણ\nરૂવાબારી મુવાડા પ્રા. શાળામાં ૫ થી ૮ માં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષક શ્રી દ્વારા ગણિત વિજ્ઞાન નું મટીરીયલ તૈયાર કરીને આપવામાં આવ્યું\nપ્રંતિજ તાલુકાના તાજપુર ગામે સેનેતાઇઝર દવા નો છંટકાવ\nઉમરાળા ના લીમડા ગામે NAFS રાશનકાર્ડ ધારકોના અેકાઉન્ટમાં ૧૦૦૦રૂ, જમા કરવાનું શરૂ\nચુંદડી ગ્રામ પંચાયતમાં સેનેટાઈઝર છંટકાવની કામગીરી\nપ્રાંતિજ તાલુકાન�� અમલાની મુવાડી ગામના સરપંચશ્રી દ્વારા આખા ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું\nપ્રાંતિજ તાલુકાના સાબરગ્રામ વિદ્યાપીઠ ખાતે આજે આરોગ્ય તપાસ કરી ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું\nપ્રાંતિજ તાલુકાના મોયદ માંઢા ગામની મહિલાની કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ભય નો માહોલ જોવા મળ્યો\nસાબરકાંઠા એસ.પી સાહેબ દ્વારા હું છું કોરોના કિલર મનોરંજન પૂરું પાડતી પ્રતિયોગિતામાં વંશ દિલીપભાઈ પ્રજાપતિ વિનર થયા\nલોકડાઉન 2 માં સિંગવડ પોલીસ તંત્રની પ્રશંસનીય કામગીરી\nસિંગવડ તાલુકાની ચુંદડી ગ્રામ પંચાયતમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો\nઉમરાળા ના ખીજડીયા અને ઈંગોરાળા ગામે APL,૧ રાશન કાર્ડ ધારકોને ફ્રિમા રાશન વિતરણ,\nપ્રાંતિજ ના બોરીયા સીતવાડાં નવાપુરા માં ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સેનીટાઈઝર દવા નો છંટકાવ કરવામાં આવ્યો\nપ્રાંતિજ ના બોરીયા સીતવાડાં નવાપુરા માં ગ્રામ પંચાયત દ્વારા ગામ માં સેનીટાઈઝર દવા નો છંટકાવ કરવામાં આવ્યો\nદાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ૫૫૦ રાશન કીટનું વિતરણ*\nઉમરાળા ના જાળીયા ગામે APL – 1, રાશન કાર્ડ ધારકોને કરાય રહ્યુ છે ફ્રી રાસન વિતરણ\nચાણસ્મા ખાતે કોરોનાવાયરસ ની સામે લડત માં પ્રધાનમંત્રી ફંડમાં ચાણસ્માના બે દાતાઓએ આપ્યું ફંડ\nકોરોના વાઈરસની જાગૃતિ સંદર્ભે પીપલોદ ભુત ફ. પ્રા. શા. આચાર્ય શ્રી ગુલાબસિંહ વણઝારાએ અગરવાડા ગામે ૧૦૦૦ નંગ રાશન કિટનુ વિતરણ કર્યું.\nદાહોદના મ.ભ.યો ના લાભ માટે સિંગવડ તાલુકા ની ચુંદડી પ્રાથમિક શાળામાં અનાજ વિતરણ નો કાર્યક્રમ યોજાયો\nદાહોદ જિલ્લા ના સિંગવડ તાલુકા ની નાના આંબલીયા પે.સેન્ટર પ્રાથમિક શાળામાં મ.ભ.યોજના હેઠળ અનાજ વિતરણ કાર્યક્રમ\nહિંમતનગર. સહાય સમિતિ : કોઈપણ જાતના જાતિ ધર્મના ભેદભાવ વગર સહાય કરશે.\nરાજસ્થાન ઉદેપુર ના ચલતા શ્રમજીવી ઓ ને ઉદગમ ટ્રસ્ટ અને ડીવાઈન ડ્રીમ ફાઉન્ડેશનની દ્વારા જમવાનું આપવામાં આવ્યુ\nખીજડિયા ગામે બહારથી આવેલા વ્યક્તિઓનું કરવામાં આવ્યું સર્વે\nસાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરીયાણાની હોમ ડિલિવરી\nકોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓને કાકચિયા ગામના સરપંચ તેમજ ગામલોકો દ્વારા નાસ્તાનું વિતરણ\nઆંગણવાડીમાં ફરજ બજાવતાં હિરલબેન જી. જોષીએ ૧ – ૧ સગર્ભા મહિલાઓને આંગણવાડીએ બોલાવીને પેકેજ વિતરણ કર્યું\nહિંમતનગરને કોરોના સંક્ર્મણથી બચાવવા સેવાભાવી સંસ્થા દ્રારા માસ્કનુ વેચાણ કરાયુ\nસાબરકાંઠા વાસીઓ ડોન્ટ વરી: દૂધ, શાકભાજી અને કરીયાણું હવે ઘરે બેઠા જ મળશે\nઉમરાળા તાલુકાના ધોળા ગામમાં સરકારશ્રીના નિયમનું ચુસ્તપણે પાલન\nલુણાવાડા તાલુકામાં જનતા કરફ્યુને સમર્થન આપતા સંપૂર્ણ બજાર બંધ\nઉમરાળા તાલુકાનું લીમડા ગામ સરકાર શ્રીના આદેશને સપોર્ટ આપતા સંપૂર્ણ બંધ\nભથવાડા ગામના સરપંચ શ્રી દ્વારા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ગામમાં તમામ સામાજીક કાર્યક્રમો બંધ રાખવા કરી જાહેર અપીલ\nજિલ્લાના તમામ ઘરોનું ડોર ટુ ડોર સરવે હાથ ધરાયો\nહિંમતનગર શહેરને કોરોના મુક્ત રાખવા ફોગીંગ\nસાબરકાંઠા જિલ્લાના ફિઝીશ્યન તબીબો સાથે બેઠક યોજાઇ\nકોરોના ઇફેક્ટ જનતા કરફ્યુ ને સિંગવડમાં જોરદાર પ્રતિસાદ\nસંતરોડ સાલીઆ ગામમાં જનતા કરફ્યુને સમર્થન આપતાં સંપૂર્ણ બજાર બંધ\nપ્રાંતિજ માં જનતા કરફ્યુ ને થાળી વગાડી સમર્થન આપવામાં આવ્યું\nકલોલ તાલુકાના રામનગર ખાતે આયુર્વેદિક ઔષધી કોરોના તેમજ અન્ય વાઇરસ સામે રક્ષણ માટે ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું.\nગાંધીનગરના કલોલમાં ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા કોરોના વાયરસ ને લઈને જનજાગૃતિ અભિયાન તેમજ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું.\nકોરોના વાયરસ ને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લામાં નોનવેજ, માસ, ચિકન, મચ્છીની લારીઓ આવનાર એક મહિના માટે બંધ કરવા માટે આવેદનપત્ર આપ્યું\nબડોલી ગામના લારી ગલ્લા વાળા દ્વારા જાતેજ વેચાણ બંધ કરવા નિર્ણય લેવાયો.\nગાંધીનગર કલોલ ખાતે આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કોરોના તેમજ અન્ય વાઇરસ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઔષધ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.\nકાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા હદમાં ગંદકીનું સામ્રાજય જામ્યું.\nકાંકરેજ તાલુકાના થરા ગામે આવેલ રાધનપુર પાલનપુર નેશનલ હાઇવે પર થયો અકસ્માત…\nકાંકરેજ તાલુકાના શિહોરી મુખ્ય મથક ખાતે ગાયો થી અહીંના રહીશો પરેશાન\nકાંકરેજ તાલુકાના ભદ્રીવાડીના ના સુકલી પરા વિસ્તાર માં મિટિંગ યોજાઈ.\nકેન્દ્રસાશીત પ્રદેશ દીવના ઘોઘલા પુલ નીચે થી મૃતદેહ મળી આવ્યો…\nકોરોના વાયરસના સાવચેતીના ભાગરૂપે હિન્દુ યુવા વાહિની પંચમહાલ દ્વારા કલેકટર ના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું\nસાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામનું ગૌરવ વધાર્યું..\nઇડર પોલી��ે હની ટ્રેપ ગોઠવી પૈસા પડાવતી મહિલાઓ સહિત ૧૧ ને ઝડપ્યા\nકલોલના ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ માટે ઉકાળા કેમ્પ અને માસ્ક વિતરણ કાર્યર્કમ યોજાયો..\nગાંધીનગરના કલોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયુર્વેદિક ઔષધ ના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું\nસાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાથી ગેરકાયદેસર ૮ કિલ્લો ૧૨૫ ગ્રામના ચરસના જથ્થા સાથે એક આરોપીને જડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ\nકોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે પાલનપુર સીવીલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ આઇસોલેશન વોર્ડની કલેકટરશ્રી સંદીપ સાગલેએ મુલાકાત લીધી\nસાબરકાંઠાના પ્રાંતિજ માંથી એક્સેસ મોપેડ માંથી લાખોનું ચરસ ઝડપાયું\nકાંકરેજ રાજપૂત સમાજ નું ગૌરવ એવા વીરસિંહ સોલંકી તલાટી નો સન્માન સમારોહ તાણા ચામુંડા મંદિર મા યોજાયો હતો\nકલોલ શહેરમાં કોરોના વાઇરસ બચવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદિક ઉકાળા નું આયોજન.\nઆયુર્વેદિક ઉકાળા અને હોમીયોપેથિક દવા કોરોના વાયરસના પ્રતિરોધક(અમૃતપેય)નો ૬૦ હજારથી વધુ લોકોએ લાભ લીધો\nબડોલી ની વતની એમ.એસ.સી.માં અભ્યાસ કરતી હેલીબેન બેચરદાસ પ્રજાપતિ એ એવોર્ડ મેળવ્યો\nઈડર તાલુકા નિવૃત કર્મચારી મંડળ ની તાલુકા વાર્ષિક સભા અને જનરલ અધિવેશન કાર્યક્રમ યોજાયો.\nરાજ્ય સભાના ઉમેદવાર શ્રીમતિ રમીલાબેન બારા ની કલોલના અગ્રણી નેતાઓએ આપી શુભકામના.\nઅમદાવાદ ગ્રામ્યના પોલીસ અધીક્ષક દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી\nપ્રાંતિજ ના રસુલપુર પાટિયા પાસે અજાણ્યા વાહનની ની ટક્કર થી રસુલપુર ના આધેડ નું મોત\nકલોલ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન .\nકલોલમાં આવેલ ટાવર ચોક પાસે થી બિનવારસી લાશ મળી આવી.\nપ્રાંતિજ તાલુકાની પી એચ સી કેન્દ્ર દ્વારા મજરાની આંગણવાડી 1માં કિશોરી સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી\nપ્રાંતિજ ના ઓરણ ટોલનાકા પાસેથી એક વર્ષ અગાઉ થયેલ કાર,રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો\nહિંમતનગરની મહિલા કોલેજમાં એક ભારત શ્રેષ્ઠ ભારત આધારીત વાર્ષિકોત્સવ ઉજવાયો\n૨૦૧૬માં ગુમ થયેલ ને શોધી કાઢતી ગોંડલ સીટી પોલીસ\nગુજરાત પોલીસની પ્રથમ મહિલા સબ ઇન્સ્પેક્ટરે કોસ્ટ ગાર્ડની કામગીરીઓની તાલીમ લીધી\nઅમદાવાદ ખાતે દક્ષિણ એશિયાની પશુપાલક માલધારી ઓ સાથે એક 2 દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 11 જેટલા વિવિધ દેશોના લોકો રહ્યા ઉપસ્થિત\nરિપોર્ટર ની નિમણુંક કરવાની છે\nઈડર તાલુકામાં થી અજગર પકડવામાં આવ્યા…\nઈડર તાલુકામાં થી અજગર પકડવામાં આવ્યા…ઇડર તાલુકાના ઇસરવાડા, મેસણ, નવા રેવાસ ત્રણ જુદા જુદા ગામેથી મહાકાય અજગર પકડાયા …સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઇસરવાડા ગામેથી સ્થાનિક ...\nPosted in NewsLeave a Comment on ઈડર તાલુકામાં થી અજગર પકડવામાં આવ્યા…\nઉમતા ગામનો ઐતિહાસિક વારસો: જૈન મંદિર\nPosted in NewsLeave a Comment on ઉમતા ગામનો ઐતિહાસિક વારસો: જૈન મંદિર\nસાબરકાંઠા… ઇડર પાવાપુરી જૈનાચાર્ય વ્યભિચાર મામલો ગરમાયો…\nBreaking News સાબરકાંઠા… ઇડર પાવાપુરી જૈનાચાર્ય વ્યભિચાર મામલો ગરમાયો… જૈનોના ગચ્છાધિપતિ એ આપ્યું નિવેદન… મુંબઈના આચાર્ય વિમલ સાગર સુરી આપ્યું નિવેદન… ગચ્છાધિપતિ વિમલ સાગર સુરી ...\nPosted in NewsLeave a Comment on સાબરકાંઠા… ઇડર પાવાપુરી જૈનાચાર્ય વ્યભિચાર મામલો ગરમાયો…\nહિંમતનગર મેડીકલ કોલેજને એસ.બી.આઇ બેંકે ૫ વેન્ટીલેટરની ભેટ આપી મેડિકલ કોલેજની સુવિધામાં વધારો થતા જિલ્લાની જનતાને લાભ થશે જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલ\nPosted in NewsLeave a Comment on હિંમતનગર મેડીકલ કોલેજને એસ.બી.આઇ બેંકે ૫ વેન્ટીલેટરની ભેટ આપી મેડિકલ કોલેજની સુવિધામાં વધારો થતા જિલ્લાની જનતાને લાભ થશે જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલ\nભારતમાં સૌપ્રથમવાર કનવરજી વાધનિયા નામના ખેડૂતની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ની પસંદગી થઈ\nPosted in NewsLeave a Comment on ભારતમાં સૌપ્રથમવાર કનવરજી વાધનિયા નામના ખેડૂતની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ની પસંદગી થઈ\nકોરોના મહામારીમાં સાબરડેરી સમાજની મદદે આવી સાબરડેરી દ્રારા હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજમાં બાળકો માટે વેન્ટીલેટર અર્પણ કરાયું\nPosted in NewsLeave a Comment on કોરોના મહામારીમાં સાબરડેરી સમાજની મદદે આવી સાબરડેરી દ્રારા હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજમાં બાળકો માટે વેન્ટીલેટર અર્પણ કરાયું\n‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન અંતર્ગત લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા બનાસકાંઠા કલેકટરશ્રીની અપીલ\nPosted in NewsLeave a Comment on ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન અંતર્ગત લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા બનાસકાંઠા કલેકટરશ્રીની અપીલ\nકિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાનો પર પોલીસ દમન અંગે પગલાં ભરવા માંગ બનાસકાંઠા જિલ્લા કલેકટરને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામા�� આવ્યુ\nPosted in NewsLeave a Comment on કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાનો પર પોલીસ દમન અંગે પગલાં ભરવા માંગ બનાસકાંઠા જિલ્લા કલેકટરને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ\nહિંમતનગર જી. એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ માં માઇક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગની મુલાકાત લેતાં જિલ્લા કલેક્ટરશ્રી\nPosted in NewsLeave a Comment on હિંમતનગર જી. એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ માં માઇક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગની મુલાકાત લેતાં જિલ્લા કલેક્ટરશ્રી\nરાજકોટ…. ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાંગઠીયા ના હસ્તે લોધિકા તાલુકાના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું\nPosted in NewsLeave a Comment on રાજકોટ…. ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાંગઠીયા ના હસ્તે લોધિકા તાલુકાના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું\nતા.૨૦ થી બનાસકાંઠા જિલ્લામાં એસ.ટી.બસો શરૂ થશે –કલેકટરશ્રી સંદીપ સાગલે\nPosted in NewsLeave a Comment on તા.૨૦ થી બનાસકાંઠા જિલ્લામાં એસ.ટી.બસો શરૂ થશે –કલેકટરશ્રી સંદીપ સાગલે\nકોરોના બંદોબસ્ત માં ફરજ બજાવતા હોમગાર્ડ , જી.આર.ડી. , અને ટી.આર.બી. સ્ટાફને પોલીસ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું\nPosted in NewsLeave a Comment on કોરોના બંદોબસ્ત માં ફરજ બજાવતા હોમગાર્ડ , જી.આર.ડી. , અને ટી.આર.બી. સ્ટાફને પોલીસ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું\nપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતેલા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું\nPosted in NewsLeave a Comment on પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતેલા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું\nકોરોના સંકટ સમયે નવવિવાહીત યુગલનો પ્રેરણાદાયી અભિગમ અંબાજીના શ્રી જીમી ભદ્રેશભાઇ પંડ્યાએ રૂ. ૧.૧૧ લાખનો ચેક પી.એમ. કેર ફંડમાં કલેકટરશ્રીને અર્પણ કર્યો\nPosted in NewsLeave a Comment on કોરોના સંકટ સમયે નવવિવાહીત યુગલનો પ્રેરણાદાયી અભિગમ અંબાજીના શ્રી જીમી ભદ્રેશભાઇ પંડ્યાએ રૂ. ૧.૧૧ લાખનો ચેક પી.એમ. કેર ફંડમાં કલેકટરશ્રીને અર્પણ કર્યો\nકોરોના વાયરસથી સંક્રમિત ગામોમાં બનાસ ડેરીએ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરવાનો કોઈ નિર્ણય કર્યો નથી\nકોરોના વાયરસથી સંક્રમિત ગામોમાં બનાસ ડેરીએ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરવાનો કોઈ નિર્ણય કર્યો નથી –ઈન્ચાર્જ એમ.ડી.શ્રી કામરાજભાઇ ચૌધરી (માહિતી બ્યુરો,પાલનપુર) કોરોના વાયરસથી સંક્રમિત ગામોમાં ...\nPosted in NewsLeave a Comment on કોરોના વાયરસથી સંક્રમિત ગામોમાં બનાસ ડેરીએ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ કરવાનો કોઈ નિર્ણય કર્યો નથી\nકોરોના વોરીયર્સ તરીકે કામ કરતા પોલીસ અને સફાઇ કર્મીઓ ઉપર પાલનપુરમાં લોકોએ પુષ્પીવર્ષા કરી\nPosted in NewsLeave a Comment on કોરોના વોરીયર્સ તરીકે કામ કરતા પોલીસ અને સફાઇ કર્મીઓ ઉપર પાલનપુરમાં લોકોએ પુષ્પીવર્ષા કરી\nવાવના દૈયપ અને આકોલીમાં કોરોના પોઝીટીવ નોંધાતા કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયાઃ અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો\nPosted in NewsLeave a Comment on વાવના દૈયપ અને આકોલીમાં કોરોના પોઝીટીવ નોંધાતા કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયાઃ અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજીયાતઃ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પાડ્યું\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજીયાતઃ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પાડ્યું હુકમનો પ્રથમવાર ભંગ કરનાર પાસેથી રૂ. ૨૦૦/-નો દંડ અને ત્યારબાદ દરેક ભંગ વખતે રૂ.૫૦૦/-નો ...\nPosted in NewsLeave a Comment on બનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજીયાતઃ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પાડ્યું\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા ૧૨ શરણાર્થી પરિવારોને વહીવટીતંત્રએ મદદ પહોંચાડી\nPosted in NewsLeave a Comment on કોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા ૧૨ શરણાર્થી પરિવારોને વહીવટીતંત્રએ મદદ પહોંચાડી\nકોરોના વાયરસ સામે પાંચ વર્ષના માસુમ બાળકે જંગ જીત્યો જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ આવેલા બાળક મહેકના બીજા રિપોર્ટ નેગેટીવ આવતા પાલનપુર સીવીલમાંથી રજા અપાઇ\nPosted in NewsLeave a Comment on કોરોના વાયરસ સામે પાંચ વર્ષના માસુમ બાળકે જંગ જીત્યો જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ આવેલા બાળક મહેકના બીજા રિપોર્ટ નેગેટીવ આવતા પાલનપુર સીવીલમાંથી રજા અપાઇ\nબનાસકાંઠા જિલ્લામાં કોરોના બે કેસ પોઝીટીવ નોંધાતા વાવ તાલુકાના મીઠાવીચારણ અને પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો\nબનાસકાંઠા જિલ્લામાં કોરોના બે કેસ પોઝીટીવ નોંધાતા વાવ તાલુકાના મીઠાવીચારણ અને પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો આ વિસ્તારના લોકોને આવશ્યક ...\nPosted in NewsLeave a Comment on બનાસકાંઠા જિલ્લામાં કોરોના બે કેસ પોઝીટીવ નોંધાતા વાવ તાલુકાના મીઠાવીચારણ અને પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો\nચાણસ્મા ખાતે કોરોનાવાયરસ ની સામે લડત માં પ્રધાનમંત્રી ફંડમાં ચાણસ્માના બે દાતાઓએ આપ્યું ફંડ\nPosted in NewsLeave a Comment on ચાણસ્મા ખાતે કોરોનાવાયરસ ની સામે લડત માં પ્રધાનમંત્રી ફંડમાં ચાણસ્માના બે દાતાઓએ આપ્યું ફંડ\nઅરવલ્લી જિલ્લામાં મ.ભ.યો ના લાભ માટે બાયડ તાલુકા ની ચોકડીયા પ્રાથમિક શાળામાં અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો\nPosted in NewsLeave a Comment on અરવલ્લી જિલ્લામાં મ.ભ.યો ના લાભ માટે બાયડ તાલુકા ની ચોકડીયા પ્રાથમિક શાળામાં અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો\nવાડોદર ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા જરૂરિયાત મંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું\nPosted in NewsLeave a Comment on વાડોદર ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા જરૂરિયાત મંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું\nખેડબ્રહ્મા તાલુકાના ગામોમાં પોલીસ નું સતત પેટ્રોલીંગ\nPosted in NewsLeave a Comment on ખેડબ્રહ્મા તાલુકાના ગામોમાં પોલીસ નું સતત પેટ્રોલીંગ\nરાજ્યમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરાશે\nકોરોના વાયરસ-કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરાશે ….. ...\nPosted in NewsLeave a Comment on રાજ્યમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરાશે\nચાણસ્મા તાલુકાના કારોડા ગામે કોરોના વાયરસ થી બચવા અને તેનો ફેલાવો અટકાવવા ના અસરકારક ઉપાય\nPosted in NewsLeave a Comment on ચાણસ્મા તાલુકાના કારોડા ગામે કોરોના વાયરસ થી બચવા અને તેનો ફેલાવો અટકાવવા ના અસરકારક ઉપાય\nકોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓને કાકચિયા ગામના સરપંચ તેમજ ગામલોકો દ્વારા નાસ્તાનું વિતરણ\nકોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓને કાકચિયા ગામના સરપંચ તેમજ ગામલોકો દ્વારા નાસ્તાનું વિતરણ મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાકચિયા ગામના સરપંચ તેમજ ગામલોકો દ્વારા કોરોના વાયરસ ...\nPosted in NewsLeave a Comment on કોરોના સામે ફરજ બજાવતા કર્મચારીઓને કાકચિયા ગામના સરપંચ તેમજ ગામલોકો દ્વારા નાસ્તાનું વિતરણ\nબજારમાં ભીડ ન થાય તે માટે કલેકટરશ્રીએ પાલનપુરની શાકમાર્કેટ, મેડીકલ અને પ્રોવીઝનલ સ્ટોર્સની મુલાકાત ��ીધી\nPosted in NewsLeave a Comment on બજારમાં ભીડ ન થાય તે માટે કલેકટરશ્રીએ પાલનપુરની શાકમાર્કેટ, મેડીકલ અને પ્રોવીઝનલ સ્ટોર્સની મુલાકાત લીધી\nઅંબાજી માં ના દર્શન માઇભક્તો ઘરે બેઠા કરી શકશે\nPosted in NewsLeave a Comment on અંબાજી માં ના દર્શન માઇભક્તો ઘરે બેઠા કરી શકશે\nકોરોનાવાયરસ આ લોકડાઉન શું છે શું કરી શકાય શું ન કરી શકાય\n શું ન કરી શકાય\nબનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, દુબઇથી આવેલ શંકાસ્પદ વ્યક્તિ સારવાર હેઠળ છે –કલેકટરશ્રી સંદીપ સાગલે\nPosted in NewsLeave a Comment on બનાસકાંઠા જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, દુબઇથી આવેલ શંકાસ્પદ વ્યક્તિ સારવાર હેઠળ છે –કલેકટરશ્રી સંદીપ સાગલે\nસાથ ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમ થી ભારત ના અલગ અલગ રાજ્યો મા ઉજવણી કરવામાં આવી\nPosted in NewsLeave a Comment on સાથ ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમ થી ભારત ના અલગ અલગ રાજ્યો મા ઉજવણી કરવામાં આવી\nમોરબી નાં મનોદિવ્યાંગ બાળક “જય વ્યાસ ” રાષ્ટ્રીય લેવલે સન્માનિત\nPosted in NewsLeave a Comment on મોરબી નાં મનોદિવ્યાંગ બાળક “જય વ્યાસ ” રાષ્ટ્રીય લેવલે સન્માનિત\nઆજના મુખ્ય સમાચાર ૨૭/૦૨/૨૦૨૦\nપત્રકારોને ધમકી આપનારની શાન ઠેકાણે લાવવાની પત્રકાર એકતા સંગઠન હેસિયત રાખે છે તળાજા-પત્રકારને ધમકી શા માટે શુ પત્રકારત્વ કરવું ગુનોહ છે સાચી માહિતી અથવા કોઈપણ ...\nદાહોદ જિલ્લાની આજ અને આવતીકાલ વિષય પર ધાનપુર તાલુકાના બી આર સી ભવન ખાતે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ\nPosted in NewsLeave a Comment on દાહોદ જિલ્લાની આજ અને આવતીકાલ વિષય પર ધાનપુર તાલુકાના બી આર સી ભવન ખાતે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ\nઆજના મુખ્ય સમાચાર ૨૬/૦૨/૨૦૨૦\nઆણંદ DSP ખંભાત DYSPને રજા પર ઉતરવુ ભારે પડ્યુ નારાજ સરકારે બદલી કરી બંને અધિકારીઓના સ્થાને અમદાવાદના ડીસીપી ટ્રાફિક અજીત રાજિયનને આણંદ જિલ્લાના એસપી બનાવાયા ...\nઅરવલ્લી :બાયડના સમાસ ખાતે સરસ્વતી વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવ તથા સન્માન કાર્યક્રમ યોજાયો.\nPosted in NewsLeave a Comment on અરવલ્લી :બાયડના સમાસ ખાતે સરસ્વતી વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવ તથા સન્માન કાર્યક્રમ યોજાયો.\nશ્રી બેચરદાસ રામજીભાઈ પ્રજાપતિ ને ૧૨૫ વર્ષોનું કેલેન્ડર મોઢે છે\nPosted in NewsLeave a Comment on શ્રી બેચરદાસ રામજીભાઈ પ્રજાપતિ ને ૧૨૫ વર્ષોનું કેલેન્ડર મોઢે છે\nતા.૧૬ ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી બનાસની ધરતી પર પધારશે\nPosted in NewsLeave a Comment on તા.૧૬ ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી બનાસની ધરતી પર પધારશે\nદેશી ગાય આધારીત પ���રાકૃતિક ખેતી થકી તંદુરસ્ત અને સુખી-સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ\nPosted in NewsLeave a Comment on દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી થકી તંદુરસ્ત અને સુખી-સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ\nનાના આંબલીયા પ્રા. શાળામાં માતૃ-પિતૃ દિનની ઉજવણી\nPosted in NewsLeave a Comment on નાના આંબલીયા પ્રા. શાળામાં માતૃ-પિતૃ દિનની ઉજવણી\nદાહોદ જિલ્લા કક્ષાના યોગ ટ્રેનરોના ટ્રેનિંગ શિબિર નું ઉદ્ઘાટન\nPosted in NewsLeave a Comment on દાહોદ જિલ્લા કક્ષાના યોગ ટ્રેનરોના ટ્રેનિંગ શિબિર નું ઉદ્ઘાટન\nઅમદાવાદના રસ્તા પર ટ્રમ્પ વિશ્વની સૌથી સુરક્ષિત અને શાનદાર કાર ‘ધી બીસ્ટ’માં ફરશે, ખાસ અમેરિકાથી આવશે\nPosted in NewsLeave a Comment on અમદાવાદના રસ્તા પર ટ્રમ્પ વિશ્વની સૌથી સુરક્ષિત અને શાનદાર કાર ‘ધી બીસ્ટ’માં ફરશે, ખાસ અમેરિકાથી આવશે\nવાનરોના આતંકથી પરેશાન અમદાવાદ એરપોર્ટે ઉભું કર્યું રીંછ….\nPosted in NewsLeave a Comment on વાનરોના આતંકથી પરેશાન અમદાવાદ એરપોર્ટે ઉભું કર્યું રીંછ….\nબાબરા ના અમરાપરા વિસ્તારમાં ફરી ભૂગર્ભ ગટર ના પાણી માર્ગો પર ફરી વળ્યા\nPosted in NewsLeave a Comment on બાબરા ના અમરાપરા વિસ્તારમાં ફરી ભૂગર્ભ ગટર ના પાણી માર્ગો પર ફરી વળ્યા\nબાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આગામી રવિવારે સપ્તમ્ સમુહ લગ્નનું આયોજન.\nPosted in NewsLeave a Comment on બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આગામી રવિવારે સપ્તમ્ સમુહ લગ્નનું આયોજન.\nભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની સુવર્ણ તક\nPosted in NewsLeave a Comment on ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવવાની સુવર્ણ તક\nવિજયનગર તાલુકા પંચાયત નું લોકાર્પણ\nPosted in NewsLeave a Comment on વિજયનગર તાલુકા પંચાયત નું લોકાર્પણ\nઆધ્યાત્મિક ભવ્ય સત્સંગ સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજની પાવન છત્રછાયામાં નિરંકારી સંત સમાગમ\nPosted in NewsLeave a Comment on આધ્યાત્મિક ભવ્ય સત્સંગ સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજની પાવન છત્રછાયામાં નિરંકારી સંત સમાગમ\nમહેસાણાની દીકરીની અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી\nPosted in NewsLeave a Comment on મહેસાણાની દીકરીની અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી\nઅમદાવાદ દુધેશ્વર સરકારી શાળા 3-4 ખાતે સરકારી પોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું કરાયું આયોજન\nPosted in NewsLeave a Comment on અમદાવાદ દુધેશ્વર સરકારી શાળા 3-4 ખાતે સરકારી પોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું કરાયું આયોજન\nઅમદાવાદ વાડજ વિસ્તારમાં પત્નીએ પતિની પ્રેમિકાને નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતારી માર્યો માર\nBG NEWS: અમદાવાદ વાડજ વિસ્તારમાં પત્નીએ પતિની પ્રે��િકાને નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતારી માર્યો માર વાડજ પોલીસ દવારા પણ તાત્કાલિક એક્શન લેવાતા ત્રણે મહિલાઓ ને પકડી ...\nPosted in NewsLeave a Comment on અમદાવાદ વાડજ વિસ્તારમાં પત્નીએ પતિની પ્રેમિકાને નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતારી માર્યો માર\nબાબરા PGVCL દ્રારા નગરપાલિકા પાસે બાકી રકમ વસુલાત કરવા સ્ટ્રીટ લાઈટ ના કનેક્શન કાપ્યા.\nPosted in NewsLeave a Comment on બાબરા PGVCL દ્રારા નગરપાલિકા પાસે બાકી રકમ વસુલાત કરવા સ્ટ્રીટ લાઈટ ના કનેક્શન કાપ્યા.\nબાબરા માં સ્વચ્છતા ના અભાવે ગંદકી ની ત્રસ્ત વેપારીઓ દ્વારા અપના હાથ જગન્નાથ: મેઈન બજારમાં સફાઈ યજ્ઞ\nPosted in NewsLeave a Comment on બાબરા માં સ્વચ્છતા ના અભાવે ગંદકી ની ત્રસ્ત વેપારીઓ દ્વારા અપના હાથ જગન્નાથ: મેઈન બજારમાં સફાઈ યજ્ઞ\nબાબરા તાલુકાના ત્રંબોડા ના યુવકે ગળાફાંસો ખાઈ અંતિમવાટ પકડતા અરેરાટી.\nPosted in NewsLeave a Comment on બાબરા તાલુકાના ત્રંબોડા ના યુવકે ગળાફાંસો ખાઈ અંતિમવાટ પકડતા અરેરાટી.\nબાબરા રાજકોટ-ભાવનગર નેશનલ હાઈવે પર આજ રોજ અકસ્માતો ના બે બનાવ બન્યા.\nPosted in NewsLeave a Comment on બાબરા રાજકોટ-ભાવનગર નેશનલ હાઈવે પર આજ રોજ અકસ્માતો ના બે બનાવ બન્યા.\nઆવતીકાલે શનિવારથી ફેબ્રુઆરી માસ શરૂ થાય છે. આ વખતે ઈ. સ. ૨૦૨૦ લીપ વર્ષ મા ફેબ્રુઆરીમાં કુલ દિવસ ૨૯ છે.\nPosted in NewsLeave a Comment on આવતીકાલે શનિવારથી ફેબ્રુઆરી માસ શરૂ થાય છે. આ વખતે ઈ. સ. ૨૦૨૦ લીપ વર્ષ મા ફેબ્રુઆરીમાં કુલ દિવસ ૨૯ છે.\nગોંડલ એસ ટી ડેપો નું કામ બંધ પડતાં એસ ટી તંત્ર ની ઢીલી નીતિ માટે મુખ્યમંત્રી ને પત્ર લખાયો,\nPosted in NewsLeave a Comment on ગોંડલ એસ ટી ડેપો નું કામ બંધ પડતાં એસ ટી તંત્ર ની ઢીલી નીતિ માટે મુખ્યમંત્રી ને પત્ર લખાયો,\nબાળ અઘિકારો સંદર્ભે બાળલગ્ન નાબૂદી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ\nPosted in NewsLeave a Comment on બાળ અઘિકારો સંદર્ભે બાળલગ્ન નાબૂદી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ\nખારીઘારીયાલ ગામે પીઠાઈ માતાજીનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો.\nPosted in NewsLeave a Comment on ખારીઘારીયાલ ગામે પીઠાઈ માતાજીનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો.\nગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીમાં કોર્ટ દ્વારા રાજય સરકારને નોટીસ\nPosted in NewsLeave a Comment on ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કર્યા બદલ આજે હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજીમાં કોર્ટ દ્વારા રાજય સરકારને નોટીસ\nઅમદાવાદ ખાતે દક્ષિણ એશિયાની પશુપાલક માલધારી ઓ સાથે એક 2 દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 11 જેટલા વિ��િધ દેશોના લોકો રહ્યા ઉપસ્થિત\nઅમદાવાદ ખાતે દક્ષિણ એશિયાની પશુપાલક માલધારી ઓ સાથે એક 2 દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 11 જેટલા વિવિધ દેશોના લોકો રહ્યા ઉપસ્થિત રિપોર્ટ ...\nPosted in NewsLeave a Comment on અમદાવાદ ખાતે દક્ષિણ એશિયાની પશુપાલક માલધારી ઓ સાથે એક 2 દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 11 જેટલા વિવિધ દેશોના લોકો રહ્યા ઉપસ્થિત\nભચાઉ તાલુકાના કબરાઉ ગામની શ્રીકૃષ્ણનગર(કબરાઉ)પ્રાથમિક શાળામાં ૨૬મી જાન્યુઆરીના ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.\nPosted in NewsLeave a Comment on ભચાઉ તાલુકાના કબરાઉ ગામની શ્રીકૃષ્ણનગર(કબરાઉ)પ્રાથમિક શાળામાં ૨૬મી જાન્યુઆરીના ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.\nસાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સેમિનાર યોજાયો\nPosted in NewsLeave a Comment on સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સેમિનાર યોજાયો\nદિલ્હી ખાતે સર્વશ્રેષ્ઠ નાણાંકીય સેવા માટે ગુજરાતની વડોદરા સ્થિત “બચત મંત્રા” કંપનીને ‘એશિયા આફ્રિકન લીડરશીપ ફોરમ’ મા એવોર્ડથી સન્માનિત\nPosted in NewsLeave a Comment on દિલ્હી ખાતે સર્વશ્રેષ્ઠ નાણાંકીય સેવા માટે ગુજરાતની વડોદરા સ્થિત “બચત મંત્રા” કંપનીને ‘એશિયા આફ્રિકન લીડરશીપ ફોરમ’ મા એવોર્ડથી સન્માનિત\nઊંઝા કેળવણી મંડળ સંચાલતી કોલેજોના સંયુક્તક્રમે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો\nPosted in NewsLeave a Comment on ઊંઝા કેળવણી મંડળ સંચાલતી કોલેજોના સંયુક્તક્રમે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો\nઆદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભિલોડા ખાતે ૭૧ માં ગણતંત્ર દિવસની ઉજવણી\nPosted in NewsLeave a Comment on આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભિલોડા ખાતે ૭૧ માં ગણતંત્ર દિવસની ઉજવણી\nતળાવ ફળીયા સાલીયા પ્રા. શાળામાં ૭૧માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી\nPosted in NewsLeave a Comment on તળાવ ફળીયા સાલીયા પ્રા. શાળામાં ૭૧માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી\nદાહોદ જિલ્લા ગોપાલક સંઘ તરફથી એક દિવસીય કેમ્પનું આયોજન\nPosted in NewsLeave a Comment on દાહોદ જિલ્લા ગોપાલક સંઘ તરફથી એક દિવસીય કેમ્પનું આયોજન\nવાડી માતરીયા પ્રા. શાળામાં ગામના દાતાઓ દ્વારા 400 નંગ થાળી, થાળી મૂકવા માટેનું સ્ટેન્ડ ,બાકડા ની આપેલી ભેટ\nPosted in NewsLeave a Comment on વાડી માતરીયા પ્રા. શાળામાં ગામના દાતાઓ દ્વારા 400 નંગ થાળી, થાળી મૂકવા માટેનું સ્ટેન્ડ ,બાકડા ની આપેલી ભેટ\nવડાલી તાલુકા ના ભંડવ��લ ગામે ઉજવાયો પ્રજાસતાક દિન..\nPosted in NewsLeave a Comment on વડાલી તાલુકા ના ભંડવાલ ગામે ઉજવાયો પ્રજાસતાક દિન..\nઅમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. ૨૫ જાન્યુઆરી ચૂંટણીપંચનો સ્થાપના દિવસ\nPosted in NewsLeave a Comment on અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. ૨૫ જાન્યુઆરી ચૂંટણીપંચનો સ્થાપના દિવસ\nબનાસકાંઠા પત્રકાર સંઘના નવા પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી\nPosted in NewsLeave a Comment on બનાસકાંઠા પત્રકાર સંઘના નવા પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી\n“રન ફોર ક્લીન જુનાગઢ” મેરેથોનને પ્રમોટ કરવાના હેતુથી કમિશ્નર શ્રી તુષાર સુમેરાની ડૉ. સુભાષ ટેકનીકલ કેમ્પસ-જૂનાગઢ ની મુલાકાત\nPosted in NewsLeave a Comment on “રન ફોર ક્લીન જુનાગઢ” મેરેથોનને પ્રમોટ કરવાના હેતુથી કમિશ્નર શ્રી તુષાર સુમેરાની ડૉ. સુભાષ ટેકનીકલ કેમ્પસ-જૂનાગઢ ની મુલાકાત\nવડગામડા ગામે “એટીએમ” સેવા મંડળી ના ચેરમેન ના પ્રયાસો થી મંડળી ખાતે ચાલુ કરાઇ\nPosted in NewsLeave a Comment on વડગામડા ગામે “એટીએમ” સેવા મંડળી ના ચેરમેન ના પ્રયાસો થી મંડળી ખાતે ચાલુ કરાઇ\nબાબરા તાલુકાના ભાજપ ના આગેવાનો દ્રારા દિલીપભાઈ સંઘાણીને શુભેચ્છાઓ પાઠવી હતી\nPosted in NewsLeave a Comment on બાબરા તાલુકાના ભાજપ ના આગેવાનો દ્રારા દિલીપભાઈ સંઘાણીને શુભેચ્છાઓ પાઠવી હતી\nચાણસ્મા ડેપો કેન્ડક્ટરે બસ મથી મળેલ પર્સ મેઈન માલિક ને પરત કરી ઈમાનદારી દાખવી….\nPosted in NewsLeave a Comment on ચાણસ્મા ડેપો કેન્ડક્ટરે બસ મથી મળેલ પર્સ મેઈન માલિક ને પરત કરી ઈમાનદારી દાખવી….\nસાબરકાંઠા જિલ્લામાં ૭મી ડીજીટલ આર્થીક ગણતરીનો પ્રારંભ.\nPosted in NewsLeave a Comment on સાબરકાંઠા જિલ્લામાં ૭મી ડીજીટલ આર્થીક ગણતરીનો પ્રારંભ.\nબાબરા માં તાપડીયા આશ્રમમાં આગામી ફેબ્રુવારીમાં નવનિર્માણ મંદિર મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન\nPosted in NewsLeave a Comment on બાબરા માં તાપડીયા આશ્રમમાં આગામી ફેબ્રુવારીમાં નવનિર્માણ મંદિર મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન\nબડોલી મા 407 ટેમ્પા નો ડ્રાઇવર નશાની હાલતમાં ટેમ્પો ચલાવતા પકડાયો દારૂબંધીની વાતો ફોક સાબિત થઈ\nPosted in NewsLeave a Comment on બડોલી મા 407 ટેમ્પા નો ડ્રાઇવર નશાની હાલતમાં ટેમ્પો ચલાવતા પકડાયો દારૂબંધીની વાતો ફોક સાબિત થઈ\nસાંતલપુર BSF 37 બટાલિયન દ્વારા ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું\nPosted in NewsLeave a Comment on સાંતલપુર BSF 37 બટાલિયન દ્વારા ખે��� મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/glossary-fresh-red-chillies-gujarati-334i", "date_download": "2020-09-30T06:52:55Z", "digest": "sha1:LEBDLNDUGSS37EXGCDKLFCZ37PL5TNT3", "length": 6101, "nlines": 144, "source_domain": "m.tarladalal.com", "title": "તાજા લાલ મરચાં ( Fresh Red Chillies ) Glossary | Recipes with તાજા લાલ મરચાં (Fresh Red Chillies ) | Tarladalal.com", "raw_content": "\nहिंदी रेसिपी साइट ગુજરાતી રેસીપી સાઇટ\nલાલ મરચાંના ગોળ ટુકડા (red chilli roundels)\nસ્લાઇસ કરેલા લાલ મરચાં (sliced red chillies)\nસૂકા લાલ મરચાંના ફ્લેક્સ્\nપનીર ઇન મંચુરીયન સૉસ\nઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા\nમેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ\nલેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ\nટમેટા ઍન્ડ બેક્ડ બીન્સ્ સૂપ\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2018/aab/", "date_download": "2020-09-30T06:53:41Z", "digest": "sha1:C6YWMHUZPJN6ENJ4KES4AFGKRHWZJOKK", "length": 33398, "nlines": 294, "source_domain": "sarjak.org", "title": "અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ : હું તો બીજા દેવ સ્થાપીને બેઠો છું » Sarjak", "raw_content": "\nઅનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ : હું તો બીજા દેવ સ્થાપીને બેઠો છું\n(લગભગ 1976નું વર્ષ હશે)\nએક દિવસ અખંડ આનંદના તંત્રીશ્રી ત્રિભુવનદાસ ઠક્કરનો પત્ર મળ્યો, કંઇક લખી મોકલો. એકાએક સમયનો એક પરદો ખસી ગયો શ્રી ત્રિભુવનદાસજીનો મારા પિતા સાથે નાતો હતો. પિતાજી સાથે કેટલીય વાર સસ્તુ સાહિત્યમાં ગયો હોઇશ. ત્યારે મારી ઉંમર દસેક વર્ષની હશે. એ ત્રિભુવનદાસજીને હું કેવી રીતે કહું કે હું તો બીજા દેવ સ્થાપીને બેઠો છું. બે દિવસ વિચારમાં ગાળ્યા. ત્રીજા દિવસે ભૃગુ બુટ-પોલીશવાળાએ મનનો કબ્જો લઇ લીધો. ખોવાયેલો ભગવાન લખ્યો. છપાયો અને તરત શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીનો પત્ર મળ્યો. મહેન્દ્રભાઇએ તેને મિલાપમાં પુન:મુદ્રિત કર્યો. ફાઘર વાલેસ અને કુન્દનિકાબેન કાપડીયા તરફથી પોરસ ચઢાવે એવા પત્રો મળ્યા. પછી તો અખંડ આનંદ સાથે સંકળાયેલા શ્રી રમણીકલાલ પંડ્યાએ એક પછી એક ચરિત્રો ઉઘરાવ્યા.\nએક માણસ ખોવાઇ ગયો છે. માત્ર પાઠ્યપુસ્તકોમાં જ સચવાયો છે. આ પ્રાસ મળે એટલે કવિતા ન ગણતા. નામ તેનું અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ. કામ ચરિત્ર લેખન. આ સિવાય અજાણ્યું સ્ટેશન જેવો એક માત્ર વાર્તાસંગ્રહ. આમ તો ચરિત્ર એ વાર્તા જ છે. તો અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટની વાર્તાઓ કેવી હશે જે તેમણે અનુભૂતિની એરણ પર ચકાસી પોતાની રીતે મઠારી હોય. બાકી ચરિત્રમાં તો તેમણે પોતાની કક્ષા સાબિત કરી બતાવેલી.\nસાહિત્ય પરિષદની મુલાકાતે જવાનું થયું ત્યારે અનિરૂદ્ધનો વાર્તાસંગ્રહ અજાણ્યું સ્ટેશન માગ્યો. સામેથી જવાબ મળ્યો કે, તે હવે છપાતી નથી. અનિરૂદ્ધનું સાહિત્ય આઉટ ઓફ સ્ટોક નથી. આઉટ ઓફ પ્રિન્ટ થઇ ગયુ છે. માત્ર નામરૂપ એટલા માટે છપાઇ કારણ કે અગિયારમાં ધોરણમાં ગુજરાત સરકારે બાબુ વિજળીને પાઠમાં સમાવી લીધો. પાઠમાં સમાવ્યો એટલે બીજા ચરિત્રો સામે આવ્યા.\nતો વાત કરીએ ચરિત્ર સંગ્રહ નામરૂપની. પ્રકાશક આર. આર. શેઠ કંપની. અંગ્રેજીમાં હવે એક નવો યુગ આવ્યો છે. હથેળીમાં સમાઇ જાય તેવી નોવેલ. એક્ઝામ્પલ તરીકે ફ્રાન્ઝ કાફ્કાની મેટામોફોર્સિસ. અનિરૂદ્ધનું ચરિત્ર લેખન પણ હથેળીમાં સમાઇ જાય તેટલું જ છે. કોઈ શિષ્ટ પ્રશિષ્ટ શબ્દોનો ઉપયોગ તેમણે નથી કર્યો. ઉતર ગુજરાતની બોલીને સાચવી સાચવીને વાપરી છે. દિયોર, ચ્યાં જ્યો તો, ગોંડા મુહાણાના ચોહે આયો… એવા શબ્દો આવે, પણ વાંચવાની અને પછી બોલવાની મઝા આવે.\nજન્મ થયો 11 નવેમ્બર 1937માં. પરિવાર દેત્રોજનો, પણ ઉછેર અને મોટા થયા પાટણમાં. એ સમયે ગુજરાતમાં બાળકનો ઉછેર ગમે ત્યાં થઇ શકે, પણ ભણવું હોય તો વડોદરે ધક્કો ખાવાનો રે. એટલે અનિરૂદ્ધ આવ્યા વડોદરા. ભાષાનું બાળપણથી ઘેલુ ચઢી ગયેલું. 1958માં જ્યારે બીએ થયા એ સમયે ગુજરાતી અને સંસ્કૃત તેમણે મેઇન વિષય તરીકે રાખેલા હતા. એ જ વિષય સાથે એમએની ઉપાધી પ્રાપ્ત કરી. ડભોઇમાં આર્ટસના ટીચર બન્યા. જે પછી એક જ વર્ષમાં કૉલેજ બદલી અંબીકા નદીના કાંઠે નવસારી જિલ્લા ગણદેવી તાલુકાના બિલિમોરામાં નોકરી સ્વીકારી લીધી.\n1968માં ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ રિડર તરીકે જોડાયા. એ સમયે ત્યાંથી ભૂમિકા નામનું મેગેઝિન બહાર પડતું હતું. આ ભૂમિકા જે બાદમાં કિમપીમાં તબ્દિલ થઇ ગયું. તેના એડિટર તરીકે તેઓ છેલ્લે સુધી રહ્યા. પણ પછી લ્યુકેમિયા થયું. કેન્સરે ગુજરાતના સારા સાહિત્યકારોને અડધે રસ્તે પતાવી દીધા છે. જયંત ખત્રીની માફક અનિરૂદ્ધને પણ કેન્સર સાથે પનારો પડ્યો. અને 31 જુલાઇ 1981માં તેઓ મૃત્યુ પામ્યા. આ અદ્દલ અને થોડી ઉમેરેલી વિકીપીડિયાની અનુવાદિત માહિતી છે. યુટ્યુબ પર સાહિત્ય અકાદમી દ્વારા બનાવાયેલો અનિરૂદ્ધ બ્રમ્હભટ્ટનો વીડિયો ઉપલબદ્ધ છે. 11 મિનિટ અને 48 સેકન્ડના વીડિયોમાં આ સિવાય કોઇ માહિતી આપવામાં નથી આવી. જે છે તે સીધી અને સટ વિગતો અહીં પૂર્ણવિરામ કરી પ્રસાદી રૂપે ધરી છે.\nપણ એ વીડિયોની સૌથી મોટી ખાસિયત અનિર���દ્ધની તસવીરો જેના સ્ક્રિન શૉટનો કૉલાજ કરી અહીં મૂક્યા છે, તો બીજુ તેમનો અવાજ. જ્યારે ચોમાસામાં ધીમો વરસાદ પડતો હોય અને માટીની સુગંધ નાકમાં પ્રસરે અને આનંદ થાય તેવો અવાજ. યુટ્યુબ પરનો આ વીડિયો જોઇ તેમાં અનિરૂદ્ધના અવાજને સાંભળી મંતવ્ય આપજો. એક તરફ આપણા કવિઓ, ગવૈયાઓ, એન્કરો, એનાઉન્સરો, આર.જે અને બીજી તરફ અડીખમ અનિરૂદ્ધ સાંભળવા મળશે.\nપણ 1937થી 1981ની વચ્ચે તેમણે જે સાહિત્યનું કામ કર્યું, તે કોઇએ ધ્યાનમાં નથી લીધુ. બે પ્રકારના સાહિત્ય હોય. એક સજીવ અને નિર્જીવ. નિર્જીવ સાહિત્યને પાઠ્યપુસ્તકમાં સ્થાન મળે. પણ મોટાભાગના યુવા સાહિત્યકારોની સાહિત્યકાર બનવાની શરૂઆત માના પેટમાં નથી થતી. એ પાઠ્યપુસ્તકમાં જ થાય છે. કોને યાદ નહીં હોય માય ડિયર જયુની છકડો… જેમાં જાંબાળા, ખોપાડા, તગડી, ભડી અને ભાવનગર એ છેલ્લી બેન્ચે બેઠેલા વિદ્યાર્થીની જીભે રમતો શબ્દ હોય. સુરેશ જોશીની થીગડુ, ધૂમકેતુની જુમ્મો ભિસ્તી, જ્યોતિન્દ્રની સોયદોરો કે વિનોદ ભટ્ટની ચંદ્રવદન. ચી. મહેતા તેમ અનિરૂદ્ધની બાબુ વિજળી બધાને મોઢે થઇ ગયેલી.\nએને ચરિત્ર કહેવાય કે વાર્તા તેની ત્યારે ગતાગમ નહોતી, પણ નીચે કાઉસમાં લખેલું હતું. નામરૂપ. એ નામરૂપ હાથમાં આવી ગઇ. 60 રૂપિયા એડવાન્સમાં જ આપી દીધા. બે દિવસે ફોન આવ્યો એટલે લેવા ગયેલો. નામરૂપના કેરિકેચર એટલે કે ચરિત્રો મને ખૂબ ગમ્યા. એટલા કે મારી બાજુમાં જ રહે છે. મારી સામે જ રહે છે. મારા માટે તે અરિસા જેવુ કામ કરે છે. બાબુ વિજળીના લાંબા જટીયા સિવાય શ્યામજી હનુમાનની બીડી માગવાની રીત, ‘બીડી મલેહ…’ એ પાછો ઠેકડો મારી અનિરૂદ્ધની નજીક આવે. અને અનિરૂદ્ધને લાગે બીક. પછી, ‘માચી મલેહ’ કે પછી ‘બીડી મલેહ’ એમ પૂછે.\nરઘુ અક્કલગરો. જમની ફુઇની માથે પડેલા રઘુએ સ્ટાર્ટિંગમાં જ પોતાની અક્કલનો પરચો બતાવી દીધેલો. કૂતરાના ગલુડીયા એટલે કે કુરકુરિયાને ઉંધા કરી જમીનમાં દાંટ્યા અને પૂછડી બહાર રાખી. રઘુને એમ કે આમ રાખવાથી કૂતરાઓની ઉત્પતિ થતી હશે.\nકાશીમા તો ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ચરિત્રોમાં સ્થાન પામેલી. આ ચરિત્રમાં અનિરૂદ્ધ બારમાં કે અગિયારમાં ધોરણમાં જ નવલકથાઓ વાંચવા મંડી પડેલા તે ચોખ્ખુ જણાઇ આવે છે. એ વિગતને આ ચિરત્ર લેખનમાં ટાંકવામાં આવી છે.\nબાબુ વિજળી સિવાય કિમપી નામનો કવિતા સંગ્રહ જે ઉપલબ્ધ નથી. ચલ મન વાટેઘાટે જેવા નિબંધ સંગ્રહના ચાર ભાગ આપ્યા જે ઉપલબ્ધ નથી. એન્ટન ચૅખવ પરની પરિચય પુસ્તિકા.. ચાલો તે ન હોય તો ચાલશે. અન્વિક્ષા, ભારતીય સાહિત્યશાશ્ત્રમાં ગુણ અને રીતીની વિચારણા, પૂર્વાપર, સંનિકર્ષ. સંસ્કૃતમાં એમએ કર્યું એટલે તેમને આવા અઘરા ટાઇટલો સુજતા રહેતા.\nઆ સિવાય મુશ્કેલ કહી શકાય તેવા એરિસ્ટોટલના કાવ્યશાશ્ત્રનો અનુવાદ, જે ઉપલબ્ધ નથી. મેઘાણી, કાન્ત અને રમણભાઇ નીલકંઠને તેમણે સંપાદિત કરેલા જે ઉપલબ્ધ નથી. વાર્તાઓ, કવિતાઓ અને એબ્સર્ડ લીટરેચરનું પણ તેમણે સંપાદન કરેલું પણ તે ઉપલબ્ધ નથી.\nસાવ પાતળી કાઠીના અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ પ્રત્યે આપણે દુર્લક્ષ સેવ્યુ છે. માણસ જે જોવે તે લખે. તેમણે નજીકથી પ્રકૃતિને વધારે જોયેલી. બાબુ વિજળીની શરૂઆતમાં આવે પોષ મહિનાના છેલ્લા દિવસો તો ગોરબાપાના ચરિત્રમાં એપ્રિલના ઉતરાર્ધમાં તડકો પડવાનો શરૂ થઇ જાય.\nચરિત્ર લખવા સમયે તેઓ સમયને પણ ડાયરીમાં લખી નાખતા હશે. વાસરિકા લખવાનો અચૂક શોખ પનપ્યો હોવો જોઇએ. નામરૂપના દરેક ચરિત્રમાં સમય લખેલો છે. બપોરના બાર વાગ્યા પછી, ઉનાળાનું વેકેશન પડ્યું, નિશાળ છૂટ્યાના બારેક વાગ્યે. આવો સમય તેમાં આવે જ.\nચરિત્ર લખતી વખતે તેમાં એક વસ્તુ કોમન હોવી જોઇએ. જેના પર ચરિત્ર લખી રહ્યા છીએ તે માણસમાંથી મનોરંજન મળવું જોઇએ. જેમ કે વિનોદ ભટ્ટના ચરિત્રો. અહીં અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટના ચરિત્રોમાં પણ કોમેડી છે. પણ તે વારંવાર નથી આવતી. કોઇ કોઇ જગ્યાએ આંખના પલકારાની જેમ મટકું મારી ચાલી જાય છે. ઉતર ગુજરાતની બોલીમાં છે એટલે ધ્યાનથી વાંચવી પડે.\n‘નામરૂપ’ આ નામ ક્યાંથી આવ્યું… નરસિંહ મહેતા. એમનું ભજન છે.\n“ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં\nઅંતે તો હેમનું હેમ હોયે.”\nમુંડકોપનિષદ(3-2-8) માં એક સંસ્કૃત શ્લોક છે. “યથા નદ્ય: સ્યન્દમાના: સમુદ્રે ડસ્તં ગચ્છન્તિ નામરૂપે વિહાય…”\nઆમાથી એક શિખામણ મળે કે ભણેલું ભૂલી ન જાવું. તેઓ ગુજરાતી અને સંસ્કૃત ભણ્યા અને તેમાંથી જ સઘળુ આવ્યું. એક પાનામાં નરસિંહ મહેતાનું ભજન અને સાથે મુંડકોપનિષદમાંથી નામરૂપનો લીધેલો સંદર્ભ તેમના વિષય પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. જે ગમ્યું તે ભણ્યા. જે ગમ્યું તે લખ્યું. (બાકી આપણે : મારે તો આ વિષય રાખવો નહોતો, પણ આ તો ફૉર્મ ભરાતા‘તા એટલે ભરી દીધુ)\nચોપડીની પ્રસ્તાવના કોઇએ નથી લખી. અનિરૂદ્ધે સ્વગત કરીને બે પાનામાં ટાંક્યુ છે, ‘આ સંસારને અતિ વિચિત્ર કહ્યો છે. કેટલા લોકો એક માણસના જીવનમાં આવી ચાલ્યા જાય છે. જેઓ હયાત હતા તે લોકો જીવનમાં નથી રહ્યા. રહ્યા તો માત્ર રૂપો.’\nતેમના વાચકો માટે વજન દઇને લખ્યું છે, ‘આ નામરૂપની ચરિત્રસૃષ્ટિમાં એ અરૂપ રતનની પ્રતીતિ કોઇ પળે પણ કોઇ વાંચકને થશે, તો મારો પુરૂષાર્થ સાર્થક સમજીશ.’ મૃત્યુ પછી ઈશ્વરે તેમની આ એક મનોકામના પૂરી કરી. અને બાબુ વિજળી પાઠ્યપુસ્તકમાં આવતા અનિરૂદ્ધની ‘નામરૂપ’ છપાઇ ગઇ.\nપણ વિધિની વક્રતા કેવી ચરિત્રો લખાયા અને જાન્યુઆરી 1981માં છપાયા. 31 જુલાઈ 1981માં 43 વર્ષની ઉંમરે કૅન્સરના છેલ્લા સ્ટેજે મૃત્યુ પામ્યા. ત્યાં સુધી સાહિત્યકારો પ્રશંસા કરતા હતા, પણ કોઇ વાંચકે તેમના પુરૂષાર્થને સાર્થક ન કર્યું. અને જ્યારે કિશોરોએ વાંચીને તેને સાર્થક કર્યું ત્યારે તે આ દુનિયામાં નહોતા.\n મને નથી ખબર, એમનો પરિવાર, એમની બીજી કૃતિઓ કે કંઇ લખીને છપાવવાનું બાકી રહી ગયું હોય, તેવુ કંઇ છેલ્લે સુધી બહાર ન આવ્યું.\nપણ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોઇ ડેલીનું બારણું ખખડતું હશે. કોઇ છોકરો ખાટલાની વાણને દબાવી સૂતો હશે. તેના હાથમાં નવલકથા હશે. બારણામાંથી એકાદ ડોશી છાશનું બોઘડુ લઇ અંદર પ્રવેશતી હશે અને પેલા છોકરાનાં મનમાં વાર્તા નહીં પણ ડોશીનું નામરૂપ વિશ્વ સર્જાતું હશે. તે કલમ ઉપાડશે તેનું ચરિત્ર લખવા તેની એક એક ક્રિયાનું નિરીક્ષણ કરશે. પાંચ પાનામાં જેવુ તેવુ લખાશે… જો આવુ તમે ક્યાંય જુઓ તો સમજવું કે અનિરૂદ્ધ ક્યાંક તો જીવતો છે.\nમને તમારી આંખનો ઝૂકાવ મારી નાંખશે,\nવધી જશે તો પ્રેમનો પ્રભાવ મારી નાંખશે.\nહું એક દર્પણ …\nહું એક દર્પણ …\nઝીલું ઘરતીને, હું ઝીલું ગગનને\nઆ એકનો એક પ્રશ્ન રૂપલી છેલ્લા ત્રણેક દિવસથી વખત જોઇને સુરાને પૂછી લેતી. અને હમણાં અડધી રાત્રે પણ એના એ પ્રશ્નમાં છુપાયેલી આશાનું કિરણપુંજ સુરાને પણ નિરાશાના મધદરિયે આશાનું તાંતણું આપી ગયું…\nઅભિનય કર્યો છે ‘જાણી… જાણી…’\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nકોઈના પ્રભાવમાં તો કદી ન આવું\nગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…\nએક પત્ર દીકરીને ( રેખા શુક્લ )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/hellaro/", "date_download": "2020-09-30T06:38:20Z", "digest": "sha1:X35TRSHU44TF6Y72C7UJMK3ENVU725FY", "length": 20135, "nlines": 285, "source_domain": "sarjak.org", "title": "હેલ્લારો : ફિલ્મનો ટાઈમ આટલો ઓછો કેમ...? » Sarjak", "raw_content": "\nહેલ્લારો : ફિલ્મનો ટાઈમ આટલો ઓછો કેમ…\nહેલ્લારો – ના ગમ્યું… જરાય ના ગમ્યું… આ તો ચીટીંગ કહેવાય… ફિલ્મનો રનીંગ ટાઈમ ફક્ત ૧૨૩ મિનીટ (૨ કલાક અને ૩ મિનીટ) જ. વધારે કેમ નહિ… એવું લાગ્યું કે અભી ના જાઓ છોડ કે… કે દિલ અભી ભરા નહિ… કમબખ્ત દિલ દિમાગ ઔર મન લાલચી હો ગયા.\nથિયેટરમાંથી તો બહાર નીકળી ગયાં, પણ ફિલ્મમાંથી બહાર નીકળવું અઘરું છે.\nજો હેલ્લારોને એવોર્ડ ના મળ્યો હોત તો એ એવોર્ડ કમિટીની નિષ્ફળતા ગણાઈ હોત.\nહેલ્લારો – ‘માસ્ટરપીસ’, ‘મસ્ટ મસ્ટ મસ્ટ વોચ’, ‘ક્લાસ મૂવી ફોર માસ’, ‘અનુભવ અને તેનાંથી પણ આગળ વર્ણવી ના શકાય એવી અનુભૂતિ’.\nએક સમય એવો હતો કે ગુજરાતી ફિલ્મ માટે એવું કહેવાતું કે ‘ગામડું, ગરબો અને ગોકીરો’. હેલ્લારો ફિલ્મ વિશે પણ આ જ લાગુ પડે છે, ફરક માત્ર એટલો જ છે કે “ગામડું, ગરબો અને ગરિમા”.\nમેં ટ્રેઈલર જોઈને પણ લખ્યું હતું અને આજે ફિલ્મ જોઈને ફરી એ જ વાત કે હેલ્લારોને નેશનલ એવોર્�� મળ્યો છે એટલે ફિલ્મ બેસ્ટ નથી, ફિલ્મ બેસ્ટ છે એટલે એવોર્ડ મળ્યો છે.\nસામાન્ય રીતે એવું લાગે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હોય એટલે ભારેખમ, ગંભીર અને આર્ટ ફિલ્મ ટાઈપની જ હોય. બાહુબલીને પણ આવો એવોર્ડ મળેલો છે. હેલ્લારોનો વિષય ગંભીર જરૂર છે, પણ ફિલ્મ એવી ભારેખમ કે અમુક ખાસ વર્ગને જ પસંદ પડે એવી બિલકુલ નથી. એમાં મનોરંજનવાળો મેસેજ છે અને મેસેજવાળું મનોરંજન. ફિલ્મમાં ગંભીરતા અને હળવાશનું બેલેન્સ અને સ્વિચ ઓવર બખૂબી જાળવવામાં આવ્યું છે.\nઆવો વિચાર જ કેવી રીતે આવે કે ગરબો, ઢોલ અને મીઠાનું રણ પણ ફિલ્મમાં આટલું બધું મહત્વનું પાત્ર હોય શકે. જો કલાકારોની વાત કરીએ તો ફિલ્મમાં કોઈ મુખ્ય પાત્ર છે જ નહિ, દરેક સ્ત્રી અને પુરુષ કલાકાર મુખ્ય છે. દરેક કલાકારોએ એટલી બારીકાઈથી પાત્રપ્રવેશ કર્યો છે કે એમનાં પડદા પરનાં રૂપ જોઈને માની જ ના શકાય કે આ બધાં કલાકારો રીયલ લાઈફમાં ખરેખર આવાં નથી. તેઓએ અભિનય કર્યો જ નથી, રણની જિંદગી સાચુકલા જીવ્યાં છે.\nસિનેમાહોલમાં એકવાર ફિલ્મ સ્ટાર્ટ થયાં બાદ ભૂલાઈ જાય છે કે આપણે ૨૦૧૯માં જે તે સ્થળ પર બેઠાં છીએ. એવું લાગે કે જાણે આપણે ૧૯૭૫માં કચ્છનાં રણમાં બધું નજર સામે જોઈ રહ્યાં છિએ.\nકલાકારનાં વખાણ કરવાં કે સ્ટોરી-સ્ક્રીનપ્લે-ડાયલોગનાં, ડાયરેકશનનાં વખાણ કરવાં કે એડિટર અને સિનેમેટોગ્રાફરનાં, લીરીક્સનાં વખાણ કરવાં કે મ્યુઝીક અને બેકગ્રાઉન્ડ સ્કોરનાં, કોરિયોગ્રાફીનાં વખાણ કરવાં કે સાઉન્ડ ડિઝાઈન અને સોંગ મિક્સિંગનાં, પ્રોડક્સન ડિઝાઈનરનાં વખાણ કરવાં કે મેકઅપ ડિઝાઈનર અને કોસ્ચ્યુમ ડિઝાઈનરનાં… દરેક ડીપાર્ટમેન્ટમાં દરેકે પોતાનું બેસ્ટ આપ્યું છે.\nઆખી ફિલ્મમાં રૂવાડાં ઉભા થઈ જાય કે ગળે ડૂમો ભરાઈ જાય કે આંખોમાં આંસુ થીજી જાય એવી એક નહિ પણ અનેક ક્ષણો છે. એ વિશે નહિ લખું કારણ કે એ માણવાનો અને અનુભૂતિનો વિષય છે.\nફિલ્મમાં ડિટેલિંગ, ડેપ્થ અને બિટવિન ધ લાઈન્સ એટલાં જોરદાર છે કે કદાચ ફિલ્મ જેટલી વાર જોઈએ એટલી વાર કંઈક નવું જોવા અને સમજવા મળે.\nખાસ વાત કરવી છે, ફિલ્મનાં ક્લાઈમેક્સ અને એન્ડની. વન ઓફ ધ બેસ્ટ… ફિલ્મ પૂરી થયાં બાદ એવું લાગ્યું કે જાણે ખુરશીમાં પગ જડાઈ ગયાં… એક અંદરથી ધક્કો લાગ્યો. થિયેટરમાં જાણે સન્નાટો છવાઈ ગયો. ખાસ નેમ ક્રેડીટ વખતે આવતું મ્યઝિક અચૂક સાંભળજો… હ્રદયનાં તાર ઝણઝણાવી દે તેવું છે.\nફિલ્મની ખાસ વાત એ છે કે એ જવાબ ન��ી આપતી પણ આપણા મન-મગજમાં સવાલ ઊભાં કરે છે. વિચાર કે ફિલોસોફી થોપવામાં નથી આવી, પણ આપણને વિચારતાં કરે છે. હેલ્લારો પડદાની અંદર અને બહાર બંને બાજુ એકસરખો અનુભવાય છે. જે મારા મતે ફિલ્મની જીત છે, સફળતા છે.\n“અહિયાં બીજું છે પણ શું… ખારા પવનનાં સૂસવાટા અને મૂંગા ભૂંગાનાં સન્નાટા.”\nફિલ્મ તમે આ વિક-એન્ડમાં જોઈ આવો અને જોઈને તમને ગમશે જ એ ખાતરી છે… સાથે બીજાને પણ જોવાનું કહેવાનું ચૂકતા નહિ.\nમળવાના બહાના કંઈ ઓછા નથી ને\nતોય અળગા રહેવાનું શીખી લીધું\nચાલ હવે, ભેદ ભાવ ભુલી\nચાલ હવે, ચાહત નો ઉત્સવ મનાવી એ.\nઆજ હવે, ફુલો ની ફોરમ થી જીવન મહેંકાવી એ.\nસાંવરીયા તારી પાધલડી એ મારુ મન મોહયું,\nતારી આ કસુંબલ આંખડી એ મારુ મન મોહયું.\nઝૂકવા મન એટલે તૈયાર છે\nમંદિર હવે પ્રભુને પસંદ નથી\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nકોઈના પ્રભાવમાં તો કદી ન આવું\nગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…\nએક પત્ર દીકરીને ( રેખા શુક્લ )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/bold-and-beautiful-photos-of-this-gujarati-actress-karishma-tanna-getting-viral-on-social-media-9596", "date_download": "2020-09-30T05:49:51Z", "digest": "sha1:ECENA5MMIDDN4DCJIKBVNOUZ2FYRI2WY", "length": 11030, "nlines": 97, "source_domain": "www.gujaratimidday.com", "title": "ખતરો કે ખિલાડીનો ખિતાબ જીતીને ગર્વ અપાવ્યો છે આ ગુજરાતી અભિનેત્રીએ - entertainment", "raw_content": "\nખતરો કે ખિલાડીનો ખિતાબ જીતીને ગર્વ અપાવ્યો છે આ ગુજરાતી અભિનેત્રીએ\nકર્લસ પર આવતા એક્શન આધારિત રિયાલીટી શો 'ખતરો કે ખિલાડી' સિઝન 10ની વિજેતા બની છે અભિનેત્રી કરિશ્મા તન્ના\nકલર્સ પર આવતાં ઍક્શન શૉ ખતરો કે ખિલાડીમાં જોવા મળેલી આ અભિનેત્રીને 26 જુલાઇ રવિવાર રાતના એપિસોડમાં ખતરો કે ખિલાડી શૉની વિજેતા જાહેર કરવામાં આવી.\nશૉમાં ખતરોં કે ખિલાડીનો ખિતાબ લેતી વખતે અભિનેત્રી ખૂબ જ ખુશ હતી.\nશૉ જીતી લીધા બાદ પણ કરિશ્મા પોતાની માતાનાં આશીર્વાદ અને તેમની પ્રાર્થનાઓને ભૂલી નહોતી.\nતેણે ટ્રૉફી જીત્યા પછી પણ તેની માતાનાં આશીર્વાદ અને પ્રાર્થનાઓ તેમજ તેનું મક્કમ મન અને શાંત મગજ તેને અહીં સુધી પહોંચાડવામાં સફળ રહ્યા તેવું માને છે.\nઅભિનેત્રીએ જણાવ્યું કે, \"જ્યારે પણ હું કોઈ સ્ટંટ કરતી ત્યારે મારી માતા મુંબઈમાં બેસીને મારી માટે પ્રાર્થના કરતી હતી અને આ જ બાબત મને દરેક સ્ટંટ કરવામાં હિમ્મત આપતી હતી.\"\nશૉમાં આપવામાં આવતા ટાસ્ક વિશે કરિશ્માએ કહ્યું હતું કે, \"શૉ મુશ્કેલ તો નહોતો. પણ શરૂઆતમાં મને લાગ્યું હતું કે, હું આ શૉ નહીં કરી શકું અને આ શૉ મારા માટે નથી. પરંતુ જેમ જેમ સ્ટંટ કરતી ગઈ તેમ મને અહેસાસ થયો કે હું મારી જાતને પણ સાબિત કરી શકીશ.\"\nઅભિનેત્રીએ પોતાના અનુભવ વિશે જણાવ્યું કે તે શાંત મન અને મગજથી કામ કરીને આ શૉના અંત સુધી પહોંચી અને વિજેતા પણ બની.\nકરિશ્મા તન્નાએ આ શૉનો ખિતાબ જીતીને સાબિત કર્યું છે કે ખતરો કે ખિલાડી માત્ર પુરુષો જ નહીં પણ સ્ત્રીઓ પણ બની શકે છે.\nઅભિનેત્રીએ કહ્યું હતું કે, \"પુરૂષોના ખિલાડી હોવાથી મને કોઈ તકલીફ નથી. કારણકે ભગવાને પુરૂષોને શારીરિક રીતે મજબૂત બનાવ્યા છે અને મહિલાઓને ભાવનાત્મક રીતે.\"\nઅભિનેત્રીએ જણાવ્યું કે તે શૉ જીતે કે ન જીતે પણ તેને ટૉપ 3 સુધી તો પહોંચવું જ છે.\nસ્વભાવે અભિનેત્રી ખૂબ જ મસ્તીખોર છે ���ેથી તેને જ્યાં તક મળે ત્યાં તે મસ્તી કરવાનું શરૂ કરી દે છે. આ તસવીરમાં તમે તેની એક ઝલક જોઇ પણ શકો છો.\nકરિશ્મા તન્ના ટીવીની ફૅમસ સીરિયલ 'નાગિન 3'માં લીડ એક્ટ્રેસના રોલમાં પણ દેખાઇ ચૂકી છે.\nકરિશ્મા તન્નાની બીજી ટીવી સિરિયલ 'કયામત કી રાત' પણ ખૂબ જ લોકપ્રિય રહી.\nકરિશ્મા તન્નાની ગ્લેમરસ ફોટો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.\nઅભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી ઍક્ટિવ છે અને તે પોતાના આવા ગ્લેમરસ ફોટોઝ શૅર કરતી હોય છે.\nકરિશ્મા માલદીવ વેકેશન પર છે અને આ તેનું બર્થડે વીક પણ છે, જેને તે ખૂબ જ એન્જૉય કરી રહી છે.\nકરિશ્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માલદીવ ટ્રિપની તસવીરો અપલોડ કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લૂકમાં દેખાય છે.\nકરિશ્માના ચાહકોને પણ તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. કરિશ્માએ તાજેતરમાં જ પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે અને તેણે તેના કેક કટિંગની તસવીરો પણ શૅર કરી હતી.\nકરિશ્માએ સ્વિમિંગ પૂલમાં પોતાનો બર્થડે કેક કટ કર્યો હતો અને તેનો બોલ્ડ લૂક પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો.\nતેના પછી તેણે શૅર કરેલી તસવીરોમાં કરિશ્માએ બ્લેક મોનોકોની પહેરી છે.\nકરિશ્માની આ તસવીરો ખૂબ જ સુંદર છે અને ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.\nતસવીરોમાં તેની બૅક પર બનાવાયેલો ટેટૂ પણ સ્પષ્ટ દેખાય છે અને આ તસવીરોમાં તે ખૂબ જ ખુશ પણ દેખાય છે.\nકરિશ્મા બિગ બૉસની એક્સ કોન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે અને કેટલાક દિવસ પહેલા ઘરવાળા પાસેથી સ્પેશિયલ ટાસ્ક કરાવવા બિગબૉસના સેટ પર પહોંચી હતી.\nસાથે જ તે બિગ બૉસના ઘરમાં કોન્ટેસ્ટન્ટને લઈને પોતાનો મત પણ આપતી રહે છે.\nવર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી.\nખતરોં કે ખિલાડી-10માં આ ગુજરાતી અભિનેત્રીએ ભાગ લીધો હતો. અને ઘણાં સમય પછી કોઈ મહિલા સ્પર્ધક આ શોની ટ્રોફી જીતી છે. આ ટાઈટલ જીત્યા બાદ અભિનેત્રી ખૂબ જ ખુશ છે. હા, અહીં વાત થઈ રહી છે કરિશ્મા તન્નાની. રવિવારે રાત્રે શૉનો ફિનાલે એપિસોડ ટેલિકાસ્ટ થયો. કરિશ્મા તન્ના સિવાય કરણ પટેલ (Karan Patel), ધર્મેશ યેલાન્ડે (Dharmesh Yelande) અને બલરાજ (Balraj) ફાઈનલિસ્ટ હતાં. આ સીઝન રોહિત શેટ્ટી (Rohit Shetty)એ હોસ્ટ કરી હતી. તસવીર સૌજન્ય (કરિશ્મા તન્ના ઇન્સ્ટાગ્રામ)\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ મા���્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/fruit-seller/", "date_download": "2020-09-30T05:46:44Z", "digest": "sha1:5VT4W7QSHYGJ5BV3OBR3KGSLGIM74V4A", "length": 6635, "nlines": 81, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Fruit Seller Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nઓરિસ્સાના અતિક્રમણનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nLalit Patel‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ મા અમેરીકાના રાષ્ટ્રપતિ આવવાનાં છે તો ગરિબનુ જીવન ધૂળ ધાણી કરી નાખ્યું સરકારે ભાજપ હટાઓ દેશ બચાવો 😢😢. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/apanu-gujarat/page-10/", "date_download": "2020-09-30T06:52:13Z", "digest": "sha1:DWI4Y7UUQ64CECKSLEONMOI7MWBAOWGO", "length": 27631, "nlines": 348, "source_domain": "gujarati.news18.com", "title": "News18 Gujarati Videos, Latest Videos News in Gujarati, Gujarati Khabar वीडियो", "raw_content": "\nગુજરાત સુપરફાસ્ટ: ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો\nગુજરાત સુપરફાસ્ટ: ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો\nગુજરાત સુપરફાસ્ટ: ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો\nગુજરાત સુપરફાસ્ટ: ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો\ncorona વચ્ચે શિક્ષકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી કમિશનરને લખ્યો પત્ર\nસુરતઃ corona વચ્ચે હીરા ઉદ્યોગમાં શરું થયો વેપારનો નવો ટ્રેન્ડ, વેપારીઓમાં મોટી રાહત\nઅમદાવાદઃ કોમર્શિયલ બજારને મોટો ફટકો, કંપનીઓએ ભાડે રાખેલી ઓફિસો ખાલી કરી\nસુરત Video વાયરલ: 'પેટમાં કોણે માર્યું', યુવકે હંગામો મચાવ્યો, રસ્તા વચ્ચે કરી ધમાલ\nપોલીસ અધિકારી પાસે 70 કરોડની ગેરકાયદેસર સંપત્તિ, ACB દરોડામાં થયો ખુલાસો\nઅમદાવાદઃ ચાર દિવસમાં ચાંદીમાં રૂ.8500 અને સોનામાં રૂ.2500નું તોતિંગ ગાબડું, જાણો આજના ભાવ\nસુરતઃ પાંડેસરામાં યુવાનનો હંગામો, ટીઆરબી જવાન અને પોલીસકર્મીના કોલર પકડ્યા\nઅમરેલી:વેણીવદરમાં પથ્થરવાળી જમીનના કારણે પાણી નીકળે છે, પથ્થરોમાં તિરાડોનું નિર્માણ થાય છે\nઊંઝા APMCમાં કથિત સેસ કૌભાંડ મામલો, સૌમિલ પટેલના પોલીસ તપાસ સામે સવાલ\nગુજરાત સુપરફાસ્ટ: ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો\ncorona વચ્ચે શિક્ષકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી કમિશનરને લખ્યો પત્ર\nસુરતઃ corona વચ્ચે હીરા ઉદ્યોગમાં શરું થયો વેપારનો નવો ટ્રેન્ડ, વેપારીઓમાં મોટી રાહત\nઅમદાવાદઃ કોમર્શિયલ બજારને મોટો ફટકો, કંપનીઓએ ભાડે રાખેલી ઓફિસો ખાલી કરી\nસુરત Video વાયરલ: 'પેટમાં કોણે માર્યું', યુવકે હંગામો મચાવ્યો, રસ્તા વચ્ચે કરી ધમાલ\nપોલીસ અધિકારી પાસે 70 કરોડની ગેરકાયદેસર સંપત્તિ, ACB દરોડામાં થયો ખુલાસો\nઅમદાવાદઃ ચાર દિવસમાં ચાંદીમાં રૂ.8500 અને સોનામાં રૂ.2500નું તોતિંગ ગાબડું, જાણો આજના ભાવ\nસુરતઃ પાંડેસરામાં યુવાનનો હંગામો, ટીઆરબી જવાન અને પોલીસકર્મીના કોલર પકડ્યા\nઅમરેલી:વેણીવદરમાં પથ્થરવાળી જમીનના કારણે પાણી નીકળે છે, પથ્થરોમાં તિરાડોનું નિર્માણ થાય છે\nઊંઝા APMCમાં કથિત સેસ કૌભાંડ મામલો, સૌમિલ પટેલના પોલીસ તપાસ સામે સવાલ\nરાજકોટઃ ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતનું કોરોનાથી થયું નિધન\nખેડૂત બિલનો વિરોધ કરવા ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશે, આવો છે વિરોધનો પ્લાન\nઅમદાવાદ સાયબર ક્રાઈમે પહેલીવાર ઝારખંડના જામતારામાં કર્યું ઓપરેશન, ચારની ધરપકડ\nસુરત : બ્યુટી પાર્લરમાં મહિલા પર એસિડ એટેક, પતિએ જ કર્યો હુમલો\nસેટેલાઇટ હની ટ્રેપ મામલો, આરોપીઓ કોને ટાર્ગેટ બનાવતા તે વિશે થયો ચોંકાવનારો ખુલાસો\nઆજના 4 વાગ્યા સુધીના મહત્વના સમાચાર \nAMCના આ ડોમમા મફતમાં કોરોના ટેસ્ટમાં થાય છે તો પણ અમદાવાદીઓ ડરીને નથી જતા\nSurat જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખેડૂતોના હિતોને લઇને વિપક્ષ દ્વારા હંગામો કરાયો\nસુરત: હજીરા ongc બ્લાસ્ટ, ધરતીકંપ જેવો થયો અનુભવ, એક વ્યક્તિનું સળગી જતા મોત\nબિગ ન્યૂઝ : IPL 2020માં કોમેન્ટ્રી કરી રહેલા આ દિગ્ગજ ખેલાડીનું નિધન\nGujarat ગુંડા એક્ટ મુદ્દે CMનું નિવેદન, જનતાની સુરક્ષા માટે કડક નિર્ણયો કર્યા\nસુરતમાં Corona કહેર: બપોર સુધીમાં 175 કેસ, મૃત્યુઆંક 900ને પાર\nસરકાર સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફીની જાહેરાત નહીં કરે તો કૉંગ્રેસ આંદોલન કરશે\nઅમદાવાદ: વંશ વધારવા સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ આચર્યું દુષ્કર્મ, કેવી રીતે ફૂટ્યો ભાંડો\nSurat: હજીરા ONGCમાં લાગેલી આગમાં 1નું મોત, બહારની બાજુમાં હતું ઝૂંપડું\nBharuchથી Vadodara તરફ 15 કિમી લાંબો જામ, માર્ગ બિસ્માર બનતા ભારે ટ્રાફિકજામ\nસુરતઃ ‘તું ગાંડી છે’ કહી પુત્રોએ માતા પર ત્રાસ ગુજાર્યો, સંપત્તિના કાગળો ઉપર સહી કરાવી લીધ\nસરકાર સ્કૂલોની ફી માફીની જાહેરાત નહીં કરે તો કૉંગ્રેસ ગામડાઓ સુધી આંદોલન કરશે: ધાનાણી\nઆજના ગુજરાત અને દેશભરના મુખ્ય સમાચાર વિગતે \nJamnagarના SP તરીકે દિપેન ભદ્રને સંભાળ્યો ચાર્જ, અપાયું ગાર્ડ ઓફ ઓનર\nFit India: PM મોદીએ ફિટનેસને લઈ કોહલી, મિલિન્દ સોમન સહિત અનેક દિગ્ગજો સાથે કરી વાત\nસુરતીઓ સાવધાન : KYC અપડેટના બહાને ભેજાબાજે લાખો રૂપિયાની કરી છેતરપિંડી\nઆજના 1 વાગ્યા સુધીના મહત્વના સમાચાર \nSuratના યુવકની ટીમ ક્રિકેટ એપમાં જીતી 1 કરોડ રૂપિયા, સોશિયલ મીડિયામાં ધૂમ ચર્ચા\nAMC ની સામાન્ય સભા મળે તે પહેલા તમામ કોર્પોરેટરોનો કોરોના ટેસ્ટ, રાત સુધી મળી જશે રિપોર્ટ\nRajkotમાં જનતાએ જ ખાડા પૂર્યા, અનેક રજૂઆતો બાદ તંત્ર નહોતું કરતું કામ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: જજે વાંચવાનો શરૂ કર્યો ચુકાદો, વીડિયો કૉલથી જોડાયા અડવાણી-જોશી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Sports_news/Detail/17-09-2020/30624", "date_download": "2020-09-30T06:00:04Z", "digest": "sha1:3NMNNVQNYANXDZ3AVC7DHVSSQ4LHB4FF", "length": 12570, "nlines": 130, "source_domain": "akilanews.com", "title": "ડ્રીમ ઇલેવન-આઇપીએલ-ર૦ર૦ની લીગ મેચનો વિસ્તૃત કાર્યક્રમ", "raw_content": "\nડ્રીમ ઇલેવન-આઇપીએલ-ર૦ર૦ની લીગ મેચનો વિસ્તૃત કાર્યક્રમ\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nલક્ષ્મી વિલાસ બેંકને ખરીદશે પ��જાબ નેશનલ બેંક access_time 11:28 am IST\nવિશ્વમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર અર્થવ્યવસ્થાઓમાં ભારત access_time 11:28 am IST\nઉત્તર પ્રદેશના ગેંગરેપ-હાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું : રાતોરાત અંતિમ સંસ્કાર access_time 11:27 am IST\nસુશાંત કેસની તપાસ કરતી NCBના ૨૦ કર્મી કોરોના પોઝિટિવઃ દિપીકા સારા અલી સહિતનો થશે કોરોના ટેસ્ટ access_time 11:26 am IST\n૧૦ વર્ષથી મોટા દર ૧૫માંથી એક વ્યકિતને થયો કોરોના access_time 11:25 am IST\nકાલથી બેંક - વાહન સાથે જોડાયેલા નિયમોમાં થશે ફેરફાર access_time 11:25 am IST\nભારતીય ધનકુબેરોની યાદીમાં ૬૦ ગુજરાતી ઉદ્યોગપતિઓ access_time 11:24 am IST\nનેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST\nજીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST\nસરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST\nરાજનેતાઓના ફિટનેસ ફંડા : દાદાની ઉંમરે પણ 'ફિટ ભી, હિટ ભી' access_time 1:03 pm IST\nપ્રતિબંધિત નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરીમાં ભારત સહીત 21 દેશોનો સમાવેશ : ડોનાલ્ડ ટ્રમ્પએ આરોપ લગાવ્યો access_time 7:09 pm IST\nદેપસોંપમાં લાંબા સમયથી ભારતીય જવાનોને પ્રવેશ નહીં access_time 9:48 pm IST\nપૂ. ગુરૂદેવે સુચવેલો ઔષધીય પ્રસાદ અમૃતધારા વિનામૂલ્યે access_time 11:58 am IST\nરાજકોટ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી કોરોનાથી સંક્રમિતઃ તબિયત એકદમ ટનાટન access_time 11:06 am IST\nજામનગરમાંથી એકસેસ ચોરીને રાજકોટમાં ફેરવતા રાજેશ અને દિવ્યેશ પકડાયા access_time 3:56 pm IST\nકોરોનાના ભરડામાં કચ્છઃ એકિટવ કેસ, નવા દર્દીઓ અને મોતના આંકડાઓમાં સતત ઉછાળો access_time 12:04 pm IST\nચોરવાડ પોલીસની હકુમતમાં જુગાર રમતા ર૦ શખ્સો પોલીસ ઝપ્ટે ચડ્યા access_time 1:03 pm IST\nકોરોના કેસ વધતા જામનગરની ચાંદીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન : બપોરના બે વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રહેશે :ગ્રેઇન માર્કેટના વેપારીઓની જેમ નિર્ણય access_time 11:02 am IST\nસુરતના રેલ્વે સ્ટેશન નજીક ગરનાળાની લોખંડની ગડર તૂટી; યુવકને ગંભીર ઈજા: બે લોકોનો બચાવ access_time 12:13 pm IST\nભાજપના વધુ એક નેતાને કોરોનાની ઝપટે :વડોદરાના પૂર્��� મેયર ભરત ડાંગરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 11:24 am IST\nવલસાડમાં વધુ એક લૂંટનો ભેદ ગણતરીના દિવસમાં ઉકેલતી પોલીસ access_time 1:06 pm IST\nરશિયાના સેન્ટ પીટર્સબર્ગની લિઝા નામની મહિલાએ બનાવી 100 જેટલી પેઈન્ટિંગનું રિક્રિએશન access_time 5:37 pm IST\nચીનમાં સેલ્ફ ડ્રાઈવિંગ બસની ટ્રાયલ શરૂ કરવામાં આવી access_time 5:38 pm IST\nઆ લંડનનું સૌથી પાતળું ઘર,પહોળાઈ જસ્ટ ૫ ફુટ ૫ ઇંચ-કિંમત ૯ કરોડ રૂપિયા access_time 2:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવિનામૂલ્યે ઓનલાઇન સંસ્કૃત ભાષા શીખવાની તક : કેનેડા અને યુ.એસ. સ્થિત SGVP ગુરુકુળ ના ઉપક્રમે કરાયેલું આયોજન : દર શુક્રવારે રાત્રે 9 કલાકે યોજાનારા સંસ્કૃત ક્લાસમાં જોડાવા માટે સંપર્ક કરો access_time 12:08 pm IST\nપ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં કથિત વિદેશી હસ્તક્ષેપ કરતાં વધુ ભય પોસ્ટલ બેલેટ પેપરનો છે : ઘાલમેલ થઇ શકે : કોઈની બદલે કોઈ મત આપી દયે તેવી પણ શક્યતા : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:50 pm IST\nપ્રતિબંધિત નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરીમાં ભારત સહીત 21 દેશોનો સમાવેશ : ડોનાલ્ડ ટ્રમ્પએ આરોપ લગાવ્યો access_time 7:09 pm IST\nમુસેટ્ટીએ સ્ટેન વાવરિન્કાને હાર આપીને અપસેટ કર્યો access_time 8:06 pm IST\nફ્રેન્ચ ફૂટબોલ ટૂર્નામેન્ટ - લીગ 1ની બે મેચમાંથી નેમાર બહાર access_time 5:25 pm IST\nICC રેન્કિંગમાં વિરાટ અને રોહિત ટોપ-3માં કાયમ access_time 5:25 pm IST\nનોરા થઇ ખુશઃ વધ્યા ચાહકો access_time 10:01 am IST\nફરી શરૂ થશે શોભિતાની ફિલ્મનું શુટીંગ access_time 10:00 am IST\nકરિશ્મા-કરીનાના કહેવાથી પિતા રણધીરે જોડાયા ઇન્સ્ટાગ્રામ સાથે access_time 4:59 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2015/03/08/10/42/1760", "date_download": "2020-09-30T04:55:38Z", "digest": "sha1:PPX3BKWB6QC5P36INUS5JN5UCEP4MKC6", "length": 19771, "nlines": 73, "source_domain": "chintannipale.in", "title": "એ તો મને મારા સંસ્કાર આડે આવે છે! – ચિંતનની પળે | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nએ તો મને મારા સંસ્કાર આડે આવે છે\nએ તો મને મારા સંસ્કાર આડે આવે છે\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nવીજના ચમકાર જેવું હોય છે, આયખું પળવાર જેવું હોય છે,\nલે,કપાયા દુઃખના દા‘ડા બધા, જો સમયને ધાર જેવું હોય છે,\nસત્યનાં શસ્ત્રો ઉગામી તો જુઓ, જૂઠ ખાલી વાર જેવું હોય છે,\nછેડવાથી શક્ય છે રણકી ઊઠે, મન વીણાના તાર જેવું હોય છે.\nદરેક માણસની એક ફિતરત હોય છે. દરેકે પોતાના મનમાં મર્યાદાની એક રેખા આંકેલી હોય છે. આ હદ, આ લાઇન કે આ બોર્ડર દેખાતી નથી પણ માણસના વર્તનમાં વર્તાતી ���ોય છે. માણસ અમુક હદથી સારો થઈ શકતો નથી. માણસ અમુક હદથી ખરાબ પણ બની શકતો નથી. દરેક માણસમાં કંઈક ‘ઇનબિલ્ટ’ હોય છે. તે માણસને અમુક વર્તન કરવા પ્રેરે છે. એ જ અમુક વર્તન કરતાં રોકે છે. માણસને વિચાર તો ઘણા આવતા હોય છે. દરેક વિચારને માણસ અનુસરતો નથી. ના, મારાથી આવું ન થાય. હું આવું કરી શકું નહીં. મને એ ન શોભે. હું આવું કરું તો તો પછી એનામાં અને મારામાં ફર્ક શું એ શું હોય છે જે માણસને રોકી રાખે છે એ શું હોય છે જે માણસને રોકી રાખે છે એ સંસ્કાર હોય છે. એ સમજણ હોય છે. એ આવડત હોય છે. તમે ધારો તોપણ અમુક વાત, અમુક વર્તન, અમુક કૃત્ય કરી જ ન શકો.\nએક યુવાનની વાત છે. એ હંમેશાં એવું ઇચ્છતો કે તેના પરિવારમાં બધા ખૂબ પ્રેમથી રહે. જોકે, પરિવારના અમુક સભ્યોનો સ્વભાવ વિચિત્ર હતો. માંડ શાંતિ થાય ત્યાં એ લોકો કંઈક એવું કરે કે દરેક સંબંધની સામે સવાલ ઊભા થઈ જાય. ખર્ચ બાબતે એક દિવસ એક સભ્ય સાથે બોલાચાલી થઈ ગઈ. યુવાન સાચો હતો. એ કંઈ જ ન બોલ્યો. સાંભળી લીધું. સહન કરી લીધું. તેના મિત્રને આ વાત ખબર પડી એટલે તેણે કહ્યું કે તારે પણ મોઢામોઢ કહી દેવાની જરૂર હતી. તેં શા માટે સાંભળી લીધું યુવાને કહ્યું કે મને પણ વિચાર તો એવો જ આવી ગયો હતો કે એેને ચોપડાવી દઉં. મને મારા સંસ્કાર આડે આવે છે. હું જ મને રોકી લઉં છું. હું ડરતો નથી. બીજા મિત્રએ કહ્યું, એ જ તો ફર્ક છે. તું સાચો છે. તું પણ એના જેવો થઈ શક્યો હોત. તું એના જેવો નથી. આ વાત જ તને એનાથી જુદો પાડે છે. મહત્ત્વની વાત એ છે કે તું તારી આઇડેન્ટિટી ગુમાવતો નથી. જ્યારે આપણે એક રસ્તે ચાલી શકીએ એમ ન હોય ત્યારે આપણે આપણો રસ્તો બનાવી લેવાનો હોય છે. વહેતું પાણી જ માર્ગ બનાવી શકતું હોય છે. ખાબોચિયાનું પાણી કિનારાની બહાર નીકળી શકતું નથી. આ પાણી ગંધાઈ જાય છે. વહેતું પાણી જ નિર્મળ હોય છે. તું વહેતો રહે, માર્ગ થઈ જશે.\nબોલી દેવું બહુ સહેલું છે. સાંભળવું અઘરું છે. જે સાચું ન હોય એ સાંભળવું વધારે આકરું હોય છે. ઘણી વખત આપણે સાંભળી લઈએ છીએ. એટલા માટે નહીં કે આપણે ખોટા હોઈએ છીએ. ઘણી વખત આપણે સાચા હોઈએ છતાં સાંભળી લેતા હોઈએ છીએ. એક માણસને ખોટા આક્ષેપો મૂકી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. બોસે એને બેફામ રીતે ખખડાવ્યો. એ માણસ એક શબ્દ ન બોલ્યો. બોસે છેલ્લે પૂછયું કે, તમારે કંઈ કહેવું છે એ યુવાને એક જ શબ્દમાં કહ્યું, ના. એ ચાલ્યો ગયો. એને ખબર હતી કે ત્યાં કંઈ કહેવાનો મતલબ ન હતો. બીજું એ કે તેની સાથે આ છેલ્લી મુલાકાત હતી. જે થયું એ ખોટું હતું એની પણ એને ખબર હતી. તેને એની પણ સમજ હતી કે દરેક વખતે સાચું જ થાય એવું જરૂરી હોતું નથી. આપણી સામે અમુક અયોગ્ય, ખોટું અને ગેરવાજબી થતું હોય છે. આપણું શાણપણ જ્યાં કામ લાગે એમ ન હોય ત્યાંથી ખસી જવું એ પણ એક આવડત જ છે. હા, આપણને એમ થાય કે આપણે કંઈ કરી ન શક્યા. મને અન્યાય થયો છે. જોકે, આવું થાય ત્યારે એવું જ સમજવું જોઈએ કે અન્યાય પૂરો થયો. હવે મારે નવી મંજિલ તરફ ગતિ કરવાની છે.\nસારા થવું અઘરું છે. સારાપણાનો પણ થાક લાગતો હોય છે. મારે જ બધાનું ધ્યાન રાખવાનું દરેક વખતે મારે જ ફાયર ફાઇટરનું કામ કરવાનું દરેક વખતે મારે જ ફાયર ફાઇટરનું કામ કરવાનું હા, કરવું પડતું હોય છે. અમુક માણસનું સર્જન જ અમુક કર્તવ્ય માટે થયું હોય છે. એને ગમે કે ન ગમે એણે સારા બની જ રહેવું પડતું હોય છે, કારણ કે એ ખરાબ થઈ શકતાં જ નથી. તમે જે થઈ શકો એમ ન હોવ એ થવાનો તમારે પ્રયત્ન પણ ન કરવો જોઈએ. એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે હું તંગ આવી ગયો છું. મારી સમજ જ બોજ બની ગઈ છે. હું ડાહ્યો છું એનો મતલબ એવો કે બધા મન ફાવે એમ જ કરે હા, કરવું પડતું હોય છે. અમુક માણસનું સર્જન જ અમુક કર્તવ્ય માટે થયું હોય છે. એને ગમે કે ન ગમે એણે સારા બની જ રહેવું પડતું હોય છે, કારણ કે એ ખરાબ થઈ શકતાં જ નથી. તમે જે થઈ શકો એમ ન હોવ એ થવાનો તમારે પ્રયત્ન પણ ન કરવો જોઈએ. એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે હું તંગ આવી ગયો છું. મારી સમજ જ બોજ બની ગઈ છે. હું ડાહ્યો છું એનો મતલબ એવો કે બધા મન ફાવે એમ જ કરે ફિલોસોફરે કહ્યું, તું પણ તને મન ફાવે એમ કરને ફિલોસોફરે કહ્યું, તું પણ તને મન ફાવે એમ કરને પેલા માણસે કહ્યું કે હું એવું નથી કરી શકતો પેલા માણસે કહ્યું કે હું એવું નથી કરી શકતો ફિલોસોફરે કહ્યું કે તો પછી તું જે કરે છે એ જ કરતો રહે. સારાપણાની પણ ફરિયાદ ન કર. તું બદલી નથી શકવાનો. કોઈ બદલી શકતું નથી. હું પણ ક્યાં બદલી શકું છું. હું જે કરું છું એના સિવાય બીજું કંઈ ન કરી શકું.\nદરેક માણસ જે કામ કરતો હોય છે એ છોડીને એને બીજું કામ કરવાનું મન થતું જ હોય છે. નોકરી કરતા હોય એને ધંધો કરવાનું મન થતું હોય છે. બિઝનેસ કરતા હોય એને એવું થતું હોય છે કે આના કરતાં નોકરી સારી. નોકરીનો સમય પતે એટલે ખંખેરીને ઊભા થઈ જવાનું. આવા વિચાર કરીને ઘણા લોકો જોખમ પણ કરતાં હોય છે. અમુક લોકો સફળ પણ થાય છે. જોકે, આવા લોકોની ટકાવારી બહુ ઓછી હોય છે. મોટાભાગે તો છેલ્લે એને એવું જ થતું હોય છે કે જે કરતા હતા એ જ સારું હતું. એક મિત્રએ સરસ વાત કરી કે, મેં નક્કી કર્યું છે કે હું જે કરું છું, એ જ કરતો રહીશ, કારણ કે મને બીજું કંઈ આવડતું નથી. જે આવડતું નથી એ નવેસરથી શીખવા કરતાં અત્યારે જે આવડે છે એ જ કરું એ બહેતર છે. ઘણાં બધાં એવાં તત્ત્વો હોય છે જે આપણા લોહીમાં હોય છે. આપણા જિન્સ સાથે એ જડાઈ ગયા હોય છે. એનો મતલબ જરાયે એવો નથી કે કોઈ સાહસ ન કરવું કે જે આવે એ બધું સહન કરી લેવું. વિચાર એટલો જ કરવાનો કે જે થઈ રહ્યું છે એ મારી પ્રકૃતિને માફક આવે એવું છે માણસ પોતાની પ્રકૃતિ વિરુદ્ધ કરવા જાય ત્યારે એ થાપ ખાઈ જતો હોય છે. તમારી ભૂમિકા તમે નક્કી કરો અને તેને વળગી રહો. તમે તમારી જાતમાં જ જુઓ કે તમારી અંદર શું ઇનબિલ્ટ છે. જે ન હોય એ કરવા ન જાવ. સંસ્કાર પણ તમારી અંદર એવા સ્થપાઈ ગયા હોય છે જેને તમે છોડી શકતા નથી. એને છોડવાના પ્રયત્નો પણ ન કરો.\nતમારા સંસ્કાર, તમારી સમજણ અને તમારી આવડત જ્યારે પણ આડી આવતી હોય ત્યારે એને આવવા દો. એ જ તમને ખોટા માર્ગે જતાં રોકશે. દુનિયા એવી છે કે આપણને ક્યારેક એવું લાગે કે સારા થવાનો કોઈ મતલબ નથી. સારાનો જમાનો જ નથી. સારા થઈને મેં શું મેળવી લીધું સારા થઈને આપણે શું મેળવ્યું તેનો આપણને અંદાજ નથી હોતો. આપણે ઘણું મેળવ્યું હોય છે. આપણે જે મેળવ્યું હોય છે એની દુનિયાને તો ખબર હોય જ છે. બીજું કંઈ નહીં તો બધાને એટલી તો જાણ હોય જ છે કે એ સારો માણસ છે. તમારાથી કોઈ ડરે નહીં તો કંઈ નહીં પણ તમારી શરમ રાખે અથવા તો તમને આદર આપે તો માનજો કે તમે ઘણું મેળવ્યું છે. સાચી તાકાત, ખરી શક્તિ અને યોગ્ય સત્તા એ જ છે જે આપણને લોકોની નજરોમાં ઉપર ઉઠાવે. આદરપાત્ર થવાનું બધાના નસીબમાં નથી હોતું. સંસ્કાર જ માણસને સજ્જન બનાવતા હોય છે. ટૂંકા રસ્તા હંમેશાં જોખમી હોય છે. લાંબા રસ્તે ચાલવું વધુ પડે છે પણ જ્યારે મંજિલે પહોંચીએ છીએ ત્યારે આપણા રસ્તે ચાલ્યાના આનંદનો અદ્ભુત અહેસાસ થતો હોય છે.\nકોઈ પણ સ્થિતિમાં હતાશ ન થાવ. ક્યારેક ક્યારેક ચાવીના ઝૂડામાંની છેલ્લી ચાવી તાળું ખોલી દે છે. –અજ્ઞાાત\n(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 8 માર્ચ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)\n…તો મારી જિંદગી કંઇક જુદી જ હોત\nતારી એ વાત સાથે હું સંમત નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કે���ેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/queens-awards/", "date_download": "2020-09-30T07:18:20Z", "digest": "sha1:ZT7CDUJ6LVINPYPFLN6CRZX7LFU2FFLK", "length": 9833, "nlines": 126, "source_domain": "www.gujarat.co.uk", "title": "ગુરૂ નાનક ગુરૂદ્વારા સ્મેથવિકને વોલંટયરીંગ સેવા માટે ક્વીન્સ એવોર્ડ - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nHome International news Britain ગુરૂ નાનક ગુરૂદ્વારા સ્મેથવિકને વોલંટયરીંગ સેવા માટે ક્વીન્સ એવોર્ડ\nગુરૂ નાનક ગુરૂદ્વારા સ્મેથવિકને વોલંટયરીંગ સેવા માટે ક્વીન્સ એવોર્ડ\nસ્મેથવિક, વેસ્ટ મિડલેન્ડ્સ સ્થિત શિખ આધ્યાત્મિક કેન્દ્ર ગુરુ નાનક ગુરૂદ્વારાના સ્વયંસેવકોને, વોલંટયરીંગ સેવા માટે ક્વીન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે વોલંટયરીંગ ગૃપને આ દેશમાં મળતો સૌથી મોટો એવોર્ડ છે. 1961માં સ્થપાયેલ, ગુરૂદ્વારા, યુનાઇટેડ કિંગડમનું સૌથી પ્રાચીન અને સૌથી મોટા ગુરૂદ્વારા પૈકીનુ એક છે, જે સમગ્ર સમુદાય માટે ઘણી વૈવિધ્યસભર સેવાઓ આપે છે. 2018માં હિસ્ટોરીક ઇંગ્લેન્ડે ટોચના 10 સ્થાનોમાં ગુરુદ્વારાની પસંદગી કરી હતી.\nગુરૂદ્વારા તેના સેવાભાવી ઉદ્દેશોને અનુસરીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. આ પ્રવૃત્તિઓ થકી ગુરૂદ્વારામાં આવતા લોકો અને વિશાળ સમુદાય બંનેને લાભ પૂરો પાડે છે. આ ગુરૂદ્વારા શીખ મુલ્યો અને આધ્યાત્મિક ઉત્થાન, મૂલ્યો આધારિત શિક્ષણ, નાગરિક પ્રવૃત્તિઓ, યુવાનોની ભાગીદારી, આરોગ્યસંભાળ દ્વારા વૃદ્ધોને સહાય અને શીખ અને બ્રિટિશ વારસાના સંવર્ધનનુ કાર્ય કરે છ��. ગુરૂ નાનક ગુરૂદ્વારા, સ્મેથવિકને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અન્ય 230 સખાવતી સંસ્થાઓ, સામાજિક ઉદ્યોગો અને સ્વૈચ્છિક જૂથોની સાથે મળ્યો છે.\nગુરૂ નાનક ગુરૂદ્વારા સ્મેથવિકના પ્રતિનિધિઓને આ એવોર્ડ ઉનાળા પછી વેસ્ટ મિડલેન્ડ્સના લોર્ડ લેફ્ટનન્ટ જોન ક્રેબટ્રી, ઓબીઇ તરફથી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ગુરૂ નાનક ગુરૂદ્વારા સ્મેથવિકના બે સ્વયંસેવકો મે 2021માં બકિંગહામ પેલેસ ખાતે ગાર્ડન પાર્ટીમાં ભાગ લેશે.\nગુરૂ નાનક ગુરુદ્વારા સ્મેથવિકના પ્રમુખ જસવિન્દર સિંઘે જણાવ્યું હતું કે “અમે આ અદભૂત એવોર્ડ મળતા સંપૂર્ણ આનંદ અનુભવીએ છીએ. ગુરૂ નાનક ગુરૂદ્વારાના બધા સ્વયંસેવકો (સેવાદરો)ની આશ્ચર્યજનક કામગીરીની ખૂબ જ પ્રખ્યાત છે. ગુરુદ્વારા સ્થાનિક સમુદાયની જરૂરિયાતોને પહોંચી વળવા ઉચ્ચ ગુણવત્તાની વિવિધ સેવાઓ આપે છે. મેનેજમેન્ટ કમિટી વતી હું બધા લોકોનો ખૂબ આભાર માનું છું.”\nPrevious articleગાયત્રી ઇસ્સાર કુમાર યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર\nNext articleછળ, કપટ, ઇર્ષા છોડી લોકોનું ભલુ કરો: પૂ. રામબાપા\nબાબરી ધ્વંસ કેસમાં અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના તમામ આરોપીને નિર્દોષ જાહેર કરાયા\nહાથરસ ગેંગ રેપ પીડિતાના મૃતદેહના પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે અંતિમ સંસ્કાર કરતા વિરોધ પ્રદર્શન\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nબાબરી ધ્વંસ કેસમાં અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના તમામ આરોપીને નિર્દોષ...\nહાથરસ ગેંગ રેપ પીડિતાના મૃતદેહના પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે અંતિમ સંસ્કાર...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Sports_news/Detail/17-09-2020/30625", "date_download": "2020-09-30T06:03:27Z", "digest": "sha1:YWKZBY5MPSINE5TIOKTBVU6KJ7D6S4VT", "length": 15918, "nlines": 134, "source_domain": "akilanews.com", "title": "દક્ષિણ આફ્રિકન બોર્ડ અને સરકાર વચ્ચે વિવાદ વધતા મોટો સ્પૉન્સર ખસી ગયો", "raw_content": "\nદક્ષિણ આફ્રિકન બોર્ડ અને સરકાર વચ્ચે વિવાદ વધતા મોટો સ્પૉન્સર ખસી ગયો\nદક્ષિણ આફ્રિકન ખેલાડીઓની મુશ્કેલી વધી\nનવી દિલ્હીઃ ક્રિકેટ દક્ષિણ આફ્રિકામાં શરૂ થયેલો વિવાદ અટકવાનુ નામ નથી લેતો, સરકાર અને બોર્ડની વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે દક્ષિણ આફ્રિકન ખેલાડીઓની મુશ્કેલી વધી ગઇ છે. આ વિવાદ વધતા પરિણામ એ આવ્યુ કે દક્ષિણ આફ્રિકાની ટીમની વનડે સ્પૉન્સર મોમેન્ટમએ એપ્રિલ 2021માં ટીમની સાથે ચાલુ કૉન્ટ્રાક્ટને રદ્દ કરી દીધો છે, અને હવે ટીમનો સાથ છોડવાનો નિર્ણય કર્યો છે.\nરિપોર્ટ્સ પ્રમાણે મોમેન્ટમે ટીમની સાથે પોતાની સ્પૉન્સરશિપ માટે નવો કરાર ના કરવાનો નિર્ણય લીધો છે. મોમેન્ટ્મ વનડે ટીમ ઉપરાંત ફ્રેન્ચાઇઝી વનડે કપ, નેશનલ કપ ચેમ્પિયનશીપ, અંડર-13, અંડર -15, અંડર -17નો મોટુ સ્પૉન્સર હતુ, હવે તે હટી જશે, જોકે, તે 2023 સુધી મહિલા ટીમનુ સ્પૉન્સર રહેશે. નાણાંકીય સેવાઓ આપનારી કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે સીએસએ પ્રશાસનમાં હાલના સમયમાં જે કંઇ પણ ચાલી રહ્યું છે, તેનાથે તે સંતુષ્ટ નથી.\nઅત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં ઓલિમ્પિક સાથે જોડાયેલી સંસ્થા દક્ષિણ આફ્રિકન સ્પૉર્ટ્સ કન્ફેડરેશન એન્ડ ઓલિમ્પિક કમિટીએ ક્રિકેટ સાઉથ આફ્રિકાના બોર્ડ અને સીનિયર કાર્યકારીને રાજીનામુ આપવાનુ કહ્યુ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nરાજકોટ પોલીસની જેમ બાયોડિઝલ મામલે દરોડા પાડવા રાજ્યભરની પોલીસને આદેશ access_time 11:30 am IST\nમાત્ર જામનગર જ નહિ, ઉતર સૌરાષ્ટ્રના ૪૧ ખુંખાર આરોપીઓને છેલ્લા દોઢ ���ાસમાં જેલ ભેગા કરાયા છેઃ આશિષ ભાટિયા access_time 11:29 am IST\nલક્ષ્મી વિલાસ બેંકને ખરીદશે પંજાબ નેશનલ બેંક access_time 11:28 am IST\nવિશ્વમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર અર્થવ્યવસ્થાઓમાં ભારત access_time 11:28 am IST\nઉત્તર પ્રદેશના ગેંગરેપ-હાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું : રાતોરાત અંતિમ સંસ્કાર access_time 11:27 am IST\nસુશાંત કેસની તપાસ કરતી NCBના ૨૦ કર્મી કોરોના પોઝિટિવઃ દિપીકા સારા અલી સહિતનો થશે કોરોના ટેસ્ટ access_time 11:26 am IST\n૧૦ વર્ષથી મોટા દર ૧૫માંથી એક વ્યકિતને થયો કોરોના access_time 11:25 am IST\nચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST\nડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST\nસરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST\nતમારા જેવા વડાપ્રધાન મળવા તે સૌભાગ્ય access_time 3:28 pm IST\nઅમેરિકનોને નાની વયે અસ્થમા, સ્થુળતા અને હ્ય્દયરોગનો શિકાર access_time 1:00 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પૂર્વ મોડેલ એમી ડોરિસે યૌન શોષણનો આરોપ લગાવ્યો : 1997 ની સાલમાં ટેનિસ મેચ દરમિયાન જબરદસ્તીથી મને ખેંચી લઇ કિસ કરી લીધી હતી access_time 7:26 pm IST\nઆપના ૪ કાર્યકરોની મેડિકલ કોલેજ પાસેથી અટકાયત access_time 3:29 pm IST\nકોંગ્રેસ કોરોના દર્દીઓની વ્હારે : સારવાર - સેવા માટે કંટ્રોલ રૂમ શરૂ access_time 3:29 pm IST\nરાજકોટનું ગૌરવઃ છાયા મિશ્રાની બિહારમાં NIAના વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂંક access_time 3:28 pm IST\nજુનાગઢ શહેર જિ.માં કોરોનાના નવા ૩૭ કેસ નોંધાયાની સામે ૩૬ દર્દીઓને રજા અપાઇ access_time 9:48 pm IST\nપોરબંદરમાં કોરાનાના ૩ પોઝીટીવ કેસઃ એક દર્દીનું સારવારમાં મોત access_time 8:55 am IST\nજામનગરમાં પાંચના અપમૃત્યુ access_time 12:55 pm IST\nદેત્રોજ તાલુકાના ઘેલડા મુકામે વૃક્ષારોપણ અને બાળકોને ફળ વિતરણનો કાર્યક્રમ યોજાયો access_time 4:58 pm IST\nવડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિરમગામના ગાંધી હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરાયુ access_time 3:15 pm IST\nમુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યવ્યાપી ઇ-લોન્ચીંગ કાર્યક્રમ સંદર્ભે રાજપીપલા ખાતે શહેરી વિસ્તારનો કાર્યક્રમ યોજયો access_time 12:10 am IST\nયુદ્ધના સાચા કારણો પર ચર્ચા થવા સુધી નહીં થઈ યુદ્ધવિરામ:તાલિબાન access_time 5:41 pm IST\nઆ લંડનનું સૌથી પાતળું ઘર,પહોળાઈ જસ્ટ ૫ ફુટ ૫ ઇંચ-કિંમત ૯ કરોડ રૂપિયા access_time 2:42 pm IST\nચીનમાં સેલ્ફ ડ્રાઈવિંગ બસની ટ્રાયલ શરૂ કરવામાં આવી access_time 5:38 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nદર ત્રણમાંથી 2 ઇન્ડિયન અમેરિકનનો ઝોક ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તરફી : 28 ટકા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા ઉત્સુક : ઇન્ડિયાસ્પોરા તથા એશિયન અમેરિકન્સ ઓફ પેસિફિક આઈલૅન્ડર્સ (AAPI) નો સર્વે access_time 11:54 am IST\nપ્રતિબંધિત નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરીમાં ભારત સહીત 21 દેશોનો સમાવેશ : ડોનાલ્ડ ટ્રમ્પએ આરોપ લગાવ્યો access_time 7:09 pm IST\nઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસુરનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાશે : અદાલતી કાર્યવાહી સમજી શકતો નથી તેવો મસુરના વકીલનો બચાવ access_time 7:59 pm IST\nદક્ષિણ આફ્રિકન બોર્ડ અને સરકાર વચ્ચે વિવાદ વધતા મોટો સ્પૉન્સર ખસી ગયો access_time 1:35 pm IST\nકેપ્ટન વિરાટ કોહલી IPLમાં સૌથી વધારે બોલ રમ્યો છે access_time 8:05 pm IST\nICC રેન્કિંગમાં વિરાટ અને રોહિત ટોપ-3માં કાયમ access_time 5:25 pm IST\nઅમિતાભ બચ્ચનની ફિલ્મ પિન્કને પુરા થયા 4 વર્ષ : કલાકારોએ યાદ કર્યા શૂટિંગના દિવસો access_time 5:00 pm IST\n36 વર્ષીય કોરિયન અભિનેત્રી ઓહ ઇન-હાય ડિપ્રેશનમાં ગુમાવી જિંદગી access_time 5:04 pm IST\nતેલુગી અભિનેત્રીની આત્મહત્યા કેસમાં નિર્માતા અશોક રેડ્ડીની ધરપકડ access_time 5:01 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/recipes/chicken-momos-recipe-000519.html", "date_download": "2020-09-30T05:12:32Z", "digest": "sha1:FB3WX5UN2QBX3JBUVB5CYSB2IL3PIDKC", "length": 8305, "nlines": 155, "source_domain": "gujarati.boldsky.com", "title": "ચટપટું ચિકન મોમોઝ | Chicken Momos Recipe | Chinese Dish | ચિકન મોમોઝ, ચાઈનીઝ ડિશ - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews હાથરસ કેસમાં સીએમ યોગી પર પ્રિયંકાના પ્રહાર - રાજીનામુ આપો, તમારા શાસનમાં અન્યાયની બોલબાલા\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nમોમોઝ ખાઈને દરેકના મોંઢામાં પાણી આવી જાય છે. તે એ લોકોને વધુ પસંદ આવે છે જે નાસ્તામાં કંઈ હળવું અને મસાલા વગરનું ખાવાનું પસંદ કરે છે. શું તમે ક્યારેય પણ ચિકન મોમોઝ ખાધું છે કે પછી ક્યારેય પણ તેને ઘરે બનાવવાનું વિચાર્યું છે. જો ના તો, કેમ નહી તેને તમારા ઘરે જ બનાવીને જોયું જાય કે તે કેટલી સરળતાથી બની શકે છે. ચિકન મોમોઝ, બાળકોને મોટાભાગે વધુ પસંદ આવે છે, એટલે મોડું કર્યા વગર બનાવી લો આ ડિશને.\n૨૫૦ ગ્રામ બાફેલું અને પીસેલું ચિકન,\n૨ ચોપ કરેલી ડુંગળી,\n૧ ઈંચ આદું છીણેલું,\n૧ ચમચી સોયા સોસ,\nએક કટોરામાં મેંદો, તેલ અને મીંઠુ નાખીને મેળવી લો.\nમુલાયમ લોટ તૈયાર કરવા માટે તેમાં પાણી મેળવો. તેના પછી મરચાં, ડુંગળી, આદું અને લસણને સારી રીતે ચોપ કરીને ચિકનની સાથે મેળવી દો.\nતેમાં સોયા સોસ પણ નાંખો અને એક બાજુ મૂકી દો. તે લોટની નાની નાની લૂઈ બનાવીને વણી લો.\nતેમાં વચ્ચે ૧ ચમચી મેળવેલી સામગ્રીને ભરી લો અને લોટને કિનારીથી સીલ કરીને બંધ કરી દો.\nહવે લગભગ ૨૦ મિનીટ સુધી આ પોટલીને સ્ટીમ કરો.\nતમારું સ્ટીમ ચિકન મોમોઝ ખાવા માટે બિલકુલ તૈયાર છે.\nતેને ટામેટા અને ગાર્લિક સોસની સાથે ગરમ ગરમ પીરસો.\nબર્ન્ટ ગાર્લિક ફ્રાયડ રાઇસ\nગાર્લિક ચિકન રાઇસ રેસિપી\nચટપટી સ્વાદિષ્ટ અને તીખી ફિશ કરી\nફટાફટ બનાવો ચટપટું કોબી મંચુરિયન\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/national/mumbai-crime-branch-arrested-a-man-who-travelled-across-india-without-money.html", "date_download": "2020-09-30T07:25:40Z", "digest": "sha1:IXWRXFUORWSIJTGWU6JJQFMDTWGERXM7", "length": 6946, "nlines": 74, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: આ ફ્રોડ વ્યક્તિ વગર પેમેન્ટે ભારત ફરતો, ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો", "raw_content": "\nઆ ફ્રોડ વ્યક્તિ વગર પેમેન્ટે ભારત ફરતો, ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો\nકંઈ પણ ખરીદવા માટે તેમજ ક્યાંય પણ ફરવા જવા માટે પૈસા ચુકવવા પડે છે. પરંતુ 25 વર્ષીય નિખિલે પોતાની અનોખી રીતથી આખો દેશ ફરી લીધો અને તે પણ એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના. તેની આ છેતરપીંડિ ત્યારે સામે આવી, જ્યારે મુંબઇ ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલ દ્વારા તેની ગોલ્ડ છેતરપીંડિના કેસમાં ધરકડ થઇ અને તેણે એક ઝવેરીને 5 લાખ રૂપિયાથી વધારેનો ચુનો ચોપડ્યો હતો. નિખિલ એક કોર્પોરેટરનો દી���રો છે, પરંતુ તે ઘરે ખુબ ઓછો રહેતો હતો. મોંઘી વસ્તુઓ ખરીદતો હતો અને દુકાનદારને કહેતો હતો કે મને તમારો અકાઉન્ટ નંબર જણાવો હું તમને NEFT દ્વારા પેમેન્ટ કરી દઉં છું. દુકાનદાર તેનો અકાઉન્ટ નંબર આપી દેતો હતો, પરંતુ નિખિલનું બેન્ક બેલેન્સ બે-ત્રણ હજાર રૂપિયાથી વધારે રહેતું નહોતું. એટલે દુકાનદારને એપમાં લખેલી રકમ ક્યારેય ટ્રાન્સફર નહોતી થતી. હાં, પણ તેની એપમાં મોટા અક્ષરે Success લખેલું આવી જતું હતું. તેની નીચે નાના અક્ષરમાં લખેલું રહેતું હતું your transfer has been successfully scheduled.\nપછી નિખિલ દુકાનદારને એ લખાણ બતાવી દેતો હતો. જ્યારે દુકાનદાર તેના મોબાઇલમાં ચેક કરે અને બેન્કનો કોઇ મેસેજ ન દેખાતા તે અંગે નિખિલને પૂછે તો તે મોબાઇલમાં નેટવર્ક પ્રોબ્લેમ હશે ચિંતા ન કરો. અહીં success બતાવી રહ્યું છે એટલે રકમ તમારા અકાઉન્ટમાં પહોંચી ગઇ છે. ત્યારબાદ તે દુકાનમાંથી ચાલ્યો જતો હતો. પછી લાલ પીળી ટેક્સી અથવા રિક્ષા કરીને થોડાં કિમી દૂર જતો રહેતો હતો. ત્યારબાદ તે લાંબા રૂટ માટે કોઇ ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સીના માલિકને પણ મોબાઇલ એપ દ્વારા રકમ ટ્રાન્સફર કરવાનો દાવો કરતો હતો. આ રીતે કોઇપણ પેમેન્ટ કર્યા વિના નિખિલ મોઘી હોટેલમાં રૂમ બુક કરાવતો હતો. તે એ હોટેલમાં કેટલાય દિવસો સુધી રહેવા-ખાવા-પીવા માટે પણ નકલી પેમેન્ટ કરી દેતો હતો. જ્યાં સુધી હોટેલ મેનેજમેન્ટને ખબર પડે કે હોટેલના અકાઉન્ટમાં રકમ જમા નથી થઇ, ત્યાં સુધીમાં એ ત્યાંથી રફુચક્કર થઈ જતો હતો.\nઆ રીતે તેણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ ભ્રમણ કર્યુ હતું. રસ્તામાં દરેક જગ્યાએ તે આ રીતે જ છેતરપીંડિ કરીને ભાગી જતો હતો. ઇન્સપેક્ટર લક્ષ્મીકાંત સાળુંકે, સુનિલ માને, અમિત ભોંસલે અને ધીરજ કોલીનીમાં કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું કે, તે ક્યારેય પ્લેન કે ટ્રેનથી નહોતો જતો. કારણ કે, ત્યાં પકડાઇ જવાનો ડર રહેતો હતો પરંતુ, તેણે મોબાઇલ બેંન્કિંગથી છેતરામણી કરી હતી એટલે તપાસ અધિકારીઓને તેનું લોકેશન મળી ગયું હતું અને અંતે તેની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇબ બ્રાંચ બાદ હવે મુંબઇમાં એક ડઝનથી વધારે પોલીસ સ્ટેશનો તેની કસ્ટડી લેશે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/junagadh-man-arrested-for-alcohol-offenses-wanted-in-a-dozen-offenses/", "date_download": "2020-09-30T05:22:57Z", "digest": "sha1:7O5ODDSNWNI5GCUMMEYPBLZXUNKFMTBX", "length": 29960, "nlines": 636, "source_domain": "abtakmedia.com", "title": "જુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ | Abtak Media", "raw_content": "\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના…\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nલોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Gujarat News જુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nવર્ષ ૨૦૧૩થી ખુન, મારામારી અને અપહરણ સહિત પોલીસ ચોપડે ચડેલ\nજૂનાગઢ તાલુકા પોલીસે પકડેલા પ્રોહિબિશનના સરગવાળા ગામના આરોપીની પોકેટ કોપ એપ્લિકેશનને પોલ ખોલી હતી, અને આ આરોપીએ અગાઉ ૧૨ જેટલા ગુના આચર્યા હોવાનું પોલીસની સામે આવ્યું હતું.\nજૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એન.સાગારકા સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા તાજેતરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસમાં પકડાયેલ સરગવાડાનાં ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ વિરુદ્ધ પોકેટ કોપ એપ્લિકેશન નો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો. ગેર કાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી ભાવિન ઉર્ફે ભાવેશ ખોડાભાઈ બઢ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આરોપી ૨૦૧૩ ની સાલમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂન તથા રાયોટિંગના ૧ કેસમાં, ૨૦૧૫ ની સાલમાં પણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી, ઇજા, ગંભીર ઇજા, ૧૧૦ તેમજ હદપાર સહિતના ૫ કેસમા, ૨૦૧૬ ની સાલમાં ધમકી, મારામારી, તોડફોડ સહિતના ૨ ગુન્હાઓમાં, ૨૦૧૭ ની સાલમાં અટકાયતી પગલામાં ૩ વખત, ૨૦૧૮ ની સાલમાં અપહરણ, ખૂનની કોશિષના ૧ ગુન્હા મળી કુલ ૧૨ વખત ગુન્હાઓમાં તથા અટકાયતી પગલાઓમાં પકડાયેલ આરોપી હોવાનું સામે આવ્યુંં હતું.\nPrevious articleમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો ��િવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\n‘પાન અરોમા’: સૌરાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ\nરાજકોટ શહેરની મુખ્ય ત્રણ બજારો જડબેસલાક બંધ\nરાજકોટ સ્ટેશનથી સૌ પ્રથમ ૮૪૧૪૦ કિલો આવશ્યક સામગ્રી પશ્ચિમ બંગાળ રવાના\nબાળકોના પ્યારા ‘પતંગિયા’ની રસપ્રદ હકીકતો\nટપાલ તંત્રની ‘ડિજિટલ’ તરફ વધુ આગેક���ચ\nસહકાર, નિયોજન, કાર્યદક્ષતા અને સાતત્ય એ ઉત્પાદકતાના મૂળ સ્તંભો છે: ડો. આશિષ શુકલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ અન્વયે રાજયમાં ભાજપના ‘સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ\nપૂ.ધીરગુરૂદેવના સાનિઘ્યે માસક્ષમણના તપસ્વીનું બહુમાન: જૈનશાળા વેબનો પ્રારંભ\nસ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કાલે મનપા દ્વારા નિ:શુલ્ક કોરોના ટેસ્ટ અને હેલ્થ કેમ્પ\nપ્રજ્ઞાસભા દ્વારા વિવિધ રાષ્ટ્રીય ક્ષેત્રો પર ચોથી ઓકટોબરે ચિંતનાત્મક સેમિનાર\nમાલધારી સમાજને કોંગ્રેસમાં અન્યાય થતા ચોટીલાના કોંગ્રેસ અગ્રણી જોગરાણાનું રાજીનામું: રાજકારણમાં ગરમાવો\nઅંજાર-ગાંધીધામમાં કોરોનાના વધતા કેસોના કારણે બેડની સંખ્યા વધારાશે : જયપ્રકાશ શિવહરે\nધોરાજી: ખેડૂતોના કૂવામાં લાલ પાણી જોવા મળ્યુું\nભાટ સીમરોલીમાં બાળકો જીજ્ઞાસા અને આત્મવિશ્વાસ સાથે ભણે છે અઘરા વિષયો\nમહુવામાં શેરા સાથે પાંચ શખ્સોને પકડતુ વનતંત્ર\nરાજયમાં લોક ડાઉનના કારણે કથળેલી આર્થિક સ્થિતિને પહોંચી વળવા રૂ.૨,૧૧૫ કરોડ પીએફ ઉપાડયું\nવિશ્વાસનું વાતાવરણ: ખાનગી હોસ્પિટલોની જાકજમાળ છતાં લોકો સરકારી હોસ્પિટલો પસંદ કરતા થયા\nરિયલ એસ્ટેટ સેકટર દિવાળીએ ‘દિવાળી’ ઉજવશે\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની ખાસ જરૂરિયાત\nમોરબી પાલિકાના પુન: મળેલા બજેટ બોર્ડમાં ૧.૭૭ લાખની પુરાંતવાળુ બજેટ મંજુર\nઉપલેટામાં સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સેે સ્વૈચ્છિક લોકડાઉન કરવું જોઈએ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના...\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ ���ુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nવૈશાલીનગરમાં વૃધ્ધાનાં ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરતી મહિલાની ધરપકડ\nરાજકોટ જિલ્લાની ૫૬ નર્સરીમાં ૨૩ લાખથી વધુ રોપાઓ તૈયાર\nવડોદરાના વરસાદમાં નુકસાન પેટે ગરીબ લોકોને રાશનકાર્ડ દીઠ 2000ની સહાય અપાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/lifestyle/health-and-beauty-care-with-honey-here-are-some-tips-mp-1007491.html", "date_download": "2020-09-30T05:14:44Z", "digest": "sha1:2NRSG5LDYNCS2BJRUTFI4OWM3LDL66QK", "length": 20963, "nlines": 259, "source_domain": "statfaking1.firstpost.in", "title": "Health and beauty care with Honey here are some tips– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » લાઇફ સ્ટાઇલ\nમીઠા મધનાં છે અઢળક ગુણ, ચહેરાની ચમકની સાથે આપશે સુંદર સ્વાસ્થ્ય પણ\nચહેરાની સુંદરતા નીખારવાની સાથે સાથે મધ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. ત્યારે ચાલો આજે જાણીયે મધનાં અઢળક ફાયદાઓ વિશે\nલાઇફસ્ટાઇલ ડેસ્ક: મધનો (honey) મીઠો સ્વાદ તો તમે ચાખ્યો જ હશે. પરંતુ શું તમે તેના ચમત્કારી ફાયદાઓ અંગે જાણો છો મધમાં સરસ સ્વાદ સાથે ઔષધીય ગુણો પણ હોય છે. મધનો ઉપયોગ આપણને સ્વાસ્થ્ય (Health) અને સુંદરતા (beauty) વધારવામાં મદદ કરીએ છીએ. મધ કુદરતી (natural) રીતે આપણને સારી ઉર્જા તો આપે જ છે પરંતુ તેની સાથે સ્વાદ પણ આપે છે. તો આજે આપણે મધનાં નાના નાન ઉપાયોથી થતા લાભો અંગે જાણીએ.\n-વજન ઓછું કરવા માટે પણ મધ એક અચૂક નુસખો છે. જ્યાં પણ શુગર ઉપયોગ કરો છો ત્યાં મધનો ઉપયોગ કરો. વજન ખૂબ જ ઝડપથી નિયંત્રણમાં આવી જશે.\n-જો કફની સમસ્ચા હોય તો એક ચમચી મધમાં લીંબુનો રસ તથા થોડું તેલ મેળવીને ખાવાથી ઘણો જ લાભ થાય છે.\n-દૂધ અને મધ એકસાથે પીવાથી દિવસ દરમિયાન લાગેલો શરીરનો થાક ઉતરી જાય છે.\n-શુગર ફ્રીની જગ્યાએ ડાયાબિટીસ લોકો ભોજનમાં મધનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કેમધ બ્લડ સુગરના લેવલને ઓછું કરે છે.\n-શરીરમાં કોઇપણ જગ્યાએ ઘાવ પડ્યો હોય તો એન્ટીબાયોટિક ક્રીમની જેમા જ મધનો ઉપયોગ કરી શકાય છે. કારણકે મધ એક નેચરલ એન્ટીબાયોટિક પણ છે. રોજ ઘાવ ઉપર તેને લગાવવાથી ઘાવ ઝડપથી ભરાઈ જાય છે.\n-જો શરીર પર ક્યાંક દાઝ્યા હોવ તો બળેલી જગ્યાએ મધ લગાવો. બળેલાના નિશાન પણ નહીં રહે.\n-જો તમે આખા શરીરની ત્વચાને એકદમ સાફ કરવા માગતા હોવ તો ત્રણ ચમચી મધમાં બે ચમચી ઓલીવ ઓઈલ મેળવીને નહાવાના પાણીમાં મેળવો. તે તમારી સ્કિનને નેચરલી મોશ્ચુરાઈઝર કરી દેશે. સ્કિન ગ્લો (Skin glow) થવા લાગશે.\n-તણાવને દૂર કરવાનો બેસ્ટ ઓપ્શન છે. જ્યારે ��ૂબ જ તણાવ લાગી રહ્યો હોય તો ચામાં એક ટીપુ મધ નાખીને પીવો.\nસુરતમાં સરકારી યોજનાના નામે કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\nBHMSની ડિગ્રી ધરાવતો ડૉક્ટર કોરોના દર્દીની સારવાર કરતો હતો Remdesivir ઇન્જેક્શન પણ મળ્યાં\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nઆજે સ્કૂલ ફી મુદ્દે કેબિનેટમાં સરકાર લઈ શકે છે અંતિમ નિર્ણય, વાલીઓને મળી શકે છે સારા સમાચા\nવાલોળ પાપડીની જુદી-જુદી જાતોનું વાવેતર, સરગવાની સીંગનું વાવેતર કરવાની રીત\nસુરતમાં સરકારી યોજનાના નામે કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\nMorning 100: દેશભરના સચોટ અને સંક્ષિપ્ત સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/a-family-of-workers-walking-without-a-mask-in-the-civil-hospital-declared-a-red-zone/", "date_download": "2020-09-30T06:50:10Z", "digest": "sha1:S7S7F6LF7NN4N7SBGEKT5P3ZADSV2IY2", "length": 28948, "nlines": 636, "source_domain": "abtakmedia.com", "title": "રેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર! | Abtak Media", "raw_content": "\nરેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો…\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત��તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Gujarat News રેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nરેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nછે કોઈ ધ્યાન રાખવાવાળું \nસિવિલના રખોપા ઉપર અનેક સવાલ ઉદ્દભવિત કરતી તસ્વીર\nસિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી કોરોનાના પેશન્ટ સારવાર અર્થે આવે છે. ઉપરાંત ક્રિટિકલ દર્દીઓ માટે સિવિલ આશીર્વાદરૂપ છે. અહીંથી કોરોનાનો ચેપ ન પ્રસરે તેથી આસપાસના વિસ્તારને રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે અને જરૂર વગર અવરજવર ન કરવા તેમજ પૂરતી તકેદારી રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. તેમ છતાં સિવિલના કેમ્પસમાં જ કોરોનાનો જે વોર્ડ છે તેને તદ્દન નજીક એક શ્રમિક પરિવાર માસ્ક પહેર્યા વગર ફરતો નજરે પડ્યો છે. આ દ્રશ્ય સિવિલની સુરક્ષા ઉપર અનેક શંકા કુશંકા ઉપજાવે છે. જો કે આ શ્રમિક પરિવાર કદાચ વર્તમાન સ્થિતિની ગંભીરતા નહિ સમજતું હોય પણ અહીં સુરક્ષાની જેને જવાબદારી સોંપવામાં આવી છે તે લોકો ક્યાં ગાયબ થઈ ગયા તે પણ વિચાર માંગી લેતો મુદ્દો છે.\nPrevious articleજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સ���ધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો ઉલ્લેખ જ નથી…\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nરેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો ઉલ્લેખ જ નથી…\nઆજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર પૃથ્વી પર આવતાં અટકાવે છે\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા ભારતને સમૃધ્ધિની ઉંચાઈ ઉપર લઈ જવા નિવડશે સમર્થ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ રહેવું પડશે: આરોગ્ય મંત્રાલય\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nકોવિડ-૧૯ હવે કાયમી ઘર કરી જશે\nસાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હે���ાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nરેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો...\nઆજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર...\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nરેડ ઝોન જાહેર થયેલી સિવિલ હોસ્પિટલમાં માસ્ક વગર ફરતો શ્રમિક પરિવાર\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો...\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\n૧લી જૂનથી રેલવે શ્રમિકોને વતન પહોંચાડવા માટે ૨૦૦ નોન એસી ટ્રેનો...\nમુખ્યમંત્રી ૧૫મીએ રાજકોટમાં: આવાસ યોજના સહિતના પ્રોજેકટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત\nજીવ સટોસટના ખેલ સાથે લોકોને મનોરંજન આપી પેટિયું રળતા રાજસ્થાનના યુવાનો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=160", "date_download": "2020-09-30T06:34:24Z", "digest": "sha1:F2MN4RFBOQGJG2MHQABHW2ZBY4KE43JF", "length": 9441, "nlines": 126, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "થરાદ ના મિયાલ ગામના ખેડૂતોએ તીડના રી સર્વે ની કરી માંગ", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી ���રિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n“કોરોના સામે હાલ કોઈ દવા વિજ્ઞાન પાસે નથી\nથરાદ માં નાઈ સમાજ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર\nદીવ ના ઘોઘલા ખાતે દરિયા માંથી રામપરા ના ૨૫ વર્ષીય યુવક\nNVA.શામળાજી પાસે કારમાં આગ લાગતા એકનું મોત\nNVA.અરવલ્લી મોડાસા ના સાઈ મંદિર પાસેથી મોટરસાયકલ ચોરી નો આરોપી ઝડપાયો\nઊના આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ના દ્વારા સઘન પોલીયો રસીકરણ અભિયાન\nદાંતા મેઈન બજાર ની 15 દુકાનો તોડવા ની પંચાયત એ નોટિસ આપી.\nhttps://youtu.be/xp9Ez_3fai4 ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત\nમોડી રાત્રે પરમિશન વિના સાઉન્ડ વગાડતા ગુનો દાખલ\nNVA.સાબરકાંઠા હાઇવે પર અંડરબ્રીજની માંગ\nથરાદ ના મિયાલ ગામના ખેડૂતોએ તીડના રી સર્વે ની કરી માંગ\nથરાદ ના મિયાલ ગામના ખેડૂતોએ તીડના રી સર્વે ની કરી માંગ\nથરાદ ના મિયાલ ગામના ખેડૂતોએ તીડના રી સર્વે ની કરી માંગ.. સર્વે કરનાર અધિકારી અને એમના ડાઈવરે માગી ખેડૂતો જોડે લાંચ… ગાડી માં આવેલ અધિકારી અને તેના ચાલકે લાંચ માગ્યા નો ખેડૂતોએ કર્યો આક્ષેપ.. 2 હાજરની લાંચ આપી હોય તેવા જ ખેડૂતો નો વધુ નુકસાન નો થયો સર્વે.. 40 થી 42 બિનપીયત ખેતરો નો ખોટો સર્વે થયા નો આક્ષેપ કરતા ખેડૂતો જે ખેડૂતો એ પૈસા આપ્યા તે ખેડૂતો નું સર્વે માં વધુ નુકશાન બતાવ્યું હોવાંના થયા આક્ષેપ. ગામના ખેડૂતો એ થરાદ મામલતદાર ને લેખિત માં ફરિયાદ કરી ફરી સર્વે કરવાની કરી માંગ\nરાષ્ટ્રીય મહિલા આયોગ ના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઈની સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુરની મુલાકાત\nરાષ્ટ્રીય મહિલા આયોગ ના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઈની સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુરની મુલાકાત કેન્દ્રીય સરકાર દ્વારા સખી વન સેન્ટર મિશન ની શરૂઆત થયેલ છે. ‘સખી’ ફક્ત નામ જ સાંભળતાં જ ખબર પડી જાય કે આ મહિલાઓને અનુલક્ષીને હશે. જ્યારે મહિલાની વાત કોઈ સાંભળતું ના હોય ત્યારે તે પોતાની સખીને […]\nNVA.હિમતનગર કોટન માર્કેટમાં ખેડુતો-વેપારીઓનો હોબાળો\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nદાંતા માં આખલાઓ નો આતંક..\nપાલનપુર મુકામે સાથ સંસ્થા તરફથી બ્યુટીપીન્યર ના વ���કાસ માટે એક મહા સેમિનાર નું આયોજન કરેલ..\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nથરાદ માં નાઈ સમાજ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/novels/1404/maansaaina-diva-by-zaverchand-meghani", "date_download": "2020-09-30T05:56:47Z", "digest": "sha1:HRHAAWV2C2VXHIGC2RPXHAPRFOXS6WEF", "length": 37210, "nlines": 334, "source_domain": "www.matrubharti.com", "title": "Maansaaina Diva by Zaverchand Meghani | Read Gujarati Best Novels and Download PDF | Matrubharti", "raw_content": "\nમાણસાઈના દીવા - Novels\nમાણસાઈના દીવા - Novels\nવાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ. બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો ...Read Moreહતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાહ્યાભાઈ ફોજદારની—એવી ત્રણ લૂંટારુ ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાહ્યો બહારવટિયો પોતાને 'ડાયોભાઈ ફોજદાર' કહેવરાવતો. એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્\nમાણસાઈના દીવા - 1\nવાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે નહિ. બરાબર બાવીશ વર્ષો પૂર્વેની એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો ...Read Moreએક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાહ્યાભાઈ ફોજદારની—એવી ત્રણ લૂંટારુ ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાહ્યો બહારવટિયો પોતાને 'ડાયોભાઈ ફોજદાર' કહેવરાવતો. એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો એક પોતડીભર અને એક ટોપીભર. ઉંમર હશે ચાલીશેક.\nમાણસાઈના દીવા - 2\n” પંચાવનેક વર્ષ્ની ઉંમરનો, સુકાઈ ગયેલ એક કેદી-મુકાદમ સાબરમતી જેલમાં એક નવા આવેલ સાઠેક વર્ષના કેદીને ૧૯૪૨ની સાલમાં એક દિવસ આ પ્રશ્ન પૂછતે પૂછતે પગે લાગતો હતો. “ના ���ળખાણ પડતી નથી.” નવા કેદીએ પોતનો સુક્કો ચહેરો હલાવીને એ મુકાદમ ...Read Moreપ્રત્યે અજાનપણું બતાવ્યું. “યાદ તો કરોઃ કંઈક મને ભાર્યો હશે” યાદ આવતું નથી.” નવા કેદીએ ચહેરો ધારી ધારીને નિહાળ્યા પછી કહ્યું. “યાદ નથી આવતું” યાદ આવતું નથી.” નવા કેદીએ ચહેરો ધારી ધારીને નિહાળ્યા પછી કહ્યું. “યાદ નથી આવતું બસ તે દા'ડે રાતરે ,વાત્રકકાંઠાના , ખેતરામાં ઝાંપલી આડેથી કોઈ બંદૂકદાર ઊઠેલો...”\nમાણસાઈના દીવા - 3\nરાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચૉરાની સામે ટોળાબંધ ગામલોકો આવી આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્રીઓ બેઠી: બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચૉરાના ઓટા ઉપર એક ફાનસને અજવાળે એક પત્રક અને ખડિયો–કલમ લઈને બેઠેલ ...Read Moreસૌ આવનારાં નમ્રતાથી રામરામ કરતાં હતાં.એ રામરામ ઝીલવાની પરવા કર્યા વગર એ માણસ ચૉરાની પરસાળમા એક ખુરશી પર બેઠેલા પોતાના મહેમાનની સામે વારંવાર જોતો હતો. મહેમાન પર પોતાની સતા અને સાહેબીની કેવી છાપ પડી રહી છે તે ઉકેલવામાં એની નજર રોકાઈ ગઈ હતી. મહેમાનની બાજુમાં એક ઢોલિયો પણ પથરાયેલો હતો. ગાદલું પોચું, પહોળું ને ધિંગું હતું. ચાદર દૂધ જેવી સ્વચ્છ હતી. બાલોશિયું મુલાયમ હતું.\nમાણસાઈના દીવા - 4\nમહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે વડોદરાના સાહેબ આગળ જે કહેલું તે સાચું નીવડ્યું છે. આ પાટણવાડીઆ – ઠાકરડાઓની પાસેથી શું કામ લઈ શકાય તેની કશી સમજ, યોજના કે ગોઠવણ વગર એણે કેવળ એક જ કામ કર્યા કર્યું છે: ગામડે ગામડે ...Read Moreદન ઊગ્યાથી દન આથમતાં સુધી આંટા માર્યા છે: એમને ફળીએ જઈ જઈ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે: મધ્યાહ્ન જ્યાં થાય તે ગામડે કોઈ પણ એક ઠાકરડાને આંગણે એણે ગાગર ને સીંચણિયું માગી લઈ કૂવે સ્નાન કરેલ છે: ગાગર ભરી લાવીને એ ઘરની નાની કે મોટી, સ્વચ્છ કે ગંધારી ઓસરીએ મંગાળો માંડેલ છે: બે મૂઠી ખીચડી માગી લઈ મંગાળે રાંધેલ છે: હળદર વગર ફક્ત મીઠું નાખીને ખાધેલ છે: લોટો પાણી પીધું છે: વળતા દિવસના મધ્યાહ્ન સુધીની નિરાંત કરી લીધેલ છે: પછી ચાલવા માંડેલ છે: જે કોઈ ગામે રાત પડે તે ગામડાના પાટણવાડીઆના વાસમાં કોઈ પણ એક આંગણે રાત ગાળેલ છે: ગોદડુ–ખાટલો મળે તો ઠીક છે, નીકર પૃથ્વી માતાના ખોળે ઘસઘસાટ ઊંઘી લીધું છે: ખેતરમાં રાત પડે તો ખેતરાંની કૂંવળના ઢગલામાં શિયાળાની રાતો કાઢેલ છે: સૂતાં યજમાનોને જગાડ્યાં નથી: ઉપદેશ કોઈને આપ્યો નથી: આપ્યો છે કેવળ પ્રેમ: માગી છે કેવળ મનન�� માયા: હાજરીઓ કઢાવવા વીનવણીઓ કરી છે: એદીપ્રમાદીઓનાં પૂંછડાં ઉમેળીને હાજરીઓ કઢાવવાની અરજીઓ કરાવતા આવે છે: અને કોઈ કોઈ ગામે સ્થિર થાણું નાખી બેઠા બેઠા રેટિયો ફેરવે છે. પોતે ગોર છે યજમાનોને એણે કદી સામે જઈને પૂછ્યું નથી કે, 'ચોરીલૂંટો કરો છો શીદ કરો છો' પણ યજમાનોએ જ આગળ આવીને જ્યારે જ્યારે ગોર મહારાજને ખોળે પેટનાં પાપ નાખ્યાં છે, તે તે વેળાએ એણે એક જ પ્રવૃત્તિ કરી છે: દોષિત યજમાનને દોરીને વડોદરાના પોલીસ–ખાતામાં સુપરત કરેલ છે અને એને હળવી સજા કે નાના દંડોથી પતવી ભયાનક બહારવટાંને માર્ગેથી પાછા વાળેલ છે.\nમાણસાઈના દીવા - 5\nતે દિવસ બામણગામની સીમમાં ઊંધિયાની મહેફિલ હતી. દરબાર ગોપાળદાસ પોતાના સાથીઓને લઈ બોરસદ છાવણીમાંથી ઊંધિયું ખાવા બામણે ગયા હતા. મહારાજ પણ મંડળીમાં ભેળા હતા. ઊંધિયું ખવાય છે. સ્વાદ સ્વર્ગીય છે. લિજ્જત જામી પડી છે. એમાં કોઈક ખબર લાગ્યું કે, ...Read Moreગામના એક પાટીદારના છોકરાને પકડીને ખોડિયાએ પાંચસો રૂપિયા માગ્યા છે. એ પાંચસો જો વેળાસર નહીં પહોંચે, તો ખોડિયો છોકરાને મારી નાખશે ઊંધિયાનાં ફોડવાં હાથમાંથી મૂકીને મહારાજ ઊઠ્યા: ચાલી નીકળ્યા. પામોલને માર્ગે ખબર પડ્યા કે બધું પતી ગયું છે ને પાટીદારનો છોકરો હેમખેમ પાછો આવ્યો છે. પૂછપરછ કરી: વારુ ઊંધિયાનાં ફોડવાં હાથમાંથી મૂકીને મહારાજ ઊઠ્યા: ચાલી નીકળ્યા. પામોલને માર્ગે ખબર પડ્યા કે બધું પતી ગયું છે ને પાટીદારનો છોકરો હેમખેમ પાછો આવ્યો છે. પૂછપરછ કરી: વારુ ખોડિયો જ આ કરે છે\nમાણસાઈના દીવા - 6\nપહેલો પહોર પૂરો કરીને રાત વધુ બિહામણો પછેડો પહેરતી હતી. આભના તારા, આફતમાં ઘેરાઈ ગયેલી જિંદગી વચ્ચેય સજ્જનો જેવા, વિશ્વાસે ચમકતા હતા. અંધારું વધુ ઘૂંટાયું તેમ તેમ ચાંદરડાં ચમક આપી રહ્યાં. હોઠે આવેલી વાત પણ પાછી ઊતરી જાય, એવો એક ...Read Moreવગડો હતો. જાળાં-ઝાંખરાંય જાણે સાંભળી જશે, સાંભળીને ક્યાંઇક ચાડી ખાશે, એવી શંકા નીડરને પણ થાય. મહારાજ રવિશંકર તો સાક્ષાત અભય હતા પણ સાથે હતું આફતનું પડીકું—ભીખો દેદરડાવાળો. મૂંગા મૂંગા જ બેઉ જણા જ્યારે બોરસદથી કાવીઠાને સીમાડે પહોંચ્યા ત્યારે રાત પહેલા પહોરને ગળી જઈ બીજા પહોરનો ભક્ષ કરવા બેઠી હતી.\nમાણસાઈના દીવા - 7\nયાદ રાખો: સરકારના હાથ લાંબા છે. સરકાર પાસે તોપો અને બંદૂકો છે ... ભાષણ પૂરજોશમાં ચાલે છે. ગામડાને ચોરે ઠાકરડાઓની ઠઠ બેઠી છે. કાછડા વાળેલા, માથે ફાળિયાં બાંધેલા, ડાંખરા ઠાકરડા બેઠા બેઠા ચુપચાપ સાંભળી રહેલ છે: યાદ રાખો યાદ ...Read Moreયાદ રાખો યાદ ...Read Moreયાદ રાખો એક મોટા પોલીસ સાહેબના પ્રવચનના શબ્દો કોરડા વીંઝાતા હોય તેમ વીંઝાય છે: યાદ રાખો એક મોટા પોલીસ સાહેબના પ્રવચનના શબ્દો કોરડા વીંઝાતા હોય તેમ વીંઝાય છે: યાદ રાખો એ ડાકુને સાથ દેનાર તમે છો, તમે બધા છો, તમે ગામેગામના ધારાળા–પાટણવાડિયા - અને એમાં ઉમેરો, સાહેબ એ ડાકુને સાથ દેનાર તમે છો, તમે બધા છો, તમે ગામેગામના ધારાળા–પાટણવાડિયા - અને એમાં ઉમેરો, સાહેબ - આપના પોલીસો. એવો રોષભર્યો, દર્દભર્યો પણ ઝીણો અવાજ વચ્ચેથી ઊઠે છે અને ભાષણકર્તા અધિકારી કેમ જાણે ખુદ શહેનશાહનું અપમાન થયું હોય તેમ તાડૂકે છે: કોણ છે એ બોલનાર\nમાણસાઈના દીવા - 8\n કણભા ગામે ચોરી થઈ: લવાણાના ઘીના ડબા ગયા. પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાં વાર જ એક જણે આવીને આ સમાચાર આપ્યા. એ ખબર જેને આપવામાં આવ્યા તે પોલીસ–થાણાના ફોજદાર નહોતા, ...Read More'ગાંધીના ફોજદાર' રવિશંકર મહારાજ હતા. 'હા, ઓ ગોંધી એ નાના ગોંધી મોટા ગોંધી ચ્યોં હશે આવાં આવાં લહેકાદાર સંબોધનથી ગામડાંના માનવી જેને લડાવતાં, તે રવિશંકર મહારાજને એ પરોઢે પોતાની દેખરેખવાળાં ગામડાં પૈકીના એક ગામ કણભામાં ચોરી થઈ તે સમાચારથી બહુ તો ન લાગ્યું પણ તે પછી એ કહેવા આવનારે જે ઊમેરો કર્યો, તેથી દિલ વીંધાયું:\nમાણસાઈના દીવા - 9\nમુખીનો કોણ જાણે શો દી ફર્યો હતો કે એનાં પગલાં વાઘલા પાટણવાડિયાની વાડી તરફ વળ્યાં. જતો તો હતો ધર્મજને સ્ટેશને. સગાંઓ આફ્રિકા ઊપડતાં હતાં, તેમને વળાવવા જ પોતે સ્ટેશન જવા વડદલેથી નીકળ્યો હતો પા મોત એને મારગમાં એ વાડી તરફ ...Read Moreગયું. પાટણવાડિયા ત્યાં ત્રણ હતા. એક કોસ હાંકતો હતો. બીજો પાણી વાળતો હતો. ત્રીજો બેઠો હતો. મુખીને આવતા જોઈને વાઘલે કહ્યું: આવો, મુખી સાળા કોળા પાટીદાર મુખીએ નિતના સામાવાળા આ પાટણવાડિયાને કંઈ કારણ વિના ગાળથી સંબોધીને શરૂઆત કરી: કેમ, અલ્યા બહુ ફાટ્યા છો એ પછી, કંઈ નજીવો કિસ્સો બન્યો હશે તેની યાદ આપીને, ધમકી ઉપર ધમકી ઝૂડી. વાઘલો રાંકપણું રાખીને સાંભલી રહ્યો, એટલે મુખીએ કહ્યું: લાવ, થોડી શિંગો દે.\nમાણસાઈના દીવા - 10\nગામથી બે'ક ગાઉને અંતરે પીરની દરગાહ હતી. આ દરગાહે તાલુકાના સરફોજદાર પીરની મદદ લેવા આવ્યા હતા. ચાલ, આમ આવ ફોજદાર સાહેબે દરગાહ પર પોતે એકઠા કરેલા શકદારો પૈકીના એકને આગળ બોલાવી એના હાથમાં ચપટી ચોખા આપ્યા, ને કહ્યું: ...Read Moreચાવવા માંડ ફોજદાર સાહેબ��� દરગાહ પર પોતે એકઠા કરેલા શકદારો પૈકીના એકને આગળ બોલાવી એના હાથમાં ચપટી ચોખા આપ્યા, ને કહ્યું: ...Read Moreચાવવા માંડ શકદારે થોડી વાર ચોખા ચાવ્યા, એટલે ફોજદારે કહ્યું: હવે થૂંકી નાખ ચોખા. શકદારે થૂંકેલું ચોખાનું ચાવણ બારીક નજરથી નિહાળવા માટે ફોજદાર સાહેબ અને એમના સાગરીતો જમીન પર ઝૂકી પડ્યા અને પછી ફોજદારે કહ્યું: નહિ, આ ચોર નથી એનાં ચાવણ થૂંકાળું છે. તું જા શકદારે થોડી વાર ચોખા ચાવ્યા, એટલે ફોજદારે કહ્યું: હવે થૂંકી નાખ ચોખા. શકદારે થૂંકેલું ચોખાનું ચાવણ બારીક નજરથી નિહાળવા માટે ફોજદાર સાહેબ અને એમના સાગરીતો જમીન પર ઝૂકી પડ્યા અને પછી ફોજદારે કહ્યું: નહિ, આ ચોર નથી એનાં ચાવણ થૂંકાળું છે. તું જા હવે કોણ છે બીજો હવે કોણ છે બીજો ચાલ, આ લે ચોખા ચાવ.\nમાણસાઈના દીવા - 11\nબાબર દેવા વગેરેની લૂંટફાટ અંગે એ લૂંટારાઓને આશરો આપનાર ખેડા જિલ્લાનાં લોકો જ છે, એવો આક્ષેપ કરીને સરકારે જે 'પ્યૂનિટિવ ટેક્સ' આખા જિલ્લાની તમામ વસ્તી પર નાખ્યો હતો. તે 'હૈડીઆ વેરો' નામે જાણેતો છે. આ અન્યાયી વેરા સામે 'ના–કર'ની લડત ...Read Moreમહીંકાંઠો મહારાજ સંભાળતા હતા રતીભાર પણ ઘરવકરી અગર એક પણ ઢોર જપ્તીમાં ન આવી જાય એની તકેદારી રાખતા હતા. એક દિવસ કાળુ ગામમાં એક ગરાસિયા ભાઈ મળ્યા. તેના કાનમાં એક સોનાની વાળી હતી. આ વાળી મહારાજે દેખી, અને બારૈયાને ટપાર્યો:\nમાણસાઈના દીવા - 12\nજોશીકૂવા ગામની ધરતીને જો જીભ હોત તો એ ચીસ પાડી ઊઠત. બારૈયો મોતી ધરતીનો પુત્ર હતો. ખેતર ખેડી ખાતો. પણ એની બૈરીનો પ્રેમ બીજા બારૈયા પર ઢળ્યો. એ બીજો બારૈયો જોશીકૂવાનો રાવણિયો (સરકારી પસાયતો) હતો. મૂઉં બૈરી બીજા સાથે પ્રેમ ...Read Moreજ પડી રહી હોત, તો મોતીને ઓછું લાગત. પણ એ તો જઈને રાવણિયાના ઘરમાં રહી. એ બીજું ઘર જોશીકૂવા ગામના બીજા કોઈ પામાં હોત તો નજરથી દીસતી વાત બનત મોતી બારૈયો વેઠી લેત. પણ એ રાવણોઇયાનું ઘર પણ મોતી રહેતો તે જ વાસમાં - અરે, મોતીના ઘરની સામે જ - આવેલું હતું.\nમાણસાઈના દીવા - 13\nચરોતરવાળા પાટણવાડિયાઓનાં સગાંઓ મહી-પાર સાંપરા ગામમાં રહેતાં હતાં. તેમણે એક દિવસ ચરોતરવાળાઓને સંદેશો મોકલ્યોઃ મહારાજ અમારે ત્યાં ના આવે “ “ના શા માટે આવે “ “ના શા માટે આવે” એમ કહેવરાવીને ચરોતરવાળા એક વાર મહારાજને સાંપરા તેડી ગયા. ત્યાં સાંપરાવાળાઓએ પેટની વાત કહી કે, ...Read Moreગામમાં હાજરી છે તે ભલા થઈને કઢાવો.” મહારાજ ત્યાં મહીજી નામના પાટણવાડીયાને ઘેર ઊતર્યા. ��ોડી વાર બેસી, બીજી-ત્રીજી વાતો કરી મહારાજ પાછા ફર્યા. પછી પોતે સાંપરાની તેમજ નજીકમાં બીજાં બે ગામની હાજરી કઢાવી નાખી. ને ફરી એક વાર મહારાજ મહી-પારથી સાંપરે ગયા. મહીજીની બૈરી મહારાજને મળવા બહાર આવી ત્યારે એના રંગ ઢંગ બદલી ગયા હતા. એના મોં પર રૂપ ફૂટ્યું હતું. એણે પગે લાગીને કહ્યું કે, “મહારાજ , તમારો ચેલો હવે સુધર્યો છે.” પછી ઘરમાં જઈને શરમાઈ બેઠેલા મહીજીને બહાર તેડી લાવી.\nમાણસાઈના દીવા - 14\nમહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહારાજને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાં સૂતો છે, અને એ કરડ પાદીને ગંધાઈ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઈ જુએ તો સડી ગયેલો નાનો બાળક ગાભા પર પડ્યો છે: ...Read Moreએની કને આવી શકતું નથી: બદબો અસહ્ય બની ગઈ છે. શનિયા મહારાજે છોકરાના બાપને કહ્યું: હીમ્ડ, આને આણંદ દવાખાને લઈ જઈએ. હું ચ્યમ કરીને હીંડુ, બાપજી મહારાજે છોકરાના બાપને કહ્યું: હીમ્ડ, આને આણંદ દવાખાને લઈ જઈએ. હું ચ્યમ કરીને હીંડુ, બાપજી ચ્યમ વળી શું છોકરાં દાણા વિના મરી જાય. ખેતરમાં કોઈ જનાર નથી. તારી વઉ છે ને\nમાણસાઈના દીવા - 15\nનીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે: પાંચેક કાચાં ઘર એકસાથે આવેલાં હતાં. વચ્ચે પાકું મંદિર હતું, બાજુમાં એક ઘાસની ઝૂંપડી હતી. વ્યારા ગામથી દસ-બાર માઈલ ચાલતા અમે જ્યારે એ રાનીપરજ મુલકના ઘાટા નામના ગામે પહોંચ્યા ત્યારે વેળા બપોરી થઈ હતી. ...Read Moreરહે છે ભગત. મારી સાથેના રાનીપરજ ભોમિયાએ આ પાંચ ઘરનું મંદિરવાળું ઝૂમખું બતાવીને કહ્યું. મેં ત્યાં જ પૂછ્યું: ભગત કંઈ છે જવાબ મળ્યો: એ તો ખેતરમાં છે.\nમાણસાઈના દીવા - 16\nજીવી કંઈ હવે બાળક રહી નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી - કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળી ...Read Moreહતી તો પછી મથુર પણ શું પોતાને નહીં પારખી કાઢતો હોય જીવી તો પાછી ઝટ પરખાય તેવી હતી: ગોરી, કદાવર અને નમણી: મહી માતાનું જ ભરપૂર પ્રવાહી રૂપ. મહી નદીથી જીવીનું મહિયર વટાદરા જો કે ત્રણેક ગાઉ છેટું હતું: તો પણ પાછી પાટણવાડિયાની પુત્રી. પાતણવાડિયો એટલે તો ઠાકરડામાં પણ સૌથી મજબૂત કોમ. બેશક, પાટણવાડિયા કહેવાય તો પરદેશી જીવી તો પાછી ઝટ પરખાય તેવી હતી: ગોરી, કદાવર અને નમણી: મહી માતાનું જ ભરપૂર પ્રવાહી રૂપ. મહી નદીથી જીવીનું મહિયર વટાદરા ��ો કે ત્રણેક ગાઉ છેટું હતું: તો પણ પાછી પાટણવાડિયાની પુત્રી. પાતણવાડિયો એટલે તો ઠાકરડામાં પણ સૌથી મજબૂત કોમ. બેશક, પાટણવાડિયા કહેવાય તો પરદેશી કાંઠાના બારૈયાઓ એને પોતાનાથી ઊતરતા ગણે. જીવી, એ રીતે, ઊતરતી જાતમાં જન્મેલી ગણાય.\nમાણસાઈના દીવા - 17\nએ જુવાનને લોકો 'ભગત' કહીને બોલાવતા. 'ભગત'ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઈ મળવું. ભજનો થતાં હોય ત્યાં 'ભગત' અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે 'ભગત'ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જેલે જવું પડે. “કાં, અલ્યા ભગત” પેટલાદ જેલના ...Read Moreઆ જુવાન કેદીને ખબર આપ્યા: તારી મુલાકાતે આવી છે તારી મા હેતા.” મા-દીકરાને મુલાકાતે વળગાડીને પોલીસો માંહોમાંહે વાતો કરતા હતા: “ઓરતો તો ઘણી દીઠી પણ આવી આ હેતા તો ભયંકર છે. આવું તો કોઈ રૂપ દીઠું નથી.” “છોકરો તો બાપડો એની મા આગળ બચોળિયું લાગે છે. ભજનો ગાતે ગાતે લગાર વળી એણે ચોરીનો સ્વાદ લીધો બાકી, કંઈ વધુ વેતા નથી બળી લાગતી” પેટલાદ જેલના ...Read Moreઆ જુવાન કેદીને ખબર આપ્યા: તારી મુલાકાતે આવી છે તારી મા હેતા.” મા-દીકરાને મુલાકાતે વળગાડીને પોલીસો માંહોમાંહે વાતો કરતા હતા: “ઓરતો તો ઘણી દીઠી પણ આવી આ હેતા તો ભયંકર છે. આવું તો કોઈ રૂપ દીઠું નથી.” “છોકરો તો બાપડો એની મા આગળ બચોળિયું લાગે છે. ભજનો ગાતે ગાતે લગાર વળી એણે ચોરીનો સ્વાદ લીધો બાકી, કંઈ વધુ વેતા નથી બળી લાગતી\nમાણસાઈના દીવા - 18\nબોચાસણના આશ્રમમાં મને બહારવટિયા બાબર દેવાના ભાઈનો મહારાજે ભેટો કરાવ્યો, અને જાણ્યું કે એની મા હેતા હજુ જીવતી છે. કહે કે, એ રહી—ઢોરાં ચારે. આ રામા દેવા આજે ખેડૂત છે. બાબરના બહારવટા ટાણે તમામ કુટુંબ સહિત કેદમાં ...Read Moreહતો. પછી આખું કુટુંબ વિજાપુર 'સેટલમેન્ટ'માં પુરાયું હતું. જમીન સરકારે ખાલસા કરી નાખી હતી. આજે ફરી વાર પાછા એ ભાઈઓ ખેડુ બન્યા છે, ને પારકી જમીનો ખેડે છે. રામો રવિશંકર દાદાને વીનવતો હતો: એંહ–આમ જુઓ, મહારાજ અમારી જમીન પાછી અલાવવાનું કંઈ કરો. અમારું કાળજું—એંહ, આંઈ (છાતી બતાવીને) ભીતરમાં કાળજું બલે છે. એમ બાળક જેવો કંઈ કંઈ બોલતો ગયો. ને વાઘદીપડા જેવા પાટણવાડિયાઓને કાબુમાં રાખનાર કળાધર રવિશંકર મહારાજ આ બધું સાંભળતા શાંત મોઢે સહેજ મોં મલકાવતા બેઠા હતા.\nમાણસાઈના દીવા - 19\nરાસ છોડ્યું. અમિઆદ વટાવ્યું. જેની સાથે એક સબળ સ્મરણ જોડાયું છે તે કણભા આવ્યું. ભાગોળ પાસેના એ ખેતર તરફ આંગળી ચીંધાડીને મહારાજે કહ્યું કે, આ એ ખેતર, કે જ્યાંથી અધરાતના અંધારામાં ગોકળ પાટણવાડિયાએ મને પોતે ચોરેલા ઘીના ડબા ...Read Moreઆપેલા. આ કિસ્સો આગલાં પાનાંમાં 'કોણ ચોર કોણ શાહુકાર' એ વાતમાં આપેલ છે. પાટણવાડિયાએ ચોરીઓ ન કરવી અને જેનું ચોરાય તેણે પોલીસમાં ફરિયાદ ન કરવી, ચોરી અને ચોર મહારાજે પકડી આપવાં: એવો કરાર લોકો સાથે કરીને જે કાળમાં પોતે આંહીં કામ કરવા બેઠા એ કાળની વાત છે. કણભાના લવાણાના ઘીના બે ડબા ચોરાયા: મહારાજે અહીં બેસી મૂંગું તપ માંડ્યું: ખાવું ન ભાવ્યું: ત્રણ દિવસ નિર્જળી લાંઘણો ખેંચી: ગામનો મુસ્લિમ ખેડુ દાજી ગામલોકોને કહે કે, 'કોઈએ ખાવા જવું નહીં.' રાતે સૌ સૂતાં પછી ચોર ગોકળ પોતે જ છાનોમાનો મહારાજના પગનો અંગૂઠો હલાવી પોતાની પાછળ પાછળ અંધકારમાં ખેતરોમાં લઈ ગયો: એક ઠેકાણે જઈ ડબો વગાડ્યો: મહારાજ એ ભર્યા ડબા જાતે ઊંચકી રાતે લવાણાની પાસે લઈ ગયા: એક તો ઘીનો, પણ બીજો તેલનો નીકળી પડ્યો\nમાણસાઈના દીવા - 20\n મારી જોડે પરણ. નહીં પરણું. કેમ નહીં તું કાળી છે તેથી. જોઈ લેજે ત્યારે તું કાળી છે તેથી. જોઈ લેજે ત્યારે એમ કહીને મહી પાછી વળી, ને મંડી પથરા તાણવા. તાણી લાવીને મંડી દરિયો ...Read Moreદરિયો તોબા પોકારી ગયો: રખે આ કાળવી મને આખોય પૂરી વાળશે એમ કહીને મહી પાછી વળી, ને મંડી પથરા તાણવા. તાણી લાવીને મંડી દરિયો ...Read Moreદરિયો તોબા પોકારી ગયો: રખે આ કાળવી મને આખોય પૂરી વાળશે કહે કે, 'ચાલ, બાપુ, તને પરણું કહે કે, 'ચાલ, બાપુ, તને પરણું' પરણ્યાં. મહી-સાગરનાં એ લગ્નની ચોરી તરીકે વાસણા પાસે એક ઓટો બતાવાય છે.\nમાણસાઈના દીવા - 21\n૧.નાવિક રગનાથજી ૨.નૌજવાનનું પાણી ૩.નાક કપાય ૪.મર્દ જીવરામ ૫.બંદૂકની સામે બ્રાહ્મણ ૬.ગોળીઓના ટોચા\nમાણસાઈના દીવા - 22\n૧. ધર્મી ઠાકોર ૨. ’ક્ષત્રિય છું’ ૩. સ્વયંસેવકની શી જરૂર છે ૪. ઘંટી તો દીધી\nમાણસાઈના દીવા - 23\n૧.કામળિયા તેલ ૨.’જંજીરો પીઓ ’ ૩.પાડો પીનારી ચારણી’ ૩.પાડો પીનારી ચારણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?tag=%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A1%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%85%E0%AA%95%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE", "date_download": "2020-09-30T05:52:32Z", "digest": "sha1:OJE32RUJSU2VUKQOAOZ4A4BXTJBM3GIY", "length": 3478, "nlines": 79, "source_domain": "zeegujarat.co.in", "title": "કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત\nબગોદરા પાસે કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં મૂળ જામનગરના NRI દંપતિનું મોત\nગુજરાતી વિદ્યાર��થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/photo-of-collapsed-bridge-at-gurugram-goes-viral-in-the-name-of-ahmedabad/", "date_download": "2020-09-30T07:29:07Z", "digest": "sha1:B6OVYAWYOVV2EIBVMXRAJAYYII2XLFZT", "length": 13672, "nlines": 108, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર અમાદાવાદમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો...? જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર અમાદાવાદમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો… જાણો શું છે સત્ય…\nराकेश यादव टीम अहमदाबाद નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Between Vijay cross road to commerce six road. In Ahmedabad Metro Line Collapsed near Phoenix Mall. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં વિજય ચાર રસ્તા અને કોમર્સ છ રસ્તા વચ્ચે ફોનિક્સ મોલની નજીક મેટ્રો લાઈનનો પુલ ધરાશાયી થયો તેનો આ ફોટો છે. આ પોસ્ટને 44 લોકોએ લાઈક કરી હતી. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.\nપોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અમદાવાદમાં વિજય ચાર રસ્તા અને કોમર્સ છ રસ્તા વચ્ચે ફોનિક્સ મોલની નજીક મેટ્રો લાઈનનો પુલ ધરાશાયી થયો તેનો આ ફોટો છે કે કેમ એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં ત્યાં નીચે પડેલા બોર્ડ પર RAJIV CHOWK – SOHNA HIGHWAY લખેલું જોવા મળ્યું હતું.\nત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા દ્વારા 22 ઓગષ્ટ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ધરાશાયી થયેલા પુલના ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુરુગ્રામના સોહના ���ોડ પર એલિવેટેડ કોરિડોરનો સ્લેબ તૂટી ગયો. જેમાં 2 વ્યક્તિઓને ઇજાઓ થતાં બંનેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર હેઠળ છે. એનએચએઆઈ, એસડીએમ અને નાગરિક સંરક્ષણની ટીમ ઘટનાસ્થળ પર છે.\nANI અને Hindustan Times દ્વારા પણ હરિયાણાના ગુરુગ્રામ ખાતે ધરાશાયી થયેલા પુલના સમાચાર આપવામાં આવ્યા હતા.\nDainik Jagran દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.\nઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો પુલ ધરાશાયી થયાનો ફોટો અમદાવાદનો નહીં પરંતુ હરિયાણાના ગુરુગ્રામ ખાતે સોહના રોડ પર પુલ ધરાશાયી થયો તેનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો પુલ ધરાશાયી થયાનો ફોટો અમદાવાદનો નહીં પરંતુ હરિયાણાના ગુરુગ્રામ ખાતે સોહના રોડ પર પુલ ધરાશાયી થયો તેનો છે.\nTitle:શું ખરેખર અમાદાવાદમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો… જાણો શું છે સત્ય…\nશું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા અનાથ હિન્દુ બહેનોને દતક લેવામાં આવી હતી…. જાણો શું છે સત્ય…\nરાજસ્થાનના બાંસવાડામાં વરસાદી પાણીમાં તણાઈ રહેલા ટ્રકનો વીડિયો દાહોદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર આ છોકરાએ પબજી રમવાથી માનસિક સંતુલન ગુમાવી દીધુ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર BSF દ્વારા 4000 ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ.. જાણો શું છે સત્ય…..\nવેનેઝુએલાના જૂના ફોટો ઈટલીની શેરીઓમાં લોકોએ ફેંકેલી નોટોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નર���ન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Nri_news/Detail/16-09-2020/20922", "date_download": "2020-09-30T06:08:49Z", "digest": "sha1:HFVXPPFY4YKY2AIYZ4I5YFBSYTEKROBP", "length": 15739, "nlines": 133, "source_domain": "akilanews.com", "title": "પુત્રવધૂને વધુ અભ્યાસ કરાવી કેનેડા મોકલી : પુત્રવધૂ બબનીત કૌરે કેનેડા જઇ પોત પ્રકાશ્યું : તમામ કુટુંબીઓના ફોન ઉપાડવાનું બંધ કરી નાતો તોડી નાખ્યો : પોલીસ ફરિયાદ દાખલ", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nપુત્રવધૂને વધુ અભ્યાસ કરાવી કેનેડા મોકલી : પુત્રવધૂ બબનીત કૌરે કેનેડા જઇ પોત પ્રકાશ્યું : તમામ કુટુંબીઓના ફોન ઉપાડવાનું બંધ કરી નાતો તોડી નાખ્યો : પોલીસ ફરિયાદ દાખલ\nલુધિયાણા : પંજાબના લોકોનો વિદેશ જવાનો મોહ ઓછો થતો નથી.અને આ મોહ ક્યારેક ખર્ચના ખાડામાં ઉતારી દેનારો બને છે.તેવો કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે.જે મુજબ લુધિયાણાના એક પરિવારે પોતાના પુત્રના લગ્ન કર્યા પછી પુત્રવધૂને વધુ અભ્યાસ કરાવ્યો હતો.જેનો હેતુ તેને વિદેશ મોકલવાનો હતો.જેથી તેના મારફત પરિવાર પણ વિદેશમાં સ્થાયી થઇ શકે.\nઆથી 25 લાખ 70 હજાર રૂપિયા જેટલો ખર્ચ કરી લુધિયાણાના આ પરિવારે પુત્રવધૂને કેનેડા મોકલી હતી.પરંતુ ત્યાં સ્થાયી થઇ ગયા બાદ તેણે પોતાના તમામ કુટુંબીઓના ફોન ઉપાડવાના બંધ કરી દઈ નાતો તોડી નાખ્યો\nહતો.પરિણામે સ્વસુર પરિવારે પુત્રવધુના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા આ પરિવાર પણ લાપત્તા થઇ ગયો હતો.આ પરિવારમાં યુવકની પત્ની બબનીત કૌર ,સાસુ હરવિન્દર કૌર , સસરા કુલદીપ સિંહ ,તથા સાળા જસવીર સિંહ સહિતનાઓનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જ��ારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nકોરોના અસુરના વધ માટે નવરાત્રી પર્વે જગતજનની 'મા જગદંબા'ની સ્તુતિ-ભકિત કારગત નિવડશે... access_time 11:37 am IST\nભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો શ્રમજીવીઓ માટેના બિલનો વિરોધ લાંબા ચાલશે : ધારાસભ્ય ઠુંમર access_time 11:36 am IST\nરાજકોટ જેલમાં અમદાવાદની જડતી સ્કવોડ ત્રાટકીઃ વોશબેશીનની પાઇપમાંથી મોબાઇલ ફોન મળ્યો\nઉચાપત કરી ગૂમ થઇ ગયેલ ટીંબીનો આરોપી ઝડપાયો access_time 11:36 am IST\nઅસહ્ય દર્દ અને દવાખાનાનો ખર્ચ શુ તમે જીરવી શકશો \nમેં પણ ટેસ્ટ કરાવ્યો અને તમે ....\nગોંડલમાં આઇપીએલના મેચ ઉપર સટ્ટો રમાડતો ભાવેશ પકડાયો access_time 11:35 am IST\nદેશમાં ૪,૯૮૨ આઈપીએસ અધિકારીઓ : ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ દેશમાં આઈપીએસ (પોલીસ ઓફીસરો)ની સંખ્યા ૪,૯૮૨ હતી તેમ મોદી સરકારે સંસદમાં જણાવ્યુ access_time 11:17 am IST\nદેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST\nજો સંતુલિત ટીમ ના હોય તો તમારે વધુ સક્રિય થવુ જોઈએ : આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે આઈપીએલમાં બેંગ્લોરની ટીમ ૨૦૧૬ પછી પહેલીવાર સંતુલિત છે access_time 3:32 pm IST\nમેડિકલ વિમામાં કોરોના ઇલાજનો સંપૂર્ણ ખર્ચ કવર નથી access_time 10:28 am IST\nઇ-કોમર્સ કંપનીઓનું સેલ આ મહિના અંતથી શરૂ થશે access_time 10:27 am IST\nસંયુકત અરબ અમીરાત (યુએઇ) ના રૃપિયા એક કરોડનો દંડ માફ કરવા પર ૧૩ વર્ષ સુધી દસ્તાવેજ વગર રહેવાવાળો શખ્સ ભારત પરત ફર્યો : કોવિડ-૧૯ મહામારીને લઇ નોકરી છુટી ગયેલ access_time 9:51 pm IST\nક્રાઇમ બ્રાંચે સાગર અને ધારાને પિસ્તોલ-કાર્��ીસ સાથે પકડ્યાઃ વેંચવા આપનાર મુન્નો પણ ઝડપાયો access_time 2:43 pm IST\nસગીરાના અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર બરવાળાનો નિકુંજ સોલંકી ઝડપાયો access_time 2:41 pm IST\nકલાકના ૬૦૦ લેખે ક્રિકેટ રમવા મેદાન ભાડે આપતોઃ હવે ૨૦ ટીમો વચ્ચે ટૂર્નામેન્ટ ચાલુ કરતાં દિપની ધરપકડ access_time 12:52 pm IST\nપાકિસ્તાન દ્વારા આઠ બોટ સાથે સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળના ૪૮ માછીમારોનું અપહરણ access_time 1:26 pm IST\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત :ચિતાની લાગણી access_time 10:25 am IST\nઅમરેલીમાં જિલ્લાના ૧૫ શ્રેષ્ઠ શિક્ષક ભાઇ-બહેનોને શાલ ઓઢાડી સન્માનિત કરાયા access_time 11:20 am IST\nવડોદરા નજીક કેનાલમાં ડૂબી ગયેલ ત્રણ યુવકો પૈકી બેનો બચાવ: એકની શોધખોળ શરૂ access_time 5:03 pm IST\nહાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી થેલામાં બોમ્બની શંકા : બોમ્બ સ્કોડ બોલાવાઇ: ગાંજાનો જથ્થો નીકળ્યો access_time 8:59 am IST\nદિવાળી બાદ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામશે: બિહારની સાથે જ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાશે access_time 9:57 pm IST\nવિશ્વમાં દર વર્ષે અંદાજે 5.60 કરોડ લોકોના મૃત્યુ થતા હોવાનું સંશોધન access_time 5:43 pm IST\nદિવ્યાંગ પત્નીને એડવેન્ચરનો આનંદ અપાવવા અમેરિકાના એંજિન્યરે બનાવી ખાસ બાઈક access_time 5:42 pm IST\n૮૮ વર્ષના દાદાએ પૃથ્વીના પરિઘ જેટલું એટલે કે ૪૦,૦૭૫ કિલોમીટરનું વોકિંગ કર્યુ access_time 10:21 am IST\nએન. આર. આઈ. સમાચાર\nચીન અને હોંગકોંગના પ્રવાસે જશો નહીં : કોઈ પણ બહાનું કાઢી ધરપકડ કરી લેશે : અમેરિકા અને બ્રિટનની પોતાના નાગરિકોને સંયુક્ત સૂચના access_time 1:01 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસના પ્રચાર માટે હિલેરી ક્લિન્ટન મેદાનમાં : અમેરિકાના હોલીવુડ કલાકારો એમી પોહલર તથા માયા રુડોલ્ફ પણ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં જોડાયા access_time 7:28 pm IST\nબે વર્ષની જેલસજા ભોગવી ભારતીય નાગરિક પાકિસ્તાનથી પરત : ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો : સજા પુરી થતા વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો access_time 12:49 pm IST\nપ્રિતી ઝીન્ટા યુએઈ પહોંચીઃ પોતાની ટીમ માટે મેસેજ મોકલ્યો access_time 3:33 pm IST\nલા લિગા ફૂટબોલ સ્કૂલે ભારતમાં શરૂ કર્યું ઓનલાઇન સત્ર access_time 6:16 pm IST\nપોતાના કાકાની હત્યા પછી પ્રથમ વખત એમના ઘર પર પહોંચ્યા સુરેશ રૈના, તસ્વીરો સામે આવી access_time 10:12 pm IST\nજબરદસ્ત એકશન કરતી જોવા મળશે શ્રીયા access_time 10:23 am IST\nICCRના ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે વિવેક અગ્નિહોત્રી નિમણૂક access_time 5:50 pm IST\nફરહાન અખ્તરએ ��્ટાફ મેમ્બર 'રામુ' ના નિધન પર વ્યક્ત કર્યું સોશિયલ મીડિયા પર દુઃખ access_time 5:48 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/lifestyle/page-5/", "date_download": "2020-09-30T06:37:21Z", "digest": "sha1:VBIM6TQ5PVK6LKYM4DAZT7JJNH6SSMOY", "length": 23248, "nlines": 288, "source_domain": "statfaking1.firstpost.in", "title": "લાઇફ સ્ટાઇલ News in Gujarati: Gujarati News Online, Today's લાઇફ સ્ટાઇલ News – News18 Gujarati Page-5", "raw_content": "\nપેટની ચરબીથી લઇને કમરનો દુખાવો દૂર કરશે આ આસન, જુઓ તેની રીત\nઆ ઘરગથ્થુ ઉપાયો ચોમાસાની ઋતુમાં થતી શરદી-ગળાનો દુખાવો કરશે દૂર, ચોક્કસ પડશે ફરક\nસૂકી ખાંસીથી લઇને રોજીંદા જીવનની નાની-મોટી તકલીફો ચપટીમાં ભગાડશે 'અજમો'\nદિવસમાં ત્રણથી વધુ વખત ન પીવા જોઇએ ઉકાળા, થાય છે ગંભીર નુકસાન\nવરસાદની મોસમમાં વાળ ઉતરે છે અને ત્વચા નિસ્તેજ થઇ ગઇ છે તો અજમાવો એલોવેરાના નુસખા\nVideo: આ 4 રક્ષણાત્મક ઉપાયો કોરોનાને તમારાથી રાખશે દૂર, અજમાવી જુઓ\nસૌને ભાવતા 'વાટી દાળના ખમણ'ની જાણો perfect રીત\nHealth Tips : ભૂખ્યા પેટે આ વસ્તુઓ ખાવાનું ટાળો નહીં તો તમારું જ નુક્શાન થશે\nવરસાદી વાતાવરણમાં શું તમારું બાળક વારંવાર પડી રહ્યું છે બિમાર તો આ રીતે રાખો ધ્યાન\nઘરે જ બનાવો મોમાં પાણી લાવી દેતી, 'ચીઝ વેજ ફ્રેન્કી'\nકાચા દૂધનાં આ નુસખા ત્વચાને નિખારશે અને વાળમાં પાછી લાવશે ચમક, ચોક્કસ અજમાવો\nઉંમરની સાથે પુરૂષોના સેક્સ જીવનમાં કેવા-કેવા પરિવર્તનો આવે છે જાણો\nએસિડિટી માટેના આ છે સરળ આયુર્વેદ ઉપચાર, ચોક્કસ મળશે રાહત\nવરસાદી મોસમમાં બનાવો અળવીનાં પાનનાં ભજીયા, ફટાફટ જોઇલો રીત\nગાયનું ઘી અને અખરોટનો આ ઉપાય કરશે 10 બીમારીઓનો નાશ\nCorona વાયરસના સમયમાં સેક્સ માણવું કેટલું જોખમી સલામત સેક્સ કેવી રીતે માણવું\nB'Day:રણવીર સિંઘ જેવો Swag તો કોઇનો ન હોઇ શકે, ભાઇ.. ભાઇ..\nશતાવરીનાં ફાયદા જાણો છો તમે ચરબી ઘટાડવાથી લઇને યાદશક્તિ વધારવામાં છે ઉપયોગી\nInternational Kissing Day: આટલી રીતોથી પાર્ટનરને કિસ કરી વધારો રોમાન્સ, આટલું રાખો ધ્યાન\nલાંબા કાળા ભરાવદાર વાળ માટે આદુ અને ડુંગળીનાં રસનો કરો ઉપાય\nHealth tips: કોરોના સામે રોગ પ્રતિકાર ક્ષમતા વધારવા માટે ડાયટમાં સામેલ કરો આ 10 વસ્તુઓ\nરવિવારે ચહેરાની સુંદરતાને નિખારવા ટ્રાય કરો આ ઘરે બનાવેલા સ્ક્રબ પેક\nઆજીવન બ્રહ્મચારી રહેલા મહર્ષિ વાત્સ્યાયને કેવી રીતે લખી બેસ્ટસેલર કામસૂત્ર\nપીરિયડ્સ અને લગ્ન તારીખ સાથે છે તો ન થાવ પરેશાન, અજમાવી જુઓ આ ટિપ્સ\nલટકતી ફાંદ ઘટાડવા ઈચ્છો છો તો રોજ ખાવ આ પીળુ ��ળ\nમેથીનાં નાનકડા દાણા શરીરની મોટી મોટી બીમારીને કરે છે દૂર, જાણો તેના પ્રયોગ\nNational Doctor’s Day: આ મહામારીના સમયમાં કોરોના વોરિયર્સને કહીએ- Thank You Doctor\nકાળામરીથી તમારા સફેદ વાળ કાળા થઈ જશે, બસ આ રીતે કરવો પડશે ઉપયોગ\nપગમાં નહીં પડે વાઢિયા, બસ રાખો આ વાતોનું ધ્યાન\nડબલ સિઝનમાં આ રીતે રાખો સ્વાસ્થ્યનું ધ્યાન, હાલમાં બેદરકારી પડશે ભારે\nકોઇપણ પ્રકારની ખાંસીમાં કાળા મરીનો આ પ્રયોગ છે અકસીર, ચોક્કસ કરશે કામ\nઆ પાંચ વસ્તુ શરીર માટે ખૂબ જ ખતરનાક, જો આટલું ઈગ્નોર કરશો તો રહેશો હંમેશા તંદુરસ્ત\nરેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટી 'સંભાર' બનાવવો છે તો આ રહી રીત\nઆ 4 ઘરગથ્થુ TIPS માઇગ્રેનનાં દુખાવાને 10 મિનિટમાં કરશે છૂમંતર\nચોમાસું આવતા જ મચ્છરનો ખતરો, આ ઘરેલુ ઉપાયથી બચો અને બચાવો આપના પરિવારને\nગરદનની નસ જકડાઇ જાય તો આ ઘરગથ્થુ ઉપચાર કરશે મદદ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પાનાનો ચુકાદો\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/BSD/NZD/T", "date_download": "2020-09-30T07:20:46Z", "digest": "sha1:JDZ36VROQ2VSA2SNDWIYDSCVUBEYPC4L", "length": 27884, "nlines": 345, "source_domain": "gu.exchange-rates.org", "title": "બીહેમિયન ડૉલર વિનિમય દર - ન્યુઝીલેન્ડ ડૉલર - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nન્યુઝીલેન્ડ ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nન્યુઝીલેન્ડ ડૉલર (NZD) ની સામે બીહેમિયન ડૉલર (BSD)\nનીચેનું ટેબલ બીહેમિયન ડૉલર (BSD) અને ન્યુઝીલેન્ડ ડૉલર (NZD) વચ્ચેના 02-04-20 થી 29-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nન્યુઝીલેન્ડ ડૉલર ની સામે બીહેમિયન ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 ન્યુઝીલેન્ડ ડૉલર ની સામે બીહેમિયન ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 બીહેમિયન ડૉલર ની સામે ન્યુઝીલેન્ડ ડૉલર જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન ન્યુઝીલેન્ડ ડૉલર વિનિમય દરો\nન્યુઝીલેન્ડ ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ બીહેમિયન ડૉલર અને ન્યુઝીલેન્ડ ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. ન્યુઝીલેન્ડ ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/construction/", "date_download": "2020-09-30T07:12:43Z", "digest": "sha1:GQBWOL3Q72O3QM66EI65UHD6WIMH2YJJ", "length": 6658, "nlines": 81, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Construction Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર ચીને કોરોના વાયરસના દર્દીઓ માટે 2 દિવસમાં બનાવી દીધી 1000 બેડની હોસ્પિટલ… જાણો શું છે સત્ય…\n‎‎Nitin Patel Radhe નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું ���ખેલું છે કે, કોરોના વાઈરસઃ ચીને ફક્ત બે જ દિવસમાં બનાવી દીધી 1,000 બેડની હોસ્પિટલ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ચીન દ્વારા ફક્ત 2 દિવસમાં જ […]\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/apocalypse-really-come-claims-american-researcher/", "date_download": "2020-09-30T05:15:59Z", "digest": "sha1:WSWP7JNXQWNWKMLAK2DTLFQSTUTIK23J", "length": 16858, "nlines": 100, "source_domain": "gujjurocks.in", "title": "ભવિષ્યમાં દુનિયામાં મહાપ્રલય થઇ શકે છે, આ વખતે જ્યોતિષે નહિ પરંતુ વૈજ્ઞાનિકોએ કર્યો દાવો- જાણો વિગત", "raw_content": "\nટીવીના 11 આ સિતારા છે ફિલ્મ સ્ટાર્સના હમશકલ, પૂરી પ્રિયંકા દેખાય છે આ એક્ટ્રેસ\n5 દિવસોથી કૉરોના ટેસ્ટ માટે ‘કસૌટી ઝીંદગી કી’ ની આ અભિનેત્રી ભટકી રહી છે, બહાર આવી ભયાવહ હકીકત\nપ્રિયંકાથી લઈ દીપિકા, અનુષ્કાની અભિનેત્રીઓ ચોધાર આંસુએ રડી, આ દિગ્ગજનું મૃત્યુ થયું…જાણો વિગત\nફરહાન અખ્તરની તેમની ગર્લફ્રેન્ડ સાથેની તસવીરો થઇ વાયરલ, જુઓ અહીં\nભવિષ્યમાં દુનિયામાં મહાપ્રલય થઇ શકે છે, આ વખતે જ્યોતિષે નહિ પરંતુ વૈજ્ઞાનિકોએ કર્યો દ��વો- જાણો વિગત\nભવિષ્યમાં દુનિયામાં મહાપ્રલય થઇ શકે છે, આ વખતે જ્યોતિષે નહિ પરંતુ વૈજ્ઞાનિકોએ કર્યો દાવો- જાણો વિગત\nPosted on September 25, 2019 April 6, 2020 Author RachitaComments Off on ભવિષ્યમાં દુનિયામાં મહાપ્રલય થઇ શકે છે, આ વખતે જ્યોતિષે નહિ પરંતુ વૈજ્ઞાનિકોએ કર્યો દાવો- જાણો વિગત\nવિનાશ, પ્રલય અને ધરતી નષ્ટ થઇ જશે એવી આગાહીઓ આપણે ઘણા વર્ષોથી સાંભળતા આવીએ છીએ. વર્ષ 1999માં તો જ્યોતિષીઓએ એવો દાવો પણ કર્યો હતો કે વર્ષ 2012માં ધરતી નષ્ટ થઇ જશે. આના પર હોલિવૂડમાં એક ફિલ્મ પણ બની ચુકી છે. જો કે એ વખતે તો એવું ન થયું પણ હવે ફરી એકવાર પૃથ્વીના વિનાશની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.\nઅહીં ધ્યાન ખેંચનાર બાબત તો એ છે કે આ દાવો કોઈ જ્યોતિષીઓએ નહિ પણ સંશોધનકર્તાએ કર્યો છે. અમેરિકામાં ન્યુયોર્ક યુનિવર્સીટીના પ્રોફેસર મિશેલ રેમ્પિનોએ એક સંશોધનનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે રીતે ધરતીનું તાપમાન વધી રહ્યું છે એને જોતા તો જલ્દી જ સાતમી વાર મહાપ્રલય આવી શકે છે. સંશોધનકર્તાઓએ કહ્યું છે કે આવી જ પરિસ્થિતિ થવા પર આના પહેલા પણ મહાપ્રલયની ઘટનાઓ થઇ ચુકી છે. એટલે એકવાર ફરી સૃષ્ટિના ખતમ થવાનું અનુમાન છે.\nસંશોધનકર્તાઓને શોધમાં જાણવા મળ્યું છે કે લગભગ 26 કરોડ વર્ષો પહેલા ધરતી પર પહેલીવાર મહાપ્રલય આવ્યો હતો, એ પછીથી આવું 6 વાર થઇ ચૂક્યું છે. આ પહેલા પણ 6 વાર આ ધરતી પરથી જીવ-જંતુઓ અને સજીવો લુપ્ત થઇ ચુક્યા છે. એકવાર ફરી આવી સંભાવનાઓ બની રહી છે. ઝડપથી વધી રહેલા તાપમાનથી કેટલાય જીવોની પ્રજાતિઓ લુપ્ત થઇ ચુકી છે. આવી જ પરિસ્થિતિ થવા પર મહાપ્રલયની ઘટનાઓ થઇ ચુકી છે. એ વખતે લોકો કોલસાની જેમ બળીને રાખ થઇ ગયા હતા. આ રીતે એક વાર ફરી ધરતીના ખતમ થવાના અનુમાન છે અને સાથે જ મનુષ્ય અને જાનવર પણ બળીને રાખ થઇ જશે.\nસામુહિક વિનાશની બધી જ ઘટનાઓ પર્યાવરણ સાથે છેડછાડને કારણે થઇ હતી. શોધના આધારે દાવો કરવામાં આવ્યો છે એક પૃથ્વી પર મહાપ્રલય પૂર અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓને કારણે થયો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્વાળામુખી વિસ્ફોટ પછી લાખો કિલોમીટર સુધી ધરતી પર લાવા ફેલાઈ ગયો હતો. જેને કારણે બધા જ જીવ-જંતુઓનો નાશ થઇ ગયો હતો.\nજણાવી દઈએ કે આ પહેલા વૈજ્ઞાનિકોનું અનુમાન હતું કે ધરતીનો વિનાશ પાંચ વાર થઇ ચુક્યો છે, એ કારણે ધરતી પર ઘણા સજીવોની પ્રજાતિ લુપ્ત થઇ ગઈ છે. ભૂવૈજ્ઞાનિકોએ સામુહ��ક વિનાશની આ અવધિઓને ઓર્ડોવિશિયન (44.3 કરોડ વર્ષ પહેલા), લેટ ડેવોનિયન (37 કરોડ વર્ષ પહેલા), પર્મિયન (25.2 કરોડ વર્ષ પહેલા), ટ્રાયસિક (20.1 કરોડ વર્ષ પહેલા) અને ક્રેટેશિયસ (6.6 કરોડ વસ્ર્હ પહેલા)માં વિભાજીત કર્યું છે.\nહિસ્ટોરિકલ બાયોલોજીમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 27.2 કરોડથી લઈને 26 કરોડ વર્ષ બાદ મહાપ્રલય થાય છે. હવે આ સમય પૂરો થવાનો છે, એવામાં એકવાર ફરી મહાપ્રલય થઇ શકે છે. આ દરમ્યાન સૌથી વધુ ધરતી અને મહાસાગર પ્રભાવિત થશે. ત્યારે પૃથ્વી પર બધા જ વૃક્ષોમાં આગ લાગી જશે અને સમુદ્રનું પાણી ઉકળવા લાગશે.\nઆ પહેલા ત્રણ વર્ષના સંશોધન અને પછી એક સપ્તાહ સુધી દક્ષિણ કોરિયાના ઇંચિયોન શહેરમાં બધા જ સરકારના પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા બાદ વૈજ્ઞાનિકોએ આવી જ આશંકા વ્યક્ત કરી હતી. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે જે રીતે ધરતી તપી રહી છે, ગ્લોબલ વોર્મિંગ તરફ આગળ વધી રહી છે, જો આ નહિ રોકવામાં આવે તો જીવન પર ખૂબ જ મોટો ખતરો ઉત્પન્ન થઇ જશે.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nUnlock 4.0 માં અહીંયા લાગી ગયું ફરી લોકડાઉન.. સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગત\nકોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં હવે તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે અનલોક-4ની પણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. આ મુજબ નવી ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનલોક-4 માટે ખુબ જ મહત્વના નિર્ણય લીધા છે. યોગી સરકારે અનલોક-4માં બજાર સવારે 9થી રાત્રે 9 વાગ્યા Read More…\nપિતાના મોતના 2 દિવસ પછી લાલરેમસિયામીએ જાપાનમાં ફાઇનલ રમી અને ભારતને જીતાડ્યુ\nરમતનો જુસ્સો ઘણીવાર અંગત અનુભવોથી વધુ મોટો નજરે આવે છે. આ જ વાત સાબિત કરી આપી છે ભારતીય મહિલા હોકી ટીમની 19 વર્ષીય ખેલાડી લાલરેમસિયામીએ કે તે દેશ માટે કેટલી હદે સમર્પિત થઇ શકે છે. ભારતીય મહિલા હોકી ટીમે હિરોશિમામાં એફઆઇએચ સિરીઝ મહિલા ફાઇલ્સ હોકી ટૂર્નામેન્ટ જીતી પરંતુ લાલરેમસિયામીએ જે કર્યું એ દરેક ખેલાડી માટે Read More…\nચીનને રાતા પાણીએ રડાવવા મોદી ગવર્મેન્ટ તૈયાર કર્યો ‘માસ્ટર પ્લાન’, રોજગારીનો ઢગલો થશે…જાણો વિગત\nચીનમાંથી નીકળેલો કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે, અને છેલ્લા કેટલાય મહિનાઓમાં લાખો લોકોના મૃત્યુ પણ થયા છે. કોરોના વાયરસ તો થોડા સમયમાં ચાલ્યો જશે પણ દુનિયાભર માટે સૌથી મોટી મુસીબત આવનારી આર્હત મંદી છે, અને તેની શરૂઆત પણ થઇ ગઈ છે. આખી દુનિયા વાયરસના કારણે આર્થીક મંદીમાં સપડાઈ રહી છે. ઘણા દેશોમાં લોકડાઉન Read More…\nદિવસમાં 6 વાર જમે છે અભિનેત્રી દીપિકા પાદુકોણ, આ રહ્યું ડાયટ ચાર્ટ- વાંચી લો કામ લાગશે\nપત્ની પ્રિયંકા નિકથી દૂર હતી તો નિક આ કામ કરતા ઝડપાયો, જુઓ સબૂત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nઆ સુંદર હિરોઈનના ચહેરા પર કુતરાએ બટકું ભરતા કરાવી પડી સર્જરી, કહ્યું કે- જીદગીભર…\nકૌશલ બારડ ફિલ્મી દુનિયા લેખકની કલમે\nહવે રામાયણે ભારતના નહી, વિશ્વના દરેક ટેલિવિઝન શોને પછાડીને આ અદ્ભુત રેકોર્ડ બનાવી નાખ્યો\nમલાઈકા અરોરાએ અમેરિકામાં કર્યો એવો ડાન્સ કે ચાહકો થયા પાગલ, જુઓ વિડીયો\nસિરિયલની આ સંસ્કારી વહુએ વેબસીરીઝમાં ડેબ્યુ કરતા જ લિપલોક સીન આપીને લોકોને ચોંકાવ્યા\nકેવી રીતે આવ્યા ભગવાન શિવ પાસે ત્રિશુળ, ડમરુ, નાગ અને ચંદ્ર – વાંચો એની પાછળની સ્ટોરી\nJuly 31, 2019 Aryan Comments Off on કેવી રીતે આવ્યા ભગવાન શિવ પાસે ત્રિશુળ, ડમરુ, નાગ અને ચંદ્ર – વાંચો એની પાછળની સ્ટોરી\nOMG મૉડલનાં ઘરે થઈ મોટી ચોરી, ચપટીમાં જ ગાયબ થઈ ગઈ 475 કરોડની જ્વેલરી- જાણો વિગત\nDecember 16, 2019 Grishma Comments Off on OMG મૉડલનાં ઘરે થઈ મોટી ચોરી, ચપટીમાં જ ગાયબ થઈ ગઈ 475 કરોડની જ્વેલરી- જાણો વિગત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/jindagi-de-ke-maara-gaya-kirtidan/", "date_download": "2020-09-30T06:08:09Z", "digest": "sha1:CTFNF5YTCCPGSI77QSVQVVTE7IFZPD2S", "length": 13358, "nlines": 100, "source_domain": "gujjurocks.in", "title": "સૂર સમ્રાટ કિર્તીદાન ગઢવીનું પ્રેમીઓના હૈયાના તાર હચમચાવી દેનારું ગીત \"જિંદગી દેકે મારા ગયા\" થયું રિલીઝ,", "raw_content": "\nફિલ્મી દુનિયા મૂવી રીવ્યુ\nરૂંવાડા ઊભા કરી દે તેવું છે ટ્રેલર પણ ફિલ્મ જોવા જેવી છે કે નહિ વાંચો સર્જિકલ સ્ટ્રાઈકની સત્ય ઘટના પર આધારિત ઉરી નું ફિલ્મ રીવ્યુ\nનિક જોનાસના ફોનના વોલપેપર પર લાગી છે આ સિક્રેટ તસ્વીર, હાલ થઇ રહી છે સોશિયલ મીડિયામ���ં વાયરલ\nખેલ જગત ફિલ્મી દુનિયા\nસચિનની સુંદર લાડલી સારાનું દિલ આવ્યું આ ક્રિકેટર પર, બંને વચ્ચે રંધાઈ રહી છે ખીચડી\nહોસ્પિટલથી ઘરે આવેલા અમિતાભે કોરોનાને મારી લાત, જુઓ તસ્વીર ક્લિક કરીને\nસૂર સમ્રાટ કિર્તીદાન ગઢવીનું પ્રેમીઓના હૈયાના તાર હચમચાવી દેનારું ગીત “જિંદગી દેકે મારા ગયા” થયું રિલીઝ,\nખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા\nસૂર સમ્રાટ કિર્તીદાન ગઢવીનું પ્રેમીઓના હૈયાના તાર હચમચાવી દેનારું ગીત “જિંદગી દેકે મારા ગયા” થયું રિલીઝ,\nPosted on September 5, 2020 September 5, 2020 Author JayeshComments Off on સૂર સમ્રાટ કિર્તીદાન ગઢવીનું પ્રેમીઓના હૈયાના તાર હચમચાવી દેનારું ગીત “જિંદગી દેકે મારા ગયા” થયું રિલીઝ,\nગુજરાતના લોકપ્રિય સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી પોતાના અવાજના જાદુથી ગુજરાતીઓના દિલમાં રાજ કરે છે. તેમનો કર્ણપ્રિય અવાજ માત્ર કાનને જ નહિ હૈયામાં પણ અનેરી ઠંડક પ્રસરાવતો હોય છે. ત્યારે ગુજરાતી ગીતોમાં તો આપણે કિર્તીદાનને સાંભળીએ જ છીએ, પણ હવે તે એક હિન્દી ગીત પણ લઈને આવ્યા છે. “જિંદગી દે કે મારા ગયા”.\nઆ ગીતમાં સુર કિર્તીદાન ગઢવીએ આપ્યો છે તો સાથે અભિનયમાં પણ તેઓ જોવા મળે છે. અભિનયમાં કિર્તીદાનનો સાથ આપી રહી છે ગુજરાતની ખ્યાતનામ અભિનેત્રી ભક્તિ કુબાવત. જેમની મોહક અદાઓ અને અભિનયે આ ગીતમાં ચાર ચાંદ લગાવી દીધા છે.\nકિર્તીદાન ગઢવી અને ભક્તિ કુબાવતની આ જુગલબંદી પણ જોવા જેવી છે. આ ગીત માત્ર ગીત નથી પરંતુ એક પ્રેમી અને પ્રેમિકાની લાગણીને પણ અભિવ્યક્ત કરે છે. ગીતના શબ્દો પણ હૈયાની આરપાર ઉતરી જતા હોય તેમ આપણને જોતી વખતે એક અલગ જ લાગણીના વહેણમાં ખેંચી જાય છે.\nઆ પ્રકારના અંદાજમાં કિર્તીદાન ગઢવી બહુ ઓછા જોવા મળે છે. આ ગીતમાં તેમના અવાજ સાંભળવા સાથે તેમના અભિનયને પણ જોવાનો એક અલગ જ લ્હાવો છે, ભક્તિ કુબાવત તો એક સફળ અભિનેત્રી છે અને આ ગીતમાં તે પોતાના અભિનયને છલકાવી રહી છે.\nતમે પણ પ્રેમના દર્દને છલકાવતું આ સરસ મઝાનું ગીત નીચે જોઈ શકો છો..👇👇\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nઐશ્વર્યાએ રાજકુમારી આરાધ્યાના બર્થડેની તસ્વીર પર કહી આ વાત, જાણીને તમે પણ કહેશો વાહ…વાહ\nબૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ નથી રહેતી. પરંતુ ઐશ્વર્યા તેના ફેન્સ માટે સ્પેશિયલ મોમેન્ટ શેર કરતી રહે છે. હાલમાં જ ઐશ્વર્યા અને અભિષેકે તેની પુત્રી આરાધ્યાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. View this post on Instagram 🎂🎂🎂 #aaradhyabachchan #katyperry #dualipa #amitabhbachchan #abhishekbachchan #aishwaryaraibachchan #anushkasharma #sonamkapoor #saraalikhan #khushikapoor #janhvikapoor #ananyapanday #shanayakapoor Read More…\nશિલ્પા શેટ્ટીને ખુલ્લેઆમ કિસ કરનારા આ અભિનેતા 69 વર્ષની ઉંમરે બન્યો બીજીવાર પિતા, ત્રીજીવાર કર્યા હતા લગ્ન\n15 એપ્રિલ 2007ના રોજ હોલીવુડના અભિનેતા રિચર્ડ ગેરેએ જયપુરમાં યોજાયેલા એકે એઇડ્સ અવેરનેસ પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હાજર હતી. આ કાર્યક્રમમાં અચાનક જ રિચર્ડે શિલ્પાને પોતાની બાહોમાં જકડી લીધી હતી અને તેને કિસ કરવા લાગી ગયો હતો, આ ઘટના બાદ બંનેની ખુબ જ નિંદા થઇ હતી, બંને ઉપર Read More…\nરણવીર સિંહની હિરોઈને પ્રેગ્નેન્સીમાં પિન્ક બિકીનીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું કે 10 તસ્વીરો જોઈને હોંશ ઉડશે એ નક્કી\nબૉલીવુડ એક્ટ્રેસ કલ્કિ કોચલીન પ્રેગ્નેન્ટ છે. તે જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. કલ્કિએ થોડા સમય પહેલા જ તેના પ્રેગ્નેન્સી વિષે કહ્યું હતું. View this post on Instagram A post shared by Kalki (@kalkikanmani) on Dec 22, 2019 at 12:19am PST કલ્કિ કોચલીનની જલ્દી જ એક વેબસીરીઝ રિલીઝ થશે. કલ્કિએ તેની વેબ Read More…\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 6 સપ્ટેમ્બર 2020\nછેવટે વરરાજા બની ગયો અનુપ જલોટા, દુલ્હનની 7 તસ્વીર જોઈને તમે ચોંકી જશો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nસુશાંત સિંહ રાજપુતનું જ્યારે ગામમાં થયું હતું ભવ્ય સ્વાગત, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ\nપ્રેમી પંખીડા: આ ટીવી એક્ટરે અર્જુનની સામે મલાઈકા સાથે કર્યું ફ્લર્ટ, અર્જુનનો પીતો ગયો અને…\nસલમાન ખાન સાથેના વિવાદ પર બોલી પ્રિયંકા ચોપરા,”હું અને મારો વિદેશી પતિ રાત્રે તેના ઘરે…”\nસ્ટ્રેપલેસ ડ્રેસમાં દેખાઈ દીપિકા પાદુકોણ, 10 તસ્વીરો જોવાનું વારંવાર મન થશે\nઅરરરરર, શક્તિ કપૂરની લાડલીને ઊંચી એડીમાં ચાલતા ના ફાવ્યું, જુઓ જાહેરમાં કેવો તમાશો થઇ ગયો\nJune 13, 2020 Grishma Comments Off on અરરરરર, શક્તિ કપૂરની લાડલીને ઊંચી એડીમાં ચાલતા ના ફાવ્યું, જુઓ જાહેરમાં કેવો તમાશો થઇ ગયો\nઆ છે ભારતનાં મોંઘા 15 બંગલા, જેમાં ફક્ત એક બોલિવુડ સ્ટારના ઘરનો સમાવેશ થાય છે- જુઓ ક્લિક કરીને\nMay 25, 2019 Aryan Comments Off on �� છે ભારતનાં મોંઘા 15 બંગલા, જેમાં ફક્ત એક બોલિવુડ સ્ટારના ઘરનો સમાવેશ થાય છે- જુઓ ક્લિક કરીને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19871345/dream-story-one-life-one-dream-23", "date_download": "2020-09-30T06:56:17Z", "digest": "sha1:Y2IDXIK5YTJQ7GDOWYKWV6LLMCZDVNE4", "length": 4233, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Dream story one life one dream - 23 by Rinku shah in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 23\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - ભાગ 23\nગૌરીબેન કઇ બોલે તે પહેલા પુલકીત આગળ આવે છે અને તાલી પાડે છે.\" વાહ અંકલ ગ્રેટ શું વાત છે પોતાની દિકરી સાથે આવી રમત રમી ને શું મળ્યુ તમને અને એ પણ કોની વાત માં આવી ને આ જીયા ...Read Moreશું જાણો છો તેના વીશે હું જણાવુ આજે તમનેતું પણ સાંભળ ઝેનજીયા જે દિવસ થી આવી નેતે જ દિવસ થી પલક માટે મન માં નફરત ધરાવે છે.તેનું કારણ પહેલા દિવસે થયેલો ઝગડો અને પડેલી થપ્પડ.પછી પલક નું અદભૂત ટેલેન્ટ ,ઝેન દ્રારા જીયા ને ઇજા પહોચવી પણ જીયા તેના માટે પણ પલક ને જ જવાબદાર માને છે.ઝેન નું પલક ને મેઇન Read Less\nડ્રીમ સ્ટોરી વન લાઇફ વન ડ્રીમ - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.tst-industrial.com/gu/Cnc-turning/oem-precision-metal-turning-parts-with-color-anodized-surface", "date_download": "2020-09-30T06:30:34Z", "digest": "sha1:QEEEFJQ2KBULCBHHSUCWHRKT2UHGLUO2", "length": 8812, "nlines": 152, "source_domain": "www.tst-industrial.com", "title": "OEM Precision Metal Turning Parts With Color Anodized Surface, China OEM Precision Metal Turning Parts With Color Anodized Surface Manufacturers, Suppliers, Factory - Custom Cnc Parts & Cnc Machining Services Manufacturer | TST", "raw_content": "વ્યવસાયિક એક સ્ટોપ ઉત્પાદનો ડિઝાઇનથી ઉત્પાદન અને ઇન્સ્ટોલેશનની સેવા બનાવતી સેવા\nલેસર કટીંગ અને ફોલ્ડિંગ\nલેસર કટીંગ અને ફોલ્ડિંગ\nકલર એનોડાઇઝ્ડ સપાટીવાળા OEM પ્રિસિશન મેટલ ટર્નિંગ ભાગો\nમોડેલ નંબર: ટીએમ 0303\nસપાટીની સારવાર: બ્લેક એનોડાઇઝિંગ\nબ્રાન્ડ નામ: OEM / ODM\nમોતી ઉન અથવા બબલ લપેટી\nએસએસ201, એસએસ 301, એસએસ 303, એસએસ 304, એસએસ 316, એસએસ 410, એસએસ 440 સી અને વગેરે.\nએચપીબી 59, એચપીબી 61, એચપીબી 62, એચપીબી 63, એચ 62, એચ 68, એચ 80, એચ 90, બી 101 અને વગેરે\nએબીએસ, પીસી, પીઇ, પીપી, પીએ, પીવીસી, પીઓએમ, પીટીએફઇ, પીઇઇકે અને વગેરે.\nસેન્ડબ્લાસ્ટ, બ્રશ ફિનિશિંગ, પેસીવાટીંગ, ક્લિયર એનોડાઇઝિંગ, કલર એનોડાઇઝિંગ, કેમિકલ ફિલ્મ અને વગેરે.\nOxક્સાઇડ બ્લેક, ઝિંક પ્લેટિંગ, નિકલ પ્લેટિંગ, ક્રોમ પ્લેટિંગ, હીટ ટ્રીટમેન્ટ, પાવડર કોટિંગ, પીવીડી અને વગેરે.\nપોલિશિંગ, સેન્ડબ્લાસ્ટ, પેઈન્ટીંગ, ક્રોમ પ્લેટિંગ અને વગેરે.\nલેસર કોતરણી, સીએનસી મિલિંગ, પેઈન્ટીંગ અને વગેરે.\nટીએસટી મ��ીનિંગ અને ડિઝાઇન સૂચનો સેવા પ્રદાન કરે છે\nઉત્પાદનની વધુ વિગત માટે અમારો સંપર્ક કરો\nઅમારી કંપનીની મુલાકાત લેવા અથવા અવતરણ અથવા ડિઝાઇન સૂચનો માટે તમારું ડ્રોઇંગ મોકલવાનું તમારું સ્વાગત છે\nપીડીએફ, ડીએક્સએફ અથવા ડીડબ્લ્યુજીમાં 2 ડી; STEP, IGES અને X_T માં 3D\nનમૂનાઓ માટે 3 ~ 10 દિવસ અને મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે 7 ~ 40 દિવસ\nએક્સડબ્લ્યુ, એફઓબી, સીઆઈએફ, ડીડીપી, એક્સપ્રેસ ડિલિવરી અને વગેરે.\nમોતીના oolન અથવા બબલના કામળો સાથે બાસ્કેટબ boxક્સ અથવા લાકડાના બ .ક્સની બાજુમાં પ્લાસ્ટિકની ફિલ્મમાં\nયુએસડી, યુરો, જીબીપી, સીએડી, એયુડી, સીએનવાય અને અન્ય.\nટી / ટી, પેપાલ, ક્રેડિટ કાર્ડ, કેશ, એસ્ક્રો અને વગેરે.\nયાન્ટીઅન બંદર, શેકો બંદર, એચ.કે.\nએક્સપ્રેસ અથવા એજન્ટ દ્વારા\nસપાટી સારવાર અને OQC\nશેનઝેન ટીએસટી Industrialદ્યોગિક કું., લિ\nસંપર્ક: શ્રી ટેરી સ્જેટો\nસરનામું: નં .53, ઝીનવેઇ રોડ, જિયાંગશી, ગુઆંગમિંગ ડિસ્ટ્રિક્ટ, શેનઝે, ચાઇના 518104\nક Copyrightપિરાઇટ © 2019 શેનઝેન ટીએસટી Industrialદ્યોગિક કું. લિ., સર્વાધિકાર સુરક્ષિત\nનમસ્તે, કૃપા કરીને તમારું નામ અને ઇમેઇલ onlineનલાઇન ચેટ કરતા પહેલા અહીં છોડી દો જેથી અમે તમારો સંદેશ ચૂકી ન શકીએ અને તમારા સંપર્કમાં સરળતા રહેશે નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Nri_news/Detail/16-09-2020/20924", "date_download": "2020-09-30T06:18:04Z", "digest": "sha1:P4VLZFYNZL4PYLDNFKS5QJADF634BZGI", "length": 16107, "nlines": 133, "source_domain": "akilanews.com", "title": "અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસના પ્રચાર માટે હિલેરી ક્લિન્ટન મેદાનમાં : અમેરિકાના હોલીવુડ કલાકારો એમી પોહલર તથા માયા રુડોલ્ફ પણ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં જોડાયા", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસના પ્રચાર માટે હિલેરી ક્લિન્ટન મેદાનમાં : અમેરિકાના હોલીવુડ કલાકારો એમી પોહલર તથા માયા રુડોલ્ફ પણ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં જોડાયા\nકેલિફોર્નિયા : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસના પ્રચારે જોર પકડ્યું છે.તેમના માટે યોજાઈ રહેલા ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં ડેમોક્રેટિક પાર્ટીના ગઈ ટર્મના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તથા પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન ,તેમજ હોલીવુડ કલાકારો એમી પોહલર તથા માયા રુડોલ્ફ પણ જોડાયા ��તા.\nફંડ રેઇઝિંગ પ્રોગ્રામ દરમિયાન બંને હોલીવુડ કલાકારોએ ' સેટરડે નાઈટ ' કોમેડી લાઈવ શોનું નિદર્શન કરાવ્યું હતું.આ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામ 1 લાખ જેટલા દર્શકોએ નિહાળ્યો હતો.તથા 6 મિલિયન ડોલરનું ફંડ ડેમોક્રેટિક ઉમેદવારો જો બિડન અને સુશ્રી કમલા હેરિસ માટે ભેગું થઇ ગયું હતું.ભારતીય મૂળના નાગરિકોએ આપેલા ફંડની સરેરાશ 30 ડોલર જેટલી હતી.\nઉલ્લેખનીય છે કે બિડન હેરિસ કમપેન દ્વારા ઓગસ્ટ માસમાં 354 મિલિયન ડોલરનું ફંડ ભેગું થયું હતું જયારે ડોનાલ્ડ ટ્રમ્પના કમપેન માટે 210 મિલિયન ડોલર ભેગા થયા હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nકચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભામાંથી ભાજપના શાસકોએ કર્યો વૉકઆઉટ ; કોંગ્રેસે બોલાવી રામધુન access_time 11:46 am IST\nપારડી પોલીસે દમણી ઝાંપા નજીક 4.23 લાખનો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપ્યું :પુરવઠા વિભાગને સોપ્યું access_time 11:42 am IST\nકોરોના અસુરના વધ માટે નવરાત્રી પર્વે જગતજનની 'મા જગદંબા'ની સ્તુતિ-ભકિત કારગત નિવડશે... access_time 11:37 am IST\nભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો શ્રમજીવીઓ માટેના બિલનો વિરોધ લાંબા ચાલશે : ધારાસભ્ય ઠુંમર access_time 11:36 am IST\nરાજકોટ જેલમાં અમદાવાદની જડતી સ્કવોડ ત્રાટકીઃ વોશબેશીનની પાઇપમાંથી મોબાઇલ ફોન મળ્યો\nઉચાપત કરી ગૂમ થઇ ગયેલ ટીંબીનો આરોપી ઝડપાયો access_time 11:36 am IST\nઅસહ્ય દર્દ અને દવાખાનાનો ખર્ચ શુ તમે જીરવી શકશો \nઆલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિ��ાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST\nમોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST\nજાપાનના વડાપ્રધાન તરીકે યોશીડે સુગાની સત્તાવાર જાહેરાત થઈ છે access_time 11:17 am IST\nલોનાવાલાના ફાર્મહાઉસમાં સુશાંતસિંહ રાજપૂત સાથે રિયા ચક્રવર્તી અને સારા અલી ખાન છાશવારે બોટ પાર્ટી કરવા આવતાઃ વીડિયો વાયરલ access_time 4:26 pm IST\nચિંતાજનક સ્થિતિ : દેશમાં કોરોનાના કેસનો આંકડો 50 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 39 લાખને વટાવી ગઈ access_time 12:00 am IST\nદેશમાં કોરોનાએ સ્પીડ પકડી :છેલ્લા 10 લાખ કેસ માત્ર 11 દિવસમાં વધ્યા access_time 12:00 am IST\nભરણ પોષણના કેસમાં જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદી ધર્મેશ અનડકટ પકડાયો access_time 2:41 pm IST\nસૌ કાળજી રાખે, ધીરજ ધરે અને સરકારી માર્ગદર્શીકાને અનુસરે : સ્વામિ નિખિલેશ્વરાનંદજી access_time 2:46 pm IST\nનાના મવા સર્કલે કારની ટક્કરે બાઇક ચડતાં નિલકંઠનગરના અરવિંદભાઇ સાકરીયાનું મોત access_time 2:43 pm IST\nગોંડલમાં કોરોના ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા access_time 3:46 pm IST\nભાવનગરથી ચોરી હોન્ડા સાથે જાફરાબાદમાં ઝડપાયો access_time 11:38 am IST\nપાકિસ્તાન દ્વારા આઠ બોટ સાથે સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળના ૪૮ માછીમારોનું અપહરણ access_time 1:26 pm IST\nવડોદરા નજીક કેનાલમાં ડૂબી ગયેલ ત્રણ યુવકો પૈકી બેનો બચાવ: એકની શોધખોળ શરૂ access_time 5:03 pm IST\nગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવા માંગ access_time 11:20 am IST\n૨૪ ગુનામાં વૉન્ટેડ આરીફ મીરને ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો access_time 7:21 pm IST\nગાઝા પટ્ટીથી આતંકવાદીઓએ ઈઝરાયલમાં છોડ્યા 15 રોકેટ:સુરક્ષાબળોની વાયુસેનાનો હુમલો access_time 5:45 pm IST\nહું કોની સાથે વાતો કરૂં : મારી સાથે વાતો કરનાર કોઇ નથી access_time 11:35 am IST\nઆફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ગેરકાયદેસર સોનાની ખાણ ડૂબવાના કારણોસર 50 લોકોના મૃત્યુથી અરેરાટી access_time 5:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nન્યુદિલ્હીથી શિકાગો : ડિસેમ્બર માસથી નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ : 2021 સમર સીઝનમાં સૌપ્રથમવાર બેંગ્લુરુ થી સાન ફ્રાન્સિસ્કો નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ થશે : યુનાઇટેડ એરલાઇન્સની સેવાઓનું વિસ્તરણ access_time 6:44 pm IST\nઅમેરિકાની બેન્કને 1.7 કરોડ ડોલરનો ચૂનો : ભારતીય મૂળના નાગરિક 61 વર્ષીય રાજેન્દ્ર કનકારીયાની કબૂલાત : જાન્યુઆરી માસમાં સજા ફરમાવાશે access_time 1:10 pm IST\nબે વર્ષની જેલસજા ભોગવી ભારતીય નાગરિક પાકિસ્તાનથી પરત : ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો : સજા પુરી થતા વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો access_time 12:49 pm IST\nપ્રિતી ઝીન્ટા યુએઈ પહોંચીઃ પોતાની ટીમ માટે મેસેજ મોકલ્યો access_time 3:33 pm IST\nદિગ્‍ગજ ફૂટબોલર લિયોનેલ મેસીનો કમાણીના મામલામાં જલવો યથાવતઃ 2020માં 126 મિલિયન ડોલર (927.5 કરોડ)ની કમાણી સાથે ટોપ ઉપર access_time 4:21 pm IST\nલા લિગા ફૂટબોલ સ્કૂલે ભારતમાં શરૂ કર્યું ઓનલાઇન સત્ર access_time 6:16 pm IST\nહિના ખાન અને ધીરજનો મ્યુજિક વિડિઓ થયો લોન્ચ : બન્ને વચ્ચે જોવા મળ્યું લવ બોન્ડ access_time 5:48 pm IST\nજયા બચ્‍ચનના વીડિયો બાદ પુત્રી શ્વેતા બચ્‍ચનનો વીડિયો વાયરલઃ આંખો કંઇક અલગ લાગે છે... લડખડાતી ચાલથી ચાલે છે access_time 4:22 pm IST\nતાઇવાનના 36 વર્ષીય ગાયક-અભિનેતા એલિયન હુઆંગની લાશ બાથરૂમમાંથી મળી access_time 5:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/industry/page-6/", "date_download": "2020-09-30T07:02:35Z", "digest": "sha1:R7T3YV74GUGM4NR5XZA7KTSUGSIBTTJL", "length": 21349, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "industry: industry News in Gujarati | Latest industry Samachar - News18 Gujarati Page-6", "raw_content": "\nસુરત: કોરોનાવાયરસથી કાપડ ઉદ્યોગમાં તેજી, વેપારીઓમાં ખુશીથી લહેર\nVideo: સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ રાજસ્થાનમાં જશે રાજસ્થાન સરકાર મનાવવાના ફિરાકમાં\nબજેટ 2020 : શું ફરી ચમકશે સુરતનો હીરા ઉદ્યોગ સરકાર પાસે મોટી અપેક્ષા\nઈરાન-અમેરિકા વચ્ચેના ઘર્ષણને કારણે રાજકોટના ઉદ્યોગો પર 'પડ્યા પર પાટું' જેવી સ્થિતિ\nખારા પાણી મીઠા થશે; CM દહેજમાં 100 MLD ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે\nરિલાયન્સે સૌથી મોટો રૅકોર્ડ સર્જ્યો માર્કેટ કૅપ 10 લાખ કરોડને પાર\nરિલાયન્સે ઈતિહાસ રચ્યો, 9.5 લાખ કરોડના માર્કેટ કૅપની સાથે નંબર-1\nRILએ બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ દેશની પહેલી 9 લાખ કરોડ રૂપિયાની કંપની બની\nભરૂચમાં રૂ. 4400 કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજના સાકાર થશે: નીતિન પટેલ\nગુજરાતમાં લોજીસ્ટિક, IT, માઈનિંગ સેકટરને બોનાફાઈડ ઉદ્યોગનો દરજ્જો અપાયો\nVideo: હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ, હજારો રત્નકલાકારો વતન ભણી\nએસ્સારમાં 500 કામદારો પગાર વધારા મામલે હડતાલ પર ઉતર્યા\nહીરા ઉદ્યોગ માટે સારા સમાચાર, રફ ડાયમંડના ભાવમાં ઉછાળો\nદેશની ટૉપ 10 સૌથી અમીર હસ્તીઓ, જાણો કોણ શિખર પર બિરાજ્યું\nમોદી સરકારનો નવો પ્લાન, આ ઇન્ડસ્ટ્રીમાં 20 લાખ લોકોને નોકરી મળશે\nઅમદાવાદ: હીરા ઉદ્યોગમાં મંદીના કારણે 30 ટકા કારખાના બંધ\nડાયમંડ નગરીમાં પ્રથમ ��ખત હીરાની હરાજી, આજથી રજીસ્ટ્રેશન શરૂ\nસુરતઃ 40થી વધારે રત્નકલાકારોને બે માસનો પગાર આપ્યા વગર કારખાનેદાર ગાયબ\nઇન્ડસ્ટ્રીમાં સોનાક્ષીને થયા 9 વર્ષ, જુઓ કેટલો આવ્યો બદલાવ\nReliance Industries પર્યાવરણને અનુકૂળ અને વાજબી કિંમત ધરાવતાં વસ્ત્રોનું ઉત્પાદન\nPlasticના ઉપયોગ પર વેપારીઓ દંડાય, AMC પ્રતિબંધનો અમલ કરવા મક્કમ\nદેશમાં કયા ગીત સૌથી વધુ પસંદ, કેવી રીતે થાય છે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને કમાણી\n20 વર્ષમાં પહેલીવાર નવસારીના પૌવા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ\nરાજ્યનાં ર૩ આઇલેન્ડ-બેટનો પ્રવાસન તરીકે વિકાસ કરાશે: વિજય રૂપાણી\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત, જજે કહ્યું- ઘટના પૂર્વ નિયોજીત નહોતી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/apeksha/", "date_download": "2020-09-30T05:48:11Z", "digest": "sha1:QLU32MD2EK5FWHPLLSAMUJHD5HZINPZW", "length": 12819, "nlines": 282, "source_domain": "sarjak.org", "title": "વૃદ્ધાશ્રમમાં પુત્રની જ » Sarjak", "raw_content": "\nઆંખો સૌની એટલે જ તો રડી છે\nબધાંને પોતપોતાની અપેક્ષા નડી છે\nલુંછી લેજો આંસુ હાથે જ ખુદનાં\nઅહીં ક્યાં કોઈને કોઈની પડી છે\nલોહી કે લાગણીનાં સબંધો નહીં\nઅહીં તો ગરજ જ સૌથી વડી છે\nદુશ્મન તો મારશે સામી છાતીએ જ\nદોસ્તી પીઠે ખંજર લઈને ખડી છે\nદીવા નીચે જ હોય અંધારું હંમેશા\nવૃદ્ધાશ્રમમાં પુત્રની જ સહી મળી છે\nપોતાનાં જ પોતાનું પોત પ્રકાશે છે\nવૃક્ષે લાકડાની હાથો કુહાડી જડી છે\nએ રીતે જોયું એણે કે તલવારોનું કઈ ના આવે,\nપળવારે તો થઈ ગયું’તું બખ્તર સુધ્ધાં ગેંગેફેંફે.\nહાઈકુ સાથે …. વિદાય :)\nમસ્જીદમાં થી આવતી આઝાન.\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nકોઈના પ્રભાવમાં તો કદી ન આવું\nગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…\nએક પત્ર દીકરીને ( રેખા શુક્લ )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Nri_news/Detail/16-09-2020/20925", "date_download": "2020-09-30T04:57:17Z", "digest": "sha1:HGVCMF6PCE44UH4AHZ6XCKMJYWHNXYPP", "length": 15101, "nlines": 133, "source_domain": "akilanews.com", "title": "હવે અલ્ઝાઈમરના નિદાન માટે લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે : ઇન્ડિયન અમેરિકન સંશોધક સુશ્રી કે.પી સુબ્બાલક્ષ્���ીએ નવો સોફ્ટવેર તૈયાર કર્યો", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nહવે અલ્ઝાઈમરના નિદાન માટે લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે : ઇન્ડિયન અમેરિકન સંશોધક સુશ્રી કે.પી સુબ્બાલક્ષ્મીએ નવો સોફ્ટવેર તૈયાર કર્યો\nન્યુયોર્ક : યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન સંશોધક સુશ્રી સુબ્બાલક્ષ્મીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલ્ગોરિધમ તૈયાર કર્યું છે.આ સોફ્ટવેર દ્વારા અલ્ઝાઈમરનું નિદાન કોઈપણ જાતની લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી પસાર થયા વિના સરળતાથી થઇ શકશે.\nઆ સોફ્ટવેર નિદાન ઉપરાંત તે થવાનું કારણ પણ બતાવશે જેથી સારવાર માટે ફિઝીશીઅનને મદદ મળી શકશે.\nસુશ્રી કે.પી.સુબ્બાલક્ષ્મી ન્યૂજર્સીના સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં સંશોધક તરીકે કાર્યરત છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nબાબરી વિધ્વંશ કેસ ચુકાદાનું કાઉન્ટડાઉન access_time 10:22 am IST\nબેટીઓ પર અત્યાચાર... બે દિવસની બાળકીના શરીરમાં ક્રુ ડ્રાઇવરની મદદથી ૧૦૦થી વધુ છેદ કર્યા બાદમાં મંદિર પાસે ફેંકી દિધી access_time 10:20 am IST\nટ્રમ્પ અને બિડેન વચ્ચે ડિબેટમાં તડાફડી બોલી : આરોપોનો વરસાદ વરસ્યો access_time 10:20 am IST\n૨૪ કલાકમાં નોંધાયા ૮૦,૪૭૨ નવા કેસ : દેશમાં સંક્રમિતોની સંખ્યા ૬૨ લાખને પાર access_time 10:19 am IST\nડિઝની ૨૮૦૦૦ કર્મચારીઓને છુટા કરાશે access_time 10:19 am IST\nસરકાર એલઆઈસીના ૨૫ ટકા શેર વેચવા કેબિનેટની મંજૂરી માગશે access_time 10:18 am IST\nસાયલા વિજ કચેરીને તાળા બંધીની ચીમકી access_time 10:17 am IST\nપેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અન�� ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST\nડેવિડ મિલર ધોની પાસે ખાસ ગુણોને શીખવા માગે છે : ધુઆંધાર બેટ્સમેન પણ ધોનીનો દિવાનો : ખાસ કરીને રમતમાં લક્ષ્યનો પીછો કરતી વખતે દબાણનો સામનો કરીને શાંત રહેવાનો ધોનીનો ગુણ શીખવાની ઈચ્છા access_time 3:31 pm IST\nચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST\nઓગષ્ટમાં ર૮.૩ર લાખ ઘરેલૂ યાત્રિયોએ કરી હવાઇ યાત્રા, ગયા વર્ષની તુલનામાં ૭૬ ટકા ઓછું access_time 10:23 pm IST\n૧૦ વર્ષમાં બની મનાલીને લેહથી જોડવાવાળી ૧૦,૦૦૦ ફૂટની ઉંચાઇ પર સૌથી લાંબી અટલ હાઇવે સુરંગ : આ સુરંગમાં પ્રત્યેક ૬૦ મીટરની દૂરી પર સીસી ટીવી, પ્રત્યેક પ૦૦ મીટરની દૂરી પર આપાત કાલીન નિકાસ સુરંગ છે. access_time 9:48 pm IST\nરાષ્ટ્રિય શિક્ષણ નીતિના અમલીકરણ અંગે મુલાકાતી પરિષદને રાષ્ટ્રપતિ સંબોધન કરશે access_time 6:38 pm IST\n૧૭મી સુધીમાં ૧૧ લાખ હનુમાન ચાલીસા પાઠનો મહાસંકલ્પઃ પુર્ણાહૂતીએ હોમાત્મક યજ્ઞ access_time 2:40 pm IST\nસૌ કાળજી રાખે, ધીરજ ધરે અને સરકારી માર્ગદર્શીકાને અનુસરે : સ્વામિ નિખિલેશ્વરાનંદજી access_time 2:46 pm IST\nલોકડાઉનના બે દિવસ અગાઉ લગ્ન થયા'તાઃ ૨૩ વર્ષના યુવાને ફાંસો ખાઇ લીધોઃ કોળી પરિવારમાં શોકની કાલીમા access_time 3:43 pm IST\nકોરોના કાળમાં પણ જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની અવિરત કામગીરી access_time 12:51 pm IST\nનિયમોનો ઉલાળિયો કરીને છાત્રોને ભણાવવામાં આવે છે access_time 7:45 pm IST\nજામકંડોરણા પોલીસ વિરૂદ્ધ ખોટી રજુઆતો અંગે ન્યાયિક તપાસની માંગ કરતુ રાજપૂત સંગઠન access_time 2:39 pm IST\nડુંગળી લોકોને ''રડાવી'' રહી છે : એક ધારો ભાવ વધારો : આવતા મહીને ભાવ વધારો થશે રૂ. ૧૦૦\nસુરતમાં જમીન મામલે પાટીદાર આગેવાને કરેલી આત્‍મહત્‍યા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ : હત્‍યા બાદ રાજસ્‍થાન નાસી ગયેલ બંને આરોપી સુરત આવવાની બાતમી મળતા જ અંકલેશ્વર પાસેથી દબોચી લેવાયા access_time 8:59 am IST\nકોરોના પેશન્ટની દરેક એમ.ડી.ડોકટરની હોસ્પિટલમાં સારવારની મંજુરી મળવી જોઇએ access_time 2:45 pm IST\nઅમેરિકા પર હુમલો કરવાની ઈરાનની યોજના પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે આપી ઈરાનને ચેતવણી access_time 5:42 pm IST\nદિવ્યાંગ પત્નીને એડવેન્ચરનો આનંદ અપાવવા અમેરિકાના એંજિન્યરે બનાવી ખાસ બાઈક access_time 5:42 pm IST\nનેપાળમાં ફરી એકવાર 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની બેન્કને 1.7 કરોડ ડોલરનો ચૂનો : ભારતીય મૂળના નાગરિક 61 વર્ષીય રાજેન્દ્ર કનકારીયાની કબૂલાત : જાન્યુઆરી માસમાં સજા ફરમાવાશે access_time 1:10 pm IST\nચીન અને હોંગકોંગના પ્રવાસે જશો નહીં : કોઈ પણ બહાનું કાઢી ધરપકડ કરી લેશે : અમેરિકા અને બ્રિટનની પોતાના નાગરિકોને સંયુક્ત સૂચના access_time 1:01 pm IST\nન્યુદિલ્હીથી શિકાગો : ડિસેમ્બર માસથી નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ : 2021 સમર સીઝનમાં સૌપ્રથમવાર બેંગ્લુરુ થી સાન ફ્રાન્સિસ્કો નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ થશે : યુનાઇટેડ એરલાઇન્સની સેવાઓનું વિસ્તરણ access_time 6:44 pm IST\nપોતાના કાકાની હત્યા પછી પ્રથમ વખત એમના ઘર પર પહોંચ્યા સુરેશ રૈના, તસ્વીરો સામે આવી access_time 10:12 pm IST\nગોલકીપર માર્ટીનોસે કર્યો ફૂટબોલ ક્લબ એસ્ટન વીલા સાથે કરાર access_time 6:14 pm IST\nઆઇપીએલ-13: ચેન્નઈની પ્રથમ મેચ નહીં જોવા મળે ગાયકવાડ access_time 6:17 pm IST\nતાઇવાનના 36 વર્ષીય ગાયક-અભિનેતા એલિયન હુઆંગની લાશ બાથરૂમમાંથી મળી access_time 5:49 pm IST\nગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશન અને અંજનાસિંહનું રોમેન્‍ટીક ભોજપુરી ગીત સોશ્‍યલ મીડિયામાં વાયરલ access_time 4:27 pm IST\nહું નેગેટિવ રોલની પંસદગી વિચારીને કરું છું: પંકજ ત્રિપાઠી access_time 5:48 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?page_id=401", "date_download": "2020-09-30T06:45:10Z", "digest": "sha1:GEKTZTZPDI5GJQ4YJOPNPIDGJWTU4ZET", "length": 7684, "nlines": 98, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્ર��્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nથરાદ કોર્ટે નારકોટિક્સ ના કેસ માં આરોપી\nદાંતા મેઈન બજાર ની 15 દુકાનો તોડવા ની પંચાયત એ નોટિસ આપી.\nNVA.મેઘરજમાં સખી મંડળ દ્વારા દેવી દેવતાનું અપમાન કરાયું\nવાવ તાલુકાની દૈયપ ગ્રુપ ગ્રામપંચાયત નો નર્મદા નિગમના અધિક ઈજનેર ને પત્ર\nરાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લા માં સરકારી મેડિકલ કોલેજ ફાળવી\nહિંમતનગર મોડાસીયા કડવા પાટીદાર સમાજ ખાતે સમુહ લગ્ન\nઅંબાજી બ્રેકીંગ. . . . . . અંબાજી – દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટા મા કાર પલ્ટી. . . . મોડી સાંજે બની ઘટના. . . . . . સિફ્ટ કાર નુ ટાયર ફાટતા બની ઘટના. . . . . કાર મા સવાર પાંચ મુસાફરો નો આબાદ બચાવ. . . . કોઈ જાનહાની નહી. . . . . . અંબાજી – દાંતા વચ્ચે વાહન ની અવર જવર મામલે જીલ્લા કલેકટર ના જાહેરનામા નો થઈ રહ્યો છે ભંગ. . . . . . ત્રિશુળીયા ઘાટા ના પહાડો ને કાપવાની કામગીરી ને લઈ રસ્તો બંધ માટે કરાયુ છે જાહેરનામુ. . .\nબાવન વાંટા રાજપૂત સમાજના દ્વિતીય સમૂહલગ્ન યોજાયો\nhttps://youtu.be/xp9Ez_3fai4 ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત\nNVA.વડગામ તાલુકા ના કરનાળા ગામ મા ગૌચર મા સરપંચ નું દબાણ મામલો\nથરાદ માં નાઈ સમાજ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર\nhttps://youtu.be/pvMXJdqshGc ડીસા માં ડૉક્ટર વિરૂધ્ધ નીકળી રેલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ..\nરખડતા ઢોરોના ત્રાસના લીધે શહેરીજનો પરેશાન..\nરખડતાં ઢોરોના લીધે અકસ્માતમાં બનાવો વધ્યા..\nરખડતા ઢોરના ત્રાસથી અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે…\nનગરપાલિકા સામે આંદોલનની ચીમકી ઉરચારી…\nસામાજિક કાર્યકર્તા રામજીભાઈ મહારાજ એ ગાંધી ચિંધ્યા આંદોલનની ચીમકી ઉચ્ચારી….\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/salman-wanted-to-marry-juhi/", "date_download": "2020-09-30T06:52:43Z", "digest": "sha1:Z3ML7LJ6KPHQV7QSTHUZ23VAHSJFACZL", "length": 14538, "nlines": 93, "source_domain": "gujjurocks.in", "title": "આ અભિનેત્રી ઉપર આવ્યું હતું સલમાન ખાનનું દિલ, કરવા માંગતો હતો લગ્ન, ઐશ્વર્યા નહીં જાણો કોણ હતી એ અભિનેત્રી?", "raw_content": "\nધર્મ અને સિંદૂરના વિવાદો વચ્ચે જગન્નાથ યાત્રામાં નુસરત જહાં અને નિખિલ જૈને કરી ભવ્ય આરતી, જુઓ વિડીયો\nકૌશલ બારડ ખબર ફિલ્મી દુનિયા\nઉત્સાહનો માહોલ : રામાયણ, મહાભારત અને શ્રીક્રિષ્ના બાદ દૂરદર્શન હવે આ સીરિયલનું પ્રસારણ કરશે\n7 Photos : લગ્નના 20 વર્ષ બાદ કાજોલે તેના અને અજયના સંબંધનો કર્યો ચોંકાવનારો ખુલાસો\nઆ 10 બૉલીવુડ હીરોના મહેલની કિંમત ઈશા અંબાણીના બંગલાથી પણ અનેક ગણી વધારે છે, સૌથી સસ્તા ઘરમાં રહે છે નિક-પ્રિયંકા\nઆ અભિનેત્રી ઉપર આવ્યું હતું સલમાન ખાનનું દિલ, કરવા માંગતો હતો લગ્ન, ઐશ્વર્યા નહીં જાણો કોણ હતી એ અભિનેત્રી\nઆ અભિનેત્રી ઉપર આવ્યું હતું સલમાન ખાનનું દિલ, કરવા માંગતો હતો લગ્ન, ઐશ્વર્યા નહીં જાણો કોણ હતી એ અભિનેત્રી\nPosted on June 30, 2020 July 14, 2020 Author JayeshComments Off on આ અભિનેત્રી ઉપર આવ્યું હતું સલમાન ખાનનું દિલ, કરવા માંગતો હતો લગ્ન, ઐશ્વર્યા નહીં જાણો કોણ હતી એ અભિનેત્રી\nબોલીવુડમાં ખાનને કોઈ ના ઓળખે એવું બને જ નહિ, સલમાન ખાન બોલીવુડનો સૌથી પ્રખ્યાત અભિનેતા છે, પરંતુ સલમાન ખાને હજુ સુધી લગ્ન નથી કર્યા, 54 વર્ષની ઉંમર થવા છતાં પણ હજુ તે કુંવારો છે, તેની સાથે લગ્ન કરવા માટે આજે પણ નાની ઉંમરની ઘણી યુવતીઓ સપના સેવે છે પણ સલમાનનું દિલ જીતવામાં કોઈ હજુ સક્ષમ નિવળ્યું નથી.\nસલમાન ખાનનું નામ પણ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે સલમાન ખાનને અભિએન્ટ્રી ઐશ્વર્યા રાય સાથે પ્રેમ હતો, અને તેના કારણે જ સલમાન ઘણીવાર ચર્ચામાં પણ આવ્યો છે, પરંતુ ઐશ્વર્યા સિવાય પણ બીજી એક ખ્યાતનામ અભિનેત્રી ઉપર સલમાનનું દિલ આવ્યું હતું, તેની સાથે સલમાન લગ્ન પણ કરવા માંગતો હતો, આ વાત સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં જનકઆવી હતી.\nએક સમયે સલમાન ખાનનું દિલ અભિનેત્રી જુહી ચાવલા ઉપર પણ આવ્યું હતું, સલમાન જુહી સાથે લગ્ન પણ કરવા માંગતો હતો પરંતુ આ બધા ની વચ્ચે દીવાલ બનીને ઉભા હતા જુહી ચાવલાના પિતા, અને તેના કારણે જ તે બંનેના લગ્ન થયા નહોતા.\nહાલમાં જ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેની અંદર સલમાન પોતે જ આ વાતનો ખુલાસો કરતા જોવા મળી રહ્યો છે. સલમાન આ વીડિયોમાં જણાવી રહ્યો છે કે તે જુ���ી ચાવલા સાથે લગ્નનો પ્રસ્તાવ લઈને તેના ઘરે ગયો હતો પરંતુ જુહીના પિતાએ આ સંબંધને સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.\nજયારે સલમાનને પૂછવામાં આવ્યું કે જુહીના પિતાએ સંબંધ સ્વીકારવાની કેમ ના પાડી ત્યારે સલમાને જણાવ્યું હતું કે: “ખબર નહીં તેમને શું જોઈતું હતું કદાચ હું તેમની દીકરીને લાયક નહિ હોઉં”\nસલમાન અને જુહી ચાવલાએ અત્યાર સુધી કોઈ બૉલીવુડ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું, આ વાય ઉપર સલમાને જણાવ્યું હતું કે: “જુહી મારી સાથે કામ કરવા નહોતી માંગતી, ” પરંતુ 1997માં આવેલી દીવાના મસ્તાના ફિલ્મના એક સીનની અંદર સલમાન અને જુહીને એક કોર્ટ મેરેજના દૃશ્યમાં જોવા મળ્યા હતા.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nબૉલીવુડ ચર્ચિત પ્રેમી પંખીડા મલાઈકા અને અર્જુને હોટેલમાં વેલેન્ટાઇન ડેની કર્યો સેલિબ્રેટ, જુઓ\nહાલમાં જ લોકોએ તેના પ્રેમના તહેવાર વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી. વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં બૉલીવુડ સેલેબ્સ પણ પાછળ રહ્યા ના હતા. બોલિવુડના સેલેબ્સ તેના વેલેન્ટાઈન ડે સેલિબ્રેશનની તસ્વીર છુપાવતા હોય છે. પરંતુ બોલીવુડની ચર્ચિત કપલે વેલેન્ટાઈન ડે ની તસ્વીર શેર કરી હતી. View this post on Instagram A post shared by Malaika Read More…\nબોલીવૂડના આ ખાનના ઘરે સાફસફાઈ અને ખાવાનું બનાવવાનું કામ કરતી હતી રાનુ મંડલ જાણો વાઇરલ સમાચાર વિશે\nકાલ સુધી પ્લેટફોર્મ પર ગીતો ગાઈને ગુજરાન ચલાવતી રાનુ મંડલનો વિડીયો વાયરલ થયા બાદ હવે તેને સૌ કોઈ જાણે છે. હવે તેઓ બોલિવૂડ ફિલ્મમાં એક ગીત ગાઈને પ્લેબેક સિંગર તરીકે ડેબ્યુ પણ કરી ચુકી છે. રાનુએ ભલે પોતાનું પહેલું ગીત અત્યારે રેકોર્ડ કર્યું હોય પણ બોલિવૂડ સાથે તેમનો સંબંધ ખૂબ જ જૂનો છે. જેનો ખુલાસો Read More…\nપ્રિયંકાના લગ્ન સમયે નિક જૉનસે ગેસ સિલિન્ડરને લઈને એવું કામ કરેલું કે લડાઈ થઇ ગયેલી- જાણો મામલો\nબૉલીવુડ દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલના દિસવોમાં પોતાની આવનારી ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ’ પિન્કના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશનના દરમિયાન પ્રિયંકા ચોપરા ધ કપિલ શર્મા શો માં પહોંચી હતી. શો માં પ્રિયંકાએ કપિલ શર્મા સાથે ખુબ મસ્ત�� કરી હતી અને પોતાના લગ્નને લઈને ઘણા કિસ્સાઓ પણ સંભળાવ્યા હતા. View this post on Instagram Read More…\nરવાંડા નરસંહારની એક એવી દર્દભરી વાર્તા જ્યાં ફક્ત 100 દિવસમાં 10 લાખ લોકોના થયા મૃત્યુ\nગુરુગામથી પોતાના પિતાને 1200 કિલોમીટર સાઇકલ ઉપર લઇ આવનાર જ્યોતિના સન્માનમાં જાહેર થશે પોસ્ટ ટિકિટ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nનાનકડી દીકરીને ઐશ્વર્યા રાયે રમાડી તો ઐશ્વર્યાની લાડલી આરાધ્યાએ આવું કર્યું- જુઓ વિડીયો\n4 વર્ષમાં આટલી બદલાઈ ગઈ બજરંગી ભાઇજાનની મુન્ની, 10 તસ્વીરો જોઈને વિશ્વાસ નહિ આવે\nબોલીવુડના આ 13 સિતારાઓ એકિંટગ સિવાય આ કામ કરીને કરે છે કરોડોની કમાણી, જાણીને રહી જશો દંગ\nબિપાશા બાસુ બીચ પર કરણસિંહ ગ્રોવર સાથે થઇ રોમેન્ટિક, બિકીનીમાં એવી હોટ લાગી કે શિયાળામાં પરસેવો વળી જશે\nવાંચો એવી 4 સુંદર હીરોઇનો વિષે જે આવી હતી બોલીવુડમાં નસીબ અજમાવવા, પરંતુ કંઈ ઉખાળી શકી ના હતી\nNovember 17, 2019 Grishma Comments Off on વાંચો એવી 4 સુંદર હીરોઇનો વિષે જે આવી હતી બોલીવુડમાં નસીબ અજમાવવા, પરંતુ કંઈ ઉખાળી શકી ના હતી\nડોક્ટરની પોતાની પ્રસુતિની એક કહાની, શું ડોક્ટર આ હદ સુધી જઇ શકે વાંચો નાનકડી હૃદયસ્પર્શી સ્ટોરી….સલામ છે બોસ\nMarch 3, 2018 Aryan Comments Off on ડોક્ટરની પોતાની પ્રસુતિની એક કહાની, શું ડોક્ટર આ હદ સુધી જઇ શકે વાંચો નાનકડી હૃદયસ્પર્શી સ્ટોરી….સલામ છે બોસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/zinu/", "date_download": "2020-09-30T04:47:15Z", "digest": "sha1:VUATLLPBXQQCR5O47NAEYI3NYI774XVB", "length": 13368, "nlines": 281, "source_domain": "sarjak.org", "title": "પોત ભલે હો ઝીણું. . . » Sarjak", "raw_content": "\nપોત ભલે હો ઝીણું. . .\nપોત ભલે હો ઝીણું. . .\nભાત અગર હો પોતીકિ તો, ઊતરે નહિં એ ઊણું. . \nદર્પણના વરતારાઓ પણ, લાગે જ્યારે ટાંચા,\nસંબંધોના તાણાંવાણાં, ઉત્તર આપે સાચા \nખુદ્દને મળવાનું સહેલું થ્યું, જાત જરીક જ્યાં ફીણું. . .\nપોત ભલે હો ઝીણું. . \nઅંકિત સઘળું હોય નહીં કૈં, હાથ મહીં કે ભાલે,\nમારગ ખુદ્દનો ખોળી ઝરણું, ચાલ લચકતી ચાલે,\nતર્ક બધા તડકે મૂકી આ, વાત હ્રદયની સૂણું. . .\nપોત ભલે હો ઝીણું. . \nઆકૂળ-વ્યાકૂળ ઈચ્છાઓને, વૈરાગી ક્ષણ ઠારે,\nભાવ તણી ભરતી તો અંતે, ડૂબનારાને તારે,\nહાથ સમય પણ ઝાલી લેશે, રાખ વલણ તું કૂણું. . .\nપોત ભલે હો ઝીણું. . \nવરસો વરસ હવે ઋણ મિત્રતા નું ચડાય છે\nદેજે શક્તિ પ્રભુ પ્રેમે સહુનું મન જીતાય છે\nજ્યાં મને ઉભા થઈને પલંગમાં પડવાનો પણ કંટાળો આવતો હોય ત્યાં હું એમની તરફ આંખ પણ શાનો ઊંચકવાનો હતો ���લેને એ બધા એમની લાવારીઓ માંડયે રાખતા. પણ આ કાનને એમના કટાક્ષ સાંભળતા શાથી અટકાવવા \nશેર કર જાત ને, મિત્રો સાથે\nકુટુંબ,સમાજ ને ઉપયોગી હાથે\nતો પણ છે તો પણ છે તો પણ છે…\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/search/mumbai-police-all", "date_download": "2020-09-30T06:30:09Z", "digest": "sha1:MUO4GJYK4FOVBTLTSJHF67GUOU2QANPG", "length": 3837, "nlines": 60, "source_domain": "www.gujaratimidday.com", "title": "Mumbai Police News : Read Latest News on Mumbai Police, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nમહિલાએ મૂક્યો પોલીસ કર્મચારીઓ પર દુષ્કર્મનો આરોપ\nવધુ એક 'સુશાંત': બિહારના એક્ટર અક્ષતનું મુંબઇમાં શંકાસ્પદ નિધન\nમુંબઇ : ફોનથી મળી MLA હૉસ્ટેલમાં બૉમ્બની સૂચના, સીલ કરાવ્યું બિલ્ડિંગ\nમુંબઈ : સાઇબર ક્રાઇમમાં પોલીસને મદદ કરે છે કચ્છી યુવતી\nSSR કેસ: અભિનેતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો વકીલનો દાવો\nGanesh Visarjan 2020: ડીજે, ટોળાં અને નાચ-ગાન વિના થઇ 'બાપ્પા'ની વિદાય\nCoronavirus Outbreak: મુંબઈ પોલીસનો આભાર માનતા બોલિવુડના સેલિબ્રિટીઝ, જુઓ તસવીરો....\nબાબરી વિધ્વંસ કેસનો આજે 28 વર્ષ પછી આવશે ચુકાદો\nહાથરસ ગેંગરેપ: પોલીસે જ અંતિમ સંસ્કાર કર્યા, પરિવારને શબ ન સોપ્યું\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 80,472 કેસ, 1,179 દર્દીઓનાં મોત\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nજાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ, RCBની મૅચમાં કોહલીને ચિયર કરતી જોવા મળે છે\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nSimona Halep: ગ્લેમરસ ટેનિસ પ્લેયરની આ વાતો તમને નહીં ખબર હોય\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nએવું તે શું છે કે, કંપનીએ કર્મચારીની જીભ માટે કરાવ્યો 9 કરોડનો વીમો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/ahmdedabad-minister-kaushik-patels-brother-ends-his-life/articleshow/77445838.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article12", "date_download": "2020-09-30T06:16:57Z", "digest": "sha1:LPZJKELG3I3DVOZYMGIAVSCCBKN2JDBG", "length": 10070, "nlines": 93, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nરાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના ભાઈએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી\nરાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના ગૌતમ પટેલે અમદાવાદના શીલજ ખાતે આવેલા પોતાના બંગલામાં આત્મહત્યા કરી લીધી છે. તેઓ કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમની આત્મહત્યા અંગે કોઈ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. તેમની કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી.\nઅમદાવાદ: ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમ પટેલે આત્મહત્યા કરી લીધી છે. ગૌતમ પટેલે અમદાવાદના શીલજમાં આવેલા બંગલોમાં પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ મોકલી આપ્યો હતો. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.\nગૌતમ પટેલ કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. સવારે 10.30 વાગ્યાની આસપાસ તેઓ પોતાના રૂમમાં ગયા હતા અને બાદમાં રૂમના પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ઘણા સમય પછી પણ ગૌતમભાઈ રૂમમાંથી બહાર ન આવતા તેમના પત્ની રૂમમાં ગયા અને દરવાજો ખોલ્યો ત્યારે ગૌતમભાઈ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.\nગૌતમભાઈએ આત્મહત્યા કરી ત્યારે તેમના પુ��્ર અને પુત્રવધૂ ઘરમાં જ હતા. આત્મહત્યા અંગે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હજુ સુધ કોઈ સૂસાઈડ નોટ પણ મળી નથી. ગૌતમભાઈ રાજકીય પરિવારમાંથી આવતા હોવાથી આ ઘટનાએ ઘણી ચર્ચા ઊભી કરી છે.\nઅમદાવાદ રૂરલ ડીવાયએસપી કેટી કામરિયાએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે ગૌતમભાઈ અને તેમના પરિવાર વચ્ચે વાતચીત થઈ. પછી, તેઓ પહેલા માળે આવેલા તેમના રૂમમાં દુપટ્ટો લઈને ગયા. થોડીવાર પછી જ્યારે તેમના પરિવારના સભ્યો ઉપરના માળે ગયા ત્યારે તેમણે તેમને ફાંસો ખાધેલી હાલતમાં જોયાં. કામરિયાએ જણાવ્યું કે, આણંદ જિલ્લાના ખંભાતમાં કેમિકલ અને ફાર્માસ્યૂટિકલ ફર્મ ધરાવતા ગૌતમ પટેલની આત્મહત્યા અંગે કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. તેમણે કહ્યું કે, પોલીસે કેસ નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nરાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nઅમદાવાદકોરોના: પશ્ચિમ અમદાવાદમાં એક્ટિવ કેસનો આંકડો 2000 સુધી પહોંચ્યો\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nબોલીવુડ'ડ્રગ સિંડિકેટની એક્ટિવ મેમ્બર છે રિયા, હાઈ સોસાયટી સાથે છે સંબંધ'\nબોલીવુડગરીબો માટે દેવદૂત બનનાર સોનુ સૂદને મળ્યો UNનો પ્રતિષ્ઠિત એવોર્ડ\nદેશબાબરી ઘ્વંસઃ 28 વર્ષ પછી કોર્ટ ચુકાદો સંભળાવશે, અયોધ્યામાં હાઈ એલર્ટ\nટીવીગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં વધુ એક TV એક્ટરની આત્મહત્યા, એપાર્ટમેન્ટમાંથી મળ્યો મૃતદેહ\nદેશભારત અને ગરીબ દેશો માટે 10 નહીં 20 કરોડ કોરોના વેક્સીન તૈયાર કરાશે\nઅમદાવાદઅમદાવાદ: જૂનિયર ડૉક્ટર સહિત પરિવારના 5 સભ્યોએ કોરોનાને હરાવ્યો\nઅમદાવાદગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તાર���ખો જાહેર\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?page_id=404", "date_download": "2020-09-30T07:41:17Z", "digest": "sha1:YVGWECMLOFGFQLRVOSTPTNLNWB6RAKKO", "length": 8220, "nlines": 106, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "હાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n“કોરોના સામે હાલ કોઈ દવા વિજ્ઞાન પાસે નથી\nઉનામાં સિન્ધી સમાજના 11 મા સામુહીક વિવાહ સમારંભ યોજાયો\nહિંમતનગર મોડાસીયા કડવા પાટીદાર સમાજ ખાતે સમુહ લગ્ન\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nNVA. સાબરકાંઠા જિલ્લામા દિલ્હીમાં થયેલ આપના વિજયને વધાવાયો,\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nદાંતા પોલીસ સ્ટેશન કોરોના ને લઈ કરી લાલ આંખ\nજિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો\nNVA. અરવલ્લી મોડાસા ના બામણવાડ દૂધ મંડળી ના સ્ટોરકીપર સામે ઉચાપત ની ફરિયાદ\nઆજ રોજ શ્રી શક્તિ ખાદી ગ્રામોદ્યોગ સંઘ\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nપાલનપુર મુકામે સાથ સંસ્થા તરફથી બ્યુટીપીન્યર ના વિકાસ માટે એક મહા સેમિનાર નું આયોજન કરેલ..\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ\n10 કરોડ નું કામ ના ભ્રષ્ટાચાર ના આક્ષેપ સામે માત્ર 1કરોડ 18 લાખ નું કામ થયું\nબાલુન્દ્ર મનરેગા કૌભાંડ મા હાર્દિક મેવાણી ના આક્ષેપો ને પાયાવિહીન ગણાવ્યા\nમનરેગા ના કામ મામલે અધિક કલેકટર કક્ષાના અધિકારી ની આગેવાની માં તપાસ\nસંપૂર્ણ તપાસ રિપોર્ટ બાદ કાર્યવાહી થશે\nનાણાંકીય ગેરરીતિ જણાશે તો કરાશે ફોજદારી કાર્યવાહી\nજિલ્લા મા મનરેગા મા 64 કરોડ ના કામ થયા છે..પરબત પટેલ\n27 જુલાઈ એ મેવાણી એ મનરેગા ને વખાણી હતી..પરબત પટેલ\nદાંતા તાલુકા ના ધારાસભ્ય કાંતિ ખરાડી કોંગ્રેસ ના છે..પરબત પટેલ..સાંસદ\nબાલુન્દ્રા મા માત્ર 1.75 કરોડ ના જ કામ થયા છે\nમેવાણી હાર્દિક પર પરબત પટેલે કર્યા પ્રહાર\nહાર્દિક..મેવાણી..કંઈક સાચી વાત કરો પ્રજા ને..પરબત પટેલ\nકોંગ્રેસ ના અનેક મંત્રી એ કૌભાંડો મા જેલ ની હવા ખાધી .પરબત પટેલ\nકસૂરવાર સામે કાયદેસર પગલાં લેવાય..પરબત પટેલ\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/diwali-recipes/nankhatai-recipe-in-gujarati-114101100009_1.html", "date_download": "2020-09-30T07:20:08Z", "digest": "sha1:2N5ORV4YU6LRT4TJRJAKFGF3Z7JPTTPM", "length": 11232, "nlines": 231, "source_domain": "gujarati.webdunia.com", "title": "દિવાળીની વાનગી - નાનખટાઈ | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nદિવાળીની વાનગી - નાનખટાઈ\nસામગ્રી - મૈંદો - 11/2 કપ, બેસન 1/4 કપ દહી 2 મોટી ચમચી. બેકિંગ સોડા-1/4 ચમચી. માખણ-અડધો કપ, દળેલી ખાંડ-3/4 કપ, જાયફળ પાવડર-1/4 ચમચી. ઈલાયચી પાવડર 1/4 ચમચી. ઝીણી સમારેલી બદામ, પાણી અથવા દૂધ.\nબનાવવાની રીત - ઘી કે માખણમાં ખાંડ મિક્સ કરો અને હૈંડ બ્લેંડરથી ક્રીમ જેવુ બનાવી લો. આ મિશ્રણ એકદમ હલકુ અને સ્મુથ બની જવુ જોઈએ. હવે તેમા બધી સુકી સામગ્રી મેંદો, બેસન ઈલાયચી પાવડર જાયફળ પાવડર અને બેકિંગ સોડા નાખો. સારી રીતે મિક્સ ���રો. પછી દહી નાખો. હવે ધીરે ધીરે ગૂંથી લો. જો જરૂર પડે તો પાણી કે દૂધ નાખી શકો છો. હવે આ ગૂંઠેલ લોટના નાના નાના ટુકડા કરો. તેને તમારી હથેળી પર રોલ કરી લો. તેને હળવેથી દબાવો. તમે ઈચ્છો તો કાંટાની મદદથી તેમા કોઈ ડિઝાઈન પણ બનાવી શકો છો. હવે આ નાનખટાઈને બેકિંગ ટ્રે માં મુકો. હવે તેને પ્રીહીટેડ ઓવનમાં 200 ડિગ્રી પર 30 મિનિટ સુધી બેક કરો. પછી તેને બેકિંગ ટ્રેમાંથી હટાવીને વાયર રૈંક પર મુકો. જ્યારે ઠંડુ થઈ જાય તો તેને એયર ટાઈટ કંટેનરમાં બંધ કરીને મુકો. જ્યારે જોઈએ ત્યારે સર્વ કરો.\n21 ને ધનતેરસ : આ સરળ ઉપાય કરવાથી પ્રસન્ન થશે માં લક્ષ્મી\nદિવાળીની વાનગી- પૌઆનો ચેવડો-Poha Chevda\nદિવાળી ફરસાણ - સેવ\nદિવાળીમાં બનાવો સોન પાપડી\nદિવાળી સ્પેશિયલ મીઠાઈ - સુરતી ઘારી\nઆ પણ વાંચો :\nદિવાળીની વાનગી - નાનખટાઈ\nદિવાળી ફરસાણ - સેવ\nગુજરાતી વેજીટેબલ રેસીપી ગુજરાતી વાનગી ગુજરાતી શાકાહારી વાનગી મીઠાઈ Gujarati Recipes | Gujarati Recipes In Gujarati\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/8-bharatiya-janata-party-is-the-largest-political-3573351286023374", "date_download": "2020-09-30T06:04:45Z", "digest": "sha1:VZQMYFQ2M5KCX6IRBYKT5V4CJUYEZVKE", "length": 7104, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat ગુજરાતને પાણીદાર બનાવવા રાજ્યની ભાજપ સરકારની નવી પહેલ: 👉 રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના સુએઝના શુદ્ધિકરણ થયેલા પાણીનો પુન: ઉપયોગ ફતેવાડી કેનાલ થકી દસક્રોઈ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાના ગામને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા નવી પહેલ કરાઈ 👉 ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે 8 ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.", "raw_content": "\nગુજરાતને પાણીદાર બનાવવા રાજ્યની ભાજપ સરકારની નવી પહેલ: 👉 રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના સુએઝના શુદ્ધિકરણ થયેલા પાણીનો પુન: ઉપયોગ ફતેવાડી કેનાલ થકી દસક્રોઈ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાના ગામને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા નવી પહેલ કરાઈ 👉 ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે 8 ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.\nગુજરાતને પાણીદાર બનાવવા રાજ્યની ભાજપ સરકારની નવી પહેલ:\n👉 રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના સુએઝના શુદ્ધિકરણ થયેલા પાણીનો પુન: ઉપયોગ ફતેવાડી કેનાલ થકી દસક્રોઈ, સાણંદ, બાવળા અને ધોળકા ���ાલુકાના ગામને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા નવી પહેલ કરાઈ\n👉 ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે 8 ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.\nગુજરાતને પાણીદાર બનાવવા રાજ્યની ભાજપ સરકારની નવી પહેલ: 👉 રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના સુએઝના શુદ્ધિકરણ થયેલા પાણીનો પુન: ઉપયોગ ફતેવાડી કેનાલ થકી દસક્રોઈ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાના ગામને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા નવી પહેલ કરાઈ 👉 ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે 8 ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.\nવિવિધ નાગરિક સમિતિઓ દ્વારા આયોજિત નાગરિકતા સંશોધન..\nવિવિધ નાગરિક સમિતિઓ દ્વારા આયોજિત નાગરિકતા સંશોધન..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/lifestyle/relationship/best-position-according-to-ayurveda/articleshow/74036733.cms", "date_download": "2020-09-30T06:35:37Z", "digest": "sha1:56ADXBCSCQLJY6HXVHTHZXJT2BGLLB2M", "length": 8596, "nlines": 90, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઆયુર્વેદ મુજબ આ છે સેક્સ માટેનો યોગ્ય સમય અને ફીમેલ માટેની બેસ્ટ પોઝિશન\nસેક્સ માટે લોકોના વિ��ાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો તેને માત્ર પોતાની પેઢીને આગળ વધારવાનો રસ્તો માને છે તો કેટલાક લોકો આનંદનો અનુભવ કરે છે. સેક્સ અંગેની બાબતોનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો છે.\nઆયુર્વેદમાં કહેવામાં આવેલી આ બાબતો તમને ઉપયોગી થઈ શકે છે. હળવો ખોરાક લેવો આયુર્વેદ મુજબ જો તમે ખાલી પેટ અથવા વધારે ભોજન કરીને સેક્સ કરો છો તો શરીરમાં પિત્તની સમસ્યા થઈ શકે છે. જેના કારણે માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે. બેસ્ટ પોઝિશન આયુર્વેદ મુજબ બેસ્ટ સેક્સ પોઝિશન તે છે જેમાં મહિલા પીઠના બળે સૂતેલી છે અને તેનું મોઢું ઉપરની તરફ હોય.પુરુષો માટે આ છે બેસ્ટ ટાઈમ આયુર્વેદ મુજબ સવારે 6 થી 8 દરમિયાન પુરુષ વધારે ઉત્તેજિત રહે છે, ઊંઘમાં હોવાને કારણે મહિલાઓના શરીરનું તાપમાન ઓછું હોય છે. એટલા માટે આ સમયે પુરુષો સેક્સનો આનંદ વધારે માણી શકે છે. જોકે મહિલાઓ આ સમયે વધારે એન્જોઈ કરતી નથી. સૂર્યાસ્ત પછીનો સમય આયુર્વેદમાં કોઈક કોઈક જગ્યા પર એવું પણ લખવામાં આવ્યું છે કે સેક્સથી શરીરમાં વાયુદોષ વધે છે એટલા માટે સૂર્ય નીકળ્યા બાદ અને સવારના 10 વાગ્યા સુધીનો સમય સેક્સ માટે સૌથી સારો છે.\nકઈ સીઝન યોગ્ય આયુર્વેદ મુજબ સેક્સ માટે ઠંડી અને વસંત ઋતુની શરૂઆતનો સમય સૌથી સારો છે. આ સીઝનમાં વધારે સારું ઓર્ગેઝમ મળે છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nઆ 5 કારણોથી સેક્સ બાદ વજાઈનામાં આવે છે સોજો આર્ટિકલ શો\nતૂટતાં-ખરતાં અને સફેદ વાળની સમસ્યા દૂર કરશે ઘરે બનાવેલું આ તેલ\nકબજિયાત હોય કે ઝાડા, બંને સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે આ નાનકડું બીજ\nવજન ઘટાડવા માટે ટ્રાય કરો આ ફૂડ કોમ્બિનેશન, જલદી થશો પાતળા\nઅચાનક બીપી લો થઈ જાય તો સૌથી પહેલા કરો આ કામ\nગમે એટલા ખરાબ કેમ ન હોય વાળ, આ રીતે લગાવશો મેથી તો થઈ જશે કમાલ\nપીઠ પર થતી ઝીણી ફોલ્લીઓ દૂર કરવા આ રીતે કરો નારિયેળ તેલનો ઉપયોગ\nટીવીગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં વધુ એક TV એક્ટરની આત્મહત્યા, એપાર્ટમેન્ટમાંથી મળ્યો મૃતદેહ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nદુનિયા'કોરોના પત્યો નથી ત્યાં હવે કોહરામ મચાવી શકે છે બીજો ચીની વાયરસ'\nઅમદાવાદગુજરાત વિધા���સભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર\nદેશભારત અને ગરીબ દેશો માટે 10 નહીં 20 કરોડ કોરોના વેક્સીન તૈયાર કરાશે\nઅમદાવાદઅમદાવાદ: જૂનિયર ડૉક્ટર સહિત પરિવારના 5 સભ્યોએ કોરોનાને હરાવ્યો\nદેશઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂને કોરોના, થોડા દિવસ પહેલા સંસદમાં રહ્યા હતા હાજર\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1381 નવા કેસ અને 11 મોત, કુલ આંકડો 136004 થયો\nસમાચારIPL : સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવી ખાતુ ખોલ્યું\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mevadasuthar.com/2017/05/", "date_download": "2020-09-30T05:45:39Z", "digest": "sha1:IBYGG2TS5MFG3UBBZ5HCRIO3ZOX2VDAE", "length": 2519, "nlines": 58, "source_domain": "www.mevadasuthar.com", "title": "May 2017 – શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)", "raw_content": "\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)- અંબાજી. શ્રી વિશ્વકર્મા ધામ\nશ્રી વિશ્વકર્મા ધામ- અંબાજી અંબાજી મુકામે કાળીદાસ મિસ્ત્રી ભવનના પરિસરમાં નવ નિર્મિત શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરમાં સૃષ્ટિના રચયિતા આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદા તથા અન્ય દેવ-દેવીઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા સંવત. ૨૦૭૩ નાં જેઠ સુદ ૧૦ ૧ને ૧૧ તારીખ. ૪-૦૬-૨૦૧૭ ને રવિવાર તથા તારીખ. ૫-૦૬-૨૦૧૭ ને સોમવાર ના શુભ દિને આયોજિત કરેલ છે. આ પાવન પ્રસંગે […]\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nકારોબારી સમિતિની આગામી બેઠક.\nકારોબારી સમિતિની બેઠક તા. ૨૮/૦૭/૨૦૧૯\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80_%E0%AA%96%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AE%E0%AA%B9%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE)", "date_download": "2020-09-30T07:41:51Z", "digest": "sha1:RA63WNEWDT6DEITHBNX5UW2S37S6TPHC", "length": 4797, "nlines": 82, "source_domain": "gu.wikipedia.org", "title": "મોટી ખડોલ (તા. મહુધા) - વિકિપીડિયા", "raw_content": "મોટી ખડોલ (તા. મહુધા)\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ, દિવેલી,\nમોટી ખડોલ (તા. મહુધા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા મહુધા તાલુકામા�� આવેલું એક ગામ છે. મોટી ખડોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૨:૩૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/beauty/benefits-applying-ice-on-skin-000782.html", "date_download": "2020-09-30T05:39:30Z", "digest": "sha1:2OXWFLPAFPOKDNLZGPC43LSLEULDFNAV", "length": 11187, "nlines": 157, "source_domain": "gujarati.boldsky.com", "title": "ફેસ આઇસિંગ: ગરમીઓમાં સ્ક્રિનને કૂલ રાખવાનો મંત્ર | Benefits of Applying Ice on Skin - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews ગુજરાત પેટાચૂંટણીઃ ખાલી થયેલી 8 સીટો માટે 3 નવેમ્બરે મતદાન, બિહાર સાથે જ આવશે પરિણામ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nફેસ આઇસિંગ: ગરમીઓમાં સ્ક્રિનને કૂલ રાખવાનો મંત્ર\nગરમીની સિઝનમાં પોતાને ઠંડક આપવા માટે ઠંડી વસ્તુઓ ખાવી અને ખાસકરીને બરફથી સંબંધિત વસ્તુઓ ખાવી ખૂબ જ આરામદાયક લાગે છે. ગરમીમાં તે રાહત આપવાનું કામ કરે છે. એટલે બરફનો ઉપયોગ ચહેરા પર કરવો પણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. જે ચહેરા માટે ઘણા અંશે ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી ચહેરો ફ્રેશ થઈ જાય છે. જે તમને રિલેક્સ મહેસૂસ કરાવે છે.\nચહેરા પર આઇસ ક્યૂબ લગાવવાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે. કેટલાક આવા જ ઉપયોગી અને અસરકારક ફાયદા વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.\nબ્લડ સરક્યુલેશન યોગ્ય રાખે\nચહેરા પર બરફ લગાવવાથી બ્લડ-સરક્યુલશેન યોગ્ય રહે છે. જે ચહેરામાં નિખાર લાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. ચહેરા પર બરફ લગાવવાથી ચહેરા પર તાજગી રહે છે સાથે જ ડાઘ અને ખીલ પણ ઓછા થાય છે.\nકાળા કુંડાળા દૂર કરે\nઆઈસક્યૂબ આંખના કાળા ડાઘને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. એટલા માટે આઈસક્યૂબને આંખ નીચેના કાળા ડાઘ પર લગવવાથી કાળા ડાઘને ઓછા કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.\nખીલ પર પણ આઈસક્યૂબ લગાવવાથી રાહત મળે છે. એવામાં લીમડો અને ફુદીનાના પાનને ઉકાળીને તે પાણીને આઈસ ટ્રેમાં જમાવી લો. રોજ તેનો ઉપયોગ કરો. ખીલની સમસ્યામાં ઘણી રાહત મળશે.\nટેનિંગમાં પણ આઈસક્યૂબ ખૂબ અસરદાર રહે છે. તડકાંના કારણે ત્વચાનો રંગ કાળો પડી જાય છે જેને ટેનિંગ કહેવામાં આવે છે. તેને દૂર કરવા માટે આઈસક્યૂબને ચહેરા પર લગવવો જોઇએ.\nમેકઅપને રાખે મોડા સુધી\nમેકઅપને વધારે સમય રાખવા માટે મેકઅપથી પહેલા આઈસક્યૂબ લગાવવાથી મેકઅપ વધારે સમય સુધી રહે છે.\nમોટાભાગે જોવામાં આવ્યું છે કે વેક્સિંગ દરમ્યાન હાથમાં લાલ સ્કીન થઈ જાય છે, એવામાં બરફ લગાવવો સૌથી અસરકારક હોય છે. આઈબ્રો કરાવતા સમયે થનાર દર્દથી પણ આઈસક્યૂબ લગાવવાથી રાહત મળે છે.\n2 દિવસમાં ખીલથી છુટકારો અપાવશે આ નુસ્ખાઓ\nસેવિંગ ક્રીમ ત્વચા માટે છે ખતરનાક, દૂધમાંથી આ રીતે બનાવો સેવિંગ ક્રીમ\nઆ ૧૦ વસ્તુઓને પપૈયાની સાથે મિક્સ કરીને લગાવવાથી મળશે ચમકતો ચહેરો\nવાળની તમામ પરેશાનીઓને દૂર કરવી છે, તો આવી રીતે બનાવો સરસિયું તેલથી બનેલું હૅર મૉસ્ક\nરાતોરાત ગોરી રંગત પામવા માટે અજમાવો આ ફેસ મૉસ્ક\nત્વચાનો નેચરલ મોઈશ્ચરાઈઝર છે ‘બદામ’, આવો ઘરે જ બનાવો તેનાથી ફેસ માસ્ક\nઆ ઓવર નાઇટ ફેસ મૉસ્કથી એક જ રાતમાં ચહેરા પર લાવો ચમક\nત્વચા ધોવી હોય, તો ઉપયોગ કરવાનું ન ભૂલતા આ પાણી\nકેસરના સારા ફેસ પેક, જેને લગાવવાથી જ બની જાઓ સુંદર\nચહેરો ચમકદાર બનાવવા માટે ટ્રાય કરો આ ડિફરંટ ફેશિયલ્સ\nસુંદર અને બેદાગ ત્વચા માટે લગાવો તુલસી\nમિક્સ ત્વચા માટે ૭ સરળ DIY ફેસ માસ્ક\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/happy-birthday-singer-neha-kakkars-bollywood-journey-see-photos-8930", "date_download": "2020-09-30T05:27:53Z", "digest": "sha1:IEQS23VGIGB3TEXMN4G2STQ44WZ5SGLR", "length": 14079, "nlines": 95, "source_domain": "www.gujaratimidday.com", "title": "Neha Kakkar : ઘણા સંઘર્ષ કર્યા બાદ 'કોકા કોલા' ગર્લ બની ફૅમસ સિંગર - entertainment", "raw_content": "\nNeha Kakkar : ઘણા સંઘર્ષ કર્યા બાદ 'કોકા કોલા' ગર્લ બની ફૅમસ સિંગર\nનેહા કક્કર ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને Tik Tok જેવા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે એના તેમના ગીત પણ ઘણા ધૂમ મચાવે છે.\n‘ઈન્ડિયન આઈડલ’થી ફેમસ થયા બાદ નેહાના લુકમાં ઘણો ચેન્જ આવ્યો હતો. તેના અંદાજમાં કોન્ફિડન્સ પણ જોવા મળ્યો.\nનેહા કક્કર આજે બોલિવૂડની જાણીતી સિંગર્સમાંથી એક છે. તેની લોકપ્રિયતા અન્ય ઘણી ફિમેલ સિંગર્સ કરતા વધારે છે.\nનેહાનો જન્મ ઉત્તરાખંડના ઋૃષિકેશમાં 6 જૂન 1988માં થયો હતો. તેની માતાનું નામ નિતિ અને પિતાનું નામ ઋૃષિકેશ કક્કર છે. નેહા માત્ર 4 વર્ષની ઉંમરથી ગાવા લાગી હતી. નેહાએ સોશિયલ મીડિયામાં આ ફોટો શેર કર્યો હતો અને આ બ્લેક ડ્રેસમાં તે ઘણી સુંદર લાગી રહી હતી.\nતેણે તેનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. તે એક હોટલનાં બાથરૂમમાં છે અને અહીં તે બાથ ગાઉનમાં નજર આવી રહી છે.\nબોલીવુડ સિંગર નેહાને કોઈ ઓળખની જરૂર નથી. તે આજે બોલીવુડની ટોચની અને સૌથી લોકપ્રિય સિંગર્સમાંથી એક છે. તેણે એકથી એક ચઢિયાતા હિટ સોન્ગ ગાયા છે.\nતે મોટી બહેન સોનૂ કક્કર સાથે માતાની ચોકીમાં ભજન ગાતી હતી. જે પછી તે પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઈ ગઈ. નેહાને અભ્યાસ દરમિયાન ‘Indian Idol’માં ભાગ લેવાની તક મળી હતી. નેહા ‘Indian Idol-2’ (2006)માં સ્પર્ધક રહી હતી પરંતુ તેમાં ફાઈનલ સુધી પહોંચી શકી નહોતી.\nપિતાએ સંઘર્ષ કરી પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરી. દીકરીએ રિયાલિટી શોમાં પોતાનું ટેલેન્ટ દેખાડી ઈન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવ્યું. આજે મહેનતી પિતાની દીકરી પોતાના ટેલેન્ટના દમ પર મર્સિડીઝમાં ફરે છે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ લાખો દિલોની ધડકન અને સેલ્ફી ક્વિન એવી બોલિવૂડ સિંગર નેહા કક્કરની. નેહા આજે યુથ આઈકન બની ચૂકી છે.\nપંજાબી અને હિન્દી સોન્ગ ગાઇને નેહા કક્કર કરોડો દીલો પર રાજ કરી રહી છે. એક્ટિંગથી લઈ સિંગિંગ સુધી તેનો ડંકો વાગે છે. તો સોશિયલ મીડિયા પર પણ તે ઘણી છવાયેલી રહે છે.\nજે પછી નેહાએ વર્ષ 2008માં પોતાનું આલબમ (નેહા ધ રૉક સ્ટાર) લોન્ચ કર્યું હતું. નેહાનું પ્રથમ સોન્ગ ‘સેકન્ડ હેન્ડ જવાની’ (કૉકટેલ) હતું, જોકે તેને લોકપ્રિયતા ‘યારિયાં’ ફિલ્મના ‘સની-સની’થી મળી હતી.\nનેહા કક્કરે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. 'લડકી બ્યૂટિફૂલ', 'કર ગયી ચૂલ' અને 'ક��લા ચશ્મા' જેવા હિટ સોન્ગ નંબર વન રહ્યાા છે. બદ્રીનાથ કી દુલ્હનિયાનું ટાઈટલ ટ્રેક પણ નેહાએ ગાયું છે.\nનેહાએ ઘણા લાઈવ કોન્સર્ટ કર્યા છે. ગીત ગાતી વખતે નેહાની અંદર ગજબની એનર્જી જોવા મળે છે.\nશરૂઆતમાં તે 'મિલે હો તુમ હમકો', 'માહી વે', 'કોકા કોલા' અને હાલમાં સિમ્બા ફિલ્મનું 'આંખ મારે' નેહાના સુપરહિટ સોન્ગ રહ્યા છે. આ ગીત સાંભળતા ડાન્સ કરવાનું મન થાય છે. નેહાના સૂરીલા અવાજથી ફૅન્સ એના બહુ જ દીવાના છે.\nનેહા કક્કરના વીડિયોને ઘણી લાઈક મળે છે અને અત્યાર સુધીમાં 7 લાખથી વધારે વ્યૂ મળ્યા છે.\nઉદયપુરમાં નેહાએ 'તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત' ગીત પર પર્ફોર્મ કરીને લોકોને ડાન્સ કરવા પર મજબૂર કરી દીધા હતા.\nજેમ જેમ લોકપ્રિયતા વધવા લાગી તેમ તેમ નેહાના લૂકમાં પણ ફેરફાર થતા રહ્યા અને સુંદરતામાં પણ વધારો જોવા મળ્યો હતો.\nનેહા કક્કરના બધા ફોટોઝ અત્યાર સુધી લાખો લોકોએ જોયા છે. યૂઝર્સ નેહાની પ્રેમ ભરેલી તસવીરમાં ઘણી કમેન્ટ્સ કરતા હોય છે અને એની ક્યૂટ સ્માઈલના હંમેશા વખાણ કરતા જોવા મળે છે.\nનેહા કક્કર હંમેશા એના ભાઈ ટોની કક્કર અને બહેન સોનૂ કક્કરથી ક્લોઝ રહે છે. ભાઈ-બહેનને પોતાના સુખ-દુ:ખમાં સાથ આપે છે. તસવીરમાં ભાઈ-બહેનનો અતૂટ પ્રેમ\nઆજે નેહા ઘણી સ્ટાઈલિશ થઈ ચૂકી છે, હવે લોકો તેના અવાજની સાથે એની સુંદરતા પર પણ ફિદા થઈ રહ્યા છે.\nસિંગર નેહા કક્કર બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીથી બ્રેકઅપ બાદ ઘણી ચર્ચામાં હતી. બ્રેકઅપના કારણથી નેહા એટલી દુખી હતી કે તે શૉ દરમિયાન રડતી હતી. પરંતુ હવે નેહા કક્કર એવી નથી રહી. બધા દુ:ખ ભૂલીને જીવનમાં તે આગળ વધી ગઈ છે.\nનેહાએ સિંગર તરીકે પોતાનુ કરિયર વ્યવસ્થિત સેટ કર્યું છે અને સાથે ભાઈ બહેનનું પણ નામ સારૂં એવું બની ગયું છે.\nપોતાના ફૅમસ સોન્ગ વિશે જણાવતા નેહાએ કહ્યું કે મારૂ ગીત મિલે હો તુમ હમકો.... મારા ભાઈ ટોની અને મારૂ અત્યાર સુધીની સૌથી મનપસંદ ગીત બની ગયું છે. અને ફૅન્સને માહી વે અને હમસફર જેવા સોન્ગ પણ ઘણા પસંદ આવ્યા છે.\nબૉલીવુડ સિંગર નેહા કક્કર આમતો બધાને બહુ પસંદ આવે છે. અલદ અલગ અંદાજની નેહાએ લોકોના દિલમાં સારી જગ્યા બનાવી લીધી છે.\nનેહા કક્કરને બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાના ગમે છે અને તેના બધા જ આઉટફિટ્સમાં તમે જોઈ હશે. તસવીરમાં ઈદ દરમિયાન તેણે આ ડ્રેસમાં ફોટો શેર કર્યો હતો.\nનેહા મૉડલ જેવી લાગે છે અને લૂકના મામલામાં હોટ દેખાતી એવી આ યંગ સિંગર ટૂંક સમયમાં બ��લીવુડમાં સારૂં નામ બનાવી ગઈ છે.\nબૉલીવુડ સિંગર નેહા કક્કરનો આજે જન્મદિવસ છે. નેહાનો જન્મ ઉત્તરાખંડના ઋૃષિકેશમાં 6 જૂન 1988માં થયો હતો. નેહા કક્કર આજે બૉલીવુડની જાણીતી સિંગર્સમાંથી એક છે. તે પોતાના આવાજથી લોકોના દિલો પર રાજ કરે છે. આ ઉપરાંત પોતાની સુંદરતાથી પણ ઘણા લોકોને તેની કાયલ બનાવી ચૂકી છે. તેની એક જલક મેળવવા લોકો રાહ જોતા હોય છે. નેહા કક્કરની લોકપ્રિયતા અન્ય ઘણી ફિમેલ સિંગર્સ કરતા વધારે છે. જોકે નેહાની કરિયરના પ્રારંભિક દિવસોની તસવીરો જોવામાં આવે તો તેની સુંદરતા પર ફિદા થયેલા ફેન્સ જ બૉલીવુડ સિંગરને ઓળખી શકશે નહીં. આજે અમે તમારી સમક્ષ ‘ઈન્ડિયન આઈડલ’શોથી બૉલીવુડની જાણીતી સિંગર બનવા સુધીની નેહાની જર્ની અને તેના લુક્સમાં અહીં દર્શાવી રહ્યાં છીએ.\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/03/shaharukh-khan-america-house.html", "date_download": "2020-09-30T05:49:10Z", "digest": "sha1:CBM7WTVYPYISKBM6ODPRABXSKK3RB2GW", "length": 4712, "nlines": 61, "source_domain": "www.gyangujarati.in", "title": "મન્નત થી પણ આલીશાન છે શાહરુખ ખાન નું અમેરિકા વાળું ઘર, જુઓ તસવીરો", "raw_content": "\nHomeફિલ્મી દુનિયામન્નત થી પણ આલીશાન છે શાહરુખ ખાન નું અમેરિકા વાળું ઘર, જુઓ તસવીરો\nમન્નત થી પણ આલીશાન છે શાહરુખ ખાન નું અમેરિકા વાળું ઘર, જુઓ તસવીરો\nબોલીવુડ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન વિશે દરેક વ્યક્તિ દિવાના છે. શાહરૂખની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સમાં થાય છે અને તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલ રહે છે.\nશાહરૂખનો બંગલો મન્નત ખૂબ જ સુંદર છે પરંતુ શું તમે જાણો છો કે અમેરિકાના કેલિફોર્નિયાના વેબરલી હિલ્સમાં તેમનું એક ખૂબ જ વૈભવી ઘર છે. જ્યાં તે અવારનવાર પરિવાર સાથે જાય છે.\nશાહરૂખનો બંગલો કોઈ લક્ઝરી બંગલાથી ઓછો નથી. તેમનો વિલા 1,96,891 રૂપિયાના એક રાતના ભાડા સાથે પણ ઉપલબ્ધ છે. આર્કિટેક્ચરલ ડાયજેસ્ટે શાહરૂખના ઘરની તસવીરો શેર કરી અને તેને પીરિયડ રિવાઇવલ ગણાવી.\nતેમણે વેબરલી હિલ્સ સ્ટ્રીટ વિશે જણાવ્યું હતું કે અહીં પાંચ શૈલીના ઘરો છે જેમાં સ્પેનિશ કોલોનિયલ, રૂરલ યુરોપિયન, પરંપરાગત, સમકાલીન અને સમયગાળાની પુનરુત્થાન શામેલ છે.\nશાહરૂખ ખાનના બંગલામાં 6 મોટા બેડરૂમ છે. તેમાં એક મોટો સ્વિમિંગ પૂલ, પ્રાઈવેટ ટેનિસ કોર્ટ અને જેકુઝી છે. શાહરૂખનો સુંદર બંગલો વેસ્ટ હોલીવૂડ અને સાન્ટા મોનિકાના રોડિયો ડ્રાઈવથી માત્ર 5 મિનિટના અંતરે છે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/headphones-headsets/minifox-mobile-holder-m304-earphone-ear-buds-wired-with-mic-headphonesearphones-price-pwrEor.html", "date_download": "2020-09-30T05:15:12Z", "digest": "sha1:GLFLLYH4LOE5PNWTF2QNERLNJUONBKXG", "length": 12176, "nlines": 246, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nઅનબ્રાંડેડ હીડફોનએસ & હેળસેટ્સ\nમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ\nમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ\nમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં મીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ નાભાવ Indian Rupee છે.\nમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ નવીનતમ ભાવ Sep 29, 2020પર મેળવી હતી\nમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસસનપદેળ માં ઉપલબ્ધ છે.\nમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ સૌથી નીચો ભાવ છે 489 સનપદેળ, જે 0% સનપદેળ ( 489)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી મીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ વિશિષ્ટતાઓ\nહેડફોનનો પ્રકાર Ear Buds\nવાયર / વાયરલેસ Wired\nસમાન હીડફોનએસ & હેળસેટ્સ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nOther અનબ્રાંડેડ હીડફોનએસ & હેળસેટ્સ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nView All અનબ્રાંડેડ હીડફોનએસ & હેળસેટ્સ\n( 1 સમીક્ષાઓ )\n( 159 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nહીડફોનએસ & હેળસેટ્સ Under 538\nમીનીફૉક્સ મોબીલે હોલ્ડેર મઁ૩૦૪ એરફોને એર બિડ્સ વિરેડ વિથ માઇક હીડફોનએસ એરફોનેસ\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/jio-vip-subscription/", "date_download": "2020-09-30T04:58:13Z", "digest": "sha1:JUJ7LTIC6DAMR5FOQQBUT552GJWJFRYD", "length": 13143, "nlines": 96, "source_domain": "gujjurocks.in", "title": "કોરોના મહામારીમાં જિયોના ગ્રાહકોને મોટી ભેટ! મફતમાં 1 વર્ષ માટે મળશે આ ખાસ સુવિધા, જાણો વિગત", "raw_content": "\nક્રિકેટર યુવરાજસિંહના નાના ભાઈ જોરાવરના લગ્નજીવનનો આવ્યો અંત, ભરણપોષણ પેટે આપ્યા આટલા રૂપિયા\n1 વર્ષની થઇ ‘બાલિકા વધુ’ની દીકરી, પિન્ક ફ્રોક પહેરીને મમ્મીના ખોળામાં ખિલખિલાતી જોવા મળી ક્યૂટ ‘તારા’\nડ્રગ્સ કેસમાં હવે આ જાણીતી અભિનેત્રીની થઈ ધરપકડ, બહાર આવી શકે છે મોટા ખુલાસા\nઅમિતાભની 50 વર્ષની કરિયરમાં ક્યારે પણ નહીં સાંભળ્યું હોય ભાઈ વિષે, દેશવિદેશમાં છે તેનો ઝલવો- રસપ્રદ લેખ\nકોરોના મહામારીમાં જિયોના ગ્રાહકોને મોટી ભેટ મફતમાં 1 વર્ષ માટે મળશે ��� ખાસ સુવિધા, જાણો વિગત\nકોરોના મહામારીમાં જિયોના ગ્રાહકોને મોટી ભેટ મફતમાં 1 વર્ષ માટે મળશે આ ખાસ સુવિધા, જાણો વિગત\n મફતમાં 1 વર્ષ માટે મળશે આ ખાસ સુવિધા, જાણો વિગત\nદેશની અગ્રણી કંપની જિઓ ટેલિકોમના પ્રવેશથી જ ગ્રાહકો માટે આકર્ષક સ્કીમો લઈને આવતું રહ્યું છે, દેશભરમાં જિઓ કંપનીના ગ્રાહકોમાં પણ તેના કારણે ખાસો વધારો થયેલો જોવા મળ્યો છે, હવે જિઓ કંપની દ્વારા ગ્રાહકોને ખુશ કરતી એક આકર્ષક સ્કીમ લઈને આવ્યું છે.\nજિઓ દ્વારા તેના ગ્રાહકોના ઇનરનેટને ધ્યાનમાં રાખતા ડિઝની+હોટસ્ટાર સાથે પાર્ટનરશીપ કરી લીધી છે. જેના કારણે પ્રીપેડ ગ્રાહકોને એક વર્ષ સુધી તેનું સબ્સ્ક્રિપ્શન મફતમાં આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર ડિઝની+હોટસ્ટારનું VIP સબ્સ્ક્રિપ્શનનો ફાયદો મેળવવા માટે ગ્રાહકે માસિક અથવા તો વાર્ષિક પેક સાથે ડેટા એડ ઓન વાઉચરનો ઉપયોગ કરી શકે છે.\nકયા પ્લાનમાં મળશે આ સુવિધા\n401 રૂપિયાના માસિક પ્લાનના રિચાર્જ ઉપર ગ્રાહકને 28 દિવસ માટે 90 જીબી સુધીનો ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે જિઓ એપ્લિકેશનનું ફ્રીમાં એક્સેસ મળશે, આ ઉપરાંત ગ્રાહકને 399 રૂપિયાના મૂલ્યનું ડિઝની+હોટસ્ટારનું VIP સબ્સ્ક્રિપ્શન પણ મળશે.\n2599ના પ્લૅનમાં શું હશે\nજો તમે જિઓનો આખા વર્ષ દરમિયાનનું રિચાર્જ કરાવવા માંગો છો તો 2599ના રિચાર્જમાં તમને 740 જીબી ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે જિઓ એપ્લિકેશન એક્સેસ ફ્રીમાં મળશે.આ ઉપરાંત ગ્રાહકને 399 રૂપિયાના મૂલ્યનું ડિઝની+હોટસ્ટારનું VIP સબ્સ્ક્રિપ્શન પણ મળશે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nરતન ટાટાએ બિલ્ડરોને લીધા આડે હાથ, કહ્યું કે આપણને શરમ આવી જોઈએ કે…\nહાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં પણ જોવા મળે છે. મુંબઈમાં ધારાવીમાં ફેલાયેલા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં કોરોના વાયરસના ફેલાવાના કારણે ચિંતા વધી રહી છે. ધારાવીમાં અઢી કિલોમીટરના એરિયામાં 8થી 9 લાખ લોકો રહે છે. વિચારો અહીંની હાલત કેવી હશે. હાલ મુંબઈનાકેન્દ્રમાં રહેલીધારાવી કોરોના સામે ઝઝૂમી રહી છે. એક્સપર્ટ્સે દ્વારા અહીં વધ���રે પ્રમાણમાં લોકોને Read More…\nમોદીજીના 20 લાખ કરોડના પેકેજ પર મેદાનમાં આવ્યો વિજય માલ્યા, કહ્યું કે સરકાર મારી પાસેથી\nભગોડા કારોબારી વિજય માલ્યાને બ્રિટેનના હાઈ કોર્ટથી ભારે ઝટકો લાગ્યો છે. ઇંગ્લેંડની હાઈ કોર્ટે વિજય માલ્યાની ભારત પ્રત્યર્પણના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની અનુમતિ આપનારી પિટિશનને નામંજૂર કરી દેવામાં આવી છે. આ નિર્ણય પછી માલ્યાની પાસે ઇંગ્લેન્ડના દરેક કાનૂની રસ્તાઓ બંધ થઇ ગયા છે.એવામાં હવે 28 દિવસોની અંદર માલ્યાને ભારતને સોંપી દેવામાં આવી શકે તેમ Read More…\nઅનલોક 2.0માં મળી શકે છે મોટી રાહત, ગુજરાત સરકાર દ્વારા આ 2 નિયમોમાં આપવામાં આવ્યા સંકેત\nકોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું ત્યારબાદ ધીમે ધીમે થોડી થોડી છૂટછાટ મળતી થઇ અને આ મહિનામાં અનલોક 1 પણ જાહેર થયું જેની અંદર ઘણીબધી છૂટછાટ આપવામાં આવૈ હતી. અનલોક 2.0 જુલાઈ મહિનાની પહેલી તારીખથી આવી રહ્યું છે, તો આ માટે સરકાર થોડી વધુ છૂટછાટ આપવા તરફ વિચારી રહી છે. સમાજના વિવિધ વિસ્તારોમાં રહેતા Read More…\nલે બોલો 2 લાખ 87 હજાર કેસ થયા સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા સારા સમાચાર, આશ્ચર્યચકિત થઇ જશો જાણીને\nનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકડાઉન વધારવાની વાતને લઈ આપ્યું મોટું નિવેદન\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nબાપ રે, રિયા CBI ની ટિમ સામે ભાન ભૂલી, ઓફિસરના આ એક પ્રશ્નથી બરાબરની ભડકી ઊઠી અને પછી\nઋત્વિક રોશનની એક્સ વાઇફના ઘરે પાછા આવવા ઉપર શું કહ્યું પિતા રાકેશ રોશને\nપાણીમાં રોમેન્ટિક થઇ Gujju એક્ટ્રેસ આશકા ગોરડિયા, લિપલોક કરતો વિડીયો થયો વાયરલ\nસમીર શર્માએ સુશાંતના મૃત્યુ ઉપર લખી હતી પોસ્ટ: “શું તમે જાણો છો પોતાનો જીવ લેવો કેવું હોય છે\nસુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, પિતાનું મૃત્યુ થયું હોય કે નહીં, દીકરીને સંપત્તિમાં મળશે સમાન અધિકાર\nAugust 13, 2020 Jayesh Comments Off on સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, પિતાનું મૃત્યુ થયું હોય કે નહીં, દીકરીને સંપત્તિમાં મળશે સમાન અધિકાર\nબાળપણમાં બિલકુલ તૈમુર જેવા દેખાતા હતા ઋષિ કપૂર, નાક ઉપર રહેતો હતો ગુસ્સો જુઓ ક્યારેય ના જોયેલી તસવીરો\nJune 26, 2020 Jayesh Comments Off on બાળપણમાં બિલકુલ તૈમુર જેવા દેખાતા હતા ઋષિ કપૂર, નાક ઉપર રહેતો હતો ગુસ્સો જુઓ ક્યારેય ના જોયેલી તસવીરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/see-collection-of-cars-that-bollywood-celebs-posses-9341", "date_download": "2020-09-30T06:29:29Z", "digest": "sha1:BKIF223FBU2A2F4UQS3AS6TNGWIGN7DE", "length": 5334, "nlines": 85, "source_domain": "www.gujaratimidday.com", "title": "હૉટ વ્હીલ્સઃ જુઓ બોલીવુડ સ્ટાર્સની મોંઘી ગાડીઓનું કલેક્શન - entertainment", "raw_content": "\nહૉટ વ્હીલ્સઃ જુઓ બોલીવુડ સ્ટાર્સની મોંઘી ગાડીઓનું કલેક્શન\nસોનમ પાસે મર્સિડિઝ કાર છે. જે તેણે હમણાં જ લીધી છે.\nકેટરીનાને ઑડી સીરિઝ ખૂબ જ પસંદ છે. તેણે હાલમાં જ રેન્જ રોવર ખરીદી છે.\nરિતેશને જેનેલિયાએ તેના બર્થડે પર આ કાર ગિફ્ટ કરી હતી.\nશાહરૂખ પાસે આમતો મોંઘી ગાડીઓનો કાફલો છે, પરંતુ તેની પાસે BMW i8 છે. જે હાઈબ્રિડ કાર છે. આ કાર ઈલેક્ટ્રિકલી અને ઈંધણથી એમ બંને રીતે ચાલે છે.\nજોન સ્પોર્ટ્સ કારનો શોખીને છે. તેની આ કાર લેમ્બોર્ગિની ગલાર્ડો છે.\nપ્રિયંકા પાસે એસ ક્લાસ મર્સિડીઝ છે. પ્રિયંકાનો પતિ નિક જોનાસ પર કારનો શોખીન છે.\nરણબીર પાસે ક્લાસી ઑડિ R8 છે.\nફરહાનને હાઈ એન્ડ કાર પસંદ છે અને આ પોર્શ કાર તેનો પુરાવો છે.\nઆમિર પાસે રોલ્સ રૉય, BMW 6 સીરિઝ, લેન્ડ રોવર છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ પણ છે.\nતાપસી પન્નૂએ 2018માં પોતાના બીએમડબલ્યૂ ગિફ્ટ કરી હતી.\nરિતિકે પોતાના જન્મદિવસ પર પોતાની જાતને રોલ્સ રોય ગિફ્ટ કરી હતી.\nશિલ્પા શેટ્ટી પાસે આ બ્લ્યૂ BMW છે.\nરણવીર સિંહે પોતાને જન્મદિવસે આ કાર ગિફ્ટ કરી હતી.\nબોલીવુડના સિતારાઓ છે મોંઘી ગાડીઓના શોખીન. તેમની પાસે એક થી એક ચડે તેવી ગાડીઓ છે. તમે પણ કરો એક નજર\nતસવીરોઃ મિડ ડે આર્કાઈવ્ઝ, સેલેબ્સ સોશિયલ મીડિયા અને યોગેન શાહ\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/the-governments-new-direction-of-making-agriculture-and-farmers-prosperity-the-basis-of-the-countrys-development-will-be-able-to-take-india-to-the-heights-of-prosperity/", "date_download": "2020-09-30T05:06:49Z", "digest": "sha1:G62HFSYR5MS37XBFTXMCBTBQGOY4FCJV", "length": 33920, "nlines": 634, "source_domain": "abtakmedia.com", "title": "ખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા ભારતને સમૃધ્ધિની ઉંચાઈ ઉપર લઈ જવા નિવડશે સમર���થ | Abtak Media", "raw_content": "\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા…\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Abtak Special ખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા ભારતને...\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા ભારતને સમૃધ્ધિની ઉંચાઈ ઉપર લઈ જવા નિવડશે સમર્થ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સર��ારની નવી દિશા ભારતને સમૃધ્ધિની ઉંચાઈ ઉપર લઈ જવા નિવડશે સમર્થ\nવિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને ખેતી પ્રધાન દેશનું બિરુદ મળ્યું છે. દેશના અર્થતંત્રનો આધાર ખેતી અને ખેડૂત છે પરંતુ અત્યાર સુધી અર્થતંત્રના મુખ્ય બન્ને પરિબળોને સંપૂર્ણપણે કુદરતને હવાલે મુકી દેવામાં આવ્યા છે. જે ક્ષેત્ર પર દેશની સમૃધ્ધિનો આધાર અને કરોડો નાગરિકોની રોટી-કપડા-મકાનની જરૂરીયાતો પૂરી કરવાની જેના ઉપર જવાબદારી છે તેવા કૃષિ ક્ષેત્ર પર અત્યાર સુધી જોઈએ તેટલું ધ્યાન અપાયું નથી. હવે વડાપ્રધાન મોદી સરકારે દેશના અર્થતંત્રનું કદ પાંચ ટ્રીલીયન ડોલર સુધી લઈ જવાના મહત્વકાંક્ષી સપનાનો આધાર ખેતી અને ખેડૂતને બનાવી અત્યાર સુધી ઉપેક્ષીત ખેતી અને ખેડૂતને મહત્વ આપવાનું જે વલણ અપનાવ્યું છે તે, આઝાદી પછીના અત્યાર સુધીના શાસન વ્યવસ્થા ક્ષેત્રની ઉચિત દિશા ગણાશે. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે તબક્કાવાર આયોજન હાથ ધર્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં ખેડૂતોને બેંક વ્યવસ્થા સાથે જોડી દરેકના ખાતામાં રોકડ સહાય, ખાતર, બિયારણ અને સરકારી યોજનાના લાભો સીધા જ બેંક ખાતામાં જમા કરાવવાની વ્યવસ્થા શરૂ કરી. તાજેતરમાં જ સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ સુધારા ખરડામાં ખેડૂતોની જણસની વ્યવસ્થા અને ખેડૂતોને પુરતો ભાવ મળી રહે તે માટેની વ્યવસ્થા પર નજર કરી છે. અત્યારે ખેડૂતો મહેનત કરીને માલનું ઉત્પાદન કરે છે પરંતુ જ્યારે માલ તૈયાર થાય છે ત્યારે તેનો કોઈ લેવાલ હોતો નથી. ડુંગળીની વાત કરીએ તો ખેડૂતના ખડામાં ડુંગળી જ્યારે તૈયાર થાય ત્યારે આયાત નિકાસની યોગ્ય નીતિ વિષયક વ્યવસ્થા ન હોવાથી બજારમાં માલનો ભરાવો થાય અને ખેડૂતોની ડુંગળી પાણીના ભાવે વેંચાવા લાગે. આ જ ડુંગળી જ્યારે વેપારીના ગોડાઉનમાં ભરાય જાય અને પાણીના ભાવે નિકાસ થઈ જાય પછી ઉભી થયેલી જરૂરીયાતને લઈને આ જ ડુંગળીના ભાવોથી સામાન્ય લોકોને રડવાનો વારો આવે અને જે ડુંગળી પાણીના ભાવે નિકાસ થઈ હોય તેને સોનાના ભાવે આયાત કરવાની ફરજ પડે છે. કેન્દ્ર સરકારે આવશ્યક ચીજવસ્તુ સુધારા ધારામાં ધાન, કઠોળ,તેલીબીયા અને રોકડીયા પાકોના વેંચાણ, વ્યવહાર અને કાળા બજાર પર નિયંત્રણ જેવી વ્યવસ્થા માટે જે જોગવાઈ કરી છે તેનો અંતિમ ફાયદો તો ખેડૂતોને જ થશે.\nકૃષિ પ્રધાન દેશમાં અત્યાર સુધી ખેડૂતોનું જ શોષણ થતું આવ્યું છે, હવે આ પરિસ્થિતિ બદલવાની સરકારે અસરકારક કવાયત હાથ ધરી છે. સરકારે પોતાની થીંક ટેન્કને કામે લગાવી આયોજનપંચ અને નીતિ આયોગને ખેડૂતોની દશા અને દિશા બદલવા માટે શું કરવું જોઈએ તેનો એક આખો અહેવાલ તૈયાર કરાવ્યો હતો. અત્યારે આપણા દેશમાં ખેડૂતો માટે વીજળી અને પાણી પૂરું પાડવાની દિશામાં ખૂબ જ સારૂ એવું કામ થયું છે. હવે ખેડૂતોના માલની સાચવણી અને તેનો બગાડ અટકે તે માટે વેરહાઉસના નેટવર્ક સહિતના આયોજનોની દિશામાં સરકાર કામ કરી રહી છે. ભારતમાં ઔદ્યોગીક વિકાસની સાથે સાથે કૃષિ વિકાસના પાયાની જરૂરીયાત પૂરી કરવાના સરકારના આ પગલાઓ દેશની સમૃધ્ધીનો ખરો આધાર બનશે તેમાં બે મત નથી\nPrevious articleલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nકોરોનોકાળ: આરોગ્ય અંગેની સાવચેતી, જીવનશૈલી, પારિવારિક જવાબદારી, અને સતત જાગૃત રહેવાનું શિક્ષણ આપતો સમય\nઅંગ્રેજીના પ્રભાવમાં હિન્દી ભાષાનું પ્રભુત્વ ઘટયું છે \nકોરોના કટોકટી અને અર્થતંત્રના પડકારોને પહોંચી વળવા તંત્ર નું બેવડે ઘોડે પલાણ, જન આરોગ્ય અને અર્થવ્યવસ્થા ની તંદુરસ્તી વિશ્વની મોટી લોકશાહી માટે આવશ્યક\nચાલને જીવી લઈએ ; આજે ભારતીબેન મકવાણાના ડાયરાની મોજ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા ભારતને સમૃધ્ધિની ઉંચાઈ ઉપર લઈ જવા નિવડશે સમર્થ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ રહેવું પડશે: આરોગ્ય મંત્રાલય\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nકોવિડ-૧૯ હવે કાયમી ઘર કરી જશે\nસાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ ��ેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\n‘પાન અરોમા’: સૌરાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ\nરાજકોટ શહેરની મુખ્ય ત્રણ બજારો જડબેસલાક બંધ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા...\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ...\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા...\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા...\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ...\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nન હોય…… હવે, આઇફોન પ-એસ ફકત ૧૫,૦૦૦ માં\nકોરોનાથી વિદેશમાં ફસાઈ ગયા બાદ સ્વદેશ આવનારાને કેવા સંજોગોમાં સંસ્થાકીય કવોરેન્ટાઈનમાંથી...\nઇ-કોર્ટ માટે ૧૦૦૦ કરોડ ખર્ચ્યા બાદ માત્ર ચાર કોર્ટ કાર્યરત.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/festival/gujarat-government-press-release-3-january-kite.html", "date_download": "2020-09-30T05:38:00Z", "digest": "sha1:KELSTKM23CUAEK7RIAOH6IZFTRLCUCSD", "length": 4978, "nlines": 74, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ગુજરાત સરકારે ઉત્તરાયણમાં માંજા અંગે લીધો મોટો નિર્ણય", "raw_content": "\nગુજરાત સરકારે ઉત્તરાયણમાં માંજા અંગે લીધો મોટો નિર્ણય\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંજા / પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના આદેશો કર્યા છે. ઉત્તરાયણના તહેવારો દરમિયાન આવી ચાઇનીઝ તુકકલ અને માંજા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી માનવ-પશુ-પક્ષીને થતી જાનહાનિ, ઇજાઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવથી તેમણે આ નિર્ણયના ચુસ્ત અમલ માટે સૂચનાઓ આપી છે. ગુજરાતમાં સી.આર.પી.સી.ની કલમ 144 અન્વયે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.\nઅત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ઉત્તરાયણના તહેવારો દરમિયાન રાજ્યભરમાં પતંગ રસિકો મોટાપાયે પતંગ ચગાવતા હોય છે. આવા પતંગ ચગાવવામાં ચાઇનીઝ દોરી તરીકે પ્રખ્યાત ચાઇનીઝ માંજા/પ્લાસ્ટીક દોરી માનવજીવન, પક્ષીઓ તેમજ પર્યાવરણ માટે ખતરારૂપ છે. આવી બનાવટથી ઘણીવાર પ્રાણઘાતક ઇજાઓ પણ થાય છે. એટલું જ નહિ, આવી ચાઇનીઝ માંજા/પ્લાસ્ટીક દોરી લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી અને ગટરો-ડ્રેનેજમાં તે જવાથી ગટરો –ડ્રેનેજ જામ થઇ જાય છે. તદઉપરાંત વીજલાઇન અને સબસ્ટેશનમાં આવી દોરી ભરાઇ જવાથી કે પતંગ ભરાવાથી વીજ ફોલ્ટ પણ થાય છે.\nગાય કે અન્ય પ્રાણીના પેટમાં ખોરાક સાથે ચાઇનીઝ પતંગ-તુકકલ કે દોરી જવાથી ઘણીવાર આફરો-ગભરામણથી પશુ મૃત્યુની ઘટનાઓ રાજ્યમાં બનતી હોય છે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસોમાં રાત્રિના સમયે સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુકકલ ઉડાડવાને કારણે તે કોઇ વસ્તુ સાથે અકસ્માતે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે. આ બધી જ બાબતોને વ્યાપક જનહિતમાં ધ્યાને લઇને ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ માંજા / પ્લાસ્ટિક દોરીની ખરીદી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર રાજ્ય સરકારે તત્કાલ અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/2015/11/04/08/25/1719", "date_download": "2020-09-30T06:04:25Z", "digest": "sha1:H2FJ3GSDAUTEBODRHMXRLFPV5VBAB7X5", "length": 17881, "nlines": 140, "source_domain": "chintannipale.in", "title": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nબધાને ખુશ રાખવાના પ્રયાસ તું છોડી દે\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઊંઘમાંથીય ઝબકી જાગું છું, એક ઓછાયો જોઈ ભાગું છું,\nઅન્યને લાગું તો નવાઈ શી, હું અજાણ્યો મનેય લાગું છું.\nમાણસ ક્યારેય એવું ઇચ્છતો નથી કે તેને જેના ઉપર લાગણી હોય એ ��ારાજ થાય.\nપોતાની વ્યક્તિ રાજી રહે એ માટે માણસ કંઈ પણ કરતો હોય છે. અંગત વ્યક્તિની\nનારાજગી આપણને સૌથી વધુ દુ:ખી કરી જતી હોય છે. આપણે ઉપાયો શોધતા હોઈએ છીએ\nકે શું કરું તો એને મજા આવે. માણસ માત્ર ખુશ રહેવા જ બધું કરતો હોતો નથી,\nપોતાની વ્યક્તિને ખુશ રાખવા માટે પણ ઘણું બધું કરતો હોય છે. તમે ક્યારેય\nતમારી જાતને એવો પ્રશ્ન કર્યો છે કે તમે જે કંઈ કરો છો એ કોના માટે કરો\nહા, માણસ પોતાના માટે બધું કરતો હોય છે. જોકે, તેનું અંતિમ ધ્યેય તો એ\nજેને ચાહે છે, જેના ઉપર એને લાગણી છે એને ખુશ રાખવાનું જ હોય છે. એક માણસની\nઆ વાત છે. એ આખો દિવસ ખૂબ મહેનત કરે. સખત પરિશ્રમ પછી જે કંઈ આવક થાય એ\nપરિવાર પાછળ ખર્ચી નાખે. એક વખતે તેના મિત્રએ પૂછ્યું કે તને એવું નથી થતું\nકે હું મારા માટે કંઈક કરું. પેલા માણસે કહ્યું કે, થાય છેને, પણ સાચું\nકહું હું જે કંઈ કરું છું એ મારા માટે જ કરું છું. મને મારા લોકો માટે\nમહેનત કરવાની મજા આવે છે. માણસ માત્ર પોતાનાં સપનાં પૂરાં કરવા નથી જીવતો,\nએને બીજાનાં સપનાં પણ પૂરાં કરવાં હોય છે. કોઈનું સપનું પૂરું કરવાનું\nસપનું પૂરું થાય ત્યારે તેનો આનંદ નિરાળો હોય છે.\nતમારી લાઇફમાં એવા કેટલા લોકો છે જેની નારાજગીથી તમને ફેર પડે છે\nલોકો માટે તમારી સંવેદનાને ઓલવેઝ સજીવન રાખો. સાથોસાથ એ વાત પણ યાદ રાખો\nકે તમે બધા જ લોકોને કાયમ રાજી રાખી શકવાના નથી. ક્યારેક તો કોઈક નારાજ થઈ જ\nજવાનું છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે એ મેન કેનનોટ પ્લીઝ ઓલ\nપણ માણસે સિલેક્ટિવ બનવું પડે છે. આ મારી વ્યક્તિ છે. આ મારો પરિવાર છે.\nમારા માટે એ પૂરતાં છે. હા, બીજા કોઈને નારાજ નથી કરવા, પણ એ રાજી જ રહે એ\nમાટે હેરાન પણ નથી થવું.\nએક યુવાનની વાત છે. એ બધાને રાજી રાખવાનો પ્રયાસ\nકરે. ક્યાંય જવાનું હોય તો દોડીને જાય. ક્યાંય ન જઈ શકે તો એ ડિસ્ટર્બ થાય.\nએક વ્યક્તિએ તેને આમંત્રણ આપ્યું. એ ન જઈ શક્યો. મને કહ્યું હતું ને હું ન\nગયો. તેની પ્રેમિકા સમક્ષ તેણે એ વાતનું દુ:ખ વ્યક્ત કર્યું. પ્રેમિકાએ\nકહ્યું કે, તને કહ્યું હતું એટલે તારે જવું જ એવું જરૂરી છે\nપહોંચી શકવાનો જ નથી. તું બધાને રાજી રાખવાના પ્રયાસ છોડી દે. કોઈ નારાજ ન\nથાય એ જોવામાં તું તારો જ રાજીપો જોતો નથી. તને શું ગમે છે\nને તું જાય એ યોગ્ય છે, પણ કોઈને ખરાબ ન લાગે એ માટે તું દોડાદોડી કરે એ\nવાજબી નથી. તારી પણ કોઈ મજબૂરી હોઈ શકે, તારી પણ કોઈ પ્રાયોરિટી હોઈ શકે,\nતારા પણ ગમા-અણગમા હોઈ શકે, તું ખોટો હેરાન ન થાય. તારા ન જવાથી એને કંઈ\nજ્યાં આપણી ગેરહાજરીની નોંધ લેવાતી ન હોય અને જ્યાં આપણી હાજરીથી કોઈ\nફર્ક પડતો ન હોય ત્યાં ન જવું જ હિતાવહ હોય છે. માત્ર હાજરી પુરાવવા ખાતર\nજવાનો કોઈ મતલબ હોતો નથી. જ્યાં તમારે દિલના સંબંધ હોય, જેને તમારાથી ફર્ક\nપડતો હોય એના માટે બધું કરો. બે મિત્રો હતાં. બંનેને બચપણથી એકબીજા પ્રત્યે\nખૂબ લાગણી. મોટા થયા પછી બંને કામના કારણે અલગ શહેરમાં રહેતા હતા. એક\nમિત્રના પિતાનું અવસાન થયું. મિત્રએ નક્કી કર્યું કે, હું મિત્રના પિતાના\nબેસણામાં જઈશ. તેણે પત્નીને કહ્યું કે મારા મિત્રના પપ્પા મને પણ ખૂબ\nપ્રેમથી રાખતા હતા. હું ઘરે જાઉં એ તેને ગમતું. મને ધરાર કંઈક ખવડાવતા.\nફરવા જવાનું હોય તો મને સાથે લઈ જતા. બધી વાત સાંભળી પત્નીએ કહ્યું કે, જો\nઆવું હોય તો તું બેસણામાં ન જા. બેસણામાં તો પ્રાર્થના ગવાતી હશે. લોકો\nઆવતા હશે. તું થોડી વાર બેસીશ અને હાથ જોડીને નીકળી જઈશ. તું બેસણામાં\nજવાના બદલે આગલા દિવસે જા. મિત્ર સાથે એમના પિતા સાથેના અનુભવો શેર કર. તને\nશું લાગણી થતી હતી એ વાત કર. એની સાથે બેસ. વાતો કર.\nબેસણામાં મોટાભાગના લોકો માત્ર સંબંધ નિભાવવા આવતાં હોય છે, હાજરી\nપુરાવવા આવતાં હોય છે, મોઢું બતાવવા આવતાં હોય છે, આવવું પડે એટલે આવતાં\nહોય છે. તારે શેના માટે જવું છે એ તું નક્કી કર. તારા જવાથી તારા મિત્રને\nફેર પડશે કે નહીં એનો વિચાર પછી કરજે, પહેલાં એ વિચાર કર કે તને ફેર પડે\n માત્ર કોઈને નહીં, તમને ફેર પડતો હોય તો એ કરવામાં પાછી પાની કરવી ન\nજોઈએ. આપણે આપણા માટે જે કરીએ છીએ એ મહત્ત્વનું હોય છે.\nહવે એક બીજી વાત.\nતમારી નારાજગીથી કોઈને ફેર પડે છે તમારા નારાજ થવાથી કોઈ ઉદાસ થઈ જાય છે\nતમે ઉદાસ હો ત્યારે તમને મજામાં રાખવા કોઈ કંઈ કરે છે\nતમારી લાઇફમાં હોય તો તમે એને સાચવી રાખજો. આપણે ઘણી વખત આપણી કેર કરનારને\nટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ. કોઈ આપણું ધ્યાન રાખે તેને આપણે એની ફરજ\nઅથવા તો આપણે અધિકાર માની લેતા હોઈએ છીએ. આપણને પ્રેમ કરતી હોય એવી\nવ્યક્તિને પ્રેમ કરવો એ પણ સંબંધની આવશ્યકતા હોય છે.\nએક યુવતીએ કહ્યું હતું કે મારો પતિ મને ખૂબ પ્રેમ કરે છે. મને ઉદાસ કે\nનારાજ એ જોઈ શકતો નથી. તમને ખબર છે એ ડિસ્ટર્બ થાય નહીં એટલા માટે હું\nનારાજ કે ઉદાસ થતી નથી. મારી ઉદાસી એનાથી જોવાતી નથી. હું તેની ફીલિંગ્સ\nમાટે પહેલાં આટલી ફેરફુલ ન હતી. એક પ્ર���ંગે મને બદલી નાખી.હું કંઈ પણ ભૂલ\nકરું, ગમે તેમ બોલી નાખું, ગમે એવું વર્તન કરું તો પણ એ જતું કરી દે. એક\nવખતે મારી ભૂલ હતી. મને મારી ભૂલનો અહેસાસ હતો. મારા પતિએ કહ્યું કે હશે,\nજવા દે. મેં તેને પૂછ્યું કે કેમ તું બધી વાતે જતું કરી દે છે\nએટલું જ કહ્યું, તેનું કારણ એ છે કે હું તને બહુ પ્રેમ કરું છું. બસ, એ\nસમયથી જ મેં નક્કી કર્યું કે હું પણ તેને ખૂબ પ્રેમ કરીશ.\nમાણસ ઘણી વખત દૂરના લોકોને રાજી કરવા માટે નજીકના લોકોને નારાજ કરતા\nહોય છે. આવું કરીને આપણે આપણને જે પ્રેમ કરતાં હોય છે એને અન્યાય કરતા હોઈએ\nછીએ. બધા પાછળ દોડવા જશો તો કદાચ કોઈના સુધી નહીં પહોંચો. એવું પણ બનવાની\nશક્યતા છે કે બધા પાછળ દોડવામાં બીજા સુધી તો ન પહોંચીએ, પણ પોતાના લોકોથી\nપણ દૂર થઈ જઈએ. તમે બધાને ખુશ ક્યારેય નથી કરી શકવાના, જેને ખુશ રાખવા જોઈએ\nએને રાખી શકીએ તોપણ પૂરતું છે.\nમિત્રો બનાવો નહીં, તેને ઓળખો. -ગાર્થ હન્રીક્સ\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 04 નવેમ્બર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/07/", "date_download": "2020-09-30T05:38:43Z", "digest": "sha1:ZIPFT6CJCRZ3COH7N52IZXCUWRAF34IP", "length": 8309, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 7, 2020 - Only Gujarat", "raw_content": "\nસુરતમાં થાઇલેન્ડની યુવતીના મોત પાછળ ઘેરાતા અનેક રહસ્યો, પીએમ રિપોર્ટ શું કહે છે\nસુરતમાં થાઇલેન્ડની યુવતીના રહસ્યમય મોત અંગે મોટો ખુલાસો થયો છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકસ્માતે મૃત્યુ થયાનું સામે આવ્યું છે. જો\nલાડકી 3 દીકરીઓએ નિભાવી દીકરાની ફરજ, પ્રેરક અને સમાજને રાહ ચિંધતી ઘટના\nદીકરી જ્યારે દીકરા સમોવડી બની દીકરા તરીકેની ભૂમિકા ભજવે ત્યારે સમાજમાં પ્રેરક અને સમાજને રાહ ચિંધતી ઘટના સર્જાય છે. આવો\nમુંબઈમાં આ જાણીતા ગુજરાતી બિઝનેસમેનનું લિફ્ટમાં ફસાઈ જતા મોત, એક ભૂલ પડી ભારે\nમુંબઈઃ લિફ્ટનો જો સાવધાનીથી ઉપયોગ ના કરવામાં આવે તો દુર્ઘટના જીવલેણ સાબિત થઇ શકે છે. લિફ્ટમાં થોડી લાપરવાહીને કારણે અનેક\nઅંતે, સુશાંતના કહેવાતા ખાસ મિત્રનો હવે મોટો ખુલાસો, જણાવી કંઈક આવી વાત\nમુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ, ઇડી અને એનસીબી સતત પૂછપરછ કરી રહી છે. આ બધાની વચ્ચે ખુદને સુશાંતનો મિત્ર\nરેસ્ટોરાંમાં આ મહિલા પીવા ગઈ હતી સૂપ ને અચાનક જ પેટમાં થયો મોટો વિસ્ફોટ અને પછી..\nસિડનીઃ કેટલીક વખત આપણે ઉતાવળમાં એવી ભૂલ કરી બેસીએ છીએ, જેનુ પરિણામ વર્ષો સુધી ભોગવવું પડે છે. એટલ જ દરેક\nઘરનું ઘર ખરીદવું છે અહીંયા માત્ર 200-500 રૂપિયામાં મળી રહ્યાં છે આલીશાન ઘર\nલંડનઃ પોતાનું ઘર દરેકનું સપનું હોય છે. આજના સમયમાં ઘરનું માલિક બનવું મોંઘું છે. એક ઘર બનાવવા માટે માણસને પોતાની\nઆ ડરને કારણે કરીનાએ ‘સિંઘમ’ને કિસ કરવાનો કર્યો હતો ચોખ્ખો ઈનકાર\nમુંબઈ: કોરોનાના કારણે દુનિયાભરના લોકો દહેશતમાં છે. રોજ આ વાયરસની ચપેટમાં હજારો લોકો આવી રહ્યા છે. ભારતમાં તો હવે અનલૉકની\nબીજા પતિને છોડીને બે બાળકો સાથે અહીંયા સુખેથી રહે છે શ્વેતા તિવારી, ઘરમાં મારો લટાર\nમુંબઈ: દુનિયાભરમાં કોરોનાના કારણે લોકો દહેશતમાં છે. રોજ આ વાયરસની ઝપેટમાં હજારો લોકો આવી રહ્યા છે. ભારતમાં તો હવે અનલૉકની\nહવે વિવેક ઓબેરોયના સાળાનું નામ આવ્યું સામે, કોડવર્ડથી થતો ડ્રગ્સનો કારોબાર\nમુંબઈ/બેંગલુરુઃ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ કનેક્શનનો વ્યાપ વધતો જ જઈ રહ્યો છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે રવિવારે કર્ણાટકના પૂર્વ મંત્રી રહેલા\nરમત-રમતમાં બાળક જીવતો સાપ ગળી ગયો, મોંમાં પૂંછડી જોઈ ને પરિવાર ચમકી ગયો ને પછી…\nબરેલી, ઉત્તર પ્રદેશઃ અહીં રમત-રમતમાં એક બાળક જીવતો સાપ ગળી લીધો, જે પછી તેને ચાવવા લાગ્યો. જોકે આ જોઈ તેના\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસ���સે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/tech/netflix-mobile-plus-video-streaming-platform-indian-users-ap-1002916.html", "date_download": "2020-09-30T06:18:45Z", "digest": "sha1:23KNKEJM4WILLWVO2EZHUOVWYHGDLGU2", "length": 21492, "nlines": 253, "source_domain": "statfaking1.firstpost.in", "title": "Netflix Mobile Plus Video streaming platform Indian users ap– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મોબાઇલ એન્ડ ટેક\nNetflix લાવી રહી છે સસ્તો પ્લાન, મોબાઈલ સહિત કમ્પ્યૂટર અને ટેબલેટ ઉપર જોઈ શકશો HD ફિલ્મો\nવીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફિલ્ક્સ (Netflix) ભારતીય યુઝર્સ માટે સારા સમાચાર આપવાની તૈયારી કરી રહી છે. કંપનીએ ગ્રાહકો માટે એક 349 રૂપિયાનો નવો મોબાીલ સબસ્ક્રિપ્શન પ્લાન લાવવાની તૈયારી કરી છે. જેનું અત્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. નવા પ્લાને Mobile Plus પ્લાન નામ આપવામાં આવ્યું છે. આ 349 રૂપિયા પ્રતિ મહિનાનો પ્લાન હશે. HD સ્ટ્રીમિંગને સપોર્ટ કરશે. HD સ્ટ્રીમિંગની સાથે સાથે આ યુઝર્સને મોબાઈલની સાથે સાથે ટેબલેટ અને કમ્પ્યૂટર ઉપર પણ ફિલ્મો અને વેબ સિરિઝ જોઈ શકશો.\nNetflixના નવા Mobile+ પ્લાનમાં હાઈ ડેફિનેશન વીડિયો અને કમ્પ્યૂટર એક્સેસ જેમાં PC, Mac અને Chromebook સામેલ છે. જેની બેસિક અને મોબાઈલ પ્લાનમાં યુઝર્સ માત્ર સ્ટાન્ડર્ડ ડેફિનેશન વીડિયો પ્લે કરી શકશે. સ્ટાન્ડર્ડ પ્લાનના યુઝર્સ જ્યાં ટીવી ઉપર એક્સેસ કરી શકશે. Mobile+ પ્લાનમાં ટીવી એક્સેસ નહીં મળી શકે.\nઉલ્લેખનીય છે કે Netflixના એક વર્ષ પહેલા 199 રૂપિયા પ્રતિ મહિના મોબાઈલ સબ્સક્રિપ્સન પ્લાન શરૂ કર્યો હતો. હવે કંપની એકવાર ફરીથી 349 રૂપિયાનો નવો મંથલી મોબાઈલ પ્લાન રજૂ કરવા જઈ રહી છે.\nઆ 199 રૂપિયા અને 499 રૂપિયા બેસિક પ્લાન વચ્ચેનો પ્લાન હશે. જેમાં Netflix તરફથી જલદી ભારતમાં લોન્ચ કરવાાં આવશે. ભારતમાં હાજર સમયમાં 199 રૂપિયાનો મંથળી પ્લાન ખૂબ જ પોપ્યુલર છે.\nNetflixનો નવો પ્લાન 349 રૂપિયા વાળો પ્લાન લેપટોપ, ટેબલેટ, મેક અને ક્રોમબુકમાં એચડી સ્ટ્રીમિંગનો સપોર્ટ કરશે. જોકે, આ પ્લાન ���્માર્ટ ટીવી માટે નહીં હોય. ભારતમાં કંપનીનો બીજો મોબાઈલ પ્લાન હશે. જે ગત વર્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અત્યારે Netflixનો 199 રૂપિયાનો પ્લાન માત્ર સુપર ડેફિનેશનને સપોર્ટ કરે છે.\nઆવનારો પ્લાન યુઝર્સ માટે ખૂબ જ કામ આવશે. જે મોંઘો હોવાના કારણે વેબ વાળો પ્લાન નથી ખરીદી શકતા અને આના કારણે તે એચડી ક્વોલિટીનો વધારે આનંદ ઉઠાવે છે. (તમામ પ્રતિકાત્મક તસવીરો)\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nBabri Verdict LIVE: બાબરી કેસમાં અડવાણી-જોશીને થશે સજા\nઅમદાવાદ: પતિના અન્ય બે મહિલા સાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/bcci-age-and-domicile-fraud-cricket-2-years-ban/", "date_download": "2020-09-30T05:52:08Z", "digest": "sha1:6KELWMD5B2UTCQBETMCQ4N24RDKUFTTQ", "length": 29672, "nlines": 635, "source_domain": "abtakmedia.com", "title": "ક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે. | Abtak Media", "raw_content": "\nજામનગરમાં કોવિડ હોસ્પિટલમાં યમરાજાનો પડાવ: ૧૨ના મૃત્યુ, કુલ ૧૦૩ પોઝીટીવ કેસ\nરાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ઈએનટી વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની…\nજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં…\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે ��ો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nરાયમીઠાંની મહત્તા સમજીએ આયુવેદિક દ્રષ્ટિએ મીઠું બાળવાથી છૂટો પડતો કલોરીન ગેસ…\nશરીર માટે અમૃત સમાન- ‘પાણી’\nકોવિડ-૧૯થી બચવા માટેનો ઉત્તમ ઘરેલુ ઉપચાર\nરસોઈની આ ટીપ્સ બનાવશે તમારી વાનગીને વધુ સ્વાદિષ્ટ\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Sports ક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nનવા નિયમો 2020-21 સીઝનમાં બીસીસીઆઈના તમામ વય જૂથોની ટૂર્નામેન્ટોમાં ભાગ લેનારા ખેલાડીઓ પર લાગુ થશે. નવી નીતિ મુજબ જો ખેલાડી પોતાની ભૂલની કબૂલાત કરે એટલે કે તેણે વય સંબંધિત ગડબડ કરી હોવાનું કબૂલ્યું તો તે બચી શકે છે પણ જો ખેલાડી આ છુપાવતાં પકડાય છે, તો બીસીસીઆઈ તેને બે વર્ષ માટે પ્રતિબંધિત કરશે.\nઆ નવી નીતિ હેઠળ, જે ખેલાડીએ તેના બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા છે તે કબૂલાત કરે છે કે તેણે તેની જન્મ તારીખ સાથે ચેડા કર્યા છે તે ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં અને જો તેના દ્વારા યોગ્ય વય કહેવામાં આવે તો ટૂર્નામેન્ટોમાં રમવા દેવામાં આવશે. ખેલાડીએ પોતાનું સહી કરેલું પત્ર / ઇમેઇલ જમા કરાવવ���નું રહેશે, જેની સાથે તેણે 15 સપ્ટેમ્બર સુધીમાં તેની વાસ્તવિક જન્મ તારીખના દસ્તાવેજો સંબંધિત વિભાગમાં ચકાસણી દ્વારા સબમિટ કરવા પડશે.\nટીમો 20 ઓગસ્ટ પહેલા યુએઈ જશે નહીં\nજો રજિસ્ટર્ડ ખેલાડી સત્ય નહીં કહે અને તેના દસ્તાવેજો નકલી હોવાનું જણાય તો તેના પર બે વર્ષ માટે પ્રતિબંધ મુકવો જોઇએ અને બે વર્ષ પૂરા થયા પછી આવા ખેલાડીઓને બીસીસીઆઈ વય જૂથ ટુર્નામેન્ટમાં રમવા દેવામાં આવશે નહીં. વળી, વરિષ્ઠ મહિલાઓ અને પુરુષો સહિત નિવાસસ્થાનમાં ખલેલ પહોંચાડનાર ખેલાડી પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. અહીં પોતાના ગુનાની કબૂલાત કરવાની નીતિ લાગુ થશે નહીં. બીસીસીઆઈની અંડર -16 ટૂર્નામેન્ટમાં ફક્ત 14-16 વર્ષની વયના ખેલાડીઓ ભાગ લઈ શકશે. બોર્ડે એમ પણ કહ્યું છે કે વય સંબંધિત વિક્ષેપ વિશે માહિતી આપવા માટે એક હેલ્પલાઇન નંબર પણ બનાવવામાં આવ્યો છે.\nPrevious articleહવે ક્યાંય પણ બેઠા પરિવારનું રાખો ધ્યાન: નવી સેફટી એપ્લિકેશન લોન્ચ\nNext article17 વર્ષનો લવરમૂછિયો નીકળ્યો ટ્વિટરના સૌથી મોટા હેકિંગ પ્રકરણનો માસ્ટરમાઈન્ડ\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે ખેલ રત્ન\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nપરગ્રહ ઉપર જીવન શકય છે કે કેમ\nઆયાતી ટીવી ઉપર રોક અને એસેમ્બલ ટીવીનો જમાનો આવશે\nતારાની દુનિયામાં ડોકીયું કરવા નાસા ફૂટબોલ ગ્રાઉન્ડ જેવડો બલૂન છોડશે\nજીએસટીની ઘટેલી આવક સરભર કરવા ૧૩ રાજયોએ કરી વધારાના ભંડોળની માંગ\nહાઈસ્પીડ રેલ ફક્ત ત્રણ કલાકમાં અમદાવાદથી દિલ્લી પહોંચાડી દેશે\nસંસદના ચોમાસુ સત્રમાં ૨૩ નવા વિધેયકો થશે પસાર\nજામનગરમાં કોવિડ હોસ્પિટલમાં યમરાજાનો પડાવ: ૧૨ના મૃત્યુ, કુલ ૧૦૩ પોઝીટીવ કેસ\nરાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ઈએનટી વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની ૧૦૦૦થી વધુ લોકોને તાલીમ અપાઈ\nજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો\nઆજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી આશા હૈ હિન્દી\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nજામનગરમાં વિજળીના ચમકારા-ભારે ગાજવીજ સાથે વરસાદ\nઆજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો સમયગાળો છે ખુબ જ શુભ…\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮ કરોડ લીટર પ્રાણવાયુ\nસોની બજારની ચમક નિસ્તેજ\nશહેરમાં ૩.૬૫ લાખ ઘરોમાં કોરોના સર્વેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ\nપર્સનલ લોનના નામે ૧૦ હજાર લોકો સામે ઠગાઈ: ત્રણ ઝડપાયા\nનીટની પરીક્ષાના ૩૯ કેન્દ્રોને સેનીટાઈઝ કરાયા\nકોવિડ-૧૯ અંગેની માહિતી આપતો કંટ્રોલરૂમ આશિર્વાદ સમાન\nગોકુલ હોસ્પિટલ દ્વારા હવે કોરોનાના દર્દીઓ માટે હોમ કેર ફેસેલીટી ઉપલબ્ધ\nડુંગળીની આવક નહીં વધે તો પ્રતિ કિલો રૂ.૧૦૦ થવાની શકયતા\nજૈન વિઝન દ્વારા આયુર્વેદ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા કાલે વેબીનાર\nસૌરાષ્ટ્ર યુનિ.નાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણી કોરોનાથી સંક્રમિત થયા\nપોલીસના સ્વાંગમાં તોડ કરનાર એક શખ્સના જામીન ફગાવાયા\nકાલે નાગરાજ ગ્રુપ દ્વારા મહારકતદાન કેમ્પ: રકતદાતાઓનું સન્માન કરાશે\nહાનિકારક તમાકુની ટોચના મીડિયા માધ્યમો પર જાહેરાતો અટકાવો\nગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગ સાથે આવેદન અપાશે\n૧૯ સપ્ટેમ્બરે યોજાનાર જીએસટી કાઉન્સીલની બેઠક હવે ૫ ઓકટોબરે\nઆજે ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠની ૧૩૭મી જન્મજયંતિ\nરાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા\nએ… હવે તો કાયમી કરો… ભાજપ કાર્યાલયે આરોગ્ય કર્મીઓની રજૂઆત\nસિવિલ હોસ્પિટલ તથા કોવિડ સેનટરમાં વહીવટી જવાબદારીઓની ફાળવણી કરો: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ\nઇનસાઇટસ ભારત દ્વારા પશુખોની ગેરકાયદે નિકાસ સંદર્ભે ચર્ચા અંગે કાલે વેબિનાર\nઆરોગ્ય કેન્દ્રોની માહિતી લોકોને મળે તે માટે ઠેરઠેર સાઈન બોર્ડ મુકાયા\n૧૬૦ વર્ષ બાદ આવ્યો છે આશ્વિન અધિકમાસ, જાણો આ વર્ષનો અધિકમાસ શા માટે છે ખાસ\nસૌરાષ્ટ્રમાં દૂધ ફેટના સૌથી વધુ ભાવ ચૂકવતી રાજકોટ દૂધની ડેરી\nવર્ચ્યુઅલ વર્લ્ડને લીધે આજે લોકોની ખુશી છીનવાઇ: ડો. વિકાસ અરોરા\nસૌરાષ્ટ્રમાં નવા શરૂ થયેલા વરસાદના રાઉન્ડથી ફાયદો થશે કે નુકસાન, જગતનો તાત અવઢવમાં\nજેઈઈની પરીક્ષામાં ગુજરાતનો ‘તારલો’ ઝળક્યો\nકોંગ્રેસના મહાસચિવ ગુલામનબીને ‘આઝાદ’ કરાયા: છ સભ્યોની બનાવી સમિતિ\nઉપલેટામાં તાલુકા સુપરવાઈઝરના માનસિક ત્રાસથી કંટાળી મહિલા બ્લોક હેલ્થ ઓફિસરનું રાજીનામું\nમહારાષ્ટ્રના પાલઘર હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરવા રાજપૂત કરણી સેનાની માંગ\nજુનાગઢ મહાપાલિકાની બેઠકમાં રૂ.૧.૫૨ કરોડના કામોને મંજુરી અપાઈ\nજસદણનું અનિલ પરમાર સર્કલ પ���લિકાની બેદરકારીનો ઉતમ નમૂનો\nચાલને જીવી લઈએ: આજે હર્ષજીત ગઢવીના ડાયરાની જમાવટ\nભુજ વિધુત પોલીસ મથકમાં દારૂની મહેફિલ\nક્રેન બાર્જને ખેંચવા ગઈ, પણ બાર્જે ક્રેનને જ ખેંચી લીધું \nનીટની પરિક્ષા માટે આજે રાત્રે સ્પેશિયલ ટ્રેન દોડશે\nરાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને મળી ઝળહળતી સફળતા\nભારત-જાપાને સૈન્ય સેવા માટે કરી સમજુતિ: ચીનનું ટેન્શન વધશે\nજેતપુરમાં રૂ.૩ લાખના હેરોઇન સાથે શખ્સ ઝડપાયો\nવૈશ્વિક કોરોનો કટોકટીમાં ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક હવે શરૂ થયો “સાવચેતીનો દોર ..એક જ દિવસમાં વિક્રમ જનક નવા કેસો ની નોંધણી સામે રિકવરી દર...\nઆજથી સાળંગપૂર મંદિરના દ્વાર ભકતો માટે ખુલ્યાં\nજીએસટીની ઘટેલી આવક સરભર કરવા ૧૩ રાજયોએ કરી વધારાના ભંડોળની માંગ\nહાઈસ્પીડ રેલ ફક્ત ત્રણ કલાકમાં અમદાવાદથી દિલ્લી પહોંચાડી દેશે\nસંસદના ચોમાસુ સત્રમાં ૨૩ નવા વિધેયકો થશે પસાર\nજામનગરમાં કોવિડ હોસ્પિટલમાં યમરાજાનો પડાવ: ૧૨ના મૃત્યુ, કુલ ૧૦૩ પોઝીટીવ કેસ\nરાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ઈએનટી વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની...\nજીએસટીની ઘટેલી આવક સરભર કરવા ૧૩ રાજયોએ કરી વધારાના ભંડોળની માંગ\nહાઈસ્પીડ રેલ ફક્ત ત્રણ કલાકમાં અમદાવાદથી દિલ્લી પહોંચાડી દેશે\nસંસદના ચોમાસુ સત્રમાં ૨૩ નવા વિધેયકો થશે પસાર\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nભકિતનગર રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન\nવધારે તીખું અને ગરમ ખાવાથી પસીનો કેમ થાય છે\nકોરોનાના ભય વચ્ચે પણ નિર્ભયપણે ફરજ બજાવતા ફાર્માસિસ્ટો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/30-cut-in-mps-salaries/", "date_download": "2020-09-30T05:17:36Z", "digest": "sha1:O2PRYGKMFRFFQ7QRUGJA3Y56X55ITJYL", "length": 28692, "nlines": 637, "source_domain": "abtakmedia.com", "title": "સાંસદોના પગારમાં ૩૦%નો કાપ | Abtak Media", "raw_content": "\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખ���લ્લા મુકાયા\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nલોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome National સાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nસાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nએક વર્ષ સુધી સંસદ સભ્યોના પગારમાંથી ૩૦% રકમની કરાશે કપાત\nસમગ્ર દેશ હાલ જે રીતે કોરોનાના કહેર સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે દેશ આર્થિક મોરચે પણ એક જંગ લડી રહ્યું છે. તમામ ઉદ્યોગ ધંધા બંધ થતા લોકો પણ ખૂબ મોટી આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે તેવા સમયે પ્રજાની સરકાર પાસે અપેક્ષાઓ પણ વધી છે. કોરોના સંક્રમણ સમયે પણ સંસદનું ચોમાસુ સત્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં એક વર્ષ સુધી સાંસદોના પગારમાંથી ૩૦% કપાત કરવાનો નિર્ણય સત્રમાં લેવામાં આવ્યો છે.\nદેશ જ્યારે આર્થિક મોરચે લડી રહ્યું છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના લોકો પણ આર્થિક ખેંચતાણ અનુભવી રહ્યા છે અને ત્યારે લોકોની સરકાર પાસે આર્થિક સહાય અંગેની અપેક્ષાઓ પણ વધી છે. તેવા સંજોગોમાં કેન્દ્રની મોદી સરકારે બને તેટલો ઓછો ખર્ચ કરીને ગરીબ વર્ગને આપવા ઇચ્છતી હોય તેવો નિર્ણય લોકસભા સત્રમાં લેવાયો છે.\nમંગળવારે લોકસભાના સત્રમાં એક વર્ષ સુધી સાંસદોને પગારમાંથી ૩૦% રકમની કપાત કરવા અંગેનું વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. જેને મંજૂરી આપી એક વર્ષ સુધી તમામ સાંસદોના પગારમાંથી ૩૦% રકમની કપાત કરવાં અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.\nસંસદ સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન (સુધારણા) વટહુકમ, ૨૦૨૦ને આ વિધેયક સાથે જોડી દેવામાં આવશે. આ વટહુકમ ૬ એપ્રિલે કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી અને બીજા જ દિવસે જાહેર પણ કરી દેવામાં આવી હતી. જે બાદ ગઈકાલે લોકસભા ખાતે પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.\nPrevious articleક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nસાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં ��કડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\n‘પાન અરોમા’: સ���રાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ\nરાજકોટ શહેરની મુખ્ય ત્રણ બજારો જડબેસલાક બંધ\nરાજકોટ સ્ટેશનથી સૌ પ્રથમ ૮૪૧૪૦ કિલો આવશ્યક સામગ્રી પશ્ચિમ બંગાળ રવાના\nબાળકોના પ્યારા ‘પતંગિયા’ની રસપ્રદ હકીકતો\nટપાલ તંત્રની ‘ડિજિટલ’ તરફ વધુ આગેકૂચ\nસહકાર, નિયોજન, કાર્યદક્ષતા અને સાતત્ય એ ઉત્પાદકતાના મૂળ સ્તંભો છે: ડો. આશિષ શુકલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ અન્વયે રાજયમાં ભાજપના ‘સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ\nપૂ.ધીરગુરૂદેવના સાનિઘ્યે માસક્ષમણના તપસ્વીનું બહુમાન: જૈનશાળા વેબનો પ્રારંભ\nસ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કાલે મનપા દ્વારા નિ:શુલ્ક કોરોના ટેસ્ટ અને હેલ્થ કેમ્પ\nસાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nસાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nઆજે સુપ્રીમ કોર્ટ બ્લુવ્હેલ ગેમ પર દલીલ સંભળાવે તેવી શક્યતા…\nજેતપુરના નવાગઢમાં સદભાવ સમિતિ દ્વારા સાતમાં સમુહ લગ્ન યોજાયા\n5 મિનિટ આ કરવાથી દૂર થઈ જશે ચેહરા પરની કરચલીઓ અને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/gujarati-business-news/stock-market-today-119060300006_1.html", "date_download": "2020-09-30T05:57:53Z", "digest": "sha1:VSGFGZQW7PXHU3KECDI5SGSDI5BALEHY", "length": 11497, "nlines": 214, "source_domain": "gujarati.webdunia.com", "title": "Stock Market: સેંસેક્સ 200 અંક મજબૂત તો નિફ્ટી 11950ને પાર, જાણો ડોલર સામે શુ છે રૂપિયાનો હાલ | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nStock Market: સેંસેક્સ 200 અંક મજબૂત તો નિફ્ટી 11950ને પાર, જાણો ડોલર સામે શુ છે રૂપિયાનો હાલ\nરૂપિયામાં તેજી વચ્ચે ઘરેલુ શેયર બજારમાં પણ તેજીનુ વલણ છે. વેપારી સપ્તાહ પહેલા આજે વેપારમાં નિફ્ટી 50 અંકોથી વધુ મજબૂત થઈને 11950ને પાર નીકળી ગયો છે. જ્યારે કે સેંસેક્સ પણ લગભગ 200 અંક મજબૂત થઈને 39900ને પાર ટ્રેડ કરી રહ્યો છે. એફએમસીજી સેક્ટરમાં સારી ખરીદી દેખાય રહી છે. જો કે બેંક પર હળવુ દબાણ છે. ઓટો ફાર્મા અને રિયાલિટીમા પણ ઘટાડો છે. ક્રુડની કિમંતોમાં નરમી આવવાથી પેંટ અને એનર્જી શેયરમાં તેજી છે. આજના વેપારમાં એશિયન પેટ્સમાં 2 ટકાથી વધુ તેજી છે. શેયર બજારમાં જૂન સીરિજહ્ની શરૂઆત તો શાનદાર થઈ છે.\nરૂપિયા 18 પૈસા મજબૂત\nઆજે ડોલરના મુકાબલે રૂપિયામાં તેજી જોવા મળી રહી છે. રૂપિયો આજે 18 પૈસા મજબૂત થઈને 69.50 પ્રતિ ડૉલર પર ખુલ્યો જ્યારે કે શુક્રવારે રૂપિયો મજબૂતી સાથે 69.68 પ્રતિ ડોલર બંધ થયો હતો.\nકાચા તેલના ભાવમાં નરમી અને ડૉલરની ડિમાંડ ઘટી જવાથી રૂપિયાને સપોર્ટ મળ્યો છે.\nયુએસ અને યૂરોપના બજાર પણ કમજોર\nઆ પહેલા પ્રમુખ યુએસ અને યૂરોપના બજાર પણ કમજોર થઈને બંધ થયા. અમેરિકાના નૈસડૈક અને ડાઉ જોસ બંનેમાં ઘટાડો રહ્યો. બીજી બાજુ યૂરોપના\nDAX ત્રણે મુખ્ય બજારમાં ઘટાડો રહ્યો.\nગુજરાતી જોક્સ- બધા સીએ છે - હંસીના રોકાય એવું મજેદાર જોક્સ\nઅહીં ઝાડ પર લટકાયેલી છે લાખો ઢીંગલીઓ જે રાત્રે કરે છે વાત \n14.5 કરોડ ખેડૂતોના ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયા, વાંચો મોદી કેબિનેટના 4 મોટા નિર્ણય\nગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘને કેન્દ્ર સરકારે છ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું\nગુજરાતના આ મંત્રી શપથવિધિમાં નહીં દેખાતા અનેક તર્કવિતર્કો શરુ થયાં\nઆ પણ વાંચો :\nસેંસેક્સ 200 અંક મજબૂત\nડોલર સામે શુ છે રૂપિયાનો હાલ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/outbreak-of-larva-castor-crop-5e0205fa4ca8ffa8a2a77d93", "date_download": "2020-09-30T07:10:04Z", "digest": "sha1:4TICNFL3KOUKV4F7CYFBD2WKRGRTEL2V", "length": 5627, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- એરંડા પાકમાં ઈયળનો ઉપદ્રવ - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nએરંડા પાકમાં ઈયળનો ઉપદ્રવ\nખેડૂત નામ: શ્રી. મહેશ ભાઈ રાજ્ય: ગુજરાત સલાહ: એમામેકટીન બેન્ઝોએટ 5% એસજી @ 10 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nદિવેલાપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nઆ સ્મ���ર્ટ ફાર્મિંગ પદ્ધતિઓ તમને બનાવશે આધુનિક \nખેડૂત ભાઈઓ આજની વિડિઓમાં, આપણે પ્રિસીશન ખેતી અથવા ચોકસાઇવાળા ખેતી વિશે જાણીશું. ખેડૂત ભાઈઓ, ચોકસાઇની ખેતીની આ આધુનિક પદ્ધતિઓ આપણી ખેતીને ચપળતાથી કરવામાં ખૂબ મદદરૂપ...\nસ્માર્ટ ખેતી | નોલેજ મેક્સ\nબટાકાદિવેલાટેટીતરબૂચમરચાસ્માર્ટ ખેતીકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nમોદીએ બનાસકાંઠાના આ ખેડૂતના કર્યા ભારોભાર વખાણ, બેરોજગારો માટે ઉત્તમ ઉદાહરણ \nબનાસકાંઠાના અમીરગઢ તાલુકાના રામપુરા વડલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઇસ્માઇલભાઈ શેરાની નોંધ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’માં લઈને તેમની ખેતી...\nકૃષિ વાર્તા | સંદેશ\nજાણો, તમારા પાક માટે ક્યુ ખાતર છે જરૂર \nખેડૂત મિત્રો હંમેશા ખાતર ને મુંજવણ માં રહેતા હોય છે કે ક્યુ ખાતર આપવું અને કેટલું આપવું જેથી તેની સામે સારું રિજલ્ટ મળી શકે. તો આજ ના વિડીયો માં જાણીશું કે ડીએપી અને...\nવીડીયો | ફાર્મિંગ લીડર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/old-video-of-digitally-created-fireworks-shared-as-the-tokyo-olympics-ceremony/", "date_download": "2020-09-30T05:08:48Z", "digest": "sha1:BQBGX5MHCOLK5ZMA6ZGSIN7O7PMHQHVS", "length": 12962, "nlines": 104, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "ડિજિટલ આતશબાજીનો વીડિયો ટોક્યો ઓલમ્પિકના નામે વાયરલ... જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nડિજિટલ આતશબાજીનો વીડિયો ટોક્યો ઓલમ્પિકના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nMaria નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વર્ષે ઓલિમ્પિક રમતોના ઉદઘાટન સમારોહ માટે ટોકિયો દ્વારા ફટાકડા તૈયાર કરાયા હતા. કોરોના રોગચાળાને કારણે ઓલિમ્પિક શક્ય નથી, પરંતુ આ ફટાકડા 2021 સુધી સંગ્રહિત કરી શકાય એમ નથી, તેથી આ સમયે ઓલિમ્પિક ફટાકડાનું પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવ્યું છે. કૃપા કરીને સુંદર માઉન્ટ ફુજી હેઠળ ઓલિમ્પિક ફટાકડાની મજા લો. ફૂલ વૉલ્યુમ રાખવું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ટોક્યો ખાતે 2020 ના ઓલમ્પિકનો છે જે ઓલમ્પિક શક્ય ન હોવાથી ફટાકડાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટને 78 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 18 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.\nપોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ટોક્યો ખાતે 2020 ના ઓલમ્પિકનો છે કે કેમ એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને 1 ડિસેમ્બર, 2015 ના રોજ hiramu55bocaboca નામની યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, FWsim Mount Fuji Synchronized Fireworks Show2 એટલે કે આ વીડિયો એડિટિંગ કરીને બનાવવામાં આવ્યો છે.\nઅમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે, ‘Fwsim‘ એક વેબસાઇટ છે જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાની પસંદગીના ફટાકડાની વીડિયો બનાવી શકે છે. આ રીતે બનાવેલા તમામ વીડિયો તમે અહીં જોઈ શકો છો.\nઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એડિટિંગ કરીને બનાવવામાં આવ્યો છે જેને 2020 ના ટોક્યો ઓલમ્પિક સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એડિટિંગ કરીને બનાવવામાં આવ્યો છે જેને 2020 ના ટોક્યો ઓલમ્પિક સાથે કોઈ જ સંબંધ નથી.\nTitle:ડિજિટલ આતશબાજીનો વીડિયો ટોક્યો ઓલમ્પિકના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર પોસ્ટ સાથેનો વિડિયો ચાણોદ- મલ્હાર ઘાટનો છે….. જાણો શું છે સત્ય…\nશું ખરેખર પશ્રિમ બંગાળના કોલકતાનો આ વિડિયો છે…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાનો જથ્થો અપૂરતો છે… જાણો શું છે સત્ય…\nજૂના ફોટો કોઈમ્બતૂરથી ઉટી રસ્તા પર તાજેતરના લોકડાઉનના ફોટોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિજય રૂપાણીની ખુરશી છે જોખમમાં…\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જા��ો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/12/", "date_download": "2020-09-30T05:51:18Z", "digest": "sha1:PRWCVRYHTODYX4T7YBE4ZV3ZZJVQZZ74", "length": 8396, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 12, 2020 - Only Gujarat", "raw_content": "\nરાજકોટમાં આવ્યો ખૂબ ચોંકાવનારો કિસ્સો, ગર્ભાશયની બહાર બે મૃત બાળના ખોપડી અને હાડકાં મળ્યા\nતબીબી વિજ્ઞાનમાં ભાગ્યે જ જોવા મળતો કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો. એક મહિલાને ગર્ભ રહ્યો. તેની ડિલિવરીનો સમય નજીક આવતો ગયો\nમહિલાએ 10થી વધુ ગાડીઓને નિશાન બનાવી પથ્થર માર્યા, ઘણાને નાની-મોટી ઈજા\nવડોદરા શહેરના ચકલી સર્કલ પર એક માનસિક વિકલાંગ મહિલાએ આખો રોડ એવો માથે લીધો કે બધા દોડતા થઈ ગયા. વાત\nમાત્ર 35 વર્ષની ઉંમરમાં સિંગર અનુરાધા પૌડવાલના દીકરાનું થયું મોત, હતી આ બીમારી\nમુંબઈઃ વર્ષ 2020માં એક પછી એક ખરાબ ઘટનાઓ બની રહી છે. આ વર્ષ બોલિવૂડ માટે પણ ખૂબ જ અપશુકનિયાળ સાબિત\nબ્લેક શોર્ટ ડ્રેસમાં ગુજરાતી રશ્મિ દેસાઈનો જોવા મળ્યો હોટ અંદાજ\nમુંબઈઃ કોરોનાનો કેર હજુ ઓછો નથી થયો. દેશમાં હજારોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યાં છે. તો મોતના આંકડા પણ ચોંકાવનારા\nઘરની અંદર ચાલતું હતું સેક્સ રેકેટ ને અચાનક જ પોલીસે પાડ્યો રંગમાં ભંગ\nલખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં કોતવાલી વિસ્તારના ���હોલ્લામાં ગંગોત્રીનગરમાં એક મકાનમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે\nહુક્કાબારમાં ચાલતી હતી દારૂની રેલમછેલ, પોલીસે ખોલ્યો દરવાજો અને…\nગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના કૌશાંબી વિસ્તારમાં એંજેલ મૉલમાં પોલીસ અને તંત્રની સંયુક્ત ટીમે એક રેસ્ટોરન્ટ પર દરોડા પાડીને 50થી વધુ\nડ્રેગન ચીનની ચાલાકી અંતે પકડાઈ; લેબમાં જ તૈયાર કરવામાં આવ્યો છે કાળમુખો કોરોના, વૈજ્ઞાનિકનો ખુલાસો\nન્યૂ યોર્કઃ ચીનથી ડરીને અમેરિકા ભાગી આવેલી એક વાયરોલૉજિસ્ટે દાવો કર્યો છે કે, કોરોના વાયરસ બીજિંગે તૈયાર કર્યો અને મહામારી\nપતિ ગયો બહાર ને આવ્યા મોતના સમાચાર, પત્નીનો સંસાર તો હજી માંડ થયો હતો શરૂ\nગુરદાસપુર, પંજાબઃ કોઈ પ્રેમિકા માટે જીવનમાં સૌથી મોટો આઘાત ક્યો હોઈ શકે કે જીવનની નવી શરૂઆતના થોડા દિવસોમાં જ સુહાગ\nપ્રેમના નશામાં પરિવારની લાડલી ભૂલી ભાન ને પ્રેમી સાથે કર્યું ના કરવાનું કામ\nપાનીપતઃ હરિયાણાના પાનીપતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાનીપતના નામુંડા ગામમાં ફરીવાર એક એવી ઘટના બની છે, જેના કારણે\nઅધિકારીની બદલી થતાં જ આખે આખા ગામ ઉમટ્યાં, લોકો આજે આ અધિકારીના કરી રહ્યા છે વખાણ\nનાગપુર, મહારાષ્ટ્રઃ કોઈ અધિકારીની ટ્રાન્સફર સમયે લોકો ભાવુક થાય, રડે કે ફૂલોની વર્ષા કરે એવી ઘટના ભાગ્યે જ જોવા મળતી\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/vaat-3/", "date_download": "2020-09-30T05:20:59Z", "digest": "sha1:GAYIQ3I6KXVD5Q6GQ7DQBMRYWJ5YHP64", "length": 13179, "nlines": 284, "source_domain": "sarjak.org", "title": "વાત વધુ શું કરવી » Sarjak", "raw_content": "\nવાત વધુ શું કરવી\nવાત વધુ શું કરવી..\nકૈં નથી કે છે ની દ્વિધા ડાબા હાથે ફગવી..\nએની વાત વધુ શું કરવી..\nએનું હોવું એવું કે જ્યાં જોઉં ત્યાં એ જડે.\nદસે દિશાએ એને જોતી આંખને કૈં ના નડે.\nરાતવરતના વરતારાથી જાત થઈ છે નરવી..\nએની વાત વધુ શું કરવી..\nહાથમાં રાખ્યું હૈયું તો યે એની તરફે ઝૂકે,\nએને ગમતા થાવાની તક ‘હું’ કદી ના ચૂકે.\nના કે હા માં સમભાવે મેં સમજણ લીધી પકવી..\nએની વાત વધુ શું કરવી..\nલાગણીઓની સોળ કળાઓ હોંશે હોંશે પોંખું,\nરંગછટ્ટાઓ એની સઘળી જપમાળા લઇ ગોખું.\nવસમી વેળની વૈતરણીને ધીરજ રાખી તરવી..\nએની વાત વધુ શું કરવી..\nખોટું-ખરું કરીને, ધાર્યું કરી જવાનો\nતારો તું મોહ છોડી, ને ચાલ તારી સાથે,\nહળવાશનો ઈજારો, સ્હેજે મળી જવાનો \nજેટલી મારાથી મારી દૂરી હશે\nજેટલી મારાથી મારી દૂરી હશે.\nએટલી વાત મારી અધૂરી હશે.\nમને તમારી આંખનો ઝૂકાવ મારી નાંખશે,\nવધી જશે તો પ્રેમનો પ્રભાવ મારી નાંખશે.\nદર્દના દરબારમાં પ્રજ્ઞા હશે\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવ��� મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/the-government-will-ban-cryptocurrency-transactions/", "date_download": "2020-09-30T05:12:32Z", "digest": "sha1:QKUDFQ35ZSZY45NAOC7YVQZNKTZ6RKAK", "length": 35177, "nlines": 639, "source_domain": "abtakmedia.com", "title": "ક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર | Abtak Media", "raw_content": "\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nલોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome National ક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nવર્ચ્યુઅલ કરન્સીના કારોબારમાં વ્યાપક પ્રમાણમાં છેતરપિંડી-કૌભાંડોની લટકતી તલવાર અને અર્થતંત્ર પર ભારણની શકયતાને લઈને ભારતમાં આ વ્યવહાર ગેરકાનૂની જાહેર કરાશે\n૨૧મી સદીના આધુનિક યુગમાં તમામ વ્યવહારોનું જ્યારે ડિજિટલાઈઝેશન થતું હોય તો નાણાકીય વ્યવહાર પણ કેમ બાકાત રહે. એશિયા સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે ડિજિટલ કરન્સીનું અર્થતંત્રના સમાંતર માળખુ રચાઈ રહ્યું છે અને આ ક્ષેત્રમાં વારંવાર અનેક કૌભાંડો આચરવામાં આવે છે અને માન્ય અર્થ વ્યવસ્થાને પરોક્ષ રીતે મોટુ નુકશાન થાય છે ત્યારે ભારતમાં અર્થતંત્રને કોરી ખાતા કહેવાતા ડિજિટલ વર્ચ્યુઅલ કરન્સી ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર પર પ્રતિબંધ મુકવાનું સરકારે આયોજન કર્યું છે. એશિયાના અર્થતંત્ર પર પ્રભુત્વ વધારવા લાગનાર ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર પર ભારતમાં પ્રતિબંધ મુકવાની દિશામાં સરકારે કવાયત હાથ ધરીને સંસદમાં ટૂંક સમયમાં જ એક વિધેયક ચર્ચા માટે લાવવામાં આવશે. ફેડરલ કેબીનેટને સંસદે આ ધારો સમીક્ષા માટે મોકલી દેવામાં આવ્યો છે. આ અંગે જાણકાર સુત્રોએ કોઈપણ પ્રકારની માહિતી આપવાનો હાલ પુરતો ઈન્કાર કર્યો છે.\nઅત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા કેટલાક સમયથી અવેધ રીતે ક્રિપ્ટો કરન્સી કરન્સી અને વર્ચ્યુઅલ ચલણના કૌભાંડ માટેના બનાવો બહાર આવવા લાગ્યા છે. તાજેતરમાં જ ક્રિપ્ટો કરન્સીના અવેધ વ્યવહાર અંગે ચર્ચાસ્પદ બનેલા એક બનાવમાં સુરતના એક ઉદ્યોગપતિ પાસેથી અબજો રૂપિયાના મુલ્યોના બીટકોઈનનો વ્યવહાર સુલટાવવા માટે અમરેલીના તત્કાલીન એસપી અને એલસીબીની આખી ટીમ આરોપીના કઠહરામાં આવી ગઈ હતી. બીટકોઈન સહિતની વર્ચ્યુઅલ કરન્સીના આ મુદ્દે સુરતના ઉદ્યોગપતિનું અપહરણ કરી ગાંધીનગરમાં બળજબરીથી ગોંધી રાખવાનો ઘટનાક્રમ બહાર આવ્યો હતો. અત્યારે લગભગ વિશ્ર્વના તમામ દેશો અર્થતંત્ર સામેના પડકારોના રૂપમાં બનાવટી ચલણી નોટોની જેમ જ વર્ચ્યુઅલ કરન્સીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.\nભારત સરકાર દ્વારા વર્ચ્યુઅલ કરન્સીના વેપારને નિયંત્રણમાં લેવા માટે એક કાયદાની રચના કરી રહી છે. ઈન્ડિયન સેન્ટ્રલ બેંક દ્વારા ૨૦૧૮માં ક્રિપ્ટો વ્યવહાર પર કૌભાંડના પગલે પ્રતિબંધ મુક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલીક ધોરણે ૮૦ ટકા જેટલા ચલણ ઉપર પ્રતિબંધ લગાવીને અર્થતંત્રને સધ્ધર કરવાનો પ્રયાસ કર્યો હતો. બે જ મહિનામાં માર્ચ મહિનાથી જ આ ક્ષેત્રમાં ક્રિપ્ટો કરન્સીના વ્યવહારને ૪૫૦ ટકા જેટલું નિયંત્રણ કરવામાં સફળતા મળી હતી. ટેક સાયન્સ રિસર્ચના અહેવાલો મુજબ અત્યારે બેરોજગારી અને આર્થિક મંદીના કોરોના કાળમાં બીટકોઈનનું નેટવર્ક ૮૮૩ ટકા જેટલો જાન્યુઆરીથી મે ૨૦૨૦ સુધીમાં વધ્યું છે. લગભગ ૨.૨ બીલીયન ડોલરથી ૨૨.૧ બીલીયન ડોલર સુધી મુંબઈનું વર્ચ્યુઅલ બિઝનેશ માર્ચ ૨૦૨૦માં ૪૦૦ ટકા અને એપ્રિલમાં ૨૭૦ ટકા મહિનાની પરિસ્થિતિમાં ઉંચુ આવ્યું હતું. સરકારે ભારત ઉપરાંત સમગ્ર એશિયાના દેશોની અર્થ વ્યવસ્થા સામે પડકાર ઉભો કરનારી વર્ચ્યુઅલ કરન્સી પર નિયંત્રણ લાવી ચીન સહિતના હરિફોને કાબુમાં રાખવા માટે ડિજિટલ કરન્સી પર પ્રતિબંધ મુકવાની કવાયત હાથ ધરી છે. સિંગાપુર અને દક્ષિણ કોરીયા પોતાની વર્ચ્યુઅલ કરન્સી ચલાવી રહ્યાં છે. ભારત સરકારના તજજ્ઞો નીતિ આયોગે વર્ચ્યુઅલ કરન્સીના દુરઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારીને ફાર્માસ્યુટીકલ અને દવાના વેપારીઓની શ્રૃંખલા, શિક્ષણ ક્ષેત્ર અને કારોબાર પર હાવી વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ મુકવાનો સરકારે નિર્ણય લીધો છે.\nસરકારના આ નિર્ણયથી સિંગાપુરની કોઈન સ્વીચ કે જેના ૨ લાખથી વધુ વપરાશકારોને અસર થશે અને ૨૦૦ થી ૩૦૦ બીલીયન ડોલરના કારોબાર પર અસર થશે તેમ આશિષ જીંગલે જણાવ્યું હતું. કોઈન સ્વીચ, કુબેર પ્લેટફોર્મને ભારતીય રૂપિયામાં વિજાણુ ચલણ ખરીદવાની મંજૂરી મળી હતી. જીંગલના જણાવ્યા મુજબ આ વ્યવહારથી મોટાપાયે છેતરપિંડી થવાની દહેશત રહે છે. ભારતમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવા માટે કાયદાકીય માળખુ ઉભુ કરવાની જરૂર છે. આરબીઆઈએ ક્રિપ્ટો કરન્સીના ધંધાને નિયંત્રણમાં લેવા માટે જહેમત ઉઠાવી છે. સરકારના આ પગલાથી દરેકને લાભ થશે અને કૌભાંડ કરનારા કાબુમાં આવશે.\nPrevious articleમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ��યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\n‘પાન અરોમા’: સૌરાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ\nરાજકોટ શહેરની મુખ્ય ત્રણ બજારો જડબેસલાક બંધ\nરાજકોટ સ્ટેશનથી સૌ પ્રથમ ૮૪૧૪૦ કિલો આવશ્યક સામગ્રી પશ્ચિમ બંગાળ રવાના\nબાળકોના પ્યારા ‘પતંગિયા’ની રસપ્રદ હકીકતો\nટપાલ તંત્રની ‘ડિજિટલ’ તરફ વધુ આગેકૂચ\nસહકાર, નિયોજન, કાર્યદક્ષતા અને સાતત્ય એ ઉત્પાદકતાના મૂળ સ્તંભો છે: ડો. આશિષ શુકલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ અન્વયે રાજયમાં ભાજપના ‘સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ\nપૂ.ધીરગુરૂદેવના સાનિઘ્યે માસક્ષમણના તપસ્વીનું બહુમાન: જૈનશાળા વેબનો પ્રારંભ\nસ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કાલે મનપા દ્વારા નિ:શુલ્ક કોરોના ટેસ્ટ અને હેલ્થ કેમ્પ\nપ્રજ્ઞાસભા દ્વારા વિવિધ રાષ્ટ્રીય ક્ષેત્રો પર ચોથી ઓકટોબરે ચિંતનાત્મક સેમિનાર\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવ��ી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nરાજકોટમાં ૨૨૨ કરોડના પ્રોજેકટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી\nવિદ્યા વેચવાની ચીજ નથી, વહેચવાની ચીજ છે જે સમાજ વિદ્યાને વેચતો...\nગીરગઢડાના ધોકડવાના એસ.ટી. કંડકટરની પ્રશંસનીય કામગીરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/outbreak-of-sucking-pests-in-okra-crop-5e1715999937d2c123862da9", "date_download": "2020-09-30T07:28:01Z", "digest": "sha1:QGCRTRNHQ5P2NK6OREQUWRRWW4Y3ZCX6", "length": 5571, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- ભીંડાના પાકમાં ચુસીયા જીવાતોનો પ્રકોપ - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nભીંડાના પાકમાં ચુસીયા જીવાતોનો પ્રકોપ\nખેડૂત નામ: શ્રી હિતેશ ભાઈ ગામીત રાજ્ય: ગુજરાત સલાહ: થાયોમેથોકઝામ 25% ડબલ્યુ પી @100 ગ્રામ પ્રતિ 500 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nમગફળીપાક સંરક્ષણયોજના અને સબસીડીવિડિઓકૃષિ જ્ઞાન\nમગફળીની ટેકાના ભાવે ખરીદી \nસરકારે મગફળી ની ખરીદી કરવાની જાહેરાત કરી છે તો જે ખેડૂત મિત્રો એ મગફળી ની MSP મુજબ વેચાણ કરવાની છે એના માટે કઇ જગ્યાએથી તમે અરજી કરી શકો છો અને કઈ તારીખ થી શરુ થશે...\nવીડીયો | ગુરુ માસ્તર જી\nકપાસબટાકામગફળીપાક સંરક્ષણયોજના અને સબસીડીવિડિઓકૃષિ જ્ઞાન\nપાક સુરક્ષા માટે સરકાર ની નવી યોજના \nખેતર માં ક્યારેક રખડતા પશુ કે ક્યારેક જંગલી જાનવરો ના કારણે પાક નુકશાન થતું હોય છે. આ પાક નુકશાની ન થાય તેના માટે સરકારે એક યોજના બહાર પાડેલ છે. તાર ફેન્સીંગ યોજના,...\nયોજના અને સબસીડી | Nakum Harish\nમગફળીપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nમગફળી માં ગેરુ ટીક્કા \nખેડૂત નું નામ: ગણેશ બિરજદાર રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : કાર્બેન્ડાઝીમ 50% ડબલ્યુપી @ 60 ગ્રામ પ્રતિ 200 લિટર પાણીમાં ભેળવીને એક એકર માં છંટકાવ કરવો. ulink://android.agrostar.in/productdetails\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/rohit-sharma/", "date_download": "2020-09-30T05:55:23Z", "digest": "sha1:TW4WENUDLNDEKIFUES4WUG7WSL4RG4A7", "length": 21715, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "rohit sharma: rohit sharma News in Gujarati | Latest rohit sharma Samachar - News18 Gujarati", "raw_content": "\nIPL 2020: વિરાટ-રોહિત જેવા દિગ્ગજો થઈ રહ્યા છે ફ્લોપ, ચમકી રહ્યા છે રાહુલ દ્રવિડના શિષ્યો\nકોરોનાના કારણે આ વખતે IPLમાં મોટા ફેરફાર, શરૂ થતાં પહેલા જાણી લો આ નિયમો\nIPL 2020 : પત્ની-બાળકો સાથે દરિયામાં મસ્તી કરતા જોવા મળ્યા મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી\nસુશાંત રાજપૂત કેસમાં CBIએ બંટી સજદેહની પૂછપરછ કરી, જાણો રોહિત-કોહલી સાથે શું છે સંબંધ\nરોહિત શર્મા સહિત આ 5 ખેલાડીઓને મળશે ખેલ રત્ન, ખેલ મંત્રાલયે લગાવી મોહર\nયુવરાજ સિંહ સામે પોલીસ ફરિયાદ, યુજવેન્દ્ર ચહલ પર કરી હતી વિવાદિત ટિપ્પણી\nBCCIએ ખેલરત્ન માટે રોહિત શર્મા અને અર્જુન એવોર્ડ માટે ધવનના નામની ભલામણ કરી\nરોહિત શર્માની ટીમમાં વાપસી મુશ્કેલ ટ્રેનિંગ શરૂ કરતાં પહેલા પાસ કરવો પડશે આ ટેસ્ટ\nમોટો ખુલાસોઃ 3 વાર આત્મહત્યા કરવા માંગતો હતો શમી, જાતે જણાવ્યું કારણ\nરોહિત શર્માએ લીધા પાંચ સર્વશ્રેષ્ઠ ભારતીય બેટ્સમેનોના નામ, ધોની-વિરાટને ના મળ્યું સ્થાન\nકોરોનાઃ કોહલી બાદ રોહિત પણ મદદ માટે આગળ આવ્યો, દાન કરી આટલી રકમ\nકોહલી દક્ષિણ આફ્રિકા સામે નહીં કરે કેપ્ટનશિપ, રોહિત નહીં રાહુલ કરશે આગેવાની\nમોટો ખુલાસો : આ કારણે સુપરઓવરમાં બેટિંગ કરવા તૈયાર નહોતો રોહિત\nસુપર ઓવરમાં શું વિચારી રહ્યો હતો રોહિત શર્મા, કર્યો ખુલાસો\nરોહિત શર્માએ બુલેટની સ્પીડથી પૂરા કર્યા 9000 વન-ડે રન, કોહલીને ખતરો\nભારતીય ટીમના Fan ચારૂલતા પટેલનું નિધન, WCમાં કોહલી-રોહિત પર વરસાવ્યો હતો પ્રેમ\nધોની બન્યો ‘વન-ડે ટીમનો કેપ્ટન’, રેકોર્ડતોડ જીત છતા વિરાટને ના મળી આગેવાની\nશ્રીલંકા સામે ટી-20માં રોહિત, શમીને આરામ, 17 જાન્યુઆરીએ રાજકોટમાં વન-ડે\nરોહિત શર્માની તોફાની બેટિંગ, તોડી નાખ્યો 22 વર્ષ જૂનો World Record\nટીમ ઈન્ડિયાએ મુંબઈમાં માર્યું મેદાન, જાણો T20 સીરીઝ જીતના મહત્વના 5 કારણો\nરોહિત શર્માએ ઇતિહાસ રચ્યો, 400 સિક્સર ફટકારી આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો\nવેસ્ટ ઇન્ડીઝ સામે રમવા માંગે છે રોહિત શર્મા, પસંદગીકારો આરામ આપવાના મૂડમાં\nકોહલી માટે આ જીત માથાનો દુખાવો સાબિત થશે : રોહિત શર્મા\nરોહિતે શર્માએ મેળવી આ ખાસ સિદ્ધિ, ભારતનો પ્રથમ ક્રિકેટર બન્યો\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: સાધ્વી ઋતુભંરા સહિત 18 આરોપી કોર્ટ પહોંચ્યા, થોડીવારમાં આવશે ચુકાદો\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/05/chorini-kahani.html", "date_download": "2020-09-30T06:34:44Z", "digest": "sha1:PRJWQTG5MDK6RETBNNALUJRQCG7RB6RQ", "length": 9343, "nlines": 74, "source_domain": "www.gyangujarati.in", "title": "શું ચોરી ની કિંમત આટલી હોઈ શકે? વાંચો અદભુત કહાની અંત સુધી વાંચવાનું ના ચૂકશો", "raw_content": "\nHomeવાંચવા જેવુંશું ચોરી ની કિંમત આટલી હોઈ શકે વાંચો અદભુત કહાની અંત સુધી વાંચવાનું ના ચૂકશો\nશું ચોરી ની કિંમત આટલી હોઈ શકે વાંચો અદભુત કહાની અંત સુધી વાંચવાનું ના ચૂકશો\nઘણુંજ સાંભળ્યું હતું કે સવારના ચાલવા વિષે પરંતુ વ્યસ્તતા ના કારણે ક્યારેક નીકળીજ ના શક્યો અથવાતો એમ કહી લો કે આળસ અને વ્યસ્તતા ની ચાદર ઓઢેલી હતી.\nહવે જયારે ડોક્ટર નો આદેશ આવ્યો કે જીવવા માંગો છો તો સવારે ચાલવાનું ચાલુ કરી દો. તો આજે સવારે પહેલી વાર સવાર નો આ નજારો જોઈ શકું છું.\nહજુ સૂર્ય દેવ પણ પોતાની ચાદર માંથી બહાર નથી આવ્યા, પરંતુ તેમના થોડા પ્રક��શ થી અંજવાળું થઇ રહ્યું છે. પક્ષીઓ નો મધુર કોલાહલ મન ને પ્રસન્ન કરી રહ્યું છે. લગભગ 10 વાગ્યે ઘરે થી નીકળતો હતો. ત્યારે ખચાખચ ભરેલો આ રસ્તો, ધૂળ-માટી ઉડાડતી ગાડીઓ અને કાળો ધુમાડો છોડતી બસ પરંતુ આ સમયે ખુબજ નાનો લાગતો રસ્તો ખુબજ મોટો લાગી રહ્યો હતો. દૂર સુધી મારી નજર બધુજ જોઈ શક્તિ હતી અને કોઈ પણ જાત નું પ્રદુષણ હતું નહિ.\nઅચાનક 6 થી 7 વર્ષ ની બાળકી મારા પગ પર આવીને બોલી \"મારી માં બોલી નથી રહી. જુવો ને જરાક ત્યાં આવીને\"\nએક હાથ માં રોટલી હતી. ફ્રોક પહેરેલ હતું પરંતુ પહેરવું પહેરવું તો એક સમાન હતો. તેમનું ફાટેલું ફ્રોક હું જોઈ શકતો હતો. શરીર માંથી વાસ આવી રહી હતી. સાથે જવાતો ન હતો માંગતો પરંતુ તેમની હાલત જોઈને તેમની દિશા તરફ આગળ વધવા લાગ્યો. તે મારી પેન્ટ ને એટલું જોર થી ખેંચી રહી હતી કે ના ઇચ્છતા પણ હું તેની દિશા એ ચાલી રહ્યો હતો.\nપુલ ની નીચેજ તેમને તેમનું ઘર બનાવી ને રાખ્યું હતું. એક ઈંટ નો ટેકો બનાવી ને તેની માતા સુતેલી હતી. પાસે જોઈને જોયું તો તેમનું શરીર શકોડાઇ ગયું હતું. શ્વાસ પણ બંધ થઇ ચુક્યો હતો.\nમેં પણ છોકરી ની આંખો માં જોતા પૂછ્યું - \"શું તું અહીજ રહે છે તારા પિતા ક્યાં છે તારા પિતા ક્યાં છે\nબાળકી રોતી હાલત માં બોલી - \"બાપુ ભગવાન ની પાસે ગયા છે, ત્યારથી હું અને માં અહીજ રહીએ છીએ. દિવસ ભર ભીખ માંગીએ છીએ. થોડા દિવસો થી ભીખ નહોતી મળતી એટલે માં ચોરી કરવા ગઈ હતી. તે કહેતી હતી કે ચોરી કરીશું તો ઘણોજ માલ મળશે. રાત્રે મને બે રોટલી આપીને કહેતી હતી કે દિવસે ખાઈ લેજે.\nતે રોઈ રહી હતી જયારે મેં તેને પૂછ્યું કે માં કેમ રોઈ રહી છે તો તેણે કહ્યું લોકો એ ચોરી કરતા મને પકડી લીધી અને તેને મને ખુબ મારી આખું શરીર દુઃખી રહ્યું છે.\nતેને નાની માસુમ બાળકી એ ઘણીજ નિર્દય તાથી તેમની આ વ્યથાને રોટલી હાથ માં પકડી રાખીને સંભળાવી.\nતેને મારુ પેન્ટ ખેંચતા પૂછ્યું - \"બાબુજી શું ચોરી કરવું પાપા છે માં ને કહો કે મારી સાથે વાત કરે હું ક્યારેય પણ રોટલી નહિ માંગુ\" એટલું કહેતા તેણે તેની બંને રોટલી દૂર ફેંકી દીધી અને લાશ ને વળગીને લપેટાઈ ને વિલાપ કરવા લાગી.\nતેની રોવાનો અવાજ એટલો હતો કે મારા કાન ફાટવા લાગ્યા. આ તમાશો જોવા માટે ભીડ લાગવા માંડી. હું ત્યાં થી ચાલ્યો આવ્યો પરંતુ તેમની સવાલ હજુ પણ મને હેરાન કરી રહ્યો હતો.\nશું ચોરી ની કિંમત કોઈ ની જાન હોઈ શકે\nકોણે આપણ ને હક આપ્યો કોઈ ને સજા આપવાનો, સજા આપવી તો ક��નૂન નું કામ છેને....\nદેશ માં એક ભૂખ થી પીડાઈ રહેલી બાળકી નું પેટ ભરવા માટે એક માતા એ પોતાની કુરબાની આપી દીધી. આપણે શું કર્યું કે તેને એટલી મારી કે તે મરી ગઈ. કાનૂન હાથ માં લઈને ન્યાય કરવાનો આપણ ને કોણે આપ્યો\n(આ સંપૂર્ણ પણે એક કહાની છે હકીકત નથી)\nઆ નાદાન છોકરી પૂછી રહી હતી કે શું ચોરી કરવું પાપ છે\nહું જવાબ ના આપી શક્યો... જો તમારી પાસે જવાબ છે જો કેમેન્ટ માં જરૂર થી કહો.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/sher/", "date_download": "2020-09-30T06:14:32Z", "digest": "sha1:NGF544UAPO4LLNZKYFG3QWHJTE3LUIOE", "length": 14029, "nlines": 301, "source_domain": "sarjak.org", "title": "મોબાઈલના ચરણોમાં » Sarjak", "raw_content": "\nમને પ્યારું લાગે ટચસ્ક્રીન તારું કામ,\nભૂલી છોડી દીધાં, ભૂલી છોડી દીધાં, સઘળાં કામ,\nમનમંદિરીયે બેટરી ની ચિંતા,\nટાવર પકડાય તો જાણે જગ જીતાં,\nઘરે-બહારે જપે સૌ, તારું જ નામ\nઆઠે પહોર બન્યો તારી દાસી,\nતું જ મોજ મારી, ખુશી આભાસી;\nરોજી રોટી મારી, તું સબંધો તમામ.\nસવારે ઉઠતાં પહેલી યાદ તારી,\nશયન પણ સાથે, એક જ પથારી.\nવ્હોટ્સએપ, એફબી જ દુનિયા તમામ\nસમય,શક્તિ ને સગવડ વધે,\nએવો ખોટો ભાસ છે બધે\nતે તો લૂંટી લીધાં, તે તો લૂંટી લીધાં\nસ્વાસ્થ્ય, સુખ ચેન, સબંધો તમામ.\nશેર કર જાત ને, મિત્રો સાથે,\nકુટુંબ, સમાજ ને ઉપયોગી હાથે;\nછોડી દેને, ઓનલાઈનની લપ તમામ.\nશ્રીજી પછી કરશે લાઈક તારું કામ.\nજીવનમાં અપનાવવા જેવું. . . . .\nજે નિયમ નો ભાર લાગે,\nબે-ધડક એ તોડ, અથવા. . .\nકોઈ જોડવા ઈચ્છે, કોઇ તોડવા ઈચ્છે,\nજોઈએ મહોબ્બતની, કોણ લાજરાખે છે.\nસવારે વિરોધ સાંજે પ્યાર\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nકોઈના પ્રભાવમાં તો કદી ન આવું\nગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…\nએક પત્ર દીકરીને ( રેખા શુક્લ )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2020/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0%E0%AA%B5-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/", "date_download": "2020-09-30T06:25:55Z", "digest": "sha1:VKJ25OVX7FHTDQOIE4Z7MRQ435DJ3B5Q", "length": 13992, "nlines": 293, "source_domain": "sarjak.org", "title": "રાત્રી ની નીરવ શાંતિ માં » Sarjak", "raw_content": "\nરાત્રી ની નીરવ શાંતિ માં\nરાત્રી ની નીરવ શાંતિ માં .\nઆકાશ દશઁન રોજ નુ…\nવાદળો ની વચ્ચે સંતાતો શશી ..\nવાદળો ના તો ઢગલે ઢગલા.\nકાળા ધોળા ભુખરા તો કયાંક રતુંબડા..\nઆમતેમ સરકતા ને આકાર બદલતા.\nતેની વચ્ચે ટમકતા તારલા ની જોડ.\nવાદળો જાણે અનેક આકાર ધરતા.\nનીત નવીન કહાણી ઓ કહેતા..\nઅનંત સફર ના પ્રવાસી અહી તહી ફરતા.\nસવઁ ના સુખ દુ:ખ ના સાક્ષી બનતા.\nકયાંક હેત બની વરસતા કયાંક આભ માં થી ત્રાટકતા.\nકુદરત ના હરરુપ ને નીરખતા.\nકવિ કાલીદાસ થી ‘કાજલ’ સુધી સહુ ના સંદેશવાહક બનતા.\n અનુભવુ હું રોજ તારી હાજરી.\nજયારે ચંદ્ર દશઁન કરતી નજર નુ ઐકય અનુભવતી.\nઆ વાદળા આભ ને આંગણે રમતા.\nહર ઋતુ માં અનેરી ભાત રચતા.\nકયારેક ચંદ્ર તારા ને ઢાંકતા..\nકયારેક ખુદ રીસાઇ ને સંતાતા.\nતેના આકારો માં હું રોજ ..\nમારી બારી માંથી દેખાતા.\nએક ટુકડા આકા�� માં વિશ્ર્વ દશઁન કરતી….\n~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’\nચઢાવ ને ઉતાર છે…\nચઢાવ ને ઉતાર છે, ઉદાસ કારોબાર છે,\nકહું તો શું કહું તને, શિકાર રોજગાર છે.\n૨૦૧૯ ઇલેક્શન : નરેન્દ્ર મોદી v/s મહાગઠબંધન\nઈતિહાસ તરફ નજર કરતાં એવું લાગે છે કે જેટલા પણ ગઠબંધન કોંગ્રેસ એ લીડ નથી કર્યા એ ગઠબંધન ૧, ૪, કે ૮ મહિનામાં ભુક્કો થઈને ભાંગી ગયા છે…\nમૌનના બરફ યુગનો અંત આવ્યો\nનવો ફણગો ફૂટતો રહ્યો.\nવસંતનું કાવ્ય | વાસંતી …\nમે હળવી હગ માગી\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nકોઈના પ્રભાવમાં તો કદી ન આવું\nગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…\nએક પત્ર દીકરીને ( રેખા શુક્લ )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2017/11/08/07/00/4660", "date_download": "2020-09-30T06:02:23Z", "digest": "sha1:5VMLISA5BDPOJO5J6B3VBQTRLDLIUJOC", "length": 23185, "nlines": 82, "source_domain": "chintannipale.in", "title": "સુખ પણ નેગેટિવ નહીં, સાત્વિક હોવું જોઈએ! – ચિંતનની પળે | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nસુખ પણ નેગેટિવ નહીં, સાત્વિક હોવું જોઈએ\nસુખ પણ નેગેટિવ નહીં,\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nવિચારો એક બે વાવી તમારું ધ્યાન દોરું છું,\nબધાંએ બીજ ફણગાવી તમારું ધ્યાન દોરું છું,\nતમારા હાથમાં તો છે તમારા દુ:ખનું ઓસડ,\nહસીને હાથ લંબાવી તમારું ધ્યાન દોરું છું.\nમાણસ એની આખી જિંદગીમાં જે કંઈ પણ કરતો રહે છે એ બધું અલ્ટિમેટલી શા માટે કરતો હોય છે સુખ માટે રોજ સવાર પડે છે અને સુખની શોધ શરૂ થાય છે. દરેકને સુખી થવું છે. સુખી થવું જ જોઈએ. સુખી થવા અને સુખી રહેવા માટે એ પણ જોવું જરૂરી છે કે આપણે કેવી રીતે સુખી થઈએ છીએ સાત્ત્વિકતાના પાયા ઉપર સુખની ઇમારત ચણાયેલી હોવી જોઈએ. પાયો જેટલો સાત્ત્વિક હશે એટલું સુખ વધુ ટકશે. ઘણાં સુખ છેતરામણાં હોય છે. આપણને લાગે કે આપણે સુખ અનુભવીએ છીએ, પણ એવું હોતું નથી. દુ:ખ એવાં છેતરામણાં સુખની પાછળ છુપાઈને ઊભેલું હોય છે. અચાનક જ એ આવીને આપણને વળગી જાય છે.\nખોટું કરવાવાળા ઘણું બધું ખોટું સુખ મેળવવા માટે કરતા હોય છે. એને એવું થાય છે કે થોડુંક ખોટું કરી લઉં પછી સુખ આવશે અને હું ખોટું કરવાનું છોડી દઈશ. ખોટું છૂટતું નથી. એનો કોઈ અંત નથી. એ ચાલતું જ રહે છે અને છેલ્લે એ જ સુખનું ગળું ઘોંટી નાખે છે. ટૂંકા રસ્તાઓ ક્યાંય જતા હોતા નથી. શોર્ટકટ હંમેશાં જોખમી હોય છે. ઝડપથી બહુ મેળવવાની લાય દુ:ખ પણ વધુ ઝડપથી લઈને આવે છે. દરેક માણસ પાસે સુખની અનુભૂતિ થઈ શકે એટલું હોય જ છે. આપણે માત્ર સુખ જોઈતું હોતું નથી, આપણને બીજા કરતાં વધુ સુખ જોઈતું હોય છે અને આપણાં દુ:ખનું કારણ પણ એ જ હોય છે. એની પાસે આટલું છે, મારી પાસે એટલું નથી. એ મારાથી આગળ છે. જે લોકો બીજાના સુખ ઉપર જ નજર રાખે છે એને પોતાનું સુખ દેખાતું નથી. સુખને આપણે સંપત્તિ અને સાધનોથી માપવા લાગ્યા છીએ. બેન્ક બેલેન્સ સુખની ગેરંટી આપતું નથી. સુખનો વીમો ઊતરતો નથી. દુનિયામાં કોઈ એવી સ્કીમ નથી કે તમે દુ:ખી હશો તો અમે તમને સુખી કરી દેશું સુખી તો માણસે પોતે જ થવું પડે. સુખી થતાં પણ શીખવું પડે છે. સુખી થવા માટે જે હોય એને મહેસૂસ કરતાં આવડવું જોઈએ.\nકુદરતે જે આપ્યું છે એ સુખી થવા માટે પૂરતું છે. ઈશ્વરે દરેક માણસને દિલ આપ્���ું છે, દિમાગ આપ્યું છે, સરસ શરીર આપ્યું છે અને એ બધાને એકસરખું આપ્યું છે. સૂરજ બધા માટે સરખો જ ઊગે છે. સંધ્યા બધા માટે એકસરખી જ ખીલે છે. રાત અંધારું આપવામાં અન્યાય કરતી નથી, બધાને સરખું જ અંધારું આપે છે. પક્ષી માત્ર પૈસાદાર માટે ટહેકતાં નથી. ઝરણાંનો ધ્વનિ એવો નથી કે જુદા જુદા લોકોને અલગ અલગ સંભળાય. ઝાકળનાં બિંદુનું સૌંદર્ય બધા માટે એકસરખું જ છે. હવા બધાને એકસરખી ટાઢક આપે છે. કુદરતે દરેક માણસને સંવેદના, લાગણી, સ્નેહ, કરુણા અને આત્મીયતા પણ એકસરખી જ આપી છે. આપણે તેનો ઉપયોગ કરતા નથી અથવા તો જે રીતે ઉપયોગ કરવો જોઈએ એ રીતે કરતા નથી.\nનવી કોઈ વસ્તુ લઈએ તો એને ચલાવતા અને વાપરતા શીખવું પડે છે. એનું એક ‘મેન્યુઅલ’ હોય છે. કેવી રીતે એ ચીજનો ઉપયોગ કરવો અને કેવી રીતે તેને જાળવવી એ વિશે ડિટેઇલમાં જાણકારી આપી હોય છે. તમને ખબર છે જિંદગીનું પણ મેન્યુઅલ હોય છે. સુખ કેમ મળે શાંતિ કેવી રીતે ફીલ થાય શાંતિ કેવી રીતે ફીલ થાય પ્રેમ કેમ પામી શકાય પ્રેમ કેમ પામી શકાય કરુણાને કેમ જીવતી રખાય કરુણાને કેમ જીવતી રખાય જિંદગી કેવી રીતે જીવાય જિંદગી કેવી રીતે જીવાય આવું ઘણું બધું જિંદગીના મેન્યુઅલમાં હોય છે, પણ એ લખેલું હોતું નથી, એને તો ઉકેલવું પડે. એને સમજવું પડે અને એને જીવવું પડે આવું ઘણું બધું જિંદગીના મેન્યુઅલમાં હોય છે, પણ એ લખેલું હોતું નથી, એને તો ઉકેલવું પડે. એને સમજવું પડે અને એને જીવવું પડે દરેકની જિંદગી યુનિક હોય છે. એક માણસ જે રીતે સુખી થયો હોય એવી રીતે બીજો માણસ સુખી ન થઈ શકે. તમારા સુખની રીત તમારે શોધવી પડે. આ બધામાં એટલું તો સાચું જ છે કે સુખ સાત્ત્વિક હોવું જોઈએ. સાત્ત્વિક સુખ જ શ્રેષ્ઠ હોય છે.\nઆપણું સુખ કેટલું સાત્ત્વિક હોય છે તમે ક્યારેક તમારા સુખ વિશે થોડોકેય વિચાર કર્યો છે તમે ક્યારેક તમારા સુખ વિશે થોડોકેય વિચાર કર્યો છે એક દંપતીની આ વાત છે. આ દંપતીને એક દીકરો છે. ભણવામાં એવરેજ છે. તેના પિતા એ વાતે દુ:ખી રહે કે તેનો દીકરો સ્ટડીમાં હોશિયાર નથી. આ માટે એ પોતાના નસીબને પણ દોષ દે એક દંપતીની આ વાત છે. આ દંપતીને એક દીકરો છે. ભણવામાં એવરેજ છે. તેના પિતા એ વાતે દુ:ખી રહે કે તેનો દીકરો સ્ટડીમાં હોશિયાર નથી. આ માટે એ પોતાના નસીબને પણ દોષ દે જેવાં આપણાં નસીબ કુદરતે આવું જ ધાર્યું હશે એવું કહેતો રહે એક વખત આ દંપતી તેના એક રિલેટિવને મળવા ગયાં. એ કપલને પણ એક દીકરો હતો. એ દીકરો જન્મથી જ અ���ંગ હતો. ચાલી શકતો નહોતો. એની કેટલી માવજત કરવી પડે છે તેની વાત જાણીને બંને હચમચી ગયાં.\nઘરે આવ્યાં પછી પતિ-પત્ની વાતો કરતાં હતાં. પતિએ કહ્યું કે એનો દીકરો તો કેવો છે નહીં બિચારાની દયા આવે છે. એનાં મા-બાપને પણ કેટલી ચિંતા રહેતી હશે. આપણો દીકરો કેવો સાજો સારો છે બિચારાની દયા આવે છે. એનાં મા-બાપને પણ કેટલી ચિંતા રહેતી હશે. આપણો દીકરો કેવો સાજો સારો છે આ વાત સાંભળી પત્નીએ કહ્યું કે, તને સારું લાગે છેને આ વાત સાંભળી પત્નીએ કહ્યું કે, તને સારું લાગે છેને પણ તારું આ સુખ નેગેટિવ છે. તું કોઈનું દુ:ખ જોઈ, હું દુ:ખી નથી એવું માનીને સુખ મેળવી રહ્યો છે પણ તારું આ સુખ નેગેટિવ છે. તું કોઈનું દુ:ખ જોઈ, હું દુ:ખી નથી એવું માનીને સુખ મેળવી રહ્યો છે આ વાત યોગ્ય નથી. તારા સુખને સાત્ત્વિક રાખ. જે છે એ છે. જે છે એ સારું છે, જે છે એ પૂરતું છે એવું કેમ નથી વિચારતો આ વાત યોગ્ય નથી. તારા સુખને સાત્ત્વિક રાખ. જે છે એ છે. જે છે એ સારું છે, જે છે એ પૂરતું છે એવું કેમ નથી વિચારતો સરખામણી શા માટે કરતો રહે છે સરખામણી શા માટે કરતો રહે છે કોઈનો છોકરો આપણા કરતાં ભણવામાં વધુ સારો છે એ જોઈને તું દુ:ખી થાય છે અને આપણો છોકરો બીજાના અપંગ છોકરા કરતાં સાજો સારો છે એ જોઈને તું સુખ અનુભવે છે. આ તે કેવી સુખની સમજ છે\nતને ખબર છે એ અપંગ બાળકનાં માતા-પિતા આપણાં કરતાં વધુ સુખી છે અને એનું કારણ એ છે કે એને જિંદગી સામે કોઈ ફરિયાદ નથી. દીકરો અપંગ છે તો છે, અમે તેની બેસ્ટ કાળજી લઈએ છીએ. અમને અમારા દીકરાનો ગર્વ છે. એનો દીકરો અપંગ છે એના કારણે તું એને દુ:ખી માની લે છે એ પણ બહુ વિચિત્ર છે. તારી સુખની વ્યાખ્યા બદલાવ નહીંતર તું દુ:ખી જ થયા રાખીશ. આપણે આપણા સુખની શોધ કરવાની હોય છે. આપણે સુખી જ છીએ, પણ તું માનવા ક્યાં તૈયાર છે તું આપણને સુખી નહીં માને તો સુખ ક્યારેય ફીલ થવાનું જ નથી\nમાણસ દુ:ખને એટલું વાગોળતો રહે છે કે એને સુખ સ્પર્શતું જ નથી. આપણે દુ:ખ ઉપર જ વિચારતા રહીએ છીએ. પ્રોબ્લેમ, સમસ્યા, ઉપાધિ, ફિકર, ચિંતાને જ લઈને ફરતા રહીએ છીએ અને કહેતા રહીએ છીએ કે હળવાશ જ લાગતી નથી. ક્યાંથી લાગે, આપણે આપણા ઉપર જે સવાર છે એને ઉતારીએ તો હળવાશ લાગેને એક યુવાનની આ વાત છે. એ સફળ છે. સારી એવી સંપત્તિ પણ છે. એનું કહેવું હતું કે બધું છે, પણ સુખનો અહેસાસ નથી. એણે પોતાના બચપનની વાત કરી. મધ્યમવર્ગના ફેમિલીમાંથી તે આવે છે. પિતા સામાન્ય ક્લર્ક હતા. માતા હાઉસવાઇફ હતી. એક બહેન અને એક પોતે. તેણે કહ્યું કે ઘરનું માંડ માંડ પૂરું થતું. બધું ગણી ગણીને વાપરવા મળતું. ઘરમાં કંઈ ખાસ સગવડ ન હતી. એ પછી તેણે જે વાત કરી એ મહત્ત્વની છે. તેણે કહ્યું કે એ વખતે ઘણું બધું ન હતું, છતાંયે ક્યારેય એવું લાગતું ન હતું કે અમે દુ:ખી છીએ. અભાવ હતો, પણ સુખ છલોછલ હતું. થોડુંક મળતું એમાં એટલી બધી ખુશી થતી જાણે બધું જ મળી ગયું એક યુવાનની આ વાત છે. એ સફળ છે. સારી એવી સંપત્તિ પણ છે. એનું કહેવું હતું કે બધું છે, પણ સુખનો અહેસાસ નથી. એણે પોતાના બચપનની વાત કરી. મધ્યમવર્ગના ફેમિલીમાંથી તે આવે છે. પિતા સામાન્ય ક્લર્ક હતા. માતા હાઉસવાઇફ હતી. એક બહેન અને એક પોતે. તેણે કહ્યું કે ઘરનું માંડ માંડ પૂરું થતું. બધું ગણી ગણીને વાપરવા મળતું. ઘરમાં કંઈ ખાસ સગવડ ન હતી. એ પછી તેણે જે વાત કરી એ મહત્ત્વની છે. તેણે કહ્યું કે એ વખતે ઘણું બધું ન હતું, છતાંયે ક્યારેય એવું લાગતું ન હતું કે અમે દુ:ખી છીએ. અભાવ હતો, પણ સુખ છલોછલ હતું. થોડુંક મળતું એમાં એટલી બધી ખુશી થતી જાણે બધું જ મળી ગયું કોઈપણ ગરીબ કે મધ્યમવર્ગમાંથી આગળ આવ્યા હોય એને પૂછી જોજો, એ આવું જ કહેશે કોઈપણ ગરીબ કે મધ્યમવર્ગમાંથી આગળ આવ્યા હોય એને પૂછી જોજો, એ આવું જ કહેશે આવું કેમ થાય છે આવું કેમ થાય છે એનું સૌથી મોટું કારણ એ હોય છે કે ત્યારે જે કંઈ મળે એમાં આપણને સુખ જ મળે છે. આપણી નજર સામે સુખ જ હોય છે. ધીમે ધીમે એવું સુખ નજર સામેથી ખસતું જાય છે. સુખ સાવ ઝીણું અને નાનું-નાનું થતું જાય છે અને સાવ નાનું દુ:ખ પણ મોટું લાગવા માંડે છે. આપણે આપણી જિંદગીમાં જેને પંપાળતા રહીએ એ જ આપણો સ્વભાવ બની જાય છે. માણસ દુ:ખી હોતા નથી, માણસ પોતાને દુ:ખી માનતા હોય છે.\nઘણાને તો દુ:ખની એવી આદત પડી ગઈ હોય છે કે એને સુખ માફક જ આવતું નથી એક પતિ-પત્ની બહુ સ્ટ્રગલ કરીને આગળ આવ્યાં. ધીમે ધીમે ઇચ્છતાં હતાં એ બધું એમણે મેળવ્યું. વાત નીકળે ત્યારે પત્ની એવું કહે કે આપણે કેવાં દુ:ખી હતાં, નહીં એક પતિ-પત્ની બહુ સ્ટ્રગલ કરીને આગળ આવ્યાં. ધીમે ધીમે ઇચ્છતાં હતાં એ બધું એમણે મેળવ્યું. વાત નીકળે ત્યારે પત્ની એવું કહે કે આપણે કેવાં દુ:ખી હતાં, નહીં એક દિવસ પતિએ બહુ પ્રેમથી કહ્યું કે, તું એવું નહીં વિચાર કે કેવાં દુ:ખી હતાં, એવું વિચાર કે કેવાં સુખી છીએ એક દિવસ પતિએ બહુ પ્રેમથી કહ્યું કે, તું એવું નહીં વિચાર કે કેવાં દુ:ખી હતાં, એવું વિચાર કે કેવાં સુખી છીએ દુ:ખને શા માટે યાદ રાખે છે દુ:ખને શા માટે યાદ રાખે છે સુખને ફીલ કરવા માટે દુ:ખને યાદ કરતા રહેવું જરાયે જરૂરી નથી. સુખ બહુ સૂક્ષ્મ ચીજ છે, એને સમજી શકીએ તો જ એને અનુભવી શકીએ\nતમે માનો છો કે તમે સુખી છો જો માનતા હશો તો તમે સુખી હશો. જિંદગીમાં દુ:ખ હોય છે, પણ દુ:ખ હોય એના કરતાં સુખ અનેકગણું વધારે હોય છે. આપણે એક દુ:ખને ગાતા રહીએ છીએ એટલે સો સુખ દેખાતું નથી. એક ચિંતા, એક તકલીફ, એક સમસ્યા અને એક ઘટનાને આપણે એવડી મોટી બનાવી દઈએ છીએ કે મોટું સુખ પણ તેની આગળ નાનું લાગવા માંડે છે. તમારી પાસે છે એ જિંદગી જીવવા માટે પૂરતું છે. તમારી સરખામણી બીજા સાથે ન કરો. કોઈનું સુખ જોઈને દુ:ખી ન થાવ અને કોઈને દુ:ખી જોઈને પણ તમને સુખી સમજવાનો પ્રયાસ ન કરો. આપણું સુખ સાત્ત્વિક અને પોઝિટિવ હોવું જોઈએ. એ આપણી અંદર હોય જ છે, એના ઉપર બસ એક નજર નાખવાની હોય છે. સુખને તમારામાં જ શોધવાનો પ્રયાસ કરો, મળી જશે, એ તો હાથવગું જ હોય છે\nઉદાસીનતા એ હંમેશાં ભૂતકાળનો વારસો હોય છે. દુ:ખ એ સ્મૃતિની તકલીફો હોય છે. –અજ્ઞાત.\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 08 નવેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nપ્રેમ ખાતર આખરે માણસ ‘કંઇપણ’ કેમ કરે છે\nજરા ચેક કરો, તમે તમારી જાત સાથે ‘કઠોર’ તો નથી ને\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/kareena-kapoor-khan-and-saif-ali-khan-celebrate-taimur-ali-khan-3rd-birthday-see-photos-9594", "date_download": "2020-09-30T06:52:03Z", "digest": "sha1:RZXUX66V2SEVPRNUFV3BOKC3RO7FE6EO", "length": 7079, "nlines": 70, "source_domain": "www.gujaratimidday.com", "title": "3 વર્ષનો થયો પટૌડી પરિવારનો નવાબ તૈમૂર, જુઓ એની ક્યૂટ તસવીરો - entertainment", "raw_content": "\n3 વર્ષનો થયો પટૌડી પરિવારનો નવાબ તૈમૂર, જુઓ એની ક્યૂટ તસવીરો\nબૉલીવુ��� અને મીડિયાના સૌથી લાડકવાયા તૈમૂર અલી ખાન આજે 3 વર્ષનો થઈ ગયો છે. તૈમૂર સોશિયલ મીડિયાના ફેવરેટ ચાઈલ્ડ છે. આવો જોઈએ એની સૌથી ક્યૂટ ફોટોઝ\nતૈમૂર અલી ખાનનો જન્મ 20 ડિસેમ્બર 2016ના રોજ થયો હતો. એના જન્મના થોડા સમય બાદ જ એની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી.\nતૈમૂર અલી ખાન શરૂઆતથી જ સોશિયલ મીડિયામાં છવાયેલા છે. એની દરેક એક્ટિવિટી પર કૅમેરાની નજર રહે છે અને છેલ્લા 3 વર્ષમાં એના કયૂટ ફોટોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.\nસૌથી પૉપ્યુલર સ્ટાર કિડ તૈમૂર અલી ખાનના બૉલીવુડમાં ઘણા દોસ્ત છે. પરંતુ સૌથી વધારે તે ઈનાયા અને પોતાના મોટા બહેન સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળ છે.\nતૈમૂર પિતા સૈફ અને માતા કરીના સાથે વેકેશનની મજા માણતા ક્યારે નજરે ચડે છે અને એમની વેકેશનની તસવીર પણ સોશિયલ મીડિયા પર ઘણી વાર વાયરલ થઈ જાય છે.\nતૈમૂર, કરીના કપૂરની પહેલી અને સૈફ અલી ખાનની ત્રીજી સંતાન છે. તે પટૌડી પરિવારના સૌથી નાના અને ક્યૂટ નવાબ છે.\nકરીના કપૂર હંમેશા તૈમૂરને પોતાની ફિલ્મોના સેટ્સ પર લઈ જાય છે.\nજ્યારે મીડિયા ફોટોગ્રાર્ફ્સ એનું નામ લે છે તો તૈમૂર ખુશ થઈ જાય છે.\nહંમેશા તૈમૂરની સાથે એની નેની પણ નજર આવે છે. મહત્વની વાત છે કે નેની તૈમૂરના જન્મથી એની સાથે અને એનું ધ્યાન રાખી રહી છે.\nતૈમૂરને ફોટોઝ ક્લિક કરવાનું ઘણું ગમે છે. તે હંમેશા તસવીર લેવા તૈયાર હોય છે. તૈમૂરને ફરવાનું પણ ગમે છે.\nફોટોઝ માટે તૈમૂર અલી ખાન સ્માઈલ કરતાં, પોઝ આપતા અને બધાને હંસાવતા શીખી ગયો છે.\nસૈફ અને કરીના તૈમૂરને મળી રહેલી મીડિયા એટેન્શનથી પણ હેરાન છે. બન્ને તૈમૂરને સાધારણ જીવન આપવા માંગે છે. તેઓ નથી ઈચ્છતા કે તૈમૂર કૅમેરાનો શિકાર બની જાય.\nઆમા કોઈ શક નથી કે તૈમૂર અલી ખાનની ફેન ફૉલોઈંગ એના પેરેન્ટ્સ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનથી વધારે છે. ત્રણ વર્ષ પહેલા એટલેકે 20 ડિસેમ્બર 2016ના રોજ તૈમૂરનો જન્મ થયો અને તૈમૂરની ક્યૂટનેસે પણ બધાનો દિલ જીતી લીધો છે. સુંદર આંખો, ઘૂંગરાળા વાળ અને એનો માસૂમ ચહેરો ઈન્ટરનેટ પર વાયરલ છે. તો આજે આપણે તૈમૂરના બર્થડેના દિવસે જોઈએ એની ક્યૂટનેસ ભરેલી સુંદર તસવીરો\n(તસવીર સૌજન્ય - ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sherantaxari.gujaratisahityasarita.org/2008/03/29/d-amar-0001-2/", "date_download": "2020-09-30T05:51:13Z", "digest": "sha1:PK4WD2ZWNGPSISWHRS3WVSW2DJXPHI27", "length": 3973, "nlines": 154, "source_domain": "sherantaxari.gujaratisahityasarita.org", "title": "ડ – \"શેર અંતાક્ષરી\" સંકલનઃ અબ્દુલ રઝાક \"રસિક\" મેઘાણી", "raw_content": "\n\"શેર અંતાક્ષરી\" સંકલનઃ અબ્દુલ રઝાક \"રસિક\" મેઘાણી\nડૂબતી સંધ્યા સમય બેવડ વળી\nખોઈ નાખ્યા કયાં દિવસ એ ગોતવા\nડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,\n અમે ન્યાલ થઈ ગયા.\nડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીંછું,\nને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઇતું’તું\nડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યાં કરે,\nવૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી \nડગલેપગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો;\nકોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો \nડુસ્કા ભરી ભરી અને થાકી ગયો છતાં\nભીતરમાં તારી યાદના પડઘા હું સાંભળું\nડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં \nએક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.\nડગલું એક ભરી શકવાના હોંશ નથી,પણ\nડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.\nડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના\nરહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.\nડૂબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,\nદુનિયાનો ખ્યાલ છે કે પાર ઊતરી ગઇ.\nશેર અંતાક્ષરી “ચાલો ગુજરાત”\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/central-gujarat/murder-of-kinnar-in-ahmedabad.html", "date_download": "2020-09-30T06:56:18Z", "digest": "sha1:HBB2CEAKV44UX6RVTFBYCT42TUVEE57R", "length": 4734, "nlines": 74, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: અમદાવાદમાં કિન્નર અને યુવકના પ્રેમનો કરૂણ અંત, પ્રેમીએ કરી કિન્નરની હત્યા", "raw_content": "\nઅમદાવાદમાં કિન્નર અને યુવકના પ્રેમનો કરૂણ અંત, પ્રેમીએ કરી કિન્નરની હત્યા\nકિન્નરોના બે જૂથ વચ્ચે અથડામણના સમાચાર, તો ક્યારેક પ્રેમસંબંધમાં કિન્નરો વચ્ચે મારમારીના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે. પરંતુ હવે પ્રેમી દ્વારા કિન્નરની હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં કિન્નરના પ્રેમીના અન્ય કિન્નર સાથે સંબંધ હોવાના વહેમ બાદ થયેલા ઝઘડામાં કિન્નરે જીવ ગુમાવવાન�� વારો આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.\nઅમદાવાદમાં નોબલનગરમાં આવેલા વાલ્મિકીનગરમાં રહેતા મમતા માસી નામના કિન્નરને અજય નાળીયા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતા આથી, તેઓ પોતાના પ્રેમી અને અન્ય એક વ્યક્તિ સાથે વાલ્મિકી નગર આવાસમાં ભાડેથી રહેતા હતા. રિપોર્ટ અનુસાર, મમતા માસીને શંકા હતી કે તેમના પ્રેમની અજયનો અન્ય કિન્નર સાથે પણ પ્રેમ સંબંધ છે. આ બાબતે તેમની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. દરમિયાન આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અજયે મમતા માસીને મોતને ઘાટ ઉતાર્યા હતા.\nરિપોર્ટ અનુસાર, મમતા માસી અને અજય વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા અજયે મમતા માસીને છાતીના ભાગે ધારદાર હથિયારનો એક ઘા માર્યો હતો. આ ઘટનામાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત મમતા માસીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મમતા માસીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, જ્યારે આરોપી અજયને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/04/india-will-become-a-manufacturing-hub.html", "date_download": "2020-09-30T05:20:11Z", "digest": "sha1:OV4UBHNVUMEERCXCTAKMGCVJQXP6IONX", "length": 5233, "nlines": 61, "source_domain": "www.gyangujarati.in", "title": "કોરોના ના સંકટ પછી ચીન છોડી ભારત આવવા માટે તૈયાર થઈ 1000 વિદેશી કંપની", "raw_content": "\nHomeખબરકોરોના ના સંકટ પછી ચીન છોડી ભારત આવવા માટે તૈયાર થઈ 1000 વિદેશી કંપની\nકોરોના ના સંકટ પછી ચીન છોડી ભારત આવવા માટે તૈયાર થઈ 1000 વિદેશી કંપની\nએવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં કોરોના વાયરસના કારણે તેમની માર ના પડી હોઈ. પરંતુ સૌથી વધુ ઈકોનોમી ને માર પડી છે. આ રોગચાળાને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા બગડી રહી છે. પરંતુ આ કટોકટી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, વિદેશી કંપનીઓ જે અગાઉ ચીનમાં વેપાર કરતી હતી. આ રોગચાળાને કારણે હવે તે ભારત તરફ વળી છે.\nચીન માં વેપાર કરવું નથી રહ્યું સરળ\nએક મીડિયા રિપોર્ટ અનુસાર, કોવિડ -19 ને કારણે હવે ચીનમાં વેપાર કરવો વધુ સરળ નથી. આવી સ્થિતિમાં, લગભગ 1000 વિદેશી કંપનીઓ છે જેઓ ચીનમાં પોતાનો વ્યવસાય સંકેલી ને ભારતમાં પ્રવેશ કરવા માંગે છે. વળી, અહીં 300 કંપનીઓ છે જે ભારતમાં ફેક્ટરી સ્થાપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.\nસરકારે 300 કંપની ને લક્ષિત કરી છે\nઅધિકારીના જણાવ્યા અનુસાર, 'હાલમાં લગભગ 1000 કંપનીઓ સરકાર સાથે વિવિધ સ્તરે વાતચીત કરી રહી છે. આ કંપનીઓમાંથી સરકારે 300 કંપનીઓને લક્ષ્યાંક બનાવ્યા છે. જલદી ભારત કોરોના પર નિયંત્રણ કરશે, આ કંપનીઓ સાથેની વાટાઘાટોમાં વધુ વધારો થશે. કેન્દ્રીય અધિકારીએ આશા વ્યક્ત કરી છે કે પરિસ્થિતિ આપણા માટે સુધરતાં જ ભારત વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવશે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nજેઠાલાલ થી લઈને માધવીભાભી સુધી, તારક મહેતા માં કામ કરતા આ 10 કલાકારો ની છે આ રિયલ ફેમિલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/zydus-cadila-launches-remdac-the-generic-version-of-remdesivir-in-india/articleshow/77536802.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article4", "date_download": "2020-09-30T05:38:22Z", "digest": "sha1:IEKYLL56HMKPPWY3QVT4TKEEHHA4DFRS", "length": 11705, "nlines": 98, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nકોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે Zydusએ લોન્ચ કરી સસ્તી રેમડેસિવિર દવા\nદેશમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. રોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ રેમડેસિવિરનું જેનેરિક વર્ઝન લોન્ચ ગુરુવારે લોન્ચ કર્યું હતું\nઅમદાવાદઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દરેક દેશ તેની દવા બનાવવામાં લાગ્યો છે. આ વચ્ચે અમદાવાદની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ગુરુવારે બ્રાન્ડ નામ Remdac હેઠળ ભારતમાં ગિલિયડ સાયન્સના એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવિરનું જેનરિક વર્ઝન લોન્ચ કર્યું હતું. રેમડેસિવિર દવા કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે વાપરવામાં આવે છે.\nકંપનીએ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, રેમડેસિવિરના સસ્તા વર્ઝન રેમડેકના 100 મિલીના ઈંજેક્શનની કિંમત 2800 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે ભારતમાં ઉપલબ્ધ રેમડેસિવિરનું સૌથી સસ્તુ વર્ઝન છે. 'રેમડેક સૌથી સસ્તી દવા છે. કારણ કે અમે કોવિડ-19ના દર્દીઓની સારવારમાં આ મહત્વપૂર્ણ દવાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનવા માગીએ છીએ', તેમ ઝાયડસ કેડિલાની કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો.શાર્વિલ પટેલે જણાવ્યું હતું.\nકંપનીના જણાવ્યા પ્રમાણે, ગ્રુપના ડિસ્ટ્રિબ્યુશન ચેઈન દ્વારા ભારતભરમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતી ખાનગી અને સરકારી હોસ્પિટલો સુધી આ દવા પહોંચાડવામાં આવશે.\nહિટેરો લેબ્સ લિમિટેડ, સિપ્લા, માઈલોન એનવી અને જુલિલેંટ લાઈફસાયન્સ બાદ ભારતમાં એન્ટીવાયરસની કોપી લોન્ચ કરનારી ઝાયડસ કેડિલા પાંચમી કંપની છે.\nજૂન 2020માં ઝાયડસે અમેરિકા સ્થિત ગિલિયડ સાયન્સ સાથે રેમડેસિવિરના ઉત્પાદન અને વેચાણ માટે એક નોન-એક્સક્લુઝિવ એગ્રીમેન્ટ કર્યા હતા. જેને કોવિડ-19ના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.\nદવા બનાવવા માટે વપરાતું એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ (API) અથવા કાચુ મટિરિયલનું ઉત્પાદન ગુજરાતમાં ઝાયડસ કેડિલાની API મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં કરવામાં આવ્યું છે.\n'મહામારી દરમિયાન અમે લોકોની મદદ કરવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તે પછી રસી વિકિસિત કરવાની વાત હોય, મહત્વપૂર્ણ દવાના ઉત્પાદનની તેમજ વહેંચણીની વાત હોય કે પછી ડાયગ્નોસ્ટિક ટેસ્ટની ઉપલબ્ધતા અથવા સારવારના નવા વિકલ્પોની વાત હોય', તેમ શાર્વિલ પટેલે જણાવ્યું હતું.\n'ઝાયડસ હાલમાં દર મહિને 6 લાખ વાઈઅલ (દવા ભરવાની નાનકડી શીશી) બનાવવાની ક્ષમતા ધરાવે છે. જેને દર મહિને 12 લાખ સુધી વધારી શકાય છે', તેમ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના કમિશનર ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nAhmedabad Rain: સતત મેઘવર્ષાથી અ'વાદમાં ઠંડક પ્રસરી, તાપમાન 3.6 ડિગ્રી ગગડ્યું આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ��યા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nઅમદાવાદકોરોના વાયરસથી ફેંફસા પથ્થર જેવા બની ગયાઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર\nદુનિયાકોરોનાથી 10 લાખના મોત, બિનસત્તાવાર આંકડો મોટો હોવાના દાવા\nબોલીવુડ'ડ્રગ સિંડિકેટની એક્ટિવ મેમ્બર છે રિયા, હાઈ સોસાયટી સાથે છે સંબંધ'\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1381 નવા કેસ અને 11 મોત, કુલ આંકડો 136004 થયો\nદેશભારત અને ગરીબ દેશો માટે 10 નહીં 20 કરોડ કોરોના વેક્સીન તૈયાર કરાશે\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nઅમદાવાદકોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 311,અમદાવાદમાં 195 નવા કેસ નોંધાયા\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.leetags.com/gu/", "date_download": "2020-09-30T05:36:38Z", "digest": "sha1:FA56RJW6WRRUEGDCX7QMQYB7LQVRU37G", "length": 4997, "nlines": 15, "source_domain": "www.leetags.com", "title": "હોમ પેજ ― લિટેગ્સ - ઇન્સ્ટાગ્રામ હેશટેગ્સ", "raw_content": "ઇન્સ્ટાગ્રામ કtionsપ્શંસ માટે હેશટેગ્સ જનરેટર\nઇન્સ્ટાગ્રામ પર વધુ અનુયાયીઓ અને પસંદો મેળવો.\nહેશટેગ્સ એ કીવર્ડ્સનો સમૂહ છે જે હેશ પ્રતીક દ્વારા શરૂ કરવામાં આવે છે જેનો ઉપયોગ મુખ્યત્વે કોઈ પોસ્ટની સામગ્રીને વર્ણવવા અને સમાન સામગ્રીવાળી અન્ય પોસ્ટ્સ સાથે સંબંધિત કરવા માટે થાય છે. જ્યારે પોસ્ટમાં હેશટેગનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે પોસ્ટ અન્ય લોકો સાથે સંબંધિત હશે જેમની પાસે સમાન હેશટેગ છે.\nલીટાગ્સ કેવી રીતે કાર્ય કરે છે\nટ્રેંડિંગ હેશટેગ્સ શોધવા માટે, કોઈપણ વિરામચિહ્ન વિના અને સરળ જગ્યાઓ દ્વારા છૂટા પાડ્યા વગર, શોધ ક્ષેત્રમાં તમારી પોસ્ટથી સંબંધિત એક અથવા વધુ શરતો લખો. તમારી શોધ આગળ વધારવા માટે એપ્લિકેશનમાં વિવિધ કેટેગરીઝ પણ છે. આ કિસ્સામાં તમારે એપ્લિકેશનના તળિયે મેનુ દ્વારા વર્ગોની સૂચિને .ક્સેસ કરવી આવશ્યક છે, પછી તમારી પોસ્ટથી સંબંધિત સૌથી વધુ કેટેગરી અને ઉપકેટેગરી શોધી કા .વી જોઈએ. બંને શોધથી સંબંધિત હેશટેગ્સની સૂચિ મળશે જે વલણમાં છે. જવાબમાં દરેક હેશટેગ પછી તે પોસ્ટ્સની સંખ્યા અને તેની સુસંગતતા અનુસરવામાં આવે છે, જેને પસંદ કરવાનું સરળ બનાવે છે.\nઇન્સ્ટાગ્રામ પર હેશટેગ્સનો ઉપયોગ કેવી રીતે કરવો\nસોશિયલ નેટવર્ક તેમની પાસેની હેશટેગ્સ દ્વારા પોસ્ટ્સનું વર્ગીકરણ કરે છે. લીટાગ્સમાં રીઅલ ટાઇમમાં optimપ્ટિમાઇઝ શોધ છે જે તમને વિશ્વમાં સૌથી વધુ વપરાયેલી હેશટેગ્સ આપે છે. આ તમને વૈશ્વિક સંદર્ભમાં તમારા પ્રકાશનોને સૌથી વધુ જોવાયેલ અને પસંદ કરેલા સાથે સાંકળવાની મંજૂરી આપે છે.\nઇન્સ્ટાગ્રામ પર વધુ અનુયાયીઓ અને પસંદો કેવી રીતે મેળવી શકાય\nલિટાગ્સનો ઉપયોગ કરીને તમે વલણમાં રહેલા હેશટેગ્સથી ઇન્સ્ટાગ્રામ કtionsપ્શંસને સુધારી શકો છો, દૃશ્યો અને પસંદની સંખ્યામાં વધારો કરી શકો છો અને વધુ અનુયાયીઓ મેળવી શકો છો.\nઇન્સ્ટાગ્રામ પર તમારા વ્યવસાયને કેવી રીતે સુધારવો\nલીટાબેગ્સ સાથે તમારી પાસે મુખ્ય ઉત્પાદન અને ઉત્પાદન સાથે સંબંધિત હેશટેગ્સ છે, તમારી પોસ્ટ્સ અને તમારી પ્રોફાઇલની સુસંગતતામાં વધારો થાય છે અને પરિણામે તમારા વ્યવસાયને વધુ સારી રીતે ઓળખે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/04/matterhorn-mountain-in-switzerland.html", "date_download": "2020-09-30T05:44:59Z", "digest": "sha1:URA2NKOLG73G6BLZ6RIBCG6QYYIU32KM", "length": 6582, "nlines": 69, "source_domain": "www.gyangujarati.in", "title": "સ્વિટઝર્લેન્ડ એ 14,690 ફૂટ ઊંચા મૈટરહોર્ન પર્વત પર રોશની થી તિરંગો બનાવ્યો, કહ્યું- કોરોના ના જંગ માં", "raw_content": "\nHomeખબરસ્વિટઝર્લેન્ડ એ 14,690 ફૂટ ઊંચા મૈટરહોર્ન પર્વત પર રોશની થી તિરંગો બનાવ્યો, કહ્યું- કોરોના ના જંગ માં\nસ્વિટઝર્લેન્ડ એ 14,690 ફૂટ ઊંચા મૈટરહોર્ન પર્વત પર રોશની થી તિરંગો બનાવ્યો, કહ્યું- કોરોના ના જંગ માં\nકોરોના સામે લડવાના ભારતના પ્રયત્નોને માન આપવા માટે સ્વિટ્ઝર્લન્ડે તેના સૌથી ઊંચા પર્વત માઉન્ટ મેટરહોર્ન પર લાઇટ વડે ત્રિરંગો બનાવ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડમાં હાજર ભારતીય દૂતાવાસ અને આઈએફએસ અધિકારી ગુરલીન કૌરે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ તસવીર શેર કરી છે.\nભારતીય દૂતાવાસ દ્વારા લખાયેલ - સ્વિટ્ઝલેન્ડના ઝરમેટ સ્થિત માઉન્ટ મેટરહોર્ન પર 1000 મીટરથી વધુ કદના ત્રિરંગો જોવા મળ્યો હતો. આ કોરોના સામેની લડતમાં તમામ ભારતીયોની એકતા માટે છે. આ ભાવના બદલ આભાર.\nસ્વિટ્ઝલેન્ડમાં ભારતીય દૂતાવાસના ટ્વીટ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ રીટ્વીટ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આખી દુનિયા કોવિડ -19 એક સાથે લડી રહી છે અને માનવતા ચોક્કસપણે આ રોગચાળામાંથી જીતી જશે.\nસ્વિટ્ઝલેન્ડના પ્રખ્યાત લાઇટ આર્ટિસ્ટ ગેરી હોફસ્ટેટરએ 14 હજાર 690 ફુટ ઊંચા પર્વતની ટોચ પર લાઇટ પ્રોજેક્શન દ્વારા ત્રિરંગા ના આકાર માં રોશની કરી. 24 માર્ચથી આ શિખર પર, વિશ્વના વિવિધ દેશોના ધ્વજ દરરોજ કોરોનાવાયરસ સામે એકતા બતાવવામાં માટે દેખાડવા માં આવે છે.\nમાઉન્ટ મેટરહોર્ન એ આલ્પ્સ પર્વતમાળાની સૌથી ઉંચાઇ બિંદુ છે. માઉન્ટ મેટરહોર્ન લાઇટ સાથે ત્રિરંગો બનાવતા પહેલા અને પછી આ રીતે નજર આવે છે.\nસ્વિટ્ઝલેન્ડમાં ટૂરિસ્ટ ઓફિસ જેર્મેટએ ટ્વીટ કર્યું - સ્વિટ્ઝલેન્ડના સીમાચિહ્ન પર ભારતીય ત્રિરંગોનો અર્થ કોરોનાવાયરસ સામેના યુદ્ધમાં ભારતીયોને આશા અને શક્તિ આપવાનો અર્થ છે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=172", "date_download": "2020-09-30T06:01:36Z", "digest": "sha1:2Q4YPZW4WUYNZZZ4AQW2TSKWLIZQCCJJ", "length": 9953, "nlines": 127, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "ઊના આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ના દ્વારા સઘન પોલીયો રસીકરણ અભિયાન", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્���ાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nઅંબાજી મંદિર ટ્રસ્ટ નાં સહીયોગ થી આ જ્યંતી ની ઉજવણી કરવામાં આવે છે\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nથરાદ ના 98 પાક શરણાર્થીઓ થરાદ પ્રાત અધિકારીને આપ્યું આવેદનપત્ર\nથરાદ ના ઘેંસડા પ્રા શાળા ના મુખ્ય શિક્ષક ની બદલી ના થાય એ માટે ગ્રામજનોએ થરાદ પ્રાન્ત ને લેખિત રજૂઆત કરી જો બદલી રોકવામાં નહીં આવે તો ગ્રામજનો શાળા ને કરશે તાળાબંધી આપી ચિમકી\nગ્રાહક સુરક્ષા મંડળ દાંતા દ્વારા આજરોજ મહામારી ની પરિસ્થિતિને લઈ\nથરાદના ટેરોલ ગામમાં યુવકના મોત મામલો\nકાંકરેજ ના બલોચપુર ગામેથી ગાંજા ની ખેતી ઝડપાઇ પોપટજી ઠાકોર ના ખેતરમાં થી ગાંજો ના છોડ ઝડપાયા પાલનપુર એસ ઓ જી ની ટીમે 20.675 કિલો ગાંજો જપ્ત કર્યો ફરાર ખેતર માલિક શખ્સ સામે ગુન્હો નોંધી શિહોરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nhttps://youtu.be/3s0YlIyv0ck વડગામના પસવાદળ ગામનો બનાવ\nhttps://youtu.be/xp9Ez_3fai4 ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત\nNVA. થરાદ તાલુકા ના પીલૂડાં ગામે આગ ની ઘટના\nવાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા\nઊના આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ના દ્વારા સઘન પોલીયો રસીકરણ અભિયાન\nઊના આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ના દ્વારા સઘન પોલીયો રસીકરણ અભિયાન\nઊના આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ના દ્વારા સઘન પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ઉના ટાવર ચોક બુથ ઉપર નગર પાલિકા ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ જોષી ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મેડીકલ ઓફીસર ડોક્ટર પંપાણિયા સાહેબ ડોક્ટર જાદવ સાહેબ જીગ્નેશભાઈ સીમા બહેન એમપીએસ સંજય નંદવાણા બહેનો નો અન્ય સ્ટાફ હાજર રહેલ\nહિંદુ યુવતીને લવ જેહાદ નામે લગ્ન તરકટ રચી, યૌન શોષણ મામલો\nહિંદુ યુવતીને લવ જેહાદ નામે લગ્ન તરકટ રચી, યૌન શોષણ મામલો યુવતીએ ડીસા ઉત્તર પોલીસમાં નોધાવી ફરિયાદ ડીસા કોલેજમાં ncc ગ્રૂપમાં એડ થઈ હિંદુ યુવતીઓને ફસાવવાનુ ષડયંત્ર ઉજાગર મુસ્લિમ યુવકો ચોક્કસ હેતુસર અને પ્લાનથી હિંદુ યુવતીઓને ફસાવવાનુ ચલાવે છે રેકેટ : mla શશીકાંત પંડયા ગલ્ફ દેશો લાખો રૂપિયા આપી હિંદુ […]\nમોડાસા અર્બન દવાખાના ઓમાં ડોગ બાઈટની રસી માટે દર્દીઓમાં નારાજગી\nગીરના માલધારીઓને એસ.ટી દાખલા આપવા નો મામલો વિરોધ કરવા\nhttps://youtu.be/3s0YlIyv0ck વડગામના પસવાદળ ગામનો બનાવ\nNVA.શામળાજી પાસે કારમાં આગ લાગતા એકનું મોત\nવાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા\nબનાસકાંઠા માં મુમનવાસ માં તીડ નો આતંક વધ્યો\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/lifestyle/page-6/", "date_download": "2020-09-30T07:15:34Z", "digest": "sha1:T7PYM3KLT5A6N3SOQKI5TAQMDDJPQWKA", "length": 23357, "nlines": 288, "source_domain": "statfaking1.firstpost.in", "title": "લાઇફ સ્ટાઇલ News in Gujarati: Gujarati News Online, Today's લાઇફ સ્ટાઇલ News – News18 Gujarati Page-6", "raw_content": "\nઆ 4 ઉપાય માખણની જેમ પીગાળી દેશે પેટ પર જામેલી ચરબી\nચા પીને કંટાળી ગયા છો અને કંઇ નવું ટ્રાય કરવા માંગો છો તો અજમાવો આ હર્બલ ટી\nલસણ-ડુંગળીનો આ ઉપાય ખરતા વાળની પરેશાનીથી આપશે છૂટકારો\nભારે વજન વાળી મહિલાએ બિકની મૉડેલને કરી કૉપી, લોકો કહ્યું - કેટલી ફની છે તું\nAyurvedic Remedies : આ ઘરગથ્થુ ઉપાયોથી પેટની ગરમી થશે શાંત, નહીં પડે ચાંદા\nએકદમ સરળ રીતે ઘરે જ બનાવો 'કેસર શ્રીખંડ'\nવાળ બહું ખરે છે કે ખોડો થયો છે તો લગાવો આ હેર માસ્ક\nગરમીએ ત્વચાની રંગત બગાડી છે, તો આ Tips આપશે તમારા ચહેરાને નિખાર\n3 TIPS: ચોમાસામાં ચીકણી ત્વચાથી મળશે છૂટકારો, વધશે ચહેરાની ચમક\nડાયાબિટીસથી લઇને પથરીની બીમારીમાં અકસીર છે જાંબુ અને તેના ઠળિયા, જોઇ લો ઉપાય\nPhotos : સોનમ કપૂરની આ તસવીરો જોઇને તમે પણ કહેશો, વાહ શું સ્ટાઇલ છે\nશરીરમાં હિમોગ્લોબિન વધારવા અને લોહી શુદ્ધ કરવા ભોજનમાં જરૂર લો આ વસ્તુઓ\nMental Health : માનસિક તણાવમાંથી પસાર થઇ છે આ મોટી હસ્તીઓ, એક યુઘ્ધ પોતાની સાથે\nકોરોના વાયરસે દરેક દેશમાં બદલી છે હાય-હૈલો બોલવાની રીત, તમે પણ જાણો\nઆ રીતે માઇક્રોવેવમાં માત્ર પાંચ જ મિનિટમાં બનાવો ગુજરાતની પારંપારિક વાનગી 'ઢોકળા'\nવરસાદી માહોલમાં ઘરે જ બનાવો ચટાકેદાર 'સેવઉસળ'\nઘરે જ કોરોનાને આપી શકો છો મ્હાત, એક્સપર્ટ ડૉક્ટરે આપ્યો દરેક સવાલનો જવાબ\nPhotos : કોરોનાને રોકવા માટે લોકો એવો માસ્ક પહેરી રહ્યા છે જેને જોઇને કોઇ પણ ડરી જાય\nજ્યારે સ્પેનિશ સુંદરીને લઇને જિન્ના અને મહારાજા કપૂરથલા થઇ ગયા આમને-સામને\nDopamin Detox : તમારી ખુશીઓનું બલિદાન આપો, જાણો શું છે ડોપામાઇન ફાસ્ટ\nSolar Eclipse 2020: ક્યારે છે સૂર્ય ગ્રહણ અને ભારતમાં ક્યાં જોવા મળશે\nમીઠાનું પાણી કોરોના વાયરસ સામે ��ક્ષણ આપવાની સાથે સાથે અનેક નાની બીમારીઓમા છે અકસીર\n#Photos : 'Nude યોગા ગર્લ',યોગ દિવસ પહેલા ફરી એક વાર ઇન્સ્ટાગ્રામમાં છવાઇ\nWorld Environment Day 2020 : આ રીતે ઘરે રહીને 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી કરો\nસેક્સ દરમિયાન કોરોનાથી બચવા કપલ્સે શું ધ્યાનમાં રાખવું જોઈએ વૈજ્ઞાનિકોએ આપી આ સલાહ\nBeauty Tips: ત્વાચાની દરેક પ્રકારની સમસ્યામાં કારગર છે હળદરનાં ફેસ માસ્ક\nCOVID-19: અનલોક 1.0માં શું કરવું અને શું ન કરવું\nગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીનું Weightlossનું આવું છે સિક્રેટ, લોકાડઉનમાં 10kg વજન ઉતાર્યુ\nરોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે અનેક અકસીર ફાયદા કરાવે છે આદુ\nWorld No Tobacco Day: ભારતમાં દર વર્ષે 13 લાખ લોકોના તમાકુના કારણે થાય છે મોત\nભીષણ ગરમીમાં આ રીતે પોતાના સ્વાસ્થયનું રાખો ધ્યાન\nઘરમાં હોય તે જ વસ્તુઓથી ફટાફટ આ રીતે બનાવો એકદમ સોફ્ટ ઘઉંની બ્રેડ\nCoronavirus: બેવડી ઋતુમાં શરદી-ઉધરસ થવાનો ખતરો વધારે, તો અજમાવો આ અસરદાર ઘરગથ્થુ ઉપચાર\nકાચી કેરી ખાવાના આવા ફાયદા નહીં જ જાણતા હોવ તમે\nકેન્સરથી માંડીને ચહેરા પરની કરચલીઓને દૂર કરે છે ડુંગળી, તમને ખબર નહીં હોય આ ઉપાયો\nકોરોના સામે રોગપ્રરતિકારક શક્તિ ટકાવી રાખવા આ ઉપાય અજમાવવાનું ચૂકશો નહીં\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/parenting/7-important-things-every-mother-should-teach-her-son-000738.html", "date_download": "2020-09-30T06:51:22Z", "digest": "sha1:RW42OMQSEY5LFSNWTVZNAD4XE6I5FYZG", "length": 11106, "nlines": 160, "source_domain": "gujarati.boldsky.com", "title": "પુત્રના 18 વર્ષ પુરા થાય તે પહેલાં દરેક માતાએ તેને શિખવાડવી જોઇએ આ વાતો | 7 Important Things Every Mother Should Teach Her Son, Before Age 18! - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: પોઈન્ટ ટેબલમાં RR સૌથી ઉપર, CSK સૌથી નીચે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nપુત્રના 18 વર્ષ પુરા થાય તે પહેલાં દરેક માતાએ તેને શિખવાડવી જોઇએ આ વાતો\nજ્યારે બાળકો મોટા થાય છે તો તેમના ઉછેરનું દાયિત્વ તેમના માતા-પિતા પર હોય છે. મોટાભાગે એવું જોવા મળ્યું છે કે માતાનું કનેક્શન પોતાના પુત્ર અને પિતાનું કનેક્શન પોતાની પુત્રી સાથે હોય છે. પુત્રીઓને વધતી જતી ઉંમરની સાથે ઘણા પ્રકારની શિખામણો અને સૂચનો આપવામાં આપે છે જ્યારે તે શિખામણોને પુત્રોને પણ આપવી જરૂરી હોય છે.\nદરેક મહિલાએ પોતાના પુત્રને 5 વર્ષની ઉંમરથી જ કેટલીક શિખામણ આપી દેવી જોઇએ. તેનાથી તેમનો વિકાસ સારી રીતે થાય છે અને તે મોટા થઇને એક જવાબદાર તથા આદર્શ વ્યક્તિ બને છે. 18 વર્ષની ઉંમર પહેલાં જ દરેક માતાએ પોતાના પુત્રને નીચે આપેલી વાતો શિખવાડવી જોઇએ.\nપુત્રના 18 વર્ષ પુરા થતાં પહેલાં દરેક માતાએ તેને શિખવાડવી જોઇએ આ વાતો\n1. રસોડા ફક્ત છોકરો માટે હોતા નથી:\nઘણા લોકો, છોકરાઓને કોઇ કામ કરવા દેતા નથી. તે કહે છે કે રસોડામાં કામ કરવું છોકરીઓનું કામ છે. આમ ન કરવું જોઇએ, પરંતુ પુત્રને જણાવો કે રસોડામાં કામ કરવું ફક્ત ફીમેલનું નથી પરંતુ મેલનું પણ કામ છે. તેમને બેસિક કુકિંગ પણ શિખવાડો.\n12 વર્ષની ઉંમર બાદ બાળક, પરિપક્વ થવા લાગે છે. તેને તમે આ અવસ્થામાં બેસિક કુકિંગ જેમ કે ચા બનાવવી, સેંડવિચ બનાવવી વગેરે શિખવાડવું જોઇએ.\n3. શારીરિક હિંસાથી દૂર\nછોકરાને શારીરિક હિંસાથી દૂર રહેવાનું કહો.\nદરેક મહિલાને પોતાના પુત્રને મહિલાઓનું સન્માન કરવાની શિખામણ આપવી જોઇએ.\nઘણી મહિલાઓ પોતાના પુત્રને રડતી વખતે કહે છે કે તું છોકરી છે શું... આમ ન કહો. ભાવનાત્મક હોવું શરમજનક વા��� નથી. આમ કરવાથી તમે તે બાળકની સાથે અન્યાય કરી રહ્યાં છે.\nપુત્રને જણાવો કે તેના મનમાં બધા પ્રત્યે દયાભાવ રાખવો જોઇએ. ક્રૂર બનવું, એકદમ શરમજનક વાત છે. પ્રાણીઓ સાથે પ્રેમ કરવો અને બધાને પ્રેમ કરતા શિખવાડો.\nસ્કિલ્સ ઘરેલૂ કામકાજ પણ દરેક છોકરાને શિખવાડવા જોઇએ જેથી તેના જીવનમાં નાનાથી માંડીને મોટા કામ માટે કોઇનું મોઢું ન જોવું પડે.\nઆ 5 રીતો વડે પોતાનાં બાળકોને શીખવાડો પૈસાનું મહત્વ\n આ પ્રોડક્ટ છે બાળકો માટે સૌથી વધુ ખતરનાક\nતમારા બાળકને સ્કૂલના પહેલા દિવસે તૈયાર કરવાની કેટલીક ટિપ્સ\n તમારા બાળક માટે કેટલા ફેટ જરૂરી છે\nબાળકોએ યોગ કરવું કેમ જરૂરી છે \nશું બાળકના કાનમાં જામી ગયેલા મેલને સાફ કરવો જોઈએ \nશું આપનું બાળક પણ દાંતથી કરડે કે નોચે છે \nબાળકની ભૂખ ફટાફટ મટાડવા માટે બનાવો હોર્લિક્સ ડ્રિંક\nપરીક્ષાના તણાવથી બાળકોને આ રીતે અપાવો રાહત\nબાળકોની પીઠ પરથી ઉતારો ભારે બેગ અને હાથોમાં આપો ટ્રોલી, રિસર્ચ\nશું બાળકોને ચા આપવી યોગ્ય છે\nશું કરશો કે જ્યારે આપનું બાળક પહેલી વાર જુટ્ઠુ બોલે \nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/jobs/upsc-ias-interview-what-vikas-sunda-answer-about-india-unhappy-nation-vz-941974.html", "date_download": "2020-09-30T05:38:50Z", "digest": "sha1:NKU7M6PBPMJRQN4JWSVY7WLYE5MMBVBS", "length": 24121, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "UPSC IAS Interview What Vikas Sunda Answer about India unhappy nation– News18 Gujarati", "raw_content": "\nUPSC IAS Interview : ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું ભારત નાખુશ દેશ છે ઉમેદવારે આપ્યો આ જવાબ\nધોરણ-12 પાસ ઉમેદવારો માટે રેલવેમાં નોકરીની તક, પરીક્ષા વગર થશે ભરતી\nધોરણ-10 પાસ માટે HCLમાં નોકરીની તક, 15 ફેબ્રુઆરી પહેલા કરો અરજી\nરેલવેમાં ધોરણ-10 પાસ માટે નોકરીની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી\nSBI Jobs: સ્ટેટ બેંકમાં ક્લર્ક કેડરની ભરતી, 12 ફેબ્રુઆરી પહેલા કરો અરજી\nહોમ » ન્યૂઝ » નોકરી\nUPSC IAS Interview : ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું ભારત નાખુશ દેશ છે ઉમેદવારે આપ્યો આ જવાબ\nવિકાસ સુંદા (ફાઇલ તસવીર)\nUPSC IAS Interview : ઇન્ટરવ્યૂ લેનાર સભ્યએ પૂછ્યું કે, તમે JNUના વિદ્યાર્થી રહ્યા છો, તાજેતરમાં JNU કોઈ સારા કારણથી ચર્ચામાં નથી. JNU અંગે દેશભરમાં જે છબિ બનાવવામાં આવી રહી છે, તેની સાથે તમે સહમત છો\nUPSC IAS Interview : આઈએએસ (Indian Administrative Service) બનવું સરળ કામ નથી. દર વ��્ષે લાખો ઉમેદવારોમાંથી અમુક પસંદગીના ઉમેદવારોને જ સફળતા મળે છે. એવા ઘણા લોકો પણ હોય છે જેઓ પ્રીલિમ અને મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્ટરવ્યૂમાં નાપાસ થતા હોય છે. આ લોકો ઇન્ટરવ્યૂ લેનાર લોકોના સવાલોના જવાબ નથી આપી શકતા.\nઅનેક વખત તો એવું થાય છે કે જવાબ આવડતો હોવા છતાં ડર કે ગભરામણમાં ઉમેદવારો જવાબ નથી આપી શકતા. એવામાં તમે જો આવી કોઈ પરીક્ષા આપી રહ્યો છો તો અમે તમારી મદદ માટે 2017 યૂપીએસસીની પરીક્ષામાં 584મો રેન્ક મેળવનારા વિકાસ સુંદાને પૂછવામાં આવેલા સવાલો જણાવી રહ્યા છીએ. તો જાણીએ વિકાસે કેવી રીતે સવાલોના જવાબ આપીને સફળતા મેળવી હતી.\nવિકાસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેને પૂછવામાં આવ્યું હતું કે ભારતમાં કહેવામાં આવે છે કે \"India is a growing economy but an unhappy nation\". શું તમે સહમત છો વિકાસે જવાબ આપ્યો હતો કે હું આ વાતથી સહમત છું. વિકાસે જણાવ્યું કે ઇકોનૉમિક ગ્રોથ ખુશીનું કારણ ન હોઈ શકે. કોઈ પણ દેશના લોકો ત્યારે જ ખુશ થાય છે જ્યારે સંતોષનું સ્તર સારું હોય. સાથે જ માનસિક શાંતિ પણ જરૂરી છે, જેની ઉણપ ભારતમાં જોવા મળી રહી છે.\nવિકાસ સુંદાને વધુ એક સવાલ અંગે વાત કરતા જણાવ્યુ કે, 'ઇન્ટરવ્યૂ લેનાર સભ્યએ પૂછ્યું કે તમે JNUના વિદ્યાર્થી રહ્યા છો, તાજેતરમાં JNU કોઈ સારા કારણથી ચર્ચામાં નથી. JNU અંગે દેશભરમાં જે છબિ બનાવવામાં આવી રહી છે, તેની સાથે તમે સહમત છો શું JNUમાં સાચે જ એવું થઈ રહ્યું છે જેવું ટીવી માધ્યમ અને વર્તમાનપત્રોમાં કહેવામાં આવી રહ્યું છે શું JNUમાં સાચે જ એવું થઈ રહ્યું છે જેવું ટીવી માધ્યમ અને વર્તમાનપત્રોમાં કહેવામાં આવી રહ્યું છે\nઆ અંગે વિકાસે જવાબ આપ્યો હતો કે, મીડિયામાં JNUની જે છબિ બતાવવામાં આવી રહી છે તેની સાથે હું બિલકુલ સહમત નથી. વિકાસે કહ્યું- સર, મારો અનુભવ છે કે તમે જેએનયૂમાં કોઈ પણ સ્તરે વાદ-વિવાદ કરી શકો છો. હું જેએનયૂને એક આદર્શ સંસ્થા તરીકે જોઉં છું. મીડિયામાં જ છબિ બનાવવામાં આવી છે તેની સાથે હું સહમત નથી.\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: સાધ્વી ઋતુભંરા સહિત 18 આરોપી કોર્ટ પહોંચ્યા, થોડીવારમાં આવશે ચુકાદો\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nUPSC IAS Interview : ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું ભારત નાખુશ દેશ છે ઉમેદવારે આપ્યો આ જવાબ\nધોરણ-12 પાસ ઉમેદવારો માટે રેલવેમાં નોકરીની તક, પરીક્ષા વગર થશે ભરતી\nધોરણ-10 પાસ માટે HCLમાં નોકરીની તક, 15 ફેબ્રુઆરી પહેલા કરો અરજી\nરેલવેમાં ધોરણ-10 પાસ માટે નોકરીની સુવર્ણ તક, આવી રીતે કરો અરજી\nSBI Jobs: સ્ટેટ બેંકમાં ક્લર્ક કેડરની ભરતી, 12 ફેબ્રુઆરી પહેલા કરો અરજી\nધોરણ-12 પાસ ઉમેદવારો માટે રેલવેમાં નોકરીની તક, પરીક્ષા વગર થશે ભરતી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\nબાબરી કેસમાં થોડીવારમાં ચુકાદો, CBI કોર્ટ પહોંચ્યા કટિયાર સહિત અન્ય આરોપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://www.mevadasuthar.com/bwg_gallery/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA/", "date_download": "2020-09-30T07:07:31Z", "digest": "sha1:KTH5XZGAUYLV5JI3FHT4U46YNTBCG7KM", "length": 2224, "nlines": 71, "source_domain": "www.mevadasuthar.com", "title": "શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ – શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)", "raw_content": "\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nકારોબારી સમિતિની આગામી બેઠક.\nકારોબારી સમિતિની બેઠક તા. ૨૮/૦૭/૨૦૧૯\nવાષિક સાધારણ સભા 2011\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19892132/karm-run", "date_download": "2020-09-30T06:29:35Z", "digest": "sha1:W5EVLKGOYBCAMY46VS5DR7527RRAFMA3", "length": 3883, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "Karm run by Jeet Gajjar in Gujarati Social Stories PDF", "raw_content": "\nદવે સાહેબ અને તેનો પરિવાર પીકનીક ઉપર થી પાછા ફરી રહ્યા હતા. ત્યાં અચાનક તેમની કાર બંધ પડી ગઈ ને કાર માંથી ધુમાડા નીકળવા લાગ્યા. થોડી વાર સુધી દવે સાહેબ કાર ને ઠંડી થવા દીધી પછી કાર ચાલુ કરવાનો ...Read Moreકર્યો પણ કાર ચાલુ ન થઈ. એકાંત રસ્તો હતો કોઈ અવર જવર ન હતી સૂર્ય આથમવા ની તૈયારી હતી. દવે સાહેબ ના પરિવાર ના દરેક સદસ્ય ના ચહેરા ઉપર ચિંતા હતી કાર માં પત્ની, યુવાન દીકરી અને બાળક ભગવાન ને પ્રાથના કરી રહ્યા હતા. સમય પસાર થવા લાગ્યો પણ દવે સાહેબ થી કઈ થઈ શકે તેમ ન હતું ઉપરથી મોબાઇલ Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/recipes/semiya-biryani-lunch-492.html", "date_download": "2020-09-30T06:12:19Z", "digest": "sha1:7LC4SFFC6US2EKKCCDIPIMZXGE4GUDWA", "length": 10723, "nlines": 177, "source_domain": "gujarati.boldsky.com", "title": "ઢગલાબંધ શાકભાજીઓ સાથે બનાવો સેવઇયા બિરિયાની | Semiya Biryani For Lunch - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nઢગલાબંધ શાકભાજીઓ સાથે બનાવો સેવઇયા બિરિયાની\nજો આપ એક સારા કુક ન પણ હોવ, તો આપ આ સિંપલ રેસિપીને આરામથી બનાવી શકો છો. જો આપ સેવઇયા બનાવતી વખતે તેમાં ઢગલાબંધ શાકભાજીઓ મિક્સ કરી દો, તો ખૂબ પૌષ્ટિક બની જશે.\nસેવઇયાથી આપ ટેસ્ટી બિરિયાની બનાવી શકો છે કે જેને નાશ્તા કે લંચ દરમિયાન સર્વ કરી શકાય છે. તે ખાવામાં ટેસ્ટી તો હોય જ છે, સાથે-સાથે ખાતા પેટ પણ આરામથી ભરાઈ જાય છે.\nજો આપ એક સારા કુક ન પણ હોવ, તો પણ આપ આ સિંપલ રેસિપીને આરામથી બનાવી શકો છો. જો આપ સેવઇયા બનાવતી વખતે તેમાં ઢગલાબંધ શાકભાજીઓ મિક્સ કરી દો, તો તે ખૂબ પૌષ્ટિક બની જશે. તો વાર શેની આવો જાણીએ સેવઇયિા બિરિયાની સિંપલ રીત.\nકેટલા - 2 સભ્યો માટે\nતૈયારીમાં સમય - 5 મિનિટ\nપકવવામાં સમય - 15 મિનિટ\n* 1.5 કપ વર્મીસેલી / સેવઇયા\n* 2 1/4 કપ પાણી\n* મીઠું - જરૂર મુજબ\n* 1 નાનું તજ પત્તું\n* 1 નાનું જાયફળ\n* 1/2 ચમચી જીરૂં\n* 1 ઇંચ તજ\n* 3થી 4 લવિંગ\n* 2 લીલી એલચી\n* 1 ઝીણી સમારેલી ડ���ંગળી\n* 1 લીલુ મરચુ\n* 1 ચમચી આદુ લસણ પેસ્ટ\n* 3/4થી 1 કપ મિક્સ વેજિટેબલ ગાજર, કૉબિજ, વટાણા, બીન્સ વિગેરે\n* 10 ફુદીનાનાં પત્તા\n* 1/4થી 1/2 ચમચી બિરિયાની મસાલા પાવડર\n* 1/4 ચમચી લાલ મરચુ પાવડર\nરેસિપી બનાવવાની વિધિ :\n1. સૌપ્રથમ વર્મીસેલીને પૅનમાં વગર તેલે થોડુંક સેકી લો અને કિનારા પ્લેટમાં કાઢી લો.\n2. પછી પૅનમાં તેલ નાંખો અને તે પછી સૂકા મસાલા નાંખી 2 મિનિટ સુધી પકાવો.\n3. પછી સમારેલીડુંગળી અને લીલુ મરચુ નાંખી હળવું ગોલ્ડન થવા સુધી ફ્રાય કરો.\n4. તે પછી સમારેલી શાકભાજીઓ, કોથમીર અને ફુદીનો નાંખી 3 મિનિટ પકાવો. પછી પૅનને ઢાંકી દો અને તમામ શાકભાજીઓ પાકવા દો. જો જરૂર પડે, તો થોડુંક પાણી મેળવો.\n5. તે પછી તેમાં મસાલા પાવડર નાંખી ઉપરથી મીઠું અને પાણી નાંખો.\n6. મીઠું એક વાર ચાખી લો અને પાણીને ઉકાળી લો.\n7. પછી તેમાં વર્મીસેલી (સેવઇયા) મેળવી ત્યાં સુધી પકાવો કે જ્યાં સુદી પાણી સુકાઈ ન જાય.\n8. પછી ગૅસ બંધ કરી દો અને પૅનને 5 મિનિટ સુધી ઢાંકેલું રહેવા દો.\n9. પછી પૅનમાંથી સેવઇયા કાઢી તેને રાયતા સાથે સર્વ કરો.\nસ્વાદ અને સેહતથી ભરપૂર પાલક પનીર ઢોંસા\nકેળાથી બનાવો આ ટેસ્ટી South Indian Snack પનિયારમ\nનાસ્તામાં બનાવો ઘઉંના લોટના ઢોંસા\nસ્વાદથી ભરપૂર પ્લેન ઢોસા\nચટપટી સ્વાદિષ્ટ અને તીખી ફિશ કરી\nકેરી ખાવાનાં શોખીનો માટે કેરીની 7 રેસિપીઝ\nવેજ ખાનાર માટે સોયા બોટી કબાબ કોરમ\nલંચમાં જરૂર બનાવો દાળ પાલકની ભાજી\nમુસાફરીમાં મજા માણો ખાટા ઢોકળાની\nદાળ ભાતની સાથે બેસનથી ભરેલા મરચાંનો સ્વાદ માણો\nબર્ન્ટ ગાર્લિક ફ્રાયડ રાઇસ\nડિનરની સાથે સર્વ કરો મૈક્રોની એન્ડ કોર્ન સલાડ\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/saurashtra-kutchh/mandavi-beach-festival-started-for-2-months.html", "date_download": "2020-09-30T05:41:41Z", "digest": "sha1:6I74PI2LXRIAY4M7HA6SS4Z7X3IJ3PGL", "length": 7291, "nlines": 76, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ગુજરાતના આ દરિયાકિનારે CM રૂપાણીએ કરાવ્યો બીચ ફેસ્ટિવલનો પ્રારંભ, 2 મહિના ચાલશે", "raw_content": "\nગુજરાતના આ દરિયાકિનારે CM રૂપાણીએ કરાવ્યો બીચ ફેસ્ટિવલનો પ્રારંભ, 2 મહિના ચાલશે\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવતાં ��ાહેર કર્યુ છે કે હવે પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટ સિટી સાથે આ માંડવી બીચ ફેસ્ટીવલ યોજાશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જે રીતે કચ્છનું સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે તેમ જ આ વ્હાઇટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવવો છે.\nવિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષના બજેટમાં કચ્છના ધોળાવીરાનો આઇકોનીક પ્લેસ તરીકે વિકાસ કરવાની કરેલી જાહેરાતથી સમગ્ર કચ્છ પ્રદેશના પ્રવાસન-ટુરિઝમ સેકટરને નવું બુસ્ટ મળશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર ટુરિઝમ સરકીટ વિકસાવીને કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિના સર્વગ્રાહીના વિકાસથી રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને નવી દિશા આપવાની નેમ દર્શાવી હતી.\nતેમણે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ મૂઝિયમના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. વિજય રૂપાણીએ ‘કચ્છડો બારે માસ...’ એ પરંપરાગત ઊકિતનો ઉલ્લેખ કરતાં એવો વિશ્વાસ વ્યકત કર્યો કે રણોત્સવ અને આ માંડવી ટેન્ટ સિટી – બે બીચ ફેસ્ટિવલના નવા કોન્સેપ્ટથી સમગ્ર કચ્છનું જનજીવન ધબકતું -વાયબ્રન્ટ બનશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રણ ઉત્સવને ભવ્ય પ્રતિસાદ સાંપડતાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માંડવી દરિયાકિનારે તા. 13 ફેબ્રુઆરીથી બે મહિના સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.\nસફેદ રણની મુલાકાત લેતાં પ્રવાસીઓ હવેથી કચ્છના દરિયાકિનારાની મજા પણ માણી શકશે. પ્રવાસીઓ દરિયા કિનારે રાત્રિ-રોકાણ કરી શકે તે માટે પપ ટેન્ટ સાથેના ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. એસી પ્રિમિયમ, મીની દરબારી, એસી ડિલક્ષ, નોન-એસી ડિલક્ષ ટેન્ટનો આમાં સમાવેશ થાય છે. ગત વર્ષના આંકડા અનુસાર માંડવી રાજ્યમાં લેઝર ડેસ્ટિનેશન કેટેગરીમાં ત્રીજા ક્રમે છે. માંડવી બીચની ગયા વર્ષે 2 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. માંડવી બીચ ફેસ્ટિવલના માધ્યમથી દેશ-વિદેશના પર્યટકોને આકર્ષિત કરી શકે તેવી વિવિધ સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ પણ વિકસાવામાં આવી છે.\nમુખ્યમંત્રીએ આ મહોત્સવનો અને ટેન્ટ સિટીનો પ્રારંભ કરાવ્યો તેમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, રાજ્યમંત્રી વાસણ આહિર, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માંડવી તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખઓ તેમજ પ્રવાસન સચિવ મતી મમતા વર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/ujjwalakibaatpmkesath-bharatiya-janata-party-is-the-largest-political-2200951039930079", "date_download": "2020-09-30T07:39:32Z", "digest": "sha1:YXTNQEATVVXGLDCRX7UF3SLQELBY6QWO", "length": 5337, "nlines": 36, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જીલ્લાની ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું રમઝાન મહિનામાં તેઓ અલ્લાહ ને પ્રાર્થના કરશે કે વર્ષ ૨૦૧૯માં નરેન્દ્ર મોદીજી ની સરકાર ફરી ચુંટાઈ આવે. #UjjwalaKiBaatPMKeSath", "raw_content": "\nજમ્મુ-કાશ્મીરના અનંતનાગ જીલ્લાની ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું રમઝાન મહિનામાં તેઓ અલ્લાહ ને પ્રાર્થના કરશે કે વર્ષ ૨૦૧૯માં નરેન્દ્ર મોદીજી ની સરકાર ફરી ચુંટાઈ આવે.\nજમ્મુ-કાશ્મીરના અનંતનાગ જીલ્લાની ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું રમઝાન મહિનામાં તેઓ અલ્લાહ ને પ્રાર્થના કરશે કે વર્ષ ૨૦૧૯માં નરેન્દ્ર મોદીજી ની સરકાર ફરી ચુંટાઈ આવે.\nજમ્મુ-કાશ્મીરના અનંતનાગ જીલ્લાની ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું રમઝાન મહિનામાં તેઓ અલ્લાહ ને પ્રાર્થના કરશે કે વર્ષ ૨૦૧૯માં નરેન્દ્ર મોદીજી ની સરકાર ફરી ચુંટાઈ આવે. #UjjwalaKiBaatPMKeSath\nકેન્દ્રની શ્રી નરેન્દ્ર મોદી સરકારની વિવિધ યોજનાથી..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/06/12/fun-poetry/", "date_download": "2020-09-30T07:22:30Z", "digest": "sha1:QYFVAOQGY2OKDYMYMCF77EXBDOGWPTGX", "length": 15910, "nlines": 190, "source_domain": "www.aksharnaad.com", "title": "હઝલાયન… – સંકલિત – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » હઝલાયન… – સંકલિત\nહઝલાયન… – સંકલિત 7\nJune 12, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / હાસ્ય વ્યંગ્ય\nમરડે છે કાન શિક્ષકો, ભૂલે જો બાળકો,\nભેજાનો હો કસૂર, દુઃખી કાન થાય છે.\nપારકી નારી જ કેવળ દિલરૂબા કહેવાય છે\nલોક સગી બાયડીને દિલરૂબા કહેતા નથી.\nપ્રજાને મળતું નથી જે વાટકીમાં,\nમળે છે પ્રધાનોને એ તાંસળીમાં\nવિવેચકને કૃતિમાં ત્રુટી મળે ના\nતો એ દોષ કાઢે છે બારાખડીમાં.\nન જાણે કેમ આભા થઈ ગયા છે,\nબિચારા સાવ ગાભા થઈ ગયા છે,\nસમયની એવી લાગી છે નજર કે\nજુવાનો સાવ ભાભા થઈ ગયા છે.\nઅહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી દીધી,\nઅને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી દીધી.\nડ્રાઈવરજન તો તેને રે કહીએ જે સ્પીડ બઢાવી જાણે રે,\nપર ગાડી પાછળ રાખી દે, મન અભિમાન પ્રમાણે રે.\nસકળ માર્ગ બાપાનો માને, ગણના ન કરે કે’ની રે,\nવાચ-વૃત્તિ-મન ચંચળ રાખે, ધણ ધણ સરણી એની રે.\nસાંભળતા ‘યોર ઑનર’ ઝોલે ચડી ગયા,\nજ્યારે કર્યો મેં કોર્ટમાં આરંભ દલીલનો,\nલાગે છે જાણે આવિયા ગાર્ડન મહીં, કિસન\nકલરવ છે એવો કોર્ટમાં મહિલા વકીલનો\nસવારે શ્રીમતીને આમ તો વહેલાં જગાડું છું,\nકરી ચા, ચાકરી કરતો, પથારી પણ ઉપાડું છું,\nકમર મરડી ઊઠે, દાતણ કરે, દસ વાગતા ત્યારે,\nઝપાટાભેર ભોજન હેતથી રાંધી જમાડું છું.\nધુમ્રસેરો આંખમાં વાળી તમે,\nબીડી પીતાં મૂછને બાળી તમે.\nદૂર છે સાહિત્યની એકાદમીથી આદમી\nનર જો લેખક હોય તો બૈરી વિવેચક હોય છે,\nકાળ ચોઘડિયું ય ચંપાને નથી ક્યારે નડ્યું\nમાત્ર ચંપકને જુઓ તો નિત્ય પંચક હોય છે.\nપ્રણય પણ જેમનો જાહેર રસ્તામાં થવાનો છે,\nતો એ વરઘોડો સમજ��� લ્યો કે કોરટમાં જવાનો છે.\nમેં મારામાં તારી લાગણીનો મંડપ રોપાવ્યો,\nમને શી ખબર કે તું મંડપ કોન્ટ્રાક્ટર હોઈશ \nહઝલ એ આપણો આગવો કાવ્યપ્રકાર છે, હાસ્યની સાથે ગઝલનું માપસરનું સંમિશ્રણ એક અનોખો આનંદ, મરકતું હાસ્ય અને છતાંય ગઝલની આભા અર્પે છે. હઝલરચના એક ખૂબ કુશળતા માંગી લેતી પ્રક્રિયા છે. ફુલછાબની દૈનિક રવિવારીય મધુવન પૂર્તિમાં ‘મહેકનો અભિષેક’ નામે પદ્યના માધ્યમથી ઝીલતાં અને એ ફોરમ ફેલાવતાં, સુંદર કટાર આપતાં કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એ કટારના સુંદર લેખોનો સંગ્રહ ‘મહેકનો અભિષેક’ નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે. આ સુંદર પુસ્તક અચૂક વસાવવા જેવો સંગ્રહ છે જેમાં અનેકવિધ ભાવોને સાંકળતી પદ્ય રચનાઓ અને તેમાંથી ઘણાંનો આસ્વાદ તેમણે કરાવ્યો છે. આજે પ્રસ્તુત છે તેમાંથી કેટલાક શે’ર જે અનેક ભિન્ન હઝલોમાંથી લેવાયા છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\nમદમસ્ત હઝલો વાંચી મસ્તીમાં ઝૂમી ઉઠાયું. દિલ બાગ બાગ થઈ ગયું. —- એક હઝલ સાદર કરું છુંઃ\nરેખા ભલેને ક્ષીણ થઈ… શનૈઃ શનૈઃ બિંદુ બને\n—કે પ્રાણ બિંદુને હરે … તવ તાતનું શું જાય છે \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nમજા આવિ સરસ …ગમતા નો કરિયે ગુલાલ્\nફોર એ ચેન્જ, મોઢા પર સ્માઈલ…વાત…આવકાર્ય જ આભાર-લા’ કાન્ત / ૧૨-૬-૧૨\nઅત્યંત રસપ્રદ અને ચોટદાર..\nમુબઈ મા આ પુસ્તક ક્યા મલિ શકે કાલ્બાદેવિ આર આર શેત કે કોઇ નો રેફ્ર્ન્સ આપિ શક્શો\nઅન્ય કોઇ પાસે માહિતિ હોય તો ક્રુપા કરિ મને મેઇલ કે ફોન ૦૨૨ ૬૫૨૭ ૩૮૩૮ / ૬૬૭૧ ૩૮૩૮ પર ખબર કરવા વિનન્તિ.\nશબ્દ શક્તિ અમાપ છે તે હાસ્યમાં અને રુદનમાં, ઉત્સાહમાં અને નિરાશામાં, કાવ્યમાં અને નિબંધમાં ભાવપ્રવાહ રચે છે અને નદાનુસાર તેમાં ચંચળતા અને ગતિશીલતા જોવાં મળે છે. ગંભીરતા સાથે સરળતા તેમાં જ જોવાં મળે. તેમાં હસતા હસતા રડી પડાય અને રડતા રડતા હસી પડાય એવું ઘણું મળે. હાસ્યયુક્ત ગઝલ સાહિત્યનો એક સંયુક્ત પ્રકાર છે. તેમાં નિપુણ બનવું વિદ્વાનો માટે પણ અઘરું છે, કદાચ આમ આદમી માટે સરળ હોય પણ ખરું કહેછે હસવાથી તંદુરસ્તી સારી રહે છે પરંતુ મને એમ પણ લાગે છે કે સ્વાસ્થ્ય સારું હોય તો મોકળા મનથી હસી શકાય. મારી વાત પર હસશો નહિ કે તેને હસી ન કાઢતા, હસીને સહમત થવાની કોશિશ કરજો, ઉચિત જણાય તો કહેછે હસવાથી તંદુરસ્તી સારી રહે છે પરંતુ મને એમ પણ લાગે છે કે સ્વાસ્થ્ય સારું હોય તો મોકળા મનથી હસી શકાય. મારી વાત પર હસશો નહિ કે તેને હસી ન કાઢતા, હસીને સહમત થવાની કોશિશ કરજો, ઉચિત જણાય તો બાકી ગેરસમજ આ રીતે પણ થઇ શકે…’દૂર સે દેખા તો અંડે ઉબલ રહે થે, પાસ જાકે દેખા તો ગંજે ઊછલ રહે થે બાકી ગેરસમજ આ રીતે પણ થઇ શકે…’દૂર સે દેખા તો અંડે ઉબલ રહે થે, પાસ જાકે દેખા તો ગંજે ઊછલ રહે થે’ પંડિતો ભલે સ્થૂળ અને સુક્ષ્મ એવા હાસ્યના પ્રકારો દર્શાવે…આપણે તો બસ હસવું છે ખસવા સુધી…હદ.\n← માતાનું ઋણ – સુરેશ દલાલ\nકવિનું જાહેરનામું – ઉશનસ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.websitehostingrating.com/gu/fastest-wordpress-themes/", "date_download": "2020-09-30T05:40:02Z", "digest": "sha1:N4WZM7NXO63V5MAZM6YARRPHL27357NU", "length": 105079, "nlines": 628, "source_domain": "www.websitehostingrating.com", "title": "10 સૌથી ઝડપી WordPress થીમ્સ 2020 (લોડ ટાઇમ્સ + સ્પીડ ટેસ્ટ)", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nક્લાઉડવેઝ વિ ડબલ્યુપી એન્જિન\nAxNUMX હોસ્ટિંગ વિ સાઇટગૉઉન્ડ\nસાઇટગ્રાઉન્ડ વિ WP એન્જિન\nફ્લાયવિલ વિ ડબલ્યુપી એન્જિન\nસૌથી ઝડપી WordPress થીમ\nમારો શ્રેષ્ઠ પ્રીમિયમ અને મફત સંગ્રહ WordPress થીમ્સ કે જે ઝડપી લોડ થાય છે\nસુધારાશે: સપ્ટે 14, 2020\nઅમારી સાઇટ રીડર-સપોર્ટેડ છે. જ્યારે તમે અમારી લિંક્સ દ્વારા કોઈ સેવા અથવા ઉત્પાદન ખરીદો છો, ત્યારે અમે કેટલીકવાર આનુષંગિક કમિશન મેળવીએ છીએ. વધુ શીખો.\nતમારી વેબસાઇટનું ટ્રાફિક કંઈપણ લાયક નથી - જો મોટાભાગના લોકોએ તેની લોડ થવા માટે યુગોની રાહ જોવી હોય અને પછી હતાશામાંથી પાછળના બટનને ક્લિક કરો. તેથી જ તમે જોઈએ હલકો અને ઝડપી મેળવવો જોઈએ WordPress થીમ. અહીં મારો સંગ્રહ છે ઝડપી WordPress થીમ્સ ⇣\nતમે આ પોસ્ટમાં શું શીખી શકશો તે અહીં છે:\nસૌથી ઝડપી શું છે WordPress થીમ હમણાં\nજનરેટ કરો (મફત અને પ્રીમિયમ), એસ્ટ્રા (મફત અને પ્રીમિયમ), સ્કીમા (પ્રીમિયમ) અને ઓશન ડબલ્યુપી (મફત અને પ્રીમિયમ) બધા ઝડપી લોડિંગ છે WordPress થીમ્સ.\nગતિ પરીક્ષણોના આધારે જે આપણે સૌથી ઝડપી કર્યું છે WordPress થીમ છે જનરેટ કરો.\nIt ચોક્કસપણે નથી અવડા થીમ. અવડા લોડ ધીમું, મારા પરીક્ષણોમાં, અડાડાએ લોડ કરવામાં 8.6 સેકન્ડનો સમય લીધો.\nઆ વેબ હોસ્ટિંગ તમે ઉપયોગ કરો છો તેની તમારી ગતિ પ્રદર્શન પર ભારે અસર પડે છે WordPress થીમ\nસંપૂર્ણ લોડ સમય: 1.3 સેકન્ડ 1 સેકંડ 1.9 સેકન્ડ 1.8 સેકન્ડ 1.5 સેકન્ડ 0.7 સેકન્ડ\nભાવ: . 49.95 (મફત થીમ્સ ઉપલબ્ધ છે) . 59 (મફત થીમ્સ ઉપલબ્ધ છે) $ 49 (ફક્ત ચૂકવેલ થીમ) $ 59 (ફક્ત ચૂકવેલ થીમ) . 39 (મફત થીમ્સ ઉપલબ્ધ છે) . 99.95 (ફક્ત ચૂકવેલ થીમ્સ)\nવધુ વાંચો: Jump પર જાઓ\nજનરેટ કરો Jump પર જાઓ\nએસ્ટ્રા Jump પર જાઓ\nબરફ Jump પર જાઓ\nસ્કીમા Jump પર જાઓ\nઓશન ડબલ્યુપી Jump પર જાઓ\nજો તમારી ટ્રાફિક રૂપાંતરિત થાય છે તો જ તમે તમારી સાઇટમાંથી પૈસા કમાવશો. નહિંતર, તમે ટ્રાફિક પેદા કરવા માટે તમામ સમય અને નાણાંનો વ્યય છે.\nરૂપાંતર કરવું હંમેશાં વેચાણનો અર્થ હોતું નથી. તેનો અર્થ તમારી ઇમેઇલ સૂચિ પર સબ્સ્ક્રાઇબ કરવું અથવા જાહેરાત પર ક્લિક કરવાનું હોઈ શકે છે. દરેકને ઉચ્ચ રૂપાંતર દર જોઈએ છે. પરંતુ અહીં આઘાતજનક છે:\nજો તમારી વેબસાઇટની પૃષ્ઠની ગતિ ધીમી છે સારું પછી તમારા મોટા ભાગના મુલાકાતીઓ પાછળના બટનને ટકરાશે અને ક્યારેય પાછા આવશે નહીં.\nઅને જો લોકો તમારી વેબસાઇટ પર રહેશે નહીં, તો તેઓ કદી રૂપાંતરિત થાય તેવું કોઈ રસ્તો નથી. એના જેટલું સરળ.\nજેમ તમે પછીના વિભાગમાં શીખીશું, તમારા WordPress સાઇટની થીમ તમારી સાઇટની ગતિ પર ભારે અસર કરે છે. ધીમું પસંદ કરો WordPress થીમ અને તમારી વેબસાઇટ ગોકળગાયની જેમ ધીમી હશે.\nતેથી, જો તમે વધુ લોકો તમારી વેબસાઇટ પર રહેવા અને કન્વર્ટ (વેચાણ અથવા સબ્સ્ક્રાઇબ) કરવા માંગો છો, તમારે વધુ ઝડપી વેબસાઇટની જરૂર પડશે\nચાલો ઝડપી લોડિંગ શા માટે છે તે સમજાવીને શરૂ કરીએ WordPress થીમ તેથી મહત્વપૂર્ણ છે.\nશા માટે સાઇટ ગતિ બાબતો\nઅનુસાર કિસમેટ્રીક્સ, જો તમારી વેબસાઇટ કરતાં વધુ લે છે 3 સેકન્ડ લોડ કરવા માટે, 40% તમારા મુલાકાતીઓ જશે.\nજ્યારે લોકો તમારી વેબસાઇટ છોડી દે છે, ત્યારે તમે ફક્ત સંભવિત આવક ગુમાવશો નહીં પણ તમારી વેબસાઇટ પર ટ્રાફિક પેદા કરવામાં તમે જે પૈસા અને સમય પસાર કર્યો છે તે પણ ગુમાવશો.\nઅને જો તમે પર જવા માંગો છો ગૂગલનું પહેલું પૃષ્ઠ અને ત્યાં રહો, તમારે એક વેબસાઇટની જરૂર છે જે ઝડપથી લોડ થાય છે.\nગૂગલના એલ્ગોરિધમ્સ એવી વેબસાઇટ્સને પ્રદર્શિત કરવાનું પસંદ કરે છે જે એક મહાન વપરાશકર્તા અનુભવ પ્રદાન કરે છે (અને સાઇટની ગતિ એક વિશાળ પરિબળ છે). ગૂગલની નજરમાં, એક વેબસાઇટ જે સારા વપરાશકર્તા અનુભવની ઓફર કરે છે તેમાં સામાન્ય રીતે નીચા બાઉન્સ રેટ હોય છે અને ઝડપથી લોડ થાય છે.\nજો તમારી વેબસાઇટ ધીમી છે, તો તમારા મોટાભાગના મુલાકાતીઓ પાછા ઉછળશે જેનું પરિણામ એ સર્ચ એન્જિન રેન્કિંગમાં ખોટ. તદુપરાંત, જો તમે વધુ મુલાકાતીઓને ગ્રાહકો અથવા સબ્સ્ક્રાઇબર્સમાં કન્વર્ટ કરવા માંગતા હો, તમારી વેબસાઇટને ઝડપથી લોડ કરવાની જરૂર છે.\nઅનુસાર WebsiteOptimization.com, ધીમી વેબસાઇટને માત્ર ઓછી-ગુણવત્તાવાળું માનવામાં આવતું નથી, પરંતુ તે સુધીના ટ્રાફિકમાં ઘટાડો પણ જુએ છે 20%.\nજો તમે ઇચ્છો કે તમારી વેબસાઇટ ઝડપથી લોડ થઈ અને શોધ એંજિન પરિણામોમાં પ્રથમ સ્થાને સુરક્ષિત કરે, તો તમારે આની જરૂર પડશે WordPress થીમ કે જે સંપૂર્ણપણે ગતિ માટે શ્રેષ્ટ થયેલ છે.\nઆ WordPress થીમ તમે ઉપયોગ કરશે એક હશે મોટા પ્રમાણમાં અસર તમારી વેબસાઇટ કેટલી ઝડપથી લોડ થાય છે.\nજો તમારી થીમ સૂર્યની નીચેની દરેક સુવિધા પ્રદાન કરે છે, સ્ક્રિપ્ટો અને સંસાધનોથી ફૂલેલી છે, અને ઘણાં ઓછા-ગુણવત્તાવાળા કોડ સાથે આવે છે, તો તમારી વેબસાઇટની ગતિ ભોગવશે.\nજો તમારી થીમ હલકો નથી અને ઝડપ માટે optimપ્ટિમાઇઝ નથી, તો તમે તમારી વેબસાઇટની ગતિ સુધારવા માટે જે પણ કરો છો તે નિરર્થક સાબિત થશે.\nટોચના 10 સૌથી ઝડપી WordPress થીમ\nહું જાણું છું કે હજારો મફત અને પ્રીમિયમથી પસાર થવું કેટલું મુશ્કેલ હોઈ શકે છે WordPress થીમ્સ availableનલાઇન ઉપલબ્ધ છે અને તમારી સાઇટ માટે એક સંપૂર્ણ શોધે છે.\nસૌથી ઝડપી થીમ શું છે\nતેથી, નીચે મેં સૂચિ કમ્પાઈલ કરી છે ઝડપી લોડિંગ WordPress 2020 માં થીમ્સ. આ બધા ઓછા વજનવાળા છે WordPress થીમ્સ કે જે તમને ઝડપી બનાવવા ગુણવત્તાવાળા કોડ સાથે આવે છે WordPress સાઇટ.\n1. જનરેટ પ્રેસ WordPress થીમ\nકિંમત: 49.95 દિવસની પૈસા પાછા આપવાની બાંયધરી સાથે. 30\nમફત સંસ્કરણ ઉપલબ્ધ છે: હા\nગૂગલ સ્પીડ સ્કોર: એ (95%)\nલોડ સમય: 1.3 એસ\nજનરેટ કરો માટે એક સુંદર, હળવા વજનની થીમ છે WordPress. તે આવે છે બંને મફત અને પ્રીમિયમ સંસ્કરણ છે, પરંતુ પેઇડ વર્ઝનમાં ઘણી વધુ ઉપયોગી સુવિધાઓ છે.\nજનરેટ પ્રેસ એ બહુહેતુક થીમ અને સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય તેવું છે, તેથી તમે તેનો ઉપયોગ કોઈપણ પ્રકારની વેબસાઇટ બનાવવા માટે કરી શકો છો. આ થીમ સમાપ્ત થઈ ગઈ છે 500 5 સ્ટાર રેટિંગ્સ માં WordPress થીમ ડિરેક્ટરી.\nઆ જનરેટ પ્રેસનું પ્રીમિયમ સંસ્કરણ (. 49.95) ઓછા વજનવાળા અને મોડ્યુલર ફ્રેમવર્ક સાથે આવે છે અને તમને તે સુવિધાઓને અક્ષમ કરવાની મંજૂરી આપે છે જેનો તમે ઉપયોગ કરવા માંગતા નથી.\nત્યા છે 15 મોડ્યુલ્સ તે તમને થીમની કાર્યક્ષમતાનો લાભ આપવા દે છે અને તમે તમારી સાઇટ પર વધારે લોડ ઉમેરશો નહીં તેની ખાતરી કરવા માટે તમે ઉપયોગ કરી રહ્યાં નથી તે મોડ્યુલોને સક્રિય / નિષ્ક્રિય કરી શકો છો. આ મોડ્યુલર અભિગમ તમને તમારી સાઇટ ગતિને જાતે જ સુધારવાની મંજૂરી આપે છે.\nજ્યારે થીમનું મફત સંસ્કરણ ડઝનેક અદ્ભુત સુવિધાઓ સાથે આવે છે, ત્યારે થીમનું પ્રીમિયમ સંસ્કરણ ખૂબ બધું સાથે આવે છે જેમાં તમે પૂછી શકો છો. WordPress થીમ\nજનરેટ પ્રેસ પ્રીમિયમ - 15 કસ્ટમાઇઝ મોડ્યુલો\nઉદાહરણ તરીકે, પ્રીમિયમ સંસ્કરણ માટે સપોર્ટ આવે છે WooCommerce, ચાલો તમને ટાઇપોગ્રાફી, શૈલીઓ અને રંગ વિકલ્પોમાં ફેરફાર કરવા દો અને તમને તમારા પૃષ્ઠોમાં કસ્ટમ વિભાગો બનાવવા દે છે. તે કસ્ટમ હૂક્સ સાથે પણ આવે છે અને ફંક્શન ચોક્કસ પૃષ્ઠો અને પોસ્ટ્સ પર વિશિષ્ટ તત્વોને અક્ષમ કરે છે. પ્રીમિયમ સંસ્કરણ, આજીવન ઉપયોગ, 1 વર્ષ અપડેટ્સ અને સપોર્ટ, વત્તા જો તમે ખુશ ન હોવ તો ઉમદા 30-દિવસની મની-બેક ગેરેંટી સાથે આવે છે.\n જનરેટ પ્રેસ સૌથી ઝડપી છે WordPress થીમ્સ બરાબર, ડેમો સાઇટ ફક્ત 1 સેકંડમાં લોડ થાય છે\nજનરેટ પ્રેસ, હેન્ડ-ડાઉન છે મેં ક્યારેય પ્રયાસ કરેલી ઝડ���ી લોડ કરવાની ગતિ. મેં મારી બધી સાઇટ્સ પર જનરેટ પ્રેસ તરફ જવાનું ગંભીરતાથી ધ્યાનમાં લીધું છે (આ એક સહિત).\nજો તમે ઇચ્છો તો WordPress વીજળી ઝડપી લોડ કરવા વેબસાઇટ, જનરેટ પ્રેસ તે થીમ છે જે તમે શોધી રહ્યાં છો.\nબિલ્ટ-ઇન સપોર્ટ સ્કીમા માર્કઅપ તમને શોધ એન્જિનમાં વધુ સારી રેન્કિંગ અને ઉચ્ચ સીટીઆર પ્રાપ્ત કરવામાં સહાય માટે.\nસાઇટ લાઇબ્રેરી તમારી કિકસ્ટાર્ટ કરવા માટે ઉપયોગમાં લેવા યોગ્ય તૈયાર ડેમો સાઇટ્સ WordPress સાઇટ\nસંપૂર્ણપણે પ્રતિભાવ ડિઝાઇન જે બધા ઉપકરણો પર સરસ લાગે છે\nથીમ છે અનુવાદ તૈયાર, જેથી તમે તેને બહુવિધ ભાષાઓમાં સરળતાથી અનુવાદિત કરી શકો.\nતેના હલકો માળખું તમારી વેબસાઇટ લોડ સુપર ઝડપી બનાવે છે.\nમાટે સંપૂર્ણ સપોર્ટ સાથે આવે છે WordPress થીમ Customizer, જેથી તમે કોડની એક જ લાઇન લખ્યા વગર તમારી વેબસાઇટની ડિઝાઇનમાં સરળતાથી ફેરફાર કરી શકો.\nઅદ્યતન કસ્ટમાઇઝેશન વિકલ્પો જે તમને અમુક પૃષ્ઠો અને પોસ્ટ્સ પરના વિશિષ્ટ તત્વોને અક્ષમ કરવા દે છે, તમારા પૃષ્ઠોની અંદરના ભાગોનો ઉપયોગ કરીને અનન્ય લેઆઉટ બનાવી શકે છે, અને હુક્સ તમને તેમાં વિવિધ ક્ષેત્રોમાં તમારી પોતાની કસ્ટમ સામગ્રી ઉમેરવાની મંજૂરી આપે છે.\nજેમ કે પૃષ્ઠ બિલ્ડરો માટે સપોર્ટ સાથે આવે છે એલિમેન્ટર અને બીવર બિલ્ડર તમને કસ્ટમાઇઝેશનનું ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરવામાં સહાય માટે.\nતમને પરવાનગી આપે છે સરળતાથી કસ્ટમાઇઝ કરો તમારી વેબસાઇટ પર દરેક વ્યક્તિગત પૃષ્ઠ. તમે સાઇડબારમાં અને કઈ બાજુ પ્રદર્શિત કરવા માંગતા હો તે પસંદ કરી શકો છો. તમે દરેક વ્યક્તિગત પોસ્ટ અને પૃષ્ઠ માટે ફૂટર વિજેટોને પણ કસ્ટમાઇઝ કરી શકો છો.\nમફત. પ્રીમિયમ સંસ્કરણની કિંમત. 49.95 છે (ભલામણ કરેલ)\nજનરેટ પ્રેસ લાઇવ ડેમો\nજનરેટ પ્રેસ પ્રીમિયમ માટે નવા અને આકર્ષક અપડેટ્સ\nજનરેટ પ્રેસ પ્રીમિયમ 1.6 સૌથી મોટું અપડેટ એ શંકા વિના પ્રકાશન છે જનરેટ પ્રેસ સાઇટ્સ. આ રેડીમેઇડ અને અદભૂત અને ઝડપી લોડિંગ છે, નવી વેબસાઇટ બનાવતી વખતે તમને પ્રારંભિક શરૂઆત આપવા માટે સાઇટ્સ આયાત કરી શકો છો.\nનવી પે siteીની લાઇબ્રેરી જનરેટપ્રેસ, 20 થી વધુ ડેમો સાઇટ્સ સાથે આવે છે જે તમે તમારા ડેશબોર્ડની અંદર જ આયાત કરી શકો છો\nએકવાર તમે પ્રીમિયમ 1.6 ઇન્સ્ટોલ કરી લો, પછી તમે જનરેટ પ્રેસ સાઇટ્સ શોધી શકશો દેખાવ> જનરેટ પ્રેસ> સાઇટ્સ. જનરેટ પ્રેસ સાઇટ્સ, જનરેટ પ્રેસ પ્રીમિયમ વિકલ્પો અને ડેમો સામગ્રી સાથે આવે છે.\nહમણાં ત્યાં 20 થી વધુ જનરેટ પ્રેસ સાઇટ્સ પસંદ કરવા માટે છે, પરંતુ વધુ આવશે અને તે આપમેળે તમારા ડેશબોર્ડ પર વિતરિત કરવામાં આવશે. એક સરસ સુવિધા એ છે કે તમે તમારી પોતાની જનરેટ પ્રેસ સાઇટ્સ બનાવી અને વેચી શકો છો કારણ કે તે નિકાસ કરવા અને પેકેજ અપ કરવા માટે ખૂબ સરળ છે.\nવધુ વાંચો જનરેટપ્રેસ.com/gp- પ્રીમિયમ-1-6\n2. એસ્ટ્રા WordPress થીમ\nકિંમત: 59.00 દિવસની પૈસા પાછા આપવાની બાંયધરી સાથે. 14\nમફત થીમ સંસ્કરણ ઉપલબ્ધ છે: હા\nગૂગલ સ્પીડ સ્કોર: બી (85%)\nલોડ સમય: 1 એસ\nએસ્ટ્રા એક હલકો, ઝડપી, પાનું બિલ્ડર મૈત્રીપૂર્ણ છે WordPress થીમ કે દ્વારા રચાયેલ છે મગજ બળ. એસ્ટ્રા જનરેટ પ્રેસનો ગંભીર દાવેદાર છે.\nએસ્ટ્રા એક કસ્ટમાઇઝ થીમ છે જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે અને તમારી વેબસાઇટ બનાવતી વખતે તમારું જીવન ખૂબ સરળ બનાવશે તે માસ્ટર.\nએટલું જ નહીં - એસ્ટ્રા એ ત્યાંની સૌથી ઝડપી લોડિંગ થીમ્સમાંની એક પણ છે.\nઓહ અને મારે એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે એસ્ટ્રા છે 100% ડાઉનલોડ કરવા માટે મફત કોઈપણ સાથે પ્રારંભ કરવા માટે તે મફત છે અને કોઈ સ્પષ્ટ કિંમત નથી. પરંતુ તમે તેની સાથે એસ્ટ્રા લંબાવી શકો છો પરવડે તેવા એડ onન્સ કે કસ્ટમાઇઝેશન શક્યતાઓ વિસ્તૃત.\nઆ તે એક થીમ છે પૃષ્ઠ ગતિ માટે બિલ્ટ. એસ્ટ્રા અડધા કરતા ઓછા સેકંડમાં લોડ થાય છે. તે પ્રદર્શન optimપ્ટિમાઇઝ અને ફેધર લાઇટ પણ છે, કારણ કે તેની જરૂર છે સંસાધનો 50 કે.બી. કરતા ઓછા લોડ કરવા માટે. તે ઉપયોગ કરે છે કોઈ jQuery, તે વેનિલા જાવાસ્ક્રિપ્ટને બદલે ઉપયોગ કરે છે.\nતમે માટે જોઈ રહ્યા હોય WordPress થીમ કે જે ઝડપી, ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ છે, પછી તમે ભૂતકાળમાં એસ્ટ્રા ન જોઈ શકો અને ન જોવી જોઈએ.\nએસ્ટ્રા WordPress થીમ મફત છે પરંતુ મેં કહ્યું તેમ તમે તેને એડન્સથી લંબાવી શકો છો જે તમને વધુ આધુનિક સુવિધાઓ આપે છે.\nઆ એસ્ટ્રા પ્રો એડન ($ 59) એ એક પ્લગઇન છે જે મફત એસ્ટ્રા થીમને વિસ્તૃત કરે છે અને તેમાં વધુ સુવિધાઓ ઉમેરે છે. આ એસ્ટ્રા એજન્સી પેકેજ (249 XNUMX) રેડીમેઇડ વેબસાઇટ્સ પ્રદાન કરે છે અને તે પ્લગઈનો શામેલ છે જેનો ઉપયોગ તે વેબસાઇટ્સ બનાવવા માટે થાય છે.\nસુધારાની તારીખ: એસ્ટ્રા 2.0 તમને બનાવવામાં મદદ કરવામાં શરૂ કરવામાં આવી છે WordPress પહેલાં કરતાં વધુ ઝડપી વેબસાઇટ્સ. એસ્ટ્રા 2.0 અપગ્રેડ દ્વારા, સ્ટ્રક્ચર અને ગતિને ફરીથી નવી બનાવી છે WordPress કસ્ટમાઇઝર અને નવા થીમ વિકલ્પો સાથે આવે છે જે એસ્ટ્રાને ઉપયોગમાં સરળ અને ઝડપી બનાવે છે WordPress થીમ્સ આજે ઉપલ���્ધ છે.\nસાથે સુસંગતતા પાનું બિલ્ડરો બીવરબિલ્ડર, સાઇટ ઓરિગિન, એલિમેન્ટર અને ડીવી + વધુ\nવાપરવા માટે સરળ સ્વચ્છ એડમિન ઇન્ટરફેસ સાથે\nસરળ, છતાં સુંદર ડિઝાઇન તમે જે પણ પ્રકારનાં વ્યવસાયમાં છો તેના માટે\nડઝન પૂર્વ ડિઝાઇન અને ટર્નકી અદભૂત દેખાતી સ્ટાર્ટર સાઇટ્સ કે જે તમે આયાત કરી શકો છો\nકસ્ટમાઇઝ કરવા માટે સરળ કોડ સાથે વ્યવહાર કર્યા વિના. તમે મૂળમાં વિકલ્પોની શ્રેણી દ્વારા ડિઝાઇનને બદલી શકો છો WordPress customizer\nSEO મૈત્રીપૂર્ણ ફાઉન્ડેશન અને તમામ જરૂરી સ્કીમા ડોટ માર્કઅપ\nવિસ્તૃત હુક્સ અને ગાળકો સાથે જે તમને કોઈપણ એસ્ટ્રા થીમને કસ્ટમાઇઝ કરવા દે છે\nસીમલેસ WooCommerce એકીકરણ storesનલાઇન સ્ટોર્સ બનાવવા માટે\nઉદાર 14 દિવસની મની-બેક ગેરંટી\nકેટલાક શ્રેષ્ઠ પૂર્વ નિર્મિત WordPress બજારમાં પૃષ્ઠ નમૂનાઓ\nમફત. પ્રીમિયમ સંસ્કરણની કિંમત $ 59 છે (ભલામણ કરેલ)\nકિંમત: ત્રણ યોજનાઓ; વ્યક્તિગત year 49 / વર્ષે, વ્યાપાર $ 79 / વર્ષ પર અને એજન્સી વાર્ષિક 129 1 પર. બધી યોજનાઓ તમને બધી થીમ્સ થીમ્સ, પ્લગિન્સ અને 30 વર્ષ સમર્પિત સપોર્ટ વત્તા અપડેટ્સની તક આપે છે, જેમાં અન્ય ગુડીઝ છે. XNUMX-દિવસની પૈસા પાછા આપવાની બાંયધરી\nમફત સંસ્કરણ ઉપલબ્ધ છે: હા\nગૂગલ સ્પીડ સ્કોર: એ (93%)\nલોડ સમય: 1.9 એસ\nબરફ છે એક તેજસ્વી અને ઝડપી લોડિંગ WordPress થીમ તે મોટી અથવા નાની બધી પ્રકારની વેબસાઇટ્સ માટે યોગ્ય છે. તેની સાથે કાર્ય કરવું સહેલું છે અને વેબસાઇટ સરળતાથી બનાવવામાં તમારી સહાય કરવા માટે પૂર્વ નિર્મિત સ્ટાર્ટર સાઇટ્સ (ડેમો) ની લોડ સાથે આવે છે.\nએક પ્રકારની થીમ છે Themeisle દ્વારા તમારા માટે લાવ્યા, એક સૌથી પ્રતિષ્ઠિત WordPress થીમ થીમ આસપાસ. જો તમે થિમિસલને જાણતા નથી, તો તે તે જ મહાન ગાય્સ છે જેમણે તમને અન્ય મહાન થીમ્સ લાવ્યા હિસ્ટિયા, અને WordPress ફીડ્ડી આરએસએસ ફીડ્સ જેવા પ્લગઇન્સ.\nમેં અગાઉ ઉલ્લેખિત કરેલી સ્ટાર્ટર સાઇટ્સનો આભાર, નેવ બધા અધિકાર દ્વારા છે a બહુહેતુક WordPress થીમ તે ધ્યાનમાં તમારી પાસેની કોઈપણ વેબસાઇટ માટે યોગ્ય છે. આઇસબર્ગની મદદને સ્પર્શ કરવા માટે તમે વ્યક્તિગત બ્લોગ્સ અને ઇ-કceમર્સ સ્ટોર્સ વચ્ચે બધું બનાવી શકો છો.\nથીમિસલે તમને ત્રણ સબ્સ્ક્રિપ્શન યોજનાઓ પ્રદાન કરે છે, જે નેવ, અન્ય થીમ્સ થીમ્સ અને પ્લગઈનો (નવા સહિત) સાથે આવે છે. ત્યાં છે વ્યક્તિગત યોજના જેની કિંમત વાર્ષિક $ 49, વ્યાપાર દર વર્ષે $ 79 પર અને એજન્સી પેકેજ જે તમને વાર્ષિક 129 XNUMX સેટ કરે છે. નિવે તમ��રા માટે યોગ્ય છે કે નહીં તે ચકાસવા માટે તમે મફત સંસ્કરણ પર પણ જઈ શકો છો.\nનેવ સાથે વેબસાઇટ સેટ કરવી એ ચોથા ક્રમાંકની સામગ્રી છે; મેં 7 મિનિટથી ઓછા સમયમાં નમૂનાની સાઇટ બનાવી, ફરીથી, સ્ટાર્ટર સાઇટ્સનો આભાર. તમને કોડની આસપાસનો રસ્તો ન હોય તો પણ, તે માર્ગમાં તમને મદદ કરવા માટે ઘણા બધા વિકલ્પો સાથે આવે છે.\nજ્યારે નેવ એક શાનદાર છે WordPress થીમ, તે ગતિના સંદર્ભમાં કેવી રીતે ભાડે છે તે ઝડપી છે અથવા તમે અસંસ્કારી આંચકો માટે છો તે ઝડપી છે અથવા તમે અસંસ્કારી આંચકો માટે છો ઠીક છે, ગતિ પરીક્ષણોમાં ડેમોએ આશ્ચર્યજનક રીતે પ્રદર્શન કર્યું જે હું પ્રભાવિત થયો. અહીં, તમારા માટે જુઓ:\nઅને તે બ્રાઉઝર કેશીંગનો લાભ લેતા પહેલા છે, જે ઝડપ b ને બમ્પ કરશે\nમોબાઇલ તૈયાર અને સંપૂર્ણપણે જવાબદાર ડિઝાઇન કે જે બધા સ્ક્રીન કદ + એએમપી સપોર્ટ પર સરસ લાગે છે\nસરળ, લવચીક અને સંપૂર્ણપણે વૈવિધ્યપૂર્ણ ડિઝાઇન, જેથી તમે સંપૂર્ણ વેબસાઇટ સરળતાથી બનાવી શકો\nગુણવત્તા કોડ ઝડપી અને શ્રેષ્ઠ કામગીરી માટે Qualityપ્ટિમાઇઝ\nઅનુવાદ અને આરટીએલ તૈયાર છે\nકસ્ટમ હેડર અને ફૂટર બિલ્ડરો\nSEO મૈત્રીપૂર્ણ કોડ જેથી તમે ગૂગલ અને અન્ય સર્ચ એન્જિનમાં ચમકતા રહે\nસલામત અપડેટ્સ અને અદ્ભુત સપોર્ટ\nસહિત તમારા મનપસંદ સાધનો સાથે સીમલેસ એકીકરણ એલિમેન્ટર, ગુટેનબર્ગ, WordPress કસ્ટમાઇઝર, બીવર બિલ્ડર, WooCommerce, WPBakery વિઝ્યુઅલ બિલ્ડર અને તેથી વધુ\n80+ તૈયાર-થી-આયાત સ્ટાર્ટર વેબસાઇટ્સ\nઝડપ: 5 / 5 કિંમત: $ 49 / વર્ષથી લાઇવ ડેમોમુલાકાત લો બરફ\nકિંમત: 59.00 દિવસની પૈસા પાછા આપવાની બાંયધરી સાથે. 30\nમફત WordPress સંસ્કરણ ઉપલબ્ધ છે: ના\nગૂગલ સ્પીડ સ્કોર: એ (93%)\nલોડ સમય: 1.8 એસ\nસ્કીમા MyThemeShop માંથી બીજું હલકો વજન છે WordPress થીમ. તે એક પ્રતિભાવ ડિઝાઇન આપે છે અને સંપૂર્ણપણે વૈવિધ્યપૂર્ણ બનાવી શકાય છે. તે કોઈપણ પ્રકારનો બ્લોગ બનાવવા માટે એક શ્રેષ્ઠ થીમ છે.\nઆ થીમ સાથે આવે છે સમીક્ષાઓ માટે બિલ્ટ-ઇન સપોર્ટ તમને સુંદર દેખાતી સમીક્ષા પૃષ્ઠો બનાવવામાં સહાય માટે. તે બિલ્ટ-ઇન શ shortcર્ટકોડ્સ, મતદાન કાર્યક્ષમતા અને સાથે પણ આવે છે કામગીરી સેટિંગ્સ.\nઆ થીમ જનરેટ પ્રેસ જેટલી ઝડપી ન હોઈ શકે, પરંતુ આ થીમ તમારા માટે શું કરી શકે છે તેને ઓછો અંદાજ આપવી ભૂલ હશે. આ થીમ તમને બ્લોગ ચલાવવાની જરૂર હોય તે બધું સાથે આવે છે.\n સ્કીમા ઝડપી લોડિંગ છે WordPress થીમ\nસંપૂર્ણપણે પ્રતિભાવ ડિઝાઇન. બધા સ્ક્રીન કદમાં સરળતાથી અપનાવી લે છે.\nસાથે આવે છે એડ મેનેજમેન્ટ તમારી વેબસાઇટ પરની જાહેરાતોને સરળતાથી સંચાલિત કરવામાં સહાય માટે પેનલ.\nઅનુવાદ તૈયાર છે, તમે બહુભાષીય વેબસાઇટ બનાવવા માટે આ થીમનો ઉપયોગ કરી શકો છો.\nમાટે આધાર Google ફોન્ટ તમને તમારી વેબસાઇટ પર જોવા માંગતા હોય તેવા સેંકડો Google ફોન્ટ્સ પસંદ કરવાની મંજૂરી આપે છે.\nમાટે આંતરિક સપોર્ટ સાથે આવે છે સંબંધિત પોસ્ટ્સ. કોઈપણ વધારાના પ્લગઇન ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.\nમાટે આધાર સાથે આવે છે સમૃદ્ધ સ્નિપેટ્સ. જો તમારી પોસ્ટ સમીક્ષા છે, તો ગૂગલ તમારા શોધ એંજિન પરિણામ સ્નિપેટમાં સ્ટાર રેટિંગ બતાવશે.\nપ્રીમિયમ સંસ્કરણની કિંમત. 59 છે\n5. ઓશન ડબલ્યુપી WordPress થીમ\nકિંમત: 39.00 દિવસની પૈસા પાછા આપવાની બાંયધરી સાથે. 14\nમફત સંસ્કરણ ઉપલબ્ધ છે: હા\nગૂગલ સ્પીડ સ્કોર: એ (91%)\nલોડ સમય: 1.5 એસ\nઓશન ડબલ્યુપી 100% મફત છે WordPress મલ્ટી-પર્પઝ થીમ કે જેની સાથે તમે સુંદર દેખાતી વેબસાઇટ્સ બનાવી શકો WordPress. નિકોલસ લેકોક્ક નિર્માતા છે અને તમે થીમ ડાઉનલોડ કરી શકો છો WordPress.org અહીં.\nઓશન ડબલ્યુપી એ બધા વપરાશકર્તા-મિત્રતા વિશે છે અને તમે મફત આયાત એક્સ્ટેંશનનો ઉપયોગ કરીને એક ક્લિક સાથે ડેમો સાઇટ્સનો ઉપયોગ કરવા માટે તૈયાર આયાત કરી શકો છો.\nમફત સંસ્કરણ સાથે આવે છે 7 મફત એક્સ્ટેંશન પરંતુ ઓશન ડબલ્યુપી પણ સાથે આવે છે 11 પ્રીમિયમ એક્સ્ટેંશન તે તમને થીમને વધુ વિસ્તૃત કરવા દે છે. તમે તેમને દરેકને 9.99 ડ eachલરથી શરૂ કરીને વ્યક્તિગત રૂપે ખરીદી શકો છો અથવા તમે તે મેળવી શકો છો પ્રીમિયમ બંડલ starting 39 થી પ્રારંભ થાય છે એક જ સાઇટ લાઇસન્સ માટે.\nઆ ઓશન ડબલ્યુપીનું મફત સંસ્કરણ આ મફત સાથે આવે છે WordPress એક્સ્ટેંશન:\nપ્રીમિયમ એક્સ્ટેંશન દરેક 9.99 ડોલરથી શરૂ થાય છે અથવા તમે મેળવી શકો છો પ્રીમિયમ બંડલ starting 39 થી પ્રારંભ થાય છે એક જ સાઇટ લાઇસન્સ માટે.\nપ Popપઅપ લ Loginગિન\nપૃષ્ઠની ગતિ વિશે શું ઓશન ડબલ્યુપી સૌથી ઝડપી છે WordPress થીમ્સ ઓશન ડબલ્યુપી સૌથી ઝડપી છે WordPress થીમ્સ હા, તે ખાતરી છે.\nકોઈપણ મોબાઇલ કદને સમાયોજિત કરવા માટે સંપૂર્ણપણે મોબાઇલ પ્રતિભાવ\nવધુ સારી અનુક્રમણિકા અને શોધ રેન્કિંગ માટે બિલ્ટ-ઇન SEO\nWooCommerce ઈકોમર્સ તૈયાર છે\nબિલ્ટ ઇન WordPress કસ્ટમાઇઝર વિકલ્પો\nબધા લોકપ્રિય માટે આધાર એલિમેન્ટર જેવા પૃષ્ઠ બિલ્ડરો\nથીમ્સનો ઉપયોગ કરવા માટે મફત 1-ક્લિક તૈયાર\nપ્રીમિયમ સંસ્કરણની કિંમત. 39 છે\nઓશન ડબલ્યુપી લાઇવ ડેમો\n6. સ્ટુડિયો પ્રેસ થીમ્સ\nકિંમત: $ 99.95 થી (ઉત્પત્���િ ફ્રેમવર્ક શામેલ છે)\nમફત સંસ્કરણ ઉપલબ્ધ છે: ના\nગૂગલ સ્પીડ સ્કોર: એ\nલોડ સમય: 0.7 એસ\nએનો ઉપયોગ સ્ટુડિયો પ્રેસ થીમ 200,000 થી વધુ આપ્યા છે WordPress વપરાશકર્તાઓ તેમની સાઇટ (આ સાઇટ સહિત) માટે નક્કર, ઝડપી લોડિંગ પાયો. બધા સ્ટુડિયો પ્રેસ થીમ્સ મોબાઇલ પ્રતિભાવશીલ છે અને સ્વચ્છ, હલકો કોડ છે જે ખાતરી કરે છે કે તમારી સાઇટ ગતિ માટે શ્રેષ્ટ થયેલ છે.\nસ્ટુડિયો પ્રેસ થીમ્સ, અને જિનેસિસ ફ્રેમવર્ક તે બિલ્ટ, ગતિ પહોંચાડે છે અને જ્યારે તમે તેનો ઉપયોગ કરો ત્યારે તમે તરત જ આની નોંધ લો. અહીં સ્ટુડિયો પ્રેસ પરની એક વધુ લોકપ્રિય થીમ્સની ગતિ પરીક્ષણ છે, તે 1 સેકંડ હેઠળ સારી રીતે લોડ થાય છે\nઝડપી વેબસાઇટ લોડ કરવાનો સમય અને સલામતી પર મજબૂત ભાર\nમોબાઇલ વપરાશકર્તાઓ માટે રેટિના તૈયાર અને સંપૂર્ણપણે જવાબદાર HTML5 ડિઝાઇન\nઅતિશય બિલ્ટ-ઇન સુવિધાઓ અને સ્વચ્છ કોડથી કોઈ ફૂગ નથી કે જે વિકાસકર્તાઓને અપીલ કરશે\nસર્ચ એન્જિન દ્વારા સંચાલિત ઉત્પત્તિ ફ્રેમવર્ક કોડબેઝ optimપ્ટિમાઇઝ\nનવા અપડેટ્સ આપમેળે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ થઈ શકે તેમ હોવાથી અપડેટ કરવાનું સરળ છે\nનિષ્ણાતો અને મોટા સમુદાયની ઉત્પત્તિ ટીમમાં અમર્યાદિત, આજીવન સપોર્ટ અને .ક્સેસ\n$ 99.95 થી (જેમાં પેરેંટસ ઉત્પત્તિ ફ્રેમવર્ક શામેલ છે)\nકિંમત: 89 દિવસની પૈસા પાછા આપવાની બાંયધરી સાથે (249 (વાર્ષિક) થી 30 XNUMX (આજીવન)\nમફત સંસ્કરણ ઉપલબ્ધ છે: ના\nગૂગલ સ્પીડ સ્કોર: બી (85%)\nલોડ સમય: 1 એસ\nભવ્ય થીમ્સ દ્વારા ડીવી એક સૌથી શક્તિશાળી, હજી સુધી ઉપયોગમાં સરળ અને કસ્ટમાઇઝ કરવા માટેનું એક છે WordPress થીમ્સ ત્યાં બહાર.\nDivi થીમ Divi પૃષ્ઠ બિલ્ડર દ્વારા સંચાલિત છે, જે તેને એક સૌથી અદ્યતન બનાવે છે WordPress ફ્રન્ટ એન્ડ એડિટર અને વિઝ્યુઅલ પૃષ્ઠ બિલ્ડર\nડીવી ખરેખર બે અલગ અલગ બાબતોનો ઉલ્લેખ કરે છે. આ Divi થીમ અને Divi પાનું બિલ્ડર.\nડીવી થીમ એક છે બહુહેતુક WordPress થીમ, જેનો અર્થ તમે તેનો ઉપયોગ તમને ગમે તે કોઈપણ પ્રકારની વેબસાઇટ બનાવવા માટે કરી શકો છો.\nડીવી ફક્ત પ્રીમિયમ થીમ તરીકે આવે છે, વાર્ષિક (ચાલુ) કિંમત છે $ 89 જ્યારે જીવનકાળ (એક બંધ) કિંમત છે $ 249.\nડીવી સાથે વેબસાઇટ્સ બનાવવી એ પવનની લહેર છે કારણ કે તે કોઈપણને 3 જી પાર્ટી પ્લગઈનો કોડ કર્યા વિના અથવા સ્થાપિત કર્યા વિના સરળતા સાથે સુંદર વેબસાઇટ્સ બનાવવા દે છે.\n શું ડીવી ઝડપી લોડિંગ થીમ છે હા તે છે. કારણ કે હમણાં જ (જૂન 2019 માં) ભવ્ય થીમ્સે ડીવી કોડબેઝને ઓવરહuledલ કરી દીધું છે જેમાં માનક ડીવીઇ ઇન્સ્ટોલ પર પૃષ્ઠ લોડની ગતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.\nઅનુસાર ભવ્ય થીમ્સ \"જ્યારે તમે કેશીંગ પ્લગઇનનો ઉપયોગ ન કરતા હોવ ત્યારે પણ, ડિવીની નવી કેશીંગ optimપ્ટિમાઇઝેશંસ, દિવીની સ્થિર સીએસએસ ફાઇલ જનરેશન અને વિઝ્યુઅલ બિલ્ડરની જાવાસ્ક્રિપ્ટ વિકલ્પો કેશ સાથે સુસંગત રીતે કામ કરે છે.\"\nઓલ-ઇન-વન મલ્ટિપર્પઝ WordPress થીમ જેમાં ડીવી પેજ બિલ્ડર શામેલ છે.\nડીવી બિલ્ડર: શક્તિશાળી ખેંચો અને છોડો પૃષ્ઠ બિલ્ડર જે તમને બિલ્ડ કરવા દે છે WordPress દૃષ્ટિની સાઇટ્સ. (વિઝ્યુઅલ રચયિતા સાથે મૂંઝવણમાં ન આવે).\n800 થી વધુ પૂર્વ-વેબસાઇટ વેબસાઇટ લેઆઉટ અને 100+ સંપૂર્ણ વેબસાઇટ પેક.\nઅતિરિક્ત લાઇસેંસ ખરીદ્યા વિના અમર્યાદિત વેબસાઇટ્સ પર થીમ્સ અને પ્લગઇન્સનો ઉપયોગ કરો.\nWooCommerce એકીકરણ, વર્લ્ડ ક્લાસ સપોર્ટ, 30-દિવસની મની-બેક ગેરેંટી અને વધુ લોડ કરે છે.\nજ્યારે તમે એક માટે સાઇન અપ કરો છો દિવ્ય સબ્સ્ક્રિપ્શન ($ 89 વાર્ષિક અથવા આજીવન $ 249) તમને એલિગન્ટ થીમ્સમાં જેની પાસે દિવ્ય, વિશેષ, બ્લૂમ, મોનાર્ક, ડીવી પેજ બિલ્ડર પ્લગઇન, તેમના તમામ અન્ય શામેલ છે તે દરેક વસ્તુની accessક્સેસ મળશે. WordPress થીમ્સ, પ્રીમિયમ સપોર્ટ અને અપડેટ્સ. અમર્યાદિત વપરાશ સાથે\nપ્રીમિયમ સંસ્કરણ $ 89 - 249 XNUMX છે\nઅને છેલ્લે અહીં એક દંપતી છે 100% મફત ઝડપી WordPress થીમ્સ તમારા ઉપયોગ માટે:\nમફત સંસ્કરણ ઉપલબ્ધ છે: હા\nગૂગલ સ્પીડ સ્કોર: એ\nઆ લેખની અન્ય થીમ્સથી વિપરીત, ત્વચા સંપૂર્ણપણે છે મફત (અને ઝડપી લોડિંગ) WordPress થીમ.\nજ્યારે તે અન્ય બે થીમ્સ જેટલી સુવિધાઓ પ્રદાન કરી શકશે નહીં, તે ડઝનેક સુવિધાઓ સાથે આવે છે. તે સંપૂર્ણપણે જવાબદાર છે, તેથી તે બધા ઉપકરણો પર સરસ દેખાશે.\nતે સાથે આવે છે 3 વિવિધ સામગ્રી લેઆઉટ અને 2 ફીચર્ડ સ્લાઇડર્સનો માંથી પસંદ કરવા માટે. આ થીમ WooCommerce સાથે પણ સુસંગત છે, તેથી તમે તેનો ઉપયોગ ઈકોમર્સ સાઇટ શરૂ કરવા માટે કરી શકો છો.\n3 વિવિધ સામગ્રી સાથે આવે છે લેઆઉટ વિકલ્પો માંથી પસંદ કરવા માટે\nમાટે સંપૂર્ણ સપોર્ટ WooCommerce તમને અદભૂત storesનલાઇન સ્ટોર્સ બનાવવામાં સહાય માટે.\nમાટે સંપૂર્ણ સપોર્ટ WordPress થીમ Customizer. ઉપરાંત, તમને તમારી વેબસાઇટ પર તમે ઉપયોગ કરવા માંગતા હો તે Google ફોન્ટ્સને પસંદ કરવાની મંજૂરી આપે છે.\n4 વિવિધ સાથે આવે છે હેડર શૈલીઓ માંથી પસંદ કરવા માટે\nપ્રદર્શિત કરવા માટે બિલ્ટ-ઇન સપોર્ટ સંબંધિત પોસ્ટ્સ.\nની મુલાકાત લો ત્વચા થીમ\n9. એલિમેન્ટર હેલો થીમ\nમફત ���ંસ્કરણ ઉપલબ્ધ છે: હા\nગૂગલ સ્પીડ સ્કોર: એ\nજો તમે એલિમેન્ટરના ચાહક છો, તો માટે ખેંચો અને છોડો પૃષ્ઠ બિલ્ડર પ્લગઇન WordPress, પછી એલિમેન્ટર હેલો થીમ જો તમે હલકો અને સ્વચ્છ થીમ પછી હોવ તો તમારા માટે છે.\nતે એક સ્ટાર્ટર થીમ મૂળભૂત બ્રાઉઝર સુસંગતતા સ્ટાઇલ સિવાય, તે કોઈ સ્ટાઇલ સાથે નથી. જો કે, એલિમેન્ટરની શક્તિથી, જાદુ થાય છે અને તમે એક સુંદર બનાવી શકો છો WordPress વેબસાઇટ શક્ય સૌથી સહેલી અને ઝડપી રીતે.\nઆ થીમ માટે રચાયેલ છે ફક્ત એલિમેન્ટર જેવા પૃષ્ઠ બિલ્ડરનો ઉપયોગ કરી શકાય છે. તેથી, જો તમારી પાસે નથી એલિમેન્ટર (અથવા એલિમેન્ટર પ્રો) પછી તમારે તે પ્રથમ મેળવવું પડશે. જો તમે એલિમેન્ટર પૃષ્ઠ બિલ્ડરનો ઉપયોગ કરતા નથી, અથવા તેનો ઉપયોગ કરવાનો ઇરાદો ધરાવતા નથી, તો પછી આ થીમ તમારા માટે નથી.\nએલિમેન્ટર દાવો કરે છે કે તે છે \"સહુથી ઝડપી WordPress થીમ ક્યારેય બનાવવામાં આવે છે ”, પરંતુ તેઓએ કરેલી તુલનામાં અન્ય કોઈ થીમ્સ શામેલ નથી જે ઝડપ પ્રદર્શન માટે જાણીતી છે.\nતે 100% મફત અને સૌથી ઝડપી છે WordPress થીમ્સ\nકોઈ ફૂલવું અથવા વધારે કોડ (મોડ્યુલો, તત્વો અથવા થીમ વિશિષ્ટ વસ્તુઓ સાથે આવશો નહીં જેની તમને જરૂર નથી\nતમે હુક્સનો ઉપયોગ કરીને થીમ લંબાવી શકો છો\nગાઇડ હબમાં બાળ થીમ ઉપલબ્ધ કરાઈ\nમાત્ર સાથે વાપરવા માટે એલિમેન્ટર અને એલિમેન્ટર પ્રો\nકેટલાક મફત અને ચૂકવણી કરેલ શ્રેષ્ઠ તપાસો એલિમેન્ટર વિકલ્પો\nએલિમેન્ટર હેલો થીમ મૂળભૂત રીતે હળવા વજનની સ્ટાર્ટર થીમ છે જે એલિમેન્ટર સાથે 100% સુસંગતતા પ્રદાન કરે છે.\nની મુલાકાત લો એલિમેન્ટર હેલો થીમ\n10. વીસ વીસ થીમ\nમફત સંસ્કરણ ઉપલબ્ધ છે: હા\nગૂગલ સ્પીડ સ્કોર: એ\nઅંતે, મારે નવીનતમ ટ્વેન્ટી ટ્વેન્ટી શામેલ કરવી પડશે WordPress ઝડપી લાઇટવેઇટ થીમ્સની આ સૂચિ પર થીમ. એક વિચિત્ર અને 100% ગુટેનબર્ગ તૈયાર થીમ હોવા ઉપરાંત, ટ્વેન્ટી ટ્વેન્ટીમાં કેટલીક સુંદર તારાઓની પ્રભાવ મેટ્રિક્સ પણ આપવામાં આવી છે.\nવીસ ટ્વેન્ટી ગ્ટેનબર્ગ બ્લોક સંપાદકની રાહતનો સંપૂર્ણ લાભ લેવા માટે બનાવવામાં આવી છે. વેબસાઇટ્સમાં જૂથ અને ક columnલમ બ્લોક્સનો ઉપયોગ કરીને અનંત લેઆઉટ સાથે ગતિશીલ ઉતરાણ પૃષ્ઠો બનાવવાની ક્ષમતા છે.\nની મુલાકાત લો વીસ વીસ થીમ\nકેમ મોટાભાગના WordPress થીમ્સ ગતિ માટે શ્રેષ્ટ નથી\nજ્યારે તમે શોધો WordPress ગૂગલ પર થીમ્સ, તમે ડઝનેક થીમ્સ પર આવશો જે વ્યાવસાયિક લાગે છે અને ઉત્તમ ડિઝાઇન આપે છે.\nતમે જે જોઈ શકો છો તે થ��મ કેટલી પ્રતિભાવશીલ છે અથવા ડિઝાઇન કેટલી ઠંડી લાગે છે, પરંતુ તમે જે જોઈ શકતા નથી તે થીમ પાછળનો કોડ છે.\nમોટાભાગના મોટા ભાગના WordPress થીમ્સ છે નબળી કોડેડ અને આવે છે ફૂલેલું ડઝનેક સંસાધનો (છબીઓ સીએસએસ અને જાવાસ્ક્રિપ્ટ્સ) સાથે કે જે તમારી વેબસાઇટને ધીમું કરી શકે છે.\nમોટા ભાગના WordPress થીમ વિકાસકર્તાઓ તેમના છત પરથી બૂમ પાડશે કે તેમની બધી થીમ્સ ગતિ માટે શ્રેષ્ટ થયેલ છે.\nપરંતુ અહીં પ્રમાણિક સત્ય છે: મોટા ભાગના WordPress થીમ્સ ગતિ માટે બિલકુલ optimપ્ટિમાઇઝ નથી.\nહકીકતમાં, મોટાભાગના WordPress થીમ્સ પણ અનુસરો નથી WordPress સમુદાય કોડિંગ ધોરણો. કોઈપણ થીમ જે આ ધોરણોને અનુસરતી નથી અને સમય સાથે હેકર્સ માટે સંવેદનશીલ બની જશે.\nઆ કોડિંગ ધોરણો ખાતરી કરવા માટે છે કે થીમ્સ કાર્યક્ષમ રીતે કાર્ય કરવા માટે કોડેડ કરેલી છે અને હેકરો માટે સંવેદનશીલ નથી.\nકેવી રીતે પરીક્ષણ કરવું WordPress થીમ લોડ સમય\nજો પહેલાથી થીમ ખરીદી નથી અથવા તમે થીમના વિકાસકર્તા નથી, તો પછી થીમ ઝડપ માટે forપ્ટિમાઇઝ થયેલ છે કે કેમ તે શોધવા માટેનો એકમાત્ર રસ્તો - છે ની લોડ કરવાની ગતિનું પરીક્ષણ કરો WordPress થીમ ડેમો સાઇટ.\nની ઝડપ ચકાસવા માટે WordPress થીમ ડેમો સાઇટ, જીટીમેટ્રિક્સ ની મુલાકાત લો, થીમ ડેમો સાઇટનો URL દાખલ કરો અને સબમિટ કરો ક્લિક કરો.\nટૂલ વેબસાઇટને ચકાસવામાં થોડીક સેકંડ લેશે પછી તે તમને સાઇટને લોડ કરવામાં કેટલા સેકંડ લે છે તે બતાવશે.\nએક જ સમયે ઘણા પૃષ્ઠોને તપાસવાનું બીજું સારું સાધન છે બેચસ્પીડ, આ નિ toolશુલ્ક ટૂલ તમને ગૂગલના પેજ સ્પીડ તપાસનારનો ઉપયોગ કરીને બલ્ક સ્પીડના બહુવિધ URL ને પરીક્ષણ કરવા દે છે\nજો ડેમો સાઇટ લોડ કરવામાં 5 સેકંડથી વધુ સમય લે છે, તો તે પછી તમારી સાઇટ લોડ કરવામાં કેટલો સમય લેશે WordPress નમૂના.\nકેટલાક અભ્યાસ બતાવે છે કે તમારી પાસે ફક્ત હોઈ શકે છે ચાર સેકન્ડ કોઈ વેબ વપરાશકર્તા આગળ વધે તે પહેલાં, એટલે કે તમારી પાસે સારી એવી પ્રથમ છાપ બનાવવામાં થોડો સમય હશે.\nકેવી રીતે વધુ સચોટ રીતે આગાહી કરવી એ WordPress થીમ લોડ સમય\nનો ઉપયોગ કરીને 5 સેકંડ અથવા તેથી ઓછું એક સારો બેંચમાર્ક છે, પરંતુ ફક્ત થીમ ડેમોનો વાસ્તવિક લોડ ટાઇમ જોવો એ થીમ ખરેખર કેટલી ઝડપી છે તે તપાસવાની સૌથી સચોટ રીત નથી. કેમ\nકારણ કે જ્યાં ડેમો થીમ હોસ્ટ કરેલી છે અને વેબ હોસ્ટના સર્વર્સનું પ્રદર્શન ઘણું મહત્ત્વનું છે, અને તમે સંભવત the તેના કરતા જુદા જુદા વેબ હોસ્ટ્સનો ઉપયોગ કરશ��� WordPress થીમ નિર્માતા ઉપયોગ કરી રહ્યા છે.\nથીમની ગતિ નક્કી કરવાની એક સારી રીત એ કુલ તરફ ધ્યાન આપવું છે પૃષ્ઠ કદ અને વિનંતીઓની સંખ્યા તે પૃષ્ઠને લોડ કરવા માટે લે છે.\nઆ મેટ્રિક્સ થીમ માલિક કયા વેબ હોસ્ટિંગ પ્રદાતાનો ઉપયોગ કરે છે તે ધ્યાનમાં લીધા વગર છે. સંસાધનો (જાવાસ્ક્રિપ્ટ, સીએસએસ ફાઇલો, એચટીએમએલ, છબીઓ, વગેરે) માટેની ઓછી વિનંતીઓના કારણે, કુલ કુલ પૃષ્ઠ કદ ઓછું છે અને પરિણામે, ઝડપી પૃષ્ઠ લોડ સમય.\nઅવડા કેમ સૌથી ઝડપી નથી WordPress થીમ્સ\nઅહીં તેનો ઉપયોગ કરવા જેવો દેખાશે તેનું એક ઉદાહરણ છે અવડા થીમ એક ઉદાહરણ તરીકે (થીમફોર પર વેચાણની 1 # થીમ છે - પરંતુ તે કોઈ પણ રીતે ઝડપી નથી). અવડા ડેમો સાઇટ ખૂબ ધીમી લોડ કરે છે:\nઅાવડાનો લોડ ટાઇમ તદ્દન 8.6 સેકંડનો છે. ઓહ તે સારું નથી\nસંપૂર્ણપણે લોડ કરવા માટે લગભગ 9 સેકંડ\nકદ લગભગ 3MB છે\nઅને 116 HTTP વિનંતીઓ થઈ રહી છે\nફરી. જો જીટીમેટ્રિક્સ થીમ ડેમો સાઇટને લોડ કરવામાં 5 સેકંડથી વધુ સમય લે છે તે બતાવે છે, તો થીમ કદાચ તમારી વેબસાઇટને ધીમું કરશે અને તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ નથી.\nફાસ્ટ લોડિંગ સાઇટ માટે તમારે વધુ એક વસ્તુની જરૂર છે\nથીમ તમે તમારા પર ઉપયોગ કરો છો WordPress તમારી સાઇટની ગતિ પર સાઇટની મોટી અસર પડશે. પરંતુ વેબ હોસ્ટિંગ તમે ઉપયોગ કરો છો તે સેવાની અસર તમારી સાઇટની થીમ જેટલી હશે.\nઆ જ કારણ છે વેબ હોસ્ટિંગ એ # 1 પ્રભાવ પરિબળ છે in WordPress'ઓ સત્તાવાર ઓપ્ટિમાઇઝેશન માર્ગદર્શિકા.\nજો તમે ક્રેપ્ટી વેબ હોસ્ટિંગ સેવા પર તમારી વેબસાઇટ હોસ્ટ કરો છો, તો તમને સાઇટની ગતિના સંદર્ભમાં ક્રેપ્ટી પરિણામ મળશે. મોટાભાગના વેબ હોસ્ટિંગ સેવા પ્રદાતાઓ સસ્તા યોજનાઓ પ્રદાન કરે છે.\nપરંતુ આ વેબ સિંગલ લો-ક્વોલિટી સર્વર પર ઘણા બધા એકાઉન્ટ્સને હોસ્ટ કરે છે. આના પરિણામ રૂપે બધી વેબસાઇટ્સનો ધીમો અનુભવ થાય છે. અને જો તમારી કોઈ પાડોશી સાઇટ ઘણા સર્વર સંસાધનોનો ઉપયોગ કરવાનું પ્રારંભ કરે છે, તો આખું સર્વર તમારી સાઇટ તેની નીચે જતા પરિણમે છે.\nજો તમે ઇચ્છતા હોવ કે તમારી વેબસાઇટ ઝડપથી લોડ થાય અને તે હંમેશાં ચાલુ રહે, તમારે સાઇટગ્રાઉન્ડ સાથે જવું જોઈએ. જ્યારે આવે ત્યારે તે મારી # 1 પસંદગી છે WordPress હોસ્ટિંગ સેવાઓ.\nસાઇટગ્રાઉન્ડ મફત સ્થળાંતર સેવા પ્રદાન કરે છે અને તેમનો સહાયક અને કુશળ સપોર્ટ સેકન્ડોમાં તમારી ક્વેરીના જવાબ આપે છે. ઉલ્લેખનીય છે કે અન્ય હોસ્ટિંગ સુવિધાઓ છે:\nમફત દૈનિક વેબસાઇટ બેકઅપ\nદ્વારા ભલામણ કરેલ WordPress\nબટનનો 1-ક્લિક કરો WordPress સ્થાપન\nવ્યવસ્થાપિત WordPress બધી યોજનાઓ પર હોસ્ટિંગ\nબિલ્ટ-ઇન સુપરકેચર કેશીંગ સોલ્યુશન\nએસએસડી, એચટીટીપી / 2, પીએચપી 7, એનજીઆઈએનએક્સ જેવી નવીન ગતિ તકનીકીઓ\nસ્ટેજીંગ અને જીઆઈટી (ફક્ત ગોગીક યોજના પર)\nનિ SSLશુલ્ક SSL પ્રમાણપત્ર અને ક્લાઉડફ્લેર સીડીએન\nકિંમતો ફક્ત 3.95 XNUMX / mo થી શરૂ થાય છે\nમારા પ્રામાણિક અને બીએસ-મુક્ત તપાસો સાઇટગ્રાઉન્ડ સમીક્ષા કેમ હું સાઇટગ્રાઉન્ડને પ્રેમ અને વિશ્વાસ કરું છું તે શોધવા માટે, અથવા જો તમે પ્રારંભિક મૈત્રીપૂર્ણ હોસ્ટને પસંદ કરો છો બ્લુહોસ્ટની વેબ હોસ્ટિંગ. જો તમે સંપૂર્ણ રીતે સંચાલિત પસંદ કરો છો WordPress પછી હોસ્ટ હું કિન્સ્ટાની ભલામણ કરું છું WordPress હોસ્ટિંગ.\nસૌથી ઝડપી શું છે WordPress થીમ\nજનરેટ પ્રેસ (મફત અને પ્રીમિયમ), એસ્ટ્રા (નિ &શુલ્ક અને પ્રીમિયમ), સ્કીમા (ફક્ત પ્રીમિયમ) અને ઓશન ડબલ્યુપી (મફત અને પ્રીમિયમ) બધા ઝડપી લોડિંગ છે WordPress થીમ્સ.\nકેવી રીતે પરીક્ષણ કરવું WordPress થીમ લોડ સમય\nજો થીમ પહેલાથી જ ખરીદી નથી અથવા જો તમે થીમનો વિકાસકર્તા નથી, તો પછી થીમ ગતિ માટે optimપ્ટિમાઇઝ થયેલ છે કે કેમ તે શોધવા માટેનો એકમાત્ર રસ્તો જીટીમેટ્રિક્સ અથવા પિંગોમ જેવા ટૂલની મદદથી લોડિંગ ગતિનું પરીક્ષણ કરવું છે.\nલોડ ટાઇમ માટે સૌથી મહત્વની વસ્તુ શું છે\nઝડપી થીમ પસંદ કરવાનું મહત્વનું છે પરંતુ તમે ઉપયોગ કરો છો તે વેબ હોસ્ટિંગ સેવાનો ભારે પ્રભાવ છે અને તે તમારા ગતિ પ્રદર્શનનું એકમાત્ર મહત્વપૂર્ણ પરિબળ છે. WordPress થીમ\nશું બનાવે છે એ WordPress થીમ લોડ ઝડપી\nઝડપી લોડિંગ થીમ્સનો કોડ ઓછો છે અને તે કદમાં નાનો છે. ઓછી ફાઇલો (છબીઓ, સીએસએસ, જેએસ) નો અર્થ બ્રાઉઝરને સર્વરને પૂછવાની ઓછી વિનંતીઓ છે. ઝડપી WordPress નમૂનાઓમાં ક્લીનર અને વધુ સારી રીતે optimપ્ટિમાઇઝ સીએસએસ અને જેએસ ફાઇલો પણ છે.\nશા માટે સાઇટની ગતિ મહત્વપૂર્ણ છે\nવપરાશકર્તાઓ અપેક્ષા રાખે છે કે વેબસાઇટ્સ ઝડપથી લોડ થશે. ઝડપી વેબસાઇટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે વપરાશકર્તાના અનુભવને અને આખરે રૂપાંતર દર અને તળિયે-આવકને હકારાત્મક અસર કરે છે. ગૂગલે પણ પુષ્ટિ આપી છે કે સાઇટની ગતિ એ એસઇઓ રેન્કિંગ પરિબળ છે.\nહું આશા રાખું છું કે આ બ્લ postગ પોસ્ટથી તમે સમજી શકશો કે તમે જે થીમ વાપરો છો તેનાથી તમારા પર કેવી અસર પડે છે WordPress સાઇટની ગતિ.\nતમારી ગતિ WordPress 30 સેકંડ અથવા ઓછામાં વેબસાઇટ\nઆ વિડિઓને YouTube પર જુઓ\nસ���ુથી ઝડપી WordPress થીમ્સ જે મેં અહીં આવરી લીધી છે તે પ્રતિભાવ આપવા યોગ્ય છે અને તમને લોડ ટાઇમ સુધારવામાં સહાય માટે ડઝનેક કસ્ટમાઇઝેશન વિકલ્પો પ્રદાન કરે છે.\nમારું પ્રિય અને ઝડપી WordPress નમૂના છે જનરેટ કરો. તે હાથ નીચે છે સૌથી ઝડપી છે WordPress થીમ્સ ઘણી સુવિધાઓ સાથે મેં ક્યારેય પ્રયાસ કર્યો છે.\nજો તમે મને સવાલ પૂછતા હો, “શ્રેષ્ઠ અને ઝડપી શું છે WordPress થીમ ”હું કહીશ જનરેટ કરો નિસંદેહ.\nજો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા સૂચનો છે, તો પછી મને નીચેની ટિપ્પણીઓમાં જણાવો.\nકૃપા કરીને આ ફોર્મને પૂર્ણ કરવા માટે તમારા બ્રાઉઝરમાં જાવાસ્ક્રિપ્ટને સક્ષમ કરો.\nજે WordPress થીમ તમને લાગે છે કે ઝડપ અને ઝડપી લોડ સમય માટે શ્રેષ્ઠ છે\nઉત્પત્તિ ફ્રેમવર્ક અને સ્ટુડિયો પ્રેસ થીમ સમીક્ષા\nWordPress પૃષ્ઠ બિલ્ડરોની તુલના\n14 શ્રેષ્ઠ WordPress થીમ પેકેજો (ઉર્ફ થીમ ક્લબ અથવા વિકાસકર્તા પેક્સ)\n10+ શ્રેષ્ઠ WordPress એલિમેન્ટર માટે થીમ્સ\nમુખ્ય પૃષ્ઠ » બ્લોગ » WordPress » સૌથી ઝડપી WordPress થીમ\nહું હાલમાં મારી સાઇટ Moneyeidea.com પર જનરેટ પ્રેસનો ઉપયોગ કરી રહ્યો છું અને મને ખબર નથી કે તે કેવી રીતે આવે છે 10 થી વધુ HTTP વિનંતીઓ. શું તમને લાગે છે કે આ થીમ સાથે હું ઘણા બધા પ્લગિંગ્સનો ઉપયોગ કરી રહ્યો છું શું મને ઘણાં જાવાસ્ક્રિપ્ટ, એચટીટીપી વિનંતીને રોકવા માટે પ્લગિંગમાંથી છૂટકારો મેળવવો જોઈએ\nએપ્રિલ 30, 2020 1 છે: 22 PM પર પોસ્ટેડ\nજી.પી. થીમ વિષે ખૂબ સરસ માહિતી છે પરંતુ, જી.પી. પાસે એ.એમ.પી. સંસ્કરણ નથી. જો તમને જી.પી. માટે કોઈ એ.એમ.પી. પ્લગઇન મળી હોય તો કૃપા કરીને મને મેઇલ કરો - gmail.com પર સંતોષમેનેલી 07\nડિસેમ્બર 25, 2019 6 છે: 11 છું\nમાનો કે ના માનો, એક છે WordPress થીમ જે જનરેટ પ્રેસ કરતા વધુ ઝડપી છે. આ થીમને \"સુકી\" -> કહેવામાં આવે છે https://wordpress.org/themes/suki/\nહું તમને તેને ડાઉનલોડ કરવા અને કેટલાક પ્રદર્શન પરીક્ષણો કરવા સૂચન કરું છું. તમને ઉડાવી દેવામાં આવશે… ખાતરી આપી છે \nડિસેમ્બર 9, 2019 10 છે: 59 છું\nસરસ રીતે વિગતવાર પરીક્ષણ, પરંતુ જ્યારે કેટલાક લોડ થવા માટે લગભગ 5 સેકન્ડનો સમય લે છે ત્યારે તમે દરેક થીમ 5/5 આપીને તેને બગાડ્યા.\nવસ્તુઓનું બુદ્ધિપૂર્વક વિશ્લેષણ કરવામાં કોઈ અર્થ નથી, પરંતુ તે પછી ડ aઝી સ્કોર આપો.\nડિસેમ્બર 5, 2019 8 છે: 13 PM પર પોસ્ટેડ\nતમે નવી ડિફ defaultલ્ટ વર્ડપ્રેસ થીમ વીસ વીસ અને પેજમાં બિલ્ડર ફ્રેમવર્ક થીમની તુલના કરવા માટે ઉમેરી શકો છો\nનવેમ્બર 25, 2019 5 છે: 15 છું\nનિ Twentyશુલ્ક વીસ સત્તર થીમ ખૂબ ઝડપી છે. અને ગ���ગલ SEO માટે ખરેખર ઠીક છે.\nજ્યાં સુધી તમે એલિમેન્ટરને ટાળો નહીં ત્યાં સુધી જનરેટપ્રેસ સુપરફાસ્ટ છે. હું હંમેશાં બંને થીમ્સ માટે કેશીંગ પ્લગઇન તરીકે ટોટલકેશની ભલામણ કરું છું. સીડીએનનો ઉપયોગ કરશો નહીં કારણ કે તેમાંના મોટાભાગની તમારી સાઇટ ઉપર જણાવેલ થીમ્સ સાથે ધીમું કરશે….\nઓક્ટોબર 25, 2019 8 છે: 57 છું\nમારી પાસે ડીવીનું જૂનું સંસ્કરણ છે (ખૂબ જ ધીમું) અને હું તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યો છું કે નવા સંસ્કરણ માટે ચૂકવણી કરવી કે નહીં. તમે લિંક કરેલ ડેમો સાઇટ (https://www.elegantthemes.com/gallery/divi/) બિલ્ટવિથ ડોટ કોમ અનુસાર ડીવી થીમનો ઉપયોગ પણ કરી રહ્યો નથી\nતેથી પછી મેં ગૂગલના પેજસ્પીડ ઇનસાઇટ્સ સાથેના તેમના ગ્રાહક શોકેસમાંથી 3 રેન્ડમ સાઇટ્સ તપાસી અને તેમના મોબાઇલ સ્કોર્સ ભયંકર હતા, જે 20-29 સુધીના છે. ડેસ્કટ .પ માટે butંચું પરંતુ હજી પ્રભાવશાળી નથી.\nશું તમારી પાસે નવી અને સુધારેલી ડીવીનો ઉપયોગ કરીને સ્નેપ્પી વેબસાઇટ્સનાં વાસ્તવિક ઉદાહરણો છે\nઓક્ટોબર 22, 2019 5 છે: 57 છું\nઆ માટે સૌથી ઝડપી ગતિનો રસપ્રદ બ્લોગ શેર કરવા બદલ આભાર WordPress નમૂનાઓ. આના મફત અને ઝડપી નમૂનાઓ શોધવા માટે ઘણો સમય બચશે WordPress. ઉપરાંત, તે દરેક વાચકને મદદ કરશે જેમને સંબંધિત માહિતી એકત્રિત કરવાનું પસંદ છે WordPress થીમ્સ.\nસપ્ટેમ્બર 16, 2019 6 છે: 32 છું\nમારો ડિવાઈ વેબસાઈટ સ્કોર - જીમેટ્રિક્સ પૃષ્ઠ સ્પીડ y 96 યસલો 90\nગૂગલ પેજ સ્પીડ - 92 ડેસ્કટ .પ, મોબાઇલ 84\nઅને હા આ એક સંપૂર્ણ વ્યવસાય સાઇટ છે. શું તમને જે સમસ્યા આવી રહી છે તે શોધી કા or્યું છે અથવા અપડેટ પછી તેમાં સુધારો થયો છે\nઓગસ્ટ 7, 2019 5 છે: 51 PM પર પોસ્ટેડ\n નેવને અહીં પણ પરીક્ષણ કરતું જોવું ગમશે 🙂\nજુલાઈ 15, 2019 3 છે: 37 PM પર પોસ્ટેડ\nતે સૂચિમાંથી ડીવીને શોધીને હું ખૂબ જ આશ્ચર્ય પામું છું. મેં એક સાઇટ માટે ડીવી પસંદ કરી અને પહેલી વાર ગૂગલ સાઈટસ્પીડ પરીક્ષણ પરિણામ “1” સાથે મળી નાના ઇ-શોપ, ખાસ કંઈ નહીં - મેં લગભગ 15 સાઇટ્સ કરી છે, ક્યારેય આટલા ખરાબ પરિણામો મળ્યા નથી, સામાન્ય રીતે તે 50-60 થી શરૂ થાય છે અને પછી thenપ્ટિમાઇઝેશન પછી તે વધુ સારું થાય છે. હું ફરીથી ક્યારેય અન્ય સાઇટ્સ માટે ડીવીનો ઉપયોગ નહીં કરું. વ્યર્થ પૈસા અને ઘણાં સમય માટે આવી દયા.\nજુલાઈ 6, 2019 8 છે: 42 PM પર પોસ્ટેડ\nઝડપી લોડિંગ વિશે અદ્ભુત પોસ્ટ માટે આભાર મેટ WordPress થીમ આજે ઉપલબ્ધ એસ્ટ્રાને પસંદ કરવાની પસંદગી કરવામાં મને ખરેખર મદદ કરી. હું ખરેખર જનરેટ પ્રેસથી ચૂકી ગયો.\nવિનંતીઓ અને પૃષ્ઠ કદના નંબરના આધારે યોગ્ય થીમ કેવી રીતે પસંદ કરવી તે વિશે ઘણું શીખ્યા. આ પોસ્ટ ખરેખર અદ્ભુત છે. આની જેમ વધુ પોસ્ટ્સ બનાવો.\nજો તમે મુક્ત હોવ તો પણ અમારી સાઇટ તપાસો અને અમારી પોસ્ટ્સ પરની તમારી ટિપ્પણીઓ ભવ્ય હશે . અમે એસ્ટ્રા / જી.પી.નો ઉપયોગ કરીને અમારા ગ્રાહકો માટે ખુશીથી સાઇટ્સ અને ઉતરાણ પૃષ્ઠો બનાવી રહ્યા છીએ કારણ કે આ 2 સૌથી ઝડપી છે અને આજુબાજુની સ્વચ્છ કોડેડ બહુહેતુક થીમ છે.\nઆ નમૂનાઓ પ્રતિભાવશીલ છે અને લોડ થવામાં ખૂબ ઓછો સમય લે છે. વહેંચવા બદલ આભાર.\nહેલો મિત્ર, હું તમારી સાથે 100% સંમત છું. હું જોઈ શકું છું કે વેબસાઇટની લોડિંગ સ્પીડ વિશે તમે ઘણું જાણો છો. અભિનંદન … વેબ હોસ્ટિંગના સંદર્ભમાં મને મારી શંકા છે. પરંતુ હું તે જાણવા માંગું છું કે તમે નીચેના વેબ હોસ્ટિંગ પ્રદાતા વિશે શું વિચારો છો: આર્ચહોસ્ટિંગટ.netન (એક નજર જુઓ) કૃપા કરીને. તમે જે કહો છો તેનો હું વિશ્વાસ કરીશ.\nહે રિકી .. હું કહું છું કે એસ્ટ્રા અને જનરેટ પ્રેસ એ સૌથી શિખાઉ મૈત્રીપૂર્ણ છે .. તમારી સાઇટ બનાવવાની શુભેચ્છા\nએપ્રિલ 30, 2019 5 છે: 30 PM પર પોસ્ટેડ\nમહાન સૂચિ અને વિશ્લેષણ. આભાર. આ છમાંથી, તમે કહો છો કે (બિન-કોડર / પ્રારંભિક) નો ઉપયોગ કરવો સૌથી સહેલો છે (શું)\nમાર્ચ 6, 2019 5 છે: 55 PM પર પોસ્ટેડ\nહે તમારી વેબસાઇટ ઝડપથી લોડ થાય છે\nતમે કઈ થીમનો ઉપયોગ કરી રહ્યાં છો\nજાન્યુઆરી 28, 2019 2 છે: 09 PM પર પોસ્ટેડ\n એના માટે તમારો આભાર.\nમને તમારી પાસેથી સંપાદકો (એલિમેન્ટર, વિઝ્યુઅલ રચયિતા) અને તે વેબસાઇટ લોડિંગને કેવી અસર કરે છે તે વિશે સાંભળવાનું ગમશે.\nઓક્ટોબર 25, 2018 9 છે: 07 છું\nઆ પૃષ્ઠ કેવી રીતે નાખવામાં આવ્યું છે તેની તમારી રચનાત્મક ટીકાની હું ખરેખર પ્રશંસા કરું છું. તમે એકદમ સાચા છો, તે ટેક્સ્ટની દિવાલ છે, માહિતી વાંચવી અને લેવી તે સૌથી સહેલું નથી.\nઅમારી પાસે એક સમસ્યા છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે થીમ સાથે છે, તે ખૂબ જ \"વિશાળ\" છે જેથી આપણે સરળતાથી ઠીક કરી શકીએ નહીં. આપણે જે સુધારી શકીએ છીએ તે છે કે માહિતી કેવી રીતે નાખવામાં આવે છે, વધુ અંતર, વધુ છબીઓ અને શોધખોળ માટે પૃષ્ઠને વધુ સરળ બનાવે છે.\nફરીથી, તમારા પ્રતિસાદ બદલ આભાર\nઓક્ટોબર 24, 2018 11 છે: 55 PM પર પોસ્ટેડ\nઆ પૃષ્ઠને સામગ્રી લેઆઉટને કારણે ધ્યાન કેન્દ્રિત કરવું અને વાંચવું ખરેખર મુશ્કેલ છે. મેં આજે કલાકો સુધી સંશોધન કર્યું WordPress થીમ્સ તેથી જ્યારે હું આ પૃષ્ઠ પર આવ્યો, ત્યારે ��ું તરત જ ટેક્સ્ટ અને સામગ્રીથી ભરાઈ ગયો, જે સારી વસ્તુ નહોતી.\nબધું એક સાથે બનેલું લાગે છે અને સામગ્રીના માસ તરીકે પ્રદર્શિત થાય છે, જે એક સાથે જામ થઈ જાય છે.\nપૃષ્ઠ પહેલેથી જ લાંબું છે તેથી બધી સામગ્રીને સ્ક્રોલ કરીને વાંચવી ખરેખર મારા માટે પ્રશ્નની બહાર છે અને તે દુ theખદ ભાગ છે કારણ કે તમારી પાસે અહીં કેટલીક સારી માહિતી હોઈ શકે છે, પરંતુ હું તે શોધવા માટે આ પૃષ્ઠ સાથે સંઘર્ષ કરીશ નહીં. અને તે એક સંઘર્ષ છે કારણ કે અહીં પ્રયત્ન કરવા માટે સામગ્રીને ધ્યાન કેન્દ્રિત કરવા અને સ્પષ્ટ રીતે વાંચવા માટે 3x લાંબું હશે.\nગૂગલે તાજેતરમાં કરેલા ફેરફારો સાથે પૃષ્ઠની ગતિ આજે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે કોઈપણ ઝડપી પૃષ્ઠને અમાન્ય કરી શકે છે, તે સામગ્રીનું લેઆઉટ છે.\nઆ પૃષ્ઠ એ ઇંટરનેટ પર સૌથી વધુ ઝડપથી લોડિંગ પૃષ્ઠ હોઈ શકે છે, પરંતુ જો આ પૃષ્ઠની જેમ ક્રેમ્ડ કરવામાં આવે છે, તો તે પૃષ્ઠનો કોઈ પણ ગતિ લાભ ગુમાવે છે જ્યારે તે વાચકોને પ્રભાવિત કરે છે.\nઓક્ટોબર 18, 2018 7 છે: 11 છું\nહું માનું છું કે ઓશન ડબલ્યુપી એ શ્રેષ્ઠ પસંદગી છે જેમાં તેની પાસે ફક્ત 15 વિનંતી છે\nપૃષ્ઠનું કદ સંબંધિત છે હું DawidRyba.com પર ઓશન ડબલ્યુપીનું પરીક્ષણ કરું છું અને મારી પાસે ફક્ત 400 કેબી છે\nઅને તેની 2 છબીઓ છે\nઅને મેં હજી સુધી કોઈ ઓપ્ટિમાઇઝેશન કર્યું નથી 🙂\nઓક્ટોબર 16, 2018 8 છે: 15 છું\nખૂબ જ ઉપયોગી સારાંશ, તમારા કાર્ય માટે આભાર\nસપ્ટેમ્બર 13, 2018 9 છે: 01 છું\nના પરીક્ષણ પરિણામો https://avada.theme-fusion.com/ લાઇટહાઉસ સાથે:\nખરેખર સારી રીતે પ્રદર્શન કરતી સાઇટ / થીમ નથી\nની વેનીલા ઇન્સ્ટોલ પર હમણાં જ 3 થીમ્સનું પરીક્ષણ સમાપ્ત કર્યું WordPress.\nજનરેટ પ્રેસ, એસ્ટ્રા અને ઓશન ડબલ્યુપી થીમ્સ ઇન્સ્ટોલ કરેલા.\nનજીકમાં એક ખાલી હોમ પેજ બનાવ્યું અને તેને હોમ પેજ પર સેટ કરો - કોઈપણ ડેમો સામગ્રીનો ઉપયોગ ન કરવો વગેરે.\nપરિણામો 2 માંથી 3 થીમ્સ માટે સરસ છે:\nપ્રેસ બનાવો. 9 વિનંતીઓ | 26 કેબી | .5 સેકંડ કરતા ઓછામાં લોડ કરો.\nએસ્ટ્રા | 6 વિનંતીઓ | 36 કેબી | .5 સેકંડ કરતા ઓછામાં લોડ કરો.\nઓશન ડબલ્યુપી | 15 વિનંતીઓ | 228KB | 1.06 સેકંડ લોડ કરવા માટે.\nબધા થીમ્સ પર કોઈ સ્ટીકી મેનૂઝ નથી.\nજનરેટ પ્રેસ અને ઓશન ડબલ્યુપી પાસે સંપાદનયોગ્ય ફૂટર ક્રેડિટ નથી (કોરને હેક કર્યા વિના નહીં)\nએસ્ટ્રામાં કસ્ટમાઇઝરની અંદરથી સંપાદનયોગ્ય ફૂટર છે - સરસ અને આભાર મગજ બળ.\nતેથી મારી પસંદ એસ્ટ્રા છે અને હું તેને એલિમેન્ટર પૃષ્ઠ બિલ્ડર સાથે લોડ કરીશ. તેમાં કોઈ શંકા નથી કે હું તેને અન્ય વસ્તુઓથી પણ ફૂલી નાખું છું - પરંતુ ઇમ્હો સાથે પ્રારંભ કરવા માટે તે યોગ્ય થીમ છે.\nએપ્રિલ 6, 2018 3 છે: 19 PM પર પોસ્ટેડ\n696kb ની 2.59MB સાથે સરખામણી કરવામાં કોઈ અર્થ નથી. કોઈ શંકા નથી, જનરેટ પ્રેસ સૌથી ઝડપી છે. એક મહાન દરેક થીમ સ્થાપિત અને પછી સરખામણી જો હું મહાન હશે.\nએપ્રિલ 5, 2018 2 છે: 58 PM પર પોસ્ટેડ\nકૃપા કરીને સ્પર્ધાત્મક થીમ્સમાંથી મફત થીમ્સ તપાસો, ડેમો સંસ્કરણો 1 સેકંડથી નીચે લોડ થાય છે…\nમાર્ચ 29, 2018 3 છે: 42 PM પર પોસ્ટેડ\nકોડ અને શ્રેષ્ઠ પ્રેક્ટિસ જોતી વખતે શ્રેષ્ઠ વર્ડપ્રેસ થીમ્સ વિશે સરસ અને પ્રામાણિક લેખ (ભલે તેમાં કેટલીક સંલગ્ન સામગ્રી શામેલ હોય). એવું લાગે છે કે જી.પી.ની તુલનામાં અમલ કરવા માટે એસ્ટ્રા પાસે વધુ સારી ડેમો થીમ્સ છે. તે એટલું સ્પષ્ટ નથી કે Astસ્ટ્રા જી.પી. જેટલી ઝડપી અને સારી રીતે બનાવેલી (ક્લીન અને એસઇઓ) છે\nમાર્ચ 25, 2018 7 છે: 13 PM પર પોસ્ટેડ\nહું ત્વચા નો ઉપયોગ કરવા જઈ રહ્યો છું, શું તે મારા બ્લોગ માટે સારું છે\nએક જવાબ છોડો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nઅહીં મેં ની સૂચિ કમ્પાઈલ કરી છે માટે ઝડપી થીમ્સ WordPress 2020 માં. આ બધી લાઇટવેઇટ થીમ્સ છે જે ગુણવત્તાવાળા કોડ સાથે આવે છે જે તમારા ઝડપી બનાવવા માટે ખાતરી આપી છે WordPress સાઇટ.\n1. જનરેટ પ્રેસ થીમ\n5. ઓશન ડબલ્યુપી થીમ\n6. સ્ટુડિયો પ્રેસ થીમ્સ\n9. એલિમેન્ટર હેલો થીમ\n10. વીસ વીસ થીમ\nએફટીસી જાહેરાત: તમને શક્ય સસ્તી કિંમતે મેળવવા માટે, જો તમે મારી લિંક્સ દ્વારા ખરીદી કરવાનું નક્કી કરો તો હું કમિશન મેળવીશ.\nશ્રેષ્ઠ ગૂગલ એએમપી ⚡ તૈયાર છે WordPress ઝડપી ઇન્સ્ટન્ટ લોડિંગ સાઇટ્સ માટે થીમ્સ\n3 મિનિટથી ઓછા સમયમાં તમારું કેવી રીતે ઇન્સ્ટોલ કરવું (સોફ્ટ Softક્યુલસનો ઉપયોગ કરીને)\nઅમારા ઇમેઇલ ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nઈ - મેઈલ સરનામું\nવેબસાઇટહોસ્ટિંગરેટીંગ ડોટ કોમ સ્ટ્રેલિયામાં નોંધાયેલ કંપની સર્ચ વેન્ચર્સ પ્રાઇ લિમિટેડ દ્વારા સંચાલિત છે. એસીએન કંપની નંબર 639906353.\nક Copyrightપિરાઇટ 2020 XNUMX વેબસાઇટ હોસ્ટિંગ રેટિંગ. બધા હકો અમારી પાસે રાખેલા છે શરતો · ગોપનીયતા નીતિ · સાઇટમેપ · DMCA · સંપર્ક · Twitter · ફેસબુક\nઆનુષંગિક જાહેરખબર: અમે આ કંપની પર જેની સેવાઓની સમીક્ષા કરીએ છીએ તેમાંથી મોટાભાગની કંપનીઓ સાથે જોડાણ કરીએ છીએ અને વળતર મેળવીશું", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/rupees/", "date_download": "2020-09-30T07:44:16Z", "digest": "sha1:BQJRNXYSZYR27DVWQFMKVJWZJLVQUDVC", "length": 21801, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "rupees: rupees News in Gujarati | Latest rupees Samachar - News18 Gujarati", "raw_content": "\nસુરતમાં હાહાકાર મચાવતી ગડ્ડી ગેંગ: ડૉક્ટર દંપતીને ડૉલરની લાલચમાં બે લાખમાં નવડાવ્યું\nસુરત : બેંક એકાઉન્ટમાંથી 1.71 કરોડ રૂપિયા સેરવી લેનારા ઝડપાયા, ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ\nખિસ્સામાં પડેલા એક રૂપિયાથી તમે ખરીદી શકો છો આટલી બધી વસ્તુઓ\n સેનિટાઇઝ, ધોવા અને તડકામાં સુકવવાના કારણે 2000ના 17 કરોડ નોટ થઇ ખરાબ\nઆધેડે 2110 રૂપિયાનું લાઈટબીલ Online ભરવા જતા 1 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા\nરૂપિયામાં પરત ફરી તેજી 5 મહિનામાં સૌથી વધારે થયો મજબૂત, સામાન્ય લોકોને થશે સીધો ફોયદો\nસુરત : ડાયમંડના આ ગણેશજીની સામે કોહિનૂર પણ પડી જાય ફિક્કો, 600 કરોડ રૂપિયા છે કિંમત\nઅમદાવાદ : Paytm KYCના નામે 1 કરોડ રૂપિયા પડાવ્યા, ભોગ બનનારાઓમાંથી 150 સુરતના\nBajaj allianz insurance કંપનીને કન્ઝયુમર કોર્ટે ક્લેમના 71 લાખ રૂપિયા ચુકવવાનો હુકમ કર્યો\nસુરત : રૂપિયાના બદલે યુએસ ડોલર આપવાના બહાને કાગળનું બંડલ પકડાવી દીધું\nસુરત : કન્સ્ટ્ર્કશન કંપનીના BOBના ખાતામાંથી ગઠિયાઓ 1.71 કરોડ રૂપિયા સેરવી ગયા\nપાણીથી પણ ઓછા ભાવે વેચાઈ રહ્યું છે ગાયનું દૂધ, 15-18 રૂપિયે લીટર વેચવા ખેડૂતો મજબુર\nસુરેન્દ્રનગર : દારૂબંધીના કાયદા પર 'તમાચો', 36 લાખ રૂપિયાનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું\nગીર સોમનાથ : FB ફ્રેન્ડ સાથેની મિત્રતા ભારે પડી, પંજાબથી આવેલા યુવકે 14 લાખની ચોરી કરી\nસુરત : વરાછાનો હીરા દલાલ 15 કરોડનો પોલિશ્ડ માલ લઈને ગાયબ, વેપારીઓને પડ્યા માથે પાટું\nઅમદાવાદ : શહેરમાં માસ્ક ન પહેરનારાઓની ખેર નથી AMCએ 60 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો\nયાત્રાધામ ચોટીલાથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ પકડાયો\nસુરત : ગાડીમાં આવેલા તસ્કરો 45 મિનિટમાં 26.10 લાખની ચોરી કરી છૂમંતર, ચોંકાવનારો Video\nનાણા મંત્રીની જાહેરાત - રક્ષા ઉત્પાદનમાં FDI 49%થી વધારીને 74% કરવામાં આવી\nખેડૂતોને પાકની વધારે કિંમત આપવા માટે કાનૂન બનશે : નાણા મંત્રી\nનાણા મંત્રીએ કહ્યું - કાર્ડ વગરના પ્રવાસી મજૂરો માટે આગામી બે મહિના સુધી રાશન મફત\nપાણીથી પણ સસ્તુ થયું કાચું ક્રૂડ ઓઇલ, ભારતને આ ફાયદા થશે\nકોરોનાવાયરસના કારણે નબળો પડ્યો રુપિયો, સામાન્ય માણસ પર થશે સીધી અસર\nમોરબી: હથિયાર સાથે ���ેન્કમાં ઘુસી છ લાખની લૂંટ, ગ્રામજનોએ ફિલ્મી ઢબે ઝડપી આંતરરાજ્ય ગેંગ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથું ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\n28 વર્ષ બાદ Babri Masjid કેસનો ઐતિહાસિક ચુકાદો, તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા\nBabri Demolition Verdict : બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/mumbai/", "date_download": "2020-09-30T07:30:18Z", "digest": "sha1:A3WU7LO5IWFLKEKR57XW4L2Q7OS46QFI", "length": 21827, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "mumbai: mumbai News in Gujarati | Latest mumbai Samachar - News18 Gujarati", "raw_content": "\nમુંબઈ : માસ્ક પહેર્યું નહીં હોય તો બસ-ટેક્સીમાં નહીં કરી શકે યાત્રા, મોલમાં પણ એન્ટ્રી નહી\nSurat: રત્નકલાકારો માટે સારા સમાચાર, Coronaના લીધે મુંબઈ હીરાબુર્સની 250 કંપનીઓ આવી\nસ્વામીનારાયણના સંતે ફ્લાઇટનું બૂકિંગ કરાવી ન આપ્યા 17 લાખ રૂપિયા, યુવકે કર્યો આપઘાત\nRCB vs MI Super Over: બેંગલોર જીત્યું, સૈની બન્યો સુપર હિરો, જાણો 12 બોલમાં શું થયું\nRCB vs MI : સુપર ઓવરમાં મુંબઈ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય\nતે ખાસ સિગરેટ, જે અંગે દીપિકા પાદુકોણે પૂછપરછમાં જણાવ્યું, શું કહે છે કાયદો\nસુરત : બાંગ્લાદેશની તરૂણી પર અત્યાચાર, દેહવિક્રય કરાવી ગોંધી રાખનાર મુંબઈની મહિલા ઝડપાઈ\nબિગ ન્યૂઝ : IPL 2020માં કોમેન્ટ્રી કરી રહેલા આ દિગ્ગજ ખેલાડીનું નિધન\nIPL 2020: કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે કેમ હથિયાર હેઠા મૂક્યા\nભારતમાં covid-19થી ફરી સંક્રમિત થવાના કેસ, પહેલા કરતા સ્થિતિ ગંભીર\nહવામાન વિભાગની ચેતવણી- આ રાજ્યોમાં આગામ�� ત્રણ દિવસ પડશે ભારે વરસાદ\nMumbai મૂશળધાર વરસાદથી નાયર હોસ્પિટલમાં પાણી ભરાયા, કિંગ સર્કલ પાણીમાં ગરકાવ\nMumbai Rains: મૂશળધાર વરસાદથી મુંબઈ પાણી-પાણી, આજે રજા જાહેર\nMumbai: ભિવંડીમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 10 લોકોનાં મોત, અનેક લોકો ફસાયા હોવાની આશંકા\nભિવંડીમાં પત્તાના મહેલની જેમ બિલ્ડિંગ થઈ ધરાશાયી, કાટમાળમાંથી 5 વર્ષના બાળકને બચાવાયું\nભિવંડીમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 10 લોકોનાં મોત, અનેક લોકો ફસાયા હોવાની આશંકા\nIPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને કેવી રીતે હરાવ્યું, જાણો 5 કારણ\n437 દિવસ પછી મેચ રમવા ઉતર્યો ધોની, બદલી ગયો લૂક, ફિટનેસના રહસ્ય વિશે કર્યો ખુલાસો\nMI vs CSK: રાયડુ અને પ્લેસિસની અડધી સદી, ચેન્નઈ સુપરકિંગ્સનો 5 વિકટે વિજય\n'કોરોના પોઝિટિવ છું' કહી ગુમ થયેલા પતિને પોલીસે ગર્લફ્રેન્ડ સાથે ઝડપ્યો\nમુંબઈના પૂર્વ ક્રિકેટરનું કોરોનાથી મોત, સતત 7 મેચમાં ફટકારી હતી 7 સદી\nપતિ સેમ બોમ્બે સાથે લગ્નનાં પાંચ દિવસ બાદ હનીમૂન પર ઉપડી પૂનમ પાંડે, જુઓ PHOTOS\nકંગના રનૌટે ઉર્મિલાને કહી, 'સોફ્ટ પોર્ન સ્ટાર', એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ\nસંજય દત્ત અચાનક મુંબઈ છોડી વિદેશ થયા રવાના, પત્ની માન્યતા પણ સાથે\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?page_id=412", "date_download": "2020-09-30T05:36:19Z", "digest": "sha1:A4F45XQM2NZBGBQIYE4N5FCCFHIMDP5V", "length": 7291, "nlines": 110, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "આબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nસાબરકાઠા કેશરપુરા (ગાભોઈ) આગણવાડી મા બાલતુલા દિવસ ની ઉજવણી\nNVA.અરવલ્લી ભિલોડાના મઠ બોલુન્દ્રા ગામે સગીરા પર દુષ્કર્મનો\n“કોરોના સામે હાલ કોઈ દવા વિજ્ઞાન પાસે નથી\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nNVA. અરવલ્લી મોડાસા ના બામણવાડ દૂધ મંડળી ના સ્ટોરકીપર સામે ઉચાપત ની ફરિયાદ\nNVA. થરાદ તાલુકા ના પીલૂડાં ગામે આગ ની ઘટના\nNVA. સાબરકાંઠા જિલ્લામા દિલ્હીમાં થયેલ આપના વિજયને વધાવાયો,\nNVA.દાંતા માં શૌચાલય માં ગેરરીતી મામલે મુખ્યમંત્રી ને રજુઆત\nદાંતા માં આખલાઓ નો આતંક..\nઅંબાજી બ્રેકીંગ. . . . . . અંબાજી – દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટા મા કાર પલ્ટી. . . . મોડી સાંજે બની ઘટના. . . . . . સિફ્ટ કાર નુ ટાયર ફાટતા બની ઘટના. . . . . કાર મા સવાર પાંચ મુસાફરો નો આબાદ બચાવ. . . . કોઈ જાનહાની નહી. . . . . . અંબાજી – દાંતા વચ્ચે વાહન ની અવર જવર મામલે જીલ્લા કલેકટર ના જાહેરનામા નો થઈ રહ્યો છે ભંગ. . . . . . ત્રિશુળીયા ઘાટા ના પહાડો ને કાપવાની કામગીરી ને લઈ રસ્તો બંધ માટે કરાયુ છે જાહેરનામુ. . .\nબનાસકાંઠા માં તીડ નો આતંક વધ્યો…\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nમા લાગી ભીષણ આગ\nરૂમ માં લાગી આગ\nગેલ ઇન્ડિયા અને નગર\nપાલિકા દ્વારા આગ ઓલવવા\nશોર્ટ સર્કિટ થી આગ\nલોકો મા ડર નો\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/london-based-story/", "date_download": "2020-09-30T06:32:53Z", "digest": "sha1:CBTYXAXMR5D3SKLRORQCCY4V675TLY7R", "length": 6871, "nlines": 61, "source_domain": "onlygujarat.in", "title": "તો શું હવે આ કારણથી કોરોનાને કારણે લોકો 'ઓછા બીમાર' થઈ રહ્યા છે? - Only Gujarat", "raw_content": "\nતો શું હવે આ કારણથી કોરોનાને કારણે લોકો ‘ઓછા બીમાર’ થઈ રહ્યા છે\nલંડનઃ ફેસ માસ્કનું કામ લોકોને વાયરસ અને અન્ય પ્રદૂષિત કણોથી બચાવવાનું છે. એટલે જ લોકોને કોરોના મહામારીમાં ફેસ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ એવું લાગે છે કે ફેસ માસ્ક અજાણતા જ લોકોમાં ઓછી માત્રામાં વાયરસ પહોંચાડી રહ્યો છે, જેથી લોકો વધુ બીમાર નથી પડી રહ્યા અને ઈમ્યૂન પણ થઈ રહ્યા છે. કેટલાક એકેડમિક્સે ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસીનના લેખમાં એ દાવો કર્યો છે. જો કે, તબીબોનું કહેવું છે કે આ માત્ર એક થિયરી છે અને તેના પર અભ્યાસ કરવાની જરુર છે.\nબ્રિટિશ ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, એકેડમિક્સનું કહેવું છે કે બની શકે કે માસ્ક અજાણતા જ લોકોમાં કોરોના ઈમ્યુનિટી આપી રહ્યા છે, જેના કારણે લોકો કોરોનાથી ઓછા બીમાર પડી રહ્યા છે. જો કે વૈજ્ઞાનિક રૂપથી હજુ આ થિયરી સાબિત નથી થઈ, પરંતુ એકેડમિક્સને આશા છે કે, આ થિયરીને સાબિત કરી શકાય છે.\nએકેડમિક્સનું કહેવું છે કે માસ્ક પહેરવાના કારણે વસ્તીમાં મોટી સંખ્યામાં લોકો લક્ષણ વગર જ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. કારણ કે માસ્કના કારણે વાયરસના ઓછા કણો તેની સુધી પહોંચે છે. કેટલાક અભ્યાસમાં એવા સંકેત મળ્યા છે કે શરૂઆતમાં વ્યક્તિ વાયરસની જેટલી માત્રાથી સંક્રમિત થયા છે, તેના આધાર પર એ નક્��ી થાય છે કે તે કેટલી વધારે બીમાર થશે. જો કે, આ થિયરીને સાબિત કરવા માટે ક્લિનિકલ સ્ટડીની જરૂર છે.\nઆર્જેન્ટિનાના એક જહાજ પર સવાર મુસાફરો પર આવો જ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જણાયું કે જેમણે એન95 માસ્ક પહેર્યા હતા, તેમાં લક્ષણો વિના સંક્રમિત થવાનો દર 81 ટકા હતો. પરંતુ તેના પહેલા જે જહાજો પર લોકોએ માસ્ક નહોતા પહેર્યા તેમાં લક્ષણો વિના સંક્રમિત થવાનો દર માત્ર 20 ટકા હતો.\n← આ છે અમિતાભ બચ્ચનના પરિવારનું ડાર્ક સિક્રેટ\n રસી ભલે આવી જાય પણ કોરોનાને કારણે જીવન સામાન્ય નહીં જ થાય →\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/swati-bindu/103?font-size=larger", "date_download": "2020-09-30T05:29:18Z", "digest": "sha1:A7RV5TYFNCGA4NN3N3CAUMB5AFES5JEW", "length": 7663, "nlines": 193, "source_domain": "www.swargarohan.org", "title": "આશીર્વાદરૂપ થઉં | Swati Bindu | Writings", "raw_content": "\nમધરાતના શાંત સમયે પૂર્વાકાશમાં ચંદ્રનો ઉદય થયો, ને વૃક્ષો હાલી ઊઠ્યાં. વનસ્પતિ, વલ્લરી, પુષ્પોમાં નવો પ્રાણ ફરી વળ્યો.\nનદી પણ એકાએક થયેલા અમીવર્ષણથી આનંદમાં આવી ગઈ.\nપાસેના ઉપવનમાં રસ રેલતી રાતરાણી વધારે રસીલી બની રહી; કમલિનીનું કોમળ કાળજુ કેટલાય કોડથી કંપી ઊઠ્યું. એ પૂરબહારમાં ખીલી રહી.\nપવન પ્રમાદ મૂકીને પ્રસરવા માંડ્યો.\nપ્રેમીઓ સૌન્દર્યનું સુખ માણવા પોતપોતાના આવાસમાંથી બહાર નીકળ્યાં. કવિ કવિતા કરવા માંડ્યા, લેખક લેખન, યોગી આત્માનુસંધાનને માટે એ અવસરને ઉત્તમ માનીને ધ્યાનપરાયણ બની ગયા. અરે, શ્વાન પણ આનંદ પામતા હોય તેમ, આકાશ સામે જોઈને આલાપવા લાગ્યા.\nબધું આનંદ ને આનંદથી આપ્લાવિત બની ગયું; બધે સુખ ને શાંતિનું સામ્રાજ્ય છવાઈ ગયું; ત્યારે મને પણ થયું, ને મેં પણ મારા અંતરમાંથી કહ્યું, કે જ્યાં જઉં કે રહું ત્યાં આ રીતે ને એથી પણ વધારે શાંતિદાયક, સુખકારક, આશીર્વાદરૂપ થઉં; બીજા ભલે ના જાણે કે ના માને તોપણ, હું તો એમને માટે આશીર્વાદરૂપ જ થઉં \n-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)\nધ્યાન કરતી વખતે મનને કયાં કેન્દ્રિત કરવું તે વ્યક્તિગત રુચિ કે પ્રકૃતિનો સવાલ છે. પણ હું પોતે એવું માનું છું કે યોગમાર્ગમાં આગળ વધવા માગનાર સાધકે પોતાના હૃદયપ્રદેશમાં કેન્દ્રિકરણ ન કરવું જોઈએ કારણ હૃદયપ્રદેશ લાગણીઓનું કેન્દ્ર છે અને યોગીએ પોતાની લાગણીઓને અસાધારણ બનાવવાની આવશ્યકતા નથી પરંતુ લાગણીઓને નિયંત્રિત કે સંયમીત કરવાની આવશ્યકતા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/how-does-the-corona-virus-enter-the-body/", "date_download": "2020-09-30T05:38:43Z", "digest": "sha1:B3R6XIERSYT5ZMBZ3Q76KD5PSQM65FOC", "length": 36447, "nlines": 640, "source_domain": "abtakmedia.com", "title": "કોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે ? | Abtak Media", "raw_content": "\nમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કરાવ્યો કોરોના ટેસ્ટ: રીપોર્ટ નેગેટીવ આવ્યો\nનુરાનીપરામાંથી રૂપિયા ૧.૧૨ કરોડનું શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રોડકટ પકડાયું\nદિવાળી સુધી શાળાઓ નહિ ખોલવા રાજય સરકારનો નિર્ણય\nરાજનીતિ કી પાઠશાલા દ્વારા યોજાયો નેત્ર નિદાન કેમ્પ : ૧૫૦ દર્દીઓનું…\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nલોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે\nરાયમીઠાંની મહત્તા સમજીએ આયુવેદિક દ્રષ્ટિએ મીઠું બાળવાથી છૂટો પડ��ો કલોરીન ગેસ…\nશરીર માટે અમૃત સમાન- ‘પાણી’\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Lifestyle કોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nવાયરસ મૂળ ૩ ભાગનો બનેલ છે એના કેન્દ્રમાં રહેલ આરએનએને તેના ફરતે તેની રક્ષા કરતી પ્રોટીન દિવાલ સાથે તેની ઉપર લીપીડ-૧નું આવરણ હોય છે\nઆ નાનકડો વાયરસ મૂળ ૩ ભાગનો બનેલો છે. ૧) એના કેન્દ્રમાં રહેલું RNA જેમાં એની જેનેટિક માહિતી છે. ૨) આ RNA ની ફરતે તેની રક્ષા કરતી પ્રોટીનની દીવાલ. ૩) આ દીવાલ ફરતે આવેલી લિપિડનું ૧ આવરણ. આમ આ વાયરસ એની પ્રોફાઇલ બનાવે તો સીધી લીટીનો લાગે.જ્યાં સુધી આ શરીરમાં ઘૂસે નહિ ત્યાં સુધી આ વાયરસ નિર્બળ છે. સાવ સાદા સાબુ વડે કે સેનેટાઈઝરથી એને ખતમ કરી શકાય,માસ્ક વડે એન્ટ્રી રોકી શકાય. માટે માસ્ક ને સેનેટાઈઝર જ સૌથી મોટો ઉપાય છે. પણ ૧ વાર એની એન્ટ્રી શરીરમાં થઈ ગઈ પછી એનું તોફાન શરૂ થાય છે.હાલ મળતી જાણકારી મુજબ એ શ્વસનતંત્ર થી જ એન્ટ્રી મારે છે.એટલે મો ને નાક મુખ્ય પ્રવેશ દ્વાર. કોરોનાનો પ્રવાસ હવે કઈ રીતે થાય છે તે જોઈયે.. પ્રવેશને પ્રવાસ વાયરસની સપાટી પર જે પ્રોટીન છે એ ચોક્કસ આકારની ચાવી છે.આ પ્રોટીનને સ્પાઇક પ્રોટીન કહેવાય,કાંટાળી વાડમાં ગાંઠ મારેલા તાર કેવા ઉપસ્યા હોય એવો જ કાંટાળો તાજ કોરોનાનો હોય છે.આ સ્પાઇક પ્રોટીનને ચાવી સમજો,હવે આ ચાવી કયું તાળું ખોલશે. જે એના માપનું હશે એ,હવે આપણાં શરીરમાં એના માપના તાળાં અમુક જ જગ્યાએ જોવા મળે છે. એમાંની ૧ જગ્યા ફેફસા છે.આ ફેફસાના કોષની દીવાલ પર ACE ૨ નામનું તાળું છે.ACE ૨ (એન્જિયો-ટેનસીન ક્ધવર્ટિંગ એન્જાઇમ- ૨.)પણ ૧ જાત નું પ્રોટીન જ છે.આનું મુખ્ય કામ બ્લડ પ્રેશર સંબંધિત છે. આ ACE ૨ તમને ફેફસા,હૃદય,કિડની અને આંતરડાના કોષ પર જોવા મળે છે.\nવાય��સ ગોતે છે કે ACE ૨ ક્યાં છે અને ત્યાં જઈને બેસે,એના સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કરીને ફેફસાના કોષનું તાળું તોડે.તાળું તોડીને ૧ વાર અંદર એન્ટ્રી મળી ગઈ એટલે વાયરસનું કામ આસાન. કોષમાં જે જેનેટીક મટિરિયલ બનાવતી ફેકટરી પર કબ્જો કરી ચૂપચાપ પોતાનો કોડ અંદર નાખી પોતાના જેવા બીજા લાખો વાયરસ પેદા કરે.આ વાઇરસ શરીરના અનેક chemotaxis ની મદદથી પ્રવાસ કરે છે.\nઆ કામ એટલું ગુપચુપ ચાલે કે ૧૦ થી ૧૪ દિવસ સુધી વાયરસ ગંધ જ ના આવવા દે.આ તમે જે કહો છે ને અસિમ્ટોમેટિક પેશન્ટ એટ્લે આ જ શરીરમાં કોઈ લક્ષણ જ પેદા ના થાય પણ વાયરસ અંદર હોય.આ ટાઈમમાં વાયરસ શરીરની સિક્યોરિટી સિસ્ટમને ધોખો આપીને પોતાનું કામ પતાવી દે.\nHypoxia :- કોરોના વાયરસ હિમોગ્લોબીનની ઓક્સિજન વાહનની ક્ષમતા ઘટાડે છે કેમકે વાયરસ હિમ સાથે સંયોજન બનાવી છે અને ફ્રી રેડીકલ તરીકે રક્તમાં ફરે છે જે શરીર માટે ટોક્સિક છે.આ ઉપરાંત શરીરમાં ઓક્સિજનની માત્રા ઓછી થાય છે.( Hypoxia) અને કાર્બન ડાયોક્સાઇડ (Co૨) ની માત્રા વધે છે જે શરીર માટે ઘાતક છે. Auto immune response :-આ દરમિયાન આપણાં શરીરની રોગ પ્રતિકાર શક્તિ કાર્યરત બને છે. જે તાવ, શરદી, દુખાવો એવું બધુ કરીને આપણને ચેતવણી આપે છે કે અંદર કઈક ઠીક નથી.કોરોનાના કેસમાં આપણાં શરીરની રોગ પ્રતિકાર શક્તિ કાર્યરત થતા ૧૦-૧૨-૧૪ દિવસ નીકળી જાય છે.\nહવે જે થાય છે એ સમજવા જેવુ છે.શરીરની રોગ પ્રતિકાર શક્તિ હવે વધુ તીવ્રતાથી સક્રિય થાય છે. આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ કેવી નીકળે તેમ શરીરની ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રતિકાર શક્તિ પણ એકા એક અલર્ટ મોડમાં આવી જાય અને સાયટોકાઇન્સ કહેવાતા સૈનિકોની મોટી ટીમ મોકલે. (આ ટીમમાં અલગ અલગ ઇન્ટર લ્યુક્ધિસ ઇન્ટર ફેરોન અને બીજા પ્રોટીન હોય છે) આ ટીમ યાહોમ કરી વાયરસ પર કૂદી પડે છે અને એના પર ફરી વળે છે. ટૂંક જ સમયમાં વાયરસને ચારો તરફથી ઘેરીને એનું ઢીમ ઢાળી દેવાય છે,પણ અહીથી બીજી તકલીફ શરૂ થાય છે.આ સૈનિકોની ટીમને એટલો અચાનક સંદેશો મળે છે કે તૈયારીનો ટાઈમ જ નથી મળતો.એ વાયરસ પર તો અટેક કરે જ છે સાથે સામાન્ય નોર્મલ કોષ ને નુકસાન કરે છે.એમને બધા ૧ જેવા જ દેખાય છે.આ બધા કોષ મરવા લાગે છે અને હવે ફેફસામાં એ મૃત કોષનું પાણી ભરાવાનું ચાલુ થાય છે.જેને આપણે સાદી ભાષામાં ન્યુમોનિયા કહીએ છીએ.બીજી ભાષામાં એકયુટ રેસપાયરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ અછઉજ કહે છે. હવે ફેફસાએ પોતાનું કામ બંધ કર્યું તો શરીરમાં ઓક્સિજન વાળ���ં ચોખ્ખું લોહી ફરશે કેમ.,આના લીધે હ્રદય પર એટલું દબાણ આવી જશે કે એની સિસ્ટમ પણ ફેઇલ જશે. કિડની મગજ બધાના બળતણ જેવો ઓક્સિજન જ ખલાસ થઈ જશે,એટલે એ પણ ફેઇલ જશે.સરવાળે જોખમ વધી જાય છે.બીજુ રોગ પ્રતિકાર શક્તિના અચાનક સક્રિય થવાનું પ્રેશર શરીરની સિસ્ટમ સહન કરી શકતી નથી. રક્તવાહિનીઓ માં સોજા ચડે છે,લોહી પણ ગંઠાવા માંડે અને એ ગાંઠો શરીરના તંત્રમાં ફરવા લાગે. ફેફસા ને હૃદયને વધુ નુકશાન પહોચાડે.આમ સરવાળે મૃત્યુ થઈ શકે છે. પણ આવું બધા જ કોરોના સંક્રમિત વ્યક્તિઓને થાય છે.,આના લીધે હ્રદય પર એટલું દબાણ આવી જશે કે એની સિસ્ટમ પણ ફેઇલ જશે. કિડની મગજ બધાના બળતણ જેવો ઓક્સિજન જ ખલાસ થઈ જશે,એટલે એ પણ ફેઇલ જશે.સરવાળે જોખમ વધી જાય છે.બીજુ રોગ પ્રતિકાર શક્તિના અચાનક સક્રિય થવાનું પ્રેશર શરીરની સિસ્ટમ સહન કરી શકતી નથી. રક્તવાહિનીઓ માં સોજા ચડે છે,લોહી પણ ગંઠાવા માંડે અને એ ગાંઠો શરીરના તંત્રમાં ફરવા લાગે. ફેફસા ને હૃદયને વધુ નુકશાન પહોચાડે.આમ સરવાળે મૃત્યુ થઈ શકે છે. પણ આવું બધા જ કોરોના સંક્રમિત વ્યક્તિઓને થાય છે. જવાબ છે ના.. આ ફક્ત વધુ ઉમ્મર કે રિસ્ક ફેક્ટર ધરાવતી વ્યક્તિઓ ને જ થાય,બાકી બધામાં દવા થી અથવા પ્રાકૃતિક રોગ પ્રતિકાર શક્તિથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે છે. મોટા ભાગના એટલે કે ૮૦% જેવા દર્દીઓ સાવ હળવા લક્ષણ કે જરા પણ લક્ષણ ધરાવતા નથી.મૃત્યુ પામનાર ની સંખ્યા ૩ થી ૪ % જેટલી છે તેથી ડરવાની જરૂર નથી,ટેસ્ટ માં પણ ડરવાની જરૂર નથી.સાવચેતી અને સમજદારી જ જરૂરી છે.\nPrevious articleઅંગ્રેજીના પ્રભાવમાં હિન્દી ભાષાનું પ્રભુત્વ ઘટયું છે \nલોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે\nરાયમીઠાંની મહત્તા સમજીએ આયુવેદિક દ્રષ્ટિએ મીઠું બાળવાથી છૂટો પડતો કલોરીન ગેસ ગળાના જંતુઓને મારી આપણને તંદુરસ્તી બક્ષે છે\nશરીર માટે અમૃત સમાન- ‘પાણી’\nકોવિડ-૧૯થી બચવા માટેનો ઉત્તમ ઘરેલુ ઉપચાર\nનિયમિત કોબીના સૂપનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબધિત અનેક સમસ્યાઓ થશે દૂર\nસર્વપ્રિય આહલાદક પીણું ‘ચા’\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nઅંગ્રેજીના પ્રભાવમાં હિન્દી ભાષાનું પ્રભુત્વ ઘટયું છે \nમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કરાવ્યો કોરોના ટેસ્ટ: રીપોર્ટ નેગેટીવ આવ્યો\nનુરાનીપરામાંથી રૂપિયા ૧.૧૨ કરોડનું શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રોડકટ પકડાયું\nદિવાળી સુધી શાળાઓ નહિ ખોલવા રાજય સરકારનો નિર્ણય\nરાજનીતિ કી પાઠશાલા દ્વારા યોજાયો નેત્ર નિદાન કેમ્પ : ૧૫૦ દર્દીઓનું નિદાન કરાયું\nસોની બજાર, દાણાપીઠ બાદ હવે કાપડ માર્કેટમાં પણ કાલથી સ્વયંભૂ લોકડાઉન\nલોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે\nસરકારની મકાન ભાડાની નવી નિતિથી શ્રમજીવીઓને ઘરનો આશરો સરળતાથી મળશે\nશુ સજાતીય લગ્ન જીવનને માન્યતા નથી\nચાંદીના વેપારીની હત્યાના ગુનામાં પિતા-પુત્રએ જામીન અરજી પાછી ખેચી\nસિવિલમાં એનસીપી નેતા રેશમા પટેલ પહોંચે તે પૂર્વે જ અટકાયત કરતી પોલીસ\nચોટીલાની યુવતિને ભગાડી જનાર લંપટ ધવલ ત્રિવેદી ઝડપાયો\nસારા સંકેત : કોર્પોરેશન દ્વારા સિવિલમાં શરૂ કરાયેલા ઓ.પી.ડી. વિભાગમાં દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો\nકોરોના સંક્રમણની કડી તોડવા કોર્પોરેશન દ્વારા ૬૯૨ કોવિડ કો-ઓર્ડીનેટરોની નિમણુંક\nવોર્ડ નં.૩નાં તિલક પ્લોટમાં દુર્ગંધયુક્ત પાણી વિતરણ: રોગચાળો ફાટી નિકળવાની દહેશત\nરાજકોટ એસ.ટી.કચેરીના સ્ટાફના એન્ટીજન ટેસ્ટ કરાયા\nબસ થોડા ઇતેજાર… શાકભાજીની વધતી આવક ભાવમાં અપાવશે ‘રાહત’\nસેવા સપ્તાહ અંતર્ગત બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે વૃક્ષારોપણ\nબ્રહ્મસમાજના ઉત્કર્ષ માટે કાર્યરત રાષ્ટ્રીય સંસ્થા ‘બ્રાહ્મણ સંસાર’ના પ્રદેશ અધ્યક્ષ તરીકે જયેશ વ્યાસની વરણી\nરાજકોટ એરપોર્ટ ખાતે મુંબઇની નવી ફલાઇટનું વોટર કેનનથી સ્વાગત\nટ્રાયેન્ગલ બ્રિજનું કામ જેટ ગતિ એ…આ નઝારો બની જશે ભૂતકાળ\nસપ્તાહના આરંભે જ શેરબજારમાં ૫૬૦ પોઈન્ટની અફરાતફરી\nવિંછીયા તાલુકાનું ગઢાળા ગામ નલ સે જલ યોજના દ્વારા બન્યું પાણીદાર: મંત્રી બાવળીયા\nકોરોના કટોકટી અને અર્થતંત્રના પડકારોને પહોંચી વળવા તંત્ર નું બેવડે ઘોડે પલાણ, જન આરોગ્ય અને અર્થવ્યવસ્થા ની તંદુરસ્તી વિશ્વની મોટી લોકશાહી માટે આવશ્યક\nકોરોનાના કારણે શાળા-કોલેજો ખુલ્લે તે પહેલા ઓનલાઈન શિક્ષણ દ્વારા સમય-શકિત અને પૈસાની બચત…\nવેરાવળમાં નગરપાલિકાના ઘન કચરા સાથે બાયોમેડીકલ વેસ્ટ ન ઘુસાડવા તંત્રની તાકીદ\nવઢવાણ-લીમડી રોડ પર કચરાના ઢગલામાં પીપીઈ કીટ જોવા મળતા લોકોમાં રોષ-ફફડાટ\nગાંધીધામ નજીક ટાઈલ્સના ૫૯૫ બોકસ ઝડપાયા\nજૂનાગઢ સકકરબાગમાંથી એક સપ્તાહ પહેલા નાશી છૂટેલો દીપડો અંતે પાંજરે પુરાયો\nકેશોદમાં તબીબો કોવીડ હોસ્પિટલમાં સેવા આપ્યા બાદ ઓપીડી પણ ચલાવતા હોવાની રાવ\nલોકડાઉનની અસરમાંથી બહાર આવવા ગરીબોના ગજવામાં વધુ નાણા પધરાવો\nઉંમર અને જ્ઞાનને લેવા દેવા નથી ૭૭ વર્ષની વૃધ્ધા એડવોકેટ બનશે\nગરીબ બાળકોના વ્હારે આવતા તેંડૂલકર\nભારત ‘માનસિક’ કેટોકટી સામે ઝઝુમી રહ્યું છે\nમોબાઈલનાં વળગણમાંથી બહાર આવી દેશના વિકાસ પર યુવાનો ધ્યાન આપે\nઉપલેટા પંથકમાં ભાદરવો ભરપુર: ૪૮ કલાકમાં સાત ઈંચ વરસાદથી પાકને નુકસાની\nધોરાજીમાં ખ્વાજા સાહેબના ઉર્ષ મેળાના મેદાનમાં ખડકાયા ગંદકીના ગંજ\nખીરસરા (વિંઝાણ) વિસ્તારમાં બીમારીથી ઘેટા-બકરાના મોત: માલધારી પરેશાન: કોંગી દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત\n ખર્ચ ઘટાડીને આવક વધારવાની સરકારની કવાયત ..\nચાલને જીવી લઈએ ; આજે ભારતીબેન મકવાણાના ડાયરાની મોજ\nરાજય સરકાર દ્વારા ૧૦ લાખ મહિલાઓને વગર વ્યાજે લોન અપાશે\nગોંડલ આવતીકાલથી એક અઠવાડિયા માટે સ્વયંભુ બંધ\nઅમદાવાદમાં ૧ કરોડના એમડી ડ્રગ્સ સાથે એએસઆઈ સહિત ૫ ઝડપાયા\nસૌરાષ્ટ્ર-કચ્છને ફરી ધમરોળતાં મેઘરાજા : પાકને ભારે નુકસાન\nપાકનો વધુ એક નાપાક ઈરાદો : અન્ડર ગ્રાઉન્ડ ટનલ મારફત ઘુષણખોરીનો પ્રયાસ\nશુકનવંતો સોમવાર: સેન્સેક્સે ૩૯ હજારની સપાટી વટાવી\nફેસલેસ એસેસમેન્ટમાં પોણા ભાગનો કર્મચારી વર્ગ રોકાય જશે \nજીએસટીની ઘટેલી આવક સરભર કરવા ૧૩ રાજયોએ કરી વધારાના ભંડોળની માંગ\nહાઈસ્પીડ રેલ ફક્ત ત્રણ કલાકમાં અમદાવાદથી દિલ્લી પહોંચાડી દેશે\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nઅંગ્રેજીના પ્રભાવમાં હિન્દી ભાષાનું પ્રભુત્વ ઘટયું છે \nમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કરાવ્યો કોરોના ટેસ્ટ: રીપોર્ટ નેગેટીવ આવ્યો\nનુરાનીપરામાંથી રૂપિયા ૧.૧૨ કરોડનું શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રોડકટ પકડાયું\nદિવાળી સુધી શાળાઓ નહિ ખોલવા રાજય સરકારનો નિર્ણય\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nઅંગ્રેજીના પ્રભાવમાં હિન્દી ભાષાનું પ્રભુત્વ ઘટયું છે \nમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કરાવ્યો કોરોના ટેસ્ટ: રીપોર્ટ નેગેટીવ આવ્યો\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nગામડે ગામડુ વાઇફાઇથી જોડી માર્ચ સુધીમાં ભારત ડિજિટલાઇઝ થશે\nરાઉન્ડ ધી ક્લોક નોટોનું છાપકામ: ૫૦૦ની નોટોનું પ્રિન્ટીંગ પાંચ ગણુ વધારાયું\nવેપાર-ઉઘોગના વિવિધ પ્રશ્નો અંગે રાજક���ટ ચેમ્બરની મુખ્યમંત્રીને સફળ રજુઆત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/today-is-national-hindi-day-jan-jan-ki-bhasha-hai-hindi-bharat-ki-asha-hai-hindi/", "date_download": "2020-09-30T06:27:50Z", "digest": "sha1:CERF6RKGE2B46NUDP7KORF534RL3Y34J", "length": 35099, "nlines": 648, "source_domain": "abtakmedia.com", "title": "આજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી આશા હૈ હિન્દી | Abtak Media", "raw_content": "\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nજામનગરમાં વિજળીના ચમકારા-ભારે ગાજવીજ સાથે વરસાદ\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮…\nસોની બજારની ચમક નિસ્તેજ\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nરાયમીઠાંની મહત્તા સમજીએ આયુવેદિક દ્રષ્ટિએ મીઠું બાળવાથી છૂટો પડતો કલોરીન ગેસ…\nશરીર માટે અમૃત સમાન- ‘પાણી’\nકોવિડ-૧૯થી બચવા માટેનો ઉત્તમ ઘરેલુ ઉપચાર\nરસોઈની આ ટીપ્સ બનાવશે તમારી વાનગીને વધુ સ્વાદિષ્ટ\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Education આજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી...\nઆજે રાષ્ટ્રીય હિન્દી દ���વસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી આશા હૈ હિન્દી\nઆજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી આશા હૈ હિન્દી\n૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની સંવિધાનીક સભામાં હિન્દીને રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી હતી\nભારત સહિત વિશ્ર્વના ૫૦થી વધુ દેશોમાં હિન્દીના જાણકાર છે: અમેરિકા, ચીન, રશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ જેવા દેશોમાં હિન્દી ભાષાની બોલબાલા છે\n૧૯૫૩ની ૧૪ સપ્ટેમ્બરે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના અનુરોધ પર આ દિવસે રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણાં બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે. હિન્દી આપણા દેશમાં સૌથી વધુ લોકો બોલે છે તે આપણી રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રભાષા છે. હિન્દી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી આવ્યો છે. ભારતની પશ્ર્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે બોલાતો શબ્દ હતો. હિંદ અને હિન્દ તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. આ ભાષા મુખ્યત્વે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે. મુસ્લિમ સંસ્કૃતિની અસરતળેમાં તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દૂ ભગિની ભાષાઓ કહેવાય છે. તેના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ઘણી સમાનતા જોવા મળે છે.\nભાષાકુળ જોઈએ તો ઈન્ડો યુરોપિયન, ઈરાનિયન, આર્યન, મધ્યક્ષેત્ર હિંદી, પશ્ર્ચિમી હિંદી, ખડીબોલી સાથે સ્વરૂપોમાં જોઈએ તો સૌરસેની પ્રાકૃત અને તેની અપભ્રંશ જુની હિન્દી છે. બહેરા મુંગા લોકો માટે સંકેતાત્મક હિંદી પણ છે. વિદેશોમાં ગયાના, મોરેશિયસ, ટ્રીનીનાડ જેવા દેશોમાં હિન્દી માન્ય લઘુમતી ભાષા છે. ૨૬ જાન્યુઆરી ૧૯૬૫ના રોજ હિન્દી ને ભારતની રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી હતી.\nચીની ભાષા પછી હિન્દી વિશ્ર્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશના લોકો સહિત અંદાજે ૯૦ કરોડથી વધુ લોકો આ ભાષા બોલે છે, અથવા લખે છે. ફિજી, ગયાના, નેપાળ, સુરીનામ અને મોરેશિયસ જેવા દેશોમાં મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે, ત્યાંની હિન્દી આપણી હિન્દી કરતાં થોડી જુદી છે.\nદેવનાગરી લિપી હિન્દી છે, શબ્દાવલીના સ્તર પર જોઈએ તો મોટા પ્રમાણમાં સંસ્કૃતનો શબ્દ પ્રયોગ વધુ થાય છે. આ ભાષાની બોલીમાં અવધ, વ્રજ, કનૌજી, બધેલી, બૂંદેલી, ભોજપૂરી, હરિયાણવી, રાજસ્તાની, માળવી, મૈથિલી, કુમાઉ ભાષા પણ એક પ્રકારે હિન્દી જ ભાષા છે. આજે હિન્દી-ફિલ્મી ગીતો ટીવી સીરીયલ્સ બધામાં હિન્દી ટોચના સ્થાને છે.\nસંસ્કૃતમાંથી ઉત્પન થયે���ી ભાષાને ઈન્દો આર્યન ગણાય છે. ઉર્દૂ-કશ્મીરી-બંગાળી-ઉડીયા-પંજાબી-મરાઠી જેવી ભાષાઓ ઈન્ડો આર્યન જ છે. આપણી સૌથી પ્રાચિનભાષા સંસ્કૃત છે. વૈદિક સંસ્કૃતનો ક્રમબધ્ધ વિકાસ એટલે હિન્દી, ભાષા વિકાસમાં બૌદ્ધ, જૈન પ્રાકૃત, મૌર્ય, બ્રાહ્મી, આદી સંસ્કૃત, સિધ્ધ માત્રિકા લિપીનો વિકાસ છે. ૯૯૩માં લખાયેલ દેવસેનની “શવકચર કદાચ હિન્દીનું પહેલું પુસ્તક હશે તેવું મનાય છે.\nઅપભ્રંશનો અસ્ત થયોને આધુનિક હિન્દીનો વિકાસમાં આમિર ખુસરો, હંસવાલી, કબીરની રચના, અપભ્રશના છેલ્લા મહા કવિ રઘુ, નવલદાસની ભક્ત માલા, બનારસીદાસ, ગુરૂ અર્જુન દેવ, તુલશીદાસ, જારમલે, રામચંદ્ર શુકલા જેવા મહાન લોકોના પ્રયાસો થકી હિન્દી ભાષાનો વિકાસ થયો છે.\nભાષાવિદો હિન્દી અને ઉર્દૂને એક ભાષા સમજે છે. હિન્દી દેવનાગરી લિપીમાં લખાય છે. ૧૯૬૫ સુધીમાં હિન્દી સરકારી કામગીરીની ભાષા બની ગઈ હતી. આજે ભલે અંગ્રેજીના પ્રભાવમાં હિન્દી દબાઈ ગઈ હોય તેવું લાગે પણ અંગ્રેજી ભક્તો પણ હિન્દી ફિલ્મો જોવે છે, હિન્દી ગીતો સાંભળે છે. ગાંધીજીએ હિન્દીને એકતાની ભાષા કરી હતી. વિદેશોમાં અભ્યાસક્રમોમાં, યુનિવર્સિટીઓમાં હિન્દીનો સમાવેશ થયો છે. જ્યારે આપણા દેશમાં તેની બાદબાકી થતી જાય છે.\nરાષ્ટ્રીય હિન્દી દિવસ કે વિશ્ર્વ હિન્દી દિવસ ઉજવણીનો હેતુ હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે જનજાગૃતિનો છે, અને તેને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે. આજે હિન્દી રાષ્ટ્રભાષાને ૭૧ વર્ષ થયા છે.\nઆજથી ઓનલાઈન હિન્દી સપ્તાહની ઉજવણી\nકણસાગરા મહિલા કોલેજના હિન્દી વિભાગ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. કોલેજ દ્વારા તા.૧૫,૧૮ અને ૧૮ સવારે ૭:૪૫ થી ૮:૪૫ ટીજીઈએસ ઓનલાઈન એસેમ્બલીમાં આ સપ્તાહની ઉજવણી થનાર છે. યુ-ટયુબ ચેનલ પર કોલેજના છાત્રો પણ જોડાશે. આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્પર્ધા, વ્યાખ્યાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફિલ્મશો, હિન્દી સાહિત્યકારનો પરિચય જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે ઓનલાઈન છાત્રોને જોડીને વિવિધ ઉજવણી કરવામાં આવશે તેમ કોલેજના હિન્દી વિભાગે જણાવેલ છે.\nPrevious articleજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nપર્સનલ લોનના નામે ૧૦ હજાર લોકો સામે ઠગાઈ: ત્રણ ઝડપાયા\nનીટની પરિક્ષા માટે આજે રાત્રે સ્પેશિયલ ટ્રેન દોડશે\nભારત-જાપાને સૈન્ય સેવા માટે કરી સમજુતિ: ���ીનનું ટેન્શન વધશે\nમાસના અંત સુધીમાં ઓઈલ કંપનીઓનો નફો બમણો થશે\nનામાંકિત કંપનીઓએ બોર્ડ મીટીંગ મળ્યાના ૩૦ મિનિટમાં જ આર્થિક સ્થિતિ જાહેર કરવી પડશે\nભારત-ચીન શાંતિની સંધી : બંને દેશનું સૈન્ય પીછેહટ કરી સરહદે શાંતિ જાળવશે\nઆજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી આશા હૈ હિન્દી\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nજામનગરમાં વિજળીના ચમકારા-ભારે ગાજવીજ સાથે વરસાદ\nઆજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો સમયગાળો છે ખુબ જ શુભ…\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮ કરોડ લીટર પ્રાણવાયુ\nસોની બજારની ચમક નિસ્તેજ\nશહેરમાં ૩.૬૫ લાખ ઘરોમાં કોરોના સર્વેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ\nપર્સનલ લોનના નામે ૧૦ હજાર લોકો સામે ઠગાઈ: ત્રણ ઝડપાયા\nનીટની પરીક્ષાના ૩૯ કેન્દ્રોને સેનીટાઈઝ કરાયા\nકોવિડ-૧૯ અંગેની માહિતી આપતો કંટ્રોલરૂમ આશિર્વાદ સમાન\nગોકુલ હોસ્પિટલ દ્વારા હવે કોરોનાના દર્દીઓ માટે હોમ કેર ફેસેલીટી ઉપલબ્ધ\nડુંગળીની આવક નહીં વધે તો પ્રતિ કિલો રૂ.૧૦૦ થવાની શકયતા\nજૈન વિઝન દ્વારા આયુર્વેદ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા કાલે વેબીનાર\nસૌરાષ્ટ્ર યુનિ.નાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણી કોરોનાથી સંક્રમિત થયા\nપોલીસના સ્વાંગમાં તોડ કરનાર એક શખ્સના જામીન ફગાવાયા\nકાલે નાગરાજ ગ્રુપ દ્વારા મહારકતદાન કેમ્પ: રકતદાતાઓનું સન્માન કરાશે\nહાનિકારક તમાકુની ટોચના મીડિયા માધ્યમો પર જાહેરાતો અટકાવો\nગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગ સાથે આવેદન અપાશે\n૧૯ સપ્ટેમ્બરે યોજાનાર જીએસટી કાઉન્સીલની બેઠક હવે ૫ ઓકટોબરે\nઆજે ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠની ૧૩૭મી જન્મજયંતિ\nરાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા\nએ… હવે તો કાયમી કરો… ભાજપ કાર્યાલયે આરોગ્ય કર્મીઓની રજૂઆત\nસિવિલ હોસ્પિટલ તથા કોવિડ સેનટરમાં વહીવટી જવાબદારીઓની ફાળવણી કરો: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ\nઇનસાઇટસ ભારત દ્વારા પશુખોની ગેરકાયદે નિકાસ સંદર્ભે ચર્ચા અંગે કાલે વેબિનાર\nઆરોગ્ય કેન્દ્રોની માહિતી લોકોને મળે તે માટે ઠેરઠેર સાઈન બોર્ડ મુકાયા\n૧૬૦ વર્ષ બાદ આવ્યો છે આશ્વિન અધિકમાસ, જાણો આ વર્ષનો અધિકમાસ શા માટે છે ખાસ\nસૌરાષ્ટ્રમાં દૂધ ફેટના સૌથી વધુ ભાવ ચૂકવતી રાજકોટ દૂધની ડેરી\nવર્ચ્યુઅલ વર્લ્ડને લીધે આજે લ���કોની ખુશી છીનવાઇ: ડો. વિકાસ અરોરા\nસૌરાષ્ટ્રમાં નવા શરૂ થયેલા વરસાદના રાઉન્ડથી ફાયદો થશે કે નુકસાન, જગતનો તાત અવઢવમાં\nજેઈઈની પરીક્ષામાં ગુજરાતનો ‘તારલો’ ઝળક્યો\nકોંગ્રેસના મહાસચિવ ગુલામનબીને ‘આઝાદ’ કરાયા: છ સભ્યોની બનાવી સમિતિ\nઉપલેટામાં તાલુકા સુપરવાઈઝરના માનસિક ત્રાસથી કંટાળી મહિલા બ્લોક હેલ્થ ઓફિસરનું રાજીનામું\nમહારાષ્ટ્રના પાલઘર હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરવા રાજપૂત કરણી સેનાની માંગ\nજુનાગઢ મહાપાલિકાની બેઠકમાં રૂ.૧.૫૨ કરોડના કામોને મંજુરી અપાઈ\nજસદણનું અનિલ પરમાર સર્કલ પાલિકાની બેદરકારીનો ઉતમ નમૂનો\nચાલને જીવી લઈએ: આજે હર્ષજીત ગઢવીના ડાયરાની જમાવટ\nભુજ વિધુત પોલીસ મથકમાં દારૂની મહેફિલ\nક્રેન બાર્જને ખેંચવા ગઈ, પણ બાર્જે ક્રેનને જ ખેંચી લીધું \nનીટની પરિક્ષા માટે આજે રાત્રે સ્પેશિયલ ટ્રેન દોડશે\nરાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને મળી ઝળહળતી સફળતા\nભારત-જાપાને સૈન્ય સેવા માટે કરી સમજુતિ: ચીનનું ટેન્શન વધશે\nજેતપુરમાં રૂ.૩ લાખના હેરોઇન સાથે શખ્સ ઝડપાયો\nવૈશ્વિક કોરોનો કટોકટીમાં ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક હવે શરૂ થયો “સાવચેતીનો દોર ..એક જ દિવસમાં વિક્રમ જનક નવા કેસો ની નોંધણી સામે રિકવરી દર...\nઆજથી સાળંગપૂર મંદિરના દ્વાર ભકતો માટે ખુલ્યાં\nલોધીકા: આઇસરમાં બેરલમાં છુપાયેલો વિદેશી દારૂનો જથ્થા સાથે રાજકોટના બે શખ્સો ઝડપાયા\nચુડા નજીક ભાજપ અગ્રણી ઉપર ફાયરીંગની ઘટનાએ પોલીસને ચક્રાવે ચડાવી\nભાવનગરમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ : ભાવનગરના વલ્લભીપુર અને ઉમરાળામાં ચાર ઇંચ વરસાદ\nસોમનાથ મહાદેવના દર્શન કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા\nવિસાવદરના વરિષ્ઠ તબીબ ડો.જયંતભાઈ પરીખ અનંતની યાત્રાએ\nવિવેકાનંદ યુવા કેન્દ્રની સેવા:જામરાવલ પંથકના ગામોમાં જાહેર નોટિસ બોર્ડ મુકાયા\nઆજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત...\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nજામનગરમાં વિજળીના ચમકારા-ભારે ગાજવીજ સાથે વરસાદ\nઆજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો સમયગાળો છે ખુબ જ શુભ…\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮...\nઆજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત...\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nજામનગરમાં વિજળીના ચમકારા-ભારે ગાજવીજ સાથે વરસાદ\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nજૂનાગઢની ગીર તળેટીમાં દતજયંતીની ધામધુમથી ઉજવણી\nહાયર એજયુકેશન કમિશન ઓફ ઇન્ડિયાના જાહેર થયેલા ડ્રાફટ અંગે સુચનો આપતા...\nકોરોના પછી ‘માર્કેટ’ અને ‘અર્થતંત્ર’ કયા હશે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B0", "date_download": "2020-09-30T07:06:55Z", "digest": "sha1:KAP4IAGKW2T7LWGEAN67IIR6GIV2FFVV", "length": 4086, "nlines": 65, "source_domain": "gu.wikipedia.org", "title": "સભ્ય:મિહિર - વિકિપીડિયા", "raw_content": "\nભણતર એ છે જે બીજો તમરા ઉપર થોપે છે. શિક્ષણ તમે તમારા માટે મેળવો છો.\nસ્વતંત્ર એજુકેશનલ ટેકનોલોજીસ્ટ , બ્લોગર , સસ્ટેનેબલ ટેકનોલોજીસ પ્રત્યે ઉત્સાહી\nહું અત્યારે વૈકલ્પિક શિક્ષણ પદ્ધતિઓ વિષે અભ્યાસ કરી રહ્યો છું. હું કેટલાક ઈ લર્નિંગ અને ઓપન એજુકેશનલ કન્ટેન્ટ પ્રોજેક્ટ માં યોગદાન આપું છું. જેમાં મુખ્યત્વે ઈ વિદ્યાલય અને પ્રયોગ ઘર છે.તથા મુની સેવા આશ્રમ ની પ્રાથમિક શાળા માં નવીન શૈક્ષણિક પધ્તિઓ સ્થિત કરી આદર્શ શાળા બનાવવા પ્રયત્ન કરી રહ્યો છું.વિકિપીડિઆમાં મારો મુખ્ય ધ્યેય ગુજરાતી વિકિપીડિઆને જીવંત રાખવાનો, વિકિપીડિયા નો શૈક્ષણિક સાધન તરીકે ઉપયોગ અને તેમાં યોગદાન કરવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવાનો છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૭ જૂન ૨૦૧૫ના રોજ ૨૧:૩૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/virat-kohli/", "date_download": "2020-09-30T07:28:02Z", "digest": "sha1:H5YY4SZIVACWP2EDKYPWW7AZ3ECU2P6K", "length": 22048, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "virat kohli: virat kohli News in Gujarati | Latest virat kohli Samachar - News18 Gujarati", "raw_content": "\nરાજકોટની આ યુવતી છે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની ડાઈહાર્ટ ફેન, જાણો કેમ\nIPL 2020: વિરાટ-રોહિત જેવા દિગ્ગજો થઈ રહ્યા છે ફ્લોપ, ચમકી રહ્યા છે રાહુલ દ્રવિડના શિષ્યો\nગાવસ્કરે કૉમેન્ટ્રી બૉક્સમાંથી અનુષ્કાને આપ્યો જવાબ- તમારા કાનથી સાંભળો અને આંખથી જુઓ\nFit India: PM મોદીએ ફિટનેસને લઈ કોહલી, મિલિન્દ સોમન સહિત અનેક દિગ્ગજો સાથે કરી વાત\nદરિયા કિનારે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી અનુષ્કા, જણાવ્યો પ્રેગ્નેન્સીનો અનુભવ\nસુશાંત રાજપૂત કેસમાં CBIએ બંટી સજદેહની પૂછપરછ કરી, જાણો રોહિત-કોહલી સાથે શું છે સંબંધ\nIPL 2020: યૂએઇમાં બેટ પકડતાં જ ડરી ગયો વિરાટ કોહલી, ખુદ જણાવ્યું કારણ\nકોહલીની ટીમ સામે ઇરફાને પસંદ કરી વિદાય મેચ રમ્યા વગર નિવૃત્ત થયેલા ખેલાડીઓની ટીમ\nભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ધરપકડ માટે હાઇકોર્ટમાં અરજી દાખલ, જાણો શું છે મામલો\nઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોવર્સ બનાવનાર પહેલા ભારતીય બન્યો વિરાટ કોહલી,\nઆખરે કેમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર મોટેરા થઈને જશે વિરાટ કોહલીની ટીમ\nશું પિતા બનવાના છે વિરાટ કોહલી અનુષ્કા શર્માની પ્રેગ્નેંસીની તસ્વીરની હકીકત જાણો\nસુસાઇડ કરવાનો હતો આ ભારતીય બોલર, કહ્યું- વિરાટ કોહલીએ...\nઆમિર ખાન, દીપિકા, વિરાટ કોહલીને CAITની અપીલ, ‘ચાઇનીઝ પ્રોડક્ટસને પ્રમોટ ન કરો’\nલોકડાઉનમાં ઘરે બેઠા વિરાટે તોડ્યા કમાણીના રેકોર્ડ, ત્રણ મહિનામાં કમાયા કરોડો રૂપિયા\nયુવરાજ સિંહે મુંબઈમાં વિરાટ કરતા ડબલ મોંઘું ઘર ખરીદ્યું, કિંમત જાણીને થઈ જશો ચકિત\nવિરાટ કોહલી પર હસ્યો આ બોલિવૂડ એક્ટર, કેપ્ટને કહ્યું - સાલા, તને બહુ હસવું આવે છે\nઅનુષ્કા માટે પતિ વિરાટ બન્યો ડાયનાસોર. સામે આવ્યો મજેદાર વીડિયો\nવિરાટ કોહલી સાથે લાઇવ સેશનમાં Racismનો શિકાર થયા ફૂટબોલર સુનીલ છેત્રી\nવિરાટ કોહલીનો ખુલાસો, ટીમમાં પસંદ થવા બદલ માંગવામાં આવ્યા હતા પૈસા\nચાર તબક્કામાં ટીમ ઇન્ડિયા કરશે મેદાનમાં વાપસી, બીસીસીઆઈની તૈયારી પૂરી\nઅનુષ્કાની વિરાટને કિસ કરતી તસવીર વાયરલ, સ્વિત્ઝરલેન્ડમાં આવી રીતે માણ્યું વેકેશન\nરોહિત શર્માએ લીધા પાંચ સર્વશ્રેષ્ઠ ભારતીય બેટ્સમેનોના નામ, ધોની-વિરાટને ના મળ્યું સ્થાન\nVideo: ઘરેલૂ હિંસાને ‘લૉકડાઉન’ કરવાનો ઉઠ્યો અવાજ, સ્ટાર્સે કરી આ માંગ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલ���ક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?page_id=415", "date_download": "2020-09-30T06:33:42Z", "digest": "sha1:EP7XHGS26KFWYDK3KRAH7WFRJ2X3RGJI", "length": 6997, "nlines": 99, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "યાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nNVA.દિયોદર ના શક્તિ નગર સોસાયટી માં ઘર માં પ્રવેશ કરી ચોરી ને આપ્યો\nNVA. અરવલ્લી મોડાસા ના બામણવાડ દૂધ મંડળી ના સ્ટોરકીપર સામે ઉચાપત ની ફરિયાદ\nદાંતા માં આખલાઓ નો આતંક..\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nhttps://youtu.be/pvMXJdqshGc ડીસા માં ડૉક્ટર વિરૂધ્ધ નીકળી રેલી\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nNVA.હિમતનગર કોટન માર્કેટમાં ખેડુતો-વેપારીઓનો હોબાળો\nહિંમતનગર મોડાસીયા કડવા પાટીદાર સમાજ ખાતે સમુહ લગ્ન\nNVA.બાયડના ડેમાઈમાં સેન્ટ્રલ એટીએમમાં લૂંટ\nદીવ ના ઘોઘલા ખાતે દરિયા માંથી રામપરા ના ૨૫ વર્ષીય યુવક\nઅરવલ્લી બે વર્ષ પૂર્વે તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nરક્ષાબંધન ના પાવન અવસરે વહેલી સવાર થી મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા\nહજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરશે\nરક્ષા બંધન નિમિત્તે ભક્તો દ્વારા લવાયેલી રાખડી ભગવાન ને અર્પણ કરાશે\nકોરોના ને પગલે ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઈડ લાઈન કરાઈ રહ્યું છે પાલન\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/howdy/", "date_download": "2020-09-30T04:52:36Z", "digest": "sha1:FTJ57IBPTIKJHLWUG4GIPC6VJ5PXBCQV", "length": 21185, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "howdy: howdy News in Gujarati | Latest howdy Samachar - News18 Gujarati", "raw_content": "\nDonald Trumpના આવકારની તૈયારીઓમાં મોટેરા પાસેના રોડ પર વૃક્ષો રોપાયા\nDonald Trumpના ભારત પ્રવાસની તારીખ જાહેર, 24-25 ફેબ્રુઆરીએ આવશે ભારત\nDonald Trump 24 ફેબ્રુઆરીએ આવી શકે છે ગુજરાત\n'હાઉડી મોદી' અમદાવાદ થશે AMCએ રસ્તાઓનું રિપેરીંગ શરૂ કર્યુ\nડોનાલ્ડ ટ્રમ્પ માટે 'Howdy Modi' જેવો કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે\nPM મોદીના 'અબકી બાર ટ્રમ્પ સરકાર' સ્લૉગાન પર વિદેશ મંત્રીએ કરી આ સ્પષ્ટતા\nUS પ્રવાસ બાદ પીએમ મોદી ભારત આવવા રવાના, 20 હજાર લોકો સ્વાગત કરશે\nનીતિન પટેલનો પાકિસ્તાન પર પ્રહાર, 'નાના મચ્છરો અને જીવાતને મારવાની બાકી છે'\nHowdy Modi: પીએમ મોદીએ અમેરિકન સેનેટરની પત્નીની માફી કેમ માંગી\nHowdy Modi: પાક. મીડિયાની બળતરા, ભારતનો નકારાત્મક પ્રચાર કર્યો\n'Howdy Modi' કાર્યક્રમમાં આ કારણે એક કલાક મોડા પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ\nHowdy Modi કાર્યક્રમ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટ: \"USA Loves India\"\n...જ્યારે ટ્રમ્પે મોદીને પૂછ્યુ- શું હું ભારત આવવા માટે આમંત્રિત છું\nપીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - હાઉડી મોદીના જવાબમાં હું કહીશ ભારતમાં બધું સારું છે\nPMમોદીએ આતંકવાદ મામલે હાઉડી મોદી કાર્યક્રમમાં આપ્યું મોટું નિવેદન\nVideo: હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડિયમ મોદી મોદી ના નારા સાથે ગુંજી ઉઠ્યું\nHOWDY MODI: હ્યૂસ્ટનમાં 'નમો-નમો', વાંચો PMના ભાષણની 10 ખાસ વાતો\nટ્રમ્પ કે મોદી, વાટાઘાટોમાં માહેર કોણ PM મોદીએ ખોલ્યું રહસ્ય\nમોદીએ પાક. પર સાધ્યું નિશાન : 9/11, 26/11ના માસ્ટરમાઇન્ડ ક્યાં છુપાયા હતા\nHustonના મૅયરે પીએમ મોદીને કેમ સોંપી શહેરની ચાવી\nહ્યુસ્ટનમાં પીએમ મોદીનો પાકિસ્તાન પર પ્રહાર, આતંક સામે ટ્રમ્પનો પણ સાથ\nસુરતના હર્ષ શાહના શરીરમાં 100 ફ્રેક્ચર, PM મોદી સામે રાષ્ટ્રગીત ગાયું\nHowdy Modi: અમેરિકામાં મોદીને પીરસાશે 'નમો થાળી', આવો હશે જાયકો\n'હાઉડી મોદી'થી ભારતની છબિ વધુ મજબૂત થશે, ટ્રમ્પ પણ જોઈ રહ્યા છે પોતાનો ફાયદો\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nબાબરી વિધ્વંસ મામલામાં આજે ચુકાદો, હાઇ પ્રોફાઇલ કેસમાં અડવાણી-જોશી સહિત 49 આરોપી\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nરિલાયન્સ રિટેલમાં 0.84% હિસ્સેદારી માટે 3,675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે General Atlantic\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nBHMSની ડિગ્રી ધરાવતો ડૉક્ટર કોરોના દર્દીની સારવાર કરતો હતો Remdesivir ઇન્જેક્શન પણ મળ્યાં\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતનો શરમજનક કિસ્સો: પતિએ સગર્ભા પત્નીનું મોઢું દબાવી રાખ્યું, બે જેઠે દુષ્કર્મ આચર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/match/", "date_download": "2020-09-30T06:21:57Z", "digest": "sha1:WM63OK2DIKNOULP5LY53UMMAKIP2LKMY", "length": 21349, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "match: match News in Gujarati | Latest match Samachar - News18 Gujarati", "raw_content": "\n સુરતમાં IPL 2020 મેચ ઉપર સટ્ટો રમાડતા બુકી સહિત ચાર લોકો ઝડપાયા\nIPL 2020, CSK vs RR : ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને વિજય\nRCB vs SRH : આરસીબીની જીત સાથે શરૂઆત, હૈદરાબાદ સામે 10 રને વિજય\nઅમ્પાયરના ખોટા નિર્ણયના કારણે મચ્યો હંગામો, પંજાબની ટીમે રેફરીને ફરિયાદ કરી\nIPL 2020 : રૈનાની ગેરહાજરીમાં એમએસ ધોની તોડશે તેનો રેકોર્ડ, ફક્ત ત્રણ પગલાં દૂર\nIPL 2020 Schedule: જાણો આઈપીએલનો પૂરો કાર્યક્રમ, Live Streaming અને પ્રાઇઝ મની વિશે\nપાકિસ્તાનના સ્ટાર ફૂટબોલર આફ્રિદીની ગોળી મારીને હત્યા\nIPLનો કાર્યક્રમ થયો જાહેર, કયા દિવસે કઈ ટીમ વચ્ચે ટક્કર અહીં જુઓ - પુરૂ શિડ્યુલ\nBCCI મહેન્દ્રસિંહ ધોની માટે આયોજીત કરશે ફેરવેલ મેચ, જાણો શું છે પ્લાન\nMS Dhoni એ આંતરરાષ્ટ્રીય Cricket માંથી નિવૃત્તિની જાહેરાત કરી\nઆતંકી હુમલાના કારણે પાકિસ્તાનમાં રોકવામાં આવી ક્રિકેટ મેચ, સુરક્ષા પર ઉભા થયા સવાલો\nશ્રીલંકાના પૂર્વ રમત મંત્રીનું મોટું નિવેદન, કહ્યું - ફિક્સ હતી 2011 વર્લ્ડ કપની ફાઇનલ મેચ\nલોકડાઉનમાં અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે કેએલ રાહુલે રમી મેચ, જાણો કોણે જીત મેળવી\nકોરોના વાયરસ : આ વર્ષે રદ્ થઈ તો સળંગ બે T-20 વર્લ્ડ કપ આયોજિત કરાવશે ICC\nકોરોના વાયરસના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે શ્રેણી રદ\nધર્મશાલા વન-ડે પર વરસાદ અને વાવાઝોડાની સંભાવના, શું રમાશે મેચ\nઆવો છે IPLનો કાર્યક્રમ, જાણો ક્યારે છે તમારી ફેવરિટ ટીમની મેચ\nNZ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 15 મહિના બાદ આ ખેલાડીની વાપસી\nએક સિરીઝ, બે ટાઇ, ક્રિકેટ ઇતિહાસની વિરલ ઘટના\nસુપર ઓવરમાં ભારતનો રોમાંચક વિજય, રોહિતે સિક્સર ફટકારી જીત અપાવી\nવ્યસ્ત કાર્યક્રમ પર કોહલીએ કહ્યું - ક્રિકેટરો સીધા સ્ટેડિયમ ઉપર જ ઉતરીને રમવાનું શરુ કરશે\nફીકો પડ્યો ગુવાહાટી મેચનો રંગ, સ્ટેડિયમમાં નહીં જોવા મળે ‘ફોર-સિક્સર’\nરાજકોટ: India Vs Australia વન -ડે મેચનું ઓનલાઇન બુકિંગ થયું ફૂલ\nસ્વિમિંગ પૂલમાં સ્નાન કરતા-કરતા સ્ટેડિયમમાં જુઓ Live મેચ, ખાવા-પીવાની પણ સુવિધા\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘ���ે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં અડવાણી-જોશીને થશે સજા\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nBigg Boss 14: રાધે મા સલમાનખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/tag/hydroxychloroquine-trials/", "date_download": "2020-09-30T05:27:18Z", "digest": "sha1:HE3NUF54BFMCMQBS5TBC6TS4KKTV54J6", "length": 4216, "nlines": 102, "source_domain": "www.gujarat.co.uk", "title": "hydroxychloroquine trials Archives - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nયુકેમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટ્રાયલ્સ શરૂ\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://www.nareshkdodia.com/2016/09/gujarati-kavita-by-naresh-k-dodia_8.html", "date_download": "2020-09-30T05:33:57Z", "digest": "sha1:M62Z6PZGMPFC6ZBMZBHKWSHITNQY7PZE", "length": 13498, "nlines": 155, "source_domain": "www.nareshkdodia.com", "title": "तमे वारमवार मने फरियाद करो छो Gujarati Kavita By Naresh K. Dodia - Naresh K Dodia-Author-Poet", "raw_content": "\nતમે વારમવાર મને ફરિયાદ કરો છો કે હવે\nતમારી અને મારી મુલાકાત થતી નથી.\nપણ હું તમને કેવી રીતે સમજાવું કે\nઅનેક રીતે તમોને છાનોમાનો મળી લઉ છુ\nતમારી જાણ બહાર અને બંધ આંખોમા\nપછી વહેલી સવારે પંખીઓનાં કંઠમાં\nકલરવ બનીને તમને પ્રેમથી જગાડું છું\nનરમાશ ભર્યા સૂર્યનાં કિરણો ઓઢીને\nતમારા મુખ પર શબ્દોની આભા ફેલાવુ છુ\nને તમારી આંખ ખુલે ને હુ ખોવાય જાંઉ છુ\nઆળસ મરડતા મુગ્ધતાનો ધોધ છુટે છે ત્યારે\nતમારા બે હાથોના ટચાકામા મલકતો હોઉ છુ\nતમે ટુથબ્રસ લઇ દાંતને ચમકાવો છે,ત્યારે\nએ ચમક પાછળ તાજગીમાં છુપાઇ જાંઉ છુ\nબધામાંથી પરવારી ચાઇની ચુસ્કી ભરો છો\nત્યારે ભાપસભર કડક મીઠી ખૂશ્બૂ બની જાંઉ છુ\nને પછી સ્નાનગૃહ તરફ પ્રસ્થાન કરો છો ત્યારે\nબાથરૂમની ફર્શમા મારૂ અસ્તિત્વ ખોવાય જાય છે\nને ભીના વાળમા સુંગંધ થઇ ગુંથાય જાઉ છુ\nરાત્રે વિયોગથી તમે ઝૂરો છો ત્યારે તમારી\nઆંખોમા વિશ્વની અજાયબી થઇ સામે આંવુ છુ\nને તમે બંધ આંખે અવનવા અચરજ સાથે\nમને સ્પર્શીની એક બાળક જેમ ક્રીડા કરો છો\nએક ટેડીબેરની જેમ જકડીને નિંદ્રાધીન થાઓ છો\nકદી હવા બનીને તમારા ફરફરતા વસ્ત્રો સાથે\nથોડી ગમ્મત કરી ને વાળમાં અઠખેલીયા ખેલુ છુ\nસાગર કિનારે તમે પગ ભીંજવતા રહો છો ત્યારે\nમૌજા બનીને તમને સ્પર્શથી રોમાંચિત કરૂ છુ\nઅને ભીના પગમા રેતી બની ચોટી જાઉ છુ\nતમારા હૃદયના દરેક તાલ સાથે સુર બનુ છુ\nને શ્વાસોની સિતારની ધુને મૌન ગીત ગાંઉ છુ\nતમારા અને મારા વિચારોની અજબ સામ્યતામાં\nતુ જે વિચારે છે એ હુ શબ્દોમા ફરમાવુ છુ\nઅને તુ જે લખે છે એ શબ્દોમા સમાઉ છુ\nસાચુ કહુ”મહોતરમા”સૂર્યથી તેજ છૂટું ના પડી શકે\nચંદ્રમા સાથે ચાંદનીની શીતળતા વિખૂટી ના પડી શકે\nતમારા ખ્યાલોને મારા સિવાય કોઇ અડી ના શકે\n“મહોતરમાં”તમારી રૂહમા મારા સિવાય કોઇ ભળી ના શકે\nને તે છતા કહો છો તમારૂ મિલન થાતુ નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/gaitree-hci/", "date_download": "2020-09-30T06:15:20Z", "digest": "sha1:GSXFTQ6MRMWDCTDK6IEZJ6QQZV4TREH3", "length": 7431, "nlines": 126, "source_domain": "www.gujarat.co.uk", "title": "ગાયત્રી ઇસ્સાર કુમાર યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભા��ી 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nHome International news Britain ગાયત્રી ઇસ્સાર કુમાર યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર\nગાયત્રી ઇસ્સાર કુમાર યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર\nએક્સટર્નલ અફેર્સ મિનીસ્ટ્રીએ મંગળવારે જાહેરાત કરી હતી કે ગાયત્રી ઇસ્સાર કુમાર યુકેમાં ભારતના આગામી હાઈ કમિશનર હશે.\nગાયત્રી કુમાર, 1986 બેચના ભારતીય વિદેશી સેવાના અધિકારી છે અને તેઓ ઋચિ ઘનશ્યામના અનુગામી બનશે. કુમાર હાલમાં બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને યુરોપિયન યુનિયનમાં ભારતીય રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં પોતાનો હોદ્દો સંભાળી લે તેવી અપેક્ષા છે.\nઆ હાઈપ્રોફાઈલ પદ પર તેમની નિમણૂક એવા સમયે આવી છે જ્યારે યુકે શક્તિશાળી યુરોપિયન યુનિયનમાંથી બહાર આવ્યા બાદ ભારત સાથેના સંબંધોને વધુ વિસ્તૃત કરવા વિચારી રહ્યું છે. 30 વર્ષથી વધુ સમયની કારકીર્દિમાં ગાયત્રી કુમારે પેરિસ, કાઠમાંડુ, લિસ્બન અને જિનીવા સહિત અનેક ભારતીય મિશનમાં સેવા આપી હતી.\nતેમણે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના મુખ્ય મથક ખાતે અમેરિકા વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી.\nPrevious articleબોરિસ જ્હોન્સને ટ્રમ્પનુ G7નું આમંત્રણ સ્વીકાર્યુ\nNext articleગુરૂ નાનક ગુરૂદ્વારા સ્મેથવિકને વોલંટયરીંગ સેવા માટે ક્વીન્સ એવોર્ડ\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/11-died-after-fire-broke-in-covid-care-centre-by-a-private-hospital-at-vijayawada/articleshow/77442255.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article11", "date_download": "2020-09-30T06:40:20Z", "digest": "sha1:UV4NUGBTSMN3CXCAM4DQXM2KUNBH2NEM", "length": 12039, "nlines": 84, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nઆંધ્રપ્રદેશ: કોવિડ કેર સેન્ટરમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 11 થયો\nવિજયવાડાની એક ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ -19 કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલી હોટલમાં આગ લાગતાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. આંધ્ર પ્રદેશના સીએમે પીડિતોને તમામ શક્ય સહાય આપવા અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે\nવિજયવાડા: રવિવારે સવારે પાંચ વાગ્યે વિજયવાડાની એક ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ -19 કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલી હોટલમાં આગ લાગતાં 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે હવે મૃત્યુઆંક વધીને 11 પર પહોંચી ગયો છે. જોકે મૃત્યુઆંક વધે તેની પણ શક્યતા છે. ઘટના બની ત્યારે 30 જેટલા કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાને પગલે પીએમ મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.\nપીએમ મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યોઇલુરુ રોડ પર આવેલી સ્વર્ણા પેલેસ હોટલને કોવિડ-19 દર્દીઓની સારવાર માટે રમેશ હોસ્પિટલ દ્વારા લીઝ પર લેવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા છેલ્લા બે અઠવાડિયામાં લગભગ 30 દર્દીઓ સ્વર્ણા પેલેસમાં દાખલ થયા હતા. ઘટના સમયે 10 જેટલા પેરા મેડિકલ સ્ટાફ તેમની મદદ કરી રહ્યા હતા. અધિકારીઓના મતે મોટાભાગના મોત ગૂંગળામણને લીધે થયા છે. કોવિડ -19 દર્દીઓ પહેલેથી જ શ્વસન સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા, તેવામાં ગૂંગળામણને કારણે તેમની સ્થિતિ વધુ વકરી છે. ઘણા દર્દીઓ હોટલના રૂમની બારીમાંથી મદદ માટે ચીસો પાડતા સાંભળવામાં આવ્યાં હતાં.\nવિજયવાડા શહેર પોલીસ કમિશનર બી શ્રીનિવાસુલુના જણાવ્યા મુજબ, આગ પહેલી વાર રિસેપ્શન એરિયા નજીક ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી અને ઝડપથી પહેલા માળે ફેલાઈ હતી. સામે આવેલી તસવીરોમાં પણ રિસેપ્શન વિસ્તારમાં સૌથી વધુ આગ જોવા મળી રહી છે. કૃષ્ણા જિલ્લા કલેક્ટર એએમડી ઇમ્તિયાઝ અને સંપત્તિ પ્રધાન વેલ્લમપલ્લી શ્રીનિવાસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હ���ો.\nશ્રીનિવાસુલુએ કહ્યું કે તેઓએ આશરે 30 લોકોને બચાવી લીધા છે. 25 મિનિટની અંદર આગ પર કાબૂ મેળવાઈ ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમને સવારે 5: 15 વાગ્યે એસઓએસ મળ્યો હતો. ત્યારબાદ ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ સીડીનો ઉપયોગ કરીને દર્દીઓને બહાર લાવવામાં આવ્યા હતા.\nફાયર કર્મચારીઓએ પીડિતોને બચાવવા માટે બારી તોડી નાંખી હતી. કોવિડ -19 દર્દીઓને ખાસ એમ્બ્યુલન્સમાં અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોને તમામ શક્ય સહાય આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. તેમણે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે તેમજ અધિકારીઓને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nસંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પગલું ભરાયું, 101 વસ્તુઓની આયાત પર રોક આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nસમાચારIPL : સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવી ખાતુ ખોલ્યું\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nઅમદાવાદફી માફી મુદ્દે વાલીમંડળોમાં જ ડખો, શિક્ષણમંત્રી સાથે બેઠક બાદ વિખવાદ\nઅમદાવાદઓનલાઈન Rummy વિરુદ્ધ થયેલી PIL પર હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો\nઅમદાવાદકોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 311,અમદાવાદમાં 195 નવા કેસ નોંધાયા\nબોલીવુડગરીબો માટે દેવદૂત બનનાર સોનુ સૂદને મળ્યો UNનો પ્રતિષ્ઠિત એવોર્ડ\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1381 નવા કેસ અને 11 મોત, કુલ આંકડો 136004 થયો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/gujarati-jokes?utm_source=Top_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T06:57:16Z", "digest": "sha1:GGKCYJR47UJ7WOEP4CERLKTP3ETIJ5E5", "length": 7921, "nlines": 146, "source_domain": "gujarati.webdunia.com", "title": "Jokes in Gujarati | ગુજરાતી જોક્સ | Gujarati Jokes | હાસ્ય દરબાર | Funny Jokes | Gujarati Hasya Darbar", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nગુજરાતી જોક્સ - અભ્યાસ માત્ર બે જ કારણથી\nજોક્સ - રાહુલની wife\nજોક્સ - રાહુલની wife\nગુજરાતી જોક્સ- નાગિન ડાંસ\nમિત્રના લગ્નમાં આટલું નાગણ ડાંસ કર્યું કે મિત્રના બાપુ પૂછવા માંડ્યા\nગુજરાતી જોક્સ-એક વાર પપ્પુ સાસરા ગયું\nગુજરાતી જોક્સ-એક વાર પપ્પુ સાસરા ગયું\nગુજરાતી જોક્સ-બ્યૂટી પાર્લરમાં કેમ જાય\nબેનો બ્યૂટી પાર્લર કેમ જાય તો હું કીધું કે\nગુજરાતી જોક્સ- પીધેલાનો જોક્સ\nગુજરાતી જોક્સ- પીધેલાનો જોક્સ\nગુજરાતી જોક્સ-એક વાર પપ્પુ સાસરા ગયું\nએક વાર પપ્પુ સાસરા ગયું ત્યાં નીચે બેસી ગયું સાસુ બોલી અરે ત્યાં નહી અહીં સોફા પર બેસો\nગુજ્જુ જોક - અધિક માસ\nઓફિસમાં બોસે કર્મચારીને સાષ્ટાંગ દંડવત કર્યા.. કારણ કે કર્મચારીએ બોસને ફક્ત આટલુ જ પુછ્યુ કે સર... અધિક માસની સેલેરી આ મહિનાના પગાર સાથે મળશે કે પછી અલગથી મળશે.\nગુજરાતી જોક્સ- બ્રેડ જેમ\nએક છોકરી Whisper નો પેકેટ લઈને જતી હતી ત્યારે રસ્તા પર ઉભા છોકરાઓએ કમેંટ કરી જો જો\nગુજરાતી જોક્સ - બહુ મજેદાર જોક્સ\nગુજરાતી જોક્સ- તમે બહુ ભોળા છો\n આ Joke ના વાંચજો નહી તો પોતાને હંસવાથી રોકી નહી શકશો\nGirlfreind એ બવાયફ્રેડને કૉલ કર્યું ક્યાં છે તૂ...\nગુજરાતી જોક્સ- Thanks ના બોલવું\nએક છોકરાએ છોકરીની મદદ કરી છોકરીએ Thanks બોલ્યું\nગુજરાતી જોક્સ-નવી વહુ થી પૂછ્યું\nસાસુમાએ નવી વહુ થી પૂછ્યું દીકરી તને રસોઈમાં શું આવે છે\nગુજરાતી જોક્સ- એક મહિલા ખરીદારી\nએક મહિલા ખરીદારી કરવા મૉલમાં ગઈ કેશ કાઉંટર પર પેમેંટ કરવા માટે પર્સ કાઢ્યું\nગુજરાતી જોક્સ- અમારા ગામમાં પહેલો રેડિયો\nમારા પાપા લાવ્યા હતા પત્ની- અમારા ગામમાં પહેલો રેડિયો મારા પાપા લાવ્યા હતા\nગુજરાતી જોક્સ - તપસ્યા કે ગ્રીન ટી\nપપ્પૂ- સ્વામીજી અહીં પહાડ પર ખૂબ ઠંડ છે આટલી ઠંડીમાં તમારી ખુશીનો રહસ્ય શું છે... સ્વામીજી- 21 વર્ષની તપસ્યા અને ગ્રીન ટી મને ઠંડી��ી બચાવે છે -આમ તમે શું પસંદ કરશો\nગુજરાતી Jokes- આલિયાને કિસ..\nસંતા - આજે ફરી મને આલિયા ભટ્ટને કિસ કરવાનુ મન કરી રહ્યુ છે. બંતા -શું \nગુજ્જુ જોક્સ - ટીચર અને વિદ્યાર્થી\nટીચર - તુ કાલે શાળામાં કેમ નહોતો આવ્યો વિદ્યાર્થી - સર કાલે મારી ઘરે પૂજા હતી.. ટીચર - પણ તુ તો પરમ દિવસે પણ નહોતો આવ્યો... તેનુ શુ.. વિદ્યાર્થી - સર પરમ દિવસે મારા ઘરે પ્રિયા હતી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://mdrfou.com/gu/et-si-les-personnages-disney-faisaient-des-selfies-2/", "date_download": "2020-09-30T07:14:20Z", "digest": "sha1:KZNI5L3C6N74AFPY6TS2V7X5J33KKBYJ", "length": 3153, "nlines": 25, "source_domain": "mdrfou.com", "title": "અને ડિઝની પાત્રો selfies કરી રહ્યા હતા તો ? | MDR ! શાહીનો Rire", "raw_content": "\nઅને ડિઝની પાત્રો selfies કરી રહ્યા હતા તો \nહેલો, તમે શું કરી શકું \nઆ પ્રકારના વેલેન્ટાઇન ડે માટે તેની પ્રેમિકા ડિઝની પ્રિન્સેસ કાયાપલટ થઈ ગઈ છે અને ડિઝની પાત્રો selfies કરી રહ્યા હતા તો \nટૅગ્સ: ડિઝની, રમૂજી, રમૂજ, મહિના, અક્ષરો, પીટર પાન, Selfy, Sleepover, સરસ\nસી અને rsquo; એક મહાન સામ્યતા હું વાસ્તવિક દૂધ માંગો છો\nઆ એક શેરિંગ સાઇટ છે વિડિઓઝ, માટેછબીઓ ઘણી વાર રમૂજી તમામ પ્રકારના અને તત્વો, ક્યારેક અસામાન્ય, સ્ત્રોત છે શાહીનો-rire બાર અને સારો ઉત્સાહ. પ્રથમ ધ્યેય મારફતે મજા હોય છે રમૂજી કમર્શિયલ, ના રમૂજી વિડિઓઝ, ના વ્યંગ ચિત્રો, ના ઓપ્ટિકલ ભ્રમ, અથવા બીજા કોઇ પણ માધ્યમ હસે જાળવી વગર. તમે પણ મળશે નિરાંતે ગાવું અને મેમ્સ, સાથે સાથે નિષ્ફળ, આ સમયે ખૂબ જ લોકપ્રિય છે, જે. દરેક શેર કરી શકો છો જ્યાં આ સાઇટ ફેસબુક જૂથ સાથે કડી થયેલ છે, racked, અને સલાહ આપે છે.\nઆ સાઇટ મૈત્રીપૂર્ણ સ્થળ બની કરવાનું ધ્યેય રાખે છે, દરેક માટે ઉપલબ્ધ, કન્યાઓ, છોકરાઓ, યુવાન, જૂના, પુરુષો, સ્ત્રીઓ. સમાવિષ્ટો કાળજીપૂર્વક ગુણવત્તા તત્વો પ્રકાશન ગેરંટી પસંદ કરવામાં આવે છે. આ સાઇટ પર તમામ મીડિયા સામગ્રી તેમના લાગતાવળગતા માલિકોની માટે અનુસરે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/recipes/motichoor-ladoo-recipe-000131.html", "date_download": "2020-09-30T06:54:08Z", "digest": "sha1:KWPISZ7HT3ENRZLLWQHB2YZKUB5QZDCR", "length": 9020, "nlines": 151, "source_domain": "gujarati.boldsky.com", "title": "સ્વાદિષ્ટ મોતીચૂરના લાડૂ | Motichoor Ladoo Recipe - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ ક�� જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: પોઈન્ટ ટેબલમાં RR સૌથી ઉપર, CSK સૌથી નીચે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nગણેશ ચતુર્થી પર લાડૂ ના બનાવવામાં આવે એવું તો બને જ નહી. તમે બજારમાંથી ખરીદીને મોતીચૂરના લાડૂ ખૂબ ખાધા હશે. કેમ નહી આ વખતે ગણેશ ચતુર્થી પર ઘરે જ મોતીચૂરના લાડૂ બનાવવામાં ન આવે. મોતીચૂરના લાડૂ બનાવવા ખૂબ સરળ છે અને તેને બનાવવામાં વધુ સમય પણ લાગતો નથી. મોતીચૂરના લાડૂ બનાવવા માટે ફક્ત બેસનનો ઉપયોગ થાય છે જેમાં કેસરી રંગ મિક્સ કરવાની જરૂર હોય છે બસ. તો આવો મોતીચૂરના લાડૂ વડે ગણપતિ બાપ્પા મોઢું મીઠું કરીએ.\nખાંડ - ત્રણ ચતુર્થાંસ કપ\nખાવાનો કેસરી રંગ - એક ચતુર્થાંસ ચમચી\nદેસી ધી - બે કપ\nબદામ - બે ચમ્ચી (વાટેલી)\nઈલાયચીનો પાવડર - અડધી ચમચી\nબેસનને પાણીમાં મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો. તેમાં કેસરી રંગ નાખો. કડાઇમાં ધી ગરમ કરો અને ઝારાની મદદથી તેમાં બેસન નાખીને બૂંદી તળી લો. એક અલગ કડાઇમાં બરાબર માત્રામાં પાણી અને ખાંડ મિક્સ કરી એક તારની ચાસણી બનાવો. તેમાં બૂંદી અને બદામ તથા ઈલાયચી પાવડર નાખો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ સામાન્ય ઠંડુ થઇ જાય ત્યારબાદ તેના લાડૂ બનાવી લો. લાડૂને થાળીમાં શણગારીને સુકાવવા માટે અલગ રાખો. તમારા મોતીચૂરના લાડૂ તૈયાર છે.\nઆ દિવાળીએ બની રહ્યા છે ઘણા યોગ, આપનું જાણવું છે જરૂરી\nઆ દિવાળીએ ખુશીઓને બમણી કરી દેશે રંગોળીની આ ડિઝાઇનો\nમાત્ર રામ જ નથી પરંતુ આ છ કારણો માટે પણ દિવાળી ઉજવવામાં આવે છે\nધનતેરસ 2017: આ ધનતેરસ પર કલાનિધિ યોગ, આ પ્રસંગે, શોપિંગ પર થશે ઘનની વર્ષ\nદિવાળી પર બનાવો નારિયેળનો હલવો\nદિવાળી સ્પેશિયલ : ખાંડ વગર બનાવો બેક્ડ અંજીર ઘુઘરા\nફટાકડા અને આતિશબાજીથી જોડાયેલી 16 વાતો જે તમે નથી જાણતા\nરમઝાનમાં ફટાકથી તાકાત આપશે ખજૂરનાં આ લાડવા\nહોળી પર બનાવો સુગર ફ્રી ડ્રાય ફ્રૂટ્સના લાડુ\nખૂબ જ ટેસ્ટી હોય છે સત્તૂના લાડવા\nગણેશ ચતુર્થી 2018 - તારીખ, મહત્ત્વ અને ઉજવણીઓ\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/video-of-ganesh-utsav-of-indian-soldiers-for-the-year-2019-goes-viral-with-misleading-claims/", "date_download": "2020-09-30T04:55:44Z", "digest": "sha1:7XZQ53PXNLPPGQG24KA57AG6LHVFAXR7", "length": 13299, "nlines": 104, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "ભારતીય સૈનિકોનો વર્ષ 2019 નો ગણેશ ઉત્સવ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ... જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nભારતીય સૈનિકોનો વર્ષ 2019 નો ગણેશ ઉત્સવ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…\nKishan Mali નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Ganpati Bappa in Galwan Valley Ladhak Jai Hind To our spirited jawana in Ladakh….. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખ ખાતે ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલી ગણેશ ઉત્સવનો છે. આ પોસ્ટને 65 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.\nપોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખ ખાતે ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલી ગણેશ પૂજાનો છે કે કેમ એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને 17 સપ્ટેમ્બર, 2019 ના રોજ Ashish Chavan દ્વારા યુટ્યુબ પર આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, Ganesh pooja procession of INDIAN ARMY at SHINGO RIVER VALLEY 👆 એટલે કે આ વીડિયો શિંગો નદી ખાતે ભારતીય જવાનો દ્વારા ગણેશ પૂજાનું જુલુસ નીકાળવામાં આવ્યું તેનો છે.\nઅમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને વીડિયોની શરૂઆતમાં જ એક બોર્ડ પર ‘Shingo River Vally’ લખેલું જોવા મળ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.\nત્યાર બાદ અમે ગુગલ મેપનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ગલવાન ઘાટીથી શિંગો નદીની ઘાટી 229 કિલોમીટર દૂર છે.\nઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખ ખાતેની ગલવાન ઘાટીનો નહીં પરંતુ શિંગો રિવર ઘાટી ખાતે વર્ષ 2019 માં ભારતીય જવાનો દ્વારા કરવામાં આવેલી ગણેશ પૂજાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખ ખાતેની ગલવાન ઘાટીનો નહીં પરંતુ શિંગો રિવર ઘાટી ખાતે વર્ષ 2019 માં ભારતીય જવાનો દ્વારા કરવામાં આવેલી ગણેશ પૂજાનો છે.\nTitle:ભારતીય સૈનિકોનો વર્ષ 2019 નો ગણેશ ઉત્સવ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર પાટણ શહેરમાં રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો…. જાણો શું છે સત્ય…\nશાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મનું ફેક ટ્રેલર થયું વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા ઈમામોના પગારમાં વધારો કરવામાં આવ્યો… જાણો શું છે સત્ય…\nહરિયાણામાં થયેલી અંગત અદાવતની મારપીટનો વીડિયો ભાજપના ધારાસભ્ય સાથે થયેલી મારપીટના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nજૂના ફોટોને હાલમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ સાથે સરખાવવામાં આવી રહ્યા છે…\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/budget/page-5/", "date_download": "2020-09-30T07:31:20Z", "digest": "sha1:KVPNMQKVROEXPCGHX4RG4YV536FFZYUC", "length": 21067, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "budget: budget News in Gujarati | Latest budget Samachar - News18 Gujarati Page-5", "raw_content": "\nસામાન્ય લોકોને મળી શકે છે મોટી રાહત, આ માટે બજેટમાં ઇન્કમ ટેક્સ દર ઘટી શકે : રિપોર્ટ\nબજેટ 2020 : શું ફરી ચમકશે સુરતનો હીરા ઉદ્યોગ સરકાર પાસે મોટી અપેક્ષા\n મ્યુચ્યુઅલ ફંડથી કમાણી કરનારાને મળી શકે છે આ ટેક્સથી રાહત\nપેન્શનધારકો માટે મોટા સમાચાર, બજેટમાં ટેક્સ છૂટ વધીને થઈ શકે છે 50 હજાર\nજાણો કેવી રીતે તૈયાર થાય છે દેશનું બજેટ, 7 દિવસ ઓફિસમાં 'કેદ' રહે છે અધિકારી\nBudget 2020 : બજેટ વિશેની રસપ્રદ વાતો જે તમને જાણવી ગમશે\nઇન્કમ ટેક્સ સ્લેબમાં થઈ શકે છે મોટો ફેરફાર 20 લાખ રુપિયા કમાનારને થશે આ ફાયદો\nકોંગી ધારાસભ્યોની અપીલ : 'તમારા પ્રશ્નો વૉટ્સએપ પર મોકલો, અમે વિધાનસભામાં ઉઠાવીશું'\nઆ 16 ગુજરાતી ઉદ્યોગપતિઓએ વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો\nIMFએ જીડીપી ગ્રોથના અંદાજમાં ભારે ઘટાડો કર્યો, બતાવ્યું આ કારણ\nજરૂરી કામ કરી લો, આ કારણે ફેબ્રુઆરીમાં 3 દિવસ બેંક બંધ રહેશે\nઆ યોજના હેઠળ તમારા ખાતામાં પૈસા મોકલશે મોદી સરકાર, થઈ શકે છે મોટી જાહેરાત\nવિત્ત મંત્રાલયમાં સામેલ થઈ શકે છે BRICS બેન્કના ચેરમેન કેવી કામથ : રિપોર્ટ\nબજેટમાં સરકાર કરી શકે છે આ 5 કર મુક્તિની જાહેરાત\nઆ નિયમનો રાખશો ખ્યાલ, તો દર વર્ષે થશે મોટી બચત - જાણો કેવી રીતે\nBudgetમાં થઈ શકે છે મોટી જાહેરાત આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી\n આવું વિચારી દુ:ખ થાય છે, તો વાંચો આ ખબર\nઅમદાવાદ : AMCનું 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ 2020 રજૂ, 20 નવા ફ્લાયઓવર બનશે\nડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દર 7.35 ટકા, 2014 પછી સૌથી વધારે\nBudget 2020: PM મોદીએ લોકો પાસેથી My Govt .એપ પર માગ્યા સૂચનો\nPM મોદી આજે 7 કરોડ અન્નદાતાઓને આપશે 14,000 કરોડ રૂપિયાની ભેટ\nસરકારી પેન્શન સ્કીમ NPSમાં મોટા ફેરફારની તૈયારી, મળશે આટલા ફાયદા\n5 લાખ રૂપિયા સુધી ઈનકમ ટેક્સ ફ્રી, FICCIએ સરકરાને આપ્યા સૂચન\n1 ફેબ્રુઆરી, 2020ના રોજ રજૂ થઈ શકે છે બજેટ, ઇનકમ ટેક્સમાં ઘટાડાની શક્યતા\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/unsold-commercial-property-in-mumbai-reaches-rs-80-lakh-crore/", "date_download": "2020-09-30T06:20:55Z", "digest": "sha1:JG44FFJ56W5WVOVIYNO4VREGO43LL4O6", "length": 30760, "nlines": 636, "source_domain": "abtakmedia.com", "title": "મુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી | Abtak Media", "raw_content": "\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધ�� માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nલોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome National મુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમુંબઈમાં સતારા ઓફિસ માર્કેટની ૬૩ મીલીયન સ્કવેર ફૂટની ૮૦ લાખ કરોડની મિલકતનું નથી કોઈ લેવાલ\nદેશના આર્થિક પાટનગર અને માયાવી નગરીનું બિરુદ ધરાવતા મુંબઈ વિશે કહેવત છે કે, મુંબઈ નગરીમાં સરળતાથી રોટલો મળે પણ ઓટલો મેળવવામાં ધોળા દિવસે તારા દેખાઈ જાય. ત્યારે મુંબઈ જેવી નગરીમાં પણ ૮૦ લાખ કરોડ રૂપિયાની કોમર્શિયલ મિલકત વણવેંચાયેલી પડી રહી છે. મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ૮૦ લાખ કરોડ રૂપિયાની કોમર્શિયલ મિલકત વણવેંચાયેલી પડી રહી છે અને તેમાં કોઈ રોકાણ કરવાવાળું નથી. ઓફિસની જગ્યામાં રોકાણ કરનારા માટે વાર્ષિક નિયમીત આવક અને મુડી રોકાણ માટે મુંબઈમાં ઓફિસની જગ્યાની ખુબજ માંગ રહેલ છે. ત્યારે જેએલએલના સર્વે મુજબ મુંબઈમાં જ અતિ પોષ ગણાતા વિસ્તારમાં ૪૯ મીલીયન સ્કવેર ફૂટની ૮૮૭ મીલીયન એટલે કે ૮૦ લાખ કરોડ રૂપિયાની મિલકત વણ વેંચાયેલ પડી છે.\nમુંબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની ભૂમિકા વેપાર અને વિકાસ બન્ને ક્ષેત્રમાં ખુબ જ મહત્વનું યોગદાન ગણાય છે. અતિ કિંમતી અને મુલ્યવાન મિલકત તરીકે એચએનઆઈ પોર્ટફોલીયોના ક્ષેત્રમાં કોમર્શિયલ મિલકતોની મોટાપાયે માંગ હોય છે તેમ છતાં મુંબઈમાં સતારા ઓફિસ વિસ્તારમાં અબજો રૂપિયાની મિલકતોનો કોઈ લેવાલ નથી. મુંબઈ મેટ્રો પોલીટન રિઝન એટલે કે, એમએમઆર વિસ્તારની શાખા બજારોમાં ભાડા માટે ૧૨ મીલીયન સ્કવેર ફીટ કે જે ખુબજ ઉંચુ વળતર આપવ��� સક્ષમ છે તે ૨૦૨૦માં વેંચાણ માટે મુકવામાં આવી છે અને તેનું બાંધકામ ચાલી રહ્યું છે. દેશના ઓફિસ ક્ષેત્રમાં છેલ્લા ચાર વર્ષમાં વાર્ષિક ધોરણે ૩૦ મીલીયન સ્કવેરનું વેચાણ-વ્યવહાર થાય છે અને ભાડાની આપ-લે થાય છે. અત્યારે કોરોના કટોકટી અને મહામારીના પગલે પાયાની મંદીના કારણે મુંબઈમાં મિલકતોનો કોઈ લેવાલ નથી. ડો.સમંતક દાસએ જણાવ્યું હતું કે, મુંબઈમાં ૬૩ મીલીયન સ્કવેર ફૂટની ૮૦ લાખ કરોડની મિલકત લેવાલ વગર પડી છે. લેવાય ન હોય તેવી મિલકતોનો આંકડો ૮૦ લાખ કરોડ સુધી પહોંચ્યો તે મુંબઈ નગરીના રિયલ એસ્ટેટ માટે ખુબજ વિસંગત ચિત્ર પ્રદર્શીત કરતું ગણાય છે.\nPrevious articleમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગર��ી ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\n‘પાન અરોમા’: સૌરાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ\nરાજકોટ શહેરની મુખ્ય ત્રણ બજારો જડબેસલાક બંધ\nરાજકોટ સ્ટેશનથી સૌ પ્રથમ ૮૪૧૪૦ કિલો આવશ્યક સામગ્રી પશ્ચિમ બંગાળ રવાના\nબાળકોના પ્યારા ‘પતંગિયા’ની રસપ્રદ હકીકતો\nટ��ાલ તંત્રની ‘ડિજિટલ’ તરફ વધુ આગેકૂચ\nસહકાર, નિયોજન, કાર્યદક્ષતા અને સાતત્ય એ ઉત્પાદકતાના મૂળ સ્તંભો છે: ડો. આશિષ શુકલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ અન્વયે રાજયમાં ભાજપના ‘સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ\nપૂ.ધીરગુરૂદેવના સાનિઘ્યે માસક્ષમણના તપસ્વીનું બહુમાન: જૈનશાળા વેબનો પ્રારંભ\nસ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કાલે મનપા દ્વારા નિ:શુલ્ક કોરોના ટેસ્ટ અને હેલ્થ કેમ્પ\nપ્રજ્ઞાસભા દ્વારા વિવિધ રાષ્ટ્રીય ક્ષેત્રો પર ચોથી ઓકટોબરે ચિંતનાત્મક સેમિનાર\nમાલધારી સમાજને કોંગ્રેસમાં અન્યાય થતા ચોટીલાના કોંગ્રેસ અગ્રણી જોગરાણાનું રાજીનામું: રાજકારણમાં ગરમાવો\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nદુશ્મનોના હાજા ગગડાવી દે તેવી હાઈપરસોનિક મિસાઈલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ\nશું તળાવોની સંખ્યા ઘટી રહી છે\nદાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ૧રમી જુલાઇએ રાજકોટ પધારે તેવી સંભાવના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/sport/cricket-pakistan-cricketer-danish-kaneria-chants-jai-shri-ram-video-viral-on-youtube-mb-943836.html", "date_download": "2020-09-30T05:46:03Z", "digest": "sha1:NUDRJNSH6NDKIOLG7KP4QDN3Q7LNPCOR", "length": 26517, "nlines": 283, "source_domain": "gujarati.news18.com", "title": "cricket pakistan cricketer danish kaneria chants jai shri ram video viral on youtube mb– News18 Gujarati", "raw_content": "\nપાકિસ્તાનનો આ મોટો ક્રિકેટર બોલ્યો- જય શ્રીરામ, પ્રશંસકોએ કહ્યું, આખું ભારત તારી સાથે\nDC vs SRH : આ બે બોલરોએ બતાવ્યો દમ, આઈપીએલ-13માં હૈદરાબાદનો પ્રથમ વિજય\nRCB vs MI Super Over: બેંગલોર જીત્યું, સૈની બન્યો સુપર હિરો, જાણો 12 બોલમાં શું થયું\nRCB vs MI : સુપર ઓવરમાં મુંબઈ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય\nપૂરને સુપરમેનની જે��� હવામાં છલાંગ મારીને સિક્સર રોકી, સચિને કહ્યુ- અવિશ્વસનીય\nહોમ » ન્યૂઝ » રમત-જગત\nપાકિસ્તાનનો આ મોટો ક્રિકેટર બોલ્યો- જય શ્રીરામ, પ્રશંસકોએ કહ્યું, આખું ભારત તારી સાથે\nદાનિશ કનેરિયાએ યૂટ્યૂબ વીડિયોમાં કહ્યું, જય શ્રીરામ. (ફાઇલ તસવીર)\nપોતાની સાથે થયેલા ભેદભાવની વાત કરનારો દાનિશ કનેરિયા YouTube ચેનલના વીડિયોની શરૂઆતમાં જય શ્રીરામ બોલી રહ્યો છે\nનવી દિલ્હી : પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો સ્પિનર દાનિશ કનેરિયા (Danish Kaneria) ફરી એકવાર ચર્ચામાં છે. દાનિશ કનેરિયાએ પોતાના યૂ-ટ્યૂબ ચેનલ (YouTube Channel) પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તે જય શ્રીરામ (Jai Shri Ram) કહેતા જોવા મળે છે. રવિવારે અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં દાનિશ કનેરિયાએ જય શ્રીરામ કહીને વીડિયોની શરૂઆત કરી. દાનિશ કનેરિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral) થઈ ગયો છે જેમાં ભારતના પ્રશંસકો તેનું સમર્થન કરી રહ્યા છે. અનેક પ્રશંસકોએ કોમેન્ટ કરી કહ્યું કે, સમગ્ર હિન્દુસ્તાન તમારી સાથે છે. નોંધનીય છે કે, દાનિશ કનેરિયા પહેલા પણ અનેક વીડિયોમાં જય શ્રીરામ કહી ચૂક્યો છે.\nશું દાનિશનું નામ દિનેશ હતું\nનોંધનીય છે કે, દાનિશ કનેરિયા પાકિસ્તાન માટે રમનારો માત્ર બીજો હિન્દુ ક્રિકેટર છે. પોતાના નવા વીડિયોમાં દાનિશ કનેરિયાએ પોતાના નામને લઈ પ્રશંસકોને જવાબ આપ્યો. દાનિશ કનેરિયાએ જણાવ્યું કે, અનેક પ્રશંસકો તેને પૂછી રહ્યા હતા કે શું તેણે પાકિસ્તાનમાં રહેવાના કાણે પોતાનું નામ બદલ્યું શું તેનું નામ દિનેશ હતું શું તેનું નામ દિનેશ હતું જેની પર દાનિશ કનેરિયાએ પોતાની વાત પ્રશંસકો સામે રજૂ કરી.\nદાનિશ કનેરિયાએ કહ્યું કે, મેં ક્યારેય મારું નામ બદલ્યું નથી. મારા માતા-પિતા અને મારા પિતાના મિત્ર, જેઓએ પહેલીવાર મારી લેગ સ્પિનની પ્રતિભાને ઓળખી, તેઓએ મારું નામ દાનિશ રાખ્યું હતું. દાનિશ એક ફારસી નામ છે.\nપીસીબીએ દાનિશની મદદ ન કરી\nદાનિશ કનેરિયાએ પોતાના વીડિયોમાં વધુમાં કહ્યું કે, જ્યારે 2010માં મારું નામ મેચ ફિક્સંગમાં આવ્યું હતું તો મને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કેન્દ્રીય અનુબંધ આપ્યું હતું. ઈંગ્લેન્ડમાં ફિક્સિંગ કેસમાં ફસાયા બાદ મેં પીસીબી ઑફિસમાં ફોન કર્યો પરંતુ તેઓએ મારી મદદ ન કરી અને કહ્યું કે આ તમારો અંગત મામલો છે, જાતે જ તેનો સામનો કરો.\nદાનિશ કનેરિયા પાકિસ્તાનનો સૌથી સફળ ટેસ્ટ સ્પિનર છે. (ફાઇલ ��સવીર)\nદાનિશે આગળ કહ્યું કે, મેં પીસીબીને પિતાતુલ્‍ય સમજ્યું, મને આશા હતી કે પીસીબી મુશ્કેલીના સમયમાં મારી સાથે ઊભી રહેશે. હવે તો મેં તમામ આરોપ માની લીધા છે. જે રીતે પીસીબી બીજા ફિક્સિંગમાં ફસાયેલા ખેલાડીઓનો સાથ આપી રહી છે તેવી જ રીતે થોડોક મને પણ આપો.\nદાનિશના ખુલાસાથી પાકિસ્તાનમાં હોબાળો\nઉલ્લેખનીય છે કે, દાનિશ કનેરિયાના ખુલાસા બાદથી હાલમાં પાકિસ્તાનમાં હોબાળો થઈ ગયો છે. મૂળે, દાનિશ કનેરિયાએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે પાકિસ્તાનની ટીમમાં હતો તો કેટલાક ખેલાડી તેની સાથે ભેદભાવ કરતાં હતાં. તેને હિન્દુ હોવાના કારણે ખરાબ વ્યવહાર સહન કરવો પડ્યો. શોએબ અખ્તરે સૌથી પહેલા દાનિશ કનેરિયા વિશે ખુલાસો કર્યો હતો. જોકે, ત્યારબાદ તે પોતાની વાતથી ફરી ગયો હતો.\nદીકરી કરી રહી હતી હિન્દુઓની જેમ આરતી, શાહિદ આફ્રિદીએ ગુસ્સામાં તોડી દીધું ટીવી\nસૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, 'પહેલી નજરે જ હરભજન સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: સાધ્વી ઋતુભંરા સહિત 18 આરોપી કોર્ટ પહોંચ્યા, થોડીવારમાં આવશે ચુકાદો\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nપાકિસ્તાનનો આ મોટો ક્રિકેટર બોલ્યો- જય શ્રીરામ, પ્રશંસકોએ કહ્યું, આખું ભારત તારી સાથે\nDC vs SRH : આ બે બોલરોએ બતાવ્યો દમ, આઈપીએલ-13માં હૈદરાબાદનો પ્રથમ વિજય\nRCB vs MI Super Over: બેંગલોર જીત્યું, સૈની બન્યો સુપર હિરો, જાણો 12 બોલમાં શું થયું\nRCB vs MI : સુપર ઓવરમાં મુંબઈ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય\nપૂરને સુપરમેનની જેમ હવામાં છલાંગ મારીને સિક્સર રોકી, સચિને કહ્યુ- અવિશ્વસનીય\nDC vs SRH : આ બે બોલરોએ બતાવ્યો દમ, આઈપીએલ-13માં હૈદરાબાદનો પ્રથમ વિજય\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વ��ખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/05/sunny-deol-wife.html", "date_download": "2020-09-30T05:38:06Z", "digest": "sha1:QZCTRFJL6O6CHXWX6EAM2HMOVG5AMNOQ", "length": 6752, "nlines": 62, "source_domain": "www.gyangujarati.in", "title": "ખુબસુરતી માં કોઈ એક્ટ્રેસ થી ઓછી નથી સની દેઓલ ની પત્ની, 36 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન", "raw_content": "\nHomeફિલ્મી દુનિયાખુબસુરતી માં કોઈ એક્ટ્રેસ થી ઓછી નથી સની દેઓલ ની પત્ની, 36 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન\nખુબસુરતી માં કોઈ એક્ટ્રેસ થી ઓછી નથી સની દેઓલ ની પત્ની, 36 વર્ષ પહેલા કર્યા હતા લગ્ન\nદુનિયાભર માં કોરોના ના કારણે લોકો ડર માં છે. રોજે ઘણા લોકો ના મૃત્યુ થઇ રહ્યા છે. ભારત માં આ મહામારી ના કારણે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. સામાન્ય લોકોની જેમજ સેલેબ્સ પણ પોતાના ઘરો માં કૈદ છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલી કહાની, કિસ્સા, ટથ્રોબેક ફોટો અને વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે 84 વર્ષ ના ધર્મેન્દ્ર ની મોટી વહુ પૂજા ની થોડીક ફોટોવાયરલ થઇ રહી છે. કહી દઈએ કે સાની દેઓલ એ 36 વર્ષ પહેલા લંડન માં ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા.\nતમને કહી દઈએ કે ધર્મેન્દ્ર ની મોટી વહુ પૂજા ખુબસુરિત માં કોઈ હિરોઈન થી ઓછી નથી. પરંતુ લાઇમલાઈ થી દૂર રહે છે.પૂજા દીકરા કરણ ની ફિલ્મ પલ પલ દિલ કે પાસ પ્રીમિયર માં સામેલ થઇ હતી. તે દરમિયાન તેમની ફોટોઝ સોસીયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ હતી.\nસની દેઓલ સોસીયલ પર ઘણા એક્ટિવ રહે છે તે પોતાની ફેમિલી ની સાથે હંમેશા ફોટો શેયર કરે છે પરંતુ તે પત્ની પૂજા ની સાથે ક્યારે ફોટો શેયર નથી કરતા. કહેવામાં આવે છે કે તે પોતાની પર્સનલ જિંદગી ને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. એજ કારણ છે કે બંને ના લગ્ન ની વાત ઘણા સમય પછી બહાર આવી.\nસની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવતા પહેલા 1984 માં પૂજા ની સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ તેમના વિષે વધુ લોકોને ખબર હતી નહિ. વર્ષો પછી જયારે સની ના લગ્ન વિષે જાણી ને બધાજ લોકો ચોંકી ગયા.\nધર્મેન્દ્ર ની મોટી વહુ નો ફોટો હાલ માં ત્યારે ચર્ચા માં આવ્યો જયારે તેમના મોટા દીકરા કરણ દેઓલ એ મધર્સ ડે ના અવસર પર બાળપણ ની એક તસ્વીર શેયર કરી.\nસની ના લ��્ન બિઝનેસ એગ્રીમેન્ટ રીતે થયા હતા. ધર્મેન્દ્ર ઇચ્છતા ન હતા કે 'બેતાબ' ની રિલીઝ ના પહેલા સની ના લગ્ન ની વાત સામે આવે. કેમ કે સની ને રોમેન્ટિક ઇમેજ પર નેગેટિવ અસર પડી શકતો હતો. ફિલ્મ રિલીઝ સુધી પૂજા લંડન માં રહી રહી હતી. તે સમયે સની હંમેશા પૂજા ને મળવા માટે ચોરી-છુપે લંડન જતા હતા. પછી ન્યુઝપેપર માં સની ના લગ્ન ની વાત છાપવામાં આવી તે સમયે પણ સની એ લગ્ન ની વાત ની ના કહી હતી.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/08/", "date_download": "2020-09-30T07:04:59Z", "digest": "sha1:SZNTPPU6VOMD2SDWWCRKNAVWSX6R4NCW", "length": 8553, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 8, 2020 - Only Gujarat", "raw_content": "\nસગીર સાળીને જીજાજી લગ્નની લાલચે ભગાડી ગયો, માતાએ જમાઈ સામે નોંધાવી અપહરણની ફરિયાદ\nવડોદરા: મજાકમાં એક કહેવાય છે કે સાલી આધી ઘરવાલી. ઘણીવાર સાળી અને જીજાજીના પ્રેમ સંબંધો એવો ચક્રવાત સર્જે છે કે\nભૂમાફિયાઓના ત્રાસથી ભર્યું પગલું, 6 મહિનાથી માનસિક રીતે ભાંગી પડ્યા હતા\nસુરત: ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા છે તેનો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જો કે આ બનાવમાં એક પાટીદાર\n60 વર્ષ પહેલાનું અમેરિકા, રસ્તા પર જોવા મળતો હતો આ રીતનો માહોલ, તસવીરોમાં માણો\nન્યૂ યોર્કઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેને લઇને દેશમાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે. આ ચૂંટણી એટલા માટે\nઆ સ્ટાર્સ વિદેશમાં પણ રહે છે પોતાના જ ઘરમાં, મહેલ જેવા છે રજવાડી ઘર\nમુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ રજા ગાળવા માટે મોટા ભાગે વિદેશ જવાનું પસંદ કરે છે. લંડન ફિલ્મી સિતારોની પસંદગીની જગ્યા છે. દર\nઆમિરના ભાઈનો હવે કરન જોહર પર સનસનીખેજ આક્ષેપ, પાર્ટીમાં બધાની વચ્ચે જ કર્યું હતું…\nમુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ બાદ બાલિવૂડમાં નેપોટિઝમ અને ગ્રૂપિઝમને લઇને ચર્ચાઓ થઇ રહી છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો હવે\nપિતાની વેદના તો જુઓ…દીકરાની થઈ હત્યા પણ ખુલ્લા મનથી રડી પણ ના શક્યા\nજયપુર: શહેરના વિદ્યાનગર સેક્ટર-6માં રહેતા પેટ્રોલ પંપ સંચાલક ટીઆર ગુપ્તાના ઘરની ખુશીઓ સોમવારે (7 સપ્ટેમ્બ��) છીનવાઈ ગઈ. સવારે 11 વાગ્યે\nઆ છે મુંબઈમાં આવેલી કંગનાની ભવ્ય ઓફિસ, અંદર મારો એક લટાર\nમુંબઈઃ કંગના રનૌત ઈન્ડસ્ટ્રીની સૌથી મહત્વાકાંક્ષી અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે ઘણા ઓછા સમયમાં પોતાની જાતને સ્થાપિત કરી છે અને માત્ર\nતો શું ચહલે ગુપચુપ રીતે કરી લીધા છે લગ્ન, આ તસવીર તો કંઈક આવું જ કહે છે\nમુંબઈઃ 8 ઑગસ્ટે ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર અને મશહૂર ડાન્સર ધનાશ્રી વર્માની સગાઈ થતા જ ચાહકો તેમના લગ્નના કયાસ લગાવી\nડ્રગ્સ કેસમાં સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રિયાની થઈ ધરપકડ\nસુશાંત સિંહ રાજપુત કેસમાં ડ્રગ્સ કનેક્શનમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. સતત ત્રીજા દિવસે એનસીબીએ રિયાની પૂછપરછ\nસાઉથના આ જાણીતા સ્ટારનું નિધન, પહેલા હાર્ટ અટેક આવ્યો ને પછી બાથરૂમમાં પડી ગયા\nતેલુગુ સિનેમાના પોપ્યુલર એક્ટર જય પ્રકાશ રેડ્ડીનું નિધન થયું છે. મંગળવાર સવારે 74 વર્ષના રેડ્ડીને ગુંટૂર, આંધ્ર પ્રદેશ સ્થિત તેમના\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2014/02/03/social_worker/", "date_download": "2020-09-30T07:31:53Z", "digest": "sha1:LZ6MUC5SLPWL2GBUD434G5I2S53IAZW3", "length": 11550, "nlines": 146, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nસ��ાજ સુધારક/ સમાજ સેવક\nઅંબાલાલ પુરાણી, Ambalal Purani\nભગવતસિંહજી – ગોંડલ નરેશ\nઅખિલ સુતરીયા, Akhil Sutaria\nઇન્દુમતીબેન શેઠ, Indumati Sheth\nઈન્દુલાલ યાજ્ઞિક, Indulal Yagnik\nકસ્તુરભાઈ લાલભાઈ, Kasturbhai Lalbhai\nનારાયણ દેસાઈ, Narayan Desai\nપુનિત મહારાજ, Punit Maharaj\nપ્રફુલ્લ શાહ, ઇન્દીરા શાહ, Praful Shah, Indira Shah\nબિપિન વૈદ્ય, Bipin Vaidya\nબ્રહ્મવેદાન્ત સ્વામી, Brahmavedant Swami\nમોરારજી દેસાઇ, Morarji Desai\nહીરાબેન બેટાઈ, Hiraben Betai\n← સંત\tવિકલાંગ, વૈજ્ઞાનિક, સોફ્ટવેરનિષ્ણાત →\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nભારત અને ગ્લોબલ વોર્મિંગ સપ્ટેમ્બર 28, 2020\nરિયા બુલોઝ સપ્ટેમ્બર 21, 2020\n“સ્વ” સાથેનો અવિરત સંગાથ ઓગસ્ટ 17, 2020\nવાર્તા અંગે કેટલુંક અલપઝલપ ઓગસ્ટ 13, 2020\nસુપર પાવર (ઘરશાળા) -૨- દ્રઢ મનોબળમાં નિયમનું મહત્વ ઓગસ્ટ 10, 2020\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\nનવીન બેન્કર, Navin Banker\nકાંતિલાલ ત્રિપાઠી, Kantilal Tripathi\nકચરાલાલ શિવલાલ નાયક, Kacharalal Naik\nઉત્તમલક્ષ્મી શાહ, Uttamalaxmi Shah\nચાંપસી ભાઈ નાગડા, Champashi Nagda\nતેરસિંહ ઉદેશી, Tersinh Udeshi\nવિઠ્ઠલદાસ પાંચોટિયા, Vithaldas Panchotia\nપરિચય – અદભૂત કામ\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (40) અવનવું (27) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (43) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (2) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (259) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (10) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (23) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (6) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (54) મુખ્ય પ્રધાન (4) રમતવીર (3) રાજકીય નેતા (23) લેખક (37) વહીવટકાર (13) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (6) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (25) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (43) સાહિત્યકાર (59) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (2) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (76) સર્જક (539) અનુવાદક (117) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (227) ગાયક (8) ચિંતન સાહિત્ય (7) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (39) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્ય��ાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (54) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (17) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (153) વિજ્ઞાન (13) વિવેચક (101) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (52) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nસુરેશ પર નરેન્દ્ર મોદી, Narendra M…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.peixin.com/gu/", "date_download": "2020-09-30T06:21:53Z", "digest": "sha1:OAEFMCHR3RBMDKEDCAV2UTFXAFCTFVJR", "length": 10258, "nlines": 184, "source_domain": "www.peixin.com", "title": "ડાયપર મશીન, નેપકિન મશીન, ટીશ્યુ મશીન - પિક્સિન", "raw_content": "\nસંપૂર્ણ સર્વો ફેસ માસ્ક પ્રોડક્શન લાઇન સિરીઝ\nપુખ્ત ડાયપર પ્રોડક્શન લાઇન સિરીઝ\nબેબી ડાયપર પ્રોડક્શન લાઇન સિરીઝ\nબેડ ગાદલું અને પેટ ગાદલું પ્રોડક્શન લાઇન સિરીઝ\nપેન્ટી લાઇનર પ્રોડક્શન લાઇન સિરીઝ\nરિવાઇન્ડિંગ મશીન સિરીઝ સાધનો\nસેનિટરી નેપકિન પ્રોડક્શન લાઇન સિરીઝ\nબ -ક્સ-ડ્રોઇંગ ફેસ ટીશ્યુ સિરીઝ સાધનો\nકટીંગ મશીન સિરીઝ સાધનો\nનેપકિન પેપર સિરીઝ ઇક્વિપમેન્ટ\nહંમેશાં ગુણવત્તાને પ્રથમ સ્થાને મૂકો અને દરેક પ્રક્રિયાના ઉત્પાદનની ગુણવત્તાની સખત દેખરેખ રાખો.\nISO9001: 2000, સીઇ પ્રમાણપત્ર\n30 વર્ષથી વધુ સમય માટે નિકાલજોગ આરોગ્યપ્રદ ઉત્પાદકના વ્યવસાયિક ઉત્પાદક.\nફુજિયન પિક્સિન મશીન મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રી ક CO. લિ.\nપીક્સિન ઇન્ટરનેશનલ ગ્રુપ શુઆંગયાંગ ઝોન, લુઓજિયાંગ ડિસ્ટ્રિક્ટ, ક્વાનઝો માં સ્થિત છે. પિક્સિન એ ચીનનો સૌથી મોટો ઉદ્યોગ છે જે રોજિંદા ઉપયોગી સ્વચ્છતા ઉત્પાદનોના ઉત્પાદન માટે સમર્પિત ઉત્પાદન લાઇનમાં વિશેષતા ધરાવે છે.\n1985 માં સ્થાપના કરી હતી અને આશરે 20,000 ચોરસ મીટર ઉત્પાદન વિસ્તાર સાથે 50,000 ચોરસ મીટર જમીનને આવરી લે છે. આપણી સૌથી મોટી તકનીકી પ્રગતિ એ લોકો છે. અમે 150 વિશિષ્ટ ટેકનિશિયન અને આર એન્ડ ડી સ્ટાફ સહિત 450 થી વધુ કર્મચારીઓને રોજગારી આપીએ છીએ. અમે સંશોધન અને વિકાસમાં વધુને વધુ રોકાણ કરીએ છીએ અને અદ્યતન મેનેજમેન્ટ સિસ્ટમોને લાગુ કરીએ છીએ કારણ કે આપણે હંમેશાં એક પગલું આ��ળ રહેવાનું ઇચ્છતા હોઈએ છીએ.\nસંપૂર્ણ સર્વો નિયંત્રણ પેટ ગાદલું ઉત્પાદન લાઇન\nપૂર્ણ-સર્વો નિયંત્રણ નિયંત્રણ-લિકેજ સેનિટરી નેપકિન પ્રોડક્શન લાઇન\nપૂર્ણ-સર્વો નિયંત્રણ પૂર્ણ-કાર્ય પુખ્ત ડાયપર પ્રોડક્શન લાઇન\nપૂર્ણ-સર્વો પૂર્ણ-કાર્ય સ્થિતિસ્થાપક કાન બેબી ડાયપર પ્રોડક્શન લાઇન (ટી આકાર)\nપેક્સિને નોન વણાયેલા ટેકમાં ભાગ લીધો ...\n6 મી જૂનથી 8 મી જૂન સુધી, નોન વૂવેન ટેક એશિયા મેળો દિલ્હીમાં યોજાયો હતો. એકદમ વ્યાવસાયિક સપ્લાયર્સમાંના એક તરીકે, પિક્સિન ગ્રુપ વધુને વધુ પ્રખ્યાત બન્યું. અમને ખૂબ આનંદ થયો કે અમને મળી ...\nપેક્સિને TECHNOTEX 2018 માં ભાગ લીધો ...\n28 મી જૂનથી 29 જૂન સુધી મુંબઇમાં ટેક્નો ટેક્સ ઇન્ડિયા ફેર યોજાયો હતો. એકદમ વ્યાવસાયિક સપ્લાયર્સમાંના એક તરીકે, પિક્સિન ગ્રુપ વધુને વધુ પ્રખ્યાત બન્યું. અમને ખૂબ આનંદ થયો કે અમને મહાન મળ્યું ...\nપેક્સિને બ Banનમાં એંડટેક્સ 2019 માં ભાગ લીધો ...\nએંડટેક્સ 2019 એ એવી ઇવેન્ટ છે જ્યાં દુનિયાભરના નોનવેવન્સ અને એન્જિનિયર્ડ મટિરીયલ્સ ઉત્પાદકો, સંશોધનકારો, વપરાશકર્તાઓ અને ઉદ્યોગના નેતાઓ નવા વ્યવસાયિક તકની સંપત્તિને અન્વેષણ કરવા માટે એકઠા થાય છે ...\nપેક્સિને આઇડીઇએ 2019 નોન ...\nIDEA® 2019, નોનવેવન્સ અને એન્જિનિયરિંગ ફેબ્રિક વ્યાવસાયિકો માટે વિશ્વની અગ્રણી ઘટના, સમગ્ર નોનવેવન્સમાં 75 દેશોની 6,500+ સહભાગીઓ અને 509 પ્રદર્શિત કંપનીઓને આવકારી ...\nઅમે ભરતી કરી રહ્યા છીએ\nપિક્સિન પર, ભરતી કોઈ પ્રક્રિયા વિશે નહીં પણ લોકો વિશે છે. તે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા છે જે તે વ્યક્તિઓને તેમની ઓળખ, વિવિધતા, અનુભવ અને દ્રષ્ટિકોણથી સમૃધ્ધ બનાવવા માટે સક્રિયપણે ઓળખે છે.\nપુખ્ત ડાયપર પ્રોડક્શન લાઇન સિરીઝ\nસેનિટરી નેપકિન પ્રોડક્શન લાઇન સિરીઝ\nબેડ ગાદલું અને પેટ ગાદલું પ્રોડક્શન લાઇન સિરીઝ\nરિવાઇન્ડિંગ મશીન સિરીઝ સાધનો\nબેબી ડાયપર પ્રોડક્શન લાઇન સિરીઝ\nપેશી રૂપાંતર મશીન શ્રેણી ઉપકરણો\nએડ્રેસ: શુઆંગયાંગ ઓવરસીઝ ચાઇનીઝ ઇકોનોમિક-ડેવલપ ઝોન, લુઓજિયાંગ ડિસ્ટ્રિક્ટ, ક્વાનઝો , ફુજિયન પીસી : 362012\n© ક©પિરાઇટ - 2010-2020: સર્વાધિકાર સુરક્ષિત.\nહોટ પ્રોડક્ટ્સ - સાઇટમેપ - એએમપી મોબાઇલ\nપેન્ટી લાઇનર પ્રોડક્શન લાઇન , ડેઇલી હાઇજીન મશીન , મીની પેડ પ્રોડક્શન લાઇન , પુલ અપ મશીન , વેટ વાઇપ્સ મશીન , લેડી પેડ મશીન ,\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/apropriate-nutrient-management-for-maximum-maize-production-5d68fca3f314461dadd48351", "date_download": "2020-09-30T07:33:26Z", "digest": "sha1:FPGFCGD7H2YCYV6OEVV27EFY6GIPMC56", "length": 5834, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- મકાઈનું મહત્તમ ઉત્પાદન માટે યોગ્ય પોષક વ્યવસ્થા - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nમકાઈનું મહત્તમ ઉત્પાદન માટે યોગ્ય પોષક વ્યવસ્થા\nખેડૂતનું નામ: શ્રી. રોશન રાજ્ય: રાજસ્થાન સલાહ : એકર દીઠ 50 કિલો યુરિયા, 8 કિલો ઝીંક સલ્ફેટ ભેળવીને આપવું જોઈએ.\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nમકાઇપાક સંરક્ષણજૈવિક ખેતીસલાહકાર લેખકૃષિ જ્ઞાન\nલીલા ડોડા માટે કરેલ મકાઇની મોડી વાવણી; આટલુ અવશ્ય ચેક કરશો, અત્યારે જ\nઆવી મોડી કરેલ મકાઇનો પાક લીલા ડોડાની અવસ્થાએ હશે અને નહિ કરેને નારાયણ, તેમાં ડોડાની લીલી ઇયળથી નુકસાન થાય. મોજણી કરતા રહો અને શંકાસ્પદ લાગે તો ઇયળને ઓળખી બેસીલસ થુરીન્જીન્સીસ...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nજૈવિક ખેતીપાક સંરક્ષણએગ્રી ડૉક્ટર સલાહકૃષિ જ્ઞાનમકાઇ\nમકાઇમાં લશ્કરી ઇયળનું જૈવિક દવાઓથી નિયંત્રણ \nતાજેતરમાં ગુજરાત કૃષિ યુનિ., જૂનાગઢથી બહાર પડેલ ભલામણ અનુસાર આ જીવાતના નિયંત્રણ માટે બ્યુવેરિયા બેઝીઆના ૧.૧૫ ડબલ્યુપી (૨ x ૧૦૬ સીએફયુ/ ગ્રામ) ૮૦ ગ્રામ અથવા ન્યુમેરિયા...\nએગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nમકાઇપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nમકાઈ માં ઈયળ નો પ્રકોપ \nખેડૂત નું નામ: રામસ્વરૂપ ધાકર. રાજ્ય: રાજસ્થાન. સલાહ : થાયોમેથોકઝામ 12.6% + લેમ્બડા-સાયલોથ્રિન 9.50% ઝેડ સી @ 50 મિલી પ્રતિ 200 લિટર પાણી સાથે ભેળવીને એક એકર છંટકાવ...\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/tech/page-2/", "date_download": "2020-09-30T06:26:56Z", "digest": "sha1:IRSA3HRYPEN33FFWKTCL6D3A5EX3UKBU", "length": 23656, "nlines": 288, "source_domain": "statfaking1.firstpost.in", "title": "મોબાઇલ એન્ડ ટેક News in Gujarati: Gujarati News Online, Today's મોબાઇલ એન્ડ ટેક News – News18 Gujarati Page-2", "raw_content": "\nPUBG લવર્સ માટે ખુશખબરી આ Games છે PUBGની બેસ્ટ ઓપ્શન - જુઓ List\nઅલ્ટ્રા-લાઇટ ડિઝાઇન સૌથી આકર્ષક સ્માર્ટફોન- અન્સ્ટોપેબલ Oppo F17 Pro\nઆ છે whatsAppની સીક્રેટ ટ્રિક જાણી લો આ સેટિંગ તો કોઇ નહીં વાંચી શકે આપની ચેટ\nRealme 7 અને Realme 7pro લોન્ચ, 15 મિનિટમાં કરશે 58% બેટરી ચાર્જ\nકોણ છે જૉન વિક્સ જેણે PM મોદીના પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું\nભારતની સૌથી પોપ્યુલર ગેમ પર લાગ્યો બેન, આટલા કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ હતા\nશું PUBG એક ચાઇનીઝ એપ છે પ્રતિબંધ બાદ માલિકનું નામ સર્ચ કરી રહ્યા છે ભારતીય\nBaiscFirst ખાસ ડિઝાઇન કરેલા કરીક્યુલમ સિસ્ટમ દ્વારા ઓનલાઇન શિક્ષણને નવો સ્તર આપી રહ્યું છે\nAmazon પર 3 દિવસનો સેલ: અડધા ભાવમાં TV, વોશિંગ મશીન, ફ્રિજ સહિતનો મળે છે સામાન\nBSNL: વન ટાઇમ રિચાર્જ પર આખું વર્ષ ચાલશે આ પ્લાન, મળશે ફ્રી કોલિંગ અને ઘણાં ફાયદા\n હવે માત્ર 399 રૂપિયામાં મળશે JioFiberના ફાયદા, 30 દિવસ સુધી Free Trial પણ...\nTikTok ડાઉનલોડ કરવા આપને પણ આવ્યો છે કોઇ મેસેજ તો થઇ જજો સાવધાન, કારણ કે...\nBSNL Vs Vodafone: આ સસ્તા રિચાર્જમાં દરરોજ મેળવો 2GB ડેટા, કરો અનલિમિટેડ ફ્રી Calling\nભારતમાં લોન્ચ થશે 48 MP કેમેરા વાળો સ્સ્તો સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી\n ફ્રીમાં મળી રહ્યો છે 5GB ડેટા અને ફૂલ ટોકટાઇમ પણ\n2 ટ્રિલિયન ડૉલર માર્કેટ કેપ વાળી કંપની એપલ, તેના આ પ્રોડક્ટે કરાવી તેને બમ્પર કમાણી\nAirtel, Jio, Vodafoneના શ્રેષ્ઠ રિચાર્જ પ્લાન, જબરદસ્ત ડેટાની સાથે ફ્રી સબ્સક્રિપ્શન\nપાંચ હજારથી પણ ઓછી કિંમતમાં આવશે આ મોબાઇલ ફોન્સ, જેમા છે સારી બેટરી અને જોરદાર ફિચર્સ\n હવે ગેમિંગ વેબસાઈટ દ્વારા પણ થઈ રહ્યું છે Fraud, જાણો - પૂરો મામલો\nમોટા સમાચારઃ Video Call અને Meeting Appના ઉપયોગ પર લાગી શકે છે ISD ચાર્જ\nઉપયોગી સમાચાર : હૅકર્સ કાર્ડ અને OTP વગર જ તમારા ખાતામાંથી ઉપાડી રહ્યા છે રૂપિયા\nશા માટે ખરીદવો HONOR 9S: INR 7K ની અંદર મળતો બેસ્ટ બજેટ સ્માર્ટફોન\nFacebook પર બદલો આ બે Settings, સુરક્ષિત રહેશે આપનો પ્રાઇવેટ ડેટા\nમાત્ર 141 રુ.માં ખરીદી શકો છો JioPhone 2 ફોનમાં WhatsApp- HD કોલ જેવા જોરદાર ફીચર્સ\nચાર્જિંગ દરમિયાન ફોનમાં લાગી આગ નિંદર માણતી મહિલા અને બે બાળકોનાં કરૂણ મોત\nBSNLના આ સસ્તા રિચાર્જ પ્લાન્સમાં દરરોજ મળે છે 2GB ડેટા, ફ્રી કોલિંગ પણ...\n 30 લાખ એન્ડ્રૉઇડ ફોનનાં Photos અને call પર મોટો ખતરો, 400 ખામીઓ મળી\nશું છે ટ્રેન્ડ થઈ રહેલું ‘#Binod’ જાણો ઇન્ટરનેટ પર કેવી રીતે આવ્યું Memesનું પૂર\nફોનના આ સીક્રેટ ફોલ્ડરમાં Save રહે છે દોસ્તોના WhatsApp Status, કરી શકો છો ડાઉનલોડ\nટૂંક સમયમાં બદલાઈ જશે મોબાઈલ SIM સાથે જોડાયેલો આ નિયમ, સરળ થઈ જશે ગ્રાહકોનું કામ\nFacebookએ લોન્ચ કર્યું TikTokનું ક્લોન ‘Reels’થી એકદમ ટીકટોક જેવા જ બનશે મસ્ત Video\nXiaomiની Mi TV Stick ભારતમાં લોન્ચ, 7 ઓગસ્���થી શરૂ થશે સેલ, જાણો - કિંમત અને ફિચર્સ\n ભારતમાં બ્લૉક થઇ આ 2 ફેમસ ચાઇનીઝ એપ, સરકારે આપ્યો આ આદેશ\nFree Corona Test કરાવો એવો કોઈ મેસેજ આવે તો સાવધાન, બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી\n10 હજારથી ઓછી કિંમતમાં લૉન્ચ થયો Redmi 9 Prime, મળશે અત્યાર સુધીની સૌથી મોટી બેટરી\nGoogle એ લોન્ચ કર્યો મિડ રેન્જ સ્માર્ટ ફોન Pixel 4a, જાણો તેનો ભાવ અને ફિચર્સ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પાનાનો ચુકાદો\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://booklovers-paradise.in/2019/12/14/sabandho-lohi-na-lagani-na/", "date_download": "2020-09-30T05:46:03Z", "digest": "sha1:QEP4VBN7BSGYWJCB72MJEYXISMNY6IE3", "length": 50861, "nlines": 260, "source_domain": "booklovers-paradise.in", "title": "સંબંધો લોહીનાં – લાગણીનાં : चेतन ठकरार", "raw_content": "\nસંબંધો લોહીનાં – લાગણીનાં\nપ્રસ્તુત કર્તા : ઉર્વી હરિયાણી\nદરેક સંબંધ હળવાશ માંગે છે. ભારરૂપ કે બેડીરૂપ લાગતો કોઈ સંબંધ લાબું ટકે નહીં. ભલે પછી તે સંબંધ લોહીનો કેમ ન હોય \nસજળ આંખોએ જયેશ શ્વેત ચાદરમાં લપેટાયેલી ધરાને કંઈક સ્નેહસભર તો કંઈક અનુકંપિત નજરે નિહાળી ૨હ્યો. શું આ ધરા છે મુરઝાયેલા ફૂલ જેવો ચહેરો, સુકાઈ ગયેલું શરીર – નરી ફીક્કાશ ભરી ત્વચા મુરઝાયેલા ફૂલ જેવો ચહેરો, સુકાઈ ગયેલું શરીર – નરી ફીક્કાશ ભરી ત્વચા તે જરાય ઓળખાતી ન હતી.\nપણ હતી તો એ એની ધરા જ કોઈક નજીક આવી ઊભું છે, એવો અહેસાસ થતાં ધરાની આંખો ખુલી. પ્રથમ ડૉક્ટરને અને ત્યાર બાદ તેની બાજુમાં ઊભેલ જયેશને જોઈ ધરા લગીર ખળભળી ગઈ. ક્ષણભરની ચમક પછી તેની આંખોમાં અશ્રુઓનાં પૂર ઉમટયા .\nએ જોઈ સહજપણે જયેશનાં કદમ આગળ વધી ગયા હતાં. ધરાની હથેળીને હાથમાં લઈ તેણે ઉષ્માપૂર્વક દબાવી હતી. તેની આંખો પણ ભીની બની ગઈ.\nએ પળે બંનેયને એક સાથે તીવ્રપણે સહિયારો ભૂતકાળ યાદ આવી ગયો. બંનેયે ક્યારેક મીઠી પ્રણયગોષ્ઠિ કરતાં સહજીવનનાં સપનાં જોયા હતા. થોડા વરસ પહેલાં તેમનાં વડીલો દ્વારા ગોઠવાયેલી ઔપચારિક મુલાકાતમાં તેઓ પહેલીવાર એકમેકને મળ્યાં હતાં અને પસંદ કર્યા હતાં.\nબંનેનાં વડીલોએ રાજીખુશીથી દબદબાભર્યો સગાઈ સમારંભ યોજેલો. જયેશ અમદાવાદ વસતો હતો. જયારે ધરા સુરેન્દ્રનગરની હતી. છ મહિના બાદ લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતાં. દેવદિવાળી પછીનાં આવતા કારતક મહિનામાં બંનેયનાં લગ્ન લેવાયાં હતાં.\nઆમ તો જયેશનાં દાદીની તબિયત નરમ – ગરમ રહેતી હોઈ તેમની ઈચ્છા ‘ ચટ મંગની પટ બ્યાહ ‘ ની હતી. જયેશના ઘરમાં દાદીનું ખાસ સ્થાન હતું અને એટલું જ માન હતું.\nનાની ઉંમરે આવેલ કઠોર વૈધવ્ય વેઠી એમણે જયેશનાં પિતા કંચનરાયને પેટે પાટા બાંધી ભણાવેલા . સિવિલ એન્જિનિયર બનેલા કંચનરાયની મહેનત અને લગનથી કંચન કન્સ્ટ્રકશન કંપની બરાબર ધમધમતી હતી. જયેશ પણ સિવિલ એન્જિનિયર બની તેમનાં ધંધામાં જોડાઈ ગયેલો.\nપચીસેક વર્ષના જયેશને પરણવાની એટલી બધી કંઈ ઉતાવળ ન હતી. પણ દાદીની ઇચ્છાને માન આપવા, તેમને ખુશ જોવા તેણે લગ્ન વહેલાં કરી લેવાની તૈયારી બતાવી હતી .\nઅલબત્ત, હવે સગાઈ બાદ તેને ધરા ખૂબ ગમી ગઈ હતી. એ સાંગોપાંગ તેના અસ્તિત્વમાં ભળી ગઈ હતી જાણે. હવે જયેશ પણ તેનાં દાદી શાન્તાબા જેટલો જ ધરાને તેનાં ઘરમાં હરતી – ફરતી જોવા ઉત્સુક બની ગયેલો.\nબંનેય પક્ષને મેળવનાર મધ્યસ્થ વ્યક્તિ જયેશના ફુઆ હતા. ધરાના પિતા મોહનલાલ તેમનાં નજદીકી મિત્ર હતા. સગાઈ વિધિ દરમિયાન ફોઈ – ફુઆએ દાદીની ઉંમર – પરિસ્થિતિ અને તેમની વહેલાં લગ્નની ઇચ્છા જણાવેલ.\nજવાબમાં ધરાના પિતાએ જણાવેલ કે ધરાનાં ત્રણ મામા વિદેશ વસે છે. ધરા તેમની એક માત્ર ભાણેજ દીકરી હોઈ બધાને તેનાં લગ્નની હોંશ છે. એ બધા દિવાળી પછી આવશે. આથી લગ્ન તો કારતક પહેલાં અનુકૂળ નહી આવે.\nઆ વાતથી બધાનાં મન સહેજ ઊંચાં થયેલ તો થોડાક કચવાયા પણ ખરા. પરંતુ શાંતાબાએ ખુદ વાત વાળી લીધી હતી, ‘ ભલે , કાંઈ વાંધો નહીં.વેવાઈને એક માત્ર દીકરી છે. એનેય એની ર���તે દીકરી પરણાવવાની હોંશ હોય ને આપણે તેમને પૂરતો સમય આપવો જોઈએ. વૈશાખ તો ઉતરવા આવ્યો. આટલી રાહ જોઈ છે તો ભેગા ભેગા – બીજા છ મહિના વધારે. ‘\nબે હાર્ટ એટેક ખમી ખાધેલા, ઊંચા બ્લડ પ્રેશરથી પીડાતા પંચોત્તેર વર્ષીય શાન્તાબાનાં હકારાત્મક અભિગમથી બેય પક્ષનાં મોભીઓ વચ્ચે વિવાદ ઊભા થતા પહેલાં જ શમી ગયેલો.\nબેય પક્ષે વધુ વિવાદ વિના દિવાળી પછીથી લગ્ન લેવા એકમત થઈ શક્યા એટલે અનસૂયાબેનનો શ્વાસ હેઠે બેઠો. અનસૂયાબેન એટલે કે ધરાનાં મમ્મી \nએ તેમનાં પતિ મોહનલાલનાં અટંકી સ્વભાવથી ગભરાતા. પોતાને થોડી ઘણી કે સહેજ પણ સ્પર્શતી હોય તેવી બાબતમાં તેઓ હંમેશાં પોતાને અનુકુળ હોય એ રીતે ધાર્યુ કરવાનો આગ્રહ રાખતા અને કરાવતા. બીજાને અનુકૂળ થવાનું તેમના સ્વભાવમાં સહેજ પણ ન હતું. એમાંય ખાસ તો વ્યવહારિક બાબતોમાં તેમને આડા ફાટવાની આદત હતી કે શોખ હતો એ તો રામ જાણે \nઅનસૂયાબેનને એમનો એવો વરવો અનુભવ કંઈ કેટલીય વાર સારી પેઠે થઈ ચૂકેલો. છોકરાઓ નાના હતા અને ભણતા હતા ત્યારે તેમનાં સૌથી નાના ભાઈનું પોષ મહિનામાં લગ્ન લેવાયેલું.\nતેમનાં પિયરનો આ છેલ્લો પ્રસંગ હતો. સાળાનાં પોષ મહિનામાં લેવાયેલા લગ્ન સામે મોહનભાઈએ બાળકોની સ્કૂલ બગડે એમ જણાવતા લગ્ન વેકેશનમાં એટલે કે ચૈત્ર – વૈશાખમાં લેવાં એમ આગ્રહ રાખેલ. પણ કોઈ કારણસર એ તેમ બને તેમ ન હતું.\nઅટંકી મોહનલાલ વંકાયા હતા. લગ્ન પૂરતી એક દિવસ માટે પણ તેમણે હાજરી આપી ન હતી. પોતે તો ઠીક, બાળકો પણ ઠીક – પરંતુ તેમણે અનસૂયાબેન સુદ્ધાંને ભાઈના લગ્નમાં જવા ન દીધેલાં. ગરીબ પિતાનાં પુત્રી અનસૂયાબેન ફક્ત આંસુ સારીને રહી ગયેલાં.\nબીજું એ કરે પણ શું ભાઈનું બંધાતુ ઘર જોવા જવાનો લ્હાવો લેવા જતા એમનું ઘર નંદવાતુ હતું. એ તેમને પરવડે તેમ ન હતું.\nબીજી વાર તેમના ખુદના મોટા પુત્રના લગ્નમાં નજીવી બાબતમાં વાંકુ પડતાં ચાલુ ફેરાએ મોહનલાલે લગ્નમંડપ છોડી ચાલવા માંડેલું. વાતાવરણમાં સોંપો પડી ગયેલો. પરંતુ, પિતાને સારી રીતે ઓળખતા પુત્ર ધૈવતે ખુદ દરમિયાનગીરી કરી એમ કહી પ્રસંગ સાચવી લીધેલો કે પપ્પાને તો પછી પણ મનાવી લેવાશે. અત્યારે મુહૂર્ત સાચવી ફેરા પૂરા કરાવી દો .\nએ વાતની સજારૂપે મોહનલાલે લગ્ન પછી વરધોડિયાને ન તો આંગણે પોંખવા દીધેલાં કે ન ઘરમાં પ્રવેશવા દીધેલાં. પડોશમાં તેમને લઈ જઈ અનસૂયાબેને પોંખવા પડેલા.\nધૈવત અને તેની પત્નીને આ રીતે લગ્નના પહેલા દિવસથી અલગ ધર�� જઈ સંસાર માંડવો પડેલ. ધૈવત પુત્ર હતો જ્યારે ધરા પુત્રી હતી. ધૈવતે બાપની સામે ટક્કર ઝીલી બતાવી હતી. તે છેલ્લાં પાંચ વર્ષથી ઘરથી અલગ રહેવા છતાં સારી રીતે પ્રગતિ કરી રહેલો.\nધરા સંસ્કારી અને સુંદર હતી. અનસૂયાબેનનાં ત્રણ સંતાનોમાં ધૈવત – ધરા અનુયાબેન પર ગયા હતાં જ્યારે સૌથી નાનો રોહન મોહનલાલ પર ઊતર્યો હતો.\nજયેશના ફુઆ અને મોહનલાલ મિત્રો હત. એથી એ ધરાને સ્વભાવે – જોયે સારી રીતે ઓળખતાં. જયેશના ફુઆને ધરા, જયેશ અને તેના કુટુંબ માટે યોગ્ય લાગી હતી.\nઅનસૂયાબેનનો માયાળુ સ્વભાવ, ધરાની સંસ્કારિતા અને મોહનલાલ સાથેની મિત્રતાને ધ્યાનમાં રાખતાં તેમણે મોહનલાલના આવા વિચિત્ર સ્વભાવને નજરઅંદાજ કરી દીધેલ.\n એ તો ધરાને પૂછો તો ખબર પડે. નિર્દોષ ધરા પર વીજળીની જેમ મોટી આફત ત્રાટકેલી. રોગિયલ ભાદરવા મહિનાના ચાર – પાંચ દિવસના અજાણ્યા તાવે અનસૂયાબેનને ભરડામાં લીધેલ. એ ત્રાટકેલ તાવ અનસૂયાબેનનો જીવ લઈને ગયો. ટૂંકી બીમારીમાં લાંબી વાટે ચાલી નીકળેલ માતાના આવા અચાનક મૃત્યુથી ધરા દિગ્મૂઢ બની ગઈ. ધરાની જીવનનૌકાને કિનારે લાંગર્યા વગર તેને ભર સંસારસાગરમાં એકલી મૂકી અનસૂયાબેન બિચારા તેનાં લગ્ન જોવાની અધૂરી આરત સાથે કાયમ માટે પોઢી ગયા હતા. એમની સાથે જાણે ધરાનું નસીબેય પોઢી ગયેલું.\nમોહનલાલની ગૃહસ્થી જળવાઈ રહે તે માટે સગાં – સ્નેહીઓએ એમને મોટા પુત્ર – પુત્રવધૂને તેડાવી લેવા સલાહ આપેલ. મોહનલાલે તે માટે ઘસીને ના પાડી દીધેલ. તેમના મતે તેમની ઈચ્છા પ્રમાણે છેડો ન ફાડનાર ધૈવત સાસરીઘેલો હતો.\nધરાનું સગપણ નક્કી થઈ ચૂકેલું હતું. તેને પરણાવીને વિદાય કરવાની હતી તે નિશ્ચિત હતું. બબ્બે સ્ત્રીઓની સહિયારી મહેનતથી સુપેરે ચાલતી તેમની ગૃહસ્થી હવે ધરાની વિદાયથી તદ્દન ખોટકાઈ પડે તેમ હતી.\nમોહનલાલની બીજી એક નબળી બાજુ એ હતી કે તેઓ સ્વાદના ખૂબ રસિયા અને ચોક્કસ હતા. એટલી હદ સુધી કે રસોઈની થોડીક માત્ર કચાશને લીધે અનસૂયાબેને લગ્નજીવનની શરૂઆતમાં પતિના પ્રેમને બદલે ગરમ રસોઈ ભરેલી થાળી અને ઉકળતી દાળના વાટકાના ઘા ખમ્યા હતા. કાળક્રમે તે મોહનલાલની પસંદગીની રસોઈ શીખી ગયેલાં અને ગૃહસ્થીમાં કંઇક ઠર્યા હતા.\nઆવા અનસૂયાબેનનાં હાથ નીચે ધરા પૂરી તાલીમ પામી હતી. મોહનલાલ સ્વચ્છતાના પણ એટલા આગ્રહી જરાક અમસ્તી ક્યાંય ધૂળ દેખાય તો તે ઘરનાંની ધૂળ કાઢી નાંખે. તેથી હવે આવા સમયે ધરા સાસરવાસી થાય તો મોહનલાલ બરાબર હેરાન થાય એ ચોક્કસ હતું .\nઘણું વિચારતા, આ સમસ્યાના ઉકેલ માટે ત્રીજા નંબરના ત્રેવીસ વર્ષીય પુત્ર રોહન પર તેમની નજર ઠરી હતી. તેઓ વિચારી રહ્યા હાલ પૂરતા ધરાનાં લગ્ન મુલત્વી રાખી રોહનનાં લગ્ન કરી નાંખવા. રોહનની વહુને ધરા ઘરની બધી રીતભાત, રિવાજ , ગતિવિધિ – ૨સોઈ , સફાઈની છ આઠ મહિના ટ્રેનિંગ આપી તૈયાર કરી દે તો તેમની સમસ્યા ઉકલી જાય. મોહનલાલના દિમાગમાં આ વિચાર અને યોજના જડબેસલાક બેસી ગયેલાં.\nબીજી તરફ જયેશ અને તેનાં કુટુંબીઓ કારતક માસની આતુરતાથી રાહ જોઈ રહેલ. મોહનલાલનાં સગાઈ સમયે કહ્યાં પ્રમાણે તેમને આપેલ વાયદા પ્રમાણે છ મહિંનાનો સમય તેમણે જેમ – તેમ કરી કાઢી નાખ્યો હતો. હવે ત્યાં બધાને લગ્નની ઉતાવળ હતી. ખાસ તો શાન્તાબા અસ્વસ્થ હતા.\nકસમયનાં અનસૂયાબેન જેવી વેવાણના અચાનક મૃત્યે શાન્તાબાને વધુ અસ્વસ્થ કરી દીધેલાં. ન ઇચ્છવા છતાં તેમને વિચાર આવી જતો કે કડે – ધડે હરતી ફરતી વ્યક્તિ પણ જો અચાનક સાધારણ માંદગીમાં પચાસ વર્ષે દુનિયા છોડી દેતી હોય તો હું તો પંચોત્તર વર્ષ વટી ગયેલ એક ખર્યુ પાન ગણાઉં. મારો શો ભરોસો \nસગાઈ પછી ધરા બે વાર અમદાવાદ આવી ગઈ હતી. બા . . બા . . કહેતાં , તેમની આસપાસ હરતાં – ફરતાં તેણે શાન્તાબાનું મન જીતી લીધું હતું.\nજયેશ તેની સાથે ઉઠતાં – બેસતાં, હસતાં – બોલતાં – છેડતાં, ચીડવતો રહેતો કે મારા જેવો કૃષ્ણકનૈયા જેવો છેલછબીલો તને શાન્તાબાને લીધે મળ્યો છે. બાની ઈચ્છા ન હોત તો હું હજી બીજા ત્રણ ચાર વર્ષ – પરણવાનો નહોતો. એવું થાત તો તું પરણીને બીજા કોઈનાં છોકરાંની મા બની જાત. બાની ઉતાવળને લીધે તારો નંબર લાગ્યો છે. તેથી તું ગમે તેટલું બા…. બા….. કહે કે પછી ગમે એટલી તેમની સેવા કરે – બધુ ઓછું જ પડશે .\nજવાબમાં ધરા કંઈ બોલતી નહીં. ચીડાતી નહી. બસ, મીઠું મલકી જતી.\nઅલબત્ત, જયેશની વાત સાચી હતી. પચીસ પૂરાં કરી છવીસમા વર્ષમાં પ્રવેશેલા જયેશ માટે પસંદગીનું પરિઘ ઘણું મોટું હતું. તેને તો તેનાથી ત્રણ – પાંચ વર્ષ નાની યુવતીઓનો પણ બાધ ન હતો. પરંતુ તેની જ ઉંમરની ધરા માટે પસંદગીનું પરિઘ ઘણું સીમિત બની ગયેલું .\nધરાને છવ્વીસમું બેઠું એની સાથે અનસુયાબેનનો ફફડાટ વધી ગયેલો. છવ્વીસથી અઠ્ઠાવીસ વર્ષીય છોકરાઓના સીમિત દાયરામાંથી ધરા માટે યોગ્ય પાત્ર શોધવું તેમના માટે કઠીન બની ગયેલું. એમાંય નાતમાં અટંકી તરીકે વગોવાઈ ગયેલ મોહનલાલને આંગણે કોઈ સામે ચડીને ધરાનો હાથ માંગે જ ક્��ાંથી \nપણ ધરાનું નસીબ જોર કરતું હશે કે જયેશના ફુઆ સામેથી વાત લઈને આવ્યા અને તે જયેશને અને તેનાં કુટુંબીઓ બધાને ગમી ગઈ.\nજયેશના ફુઆ ધૂંઘવાઈ ઊઠેલા. મોહનલાલ તેમની વાત સમજવા કે સાંભળવા તૈયાર ન હતા. તેમણે એક જ પૂંછડું પકડી રાખ્યું હતું કે, ‘ બસ, ધરાનાં લગ્ન હું હમણાં ન કરી શકું. એનાં વગર મને અને રોહનને તકલીફ પડે. વરસ – બે વર્ષમાં રોહનને યોગ્ય પાત્ર મળી જાય અને તેનાં લગ્ન થઈ જાય પછી વાત તમારા સાળાને કહો કે અમારી પરિસ્થિતિ સમજે અને ખોટી ઉતાવળ ન કરે. ‘\n‘ કદાચ , ધરાનાં લગ્ન પછી અનસૂયાબેન ગયા હોત તો ‘ ફુઆની એવી રજૂઆતને પણ તેઓએ દાદ ન આપી હતી.\nઊલટું એ તો બગડ્યાં હતાં ‘ જુઓ ભાઈ, મને ‘ જો ’ અને ‘ તો ‘ ની વાતમાં જરાય રસ નથી. હું તો વાસ્તવિકતામાં માનનારો અને જીવનારો છું. રહી વાત તમારા સાસુની બીમારીની તો એમાં શું એ લગ્ન જોઈને જાય તોય શું અને ન જોઈ શકે તોય શું જ્યારે ધરાની ખુદની જ મા આ લગ્ન જોવા હયાત નથી રહી ત્યાં એમનું શું વિચારવાનું જ્યારે ધરાની ખુદની જ મા આ લગ્ન જોવા હયાત નથી રહી ત્યાં એમનું શું વિચારવાનું મોતનુંય વળી શું ઠેકાણું મોતનુંય વળી શું ઠેકાણું ઘણા કેસ મેં એવા જોયા છે કે પથારીમાં વર્ષો કાઢી નાંખ્યા છે. માજીએ પંચોત્તેર કાઢયાં છે તો બીજાં બે -ત્રણ નહીં કાઢે ઘણા કેસ મેં એવા જોયા છે કે પથારીમાં વર્ષો કાઢી નાંખ્યા છે. માજીએ પંચોત્તેર કાઢયાં છે તો બીજાં બે -ત્રણ નહીં કાઢે ધરા વગર એમને કોઈ તકલીફ પડે છે ધરા વગર એમને કોઈ તકલીફ પડે છે ધરા વગર ખરી તકલીફ અમને પડે. વહેલાં લગ્નની તેમની મમત ખોટી છે . ઘરડું માણસ બીજું બાળક કહેવાય. એમ કાંઈ એમની જીદ થોડી સંતોષાવાય ધરા વગર ખરી તકલીફ અમને પડે. વહેલાં લગ્નની તેમની મમત ખોટી છે . ઘરડું માણસ બીજું બાળક કહેવાય. એમ કાંઈ એમની જીદ થોડી સંતોષાવાય \nફુઆજી સમસમી ગયા. પોતાનાં સૌમ્ય – સંસ્કારી સાસુ શાન્તાબા માટે બોલાયેલા શબ્દો તે સહી શક્યા નહીં. તે ઊગ્ર બન્યાં ‘ જુઓ , મોહનલાલ આમ ખાંડ ખાશો તો રહી જશો. જયેશ માટે એક એકથી ચઢિયાતાં ઠેકાણાં હતાં અને હજીય છે. આ તો અનસૂયાબેનનો સોના જેવો સ્વભાવ , આપણી મિત્રતા અને મને દીકરી ધરા ગમતી હતી. તેથી મારી અંગત ભલામણ અને લેવાયેલા રસથી આ સંબંધ થયો છે. તમારા અટંકીવેડાથી આ સંબંધ તૂટે તો મને દોષ ન દેતા. ‘\nઆવો ડારો અટંકી મોહનલાલ શી રીતે સાંખી શકે \n‘ ધરા મારી દીકરી છે અને મારે જ્યારે એનાં લગ્ન કરવા હશે ત્યારે કરીશ . સગપણ ��ૂટવાનો ડર કેમ દેખાડો છો એમ તો મારી દીકરી કાંઈ રેઢી નથી પડી રસ્તામાં એમ તો મારી દીકરી કાંઈ રેઢી નથી પડી રસ્તામાં વર્ષ નહીં , જાવ બે – વર્ષ પછી એનાં લગ્ન કરીશ .અને એય તે તમારા કરતાંય સવાયું ઠેકાણું શોધીને વર્ષ નહીં , જાવ બે – વર્ષ પછી એનાં લગ્ન કરીશ .અને એય તે તમારા કરતાંય સવાયું ઠેકાણું શોધીને કંકોત્રીય મોકલાવીશ. જોઈ જજો આવીને . . .’\nજયેશના ફુઆ સ્તબ્ધ બની ગયા . વર્ષોના સંબંધની કિંમત મોહનલાલે આજે કોડીની કરી નાંખી હતી . સંબંધની સાથે દીકરીની જિંદગીની કિંમત પણ તેઓ કોડીની કરી રહ્યા હતા. એ મોહનલાલ તેમની સ્વાર્થાધંતા અને અટંકીપણામાં જોઇ રહ્યા હોવા છતાં જોવા નહોતા ઇચ્છતા. એક કાયમી સુંદર સંબંધ બંધાતા પહેલાં જ તૂટી ગયો હતો.\nચોટ ખાધેલા ફુઆએ જયેશ માટે બીજું ઠેકાણું તાબડતોબ શોધી નાંખ્યું . અલબત્ત , જયેશ એ રીતે તૈયાર ન હતો. પરંતુ ધરાને મળવાના તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયેલા. બીજું એ સમજ્યો હતો કે ધરા તેના પિતાની મરજી ઉપરવટ નહીં જઈ શકે.\nમોહનલાલે થોડા સમય પૂરતું ઘરમાંથી ફોન કનેક્શન કઢાવી નાંખેલ. ધરાનો મોબાઈલ પણ લઈ લીધેલ. જેથી ધરાને તેના સાસરેથી કે કોઈ અન્ય સગાં સ્નેહીઓનો ફોન ન આવે. કોઈની ચઢવણી – સલાહ શિખામણનો અવકાશ ન રહે.\nજયેશ અને સંધ્યાનાં લગ્નની ખબર પડતાં ધરા ખૂબ ૨ડી હતી. જયેશ માટે તેના મનમાં કોઈ કડવાશ ન હતી. તે સારી રીતે સમજતી હતી કે પરિસ્થિતિ બંનેયના માટે કાબૂ બહાર જતી રહી હતી.\nન પિતાને – ન જયેશને કે ને ન તેનાં સગાં – સ્નેહીઓ કોઈ કહેતાં કોઈને દોષ ન આપતાં માયૂસ ધરાએ પોતાના કિસ્મત પર પોતાની ખૂબ વ્હાલી એવી સદ્દગત મમ્મી અનસૂયાબેનને સંભારી રડી લીધું હતું.\nવરસ એકમાં મોહનલાલે ધાર્યા પ્રમાણે રોહનનાં લગ્ન ઉકેલી નાંખેલ. રોહનની પત્ની તોષાને ધરાએ ગૃહસ્થી શીખવવાની શરૂઆત કરેલી. જેમ જેમ તોષા પોતાની ગૃહસ્થી પર પકડ મેળવતી ગઈ તેમ તેમ તેને ધરાની હાજરી ખૂંચવા લાગી.\nમોહનલાલ હવે ધરા માટે ઠેકાણું શોધવા પ્રવૃત્ત થયા. ધરા અઠ્ઠાવીસ વર્ષની થઈ ચૂકી હતી. મોહનલાલને હવે સમજાઈ રહ્યું હતું કે વયસ્ક કન્યા માટે એક સારો અને યોગ્ય મૂરતિયો શોધવો એ કેટલું અઘરું કાર્ય છે \nઆનંદ – ઉત્સાહ – ઉલ્લાસ ગુમાવી ચૂકેલી ધરા નિસ્તેજ લાગતી. એમાંય એક વાર સગપણ તૂટ્યાની વાત પ્રકાશમાં આવતાં પાછળથી સામા પક્ષેથી નકારમાં જવાબ આવતો.\nહવે તો સામેવાળાની ‘ ના ’ આવશે એવા ડરથી ધરા ખુદ લગ્ન કરવાની ના પાડવા લાગી હતી. એ તેનાં લગ્નની વાતને રોળીટોળી નાંખવા લાગી. એની ભાભી તોષા માટે એ બિલકુલ ગમતી વાત ન હતી. ધરા તરફ તેની ઉપેક્ષા તીવ્ર બની રહી.\nરોહન ઘણા ખરા અંશે મોહનલાલની બીજી પ્રતિકૃતિ હતો. ચોખ્ખાઈ- સ્વાદ – સમયનો આગ્રહી હતો. પરિણામે વારંવાર બાપ – દીકરો તોષાની સરખામણી ધરા સાથે કરી તેને એ પ્રમાણે વર્તવાની સલાહ દીધે રાખતા.\nતેથી તોષા ઑર ધુંધવાતી. બાપ – દીકરાના ગયા બાદ તોષાનો ધૂંધવાટ ધરા તરફ ફંટાતો. ધરા માટે જિંદગી વખ જેવી બની રહેલી. ભાઈની જોહુકમભરી આડોડાઈ, પિતાની અકડાઈ અને ભાભીની અકોણાઇથી. ધરા ત્રાસી ઊઠી.\nસંધ્યા સાથે જયેશનું લગ્નજીવન સુખદ નહોતુ નીવડ્યું. અલબત્ત, શાન્તાબાની મરતા પહેલાં જયેશનાં લગ્ન જોવાની ઇચ્છા જરૂર પૂરી થયેલી.\nસંધ્યાની વારેવારે રિસાઈ જવાની આદતને લીધે જયેશ ત્રાહિમામ્ થઈ ગયેલો. હાલતા – ચાલતાં, બધાંને છેડતા રહેતા જયેશનો સ્વભાવ મશ્કરો હતો. જ્યારે અસહિષ્ણુ સંધ્યાને સહજ અમસ્તી મજાકથી પણ ખોટું લાગી જતું. એને જોઈતી વસ્તુ ન મળે કે એણે ઇચ્છયુ હોય એમ ન થાય તો પણ એ રિસાઈ જતી.\nજયેશનાં લગ્નના ત્રીજા મહિને શાન્તાબા ત્રીજા હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યાં હતાં. વરસ જેટલા ટૂંકા ગાળામાં સંધ્યા લગભગ ચારથી પાંચ વાર રિસાઈને પિયર જતી રહી હતી. છેલ્લી વાર એ જતી હતી ત્યારે જયેશે તેને ચોખ્ખું કહ્યું હતું કે એ તેને તેડવા નહીં આવે, છતાંય તે ઉપરવટ થઈ મોઢું ફુંગરાવી ચાલી ગયેલી.\nજયેશ જ્યારે ઘણા સમય સુધી એને પાછો તેડવા ન ગયો ત્યારે તેનાં સાસુ – સસરાએ જયેશને છૂટાછેડાની ધમકી આપી નમાવવા ઇચ્છયો.\nપુત્રના સખળડખળ ચાલી રહેલા લગ્નજીવનથી કંચનરાય અને ગૌરીબેન ક્ષુબ્ધ હતાં. તેઓ વિચારી રહ્યાં કે દીકરાની કુંડળીમાં એવો તો કયો ગ્રહ વંકાઈને પડ્યો છે કે તેને ઠરવા નથી દેતો. પહેલાં સંબંધ થયેલ ત્યાં સગાઈ તૂટી અને બીજા સંબંધ પછી લગ્ન થયાં, તે અત્યારે ભંગાણને આરે આવીને ઊભા છે.\nજયેશનાં પિતા કંચનરાય અને માતા ગૌરીબેન ઘણા વ્યવહારુ હતાં. સહેજ અમસ્તી વાત કે મમતમાં દીકરાનું લગ્નજીવન પડી ભાંગે તેમ ઈચ્છતા ન હતાં. તેથી તેમની પ્રેમભરી સમજાવટથી જયેશ ફરી એક વાર સંધ્યાને તેડવા ગયો હતો.\nમીટિંગ વખતે મોં ચઢાવીને બેઠેલી સંધ્યા એક શબ્દ બોલી ન હતી. સંધ્યાનાં મા – બાપે ધડ-માથા વગરની ફરિયાદો કરી ઊભરો ઠાલવ્યો હતો. અંતે જયેશ પાસે જુદા રહેવાનું સૂચન મૂક્યું હતું. તેઓનો મત એવો હતો કે સંધ્યાને સ્વતંત્રતા મળે તો ઘણા પ્રશ્નો હલ થઈ જાય તેમ હતા.\nપણ જયેશ એ સારી પેઠે સમજી ચૂકેલો કે સ્વતંત્રતાને નામે અલગ થઈ સંધ્યા સ્વચ્છંદતા આચરશે; જે એ નહીં સહી શકે. પરિણામે અત્યારે નહીં તો આગળ જતાં આ સંબંધ તૂટવાનો જ છે. મા – બાપનાં અત્યંત લાડકોડમાં ઉછરેલી સંધ્યાનો સ્વભાવ ઠરીને ગૃહસ્થીમાં પરોવાય એવો હતો નહીં. એમ વિચારતા એણે નમતું જોખેલું નહીં.\nજયેશે ઘરે જઈને પરાણે તેનાં મમ્મી – પપ્પાને સંબંધ વિચ્છેદ માટે રાજી કરેલાં. મા – બાપને તો દીકરાના સુખી લગ્નજીવનની કામના હતી . તેઓએ જુદા રહેવા માટે સંમંતિ દર્શાવેલ. પણ આવા કેસમાં દીકરો જ્યારે ખુદ ઊઠીને એમ કહેતો હોય કે આવી પત્ની સાથે હું રહું એના કરતાં ન રહું એ વધુ સારું છે. તો પછી એવી વહુનાં વર્તન – વ્યવહાર નજરે જોઈને અનુભવી ચૂકેલાં મા – બાપને સંમત થયા વગર છુટકો જ ન રહે .\nજયેશને ધરાના બિછાના નજીક તેની સુશ્રુષા કરતાં જોયો તો તોષાની ભ્રકુટિ વંકાઈ ગઈ.\nએ નાતના સગપણે જયેશને સારી રીતે ઓળખતી હતી. ઘરે જઈને એણે બાપ – દીકરા પાસે જયેશના આગમનની વાત મીઠું – મરચું ભભરાવીને કરી હતી. સ્વભાવ પ્રમાણે મોહનલાલ ધગી ગયા હતા. અત્યારે તે એ બાબત આવેશમાં આવી ભૂલી ગયા હતા કે તેમના ઘરની ઈજજતની હંમેશ ફીકર કરનાર ધરા આજે તોષાનાં કારણે હૉસ્પિટલમાં હતી.\nઘર – વ્યવહાર તો ઠીક , પરંતુ સદગત અનસૂયાબેનની બધી ચીજવસ્તુઓ – ત્યાં સુધી કે તેમની ભારે સુંદર સાડીઓ અને દાગીનાઓ પર તોષાએ સંપૂર્ણ કબજો મેળવી લીધેલ.\nધરા તેના સ્વભાવ પ્રમાણે શાંત રહેલી . પરંતુ ,એ દિવસે મોહનલાલના સૂચનથી તેને અચાનક એક સામાજિક પ્રસંગે હાજરી આપવાની થઈ હતી. તોષા ત્યારે ઘર પર ન હતી. થોડી અવઢવ પછી ધરાએ જાતે તોષાના કબાટમાંથી તેની મમ્મીની સાડી કાઢી પહેરી લીધેલ.\nબસ, તોષા એ સહન નહોતી કરી શકી. એ માટે તેણે ન બોલવાના શબ્દો બોલી ધરાનું ભયંકર અપમાન કરેલ. ઝઘડો કરી તોષા તો તેના પિયર ચાલી ગયેલી. પરંતુ તે દિવસે ધરાની સહનશીલતાએ હદ વટાવી દીધેલ. દુઃખ અને અપમાનની તીવ્ર લાગણીથી પ્રેરાઈ તેણે અગ્નિસ્નાન કરેલું.\nનણંદ – ભાભીના ઝઘડાથી સતર્ક એવા પાડોશીઓની દરમ્યાનગીરીથી ધરા પૂર્ણપણે ભડથું થતાં બચી ગયેલી. પાંત્રીસ – ચાલીસ ટકાની બર્ન – ઈન્જરી સાથે તે હૉસ્પિટલમાં દાખલ થયેલી.\nસદભાગ્યે ડૉક્ટર જયેશનો મિત્ર હતો. તેણે આ બાબતના ખબર જયેશને આપ્યા હતા. અને જયેશથી ન રહેવાતાં તે અમદાવાદથી ધરાને મળવા દોડી આવેલો.\nધગ ધગ થતા મોહનલાલ હૉસ્પિટલે પહોંચ્��ા ત્યારે રૂમ ખાલી હતો. બિછાનું પણ ખાલી હતું. આવું તો તેમણે બિલકુલ ધાર્યુ ન હતું. ચકરાવે ચડી ગયેલા, ડૉક્ટરની કૅબિનમાં ધસી ગયેલાં મોહનલાલને ડૉક્ટરે એક ચિઠ્ઠી આપી હતી.\nતમારી ખુશીથી અમે સગાઈગ્રંથિએ જોડાયા , પરંતુ એ જ રીતે નાખુશીથી લગ્નગ્રંથિથી ન જોડાઈ શક્યા એવાં અમે બે અભાગિયા – જે એકમેક માટે બરાબર યોગ્ય અને પૂરક હોવા છતાં એક ન થઈ શક્યાં, એમણે આજે સહજીવનનો સહિયારો નિર્ણય રાજીખુશીથી લીધો છે.\n આ જ નિર્ણય અમે બે વર્ષ પહેલાં લઈ શક્યાં હોત તો હું દુઃખી ન હોત અને આજે ધરા હૉસ્પિટલમાં ન હોત .\n ધરા તેની રાજીખુશીથી વધુ સારી ટ્રીટમેન્ટ માટે મારી સાથે અમદાવાદ આવી રહી છે . એ સાજી થઈ જાય ત્યારે વ્યક્તિ તરીકેનો અહમ્ અને સ્વાર્થ ભૂલીને એક પ્રેમાળ બાપ તરીકે દીકરીને પરણાવવા આવી શકો તો જરૂરથી આવજો .\nબાકી ભૂલચૂક માફ કરશો .\nઆપના આશિર્વાદ ઝંખતા જયેશ – ધરાનાં પ્રણામ સ્વીકારશો .\nમોહનલાલને તમ્મર્ ચડી ગયા હતા . એમને લાગી રહ્યું હતું કે ભર્યા સમાજ વચ્ચે તેમની દીકરી તેમને સણસણતો તમાચો ચોડી ચાલી ગઈ હતી જાણે \nરહી રહીને એમને એમની ભૂલ સમજાતી પણ હતી . એ વિચારી રહ્યાં કે ધરા કરે પણ શું \nએમણે તો લોહીના સંબંધના હક દાવે દીકરીની લાગણીઓને સમજ્યા વગર તેમને ભારરૂપ લાગતો એનો જયેશ સાથેનો સંબંધ વધુ વિચાર્યા વગર નંદવી નાંખેલો . ભલે , એ બાપ તરીકેની ફરજમાં ઊણા ઉતર્યા હતા . પરંતુ ધરાએ તો ચૂપ રહી તેની લાગણીઓનું બલિદાન આપી સંતાનધર્મ અદા કર્યો હતો .\nપણ આજે હવે પિતાના સ્વભાવથી – ઘરનાં વાતાવરણથી ત્રસ્ત બની ગયેલ ધરાને ભારરૂપ બનેલાં લોહીનાં સંબંધને કોરાણે મૂકી લાગણીનાં સંબંધને સ્વીકારવાની ફરજ પડી હતી – ખુદના અસ્તિત્વ માટે ,ખુશ રહેવા માટે અને આત્મસન્માનપૂર્વક જીવવા માટે .\nઘરે ભાંગેલા પગે જઇ રહેલાં મોહનલાલને સમજાઈ ચૂકેલું કે દરેક સંબંધ હળવાશ માંગે છે . ભારરૂપ કે બેડીરૂપ લાગતો કોઈ સંબંધ લાબું ટકે નહીં .ભલે પછી તે સંબંધ લોહીનો કેમ ન હોય \nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\nકળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/old-video-of-missing-girl-goes-viral-again/", "date_download": "2020-09-30T05:02:33Z", "digest": "sha1:NZEIFCCDR7QWBLCN2JDVAAHZ4IZQETXV", "length": 16578, "nlines": 113, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર આ બાળકી તાજેતરમાં તમિલનાડુના ભિખારીઓના ગ્રુપમાં મળી આવી છે...? જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર આ બાળકી તાજેતરમાં તમિલનાડુના ભિખારીઓના ગ્રુપમાં મળી આવી છે… જાણો શું છે સત્ય…\nPlease post this photo on all your groups.The beggars say she was found in a train coming from Mumbai.May be she can get her life back. 🙏” લખાણ સાથે એક વીડિયો મોકલવામાં આવ્યો હતો અને તેની સત્યતા જણાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, “આ બાળકી મેંગ્લોર ખાતે તમિલનાડુના ભિખારીઓના ગ્રુપમાં મળી આવી છે. તેનું નામ સોનલ બિપીનભાઈ પટેલ છે.”\nફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજ તેમજ યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. તેથી અમે આ વીડિયોને ધ્યાનથી સાંભળતા એ માલૂમ પડ્યું હતું કે, બાળકી પોતાનું નામ ગુનગુન બતાવી રહી છે. ત્યાર બાદ અમને આજ વીડિયો અલગ અગલ દાવા સાથે જુદા જુદા સમયે ફેસબુક પર શેર કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં Amit Tiwari નામના એક ફેસબુક યુઝર દ્વારા आप से हाथ जोड़कर प्रार्थना है इस फोटो को एक एक व्यक्ति एवं एक एक ग्रुप में पहुंचा दो ये बच्ची किसकी है कोई पता नही लग पा रहा है और ये बच्ची अभी बरेली थाने में है,,,दया अगर आपके अंदर है तो इसे इगनोर मत करना શીર્ષક સાથે 17 સપ્ટેમ્બર, 2018 ના રોજ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.\nઅમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે બરેલી પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરીને આ ઘટના અંગે વાત કરતાં ફરજ પરના અધિકારી દ્વારા અમને એવું જણાવવામાં આવ્યું હતું કે, “આ પ્રકારની કોઈ જ બાળકી હાલમાં કે આ પહેલાં બરેલી સ્ટેશનમાં લાવવામાં નથી આવી. આ ખોટી માહિતી છે. થોડાક સમય પહેલાં પણ આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.”\nઅમારી વધુ તપાસમાં અમને Bollywood Songs નામની યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ બાળકીનો વીડિયો 3 ફેબ્રુઆરી, 2018 ના રોજ વાયરલ થયો હતો. જેમાં આ બાળકી પાકિસ્તાનના લાહોરના લારીહડ્ડીથી મળી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.\nઅમારી વધુ તપાસમાં અમને સોનલ બિપિન પટેલના નામ��� જુદા જુદા ફોટો અને વીડિયો સાથે જુદા જુદા સમયે ફેસબુક પર માહિતી શેર કરવામાં આવી હોવાનું પ્રાપ્ત થયું હતું. આ તમામ પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.\nઆ સમગ્ર સંશોધનના અંતે અમને ગાઝિયાબાદ પોલીસ દ્વારા 30 જાન્યુઆરી, 2018 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી જેમાં એવી સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, વીડિયોમાં દેખાતી બાળકી ઉત્તરપ્રદેશ પોલીસ અને ગાઝિયાબાદ પોલીસના સહિયારા પ્રયત્નોથી તેના પરિવારજનોને મળી ગઈ છે. જેમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, આ બાળકી સૌથી પહેલાં રોકી ભદોરિયા નામના વ્યક્તિને મોહનનગરથી મળી આવી હતી. ત્યાર બાદ પોલીસના સંપર્કથી તેને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.\nઆ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ એક વર્ષ પહેલાથી સોશિયલ મીડિયા પર ખોટી રીતે અલગ અલગ દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ એક વર્ષ પહેલાથી સોશિયલ મીડિયા પર ખોટી રીતે અલગ અલગ દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાતી બાળકી તેના પરિવારને એક વર્ષ પહેલા જ સહી સલામત મળી ગઈ હતી એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.\nTitle:શું ખરેખર આ બાળકી તાજેતરમાં તમિલનાડુના ભિખારીઓના ગ્રુપમાં મળી આવી છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર પાકિસ્તાન દ્વારા જાણી જોઈને ભારતમાં તીડ છોડવામાં આવ્યા… જાણો શું છે સત્ય…\nશું ખરેખર આ વીડિયો CAA અને NRC ના સમર્થનમાં રામલીલા મેદાન ખાતે એકઠી થયેલી ભીડનો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર મોદી લેહમાં જેમને મળ્યા હતા તે ભાજપાના નેતા હતા…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર નાગપુરની હોસ્પિટલમાં જીવતા વ્યક્તિનું પીએમ કરવામાં આવ્યુ….. જાણો શું છે સત્ય…\nશું ખરેખર સોનિયા ગાંધીના સ્વિસ બેંક એકાઉન્ટ માંથી 34 લાખ કરોડ રૂપિયા મળ્યા…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દે��ાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/gujarati-arati-sangrah?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T06:16:23Z", "digest": "sha1:L7EISDLNNBDYU4DUGDD6RMCINGH3YJEE", "length": 12241, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "આરતી સંગ્રહ | હિંદુ ધર્મ | ધાર્મિક | સંસ્કૃતિ | હિન્દુ આરતીઓ | આરતી ગુજરાતીમાં | શિવ આરતી | ગણપતિ આરતી | Aarati Sangrah | Collection of Aartis in Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nShiv Stuti - શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી\nશ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા\nઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨) માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)\nઆરતી કુંજ બિહારી કી- બુધવાર સ્પેશીયલ-આરતી કુંજ બિહારી કી-હરીહરન-શ્રી કૃષ્ણ આરતી\nઆરતી કુંજ બિહારી કી બુધવાર સ્પેશીયલ-આરતી કુંજ બિહારી કી-હરીહરન-શ્રી કૃષ્ણ આરતી\nબાલ સમય રબિ ભક્ષ લિયો તબ, તીનહું લોક ભયો અંધિયારો. તાહિ સોં ત્રાસ ભયો જગ કો, યહ સંકટ કાહુ સોં જાત ન ટારો.. દેવન આનિ કરી બિનતી તબ, ર્છાંડિ દિયો રબિ કષ્ટ નિવારો; કો નહિ જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો\nજય અંબે ગૌરી જય અંબે ગૌરી, જય શ્યામા ગૌરી તુમકો નિશિ દિન ધ્યાવત, હરિ બ્રહ્મા શિવરી\nMaa Ambe Aarti - જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ\nનવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2) નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,કીધાં હર બ્રહ્મા મા જયો જયો. દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2) રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્‍યો મા જયો જયો\nૐ જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા, તુમકો નિશદિન સેવત, હર વિષ્ણુ વિધાતા, ૐ જય... બ્રહ્માણી, રુદ્રાણી, કમલા, તુ હી હે જગ માતા સુર્ય ચંદ્રમા ધ્યાવત, નારદઋષિ ગાતા, ૐ જય... દુર્ગા રૂપ નિરંજનિ, સુખ સંપતિ દાતા જો કોઈ તુમકુ ધ્યાવત, અષ્ટ સિદ્ધિ ...\nશ્રી રામ ચંદ્રજીની આરતી - 2\nશ્રી રામ ચંદ્રજીની આરતી - 2 Ramchandra ji ki aarti\nશિવજીની આરતી- Shiv aarti\nમંગલ મૂરતિ મારૂતિ નંદન.. સકલ અમંગલ મૂળ નિકંદન પવન તનય સંતન હિતકારી, હ્રદય વિરાજત અવધ બિહારી જય જય બજરંગ બલી મહાવીર હનુમાન ગુસાઈ તુમ્હરી યાદ ભલી.... જય જય જય બજરંગબલી સાધુ સંત કે હનુમત પ્યારે ભક્ત હ્રદય શ્રી રામ દુલારે રામ રસાયણ પાસ ...\nHanuman Chalisa - હનુમાન ચાલીસા ( જુઓ વીડિયો )\nશ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર જય હનુમાન જ્ઞાન ગુન સાગર. જય કપીસ તિહુઁ લોક ઉજાગર રામદૂત અતુલિત બલ ...\nShiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)\nશંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ.. આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;\nઆદ્યા શક્‍તિની આરતી(see video)\nજય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જયો જયોમા જગદંબે દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2) બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન ...\nશ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti\nજયગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘ્ન કર દૂર હમારે. પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો, તિસકે પૂરણ કારજ સારે. જય.... લમ્બોદર ગજ વદન મનોહર. કર ત્રિશૂલ વર ધારે. જય.... ઋદ્ધિ-સિદ્ધિ દોઉ ચવર ઢુલાવૈં, મૂષક વાહન પરમ સુખારે. જય....\nશ્રી ગણેશ આરતી - જય ગણેશ જય ગણેશ દેવા (જુઓ વીડિયો)\nજય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા | માતા જાકી પાર્વતી પિતા મહાદેવા || એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી | મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી || અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા | બાંઝન કો પુત્ર દેત નિ���્ધન કો માયા || પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | ...\nVIDEO ગુજરાતી ભજન - ઊંચી મેડી તે મારા સંતની રે\nઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માણી ન જાણી રે હો રામ, હો રામ . . . . . ઊંચી મેડી તે મારા સંતની રે અમને તે તેડાં શીદ મોક્લ્યાં, હે મારો પિંડ છે કાચો રામ મોંઘા તે મૂલની મારી ચૂંદડી,મેં તો માણી ન જાણી રામ\nદત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ\nજય યોગીશ્ર્વર દત દયાળ તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર અંતર્યામી સતચિત સુખ, બહાર સદગુરુ ધ્વિભુજ સુમુખ. ઝોળી અન્નાપૂર્ણા કર માહય , શાન્તિ કમંડલ કર સોહાયઃ કયાંય ...\nજય આધ્યશક્તિ મા જય આધ્યશક્તિ-૨ અખંડ બ્રમ્હાંડ દિપાવ્યા-૨ પડવે પ્રગટ્યા મા…ઑમ જયો જયો મા જગદંબે…\nગુજરાતી ભજન- જેને રામ રાખે રે\nજેને રામ રાખે રે જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે\nગુજરાતી ભજન- અમે તો તારાં નાનાં બાળ,\nઅમે તો તારાં નાનાં બાળ, અમારી તું લેજે સંભાળ ... અમે તો તારાં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/13/", "date_download": "2020-09-30T07:17:16Z", "digest": "sha1:UEF7H642DLV5RY5Q7SWRPBMWUQWSN73E", "length": 8364, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 13, 2020 - Only Gujarat", "raw_content": "\n7.30 વાગ્યે બેસીને વાત કરતા હોય તો 8 વાગ્યે કેવી રીતે મૃત્યુ થાય\nકોરોના વાયરસના કપરા કાળમાં વડોદરા શહેરની SSG હોસ્પિટલ વધુ એક વાર વિવાદમાં આવી છે. SSG હોસ્પિટલમાં કોરોના નેગેટિવ દર્દીનું દાખલ\nકાકી અને ભત્રીજીના પ્રેમીઓએ ખેલ્યો ખૂની ખેલ, ગળે ટૂંપો થઈને યુવાનને પતાવી દીધો\nઆણંદના બોરસદ તાલુકાના મોટી શેરડી ગામના તળાવ કિનારા પાસેથી મળી આવેલા યુવકની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. તપાસમાં ઘટસ્ફોટ\nઆ કારણે નટુકાકા ICUમાં 3 દિવસને બદલે રહ્યાં 1 જ દિવસ, દીકરાએ શું કહ્યું પિતા વિશે\nમુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનો રોલ પ્લે કરનાર ઘનશ્યામ નાયક હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે. સાત સપ્ટેમ્બરના રોજ તેમના\nઆજનો સોમવારનો દિવસ કેવો જશે વાંચો કયા જાતકો પર શંભુનાથ કરશે પૈસાનો વરસાદ\nઅમદાવાદઃ સોમવારે કર્ક રાશિના જાતકો માટે રહેશે સાનુકૂળ દિવસ જ્યારે બીજી રાશિના જાતકોએ મનોવાંછિત ફળ મેળવવા માટે શિવ પૂજા અવશ્ય\nપિતા સાથે દીકરી લેવા જતી હતી દવા, ભરચક રસ્તા વચ્ચે બદમાશોએ કરી છેડતી અને…\nલખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં અસામાજિક તત્વો કેટલા�� બેખૌફ છે, તે જાણવા માટે આ ઘટના પુરતી છે. અહીં પિતાની\nકંગનાની સિંહ ગર્જના, તો શું શિવસેનાના ગુંડાઓની જેમ જ ભાજપ મારી હત્યા કરાવે\nમુંબઈઃ હાલ કંગના રનૌત અને શિવસેના વચ્ચે મહાયુદ્ધ છેડાયું છે. બંને પક્ષે રોજ નવા નવા નિવેદન આવી રહ્યાં છે. તો\nઅમેરિકા-બ્રિટનને પછાડી ચીન જ બનવાશે કોરોનાની રસી, આ છે 3 મજબૂત કારણો\nબેઈિંજિગઃ કોરોના વાયરસે પશ્ચિમના શક્તિશાળી દેશોની ઘણી ઊણપને ઉજાગર કરી છે અને આ દેશો મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે. પશ્ચિમના\nકોરોનાકાળમાં SBI એક પછી એક આપે છે ઝાટકા, હવે બેંકે કર્યો આટલો મોટો ફેરફાર\nનવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના\n રસી ભલે આવી જાય પણ કોરોનાને કારણે જીવન સામાન્ય નહીં જ થાય\nવોશિંગ્ટનઃ અમેરિકાના જાણીતા કોરોના વિશેષજ્ઞ ડૉ. એંથની ફાઉચીએ કહ્યું છે કે વર્ષ 2021ના અંત સુધીમાં જિંદગી સામાન્ય થવાની આશા નથી.\nતો શું હવે આ કારણથી કોરોનાને કારણે લોકો ‘ઓછા બીમાર’ થઈ રહ્યા છે\nલંડનઃ ફેસ માસ્કનું કામ લોકોને વાયરસ અને અન્ય પ્રદૂષિત કણોથી બચાવવાનું છે. એટલે જ લોકોને કોરોના મહામારીમાં ફેસ માસ્ક પહેરવાની\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%95-%E0%AA%B0%E0%AA%9C%E0%AB%81%E0%AA%86%E0%AA%A4-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%AA%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE/", "date_download": "2020-09-30T06:45:38Z", "digest": "sha1:G3AFJCTGHLHHBWPO2D56WGU3ZNITXKAQ", "length": 13733, "nlines": 285, "source_domain": "sarjak.org", "title": "ક્યાંક રજુઆત ની અપેક્ષા » Sarjak", "raw_content": "\nક્યાંક રજુઆત ની અપેક્ષા\nક્યાંક રજુઆત ની અપેક્ષા\nક્યાંક આલોચના ની તિતિક્ષા\nસઘળું હૈયે ધરબી આ કેવી તારી મહાનતા.\nકેમતે સ્ત્રીને અર્પી આ મૃદુતા સાથે અડગતા,\nજાણે છીપનાં આવરણમાં મોતી.\nધરતીમાં ધરબાયેલ બીજનું અંકુરીત થવું.\nપાણીનું બાષ્પ બની વાદળ બની વરસવું…\nજાણે સ્ત્રીના અવતરણની જ કહાણી.\nબંધનોમાં આઝાદીને આઝાદીમાં બંધન…\nદેવી શક્તિ કઇ કેટલા રુપ તો પણ કહે અબળા\nઅધુરો છે નર નારી વિણ.\nનારી નર મળી બને સંપુર્ણ.\n~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’\nઓટોચંદ્રકુમાર : ઓટ રિક્ષા ડ્રાઈવરથી ઓસ્કાર સુધી…\nબાળપણમાં દંગ્ગા ફસાદના કારણે તેમણે માતા પિતા ગુમાવ્યા. એકલા પડ્યા એટલે પગ જ્યાં ઉપડ્યા ત્યાં લઈ ચાલવા માંડ્યા અને આ રીતે ચૈન્નઈથી હૈદરાબાદમાં પહોંચ્યા. તેમનું માનવુ છે કે અહીંથી તેમની લાઈફે કંઈક યુ ટર્ન લીધો.\nમારું નથી તે બીજા કોઈને\nસોંપ્યું છે તનમન તેનું સર્વ સુખ સાચું\nએ સ્નેહાળ છાયા તણે સર્વ સુખ સાધુ.\nહ્રદયના સમંદરમાં ઉતરી જુઓ\nઓટ સમયની ખાળું છું.\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી ���ો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nકોઈના પ્રભાવમાં તો કદી ન આવું\nગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…\nએક પત્ર દીકરીને ( રેખા શુક્લ )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/manoj-shashidhar-gujarat-cadre-ips-officer-to-probe-sushant-singh-rajput-case/articleshow/77397652.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article12", "date_download": "2020-09-30T06:56:21Z", "digest": "sha1:B3IYFPNATT5IVI3FPW4MDWDPTCRLCOO3", "length": 8243, "nlines": 83, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nસુશાંત કેસની CBI તપાસ ગુજરાત કેડરના આ અધિકારીને સોંપાઈ\nમનોજ શશિધર ગુજરાત આઈબીમાં એડિશન DG તેમજ વડોદરાના પોલીસ કમિશનર અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ડીસીપી તરીકે પણ ફરજ બચાવી ચૂક્યા છે\nઅમદાવાદઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે . જેની તપાસ ગુજરાત કેડરના IPS અધિકારી મનોજ શશિધરને સોંપવામાં આવી છે. બિહાર સરકારની માંગણી બાદ કેન્દ્ર સરકારે બુધવારે આ કેસની તપાસ CBIને સોંપવાનો આદેશ આપ્યો છે.\nસુશાંત કેસની તપાસ માટે CBI દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમને ગુજરાત કેડરના IPS ઓફિસર મનોજ શશિધર હેડ કરશે. ટીમને સુપરવાઈઝ કરવાનું કામ DIG ગનનદીપ ગંભીરને સોંપવામાં આવ્યું છે જ્યારે અનિલ યાદવ ઈન્વેસ્ટિગેશન ઓફિસર હશે.\nગુજરાત કેડરના 1994 બેચના IPS ઓફિસર મનોજ શશિધર ખુબજ કડક અને ચપળ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. જાન્યુઆરીમાં જ તેમને સીબીઆઈમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.\nCBIમાં આવ્યા પહેલા મનોજ શશિધર ગુજરાત આઈબીમાં એડિશન DG તરીકે કામ કરતા હતા. આ પહેલા તેઓ વડોદરાના પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ડીસીપી, અમદાવાદના જોઈન્ટ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nચીન પર નજર રાખવા માટે ભારતીય સૈન્યને જોઈએ છે ત્રીજુ નેત્ર\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nઅમદાવાદઓનલાઈન Rummy વિરુદ્ધ થયેલી PIL પર હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદઅમદાવાદ: જૂનિયર ડૉક્ટર સહિત પરિવારના 5 સભ્યોએ કોરોનાને હરાવ્યો\nઅમદાવાદ'દીકરીની ખુશીઓ નહીં, લગ્નમાંથી રૂપિયા રળવા થતી કાયદાની જંગ દુઃખદ'\nઅમદાવાદકોરોના વાયરસથી ફેંફસા પથ્થર જેવા બની ગયાઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nદેશભારત અને ગરીબ દેશો માટે 10 નહીં 20 કરોડ કોરોના વેક્સીન તૈયાર કરાશે\nબિઝનેસમુકેશ અંબાણીએ લોકડાઉન શરુ થયું ત્યારથી દર કલાકે 90 કરોડની કમાણી કરી\nદેશબીજો સીરો સર્વે: કોરોનાની ઝપેટમાં આવી ગયો દર 15મો ભારતીય\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.mevadasuthar.com/tag/executive-committee/", "date_download": "2020-09-30T04:58:53Z", "digest": "sha1:77KKSC6N6HJKXYNEJVNMFJLUYVG2HI6J", "length": 2283, "nlines": 58, "source_domain": "www.mevadasuthar.com", "title": "Executive Committee – શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)", "raw_content": "\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ ( ગુજરાત) અંબાજી પ્રમુખશ્રી શ્રી જયંતિલાલ રેવાશંકર મેવાડા ૧૯, આર્યાવ્રત ૨ બંગલો પ્રહલાદનગર,વેજલપુર, ઔડા ગાર્ડનની સામે,અમદાવાદ – ૩૮૦૦૫૧. Phone: +91 9825047974 ઉપપ્રમુખશ્રી શ્રી અમૃતલાલ અમથારામ મિસ્ત્રી ૩૦ સુજન બંગલો , શ્રેયસ ફાઉન્ડેશનની નજીક, આંબાવાડી, અમદાવાદ – ૩૮૦૦૧૫. Phone: +91 79 26620766 ટ્રસ્ટીશ્રી શ્રી […]\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\nશ્રી વિશ્વકર્મા દાદાની પૂજા, આરતી અને ધ્વજારોહણ\nકારોબારી સમિતિની આગામી બેઠક.\nકારોબારી સમિતિની બેઠક તા. ૨૮/૦૭/૨૦૧૯\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/beauty/chandan-face-pack-oily-skin-001687.html", "date_download": "2020-09-30T06:01:24Z", "digest": "sha1:YVW35OJVJFYV3MJDEYHNE42JAHAU2TLK", "length": 11913, "nlines": 157, "source_domain": "gujarati.boldsky.com", "title": "ઑયલી સ્કિન છે, તો ચહેરા પરલગાવ��� ચંદન ફેસ પૅક, મળશે રાહત | Chandan face pack for oily skin - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews સુશાંતના વિસરા રિપોર્ટ પર એઈમ્સની સફાઈ, મીડિયા અટકળોની પુષ્ટિ ન કરી શકીએ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nઑયલી સ્કિન છે, તો ચહેરા પરલગાવો ચંદન ફેસ પૅક, મળશે રાહત\nજોકે મારે નોકરીમાં એવી રૂમમાં બેસવાનું હોય છે, પરંતુ જ્યારે બહાર રહેવાની વાત આવે છે, વિશેષ તો બળબળતા ઉનાળાનાં દિવસોમાં, તો મારી ત્વચાએ માર સહન કરવો પડે છે.\nઅને ઊપરથી, બહાર રહેતા માત્ર ત્વચાનો ખ્યાલ રાખવો જ મુશ્કેલ નથી હોતો, પણ ત્વચા તૈલીય પણ થઈ જાય છે, ચહેરા પર ચિકણાઈથી ચમક ગાયબ થઈ જાય છે.\nતેથી ચહેરાની ચમકને પરત પામવા માટે અને તડકાનાં સંપર્કમાં આવ્યા બાદ ત્વચા સાફ રહે, તેનાં માટે હું એક અદ્ભુત ચંદન ફેસ પૅક પર ભરોસો કરુ છું.\nજો આપને આવી જ સમસ્યાનો સામનો કરવો પડે છે અથવા આપની ત્વચા તૈલીય છે, તો ચમકદાર અને સાફ ત્વચા પામવા માટે આપે આને અજમાવવું જોઇએ.\nકેવી રીતે બનાવશો આ પૅક \nએક ચમચી મુલ્તાની માટીમાં એક ચમચી ચંદન પાવડર અને એક ચપટી હળદર મેળવો. હવે તમામને સારી રીતે મિક્સ કરી લો.\nહવે થોડુંક દૂધ મેળવો અને તેને મોટો લેપ બનાવતા મેળવો. આ વાતનું ધ્યાન રાખો કે લેપ બહુ પાતળો ન થાય, કારણ કે તેનાંથી લેપ પડવાનો ખતરો રહેશે.\nચહેરા અને ગળા પર લેપ લગાવો અને તેને 10થી 20 મિનિટ સુધી અથવા જ્યાં સુધી તે સ્વાભાવિક રીતે સુકાઈ ન જાય, ત્યાં સુધી છોડી દો.\nચહેરા પર થોડુંક પાણી છાંટો અને ધીમે-ધીમે પોતાની આંગળીઓને ચક્રીય ગતિમાં ફેરવો કે જ્યાં સુધી લેપ આસાનીથી નિકળી ન જાય. હવે, સાદા પાણીથી ધોઈ ચહેરો સુકાવી લો.\nતેને સપ્તાહમાં એક વાર લગાવો અથવા જ્યારે પણ બહાર નિકળો, ત્વચા પર પડનાર સૂર્યનાં પ્રકાશનાં પ્રભાવને ઘટાડવા અને ચમકદાર ત્વચા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરો.\nઆ કેવી રીતે કામ કરે છે \nફેસ પૅકમાં મુલ્તાની માટી હોય છે કે જે માત્ર વધારાનું તેલ જ અવશોષિત નથી કરતી, પણ ગંદકી અને મૃત ત્વચા કોશિકાઓને ખસેડી ત્વચાને સાફ કરે છે.\nચંદન ત્વચાને ભેજયુક્ત બનાવે છે અને ત્વચાને ઠંડી કરે છે. તેમાં સ��ંટાનૉલ હોય છે કે જે એક સક્રિયઘટક છે. તે ત્વચાનાં રોમછિદ્રોને સંકોચવામાં મદદ કરે છે. આ રીતે આ એક પ્રાકૃતિક ટોનર તરીકે કામ કરે છે.\nજ્યારે હળદરનાં સોજો ઓછો કરવાનાં ગુણો અને દૂધનાં મૃત ત્વચા કોશિકાઓ હટાવવાનાં તેમજ ત્વચાને ચમકદાર બનાવવાનાં ગુણો માત્ર આપને નરમ અને ચમકદાર ત્વચા જ પ્રદાન નથી કરતાં,પણ તડકાનાં કારણે થતા શ્યામપણા અને રંગમાં પરિવર્તનને પહોંચી વળવામાં પણ મદદ કરે છે.\nત્રુટિરહિત ત્વચા માટે તમામ કુદરતી કુંવાર વેરા ફેશિયલ ક્લિનર્સ રેસિપિ\nહોમમેઇડ ફેસ સ્ક્રબ્સ ઉનાળા માટે તમારી ત્વચા તૈયાર કરવા માટે\nઅસરકારક રેમેડીઝ લિપ્સ પર વ્હાઇટ સ્પોટ્સથી છૂટકારો મેળવવા માટે\n2 દિવસમાં ખીલથી છુટકારો અપાવશે આ નુસ્ખાઓ\nઘર જે આ રીતે બનાવો ગોરૂં બનાવતી ક્રીમ\nથ્રેડિંગ કરાવ્યા બાદ ભૂલથી પણ ન કરો આ ભૂલો, હોય છે ખતરનાક\nકેળાના છિલકાંથી દૂર થઈ જશે આપના ચહેરાની સમસ્યાઓ, વધી જશે સુંદરતા\nસ્કિન કેર માટે પમ્પકીન નો ઉપીયોગ કઈ રીતે કરવો\nઆ ૧૦ વસ્તુઓને પપૈયાની સાથે મિક્સ કરીને લગાવવાથી મળશે ચમકતો ચહેરો\nજાણો, બાયોટિન આપનાં વાળ તથા સ્કિન માટે કેવી રીતે છે ફાયદાકારક \nગાલની આજુબાજુની લટકતી ત્વચાને ટાઇટ કરવા માટે ફેસ મૉસ્ક\nડ્રાય સ્કિન થી છુટકારો મેળવવા કોકો બટર નો કઈ રીતે ઉપીયોગ કરવો\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/pregnancy/interesting-facts-about-baby-womb-315.html", "date_download": "2020-09-30T05:36:16Z", "digest": "sha1:6BBDGUNZBRKB4NHK2DML3VR64OALMPZ3", "length": 11994, "nlines": 163, "source_domain": "gujarati.boldsky.com", "title": "ગર્ભમાં ઉછેરનાર બાળક વિશે 9 રોમાંચક વાતો | Interesting Facts About A Baby In Womb - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews ગુજરાત પેટાચૂંટણીઃ ખાલી થયેલી 8 સીટો માટે 3 નવેમ્બરે મતદાન, બિહાર સાથે જ આવશે પરિણામ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nગર્ભમાં ઉછેરનાર બાળક વિશે 9 રોમાંચક વાતો\nગર્ભવતી માતાને એ જાણવાની ખૂબ ઉત્સુકતા રહે છે કે તેના બાળકનો વિકાસ તેના જ શરીરમાં કયા પ્રકારે થાય છે. એટલા માટે તે સમયાંતરે ડોક્ટર પાસે જઇને તેના વિશે કન્સલ્ટેશન લેતી રહે છે. જ્યારે માતના ગર્ભમાં બાળક ઉછેરી રહ્યું હોય છે તો તે દરરોજ તેના શરીરમાં એક આશ્વર્યજનક વિકાસ થાય છે જેના વિશે જાણીએ આશ્વર્ય લાગે છે.\nદર અઠવાડિયા બાદ બાળકના શરીરમાં એક નવા અંગનો વિકાસ થાય છે. આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે દર અઠવાડિયે અને દરરોજના વિકાસ દરમિયાન બાળકના શરીરમાં કયા-કયા આશ્વર્યજનક પરિવર્તન થાય છે.\n1. આંખો અને કાનનો વિકાસ\nગર્ભાવસ્થાના 8મા મહીના દરમિયાન બાળકના શરીરમાં સૌથી પહેલાં આંખો અને કાનનો વિકાસ થાય છે. આ અવસ્થા સુધી સામાન્ય ચહેરો પણ બની જાય છે.\nજી હાં, ગર્ભાવસ્થાના 9મા અઠવાડિયામાં બાળકોના જનનાંગ બનવા લાગે છે. 12 થી 13 અઠવાડિયા સુધી આસાનીથી જાણી શકાય છે કે ગર્ભમાં ઉછેરનાર બાળક છોકરી છે કે છોકરો.\n3. આખું શરીર બનવું\nગર્ભાવસ્થાના 12મા અઠવાડિયા સુધી ગર્ભાશયમાં બાળકનું શરીર રૂપ લઇ લે છે. આ દરમિયાન તેના શરીરની લંબાઇ 5 સેમી. હોય છે. આંખો, કાન, એડી અને નખ પણ બની જાય છે.\n4. જન્મ સમયથી અડધી લંબાઇનું હોવું\nગર્ભમાં 20મા અઠવાડિયા દરમિયાન બાળકની લંબાઇ જન્મના સમયે થનાર લંબાઇથી ઠીક અડધી હોય છે. એટલે કે લગભગ બાળક 18 સે.મીનું થઇ જાય છે. આ સમયે બાળકની ભમર અને પાંપણો બની જાય છે.\n24મા અઠવાડિયા બાદ બાળકોમાં સાંભળવાની ક્ષમતાનો વિકાસ થવા લાગે છે. આ દરમિયાન બાળકનો ચહેરો અને બાકી અંગો વિકસિત થાય છે. આ દરમિયાન ચહેરાની ત્વચા ખૂબ જ પતળી હોય છે.\n28મા અઠવાડિયામાં બાળકની સુંઘવાની ક્ષમતાનો વિકાસ પણ આ તબક્કામાં થાય છે.\n32મા અઠવાડિયા દરમિયાન બાળકની આંખો ગર્ભમાં જ ખુલવા લાગે છે. આ દરમિયાન બાળકની ગર્ભમાં સ્થિતિ પણ બદલાય છે. આ સમયે બાળકની ભુજાઓ અને જાંઘોનો વિકાસ થાય છે. જે સમયે માતાને ખૂબ પરેશાની થાય છે. બાળકોનું શરીર પણ 44થી 55 સેમી. સુધીનું હોય છે.\n40મા અઠવાડિયા દરમિયાન બાળકનું આખુ શરીર વિકસિત થઇ જાય છે. આ ગર્ભાવસ્થાનો પૂર્ણ તબક્કો હોય છે.\nગર્ભાવસ્થાના આખા તબક્કા દરમિયાન બાળકનું વજન 2 થી 3 કિલો હોય છે. ઘણા બાળકો તો 3 થી 5 કિલોના પણ પેદા થાય છે. આવા બાળકો સ્વસ્થ શ્રેણીમાં ગણવામાં આવે છે.\nઆ 4 કારણો થી તમારા બાળક ના માથા પર પરસેવો થાય છે\nઆ દેશી નુસખાથી ઠીક કરો બાળકના મોંઢાના છાલા\nઆ 8 ફૂડ્સ આપનાં બાળકોને ખવડાવવાથી જલ્દી વધશે હાઇટ\nજાણો શું ખવડાવે છે મૉમ કરીના પોતાના લાડકડા તૈમૂરને...\nપાપા કરણ જોહરે ઇંસ્ટાગ્રામ પર નાંખ્યા યશ અને રૂહીનાં ફોટો\nઆ 5 રીતો વડે પોતાનાં બાળકોને શીખવાડો પૈસાનું મહત્વ\n આ પ્રોડક્ટ છે બાળકો માટે સૌથી વધુ ખતરનાક\nજો તમે પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તો પોતાના પતિને પહેલાં આ વાતો જરૂર પૂછી લો\nજાણો તે કયા સંકેતો છે કે જેનાથી આપ જાણી શકો કે આપનું બાળક આપને પ્રેમ કરે છે\nનવજાત શિશુને કયા મહિનાથી પાણી પીવડાવવું શરૂ કરવું જોઇએ \nઆ ભૂલો કે જે નવી માતાઓ સામાન્યતઃ કરે છે\nસગર્ભાવસ્થામાં બૅબી રાત્રે જ કેમ કરે છે સૌથી વધુ હિલચાલ\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blog.devendrapatel.in/?m=201404", "date_download": "2020-09-30T07:28:48Z", "digest": "sha1:DXW62J5SF2F3GI6VZ6RPK4CQCXZAT7A5", "length": 152573, "nlines": 343, "source_domain": "blog.devendrapatel.in", "title": "April 2014 - Devendra Patel", "raw_content": "\nબાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપીને તમારા દેશને શ્રેષ્ઠ બનાવી શકશો\nકભી કભી – દેવેન્દ્ર પટેલ\nચૂંટણી લડતા નેતાનું નહીં પણ એક નર્તકીનું પ્રવચન\nવિશ્વવિખ્યાત કોલંબિયન પોપસિંગર-ડાન્સર શકીરાએ ઓક્સફર્ડ યુનિ.માં સંબોધન કર્યું\nનેતાઓના આક્ષેપો, પ્રતિઆક્ષેપો, ગાળાગાળી અને ઝેર ઓકતાં ભાષણોથી કંટાળ્યા હોવ તો ચાલો આજે તમને એક એવી વ્યક્તિનું ભાષણ સંભળાવીએ કે જે રાજકારણી નથી, ઉમેદવાર નથી,સત્તાકાંક્ષી નથી અને તેને કદીયે ચૂંટણી લડવાની ઇચ્છા નથી. એ છે શકીરા. એક ખૂબસૂરત પોપસિંગર અને નર્તકી.\nઆખું નામ છે : ઇઝાબેલ મેબારક રિપોલ શકીરા, પણ આખી દુનિયા તેને માત્ર શકીરાના નામે જ ઓળખે છે. તે ગાયક છે, ડાન્સર છે અને કોરિયોગ્રાફર પણ છે. ‘હિપ્સ ડોન્ટ લાઈ’ શીર્ષકવાળા મ્યુઝિક આલ્બમથી તે આખા વિશ્વમાં જાણીતી છે. કોલંબિયામાં જન્મેલી શકીરા ‘વ્હેન એવર વ્હેર એવર’ તથા ‘વાકા વાકા’ ગીતોથી પણ જાણીતી છે. શકીરા અત્યાર સુધીમાં બે ગ્રેમી એવોર્ડ્સ, સાત લેટિન ગેમી એવોર્ડ્સ અને ૧૨ બિલબોર્ડ લેટિન મ્યુઝિક એવોર્ડ્સ જીતી ચૂકી છે. લોકો તેને બેલી ડાન્સર તરીકે વધુ ઓળખે છે, પરંતુ ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, લેબેનિઝ પિતા અને કોલંબિયન માતાની પુત્રી શકીરાએ માત્ર ૮ વર્ષની વયે તેનું પહેલું ગીત લખ્યું હતું અને ૧૩ વર્ષની વયે પહેલું ગીત રેકોર્ડ કરાવ્યું હતું.\nઆખી દુનિયા જેના ગ��ત અને ડાન્સ પર પાગલ છે એવી શકીરા માત્ર પોપગાયક કે ડાન્સર જ નથી. આજે આ કક્ષમાં એને સ્થાન એટલા માટે મળ્યું છે કે, શકીરા ગાયક અને ડાન્સર હોવા ઉપરાંત સમાજસેવિકા પણ છે. શકીરાએ તેના વતન કોલંબિયામાં રહેતાં ગરીબ બાળકોને મદદ કરવા એક ફાઉન્ડેશન પણ ઊભું કર્યું છે. એમાં ગરીબ બાળકોને તે શિક્ષણ આપવાનું કામ મોટા પાયે કરી રહી છે. તે ‘યુનિસેફ’ની ગુડવીલ એમ્બેસેડર પણ છે. ૨૦૧૦માં યુનાઈટેડ નેશન્સ લેબર ઓર્ગેનિઝેશન દ્વારા તે સન્માનિત પણ છે. આવી શકીરાને તાજેતરમાં ઓક્સફર્ડ યુનિર્વિસટી ખાતે પ્રવચન આપવા ખાસ આમંત્રિત કરવામાં આવી હતી.\nઓક્સફર્ડ યુનિર્વિસટીમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધન કરતાં શકીરાએ કહ્યું : “આ ઓક્સફર્ડ યુનિયનને દુનિયાના મહાન લોકોએ સંબોધિત કર્યું છે, પણ હું તો કોલંબિયાની એક સામાન્ય છોકરી છું. આ મંચ પરથી સંબોધવા મને તક મળી, તે મારા માટે ગર્વની વાત છે. એ જોઈને મને આનંદ થાય છે કે, અહીં આટલાં બધાં વિદ્યાર્થીઓ અને વિર્દ્યાિથનીઓ હાજર છે, પરંતુ આજે અહીં કોઈ મનોરંજન થવાનું નથી. ના તો હું તમને કોઈ ગીત સંભળાવીશ કે ના તો કોઈ ડાન્સ કરીશ. આજે કેટલાક સામાજિક વિષયો પર વાત કરીશ. અમારા જેવા કલાકારો બહુ કલ્પનાશીલ હોય છે. જ્યારે હું અહીં આવી રહી હતી ત્યારે હું વિચારી રહી હતી કે,પહેલાં આ દુનિયા કેવી હતી અને આવનારા ૫૦ વર્ષો બાદ કેવી હશે હું માનું છું કે યુવાનોના વિચાર અને તેમના ઇરાદા જ આ દુનિયાને બદલી શકશે.”\n“હું એવું નથી માનતી કે, પહેલાંના પુરાણા દિવસો જ સારા હતા. હું માનું છું કે, આવતીકાલ આજ કરતાં વધુ બહેતર હશે. ૫૦ વર્ષ પછી જે પડકારો આવવાના છે તેને પહોંચી વળવા આજથી જ તૈયારીઓ કરવી પડશે. આવતીકાલને સુંદર બનાવવા આજથી જ વિચાર કરવો પડશે. ભવિષ્યની બાબતમાં મારું એક સ્વપ્ન છે. સમાજની હાલત સુધારવા જે કાંઈ કરવું જરૃરી છે તેની શરૃઆત આજથી જ કરવી જોઈએ.”\nશકીરા બોલી હતી : “આપણે વિશ્વભરમાં શિક્ષણનો પ્રસાર કરવા માગીએ છીએ. હું સ્પષ્ટપણે માનું છું કે, સમાજની હાલત સુધારવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે શિક્ષણ. શિક્ષણ દ્વારા જ દુનિયાની સૂરત બદલી શકાશે. આ મહાન કાર્યમાં ઓક્સફર્ડ યુનિર્વિસટી જેવી સંસ્થાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આપના જેવા યુવાનો માટે આ કામ આસાન છે. આપણે બધાએ ભેગાં થઈ એક થીંક ટેન્ક બનાવવી પડશે. આપણે એવા લોકોને સાથે લાવીએ કે જેઓ એકબીજાને પ્રેરિત કરે. આવા જ નેટવર્ક ��્વારા દુનિયાની તમામ સમસ્યાઓ હલ કરી શકાશે. ટેક્નોલોજીએ આપણા જીવનને બદલી નાખ્યું છે. આ ટેક્નોલોજીની મદદથી જ દુનિયાની પરેશાનીઓ દૂર કરવાની છે.”\nતે કહે છે : “હું માનું છું કે, શિક્ષણ ઉમ્મીદોની ટિકિટ છે. શિક્ષણ જ સ્વપ્નો પૂરાં કરવાનો માર્ગ છે. મારો જન્મ કોલંબિયામાં થયેલો છે. મેં પોતે સામુદાયિક સંઘર્ષ અને હિંસાના દર્દને અનુભવ્યું છે. મેં લોકોને ગરીબી અને અસમાનતાના ડંખને સહન કરતાં જોયા છે. વિકાસશીલ દેશો માટે શિક્ષણ વિલાસિતા અર્થાત્ લક્ઝરી છે, અધિકાર નથી. આવા દેશોમાં દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થવાનું નસીબમાં હોતું નથી. માત્ર ધનવાન અને સંપન્ન લોકો જ પોતાનાં બાળકોને ભણવાની સુવિધા આપી શકે છે. મેં એવાં ગરીબ પરિવારોની તડપન પણ જોઈ છે કે, જેઓ તમામ અભાવોની વચ્ચે પણ પોતાનાં સંતાનોને સ્કૂલમાં મોકલવા મથામણ કરે છે. મેં એવો સમાજ જોયો છે જેમાં ગરીબીમાં જન્મ લેવો તેનો મતલબ છે- ગરીબીમાં જ મૃત્યુ પામવું.”\n“હું નથી માનતી કે દુનિયાના દરેક બાળકને શિક્ષણ આપવું અસંભવ છે. સરકાર અગર નિર્ણય કરી લે તો દરેક બાળકને શિક્ષણ આપવું શક્ય છે. વિશ્વના તમામ ગરીબ બાળકોને શિક્ષણ મફત હોવું જોઈએ. આ માટે સ્કૂલની ફી માફ કરવી પડશે, શ્રેષ્ઠ શિક્ષકોની ભરતી કરવી પડશે અને ગરીબ બાળકોને મફત પુસ્તકો આપવા પડશે. દરેક બાળકને સ્કૂલમાં જ વિનામૂલ્યે ભોજન આપવું પડશે. કોઈપણ બાળક ભૂખ્યા પેટે ભણી શકે નહીં. હું એક વાત અહીં સ્પષ્ટ કરી દેવા માગું છું કે, શિક્ષણ પર ખર્ચ કરવાનો મતલબ એ નથી કે તમે કોઈ દાન કરી રહ્યા છો, કોઈ પર અહેસાન કરી રહ્યા છો. બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપી આપ આપના દેશને જ શ્રેષ્ઠ બનાવી શકશો.”\nશકીરા કહે છે : “શિક્ષણ દ્વારા જ દુનિયામાં શાંતિ અને સ્થિરતા લાવી શકાશે. આર્થિક તંગી અને બેહાલ પરિસ્થિતિમાં જીવતાં બાળકો ખોટા માર્ગે જવાની શક્યતા છે. આતંકી સંગઠન તેમને લાલચ આપીને બહેલાવી શકે છે. તેઓ ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં જઈ શકે છે. બાળકોને સ્કૂલે મોકલીને આપણે તેમને એ રસ્તે જતાં રોકી શકીશું. હું ઇચ્છું છું કે, શિક્ષણ જ વિશ્વશાંતિનો એક હિસ્સો બને. આપણે અફઘાનિસ્તાનમાં શાંતિ મિશન માટે ૩૦ હજાર સૈનિકોના બદલે ૩૦ હજાર શિક્ષકો મોકલીએ અને તે ત્યાંનાં બાળકોને ભણાવે. શિક્ષણ જ દુનિયામાં ક્રાંતિ લાવી શકશે. આજે આપણે બાળકોને ભણાવીશું, તો કાલે તેઓ ડોક્ટર બની કોઈનો ઇલાજ કરશે. વૈજ્ઞાનિક બની ચંદ્ર પર સંશોધન કરશ��� અને શાંતિદૂત બની દુનિયામાં અમન ફેલાવશે. શાંતિ મિશનનો મતલબ એ નથી કે, દુનિયાભરના દેશો પર દાદાગીરી કરવી, બલકી તેનો મતલબ છે દુનિયાને શિક્ષિત કરવી. હું આવા સુંદર ભવિષ્યનું સ્વપ્ન નિહાળી રહી છું.”\nઅને શકીરાનું પ્રવચન અહીં પૂરું થાય છે. ઓક્સફર્ડ યુનિર્વિસટીનો આખોય હોલ તાળીઓથી ગૂંજી ઊઠે છે. ભારતમાં ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ભાગ્યે જ કોઈ નેતાએ આવું પ્રવચન કર્યું છે.\nપેલેસ પોલિટિક્સનું હુકમનું પત્તું-પ્રિયંકા\nપ્રિયંકાને બચપણથી જ રાજનીતિમાં રસ હતો- તો રાજનીતિમાં કેમ નહીં\nકોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ ગાંધી પરિવારના અત્યંત સંવેદનશીલ મુદ્દાને સ્પર્શીને એક મધપૂડાને છંછેડયો છે. તેમણે કહ્યું કે, ‘ખુદ રાજીવ ગાંધીએ મને એક વાર કહ્યું હતું કે, પ્રિયંકા નાની હતી ત્યારથી તેને રાજનીતિમાં રસ હતો.’એથી યે આગળ વધીને તેમણે કહ્યું કે, ‘પ્રિયંકામાં રાજનીતિ અને રાજનીતિની ભાષાની સમજ પહેલેથી જ છે. મારી પાસે તેના પુરાવા છે પરંતુ હાલ હું તે જાહેર કરીશ નહીં.’\nજનાર્દન દ્વિવેદીના આ વિધાન બાદ કોંગ્રેસની ભીતર કેટલોક ગણગણાટ શરૂ થયો છે. પ્રિયંકાને પહેલેથી જ પેલેસ પોલિટિક્સનું હુકમનું પત્તું માનવામાં આવે છે. સામાન્ય લોકો માને છે કે, પ્રિયંકા તેમની દાદી ઇન્દિરા ગાંધી જેવા દેખાય છે. પ્રિયંકાના ચહેરા પર સતત સ્મિત રેલાતું હોય છે. તેઓ આસાનીથી લોકો માટે ઉપલબ્ધ છે. ચહેરા પર ગુસ્સો નથી. હેરસ્ટાઇલ અને સાડી પહેરવાની સ્ટાઇલ પણ ઇન્દિરા ગાંધી જેવી જ છે. પ્રિયંકા ગાંધીને સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીના સંસદીય મત વિસ્તારો પૂરતાં જ સીમિત રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ આખા દેશમાં તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. અલબત્ત લોકોને અને ખુદ કોંગ્રેસીઓને તેનો ઇન્તજાર છે. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે દરેકને મોટા ઘરમાં એક પેલેસ પોલિટિક્સ હોય છે. રાજકારણમાં કોણે આવવું તે કોઇવાર સિનિયર્સ નક્કી કરે છે તો કોઇવાર સભ્યો ખુદ. તેમાં પણ એક રાજનીતિ હોય છે અંદરો અંદર પણ.\nમીડિયાએ એકવાર પ્રિયંકાને પૂછયું હતું : ‘તમે રાજનીતિમાં આવશો’ – એ પ્રશ્નનો જવાબ તેમણે ‘ના’ માં આપ્યો હતો. પરંતુ એક વાર તેમના પતિ રોબર્ટ વાડેરા બોલી ગયા હતાઃ ‘પ્રિયંકા ભવિષ્યમાં રાજનીતિમાં આવી પણ શકે છે. ફરી એ જ સવાલ મીડિયાએ તેમના પતિનો હવાલો આપીને પ્રિયંકાને પૂછતાં તેમણે હસીને જવાબ આપ્યો હતો : ‘મારા હસબન્ડને તમે ફસાવી દીધાને – એ પ્રશ્નનો જવાબ તેમણે ‘ના’ માં આપ્યો હતો. પરંતુ એક વાર તેમના પતિ રોબર્ટ વાડેરા બોલી ગયા હતાઃ ‘પ્રિયંકા ભવિષ્યમાં રાજનીતિમાં આવી પણ શકે છે. ફરી એ જ સવાલ મીડિયાએ તેમના પતિનો હવાલો આપીને પ્રિયંકાને પૂછતાં તેમણે હસીને જવાબ આપ્યો હતો : ‘મારા હસબન્ડને તમે ફસાવી દીધાને\nઅલબત્ત ઘણા એમ પણ માને છે કે, રોબર્ટ વાડેરા સામે કેટલાક આક્ષેપોના કારણે જ પ્રિયંકાને રાજનીતિથી દૂર રાખવામાં આવ્યા છે. કારણકે પ્રિયંકાને રાષ્ટ્રીય સ્તર પર મેદાનમાં ઉતારવામાં આવે તો હરિયાણામાં ખોટી રીતે જમીન સંપાદન કરવાના આક્ષેપોથી માંડીને બીજા અનેક પ્રશ્નો વિપક્ષ ઊભા કરે. આ સંદર્ભમાં બીજી પણ એકવાત નોંધપાત્ર રહી છે કે સોનિયા ગાંધી રાયબરેલી મત વિસ્તાર માટે ફોર્મ ભરવા ગયા ત્યારે તે વખતે પ્રિયંકા કે રોબર્ટ વાડેરા ગેરહાજર હતાં. આ વાત અત્યંત સૂચક માનવામાં આવે છે. અત્યાર સુધી આવું કદી બન્યું નથી. લાગે છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં પ્રિયંકાના પતિ રોબર્ટ વાડેરાનો મુદ્દો વિપક્ષને ઉછાળવાની તક ના મળે તે હેતુથી જ તેઓ ગેરહાજર રહ્યા હતા તેમ માનવામાં આવે છે. આમ છતાં ભાજપાના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તો એક જાહેરસભામાં રોબર્ટ વાડેરા પર આકરો વ્યંગ કરતાં કહ્યું જ : ‘રાહુલ ગાંધી જીજાજીને દેશના ચોકીદાર બનાવશે\nરાષ્ટ્રીય કોંગ્રેસમાં ગાંધી પરિવારના એક વફાદાર જૂથને લાગે છે કે, ‘કોંગ્રેસ અત્યારે તેના સહુથી કપરા કાળમાંથી પસાર થઇ રહી છે ત્યારે નરેન્દ્ર મોદીની આંધીને ખાળવા માટે પ્રિયંકા ગાંધીનો રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવો જોઇએ. પ્રિયંકા ગાંધી એક એવં કેરિશ્મેટિક વ્યક્તિત્વ છે કે જેને જોવા-સાંભળવા લોકો આપોઆપ જ આવશે.’ આ દલીલની સામે બીજી દલીલ એવી છે કે હવે પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય સ્તરે મેદાનમાં ઉતારવામાં આવે તો તેનો અર્થ એ થાય કે રાહુલ ગાંધી નિષ્ફળ સાબીત થઇ રહ્યા છે. અથવા તો કોંગ્રેસ કાર્યકરોને રાહુલ ગાંધીની નેતાગીરીમાં વિશ્વાસ નથી.’ આ બંને દલીલો જોતાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ભીતર એક વૈચારિક ઘમાસાણ છે એ વાત નક્કી છે. સાથે સાથે એ વાત પણ ચર્ચાય છે કે, દેશના તમામ ઓપિનિયન પોલ્સના સર્વેક્ષણો કોંગ્રેસ બે આંકડામાં જ સીમિત થઇ જાય તેવો નિર્દેશ કરે છે તેથી હજુ પણ સમય છે કે, કોંગ્રેસને બચાવવા હુકમના પત્તા તરીકે પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય રાજનીતિમા�� સક્રિય કરવા. આ સંદર્ભમાં કોંગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીનું આ તબક્કે આવેલું વિધાન સૂચક મનાય છે.\nપ્રિયંકા ગાંધી આમ તો જાહેરમાં બહુ આવતા નથી પરંતુ ૨૦૦૮માં ‘સોસાયટી’ નામના એક મેગેઝીને સ્ફોટક અહેવાલ પ્રગટ કર્યો હતો જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘રાજીવ ગાંધીની હત્યામાં સામેલ નલિનીને મળવા પ્રિયંકા ગાંધી જેલમાં ગયા હતા.’\nઆ મેગેઝીને ‘સ્પ્લીટ ઓવર એ સેન્ટેન્સ’ શીર્ષક હેઠળ એમ લખ્યું હતું કે, રાજીવ ગાંધીના હત્યારાઓને મળવાની બાબતમાં ગાંધી પરિવારમાં મતભેદો છે એમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે, ‘સોનિયા ગાંધી અને પ્રિયંકાને રાજીવ ગાંધીની હત્યામાં સામેલ નલિની માટે સહાનુભૂતિ છે.’ જ્યારે રાહુલ ગાંધી એવું બોલ્યા હતા કે, ‘મારા પિતા રાજીવ ગાંધીની હત્યા અંગે અમને હજુ ન્યાય મળ્યો નથી. આપણી લીગલ સિસ્ટમ ઘણી ધીમી છે. મારા પિતાની હત્યામાં ૪૦ માણસો સંડોવાયેલા છે પણ હજુ તેમને સજા થઇ નથી.’ રાહુલ ગાંધીનું આ નિવેદન ૨૦૦૮ના વર્ષનું છે. આમ ગાંધી પરિવારની ભીતર વૈચારિક મતભેદો છે કે કેમ તે કળવું મુશ્કેલ છે.\nકેટલાક લોકો એમ માને છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બેઉને એક સાથે રાજનીતિમાં ઉતારવામાં આવે તો એક જ પક્ષમાં અને એક જ ઘરમાં બે પાવર સેન્ટર ઊભા થાય. એક જ ઘરમાં જેટલા પાવર સેન્ટર વધુ એટલો આંતરિક સંઘર્ષ પણ વધુ એ કુદરતી નિયમ છે. દેશના મોટા ઔદ્યોગિક ગૃહોમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પરિવારનો સંઘર્ષ, ગ્વાલિયરના રાજવી પરિવારમાં વિજ્યારાજે સિંધિયા અને તેમના જ પુત્ર માધવરાવ સિંધિયા પરિવારનો સંઘર્ષ, બિહારમાં લાલુ યાદવ અને તેમના સગા સાળા વચ્ચેનો સંઘર્ષ, મુંબઇમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેનો સંઘર્ષ આના ઉદાહરણ છે. શાયદ આ સમજથી જ પ્રિયંકા ગાંધી હજુ ખુલ્લી રીતે રાષ્ટ્રીય કક્ષાએ બહાર આવ્યાં નથી.\nપ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં લાવવામાં આવશે કે નહીં એ તો ખબર નથી પરંતુ પ્રિયંકા તેમના ભાઇ અને માને જીતાડવા કમર કસી રહ્યા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર માટે સવારથી જ દૂર થઇ જતા રહેતા હોઇ કોંગ્રેસના દિલ્હી ખાતેના ‘વોર રૂમ’નો કબજો પ્રિયંકા ગાંધી વાડેરાએ જ સંભાળી લીધો છે. કોંગ્રેસનો વોર રૂમ નવી દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ખોલવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી સવારથી જ ભાઇના ઘેર પહોંચી જાય છે અને મોડી રાત સુધી ત્યાં જ રોકાય છે. ચૂંટણી પ્રચાર, પબ્લિસિટી, મટિરિયલ અને મીડિયા સાથેની વાતચીતનું આયોજન પ્રિયંકા સંભાળે છે. ચૂંટણી મેનેજમેન્ટના સંકલનનો અભાવ હતો તે પ્રિયંકાના આવતા જ દૂર થઇ ગયો છે. કોંગ્રેસ બે આંકડામાં જ સીમિત થઇ જશે એવી ખતરાની ઘંટડી બાદ પ્રિયંકાએ એક્ટિવ રોલ ભજવવા માંડયો છે. ભીતરના સૂત્રો કહે છે : ‘પંજાબમાં અંબિકા સોની અને અમરીન્દર સિંહને મેદાનમાં ઉતાર્યા બાદ કાર્યકરોમાં નવું જોમ આવ્યું છે. પક્ષના રણનીતિકારો માને છે કે, ‘પ્રિયંકા દેશમાં ૧૦૦ જેટલી સભાઓ સંબોધે તો કોંગ્રેસ ૧૬૦ના આંકડા સુધી પહોંચી શકે તેમ છે.’\nઅલબત્ત, ગાંધી પરિવારે હજુ હુકમનું પત્તું અનામત રાખ્યું છે.\nઅખબારોની હેડલાઈન્સ હિટલર નક્કી કરતો હતો\nરશિયામાં પ્રેસિડેન્ટ પુતિનની સિક્રેટ ફેમિલી લાઈફ વિશે લખી શકાતું નથી\nઅરવિંદ કેજરીવાલ એક કોયડો છે. એ ‘આમઆદમી’નો પ્રતિનિધિ છે એમાં કોઈ શક નથી, પરંતુ એમના વ્યક્તિત્વની ભીતર અરાજકતા અને એમના ‘વ્યવસ્થા પરિવર્તન’ના નારાની ભીતર ‘અંધાધૂંધી’નો ખતરનાક આઈડિયા છૂપાયેલો હોય એવું લાગે છે. નરેન્દ્ર મોદી સામે કે મુકેશ અંબાણી સામે બોલવાની હિંમત ધરાવનાર અરવિંદ કેજરીવાલ કોઈ પોલિટિકલ પાર્ટીના નેતાના બદલે ‘ટોળાંશાહી’ નેતા લાગે છે.\nતાજેતરમાં તેમણે મીડિયાવાળાઓ પર આક્ષેપ કર્યા અને તેમની વિરુદ્ધ લખનાર કે બોલનાર મીડિયાવાળાઓને જેલ ભેગા કરવાની ધમકી આપી. અરવિંદ કેજરીવાલ એમ જરૃર કરે જો તેમની સરકાર આવે તો. અરવિંદ કેજરીવાલ આવી રહેલી ચૂંટણીના ૭૦ એમ.એમ. થ્રિલરમાં ‘એક્સ્ટ્રા’ કલાકાર જેવા લાગે છે. એક વાત તો ચોક્કસ છે કે, કોંગ્રેસ કરતાં તેઓ વધુ અસરકારક પ્રવચન કરી શકે છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં મીડિયાએ તેમની નોંધ પણ લેવી પડે છે. તેઓ જે કાંઈ કરે છે કે બોલે છે તે ન્યૂઝ ચેનલોના કેમેરાઝને નજરમાં રાખીને બોલે છે અથવા કરે છે. એ વાત પણ નોંધવી જોઈએ કે મીડિયા જ્યાં સુધી તેમની પ્રશંસા કરતું હતું ત્યાં સુધી મીડિયા તેમને ગમતું હતું. હવે દિલ્હીમાં તેમના બંગલાનો વિવાદ, બે પોલીસવાળાની બદલી કરાવવા તેમણે કરેલા ધરણાંનો વિવાદ કે તેમના એક પૂર્વ કાનૂનમંત્રીના વિવાદ પર કોઈ વિશ્લેષણ કરે છે તો તેઓ સહન કરી શકતા નથી. મુંબઈમાં પરવાનગી લીધા વિના રોડ શો કરી ટ્રાફિકજામ કરાવી દે છે અને હજારો લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે. તેમની ટીકા કરનાર મીડિયાવાળાને જેલમાં મોકલી દેવાની તેમની વાત ફાસીવાદ, સરમુખત્યારવાદ અથવા રશિયાના સામ્યવાદી શાસનની યાદ અપાવે છે.\nકોઈપણ દેશની રાજનીતિમાં કે વ્યવસ્થા પરિવર્તનમાં પ્રચાર માધ્યમોનો ઘણો મોટો ફાળો હોય છે. હવે બધા જ પક્ષો તેનો ઉપયોગ કરે છે. અણ્ણા હઝારેની રેલીઓ સફળ બનાવવામાં પ્રચાર માધ્યમોનોજ મોટો ફાળો હતો. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને આમઆદમી બનાવવામાં પ્રચાર માધ્યમોનો જ મોટો ફાળો હતો. નરેન્દ્ર મોદીને લોકપ્રિય બનાવવામાં પણ પ્રચાર માધ્યમોનો જ મોટો ફાળો છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન પણ આ વાત બરાબર જાણે છે. રશિયાના પ્રેસિડેન્ટ પુતિનના જીવનનું મોટામાં મોટું સિક્રેટ એ છે કે, તેમનાં અધિકૃત પત્ની લુડમિલા ક્યાં છે તેની કોઈને ખબર નથી અને કોઈને ખબર છે તો તે લખવાની કે છાપવાની રશિયામાં કોઈ હિંમત કરી શકતું નથી. ૨૦૦૮માં ‘મોસ્કોવ્સ્કી કોરસપોન્ડેન્ટ’ નામના અખબારના એક પત્રકારે પ્રેસિડેન્ટ પુતિનના સિક્રેટ ફેમિલી લાઈફ વિશે લખ્યું કે, પ્રેસિડેન્ટ પુતિન તેમનાં પત્ની લુડમિલાને છૂટાછેડા આપવા વિચારી રહ્યા હતા.” આ સમાચાર અપાયા તેના બીજા જ દિવસે એ અખબાર બંધ થઈ ગયું. રશિયામાં તેમના નેતાની ફેમિલી લાઈફ એ ‘સ્ટેટ સિક્રેટ’ ગણાય છે. રશિયાનાં અખબારોને એ વિષય પર લખવાના કોઈ જ અધિકાર નથી.\nલોકશાહી હોય કે તાનાશાહી, પરંતુ એનો નેતાઓ પ્રચાર માધ્યમોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. સરમુખત્યારો પ્રચાર માધ્યમોને કાબૂમાં રાખવા પ્રયાસ કરે છે. કેટલીકવાર જૂઠનો પણ ભયંકર પ્રચાર કરવામાં આવે છે. હિટલરનો પ્રચાર મંત્રી ગોબેલ્સ આવા જુઠ્ઠાણાં માટે જાણીતો હતો. એ કહેતો હતો કે, “છ વાર જુઠ્ઠું બોલો એટલે તે પણ સત્ય બની જાય છે. જૂઠને પણ બહુ સંભાળી સમારીને મૂકવું પડે છે અને તે માટે વર્તમાનપત્રો પર કબજો જરૃરી છે.” હિટલરના શાસનમાં પ્રચાર માધ્યમો પર તેણે કબજો કેવી રીતે કર્યો તેનું વિસ્તૃત વર્ણન ચંદ્રકાંત બક્ષીએ ‘તવારીખ’માં કરેલું છે, જે આ પ્રમાણે છે :\n૧૯૨૦માં બદામી ખમીસો પહેરેલા થોડા માથા ફરેલા ઝનૂની માણસોએ જર્મનીમાં એમનું પ્રથમ છાપું કાઢયું. એ લોકો ‘નેશનલ શોઝીઆલિસ્ટીશ્ય ડોઈશ આર્બાઈટરપાર્ટાઈ’ નામનો પક્ષ ચલાવતા હતા. દુનિયા આ પક્ષને નાઝી અથવા નાત્સી નામથી ઓળખે છે. નાઝીઓના છાપાનું નામ ‘પીપલ્સ ઓબ્ઝર્વર’ હતું. મ્યુનિકથી પંદર દિવસે એકવાર નીકળતું હતું. એના ૭૦૦૦ ગ્રાહકો હતા અને એક પૈસો પણ કમાતું ન હતું. એના પ્રકાશકનું નામ હતું એડોલ��ફ હિટલર, જેને જર્મનીમાં ત્યારે ભાગ્યે જ કોઈ ઓળખતું હતું. એ છાપાંના પ્રથમ પાના પર એક વાક્ય લખેલું હતું : “જર્મનીના નેશનલ સોશ્યાલિસ્ટ આંદોલનનું લડાયક મુખપત્ર.”\nહિટલર સત્તા પર આવ્યો એના ૧૩ વર્ષ પહેલાંની આ વાત. તેણે વાવેલું આ બીજ વધીને નગ્ન પ્રચાર માટે વિશ્વનું સૌથી ભયાનક વિષવૃક્ષ બની ગયું. ૧૯૩૩માં હિટલરે સત્તા સંભાળી તેના ત્રણ જ વર્ષમાં નાઝી પક્ષે જર્મન સમાચાર સૂત્રોના બે તૃતીયાંશ પર કબજો જમાવી લીધો હતો. બાકીનાં પત્રો પર લગામ લગાવી દીધી હતી. સરકારી રજા વિના એક પણ અક્ષર છપાતાં ન હતાં. જર્મન સમાચાર પત્રો કોઈ એક હિટલરની રાહ જોઈ રહ્યા હતા. જર્મનીમાં એ સમયે ઘણાં બધાં વર્તમાનપત્રો હતાં. જેમાંથી મોભાનાં પત્રો બહુ ઓછા હતાં. ઘણાં ખરાં રાજનીતિક દૃષ્ટિએ જાગૃત ન હતાં અને ૧૯૨૨માં દમનનીતિ શરૃ થઈ ચૂકી હતી. રાજનૈતિક છાપાંને અનુશાસનનું મહત્ત્વ બહુ સ્પષ્ટતાથી સમજાવી દેવામાં આવ્યું હતું. હિટલર છાપાંઓની કમજોરીઓ સમજી ગયો હતો. હિટલરનો સમાચારપત્રોનો ‘બોસ’ મેક્સ એમાન નામનો એક ઠીંગણો, જડ, ર્ગિવષ્ઠ માણસ હતો. જે પ્રથમ વિશ્વયુદ્ધમાં એની કંપની સાર્જન્ટ હતો. હિટલર એની પ્લેટુનમાં કોર્પોરોલ હતો. નાઝી પક્ષ સત્તારૃઢ થયો એ પહેલાં એણે ૫૯ દૈનિક કબજે કરી લીધાં હતાં. નાઝીઓને ખુશ કરવા માટે કેટલાક અપક્ષ પત્રો નાઝી પ્રચાર મફત છાપતાં હતાં અને યહૂદીઓની જાહેરાતો છાપતાં ન હતાં. વિજ્ઞાપકો નાઝીઓથી ડરીને નાઝી છાપાંઓમાં જાહેરખબરો આપતા રહ્યા કે જેથી નાઝીઓ એમને હેરાન ન કરે. આને માટે જર્મન પ્રજા પણ જવાબદાર હતી. એમણે હિટલરના વિરોધી, પ્રામાણિક છાપાંઓને મદદ કરી નહીં. ‘હેન્નો વરશ્ચર કુરિયર’ નામના પત્રે ૧૯૩૨મા નાઝીઓના ચૂંટણી વિજયને ‘મૂર્ખતાના વિજય’ કહ્યા પ્રમાણે પંદર દિવસનું એનું ૨૦ ટકા વેચાણ ઘટી ગયું હતું.\nહિટલર ચાન્સેલર થયા પછી મેક્સે એનો જુલમ બાકાયદા શરૃ કર્યો. ૧૯૩૩માં કોમ્યુનિસ્ટ અને સોશ્યલ ડેમોક્રેટિક છાપાં જેમની સંખ્યા ૧૫૦ હતી- એકાએક બંધ થઈ ગયાં. બંધ કરવાની ફરજ પાડવામાં આવી. એ જ વર્ષે એક કાનૂન પસાર કરવામાં આવ્યો કે નેશનલ સોશ્યાલિઝમને એક સૂત્ર સમજીને છાપાંઓએ સમાચાર છાપવા. મેક્સે ફરમાન બહાર પાડયું કે, તંત્રીએ અને યહૂદી ન હોવું જોઈએ. જર્મનીના કેથલિક ધર્મનાં પત્રો સામયિકોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યાં. આ બધા કાયદાઓને લીધે જર્મનીનાં લગભગ ૧૫૦૦ દૈનિકો-માસિકો- સામયિકો ���ંધ પડયાં.\nબચેલાં છાપાં સહકારી ‘હીઝ માસ્ટર્સ વોઈસ’થી પણ બદતર બની ગયાં. ખુદ હિટલરે શિકાયત કરી, “રોજ સવારે ૧૫ છાપાંઓમાં એકની એક જ મેટર વાંચીને મને પણ મજા આવતી નથી.” છાપાંઓના તંત્રીઓને પણ આ બધું છાપવાની મજા આવતી ન હતી,પણ સરકારના માહિતી તથા પ્રચાર ખાતાં તરફથી દિવસમાં બેવાર દરેક છાપાંને એક પરિપત્ર મોકલવામાં આવતો, જેમાં હેડલાઈન શં રાખવી એ વિશે પણ સમગ્ર સૂચના રહેતી અને રુઝવેલ્ટ (અમેરિકાના તત્કાલીન પ્રમુખ) માટે કયાં વિશેષણો વાપરવા એનું પણ માર્ગદર્શન રહેતું. વિશેષણો સામાન્ય રીતે આ પ્રકારનાં રહેતાં : ગુન્ડો, ગુનેગાર, પાગલ સરકારી વિભાગો તરફથી છાપાંઓને નિયમિત પરિપત્રો મોકલાતા જેમાં સૂચન રહેતું કે, આ મેટર પહેલા પાનાં પર લેવી \nપ્રચાર એક બહુ મોટો ઉદ્યોગ બની ગયો. નાઝી પક્ષની પ્રકાશન સંસ્થા પર કોઈ કર લેવામાં આવતો ન હતો. લાખો માર્કની કમાણી નાઝી યુદ્ધકોશમાં જીતી, પણ યુદ્ધમાં નાઝીઓ હારતા ગયા અને નાઝીઓના ૨૫૦૦ છાપાં-સામયિકોમાંથી માત્ર ૫૦૦ જ રહ્યાં,જેમાંનાં કેટલાક માત્ર એક જ પાનું છાપતાં હતાં. ૧૭ એપ્રિલ, ૧૯૪૫ને દિવસે ‘પીપલ્સ ઓબ્ઝર્વર’ હિટલરનો અંતિમ મિલિટરી ઓર્ડર છાપ્યો. રશિયનો ર્બિલન પર માર્ચ કરી રહ્યાં છે અને તમારે મર્દાઈથી સામનો કરવાનો છે અને બીજે દિવસે હિટલરનો અને તેના મુખપત્રનો અંત આવ્યો. મીડિયાપર લગામ નાખવા માગતા અરવિંદ કેજરીવાલ આમાંથી શીખે.\nશું આવાં લોકો જ સંસદમાં બેસી દેશનું શાસન કરશે \nનેતાઓની ભાષાના કારણે વિદેશોમાં ભારતના લોકતંત્રની હાંસી ઉડાવાય છે\n૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓનો જ્વર પરાકાષ્ઠાએ છે. ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજનેતાઓની ભાષા બેલગામ થતી જાય છે. ગાળાગાળી અને અભદ્ર ટીકા કરવામાં નેતાઓની વચ્ચે હોડ લાગી ગઈ છે. નેતાઓની બેમર્યાદ ભાષા પર ચૂંટણીપંચ પણ લાચાર જણાય છે. નેતાઓની ગંદી જુબાનના કેટલાંક વરવાં ઉદાહરણ આ રહ્યાં.\nઅમદાવાદમાં ભાજપના ઉમેદવાર પરેશ રાવલે કહ્યું કે, ”જે લોકો ઘાઘરીઘેલા છે તે લોકો જ મોદીની વાત કરે છે. મોદી પરણે કે ન પરણે પણ તમે (કોંગ્રેસે) દેશની મા પૈણી નાંખી છે.” કોંગ્રેસના ઉમેદવાર બેનીપ્રસાદ વર્માએ કહ્યું : “નરેન્દ્ર મોદી આર.એસ.એસ.ના ગુંડા છે અને રાજનાથસિંહ મોદીના ગુલામ છે.” તે પહેલાં એનસીપીના વડા શરદ પવારે કહ્યું : “ચૂંટણી પછી નરેન્દ્ર મોદીનો ઇલાજ પાગલખાનામાં કરાવવો પડશે.” ભાજપાના રાજસ્થાનના ધારાસભ���ય હીરાલાલ રેગરએ કહ્યું : “રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનાં કપડાં ઉતારી તેમને ઇટાલી મોકલી દેવાં જોઈએ.” સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાહિદ હસને કહ્યું : “માયાવતીનો પાગલ હાથી શામલી અને કૈરાનામાં પ્રવેશી શકશે નહીં.” બાબા રામદેવે કહ્યું : “સોનિયા ગાંધી એક વિદેશી મહિલા છે અને દેશમાં ભ્રષ્ટાચારની જનની છે. એણે પોતાના સસુરાલ (ભારત)ને લૂંટયું છે.” નરેન્દ્ર મોદીએ કહ્યું : “અગર તમે છત્તીસગઢ પર કોઈ ખૂની પંજાનો છાયો પડવા દેવા માગતા હોવ તો કમળ પર બટન દબાવજો.” કેન્દ્રીય મંત્રી બેનીપ્રસાદ વર્માએ કહ્યું : “સમાજવાદી પાર્ટીમાં મૂર્ખાઓનું રાજ છે અને તે બધાં ગધેડા છે.” સહરાનપુરના કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન મસૂદે કહ્યું : “અગર મોદી ઉત્તર પ્રદેશને ગુજરાત બનાવવાની કોશિશ કરશે તો હું તેમના ટુકડે ટુકડા કરી નાખીશ.” અમિત શાહે કહ્યું કે, “બદલો લેવાનો આ સમય છે.” મુલાયમસિંહ યાદવે બળાત્કારીઓને ફાંસીની સજાનો વિરોધ કરતાં કહ્યું : “છોકરાંઓથી ક્યારેક ભૂલ થઈ જાય છે. બળાત્કાર કરનારાઓને ફાંસી ના હોય.” સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાને કહ્યું : “કારગિલનું યુદ્ધ મુસ્લિમ સૈનિકોએ જીત્યું હતું. મોદી લોહીના સમંદર પર બેઠા છે.” કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારામૈયાએ કહ્યું : “મોદી નરસંહારક છે.”\nઆ તો થોડાક નમૂના જ છે. પ્રવચનોના આ અંશ દર્શાવે છે કે, આજના નેતાઓના સામાજિક અને રાજનૈતિક મૂલ્યોમાં ગીરાવટ આવી છે. ચૂંટણીઓ લડી રહેલા ઉમેદવારો એકબીજાને દુશ્મનાવટની નજરે જુએ છે. લોકોની તાળીઓ હાંસલ કરવા તેઓ ગમે તે હદ સુધી જવા તૈયાર છે. એ બધાં ગંદાં પ્રવચનોએ ‘સાસ ભી કભી બહુ થી’ જેવી સાસુ-વહુની સિરિયલોને પણ ભૂલાવી દીધી છે. સત્તા હાંસલ કરવા સિવાય તેમનો કોઈ જ મક્સદ નથી. એક જમાનામાં ચૂંટણીઓ દરમિયાન રાજનૈતિક હરીફો દિવસ દરમિયાન એકબીજાની વિરુદ્ધ પ્રચાર કરતા હતા અને રાત્રીના સમયે એકબીજાની સાથે બેસી ભોજન લેતા હતા. દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી લાખોની જનમેદનીને મંત્રમુગ્ધ કરી દેતા હતા, પરંતુ તેમનાં ભાષણો ગરિમાપૂર્ણ રહેતાં. વાજપેયીજી ક્યારેય તેમનાં પ્રવચનોમાં વ્યક્તિગત ટીકા કરતા નહોતા.\nપરાકાષ્ઠા તો એ છે કે, કેટલાક લોકો નેતાઓના ચહેરા પર સ્યાહી અને જૂતાં ફેંકે છે. અસહિષ્ણુતાની આ પરાકાષ્ટા છે. નેતાઓ જ નહીં, પરંતુ પ્રજા પણ લોકતંત્રની ગરિમાને નુકસાન પહોંચાડી રહી છે. ભારતના નેતાઓની અને પ્રજાની આ વર્તણૂક વિદેશોમાં ભારતની નકારાત્મક છબી પેશ કરે છે અને વિદેશમાં ભારતનું લોકતંત્ર મજાકનો વિષય બની ગયું છે. વિશ્વના એક મોટામાં મોટા લોકતંત્ર માટે આ શરમજનક વાત છે.\nઆમાંથી જ કોઈ પી. એમ.\nલાગે છે કે, આપણી પાસે આ નેતાઓની બદજુબાની રોકવા કોઈ ઉપાય જ નથી. નેતાઓ માત્ર ગંદી ભાષાનો જ પ્રયોગ કરે છે એટલું નથી. તેઓ અહંકારની ભાષા પણ બોલે છે. વાસ્તવિકતા એ છે કે, આવનારા દિવસોમાં આ જ ‘હત્યારાઓ’, ‘શાહજાદાઓ’, ‘ચાય વેચવાવાળાઓ’, ‘ઇમાન વેચવાવાળાઓ’, ‘મૂર્ખાઓ’ કે ‘સદીના ભ્રષ્ટ નેતાઓ’ પૈકી કોઈ એક વડા પ્રધાન બનશે. તેમાંથી કોઈ મંત્રી બનશે. આ લોકો પૈકી જ કેટલાકને દિલ્હીમાં આલિશાન બંગલા મળશે. પરિણામ એ આવશે કે કાલે આપણા જ સંતાનો આપણને પૂછશે કે, “પપ્પા, ગઈકાલ સુધી લોકો જેને મામૂલી ચાય વેચવાવાળો કે શાહજાદા કહેતા હતા તે વડા પ્રધાન કેવી રીતે બની ગયા શું હવે તમે એમના માટે સન્માનની ભાષા વાપરશો શું હવે તમે એમના માટે સન્માનની ભાષા વાપરશો \nએથીયે કડવી વાસ્તવિકતા એ છે કે, જેમના ચહેરા પર સ્યાહી ફેંકવામાં આવી રહી છે, જેમના ચહેરા પર જૂતાં ફેંકવામાં આવી રહ્યાં છે, જેમને જાહેરમાં થપ્પડ મારવામાં આવી રહી છે અને જેમને પાગલ કહેવામાં આવી રહ્યા છે તે લોકો જ દેશના ભાવિ કર્ણધાર હશે. ચૂંટણી પહેલાં જેમને દેશદ્રોહી કહેવામાં આવે છે તે જીતી જશે તો તેને જ લોકો દેશપ્રેમી કહેતા થઈ જશે. સત્તા મળતા જ ભ્રષ્ટાચારીઓ ‘મિસ્ટર ક્લિન’ બની જશે. લાલુથી મુલાયમ સુધીના આવાં અનેક ઉદાહરણો છે. જેમને આજે ગાળો દેવામાં આવી રહી છે તે પૈકી જ કોઈ નેતા આગામી ૧૫મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે. એ વખતે તમે જે નેતાને ગાળો દેતા હતા તેમને શું કહેશો એટલા માટે જ ભાષા પર લગામ અને ઝેરીલી ભાષા પર કાબૂ જરૃરી છે.\nરાજનીતિ સ્વયં કોઈ ગંદી ચીજ નથી. રાજનીતિમાં પડેલા લોકો તેમની ગંદી ભાષા, વાણી, અવિવેક અને ગેરવર્તનથી રાજનીતિને ગંદી કરે છે. વિશ્વ વિખ્યાત પ્લેટો કહે છે : “બોલો, એટલે હું તમને ઓળખી શકું.” એક આરબ કહેવત છે : “ના બોલાયેલા શબ્દના તમે સ્વામી છો અને બોલાયેલો શબ્દ તમારો સ્વામી છે.”\nવકતૃત્વકળાના દંતકથા જેવા નાયક ડેમોસ્થેનિસે કહ્યું છે : “વાણી જ યુદ્ધનો પંચજન્ય શંખ અને વાણી જ બુદ્ધનું કમંડળ.” વિશ્વના સુપ્રસિદ્ધ આર્કિયોલોજિસ્ટ અને યુનિર્વિસટી ઓફ લુઈસવિલેના વડા જ્હોન આર હેલ કહે છે : “Great leaders are great communicators, yet not everyone can utter a phrase like Winstan Churchil. Few of us can hold the attention like Colin Powell and rare person who can tell a story like Paul Harvey.” એટલા માટે જ કહેવાય છે કે, “Speakers are leaders.” એટલે વક્તા જ નેતા છે, એમ લોકો માને છે, પરંતુ જેમની ભાષામાંથી ઝેરની ખેતી જ થતી હોય તેમને તમે શું કહેશો\nઆજના કેટલાયે નેતાઓને સંસદમાં બોલતાં જ નથી આવડતું, કેટલાકને સંસદમાં કયા મુદ્દા ઊભા કરવા છે તેનું જ્ઞાન જ નથી,કયા પ્રશ્નો સંસદમાં ઊભા કરવા અને કયા પ્રશ્નો સડક પર ઊભા કરવા તેનું પણ તેમને જ્ઞાન નથી. આજે લોકસભા અને વિધાનસભાઓનો અધિકાંશ સમય બૂમબરાડા અને ધાંધલ ધમાલમાં જ વપરાઈ જાય છે. સંસદની ગરિમા પણ જળવાતી નથી. લાગે છે કે, લોકશાહીને આપણે ટોળાંશાહીમાં પરિર્વિતત કરી રહ્યા છીએ. એમ પણ લાગે છે કે, આવી રહેલી નવી લોકસભાનું ચિત્ર આજની રેલીઓમાં જ પ્રર્દિશત થઈ રહ્યું છે.\nરેડ રોઝ – દેવેન્દ્ર પટેલ\n૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વધુ ને વધુ રસપ્રદ બની રહી છે. આમ તો દેશમાં પાર્લામેન્ટરી પદ્ધતિની ચૂંટણી છે, પરંતુ જે રીતે ચૂંટણીના ઘણા સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીએ અગાઉથી જ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી દીધી છે ત્યારથી ચૂંટણી અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિની ચૂંટણી જેવી બની ગઈ છે.\nઆ ચૂંટણીમાં જે દિવસથી નરેન્દ્ર મોદીને પીએમપદના ઉમેદવાર જાહેર કરાયા તે દિવસથી મોદીના દુશ્મનોની સંખ્યા પણ વધી ગઈ છે. પહેલાં તો ભાજપમાં જ એક બે નેતાઓને બાદ કરતાં તમામ વરિષ્ઠ નેતાઓ અંદરથી તેમની વિરુદ્ધમાં છે. જેમાં એલ.કે.અડવાણી,સુષમા સ્વરાજ, મુરલી મનોહર જોષી, યશવંત સિંહા, શિવરાજસિંહ ચૌહાણ જેવાં અનેક નામો છે. પક્ષની બહારના બીજા પક્ષોના જે નેતાઓ મોદીના વડાપ્રધાન બનવા સામે વિરોધ કરી રહ્યા છે તેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, એનસીપીના શરદ પવાર, સપાના મુલાયમસિંહ, જનતાદળ(યુ)ના નીતીશકુમાર, બીજુ જનતાદળના નવીન પટનાયક, બસપાનાં માયાવતી, તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી, એઆઈએડીએમકેનાં જયલલિતા, ડાબેરીઓના વડા પ્રકાશ કરાત વગેરે છે. આ જ વાતને બીજા શબ્દોમાં જ કહેવી હોય તો એમ કહી શકાય કે ‘નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઓલ’ જેવી પરિસ્થિતિ છે. આ વાતને વધુ વિગતવાર કહેવી હોય તો એમ કહી શકાય કે આખીયે ચૂંટણી નરેન્દ્ર મોદી એકલા હાથે લડી રહ્યા છે. નરેન્દ્ર મોદીને બાદ કરીએ તો ભાજપ ઝીરો છે. મોદીને કારણે જ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી એક ‘ઈવેન્ટ’ બની ગઈ છે.\nકોંગ્રેસના નેતા જયરામ રમેશે તાજેતરમાં કહ્યું કે,”ભાજપનો હવે એક જ મુદ���દાનો ચૂંટણી ઢંઢેરો છેઃ મોદી, મોદી, મોદી અને મોદી. અમે તો કહીએ છીએ કે જુઓ, આ રહ્યો અમારો ચૂંટણી ઢંઢેરો, પરંતુ તેઓ કહે છેઃ મોદીને વડાપ્રધાન બનાવો. એ લોકોની ચૂંટણી ઝુંબેશ વ્યક્તિલક્ષી છે. અમારી ચૂંટણી ઝુંબેશ પાર્ટીલક્ષી છે. મેં મોદીને છેલ્લાં ૧૨ વર્ષથી કામ કરતા જોયા છે. તેમનું ડીએનએ રાજકીય એકાધિકારવાદનું છે. સમાજને વિભાજન કરનારું છે અને તેમની આર્થિક નીતિ થોડા ઉદ્યોગપતિઓ માટે જ છે. તેમણે ગુજરાતમાં જ ભાજપને વામણો કરી દીધો છે. ગુજરાતમાં તેઓ વિધાનસભાને કામ કરવા દેવા માગતા નથી. ૧૦ વર્ષ સુધી ગુજરાતમાં લોકાયુક્ત નહોતા. ગુજરાતમાં ભાજપ સરકાર નહીં પરંતુ ‘મોદી સરકાર’ છે.”\nજયરામ રમેશના આક્ષેપો સારા હોય તોપણ એ વાત તેમણે સ્વીકારવી પડશે કે, ગુજરાતમાં ત્રણ વખત ચૂંટણીઓ જીતીને મોદીએ હેટ્રિક લગાવી છે. હજુ તેઓ અણનમ છે. ગુજરાતમાં જેમ મોદી સરકાર છે તેમ દિલ્હીમાં પણ જો તેમની બહુમતી આવશે તો ‘મોદી સરકાર’ જ હશે. એક વાર મોદી વડાપ્રધાન બનશે પછી તેઓ દિલ્હીમાં પણ પોતાની સ્ટાઇલથી જ કામ કરશે. ચાણક્ય કહે છે કે,જનતાને તાકાતવર નેતાઓ જ ગમે છે. પ્રજા પણ તે રાજાને સાથ આપતી નથી, જે શક્તિશાળી ન હોય. પક્ષીઓ પણ એ વૃક્ષ પર બેસતાં નથી, જેની પર ફૂલ ન હોય. એ જ રીતે ‘વર્જિન’ ગ્રૂપના માલિક રિચર્ડ બ્રાન્સન કહે છે :”સાચું કહું, મને નરમ સરમુખત્યારશાહી ગમે છે … જો હું ખુદ સરમુખત્યાર હોઉં તો જ.” આ ઉક્તિઓ દર્શાવે છે કે, પ્રજાને સશક્ત નેતાઓ જ ગમે છે ભલે તેઓ સરમુખત્યાર જેવા હોય. ઈંગ્લેન્ડનાં પૂર્વ વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલ અને માર્ગારેટ થેચર, ફ્રાન્સના પૂર્વ પ્રેસિડેન્ટ ચાર્લ્સ દ ગોલ અને ભારતનાં પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધી પણ સરમુખત્યાર જેવાં જ હતાં. પક્ષમાં અને સરકારમાં તેઓ કહે એમ જ થતું. ક્યુબાના પ્રેસિડેન્ટ ફિડેલ કાસ્ટ્રો સરમુખત્યાર હોવા છતાં લોકપ્રિય રહ્યા. ૩૦૦૦ વર્ષ પૂર્વે રોમ એક લોકતાંત્રિક સેનેટ ધરાવતો દેશ હોવા છતાં તેના સરસેનાપતિ જુલિયસ સિઝર સરમુખત્યાર જેવા મનાતા અને છતાં લોકપ્રિય હતા.\nબી.પી. કેપિટલ મેનેજમેન્ટના વડા ટી.ઓન પિન્કસ કહે છે કે, “નેતા બનવું હોય તો નિર્ણય લેવાની જવાબદારી પણ તમારે જ લેવી પડશે. તમારે જ નિશાન તાકવું પડે અને તમારે જ બંદૂક ફોડવી પડે.” આ વાત નરેન્દ્ર મોદીને પણ લાગુ પડે છે. ભાજપમાં તેમના જ પક્ષના નેતાઓને ગમે કે ન ગમે, પરંતુ પક્ષના મહત્ત્વના નિર્ણયો તેઓ જ લે છે. અડવાણીએ પણ ચૂંટણી ક્યાંથી લડવી તે નિર્ણય પણ મોદી જ લે છે, અડવાણી નહીં. જસવંતસિહને ટિકિટ આપવી કે ન આપવી તે નિર્ણય પણ મોદી જ લે છે. પક્ષના પ્રમુખ રાજનાથસિંહે તો માત્ર અમલ જ કરવાનો રહે છે.\nબીજા શબ્દોમાં એમ કહી શકાય કે, ભગવા રંગની ભાજપનું ‘મોદીકરણ’ થઈ ગયું છે. તેમણે પાર્ટીનું સ્વરૂપ જ બદલી નાખ્યું હોઈ અંગ્રેજીમાં તેને ‘Modification’ પણ કહી શકાય. ઘણાં ચિંતકો માને છે કે, દેશમાં મોદીનો એક ચાહકવર્ગ પેદા થયો છે. મોદીના નામનો એક કલ્ટ પેદા થયો છે. મોદીના નામનો આ જુવાળ છેક નોર્થ ઈસ્ટનાં રાજ્યો સુધી જોવા મળે છે. મોદીના આ જુવાળ સામે યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે મહારાષ્ટ્ર જેવાં શિવસેનાથી પ્રભાવિત રાજ્યોમાં હવે તે પ્રાંતોના નેતાઓનો’પ્રાંતવાદ’ પણ ચાલતો નથી. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પણ મોદી આગળ નાના અને મર્યાદિત પ્રભાવવાળા નેતાઓ લાગે છે. મોદી બિહારમાં જઈ નીતીશકુમાર વિરુદ્ધ પ્રવચન કરે છે ત્યારે લોકો તાળીઓ પાડે છે. મહારાષ્ટ્રમાં અશોક ચવાણ વિરુદ્ધ પ્રવચન કરે છે તો લોકો તાળીઓ પાડે છે. યુપીમાં મુલાયમ વિરુદ્ધ પ્રવચન કરે છે તો લોકો તાળીઓ પાડે છે. મોદીના નામનો આ જુવાળ વિરોધ પક્ષોને તો ગળી જશે, પરંતુ ખુદ ભાજપનો પણ તે કોળિયો કરી જશે એમ ઘણા માને છે. દેશમાં મોદીના લાખો ફેન્સ મોદી નામના મંત્રનો જાપ કરી રહ્યા છે. આ દૃશ્યો જોઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત પણ અંદરથી ગભરાયા હોય તેમ લાગે છે એટલે જ તેમણે કહેવું પડયું કે, “સંઘના સેવકો મર્યાદા જાળવે અને નમો નમો કરવાનું બંધ કરે.”\nલાગે છે કે ભાજપ એક પરિવર્તન યુગમાંથી પસાર થઈ રહ્યો છે. પાર્ટીનું જાણે કે ઓવરહોલિંગ થઈ રહ્યું છે. પક્ષમાં નવી નેતાગીરીનો ઉદય થઈ રહ્યો છે. પક્ષ એક નવો જ અવતાર ધારણ કરી રહ્યો છે. મોદી માત્ર વડાપ્રધાનપદના ઉમેદવાર જ નથી, પરંતુ પક્ષને એક નવીન સ્ટાઈલ, નવીન ફેશન અને નવી જ ટેક્નિક તથા ટેક્નોલોજીથી સજ્જ કરી રહ્યા છે. ઘણાં બધાં લોકોને ભાજપમાં નહીં, પરંતુ નરેન્દ્ર મોદીમાં રસ છે. મોદીમાં તેમને મસીહા દેખાય છે. મોદી નવા મતદારોને આકર્ષિત કરી રહ્યા છે. મોદીનો શબ્દ જ ચૂંટણી ઢંઢેરો છે. મોદીના વિચારો જ પક્ષની વિચારધારા છે. જેઓ મોદીમાં વિશ્વાસ કરતા નથી તેમનું સ્થાન ભાજપમાં નથી. ઉમેદવારોની પસંદગીમાં પણ મોદી ઈફેક્ટ જણાય છે. ભાજપની આખીયે ચૂંટણી ઝુંબેશ મોદીલક્ષી છે અને મોદીની ઇમેજ લાર્જર ધેન લાઇફ બનાવવા માટેની છે. ‘હર હર મોદી – ઘર ઘર મોદી’નો નારો કેટલાક સંતોના વિરોધના કારણે ભલે પડતો મૂકવામાં આવ્યો હોય, પરંતુ લોકોની જીભે તો તે નારો ચડી જ ગયો છે. આજે તો પરિસ્થિતિ એવી છે કે નરેન્દ્ર મોદી ભાજપમાંથી બહાર નીકળી જાય તો લોકો મોદી સાથે જશે અને ભાજપને છોડી દેશે. સંઘ પાસે પણ હવે મોદી સિવાય કોઈ જ વિકલ્પ નથી. આવનારા સમયમાં સંઘના નેતાઓ પણ મોદીને નમન કરે તો નવાઈ નહીં.\nઅલબત્ત, ચડિયાતા પ્રચાર, ચાહકોના ઉન્માદ અને લાખોની જનમેદનીની રેલીઓ મતમાં પરિર્વિતત નહીં થાય તો જે લોકો પક્ષમાં નાછૂટકે ‘નમો’ ને નમન કરી રહ્યા છે તે બધા જ મેદાનમાં આવી જઈ શકે છે. કોઈ પણ નેતા કે અભિનેતા માટેનો કલ્ટ કદીક નેતા કે અભિનેતાને અતિ ઊંડા આત્મવિશ્વાસમાં ગરકાવ કરી દે છે અને તે અહંકારનું નિમિત્ત પણ બને છે. અહંકાર વગરની સરમુખત્યારશાહી લોકો કદીક સ્વીકારે છે, પરંતુ અહંકારી સરમુખત્યારને લોકો સ્વીકારતા નથી. અંગ્રેજી ભાષામાં પ્રજાનાં કલ્યાણકારી કામો કરતા પ્રજાભિમુખ સરમુખત્યાર માટે ‘બેનિવોલન્ટ ડિક્ટેટર’ શબ્દ વપરાય છે. પક્ષમાં કે સરકારમાં તમે ભલે શક્તિશાળી સરમુખત્યાર બની રહો, પરંતુ પ્રજાને તો પ્રજાભિમુખ નેતા જ ગમે છે.\nખંજન ધરાવતી બે સુંદરીઓ વચ્ચે ખૂબસૂરત ચૂંટણીજંગ\nકભી કભી – દેવેન્દ્ર પટેલ\nએક છે કિરણ ખેર.\nબીજી છે ગુલ પનાગ.\nબંને અભિનેત્રીઓ છે. બંને ચંડીગઢની છે. બંનેના ગાલ પર ખંજન પડે છે. ગાલ પર ડિમ્પલવાળી બંને મહિલાઓ વચ્ચે ચંડીગઢમાં ચૂંટણી યુદ્ધ ફાટી નીકળ્યું છે. કિરણ ખેર ‘દેવદાસ’ ફિલ્મમાં પારોની માના રોલથી વધુ જાણીતી છે. અનેક ટેલિવિઝન શોમાં ‘હોસ્ટ’ તરીકેની સેવાઓ આપી ચૂકી છે. કિરણ ખેર આક્રમક છે. એક્ટિવિસ્ટ જેવી લાગે છે. એક્ટર અનુપમ ખેરનાં પત્ની છે. ચંડીગઢમાં તે ભારતીય જનતા પાર્ટીની લોકસભાની બેઠક માટેની ઉમેદવાર છે.\nચંડીગઢની બેઠક માટે તેનું નામ જાહેર થયું ત્યારે શહેરની પ્રજાએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. લોકોએ કાળા વાવટા ફરકાવ્યા હતા. ઇંડાં પણ ફેંક્યાં હતાં, પરંતુ હવે ધીમેધીમે એ આંધી શાંત થઈ ચૂકી છે. ચંડીગઢના લોકો અને પક્ષના કાર્યકરો કહે છે કે, કિરણ ખેર બહારથી આવીને ટપકી પડેલાં ઉમેદવાર છે. સિનેમાના એક્ટર્સને ચૂંટણીના મેદાનમાં ઉતારવા એ આજકાલ રાજકીય પક્ષોની મજબૂરી બની ગઈ છે.\nકિરણ ખેરની ફિલ્મી કારકિર્દી જોઈએ તો તે આમિર ખાન, શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, કાજોલ, ઐશ્વર્યા રાય અને રાની ���ુકરજીની માનો રોલ ભજવી ચૂકી છે. માના પ્રભાવશાળી રોલમાં દીપી ઊઠતાં કિરણ ખેરને તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવાર ગુલ પનાગ માટે કોઈ પ્રેમ કે વાત્સલ્ય જણાતું નથી. ગુલ પનાગ આમઆદમી પાર્ટી તરફથી ચંડીગઢનાં ચૂંટણી મેદાનમાં છે. બંને એકબીજાની સામે આકરા પ્રહારો કરી રહ્યાં છે.\nબંને અભિનેત્રીઓ બોલિવૂડનાં જ કલાકાર હોવા છતાં કિરણ ખેર કહે છે કે, “હું મુંબઈમાં ગુલ પનાગને કદી મળી નથી. હા, હું એને જાણુ ંછું ખરી.”\nકિરણ ખેરને વાંધો એ વાતનો છે કે, આમઆદમી પાર્ટીએ તેની સામે એક કુમાશભર્યો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. ગુલ પનાગ તેમની દીકરી જેવી લાગે છે, પરંતુ કિરણ ખેર જરા પણ લાગણી દર્શાવ્યા સિવાય કહે છે : “વિરોધ પક્ષ એટલે વિરોધ પક્ષ. વિરોધી એટલે વિરોધી. હું એમને એ દૃષ્ટિથી જ જોઉં છું.”\nએથીયે આગળ વધીને તે કહે છે : “ગુલ પનાગની આમઆદમી પાર્ટી દિલ્હીમાં સત્તા પર આવી જ હતી, અને સરકાર પણ રચી હતી, પરંતુ આમઆદમી પાર્ટીના નેતાઓ થોડા જ સમયમાં જવાબદારીમાંથી છટકીને ભાગી ગયા. દિલ્હીની પ્રજાને એમણે રેઢી મૂકી દીધી.”\nકિરણ ખેર અને ગુલ પનાગ વચ્ચે રાજકીય સ્પર્ધા હોવા છતાં બીજું પણ કેટલુંક સામ્ય છે. બંને મહિલાઓ લશ્કરી અધિકારીઓની પુત્રીઓ છે. બંનેનું બચપણ ચંડીગઢમાં વીત્યું છે.\nગુલ પનાગ કહે છે કે : “હું તો ચંડીગઢની ધરતીની જ પુત્રી છું.” આ બાબતમાં કિરણ ખેરને કેટલાક વિરોધનો સામનો કરવો પડયો છે. કિરણ ખેરની એક મહિલા સંબંધીએ એવો આક્ષેપ કર્યો છે કે, કિરણ ખેરે ચૂંટણીપંચને ખોટી માહિતી આપી છે. કિરણ ખેરે એ આક્ષેપો ફગાવી દઈ કહ્યું છે કે, “હું તો ચંડીગઢની જ છું.”\nકિરણ ખેર કહે છે : “તમે મારી સરખામણી દીપિકા પાદુકોણ કે કેટરિના સાથે ન કરી શકો. તેમની પાસે ફિલ્મોની બહાર ફાળવવા માટે સમય જ નથી. જ્યારે હું વર્ષમાં ઘણી ઓછી ફિલ્મો કરું છું. ટી.વી.ના ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ માટે વર્ષમાં મારે ૧૯ જ દિવસ ફાળવવા પડે છે. હું ચૂંટાઈશ તો ચંડીગઢ માટે પૂરતો સમય ફાળવીશ.”\nકિરણ ખેર હવે રાજનીતિની ભાષામાં પણ વાત કરે છે. તે કહે છે : “ગુલ પનાગ પાસે આમઆદમી પાર્ટીની પૂરી લાયકાતો જ નથી. તે તકવાદી છે. ગુલ એવી પાર્ટીની ઉમેદવાર છે જે પાર્ટીના લોકો અણ્ણા હઝારેના આંદોલન સાથે હતા ત્યારે ‘નમો નમો’ કરતા હતા, પણ આમઆદમી પાર્ટીની રચના બાદ તેઓ બદલાઈ ગયા. આમઆદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણ કાશ્મીરમાં લોકમત લેવાની વાત કરે છે. એક લશ્કરી અધિકારીની પુત્રી આવી ��ાર્ટીની સભ્ય કેવી રીતે હોઈ શકે આમઆદમી પાર્ટીના એક નેતાએ દિલ્હીમાં બે આફ્રિકન અશ્વેત મહિલાઓનું અપમાન કર્યું હતું તે પાર્ટીની સાથે ગુલ પનાગ કેવી રીતે જોડાઈ શકે આમઆદમી પાર્ટીના એક નેતાએ દિલ્હીમાં બે આફ્રિકન અશ્વેત મહિલાઓનું અપમાન કર્યું હતું તે પાર્ટીની સાથે ગુલ પનાગ કેવી રીતે જોડાઈ શકે આમઆદમી પાર્ટીના નેતાઓ જુઠ્ઠા છે. દિલ્હીમાં તેમણે કેવો તમાશો કર્યો આમઆદમી પાર્ટીના નેતાઓ જુઠ્ઠા છે. દિલ્હીમાં તેમણે કેવો તમાશો કર્યો \nહવે ગુલ પનાગની વાત. કિરણ ખેરની સામે ગુલ પનાગ એક નાનકડી છોકરી જેવી લાગે છે. દેખાવમાં એની દીકરી જેવી જ છે,પરંતુ કોઈ ગુલની કિરણ ખેર સાથે સરખામણી કરે તો તે ગુસ્સે થઈ જાય છે. સોશિયલ મીડિયા પર ગુલની કિરણ ખેર સાથે લડાઈ થઈ ચૂકી છે. ગુલ પનાગ ૩૫ વર્ષની છે અને તે પૂર્વ મિસ ઇન્ડિયા પણ છે. કિરણ ખેરના ભભકાદારી વસ્ત્ર પરિધાન સામે ગુલ સાદાં વસ્ત્રો પહેરે છે. કિરણ ખેર કહે છે કે, “ઘણા લોકો મને કહે છે કે, તમે હવે ચૂંટણી લડી રહ્યાં છો તેથી સારાં વસ્ત્રો પહેરો, પરંતુ હું રેલીઓમાં પોલિટિશિયનની એક્ટિંગ કરવા માગતી નથી. ટેલિવિઝન ઇન્ટરવ્યૂ વખતે આમઆદમી પાર્ટીની ટોપી પણ પહેરે છે. ચંડીગઢમાં તે રોયલ એનફિલ્ડ મોટરબાઈક પર ઘૂમે છે. કોઈવાર સવાર સવારમાં ઠંડક હોય ત્યારે અરવિંદ કેજરીવાલ જેવા મફલર પણ વિંટાળે છે. રસ્તા પર વાહન ચલાવતા લોકો ગુલને જોવામાં અકસ્માતો પણ સર્જે છે. રસ્તા પર પણ ટોપી પહેરીને જ ફરે છે અને લોકો સાથે હાથ મિલાવે છે.\nશરૃઆતમાં બંને વચ્ચે ઠીકઠીક રહ્યું, પરંતુ પાછળથી ટ્વિટર યુદ્ધ ફાટી નીકળતાં સંબંધોમાં ખટાશ આવી ગઈ. કિરણ ખેરે ટ્વિટર પર એવો મુદ્દો ઊભો કર્યો હતો કે, બે મહિના પહેલાં ગુલ કિરણ કૌર પનાગ મોદીને મત આપવા માગતી હતી. મને હજુ પણ લાગે છે કે, તે મોદીને જ મત આપશે.”\nકિરણ ખેરના ફેસબુક પરના આ વ્યંગથી ખીજાયેલી ગુલ પનાગે ટ્વિટર પર કહ્યું : “તે (કિરણ) ટ્વિટર પર નવી છે. ટ્વિટર કેવી રીતે કામ કરે છે તેની જ શાયદ તેને ખબર નહીં હોય. મેં મોદી માટે લખ્યું તે પહેલાંના મારાં ટ્વિટ્સ વાંચ્યા લાગતાં નથી. ફેસબુક પર તે શું લખે છે તેમાં મને કોઈ રસ નથી. હું અહીં લોકોના પ્રશ્નો માટે ચૂંટણી લડવા આવી છું. હું અહીં કોઈ આક્ષેપો, પ્રોપેગેન્ડા કે આડુંઅવળું કરવા આવી નથી.”\nગુલ કહે છે : “કિરણ ખેરને ભાજપાની ટિકિટ મળી ત્યારે મેં સૌથી પહેલાં તેમને અભિનંદન આપ્યા હતા, પરંતુ આમઆદમી પાર્ટીની ટિકિટ મને મળી ત્યારે એમણે મને કોઈ જ અભિનંદન આપ્યાં નહીં. એમને લાગે છે કે, મારે ‘લક’ની જરૃર નથી. મારે એમના વિશે ઝાઝી વાતો કરવી નથી. તેઓ કદાચ આ ચૂંટણીજંગને ‘પર્સનલ’ બનાવી દેવા માગે છે, પરંતુ મને એવો કોઈ જ રસ નથી. મારો જંગ તો આ શહેરને વિશ્વના નક્શા પર મૂકવા માટે છે.”\nકિરણ ખેર એના ટ્વિટર પર લખે છે : “જીવનની શરૃઆત સાઠ વર્ષે જ થાય છે અને ગુલની જેમ હું મેરેથોન રનર નથી. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ.”\nએના જવાબમાં ગુલ કહે છે : “કિરણને અને સર (પવન બન્સલ)ને મારા ટ્વિટ્સને પર્સનલ બનાવવામાં તો તેઓ તેમ કરી શકે છે.”\nયાદ રહે છે કે, ચંડીગઢમાં ભાજપાનાં ઉમેદવાર કિરણ ખેર, આમઆદમી પાર્ટીનાં ઉમેદવાર ગુલ પનાગ છે તો કોંગ્રેસના ઉમેદવાર પવન બંસલ છે.\n તમારી શ્રદ્ધા તમને શોધી રહી છે \nકભી કભી – દેવેન્દ્ર પટેલ\nએક રાત્રે મેં નિખાલસતાથી મારા બચપણની વાત પતિને કહી દીધી\n તમે લખ્યું હતું કે, સાયરાબાનુને ૧૨ વર્ષની ઉંમરે જ દિલીપકુમાર માટે પ્રેમ થયો હતો. સાયરાબાનુએ એમ પણ કહ્યું કે, “બસ, હવે અમે એકબીજા માટે જીવીએ છીએ.” મારું જીવન પણ થોડુંક એવું અને થોડુંક જુદું પણ છે. હું પણ ૧૪ વર્ષની હતી ત્યારે જ અનંત મને ગમવા લાગ્યો હતો. અનંત મારાથી મોટો હતો. એની વય ૧૭ વર્ષની હતી. અમારી વચ્ચે ઉંમરનો તફાવત હતો, પરંતુ એ મને કેમ ગમતો હતો એની મને ખબર નથી. એ મને ગમતો હતો એટલ બસ ગમતો જ હતો” : એમ કહેતાં શ્રદ્ધા એની વાત શરૃ કરે છે. શ્રદ્ધા એક પ્રતિભાશાળી ગુજરાતમાં જ જન્મેલી, ગુજરાતમાં જ મોટી થયેલી, પરંતુ મૂળ મહારાષ્ટ્રીયન નારી છે. તે અત્યંત સુંદર ગુજરાતી બોલે છે. વાતચીતમાં સરળ અને સ્વભાવથી પારદર્શી છે. એની ખૂબી ગણો કે ખામી, પણ એ કોઈ વાત છુપાવી શકતી નથી. બેંકના ઉચ્ચ હોદ્દા પર તે અત્યારે નોકરી કરી રહી છે, પણ આજે વાત કરતી વખતે તેના ચહેરા પર વેદનાની લકીરો ખેંચાઈ છે. આંખોના ઊંડાણમાં કોઈ દર્દ છુપાયેલું છે.\nએ કહે છે : “અમે બંને એક જ સ્કૂલમાં ભણતાં હતાં. એ મારાથી સિનિયર હતો. રિસેસના સમયે હું મારા ક્લાસમાંથી બહાર નીકળી અનંતની રાહ જોતી. એ મારાથી મોટો હોવા છતાં વાત કરવામાં એકદમ શરમાળ હતો. હું વાતો વધુ કરતી. તે બહુ જ ઓછું બોલતો. આમેય હું પહેલેથી જ વાચાળ રહી છું. હું બહિર્મુખ છું, એ અંતર્મુખી. હું એના તરફ આર્કિષત હતી. એને પણ હું ગમતી હતી, પણ તે કદી બોલતો નહોતો. તે કદી કાંઈ કહેતો નહોતો. એક દિવસ તો મેં એને હિંમત કરીને કહી દીધું હતું : “આઈ લ�� યુ.”\nએણે કોઈ જવાબ આપ્યો નહોતો. ઊલટો તે શરમાઈ ગયો હતો. હા, એને મારી વાત ગમી હતી. તે દોડીને જતો રહ્યો હતો. મારા મનમાં જે ભાવ ઊભરે તે કહી દેવાની મને ટેવ રહી છે. એ એના ભાવ આંખોથી પ્રગટ કરતો, પણ શબ્દોથી પ્રગટ કરતો નહીં. એ કારણે ઘણીવાર હું મૂંઝાઈ જતી, પણ એક દિવસ તો મેં એને રોકીને કહી જ દીધું : “હું પરણીશ તો તને જ.”\nએ સ્તબ્ધ થઈ જતો રહ્યો, કારણ કે મારી પરણવાની વયને ઘણી વાર હતી. હજુ હું કિશોરી જ હતી. તે સમજદાર હતો. શાયદ તેને પણ હું ગમતી હતી, પણ તે કહી શકતો નહોતો.\nમારા પિતાની નોકરીની બદલી થતાં અમે અન્યત્ર ચાલ્યાં ગયાં. મારી સ્કૂલ બદલાઈ ગઈ. અનંત એની એ જ સ્કૂલમાં રહ્યો. મારી પાસે એના ઘરનો ફોન નંબર નહોતો. મારે એની સાથે વાત કરવી હતી, પણ વાત કેવી રીતે કરવી એણે તો મને શોધવા કદી પ્રયાસ કર્યો નહીં, પરંતુ મેં કર્યો. કેટલાક સમય બાદ મને ખબર પડી કે એનો પરિવાર મુંબઈ ચાલ્યો ગયો છે અને મુંબઈમાં એ લોકો ક્યાં રહે છે તેની કોઈનેય ખબર નહોતી. અમે હવે એકબીજાથી છૂટા પડી ગયા. પણ હું તેને ભૂલી શકતી નહોતી.\nએ વાત પછી ઘણી ઘટનાઓ ઘટી. હું વયસ્ક થઈ. મારી અને અનંત વચ્ચે હવે કોઈ સંપર્ક રહ્યો નહોતો. બચપણના એ સુંદર સ્વપ્નને વાગોળવા સિવાય મારી પાસે હવે કોઈ વિકલ્પ નહોતો. મારું ભણવાનું પૂરું થતાં મારા પિતાએ મારા માટે છોકરા શોધવા માંડયા. મેં વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. બચપણ એ બચપણ છે. માનવીએ વર્તમાનમાં જ જીવવું જોઈએ. ભૂતકાળ વાગોળવા માટે છે અને ભવિષ્ય એ વિચારવા માટે છે. મેં છોકરા જોયા. મારા કરતાં મારા પિતાને જે છોકરો પસંદ હતો તેની સાથે મેં લગ્ન કરી લીધાં. હા, હું નાની હતી ત્યારે વિચારતી હતી કે, મન તો હું અનંતને વરી ચૂકી છું, પરંતુ અત્યારે વાસ્તવિકતા અલગ હતી. મેં સંજોગોને આધીન થઈને વાસ્તવિકતા સ્વીકારી લીધી.\nલગ્ન બાદ મધુકર સાથે મારું લગ્નજીવન શરૃ થયું. મધુકરને એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો ધંધો હતો. અમે અમદાવાદ છોડી મુંબઈ રહેવા ગયાં. અમારા દાંપત્યજીવનની શરૃઆત બહુ જ સારી રહી. વાતવાતમાં મધુકર એમના કોલેજ જીવનની વાત કરતા. કોલેજમાં એમને કઈ કઈ છોકરીઓ બહુ જ ગમતી હતી એ પણ કહેતા હતા. કઈ કઈ છોકરીઓ સાથે તેમણે પિક્ચર જોયા હતા તે પણ કહેવા લાગ્યા. એમની વાતોમાં રહેલી નિખાલસતા જોઈને મેં પણ એક રાત્રે કહી દીધું કે, “હું ૧૨ વર્ષની હતી ત્યારે મને પણ મારી સ્કૂલમાં ભણતો અનંત નામનો એક છોકરો ગમતો હતો.”\nએમણે મને પૂછયું હતું : “એ ક્યાં છે અત્યારે \nમેં કહ્યું : “મુંબઈમાં જ છે.”\nએમણે મને પૂછયું : “શું કરે છે તે \nમેં કહ્યું : “મને ખબર નથી.”\nએમણે કહ્યું : “ક્યાં રહે છે તે \nમેં કહ્યું : “મને ખબર નથી.”\n“ઇમ્પોસીબલ.” એમણે આક્રમક સ્વરે કહ્યું.\nહું વિચારમાં પડી ગઈ. એમણે એમના કોલેજકાળની છોકરીઓ સાથેની દોસ્તીની વાત કરી ત્યારે મેં સાહજિકતાથી એ બધી વાતો સ્વીકારી લીધી અને મેં પણ જ્યારે મારા બચપણની વાત કરી તો તેઓ ઉશ્કેરાઈ ગયા. મેં તેમને પૂછયું : “તમે કેમ ગુસ્સે થઈ ગયા. તમે પણ કોલેજમાં છોકરીઓ સાથે ફ્લર્ટ કરતા હતા, તેની સામે મેં કોઈ જ વાંધો લીધો નહીં અને મેં મારી વાત કરી તો ખીજાઈ ગયા \nએમણે મને કહ્યું : “મારે કોલેજમાં કોઈપણ છોકરી સાથે સંબંધ નહોતો. મેં તો તારા દિલની વાત જાણવા જ એ જુઠી વાત કહી હતી. મને લાગે છે કે, તું એક સારી સ્ત્રી નથી.”\nબસ, એ દિવસથી એનો મારા પ્રત્યેનો વ્યવહાર અને વર્તન બદલાઈ ગયા. સવારે ચાનો કપ ફેંકી દેવા લાગ્યા. બપોરે જમતાં જમતાં થાળી ફેંકી દેતા. હા, રાત્રે સૂવા પૂરતો જ સંબંધ રાખ્યો, પણ હવે તેઓ મને શંકાની નજરે જોવા લાગ્યા. મારા ભોળપણમાં એમણે મને જ ફસાવી દઈને મારા ભૂતકાળના નિર્દોષ પ્રેમની વાતો જાણી લીધી હતી. હવે તેઓ મારી સાથે એક દુશ્મન જેવો વ્યવહાર રાખતા હતા. માનસિક અને લાગણીના અમારા સંબંધો ખતમ થઈ ચૂક્યા હતા. તેઓ મારી સાથે માત્ર શારીરિક સંબંધ જ રાખતા હતા. અનંતને તો સ્કૂલ છોડયા પછી હું કદી મળી નહોતી. તે પછી આજ સુધી મેં એને જોયો પણ નથી. આજે તે વાતને વર્ષો વીતી ગયા છે. અનંત મને સામા મળે તો હું તેમને ઓળખું પણ નહીં. હા, મને તેમનું નામ ‘અનંત ભારદ્વાજ’ છે એટલી જ ખબર હતી. એથી વિશેષ કાંઈ જ નહીં.\nમારા પતિ અને મારા શારીરિક સંબંધના કારણે હું ગર્ભવતી થઈ. એમાં પણ મારા પતિ મને શંકાથી જોવા લાગ્યા. એક દિવસ તો તેમણે મને કહી દીધું : “તારા ઉદરમાં જે ગર્ભ છે તે મારો નહીં, પણ અનંતનો છે.”\nહું આઘાતમાં સરી પડી. એ દિવસે હું બહુ જ રડી. મેં માથા પછાડી નાખ્યા. બચપણના એ પ્રેમથી આગળ મારા અને અનંત વચ્ચે કોઈ સંબંધ નહોતો, છતાં એમણે મારી વાત સ્વીકારવા ઇનકાર કરી દીધો. મારા પર શકના કારણે એમણે મારા બહાર જવા પર પ્રતિબંધ લાદી દીધો. એક દિવસ તેમની ગેરહાજરીમાં હું કાંઈક ખરીદી કરવા બજારમાં ગઈ. સાંજે પાછી આવી ત્યારે તેઓ પહેલેથી જ ઘરમાં હાજર હતા. એમણે મને લાત મારી. હું પડી ગઈ. મારા દાંતમાંથી લોહી નીકળી આવ્યું. હું માથા પછાડીને રડતી રહી. મારા ઉદરમાં મારા પતિન��� જ ગર્ભ હતો, પણ તેઓ માનવા જ તૈયાર નહોતા. મેં ખાવાનું બંધ કરી દીધું તો પણ તેમને કોઈ લાગણી ન થઈ. મેં દૂધ પીવાનું બંધ કરી દીધું તો પણ એમને કોઈ લાગણી ના થઈ. તેમના શકને દૂર કરવાનો મારી પાસે કોઈ ઉપાય નહોતો.\nમેં ઘર છોડી દેવા વિચાર કર્યો. પહેલાં તો મેં ગર્ભપાત કરાવી લેવા પણ વિચાર્યું, પરંતુ એક નવજાત શિશુને આ જગતમાં આવતાં પહેલાં જ તેની હત્યા કરી નાખવી એ પાપ છે એમ વિચારી મેં એ નિર્ણય હવે માંડી વાળ્યો છે. હવે હું ઘર છોડી રહી છું. ગમે ત્યાં એકલી જ રહીશ, પણ ખોટી બદનામી અને ખોટા આક્ષેપોનો ભારો લઈને પિયરમાં તો નહીં જ જઉં. હું મારા બાળકને જન્મ આપીશ અને એ બાળક ભલે મારા કાયદેસરના પતિનું છે, પરંતુ હું એમની પાસે પાછી કદી નહીં જાઉં. મારા બાળકના જન્મ પછી એના પિતાના નામના બદલે મારા બાળકના નામ પાછળ હું મારું નામ લખાવીશ.\n તમારી શ્રદ્ધા તમને હવે શોધે છે.\n– કહેતાં શ્રદ્ધા તેની વાત પૂરી કરે છે.\n૧૯૫૨માં માત્ર રૂ.૨૦૦૦માં લોકસભાની ચૂંટણી લડાતી હતી\nદરેક ઉમેદવારના નામની અલગ મતપેટી અને ગુલાબી રંગનાં મતપત્રો અપાતાં હતાં\n૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ૭૦ એમ.એમ.માં આવી રહેલી ૩ડી- ‘શોલે’ જેવી ગ્રાન્ડ સ્પેક્ટેક્યુલર ફિલ્મ જેવી બની રહી છે. તેમાં એક્શન છે, ઇમોશન્સ છે, ડ્રામા છે અને એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝ પણ છે. અલબત્ત, આ ફિલ્મમાં જય અને વીરુ કોણ, ગબ્બરસિંહ કોણ,બસંતી કોણ, ઠાકુર કોણ, અને સાંબા કોણ એ નક્કી કરવું મુશ્કેલ છે. આઝાદીના આટલાં વર્ષો બાદ દેશની લોકસભાની ચૂંટણી પહેલી જ વાર મહિનાઓ અગાઉથી રસપ્રદ બની ગઈ છે. ચાલો, આ એક્શન ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટના જમાનાની ભારતીય લોકતંત્રની અગાઉની ચૂંટણીઓ પર નજર નાખીએ.\nબે હજાર રૂપિયા ફંડ\nએક જમાનામાં અટલ બિહારી વાજપેયીને હરાવનાર સુભદ્રા જોશીએ આજથી ૨૦ વર્ષ પહેલાં ‘પંજાબ કેસરી’ના વરિષ્ઠ લેખક ડો. ચંદ્ર મિત્રાને જણાવ્યું હતું કે, “૧૯૫૨ની ચૂંટણીઓમાં મને અંબાલા મતવિસ્તારની ટિકિટ એકદમ આપી દેવામાં આવી હતી. મારો ત્યાં કોઈ જનાધાર નહોતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીનો જનાધાર મજબૂત હતો. મને કોંગ્રેસ કાર્યાલય પર બે હજાર રૂપિયા અને એક જૂની જીપ આપી દેવામાં આવી હતી અને આદેશ આપવામાં આવ્યો : “જાવ, ચૂંટણી લડો.” એ વખતે અંબાલા મતવિસ્તાર સીમલાથી કરનાર સુધી ફેલાયેલો હતો.\nપર્વતીય વિસ્તારોમાં કે ગામડાંઓમાં કોઈ જ સડક નહોતી. ચૂંટણીયાત્રા પગે ચાલીને જ કરવી પડતી. જ્યાં ���ાંજ પડી જાય ત્યાં સૂઈ જવાનું. મારી સાથે ૧૦-૧૨ કાર્યકર્તાઓ જ ચાલી શકતા હતા. એક જૂનું માઈક અને એક બેટરી આપવામાં આવી હતી. એક મહિના સુધી ચાલીને હું ૯૦થી ૯૫ ગામો- શહેરો સુધી જ પહોંચી શકી હતી. ‘ગાંધી બાપુ અમર રહે અને પંડિત નહેરુ જિંદાબાદ’ના નારા જ ચાલતા હતા. મને માત્ર એક હજાર છાપેલી પત્રિકાઓ વહેંચવા આપવામાં આવી હતી, જેને પોસ્ટર પણ કહી ના શકાય. દરેક ગામમાં માંડ ૧૦ કે ૧૫ પત્રિકાઓ જ વહેંચતાં, પરંતુ જોશ અને ઉમંગ ભરપૂર હતાં. હું એ ચૂંટણી જીતી ગઈ. તે પછી બે મહિના સુધી દરેક ગામમાં ચક્કર માંડીને દિલ્હી આવી હતી.”\n૧૯૫૨માં દેશની લોકસભામાં કુલ ૪૦૧ બેઠકો હતી. તેમાં ૮૬ બેઠકો પર એકથી વધુ પ્રતિનિધિ ચૂંટવામાં આવતા હતા. અર્થાત્ બેઠકો ૪૦૧ હતી, પરંતુ ૮૬ બેઠકો ‘ડબલ ક્ષેત્ર’ કહેવાતી હોઈ તે બેઠક એક જ, મતદાતા એ જ, પણ પ્રતિનિધિ બે. આમ પહેલી ચૂંટણીમાં કુલ ૪૮૯ સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. દિલચશ્પ વાત એ છે કે, એ વખતે વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણીની સાથે જ થતી હતી. દરેક મતદાતાને ગુલાબી રંગના બે મતપત્ર આપવામાં આવતા હતા. લોકસભાની ચૂંટણી માટેના ગુલાબી મતપત્રની નીચે લીલા રંગની અને વિધાનસભાની ચૂંટણીના ગુલાબી મતપત્ર માટે નીચે ચોકલેટી રંગની પટ્ટી રહેતી. એક વખતે દરેક ઉમેદવારના નામની તખ્તીવાળી સ્ટીલની મતપેટી રાખવામાં આવતી હતી. અત્યારે એક જ મતપેટી હોય છે. એ વખતે જેટલા ઉમેદવાર એટલી એમના નામવાળી અલગ મતપેટીઓ રહેતી. મતદાતાઓ પોતાની પસંદગીના ઉમેદવારના નામવાળી અને ચિહ્નવાળી મતપેટીમાં મતપત્ર નાખવાનું રહેતું.\nચૂંટણી ફંડ પાછું આપ્યું\nએ વખતે દેશમાં ૨ લાખ ૨૪ હજાર મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં હતાં. એ ચૂંટણી પ્રક્રિયા માટે ૧૦ લાખ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. કુલ મુદ્રિત મતપત્રોની સંખ્યા ૬૨ કરોડ હતી. એ વખતે દેશમાં કુલ ૧૦ રાષ્ટ્રીય પક્ષો અને ૩૯ પ્રાદેશિક પક્ષો હતા. બીજા અપક્ષ ઉમેદવારો પણ મોટી સંખ્યામાં મેદાનમાં ઉતર્યા હતા. આખી ચૂંટણી માટે સરકારે રૂ. ૧૦.૪૫ કરોડ ખર્ચ કર્યું હતું. નોંધનીય વાત એ છે કે, કોંગ્રેસે તેના દરેક ઉમેદવારને ચૂંટણી ખર્ચ માટે રૂ. ૨૦૦૦નું ફંડ આપ્યું હતું. તેમાંથી પણ કેટલાક ઉમેદવાર એ રકમ પણ પૂરી વાપરી શક્યા નહોતા. એમાંથી ૧૧૦ ઉમેદવારોએ રૂ. ૨૦૦થી રૂ. ૧૧૦૦ જેટલું ચૂંટણી ફંડ કોંગ્રેસ પક્ષને પાછું આપ્યું હતું. એ વખતે આવા પ્રામાણિક ઉમેદવારો પણ હતા. ઇમાનદારી માટે એક સ્પર્ધા પણ હતી.\n૧૯૫૨માં દેશમાં કુલ ૧૭ કરોડ ૩૦ લાખ મતદારો હતા. દેશના પહેલા ચૂંટણી કમિશનર તરીકે સુકુમાર સેન હતા. તેમની તમામ ચૂંટણી વિષયક જાહેરાતો રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતી હતી. તેમણે એક દસ્તાવેજી ફિલ્મ પણ બનાવરાવી હતી જે દેશભરમાં પ્રર્દિશત થઈ હતી. એ વખતે ચૂંટણી લડવાવાળા મુખ્ય પક્ષોમાં કોંગ્રેસ ઉપરાંત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, સોશિયાલિસ્ટ પાર્ટી, હિન્દુ મહાસભા, ડો. આંબેડકરની રિપબ્લિકન પાર્ટી, આચાર્ય કૃપલાણીજીની કિસાન મજદૂર પ્રજા પાર્ટી અને ડો. શ્યામાપ્રસાદ મુકરજીનું ભારતીય જનસંઘ દળ પણ સામેલ હતું. ભારતના બંધારણના પિતામહ એવા ડો. બાબાસાહેબ આંબેડકર આ ચૂંટણીમાં મુંબઈમાં એક સામાન્ય ઉમેદવાર સામે હારી ગયા હતા. એ ચૂંટણીમાં ભારતીય જનસંઘ માત્ર ખાતું જ ખોલી શક્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુ સામે સ્વામી કરપાત્રેએ ચૂંટણી લડી હતી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને ૧૬ અને સોશિયાલિસ્ટ પાર્ટીને ૧૨ બેઠકો મળી હતી. કોંગ્રેસ ૩૬૯ બેઠકો પર વિજયી બની હતી. ૧૯૫૨ની પહેલી ચૂંટણીમાં મતદાન ૪૪.૮૭ ટકા થયું હતું.\nહવે સમય બદલાઈ ગયો છે. ૨૦૧૪ની ૧૬મી લોકસભાની ચૂંટણીમાં ૮૧ કરોડ કરતાં પણ વધુ મતદાતાઓ છે. ગત ચૂંટણી કરતાં ૧૦ કરોડ નવા મતદાતાઓ ઉમેરાયા છે. ૧૯૫૨માં ચૂંટણીખર્ચ પેટે રૂ. ૨૦૦૦ પક્ષ તરફથી અપાતા હતા. ચૂંટણીપંચે હવે તે મર્યાદા ઉમેદવાર દીઠ રૂ. ૭૦ લાખની કરી દીધી છે. બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે, કોઈપણ ઉમેદવાર ૭૦ લાખમાં લોકસભાની ચૂંટણી લડી શકે તેમ નથી. ઘણા ઉમેદવારો લોકસભાની ચૂંટણી માટે હકીકતમાં રૂ. ૧૦ કરોડથી રૂ. ૫૦ કરોડનું ખર્ચ કરતાં હોવાનું મનાઈ રહ્યું છે. અત્યારે વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો રૂ. ૩ કરોડથી પાંચ કરોડની જરૂર રહે છે. ઉમેદવારોને જે તે ગામોનાં, જે તે દેવ-દેવીઓનાં મંદિરો માટે લાખોના દાન આપવા પડે છે. કહેવાય છે કે મતદીઠ રકમ વહેંચવી પડે છે. દારૂ, ચવાણું પણ વહેંચવા પડે છે. પોસ્ટરો, રેલીઓ, રેલીઓમાં લોકોને લાવવાનું ખર્ચ જુદું. જે લાખો-કરોડોમાં આવે છે. વાહનો, પેટ્રોલ-ડિઝલ અને મોબિલિટીનું ખર્ચ પણ મોટું આવે છે. શહેરોમાં નુક્કડ નાટક, પત્રિકાઓ, બિલ્લા માસ્ક, ભજન મંડળીઓ, ગીત-સંગીતની મંડળીઓનું ખર્ચ અલગ.\nછે ને ગરીબ ભારતના અમીરોની ચૂંટણી \n‘મોદી યુગ’ના ઉદય સાથે બુઝર્ગોની આંખમાં આંસુ\nવસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવનાર જસવંતસિંહની ટિકિટ તેમણે જ કપાવી\nભારતીય જનતા પાર્ટીમાં અટલ-અડવાણી યુગનો અસ્ત થઈ ગયો છે. મોદી યુગનો આરંભ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના આગમનની સાથે જ એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, લાલજી ટંડન, જસવંતસિંહ, યશવંત સિંહા અને કલરાજ મિશ્રને તેમનું સ્થાન બતાવવામાં આવી દીધું છે. જે લાલકૃષ્ણ અડવાણી ગઈકાલ સુધી પક્ષની તમામ ટિકિટો વહેંચતા હતા, તેઓ આજે તેમની મનપસંદ બેઠક પર ચૂંટણી લડી શકતા નથી. લાલજી ટંડનનો યુ.પી.માં ડંકો હતો તેઓ પોતાની બેઠક મોદી માટે ખાલી કરી નમો નમો કરવા લાગ્યા હતા. મુરલી મનોહર જોશીને પોતાની પસંદગીની બેઠક વારાણસી છોડીને અન્યત્ર ભાગવું પડયું છે. એક વખત વિદેશમંત્રી રહી ચૂકેલા જસવંતસિંહને તો ટિકિટ આપવાનો ઈનકાર કરી ‘ના’ સાંભળવાની તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય જનકતા પાર્ટીમાં હવે નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ અને વસુંધરા રાજેનો દબદબો છે. આ યુતિએ ભલભલા બુઝર્ગોની આંખમાં આંસુ લાવી દીધાં છે.\nભારતીય જનતા પાર્ટીમાં નવી નેતાગીરીના ઉદયે સૌથી વધુ આંચકો જસવંતસિંહને આપ્યો છે. જસવંતસિંહ રાજસ્થાનની બાડમેર બેઠક પરથી પક્ષની ટિકિટ પર ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમને ટિકિટ ના આપવાના નિર્ણયને રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિજય તરીકે ગણવામાં આવે છે. આ બંને નેતાઓ વચ્ચે છેલ્લા સાત વર્ષથી એકબીજા સામે દુશ્મની છે. બંને રાજપૂત છે. એ દુશ્મની હવે ખાનદાની દુશ્મનીમાં પલટાઈ ગઈ છે. વસુંધરારાજેની રાજનીતિ પણ એકાધિકારવાદી જ છે. જેઓ તેમનું શરણું સ્વીકારતા નથી તે તમામ નેતાઓને ખૂણામાં ધકેલી દેવામાં આવે છે. જસવંતસિંહ તેનું છેલ્લું ઉદાહરણ છે. જસવંતસિંહ એક જમાનામાં ભારતીય લશ્કરમાં હતા. અટલ બિહારી વાજપેયીના મિત્ર રહ્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના જેસોલ ગામના વતની છે. રાજસ્થાનના મારવાડ વિસ્તારમાં તેમનો સારો એવો પ્રભાવ છે.\nજસવંતસિંહને ટિકિટનો ઇનકાર કરાયા બાદ તેમણે કહ્યું છે કે, દેશમાં હવે બે ભાજપા છે. એક અસલી ભાજપા છે અને એક નકલી ભાજપા છે. બહારથી આયાત થઈ રહેલા ઉમેદવારોએ સાચુકલા ભાજપા પણ એક પ્રકારનું દબાણ છે. હવે કાર્યકરોએ જ નક્કી કરી નાખવાનું છે કે, અસલી ભાજપા અને નકલી ભાજપાના ઉમેદવારોને ઓળખી લે. પક્ષની ટિકિટ ના મળતાં જસવંતસિંહે બાડમેરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું છે. જસવંતસિંહને ટિકિટ આપવાનો ઇનકાર કરીને ભાજપાએ કોંગ્રેસમાંથી હમણાં જ ભાજપ���માં આવેલા સોનારામ ચૌધરીને ટિકિટ આપી છે. સોનારામ ચૌધરી જાટ છે. આ વિસ્તારમાં જાટ મતોની સંખ્યા પણ ઘણી મોટી છે.\nવિધિની વક્રતા એ છે કે, એક જમાનામાં વસુંધરા રાજેને તેમની રાજકીય કારકિર્દીમાં પોતાની મહત્ત્વાકાંક્ષા પાર પાડવા જસવંતસિંહની મદદ લેવી પડતી હતી. એ જમાનામાં રાજસ્થાનના રાજકારણમાં ભૈરોસિંહ શેખાવતનો દબદબો હતો. ભૈરોસિંહ શેખાવત ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા. તેઓ જ વસુંધરા રાજેને જસવંતસિંહની ભલામણના કારણે રાજસ્થાનની રાજનીતિમાં લાવ્યા હતા. એક વખત એવો હતો કે, જસવંતસિંહ અને ભૈરોસિંહ શેખાવત અંદરના દીવાનખંડમાં બેઠા હોય ત્યારે વસુંધરા રાજેએ તેઓ અંદર બોલાવે નહીં ત્યાં સુધી બહાર બેસી રહેવું પડતું. ૨૦૦૩ની ચૂંટણીઓ દરમિયાન વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્યમંત્રી બન્યાં હતાં. એ વખતે જસવંતસિંહ કેન્દ્રમાં નાણામંત્રી હતા અને વસુંધરા રાજેને પહેલી જ વાર મુખ્યમંત્રી બનાવવામાં મુખ્ય ફાળો જસવંતસિંહનો જ હતો. એ વખતે વસુંધરા રાજે લાગણીશીલ થઈ ગયાં હતાં અને હર્ષનાં આંસુ સાથે તેમણે જસવંતસિંહનાં ચરણ સ્પર્શ પણ કર્યાં હતાં.\nએ ઘટનાના ચાર વર્ષ બાદ બધું પલટાઈ ગયું. બન્યું એવું કે, એક પ્રકાશકે એક પુસ્તક પ્રગટ કર્યું અને તેમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેને એ પુસ્તકમાં હિન્દુ દેવી તરીકે વર્ણવ્યાં. આ વાત જસવંતસિંહનાં પત્ની શીતલ કંવરને પસંદ ના આવતા તેમણે પુસ્તકના પ્રકાશકની સામે જૂન, ૨૦૦૭માં પોલીસ ફરિયાદ કરી દીધી. આ ઘટનાથી વસુંધરા રાજે છંછેડાયાં અને જસવંતસિંહના પરિવાર સામે તેમની દુશ્મનાવટનો આરંભ થયો. આ ઘટનાના પાંચ મહિના બાદ જસવંતસિંહે તેમના ગામ જેસોલ ખાતે ભાજપાના અસંતુષ્ટ નેતાઓની એક બેઠક બોલાવી અને તેમાં અફીણ પીરસવામાં આવ્યું. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આ ઘટનાની તપાસ માટે સીઆઈડીને ઓર્ડર કરતાં સંબંધો વણસ્યા. અલબત્ત, ૨૦૧૨માં થોડા સમય માટે બેઉએ તેમના આંતરિક મતભેદો દફનાવી દીધા, કારણ કે, ૨૦૧૩માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન બેઉએ સાથે પ્રવાસ કર્યો. એ વખતે જસવંતસિંહનો હેતુ તેમના પુત્ર માનવેન્દ્ર સિંહ માટે રાજકીય ભૂમિકા તૈયાર કરવાનો હતો. માનવેન્દ્ર સિંહ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા, પરંતુ વસુંધરા રાજેએ જસવંતસિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને પ્રધાનમંડળમાંથી બાકાત રાખ્યા. આ કારણે પિતા-પુત્ર ચીડાયા.\nહવે ભાજપાનું હાઈ કમાન્ડ ખુલ્લંખુલ્લા વસુંધરા રાજેની પડખે છે. વસુંધરા રાજેના સખત દબાણ હેઠળ જસવંતસિંહને બાડમેરની ટિકિટ આપવામાં આવી નથી. એ કારણે જસવંતસિંહે બાડમેરમાંથી જ અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. તેઓ જીતશે કે નહીં એ તો ખબર નથી, પરંતુ તેઓ જીતશે તો વસુંધરા રાજે સાથેનો તેમનો સ્વીટ રિવેન્જ હશે. જસવંતસિંહની હાર તેમની રાજનીતિને સમાપ્ત કરી દેશે અને તેમનો વિજય વસુંધરા રાજેના ટેબલ ટર્ન કરી શકે છે. જસવંતસિંહને એલ. કે. અડવાણીના આશીર્વાદ છે. સુષ્મા સ્વરાજની શુભેચ્છા અને શુભ લાગણી છે. મુરલી મનોહર જોશી અને લાલજી ટંડન જવાઓનો છૂપો સાથ છે, પરંતુ બાડમેરની પ્રજા તેમને સાથ આપે છે કે નહીં તે જોવા સૌને ઇન્તજાર છે.\n૮૦ વટાવી ગયેલા બુઝર્ગોએ પણ હવે સમજી લેવાની જરૂર છે કે, મોદી-રાજનાથ- વસુંધરા યુગનો ઉદય થઈ ગયો છે. નવો પવન વહી રહ્યો છે ત્યારે વૃદ્ધો પાછલી ઉંમરમાં ઘોડે ચડવાની જેમ ચૂંટણી લડવાનો અભરખો છોડીને અને નવા રાજનીતિજ્ઞાો માટે જગ્યા કરે તે સમયની માગ છે. ૮૭ વર્ષની ઉંમરે એલ. કે. અડવાણી ચૂંટણી લડી રહ્યા છે તે વિચિત્ર નથી લાગતું \nરાજનીતિમાં શક્તિશાળી મહિલા નેતાઓની ધાક\nરેડ રોઝ – દેવેન્દ્ર પટેલ\nરાજકારણમાં મહિલાઓનો દબદબો છતાં દેશમાં સ્ત્રીઓ જ‘બિચારી‘\nતાજેતરમાં મહિલાદિન ઊજવાયો. ભારત જેવા દેશમાં વક્રતા એ છે કે, સ્ત્રીને ‘શક્તિ સ્વરૂપા’ અને ‘દેવી’ જેવા શબ્દોથી સંબોધવામાં આવે છે તે જ દેશમાં સ્ત્રીઓ પર સહુથી વધુ અત્યાચાર થાય છે. અમેરિકા જેવા દેશમાં આજ સુધી કોઈ મહિલાને પ્રેસિડેન્ટ બનાવવાથી પ્રજા દૂર રહી છે ત્યારે ભારત જેવા દેશમાં ઈન્દિંરા ગાંધી જેવાં શક્તિશાળી વડાપ્રધાન હાંસલ થયાં છે છતાં ભારતમાં સ્ત્રીઓ સહુથી વધુ બળાત્કારનો ભોગ બનતી રહી છે. દિલચશ્પ વાત એ છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ૪૯ ટકા મતદાતાઓ મહિલાઓ હશે. મહિલાઓને પ્રભાવિત કરવા રાજકીય પક્ષો રસોઈ ગેસની સબસિડી વધારવા, સાડી, દુપટ્ટો, પ્રેશર કૂકર, મિક્સર, ગ્રાઈન્ડર અને કલર ટીવી વહેંચવા વગેરે પ્રયુક્તિઓ અજમાવે છે,પરંતુ દેશના ૬૦ કરોડ મતદાતાઓ જેમાં ૩૦ કરોડ મહિલાઓ પણ છે. તે બધાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે.\nજે દેશની રાજનીતિ પર મહિલાઓની ધાક છે તે જ દેશમાં મહિલાઓની દુર્દશા વધુ કેમ છે સંસદમાં ૩૩ ટકા અનામત મહિલાઓ માટે લાવવાનું બિલ લાવવામાં આવ્યું, પરંતુ રાજકીય પક્ષોની પુરુષવાદી વિચારધારાને કારણે તે વિલં���િત જ રહ્યું છે. દેશની રાષ્ટ્રીય પાર્ટીઓ લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને ૧૦ કે ૧૫ ટકાથી વધુ ટિકિટો આપતી નથી. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ શાઝિયા ઈલ્મીને દિલ્હીમાં ટિકિટ આપવા ઈન્કાર કરી દીધો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલાં નૃત્યાંગના મલ્લિકા સારાભાઈની પાર્ટીના નેતાઓ ઉપેક્ષા કરી રહી રહ્યા છે. એ આશ્ચર્યની વાત છે કે ભારતમાં પ્રતિભા પાટિલ જેવાં મહિલાએ રાષ્ટ્રપતિ પદ શોભાવ્યું છે. દેશની રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ્સ પર મહિલા એન્કર્સ સુંદર રોલ ભજવી રહી છે, પરંતુ ચૂંટણી આવે ત્યારે એ જ દેશની રાજનીતિ મહિલાઓની ભાગીદારીની ઉપેક્ષા કરી રહી છે. આ દેશે રાજનીતિમાં ધાક જમાવવાવાળી શક્તિશાળી મહિલાઓ આપી છે, તેની પર નજર કરીએ.\nઇન્દિરા ગાંધી આ દેશમાં પહેલાં મહિલા વડાપ્રધાન બન્યાં. ૧૯૬૬થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત તેઓ વડાપ્રધાન રહ્યાં. તે પછી ૧૯૮૦થી ૧૯૮૪ સુધી ચોથી વખત પણ તેઓ વડાપ્રધાન પદે રહ્યાં. તેમણે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. રાજાઓનાં સાલિયાણાં અને વિશેષધિકારો રદ કર્યાં. પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા. તેમના શાસનમાં દેશમાં હરિયાળી ક્રાંતિ અને દૂધ ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર બન્યો. ૧૯૭૫માં તેમણે દેશમાં કટોકટી જાહેર કરી અને તેઓ ચૂંટણી હારી ગયાં, પરંતુ ત્રણ વાર તેઓ સત્તામાં પાછાં આવ્યાં.\nવિજયાલક્ષ્મી પંડિત પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં બહેન હતાં. ૧૯૫૬ના વર્ષમાં વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર સંઘની આમ સભાનાં પ્રથમ ભારતીય અને મહિલા અધ્યક્ષ બન્યાં. ૧૯૬૨થી ૧૯૬૪ના વર્ષ દરમિયાન તેઓ મહારાષ્ટ્રનાં રાજ્યપાલ પણ રહ્યાં. ૧૯૬૪થી ૧૯૬૮ સુધી તેઓ ઉત્તર પ્રદેશના ફુલપુર મતવિસ્તારમાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયાં હતા.\nસરોજિની નાયડુને ઘણાં ભારતનાં ‘બુલબુલ’ પણ કહેતાં. તેઓ ગાંધીજી સરદારનાં સાથી અને સ્વાતંત્ર્ય સેનાની હતાં. આઝાદી પહેલાં તેઓ સંયુક્ત પ્રાંતનાં રાજ્યપાલ બન્યાં. આઝાદી પછી તેઓ એ જ રાજ્યનાં ગવર્નર બન્યાં એટલે કે સ્વતંત્ર ભારતનાં તેઓ પહેલા મહિલા રાજ્યપાલ બન્યાં. આઝાદી પહેલાં તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ પણ રહ્યાં. આઝાદીની લડત દરમિયાન તેઓ અનેક વાર જેલમાં ગયાં.\nસુચેતા કૃપાલાણી ભારતના સ્વાતંત્ર્ય પૂર્વ સેનાની આચાર્ય કૃપાલાનીનાં પત્ની હતાં. સુચેતા કૃપાલાની ૧૯૬૭માં ઉત્તર પ્રદેશનાં પહેલા મુખ્યમંત્રી બન્યાં. તેઓ ભારતના ���ંધારણના ઘડવૈયાઓની બનેલી સમિતિનાં સભ્ય પણ હતાં. એ સિવાય કેટલીયે સમિતિઓ અને ઉપસમિતિઓનાં સભ્ય પણ રહ્યાં. તેમના પતિ આઝાદી પછી કોંગ્રેસના સખત ટીકાકાર હતાં, પરંતુ સુચેતા કૃપાલાની કોંગ્રેસમાં જ અનેક પદ શોભાવતાં રહ્યાં.\nઈ.સ. ૧૯૯૮થી સોનિયા ગાંધી આજ સુધી સતત કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ છે. ઈટાલીમાં જન્મેલાં સોનિયા ગાંધી યુપીએ ગઠબંધનનાં પણ અધ્યક્ષ છે. શરૂઆતમાં તેઓ રાજનીતિમાં આવવા માગતાં નહોતાં, પરંતુ શ્રીપેરુમ્બુદુર ખાતે બોમ્બ વિસ્ફોટમાં પતિની હત્યા બાદ કેટલાંક વર્ષોના વિશ્રામ બાદ તેમણે કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું. આખો પક્ષ તેમને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હતો, પરંતુ તેમણે વડાપ્રધાન પદ ઠુકરાવી વિપક્ષને પણ આંચકો આપ્યો. યુપીએ સરકારના શાસન દરમિયાન માહિતીનો અધિકાર અને મનરેગા લાવવામાં તેમની મોટી ભૂમિકા રહી.\nભાજપનાં નેતા સુષમા સ્વરાજ લોકસભામાં વિપક્ષનાં નેતા છે. તેઓ છ વખત સંસદ અને ત્રણ વખત વિધાનસભામાં ચૂંટાયાં છે. સુષમા સ્વરાજ ૧૯૯૮માં દિલ્હીનાં પહેલા મુખ્યમંત્રી બન્યાં. એમનો કાર્યકાળ માત્ર બે મહિના જ રહ્યો. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ મંત્રી રહ્યા. વ્યવસાયથી ધારાશાસ્ત્રી રહેલાં સુષમા સ્વરાજે ૧૯૭૭માં હરિયાણાથી જાહેરજીવનની કારકિર્દી શરૂ કરી હતી. લોકસભામાં વિપક્ષનાં નેતા તરીકે તેમણે અસરકારક ભૂમિકા નિભાવી અને છતાં ભાષાનો વિવેક કદી ચૂક્યાં નથી.\nદલિતોનાં નેતા તરીકે ઉભરી આવેલાં માયાવતી બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ છે. તેઓ ઉત્તર પ્રદેશમાં ચાર વખત મુખ્યમંત્રી પદે રહી ચૂક્યાં છે. હાલ મુખ્યમંત્રી ન હોવા છતાં આખાયે ઉત્તર પ્રદેશમાં તેમનો પ્રભાવ છે. ઉત્તર પ્રદેશમાં તેમણે દલિત- બ્રાહ્મણોનું સમીકરણ આપ્યું છે. ઈ.સ. ૧૯૭૭માં બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક કાંશીરામ માયાવતીને રાજનીતિમાં લાવ્યા હતા.\nમમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં પહેલા મહિલા મુખ્યમંત્રી છે. તેમણે પશ્ચિમ બંગાળમાંથી ડાબેરીઓનાં ૩૪ વર્ષના શાસનને ખતમ કરી દીધું. તેઓ દેશનાં પહેલા રેલમંત્રી પણ રહ્યાં. તેમણે રાજનીતિની શરૂઆત કોંગ્રેસમાં જોડાઈને કરી હતી, પરંતુ ત્યારબાદ કોંગ્રેસથી અલગ થઈ તૃણમૂલ કોંગ્રેસની રચના કરી હતી. તેઓ પશ્ચિમ બંગાળમાં ‘દીદી’ના નામે ઓળખાય છે.\nજયલલિતા તામિલનાડુનાં મુખ્યમંત્રી અને એઆઈએડીએમકેનાં પ્રમુખ છે. કરુણાનિધિની ડીએમકે પાર્ટીને પરાસ્ત ક���ીને તેઓ સત્તા પર આવ્યાં હતાં. તામિલનાડુના ભૂતપૂર્વ લિજેન્ડરી અભિનેતા એમ.જી. રામચંદ્રન તેમને રાજનીતિમાં લાવ્યા હતા. જયલલિતા ખુદ એક અભિનેત્રી હતાં. તાિમલનાડુમાં તેમની જબરદસ્ત લોકપ્રિયતાને કારણે કેટલાંક લોકોએ તેમનાં મંદિરો પણ બનાવ્યાં છે. તેઓ તમિળ ઉપરાંત સુંદર હિન્દી અને અંગ્રેજી પણ બોલી શકે છે. સીબીઆઈના દરોડા દરમિયાન ૧૦ હજાર સાડીઓ જોઈને અધિકારીઓ પર સ્તબ્ધ થઈ ગયા હતા. જયલલિતા દેશનાં વડાપ્રધાન બનવાની ખુલ્લી ખ્વાહીશ ધરાવે છે. તામિલનાડુમાં તેઓ ‘અમ્મા’ ના નામે જાણીતાં છે.\nઆ સિવાય ભારતે જે શક્તિશાળી મહિલા નેતાઓ આપ્યાં છે, તેમાં લોકસભામાં સ્પીકર મીરાં કુમાર, દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અને હવે કેરળનાં રાજ્યપાલ શીલા દીક્ષિત પણ છે. મેનકા ગાંધી અને એવાં બીજાં અનેક નામો આ યાદીમાં ઉમેરી શકાય. ગુજરાતનાં રાજ્યપાલ તરીકે પણ ડો. શ્રીમતી કમલા પણ રાજસ્થાનમાં શક્તિશાળી મહિલા રાજકીય નેતા રહી ચૂક્યાં છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકે પણ વસુંધરા રાજે એક તાકાતવર મહિલા નેતા છે. તેમનાં માતા વિજયારાજે સિંધિયા પણ ભાજપનાં કદાવર નેતા હતાં. એ સિવાય ડાબેરી નેતા વૃંદા કરાત, પૂરણદેશ્વરી, સુપ્રિયા સૂલે, પ્રભા તાવડિયા પણ સંસદમાં તેમનો રોલ ભજવે છે. આટલાં બધાં શક્તિશાળી મહિલા નેતાઓના દેશમાં ‘મહિલા’ જ અસુરક્ષિત કેમ\n\"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. \"\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/regional-gujarat-news/farmer-get-water-from-sauna-scheme-and-kadana-scheme-119080800002_1.html", "date_download": "2020-09-30T06:59:57Z", "digest": "sha1:3VIXNH3SWGJAXUPKJQMSIVIOTCY3ETP4", "length": 13174, "nlines": 203, "source_domain": "gujarati.webdunia.com", "title": "ખેડૂતોને વાવણી માટે સૌની યોજના અને કડાણા યોજનામાંથી એક પાણ પાણી અપાશે : નીતિન પટેલ | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nખેડૂતોને વાવણી માટે સૌની યોજના અને કડાણા યોજનામાંથી એક પાણ પાણી અપાશે : નીતિન પટેલ\nગાંધીનગર: રાજ્યમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તે વિસ્તારના ખેડૂતોનો પાક બચાવવા અને વાવણી કરવા માટે સુજલામ-સુફલામ યોજના, સૌની યોજનામાં નર્મદાનું પાણી અને કડાણા યોજનામાંથી મહી કમાન્ડના વિસ્તારોમાં આજથી એક પાણ પાણી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું ���તું કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અસ્ધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોના હિત માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. જેના પરિણામે ખેડૂતોને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે અને પશુઓને પીવાના પાણીની સુવિધા વધુ ઉપલબ્ધ થશે.\nનીતિન પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી ધારાસભ્યો-ખેડૂત આગેવાનોની મળેલ રજુઆતોને પરિણામે આ નિર્ણય કરાયો છે. જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તે વિસ્તારના ૪૦૦ થી વધુ તળાવો કે જે નર્મદા પાઇપલાઇનથી જોડાયેલા છે તે તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવશે તે જ રીતે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ જે વિસ્તારોમાં સિંચાઇ માટે પાણીની જરૂરીયાત છે તે વિસ્તારોમાં પણ નર્મદાના નીર પમ્પીંગ કરીને પુરા પાડવામાં આવશે.\nએ જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ખેડા-આણંદ જિલ્લામાં જ્યા ડાંગરની વાવણી-ધરૂનું રોપાણ થયુ છે તે વિસ્તારોમાં ધરૂ બચાવવા માટે પણ કડાણા બંધમાંથી મહી યોજના દ્વારા કમાન્ડ વિસ્તારમાં આજથી જ એક પાણ માટે પાણી પુરૂ પાડવામાં આવશે સાથે-સાથે ખેડૂતોને અગાઉ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તે મુજબ આઠ કલાકના બદલે ૧૦ કલાક વિજળી પુરી પાડવામાં આવી રહી છે.\nતેમણે ઉમેર્યુ કે, હવામાન વિભાગ દ્વારા આગામી ચાર-પાંચ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઇ છે તે સંદર્ભે પણ રાજ્ય વહીવટી તંત્રને સંપૂર્ણ એલર્ટ કરી દેવાયુ છે અને કોઇ પણ\nપરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર રહે તે માટે પણ સૂચનાઓ આપી દેવાઇ છે.\nમુખ્યમંત્રી વિજય રૂપાણી દર મહિને \"મનની મોકળાશ\" કાર્યક્રમ યોજશે : નીતિન પટેલ\nરાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે મહાત્મા મંદિર ખાતે યોજાશે ‘‘સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર’’ કાર્યક્રમ\nકમલનાથ પોતાના મંત્રીઓને કંટ્રોલમાં રાખે અને બીનજરુરી નિવેદનોથી દુર રહેઃ નિતીન પટેલ\nનર્મદાના પાણીની વહેંચણીમાં લેશમાત્ર ફેરફાર કરવાનો કોઈપણ રાજ્યને અધિકાર નથી : નીતિન પટેલ\nગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં બદનામ કરવાનું બંધ કરો : નીતિન પટેલ\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/15-september-2020-horoscope/", "date_download": "2020-09-30T05:28:53Z", "digest": "sha1:KPMTAMWOFGCPAZCJDAVPSVMZW7A3INEW", "length": 20424, "nlines": 112, "source_domain": "gujjurocks.in", "title": "આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-15 સપ્ટેમ્બર 2020", "raw_content": "\nસલમાન ખાન સાથેના વિવાદ પર બોલી પ્રિયંકા ચોપરા,”હું અને મારો વિદેશી પતિ રાત્રે તેના ઘરે…”\nસોનમ કપૂર એના પતિ આનંદ આહુજા સાથે વિદેશમાં કરી રહી છે વેકેશન એન્જોય, સોશિયલ મીડિયામાં શેર કર્યા ફોટોઝ\nકેટરીના કહ્યું, ક્યારેક કયારેક જીમમાં જાહ્નવીના ટૂંકા શોર્ટસમાં જોઈને મને ચિંતા થાય છે અને પછી જે બબાલ થઇ…\nબૉલીવુડ કપલે ચોરીછૂપીથી કર્યા હતા લગ્ન, હાલમાં જ મનાવી બીજી મેરેજ એનિવર્સરી- દરિયાના પાણીમાં કર્યો રોમાન્સ\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-15 સપ્ટેમ્બર 2020\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ-15 સપ્ટેમ્બર 2020\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે માનસિક શાંતિ અને આનંદ મળશે. આજના દિવસે નવું વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો.\nકામકાજને લઈને દિવસ પ્રબળ રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં થોડો તણાવ હોઈ શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. આજના દિવસે જમીન સંબંધિત બાબતોમાં તમને સફળતા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કામમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. સંબંધોમાં પ્રેમ વધશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ ખૂબ જ ખુશ રહેવાનો છે.\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. આજના દિવસે કામને લઈને વધુ સખત મહેનત કરવી પડશે કારણ કે આજનો દિવસ દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે.વિવાહિત લોકોના લગ્ન જીવનમાં પ્રેમ અને સારો તાલમેલ જોવા મળશે. પ્રેમીપંખીડા આજના દિવસે કોઈક બાબતે ગુસ્સે થઇ શકે છે.\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય પણ મજબૂત રહેશે. આજના દિવસે મન પણ ખુશ રહેશે. પારિવારિક જીવન સુખી રહેશે. આજના ડીઆઈએસ પ્રેમી પંખીડા કોઈ વાત તેના પ્રિય વ્યક્તિને કરશે. જેને તેઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન ખૂબ જ રોમેન્ટિક રહેશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે.\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. ઋતુ બદલાવવાને કારણે ઠંડી અને શરદીની સમસ્યા હોઈ શકે છે. કામને લઈને દિવસ થોડો નબળો રહેશે. તેથી સાવચેત રહો. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં પ્રેમ રહેશે. પ્રેમીપંખીડાએ આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને ખુશ કરવા માટે વાત માનવી પડશે.\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે હળવા ખર્ચ રહેશે, પરંતુ આવક સારી રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં પ્રેમ અને રોમાંસ રહેશે. પ્રેમીપંખીડા આજના દિવસે ખુબ ખુશ રહેશે કારણ કે તેમને તેમના પ્રિય સાથે સમય વિતાવવાનો સારો મોકો મળશે. કામકાજને લઈને દિવસ સારો રહેશે.\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. કામ સાથે જોડાવાના મામલામાં આજે તમારી તરફેણમાં પણ પરિણામ આવશે. પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ આવી શકે છે. પ્રેમી પંખીડા માટે આજના દિવસે તેમના અહંકારમાંથી બહાર આવવા અને સંબંધને સ્વીકારવાની જરૂર રહેશે.\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજના દિવસે તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે. ભાગ્યનો સિતારો મજબૂત હોવાને કારણે કામમાં સફળતા મળશે. આજના દિવસે પરિવારના સભ્યોનો પણ સહયોગ મળશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ ખૂબ ખુશ રહેવાનો છે. પ્રેમીપંખીડાને આજના દિવસે ખૂબ સારા સમાચાર સાંભળવા મળશે.\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. જો તમે કામને લઈન ખૂબ જ સખત મહેનત કરવા છતાં પણ અપેક્ષિત પરિણામ મળશે નહીં. આજના દિવસે થોડી સાવચેતી રાખો. વિવાહિત લોકોના ઘરના જીવનમાં આજનો દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે જીવનસાથીની પાસે બેસીને તમારા મનની કંઈક વાત કરશો.આજના દિવસે પ્રેમીપંખીડા થોડા નારાજ થઇ શકે છે.\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે હળવા ખર્ચ રહેશે પરંતુ સ્વાસ્થ્યમાં સુધારો થશે. કામને લઈને આજે તમે પૂરું ધ્યાન આપશો અને તમારા કામ પર પકડ રાખશો. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે જીવનસાથી સાથે મળીને કંઈક નવું કરવાનું વિચારી શકો છો. આજના દિવસે પ્રેમીપંખીડાને તેના પ્રિયજનો તરફથી કંઈક સારી વાત સાંભળવા મળશે. જેનાથી તમારુંદિલ ખુશ થઇ જશે.\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. વિરોધીઓથી સાવધ રહો. તમારા ખાવા પીવા પર ધ્યા�� આપો. કામને લઈને દિવસ સારો રહેશે. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજે તણાવ જોવા મળી શકે છે, પરંતુ તે પરસ્પર વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. પ્રેમીપંખીડાને આજના દિવસે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.\nઆ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. પ્રેમીપંખીડા આજના દિવસે ખૂબ ખુશ રહેશે. સંબંધોમાં રોમાંસ અને પ્રેમ વધશે. તમે એકબીજા પ્રત્યે આકર્ષણની અનુભૂતિ કરશો. વિવાહિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ પ્રેમથી ભરેલો રહેશે. કામને લઈને તમે ખૂબ પ્રબળ બનશો. તમને તમારા પ્રદર્શનમાં હજી વધુ સુધારો કરવાની તક મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય મજબૂત રહેશે. આજના દિવસે સરકાર તરફથી સારો લાભ મળી શકે છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nજો તમે પણ બાથરુમમાં કરતા હોય આ કામ તો ચેતી જાજો\nમાણસને સવારે ઉઠે ત્યારથી લઈને રાતે સુવે ત્યાં સુધી બાથરૂમની જરૂર પડે છે. ઉનાળામાં લોકોનું બાથરૂમમાં આવવા-જવાનું વધી જાય છે. પરંતુ બાથરૂમમાં જઈને નાહીને લોકો બાથરૂમ ધોતા નથી હોતા. આપણે બાથરૂમમાં નહાવા જઈએ એ પહેલા બાથરૂમમાં જઈએ છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં કંઈક અલગ છે. જો તમે બાથરુમમાં બાથરૂમમાં નાહ્યાં બાદ ગંદુ રાખીને બહાર આવી જાવ છો Read More…\nઆ 4 રાશિના લોકો હોય છે મહા જ્ઞાની, દરેક વસ્તુની હોય છે જાણકારી- જુઓ ક્યાંક તમારી રાશિ તો નથી ને\nજ્યોતિષ શાસ્ત્રમાં રાશિનું સૌથી વધુ મહત્વ છે. રાશિ પરથી જ કોઈ વ્યક્તિનું ભવિષ્ય વિષે જાણી શકાય છે. રાશિ દ્વારા કોઈ વ્યક્તિની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય છે. રાશિ પર થી તમે કોઈની પર્સનાલિટી સ્ટ્રોંગ અને કમજોરપોઇન્ટ વિષે જાણી શકો છો. બધા જ લોકોની રાશિ અને ગૃહ નક્ષત્રોને ઊંડો સંબંધ છે. તેનાથી તમે જાણી શકો છો કે Read More…\nતુલસીના પાનનો આ ઉપાય તમારા દુર્ભાગ્યને દૂર કરશે, માતા લક્ષ્મી અને વિષ્ણુ તેમના આશીર્વાદ વરસાવશે\nહિન્દુ ધર્મમાં ઘણાં વૃક્ષો અને છોડ છે જેને ખૂબ પવિત્ર અને આદરણીય માનવામાં આવે છે. આ છોડ પૈકી એક તુલસીનો છોડ છે. એવું માનવામાં આવે છે કે જો તુલસીનો પવિત્ર છોડ ઘરના આંગણામાં લગાવવામાં આવે તો તે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. વાસ્તુ મુજબ તુલસીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આરોગ્ય સાથે Read More…\nઆકાશમાંથી થયો કિંમતી પથ્થરોનો વરસાદ, આ ગામના લોકો બની ગયા લાખો પતિ\nબ્રેકીંગ ન્યુઝ: મોદી સરકાર 25 સપ્ટેમ્બરથી દેશભરમાં પાછું 46 દિવસનું લોકડાઉન લગાવશે ઓથોરિટીએ આપ્યો આદેશ, જાણો સત્ય\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nFIR નોંધાયા બાદ રિયા ચક્રવર્તી ઘરેથી ગાયબ આ અરજી SC દાખલ કરવામાં આવી છે, જાણો વિગત\nમહેશ ભટ્ટએ એક ઇન્ટરવ્યૂમાં સુશાંતના સુસાઇડ કરવાની કરી હતી ભવિષ્યવાણી, એક્ટરના મોતના એક દિવસ પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા હતા CCTV કેમેરા\nકુંવારા નથી તારક મહેતાના પોપટલાલ, ખુબ જ સુંદર છે તમેની પત્ની, જુઓ તસવીરો\nદિશા પટણીના જુના પ્રેમી સાથે સિક્રેટ ફોટોસ થઇ ગયા જાહેર, આ જોઈને ટાઈગર શ્રોફ પણ ગુસ્સેથી ભરાઈ જશે\nહોસ્પિટલમાં દાખલ થઇ સલમાન ખાનની આ અભિનેત્રી, કહ્યું – ‘જીવનમાં પહેલી વાર થયું આવું’\nJune 3, 2019 Rachita Comments Off on હોસ્પિટલમાં દાખલ થઇ સલમાન ખાનની આ અભિનેત્રી, કહ્યું – ‘જીવનમાં પહેલી વાર થયું આવું’\nતો શું બીજીવાર એશ્વર્યા રાય માતા બનવા જઈ રહી છે બેબી બમ્પ વાળી તસ્વીર વાઇરલ- જાણો સચ્ચાઈ\nSeptember 30, 2019 Gopi Comments Off on તો શું બીજીવાર એશ્વર્યા રાય માતા બનવા જઈ રહી છે બેબી બમ્પ વાળી તસ્વીર વાઇરલ- જાણો સચ્ચાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/05/shloka-maheta-and-radhika-work.html", "date_download": "2020-09-30T05:17:19Z", "digest": "sha1:W7NXCBS2AJAI62W32TI5YCCW2F3RX7JK", "length": 7348, "nlines": 64, "source_domain": "www.gyangujarati.in", "title": "અંબાણી પરિવાર ની વહુઓ પણ કરે છે કરોડો ની કમાણી, જાણો શું કરે છે શ્લોકા અને રાધિકા?", "raw_content": "\nHomeલાઇફસ્ટાઇલઅંબાણી પરિવાર ની વહુઓ પણ કરે છે કરોડો ની કમાણી, જાણો શું કરે છે શ્લોકા અને રાધિકા\nઅંબાણી પરિવાર ની વહુઓ પણ કરે છે કરોડો ની કમાણી, જાણો શું કરે છે શ્લોકા અને રાધિકા\nદેશ ના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી ને કોણ નથી ઓળખતું. તેમનો બિઝનેસ સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલો છે. અંબાણી ફેમિલી ના દરેક મેમ્બર ઇશા અંબાણી થી લઈને આકાશ અંબાણી સુધી બધા જ પોતાની ફિલ્ડમાં ખુબ જ સારું કરી રહ્યા છે.\nહવે બિઝનેસના આ મામલામાં અંબાણી ફેમિલી ની વહુ પણ કઈ ઓછી નથી. તો ચાલો તમને સૌથી પહેલાં શ્લોકા મહેતા વિશે કહીએ.\nઆકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા દેશની મોટી હીરા કંપની બ્લુ ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક રસેલ મહેતાની દીકરી છે. આકાશ અંબાણી જ્યારે રિલાયન્સ જીયો ની સ��પૂર્ણ જવાબદારી સંભાળે છે ત્યારે તેમની પત્ની પણ બિઝનેસ હેન્ડલ કરવામાં કોઈ થી ઓછી નથી. શ્લોકા પોતાના પિતાની કંપનીમાં વર્ષ 2014માં રોજી બ્લ્યુ ફાઉન્ડેશનની ડાયરેક્ટર બની, જે તેમના પિતાની કંપની નો એક ભાગ છે.\nએટલું જ નહીં અંબાણી ફેમિલી ની જેમ જ શ્લોકા પણ સોસીયલ એક્ટિવિટી માં ઘણી આગળ છે. તે પોતાના બિઝનેસ ની સાથે સાથે એક સંસ્થાની કો-ફાઉન્ડર પણ છે. જેમનું નામ Connect for સંસ્થા છે. મીડિયા રિપોર્ટ નું માનવામાં આવે તો શ્લોકા મહેતા ની નેટ વર્થ 180 લાખ અમેરિકી ડોલર છે. એટલે કે તે મહિનાના લગભગ 80 લાખ રૂપિયા કમાઈ લે છે.\nહવે જો વાત અંબાણી ફેમિલી ના નાના દીકરા અનંતની કરવામાં આવે તો આજકાલ રાધિકા મર્ચન્ટ ની સાથે રિલેશનશિપને લઈને ઘણા ચર્ચામાં રહે છે. તેમને ઘણી વાર પબ્લિકલી જોવા મળ્યા છે અને સારી વાત તો એ છે કે નીતા અંબાણી ખુદ રાધિકા ને ઘણી પસંદ કરે છે.\nજો વાત રાધિકાના ફેમિલીની કરવામાં આવે તો રાધિકા અને તેમનો પરિવાર અંબાણી ફેમિલી ને વર્ષો થી ઓળખે છે. રાધિકા ના પિતા વીરેન મર્ચન્ટ નો ખુદનો એક્સપોર્ટ ઈમ્પોર્ટ નો બિઝનેસ છે. વર્ષ 2002માં વીરેને Encore Health Services ની સ્થાપના કરી અને રાધિકા પોતાના પિતાની કંપનીમાં એક ડાયરેક્ટરના રૂપમાં કામ કરે છે.\nરાધિકા મર્ચન્ટ ને કેડાર કન્સલ્ટન્ટ, દેસાઈ એન્ડ દીવાનજી અને ઇન્ડિયા ફર્સ્ટ જેવી કંપની સાથે પણ કામ કર્યું છે. રાધિકા એ પોતાની એક ફર્મ પણ શરૂ કરી છે.\nત્યાં અંબાણી ફેમિલી ની વહુ શ્લોકા ઘણી ફેમસ થઈ ગઈ છે અને વધુ તો ત્યારે રાધિકા નું નામ અંબાણી ફેમિલી સાથે જોડાયુ છે ત્યારથી લોકો તેમને ઓળખવા લાગ્યા છે. પરંતુ રાધિકા અને શ્લોકા બંને એકબીજાથી ઘણા અલગ છે.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nજેઠાલાલ થી લઈને માધવીભાભી સુધી, તારક મહેતા માં કામ કરતા આ 10 કલાકારો ની છે આ રિયલ ફેમિલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/business-how-to-save-tax-on-home-loans/", "date_download": "2020-09-30T05:36:59Z", "digest": "sha1:IJVGX4LIXRLQ3RLCCEVV3F55QNCTMVXJ", "length": 17348, "nlines": 183, "source_domain": "atalsamachar.com", "title": "વેપાર: હોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો ? | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome વેપાર વેપાર: હોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો \nવેપાર: હોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો \nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nજો તમે તમારી સેલરીમાંથી ટેક્સ બચાવવા ઈચ્છો છો તો આ શક્ય છે. જી હાં, તમે હોમ લોન લઈને ટેક્સ બચાવી શકો છો. આપણા દેશમાં હોમ લોન પર વિવિધ પ્રકારની છૂટ મળે છે, જેના વિશે મોટા ભાગના લોકોને જાણ નથી.\nતમે જેટલી રકમની તમે લોન લીધી છે, અને તે લોન પર જેટલું વ્યાજ લાગે છે, તેને વહેંચી દેવામાં આવે છે. અને આ રકમને આપણે ઈએમઆઈ તરીકે ઓળખીએ છીએ. મૂડીને તમારી કુલ આવકમાંથી કાપી લેવામાં આવે છે. એટલા માટે બેન્કની પાસે તમારી તમામ આવકનું વિવરણ હોય છે.\nજો તમે કેટલીક શરતોનું પાલન કરો છો, તો પહેલીવાર ઘર ખરીદનાર લોકોને 50 હજાર સુધીની વધારાની છૂટ મળી શકે છે. જો તમે તમારી સંપત્તિને ભાડે આપો છો, તો મળતા ભાડા અને નગરનિગમના ટેક્સ વચ્ચે છૂટ અને હોમ લોનનું વ્યાજ તમારું નુક્સાન કરશે.\nતમે જે વ્યાજ ચૂકવો છો, તે સેલ્ફ એક્યુપાઈડ પ્રોપર્ટી હોય છે, જેને ઘરની સંપત્તિમાંથી થતી આવત અંતર્ગત 2 લાખ રૂપિય સુધી વધુમાં વધુ કાપ મળી શકે છે. જેને કારણે તમારું કુલ દેવું ઓછું થાય છે. પરંતુ તેને ક્લેમ કરવા માટે લોન લીધી હોય તે વર્ષથી 5 વર્ષની અંદર જ નિર્માણ કે પઝેશન મળી જવું જોઈએ. જો આમ ન થાય તો મળતી છૂટ 30 હજાર સુધી સીમીત થઈ જશે.\nટેક્સ બચાવવામાં જો તમે તમારા પાર્ટનર કે જીવનસાથી સાથે મળીને હોમ લોન લો છો, તો બંનેને ટેક્સ બચાવવતા સમયે આનો લાભ મળશે. જો તમારા પરિવ��રમાં પુત્ર કે પુત્રી પણ કામ કરતા હોય, તો તમે તેમને પણ લોન લેવામાં સામેલ કરી શખો છો. આમ કરવાથી લોન ત્રણ ભાગમાં વહેંચાઈ જશે. અને ત્રણેયને ફાયદો થશે. ફક્ત એક જ માલિકીની સંપત્તિ પર આવો લાભ થવો શક્ય છે.\nPrevious articleભુજઃ કાર પલટી જતાં 2 યુવકના મોત, 4 ઈજાગ્રસ્ત\nNext articleટેકનોલોજી: વૉટ્સએપ પર PNR સ્ટેટસ કેવી રીતે ચેક કરશો \nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર થયું \nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા કામ\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે EMI પર બચત\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા મેળવો\nબ્રેકિંગ@દેશ: વોડાફોન-આઇડીયાનું નવુ નામ સામે આવ્યુ, હવે ‘Vi’ના નામે ઓળખાશે\nવેપારઃ સપ્ટેમ્બરના પહેલા દિવસે જ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર\nવેપારઃ 1લી સપ્ટેમ્બર LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત\nવેપારઃ SBIએ ગ્રાહકોને Tataની ગાડી ખરીદવા પર આ ખુશખબર આપી\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/spirituality/shardiya-navratri-ghatasthapana-2017-001657.html", "date_download": "2020-09-30T05:57:20Z", "digest": "sha1:5T2UI6BLT7OJ5Z2WO5V64V6BNGUYDQYE", "length": 9531, "nlines": 156, "source_domain": "gujarati.boldsky.com", "title": "નવરાત્રિમાં ઘટ સ્થાપનાનાં આ છે શુભ મુહૂર્ત | 2017 Shardiya Navratri Ghatasthapana - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી મસ્જિદ વિધ્વંસ કેસઃ થોડી વારમાં આવશે ચુકાદો, અડવાણી, જો��ી, ઉમા નહિ પહોંચે કોર્ટ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nનવરાત્રિમાં ઘટ સ્થાપનાનાં આ છે શુભ મુહૂર્ત\n21મી સપ્ટેમ્બર, 2017નાં રોજથી નવરાત્રિનો શુભ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. 9 દિવસો સુધી દેવીનાં જુદા-જુદા સ્વરૂપોની પૂજા થાય છે. નવરાત્રિની શરુઆત ઘટ સ્થાપના સાથે થાય છે. આવો જાણીએ આ નવરાત્રિમાં કળશ સ્થાપનાનાં શુભ મુહૂર્ત.\nઆ શુભ મુહૂર્તમાં આપ કરી શકો છો ઘટ સ્થાપનાં.\nસવારે 6.16થી 7.47 સુધી શુભ મુહૂર્ત છે.\nબપોરે 12.20થી 13.51 સુધી લાભનાં ચોઘડિયામાં પણ ઘટ સ્થાપના કરી શકાય છે.\nબપોરે 13.51 એટલે કે 1 વાગીને 51 મિનિટથી 15.22 એટલે કે 3 વાગીને 22 મિનિટચ સુધી અમૃતનું સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે.\nઆ સમયે રહેશે રાહુ કાળ\nઆ ઘટ સ્થાપના માટે સર્વોત્તમ સમય છે, પરંતુ જે લોકો રાહુ કાળ માને છે તેઓ આ મુહૂર્તમાં સ્તાપનાના ન કરે. તેઓ આ મુહૂર્તમાં સ્થાપનાના ન કરે, કારણ કે આ સમયે રાહુકાળ રહેશે. આ સમય છે 1.30થી 3.00 વાગ્યા સુધીનો.\nઘટ સ્થાપના માટે ઉત્તમ મુહૂર્ત\nસાંજે 4.53થી 6.23 સુધી શુભ મુહૂર્ત છે. પછી 6.23થી 7.53 સુધી અમૃતનું મંગળ મુહૂર્ત ફરીથી થશે કે જે ઘટ સ્થાપના માટે સૌથી ઉત્તમ સમય છે.\nકળશ સ્થાપનું વિજય મુહૂર્ત 12.07થી 12.31 સુધી છે.\nનવરાત્રિ દરમિયાન આ 8 વસ્તુઓ તરફ પગ રાખવાથી થશે સર્વનાશ\nશું આપ જાણો છો નવરાત્રિનાં આ નવ પ્રતીકો અંગે\nઆધ્યાત્મિક ગુરુઓ અને હિંદુ ધર્મના સંતો\nશિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ\nતો બ્રહ્માજીના શ્રાપના લીધે મહિલાઓને શરૂ થયું હતું માસિક ધર્મ આવવાનું\nમૃત્યુ શૈય્યા પરથી ભીષ્મ પિતામહે આપ્યા હતા આ 20 મોટા બોધપાઠ કે જે બદલી નાંખશે જીવન\nજાણો આપની રાશિ મુજબ કયુ છે આપનુ પાવર ચક્ર\nજાણો કેમ હનુમાનજી લગાવતા હતા સિંદૂર, હનુમાનજી સાથે જોડાયેલા 5 રહસ્યો\nઆ કારણોથી આવે છે બિહામણા સપનાં, જાણો કારણો અને તેનાથી બચવાનાં ઉપાયો\nજાણો, કેમ હિન્દુ ધર્મમાં મંગળવારે નૉનવેજ ખાવાને ગણવામાં આવે છે પાપ \nઆ છોડ લગાવતા ઘરમાં ખેંચાઈ આવશે પૈસા, જરૂર લગાવો આ છોડ\nમંગળવારે આ ઉપાયો કરી હનુમાનજીને કરો ખુશ, ધનલાભનાં બનશે યોગ\nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/north-gujarat/gandhinagar-finance-minister-nitin-patel-to-present-budget-of-gujarat-in-assembly-jm-960998.html", "date_download": "2020-09-30T07:43:48Z", "digest": "sha1:KBB3Q5QAS6H326WYEXPQ7OAREBBXNBRI", "length": 23900, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "Finance minister Nitin patel to present Budget of Gujarat in Assembly JM– News18 Gujarati", "raw_content": "\nગુજરાત બજેટ 2020 : 26 ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે\nહોમ » ન્યૂઝ » ઉત્તર ગુજરાત\nગુજરાત બજેટ 2020 : 26 ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે\nવિધાનસભામાં રજૂ થનારા બજેટમાં કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ધાનાણીની અધ્યક્ષતામાં આજે બેઠકે\nગાંધીનગર : મંગળવનારે 26મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. સત્રના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ પ્રસ્તુત કરશે. આ બજેટમાં રાજ્ય સરકાર નાણાંકીય સંતુલનની સાથે રાજ્યની મહાનગર પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેરા વધારાની દરખાસ્ત રજૂ ન કરે એવી શક્યતાઓ છે. દરમિયાન બજેટ સત્ર ધમાલિયું રહેવાના અણસાર છે. ખંભાત કસ્ટોડિયલ ડેથ મામલે અને અન્ય મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાની રણનીતિ ઘડી રહી છે. આજે વિરોધપક્ષના નેતા ધાનાણીની અધ્યક્ષતામાં સરકિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ સરકારને ઘેરવાની રણનીતિ ઘડશે.\nઆવતીકાલે ગુજરાત રાજ્યનુ બજેટ રજૂ થશે. નાણાં પ્રધાન નિતીન પટેલ બપોરે બાર વાગ્યે તેેમની બજેટ સ્પીચ નો પ્રારંભ કરશે. ઉલ્લેખનીય છેકે આવતીકાલ થી બજેટ સત્રનો પણ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે. વિધાનસભાના કામકાજને મુદે આજે સાંજે ચાર વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવી છે જેમાં ચૌદમી વિધાનસભાના છઠ્ઠા સત્ર દરમિયાન હાથ ધરાનારા કામકાજને બહાલી આપવામાં આવશે.\nઅગાઉ ગુજરાતનુ બજેટ 24 ફેબ્રુઆરી એ રજૂ થનાર હતુ પરંતુ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને​બજેટ બે દિવસ પાછુ ઠેલવામાં આવ્યુ હતુ. જે હવે આવતીકાલે રજૂ થશે.\nવિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં મળી રહેલી બેઠકમાં રજૂ થયેલા કામકાજ અનુસાર આવતીકાલે તા.26 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નીતિનભાઈ પટેલ વર્ષ 2019–20ના ખર્ચના પૂરક પત્રક અને વર્ષ 2020–21ના અંદાજપત્રની રજૂઆત કરશે. ત્યારબાદ\nતા.૨૭મી ફેબ્રુઆરી એ બજેટ સત્ર દરમ્યાન બે બેઠક મળશે જયારે તા.૨૮મી એ એક બેઠક મળશે ત્યારબાદ શનિ–રવિની રજા બાદ પુનહ બજેટ સત્ર કન્ટીન્યુ થશે.એક મહિનો ��ાલનારા બજેટ સત્ર દરમ્યાન આગામી બીજી અને ત્રીજી માર્ચ દરમ્યાન ચર્ચા હાથ ધરાશે. અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા ૪ દિવસ થશે,\nઅને ૧૨ દિવસ પૂરક માગણીઓ પર ચર્ચા હાથ ધરવામાં આવનાર છે. આ સિવાય સરકારી અને બિનસરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ તા.૩૧મી માર્ચે આપવામાં આવશે.​વિધાનસભાના સત્ર દરમિયાન તા.૯મીએ માર્ચે બેઠક બધં રાખીને સળગં ચાર દિવસનું હોળી–ધૂળેટીનું નાનુ વેકેશન આપવામાં આવ્યું છે. પરિણામે ધારાસભ્યો તહેવારોક ની ઉજવણી તેમના મત વિસ્તારમાં કરી શકશે. સમગ્ર સત્ર દરમિયાન ત્રણ દિવસ બે–બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર રજામાં ધૂળેટી, ચેટીચાંદની રજાઓ આવશે. અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈ વિધાનસભાનું બજેટ સત્ર બે દિવસ મોડુ શરુ થઇ રહ્યુ છે.​\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથું ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nગુજરાત બજેટ 2020 : 26 ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે\n28 વર્ષ બાદ Babri Masjid કેસનો ઐતિહાસિક ચુકાદો, તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા\nBabri Demolition Verdict : બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/festival/terrace-rent-hike-in-ahmedabad-city.html", "date_download": "2020-09-30T06:47:48Z", "digest": "sha1:NJACK4UPSKNKBD3MRLPJ74UPLSCAMJ26", "length": 4437, "nlines": 74, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: પતંગ અને દોરાની સાથે-સાથે અમદાવાદમાં ધાબાના ભાડામાં પણ વધારો થયો", "raw_content": "\nપતંગ અને દોરાની સાથે-સાથે અમદાવાદમાં ધાબાના ભાડામ���ં પણ વધારો થયો\nઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે બજારમાં પતંગ અને માંજાઓના સ્ટોલ પર લોકોની ભીડ જોવા મળે છે. ઉત્તરાયણના દિવસે આખો દિવસ પતંગ ચગાવવા માટે લોકો સુર્યના તાપથી બચવા માટે ટોપી અને ચશ્માંની ખરીદી કરી રહ્યા છે. આ મોંઘવારીના સમયના આ વર્ષે પતંગ અને માંજાના ભાવમાં પણ વધારો થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના ગાંધીરોડ, ખાડિયા, રીલીફ રોડ, રાયપુર સહિતના કોટ વિસ્તારોમાં ધાબાની ડીમાન્ડમાં પણ વધારો થયો છે.\nગત વર્ષે નાના ઘાબાનું ભાડુ 2 હજારથી 6 હજાર સુધી હતું અને મોટા ધાબાનું ભાડુ 10થી 12 હજાર રૂપિયા હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ધાબાના ભાવમાં પણ સાતથી આઠ હજાર રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે જે ધાબુ 10થી 12 હજાર રૂપિયામાં ભાડે મળતું હતું તે ધાબુ 18થી 20 હજાર રૂપિયામાં અત્યારે ભાડે મળે છે. ભાડાની સાથે-સાથે ધાબાના માલિકોએ સુવિધાઓમાં પણ વધારો કર્યો છે. આ વર્ષે ધાબા માલિકો કેટરિંગ સર્વિસની સાથે-સાથે ફીરકી, પતંગ, મ્યુઝીક સિસ્ટમ, લંચ, બ્રેકફાસ્ટ અને ચા પણ આપવામાં આવશે.\nઉલ્લેખનીય છે કે, GSTના કારણે આ વર્ષે પતંગના ભાવમાં વધારો થયો છે. જે પતંગ ગત વર્ષે 60 રૂપિયાનો પંજો મળતો હતો તે પતંગનો પંજો આ વર્ષે 80 રૂપિયામાં વેંચાઈ રહ્યો છે પરંતુ દર વર્ષે ભાવ વધે કે, ઘટે પણ પતંગ ચગાવવાના શોખીન ગમે તે ભાવે પતંગ અને માંજાની ખરીદી કરીને પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરે છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2019/10/Gujarati-Success-Story.html", "date_download": "2020-09-30T06:35:40Z", "digest": "sha1:ESEV7NUXQ676HKZZWVVSYBF32ZDNGL6H", "length": 7618, "nlines": 63, "source_domain": "www.gyangujarati.in", "title": "આ કહાની એક વાર વાંચો તમને સફળ થતા કોઈ નહિ રોકી શકે", "raw_content": "\nHomeજાણવા જેવુંઆ કહાની એક વાર વાંચો તમને સફળ થતા કોઈ નહિ રોકી શકે\nઆ કહાની એક વાર વાંચો તમને સફળ થતા કોઈ નહિ રોકી શકે\nએકવાર એક નાનો છોકરો હતો. જે શરૂવાત થીજ ભણતર માં ખુબજ હોશિયાર હતો. તે પોતાના ક્લાસ માં સૌથી હોશિયાર છોકરો હતો. પરંતુ સમસ્યા ફક્ત એજ હતી કે તે દેખાવ માં સારો ન હતો. હોશિયાર હોવાના કારણે બધાજ લોકો તેના થી જલતા હતા. તેના કારણે બધાજ લોકો તેમને કઈ ને કઈ ખરાબ શબ્દો કહીને તેમનું પ્રદર્શન ખરાબ કરવાની કોશિશ કરતા હતા.\nતેના માટે તે લોકો તેમને કેહતા હ��ા કે તે ખરાબ દેખાય છે અને આ દુનિયામાં તે કઈ પણ નહિ કરી શકે. દિવસો જતા ની સાથેજ તે માનવ લાગ્યો કે તે કઈ પણ નહિ કરી શકે. તે ખુબજ ખરાબ દેખાય છે. તેને બીમારી હોવાના કારણે તે થોડા દિવસો સુધી સ્કૂલ ના જઈ શક્યો.\nએક દિવસ તે એક પાડોશી ની સાથે જંગલ માં ગયો. પાડોશી ખુબજ વૃદ્ધ હતા. જંગલ ખુબજ ખતરનાક હતું. ત્યારેજ અચાનક એવું થયું કે ત્યાં રીછ આવી ગયું અને તે છોકરો મદદ માટે બૂમો પાડવા લાગ્યો. પરંતુ ત્યાં તે નાના છોકરા સિવાય કોઈ ત્યાં હતું નહિ. તેમની પાસે તેમને પચાવવા સિવાય બીજો કોયાંજ ઉપાય હતો નહિ. ત્યારબાદ તે નાના છોકરા એ એક લાકડી લીધી અને રીછ ને મારવા લાગ્યો. થોડાજ સેકંડો પછી રીછ ત્યાંથી ચાલ્યો ગયો.\nજીવન પાછું મળવાના કારણે તે પાડોશી એ છોકરા ને ખુબજ ધન્યવાદ કહ્યું. છોકરો પણ તે વૃદ્ધ ની જાન બચાવવા માટે ખુબજ ખુશ હતો. અને તેણે પહેલીવાર આવું સાંભળ્યું હતું કે તેમને કંઈક ખુબજ સારું કામ કર્યું છે. ત્યારે તેમણે વિચાર્યું કે દોસ્તો સાથે બદલો લેવાનો આ એક સારો સમય છે. તે આગળ ના દિવસે તેમના પાડોશી ને તેમની સાથે સ્કૂલે લઈને ગયો. તેણે એ સાબિત કરવાની કોશિશ કરી તે તેણે તે વૃદ્ધ નો જીવ બચાવ્યો અને તે કંઈક મહાન કરી શકે છે.\nજ્યારે છોકરો સ્કૂલે પહોંચ્યો ત્યારે બધાજ લોકો બૂમો પાડવા લાગ્યા. લોકો તેનું અપમાન કરવા લાગ્યા. થોડાજ સમય માં શિક્ષક આવી ગયા અને ક્લાસ શરુ થઇ ગયો. ત્યારે તે ક્લાસ માં ઉભો થયો અને તેને શિક્ષક ને નિવદેન કર્યું કે કાલે જે ઘટના બની તે બધા લકો ની વચ્ચે કહી શકે તે બોલવાનો વારો આપે. જયારે તેણે ઘટના કહેવાનું શરુ કર્યું ત્યારે બધાજ લોકો હસવા લાગ્યા અને લોકો વિશ્વાસ કરતા ન હતા.\nત્યારે છોકરા એ પાડોશી ને સત્ય શું છે તે કહેવાનું કહ્યું. પાડોશી એ તેમની સાથે થયેલી બધીજ ઘટના કહી. તેમણે એ પણ કહ્યું કે આ છોકરો અવિશ્વાશનીય કામ કરી શકે છે. ત્યાં કોઈ ન હતું એટલે તેમને બચાવવા માટે તેની જાન લગાવી દીધી. અને છેલ્લે તે સફળ પણ થયો.\nકહાની થી આપણ ને એ શીખવા મળે છે કે બધાજ પાસે એટલીજ ક્ષમતા હોય છે અને તમે જયારે તમારી બધીજ તાકાત લગાવી ડો છો ત્યારે તમને કોઈ અસફળ નથી બનાવી શકતું.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/04/gujarat-live-more-corona-positive-cases.html", "date_download": "2020-09-30T05:25:40Z", "digest": "sha1:Y7NNDH2WL4VDVC5VT3HFMR5UYYDA4UA4", "length": 4797, "nlines": 58, "source_domain": "www.gyangujarati.in", "title": "નવા 94 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી ની સંખ્યા 2272 થઇ, જાણો ક્યાં કેટલા કેસ આવ્યા", "raw_content": "\nHomeખબરનવા 94 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી ની સંખ્યા 2272 થઇ, જાણો ક્યાં કેટલા કેસ આવ્યા\nનવા 94 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી ની સંખ્યા 2272 થઇ, જાણો ક્યાં કેટલા કેસ આવ્યા\nરાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં નવા 94 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2272 થઇ છે. જેમાંથી 2020 લોકોની સ્થિતિ સ્ટેબલ છે અને 13 દર્દી વેન્ટિલેટર પર છે. નવા કેસોમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોઁધાયો છે. રાજ્યમાં આજે પાંચ નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે.\nમૂળ આસામનાં અને ગુજરાતનાં સાણંદમાં ટીટેક નામની કંપનીમાં નોકરી કરતા રાહુલ બર્મન નામનાં યુવાનનું આજે અવસાન થયું હતું. પણ, લૉકડાઉન વચ્ચે યુવાનનો મૃતદેહ કોઈ સંજોગોમાં આસામ પહોંચે તેમ ન હતો. આવી સ્થિતિમાં આસામના તેના પરિવારજનોએ આસામનાં મંત્રી અને પૂર્વોત્તર ભારતનાં દિગ્ગજ નેતા હેમંત બીસ્વાનો સંપર્ક સાધ્યો હતો. બીસ્વાજીએ આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેગ કરીને એક ટ્વિટ કરી હતી, જેનાં પ્રત્યુતરરૂપે CM રૂપાણીએ તત્કાળ એક્શન લઈને મૃતક યુવાનનો પાર્થિવ દેહ આસામ મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nજેઠાલાલ થી લઈને માધવીભાભી સુધી, તારક મહેતા માં કામ કરતા આ 10 કલાકારો ની છે આ રિયલ ફેમિલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.mevadasuthar.com/memberships/", "date_download": "2020-09-30T05:36:46Z", "digest": "sha1:7HRZKHCHESAUXDRXWXTA4MVBORBKEAUG", "length": 6803, "nlines": 87, "source_domain": "www.mevadasuthar.com", "title": "Memberships – શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)", "raw_content": "\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nશ્રી વિશ્વકર્મા મેવાડા છાત્રાલય\nઆપ વિવિધ વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરીને સંસ્થાના સભ્ય બની શકો છો.\nલાઈફ ટાઈમ પ્લેટીનમ મેમ્બર રૂ. ૧,૦૦,૦૦૦ કે તેથી વધુ નું દાન આપનાર દાતા\nલાઈફ ટાઈમ સિલ્વર મેમ્બર રૂ. ૫,૦૦૦ કે તેથી વધુનું દાન આપનાર દાતા\nલાઈફ ટાઈમ ગોલ્ડ મેમ્બર રૂ. ૧૫,૦૦૦ કે તેથી વધુ નું દાન આપનાર દાતા\nલાઈફ ટાઈમ બ્રોન્જ મેમ્બર રૂ. ૧,૦૦૦ કે તેથી વધુનું દાન આપનાર દાતા\nશ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત)અંબાજી સંસ્થાની કારોબારી સમિતી તેમ જ સામાન્ય સભામાં સંસ્થાના અતિથિ ભવનમાં આવતા આજીવન સભ્યો માટે વખતોવખત નિયમો બનાવવામાં આવે છે તેમ જ નિયમોમાં ફેરફાર કરવા ઠરાવો કરવામાં આવે છે. સંસ્થા ની વેબ સાઇટ માં તેની જાણકારી સભ્યો ને આપવામાં આવે છે.\nવેબ સાઈટ માં આવા ફેરફાર ની વિગતો પ્રદર્શિત કરવામાં વિલંબ થાય તો પણ સંસ્થાએ કરેલ ઠરાવ મુજબ જ જે નિયમ અમલમાં હશે તે માન્ય રહેશે.\nઅંબાજી ખાતે સંસ્થાના અતિથિ ભવનમાં રહેવાનું થાય ત્યારે માત્ર સંસ્થાના આજીવન સભ્યોને જ નીચે મુજબ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.\nરૂ. ૯૯,૯૯૯/-સુધી ૩૦ ટકા\nરૂ. ૧,૦૦,૦૦૦/- થી ₹.૫,૦૦,૦૦૦/- સુધી ૪૫ ટકા\nરૂ. ૫,૦૦,૦૦૦/- ઉપર ૬૦ ટકા\nસંસ્થાના નોંધાયેલ આજીવન સભ્યોને જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. દાતાની કેટેગરી મુજબ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે.\nજ્યારે ઉપલબ્ધ રૂમો ઓછી હોય ત્યારે દાતાની કેટેગરી પ્રમાણે અગ્રતાક્રમ આપવામાં આવશે.\nસંસ્થાના અતિથિ ભવનમાં રહેવા માટે અગાઉથી બુકિંગ કરાવવું જરૂરી છે. • બુકિંગ સિવાય રોકાવાનું થાય ત્યારે જો રૂમ ઉપલબ્ધ હશે તો જ મળશે. • જે સંજોગોમાં રૂમ ઓછા ઉપલબ્ધ હશે અને રોકાણ માટે આજીવન સભ્ય ની સંખ્યા વધારે હોય ત્યારે દાતાની કેટેગરી પ્રમાણે રૂમ ફાળવવામાં અગ્રતાક્રમ આપવામાં આવશે. • સંસ્થાના અતિથિગહ માં રૂમ બુકિંગ કરાવનારે રૂમ ચાર્જની પૂરેપૂરી રકમ એડવાન્સ માં ચૂકવવાની રહેશે. • ૨૪ કલાક પહેલાં રૂમ બુકિંગ કેન્સલ કરવાની જાણ કરવામાં આવશે તો ભરેલ એડવાન્સ રકમ પરત આપવામાં આવશે. • બુકિંગ કરાવ્યા પછી રૂમ બુકિંગ કરાવનાર આવશે નહીં તો ભરેલ એડવાન્સ રકમ પરત આપવામાં આવશે નહીં. • કારોબારી સમિતિ ના સભ્ય (પોતાના માટે કે અન્ય કોઈ માટે) બુકિંગ કરાવે તો એડવાન્સ રકમ આપવાની રહેશે નહીં, પણ તેઓ ન આવે અને ૨૪ કલાક પહેલાં રૂમ બુકિંગ કેન્સલ કરવાની જાણ કરવામાં આવશે નહીં તો તેમની પાસેથી રૂમ ચાર્જની પૂરેપૂરી રકમ વસૂલ કરવામાં આવશે.\nરૂમ બુકિંગ માટે કોન્ટેક્ટ\nનામ: જીગર ભોજક (મેનેજર)\nઆજીવન સભ્યની ગોળ વાર યાદી:\nકાનમ, ૩, ૫, ૧૨ વિગેરે\nમોબાઇલ નંબર મેળવવાની ઝુંબેશ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/health/more-than-50-thousand-fake-condom-to-be-seized-by-uk-medical-authorities.html", "date_download": "2020-09-30T06:32:25Z", "digest": "sha1:LRCCTZKWZ56PJ7RSRADAKOBED72JHUQU", "length": 5267, "nlines": 74, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: રેડમાં પકડાયા 90000 નકલી કોન્ડોમના ડબ્બા, અધિકારીઓ પર ચોંક્યા", "raw_content": "\nરેડમાં પકડાયા 90000 નકલી કોન્ડોમના ડબ્બા, અધિકારીઓ પર ચોંક્યા\nજાણીને ચોંકી જવાશે કે, માર્કેટમાં નકલી કોન્ડોમ પણ મળે છે. એક રિપોર્ટ અનુસાર યુ.કે.માં છેલ્લા બે વર્ષમાં તંત્રએ અસુક્ષિત કોન્ડોમના હજારો ડબ્બાઓ જપ્ત કર્યા છે. મેડિકલ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સીએ વર્ષ 2018થી લઈને વર્ષ 2019 વચ્ચે આશરે 1 લાખ નકલી કોન્ડોમ જપ્ત કરી લીધા છે. એક જ દરોડામાં 87500 કોન્ડોમ મળી આવતા મેડિકલ ક્ષેત્રના અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા.\nજે ડબ્બાઓ પકડાયા હતા એમા નકલી કોન્ડોમ તો હતા જ પણ સાથોસાથ જૂના થઈ ગયેલા અને અસુરક્ષિત કોન્ડોમ પણ જપ્ત થયા હતા. જેમાં તેની એક્સપાયરી ડેટવાળા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જો દવાની માર્કેટ સુધી આ કોન્ડોમ પહોંચી ગયા હોત તો અનેક લોકોને સેક્સ સંબંધી સમસ્યાઓ થઈ શકે એમ હતી. બ્રેડફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મહેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જે કોન્ડોમ જપ્ત કરાયા છે એ તમામ અસુરક્ષિત હતા. કેટલાક વેપારીઓ આ રીતે નકલી કોન્ડોમનો વેપાર કરે છે. જેના કારણે અસલી કોન્ડોમની સાથે આવા નકલી કોન્ડોમ પણ વેચાય જાય છે. સ્વાસ્થ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ આ યોગ્ય નથી\nલેટેક્સ કોન્ડોમ પ્રાકૃતિક રબરથી બનાવવામાં આવે છે. જ્યારે નક્લી કોન્ડોમમાં પદાર્થો યોગ્ય હોતા નથી. સેક્સ સંબંધી સુરક્ષા પણ આપી શકે એમ નથી. મેડિકલની ટીમે જે કોન્ડોમ, સેક્સ ટોય અને જાતિ સંબંધીત દવાઓ જપ્ત કરી છે એની કિંમત કરોડોમાં છે. આ કારોબારમાં ઝડપાયેલા 859 લોકોની ધરપકડ પણ કરી લેવાય છે. લોકોની જાગૃતિ માટે આ ઑપરેશનનો રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સીએ લંડનના જુદા જુદા વિસ્તારોમાં સર્ચ અભિયાન ચલાવ્યું હતું. જેમાં ખાસ કરીને મેડિકલ સ્ટોર પર ચકાસણી કરવામાં આવી હતી. નકલી કોન્ડોમનું આખું કારોબાર સામે આવતા સમગ્ર મેડિકલ વિભાગમાં આંચકો અનુભવાયો હતો.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વા�� થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2014/09/the-prime-minister-2.html", "date_download": "2020-09-30T05:39:57Z", "digest": "sha1:AIFQ7AHSZCPDJRAYM26FSVZZ7CN6SYKJ", "length": 23745, "nlines": 147, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: પદ્મ શ્રીની ખુરશીમાં 'The Prime Minister' - 2", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nપદ્મ શ્રીની ખુરશીમાં 'The Prime Minister' - 2\nએ પુસ્તક હતું દેવન્દ્ર પટેલનું ‘રાજનીતિજ્ઞ’ જેનો અંગ્રેજી અનુવાદ ‘The Prime Minister’ ના નામે પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.\nમને આ પુસ્તક માટે બે પ્રશ્નો થયાં.\n(1) મોદીજી વિષેના ગુજરાતી પુસ્તકનો અંગ્રેજી અનુવાદ શા માટે\nતેના જવાબમાં નવભારત તરફથી એમ કહેવામાં આવ્યું કે આપણા મોદીજી હવે રાષ્ટ્રીય સ્તરે ગયાં છે આપણે તેમના વિષે જે પણ ગુજરાતીમાં છાપ્યું છે, તેનો પણ રાષ્ટ્રીય સ્તરે લઈ જવું પડે કે નહિ\n(2) મોદીજી વિષે અસંખ્ય પુસ્તકો પ્રસિદ્ધ થયા છે અને થઈ રહ્યાં છે, તો તે બધામાં અને આ પુસ્તકમાં શું તફાવત\nઆખુ પુસ્તક વાંચ્યા પછી મને તેનો જવાબ જાતે જ મળ્યો. એ બધા પુસ્તકોના લેખકોમાંથી બહુ જ ઓછા એવા લેખકો હશે કે જે મોદીજીને વર્ષોથી જાણતા હોય, નજીકથી જાણતાં હોય અને સતત તેમના રાજકારણ અને કાર્યશૈલીનું નિરીક્ષણ કર્યું હોય. આ પુસ્તકના લેખક દેવેન્દ્ર પટેલ મોદીજીને ત્યારના જાણે છે કે જ્યારે તેઓ સંઘના પ્રચારક હતા. આ પુસ્તકમાં એક રોચક થ્રીલર નવલકથાની જેમ મોદીજીના અંગત જીવન તેમજ રાજકીય કારકિર્દીના વિવિધ આટાપાટા વણી લેવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્ય મંત્રી પહેલાના મોદીજીના જીવન વિષે પણ તેમાં આધારભૂત માહિતી આપવામાં આવી છે. પુસ્તકમાં નરેન્દ્ર મોદી નામના larger than life વ્યક્તિત્વનું રાજકીય, સામાજિક અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. પ્રચાર માધ્યમોએ ઊભી કરેલી મોહિની કે ભ્રમજાળની બીજી બાજુ રહેલા તથ્યોને પકડી લાવવામાં પણ દેવેન્દ્ર પટેલે પોતાના બહોળા અનુભવ અને સંપર્કોનો ઉપયોગ કર્યો છે એ દેખાઈ આવે છે.\nમોદીજીના પ્રશંસકો અને વિવેચકોએ ગુજરાતી કે અંગ્રેજીમાં વાંચવા જેવું પુસ્તક.\nમાત્ર દસેક દિવસના ટૂંકા ગાળામાં ભજીયાના ઘાણની જેમ અનુવાદ કરવાનો થયો એટલે સ્વાભાવિક પણે તેની ગુણવત્તા તરફ બહુ ધ્યાન અપાયું નથી. સામાન્ય રીતે એક અનુવાદ થયા પછી તેને સુધારવા, મઠારવામાં અને તેના પ્રુફ વાંચવામાં જેટલો સમય મારે આપવો પડે છે, તેટલા સમયમા�� તો આ પુસ્તક છાપીને તૈયાર કરી દેવામાં આવ્યું હતું. માટે એમાં રહી ગયેલી ક્ષતિઓ માટે તેમજ અંગ્રેજી ભાષાની ગુણવત્તા માટે મને જવાબદાર ગણવો રહ્યો.\nપ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર\nઅંગ્રેજીમાં અનુવાદિત પુસ્તકની માહિતીઃ\nપ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર\nજોકે દેવેન્દ્ર પટેલને તેમના ઘરે જઈને મળવાનો જે અનુભવ લીધો તે સૌથી રસપ્રદ રહ્યો. એ અનુભવ વિષે કાલે વાત. (કાલે ચોક્કસ પૂરું...)\nપદ્મ શ્રીની ખુરશીમાં 'The Prime Minister'\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: અનુવાદ, ચિરાગ ઠક્કર જય, દેવેન્દ્ર પટેલ, રાજનીતિજ્ઞ, Devendra Patel, The Prime Minister\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nપદ્મ શ્રીની ખુરશીમાં 'The Prime Minister' - 3\nપદ્મ શ્રીની ખુરશીમાં 'The Prime Minister' - 2\nપદ્મ શ્રીની ખુરશીમાં 'The Prime Minister'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://blog.devendrapatel.in/?m=201409", "date_download": "2020-09-30T07:10:05Z", "digest": "sha1:ZUWMAGOSN2ZHFOA35ZMTWPEPG25CNOCN", "length": 199777, "nlines": 396, "source_domain": "blog.devendrapatel.in", "title": "September 2014 - Devendra Patel", "raw_content": "\nભગવાન શિવે કહ્યું, “આ સતી આજથી મારી માતા છે”\nએક વાર ભગવાન શંકર જગતજનની દેવી પાર્વતી સાથે રામકથા સાંભળવાની ઇચ્છાથી અગત્સ્ય ઋષિ (કુંભક ઋષિ) પાસે ગયા. અગત્સ્ય ઋષિનો જન્મ ભલે કુંભમાંથી થયો હતો, પણ ત્રણ અંજલિમાં આખા સમુદ્રને પી ગયા હતા. અગત્સ્ય ઋષિ શિવ અને દેવી ભવાનીને જોઈ આનંદિત થઈ ગયા. તેમને સુંદર આસન આપ્યું અને શિવજીને સર્વના ઈશ્વર જાણી તેમની સહુ પ્રથમ પૂજા કરી. શિવપૂજા બાદ ભવાનીની પૂજા કરવા ગયા તો મા ભવાનીએ એનો જુદો જ અર્થ કાઢયો. તેમણે વિચાર્યું, ‘આ ઋષિ વક્તા છે. તે શ્રોતાની પૂજા કરે છે અને જેનો જન્મ જ એક કુંભમાંથી થયો છે તે શું કથા કહેશે\nદેવીને અહમ્નો પ્રશ્ન ઊભો થયો. તેઓ રાજા દક્ષનાં પુત્રી હતાં. તેમણે સંતના સ્વભાવનું ખોટું અર્થઘટન કર્યું. અગત્સ્ય પણ વિચારવા લાગ્યા કે મહાદેવ પણ જો મારી કથા સાંભળે તો મારું વક્તવ્ય સફળ થઈ જાય – એમ વિચારી એક ગાદી પર બેસી તેઓ કથા કહેવા લાગ્યા. દેવીનું ધ્યાન કથામાં રહ્યું નહીં, કારણ કે તેમના મનમાં અહમ્ અને પૂર્વગ્રહ હતા. કથા પૂરી થયા બાદ શિવે અગત્સ્ય ઋષિને કહ્યું, “મર્હિષ, આપે મને રામકથા સંભળાવી. હું પણ તમને કાંઈક આપવા માગું છું. આપ કાંઈક માગો.”\nઋષિએ કહ્યું, “મારે બીજું કાંઈ જોઈતું નથી, પણ આપ મને ભક્તિ વિશે કહો. બસ, એટલું જ માગું છે.” શિવે પ્રસન્ન થઈને ઋષિને ભક્તિ આપી. તે પછી શિવે વિદાય લઈ દેવી સાથે કૈલાસ પાછા ફર્યા.\nસમય વહેતો રહ્યો. એ ત્રેતાયુગનો સમય હતો. ભગવાન શ્રીરામનો જન્મ થઈ ચૂક્યો હતો. શિવ જે રામકથા સાંભળેલી તે આગલા ત્રેતાયુગની કથા હતી. પુરાણો કહે છે કે દર ત્રેતાયુગમાં શ્રી રામ અવતાર લે છે. હવે ફરી ત્રેતાયુગમાં જન્મેલા રામ પિતાની આજ્ઞાાથી સીતા અને લક્ષ્મણની સાથે વનમાં આવ્યા હતા. દંડકારણ્યમાંથી રાવણ સીતાજીનું હરણ કરી ગયો હતો. રામ-લક્ષ્મણ સીતાજીની શોધમાં વનમાં ફરી રહ્યા હતા. એ સમયે શિવજીને રામનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. તેમને ખબર હતી કે નારાયણે પૃથ્વી પર રામ તરીકે અવતાર લીધો છે. તેમને વિચાર આવ્યો કે હું આ જ સ્વરૂપે તેમનાં દર્શન કરવા જઈશ તો તે બધાં જાણી જશે અને તેમની લીલામાં બાધા આવશે.\nઆવું વિચારતા શિવ દેવી ભવાનીને લઈ દંડકારણ્યમાં ગયા. તેમણે રામ અને લક્ષ્મણને સીતાજીની શોધમાં સામાન્ય માણસની જેમ વિરહથી વ્યાકુળ નિહાળ્યા. પરમાત્માની આ અદ્ભુત લીલા જોઈ શિવને આનંદ થયો. આ યોગ્ય સમય નથી એમ માનીને રામ સાથે પરિચય ન કર્યો. પણ શિવે બંને રાજકુમારોને સચ્ચિદાનંદ પરમધામા – બ્રહ્મસ્વરૂપ કહી પ્રણામ કર્યાં. દેવી વિચારવા લાગ્યાં કે જે બ્રહ્મ સર્વવ્યાપક, અજન્મા અને માયારહિત છે તે દેહધારી મનુષ્ય કેવી રીતે હોઈ શકે\nએક જ વક્તા પાસેથી બંને રામકથા સાંભળીને આવતાં હોવા છતાં શિવ રામતત્ત્વને ઓળખી શક્યા, પણ સતી રામતત્ત્વને ઓળખી શક્યાં નહીં. કેટલીક વાર બુદ્ધિ ��ે અહમ્ ઈશ્વરતત્ત્વને ઓળખતાં રોકે છે. એથી દેવીએ પતિદેવને પૂછયું કે, “મહારાજ આ બે રાજકુમારોને જોઈ આપ આટલા બધા પ્રેમાવેશમાં કેમ આવી ગયા આ બે રાજકુમારોને જોઈ આપ આટલા બધા પ્રેમાવેશમાં કેમ આવી ગયા” વળી આપે તેમને ‘સચ્ચિદાનંદ’ કેમ કહ્યાં” વળી આપે તેમને ‘સચ્ચિદાનંદ’ કેમ કહ્યાં તમે તો સ્વયં ત્રણ ભુવનના નાથ છો.\nશિવે કહ્યું, “હે સતી સાંભળો. હું તમારો સ્ત્રીસ્વભાવ જાણું છું, પણ આવો સંશય ન રાખો. આ જ મારા ઇષ્ટદેવ રઘુવીર છે, દેવી સાંભળો. હું તમારો સ્ત્રીસ્વભાવ જાણું છું, પણ આવો સંશય ન રાખો. આ જ મારા ઇષ્ટદેવ રઘુવીર છે, દેવી આ જ સાક્ષાત્ બ્રહ્મ છે. તમે એ અવસર ચૂકી ગયાં.”\nશિવે દેવીને બહુ સમજાવ્યાં કે સમસ્ત બ્રહ્યાંડોના સ્વામી સ્વયં બ્રહ્મ શ્રીરામના સ્વરૂપે તેમના ભક્તોના હિત માટે પૃથ્વી પર અવતર્યા છે. પણ શિવની વાતોની બહુ અસર સતી પર થઈ નહીં. તેમણે સામી દલીલ કરી, “જો તે બ્રહ્મ જ હોય તો તેમને ખબર નથી કે, સીતાજી ક્યાં છે\nશિવજી દેવીને સમજાવવામાં નિષ્ફળ ગયા. તેમણે છેવટે એટલું જ કહ્યું, “સતી તમારો સંદેહ દૂર થતો ન હોય તો એમ કરો, તમે જ તેમની પાસે જઈ પરીક્ષા કરો. પણ એટલો ખ્યાલ રાખજો કે તે મારા ઇષ્ટદેવ છે, પરમ બ્રહ્મ છે. તેમની પરીક્ષા લેતાં તમે વિવેક ચૂકી ન જતાં.”\nસતી બ્રહ્મતત્ત્વની પરીક્ષા લેવા ગયાં. શિવજી વિચારવા લાગ્યા કે, “સતીનું કલ્યાણ નથી. હું તેમનો પતિ જગત્ગુરુ તેમને કહું છું કે, રામ સ્વયં બ્રહ્મ છે, છતાં તેઓ મારું માનતાં નથી. જરૂર સતીનું કુશળ નથી.” આ પ્રભાવ દંડકારણ્યની ભૂમિનો હતો. આ ભૂમિ પર જ સીતાજીને લક્ષ્મણને ર્માિમક વચનો કહી મૃગ શોધવા ગયેલા રામને શોધવા જવા મજબૂર કરેલાને રાવણ દ્વારા સીતાહરણ થયેલું.\nદેવી ભવાનીએ સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું. સીતાજીનું સ્વરૂપ ધારણ કરી સતી શ્રીરામચંદ્ર જે માર્ગે આવતા હતા એ તરફ ગયાં. સતી વિચારવાં લાગ્યાં કે જો તેઓ બ્રહ્મ હશે તો મને ઓળખી જશે. જો તે માનવી જ હશે તો મારો હાથ પકડી લેશે અને કહેશે કે, “સીતા, તમે ક્યાં હતાં\nલક્ષ્મણનું ધ્યાન સતી પર પડયું. તેઓ જગદંબાને સીતાજીના સ્વરૂપમાં જોઈ ચકિત થઈ ગયા, પણ તેઓ પ્રભુની કોઈ લીલા હશે તેમ સમજી કાંઈ બોલ્યા નહીં. પણ શ્રીરામ સતીના આ કપટને જાણી ગયા. તેમણે સીતાના સ્વરૂપમાં સતીને જોતાં જ બે હાથ જોડી પ્રણામ કર્યાં. અહીં જ સતીએ સમજી જવાની જરૂર હતી કે આ બ્રહ્મ છે અને તેઓ ઓળખાઈ ગયાં છે. રામચંદ્રજીએ સતીને પ્���ણામ તો કર્યાં, પણ હવે સંબોધન શું કરવું તે પ્રશ્ન ઉદ્ભવ્યો. સતી સીતાજીના સ્વરૂપમાં છે અને તેમને ‘માતાજી પધારો’ તેમ કહે તો તેમના ગૃહસ્થજીવનમાં બાધા આવે. એ જ રીતે સીતાજીના સ્વરૂપમાં જગદંબા છે, તેથી તેમને પત્ની તરીકેનું સંબોધન પણ કેમ કરાય થોડુંક વિચાર્યા બાદ બે હાથ જોડી રામ બોલ્યા, “મારા પિતા શિવ ક્યાં છે થોડુંક વિચાર્યા બાદ બે હાથ જોડી રામ બોલ્યા, “મારા પિતા શિવ ક્યાં છે તમે એકલાં વનમાં કેમ ફરો છો તમે એકલાં વનમાં કેમ ફરો છો\nસતીની બનાવટ પકડાઈ ગઈ. સતી ત્યાંથી ભાગ્યાં. રામને પણ થયું કે મારે સતીનો સંશય ધડમૂળમાંથી દૂર કરવો જોઈએ. સતી હવે તેમના મૂળ સ્વરૂપમાં દોડતાં હતાં. હવે તેમણે રામ સામે જોયું તો રામ-લક્ષ્મણ સીતાજી આવતાં દેખાયાં. પાછળ જોયું તો પણ એ જ દૃશ્ય દેખાયું. ઈશ્વરે પોતાની સર્વવ્યાપકતા દર્શાવી. જાણે કે તેઓ કહી રહ્યા હતા, “સતી ભૂલ ન કરો. હું જ સર્વવ્યાપક બ્રહ્મ છું.”\nસતી હવે ભયભીત હતાં. તેમનુું હૃદય કંપી રહ્યું હતું. રસ્તામાં જ બેસી ગયાં. તેઓ વિચારવા લાગ્યાં, “હવે મારા પતિદેવ મને પૂછશે તો હું શંુ જવાબ આપીશ\nખરી વાત એ હતી કે અહંકાર અને બુદ્ધિએ સતીના જીવનમાં મુશ્કેલી ઊભી કરી. સતી શિવ પાસે આવ્યાં ત્યારે પતિદેવે તેમને પૂછયું કે, “કુશળ તો છોને” સતીને સંશયની બીમારી હતી. તેથી શિવજીએ ફરી પૂછયું, “સતી” સતીને સંશયની બીમારી હતી. તેથી શિવજીએ ફરી પૂછયું, “સતી તમે શ્રીરામની પરીક્ષા કેવી રીતે લીધી એ તો કહો.”\nસતી ખોટું બોલ્યાં, “મેં કોઈ પરીક્ષા લીધી નથી. મેં તો માત્ર પ્રણામ જ કર્યાં.”\nશિવ અંતર્યામી હતા. તેમણે ધ્યાન ધરી જાણી લીધું કે સતી ખોટું બોલે છે. રામની પરીક્ષા લેવા તેમણે સીતાજીનું રૂપ લીધું હતું એ વાત પણ તેમણે જાણી લીધી. શિવજીને આ ગમ્યું નહીં. તેઓ વિચારવા લાગ્યા કે, ભગવાન શ્રીરામ મારા ઇષ્ટદેવ છે. સીતાજી મારા માટે માતા સમાન છે. મારી પત્નીએ મારી માતાનું સ્વરૂપ લીધું હતું, તેથી તેની સાથે સંસારનો સંબંધ કેમ રખાયશિવજીએ મનમાં સંકલ્પ કર્યો કે, સતી દક્ષનાં પુત્રી છે. તેમણે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેથી જ્યાં સુધી તેમનું આ શરીર હશે ત્યાં સુધી સંસારના સંબંધ રાખી શકાશે નહીં તેથી આ સતી આજથી મારી માતા છે.”\nએ સમયે આકાશમાંથી દેવોએ આકાશવાણી કરી, “ધન્ય છે શિવજીને જેમણે ભક્તિ માટે આટલી મોટી પ્રતિજ્ઞાા કરી.” આકાશવાણી સાંભળતાં જ સતીને શંકા પડી. તેમણે પૂછયું, “પ્રભુ આપે શી પ્રતિજ્ઞાા કરી આપે શી પ્રતિજ્ઞાા કરી\nશિવજીએ વિચાર્યું કે જો હું એમ કહીશ કે, મેં તારો ત્યાગ કર્યો છે તો સતીને દુઃખ થશે. તેથી વિષયાંતર કરીને તેઓ જુદી જુદી કથાઓ સંભળાવતાં તેમને કૈલાસ લઈ ગયા. કૈલાસ જઈને પોતાનો સંકલ્પ પાર પાડવા એક વટવૃક્ષની નીચે ધ્યાનમાં બેસી ગયા. શિવજીના વર્તનથી સતી જાણી ગયાં કે શિવજીએ મારો ત્યાગ કર્યો છે, પણ તેઓ દયાળુ હોઈ મારો અપરાધ કહેતાં નથી.\nઘણાં વર્ષો પછી શિવજીએ સમાધિ ખોલી. સતી પ્રણામ કરીને ઊભાં રહ્યાં, પરંતુ ભગવાને સતીને સામે બેસવા માટે આસન આપ્યું. બાજુમાં બેસવાનો અધિકાર સતીએ ગુમાવી દીધો હતો. એ વખતે એક ઘટના ઘટી. આકાશમાં વિમાનો ઊડતાં દેખાયાં. સતીએ શિવને પૂછયું, “આટલા બધાં દેવતાઓ ક્યાં જઈ રહ્યાં છે\nવારંવાર પૂછતાં છેવટે શંકર ભગવાને કહ્યું, “સતી તમારા પિતા દક્ષરાજે બ્રહ્માજીને પ્રજાપતિ નાયક બનાવ્યા છે અને એક મોટા યજ્ઞાનું આયોજન કર્યું છે. આ બધાં દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે. મારી સાથે તમારા પિતાને કોઈ મનદુઃખ હોવાથી મારું અપમાન કરવા મને નિમંત્રણ નથી. તમને પણ નથી. દેવી તમારા પિતા દક્ષરાજે બ્રહ્માજીને પ્રજાપતિ નાયક બનાવ્યા છે અને એક મોટા યજ્ઞાનું આયોજન કર્યું છે. આ બધાં દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે. મારી સાથે તમારા પિતાને કોઈ મનદુઃખ હોવાથી મારું અપમાન કરવા મને નિમંત્રણ નથી. તમને પણ નથી. દેવી જ્યાં નિમંત્રણ ન હોય ત્યાં જવું ન જોઈએ. તમારું પણ ત્યાં જવું કલ્યાણકારી નહીં હોય.”\nસતી માન્યાં નહીં, તેમણે હઠ કરી. તેમણે વિચાર્યું કે મારા પતિએ ભલે મારો ત્યાગ કર્યો હોય પણ યજ્ઞાના બહાને હું મારાં માતા-પિતાને મળું તો મારું દુઃખ ઓછું થાય. આ તરફ દક્ષ રાજાએ બધાંને કડક સૂચના આપી હતી કે, “મેં શંકરને આમંત્રણ આપ્યું નથી તેથી તેઓ આવશે નહીં, પરંતુ મારી પુત્રી આવે તો તેનું પણ સન્માન કરવાનું નથી. કોઈ મારી પુત્રીનો આદર કરશે તો તેનો હું શિરચ્છેદ કરી નાખીશ.”\nસતી પિતાના ઘરે પહોંચ્યાં. તેમને જોઈ બધાંએ મોં ફેરવી લીધું. બહેનો પણ સતીનો વ્યંગ કરવા લાગી. એકમાત્ર તેમની માતાએ પ્રેમથી પુત્રીને આશ્વાસન આપ્યું. દક્ષ રાજા તો અભિમાનથી બેઠા હતા. ઋષિમુનિઓ યજ્ઞામાં આહુતિ આપતા હતા. સતીએ જોયું તો યજ્ઞાશાળામાં પતિ માટે કોઈ સ્થાન કે કોઈ ભાગ નહોતો. શિવભાગ કાઢયા વિના વૈદિક નિયમ મુજબ કોઈ યજ્ઞા થઈ શકે નહીં,પરંતુ ઋષિઓ પણ કાંઈ બોલ્યા નહીં. શંકર ભગવાનનું આટલું મોટું અપમા��� જોઈ સતીને ક્રોધ થયો. તેઓ બોલ્યાં, “જે લોકોેએ શિવની નિંદા કરી છે અને સાંભળી છે તેનું ફળ તેમને તરત જ મળશે. મારાં માતા-પિતાને પણ પશ્ચાત્તાપ થશે. મારા પિતા જગતપતિ એવા શિવજીની નિંદા કરે છે તેથી દક્ષની પુત્રી તરીકે હું મારો દેહ ટકાવી રાખવા માગતી નથી. હું ચંદ્રમૌલેશ્વર ભગવાન શંકરને મારા હ્ય્દયમાં ધરીને આ શરીરનો ત્યાગ કરું છું.”\n– એટલું કહી સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાં યોગથી અગ્નિ પ્રગટ કરીને પોતાનો દેહ એ અગ્નિમાં ભસ્મીભૂત કરી દીધો. યજ્ઞામંડપમાં હાહાકાર મચી ગયો. શિવના ગણોએ યજ્ઞાને તોડવા માંડયો. યજ્ઞાનો નાશ થતો જોઈ મુનીશ્વર ભૃગુએ તેની રક્ષા કરી,પરંતુ સતીના અગ્નિસ્નાનની ખબર પડતાં ભગવાન શંકરને ક્રોધ ચડયો. તેમણે પોતાના મુખ્ય ગણ વીરભદ્રને યજ્ઞાભૂમિ પર મોકલ્યો અને તેણે યજ્ઞાનો નાશ કર્યો. દક્ષની દુર્ગતિ થઈ. (ક્રમશઃ)\n જન્મ-જન્માંતર મને શિવજીની જ દાસી બનાવજો.”\nસતીએ યજ્ઞાભૂમિ પર યોગ અને અગ્નિમાં પોતાના દેહને બાળતી વખતે ભગવાન શંકરને પ્રાર્થના કરી હતી કે, “હે પ્રભુ જન્મ-જન્માંતર મને શિવજીની જ દાસી બનાવજો.”\nદક્ષનાં પુત્રી તરીકે તેમની બુદ્ધિમત્તાના પ્રતીક રૂપ જે ચંચળ શ્રદ્ધા હતી તે બળી ગઈ. તે સાથે તેમનો અહમ્ પણ બળી ગયો. આ ઘટનાના કેટલાક સમય બાદ પર્વતરાજ હિમાલયનાં પુત્રી તરીકે મેનાની કૂખે એક કન્યા અવતરી. તેનું નામ ઉમા. ઉમા એ જ પાર્વતી. સતીએ પર્વતરાજ હિમાલયનાં પુત્રી તરીકે ફરી જન્મ લીધો. પાર્વતી મોટી થવા લાગી. એક વાર નારદજીએ પર્વતરાજ હિમાલયને કહ્યું, “તમારી દીકરી સર્વગુણસંપન્ન છે. તે તેના પતિને સદા પ્રિય રહેશે. સમગ્ર જગત તેને પૂજશે. સંસારની સ્ત્રીઓ તેનું નામ લઈ પતિવ્રતા ધર્મનું પાલન કરશે, પરંતુ તેના હાથની રેખાઓ જ એવી છે કે તેનો પતિ માતા-પિતારહિત હશે, અમંગળ વેશવાળો હશે, નગ્ન, માનહીન અને ઉદાસીન હશે.”\nનારદજીનો ઇશારો ભગવાન શંકર તરફ હતો. નારદજીએ પાર્વતીને તપ કરવા કહ્યું. ઉમા અર્થાત્ પાર્વતીના પિતાને પણ કહ્યું, “મહાદેવની આરાધના કઠિન છે પણ તે નાની ઉંમર છતાં પણ તપ કરશે તો તેને ભગવાન શંકર જરૂર પ્રાપ્ત થશે.”\nપાર્વતી નાની વયમાં જ શિવજીને હૃદયમાં ધરી તપ કરવા લાગ્યાં. સર્વ ભોગોનો ત્યાગ કર્યો. વર્ષો સુધી તપ કરી શરીર ક્ષીણ કરી નાંખ્યું. બીજી તરફ શિવ પણ સતીના વિરહમાં ભટકતા હતા. એક વાર તેઓ ધ્યાનમાં બેઠા હતા ત્યારે ભગવાન શ્રીરામચંદ્રજી પ્રગટ થયા અને કહ્યું, “ધન્��� હો, શિવજી તમને મારી પર સ્નેહ હોય તો મને વરદાન આપો કે, તમે પાર્વતી સાથે વિવાહ કરશો.”\nકેટલીક આનાકાની બાદ શિવ ભગવાને ભગવાન શ્રીરામચંદ્રજીની આજ્ઞાા માથે ચડાવી. આ તરફ પાર્વતીની કઠિન તપસ્યા ચાલુ જ હતી. કેટલાંક ઋષિઓ પાર્વતી પાસે ગયા અને આવી કઠિન તપસ્યાનું કારણ પૂછયું. પાર્વતીએ કહ્યું, “હું તો શિવજીને પતિ તરીકે પામવા આ તપ કરું છું.”\nઋષિઓએ કહ્યું, “તમે જેને પતિ તરીકે પામવા માંગો છો તે તો ભીખ માંગીને ખાય છે. સ્મશાનમાં પડી રહે છે. નારદજીએ તમને ખોટી સલાહ આપી છે. અમે તમારા માટે વૈકુંઠમાં સરસ વર શોધી કાઢયો છે.”\nપાર્વતીએ કહ્યું, “તમે જાવ અહીંથી. આ જન્મ તો ઠીક પણ બીજા કરોડો જન્મ ધારણ કરીશ પણ પરણીશ તો ભગવાન શંકરને જ\nહિમાલયની પુત્રીનો આ ઉત્તર સાંભળી સપ્તઋષિઓને આનંદ થયો. તે પછી સપ્તઋષિઓ શિવજી પાસે ગયા. તેમણે પાર્વતીના તેમના માટેના પ્રેમ અને તપસ્યાની વાત કહી. એ સાંભળતાં સાંભળતાં જ શિવને સમાધિ લાગી ગઈ. બીજી તરફ તારકાસુરના ત્રાસથી મુક્ત થવા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું, “તારકાસુરનું મૃત્યુ શિવજીના પુત્રના હાથે થશે. તેમને પરણાવો.”\nઆ વાત સાંભળી દેવતાઓ પણ કામે લાગી ગયા. શિવજીની સમાધિ તોડવા તેમણે કામદેવને કામે લગાડયો, પણ સમાધિને વિચલિત કરવાનો પ્રયાસ કરનાર કામદેવને તેમણે ત્રીજું નેત્ર ખોલી ભસ્મીભૂત કરી દીધો. ફરી બધાં દેવો શિવજી પાસે ગયા. બ્રહ્માજી પણ સાથે ગયા. તેમણે પણ શિવજીને વિવાહ કરી લેવા અનુરોધ કર્યો. શિવજીને રામચંદ્ર ભગવાને કરેલી આજ્ઞાા યાદ આવી ગઈ. તેમણે કહ્યું, “ભલે તેમ જ થાઓ.”\nબ્રહ્માજીએ સપ્તઋષિઓને હિમાલયના ઘરે મોકલ્યા. તેમણે પાર્વતીના દિવ્ય પ્રેમની કસોટી કરી. વિવાહનું નક્કી થયું. શિવજીની જાન આવી. શિવજીએ તેમાં ભૂત-પ્રેતને પણ સામેલ કર્યાં. કોઈ પશુના રૂપમાં તો કોઈ રક્ત પીતાં. શિવજીનો ભયાનક વેશ જોઈ પાર્વતીનાં માતા મેના પણ ભયભીત થઈ ગયાં અને રડવા લાગ્યાં, પરંતુ નારદજીએ તેમને સાંત્વના આપી, “દેવી મેના તમે શાંત થાવ. તમે જાણતાં નથી કે શિવ કોણ છે તમે શાંત થાવ. તમે જાણતાં નથી કે શિવ કોણ છે દેવી, આંખો ખોલો. આ તમારી પુત્રી આજે શિવને પરણે છે એવું નથી. ગયા જન્મમાં પણ દક્ષની પુત્રી તરીકે પણ એ શિવને જ પરણી હતી.”\nનારદજીએ પાર્વતીના પૂર્વજન્મની કથા કહી. નારદજીનાં વચનો સાંભળી ક્ષણભરમાં જ સહુનો શોક દૂર થઈ ગયો. થોડી જ વારમાં વાતાવરણ મંગલમય બની ગયું. બધાંને શ���વ પ્રત્યે આદર પ્રગટયો. ધામધૂમ સાથે શિવજી લગ્નમંડપમાં પધાર્યા. બ્રાહ્મણોને મસ્તક નમાવી, પોતાના ઇષ્ટદેવ રામચંદ્રજીનું સ્મરણ કરી, શિવજી બ્રહ્માના બનાવેલા દિવ્ય સિંહાસન પર વિરાજમાન થયા. દેવી પાર્વતીનું રૂપ જોઈ દેવતાઓ પણ ચકિત થઈ ગયા. હિમાલય અને મેનાએ કન્યાદાન કર્યું. વેદમંત્રોના ઉચ્ચારણ સાથે પિતાએ તેમની પ્રિય પુત્રીનો હાથ શિવજીના હાથમાં આપ્યો. ભગવાન શંકરે પાણિગ્રહણ કર્યું. લગ્નવિધિ બાદ માતા-પિતાએ સજળ નેત્રોએ પુત્રીને વળાવી.\nભગવાન શંકર પાર્વતીજીને લઈને કૈલાસ પહોંચ્યા. કેટલાક દિવસો બાદ શિવજી ફરી એક વાર એક વડલાના વૃક્ષ નીચે વ્યાઘ્રચર્મ પાથરી પ્રસન્ન મુદ્રામાં બેઠા હતા. પતિને પ્રસન્ન જોઈ યોગ્ય અવસર જાણી પાર્વતીજી ભગવાન શિવ પાસે ગયાં. ભગવાન શિવે હવે તેમને તેમની બાજુમાં જ ડાબી બાજુએ આસન આપ્યું. ધીમેથી પતિને પાર્વતીજીએ પૂછયું, “આપની અનુમતિ હોય તો એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે.”\n કલ્પવૃક્ષની નીચે રહેનારને કદી દારિદ્ર્ય હોય મારા મનમાં રહેલા સંશયનું સમાધાન ન થાય એના જેવું દુર્ભાગ્ય કેવું મારા મનમાં રહેલા સંશયનું સમાધાન ન થાય એના જેવું દુર્ભાગ્ય કેવું મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ગયા જન્મમાં પણ મેં આ જ પ્રશ્ન પરીક્ષાવૃત્તિથી પૂછયો હતો. મારી બુદ્ધિના ઘમંડનો હવે નાશ પામ્યો છે. હવે હું માત્ર જિજ્ઞાાસાવૃત્તિથી પૂછું છું. પ્રભુ મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ગયા જન્મમાં પણ મેં આ જ પ્રશ્ન પરીક્ષાવૃત્તિથી પૂછયો હતો. મારી બુદ્ધિના ઘમંડનો હવે નાશ પામ્યો છે. હવે હું માત્ર જિજ્ઞાાસાવૃત્તિથી પૂછું છું. પ્રભુ આખા એક જન્મનો ફેરો લઈ હું ફરી આપના ચરણની દાસી થઈને બેઠી છું. મારો પ્રશ્ન એ છે કે રામ કોણ છે આખા એક જન્મનો ફેરો લઈ હું ફરી આપના ચરણની દાસી થઈને બેઠી છું. મારો પ્રશ્ન એ છે કે રામ કોણ છે રામ જ બ્રહ્મ છે કે અન્ય કોઈ રામ જ બ્રહ્મ છે કે અન્ય કોઈ જો એ રાજપુત્ર હોય તો બ્રહ્મ કેવી રીતેે જો એ રાજપુત્ર હોય તો બ્રહ્મ કેવી રીતેેઅને જો તે બ્રહ્મ હોય તો એક સ્ત્રીના વિરહથી તેમની બુદ્ધિ વ્યાકુળ કેમ થઈ જાયઅને જો તે બ્રહ્મ હોય તો એક સ્ત્રીના વિરહથી તેમની બુદ્ધિ વ્યાકુળ કેમ થઈ જાય પ્રથમ તો મને નિર્ગુણ બ્રહ્મ સગુણ શરીર શા માટે ધારણ કરે છે તે સમજાવો. બ્રહ્મને નર બનવાની જરૂર શી પ્રથમ તો મને નિર્ગુણ બ્રહ્મ સગુણ શરીર શા માટે ધારણ કરે છે તે સમજાવો. બ્રહ્મને નર બનવાની જરૂર શી અને તેઓ જો લીલા કરતા હતા તો આવી લીલા કરવાનું પ્રયોજન શું અને તેઓ જો લીલા કરતા હતા તો આવી લીલા કરવાનું પ્રયોજન શું હે પ્રભુ રામજી મનુષ્ય સ્વરૂપે જન્મીને આવ્યા તેનાં કારણો મને કહો. તેમના બચપણની વાત મને કહો. તેમને વનમાં જવું પડયું તેની વાત કહો. ભરતજીના પ્રેમની વાત મને કહો. સીતાજીના અપહરણની વાત મને કહો. સીતાજીના વિરહથી રામજી રડતાં હતા તે વાત કહો. લંકાવિજય પછી રામ અને સીતા અયોધ્યા પાછાં પધાર્યાં તે વાત પણ મને કહો.”\nપાર્વતીજીના આવા કપટરહિત અને માત્ર જિજ્ઞાાસાવૃત્તિથી પુછાયેલા પ્રશ્નો સાંભળી ભગવાન શંકરે સ્મિત આપ્યું. તેમણે કહ્યું, “દેવી તમે તો પ્રશ્નોમાં જ મને રામકથા સંભળાવી દીધી. તમારા પ્રશ્નોમાં હવે પરીક્ષાવૃત્તિ નથી.”\nદેવી પાર્વતીની નિખાલસ જિજ્ઞાાસાવૃત્તિ જાણ્યા બાદ રાજી થયેલા ભગવાન શંકરે બે ક્ષણ માટે નેત્રો બંધ કરી દીધાં. તેઓ ધ્યાનસ્થ થઈ ગયા. તેમના હૃદયકમળમાં શ્રીરામ પ્રગટ થયા. એથી અતિ આનંદિત થઈ ભગવાન શંકરે દેવી પાર્વતીને શ્રીરામચંદ્રજીનું ચરિત્ર વર્ણવવા માંડયું. દેવી પાર્વતીને તેમણે કહ્યું, “તમે પણ રઘુવીરનાં ચરણોમાં પ્રેમ રાખવાવાળાં છો. જગતના કલ્યાણ માટે જ તમે આ પ્રશ્નો પૂછયા છે એ મને બહુ જ ગમ્યું. દેવી રામ એ તો પરમ પ્રકાશરૂપ છે. મોહના અંધકારને ત્યાં કોઈ સ્થાન નથી. જેની અંદર કાંઈ ઉમેરી ન શકાય અને જેમાંથી કશું જ ન થઈ શકે એ તત્ત્વ રામ છે, ભવાની રામ એ તો પરમ પ્રકાશરૂપ છે. મોહના અંધકારને ત્યાં કોઈ સ્થાન નથી. જેની અંદર કાંઈ ઉમેરી ન શકાય અને જેમાંથી કશું જ ન થઈ શકે એ તત્ત્વ રામ છે, ભવાની જેને જાણ્યા વગર કશું જ જાણ્યું નથી તેવા મારા ઇષ્ટદેવ પરબ્રહ્મ રામ છે. રામ એટલે પગ વગર ચાલી શકે, નેત્ર વગર જોઈ શકે, હાથ વગર કાર્ય કરી શકે, જીભ વગર બોલી શકે, મુખ વગર સ્વાદ લઈ શકેઃ આવાં અલૌકિક કાર્યો જેણે કર્યાં છે અને વેદો પણ જેનો પાર પામી શકતા નથી એવા મારા ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ બનીને આવ્યા છે. હવે સંદેહ વિના સાંભળો…”\nદેવી ભવાની અર્થાત્ પાર્વતીજીના એક પ્રશ્નમાંથી જ પાવનકારી રામકથાનો પ્રારંભ થયો. રામચરિત માનસમાં શ્રીરામચંદ્રજીના પ્રાગટયનાં પાંચ કારણો બતાવવામાં આવ્યાં છે. તેમાંનું પ્રથમ કારણ છે ભગવાન શ્રીવિષ્ણુના બે દ્વારપાલ જય અને વિજય. એક વાર ઋષિઓ ભગવાન શ્રીવિષ્ણુને મળવા આવ્યા. આ બંને દ્વારપાળોએ અહંકારને વશ થઈ તેમને રોક્યા. ઋષિમુનિઓએ ક્રો���િત થઈ તેમને શાપ આપ્યો, “તમે અમને હરિદર્શન કરતાં રોકો છો. જાવ પૃથ્વી પર પડો.”\nએટલામાં ભગવાન શ્રીવિષ્ણુ આવી પહોંચ્યા. તેમણે આ વાત જાણી એટલે તરત જ ઋષિમુનિઓને વિનંતી કરી, “મારા દ્વારપાળોએ ભૂલ તો કરી જ છે, પણ આપ તો સંત-મહાત્માઓ છો. આપે દયા કરવી જોઈએ.”\nઋષિઓ શાંત પડયા અને બોલ્યા, “જો તેઓ પૃથ્વી પર જઈ ભગવાન સાથે વેર બાંધશે તો ત્રણ જન્મ પછી નારાયણને એટલે કે આપને પામશે.”\nઆ બંને દ્વારપાળો પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ તરીકે પૃથ્વી પર જન્મ્યા. જેમાં ભગવાન શ્રીવિષ્ણુએ પહેલા જન્મમાં વરાહ રૂપે અને બીજા જન્મમાં નૃસિંહ રૂપે જન્મી તેમનો ઉદ્ધાર કર્યો. ત્રેતાયુગમાં બંને દ્વારપાળો રાવણ અને કુંભકર્ણ તરીકે પૃથ્વી પર જન્મ્યા. ભગવાન સાથે વેર બાંધ્યું અને ભગવાને શ્રીરામ રૂપે જનમ લઈ તેમનો ઉદ્ધાર કર્યો. દ્વાપર યુગમાં બંને દ્વારપાળો અગ્રાવત અને શિશુપાળ રૂપે જન્મ્યા અને ભગવાને શ્રીકૃષ્ણ તરીકે જન્મ લઈ તેમનો ઉદ્ધાર કર્યો. ભગવાન શ્રીરામના પ્રાગટયનું ત્રીજું કારણ એક વાર નારદજીએ ભગવાનને આપેલો એક શાપ હતો પણ તેની કથા અલગ અને વિસ્તૃત છે. નારદજીને સમાધિમાં બેઠેલા જોઈ એક વાર કામદેવ તેમને વિચલિત કરવા આવ્યો હતો, પરંતુ નારદજીએ શિવની જેમ તેની પર ક્રોધ કરી તેને બાળી નાખવાના બદલે માફ કરી દીધો હતો. આ ઘટના બાદ નારદજીને કામ અને ક્રોધ પર પોતે વિજય મેળવી લીધો છે અને આ બાબતમાં પોતે શિવજીથી પણ આગળ નીકળી ગયા છે તેવો અહંકાર આવી ગયો હતો. ભગવાન શ્રીવિષ્ણુને નારદજીનો આ અહંકાર ગમ્યો નહોતો. નારદજીનું પતન રોકવા ભગવાને એક માયા રચી હતી. ભગવાને નારદજીને વિશ્વમોહિની નામની એક અતિસુંદર રાજકુમારીના રૂપથી મોહિત કરી દીધા હતા. સ્વયંવરમાં પોતે ભગવાન જેવા જ રૂપાળા લાગે એવું વરદાન લઈ નારદજી સ્વયંવરમાં ગયા હતા. અલબત્ત, ભગવાને એટલું જ વરદાન આપ્યું હતું કે, “જે પ્રકારે તમારું પરમ હિત થશે તેવું જ થશે.”\nસ્વયંવરમાં ગયેલા નારદજીને ભગવાને રૂપાળા બનાવવાના બદલે કાળા ચહેરાવાળા વાનર જેવા મુખવાળા બનાવી દીધા. વિશ્વમોહિનીએ તેમની સમક્ષ જોયું જ નહીં અને બીજાઓ હસવા લાગ્યા ત્યારે નારદજી વિચારમાં પડી ગયા. શિવના ગણોએ તેમની મશ્કરી કરી અને તળાવકિનારે જઈ પોતાનું મોં જોવા કહ્યું. નારદજીએ સરોવરના સ્વચ્છ જળમાં પોતાનું મોં જોયું ત્યારે ખબર પડી કે ભગવાને તેમને વાનર જેવા બનાવી દીધા છે. પોતાના રૂપની મશ્કરી કરનાર શિવના ગણોને તેમણે શાપ આપ્યો, “જાવ, રાક્ષસ થઈ પૃથ્વી પર પડો.” એ પછી નારદજીએ ફરી જળમાં જોયું અને તેઓ મૂળ સ્વરૂપમાં આવી ગયા, પરંતુ મનમાં ક્રોધ ભરી તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને રસ્તામાં જ રથમાં જઈ રહેલાં ભગવાન વિષ્ણુને ન કહેવાનાં વચનો કહ્યાં, “તમારા જેવો દંભી ને પાખંડી મેં જોયો નથી. સમુદ્રમંથન વખતે તમે દેવતાઓને અમૃત પીવરાવ્યું અને ભોળા શિવજીને વિષ આપ્યું. અસુરોને સુરાપાન કરાવ્યું અને તમે ચાર કૌસ્તૂભ મણિ તથા લક્ષ્મીજીને લઈ ગયા. તમારા જેવો કપટી કોઈ નથી. તમે પરમ સ્વતંત્ર છો અને ફાવે તેમ વર્તો છો.”\nનારદજીને સાંભળી લક્ષ્મીજીએ કહ્યું, “પ્રભુ હવે તો હદ થાય છે. તમે કાંઈક તો બોલો.”\nભગવાન વિષ્ણુએ કહ્યું, “ના દેવી નારદજીના મુખે મેં સ્તુતિ ઘણી સાંભળી છે. કડવાં વચનો સાંભળવાનો આ પહેલો અવસર છે. એમને બોલવા દો.” કહી ભગવાન હસવા લાગ્યા.\nક્રોધાવેશમાં નારદજીએ શાપ આપ્યો, “તમે જે દેહ મને આપીને આજે છેતર્યો છે પણ ત્રેતાયુગમાં તમારે પણ માનવદેહ લઈ પૃથ્વી પર જન્મવું પડશે. તમે મને વાનરની આકૃતિ આપી હાંસીને પાત્ર બનાવ્યો છે પણ મારો બીજો શાપ છે કે ત્રેતાયુગમાં તમારો રામાવતાર થશે ત્યારે વાનર અને રીંછ સિવાય તમને કોઈ મદદ કરશે નહીં. સ્ત્રીના વિયોગથી મને તડપાવ્યો છે, તેમ તમે પણ સ્ત્રીના વિયોગમાં તડપશો.”\nઆમ, નારદજીએ ભગવાન વિષ્ણુને ત્રણ શાપ આપ્યા. તે પછી ભગવાને માયાનું સામ્રાજ્ય સંકેલી લીધું. માયાનું આવરણ દૂર થતાં નારદજી ભાનમાં આવ્યા અને ભયભીત થઈ ભગવાનનાં ચરણો પકડી લીધાં. તેઓ બોલ્યા, “મારો શાપ મિથ્યા થાઓ. મેં તમને બહુ જ કડવાં વચનો કહ્યાં છે. મારું આ પાપ કેવી રીતે ટળશે\nભગવાન વિષ્ણુએ વિહ્વળ થયેલા નારદજીને કહ્યું, “હે નારદ શાંતિ ધારણ કરો. શિવ નામનો જપ કરો તો તમારા હૃદયને જરૂર શાંતિ થશે. મારા નામનો જપ કરવાથી કામ, ક્રોધ શાંત થાય, પણ અહંકારને જીતવા માટે શિવના નામનો જ જપ કરવો પડે.”\nએમ કહી ભગવાન વિષ્ણુ વૈકુંઠ પધાર્યા અને નારદજી શિવ નામનો જપ કરતા બીજી તરફ ગયા. રસ્તામાં નારદજીને શિવના જે બે ગણોને શાપ આપ્યો હતો તે બંને ગણ મળ્યા. તેમણે નારદજીને દયા કરવા અનુરોધ કર્યો. નારદજીએ કહ્યું, “મેં શાપ આપ્યો છે એટલે તમારે પૃથ્વી પર રાક્ષસ રૂપે અવતરવું તો પડશે જ, પરંતુ તમને મહાન વૈભવ, તેજ અને બળની પ્રાપ્તિ થશે. ભગવાન સાથે તમે યુદ્ધ કરશો અને ભગવાનના જ હાથે તમારો મોક્ષ થશે.”\nઆ બંને ગણો રાવણ અને કુ���ભકર્ણ થયા. આમ, ભગવાન શ્રીરામના જન્મનું એક કારણ આ પણ છે. ભગવાન શ્રીરામના જન્મના ચોથા અને પાંચમા કારણોની પણ અન્ય વિસ્તૃત કથાઓ છે.\n– આ છે ભગવાન શ્રીરામના જન્મની પૂર્વભૂમિકા. ભગવાન શ્રીરામે કોઈ ને કોઈના ઉદ્ધાર માટે જ પૃથ્વી પર જન્મ લીધો, પછી તે અહલ્યા હોય કે રાવણ. આ બધી જ કથાઓ પૂજ્ય મોરારિબાપુએ તેમની રામકથામાં રસપ્રચુર શૈલીમાં વર્ણવી છે. ગોસ્વામી તુલસીદાસકૃત રામચરિતમાનસની દિવ્ય કથાને ફરી જીવંત કરવાનું અને કરોડો શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડવાનું કામ પૂજ્ય મોરારિબાપુએ કર્યું છે.\nયાદ રહે કે શિવકથાને જ રામકથાનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. રામકથા અંગે પૂજ્ય મોરારિબાપુ કહે છે, “રામકથા સાંભળવાથી પુણ્ય મળે છે કે નહીં, સ્વર્ગ મળશે કે નહીં એ વાત બાજુએ રાખીએ તો પણ એ હકીકત છે કે રામકથા જીવનનો નવો આદર્શ આપે છે. રામની જેમ જીવવા માટેની પ્રેરણા આપે છે. રામકથા મન-હૃદયને પાવન કરે છે અને રામની જેમ ઊંચું જીવન જીવવા બળ આપે છે.\nઆદ્યકવિ વાલ્મીકિ તારાં સગાંઓને પૂછી આવ, શું તેઓ તારા પાપના ભાગીદાર થશે\nઆદ્યકવિ, રામાયણના રચયિતા, મર્હિષ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા, પણ તેનાં માતા-પિતા તપ કરવા જંગલમાં ગયાં. તેમણે બાળકને જંગલમાં મૂકી દીધું. કોઈ ભીલની દૃષ્ટિ એ બાળક પર પડી અને તેણે તેમને ઉછેર્યા. તે મોટા થયા એટલે તેને ધર્નુિવદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો.\nએક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા ત્યાં એક મર્હિષને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. મર્હિષએ તેને કહ્યું કે, “જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે” કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને મર્હિષને શરણે ગયા. તેથી તે મર્હિષ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.\nમર્હિષ જતાં તે ત્યાં જ જપ કરતાં કરતાં એટલા કાળપર્યંત બેઠા કે તેમના શરીર ઉપર ઉધઇના રાફડા થઈ ગયા. પછી એ જ મર્હિષએ આવી તેમને એ રાફડામાંથી બહાર કાઢયા. રાફડાને સંસ્કૃતમાં ‘વાલ્મીક’ કહે છે, તે ઉપરથી તેમનું ‘વાલ્મીકિ’ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.\nએક દિવસ વાલ્મીકિ તમસા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીએ સારસના એક યુગલને તીર માર્યું. સારસ પક્ષી વીંધાયું અને પડી ગયું. આ દૃશ્ય જોઈને ઋષિ વાલ્મીકિના મુખમાંથી ���રુણાના લીધે એક શ્લોક સરી પડયોઃ\nમા નિષાદ પ્રતિષ્ઠાં તમગમઃ શાશ્વતીઃ સમાઃ\n તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, ર્કીિત, સ્થિતિ, સ્થાન, સ્થાપિત રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તેં આ કામક્રીડામાં મગ્ન કૌંચ/કૂજ પક્ષીઓમાંથી એકની, વિના કોઈ અપરાધ હત્યા કરી દીધી છે.\nઆ પ્રસંગ બતાવે છે કે લૂંટારામાંથી ઋષિ થયેલા વાલ્મીકિનું હૃદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મીકિને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતાં એક પારધીને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં થઈ.\nઆ પ્રસંગ પછી જ્યારે મર્હિષ નારદ મુનિ વાલ્મીકિને મળવા આવ્યા ત્યારે વાલ્મીકિએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજીને કરી. વાલ્મીકિએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઈ એવી રચના કરવા માગે છે કે જે સમગ્ર માનવજાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પૂછયું કે શું એવી કોઈ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોયજેનામાં બધા જ ગુણો આત્મસાત્ થયા હોય\nઆ સમયે નારદજીએ વાલ્મીકિને રામના જીવન વિશે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઈ. આ જ અરસામાં સીતા વાલ્મીકિના આશ્રમમાં રહેવા આવ્યાં અને લવ-કુશનો જન્મ થયો. લવ-કુશ રામાયણ શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યું. તેમની ખ્યાતિ સાંભળી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા. બ્રહ્મદેવની આજ્ઞાા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેના જ નામ પર શતકોટિ કાવ્ય તેમણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહીં. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ વાલ્મીકિ આદ્યકવિ કહેવાય છે.\nસંસ્કૃતના આદિકવિ વાલ્મીકિએ રામાવતારનાં સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદૃષ્ટિથી રામાયણની રચના કરી હતી. તેમણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મર્હિષની પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યાં હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના ગંગાકિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ��ષિએ લવ અને કુશને વેદ, ધર્નુિવદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.\nરામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મીકિએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતાં રામાયણનો કાળ આશરે ૫૦૪૧ ઈ.સ. પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી. વાલ્મીકિ રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે. ૧. બાલકાંડ. ૨ અયોધ્યાકાંડ. ૩ અરણ્યકાંડ. ૪ કિષ્કિંધાકાંડ. ૫ સુંદરકાંડ. ૬. યુદ્ધકાંડ-લંકાકાંડ. ૭ લવકુશકાંડ-ઉત્તરકાંડ.\nહિન્દુ ધર્મના બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે, પરંતુ રામાયણ ફક્ત હિન્દુ ધર્મ કે આજના ભારત દેશ પૂરતો મર્યાદિત ન રહેતાં ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કંબોડિયા, ફિલિપાઇન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજજીવન અને કુટુંબસંસ્થા પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શ પાત્ર બની રહે છે.\nરામાયણ ત્રેતાયુગમાં જન્મેલા રામની જીવનકથા છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમયગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતું. રાવણ સમગ્ર પૃથ્વી પર શાસન કરતો હતો અને રામાયણમાં તેને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.\nરામાયણના સમયમાં પૃથ્વી પર જુદી જુદી જાતિઓ અસ્તિત્વ ધરાવતી. અમુક નિષ્ણાતોના મતે આ બધી માનવજાતિઓ હતી. મનુષ્ય, દેવ, કિન્નર, ગાંધર્વ, નાગ, કિરાત, વાનર, અસુર, રાક્ષસ – આ બધી જુદી જુદી માનવજાતિઓ હોઈ શકે છે, પરંતુ દરેક સમૂહની વિશિષ્ટ શક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સામાન્ય માનવ માટે અસંભવિત જણાય જેમ કે, ઊડવું, પર્વત કે શિલા ઊંચકવી, વિમાનમાં ફરવું, શરીરનું રૂપ બદલવું વગેરે.\nકથા મુજબ રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઈ દેવ વગેરે મારી શકે નહીં. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઈ અભય-વરદાન માગ્યું નથી અને ભગવાને રા�� તરીકે મનુષ્યજન્મ લઈને રાવણનો વધ કર્યો.\nમર્હિષ વાલ્મીકિ રામને એક આદર્શ માનવચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઈ એવા માનવના જીવન વિશે લખવાનો હતો જેમનામાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છેઃ\n* રામ, શ્રવણ – પિતૃઆજ્ઞાા માટે પોતાનો અંગત સ્વાર્થ છોડી દેવો.\n* રામ, ભરત – ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યસુખ કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે.\n* સીતા – પતિ વગર રાજ્યમાં રહેવું તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવું વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડેપગે મદદ કરવી.\n* લક્ષ્મણ – તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઈની આજ્ઞાા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દૃષ્ટિ રાખવી.\n* હનુમાન – પોતાની તમામ શક્તિ ભગવાનનાં કામમાં ધરી દેવી.\n* સુગ્રીવ – મિત્રતા.\n* વાલી, રાવણ – શક્તિનું અભિમાન ન રાખવું અને પરસ્ત્રીને પવિત્ર રીતે જોવું.\n* વાનરો – જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણને પણ મારી શકીએ. મનુષ્યજીવનમાં કંઈ ંજ અશક્ય નથી. માનવ પોતાને મળેલી કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે છે. આ માટે અર્ધાિમક થવાની પણ જરૂર નથી. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્ત્વ સુખ કરતાં મહત્ત્વનું છે.\nમૂળ રામાયણ તે વાલ્મીકિ રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલું જે મૂળ રામાયણમાં થોડા ફેરફારો કરે છે તથા તેનું તાત્ત્વિક રહસ્ય સમજાવે છે. તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ રામચરિત માનસની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે.\nરામાયણની આ અતિ સુંદર કથાને પુનર્જીવિત કરવાનું કામ આજના સમયમાં સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારીબાપુએ કર્યું છે. રામકથાના કથાકાર તરીકે પૂજ્ય મોરારીબાપુથી વધુ શ્રેષ્ઠ કથાકાર આજે બીજું કોઈ નથી. પૂજ્ય મોરારીબાપુ ગોસ્વામી તુલસીદાસના જ અવતાર લાગે છે. તેઓ જ્યારે કથા કરે ત્યારે સાંગોપાંગ તેઓ તુલસીદાસ જેવા જ લાગે છે. તેમની જીભ, આંખ,વાણી અને હાવભાવથી માંડીને હૃદયમાં માત્ર અને માત્ર ભગવાન શ્રીરામ બિરાજતા હોય એવા લાગે છે. પૂજ્ય મોરારીબાપુ અને રામકથા એકબીજાના પર્યાય બની ચૂક્યાં છે. રામકથાની માત્ર ઘટનાઓ જ નહીં, પરંતુ તે ઘટનાઓનું આધ્યાત્મિક અર્થઘટન કરતાં હોવાને કારણે તેઓ શ્રેષ્ઠ સંત, શ્રેષ્ઠ ગુરુ અને શ્રેષ્ઠ કથાકાર બની રહ્યાં છે.\nજેમણે મિલ માલિકની દીકરીને ટયૂશન આપવાની ના પાડી દીધી\nઆજે એક બીજા શિક્ષકની વાત. એમનું નામઃ નાનકરામ ચત���રભુજ શર્મા. રાજસ્થાનના બાડમેર ખાતે તા. ૧૩-૧૨-૧૯૨૭ના રોજ બ્રાહ્મણકુળમાં તેમનો જન્મ થયો. પિતાને અમદાવાદ ખાતે અસારવા બેઠકમાં પૂજારીની નોકરી મળતાં પરિવાર અમદાવાદ આવ્યું. ઘરમાં લાઈટ ના હોઈ રસ્તા પર લાઈટના થાંભલા નીચે બેસી અભ્યાસ કર્યો. બી.એ., બી.એડ્. કર્યા બાદ અમદાવાદની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી મળી. સ્કૂલમાં બધા તેમને’સાહેબ’ કહેતા.\nઅસારવા બેઠકની ચાલીમાં એક રૃમમાં રહેતા પગારથી જ ઘર ચલાવતા. ઘરમાં બેસવા માટે ખુરશી પણ નહોતી. લોકો કહેતા પણ ખરા કે સાહેબ તમારે ત્યાં મોટા મોટા મહેમાનોે આવે છે, ખુરશીઓ તો વસાવો. તેઓ કહેતા કે ”પગારથી ઘર ચાલે છે. બીજુ વસાવવા માટે બીજા પ્રયત્નો કરવા પડે, જે મારે નથી કરવા.” રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ચાલુ કરી ત્યારે એક બંગલામાં ચાલુ થઈ હતી. ફક્ત ૪૦ વિદ્યાર્થીઓથી ચાલુ કરી હતી. પહેલા સત્રથી જ છોકરાઓએ ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં સન્માનિત સ્થાન પ્રાપ્ત કર્યા. રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલની આજે વિશાળ બિલ્ડિંગ છે. આજે પણ એ વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલ પાસેથી પસાર થાય છે ત્યારે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ”આ સ્કૂલ અમે માથે ઈંટો ઊંચકીને બનાવી છે” તેમ કહી ગર્વ લે છે. સ્કૂલના એકએક વિદ્યાર્થીને તેઓ નામથી ઓળખતા. એમની ખૂબી જોઈ ઉપનામ પણ આપતા. સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી સતત ગેરહાજર રહે તો એના ઘેર પહોંચી જતા. એની સમસ્યાનું નિરાકરણ કરી એની સ્કૂલ પડવા દેતા નહીં. ગરીબ વિદ્યાર્થીઓને ચોપડીઓ અને ક્યારેક ક્યારેક તો પોતાના ખિસ્સાના પૈસાથી મદદ કરતા. સ્કૂલમાં એક તેજસ્વી વિર્દ્યાિથની સતત અઠવાડિયાથી ગેરહાજર હતી. એમની પાસે સાઈકલ હતી. સાઈકલ લઈને વિર્દ્યાિથનીના ઘેર પહોંચી ગયા. સાહેબને જોઈને વિર્દ્યાિથની એમને વળગીને ચોંધાર આસુએ રડવા લાગી. એને સાંત્વના આપી. એના પિતાને સ્કૂલ નહીં મોકલવાનું અને રડવાનું કારણ પૂછયું, તો એના પિતાએ કહ્યું કે, ”સાહેબ હું એક મિલ મજૂર છું. મિલમાં વિવિંગ ખાતામાં કામ કરું છું. મને ટી.બી. થઈ ગયો છે. મારી પાસે દવાઓના જ પૈસા નથી તો છોકરીને ભણાવું ક્યાંથી” એમણે કહ્યું તમે ચિંતા કરશો નહીં. તમારી દીકરીને સ્કૂલે મોકલો એની ભણવાની ફીની તથા તમામ વ્યવસ્થાઓ થઈ જશે. એ છોકરીને પિતાએ ભણવા મોકલી. છોકરી ભણીને ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં ગુજરાત અને અમદાવાદમાં નંબર લાવી. આગળ એને મેડિકલમાં પ્રવેશ મળ્યો. એ ડોક્ટર બની. મોટી થઈ એટલે એના લગ્ન માટે માંગા આવવા માંડયા. છોકરી કહેતી સાહેબ જ્યાં કહેશે ત્યાં લગ્ન કરીશ. એક પાઈલોટનો સંબંધ આવ્યો પરંતુ છોકરાના લક્ષણ અને ચાલઢાલ જોઈ સાહેબે ના પાડી તો એ સંબંધ નામંજૂર કર્યો. એક વખત સાહેબ બહારગામ ગયા હતા. એક સરસ સંબંધ આવ્યો. છોકરો ભારત સરકારના નેવી ડિપાર્ટમેન્ટમાં મોટો ઓફિસર હતો. છ મહિના સ્વદેશમાં રહેવાનું અને છ મહિના પરદેશ ફરવાનું. છોકરીના ઘરવાળાઓએ હા પાડી દીધી. સાહેબ આવ્યા એમને જાણ કરવામાં આવી. હા પાડી એટલે લગ્ન થઈ ગયા. છ મહિનામાં વર્લ્ડ ટૂર કરી આવી. સાહેબના ઘરવાળાઓ માટે કંઈકને કંઈક ભેટ લેતી આવી. થોડાક સમય પછી ઈન્દોરથી કાગળ આવ્યો. છોકરીએ આપઘાત કરી લીધો. છોકરો દેશ- પરદેશ ફરતો એટલે બધી જ રીતે ખરાબ હતો. સાહેબ નાના બાળકની જેમ રડયા. તેમણે કહ્યું, ”મારી તાલીમમાં કંઈક કચાશ રહી ગઈ. આપઘાત કાયરતા છે, એ દીકરી આપણને જાણ કરી શકતી હતી. બધું કહી શકતી હતી”. એ ઘટના પછી તેઓ પોતાના કોઈ વિદ્યાર્થી કે વિર્દ્યાિથનીના લગ્નમાં જતા નહીં. જવું પડે તો મીઠાઈ ખાતા નહીં.\nએક વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોંશિયાર, ચમનપુરાના એકદમ પછાત વિસ્તારમાં રહેતો. પિતા ચવાણાની લારી ચલાવતા. વિદ્યાર્થીની હિલચાલ ઉપરથી સાહેબને ખ્યાલ આવ્યો કે છોકરાનું ભણવામાં મન લાગતું નથી. તો રોજ એના ઘરે જવા લાગયા. ખબર પડી કે છોકરો અસામાજિક તત્ત્વોથી સંગતમાં પડી ગયો છે. રોજ સાહેબ વિદ્યાર્થીને શોધવા નીકળતા. સાઈકલ ઉપર શોધીને ઘરે લાવતા. એનું મન ભણવામાં વાળ્યું. આજે એ અમદાવાદનો મોટો નામી ડોક્ટર છે. રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાંથી ભણેલા કેટલાય મોટા મોટા ઉદ્યોગપતિ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, સીઆઈ ઓફિસર, પોલીસ ઓફિસર થયા. એક વિદ્યાર્થી ગુજરાત હાઈકોર્ટમાં જજ બન્યો.\nઆટલી બધી જરૃરિયાતો છતાં કોઈ દિવસ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નહી. એ જમાનામાં ખૂબ જ ઓછી મોટર કાર હતી. એક દિવસ રાતે એક એમ્બેસેડર કાર આવી એમની પતરાવાળી ઓરડી સામે આવી ઊભી રહી. એમાંથી એક મિલ માલિક ઉતર્યા. તેઓ તેમની દીકરીનું ટયૂશન કરાવવા માટે એમને લેવા આવ્યા હતા.મોટર કાર જોઈ શર્માજીનો નાનો દીકરાએ પણ સાથે જવાની જીદ કરી. સાહેબે ના પાડી છતાં દીકરો ન માન્યો. મિલ માલિકે કહ્યું ” તે ભલે આવતો. પાછો ગાડીમાં મૂકી જઈશું.” તેઓ તેમના પુત્ર સાથે મિલ માલિકના શાહીબાગ ખાતેના બંગલે ગયા. એમના દિવાનખંડમાં સામ સામી દીવાલો પર બે કબાટ હતા. એ બંનેમાં અરીસા લાગ્યા હતા. એટલે સામસામે વચ્ચે ઊભા રહેનારના અસંખ્ય પ્રતિબિંબ દેખાતા. મિલ માલિકે કહ્યું ” શર્માજી તમે મારી દીકરીનું ટયૂશન આપો.” પરંતુ શર્માજીનો સિદ્ધાંત હતો કે શિક્ષક ટયૂશન ન કરી શકે. મિલ માલિકે આચાર્ય શર્માજીને તેમની દીકરીને ટયૂશન બદલ જોઈએ એટલી ફી આપવાની ઓફર કરી. તે દરમિયાન આચાર્ય શર્માજીનો પુત્ર બે અરીસાઓની વચ્ચે ઊભો હતો. એણે પાછળથી ફાટેલી ચડ્ડી પહેરેલી હતી. અરીસાઓેમાં ફાટેલી ચડ્ડીના અસંખ્ય પ્રતિબિંબ દેખાતા હતા. મિલમાલિકનો ટયૂશન માટે જબરદસ્ત આગ્રહ હતો. છતાં તેમણે વિનમ્રતાપૂર્વક ના પાડી અને કહ્યું કે ”ટયૂશન તો નહીં કરી શકુ. પરંતુ હા, તમારી દીકરીને સ્કૂલ છુટી ગયા પછી સ્કૂલમાં જ હું ચોક્કસ ભણાવીશ. એને કહેજો રોજ સ્કૂલ છૂટે પછી મારી ઓફિસમાં અડધો કલાક આવી જાય. હું તેને વિના મૂલ્યે ભણાવીશ.” અને તેમને મિલ માલિકને ઘેર જઈ ટયૂશન ના કર્યું તે ના જ કર્યું.\nસ્કૂલની પ્રગતિ થવા લાગી એટલે શિક્ષકો પણ વધારવા લાગ્યા.ઈન્ટરવ્યુ પણ એ જ લેતા. એક દિવસ એક શિક્ષક ઈન્ટરવ્યૂના આગલા દિવસે ફળોના ટોપલા સાથે રૃ. ૨૫,૦૦૦ લઈ ઘરે આવી ગયા. સાહેબ ગુસ્સે થઈ તમારી હિંમત કેવી રીતે થઈ આ કરવાનું કહી એમને વિદાય કર્યા. શિક્ષક ગભરાઈ ગયા. હવે તો નોકરી મળતી હશે તો પણ નહીં મળે એમ સમજવા લાગ્યા. બીજા દિવસે ઈન્ટરવ્યૂમાં આવ્યા- બધા જ ઉમેદવારોમાં તેઓ ખૂબ જ કાબેલ અને યોગ્ય હતા. એમને એમના આશ્ચર્ય વચ્ચ પસંદ કર્યા. એે શિક્ષક ફરી ઘરે આવ્યા. તેમણે સાહેબને પૂછયું, સાહેબ મેં આટલી મોટી ભૂલ કરી હતી છતાં તમે મને પસંદ કયાર્ે” ત્યારે તેમણે કહ્યું ”તમે તમારા કામ માટે બધી જ રીતે યોગ્ય હતા એટલે તમને પસંદ કર્યા. તમારી લાયકાત સ્કૂલના છોકરાઓને ભણાવવામાં કરજો. સંસ્થા ઊંચી આવે એવું કામ કરજો.” શિક્ષકની આંખોમાં પાણી આવી ગયા.\nએમણે એક પટાવાળો રાખ્યો. એની આદતો ખરાબ. એ પટાવાળો જુગારની લતે ચઢી ગયો હતો. સ્કૂલમાં ટાઈમ થઈ જાય તો પણ નોકરી આવે નહીં. પ્રિન્સિપાલ શર્મા સાહેબને ખબર પડી એ રોજ સાઈકલ લઈ એને જુગારના અડ્ડાઓ ઉપર શોધવા જાય એને પકડી લાવે. સ્કૂલમાં કામ કરાવે. જ્યારે પગારનો દિવસ આવે એટલે પગાર પણ એને સાથે રાખી પોતે લઈ લેતા અને ઘરે જઈ એની પત્નીના હાથમાં આપતા. સ્ટાફ કહેતો ‘સાહેબ આ શું કરો છો’, તો કહેતા કે ”આ તો મૂરખ છે. જુગારમાં પગાર હારી જાય તો એના ઘરમાં નાના નાના બાળકો ખાશે શું ” પટાવાળો સુધરી ગયો. આજે એેનું ઘર આબાદ છે.\nરાત્રે ઘરે ���તા એટલે જમીને આજુબાજુની અભણ મહિલાઓને ભેગી કરતા. એમને ભણાવતા. સ્ત્રી સાક્ષરતાના એ સમયમાં તેઓ હિમાયતી હતા. એમના લગ્ન મધ્યપ્રદેશના અંતરિયાળ ગામમાં થયા હતા. એમના પત્ની અભણ હતા. પત્નીને ઘેર ભણાવ્યાં અને તેમને ભગવદ્ગીતા વાંચતા કર્યા.\nએમણે ૧૯૬૨થી ૩૧-૫-૧૯૮૫ સુધી સ્કૂલમાં કામ કર્યું. પછી નિવૃત્ત થયા. પગાર આવતો બંધ થયો. બેંક બેલેન્સ તો હતું નહીં. એમને એમ હતું કે નોકરી ચાલે છે એટલે દાળ-રોટી ચાલે છે. નિવૃત્ત થયા પછી પેન્શન ગ્રેજ્યુઈટીના કાગળોમાં કંઈક ભૂલ થઈ ગઈ અને એમનું બધું જ અટકી ગયું. ખૂબ જ પ્રયત્નો કરવા છતાં એમને એક પણ પૈસો મળ્યો નહીં. હવે પૈસાની તંગી દેખાવા લાગી. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા. તંગીને કારણે ચંપલ લાવવાના પણ પૈસા નહોતા. જાતે ચંપલ સીવીને ચલાવવા લાગ્યા. કપડાં લાવવાના પૈસા રહ્યા નહીં. બનિયાન અને કપડાં ફાટી ગયા તો જાતે સીવીને ચલાવવા લાગ્યા. પણ હિંમત હાર્યા નહીં. ચોપડી લખવાની ચાલુ કરી. બહારનું થોડું થોડું ભાષાંતરનું કામ લાવી કરવા લાગ્યા. એ આશામાં કે સરકારમાંથી પેન્શન અને ગ્રેજ્યુઈટી આવશે એટલે બધું સરખું થઈ જશે. દરમિયાન તેઓ બીમાર પડયા. દવા કરાવવા માટે પૈસા નહોતા. કિડની કાઢી નાખવી પડે તેમ હતી. તેમનો જ વિદ્યાર્થી કે જે હવે ડોક્ટર હતો તેણે ઓપરેશન કરી કિડની કાઢી નાખી. ડોક્ટર પૈસા લેવાની ના પાડતા હતા. પરંતુ શર્માજીએ ડોક્ટરને એક રૃપિયો આપ્યો. એથી વધુ રકમ તેમની પાસે નહોતી. સ્કૂલની સમિતિએ તેમનું સન્માન કર્યું. ૩૧-૧૨-૧૯૮૫ના રોજ તેમણે દેહ છોડી દીધો.\nએમની સ્મશાનયાત્રામાં આખો શાહીબાગ રોડ ઉભરાઈ ગયો. એમના મૃતદેહને બધા આગ્રહપૂર્વક સ્કૂલે લઈ ગયા. બધા કહેતા સાહેબની કર્મભૂમી છે. આજે પણ જ્યારે જૂના એમના વિદ્યાર્થીઓ સાથે એમની વાત થાય છે ત્યારે ઘણાની આંખો ભીની થઈ જાય છે.\nએક શિક્ષક, જેણે સન્માન સ્વીકાર્યું, પણ નાણાં નહીં\nઆ જે એક શિક્ષકની વાત છે.\nવિદ્યાર્થીના જીવનઘડતરમાં માતા-પિતા પછી શિક્ષકનું સ્થાન છે. એક શિક્ષકે આપેલું જ્ઞાાન અને સંસ્કાર કોઈ પણ વ્યક્તિના જીવનના અંત સુધી ચિરંજીવ પ્રભાવ જારી રાખે છે. એવા જ એક શિક્ષકનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ. તા. ૧૩-૧-૧૯૧૯ના રોજ નડિયાદ તાલુકાના પીજ ગામે જન્મેલા વિઠ્ઠલભાઈના પિતાનું નામ જેઠાભાઈ અને માતાનું નામ રૂપબા. જેઠાભાઈના ત્રણેય સંતાનો શિક્ષક બન્યા.\nવિઠ્ઠલભાઈ સાત વર્ષની ઉંમરે પીજની કુમારશાળામાં દાખલ થયા હતા. માધ્યમિક શિક્ષણ વસોમાં લીધું અને ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું. આઝાદી પહેલા તેઓ ગ્રેજ્યુએટ થયા. એ વખતે દેશમાં સ્વાતંત્ર્યસંગ્રામ ચાલતો હતો. ૧૯૪૨માં ગાંધીજીની હિન્દ છોડો હાકલ વખતે અંગ્રેજો સામે તેઓ પણ સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એ વખતે દેશમાં અંગ્રેજોની સરકાર હતી. અંગ્રેજોનો વિરોધ કરવા સરકારી ટપાલ અને મનીઓર્ડરની લૂંટ કરવા માટે રચાયેલી ટપાલ જલાવ ટૂકડીની આગેવાની લીધી. બોરિયાવી ગામથી નરસંડા જતી ટપાલ લૂંટી. તે પછી મહેમદાવાદથી ખેડા જિલ્લાના ૮૨ ગામોમાં ટપાલ લૂંટી અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો.\n૧૯૪૪માં તેઓ આણંદમાં આવેલી દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલ (ડી.એન.)માં માસિક રૂ.૨૦ના વેતનથી શિક્ષક તરીકે જોડાયા. નોકરી સાથે અધૂરો અભ્યાસ પૂરો કર્યો. જિંદગીભર તેમણે ઈસ્ત્રી વગરના ખાદીના વસ્ત્રો જ પહેર્યા. સફેદ ધોતિયું, સફેદ ઝભ્ભો અને માથે ગાંધી ટોપી. નોકરીના સમયગાળા દરમિયાન વર્ગશિક્ષક, વ્યાયામ શિક્ષક, ગૃહપતિ, આચાર્ય અને સંસ્થાના મંત્રીપદ સુધીની જવાબદારી સંભાળી. શાળાને જ તેઓ સ્વર્ગ માનતા. તેમના વિદ્યાર્થીઓ કહે છે કે, ‘અમારા સાહેબ શાળામાં સહુથી વહેલા આવે. વર્ગખંડની સ્વચ્છતાથી માંડીને મેદાનની સફાઈનું કામ જાતે ઊભા રહીને કરાવે. મેદાનમાં ક્યાંય કચરો દેખાય તો જાતે ઉપાડી લે. કોઈ વિદ્યાર્થી તોફાન કરે તો તેને શિક્ષા પણ કરે અને લાગણી પણ બક્ષે. દૂર દૂરના ગામથી ચાલીને આવતા વિદ્યાર્થીને તંદુરસ્તીનું મહત્ત્વ પણ સમજાવે. પોતે વ્યાયામ શિક્ષક હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમની જબરદસ્ત પકડ હતી. ઘણીવાર ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ પણ કરાવે. તેમના અનેક વિદ્યાર્થીઓ ડોક્ટરો, વકીલો, ઈજનેરો, વૈજ્ઞાાનિકો અને શિક્ષકો બન્યા. જે સંસ્થામાં તેઓ શિક્ષક હતા તે જ ચારુતર વિદ્યામંડળના મંત્રી પણ બન્યા.\nવિઠ્ઠલભાઈની એક શિક્ષક તરીકે ખૂબી એ હતી કે, સાદગી સંયમ અને ઉદાત્ત ચારિત્ર્યને તેઓ જીવનનાં મહત્ત્વપૂર્ણ અંગો માનતા. જિંદગીભર સરકાર તરફથી મળતું ઘરભાડું કે તબીબી ભથ્થું કદી યે ના લીધું. નિવૃત્ત થયા પછી પ્રતિમાસ મળતું પેન્શન પણ કદી ના લીધું. પોતે ગૃહપતિ હોવા છતાં હોસ્ટેલના રસોડામાં કદી ના જમ્યા. હોસ્ટેલનો વિદ્યાર્થી બીમાર પડે તો તેને પોતાના ઘેર રાખી તેની સારવાર કરાવતા.\nશિક્ષક તરીકેની તેમની શ્રેષ્ઠ કામગીરીને લીધે તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો. ૧૯૬૪-૬૫ દ���મિયાન ભારત- અમેરિકા વચ્ચે ”ફુલબ્રાઈટ શિક્ષક વિનમય યોજના”ના અન્વયે તેઓ બ્રાઈટ સ્કૂલ, રોચેસ્ટર સિટી, અમેરિકામાં શિક્ષક તરીકે નીમાયા. અમેરિકામાં તેમણે અમેરિકન વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપ્યું. આ કામ તેમણે એક વર્ષ સુધી કર્યું. તેમની આ સુંદર કામગીરી જોઈને અમેરિકન સ્કૂલના સંચાલકોએ અને અમેરિકન વાલીઓએ તેમનું સન્માન કર્યું. આ સન્માનની સાથે તેમને ૫૦૦ ડોલરનો ચેક આપ્યો. પરંતુ વિઠ્ઠલભાઈ પટેલે માત્ર સન્માન જ સ્વીકાર્યું, ચેક નહીં.\nરાજ્યમાં અને રાજ્ય બહાર આણંદની ડી.એન. હાઈસ્કૂલ એ આચાર્ય વિઠ્ઠલભાઈની સ્વપ્નભૂમી છે એમ કહેવાતું. વિઠ્ઠલભાઈ ડી.એન. હાઈસ્કૂલને ચરોતર એજ્યુકેશન સોસાયટીને સર્મિપત હતા. રિટાયર્ડ થયા ત્યારે નહોતું તેમનું પોતાનું ઘર કે નહોતું બેંક બેલેન્સ, પણ પોતાના કર્મથી સૌના મનમાં, હૃદયમાં વસી રહ્યા હતા. ડી.એન. હાઈસ્કૂલ માત્ર તેમની કર્મભૂમિ નહોતી, પરંતુ તેમણે પાર કરેલા કાર્યો પૂરા પાડયા તે સ્વપ્નભૂમિ હતી.\nવિઠ્ઠલભાઈ પ્રકૃત્તિપ્રેમી હતા. કોણ જાણે તેમને મૃત્યુનો સંકેત મળ્યો હોય તેમ એક કાગળમાં લખ્યું હતું કે મારા મૃત્યુ પછી મારા દેહ પર ફૂલો કે ફૂલહાર ન મૂકતાં. ફૂલોને પણ પોતાનો જીવ વહાલો હોય છે. અગ્નિમાં તેમને શા માટે બાળવા જોઈએ, તેમની સુગંધને શા માટે નષ્ટ કરવી જોઈએે. તેવી તેમણે નોંધ કરી હતી.\nપોતાનું સમગ્ર જીવન વિદ્યાર્થી અને શિક્ષણ પાછળ સમર્પી દેનાર, મૂર્ધન્ય કેળવણીકાર, ચરોતરના શિક્ષણ પ્રહરી વિઠ્ઠલભાઈનો તા. ૮-૮-૧૩ને ગુરુવારના રોજ ૯૪ વર્ષની વયે સ્વર્ગવાસ થયો. ૯૩ વર્ષના પત્ની મણીબા સહિત સૌ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તા. ૧૧-૮-૧૩ના રોજ સવારે નવ વાગે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા તેમની ઈચ્છા મુજબ સાદગીભર્યા માહોલમાં નીકળી હતી. તેમના દેહને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ ડી.એન. હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો હતો. તેમની ઈચ્છા મુજબ અંતિમ સંસ્કારમાં ફક્ત કાયમી પહેરણ, ધોતિયું અને ૨૫ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં અગ્નિ સંસ્કાર કરવો. ફૂલ કે હાર ચડાવવા નહિ. કોઈ પણ પ્રકારની લૌકિકક્રિયા કરવી નહિ તેવી તેમની અંતિમ ઈચ્છા હતી.\nઆજે હજારો વિદ્યાર્થીઓ એક આદર્શ શિક્ષક એવા વિઠ્ઠલભાઈ પટેલને યાદ કરે છે.\nશિક્ષણ એક પવિત્ર વ્યવસાય છે. કોઈ પણ દેશના રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષક જ મહત્ત્વનો રોલ અદા કરે છે. શિક્ષક ધારે તો કૃષ્ણ જેવા ગીતા જ્ઞાાનના ઉપ���ેશક પેદા કરી શકે છે. ગુરુ ધારે તો ભગવાન રામ જેવો આદર્શ પેદા કરી શકે છે.શિક્ષક ધારે તો ગાંધીજી જેવી પ્રતિભા પેદા કરી શકે છે. શિક્ષક ધારે તો ક્રાંતિ સર્જી શકી છે. શિક્ષક ધારે તો સમાજવ્યવસ્થા બદલી શકે છે. શિક્ષક ધારે તો દુનિયા બદલી શકે છે. માતા-પિતા તો બાળકને માત્ર જન્મ જ આપે છે, લાગણીના અતિરેકમાં માતાપિતા ઘણીવાર બાળકનું ઘડતર કરવામાં ઉણા ઉતરે છે, પરંતુ તેમને શ્રેષ્ઠ નાગરિક બનાવવાનું કામ શિક્ષક જ કરી શકે છે. ઓશો રજનીશ કહે છે કે ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ણ એક શિક્ષક મટી રાષ્ટ્રપતિ થયા એટલે આપણે તેમનું સન્માન કરીએ છીએ કારણ કે એ રાષ્ટ્રપતિપદનું સન્માન છે, શિક્ષકનું નહીં. પરંતુ જે દિવસે એક રાષ્ટ્રપતિ શિક્ષક બનશે તે દિવસે જ શિક્ષકનું શ્રેષ્ઠ સન્માન હશે.\nચાલો આપણે આપણા ગુરુજનોનું સન્માન કરીએ.\nએક ડોક્ટરે ગરીબ કન્યાના કપાળે કંકુનો સૂરજ ઉગાડયો\n આ છોકરી લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે. પણ એનો હાથ કોણ પકડશે \n૧૪ વર્ષની દીકરીના કપાયેલા હોઠ દર્શાવતાં છોકરીની માએ કહ્યું:”મારી છોકરીને જન્મજાત ખોડ છે. જન્મથી જ એના હોઠ કપાયેલા છે. એ મોટી થશે તો એની સાથે લગ્ન કોણ કરશે\nવડનગર નાગરિક મંડળ દ્વારા ચાલતી હોસ્પિટલમાં એક યુવાન ડોક્ટર સામે આ કેસ આવ્યો હતો. નવા સવા જોડાયેલા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર તબીબે છોકરીના ચહેરાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને કહ્યું: ”તમારી દીકરીના કપાયેલા હોઠ ઠીક કરવા માટે તો પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. પ્લાસ્ટિક સર્જરી કરાવવા તમારે અમદાવાદ જઈ કોઈ પ્લાસ્ટિક સર્જનને બતાવવું પડશે.”\nપેલી સ્ત્રીએ કહ્યું: ”સાહેબ, અમે ગરીબ છીએ. અમારી પાસે અમદાવાદ જવાનું ભાડું પણ નથી. ઓપરેશનના પૈસા ક્યાંથી લાવીશું\nઆવનાર મહિલાની ગરીબી અને એની દીકરીના અંધકારમય ભાવિની ચિંતા ડોક્ટરે નીરખી લીધી. થોડીવાર પછી તેઓ બોલ્યાઃ”જુઓ બહેન હું જનરલ સર્જન છું. કપાયેલા હોઠ સારા કરવાનું કામ આમ તો પ્લાસ્ટિક સર્જનનું છે પરંતુ આવા ઓપરેશન કેવી રીતે કરાય તે મને પણ આવડે છે. આવું ઓપરેશન મેં કદીયે કર્યું નથી પરંતુ હું આ ઓપરેશન કરીશ તો સારું પરિણામ લાવી શકવાની ખાતરી આપું છું. હું સર્જરીનું ભણતો હતો ત્યારે અભ્યાસ દરમિયાન પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં છ મહિના આવા ઓપરેશનોમાં મદદનીશ ડોક્ટર તરીકે કામ કર્યું છે તમને મારી પર ભરોસો હોય તો હું ઓપરેશન કરું.”\nઆવનાર ગરીબ મહિલા પાસે અમદાવાદ જઈ પ્લાસ્ટિક સર્જન પાસે ઓપરેશન કરાવવા પૈસા નહોતા. બીજી બાજુ છોકરી ઉંમર લાયક થતાં દીકરીના કપાળે કંકુનો સૂરજ ક્યારે ઊગશે તેની ચિંતા તેને કોરી ખાતી હતી. એણે કહ્યું: ” ડોક્ટર સાહેબ તમને ઠીક લાગે તેમ કરો. મને તમારી પર ભરોસો છે.”\n‘તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. બે દિવસ પછી દીકરીને હોસ્પિટલમાં દાખલ કરી દેજો’ ડોક્ટરે કહ્યું.\nદર્દીને ઓપરેશનની તારીખ આપ્યા પછી ડોક્ટર પ્લાસ્ટિક સર્જરી કલેફ્ટલીપ વિશેની વિવિધ પદ્ધતિઓ વિશે અભ્યાસમાં જે ભણ્યા હતા, તે ફરીવાર વાંચી ગયા. વડનગર નાગરિક મંડળ હોસ્પિટલમાં આ પહેલા ક્યારેય પ્લાસ્ટિક સર્જરી થતી નહીં એટલે આ સર્જરી માટે જરૂરી ર્સિજકલ સાધનો પણ નહોતા. કપાયેલા હોઠને બરોબર ગોઠવવા માટે તેનું માપ મેળવવા માટે કેલિપર્સ નામના સાધનનો ઉપયોગ થાય. ક્લેફ્ટલીપ સર્જરી કરવા માટે આ સાધન ખૂબ જ મહત્ત્વનું ગણાય. ભૂમિતિનું માપ લેતા હોય તેમ, હોઠ પર ચેકો મૂકવા માટે કેલિપર્સ દ્વારા ચોકસાઈપૂર્વક માપ કાઢવું પડે. સર્જરીની સફળતા માટે તેની મહત્ત્વની ભૂમિકા રહે. પણ આ સાધનની કિંમત તો પચાસ હજાર રૂપિયાથી વધુ થાય. ડોક્ટરે મોંઘા સાધનની સામે એક સસ્તો વિકલ્પ શોધી કાઢયો. પ્રાથમિક શાળામાં ભૂમિતિના વિષયમાં વિદ્યાર્થીઓ માપ લેવા માટે જે ડિવાઈડરનો ઉપયોગ કરે તેનો ઉપયોગ કેલિપર્સ તરીકે કર્યો.હોસ્પિટલમાં પહેલી પ્લાસ્ટિક સર્જરી થઈ રહી છે એટલે છોકરીના પરિવારની સાથે હોસ્પિટલના સ્ટાફમાં પણ ઘણી જિજ્ઞાાસા હતી.\nપ્લાસ્ટિક સર્જરી કરતાં પહેલાં છોકરીના કપાયેલા હોઠવાળો ફોટો પાડયો અને પછી તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. એક કલાક સર્જરી ચાલી. ઓપરેશન થિયેટરની બહાર છોકરીનાં માતા અને પરિવારજનો ઉત્તેજનાપૂર્વક રાહ જોઈને બેઠાં હતા. કલાક પછી છોકરીને ઓપરેશન થિયેટરની બહાર લાવ્યા. સર્જરી પછી દીકરીનો ચહેરો જોઈ તેની માતા ઘડીભર તો ચક્તિ થઈ ગઈ. વિચારવા લાગી કે, આ એ જ છોકરી છે કે જેને કપાયેલા હોઠને લીધે કદરૂપા દેખાતા પોતાના ચહેરાને, શરમથી મોં ઢાંકેલું રાખવું પડતું. કદરૂપા હોઠવાળી દીકરી હવે કોડભરી કન્યા બની ગઈ. ટાંચાં સાધનો અને એક યુવાન ડોક્ટરે તબીબી કુશળતાથી એક છોકરીના કપાળે કંકુનો સૂરજ ઊગાડયો.\nહવે એક બીજો કિસ્સો.\nદસ વરસનો મંગો ઝૂંપડીની બહાર ખીલે બાંધેલી ભેંસને બીજા ખીલે બાંધવા જતો હતો ત્યાં ભેંસએ અચાનક દોટ મૂકી. મંગાએ જમણા હાથમાં જકડીને પકડેલી સાંકળ, એના અંગૂઠાની ચામડીને ઉખેડતી ગઈ. અંગૂઠો ચામડી વગર માત્ર હાડકાનો ખીલો બની રહ્યો. લોહી નીતરતો અંગૂઠો મંગાએ બીજા હાથમાં ઝાલી રાખ્યો. ઝૂંપડીની અંદર બેઠેલી મંગાની મા કમુબેન, આ દૃશ્ય જોતાં જ મંગા પાસે દોડી ગઈ. કમુબેન મંગાને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ આવ્યા. ડોક્ટરે લટકતા અંગૂઠાવાળો હાથ જોયો.\n”ચિંતા કરવાની જરૂર નથી. ઓપરેશન કરવાથી સારું થઈ જશે. ત્રીસ દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડશે.” ડોક્ટરે મંગાને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું.\nતૂટી ગયેલા અંગૂઠાની ચામડી પર ફરી રૂઝ આવે અને નવી ચામડી આવે એટલા માટે અંગૂઠાને કલમ કરવી પડે. બાગાયતમાં આંબાના એક છોડને જેમ બીજા છોડ સાથે બાંધીને, કલમ કરવામાં આવે. બસ એવી જ રીતે. જો સર્જરી કરવામાં ન આવે તો અંગૂઠા પર સતત દુખાવો રહ્યા કરે અને અંતે અંગૂઠાને કાપવો પડે.\nમંગાનો પરિવાર મહુવામાં ટોકરિયા મહાદેવ પાસે, ખરેડવાળા રોડના કાંઠે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહે. ત્રણ ભાઈઓેમાં મંગો વચેટ, મોટો ભાઈ પુનો અને નાનો ભાઈ હરિ. મંગાના પિતાજી હિમાભાઈનું, મંગો યાદ કરે તોય તેમના ચહેરાની સ્મૃતિ તાજી થાય નહીં,એટલી નાની ઉંમરે અવસાન થયેલું. મંગાના ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ. મંગાની મા કમુબેન પરમાર. કમુબેન ઈંટોના ભઠ્ઠામાં દાડિયંુ કરે. રોજનું રળીને રોજ ખાય. આખો દિવસ ગરમ ઈંટોના ભઠ્ઠામાં કામ કરે ત્યારે રાત્રે ત્રણ છોકરાઓનાં પેટની જઠરાગ્નિ ઠરે. આ સંજોગોમાં સળંગ એક મહિનો હોસ્પિટલમાં રહેવું કેમ પરવડે\n”જો મંગાનો અંગૂઠો કાપી નાંખો તો કેટલા દી દાખલ થવું પડે” કમુબેને ડોકટરને સવાલ કર્યો.\n”અંગૂઠો કાપી નાંખીએ તો તો એક જ દિવસ થાય.” ડોક્ટરે જવાબ આપ્યો.\n”અંગૂઠો કાપી નાંખોને. જલદી કામ પતે.” કમુબેને તરત જ કહ્યું.\nપણ જો ઓપરેશન કરવાથી અંગૂઠો એમ જ રાખી શકાતો હોય તો કાપી શું કામ નાંખવો પડે’ ડોક્ટરે ફરીવાર કમુબેનને સમજાવ્યાં.\nકમુબેનના ઘરમાં કારમી ગરીબી. આ ગરીબીમાં મંગાના શરીરમાંથી એક અંગ ઓછું થાય તો પોષાય, પણ એક દિવસ મજૂરી પડે અને બે ટંક ઓછા થાય એ પોષાય નહીં. કમુબેન શા માટે અંગૂઠો કપાવવાનો આગ્રહ કરે છે એ વાત ડોક્ટર બરોબર સમજી ગયા.\nડોક્ટરે મંગાની સારવાર મફત કરી આપવાનું કહ્યું, ” હા, મંગાને ત્રીસ દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડે તો જ ઓપરેશન સફળ થાય.”\n”ઓપરેશન મફત કરી આપો તોય એક મહિનો એની હારે કોણ રે મંગા સિવાયના બીજા બે છોકરા નાના છે. હું તો આખો દી, મજૂરી કરવા જતી રહું. તો પછી હોસ્પિટલમાં મંગાન�� હારે કોણ રે, ઘરનું કોઈક તો હાજર હોવું જોઈને સાહેબ મંગા સિવાયના બીજા બે છોકરા નાના છે. હું તો આખો દી, મજૂરી કરવા જતી રહું. તો પછી હોસ્પિટલમાં મંગાની હારે કોણ રે, ઘરનું કોઈક તો હાજર હોવું જોઈને સાહેબ” સારવાર સાવ મફત કરવાની સાંભળ્યા પછી કમુબેને બીજી મુશ્કેલી કહી.\nહોસ્પિટલમાં મંગાને દાખલ કર્યા પછી તે સંપૂર્ણ સાજો થઈ જાય ત્યાં સુધીની તમામ કાળજી હોસ્પિટલ લેશે એવી હૈયાધારણ આપી. ડોક્ટરે કમુબેનને એ જવાબદારીમાંથીય મુક્ત કર્યાં. કમુબેનની બધીય ચિંતા દૂર થતાં આખરે મંગાને એક મહિના માટે સદ્ભાવના ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોક્ટરને મન મંગાના અંગૂઠાનું મૂલ્ય ઘણું મોટું હતું. દસ વરસનો મંગો, નિશાળનું એક પગથિયું ય ચડયો નહોતો. મંગો ભણ્યો નથી એટલે મોટો થશે ત્યારે મજૂરી જ કરવી પડશે. જો એક અંગૂઠો નહીં હોય તો મજૂરી કરવામાં ઘણી મુશ્કેલી પડે.\nદ્રોણાચાર્યોના આ દેશમાં એકલવ્યના અંગૂઠાની કિંમત કેટલી પણ ડોક્ટરને મન મંગાના અંગૂઠાની કિંમત મોટી હતી. પોતાના તબીબી વ્યવસાયની કુશળતાનો સમાજને ખપ લાગે એટલે તો ટ્રસ્ટ બનાવી હોસ્પિટલ શરૂ કરી છે, તો પછી પૈસાના અભાવે મંગાને અંગૂઠો કપાવવાની ફરજ કેમ પડે પણ ડોક્ટરને મન મંગાના અંગૂઠાની કિંમત મોટી હતી. પોતાના તબીબી વ્યવસાયની કુશળતાનો સમાજને ખપ લાગે એટલે તો ટ્રસ્ટ બનાવી હોસ્પિટલ શરૂ કરી છે, તો પછી પૈસાના અભાવે મંગાને અંગૂઠો કપાવવાની ફરજ કેમ પડે મંગાને દાખલ કર્યા પછી. બીજા દિવસે ડોક્ટરે પેડિકલ ગ્રાફ્ટિંગ નામની પ્લાસ્ટિક સર્જરી દ્વારા અંગૂઠાને પેટના ભાગમાંથી કલમ કરી. એક મહિના સુધી આ જ સ્થિતિમાં રહે એની કાળજી રાખી. હોસ્પિટલમાં મંગા માટે જમવાની વ્યવસ્થા કરી. કમુબેન મજૂરીએથી છૂટીને સમય હોય એ દિવસે મંગાને જોવા ક્યારેક આવે.\nએક મહિનો સુધી અંગૂઠાને કલમ કરી રાખ્યા પછી અંગૂઠો ખોલ્યો ત્યારે અંગૂઠા પર રૂઝ આવી ગઈ હતી. સર્જરી સફળ થઈ. મંગાને રજા આપવામાં આવી. મંગાની મા કમુબેન રાજી હતી. આજે કમુબેનનો દીકરો સુરત પાસે એક બગીચામાં માળી તરીકે નોકરી કરે છે.\nઆ કથામાં વર્ણવાયેલા ડોક્ટર તે બીજા કોઈ નહીં પરંતુ ડો. કનુભાઈ કળસળીયા છે. જાણીતા લેખક અને પત્રકાર વિજયસિંહ પરમારે ડો. કનુભાઈ કળસળીયાના જીવનનાં સંસ્મરણોને ‘પીડ પરાઈ જાણે રે’ પુસ્તકમાં સુંદર રીતે આલેખ્યા છે. પોતાની પીડા ભૂલીને પારકાની પીડા જાણી તેનો ઈલાજ કરનાર એક સામાન્ય માણસની અસામાન���ય કથાઓ તેમાં આલેખવામાં આવી છે. જીવનમાં સ્વૈચ્છિક રીતે ગરીબી સ્વીકારતા ડો.કનુભાઈ કળસળીયા ખૂબ નમ્રતાથી કહ્યું છે : ”લોકસેવાના કાર્યોમાં ખૂબ સાચવીને ચાલવા જેવું છે. રસ્તો કપરો છે. સેવાનો પણ અહંકાર હોય છે. વેતન પણ ખપ પૂરતું જ લેવું જોઈએ. તમારી પાસે કોઈ કૌશલ્ય હોય તો તે સમાજને સર્મિપત કરો.”\nરાજનીતિમાં ડો. કનુભાઈ કળસળીયાને લોકો સ્વચ્છ વ્યક્તિ ઓળખે છે પણ તેમનું અસલી ને ઉદાત્ત સ્વરૂપ આ પણ છે. કનુભાઈ જેવા કેટલા તબીબો આજે\n‘દર્શક’ જાતે જ કપડાં ધોતા ને ડ્રાઈવરને સાથે જમવા બેસાડતા\nસુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું આ જન્મજયંતી વર્ષ છે. કેટલાક સાહિત્યકારો જાણે-અજાણે રાજનીતિમાં આવી જતાં હોય છે, પણ તેમનું અંદરનું ખમીર એવું ને એવું હોય છે. રાજનીતિમાં કેટલાક લોકો ‘એક્સિડેન્ટલ પોલિટિશિયન’ હોય છે. ગાંધીજી પોતે જ રાજનીતિમાં આવવા માગતા નહોતા, પરંતુ દક્ષિણ આફ્રિકામાં એક વખત ટ્રેનની મુસાફરી કરતી વખતે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં એક ગોરા અંગ્રેજે તેમને ટ્રેનની બહાર ફેંકી દીધા અને બસ એ એક જ ઘટનાએ તેમને ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની રાજનીતિના સર્વોચ્ચ કેન્દ્રબિંદુ બનાવી દીધા. એ જ ગાંધીજીને કે આજના ગુજરાતી સાહિત્યકારો હજુ ‘સાહિત્યકાર’ ગણે છે કે કેમ તેની ખબર નથી, પરંતુ ગાંધીજીએ લખેલા પુસ્તક ‘સત્યના પ્રયોગો’ના વેચાણ અને વાંચનની સરખામણીમાં આજના સાંપ્રત સાહિત્યકારોની એક પણ કૃતિ તેમને વટાવી શકી નથી.\nએવું જ બીજું દૃષ્ટાંત જવાહરલાલ નહેરુનું છે. જવાહરલાલ નહેરુ એક અતિ ધનાઢય એવા એરિસ્ટ્રોકેટિક પરિવારના ફરજંદ હતા,છતાં તેમણે આઝાદીના જંગમાં ઝંપલાવ્યું. પૂરી જિંદગી અંગ્રેજો સામે લડવામાં, જેલમાં અને તે પછી દેશનું શાસન ચલાવવામાં ગઈ છતાં તેઓ વચ્ચે વચ્ચે સાહિત્યનું સર્જન કરતા રહ્યા. જેલમાંથી તેમણે તેમનાં પુત્રી ઈન્દિરા ગાંધીને પત્રો લખ્યા હતા, જે ‘પ્રિર્દિશનીને પત્રો’ના નામે પ્રચલિત છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે, જવાહરલાલ નહેરુએ એક શ્રેષ્ઠ પુસ્તક અંગ્રેજીમાં લખ્યું હતું જેનું નામ છે : ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા.’ યુનિર્વિસટીઓમાં પણ તે ભણાવાય છે. નહેરુ સ્વયં એક અચ્છા ઇતિહાસકાર હતા.\nઅમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાને ૨૦૦૯ની અમેરિકાની ચૂંટણીઓ પૂર્વે પક્ષના અધિવેશન બાદ એક શુભેચ્છકે પૂછયું : “મિ. ઓબામા તમારા જીવવાની પ્રેરણા ક��� તમારા જીવવાની પ્રેરણા કઈ \nઓબામાએ કહ્યું : “એક નદીની જેમ જીવન વીતાવતા રહેવું અને આસપાસનો પ્રદેશ લીલોછમ કરવાની આપણી ક્ષમતા વધારતા જવું.\nઓબામાનું આ સાહિત્યિક વિધાન સાંભળી મિત્રએ કહ્યું : “અરે તમારા રાજકારણમાં આવવાથી અમે એક સારો લલિત લેખક ગુમાવ્યો.”\nબરાક ઓબામાએ હસીને કહ્યું : “ચિંતા કરશો નહીં, તમારા આ લેખક રાજકારણના લીધે અધિક સમૃદ્ધ થનાર છે.”\nબરાક ઓબામાના જવાબમાં સાહિત્ય પણ હતું અને સ્વપ્ન પણ.\nભારતની રાજનીતિમાં સાહિત્યકારો અને સાહિત્યકારોના જીવનમાં રાજનીતિના અનોખા સંગમનાં અનેક ઉદાહરણો છે. અટલ બિહારી વાજપેયીએ પણ અનેક કવિતાઓ રચી છે. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટૂંકી વાર્તાઓ લખી છે. ‘ગુજરાતનો નાથ’ સર્જન કરનારા ગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર ક. મા. મુનશી પણ રાજનીતિમાં હતા. લંડનમાં ગોળમેજી પરિષદ મળવાની હતી ત્યારે ઝવેરચંદ મેઘાણીએ બાપુને ઉદ્દેશીને લખ્યું હતું : “છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ.” ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી પણ ચૂંટણી લડી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા. મનુભાઈ પંચોળી ૧૯૬૭માં શિહોર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. એ વખતે ગુજરાતમાં હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર હતી. તેમની પાસે પૂરતી સંખ્યામાં ધારાસભ્યો નહોતા. પક્ષાંતર વિરોધી ધારો પણ નહોતો. વિધાનસભાનું સત્ર હોય ત્યારે ધારાસભ્યો પક્ષપલટો કરી ના જાય તે માટે સાચવવા પડતા. ધારાસભ્યોને સાચવવાની એક પેનલના ચેરમેન મનુભાઈ પંચોળી ‘દર્શક’ હતા. તેમના અંગત સચિવ તરીકે હાલના ભાજપાના અગ્રણી જયંતીભાઈ પરમારને નિમણૂક આપી હતી. મનુભાઈ પંચોળી હિતેન્દ્ર દેસાઈની સરકારને બચાવવાના કામ માટે સુરત ગયા હતા. તેમની સાથેનાં સંસ્મરણો તાજાં કરતાં જયંતીલાલ પરમાર કહે છે : “ઝીણાભાઈ દરજી એ વખતે ઇન્દિરા કોંગ્રેસમાં હતા જ્યારે હિતેન્દ્ર દેસાઈ મોરારજી દેસાઈના સમર્થનમાં હતા. ઝીણાભાઈ દરજી સામે પક્ષે હોવા છતાં તેમણે મનુભાઈ પંચોળીને જમવા બોલાવ્યા હતા. મનુભાઈ પંચોળી રાત્રે જમતા નહોતા છતાં ઝીણાભાઈને ઘરે મળવા ગયા હતા અને મને જમવા બેસાડી દીધો હતો. જ્યારે એ સમયે મનુભાઈ પંચોળી પુસ્તકો વાંચતા રહ્યા હતા. સુરતના સરકારી ગેસ્ટહાઉસમાં અમે રાત્રી રોકાણ કર્યું હતું. રાત્રે મનુભાઈ પંચોળીએ મને કહ્યું કે, કપડાં ધોવાનો સાબુનો પાઉડર મળતો હોય તો લઈ આવો. હું પાઉડર લઈ આવ્યો. રાત્રે અમે ઊંઘી ગયા. વહેલી સવારે કપડાં ધોવાનો અવાજ સાંભળી હું જાગી ગયો. મેં જોયું તે મનુભાઈ પંચોળી તેમનો ઝભ્ભો અને ધોતિયું ધોતા હતા. તેઓ બે જોડી જ વસ્ત્રો તેમની સાથે રાખતા. જાતે જ ધોઈ નાખતા અને ઇસ્ત્રી વગરના કપડાં પહેરતા.\nબીજા દિવસે અમે સરકીટ હાઉસમાં સાથે જમવા બેઠા ત્યારે મનુભાઈ પંચોળીએ કહ્યું : “ડ્રાઈવરને જમવા બોલાવો.”\nસરકીટ હાઉસના માણસે કહ્યું કે : “ડ્રાઈવરોને અલગ જગાએ બેસાડવામાં આવે છે.”\nમનુભાઈ પંચોળીએ ગુસ્સે થઈને કહ્યું : “આમ કેમ ચાલે દેશમાં હવે અંગ્રેજોનું રાજ નથી. મારા ડ્રાઈવરને અમારી સાથે જમવા બેસાડો.” અને તે પછી રાત્રે ડાઈનિંગ ટેબલ પર મનુભાઈ પંચોળીએ ડ્રાઈવરની સાથે જ ભોજન લીધું અને પાછળથી શિક્ષણમંત્રી પણ બન્યા. વર્ષો બાદ મનુભાઈ પંચોળીએ જયંતીલાલ પરમારનાં કાવ્યસંગ્રહ ‘તળેટી’નું વિમોચન પણ કર્યું.\nઆ જ રાજકારણી કમ કવિ જયંતીલાલ પરમારે છેક ૧૯૬૬માં લખેલી ‘સચિવાલયે’ શીર્ષકવાળી કવિતા માણો :\n“સેલ્યૂટની વણઝાર આ હાંફી ગઈ\nને રણ હવે રેલાય છે સચિવાલયે,\nઆંગણમાં આરડે ભૂખ્યા જનો\nને રાષ્ટ્રધ્વજ મલકાય છે સચિવાલયે,\nઠાઠ ને મહેફિલ એની એ જ છે\nરાજવી બદલાય છે સચિવાલયે,\nહાથમાં બધાં જોયાં કરે,\nને ચાંદની ઢોળાય છે સચિવાલયે,\nરંગરંગી ફૂલ બધાં મહેક્યા કરે,\nજે બધાં સિંચાય છે સચિવાલયે.”\nગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ની જન્મજયંતીનું આ વર્ષ છે ત્યારે ૧૯૮૭માં દર્શકે લોર્કાિપત કરેલા જયંતીલાલ પરમારના કાવ્યસંગ્રહની આ પંક્તિઓ આજે પણ સાંપ્રત છે.\nએ તો કેવો ગુજરાતી જે કેવળ ગુજરાતી \nભારતમાં ડોક્ટર કે એન્જિનિયર બનવાનું જેટલું આકર્ષણ છે તેટલું જ આકર્ષણ સિવિલ ર્સિવસીસ અર્થાત્ આઈ.એ.એસ., આઈ.એફ.એસ. કે આઈ.આર.એસ. બનવાનું છે. આ વર્ષે આ પ્રકારની સિવિલ ર્સિવસીસમાં સફળ થવાવાળા અંગ્રેજી માધ્યમવાળા પ્રમાણમાં વધુ હતા. તેનો દિલ્હીમાં વિરોધ થયો. ૨૦૦૯માં હિન્દી ભાષી સફળ ઉમેદવાર ૨૪.૫ ટકા હતા, ૨૦૧૦માં ૧૩.૯ ટકા, ૨૦૧૧માં ૯.૮ ટકા, અને ૨૦૧૩માં માત્ર ૨.૩ ટકા જ હતા. ૨૦૧૩માં કુલ સફળ ઉમેદવાર ૧૧૨૨ હતા. તેમાંથી હિન્દી ભાષી ૨૬ ઉમેદવાર પાસ થયા. આ જ સૌથી વધુ આક્રોશનું કારણ હતું.\nભારતીય ભાષાઓના જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા તેમની માગણી વાજબી છે, પરંતુ તેમાં દેશની અને વિશ્વની સાંપ્રત પરિસ્થિતિના વિશ્લેષણનો અભાવ છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે,હિન્દીમાં કરવામાં આવેલો અન��વાદ અસફળતાનું એક કારણ છે. તેમનું એ પણ કહેવું છે કે, સી-સેટ ભારતીય ભાષાઓના વિદ્યાર્થીઓને રોકવાનું કામ કરી રહી છે. વળી આ પરીક્ષાપ્રણાલી અંગ્રેજી ભાષાના પરીક્ષાર્થીઓના પક્ષમાં વધુ છે. હકીકત એ છે કે, ૧૯૯૦માં દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ વધ્યું અને શિક્ષણજગત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. આજે લગભગ ૬૦ ટકા ઉચ્ચ શિક્ષણ ખાનગી ક્ષેત્ર પાસે પહોંચી ગયું છે. એ જ હાલત પ્રાથમિક શિક્ષણની છે. પ્રાઈવેટ સ્કૂલોમાં વધુ કુશળ શિક્ષકો ઉપલબ્ધ છે. સરકારી સ્કૂલોમાં તો શિક્ષણ નામ માત્રનું હોય છે. તેની સામે ખાનગી શાળાઓમાં ગણિત-વિજ્ઞાાન ઉપરાંત અંગ્રેજી પર વિદ્યાર્થીઓ ઝડપથી કાબૂ મેળવી લે છે. સિવિલ ર્સિવસીસમાં અંગ્રેજી સિવાયની ભારતીય ભાષાઓના વિદ્યાર્થીઓની અસફળતાનું એક કારણ આ પણ છે. હાલ જે નવી શિક્ષણ પ્રણાલી આવી છે તેમાં જ્યાં ૧૦મા ધોરણ સુધી પરીક્ષા આપવાની હોતી નથી ત્યાં ભારતીય ભાષાઓના પરીક્ષાર્થીઓને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે.\nબીજી એક વાસ્તવિકતા સમજી લેવી જોઈએ કે, ભારત હવે ચીનની દીવાલની વચ્ચે જકડાયેલો એકાકી દેશ નથી. વિશ્વ ખુદ એક ગ્લોબલ વિલેજ બની ગયું છે. તેથી ભારત અલગ રહી શકે નહીં. ભારતે દુનિયા સાથે વેપાર-ધંધો કરવો હોય તો અંગ્રેજી ભણવું જરૂરી છે. દુનિયાભરમાં નોકરી કરવા જવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારતમાં કામ કરતી મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરી લાખોનો પગાર મેળવવો હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. વિમાનના પાયલોટ બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. એસ્ટ્રોનોટ બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારત સરકાર તરફથી વિદેશમાં રાજદૂત બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારતની સુપ્રીમ કોર્ટ કે ગુજરાત હાઈકોર્ટમાં ટોચના ધારાશાસ્ત્રી બનવું હોય તો અંગ્રેજી જાણવું જરૂરી છે. ભારત સરકારનો આખોયે વહીવટ અંગ્રેજીમાં ચાલે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ અંગ્રેજીમાં કામ કરે છે. દક્ષિણ ભારતમાંથી કોઈ સિવિલ સર્વન્ટ ઉત્તર ભારતમાં આવે છે અને ઉત્તર ભારતનો કોઈ સિવિલ સર્વન્ટ દક્ષિણ ભારતમાં જાય છે તો અંગ્રેજી વિના કેવી રીતે સંવાદ પ્રસ્થાપિત કરશે \nએ ખેલ બંધ કરો\nસાચી વાત એ છે કે, સિવિલ ર્સિવસીસની પરીક્ષામાં હિન્દી વિરુદ્ધ અંગ્રેજીનો વિવાદ જ અર્થહીન છે. આવો વિવાદ ઊભો કરનારા લોકોએ એ વાત સમજી લેવી જોઈએ કે, દેશની સિવિલ ર્સિવસીસ નથી તો કોઈ ધર્માદા સંસ્થાન કે નથી તો કોઈ ર��જનૈતિક વિચારનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા. અખિલ ભારતીય સિવિલ ર્સિવસીસનો અર્થ એ છે કે, સંપૂર્ણ ભારતને એક સૂત્રમાં બાંધી રાખવું. આ માટે જ સરદાર સાહેબે આઝાદી બાદ ભારતીય પ્રશાસનિક સેવા અર્થાત્ સિવિલ ર્સિવસીસ શરૂ કરી હતી. ગાંધીજી,સરદાર સાહેબ, જવાહરલાલ નહેરુ એ બધા જ ખૂબ જ સારું અંગ્રેજી જાણતા હતા. હવે ભારતીય સિવિલ ર્સિવસીસને હિન્દી અને અંગ્રેજીના વિવાદમાં ફસાવીને કેટલાક લોકો નવી પેઢી સાથે ખેલ ખેલી રહ્યા છે. જે લોકો અંગ્રેજી ભાષાને વિદેશી ભાષા કહી તુચ્છકારે છે તેઓ આધુનિક ભારતની અસલિયતને નકારે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના સમયમાં ભારતીયોના જ્ઞાાનને કોઈ એક જ ભાષાના ગુલામ બનાવી શકાય નહીં. ભારતની શ્રેષ્ઠ સાંસ્કૃતિક તાકાતનો પૂરી દુનિયાને જ્યારે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં પરિચય કરાવ્યો ત્યારે તે અંગ્રેજી ભાષા જ હતી. લોકો તેમને શું એવું પૂછી શકશે કે ભારતના એક સંન્યાસીને અંગ્રેજી ભાષા સાથે શું લેવાદેવા હતી નવી પેઢીએ એ વાત સમજી લેવી જોઈએ કે, અંગ્રેજી એ જ્ઞાાનની ભાષા છે. અંગ્રેજી એ વિશ્વની આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ભાષા છે. અંગ્રેજી એ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સમૃદ્ધ થવાની ભાષા છે. ભાષા તો એક સાધન છે. માત્ર હિન્દી ભાષામાં જ જકડાઈ રહેવાની વાત કરનારા માણસો એ વાતનો જવાબ આપે કે, ભારત સહિત આખી દુનિયાએ આંતરરાષ્ટ્રીય કરન્સી તરીકે અમેરિકી ડોલરને કેમ સ્વીકાર્યો છે નવી પેઢીએ એ વાત સમજી લેવી જોઈએ કે, અંગ્રેજી એ જ્ઞાાનની ભાષા છે. અંગ્રેજી એ વિશ્વની આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ભાષા છે. અંગ્રેજી એ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સમૃદ્ધ થવાની ભાષા છે. ભાષા તો એક સાધન છે. માત્ર હિન્દી ભાષામાં જ જકડાઈ રહેવાની વાત કરનારા માણસો એ વાતનો જવાબ આપે કે, ભારત સહિત આખી દુનિયાએ આંતરરાષ્ટ્રીય કરન્સી તરીકે અમેરિકી ડોલરને કેમ સ્વીકાર્યો છે શું ભારતીય રૂપિયામાં જ વિશ્વ સાથે આર્િથક વ્યવહાર કોઈ અન્ય દેશો સ્વીકારશે શું ભારતીય રૂપિયામાં જ વિશ્વ સાથે આર્િથક વ્યવહાર કોઈ અન્ય દેશો સ્વીકારશે ભાષાનો સીધો સંબંધ રોજગાર સાથે હોય છે અને રોજગારની સંભાવના વૈશ્વિક મૂડીરોકાણના પ્રભાવ સાથે જોડાયેલી છે.\nઉમાશંકર જોષી શું કહે છે \nઆશ્ચર્યની વાત એ છે કે, જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યમાં ભણતર ઉર્દૂમાં નહીં, પરંતુ અંગ્રેજી માધ્યમમાં છે. તેની સામે ગુજરાત જેવા રાજ્યમાં તો અંગ્રેજી ભણાવનાર શિક્ષકોન��� કારમો દુષ્કાળ છે. ગુજરાતના અત્યાર સુધીમાં આવેલા તમામ મંત્રીમંડળોમાં પણ સળંગ પાંચ મિનિટ વાંચ્યા વિના અંગ્રેજી બોલી શકે તેવા મંત્રીઓ ભાગ્યે જ જોવા મળ્યા છે. પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ,ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અસ્ખલિત અંગ્રેજીમાં પ્રવચન આપી શકતા હતા. ગુજરાતના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ ના હોય તો ગુજરાત ભાજપા પક્ષે અંગ્રેજી ચેનલોના એન્કર સાથે વાત કરી શકે તેવો કોઈ પ્રવકતા જ નથી. હા, સૌરભ પટેલ એક સારું અંગ્રેજી જાણે છે. જે પરિસ્થિતિ નેતાઓની છે તે જ પરિસ્થિતિ ગુજરાત યુનિર્વિસટીના વિદ્યાર્થીઓની છે. ગુજરાત યુનિર્વિસટીનો વિદ્યાર્થી હોંશિયાર હોવા છતાં અસ્ખલિત અંગ્રેજીમાં વાત કરી શકતો ના હોવાના કારણે દિલ્હી, મુંબઈ કે બેંગલોરની યુનિર્વિસટીઓના વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં લઘુતાગ્રંથિ અનુભવે છે.\nહિન્દી એ રાષ્ટ્રભાષા છે. તેનું આપણને ગૌરવ છે. ગુજરાતી એ માતૃભાષા છે. તેનું પણ આપણને ગૌરવ છે, પરંતુ હિન્દી ભાષા એવું તો કદી નથી કહેતી કે તમે બીજી ભાષાઓનું જ્ઞાાન પ્રાપ્ત ના કરો. ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોષી કે જેઓ ખુદ સુંદર અંગ્રેજી જાણતા હતા તેમણે એકવાર કહ્યું હતું : “એ તો કેવો ગુજરાતી જે કેવળ ગુજરાતી \nઅંગ્રેજી ભાષાનો વિરોધ કરનારા આંતરરાષ્ટ્રીય કરન્સી ‘ડોલર‘નો કેમ વિરોધ કરતા નથી \nસંસદ પૂછે છે : “મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ \nરાજ્યસભાના સાંસદ ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખા સંસદમાં ગેરહાજર રહેવાના મુદ્દે વિવાદ થયો. તે પછી રેખા રાજસભામાં એક દિવસ માત્ર ૨૦ મિનિટની હાજરી આપી વિદાય લીધી. કેટલાક સાંસદોએ આ સિતારાઓની સદસ્યતા રદ કરવાની માગણી પણ કરી નાખી.\nપરંતુ આ સમસ્યા માત્ર રેખા કે સચિનની જ નથી. બીજા સંખ્યાબંધ સિતારાઓ એવા છે જેમને ગ્લેમરની દુનિયામાંથી રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા છે તે પૈકી મોટાભાગના સભ્યોની આ જ હાલત છે. પાર્શ્વગાયિકા લતા મંગેશકર પણ રાજ્યસભામાં નિયુક્ત થયાં હતાં, પરંતુ સંસદમાં ભાગ્યે જ તેમનાં દર્શન થયાં. ભાગ્યે જ દેશની પરિસ્થિતિ અંગે બોલ્યાં. આ બધાં સ્ટાર્સ સંસદમાં હાજર રહેવામાં અને કામકાજમાં ભાગ લેવાની પોતાની જવાબદારી નથી સમજતાં તો તેમાં તેમનો કોઈ દોષ નથી, દોષ તો તેમને સંસદમાં મોકલવાવાળાઓનો છે. અનેકવાર સરકારમાં રહેલો સત્તાધારી પક્ષ ગ્લેમરથી પ્રભાવિત થઈને અ��વા તો પ્રોપેગન્ડા માટે એ બધાં સિતારાઓ દ્વારા પ્રચાર કરવાના હેતુથી એ બધાંને સંસદમાં નિયુક્ત કરાવે છે. આ સિતારાઓને ‘ટ્રેઝરી બેન્ચ’ કે ‘વેલ’ શું છે તેની પણ ખબર હોતી નથી. અન્ય કોઈના લખેલા સંવાદો બોલવાવાળા સ્ટાર્સ સંસદગૃહમાં સંવાદના અભાવે મૌન થઈ જાય છે. સચિન તેંડુલકર કે રેખાએ પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી છે, પરંતુ પોતાના ક્ષેત્રની બહાર ભાગ્યે જ કોઈ દિલચશ્પી દર્શાવી છે. એ જ રીતે નથી તો તેમને લોકોની આર્િથક પરેશાનીઓની સમજ કે નથી તો સામાજિક વિષમતાઓની સમજ.\nહા, કોઈક સ્ટાર્સ એવા જરૃર છે કે, તેમણે પોતાના ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠ કામ કર્યું અને બહાર પણ. તેમાં સૌથી પ્રથમ નામ આવે છે સુનિલ દત્તનું. તેઓ શ્રેષ્ઠ કલાકાર પણ હતા અને શ્રેષ્ઠ કાર્યકર પણ. બલરાજ સહાની શ્રેષ્ઠ અભિનેતા પણ હતા અને શ્રેષ્ઠ સમાજવાદી પણ. શબાના આઝમી સાંસદ તરીકે સક્રિય રહ્યાં, જયા બચ્ચન પણ સંસદમાં સૌથી વધુ અને નિયમિત હાજરી આપે છે. ચર્ચામાં ભાગ પણ લે છે. પૂર્વ હોકી ખેલાડી દિલીપ તિર્કી પણ સંસદમાં સક્રિય રહ્યા અને પોતાના આદિવાસી વિસ્તારમાં પણ. તેની સામે ‘રામાયણ’ સિરિયલની અભિનેત્રી દિપીકા ચીખલિયા ભાજપની ટિકિટ પર લોકસભામાં ગયાં, પરંતુ તેમનું યોગદાન નહિવત્ રહ્યું. એક્ટર ધર્મેન્દ્ર અને ગોવિંદા ચૂંટણી જીતીને લોકસભામાં ગયા, પરંતુ સંસદમાં તેમની હાજરી નહિવત્ હતી. એના બદલે શત્રુઘ્ન સિંહા અને વિનોદ ખન્નાએ રાજનીતિને ગંભીરતાથી લીધી. રાજ બબ્બર પણ સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા. ખેલાડીઓમાં નવજોત સિદ્ધુ બે વખત ચૂંટણી જીતીને લોકસભામાં ગયા અને સંસદની કામગીરીમાં ભાગ લેતા જણાયા. રામાયણ સિરિયલમાં રાવણનો રોલ કરનારા અરવિંદ ત્રિવેદી પણ ભાજપની ટિકિટ પર લોકસભામાં ગયા, પરંતુ પક્ષની મીટિંગ મળે ત્યારે તે પક્ષના કેટલાક નેતાઓ જ તેમની પાસે ‘શિવસ્તુતિ’ બોલવાનો આગ્રહ રાખતા. અમદાવાદમાંથી એક્ટર પરેશ રાવલ ચૂંટણી જીતીને લોકસભામાં ગયા છે, પરંતુ તેમણે હજુ ઓફ સ્ક્રીન પરફોર્મન્સ બતાવવાનું બાકી છે.\nઆવા થોડાક સિતારાઓને બાદ કરતાં બીજાં સ્ટાર્સ મોટેભાગે સંસદમાં બેસે પણ છે તો પણ ગૂપચૂપ. હેમા માલિની સંસદમાં શું બોલ્યાં તેની જાણ નથી. આઝાદી પછી ઘણાં વર્ષો સુધી સંસદમાં દેશના પ્રશ્નો અંગે ઉચ્ચ કક્ષાની અને ગરિમાપૂર્ણ ચર્ચા થતી હતી. અંદર બેઠેલા લોકો પણ ગંભીર લાગતા હતા. રામધારી સિંહ દિનકર જેવા લેખક અને એક્ટ��� પૃથ્વીરાજ કપૂરની હાજરીના કારણે સંસદની ગરિમા વધતી હતી. એ વખતે કલાકારો અને ખેલાડીઓ પણ લોકતાંત્રિક પ્રક્રિયાઓ અને સંસ્થાનોની ગરિમાનું સન્માન કરતા હતા. હવે રાજનેતાઓ કલાકારો અને ખેલાડીઓના ગ્લેમરની પાછળ ભાગે છે. કેટલાક કલાકારો તો એવા છે કે,માત્ર પારિવારિક સંબંધોના કારણે જ સંસદમાં પહોંચી ગયા. પારિવારિક સંબંધોના કારણેજ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ એક્ટર અમિતાભ બચ્ચનને કોંગ્રેસની ટિકિટ આપી હતી અને અમિતાભ બચ્ચન અલ્હાબાદની બેઠક પરથી જીતીને લોકસભામાં પ્રવેશ્યા હતા. અલબત્ત, રાજનીતિ તેમને માફક ના આવી અને રાજીવ ગાંધીના પક્ષના વિરોધી એવા સમાજવાદી પક્ષ સાથે નાતો જોડી એક જુદી જ પ્રકારની ‘રાજનીતિ’ કરી. પણ તે અલગ વિષય છે. અમિતાભ બચ્ચન રાજનીતિમાં મિત્રો બદલતા રહે છે. પહેલાં તેઓ રાજીવ ગાંધીના મિત્ર હતા. તેમની દોસ્તી છોડી તેઓ અમરસિંહના મિત્ર બન્યા. હવે અમરસિંહની પણ મિત્રતા છોડીને માત્ર મુલાયમ સિંહના મિત્ર રહ્યા છે. રાજનીતિમાં આવું બધું ચાલે.\nસો ટકા હાજરી કોની \nરાજ્યસભામાં સચિન તેંડુલકર અને રેખાની ગૃહમાંથી ગેરહાજરી પર વિવાદ થયો છે, પરંતુ ૧૬મી લોકસભાના સત્રમાં ઓછામાં ઓછી હાજરી દર્શાવનારાઓમાં હેમા માલિની, કેપ્ટન અમરિન્દર સિંહ, ડિમ્પલ યાદવ, મુજફ્ફર હુસેન બેગ, શિબૂ સોરેન અને બાબુલ સુપ્રિયો પણ છે. ૫૪૩ બેઠકોવાળા સદનના નીચલા ગૃહમાં છેલ્લા સત્રમાં અત્યાર સુધી (૨૧ બેઠક) દરમિયાન પ્રતિદિન સરેરાશ ૪૪૮ સભ્યો હાજર રહ્યા. ૮૯ સાંસદોના હસ્તાક્ષર રજિસ્ટર પર જોવા મળ્યા નથી. લોકસભાના ચાલુ સત્રમાં સો એ સો ટકા હાજરી આપવાવાળા સાંસદોમાં લાલકૃષ્ણ અડવાણી, કરિયા મુંડા, એસ. એસ. અહલુવાલિયા, આર. કે. સિંહ, યોગી આદિત્યનાથ, પી. વેણુગોપાલ, એમ. રામચન્દ્રન્, રમા દેવી, ગણેશસિંહ, લક્ષ્મણ ગિલુઆ, નિશિકાન્ત દૂબે, જગદમ્બિકા પાલ, સત્યપાલ સિંહ, શોભા કરંદલાજે, મહેશ ગિરિ, પૂનમ મહાજન, સુમેદાનંદ સરસ્વતી અને વિન્સેન્ટ પાલ વગેરેનો સમાવેશ થાય છે. તેની સામે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ કેપ્ટન અમરિન્દર સિંહ સંસદમાં માત્ર પાંચ દિવસ હાજર રહ્યા. પીડીપીના મુજફ્ફર હુસેન બેગ અને શિબૂ સોરેન માત્ર એક જ દિવસ હાજર રહ્યા. સમાજવાદી પાર્ટીનાં ડિમ્પલ યાદવ પાંચ દિવસ અને હેમા માલિની માત્ર બે જ દિવસ હાજર રહ્યાં.\nઅમેરિકી પત્રકારનું ગળું કાપી નાખનાર ‘જ્હોન ધ જેલર’કોણ છે\nરેડ રોઝ : દેવેન્��્ર પટેલ\nઇરાકના આતંકવાદી સંગઠન આઈએસઆઈએસએ અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેનું મસ્તક કાપી નાખવાનાં કંપાવનારાં દૃશ્યવાળો વિડિયો જારી કર્યો. આઈએસઆઈએસ એક ક્રૂર અને બેરહમ ત્રાસવાદી સંગઠન છે. આ સંગઠને ઇરાક અને સીરિયાના એક મોટા જમીની ભાગ પર કબજો જમાવેલો છે. તેની પાસે ૧૦,૦૦૦ જેટલા યુદ્ધ સૈનિકો છે. પત્રકાર જેમ્સ ફોલેનું તેણે સીરિયામાં અપહરણ કર્યું હતું અને તેની નૃશંસ હત્યા કરી તેની વિડિયો જારી કરી અમેરિકાને ડરાવવા પ્રયાસ કર્યો છે.\nઆઈએસઆઈએસ પાસે બીજા ૨૦ જેટલાં અપહ્ય્તો છે, તેમાં સ્ટીવન જોએલ સોટલોફ નામના બીજા એક અમેરિકી પત્રકાર પણ છે. ઇસ્લામિક સ્ટેટ એક્સ્ટ્રીમિસ્ટ તરીકે ઓળખાતું આ સંગઠન અમેરિકી પત્રકારોની હત્યા કરી અમેરિકાને એ દેશમાં યુદ્ધની કાર્યવાહી કરતું અટકાવવાનું ધ્યેય ધરાવે છે.\nઆશ્ચર્યની વાત એ છે કે, અમેરિકી પત્રકારોની તથા બીજા ૨૦ અપહ્ય્તોની હત્યાની મંશા ધરાવનાર આ ખતરનાક આતંકવાદી એક બ્રિટિશ જેહાદી છે અને તેનું ઉપનામ ‘જ્હોન ધ જેલર’ છે. તે અપહ્ય્તોના ગળામાં ધારદાર છરો મૂકી ગળું કાપી નાખવા માટે જાણીતો છે. ઈરાક અને સીરિયામાં કાર્યરત ત્રણ બ્રિટિશ જેહાદીઓ પૈકી ‘જ્હોન ધ જેલર’નું જૂથ ‘ધી બિટલ્સ’ના નામે પણ ઓળખાય છે. આઈએસઆઈએસએ ઇરાક અને સિરીયામાંથી જે પશ્ચિમી નાગરિકોનાં અપહરણ કર્યાં છે, તેમની જવાબદારી આ ગ્રૂપને સોંપવામાં આવી છે. આ અપહ્ય્તોને ખતમ કરવાની જવાબદારી પણ આ જ જૂથને સોંપવામાં આવી છે. અમેરિકી અને બ્રિટિશ ગુપ્તચર સંસ્થાઓ માને છે કે ૫૦૦ જેટલાં બ્રિટિશ મુસ્લિમો બ્રિટન છોડી મિડલ ઈસ્ટના દેશોમાં આવી ગયા છે. તેઓ ભણેલા છે, અંગ્રેજી પર કાબૂ ધરાવે છે અને ઇરાક, સીરિયા જેવાં અનેક રાષ્ટ્રોનું બનેલું એક વિશાળ ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની ખેવના ધરાવે છે. આ બ્રિટિશ જેહાદીઓ અત્યાર સુધીના સૌથી વધુ હિંસક અને લોહીના તરસ્યા ત્રાસવાદીઓ હોવાનું કહેવાય છે.\nબ્રિટિશ જેહાદી જ્હોન ધ જેલર ઇંગ્લેન્ડથી ભાગીને કેવી રીતે મિડલ ઈસ્ટ પહોંચ્યો, તેની તપાસ બ્રિટિશ ગુપ્તચરો કરી રહ્યા છે. એ જ રીતે અમેરિકાના એમ્બેસેડરે કહ્યું છે કે “અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેની હત્યા કરી દેનાર એ ઝનૂની માણસને અમે થોડા સમયમાં જ શોધી કાઢીશું. બ્રિટિશ જેહાદીઓએ ઇરાક અને સીરિયામાં અનેક લોકોનાં અપહરણો કરી અબજોની સંપત્તિ હાંસલ કરી હોવાનું મનાય છે. આ ધન-સંપત્તિ કમાયા બાદ કેટલાંક ત્રાસવાદી કતારમાં નિવૃત્ત જીવન ગાળવાની ઇચ્છા ધરાવે છે. જ્હોન ધ જેલરે અપહ્ય્ત કેદીઓને કહ્યું હતું કે, તેની પાસે અપહરણો દ્વારા એકત્ર કરાયેલું અઢળક ધન છે.”\nઅમેરિકી પત્રકાર જેમ્સ ફોલેનું ગળું કાપી નાખનાર જ્હોન ધ જેલર કોણ છે, તે શોધી કાઢવા બ્રિટન અને અમેરિકાએ સોફેસ્ટિકેટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. તેની ટેલિફોન પર થતી વાતચીતને આંતરવામાં આવી હતી. તેના અવાજના નમૂના લેવામાં આવ્યા હતા અને તેની અગાઉની રેકોર્ડ થયેલી વાતચીતના અવાજ સાથે સરખામણી કરવામાં આવી હતી. બ્રિટનના અમેેરિકા ખાતેના રાજદૂત પીટર વેસ્ટમેસ્કોટે જણાવ્યું હતું કે, જ્હોન ધી જેલરના અવાજને ઓળખી કાઢવા માટે ‘વોઈસ રેકોગ્નિશન’ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇરાક અને સીરિયામાં કાર્યરત આ ખતરનાક બ્રિટિશ જેહાદીઓને શોધી કાઢવા ખાસ સૈનિક ટુકડી તહેનાત કરવામાં આવી છે.\nએમ મનાય છે કે બ્રિટનમાં એક જૂથ ખતરનાક આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરી રહ્યું છે. બ્રિટનનું નાગરિકત્વ ધરાવતા કેટલાંક મુસ્લિમો ઇરાક અને સીરિયામાં લડવા માટે નવા ઈસ્લામિક સ્ટેટની ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે. તેમની ઉંમર ૧૬ વર્ષની આસપાસની છે. એટલે કે સ્કૂલ લેવલથી જ કિશોરોને આતંકવાદ માટે તૈયાર કરી દેવામાં આવે છે. બ્રિટનમાં ૨૭ લાખ મુસ્લિમ વસ્તી છે. બ્રિટિશ હોમ સેક્રેટરી થેરેસા મેએ જાહેર કર્યું છે કે, બ્રિટનમાં તૈયાર થઈ રહેલા ઇસ્લામિક ત્રાસવાદીઓને ઘરઆંગણે જ ડામવા અને બહાર જતા રોકવા કેટલાંક નવા કાયદાઓ લાવવામાં આવી રહ્યા છે.\nએક તપાસમાં એવું જણાયું છે કે પાંચ બ્રિટિશ જેહાદીઓ ઇંગ્લેન્ડના ગેટવિક એરપોર્ટ દ્વારા સીરિયા જવા રવાના થયા હતા. એરપોર્ટની લોન્જમાં તેમની ગતિવિધિને સીસીટીવીમાં કેદ કરવામાં આવી છે. એ બધાં પહેલાં ટર્કી ગયા હતા અને ત્યાંથી તેઓ સીરિયામાં પ્રવેશ્યા હતા. આ બધા ગઈ તારીખ ૮મી ઓક્ટોબર,૨૦૧૩ના રોજ ઈંગ્લેન્ડથી રવાના થયા હોવાનું જણાયું છે. આ બધાએ રિટર્ન જર્ની બુક કરાવી હતી, પરંતુ સરહદપાર કર્યા બાદ તેઓ સીરિયાના ત્રાસવાદી સંગઠનમાં જોડાયા હતા. તેમાંથી ૩૧ વર્ષની વયનો મશાદૂર ચૌધરી પાછો ફર્યો હતો, પરંતુ બ્રિટનમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા જતાં પકડાઈ ગયો હતો અને હવે તે બ્રિટનની જેલમાં છે. ઈંગ્લેન્ડની કિંગસ્ટન ક્રાઉન કોર્ટ સમક્ષ એણે કબૂલ કર્યું હતું કે તે એક શહીદની માફક મરવા માગે છે અને બ્રિટનમાં તેમણે જે જેહાદી ગ્��ૂપ તૈયાર કર્યું છે તેનું નામ ‘બ્રિટની બ્રિગેડ બાંગલાદેશી બેડ બોયઝ’ છે. કોર્ટની ટ્રાયલ દરમિયાન તેણે કબૂલ કર્યું હતું કે તેની પાસે ઓડી એ૬ કાર પણ છે અને ૨૦૦ પાઉન્ડ પ્રોસિક્યુટર પાછળ ખર્ચી પણ શકે છે.\nજ્હોન ધી જેલર ગ્રૂપના આ બ્રિટિશ જેહાદી ગ્રૂપના બીજા એક જેહાદીનું નામ મોહમ્મદ હમીદુર રહેમાન છે. તે ઈંગ્લેન્ડના એક સ્ટોરમાં નોકરી કરતો હતો. ૨૫ વર્ષની વયના આ શખ્સને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તે પછી જેહાદી બની તે ટર્કીના માર્ગે સીરિયા જવા રવાના થયો હતો, પરંતુ તેના પિતાના જણાવ્યા અનુસાર સીરિયામાં સંઘર્ષ દરમિયાન તે માર્યો ગયો હતો.\nઅમેરિકા અને બ્રિટનની સલામતી એજન્સીઓના કહેવા પ્રમાણે ઇરાક અને સીરિયામાં આ જેહાદીઓએ પશ્ચિમના દેશોના જે ૧૧ નાગરિકોનાં અપહરણો કર્યાં હતાં, તે અપહ્ય્તોને છોડાવવા માટે યુરોપિયન દેશોએ ૨૪ મિલિયન પાઉન્ડની રકમ અપહરણકારોને આપી હતી. યુરોપિયન દેશોના અપહ્ય્તોમાં બ્રિટિશ અને અમેરિકન નાગરિકોનો સમાવેશ થતો નથી. બ્રિટિશ અને અમેરિકન નાગરિકોને જેહાદીઓ અલગ કેટેગરીમાં મૂકે છે. અમેરિકન પત્રકાર જેમ્સ ફોલેને છોડવા માટે અપહરણકારોએ ૮૦ મિલિયન પાઉન્ડની રકમ માગી હતી. આટલી મોટી રકમની માંગણી માત્ર ઉશ્કેરવા માટે જ હતી તેમ મનાય છે.\nઅમેરિકી પત્રકાર જેમ્સ ફોલેનું ગળું કાપી નાખનાર જેહાદી હવે બીજો કોઈ નહીં પરંતુ જ્હોન ધ જેલ નામનો બ્રિટિશ જેહાદી જ હોવાનું બહાર આવ્યું છે. લંડન પૂર્વમાં રહેતાં કેટલાંક મુસ્લિમ નાગરિકોએ અપહરણો કરવામાં નિષ્ણાત એક ગેંગની રચના કરી છે. આ જ ગેંગના સીરિયા ગયેલા માણસોએ પત્રકાર જેમ્સ ફોલેનું અપહરણ કર્યું હતું. તે ગેંગના વડો અબુ મુહારેબ ઉર્ફે જ્યોર્જ છે. જોહન ધી જેલર તો ગળાં કાપવાનો નિષ્ણાત તે ગેંગનો એક ખતરનાક સભ્ય જ છે. કેટલાંક આ જેહાદીઓને ‘સેડિસ્ટીક સાયકોપાથ’કહે છે. આ બ્રિટિશ જેહાદીઓ અપહ્ય્તોની હત્યા એટલી નિર્દય રીતે કરે છે કે એક તબક્કે ઈસ્લામિક સ્ટેટ મિલિટન્ટ્સના સભ્યોએ તેમને તેમ કરતાં રોક્યા હતા. લંડનની આ ખતરનાક ગેંગનો લીડર જ્યોર્જ નાનાં બાળકોને જ જેહાદી બની જવાની કેળવણી આપવાનું આયોજન કરી રહ્યો છે.\nઇસ્લામિક સ્ટેટની રચના કરવા માંગતા સંગઠનના અમેરિકા અને ઈંગ્લેન્ડમાં સ્લીપર્સ સેલ તૈયાર હોવાનું મનાય છે. એટલે કે ઈંગ્લેન્ડ કે અમેરિકામાં બોમ્બધડાકા કરવા હોય તો જે સ્થાનિક લોકો ત્રાસવાદીઓને મદદ કરે ��ેને સ્લીપર્સ સેલ કહે છે. એક તપાસમાં જણાયું છે કે અમેરિકી પત્રકારની હત્યા કરનાર બ્રિટિશ જેહાદી ગેંગમાં ગેંગલીડર જ્યોર્જ ઉપરાંત જ્હોન ધ જેલર, પોલ અને રીંગો પણ સામેલ છે. આ બધાં જ ઉપનામો છે.\nઆવનારા સમયમાં ઈંગ્લેન્ડ અને અમેરિકામાં નવી જનરેશનના ત્રાસવાદીઓનાં ખતરનાક કારનામાં જોવા મળે તો નવાઈ નહીં.\nરેડ રોઝ : દેવેન્દ્ર પટેલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારમાં સત્તાનું સુકાન સંભાળ્યાને ૧૦૦ દિવસ પૂરાં થયા.પોલિટિકલ પંડિતો તેમના શાસનનાં લેખાંજોખાંનુ તલસ્પર્શી વિશ્લેષણ કરી રહ્યા છે. કોઈની પણ કામગીરીના મૂલ્યાંકન માટે આ સમયગાળો ઓછો કહેવાય. આમ છતાં દેશની આમજનતા પર જે છાપ પડી છે તે જોતાં લાગે છે કે ચૂંટણી પૂર્વે તેઓ રાજકારણી લાગતા હતા. પદ ગ્રહણ કરતી વખતે આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની વચ્ચે તેઓ સ્ટેટ્સમેન લાગતા હતા. વડાપ્રધાનની ખુરશીમાં બેઠા બાદ તેઓ કુશળ એડમિનિસ્ટ્રેટર અને દેશના સીઈઓ લાગે છે.\nઆઈ એમ ધ બોસ\nવડાપ્રધાનપદ સંભાળ્યાના ૧૦૦ દિવસમાં નરેન્દ્ર મોદીએ પક્ષમાં, સરકારમાં અને દેશમાં એક છાપ તો ઊભી કરી જ દીધી છે કે “પક્ષમાં, સરકારમાં કે દેશમાં હું એકમાત્ર બોસ છું. પક્ષ પણ મારી ઇચ્છા પ્રમાણે ચાલશે અને સરકાર પણ.”\nપક્ષના સંસદીય બોર્ડમાંથી અડવાણી અને મુરલી મનોહર જોષીની હકાલપટ્ટી એ વાત સાબિત કરે છે કે, પક્ષમાં નરેન્દ્ર મોદી જ સર્વોપરી છે. મંત્રીઓએ તેમના અંગત સચિવ તરીકે કોને રાખવા અને કોનેે ના રાખવા તે સાબિત કરે છે કે મંત્રીમંડળમાં પણ તેઓ બોસ છે. એક લાખ રૂપિયા ઉપરના ખર્ચ માટે વડાપ્રધાનની ઓફિસની મંજૂરી લેવાનો આદેશ તેમણે મોકલી આપ્યો છે. મંત્રીઓના પુત્રોને પણ હવે બહાર ખાનગીમાં કોઈ ડીલ કરવાની પરવાનગી નથી. ઉદ્યોગપતિઓ સાથે ડિનર લેવાની પણ પરવાનગી નથી.\nઅત્યાર સુધી આવેલા તમામ વડાપ્રધાનોમાં તેમણેે નોખી ભાત પાડી છે. સહુથી પહેલાં તો તેઓ પોતાના પરિવારના એક પણ સભ્યને કે સગાંસંબંધીને ૭, રેસકોર્સમાં રહેવા લઈ ગયા નથી. ૭, રેસકોર્સમાં પણ તેમણે સાદગીવાળી જ અનુકૂળતા પસંદ કરી છે. પોતાની કેબિનેટના મંત્રીઓને તેમનાં પુત્રો, પુત્રીઓ, ભત્રીજાઓ કે જમાઈઓને અંગત સચિવ તરીકે રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોઈ મંત્રીનો પુત્ર બદલીઓ કરાવવા પ્રયાસ કરતો હોય તો તે વાત તેમના ધ્યાનમાં હોય છે. કોઈ મંત્રી ફાઇવસ્ટાર હોટલમાં બેસી કોઈ ઉદ્યોગપતિ સાથે ભોજન લેતો હોય તો તેની પર તેમની નજર હોય છે. કોઈ મંત્રી જિન્સ કે ટી-શર્ટ પહેરી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જતો હોય તો તેણે કપડાં બદલવા પાછા જવું\nવડાપ્રધાન પદ સંભાળ્યા બાદ સહુથી પહેલું કામ તેમણે એ કર્યું કે, દિલ્હીનાં મંત્રાલયોમાં બિરાજતા દરેક બાબુએ હવે સવારે ૯ વાગ્યે તેમની ઓફિસમાં આવી જવું પડે છે. અધિકારીઓની સાથે કારકુનોએ પણ સમયસર હાજર થવું પડે છે. ઓફિસ સ્વચ્છ રાખવી પડે છે. મહિનાભરમાં શું કામ કર્યું તેનો હિસાબ આપવા તૈયાર રહેવું પડે છે. દિલ્હીનાં મંત્રાલયોમાં જે લાલિયાવાડી ચાલતી હતી તેનો અંત આવી ગયો છે. દરેક મંત્રીની જેમ દરેક મોટા અધિકારીની ગતિવિધિનું, તેને મળતાં મુલાકાતીઓનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સખત ટાસ્ક માસ્ટર છે તેની પ્રતીતિ અધિકારીઓને થઈ રહી છે. આ નરેન્દ્ર મોદીનું આગવું મોડલ છે. તેઓ ખુદ રોજ ૧૮ કલાક કામ કરે છે અને બીજા મંત્રીઓ તથા અધિકારીઓ પાસે કરાવે છે.\nવહીવટમાં માણસોની પસંદગીની બાબતમાં નરેન્દ્ર મોદીની એક આગવી શૈલી છે. અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે તેમના અંગત મિત્ર બ્રજેશ મિશ્રાને પસંદ કર્યા હતા. તેમણે બ્રજેશ મિશ્રાને પ્રિન્સિપાલ સેક્રેટરી પણ બનાવ્યા હતા. યાદ રહે કે બ્રજેશ મિશ્રા મધ્યપ્રદેશના એક પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રીના પુત્ર હતા. વાજપેયીજી કુંવારા હતા, પરંતુ તેઓ તેમણે દત્તક લીધેલી દીકરી અને જમાઈને સાથે રહેવા લઈ ગયા હતા, પરંતુ નરેન્દ્ર મોદી તેમનાથી અલગ રાજનીતિજ્ઞા છે. નરેન્દ્ર મોદીએ તેમના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અને પ્રિન્સિપાલ સેક્રેટરીને વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનમાંથી પસંદ કર્યા છે, જે આરએસએસની થિંકટેંક ગણાય છે. નરેન્દ્ર મોદીએ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે એ. કે.ડોવલને પસંદ કર્યા છે, જેઓ કોઈ સમયે એલ.કે. અડવાણીની નજીક હતા. એ કે.ડોવલ ઈન્ટેલિજન્સ બ્યૂરોના પૂર્વ ચીફ હતા. એ કે. ડોવલની પસંદગી વ્યક્તિલક્ષી નહીં પણ વિચારલક્ષી હોવાનું મનાય છે. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે જે નૃપેન્દ્ર મિશ્રાની પસંદગી કરી છે તેઓ પણ આરએસએસની નજીક એવા વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા હતા.\n૧૦૦ દિવસની કામગીરીની વાત કરીએ તો રાજનીતિની બાબતમાં પણ તેઓ કઠોર પ્રશાસક સાબિત થયા છે. યુપીએ સરકાર દ્વારા નીમવામાં આવે��ા લગભગ તમામ રાજ્યપાલોને તેમણે રૂખસદ આપી દીધી છે. ચૂંટણી પૂર્વે તેમના વડાપ્રધાનપદની ઉમેદવારી સામે વાંધો લેનારા એલ કે. અડવાણી, મુરલી મનોહર જોશીને પક્ષના સંસદીય બોર્ડમાંથી પડતા મૂકીને તેમને પણ વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા છે. અડવાણી કેમ્પના ન ગણાતાં મંત્રીઓ, મુખ્યમંત્રીઓને તેમણે શરણે લાવી દીધા છે. અમિત શાહને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવી પક્ષ અને સરકાર ઉપર કાબૂ મેળવી દીધો છે. જે વૃદ્ધો નડે તેવા હતા તેમને રાજ્યપાલો બનાવી ઠેકાણે પાડી દીધા છે. યાદ રહે કે નરેન્દ્ર મોદી ફુલટાઈમ રાજનીતિજ્ઞા છે અને ફુલટાઈમ વડાપ્રધાન પણ છે.\nપાર્લામેન્ટમાં પણ તેમની એક આગવી શૈલી છે. પાર્લામેન્ટમાં પહેલી જ વાર પ્રવેશ કરતી વખતે તેઓ વિજેતાની જેમ પ્રવેશ્યા,પરંતુ સંસદગૃહમાં પ્રવેશતાં પહેલાં સદનના પગથિયામાં મસ્તક નમાવ્યું. પાર્લામેન્ટરી પાર્ટી સમક્ષની પહેલી મિટિંગમાં તેમનું પ્રવચન સ્ટેજ પરના સોલો પરફોર્મન્સ જેવું હતું. પાર્લામેન્ટમાં ચર્ચા વખતે તેઓ ગંભીરતાપૂર્વક દરેકને ધ્યાનથી સાંભળે છે અને સંસદની કાર્ય પદ્ધતિને ગંભીરતાપૂર્વક સમજવા માગતા હોય તેમ લાગે છે.\nએ જ રીતે વડાધાનપદ સંભાળ્યા બાદ કોઈ ને કોઈ નિર્ણય વગર તેઓ એક દિવસ પસાર થવા દેવા માગતા નથી. સહુથી પહેલાં તો તેમણે ગુજરાતની જીવાદોરીસમા સરદાર સરોવર બંધના દરવાજા મૂકવાની પરવાનગી આપી દીધી. વર્ષો જતાં ખખડધજ અને આઉટ ઓફ ડેટ થઈ ગયેલા આયોજન પંચને વિખેરી નાખવાની પ્રક્રિયા શરૂ કરી. નાનાં નાનાં ખાતાંઓના અલગ મંત્રીઓ બનાવવાના બદલે કેટલાંક ખાતાં એકબીજા સાથે ભેળવી દીધાં. વિદેશનીતિનેે લાગેવળગે છે ત્યાં સુધી કે સહુથી પહેલાં અમેરિકા જવાના બદલે પડોશી દેશ ભૂતાન અને નેપાળ જવાનું પસંદ કર્યું, જ્યાં બે દાયકાથી ભારતના એક પણ વડાપ્રધાન ગયા જ નહોતા. એ જ રીત બ્રિક્સની સમીટમાં હાજરી આપી. બ્રિક્સ બેન્કની સ્થાપના થાય તે માટે મહત્ત્વપૂર્ણ રોલ ભજવ્યો. તે પછી જાપાન સાથેની દોસ્તી મજબૂત કરવા પ્રયાસ હાથ ધર્યો. અમેરિકા ગયા પહેલાં જાપાનનો પ્રવાસ અનેક સૂચિતાર્થોથી ભરેલો છે. અમેરિકા જતાં પહેલાં જાપાનની યાત્રા વ્યૂહાત્મક અને ભારત-જાપાનના સંબંધો સુદૃઢ કરનારી રહી. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જાપાનની સરકારનો જ નહીં, પરંતુ જાપાનના ઉદ્યોગપતિઓ અને પ્રજાનો પ્રેમ જીતીને આવ્યા. અબજો રૂપિયાની સહાય ભારતની બુલેટ ટ્રેન માટે અને કાશીને સ��માર્ટ સિટી બનાવવા માટે જાપાન આપશે. પાકિસ્તાન સાથે વિદેશસચિવોની વાટાઘાટ રદ કરીને તેઓ અમેરિકાના દબાણ હેઠળ કામ નહીં કરે તેવો સખત સંદેશો પણ આપ્યો છે.\nમોદી સરકાર સામાન્ય લોકો માટે પણ કામ કરે છે તેની પ્રતીતિ કરાવવા તેમણે વારાણસીમાં ઓફિસ શરૂ કરાવી. ગંગાનું શુદ્ધીકરણ કરવા, ૧૦૦ જેટલાં સ્માર્ટ શહેરો શરૂ કરવા, બુલેટ ટ્રેન શરૂ કરવાની દરખાસ્તોનો બજેટમાં સમાવેશ કરાવ્યો. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે, રસોઈ ગેસ ગ્રાહક હવે જરૂરિયાત પ્રમાણે એક મહિનામાં એકથી વધુ સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડર લઈ શકશે. દરેક ગ્રાહક વર્ષભરમાં આવા ૧૨ સિલિન્ડર લઈ શકશે. તેમાં મહિનાની અંદરની મર્યાદા ખત્મ કરી દેવાઈ. કોઈએ એક મહિનામાં એક પણ સિલિન્ડર ન લીધો હોય તો આગલા મહિને તે બે સિલિન્ડર પણ લઈ શકે છે. આ એક વ્યવહારુ કદમ હતું. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ લોકો પણ બેન્કમાં ઝીરો બેલેન્સ સાથે ખાતું ખોલાવી શકે તે માટે જનધન યોજના શરૂ કરી. ત્રણ મિનિટમાં ખોલાવી શકાતા આ બચત ખાતાના કારણે બેન્ક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ અને અકસ્માત વીમાનો પણ લાભ ઉપલબ્ધ કરાયો. તે ઉપરાંત ઇન્ટરનેટ હિંદીમાં ડોટ ભારત ડોમેનની પણ શરૂઆત કરાવવામાં આવી. દેવનાગરી લિપિમાં આ ડોમેન હિંદી ઉપરાંત આઠ ભાષાઓને કવર કરશે. ભ્રષ્ટ આરટીઓ સિસ્ટમને ખતમ કરવા નિર્ણય લેવાયા છે.\nવડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની ૧૦૦ દિવસની કામગીરીનું મૂલ્યાંકન છે, પરંતુ હજુ ઘણાં પડકારો તેમની સામે છે. વડાપ્રધાનપદના શપથ ગ્રહણ વખતે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ભારત બોલાવ્યા, પરંતુ પાકિસ્તાને ભારતીય સરહદો પર ગોળીબાર ચાલુ રાખી સરહદને ગરમ રાખી છે. પાકિસ્તાને ભારતની ભૂમિ પર કાશ્મીરના અલગતાવાદી નેતાઓ સાથે મંત્રણા કરી ભારતની અખંડિતતાને પડકારી છે. શાકભાજી અને જીવનજરૂરિયાતના ભાવો પર કાબૂ લેવાનું હજુ બાકી છે. દેશની કર પદ્ધતિ જટિલ અને વિચિત્ર છે. દેશના કરોડો યુવાનો હજુ રોજીની તકની રાહ જોઈ રહ્યા છે. દેશમાં રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કેટલાંક દાગી મંત્રીઓ હોવાના આક્ષેપ છે. કેટલાક મંત્રીઓના પુત્રો સામે પણ આક્ષેપ છે. આ બધા જ પડકારોને પહોંચી વળવા માટે વડાપ્રધાને કદાચ વધુ શ્રમ અને ઓવરટાઈમ પણ કરવો પડશે. તેઓ તે કરી શકે તેમ છે. તે કરી શકવાની ક્ષમતા પણ તેમનામાં છે. લોકોની અપેક્ષાઓ પાર વિનાની છે. કેટલીક પેટા ચૂંટણીઓમાં ભાજપે જોઈએ તેવો દેખાવ કર્યો નથી. એ માટે પણ વડાપ્રધાને ચિંતા કરવાની જરૂર છે.\n\"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. \"\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/news/eye-catcher/teeth-comes-out-from-mouth-while-woman-anchor-was-reading-news-vz-1000505.html", "date_download": "2020-09-30T06:28:16Z", "digest": "sha1:2JWNXHXI74RTUNY6U5XNQ3ELJYA32FRQ", "length": 26796, "nlines": 275, "source_domain": "statfaking1.firstpost.in", "title": "Teeth comes out from mouth while Woman Anchor was reading news– News18 Gujarati", "raw_content": "\nLIVE શૉમાં ન્યૂઝ એન્કરનો દાંત તૂટ્યો, જાણો એન્કરે પોતાની જાતને કેવી રીતે સંભાળી\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nLIVE શૉમાં ન્યૂઝ એન્કરનો દાંત તૂટ્યો, જાણો એન્કરે પોતાની જાતને કેવી રીતે સંભાળી\nમહિલા ન્યૂઝ એન્કરે જાતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર આ અંગેનો વીડિયો શેર કર્યો છે.\nનવી દિલ્હી : આજકાલ એક ન્યૂઝ એન્કર (News Anchor)નો વીડિયો ખૂબ જ વાયરલ (Social Media) થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને તમામ લોકો ન્યૂઝ એન્કરની હિંમતને સલામ કરી રહ્યા છે. હકીકતમાં એક લાઇન શૉ (Live Show) દરમિયાન મહિલા એન્કર ન્યૂઝ વાંચી રહી હતી. આ દરમિયાન તેણીના મોઢામાંથી એક દાંત બહાર (News Anchor Tooth falls out) આવી ગયો હતો. એન્કરે પોતે જ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો યુક્રેનનો છે અને મહિલા એન્કરનું નામ મારીચકા પડલ્કો છે. આ વીડિયો શેર કરતા એન્કરે લખ્યું છે કે તેની 20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત આવું થયું છે.\nન્યૂઝ એન્કરે લખ્યું છે કે, \"જેવો મારો દાંત મોઢામાંથી બહાર આવ્યો કે મારા સહયોગીએ કહ્યું કે મારો દાંત પડી ગયો છે. આ જ સમયે મેં મોઢા પર હાથ રાખીને તેને નીચે પડતો બચાવી લીધો હતો. દાંત બહાર આવી ગયો હતો ત્યારે લાઇવ ન્યૂઝ ચાલી રહ્યા હતા. આ દરમિયાન મારે શાંત રહીને વધારે રિએક્શન આપ્યા વગર ન્યૂઝ વાંચવાના હતા. જે બાદમાં મેં કેમ પણ કરીને મારી જાતને સંભાળી હતી અને ન્યૂઝ વાંચવા લાગી હતી.\"\nહવે તમે વિચારતા હશો કે આવી રીતે દાંત કેમ પડી જાય ન્યૂઝ એન્કરે તેની પોસ્ટમાં આ અંગે પણ લખ્યું છે. ન્યૂઝ એન્કરે લખ્યું છે કે, તેણીનો આ દાંત 10 વર્ષ પહેલા તૂટી ગયો હતો. 10 વર્ષ પહેલા એન્કરની દીકરી એલાર્મ સાથે રમી રહી હતી ત્યારે તેણીએ તેને મોઢા પર તેને માર્યું હતું. આ કારણે દાંત તૂટી ગયો હતો. એટલે કે એન્કરનો બહાર આવી ગયેલો દાંત નકલી હતો.\nએન્કરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યૂઝરે વીડિયો પર કૉમેન્ટ કરતા લખ્યું છે કે તમે ખૂબ ખાસ અને શાનદાર છો.\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પાનાનો ચુકાદો\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nLIVE શૉમાં ન્યૂઝ એન્કરનો દાંત તૂટ્યો, જાણો એન્કરે પોતાની જાતને કેવી રીતે સંભાળી\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nતાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો\nભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું.\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/india-man-space-2021-isro-chief/", "date_download": "2020-09-30T06:00:54Z", "digest": "sha1:Z3NUM2UKXT7VKB6I6T7JYTGNGPFNQZQJ", "length": 18861, "nlines": 106, "source_domain": "gujjurocks.in", "title": "2021માં ISRO એવું કામ કરશે કે આખી દુનિયા અચંબામાં પડી જશે- ચીફ શિવને કહી આ જોરદાર વાત", "raw_content": "\n49 વર્ષની થઇ અજય દેવગનની હિરોઈન મધુ, જુઓ તેના પરિવારની તસ્વીરો\nઅક્ષયકુમારની અભિનેત્રી બિકીની પહેરી થાઈલેન્ડમાં ધૂમ મચાવી રહી છે, PHOTOS જોઈને પાણી-પાણી થઈ જશો\nદીપિકા પાદુકોણને પત્રકારે પૂછ્યો પ્રેગ્નેન્સી સાથે જોડાયેલો સવાલ, દીપિકા બોલી – તમને પૂછી લઇ જયારે…\nપોતાની તૂટેલી ઓફીસ જોઈને ભાવુક થઇ ગઈ કંગના રનૌત, દરેક બાજુએ ફેલાયેલો હતો કાટમાળ\n2021માં ISRO એવું કામ કરશે કે આખી દુનિયા અચંબામાં પડી જશે- ચીફ શિવને કહી આ જોરદાર વાત\n2021માં ISRO એવું કામ કરશે કે આખી દુનિયા અચંબામાં પડી જશે- ચીફ શિવને કહી આ જોરદાર વાત\nISRO ની સાથે સાથે આખા ભારત દેશને એક આશા હતી કે ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઈ શકશે. પરંતુ શનિવારે વહેલી સવારે ચંદ્ર પર રાત શરૂ થઈ જતાની સાથે જ આ બધી આશાઓ લગભગ ખતમ થઈ રહી છે. ISRO ચીફ કે. સિવને સંસ્થાના આગામી મહત્વાકાંક્ષી અવકાશ અભિયાન નવા પ્રોજેક્ટ ગગનયાનની જાણકારી આપી છે. અવકાશ ક્ષેત્રે ભારત માટે મહત્વની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે, દેશ ડિસેમ્બર 2021 સુધી માણસને અવકાશમાં મોકલવાના લક્ષ્ય તરફ પૂર જોશે આગળ વધી રહ્યો છે.\nઆ સિવાય અન્ય એક માનવ રહિત આવકાશ પ્લેનને અવકાશમાં મોકલવાના પ્રોજેક્ટની જાણકારી પણ આપી હતી. ISRO જૂલાઇ 2021 સુધી માનવ રહિત અવકાશ વિમાન અભિયાન માટે કાર્યરત છે. કે. સિવને શનિવારે જણાવ્યું કે ગગનયાન ભારત માટે અત્યંત ઈમ્પોર્ટન્ટ છે કારણ કે, તે દેશના વિજ્ઞાન અને ટેકનોલોજી પાવરમાં નોંધનીય ભાગ ભજવશે.\nISROના નેક્સ્ટ પ્રોજેક્ટ વિશે જાણકારી આપતા કે. સિવને જણાવ્યું કે, 2020 ડિસેમ્બર સુધી ભારત પહેલું માનવ રહિત સ્પેસ વિમાન મોકલશે, જે પછી 2021 જૂલાઇ સુધીમાં ભારત તેનું બીજુ માનવ રહિત સ્પેસ વિમાન મિશનને પૂર્ણ કરી, તેના 3rd અભિયાન હેઠળ 2021 ડિસેમ્બર સુધી પહેલું માનવ મિશન, એટલે કે સાયન્સ્ટીસો એક ટીમને અવકાશમાં મોકલવામાં આવશે. આ સ્પેસ રોકેટ ભારતમાં જ નિર્માણ પામશે, જે માણસને લઇને અવકાશમાં જશે.\nવધુમાં જણાવ્યું કે ઓર્બિટર કરી રહ્યું છે પોતાનું કામ\nચીફ સિવને એ પણ માહિતી આપી કે ઉપર ઓર્બિટર પોતાનું કામ કરી રહ્યું છે. તેમાં રહેલા 8 ઉપકરણો પોત પોતાનું કામ બરાબર કરી રહ્યાં છે. તેમણે તસવીરો મોકલવાનું શરૂ કરી દીધુ છે અને સાયન્ટિસ્ટ તેને જોઈ રહ્યાં છે. અત્રે જણાવવાનું કે ઓર્બિટર પર 8 એડવાન્સ્ડ પેલોડ છે જે ચંદ્રની 3ડી મેપિંગ કરી રહ્યાં છે અને દક્ષિણ ધ્રુવ પર પાણી, બરફ અને મિનરલ્સ શોધી રહ્યાં છે. ઓર્બિટરનો લાઈફલાઈન એક વર્ષ નિર્ધારીત કરવામાં આવ્યો હતો પરંતુ પાછળથી ઈસરોના વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમાં એટલું વધારે ઈંધણ છે કે તે આશરે ૭ વર્ષ સુધી કામ કરી શકે છે.\n2020 ડિસેમ્બર – ભારતનું પહેલું માનવરહિત અવકાશ ઉડાન મિશન\n2021 જુલાઈ – ભારતનું બીજું માનવરહિત અવકાશ ઉડાન મિશન\n2021 ડિસેમ્બર – ભારતનું પહેલું માનવ સંચાલિત મિશન, જે સ્વદેશી બિલ્ટ રોકેટ દ્વારા શરૂ કરવામાં આવ્યું.\nઅંતરિક્ષમાં પાયલટ્સ 7 Days રહેશે\nઆવતા મે મહિનામાં વાયુસેનાએ ઇસરો સાથે ગગનયાન મિશન માટે ક્રૂ સિલેક્શન અને ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવા અંગે દિલ કરી હતી. તે અંતર્ગત ડિસેમ્બર 2021માં ગગનયાન માટે ત્રણ વૈજ્ઞાનિકોની એક ટીમ મોકલવાની છે જે ઓછામાં ઓછા ૭ દિવસ અંતરિક્ષમાં પસાર કરશે. આ યાનને GSLV માર્ક-3 દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે.\nડો. ચીફ કે. શિવાને કહ્યું કે ‘હું સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષિત છું. જ્યારે હું નાનો હતો, ત્યારે તદ્દન શરમાળ હતો. જ્યાં સુધી મારી કેરિયરની વાત છે. મને જે જોઈતું હતું તે પહેલાં ક્યારેય મળ્યું નથી. મારે પહેલા Engineering કરવું હતું, પણ BSC મેથ્સ કરવું પડ્યું. પછી એન્જિનિયરીંગ કહ્યું. તે પછી હું ISAT માં જોડાવા માંગતો હતો, પરંતુ VSSCમાં જોડાયો. અહીં પણ હું કંઈક બીજામાં જોડાવા માંગતો હતો. પરંતુ મને PSLV પ્રોજેક્ટ મળ્યો. આમાંથી હું શીખી શકું છું કે જીવન અને કેરિયર શ્રેષ્ઠ પસંદગીનો વિષય નથી. તમને મળેલી તકમાંથી ઉત્તમ રીતે કેવી રીતે તમે બહાર આવશો તે મહત્ત્વનું છે.’\nડો.શિવાને વધુમાં જણાવ્યું કે આપણે મહાન લોકો પાસેથી મોટિવેશન લેવું જ જોઇએ. પરંતુ તેમના અથવા કોઈના વિચારની કોપી થવી જોઈએ નહીં. જો તમારે અબ્દુલ કલામ બનવું છે, તો તેમના જેવી હેરસ્ટાઇલની નકલ ન કરો. પણ તેનું કામ જુઓ અને તેના બદલે તેઓ જે સંદેશાઓ પહોંચાડે છે તે સમજો.\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nશું હજુ એક મહિનો લંબાઈ શકે છે લોકડાઉન જાણો વડાપ્રધાન મોદીએ સીએમ સાથેની બેઠકમાં શું લીધો નિર્ણય\nકોરોના વાયરસના ખાતરના કારણે ભારતમાં એક દિવસના જનતા કર્ફ્યુ બાદ 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ બીજા 19 દિવસનું લોકડાઉન પણ જાહેર કરી દેવામાં આવ્યું, અને આ 19 દિવસ પૂર્ણ થવામાં પણ હવે થોડો જ સમય બાકી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફ્રન્સ દ્વારા બેઠક યોજી હતી. Read More…\n4 દિવસથી ભારતમાં બની રહ્યાં છે નવા રેકોર્ડ, આપનો દેશ ટોપટેનમાં આવ્યો છતાં છે આ રાહતના સમાચાર\nવિશ્વમાં કોરોના હાહાકાર વચ્ચે પોઝીટીવ કેસનો આંક 55 લાખને પાર થયો છે. જેમાં અત્યાર સુધી 3.47 લાખ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. કોરોનાના કેસનો આંકડો 1.30 લાખથી વધુ પહોંચી ગયો છે. કોરોનના કેસમાં વધતો આંકડો ચિંતાનો વિષય બની ગયો છે. ભારતમાં કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય બન્યો Read More…\nઆજના સૌથી બેસ્ટ સમાચાર, ભારતના આ રાજ્યમાં 8000 થી વધુ દર્દી એકસાથે રિકવર થયા- જાણો વિગત\nદેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 2,682 નવા કેસ આવ્યા છે અને 116 મોત થયા છે. પણ કોરોના વાયરસના મામલે એક સારા સમાચાર એવા આવ્યા છે કે મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલથી રજા મળી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, શુક્રવારે 8,381 કોરોના પોઝિટિવ દર્દીઓ ઠીક Read More…\nશું અંધવિશ્વાસી છે જાહ્નવી કપૂર સેટ પર જતાં પહેલા કરે છે આ અજીબ કામ- જાણો વિગત\nઅક્ષયકુમારની આ અભિનેત્રીએ સ્તનપાન અને તેની પુત્રીના જન્મને લઈને કહી આ સ્પેશિયલ વાત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nએકના એક ભઈલાના નિધનથી ભાંગી પડી ત્રણ બહેનો, જુઓ પિતાની હાલત 7 તસ્વીરોમાં\nઆમિર ખાનની લાડલીએ કરાવ્યું ફોટોશૂટ, આવા કાતિલ અંદાજમાં જોવા મળી ઇરા ખાન- જુઓ 7 તસ્વીરો આંખો ચાર થઇ જશે\nવરસાદને જોઈને બૉલીવુડ અભિનેત્રી એવી ભીંજાય એવી ભીંજાય કે ઉફ્ફ્ફ્ફ, વાઇરલ વિડીયો જોઈને ગદગદ થઇ જશો\nકરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર સમેત 8 લોકો ઉપર સુશાંતની આત્મહત્યા બાદ બિહારમાં કેસ દાખલ\nરશ્મિ દેસાઈએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, કે ચાહકો ફફડી ગયા બોલ્યા કે ઓહોહો આ તો…\nSeptember 21, 2020 Grishma Comments Off on રશ્મિ દેસાઈએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, કે ચાહકો ફફડી ગયા બોલ્યા કે ઓહોહો આ તો…\nદીકરીઓના છુટા-છેડા થવા પાછળનું છે આ કારણ – દરેક માં-બાપ, પતિ-પત્નીએ વાંચવા જેવું\nJuly 25, 2019 Aryan Comments Off on દીકરીઓના છુટા-છેડા થવા પાછળનું છે આ કારણ – દરેક માં-બાપ, પતિ-પત્નીએ વાંચવા જેવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=182", "date_download": "2020-09-30T06:16:25Z", "digest": "sha1:BHPPSKP5ZOHNHTNAIZXYODZC7BDHOVAA", "length": 8706, "nlines": 126, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nઉના તાલુકા ના કાંધી ગામ, શ્રી બાલા હનુમાન મંદીર ખાતે અર્ધ શતાબ્દી મહોત્સવ નું એક સુંદર આયોજન.\nસતલાસણા “ઉમરેચા” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત\nNVA.બાયડના ડેમાઈમાં સેન્ટ્રલ એટીએમમાં લૂંટ\nઊના આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ના દ્વારા સઘન પોલીયો રસીકરણ અભિયાન\nદાંતા મેઈન બજાર ની 15 દુકાનો તોડવા ની પંચાયત એ નોટિસ આપી.\nNVA. થરાદ તાલુકા ના પીલૂડાં ગામે આગ ની ઘટના\nNVA.અરવલ્લી ભિલોડાના મઠ બોલુન્દ્રા ગામે સગીરા પર દુષ્કર્મનો\nરાષ્ટ્રીય મહિલા આયોગ ના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઈની સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુરની મુલાકાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nકોઠંબા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું\nhttps://youtu.be/xp9Ez_3fai4 ભીલડી ઓવરબ્રિજ ઉતરતાં સર્જાયો અકસ્માત\nજિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો\nજિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો\nજિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો દાંતીવાડા ખાતે કૃષિમંત્રી આર સી ફળદુ એ ધ્વજવંદન કર્યું જિલ્લાના તમામ આગેવાનો અને અધિકારી ઓ ઉપસ્થિત\nસાબરકાઠા કેશરપુરા (ગાભોઈ) આગણવાડી મા બાલતુલા દિવસ ની ઉજવણી\nસાબરકાઠા કેશરપુરા (ગાભોઈ) આગણવાડી મા બાલતુલા દિવસ ની ઉજવણી પ઼જાસતાક દિવસ ના દિવસે બાલતુલા દિવસ ની ઉજવણી થઈ બાળકી ઓને ગામજનો દારા ઈનામ વિતરણ\nથરાદ ના મિયાલ ગામના ખેડૂતોએ તીડના રી સર્વે ની કરી માંગ\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nએન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ\nદીવ ના ઘોઘલા ખાતે દરિયા માંથી રામપરા ના ૨૫ વર્ષીય યુવક\nNVA.બાયડના ડેમાઈમાં સેન્ટ્રલ એટીએમમાં લૂંટ\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/search/colors-tv-all", "date_download": "2020-09-30T06:53:23Z", "digest": "sha1:2IJD2JTT75JNGX4D7JTRYJOIGBQ5OIJX", "length": 3736, "nlines": 59, "source_domain": "www.gujaratimidday.com", "title": "Colors Tv News : Read Latest News on Colors Tv, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nઑક્ટોબરમાં આ સીરિયલ થશે ઑફ ઍર, છેલ્લું શૂટિંગ કર્યું પૂરું\nસંજીવની ફેમ ગુરદીપ કોહલી 'નાટી પિન્કી કી લંબી લવસ્ટોરી'માં\nબિગ બૉસના ઘરમાં હવે 'નાગિન' જોવા મળશે\n'ખતરો કે ખિલાડી' સિઝન 10ની વિજેતા બની કરિશ્મા તન્ના\nઘરમાં શૂટ કરવામાં આવેલા મારા કિડનૅપિંગનું દૃશ્��� લોકોને પસંદ પડે એવી આશા છે: રિયા શુક્લા\nઇરફાન અને રિશી કપૂરને દર્દ-એ-દિલ દ્વારા કલર્સ આપશે મ્યુઝિકલ ટ્રિબ્યુટ\nબેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana\nબાબરી વિધ્વંસ કેસનો આજે 28 વર્ષ પછી આવશે ચુકાદો\nહાથરસ ગેંગરેપ: પોલીસે જ અંતિમ સંસ્કાર કર્યા, પરિવારને શબ ન સોપ્યું\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 80,472 કેસ, 1,179 દર્દીઓનાં મોત\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nજાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ, RCBની મૅચમાં કોહલીને ચિયર કરતી જોવા મળે છે\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nSimona Halep: ગ્લેમરસ ટેનિસ પ્લેયરની આ વાતો તમને નહીં ખબર હોય\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nએવું તે શું છે કે, કંપનીએ કર્મચારીની જીભ માટે કરાવ્યો 9 કરોડનો વીમો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/phoolwadi/044?font-size=smaller", "date_download": "2020-09-30T05:38:28Z", "digest": "sha1:JAUOGYJ6MKJGUTQE4IRTHQ6LKITWN65N", "length": 7753, "nlines": 188, "source_domain": "www.swargarohan.org", "title": "સંસારની શાંતિ | Phoolwadi | Writings", "raw_content": "\nસંસારની શાંતિની વાતો કરનારા માનવ, તારા પોતાના જ અંતરમાં હજી શાંતિનો સૂર્યોદય થયો નથી, એ કેવું અજબ જેવું છે સંસારની શાંતિ માટે તું દોડ દોડ કરે છે, બોલે છે, લખે છે, ને ભલામણ કરે છે; પણ તારા અંતરમાં તો ડોકિયું કર. તેમાં જલનારી અશાંતિની જ્વાલા જ્યાં લગી કાયમ છે, ત્યાં લગી સંસારની શાંતિનું તારું સ્વપ્ન કેવી રીતે સાચું ઠરશે\nપહેલાં તો તારી પોતાની અંદર શાંતિનો પ્રસાર કર: પછી તારા ઘરમાં ને કુટુંબમાં : પછી ગામ, સમાજ ને નગરમાં: ને પછી દેશ તથા દુનિયામાં. આ ક્રમનું પાલન કર, ને પાલન કરવાનો સંદેશ ધર, તો તારું સ્વપ્નું સાચું ઠરશે, ને તારો મનોરથ મિથ્યા નહીં થાય.\nસંસારની શાંતિની વાતો કરનારા માનવ, તું સંસારનો છે, ને પ્રત્યેક માનવ સંસારનો છે, એ સત્યને શા માટે વિસરી જાય છે માટે જ કહું છું કે તારી શાંતિની પહેલા સ્થાપના કર.\nthank you, શ્રી યોગેશ્વરજી, હજી ગામ, સમાજ, નગર, દેશ, દુનિયાના ક્રમ બાકી છે. પ્રભુપ્રેરણાની ઘણી જ જરૂરત છે. સમય એનો ક્રમ સંભાળશે. હું તો એના ચરણની ધુળ છું. પણ એમાં આ જીવને શંકા નથી.\nજેવી રીતે સિનેમાના પડદા ઉપર કે નાટકના રંગમંચ પર જુદીજુદી જાતના દ્રશ્યો દેખાય તે જ રીતે સ્મૃતિના આધારે મનના ફલક પર જુદીજુદી જાતના દ્રશ્યો પેદા થાય છે. મન એ દ્રશ્યોનું અવલ��કન કે નિરિક્ષણ કર્યા કરે છે. બહારથી જોતાં એમ લાગે કે આંખ બંધ છે પણ મનની આંખ દ્વારા જુદી જુદી જાતના દ્રશ્યોનું દર્શન થયા જ કરે છે. જ્યારે તનની સાથે મનની આંખ પણ જોવાનું બંધ કરે છે ત્યારે સાધક પરમાત્મદર્શન માટેની જરૂરી એકાગ્રતાને અનુભવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://anirdesh.com/vachanamrut/index.php?format=gu&vachno=105", "date_download": "2020-09-30T05:16:50Z", "digest": "sha1:ZQ5ZYFF6FAOO2PFLJHOOMBMETRUDAJ4Y", "length": 31592, "nlines": 50, "source_domain": "anirdesh.com", "title": "કા. ૯: પાડાખારનું :: Anirdesh Vachanamrut // Anirdesh.com", "raw_content": "\n॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥\nસંવત ૧૮૭૭ના કાર્તિક સુદિ ૫ પાંચમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.\nપછી શ્રીજીમહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જેને એવી મલિન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે; એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ” પછી એ બે બોલ્યા જે, “જે એવો હોય તેને સાધુ ન કહેવાય.”\nપછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય, તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય, તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો જે, ‘આ ગોપીઓની ચરણરજનાં અધિકારી એવાં જે વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિષે હું પણ કોઈક થાઉં.’ અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિષે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાંને બળદેવજી આગળ અતિ મોટાં ભાગ્યવાળાં કહ્યાં છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, ‘હે પ્રભો” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો જે, ‘આ ગોપીઓની ચરણરજનાં અધિકારી એવાં જે વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિષે હું પણ કોઈક થાઉં.’ અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિષે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાંને બળદેવજી આગળ અતિ મોટાં ભાગ્યવાળાં કહ્યાં છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, ‘હે પ્રભો આ જન્મને વિષે અથવા પશુ-પક્ષીના જન્મને વિષે હું જે તે તમારા દાસને વિષે રહીને તમારાં ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાઓ.’ માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઇષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિષે જે કોઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દ્રષ્ટિમાં આવે જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યાં એવાં જે પશુ, પક્ષી તથા વૃક્ષ-વેલી આદિક તેને પણ દેવ તુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામસ્મરણ કરતા હોય ને તેને દેવ તુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું આ જન્મને વિષે અથવા પશુ-પક્ષીના જન્મને વિષે હું જે તે તમારા દાસને વિષે રહીને તમારાં ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાઓ.’ માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઇષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિષે જે કોઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દ્રષ્ટિમાં આવે જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યાં એવાં જે પશુ, પક્ષી તથા વૃક્ષ-વેલી આદિક તેને પણ દેવ તુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામસ્મરણ કરતા હોય ને તેને દેવ તુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો.”\n॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૯ ॥ ૧૦૫ ॥\nપ્રકરણ ગઢડા પ્રથમ (૭૮)\n૧. અખંડ વૃત્તિનું ૨. ત્રણ પ્રકારના વૈરાગ્યનું ૩. લીલાચરિત્ર સંભારી રાખવાનું ૪. નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું ૫. ધ્યાનના આગ્રહનું ૬. વિવેકી-અવિવેકીનું ૭. અન્વય-વ્યતિરેકનું ૮. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું ૯. ભગવાન વિના બીજું ન ઇચ્છવાનું ૧૦. કૃતઘ્નીનું, સેવકરામનું ૧૧. વાસનાનું તથા એકાંતિક ભક્તનું ૧૨. તત્ત્વોનાં લક્ષણનું તથા ઉત્પત્તિનું ૧૩. વડ-પીપળની ડાળ બીજે રોપ્યાનું ૧૪. ‘અન્તે યા મતિઃ સા ગતિઃ’નું ૧૫. ધ્યાન કરવામાં કાયર ન થવાનું ૧૬. વિવેકનું ૧૭. સત્સંગમાં કુસંગનું, મોળી વાત ન કરવાનું ૧૮. વિષયખંડનનું, હવેલીનું ૧૯. આત્મનિષ્ઠા આદિક ગુણની અપેક્ષાનું ૨૦. અજ્ઞાનીનું, પોતાના સ્વરૂપને જોવાનું ૨૧. એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું ૨૨. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું, એકડાનું ૨૩. પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું ૨૪. જ્ઞાનની સ્થિતિનું, માહાત્મ્યરૂપી ખટાઈનું ૨૫. વીસ કોશના પ્રવાહનું ૨૬. સાચા રસિક ભક્તનું, નિર્ગુણભાવનું ૨૭. ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું ૨૮. અર્ધબળ્યા કાષ્ઠનું, વધવાઘટવાનું ૨૯. ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું; પ્રારબ્ધ, કૃપા અને પુરુષપ્રયત્નનું ૩૦. ઘાટના ડંસ બેઠાનું ૩૧. નિશ્ચય વડે મોટ્યપનું ૩૨. માળા અને ખીલાનું ૩૩. મૂઢપણું, પ્રીતિ ને સમજણનું ૩૪. ભગવાને કળ ચઢાવ્યાનું ૩૫. કલ્યાણના જતનનું ૩૬. કંગાલના દ્રષ્ટાંતે સાચા ત્યાગીનું ૩૭. દેશવાસનાનું, અગિયાર પદવીનું ૩૮. વણિકના નામાનું ૩૯. સવિકલ્પ-નિર્વિકલ્પ સ્થિતિવાળાનું ૪૦. સવિકલ્પ-નિર્વિકલ્પ સમાધિનું ૪૧. ‘એકોઽહં બહુ સ્યામ્’નું ૪૨. વિધિનિષેધનું ૪૩. ચાર પ્રકારની મુક્તિનું ૪૪. બળબળતા ડામનું, ડગલાનું ૪૫. સાકાર-નિરાકારનું ૪૬. આકાશની ઉત્પત્તિ અને લયનું ૪૭. ચાર પ્રકારની નિષ્ઠાવાળાનાં લક્ષણ ૪૮. ચાર પ્રકારના કુસંગીનું ૪૯. અંતરદ્રષ્ટિનું ૫૦. કુશાગ્રબુદ્ધિવાળાનું ૫૧. હીરે કરીને હીરો વેંધાયાનું ૫૨. ચાર શાસ્ત્રે કરી ભગવાનને જાણ્યાનું ૫૩. વધ્યાઘટ્યાનું ૫૪. ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું ૫૫. ભજન, સ્મરણ ને વર્તમાનના દ્રઢાવનું ૫૬. પોલા પાણાનું ૫૭. અસાધારણ મોક્ષનું કારણ ૫૮. દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કારનું; મોટાને જાણે તેવો થાય ૫૯. અસાધારણ સ્નેહ���ું ૬૦. એકાંતિક ધર્મ પામ્યાનું, વાસના ટાળ્યાનું ૬૧. બળી રાજાનું ૬૨. સત્ય-શૌચાદિક ગુણ આવ્યાનું ૬૩. નિશ્ચયનું, તત્ત્વે કરીને ભગવાન જાણ્યાનું ૬૪. શરીર-શરીરીનું, સ્વામી-સેવકભાવનું ૬૫. જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિનું ૬૬. શાસ્ત્રના શબ્દછલનું, ચતુર્વ્યૂહની વાતનું ૬૭. સત્પુરુષના ગુણ આવ્યાનું ૬૮. અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું ૬૯. દુષ્ટના અને સાધુના ધર્મનું ૭૦. કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું ૭૧. ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે ૭૨. માહાત્મ્યે સહિત નિશ્ચયનું ૭૩. કામ જીત્યાનું, નિર્વાસનિક થયાનું ૭૪. સમજણ આપત્કાળે કળાય છે ૭૫. એકોત્તેર પરિયાં તર્યાનું ૭૬. ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માનીનું ૭૭. જ્ઞાનને ઓથ્યે ધર્મ ખોટા ન કરવાનું ૭૮. દેશકાળાદિકના પ્રધાનપણાનું\n૧. મન જીત્યાનું ૨. ભગવાનની મૂર્તિમાં હેત થયાનું ૩. શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કારનું ૪. આત્મા-અનાત્માના વિવેકનું ૫. અન્વય-વ્યતિરેકનું ૬. એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું, ચાર પ્રકારની વાણીનું ૭. નૈમિષારણ્ય ક્ષેત્રનું ૮. ઈર્ષ્યાના રૂપનું ૯. યુગના ધર્મ પ્રવર્ત્યાનું, સ્થાનનું ૧૦. આત્મદ્રષ્ટિ-બાહ્યદ્રષ્ટિનું, પાંચ ખાસડાંનું ૧૧. પુરુષપ્રયત્નનું ૧૨. આત્માના વિચારનું ૧૩. નિશ્ચય ટળ્યા – ન ટળ્યાનું ૧૪. પ્રમાદ અને મોહનું ૧૫. મુગ્ધા, મધ્યા અને પ્રૌઢાનું ૧૬. નરનારાયણના તપનું ૧૭. મુક્તના ભેદનું, આંબલીની ડાળીનું ૧૮. ખારભૂમિનું\n૧. ઇયળ-ભમરીનું ૨. શાપિત બુદ્ધિનું ૩. શુકમુનિ મોટા સાધુ છે, માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો, તેનું ૪. જીવ અને સાક્ષીના જાણપણાનું ૫. અવતાર ધર્યાના પ્રયોજનનું ૬. મત્સરવાળાનું ૭. ચટકીના વૈરાગ્યનું, આત્યંતિક કલ્યાણનું ૮. સગુણ-નિર્ગુણ સ્વરૂપનું ૯. પાડાખારનું ૧૦. નાડી જોયાનું, તપનું ૧૧. પ્રેમના લક્ષણનું ૧૨. કારણ શરીર ટાળ્યાનું, આંબલીના કચૂકાનું\n૧. ક્રોધનું, સંપૂર્ણ સત્સંગ થયાનું ૨. વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર, અને પ્રીતિવાળાનું ૩. માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળાનું ૪. ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય ૫. ઇન્દ્રિયો-અંતઃકરણ જીત્યાનું ૬. સંગશુદ્ધિનું ૭. ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ પહોચ્યાનું ૮. ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું, પોતાના અંગના શબ્દો ગ્રહન કર્યાનું ૯. ધર્માદિક ચારને ઉપજ્યાના હેતુનું ૧૦. નિર્વિકારી રહ્યાનું ૧૧. સત્પુરુ�� અને અસત્પુરુષની સમજણનું ૧૨. છ પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયનું ૧૩. દેશકાળે પરાભવ ન થાય તેનું ૧૪. રુચિનું ૧૫. ભૂંગળી તથા ગાયના દ્રષ્ટાંતે આત્મદર્શનનું ૧૬. વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું ૧૭. સ્તુતિ-નિંદાનું ૧૮. નિશ્ચયનું\n૧. બુદ્ધિવાળાનું, વિચારને પામ્યાનું ૨. સાંખ્ય-યોગનું ૩. મુનિબાવાનું, મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ, તેનું ૪. મનુષ્યભાવમાં દિવ્યભાવનું ૫. માનીપણું ને નિર્માનીપણું ક્યાં સારું ૬. ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય, તેનું ૭. નટની માયાનું\n૧. મોહ ઉદય થયાનું ૨. પાણીની સેરનું ૩. રસિકમાર્ગ અને આત્મજ્ઞાનનું ૪. માહાત્મ્ય ને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુંબડીનું ૫. પતિવ્રતા અને શૂરવીરપણાનું ૬. હૂંડીનું, ચિત્તના સ્વભાવનું ૭. દરિદ્રીનું ૮. એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દષ્ટિનું ૯. સ્વરૂપનિષ્ઠાનું, અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું ૧૦. નિશ્ચયરૂપી ગર્ભના જતનનું ૧૧. કર્મમાત્ર ભક્તિરૂપ થયાંનું ૧૨. રાજનીતિનું ૧૩. તેજનું ૧૪. નિર્વિકલ્પ સમાધિનું ૧૫. સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું ૧૬. સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું ૧૭. ભગવાનના સ્વરૂપમાં તત્ત્વોનું, સ્થિતપ્રજ્ઞનું ૧૮. નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું ૧૯. શુષ્ક વેદાંતના ગ્રંથનું શ્રવણ કરી દિલગીર થઈ કાગળ લખ્યાનું ૨૦. સમાધિનિષ્ઠને જ્ઞાનશક્તિ ને ઇન્દ્રિયોની શક્તિ કેમ વૃદ્ધિ પામે છે તેનું ૨૧. મુદ્દાનું ૨૨. બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું ૨૩. લૂક તથા હિમનું ૨૪. સાંખ્ય ને યોગનિષ્ઠાનું, ચોકા-પાટલાનું ૨૫. વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું ૨૬. ભક્તિમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું ૨૭. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય, તેનું ૨૮. જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું ૨૯. ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું ૩૦. સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું ૩૧. મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું ૩૨. થોરના ઝાડનું, નિર્વિઘ્ન ભક્તિનું ૩૩. નિષ્કામી વર્તમાનનું ૩૪. તત્ત્વ જડ છે કે ચૈતન્ય તેનું ૨૧. મુદ્દાનું ૨૨. બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું ૨૩. લૂક તથા હિમનું ૨૪. સાંખ્ય ને યોગનિષ્ઠાનું, ચોકા-પાટલાનું ૨૫. વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું ૨૬. ભક્તિમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું ૨૭. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય, તેનું ૨૮. જીવનદોર���નું, દયાળુ પ્રકૃતિનું ૨૯. ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું ૩૦. સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું ૩૧. મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું ૩૨. થોરના ઝાડનું, નિર્વિઘ્ન ભક્તિનું ૩૩. નિષ્કામી વર્તમાનનું ૩૪. તત્ત્વ જડ છે કે ચૈતન્ય તેનું ૩૫. જારની ખાણનું ૩૬. અખંડ વૃત્તિના ચાર ઉપાયનું ૩૭. સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું ૩૮. માંચા ભગતનું, પ્રવેશનું ૩૯. સ્વાભાવિક ગુણ વર્ત્યાનું ૪૦. એક દંડવત્ પ્રણામ અધિક કર્યાનું ૪૧. માનરૂપી હાડકાનું ૪૨. સગુણ-નિર્ગુણપણું અક્ષરને વિષે છે, કૂંચીનું ૪૩. બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું ૪૪. દૈવી-આસુરી જીવનાં લક્ષણનું ૪૫. એકાવન ભૂતનું ટોળું કાઢવાનું ૪૬. મરણદોરીનું, એકાંતિક ધર્મમાંથી પડ્યાનું ૪૭. પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું ૪૮. ‘વંદું’ના કીર્તનનું, સંતના મધ્યમાં જન્મ ધરવાનું ૪૯. ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે, તેનું; કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન થાવાનું ૫૦. રહસ્યનું, જગતના લોચાનું ૫૧. આત્મસત્તારૂપે રહે તેનાં લક્ષણનું ૫૨. ત્યાગી અને ગૃહસ્થની શોભાનું ૫૩. પોતાનો અવગુણ ન સુઝે એ જ મોહ, તેનું ૫૪. સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો, તેનું; ગોખરનું, આત્મબુદ્ધિનું ૫૫. સોનીની પેઢીનું ૫૬. કસુંબલ વસ્ત્રનું ૫૭. ગરોળીના દ્રષ્ટાંતનું, મિનડિયા ભક્તનું ૫૮. સંપ્રદાયની પુષ્ટિનું ૫૯. પરમ કલ્યાણનું ૬૦. વિક્ષેપ ટાળ્યાનું, પક્ષ રાખ્યાનું ૬૧. નિયમ, નિશ્ચય અને પક્ષનું ૬૨. આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું ૬૩. બળ પામવાનું ૬૪. પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું ૬૫. અખતરડાહ્યાનું ૬૬. સદ્‌ગુરુના પ્રશ્નોનું, ગોળો ઝાલ્યાનું ૬૭. ગંગાજળિયા કૂવાનું\n૧. નિર્વિકલ્પ સમાધિનું ૨. ચાર શાસ્ત્રે કરીને ભગવાન જાણવાનું, કાનદાસજીના પ્રશ્નનું ૩. ચાર પ્રકારના મોટાપુરુષનું ૪. ફુવારાનું ૫. ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું ૬. ચીમનરાવજીના પ્રશ્નનું ૭. દૈવી-આસુરી જીવનાં લક્ષણનું, અન્વય-વ્યતિરેકનું ૮. કરોળિયાની લાળનું ૯. ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય તેનું ૧૦. જીવનું કલ્યાણ થાય, તેનું ૧૧. જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું ૧૨. મહિમા સહિત નિશ્ચયનું ૧૩. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય તેનું ૧૦. જીવનું કલ્યાણ થાય, તેનું ૧૧. જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું ૧૨. મહિમા સહિત નિશ્ચયનું ૧૩. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય ૧૪. વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી ને પાપી જાણે તે પાપી નથી ૧૫. દૈવી-આસુરી થયાના હેતુનું ૧૬. મોટા માણસ સાથે બને નહીં ૧૭. જ્ઞાની જિતેન્દ્રિય છે ૧૮. અવશ્યપણે વાર્તા જાણવાનું ૧૯. ભક્ત થાવાનું, અવિવેકીનું ૨૦. જનકની સમજણનું\n૧. ચમત્કારી ધ્યાનનું ૨. નાહી-ધોઈ પૂજા કર્યાનું ૩. વડવાઈનું, ઉપશમનું\n૧. જ્ઞાન તથા હેતના અંગનું ૨. સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું ૩. દયા અને સ્નેહનું ૪. બાધિતાનુવૃત્તિનું ૫. માહાત્મ્યે યુક્ત ભક્તિનું ૬. જીવ અને મનની મિત્રતાનું ૭. વજ્રની ખીલીનું ૮. સદાય સુખિયા રહેવાનું ૯. જાણપણારૂપ દરવાજાનું ૧૦. વૃંદાવન અને કાશીનું ૧૧. સીતાજીના જેવી સમજણનું ૧૨. કરામતનું ૧૩. દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું ૧૪. કાયસ્થના અવિવેકનું, લંબકર્ણનું ૧૫. પાટો ગોઠ્યાનું ૧૬. પતિવ્રતાની ટેકનું ૧૭. ભરતજીના આખ્યાનનું ૧૮. વાસના જીર્ણ થયાનું ૧૯. ત્યાગીનાં બે કુલક્ષણનું ૨૦. સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું ૨૧. સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું ૨૨. સખી-સખાના ભાવનું ૨૩. માનસી પૂજાનું ૨૪. સોળ સાધનનું. જ્ઞાનાંશના વૈરાગ્યનું ૨૫. શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું ૨૬. મન-ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું ૨૭. કોઈ જાતની આંટી ન પાડ્યાનું ૨૮. ભગવાનના માર્ગમાંથી પડ્યાનું ૨૯. વીસ વીસ વર્ષના બે હરિભક્તો ૩૦. પાંચ વાર્તાના અનુસંધાનનું ૩૧. છાયાના દ્રષ્ટાંતે ધ્યાનનું ૩૨. માહાત્મ્યના ઓથે પાપ કર્યાનું ૩૩. ચાર વાનાંથી બુદ્ધિમાં ફેર ન પડે, તેનું ૩૪. ભગવાનને વીષે જ વાસના રહ્યાનું ૩૫. પ્રકૃતિ મરોડ્યાનું, ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું ૩૬. કલ્યાણના અસાધારણ સાધનનું ૩૭. દરિદ્રપણામાં પણ પ્રથમની ચીજો સાંભરે, તેનું ૩૮. સાંખ્યાદિનું, સદાય સુખિયાનું ૩૯. વિશલ્યકરણી ઔષધિનું\nભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧)\n૧. અમદાવાદ ૪ ૨. અમદાવાદ ૫ ૩. અમદાવાદ ૬ ૪. અમદાવાદ ૭ ૫. અમદાવાદ ૮ ૬. અશ્લાલી ૭. જેતલપુર ૧ ૮. જેતલપુર ૨ ૯. જેતલપુર ૩ ૧૦. જેતલપુર ૪ ૧૧. જેતલપુર ૫\nવિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો\n૧. શ્રીહરિની પ્રગટ થયાની રીતિ ૨. શ્રીહરિની બાળ લીલા અને વન વિચરણ ૩. શ્રીહરિની લીલા, કાર્ય, અને ઐશ્વર્ય ૪. શ્રીહરિની મૂર્તિનાં ચિહ્નનું વર્ણન ૫. શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા\nપરિશિષ્ટ ૧ - પ્રશ્નોની સંખ્યા પરિશિષ્ટ ૨ - કઠિન શબ્દોના સરળ અર્થ પરિશિષ્ટ ૩-અ - વસ્ત્ર પરિધાન, આસન, વગેરે પરિશિષ્ટ ૩-બ - વસ્ત્ર-પરિધાનાં ચિત્રાંકનો પરિશિષ્ટ ૪ - શ્લોક સંદર્ભો પરિશિષ્ટ ૫ - કીર્તનો પરિશિષ્ટ ૬ - ગ્રંથ પરિચય પરિશિષ્ટ ૭ - ગ્રંથોની સંદર્ભસૂચિ વિષયવાર વચનામૃતોની નોંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/gujarat-bjp/news/", "date_download": "2020-09-30T07:16:51Z", "digest": "sha1:CAPDZCTFTQNXEVACY2L6ENDOYRUJ7N4R", "length": 21959, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "gujarat bjp News | Read Latest gujarat bjp News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\nપેટાચૂંટણી: કોણ છે ભાજપના સંભવિત ઉમેદવારો, ભાજપે 8 બેઠકો જીતવા કોને આપી જવાબદારી\nરાજ્યની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત ટળી, આગામી બેઠકમાં નિર્ણય લેવાશે\nપાટીલનું ટ્વીટ- 'મારો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ, RT-PCRનો રિપોર્ટ પેન્ડિંગ'\nસી.આર. પાટીલ ઉ. ગુજરાતના પ્રવાસની શરૂઆત અંબાજીથી કરશે, સેનેટાઝર-માસ્કથી કરાશે રક્તતુલા\nપાટીલ બીજી વખત દિલ્હી દોડી ગયા, સંગઠનમાં ધરમૂળથી ફેરફારની સંભાવના\nભાજપાની ‘હોરીઝોન્ટલ’ ભ્રષ્ટાચારની મર્યાદા પૂર્ણ, હવે‘વર્ટીકલ’ ભ્રષ્ટાચાર ધપાવશે: કોંગ્રેસ\nભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જિલ્લાઓના પ્રવાસનો પ્રારંભ કર્યો, શું કોઈ નવા જૂની થશે\nસુમુલ ડેરીના અઢી લાખ સભાસદો, સાડા ચાર હજાર કરોડનો વહીવટ મેળવવા ભાજપના 2 જૂથ સામસામે\nCR પાટીલે BJPના કાર્યકરોને આપ્યો 'વિજય' મંત્ર, જાણો શું કહ્યું ભાજપના નવા પ્રદેશ પ્રમુખે\nપાટીદાર સમાજ સાથે છે, કોઇપણ સમાજની નારાજગી નથી : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ\n ટ્વિટર પર છવાઇ રહ્યાં છે #સવાયા_ગુજરાતી_સીઆરપાટીલ\nCR પાટીલ કહ્યું, 'એવા 197 મુદ્દા છે, જેનો ઉલ્ટો પ્રયોગ કરો તો ક્યારેય હાર નહીં થાય'\nગુજરાતમાં ભાજપનો ગઢ સાચવવા પાટીલને સોંપાયું સુકાન, હાર્દિકને ટક્કર આપવા તૈયાર...\nCR પાટીલે BJPના પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો, સરકારમાં કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ\nBJP હાઇકમાન્ડે CR પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવી એક કાંકરે અનેક પક્ષી માર્યા\nગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે સી.આર.પાટીલની પસંદગી\nકૉંગ્રેસનો આક્ષેપ, 'ગુજરાત સરકારે 58 હજાર કરોડ રૂ.નાં ખર્ચે 40 હજાર ચાઇનીઝ ટેબ્લેટ ખરીદ્યા\nગુજરાતના બીજેપી પ્રમુખ 19 જૂન બાદ નક્કી કરાશે, આ છે દાવેદાર\nકોંગ્રેસનો આક્ષેપ, 'લાલચમાં ન આવે તેવા અમારા ધારાસભ્યોને BJPએ હવે ધાક-ધમકી શરૂ કરી'\nમીડ��યા પર વિવાદિત ટ્વીટ કરવા બદલ BJP નેતાગીરીએ ઋત્વિજ પટેલ, પંકજ શુક્લાનો ઉધડો લીધો\nભાજપ મહામારીના સમયમાં રાશનકીટ વિતરણમાં રાજનીતિ કરે છે : પરેશ ધાનાણી\n'આફતના સમયમાં આખો દેશ એક, ત્યારે કોંગ્રેસ માત્ર રાજકીય નીવેદનો કરે તે નિંદનીય'\nઅમિત શાહ ગુજરાતની મુલાકાતે, બીજેપીનો તાજ કોને સોંપવો કરશે નક્કી\nગુજરાત BJP 10 લાખ પરિવારનો સંપર્ક કરી CAA કાયદા મુદ્દે જાગૃતિ ફેલાવશે\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/pubg-ban-india/", "date_download": "2020-09-30T06:02:50Z", "digest": "sha1:3DB65XXYKF3QIRQPVBDX3KCGAJ3DYNW2", "length": 15489, "nlines": 211, "source_domain": "gujjurocks.in", "title": "મોદી સરકારે કરી સૌથી મોટી સ્ટ્રાઇક, ચાઈના ધ્રુજી જશે..જલ્દી વાંચો કઈ કઈ એપ્લિકેશન બેન થઇ", "raw_content": "\nગીત લોન્ચિંગ ઇવેન્ટ પર ઈમોશનલ થઇ રાનુ મંડલ, કહ્યું કે-ભગવાનની ઈચ્છા હશે તો હું ફરી બાળકો…\nલ્યો બોલો…નવાબ સૈફ પોતાના ઘરનો જ રસ્તો ભૂલી ગયો અને પછી જે થયું એ\nવાઇરલ ખબર છે કે સલમાને 55 લાખનું ઘર અને દબંગ 3 માં ગાવાનો મોકો આપ્યો જાણો શું છે સત્ય\n“રામાયણના” આ અભિનેતાએ નિભાવ્યા હતા આ 3 કિરદાર, લાખો ચાહકો હોવા છતાં લાઈમ લાઈટથી રહે છે દૂર\nમોદી સરકારે કરી સૌથી મોટી સ્ટ્રાઇક, ચાઈના ધ્રુજી જશે..જલ્દી વાંચો કઈ કઈ એપ્લિક���શન બેન થઇ\nમોદી સરકારે કરી સૌથી મોટી સ્ટ્રાઇક, ચાઈના ધ્રુજી જશે..જલ્દી વાંચો કઈ કઈ એપ્લિકેશન બેન થઇ\nPosted on September 2, 2020 September 2, 2020 Author GrishmaComments Off on મોદી સરકારે કરી સૌથી મોટી સ્ટ્રાઇક, ચાઈના ધ્રુજી જશે..જલ્દી વાંચો કઈ કઈ એપ્લિકેશન બેન થઇ\nભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગલવાન ઘટના બાદ ભારતે ચીન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. ભારત એક બાદ પછી એક ચાઇનીઝ પ્રોડક્ટ્સ અને ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે હવે ભારત સરકારે વધુ 118 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો છે. ભારતમાં PUBGના એક્ટિવ યૂઝર્સ લગભગ 3.3 કરોડ છે. આ ગેમને 5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે.\nઆ એપ્લિકેશન એટલી ખતરનાક હતી કે આખરે સરકારે આવો નિર્ણય લેવો પડ્યો. મિત્રો તમને જણાવી દઈએ કે ચીન સાથે ગલવાન ઘાટીમાં ઘર્ષણ બાદ ચીનને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. અત્યાર સુધી ભારત સરકારે 224 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.\nમળેલી માહિતી અનુસાર ભારતે સરકારે જાહેર કરેલ એક નોટિફિકેશન મુજબ પબ્જી સહિતની 118 એપ પર ભારતમાં પ્રતિબંધ મુક્યો છે. તમને જણાવી દઈએ કે પબ્જી ગેમ એ જર્મની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ગેમ છે.\n118 ઍપ્સ સંપૂર્ણ લિસ્ટ\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nકોરોના વાયરસને હરાવવા માટે આ દેશ પાસેથી આ 4 બાબતો દુનિયાએ શીખવા જેવી છે\nકોરોના વાયરસની સામે દુનિયાના મોટાભાગના દેશો લડત લડી રહ્યા છે. અમેરિકા જેવી મહાશક્તિ ધરાવતો દેશ પણ આ વાયરસ સામે ઘૂંટણિયે પડી ગયો છે. છતાં પણ વિશ્વમાં કેટલાક દેશ એવા છે જેમને કોરોના સામે વિજય મેળવી લીધો છે અને એમાં દક્ષિણ કોરિયા, સિંગાપુર અને ચાઈનાની નજીકમાં આવેલો દેશ તાઇવાન પણ છે. આ દેશમાં અપનાવવામાં આવેલી ચાર Read More…\nગૃહમંત્રી અમિત શાહ અચાનક મોડી રાત્રે AIIMSમાં દાખલ કરાયા, કારણ જાણીને ચકિત થઇ જશો\nમોદી સરકારના ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા થોડાક સમયથી હેલ્થની પ્રોબ્લેમને લઈને સામનો કરી રહ્યાં છે. ગઈકાલે શનિવારે મોડી રાતે 11 વાગે અમિત શાહને ફરીથી દિલ્હીની AIIMS માં દાખલ કરાયા છે. અમિત શાહે તાજેતરમાં જ કોરોના વાયરસ (Corona Virus) ને માત આપી હતી. હાલ તેઓ એમ્સ (AIIMS) ના કાર્ડિયો ન્યૂરો ટાવરમાં દાખલ છે. સૂત્રો પ્રમાણે અમિત Read More…\nનોઈડામાં સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો, જાણૉ લોકડાઉનમાં કેવી રીતે ગેસ્ટહાઉસમાં બોલાવવામાં આવતા હતા હાઈપ્રોફાઈલ ગ્રાહકો\nકોરોના વાયરસ અને લોકડાઉન વચ્ચે ગ્ર���ટર નોઈડાના સેક્ટર સિગ્મા સ્થિત ગેસ્ટ હાઉસમાં પોલીસે સેક્સ રેકેટનો ભાંડો ફોડયો છે. એક તરફ જ્યાં દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે તો અમુક લોકોને એશોરઆરામ સિવાય કંઈ જ નથી દેખાતું. લોકડાઉનમાં ચતુરાઈ સાથે હાઈ પ્રોફાઈલ ગ્રાહકોને આ ગેસ્ટહહાઉસમાં બોલાવવામાં આવતા હતા. આ હાઈપ્રોફાઈલ ગ્રાહકો પાસેથી મોટી રકમ Read More…\nરિયાએ આપી ખુલ્લી ચેતવણી, બદનામી માટે કરશે સુશાંતના પરિવાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી અને પછી\nઆજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 3 સપ્ટેમ્બર 2020\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nબધું ભૂલીને અભિષેક અને અમિતાભ વિવેકને ગળે મળ્યા હતા, જુઓ તસ્વીરો\nસુશાંત સિંહની આત્મહત્યા બાદ કરણ જોહરે લીધો મોટો નિર્ણય, કોઈને પણ નહોતી આવી આશા\nમલાઈકાએ સોશિયલ મીડિયામાં શેર કરી એવી તસ્વીર કે રાતો રાત થઇ ગઈ વાયરલ, તમે પણ જુઓ\n60 વર્ષની ઉંમરે નાના-નાના કપડાં પહેરીને નીકળી અભિનેત્રી, જોઈને જુવાન અભિનેત્રી પણ શરમાઈ જશે\nસેફ અને કરીના તૈમુરની સાથે લંડનમાં ઉનાળાનું વેકેશન મનાવવા ગયા, સોશ્યિલ મીડિયા પર ફોટા થયા વાઇરલ\nJune 3, 2019 Mahesh Comments Off on સેફ અને કરીના તૈમુરની સાથે લંડનમાં ઉનાળાનું વેકેશન મનાવવા ગયા, સોશ્યિલ મીડિયા પર ફોટા થયા વાઇરલ\nTop 10 ગુજરાતી બુક જેણે ગુજરાતને ગાંડી કરી હતીજો તમે આ ૧૦ બુક વાંચી જ નથી તો તમે ગુજરાતી નથી\nજો તમે આ ૧૦ બુક વાંચી જ નથી તો તમે ગુજરાતી નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/insync/12-freaky-women-that-exist-the-world-496.html", "date_download": "2020-09-30T06:00:19Z", "digest": "sha1:YASAPWQFMWT56AZIZMPXFAHJ6CLUYHXY", "length": 13800, "nlines": 169, "source_domain": "gujarati.boldsky.com", "title": "શું તમે જોઈ છે દુનિયાની સૌથી ભયાનક મહિલાઓ? | 12 Freaky Women That Exist In The World - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી મસ્જિદ વિધ્વંસ કેસઃ થોડી વારમાં આવશે ચુકાદો, અડવાણી, જોશી, ઉમા નહિ પહોંચે કોર્ટ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nશું તમે જોઈ છે દુનિયાની સૌથી ભયાનક મહિલાઓ\nઆ દુનિયા જેટલી અજબ છે તેટલી જ ગજબ આ દુનિયામાં રહેવાવાળા લોકો છે. અહીં તમને દુનિયાની સૌથી નાની મહિલા, મોટી મહિલા, મોટી આંખોવાળી મહિલા, મોટા બૂબ્સવાળી મહિલા અને એવી જ અજીબો-ગરીબ મહિલાઓ મળશે જેને જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે.\nતમારા અને અમારા જેવી જ આ મહિલાઓ પણ થોડીક આપણી જ જેમ અનોખી માનવામાં આવે છે. જો તમે વિશ્વની સૌથી સુંદર મહિલાઓની લિસ્ટ બનાવો તો તમને ઘણા નામ યાદ આવી જશે પરંતુ જ્યારે તમે વિશ્વની ભયાનક મહિલાઓને જોશો તો તમારું મગજ ચકરાઈ જશે.\nબે હદય, બે મગજ અને એક જીવ. જી હાં, હવે આ બન્ને બહેનોને ફક્ત મૃત્યુ જ જુદા કરી શકે છે. અબીગૈલ અને બ્રિટની હંસેલ વિશ્વની પહેલી એવી જુડવા બહેનો છે જેના ફક્ત માથા એક બીજાથી જોડાયેલા છે અને બાકીનું શરીર એક જ છે.\nતેમના ત્રીજા બ્રેસ્ટ પર અત્યારે પણ બબાલ મચેલી છે કે શું તે સાચુ છે કે પછી નકલી છે. કોઈના માટે બે જ પુરતા હોય છે, પરંતુ અહીં તો ત્રણ ત્રણ છે.\nભારતીય મહિલાઓમાં વાળને લાંબા કરવાનો ક્રેઝ થોડો વધુ જોવા મળે છે. પણ અહીં તો બીજું જ કારનામું થઈ ગયું. તેમનાં વાળની લંબાઈ 19 ½ ફીટ ની છે.\nઆ મહિલાનું હદય સાઈઝમાં થોડું મોટું છે. ગ્રેસમાં જન્મ 1888 માં થયો, ત્યારે સર્જને કહ્યું કે તેમને સ્ટુર્ગેવેબર સિડ્રોમ છે, જેના કારણે તેમના ચહેરા પર ભારે ભરખમ માંસ નીકળી આવ્યું છે.\nઝુલિયાના આખા શરીરમાં ટેટુ બનેલા છે. તેના શરીરમાં એક પણ એવી જગ્યા નથી જ્યાં તેમણે ટેટુ ના કરાવ્યા હોય. ઝુલિયાને લોકો તેમના ટેટુ દ્વારા ઓળખે છે.\nદુનીયાની સૌથી નાની મહિલાનું કદ ફક્ત ૨૩ ઈંચ છે. જ્યોતિ ભારતની રહેવાવાળી છે અને તેમનું નામ તેમના કદના કારણે ગિનીજ વલ્ડ રિકોર્ડમાં પણ નોંધાયેલું છે.\nજો તમે અચાનક જ કિમને જોઈ લો તો તમે ડરી જશો. તેમની મોટી મોટી આંખો. ૪૩ ઈંચ સુધી ફેલાઈ શકે છે. તેમનું નામ ગિનીજ વર્લ્ડ રેકોર્ડમાં લખાઈ ચૂક્યું છે.\nજો તમે તમારી ભારે ભરખમ જાંઘોના કારણે શરમ અનુભવો છો તો મૈંડીથી શીખ લો. મૈંડી એક સાધારણ બાળકના રૂપમાં જન્મી હતી, પણ તેમના શરીરના મુકાબલે તેમના પગ બેગણી તેજીથી વધી રહ્યા હતા. હાલમાં મૈંડીના પગ નોમર્લ સાઈઝથી ૩ ગણા મોટા છે.\nઆ જર્મન મોડલની પાસે વિશ્વના સૌથી મોટા બૂબ્સ છે. તેમની ઉંમર ૩૦ વર્ષની છે, જેમનું કમ સાઈઝ Z છે. તેમને મોટા બૂબ્સ મેળવવા માટે કોસ્મેટિક સર્જરી કરાવી હતી, જેને મેન્ટેન કરવા માટે તેમણે રેગ્યુલર ઈંન્જેક્શન લેવા પડે છે.\nમિકલના હિપ્સ ૮ ફીટ મોટા છે. મોટા હિપ્સ હોવાના કારણે તેમને ઘણા લોકોનું અટેંશન મળે ���ે. આ વાતથી ખુશી મળે છે અને મોટા હિપ્સ હોવાનો કોઈ પછતાવો પણ નથી. તે વિશ્વના સૌથી મોટા હિપ્સ છે.\nચહેરા પર અણગમતા વાળ હોવા કેટલું ખરાબ હોય છે. પરંતુ ત્યાં થાઈલેન્ડની આ છોકરીના ચહેરા પર રીંછ જેવા વાળ કોઈને પણ અચંબિત કરી દેશે.\nવેલેરીયા એક જીવીત બાર્બીની જેમ દેખાય છે. તે જણાવે છે કે તે ફક્ત ઈંપ્લાટને છોડીને તેમના શરીરનો દરેક ભાગ કુદરતી છે. તે આંખોમાં નીલા રંગનો લેન્સ લગાવે છે અને ચહેરા પર વધુ પડતો મેકઅપ કરીને પોતાને બાર્બી જેવો લુક આપે છે.\nઆ અનોખા દેશમાં છોકરીઓ નથી ચલાવી શકતી ગાડીઓ\nમાણસથી નહીં, પણ આ જાનવરથી ફેલાયો છે એડ્સનો અસાધ્ય રોગ\nશું કાચનું તૂટવું અપશકુન હોય છે\nભારતમાં જ નહીં, આ દેશોમાં પણ માને છે વિચિત્ર અંધવિશ્વાસ\nખિલજીએ કેમ કર્યો હતો ચિત્તૌડ પર હુમલો શું છે રાણી પદ્માવતીનો ઇતિહાસ \nધરતી પર નર્કથી પણ બદતર છે આ જગ્યાઓ, ભૂલથી પણ ના જશો આ તરફ\nઇતિહાસના એવા લોકો કે જે મૃત્યુ બાદ પણ કમાવે છે કરોડો ડૉલર\nઆ 10 વસ્તુઓ ભૂલથી પણ ન ઉધાર આપો ન કોઈને વહેંચો\nએવા દેશ જ્યાં મહિલાઓને બ્રેસ્ટ દેખાડતા પડે છે કોરડા, જેલમાં પણ નાખી દેવામાં આવે છે\nશાર્કથી ભરેલા પૂલમાં મીટનાં ટુકડાંઓ સાથે કૂદી ગઈ આ છોકરી, જાણો પછી શું થયું\nઆ 8 વર્ષની બાળકીનું હૃદય તેના શરીરની બહાર ધબકે છે\nમાણસનાં કાનમાંથી નિકળી પૂંછ વગરની ગરોળી, જોનારા રહી ગયા દંગ\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/mp3-players-ipods/alilo-g6-mp3-player-2gb-blue-price-pjsKMW.html", "date_download": "2020-09-30T06:08:13Z", "digest": "sha1:DF5N3LTTWEAMLF3676IITCIKCDSHOQIO", "length": 10057, "nlines": 274, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nમ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ\nઅલીલો મ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ\nઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ\nઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ\nઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં અલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ નાભાવ Indian Rupee છે.\nઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ નવીનતમ ભાવ Jul 22, 2020પર મેળવી હતી\nઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ સૌથી નીચો ભાવ છે 3,550 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 3,550)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી અલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ વિશિષ્ટતાઓ\nપ્લેબેક ટીમે 4 hr\nસમાન મ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ\n( 251 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 4 સમીક્ષાઓ )\n( 4 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 2 સમીક્ષાઓ )\n( 15 સમીક્ષાઓ )\n( 161 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nOther અલીલો મ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nView All અલીલો મ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ\n( 8 સમીક્ષાઓ )\n( 2 સમીક્ષાઓ )\n( 4 સમીક્ષાઓ )\n( 4 સમીક્ષાઓ )\n( 219 સમીક્ષાઓ )\nમ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ Under 3905\nઅલીલો ગ઼૬ મ્પ૩ પ્લેયર ૨ગબ બ્લુ\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2020/%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%85%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%8F%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87/", "date_download": "2020-09-30T05:01:08Z", "digest": "sha1:ZOWEDXJU637X4QSB3PCWHYCUJR6TNBZG", "length": 13144, "nlines": 283, "source_domain": "sarjak.org", "title": "રોજ અહીં એવી રીતે » Sarjak", "raw_content": "\nરોજ અહીં એવી રીતે\nરોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું\nમારું સરનામું પણ મારે, રોજ મને પૂછવાનું \nસૂરજ સાખે અંગ મરોડે પ્રશ્નો તાજા-માજા\nઉત્તર અડકો-દડકો રમવા થઈ ગ્યા આઘા-પાછા\nમેઘધનુષી મ્હોરાં પ્હેરી દર્પણને છળવાનું\nરોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું \nતર્ક અને તથ્યોના પગલે, ચાલ સમયની નાંણી\nઓટ અને ભરતીની રંગત સમભાવે મેં માંણી\nવાતથી પહેલાં મૌનનું અહિંયા પોત ઝીણું વણવાનું\nરોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું \nખાલીપો ખખડે નહિં એથી, શબ્દોને મેં સાધ્યા\nએમ કરીને એકલતાના પાસા અવળા પાડ્યા\nકાલના વરતારાથી આજે, આગળ છે વધવાનું.\nરોજ અહીં એવી રીતે આ ચાક ઉપર ચડવાનું \nપુત્ર વિરહમાં ઝુરતી ટપાલ એ જ છે.\nડાબી જમ���ી આંખે ભેદ શોધી શકો પણ,\nસંતતિ માટે માવતરનાં વ્હાલ એ જ છે.\nજેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે,\nએણે એની આંખોમાં ચાકુ સંતાડી રાખ્યું છે.\nભૂલવું જો સહેલું હોય\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://booklovers-paradise.in/2020/03/26/tulsi-kyaro/", "date_download": "2020-09-30T04:53:05Z", "digest": "sha1:VJCR4RI3NDLK6IK6BRYSVQ7F5LDTS3NC", "length": 17918, "nlines": 152, "source_domain": "booklovers-paradise.in", "title": "તુલસીક્યારો : चेतन ठकरार", "raw_content": "\n‘જાન્વીબેનનું ઘર ક્યાં છે’ મધુવન નર્સરીના ડિલીવરી બોયે સોસાયટીના ગેટ પરના ચોકીદારને પૂછ્યું.\nજો કે કોઇપણ કુરિયરવાળો આવે કે અજાણ્યું આવે એટલે બધા એમ જ કહેતા બીજી લાઇનમાં જે ઘરમાં તમને ખૂબ જ ફૂલછોડ અને રંગબેરંગી ફૂલો જોવ��� મળે તે ઘર… જાન્વીનું ઘર તેમના ઘરનંબરથી નહી પણ તેના ઘરની બહાર રહેલા અનેક ફૂલોની સજાવટથી ઓળખાતુ.\nચોકીદારે પણ તે રીતે જ પેલા કુરિયર બોયને રસ્તો બતાવ્યો.\nજાન્વીને ફુલછોડનો ભારે શોખ… ઘરની બહાર ફૂલોની સજાવટ અને વિદેશના અનેક ફૂલોથી તેનું ઘર શોભી ઉઠતું હતુ. દરેક ફૂલછોડ અને તેની તમામ માહિતી જાન્વી પાસે હોય જ.. ઘરની બહાર ફૂલોની સજાવટ અને વિદેશના અનેક ફૂલોથી તેનું ઘર શોભી ઉઠતું હતુ. દરેક ફૂલછોડ અને તેની તમામ માહિતી જાન્વી પાસે હોય જ.. અંગ્રેજી અને તેના લેટીન નામો પણ કડકડાટ આવડે… અંગ્રેજી અને તેના લેટીન નામો પણ કડકડાટ આવડે… સિઝનેબલ અને બ્યુટીના દરેક રંગો જાન્વીના ઘરે ફૂલ બની શોભતા હતા. કોઇને પણ ઇર્ષ્યા થાય તેવી તેની માવજત પણ ખરી..\nસવારે જ તેના ઘરે તેની ફેવરીટ નર્સરીમાંથી કોઇ નવી વિદેશી જાતનો નવો ફૂલછોડ મંગાવ્યો હતો. તેના ફેવરીટ ફૂલછોડની હોમ ડિલીવરી થતાં જ જાન્વી ખુશીથી ઝુમી ઉઠી.\nફૂલછોડ ખૂબ જ મોંઘો હતો એટલે તેને યોગ્ય કુંડામાં શિફ્ટ કરવો જરૂરી હતો. હવે સમસ્યા એ હતી કે ઘરમાં આ નવા મહેમાન માટે કોઇ જગ્યા બચી જ નહોતી. જાન્વી ઘરઆંગણના તમામ ખૂણે તેને લાયક જગ્યા શોધવા ફરી ચુકી હતી પણ આખાય ઘરમાં હાઉસફૂલના પાટીયા લાગેલા હતા.. આ નવા ફૂલ માટે હાઉસમાં જગ્યા જ નહોતી.\nઆખરે જાન્વીની નજર ઘરના ગેટ પાસે રહેલા તુલસીક્યારા પર પડી. આ તુલસી કેટલાય સમયથી કરમાઇને સહેજ વિલાઇ ગયા હતા એટલે જાન્વીનું મન થોડીવાર તેના પર સ્થિર થઇ ગયું. જાન્વીનું મન વિચારે ચઢ્યુ, ‘આ તુલસીક્યારો એક વર્ષથી લાવી છું. તુલસીનો કોઇ ઉપયોગ પણ નથી અને તેને કોઇ સુંદર ફૂલ પણ તેને ક્યારેય આવશે નહી. આ તો મમ્મીનું મન રાખવા તુલસી વાવેલી.. પણ હવે મમ્મી અહીં ક્યાં છે પણ હવે મમ્મી અહીં ક્યાં છે અને ઘણા લોકો મારો સજાવેલો ગાર્ડન જોવા આવે છે આ બધા રંગેબેરંગી ફૂલો વચ્ચે કોઇ ક્યારેય તુલસી સામે જોતા પણ નથી… અને જો ને આ તુલસી પણ કેવા વિલાઇ ગયા છે.. અને ઘણા લોકો મારો સજાવેલો ગાર્ડન જોવા આવે છે આ બધા રંગેબેરંગી ફૂલો વચ્ચે કોઇ ક્યારેય તુલસી સામે જોતા પણ નથી… અને જો ને આ તુલસી પણ કેવા વિલાઇ ગયા છે.. ’ આખરે જાન્વીએ મનોમન કોઇ નિર્ણય કરી લીધો.\nતુલસીક્યારામાંથી તુલસીને દૂર કરી તેના સ્થાને નવો વિદેશી ફૂલછોડ લગાવી દીધો. તુલસીના આ વિલાયેલા છોડને ક્યાં ફેંકવો તે વિચારી રહી હતી ત્યાં જ સામે રહેતા સાધનાબેન સામેથી પસાર થયા.\nજો કે સાધ��ાબેન અને જાન્વીની વચ્ચે ઉંમરનું ઘણું છેટુ હતુ અને બન્નેને બગીચાનો શોખ હતો. સાધનાબેનના ઘરના બગીચા કરતા જાન્વીના ઘરનો બગીચો અનેકગણો સારો હતો. સાધનાબેન ફૂલછોડની જગ્યાએ ઔષધછોડ રોપતા હતા.\nસાધનાબેનને જોઇને જાન્વીએ કહ્યું, ‘સાધનાબેન, તમારે આ તુલસીનો છોડ જોઇએ મારે કોઇ કામનો નથી.’\nસાધનાબેન તો આ જોઇને ઉભા જ રહી ગયા અને બોલ્યા, ‘જાન્વી, તુલસી એ કોઇ છોડ નથી એ તો માતા છે એ તો ઘરમાં જોઇએ જ..\nજો કે જાન્વીને તેમની ફિલોસોફીમાં કોઇ રસ નહોતો એટલે બોલી, ‘મારા આ નવા મોંઘા ફૂલછોડ માટે જગ્યા નથી એટલે હવે મારે આ તુલસીક્યારો ખાલી કરવો પડે તેમ છે… જો તમારે જોઇએ તો લેજો નહિતર… જો તમારે જોઇએ તો લેજો નહિતર…’ જાન્વીના કહેવા પર તો લાગતુ હતુ કે તે તુલસીના છોડને ફેંકી જ દેશે એટલે સાધનાબેને આખરે તે છોડ લઇ લીધો.\nસાધનાબેને જતા જતા બોલ્યા, ‘મારા ઘરે તો તુલસીનું વન છે… તેમાં એક વધારે…’ સાધનાબેનને ફૂલછોડ કરતા તુલસી, અરડૂસી, ફુદિનો જેવા છોડ વાવવાનો વધારે શોખ હતો.\n‘પણ તમારા ઘરના વનમાં કોઇને સુંદર ફૂલ આવતું નથી હોં…’ જાન્વીએ પોતાના ફૂલોનો થોડો ઘમંડ પણ હતો.\nત્યાં જ જાન્વીનો દિકરો માધવ સ્કૂલેથી તેના પપ્પા સાથે અચાનક જ સ્કૂલના સમય પહેલા ઘરે આવ્યો. માધવ અને સાધનાબેનનો દિકરો મલય સાતમા ધોરણમાં સાથે ભણતા હતા. માધવને ત્રણ દિવસથી ભયંકર શરદી થઇ ગઇ હતી અને અત્યારે ખૂબ જ તાવ વધી ગયો હતો. કોરોનાના ભયને કારણે સ્કૂલમાંથી ફોન કરીને તેને ઘરે લઇ જવા કહી દીધુ હતુ.\nમાધવની તબીયત સારી ન હતી એટલે તેને તાત્કાલિક દવાખાને લઇ ગયા. મહામારીના ભયને કારણે જાન્વી વધુ ચિંતિત બની ગઇ. ડોક્ટરે તપાસ કરી અને ચિંતા ન કરવા જણાવ્યું અને કેટલીક દવાઓ લખી આપી.\nમોબાઇલ પર વધી રહેલા કોરોના વાયરસના વાયરલ મેસેજ હવે જાન્વીને વધુ પરેશાન કરી રહ્યા હતા. કફના અને વાયરસના રોગમાં તુલસી, હળદળ અને લિંડીપીપરનો ઉકાળો પીવાનું કોઇએ સૂચવ્યું..\nજાન્વીના આખાય બગીચામાં એકપણ છોડ એવો નહોતો કે તે કોઇ ઔષધીય ઉપયોગમાં આવે. તુલસીનો બચેલો એકમાત્ર છોડ પણ સવારે જ સાધનાબેનને આપી દીધો હતો. હાલ વાયરસના વાયરમાં એકપણ વિદેશી છોડ દવાના કામમાં આવે તેમ નહોતો.\nજાન્વી આખરે સાધનાબેનના ઘરે પહોંચી તેમના એકપણ ફૂલ વગરના બગીચાની સાચી ઉપયોગીતા તેને અત્યારે સમજાઇ રહી હતી. તેને સાધનાબેનને તેમના ઘરે રહેલ તુલસી, અરડુસી અને લિંડીપીપર માંગ્યા. સાધનાબેન પરિસ્થિતિ ���મજી ગયા હતા. તેમને જાન્વીને જરુરિયાત મુજબ તુલસી, અરડુસીના પત્તા અને લિંડીપીપર આપ્યા અને કહ્યું, ‘મારા ઘરના વનમાં એકેય ફૂલ ભલે ન આવતું પણ જરૂર પડે ત્યારે કામ જરૂર આવે છે….\nજાન્વી તેમના કહેવાનો મર્મ સમજી ચુકી હતી. જાન્વીએ જોયું કે સવારે આપેલો તુલસીનો છોડ સાધનાબેને એક સરસ સજગ્યાએ રોપી દીધો હતો અને તે એક દિવસમાં જાણે તરોતાજા બની ગયો હોય તેમ ઝુલી રહ્યો હતો. જાન્વી તે તુલસીમાતાની પાસે ગઇ અને બોલી, ‘સાધનાબેન આ તુલસીમાતા મને પરત આપશો હું ભૂલી ગઇ હતી કે મોંઘા વિદેશી ફૂલછોડ કરતા આપણા સ્વદેશી છોડમાં અનેક ગણા ચઢિયાતા છે.’\nસાધનાબેન તેના બદલાયેલા સ્વરને સમજી ગયા અને જાન્વીએ આપેલા તુલસીમાતાને પરત કર્યા અને કહ્યું, ‘આંગણામાં તુલસી માતા અને ઘરની અંદર આપણી માતા બન્ને આપણી સંસ્કૃતિ છે… તેને ક્યારેય તરછોડાય નહી…’ આ શબ્દોથી જાન્વી સાવ ચૂપ થઇ ગઇ. જો કે સવારે જ સાધનાબેનને મારેલું શબ્દબાણ તેને પાછું મળ્યું હતુ એટલે તે ચુપચાપ ઘરે આવી ગઇ.\nજાન્વીએ તુલસીમાતાને ફરી તેના તુલસીક્યારામાં રોપી અને મોંઘા ફૂલછોડને દૂર ખૂણે મુકી દીધો.\nઅને માધવના પપ્પાને કહ્યું, ‘મમ્મીને ફોન કરોને કેટલાય દિવસ થયા આપણે ઘેર નથી આવ્યા… તેમના વિના આ ઘર તુલસીમાતા વિનાના દેખાવ પુરતા સુંદર બગીચા જેવુ લાગી રહ્યું છે….\nજાન્વીના કેટલાય વર્ષો પછી આ બદલાયેલા સ્વરૂપને જોઇને માધવના પપ્પાએ ફોન લગાવ્યો.. ઘરની બહાર રહેલા તુલસીમાતાને પણ તે સાંભળી ઝુમી ઉઠ્યા.\nલેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\nકળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/navratri-utsav?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T06:03:06Z", "digest": "sha1:IQGD2VAYYV5I5XM4PP77CLJBHLR4W2DV", "length": 15381, "nlines": 146, "source_domain": "gujarati.webdunia.com", "title": "Navratri Utsav | Durga puja| Gujarati Garba Songs| Danadiya |Navratri Puja Mantra | નવરાત્રી ઉત્સવ | દુર્ગા પૂજા | ગુજરાતી ગરબા ગીત | દાંડિયા રાસ | નવરાત્રિ પૂજા | નવરાત્રી ફેશન | ફરાળી વાનગી |ગરબા વીડિયો", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nનવરાત્રિ નહી થાય તો કલાકારોની દિવાળી બગડશે, પણ જનહીત ભોગે નવરાત્રિ નહી\nNavratri 2020 Celebration - કોરોના કાળમાં નવરાત્રિ મહોત્સવને લઈને ગુજરાતમાં તૈયારોઈઓ શરૂ.. જુઓ તસ��વીરો\nનવરાત્રિ દરમિયાન આખા દેશમાં દુર્ગાની પૂજા અને તેમના જયકારો બોલાય છે. પણ ગુજરાતમાં દાંદિયા રમીને તેને કંઈક અલગ જ અંદાજમાં ઉજવાય છે. કોરોનાકાળના સમયમાં ગરબા રમવાની અનુમતિ નથી પણ ગુજરાતમાં ગરબા રમનારાઓ માટે ખુશખબર છે કે સરકાર કેટલીક શરતો સાથે ગરબા ...\nનવમી પર માતાને અર્પિત કરો 10 ખાસ ભોગ\nનવમી પર માતાને અર્પિત કરો 10 ખાસ ભોગ\nNavratri Day 8- માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી.બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા\nમાઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા #Mahagauri #Navratri\nબધા પ્રકારના શુભ કાર્ય નવરાત્રીના દિવસોમાં જ શા માટે કરાય છે\nતમામ પ્રકારના શુભ કાર્યો શરૂ કરવા માટે નવરાત્રીને ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે. માન્યતા અનુસાર, આ સમયે કરવામાં આવેલ તમામ કાર્યો સાબિત થાય છે. આજે અમે તમને જણાવીએ છીએ કે નવરાત્રીના દિવસે તમામ પ્રકારનાં શુભ કાર્ય શા માટે કરવામાં આવે છે.\nNavratri Day 6- માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની\nમાતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ...\nNavratri Day 5 -મા દુર્ગાનુ પાંચમુ રૂપ સ્કંદમાતા - એક પૂજાથી મળશે બેવડો લાભ\nનવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનુ આધિપત્ય રાખે છે. સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન ...\nNavratri Day 4- મા દુર્ગાનુ ચોથુ સ્વરૂપ - કૃષ્ણમાંડા\nઆદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના\nનવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા\nનવરાત્રીના દિવસોમાં સાફ-સફાઈનો ધ���યાન જરૂર કરો આવું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે છે. કહે છે કે માતાજી દુર્ગાને ધૂની બહુ પસંદ છે તમે રોજ સવારે સાંજે આ નવ દિવસોમાં ધૂમીને જોવાવો માતાજી જરૂર પ્રસન્ન થશે.\nDay 3 દુર્ગાનુ ત્રીજુ રૂપ 'ચંદ્રઘટા'\nમાઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.\nNavratri Day 1- નવરાત્રીના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની આરાધના\nNavratri Day 1- નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’\nશંખ વગાડવાના ફાયદા જાણશો તો, આ નવરાત્રિ પર તમે રોજ શંખ વગાડવુ શરૂ કરી દેશો\nનવરાત્રિની શરૂઆત થતા જ ઘરમાં પૂજા અને આસ્થાનુ વાતાવરણ જામી જાય છે. અનેક લોકોના ઘરમાં માતાની આરાધના સાથે શંખ પણ વગાડવામાં આવે છે. આપણામાંથી કદાચ ખૂબ ઓછા લોકોને જાણ હશે કે શંખ આસ્થા સાથે જોડાયેલ હોવા ઉપરાંત આપણા આરોગ્ય અને સુંદરતા માટે પણ લાભદાયી છે. ...\nનવરાત્રી પહેલા કરી લેશો આ એક કામ તો, તરત ભરી જશે તમારી તિજોરી\nનવરાત્રીના શુભ સમય ચાલી રહ્યું છે. નવરાત્ર માતા દુર્ગાની કૃપા મેળવવાનો પર્વ હોય છે અને આ શક્તિના દિવસોમાં તમે કેટલાક ઉપાયને અજમાવીને તમારા જીવનના બધા સંકટને દૂર કરીને તમારું જીવન અસીમ આનંદથી ભરી શકો છો.\nનવમું નોરતા - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ\nમાઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...\nDurga Ashtami- અષ્ટમીના રાત્રે કરો આ ઉપાય, દરેક મનોકામના થશે પૂરી\nનવરાત્રીન બાકી દિવસોની તુલનામાં દુર્ગા અષ્ટમીનો દિવસ થોડો વધુ ખાસ માનવામાં આવે છે. આ દિવસે ખાસ રૂપે દેવી મહાગૌરીની પૂજા થય છે. આવો જાણીએ કેટલાક એવા ઉપાયો જેને કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે.\nઅષ્ટમી-નવમી પર કન્યા પૂજન કરી રહ્યા છો તો 9 વાતોં જરૂર વાંચી લો... માતા રાની થઈ જશે ખુશ\nઅષ્ટમી-નવમી પત કન્યા પૂજન કરી રહ્યા છો તો 9 વાતોં જરૂર વાંચી લો... માતા ���ાની થઈ જશે ખુશ kanya pujan gujarati webdunia\nKanya pujan- અષ્ટમી-નવમી પર કન્યા પૂજન કેવી રીતે કરીએ\nનવરાત્રમાં કન્યા પૂજનનો ખાસ મહત્વ છે. અષ્ટમી અને નવમી તિથિ પર 3 થી 9 વર્ષની કન્યાઓના પૂજન કરવાની પરંપરા છે. ધર્મ ગ્રંથો મુજબ કન્યાઓ\nનવરાત્રિ- નહી મળી રહી છે 9 કન્યા, 9થી ઓછી કન્યાઓના પૂજન કરી રહ્યા છો તો આ જરૂર વાંચો\nનવરાત્રિ- નહી મળી રહી છે 9 કન્યા, 9થી ઓછી કન્યાઓના પૂજન કરી રહ્યા છો તો આ જરૂર વાંચો - કન્યાઓની સંખ્યા મુજબ મળે છે લાભ, જાણો કેટલી કન્યાનો પૂજન કરવું... kanya pujan\nનવરાત્રીનો તહેવાર કઈ રીતે કરોડોના માર્કેટમાં ફેરવાઈ ગયો\n\"આજકાલ નવરાત્રીનું માર્કેટિંગ થઈ ગયું છે.\" તમે નિયમિત આ વાક્ય સાંભળતા હશો. ક્યારથી સાંભળવાનું શરૂ કર્યું હતું 1991થી. આ કટ-ઑફ તારીખ શા માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?cat=1", "date_download": "2020-09-30T06:45:35Z", "digest": "sha1:2SF34ARAVGMCD6T4D4MYBGGIEOZO4XAL", "length": 8695, "nlines": 113, "source_domain": "zeegujarat.co.in", "title": "Uncategorized", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\n* ખૂબ જ અરજન્ટ, ખૂબ ગંભીર, મહત્વપૂર્ણ માહિતી * 📣 * આરોગ્ય મંત્રાલયની તાત્કાલિક જાહેર જનતાને સૂચના છે કે આ...\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nચાઇનામાં કોરોના વાયરસથી સર્જાયેલી સ્થિતીમાં ફસાયેલા ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત ▪ચાઇનામાં અભ્યાસ કરતા ગુજરાતી યુવાનોના વાલી-પરિવારો કંટ્રોલરૂમ તથા મોબાઇલ...\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\n.મોડાસાઃ બાયડ તાલુકાની પ્રજાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. ત્યારે તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ખેતીના પાક માટેના યુરિયા ખાતરની...\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા...\nઅમદાવાદ મીરજાપુર કોર્ટમાં જામીન ફગાવ્યા 1.50 કરોડ ડ્રગ્સના મામલામાં\nબ્રેકિંગઅમદાવાદ૧.૫૦ કરોડના ડ્રગ્સ ના કેસમાં આરોપીના જામીન નામંજૂર,સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી,અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે કરી હતી આરોપીની ધરપકડ,આરોપી...\nભારત��ા રાષ્ટ્રપતિ દ્વાર જાહેર કરવામાં આવેલ, વિશિષ્ટ સેવા મેડલ આપીને સન્માન કરવામાં આવશે\nભારતના રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા વિશિષ્ઠ સેવા મેડલ મેળવનારમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમના એડીશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ડૉ શમશેરસિંઘ...\nસુરત રહેણાક મકાન લગી વિકરાળઆગ ત્રણ મકાન આગની લપેટમાં* સુરત ન બેગમપુર વિસ્ત્રાર માં\n*સુરત રહેણાંક મકાનમાં લાગી વિકરાળ આગ, ત્રણ મકાન આગની લપેટમાં*સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલા એક જુના અસલ લાકડાના મકાનમાં આજે મોડી...\nહવે તિરુપતિ બાલાજી નાં ૩૦મીનીટ માં દર્શન ૬૦ વર્ષ ઉપરન (વાયો વૃદ્વ) **(siniyaor citizens) ૩૦ મીનીટમાં નિ: શલુક\n*હવે તિરુપતી બાલાજીના દર્શન 60 વર્ષ ઉપરના (વયોવૃદ્ધ)* *(Senior Citizens) ને 30 મિનિટમાં નિ:શુલ્ક (મફત) કરાવવામાં આવશે.* તેનાં માટે સમય...\nતુર્કી માં ૬.૮નો ભુકંપ અને ૧૪ ના નાં મોત૨૦૦ થી વધારે ઘાયલ\n*પૂર્વ તુર્કીમાં ભૂકંપને કારણે 14 લોકોનાં મોત, 200થી વધારે ઘાયલ*તુર્કીનાં મંત્રી સુલેમાન સોયલૂએ કહ્યું કે, 'ભૂકંપને કારણે થયેલા નુકસાનનું આંકલન...\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/france/news/", "date_download": "2020-09-30T06:13:12Z", "digest": "sha1:POR2QX6UZJAIIBDLEWS2EB6JVPCO5UHK", "length": 21670, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "france News | Read Latest france News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\nRafale પર CAG રિપોર્ટ, કૉંગ્રેસે કહ્યું, હવે સમજમાં આવી ડીલની ક્રોનોલૉજી\nએરફોર્સની તાકાત બન્યા રાફેલ, અંબાલા એરબેઝથી 5 પ્લેનોએ કર્યું ફ્લાઇપોસ્ટ\nPM મોદીએ સંસ્કૃતમાં ટ્વીટ કરીને ફ્રાંસથી આવેલા રાફેલ વિમાનોનું સ્વાગત કર્યું\nરાફેલ જેટનું સુરક્ષિત લેન્ડિંગ, રાજનાથે કહ્યુ- 'ભારતીય આર્મીમાં નવા યુગની શરૂઆત'\nદુનિયાના સૌથી મોટા ‘ન્યૂક્લિયર ફ્યૂઝન’ પ્રોજેક્ટના એસેમ્બલીના કામનો ફ્રાન્સમાં થયો શુભારંભ\nVIDEO: ફ્રાન્સથી રવાના થયા 5 રાફેલ ફાઇટર પ્લેન, 29 જુલાઈએ પહોંચશે ભારત\nVIDEO: ઘરમાં આગ લાગી તો 2 બાળકો ત્રીજા માળેથી કૂદ્યા, નીચે ઊભેલા લોકોએ કર્યા કૅચ\nફ્રાન્સના વડાપ્રધાન ફિલિપે આપ્યું રાજીનામું, કોરોના સંકટમાં થઈ હતી ટીકા\nભારતમાં આ જ ઝડપે કોરોનાના કેસ વધતા જશે તો પાંચ દિવસમાં ફ્રાંસ પણ પાછળ રહી જશે\nCoronavirus: એક જ દિવસમાં ઇટાલીમાં 800 લોકો તથા ફ્રાંસમાં 112 લોકોનાં મોત\nકોરોના વૈશ્વિક મહામારી જાહેર, ભારતે વિદેશથી આવનારા લોકોના વિઝા સસ્પેન્ડ કર્યા\nઅમિત શાહનો શિલોંગ પ્રવાસ રદ, ફ્રાન્સે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી\nપાકિસ્તાનનું હવે આવી બન્યું ભારતને સોંપાયા વધુ 3 રાફૅલ ફાઇટર પ્લેન\nપાક-ચીન સરહદે સુરક્ષા કરશે Rafale, વાયુસેનાએ બનાવ્યો ફુલપ્રૂફ પ્લાન\nપહેલું રાફેલ જેટ લેવા રાજનાથ ફ્રાન્સ પહોંચ્યા, શસ્ત્ર પૂજા કરશે અને ઉડાન ભરશે\nG-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમસી, એશિઝમાં જીતની બ્રિટિશ PMને આપી શુભેચ્છા\nG-7નું સભ્ય નથી ભારત, તો પણ PM મોદીને કેમ મળ્યું છે આમંત્રણ\nપેરિસમાં મોદીએ ભારતીયોને કહ્યુ- નવા ભારતમાં ત્રણ તલાકને સ્થાન નથી\nપેરિસમાં ગુજરાતી વ્હોરા સમાજે મોદી પર હેત વરસાવ્યું તો ભડક્યું પાકિસ્તાન\nભારતને મળ્યો ફ્રાન્સનો સાથ, મેક્રોંએ કહ્યુ- કાશ્મીર મુદ્દે કોઈ દેશ દખલ ન કરે\n2022 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર કરવાનો ટાર્ગેટ : PM મોદી\nઆગામી મહિને આવશે રાફેલ વિમાન, ભારતને મળશે નવી તાકાત\nવેટરે સૅન્ડવિચ આપવામાં મોડું કર્યુ તો ગ્રાહકે બંદૂક કાઢી મારી દીધી ગોળી\nવિદેશમાં રહેવાનું સપનું છે તો, આ દેશોમાં મળી રહ્યું છે માત્ર 100 રૂપિયામાં ઘર\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં અડવાણી-જોશીને થશે સજા\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિ��� વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?cat=2", "date_download": "2020-09-30T06:46:26Z", "digest": "sha1:ZFHRHYNKRJQCPRFNL5H75MUCUJQAG6FR", "length": 3193, "nlines": 79, "source_domain": "zeegujarat.co.in", "title": "Contact Us", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/maharashtra-home-minister-anil-deshmukh-received-a-threat-on-the-phone/", "date_download": "2020-09-30T06:38:27Z", "digest": "sha1:3PPGNBA7X4SN5762GTUKQ7XWWFTUSIBA", "length": 23070, "nlines": 200, "source_domain": "khabargujarat.com", "title": "મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખને ફોન પર મળી ધમકી – Khabar Gujarat", "raw_content": "\nમહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખને ફોન પર મળી ધમકી\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nભાણવડન�� બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nમહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખને ફોન પર મળી ધમકી\nમહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખને ફરી એક વખત ધમકીભર્યો ફોન આવ્યો છે. બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને લઈને ઉઠેલા વિવાદ મામલે મહારાષ્ટ્રના ગૃહ મંત્રીને વધુ એક વખત ધમકીનો ફોન આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. દેશમુખને હિમાચલ પ્રદેશના જુદા જુદા વ્યક્તિ દ્વારા મંગળવારે ધમકીના ફોન આવ્યા હતા જ્યારે બુધવારે સવારે 6 કલાકે પણ ધમકી આપતો ફોન આવ્યો હતો.\nઅગાઉ પણ દેશમુખની નાગપુર સ્થિત ઓફિસ પર કોઈ અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો જેમાં અનિલ દેશમુખ તેમજ એનસીપીના વડા શરદ પવારને ધમકી આપવામાં આવી હતી. બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહા��ાષ્ટ્ર સરકારના કેટલાક ઉચ્ચ નેતાઓ સાથે વિવાદ વકર્યો છે. બુધવારે સવારે કંગના હિમાચલ પ્રદેશથી મુંબઈ આવવા રવાના થઈ છે. અગાઉ કંગનાને કેન્દ્ર દ્વારા વાય-પ્લસ સુરક્ષા પુરી પાડવા બદલ દેશમુખે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. દેશમુખે જણાવ્યું હતું કે કંગનાએ મુંબઈ અને મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે.\nતિરૂપતિ બાલાજી મંદિરમાં એક દિવસમાં 1 કરોડનું દાન\nPM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત યોજાય તેવી શકયતા\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nતેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા\nમુંબઈમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કહેરની વચ્ચે સુશાંતના કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને કામ કરી રહેલી એનસીબીની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.\nજેને પગલે તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા છે. સાથે અમદાવાદ સહિતના અન્ય શહેરમાંથી કેસની તપાસ માટે ટીમ બોલાવાઈ છે.\nસુશાંત કેસની તપાસ કરી રહેલી NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને પગલે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ આ ટીમના બાકીના સભ્યોના કોરોના ટેસ્ટની તવાઈ હાથ ધરાઈ છે. સાથે તપાસ અટકી ન પડે તે માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવાઈ છે.\nઉલ્લેખનીય છે કે આ પહેલાં NCBના 4 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા. એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મુંબઈ બહારથી આવેલા અધિકારીને ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટાઈન કરાયા છે.\nસાથે સાથે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રાકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને પણ ટેસ્ટ કરાવવા કહેવાયું છે. કોરોના ગ્રસ્ત જોવા મળેલા લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેશની સૌથી મોટી કોરોના સંબંધી કામ કરતી કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું છે કે, ભારતવાસીઓને કોરોનાની રસી આપવા પાછળ સરકારે ઓછામા ઓછો રૂા. 80,000 કરોડનો ખર્ચ કર��ો પડશે. આ આંકડો જાહેર થતાં જ સંબંધિત વર્તુળોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, કેન્દ્ર સરકાર તથા રાજયોની સરકાર હાલમાં ભારે નાણાંભીડ અનુભવી રહી છે. આ સ્થિતિમાં રૂા. 800 અબજ કેવી રીતે ખર્ચ કરી શકાશે આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.\nસિરમ કંપનીના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે, 2021ના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન દેશમાં કોરોના વેકસીનનું મોટાં પાયે ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે વેકસીનના પ્રત્યેક ડોઝની કિંમત રૂા. 1000થી નીચે રાખવા માટે પ્રયત્નો થઇ રહયા છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે, અમેરિકાની એસ્ટ્રાજેનેકા કંપની સાથે મળીને અમારી કંપની વેકસીનના એક અબજ ડોઝ તૈયાર કરશે. જો કે, તેઓએ એમ કહયુ હતું કે, વેકસીનના પ્રત્યેક ડોઝની બજાર કિંમત શું રહેશે તે અંગે અત્યારે કશું કહેવું વહેલું લેખાશે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકોને પરવડે તેવી કિંમત નકકી કરવા માટે કંપની દ્વારા પ્રયાસો થઇ રહયા છે.\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nએક અરજદારે રિઝર્વ બેંકમાં આરટીઆઇ અંતર્ગત અરજી કરીને દેશના સૌથી મોટા 100 ડિફોલ્ટર્સના નામો મેળવવા માટે આરબીઆઇને વિનંતી કરી હતી. રિઝર્વ બેન્કે આ અરજીના જવાબમાં જણાવ્યું છે કે, બેંકોમાંથી લોન લીધી હોય અને બેંકોએ આ પ્રકારની લોનો માફ કરી દીધી હોય તે પ્રકારના 100 મોટા ડિફોલ્ટરના નામોની યાદી અમારી પાસે નથી. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ બેંકે એવું પણ કહયું હતું કે, દેશના પ0 મોટાં વીલફુલ ડિફોલ્ટરના કુલ રૂા. 68,600 બેંકો દ્વારા માફ કરવામાં આવ્યા છે. ચાર મહિના પહેલાં બેંકે આ જવાબ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં કોલકાત્તાના એક આરટીઆઇ અરજદારે 100 ડિફોલ્ટરની યાદી માંગી તો બેન્કે એમ કહી દીધું કે, અમારી પાસે આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વનાથ ગોસ્વામી નામના આ અરજદારે એપ્રિલથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કમાં બે વખત આરટીઆઇ દ્વારા અરજી કરી છે પરંતુ રિઝર્વ બેન્કે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ પણ નોંધનિય છે કે, અગાઉ પ0 ડિફોલ્ટરના રૂા. 68,600 કરોડ માફ કરી દેવાના મામલે સંસદમાં હંગામો થયો હતો અને સરકારે જવાબ આપવો પડયો હતો.\nખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news-views/gujarat/heavy-rainfall-in-some-areas-of-saurashtra.html", "date_download": "2020-09-30T07:18:11Z", "digest": "sha1:YRCOQRK44JYZ2ZTMKOVA64NMZ4X7BBZU", "length": 4395, "nlines": 73, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: સૌરાષ્ટ્રના આ તાલુકામાં અડધા કલાકમાં બે ઇંચ વરસાદ", "raw_content": "\nસૌરાષ્ટ્રના આ તાલુકામાં અડધા કલાકમાં બે ઇંચ વરસાદ\nમેઘરાજાને ગુજરાતમાંથી જવાનું મન જ ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, ગુજરાતમાં 138% કરતા વધારે વરસાદ પડ્યા પછી કેટલીક જગ્યા પર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ગુજરાતની નદીઓ, તળાવ અને ડેમોમાં પાણી સમતા નથી. એક તરફ સારા વરસાદના કારણે ખેડૂતો ખૂશ છે તો બીજી તરફ ખેડૂતોને વરસાદના કારણે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ વાવેલા માંડવી અને કપાસનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોને મુશ્કેલીમાં જોઈને સરકાર દ્વારા વીમાકંપનીઓને ખેડૂતોને સર્વે કરીને વળતર ચૂકવવાના આદેશો કરવામાં આવ્યા છે.\nબે દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોવાના કારણે ખેડૂતો ખેતરમાં પોતાના કામે લાગ્યા હતા ત્યારે સૌરાષ્ટ્રમાં એકાએક ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને ખેતરોમાં પાછા વરસાદના પાણી ભરાઈ ગયા હતા. કોડીનાર અને તેની આસપાસના વિસ્તારના બપોરના ચાર વાગ્યાના અસારવામાં વરસાદ શરૂ થયો હતો. ધીમે ધીમે વરસાદનું જોર પણ વધ્યું હતું. ભારે પવન વીજળી સાથે એક કલાકમાં બે કલાક વરસાદ વરસ્યો હતો. માળીયામાં અડધા કલાકમાં બે ઇંચ વરસાદ પડવાના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગીરગઢડામાં પંથકના સણોસરી, નગડીયા, નિતલી, વડલી ગામમાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ અને અન્ય તેની આજુબાજુના વિસ્તારોમાં એક કલાકમાં અડધાથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. રિપોર્ટ મુજબ ખાંભા સહિત ગીરના જંગલમાં એક કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/eye-catcher/page-10/", "date_download": "2020-09-30T06:32:52Z", "digest": "sha1:YIAQ3UANNTCJYCMLNCI5MUKG27PWUARV", "length": 23477, "nlines": 289, "source_domain": "statfaking1.firstpost.in", "title": "અજબગજબ News in Gujarati: Gujarati News Online, Today's અજબગજબ News – News18 Gujarati Page-10", "raw_content": "\nરસ્તા પર જતો હતો હાથી અને સામેથી આવ્યો દૂધવાળો પછી શું થયું જુઓ Video\nલૉકડાઉનની વચ્ચે આ દેશનું તુઘલકી ફરમાન, કહ્યું, ‘મહિલાઓ વધુ નખરા ન બતાવે’\nખતરનાક રસેલ વાઈપરને ગળી ગયો કોબ્રા, રેસ્ક્યૂ કર્યો તો જીવતો ઓક્યો\n ગામના લોકોને કોરોનાનો ડર ગાય-ભેંસોને પહેરાવ્યા માસ્ક, જુઓ તસવીરો\nવિરોધીઓના શબોને ખાતર બનાવી શાકભાજી ઉગાડે છે તાનાશાહ કિમ જોંગ ઉન\nlockdown: 81 વર્ષના દાદા અને 6 વર્ષીય પૌત્રીનો જોઈલો આ Video, એક દમ ફ્રેશ થઈ જશો\n Lockdownમાં 60 km સાઈકલ ઉપર ડ્યૂટી કરવા પહોંચ્યો પોલીસ કર્મી\nઆ દેશે 'કોરોના વાયરસ' શબ્દ ઉપર લગાવ્યો પ્રતિબંધ, માસ્ક પણ નથી પહેરી શકતા\nViral Video :લોકડાઉનમાં થયો પ્રેમ, ડેટ પર જવા છોકરાએ વાપર્યો જોરદાર Idea\nVideo: સફાઈકર્મીનું ફૂલ, તાળીઓ અને નોટોના હારથી કરાયું સ્વાગત\nVideo: આજના સાંજના દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર\nકૂતરું કાર ચલાવી રહ્યું હતું 2 લોકોને ટક્કર મારી, પોલીસે માલિકની ધરપકડ કરી\nલૉકડાઉનમાં રસ્તે ફરતાં મહાશયોની પહેલા ઉતારી આરતી અને પછી...જુઓ Viral Video\nસંબંધીઓ ન આવ્યા તો મુસલમાનોએ અર્થીને કાંધ આપી, રામ નામ સત્ય બોલતા આપ્યો અગ્નિદાહ\nLockdown: એવું તો શું થયું કે ઓડિશાના સમુદ્ર તટ ઉપર ઈંડા મૂકવા આવ્યા 8 લાખ કાચબા\ncovid-19: ગર્લફ્રેન્ડને મળવા માટે ક્વોરન્ટાઈનમાંથી ફરાર થયો કોરોના શંકાસ્પદ પ્રેમી\nકોરોનાનો ડરઃ મહિલાએ છીંક ખાધી તો સ્ટોર માલિકે ફેંકી દીધો 26 લાખનો ખાવાનો સામાન\nLockdown: માલિકને ખાવી હતી ચિપ્સ, કૂતરાએ આવું કર્યું કે બની ગયો સ્ટાર\n NASAના નામે આ Fake Messageને વાયરલ કરાયો\nજનતા કર્ફ્યૂઃ પંડિતજીએ કહ્યું- જજમાન ઘ���ે નહીં આવું, Online પૂજા કરાવી હોય તો બોલો\nVideo: એકાંતથી કંટાળી Dinosaurનો ડ્રેસ પહેરી રસ્તા પર રખડ્યો શખ્સ, પોલીસ પણ ગભરાઈ\nઆ કાપડની દુકાનનું નામ છે Corona, લોકો દૂરથી જ ક્લિક કરી રહ્યા છે Selfie\nઝાડ પર લટકતો દેખાયો વિચિત્ર જીવ, લોકોએ પૂછ્યું- આ શું છે\nશિકાર માટે ઘાસની અંદર ઘાત લગાવીને કેટલા વાઘ છુપાઈને બેઠા છે\nCorona: ઘરોમાં કેદ ઈટલીના લોકો માટે પૉર્ન સાઇટે Free કર્યું પ્રિમિયમ કન્ટેન્ટ\nઆ ગામમાં બેન્ડ-વાજા સાથે ભેંસના બચ્ચાની થઈ મુંડનવિધિ, જાણો કારણ\n કોરોના વાયરસથી ગભરાયેલા ખેડૂતનું કારસ્તાન, 6000 મરઘાને જીવતા દાટ્યાં\n#Photos : આ છે દુનિયાની સૌથી ડરામણી બિલાડી\nViral Video: ભારતીય કપલ કરાવી રહ્યું હતું ફોટોશૂટ ત્યારે જિરાફે કરી દીધું કંઈક આવું\nપતિ સ્મશાનમાંથી વ્યક્તિનો હાથ લઈને આવ્યો, પત્નીને કહ્યું, આનું જમવાનું બનાવ\nજાણો કઈ ટ્રેનોમાંથી પકડાયા સૌથી વધારે ઉંદરો, હરે રેલવે પણ રાખશે ઉંદરોનો રેકોર્ડ\nનાસાને મળ્યો લોખંડનો ભંડાર, એને વેચવાથી દરેક માણસને મળશે 9621 કરોડ રૂપિયા\n'કોરોના ભાગ જાઓ...' વાયરસના ડર વચ્ચે મહિલાઓનું આ ગીત થયું Viral\n 126 વર્ષ પછી ભારતના એક માત્ર 'દરિયાઈ નારિયેળ' ઉપર આવ્યું ફળ, 18 KG છે વજન\ncoronavirusએ પતિ-પત્ની વચ્ચે પાડી તિરાડ, શેફ પતિને ઘરે ન આવવા પત્નીનું ફરમાન\nયુવક-યુવતીનાં ગુપ્તાંગોમાંથી કોન્ડોમોમાં અને કેપ્સુલોમાં ભરેલું કરોડોનું ડ્રગ્સ ઝડપાયું\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પાનાનો ચુકાદો\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://www.drashishchokshi.com/articles/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95%E0%AB%8B-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B3%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B5/", "date_download": "2020-09-30T06:53:27Z", "digest": "sha1:TQBLUDM47DJJDUHJAO6TDKSTPZXHYC32", "length": 32675, "nlines": 420, "source_domain": "www.drashishchokshi.com", "title": "બાળકો જેવું સાંભળે છે તેવું વિચારે છે – DrAshishChokshi", "raw_content": "\nખૂણે ખાંચરેથી વાંચેલી શ્રેષ્ઠ ૧૦૦ પોઝીટીવ વાર્તાઓ\nઅરે ભાઈ … કહેવું પડે….\nચાલો, ખડખડાટ હસીએ …..\nમારું બાળક જમતું નથી\nબાળક ની પરિક્ષા અને રિઝલ્ટ\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ ૧\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ ૨\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ – ભાગ 3\nબાળકની પરિક્ષા અને રિઝલ્ટ– ભાગ ૪\nબાળકને સલાહ કેવી રીતે અપાય\nબાળકને સલાહ કેવી રીતે અપાય – ભાગ ૧\nબાળકને સલાહ કેવી રીતે અપાય – ભાગ ૨\nજીવન ઉપયોગી સામાજીક સંદેશ\nછ માસથી નાના બાળકો માટે\nબહ‌ાર ગામ જતી વખતે સાથે રાખ​વાની દ​વાઓ ( એકથી પાંચ વર્ષના બાળક માટે )\nબહ‌ાર ગામ જતી વખતે સાથે રાખ​વાની દ​વાઓ ( છ થી બાર વર્ષના બાળક માટે )\nએક થી સાત વર્ષનું બાળક\nબાળકો જેવું સાંભળે છે તેવું વિચારે છે\nબાળકો જેવું સાંભળે છે તેવું વિચારે છે\nઅમે તો જે સાંભળીએ તેવું વિચારીએ\nઅહીં નાના બાળકોને સમજાવવા ઘણી વાર આપણે જે જવાબ આપીએ છીએ અને તેઓ તે જવાબ વિશે કેવું વિચારે છે તે જણાવતા ત્રણ રસપ્રદ પ્રસંગો આલેખ્યા છે.\nએક ચાર વર્ષની દીકરીને તેના પિતા રાત્રે સુઈ જતી વખતે બ્રશ કરીને જ સુવાની ટેવ પાડતા હતા. દીકરીએ રાત્રે બ્રશ કરીને જ સુવાનું તો માની પણ લીધું અને તેને અનુસરતી પણ હતી. એક દિવસ રાત્રે તેને બ્રશ કરી લીધા પછી ઘરે બનાવેલ લાડવો ખાવાની ઈચ્છા થઇ. તેણે બ્રશ કરી લીધા પછી લાડવો ખાવાની જીદ પકડી. મમ્મી પપ્પાએ તેને ખુબ પ્રેમથી સમજાવ્યું કે બેટા બ્રશ કરી લીધા પછી કાંઈજ ખવાય નહીં. દાંત પાછા ગંદા થઇ જાય. તારે બ્રશ ફરીથી કરવું પડશે. ..વગેરે. દીકરીએ મને કમને એ વખતે માની તો લીધું. બીજા દિવસે સવારે તે ઉઠી અને તેની મમ્મીએ બ્રશ કરવા કીધું તો તેણે ના પાડી દીધી. તેણે કહ્યું, ‘જો હું બ્રશ કરીશ તો પછી મને ખાવા નહીં મળે.’ તેના માતા પિતા બન્ને હસવા લાગ્યા. દીકરી એમ સમજી હતી કે એક વાર જે બ્રશ કરે પછી તેને ખાવા જ ના મળે. પછી તેના મમ્મી એ ભૂલ સુધારી કે એ નિયમ રાત પુરતો જ હોય, સ��ારે તો બ્રશ કરીને જ ખાવું જોઈએ.\nએક સાત વર્ષના બાળકને ભણવામાં સ્કુલમાં સજીવ અને નિર્જીવ જેવા શબ્દો ભણવામાં આવ્યા. તેણે તેના મમ્મીને આ બંને શબ્દોનો અર્થ પૂછ્યો. મમ્મીએ સમજાવ્યું કે જે વસ્તુની લંબાઈ અને પહોળાઈ વધતી હોય તેને સજીવ વસ્તુ કહેવાય દા.ત. મનુષ્ય, ઝાડ.. વગેરે. તેમણે એ પણ સમજાવ્યું કે નિર્જીવ વસ્તુની લંબાઈ અને પહોળાઈ ક્યારેય ના વધે. દા.ત..ટેબલ, વાસણો, કાર..વગેરે. દીકરો ખુશ થઇ ગયો. થોડા વખત પછી તેમના ઘર પાસે એક બિલ્ડીંગનું કન્સ્ટ્રકશન થતું હતું. બાળક ધ્યાનથી તેના ઘરની બારીમાંથી મકાનનું બાંધકામ જોતો. એક દિવસ તેણે તેના મમ્મીને પૂછ્યું કે મકાન સજીવ કહેવાય કે નિર્જીવ. મમ્મીએ તરત કહ્યું કે નિર્જીવ. બાળકે ફરી પૂછ્યું કે થોડા દિવસ પહેલા આ મકાન ચાર માળનું હતું અને હવે પાંચ માળનું છે આમાં મકાનની લંબાઈ વધી રહી છે તો પણ તેને સજીવ કેમ ના ગણી શકાય મમ્મી મુઝાઇ ગયા કે શું જવાબ આપવો મમ્મી મુઝાઇ ગયા કે શું જવાબ આપવો પછી બાળકના મમ્મીએ તેના વર્ગ શિક્ષકનો સાથ લઇ બાળકને શ્વાસ(respiration) અને હૃદયના ધબકારા (heart rate) વિશે સમજણ આપી અને સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત સમજાવ્યો ત્યારે બાળકને શાંતિ થઇ.\nએક બાળક રાત્રે તેમના ઘરમાં આવેલા મંદિરમાં ભગવાનની મૂર્તિ સાથે રમતો હતો. તેના દાદાએ તેને સમજાવ્યું કે બેટા ભગવાન પણ સુઈ જાય તેમને હેરાન ના કરાય. એ વાતને થોડા દિવસ થઇ ગયા. એક દિવસ દાદાએ સવારે પૂજા વખતે જોયું ભગવાનના મંદિરમાં ભગવાનની બે ત્રણ મૂર્તિઓ આડી પડેલી હતી. મૂર્તિઓ પડી ગઈ હશે તેમ સમજી દાદાએ મૂર્તિઓ ઉભી કરી. બીજા દિવસે પણ એ જ ઘટનાનું પુનરાવર્તન થયું. દાદાએ મૂર્તિઓ ઉભી કરી પણ મનમાં થોડી ચિંતા પણ થઇ. રોજ રોજ મૂર્તિઓ પડે તે થોડું અશુભ ગણાય. ત્રીજા દિવસે તો બધીજ મૂર્તિઓ આડી પડેલી જોઈ તે ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે જરૂર આ ઘરમાં કઈક અમંગળ થશે. તેમણે ઘરના બધા જ સભ્યોને તાત્કાલિક એકઠા કર્યા અને ત્રણ દિવસથી આડી પડેલી મૂર્તિઓ વિશે વાત કરી. બધા વિચારવા લાગ્યા આવું કેમ થતું હશે. આ સમયે પેલો બાળક રમતો હતો તેણે વડીલોની ચર્ચા સાંભળી. તરત તેણે કહ્યું, ‘ભગવાનને તો હું સુવડાવું છું. દાદાએ કહ્યું હતું ને કે ભગવાન પણ સુઈ જતા હોય છે. ભગવાનને પણ ઉભા ઉભા સુવું કેવી રીતે ફાવે એટલે મેં જ રોજ રાત્રે તેમને સુવાડવાનું શરુ કર્યું છે’. …..\n( દિવ્યભાસ્કર : ૧૬/૦૨/૨૦૧૬ )\nયશે અંગુઠો ચુસવાનું છોડી દીધું\nમાતાપિતાના ઝગડા અને બાળક\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nઇમેઇલ(જરૂરી ) ( શકાતી નથી પ્રકાશિત થશે )\nયશે અંગુઠો ચુસવાનું છોડી દીધું\nબાળકો જેવું સાંભળે છે તેવું વિચારે છે\nમાતાપિતાના ઝગડા અને બાળક\nબાળક તેની પહેલી જન્મ તારીખે\nબાળકોને તેમની ભૂલોમાંથી જ શીખવીએ\nબાળક સાથે અલગ પદ્ધતિથી કામ લેવું\nબાળકોને ડર બતાવીને કામ લેવાય \nબાળકો સાંભળેલું ભૂલતા નથી\nટીન એઈજ દીકરીની શ્રેષ્ઠ મિત્ર – તેની માતા\nબાળકો અને સારી સ્મૃતિઓનો વારસો\nખુલ્લા મેદાનોમાં રમતનું બાળઉછેરમાં મહત્વ\nસ્વાઈન ફ્લ્યુ વાયરસના ચેપ વિશે માહિતી\nબાળકને સમયનું મહત્વ શીખવાડીએ\nસંતાનને થોડી છુટ આપો\nસંતાનોને થોડી છુટ આપો.\nટ્રાવેલિંગ વખતે એક થી પાંચ વર્ષના બાળકો માટે સાથે રાખવાની દવાઓ\nછ થી બાર વર્ષ સુધીના બાળકો માટે ટ્રાવેલિંગ વખતે સાથે રાખવાની દવાઓ\nમાતાને ધાવણ કેવી રીતે વધારી શકાય\nઅમને અમારું કામ જાતે કરવા દો – ટીન એઈજર્સનો મંત્ર\nટીનએઈજ બાળકો પોતાના માતાપિતા પાસેથી શું ઈચ્છે છે\nનવજાત શિશુ ખુબ રડતું હોય તો તેના કારણો અને નિવારણ\nદરેક માતાની ચિંતા – મારું બાળક જમતું નથી\nનિષ્ફળતા – એક નવી શરૂઆત\nબાળકોને સલાહ આપવાની પદ્ધતિ\nબાળકોમાં જોવા મળતી મોટી ઉધરસ – કૃપ\nમાતાપિતાના સંતાન સાથેના સંબંધો\nબાળક સમજતું નથી, સાંભળતું નથી અને માનતું નથી\nટીનએઈજ માટે વેકેશનમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિ\nબાળકો વધુ ચંચળ કેમ છે\nટીન એઈજ બાળકોને તેમના વિચારોની સ્વતંત્રતા આપો\nમારું બાળક જમતું નથી\nબાળકો માતાપિતા પાસેથી શું શીખશે\nહોસ્ટેલમાં જતી ટીનએઈજ દીકરીને પિતાનો પત્ર\nમારું બાળક જમતું નથી\nબાળકોને ઘરના નાસ્તાની ટેવ\nબાળકો વધુ પ્રવાહી કેવી રીતે લે\nબાળકો માટે પાણી કેટલું જરૂરી.\nબાળકો અને ઠંડા ખાદ્ય પદાર્થો\nબાળકમાં ઉપરનું દૂધ ક્યારે ચાલુ કરાય\nબાળક બરાબર જમતું નથી\nબાળક દૂધ પીતું નથી\nબહારના ખોરાકથી બાળકને બચાવો\nબાળક પર ગરમીની અસર અને પાણીની જરૂરિયાત\nનવથી દસ મહિનાના બાળકનો ખોરાક\nઅર્ધ ઘટ્ટ ખોરાકની શરૂઆત\nકયા ખોરાકમાંથી કેટલી મળશે\nસંતાન સાથે રમવામાં માતા-પિતાની રૂચી\nસમયસરનું મૌન બોલાયેલા શબ્દોથી અસરકારક\nરૂદન બાળકને સમજવાની એક શરૂઆત\nરોજ નવા રમકડાંની જીદ\nબાળકો સાથે ક્યારેક અલગ પધ્ધતિથી કામ લેવું\nબાળકમાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન\nબાળકમાં જોવા મળતી આદતો\nબાળકમાં માટી ખાવાની આદત\nબાળકમાં એકબીજાને મારવાની વૃતિ\nબાળકને ���ેન્ટસી વર્લ્ડથી દુર રાખો\nબાળકને વધુ ટોકશો નહીં\nબાળક માટે ઘરને કેવી રીતે સુરક્ષિત બનાવશું\nબાળક ચાલતા શીખે ત્યારે.\nફટાકડા ફોડતી વખતે સાવધાની\nદાંત આવે ત્યારે શું ધ્યાન રાખીશું\nટીવી દોસ્ત કે દુશ્મન\nએક વર્ષના બાળકનું વર્તન\nહેન્ડ ફૂટ માઉથ સિન્ડ્રોમ\nવધુ તાવને લીધે બાળકોમાં આંચકી\nબાળકમાં ફ્લુ વાયરસની અસર\nબાળકને ગરમીમાં કેવી રીતે સ્વસ્થ રાખશો\nબાળકના પેટ માં દુખાવો\nબાળક નાક માં કોઈ વસ્તુ નાખે ત્યારે.\nતાવ વિશે સામાન્ય જાણકારી\nધાવણ અંગેની ખોટી માન્યતાઓ\nશરદી માટેની ખોટી માન્યતાઓ\nટીનએઈજ બાળકોના વ્યક્તિત્વને પ્રેમ કરો\nતાવ માટેની ખોટી માન્યતાઓ\nવાગે તો હળદર લગાવવી\nબાળક ના માને તો ટોકવું\nબાળ ઉછેરમાં ખોટી માન્યતાઓ\nપેશાબ ચીકણો છે ડાયાબિટીસ હશે\nદાત અને ઝાડા એક ખોટી માન્યતાઓ\nટીવી જોવા વિશે ખોટી માન્યતાઓ\nગ્રાઇપ વોટર જરૂરી નથી\nઓરી વિશે ખોટી માન્યતાઓ\nઝાડા ઉલટી અને ખોટી માન્યતાઓ\nઅંગુઠો ચૂસવા વિશે ખોટી માન્યતાઓ\nગળ્યો ખોરાક કરમિયા કરતો નથી.\nઅછબડા વિશેની ખોટી માન્યતાઓ\nરુદન પહેલા ૩ મહિના-બાળકને સમજવાની શરૂઆત.\nપ્રિમેચ્યોર તથા ઓછા વજન વાળા બાળક\nસગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને નવજાતશિશુ\nબીજા બાળકના જન્મ બાદ પહેલા બાળક સાથે કેવો વ્યવહાર રાખવો\nબાળકના જન્મ બાદ સગાઓની પ્રતિક્રિયા.\nબાળક જન્મે ત્યારે સગાઓએ શું ના કરવું\nનવજાતશિશુને માથા પર સોજો\nનવજાત શિશુમાં જુદા છતાં સમાન લક્ષણો\nવેકેશન એટલે વિકાસની તક\nવિદ્યાર્થીની સફળતાના પાંચ નિયમ.\nમમ્મી પપ્પાની પરીક્ષા આવી\nબાળકોમાં ગણિત નો રસ કેવી રીતે જગાડવો.\nપરીક્ષા સમયે મમ્મી-પપ્પા ની ફરજો.\nબાળકો ને ગુજરાતી કેવી રીતે શીખવવું.\nઅગત્યનું શું – કૌશલ્ય કે ગુણ\nસ્તનપાનને a, b, c, d દવારા સમજીએ\nસ્તનપાન કરાવતી વખતે શું ધ્યાન માં રાખશો.\nમાતાને થાયરોઈડ અને બાળક\nબાળકનું વજન કેવી રીતે વધશે\nબાળક કયા મહિને શું શીખશે અગ્યાર અને બારમો મહિનો\nબાળક કયા મહિને શું શીખશે છઠ્ઠા મહિને\nબાળક કયા મહિને શું શીખશે સાત, આંઠ, નવ અને દસમો મહિનો\nબાળક કયા મહિને શું શીખશે ચોથા અને પાંચમાં મહિને\nબાળક કયા મહિને શું શીખશે ત્રીજો મહિનો\nજન્મથી પ્રથમ વર્ષગાંઠ સુધીનો માનસિક વિકાસ.\nબાળક કયા મહિને શું શીખશે પહેલો અને બીજો મહિનો\nતંદુરસ્ત બાળક કોણે કહેવાય\nઊંચાઈ કેવી રીતે વધશે\nબાળકના મોમાંથી આવતી દુર્ગંધ\nબાળક વર્ષભર સ્વસ્થ કેવી રીતે રહે\nબાળક દરેક વસ્તુ મોમાં નાખે છે\nટીન એજ બાળકોના ગમા અણગમા.\nબાળકના આત્મવિશ્વાસ માં ઘટાડો\nટીન એઈજ સંતાનોને સમય\nટીન એઈજ બાળકોને શું નથી ગમતું\nશક્તિનો અવિરત સ્ત્રોત એટલે માતા\nવર્કિંગ માતા અને બાળક\nશીખવાડવું.મા દીકરી નો અદભુત નાતો- સાથે બેસી સુંદર જમવું, જમાડવું, અને જમવાનું બનાવતા\nમાતા-પિતા ને સમય મળતો નથી\nમાતાપિતાનો સ્પર્શ અને બાળક\nમાતા અને બાળક છુટા પડે ત્યારે\nમમ્મીની ગેરહાજરી માં બાળક\nબાળકોના ઉછેરમાં પિતાનો ફાળો.\nબાળકો અને ગ્રાન્ડ પેરેન્ટ્સ\nકૌટુંબિક પ્રસંગો અને બાળક\nકુટુંબ સાથે રહી બાળકનો વ્યક્તિત્વ વિકાસ\nસંતાનને સાચી વાત સમજાવો\nશારીરિક અને માનસિક તકલીફ ધરાવતા બાળકોનો ઉછેર\nબાળકોને તેમની ભૂલોમાંથી શીખવાની તક આપીએ\nમાબાપનું નમ્ર વર્તન બાળકને વિનમ્ર-વિવેકી બનાવે\nબાળકો અયોગ્ય પ્રોગ્રામ્સ જુએ છે.\nબાળકો અને સરખામણી .\nબાળકમાં રોપીએ ધ્યેયના બીજ.\nબાળકને વારંવાર ટોકવાથી થતા ગેરલાભ.\nબાળકને માફ કરતા શીખવીએ\nબાળકને જાતે આગળ વધવા દઈએ\nબાળકને ના કહ્યા પછી મક્કમ રહો\nબાળકની એકાગ્રતા કેવી રીતે વધારશો\nબાળકને અલગ રીતે સમજાવો\nબાળકના વ્યક્તિત્વ નો વિકાસ\nબાળક વાત ના માને ત્યારે\nબાળક સાથે બિનશરતી પ્રેમ\nબાળક જ્ઞાન કેવી રીતે મેળવે છે\nબાળક ચોરી કરતા પકડાયું\nબાળક અને છાપાનું વાંચન\nબાળક નક્કી કરેલું કાર્ય પૂરું કરી શકતું\nબાળ ઉછેરમાં મુક્ત વાતાવરણનો અભાવ\nનિષ્ફળતા પણ શીખવે છે.\nદીકરી હવે દસ વર્ષની થઇ\nદુમ્રપાનની બાળકો પર અસર.\nબાળકોને દવા આપતી વખતે.\nબાળકને સિરપ આપતી વખતે\nબાળકમાં એન્ટીબાયોટીક દવાઓનો ઉપયોગ\nઅરે ભાઈ … કહેવું પડે….\nચાલો, ખડખડાટ હસીએ …..\nખૂણે ખાંચરેથી વાંચેલી શ્રેષ્ઠ ૧૦૦ પોઝીટીવ વાર્તાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?cat=5", "date_download": "2020-09-30T06:47:18Z", "digest": "sha1:P6SZ6XOVMBGSARPZC3LDWRBILH4W2BAC", "length": 3217, "nlines": 79, "source_domain": "zeegujarat.co.in", "title": "Terms & Conditions", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/terrorist-attack/", "date_download": "2020-09-30T07:03:09Z", "digest": "sha1:GKMTZ6H2IKP6WR5RE2MVISBZ4JLCDI74", "length": 21548, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "terrorist attack: terrorist attack News in Gujarati | Latest terrorist attack Samachar - News18 Gujarati", "raw_content": "\nઆતંકીઓએ શરીર પર કેમેરા લગાવી CRPF જવાનો પર કર્યો હુમલો, Video જાહેર કરી દર્શાવી તાકાત\nJammu & Kashmir: સોપોરમાં CRPF પાર્ટી પર આતંકી હુમલો, જવાન શહીદ તથા નાગરિકનું મોત\nJ&K : આતંકીઓની ગોળીથી દાદાનો ગયો જીવ, માસૂમને સંભાળતા જવાનનો ફોટો થયો વાયરલ\nકરાચી સ્ટૉક એક્સચેન્જ પર મોટો આતંકી હુમલો, 4 આતંકી સહિત 9 લોકોનાં મોત\nઆતંકી હુમલાને નિષ્ફળ કર્યા બાદ રાજ્યનાં મહત્વનાં સ્થાનો પર સુરક્ષા વધારાઇ\nરોજા ખોલવા માટે રોટલી લેવા ગયા હતા BSF જવાન, આતંકી હુમલામાં થયા શહીદ\nશ્રીનગરમાં બીએસએફની પાર્ટી પર આતંવાદી હુમલો, BSFના બે જવાન શહીદ\n આતંકવાદીઓએ ત્રણ કલાક પહેલા જન્મેલી બાળકીને મારી બે ગોળી, તો પણ બચી ગઈ\nસોપોરમાં આતંકી હુમલો CRPFમાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ પરમાર શહીદ\nજમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર એન્કાઉન્ટર, ત્રણ આતંકવાદી ઠાર\nમુંબઈ હુમલાની આજે 11મી વરસી, જાણો તે ખૌફનાક રાતની કહાણી\nPAKમાં આતંકવાદીઓએ હૉસ્પિટલોને લૉન્ચ પૅડ બનાવ્યા, સરહદે 30 આતંકવાદી દેખાયા\nઆતંકવાદીઓના હિટ લિસ્ટમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિરાટ કોહલી\nજમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સુરક્ષાબળો ઉપર ગ્રેનેડથી હુમલો કર્યો, 6 જવાન ઇજાગ્રસ્ત\nJ&K: અનંતનાગમાં ડીસી ઓફિસ બહાર આતંકી હુમલો, 10 લોકો ઘાયલ\nવાયુસેના પ્રમુખે કહ્યુ- બાલાકોટ એરસ્ટ્રાઇક ન થતી તો આતંકવાદ વધી જતો\nબાલાકોટ એરસ્ટ્રાઇક કેવી રીતે કરી વાયુસેનાએ જાહેર કર્યો પ્રમોશનલ વીડિયો\n'દિવાલી કે પટાખે', 'કાશ્મીરી સેબ' કોડવર્ડ સાથે દિલ્હીને ધ્રૂજાવવાનો જૈશનો મનસૂબો\nહવે પાક.ની દરેક હરકતો પર નજર રાખશે આ સૅટેલાઇટ, જાણો ખાસિયતો\nVideo: ભારતીય સેનાએ પાકિસ્તાની 'BAT'ની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી\nપાકે. LoC પર 30 લૉન્ચ પૅડ તૈયાર કર્યા, ભારતમાં મોટું કાવતરું રચવાની તૈયારી\nઅમદાવાદમાં આતંકી હુમલો થાય તો જુઓ મોકડ્રીલના દિલધડક દ્રશ્યો\nઅમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : હાલ ભારત સાથે કોઈ ઘર્ષણમાં ન ઉતરે\n15 ઓગસ્ટે લાલ કિલ્લા પર આતંકી હુમલાનો ખતરો, એલર્ટ જાહેર કરાયું\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોન�� સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત, જજે કહ્યું- ઘટના પૂર્વ નિયોજીત નહોતી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/coronavirus-latest-news/add-protein-in-your-diet-will-increase-immunity-and-energy-ch-1003938.html", "date_download": "2020-09-30T06:17:11Z", "digest": "sha1:FUTJ5KS2UR66BJX3TGOPZ7XT6OHMZQJW", "length": 21125, "nlines": 251, "source_domain": "statfaking1.firstpost.in", "title": "add protein in your diet will increase immunity and energy– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\nપ્રોટીન માટે ડાયટમાં ઉમેરો આ વસ્તુઓ, ઇમ્યૂનિટી સાથે એનર્જી પણ વધશે\nજો તમારું વજન 60 કિલો હોય તો તમારે દર રોજ 60 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે.\nપ્રોટીન શબ્દ નામ સાંભળતા જ આપણા મગજમાં ચિકન અને મટન જેવી માંસાહારી વસ્તુઓ સામે આવવા લાગે છે. જો કે તેવું જરૂરી નથી કે પ્રોટીન ખાલી આ વસ્તુઓમાંથી જ મળતું હોય. કોવિડ કાળમાં ડૉક્ટરો પ્રોટીન સભર ભોજન ખાવા પર ભઆર મૂકી રહ્યા છે. જેથી લોકોની ઇન્મ્યૂનિટી પણ વધે. ત્યારે જો તમે પણ તમારા આહારમાં પ્રોટીનની માતા સુધારવા માંગો છો તો તમારે આ ભોજન સામગ્રીને તમારા ખાવામાં ઉમેરવી જોઇએ.\nસૌથી પહેલા સમજો કે પ્રોટીન આપણે શરીર માટે કેમ મહત્વનું છે. પ્રોટીનથી આપણા શરીરમાં એક રીતે ફાયદા થાય છે. તે આપણને ઊર્જા આપે છે. માંસપેશી, હાડકા, ત્વચા,વાળ માટે પ્રોટીન મહત્વનો ભાગ ભજવશે. માટે પ્રોટીન આપણા શરીર માટે જરૂરી છે. તે ઇમ્યૂનિટી સિસ્ટમ સારી કરવાની સાથે હાર્મોન ઉત્પાદન, એઝાઇમર રીલઝ, હિમોગ્લોબિનથી શરીરમાં ઓક્સિજન લેવાના કામમાં મદદરૂપ થાય છે. અને આ કારણે જ તે મહત્વપૂર્ણ છે.\nનાના બાળકો, ગર્ભવતી મહિલા અને કેટલાક રોગમાં પ્રોટિનની માત્રાની વધુ જરૂર હોય છે. જો તમારું વજન 60 કિલો હોય તો તમારે દર રોજ 60 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે.\nપ્રોટીન માંસ, ઇંડા, દૂધ, દાળ, ફળીઓ, સુકા મેવા અને બીજ જેવા ખાદ્ય પદાર્થો મળે છે. સાથે જ કીન્વા અને બાજરામાં પણ પ્રોટીન સારા પ્રમાણ હોય છે. પ્લાન્ટ ફૂટનું પ્રોટીન રેડ મીટની તુલનામાં વધુ ફાયદાકારક હોય છે.\nવળી ખેલાડીઓ કે વુદ્ધ લોકો જે ડાયરેક્ટ પ્રોટીન નથી લઇ શકતા તેમના માટે પ્રોટીન પાવડર પણ ઉપયોગી સાબિત થાય છે. પ્રોટીનની અછતથી શરીરની સંરચના અને કાર્ય પ્રણાલી પ્રભાવિત થાય છે. માટે દરરોજ યોગ્ય પ્રોટીનની માત્રા લેવી જરૂરી છે. Disclaimer : ઉપરોક્ત માહિતી સર્વસામાન્ય જાણકારી પર આધારીત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આ પર અમલ કરતા પહેલા વિશેષજ્ઞોથી સલાહ લેવી જરૂરી છે.\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nBabri Verdict LIVE: બાબરી કેસમાં અડવાણી-જોશીને થશે સજા\nઅમદાવાદ: પતિના અન્ય બે મહિલા સાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/mo-lf-r-qd-/MMO060", "date_download": "2020-09-30T07:33:27Z", "digest": "sha1:4QKKPDXAAFRNXWVC3RRUQW5RMLGOG7QT", "length": 7896, "nlines": 85, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nMotilal Oswal Liquid Fund - Regular Plan (QD) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ Motilal Oswal Liquid Fund - Regular Plan (QD) >> રોક��ણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nફંડ પરિવાર મોતીલાલ ઓસ્વાલ મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક -1.2 66\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 0 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/travel/govt-developing-five-star-hotel-in-gandhinagar-but-where-are-the-customers.html", "date_download": "2020-09-30T06:36:58Z", "digest": "sha1:UZI5CGSTITOLDXOZXDBUP3572IQWKSCV", "length": 12131, "nlines": 82, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ગાંધીનગરમાં સરકાર બંધાવી રહી છે નવી ફાઇવસ્ટાર હોટેલ પણ કસ્ટમર મેળવવા ફાંફા પડશે", "raw_content": "\nગાંધીનગરમાં સરકાર બંધાવી રહી છે નવી ફાઇવસ્ટાર હોટેલ પણ કસ્ટમર મેળવવા ફાંફા પડશે\nગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે બની રહેલી ફાઇવસ્ટાર હોટલ સરકારનો સફેદ હાથી પુરવાર થાય તેવી સંભાવના વધી ગઇ છે. રાજ્યના એક પૂર્વ અધિકારીએ કહ્યું હતું કે શહેરમાં સેક્ટર-11માં જે ફાઇવસ્ટાર હોટલ આવેલી છે તેની દૈનિક ઓક્યુપન્સી માત્ર 25 ટકા છે ત્યારે સરકારની આ હોટલના સંચાલન માટે મુશ્કેલી વધી શકે છે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રેલવે સ્ટેશનના આધુનિકરણ અને હોટલના નિર્માણ માટેની ઇચ્છા વ્યક્ત કરી તે દિશામાં કામગીરી તો શરૂ કરી છે પરંતુ ધીમે ધીમે નિયત ખર્ચમાં વધારો થતો જાય છે. આ બન્ને પ્રોજેક્ટ માટે પહેલાં 243.58 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ હવે તેમાં 200 ટકાનો વધારો થયો છે અને હવે આ બન્ને પ્રોજેક્ટ સરકારને 721 કરોડ રૂપિયામાં પડી રહ્યાં છે.\nકેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત એવા આ બન્ને પ્રોજેક્ટનું કામ એકસાથે ચાલી રહ્યું છે અને 70 ટકા પૂર્ણ થવાના આરે છે. રેલવે સ્ટેશન પર બની રહેલી હોટલને સરકારે ફાઇવસ્ટાર બનાવવાનું નક્કી કરી 300 રૂમની સુવિધા કહી હોવાથી આ હોટલનો ખર્ચ વધી રહ્યો છે. શહેરના મહાત્મા મંદિર પાસે બની રહેલા આધુનિક રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલના ખર્ચમાં વધારો નોંધાયો છે.\nકેન્દ્રની સૂચના પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રોજેક્ટમાં ઝડપ કરવા માટે સૂચના આપી છે. ગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ (ગરૂડ) ના પહેલા વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવે સ્ટેશન અને હોટલના વિકાસ માટે સૌ પ્રથમ 243.58 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો પરંતુ સુવિધાઓ વધારવામાં આવતા બજેટમાં બદલાવ કરવામાં આવ્યો છે.\nરિપોર્ટમાં કહેવાયું છે કે હોટલ સંચાલક લીલા પેલેસ—હોટલ્સ અને રિસોર્ટ્સ દ્વારા કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે જેને સ્વિકારવામાં આવતા પ્રોજેક્ટની કોસ્ટમાં વધારો થયો છે. નવી સુવિધામાં અંડરબ્રીજ, માર્ગો અને અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત પ્રોજેક્ટને મહાત્મા મંદિર, પ્રદર્શની કેન્દ્ર અને હેલીપેડ પ્રદર્શન કક્ષ સુધી લંબાવીને આ તમામ સ્થળોએ નવિનીકરણ કરવાનું થાય છે.\nગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ (જીએઆરયુડી-ગરૂડ)ની રચના ગુજરાત સરકાર અને રેલવે મંત્રાલય દ્વારા 1લી જાન્યુઆરી 2017ના રોજ કરવામાં આવી હતી. રેલવે મંત્રાલય પાસે ભારતીય રેલવે રાજ્ય વિકાસ નિગમ લિમિટેડના માધ્યમથી 26 ટકાની હિસ્સેદારી છે જ્યારે રાજ્ય સરકાર પાસે 74 ટકાનો હિસ્સો છે. 9મી જાન્યુઆરી 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. હવે આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે આવેલો છે ત્યારે તેનું ઉદધાટન કરવા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવાનું નક્કી થઇ રહ્યું છે.\nઆ સંયુક્ત પ્રોજેક્ટમાં બજેટ વધવાના કારણ અંગે પૂછતાં ગરૂડના એમડીએ કહ્યું હતું કે પહેલા હોટલની યોજનામાં ત્રણ સ્ટારની હોટલમાં હોય છે તેવા રૂમ બનાવવાનું નક્કી થયું હતું પરંતુ હવે ફાઇવસ્ટાર હોટલની કક્ષામાં 300 રૂમ બનાવવામાં આવી રહ્યાં છે. એ ઉપરાંત હોટલની રેલવે સ્ટેશનથી ઉંચાઇ પહેલાં 50 મીટર નક્કી કરવામાં આવી હતી પરંતુ રેલવે સ્ટેશનના મુસાફરોને અગવડતા ન પડે તે હેતુથી હવે 73 મીટરની ઉંચાઇ કરી દેવામાં આવી છે.\nરિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 31મી માર્ચ 2018 સુધી ગુજરાત સરકારે 22.20 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જ્યારે રેલવે મંત્રાલયે 7.90 કરોડ આપ્યા છે. રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલયે અનુક્રમે 59.99 કરોડ અને 39.99 કરોડનું અનુદાન આપ્યું છે. ગરૂડ યોજનામાં 400 કરોડ પ્રાઇવેટ ફંડથી ઉભા કરવાનું આયોજન છે. ગરૂડે આ ફંડ માટે કેટલીક બેન્કો સાથે ચર્ચા કરી છે. સરકારને પણ વિનંતી કરવામાં આવી છે કે દેવાની જગ્યાએ ફંડ રૂપે બાકીના રૂપિયા આપે. ફાઇવસ્ટાર હોટલ સાથે આ જગ્યાએ મનોરંજન પાર્ક અને શોપીંગ મોલ તેમજ મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહો પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે.\nગાંધીનગરમાં આવેલી ફોર્ચ્યુન હોટલના 100 રૂમમાંથી પ્રતિદિન માત્ર 25 રૂમ ભરાયેલા રહે છે. આ હોટલ ખોટમાં ચાલે છે. સરકારે રાજ્યમાં 300 રૂમની ફાઇવસ્ટાર હોટલનું નિર્માણ કર્યું છે ત્યારે ગાંધીનગર જેવા શહેરમાં આ રૂમમાં પ્રવાસીઓ આવશે કે તેમ તે મોટો સવાલ છે. શહેરમાં અન્ય એક હોટલ કેમ્બે આવેલી છે, ફાઇવસ્ટાર સુવિધાઓ હોવા છતાં આ હોટલમાં પ્રવાસીઓની સંખ્યા 20 ટકા જોવા મળે છે.\nકર્મચારીઓથી ભરાયેલા શહેરમાં 800 થી 1200 રૂપિયાના દરની નાની-મોટી હોટલો મળી રહે છે પરંતુ આવી વૈભવી હોટલોમાં રહેવા માટે શહેરના લોકો ટેવાયેલા નથી. સરકારી કે પ્રાઇવેટ કાર્યક્રમો માટે આ હોટલ ભરચક રહી શકે છે અને તે પણ માત્ર કાર્યક્રમના દિવસો સુધી સિમિત રહેશે પરંતુ બાકીના દિવસોમાં કસ્ટમર્સ ક્યાંથી મળશે તેનો જવાબ સરકારના કોઇ અધિકારી પાસે નથી.\nગુજરાતમાં જ્યારે વાયબ્રન્ટ સમિટ થશે ત્યારે આ હોટલ ભરચક રહેશે પરંતુ એ ત્રણ દિવસને બાદ કરતાં ફાઇવસ્ટાર હોટલ માટે કસ્ટમર્સ મળવા મુશ્કેલ છે. જો કે અહીંયા દારૂ અને નોનવેઝ નહીં મળવાનું હોવાથી સરકાર માટે મુશ્કેલી વધી શકે છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2018/05/15/tatvamasi/", "date_download": "2020-09-30T05:12:23Z", "digest": "sha1:2YM2OLFZWVMJ2257M5LAZ4LYWCS5PJO2", "length": 19640, "nlines": 198, "source_domain": "www.aksharnaad.com", "title": "તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » નવલકથા » તત્ત્વમસિ » તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\nતત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 2\nMay 15, 2018 in તત્ત્વમસિ tagged ધ્રુવ ભટ્ટ\nશ્રી ધ્રુવ��ાઈ ભટ્ટના આ અદ્વિતિય કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાની પરવાનગી આપવાના ઋણસ્વીકાર અને અક્ષરનાદ પ્રત્યેના તેમના સ્નેહને વંંદન સહ પ્રસ્તુત છે મારી અતિપ્રિય કથા.. ‘તત્ત્વમસિ’\nભારતવર્ષના ઉત્તર અને દક્ષિણ ભાગને\nનદીઓમાં નર્મદા મને સર્વાધિક પ્રિય છે. આ લખાણમાં મેં પરિક્રમાવાસીઓ, નર્મદાતટે રહેનારાં – રહેલાં ગ્રામજનો, મંદિર-નિવાસીઓ, આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો અને મારા થોડા તટભ્રમણ દરમિયાન મને મળેલી વાતોનો, મારી કલ્પના ઉપરાંત, સમાવેશ કર્યો છે. સાઠસાલીની વાત પશ્ચિમ આફ્રિકાની ડૉગૉન નામની આદિવાસી જાતિની માન્યતાઓ પર આધારિત છે.\nઆ દેશને, તેની પરમસૌંદર્યમય પ્રકૃતિને અને તેનાં માનવીઓને હું અનહદ ચાહું છું. હું આ દેશનું, મારી ઇચ્છા છે તેટલું અટન – દર્શન કરી શક્યો નથી. જેટલું ફર્યો છું એટલા-માત્રમાં પણ મને માણસે-માણસે જીવનના જુદાજુદા અર્થો મળ્યા છે. બીજા દેશો મેં જોયા નથી. જોયા હોત તો ત્યાં પણ આવો જ અનુભવ થાત તેવો વિશ્વાસ ઊંડે ઊંડે છે.\nકિશોર-અવસ્થાથી મને બે પ્રશ્નો મૂંઝવતા આવ્યા છે:\nજે માનવીઓ કદી પણ શાળાએ કે ગુરુ પાસે ગયા જ નથી તેમણે જ ભારતીય જ્ઞાનનાં આધારરૂપ મનાતાં લખાણોને સર્જનબળ પૂરું પાડ્યું હોય અને તેને જીવંત રાખવામાં સિંહભાગ પણ તેમનો જ હોય તેવું મને કેમ લાગે છે\nઅલગ ભાષા, જુદાં રીતરિવાજો, જુદા ધર્મો અને બીજી અનેક ભિન્નતાઓ વચ્ચે પણ આ દેશની ભાતીગળ પ્રજામાં કંઈક એવું છે જે દરેક માણસમાં સરખું જ જડે છે. તે શું છે – આનો ઉત્તર મને કદીક, ક્યારેક તો મળશે… કદાચ મારી આ જિજ્ઞાસા આ લખાણનું નિમિત્ત બની હોય.\nઆથી વધુ આ લખાણ વિશે નથી મારે કંઈ કહેવાનું, નથી કોઈ પાસે કંઈ કહેવરાવવાનું.\nજોઉં છું મને સતત…\nપારદર્શક પવનના અગોચર આયામની જેમ\nફેલાતી જાય છે તું\nઅસંખ્ય રૂપ-સ્વરૂપોને જોઉં છું\nપણ ઓળખી શકતો નથી.\nપાંપણની પાછળ ઊઘડતી અજાણભૂમિ પર\nશુભ્રતમ પુષ્પો ને અશ્રુતપૂર્વ અવાજોની\nપીછો કરું છું તારો.\nદોડું છું, ઊડું છું, તરું છું\nથઈ પાષાણ ઊભો રહું છું\nને કોઈ દિવ્ય પળે\nવેરાઈ જાઉં છું રેત બની.\nઊપસે પગલાંની છાપ, લાગે હળુ ભીનો ભાર\nપણ પકડી શકતો નથી એક પણ વાર.\nકણકણમાં ઊઘડે છે કથાનું એક પડ\nને અક્ષરે-અક્ષરે ઊછળે છે એ જ તારું જળ.\nમારા આ લખાણને ધારાવાહિક-સ્વરૂપે પ્રકાશિત કરનાર ‘નવનીત-સમર્પણ’, ભારતીય વિદ્યાભવન તથા શ્રી દીપક દોશીને આ પળે યાદ કરું છું.\nશ્રી મહેન્દ્ર ચોટલિયાએ સાથ�� બેસીને, ચર્ચા કરીને મારા લખાણને મઠારવામાં એટલો મોટો ફાળો આપ્યો છે કે તેનો સમાવેશ સર્જનપ્રક્રિયામાં થઈ શકે.\nશ્રી નરેશભાઈ વેદ અંગત રસ લઈને મને માર્ગદર્શન આપતા રહ્યા છે. તેમનાં સૂચનો મને ઘણાં ઉપયોગી થયાં છે.\nશ્રી અંજનીબહેન નરવણે, જેમણે મારા અગાઉના લખાણ ‘સમુદ્રાન્તિકે’નો મરાઠી અનુવાદ કર્યો છે, તેઓએ આ લખાણ ‘નવનીત-સમર્પણ’માં વાંચીને, પૂનાથી પત્રો લખીને મને ઉપયોગી માહિતી અને સૂચનો આપ્યાં છે.\nમારાં અંગત સ્વજનો શ્રી રેખાબહેન મહેતા, શ્રી જયંતભાઈ ઓઝા, શ્રી અશોકપુરી ગોસ્વામી મારી કૃતિઓ વાંચી-સાંભળીને મને પ્રોત્સાહન આપતા રહ્યા છે.\nઆ પુસ્તકનું મુખપૃષ્ઠ તૈયાર કરવા માટે ફોટોગ્રાફર શ્રી સુરેશ પારેખ તથા અક્ષરાંકન કરનાર શ્રી કનુ પટેલનું હું આદરથી સ્મરણ કરું છું.\nગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય વતી શ્રી મનુભાઈ શાહે તથા શારદા મુદ્રણાલય વતી શ્રી રોહિતભાઈ કોઠારીએ મને ઘણી સહાય કરી છે.\nકૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન ગણાય તે સાથે હું સહમત થઈ શકતો નથી. એક માણસને મળેલા જાણ્યા-અજાણ્યા માણસો, તેના કામ માટે બળ પૂરું પાડતા પ્રસંગો અને અન્ય કેટલાંય પરિબળોની અસર તળે કૃતિનું પોત બંધાય છે.\nઆ રીતે આ લખાણ પણ એક સહિયારું સર્જન છે.\nઅક્ષરનાદ નર્મદાની આ અદ્વિતિય કથા – તત્ત્વમસિ આપને માટે નિ:શુલ્ક રજુ કરે છે. તો સામે પક્ષે અક્ષરનાદને આર્થિક બોજથી દૂર રાખવા ધ્રુવભાઈએ પણ આ પુસ્તક અક્ષરનાદ પર રજૂ કરવા કોઈ જ રકમ લીધી નથી, અરે તેમણે રોયલ્ટી લેવાની પણ ના કહી. તો આખરે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે અક્ષરનાદ પર તત્ત્વમસિ નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ થાય, અને વાચક પર ભરોસો રાખીએ. અહીં અક્ષરનાદ પર તત્ત્વમસિ વાંચીને કોઈકને મનમાં થાય કે લેખકને ભલે પ્રતિક રૂપે, પણ વળતર મળવું જ જોઈએ તો જે તે ભાવક નિઃશુલ્ક વાંચવા મળેલા આ ખજાના બદલ પોતાને ગમે તે રકમ ધ્રુવભાઈના ખાતામાં સીધી ભરી શકે છે. આ એક આગવો પ્રયાસ છે, ધ્રુવભાઈની જેમ વધુ સર્જકો પોતાનું સર્જન સર્વે માટે ઉપલબ્ધ કરી શકે એ માટેની જવાબદારી હવે વાચકની બની રહે છે. મને અક્ષરનાદના સુજ્ઞ વાચકો પર વિશ્વાસ છે કે તેઓ નિરાશ નહીં જ કરે. ધ્રુવભાઈ ભટ્ટની બેન્કની વિગતો આ સાથે આપી છે.\nવાચકોની સુગમતા માટે અમે તત્ત્વમસિ નવલકથાને નીચેની કડીઓ મુજબ ઓનલાઈન મૂકી છે. નીચે આપેલી ક્રમ મુજબની કડી પર ક્લિક કરીને આખી નવલકથા વાંચી શક્શો. (કડીઓ – આખી નવલકથા ઓનલાઈન)\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)”\nધ્રુવદાદા અને અક્ષરનાદનો આભાર માનીએ એટલો ઓછો કે આવી સર્વોત્કૃષ્ટ રચનાઓ નેટના આંગણે પહોંચાડે છે. દિલથી આભાર.\n← રોલ નંબર નવ અને દસ – અજય ઓઝા\nતત્ત્વમસિ : ૧ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/holi-2020-holi-celebration-of-bollywood-stars-at-different-place-9643", "date_download": "2020-09-30T05:29:43Z", "digest": "sha1:IOI45BPP5PO6SRZEEMDHK45IBP4ZSDEH", "length": 5817, "nlines": 70, "source_domain": "www.gujaratimidday.com", "title": "Holi 2020: બૉલીવુડના સિતારાઓએ આ રીતે ઉજવી હોળી... - entertainment", "raw_content": "\nHoli 2020: બૉલીવુડના સિતારાઓએ આ રીતે ઉજવી હોળી...\nસોશ્યલ મીડિયા સેન્સેશન તરીકે ઓળખાતો તૈમૂર મમ્મી કરીના કપૂર અને પપ્પા સૈફ સાથે પરામાં જોવા મળ્યો હતો. કરીનાએ સફેદ સલવાર-કમીઝ પહેર્યું હતું. જ્યારે તૈમૂર અને સૈફએ સફેદ લેંગા-ઝભ્ભામાં ટ્વિનીંગ કર્યું હતું.\n(તસવીર : યોગેન શાહ)\nઅભિનેત્રી સફેદ લહેંગા-ચોલીમાં ઝૂમની હોળી પાર્ટીમાં જોવા મળી હતી.\n(તસવીર : વિરલ ભાયાણી)\nવરુણ ધવને જુહુમાં આવેલા આરતી શેટ્ટી બંગલોઝમાં હોળી ઉજવી હતી.\n(તસવીર : યોગેન શાહ)\nવરુણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ પણ વરુણ સાથે આરતી શેટ્ટી બંગલોઝમાં હોળીની ઉજવણી કરવા આવી હતી.\n(તસવીર : યોગેન શાહ)\nસની લીઓનીએ આખા પરિવાર સાથે હોળીની ઉજવણી કરી હતી.\nસની લીઓની પતિ ડેનિયલ સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળી હતી અને રંગેચંગે હોળી ઉજવી હતી.\nઝૂમની હોળી પાર્ટીમાં સોનલ ચૌહાણ બહેન હિમાની ચૌહાણ સાથે આવી હતી. સોનલ પટિયાલા ડ્રેસમાં બહુ સુંદર લાગતી હતી.\n(તસવીર : યોગેન શાહ)\nકેજીએફ ફેમ નવીન કુમાર ગોવડા ઉર્ફ યશ પણ જુહુમાં આવેલા આરતી શેટ્ટી બંગલોઝમાં જોવા મળ્યો હતો.\n(તસવીર : યોગેન શાહ)\nજુહુના આરતી શેટ્ટી બંગલોઝમાં યોજાયેલી પાર્ટીમાં અનેક સેલીબ્રિટી આવ્યા હતા. પુનમ પાંડે પણ અહી હોળી ઉજવવા આવી હતી.\n(તસવીર : યોગેન શાહ)\nરંગોના આ તહેવાર હોળીને સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ઊજવતાં હોય છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ દર વર્ષે પરિવાર અને મિત્રો સાથે હોળી સેલીબ્રેટ કરતાં હોય છે. જોકે, દર વર્ષ કરતાં આ વર્ષે બૉલીવુડની હોળી થોડીક ફિક્કી રહી હતી. પણ બૉલીવુડ સ્ટાર જુદા જુદા સ્થળે હોળીની ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. ચાલો જોઇયે કયા સેલિબ્રિટીએ ક્યાં અને કોની સાથે ઉજવી હોળી...\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Gujarat_news/Detail/17-09-2020/145741", "date_download": "2020-09-30T06:22:52Z", "digest": "sha1:M5AY7UHNHCBTUME4H54XK2AABKI3EYIW", "length": 18754, "nlines": 135, "source_domain": "akilanews.com", "title": "સુરતના વિવિધ ઉદ્યોગોમાં કોરોનાથી બચવા કેવા પગલાં લેવાયા ? રિપોર્ટ રજૂ કરવા સરકારને : હાઇકોર્ટનો નિર્દેશ", "raw_content": "\nસુરતના વિવિધ ઉદ્યોગોમાં કોરોનાથી બચવા કેવા પગલાં લેવાયા રિપોર્ટ રજૂ કરવા સરકારને : હાઇકોર્ટનો નિર્દેશ\nકેટલા કારીગરો પરત ફરીને કામ શરૂ કર્યું : કેટલા ટેસ્ટ કરાયા સહિતની વિગતો માંગી\nસુરતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ઉદ્યોગમાં કામ કરતા મજૂરો પરત ફરી રહ્યાં છે. ત્યારે ડાયમંડ અને હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોમાં કોરોનાથી બચવા માટે ક્યાં પ્રકારના પગલાં લેવાય છે. એ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.\nસુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા ઉદ્યોગમાં કામ કરતા મજૂરો પરત ફરી રહ્યાં છે, ત્યારે ડાયમંડ અને હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોમાં કોરોનાથી બચવા માટે ક્યાં પ્રકારના પગલાં લેવાય છે. એ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.\nહાઈકોર્ટે આપેલા નિર્દેશમાં જણાવ્યું છે કે, હાલ કેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, કેટલા કર્મચારીઓએ પરત ફરી કામ શરૂ કર્યું છે. આ ઔદ્યોગિક એકમોમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે તે સહિત તમામ વિગતો રજૂ કરવાનો સરકારને આદેશ કર્યો છે. કોરોનાથી જીવ બચાવવા માટે ઉપયોગી બનેલા ઇન્જેક્શન અને દવા જે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં આપવા આવ્યાં છે કે કેમ તેની તપાસ કરવાનો પણ આદેશ કર્યો છે.\nહાઇકોર્ટના આદેશથી રચવામાં આવેલી 5 ડોક્ટરોની ટીમે અલગ-અલગ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જો કે, આ અંગેનો વિસ્તૃત રિપોર્ટ 2 સપ્તાહ પછી રજૂ કરવામાં આવશે. સુરત રેલવે સ્ટેશન પર 6761 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે પૈકી 78 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. આ ઉપરાંત સુરત બસ સ્ટેન્ડ પર 41 અને ચેક પોઇન્ટ પર 85 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.\nહાઈકોર્ટે 900 MBBSના વિદ્યાર્થીઓ કે, જે હાલ કોવિડ સહાયકની ડ્યૂટી કરી રહ્યાં છે, તેમની પ્રશંશા પણ કરી છે. આ પ્રકારના લોકો મેડિકલ સ્ટાફમાં આવશે તો ભવિષ્યમાં કોઈ તકલીફ નહી પડે. રાજકોટમાં જે સ્થિતિ કોરોનાથી વણસી રહી છે, તેના પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકાર યોગ્ય પગલાં લે તેવો પણ નિર્દેશ કર્યો છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 ��ૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nવિદેશના લોકોના સમયને ધ્યાનમાં રાખીને શા.માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP દ્રોણેશ્વર ગુરુકુલમાં યોજાયેલ ઓન લાઇન મહાપૂજા અમેરિકા, ઇંગલેન્ડ ઓસ્ટ્રેલિયા દેશોના ૫૦૦ કુટુંબો પૂજનમાં જોડાયા access_time 11:49 am IST\nકચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભામાંથી ભાજપના શાસકોએ કર્યો વૉકઆઉટ ; કોંગ્રેસે બોલાવી રામધુન access_time 11:46 am IST\nપારડી પોલીસે દમણી ઝાંપા નજીક 4.23 લાખનો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપ્યું :પુરવઠા વિભાગને સોપ્યું access_time 11:42 am IST\nકોરોના અસુરના વધ માટે નવરાત્રી પર્વે જગતજનની 'મા જગદંબા'ની સ્તુતિ-ભકિત કારગત નિવડશે... access_time 11:37 am IST\nભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો શ્રમજીવીઓ માટેના બિલનો વિરોધ લાંબા ચાલશે : ધારાસભ્ય ઠુંમર access_time 11:36 am IST\nરાજકોટ જેલમાં અમદાવાદની જડતી સ્કવોડ ત્રાટકીઃ વોશબેશીનની પાઇપમાંથી મોબાઇલ ફોન મળ્યો\nઉચાપત કરી ગૂમ થઇ ગયેલ ટીંબીનો આરોપી ઝડપાયો access_time 11:36 am IST\nશું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST\nવડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST\nડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂ��: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST\nરવિ કિશનના સપોર્ટમાં આવી જયા પ્રદાઃ જયા બચ્ચન પર લગાવ્યો ડ્રગ્સ મામલામાં પોલિટીકસ કરવાનો આરોપ access_time 12:07 am IST\n૧૦ દિ'માં ત્રણ ગણા વધ્યા ગંભીર દર્દીઓ access_time 12:57 pm IST\nનેતન્યાહૂએ ઇઝરાઇલની સાથે ઊભા રહેવા માટે ટ્રમ્પનો આભાર માન્યો access_time 11:23 pm IST\nપાણી પુરવઠા બોર્ડના ૧૩૨ કર્મી.ઓએ ટેસ્ટ કરાવ્યોઃ બે પોઝિટિવ access_time 1:26 pm IST\nક્રાઇમ બ્રાંચે આજીડેમ ચોકડી પાસેથી ખોડિયારપરાના શિવકુ ખાચરને તમંચા અને ૪ કાર્ટીસ સાથે પકડ્યો access_time 11:35 am IST\nખરાઇ કર્યા વગરના સમાચારોથી અરાજકતા access_time 3:34 pm IST\nમોરબીમાં પાંચ લાખ ભરેલો થેલો મૂળ માલિકને પરત કર્યો access_time 8:11 pm IST\nજુનાગઢ શહેર જિ.માં કોરોનાના નવા ૩૭ કેસ નોંધાયાની સામે ૩૬ દર્દીઓને રજા અપાઇ access_time 9:48 pm IST\nશાપર-વેરાવળમાં ટ્રકે બાઇકને ઉલાળતા ગોંડલના અશ્વિનભાઇ હિરપરાનું મોત access_time 1:09 pm IST\nગાંધીનગર તાલુકાના સરઢવમાં બિનઅધિકૃત કોમ્પ્લેક્ષ બનાવી દેવામાં આવતા તંત્રદ્વારા નોટિસ ફટકારવામાં આવી access_time 5:13 pm IST\nરાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર બાબતે વારંવાર બુમ છતાં કોઈ ખાસ સુધારો થતો નથી access_time 5:55 pm IST\nનાંદોદ તાલુકામાં ૭ સહિત નર્મદા જિલ્લામાં ૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૮૩૪ એ પહોંચ્યો access_time 12:02 am IST\nકોરોના વાયરસના કારણોસર લગાવાવમાં આવેલ લોકડાઉનના કારણોસર શિશુના જન્મદરમાં થઇ રહ્યો છે વધારો: સંશોધન access_time 5:37 pm IST\nઓએમજી....આ દેશના નિવાસીઓને બદલવું છે પોતાના મૂળ દેશનું નામ access_time 5:40 pm IST\nઆ લંડનનું સૌથી પાતળું ઘર,પહોળાઈ જસ્ટ ૫ ફુટ ૫ ઇંચ-કિંમત ૯ કરોડ રૂપિયા access_time 2:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nનેપાળની હરકત : ભાવિ પેઢીને નેપાળનો નવો નકશો શીખડાવશે : ઉત્તરાખંડના કાલપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળમાં દર્શાવતો વિવાદાસ્પદ નકશો અભ્યાસક્રમમાં દાખલ : 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા ઉપર પણ નવો નકશો છાપશે access_time 6:03 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પૂર્વ મોડેલ એમી ડોરિસે યૌન શોષણનો આરોપ લગાવ્યો : 1997 ની સાલમાં ટેનિસ મેચ દરમિયાન જબરદસ્તીથી મને ખેંચી લઇ કિસ કરી લીધી હતી access_time 7:26 pm IST\nદર ત્રણમાંથી 2 ઇન્ડિયન અમેરિકનનો ઝોક ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તરફી : 28 ટકા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા ઉત્સુક : ઇન્ડિયાસ્પોરા તથા એશિયન અમેરિકન્સ ઓફ પેસિફિક આઈલૅન્ડર્સ (AAPI) નો સર્વે access_time 11:54 am IST\nઆઇપીએલમાં મુંબઇ ઇન્‍ડિયન્‍સનો કેપ્‍ટન રોહિત શર્મા સૌથી વધુ મેન ઓફ ધ મેચ જીતનાર ખેલાડીઓમાં ચોથા સ્‍થાનેઃ ડેવિડ વોર્નર ત્રીજા સ્‍થાન ઉપર access_time 4:19 pm IST\nICC રેન્કિંગમાં વિરાટ અને રોહિત ટોપ-3માં કાયમ access_time 5:25 pm IST\nઇંગ્લેન્ડના ઝડપી બોલર ડેવિડ વિલે અને યોર્કશાયર ક્રિકેટ ક્લબના ચાર ખેલાડીઓને કોરોના પોઝીટીવ access_time 1:53 pm IST\n36 વર્ષીય કોરિયન અભિનેત્રી ઓહ ઇન-હાય ડિપ્રેશનમાં ગુમાવી જિંદગી access_time 5:04 pm IST\nફરી શરૂ થશે શોભિતાની ફિલ્મનું શુટીંગ access_time 10:00 am IST\nસિલ્વર સ્ક્રીન પર ફરી એકવાર જોવા મળશે 'રામ-લખન'ની જોડી : અનિલ કપૂરે આપી માહિતી access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/news/lifestyle/hair-fall-remedy-tricks-and-tips-beauty-tips-kp-1003884.html", "date_download": "2020-09-30T07:24:25Z", "digest": "sha1:PWXTHVGUYMUG3DO7AWQ3YBDWATCM6J3P", "length": 23790, "nlines": 273, "source_domain": "statfaking1.firstpost.in", "title": "hair fall remedy tricks and tips beauty tips– News18 Gujarati", "raw_content": "\nએક મહિનામાં વાળનો ગ્રોથ વધારવો છે તો અજમાવો આ 5 ટ્રિક્સ\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nફરવા અને હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી આવશે ફીલિંગ\nModi@70: PM નરેન્દ્ર મોદીને પસંદ છે કિટલી સ્ટાઇલ ચા, જાણો તેમના ભોજનના શોખ વિશે\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\nહોમ » ન્યૂઝ » લાઇફ સ્ટાઇલ\nએક મહિનામાં વાળનો ગ્રોથ વધારવો છે તો અજમાવો આ 5 ટ્રિક્સ\nઆપણે 10માંથી 6 વ્યક્તિઓના મોઢે સાંભળતા હોઇશું કે વાળ (Hair fall) બહું જ ઉતરે છે. આ સમસ્યા ઘણાં બધાની છે. આની પાછળ આપણી ટેવો અને લાઇફસ્ટાઇલ (lifestyle) અનેક અંશે જવાબદાર છે. તો આજે આપણે એવી પાંચ વસ્તુઓ જોઇશું જેનાથી આપણે પોતાના વાળનો ગ્રોથ વધારી શકીએ.\nતો આજે આપણે એવી પાંચ વસ્તુઓ જોઇશું જેનાથી આપણે પોતાના વાળનો ગ્રોથ વધારી શકીએ.\nઆપણે 10માંથી 6 વ્યક્તિઓના મોઢે સાંભળતા હોઇશું કે વાળ (Hair fall) બહું જ ઉતરે છે. આ સમસ્યા ઘણાં બધાની છે. આની પાછળ આપણી ટેવો અને લાઇફસ્ટાઇલ (lifestyle) અનેક અંશે જવાબદાર છે. તો આજે આપણે એવી પાંચ વસ્તુઓ જોઇશું જેનાથી આપણે પોતાના વાળનો ગ્રોથ વધારી શકીએ.\nસૂતા પહેલા રોજ રાતે વાળમાં કાંસકો ફેરવો. દસેક મિનિટ સુધી આમ કરો. પાછળથી શરૂ કરીને આગળની તરફ લઇ જઇને વાળની ગૂંચ કાઢો. આનાથી વાળમાં દિવસ દરમિયાન જામેલી ધૂળ-માટી અને ગંદકી વાળમાંથી બહાર નીકળી જશે અને માથામાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે.\nરાતે સૂતા પહેલા વાળને અચૂક બાંધો. જો વાળ લાંબા છે તો ચોટલો વાળી શકો છો. આનાથી વાળ ગૂંચાશે નહીં ���ને તૂટશે પણ નહીં. આવું કરવાથી વાળનો ગ્રોથ પણ સારો થાય છે.\nજો તમે વાળમાં તેલ લગાવવા નથી ઇચ્છાતા તો વાળ પર સીરમ લગાવી શકો છો. સીરમને વાળના મૂળમાં લગાવવું જોઇએ જેનાથી વાળ ગૂંચાશે નહીં. આને તેલનો વિકલ્પ માનવામાં આવે છે. પણ તેનો યોગ્ય માત્રામાં જ પ્રયોગ કરવો જોઇએ કારણ કે વધારે પડતા પ્રયોગથી પણ વાળને નુકસાન થાય છે.\nઅઠવાડિયામાં બેથી ત્રણવાર વાળમાં તેલ લગાવવાથી વાળ ખરતા ઓછા થઇ જશે. આમ કરવાથી વાળને જરૂરી પોષક તત્વો મળી જાય છે, જે વાળના વિકાસ માટે જરૂરી હોય છે. વાળ માટે નારિયેળ તેલ કે પછી બદામનું તેલ ઉત્તમ હોય છે. રોજ રાતે માથામાં તેલ લગાવો અને સવારે ધોઇ લો.\nજો તમારા વાળ લાંબા છે તો તેના છેડાને ઊંઘતા પહેલા કપડાથી બાંધવાનું ન ભૂલશો. તમારા વાળને એ રીતે બાંધો કે ઊંઘતી વખતે તેમાંથી કપડું બહાર ન નીકળી જાય. આનાથી બે મોઢાવાળા વાળની સમસ્યા દૂર થશે અને જો તમે પહેલેથી જ આવી કોઇ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે વધશે નહીં અને સમયાંતરે તે સમસ્યા ધીમે-ધીમે દૂર થશે.\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nએક મહિનામાં વાળનો ગ્રોથ વધારવો છે તો અજમાવો આ 5 ટ્રિક્સ\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nફરવા અને હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી આવશે ફીલિંગ\nModi@70: PM નરેન્દ્ર મોદીને પસંદ છે કિટલી સ્ટાઇલ ચા, જાણો તેમના ભોજનના શોખ વિશે\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/novels/985/akbandh-rahashy-by-ganesh-sindhav-badal", "date_download": "2020-09-30T07:26:24Z", "digest": "sha1:2VXKCQMIJMRFABFWMWOLKMG4EHXK2GFL", "length": 19297, "nlines": 362, "source_domain": "www.matrubharti.com", "title": "Akbandh Rahashy by Ganesh Sindhav (Badal) | Read Gujarati Best Novels and Download PDF | Matrubharti", "raw_content": "\nઅકબંધ રહસ્ય - Novels\nઅકબંધ રહસ્ય - Novels\nઅકબંધ રહસ્ય લેખક - ગણેશ સિંધવ રહસ્યમય ઘટનાથી વાર્તાની શરૂઆત. લગ્નની પ્રથમ રાત્રે સુરેશની પત્નીને અઢી માસનું બાળક - સુરેશનું અમદાવાદ ભાગી છૂટવું - શંભુ નામનો વ્યક્તિ જેણે ગાંધી અને નેહરુને ખૂબ ભાંડયા - તીક્ષ્ણ હથિયાર સુરેશના ઘરમાં છુપાવવું વાંચો, આગળની ...Read Moreઘટના.\nઅકબંધ રહસ્ય ભાગ - 1\nઅકબંધ રહસ્ય ભાગ - 1 લેખક - ગણેશ સિંધવ રહસ્યમય ઘટનાથી વાર્તાની શરૂઆત. લગ્નની પ્રથમ રાત્રે સુરેશની પત્નીને અઢી માસનું બાળક - સુરેશનું અમદાવાદ ભાગી છૂટવું - શંભુ નામનો વ્યક્તિ જેણે ગાંધી અને નેહરુને ખૂબ ભાંડયા - તીક્ષ્ણ હથિયાર સુરેશના ઘરમાં ...Read More વાંચો, આગળની રહસ્યમયી ઘટના.\nઅકબંધ રહસ્ય ભાગ - 2\nઅકબંધ રહસ્ય ભાગ - 2 લેખક - ગણેશ સિંધવ સુરેશ શંભુને ત્યાંથી ફરીને શાહપુર રહેવા આવ્યો - મુસ્લિમોની વસ્તી ધરાવતા શાહપુરની પોળમાં રહીને જી.પી.એસ.સી.ની એક્ઝામ પાસ કરી. આગળની વાર્તા વાંચો, અકબંધ રહસ્યમાં..\nઅકબંધ રહસ્ય - 3\nઅકબંધ રહસ્ય - 3 લેખક - ગણેશ સિંધવ સુરેશને તેના ઘર પર તેની અમુક વિદ્યાર્થીનીઓ મળવા આવી - રઝિયા અને સુરેશની વચ્ચે આંખોની અલપઝલપ ઝડપાઈ. વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય ભાગ - 4\nઅકબંધ રહસ્ય ભાગ - 4 લેખક - ગણેશ સિંધવ સુરેશના પોતાના માતાપિતાને મોકલેલ મનીઓર્ડરના પ્રત્યુત્તર સ્વરૂપે સુરેશના પિતાનો રુક્ષ જવાબ આવવો - સુરેશે લગ્નની પહેલી રાત્રે તેની પત્નીએ કરેલી રજૂઆતની કબુલાત પોતાના કટુંબ પાસે કરી. વાંચો, અકબંધ રહસ્ય ...\nઅકબંધ રહસ્ય - 5\nઅકબંધ રહસ્ય - 5 લેખક - ગણેશ સિંધવ રઝિયા એમ.એ.ની પ્રથમ વર્ગની પરીક્ષા પાસ કરી - રઝિયા અને રહીમના નિકાહ જલ્દી થાય તેવો પ્રસ્તાવ રઝિયાના ચાચા ચાચીએ કરી - સુરેશ રઝિયાથી પ્રભાવિત હતો વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય - 6\nઅકબંધ રહસ્ય - 6 લેખક - ગણેશ સિંધવ GPSCની એક્ઝામ પહેલા નજમા સુરેશના ઘરે પહોંચી - સુરેશના ઘરે શંભુ અને સાધુરામનું આવવું અને તોડફોડ કરવી - રઝિયાનું જૂનાગઢમાં પોસ્ટિંગ હોવાને લીધે સુરેશ તેની સાથે અમુક દિવસો સાથે ગયો - આયેશાએ ...Read Moreરઝિયા સાથે લગ્નનું પૂછ્યું વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય - 7\nઅકબંધ રહસ્ય - 7 લેખક - ગણેશ સિંધવ મુસ્તફા નામનો શાયર આયેશા, રઝિયા અને સુરેશના ઘરે આવ્યો - રઝિયાને સારું અને તાત્કાલિક ઘર મળે તે માટે સુરેશ ચિંતામાં હતો વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય - 8\nઅકબંધ રહસ્ય - 8 લેખક - ગણેશ સિંધવ સુરેશ અને નજમા વચ્ચે વાતચીત થવી - નજમાએ સુરેશ સમક્ષ પોતાના દિલની વાતને વહેતી મૂકી - બીજી તરફ રઝિયાના મનમાં પણ એ જ ઈચ્છા હતી વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય ભાગ - 9\nઅકબંધ રહસ્ય ભાગ - 9 લેખક - ગણેશ સિંધવ જય, સુમન અને ચતુરભાઈનું સુરેશના ઘરે પહોંચવું - નજમા અને રઝિયા વિષે સુરેશને ચિંતા હતી વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય - 10\nઅકબંધ રહસ્ય - 10 લેખક - ગણેશ સિંધવ નજમાની રઝિયા પર નજર રાખવી - સુરેશની મૂળ પત્ની જયાનો દિકરો - નજમાનું સુરેશને લગ્ન વિશેના પ્રશ્નો અને તેના ઉકેલો કહેવા - રઝિયાએ ગુજરાતણનો પોષાક પહેરીને ઇસ્લામ અંગીકાર કરેલ સુરેશ ઉર્ફે અરહમ ...Read Moreલગ્ન કરીને બંને ઘરે ગયા વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય - 11\nપોતાની શાદી હોવાના કારણે રઝિયાએ કૉલેજમાં વીસ દિવસની રજા મૂકી. એજ રીતે સુરેશે પણ રજા લીધી હતી. હાલમાં જે મકાન છે તે નાનું છે. હવે એમને મોટા મકાનની જરૂર છે. તેથી તેઓ બંને એક સાથે મકાનની શોધ માટે ફરતા ...Read Moreશહેર થી દૂર વિકસિત વિસ્તારના મકાનો વેચવાની જાહેરાતો છાપામાં આવતી હતી. તે વાંચીને તેઓ મકાન જોવા જતા. મકાન માલિકને મળીને તે ભાવતાલ પૂછતા. આ દરમિયાન મકાન માલિકને જાણ થતી કે ગ્રાહક મુસ્લિમ છે, તો એ મકાન વેચવાનો નનૈયો સંભળાવી દેતો. એક બિલ્ડરે તો આ કારણે બાનું લીધેલા રૂપિયા પાછા આપી દીધા.\nઅકબંધ રહસ્ય - 12\nઅકબંધ રહસ્ય - 12 લેખક - ગણેશ સિંધવ રઝિયા અને સુરેશ પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો થવો - રઝિયા એ હુમલા પાછળ નજમાનો હાથ હોવાનું જણાવ્યું વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય - 13\nઅકબંધ રહસ્ય - 13 લેખક - ગણેશ સિંધવ મનુ ડામોર નામનો રડતો દશ વર્ષનો છોકરો - અંધશ્રદ્ધા વિશેનો મુદ્દો તેની પાછળનું કારણ બનવું - ભુવાની મદદ લેવાનું વિચાર્યું વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય - 14\nઅકબંધ રહસ્ય - 14 લેખક - ગણેશ સિંધવ રઝિયા અને સુરેશ બંને રામપુરા ગયા - સુરેશની ધરપકડ કરવા તેના ઘરે પોલિસ કાર પહોંચી આવી - નજમાની આંતરિક પરિસ્થિતિ શાંત નહોતી વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય - 15\nઅકબંધ રહસ્ય - 15 રઝિયા અને સુરેશનું આરામ ખાતર રામપુરા જવું - સુરેશને ત્યાં કોર્ટનો પત્ર મળવો - સુરેશનું મુસ્લિમ હોવાનું સર્ટીફીકેટ દર્શાવીને બેકસૂર છૂટવું - વાતનો ખુલાસો થતાં સુરેશની માતા વ્યથિત થઇ વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય - 16\nઅકબંધ રહસ્ય - 16 સુરેશના લગ્ન વિષે જાહેરમાં ચર્ચા માટે પંચ નીમાયું - સુરેશનો નાત વચ્ચે જવાબ આપવાનો ઇનકાર - સુરેશને નાત બહાર કરવાનો નિર્ણય લેવાવો વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય - 17\nઅકબંધ રહસ્ય - 17 સુરેશના પિતા વિઠ્ઠલભાઈ અને નાથુજી વચ્ચેની વાતચીત - સંસ્થાનું કલેવર વિઠ્ઠલભાઈએ માત્ર એક વર્ષમાં જ બદલી નાખ્યું - રઝિયાના ગર્ભેથી પુત્રરત્નનો જન્મ થવો વાંચો, અકબંધ રહસ્ય.\nઅકબંધ રહસ્ય - 18\nઅકબંધ રહસ્ય - 18 સંઘના હોદ્દેદારોની ચૂંટણીમાં વિઠ્ઠલભાઈની ઉમેદવારી નોંધાવી - રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને ઇઝરાયેલ ખેતી પદ્ધતિ જોવા માટે મોકલવાનું નક્કી કર્યું વાંચો, આગળની રહસ્યમય વાર્તા.\nઅકબંધ રહસ્ય - 19\nઅકબંધ રહસ્ય - 19 વિઠ્ઠલભાઈ ઇઝરાયેલથી શીખીને આવ્યા તે મુજબ ખેતી કરે છે - ખેતીમાં પ્રદાન બદલ સરકાર તેમને પદ્મ શ્રી આપે છે વાંચો, આગળની વાર્તા.\nઅકબંધ રહસ્ય - 20\nઅકબંધ રહસ્ય - 20 શહેરની કૉલેજના વિદ્યાર્થીઓ આવે છે તે જાણીને વિઠ્ઠલભાઈ તેમની તૈયારી કરવા લાગ્યા - નજમાબાનુ તે વિદ્યાર્થીઓને લઈને આવવાના હતા - સુરેશ અને રઝિયા પણ નજમા સાથે વાતો કરવા લાગ્યા વાંચો, આગળની વાર્તા.\nઅકબંધ રહસ્ય - 21\nઅકબંધ રહસ્ય - 21 નજમા સુરેશને પ્રેમ કરે છે તેવો ઘટસ્ફોટ તેણે રઝિયા સામે કર્યો - નજમા એ જૂની વાતો યાદ કરી - નજમા એ સુરેશ માટે જે હત્યાનો કારસો રચેલો તે વાત તેણે કહી વાંચો, આગળની રહસ્યમય વાર્તા.\nઅકબંધ રહસ્ય - 22\nઅકબંધ રહસ્ય - 22 સુરેશ અને તેના દીકરા સુમન વચ્ચે પત્રવ્યવહાર થયો - દાદી જય અને સુમન વચ્ચે સંબધ પ્રસ્થાપિત થયો વાંચો, આગળની રહસ્યમય વાર્તા.\nઅકબંધ રહસ્ય - 23\nઅકબંધ રહસ્ય - 23 સુમન જુનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં એક વર્ષના ડિપ્લોમા કોર્સ માટે ગયો - વિભા નામની છોકરી સાથે સુમનને પ્રેમ થયો - સુમનનું વિભા સાથે પ્રેમ કરવાનું સ્વપ્ન હતું વાંચો, આગળની રહસ્યમય વાર્તા.\nઅકબંધ રહસ્ય - 24\nઅકબંધ રહસ્ય - 24 દાદા વિઠ્ઠલભાઈ સુમન જોડે યુનિવર્સીટીમાં ગયા - સુમન તેના દાદા જોડે વિભાના ઘરે ગયા - ભણતર પૂરું થયા પછી વિભાના અભ્યાસ માટેની વાત સુમનના દાદાએ કરી વાંચો, આગળની વાર્તા.\nઅકબંધ રહસ્ય - 25\nઅકબંધ રહસ્ય - 25 સુમન પર દાદાનો પત્ર આવ્યો - વિભાના પરિવારને લઇ આવવાનું દાદાએ પત્રમાં કહ્યું - ચંદા નામની છોકરીને વહુ માનીને બેઠેલી દાદી વાંચો, આગળની વાર્તા.\nઅકબંધ રહસ્ય - 26\nઅકબંધ રહસ્ય - 26 વિભા અને સુમન કૃષિ યુનિવર્સીટીની ફાઈનલ એક્ઝામમાં ઉત્તીર્ણ થયા પછી વનવાસી ઉત્કર્ષ સંસ્થામાં બંને જોડાયા - વિઠ્ઠલભાઈ પોતાના પૌત્રનો વિભા સાથેનો પ્રેમ જાણતા હતા વાંચો, આગળ વાર્તા કેવો વળાંક લેશે.\nઅકબંધ રહસ્ય - 27\nઅકબંધ રહસ્ય - 27 સુમન અને વિભાના લગ્ન થયા અને બંને રતનપર ગયા - જયા વિભા અને સુમન સાથે પોતાના દાદાને ત્યાં સાથે આવવા તૈયાર ન થયા - અંતે એકલા રહેવા પરની જીદ પર જયા ટકી રહી વાંચો, આગળની વાર્તા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/lifestyle/skin-open-pores-blackheads-oily-skin-problem-skin-problem-kp-1002861.html", "date_download": "2020-09-30T06:50:01Z", "digest": "sha1:GA5M3LCLPWYHLJRLH54M5IDIJ4OTUUIF", "length": 20676, "nlines": 251, "source_domain": "statfaking1.firstpost.in", "title": "skin open pores blackheads oily skin problem skin problem– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » લાઇફ સ્ટાઇલ\nચહેરાના દુશ્મન 'ઓપન પોર્સ'ની સમસ્યા આ રીતે થશે થોડા જ દિવસોમાં છૂ, જોઇ લો ઉપાય\nઆ ખુલ્લા રોમછિદ્રોને કારણે ત્વચા અસામાન્ય, બેજાન અને ત્વચામાં ખાડા પડી જાય છે. જેથી આજે આ સમસ્યાને જડથી દૂર કરવાના સરળ ઉપાય જાણી લો.\nસ્વસ્થ અને ચમકીલી ત્વચા (Skin) બધાને જોઈતી હોય છે પરંતુ જો ચહેરાના રોમછિદ્રો ખુલી (Open pores) જાય તો ત્વચાની સુંદરતા ધીરે-ધીરે નષ્ટ થઈ જાય છે. આમ તો ખુલ્લા રોમછિદ્રોની સમસ્યા સામાન્ય છે પરંતુ જ્યારે આ સમસ્યા કોઈને થાય છે તો જલ્દી તેનો પીછો છોડતી નથી, સાથે જ આ સમસ્યાને કારણે સ્કિનની અન્ય સમસ્યાઓ પણ ઉદભવે છે. આ ખુલ્લા રોમછિદ્રોને કારણે ત્વચા અસામાન્ય, બેજાન અને ત્વચામાં ખાડા પડી જાય છે. જેથી આજે આ સમસ્યાને જડથી દૂર કરવાના સરળ ઉપાય જાણી લો.\nએલોવેરા - તાજી જેલથી ચહેરા પર લગભગ એકાદ-બે મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને દસ મિનિટ માટે ચહેરા પર લગાવેલી રહેવા દો. તે પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો. એલોવેરા જેલ ચહેરા પર પ્રતિદિન લગાવવાથી ઓપન પોર્સની સમસ્યા દૂર થઈ જશે. આ સમસ્યા દૂર કરવા માટે કુદરતી એલોવેરા જેલનો જ ઉપયોગ કરવો વધારે હિતાવહ રહે છે.\nદહીં - બે મોટી ચમચી દહીંને બરાબર હલાવી લો. તેને ચહેરા પર લગાવીને 15-20 મિનિટ માટે રાખી લો. તે બાદ નવશેકા પાણીથ�� ચહેરાને ધોઇ લો. થોડાક દિવસમાં પોર્સ બંધ થઇ જશે અને ચહેરો સુંદર લાગશે.\nમધ - મધને સ્વાસ્થ્યથી લઇને ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તો તમે મધ, ખાંડ અને લીંબુનો રસ બરાબર મિક્સ કરી લો. આ પેસ્ટથી ચહેરા પર મસાજ કરો. તે સૂકાઇ ગયા બાદ 30 મિનિટ બાદ નવશેકા પાણીથી ચહેરાને ધોઇ લો.\nગુલાબજળ - જેની ત્વચા તૈલીય એટલે ઓઇલી હોય છે. તે પોર્સ બંધ કરવા માટે અને ચહેરાથી વધારે તેલ દૂર કરવા માટે કાથામાં ગુલાબજળ મિક્સ કરીને લગાવી શકો છો. રોમછિદ્ર બંધ થઇ જશે.\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/16th-september-rashifal/", "date_download": "2020-09-30T05:03:24Z", "digest": "sha1:35ZHPQTE45TBHDWQ2NOAG4PXWEO5V72T", "length": 20200, "nlines": 142, "source_domain": "onlygujarat.in", "title": "આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ - Only Gujarat", "raw_content": "\nઆજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ\nરાશિફળ: 16-09-2020: આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, જયારે બીજી રાશિના જાતકોએ નીચે આપેલ મંત્રનો પાઠ કરવો.\nમેષઃ આજે બુધવારના દિવસે આપનું ધારેલું કાર્ય આગળ વધતું જણાય, પડતર પ્રશ્નો વધુ ગુંચવાતા જણાય, આવકના નવા સ્રોતોનું નિર્માણ સંભવ, યાત્રા- પ્રવાસનું આયોજન સંભવ બને, દિવસ ધીરતાથી પસાર કરવો.\nકાર્યક્ષેત્ર: કોઈ નવી તક ને જડપવામાં વિલંબ ન કરવો તેમજ ગેરસમજ-મનદુખ ટાળવા.\nપરિવાર: પારિવારિક મતભેદ ટાળવા, પારિવારિક માંગલિક કાર્ય વધે.\nનાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો અને આર્થિક નવી તક સંભવ બને.\nવિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે મધુર પરિણામ જણાય.\nસ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.\nવૃષભઃ આજે અગત્યનાં કામોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, વાહન ચલાવતી વખતે વિશેષ ધ્યાન રાખવું, આજે આપના, વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરવો, આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય.\nકાર્યક્ષેત્ર: આજે કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રસંશા થાય, કાર્યક્ષેત્રનો પ્રવાસ વિશેષ ફળદાયી નિવડે.\nપરિવાર: કૌટુંબિક મતભેદ દૂર થતા જણાય મુખ્યત્વે વારસાગત પ્રશ્નોનું સકારાત્મ પરિણામ જણાય.\nનાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે\nવિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સાચવીને આગળ વધવું.\nસ્વાસ્થ્ય: આરોગ્યમાં ફેરફાર થતો જણાય.\nમિથુનઃ ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય, મિત્રોની સાથે યાદગાર સમય પસાર થાય, કોઈની વાતોમાં ના આવવુ, દિવસભર આળસ અને થાક અનુભવાય.\nકાર્યક્ષેત્ર: આપની મુજવણોના ઉકેલ મળતા જણાય, વિરોધી સામે પ્રગતિ થતી જણાય.\nપરિવાર: પરિવાર સાથે યાદગાર સમય પસાર થાય, પ્રિય વ્યક્તિની સાથે મુલાકાત સંભવ.\nનાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, ખર્ચાઓનું પ્રમાણ વધતુ જણાય.\nવિદ્યાર્થી વર્ગ: તમારા કરેલા પ્રયત્નોનું મધુર ફળ મળતુ જણાય.\nસ્વાસ્થ્ય: માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.\nકર્કઃ દિવસની શરૂવાત ઇષ્ટદેવની આરાધનાથી કરવી, આપનું મૌન આપની અડચણો ની દવા બને, કૌટુંબિક સુખ સારું જણાય તેમજ આપના ભવિષ્યની યોજનાનું આયોજન થાય, મધ્યાહનબાદ કોઈ સમાચાર આપને બેચેન કરી શકે છે.\nકાર્યક્ષેત્ર: આજે કાર્ય પરિણામોમાં સામાન્ય ખટાસ અનુભવાય, કાર્યક્ષેત્રમાં વિશેષ તક સંભવ.\nપરિવાર: પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે, પારિવારિક વિવાદ ટાળવો.\nનાણાકીય: જૂના રોકાણથી ફાયદો જણાય.\nવિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવા પડાવ સર થાય.\nસિંહઃ આજે આપને મનમાં અસંતોષની ભાવના રહે, ભાગ્યવૃદ્ધિમાં અવરોધ આવતા જણાય, ભવિષ્ય અંગે સામાન્ય મુંઝવણ જણાય, મધ્યાહ્ન પછી અશાંતિના વાદળો વિખરતા જણાય, દિવસ ધીરજતા પૂર્વક પસાર કરવો\nકાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં કામનું વધારે દબાણ જણાય, કાર્યને પૂર્ણ કરવામા�� ઉતાવળ ના કરવી.\nપરિવાર: સ્નેહીજનો તરફ થી લાગણી દુભાતી જણાય, કળ થી કામ લેવું.\nનાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ નાણાકીય વ્યય વધારે જણાય.\nવિદ્યાર્થી વર્ગ: અભ્યાસ સારો જણાય.\nસ્વાસ્થ્ય: આરોગ્યમાં સાનુકુળતા જણાય.\nકન્યાઃ ધાર્યા કામમાં સામાન્ય વિધ્ન જણાય, પ્રિયજનથી મુલાકાત સંભવ, યાત્રા-પ્રવાસ સંભવ બંને, જમીન-મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, કોર્ટ-કચેરીનાં કાર્ય આગળ વધે, કૌટુંબિક અને આરોગ્યની ચિંતા જણાય\nકાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય તેમજ કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ\nપરિવાર: મનભેદ-મતભેદ ટાળવા અને વડીલોનું માન સમ્માન જાળવવું.\nનાણાકીય: મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે\nવિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સામાન્ય અળચન જણાય.\nસ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર જણાય.\nઆજનો મંત્ર: ॐ ऋजवे नमः\nતુલાઃ સામાજિક જવાબદારીમાં વધારો જણાય, અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં, આજે પ્રિયજનને મળવાનું સંભવ બને, નવી તકોનું નિર્માણ સંભવ, આત્મવિશ્વાસ વધે એવા પ્રસંગ આવે, યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.\nકાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં દિવસ મધ્યમ પસાર થાય અને સહકર્મી સાથે મન ભેદ ટાળવા.\nપરિવાર: આજે વૈવાહિક જીવન અંગેનાં પ્રશ્નોનું સમાધાન જણાય, કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે.\nનાણાકીય: ઉઘરાણી કર્જની ચિંતા જણાય તેમજ નવા સાહસો વિચારીને કરવા.\nવિદ્યાર્થી વર્ગ: તમારા પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.\nસ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત મળતી જણાય.\nવૃશ્રિકઃ આજે કોઈ વિશ્વાસઘાતથી બચવું, મનની મુજવણોમાં વધારો થતો જણાય, ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું, લાંબી મુસાફરી ટાળવી, સ્નેહીજનો સાથેન ના વિવાદથી અંતર જાળવવું હિતાવહ.\nકાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભ સંભવ, તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.\nપરિવાર: કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે અને સામાજિક કાર્યો આગળ વધે.\nનાણાકીય: આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, આવકના સ્ત્રોત વધે.\nવિદ્યાર્થી વર્ગ: જાતકોને સામાન્ય મૂંઝવણ જણાય.\nસ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.\nધનઃ આજે કારણવગરની ચિંતા ન કરવી, વિરોધી સામે પ્રગતિ જણાય, ટૂંકા પ્રવાસનું આયોજન સંભવ, ભવિષ્ય અંગેના પ્રશ્નો આપની બેચેની માં વધારો કરી શકે છે, વારસાગત સંપત્તિના પ્રશ્��ોનું નિરાકરણ જણાય\nકાર્યક્ષેત્ર: આપના પ્રયાસનું શુભફળ ચાખવા મળે અને મહત્ત્વના વ્યક્તિનો પરિચય સંભવ બંને.\nપરિવાર: પારિવારિક કલેસ ટાળવો, મિત્ર વર્ગથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.\nનાણાકીય: આકસ્મિક ખર્ચમાં વધારો જણાય, આવક વધે.\nવિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસના પ્રયત્નમાં સફળ થતા જણાય.\nસ્વાસ્થ્ય: ઋતુગત બીમારી થી સાચવવું.\nમકરઃ આજે સાહિત્ય અને કલાત્મક કામોને આગળ વધારવા માટે શુભ દિવસ છે, કળથી કામ લેવુ, મનોરંજનમાં આર્થિક વ્યય વધારે થતો જણાય, દિવસભર વિચારોને પોઝેટીવ રાખવા, વિદેશનાં કાર્ય પ્રગતિમાં જણાય.\nકાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધરેલી સફળતા જણાય, રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય.\nપરિવાર: પારિવારિક મનભેદ-મત ભેદ ટાળવા\nનાણાકીય: આર્થિક મુંઝવણ દૂર થાય, ખર્ચ પર કાબુ રાખવો હિતાવહ.\nવિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નવા પડાવ સર થાય.\nસ્વાસ્થ્ય: તબિયત નરમ ગરમ રહે.\nકુંભઃ આપના વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થતા જણાય, જીવન બંધાયેલુ હોય તેમ અનુભવાય, વિદેશ પ્રવાસની તક છે, દિવસની શરૂઆત સારા સમાચારથી થાય, હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો હિતાવહ રહે.\nકાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી નીવડશે.\nપરિવાર: પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બની રહેશે, નવા સંબંધો બને.\nનાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, જમીનમાં રોકાણ લાભદાયી જણાય.\nવિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સફળતા જણાય.\nસ્વાસ્થ્ય: થોડો સમય ધ્યાનયોગમાં પસાર કરવો જરૂરી.\nમીનઃ આજે મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ના રાખવી, દિવસ માં કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ, સામાજિક માન-સમ્માન માં વૃદ્ધિ જણાય, મનની મુંજવણ વધતી જણાય, દિવસ ધીરજતા પૂર્વક પસાર કરવો.\nકાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગ થી સાચવવું તેમજ નકામી ચિંતાઓ થી દુર રહેવું.\nપરિવાર: અંગત જીવન અંગેના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય અને પારિવારિક સુખ ઉત્તમ રહે.\nનાણાકીય: જાવકનું પ્રમાણ વધુ જણાય, આપના સંપત્તિ કે વ્યવસાયના પ્રશ્નો નું સકારાત્મક પરિણામ જણાય.\nવિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાનુકૂળતા જણાય.\nસ્વાસ્થ્ય: સામાન્ય શારીરિક થાક અનુભવાય.\n← સહેલીની હત્યા બાદ કંઈ જ બન્યું ન હોય તેવું કરતી હતી વર્તન, ઉભી કરી હતી ખોટી સ્ટોરી\nસુશાંત સિંહ ડ્રગ્સ એંગલના વિવાદની વચ્ચ�� કરન જોહરે પરિવાર સાથે છોડ્યું મુંબઈ →\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/09/", "date_download": "2020-09-30T05:35:25Z", "digest": "sha1:6ODGV4KKHD5ST4ACCXXPZBZIM5EQBQMH", "length": 8574, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 9, 2020 - Only Gujarat", "raw_content": "\nહોસ્પિટલમાં કેન્સરની સારવાર બાદ આવો લાગવા લાગ્યો સંજય દત્ત, જુઓ તસવીરો\nમુંબઈઃ 61 વર્ષના સંજય દત્ત અત્યારે લંગ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. તેમને ચોથા સ્ટેજનું કેન્સ છે. તે અત્યારે તેમની\nઅક્ષયની અભિનેત્રીના પતિનું 40 વર્ષના ઉંમરમાં હાર્ટ એટેકથી થયું હતું મોત, આજે આવો છે લૂક\nમુંબઈઃ અક્ષય કુમારે બોલિવૂડમાં દરેક હીરોઈન સાથે કામ કર્યું છે. તેમણે 29 વર્ષના કરિયરમાં તેમની ફિલ્મથી ઘણી એક્ટ્રસે પોતાનું કરિયરની\n‘શક્તિમાન’માં ગીતાના રોલથી થઈ હતી ફેમસ, આજે લાગે છે આવી, જુઓ તસવીરો\nમુંબઈઃ 90ના દશકનાં બાળકોને ‘શક્તિમાન’ આજે પણ યાદ હશે. સિરિયલમાં જોડાયેલાં દરેક કલાકારોનું આ સૌથી મોટું કીર્તિમાન છે. આજે પણ\nજુવાન થઈ ગયો છે અનિલ અંબાણીનો દીકરો, માતા ટીના અંબાણીએ લખ્યો ખાસ સંદેશ\nઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ટીના અંબાણીના નાના પુત્ર જય અંશુલ અંબાણી 24 વર્ષ (7 સપ્ટેમ્બર)નાં થયા છે. આ ખાસ પ્રસંગે,\nપતિ રાજના ખોળામાં રોમેન્ટિક અંદાજમાં બેઠેલી જોવા મળી શિલ્પા શેટ્ટી\nમુંબઈઃ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા 45 વર્ષના થઇ ગયો છે. તેનો જન્મ 9 સપ્ટેમ્બર 1975માં લંડન, યૂનાઇટેડ કિંગડમમાં થયો\nપત્ની પ્રેગ્નન્ટ હતી ને ક્રિકેટરને ખબર પડી ���િત્રની કાળી કરતૂતોની, આઘાત એવો લાગ્યો કે…\nમુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર પ્લેયર અને આઇપીએલમાં કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિક જેટલો ફેમસ ક્રિકેટની દુનિયામાં છે એના કરતાં વધુ\n5 મહિલા-પુરુષ હતાં એવી અવસ્થામાં કે પોલીસે દરવાજો ખોલીને તરત જ કરી આંખો બંધ\nલખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં સદર કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક પૉશ વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને સેક્સ રેકેટનો ભાંડાફોડ\nબદમાશોએ પિતાની સામે જ દીકરાના કર્યા આવા હાલ ને આપી ધમકી કે જો મોં ખોલ્યું તો….\nમેરઠઃ યુપીના મેરઠના જાગૃતિ વિહારમાં મંગળવાર (8 સપ્ટેમ્બર)ના બપોરના સમયે બદમાશોએ વેપારી અમન જૈનની હત્યા કરી, એ સમયે એડીજી ઝોન\nબુટલેગરે ગ્રાહકો સુધી દારૂ પહોંચાડવા અપનાવ્યો અનોખો નુસ્ખો, પોલીસે આ રીતે ઝડપી લીધો\nરાજ્યમાં દારુબંધી એટલી કડક બની રહી છે કે બેબાકળા બનેલા બુટલેગરો ગ્રાહકો સુધી દારૂ પહોંચાડવા માટે અવનવા નુસખા અજમાવી રહ્યા\nસ્ટોન કિલરે પુત્રને પણ ન છોડ્યો, આચરતો સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય, ધૃણાસ્પદ બનાવ\nરાજકોટના સ્ટોન કિલરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. સ્ટોન કિલર વારંવાર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતો હોવાથી ધર્મના માનેલા પુત્રએ\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/vadodara/coronavirus-cases-in-gujarat-to-touch-49000-by-july-says-study/articleshow/76622806.cms", "date_download": "2020-09-30T06:42:57Z", "digest": "sha1:RUJLJG4I4FD6PH6DOP2NLSOASMR6GOKI", "length": 10455, "nlines": 91, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nગુજરાતમાં કોરોનાના કેસ જુલાઈ સુધીમાં 49000ની સપાટીએ પહોંચશે: અભ્યાસ\nપ્રશાંત રૂપેરા, વડોદરા: MS યુનિવર્સિટીના આંકડા વિભાગ દ્વારા પ્રકાશિત કરાયેલા એક અભ્યાસ મુજબ જુલાઈ સુધીમાં દેશમાં કોવિડ -19 પોઝિટિવ કેસ લગભગ 10.64 લાખ જ્યારે મૃત્યુઆંક 32,000 ની આસપાસ પહોંચી શકે છે. વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવતા ઓટો-રેગ્રેસિવ ઇન્ટિગ્રેટેડ મૂવિંગ એવરેજ (ARIMA) મોડેલનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ અધ્યયનમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં જુલાઈ સુધીમાં કોરોના પોઝિટિવ કેસ 48796, મૃત્યુઆંક 2695 અને ડિસ્ચાર્જની સંખ્યા 36310 સુધી પહોંચવાની ધારણા છે.ARIMA મોડેલનો સંશોધનકારો દ્વારા ચાઇના, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા, ઈરાન, ઇટાલી અને બ્રાઝિલમાં કેસની આગાહી માટે સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. તેવું ડૉ.\nખીમ્યા ટીનાનીએ જણાવ્યું હતું જે પ્રોફેસર કે. મુરલીધરન સાથે મળીને એમએસસીના વિદ્યાર્થી આકાશ દેશમુખ, ભાગ્યશ્રી પાટિલ, તન્વી સલાટ અને રાજેશ્વરી રાજોડિયાને માર્ગદર્શન આપતા હતા.ભારતના હોટસ્પોટ રાજ્યોમાં કોવિડ -19 કેસોનું વિશ્લેષણ અને આગાહી સ્ટેટિસ્ટિક્સ અને એપ્લિકેશના જર્નલ (UGC કેર લિસ્ટેડ જર્નલ)માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. પ્રોફેસર કે. મુરલીધરને જણાવ્યું હતું કે, અગાઉ ARIMA મોડેલનો ઉપયોગ અન્ય ઘણા વાયરલ ઇન્ફેક્શન, ફલૂ અને HIV-AIDS માટે પણ થતો હતો.આગાહી મુજબ 31 જુલાઈ સુધીમાં દેશમાં પુષ્ટિ થયેલા કેસની સંખ્યા 10,64,142, મૃત્યુઆંક 32,278 અને ડિસ્ચાર્જની સંખ્યા 6,90,496 હશે.પ્રોફેસર કે. મુરલીધરને જણાવ્યું હતું કે હાલના વલણને જોતા દૈનિક ધોરણે 1.5 ટકાનો વધારો થઈ રહ્યો છે, જો તેને અટકાવવામાં નહીં આવે તો આ વધારો ચાલુ રહેશે. તેમણે ઉમેર્યુ કે, પીક કેસો 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન સામે આવશે. મોડેલની એક્યુરેલી તપાસવા માટે આગાહીનો પ્રથમ રાઉન્ડ 15 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યો હતો.\nઆ માટે આંકડાશાસ્ત્રીઓ 30 જાન્યુઆરીથી 14મી એપ્રિલ વચ્ચેના સમયગાળાના ડેટાને આધાર તરીકે ઉપયોગ કરતા હતા.ડૉ ટીનાનીએ જણાવ્યું કે, આગાહીના પ્રથમ રાઉન્ડ પછી અમે આગાહી કરેલી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યા સાથે સરખામણી કરીને મોડલની એક્યુરેસી ચકાસી હતી. 30 જાન્યુઆરીથી 20 જૂન દરમિયાનના ઉપલબ્ધ ડેટાના આધારે હવે નવી આગાહી કરવામાં આવી છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nવડોદરાઃ નર્મદા નદીના કિનારે આવેલા કુબેર ભંડારી મંદિરના કપાટ 3 મહિને ખુલ્યા આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nદેશબીજો સીરો સર્વે: કોરોનાની ઝપેટમાં આવી ગયો દર 15મો ભારતીય\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nઅમદાવાદફી માફી મુદ્દે વાલીમંડળોમાં જ ડખો, શિક્ષણમંત્રી સાથે બેઠક બાદ વિખવાદ\nઅમદાવાદગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nઅમદાવાદ'દીકરીની ખુશીઓ નહીં, લગ્નમાંથી રૂપિયા રળવા થતી કાયદાની જંગ દુઃખદ'\nબિઝનેસમુકેશ અંબાણીએ લોકડાઉન શરુ થયું ત્યારથી દર કલાકે 90 કરોડની કમાણી કરી\nઅમદાવાદઓનલાઈન Rummy વિરુદ્ધ થયેલી PIL પર હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1381 નવા કેસ અને 11 મોત, કુલ આંકડો 136004 થયો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/business/crore-rupees-fraud-in-public-sector-banks.html", "date_download": "2020-09-30T05:59:57Z", "digest": "sha1:7XJVNI3MT3WV3TEYYO6JQOFDHHLKTDYG", "length": 5115, "nlines": 83, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: 18 સરકારી બેંકોમાં 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલાઓ, આ બેંક મોખરે", "raw_content": "\n18 સરકારી બેંકોમાં 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલાઓ, આ બેંક મોખરે\nRTI દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પહેલા 9 મહિના(એપ્રિલ-ડિસેમ્બર) 2019 દરમિયાન 18 સરકારી બેંકોમાં કુલ 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના 8926 મામલાઓ સામે આવ્યા છે. જેમાંથી દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા છેતરપિંડીનો સૌથી વધુ શિકાર બની છે. RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે, ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ તેમને ���ૂચના અધિકાર હેઠળ આ જાણકારી આપી છે.\nSBI દ્વારા 30,300.01 કરોડ રૂપિયાની બેન્કિંગ છેતરપિંડીના 4769 મામલાઓ નોંધાયા છે. આ રકમ આ સમયગાળામાં સરકારી બેંકોમાં બેન્કિંગ છેતરપિંડીના નોંધાયેલા મામલાઓની કુલ રકમ 1,17,463.73 કરોડ રૂપિયાના લગભગ 26 ટકા છે.\nકઈ બેંકમાં છેતરપિંડીના કેટલા મામલાઃ\nસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)- 30,300.01 કરોડ રૂપિયા- 4,769 મામલા\nપંજાબ નેશનલ બેંક (PNB)-14,928.62 કરોડ રૂપિયા- 294 મામલા\nબેંક ઓફ બરોડા (BoB)- 11,166.19 કરોડ રૂપિયા- 250 મામલા\nઅલાહાબાદ બેંક- 6,781.57 કરોડ રૂપિયા- 860 મામલા\nબેંક ઓફ ઈન્ડિયા (BoI)- 6,626.12 કરોડ રૂપિયા- 161 મામલા\nયૂનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI)- 5,604.55 કરોડ રૂપિયા- 292 મામલા\nઈન્ડિયન ઓવરસીઝ બેંક- 5,556.64 કરોડ રૂપિયા- 151 મામલા\nઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ(OBC)- 4,899.27 કરોડ રૂપિયા- 282 મામલા\nકેનરા બેંક, યૂકો બેંક, સિન્ડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેંક, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં 1867 મામલાઓ સામે આવ્યા છે. જેમાં કુલ 31,600.76 કરોડ રૂપિયાની રોકડ સામેલ છે. RBI દ્વારા RTI હેઠળ આપવામાં આવેલી જાણકારીમાં બેન્કિંગ છેતરપિંડીના મામલાઓની પ્રકૃત્તિ અને કપટનો શિકાર થયેલી બેંકો કે તેમના ગ્રાહકોને થયેલા નુકસાન અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/alert/", "date_download": "2020-09-30T07:26:36Z", "digest": "sha1:H4MPGUJDHSWHJXPIA574VGYHTYSGXZM2", "length": 21861, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "alert: alert News in Gujarati | Latest alert Samachar - News18 Gujarati", "raw_content": "\nમેસેજ અને કોન્ટેક્ટ્સ ચોરે છે આ 17 ખતરનાક Apps, ગૂગલે કરી Ban, તમે પણ કરો ડિલીટ\nજેતપુર ભાદર 1 ડેમ ઓવરફ્લો થતા 12 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, કાંઠાના 22 ગામોને કરાયા એલર્ટ\nઅમદાવાદમાં ધોધમાર વરસાદ, સૌથી વધુ સરખેજમાં 4 ઈંચ, જાણો ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો\nરાજ્યમાં સિઝનનો 120% વરસાદ વરસ્યો, 103 ડેમ 100% કરતા વધુ ભરાયા, ચોમાસાનું 'સરવૈયુ'\nનર્મદા ડેમમાં 11 લાખ ક્યુસેક પાણીની આવક, અધિકારીઓ રાખી રહ્યાં છે ચાંપતી નજર : નીતિન પટેલ\nકચ્છમાં સિઝનનો 251.66%, રાજ્યમાં 120% વરસાદ ખાબક્યો, 154 જળાશયો હાઇ એલર્ટ\nસુરત : 15 દિવસમાં ચોથી વાર ખાડીપૂર, તમામ ખાડીઓએ ભયજનક સપાટી વટાવી\nહવામાન વિભાગની બે દિવસ ભારે વરસાદની આગાહી, રાજ્યમાં વરસાદે ભુક્કા બોલાવ્યા\nસુરત: રત્નકલાકાર દોડતો થયો, ATM પાસે હોવા છતા ખાતામાંથી 30 હજાર ગાયબ, જાણો - પુરી ઘટના\nશું US ચૂંટણીના એક દિવસ પહેલા જ ધરતી સાથે ટકરાશે ઉલ્કાપીંડ જાણો - NASAએ શું કહ્યું\nVideo: રાજકોટ જિલ્લો હાઈ એલર્ટ પર, 9 ડેમ છલોછલ ભરાયા અને 15 ડેમ થયા ઓવરફ્લો\nઅમદાવાદમાં આ વિસ્તારમાં આજે પસાર થતાં પહેલાં 100 વાર વિચારજો, વરસાદે કર્યા હાલ બેહાલ\nરાજ્યમાં બે દિવસ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી\nTapi: જળસપાટી વધતા ઉકાઈ ડેમનાં ચાર દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા\nઆગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં કુલ 98 જળાશય હાઇ એલર્ટ પર\nવરસાદની આગાહીને લઈને Rajot જિલ્લો High alert પર, મોટાભાગના ડેમો ઓવરફ્લો\nવરસાદને પગલે Rajkot જિલ્લો હાઇએલર્ટ, CM Rupaniએ કલેક્ટર સાથે કરી વાતચીત\n હવે ગેમિંગ વેબસાઈટ દ્વારા પણ થઈ રહ્યું છે Fraud, જાણો - પૂરો મામલો\n15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનું ષડયંત્ર, ઈનામની પણ કરાઈ જાહેરાત\n સુરતમાં ઓનલાઈન રાખડી વેચતી યુવતી સાથે 41 હજારની ઠગાઈ, જાણો- કેવી રીતે છેતરી\nસુરત : મંગળની કક્ષામાં પરિભ્રમણ કરતા Asteroid પૃથ્વી સાથે ટકરાશે\n વધારે મોબાઈલ ચલાવવાથી મહિલાની હાલત ખરાબ, કપાવવો પડ્યો જમણો હાથ\n 48 હજાર kmphની ઝડપે આજે પૃથ્વીની નજીકથી પસાર થશે ઉલ્કા પિંડ\nસુરત : કામદાર પિતાએ દીકરીના લગ્ન માટે બેંકમાં મૂકેલા 1 લાખ ઠગે ઉપાડી લેતા આભ ફાટ્યુ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પ���િ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "http://letstalk-city.com/rajkot/home/aboutlets", "date_download": "2020-09-30T05:17:18Z", "digest": "sha1:T7DKBUWQBRK2XPCRY76XJNCEF3WUIW5I", "length": 19744, "nlines": 180, "source_domain": "letstalk-city.com", "title": "Let's Talk Rajkot", "raw_content": "\nRajkot ના ડિગ્રી વગરના ત્રણ ડોક્ટર, ગર્ભ પરીક્ષણ માટે 30 હજાર ભાવ\nRajkot ના ડિગ્રી વગરના ત્રણ ડોક્ટર, ગર્ભ પ�…\nલોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે\nરાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના (corona vir…\nરાજકોટ ગ્રામ્યમાં 2 નવા કોવિડ સેન્ટરને મળી મંજૂરી\nરાજકોટ ગ્રામ્યમાં વિરનગર અને ધોરાજી �…\n2022 પહેલા રાજકોટમાં AIIMSનું લોકાર્પણ કરી દેવામાં આવશે: વિજય રૂપાણી\nરાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે આનં�…\nહતાશ થયેલા કોરોના દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સંભળાવાય છે ‘ખાસ’ મ્યૂઝિક\nસંગીત એ શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત…\nસરકારી સ્કૂલના પ્રિન્સિપાલે પુત્રના મૃત્યુ બાદ વીમાના રૂ.25 લાખ વડે સ્કૂલને હાઈ-ટેક બનાવી, વિદ્યાર્થીઓને બેગલેસ એજ્યુકેશન અપાવ્યું\nઆજે સરકારી શાળા કરતા ખાનગી શાળામાં બા�…\nરાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના કેસ�…\nરાજકોટ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર, પાક નુકસાન અંગે શરૂ કરાઇ સર્વે કામગીરી\nસૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલ ભારે �…\nરાજકોટ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના યુનિટનું ઇ-લોકાર્પણ તથા વિવિધ પ્રજાલક્ષી કાર્યોના ઇ-ખાતમુહૂર્ત\nરાજકોટ ખાતે 486.29 કરોડના ખર્ચે પ્રધાનમં�…\nરાજકોટમાં સુશાંતના ચાહકે શરીરે તેનું ટેટૂ ચિતરાવ્યું, જસ્ટિસ ફોર સુશાંત લખાવી ન્યાયની માગ કરી\nવીડિયો ડેસ્ક- સુશાંતસિંહ રાજપૂતના રહ�…\nજેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો\nસૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવ�…\nસારા વરસાદને કારણે ભાદર-2 ઓવરફ્લો, ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા\nહવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગ�…\nરાજકોટમાં અનેક ડેમ ઓવરફ્લો, નદીમાં પૂર જેવી સ્થિતિથી નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર...\nરાજકોટ જિલ્લામાં આજે સવારથી મેઘાની ધ�…\n750 વર્ષ પહેલા સંત પર પ્રસન્ન થઈને લક્ષ્મીજી માણાવદરથી સુપેડી સુધી આવ્યા અને પછી નિર્માણ પામ્યું ઐતિહ��સિક મુરલી મનોહર મંદિર\nરાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામમ…\nરાજકોટમાં સાતમ-આઠમ તહેવારમાં જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ મૂકાયો\nરાજકોટમાં હાલ કોરોનાનો રાઈઝિંગ ટ્રેન…\nજાણવા જેવું / જો જો સાતમ આઠમમાં વીરપુર જલારામ મંદિર જવાનો પ્લાન હોય તો એકવાર વાંચી લે જો\nગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપ�…\nશાકભાજીના ફેરિયા પાસે હેલ્થ કાર્ડ નહીં હોય તો આજથી રેંકડી જપ્ત: ક્ષૌરકર્મ ધંધાર્થી, વેપારીને બે દિવસની મુદત\nસુપર સ્પ્રેડરને રોકવા માટે મુખ્યમંત્…\nરાજ્યના આ જિલ્લામાંથી 2440 ટન ડુંગળી સાથે પહેલી ગૂડ્સ ટ્રેન રવાના કરાઈ\nકોરોનાના કપરા કાળમાં ગુજરાતના ખેડૂતો…\nરાજકોટ: મનપાની મહિલાઓને ભેટ, રક્ષાબંધનના દિવસે સીટીબસ અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી\nછેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન પર્વ નિ�…\nરાજકોટ : પાલિકાના હેલ્થ ચેકિંગ કેમ્પમાં ધડાકો, શાકભાજીનાં 6 ફેરિયા Corona પોઝિટિવ, 613ને લક્ષણો– News18 Gujarati\nરાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા સુપરસ…\nજાતીય સતામણી રોકવા સૌરાષ્ટ્ર યુનિ.નો નિર્ણય, પ્રોફેસર્સના રૂમમાં લગાવાશે CCTV\nવિદ્યાર્થીનીઓ સાથે પ્રોફેસરોની છેડત�…\nરાજકોટમાં પીઝા, બર્ગર, ઢોસા, મિક્સ મિઠાઈ સહિત ફૂડ થીમ પર રાખડી બને છે, બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની\nભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સ�…\n80 ફૂટ રોડ પર નીલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનતા આજુબાજુની સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો\nરાજકોટના 80 ફૂટ રોડ પર આવેલી નિલકંઠ હોસ�…\nકોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં તોફાન કરતા પોલીસે આગવી ઢબે 'સારવાર' કરી\nરાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાન…\nરાજકોટમાં એઇમ્સનો પ્રોજેક્ટ 2021 પહેલા પૂરો કરી દેવામાં આવશે, કેબિનેટની મંજૂરી બાદ જમીન સોંપાશે\nરાજકોટના જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટ�…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/tech/5000mah-battery-39-days-standby-time-realme-narzo-10-sale-is-live-on-flipkart-know-camera-details-ch-999192.html", "date_download": "2020-09-30T05:21:39Z", "digest": "sha1:HN5KZNC2Y67XVLTHKMOTRPX5PUAXHUJB", "length": 20398, "nlines": 251, "source_domain": "statfaking1.firstpost.in", "title": "5000mah battery 39 days standby time realme narzo 10 sale is live on flipkart know camera details– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મોબાઇલ એન્ડ ટેક\n 39 દિવસ ચાલશે આ સ્માર્ટફોનની બેટરી 12 હજાર રૂપિયાથી પણ ઓછી છે કિંમત\n12 હજારથી ઓછી કિંમતમાં સારા ફિચર્સવાળો ફોન શોધી રહ્યા છે, તો વિગતવાર વાંચો આ લેખ.\nજો તમે 12 હજારથી ઓછી કિંમતમાં સારા ફિચર્સવાળો ફોન શોધી રહ્યા ���ે રિયલમી 14 જુલાઇના રોજ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન રિયલમી નાર્ઝો (Realme Narzo 10)થી સેલ ફ્લિપકાર્ટ પર 12 વાગ્યાથી શરૂ થયો છે. ફ્લિપકાર્ટ સિવાય આ ફોન રિયલમીની અધિકૃત વેબસાઇટ પર પણ ખરીદી શકાય છે. કંપનીએ આ ફોન ખાલી 11,999 રૂપિયામાં રજૂ કર્યો છે. જેમાં 5000mAh બેટરી, ક્વાડ કેમેરા જેવા ફિચર્સ છે.\nજો ગ્રાહક ફોન ફ્લિપકાર્ટથી ખરીદે છે તો Rupay ડેબિટ કાર્ડના ઉપયોગ પર ફ્લેટ 30 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. એટલું જ નહીં ગ્રાહકો જો UPI ટ્રાંસજેક્શન દ્વારા 10,000 રૂપિયાનો સામાન ખરીદે છે તો 75 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.\nઆ સિવાય આ સ્માર્ટફોનમાં પરફોર્મસ માટે ઓક્ટા કોર Media Tek Helio જી80 ચિપસેટની સાથે 4 જીબી LPDDR4x રેમનું પણ સપોર્ટ મળે છે. આ સ્માર્ટફોનમાં ગ્રીન અને વાઇટ રંગનું ઓપ્શન સાથે ખરીદી શકાય છે.\nઆ સ્માર્ટફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી લેન્સ, 8 મેગાપિક્સલ લેન્સ, 2 મેગાપિક્સલનું મોનોક્રોમ સેસર અને 2 મેગાપિક્સલ મૈક્રો શૂટર મળે છે. (NARZO 10 રિયર કેમેરાથી ક્લિક કરાયેલો ફોટો)\nઆ સિવાય આ સ્માર્ટફોનના ફ્રંટમાં 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે. જે એચડી વીડિયો ક્વોલિટીને સપોર્ટ કરે છે. આ સિવાય તેની બેટરી 39 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઇમની સાથે આવે છે. (Narzo 10ના ફંટ કેમેરાથી ક્લિક કરાયેલા ફોટો)\nઅમદાવાદ: પતિના અન્ય બે મહિલા સાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\nBHMSની ડિગ્રી ધરાવતો ડૉક્ટર કોરોના દર્દીની સારવાર કરતો હતો Remdesivir ઇન્જેક્શન પણ મળ્યાં\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nGandhinagar: વાલી મંડળમાં ફાંટા પડ્યા, School Fee માફીનું કોકડું ગુંચવાયુ\nઆજના સવારના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ: પતિના અન્ય બે મહિલા સાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત\nઆજે સ્કૂલ ફી મુદ્દે કેબિનેટમાં સરકાર લઈ શકે છે અંતિમ નિર્ણય, વાલીઓને મળી શકે છે સારા સમાચા\nવાલોળ પાપડીની જુદી-જુદી જાતોનું વાવેતર, સરગવાની સીંગનું વાવેતર કરવાની રીત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "http://www.yubofs.com/gu/active-wear.html", "date_download": "2020-09-30T05:32:15Z", "digest": "sha1:2RVJVX5VBG4O5T276NQEL3P7PBNH6DEF", "length": 4924, "nlines": 205, "source_domain": "www.yubofs.com", "title": "", "raw_content": "\nરમતગમત બ્રા & યોગ વસ્ત્રો\nરમતગમત બ્રા & યોગ વસ્ત્રો\nરમતગમત બ્રા & યોગ વસ્ત્રો\nએફઓબી ભાવ: યુએસ $ 0.5 - 9,999 / પીસ\nMin.Order જથ્થો: 100 ભાગ / પિસીસ\nપુરવઠા ક્ષમતા: 10000 પીસ / મહિનો દીઠ પિસીસ\nચુકવણી શરતો: એલ / સી, ડી / એ, ડી / પી, ટી / ટી\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\nઆગામી: સક્રિય વસ્ત્રો 002\nજિમ વર્કઆઉટ રમતો વસ્ત્રો\nમહિલા સેક્સી રમતગમત વસ્ત્રો\n© કોપીરાઇટ - 2018-2020: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/insync/line-of-children-on-the-palm-chinese-palmistry-hand-001380.html", "date_download": "2020-09-30T06:14:33Z", "digest": "sha1:DKN3KMX5WJTMIBJAVZF4RHOLUISZ4NJL", "length": 11605, "nlines": 161, "source_domain": "gujarati.boldsky.com", "title": "હથેળી પર બનેલી રેખાઓથી જાણો કેટલાં બાળકો હશે તમારા નસીબમાં | line of children on the palm chinese palmistry hand - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nહથેળી પર બનેલી રેખાઓથી જાણો કેટલાં બાળકો હશે તમારા નસીબમાં\nજ્યારે કોઇ જ્યોતિષ તમારા હાથને જુએ છે તો હાથ પર કેટલીક રેખાઓ હોય છે જે તમારા ભાગ્ય, નિયતિ કે જીવનકાળને પ્રદર્શિત કરે છે, અહી સુધી કે એ પણ જણાવે છે કે તમને કેટલા બાળકો થશે ચીની હસ્ત રેખા શાસ્ત્ર અનુસાર આપણી હથેળી પર કેટલીક રેખાખો હોય છે જે એ જણાવે છે કે તમારે કેટલા બાળકો થઈ શકે છે. આ ઉભી રેખાઓ હોય છે જે તમારી કનિષ્કા (સૌથી નાની આંગળી)ના આધારની નીચે અને લગ્ન રેખાની ઉપર સ્થિત હોય છે.\nઆવો આ રેખાઓ વિશે વિસ્તારમાં જાણીએ જેને ''બાળકોની રેખા'' પણ કહેવામાં આવે છે અને જાણો કે તમારે કેટલા બાળકો થઈ શકે છે આવો અને વધારે જાણો.\nજો તમારી હથેળી પર બાળકોની રેખા અંતમાં જઈને વહેંચાઈ જાય છે તો તે જુડવા બાળકનો સંકેત હોય છે. તેમાં ખૂબ વધારે સંભાવના હોય છે કે તમે જુડવા બાળકોને ��ન્મ આપો.\nચીની હસ્તરેખા શાસ્ત્ર અનુસાર તમારી હથેળી પર ઘેરી અને મોટી રેખાઓ છોકરો થવાની સંભાવના દર્શાવે છે.\nએવું માનવામાં આવે છે કે પાતળી અને છીછરી રેખાઓ છોકરી હોવાની સંભાવના દર્શાવે છે.\nએવું માનવામાં આવે છે કે બાળકનો સંકેત કરનાર રેખાના પ્રારંભમાં જો દ્વીપ બનેલા હોય તો તેનાથી એ સંકેત મળે છે કે ખાસ કરીને બાળક જીવના પ્રારંભિક વર્ષોમાં બિમાર રહેશે.\nએવું માનવામાં આવે છે કે જો બાળકનો સંકેત આપનાર રેખાના અંતમાં જો દ્વીપ બનેલા હોય તો માતા પિતાને બાળકને મોટું કરવુ ખૂબ મુશ્કેલ હોય છે અને માતા પિતાને બાળકના પાલન પોષણ કરવામાં ખૂબ સમસ્યા આવે છે.\nબાળકના શરીરનો આકાર ખરાબ થવો\nજો આ રેખા વક્ર કે વળેલી હોય તો તે બાળકના શરીરના આકારમાં કોઈ પ્રકારની ઉણપ દર્શાવે છે અને એવું બાળક મોટાભાગે બીમાર પણ રહે છે.\nપુરુષોના હાથમાં બાળકની રેખાઓ\nએવું માનવામાં આવે છે કે પુરુષોના હાથમાં પણ બાળકની રેખાઓ હોય તો આ બાળકના સ્વાસ્થ્યની તરફ ઈશારો કરે છે. પરંતુ ખાસ કરીને તે એ જણાવે છે કે બાળક મોટાભાગે બીમાર રહી શકે છે.\nમહિલાઓના હાથમાં બળાકની રેખાઓ બાળકનો રંગ રૂપ અને બાળકની સંખ્યા પ્રદર્શિત કરે છે.\nઆ અનોખા દેશમાં છોકરીઓ નથી ચલાવી શકતી ગાડીઓ\nમાણસથી નહીં, પણ આ જાનવરથી ફેલાયો છે એડ્સનો અસાધ્ય રોગ\nશું કાચનું તૂટવું અપશકુન હોય છે\nભારતમાં જ નહીં, આ દેશોમાં પણ માને છે વિચિત્ર અંધવિશ્વાસ\nખિલજીએ કેમ કર્યો હતો ચિત્તૌડ પર હુમલો શું છે રાણી પદ્માવતીનો ઇતિહાસ \nધરતી પર નર્કથી પણ બદતર છે આ જગ્યાઓ, ભૂલથી પણ ના જશો આ તરફ\nઇતિહાસના એવા લોકો કે જે મૃત્યુ બાદ પણ કમાવે છે કરોડો ડૉલર\nઆ 10 વસ્તુઓ ભૂલથી પણ ન ઉધાર આપો ન કોઈને વહેંચો\nએવા દેશ જ્યાં મહિલાઓને બ્રેસ્ટ દેખાડતા પડે છે કોરડા, જેલમાં પણ નાખી દેવામાં આવે છે\nશાર્કથી ભરેલા પૂલમાં મીટનાં ટુકડાંઓ સાથે કૂદી ગઈ આ છોકરી, જાણો પછી શું થયું\nઆ 8 વર્ષની બાળકીનું હૃદય તેના શરીરની બહાર ધબકે છે\nમાણસનાં કાનમાંથી નિકળી પૂંછ વગરની ગરોળી, જોનારા રહી ગયા દંગ\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/beauty/how-to-use-guava-leaves-for-hair-problems-001847.html", "date_download": "2020-09-30T05:19:44Z", "digest": "sha1:XQFGO4WZ72KQXHOZZ57PKSPAV6IU4AMW", "length": 17390, "nlines": 194, "source_domain": "gujarati.boldsky.com", "title": "હેર સમસ્યાઓ માટે ગ્વાવા પાંદડાઓનો ઉપયોગ કેવી રીતે કરવો | વાળ માટે અળસિયાનો પાંદડા લાભ | કેવી રીતે વાળ સમસ્યાઓ સારવાર માટે પેરુ પાંદડા વાપરવા માટે - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews હાથરસ કેસમાં સીએમ યોગી પર પ્રિયંકાના પ્રહાર - રાજીનામુ આપો, તમારા શાસનમાં અન્યાયની બોલબાલા\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nહેર સમસ્યાઓ માટે ગ્વાવા પાંદડાઓનો ઉપયોગ કેવી રીતે કરવો\nવાળની સમસ્યાઓ માટે ગ્વાવા ના પાંદડાઓનો ઉપયોગ કેવી રીતે કરવો - 5 વાળ નુકશાન માટે અમલા તેલ સાથે ગ્વાવા પાંદડાઓ\nગ્વાવા પાંદડા સૌંદર્ય સમુદાયમાં તાજેતરની ઝંખના છે. વિટામિન બી અને સી સાથે ભરપૂર, આ પાંદડા વાળ આરોગ્ય boosters તરીકે ગણાવ્યો છે\nતે સિવાય, તેમાં વિવિધ પોષકતત્વો પણ હોય છે જે કદરૂપ પરિસ્થિતિઓનો ઉપચાર કરી શકે છે અને તમારા વાળના દેખાવનું પરિવર્તન કરી શકે છે.\nઆ પાંદડાઓ નિયમિત ધોરણે ઉપયોગ કરીને તમે જે પ્રકારનું કિશોરો હંમેશા સપનું જોયું છે તે મેળવી શકો છો.\nજો તમે હજુ સુધી આ અકલ્પનીય ઘટકને અજમાવવા માટે નથી, તો પછી વાંચો. આજે, બોલ્સ્સ્કીમાં, અમે તમને અસરકારક રીતો વિશે જણાવતા છીએ જેમાં તમે પેરુ પાંદડાઓને વિવિધ વાળની સમસ્યાઓનો ઉપયોગ કરવા માટે વાપરી શકો છો.\nસૌથી સામાન્ય હેર-સંબંધિત સમસ્યાઓ ખોડો, શુષ્ક વાળ, તૂટફૂટ, ચીકાશ અને ઘણા વધુ છે. તમે આ બધા મુદ્દાઓ માટે સરળતાથી આ કુદરતી ઘટકનો ઉપયોગ કરી શકો છો.\nજો કે, જે રીતે તમે તેનો ઉપયોગ કરો છો તે એકંદર પરિણામ નક્કી કરી શકે છે. તેથી જ, પરાયું પાંદડાઓ ઉપયોગમાં લેવા માટે નિર્ણાયક છે.\nઅહીં અમે ચોક્કસ વાળ સમસ્યાઓ માટે પ્યોરા પાંદડાઓનો ઉપયોગ કરવા માટે સૌથી વધુ અસરકારક રીત સૂચિબદ્ધ કર્યા છે:\n1. ખોડો માટે લેમન જ્યૂસ સાથેના પૅરાવ પાંદડા\nપાવડર મેળવવા માટે બ્લેન્ડરમાં અળગું પાંદડાઓનો એક મુઠ્ઠી મૂકો.\nલીંબુના રસના 2-3 ચમચી સાથે પાઉડરને મિક્સ કરો.\nતમારા ખોપરી ઉપરની ચામડીના વિસ્તારને પરિણામી પધ્ધતિને લાગુ કરો અને તેને 20 મિનિટ પછી ધોઈ નાખો.\nઆ પદ્ધતિનો ઉપયોગ ��ાપ્તાહિક ધોરણે ખોડો રાખવા\n2. ફ્રુજી હેર માટે કોકોનટ તેલ સાથે પેરુ પાંદડાઓ\nઅળગું પાંદડાના 2 ચમચી લો અને તેને 3 ચમચી નાળિયેર તેલ સાથે ભળી દો.\nતમારા વાળને સંશ્લેષિત કરો અને 30 મિનિટ પછી, તેને હળવા શેમ્પૂથી ધોઈ નાખો.\nફ્રિઝ-ફ્રી ટ્રેસિસ માટે, સાપ્તાહિક ધોરણે આ ચોક્કસ રીતે પ્યોરા પાંદડાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.\n3. હીટ-ક્ષતિગ્રસ્ત હેર માટે એવોકાડો સાથે પેરુ પાંદડાઓ\nએક શાકભાજીના પાવડરમાં થોડુંક પાવડર અને 2 કપ પાણી મૂકો.\nતે લગભગ 10-15 મિનિટ માટે ઉકાળો. તેને સ્ટોવથી દૂર કરો અને થોડા સમય માટે તેને કૂલ કરો.\nમેશ તૈયાર પાસ્તા એવોકાડો અને તૈયાર પેસ્ટ સાથે તેના પેસ્ટને મિશ્રિત કરો.\nતમારી ખોપરી ઉપરની ચામડી અને દાંતને મિશ્રણમાં લાગુ કરો. તેને ઠંડા પાણીથી ધોઈને 25 થી 30 મિનિટ સુધી બેસવું.\nગરમીથી નબળા વાળનો ઉપચાર કરવા માટે દ્વિ-પાયાના આધારે આ અસ્થાયી પદ્ધતિમાં વ્યસ્ત રહે છે.\n4. ગ્રીસી હેર માટે ઇંડા વ્હાઇટ સાથે પેરુ પાંદડા\nઇંડા સફેદ સાથેના પરાણે પાવડરનાં 2-3 ચમચી મિક્સ કરો.\nતમારા ખોપરી ઉપરની ચામડી વિસ્તાર પર મિશ્રણ કામ કરે છે અને એક સારી 40 મિનિટ માટે ત્યાં તેને છોડી દો.\nહૂંફાળું પાણી અને તમારા નિયમિત શેમ્પૂ સાથે સામગ્રી ધોવા.\nસાપ્તાહિક ધોરણે આ મનસૂબોનો ઉપયોગ કરીને ગ્રીસ ફ્રી વાળ મેળવો\n5. વાળ નુકશાન માટે અમલા તેલ સાથે પશુ પાંદડા\nઅમલા તેલના 2 tablespoons સાથે અળગું પાંદડા પાવડર સાથે 1 ચમચી મર્જ કરો.\nખોપરી ઉપરની ચામડીના વિસ્તાર ઉપર આસ્તે તેને મસાજ કરો અને તેને 30 મિનિટ સુધી સારું છોડી દો.\nતમારા નિયમિત શેમ્પૂ સાથે તમારા માથા ધોવા અને હળવા કન્ડિશનર લાગુ કરીને ફોલો.\nઅઠવાડિયામાં એકવાર આ હોમમેઇડ મિશ્રણનો ઉપયોગ કરીને હેર નુકશાન સમસ્યા ઉલટો.\n6. ડ્રાય હેર માટે ઓલિવ ઓઇલ સાથે પેરુ પાંદડા\nઉકળતા પાણીના પોટમાં 5-6 પરાયું પાંદડા મૂકો. તે 10 મિનિટ સુધી સારી ઉકળવા માટે પરવાનગી આપે છે.\nપાછળથી, ઓલિવ તેલના 2 ચમચી સાથેના ઉકેલને મિશ્રણ કરતા પહેલાં થોડો સમય માટે ઠંડું મૂકો.\nઆ હોમમેઇડ મિશ્રણ સાથે તમારા વાળ વીંછળવું અને આશરે 30 મિનિટ માટે અવશેષ છોડી દો.\nપછીથી, હળવા શેમ્પૂ સાથે તમારા માથા ધોવા.\nઆ પધ્ધતિનો સાપ્તાહિક ધોરણે ઉપયોગ કરીને તમારા વાળના શુષ્કતાને ટ્રીટ કરો.\n7. ડુઅલ હેર માટે એપલ સીડર વિનેગાર સાથે ગુઆ પાંદડા\nસફરજન સીડર સરકોની ચમચી અને ગુલાબના પાણીના 3 ચમચી સાથે પાવુના પાવડરની 1 ચમચી મિક્સ કરો.\n��ામગ્રીને તમારા ખોપરી ઉપરની ચામડીના વિસ્તાર પર અને સાથે સાથે તમારા દાંતના અંતમાં લાગુ કરો.\nતમારા નિયમિત શેમ્પૂ સાથે તેને ધોવા 30 મિનિટ પહેલાં શેષને છોડવા માટે છોડી દો.\nબાબાખોરના આધાર પર આ વિશિષ્ટ રીતે પરાયું પાંદડાઓનો ઉપયોગ કરીને સુકા વાળની ​​સમસ્યાનો સામનો કરો.\n8. ગ્રે વાળ માટે ક્રી પાંદડાવાળા પનીર પાંદડા\nઉકળતા પાણીના વાસણમાં 4-5 પૅવૉવ પાંદડાં અને થોડી કઢીના પાન મૂકો.\nસ્ટોવમાંથી પોટ લઈને તે પહેલાં લગભગ 10-15 મિનિટ ઉકળવા દો.\nઉકેલને ઠંડો કરવા માટે ચાહક હેઠળ તેને સેટ કરો.\nએકવાર થઈ ગયા પછી, તમારા વાળ હૂંફાળું પાણીથી વીંછળવું અને પરિણામી દ્રાવણ સાથે તેને ધોઈને ફોલો અપ કરો.\nઠંડા પાણીથી તેને છીનવી લેવા પહેલાં 5 મિનિટ માટે અવશેષ છોડો.\nઅંધારાં રંગના વાળને અંધારું કરવા માટે આ ચોક્કસ રીતે પરાળ પાંદડાઓનો ઉપયોગ કરો.\nMore વાળ કાળજી News\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nડેન્ડ્રફ ની સારવાર માટે હર સોલ્યુશન\nરાતોરાત કુદરતી રીતે અન્ડર આય બેઝીસ ની સારવાર કઈ રીતે કરવી\nસુકા વાળ માટે DIY ઓવર નાઈટ એલો વેરા અને હની માસ્ક\nવાળના વિકાસ માટે અસરકારક દહીં માસ્ક\nહેર લોસ સામે લડવા આ લેમેન્ગ્રેસ તેલ વાળ સીરમ નો ઉપીયોગ આજે જ કરો\n લાંબા અને મજબૂત વાળ માટે આ અમેઝિંગ ટામેટા પેક અજમાવી જુઓ\nત્વચા અને વાળ માટે રોઝશીપ તેલના ફાયદા\nકરીના કપૂર ખાનની ગરદન કોન્ટૂરિંગ સિક્રેટ્સ રેવેનિયલ\nતમારા વાળ ઓઇલિંગ કરવા માટે ડુઝ અને ડોન્ટ\nહેર વૃદ્ધિ માટે સીવીડ કેવી રીતે વાપરવું\nહેર વૃદ્ધિ માટે લીંબુ કેવી રીતે વાપરવું\nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/insync/look-at-your-left-palm-know-more-about-your-life-336.html", "date_download": "2020-09-30T05:53:03Z", "digest": "sha1:GK2OK5RNQ57LYMVSHPEPTLOC3DFDPX65", "length": 14047, "nlines": 160, "source_domain": "gujarati.boldsky.com", "title": "તમારા ભાગ્યને જાણવા માટે આ રીતે સીખો ડાબા હાથની રેખાઓને જોતા | Look At Your Left Palm To Know More About Your Life - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી મસ્જિદ વિધ્વંસ કેસઃ થોડી વારમાં આવશે ચુકાદો, અડવાણી, જોશી, ઉમા નહિ પહોંચે કોર્ટ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nતમારા ભાગ્યને જાણવા માટે આ રીતે સીખો ડાબા હાથની રેખાઓને જોતા\nઘણાબધા લોકો હથેળીની રેખાઓના માધ્યમથી હસ્તરેખા જુએ છે. જમણા હાથ કામમાં લેવામાં આવતા લોકો માટે, એવું કહેવામાં આવે છે કે તમારા ડાબા હાથમાં તમારું ભાગ્ય જન્મથી જ લખેલું હોય છે જ્યારે તમારા જમણા હાથમાં તમારા જન્મ બાદનું ભાગ્ય હોય છે જે તમારી મહેનત અને કર્મોથી હોય છે.\nડાબા હાથવાળાઓ માટે તેનાથી ઉંભુ હોય છે. હસ્તરેખા જોવાનું ચલણ ભારત, ચીન, મિશ્ર, અરબ અને ગ્રીસમાં વધુ છે. વર્ષોથી લોકોના મગજમાં એ પ્રશ્ન રહ્યો છે કે શું હાથની રેખાઓ ભૂંસાતી અને બદલાતી રહે છે/તેનો જવાબ છે હા. તમારા હાથની રેખાઓ નિરંતર બદલાતી રહે છે અને આ મુખત્વે સમય અને સ્થિતિ પર નિર્ભર કરે છે.\nજે રેખાઓ દ્રશ્ય અને અદ્રશ્ય થતી રહે છે તેને ''માર્કિંગ અથવા અંકન રેખાઓ'' કહેવામાં આવે છે. એટલા માટે આવો જોઇએ ડાબા હાથની 7 મહત્વપૂર્ણ રેખાઓ જે તમારી જીંદગી વિશે ઘણું બધુ જણાવે છે. આ વાંચીને તમને ખૂબ જ આશ્ચર્ય થશે\nજીવન રેખા વ્યક્તિની જીવન અવધિ અને શારીરિક તાકાત વિશે જણાવે છે. આ રેખા તમારા સ્વાસ્થ્યની સ્થિતિ અને તમારા બદલાતા વાતાવરણ વિશે બતાવે છે. જ્યાં આ રેખા સ્પષ્ટ અને ઘાટી હોય તેનો અર્થ છે સારું સ્વાસ્થ્ય. તૂટેલી રેખાનો અર્થ છે તણાવ, ઇજા, બિમારીઓ.\nહસ્તરેખામાં આ રેખા પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવે છે. આ રેખા તમારી લવ લાઇફ વિશે જણાવે છે. ઘણીબધી નાની રેખાઓ તમારા એકતરફી પ્રેમને દર્શાવે છે. અંતે વિભાજીત થયેલી રેખાઓ છુટાછેટાના રૂપમાં લગ્નના અંતને દર્શાવે છે. જો રેખાઓ એકબીજાને કાપતી હોય તો તેનો અર્થ છે કે તમને જીવનસાથી શોધ છે. જો તમારા હાથમાં વિવાહ રેખા નથી, તો ચિંતા ના કરો, તેનો અર્થ છે કે હજુ તમારા મગજમાં લગ્ન વિશે કોઇ વિચાર આવ્યો નથી.\nઆ રેખા તમારી બુદ્ધિમતા અને વિચારવાની રીતને દર્શાવે છે, સાથે જ પ્રેરણ પણ દર્શાવે છે. જો આ જીવન રેખાની ઉપરથી જઇ રહી છે તો તેનો અર્થ છે કે તમારી વિચારસણી અને સમજણ યોગ્ય સંતુલનમાં નથી. લાંબે અને મોટી મસ્તિષ્ક રેખાનો અર્થ છે કે તમારું મગજ બીજી કોઇ વ્યક્તિ દ્વારા નિયંત્રિત થાય છે એટલે કે તમારા માટે કોઇ બીજું નિર્ણય લે છે. બે કે તેથી વધુ રેખાઓનો અર્થ છે કે તમે એક ખાસ પ્રકારના માણસ છો જે વિચારવાની દ્રષ્ટિએ રચનાત્મક અને સ્માર્ટ છો.\nઆ રેખા તમારા ભાગ્ય વિશે જણાવે છે. ગાઢ રેખાનો મતલબ છે કે જીવન નાટકીય રીતે આગળ વધશે. બારીક રેખા દર્શાવે છે કે તમારા પર બીજા કોઇનું નિયંત્રણ છે અને તમારા પર કોઇ બીજું હુકમ ચલાવશે. બે અથવા વધુ રેખાઓનો મતલબ છે કે તમે ખૂબ જ તેજ દિમાગવાળા બુદ્ધિશાળી વ્યક્તિ છો અને તમે આગળ જઇને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરશો.\nઆ રેખા તમારી અનામિકા આંગળીની નીચે સ્થિત સૂરજથી શરૂ થાય છે. નાની રેખાઓ અર્થ છે કે તમને પૈસા પ્રત્યે ખાસ લગાવ નથી. લાંબી રેખા દર્શાવે છે કે તમારા માટે પૈસાનું મહત્વ છે અને તમે પૈસા બચાવો પણ છો. ઘણીબધી નાની રેખાઓ દર્શાવે છે કે તમે ખૂબ ખર્ચાળુ છો.\nતમારા કાંડા પર જેટલા વધુ છાલા હશે તમારી પાસે જીવનમાં એટલા જ વધુ પૈસા હશે. વધુ છાલાનો અર્થ વધુ પૈસા.\nઆ કેટલાક લોકોના હાથમાં જ હોય છે જે હથેળી પર માછલીના આકારની હોય છે. જો આ હાથ પર છે તો આ તમારી સફળતા અને ખુશીઓને દર્શાવે છે.\nશું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદીપિકા બોવ ગાઉન ની અંદર સ્ટનિંગ લાગે છે.\nઆ અનોખા દેશમાં છોકરીઓ નથી ચલાવી શકતી ગાડીઓ\nમાણસથી નહીં, પણ આ જાનવરથી ફેલાયો છે એડ્સનો અસાધ્ય રોગ\nભારતમાં જ નહીં, આ દેશોમાં પણ માને છે વિચિત્ર અંધવિશ્વાસ\nખિલજીએ કેમ કર્યો હતો ચિત્તૌડ પર હુમલો શું છે રાણી પદ્માવતીનો ઇતિહાસ \nધરતી પર નર્કથી પણ બદતર છે આ જગ્યાઓ, ભૂલથી પણ ના જશો આ તરફ\nઇતિહાસના એવા લોકો કે જે મૃત્યુ બાદ પણ કમાવે છે કરોડો ડૉલર\nએવા દેશ જ્યાં મહિલાઓને બ્રેસ્ટ દેખાડતા પડે છે કોરડા, જેલમાં પણ નાખી દેવામાં આવે છે\nશાર્કથી ભરેલા પૂલમાં મીટનાં ટુકડાંઓ સાથે કૂદી ગઈ આ છોકરી, જાણો પછી શું થયું\nઆ 8 વર્ષની બાળકીનું હૃદય તેના શરીરની બહાર ધબકે છે\nમાણસનાં કાનમાંથી નિકળી પૂંછ વગરની ગરોળી, જોનારા રહી ગયા દંગ\nદીપિકા બોવ ગાઉન ની અંદર સ્ટનિંગ લાગે છે.\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/14/", "date_download": "2020-09-30T05:48:59Z", "digest": "sha1:EWODMT7XNMEYGYHQ657WRFVQZD4EZAVG", "length": 8492, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 14, 2020 - Only Gujarat", "raw_content": "\nઆજે મંગળવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો ઉપર શ્રીહનુમાનજી ની કૃપા રહેશે, વાંચો આજનું રાશિફળ\nરાશિફળ: 15-09-2020: આજે મંગળવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો ઉપર શ્રીહનુમાનજી ની કૃપા રહેશે મેષઃ આપના મહેનતનું મધુર ફળ ચાખવા\nરિક્ષા ચાલકની પત્નીએ પ્લાસ્ટિક બેગ ખોલીને જોઈ તો આંખો થઈ ગઈ પહોળી\nસુરતમાં થાઈલેન્ડની યુવતીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. હમવતન એડાએ જ પૈસા માટે વનિડાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો\n‘મારે તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે, અમારી બંનેની વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ’\nવડોદરામાં ચાર સંતાનની માતાને પડોશી સાથે પ્રેમ થઈ ગયો. જે અંગે મહિલાના પતિને જાણ થઈ જતા પ્રેમીએ પતિને જાનથી મારી\nમુશ્કેલ સમયમાં જેઠાણી નીતાએ આપ્યો છે દેરાણી ટીનાને સાથે, બંને વચ્ચે છે ખાસ સંબંધ\nમુંબઈઃ દેશના સૌથી ધનાઢ્ય અંબાણી પરિવારની પ્રતિષ્ઠા ઘણી છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી દેશ જ\nચુલા પર કરે છે રસોઈ ને યુ ટ્યૂબમાં અપલોડ કરે વીડિયો, આ મહિલા વર્ષે કરે લાખોમાં કમાણી\nચંદીગઢઃ વર્ષ 2017ની વાત છે. હરિયાણાના ભિવાની જીલ્લાના નૌરંગાબાદ ગામમાં રહેતી બબીતા પરમારે રોજની જેમ રોટલી બનાવવાનું કામ શરૂ કર્યું,\nપાંચ મહિના સુધી નહીં મળી શકે આ ક્રિકેટર પોતાની લાડલીને, પત્નીથી રહે છે અલગ\nદુબઈઃ આઈપીએલ 2020નો ટૂંક સમયમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ સમયે તમામ ખેલાડીઓ IPLની તૈયારીઓ કરી રહ્યાં છે. આ વર્ષે\nઅહીંયા પોલીસના નાક નીચે ચાલતું હતું હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ વ્હોટ્એસ એપ પર થતો હતો સોદો\nકાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં ચકેરી લાલબંગલા બાદ બીજા એક ઓનલાઈન સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો છે. નૌબસ્તા પોલીસે સાઈબર સેલની મદદથી\nસુશાંતના આ ફાર્મહાઉસમાંથી ડ્રગ્સ પાર્ટીની મળી આવી સામગ્રી, પહેલી જ વાર જુઓ\nમુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તેમના મોતનું રહસ્ય ઉકેલતા આ કેસમાં ડ્રગ્સનું કનેકશન સામે આવ્યું છે. હાલ ડ્રગ્સના કનેકશનના કારણે\nસેટ પર હતાં બધા મસ્તીના મૂડમાં, એક્ટરે પાણી પીધું ને અચાનક જ બગડી હાલત\nચેન્નઈઃ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ એકટર પ્રેવેશ ચકલાકલનું શૂટિંગ દરમિયાન નિધન થઇ ગયું. આ\nમાત્ર એક જ હિટ ફિલ્મ આપીને સલ્લુની આ એક્ટ્રેસ થઈ ગાયબ, હવે આ કામ કરી ચલાવે છે ઘર\nમુંબઈઃ સલમાન ખાન સાથે ફિલ્મ ‘સનમ બેવફા’માં અભિનય કરનારી અભિનેત્રી ચાંદની તો તમને યાદ જ હશે, ચાંદની કે જે વર્ષ\n7 વર્ષ ડેટિં��� કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/20-20-2020-indiafightscorona-bharatiya-janata-party-is-the-largest-political-3954616411230191", "date_download": "2020-09-30T05:21:56Z", "digest": "sha1:HJORUYNVJJNB4AUOG2HLEFINKWRYBRFS", "length": 4348, "nlines": 37, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat લોકડાઉન 2.0 દરમિયાન 20 એપ્રિલ, 2020 થી શરતી છૂટછાટ આપવામાં આવેલી સેવાઓ અને પ્રવૃત્તિઓ માટેની માર્ગદર્શિકા #IndiaFightsCorona", "raw_content": "\nલોકડાઉન 2.0 દરમિયાન 20 એપ્રિલ, 2020 થી શરતી છૂટછાટ આપવામાં આવેલી સેવાઓ અને પ્રવૃત્તિઓ માટેની માર્ગદર્શિકા\nલોકડાઉન 2.0 દરમિયાન 20 એપ્રિલ, 2020 થી શરતી છૂટછાટ આપવામાં આવેલી સેવાઓ અને પ્રવૃત્તિઓ માટેની માર્ગદર્શિકા\nલોકડાઉન 2.0 દરમિયાન 20 એપ્રિલ, 2020 થી શરતી છૂટછાટ આપવામાં આવેલી સેવાઓ અને પ્રવૃત્તિઓ માટેની માર્ગદર્શિકા #IndiaFightsCorona\nકોરોના ને કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં..\nકોરોના વાયરસના સંક્ર્મણ સામે પોતાની અને અન્યોની..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્���તામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-1271041862921006", "date_download": "2020-09-30T05:56:49Z", "digest": "sha1:H5YJDBNULALQXEFWBNBKNJYSR3EPV5SW", "length": 3134, "nlines": 31, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat | Bharatiya Janata Party is the largest political party", "raw_content": "\nભરૂચ જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાઓ સાથે..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/assam/", "date_download": "2020-09-30T05:43:26Z", "digest": "sha1:DXZMJ5THC34XDCXGPEN3DFZ2VGU2BDKD", "length": 11488, "nlines": 101, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "ASSAM Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nઆસામમાં એક વર્ષ પહેલા આવેલા પૂરનો ફોટો તાજેતરમાં આસામમાં આવેલા પૂરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\ngpsc_material નામના ફેસબુક યુઝર પેજ 17 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભારતીય ન્યૂઝ મીડિયાને આ મુદ્દો મોટો નથી લાગતો જ્યાં આમ જનતા હેરાન થતી હોય, એમને to BJP, CONGRESS, BOLLYWOOD માંજ વધુ રસ છે. “આમામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં 26 જિલ્લામાં 36 લાખ લોકો અસરગ્રસ્ત”. […]\nશું ખરેખર ભૂટાન દ્વારા આસામમાં આવતું સિંચાઈનું પાણી રોકવામાં આવ્યું… જાણો શું છે સત્ય…\nVadodariyu નામના ફેસબુક પેજ દ્વારા 26 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, નેપાળ બાદ હવે ભૂતાને ભારતની ચિંતા વધારી, આસામમાં સિંચાઈનું પાણી રોક્યું કોરોના વાયરસના સંકટ વચ્ચે ગલવાન ખીણમાં ચીનની હિંસક ઝડપમાંથી હજુ ભારત બહાર આવ્યું નથી ત્યાં પાડોશી દશો ચિંતા વધારવાનું શરૂ કરી દીધું […]\nરાજસ્થાનના જૂના વિડિયોને આસામ NRC સાથે સરખાવી ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો.\nબાંગ્લાદેશના જૂના વિડિયોને આસામના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…\nHimanshu Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આસામમાં NRC લાગુ, લોકોને ઘર માંથી ઉપાડવાનું શરૂ કરી દેવામાં આવ્યુ… વહેંચાયેલી મિડિયા તમને નહિં બતાવે,, પરંતુ આસામની બરબરતાનો આ વિડિયો જોવો તમે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 21 લોકોએ શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]\nવર્ષ 2017ના વિડિયોને હાલનો NRCનો આસામનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો..\n” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]\nશું ખરેખર આસામના મુખ્યમંત્રીને કેબના વિરોધના કારણે પાછળના દરવાજે થી ભાગવું પડ્યું હતું.. જાણો શું છે સત્ય…\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્ત�� અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/lifestyle/", "date_download": "2020-09-30T07:31:52Z", "digest": "sha1:EOAYSWBG4Y2SGILLZORJEZOLHMVAS22Z", "length": 21289, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "lifestyle: lifestyle News in Gujarati | Latest lifestyle Samachar - News18 Gujarati", "raw_content": "\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nકોરનાને કારણે પાર્લરમાં નથી જવું ઘરે જ આ સિક્રેટ બ્યૂટિ ટિપ્સ અજમાવીને જુઓ ચહેરાનો નિખાર\nઅશ્વગંધા અને ગિલોયનો આ રીતે ઉપયોગ કરીને તમારી ઇમ્યૂનિટી વધારો\nબપોરે ઝપકી લેવાથી દિવસનો થાક ઉતરી જશે, જાણો અન્ય ફાયદા\nશરદી-ઉધરસનો રામબાણ ઇલાજ જોઇએ છે કોરોના કાળમાં મેથીનો આ રીતે કરો ઉપાય\nનાનકડા મેથીના દાણા છે એકદમ અકસીર, રોજ માત્ર એક ચમચી ખાવાથી થાય અનેક લાભ\nહાથ અને પગની મજબૂતી વધારશે આ યોગાસન,ડાયજેસ્ટિવ સિસ્ટમ પર કરશે સારી\nસફેદ વાળને કાળા બનાવવા સાથે ગ્રોથ પણ વધારશે આ ઘરગથ્થુ ઉપાયો, અચકાયા વગર જરૂર કરો ટ્રાય\nશરીરની કોઇપણ બ્લોક નસ ખોલવા માટે અપનાવી જુઓ આ ચૂરણનો ઉપાય\n5 TIPS જે બિકીની વેક્સ કરાવ્યા બાદ થતો દુખાવો દૂર કરશે\nરોજનાં ભાણાંમાં ઉમેરો દેશી ગોળ, હાડકાં થશે મજબૂત અને શરીર રહેશે રોગમુક્ત\n'ટાલિયા અંકલ'નું મહેણું ના સાંભળવું હોય તો પુરુષો માટે છે આ ખાસ ઉપચાર\nઆ 4 વસ્તુઓનું સેવન હાડકાં ઓગાળે છે, આજે જ દૂર કરો તેનું વ્યસન\nઆ કોરોના કાળમાં આદુનું પાણી પીવાની ટેવ પાડો, થશે ઘણાં ફાયદા\n શ્રાદ્ધમાં પિતૃઋણમાંથી આ રીતે મેળવી શકો છો મુક્તિ\nઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'મિક્સ વેજિટેબલ સ્બજી', તરલા દલાલની ખાસ Recipe\nલીમડાના પાનનો આ ઉપાય કરી, તમારા વાળને ખરતા બચાવો\nપેટ પરની વધારાની ચરબીનાં થર ઓગાળશે રસોડામાં હાજર સામગ્રીમાંથી બનેલું આ ચૂર્ણ\nકોરોના પર કાબૂ મેળવવાં ખાઓ દરરોજનું એક લીંબુ, જાણો તેનાં 7 ફાયદા\nસબ્યસાચીએ શેર કર્યું નવું બ્રાઇડિયલ ક્લેક્શન, અટકી જશે તમારી પણ નજર\nમેથી અને કોપરેલનો આ સરળ ઉપાય તમારા વાળને સુંદર અને સિલ્કી બનાવશે\nસ્ટ્રેસ ફૂલ લાઇફને રિલેક્સ કરશે યોગ એક્સપર્ટ અપૂર્વા જયરાજનની આ સ્ટ્રેચિંગ યોગા ટિપ્સ\nશું તમે રુમેટાઇડ અર્થરાઇટિસથી પીડાઇ રહ્યા છો તો કરો આ યોગાસન\nઘરે બનાવો 'સેઝવાન ફ્રાઇડ રાઇસ', તરલા દલાલની ખાસ Recipe\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/sai-sangeet/090", "date_download": "2020-09-30T07:33:17Z", "digest": "sha1:5YCRFFXUBDDP6LJPT36ZRQI2G2TDJE7Z", "length": 6544, "nlines": 200, "source_domain": "www.swargarohan.org", "title": "તમારા ભક્તોને સંકટ ના આવે | Sai Sangeet | Bhajans", "raw_content": "\nતમારા ભક્તોને સંકટ ના આવે\nતમારા ભક્તોને સંકટ ના આવે\nતમારા ભક્તોને સંકટ ના આવે \nજોજો તાપ ન લેશ તપાવે.\nકોઈ ચિંતાયે ન સતાવે; ....તમારા.\nસૌની સંભાળ સદા રાખો,\nકષ્ટો કાયમ કાપી નાખો;\nસૌયે જીવન પૂર્ણ મનાવે. ....તમારા.\nઢાળો દિવ્ય કૃપાની ધારા,\nઆપો શાંતિ તથા સુખ ન્યારાં;\nબેસે સૌ મુક્તિને નાવે. ....તમારા.\nસૌની ઉન્નતિ હો હરકાળે,\nહો ના ���ંથ કરાળ લગારે;\nદોરો સૌને નિશદિન ભાવે. ....તમારા.\nજોજો કલેશ કઠોર ન ફાવે; ....તમારા.\nજેવી રીતે સિનેમાના પડદા ઉપર કે નાટકના રંગમંચ પર જુદીજુદી જાતના દ્રશ્યો દેખાય તે જ રીતે સ્મૃતિના આધારે મનના ફલક પર જુદીજુદી જાતના દ્રશ્યો પેદા થાય છે. મન એ દ્રશ્યોનું અવલોકન કે નિરિક્ષણ કર્યા કરે છે. બહારથી જોતાં એમ લાગે કે આંખ બંધ છે પણ મનની આંખ દ્વારા જુદી જુદી જાતના દ્રશ્યોનું દર્શન થયા જ કરે છે. જ્યારે તનની સાથે મનની આંખ પણ જોવાનું બંધ કરે છે ત્યારે સાધક પરમાત્મદર્શન માટેની જરૂરી એકાગ્રતાને અનુભવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://booklovers-paradise.in/2020/01/20/mitrata/", "date_download": "2020-09-30T06:32:24Z", "digest": "sha1:D64AYVX6AWDIN5DRNRZU6NRADRHURLVY", "length": 20415, "nlines": 178, "source_domain": "booklovers-paradise.in", "title": "મિત્રતા (ટૂંકીવાર્તા) : चेतन ठकरार", "raw_content": "\nલગ્નની મોસમ તો હજુ ખીલી નથી છતાં વિલાયતમાં રહેતા જમાઈને પરત જવાનું હોવાથી ઘડિયા લગ્ન લેવાઈ રહ્યા છે. ગૌરાંગભાઈના ઘરે લગ્નો મંડપ શણગારાઈ ગયો છે. જાનડીઓના મીઠા લગ્નગીત સંભળાઈ રહ્યા છે. વર પૂંખણાની તૈયારી થઈ રહીં છે. પકવાન તૈયાર થઈ ગયા છે. મહેમાનો અવનવી મોઘી ભેટ સોગાદો લઈને આવી રહ્યા છે. ગૌરાંગભાઈ અને તેનો પરિવાર સહુને પ્રેમથી આવકારી રહ્યો છે. ગૌરાંગભાઈ વારે વારે દરવાજા તરફ નજર દોડાવી રહ્યો છે. હજુ મારો જીગરી દોસ્ત મનન કેમ ન આવ્યો ક્યારેય મોડો ન પડનાર આજે ખરા ટાઇમે કેમ ન આવ્યો. આવે એટલે એની વાત છે. શું મારી દીકરીનું લગ્ન એને નહી ગમ્યું હોય ક્યારેય મોડો ન પડનાર આજે ખરા ટાઇમે કેમ ન આવ્યો. આવે એટલે એની વાત છે. શું મારી દીકરીનું લગ્ન એને નહી ગમ્યું હોય એવું કેમ બને દીકરીના વેવિશાળના પહેલા સમાચાર તો મેં એને આપ્યા ત્યારે પહેલા મુબારક તો તેણે મને આપ્યા હતા. અને આજે એને શું બગડી ગયું નક્કી કઈક કારણ હશે. એ આવે એટલે વાત. ગૌરાંગના મનમાં કેટલાય પ્રશ્નો રમવા લાગ્યા. પૂંખણા થઈ ગયા, લગ્નવિધિ શરુ થવાની તૈયારી છે ગૌરાંગ વિયોગ ભોગવી રહ્યો મિત્રનો. તે મિત્રની મિત્રતાના નેપથ્યમાં ડોકિયું કરી ગયો.\nમનન અને ગૌરાંગ શહેરમાં એક જ સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારથી એવા મન મળી ગયેલા કે ન પૂછો વાત. વીસ વર્ષ એકજ સોસાયટીમાં સાથે રહ્યા. બબે વર્ષના બાળકોને લઈને આવેલા બાળકો, આજ લગ્નમંડપ શોભાવે તેવા થઈ ગયા.વીસ વર્ષમાં બંનેના જીવનમાં કેટલાય તડકા છાંયડા આવ્યા.ગૌરાંગને ધંધામાં ખોટ ગઈ. છેલ્લો ઉપાય સદાને માટે દુનિયા છોડી જવાનો, તે પતિ-પત્ની ને બાળકે પૂર્વ તૈયારી કરી દીધી પણ મનનને જાણ થતાં મદદ કરી ઉગાડી લીધો. તો મનનની પત્નીનું અવસાન થતાં ગૌરાંગના પરિવારે સ્મિતને અને મનનને સાચવી લીધા. ગૌરાંગભાઇની સુરભી ને મનનકુમારનો સ્મિત સાથે રમેલાં સાથે ભણેલાં ને યૌવન જ્યાં મૂછ મરડીને આવ્યું ત્યારે સહજ આંખ પણ રમી ગયેલી. ભણતાં ભણતાં સંસારનાં સ્વપ્નો સજાવેલાં. પરંતુ સંસ્કાર માબાપ માંથી ઉતરી આવેલા એટલે મર્યાદા અકબંધ રહી. હ્રદય હ્રદયને સ્પર્શ કરે,આંખ આંખને નીરખ્યા કરે. વર્ષોના એક જ સોસાયટીમાં સાથે જ રહેવાથી.એમના એકાંત માટે કોઈ પ્રયત્ન કરવો પડે તેમ નહોતો. સ્મિત મોટેભાગે સુરભીના ઘરે જ હોય. તો સુરભી પણ સ્મિતના ઘરે લાંબો સમય રોકાય સ્મિતનું ઘર એમનું આરાધ્ય સ્થળ.બંને પાસપાસે બેસી એકબીજાના હ્રદયને માણ્યા કરે. ભવિષ્યની ઈમારતો ચણ્યા કરે.\n‘સ્મિત મને તારું સ્મિત બહુ ગમે છે.’\n‘મને તારી સૌરભ ઘેનમાં નાખે છે.’\n‘થોડો સમય ખમી જાવ મારા ખાવિંદ લગ્ન ફેરા પછી…’\n‘હું પણ એજ રાહ જોઈ રહ્યો છું પછી તો તારી સૌરભમાં ખોવાઈ જવું છે.’\n‘સ્મિત, આપણે સ્વપ્નોમાં રમીએ તો છીએ પણ…’\n‘આપણે એક થઈ શકીશું\n‘અરે ગાંડી, એક જ છીએને \n‘સ્મિત તું મારી વાત સમજ્યો નહી. આપણી જ્ઞાતિ જુદી છે. આ સમાજ સ્વીકારશે આપણા પ્રેમને\n‘ તારી વાત સાચી છે. ન સ્વીકારે તો…’\n‘ હું તો ગાંડી થઈ જાઉં.’\n‘ગાંડા થઈ જવું એટલે જ પૂરું થતું હોય તો એ પ્રેમ કાચો કહેવાય.’\n‘આ હ્રદય ચાલે જ કેમ\nપ્રેમની પરાકાષ્ઠા સાચા અર્થમાં સ્મિતે પચાવી છે. તે સુરભિને જીજાનથી ચાહે છે. આમતો કોઇપણ મહોલ્લો કે ગામ આ પ્રેમની ગંધને પામી જતું હોય છે. પણ સ્મિત સુરભીનો પ્રેમ એવો કઈ અલગારી નહોતો કે કોઈ જાણી જાય. જોકે બંનેના હ્રદયની એકતા વડીલો જાણતા પણ એકબીજામાં ભળી જવા જેટલી નિકટતા જણતા નહોતા. ગૌરાંગભાઈ સુરભીના હાથ પીળા કરવા સમાજમાં યોગ્ય મુરતિયાની શોધમાં લાગી ગયા. તેમણે યોગ્ય પૈસેટકે ખમતીધર અને વિલાયત રહેતા યુવાનનું ઘર શોધી પણ કાઢ્યું. સુરભીના સંસ્કારો બાપ આગળ કાંઈ બોલી ન શક્યા. જોકે સ્મિતને મનનભાઈના કાને વાત નાખી. સુરભી પ્રત્યેનો લગાવ જણાવ્યો. પહેલા તો મનનભાઈ સ્તબ્ધ રહી ગયા. જોકે તે સ્વભાવવશ કોઈ ઉતાવળિયું પગલું ભરે એવા નહોતા. મનનભાઈ ગૌરાંગભાઈ કરતા જરા ઉતરતી જ્ઞાતિના હતા.સુરભી સ્મિત માટે યોગ્ય હતી પણ જુદી જ્ઞાતિના કારણે દીકરાએ ખોટું પગલું ભર્યું છે એ���ું લાગ્યું. સ્મિતના સ્પષ્ટ શબ્દો ‘હું એના વગર નહી રહી શકું.’ હવે એક બાજુ પુત્ર પ્રેમ ને બીજી બાજુ મિત્રતા.કેવી રીતે કહેવું. બીજું મનનભાઈએ ગૌરાંગભાઈની પડતીમાં મદદ કરેલી.એટલે જો આ વાત કરે તો અહેસાનનો બદલો માંગ્યો કહેવાય. મનનભાઈ સ્મિતના સ્વભાવથી પરિચિત હતા કે એ નકાર સહન નહી કરી શકે. મનનભાઈ પુત્રપ્રેમ ખાતર ગૌરાંગભાઈને ત્યાં દીકરાનું માગું લઈને જવા નીકળ્યા ત્યાં તો…\nગૌરાંગભાઈએ ફોન કરી મનનભાઈને પોતાના ઘરે બોલાવ્યા. મનનભાઈએ વિચાર્યું આજે વાત નાખતો જ આવું. ઘરમાં ચહલપહલ થઈ રહી છે. આજે બધા ખુબ આનંદમાં છે, દીકરી સુરભી સિવાય.\n‘ આવ આવ મનન આજે તો આનંદનો દિવસ છે, મોં મીઠું કર.’\n‘ શાનો આનંદ છે ગૌરાંગ કહેતો ખરો \n‘સુરભીનો વેવિશાળ નક્કી થઈ ગયો.’ગોળનો ટુકડો મનનના મોઢામાં મુકતાં.\nમનનને ગોળના ટુકડા સાથે દાતમાં જીભ આવી ગઈ. હ્રદય એક ધબકારો ચુકી ગયું.\n‘અભિનંદન દીકરી સદાસુહાગણ રહો.’ શબ્દોમાં આશીર્વાદ હતા પણ હ્રદય તો કાંઈક… ગૌરાગે મનનનો હાથ પકડી પોતાની ખુશી વ્યક્ત કરી.’ઘડિયા લગ્ન લેવાના છે.લગ્ન થઈ જાય તો વિઝા નીકળી શકે, જમાઈને વધારે રજા નથી, વિલાયત જવાનું છે. એટલે લગ્ન સાદાઈથી ગામડે કરવાના છે.’ મનનની પોતાની વાત મનમાં જ રહી,શિથિલ હ્રદયે પાછો ઘરે આવ્યો.\n નો ભૂદેવનો પોકાર સંભળાયો ને ગૌરોગ ભાનમાં આવ્યો. ત્યાં હાંફરો ફાંફરો દોડતો મનન આવ્યો. . મનન ગૌરાંગને ભેટી પડ્યો. મહામુસીબતે આંસુ રોકી રાખ્યા.\nથોડી સ્વસ્થતા આવતાં મનનને હલાવી નાખતાં\n‘ કેમ ભાઈ મિત્રની દીકરીનું લગ્ન ન ગમ્યું કેમ મોડો પડ્યો. સ્મિત ક્યાં છે કેમ મોડો પડ્યો. સ્મિત ક્યાં છે\n‘સુરભીનું લગ્ન થઈ જવા દે પછી કહું છું.’\n‘ ના મને અત્યારે જ કહે મારી દીકરી પણ જાણે કે કાકા લગ્નમાં સમયસર કેમ ન આવ્યા.’\n‘ ગૌરાંગ જીદ ન કર.’\n‘ ના , મારે સાંભળવું છેકે મિત્રની દીકરીના લગ્ન કરતાં એવું મોટું કયું કામ આવી પડ્યું કે ન આવી શક્યો.સુરભીના વેવિશાળના મુબારકબાદ આપ્યા પછી દેખાયો નથી.’\n‘ હેં … શું કહ્યું હોસ્પિટલ\n‘ તને મુબારકબાદ આપીને ગયા પછી’ મનનના શબ્દોમાં દર્દ હતું.\nસ્મિતના હાર્ટ એટેકની વાત સાંભળતાં સુરભી લગ્નમંડપમાં બેસતાં તેનો પગ પાછો પડ્યો. નીચે ફસડાઈ પડી.આઘાતી હુમલો આવી ગયો. આનંદનો અવસર શોકમાં પલટાઈ ગયો.એ જ શણગારેલી ગાડી સુરભિને લઈ શહેરની પ્રખ્યાત હોસ્પિટલ પહોંચી જ્યાં સ્મિત સૂતો છે. તાત્કાલિક સારવાર મળતાં તે બચી ગઈ. સ્ત્રી વાર્ડમાં જગ્યા ન હોવાથી સ્મિતના વાર્ડમાં શીપ કરી. લગ્ન વગર જાન પછી વળી.જમાઈ… વિલાયત…\nસ્વજનોથી આખી હોસ્પિટલ ભરાઈ ગઈ.\n‘મનન સ્મિતને એટેક કેમ આવ્યો\n‘તારી સુરભીને એટેક કેમ આવ્યો હું પૂછી શકું…’ આંખમાં આંસુ સાથે મનનને કહ્યું.\n‘ તું આ વાત જાણતો હતો આટલી મોટી વાત તે મારાથી છુપાવી આટલી મોટી વાત તે મારાથી છુપાવી\n‘ ગૌરાંગ સાચી વાત કહું હું તારા ઘરે આપણા સંતાનોના હ્રદયની વાત કરવા જ આવ્યો હતો પણ..’\n‘તે મારા મોઢામાં સુરભીના વેવિશાળનો ગોળ મૂકી દીધો હતો.’\n‘અરે મિત્ર મને એક અણસાર આપ્યો હોત તો પણ હું આ વેવિશાળ…’\n‘ના મિત્ર હું આપણી જ્ઞાતિને કારણે..’\n‘તું આવ વાડામાં ક્યારથી માનતો થયો.\n‘ ’ મનન મૌન રહ્યો.\n‘હું પણ કેટલો મુર્ખ છું. મારી કાખમાં હીરો હતો ને જગતમાં શોધવા નીકળ્યો… બોલ, હવે ક્યારે આવે છે માગું લઈને.\nપાસપાસે પથારીમાં પડેલા બે આત્માઓએ સરવળાટ કર્યો.મનનની આંખમાં હર્ષનાં અશ્રુ ટપકી રહ્યાં.\nલેખક : રઘુવીર પટેલ\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\nકળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00605.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/gujarat/a-young-boy-commits-suicide-in-vadodara-s-village.html", "date_download": "2020-09-30T05:35:19Z", "digest": "sha1:VR3HMTTS7JSFSK7SIGH3VDWA6ININHKG", "length": 4465, "nlines": 74, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: વડોદરામાં માતાએ દીકરાને બાઇક લેવા પૈસા ન આપતા આત્મહત્યા કરી", "raw_content": "\nવડોદરામાં માતાએ દીકરાને બાઇક લેવા પૈસા ન આપતા આત્મહત્યા કરી\nઆજે યુવાનો ક્યારેક એવું પગલું ભરી બેસે કે, રડવાનો વારો પરિવારજનોનો આવે છે. ખાસ તો એ માતા પિતાને આખી જિંદગી એ અફસોસ રહે છે કે, તેઓ સંતાનની માંગ પૂરી ન કરી શક્યા. જોકે, માતા-પિતાના ના પાડવા પાછળ પણ કોઈ કારણ હોય છે. જે યુવાનો સમજતા કે સ્વીકારતા નથી એટલે ખોટું પગલું ભરી બેસે છે. આવો જ એક કિસ્સો કલાનગરી વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં કોયલી ગામમાં ખેતરમાં રહેતા એક યુવાને બાઈકની જીદમાં પોતાનું આયખું ટૂંકાવી દીધું હતું. બાઈક લેવા માટે માતાએ પૈસા ન આપતા તેમે ગળે ફાંસો ખાયને જીવ આપી દીધો હતો.\nજ્યારે પોલીસને આ અંગે જાણ થઈ ત્યારે તેણે ઘટના સ્થળે જઈને કેસની કાયદાકીય કાર્યવાહી કરી હતી. વડોદરાથી નજીકમાં આવેલા કોયલી ગામે દિનેશભાઈ પટેલની લીંબુંની વાડીમાં દિનેશ નાયક (ઉ.વ.23)નામનો યુવાન કામ કરતો હતો. મજૂરી કામ કરીને પેટિયુ રડતા આ યુવાનના પરિવારમાં માતા-પિતા બંને હતા. યુવકે માતા પાસે બાઈક લેવા માટે પૈસાની માગ કરી હતી. પણ માતાએ આ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દેતા યુવકને લાગી આવ્યું હતું.\nતેથી દિનેશે ગત મોડીરાત્રે ગળેફાંસો ખાયને જીવાદોરી ટૂંકાવી દીધી હતી. જોકે, આ બનાવની જાણ થતા જ વડોદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો. વડદરાની સૈયાજી હોસ્પિટલમાં એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00605.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/recipes/karnataka-style-ragi-roti-000611.html", "date_download": "2020-09-30T05:30:39Z", "digest": "sha1:TDB4ONGVDOLQCFFQGFQJYKDOS2S5NMNN", "length": 9296, "nlines": 158, "source_domain": "gujarati.boldsky.com", "title": "ખૂબ જ પોષ્ટિક હોય છે કર્ણાટક સ્ટાઈલની આ રાગી રોટલી | Karnataka style ragi roti - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews ગુજરાત પેટાચૂંટણીઃ ખાલી થયેલી 8 સીટો માટે 3 નવેમ્બરે મતદાન, બિહાર સાથે જ આવશે પરિણામ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nખૂબ જ પોષ્ટિક હોય છે કર્ણાટક સ્ટાઈલની આ રાગી રોટલી\nકર્ણાટક સ્ટાઈલની રાગી રોટલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. શું તમે જાણો છો કે તેને ત્યાં બ્રેકફાસ્ટના સમયે ખાવામાં આવે છે. રાગી વધારે પૌષ્ટિક હોય છે અને ગુણોથી ભરપૂર હોય છે. આજે અમે તમને ખૂબ જ સિમ્પલ રોટલી બનાવતા શીખવીશું, જેને ખાધા પછી તમે આપમેળે જ માની જશો કે આ ટેસ્ટી હોય છે.\nરાગી રોટલીથી પેટ સારી રીતે ભરાઈ જાય છે. તમે ઈચ્છો તો તેમાં ડુંગળી અને મરચાં નાંખીને મિક્સ કરી શકો છો. તમે આ રાગી રોટલીને દહી કે સંભારની સાથે પણ ખાઈ શકો છો. આવો જાણીએ તેને બનાવવાની રીત-\n૧ કપ રાગીનો લોટ\n૧ થી દોઢ કપ પાણી\nથોડો લોટ, પાથરવા માટે\n૧. એક મોટો કટોરામાં મીંઠુ અને પાણી ઘોળી લો. પછી તેમાં લોટ મેળવો અને જરૂરીયાત મુજબ પાણી પણ મિક્સ કરો.\n૨. હવે આ લોટીની ગોળીઓ બનાવીને તેની રોટલી બનાવો.\n૩. રોટલી આરામથી બનાવો કેમકે રોટલી તૂટવા લાગે છે.\n૪. હવે એક કટોરીમાં થોડું પાણી ભરી લો અને એક ચોખ્ખો કિચન રૂમાલ લઈ લો.\n૫. હવે તવો ગરમ કરો, તેની ઉપર રોટલી રાખો. પછી કપડાંમાંથી પાણી નિચોવીને તેને રોટલી પર રાખીને દબાવો.\n૬. પછી રોટલીને ફેરવી દો અને બન્ને બાજુથી સારી રીતે શેકો.\n૭. રોટલીને બનાવ્યા પછી ઢાંકીને રાખો જેનાથી તે મુલાયમ બની રહે.\nપોતાની હાઇટ નૅચરલ રીતે વધારવા માંગો છો, તો આ ટિપ્સ અજમાવો\nજાણો સવારે ભરપેટ નાશ્તો કરવાથી કેવી રીતે ઓછું થાય છે વજન \nકેમ વ્હાઈટ નહીં, બ્રાઉન બ્રેડ હોય છે હેલ્દી\nકેરી ખાવાનાં શોખીનો માટે કેરીની 7 રેસિપીઝ\nવેજ ખાનાર માટે સોયા બોટી કબાબ કોરમ\nલંચમાં જરૂર બનાવો દાળ પાલકની ભાજી\nમુસાફરીમાં મજા માણો ખાટા ઢોકળાની\nદાળ ભાતની સાથે બેસનથી ભરેલા મરચાંનો સ્વાદ માણો\nબર્ન્ટ ગાર્લિક ફ્રાયડ રાઇસ\nડિનરની સાથે સર્વ કરો મૈક્રોની એન્ડ કોર્ન સલાડ\nમોંઢામાં પાણી આવી જાય, એવી છે આ સોયા ચોપ\nRead more about: breakfast veg recipe રોટલી વેજ રેસિપી બ્રેકફાસ્ટ નાશ્તો\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/indian-army-deployed-near-pangong-lake/", "date_download": "2020-09-30T05:17:00Z", "digest": "sha1:ZBUYIIJORXT2677D5B6CJ3CEJ362D5HR", "length": 22586, "nlines": 203, "source_domain": "khabargujarat.com", "title": "ભારતીય સેના પેંગોંગ સરોવર પાસે તૈનાત – Khabar Gujarat", "raw_content": "\nભારતીય સેના પેંગોંગ સરોવર પાસે તૈનાત\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\n��્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી\nગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી નો કાર્યક્રમ જાહેર\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nભારતીય સેના પેંગોંગ સરોવર પાસે તૈનાત\nભારતીય સેના પેંગોંગ સરોવર પાસે તૈનાત\nલદ્દાખમાં પૈંગોંગ સરોવર પાસે ભારત અને ચીની સેના આમને સામને આવ્યા બાદ તણાવની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય સેનાએ ફિંગર 4 પર ડેરો જમાવ્યો છે.\nબીજી તરફ ચીની આર્મી ફિંગર 4થી 8 સુધી પાછી ખસવા તૈયાર નથી અને ફિંગર 5થી ફિંગર 8 વચ્ચે નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે.\nચીનના નવા સૈનિકો અને વાહનો પણ નજરે પડ્યા છે. જોકે એક્ચ્યુઅલ લાઈ�� ઓફ કંટ્રોલ ફિંગર 8 પર છે તેમ છતાં ચીની સેના LAC ક્રોસ કરીને ફિંગર 5 સુધી પેટ્રોલિંગ કરે છે. જોકે આ વખતે ભારતીય સેના પણ આક્રમક મૂડમાં છે.\nચીનની કોઈપણ ચાલાકીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ચીને 29-30 ઓગસ્ટની રાત્રે ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાના આક્રમક વલણના કારણે ચીની સેના પાછળ ખસી હતી. LAC પર ભારતીય સેના સંપૂર્ણ રીતે અલર્ટ છે. પૈંગોંગ લેકના દક્ષિણ કિનારે ઉંચાઈવાળા સ્થળે સેના તૈનાત છે.\nરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ક્લોન ચેકથી 6 લાખની ઉચાપાત\nકોરોના વાયરસની કોલર ટ્યુન કેમ બંધ કરવી \nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nતેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા\nમુંબઈમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કહેરની વચ્ચે સુશાંતના કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને કામ કરી રહેલી એનસીબીની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.\nજેને પગલે તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા છે. સાથે અમદાવાદ સહિતના અન્ય શહેરમાંથી કેસની તપાસ માટે ટીમ બોલાવાઈ છે.\nસુશાંત કેસની તપાસ કરી રહેલી NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને પગલે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ આ ટીમના બાકીના સભ્યોના કોરોના ટેસ્ટની તવાઈ હાથ ધરાઈ છે. સાથે તપાસ અટકી ન પડે તે માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવાઈ છે.\nઉલ્લેખનીય છે કે આ પહેલાં NCBના 4 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા. એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મુંબઈ બહારથી આવેલા અધિકારીને ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટાઈન કરાયા છે.\nસાથે સાથે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રાકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને પણ ટેસ્ટ કરાવવા કહેવાયું છે. કોરોના ગ્રસ્ત જોવા મળેલા લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેશની સૌથી મોટી કોરોના સંબંધી કામ કરતી કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું છે કે, ભારતવાસીઓને કોરોનાની રસી આપવા પાછળ સરકારે ઓછામા ઓછો રૂા. 80,000 કરોડનો ખર્ચ કરવો પડશે. આ આંકડો જાહેર થતાં જ સંબંધિત વર્તુળોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, કેન્દ્ર સરકાર તથા રાજયોની સરકાર હાલમાં ભારે નાણાંભીડ અનુભવી રહી છે. આ સ્થિતિમાં રૂા. 800 અબજ કેવી રીતે ખર્ચ કરી શકાશે આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.\nસિરમ કંપનીના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે, 2021ના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન દેશમાં કોરોના વેકસીનનું મોટાં પાયે ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે વેકસીનના પ્રત્યેક ડોઝની કિંમત રૂા. 1000થી નીચે રાખવા માટે પ્રયત્નો થઇ રહયા છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે, અમેરિકાની એસ્ટ્રાજેનેકા કંપની સાથે મળીને અમારી કંપની વેકસીનના એક અબજ ડોઝ તૈયાર કરશે. જો કે, તેઓએ એમ કહયુ હતું કે, વેકસીનના પ્રત્યેક ડોઝની બજાર કિંમત શું રહેશે તે અંગે અત્યારે કશું કહેવું વહેલું લેખાશે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકોને પરવડે તેવી કિંમત નકકી કરવા માટે કંપની દ્વારા પ્રયાસો થઇ રહયા છે.\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nએક અરજદારે રિઝર્વ બેંકમાં આરટીઆઇ અંતર્ગત અરજી કરીને દેશના સૌથી મોટા 100 ડિફોલ્ટર્સના નામો મેળવવા માટે આરબીઆઇને વિનંતી કરી હતી. રિઝર્વ બેન્કે આ અરજીના જવાબમાં જણાવ્યું છે કે, બેંકોમાંથી લોન લીધી હોય અને બેંકોએ આ પ્રકારની લોનો માફ કરી દીધી હોય તે પ્રકારના 100 મોટા ડિફોલ્ટરના નામોની યાદી અમારી પાસે નથી. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ બેંકે એવું પણ કહયું હતું કે, દેશના પ0 મોટાં વીલફુલ ડિફોલ્ટરના કુલ રૂા. 68,600 બેંકો દ્વારા માફ કરવામાં આવ્યા છે. ચાર મહિના પહેલાં બેંકે આ જવાબ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં કોલકાત્તાના એક આરટીઆઇ અરજદારે 100 ડિફોલ્ટરની યાદી માંગી તો બેન્કે એમ કહી દીધું કે, અમારી પાસે આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વનાથ ગોસ્વામી નામના આ અરજદારે એપ્રિલથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કમાં બે વખત આરટીઆઇ દ્વારા અરજી કરી છે પરંતુ રિઝર્વ બેન્કે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ પણ નોંધનિય છે કે, અગાઉ પ0 ડિફોલ્ટરના રૂા. 68,600 કરોડ માફ કરી દેવાના મામલે સંસદમાં હંગામો થયો હતો અને સરકારે જવાબ આપવો પડયો હતો.\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો ન��ર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19892056/mari-ane-teni-paheli-mulakat", "date_download": "2020-09-30T07:11:35Z", "digest": "sha1:UAVONSFMKWPOF4N3TIFCKBQBERPNI2OI", "length": 4030, "nlines": 169, "source_domain": "www.matrubharti.com", "title": "mari ane teni paheli mulakat by Chirag Kakkad in Gujarati Love Stories PDF", "raw_content": "\nમારી અને તેની પહેલી મુલાકાત\nમારી અને તેની પહેલી મુલાકાત\nતા. 26/7/2020રીલાયન્સ મોલ નું CCD 5 વાગ્યાનો સમય ધણી એકઠી કરેલી મહેનત અને તેને પ્રપોસ કરવાં લખેલી ચીઠ્ઠી... અને બગડેલી હેર સ્ટાઈલ ને ફોન માં રાહ જોઈને જંગ જીતવા તૈયાર થઈ રહેલો તે ચિરાગ. અને ત્યાં જ તો અચાનક ...Read Moreવધવાની ધટના અને નજર ઉપર કરતાં જ એક 20 કાં 21 વયની નિકી, શરીરે તે ન બહું પૃષ્ઠ હતું કે નહિં તો તે બહું કાષ્ટમય હતી, તે શરીરે થી એમ લાગતી હતી કે ભગવાન એ બધી છોકરીઓ કરતાં તેને એમ બનાવેલ હતી કે જાણે આછા ગુલાબી તેના હોઠ, આછી ધઉંવણીઁ અને તેના કાળા એવા કેશ જેમાં તેને ગુલાબી હાઈલાઈટ અને Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "http://onlygujarat.in/", "date_download": "2020-09-30T07:07:50Z", "digest": "sha1:JDTBNXA2WFLCGRBQ4LDHFVFGO4JLBSZQ", "length": 8297, "nlines": 111, "source_domain": "onlygujarat.in", "title": "Only Gujarat -", "raw_content": "\nતો શું કોરોનાના નાગને આપણે નાથી લઈશું દવાને લઈ આવ્યા મોટા સમાચાર\nઆલિયા ભટ્ટની ભાવિ નણંદ છે કરોડોની માલિક, એક વસ્તુની ચોરી કરવાનો લાગ્યો હતો આક્ષેપ\nદીકરી સારા અલી ખાનની આ વાતથી ગુસ્સામા��� છે નવાબ સૈફ અલી\nસ્મશાન ઘાટ પર લાશોની અંતિમ ક્રિયા કરીને આ બે મહિલા પરિવારના પેટનો પૂરે છે ખાડો\nદેશના ટોચના વકીલમાંથી એક સતીશ માનશિંદે લડી રહ્યા છે રિયાનો કેસ, ફી અંગે કંઈક આપ્યો આવો જવાબ\nહાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીના વિચારો અને આદતો બદલાઈ ગઈ, જમવાનો ટેસ્ટ પણ ચેન્જ થઈ ગયો\nદુનિયાભરમાં સૌથી વધારે મૃત્યુ હૃદય રોગોથી થાય છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં દર ત્રણમાંથી એક મૃત્યુ હૃદય રોગથી\nસાવજ તો અમારા ભાઈબંધ, જુઓ ગીરના સિંહ સાથે માનવની નીકટતા\nસ્પા ચલાવતો પરિણીત માલિક રશિયન યુવતીના બાળકનો પિતા બન્યો, આ વાતની પત્નીને ખબર પડી ત્યારે…\nગુજરાતની દીકરીના સંઘર્ષ સામે બે હાથ જોડીને થઈ જશો નતમસ્તક, જુઓ વિચારતા કરી મૂકતી તસવીરો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nકોઈની સાથે લગ્ન કરવા બે લોકોનો ખૂબ જ અંગત મામલો હોય છે. કેટલાક સેલેબ્સ એવા છે જેમણે ક્યારેય લગ્ન ન\nઆલિયા ભટ્ટની ભાવિ નણંદ છે કરોડોની માલિક, એક વસ્તુની ચોરી કરવાનો લાગ્યો હતો આક્ષેપ\nઆજે પૂર્વાભાદ્ર નક્ષત્રમાં કુંભ અને મીન રાશિની આશાઓ ફળશે, આ રાશિઓએ રહેવું ખાસ સચેત\nરાશિફળ: 30-09-2020: આજે પૂર્વાભાદ્ર નક્ષત્રમાં કુંભ અને મીન રાશિની આશાઓ ફળશે જયારે કઈ રાશિએ સચેત રહેવું મેષઃ આજે બુધવારના દિવસે\nમેષ રાશિના જાતકોને શ્રીહનુમાનજી ઉપાસનાનું વિશેષ ફળ મળશે, વાંચો તમામ રાશિનું ફળ\nસાયલન્ટ હાર્ટ અટેક છે એકદમ જોખમી, એકદમ ખામોશીથી વ્યક્તિને બનાવે છે શિકાર ને લઈ લે છે જીવ\nનવી દિલ્હીઃ 29 સપ્ટેમ્બરે ‘વર્લ્ડ હાર્ટ-ડે’ની ઉજવણી કરવામા આવે છે. લોકોને હૃદય સંબંધિત બીમારીઓ અંગે જાગૃકત કરવા માટે આ દિવસ\nતાંબાને ના સમજો નકામું, આ ફાયદા જાણીને રોજ તાંબાનો કરશો ઉપયોગ એ નક્કી\nહળદરને લઈ ઓસ્ટ્રેલિયાનો સંશોધનકારોએ કર્યું રિસર્ચ: થયો મોટો ખુલાસો\nઠંડું કે ગરમ કયુ દૂધ પીવું લાભદાયી વાંચીને જાતે જ નક્કી કરો કે કયુ દૂધ છે તમારા માટે ફાયદાકારક\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફ��્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/shivdeep-waman-lande-ips/", "date_download": "2020-09-30T04:52:42Z", "digest": "sha1:VBISHTBZSS5MW74BUA7FGCC5HJEMJ5UU", "length": 19726, "nlines": 114, "source_domain": "gujjurocks.in", "title": "પોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી!", "raw_content": "\nમલાઈકાના બર્થડે પર અર્જુન કપૂરે કર્યો ડાન્સ, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ\n‘અંજલી ભાભી’એ આખરે મૌન તોડ્યું, શું ખરેખર શૉ છોડી દેશે\nપ્રિયંકા ચોપરા અને નિકે શેર કરી રોમેન્ટિક તસ્વીરો, ફેન્સે પૂછ્યું પ્રેગ્નન્ટ છો કે શું જુવો રોમેન્ટિક તસવીરો ક્લિક કરીને\nૐ શાંતિ: બોલિવૂડ ફરી શોકમાં ડૂબ્યું, સલમાન-આમિરની જોડી બનાવનારા આ દિગ્ગજનું થયું મૃત્યુ\nપોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\nદિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો\nપોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\nPosted on September 14, 2020 Author RachitaComments Off on પોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી\nજ્યારે કોઈ વ્યક્તિ પોતે ગરીબીમાં મોટો થયો હોય ત્યારે તે ગરીબીની પીડાને સારી રીતે સમજે છે… અને જો એ વ્યક્તિ કશુંક બની જાય પછી પણ તેની અંદરની માણસાઈ મરી ન જાય તો એ ગરીબોનું દુઃખ દૂર કરવાની અને તેમની મદદ કરવાની કોશિશ કરે છે. ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં ભણી-લખીને આઈપીએસ બનેલા શિવદીપ વામનરાવ લાંડેની વાર્તા પણ આવી જ કઈંક છે.\nમહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પરસા ગામમાં જન્મેલા શિવદીપ ખેડૂત પરિવારના છે. હંમેશા પૈસાની તંગી હતી અને ઘરમાં ક્યારેય ભણવા લખવાનો માહોલ મળ્યો ન હતો, પિતા દસમા ધોરણમાં ત્રણ વાર નાપાસ થયા હતા અને મા સાતમું ધોરણ પાસ છે. શિવદીપ એ બંને ભાઈઓમાં મોટો છે.\nશિષ્યવૃત્ત��ની મદદથી તેમને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી લેક્ચરર તરીકે કામ કર્યું, મુંબઈમાં જ રહીને સિવિલ સર્વિસ માટેની તૈયારી કર્યા પછી, તેમને ભારતીય મહેસૂલ વિભાગમાં નોકરી મળી. બાદમાં તેમની પસંદગી યુપીએસસીમાં થઈ હતી. તેઓ 2006ના બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ ખૂબ જ પ્રસિદ્ધ છે અને અત્યારે તેમના ફેસબૂક પર 60 હજાર ફોલોઅર્સ પણ છે.\nબિહાર કેડરના અધિકારી શિવદીપની પહેલી પોસ્ટિંગ મુંગેર જિલ્લાના નક્સલ પ્રભાવિત જમાલપુરમાં થઈ હતી. પટનામાં તેમના કાર્યકાળ દરમિયાન, શિવદીપ તેમની અનોખી કાર્યશૈલીના કારણે આખા દેશમાં પ્રખ્યાત થયા.\nએ વાત જુદી છે કે આ કારણે તેમને ગુનેગારો અને તેમના સહયોગીઓનો વિરોધ અને ઘણા ટ્રાન્સ્ફરનો સામનો કરવો પડ્યો. હાલમાં તેઓ પોતાના વતન રાજ્ય મહારાષ્ટ્રમાં નિયુક્ત છે. પોતાના અંગત જીવનમાં તેઓ ખૂબ જ વિનમ્ર પણ છે.\nપટના કાર્યકાળ દરમિયાન શિવદીપે ઘણા રોમિયોને સારા-સારા પાઠ ભણાવ્યા હતા. યુવતીઓ પોતાની જાતને સલામત અનુભવવા લાગી હતી. વિદ્યાર્થીનીઓના મોબાઇલમાં તેમનો નંબર અચૂક જ મળતો. એક વખત પટનામાં શહેરની વચ્ચોવચ ત્રણ દારૂડિયાઓ એક યુવતીની છેડતી કરતા હતા. તેણે શિવદીપને ફોન કર્યો. શિવદીપે યુવતીને બચાવી અને છેડતી કરનારાઓની ધરપકડ કરી લીધી હતી.\nપટણાની છોકરીઓમાં શિવદીપનો ક્રેઝ હતો, છોકરીઓને તેમના પ્રત્યે પ્રેમ હતો, પણ લગ્ન કરવા માટેનો નહિ. છોકરીઓ તેમને એમ જ પ્રેમ કરતી હતી, અને જયારે છોકરીઓ કોઈને એમ જ પ્રેમ કરે ત્યારે તમે જ સમજી શકો છો કે એ વ્યક્તિ કેટલું ખાસ હોઈ શકે છે. તે વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વનો અંદાજ જાતે જ લગાવી શકો છો.\nજ્યારે પટનાથી તેમનું ટ્રાન્સફર અરારિયા થયું ત્યારે પણ લોકોનો ક્રેઝ તેમના પ્રત્યે ઓછો થયો નહિ. છોકરીઓના ફોન અને એસએમએસ તેમને આવવા લાગ્યા.\nશિવદીપ આ અંગે કહે છે, ‘લોકો મારા પર વિશ્વાસ કરે છે, તેથી તેઓ મને ફોન કરે છે કે એસએમએસ કરે છે. મીડિયાએ ચોક્કસપણે તેમને ‘દબંગ’ પોલીસ અધિકારીની છબી આપી છે, પરંતુ તે કોઈ દબંગ નથી.’\nરોહતાસના કાર્યકાળમાં શિવદીપે ખનન માફિયાઓની ઊંઘ ઉડાડી દીધી હતી. ફિલ્મી અંદાજમાં, તેણે પોતે જેસીબી ચલાવીને ગેરકાયદેસર સ્ટોન ક્રશર્સનો નાશ કરવાનું શરૂ કર્યું, તો માફિયાઓમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ તેમની બદલી થઈ. પરંતુ તે જ્યાં પણ રહે છે ત્યાં ગુના સાથે સમાધાન કરતા નથી.\nએવું કહેવામાં આવે છે કે શિવદીપ લ���ન્ડે તેમની ફરજ પર જેટલા સખત દેખાય છે, તેટલો તે નમ્ર પણ છે. જે વાત શિવદીપને સૌથી ખાસ બનાવે છે તે છે ગરીબ લોકો માટે તેના હૃદયની પીડા. તેઓ દર મહિને 25 થી 30 ટકા પગાર ગરીબ અને વંચિત લોકોને સહાય માટે દાન કરે છે.\nઆ ઉપરાંત તે અનેક સામાજિક કાર્યોમાં પણ સહકાર આપે છે. ગરીબ છોકરીઓનાં લગ્ન કરવા ઉપરાંત, તે છોકરીઓની સલામતી માટે વિશેષ કાર્ય કરે છે. જણાવી દઈએ કે લગ્ન બાદ જવાબદારીઓ વધી એ પહેલા તેઓ 60 ટકા પગાર દાન આપતા હતા.\nશિવદીપે મહારાષ્ટ્રના મંત્રી વિજય શિવતારેની દીકરી મમતા સાથે લગ્ન કર્યા છે. શિવદીપ અને મમતાની એક મિત્રના ઘરે યોજાયેલી પાર્ટીમાં પહેલી વાર મળ્યા હતા. આ મુલાકાત આગળ ચાલીને પ્રેમમાં પરિણમી અને બંનેએ 2 ફેબ્રુઆરી 2014નાં રોજ લગ્ન કરી લીધા, બંનેને એક દીકરી પણ છે.\nજયારે શિવદીપ વામનરાવ લાંડેની ટ્રાન્સફર બિહારથી મહારાષ્ટ્રમાં થઇ ત્યારે ત્યાં લોકો ગમગીન થઇ ગયા હતા. શિવદીપ માત્ર પોલીસ અધિકારી જ નહીં, પણ કોઈ વાર્તાના પાત્ર જેવા છે. એવા અધિકારી કે જેના વિશે લોકોને માત્ર કલ્પના જ હોય, પણ સામે આવી વ્યક્તિને જોવી એક અજુબા જેવું લાગે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nકૌશલ બારડ ગરવી ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક લેખકની કલમે\nલિજ્જત પાપડ: સાત ગુજરાતણોએ 80 રૂપિયાની ઉધારીમાં શરૂ કરેલ ધંધો આજે 800 કરોડે પહોંચ્યો વાંચો આજે જોરદાર સ્ટોરી\n૧૯૫૯નો અડધો માર્ચ મહિનો વીતવામાં હતો એ વખતે દક્ષિણ મુંબઇના ગિરગામ ઇલાકામાં રહેતી સાત મહિલાઓ એક ઇમારતની છત પર ભેગી થઈ. મહિલાઓ ગુજરાતી હતી. મુંબઈમાં પતિ નોકરી-ધંધાર્થે અને બાળકો નિશાળે ચાલ્યાં જાય એ પછી સવારથી લઈને ઠેઠ સાંજ સુધી આ મહિલાઓ પાસે ખાસ કશું કામ રહેતું નહોતું. મુંબઈમાં તો ખર્ચા પણ કેટલા હોય પાણીથી લઈને Read More…\nદિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક\nનિરમા વોશિંગ પાવડરના પેકેટ પર આ સફેદ ફ્રોકવાળી બાળકી યાદ છે એના વિશે જાણીને તમારી પણ આંખોમાં આવી જશે આંસુ…\nઆપણે આજકાલ ટેલિવીઝન ઓછું જોઈએ છીએ અને લેપટોપમાં કે મોબાઈલ ફોનમાં સિરિયલ, ફિલ્મો વધુ જોઈએ છીએ. પરંતુ જયારે 90નો દાયકો હતો એ સ��યે ટીવી વધુ જોવાતા હતા. ટીવી પર આવતી જાહેરાતો પણ જોવાતી હતી. અને આ જાહેરાતોના ગીતો પણ આપણને યાદ રહી જતા હતા. એમાં જ એક જાહેરાત એટલે નિરમા વોશિંગ પાવડરની જાહેરાત, અને તેનું Read More…\nવાહ વાહ… આ ભેંસે 1 દિવસમાં આપ્યું એટલું દૂધ કે બની ગયો રેકોર્ડ, કિંમત તો બાપ રે બાપ\nઆંતરરાષ્ટ્રીય પીડીએફએ ડેરી એક્સ્પો-2019ના ત્રીજા દિવસે થયેલી ભેંસના દૂધની દોહવાની સ્પર્ધામાં સરસ્વતીએ 32.66 કિલો દૂધ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હરિયાણાના હિસારની મુર્રાહ જાતિના ભેંસ સરસ્વતીએ દૂધ ઉત્પાદનમાં પાકિસ્તાનના ફૈસલાબાદના ચૌધરી હજઉમ્રનાજીની ભેંસનો 32.50 કિલો દૂધ આપવાનો વર્લ્ડ રેકોર્ડ તોડીને એક નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. હિસારના લતાની ગામના રહેવાસી સુખવીર ઢાંડાએ જણાવ્યું Read More…\n14 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ\nકહાની શનિદેવની, આ ગામ પર છે શનિદેવની કૃપા, ઘરમાં નથી હોતા કોઈ દરવાજા\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી રહ્યું હતું કેમપેઇન અને પછી\nઆલિયાની સ્ટેજ પર જીભ લાપસી અને બોલી ગઈ ગાળ (અશ્લીલ શબ્દો) અને પછી જે થયું એ…જાણો વિગત\nપિતા બનવા પર ખુલીને બોલ્યો કપિલ શર્મા, જણાવ્યું દીકરો જોઈએ કે દીકરી\nઓછું ભણેલી છે આ 12 અભિનેત્રીઓ, 9 નંબરની અભિનેત્રીએ તો 6ઠ્ઠા ધોરણમાં જ છોડી દીધો હતો અભ્યાસ\nઆ છે શિયાળામાં પહેરવા માટેના કપડાંનું સૌથી સસ્તું બજાર, માત્ર 180 રૂપિયામાં મળી જશે લેધર જેકેટ\nDecember 13, 2019 Rachita Comments Off on આ છે શિયાળામાં પહેરવા માટેના કપડાંનું સૌથી સસ્તું બજાર, માત્ર 180 રૂપિયામાં મળી જશે લેધર જેકેટ\nઆખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું, સુશાંત કેસમાં આવ્યા સૌથી મોટા સમાચાર- આ વ્યક્તિની થઇ ધરપકડ\nSeptember 8, 2020 Grishma Comments Off on આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું, સુશાંત કેસમાં આવ્યા સૌથી મોટા સમાચાર- આ વ્યક્તિની થઇ ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/good-rain-in-gandhinagar-rainfall-forecast-for-next-week/articleshow/77442874.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article4", "date_download": "2020-09-30T07:00:11Z", "digest": "sha1:GXUSRH7XYPZC4PHE524QX5KVED7UUJEI", "length": 10937, "nlines": 94, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nરાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી\nહવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યના પાટ��ગર સહિત અલગ-અલગ ભાગોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.\nગાંધીનગરઃ હવામાન વિભાગ દ્વારા આજે સારા વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આજ પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના પાટનગરમાં ગઈકાલ રાતથી સવાર સુધી સતત વરસાદ વરસતો રહ્યો આ પછી સવારથી ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરુ કરી અને સતત વરસાદ વરસી રહ્યો છે. આ જ રીતે રાજ્યના અમદાવાદ સહિતના અન્ય ભાગોમાં સારા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.\nગાંધીનગરમાં સારો વરસાદ, આહ્લાદક બન્યું વાતાવરણ\nઅમદાવાદના કેટલાક વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેમાં ગોતા, ચાદખેડા, સાબરમતી, નવરંગપુરા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આ સાથે આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે.\nરાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી જન્માષ્ટમી પછી પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.\nરાજ્યમાં થયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં શનિવાર સુધીમાં 336 મીમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની 40 ટકા ઘટ છે, અહીં સામાન્ય રીતે 555 મીમી વરસાદ નોંધાય છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 520 મીમી વરસાદ પડ્યો છે જે સામાન્ય કરતાં 67% વધુ છે. રાજ્યના મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, 125 તાલુકાઓમાંથી માત્ર બેમાં જ 125 મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 64 તાલુકાઓમાં 160-250 મીમી વરસાદ પડ્યો છે. કુલ 114 તાલુકાઓમાં 251થી 500 મીમી વરસાદ પડ્યો છે. 71 તાલુકાઓમાં 500 મીમી વરસાદ પડ્યો છે. આ 71 તાલુકાઓમાંથી 8 તાલુકાઓમાં 1000 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમા���ાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nગુજરાત આવેલા રાજસ્થાન ભાજપના 6 MLA રાતોરાત ગાયબ થઈ ગયા\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nસુરતતાપીના ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોના આવ્યા 'અચ્છે દિન'\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nબોલીવુડ'ડ્રગ સિંડિકેટની એક્ટિવ મેમ્બર છે રિયા, હાઈ સોસાયટી સાથે છે સંબંધ'\nઅમદાવાદઅમદાવાદ: જૂનિયર ડૉક્ટર સહિત પરિવારના 5 સભ્યોએ કોરોનાને હરાવ્યો\nઅમદાવાદકોરોના: પશ્ચિમ અમદાવાદમાં એક્ટિવ કેસનો આંકડો 2000 સુધી પહોંચ્યો\nટીવીગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં વધુ એક TV એક્ટરની આત્મહત્યા, એપાર્ટમેન્ટમાંથી મળ્યો મૃતદેહ\nઅમદાવાદકોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 311,અમદાવાદમાં 195 નવા કેસ નોંધાયા\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1381 નવા કેસ અને 11 મોત, કુલ આંકડો 136004 થયો\nદેશબાબરી ઘ્વંસઃ 26 આરોપીઓ કોર્ટમાં હાજર, 26 વર્ષ જૂના કેસનો ટૂંક સમયમાં ચુકાદો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/sai-sangeet/093", "date_download": "2020-09-30T06:39:58Z", "digest": "sha1:36FNGLVJA7IH5H7TKF4PXTOETUBTEFEN", "length": 6426, "nlines": 200, "source_domain": "www.swargarohan.org", "title": "તમારી કૃપા કદી ના ખૂટે | Sai Sangeet | Bhajans", "raw_content": "\nતમારી કૃપા કદી ના ખૂટે\nતમારી કૃપા કદી ના ખૂટે\nતમારી કૃપા કદી ના ખૂટે,\nએ તો અનંત ધારે છૂટે ... તમારી કૃપા\nમેઘ ગગનથી, અમી અન્નથી,\nજળ સૂકાઇ જાય સકળ, પણ\nકૃપાતાર ના તૂટે ... તમારી કૃપા\nઅનંત વરસોથી વરસે એ\nતો પણ એમાં ઓટ ન આવે,\nનવા ફુવારા ફૂટે ... તમારી કૃપા\nદુઃખ દીનતા દૂર કરે ને\nએ જ કૃપાની આશા રાખું,\nકદી ન જો જો ખૂટે ... તમારી કૃપા\nઆપણે ફૂલના બગીચા તરફ જઈએ તો પ્રવેશ કરતાં જ આપણે ઈચ્છા કરીએ કે ન કરીએ તો પણ ફોરમની પ્રાપ્તિ આપોઆપ થવાની. પરંતું ફોરમની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય ન હોવું જોઈએ. આપણું લક્ષ્ય તો ફોરમ જેમાં રહે છે તે ફૂલના દર્શન ક��� અવલોકનનું હોવું જોઈએ. તે જ રીતે, યોગ, ભક્તિ કે જ્ઞાનને નામે જે પણ સાધનાઓનો આધાર લેવાય તેમનું એકમાત્ર લક્ષ્ય આત્મદર્શન કે પરમાત્માની પ્રાપ્તિનું હોવું જોઈએ. એ લક્ષ્યનું વિસ્મરણ કદાપિ ન થવું જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.halar.org/2014/03/jokes.html", "date_download": "2020-09-30T06:42:21Z", "digest": "sha1:JN6MCAFCSM34SGKYU4EJW7227VQX3LES", "length": 12017, "nlines": 121, "source_domain": "www.halar.org", "title": "Jokes ~ Halar", "raw_content": "\nપત્ની : 'કહું છું સાંભળો છો \nપત્ની : 'અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….'\nપતિ : 'પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…\nછગન (ડોક્ટર સાહેબને) : 'મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું અને ખર્ચ કેટલો થશે અને ખર્ચ કેટલો થશે \nડૉક્ટર : 'દસ હજાર.'\nથોડા દિવસો પછી ડોક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.\nડોક્ટર : 'છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.'\nછગન : 'સાહેબ 100 રૂ.માં પતી ગયું.'\nડૉક્ટર : 'કેવી રીતે \nછગન : 'મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા \nછોકરી : 'તું મને પ્રેમ કરે છે \nછોકરો : 'હા, વહાલી.'\nછોકરી : 'તું મારા માટે મરી શકે \nછોકરો : 'ના, હું અમરપ્રેમી છું.'\nરામુ ઝાડ પર ઊંધો લટકતો હતો. શ્યામુએ આ જોયું.\nએટલે પૂછ્યું : 'તું ઝાડ પર ઊંધો થઈને કેમ લટકી રહ્યો છે \nશ્યામુ : 'માથાના દુઃખાવાની ગોળી ખાધી છે, તે ક્યાંક પેટમાં ન જતી રહે એટલે….'\nઅબજોપતિ જય પોતાના શ્રીમંત મિત્ર વીરુને કહી રહ્યો હતો કે 'હું સવારે મારી કારમાં બેસીને નીકળું તો સાંજ સુધીમાં મારી અડધી મિલકત પણ ન જોઈ શકું.'\nવીરુ : 'એમાં કઈ મોટી વાત છે. મારી પાસે પણ એવી ખટારા કાર છે.'\nદાંતના ડૉકટર : 'તમારો દાંત કાઢી નાખવો પડશે.'\nદર્દી : 'કેટલા પૈસા થશે \nડૉક્ટર : 'પાંચ સો રૂપિયા.'\nદર્દી : 'આ પચાસ રૂપિયા લો. દાંતને ઢીલો કરી દો, પછી તો હું જાતે કાઢી લઈશ….'\nમોન્ટુ : 'જો હું બસમાં ચઢું કે બસ મારી પર ચઢે, એમાં ફેર શું \nપિન્ટુ : 'કોઈ ફેર નહીં. બંનેમાં ટિકિટ તો તારી જ કપાશે.'\nમોન્ટુના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.\nપિન્ટુ : 'આવું કેવી રીતે થયું \nમોન્ટુ : 'મોટો હથોડો લઈ દીવાલ તોડી રહ્યો હતો ત્યારે બાપુએ કહ્યું ક્યારેક ખોપરીનો ઉપયોગ કર…'\nટીના : 'અચાનક તું બહુ બચત કરવા માંડી છે ને કંઈ….\nમીના : 'હા, મારા પતિની છેલ્લી ઈચ્છા એ જ હતી. ડૂબતી વખતે તેઓ એમ જ કહેતા રહ્યા, \"બચાવો…બચાવો….\"'\nલગ્નજીવનની સફળતાનું રહસ્��� માત્ર ત્રણ જ શબ્દોમાં રહેલું છે :\nપેસેન્જર : 'જો બધી જ ટ્રેન મોડી જ હોય તો ટાઈમટેબલનો શો ફાયદો \nસ્ટેશન માસ્તર : 'બધી ટ્રેન સમયસર હોય તો, વેઈટિંગ રૂમનો શો ફાયદો \nબૉસ : 'અમે એક એવા કર્મચારીની શોધમાં છીએ જે ખૂબ જવાબદાર હોય.'\nઉમેદવાર : 'તમારી શોધ પૂરી થઈ ગઈ સમજો. આ પહેલાં હું જે કંપનીમાં હતો ત્યાં કોઈ પણ ભૂલ થાય તેને માટે હું જ જવાબદાર રહેતો…'\nમાલિક : 'આજે તેં રોટલી પર વધારે ઘી લગાવી દીધું છે.'\nનોકર : 'ભૂલ થઈ ગઈ…. કદાચ મેં તમને મારી રોટલી આપી દીધી છે….'\nમોન્ટુનો પગ ભૂરો પડવા માંડ્યો એટલે ડૉક્ટર પાસે ગયો.\nડૉક્ટરે પગ જોઈને કહ્યું : 'ઝેર ચડી ગયું છે… કાપી નાંખવો પડશે….'\nડૉક્ટરે પગ કાપી નાખીને નકલી પગ બેસાડી દીધો.\nથોડા દિવસમાં નકલી પગ ભૂરો પડવા માંડ્યો.\nડૉક્ટર : 'હવે તારી બીમારી સમજમાં આવી. તારા જિન્સનો રંગ લાગી જાય છે….'\nશિક્ષક : 'દિલ્હીમાં કુતુબ મિનાર છે.'\nમોન્ટુ કલાસમાં સૂઈ ગયો હતો. શિક્ષકે એને જગાડ્યો અને ગુસ્સામાં આવીને પૂછ્યું :\n'મેં હમણાં શું કહ્યું \nમોન્ટુ ઊંઘમાંથી ઊઠ્યો અને બોલ્યો : 'દિલ્હીમાં કુત્તા બીમાર છે.'\nએક મચ્છર છગનને દિવસે કરડ્યું.\nછગને એને પૂછ્યું : 'તું તો રાત્રે કરડે છે ને આજે દિવસે કેમ \nમચ્છર : 'શું કરું ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે…. આજકાલ ઑવરટાઈમ કરવો પડે છે… ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે…. આજકાલ ઑવરટાઈમ કરવો પડે છે…\nયુવતી : 'કાલે મારો બર્થ-ડે છે.'\nયુવક : 'એડવાન્સમાં હેપી બર્થ-ડે.'\nયુવતી : 'શું ગિફ્ટ આપીશ \nયુવક : 'શું જોઈએ \nયુવક : 'રિંગ આપીશ, પણ ફોન નહીં ઉપાડતી. એમાં બેલેન્સ નથી.'\nપિંકી : 'પાડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્ક્સ આવ્યા.'\nબિટ્ટુ : 'અરે વાહ અને એક માર્ક ક્યાં ગયો અને એક માર્ક ક્યાં ગયો \nપિંકી : 'એ આપણો દીકરો લાવ્યો છે…\nસંતા : 'આ ડૉક્ટરો ઑપરેશન કરતાં પહેલાં દર્દીને બેહોશ કેમ કરી દે છે \nબંતા : 'જો દરેક વ્યક્તિ ઑપરેશન કરવાનું શીખી જાય તો પછી એમનો ધંધો કેવી રીતે ચાલે \nયુવતી : 'જોજે તને તો નરકમાં પણ જગ્યા નહીં મળે.'\nયુવક : 'ભલે ને કોઈ ચિંતા નહીં. કારણ કે હું પણ બધી જગ્યાએ તારી સાથે આવવા નથી માગતો કોઈ ચિંતા નહીં. કારણ કે હું પણ બધી જગ્યાએ તારી સાથે આવવા નથી માગતો \n'તું તો બહુ સરસ સ્વિમિંગ કરે છે…. ક્યાં શીખ્યો \nએક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેઈટરને પૂછ્યું :\n'એક કૉફી કેટલાની છે \n સામેની દુકાનમાં તો પચાસ પૈસાની છે….'\nવેઈટર : 'એ તો ફૉટોકૉપીની દુકાન છે…. જરા બોર્ડ તો બરાબર વાંચો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/central-gujarat/bajrangdal-protests-against-celebrating-valentine-s-day-in-ahmedabad.html", "date_download": "2020-09-30T05:14:12Z", "digest": "sha1:W42422345X3DLCILHG7SPNGX32PBPNU7", "length": 4922, "nlines": 75, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: અમદાવાદમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા પ્રેમીપંખીડાઓને બજરંગદળના લોકોએ ભગાડયા", "raw_content": "\nઅમદાવાદમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા પ્રેમીપંખીડાઓને બજરંગદળના લોકોએ ભગાડયા\nઆજે વિશ્વભારમાં પ્રેમીપંખીડાઓ વેલેન્ટાઇન-ડેની ઉજવણી કરતા હોય છે, ત્યારે અમદાવાદમાં વેલેન્ટાઇન-ડેની ઉજવણી કરતા પ્રેમીયુગલોને બજરંગદળના કાર્યકર્તાઓએ ભગાડીને વિરોધ નોધાવ્યો હતો.\nરિપોર્ટ અનુસાર અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ પર કેટલાક પ્રેમીપંખીડાઓ બેઠા હતા ત્યારે બાઈક પર આવેલા કેટલાક બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમીપંખીડાઓને દોડાવ્યા હતા. બજરંગદળના કાર્યકર્તાઓએ સુત્રોચ્ચાર કરીને બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો. બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારનો વિરોધ માત્ર આ વર્ષે જ નહીં પણ દર વર્ષે કરવામાં આવે છે.\nઆ બાબતે બજરંગદળના કાર્યકર્તા જીતુ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે લોકો વેલેન્ટાઇન-ડેનો વિરોધ કરવા માટે નહોતા આવ્યા. પણ વેલેન્ટાઇન-ડેના નામે જે અશ્લિલતા ફેલાવવામાં આવે છે અને હિંદુ દીકરીઓને લવ જેહાદમાં ફસાવવામાં આવે છે. તેના જનજાગૃતિ અભિયાન રૂપે અમે અહિયાં આવ્યા હતા અમે પ્રેમનો વિરોધ કરવા માટે નહીં આવ્યા. અમને વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય પર ઘણી એવી ફરિયાદો મળે છે કે, હિંદુ દીકરીઓને લલચાવી ફોસલાવીને અને પ્રેમના ફસાવીને ઉપાડી જાય છે અને તેમાં ઘણા પરિવાર બરબાદ થઇ ગયા છે. તેના સંદર્ભમાં અમે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વેલેન્ટાઇન-ડેનો અને આવી પશ્ચિમી સંસ્કૃતિ હિંદુ સમાજમાં પાપ ફેલાવવાનું ષડ્યંત્ર કરે છે, તેનો અમે વિરોધ કરીએ છીએ. બધી સંસ્કૃતિનો વિરોધ નથી કરતા.\nઉલ્લેખનીય છે કે, માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશના અલગ-અલગ રાજ્યોમાં બજરંગદળ દ્વારા વેલેન્ટાઇન-ડેનો વિરોધ અલગ-અલગ પ્રકારે કરવામાં આવે છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://letstalk-city.com/rajkot/news_detail/view/31248", "date_download": "2020-09-30T07:10:17Z", "digest": "sha1:FKZQRNEHZEZUYXVDWJF2BBBL2DWGYRYA", "length": 17358, "nlines": 164, "source_domain": "letstalk-city.com", "title": "Let's Talk Rajkot", "raw_content": "\nRajkot ના ડિગ્રી વગરના ત્રણ ડોક્ટર, ગર્ભ પરીક્ષણ માટે 30 હજાર ભાવ\nRajkot ના ડિગ્રી વગરના ત્રણ ડોક્ટર, ગર્ભ પ�…\nલોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે\nરાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના (corona vir…\nરાજકોટ ગ્રામ્યમાં 2 નવા કોવિડ સેન્ટરને મળી મંજૂરી\nરાજકોટ ગ્રામ્યમાં વિરનગર અને ધોરાજી �…\n2022 પહેલા રાજકોટમાં AIIMSનું લોકાર્પણ કરી દેવામાં આવશે: વિજય રૂપાણી\nરાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે આનં�…\nહતાશ થયેલા કોરોના દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સંભળાવાય છે ‘ખાસ’ મ્યૂઝિક\nસંગીત એ શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત…\nસરકારી સ્કૂલના પ્રિન્સિપાલે પુત્રના મૃત્યુ બાદ વીમાના રૂ.25 લાખ વડે સ્કૂલને હાઈ-ટેક બનાવી, વિદ્યાર્થીઓને બેગલેસ એજ્યુકેશન અપાવ્યું\nઆજે સરકારી શાળા કરતા ખાનગી શાળામાં બા�…\nરાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના કેસ�…\nરાજકોટ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર, પાક નુકસાન અંગે શરૂ કરાઇ સર્વે કામગીરી\nસૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલ ભારે �…\nરાજકોટ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના યુનિટનું ઇ-લોકાર્પણ તથા વિવિધ પ્રજાલક્ષી કાર્યોના ઇ-ખાતમુહૂર્ત\nરાજકોટ ખાતે 486.29 કરોડના ખર્ચે પ્રધાનમં�…\nરાજકોટમાં સુશાંતના ચાહકે શરીરે તેનું ટેટૂ ચિતરાવ્યું, જસ્ટિસ ફોર સુશાંત લખાવી ન્યાયની માગ કરી\nવીડિયો ડેસ્ક- સુશાંતસિંહ રાજપૂતના રહ�…\nજેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો\nસૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવ�…\nસારા વરસાદને કારણે ભાદર-2 ઓવરફ્લો, ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા\nહવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગ�…\nરાજકોટમાં અનેક ડેમ ઓવરફ્લો, નદીમાં પૂર જેવી સ્થિતિથી નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર...\nરાજકોટ જિલ્લામાં આજે સવારથી મેઘાની ધ�…\n750 વર્ષ પહેલા સંત પર પ્રસન્ન થઈને લક્ષ્મીજી માણાવદરથી સુપેડી સુધી આવ્યા અને પછી નિર્માણ પામ્યું ઐતિહાસિક મુરલી મનોહર મંદિર\nરાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામમ…\nરાજકોટમાં સાતમ-આઠમ તહેવારમાં જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ મૂકાયો\nરાજકોટમાં હાલ કોરોનાનો રાઈઝિંગ ટ્રેન…\nજાણવા જેવું / જો જો સાતમ આઠમમાં વીરપુર જલારામ મંદિર જવાનો પ્લાન હોય તો એકવાર વાંચી લે જો\nગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપ�…\nશાકભાજીના ફેરિયા પાસે હેલ્થ કાર્ડ નહીં ���ોય તો આજથી રેંકડી જપ્ત: ક્ષૌરકર્મ ધંધાર્થી, વેપારીને બે દિવસની મુદત\nસુપર સ્પ્રેડરને રોકવા માટે મુખ્યમંત્…\nરાજ્યના આ જિલ્લામાંથી 2440 ટન ડુંગળી સાથે પહેલી ગૂડ્સ ટ્રેન રવાના કરાઈ\nકોરોનાના કપરા કાળમાં ગુજરાતના ખેડૂતો…\nરાજકોટ: મનપાની મહિલાઓને ભેટ, રક્ષાબંધનના દિવસે સીટીબસ અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી\nછેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન પર્વ નિ�…\nરાજકોટ : પાલિકાના હેલ્થ ચેકિંગ કેમ્પમાં ધડાકો, શાકભાજીનાં 6 ફેરિયા Corona પોઝિટિવ, 613ને લક્ષણો– News18 Gujarati\nરાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા સુપરસ…\nજાતીય સતામણી રોકવા સૌરાષ્ટ્ર યુનિ.નો નિર્ણય, પ્રોફેસર્સના રૂમમાં લગાવાશે CCTV\nવિદ્યાર્થીનીઓ સાથે પ્રોફેસરોની છેડત�…\nરાજકોટમાં પીઝા, બર્ગર, ઢોસા, મિક્સ મિઠાઈ સહિત ફૂડ થીમ પર રાખડી બને છે, બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની\nભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સ�…\n80 ફૂટ રોડ પર નીલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનતા આજુબાજુની સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો\nરાજકોટના 80 ફૂટ રોડ પર આવેલી નિલકંઠ હોસ�…\nકોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં તોફાન કરતા પોલીસે આગવી ઢબે 'સારવાર' કરી\nરાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાન…\nરાજકોટમાં એઇમ્સનો પ્રોજેક્ટ 2021 પહેલા પૂરો કરી દેવામાં આવશે, કેબિનેટની મંજૂરી બાદ જમીન સોંપાશે\nરાજકોટના જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટ�…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://anirdesh.com/vachanamrut/index.php?format=gu&vachno=111", "date_download": "2020-09-30T07:24:49Z", "digest": "sha1:KSLXNIDRDZ4FKNRVV5E7EKTAEDB5KWAG", "length": 34232, "nlines": 48, "source_domain": "anirdesh.com", "title": "લો. ૩: માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળાનું :: Anirdesh Vachanamrut // Anirdesh.com", "raw_content": "\n॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥\nસંવત ૧૮૭૭ના કાર્તિક વદિ ૧૩ તેરસને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી.\nતે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિ��� નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટાં રામબાઈ તથા દાદો ખાચર તથા માંચો ભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશનો આહીર પટેલ સામત તથા ગામ માનકૂવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશના ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ કહ્યું જે, “જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે.” તે ઉપર પોતાની વાત કરી જે, “અમારો સ્વભાવ કેવો હતો એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.” એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટાં રામબાઈ તથા દાદો ખાચર તથા માંચો ભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશનો આહીર પટેલ સામત તથા ગામ માનકૂવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશના ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ કહ્યું જે, “જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે.” તે ઉપર પોતાની વાત કરી જે, “અમારો સ્વભાવ કેવો હતો તો ગોદોહનમાત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં, એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રીરામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધ���રણ હતું. તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું જે, ‘જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે,’ એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ લીધી. ત્યાર પછી તેમણે કહ્યું જે, ‘મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો.’ પછી અમે સ્વામીનાં દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ.” અને પછી સુંદરજી સુતાર ને ડોસા વાણિયાની વાત કરી. અને વળી, “જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે,” એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી. અને પ્રહ્‌‎લાદની વાર્તા કરી જે, “પ્રહ્‌‎લાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, ‘હે મહારાજ તો ગોદોહનમાત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં, એવા ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો ને શ્રીરામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું. તો પણ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું જે, ‘જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે,’ એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ લીધી. ત્યાર પછી તેમણે કહ્યું જે, ‘મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો.’ પછી અમે સ્વામીનાં દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણીએ.” અને પછી સુંદરજી સુતાર ને ડોસા વાણિયાની વાત કરી. અને વળી, “જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે,” એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી. અને પ્રહ્‌‎લાદની વાર્તા કરી જે, “પ્રહ્‌‎લાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, ‘હે મહારાજ હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો; ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ.’ માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે. અને ભગવાન ને સંત તેનું માહાત્મ્ય બહુ જાણે.” તે ઉપર ગામ કઠલાલની ડોસીની વાત કરી. “અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય ઇત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે, ‘ભગવાનના ભક્તની અ���ળી ગતિ થાય જ નહીં, એ તો ભગવાનના ધામને જ પામે; અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સૂધી સારી પેઠે પડે ને ચંદનનાં લાકડાંમાં સંસ્કારે યુક્ત બળે તો પણ તે તો નિશ્ચય યમપુરીમાં જાય.’ એ બેની વિક્તિ સારી પેઠે સમજે. એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દ્રઢ ગાંઠ પડી જાય તેને ભગવાન ને સંતનો માહાત્મ્યે સહિત નિશ્ચય છે એમ જાણવું. અને એવો નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મમહોલમાં જ પૂગે પણ બીજે ક્યાંય કોઈ ધામમાં ઓરો રહે નહીં.”\n॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૩ ॥ ૧૧૧ ॥\n૪. સંધ્યા આરતી કર્યા પછી.\n૫. ભાગવત: ૭/૯/૧૫ તથા ૭/૧૦/૭-૮.\nપ્રકરણ ગઢડા પ્રથમ (૭૮)\n૧. અખંડ વૃત્તિનું ૨. ત્રણ પ્રકારના વૈરાગ્યનું ૩. લીલાચરિત્ર સંભારી રાખવાનું ૪. નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું ૫. ધ્યાનના આગ્રહનું ૬. વિવેકી-અવિવેકીનું ૭. અન્વય-વ્યતિરેકનું ૮. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું ૯. ભગવાન વિના બીજું ન ઇચ્છવાનું ૧૦. કૃતઘ્નીનું, સેવકરામનું ૧૧. વાસનાનું તથા એકાંતિક ભક્તનું ૧૨. તત્ત્વોનાં લક્ષણનું તથા ઉત્પત્તિનું ૧૩. વડ-પીપળની ડાળ બીજે રોપ્યાનું ૧૪. ‘અન્તે યા મતિઃ સા ગતિઃ’નું ૧૫. ધ્યાન કરવામાં કાયર ન થવાનું ૧૬. વિવેકનું ૧૭. સત્સંગમાં કુસંગનું, મોળી વાત ન કરવાનું ૧૮. વિષયખંડનનું, હવેલીનું ૧૯. આત્મનિષ્ઠા આદિક ગુણની અપેક્ષાનું ૨૦. અજ્ઞાનીનું, પોતાના સ્વરૂપને જોવાનું ૨૧. એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું ૨૨. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું, એકડાનું ૨૩. પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું ૨૪. જ્ઞાનની સ્થિતિનું, માહાત્મ્યરૂપી ખટાઈનું ૨૫. વીસ કોશના પ્રવાહનું ૨૬. સાચા રસિક ભક્તનું, નિર્ગુણભાવનું ૨૭. ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું ૨૮. અર્ધબળ્યા કાષ્ઠનું, વધવાઘટવાનું ૨૯. ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું; પ્રારબ્ધ, કૃપા અને પુરુષપ્રયત્નનું ૩૦. ઘાટના ડંસ બેઠાનું ૩૧. નિશ્ચય વડે મોટ્યપનું ૩૨. માળા અને ખીલાનું ૩૩. મૂઢપણું, પ્રીતિ ને સમજણનું ૩૪. ભગવાને કળ ચઢાવ્યાનું ૩૫. કલ્યાણના જતનનું ૩૬. કંગાલના દ્રષ્ટાંતે સાચા ત્યાગીનું ૩૭. દેશવાસનાનું, અગિયાર પદવીનું ૩૮. વણિકના નામાનું ૩૯. સવિકલ્પ-નિર્વિકલ્પ સ્થિતિવાળાનું ૪૦. સવિકલ્પ-નિર્વિકલ્પ સમાધિનું ૪૧. ‘એકોઽહં બહુ સ્યામ્’નું ૪૨. વિધિનિષેધનું ૪૩. ચાર પ્રકારની મુક્તિનું ૪૪. બળબળતા ડામનું, ડગલાનું ૪૫. સાકાર-નિરાકારનું ૪૬. આકાશની ઉત્પત્તિ અન��� લયનું ૪૭. ચાર પ્રકારની નિષ્ઠાવાળાનાં લક્ષણ ૪૮. ચાર પ્રકારના કુસંગીનું ૪૯. અંતરદ્રષ્ટિનું ૫૦. કુશાગ્રબુદ્ધિવાળાનું ૫૧. હીરે કરીને હીરો વેંધાયાનું ૫૨. ચાર શાસ્ત્રે કરી ભગવાનને જાણ્યાનું ૫૩. વધ્યાઘટ્યાનું ૫૪. ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું ૫૫. ભજન, સ્મરણ ને વર્તમાનના દ્રઢાવનું ૫૬. પોલા પાણાનું ૫૭. અસાધારણ મોક્ષનું કારણ ૫૮. દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કારનું; મોટાને જાણે તેવો થાય ૫૯. અસાધારણ સ્નેહનું ૬૦. એકાંતિક ધર્મ પામ્યાનું, વાસના ટાળ્યાનું ૬૧. બળી રાજાનું ૬૨. સત્ય-શૌચાદિક ગુણ આવ્યાનું ૬૩. નિશ્ચયનું, તત્ત્વે કરીને ભગવાન જાણ્યાનું ૬૪. શરીર-શરીરીનું, સ્વામી-સેવકભાવનું ૬૫. જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિનું ૬૬. શાસ્ત્રના શબ્દછલનું, ચતુર્વ્યૂહની વાતનું ૬૭. સત્પુરુષના ગુણ આવ્યાનું ૬૮. અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું ૬૯. દુષ્ટના અને સાધુના ધર્મનું ૭૦. કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું ૭૧. ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે ૭૨. માહાત્મ્યે સહિત નિશ્ચયનું ૭૩. કામ જીત્યાનું, નિર્વાસનિક થયાનું ૭૪. સમજણ આપત્કાળે કળાય છે ૭૫. એકોત્તેર પરિયાં તર્યાનું ૭૬. ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માનીનું ૭૭. જ્ઞાનને ઓથ્યે ધર્મ ખોટા ન કરવાનું ૭૮. દેશકાળાદિકના પ્રધાનપણાનું\n૧. મન જીત્યાનું ૨. ભગવાનની મૂર્તિમાં હેત થયાનું ૩. શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કારનું ૪. આત્મા-અનાત્માના વિવેકનું ૫. અન્વય-વ્યતિરેકનું ૬. એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું, ચાર પ્રકારની વાણીનું ૭. નૈમિષારણ્ય ક્ષેત્રનું ૮. ઈર્ષ્યાના રૂપનું ૯. યુગના ધર્મ પ્રવર્ત્યાનું, સ્થાનનું ૧૦. આત્મદ્રષ્ટિ-બાહ્યદ્રષ્ટિનું, પાંચ ખાસડાંનું ૧૧. પુરુષપ્રયત્નનું ૧૨. આત્માના વિચારનું ૧૩. નિશ્ચય ટળ્યા – ન ટળ્યાનું ૧૪. પ્રમાદ અને મોહનું ૧૫. મુગ્ધા, મધ્યા અને પ્રૌઢાનું ૧૬. નરનારાયણના તપનું ૧૭. મુક્તના ભેદનું, આંબલીની ડાળીનું ૧૮. ખારભૂમિનું\n૧. ઇયળ-ભમરીનું ૨. શાપિત બુદ્ધિનું ૩. શુકમુનિ મોટા સાધુ છે, માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો, તેનું ૪. જીવ અને સાક્ષીના જાણપણાનું ૫. અવતાર ધર્યાના પ્રયોજનનું ૬. મત્સરવાળાનું ૭. ચટકીના વૈરાગ્યનું, આત્યંતિક કલ્યાણનું ૮. સગુણ-નિર્ગુણ સ્વરૂપનું ૯. પાડાખારનું ૧૦. નાડી જોયાનું, તપનું ૧૧. પ્રેમના લક્ષણનું ૧૨. કારણ શરીર ટાળ્યાનું, આંબલીના કચૂકા��ું\n૧. ક્રોધનું, સંપૂર્ણ સત્સંગ થયાનું ૨. વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર, અને પ્રીતિવાળાનું ૩. માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળાનું ૪. ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય ૫. ઇન્દ્રિયો-અંતઃકરણ જીત્યાનું ૬. સંગશુદ્ધિનું ૭. ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ પહોચ્યાનું ૮. ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું, પોતાના અંગના શબ્દો ગ્રહન કર્યાનું ૯. ધર્માદિક ચારને ઉપજ્યાના હેતુનું ૧૦. નિર્વિકારી રહ્યાનું ૧૧. સત્પુરુષ અને અસત્પુરુષની સમજણનું ૧૨. છ પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયનું ૧૩. દેશકાળે પરાભવ ન થાય તેનું ૧૪. રુચિનું ૧૫. ભૂંગળી તથા ગાયના દ્રષ્ટાંતે આત્મદર્શનનું ૧૬. વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું ૧૭. સ્તુતિ-નિંદાનું ૧૮. નિશ્ચયનું\n૧. બુદ્ધિવાળાનું, વિચારને પામ્યાનું ૨. સાંખ્ય-યોગનું ૩. મુનિબાવાનું, મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ, તેનું ૪. મનુષ્યભાવમાં દિવ્યભાવનું ૫. માનીપણું ને નિર્માનીપણું ક્યાં સારું ૬. ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય, તેનું ૭. નટની માયાનું\n૧. મોહ ઉદય થયાનું ૨. પાણીની સેરનું ૩. રસિકમાર્ગ અને આત્મજ્ઞાનનું ૪. માહાત્મ્ય ને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુંબડીનું ૫. પતિવ્રતા અને શૂરવીરપણાનું ૬. હૂંડીનું, ચિત્તના સ્વભાવનું ૭. દરિદ્રીનું ૮. એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દષ્ટિનું ૯. સ્વરૂપનિષ્ઠાનું, અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું ૧૦. નિશ્ચયરૂપી ગર્ભના જતનનું ૧૧. કર્મમાત્ર ભક્તિરૂપ થયાંનું ૧૨. રાજનીતિનું ૧૩. તેજનું ૧૪. નિર્વિકલ્પ સમાધિનું ૧૫. સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું ૧૬. સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું ૧૭. ભગવાનના સ્વરૂપમાં તત્ત્વોનું, સ્થિતપ્રજ્ઞનું ૧૮. નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું ૧૯. શુષ્ક વેદાંતના ગ્રંથનું શ્રવણ કરી દિલગીર થઈ કાગળ લખ્યાનું ૨૦. સમાધિનિષ્ઠને જ્ઞાનશક્તિ ને ઇન્દ્રિયોની શક્તિ કેમ વૃદ્ધિ પામે છે તેનું ૨૧. મુદ્દાનું ૨૨. બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું ૨૩. લૂક તથા હિમનું ૨૪. સાંખ્ય ને યોગનિષ્ઠાનું, ચોકા-પાટલાનું ૨૫. વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું ૨૬. ભક્તિમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું ૨૭. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય, તેનું ૨૮. જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું ૨૯. ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું ૩૦. સોનું ને સ્ત્રી બંધન ન કર્યાન���ં ૩૧. મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું ૩૨. થોરના ઝાડનું, નિર્વિઘ્ન ભક્તિનું ૩૩. નિષ્કામી વર્તમાનનું ૩૪. તત્ત્વ જડ છે કે ચૈતન્ય તેનું ૨૧. મુદ્દાનું ૨૨. બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું ૨૩. લૂક તથા હિમનું ૨૪. સાંખ્ય ને યોગનિષ્ઠાનું, ચોકા-પાટલાનું ૨૫. વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું ૨૬. ભક્તિમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું ૨૭. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય, તેનું ૨૮. જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું ૨૯. ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું ૩૦. સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું ૩૧. મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું ૩૨. થોરના ઝાડનું, નિર્વિઘ્ન ભક્તિનું ૩૩. નિષ્કામી વર્તમાનનું ૩૪. તત્ત્વ જડ છે કે ચૈતન્ય તેનું ૩૫. જારની ખાણનું ૩૬. અખંડ વૃત્તિના ચાર ઉપાયનું ૩૭. સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું ૩૮. માંચા ભગતનું, પ્રવેશનું ૩૯. સ્વાભાવિક ગુણ વર્ત્યાનું ૪૦. એક દંડવત્ પ્રણામ અધિક કર્યાનું ૪૧. માનરૂપી હાડકાનું ૪૨. સગુણ-નિર્ગુણપણું અક્ષરને વિષે છે, કૂંચીનું ૪૩. બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું ૪૪. દૈવી-આસુરી જીવનાં લક્ષણનું ૪૫. એકાવન ભૂતનું ટોળું કાઢવાનું ૪૬. મરણદોરીનું, એકાંતિક ધર્મમાંથી પડ્યાનું ૪૭. પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું ૪૮. ‘વંદું’ના કીર્તનનું, સંતના મધ્યમાં જન્મ ધરવાનું ૪૯. ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે, તેનું; કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન થાવાનું ૫૦. રહસ્યનું, જગતના લોચાનું ૫૧. આત્મસત્તારૂપે રહે તેનાં લક્ષણનું ૫૨. ત્યાગી અને ગૃહસ્થની શોભાનું ૫૩. પોતાનો અવગુણ ન સુઝે એ જ મોહ, તેનું ૫૪. સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો, તેનું; ગોખરનું, આત્મબુદ્ધિનું ૫૫. સોનીની પેઢીનું ૫૬. કસુંબલ વસ્ત્રનું ૫૭. ગરોળીના દ્રષ્ટાંતનું, મિનડિયા ભક્તનું ૫૮. સંપ્રદાયની પુષ્ટિનું ૫૯. પરમ કલ્યાણનું ૬૦. વિક્ષેપ ટાળ્યાનું, પક્ષ રાખ્યાનું ૬૧. નિયમ, નિશ્ચય અને પક્ષનું ૬૨. આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું ૬૩. બળ પામવાનું ૬૪. પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું ૬૫. અખતરડાહ્યાનું ૬૬. સદ્‌ગુરુના પ્રશ્નોનું, ગોળો ઝાલ્યાનું ૬૭. ગંગાજળિયા કૂવાનું\n૧. નિર્વિકલ્પ સમાધિનું ૨. ચાર શાસ્ત્રે કરીને ભગવાન જાણવાનું, કાનદાસજીના પ્રશ્નનું ૩. ચાર પ્રકારના મોટાપુરુષનું ૪. ફુવારાનું ૫. ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું ૬. ચીમનરાવજીના ��્રશ્નનું ૭. દૈવી-આસુરી જીવનાં લક્ષણનું, અન્વય-વ્યતિરેકનું ૮. કરોળિયાની લાળનું ૯. ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય તેનું ૧૦. જીવનું કલ્યાણ થાય, તેનું ૧૧. જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું ૧૨. મહિમા સહિત નિશ્ચયનું ૧૩. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય તેનું ૧૦. જીવનું કલ્યાણ થાય, તેનું ૧૧. જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું ૧૨. મહિમા સહિત નિશ્ચયનું ૧૩. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય ૧૪. વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી ને પાપી જાણે તે પાપી નથી ૧૫. દૈવી-આસુરી થયાના હેતુનું ૧૬. મોટા માણસ સાથે બને નહીં ૧૭. જ્ઞાની જિતેન્દ્રિય છે ૧૮. અવશ્યપણે વાર્તા જાણવાનું ૧૯. ભક્ત થાવાનું, અવિવેકીનું ૨૦. જનકની સમજણનું\n૧. ચમત્કારી ધ્યાનનું ૨. નાહી-ધોઈ પૂજા કર્યાનું ૩. વડવાઈનું, ઉપશમનું\n૧. જ્ઞાન તથા હેતના અંગનું ૨. સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું ૩. દયા અને સ્નેહનું ૪. બાધિતાનુવૃત્તિનું ૫. માહાત્મ્યે યુક્ત ભક્તિનું ૬. જીવ અને મનની મિત્રતાનું ૭. વજ્રની ખીલીનું ૮. સદાય સુખિયા રહેવાનું ૯. જાણપણારૂપ દરવાજાનું ૧૦. વૃંદાવન અને કાશીનું ૧૧. સીતાજીના જેવી સમજણનું ૧૨. કરામતનું ૧૩. દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું ૧૪. કાયસ્થના અવિવેકનું, લંબકર્ણનું ૧૫. પાટો ગોઠ્યાનું ૧૬. પતિવ્રતાની ટેકનું ૧૭. ભરતજીના આખ્યાનનું ૧૮. વાસના જીર્ણ થયાનું ૧૯. ત્યાગીનાં બે કુલક્ષણનું ૨૦. સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું ૨૧. સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું ૨૨. સખી-સખાના ભાવનું ૨૩. માનસી પૂજાનું ૨૪. સોળ સાધનનું. જ્ઞાનાંશના વૈરાગ્યનું ૨૫. શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું ૨૬. મન-ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું ૨૭. કોઈ જાતની આંટી ન પાડ્યાનું ૨૮. ભગવાનના માર્ગમાંથી પડ્યાનું ૨૯. વીસ વીસ વર્ષના બે હરિભક્તો ૩૦. પાંચ વાર્તાના અનુસંધાનનું ૩૧. છાયાના દ્રષ્ટાંતે ધ્યાનનું ૩૨. માહાત્મ્યના ઓથે પાપ કર્યાનું ૩૩. ચાર વાનાંથી બુદ્ધિમાં ફેર ન પડે, તેનું ૩૪. ભગવાનને વીષે જ વાસના રહ્યાનું ૩૫. પ્રકૃતિ મરોડ્યાનું, ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું ૩૬. કલ્યાણના અસાધારણ સાધનનું ૩૭. દરિદ્રપણામાં પણ પ્રથમની ચીજો સાંભરે, તેનું ૩૮. સાંખ્યાદિનું, સદાય સુખિયાનું ૩૯. વિશલ્યકરણી ઔષધિનું\nભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧)\n૧. અમદાવાદ ૪ ���. અમદાવાદ ૫ ૩. અમદાવાદ ૬ ૪. અમદાવાદ ૭ ૫. અમદાવાદ ૮ ૬. અશ્લાલી ૭. જેતલપુર ૧ ૮. જેતલપુર ૨ ૯. જેતલપુર ૩ ૧૦. જેતલપુર ૪ ૧૧. જેતલપુર ૫\nવિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો\n૧. શ્રીહરિની પ્રગટ થયાની રીતિ ૨. શ્રીહરિની બાળ લીલા અને વન વિચરણ ૩. શ્રીહરિની લીલા, કાર્ય, અને ઐશ્વર્ય ૪. શ્રીહરિની મૂર્તિનાં ચિહ્નનું વર્ણન ૫. શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા\nપરિશિષ્ટ ૧ - પ્રશ્નોની સંખ્યા પરિશિષ્ટ ૨ - કઠિન શબ્દોના સરળ અર્થ પરિશિષ્ટ ૩-અ - વસ્ત્ર પરિધાન, આસન, વગેરે પરિશિષ્ટ ૩-બ - વસ્ત્ર-પરિધાનાં ચિત્રાંકનો પરિશિષ્ટ ૪ - શ્લોક સંદર્ભો પરિશિષ્ટ ૫ - કીર્તનો પરિશિષ્ટ ૬ - ગ્રંથ પરિચય પરિશિષ્ટ ૭ - ગ્રંથોની સંદર્ભસૂચિ વિષયવાર વચનામૃતોની નોંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/disclaimer", "date_download": "2020-09-30T05:47:05Z", "digest": "sha1:MY2NGVI7H3V67AF3CJCWSVCSZXCKNG67", "length": 22587, "nlines": 255, "source_domain": "gujarati.webdunia.com", "title": "Disclaimer | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nસામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ...વધુ વાંચો\nવાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્‍ન કરવો...વધુ વાંચો\nપુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. ...વધુ વાંચો\nસ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. સંતોષપ્રદ...વધુ વાંચો\nયોગ્‍ય દિશામાં પ્રયત્‍ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્‍યાનું સમાધાન...વધુ વાંચો\nપુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. કુટુંબ-વેપારમાં...વધુ વાંચો\nપ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો...વધુ વાંચો\nમિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ. મહત્‍વકાંક્ષા અનુસાર...વધુ વાંચો\nવિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો...વધુ વાંચો\nજ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. ...વધુ વાંચો\nનવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. યાત્રા...વધુ વાંચો\nયાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે....વધુ વાંચો\nગુજરાતી જોક્સ - અભ્યાસ માત્ર બે જ કારણથી\nગુજરાતી જોક્સ - અભ્યાસ માત્ર બે જ કારણથી\nજોક્સ - રાહુલની wife\nજોક્સ - રાહુલની wife\nગુજરાતી જોક્સ- નાગિન ડાંસ\nમિત્રના લગ્નમાં આટલું નાગણ ડાંસ કર્યું કે મિત્રના બાપુ પૂછવા માંડ્યા\nગુજરાતી જોક્સ-એક વાર પપ્પુ સાસરા ગયું\nગુજરાતી જોક્સ-એક વાર પપ્પુ સાસરા ગયું\nઆજનુ રાશિફળ (30/09/2020) - જાણો કેવો રહેશે મહિનાનો અંતિમ ...\nમેષ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી ...\nવાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ\nવાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી ...\nઆજનુ રાશિ ભવિષ્ય (29/09/2020) - આજે આ 3 રાશિના જાતકોને ...\nમેષ (અ,લ,ઈ) : આજનો દિવસ આ રાશિ માટે ખૂબ ઉત્તમ છે. દિવસ દરમિયાન આનંદના સમાચારમાં ...\nઆજનુ રાશિફળ (29/09/2020) - આજે આ 4 રાશિના જાતકોને તબિયતનુ ...\nદિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક ...\nSaptahik Rashifal-28 સેપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી\nમેષ (Aries)- વડીલ અને મિત્રોથી સહયોગ મળશે. 23 અને 24 તારીખને તમારું સ્વાસ્થય પ્રભાવિત થઈ ...\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/health/gujarat-government-press-release-9-feb-corona.html", "date_download": "2020-09-30T06:30:44Z", "digest": "sha1:QI3D73J5GELHY3QUC6IGGBSDMXSKP476", "length": 12993, "nlines": 84, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ગુજરાતમાં કોરોના વાયરસના 9 શંકાસ્પદ દર્દીના સેમ્પલ રિપોર્ટ જાણો શું આવ્યા", "raw_content": "\nગુજરાતમાં કોરોના વાયરસના 9 શંકાસ્પદ દર્દીના સેમ્પલ રિપોર્ટ જાણો શું આ���્યા\nગુજરાતમાં નોંધાયેલા કોરોના વાયરસના 9 સેમ્પલના રિપોર્ટ આવી ગયા છે. ગુજરાત સરકાર આપેલા રિપોર્ટ મુજબ 8 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં 1044 મુસાફરો ચીનથી ગુજરાતમાં આવ્યા હતા, જે પૈકી 411 લોકોને 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશન પિરિયડમાં રાખવામાં આવ્યા હતા. આ ઓબ્ઝર્વેશન પિરિયડ પૂરો થઇ ગયેલો છે અને તમામ 411 મુસાફરોની તબિયત સારી છે. આ મુસાફરોનું જિલ્લાના અને કોર્પોરેશનના સર્વેલન્સ અધિકારીઓ દ્વારા દૈનિક ધોરણે મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.\nગુજરાતમાં 8 ફેબ્રુઆરી સુધી કુલ 16 દર્દીઓના સેમ્પલ લેબ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.\nએટલે કે રાજ્યના વિવિધ જિલ્લામાંથી 16 શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓના રિપોર્ટને પરિક્ષણ માટે મોકલાયા હતા, જેમાંથી 9 રિપોર્ટ આવી ગયા છે અને તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એટલે સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે. હજુ 7 રિપોર્ટ આવવાના બાકી છે.\nકોરોના વાયરસને કારણે કેન્દ્રની આરોગ્ય ટીમ ગુજરાતની મુલાકાતે, જાણો શું કહ્યું\nઆરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને ‘પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન’ જાહેર કરી છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. કોઇએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી, માત્ર તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણો સામે પૂરતી કાળજી રાખવાની આવશ્યકતા છે.\nડૉ. રવિએ ઉમેર્યું હતું કે, કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ત્રણ સભ્યોની તબિબિ ટીમ આજે ગુજરાતની મુલાકાતે આવી હતી. આ ટીમમાં સફદરગંજ હોસ્પિટલ, નવી દિલ્હીના મેડિસીન વિભાગના પ્રોફેસર નવંગ, એન.સી.ડી.સી., નવી દિલ્હીના એપિડોલોજીસ્ટ ડૉ. વિનય ગર્ગ તેમજ સફદરગંજ હોસ્પિટલના માઇક્રો બાયોલોજીસ્ટ ડૉ. મનીષા જૈને અમદાવાદ એરપોર્ટ અને સિવિલ હોસ્પિટલ, અમદાવાદની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે તેમજ તેની સારવાર માટે લીધેલા પગલાઓથી સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.\nડૉ. રવિએ ઉમેર્યું કે, સમગ્ર વિશ્વમાં આજે 3241 કેસો કોરોના વાયરસના નોંધાયા છે જે સાથે કુલ 20,630 કેસો છે અને આજે 64 મૃત્યુ મળી અત્યાર સુધી વિશ્વમાં કુલ 426 મૃત્યુ નોધાયા છે. માત્ર ચીનમાં જ કુલ 20,471 કેસો નોંધાયા છે અને 425 મોત થયા છે. ભારતમાં કુલ ત્રણ કેસો પોઝીટીવ નોંધાયા છે જે કેરળમાં છે. રાજ્યમાં 8 શંકાસ્પદ કે��ો જણાતા તેમના સેમ્પલ એન.આઇ.વી. પૂના ખાતે મોકલવામાં આવ્યા છે તે પૈકી પાંચ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે અને જે ત્રણ સેમ્પલ પેન્ડીંગમાં છે જેનો રીપોર્ટ મોડી રાત સુધીમાં આવી જશે.\nડૉ. રવિએ ઉમેર્યું કે, કોરોના વાયરસની તકેદારી માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. એરપોર્ટ ખાતે સ્ક્રીનીગ તથા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આઇસોલેશન વોર્ડની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. રાજ્યમાં આજે નવા 161 મુસાફરો મળી કુલ 930 મસાફરો ચીનથી પરત ફર્યા છે. જે પૈકી 246 મુસાફરોએ 14 દિવસનો ઓબ્ઝર્વેશન પરીયડ પૂર્ણ કર્યો છે. આ તમામની તબિયત સારી છે અને તમામનું જિલ્લા સર્વેલન્સ અધિકારી તેમજ કોર્પોરેશનના સર્વેલન્સ અધિકારી દ્વારા મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે સેટકોમના માધ્યમ દ્વારા રાજ્યના આરોગ્ય કર્મીઓને આ સંદર્ભે રોજબરોજ માર્ગદર્શન-તાલીમ પણ આપવામાં આવી રહી છે.\nસફદરગંજ હોસ્પિટલના નવી દિલ્હીના મેડિસીન વિભાગના પ્રો. નવંગે કહ્યું હતું કે, ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં આ વાયરસ સામે બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદમાં 30 બેડની વ્યવસ્થા, આઇ.સી.યુ., વેન્ટીલેટર, જરૂરી માસ્કની સુવિધાની સાથે 24 કલાક તાલિમી તબીબી સ્ટાફ કાર્યરત છે.\nવિશ્વમાં કોરોના વાયરસના મહત્તમ 99 ટકા કેસ માત્ર ચાઇનામાં છે તેમાં પણ સૌથી વધુ 91 ટકા કેસ ચાઇનાના વુહાન વિસ્તારમાં છે. આ વાયરસમાં મૃત્યુનો દર અત્યાર સુધીમાં માત્ર 2 ટકા નોંધાયો છે એટલે કે દર 100 દર્દીઓએ માત્ર બે દર્દીના મૃત્યુ થયા છે. ભારતમાં માત્ર 3 દર્દી હાલ કેરળમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.\nભારતમાં ખાસ કરીને ચાઇના, સિંગાપોર અને હોંગકોંગમાંથી આવતા નાગરિકોનું એરપોર્ટ ઉપર સ્ક્રીનીંગ કરવામાં આવે છે. આ દરમિયાન શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો જોવા મળે તો તેને 14 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. ભારતમાં આ રોગ સામે કાળજી લેવાની જરૂર છે પણ ગભરાવવાની જરૂર નથી. શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો ધરાવતાં લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ તેમ, નવંગે ઉમેર્યું હતું.\nડૉ. મનિષા જૈને કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં તેનો ટેસ્ટ કરી શકે તેવી વ્યવસ્થા બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી આ વાયરસના સેમ્પલ ભવિષ્યમાં તપાસ માટે એન.���ઇ.વી. પૂના ખાતે મોકલવાની આવશ્યકતા રહેશે નહીં. એન.આઇ.વી. પૂના દ્વારા આ પ્રકારના વાઇરસની તપાસ થઇ શકે તે માટેની જરૂરી કીટ પણ ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.\nડૉ.વિનય ગર્ગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત 14 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વિદેશથી આવતા મુસાફરોની વાયરસ અંગેની તપાસ થઇ શકે તે હેતુથી તબીબી ટીમ નિરીક્ષણ માટે મોકલવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ગુજરાત સરકારે સ્ક્રીનીંગની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવીને વિદેશમાંથી આવતા મુસાફરો માટે જરૂર જણાય તો 24 કલાક એમ્બ્યુલન્સની સુવિધા પણ કરી છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/swati-bindu/102?font-size=smaller", "date_download": "2020-09-30T06:56:50Z", "digest": "sha1:XMDC35UTZS2AM4IYALBO2LTJSUTTLJWI", "length": 6614, "nlines": 190, "source_domain": "www.swargarohan.org", "title": "બે વાતો | Swati Bindu | Writings", "raw_content": "\nગમે તેવા દુઃખ, દર્દ, પ્રતિકૂળ વાતાવરણની વચ્ચે પણ સુખ, શાંતિ, સાનુકૂળતાના જ આલાપોને વહેતા મૂકીશ.\nગમે તેવી નિરાશા કે કટોકટીના કાળમાં પણ આશાનાં અમર ગીતને ગાવાનું ચાલુ રાખીશ, સ્મિતને ના ત્યાગીશ.\nચારેકોર ઘોર અંધકાર ફરી વળ્યો હોય, માર્ગ ના મળતો હોય, કોઈનોય સહારો ના જડતો હોય, તોપણ હિંમત હાર્યા વિના, ધીરજ ટાળ્યા વિના, પ્રકાશના પાવન પંથે પ્રવાસ કરવાનું ચાલુ રાખીશ.\nકેમકે જીવનમાં હું બે વાતોને શીખી શક્યો છું : દુઃખ, અશાંતિ અને બંધન નહિ પણ સુખ, શાંતિ ને મુક્તિ જ સનાતન છે. આખરે એનો જ, વિજય થવાનો છે; અસત્ય અને અશુભ તો વચગાળાની વિકૃતિ માત્ર છે, સનાતન નથી.\n-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)\nદરેક કલા ઈશ્વર કે મનુષ્યની અંદર રહેલા ચૈતન્ય સાથે સંવાદ સાધવા માગે છે. તે પ્રયત્નનું પરિણામ એ કલાનું રૂપ છે. સંગીત, ચિત્ર, શિલ્પ, સાહિત્ય, નૃત્ય, દરેકનો મુખ્ય ઉદ્દેશ તો આત્માને ભુલી જવાનો, સ્વયં આનંદ ને રસમાં તરબોળ થવાનો છે. કોઈ પણ કલા આ હેતુને જેટલે અંશે સાધ્ય કરી શકે તેટલે અંશે તેનું ગૌરવ વધારે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2012/06/blog-post_10.html", "date_download": "2020-09-30T05:45:04Z", "digest": "sha1:4BL46IAECOY4ZXCHVCL3JQE5ZPMJ62DM", "length": 39085, "nlines": 153, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: 'ડાયસ્પોરિક વાર્તાઓ'", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\n‘ડાયસ્પોરિક સાહિત્ય એટલે શું’ એ પ્રશ્નનો જવા��� શોધવાની મથામણ બહુ જૂની છે અને છતાં તેનો સંતોષકારક જવાબ ક્યારેય મળી શકતો નથી. ‘આ ગુજરાતી સાહિત્ય’ અને ‘આ ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્ય’ એવા હવાચુસ્ત વિભાગ પાડી શકાતા નથી અને વિચારમંથન થતું જ રહે છે. તેમ છતાં વાસ્તવિકતા એ છે કે ડાયસ્પોરિક સાહિત્ય રચાતું અને સ્વીકારાતું રહે છે. આવા જ એક મનોમંથનનું પરિણામ છે શ્રી વિપુલ કલ્યાણી અને શ્રી અનિલ વ્યાસ સંપાદિત પુસ્તક ‘ડાયસ્પોરિક વાર્તાઓ’ જેને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.\nપુસ્તકની એકદમ ટૂંકી પ્રકાશકીય પ્રસ્તાવનામાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદી આ મનોમંથનનો પડઘો પાડતાં કહે છે કે ‘મનુષ્યની ચેતનાનાં અમુક વલણો તો દુનિયાના કોઈ પણ ખૂણે સરખાં હોવાનાં.’ તેમ છતાં ‘અહીં જે વાર્તાઓ સંપાદિત થઈ છે તે સંપાદકોને તુષ્ટિકર લાગી છે.’ માટે તેમને આપણે ડાયસ્પોરિક સાહિત્યની પ્રતિનિધિ ગણી શકીએ.\nત્યારબાદ સંપાદકીય પ્રસ્તાવનામાં સંપાદકોએ આ પુસ્તક નિમિત્તે ડાયસ્પોરિક સાહિત્ય વિશે પોતાના વિચારો વિસ્તારથી રજૂ કર્યા છે અને સંપાદનમાં આવરી લેવાયેલી વાર્તાઓ વિશે વાત કરતા પહેલા તેમણે પસંદ કરેલી વાર્તાઓમાં ડાયસ્પોરિક સાહિત્યના જે ‘ચતુર્વિધ રૂપો’ પ્રગટ થયાં છે તેની નોંધ કરી છે.\n(૧) જે સર્જકો પૂર્વે, કોઈ કાળે આફ્રિકામાં જઈ વસ્યા હતા અને રાજકીય પરિસ્થિતિ બદલાતાં, યુરોપ-અમેરિકા જઈને પુનર્વસવાટ કર્યો હતો – એ સર્જકોનાં, માદરે વતન તેમ જ આફ્રિકા-વસવાટનાં સ્મરણો-સંવેદનોને નિરૂપતું સાહિત્ય.\n(૨) વિદેશવાસી થયા પછીય, મોટે ભાગે પોતાનાં દેશ-પ્રદેશ અને સમાજ-સંસ્કૃતિની અવિસ્મૃત પરંપરામાં શ્વસતા રહીને વતન-ઝુરાપાને જીવતાં સર્જકોનાં સ્મરણ-સંવેદનોને નિરૂપતું સાહિત્ય.\n(૩) સ્વદેશ છોડીને વિદેશ વસી, સ્થિર થવા ચાહતા અને એ માટેની મજબૂત મથામણ કરતાં કરતાં વસવાટી ભૂમિ અને તેની સંસ્કૃતિનો પ્રભાવ ઝીલી-સ્વીકારીને, એ પ્રક્રિયાની પીડા અને આનંદથી સમૃદ્ધ થયેલા સર્જકનાં સંવેદનોને નિરૂપતું સાહિત્ય.\n(૪) વસવાટી દેશ-પ્રદેશની આબોહવા, એના પરિવેશમાં પગ ખોડીને ઊભેલા અને સ્વદેશ-વિદેશની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં આદાનપ્રદાનથી સમૃદ્ધ થયેલા સર્જકોનાં સંવેદનોને નિરૂપતું સાહિત્ય.\nઆ નોંધના આધારે ડાયસ્પોરિક સાહિત્યની એક વ્યાખ્યા બાંધવાનો પ્રયત્ન કરી શકાય તેમ છેઃ એક ભૂમિ અન��/અથવા સંસ્કૃતિમાં જન્મ અને ઉછેર પામીને બીજી ભૂમિ અને/અથવા સંસ્કૃતિમાં સ્થિર થયેલા કે સ્થિર થવા મથતાં સર્જકના સંવેદનતંત્રમાં બે ભૂમિ અને/અથવા સંસ્કૃતિઓના અવનવા મિશ્રણ થકી સર્જાતી ઊથલપાથલ એટલે ડાયસ્પોરિક સાહિત્ય. જોકે સંપાદકોએ તો માત્ર એટલું જ કહ્યું છે કે તેઓએ આ ચાર પ્રકારની રચનાઓને આ સંપાદનમાં શામેલ કરી છે, તેઓએ ક્યાંય ડાયસ્પોરિક સાહિત્યને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન નથી કર્યો. પણ ડાયસ્પોરિક ન લાગે તેવી શ્રી દીપક બારડોલીકરની વાર્તા ‘કાગળનો કટકો’ અને શ્રી મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’ આ સંપાદનમાં તેઓએ શામેલ કરી છે કારણ કે એ સર્જકો પણ સંસ્કૃતિઓના અવનવા મિશ્રણથી તેમના સંવેદનતંત્રમાં થતી ઊથલપાથલને વાચા આપતું નોંધનીય સર્જન કરતાં રહે છે. માટે એવું જરૂર અનુભવી શકાય કે સંપાદકોને પણ વધતે-ઓછે અંશે ડાયસ્પોરિક સાહિત્યની આજ વ્યાખ્યા અભિપ્રેત હશે.\nઆ સંપાદનમાં વીસ વાર્તાઓને જગ્યા મળી છેઃ શાંતશીલા ગજ્જરની ‘અનુબંધ’, વલ્લભ નાંઢાની ‘ઇલિંગ રોડ પર ચોરી’, ઇબ્રાહિમ રાઠોડ ‘ખય્યામ’ની ‘ઉફીટી’, જયંત મહેતાની ‘એક ઉંદરની વાત’, પ્રીતિ સેનગુપ્તાની ‘એક જ મિનિટ’, રમણભાઈ ડી. પટેલની ‘એકલતા વેરણ થઈ’, હરનીશ જાનીની ‘એલ. રંગમ્‍’, મુસાજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ની ‘કાગળનો કટકો’, આનંદ રાવની ‘કૂંપળ ફૂટી’, મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’, યોગેશ પટેલની ‘ગાંડું પંખી’, ડાહ્યાભાઈ પટેલની ‘ત્યાગ’, કુસુમ પોપટની ‘ત્રણ મોસંબી, એક કોબીનો દડો’, પન્ના નાયકની ‘ફ્લૅમિંગો’, ભદ્રા વડગામાની ‘મારા અતિપ્રિય ગૌતમ’, વિનય કવિની ‘મૃગતૃષ્ણા’, બળવંત નાયકની ‘લાઇવ ક્યૂ’, અહમદ લુણાત ‘ગુલ’ની ‘લૉટરીની ટિકિટ’, ભાનુશંકર વ્યાસની ‘હું ક્યાં માનું છું ‘યુથનેસિયા’માં’ અને રોહિત પંડ્યાની ‘હું બાલુભાઈ...’. તેમાંથી જે બહુ ગમી તે વાર્તાઓની થોડીક વાત કરીશ.\nસૌથી વધારે ગમી હોય તો આનંદ રાવની ‘કૂંપળ ફૂટી’. ‘ઘરમાં વગર પૈસે વૈતરું કરવા માટે સામાજિક વિધિસર ઢસડી લાવવામાં આવેલું પાત્ર’ની જેમ રાખવામાં આવેલા ચમ્પા બાને જ્યારે અમેરિકામાં એન્ડી નામનો વૃદ્ધ સજ્જન ખરેખર એક સ્ત્રીની જેમ ટ્રીટ કરે છે ત્યારે સંબંધની એક લાગણીસભર ઋજુ કૂંપળ ફૂટે છે. આખી વાત એ બાના પુત્રના મોઢેથી કહેવાઈ છે માટે એ દ્રષ્ટિકોણ વાતને વધારે રોચક બનાવે છે.\nબ્રિટનના સિદ્ધહસ્ત વાર્તાકાર વલ્લભ નાંઢાની ‘ઇલિંગ રોડ ઉ���ર ચોરી’ માર્મિક વાર્તા છે જેમા લેખકે ઇલિંગ રોડનું વાસ્તવિક વાતાવરણ, અહી વસેલા ગુજરાતીઓમાં બહુધા બોલાતી કાઠીયાવાડી લઢણવાળી ભાષા અને પતિ-પત્નિની તુ-તુ-મે-મે બહુ વાસ્તવિક રીતે ઝીલી છે. સ્થૂળની સાથે સાથે સૂક્ષ્મ પ્રકારની ચોરી શીર્ષકને સાર્થક કરે છે અને ‘ગિરધરલાલના હાથનો ઉત્સવ’ જેવી લેખકની લેખનશૈલી આપણા હોઠને મરકાવી જાય છે.\n‘ખય્યામ’ની ‘ઉફીટી’માં જકડી રાખે તેવો વાર્તારસ છે. બાળપણમાં હરીશ નાયક કે યશવંત મહેતાની જે સાહસકથાઓ વાંચી હતી તેની આ વાર્તાએ યાદ અપાવી દીધી. (એમ પણ થયું કે આ વાર્તાનું એક કિશોર સાહસકથામાં રૂપાંતર પણ થઈ શકે તેટલો સશક્ત વાર્તારસ છે.) આફ્રિકાના મલાવી પ્રદેશમાંની આ વાર્તા હોઈ ત્યાંની સ્થાનિક ભાષાનો શબ્દોનો પણ ભરપૂર ઉપયોગ કરેલો છે.\n‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તરફથી વર્ષ ૨૦૦૮-૨૦૦૯ ના ‘હાસ્ય વ્યંગ્ય’ વિભાગમાં પ્રથમ પારિતોષિક મેળવનાર હરનીશ જાનીની પાત્રતા વિશે જેને લેશમાત્ર પણ સંશય હોય તેમણે તેમની ‘એલ. રંગમ્‍’ વાંચવી. અમદાવાદની પોળમાંથી ભગવાનની કૃપાથી અમેરિકા પહોંચી ગયેલ કથાનાયક જેનિટરનું કામ સ્વીકારે છે. જેનિટરના કામની નાની-નાની વિગતોનું હાસ્યસભર વર્ણન અને કથાનો રમૂજી અંત કોઈને પણ ગમે તેવો છે. એક ગમી ગયેલો સંવાદઃ ‘ભગવાન પાસે કાંઈ પણ માગતાં પહેલાં વિચારવું. ભગવાન ભૂલથી આપણી માગણી મંજૂર કરી દે તો હું રોજ પ્રાર્થના કરતો, ‘હે ભગવાન હું રોજ પ્રાર્થના કરતો, ‘હે ભગવાન મને અમેરિકા મોકલ લોકોનાં જાજરૂ ધોઈશ, પણ તું મને અમદાવાદની પોળમાંથી બહાર કાઢ’...ભગવાને મારી અરજી મંજૂર કરી દીધી. હવે અમેરિકામાં ટૉઇલેટ સાફ કરું છું.’ આ પણ ગમે તેવો સંવાદ છેઃ ‘અમેરિકામાં કોઈ ‘લેડીઝ’ બાથરૂમ નહોતો જોયો. અમેરિકન છોકરીની વાત બાજુએ રહી, હું તો લેડીઝ-રૂમના જ પ્રેમમાં પડ્યો.’\nજરા પણ ડાયસ્પોરિક ન લાગે તેવી મનેશચન્દ્ર કંસારાની ‘ખરે...ખરનાં આંસુ’માં કંકુ કુંભાર, તેની પત્નિ જંકુ અને તેમના ખર ખંકુની વાત છે. વાર્તાની શરૂઆતમાં આવતો ‘ગધેડાં સસ્તન પ્રાણી છે.....’ વાળો ગધેડાનો ટૂંકો પરિચય માણવા જેવો છે. પછી કુંભારના જીવનની નાની વિગતો સાથે વાર્તા આગળ વધે છે. તેમાં ઉફરાંટો, હાંજાગગડ, વ્રીડા જેવા શબ્દો લેખકની ભાષાને તદ્દન નોન-ડાયસ્પોરિક ઓપ આપે છે. કંકુ અને જંકુની માટલા સાથેના નાચની પળો આ સંપાદને સ્મૃતિમાં આપેલી અવિસ્મરણીય પળોમાંની એક છે. વાર્તાનો અપેક્ષિત અંત કુંભાર દંપતિની સાથે-સાથે વાચકોને પણ વ્યથિત કરી નાખે તેવો છે.\nકુસુમ પોપટની ‘ત્રણ મોસંબી, એક કોબીનો દડો’ ફરી એકવાર આફ્રિકન વાતાવરણને આ પુસ્તકમાં લઈ આવે છે. અને સાથે-સાથે એ પણ અહેસાસ કરાવે છે કે માનવ જીવનના મૂળભુત સંવેગો તો સમાન જ રહેવાના પછી તે આફ્રિકા હોય કે ભારત કે દુનિયાનો કોઈ પણ ખૂણો.\nઆ પુસ્તકનો અંત રોહિત પંડ્યાની ‘હું બાલુભાઈ....’ જેવી સશક્ત વાર્તાથી આવે છે. પરદેશમાં જઈ વસેલ કોઈ પણ વ્યક્તિ પોતાને જાતને બાલુભાઈમાં જોઈ શકશે. ગુજરાતી માઇગ્રન્ટની તમામ લાક્ષણિકતાઓનો સંગમ એટલે બાલુભાઈ. પુસ્તકની છેલ્લી વાર્તાનો છેલ્લો ફકરો ઘણા માટે દીવાદાંડીની ગરજ સારે તેમ છેઃ ‘આજથી લગભગ ત્રીસેક વરસ પહેલાં બાલુભાઈ પોતાનું ગામ છોડીને અમેરિકા આવ્યા ત્યારે ડૉલરનો ભાવ પાંચ રૂપિયા હતો અને ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે પાંચેક વરસ રહીને તનતોડ મહેનત કરીને લાખ-બે-લાખ રૂપિયા બનાવીને પાછા ઇન્ડિયા જતા રહેવું. અમેરિકામાં તેમને અલીબાબાની ગુફા મળી ગઈ. ડૉલરનો ભાવ હવે આજે લગભગ ૪૫ રૂપિયા થઈ ગયો. લાખ-બે-લાખ નહીં પણ લાખ્ખો રૂપિયા બચાવ્યા છે. ગુફાનો દરવાજો બંધ છે. બાલુભાઈ મંત્ર ભૂલી ગયા છે અને ગુફાનો દરવાજો ખૂલતો નથી.’\nસંપાદકોને એક પ્રશ્ન પૂછવો છેઃ આજના ઇન્ટરનેટ, મોબાઈલ અને જેટ-પ્લેનના જમાનામાં વિદેશ વસવાટની વ્યાખ્યા બદલાઈ છે. પહેલા વહાણમાં બેસી વિદેશ જનાર વ્યક્તિના ખબર ચાર-છ મહિને મળતાં અને તે ભાગ્યે જ પાછો આવતો અને આવે તો પણ વર્ષો બાદ. આજે ચિત્ર અલગ છે. દેશ-વિદેશ વચ્ચે જીવંત સંપર્ક શક્ય છે અને પ્રશાસન દ્વારા સતત બદલાતા જતાં નિયમોને કારણે એક એવો મોટો વર્ગ છે કે જે બે-ચાર-પાંચ કે દસ વર્ષ રહીને ભારત પાછો જતો રહે છે. તેમને બંને સંસ્કૃતિનો અનુભવ થાય છે. તેઓ જ્યારે ભારતમાં બેઠા-બેઠા તેમની વાર્તા માંડે, તો તેને ડાયસ્પોરિક વાર્તા કહી શકાય આ પ્રશ્નનો જવાબ કદાચ ડાયસ્પોરિક સાહિત્યને વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં મદદરૂપ બને.\nસંપાદકનું કાર્ય શબરી જેવું હોય છે અને આ શબરીકાર્યમાં બંને સંપાદકોએ ખૂબ જ મહેનત કરીને આ પુસ્તકને માણવા જેવું બનાવ્યું છે. માટે બીજો પ્રશ્ન એ કે આવું જ બીજું પુસ્તક ક્યારે મળશે\n(આ લેખને 'ઓપિનિયન' મેગેઝિનના મે-૨૦૧૨ ના અંકમાં સમાવવા બદલ શ્રી વિપુલભાઈ કલ્યાણીનો આભારી છું.)\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: અનિલ વ્યાસ, ચિર���ગ ઠક્કર જય, ટૂંકી વાર્તા, ડાયસ્પોરા, વિપુલ કલ્યાણી, સ્વરચિત, Diaspora\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nયુ.કે. બાઇટ્સઃ મોબાઇલ ન્યૂઝ\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૫)\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૪)\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૩)\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૨)\nયુ.કે. બાઇટ્સઃ સ્કૉટલૅન્ડ ટુર ટિડબિટ્સ (૧)\nવિજયગુપ્ત મૌર્યનું 'જિંદગી જિંદગી'\nમારિઓ પુઝોની 'ધ ગોડફાધર'માંથી એક અંશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/beauty/how-make-ice-cube-packs-glowing-skin-002039.html", "date_download": "2020-09-30T06:19:55Z", "digest": "sha1:PJU3J7GQPU3PFIMOOJBR6WMFZWBGQTRI", "length": 15073, "nlines": 163, "source_domain": "gujarati.boldsky.com", "title": "ત્વચા ઝગઝગાટ માટે આઇસ ક્યુબ પેક કેવી રીતે બનાવવી? | ત્વચાને ઝગડવા માટે આઇસ ક્યુબ પેક્સ કેવી રીતે બનાવવું? - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nત્વચા ઝગઝગાટ માટે આઇસ ક્યુબ પેક કેવી રીતે બનાવવી\nશું તમે જાણો છો ક�� તમે ત્વચાને કાયાકલ્પ કરવા માટે બરફમાંથી ચહેરાના પેક બનાવી શકો છો ત્વચા પર ફક્ત બરફ લાગુ પાડવી એ અમારી ત્વચાને તાજી અને ઝગઝગતું બનાવે છે. તે લોહીના પરિભ્રમણને સુધારે છે જે આખરે ચામડીના રંગને સુધારવામાં મદદ કરે છે. તે ત્વચાને કડક બનાવવા અને ફાઈન લાઇન્સ અને કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.\nપરંતુ શું તમે ક્યારેય હળદર અને ચોકલેટ જેવા ઘટકોથી બનેલા આઇસ પેક્સ વિશે સાંભળ્યું છે આનાથી કેટલાક સામાન્ય સમસ્યાઓ જેમ કે નીરસ ત્વચા, ખીલ અને શ્યામ ફોલ્લીઓને હલ કરવામાં મદદ મળશે. આ લેખમાં, અમે તમને કેટલાક આઇસ પૅક સોલ્યુશન્સ આપીશું જે બધી ચામડીના પ્રકારો માટે તમારી ત્વચાને કાયાકલ્પ કરવા અને ઝગઝગતું ત્વચા મેળવવા માટે યોગ્ય છે.\nહવે ચાલો જોઈએ કે કેવી રીતે તેમને દોષરહિત ચામડી માટે તેનો ઉપયોગ કરવો.\nતરબૂચ આઇસ પેક થાકેલા દેખાતી ત્વચાને અનિશ્ચિત ગ્લો આપવામાં મદદ કરે છે. તરબૂચનો ટુકડો લો અને તેને નાના ટુકડાઓમાં કાપી લો. તેને આ રીતે કાપો કે તે બરફ ક્યુબ ટ્રેમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે. એક કલાક કે તેથી વધુ માટે તેને રેફ્રિજરેટ કરો. પછીથી તમે આ તરબૂચ સમઘન સાથે તમારા ચહેરાને મસાજ કરી શકો છો અને ઠંડા પાણીથી તેને ધોઈ શકો છો.\nલીલી ટી આઇસ પેક\nલીલી ચામાંથી બનાવાયેલા આઇસ પેકથી ચહેરા પર ડાર્ક સ્પોટ્સ અને ફાઇન લાઇન્સ ઘટાડવામાં મદદ મળશે જેથી ત્વચા નાની અને સુંદર દેખાય. વધુમાં, લીલી ચામાં રહેલા એન્ટીઑકિસડન્ટો ત્વચાને કાયાકલ્પમાં મદદ કરે છે.\nકેટલીક લીલી ચા દોરો અને તેને ઠંડુ થવા દો. લીલી ચા બરફ બરફ સમઘન બનાવવા માટે બરફની ટ્રે પર સ્થાનાંતરિત કરો. ગોળાકાર ગતિમાં લગભગ 1-2 મિનિટ માટે તમારા ચહેરા પર મસાજ કરવા માટે આ ધીમેધીમે ઉપયોગ કરો.\nગુલાબ પાણી આઇસ પેક\nરોઝ પાણી ચામડીને સુગંધી બનાવવા અને ચામડીના છિદ્રોને કડક બનાવવા સહાય કરે છે જેથી ત્વચાને ત્વરિત અને તેજસ્વી ગ્લો આપવામાં આવે છે. ગુલાબના પાણીની અસ્થિરતાના ગુણધર્મો ત્વચા પર ખીલ અને બળતરાને અટકાવે છે.\nકેટલાક ગુલાબના પાણીને આઇસ ટ્રેમાં રેડો અને બરફ સમઘન બનાવવા માટે તેને સ્થિર કરો. તમે તમારી ત્વચાને મસાજ કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.\nલીંબુનો રસ આઇસ પેક\nલીંબુ ચામડી પર વધારાનું તેલ ઉત્પાદન નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે અંતે ખીલ અને ખીલને દેખાતા અટકાવે છે.\nતમારે માત્ર એક ¼ કપ પાણીમાં અડધા લીંબુના કાજુ સાથે મળીને મિશ્ર કરવ���ની જરૂર છે. આને આઇસ ટ્રેમાં સ્થાનાંતરિત કર્યા પછી તેને સ્થિર કરો. તમારી ચામડીની મસાજ માટે પછી સમઘનનો ઉપયોગ કરો.\nદૂધમાં લેક્ટિક એસિડ તેને કુદરતી ત્વચા તેજસ્વી બનાવે છે. તે ઉપરાંત તે ચામડીને મોસરાઇઝ કરવામાં પણ મદદ કરે છે અને આમ તેને સમગ્ર હાઈડ્રેટેડ રાખે છે.\nકેટલાક દૂધ બરફ સમઘન તૈયાર કરો અને તેને તમારા ચહેરા પર ગોળાકાર ગતિમાં આશરે 2 થી 3 મિનિટ સુધી ઘસાવો અને પછી તેને છોડી દો.\nનારંગીમાં વિટામીન સી હોય છે જે ચામડીને ડિટોક્સિફાય કરવામાં અને આ રીતે ત્વચા પર સોનેરી ગ્લો આપવા માટે મદદ કરે છે. કેટલાક તાજા નારંગીનો રસ સ્ક્વિઝ કરો અને તેને આઇસ ક્યુબ ટ્રેમાં સ્થાનાંતરિત કરો. તેને તાજું કરો અને તાજું કરવા માટે તમારા ચહેરાને મસાજ કરવા માટે આ બરફ સમઘનનો ઉપયોગ કરો. આ 2-3 વખત પુનરાવર્તન કરો અને પછી સૂકા.\nત્વરિત નિષ્પક્ષતા માટે આ શ્રેષ્ઠ અને સહેલો રસ્તો છે. તમારી ચામડીને ત્વરિત ગ્લો આપવા માટે હળદરની ત્વચાની તેજસ્વીતા.\n¼ કપ પાણીમાં થોડું હળદર પાવડર ભેળવો. તેને આઇસ ક્યુબ ટ્રેમાં રેડો અને તેને સ્થિર કરો. ધીમેથી તમારા ચહેરા પર મસાજ કરવા માટે આ હળદર બરફ સમઘનનો ઉપયોગ કરો. શ્રેષ્ઠ પરિણામો માટે દિવસમાં ઓછામાં ઓછા બે વખત આ કરો.\nMore ત્વચા સંભાળ News\nરાતો રાત ક્લિયર સ્કિન માટે DIY ગ્રીન ટી અને પોટેટો ફેસ માસ્ક\nઆ ત્વરિત કેસ્ટર ઑઇલ હેક્સ સાથે અત્યારે જ વ્રિન્કલ્સ ને આવજો કહો\nફ્રૂટ પીલ્સ સાથે ઘરેલુ ફેસપેક\nઆ શિયાળા માં તમારી સ્કિન ને આ ટોમેટો ફેસ પેક દ્વારા પ્રોટેક્ટ કરો\nતમારી બધી સામાન્ય સ્કિન કેર સમસ્યાઓનો સામનો કરવા જજોબા તેલ\nહાથ પર ના ડાર્ક સ્પોટ્સ કઈ રીતે દૂર કરવા\nવૃદ્ધાવસ્થાના પ્રારંભિક ચિહ્નો સામે લડવા અને આ હની ફેસ માસ્ક સાથે જુવાન દેખાવ\nત્વચા માટે ઓટમીલના 5 અદ્ભુત લાભો અને તેનો ઉપયોગ કરવા માટેની રીતો\nતમારા ફેસ ને આજે જ ચમકાવો આમલી ના ફેસવોશ સાથે\nત્વચા અને વાળ માટે રોઝશીપ તેલના ફાયદા\nઓઇલી ત્વચા માટે એલો વેરા મોસ્ટ્યુરાઇઝર\nSunburns સારવાર માટે નારિયેળ તેલ કેવી રીતે વાપરવું\nRead more about: ત્વચા સંભાળ ઝગઝગતું ત્વચા\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/festival/new-year-celebration-around-the-world.html", "date_download": "2020-09-30T05:24:35Z", "digest": "sha1:XJHTKVUVFDHWTJCAX45GAUJXYGD5LXEI", "length": 2514, "nlines": 92, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: 20 ફોટોમાં જુઓ દુનિયાભરમાં કેવી રીતે થયું 2020નું સ્વાગત", "raw_content": "\n20 ફોટોમાં જુઓ દુનિયાભરમાં કેવી રીતે થયું 2020નું સ્વાગત\nગઇકાલે નવું વર્ષ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. લોકો સંગીતની ધૂન પર ગીત ગાતા અને ગલીઓમાં લોકો ઉમટી પડ્યા હતા. નવા સ્વપ્ન અને સારા ભવિષ્યની આશામાં લોકોએ તેમના હાથ આગળ કરીને 2020નું સ્વાગત કર્યું હતું. તો જોઇએ દુનિયાભરમાં નવા વર્ષની કેવી રીતે ઉજવણી કરવામાં આવી.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=192", "date_download": "2020-09-30T06:32:22Z", "digest": "sha1:J5SCBXGHDVIBKEYRVPBOQYOODAV636AJ", "length": 11020, "nlines": 125, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "બાવન વાંટા રાજપૂત સમાજના દ્વિતીય સમૂહલગ્ન યોજાયો", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nથરાદ ના 98 પાક શરણાર્થીઓ થરાદ પ્રાત અધિકારીને આપ્યું આવેદનપત્ર\nપાલનપુર જુના આરટીઓ સર્કલ પાસે પાસે બેન્કની ગાડીમાંથી લૂંટ\nદાંતા માં આખલાઓ નો આતંક..\nNVA.અરવલ્લી મોડાસા ના સાઈ મંદિર પાસેથી મોટરસાયકલ ચોરી ���ો આરોપી ઝડપાયો\nદાંતા માં પ્રાંન્તસાહેબ ના માર્ગદર્શન હેઠણ ગરીબો ને કિટ નુ વિસ્તરણ કરવા માં આવ્યુ\nદાંતા ના મામલતદાર સાહેબ નો વિદાય સમારંભ યોજાયો\nપાલનપુર મુકામે સાથ સંસ્થા તરફથી બ્યુટીપીન્યર ના વિકાસ માટે એક મહા સેમિનાર નું આયોજન કરેલ..\nવાવ તાલુકાની દૈયપ ગ્રુપ ગ્રામપંચાયત નો નર્મદા નિગમના અધિક ઈજનેર ને પત્ર\nNVA.મેઘરજમાં સખી મંડળ દ્વારા દેવી દેવતાનું અપમાન કરાયું\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nબાવન વાંટા રાજપૂત સમાજના દ્વિતીય સમૂહલગ્ન યોજાયો\nબાવન વાંટા રાજપૂત સમાજના દ્વિતીય સમૂહલગ્ન યોજાયો\nબાવન વાંટા રાજપૂત સમાજના દ્વિતીય સમૂહલગ્નમાં દાનની સરવાણી વહી સમૂહલગ્ન માં પ્રભુતામાં પગલાં પડતા નવદંપતિ ને સમાજના આશીર્વાદ બાવન વાંટા રાજપૂત સમાજ દ્વારા વસંત પંચમી ના પવિત્ર દિવસે યોજાયા હતા. જેમાં દાતાઓ દ્વારા દાન અને ભેટ સોગાદો ની સરવાણી વહડાવવામાં આવી હતી. તો સમૂહલગ્ન માં જોડાનાર નવદંપતીઓ ને સમાજ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. બાવન વાંટા રાજપૂત સમાજ દ્વારા ગુરુવારે વસંત પંચમી ના દિવસે દ્વિતીય સમૂહલગ્ન જીઆઇડીસી ચેરમેન અને દાતા બળવંતસિંહ રાજપૂત ની અધ્યક્ષસ્થાને યોજાયા હતા. જેમાં 12 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહલગ્ન માં સમાજ ના પોલીસ, આર્મી, એસ.આર.પી, જવાનો સમાજના દાતાઓ દ્વારા દંપતીઓ ને ભેટ સોગાદ આપવામાં આવી હતી. તો આ પ્રસંગે સંત શ્રી આનંદમુર્તિ મહારાજ અને શ્રી પરથીરામ મહારાજે ઉપસ્થિત રહી નવદંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા. તો સમાજ દ્વારા ભોજન દાતા વાઘુસિંહ વિહોલ, કેસરબા જાડેજા વિદ્યાસંકુલ ના પ્રમુખ જે.એમ. જાડેજા, નિર્મલસિંહ વાઘેલા (ચાંગા), ભરતસિંહ ચૌહાણ (મેરવાડા), પ્રવિણસિંહ રાજપૂત (ઢેલાણા), કેશરસિંહ સોલંકી (પેપોળ) સહિત વિવિધ દાતાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા સમૂહલગ્ન સમિતી ના પ્રમુખ એન.ડી.પરમાર અને તેમની ટીમે સફળ આયોજન કર્યું હતું.\nઅંબાજીની કારમેલ ઈંગ્લિશ સ્કુલમાં યોજાયેલ ફૂડ ફેસ્ટિવ\nઅંબાજીની કારમેલ ઈંગ્લિશ સ્કુલમાં યોજાયેલ ફૂડ ફેસ્ટિવલ. વિદ્યાર્થીઓમાં skill ડેવલોપમેન્ટ માટે યોજાયો કાર્યક્રમ બાળકોએ બળતણ વગર વિવિધ વાનગીઓ બનાવી વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓનું કર્યું વેચાણ સાયન્સના પ્રયોગ પણ કરાયા રજુ\nશ્રી ધાન્ધાર જુથ નાઇ સમાજ દ્વારા આયોજિત પાલનપુર ની શક્તિ વિધ્��ાલય ખાતે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો.\nNVA. થરાદ તાલુકા ના પીલૂડાં ગામે આગ ની ઘટના\nદાંતા માં આખલાઓ નો આતંક..\nડીસા – ભીલડી હાઈવે પર વહેલી સવારે સામ સામે કાર ટકરાતા આગ ભભૂકી\nથરાદ ના 98 પાક શરણાર્થીઓ થરાદ પ્રાત અધિકારીને આપ્યું આવેદનપત્ર\nશિહોરી પોલીસ- પાલનપુર અને પાટણ- ખાનખનીજ વિભાગ નો સપાટો\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/lifestyle/page-8/", "date_download": "2020-09-30T05:42:51Z", "digest": "sha1:XIBAOV5SSJQN45HO27OCTDK6WBRPZILM", "length": 23474, "nlines": 288, "source_domain": "statfaking1.firstpost.in", "title": "લાઇફ સ્ટાઇલ News in Gujarati: Gujarati News Online, Today's લાઇફ સ્ટાઇલ News – News18 Gujarati Page-8", "raw_content": "\nઆ બે મિનિટનો વ્યાયામ અને કારગર ફેસપેક ચહેરાની કરચલીઓને કરશે છૂમંતર, અજમાવી જુઓ\nકોવિડ-19 લૉકડાઉન 3.0 : સરળ ભાષામાં સમજો, તમે શું કરી શકશો અને શું નહીં\nસામાન્ય શરદી ખાંસી મટાડીને રોગપ્રતિકારક શક્તિ વધારશે આ ઉપાયો, અજમાવવાનું ચૂકતા નહીં\nવિટામિન Dની ઉણપથી કોરોનાવાયરસ સંક્રમણ અને મોતનો ખતરો - રિસર્ચ\nલૉકડાઉનમાં ઘરે બનાવો 'બાફલા બાટી' અને સાથે દાળ, જોઇ લો ફટાફટ રીત\nવર્ક ફ્રોમ હોમ, વર્કિંગ કપલ્સ માટે બની રહ્યો છે મુશ્કેલી, તો અપનાવો આ Tips\nઇન્ફેક્શનથી તાવ આવતાં મનુષ્યના શરીરની અંદર શું ફેરફાર આવે છે\nLockdown : ઘરે આ રીતે બનાવો Wax અને મેળવો અણગમતા વાળથી છૂટકારો\nInternational Dance Day : આ જાણીતા ડાન્સરના બર્થ ડે પર ઉજવાય છે નૃત્ય દિવસ\nલોકડાઉનમાં વાસણ સાફ કરીને હાથ થઇ ગયા છે Dry તો અપનાવો આ ઉપાય\nલૉકડાઉનમાં પિઝા ખાવાનું મન થયું છે તો આ રીતે ઘરે જ બનાવો 'તવા પિઝા'\nલોકડાઉનમાં વધતા વજનથી પરેશાન છો એક ચપટી હિંગ કરશે કમાલ\nબીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ\nશાકભાજીની લારીમાંથી શાક લેતી વખતે આટલી વાતનું ધ્યાન નહીં રાખો તો કોરોનાથી બચવું મુશ્કેલ\nસવારે ખાલી પેટે હૂંફાળું પાણી કેમ પીવું જોઇએ આ છે તેના કારણો\nકોરોનાના ખતરા વચ્ચે ACનું તાપમાન કેટલું રાખવું CPWD તરફથી ગાઇડલાઇન તૈયાર\nકોરોના લોકડાઉનમાં ઘરે બેઠેલા \"સિંગલ\" ઓનલાઇન આ શોધી રહ્યા છે\nકોવિડ-19ની વેક્સીન તૈયાર કરવાના કામમાં કેમ મુશ્કેલી ઊભી થઈ રહી છે\nમાસ્ક કેવી રીતે ન પહેરવું જોઈએ માસ્ક સુરક્ષા આપે છે પરંતુ યોગ્ય રીતે પહેરવામાં આવે તો\nફટાફટ બની જતી 'લીલાં ટામેટાની ચટણી' લાગે છે એકદમ સ્વાદિષ્ટ\nલૉકડાઉનમાં ઘરે રહીને થઇ વજન વધી રહ્યું છે તો દિનચર્યામાં ઉમેરો માત્ર આ 5 આહાર\nકોરોના પછી લાખો લોકો કેબિન ફીવરનો શિકાર બનવાની શક્યતા તમને પણ આ 'બીમારી' નથી ને\nભારત સહિત દુનિયાભરમાં લોકડાઉનમાં સેક્સ Toysની માંગમાં ધરખમ વધારો\nલૉકડાઉનની બ્યૂટિ ટિપ્સ, આ સરળ ઉપાયોથી વાળ અને ત્વચાને બનાવો ચમકદાર\nલૉકડાઉનમાં મીઠાઇ ખાવાનું મન થયું છે તો આ રીતે ઘરે બનાવો ગરમાગરમ જલેબી\nCoronavirus : શું તમે પણ કરો છો ACનો ઉપયોગ તો જાણી લો આ વાત\nસવારે ખાલી પેટે ખાઓ પલાળેલી બદામ, શરીરનાં સ્વાસ્થ્યમાં દેખાશે આ ફાયદા\nપગને જોઇને આ 5 બીમારીઓનું કરી શકાય છે નિદાન\nલોકડાઉન પછી ઇચ્છો છો કે બધા તમારી સુંદરતાનું કારણ પૂછે તો બસ કરો આટલું\nરોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ પીઓ તુલસી-આદુનો ઉકાળો\nCovid 19 : કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ માસ્ક સાફ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન\ncoronavirus : રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો ઉકાળો\nપિઝાને બનાવવા હોય યમ્મી તો સૉસ હોવો જોઇએ એકદમ ચટાકેદાર, જોઇ લો રીત\nLockdown: સુષ્મિતા આવા વર્કઆઉટથી પોતાની જાતને રાખે છે ફિટ, જુઓ Video\nઘરે AC ચાલુ કરવાથી કોરોના વાયરસ ફેલાય છે જાણો આ દાવામાં કેટલું છે સત્ય\nગુલાબના છોડ માટે બહું ફાયદાકારક હોય છે આ કુદરતી ખાતર, ઘરે જ કરો તૈયાર\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: સાધ્વી ઋતુભંરા સહિત 18 આરોપી કોર્ટ પહોંચ્યા, થોડીવારમાં આવશે ચુકાદો\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવ���દ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/news/lifestyle/shravan-special-khajur-banana-shake-mp-1001517.html", "date_download": "2020-09-30T07:02:06Z", "digest": "sha1:VFOYRXA3MW7EHORJTEDMQFLHQG567XDS", "length": 21458, "nlines": 276, "source_domain": "statfaking1.firstpost.in", "title": "shravan special Khajur Banana shake– News18 Gujarati", "raw_content": "\nશ્રાવણ સ્પેશલ: ઘરે બનાવો ખજૂર કેળાનો સ્વાદિષ્ટ શેક\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nફરવા અને હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી આવશે ફીલિંગ\nModi@70: PM નરેન્દ્ર મોદીને પસંદ છે કિટલી સ્ટાઇલ ચા, જાણો તેમના ભોજનના શોખ વિશે\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\nહોમ » ન્યૂઝ » લાઇફ સ્ટાઇલ\nશ્રાવણ સ્પેશલ: ઘરે બનાવો ખજૂર કેળાનો સ્વાદિષ્ટ શેક\nલાઇફ સ્ટાઇલ ડેસ્ક: શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આ સમયે ઘણાં લોકો ઉપવાસ કરે છે. આ ઉપવાસમાં એવી ચીજ ખાવી જોઇએ કે એક ટાઇમ તમારું પેટ ભરેલુ રહે અને તમે આ માટે હેલ્ધી ફૂડ ખાવો. ત્યારે ચાલો બનાવતા શીખીએ ખજૂર કેળાનો સ્વાદિષ્ટ શેક\n4-5 બદામ2 ગ્લાસ દૂધ\nખાંડ (જરૂર લાગે તો )\n-સૌ પ્રથમ એક બાઉલમાં કેળાનાં નાના નાના ટુકડા કરો. અને તેમાં ઠડિયા કાઢીને ખજૂરની પેશીઓ પણ ઉમેરો\n-હવે ખજૂર અને કેળાની અંદર બે ગ્લાસ દૂધ ઉમેરી તેને મિક્ચરમાં મિક્સ કરી લો.\n-આ મિશ્રણને ટેસ્ટ કરો. જો તમને ખાંડની જરૂર લાગે તો જ ઉમેરો. અને બને તો ખડી શાકરનો ઉપયોગ કરો.\n-તેમાં કાજૂ અને બદામનાં ટુકડા ઉમેરો. અને તેનાંથી ગાર્નિશ કરીને સર્વ કરો.\n-આ શેક પીવાથી શરીરમાં એનર્જી લેવલ પણ વધશે અને ભુખ પણ નહીં લાગે.\nઆ શ્રાવણ મહિનામાં હેલ્ધી અને ફિટ રહેવા માટે જો થોડુ ધ્યાન રખવામાં આવે તો ફાયદો થશે. આવી હેલ્ધી વસ્તુઓ ખાવાથી ભુખ તો નહીં જ લાગે સાથે એનર્જી પણ રહેશે.\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત, જજે કહ્યું- ઘટના પૂર્વ નિયોજીત નહોતી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nશ્રાવણ સ્પેશલ: ઘરે બનાવો ખજૂર કેળાનો સ્વાદિષ્ટ શેક\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nફરવા અને હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી આવશે ફીલિંગ\nModi@70: PM નરેન્દ્ર મોદીને પસંદ છે કિટલી સ્ટાઇલ ચા, જાણો તેમના ભોજનના શોખ વિશે\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/uttar-pradesh/", "date_download": "2020-09-30T06:30:37Z", "digest": "sha1:DKPUEEO4Y2N2ZW3LCLLQVQVKYLL32WC4", "length": 22108, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "uttar pradesh: uttar pradesh News in Gujarati | Latest uttar pradesh Samachar - News18 Gujarati", "raw_content": "\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પાનાનો ચુકાદો\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nબાબરી વિધ્વંસ મામલામાં આજે ચુકાદો, હાઇ પ્રોફાઇલ કેસમાં અડવાણી-જોશી સહિત 49 આરોપી\nUP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન\nરસ્તાની બાજુમાં ઊભેલી કાર અચાનક હલવા લાગી, બાજુમાં જ ફરજ બજાવતા પોલીસકર્મીઓ ચોંક્યા\n રાત્રે પ્રેમી સાથે પકડાઈ પત્ની, પતિના ગુપ્તાંગ ઉપર નાખ્યું ટોયલેટ ક્લીનર\nકોરોના કાળમાં 2 દીકરીઓએ ઘરની છત પર બનાવી દીધું કિચન ગાર્ડન, ઉગાડે છે શાકભાજી\nછેડતી કરનારા યુવકને મેથીપાક યુવતીએ 55 સેકન્ડમાં ફટકારી દીધા 55 ચંપલના ઘા\n‘મુજે દેખકર તાલે ભી મુસ્કુરાતે હૈ’, ડાયલોગ બોલીને લોકઅપથી ફરાર થયો જુગનૂ ચોર\nપત્નીનું પેટ ફાડી નાંખનાર વ્યક્તિના સાળાની અપીલ- મારા જીજાને આપો ફાંસી\n10 વર્ષ પહેલા મૃત્યું પામેલી મહિલાથી પોલીસને લાગે છે ડર, વાંચો ફિલ્મી સ્ટોરી જેવી ઘટના\nદુષ્કર્મ કરવામાં નિષ્ફળ રહેતા સગીરાને દારૂથી નવડાવી હતી, હવે કર્યો ધારદાર હથિયારથી હુમલો\n3 યુવતીઓનો પ્રયણ ત્રિકોણ એક-બીજા સાથે રહેવા માટે છોડ્યું ઘર અને પછી આવ્યો આવો વળાંક\nધ્રોલમાં ધોળા દિવસે દિવ્યરાજ સિંહ જાડેજાની હત્યા કરનાર બે આરોપી ઝડાપાયા, કેમ કરી હતી હત્યા\n5 યુવકોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ, વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ\nલાવારિસ હાલતમાં મળી ઇનોવા કાર, દરવાજો ખોલતાં જ પોલીસકર્મીઓના ઉડી ગયા હોશ\nVIDEO: હોટલમાં પત્ની પ્રેમી સાથે પકડાતાં પતિ થયો બેકાબૂ, 1 મિનિટમાં માર્યા 31 ચંપલ\nઅયોધ્યાઃ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ક્લોન ચેકથી ઉપાડી દીધા લાખો રૂપિયા\nઅયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે રામ ભક્તોને હજુ વધુ રાહ જોવી પડશે, આ છે કારણ\nહાથમાં લોહી નીતરતું ચાકુ લઈને પ્રેમી પોલીસ સ્ટેશન પહોંચ્યો, 'સાહેબ, પ્રેમિકાને મારી નાખી'\nદીકરીને વેચવાની અફવા ફેલાતાં તોફાની તત્વોએ પિતાની જાહેરમાં હત્યા કરી દીધી\nસાવકી મા નીકળી સમલૈંગિક, ઉત્તેજક દવાઓ આપી પુત્રીઓ સાથે કરતી હતી આ કામ\n12 ફુટ લાંબા અજગરે નીલગાયના બચ્ચાને બનાવ્યો પોતાનો કોળિયો, અને પછી...\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પાનાનો ચુકાદો\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલ���ક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/festivals?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T05:13:12Z", "digest": "sha1:KNWS5KIIXLZDQRJDLCRXWFNOQOM274VX", "length": 15223, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "હિન્દુ તહેવાર | પર્વ | દિવાળી | ક્રિસમસ | હોળી | ઉત્તરાયણ | Hindu Festival | Indian Festival | Festivals of Gujarat", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nKevda Teej 2020: કેવડાત્રીજ વ્રત દરમિયાન ભૂલથી પણ ન કરો આ 5 કામ\nશીતળા માતાને આ કારણે ટાઢી(ઠંડી) રસોઇનો ભોગ લાગે છે\nલોકપર્વ બાસોડા શીતળા સાતમના એક દિવસ પહેલા લોકોના ઘરમાં જુદા જુદા પકવાન બનાવાય છે.\nશીતળા સાતમનું વ્રત અને મહત્વ - શીતળા સાતમની કથા અને વિધિ\nશ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.\nUtpana Ekadashi 2019 - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા\nશ્રી સુતજી બોલ્યા :” હે મુનીઓ આ એકાદશી ના મહાત્મ્ય ને ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સહીત કહ્યું હતું .ભક્તો આ વ્રત ને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોક માં અનેક સુખો ને ભોગવી ને અંત મા વિષ્ણુ પદ ને પ્રાપ્ત કરે છે .” જયારે શ્રીકૃષ્ણ ને સુતજી એ પૂછ્યું :હે ...\nKarwa chauth katha- કરવા ચોથ વ્રતમાં શુ કરશો \nકરવા ચોથ વ્રત કાર્તિક કૃષ્ણની ચંદ્રોદયવ્યાપિની ચોથના દિવસે કરવામાં આવે છે. જો બે દિવસની ચંદ્રોદય વ્યાપિની હોય તો બંને દિવસે અને ન હોય તો ' માતૃવિદ્યા પ્રશસ્યતે' અનુસાર પૂર્વવિદ્યા લેવી જોઈએ. સૌભાગ્યવતી કે પતિવ્રતા સ્ત્રીયો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ...\nOnam 2019:શરૂ થયું ઓણમનો તહેવાર, જાણો તેનો પૌરાણિક મહત્વ\nશ્રાવણ શુક્લ ત્રયોદશી તિથિથી ઓણમ ઉજવાય છે. ઓણમ દક્ષિણ ભારતના રાજ્ય કેરલનો એક મુખ્ય તહેવાર છે જેને ત્યાં તેને એક રાષ્ટ્રીય પર્વનો દર્જો મળ્યું છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. ઓણની ઉજવની દશહરાની રીતે જ હોય છે તેમા કેરળના લોકો તેમના ઘરોમાં 10 દિવસ ...\nઋષિ પંચમીની પૂજા અને વ્રત કેવી રીતે કરીએ..\nઋષિ પંચમી Rishi panchami ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીને આવે છે. ઋષિ પંચમીને ભાઈ પંચમીના નામથી પણ ઓળખાય છે. માહેશ્વરી સમાજમાં આ દિવસે રાખડી બંધાય છે.\nઆજે શીતળા સાતમ - જાણો પૂજા વિધિ અને શીતળા સાતમની કથા\nવ્રતની વિધિ ( પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા ઠંડાપાણીથી નાહી-ધોઇને પરવારી જવું જોઈએ. અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું ખાવું જોઈએ. આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર ...\nએવરત-જીવરત વ્રત કથા - પતિને દીર્ઘાયુ આપે છે આ વ્રત\nએવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. એવરત-જીવરતની કથા આ પ્રમાણે છે.\nનિર્જલા એકાદશી(ભીમ અગિયારસ) - રાશિ મુજબ કરો દાન, 100 પેઢીઓને મળશે પરમધામની પ્રાપ્તિ\nજેઠ મહિનાની અંદર આવતી અજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્‍ણુની પૂજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નૈવેધમાં કેરી ધરાવવી અને તેનો પ્રસાદ જમવો. આ અગિયારસને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે. પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ ...\nકરવાચૌથ 2018- 27 ઓક્ટોબરે કરવા ચૌથ પણ ખરીદી કાલે જ કરી લેવી, જાણો શું છે કારણ\nકરવા ચૌથના દિવસે પરિનીત મહિલાઓ તેમના પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. કેટલીક કુંવારી છોકરીઓ પણ આ વ્રતને કરે છે.\n13 સપ્ટેમ્બરે થશે શ્રી ગણેશ સ્થાપના, જાણો શુભ સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત\n13 સેપ્ટેમ્બર 2018ને ગણેશ ચતુર્થી. ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ.\nજીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા\nશ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાં\nફૂલ કાજળી વ્રત કરવાની વિધિ\nશ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર'મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન ...\nનાગપંચમી - કાલસર્પ દોષ દૂર કરવા માટે આ શુભ મુહૂર્તમાં જ કરો રૂદ્રાભિષેક\nઆ વર્ષે નાગપંચમીનો ��હેવાર 15 ઓગસ્ટ 2018ન રોજ આવી રહ્યો છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિના રોજ નાગ પંચમી ઉજવાય છે. આ વખતે નાગપંચમી પર શુભ યોગ બની રહ્યો છે. ભારતની આઝાદી પછી આવુ બીજી વાર બન્યુ છે જ્યારે 15મી ઓગસ્ટના દિવસે નાગપંચમીનો તહેવાર ...\nશરદ પૂનમનું પૌરાણિક મહત્વ\nપૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએઓ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ ...\nઋષિ પંચમી વ્રત વિધિ અને કથા જુઓ વીડિયો\nબ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે. એક પૌરાણીક કથા પણ આ ...\n9 એપ્રિલથી 15 એપ્રિલ સુધીના મુખ્ય તહેવારો\nભારત એક વિવિધતાઓનો દેશ છે. અહીં જુદા-જુદા ધર્મોને માનતા લોકો રહે છે. તહેવાર અમારા જીવનનો મુખ્ય ભાગ છે. તહેવારમાં અમારી સંસ્કૃતિની ઝલક જોવાય છેૢ તહેવારનો જીવનના ઉલ્લાસ અને ખુશીઓની સૌગાત છે.\nકરવા ચોથની વ્રત કથા (સાંભળો વીડિયો)\nકરવા ચોથ એક નારી પર્વ છે. આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીયો તેમજ તે જ વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે. આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. શિવ-કાર્તિકેય અને ચંદ્રનું પૂજન પણ થાય છે. આ વ્રતમાં વ્રત કથા સાંભળવાનું વિધાન છે. તમે કોઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/unlock-gujarat-1-temple/", "date_download": "2020-09-30T06:43:52Z", "digest": "sha1:4H6JP2TR7PRMYG63ZRVI324AGWAOD6G4", "length": 14887, "nlines": 97, "source_domain": "gujjurocks.in", "title": "ધાર્મિક સ્થળોને લઈને CM રૂપાણીની મોટી જાહેરાત, સોમવારથી ખૂલશે પણ પરવાનગી નહીં મળે જાણો જલ્દી", "raw_content": "\nકલાકો ચાલેલી પૂછપરછમાં ગર્લફ્રેન્ડ રિયાએ આ મોટો ખુલાસો કર્યો\nઇન્ડસ્ટ્રીઝને લાગ્યો વધુ એક ઝટકો, આ જાણીતા સિંગર કોરોના સામે હારી ગયા\nસૈફની લાડલી સારા અલી ખાને કરાવ્યું સ્પોર્ટી ફોટોશૂટ, 7 PHOTOS જોતા આંખો ખુલ્લીને ખુલ્લી રહી જશે\nબોલીવુડના આ દિગ્ગજ પર દુ:ખનો પહાડ તૂટ્યો: માતાનું થયું નિધન- જુઓ બૉલીવુડ સિતારાઓ ઉમટી પડ્યા\nધાર્મિક સ્થળોને લઈને CM રૂપાણીની મોટી જાહેરાત, સોમવારથી ખૂલશે પણ પરવાનગી નહીં મળે જાણો જલ્દી\nધાર્મિક સ્થળોને લઈને CM રૂપાણીની મોટી જાહેરાત, સોમવારથી ખૂલશે પણ પરવાનગી નહીં મળે જાણો જલ્દી\nPosted on June 6, 2020 Author RachitaComments Off on ધાર્મિક સ્થળોને લઈને CM રૂપાણીની મોટી જાહેરાત, સોમવારથી ખૂલશે પણ પરવાનગી નહીં મળે જાણો જલ્દી\nગુજરાતમાં 8 જૂનથી મંદિરો, મસ્જિદો અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો ખુલ્લા મુકાશે, જે અંગે રાજ્યના ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનાં પ્રસિદ્ધ મંદિરોના વડાઓ, મહંતો, સંચાલકો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. આ બેઠકમાં મસ્જિદો અને ચર્ચોના વડાઓ, ઈમામ સાહેબ અને ખ્રિસ્તી સાદરીઓ પણ જોડાયા.\nગુજરાતમાં શરતો સાથે મોલ્સ, હોટલ રેસ્ટોરન્ટ અને મંદિરો સહિતના ધાર્મિક સ્થાનો ખુલી રહયા છે પણ સરકારે નક્કી કરેલી ગાઇડલાઇન મુજબ આ બધું જ ખુલશે. એટલે કે મંદિરોમાં દર્શન કરવા જવાશે પણ કેટલીક શરતોનું પાલન કરવું પડશે.\nમંદિરો અને ધાર્મિક સ્થળો ખુલી તો રહયા છે પણ ભક્તોને દૂરથી જ દર્શન કરવા મળશે. એટલે કે શ્રધ્ધાળુઓ ભગવાનને સ્પર્શ કરી નહીં શકે અને ભક્તો પ્રસાદ કે ચરણામૃત પણ નહીં લઈ શકે. સાથે જ પૂજા કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું પડશે એટલે કે 6 ફૂટનું અંતર રાખવું પડશે.\nમંદિરની બહાર લાઈનમાં ઉભા રહેતી વખતે પણ બે વ્યક્તિ વચ્ચે ચોક્કસ અંતર રાખવું પડશે. ફિજીકલ કે ઓનલાઇન ટોકન મેળવીને દર્શન કરવા પડશે. તમે સીધા મંદિરમાં જઈ શકશો નહીં. મંદિરમાં માસ્ક પહેરીને જ જવું પડશે. સાથે જ ભક્તોને મંદિરમાં કોઈ વસ્તુને અડવા દેવામાં આવશે નહિ.\nધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવું પડશે. ભાવિકો ઘંટ વગાડી નહીં શકે અને ધાર્મિક ગ્રંથને સ્પર્શ પણ નહીં કરી શકે. બુટ, ચપ્પલ પણ ગાડીમાં જ રાખવા પડશે. લોકોને ધાર્મિક સ્થળ છ ફૂટનું અંતર, મોઢા પર માસ્ક, સેનિટાઈઝેશન અને થર્મલ સ્ક્રિનિંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.\nસાથે જ એવું નક્કી કરવામાં આવ્યું છે કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં જૂન અને જુલાઇ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં.\nસાથે જ આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પણ આ વખતે વધુ લોકોને પરવાનગી નહિ આપવામાં આવે. ગઈકાલે જળયાત્રા બાદ હવે મામેરાના દર્શન પણ સાદગીપૂર્વક યોજવાની શક્યતા છે. આ વર્ષે સમગ્ર સરસપુરવાસીઓ ભગવાનનું મામેરું કરશે. આ વખતે મામેરા��ાં યજમાન નહિ હોય. એટલે કે મંદિરોમાં ભક્તોની ભીડના બદલે આ વર્ષે કોરોના વાયરસની બીમારીને કારણે સન્નાટો જોવા મળશે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nવિદેશમાં રહેલા પોતાના બાળકોને યાદ કરી રહી છે કનિકા કપૂર, ફોટો શેર કરતા ભાલુક થઇ- જાણો શું શું કહ્યું\nબોલિવુડ સિંગર કનિકા કપૂર કોવિડ-19ની સારવાર લીધા બાદ પોતાના ઘરે લખનઉ ખાતે માતા-પિતા પાસે રહે છે. કોરોના પોઝિટિલ થયા બાદ પોતાના બાળકોને ખુબ જ મિસ કરે છે. લોકડાઉનના કારણે તે પોતાના બાળકોને મળી શક્તી નથી અને તે કનિકા માટે સૌથી મોટી પીડા છે. જો કે સિંગર લાંબા સમયથી બીમારીથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી હતી, Read More…\nસલામ છે આ કરોડપતિને, જે એક કોલેજના 400 વિદ્યાર્થીઓની 280 કરોડ રૂપિયાની લોન ચુકવશે. વાંચો આજે જબરદસ્ત સ્ટોરી\nજરા વિચારો કે તમે સ્ટુડન્ટ લોન લઈને દરેક મહિને તમારા પગારમાંથી તેને ચુકવવાને લીધે ચિંતિત થઇ ગયા છો અને અચાનક કોઈ અજાણ વ્યક્તિ આવીને તમારી આ લોનની ચુકવણી કરી નાખે, તો તમને કેવું લાગશે આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે. અમેરિકાના પ્રખ્યાત અરબપતિ નિવેશક અને પરોપકારી ‘રોબર્ટ એફ સ્મિથ’ એ એટલાન્ટાના મોરહાઉસ કોલેજથી ગ્રેજ્યુએશન Read More…\nલોકડાઉનના સમયમાં તમને બતાવીએ આ ગુજરાતી મમ્મીએ પોતાના દીકરા સાથે કરેલી ક્રિયેટિવ ફોટોગ્રાફી, જુઓ 15 તસ્વીરો\nવિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે ત્યારે લોકો લોકડાઉનમાં ઘરે જ છે. ત્યારે ઘરે બેઠા લોકો ઘણા ક્રિયેટિવ કામો કરી રહયા છે. ત્યારે આજે આવા સમયે તમને એક ગમી જાય એવી વાત એટલે કે ક્રિયેટિવ ફોટોગ્રાફીની વાત કરીએ. દુબઈમાં રહેતી આ ગુજરાતી મહિલા માતા બન્યા પછી કશુંક ક્રિયેટિવ કરવા માંગતી હતી જેથી તેને પોતાના Read More…\nભારતને વારંવાર ચેતવણી આપીને ડરાવનાર WHO એ આખરે જોખમને લઈને પોઝિટિવ ન્યુઝ આપી તો પણ…\nઅરે બાપ રે, ભારતે તો ઈટાલીને પણ પાછળ છોડ્યું, આ કારણે લીધે ચિંતા થઇ બધાને..\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nફિલ્મી દુનિયા મૂવી રીવ્યુ\nફિલ્મ રીવ્યુ: ‘The Sky Is Pink’ ફિલ્મ જોતાં પહેલાં એક વાર આ રીવ્યુ જરૂર વાંચજો…\n‘ધૂમ’ ફિલ્મની હિરોઈને એક એવો કાંડ કર્યો કે ફિલ્મી કેરિયરની ફરી ગઈ પથારી, લાખોના દિલોમાં રાજ કરતી એક સમયે\nફિલ્મ ઇન્ડસ્ટ્રી હચમચી ઉઠી: લાઇવ વીડિયો બનાવી અભિનેત્રીએ ઝેર પીને કરી આત્મહત્યા, બોયફ્રેન્ડે એની સાથે આવું આવું કરેલું\nઆવી રીતે શૂટ થયો હતો દ્રૌપદીનો ચીરહરણનો સીન, બનાવવામાં આવી હતી 250 મીટરની- જાણો વધુ\nમહાભારતમાં ભીષ્મ પિતામહની પાછળ કુલર હતું આ જોઈને લોકોએ લીધી મજા, કુલરનું સત્ય છે કંઈક આવું\nApril 27, 2020 Grishma Comments Off on મહાભારતમાં ભીષ્મ પિતામહની પાછળ કુલર હતું આ જોઈને લોકોએ લીધી મજા, કુલરનું સત્ય છે કંઈક આવું\nશાહરુખ ખાનની લાડલી સુહાનાને આવ્યો ગુસ્સો, ભડાશ કાઢીને મમ્મી ગૌરી ખાનને લઈને કહી દીધી મોટી વાત\nMay 14, 2020 Grishma Comments Off on શાહરુખ ખાનની લાડલી સુહાનાને આવ્યો ગુસ્સો, ભડાશ કાઢીને મમ્મી ગૌરી ખાનને લઈને કહી દીધી મોટી વાત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mt5indicator.com/gu/spectranalysis-ma-cloud-metatrader-5-indicator/", "date_download": "2020-09-30T05:28:56Z", "digest": "sha1:KUZCRZCRCAD5YJUCTAPXDPTPNDUFEXNH", "length": 7378, "nlines": 81, "source_domain": "mt5indicator.com", "title": "i-SpectrAnalysis MA Cloud Metatrader 5 સૂચક - MT5 સૂચક", "raw_content": "\nદ્વારા MT5 સંપાદક -\nMT5 સૂચક – ડાઉનલોડ સૂચનાઓ\ni-SpectrAnalysis MA Cloud Metatrader 5 સૂચક એક Metatrader છે 5 (MT5) સૂચક અને ફોરેક્સ સૂચક સાર સંચિત ઇતિહાસ ડેટાને પરિવર્તન છે.\ni-SpectrAnalysis MA Cloud Metatrader 5 સૂચક ભાવ ગતિશીલતા જે નગ્ન આંખ માટે અદ્રશ્ય છે વિવિધ વિચિત્રતા અને દાખલાની શોધી કરવાની તક પૂરી પાડે છે.\nઆ જાણકારી પર આધારિત, વેપારીઓ વધુ ભાવ વધઘટ ધારે છે અને તે મુજબ તેમની વ્યૂહરચના સંતુલિત કરી શકો છો.\nશરૂ અથવા તમારા Metatrader પુનઃશરૂ 5 ક્લાઈન્ટ\nતમે તમારા સૂચક ચકાસવા માંગો છો જ્યાં પસંદ ચાર્ટ અને ટાઇમફ્રેમ\nશોધ “કસ્ટમ સૂચકાંકો” તમારા નેવિગેટર મોટે ભાગે તમારા Metatrader બાકી 5 ક્લાઈન્ટ\nએક ચાર્ટ સાથે જોડે છે\nસેટિંગ્સ અથવા પ્રેસ બરાબર સંશોધિત\nઆ સૂચક તમારા Metatrader ક્લાઈન્ટ માં ચાલી રહી છે કે જ્યાં ચાર્ટ પસંદ\nઅધિકાર ચાર્ટ માં ક્લિક\nઆ સૂચક પસંદ કરો અને કાઢી\nMT5 સૂચક ડાઉનલોડ કરવા માટે અહીં નીચે ક્લિક કરો:\nસંબંધિત લેખોલેખક થી વધુ\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nહાલમાં તમે જાવાસ્ક્રિપ્ટ અક્ષમ હોય. ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે, મહેરબાની કરી ખાતરી કરો જાવાસ્ક્રિપ્ટ બનાવવા અને કૂકીઝ સક્ષમ છે, અને પૃષ્ઠને ફરીથી લોડ. અહીં તે કેવી રીતે તમારા બ્રાઉઝરમાં JavaScript સક્ષમ કરવા પર સૂચનો માટે અહીં ક્લિક કરો.\nતમે હાલમાં લૉગ ઇન નથી.\n» તમારો પાસવર્ડ ભૂલી ગયા\nMT5Indicator.com MetaTrader માટે સંકેતો હજારો પુસ્તકાલય છે 5 MQL5 વિકસાવવામાં. બજાર અનુલક્ષીને (ફોરેક્સ, જામીનગીરીઓ અથવા કોમોડિટી બજાર), સંકેતો સરળ દ્રષ્ટિ માટે સુલભ સ્વરૂપમાં અવતરણ પ્રતિનિધિત્વ કરવા માટે મદદ.\nઅમારો સંપર્ક કરો: સંપર્ક[પર]mt5indicator.com\nમૂળભૂત ભાષા તરીકે સેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2019/12/cashwanuts-benefits.html", "date_download": "2020-09-30T05:05:10Z", "digest": "sha1:6NWYKPWYI467OAMVGZG2HB4ZPARRKE3C", "length": 19866, "nlines": 108, "source_domain": "www.gyangujarati.in", "title": "જાણીલો આજે જ કાજુ ખાવાના 15 ફાયદા ઉપયોગ અને નુકસાન", "raw_content": "\nHomeહેલ્થજાણીલો આજે જ કાજુ ખાવાના 15 ફાયદા ઉપયોગ અને નુકસાન\nજાણીલો આજે જ કાજુ ખાવાના 15 ફાયદા ઉપયોગ અને નુકસાન\nડ્રાયફ્રુટ ની વાત થાય અને કાજુ ના હોય એવું હોઈ જ ના શકે. ભારતમાં અલગ અલગ સ્થળ ઉપર તેમનો ઉપયોગ વિભિન્ન રીતે કરવામાં આવે છે. તેમનો ઉપયોગ ઘણા મીઠા પકવાન તો ઘણા મસાલેદાર વ્યંજન ને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. અહીં તમને કહી દઈએ કે કાજુ નો વપરાશ ફક્ત ખાવા માટે જ સીમિત નથી પરંતુ તેમનો પ્રયોગ શરીરની ઘણી સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ કરી શકાય છે. આ લેખ દ્વારા તમે જાણી શકો છો કે શરીર માટે કાજુ ખાવાના કયા કયા ફાયદા છે.\nકાજુ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેટલું તે સ્વાદિષ્ટ છે તેમાંથી ઘણું બધું વધુ સેહત માટે ફાયદા કારક પણ માનવામાં આવે છે તો ચાલો જાણીએ સેહત માટે કાજુ ના ફાયદા.\nહૃદય ના સ્વાસ્થ્ય માટે\nકાજૂને NUTS ની શ્રેણીમાં રાખવામાં આવે છે અને શરીરને ઘણા રોગોમાં ફાયદો પહોંચાડવાનું કામ કરે છે. હૃદયના સ્વાસ્થ્ય ને બરાબર રાખવા માટે પણ કાજુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાં બાયોએક્ટિવ માઈક્રો નુટ્રિશન રહેલ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં કામ કરે છે.\nકેન્સર જેવી ઘાતક બિમારી ના સામે કાજુ પ્રભાવકારી ભૂમિકા નિભાવે છે. કાજુ મા એનાકાર્ડીક એસિડ મળી રહે છે. એનાકાર્ડીક એસિડ કેન્સર ને રોકવામાં મદદ કરી શકે છે. કેન્સરથી બચવા માટે તમે કાજૂનું સેવન પણ કરી શકો છો.\nરક્તચાપ માં સુધાર માટે કાજુ ફાયદાકારક\nરક્તચાપ ને નિયંત્રણ કરવામાં કાજુની ભૂમિકા જોવા મળી શકે છે. એક શોધ અનુસાર કાજુ થી બનેલ સપ્લિમેન્ટ્સ સિસ્ટોલિક બ્લડ પ્રેશર ને ઓછું કરી શકે છે અને હાલમાં હજુ તેના ઉપર શોધની આવશ્યકતા છે.\nસારા પાચન તંત્ર માટે કાજુ ફાયદાકારક\nકાજુ ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે કેમ કે તેમાં ફાઇબર ની સારી એવ��� માત્રામાં મળી રહે છે. ફાઇબર પાચન તંત્રને સારું રાખે છે અને કબજિયાત પેટના કેન્સર અને અલ્સર જેવી ઘણી સમસ્યામાંથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.\nહાડકાના વિકાસ માટે કાજુ ફાયદાકારક\nકાજૂમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ ની સારી એવી માત્રા હોય છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાના વિકાસ ની સાથે જ તેમને મજબૂતી પ્રદાન કરવામાં મદદ કરે છે. કાજુ માં રહેલ મેગ્નેશિયમ, ઓસ્ટિપોરોસીસ જેવી બીમારીઓથી રોકવામાં મદદ કરે છે. આ બીમારીના કારણે હાડકાં કમજોર અને નાજુક થઈ જાય છે.\nસ્વસ્થ દિમાગ માટે કાજુ ખાવાના ફાયદા\nજેવું કે આપણે વાંચીએ છીએ કે કાજૂમાં મેગ્નેશિયમની સારી એવી માત્રા હોય છે. મેગ્નેશિયમ મસ્તિષ્ક ના રક્તપ્રવાહમાં સહાયક હોય છે અને સાથે જ મસ્તિષ્કના ઘાવ દૂર કરવામાં મેગ્નેશિયમ મહત્વનું કાર્ય કરે છે. તેમના સિવાય મેગ્નેશિયમ ને એન્ટીડિપ્રેસેટ ના ગુણ હોય છે જે અવસાદને દૂર કરવામાં મદદ કરે છે. આ પ્રકારે કાજુ માં રહેલ મેગ્નેશિયમ મગજને સ્વસ્થ રાખવા માટે લાભકારક હોય છે.\nવજન ના સંતુલનમાં કાજુ ના ફાયદા\nકાજૂમાં મળી રહેલ ફાઇબર તમારા શરીરને વજનને નિયંત્રણ કરવામાં સહાયક થઇ શકે છે. ફાઇબર કેલેરીનું સેવન ને ઓછું કરે છે અને પેટ ને લાંબા સમય સુધી ભરેલું રાખવાનું કામ કરે છે. તે કારણે વધુ પડતું ભોજન લેવાની આવશ્યકતા પડતી નથી અને તે આદત માં સુધારો થાય છે અને વજનને નિયંત્રણ રાખવામાં મદદ મળી રહે છે.\nકાજૂમાં ઘણા એવા પોષક તત્વો હોય છે જે રક્તમાં રહેલ ગ્લુકોઝ ને સ્થિર કરવામાં કારગર થઈ શકે છે. રક્તમાં રહેલ ગ્લુકોઝ ને સ્થિર કરવાથી ડાયાબિટીસ નિયંત્રણ કરી શકાય છે.\nકાજુ આઇરન નો સારો એવો સ્ત્રોત છે. આયર્ન સ્વસ્થ લાલ રક્ત કોશિકા ને વધારવામાં મદદ કરે છે. જે શરીરમાં ઓક્સિજન ને પહોંચાડવામાં મદદ કરે છે. આયરન રેડ બ્લડ સેલ્સ ઉત્પાદન વધારીને એનિમિયા જેવા રક્ત વિકાર ને દૂર કરવાનું કામ કરે છે.\nકાજૂમાં ઘણા એવા પોષક તત્વો મળી રહે છે જે ગર્ભાવસ્થામાં આવશ્યક થઈ શકે છે. જેમ કે તેમાં મળી રહેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ કેલ્શિયમ ગર્ભવતી મહિલાના સ્વાસ્થ્યની સાથે જ ભ્રૂણ ના હાડકા ને વિકાસ માટે જરૂરી હોય છે. મેગ્નેશિયમ જન્મના સમયે શિશુનું વજન મા ઓછું અને ગર્ભવતી ના રક્તચાપ ને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.\nસ્વસ્થ પેઢા અને દાંત માટે કાજુ ખાવાના ફાયદા\nકાજૂમાં ફાઈબરની માત્રા ગોલ બ્લેડર ની પથરી��ી સમસ્યાથી છુટકારો અપાવવામાં કારગર થઈ શકે છે. ગોલબ્લેડર ની પથરી માટે મોટાપા અને ઝડપથી વજન ઘટવાનું જોખમકારક છે. ફાઈબર ભરપૂર આહાર થી પિત્તાશયની પથરીની બીમારી ને રોકવામાં ઘણો મદદગાર સાબિત થઈ શકે છે.\nકાજૂમાં મળી રહેલ પોષક તત્વોમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે એન્ટિઓક્સિડન્ટ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે કેમ કે તે કેન્સર થી બચાવ કરે છે અને હૃદય અને સાથે સંપૂર્ણ શરીરને સ્વસ્થ રાખવા નું કામ કરે છે.\nસ્વસ્થ ત્વચા માટે કાજુ\nકાજૂમાં પ્રોટીન અને વિટામીનની જેવી એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને સ્વસ્થ તેમજ સૌંદર્ય વધારવા અને ત્વચા ઉપર વધતી ઉંમરની અસરને રોકવા માટે કારગર સાબિત થઇ શકે છે સાથે જ ત્વચા ને સૂર્યની હાનિકારક કિરણોના પ્રભાવથી બચાવ કરે છે.\nકાજૂમાં મેગ્નેશિયમ ઝિંક આયર્ન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી રહે છે. બાજુમાં રહેલ બધાં જ પોષકતત્વો વાળને પોષણ તો આપે જ છે સાથે જ વાળોને ચમક અને મજબૂતીમાં પણ સહાયક થાય છે.\nસ્વાદને સેહત માં ભરપૂર કાજુ નો ઉપયોગ તમે કંઇક આ પ્રકારથી કરી શકો છો.\nતમે કાજુનો મન કરે તો તમે સીધા જ ખાઈ શકો છો.\nકાજુકતરી જેવી મીઠાઇઓ માં તેમનો ઉપયોગ કરી શકો છો.\nકાજુ અને બદામની સાથે પીસીને તેમાં થોડું નમક મિક્સ કરીને નાસ્તાના રૂપમાં ખાઈ શકો છો.\nકાજૂને ખીર અથવા તો હલવા માં ટોપિંગ ના રૂપમાં તમે વપરાશ કરી શકો.\nતેમનો ઉપયોગ ખાસ પ્રકારની શાકભાજી બનાવતા સમયે પણ કરી શકાય.\nમાનવામાં આવે છે કે દિવસભરમાં છથી સાત કાજુ ખાઈ શકાય છે છતાં પણ તેમના દૈનિક માત્રા જાણવા માટે આહાર વિશેષજ્ઞ સાથે જરૂરથી વાત કરો.\nતો ચાલો જાણીએ કે કાજુ કયા લોકોને ના ખાવા જોઈએ\nજરૂરી નથી કે કાજુ બધાની જ સેહત ઉપર સારી અસર કરે છે ઘણા લોકો માટે તે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.\nઘણા લોકોને કાજુના સેવનથી એલર્જી પણ થઈ શકે છે તેવામાં તેનાથી દૂરી બનાવીને રાખો તે જ તેમના માટે સારું રહે છે.\nકાજૂમાં ફાઈબરની સારી માત્રા હોય છે. ફાઇબર પેટને સાફ કરવામાં કામ કરે છે એટલા માટે જેમને ડાયરિયા ની સમસ્યા હોય તેમણે કાજુ ના ખાવા જોઈએ.\nજ્યાં એક બાજુ કાજૂને સ્વાદને સેહત માટે ફાયદાકારક માનવામાં આવે છે ત્યાં જ તેના ઘણા નુકસાન પણ છે તો ચાલો જાણીએ નુકસાન વિશે.\nકોઈપણ વસ્તુનો ઉપયોગ એક સીમિત માત્રામાં કરવો જોઈએ ત્યારે જ તેમને ફાયદો થઈ શકે છે. બસ એવી જ રીતે આપણે જાણવું જોઈએ કે કાજુ કઈ રીતે ખાવા ���ોઈએ. ખજૂરની સીમિત માત્રામાં કરવામાં આવેલું સેવન ઉપયોગી સાબિત થઈ છે. વધુ માત્રામાં કરવામાં આવેલો તેમનો ઉપયોગ નકારાત્મક પરિણામ આપી શકે છે તો ચાલો જાણીએ કાજુના નુકસાન.\nજેવું કે તમે લોકો જાણો છો કે કાજૂમાં સોડિયમની માત્રા મળી રહે છે. જો તમે જરૂરતથી વધુ કાજૂનું સેવન કરો છો તો શરીરમાં સોડિયમની માત્રા વધી શકે છે. જેનાથી ઉચ્ચ રક્તચાપ, સ્ટ્રોક અને હૃદય સંબંધી બીમારીઓ થઈ શકે છે સાથે જ કિડની ઉપર પણ પ્રભાવ પડી શકે છે.\nકાજૂમાં ઉચ્ચ માત્રામાં કેલરી હોય છે જોઈએ તો કૅલરી તમારા સ્વાસ્થ્ય માટે સારી હોય છે. પરંતુ અધિક માત્રામાં તેનું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે.\nકાજૂમાં ફાઇબર મળી રહે છે. ફાઇબર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ કાજુ ના રૂપમાં ખુબ જ વધુ ફાઈબર નું સેવન પેટમાં સોજો તેમજ ગેસ નું કારણ બની શકે છે.\nકાજૂમાં પોટેશિયમથી સમૃદ્ધ હોય છે વધુ પડતું કાજૂનું સેવન થી વધુ પોટેશિયમ આપણા શરીરમાં પહોંચી શકાય છે. જેના કારણથી દિલની ધડકન અચાનક બંધ થઈ જાય કમજોરી અને કિડનીની ખરાબી જે અવસ્થા થઈ શકે છે.\nઆ અમારા લેખના માધ્યમથી તમે જાણી જ ગયા હશો કે કાજુ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સેહત માટે પણ ઘણુ ફાયદાકારક હોય છે સાથે જ તમે તે પણ જાણી ગયા હશો કે કાજુ નો ઉપયોગ ક્યાં પ્રકારે કરી શકાય. જો તમે વિચારી રહ્યા છો કે કાજુ ખાવાનો સાચો ટાઈમ શું હોય છે તો તમને કહી દઈએ કે જ્યારે તમારું મન કરે ત્યારે તમે કાજૂનું સેવન કરી શકો છો. કાજુના ગુણોને જાણ્યા પછી તમે તેને દૈનિક આહારમાં જરૂર જગ્યા આપો.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nજેઠાલાલ થી લઈને માધવીભાભી સુધી, તારક મહેતા માં કામ કરતા આ 10 કલાકારો ની છે આ રિયલ ફેમિલી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/pregnancy/should-students-use-trollies-instead-schoolbags-001167.html", "date_download": "2020-09-30T07:07:04Z", "digest": "sha1:6E3BPJ5DFO7TP5U6TTR7MGRZEZOPOHPG", "length": 14332, "nlines": 155, "source_domain": "gujarati.boldsky.com", "title": "બાળકોની પીઠ પરથી ઉતારો ભારે બેગ અને હાથોમાં આપો ટ્રોલી, રિસર્ચ | Should students use trollies instead of schoolbags? - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: દિલ્હી કેપિટલ્સને લાગ્યો તગડો ઝાટકો, કેપ્ટન ઐય્યરે ચૂકવવી પડશે ભારી કિંમત\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nબાળકોની પીઠ પરથી ઉતારો ભારે બેગ અને હાથોમાં આપો ટ્રોલી, રિસર્ચ\nસ્કૂલે જતા બાળકોએ પોતાના ખભા પર કેટલો વજન ઉપાડવો જોઇએ, આ હંમેશાથી જ ચર્ચાનો વિષય રહ્યો છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે વિશેષજ્ઞો સતત નવા વિકલ્પ શોધતા રહે છે. હવે તે એ વાત પર ચર્ચા કરવામાં જોડાઇ ગયા છે કે શું બેગ પેકના સ્થાને ટ્રોલીનો ઉપયોગ બાળકો માટે એક સારો ઉપયોગ છે.\nપહેલા કરવામાં આવેલા રિસર્ચમાં ભારે વજન બાળકોના સ્વાસ્થ પર થનાર દુષ્પરિણામો અને બાળકોમાં થનાર અસુવિધાઓ પર વિચાર કર્યો હતો જેના પરિણામસ્વરૂપ એ માનવામાં આવ્યું હતું કે બાળકોના બેગનું વજન તેના વજના 10-15% હોવું જોઇએ.\nયૂનિવર્સિટી ઓફ ગ્રનાડા (યૂજીઆર), સ્પેન દ્વારા વર્તમાનમાં એક રિસર્ચ કરવામાં આવ્યું જેમાં આ વાતને વિચારનો વિષય બનાવવામાં આવ્યો કે શું બાળકો માટે બેગ પેકના બદલે ટ્રોલીનો ઉપયોગ કરવો સારી રીત છે.\nઆ મુદ્દાના સમાધાન માટે પહેલાં પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. વર્ષ 2010માં નાના પાયે 34 જર્મન બાળકો પર જેમની ઉંમર 6 થી 8 વર્ષની હતી, તેમના પર એક રિસર્ચ કરવામાં આવ્યું. આ રિસર્ચ દ્વારા જાણવા મળ્યું કે બેગ પેક અને ટ્રોલી બંનેની સાથે બાળકોની મુદ્રા અસમમિત થઇ જાય છે, તેમછતાં ટ્રોલીનો ઉપયોગ કરવાથી કરોડરજ્જુના હાડકાંમાં રોટેશન થાય છે જેના લીધે બાળકોના શરીર પર વધુ પડતો તણાવ પડે છે. માટે જો બેગ પેકનું વજન દર્શાવવામાં આવેલી સીમાની અંદર હોય તો બાળકોને બેગ પેકનો જ ઉપયોગ કરવો જોઇએ.\nજો કે એક નવી ટીમ દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અનુસાર એવું માનવામાં આવે છે કે બેગ પેકની તુલનામાં ટ્રોલીનો ઉપયોગ કરવો બાળકો માટે સારો છે.\n6 થી 8 વર્ષની ઉંમરના બાળકો સ્કૂલ જતી વખતે 78 ટકા બાળકોના શરીરના વજન અને મુદ્રાનું નિરિક્ષણ કર્યા બાદ પરિણામો દ્વારા આ જાણવા મળ્યું છે કે 47% બાળકો નક્કી કરવામાં આવેલી દૈનિક સીમાથી વધુ વજન પોતાની બેગ પેક અથવા ટ્રોલીમાં ઉપાડે છે.\nવિશેષજ્ઞોના અનુસાર બાળકોની બેગનું વજન તેના સ્વંયના વજનથી 10-15%થી વધુ �� હોવું જોઇએ. આ ઉપરાંત 23% છોકરીઓ પોતાના વજનથી 20% વધુ વજન ઉપાડે છે જે દર્શાવવામાં આવેલી સીમાથી વધુ છે.\nઆ ઉપરાંત બાળકો પર કરવામાં આવેલા સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે 97% ટકા બાળકોનું એવું માનવું છે કે ટ્રોલીનો ઉપયોગ કરવાથી 85% બાળકોની તુલનામાં તેમની બેગ ખૂબ ભારે હોય છે, જ્યારે પરિણામ એ દર્શાવે છે કે બેગ પેકની તુલનામાં ટ્રોલીનું વજન વધુ હોય છે.\nબેગ પેકનો ઉપયોગ કરનાર 85%થી વધુ બાળકોએ જણાવ્યું કે ટ્રોલી ઉઠાવનાર 71% બાળકોની તુલનામાં તે મોટાભાગે બેગ ઉઠાવતાં થાક અનુભવે છે જ્યારે બેગનો ઉપયોગ કરનાર 43% બાળકોમાં પીઠના દુખાવાની સમસ્યા જોવા મળી હતી જ્યારે ટ્રોલીનો ઉપયોગ કરનાર બાળકોમાં તેની ટકાવાર 31% હતી.\nમુખ્ય લેખક ઇવા ઓરંતેસ સલાહ આપે છે કે શક્ય હોય ત્યાં ટ્રોલી વધુ ફાયદાકારક છે જો તેનું વજન દર્શાવવામાં આવેલી સીમા અર્થાત બાળકોના વજનનો 10-15%થી વધુ ન હોય.\nટીમ પોતાના અનુસંધાન કરી રહી છે જેમાં આ વાત પર પ્રકાશ નાખવામાં આવી રહ્યો છે કે બાળકો પોતાનું કામ સ્કૂલ કઇ રીતે લઇ જઇ શકે છે અને તેમને કેટલું લેઇ જવું જોઇએ.\nઆ દરમિયાન બેગ પેકનો ઉપયોગ કરનાર બાળકો માટે અમેરિકન એકેડમી ઓફ ઓર્થોપેડિકે સલાહ આપી છે કે માતા-પિતા બેગને યોગ્ય આકારની પસંદ કરીને બાળકો દ્વારા ઉઠાવવામાં આવતા ભારે વજનને આસાન બનાવી શકે છે. બેગ પેક સામાન્ય, અને બે પહોળી પટ્ટીઓવાળી હોવી જોઇએ જેના ખભા પર પટ્ટા લાગેલા હોય તથા સાથે સાથે વધારે સુવિધા અને સરળતા માટે કમરમાં પણ પટ્ટો લાગેલો હોય.\nઆ 5 રીતો વડે પોતાનાં બાળકોને શીખવાડો પૈસાનું મહત્વ\n આ પ્રોડક્ટ છે બાળકો માટે સૌથી વધુ ખતરનાક\nતમારા બાળકને સ્કૂલના પહેલા દિવસે તૈયાર કરવાની કેટલીક ટિપ્સ\n તમારા બાળક માટે કેટલા ફેટ જરૂરી છે\nબાળકોએ યોગ કરવું કેમ જરૂરી છે \nશું બાળકના કાનમાં જામી ગયેલા મેલને સાફ કરવો જોઈએ \nપુત્રના 18 વર્ષ પુરા થાય તે પહેલાં દરેક માતાએ તેને શિખવાડવી જોઇએ આ વાતો\nશું આપનું બાળક પણ દાંતથી કરડે કે નોચે છે \nબાળકની ભૂખ ફટાફટ મટાડવા માટે બનાવો હોર્લિક્સ ડ્રિંક\nપરીક્ષાના તણાવથી બાળકોને આ રીતે અપાવો રાહત\nશું બાળકોને ચા આપવી યોગ્ય છે\nશું કરશો કે જ્યારે આપનું બાળક પહેલી વાર જુટ્ઠુ બોલે \nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/approval-of-the-gujarat-hooligan-and-anti-social-activities-act/", "date_download": "2020-09-30T05:27:05Z", "digest": "sha1:2GAGACUYB62BWN5I4N4ZKKBWUEZDL5IG", "length": 25289, "nlines": 213, "source_domain": "khabargujarat.com", "title": "ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશ્યિલ એકટીવિટીઝ એકટને મંજુરી – Khabar Gujarat", "raw_content": "\nધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશ્યિલ એકટીવિટીઝ એકટને મંજુરી\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી\nગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી નો કાર્યક્રમ જાહેર\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશ્યિલ એકટીવિટીઝ એકટને મંજુરી\nગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશની જેમ ગુંડારાજ વકરતું જાય છે. કદાચ એટલે જ હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ’ નામથી એક નવો જ કાયદો અમલમાં મુકવાનો ઈરાદો જાહેર કર્યો હતો જેને હવે કેબિનેટમાંથી મંજૂરી મળી ગઇ છે. બુધવારે મંત્રી પરિષદની બેઠકમાં મુખ્યમંત્રીએ સ્વંય આ કાયદાના મુસદ્દાને વટહુકમ સ્વરૂપે રજૂ કર્યું હતું. પ્રસ્તુત કાયદાના અમલથી રાજ્યમાં ધમકી આપવા જેવા મામૂલી કિસ્સામાં પણ પોલીસને આરોપીને ઉપરોક્ત કાયદા હેઠળ હેઠળ જેલમાં પુરવાનો અધિકાર પ્રાપ્ત થશે.\nમુખ્યમંત્રી રૂપાણીએ અખબારી યાદી મારફતે બે દિવસ પહેલા પાસા એક્ટમાં સુધારો સુચવવા વટહુકમ લાવવાનું જાહેર કર્યા બાદ મંગળવારે ગુજરાતમાં ગુંડા એક્ટ અમલમાં લાવવા કેબિનેટની બેઠકમાં વધુ એક વટહુકમ રજુ કરવાનું જણાવ્યુ હતુ.\nછેલ્લા ત્રણ વર્ષમાં સામાજિક, ધાર્મિક વ્યવસ્થાના સુચારૂ સંચાલન માટે સાત જેટલા મહત્વના કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે ત્યારે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યની તર્જ ઉપર ગુંડા એક્ટ લાવવા પાછળના કારણોમાં તેમણે ”ગુજરાતમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, નવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાઓનું વેચાણ, વ્યાજખોરી, જમીન છિનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદે હથિયાર જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઈ ઉભી કરવાના હેતુથી નવો અલગ કાયદો (સ્પેશિયલ એક્ટ) ર��પાણી સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે.\nગુજરાતમાં ગુંડાગીરી કરનારાની મિલકત જપ્ત થશે\nગુંડાગીરી કરનારાને 10 વર્ષની સજા, 50 હજાર દંડ\nગુંડાઓ સામેના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટ રચાશે\nગુનો નોંધતા પહેલા રેન્જ IG, કમિશનરની મંજૂરી જરૂરી\nસાક્ષીઓને પુરતું રક્ષણ આપવામાં આવશે\nપ્રસ્તૃત કાયદા હેઠળ શાંતિમાં બાધક, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોંચડાવા હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આંતક ફેલાવવો, ખંડણીના ઈરાદાથી વ્યક્તિનું અપહરણ કરવુ, નાણાં ધિરધાર અધિનિયમ હેઠળ વ્યાજ કે મુદ્દલ વસૂલાતમાં કોઈ પણ વ્યક્તિની મિલકત લઈ લેવા શારિરીક હિંસા કરવી કે ધમકી આપવી, ગેરકાયદેસર પશુધન, દારૂગોળાન હેરફેરમાં સંડોવણી જેવા ગુનાઓને પણ આવરી લેવાયા છે.\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nરાજ્યના ધારાસભ્યોના પગારમાં 30 ટકાનો કાપ મૂકવા નિર્ણય\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nકલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.\nકલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા રજુઆત કરાઈ હતી. આવકના દાખલામાં વિવિધ પ્રકારની ભૂલો ધ્યાને આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.\nઅધિકારીઓ લાજવાના બદલે ગાજતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ભૂલ સ્વીકારવાના બદલે રોષે ભરાયા હતા. પોતાની ભુલનો સ્વીકાર કરવાના બદલે અધિકારીએ જણાવ્યું હતું કે કામનું ભારણ હોઈ બીજા ભૂલો કરે છે તો અમે શુ કરીએ તેમ જણાવી, અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવ્યો છે.\nઆ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની આપી ચીમકી આપવામાં આવી હતી.\nઆ કાર્યક્રમમાં જિલ્લા એન.���સ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, તુષાર હાથલીયા, જયેશ કંડોરીયા, સાગર ગોજીયા, ભાયા ભાદરકા, સાહિલ ગોસાઈ સહીતના કાર્યકરો જોડાયા હતા.\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ. મહેશભાઈ શુકલના પત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. 84) ને ગત્ તા. 2 સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું.\nઆથી તેમને સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.\nડાયાબીટીસ, બ્લડપ્રેશર, ઓક્સિજન કમી વિગેરેની તેમને 22 દિવસની વિવિધ પ્રકારની સારવાર ખુબજ કાળજીપૂર્વક કરવામાં આવતા કોરાનાને મહાત આપી, સ્વસ્થ થતા શારદાબેનને ડિસ્ચાર્જ કરવામાં આવતા મંગળવારે ખંભાળિયામાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના સગા- સંબંધીઓ, લતાવાસીઓ દ્વારા તેમના પર પુષ્પવૃષ્ટિ કરી, તાળી અને થાળી વગાડીને શારદાબેનની હિંમતને વધાવી હતી.\nશારદાબેન શુક્લએ તેમના પ્રતિભાવમાં ખંભાળિયા અને જામનગર સરકારી હોસ્પિટલના તમામ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને ભગવાન સ્વરૂપ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વતની એવા હસમુખભાઈ મનજીભાઈ પરમાર નામના 43 વર્ષીય યુવાન ગત તારીખ 24 થી 27 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પ્રસંગ અર્થે તેમના વતન ગયા હતા, અને પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ તેમના રહેણાંક મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી અને મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.\nઆ મકાનના રૂમની અંદર રહેલા કબાટની તિજોરી તોડી, તેમાં રાખવામાં આવેલા રૂપિયા દસ હજાર રોકડા તથા રૂપિયા પંદર હજારની કિંમતના ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.\nઆ બનાવ અંગે પોલીસે હસમુખભાઈ પરમારની ફરિયાદ પરથી ધોરણસર ગુનો નોંધી પી.એસ.આઇ. અનિરુદ્ધસિંહ ઝાલાએ તસ્કરોની શોધખોળ હા��� ધરી છે.\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19892857/riddhi-tu-ane-taru-naam", "date_download": "2020-09-30T06:05:59Z", "digest": "sha1:NSH7ME24RWJQT24SLRWR5X72WWGZSLNP", "length": 4368, "nlines": 169, "source_domain": "www.matrubharti.com", "title": "riddhi tu ane taru naam by અવિચલ પંચાલ in Gujarati Poems PDF", "raw_content": "\nરિધ્ધી તું અને તારું નામ\nરિધ્ધી તું અને તારું નામ\nરિધ્ધી - 13અસ્તિત્વની લડાઈ નું કારણ તું ગરુડપુત્રી ની લડાઈ નું કારણ તું કલીઅંત શરૂઆત નું કારણ તું અંતપ્રિયની શરૂઆત કરનાર તું વિધાધર ને અવતરિત કરનાર તું આર્ય-અવિ સંઘર્ષ નું કારણ તું શક્તિસેના નું સર્જન કરનાર તું વર્ધમાનના જન્મ ...Read Moreકારણ તું આર્યવર્ત-ભારતવર્ષ-ભારત તું સર્વ ની સામ્રાગની છે તું અંતિમ યુદ્ધ ની નિર્ણાયક તું માટે આર્યવર્ધન ની પ્રેમિકા છે તુંરિધ્ધી - 14કર્યું કુરબાન ખુદ નું જીવન તે આપી કુરબાની ખુદના સમય ની તે મેળવ્યું ઊંચું સ્થાન સર્વમાં તે પ્રાપ્ત કરી દેવપ્રશંશા તે સાથ આપ્યો આર્યવર્ધન નો તે અંતિમ ક્ષણ સુધી સાથે રહી તું કર્મયુદ્ધના અંતને બનાવ્યો ખુદનો અંત તે આર્યરિધ્ધી Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Photo_gallery/index/16-09-2020", "date_download": "2020-09-30T05:11:03Z", "digest": "sha1:BZDSVGT6ASRETTDQC4623Z5STMVBCPU6", "length": 16082, "nlines": 135, "source_domain": "akilanews.com", "title": "ફોટો ગેલેરી - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nએક વ્યક્તિએ ભગવાન વિશ્વકર્માની મૂર્તિ પર એક નોટિસ લટકાવી, નડિયા જિલ્લામાં વિશ્વકર્મા પૂજામાં ભાગ લેવા લોકોને ચહેરો માસ્ક પહેરવાની વિનંતી કરી.\nભારતીય સિંધુ સભાના કાર્યકરોએ ભોપાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિવસની પૂર્વસંધ્યાએ કેક કાપી હતી. આભાર વ્યક્ત કર્યો હતો\nલા ટૂર-ડુ-પિનથી વિલાર્ડ-દ-લોન્સ સુધીના 164 કિલોમીટર સુધીના ટૂર ડી ફ્રાન્સ સાયકલિંગ રેસના 16 મા તબક્કાની તસવીર\nનવી દિલ્હીના પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે દિલ્હીના રમખાણોના મામલાની પોલીસ તપાસ અંગેની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક સામાજિક કાર્યકર્તાએ એક ચહેરો માસ્ક રાખ્યો હતો, જેમાં 'હમ સબ ખાલિદ સૈફી' લખેલું છે.\nદુબઈમાં 2020 આઇપીએલ યોજાવવાનો છે ત્યારે ભારતીય ટીમના કેપ્ટાન અને આરસીબીના ખેલાડી સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા જોવા મળ્યા\nલાઇફ ટાઇમ ફોટો પ્રદર્શન\nદિલ્હીના પાર્ટી મુખ્યાલયમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 70 મા જન્મદિવસ પૂર્વે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર સાથે લાઇફ ટાઇમ ફોટો પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.\nતારા સુતરિયાનો બોલ્ડ લુક\nતાજેતરમાં બૉલીવુડ અભિનેત્રી તારા સુતારીયાએ તેના સોશિયલ એકાઉન્ટ પર બોલ્ડ ફોટોઝ શેયર કર્યા છે તેમાંથી આ બોલ્ડ લુક તસ્વીર.\nપાછલા અંકો ની ફોટો ગેલેરી\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nમહારાષ્ટ્રના થાણેમાં કંપનીની ઓફિસમાં આગ ભભુકી access_time 10:38 am IST\nબાબરી વિધ્વંશ કેસ ચુકાદાનું કાઉન્ટડાઉન access_time 10:22 am IST\nબેટીઓ પર અત્યાચાર... બે દિવસની બા��કીના શરીરમાં ક્રુ ડ્રાઇવરની મદદથી ૧૦૦થી વધુ છેદ કર્યા બાદમાં મંદિર પાસે ફેંકી દિધી access_time 10:20 am IST\nટ્રમ્પ અને બિડેન વચ્ચે ડિબેટમાં તડાફડી બોલી : આરોપોનો વરસાદ વરસ્યો access_time 10:20 am IST\n૨૪ કલાકમાં નોંધાયા ૮૦,૪૭૨ નવા કેસ : દેશમાં સંક્રમિતોની સંખ્યા ૬૨ લાખને પાર access_time 10:19 am IST\nડિઝની ૨૮૦૦૦ કર્મચારીઓને છુટા કરાશે access_time 10:19 am IST\nસરકાર એલઆઈસીના ૨૫ ટકા શેર વેચવા કેબિનેટની મંજૂરી માગશે access_time 10:18 am IST\nહવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST\nજાપાનના વડાપ્રધાન તરીકે યોશીડે સુગાની સત્તાવાર જાહેરાત થઈ છે access_time 11:17 am IST\nઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલવાની શક્યતા નહિવત : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ ડેપ્યુટી સી.એમ.દિનેશ શર્માનો નિર્દેશ : કેન્દ્ર સરકારે અનલોક 4 માં 21 સપ્ટે.થી સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હોવા છતાં રાજ્ય સરકાર અસંમત : વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો હેતુ access_time 12:20 pm IST\nફ્લિપકાર્ટ ભારતમાં 70,000 કર્મચારીઓની ભરતી કરશે : ઓનલાઇન શોપિંગ પોર્ટલોના ધંધામાં તેજી access_time 12:00 am IST\nદેશના 14 રાજ્યોમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10.90 લાખથી વધુ દર્દીઓ access_time 12:00 am IST\nપદ્મ વિભૂષણ વિદુષી કપિલા વાત્સાયનનું 91 વર્ષની વયે નિધન access_time 6:46 pm IST\nક્રાઇમ બ્રાંચે સાગર અને ધારાને પિસ્તોલ-કાર્ટીસ સાથે પકડ્યાઃ વેંચવા આપનાર મુન્નો પણ ઝડપાયો access_time 2:43 pm IST\nકલેકટરની તબિયત સારી છે : ગળાના ઈન્ફેકશનમાં ઘણી રાહત : ઘરેથી જ ઓફીસની કામગીરી મેનેજ કરશે : હાલ ચાર્જ કોઈને નહિં access_time 11:33 am IST\nરોગપ્રતિકારક શકિત વધારવાના ઘરેલુ હાથવગા ઉપાયો અજમાવો access_time 12:56 pm IST\nશીલ પોલીસના બે દરોડા જુગાર રમતા ૧૪ ઝડપાયા access_time 11:41 am IST\nભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર : નવા 43 પોઝિટિવ કેસ : કુલ કેસની સંખ્યા 3603 થઇ : સિટીમાં 28 કેસ અને ગ્રામ્યમાં વધુ 15 કેસ નોંધાયા access_time 7:13 pm IST\nગીર સોમનાથ જિ.ના ઇણાજ ખાતે કોવીડ-૧૯ની કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી સચિવ પટેલ access_time 11:25 am IST\nહાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી થેલામાં બોમ્બની શંકા : બોમ્બ સ્કોડ બોલાવાઇ: ગાંજાનો જથ્થો નીકળ્યો access_time 8:59 am IST\nમોવી ગામમાં પરવાનગી વિના શોપીંગનુ બાંધકામ કરનાર વ્યક્તિને નોટિસ આ��વા ગયેલા મહિલા સરપંચને મારી નાંખવાની ધમકી access_time 2:59 pm IST\nખેડા તાલુકાના અડાસરની સીમમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડી 88 લીટર જથ્થો જપ્ત કર્યો access_time 5:09 pm IST\nઆફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ગેરકાયદેસર સોનાની ખાણ ડૂબવાના કારણોસર 50 લોકોના મૃત્યુથી અરેરાટી access_time 5:41 pm IST\nદિવ્યાંગ પત્નીને એડવેન્ચરનો આનંદ અપાવવા અમેરિકાના એંજિન્યરે બનાવી ખાસ બાઈક access_time 5:42 pm IST\nનેપાળમાં ફરી એકવાર 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપુત્રવધૂને વધુ અભ્યાસ કરાવી કેનેડા મોકલી : પુત્રવધૂ બબનીત કૌરે કેનેડા જઇ પોત પ્રકાશ્યું : તમામ કુટુંબીઓના ફોન ઉપાડવાનું બંધ કરી નાતો તોડી નાખ્યો : પોલીસ ફરિયાદ દાખલ access_time 2:20 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસના પ્રચાર માટે હિલેરી ક્લિન્ટન મેદાનમાં : અમેરિકાના હોલીવુડ કલાકારો એમી પોહલર તથા માયા રુડોલ્ફ પણ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં જોડાયા access_time 7:28 pm IST\nચીન અને હોંગકોંગના પ્રવાસે જશો નહીં : કોઈ પણ બહાનું કાઢી ધરપકડ કરી લેશે : અમેરિકા અને બ્રિટનની પોતાના નાગરિકોને સંયુક્ત સૂચના access_time 1:01 pm IST\nબાંગ્લાદેશનો સૈફ હસનનો બીજો કોવિડ -19 ટેસ્ટ પણ આવ્યો પોઝીટીવ access_time 6:15 pm IST\nગોલકીપર માર્ટીનોસે કર્યો ફૂટબોલ ક્લબ એસ્ટન વીલા સાથે કરાર access_time 6:14 pm IST\nપોતાના કાકાની હત્યા પછી પ્રથમ વખત એમના ઘર પર પહોંચ્યા સુરેશ રૈના, તસ્વીરો સામે આવી access_time 10:12 pm IST\nજબરદસ્ત એકશન કરતી જોવા મળશે શ્રીયા access_time 10:23 am IST\nકિયારા અડવાણીની ફિલ્મ 'ઈંદુ કી જવાની'નું પહેલું ગીત 'હસીના પાગલ દિવાની' થયું રિલીઝ access_time 5:47 pm IST\nતાઇવાનના 36 વર્ષીય ગાયક-અભિનેતા એલિયન હુઆંગની લાશ બાથરૂમમાંથી મળી access_time 5:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/weekly-zodiac-future-19/", "date_download": "2020-09-30T05:10:44Z", "digest": "sha1:OTZZ27BZJZ3WKWPDEVK6BRSWPIVIDQAA", "length": 45579, "nlines": 658, "source_domain": "abtakmedia.com", "title": "સાપ્તાહિક રાશિ ભવિષ્ય | Abtak Media", "raw_content": "\nજામનગરમાં કોવિડ હોસ્પિટલમાં યમરાજાનો પડાવ: ૧૨ના મૃત્યુ, કુલ ૧૦૩ પોઝીટીવ કેસ\nરાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ઈએનટી વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની…\nજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં…\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nપ���યલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nરાયમીઠાંની મહત્તા સમજીએ આયુવેદિક દ્રષ્ટિએ મીઠું બાળવાથી છૂટો પડતો કલોરીન ગેસ…\nશરીર માટે અમૃત સમાન- ‘પાણી’\nકોવિડ-૧૯થી બચવા માટેનો ઉત્તમ ઘરેલુ ઉપચાર\nરસોઈની આ ટીપ્સ બનાવશે તમારી વાનગીને વધુ સ્વાદિષ્ટ\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nમોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટિર ઔદ્યોગિક, એકમ સુધીના તમામ જાતકો માટે સુંદર સપ્તાહ. પિત ગુણ ધરાવતાં જાતકો એ આરોગ્યની સંભાળ રાખવી. રોશની, રંગ તથા રસાયણના ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. આ સિવાયના વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહનાં સંયોગો. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સુંદર રીતે પસાર થશે. ૧૪, ૧૯ સપ્ટેમ્બર જ સામાન્ય રહેશે.\nફાસ્ટ ફૂડ, પેકીંગ ફૂડ તેમજ ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન હળવી મંદીનુ વાતાવરણ જોવા મળશે. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સરેરાશ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે અણધાર્યા લાભ મળવાંના સંયોગો. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથે સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. ૧૬, ૧૭ સપ્ટેંબર સાધારણ નીવડશે.\nસરકારી તેમજ ખાનગી કે ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા વિદ્યાલયો, કોલેજ સો જોડાયેલા જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે, ખાનગી મહેતાજી, સીએ. ખાનગી ફાયનાંસ કસ્લંટ્ન્ટ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે. બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ વિશેષ સંભાળવું. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. અન્ય સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. સગાં તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાંનાં સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. ૧૯ તથા સપ્ટેમ્બર મધ્યમ રહેશે.\nખાસ કરીને મોટી ફાર્માસીઝ, આયુર્વેદીક ફાર્મસી, તેમજ કેમિકલ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડવાનાં સંયોગો. ખાનગી શૈક્ષણિક એસએએનએસટીએચએ સંસ્થાનાં ટ્રસ્ટી કે માલિક માટે આ સપ્તાહ સામાન્ય રહેવા પામે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સો જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભકારક નીવડશે. વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે લાભદાયક સપ્તાહ ૧૬ તથા ૧૯ સપ્ટેમ્બર સાધારણ જણાશે.\nમેટલ પાર્ટસનાં ઉત્પાદકો તથા નાના તેમજ કુટિર ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે. જાહેર ક્ષેત્રનાં જાતકો, સેલેબલ પર્શન માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. તેમજ બોલીને સંબંધો બગડવાંના સંયોગો. વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. નિવૃતો તથા વિદેશમાં ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. ૧૬ તથા ૧૮ સપ્ટેમ્બરનાં દિવસો અર્ધ-સામાન્ય જણાશે.\nઆ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારનાં લાભ મળવાંની સંભાવના. લાભની સાથોસાથ વ્યયના સંયોગો પણ એટલા જ દેખાય છે, આથી, યામતિ નિર્ણય લઈ વહીવટ, વ્યવહાર તથા અંગત, ઘરેલુ ખર્ચા કરવાં. તેમજ નવા કામકાજ શરુ કરવાં. બુધ કે બુધ સાથે ચંદ્ર વાળા જાતકો માટે આ સપ્તાહ અલ્પાંશે લાભદાયક નીવડશે, ઉપરાંત વાણી પર કાબુ રાખવો હિતાવહ. ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયક સપ્તાહ. કલા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા વધવાંના સંયોગો. પ્રવાસની સંભાવના. ૧૭, ૧૯ સપ્ટેમ્બરનાં દિવસો સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.\nઆ સપ્તાહ દરમ્યાન ધંધા વ્યવસાયમાં જ કેટલાક અણધાર્યા લાભ થવાંની સંભાવનાઓ. તમામ પ્રકારનાં ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ તથા ફેશન રીલેટેડ ઓદ્યોગ્રીક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વ્યાપાર-વણિજ તથા પ્રોફેશન્લ્સ, સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ હળવું મધ્યમ રહેશે. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે. કુટુંબ પરિવારમાં હળવાં મનદુ:ખ જણાશે. ધાર્મિક ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૭ તા ૧૮ સપ્ટેમ્બરનો દિવસ અતિ લાભદાયક નીવડશે.\nસ્વગૃહી, તથા દિકબલી, મંગળ વાળા જન્માક્ષરનાં જાતકો માટે આ સપ્તાહ અતિ ફાયદાકારક નીવડશે. અગ્નિ સંબંધિત, આગ્નેય ક્રિયા–પ્રક્રિયા ધરાવતાં મશીનરીઝનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ તથા ફાયદાકારક નીવડ��ે. વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રેના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વણસેલાં સંબંધો સુધરતાં જણાશે. નજીકનાં મિત્રો સ્નેહીઓ તરફી હળવાં સાથ સહકાર મળવાંનાં સંયોગો. યુવા વર્ગ, છાત્રો, મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. ફકત, ૧૬ સપ્ટેમબરનો દિવસ સામાન્ય રહેશે.\nઆ સપ્તાહ દરમ્યાન હળવો સંઘર્ષ અને ચડાવ ઉતાર જોવાં મળવાંનાં સંયોગો. કોમોડીટીનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ તેમજ પ્રતિકુળ રહેવાંનાં સંયોગો. ગ્રેઈન-ગ્રોસરી મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે પણ આ સપ્તાહ ર્આકિ રીતે ફાયદાકારક જણાશે. અધુરા કે ટલ્લે ચડેલાં સરકારી કામકાજ પુરા વાંનાં સંયોગો. આ સપ્તાહે સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ૧૫, ૧૯ સપ્ટેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)\nઆ સપ્તાહે પન્નોતિનો આછેરો પ્રતાપ હળવો હળવો વર્તાશે, આથી નવા કામકાજ સમજી વિચારીને કરવાં.અવા શુલ્કથી નિષ્ણાંતોની સલાહ સૂચન અનુસાર કામકાજ કરવાં. હેવથી મશીનરીઝ બેઝ્ડ તથા લોખંડ સંબંધિત ઉયોગ ધંધાનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકુળ નીવડશે. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હજુ આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે ખટરાગ સર્જાવાનાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ તેમજ મહિલાકર્મી માટે સાનુકુળ સપ્તાહ. ૧૪, ૧૮ તથા ૧૯ સપ્ટેમ્બર પ્રતિકુળ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)\nરાજકીય કે રાજકીય સંસ્થા કે પક્ષ સાથે ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ અર્ધ-પ્રતિકુળ નીવડશે. સ્વગૃહી શનિ ધરાવતાં કે શનિ વાળા વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી, અન્યા વિવાદ, વાયરલ થવાંનાં સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. કુટુંબીજનો કે સગાંઓ દ્વારા સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા ગૃહિણી વર્ગ, પરિશ્રમી કે ઉદ્યમીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૧૯ સપ્ટેમ્બર ફાયદાકારક રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)\nકોમોડીટી, શેરબજાર કે સટ્ટાનાં જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ નીવડશે. મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી સાથે પ્રગતિકારક નીવડશે. શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ખાનગી સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે સરેરાશ સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. કુટુબીજનો સાથે થયેલા વિખવાદો સુખદ અંત. વ્યવસાય હેતુ પ્રવાસ થવાંનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. ફકત ૧૫, ૧૮ સપ્ટેમ્બર અર્ધ-સામાન્ય નીવડશે.\nPrevious articleભારત-ચીન શાંતિની સંધી : બંને દેશનું સૈન્ય પીછેહટ કરી સરહદે શાંતિ જાળવશે\nNext articleનામાંકિત કંપનીઓએ બોર્ડ મીટીંગ મળ્યાના ૩૦ મિનિટમાં જ આર્થિક સ્થિતિ જાહેર કરવી પડશે\nઆજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો સમયગાળો છે ખુબ જ શુભ…\n૧૬૦ વર્ષ બાદ આવ્યો છે આશ્વિન અધિકમાસ, જાણો આ વર્ષનો અધિકમાસ શા માટે છે ખાસ\nકેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં જૈનોના દિગ્ગજ આચાર્યોએ એક જ મંચ પરથી વિશ્ર્વને આપ્યો ક્ષમા-ધર્મનો સંદેશ\nશ્રાધ્ધ પક્ષ સાથે જોડાયેલું તર્ક કેટલું સત્ય…\nજીએસટીની ઘટેલી આવક સરભર કરવા ૧૩ રાજયોએ કરી વધારાના ભંડોળની માંગ\nહાઈસ્પીડ રેલ ફક્ત ત્રણ કલાકમાં અમદાવાદથી દિલ્લી પહોંચાડી દેશે\nસંસદના ચોમાસુ સત્રમાં ૨૩ નવા વિધેયકો થશે પસાર\nજામનગરમાં કોવિડ હોસ્પિટલમાં યમરાજાનો પડાવ: ૧૨ના મૃત્યુ, કુલ ૧૦૩ પોઝીટીવ કેસ\nરાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ઈએનટી વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની ૧૦૦૦થી વધુ લોકોને તાલીમ અપાઈ\nજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો\nઆજે રાષ્ટ્રીય હિન્દી દિવસ : જન-જન કી ભાષા હૈ હિન્દી, ભારત કી આશા હૈ હિન્દી\nજામનગરના કડીયાવાડના ચોરામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર ઝડપાયા\nજામનગરમાં વિજળીના ચમકારા-ભારે ગાજવીજ સાથે વરસાદ\nઆજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો સમયગાળો છે ખુબ જ શુભ…\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮ કરોડ લીટર પ્રાણવાયુ\nસોની બજારની ચમક નિસ્તેજ\nશહેરમાં ૩.૬૫ લાખ ઘરોમાં કોરોના સર્વેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ\nપર્સનલ લોનના નામે ૧૦ હજાર લોકો સામે ઠગાઈ: ત્રણ ઝડપાયા\nનીટની પરીક્ષાના ૩૯ કેન્દ્રોને સેનીટાઈઝ કરાયા\nકોવિડ-૧૯ અંગેની માહિતી આપતો કંટ્રોલરૂમ આશિર્વાદ સમાન\nગોકુલ હોસ્પિટલ દ્વારા હવે કોરોનાના દર્દીઓ માટે હોમ કેર ફેસેલીટી ઉપલબ્ધ\nડુંગળીની આવક નહીં વધે તો પ્રતિ કિલો રૂ.૧૦૦ થવાની શકયતા\nજૈન વિઝન દ્વારા આયુર્વેદ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા કાલે વેબીનાર\nસૌરાષ્ટ્ર યુનિ.નાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણી કોરોનાથી સંક્રમિત થયા\nપોલીસના સ્વાંગમાં તોડ કરનાર એક શખ્સના જામીન ફગાવાયા\nકાલે નાગરાજ ગ્રુપ દ્વારા મહારકતદાન કેમ્પ: રકતદાતાઓનું સન્માન કરાશે\nહાનિકારક તમાકુની ટોચના મીડિયા માધ્યમો પર જાહેરાતો અટકાવો\nગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગ સાથે આવેદન અપાશે\n૧૯ સપ્ટેમ્બરે યોજાનાર જીએસટી કાઉન્સીલની બેઠક હવે ૫ ઓકટોબરે\nઆજે ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠની ૧૩૭મી જન્મજયંતિ\nરાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા\nએ… હવે તો કાયમી કરો… ભાજપ કાર્યાલયે આરોગ્ય કર્મીઓની રજૂઆત\nસિવિલ હોસ્પિટલ તથા કોવિડ સેનટરમાં વહીવટી જવાબદારીઓની ફાળવણી કરો: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ\nઇનસાઇટસ ભારત દ્વારા પશુખોની ગેરકાયદે નિકાસ સંદર્ભે ચર્ચા અંગે કાલે વેબિનાર\nઆરોગ્ય કેન્દ્રોની માહિતી લોકોને મળે તે માટે ઠેરઠેર સાઈન બોર્ડ મુકાયા\n૧૬૦ વર્ષ બાદ આવ્યો છે આશ્વિન અધિકમાસ, જાણો આ વર્ષનો અધિકમાસ શા માટે છે ખાસ\nસૌરાષ્ટ્રમાં દૂધ ફેટના સૌથી વધુ ભાવ ચૂકવતી રાજકોટ દૂધની ડેરી\nવર્ચ્યુઅલ વર્લ્ડને લીધે આજે લોકોની ખુશી છીનવાઇ: ડો. વિકાસ અરોરા\nસૌરાષ્ટ્રમાં નવા શરૂ થયેલા વરસાદના રાઉન્ડથી ફાયદો થશે કે નુકસાન, જગતનો તાત અવઢવમાં\nજેઈઈની પરીક્ષામાં ગુજરાતનો ‘તારલો’ ઝળક્યો\nકોંગ્રેસના મહાસચિવ ગુલામનબીને ‘આઝાદ’ કરાયા: છ સભ્યોની બનાવી સમિતિ\nઉપલેટામાં તાલુકા સુપરવાઈઝરના માનસિક ત���રાસથી કંટાળી મહિલા બ્લોક હેલ્થ ઓફિસરનું રાજીનામું\nમહારાષ્ટ્રના પાલઘર હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરવા રાજપૂત કરણી સેનાની માંગ\nજુનાગઢ મહાપાલિકાની બેઠકમાં રૂ.૧.૫૨ કરોડના કામોને મંજુરી અપાઈ\nજસદણનું અનિલ પરમાર સર્કલ પાલિકાની બેદરકારીનો ઉતમ નમૂનો\nચાલને જીવી લઈએ: આજે હર્ષજીત ગઢવીના ડાયરાની જમાવટ\nભુજ વિધુત પોલીસ મથકમાં દારૂની મહેફિલ\nક્રેન બાર્જને ખેંચવા ગઈ, પણ બાર્જે ક્રેનને જ ખેંચી લીધું \nનીટની પરિક્ષા માટે આજે રાત્રે સ્પેશિયલ ટ્રેન દોડશે\nરાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને મળી ઝળહળતી સફળતા\nભારત-જાપાને સૈન્ય સેવા માટે કરી સમજુતિ: ચીનનું ટેન્શન વધશે\nજેતપુરમાં રૂ.૩ લાખના હેરોઇન સાથે શખ્સ ઝડપાયો\nવૈશ્વિક કોરોનો કટોકટીમાં ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક હવે શરૂ થયો “સાવચેતીનો દોર ..એક જ દિવસમાં વિક્રમ જનક નવા કેસો ની નોંધણી સામે રિકવરી દર...\nઆજથી સાળંગપૂર મંદિરના દ્વાર ભકતો માટે ખુલ્યાં\nજીએસટીની ઘટેલી આવક સરભર કરવા ૧૩ રાજયોએ કરી વધારાના ભંડોળની માંગ\nહાઈસ્પીડ રેલ ફક્ત ત્રણ કલાકમાં અમદાવાદથી દિલ્લી પહોંચાડી દેશે\nસંસદના ચોમાસુ સત્રમાં ૨૩ નવા વિધેયકો થશે પસાર\nજામનગરમાં કોવિડ હોસ્પિટલમાં યમરાજાનો પડાવ: ૧૨ના મૃત્યુ, કુલ ૧૦૩ પોઝીટીવ કેસ\nરાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ઈએનટી વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની...\nજીએસટીની ઘટેલી આવક સરભર કરવા ૧૩ રાજયોએ કરી વધારાના ભંડોળની માંગ\nહાઈસ્પીડ રેલ ફક્ત ત્રણ કલાકમાં અમદાવાદથી દિલ્લી પહોંચાડી દેશે\nસંસદના ચોમાસુ સત્રમાં ૨૩ નવા વિધેયકો થશે પસાર\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nસિધ્ધિ વિનાયક ધામમાં રોશનીનો ઝગમગાટ: આજે અંતિમ દિવસ\nભારતમાં ઓનલાઇન બિઝનેસ માટે અનેક પડકારો વચ્ચે વિશાળ તકો\nવડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કોઈપણ ભ્રષ્ટાચારીને બક્ષવામાં આવશે નહીં: જીતુ વાઘાણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://thrivefreeze.com/gu/", "date_download": "2020-09-30T07:20:55Z", "digest": "sha1:VBNT7KXYN6HLME4YKCNSSYKHJKZFHZKU", "length": 13990, "nlines": 122, "source_domain": "thrivefreeze.com", "title": "ફ્રીઝ ડ્રાય ફૂડ - શ્રેષ્ઠ ખીલે ફ્રીઝ સૂકા ખોરાક", "raw_content": "\n🍷 વાઇન ઓન સેલ\nસુકા ફળને સ્થિર કરો\nસૂકા માંસ અને પ્રોટીન સ્થિર કરો\nસુકા ભોજનને સ્થિર કરો\nસ્વસ્થ સ્થિર સુકા નાસ્તાને ખીલે\n🍷 વાઇન ઓન સેલ\nસુકા ફળને સ્થિર કરો\nસૂકા માંસ અને પ્રોટીન સ્થિર કરો\nસુકા ભોજનને સ્થિર કરો\nસ્વસ્થ સ્થિર સુકા નાસ્તાને ખીલે\nશું છે ત્રીજું ફ્રીઝ ડ્રાય ફૂડ\nથ્રાઇવ લાઇફ ફ્રીઝ ડ્રાય ફૂડ પ્રોડક્ટ લાઇનમાં ફળોનો સમાવેશ થાય છે, veggies, માંસ, કઠોળ, અનાજ, ડેરી, અને સ્વસ્થ પીણાં અને ભોજન પણ, જ્યારે તમે ઇંડા અથવા દૂધ જેવા આવશ્યક ઘટકોમાંથી બહાર નીકળો ત્યારે દર વખતે કરિયાણાની દુકાન પરની સફર બચાવવી.\nડ્રાઇવ ફ્રીઝ સૂકા ખોરાક અહીંથી જ યુ.એસ.એ માં બનાવવામાં આવે છે અને થ્રાઇવ લાઇફ દ્વારા પેક કરવામાં આવે છે. ત્રણ ખોરાકમાં એક સુંદર શેલ્ફ લાઇફ હોય છે જે ચાલે છે 5-25 વર્ષ, તેને એક મહાન ઇમર્જન્સી ફૂડ અથવા હયાત ખોરાક બનાવવો. આ સ્થિર સૂકા ખોરાકને બગાડવાની કોઈ ચિંતા કર્યા વિના, તમારા પોતાના રસોડામાં અથવા પેન્ટ્રીમાં લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. વિકસિત અર્થવ્યવસ્થા અથવા મંદી દરમિયાન નાણાં બચાવવાનો એ એક સરસ રીત છે. ફ્લેશ ઠંડું ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ખીલે ખોરાક જાળવી 99% પોષક, રંગો, અને બનાવટને. અને અમારા ઉત્પાદનોનો સ્વાદ પણ સુંદર છે જ્યારે ત્યાં એક ખોરાક પુરવઠો ભંગાણ છે લાંબા ગાળાના સ્ટોરેજ અને દિવસ-થી-દિવસ ઉપયોગ માટે આદર્શ.\nઆ ખોરાક થોડા દિવસોમાં બગાડી નહીં ... અથવા તો થોડા અઠવાડિયા. તેઓ સારા.\nતમે પીગળવું રહેશે નહીં, degreasing, અથવા કાચું માંસ કાપવા.\nતમે પીગળવું રહેશે નહીં, degreasing, અથવા કાચું માંસ કાપવા.\nઅને ત્યાં તમે ક્યાંય નથી મળશે સ્વાદ એક વધારાનું વિસ્ફોટ છે ફક્ત એક ડંખ લે\nતમે તમારા દૈનિક વાનગીઓ એક માટે એક ઘટક જરૂર હોય ત્યારે, ફક્ત નિર્ભર ઉત્પાદન પસંદ કરો અને મિશ્રણમાં ઉમેરો- જેમ તમે તાજા ઘટકો સાથે કરશે. તમારા રસોડામાં વિકાસ જાળવી રાખવા માટે માત્ર તમારા પોતાના ઘરમાં બજાર હોય છે અથવા જેવી છે ઘર ખોરાક સ્ટોર, સંપૂર્ણપણે તમામ ખાદ્ય તમારા કુટુંબ પ્રેમ સાથે ભરાયેલા. સમય તમે સ્થાનિક કરિયાણાની દુકાન પર પાછા અને આગળ rushing દ્વારા સેવ મૂલ્યવાન સમય તમે આનંદ પ્રવૃત્તિઓ કરી ગાળી શકે છે રહેશે.\nખીલે પ્રયાસ ThriveLife દ્વારા સૂકવવામાં ખોરાક સ્થિર આજે. તેઓ સ્વાદિષ્ટ અને તંદુરસ્ત છે. તે રીતે તમે ખરીદી બદલાશે, અને ખોરાક તૈયાર.\nઅમે ફક્ત તાજું માટે વિશ્વમાં શોધ્યું છે, ઉચ્ચતમ ગુણવત્તા ઘટકો. અમારા ખોરાક પર કોઈ MSG સમાવે કરવામાં વ્યક્તિગત ધોરણો કડક પર આધારિત પસંદ કરેલ. તમારા ઘરમાં ફાર્મ પ્રતિ, અમે વ્યક્તિગત સમગ્ર દેખરેખ વિકાસ પ્રક્રિયા વિકાસ, જેથી તમે જાણીને તમે શ્રેષ્ઠ ખોરાક સંગ્રહ ઉત્પાદનો પ્રાપ્ત કરી રહ્યાં છો પ્રાપ્ય મનની શાંતિ હોઈ શકે છે.\nકારણ કે નિર્ભર રોજિંદા મેનુ આયોજન માટે વિકસાવવામાં આવી હતી, અમે તેને ખોરાક તમે સ્વાદ મહાન ખાવાથી કરી રહ્યાં છો તેની ખાતરી કરવા માટે અમારી મિશન કર્યા અન્ય ખોરાક સંગ્રહ ઉત્પાદનો કે દૂર અને ક્યારેય છુપાયેલા મળી વપરાય વિપરીત, અમારા ઉત્પાદનો તેમના તાજગી અને મહાન સ્વાદ ચકાસવા માટે સમય અને ફરીથી સમય પરીક્ષણ કરવામાં આવ્યું છે. સાથે ખીલે ખોરાક, મહાન સ્વાદ ધોરણ છે - નથી અપવાદ.\nપીરસતાં કિંમત પ્રતિ ઓછા સાથે, વિકાસ ખોરાક એક મહાન માર્ગ નાણાં બચાવવા જ્યારે તમારા પરિવાર બાંયધરી ખોરાક વિવિધ અને પોષણ તેઓ હકદાર મેળવે છે.\nસરળ-થી-બનાવવા વાનગીઓ દરેક કરી શકે છે સમાવેશ થાય છે નિર્ભર તમે આશ્ચર્ય તમે કેવી રીતે ખરીદી ખોરાક સંગ્રહ વાપરવા માટે છોડી શકાય ક્યારેય પડશે જેથી. કારણ કે અમે માંગો છો શ્રેષ્ઠ સ્વાદ અને પોષણ શક્ય આનંદ તમારા કુટુંબ, અમારા વાનગીઓમાં બધા ઉત્પાદનો વિકાસ માટે ખાસ વિકસાવવામાં આવી છે.\nઅમારી રંગ કોડેડ કેન આયોજન સરળ તમારા ખોરાક રાખવા જ્યારે તમારી ખોરાક ખાતરી સંતુલન અને વિવિધતા યોગ્ય જથ્થો ધરાવે. જ્યારે અમારા ફૂડ પરિભ્રમણ સિસ્ટમો સાથે જોડાણમાં ઉપયોગમાં, વિકાસ ખોરાક સતત ફેરવવામાં આવે, તમારા કુટુંબ બાંયધરી તાજી ખોરાક શક્ય મેળવે.\nન્યૂ RUVI પીણાં નિર્ભર થી\nફળો અને veggies કંઈ બાકી. વધુ શીખો\nવિકાસ લાઇફ તેને સરળ બનાવી છે (અને tastier) અમારા ફ્રીઝ સૂકા પાઉડર સાથે તમારા ફળો અને શાકભાજી વિચાર. Ruvi સમગ્ર ફળો અને veggies છે, સહિત તમામ કે તંદુરસ્ત ફાઇબર અને બીજું કંઇ, તેમના ટોચ પોષણ ખાતે લેવામાં અને તે પોષક તત્વો લોક માટે સૂકા સ્થિર બધા સ્વાદ\nદરેક પાઉચ સીધા અપ સમગ્ર ફ્રીઝ સૂકા ફળો અને શાકભાજી 4x પિરસવાનું સમાવે. બિજુ કશુ નહિ.\nશું તમે જાણો છો અમે વેચો:\nફ્રીઝ સૂકા સમારેલી ચિકન\nફ્રીઝ સૂકા જમીન ગોમાંસ\nફ્રીઝ સૂકા ગોમાંસ હિસ્સામાં\nફ્રીઝ સૂકા ખેંચાય પોર્ક\nફ્રીઝ સૂકા કાપલી માંસ\nફ્રીઝ સૂકા કાળા દાળો\nફ્રીઝ સૂકા ઇંડા scrambled\nફ્રીઝ સૂકા refried બીજ\nઇન્સ્ટન્ટ ફ્રીઝ સૂકા લાલ કઠોળ\nડેરી, ફળો, અને Veggies\nફ્રીઝ સૂકા ખાટા ક્રીમ\nફ્રી�� સૂકા પરમેસન ચીઝ\nમોન્ટેરી જેક ચીઝ કાપલી\nફ્રીઝ સૂકા દહીં બલ્ક\nફ્રીઝ સૂકા butternut સ્ક્વોશ\nફ્રીઝ સૂકા લીલા ડુંગળી\nફ્રીઝ સૂકા સફરજન સ્લાઇસેસ\nફ્રીઝ સૂકા ફુજી સફરજન\nસૂકા ગ્રેની સ્મિથ સફરજન\nફ્રીઝ સૂકા ઘંટડી મરી\nમાટે શ્રેષ્ઠ ભાવ LIFE ખોરાકમાં વિટામિન નિર્ભર\nતરફથી ઓર્ડર નિર્ભર ફ્રીઝ સૂકા ખાદ્ય આજે\nસાથે કનેક્ટ ખીલે જીવન\nએક હોવાની ફાયદાઓ લાઇફ સલાહકાર ખીલે\nકેટલી ખીલે નથી કન્સલ્ટન્ટ્સ મેક\nસ્ટાર્ટર મેનુ અને ફાસ્ટ ટ્રેક કાર્યક્રમ\nએક હોવાની ફાયદાઓ લાઇફ સલાહકાર ખીલે\nકેટલી ખીલે નથી કન્સલ્ટન્ટ્સ મેક\nસ્ટાર્ટર મેનુ અને ફાસ્ટ ટ્રેક કાર્યક્રમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/lifestyle/tips-to-get-rid-of-lizards-and-cockroach-from-your-home-in-this-covid-time-ch-1006226.html", "date_download": "2020-09-30T05:19:25Z", "digest": "sha1:DAMU3EJAMYMECJHLBZGCWEZNIGBYGVUV", "length": 20936, "nlines": 251, "source_domain": "statfaking1.firstpost.in", "title": "tips to get rid of lizards and cockroach from your home in this covid time– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » લાઇફ સ્ટાઇલ\nકોરોના કાળમાં ઘરમાં રહીને ગરોળી ભગાડીને કંટાળ્યા છો તો અજમાવો આ ઉપાય\nગરોળી અને વંદાના ત્રાસથી પરેશાન છો તો અમે તમને આજે કેટલાક ઘરગથ્થુ ઉપાય બતાવી રહ્યા છીએ.\nહાલ કોરોના સમયમાં આપણે ઘર વધુ રહીએ છીએ. અને ઓફિસ અને બજારથી ભાગદોડ પહેલા કરતા ઓછી થઇ ગઇ છે. પણ તે ઘરમાં રહેતી અનેક મહિલાઓને ગરોળીના ડરના કારણે અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. અનેક વાર મહિલાઓ વંદા કે ગરોળીને દેખીને તેમના મોંમાંથી ચીસ નીકળી જાય છે.\nવળી ચોમાસાના સમયે નાના જીવડાંનો આંતક વધવાની સાથે જ ગરોળી પણ વધુ નજરે પડે છે. જે કેટલાક લોકો માટે સૌથી વધુ ચીતરી ચડાવે તેવી વસ્તુ છે. તો જો તમ પણ કોરોના સમયમાં ગરોળી અને વંદાના ત્રાસથી પરેશાન છો તો અમે તમને આજે કેટલાક ઘરગથ્થુ ઉપાય બતાવી રહ્યા છીએ. જે તમારી આ સમસ્યામાંથી તમને રાહત આપશે.\nતમને નવાઇ લાગશે પણ ગરોળીને અને વંદા જેવા જીવ-જંતુઓને લસણની તીખી ગંધ નથી ગમતી. માટે તમે ઘરમાં જે જગ્યાએ ગરોળી દેખાતી હોય ત્યાં લસણની કળી ફોલી તેની એક દોરીમાં સોળની મદદથી લગાવી ઝુમખાં જેવું બનાવીને ઘરમાં લટકાવી શકો છો જેથી ગરોળી ત્યાં આવતી બંધ થશે.\nગરોળીથી છૂટકારો મેળવવા તંબાકુ અને કોફી પાવડરને મિક્સ કરી નાની નાની ગોળીઓ બનાવી ઘરના વિવિધ ખૂણામાં લગાડી દો. આ મિશ્રણથી પણ ગરોળી અને નાના જીવજંતુ ભાગી જશે.\nલસણની જેમ જ ગરોળીને ડુંગળીની ગંધ નથી ગમતી. તેમ ડુંગળી��ું તેલ બજારથી લાવી દરવાજાના ખૂણા પાસે લગાવી શકો છો. આ સિવાય નેફ્થલિન બોલ્સની ગંધથી પણ કીડા-મકોડા અને ગરોળીઓ દૂર ભાગે છે. તેને વોશરૂમ, રસોડાની કબાટોના ખૂણામાં રાખો. તેની ગંધથી કીડા- મકોડા અને ગરોળી દૂર ભાગશે. Disclaimer : ઉપરોક્ત માહિતી સર્વ સામાન્ય જાણકારીને આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. તેના પર અમલ પહેલા જાણકારોની સલાહ લેવી.\nઅમદાવાદ: પતિના અન્ય બે મહિલા સાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\nBHMSની ડિગ્રી ધરાવતો ડૉક્ટર કોરોના દર્દીની સારવાર કરતો હતો Remdesivir ઇન્જેક્શન પણ મળ્યાં\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nઆજના સવારના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ: પતિના અન્ય બે મહિલા સાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત\nઆજે સ્કૂલ ફી મુદ્દે કેબિનેટમાં સરકાર લઈ શકે છે અંતિમ નિર્ણય, વાલીઓને મળી શકે છે સારા સમાચા\nવાલોળ પાપડીની જુદી-જુદી જાતોનું વાવેતર, સરગવાની સીંગનું વાવેતર કરવાની રીત\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/which-milk-is-best-for-health/", "date_download": "2020-09-30T04:57:18Z", "digest": "sha1:VOGJ2IUNKCPQFNG55E3ZMK5OO4AZIBBS", "length": 7168, "nlines": 62, "source_domain": "onlygujarat.in", "title": "ઠંડું કે ગરમ કયુ દૂધ પીવું લાભદાયી? વાંચીને જાતે જ નક્કી કરો કે કયુ દૂધ છે તમારા માટે ફાયદાકારક - Only Gujarat", "raw_content": "\nઠંડું કે ગરમ કયુ દૂધ પીવું લાભદાયી વાંચીને જાતે જ નક્કી કરો કે કયુ દૂધ છે તમારા માટે ફાયદાકારક\nઅમદાવાદઃ દૂધ આપણા શરીર માટે કેટલું જરૂરી છે, તે આપણે સૌ જાણીએ છીએ. બાળકથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીના તમામ વ્યક્તિે દૂધ પીવું જોઇએ. તે કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામીન ડીનો ખૂબ જ સારો સ્ત્રોત છે. જોકે દૂધ ગરમ પીવું જોઇએ કે ઠંડું તે સવાલ પણ વારંવાર મનમાં આવે છે. કેટલાક લોકો ગરમ દૂધ પીવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો ઠંડુ દૂધ પીવાનું પસંદ ક���ે છે. આ બંનેમાંથી આપના શરીર માટે ક્યું બેસ્ટ છે. આવો જાણીએ…\nદૂધ ઠંડુ અને ગરમ બંને રીતે પીવામાં આવે છે. બંને પ્રકારના દૂધ પીવાના અલગ અલગ ફાયદા છે. દૂધનું સેવન કઇ રીતે કરવાથી તેનો સંપૂર્ણ લાભ લઇ શકાય છે. તે જાણી લઇએ. ગરમ દૂધ પીવાનો ફાયદો એ છે કે તે સરળતાથી પચી જાય છે. જો આપને લેક્ટોઝ ન પચતું હોય તો આપ ઠંડુ દૂધ ન પીઓ કારણ કે તેને પચાવવું આપને માટે મુશ્કેલ બની જાય છે.\nજો આપને ઊંઘ ન આવવાની બીમારી હોય તો સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી ઊંઘ આવી જાય છે. દૂઘમાં ટ્રિટ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે, જે સેરોટોનિન અને મેલાટોનિન નામના કેમિકલ પેદા કરે છે. જેનાથી આપને આરામ મળે છે અને સારી ઊંઘ પણ આવે છે.\nજો આપ એસિડીટીની સમસ્યાથી પીડિત હો તો ઠંડુ દૂધ જલન અને એસિડીટીની સમસ્યાથી રાહત આપે છે. એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી એસિડીટીની સમસ્યાથી છૂટકારો મળે છે. ઠંડું દૂધ પીવાથી આપના શરીરમાં પાણીની કમી નથી થતી. સવારના સમયે ઠંડુ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે હિતકારી છે પરંતુ જો આપની કફ પ્રકૃતિ હોય તો ઠંડુ દૂધ પીવાનું અવોઇડ કરવું જોઇએ.\nડોક્ટર્સના મત મુજબ વધારે પડતું ઉકળતું દૂધ ના પીવું પરંતુ હુંફાળુ દૂધ પીવું જોઇએ. તેમજ ફ્રીઝ દૂધમાંથી કાઢ્યાં બાદ થોડો સમય રૂમ ટેમ્પરેચરમાં રહેવા દીધા બાદ જ દૂધ પીવું જોઇએ.\n← કંગનાના થઈ જયા બચ્ચન પર ખારી ને કહી દીધી બોલિવૂડની આ કાળી હકીકતની સચ્ચાઈ\nસેથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર, લગ્ન બાદ પહેલી જ વાર પતિ સાથે જોવા મળી પૂનમ પાંડે →\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હત�� સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/hunarhaat-bharatiya-janata-party-is-the-largest-political-223236492059305", "date_download": "2020-09-30T06:18:19Z", "digest": "sha1:LHADDXOTGU5U4W32NV2YNWNIAGNHFXQC", "length": 5025, "nlines": 36, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat हर हाथ को हुनर देने से लेकर, हर हुनर को मंच उपलब्ध करा रही मोदी सरकार। देखिए, कैसे पीएम मोदी ने इंडिया गेट पर आयोजित हुनर हाट में देश भर से आए कारीगरों का उत्साहवर्धन किया। #HunarHaat", "raw_content": "\nકેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ તેમજ માન...\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2018/12/02/amrapali-2/", "date_download": "2020-09-30T05:49:39Z", "digest": "sha1:OWTOVOP2OEWHBU4BVVSO3XXBRZYGTXLS", "length": 19719, "nlines": 140, "source_domain": "www.aksharnaad.com", "title": "આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » નવલકથા » આમ્રપાલી » આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨) 2\nDecember 2, 2018 in આમ્રપાલી tagged પ્રકાશ પંડ્યા / હર્ષદ દવે\nપુસ્તક કવર ચિત્ર : રેના મિસ્ત્રી\nપ્રકરણ ૨ : આજથી હું દેવને અર્પણ\nકેવી વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઇ હતી ત્રણેય નિર્દોષ માણસોથી ભૂલ થઇ હતી. એ પણ જ્ઞાની હતા તેવા માણસોથી. માટે જ કહ્યું છે કે ‘માણસ માત્ર ભૂલને પાત્ર’. આપણે તો એ પણ જાણીએ છીએ કે સાચ ને નહીં આંચ. પરંતુ રેણુકાએ ખોટો વિચાર કર્યો અને સાચું બોલી. એ સાંભળી ઋષિ જમદગ્નિએ ક્રોધિત થઈને અનુચિત આદેશ આપ્યો. રેણુકાને સજીવન કરીને પરશુરામે પિતાશ્રીના આદેશનો ભંગ કર્યો. ખરેખર, સંજોગો સામે માનવી લાચાર હોય છે.\nરેણુકા સજીવન થઇ. તે ઊભી થઇ. તેનું મન હજી અપરાધભાવમાંથી મુક્ત થયું નહોતું. તેને ખ્યાલ આવી ગયો કે તેના શિરચ્છેદ બાદ શું બન્યું હતું. પોતાની સામે પુત્ર રામને જોઈ તે થોડી લજ્જિત થઇ. તેણે સંકોચ સાથે પુત્રની પણ ક્ષમા માગી. પણ ઋષિનું રૌદ્ર સ્વરૂપ અને તેમની ત્રાડ ”રામ, આ ક્ષણે જ તારા પરશુથી તારી માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ.’ સાંભળી તે ભાંગી પડી હતી. તેણે અપૂર્વ સંકલ્પ કરી લીધો હતો. અને રેણુકાએ દેવી ક્ષમાપન સ્તોત્રનું હૃદયપૂર્વક રટણ શરુ કર્યું: (જુઓ: પરિશિષ્ટ-૩)\nઆહવાનં ન જાનામિ ન જાનામિ તવાર્ચનમ\nપૂજન ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર|\nઅન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ\nતસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ મહેશ્વર||\nયાનિ કાનિ ચ પાપનિ જન્માંતર કૃતાનિ ચ\nતાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણા પદે પદે||\nરેણુકા હવે પૂરેપૂરી સ્વસ્થ અને શાંત થઇ ગઈ હતી. ક્ષમાપન સ્તોત્ર ગાવાથી સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું હતું. જમદગ્નિ ઋષિ અને પરશુરામ પણ શાંત થઇ હાથ જોડી બેસી ગયા હતા, તેઓ પણ મનોમન ક્ષમાપન સ્તોત્રનું રટણ કરવા લાગ્યા હતા. જયારે રેણુકાએ આંખ ખોલી. રામ સ્વાભાવિકપણે ઉઠીને બહાર નીકળી ગયો.\nરેણુકા તનથી સ્વસ્થ થઇ હતી છતાં મનથી અસ્વસ્થ હતી. જાણે તે પોતાની ઉપર જ રોષ ઠાલવતી હોય તેમ તે કાંઇક કહેવા માગતી હતી. હવે રેણુકાની દૃષ્ટિ જમદગ્નિ ઋષિ પર સ્થિર થઇ. જમદગ્નિ ઋષિ રેણુકાની એ દૃષ્ટિ સહન ન કરી શક્યા. તેમણે નજર નીચે ઢાળી દીધી. રેણુકાએ અપલક દૃષ્ટિએ તેમની સામે જોઇને કહ્યું, ‘મારે તમને અમુક પ્રશ્નો પૂછવા છે.’ ઋષીએ જાણે મૌન ધારણ કર્યું હોય તેમ કાંઈ ન બોલ્યા. રેણુકાએ તે ધ્યાનમાં ન લેતાં પૂછ્યું: ‘આખરે તો તમે પુરુષ જ છો ને\nશું રેણુકા તેમના પુરુષત્વને પડકારવા માગતી હતી ઋષિ કાંઈ સમજ્યા નહીં. તેમણે રેણુકા સામે જોયું. રેણુકામાં સ્ત્રીનાં આભિજાત્યનો સંચાર થયો હતો. તેણે કહ્યું, ‘શું અન્ય સુંદર સ્ત્રીને જોઇને તમારા મનમાં ક્યારેય ક��ઈપણ જાતના વિચારો નથી આવ્યા ઋષિ કાંઈ સમજ્યા નહીં. તેમણે રેણુકા સામે જોયું. રેણુકામાં સ્ત્રીનાં આભિજાત્યનો સંચાર થયો હતો. તેણે કહ્યું, ‘શું અન્ય સુંદર સ્ત્રીને જોઇને તમારા મનમાં ક્યારેય કોઈપણ જાતના વિચારો નથી આવ્યા શું તમે માનસિકપણે અન્ય કોઈ સ્ત્રી સાથે ક્યારેય સંગ નથી કર્યો શું તમે માનસિકપણે અન્ય કોઈ સ્ત્રી સાથે ક્યારેય સંગ નથી કર્યો તમે જરાપણ શાંતિથી વિચાર ન કર્યો અને માત્ર એ જ મુદ્દો મનમાં રાખી ક્રોધિત થઇ ગયા. શું તમે માનસિકપણે માત્ર એક સ્ત્રીથી સંતુષ્ટ રહ્યા છો તમે જરાપણ શાંતિથી વિચાર ન કર્યો અને માત્ર એ જ મુદ્દો મનમાં રાખી ક્રોધિત થઇ ગયા. શું તમે માનસિકપણે માત્ર એક સ્ત્રીથી સંતુષ્ટ રહ્યા છો શું તમારું મન અવિકારી છે શું તમારું મન અવિકારી છે કદાચ તમને તક ન પણ મળી હોય, પરંતુ જો એવી તક મળી હોય તો શું તમે પરસ્ત્રી ગમન ન કરો કદાચ તમને તક ન પણ મળી હોય, પરંતુ જો એવી તક મળી હોય તો શું તમે પરસ્ત્રી ગમન ન કરો\n‘હું તમારી પાસેથી કોઈ જવાબ નથી ઈચ્છતી. પરંતુ સ્ત્રી-પુરુષની માનસિકતા અને પ્રકૃતિ એકસરખી જ હોય છે. મનના વિચારો, આંદોલનો, વમળો, આવેશ અને તેની અવળચંડાઇ તથા સ્ખલનો એકસરખાં જ હોય છે. એ સમયે એ જરૂરી નથી કે બંને પાત્રોને એકસરખી તૃપ્તિ મળે. કોઈને તૃપ્તિ મળે, કોઈને ન મળે, અથવા ક્યારેક બંને તૃપ્ત પણ થઇ શકે. જયારે કોઈ અતૃપ્ત હોય ત્યારે એ પાત્ર તન-મન સાથે કોઈપણ પ્રકારે સમાધાન કરી લે છે અને પોતાની રીતે જીવન જીવી લેતું હોય છે.’\n‘આપણે સમાજમાં રહીએ છીએ. સમાજે સમજીને કેટલાક નિયમો ઘડેલા છે. એ નિયમો પ્રકૃતિએ નથી ઘડેલા. પ્રકૃતિ તો સ્વૈરવિહારી છે, તેને તેના આગવા નિયમો હોય છે. પુરુષ અને સ્ત્રીનું સર્જન પણ એ પ્રકૃતિએ કર્યું છે. ખરું જોઈએ તો સમાજમાં પણ નિયમો તો પુરુષપ્રધાન સમાજે એટલે કે પુરુષે જ પોતાની જરૂરિયાત અને સગવડને અનુરૂપ ઘડ્યા છે. સૃષ્ટિના બધા જીવો ઋતુગામી છે કેવળ સ્ત્રી અને પુરુષ બહુગામી છે.’\nરેણુકા અવિરત બોલ્યે જતી હતી અને જમદગ્નિ ઋષિ આ વિદુષી સ્ત્રીની ધારદાર વાણી સ્તંભિત બની એકચિત્તે સાંભળી રહ્યા હતા. જરા શ્વાસ લઇ રેણુકાએ આગળ કહ્યું: ‘માનવીને ઋતુનું કોઈ બંધન નથી. આપણા આવેગોને નિયંત્રિત કરવા માટે આપણે સભાનપણે કોઈ પ્રયત્ન પણ નથી કરતા. માનવીનું મન ચંચળ છે. તે મર્કટની માફક ક્યારે ગુલાંટ મારે તેનું કાંઈ કહેવાય નહીં. મર્કટ પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને, ��ાવચેતીપૂર્વક સંતુલન જાળવીને જીવતો હોય છે. અને દરેક જીવ તે રીતે જ જીવે છે. આજે મને બહુ લાગી આવ્યું છે એટલે હું નિખાલસપણે મારી મનોવ્યથા ઠાલવું છું. મેં મારા મનમાં જે વિચારો ચાલતા હતા તે વિષે તમને સાચી વાત કરી. પતિ-પત્ની વચ્ચે વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે તેથી હું સત્ય બોલી. પરંતુ જો તમે મારી સ્થિતિમાં હોત અને મેં તમને પૂછ્યું હોત તો શું તમે સત્ય બોલી શક્ય હોત નહીં જ. અને કદાચ જો તમે સાચું બોલત તો પણ શું હું તમને પ્રાણદંડ આપી શકી હોત નહીં જ. અને કદાચ જો તમે સાચું બોલત તો પણ શું હું તમને પ્રાણદંડ આપી શકી હોત કદાપિ નહીં. રામ તો આપણો પુત્ર છે, તે માતા-પિતાની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન નથી કરતો.’\n‘જે થવાનું હતું તે થઇ ગયું. હવે આજથી હું તમારી સાથેના મારા સંબંધનો અંત લાવું છું. જેવી ઈશ્વરની મરજી. હું આજથી મને પોતાને દેવને અર્પણ કરું છું. હું તેનામાં લીન રહી તેની આરાધના-સેવા કરીશ. મારા પાપ-પુણ્યનો હિસાબ હું દેવ પાસે જઈશ ત્યારે થશે. મારે મારું જીવન મારા જેવી ત્યકતાઓને અર્પણ કરવું છે. પતિથી તરછોડાએલી અને સત્યની કીમત ચૂકવી રહેલી સ્ત્રીઓને માટે હું જીવીશ. હું તેમની મદદ કરીશ.’\nઅને રેણુકા પતિ જમદગ્નિ ઋષિ કે પુત્ર પરશુરામની પરવા કર્યા વગર ઘર છોડીને ચાલી નીકળી. એકલી, નિરાધાર રેણુકા હવે ક્યાં જશે અને તેનું શું થશે તેની કોને ખબર હતી વિધાતા પણ માનવજીવન સાથે કેવા ગજબના ખેલ ખેલે છે તે હવે પછી…\nઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨)”\nઉત્તમ તત્વ સંધાન, મનો વ્યાપાર નો સરસ ઉઘાડ…..\n← આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિ���ા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=197", "date_download": "2020-09-30T06:13:01Z", "digest": "sha1:KIXD5Q5I5ZSECRUABD7Q6MCYOHN2YMCG", "length": 9004, "nlines": 125, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "અંબાજીની કારમેલ ઈંગ્લિશ સ્કુલમાં યોજાયેલ ફૂડ ફેસ્ટિવ", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ન�� આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n“કોરોના સામે હાલ કોઈ દવા વિજ્ઞાન પાસે નથી\nજિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો\nથરાદ ના 98 પાક શરણાર્થીઓ થરાદ પ્રાત અધિકારીને આપ્યું આવેદનપત્ર\nNVA.મહેસાણા દેલા પાસે ની કેનાલ માં પ્રેમી પંખીડા\nNVA.મોડાસાના ખભીંસર ગામે અનુસૂચિ જાતિ યુવકનો વરઘોડો નીકળ્યો\nદાંતા ના મામલતદાર સાહેબ નો વિદાય સમારંભ યોજાયો\nકોરોના વાયરસને લઈ શ્રી ગ્રાહક સુરક્ષા મંડળ દાંતા દ્વારા દાંતાના મેડિકલ સ્ટોરો ની આજરોજ મુલાકાત લેવામા આવી.\nNVA.સાબરકાંઠા હાઇવે પર અંડરબ્રીજની માંગ\nસતલાસણા “ઉમરેચા” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત\nથરાદ કોર્ટે નારકોટિક્સ ના કેસ માં આરોપી\nદીવ ના ઘોઘલા ખાતે દરિયા માંથી રામપરા ના ૨૫ વર્ષીય યુવક\nઅંબાજીની કારમેલ ઈંગ્લિશ સ્કુલમાં યોજાયેલ ફૂડ ફેસ્ટિવ\nઅંબાજીની કારમેલ ઈંગ્લિશ સ્કુલમાં યોજાયેલ ફૂડ ફેસ્ટિવ\nઅંબાજીની કારમેલ ઈંગ્લિશ સ્કુલમાં યોજાયેલ ફૂડ ફેસ્ટિવલ. વિદ્યાર્થીઓમાં skill ડેવલોપમેન્ટ માટે યોજાયો કાર્યક્રમ બાળકોએ બળતણ વગર વિવિધ વાનગીઓ બનાવી વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓનું કર્યું વેચાણ સાયન્સના પ્રયોગ પણ કરાયા રજુ\nશિહોરી પોલીસ- પાલનપુર અને પાટણ- ખાનખનીજ વિભાગ નો સપાટો\nશિહોરી પોલીસ- પાલનપુર અને પાટણ- ખાનખનીજ વિભાગ નો સપાટો કાંકરેજ નાં કસલપુરા બનાસ નદીમાં ખાનખનીજ વિભાગે સપાટો બોલાવ્યો બનાસ નદીમાં 7 ડંમ્પર એક હિટાચી મસીન જપ્ત કર્યું 2.15 કરોઙનો મુદ્દામાલ કબજે કર્યો રાત્રી દરમિયાન ભુ માફીયા ઓ દ્વારા કરવામાં આવતો ખનન ખાનખનીજે રાત્રીના આઠેક વાગ્યાના સાત ડંમ્પર એક હિટાચી જપ્ત […]\nઅમલદારશાહીના વહીવટ વડા છે. તેઓની ભરતી કેન્દ્ર સકરકાર દ્વાર લેવાતી આઇ.એ.એસ. પરીક્ષા દ્વારા થાય છે,\nઆજ રોજ શ્રી શક્તિ ખાદી ગ્રામોદ્યોગ સંઘ\nશિહોરી પોલીસ- પાલનપુર અને પાટણ- ખાનખનીજ વિભાગ નો સપાટો\nદાંતા મેઈન બજાર ની 15 દુકાનો તોડવા ની પંચાયત એ નોટિસ આપી.\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nNVA.મહેસાણા દેલા પાસે ની કેનાલ માં પ્રેમી પંખીડા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિ���ાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00616.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?cat=12", "date_download": "2020-09-30T05:23:25Z", "digest": "sha1:2K52MB7X742HXOLS4OUGH5B24ARGIZCM", "length": 3438, "nlines": 78, "source_domain": "zeegujarat.co.in", "title": "સામાજીક સમાચાર", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\nગાધીનગર જીલ્લા રાજપુત કરની સેના દ્વારા રજૂઆત\nગાધીનગર જીલ્લા રાજપુત કરની સેના દ્વારા તારીખ 1/8/2018 પરિપત્ર રદ ના કરવા રજૂઆત\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00616.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/north-gujarat/dy-cm-nitin-patel-addressed-in-patan-yard-and-satired-on-kirit-patel.html", "date_download": "2020-09-30T05:52:08Z", "digest": "sha1:4Y4CCAY2ATDBFWSJ7ARR4TS742L24FRR", "length": 5424, "nlines": 74, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: જૂનું બધુ ભૂલી જાવ, સરપંચથી લઈને બધે ભાજપ હોવું જોઈએઃ નીતિન પટેલ", "raw_content": "\nજૂનું બધુ ભૂલી જાવ, સરપંચથી લઈને બધે ભાજપ હોવું જોઈએઃ નીતિન પટેલ\nપાટણથી પસાર થતા પાટણ-ડીસા હાઈવે પર નવજીવન ચાર રસ્તા પર રૂ. 27 કરોડના ખર્ચે તૈયાર થનારા ફ્લાય ઓવરના ભૂમિપૂજન માટે ઉપસ્થિત રહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રજાને ફરી રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રસંગે નીતિન પટેલે પટેલ સમાજને કહ્યું હતું કે, જૂનું બધુ ભૂલી જાવ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને જોઈએ એટલી સબસીડીની સુવિધા મળશે. આ સાથે તેમણે લોકોને ટકોર પણ કરી હતી કે, જૂનું બઘું ભૂલી જાવ સરપંચથી લઈને દરેક જગ્યાએ ભાજપ હોવું જોઈએ. જ્યારે કંઈક સારું થતું હોય ત્યારે પાટણ એનાથી અલગ રહે એવું ન ચાલે.\nબીજી તરફ ધારાસભ્યના ઘરણાને રાજકારણનો અખાડો ગણાવ્યો હતો. પાટણના માર્કેટિંગ યાર્ડ ખાતેના આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું હતું કે, ઊંઝા-કડી-મહેસાણાની માફક પાટણ માર્કેટિંગ યાર્ડને પણ સરકાર અનેક સુવિધા અને સબસીડી આપીને વેપારીઓ માટે સુલભ બનાવશે. જેનો લાભ ખેડૂતોને પણ મળશે. ખેડૂતોએ અગાઉ ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી સુવિધા માર્કેટિંગ યાર્ડમાંથી મળી રહેશે. બીજી તરફ વિરાટ કદના શેડ તૈયાર કરવા પણ સરકાર મદદ કરશે. નીતીન પટેલે ઘારાસભ્ય કિરિટ પટેલનું નામ લીધા વગર ટોણો માર્યો હતો. તેમણે ઉમેર્યું કે, પ્રજા સાથે કોઈ રમત ન કરવાની હોય એમની સેવા કરવાની હોય.\nનીતિન પેટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ચૂંટાયેલા સભ્યએ દેખાડો ન કરવાનો હોય લોકોને કડીરૂપ થવાનું હોય. લોકો સાથેની કડી તોડવાની ન હોય. 1000 કિલો ગોળ અને 350 કિલો ચિકીથી નીતિન પટેલ તથા વિનોદ ભાઈ પટેલ (મહેસાણા જિલ્લા બેન્ક ચેરમેન)નું સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ ગોળ અને ચિકી આંગણવાડીના અને પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે વહેંચી દેવામાં આવી હતી. નવજીવન ચાર રસ્તા નજીક 706મી. લાંબો ફ્લાય ઓવરબ્રીજ તૈયાર થશે જેની બંને તરફ એપ્રોચ રોડ અને સર્વિસ રોડ બનાવવામાં આવશે. જે આગામી 18 મહિનામાં તૈયાર થઈ જશે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00616.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/bhajans/kabir/", "date_download": "2020-09-30T06:18:45Z", "digest": "sha1:VXAEHNGSIL4NHS4OXEUEKNL44GZ3TATH", "length": 12149, "nlines": 205, "source_domain": "www.swargarohan.org", "title": "Sant Kabir | Bhajans", "raw_content": "\nસંત કબીરનો જન્મ બનારસમાં આશરે 1398માં થયો હતો. વારાણસી નજીકના લહરતારા તળાવ પાસે તેઓ મુસ્લિમ દંપતી - નીરુ અને નીમાને મળી આવ્યા હતા, જેમણે તેમનો ઉછેર કર્યો. નાની વયમાં કબીર સંત રામાનંદના શિષ્ય બન્યા હતા. લોકવાયકા પ્રમાણે એક દિવસ રામાનંદ વહેલી સવારે ગંગામાં સ્નાન કરીને આવી રહ્યા હતા ત્યારે એમના પગનો સ્પર્શ કબીરને થયો અને એમના મુખમાંથી રામનામ નીકળી પડ્યું. જોયું તો એક નાનો બાળક, એમના ચરણમાં હતો. રામાનંદે કબીરને પુત્રવત્ ગણી આશ્રમમાં લાવી એમનો શિષ્ય બનાવ્યો. અધ્યાત્મના પાઠ ભણ્યા પછી કબીરે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો.\nવ્યવસાયે વણકર એવા કબીરે પોતાના આધ્યાત્મિક તત્વજ્ઞાનને પદોમાં વહેતું કર્યું. કબીરની ગણના વિશ્વના સર્વશ્રેષ્ઠ કવિઓમાં થાય છે. ભારતમાં તુલસીદાસને બાદ કરતાં એટલું માન ભાગ્યે જ બીજા કોઈ કવિ કે લેખકને મળ્યું હશે. સંત કબીરને શીખ, હિંદુ અને ઈસ્લામ ધર્મના લોકો એકસમાન આદરથી પૂજે છે. તેઓ મૂર્તિપૂજા અને હિંદુઓમાં વ્યાપ્ત વર્ણવ્યવસ્થાના તથા વિધિવિધાનોના સખ્ત વિરોધી હતા. તેઓએ ભક્તિ અને સૂફી માર્ગ - બંનેના સારતત્વને અપનાવ્યું અને કુરાન કે વેદ ��ંનેથી પર એવો સહજ માર્ગ પ્રબોધ્યો.\nએમની જ્ઞાનભરી વાતોથી એમના અનેક પ્રસંશકો થયા, પરંતુ અમુક લોકો એ સાંખી ન શક્યા. તે સમયના વારાણસીના મુસ્લિમ રાજાએ એમને નગરપાર જવાની આજ્ઞા કરી. તે પછી તેમણે પોતાના શિષ્યો સાથે ભારતભ્રમણ કર્યું. પાછલું જીવન તેમણે નગરબહાર વીતાવ્યું. આશરે 120 વર્ષની આયુએ 1518માં ગોરખપુર નજીક આવેલ મગહરમાં એમણે દેહત્યાગ કર્યો. એમના અંતિમ સંસ્કાર માટે એમના હિંદુ અને મુસલમાન અનુયાયીઓ વચ્ચે ઝઘડો થયો. ભક્તોએ એમના આશ્ચર્ય વચ્ચે કબીરના મૃત શરીરને બદલે પુષ્પોનો ઢગલો જોયો. એમણે એને સરખે ભાગે વહેંચી પોતપોતાની રીતે અંતિમ વિધિ કર્યો.\nકબીરની રચનાઓ મુખ્યત્વે ત્રણ ગ્રંથોમાં ઉપલબ્ધ છે - બીજક ગ્રંથ, શબ્દાવલી અને સાખી ગ્રંથ. બીજક ગ્રંથમાં રમૈની, સબદ, કહરા, વિપ્રમતીસી, હિંડોલા, વસંત, ચાંચર, જ્ઞાન ચૌતીસી, બેલી, બિરહુલી અને સાખી - એમ અગિયાર વિભાગ છે. કબીરની રચનાઓ મુખ્યત્વે હિન્દી ઉપરાંત પંજાબી, રાજસ્થાની, અવધી વગેરે ભાષાઓમાં છે. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવે એમના 500 જેટલા પદ અને સાખીઓને ગુરુગ્રંથ સાહેબમાં સમાવેલા છે. લોકવાયકા પ્રમાણે ભારતભ્રમણ દરમ્યાન ગુજરાતમાં કબીરનો સંપર્ક તત્વા અને જીવા નામના બે ભાઈઓ સાથે કબીરવડ મુકામે થયેલો. કબીરના અનુયાયીઓ પરથી ગુજરાતમાં રામકબીર પંથ ચાલ્યો આવે છે, તે ઘણાને ખબર હશે જ. અહીં આપણે ફિલસૂફ, સૂફી સંત એવા કબીરના પદોનો આસ્વાદ માણીએ.\nઅબ મૈં રામ કે ગુણ ગાઉં\t Hits: 12414\nઅવધૂ મેરા મન મતવારા\t Hits: 10187\nઅવસર બાર બાર નહીં આવૈ\t Hits: 8378\nઆવે ન જાવે મરે નહિ જનમે\t Hits: 9114\nએ દિલ ગાફિલ, ગફલત મત કર\t Hits: 7853\nઐસી દિવાની દુનિયા\t Hits: 7684\nકર સાહબ સે પ્રીત\t Hits: 8072\nકાહે ન મંગલ ગાવે, જશોદા મૈયા\t Hits: 7331\nગગન કી ઓટ નિશાના હૈ\t Hits: 7828\nચલના હૈ દૂર મુસાફિર\t Hits: 7826\nજનમ તેરા બાતોં હી બીત ગયો\t Hits: 8008\nઝીની ઝીની બીની ચદરિયા\t Hits: 9290\nનીંદ સે અબ જાગ બન્દે\t Hits: 7290\nનૈહરવા હમકા ન ભાવે\t Hits: 7467\nપાની મેં મીન પિયાસી\t Hits: 8609\nબરસન લાગ્યો રંગ\t Hits: 6815\nબીત ગયે દિન ભજન બિના\t Hits: 7943\nભજન કર મનજી રામ\t Hits: 8445\nભજો રે ભૈયા રામ ગોવિંદ હરિ\t Hits: 7268\nપોતાને માટે તો બધાં જ કરે. જે પોતાને માટે કરો છો તે અહીં જ મુકીને ચાલવાનું છે. સાથે કાંઈ આવવાનું નથી. જે બીજાને માટે કરો છો તે જ સાથે આવશે. બીજાને માટે કરવાથી તમને શાંતિ અને સંતોષ સાંપડશે. જ્યારે જવાનો વખત આવશે ત્યારે તમારો અંતરાત્મા તમને કહેશે કે મેં કોઈનું કંઈ બગાડ્યું નથી. જીવનને હું જે રીતે સમ���તો હતો તે રીતે જીવવાની પ્રામાણિક કોશિશ મેં કરી. પંચમહાભૂતના શરીરને છોડતી વખતે આ આત્મસંતોષ, એ આત્મતૃપ્તિ જ તમારી સાથે આવશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?cat=14", "date_download": "2020-09-30T05:54:12Z", "digest": "sha1:Q4MCI32AKDL2ZOVAX2FWQGAJHLXEN34E", "length": 3122, "nlines": 76, "source_domain": "zeegujarat.co.in", "title": "શિક્ષણ સમાચાર", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00618.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/baps/", "date_download": "2020-09-30T07:41:24Z", "digest": "sha1:TQDRIAXMQ4VZLZK4NCQ5TXW37QBZKFA3", "length": 21376, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "baps: baps News in Gujarati | Latest baps Samachar - News18 Gujarati", "raw_content": "\nશાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં BAPSના 28 સાધુ -સંતો, કર્મચારી કોરોના પોઝિટિવ\nગોંડલનું પ્રસિદ્ધ અક્ષર મંદિર આજથી ભક્તો માટે અનિશ્ચિત સમય સુધી બંધ કરાયું\nજ્યાં સંપ છે, જ્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ સદા સુખ છે\nગોંડલના અક્ષર ડેરી સહિત દેશભરમાં BAPSના મંદિરો દર્શન માટે ખુલ્યાં, હરિભક્તોની ભીડ જોવા મળી\nપુરુષાર્થ એ જ સફળતાનું રહસ્ય, નિરમા કંપનીના માલિક સાયકલ પર ઘરે-ઘરે ફરી પાવડર વેચતા હતા\n15 જૂન સુધી નહિ ખુલે BAPS સ્વામિનારાયણ મંદિરો, જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લઈને નિર્ણય\nભગવાન સ્વામિનારાયણે વર્ષો પહેલા કરેલી અનેક વાત આજના આધુનિક વિજ્ઞાન સાથે સામ્ય ધરાવે છે\nમાત્ર સંયમની શક્તિથી ઈન્દ્રીયોની આ શક્તિ વધારી શકાય છે\nધી૨જ સમ નહીં ધન, આવે અર્થ એ દોહલે દન, વાઢે વિ૫ત્તિનાં વન\nટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં હિન્દુ રીત-રિવાજો મુજબ કરાવ્યો શાંતિ પાઠ, જુઓ Video\nરિવોલ્વરની ગોળી, તમામ જીવલેણ વાયરસો કરતા પણ ધૂમ્રપાન વધુ ખતરનાક\nઆજે બ્રહ્મચર્યભંગ એ યુવાનો માટે શાસ્ત્રનિયમ લોપ નહીં, પરંતુ સર્વસામાન્ય થઈ ગયો\nBAPS: દુઃખનું મૂળ છે અહંકાર, જીવનમાંથી હું હટે તો દુઃખ મટે\nમાનવીના સર્વાંગી વિકાસમાં સાહિત્યનું આગવું સ્થાન, પુસ્તકની ઉપેક્ષા ન કરો\nઈમારત ટકાવવામાં પાયો મહત્વનો, તેમ સંસ્કૃતિને ટકાવવા મહત્ત્વનો ભાગ મં��િર\nકોરોના વાયરસ ઇફેક્ટ : BAPSનો આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રખાયો\nVideo: ગોંડલમાં BAPS મંદિરમાં CM વિજય રૂપાણીની હાજરીમાં મહિલા સંમેલન\nએક જ સ્થળે ૩૫૦૦ શાકાહારી વાનગીઓનો મહા પ્રસાદ ધરાવવાનો BAPS રચશે વિશ્વ વિક્રમ\nનીલકંઠવર્ણી વિવાદ: BAPSએ વિવાદથી દૂર રહી શાંતી જાળવવાની કરી અપીલ\nVideo: નીલકંઠવર્ણી મુદ્દે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ કરી શાંતિની અપીલ\nગઢડામાં 12 વર્ષ પછી નીકળી જળજીલણ યાત્રા, મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા\nગઢડામાં 12 વર્ષ બાદ નીકળી રહી છે જળજીલણી જળયાત્રા, CM રૂપાણી હાજર\nBAPS: સંસ્થાના નિર્માણ માટે સ્થળની પસંદગીની આગવી સૂઝ\nBAPS: સંસ્થાના સભ્યો, પોતાના સાથીઓ પ્રત્યેની અભિમુખતા\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\n28 વર્ષ બાદ Babri Masjid કેસનો ઐતિહાસિક ચુકાદો, તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા\nBabri Demolition Verdict : બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00619.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=246", "date_download": "2020-09-30T05:09:08Z", "digest": "sha1:H65MCEVB7QQXGLVVB4BTCNKYAU2ZOECP", "length": 10379, "nlines": 126, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "એન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nNVA.દાંતા માં શૌચાલય માં ગેરરીતી મામલે મુખ્યમંત્રી ને રજુઆત\nદાંતા મેઈન બજાર ની 15 દુકાનો તોડવા ની પંચાયત એ નોટિસ આપી.\nમોડાસા અર્બન દવાખાના ઓમાં ડોગ બાઈટની રસી માટે દર્દીઓમાં નારાજગી\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nથરાદ ના ઘેંસડા પ્રા શાળા ના મુખ્ય શિક્ષક ની બદલી ના થાય એ માટે ગ્રામજનોએ થરાદ પ્રાન્ત ને લેખિત રજૂઆત કરી જો બદલી રોકવામાં નહીં આવે તો ગ્રામજનો શાળા ને કરશે તાળાબંધી આપી ચિમકી\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nબનાસકાંઠા માં તીડ નો આતંક વધ્યો…\nઅંબાજી મંદિર ટ્રસ્ટ નાં સહીયોગ થી આ જ્યંતી ની ઉજવણી કરવામાં આવે છે\nબનાસકાંઠા રાજ્ય અને કેન્દ્ર ની સરકાર તીડ નિયંત્રણ માટે કામે લાગી\nવાવ તાલુકાની દૈયપ ગ્રુપ ગ્રામપંચાયત નો નર્મદા નિગમના અધિક ઈજનેર ને પત્ર\nNVA.અરવલ્લી ભિલોડાના મઠ બોલુન્દ્રા ગામે સગીરા પર દુષ્કર્મનો\nએન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ\nએન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ\nએન્કર:અરવલ્લી ના ભિલોડા 5 દિવસ અગાઉ બાઈક ચલાવવા જેવી સામાન્ય બાબલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાતા ત્રણ વેક્તિને ગંભીર ઈજાઓ થઇ હતી જેમાં શ્રી નગરમાં ફરજ બજાવતા રવિન્દ્ર ગામીતિ ને પણ ઈજાઓ પહોંચતા અમદાવાદ હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર જનોએ ભિલોડા પોલીસ સ્ટેશન આગળ ટ્રાફિક ચક્કાજામ કરી વિરુદ્ધ નોંધાવ્યો,પોલીસના ઉચ્ય અધીકારી અને આગેવાનો વચ્ચે સમાધાનકારી વલણ ને કારણ લાસ સ્વીકારી અંતિમવિધિ કરાઈ હતી,આર્મી જવાનના પાર્થિવ દેહને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ કરાઈ હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલી યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા,\nNVA.બાયડના ડેમાઈમાં સેન્ટ્રલ એટીએમમાં લૂંટ\nબાયડના ડેમાઈમાં સેન્ટ્રલ એટીએમમાં લૂંટ એટીએમમાં તોડફોડ કરી ચાલવાઈ લૂંટ વહેલી પરોઢ ની ઘટના હોવાનું અનુમાન સેન્ટ્રલ બેન્ક ના એટીએમ માંથી લાખો રૂપિયાની લૂંટ નો અંદાજ તસ્કરો એ એટીએમ ના સીસીટીવી ને પણ કર્યું નુકશાન બાયડ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી\nબનાસકાંઠા માં મુમનવાસ માં તીડ નો આતંક વધ્યો\nદાંતા તાલુકા માં પ્રાથમિક શિક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું.\nNVA. અરવલ્લી મોડાસા ના બામણવાડ દૂધ મંડળી ના સ્ટોરકીપર સામે ઉચાપત ની ફરિયાદ\nશિહોરી પોલીસ- પાલનપુર અને પાટણ- ખાનખનીજ વિભાગ નો સપાટો\nNVA.વડગામ તાલુકા ના કરનાળા ગામ મા ગૌચર મા સરપંચ નું દબાણ મામલો\n“કોરોના સામે હાલ કોઈ દવા વિજ્ઞાન પાસે નથી\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/download/6-1995-1999/431-1998-07", "date_download": "2020-09-30T05:02:58Z", "digest": "sha1:6OX32N5DEWRTWDOWIO3PT4P7EIILAUBE", "length": 8820, "nlines": 241, "source_domain": "www.swargarohan.org", "title": "Swargarohan - Jul 1998", "raw_content": "\nકર્મભાવના - શ્રી યોગેશ્વરજી\nશ્રી યોગેશ્વર કથામૃત – મા સર્વેશ્વરી\nઅમૃતપળોના આસ્વાદ – કલ્યાણ\nશ્રી યોગેશ્વરજીના જન્મદિનની ઉજવણી – તંત્રી\nમાસિક ધર્મ અને સાધના – શ્રી યોગેશ્વરજી\nરંગ અવધૂત મહારાજ (ર) – ડો. ધર્મેન્દ્ર માસ્તર (મધુરમ્)\nપત્રોમાં આધ્યાત્મિકતાનું અમૃત (૩) - ડૉ. જાગાણી\nપ્રારબ્ધભોગનો ઉપદેશ - મસ્તરામજી\nઅડિયાર નદીના યોગીનો મેળાપ – પોલ બ્રન્ટન\nરામકથા – શ્રી યોગેશ્વરજી\nસ્વામી રામકૃષ્ણાનંદ – યશસ્વીભાઈ મહેતા\nગાયત્રીમિમાંસા (ર) – પરમાર્થી\n – ડો. રણજિત પટેલ (અનામી)\nપૂર્ણ પુરુષ બીજાને મદદરૂપ છે - શ્રી યોગેશ્વરજી\nBHARK (ભારતના આધ્યાત્મિ�� રહસ્યની ખોજમાં)\nRMSS (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)\nRaman Maharshi (રમણ મહર્ષિ - જીવન અને કાર્ય)\nરાંધણકળાના વર્ગમાં જઈ ભણ્યાં કે જુદી જુદી જાતના વ્યંજનો આ રીતે બને પણ એ રીતે બનાવીને જ્યાં સુધી ખાઈશું નહીં ત્યાં સુધી કાંઈ ભૂખ થોડી ભાંગવાની છે વેદ, ઊપનિષદ, દર્શનશાસ્ત્રોમાં પારંગત થઈ ગયા, એના અધ્યયન દ્વારા પરમાત્મા વિશે જાણી લીધું પણ જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર સાધવામાં નહીં આવે ત્યાં સુધી કોઈને પણ શાંતિ થોડી મળવાની છે વેદ, ઊપનિષદ, દર્શનશાસ્ત્રોમાં પારંગત થઈ ગયા, એના અધ્યયન દ્વારા પરમાત્મા વિશે જાણી લીધું પણ જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર સાધવામાં નહીં આવે ત્યાં સુધી કોઈને પણ શાંતિ થોડી મળવાની છે ચર્ચા વિચારણા કે વિતંડાવાદ કરવાથી સાક્ષાત્કાર થોડો સધાશે ચર્ચા વિચારણા કે વિતંડાવાદ કરવાથી સાક્ષાત્કાર થોડો સધાશે સાક્ષાત્કાર તો સાધના કરવાથી જ સધાશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/sports/cricket/this-14-year-old-afghani-spinner-will-catch-the-attention-in-ipl-2020-auction/articleshow/74038370.cms", "date_download": "2020-09-30T05:46:47Z", "digest": "sha1:PF3ECUNPB4ZKOQRUNSRTS2G5AFA7VHV7", "length": 9909, "nlines": 86, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nIPL 2020 : માત્ર 14 વર્ષનો આ સ્પિનર હરાજીમાં બનશે આકર્ષણનું કેન્દ્ર\nનવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 માટે ખેલાડીઓના નામ શોર્ટ લિસ્ટ થઈ ચૂક્યા છે. શરૂઆતમાં 971 ખેલાડીઓએ પોતાને રજીસ્ટર કર્યા હતા જેમાંથી 332 નામ જ શોર્ટલિસ્ટ કરાયા છે. આ ખેલાડીઓમાં એક તરફ પેટ કમિન્સ,એરોન ફિન્ચથી લઈને ઈયોન મોર્ગન જેવા મોટા ખેલાડીઓ છે તો બીજી તરફ પ્રિયમ ગર્ગ અને યશસ્વી જાયસવાલ જેવા યુવા ખેલાડીઓ પણ છે.\nપણ આ બંને વચ્ચે બે ખેલાડીઓ એવા પણ છે જેમણે અલગ જ કારણોસર ચર્ચા મેળવી છે. એક છે પ્રવીણ તાંબે જે હરાજીમાં જનારો સૌથી ઉંમરલાયક ક્રિકેટર છે. તાંબેની ઉંમર 48 વર્ષ છે અને બીજો છે 14 વર્ષનો અફઘાનિસ્તાની ચાઈનામેન નૂર અહમદ. તાંબે રાજસ્થાન રૉયલ્સ માટે IPLમાં રમી ચૂક્યો છે પણ જાન્યુઆરીમાં 15 વર્ષનો થવા જઈ રહેલો અહમદ પ્રથમવાર IPLની હરાજીનો ભાગ બનશે.ક્રિકઈન્ફો અનુસાર,અફઘાનિસ્તાનના આ યુવા સ્પિનરનો જન્મ 3 જાન્યુઆરી 2005ના રોજ થયો. અહમદે અંડર-19 એશિયા કપ અને ભારત વિરુદ્ધ અંડર-19 સીરિઝમાં સારું પ્રદર્શન કર્યું હતું. ગત વર્ષે પૂર્વ કેપ્ટન કેપ્ટન અને નેશનલ સિલેક્ટર રઈસ અહમદઝઈએ તેની પ્રતિભાને ઓળખી. અંગ્રેજી વેબસાઈટ સ્ટાર સ્પોર્ટ્સે રઈસ જણાવ્યું કે, ‘મેં અન્ડર 19 ટ્રાયલ દરમિયાન તેને પહેલીવાર જોયો.\nજ્યારે હું અંડર-19 ટીમનો હેડ કોચ બન્યો ત્યારે મેં તેને તરત જ ટીમમાં પસંદ કરી લીધો. તેણે સારું પ્રદર્શન કર્યું. હું તેની બોલિંગથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.’ અહમદઝઈએ કહ્યું કે, ‘તેને જોતા જ મને અહેસાસ થઈ ગયો કે, આ છોકરો સર્વોચ્ચ સ્તરે ક્રિકેટ રમી શકે છે. તે જે રીતે બોલિંગ કરી રહ્યો હતો ખાસ કરીને જમણેરી બેટ્સમેનોને રૉંગ-વન ફેંકી રહ્યો હતો તે શાનદાર હતું.’ નૂરને રાજસ્થાન રૉયલ્સે ટ્રાયલ્સ માટે બોલાવ્યો હતો અને અહમદઝઈને લાગે છે કે, IPLમાં કૉન્ટ્રાક્ટથી આ યુવા ખેલાડીના કૉન્ફિડન્સમાં ખાસ્સો વધારો થશે.\nઅહમદઝઈએ કહ્યું કે, ‘IPLની હરાજીથી ઘણો આત્મવિશ્વાસ આવે છે અને આનાથી અમારી ટીમને વર્લ્ડકપમાં પણ ઘણો ફાયદો મળશે.’\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nડેવિડ વોર્નરે પૂરા કર્યા 7000 ટેસ્ટ રન, ડૉન બ્રેડમેને પાછળ છોડ્યા આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nકોરોના વચ્ચે લગ્નમાં પીઠી ચોળવા માટે લગાવ્યો અનોખો જુગાડ\nકોરોનાની અસરઃ ઓનલાઈન જોવા મળશે ફેમસ 'રેમ્બો સર્કસ'\nCute Video: બતકના બચ્ચાને પહેરાવવામાં આવી ફૂલની ટોપી\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\n ગેંગરેપનો ભોગ બનેલી દલિત યુવતીનું 15 દિવસે મોત\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nટીવીટેરેંસ લુઈસે નોરા ફતેહીને ખોટી રીતે કર્યો સ્પર્શ\nઅમદાવાદઅ'વાદ: બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ કરનારા ચારને આજીવન કેદની સજા\nબિઝનેસમુકેશ અંબાણીએ લોકડાઉન શરુ થયું ત્યારથી દર કલાકે 90 કરોડની કમાણી કરી\nદેશઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂને કોરોના, થોડા દિવસ પહેલા સંસદમાં રહ્યા હતા હાજર\nસમાચારIPL : સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવી ખાતુ ખોલ્યું\nઅમદાવાદફી માફી મુદ્દે વાલીમંડળોમાં જ ડખો, શિક્ષણમંત્રી સાથે બેઠક બાદ વિખવાદ\nબોલીવુડ'ડ્રગ સિંડિકેટની એક્ટિવ મેમ્બર છે રિયા, હાઈ સોસાયટી સાથે છે સંબંધ'\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વન�� સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?cat=19", "date_download": "2020-09-30T07:03:37Z", "digest": "sha1:62R5YPFBXISQA4IDYN53M3V4RISGIC52", "length": 4163, "nlines": 83, "source_domain": "zeegujarat.co.in", "title": "રાજકીય સમાચાર", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\nઅમદાવાદ મા CAA ના સમથઁન મા માનવસાંકળ અને રેલી દ્વારા નાગરિકો અને વાહનચાલકો ને કરાશે જનજાગુતિ\nઅમદાવાદ મા CAA ના સમથઁન મા માનવસાંકળ અને રેલી દ્વારા નાગરિકો અને વાહનચાલકો ને કરાશે જનજાગુતિ CTM એકસપેસઁ હાઈવે ના...\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00623.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/52-bharatiya-janata-party-is-the-largest-political-1415248495167008", "date_download": "2020-09-30T06:55:36Z", "digest": "sha1:XGLYZWRI57NXV2SZ6YK6LYQ6IX7WWDEJ", "length": 3972, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat દીનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર - રાજ્યમાં 52 સ્થળોએ એકસાથે શરૂઆત", "raw_content": "\nદીનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર - રાજ્યમાં 52 સ્થળોએ એકસાથે શરૂઆત\nદીનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર - રાજ્યમાં 52 સ્થળોએ એકસાથે શરૂઆત\nદીનદયાળ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર - રાજ્યમાં 52 સ્થળોએ એકસાથે શરૂઆત\nઇમાનદારીનું ચલણ, ફુગાવા પર તાત્કાલિક અંકુશ લાવશે,..\nઇમાનદારીનું ચલણ, અમીરી-ગરીબી વચ્ચેની ખાઈ મિટાવશે,..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00624.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/narendra-modi-bharatiya-janata-party-is-the-largest-political-2047695938588924", "date_download": "2020-09-30T06:54:43Z", "digest": "sha1:JPWGMMFXC5S3YSTKAGNMXPR34XHTF3C5", "length": 5023, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat અબુધાબી ખાતે પ્રધાનમંત્રી શ્રી Narendra Modiએ પ્રથમ હિન્દૂ મંદિરનો શિલાન્યાસ કર્યો. આ મંદિર અબુધાબી-દુબઇ માર્ગ ઉપર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવશે.", "raw_content": "\nઅબુધાબી ખાતે પ્રધાનમંત્રી શ્રી Narendra Modiએ પ્રથમ હિન્દૂ મંદિરનો શિલાન્યાસ કર્યો. આ મંદિર અબુધાબી-દુબઇ માર્ગ ઉપર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવશે.\nઅબુધાબી ખાતે પ્રધાનમંત્રી શ્રી Narendra Modiએ પ્રથમ હિન્દૂ મંદિરનો શિલાન્યાસ કર્યો. આ મંદિર અબુધાબી-દુબઇ માર્ગ ઉપર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવશે.\nઅબુધાબી ખાતે પ્રધાનમંત્રી શ્રી Narendra Modiએ પ્રથમ હિન્દૂ મંદિરનો શિલાન્યાસ કર્યો. આ મંદિર અબુધાબી-દુબઇ માર્ગ ઉપર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવશે.\nપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ​આગામી ૧૬..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિત��ા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00624.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/this-is-how-your-favorite-celebs-has-celebrated-diwali-9528", "date_download": "2020-09-30T06:42:33Z", "digest": "sha1:LWY3DXYRLRQ3Z4NNSINWJVQDKP4HSKZU", "length": 5595, "nlines": 72, "source_domain": "www.gujaratimidday.com", "title": "Diwali 2019: તમારા માનીતા સિતારાઓએ આવી રીતે ઉજવી દિવાળી, જુઓ તસવીરો - entertainment", "raw_content": "\nDiwali 2019: તમારા માનીતા સિતારાઓએ આવી રીતે ઉજવી દિવાળી, જુઓ તસવીરો\nઐશ્વર્યા મજુમદારે એકદમ ખુશ મિજાજમાં દિવાળીની ઉજવણી કરી સાથે ચાહકોને શુભકામનાઓ પણ આપી.\nભક્તિ કુબાવતે પણ દિવાળીની ઉજવણી કરી. તેણે દિવાળી માટે ખાસ ફોટો શૂટ પણ કરાવ્યું છે.\nભક્તિએ આ તસવીર પોસ્ટ કરીને ચાહકોને દિવાળીની શુભકામાનાઓ આપી.\nઆ છે એશા કંસારાનો દિવાળી લૂક..છે ને એકદમ સ્ટનિંગ\nગોર્જિયસ જયકા યાજ્ઞિક આમ તો મુંબઈમાં રહે છે. પરંતુ તેણે દિવાળીની ઉજવણી પરિવાર સાથે કરી.\nદિવાળી પહેલા જયકાએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. વિશાલ મહંતે લીધેલા આ ફોટોસમાં જયકા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.\nજીમિત ત્રિવેદીની દિવાળી ખૂબ જ સરસ રહી કારણ કે તેમણે દિવાળીની ઉજવણી સદીના મહાનાયક સાથે કરી.\nકૌશાંબી ખાસ મુંબઈથી કામમાંથી બ્રેક લઈને માતા અને પરિવાર સાથે દિવાળી ઉજવવા પહોંચી હતી.\nજરા જુઓ કિંજલ દવેનો અંદાજ. લહેંગા ચોલી અને સોબર લૂકમાં કિંજલ સરસ લાગી રહી છે.\nમાનસી પારેખે પણ પરિવાર સાથે દિવાળી ઉજવી. તેમની સ્માઈલનો તો જવાબ જ નથી..\nમિત્ર ગઢવીએ લંડનમાં દિવાળી કરી. તેઓ હાલ નમસ્તે લંડન ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે.\nઓજસ રાવલે પોતાના ઘરે દિવાળીની ઉજવણી કરી. સાથે ચાહકોને દિવાળીની શુભકામના પણ આપી.\nપ્રતિક ગાંધીએ પત્ની ભામિની સાથેનો આ ખાસ ફોટો દિવાળી પર પોસ્ટ કર્યો. જેમા બંનેમ મેઈડ ફોર ઈચ-અધર લાગી રહ્યા છે.\nદિવાળી એટલે પ્રકાશનું પર્વ. જેની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે જુઓ આપણા સેલેબ્સે કેવી રીતે ઉજવણી કરી.\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સ���માન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00624.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?cat=2", "date_download": "2020-09-30T06:49:41Z", "digest": "sha1:XX7GKJHQFSOHM3YHZQWKXL4VMZT2GO7U", "length": 5515, "nlines": 94, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "Contact Us", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nપાલનપુર બેચરપુરા ફાટક પાસેની ઘટના રહેણાંક મકાન પર ઝાડ પડતા મકાન ધરાશાયી\nહિંમતનગર મોડાસીયા કડવા પાટીદાર સમાજ ખાતે સમુહ લગ્ન\nNVA.અંબાજી છાપરી માર્ગ પર સર્જાયો અકસ્માત\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nધાનેરા ના થાવર ગામમાં આગની ઘટના\nNVA.અરવલ્લી મોડાસા ના સાઈ મંદિર પાસેથી મોટરસાયકલ ચોરી નો આરોપી ઝડપાયો\nજિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો\nબાવન વાંટા રાજપૂત સમાજના દ્વિતીય સમૂહલગ્ન યોજાયો\nબનાસકાંઠા માં મુમનવાસ માં તીડ નો આતંક વધ્યો\nહિંમ��નગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nડીસા – ભીલડી હાઈવે પર વહેલી સવારે સામ સામે કાર ટકરાતા આગ ભભૂકી\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00625.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/banking/news/", "date_download": "2020-09-30T07:35:14Z", "digest": "sha1:TOFBBTQ7UERSQJOKGGQ5HXOASRKQDRGB", "length": 21870, "nlines": 280, "source_domain": "gujarati.news18.com", "title": "banking News | Read Latest banking News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\n11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO\nઘોર કળિયુગ : અમદાવાદમાં માતાની ડુપ્લીકેટ સહી કરી દીકરીએ બેન્કમાંથી 2.25 લાખ ઉપાડી લીધાં\nસુરત : BOBમાં વધુ એક લોન કૌભાંડ, કર્મચારીઓ સાથે મળી ઠગ ટોળકી 8.33 કરોડનો ચૂનો ચોપડી ગઈ\nઅર્થવ્યવસ્થાને પાટા પર લાવવા જરૂરી તમામ પગલાં ભરવા માટે RBI તૈયારઃ શક્તિકાંત દાસ\nSBI ગ્રાહકોને મોટો આંચકો FD પર વ્યાજ ઘટ્યું, જાણો નવા Rates\nICICI Bank-Videocon મની લોન્ડ્રીંગ કેસમાં EDએ દીપક કોચરની ધરરકડ કરી\nઅમદાવાદમાં ફરી એકવાર ATM મશીન તોડવાનો પ્રયાસ, બચી ગયા લાખો રૂપિયા\nસપ્ટેમ્બર મહિનામાં કયા-કયા દિવસે બંધ રહેશે આપની બેન્ક, ચૅક કરો RBIની યાદી\nસુરત: રત્નકલાકાર દોડતો થયો, ATM પાસે હોવા છતા ખાતામાંથી 30 હજાર ગાયબ, જાણો - પુરી ઘટના\nઆપની EMI વધુ સસ્તી થઈ શકે છે, RBI ગવર્નરે આપ્યા વ્યાજ દરોમાં ઘટાડો કરવાના સંકેત\nલોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું- 'તમે RBI પાછળ ન છૂપાઇ શકો'\nસુરત: BOBમાં 2.27 કરોડની લોનનું કૌભાંડ, પૂર્વ બેંક મેનેજરો સહિત 24 સામે CID ક્રાઈમમાં FIR\nમની લૉન્ડ્રિંગ કેસમાં નીરવ મોદીની પત્નીની વિરુદ્ઘ ઇન્ટરપૉલે જાહેર કરી રેડ કૉર્નર નોટિસ\nતેલંગાણા : શ્રીશૈલમ પાવર સ્ટેશનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, પીએમએ વ્યક્ત કર્યું દુ:ખ\n આ બેન્ક કરશે 1000 કર્મચારીઓની Hiring, જાણો - કેવી રીતે મળશે Job\nબેંકમાંથી બોલું છું ક્રેડિટ કાર્ડનો નંબર, સીવીવી અને ઓટીપી આપો', આપતા બે લાખનો લાગ્યો ચૂનો\nઅશોક લવાસાનું ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું, એશિયન ડેવલપમેન્ટ બેંકમાં VP બનશે\nRBI સરકારના ખાતામાં ટ્રાન્સફર કરશે 89,648 કરોડ રૂપિયા જાણો કેમ આ રકમ આપવી પડશે\nઉપયોગી સમાચાર : હૅકર્સ કાર્ડ અને OTP વગર જ તમારા ખાતામાંથી ઉપાડી રહ્યા છે રૂપિયા\n આ નંબર પરથી ફોન આવે તો ઉઠાવવાથી બચો, ખાલી થઈ શકે છે બેન્ક બેલેન્સ\nCorona સંકટ વચ્ચે ભરાયો દેશનો ખજાનો, 534 અબજ ડોલર થયો વિદેશી મુદ્દા ભંડાર\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nSBI Recuitment 2020 : એસબીઆઇમાં 3850 નોકરીઓની વેકેન્સી બહાર પડી છે, આ રીતે ઓનલાઇન કરો અરજી\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00625.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/download/8-2005-2009/357-2008-05", "date_download": "2020-09-30T05:10:53Z", "digest": "sha1:TGD3ZUZEIALQYAEOKNDYWOGVVK6AJREH", "length": 7442, "nlines": 225, "source_domain": "www.swargarohan.org", "title": "Swargarohan - May 2008", "raw_content": "\nBHARK (ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં)\nRMSS (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)\nRaman Maharshi (રમણ મહર્ષિ - જીવન અને કાર્ય)\nજ્યાં સુધી માનવ પોતાના મન અને ઈન્દ્રિયો પર વિજય પ્રસ્થાપિત કરવાને માટેનો પ્રામાણિક પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી તે ભક્તિની સાધનામાં સફળ નહીં થઈ શકે, જ્ઞાનની સાધનામાં પણ સુચારૂરુપે આગળ નહીં વધી શકે અને યોગની સાધનામાં પણ પ્રગતિ નહીં કરી શકે. માનવ જ્ઞાન, ભક્તિ, યોગ કે કર્મ - ગમે તે માર્ગે આગળ વધે પરંતુ તેણે ��ોતાના વિચારો અને ભાવો પર નિયંત્રણ પ્રસ્થાપવા પ્રયત્નો કરવા જોઈશે. તો જ એની સાધના સફળ થશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00625.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?cat=3", "date_download": "2020-09-30T04:50:31Z", "digest": "sha1:3XVFY64LDOUSIYEJPQ6VYYLXULWIL5U2", "length": 6368, "nlines": 94, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "About Us", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nદાંતા ના મામલતદાર સાહેબ નો વિદાય સમારંભ યોજાયો\nથરાદ ના મિયાલ ગામના ખેડૂતોએ તીડના રી સર્વે ની કરી માંગ\nથરાદ માં નાઈ સમાજ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર\nદાંતા માં પ્રાંન્તસાહેબ ના માર્ગદર્શન હેઠણ ગરીબો ને કિટ નુ વિસ્તરણ કરવા માં આવ્યુ\nદાંતા માં આખલાઓ નો આતંક..\nરાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લા માં સરકારી મેડિકલ કોલેજ ફાળવી\nસતલાસણા “ઉમરેચા” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત\nબનાસકાંઠા.. કાંકરેજના કાકર ગામની ઘટના\nકાંકરેજ ના બલોચપુર ગામેથી ગાંજા ની ખેતી ઝડપાઇ પોપટજી ઠાકોર ના ખેતરમાં થી ગાંજો ના છોડ ઝડપાયા પાલનપુર એસ ઓ જી ની ટીમે 20.675 કિલો ગાંજો જપ્ત કર્યો ફરાર ખેતર માલિક શખ્સ સામે ગુન્હો નોંધી શિહોરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી\nપાલનપુર મુકામે સાથ સંસ્થા તરફથી બ્યુટીપીન્યર ના ���િકાસ માટે એક મહા સેમિનાર નું આયોજન કરેલ..\nઅંબાજીની કારમેલ ઈંગ્લિશ સ્કુલમાં યોજાયેલ ફૂડ ફેસ્ટિવ\nરાષ્ટ્રીય મહિલા આયોગ ના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઈની સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુરની મુલાકાત\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/sankhesvar-kumar-school-issue-with-land-for-girls-hostel/", "date_download": "2020-09-30T06:02:18Z", "digest": "sha1:47F7R23SZR6QO36MQNQF4GPM26BLXEEP", "length": 17338, "nlines": 180, "source_domain": "atalsamachar.com", "title": "શંખેશ્વર: કુમારશાળાનાં કમ્પાઉન્ડમાં કન્યા છાત્રાલયની જગ્યા લેવા DPEOની દાદાગીરી | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્ર���કિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome News ON-01 શંખેશ્વર: કુમારશાળાનાં કમ્પાઉન્ડમાં કન્યા છાત્રાલયની જગ્યા લેવા DPEOની દાદાગીરી\nશંખેશ્વર: કુમારશાળાનાં કમ્પાઉન્ડમાં કન્યા છાત્રાલયની જગ્યા લેવા DPEOની દાદાગીરી\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nપાટણ જિલ્લાના શંખેશ્વર મુકામે આવેલી કુમાર શાળાના કંપાઉન્ડમાં કન્યા છાત્રાલયની જગ્યા લેવા માટે વિવાદ ઉભો થયો છે. શુક્રવારે જમીન ટેસ્ટિંગ દરમિયાન શાળા શિક્ષણ કમિટી દ્વારા વાંધો લેતા DPEO લાલઘૂમ બની ગયા હતા. કુમારશાળામાં કન્યા છાત્રાલય ઊભી કરવા મામલે SMCએ વિરોધ કરેલો છે. જેથી પૂર્વગ્રહ રાખી DPEO દ્વારા શાળાના આચાર્યની બદલી કરતા મામલો ઉગ્ર બન્યો છે.\nશંખેશ્વર ગામે કન્યા છાત્રાલય ઉભી કરવા પસંદ કરેલી જગ્યા માટે ગ્રામ પંચાયતે વિરોધી કરી ઠરાવ પસાર કર્યો હતો. આ તરફ જિલ્લા પંચાયતની શિક્ષણ કમિટીએ ઉપરવટ જઈ જગ્યા પસંદ કરી દીધી હતી. જેમાં શુક્રવારે જમીન ટેસ્ટિંગ કરવા આવેલા કર્મચારીઓ સામે એસએમસીએ ફરીથી વાંધો આપ્યો હતો. જેથી આચાર્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આમનેસામને આવી ગયા છે.\nશિક્ષણ અધિકારી બાબુ ચૌધરીએ પૂર્વગ્રહની પીડામાં આચાર્ય કલ્પેશ પંડ્યાની સાંતલપુર તાલુકામાં બદલી કરી દેતાં મામલો ગંભીર બન્યો છે. સુત્રોએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના આગેવાનો અને કુમાર શાળાના શિક્ષકો અન્યત્ર જગ્યા લેવા કહેતા મામલો બિચક્યો છે. શાળાના જણાવ્યા મુજબ કુમારશાળામાં કન્યા વિદ્યાલય બનવાથી રમત ગમત સંકુલની જગ્યા છીનવાઈ જાય છે. આવી સ્થિતિમાં પંચાયત અને શિક્ષણ આલમમાં ગરમાવો આવી ગયો છે.\nPrevious articleમહેસાણા નગરપાલિકાની બજેટ સભામાં ગરમાગરમી, હોબાળો મચ્યો\nNext articleશંખેશ્વરઃ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વઢિયાર પ્રાંત ખાતે સમુહલગ્ન યોજાયો\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nયુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nઆણંદ: 3.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની ધરપકડ કરી\nકોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1381 કેસ, 11ના મોત, કુલ 1.36 લાખ દર્દી\nરીપોર્ટ@અરવલ્લી: જીલ્લામાં સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 4 કેસ નોંધાયા\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયાં અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની ��દદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/%E0%AA%B8%E0%AA%82%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%89%E0%AA%A4/", "date_download": "2020-09-30T06:45:06Z", "digest": "sha1:MUBP2ALRGSN56OHJUVE2KY4G7X3IWKEE", "length": 9287, "nlines": 89, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "સંજય રાઉત Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nસંજય રાઉતના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…\nSeptember 17, 2020 September 17, 2020 Vikas VyasLeave a Comment on સંજય રાઉતના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…\nભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ નામના ફેસબુક પેજ દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સંજય રાઉતના ટ્વિટરના ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, मेरी ताकत क्या हैं, ये उन लोगो से पूछो, जिनके पास 105 विधायक होने के बावजूद विपक्ष में बैठे है \nશું ખરેખર સંજય રાઉતનો વર્ષ 2007નો આ વિડિયો છે… જાણો શું છે સત્ય…..\n જાણો શું છે સત્ય…..\nMeruliya Hiten નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2007 મા સંજય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 17 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]\nશું ખરેખર રાજ ઠાકરે દ્વારા ટ્વિટ કરી સંજય રાઉતે માફી માંગવાની માંગણી કરી… જાણો શું છે સત્ય.\nSeptember 10, 2020 September 10, 2020 Yogesh KariaLeave a Comment on શું ખરેખર રાજ ઠાકરે દ્વારા ટ્વિટ કરી સંજય રાઉતે માફી માંગવાની માંગણી કરી… જાણો શું છે સત્ય.\nNirav Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. રાજ ઠાકરેના નામ સાથે એક ટ્વિટ પણ શેર કરવામાં આવેલુ હતુ અને આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/violence/", "date_download": "2020-09-30T07:14:52Z", "digest": "sha1:KE4JTZV2OFUSQBHWWPL3TEQF4A53OQZV", "length": 22373, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "violence: violence News in Gujarati | Latest violence Samachar - News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદ: પતિના અન્ય બે મહિલા સાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત\nસુરત: પતિએ પત્નીને મારી નાંખવાનો કર્યો પ્રયાસ, યુવાન યુવતીને ભગાડી લાવતા પરિવાર પર હુમલો\nપતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટુ, પુત્રીના જન્મ બાદ દિયર પ્રેમિકાને લઈને ફરાર\nપોલીસ અધિકારીના ઘરે ઘરેલું હિંસા મધ્યપ્રદેશના સ્પેશ્યલ DGએ પત્નીને માર માર્યો\nસાસુએ પુત્રવધૂને કહ્યું, 'તે તો સત્તર રાખે, તું રાણીની જેમ રહે, છેલ્લે પાછો અહીં જ આવશે'\nઅમદાવાદના બે બનાવો, તલવાર-પાઇપ સાથે હુમલાથી સર્જાયા ફિલ્મી દ્રશ્યો, મહિલાની કરી છેડતી\n20 રૂપિયાના બિસ્કિટ સાથે ગુટખા લાવવાની લડાઈમાં થઈ ફિલ્મી સ્ટાઈલે મારામારી, આધેડ ઇજાગ્રસ્ત\nઅમદાવાદ : મોડી રાતે રિક્ષામાં ખુલ્લી તલવાર લઈ ચિચિયારીઓ પાડવી પડી ભારે, થઇ જોવા જેવી\nપરિણીતાએ સસરા અને પતિ પર લગાવ્યો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ, ફરિયાદ દાખલ\nબે કિસ્સા: બીજી પત્ની લાવવા પતિએ પુત્ર-પત્નીને બચકાં ભર્યા, બીજામાં મારી નાંખવાની ધમકી આપી\nલગ્નના બાદ પતિએ પત્નીને કહ્યુ, 'તું જાડી છે, મને પસંદ નથી, ત્રણ લાખ લઇ આવ તો જ રાખીશું'\nઅમદાવાદ : હાથ પકડીને નરાધમે કરી બીભત્સ માંગણી, યુવતીએ ઇનકાર કર્યો તો તલવાર લઇને આવી ગયો\nપ્રેમિકા સાથે પકડાતા જ પતિએ પત્નીને કહ્યું, 'છૂટાછેડા નહિ આપે તો આપઘાત કરી લઈશ'\nઅમદાવાદ : ઘર છોડીને જતો રહેલો પતિ અચાનક પત્નીને રસ્તા પર મળ્યો જે બાદ થઇ જોવા જેવી\nમા તે મા: નણંદે દીકરીને રડાવતા પરિણીતાએ છોડી દીધુ ઘર, સાસરિયા સામે નોંધાવી ફરિયાદ\n ગર્ભવતી પુત્રવધુ કામ ન કરે તો સસરા એસિડ નાખી મારી નાખવાની ધમકી આપતા\nઅમદાવાદ : હાસ્યાસ્પદ નજીવી બાબતનો ઝઘડો બન્યો ઉગ્ર, પત્નીએ નોંધાવી પતિ સામે ફરિયાદ\nઅમદાવાદ: છ બાળકોનો પિતા અન્ય મહિલા સાથે ભાગી ગયો, પત્નીએ ફરિયાદ નોંધાવી\n'આ તો વાંઝણી છે, ઘરમાંથી કાઢી મૂકો,' સાસરીયાના ત્રાસથી અમદાવાદની પરિણીતાની પોલીસ ફરિયાદ\nઅમદાવાદનો લાલચુ પતિ : કંપનીમાંથી પત્નીનાં ડિલિવરીનાં 68 હજાર રૂપિયા પણ કરી ગયો ચાંઉ\nઅમદાવાદ : તું મને ગમતી નથી અને કંઇ દહેજ પણ નથી લાવી, પત્નીએ નોંધાવી ફરિયાદ\nઅમદાવાદ : પિયરમાંથી રૂપિયા લાવવા પતિ પત્નીને મારતો માર અને આપતો ધાબા પરથી ફેંકવાની ધમકી\n પુત્રએ માતાને માર માર્યો, પુત્રવધૂએ સાસુના વાળ પકડી ઘરની બહાર કાઢ્યા\nઅમદાવાદ : 'અમારે દીકરો જોઈતો હતો, તારે દીકરીઓ છે' પુત્રવધૂને ત્રાસ આપતા ફરિયાદ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\n���ુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/india/why-globle-experts-raise-question-on-corona-vaccine-of-russia/articleshow/77484617.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article11", "date_download": "2020-09-30T06:05:56Z", "digest": "sha1:ZMADRP5ZPFXU4THH65KJ4IOI2XLBT3GQ", "length": 14551, "nlines": 94, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\n...તો આ કારણે રશિયાની વેક્સીન પર દુનિયાને છે શંકા\nરશિયા બુધવારે પોતાની કોરોના વેક્સીન લોન્ચ કરવાનું છે. તે દુનિયાની પહેલી કોરોના વેક્સીન હશે. પરંતુ, રશિયાના આ દાવા પર WHO સહિત સમગ્ર દુનિયાના ઘણા જાણકારોને શંકા છે.\nનવી દિલ્હી: રશિયાએ જાહેરાત કરી છે કે, બુધવારે કોરોના સામે બનેલી વેક્સીનને સત્તાવાર લોન્ચ કરશે. જો એવું થાય છે તો એ કોરોના મહામારી સામે બનેલી દુનિયાની પહેલી વેક્સીન હશે. પરંતુ, રશિયાના દાવા પર દુનિયાભરના તમામ જાણકારો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ખરેખર રશિયા આટલા ઓછા સમયમાં કોરોનાની વેક્સીન તૈયાર કરી શક્યું છે.\nરશિયામાં હાલમાં કોરોનાના 8 લાખ કન્ફર્મ કેસ છે. તે દ્રષ્ટિએ રશિયા, અમેરિકા, બ્રાઝીલ અને ભારત પછી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ચોથો દેશ છે. અહીં ગમાલ્યા ઈન્સ્ટિટ્યૂટ ઉપરાંત વેક્ટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજી તેની વેક્સીન પર કામ કરી રહ્યા છે. આ જે વેક્સીન છે, તે ગમાલ્યાની છે, જે રજિસ્ટ્રેશનના 3થી 7 દિવસની અંદર નાગરિકો પર ઉપયોગ માટે ઉપલબ્ધ હશે. પરંતુ, આ બધાની વચ્ચે જાણકારોને રશિયાના આ દાવામાં પાંચ ઝોલ નજર આવી રહ્યા છે.\nપહેલા કહ્યું સપ્ટેમ્બર, હવે અચાનક ઓગસ્ટ\nઓગસ્ટની શરૂઆતમાં રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોવએ મીડિયાને જણાવ્યું હતું કે, વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ પૂરી થઈ ગઈ છે. આશા છે કે, સપ્ટેમ્બરમાં વેક્સીનનું સીરિયલ પ્રોડક્શન શરૂ થઈ જશે. પરંતું, હવે અચાનક 12 ઓગસ્ટે લોન્ચ શંકા ઊભી કરે છે. કેમકે, વેક્સીન બનવામાં સામાન્ય રીતે વર્ષો કે દાયકાઓ લાગતા હોય છે. પરંતુ, દુનિયાભરમાં કોરોનાની ભયાનક મહામારીના કારણે તબીબી જગત ઉતાવળમાં છે, પરંતુ રશિયા આટલી જલદી લોન્ચ કરવાની સ્થિતિમાં આવી ગયું એ વાત ગળે ઉતરતી નથી.\nફેઝ 2 અને 3ના ડેટા નહીં\nઆ વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ પૂરી થયાનો દાવો કરનારી ઈન્સ્ટિટ્યૂટે હજુ સુધી બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલના આંકડા જાહેર કર્યા નથી. આ બંને ફેઝ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે કે વેક્સીન કેટલી સુરક્ષિત અને સફળ છે. ડબલ્યુએચઓએ પણ કહ્યું કે, તેની પાસે રશિયાની વેક્સીનના માત્ર ફેઝ વનના આંકડા છે. ડબલ્યુએચઓએ રશિયાને આગ્રહ કર્યો છે કે તે બધા માપદંડોનું પાલન કરે.\nએક મહિના પહેલા પૂરો થયો છે ફેઝ વન\nટ્રાયલસાઈટ નામની એક ન્યૂઝ વેબસાઈટનું કહેવું છે કે, ફેઝ વન પૂરો થયાને હજુ એક મહિનાથી વધુ સમય નથી થયો. આ હિસાબે ટ્રાયલ ફેઝ બીજો હોવો જોઈએ. એટલે શક્ય છે કે રશિયા ફેઝ ત્રણના ક્લિનિકલ ટ્રાયલ વિના જ તેને ઉતારવાનું છે.\nફેઝ ત્રણનું એટલે સૌથી વધુ મહત્વ છે, કેમકે તેમાં જ તપાસવામાં આવે છે કે મોટા પ્રમાણમાં મનુષ્યો પર ઉપયોગ માટે વેક્સીન કેટલી સુરક્ષિત છે. તમામ બીજી કંપનીઓ ત્રીજા ફેઝમાં ઓછામાં ઓછા 30 હજાર વોલન્ટિયર પર ટ્રાયલ કરી રહી છે. તે પૂરું થવામાં વર્ષો નહીં તો ઓછામાં ઓછા કેટલાક મહિનાનો સમય તો જોઈએ.\nહકિકતમાં ટેસ્ટિંગ થઈ કે નહીં\nરશિયાની આટલી ઉતાવળ શંકા ઉપજાવી રહી છે. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝના ડાયરેક્ટર ડો. એન્થની ફોસીએ તો ત્યાં સુધી કહી દીધું કે, 'હું આશા રાખું છું કે ચીન અને રશિયાના વૈજ્ઞાનિક કોઈને વેક્સીન આપતા પહાલ હકીકતમાં તેનું ટેસ્ટિંગ કરશે.' જુલાઈમાં એવા અહેવાલો મળ્યા હતા કે, રશિયાના એલિટ ક્લાસના કેટલાક લોકોએ 'પોતાના જોખમ' પર એપ્રિલમાં આ વેક્સીનનો પોતાના પર પ્રયોગ કરાવ્યો હતો .\nહથિયારોની જેમ જ ક્યાંક 'વેક્સીનની રેસ' તો નહીં\nદુનિયા મહાશક્તિઓ વચ્ચે હથિયારોની દોડ જોઈ ચૂકી છે. કોરોના સામે વેક્સીન બનાવવામાં પણ આવું જ જોવા મળી શકે છે. કેટલાક જાણકારો તેને 'વેક્સીન રાષ્ટ્રવાદ'નું નામ પણ આપે છે. આ કંઈક એવું જ છે, જેમ અંતરિક્ષમાં માનવને મોકલવા અને ચંદ્ર પર મનુષ્યના પહેલા પગલાંને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે હોડ લાગી હતી.\nઆ છે રશિયાનો જવાબ\nઆ બધા સવાલોના જવાબમાં રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે મહામારી એક્સપર્ટ નિકોલઈ બ્રિકોએ કહ્યું છે કે, હકીકતમાં રશિયાએ આ વેક્સીન તદ્દન ઝીરોથી શરૂ નથી કરી. એટલે અમે આટલા ઓછા સમયમાં તેને લોન્ચ કરવાની સ્થિતિમાં આવી ગયા છીએ. ગમાલ્યા રિસર્ચ સેન્ટર આ પ્રકારની વેક્સીન બનાવવામાં એક્સપર્ટ છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા મ���ટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nPM મોદીએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ વધારવા જણાવ્યું આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nદુનિયાકોરોનાથી 10 લાખના મોત, બિનસત્તાવાર આંકડો મોટો હોવાના દાવા\nદેશઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂને કોરોના, થોડા દિવસ પહેલા સંસદમાં રહ્યા હતા હાજર\nસમાચારIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1381 નવા કેસ અને 11 મોત, કુલ આંકડો 136004 થયો\nઅમદાવાદકોરોના વાયરસથી ફેંફસા પથ્થર જેવા બની ગયાઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ\nદેશચીનને ભારતનો જવાબ, '1959ની LACની વ્યાખ્યાને અમે નથી માનતા'\nટીવીટેરેંસ લુઈસે નોરા ફતેહીને ખોટી રીતે કર્યો સ્પર્શ\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/meera-bai/010?font-size=larger", "date_download": "2020-09-30T06:28:50Z", "digest": "sha1:VNBA7NV6VXX3XFTFUNANWIPCMLWAW5ZY", "length": 6537, "nlines": 202, "source_domain": "www.swargarohan.org", "title": "હરિ ! તુમ હરો જનકી ભીર | Meera Bai | Bhajans", "raw_content": "\n તુમ હરો જનકી ભીર\n તુમ હરો જનકી ભીર\n તુમ હરો જનકી ભીર ... ટેક\nદ્રૌપદી કી લાજ રાખી,\nતુમ બઢાયો ચીર .... હરિ\nભક્ત કારન રૂપ નરહરિ,\nધર્યો આપ શરીર ... હરિ\nહરિન કશ્યપ માર લિન્હો,\nધર્યો નાહિન ધીર ... હરિ\nકિયો બાહિર નીર ... હરિ\nદાસ મીરાં લાલ ગિરિધર,\nદુઃખ જહાં તહાં પીર ... હરિ\nસાધના કરતાં કરતાં એક અવસ્થા એવી આવે છે જ્યારે ભક્તે ઉપવાસ કરવા ન પડે પણ ઉપવાસ આપોઆપ થઈ જાય, એણે ભોજન છોડવું ન પડે પણ ભોજન આપોઆપ જ છૂટી જાય. ઉપવાસ બધાંને માટે આવશ્યક કે અનિવાર્ય નથી. ખરેખર અનિવાર્ય તો છે ચારિત્ર્યશીલ અને પવિત્ર જીવન, ઉત્તમ વિચારો અને સત્કર્મો. બાહ્ય ત્યાગ બધાને માટે અનિવાર્ય નથી પરંતુ અંદરનો ત્યાગ - વિકારો, વાસના, બુરા વિચારો અને કુકર્મોનો ત્યાગ અતિ આવશ્યક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?cat=4", "date_download": "2020-09-30T06:02:48Z", "digest": "sha1:R5NSN4SEKEWG4FXZ4AXP2X77ZLOVD6M4", "length": 5724, "nlines": 93, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "News", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nદાંતા “નાનાસડા” ગામ માં ગટર ના દુષિત પાણી અને કચરાના ઢગલા થી ગ્રામજનો ત્રસ્ત\nદીવ ના ઘોઘલા ખાતે દરિયા માંથી રામપરા ના ૨૫ વર્ષીય યુવક\nદાંતા તાલુકા માં ટીડ નો આતંક પ્રથાવત\nNVA.અંબાજી છાપરી માર્ગ પર સર્જાયો અકસ્માત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nદાંતા તાલુકા માં પ્રાથમિક શિક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું.\nNVA. અરવલ્લી મોડાસા ના બામણવાડ દૂધ મંડળી ના સ્ટોરકીપર સામે ઉચાપત ની ફરિયાદ\nઊના આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ના દ્વારા સઘન પોલીયો રસીકરણ અભિયાન\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nNVA.કેશાેદ આવાસ યાેજનાના કાેન્ટ્રાકટરે લાંચ માગ્યાનાે વીડિયાે વાયરલ\nNVA.લાખણી ના મકડાલા ગામે ફાયરીંગ ની ઘટના\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આ���્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00627.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Gujarat_news/Detail/17-09-2020/145755", "date_download": "2020-09-30T07:29:39Z", "digest": "sha1:DVFS7KQCQK6XKCGA4X6S2TP4WVFKQBXV", "length": 21357, "nlines": 133, "source_domain": "akilanews.com", "title": "કલાઇમેટ ચેન્જ વિભાગનો આજે ૧૨મો સ્થાપના દિવસ : વિજયભાઇના હસ્તે ૧૦ સંસ્થાઓ સાથે MoU", "raw_content": "\nકલાઇમેટ ચેન્જ વિભાગનો આજે ૧૨મો સ્થાપના દિવસ : વિજયભાઇના હસ્તે ૧૦ સંસ્થાઓ સાથે MoU\nવિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની રૂપરેખા દર્શાવતું પુસ્તક 'બિલ્ડિંગ અ કલાઈમેટ રેસીલીયન્સ ગુજરાત : અ ડીકેડ ઓફ કલાઈમેટ એકશન એન્ડ અ રોડ મેપ ફોર ધ ફયુચર'નું ઇ-લોકાર્પણ : હવામાન ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ હાથ ધરેલા સંશોધનો તેમજ આનુસંગિક માહિતી રાજયના હિતમાં ઉપયોગ કરવા કલાઈમેટ ચેન્જ વિભાગનો સંકલ્પ : દેશ વિદેશના તજજ્ઞો ઇ-પ્લેટફોર્મના માધ્યમથી ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રી સાથે સીધો સંવાદ કરશે : આ કાર્યક્રમની લિંક કલાઈમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીની વેબસાઈટ ઉપર મૂકાશેદ\nરાજકોટ તા. ૧૭ : કલાઈમેટ ચેન્જ વિભાગ તેની સ્થાપનાના ૧૧ વર્ષ આજે પૂર્ણ કરી રહ્યું છે. દીર્ઘદષ્ટિ ધરાવતા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં કલાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. આ વિભાગના ૧૨મા સ્થાપના દિવસ નિમિત્ત આવતીકાલે બપોરે ૦૩-વાગ્યે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કલાઇમેટ ચેન્જ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના હેતુસર વિવિધ ૧૦ સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની રૂપરેખા દર્શાવતું પુસ્તક 'બિલ્ડિંગ અ કલાઈમેટ રેસીલીયન્સ ગુજરાત : અ ડીકેડ ઓફ કલાઈમેટ એકશન એન્ડ અ રોડ મેપ ફોર ધ ફયુચર'નું ઇ-લોકાર્પણ કરવામાં આવેલ.\nયાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ વિભાગ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સ્થાનિક કક્ષાએ કામગીરી કરી રહ્યું છે. આ તમામ સંસ્થાઓ સાથેના સંબંધો મજબૂત કરવા તથા નામાંકિત સંસ્થાઓએ હાથ ધરેલા સંશોધનો તેમજ આનુષંગિક માહિતી રાજયના હિતમાં ઉપયોગમાં આવે તે હેતુથી વિવિધ ૧૦ સંસ્થાઓ સાથે MoU કરવામાં આવ્યા છે. જેમાં (૧) ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ - ઈન્ફોર્મેટિકસ સાથે સ્પેશ ટેકનોલોજી અને જીઓ ઈન્ફોર્મેટિકસના ઉપયોગ દ્વારા કલાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા તથા પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા અંગેની કામગીરી. (૨) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ સાથે કલાઈમેટ ચેન્જ રીસ્ક એસેસમેન્ટ ઓફ મિટિગેશન કલાઈમેટ ફાયનાન્સ અને કલાઈમેટ પોલિસીની બાબતો.(૩) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર સાથે કલાઈમેટ ચેન્જ અને પર્યાવરણ વિષયમાં ક્ષમતા નિર્માણ, સંશોધન અને વૈજ્ઞાનિક માહિતીની લોકઉપયોગીતા વધારવા બાબતે. (૪) ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને ગુજરાત ગેસ સાથે સીએનજી જેવા સ્વચ્છ ઇંધણનો વાહન વ્યવહારમાં ઉપયોગ વધારવા બાબતે. (૫) મુખ્ય નગર નિયોજક સાથે મકાનોમાં ઊર્જા બચત અંગેનો બિલ્ડિંગ કોડ બનાવવા બાબતે. (૬) ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા કલાઈમેટ ચેન્જ વિષયની જન જાગૃતિ વધારવા અંગે. (૭) ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની સાથે સખી મંડળો દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન તથા પર્યાવરણ ક્ષેત્રમાં આજીવિકા મળે તેવા પ્રોજેકટો હાથ ધરવા બાબતે. (૮) આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે ગોબરમાંથી બાયોગેસ મેળવવા તથા ખેતીમાં ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરી બિન પરંપરાગત ઊર્જા મેળવવાની તકનિકોમાં સંશોધન કરવા અંગે. (૯) ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન સાથે બાયો ટેકનોલોજીના વપરાશ દ્વારા કલાઈમેટ ચેન્જ શમન અને પુનઃપ્રાપ્ય બળતણના સંશોધન અંગે. (૧૦) શિક્ષણ વિભાગ હસ્તકના નોલેજ કોન્સોર્ટિયમ સાથે કલાઈમેટ ચેન્જ સંશોધનોનો વ્યાપ ઉચ્ચ શિક્ષણમાં વધારવા માટે. આમ, આ ૧૦ નામાંકિત સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.\nસમગ્ર કાર્યક્રમ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઈ-પ્લેટફોર્મ ઉપર આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં દેશ વિદેશના તજજ્ઞો ઓનલાઇન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રી સાથે સીધો સંવાદ કરેલ. આ કાર્યક્રમની લિંક કલાઈમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે તેમ વધુમાં જણાવાયુ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nઅમદાવાદ ગ્રામ્યના ASP સહિત રાજ્યના 7 DYSPની બદલીના હુકમો access_time 12:51 pm IST\nજૂનાગઢમાં પકડાયેલ આરોપી આંતર જીલ્લા આરોપી નિકળ્યો : પીનાકે છૂપાવ્યા પણ પોલીસે ગુન્હા ખોલ્યા access_time 12:48 pm IST\nકેશોદના મઘરવાળામાં પાતાળ કૂવામાં પડી આહિર યુવાને જીંદગી ટૂંકાવી access_time 12:47 pm IST\nમાસ્ક જ વેકસીન : લોકોને માસ્ક પહેરવા બાપુની અપીલ access_time 12:45 pm IST\nટંકારાના મીતાણાના વેપારી સાથે ઓનલાઇન ફ્રોડ : ખાતામાંથી ૧.૩૦ લાખની ઉઠાંતરી access_time 12:45 pm IST\nSBI એ ગ્રાહકો માટે વોટ્સએપ ફ્રોડને લઈ જાહેર કર્યુ એલર્ટ access_time 12:44 pm IST\nપોરબંદરમાં ચક્કાજામ કરતા વિદ્યાર્થી આગેવાનોની અટકાયત access_time 12:44 pm IST\nકાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST\nપેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST\nપેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST\nઓશો મેડિટેશનઃ આખુ વર્ષ access_time 10:08 am IST\nભારતનું ચીનમાં આયરન અને સ્ટીલ એકપૉર્ટમાં 10 ગણો જંગી ઉછાળો access_time 1:34 pm IST\nમૂળ કર્ણાટકના ભાજપના રાજ્યસભાના સંસદ અશોક ગસ્તીનો કોરોના એ ભોગ લીધો : બેંગ્લોરમાં સારવાર દરમિયાન નિધન થયું access_time 9:00 pm IST\nકુવાડવામાં કપડા ધોતી વખતે તળાવમાં પડી જતાં મંજુબેન ચોૈહાણનું મોત access_time 1:05 pm IST\nરાજકોટ એસ.ટી.માં બહારથી આવતા મુસાફરોનું સવારથી ટેસ્ટીંગ : ટ્રાફિક ઇન્સ્પેકટર કાદરીને કોરોના વળગ્યો access_time 3:31 pm IST\nકોંગી ને���ાએ પત્રકારો- ફોટોગ્રાફરોને ચા પીવડાવી access_time 3:59 pm IST\nજુનાગઢમાં ભાજપ દ્વારા નરેન્દ્રભાઇના જન્મદિને વૃક્ષારોપણ access_time 12:59 pm IST\nરાજકોટ ગ્રામ્ય SOG નો સપાટો ગરીબોના ભાગની સરકારી જથ્થાના ઘઉં બારોબાર વેચવાનો ધંધો કરનાર ત્રણ ઇસમોને જસદણમાંથી ઝડપી લીધા access_time 8:47 pm IST\nજુનાગઢના પૂર્વ મહિલા મેયરને પણ કોરોના : જિલ્લામાં કુલ કેસ રર૬૪ access_time 1:02 pm IST\nટ્રસ્ટની મિલકતની ખરીદી કરવાની ઓફરમાં અર્નેસ્ટ મનીની રકમમાં ૧૦૦ ટકાનો વધારો access_time 10:02 am IST\nરાજપીપળા ખાતે કોરોનાના કપરા સમયે મિત ગ્રુપના યુવાનોએ ૬ બીમાર દર્દીઓને લોહી આપી માનવતા મહેકાવી access_time 5:34 pm IST\nઅમદાવાદમાં ટ્રેન મારફતે આવતા ૧૬૯૪ મુસાફરનું ટેસ્‍ટીંગ ર૦ મુસાફરો રીપોર્ટ પોઝીટીવ : ૧૧ને હોમ કવોરોનટાઇન : ૯ને સાબરમતી કોવીડ કેર સેન્‍ટરમાં ખસેડાયા access_time 12:15 am IST\nચીનમાં સેલ્ફ ડ્રાઈવિંગ બસની ટ્રાયલ શરૂ કરવામાં આવી access_time 5:38 pm IST\nકોરોના વાયરસના કારણોસર લગાવાવમાં આવેલ લોકડાઉનના કારણોસર શિશુના જન્મદરમાં થઇ રહ્યો છે વધારો: સંશોધન access_time 5:37 pm IST\nઆ લંડનનું સૌથી પાતળું ઘર,પહોળાઈ જસ્ટ ૫ ફુટ ૫ ઇંચ-કિંમત ૯ કરોડ રૂપિયા access_time 2:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં કથિત વિદેશી હસ્તક્ષેપ કરતાં વધુ ભય પોસ્ટલ બેલેટ પેપરનો છે : ઘાલમેલ થઇ શકે : કોઈની બદલે કોઈ મત આપી દયે તેવી પણ શક્યતા : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:50 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પૂર્વ મોડેલ એમી ડોરિસે યૌન શોષણનો આરોપ લગાવ્યો : 1997 ની સાલમાં ટેનિસ મેચ દરમિયાન જબરદસ્તીથી મને ખેંચી લઇ કિસ કરી લીધી હતી access_time 7:26 pm IST\nઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસુરનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાશે : અદાલતી કાર્યવાહી સમજી શકતો નથી તેવો મસુરના વકીલનો બચાવ access_time 7:59 pm IST\nફ્રેન્ચ ફૂટબોલ ટૂર્નામેન્ટ - લીગ 1ની બે મેચમાંથી નેમાર બહાર access_time 5:25 pm IST\nઇટાલિયન ઓપન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના-શાપોવાલોવ access_time 5:26 pm IST\nડ્રીમ ઇલેવન-આઇપીએલ-ર૦ર૦ની લીગ મેચનો વિસ્તૃત કાર્યક્રમ access_time 11:55 am IST\nમાસિક ધર્મ પર કરણ મહેરા અને અંજલી પાંડેની શોર્ટ ફિલ્મ access_time 10:01 am IST\nતેલુગી અભિનેત્રીની આત્મહત્યા કેસમાં નિર્માતા અશોક રેડ્ડીની ધરપકડ access_time 5:01 pm IST\nકરિશ્મા-કરીનાના કહેવાથી પિતા રણધીરે જોડાયા ઇન્સ્ટાગ્રામ સાથે access_time 4:59 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00628.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?cat=5", "date_download": "2020-09-30T07:17:31Z", "digest": "sha1:YFNW2EWVWLZHIE7HK5BFJ2ECVXR3SR3L", "length": 6473, "nlines": 94, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "E-Paper", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nNVA.લાખણી ના મકડાલા ગામે ફાયરીંગ ની ઘટના\nરાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લા માં સરકારી મેડિકલ કોલેજ ફાળવી\nઉના રોડ પર સર્જાયો અકસ્માત.. સરકારી એમ્બ્યુલન્સ ને નડ્યો અકસ્માત.. એમ્બ્યુલેસ એ એક્ટિવા ચાલક ને અડફેટે લેતા બે લોકો ને ગંભીર ઇજાઓ..\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nNVA.બાયડના ડેમાઈમાં સેન્ટ્રલ એટીએમમાં લૂંટ\nNVA.અરવલ્લી ભિલોડાના મઠ બોલુન્દ્રા ગામે સગીરા પર દુષ્કર્મનો\nમોડાસા અર્બન દવાખાના ઓમાં ડોગ બાઈટની રસી માટે દર્દીઓમાં નારાજગી\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nકાંકરેજ ના બલોચપુર ગામેથી ગાંજા ની ખેતી ઝડપાઇ પોપટજી ઠાકોર ના ખેતરમાં થી ગાંજો ના છોડ ઝડપાયા પાલનપુર એસ ઓ જી ની ટીમે 20.675 કિલો ગાંજો જપ્ત કર્યો ફરાર ખેતર માલિક શખ્સ સામે ગુન્હો નોંધી શિહોરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી\nરાષ્ટ્રીય મહિલા આયોગ ના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઈની સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુરની મુલાકાત\nપાલનપુર મુકામે સાથ સંસ્થા તરફથી બ્યુટીપીન્યર ના વિકાસ માટે એક મહા સેમિનાર નું આયોજન કરેલ..\nબાવન વાંટા રાજપૂત સમાજના ���્વિતીય સમૂહલગ્ન યોજાયો\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00628.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/BSD/USD/T", "date_download": "2020-09-30T07:09:45Z", "digest": "sha1:2SVUZH3NREN7TRS3IQ6ERC2QLA2HF4US", "length": 30020, "nlines": 374, "source_domain": "gu.exchange-rates.org", "title": "બીહેમિયન ડૉલર વિનિમય દર - યુઍસ ડૉલર - ઐતિહાસિક વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nયુઍસ ડૉલર / ઐતિહાસિક વિનિમય દર ટેબલ\nયુઍસ ડૉલર (USD) ની સામે બીહેમિયન ડૉલર (BSD)\nનીચેનું ટેબલ બીહેમિયન ડૉલર (BSD) અને યુઍસ ડૉલર (USD) વચ્ચેના 02-04-20 થી 29-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\nયુઍસ ડૉલર ની સામે બીહેમિયન ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો નું ગ્રાફ જુઓ.\nઆ ટેબલ 1 યુઍસ ડૉલર ની સામે બીહેમિયન ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 બીહેમિયન ડૉલર ની સામે યુઍસ ડૉલર જોવા માટે ટેબલ ને ઊંધું કરો.\nExcel માં નિકાસ કરો\nઆ માહિતી CSV ફાઈલ માં સંગ્રહ કરો જે Microsoft Excel માં ખુલી સકે.\nવર્તમાન યુઍસ ડૉલર વિનિમય દરો\nયુઍસ ડૉલર ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ટેબલ બીહેમિયન ડૉલર અને યુઍસ ડૉલર વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. યુઍસ ડૉલર અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો જોવા માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિ���ો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી રિયાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોં��� કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00628.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/sushanr-singh-fifty-dreams/", "date_download": "2020-09-30T06:23:35Z", "digest": "sha1:VQXMFXJCK6HNVUYKQTZZUKVEUH7HJ6PB", "length": 20565, "nlines": 161, "source_domain": "gujjurocks.in", "title": "સુશાંત સિંહ મોત પહેલા પુરા કરી લેવા માંગતો હતો આ સપના, શેર કર્યા હતા 50 સપનાનું લિસ્ટ", "raw_content": "\nપ્રસિદ્ધ અભિનેત્રીએ નોંધાવ્યો છેડછાડનો કેસ, બોલ્ડ ફોટોશૂટથી આવી હતી ચર્ચાઓમાં, જાણો સમગ્ર મામલો\nસુશાંત સિંહ રાજપૂતની યાદમાં આ એક્ટ્રેસ 3400 પરિવારને જમાડશે, કરી ઈમોશનલ પોસ્ટ\nનતાશા સ્ટાનકોવિક સાથે હાર્દિક પંડયાએ શેર કરી તસ્વીર, કહ્યું કે-આખી જિંદગી તું જ મારી વેલેન્ટાઈન…\n2 બાળકો થયા બાદ લીધા છૂટાછેડા 40ની ઉંમરમાં મચાવે છે ધૂમ, ફિલ્મી સ્ટાઇલમાં શરૂ થઇ હતી લવ સ્ટોરી\nસુશાંત સિંહ મોત પહેલા પુરા કરી લેવા માંગતો હતો આ સપના, શેર કર્યા હતા 50 સપનાનું લિસ્ટ\nસુશાંત સિંહ મોત પહેલા પુરા કરી લેવા માંગતો હતો આ સપના, શેર કર્યા હતા 50 સપનાનું લિસ્ટ\nPosted on June 15, 2020 June 15, 2020 Author GrishmaComments Off on સુશાંત સિંહ મોત પહેલા પુરા કરી લેવા માંગતો હતો આ સપના, શેર કર્યા હતા 50 સપનાનું લિસ્ટ\nસુશાંત સિંહ રાજપૂતે નાની ઉંમરમાં જ તેઈ જિંદગીને લઈને જે ફેંસલો કર્યો તે સાંભળીને કોઈ પણ સાચું માનતા નથી. સુશાંત બોલિવુડમાં નામ બનાવનારો સ્ટાર હતો. સુશાંતને તેના પોતાના દમ પર જ અહીં સુધી પહોંચ્યો હતો.\nસુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘છિછોરે’ 2019 માં રિલીઝ થઈ હતી. તેમાં તેની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી હતી.આ ફિલ્મમાં પ્રતિક બબ્બર અને વરૂણ શર્મા પણ હતા. આ સિવાય નવેમ્બરમાં જેક્લીન ફર્નાન્ડીઝ સાથે ફિલ્મ ‘ડ્રાઇવ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. સુશાંતે તેની અભિનય કારકીર્દિની શરૂઆત ટેલિવિઝન સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ સે’ થી કરી હતી. જો કે, તે તેની બીજી ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ માટે પ્રખ્યાત હતો.\n2005 માં તેમને ફિલ્મફેર એવોર્ડ માટે શામક દાવરની ડાન્સ ટ્રમ્પમાં જોડાવાની તક મળી. થોડા દિવસો પછી સુશાંતે એન્જિનિયરિંગ છોડીને અભિનયને કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. ફિલ્મોમાં બ્રેક મળતાં તે મુંબઈ ચાલ્યો ગયો અને નાદિરા બબ્બરનાં થિયેટર જૂથ ‘એકજુટ’માં જોડાયો.\n‘એકજુટ’ નાટકમાં કામ કરતી વખતે તેમને બાલાજી ટેલિફિલ્મ્સની કાસ્ટિંગ ટીમે ટીવી સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’માં કામ કરવા માટે ઓફર કરી હતી. 2009માં તેને ‘પવિત્ર રિશ્તામ���ં કામ કર્યું હતું. આ સિરિયલથી જ તે પ્રસિદ્ધ થયો હતો. ‘જરા નચકે દિખા’ અને ‘ઝલક દિખલા જા’ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો.\nસુશાંત સિંહ રાજપૂતે અભિષેક કપૂરની ‘કાઈ પો છે’ માટે ઓડિશન આપ્યું અને તેની પસંદગી થઈ હતી. રાજકુમાર રાવ અને અમિત સાધ સાથે સુશાંતને આ ફિલ્મ માટે વિશેષ પ્રશંસા મળી હતી.\nતે પછી તે પરિણીતી ચોપડા અને વાણી કપૂર સાથે 2013 માં યશ રાજની બેનર ફિલ્મ શુદ્ધ દેશી રોમાંસમાં લીડ રોલમાં હતો. તે પછી તરત જ તેણે આમિર ખાન અભિનીત રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘પીકે’માં ભૂમિકા કરી હતી. 2017માં આવેલી ફિલ્મ એમએસ ધોની માટે નોમિનેટ થયો હતો.\n2014 માં ‘પીકે’ પછી, તેણે 2015 માં દિબાકર બેનરજીની ડિટેક્ટીવ ‘વ્યોમકેશ બક્ષી’માં કામ કર્યું હતું. 2016 માં એમએસ ધોનીની બાયોપિક ધ અનટોલ્ડ સ્ટોરીમાં તે ધોનીની ભૂમિકામાં હતો. 2017માં ‘રાબતા’ પછી, તે સારા અલી ખાન સાથે 2018 માં ‘કેદારનાથ’માં જોવા મળ્યો હતો. 2019 માં ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ ‘સોનચિરૈયા’ માં કામ કર્યું હતું.\nબિહારના રહેવાસી સુશાંતના સપના ઘણા મોટા હતા. સુશાંતે ગત વર્ષે જ તેના 50 વસ્તુનો ડ્રિમ લિસ્ટ બનાવી હતી. જે જિંદગીમાં એક વાર તે સપનું સાકાર કરવા માંગતો હતો.\nજેમાં આમાંથી કેટલાંય સપનાં પૂરા કર્યાં વગર જ સુશાંત જતો રહ્યો…\n– પ્લેન ચલાવતા શીખવું\n– આયર્નમેન ટ્રાયથલોન (સ્વિમિંગ, સાઈક્લિંગ તથા રનિંગ)ની ટ્રેનિંગ\n– ડાબે હાથે ક્રિકેટ રમવું\n– મોર્સ કોડ (ટેલીકમ્યુનિકેશનની ભાષા) શીખવી\n– સ્પેસ અંગે શીખવામાં બાળકોની મદદ કરવી\n– ચાર તાળીવાળા પુશઅપ કરવા\n– એક હજાર વૃક્ષો વાવવા\n– મારી દિલ્હી કોલેજની હોસ્ટેલમાં સાંજ પસાર કરવી\n– કૈલાશ પર્વત પર ધ્યાન લગાવવું\n– છ મહિનામાં સિક્સ પેક એબ્સ બનાવવા\n– જંગલમાં અઠવાડિયું પસાર કરવું\n– વૈદિક જ્યોતિષ સમજવું\n– ઓછામાં ઓછા 10 ડાન્સ ફોર્મ શીખવા\n– 50 ફેવરિટ સોંગ ગિટાર પર શીખવા\n– સ્વામી વિવેકાનંદ પર ડોક્યૂમેન્ટ્રી બનાવવી\n– વિએનાના સેન્ટ સ્ટીફન્સ કેથેડ્રલમાં જવું\n– કૈપોઈરા શીખવું (આફ્રિકા-બ્રાઝિલિયન માર્શલ આર્ટ)\n– ટ્રેન દ્વારા યુરોપની યાત્રા કરવી\n– ચેમ્પિયન સાથે ટેનિસ રમવું\n– અઠવાડિયા સુધી ચંદ્ર મંગળ ગુરુ અને શનિ નો માર્ગ માપવો\n– બ્લુ હોલ (કેરેબિયન)માં ડાઇવ મારવી\n– ડબલ સ્લિટ એક્સપરિમેન્ટ કરવો\n– 100 બાળકોને નાસા કે ઇસરોની વર્કશોપમાં મોકલવા\n– ચેમ્પિયન સાથે પોકર રમવું\n– CERNની મુલાકાતે જવું\n– ઓરોરા બોરીયાલિસ દોરવા\n– નાસાની વધુ એક વર્કશોપ અટેન્ડ કરવી\n– મેક્સિકોના સેનોટિસમાં તરવું\n– જોઈ ન શકતી વ્યક્તિને કોડિંગ શીખવવું\n– અમેરિકાની LIGO ની મુલાકાત લેવી\n– ફ્રી એજ્યુકેશન માટે કામ કરવું\n– શક્તિશાળી ટેલિસ્કોપથી એન્ડ્રોમેડા નું ઓબ્ઝર્વેશન કરવું\n– ક્રિયા યોગ શીખવા\n– એન્ટાર્કટિકા ની મુલાકાત લેવી\n– સ્ત્રીઓને સેલ્ફ ડિફેન્સ શીખવામાં મદદ કરવી\n– સક્રિય જ્વાળામુખી નું શૂટિંગ કરવું\n– બાળકોને ડાન્સ શીખ વવો\n0- બંને હાથે તીર કામઠા ચલાવતા શીખવું\n– Resnick-Halliday ફિઝિક્સ બુક આખી વાંચવી0\n– પોલિનેશિયન એસ્ટ્રોનોમી સમજવી\n– ચેમ્પિયન સાથે ચેસ રમવું\n– સિમેટિક્સના પ્રયોગો કરવા\n– ભારતનાં સંરક્ષણ દળ માટે વિદ્યાર્થીઓને મદદ કરવી\n– દરિયામાં સર્ફિંગ શીખવું\n– આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એક્સ્પોનેન્શિયલ ટેક્નોલોજીસમાં કામ કરવું…\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nબોલીવુડના આ 7 સેલિબ્રિટીઓએ આ કારણે નથી કરી જાહેરાત, જાણીને તમને પણ લાગશે નવાઈ\nઆજે જો લોકો કોઈને અનુસરતા હોય તો તે ટીવી પર આવનારી જાહેરાત. ટીવી પરની જાહેરાત જોઈને લોકો કોઈ પણ વસ્તુ ખરીદતા હોય છે. જાહેરાતમાં આવતો દરેક વ્યક્તિ લીડ રોલમાં હોય તેની સીધી અસર કોઈ પણ પ્રોડક્ટ પર પડે છે. ઘણા લોકો ટીવીની જાહેરાત કરીને જ કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે. કોઈ પણ વસ્તુની જાહેરાત કરનાર Read More…\nભાગ્યશ્રીએ તસ્વીરો શેર કરીને પહેલાના દિવસોને કર્યા યાદ, ઇટલીમાં કંઈક આવી રીતે એંજોય કરતી જોવા મળી\nભાગ્યશ્રીની અત્યારની 10 તસ્વીરો જોઈને સ્તબ્ધ થઇ જશો, બાપ રે બાપ આવી રૂપસુંદરી લાગે છે બોલીવુડની દમદાર અભિનેત્રી ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથેની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ દ્વારા ખુબ નામના મેળવી હતી. તે સમયે ભાગ્યશ્રી પહેલા તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરતી હતી પણ સલમાન ખાનની આ પહેલી બૉલીવુડ ડેબ્યુ ફિલ્મ હતી. જો કે લગ્ન પછી ભાગ્યશ્રીએ Read More…\nગણેશ વિસર્જન સમયે સલમાન ખાન મન મૂકીને નાચ્યો- વિડીયો થયો જોર વાઇરલ\nહાલના દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકો હોય કે પછી બૉલીવુડ કલાકારો હોય દરેકમાં આ તહેવારને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં ધામધૂમથી બાપાનું સ્વાગત કર્યા પછી બોલીવુડના દિગ્ગ્જ લોકો ઢોલ-નગારા, વાજ-ગાંજાની સાથે બાપાને વિદાઈ આપીને વિસર્જન પણ કરી રહ્યા છે. View this post on Instagram Read More…\nજુલાઈ-ઓગસ્ટમાં ફૂટી શકે છે કોરોનાનો મોટો બોમ, કોરોના વિષે ધ્રુજારી લાવી દે તેવી ભવિષ્યવાણી\nમાતા સ્વપ્નમાં આવી હતી, આ વાતો કહી પછી બીજા દિવસે સુશાંત બિહારના આ મંદિરમાં પોતાની માનતા પુરી કરવા ગયો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nપોતાની સાવકી માં પર જીવ ન્યોછાવર કરે છે બોલીવુડના આ 6 સિતારાઓ, લિસ્ટમાં સલમાન ખાનથી લઈને શાહિદ કપૂર પણ છે શામિલ\nશિલ્પા શેટ્ટીથી લઈને દીપિકા પાદુકોણ સુધીની આ 7 અભિનેત્રીઓ સ્કૂલ ડ્રેસમાં દેખાતી હતી કંઈક આવી\nરાનુ મંડલે રેકોર્ડ કર્યું ત્રીજું ગીત, આ વખતે સ્વૈગમાં ગાઈને ફૈન્સને કરી દીધા હેરાન- જુઓ વિડીયો\n30 મિનિટમાં જ અંતિમ સંસ્કાર થઇ ગયા, ચાહકોને નથી આવી રહ્યો વિશ્વાસ- જુઓ અંદરની તસ્વીરો\nકમળ કાકડી(lotus root) ખાવાના બેમિસાલ ફાયદા વિશે જાણો છો તમે આ છે 8 બેમિસાલ ફાયદા…\nJune 27, 2019 Gopi Comments Off on કમળ કાકડી(lotus root) ખાવાના બેમિસાલ ફાયદા વિશે જાણો છો તમે આ છે 8 બેમિસાલ ફાયદા…\nનિર્ભયા બળાત્કારી વિનયે કહ્યું- ‘ફાંસી આપવાથી રેપ અટકતા હોય તો લટકાવી દો, પણ…’\nMarch 19, 2020 Rachita Comments Off on નિર્ભયા બળાત્કારી વિનયે કહ્યું- ‘ફાંસી આપવાથી રેપ અટકતા હોય તો લટકાવી દો, પણ…’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00628.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://motivational.page/gujrati-shayari/", "date_download": "2020-09-30T06:18:27Z", "digest": "sha1:HKQRDD7BIYOOXXXXXAGCK6MMS3AX2JWX", "length": 9824, "nlines": 133, "source_domain": "motivational.page", "title": "गुजराती शायरी - Gujarati Shayari | ગુજરાતી કવિતા - Motivational हिंदी", "raw_content": "\nખર્ચ કરતા પહેલા કમાવો\nજીવન શું છે તમે તમારી જાતને સમજો છો, વરસાદમાં પતંગ ઉડાવશો\nક butલ કરે છે પરંતુ આ નવી દુનિયા જવા માટે નવી છે, મારો પુત્ર કોઈની સાથે ચેનચાળા કરવાનું પસંદ કરે છે પણ નવો છે\nવાત કે રડશો નહીં\nમૌન રહીને શિક્ષા ન કરો\nજો તમે સુખ આપી શકતા નથી, તો તમે ક્યારેય દુ: ખ નહીં આપો\nમિત્ર, તમારી લાગણીઓને ભૂલશો નહીં\nડહાપણ કહે છે કે ફરીથી પ્રયત્ન કરવો તે મુશ્કેલી છે\nદિલ યે કેહતા હૈ ફરેબ-એ-દોસ્ત ખાય છે\nમિત્રતા એ સ્વપ્ન છે અને સ્વપ્ન તાબીર છે\nરિશ્તા-એ-ઇશ્ક પણ યાદની સાંકળ છે\nભગવાનને ફરિયાદ માટે તક આપશો નહીં\nકે મિત્રતા જેવી દુશ્મનાવટ ભજવીને\nફૈદા, શું વિચાર્યું છે, બધા પછી તમે પણ ‘અસદ’ છો\nમિત્રતા એ એક મિત્રની જિંદગી જેવી હોય છે\nપ્રેમમાં દેખાવની મિત્રતા મળી નથી\nજો તમને આલિંગન નહીં મળે, તો હાથ પણ ન મેળવો\nતેઓ શું સમજે છે તે તમે શું સમજો છો\nઆજે ફૂલોએ તમને એક સંદેશ મોકલ્યો છે\nસૂર્ય કિરણો સાથે સલામ મોકલ્યો છે\nકલામ હૃદયની કલમમાંથી મોકલવામાં આવે છે\nવહેલી સવારે .ઠો અને ઉપરના નામ આપો\nદરરોજ તાજી હવામાં જામ પીવો\nશું તમે ક્યારેય મારા માટે દિલગીર થયા છો,\nક્યારેક તમારા હૃદયને નજર આપો.\nદરરોજ સવારે તમારા ચહેરાની સાથે રહો\nજીવનમાં કંઈક કરવાની ભાવનાઓ છે\nખિલકી જિંદી જિંદગી તેરી બાતો મેં\nતમારું ઘર જ્યાં વસવાટ કરે ત્યાં તમારી ખુશીને મળો\nસંબંધોનું કોઈ વજન નથી,\nઅમે દરેક વળાંક પર ઘણા મળ્યા છે,\nપરંતુ દરેક જણ તમારા જેટલું કિંમતી નથી.\nતમે દરરોજ સવારે હસો\nદરેક જીવંત સાંજે જાપ કરો\nતમે મળશો તે દરેકની યાદમાં આવતા રહો\nતમે આંખોથી આનંદ કરો છો, તમે માળી છો\nતમે મારા ચહેરા પર ખુશીની દુકાન છો,\nઆ હૃદય તમારી સ્મૃતિમાં ધબકતું છે,\nપ્રેમ એ તને મારો પ્રેમ છે.\nહૃદય ખુશ કરે છે, મન દોડવા લાગે છે\nજ્યારે તમે તમારું કહેશો, ત્યારે અરમાન જાગવા માંડે છે\nદૂર તમે સારા છો પણ તમે હંમેશા અનુભવો છો\nકોઈક કે જેની સાથે તેનું હૃદય છે\nદરેક વ્યક્તિ આદત દ્વારા યાદ કરે છે\nપણ તમારી યાદો ખાસ છે\nઘણી બધી સ્ટેરી રાત ફક્ત પસાર થાય છે\nતમારી મીઠી વસ્તુઓ ચૂકી જાઓ પણ\nતમારી મીટિંગ ખુશી સાથે હોવી જ જોઇએ,\nએટલું જ નહીં, સૂર્યનાં કિરણો હસતાં આવે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00628.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Gujarat_news/Detail/17-09-2020/145756", "date_download": "2020-09-30T06:11:57Z", "digest": "sha1:5SG3QJF3UNEKAR66FZRMTSIGY5F2QPWO", "length": 15482, "nlines": 131, "source_domain": "akilanews.com", "title": "અમદાવાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં આંબેડકરનો ફોટો મુકવા આદેશ", "raw_content": "\nઅમદાવાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં આંબેડકરનો ફોટો મુકવા આદેશ\nવઢવાણ તા.૧૭ : અમદાવાદ જિલ્લાની ઘણી ગ્રામ પંચાયતોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નહિ હોવાનું કિરીટ રાઠોડના ધ્યાને આવેલ જેને લઈને તા.૧૪/૦૯/૨૦૨૦ ના રોજ અરુણ મહેશ બાબુ(આઈ.એ.એસ), જિલ્લા વિકાસ અધિકારીને કિરીટ રાઠોડ, જીતેન સમ્રાટ, પી.કે.કલાપી, ગોપાલ ચૌહાણ, કેતન પરમારના પ્રતિનિધિ મંડળ દ્વારા દલિત અધિકાર મંચ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની છબી સાથે લેખિત આવેદનપત્ર આપીને તમામ ગ્રામ પંચાયતોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની છબી મુકવાની કાર્યવાહી અર્થે કલેકટર, અમદાવાદના પરિપત્રનો કડક અમલ કરવા માંગ કરવામાં આવી હતી.\nજેને લઈને તા.૧૫/૦૯/૨૦૨૦ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી અંગત પી.એની સહીથી અમદાવાદ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીને તેમના તાબાની તમામ ગ્રામ પંચાયતોમાં ડાઙ્ખ બાબા સાહેબ આંબેડકરની છબી લગાવવા અંગેની કાર્યવાહી કરવાના કચેરી આદેશ કરી દેવામાં આવ્યા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nકોરોના અસુરના વધ માટે નવરાત્રી પર્વે જગતજનની 'મા જગદંબા'ની સ્તુતિ-ભકિત કારગત નિવડશે... access_time 11:37 am IST\nભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો શ્રમજીવીઓ માટેના બિલનો વિરોધ લાંબા ચાલશે : ધારાસભ્ય ઠુંમર access_time 11:36 am IST\nરાજકોટ જેલમાં અમદાવાદની જડતી સ્કવોડ ત્રાટકીઃ વોશબેશીનની પાઇપમાંથી મોબાઇલ ફોન મળ્યો\nઉચાપત કરી ગૂમ થઇ ગયેલ ટીંબીનો આરોપી ઝડપાયો access_time 11:36 am IST\nઅસહ્ય દર્દ અને દવાખાનાનો ખર્ચ શુ તમે જીરવી શકશો \nમેં પણ ટેસ્ટ કરાવ્યો અને તમે ....\nગોંડલમાં આઇપીએલના મેચ ઉપર સટ્ટો રમાડતો ભાવેશ પકડાયો access_time 11:35 am IST\nચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST\nઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST\nઅયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મ��્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST\nમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીશએ કેન્દ્રીય વાણીજય મંત્રી પિયૂષ ગોયલને પત્ર લખી ડુંગળીની નિકાસ પર લાગેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી access_time 12:07 am IST\nઆયુષ્યના અમૃત મહોત્સવ તરફ ગતિ કરી રહેલ નરેન્દ્રભાઇ વિચક્ષણ રાજપુરૂષ access_time 11:55 am IST\nડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પૂર્વ મોડેલ એમી ડોરિસે યૌન શોષણનો આરોપ લગાવ્યો : 1997 ની સાલમાં ટેનિસ મેચ દરમિયાન જબરદસ્તીથી મને ખેંચી લઇ કિસ કરી લીધી હતી access_time 7:26 pm IST\nનરેન્દ્રભાઇનું અકિંચન જીવન વિશ્વ માટે દીવાદાંડીરૂપ : ભંડેરી - ભારદ્વાજ access_time 1:28 pm IST\nકોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલની ફાર્માસિસ્ટની ટીમ પણ ૨૪ કલાક ખડેપગે access_time 1:07 pm IST\nકુવાડવામાં કપડા ધોતી વખતે તળાવમાં પડી જતાં મંજુબેન ચોૈહાણનું મોત access_time 1:05 pm IST\nકોરોનાના ભરડામાં કચ્છઃ એકિટવ કેસ, નવા દર્દીઓ અને મોતના આંકડાઓમાં સતત ઉછાળો access_time 12:04 pm IST\nરીબડા ચોકડી પાસે કારે બાઈકને અડફેટે લેતા દંપતી ખંડિત access_time 12:04 pm IST\nપોરબંદર કોરોનાના નવા ૧૦ કેસ : ૬૦૦ ટેસ્‍ટીંગ પ૮૮ નેગેટીવ ર પેન્‍ડીંગ access_time 10:57 pm IST\nનાંદોદ તાલુકામાં ૭ સહિત નર્મદા જિલ્લામાં ૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૮૩૪ એ પહોંચ્યો access_time 12:02 am IST\nદેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના શુભારંભનો માંડલ ખાતે કાર્યક્રમ યોજાયો access_time 4:56 pm IST\nધો.૧૧-૧૨ના વિદ્યાર્થીઓ માટે તા.૨૬થી તૃતીય એકમ કસોટી access_time 3:58 pm IST\nદુનિયાના આ એકમાત્ર દેશ એવો છે કે જ્યાં પતિ-પત્ની નથી લઇ શકતા છૂટાછેડા access_time 5:39 pm IST\nઓએમજી....આ દેશના નિવાસીઓને બદલવું છે પોતાના મૂળ દેશનું નામ access_time 5:40 pm IST\nઅમેરિકાના ઉતરી કેડેલિફોર્નિયામાં યુનિવર્સીટી કૈંપસમાં ગોળીબારીની ઘટનાથી બે લોકોના મૃત્યુ access_time 5:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nનેપાળની હરકત : ભાવિ પેઢીને નેપાળનો નવો નકશો શીખડાવશે : ઉત્તરાખંડના કાલપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળમાં દર્શાવતો વિવાદાસ્પદ નકશો અભ્યાસક્રમમાં દાખલ : 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા ઉપર પણ નવો નકશો છાપશે access_time 6:03 pm IST\nપ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં કથિત વિદેશી હસ્તક્ષેપ કરતાં વધુ ભય પોસ્ટલ બેલેટ પેપરનો છે : ઘાલમેલ થઇ શકે : કોઈની બદલે કોઈ મત આપી દયે તેવી પણ શક્યતા : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:50 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પૂર્વ મોડેલ એમી ડોરિસે યૌન શોષણનો આરોપ લગાવ્યો : 1997 ની સાલમાં ટેનિસ મેચ દરમિયાન જબરદસ્તીથી મને ખેંચી લઇ કિસ કરી લીધી હતી access_time 7:26 pm IST\nનેમાર પર પ્રતિબંધના તોળાતા ખતરાથી થોમસ ટુકેલ ચિંતિત access_time 8:05 pm IST\n8 ઓક્ટોબરથી કોલકાતામાં યોજાશે આઈ-લીગ ક્વોલિફાયર access_time 5:26 pm IST\nદક્ષિણ આફ્રિકન બોર્ડ અને સરકાર વચ્ચે વિવાદ વધતા મોટો સ્પૉન્સર ખસી ગયો access_time 1:35 pm IST\nબિચ્છુની સિકવલ બનાવવાની તૈયારી access_time 10:00 am IST\nનવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'સીરિયસ મેન' નું ટીઝર 2 આવ્યું સામે : ગાંધી જ્યંતિના દિવસે નેટફ્લિક્સ પર થશે રિલીઝ access_time 5:00 pm IST\nઅમિતાભ બચ્ચનની ફિલ્મ પિન્કને પુરા થયા 4 વર્ષ : કલાકારોએ યાદ કર્યા શૂટિંગના દિવસો access_time 5:00 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00629.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/sanjay-dutt-flies-dubai/", "date_download": "2020-09-30T05:17:51Z", "digest": "sha1:VA667NLZKHGSLXP3LXOSGV3ZXXK4HF4T", "length": 12873, "nlines": 99, "source_domain": "gujjurocks.in", "title": "પ્રાઇવેટ જેટમાં સંજય દત્તે પત્ની માન્યતા દત્ત સાથે વિદેશ જવા ભરી ઉડાન, જુઓ", "raw_content": "\n…. તો ફરવા નહિ, આ કારણે હોટ અભિનેત્રી મલાઈકા માલદીવ ગઈ હતી, જુવો તદ્દન નવી જોરદાર હોટ 7 તસવીરો\nશિલ્પા શેટ્ટીના ઘરવાળા રાજ સામે આ હોટ હિરોઈને કર્યો ક્રિમિનલ કેસ, જાણો શું છે આખી બાબત\n3 મહિનાની થઇ શિલ્પા શેટ્ટીની દીકરી, નાની બહેનના હાથ પર કિસ કરતો નજરે આવ્યો મોટો ભાઈ વિયાન\nઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડકપ માં હોસ્ટ કરી રહેલી આ અભિનેત્રીએ પુલમાં દેખાડ્યો બોલ્ડ અંદાજ, જુવો તસવીરો\nપ્રાઇવેટ જેટમાં સંજય દત્તે પત્ની માન્યતા દત્ત સાથે વિદેશ જવા ભરી ઉડાન, જુઓ\nપ્રાઇવેટ જેટમાં સંજય દત્તે પત્ની માન્યતા દત્ત સાથે વિદેશ જવા ભરી ઉડાન, જુઓ\nPosted on September 16, 2020 Author GrishmaComments Off on પ્રાઇવેટ જેટમાં સંજય દત્તે પત્ની માન્યતા દત્ત સાથે વિદેશ જવા ભરી ઉડાન, જુઓ\nપોતાની છેલ્લી ફિલ્મ ‘સડક-2’ના ઓટિટિ રિલીઝ પહેલા ખુદને બીમાર બતાવનારા સંજય દત્ત મંગળવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર નજરે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, સંજય દત્ત તેની પત્ની સાથે પ્રાઇવેટ જેટમાં દુબઇ જઈ રહ્યા હતા. દુબઈમાં 10 દિવસ વિતાવશે.\nસંજય દત્તની છેલ્લી ફિલ્મ ‘સડક-2’ને ઓટિટિ પર કેટલા લોકોએ જોઈ આ બાબતે રીલીઝ કરનારી કંપની ડિઝની પલ્સ હોટસ્ટારએ કોઈ આંકડા જાહેર નથી કર્યા. તો આ કંપની દ્વારા આ વર્ષ સીધી ઓટિટિ પર રિલીઝ થનારી ફિલ્મ ‘દિલ બેચારા’ ને લઈને ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથ�� આપ્યું.\nસંજય દત્ત આ હલચલ વચ્ચે તેની ફિલ્મ ‘શમશેરા’ ના શુટીંગ માટે પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. 11 ઓગસ્ટે સંજય દત્તે બધા કામમાંથી રજા લેવાની વાત કહી હતી. હવે મુંબઈની બધી હલચલ છોડીને દુબઇ ચાલ્યા ગયા છે.\nસંજય દત્ત તેની પત્ની માન્યતા સાથે મંગળવારે મોડી સાંજે મુંબઇ એરપોર્ટ પર નજરે આવ્યા હતા. લોકડાઉનનો સમય માન્યતા તેના બાળકો શાહરન અને ઇકરા સાથે દુબઇમાં વિતાવ્યો હતો. પતિની તબિયત ખરાબ હોવાનું સાંભળીને માન્યતા બાળકોને દુબઈ મૂકી મુંબઇ આવી ગઈ હતી. સંજય દત્તની કિમોથેરાપી પરિણામો સકારાત્મક હોવાનું કહેવામાં આવ્યું છે. આ બાદ તે દુબઇમાં વેકેશનનો આનંદ માણવા પહોંચ્યા છે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nOops શાહરૂખ ખાન આ કઈ મહિલાના ગાઉનનો છેડો ઉંચો કર્યો નામ જાણીને ચોંકી જશો\nબોલીવુડમાં ‘કિંગ ઓફ રોમાંસ’ના નામથી જાણવામા આવતા અભિનેતા શાહરુખ ખાન આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. છતાં પણ શાહરુખ ખાન કોઈને કોઈ બાબત દ્વારા ચર્ચામાં બની રહે છે. એવામાં એકવાર ફરીથી શાહરુખ ખાને દર્શકોનું દિલ જીતી લીધું છે. એક તરફ જ્યાં શાહરુખ ખાનની આવનારી ફિલ્મને લીધે અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે જયારે બીજી તરફ Read More…\nસ્કૂલના દિવસોમાં કંઈક આવા દેખાતા હતા તમારા પ્રિય સ્ટાર્સ, તસ્વીરોમાં ઓળખવા પણ મુશ્કિલ છે….\nબૉલીવુડ કિરદારોના જીવન વિશે જાણવાની લોકોમાં ખુબ ઉત્સુકતા રહે છે. બાળપણ દરેક કોઈનો ગોલ્ડન સમય હોય છે. તમારા પ્રિય કલાકારોએ પણ પોતાનું બાળપણ ખુબ સારી રીતે એન્જોય કર્યુ છે. આજે અમે તમારા માટે તમારા પ્રિય સિતારાઓની અમુક બાળપણની તસ્વીરો લઈને આવ્યા છીએ. ફિલ્મી સીતારાઓના જે ચહેરાઓને આજે દુનિયા ઓળખે છે, બાળપણમાં તેઓને ઓળખવા ખુબ જ મુશ્કિલ Read More…\nનુસરત જહાં સાસરામાં ગોલ્ડ અને ડાયમંડના ઘરેણાંમાં નહીં પરંતુ આ પહેરીને પહોંચી, 7 તસ્વીર થઇ વાયરલ\nટીએમસી સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં લગ્ન પછીથી જ લગાતાર ચર્ચામાં રહે છે. અભિનેત્રીથી સાંસદ સુધીની સફર કરનારી નુસરતે 19 જૂનના રોજ બિઝનેસમૈન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. નુસરત જહાં સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. નુસરતની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરતા જ Read More…\nઅમદાવાદના આ યુવકને છે સિક્કા ભેગા કરવાનો ગજબનો શોખ, ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન\nમળો ઐશ્વર્યાના બોડીગાર્ડ શિવરાજને પગાર જાણીને રહી જશો દંગ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nકુશલ પંજાબીના અંતિમ વિદાઈ આપવા માટે TV અને બોલીવુડના સેલેબ્સ ઉમટી પડ્યા, કુશલની પત્ની મોઢું છુપાવતી આવી નજરે\nઆ તારીખે સલમાન સાથે ફેરા લેવાની હતી સંગીતા, આ કારણથી થઇ ના શક્યા લગ્ન\nઆ 7 અભિનેત્રીઓ અભિનયમાં જ નહિ પણ બિઝનેસમાં પણ કમાઈ રહી છે નામ અને શૌહરત\nખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા\nપ્રેમની પરિભાષા સમજાવતું ગીત લઈને આવી છે ગુજરાતની આ કોયલ, સાંભળો પ્રખ્યાત સિંગરનું સુંદર ગીત-“તારો મારો સાથ”\nશ્રાવણ મહિનાની શરૂઆતથી અંત સુધી આ 3 રાશિઓ પર ભોલેનાથની કૃપા રહેશે… હર હર મહાદેવ\nAugust 1, 2019 Aryan Comments Off on શ્રાવણ મહિનાની શરૂઆતથી અંત સુધી આ 3 રાશિઓ પર ભોલેનાથની કૃપા રહેશે… હર હર મહાદેવ\n50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ સુંદર, આજે પણ છે એમના લાખો ચાહકો\nJuly 4, 2020 Jayesh Comments Off on 50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ સુંદર, આજે પણ છે એમના લાખો ચાહકો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00630.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/a-man-was-caught-with-4-5-lakh-foreign-liquor-from-a-car-near-lodhika/", "date_download": "2020-09-30T06:51:56Z", "digest": "sha1:JNPP37E23IDLF25GCSWAFZ5QPBU4TEDZ", "length": 29482, "nlines": 636, "source_domain": "abtakmedia.com", "title": "લોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો | Abtak Media", "raw_content": "\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા…\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી ��ભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Gujarat News લોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\n૫૬૪ બોટલ દારૂ, લકઝરી ગાડી અને મોબાઈલ મળી રૂ.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે: રાજકોટના બૂટલેગરની શોધખોળ\nલોધીકા-ખીરસરા રોડ પર આવેલા આર્શિવાદ ગ્રીન સીટી પાસેથી ક્રુઝ કારમાંથી રૂા.૨.૮૨ લાખની કિંમતનો ૫૬૪ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી રૂા.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે કરી રાજકોટના બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે લોધીકા પોલીસ મથકનાં પી.એસ.આઈ. કે.એ.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ખીરસરા-લોધીકા રોડ પરથી જીજે૧કેબી ૪૫૨૩ નંબરની કારમાં વિદેશી દારૂ ભરીને રાજકોટનો ક્રુષાંગ મુકેશ તળપદા નીકળવાના હોવાની કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે આર્શિવાદ ગ્રીન સીટી પાસે વોંચ ગોઠવી હતી. વોંચ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી કારને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂા.૨.૮૨ લાખની કિંમતના ૫૬૪ બોટલ દારૂ સાથે ક્રુષ���ંગ તળપદા ધરપકડ કરી દારૂ અને કાર મળી રૂા.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખસની પ્રાથમિક પુછપરછમાં રાજકોટના દેવપરામાં રહેતો બ્રિજે ઉર્ફે ભુરો ઝાલા નામના બુટલેગર પાસેથી દારૂ લાવ્યાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.\nPrevious articleઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ રહેવું પડશે: આરોગ્ય મંત્રાલય\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ રહેવું પડશે: આરોગ્ય મંત્રાલય\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nકોવિડ-૧૯ હવે કાયમી ઘર કરી જશે\nસાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nજુના��ઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક ત���રાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\n‘પાન અરોમા’: સૌરાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ\nરાજકોટ શહેરની મુખ્ય ત્રણ બજારો જડબેસલાક બંધ\nરાજકોટ સ્ટેશનથી સૌ પ્રથમ ૮૪૧૪૦ કિલો આવશ્યક સામગ્રી પશ્ચિમ બંગાળ રવાના\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ...\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા...\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ...\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nએન.કે. પ્રોટીન મુશ્કેલીમાં: પ્રોપર્ટી ટાંચ સામે હાઇકોર્ટે સ્ટે નકાર્યો.\n‘ચંદા’માં કોઇ દાગ નથી: ICICI બેન્કની ક્લીનચીટ\nભણતર બાદ તુરંત જ નોકરીના દ્વાર ખોલી આપતી મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00631.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Gujarat_news/Detail/17-09-2020/145758", "date_download": "2020-09-30T06:24:21Z", "digest": "sha1:UOVES3CICPKGHIJOSFFRMPZJL6AWUJLS", "length": 17572, "nlines": 132, "source_domain": "akilanews.com", "title": "સુરતના રેલ્વે સ્ટેશન નજીક ગરનાળાની લોખંડની ગડર તૂટી; યુવકને ગંભીર ઈજા: બે લોકોનો બચાવ", "raw_content": "\nસુરતના રેલ્વે સ્ટેશન નજીક ગરનાળાની લોખંડની ગડર તૂટી; યુવકને ગંભીર ઈજા: બે લોકોનો બચાવ\nવરાછા ગરનાળાની ભારે વજનવાહક લોખંડનો ગડર તૂટી પડતાં નાસભાગ\nસુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા વરાછા ગરનાળાની લોખંડની ગડર તૂટી પડતાં અફરાતફરી મચી ગઇ હતી. ગડર તૂટી પડવાના કારણે મોચીકામ કરી રહેલા યુવકના પગમાં ઇજા થતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે 108 ની મદદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગરનાળામાંથી પસાર થઈ રહેલા મોપેડ સવાર બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. વરાછા ગરનાળાની ભારે વજનવાહક લોખંડનો ગડર તૂટી પડતાં નાસભાગ મચી જવા પામી હતી આ ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલા યુવકે રેલવે તંત્રની બેદરકારીના આક્ષેપ કર્યા હતા.\nઆ ઘટનાની જાણ થતાં સુરત ફાયર, રેલવે આરપીએફના જવાનો સહિત મહિધરપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે વરાછા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળામાંથી ભારે ફોર વ્હીલ આઇસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન ટેમ્પોનો ઉપરનો ભાગ લોખંડના ગડરને અડી જતા આ ઘટના બની હતી. જે ઘટનામાં મોપેડ સવાર બે લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અંગે યુવકોએ રેલવે વિભાગની બેદરકારીના આક્ષેપ કર્યા છે. જ્યારે ફાયર વિભાગ દ્વારા ગરનાળામાંથી ગડરને ક્રેનની મદદથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nવિદેશના લોકોના સમયને ધ્યાનમાં રાખીને શા.માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP દ્રોણેશ્વર ગુરુકુલમાં યોજાયેલ ઓન લાઇન મહાપૂજા અમેરિકા, ઇંગલેન્ડ ઓસ્ટ્રેલિયા દેશોના ૫૦૦ કુટુંબો પૂજનમાં જોડાયા access_time 11:49 am IST\nકચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભામાંથી ભાજપના શાસકોએ કર્યો વૉકઆઉટ ; કોંગ્રેસે બોલાવી રામધુન access_time 11:46 am IST\nપારડી પોલીસે દમણી ઝાંપા નજીક 4.23 લાખનો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપ્યું :પુરવઠા વિભાગને સોપ્યું access_time 11:42 am IST\nકોરોના અસુરના વધ માટે નવરાત્રી પર્વે જગતજનની 'મા જગદંબા'ની સ્તુતિ-ભકિત કારગત નિવડશે... access_time 11:37 am IST\nભારત જેવા ખેત��� પ્રધાન દેશમાં ખેડૂતો શ્રમજીવીઓ માટેના બિલનો વિરોધ લાંબા ચાલશે : ધારાસભ્ય ઠુંમર access_time 11:36 am IST\nરાજકોટ જેલમાં અમદાવાદની જડતી સ્કવોડ ત્રાટકીઃ વોશબેશીનની પાઇપમાંથી મોબાઇલ ફોન મળ્યો\nઉચાપત કરી ગૂમ થઇ ગયેલ ટીંબીનો આરોપી ઝડપાયો access_time 11:36 am IST\nકાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST\nદેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST\nચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST\nઘર તૂટ્યું તો એવું લાગ્યું જાણે મારો રેપ થયોઃ ઉર્મિલા તો સોફટ પોર્ન સ્ટાર છેઃ કંગના access_time 11:25 am IST\nલોકસભામાં પાસ થયો આરબીઆઇની દેખરેખમાં સહકારી બેંકોને લાવવાવાળો ખરડો access_time 12:46 am IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસના પ્રચાર માટે હિલેરી ક્લિન્ટન મેદાનમાં : અમેરિકાના હોલીવુડ કલાકારો એમી પોહલર તથા માયા રુડોલ્ફ પણ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં જોડાયા access_time 7:28 pm IST\nકામદાર વિમા હોસ્પિટલમાં ઉભુ કરાયું કોવિડ સેન્ટરઃ ૪૩ બેડની સુવિધા access_time 1:26 pm IST\nપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને વરિષ્ઠ ભાજપ અગ્રણીઓ સાથે રાજુભાઈ ધ્રુવનું યાદગાર સંભારણું access_time 2:40 pm IST\nહવે રાજકોટના તમામ એન્ટ્રી પોઇન્ટ પર મેડીકલ ટેસ્ટઃ જ્ઞાતિ સંસ્થાઓને ડોકટરો સાથે સંજીવની રથ શરૂ કરવા અપીલ access_time 3:34 pm IST\nભચાઉના ચોબારી પંથકમાં રોગચાળાથી ૭૦ જેટલી ભેંસના મોત : પશુપાલકોમાં અરેરાટી access_time 10:18 am IST\nજસદણ પાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવા રજુઆત access_time 12:01 pm IST\nરાજુલામાં ૩, જામનગરના મોટા વડાળામાં ૧ ઇંચ વરસાદ access_time 12:56 pm IST\nસાબરકાંઠા જિલ્લામાં ચિઠોડા પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 12 રીક્ષા ચાલકોને ઝડપી પાડયા access_time 5:13 pm IST\nદેત્રોજ તાલુકાની પનાર પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવી access_time 4:53 pm IST\nઅમદાવાદમાં શાકભાજીવાળા પાસેથી રૂપિયા ૧૦૦ ની લાંચ લતો પકડાઇ ગયા ત્રણ પોલીસ કર્મી, કેસ દાખલ access_time 11:31 pm IST\nઓએમજી....આ દેશના નિવાસીઓને બદલવું છે પોતાના મૂળ દેશનું નામ access_time 5:40 pm IST\nદુનિયાના આ એકમાત્ર દેશ એવો છે કે જ્યાં પતિ-પત્ની નથી લઇ શકતા છૂટાછેડા access_time 5:39 pm IST\nસૌથી મોટા ડોળા કાઢવાનો પણ વર્લ્ડ રેકોર્ડ access_time 2:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવિનામૂલ્યે ઓનલાઇન સંસ્કૃત ભાષા શીખવાની તક : કેનેડા અને યુ.એસ. સ્થિત SGVP ગુરુકુળ ના ઉપક્રમે કરાયેલું આયોજન : દર શુક્રવારે રાત્રે 9 કલાકે યોજાનારા સંસ્કૃત ક્લાસમાં જોડાવા માટે સંપર્ક કરો access_time 12:08 pm IST\nદર ત્રણમાંથી 2 ઇન્ડિયન અમેરિકનનો ઝોક ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તરફી : 28 ટકા ભારતીયો ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા ઉત્સુક : ઇન્ડિયાસ્પોરા તથા એશિયન અમેરિકન્સ ઓફ પેસિફિક આઈલૅન્ડર્સ (AAPI) નો સર્વે access_time 11:54 am IST\nપ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં કથિત વિદેશી હસ્તક્ષેપ કરતાં વધુ ભય પોસ્ટલ બેલેટ પેપરનો છે : ઘાલમેલ થઇ શકે : કોઈની બદલે કોઈ મત આપી દયે તેવી પણ શક્યતા : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:50 pm IST\nકેપ્ટન વિરાટ કોહલી IPLમાં સૌથી વધારે બોલ રમ્યો છે access_time 8:05 pm IST\nમુસેટ્ટીએ સ્ટેન વાવરિન્કાને હાર આપીને અપસેટ કર્યો access_time 8:06 pm IST\nફ્રેન્ચ ફૂટબોલ ટૂર્નામેન્ટ - લીગ 1ની બે મેચમાંથી નેમાર બહાર access_time 5:25 pm IST\nઅમિતાભ બચ્ચનની ફિલ્મ પિન્કને પુરા થયા 4 વર્ષ : કલાકારોએ યાદ કર્યા શૂટિંગના દિવસો access_time 5:00 pm IST\nસિલ્વર સ્ક્રીન પર ફરી એકવાર જોવા મળશે 'રામ-લખન'ની જોડી : અનિલ કપૂરે આપી માહિતી access_time 5:02 pm IST\nમહેશ માંજરેકરની ભારત-ચીન યુદ્ધ પરની વેબ સિરીઝમાં નજરે પડશે સુમિત વ્યાસ access_time 5:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00631.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/15/", "date_download": "2020-09-30T07:14:39Z", "digest": "sha1:7PDNMHY7X7JS556NGS46JJ7ZFPGAHYSP", "length": 8689, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 15, 2020 - Only Gujarat", "raw_content": "\nઆજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ\nરાશિફળ: 16-09-2020: આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, જયારે બીજી રાશિના જાતકોએ નીચે આપેલ મંત્રનો પાઠ કરવો.\nસહેલીની હત્યા બાદ કંઈ જ બન્યું ન હોય તેવું કરતી હતી વર્તન, ઉભી કરી હતી ખોટી સ્ટોરી\nસુરતમાં થાઇલેન્ડની યુવતીની સનસની��ેજ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જોકે, આ બનાવમાં એક બાદ એક અનેક ચોંકાવનારી વિગતો સામે\nપત્ની ધર્મિષ્ઠાને નિલેશ સાથે હતું અફેર, પતિએ કહ્યું મારી સાથે રહેવું છે કે પ્રેમી સાથે\nનવસારી : છ મહિના પહેલા નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનની હદમાં બામનવાડા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને\nપ્રેગ્નન્સીમાં સસ્તા કપડાં પહેરીને દીકરા સાથે કરીના ગઈ બહેન કરિશ્માને મળવા\nમુંબઈઃ કરીના કપૂર હાલ પોતાની ગર્ભાવસ્થા માણી રહી છે, કરીના બીજી વખત માતા બનશે. પ્રેગનન્ટ થયા બાદ પણ કરીના ખુબ\nસૈફની દીકરીને જોતા વેંત જ સુશાંત થયો હતો મોહિત, ભાન ભૂલીને કર્યું હતું આવુ વર્તન\nમુંબઈઃ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન હાલ ખુબ ચર્ચામાં છે, કહેવામાં આવી રહ્યુ છે કે અંકિતા લોખંડે સાથે\nબાપ-દીકરાનું સાપના ડંખથી થયું મોત, હકીમ ને તાંત્રિકે પછી શરૂ કર્યો ખેલ..\nધૌલપુરઃ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના સદરના દરિયાપુર ગામમાં ગત રવિવાર (13 સપ્ટેમ્બર)એ પિતા- પુત્રનું ઝેરીલા સાપના કરડવાથી મોત થઈ ગયું, પરંતુ\nસુશાંત અહીંયા કરતો હતો ‘ડ્રગ પાર્ટી’, સૈફની દીકરી સારાએ ગાંજો ફૂંક્યો હોવાની શક્યતા\nમુંબઈઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલની તપાસ થઇ રહી છે. નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB)એ દાવો કર્યો છે કે, તપાસ\nબેનંબરી નાણુ ભેગું કરવામાં અવ્વલ છે આ CMO, નામ જાણીને એક વાર તો નહીં થાય વિશ્વાસ\nઉજ્જૈનઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનના બડનગરના CMO કુલદીપ ટીનસુખના ઘરે મંગળવાર, 15 સપ્ટેમ્બરના રોજ લોકાયુક્તે દરોડા પાડ્યાં. સવારે જ્યારે લોકાયુક્ત ટીમે તેમના\n20 વર્ષીય યુવતી અન્ય યુવકના પ્રેમમાં પડી હોવાની પ્રેમીને ગઈ શંકા પછી…..\nબિજનૌરઃ ઉત્તર પ્રદેશના બિજનૌરમાં પ્રેમીએ પ્રેમિકાને એવી મોત આપવામાં આવી કે ભલભલા ધ્રૂજી ઉઠે. વાસ્તવમાં પ્રેમીએ એક યુવક સાથે વાત\nડ્રગ્સ કેસમાં એક્ટ્રેસ રાગિની હજી પણ જેલમાં જ રહેશે, જેલમાં લઈ જતી વખતે લોકોનાં ટોળાં ઉમટ્યાં\nબેંગલુરુઃ સેન્ડલવુડ ડ્રગ્સ રેકેટ કેસમાં એક્ટ્રેસ રાગિની દ્વિવેદીની કસ્ટડીને લંબાવવામાં આવી છે. રાગિનીને 28 સપ્ટેમ્બર સુધી જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00632.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hindijokes.biz/latest-kavi-jokes-gujarati.html", "date_download": "2020-09-30T05:19:39Z", "digest": "sha1:BZXHQYUDVPZVBBS36Z45NZU2W5CMHVQV", "length": 3470, "nlines": 81, "source_domain": "www.hindijokes.biz", "title": "Latest kavi Jokes In Gujarati", "raw_content": "\nવરસાદ પડે તો મોર આવે છે.\nદરવાજા ખુલ્લા હોય તો ચોર આવે છે.\nમેસેજ થાય છે સાવ મફત મા\nતોય લોકો ને કરતા જોર આવે છે……\nઅહિં કવિ પાસે જીઓનું સિમ આવ્યુ છે એટલે હોશિયારી કરે છે\nઆજ કુછ મીઠા હોજાયે\nકવી ને અળદીયો ખાવાનું મન થયું છે.\nઆમા કવિ મારી વાત કરે છે. \nઆમા કવિ ને સાઇનફ્લુ છે\nઆમા કવિ bank ની લાઇન મા છે\nઆમા કવિ અે Centre Fresh ખાધુ છે\nએમાં કવિની સગાઈ થય છે\nફુલ ફેમિલી સાથે કવિ\nઆમાં કવિ ને તાવ આવ્યો છે..\nઆમાં કવિ માઈક્રોમેક્સની જાહેરાત કરે છે\nકવિ નવજોત સિદ્ધુ સાથે\nઆમાં કવિ પ્રેમ માં પડ્યા છે.\nઆમાં કવિ ને માથું દુખે છે..\nઆમાં કવિ ને શરદી થઈ છે…\nઆમાં કવિએ મોતિયો ઉતરાવ્યો છે\nથઈ ગયો … ☝ના ભૂ પીવું ગમે છે…. ☝ના મમ્ ખાવું ગમે છે… ચાલ ને આપલે બાબા જઈ… \nબાપુ ટાઈમ્સ ઓફ ઇંન્ડીયા વાંચતા હતા….\n( હસો ના જોક્સ હાજી બાકી છે)\nએમાં ન્યૂઝ હતા કે maicrosoft એ whatsapp 3000 carore મા ખરીદી લીધું…\nDownload નો કરી લેવાઈ….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00632.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/search?cx=015955889424990834868:aa4hw8w5ark&cof=FORID:9&ie=UTF-8&sa=search&siteurl=/gujarati.webdunia.com&q=Propose+Day", "date_download": "2020-09-30T04:55:14Z", "digest": "sha1:42DNIQPJYUF56G4TB2PIAKYBKYNAFWJC", "length": 11064, "nlines": 220, "source_domain": "gujarati.webdunia.com", "title": "Search", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nમંગળવારે આ એક કાર્ય કરવાથી, બધા સંકટો મટી જાય છે\nમંગળવારે હનુમાન જીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હનુમાન જીની પૂજા કરવાથી ...\nવાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ\nવાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી ...\nઆવક વધારવી છે તો મંગળવારે રાત પહેલા હનુમાનજીને ચઢાવો આ 7 ...\nશ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણે દર મંગળવારે તેમની વિશેષ ...\nઆજનુ રાશિ ભવિષ્ય (29/09/2020) - આજે આ 3 રાશિના જાતકોને ...\nમેષ (અ,લ,ઈ) : આજનો દિવસ આ રાશિ માટે ખૂબ ઉત્તમ છે. દિવસ દરમિયાન આનંદના સમાચારમાં ...\nસોમવારે કરો કેટલાક ઉપાય... ધન સંબંધીઓ પરેશાનીનો અંત થશે\nઆપણા શાસ્ત્રોમાં લખાયેલું છે કે ઘરથી નીકળતી વખતે કે યાત્રાને શુભ બનાવવા માટે ખાસ વાતોનું ...\nપાયલ ઘોષ મામલે અનુરાગ કશ્યપની વધી મુશ્કેલીઓ, યૌન શોષણના ...\nયૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલ અનુરાગ કશ્યપની મુશ્કેલી વધવાની છે. અભિનેત્રી પાયલ ઘોષે ...\nKBC 12- અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ સંબંધિત આ ...\nસુશાંતસિંહ રાજપૂતનાં મોતની તપાસ આજકાલ દેશભરમાં ચર્ચાનો વિષય છે. સીબીઆઈ છેલ્લા એક મહિનાથી ...\nરેડ કલરના આઉટફિટમાં ઉર્વશી રૌતેલાએ જોરદાર ડાન્સ કર્યો, ...\nબોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી ...\nઆશા ભોસલે એ બહેન લતા મંગેશકરને આપી જન્મદિવસની શુભેચ્છા, ...\nસ્વરા કોકિલા લતા મંગેશકરનો આજે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. લતા ...\nઅલુવા ફૈશન શો 2019માં ટીવી સ્ટાર્સના જલવા\nમુંબઈ- 21મા જિયો મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ખૂબજ સુંદર નજર આવી. દીપિકા પોલ્કા ડૉટ બ્લૂ ગાઉનમાં નજર આવી.\nફૈશન વીકમાં યામી ગૌતમનો જલવો\nદિશા પાટનીનીનો હૉટ ફોટોશૂટ વાયરલ\nમુંબઈમાં કેરળ ટૂરિઝમ ઇવેન્ટ દરમિયાન કથકાલી, મોહિનીયત્તમ, મોર અને તિરુવાથિરકાલી કલાકાર પરંપરાગત લોક નૃત્યો કરે છે\nસોશિયલ મીડિયા પર કહર મચાવી રહી છે ઈશા ગુપ્તાની હૉટ બિકની ફોટા\nપ્રેગ્નેંસી પીરિયડમાં એમી જેક્શનનો હૉટ અંદાજ, શેયર કરી ટૉપલેસ ફોટા\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00633.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/production-of-quality-onion-seed-in-the-field-5c56d983b513f8a83cc36cc9", "date_download": "2020-09-30T07:24:38Z", "digest": "sha1:GACNZY5PN32NVZUOUSEW4AAIEFA7XBYT", "length": 5110, "nlines": 95, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- ખેતરમાં ડુંગળીનું ગુણવત્તા સાથેનું ઉત્પાદન. - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nખેતરમાં ડુંગળીનું ગુણવત્તા સાથેનું ઉત્પાદન.\nખેડૂતનું નામ - શ્રી શિવાજી દેશમુખ_x000D_ રાજ્ય - મહારાષ્ટ્ર_x000D_ ટીપ - 12:61:00 @ 100 ગ્રામ છંટકાવ કરવો જોઈએ અને પમ્પ દીઠ 15 ગ્રામ એમિનો એસિડનો પણ છંટકાવ કરવો જોઈએ.\nજાણીયે, પાક માં ઝીંક તત્વ નું મહત્વ \nપાકમાં ઝીંક તત્વ ની કેમ જરૂર છે પાકમાં તેનું શું મહત્વ છે પાકમાં તેનું શું મહત્વ છે પાકમાં ઝીંક તત્વ નો કેટલો જથ્થો આપવો જોઈએ. તમામ માહિતી જાણવા માટે વિડિઓ ને અંત સુધી જુઓ.\nવીડીયો | ડીડી કિસાન\nકીફન નો વાર, ભાગશે જીવાત \nખેડૂત મિત્રો કોઈ પણ પાક કરે ચુસીયા જીવાત તો આવતાં જ હોય છે અને તેના નિયંત્રણ માટે અવનવી જંતુનાશક નો છંટકાવ ચાલુ જ રહેતો હોય છે. અને જીવાત ની નિયંત્રણ કરતી દવા પ્રસ્તુત...\nઓક્ટોબર મહિના માં કરો આ પાક ની ખેતી, થશે ફાયદો \nકોઈ પણ પાક નું યોગ્ય સમયે વાવેતર કરીને વધુ ઉત્પાદન તો મળે છે સાથે વધુ નફો પણ મેળવી શકાય છે. તો આવનાર મહિના માં એટલે કે ઓક્ટોબર મહિના માં ક્યાં પાક કરી ને વધુ નફો મેળવી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00634.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/category/real-news/", "date_download": "2020-09-30T07:42:09Z", "digest": "sha1:7BTO4KZKTRJXNYGRLJQHW5HDEVJUQMKW", "length": 6714, "nlines": 85, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "વાસ્તવિક ખબરો I Real News Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00635.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/tag/%E0%AA%B9%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6-%E0%AA%A6%E0%AA%B5%E0%AB%87/", "date_download": "2020-09-30T05:34:30Z", "digest": "sha1:G6MMFKBM6AGFHWS44RLTIOEO7VBEOI2N", "length": 9915, "nlines": 109, "source_domain": "www.aksharnaad.com", "title": "હરેશ દવે – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » હરેશ દવે\nસાહિત્યકાર મુજબ સંગ્રહ... : હરેશ દવે\nઅલખની અહાલેક જગાવતો મહાશિવરાત્રીનો મેળો – હરેશ દવે 4\nઆવા ભક્તિ સભર નિનાદોથી ગિરનારની ગિરીકંદરાઓ સતત ગુંજતી રહે છે. જુનાગઢ શહેર થી સાત કી.મી.ના અંતરે આવેલ ગરવા ગિરનારના સાનિધ્યમાં બિરાજેલા ભગવાન ભવનાથ મહાદેવના મંદિર તરફ લોકો જઈ રહ્યા છે. કોઈ ચાલીને, કોઈ રીક્ષા કે બસમાં, કોઈ પોતાના વાહનમાં, સૌને એકજ ઝંખના છે. ભગવન ભોળાનાથના દર્શન અને તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળામાં મહાલવું.\nગિરનારની પરિક્રમા… – હરેશ દવે 6\nઆવતીકાલ, તા ૧૩ નવેમ્બર થી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા શરૂ થઇ રહી છે. ગીરનાર પર્વતના જંગલ માં ૩૬ કી.મી. ની આ પરિક્રમા તા ૧૭ નવેમ્બરના રોજ પૂરી થશે. આ ચાર દિવસો દરમ્યાન જંગલનું શાંત વાતાવરણ માનવીઓના પદરવ અને કોલાહલથી ગૂંજી ઉઠશે. ગીરનારનું જંગલ, જુનાગઢના સીમાડે આવેલું છે. ગત ચોમાસામાં ખૂબ સારો વરસાદ થવાથી, જંગલની રમણીયતા ખીલી ઉઠી છે. શ્રી હરેશભાઈ દવેની કલમે આજે પ્રસ્તુત છે પરિક્રમા વિશેની અનેકવિધ વાતો અને માહિતી. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી હરેશભાઈ અને શ્રી હર્ષદભાઈનો આભાર.\nજૂનાગઢની શબ્દયાત્રા – હરેશ દવે 9\n‘જૂનાગઢ’ ચાર અક્ષરોનો આ એક જ શબ્દ તેની ઓળખાણ માટે પૂરતો છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ગિરિનગર જૂનાગઢની અનેકવિધ રીતે આગવી વિશિષ્ટતા છે સળંગ પાંચ હાજર વર્ષનો ઈતિહાસ ધરાવતું ગુજરાતનું આ મોખરાનું શહેર છે. અહીં વૈદિક, પૌરાણિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, શિલ્પ-સ્થાપત્ય, ઉત્કૃષ્ટ બાંધકામો, સંગીત, કળા-સાહિત્ય, પુરાતત્વ વગેરેનો વરસો સચવાયેલો છે.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00635.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/happy-birthday-tiger-shroff-action-heroes-shirtless-look-and-six-packs-has-different-fan-following-9637", "date_download": "2020-09-30T06:03:18Z", "digest": "sha1:SZOE5IVJAXUSR2AGGY57TKKCJBFBQBDQ", "length": 6128, "nlines": 66, "source_domain": "www.gujaratimidday.com", "title": "Happy Birthday Tiger Shroff : એક્શન હીરોના સિક્સ પૅક્સ, શર્ટલેસ લૂક્સ છે ફેમસ - entertainment", "raw_content": "\nHappy Birthday Tiger Shroff : એક્શન હીરોના સિક્સ પૅક્સ, શર્ટલેસ લૂક્સ છે ફેમસ\n2 માર્ચ 1990 ના રોજ જન્મેલા ટાઇગર શ્રોફે 2014 માં 'હિરોપંતી' થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તે પહેલાં તેને શર્ટલેસ લૂક્સમાં ફોટોશૂટ કરાવ્યું હતું.\nપ્રથમ ફિલ્મ હિરોપંતીમાં ટાઇગરની ફિટનેસ અને લૂક્સની બહુ પ્રશંસા થઈ હતી. પહેલી જ ફિલ્મના અનેક સીન અને ગીતમાં તેણે સિક્સ પૅક્સ દેખડ્યા હતા.\nબોલીવુડમાં ડેબ��યૂ કરતાં પહેલા જ ટાઇગરે સિક્સ પૅક્સ બનાવ્યા હતા.\nટાઇગરનું માનવું છે કે, ફિટનેસ અભિનેતાના જીવનનો એક ભાગ છે. જો ફિટ હશું તો જ મહેનત કરી શકશું અને ચાહકો એન્ટરટેઇન થશે.\nટાઇગર પોતાની ફિટનેસ બાબતે બહુ જાગૃત છે અને તે તેના ફિટનેસ રૂટીન, ડાયટ પ્લાન, જિમ સેશન વિષે હંમેશા ફૅન્સ સાથે શેર કરતો હોય છે.\nસિક્સ પૅક્સ અને ફિટનેસ મેન્ટેન કરવા માટે ટાઇગર વર્કઆઉટ અને ઍક્સરસાઈઝની સાથે દરરોજ 45 મિનિટ ચાલે પણ છે.\nયુવા વર્ગ ફિટનેસમાં ટાઇગરને રોલ મોડેલ માને છે.\nટાઇગરની ફિટનેસની સાથે સાથે લોકો તેના ડાન્સ મુવ્સ અને લૂક્સના પણ દિવાના છે.\nટાઇગરનું સોશ્યલ મીડિયા અકાઉંટ તેના શર્ટ-લેસ લૂક્સના ફોટોથી ભરપૂર છે.\n6 માર્ચે રીલીઝ થનારી 'બાગી-3' માં પણ તે અનેક સ્ટંટ કરતો અને શર્ટ-લેસ અવતારમાં તેના સિક્સ પૅક્સ દેખાડતો જોવા મળશે.\nબોલીવુડના એક્શન હીરો તરીકે જાણીતા ટાઇગર શ્રોફનો આજે 30 મો જન્મદિવસ છે. હીરોના એક્શનની સાથે સાથે લોકો તેના લૂક્સના પણ દિવાના છે. ટાઇગર શ્રોફ તેની ફિટનેસ જાળવવા માટે પણ બહુ પ્રસિદ્ધ છે. તેના શર્ટ-લેસ લૂક્સ અને સિક્સ પૅક્સના ચાહકોનો એક જુદો જ વર્ગ છે. લગભગ દરેક ફિલ્મ અને જાહેરાતમાં પણ શર્ટ વગર અને સિક્સ પૅક્સ દેખાડતો જોવા મળે છે. ચાલો, આજે જોઇયે તેના સિક્સ પૅક્સ અને શર્ટલેસ લૂક્સની કેટલીક તસ્વીરો...\n(તસવીર સૌજન્યઃ ટાઈગર શ્રોફનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00635.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2015/08/reservation-aarakshan-2.html", "date_download": "2020-09-30T06:42:37Z", "digest": "sha1:C4EOYXYIPHOHCGIWB7DFN7J57ASRSTNI", "length": 33440, "nlines": 161, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: આરક્ષણનો મુદ્દોઃ 'મારું મારા બાપાનું ને તારામાં મારો ભાગ’ - 2", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nઆરક્ષણનો મુદ્દોઃ 'મારું મારા બાપાનું ને તારામાં મારો ભાગ’ - 2\nગઈકાલની મારી પોસ્ટ આરક્ષણનો મુદ્દોઃ 'મારું મારા બાપાનું ને તારામાં મારો ભાગ’ ના જવાબ રૂપે ફેસબુક, ગૂગલ પ્લસ અને ઇમેલ જેવા માધ્યમોથી અનેક કોમેન્ટ્સ મળી. તેમાં બ્રિંદા ભટ્ટ પંચોલીએ મને એક લાંબો ઇમેલ કર્યો. તેમના ઇમેલમાં વિવિધ સ્વરૂપે દલિતો સાથે થયેલા અને થઈ રહેલા અન્યાયની વિગતે વાત છે. તેમની વાત સાથે તો જેણે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય, તેજ અસહમત થઈ શકે. બીજું તેમણે મને એમ પણ લખ્યું છે કે મેં આરક્ષણના મુદ્દાને સિનેમા હોલની કતારના ઉદાહરણ સ્વરૂપે વધારે પડતો સરળ બનાવી નાખ્યો છે, એ આરોપ પણ માથે ચડાવવો જ રહ્યો.\nતારીખ 25 ઓગસ્ટ 2015 સુધી મારા અને તેમના વિચારોમાં તસુભાર પણ ફર્ક નહોતો. પણ એ તારીખે લાખો પાટીદારોને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભેગા થયેલા જોઈને મને વિચાર આવ્યો કે આટલો વિશાળ જનસમુદાય જે માંગણી કરી રહ્યો છે, તેના મૂળમાં ઉતરવાનો પ્રયત્ન થવો જ જોઈએ. મારુ મોસાળ પટેલ છે અને સૌથી ખાસ, સૌથી જૂનો મિત્ર પણ પટેલ છે. હું ન્યૂ રાણીપની જે સોસાયટીમાં રહું છું, તેમાં પણ (તમે ધારી જ લીધું હશે કે) બહુમતી લોકો પટેલ જ છે. તે બધા જોડે વાત કરતાં એક ફરિયાદ સૌથી વ્યાપક પણે સાંભળવા મળી અને તે ફરિયાદ નોકરી નહિ પરંતુ એડમિશનને લગતી હતી.\nએટલે પછી પટેલોને પડતાં મૂકીને મેં એડમિશનની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમાં મને જે જાણવા મળ્યું એ તો મેં ગઈકાલની બ્લૉગ પોસ્ટમાં લખ્યું જ છે. મૂળ આક્રોશનું પ્રમુખ કારણ પણ એજ છે SC, ST અને OBC ને જે આરક્ષણ અપાયું અને જેટલા ટકા આરક્ષણ અપાયું, એ બધું જ મંજૂર પણ જો તેમની અલગ કતાર ઊભી કરવામાં આવી હોય, તો તેઓ એક પગ એક કતારમાં અને બીજો પગ બીજી કતારમાં રાખીને બંને બાજુ લાભ ન લઈ શકે, એમ તેમનું કહેવું છે. મને એ વાતમાં કંઈક તથ્ય તો જરૂર લાગ્યું. તમે પણ તર્કના ત્રાજવે આ વાત તોળશો, તો તમને પણ એમાં તથ્ય દેખાશે.\nઆરક્ષણ હેઠળ આવરી લેવાયેલી વિવિધ જ્ઞાતિઓને આરક્ષણનો વિશેષ લાભ આજ સુધી તો નથી થયો. તેના ઘણા કારણ હશે પરંતુ આરક્ષણ એ આ સમસ્યાનો ઉકેલ નથી, એ તો 65 વર્ષના પ્રયોગ પછી બધા જ સમજી શકે તેમ છે. આરક્ષણ નાબૂદી પણ તેનો ઉકેલ નથી અને એક ઝાટકે તો આરક્ષણ નાબૂદ થઈ પણ ન શકે, તે પણ સમજી શકાય તેમ છે. મૂળ વાત છે આરક્ષણ પદ્ધતિ દ્વારા બેવડાં લાભ આપવાની નીતિની.\nજેણે આરક્ષણ હેઠળ પ્રવેશ મેળવવો છે તેને આરક્ષણ વિનાની બેઠકો પર પણ પ્રવેશ માટેની મંજૂરી આપવી તર્કશુદ્ધ વાત નથી, એ મારો મુદ્દો હતો. એક સમૂહ વિશેષને થયેલા અન્યાય ��ૂર કરવા માટે અન્ય સમૂહને અન્યાય કરવો, એ ન્યાય કહેવાય ખરો બેવડા લાભની નીતિને દૂર કરી દેવામાં આવે, તો વિરોધ કરનારામાંથી 50% લોકો તો પોતાનો વિરોધ અવશ્ય પાછો ખેંચી લેશે.\nબેવડા ધોરણો વાળી વાતમાં એક બીજો મુદ્દો પણ બાકી છે, તેની વાત કાલે.\nબ્રિંદાબહેનનો ઈમેલ આ રહ્યોઃ\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: આરક્ષણ, જ્ઞાતિપ્રથા, પાટીદાર આરક્ષણ આંદોલન, રિઝર્વેશન, caste system, Patidar Reservation Movement, reservation\nતમે તમારી પોસ્ટમાં જે ઈમેજ વાપરો છો, તેના વિષે જ વાત કરીએ કારણકે આ ઈમેજ પરથી જ આખી વાત દીવા જેવી સ્પષ્ટ થઇ જાય છે. તમે જેની ઉપર 'સમાનતા' લખો છો. તે સમાનતા નથી, સરખી વહેંચણી છે. અને તે બહુ જ સ્વાભાવિક છે કે તેમાં ત્રણમાં થી બે વ્યક્તિઓને કોઈ ફાયદો થતો નથી. તમે જેને 'અનામત'નું ટાઈટલ આપ્યું છે, તેનાથી તો ત્રણેય વ્યક્તિને ફાયદો થાય છે. બીજા ચિત્રમાં અનામતનો ખરા અર્થમાં ઉપયોગ થાય છે. તકલીફ એ છે કે અનામત પ્રથાના વિરોધીઓ જાતિપ્રથાના વિરોધી હોતા નથી. તમે ચોક્કસ અપવાદ છો અને તમે તો નવો ટ્રેન્ડ શરુ કર્યો છે. પણ ભારત જેવા સમાજમાં કોઈકને કોઈક પ્રકારનું એફર્મેટીવ એક્શન કે પોઝીટીવ ડીસક્રીમીનેશન જરૂરી હોય છે. નહિ તો પછી સામાજિક પછાતપણું કાઢવું મુશ્કેલ છે. અને આર્થીક પછાતપણાનો અનામતમાં સમાવેશ કરવો તે સામાજિક પછાતપણાને કાઢવાનો ઉકેલ લાગતો નથી. તો પછી કરવું શું આ વિષે ચોક્કસ ચર્ચા થવી જોઈએ અને ચર્ચાનો પહેલો સવાલ એ હોવો જોઈએ કે સામાજિક-જાતિ આધારીત પછાતપણું છે તેને કાઢવા શું કરવું આ વિષે ચોક્કસ ચર્ચા થવી જોઈએ અને ચર્ચાનો પહેલો સવાલ એ હોવો જોઈએ કે સામાજિક-જાતિ આધારીત પછાતપણું છે તેને કાઢવા શું કરવું તે પછી અનામતનો પ્રશ્ન પણ ચર્ચી શકાય. અનામત તે પરફેક્ટ સીસ્ટમ નથી તો બીજી કેવી સીસ્ટમ ઉભી થઇ શકે.\nતમે બરાબર નોંધ્યું છે. આ ઇમેજ એટલે જ પસંદ કરી છે કારણ કે તેમાં અનામતથી બધાને ફાયદો થતો જણાય છે અને આદર્શ પરિસ્થિતીમાં એમ જ થવું જોઈએ. (ઇન્ટરનેટ પર એવી ઘણી ઇમેજીસ પણ જોવા મળી કે જે એક સમૂક કે બીજા સમૂહને અપમાનજનક લાગે તેવી હોય.) સામાજિક પછાતપણું માત્ર નિયમોથી દૂર ન થઈ શકે. સમાજની વિચારધારા બદલવાથી જ એ પરિવર્તન આવી શકે અને મેં અંગત જીવનમાં જે પગલું ભર્યું છે, તેની પાછળ કંઈક એવા જ વિચારો છે. આર્થિક પછાતપણા વિષે હું આવતીકાલે અને એકદમ વિગતવાર વાત કરીશ. કોમેન્ટ બદલ આભાર.\nઆપને ��ું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nઆરક્ષણનો મુદ્દોઃ 'મારું મારા બાપાનું ને તારામાં મા...\nઆરક્ષણનો મુદ્દોઃ 'મારું મારા બાપાનું ને તારામાં મા...\nઆરક્ષણનો મુદ્દોઃ 'મારું મારા બાપાનું ને તારામાં મા...\nઅશ્વિની ભટ્ટની 'આશકા માંડલ'નું વાચિકમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00636.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/gujarati-vegetarian-food?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T05:33:33Z", "digest": "sha1:LFBX6PO7MVRGS3QAOPVKUQDEKGIAGQCG", "length": 13367, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "શાકાહારી | ભોજન | રસોઇ | રસોઈ | વ્યંજન | પકવાન | vegetarian recipes in gujarati | Indian Food | Khana Khajana | Cooking Tips | Gujarati Recipes | Kitchen Tips", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nKheer-આ પકવાન વગર અધૂરો છે શ્રાદ્ધ જાણો સરળ વિધિ\nસ્વાદિષ્ટ રીંગણનું શાક - બેંગન પોસ્તો\nઅત્યાર સુધી તમે બટાકા પોસ્તો વિશે સાંભળ્યુ હશે પણ શુ તમે રીંગણને પોસ્તોની જેમ નવી રીતે બનાવી જોયા છે આ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોય છે.\nશિક્ષક દિન પર તમારા શિક્ષક માટે વિશેષ બનાવો કુલ્ફી\nજો તમે પણ આ શિક્ષક દિવસે તમારા મનપસંદ શિક્ષકો માટે કંઈક ખાસ બનાવવા માંગતા હો, તો પછી તમે તેમના માટે કેળામાંથી કુલ્ફી બનાવી શકો છો. ખાવામાં સ્વાદિષ્ટ હોવાથી તે બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ તેને કેવી રીતે બનાવવું…\nશ્રાદ્ધ પક્ષ - આ છે બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાચી રીત\nપિતૃપ���્ષમાં શ્રાદ્ધ વાળા દિવસ બ્રાહ્મણ ભોજનનો ખૂબ મહત્વ છે. શાસ્ત્રો મુજબ શ્રાદ્ધ વાળા દિવસે પિતૃ પોતે બ્રાહ્મણના રૂપમાં ઉપસ્થિત થઈને ભોજન ગ્રહણ કરે છે.\nIndependence Day Recipes : આ રેસીપી સાથે ઉજવો સ્વતંત્રતા દિવસ\nIndependence Day Recipes : આ રેસીપી સાથે ઉજવો સ્વતંત્રતા દિવસ - સ્પેશ્યલ રેસીપી : ત્રિરંગી પુલાવ-\nસામગ્રી - 100 ગ્રામ સૂકા ધાણાના પાવડર, 50 ગ્રામ માવો, કોપરાનુ છીણ 100ગ્રામ, 4-5 વાટેલી ઈલાયચી, સૂકા મેવા વાટેલા 50 ગ્રામ. બનાવવાની રીત - સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો સેકી લો. હવે તેમા ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ સેકી લો. મિશ્રણ ...\nરાંધણ છઠ સ્પેશલ રેસીપી- ગુજરાતી પાત્રા રેસીપી\nપાત્રા એક ગુજરાતી નાશ્તો છે જેને ખાતા જ તમે વધારે ખાવાની ઈચ્છા જાહેર કરશો. આ બહુ વધારે પૌષ્ટિક હોય છે.\nઆજે રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ\nરાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરીના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને ...\nગુજરાતી રેસીપી - કચ્છી દાબેલી\nસામગ્રી - 8 પાવ, 2 ચમચી માખણ, અડધો કપ મીઠી ચટણી, અડધો કપ લાલ કે લીલી ચટણી, 2 ચમચા મસાલા મગફળી, અડધો કપ પાતળી સેવ, અડધો કપ કાપેલી લીલી કોથમીર, એડધો કપ દાડમના દાણાં.\n15 મિનિટમાં જ ઘરે બનાવો કેરીનું અથાણું\nગરમીના દિવસોમાં લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા ખૂબ રહે છે. લોકોને ભૂખથી વધુ તરસ લાગે છે. પાણે પી પીને લોકો પેટ ભરી લે છે. આવામાં જો રૂટીનનુ ભોજન સામે આવી જાય તો તમારી અડધી ભૂખ ભોજન જોઈને મરી જાય છે. પણ ભોજન સાથે જો કંઈક ચટપટુ ખાવાનુ મળી જાય તો ભોજનનો ...\nલોકડાઉન રેસિપી - ચટપટા સ્વાદની ઈચ્છા પૂરી કરશે બ્રેડ કચોરી\nલોકડાઉનના આ સમયમાં, જ્યાં કેટલાક કામના ભારથી આરામ મળ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. આ સાથે શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર થઈ છે. જેના કારણે બાળકો હવે ઘરે જ છે. આવી સ્થિતિમાં, આજે અમે તમારા માટે બ્રેડ કચોરીની રેસિપી લઈને આવ્યા છીએ, જેનો ...\nઆ રેસિપીને જોયા પછી તમે ક્યારે પણ તરબૂચના છાલટાને ફેંકશો નહી (Kids candy - tutti fruti\nમિત્રો તમે તરબૂચના છાલટાને શું કરો છો અરે સાધારણ વાત છે ફેંકી જ નાખતા હશો .. આજે હું તમને તરબૂચના છાલટાથી બનાવશે તૂટી ફૂટી તરબૂચમા ત્રણ ભાગ હોય છે લાલ, સફેદ અને લીલો.. તેમાં થી આજે અમે તમને તેના સફેદ ભાગથી તૂટી ફ્રૂટી બનાવશે\nગુજરાતી રેસીપી - ફાફડા રેસીપી\nસામગ્રી- 500 ગ્રામ ચણાનો લોટ, 1 ટી સ્પૂન પાપડ ખાર, 2 ટી સ્પૂન મરીનો ભૂકો,હીંગ, અજમો, મીઠું સ્વાદાનુસાર. તેલ જરૂર મુજબ.\nQuick Dish - ચટક ચિલી ફ્રાઈડ રાઈસ\nસામગ્રી - બાફેલા ભાત, મરચાનુ અથાણુ, શેઝવાન સોસ, કોર્ન, ચોપ પાલક, 2 મોટા ચમચા તેલ, 1 ચોપ કરેલુ આદુ, 3 ઝીણા સમારેલી લીલી ડુંગળી, 1 ચમચી કાળા મરીનો પાવડર. સ્વાદ મુજબ મીઠુ.\nસાંજની ચા સાથે ખાવ ગરમા ગરમ બ્રેડ સમોસા\nશિયાળામાં દરેક સાંજની ચા સાથે ગરમા ગરમ સમોસા ખાવા પસંદ કરે છે આવામાં સાંજની ચા સાથે ગરમા ગરમ સમોસાની મજા લેવા માટે તમે સહેલાઈથી ઘરે જ બનાવી શકો છો. આજે અમે તમને સહેલાઈથી બનનારી ટેસ્ટી અને ક્રિસ્પી બ્રેડ સમોસાની રેસીપી બતાવીશુ. સામગ્રી - તેલ કે ...\nસામગ્રી - પૂરી માટે રવો એક વાડકી, મેંદો 2 વાડકી અને તળવા માટે તેલ. વિધી - રવાને અને મેદાને મિક્સ કરીને એકદમ કડક લોટ બાંધો. ભીના રૂમાલથી ઢાંકીને જુદો મુકી રાખો. તેલ ગરમ કરો. હવે નાની નાની લોઈ બનાવી પાતળી રોટલી (આગળ પાછળ પલટાવીને વેલણ ફેરવી) વણો. ...\nદાલ રાયસીના રેસીપી - આજે નરેન્દ્ર મોદીના મહેમાનોને પીરસાનારી દાળ રાયસીના તમે પણ બનાવો\nદાલ રાયસીના અડદની દાળ જેવી જ હોય છે. પણ તેને બનાવવામાં ઘણો સમય લાગે છે. આ દાળ રાષ્ટ્રાપ્તિ ભવનની ખાસ ડિશમાં સામેલ છે.\nBhang Hangovers- ભાંગ ઉતારવાના 5 સીક્રેટ\nસાબૂદાણાની સરસ ખિચડી બનાવવા માટે ટિપ્સ\nતમે વ્રતમાં છો એસ અમય સાબૂદાણાની ખિચડી ખાવાનું મન હોય છે પણ ખિચડી ક્યારે ચિપચિપાવે છે તો ક્યારે સાબૂદાણા ચઢતા નહી એવામાં આ રીતે બનાવશો ખિચડી તો બનશે સ્વાદિષ્ટ અને ખિલેલી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00637.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/hindu-festivals?utm_source=Hindu_Festivals_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T04:51:48Z", "digest": "sha1:4WSNR4QFY4XGV2JDG3JSPC4EGFVHLAJL", "length": 17376, "nlines": 146, "source_domain": "gujarati.webdunia.com", "title": "તહેવાર | પર્વ | દિવાળી | ક્રિસમસ | Hindu Festival | Indian Festival |", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nપદ્મિની એકાદશી વ્રત કથા અને શુભ મુહુર્ત\nPadmini Ekadashi 2020 - અધિક માસની એકાદશીએ કરો આ 10 વસ્તુઓનુ દાન, સૂતેલુ નસીબ જાગી જશે\nઅધિક માસ ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ વર્ષે તે 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને આવતા મહિને 16 ઓક્ટોબર સુધી રહેશે. આ વર્ષે 160 વર્ષ પછી વિશેષ યોગ બની રહ્યો છે, જે હવે 2039 માં બનશે. અધિક મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે કારણ કે આ ...\nPadmini Ekadashi 2020- 27 સપ્ટેમ્બરના રોજ પદ્મિની એકાદશી, આ દિવસે આ પાંચ ભૂલો કરશો નહીં\nપદ્મિની એકાદશી 2020: પદ્મિની એકાદશી વ્રત 27 સપ્ટેમ્બર, રવિવારના રોજ મનાવવામાં આવશે. આ વ્રત પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે. તેથી, આ એકાદશીને પુરુષોત્તમ એકાદશી પણ કહેવામાં આવે છે. વિશ્વના અનુયાયી ભગવાન વિષ્ણુ દ્વારા ...\nKamla Ekadashi- પુરૂષોત્તમ કમલા એકાદશી- સુયોગ્ય સંતાનની કામના માટે ખાન-પાનમાં રાખો આ વસ્તુઓનો ખાસ ધ્યાન\nપુરૂષોત્તમ કમલા એકાદશી- સુયોગ્ય સંતાનની કામના માટે ખાન-પાનમાં રાખો આ વસ્તુઓનો ખાસ ધ્યાન\nપવિત્ર માસ - અધિક માસ\nઆપણો દેશ ધર્મપ્રેમી દેશ છે. વર્ષભર અનેક ધર્મોના તહેવારોમાં વિવિધ દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. પરંતુ અધિકમાસ એક એવો મહિનો છે જે દરમિયાન લોકો અધિક ભક્તિમય બની જાય છે. અધિક માસ આવતાંજ લોકો યાત્રા અને પવિત્ર નદીઓના સ્થળે વધું જતાં જોવા મળે ...\nAdhik Maas 2020 - અધિકમાસમાં બની રહ્યા છે 16 શુભ મુહુર્ત, કરી લો આ કામ\nઅધિકમાસ કે મળ માસ કે પછી પુરૂષોત્તમ માસમાં શાસ્ત્રો મુજબ શુભ કાર્ય વર્જિત થાય છે. પણ આ સંપૂર્ણ મહિનામાં દાન-પુણ્યની ખૂબ પરંપરા છે. વ્રત-ઉપવસ પણ કરવામાં આવે છે, આ વખતે અધિક માસમાં કેટલાક શુભ મુહુર્ત પણ આવી રહ્યા છે એ દરમિયાન આપ ખરીદી કરી શકો છો\nAdhik Maas - અધિક માસમાં કરશો આ 10 કામ તો બદલાય જશે કિસ્મત\n.અધિક માસને પુરૂષોત્તમ માસ પણ કહેવામાં આવે છે જે ભગવાન વિષ્ણુનુ નામ છે. તેથી આ મહિનાના બે એકાદશીમાં ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ લગાવો અને તેમા તુલસીના પાનનો પ્રયોગ કરો.\nAdhik Mass 2020: આજે અધિક મહિનો પ્રારંભ થઈ રહ્યો છે, આ 5 કાર્યો તમને શુભ ફળ આપશે\nમલમાસ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યુ છે. તે અધિક માસ અને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાય છે. આ મહિનો ભગવાન વિષ્ણુ અને શિવનો મહિનો છે. 18 માલામાસ 16 ઑક્ટોબર સુધી ચાલશે. આ મહિનામાં બને તેટલું દાન કરો. એવું માનવામાં આવે છે કે મલમાસમાં દાન કરવામાં આવ્યું છે, ...\nઆજથી અધિકમાસ શરૂ, જાણૉ મલમાસ, પુરુષોત્તમ માસ, ખરમાસ અને ચાતુર્માસ વચ્ચેનો તફાવત જાણો\nશારદીય નવરાત્રી આ વર્ષે ઓવરઓલને કારણે પિત્રિપક્ષના અંત પછી તરત જ શરૂ થશે નહીં, પરંતુ લગભગ એક મહિના પછી શરૂ થશે. અધિકાર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 16 ઓક્ટોબર સુધી ચાલશે. હિંદુ કેલેન્ડરમાં, સંવત 2077 વધારે હોવાને કારણે 12 મહિનાની જગ્યાએ 13 મહિના હશે. ...\nAdhik Maas 2020: અધિકમાસમાં બની રહ્યો છે વિશેષ સંયોગ, જાણો તેનુ મહત્વ અને અધિક મહિનામાં શુ કરવુ શુ નહી\nહિન્દુ ધર્મમાં, અધિક મહિનાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. અધિક મહિનામાં ધાર્મિક કાર્ય સાથે સંબંધિત પ્રવૃત્તિઓ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે અધિક મહિનામાં શુભ કાર્યો કરવામાં આવતા નથી. અધિક મહિનાને મલામાસ, પુરુષોત્તમ ...\nઅધિકમાસમાં આ 8 વસ્તુઓ દાન કરવાથી આખુ જીવન શુભ ફળ મળે છે\nદાનથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે અને સાથે જ જાણતા અજાણતા કરેલા પાપ કર્મોના ફળ પણ નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રોમાં દાનનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. ખાસ કરીને અધિક માસમાં દાનનુ વિશેષ મહત્વ છે. આ પુણ્ય કર્મમાં સમાજમાં સમાનતાનો ભાવ કાયમ રહે છે અને જરૂરિયાત ...\nAdhik Maas 2020: સર્વાર્થસિદ્ધિથી અમૃતસિદ્ધિ યોગ સુધી, આ વર્ષે અધિક માસમાં બની રહ્યો છે શુભ સંયોગ\n17 સપ્ટેમ્બરને શ્રાદ્ધ ખતમ થયા પછી 18 સપ્ટેમ્બરથી અધિકમાસ શરૂ થશે. અધિકમાસ 16 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ 17 ઓક્ટોબરથી નવરાત્રિ ઉજવાશે. હિંદુ પંચાગ મુજબ આ વર્ષે અશ્વિન મહિનામાં અધિકમાસ છે. જેનો અર્થ છે કે આ વર્ષે બે અશ્વિન માસ રહેશે. અશ્વિન માસમાં ...\nKharmas 2020- અધિકમાસમાં શુભ કાર્ય કરવું પ્રતિબંધિત છે.\nસનાતન ધર્મમાં અશ્વિન મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનાને ધર્મની દ્રષ્ટિથી વિશેષ માનવામાં આવે છે. આ વસ્તુઓ ટાળવી જોઈએ- અશ્વિન મહિનામાં કોઈએ તીર્થ યાત્રા કે શુભ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ જેમ કે લગ્ન, ગૃહસ્થાન અથવા જમીનની ખરીદી વગેરે.\nઅધિકમાસમાં કૃષ્ણપક્ષમાં દાન કરો આ 15 વસ્તુઓ\nપુરૂષોત્તમ માસમાં શ્રીહરિ વિષ્ણુ પૂજનની સાથે તિથિ મુજબ દાન કરવાથી માનવને ઘણા ગણુ વધારે ફળ પ્રાપ્ત હોય છે. સાથે જ આ મહીનામાં કથા સાંભળવાનો વધારે મહત્વ છે. આ મહાત્મયને શુભ ફળદાયી બનાવવા માટે માણસને પુરૂષોત્તમ માસમાં તેમનો આચરણ ખૂબ પવિત્ર અને સારું ...\nભગવાન વિષ્ણુની આરાધના, જપ, પવિત્ર અધિક માસનું મહત્વ\nપુરૂષોત્તમ માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. ખુદ ભગવાને આ મસ પોતાના નામ સાથે જોડ્યો હતો. આ માસ ધાર્મિક અને પુણ્યકાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે. કારણ કે આ મહિનામાં પૂજન-પાઠ કરવાથી વધુ પુણ્ય મળે છે. આ મહિનામાં શ્રાદ્ધ, સ્નાન અને દાન કરવાથી કલ્યાણ થાય ...\nGanesh Visarjan 2020 Katha : ગણપતિ બાપ્પાનુ વિસર્���ન કેમ કરવામાં આવે છે, જાણો પૌરાણિક કથા\nમંગલ મૂર્તિ બાપ્પા મોરયાને ગણેશ ચતુર્થેના દિવસે ઢોલ નગારા સાથે નાચતા-ગાતા લાવીને ઘર-ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. દસ દિવસ સુધી તેમની પૂજા-આરાધના કરવામાં આવે છે. બાપ્પાને જુદા જુદા પ્રકારના પકવાનનો ભોગ લગાવવામાં આવે છે અને દસ દિવસ બાદ ખૂબ ધામધૂમથી ...\nશ્રી ગણપતિ વિસર્જન ક્યારે કરવું: શુભ મૂહૂર્ત અને વિસર્જન પૂજાના નિયમો વાંચો\nશ્રી ગણેશના વિદાયનો ક્ષણ નજીક છે. જેમણે આખા 10 દિવસ શ્રી ગણેશને બેસાડ્યા છે તેઓ અનંત ચતુર્દશીને વિસર્જન કરશે. આ વખતે 12 સપ્ટેમ્બર ગુરુવારે અનંત ચતુર્દશી છે. ચાલો જાણીએ ગણપતિ વિસર્જનના શુભ સમય અને નિયમો ...\nગણેશ વિસર્જન શુભ મુહુર્ત : જાણો કેવી રીતે કરશો ગણેશ વિસર્જન\nદસ દિવસ ગણેશજી ઘરમાં બેસાડ્યા પછી અનંત ચતુર્દર્શીએ ગણેશ વિસર્જનની પરંપરા છે. આવુ કરવાથી જીવનમાં આવનારા બધા કષ્ટો દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. ગણેશજીની પ્રતિમાનુ 3,5,7 અને 10 દિવસ પછી પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.\nઅનંત ચતુર્દશી વ્રત કથા અને પૂજા વિધિ - આ વ્રત કરવાથી સૌભાગ્યની રક્ષા અને સુખ-એશ્વર્ય પ્રાપ્ત થશે\nઅગ્નિ પુરાણ મુજબ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચતુર્દશીને અનંત ચતુર્થીના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ ...\nChocolate Modak - આજે ગણપતિ બાપ્પાને ધરાવો ચોકલેટી મોદક\nગણેશ ઉત્સવ પર બે વસ્તુઓ વિશેષ હોય છે એક તો ગણેશજી પોતે અને બીજુ તેમની પ્રિય વસ્તુ મોદક. આજે અમે તમને બતાવી રહ્યા છે ગણેશજીને પ્રિય મોદક ચોકલેટી સ્વાદમાં બનાવવાની રેસીપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00639.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://anirdesh.com/vachanamrut/index.php?format=gu&vachno=122", "date_download": "2020-09-30T06:03:09Z", "digest": "sha1:VGFUR67TCL6LU5IV3M34VUVQVOQQHCMD", "length": 41768, "nlines": 57, "source_domain": "anirdesh.com", "title": "લો. ૧૪: રુચિનું :: Anirdesh Vachanamrut // Anirdesh.com", "raw_content": "\n॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥\nસંવત ૧૮૭૭ના માગશર વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.\nપછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, “પૂર્વે જે આચાર્ય થઈ ગયા છે તેને પૃથક્ પૃથક્ રુચિ છે. તેમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, જીવ, માયા અને પુરુષોત્તમ એ ત્રણે નિત્ય છે; ને પુરુષોત્તમ છે તે જીવ-માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે. એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી. એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથોને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સોંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સોંસરો ચાલ્યો આવે છે અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સોંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સોંસરો ચાલ્યો આવે છે તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો.” ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાયું તેણે તેમ કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે, ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઇયો ત્યારે પોતે ભગવાન હતા તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. તે શ્રીમદ્‎‍ભાગવતમાં કહ્યું છે જે, ‘યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો.’ ત્યાં શ્લોક છે -\n‘ન કુર્યાત્કર્હિચિત્સખ્યં મનસિ હ્યનવસ્થિતે \nયદ્વિસ્રમ્ભાચ્ચિરાચ્ચીર્ણં ચસ્કન્દ તપ ઐશ્વરમ્ ॥\nનિત્યં દદાતિ કામસ્ય છિદ્રં તમનુ યેઽરયઃ \nયોગિનઃ કૃતમૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશ્ચલી ॥’\n“એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગ અમને ગમે છે. તથા અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે, શ્વેતદ્વીપને વિષે તથા બદરિકાશ્રમને વિષે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારું લાગે, પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે, તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે. તથા તેથી ઊતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે. અને એ ત્રણે અવતાર કરતાં કોટિ ઘણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે. અને એમ જાણીએ છીએ જે, ‘બીજા સર્વે અવતાર કરતાં આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે અને એમાં અવતાર-અવતારી એવો ભેદ નથી જણાતો.’ અને બીજા જે મત્સ્ય-કચ્છાદિક ભગવાનના અવતાર છે પણ તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો-ઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે. અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટિ મુક્ત બેઠા થકા તે નારાયણનાં દર્શન કરે છે. એવા જે મુક્તે સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશયપણું છે, તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થતાં ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિનાં દર્શને કરીને જ અતિ સુખ થાય છે. અમારે એવી રીતે ઉપાસના છે. અને એ ભગવાનને વિષે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. તે સારુ અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે, કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિષે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક.’ તથા કોઈકને પુત્રમાં, ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય જે, ‘એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક.’ તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઈએ ને જાણીએ જે, ‘એ બહુ ઠીક કરે છે.’\n“અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે, જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષ્યા, દંભ, કપટ ઇત્યાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય; તે સાથે જ અમારે બેઠા-ઊઠ્યાની સુવાણ થાય છે. અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાણ થાય નહીં, તેની તો ઉપેક્ષા રહે છે. અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને હવે તો ક્રોધ, માન, ઈર્ષ્યા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. કાં જે, કામી હોય તે તો ગૃહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે અને જેમાં ક્રોધ, માન, ઈર્ષ્યા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાય છે. માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે. તે માન તે શું તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે, પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં. અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો, કહીએ જે, જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈતબ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તેને વિષે તો અમારે રુચિ નથી તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર-અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાનને વિષે તો અમારે ઉપાસના છે, તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિષે અમારે ભક્તિ છે, તથા શુકજીના જેવો તથા જડભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે ને આત્મનિષ્ઠા છે. એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે. તે અમારી વાર્તાએ કરીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુએ, તો જે બુદ્ધિવાન હોય તેના જાણ્યામાં આવે છે.” એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છે.\n॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૧૪ ॥ ૧૨૨ ॥\n૭૯. જીવાત્મા એ જ પરમાત્મા છે એવું જ્ઞાન.\n૮૦. રામાનુજાચાર્ય ભગવાનના ધામ તરીકે વૈકુંઠને ગણે છે. તેથી જ તેમણે વૈકુંઠગદ્ય ગ્રંથમાં વૈકુંઠમાં રહેલ ઉપાસ્યસ્વરૂપ પરમાત્મા લક્ષ્મીનારાયણની પ્રાર્થના કરી છે. આ વચનામૃતમાં શ્રીજીમહારાજ રામાનુજાચાર્યના મતમાં ‘અક્ષરધામ’ શબ્દ વાપરે છે તે સાર્વજનિક (સાધારણ રીતે) પ્રતિપાદ્ય પરમપદના અર્થમાં સમજવું, પરંતુ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના ધામરૂપે સમજવું નહિ.\n૮૧. ‘ભક્તિહંસ’ (પૃ. ૧) ગ્રંથમાં ઉપાસનાથી પણ ભક્તિની અધિકતા વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ દર્શાવી છે.\n૮૨. અર્થ: મન અતિ ચંચળ હોવાથી તેની સાથે કદી મિત્રતા ન કરવી, ને તેનો વિશ્વાસ પણ ન કરવો કે ‘મન મારે વશ થયું છે.’ જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો છે એવા મહાસમર્થ યોગીઓનાં તપ અને ઐશ્વર્ય નાશ પામ્યાં છે. મન વ્યભિચારિણી સ્ત્રી જેવું છે, વ્યભિચારિણી સ્ત્રી જારપુરુષ દ્વારા પોતાના પતિનું મૃત્યુ કરાવ�� છે; તેમ મનનો વિશ્વાસ કરનાર યોગીને પોતાનું મન કામ-ક્રોધાદિ શત્રુઓ દ્વારા મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે. (ભાગવત: ૫/૬/૩-૪).\n૮૩. કેમ કે તેમનામાં સત્પુરુષના ક્ષમાદિક ગુણ છે.\nપ્રકરણ ગઢડા પ્રથમ (૭૮)\n૧. અખંડ વૃત્તિનું ૨. ત્રણ પ્રકારના વૈરાગ્યનું ૩. લીલાચરિત્ર સંભારી રાખવાનું ૪. નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું ૫. ધ્યાનના આગ્રહનું ૬. વિવેકી-અવિવેકીનું ૭. અન્વય-વ્યતિરેકનું ૮. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું ૯. ભગવાન વિના બીજું ન ઇચ્છવાનું ૧૦. કૃતઘ્નીનું, સેવકરામનું ૧૧. વાસનાનું તથા એકાંતિક ભક્તનું ૧૨. તત્ત્વોનાં લક્ષણનું તથા ઉત્પત્તિનું ૧૩. વડ-પીપળની ડાળ બીજે રોપ્યાનું ૧૪. ‘અન્તે યા મતિઃ સા ગતિઃ’નું ૧૫. ધ્યાન કરવામાં કાયર ન થવાનું ૧૬. વિવેકનું ૧૭. સત્સંગમાં કુસંગનું, મોળી વાત ન કરવાનું ૧૮. વિષયખંડનનું, હવેલીનું ૧૯. આત્મનિષ્ઠા આદિક ગુણની અપેક્ષાનું ૨૦. અજ્ઞાનીનું, પોતાના સ્વરૂપને જોવાનું ૨૧. એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું ૨૨. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું, એકડાનું ૨૩. પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું ૨૪. જ્ઞાનની સ્થિતિનું, માહાત્મ્યરૂપી ખટાઈનું ૨૫. વીસ કોશના પ્રવાહનું ૨૬. સાચા રસિક ભક્તનું, નિર્ગુણભાવનું ૨૭. ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું ૨૮. અર્ધબળ્યા કાષ્ઠનું, વધવાઘટવાનું ૨૯. ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું; પ્રારબ્ધ, કૃપા અને પુરુષપ્રયત્નનું ૩૦. ઘાટના ડંસ બેઠાનું ૩૧. નિશ્ચય વડે મોટ્યપનું ૩૨. માળા અને ખીલાનું ૩૩. મૂઢપણું, પ્રીતિ ને સમજણનું ૩૪. ભગવાને કળ ચઢાવ્યાનું ૩૫. કલ્યાણના જતનનું ૩૬. કંગાલના દ્રષ્ટાંતે સાચા ત્યાગીનું ૩૭. દેશવાસનાનું, અગિયાર પદવીનું ૩૮. વણિકના નામાનું ૩૯. સવિકલ્પ-નિર્વિકલ્પ સ્થિતિવાળાનું ૪૦. સવિકલ્પ-નિર્વિકલ્પ સમાધિનું ૪૧. ‘એકોઽહં બહુ સ્યામ્’નું ૪૨. વિધિનિષેધનું ૪૩. ચાર પ્રકારની મુક્તિનું ૪૪. બળબળતા ડામનું, ડગલાનું ૪૫. સાકાર-નિરાકારનું ૪૬. આકાશની ઉત્પત્તિ અને લયનું ૪૭. ચાર પ્રકારની નિષ્ઠાવાળાનાં લક્ષણ ૪૮. ચાર પ્રકારના કુસંગીનું ૪૯. અંતરદ્રષ્ટિનું ૫૦. કુશાગ્રબુદ્ધિવાળાનું ૫૧. હીરે કરીને હીરો વેંધાયાનું ૫૨. ચાર શાસ્ત્રે કરી ભગવાનને જાણ્યાનું ૫૩. વધ્યાઘટ્યાનું ૫૪. ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું ૫૫. ભજન, સ્મરણ ને વર્તમાનના દ્રઢાવનું ૫૬. પોલા પાણાનું ૫૭. અસાધ��રણ મોક્ષનું કારણ ૫૮. દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કારનું; મોટાને જાણે તેવો થાય ૫૯. અસાધારણ સ્નેહનું ૬૦. એકાંતિક ધર્મ પામ્યાનું, વાસના ટાળ્યાનું ૬૧. બળી રાજાનું ૬૨. સત્ય-શૌચાદિક ગુણ આવ્યાનું ૬૩. નિશ્ચયનું, તત્ત્વે કરીને ભગવાન જાણ્યાનું ૬૪. શરીર-શરીરીનું, સ્વામી-સેવકભાવનું ૬૫. જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિનું ૬૬. શાસ્ત્રના શબ્દછલનું, ચતુર્વ્યૂહની વાતનું ૬૭. સત્પુરુષના ગુણ આવ્યાનું ૬૮. અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું ૬૯. દુષ્ટના અને સાધુના ધર્મનું ૭૦. કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું ૭૧. ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે ૭૨. માહાત્મ્યે સહિત નિશ્ચયનું ૭૩. કામ જીત્યાનું, નિર્વાસનિક થયાનું ૭૪. સમજણ આપત્કાળે કળાય છે ૭૫. એકોત્તેર પરિયાં તર્યાનું ૭૬. ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માનીનું ૭૭. જ્ઞાનને ઓથ્યે ધર્મ ખોટા ન કરવાનું ૭૮. દેશકાળાદિકના પ્રધાનપણાનું\n૧. મન જીત્યાનું ૨. ભગવાનની મૂર્તિમાં હેત થયાનું ૩. શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કારનું ૪. આત્મા-અનાત્માના વિવેકનું ૫. અન્વય-વ્યતિરેકનું ૬. એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું, ચાર પ્રકારની વાણીનું ૭. નૈમિષારણ્ય ક્ષેત્રનું ૮. ઈર્ષ્યાના રૂપનું ૯. યુગના ધર્મ પ્રવર્ત્યાનું, સ્થાનનું ૧૦. આત્મદ્રષ્ટિ-બાહ્યદ્રષ્ટિનું, પાંચ ખાસડાંનું ૧૧. પુરુષપ્રયત્નનું ૧૨. આત્માના વિચારનું ૧૩. નિશ્ચય ટળ્યા – ન ટળ્યાનું ૧૪. પ્રમાદ અને મોહનું ૧૫. મુગ્ધા, મધ્યા અને પ્રૌઢાનું ૧૬. નરનારાયણના તપનું ૧૭. મુક્તના ભેદનું, આંબલીની ડાળીનું ૧૮. ખારભૂમિનું\n૧. ઇયળ-ભમરીનું ૨. શાપિત બુદ્ધિનું ૩. શુકમુનિ મોટા સાધુ છે, માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો, તેનું ૪. જીવ અને સાક્ષીના જાણપણાનું ૫. અવતાર ધર્યાના પ્રયોજનનું ૬. મત્સરવાળાનું ૭. ચટકીના વૈરાગ્યનું, આત્યંતિક કલ્યાણનું ૮. સગુણ-નિર્ગુણ સ્વરૂપનું ૯. પાડાખારનું ૧૦. નાડી જોયાનું, તપનું ૧૧. પ્રેમના લક્ષણનું ૧૨. કારણ શરીર ટાળ્યાનું, આંબલીના કચૂકાનું\n૧. ક્રોધનું, સંપૂર્ણ સત્સંગ થયાનું ૨. વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર, અને પ્રીતિવાળાનું ૩. માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળાનું ૪. ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય ૫. ઇન્દ્રિયો-અંતઃકરણ જીત્યાનું ૬. સંગશુદ્ધિનું ૭. ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ પહોચ્યાનું ૮. ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું, પોતાના અંગના શબ��દો ગ્રહન કર્યાનું ૯. ધર્માદિક ચારને ઉપજ્યાના હેતુનું ૧૦. નિર્વિકારી રહ્યાનું ૧૧. સત્પુરુષ અને અસત્પુરુષની સમજણનું ૧૨. છ પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયનું ૧૩. દેશકાળે પરાભવ ન થાય તેનું ૧૪. રુચિનું ૧૫. ભૂંગળી તથા ગાયના દ્રષ્ટાંતે આત્મદર્શનનું ૧૬. વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું ૧૭. સ્તુતિ-નિંદાનું ૧૮. નિશ્ચયનું\n૧. બુદ્ધિવાળાનું, વિચારને પામ્યાનું ૨. સાંખ્ય-યોગનું ૩. મુનિબાવાનું, મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ, તેનું ૪. મનુષ્યભાવમાં દિવ્યભાવનું ૫. માનીપણું ને નિર્માનીપણું ક્યાં સારું ૬. ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય, તેનું ૭. નટની માયાનું\n૧. મોહ ઉદય થયાનું ૨. પાણીની સેરનું ૩. રસિકમાર્ગ અને આત્મજ્ઞાનનું ૪. માહાત્મ્ય ને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુંબડીનું ૫. પતિવ્રતા અને શૂરવીરપણાનું ૬. હૂંડીનું, ચિત્તના સ્વભાવનું ૭. દરિદ્રીનું ૮. એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દષ્ટિનું ૯. સ્વરૂપનિષ્ઠાનું, અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું ૧૦. નિશ્ચયરૂપી ગર્ભના જતનનું ૧૧. કર્મમાત્ર ભક્તિરૂપ થયાંનું ૧૨. રાજનીતિનું ૧૩. તેજનું ૧૪. નિર્વિકલ્પ સમાધિનું ૧૫. સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું ૧૬. સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું ૧૭. ભગવાનના સ્વરૂપમાં તત્ત્વોનું, સ્થિતપ્રજ્ઞનું ૧૮. નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું ૧૯. શુષ્ક વેદાંતના ગ્રંથનું શ્રવણ કરી દિલગીર થઈ કાગળ લખ્યાનું ૨૦. સમાધિનિષ્ઠને જ્ઞાનશક્તિ ને ઇન્દ્રિયોની શક્તિ કેમ વૃદ્ધિ પામે છે તેનું ૨૧. મુદ્દાનું ૨૨. બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું ૨૩. લૂક તથા હિમનું ૨૪. સાંખ્ય ને યોગનિષ્ઠાનું, ચોકા-પાટલાનું ૨૫. વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું ૨૬. ભક્તિમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું ૨૭. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય, તેનું ૨૮. જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું ૨૯. ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું ૩૦. સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું ૩૧. મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું ૩૨. થોરના ઝાડનું, નિર્વિઘ્ન ભક્તિનું ૩૩. નિષ્કામી વર્તમાનનું ૩૪. તત્ત્વ જડ છે કે ચૈતન્ય તેનું ૨૧. મુદ્દાનું ૨૨. બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું ૨૩. લૂક તથા હિમનું ૨૪. સાંખ્ય ને યોગનિષ્ઠાનું, ચોકા-પાટલાનું ૨૫. વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું ૨૬. ભક્તિમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું ૨૭. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય, તેનું ૨૮. જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું ૨૯. ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું ૩૦. સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું ૩૧. મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું ૩૨. થોરના ઝાડનું, નિર્વિઘ્ન ભક્તિનું ૩૩. નિષ્કામી વર્તમાનનું ૩૪. તત્ત્વ જડ છે કે ચૈતન્ય તેનું ૩૫. જારની ખાણનું ૩૬. અખંડ વૃત્તિના ચાર ઉપાયનું ૩૭. સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું ૩૮. માંચા ભગતનું, પ્રવેશનું ૩૯. સ્વાભાવિક ગુણ વર્ત્યાનું ૪૦. એક દંડવત્ પ્રણામ અધિક કર્યાનું ૪૧. માનરૂપી હાડકાનું ૪૨. સગુણ-નિર્ગુણપણું અક્ષરને વિષે છે, કૂંચીનું ૪૩. બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું ૪૪. દૈવી-આસુરી જીવનાં લક્ષણનું ૪૫. એકાવન ભૂતનું ટોળું કાઢવાનું ૪૬. મરણદોરીનું, એકાંતિક ધર્મમાંથી પડ્યાનું ૪૭. પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું ૪૮. ‘વંદું’ના કીર્તનનું, સંતના મધ્યમાં જન્મ ધરવાનું ૪૯. ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે, તેનું; કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન થાવાનું ૫૦. રહસ્યનું, જગતના લોચાનું ૫૧. આત્મસત્તારૂપે રહે તેનાં લક્ષણનું ૫૨. ત્યાગી અને ગૃહસ્થની શોભાનું ૫૩. પોતાનો અવગુણ ન સુઝે એ જ મોહ, તેનું ૫૪. સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો, તેનું; ગોખરનું, આત્મબુદ્ધિનું ૫૫. સોનીની પેઢીનું ૫૬. કસુંબલ વસ્ત્રનું ૫૭. ગરોળીના દ્રષ્ટાંતનું, મિનડિયા ભક્તનું ૫૮. સંપ્રદાયની પુષ્ટિનું ૫૯. પરમ કલ્યાણનું ૬૦. વિક્ષેપ ટાળ્યાનું, પક્ષ રાખ્યાનું ૬૧. નિયમ, નિશ્ચય અને પક્ષનું ૬૨. આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું ૬૩. બળ પામવાનું ૬૪. પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું ૬૫. અખતરડાહ્યાનું ૬૬. સદ્‌ગુરુના પ્રશ્નોનું, ગોળો ઝાલ્યાનું ૬૭. ગંગાજળિયા કૂવાનું\n૧. નિર્વિકલ્પ સમાધિનું ૨. ચાર શાસ્ત્રે કરીને ભગવાન જાણવાનું, કાનદાસજીના પ્રશ્નનું ૩. ચાર પ્રકારના મોટાપુરુષનું ૪. ફુવારાનું ૫. ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું ૬. ચીમનરાવજીના પ્રશ્નનું ૭. દૈવી-આસુરી જીવનાં લક્ષણનું, અન્વય-વ્યતિરેકનું ૮. કરોળિયાની લાળનું ૯. ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય તેનું ૧૦. જીવનું કલ્યાણ થાય, તેનું ૧૧. જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું ૧૨. મહિમા સહિત નિશ્ચયનું ૧૩. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય તેનું ૧૦. જીવનું કલ્યાણ થાય, તેનું ૧૧. જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું ૧૨. મહિમા સહિત નિશ્ચયનું ૧૩. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય ૧૪. વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી ને પાપી જાણે તે પાપી નથી ૧૫. દૈવી-આસુરી થયાના હેતુનું ૧૬. મોટા માણસ સાથે બને નહીં ૧૭. જ્ઞાની જિતેન્દ્રિય છે ૧૮. અવશ્યપણે વાર્તા જાણવાનું ૧૯. ભક્ત થાવાનું, અવિવેકીનું ૨૦. જનકની સમજણનું\n૧. ચમત્કારી ધ્યાનનું ૨. નાહી-ધોઈ પૂજા કર્યાનું ૩. વડવાઈનું, ઉપશમનું\n૧. જ્ઞાન તથા હેતના અંગનું ૨. સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું ૩. દયા અને સ્નેહનું ૪. બાધિતાનુવૃત્તિનું ૫. માહાત્મ્યે યુક્ત ભક્તિનું ૬. જીવ અને મનની મિત્રતાનું ૭. વજ્રની ખીલીનું ૮. સદાય સુખિયા રહેવાનું ૯. જાણપણારૂપ દરવાજાનું ૧૦. વૃંદાવન અને કાશીનું ૧૧. સીતાજીના જેવી સમજણનું ૧૨. કરામતનું ૧૩. દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું ૧૪. કાયસ્થના અવિવેકનું, લંબકર્ણનું ૧૫. પાટો ગોઠ્યાનું ૧૬. પતિવ્રતાની ટેકનું ૧૭. ભરતજીના આખ્યાનનું ૧૮. વાસના જીર્ણ થયાનું ૧૯. ત્યાગીનાં બે કુલક્ષણનું ૨૦. સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું ૨૧. સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું ૨૨. સખી-સખાના ભાવનું ૨૩. માનસી પૂજાનું ૨૪. સોળ સાધનનું. જ્ઞાનાંશના વૈરાગ્યનું ૨૫. શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું ૨૬. મન-ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું ૨૭. કોઈ જાતની આંટી ન પાડ્યાનું ૨૮. ભગવાનના માર્ગમાંથી પડ્યાનું ૨૯. વીસ વીસ વર્ષના બે હરિભક્તો ૩૦. પાંચ વાર્તાના અનુસંધાનનું ૩૧. છાયાના દ્રષ્ટાંતે ધ્યાનનું ૩૨. માહાત્મ્યના ઓથે પાપ કર્યાનું ૩૩. ચાર વાનાંથી બુદ્ધિમાં ફેર ન પડે, તેનું ૩૪. ભગવાનને વીષે જ વાસના રહ્યાનું ૩૫. પ્રકૃતિ મરોડ્યાનું, ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું ૩૬. કલ્યાણના અસાધારણ સાધનનું ૩૭. દરિદ્રપણામાં પણ પ્રથમની ચીજો સાંભરે, તેનું ૩૮. સાંખ્યાદિનું, સદાય સુખિયાનું ૩૯. વિશલ્યકરણી ઔષધિનું\nભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧)\n૧. અમદાવાદ ૪ ૨. અમદાવાદ ૫ ૩. અમદાવાદ ૬ ૪. અમદાવાદ ૭ ૫. અમદાવાદ ૮ ૬. અશ્લાલી ૭. જેતલપુર ૧ ૮. જેતલપુર ૨ ૯. જેતલપુર ૩ ૧૦. જેતલપુર ૪ ૧૧. જેતલપુર ૫\nવિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો\n૧. શ્રીહરિની પ્રગટ થયાની રીતિ ૨. શ્રીહરિની બાળ લીલા અને વન વિચરણ ૩. શ્રીહરિની લીલા, કાર્ય, અને ઐશ્વર્ય ૪. શ્રીહરિની મૂર્તિનાં ચિહ્નનું વર્ણન ૫. શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા\nપરિશિષ્ટ ૧ - પ્રશ્નોની સંખ્યા પરિશિષ્ટ ૨ - કઠિન શબ્દોના સરળ અર્થ પરિશિષ્ટ ૩-અ - વસ્ત્ર પરિધાન, આસન, વગેરે પરિશિષ્ટ ૩-બ - વસ્ત્ર-પરિધાનાં ચિત્રાંકનો પરિશિષ્ટ ૪ - શ્લોક સંદર્ભો પરિશિષ્ટ ૫ - કીર્તનો પરિશિષ્ટ ૬ - ગ્રંથ પરિચય પરિશિષ્ટ ૭ - ગ્રંથોની સંદર્ભસૂચિ વિષયવાર વચનામૃતોની નોંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00641.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/m-s-maf-b-dp/MMS041", "date_download": "2020-09-30T07:31:46Z", "digest": "sha1:TORZ4T5B2ZAQKUV5YIOFO5JHL5S2IGIB", "length": 8180, "nlines": 86, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nમોર્ગન સ્ટેનલી મલ્ટી એસેટ ફંડ- પ્લાન બી -ડાયરેક્ટ પ્લાન (G) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ મોર્ગન સ્ટેનલી મલ્ટી એસેટ ફંડ- પ્લાન બી -ડાયરેક્ટ પ્લાન (G) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - મોર્ગન સ્ટેનલી મલ્ટી એસેટ ફંડ- પ્લાન બી -ડાયરેક્ટ પ્લાન (G)\nમોર્ગન સ્ટેનલી મલ્ટી એસેટ ફંડ- પ્લાન બી -ડાયરેક્ટ પ્લાન (G) Not Ranked\nફંડ પરિવાર એચડીએફસી મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક - 0\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 0 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n52 સપ્તાહની ટોચ 11.93 (Jun 27, 14) 52 સપ્તાહના તળિયે 0.00 ()\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00641.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/lifestyle/page-9/", "date_download": "2020-09-30T06:20:30Z", "digest": "sha1:4X2PINZONJQLVSVQOLV6GXHHHCX4WQKZ", "length": 23345, "nlines": 288, "source_domain": "statfaking1.firstpost.in", "title": "લાઇફ સ્ટાઇલ News in Gujarati: Gujarati News Online, Today's લાઇફ સ્ટાઇલ News – News18 Gujarati Page-9", "raw_content": "\nમજાક-મસ્તીના ગોલગપ્પા : છોકરાનો પ્રશ્ન સાંભળી ચક્કર આવી ગયા જ્યોતિષને, કહ્યું - તારી...\nલૉકડાઉનના સમયનો સદઉપયોગ કરીને ઘરે જ વાળને બનાવો એકદમ સોફ્ટ અને સ્ટ્રેટ\nWork From Home કરનારને WHO આપી છે આ ખાસ ટિપ્સ, તમે પણ ફોલો કરો.\nઅગિયારસમાં બહાર જેવા જ સ્વાદિષ્ટ બફવડા બનાવો ઘરે, ફટાફટ જોઇ લો રીત\nજાણો Face Mask પહેરવાની સાચી રીત, આટલી વાતોનું રાખો ધ્યાન\nઆંસુઓથી પણ ફેલાઈ શકે છે કોરોના લાલ આંખ પણ સંક્રમણનું એક લક્ષણ\nLockdownમાં Anxietyનો ભોગ બની ઋચા ચડ્ડા, આ ડિસઓર્ડરના લક્ષણ તમે પણ જાણો\nશું મીઠાના કોગળા કરવાથી કોરોનાથી બચી શકાય છે\nશાકભાજી વગર જ લૉકડાઉનમાં ઘરે બનાવો ચટાકેદાર અને સરળ 'ખસ્તા કચોરી'\nCorona સાથે જોડાયેલી ખોટી માન્યતાઓ, જેને તમે માની રહ્યા છો હકીકત\nલોકડાઉનમાં મીઠાશના બદલે આ ખાઇને રહો પતળા\nકોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા PM મોદીએ આયુષ મંત્રાલયના આ ઉપાયો સૂચવ્યા\nઆજથી માસ્ક ફરજિયાત : 5 હજારનો દંડ ભરવાથી બચો, 3 સરળ સ્ટેપમાં ઘરે જ બનાવો માસ્ક\nHealth tips: કોરોના વાયરસના આતંક વચ્ચે કેવાં ખોરાક આપશે તમને રક્ષણ\nયોગ માત્ર આસન તથા પ્રાણાયામ સુધી જ સીમિત નથી, જાણો ખરેખર અર્થમાં યોગ શું છે\nઆ રીતથી ઘરે જ બનાવો બહાર જેવી ચટાકેદાર દહીંપુરી\nભારતમાં ક્યાંથી અને કેવી રીતે કોરોના મહામારીનો ફેલાવો થયો, જાણો માહિતી\nમંગળસૂત્રમાં કાળા મોતી અને સોનાનું શું મહત્વ હોય છે\nપ્રાણીઓમાં કોરોનાનો પહેલા કેસ આવ્યો સામે, આ રીતે રાખો પોતાના PETSનું ધ્યાન\nકોરોનાથી બચવા ઘરે જ માસ્ક બનાવવું છે જાણો કેવા પ્રકારનું કપડું વધારે અસરકારક રહેશે\nશું તમને ગેસને કારણે પગમાં સોજા ચઢી જાય છે તો અજમાવો ઘરગથ્થુ રામબાણ ઇલાજ\nરોગપ્રતિકારક શક્તિ વધારવામાં શ્રેષ્ઠ છે હળદરવાળુ દૂધ, જાણે તેનો જાદૂઇ ફાયદા\nકોરોના સામે લડવા સરકારે આપ્યા કેટલાક ગોલ્ડન રૂલ્સ, આટલું રોજ કરો અને સ્વસ્થ રહો\nકોરોના વાયરસના હાહાકાર વચ્ચે શું WHOએ કોબીજથી દૂર રહેવાની સલાહ આપી\nlockdownના સમયમાં ઘરે બનાવો સ્વાદિસ્ટ 'બટાટાની ચીપ્સ'નું ચટાકેદાર શાક\n ઘરના આ ભાગોમાં છૂપાયો હોઈ શકે છે કોરોના વાયરસ\nકોરોનાથી બચવા માટે ઇમ્યૂનિટી વધારવા આટલી વસ્તુઓ તમારા ધરમાં હોવી જરૂરી\nડિનરમાં બનાવો 'પનીર ચીલી ભુરજી' સાથે 'ચ���ઝ લચ્છેદાર પરાઠા'\nલૉકડાઉનમાં કોણી અને ઘૂંટણની કાળાશને કરો દૂર, અજમાવો ઘરગથ્થુ પ્રયોગ\nરોગપ્રતિકારક શક્તિ વધારવા સાથે અનેક ફાયદા માટે રોજ સવારે પીઓ લીંબુ પાણી\nLockdownના કારણે ઘરમાં રહેવાથી પતિ-પત્ની વચ્ચેે વધી રહ્યા છે ઝઘડા\nલૉકડાઉનમાં વાળને ઘરે બેઠા બેઠા જ ચમકાવવા હોય તો અજમાવો આ ટ્રિક્સ\nલોકોને જાગૃત કરવા પોલીસે અપનાવી અનોખી યુક્તિ, પહેરી ‘કોરોના હેલ્મેટ’\nLockdown: ઘરે બેઠા આ ત્રણ યોગાસનથી વાળને કરો એકદમ કાળા\nStay home: આ ટ્રિક્સથી તમે પોતાની જાત અને પરિવારને કોરોનાના ચેપથી દૂર રાખી શકશો\n#StayHome: 10 સરળ પોઇન્ટમાં સમજો કે કોરોના વાયરસના સંક્રમણથી પરિવારને કેવી રીતે બચાવશો\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં અડવાણી-જોશીને થશે સજા\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nBigg Boss 14: રાધે મા સલમાનખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00642.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://tv9gujarati.com/category/mandi-rates-of-apmc-in-gujarati-in-gujarati-language/page/24", "date_download": "2020-09-30T06:02:44Z", "digest": "sha1:NHLKBNVJAQBJKL3FOXPYO2F5BGO2DDOK", "length": 14314, "nlines": 194, "source_domain": "tv9gujarati.com", "title": "Mandi Rates Archives - Page 24 of 25 - Tv9 Gujarati #1 News Channel", "raw_content": "\nગુજરાત: રાઉન્ડ ધ ક્લોક\nફેક્ટ ઓફ ધ ડે\nલોકસભા ચૂંટણી 2019 પરિણામ\nજસદણ પેટા ચૂંટણી લાઈવ અપડેટ\nIPL હરાજી લાઈવ અપડેટ\nસર્જીકલ સ્ટ્રાઈક ભાગ-2: લાઈવ અપડેટ\nગુજરાતની ભરૂચ APMCમાં 9 જુનના રોજ શું રહ્યા ભાવ, જાણો જુદા-જુદા પાકોના ભાવ\nખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]\nગુજરાતની APMCમાં 8 જુને તુવેરના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ\nખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. TV9 Gujarati રોચક […]\nજામનગરમાં ડુંગળી વેચાઈ રૂ.250માં અને આણંદમાં વેચાઈ રૂ.1600માં, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ\nખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. TV9 Gujarati […]\nગુજરાતમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂ.2280 અને ન્યુનતમ રૂ.1250, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ\nખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. TV9 Gujarati રોચક […]\nગુજરાતની કઈ APMCમાં ઘઉં વેચાયા સૌથી મોંધા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ\nખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]\nગુજરાતની કઈ APMCમાં ડુંગળી વેચાઈ સૌથી મોંધી, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ\nખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]\nગુજરાતમાં કઈ APMCમાં મગફળીના રહ્યા ભાવ બમણા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ\nખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]\nગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ\nખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]\nસફેદ સોનું ચમક્યું ગાંધીનગર APMCમાં મહત્તમ ભાવ રહ્યા 6280, ગુજરાતના અન્ય પાકોના બધી જ APMCના ભાવ જાણો\nખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]\nમગફળીના ભાવ સુરતમાં મહત્તમ રહ્યા 5765 જ્યારે અમરેલીમાં રહ્યા ન્યુનત્તમ 3000, ગુજરાતના અન્ય પાકોના બધી જ APMCના ભાવ જાણો\nખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]\nચોખામાંથી બનાવો હોમ મેઇડ બોડી લોશન\nજર્મનીની એરલાઈન lufthansa એ DGCA સાથેના વિવાદના પગલે તેની ભારતની ૨૦ ઓક્ટોબર સુધીની ફલાઇટ રદ કરી, lufthansaએ નિયંત્રણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પરિસ્થિતિ સર્જાઈ\nપ્રારંભિક નરમાશ બાદ, ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક ૧૮૭ અને નિફટી ૪૮ અંક ઉપર વધ્યા\nશારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સાઇકલ ચલાવવાનું ફરી શરૂ કરો\nસુંદર ત્વચા અને ભરાવદાર વાળ ઝંખતા હોવ તો આમળાનું કરો સેવન, ઈમ્યુનિટીથી લઈ ઈન્ફેક્શનમાં રહેશે મદદગાર\nજૂનાગઢના માંગરોળ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂ.5375 રહ્યા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 29 સપ્ટેમ્બરના ભાવ\nઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય ત્યારે મોટા સંતાન પ્રત્યે પ્રેમ કઈ રીતે દર્શાવશો \nBabri demolition case verdict today: બાબરી મસ્જીદ કેસમાં ક્યારે શું થયું 28 વર્ષ પછી આજે આડવાણી, ઉમા, જોશી સહિ્ત 32 પર આવશે ચુકાદો, વાંચો સમગ્ર ટાઈમલાઈન\nસુરતની બેંક ઓફ બરોડાની વધુ બે બ્રાંચમાં લોન કૌભાંડ, 48 લોનધારક, સિનિયર મેનેજર, લોન એજન્ટ સહિત 57 સામે ફરિયાદ, રૂપિયા 9.52 કરોડનું કૌભાંડ આવ્યુ સામે\nસુરતનાં દુર્લભ પટેલ ચકચારી આપઘાતના કેસ મામલે SITને સોંપેલી તપાસ હવે સુરત ક્રાઈમબ્રાંચને સોંપાઈ, અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ, ત્રણ આરોપી હજુ ફરાર\nવડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઉભું કરાતા સ્થાનિકોનો વિરોધ, દર્દીઓની અવરજવર તથા પાર્કિંગના મુદ્દાને લઇને પણ લોકોમાં નારાજગી\nRR vs KKR: બટલર, સ્મિથ અને સૈમસનને જાળમાં ફસાવવા કોલકત્તાનો પ્લાન, ઇયાન મોર્ગને રાજસ્થાન સામે બનાવ્યો ગેમ પ્લાન\nT-20, RR vs KKR: કલક્તા ટુર્નામેન્ટમાં ગાડી પાટા પર ચઢાવવાનાં પ્રયાસમાં અને રાજસ્થાન ફુલ ફોર્મ સાથે આજે મેદાનમાં ઉતરશે\nT-20 લીગઃ બેગ્લોરના બોલરોની ડેથ ઓવરોમાં ઘુલાઇને લઇને બોલ્યો સહેવાગ, કહ્યું આ બોલરો પર ભરોસો ના થાય\nT-20 લીગ: સનરાઈઝર્સ હૈદરાબાદની ટુર્નામેન્ટમાં પ્રથમ જીત, 15 રને દિલ્હી કેપિટલ્સની હાર\nઅમદાવાદ: શિફા હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીએ કર્યો આપઘાત\nઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી\nસરકારને ફીમાં રાહત આપવામાં કોઈ રસ નથી : સુરત વાલી મંડળ\nT-20 લીગઃ SRHએ પ્રથમ ઈનીંગ્સમાં 4 વિકેટે 162 રન કર્યા, બેયરીસ્ટોની અડધીસદી\nસુરેન્દ્રનગરના લીંબડી ગ્રામ્ય પંથકમાં વરસાદ, ખેડૂતોમાં ચિંતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00642.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/leeza-thakkar-know-about-ahmedabad-one-and-only-lady-drummer-and-dj-9440", "date_download": "2020-09-30T05:13:50Z", "digest": "sha1:IFIWGRZVMU4XY5Y2YOJF7ZWVQ2WKCKN5", "length": 9764, "nlines": 79, "source_domain": "www.gujaratimidday.com", "title": "Leeza Thakkar:જાણો અમદાવાદના એકમાત્ર લેડી ડ્રમર અને ડીજે વિશે - entertainment", "raw_content": "\nLeeza Thakkar:જાણો અમદાવાદના એકમાત્ર લેડી ડ્રમર અને ડીજે વિશે\nલીઝા ઠક્કર મૂળ રાજકોટના ધોરાજીના છે, પરંતુ લાંબા સમયથી તેમનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો છે.\nલીઝા ઠક્કરે ધોરાજીમાંથી જ બીકોમમાં ગ્રેજ્યુએશન કર્યું છે, અને ડિઝાઈનિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ મળ્યો છે.\nલીઝા કહે છે કે મારે બાળપણથી જ ડ્રમર બનવું હતું, પરંતુ ટ્યુટર શોધવો અઘરો હતો. વળી સામાજિક માનસિક્તા એવી હતી કે છોકરી થોડી ડ્રમ વગાડે એટલે શરૂઆતમાં રાહ જોવી પડી.\nલીઝાએ ગ્રેજ્યુએશન અને ડિઝાઈનિંગ કર્યા બાદ ડ્રમિંગ શીખવાની શરૂઆત કરી. અને હવે તેઓ છેલ્લા 5 વર્ષથી પ્રોફેશનલી ડ્રમ વગાડે છે.\nલીઝાનું આ અંગે વાત કરતા કહે છે કે,'ભણવાનું પુરુ થયું, પછી હું ફ્રી પડી, અને મારુ સપનું પુરુ કરવાની શરૂઆત કરી. ભણવાનું પુરુ થયા બાદ મેં ડ્રમ શીખવાની શરૂઆત કરી.'\nલીઝા ઠક્કરે અમદાવાદમાં મોનાર્ક ખત્રી પાસેથી ડ્રમ શીખવાની શરૂઆત કરી હતી.\nલીઝા અત્યાર સુધી જાણીતા ગુજરાતી સિંગર્સ અરવિંગ વેગડા, દેવાંગ પટેલ અને જશરાજ શાસ્ત્રી સાથે ડ્રમ વગાડી ચૂક્યા છે.\nઆ ઉપરાંત લીઝા છેલ્લા વર્ષથી ડીજેઈંગ પણ કરે છે. ડ્રમિંગ બાદ લીઝા ઠક્કરે ડીજેઈંગની શરૂઆત કરી હતી. લીઝાએ ફ્રેન્ડ પાસેથી ડીજેઈંગ શીખ્યું છે.\nલીઝા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં યોજાયા કાર્યક્રમો અને એટલે સુધી કે વિદેશમાં જુદા જુદા પ્રોગ્રામમાં પણ ડીજેઈંગ કરી ચૂક્યા છે.\nલીઝા કહે છે કે,'મારું કરિયર એવું છે કે જેમાં ખૂબ ઓછી છોકરીઓ હોય છે. એવી માન્યતા હોય છે કે છોકરીઓના કાંડા નબળા હોય એટલે છોકરીઓ ડ્રમ ન વગાડી શકે. પણ મારા ફેમિલીએ ખૂબ સપોર્ટ કર્યો છે.'\nલીઝાના કહેવા પ્રમાણે તેના પેરેન્ટેસે બાળપણથી જ તેમને સપોર્ટ કર્યો છે. લીઝાને બાળપણમાં ડ્રમ શીખવું હતું, ત્યારે પણ તેમના મમ્મી રમાબહેન પટેલ અને પપ્પા છગન પટેલે પણ ટ્યુટર શોધવાનો પ્રયત્ન કર્યો હતો.\nલીઝાના પતિ પણ તેમને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. લીઝાના શોઝ મોટા ભાગે રાત્રે હોય છે. ત્યારે તેમને ફેમિલી અને પ્રોફેશનલ લાઈફ મેનેજ કરવું અઘરું થઈ જાય છે. લીઝા કહે છે કે તેમના પતિ વિશાલ ઠક્કર તેમને ઘણા કામોમાં મદદ કરે છે.\n���ીઝાને ખાસ નવરાત્રિમાં ડ્રમ વગાડવું ખૂબ ગમે છે. નવરાત્રિને તે સૌથી વધુ એન્જોય કરે છે. લીઝા કહે છે કે બોલીવુડના શોઝ હોય તો બેસીને વગાડવાનું હોય, પરંતુ નવરાત્રિમાં ઉભા ઉભા વગાડવાનું હોય છે. ખાસ તો લીઝા કહે છે કે મને ડાન્સ કરતા કરતા, મૂવમેન્ટ કરતા કરતા વગાડવું ખૂબ ગમે છે.\nલીઝા ઠક્કર નવરાત્રિમાં સતત 4થી 5 કલાક સુધી ડ્રમ વગાડે છે. નવરાત્રિ દરમિયાન લગભગ 12 કલાક તેમના સ્પોટ પર જ જતા રહે છે. એડવાન્સમાં જઈને સેટ અપ કરવું, ચેક કરવું, વગાડવું અને છેલ્લે ઈન્સ્ટ્રુમેન્ટ ભેગા કરવામાં સમય જતો હોય છે.\nલીઝા કહે છે કે એટલે નવરાત્રિ દરમિયાન એનર્જી રહે તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાસ તો હું લિક્વિડ ખૂબ જ લઉ છું. જ્યૂસ વગેરે પર ધ્યાન આપુ છું.\nલીઝા અમદાવાદના એક માત્ર મહિલા ડ્રમર છે. સાથે જ તેઓ ડીજેઈંગ પણ કરે છે. જો કે તેમને અહીં સુધી પહોંચા સંઘર્ષ પણ કરવો પડ્યો છે.\nલીઝાના કહેવા પ્રમાણે તેઓ પહેલીવાર વગાડે ત્યારે લોકોની આંખોમાં દેખાય કે છોકરી છે કેટલું વગાડશે પણ પહેલા પ્રોગ્રામ પછી બધા કન્વીન્સ થઈ જતા હોય છે.\nનવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓ તૈયાર છે, આયોજકો તૈયાર છે, તો સિંગર્સ અને તેમના ગ્રુપ પણ તૈયાર છે. ત્યારે ખેલૈયાઓને ગરબે ઘૂમવવા તૈયાર છે અમદાવાદની એક માત્ર લેડી ડ્રમર લીઝા ઠક્કર. જાણો કેવી રીતે લીઝા ઠક્કર ડ્રમર બન્યા અને બાદમાં ડીજે બન્યા..\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00642.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.exchange-rates.org/history/USD/GBP/G/30", "date_download": "2020-09-30T05:49:30Z", "digest": "sha1:AUTXNQAPTYOWYRGZAMD7HCMTRO6EE2HP", "length": 16353, "nlines": 197, "source_domain": "gu.exchange-rates.org", "title": "બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ થી યુઍસ ડૉલર માં - 30 દિવસો નો ગ્રાફ - વિનિમય દરો", "raw_content": "\nઆંતરરાષ્ટ્રીય ચલણના વિનિમય દરો\nઅને વિનિમય દર નો ઈતિહાસ\nવિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્��� અને મધ્ય એશિયા આફ્રિકા\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ / ઐતિહાસિક વિનિમય દર ગ્રાફ\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP) ની સામે યુઍસ ડૉલર (USD)\nનીચેનું ગ્રાફ યુઍસ ડૉલર (USD) અને બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP) વચ્ચેના 30-08-20 થી 29-09-20 સુધીનાં વિનિમય દરો દર્શાવે છે.\n30 દિવસો નું ગ્રાફ\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે યુઍસ ડૉલર ના 30 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n90 દિવસો નું ગ્રાફ\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે યુઍસ ડૉલર ના 90 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\n180 દિવસો નું ગ્રાફ\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે યુઍસ ડૉલર ના 180 દિવસો માટેનાં ઐતિહાસિક વિનિમય દરો જુઓ.\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે યુઍસ ડૉલર નું સરેરાશ માસિક વિનિમય દર જુઓ.\nઆ ગ્રાફ 1 બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે યુઍસ ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. 1 યુઍસ ડૉલર ની સામે બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ જોવા માટે ગ્રાફ ને ઊંધું કરો. .\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ની સામે યુઍસ ડૉલર ના ઐતિહાસિક વિનિમય દરો ટેબલ ના સ્વરૂપ મેં જુઓ.\nવર્તમાન બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ વિનિમય દરો\nબ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ ના વર્તમાન વિનિમય દરો જુઓ\nઉપરનું ગ્રાફ યુઍસ ડૉલર અને બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ વચ્ચેના ઐતિહાસિક વિનિમય દરો દર્શાવે છે. બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ અને અન્ય દેશ ના ઐતિહાસિક વિનિમય દરો ગ્રાફ માટે નીચે દર્શાવેલ યાદી માંથી ચલણ પસંદ કરો.\nત્રિનિદાદ અને ટોબેગો ડૉલર\nસંયુક્ત આરબ અમિરાત દિરહામ\nઅન્ય ચલણ માટે અહિ ક્લિક કરો\nવિશ્વ ના મુખ્ય ચલણો\nUSD યુઍસ ડૉલર EUR યુરો JPY જાપાની યેન GBP બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ CHF સ્વિસ ફ્રાન્ક CAD કેનેડિયન ડૉલર AUD ઑસ્ટ્રેલિયન ડૉલર HKD હોંગ કોંગ ડૉલર વિશ્વનાં ટોચ ના 30 ચલણો\nઅમારું નિશુલ્ક ચલણ રુપાંતરક તથા વિનિમય દર ટેબલ પોતાની સાઈટ માં ઉમેરો.\nઉત્તર અને દક્ષિણ અમેરિકા એશિયા અને પેસિફિક યુરોપ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા આફ્રિકા\nઅઝરબૈજાની મેનટ (AZN)અર્મેનિયન ડ્રેમ (AMD)અલ્જેરિયન દિનાર (DZD)અલ્બેનિયન લેક (ALL)આઇસલેન્ડિક ક્રોના (ISK)આર્જેન્ટાઈન પેસો (ARS)ઇજિપ્તિયન પાઉન્ડ (EGP)ઇઝરાયેલી ન્યુ શેકલ (ILS)ઇથિયોપીયન બિર (ETB)ઇન્ડોનેશિયન રૂપિયો (IDR)ઇરાકી દિનાર (IQD)ઇરાનિયન રિયાલ (IRR)ઇસ્ટ કેરિબિયન ડૉલર (XCD)ઉઝ્બેકિસ્તાની સોમ (UZS)ઉરુગ્વેયન પેસો (UYU)એન્ગોલન ક્વાન્ઝા (AOA)ઑસ્ટ્રેલિયન ડૉલર (AUD)ઓમાની રિયાલ (OMR)કઝાકસ્તાની ટેંગે (KZT)કતારી ર��યાલ (QAR)કમ્બોડિયન રીઅલ (KHR)કુવૈતી દિનાર (KWD)કેનેડિયન ડૉલર (CAD)કેન્યન શિલિંગ (KES)કેપ વર્દિયન એસ્કુડો (CVE)કેયમેન આઇલેંડ્સ ડૉલર (KYD)કોલમ્બિયન પેસો (COP)કોસ્ટા રિકન કોલન (CRC)ક્યુબન પેસો (CUP)ક્રોએશિયન ક્યુના (HRK)ગામ્બિયન દાલ્સી (GMD)ગિનીયન ફ્રાન્ક (GNF)ગ્વાટેમાલન ક્વેત્ઝલ (GTQ)ઘાનીયન સીડી (GHS)ચાઇનિઝ યુઆન (CNY)ચિલિઅન પેસો (CLP)ચેક રીપબ્લિક કોરુના (CZK)જમૈકન ડૉલર (JMD)જાપાની યેન (JPY)જિબુટિયન ફ્રાન્ક (DJF)જોર્ડનિયન દિનાર (JOD)જ્યોર્જિયન લારી (GEL)ઝામ્બિયન ક્વાચા (ZMW)ડેનિશ ક્રોન (DKK)ડોમિનિકન પેસો (DOP)તાન્ઝનિયન શિલિંગ (TZS)તુનીસિયન દિનાર (TND)તુર્કમેનિસ્તાની મેનટ (TMT)તુર્કિશ લિરા (TRY)ત્રિનિદાદ અને ટોબેગો ડૉલર (TTD)થાઇ બાહ્ત (THB)દક્ષિણ આફ્રિકી રેન્ડ (ZAR)દક્ષિણ કોરિયન વોન (KRW)નાઇજીરિયન નૈરા (NGN)નામિબિયન ડૉલર (NAD)નિક્રાગુઅન કોર્ડોબા (NIO)નેધરલેંડ એન્ટીલિયન ગિલ્ડર (ANG)નેપાળી રૂપિયો (NPR)નૉર્વેજિયન ક્રોન (NOK)ન્યુ તાઇવાન ડૉલર (TWD)ન્યુઝીલેન્ડ ડૉલર (NZD)પનામેનિયન બાલ્બોઆ (PAB)પરાગ્વેયન ગુઆરાની (PYG)પાકિસ્તાની રૂપિયો (PKR)પેરુવિયન ન્યુવો સોલ (PEN)પોલિશ ઝ્લોટી (PLN)ફિજિયન ડૉલર (FJD)ફિલિપાઈન પેસો (PHP)બર્મુડિયન ડૉલર (BMD)બલ્ગેરીયન લેવ (BGN)બાંગ્લાદેશી ટાકા (BDT)બાર્બેડિયન ડૉલર (BBD)બાહરેની દિનાર (BHD)બીહેમિયન ડૉલર (BSD)બુરુન્ડિયન ફ્રાન્ક (BIF)બેલારશિયન રુબલ (BYN)બેલિઝ ડૉલર (BZD)બોત્સવાના પુલા (BWP)બોલિવિયન બોલિવિયાનો (BOB)બ્રાઝિલીયન રિઆલ (BRL)બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ (GBP)બ્રુનેઇ ડૉલર (BND)ભારતીય રૂપિયો (INR)મલાવિયન ક્વાચા (MWK)મલેશિયન રિંગ્ગટ (MYR)મેકનીઝ પટાકા (MOP)મેક્સિકન પેસો (MXN)મેસેડોનિયન દિનાર (MKD)મોરેશિયન રૂપિયો (MUR)મોરોક્કન દિરહામ (MAD)મોલડોવન લ્યુ (MDL)મ્યાનમાર ક્યાત (MMK)યુઍસ ડૉલર (USD)યુક્રેનિયન રાયનિયા (UAH)યુગાંડન શિલિંગ (UGX)યુરો (EUR)યેમેન રિયાલ (YER)રવાન્ડન ફ્રાન્ક (RWF)રશિયન રુબલ (RUB)રોમાનિયન લ્યુ (RON)લાઓશિયન કિપ (LAK)લિબ્યન દિનાર (LYD)લેબેનિઝ પાઉન્ડ (LBP)લેસોથો લોટી (LSL)વિયેતનામી ડોંગ (VND)વેનેઝુએલન બોલિવર (VES)શ્રીલંકન રૂપિયો (LKR)સંયુક્ત આરબ અમિરાત દિરહામ (AED)સર્બિયન દિનાર (RSD)સાઉદી રિયાલ (SAR)સિંગાપોર ડૉલર (SGD)સેશેલોઈઝ રૂપિયો (SCR)સોમાલી શિલિંગ (SOS)સ્વાઝી લીલાન્જીની (SZL)સ્વિસ ફ્રાન્ક (CHF)સ્વીડિશ ક્રોના (SEK)હંગેરીયન ફોરીન્ટ (HUF)હૈતિયન ગોર્ડ (HTG)હોંગ કોંગ ડૉલર (HKD)હોન્ડ્યુરન લેમ્પિરા (HNL)", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00643.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/politics/bjp-hits-out-on-rahul-gandhi-over-pulwama-attack-benefit-remark.html", "date_download": "2020-09-30T06:31:50Z", "digest": "sha1:KLV6ZQ5ONADIKJPFURAKY3JP2NGG6ZOC", "length": 6758, "nlines": 85, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: પુલવામા હુમલાના 1 વર્ષ પર રાહુલે પૂછ્યા 3 સવાલ, BJPએ જૈશ સાથે નામ જોડી દીધું", "raw_content": "\nપુલવામા હુમલાના 1 વર્ષ પર રાહુલે પૂછ્યા 3 સવાલ, BJPએ જૈશ સાથે નામ જોડી દીધું\nપુલવામા હુમલાથી કોને વદારે ફાયદો પુલવામા આતંકવાદી હુમલાની પહેલી વરસી પર આ સવાલ પૂછનારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપાએ જોરદાર પલટવાર કર્યો છે. ભાજપા પ્રવક્તા સંદીપ પાત્રાએ કહ્યું કે, ગાંધી પરિવાર ફાયદાની આગળ કશું વિચારી જ નહીં શકે. તો GVL નરસિમ્હાએ રાહુલ ગાંધીને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આંતકવાદી સંગઠનો પ્રત્યે સહાનુભૂતિ રાખનાર ગણાવ્યા.\nઆજે પુલવામા આતંકવાદી હુમલાની પહેલી વરસી છે. ગયા વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-શ્રીનગર હાઈવે પર ફિયાદીન હુમલામાં 40 CRPF જવાન શહીદ થયા હતા. રાહુલ ગાંધીએ શહીદોને યાદ કરતા ત્રણ સવાલ પૂછ્યાં છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પૂછ્યું, આજે આપણે પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 CRPF જવાનોને યાદ કરી રહ્યા છે. ચાલો પૂછીએ...1. હુમલાથી કોને સૌથી વધારે ફાયદો થયો 2. હુમલાની તપાસમાં શું તારણ મળ્યું 2. હુમલાની તપાસમાં શું તારણ મળ્યું 3. સુરક્ષામાં ચૂક માટે ભાજપા સરકારે કોણે જવાબદાર ગણાવ્યા, જેને કારણે હુમલો થયો.\nભારતીય જનતા પાર્ટીના નેતા GVL નપસિમ્હાએ ટ્વીટ કર્યું, જ્યારે દેશ પુલવામા શહીદોને યાદ કરી રહ્યા છે. લશ્કર અને જૈશ-એ-મોહમ્મદથી સહાનુભૂતિ દાખવવા માટે જાણીતા રાહુલ ગાંધીએ માત્ર સરકાર પર નહીં પણ સુરક્ષા દળો પર પણ નિશાનો સાધ્યો છે. રાહુલ ક્યારેય વાસ્તવિક દોષી પાકિસ્તાનને સવાલ નહીં કરે. શરમ કરો રાહુલ.\nજમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાને આજે 1 વર્ષ પુરૂ થયું છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યો છે. શુક્રવારે CRPFએ ટ્વીટ કરીને લખ્યું છે કે ' તુમ્હારે શોર્ય કે ગીત, કર્કશ શોર મેં ખોયે નહીં, ગર્વ ઇતના થા કી હમ દેર તક રોયે નહીં. આગળ લખ્યું કે અમે ભૂલી ગયા નથી, અમે માફ કર્યા નથી. પુલવામામાં દેશ માટે જીવન આપનારા અમારા ભાઈઓને અમે સલામ કરીએ છીએ. અમે તેમના પરિવારો સાથે ઉભાં છીએ.\nપાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ પુલવામામાં CRPF પર હુમલો કર્યો હતો. એક વાહન બોમ્બથી સજ્જ થઇને આવ્યું અને CRPFના કાફલા સાથે અથડાયું હતું. ત્યારબાદ થયેલા વિસ્ફોટમાં 40 જવાનો શહીદ થયા હતા.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00643.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/prime-minister-narendra-modi-was-not-writing-using-both-hands/", "date_download": "2020-09-30T07:43:10Z", "digest": "sha1:KRLMESGCHKJJSZMPVACVJOGFC3J2XKY3", "length": 11583, "nlines": 103, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને હાથે લખી રહ્યા છે.? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને હાથે લખી રહ્યા છે. જાણો શું છે સત્ય…\nBharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સમય બચાવવા માટે આપણા મોદી સાહેબ બન્ને હાથ થી લખે છે. હવે તમે વિચારો આ માણસ 18 કલાક ની જગ્યાએ રોજના 36 કલાક કામ કરે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 202 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સમયનો બચાવ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને હાથ વડે લખી રહ્યા છે.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામો પરથી અમને INDIA TODAY નો 26 મે 2014નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ રજીસ્ટરમાં સહી કરતા હતા ત્યારનો આ ફોટો છે. જે તમે નીચે જોઈ શકો છો. જેમાં નરેન્દ્ર મોદી જમણા હાથે જ લખી રહ્યા છે.\nતેમજ PMO INDIA દ્વારા યુ ટ્યુબ પર તારીખ 26 મે 2014ના આ વિડિયો અપલોડ કર્યો હતો. જેમાં પણ નરેન્દ્ર મોદી જમણા હાથે જ સહી કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો.\nત્યારબાદ અમે ઉપરોક્ત ફોટોને કોમ્પ્યુટર એકસ્પર્ટ ચિરાગ શેઠને દેખાડતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ એક જ ફોટો જ ફોટો છે, મિરર ઈમેજના માધ્યમથી ફોટોને વિરૂધ્ધ દિશામાં બતાવવામાં આવ્યો છે.”\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, નરેન્દ્ર મોદી હમેશાં જમણા હાથનો જ ઉપયોગ લખવા માટે કરે છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2014નો છે. જેને મિરર ઈમેજના માધ્યમથી એડિટ કરી શેર કરવામાં આવી રહ્યો છે.\nTitle:શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને હાથે લખી રહ્યા છે. જાણો શું છે સત્ય…\nશું ખરેખર સિતારામ યેચુરી દ્વારા વર્ષ 1975માં માફી માંગવામાં આવી હતી ત્યારનો ફોટો છે…જાણો શું છે સત્ય…\nશું ખરેખર વોલ્માર્ટ ભારત માંથી તેનો વેપાર બંધ કરવા જઈ રહી છે…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ગુજરાતમાં થ્રી લેયર રોડ બન્યો છે.\nસરકારના CAA સમર્થન નંબર(88662-88662)ને ખોટા દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો….\nશું ખરેખર શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા IDBI બેંકના મેનેજરને મારમારવામાં આવ્યો… જાણો શું છે સત્ય….\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00644.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/education/students-worshiped-parents.html", "date_download": "2020-09-30T05:39:14Z", "digest": "sha1:PUBO6C5SEJPMA7AUDONUZ3MFZTIBSAMH", "length": 2059, "nlines": 73, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: એલ.પી.સવાણી વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કર્યું", "raw_content": "\nએલ.પી.સવાણી વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કર્યું\nઅડાજણ ખાતે આવેલી એલ.પી.સવાણી વિ���્યાભવનમાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્વાંજલિ આપવામાં આવી હતી.\nઆ અનોખા કાર્યક્રમના સંગમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેમની પરિભાષાની વિવિધતાથી પરિચિત કરાયા હતા.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00644.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/spirituality/why-indian-women-wear-nose-rings-002094.html", "date_download": "2020-09-30T07:26:24Z", "digest": "sha1:WK7LYGMZIDC3EKCFWFDWYCQ6Z4GO2VRN", "length": 13257, "nlines": 155, "source_domain": "gujarati.boldsky.com", "title": "ભારતીય સંસ્કૃતિમાં નોઝ રિંગ્સ પહેરવાના મહત્વ | Significance Of Wearing Nose Rings In Indian Culture - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: સુરેશ રૈના સામે ચેન્નઈએ મોટું પગલું ભર્યું, અહીંથી કરી દીધી છૂટ્ટી\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nભારતીય સંસ્કૃતિમાં નોઝ રિંગ્સ પહેરવાના મહત્વ\nનાક વીંધવું એ ભારતીય સઁસ્કૃતિ ની અંદર એક ખુબ જ મહત્વ નું કામ છે કે જે ભારતીય સ્ત્રીઓ કરાવે છે. હિન્દૂ ધર્મ ની અંદર નોઝ રિંગ્સ ને લઇ ને એવો કોઈ કડક નિયમ નથી જેવો મંગસૂત્ર ને લઇ ને છે. તેથી વિવાહિત તેમજ અપરિણીત સ્ત્રીઓ બંને જ નોઝ રિંગ પહેરી શકે છે. પરંતુ ભારતીય સ્ત્રીઓ શા માટે નોઝ રિંગ્સ પહેરે છે\nનોઝ રિંગ્સ પહેરવા નું મહત્વ દરેક પ્રદેશ ની અંદર અલગ અલગ રહે છે. હિન્દૂ રીતિ રિવાજ અનુસાર નોઝ રિંગ અથવા 'નાથ' એ કન્યા તેના લગ્ન ના દિવસે પહેરે છે. ભારતીય સંસ્કૃતિમાં નોઝ રિંગ્સના આગમન વિશે ઘણી માન્યતાઓ પણ છે.\nમધ્ય પૂર્વીય માં મૂળ ઉત્પન્ન\nઆમાંની કેટલીક માન્યતાઓ અનુસાર, નાક રિંગ્સ પહેરીને મધ્ય પૂર્વમાં ઉદ્ભવ્યો હતો અને તે 16 મી સદીમાં મોગલ યુગ દરમિયાન ભારતમાં આવ્યો હતો. આ ઉપરાંત, અમે પ્રાચીન આયુર્વેદિક લખાણ, સુશ્રુતા સંહિતામાં નાક રિંગ્સ પહેરીને આરોગ્ય લાભોનો પણ ઉલ્લેખ કર્યો છે. જે પણ તેના મૂળની વાર્તા છે, નાક રિંગ્સ અથવા નાક વેધન પહેરીને એક મહત્વપૂર્ણ રીત છે જે ભારતીય સ્ત્રીઓ દ્વારા અનુસરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં, મંગલસૂત��રના કિસ્સામાં નાક સંવર્ધન પહેરીને કોઈ કડક પ્રતિબંધ નથી. તેથી, બંને પરિણીત અને અપરિણીત મહિલાઓ નાક સંવર્ધન કરી શકે છે. આ રિવાજ માત્ર હિંદુ સ્ત્રીઓમાં જ નહીં પણ અન્ય ધર્મોના મહિલાઓમાં પણ જોવા મળે છે.\nનોઝ રિંગ્સ ના ધાર્મિક મહત્વ\nસામાન્ય રીતે, નાક રિંગ્સ પહેરીને સમગ્ર ભારતમાં ઘણી સંસ્કૃતિઓમાં લગ્ન કરવાનો પ્રતીક તરીકે જોવામાં આવે છે. હિન્દુ ધર્મમાં, તેના પતિના મૃત્યુ સમયે સ્ત્રીની નાક રિંગ દૂર કરવામાં આવે છે. ઉપરાંત, એ વાતને પ્રાધાન્ય આપવામાં આવે છે કે 16 વર્ષની ઉંમરે છોકરીઓને તેમના નાકને વીંધી લેવું જોઈએ જે પરંપરાગત રીતે લગ્ન યોગ્ય ઉંમર છે. તેને દેવી પાર્વતીને આદર અને સન્માન આપવાનો એક માર્ગ તરીકે પણ જોવામાં આવે છે, જે લગ્નની દેવી છે.\nઆયુર્વેદમાં નોઝ રિંગ્સ નું મહત્વ\nતે પ્રાધાન્ય આપવામાં આવે છે કે ડાબા નાકના ભાગમાં અગ્રણી ચેતા મહિલાઓને પ્રજનન અંગો સાથે સાંકળવામાં આવે છે, કારણ કે સ્ત્રીઓ ડાબા નાસિકા પર નાક રિંગ્સ પહેરે છે. આ સ્થિતિમાં નાકને વેધનથી બાળકના જન્મને સરળ કરવામાં મદદ મળે છે.\nઆયુર્વેદ અનુસાર, નાક પર કોઈ ખાસ નોડ નજીક નાક વેધન, સ્ત્રીઓમાં માસિક સમયગાળા દરમિયાન પીડાને ઓછું કરવામાં મદદ કરે છે. તેથી, છોકરીઓ અને વૃદ્ધ સ્ત્રીઓને નાક રિંગ્સ પહેરવાનું માનવામાં આવે છે.\nલોકપ્રિય માન્યતાઓ અનુસાર, પત્નીની સીધી બહાર નીકળતી હવા પતિના સ્વાસ્થ્યને અસર કરે છે. તેથી, જો સ્ત્રી નાક રિંગ પહેરે છે, તો હવા મેટલની અવરોધમાંથી આવે છે જે દેખીતી રીતે ખરાબ આરોગ્ય અસરો ધરાવતી નથી. આ મોટેભાગે અંધશ્રદ્ધા છે જે ભારતના પૂર્વી ભાગોમાં લોકપ્રિય છે.\nમહત્વ અને ફાયદા ઉપરાંત, નાક રિંગ હવે પણ ફેશનેબલ એક્સેસરી છે. ઘણી વિવિધ અને સુંદર ડિઝાઇનમાં ઉપલબ્ધ છે, તે ફક્ત દરેક સ્ત્રીની સુંદરતામાં ઉમેરે છે.\nહનુમાનજી કઈ રીતે તુલસીદાસ ને ભગવાન શ્રી રામ પાસે લઇ ગયા હતા\nઅંગુલિમા અને ભગવાન બુદ્ધની વાર્તા\nભગવાન શ્રી કૃષ્ણ એ કઈ રીતે કામસા ને માર્યા હતા, કામસા યુદ્ધ ની વાર્તા\nહોળી 2019 - તારીખ, પૂજા મુહરાત અને કેવી રીતે ઉજવવામાં આવે છે\nશા માટે કૃષ્ણએ 17 હુમલાઓ સુધી જરાસંધને માર્યા ન હતા\nફ્રૂટ સેલર અનર ભગવાન શ્રી રામ ની વાર્તા\nપસીફુલ અને બ્લેસ્ડ લાઈફ માટે મોર ના પીંછા ની ટિપ્સ\nભગવાન કૃષ્ણ ના મંત્રો વિષે તમારે જાણવું જોઈએ\nકેમ મોટા ભાગ ના હિંદુ મઁત્ર ૐ થી શરૂ થાય છે.\nકૃષ્ણના માતાપિતા નું શું થયું\nહિન્દુ ધર્મમાં 10 મૃત્યુના ચિહ્નો\nયમરાજ દ્વારા કહેવા માં આવેલ મૃત્યુ ના રહસ્યો\nદીપિકા બોવ ગાઉન ની અંદર સ્ટનિંગ લાગે છે.\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00645.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/ahmedabad-high-court-lockdown/", "date_download": "2020-09-30T05:32:40Z", "digest": "sha1:VJ56BSG6LEPMC7OU5GDOSYWBMIJRW2ZE", "length": 10620, "nlines": 127, "source_domain": "www.gujarat.co.uk", "title": "લૉકડાઉનને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરવા ગુજરાત હાઇકોર્ટમાં રિટ - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nHome Gujarat News Ahmedabad લૉકડાઉનને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરવા ગુજરાત હાઇકોર્ટમાં રિટ\nલૉકડાઉનને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરવા ગુજરાત હાઇકોર્ટમાં રિટ\nકોરોના વાઇરસના કારણે 25મી માર્ચથી દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉની કાયદેસરતાને પડકારતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે મહામારીને ખાળવા માટેની સરકારની અપૂરતી તૈયારીઓને ઢાંકવા માટે વધુ સમય મળે તે હેતુથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોકડાઉન લાગુ કરી સરકારે નાગરિકોના બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળના હકોનું હનન કર્યું છે. જેથી લોકડાઉ ન હગેરકાયદે, ગેરબંધારણીય અને મનસ્વી હોવાનું કોર્ટે જાહેર કરવું જોઇએ.\nહાઇકોર્ટે આ રિટને કોરોનાના સુઓમોટો સાથે જોડવાનો આદેશ કર્યો છે અને આગામી સુનાવણી 19મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે. રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોના વાઇરસની મહામારીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25મી માર્ચથી દેશવ્યાપી લોકાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉન અંતર્ગત લાગુ કરવામાં આવેલા નિયમો અને કાયદાઓને ગેરકાયદે અને બંધારણીય જોગવાઇઓથી વિરૂધ્ધ હોવાનો આક્ષેપ અરજદારનો છે. અરજદારની મુખ્ય રજૂઆત છે કે સુપ્રીમ કોર્ટેનું ઐતિહાસિક અવલોકન છે કે કટોકટીના સમયે પણ બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારો છીનાવાઇ ન શકે.\nએપિડેમિક ડિસીઝ એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે પરંતુ આ બન્ને કાયદાની કોઇપણ જોગવાઇમાં લોકડાઉન શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરતા પહેલાં દરેક નાગરિકની પાયાની જરૂરિયાતો, ભોજન, પાણી, ફસાયેલા લોકો માટેના આશ્રય તેમજ મેડિકલ સુવિધાઓ અંગે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. લોકડાઉનનના કારણે કરોડો લોકોને ઘરમાં નજરકેદ રહેવાની ફરડ પડી હતી અને લોકોને બંધારણના અનુચ્છેદ-21 હેઠળ મળેલા હકોનો ભંગ થયો હતો.\nઆ ઉપરાંત દેશમાં કોઇપણ રોકટોક વિના કાયદેસર કામ કરવાની નાગરિકોની સ્વતંત્રતાનું પણ અનુચ્છેદ 19 હેઠળ હનન થયું છે. લોકડાઉન શબ્દનો ઉલ્લેખ બંધારણ કે કોઇ કાયદમાં નથી તેથી લોકડાઉનનો વિચાર તરંગી હતો. કોરોનાની મહામારી રોકવા માટેની સરકારની અપૂરતી તૈયારીઓને ઢાંકવા માટે વધુ સમય મળે તે આશયથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને આ મુદતમાં વધરો થતો રહે તે માટે લોકડાઉનની મુદત વધારવામાં આવી હતી. તેથી લોકડાઉનને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરવાની માગણી કરવામાં આવી છે.\nPrevious articleઅમેરિકામાં કેર હોમ્સમાં કોરોના સંક્રમણથી 26 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા\nNext articleનિસર્ગ વાવાઝોડાની મહારાષ્ટ્રના 21 અને ગુજરાતના 16 જિલ્લાઓમાં અસર, એક લાખ લોકોનું સ્થાળંતર\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00645.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://zeegujarat.co.in/?cat=21", "date_download": "2020-09-30T05:07:37Z", "digest": "sha1:E7GDMKFDKY6VD35A74P37PVEHIKH6XHZ", "length": 3832, "nlines": 83, "source_domain": "zeegujarat.co.in", "title": "અકસ્માત સમાચાર", "raw_content": "\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્માત1\nકાર અને ડમ્પર વચ્ચે અકસ્મા��\nબગોદરા પાસે કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં મૂળ જામનગરના NRI દંપતિનું મોત\nલકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત…\nસુરત થી અમદાવાદ જતી લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભરૂચ હાઇવે ના વડકલા ગામ પાસે અકસ્માત…. ૩ના મોત અને ૧૫...\nગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ ▪મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી\nમોડાસા તથા બાયડ તાલુકા માં યુરીય અને ખાતર નિ અછત સર્જાતા ખેડૂત ને હેરાનગતિ,\nઅમદાવાદ : રાજ્ય સરકાર LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓનેમહિલા થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00646.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.tst-industrial.com/gu/Cnc-milling/cnc-parts-with-oxide-nickel-zinc-chrome-plating-treatment", "date_download": "2020-09-30T05:25:54Z", "digest": "sha1:XSMJCSR3CJA3YGS5ZN2DX52IALJMEEXI", "length": 8420, "nlines": 152, "source_domain": "www.tst-industrial.com", "title": "CNC Parts With Oxide Nickel Zinc Chrome plating Treatment, China CNC Parts With Oxide Nickel Zinc Chrome plating Treatment Manufacturers, Suppliers, Factory - Custom Cnc Parts & Cnc Machining Services Manufacturer | TST", "raw_content": "વ્યવસાયિક એક સ્ટોપ ઉત્પાદનો ડિઝાઇનથી ઉત્પાદન અને ઇન્સ્ટોલેશનની સેવા બનાવતી સેવા\nલેસર કટીંગ અને ફોલ્ડિંગ\nલેસર કટીંગ અને ફોલ્ડિંગ\nમોતી ઉન અથવા બબલ લપેટી\nએસએસ201, એસએસ 301, એસએસ 303, એસએસ 304, એસએસ 316, એસએસ 410, એસએસ 440 સી અને વગેરે.\nએચપીબી 59, એચપીબી 61, એચપીબી 62, એચપીબી 63, એચ 62, એચ 68, એચ 80, એચ 90, બી 101 અને વગેરે\nએબીએસ, પીસી, પીઇ, પીપી, પીએ, પીવીસી, પીઓએમ, પીટીએફઇ, પીઇઇકે અને વગેરે.\nસેન્ડબ્લાસ્ટ, બ્રશ ફિનિશિંગ, પેસીવાટીંગ, ક્લિયર એનોડાઇઝિંગ, કલર એનોડાઇઝિંગ, કેમિકલ ફિલ્મ અને વગેરે.\nOxક્સાઇડ બ્લેક, ઝિંક પ્લેટિંગ, નિકલ પ્લેટિંગ, ક્રોમ પ્લેટિંગ, હીટ ટ્રીટમેન્ટ, પાવડર કોટિંગ, પીવીડી અને વગેરે.\nપોલિશિંગ, સેન્ડબ્લાસ્ટ, પેઈન્ટીંગ, ક્રોમ પ્લેટિંગ અને વગેરે.\nલેસર કોતરણી, સીએનસી મિલિંગ, પેઈન્ટીંગ અને વગેરે.\nટીએસટી મશીનિંગ અને ડિઝાઇન સૂચનો સેવા પ્રદાન કરે છે\nઉત્પાદનની વધુ વિગત માટે અમારો સંપર્ક કરો\nઅમારી કંપનીની મુલાકાત લેવા અથવા અવતરણ અથવા ડિઝાઇન સૂચનો માટે તમારું ડ્રોઇંગ મોકલવાનું તમારું સ્વાગત છે\nપીડીએફ, ડીએક્સએફ અથવા ડીડબ્લ્યુજીમાં 2 ડી; STEP, IGES અને X_T માં 3D\nનમૂનાઓ માટે 3 ~ 10 દિવસ અને મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે 7 ~ 40 દિવસ\nએક્સડબ્લ્યુ, એફઓબી, સીઆઈએફ, ડીડીપી, એક્સપ્રેસ ડિલિવરી અને વગેરે.\nમોતીના oolન અથવા બબલના કામળો સાથે બાસ્કેટબ boxક્સ અથવા લાકડાના બ .ક્સની બાજુમાં પ્લાસ્ટિકની ફિલ્મમાં\nયુએસડી, યુરો, જીબીપી, સીએડી, એયુડી, સીએનવાય અને અન્ય.\nટી / ટી, પેપાલ, ક્રેડિટ કાર્ડ, કેશ, એસ્ક્રો અને વગેરે.\nયાન્ટીઅન બંદર, શેકો બંદર, એચ.કે.\nએક્સપ્રેસ અથવા એજન્ટ દ્વારા\nશેનઝેન ટીએસટી Industrialદ્યોગિક કું., લિ\nસંપર્ક: શ્રી ટેરી સ્જેટો\nસરનામું: નં .53, ઝીનવેઇ રોડ, જિયાંગશી, ગુઆંગમિંગ ડિસ્ટ્રિક્ટ, શેનઝે, ચાઇના 518104\nક Copyrightપિરાઇટ © 2019 શેનઝેન ટીએસટી Industrialદ્યોગિક કું. લિ., સર્વાધિકાર સુરક્ષિત\nનમસ્તે, કૃપા કરીને તમારું નામ અને ઇમેઇલ onlineનલાઇન ચેટ કરતા પહેલા અહીં છોડી દો જેથી અમે તમારો સંદેશ ચૂકી ન શકીએ અને તમારા સંપર્કમાં સરળતા રહેશે નહીં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00647.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://statfaking1.firstpost.in/photogallery/eye-catcher/a-machine-was-loaded-on-38-wheeler-truck-due-to-which-it-took-1-year-to-reach-its-destination-mb-1001115.html", "date_download": "2020-09-30T05:45:48Z", "digest": "sha1:SE2JGT2ZWIVJWOFAORFFL6IJZVWXROL4", "length": 20962, "nlines": 251, "source_domain": "statfaking1.firstpost.in", "title": "a-machine-was-loaded-on-38-wheeler-truck-due-to-which-it-took-1-year-to-reach-its-destination-mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\n78 ટનના મશીનમાં એવું શું ખાસ હતું કે તેને મહારાષ્ટ્રથી કેરળ પહોંચાડવામાં 1 વર્ષનો સમય લાગ્યો\n74 પૈડાવાળા ટ્રક પર લોડ હતું એવું ખાસ મશીન જેને મંઝીલ સુધી પહોંચવામાં 34 કલાકને બદલે લાગ્યા 12 મહિના\nનવી દિલ્હીઃ મહારાષ્ટ્ર (Maharashtra)થી કેરળ (Kerala)ના તિરુવનંતપુરમ (Thiruvananthapuram) માટે જો કારથી મુસાફરી કરો તો 1700 કિલોમીટરની સફર 34 કલાકમાં સરળતાથી પૂરી કરી શકાય છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક એવા ટ્રકની તસવીરો વાયરલ થઈ રહી છે જેને આ અંતરને કાપવામાં એક વર્ષનો સમય લાગ્યો. આ ટ્રકની ખાસ વાત એ છે કે તેમાં 74 પૈડા છે અને તેની ઉપર 78 ટનનું એક મશીન લોડ થયેલું છે. આ ટ્રક તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) પહોંચી ગયું છે. (Photo: ANI)\nએએનઆઈ ન્યૂઝ એજન્સી મુજબ, 74 પૈડાવાળો આ ટ્રક મહારાષ્ટ્રથી 9 જુલાઈ 2019ના રોજ રવાના થયો હતો. આ ટ્રક પર તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં ડિલીવરી માટે એક એરોસ્પેસ હોરિઝોન્ટલ ઓટોક્લેવ લોડ હતું. (Photo: ANI)\nઆ ટ્રકની સાથેના એક કર્મચારીએ જણાવ્યું કે, જુલાઈ 2019માં શરૂ થયેલી આ સફર 4 રાજ્યોથી પસાર થઈને આજે કેરળમાં ખતમ થઈ ગઇ. આ ટ્રકની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પોલીસની એક ગાડી દરેક સમયે તેની આગળ રહેતી હતી. (Photo: ANI)\nઆ ઉપરાંત, રસ્તામાં ટ્રકને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે રોડનું રિપેરિંગ પણ કરવામાં આવતું હતું. વિશેષમાં અનેક વખતે ટ્રક માટે જગ્યા ઓછી પડતાં ઝાડોને પણ કાપવા પડતા હતા. અનેક સ્થળે ટ્રકને રસ્તો આપવા માટે વીજળીના થાંભલાને પણ પાછળ હટાવવા પડ્યા હતા. (Photo: ANI)\nવિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રક પર જે મશીન લોડ હતું તેને અલગ-અલગ કરીને લાવી ન શકાય. આ જ કારણથી તેને ટ્રકથી એક સાથે લાવવું જરૂરી હતું. તેઓએ કહ્યું કે અમને ખુશી છે કે મશીન હવે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. (Photo: ANI)\nBabri Verdict LIVE: સાધ્વી ઋતુભંરા સહિત 18 આરોપી કોર્ટ પહોંચ્યા, થોડીવારમાં આવશે ચુકાદો\nઅમદાવાદ: પતિના અન્ય બે મહિલા સાથે આડાસંબંધ અને સાસરિયાંના ત્રાસથી પરિણીતાનો આપઘાત\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nરસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\nબનાસ ડેરીની 9 બેઠકો બિનહરીફ થઈ, 9 બિનહરીફ સભ્યો સભ્યો શંકર ચૌધરીની પેનલમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00648.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/the-woman-in-the-video-is-not-a-rape-victim-of-hyderabad/", "date_download": "2020-09-30T05:50:36Z", "digest": "sha1:2NQKLUU5RPAUIGH4R5TDXIDLB2IGKNBU", "length": 17086, "nlines": 111, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર વીડિયોમાં દેખાતી મહિલા હૈદરાબાદની દુષ્કર્મ પીડિતા છે...? જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર વીડિયોમાં દેખાતી મહિલા હૈદરાબાદની દુષ્કર્મ પીડિતા છે… જાણો શું છે સત્ય…\n‎‎‎‎KB Entertainment‎ નામના ફેસબુક પેજ દ્વારા 12 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ શ્રીમતી ડૉ. દિવ્યા અલોલા રેડ્ડી છે, જેને હૈદરાબાદ માં નરાધમો એ મારી નાખી, તમે જુઓ, કેટલું પ્રતિભા��ાળી વ્યક્તિત્વ છે…ભગવાન એમના આત્મા ને શાંતિ આપે.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં દેખાતી મહિલા તાજેતરમાં હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટનાની પીડિતા છે. આ પોસ્ટને 3 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 26 લોકો દ્વારા વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.\nપોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી મહિલા તાજેતરમાં હૈદરાબાદમાં બનેલી દુષ્કર્મની ઘટનાની પીડિતા છે કે કેમ એ જાણવા માટે સૌપ્રથમ અમે ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં આ મહિલાનું નામ ક્ષીમતી અલ્લોલા દિવ્યા રેડ્ડી બતાવવામાં આવ્યું છે. અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું કે, આ વીડિયો 1 જૂન, 2018 ના રોજ દિલ્હીમાં આયોજીત રાષ્ટ્રીય ગોપાલરત્ન પુરસ્કાર સમારોહનો છે. આ વીડિયો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, તત્કાલિન કૃષિમંત્રી રાધામોહનસિંહ દ્વારા દેશી ગાયોની સારસંભાળ તેમજ દૂધની ગુણવત્તામાં યોગદાન માટે શ્રીમતી અલ્લોલા દિવ્યા રેડ્ડીને ગોપાલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2014 થી આ પુરસ્કાર દર વર્ષે એ લોકોને આપવામાં આવે છે જેઓ ગૌ પાલન અને તેના અનુસંધાન માટે કામ કરે છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.\nશ્રીમતી અલ્લોલા દિવ્યા રેડ્ડી વિશે વધુ જાણકારી માટે અમે જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, અલ્લોલા દિવ્યા રેડ્ડી એ તેલંગાનાની રહેવાસી છે. તેણીએ ક્લિમોમ કંપનીના નામે એક ડેરી વ્યવસાય શરૂ કર્યો હતો. આ કંપનીની તે સંસ્થાપક અને સીઈઓ છે. તેની કંપની દેશી ગાયનું દૂધ અને તેમાંથી બનતી બનાવટોનું વેચાણ કરે છે. ડેરી ઉદ્યોગમાં અદભૂત સફળતા માટે તેણાને ઘણા બધા પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. તેની કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર તમે તેના ફોટો અને વીડિયો જોઈ શકો છો.\nઅમારી વધુ તપાસમાં અમને ABN Telugu ન્યૂઝ ચેનલ દ્વારા અલ્લોલા દિવ્યા રેડ્ડીનું એક ઈન્ટરવ્યૂ પ્રાપ્ત થયું હતું. જે તમે નીચે જોઈ શકો છો.\nધ હંસ ઈન્ડિયા સાથેના એક ઈન્ટરવ્યૂમાં ���ેમણે પોતાની જીવનયાત્રા વર્ણવી છે. જેમાં દૂધમાં ભેળસેળ અને તેની આડઅસરની બાબતમાં જાણકારી મેળવ્યા બાદ તેમણે તેમના બાળકોને આ પ્રકારનું દૂધ ન આપવાનો નિર્ણય લીધો હતો. તેમણે શુદ્ધ દૂધ કેવી રીતે મળે એ વિચાર સાથે તેણે એક ગૌશાળાની શરૂઆત કરી હતી. ગૌશાળાનું કાર્ય બહોળા પ્રમાણમાં વિકાસ પામ્યું અને તે ક્લિમોમ નામના એક વ્યવસાયમાં પરિણમ્યું હતું.\nવધુમાં અમને વર્ષ 2018 માં ક્લિમોમને ગૌશાળાને શુધ્ધ અને ગુણવત્તાસભર દૂધ પૂરું પાડવા માટે ગોપાલ રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયાના એક સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.\nઅમારી વધુ તપાસમાં અમને Klimom Wellness & Farms નું ફેસબુક પેજ પણ પ્રાપ્ત થયું હતું જે તમે અહીં જોઈ શકો છો. Facebook | Archive\nઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, અલ્લોલા દિવ્યા રેડ્ડી એ એક પરિણીત મહિલા છે અને તેને બાળકો પણ છે. જ્યારે હૈદરાબાદ દુષ્કર્મ પીડિતા 26 વર્ષની હતી અને 27 નવેમ્બર, 2019 ના રોજ તેની સાથે સામૂહિત દુષ્કર્મની ઘટના બની હતી અને તેને સળગાવીને મારી નાંખવામાં આવી હતી. તે એક પશુચિકિત્સક હતી અને અવિવાહિત હતી. ફેક્ટ ક્રેસેન્ડોની ટીમને સાયબર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વીડિયોમાં દેખાતી મહિલા હૈદરાબાદની દુષ્કર્મ પીડિતા નથી.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, તેલંગાનાની રહેવાસી અલ્લોલા દિવ્યા રેડ્ડી નામની એક દૂધ ઉત્પાદક મહિલાના વીડિયોને હૈદરાબાદ દુષ્કર્મ પીડિતાના નામે ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.\nTitle:શું ખરેખર વીડિયોમાં દેખાતી મહિલા હૈદરાબાદની દુષ્કર્મ પીડિતા છે… જાણો શું છે સત્ય…\nમહિલાઓ પર દમન કરનારને મારવા નવા કાયદા સશક્ત બનાવવામાં આવ્યા છે. જાણો શું છે સત્ય…\nશું ખરેખર આ વીડિયો ચીન ખાતે આવેલા શિવ મંદિરનો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર અબુ આઝમીની હાજરીમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યો… જાણો શું છે સત્ય…\nશું ખરેખર મુસલમાનો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવાથી નારાજ યુવકે રસ્તા વચ્ચે કર્યું દારુનું સેવન…\nશું ખરેખર PM નરેન્દ્ર મોદીનું ટ્વીટર અકાઉન્ટ નીતા અંબાણી દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યુ છે.. જાણો શું છે સત્ય…\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00648.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/maharashtra/article/management-of-nutrients-in-groundnut-5c8f8ae4ab9c8d86244e1ebe", "date_download": "2020-09-30T07:39:34Z", "digest": "sha1:OL3LNXNGYBP7YWXSCBUDBJJ2IXFC4TYX", "length": 5456, "nlines": 96, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- મગફળીમાં પોષણનું વ્યવસ્થાપન - એગ્રોસ્ટાર", "raw_content": "\nઆજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nખેડૂતનું નામ: શ્રી. મારુતી.એલ.દસાનવર રાજ્ય: કર્ણાટક Tip: સલ્ફર 90% @ 3 કિ.ગ્રા.પ્રતિ એકર પ્રમાણે જમીન માં આપવું\nજો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો\nઆ સ્માર્ટ ફાર્મિંગ પદ્ધતિઓ તમને બનાવશે આધુનિક \nખેડૂત ભાઈઓ આજની વિડિઓમાં, આપણે પ્રિસીશન ખેતી અથવા ચોકસાઇવાળા ખેતી વિશે જાણીશું. ખેડૂત ભાઈઓ, ચોકસાઇની ખેતીની આ આધુનિક પદ્ધતિઓ આપણી ખેતીને ચપળતાથી કરવામાં ખૂબ મદદરૂપ...\nસ્માર્ટ ખેતી | નોલેજ મેક્સ\nમગફળીપાક સંરક્ષણયોજના અને સબસીડીવિડિઓકૃષિ જ્ઞાન\nમગફળીની ટેકાના ભાવે ખરીદી \nસરકારે મગફળી ની ખરીદી કરવાની જાહેરાત કરી છે તો જે ખેડૂત મિત્રો એ મગફળી ની MSP મુજબ વેચાણ કરવાની છે એના માટ��� કઇ જગ્યાએથી તમે અરજી કરી શકો છો અને કઈ તારીખ થી શરુ થશે...\nવીડીયો | ગુરુ માસ્તર જી\nકપાસબટાકામગફળીપાક સંરક્ષણયોજના અને સબસીડીવિડિઓકૃષિ જ્ઞાન\nપાક સુરક્ષા માટે સરકાર ની નવી યોજના \nખેતર માં ક્યારેક રખડતા પશુ કે ક્યારેક જંગલી જાનવરો ના કારણે પાક નુકશાન થતું હોય છે. આ પાક નુકશાની ન થાય તેના માટે સરકારે એક યોજના બહાર પાડેલ છે. તાર ફેન્સીંગ યોજના,...\nયોજના અને સબસીડી | Nakum Harish\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00650.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/category/sports/", "date_download": "2020-09-30T05:23:27Z", "digest": "sha1:WJX5USV4QKCRRYJD34DRROQ6YR7YV6HF", "length": 10667, "nlines": 164, "source_domain": "www.gujarat.co.uk", "title": "sports Archives - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nજાણીતા ક્રિકેટરો અને અભિનેતાઓની પત્નીઓ પણ ડ્રગ્સનું સેવન કરે છેઃ શર્લિન ચોપડા\nબોલીવૂડની અભિનેત્રી શર્લિન ચોપડાએ મોટો ખુલાસો કર્યો કે જાણીતા ક્રિકેટરો અને સુપર સ્ટાર્સની પત્નીઓ પણ નશીલા પદાર્થનું સેવન કરે છે. શર્લિને જણાવ્યુ હતું કે...\nઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું મુંબઈમાં હાર્ટ અટેકના કારણે અવસાન\nઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન ડીન જોન્સનું મુંબઈમાં હાર્ટ અટેકના નિધન ગુરુવારે થયું હતું. તેમની ઉંમર 59 વર્ષ હતી. ઇન્ડિયન પ્રીમિયમર લીગ માટેના સ્ટાર સ્પોર્ટ્સની કમેન્ટરી...\nIPLની ઉદ્ઘાટન મેચે દર્શકોના સંદર્ભમાં વિશ્વવિક્રમ બનાવ્યો\nIPLની ઉદ્ઘાટન મેચે વિશ્વની કોઇપણ રમતમાં સૌથી વધુ દર્શકોનો વિશ્વવિક્રમ બનાવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની આઇપીએલ 2020ની પ્રથમ...\nIPL ક્રિકેટ ટુર્નામેન્ટમાં સટ્ટાબાજી શોધી કાઢવા સ્પોર્ટરડારની નિમણુક\nભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI )એ 19 સપ્ટેમ્બરથી યુએઇમાં ચાલુ થતી આઇપીએલ દરમિયાન સટ્ટાબાજીને શોધી કાઢવા સ્પોર્ટરડારની નિમણુક કરી છે. દેશમાં કોરોના વાઇરસના કેસોમાં...\nફ્રેન્ચ ઓપન 27 સપ્ટેમ્બરથી શરૂ થશે\nફ્રાન્સમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો હોવા છતાં 27 સપ્ટેમ્બરથી ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી મળશે. ટુર્નામેન્ટના આયોજકોએ...\nડોમિનિક થિએમ, નાઓમી ઓસાકા યુએસ ઓપન ટેનિસમાં ચેમ્પિયન્સ\nકોવિડ-19ના કારણે પાછી ઠેલાયા પછી મોડેથી રમાયેલી એક મહત્ત્વની ગ્રાંડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ – યુએસ ઓપનમાં ઓસ્ટ્રીઆનો ડોમિનિક થિએમ અને જાપાનની નાઓમી ઓસાકા અનુક્રમે...\nIPLની તૈયારીનો તાગ મેળવવા સૌરવ ગાંગુલી દુબઈ જવા રવાના\n19 સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની તૈયારીની દેખરેખ રાખવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી બુધવારે દુબઈ જવા માટે રવાનો...\nફ્રેન્ચ ઓપન 27 સપ્ટેમ્બરથી શરૂ થશે\nફ્રાન્સમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો હોવા છતાં 27 સપ્ટેમ્બરથી ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ ચાલુ થશે. આ ટુર્નામેન્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી મળશે. ટૂર્નામેન્ટના આયોજકોએ...\nહોટેલમાં ધોની જેવો રૂમ નહીં મળતાં સુરૈશ રૈના આઈપીએલ છોડીને ભારત આવી ગયો\nઆ વર્ષમાં આઈપીએલનો હજુ પ્રારંભ થાય તે પુર્વે જ એક તરફ કોરોના સંકટમાં ઘેરાયો છે એ ચેન્નઈ સુપર કીંગ ટીમ માટે સમસ્યા વધતી જાય...\nસુરેશ રૈના યુએઈથી અચાનક પરત ફર્યો, IPLની આખી સિઝનમાંથી બહાર\nઆઈપીએલમાં રમવા માટે યૂએઈ પહોંચેલા ચેન્નાઈ સુપર કિંગ્સનો બેટ્સમેન સુરેશ રૈના પારિવારિક કારણને લીધે સ્વદેશ પરત આવ્યો છે. સુરેશ રૈના આખી સિઝનમાંથી બહાર થઈ...\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00651.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/17-leaders-of-kashmir-threatened-by-terrorists-quit-politics/", "date_download": "2020-09-30T05:28:51Z", "digest": "sha1:35ARTQ4A6EHDFTRGWM2W7QFYQGPVWBXJ", "length": 24216, "nlines": 202, "source_domain": "khabargujarat.com", "title": "કાશ્મીરનાં 17 નેતાઓને આતંકીઓની ધમકી, રાજકારણ છોડી દો – Khabar Gujarat", "raw_content": "\nકાશ્મીરનાં 17 નેતાઓને આતંકીઓની ધમકી, રાજકાર�� છોડી દો\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી\nગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી નો કાર્યક્રમ જાહેર\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nકાશ્મીરનાં 17 નેતાઓને આતંકીઓની ધમકી, રાજકારણ છોડી દો\nલીસ્ટમાં કેન્દ્રીય મંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષનો પણ સમાવેશ\nકુખ્યાત આતંકી જૂથ હિઝબુલ મુઝાહિદ્દીનનો ધમકી પત્ર કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાને મળતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે રવિવારે પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે ઉર્દૂમાં લખેલા બે પેજના કાગળમાં ધમકી અપાઈ છે. જેમાં જણાવ્યુ છે કે જમ્મુ વિસ્તારના મુખ્યધારાના નેતાઓ રાજનીતિને આવજો નહીં કરે તો તેમને નિશાન બનાવવામાં આવશે. તેમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને પણ નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે.\nપોલીસના જણાવ્યા મુજબ આતંકી જૂથના લેટર પેડ પર પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી રમન ભલ્લાને તેમના કાર્યાલયના સરનામા પર ડાક વિભાગના માધ્યમથી મોકલાયો હતો. તેઓ પત્ર મળતા તુરત જ પોલીસને જાણ કરી હતી. પત્રમાં આતંકી જૂથના કહેવાતા કમાન્ડરે સહી કરી છે.\nપત્રમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, જમ્મુ-કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈના, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિર્મલ સિંહ, નેશનલ કોન્ફરન્સના પ્રાદેશિક અધ્યક્ષ દેવેન્દ્ર રાણા ડોગરા સહિત અન્ય પૂર્વ મંત્રીઓ, આરએસએસના પદાધિકારીઓ મળીને કુલ 17 નેતાઓના નામ છે. પત્રમાં આ તમામને રાજનીતિ છોડવાનો આદેશ કરાયો છે, સૂચનાનું પાલન નહીં કરો તો તમારા વિરુધ્ધ ડેથ વોરંટ જારી થઈ ચૂક્યુ છે. કોઈપણ સુરક્ષા કવચ અમારાથી નહીં બચાવી શકે તેમ પણ જણાવ્યુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પત્રની વિગતોને ગંભીરતાથી લઈને વધુ તપાસ હાથ ધરી છે.\nપાક. સરહદે અન્ડરગ્રાઉન્ડ ટનલ્સ અને ડ્રોન ગતિવિધિઓ, મામલો શું છે \nવડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ સહિત અનેક હસ્તીઓની ચીની કંપની જાસૂસી કરતી હોવાનો ઘટસ્ફોટ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સે��ીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nતેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા\nમુંબઈમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કહેરની વચ્ચે સુશાંતના કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને કામ કરી રહેલી એનસીબીની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.\nજેને પગલે તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા છે. સાથે અમદાવાદ સહિતના અન્ય શહેરમાંથી કેસની તપાસ માટે ટીમ બોલાવાઈ છે.\nસુશાંત કેસની તપાસ કરી રહેલી NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને પગલે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ આ ટીમના બાકીના સભ્યોના કોરોના ટેસ્ટની તવાઈ હાથ ધરાઈ છે. સાથે તપાસ અટકી ન પડે તે માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવાઈ છે.\nઉલ્લેખનીય છે કે આ પહેલાં NCBના 4 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા. એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મુંબઈ બહારથી આવેલા અધિકારીને ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટાઈન કરાયા છે.\nસાથે સાથે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રાકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને પણ ટેસ્ટ કરાવવા કહેવાયું છે. કોરોના ગ્રસ્ત જોવા મળેલા લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેશની સૌથી મોટી કોરોના સંબંધી કામ કરતી કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું છે કે, ભારતવાસીઓને કોરોનાની રસી આપવા પાછળ સરકારે ઓછામા ઓછો રૂા. 80,000 કરોડનો ખર્ચ કરવો પડશે. આ આંકડો જાહેર થતાં જ સંબંધિત વર્તુળોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, કેન્દ્ર સરકાર તથા રાજયોની સરકાર હાલમાં ભારે નાણાંભીડ અનુભવી રહી છે. આ સ્થિતિમાં રૂા. 800 અબજ કેવી રીતે ખર્ચ કરી શકાશે આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.\nસિરમ કંપનીના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે, 2021ના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન દેશમાં કોરોના વેકસીનનું મોટાં પાયે ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે વેકસીનના પ્રત્યેક ડોઝની કિંમત રૂા. 1000થી નીચે રાખવા માટે પ્રયત્નો થઇ રહયા છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે, અમેરિકાની એસ્ટ્ર��જેનેકા કંપની સાથે મળીને અમારી કંપની વેકસીનના એક અબજ ડોઝ તૈયાર કરશે. જો કે, તેઓએ એમ કહયુ હતું કે, વેકસીનના પ્રત્યેક ડોઝની બજાર કિંમત શું રહેશે તે અંગે અત્યારે કશું કહેવું વહેલું લેખાશે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકોને પરવડે તેવી કિંમત નકકી કરવા માટે કંપની દ્વારા પ્રયાસો થઇ રહયા છે.\nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nએક અરજદારે રિઝર્વ બેંકમાં આરટીઆઇ અંતર્ગત અરજી કરીને દેશના સૌથી મોટા 100 ડિફોલ્ટર્સના નામો મેળવવા માટે આરબીઆઇને વિનંતી કરી હતી. રિઝર્વ બેન્કે આ અરજીના જવાબમાં જણાવ્યું છે કે, બેંકોમાંથી લોન લીધી હોય અને બેંકોએ આ પ્રકારની લોનો માફ કરી દીધી હોય તે પ્રકારના 100 મોટા ડિફોલ્ટરના નામોની યાદી અમારી પાસે નથી. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ બેંકે એવું પણ કહયું હતું કે, દેશના પ0 મોટાં વીલફુલ ડિફોલ્ટરના કુલ રૂા. 68,600 બેંકો દ્વારા માફ કરવામાં આવ્યા છે. ચાર મહિના પહેલાં બેંકે આ જવાબ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં કોલકાત્તાના એક આરટીઆઇ અરજદારે 100 ડિફોલ્ટરની યાદી માંગી તો બેન્કે એમ કહી દીધું કે, અમારી પાસે આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વનાથ ગોસ્વામી નામના આ અરજદારે એપ્રિલથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કમાં બે વખત આરટીઆઇ દ્વારા અરજી કરી છે પરંતુ રિઝર્વ બેન્કે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ પણ નોંધનિય છે કે, અગાઉ પ0 ડિફોલ્ટરના રૂા. 68,600 કરોડ માફ કરી દેવાના મામલે સંસદમાં હંગામો થયો હતો અને સરકારે જવાબ આપવો પડયો હતો.\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકા���\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00652.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/beauty/onion-stop-hair-loss-000136.html", "date_download": "2020-09-30T05:48:19Z", "digest": "sha1:Y7QA4YVJXX3TFMG4D5QUVX5QUV24T7RO", "length": 10672, "nlines": 149, "source_domain": "gujarati.boldsky.com", "title": "વાળ ઉતરતા હોય, તો ડુંગળીનો રસ લગાવો | Onion | To Stop Hair Loss | ડુંગળી | વાળ ઉતરવાની સમસ્યા| સૌંદર્ય - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી મસ્જિદ વિધ્વંસ કેસઃ થોડી વારમાં આવશે ચુકાદો, અડવાણી, જોશી, ઉમા નહિ પહોંચે કોર્ટ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nવાળ ઉતરતા હોય, તો ડુંગળીનો રસ લગાવો\nજો આપ જાત-જાતનાં નુસ્ખા અજમાવી થાકી ચુક્યા છો અને છતા પણ વાળ ઉતરતા રોકાતા નથી, તો પરેશાન થવાની જરૂર નથી, કારણ કે અત્યારે આપના માટે વધુ એક નુસ્ખો અજમાવવાનું રહી ગયુ છે બાકી. ડુંગળી કે જેને માત્ર ખાવાથી જ ફાયદો નથી થતો, પરંતુ વાળમાં લગાવવાથી પણ ખૂબ ફાયદા પહોંચે છે. મોંઘા સ્પામાં ટ્રીટમેંટ લેવા કરતા શ્રેષ્ઠ રહેશે કે આપ એક વખત પોતાનાં વાળમાં ડુંગળી લગાવી જુઓ. ડુંગળીને અનેક પ્રકારની સામગ્રીઓ સાથે મેળવીને લગાવી શકાય છે. ચાલો જાણીએ કે વાળ ઉતરવાની સમસ્યાને રોકવા માટે તેને કઈ રીતે અજમાવી શકાય છે.\nઆમ લગાવો ડુંગળી :\n1. ડુંગળીનો રસ : તેને તૈયાર કરવા માટે ડુંગળીને મિક્સરમાં પીસી લો અને રસ કાઢી લો. તેને લગાવવા માટે વાળને ગરમ તાવેલ વડે ઢાંકીને અડધો કલાક માટે રાખો. પછી ડુંગળીનાં રસને માથા અને વાળની જડોમાં સારી રીતે લગાવો.\n2. ડુંગળી અને મધ : ડુંગળીનાં રસને પોતાના માથે લગભગ પોણા કલાક માટે લગાવો. તે પછી મધને હાથોમાં લઈ જડોમાં લગાવી લો. તેનાથી ડુંગળીની ગંધ હળવી બની જશે. હવે વાળને કોઇક હળવા શૅમ્પૂથી ધોઈ લો.\n3. ડુંગળી અને બીયર હૅર પૅક : ડુંગળીનાં રસને કાઢ્યા બાદ જે તેનો બચેલો ભાગ રહી ગયો હોય, તેમાં નાળિયેર તેલ ��ેળવી જૅલ બનાવી લો. હવે આ મિશ્રણમાં એક કપ બીયર મેળવી લો અને લગાવી લો. બીયર આપનાં વાળને પ્રાકૃતિક રીતે ચમકદાર બનાવશે. નાળિયેર તેલ આપનાં વાળની જડોને પોષણ આપશે.\n4. ડુંગળી અને રમ : તેના માટે આખી રાત આપે એક રમના ગ્લાસમાં ઘસેલી ડુંગળીને નાંખીને રાખવી પડશે. સવારે આ મિશ્રણ ગાળીને પોતાના માથામાં તેની માલિશ કરો. તેનાથી આપના વાળને મજબૂતી મળશે અને વહેલામાં વહેલી તકે વાળ આવવા શરૂ થઈ જશે.\nઘર જે આ રીતે બનાવો ગોરૂં બનાવતી ક્રીમ\nગંજાપણુ અને સફેદ વાળનો અચૂક ઇલાજ છે કાળું જીરૂં\nNo-Shave November : વિંટરમાં હોમમેડ બીયર્ડ વૅક્સથી દાઢીને આપો ચમક\nટૅલ્કમ પાવડરને આ 10 રીતે પણ કામે લઈ શકાય છે\nથ્રેડિંગ કરાવ્યા બાદ ભૂલથી પણ ન કરો આ ભૂલો, હોય છે ખતરનાક\nઆ ૧૦ વસ્તુઓને પપૈયાની સાથે મિક્સ કરીને લગાવવાથી મળશે ચમકતો ચહેરો\nજાણો, બાયોટિન આપનાં વાળ તથા સ્કિન માટે કેવી રીતે છે ફાયદાકારક \nવાળ જલ્દીથી વધારવા માટે Essential Oilsનો ઉપયોગ કેવી રીતે કરશો \nગાલની આજુબાજુની લટકતી ત્વચાને ટાઇટ કરવા માટે ફેસ મૉસ્ક\nઆ 6 રીતે ચોખાનું પાણી કરે છે વાળ અને ત્વચાનો ઇલાજ\nકોથમીરથી બનાવો આ 3 ફેસ પૅક્સ, થશે આ ફાયદાઓ\nદીપિકાથી લઈ સોનમ સુધી, જાણો આ 6 સેલેબ્રિટીસનાં બ્યુટી સીક્રેટ્સ\nRead more about: સૌંદર્ય ગંજાપણુ વાળની સારસંભાળ ડુંગળી hair care\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00653.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/hahakar-samai-woman-killed-in-sandas-wells-5-killed-in-rescue/", "date_download": "2020-09-30T06:15:26Z", "digest": "sha1:4YBJT7MFVXWVKWK5GX52E3NNQJHMM5GI", "length": 18403, "nlines": 187, "source_domain": "atalsamachar.com", "title": "હાહાકાર@સમી: સંડાસના કુવામાં પડી મહિલા, બચાવવા જતાં 5ના ગુંગળામણથી મોત | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome News ON-01 હાહાકાર@સમી: સંડાસના કુવામાં પડી મહિલા, બચાવવા જતાં 5ના ગુંગળામણથી મોત\nહાહાકાર@સમી: સંડાસના કુવામાં પડી મહિલા, બચાવવા જતાં 5ના ગુંગળામણથી મોત\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nસમી તાલુકાના ગામે સંડાસના કુવામાં પડી જવાથી એકસાથે પાંચના મોત થતાં હાહાકાર મચી ગયો છે. સંડાસના કુવાનું ફ્લોરિંગ જર્જરિત હોવાથી મહિલાનો પગ ખુંચી જતાં સીધા ગરકાવ થઈ ગયા હતા. આ દરમ્યાન બચાવવા જતાં અન્ય ચાર પણ કુવામાં પડી જતાં ગુંગળામણ થતાં તુરંત મોત થયાં છે. ઘટનાને પગલે વહીવટી તંત્રનો કાફલો ગામમાં પહોંચી ગયો હતો.\nપાટણ જિલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામે બપોર બાદ મોતનું તાંડવ સામે આવ્યું છે. નાડોદા સમાજના કુલ પાંચ વ્યક્તિઓ ભયંકર દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. મહિલા પોતાના સંડાસના કુવા પરથી પસાર થતાં અચાનક પગ ખુંચી ગયો હતો. જોતજોતામાં કુવામાં ગરકાવ થઈ જતાં તેમના પતિ બચાવવા ગયા હતા. જોકે પતિ પણ કુવામાં ગરકાવ થતાં વારાફરતી બચાવવા જતાં કુલ 6 ગરકાવ થઈ ગયા હતા. આ દરમ્યાન સંડાસના કુવામાં ગુંગળામણ થતાં કુલ પાંચના મોત થતાં ચકચાર મચી ગઇ છે.\nસૂત્રોએ જણાવ્યું હતું કે, સંડાસના કુવાનો ઉપરનો ભાગ ખરાબ થઈ ગયો હતો. જેની જાણ ન હોવાથી મહિલા પસાર થતાં સીધા કુવામાં પડી ગયા હતા. આ સાથે બચાવવા જતાં કુટુંબના ચાર સહિત કુલ પાંચના મોત થયાં છે. આ દરમ્યાન કુવામાં પડેલા કુલ 6 પૈકી એકનો બચાવ થયો છે. ઘટનાને પગલે ગામનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેથી તાલુકા વહીવટી તંત્રની ટીમ પણ રાહત અને બચાવ કાર્યમાં દોડી આવી હતી.\nભાગ્યે જ બનતી ઘટનાને પગલે રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો\nસંડાસના કુવો છેલ્લા કેટલાક વર્ષોથી બનાવેલો હતો. જેમાં કુવાનું ફ્લોરિંગ એકદમ ખરાબ થઈ જતાં મોત થવાની ઘટના ભાગ્યે જ બને. આવી સ્થિતિમાં ગુજરવાડામાં પોતાના શૌચાલયના કુવામાં જ ગરકાવ થવાની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.\n1, સિંધવ જામાભાઇ ગગજીભાઇ ઉ. 51\n2, સિંધવ રતાભાઇ જલાભાઇ ચેહાભાઇ ઉ. 41\n3, સિંધવ રતાભાઇ જલાભાઇ દેવાભાઇ ઉ. 49\n4, સિંધવ રંજનબેન રતાભાઇ ઉ. 40\n5, સિંધવ રાજાભાઇ પચાણભાઇ ઉ. 60\nPrevious articleઅંબાજી: મંદીરની પ્રક્ષાલન વિધી પુર્ણ, કાલથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે\nNext articleતાંડવ@સમી: આરોગ્ય કેન્દ્રમાં ટોળેટોળાં ઉમટ્યાં, મરણનો આંક વધે તેમ હતો\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nયુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nઆણંદ: 3.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની ધરપકડ કરી\nકોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1381 કેસ, 11ના મોત, કુલ 1.36 લાખ દર્દી\nરીપોર્ટ@અરવલ્લી: જીલ્લામાં સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 4 કેસ નોંધાયા\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ...\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00655.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/nitin-patel-opens-the-door-in-the-interim-budget-public-schemes-are-published/", "date_download": "2020-09-30T06:50:37Z", "digest": "sha1:NMFJPSEHHRZ6LKALBD62HGDMH5EPUXNB", "length": 18103, "nlines": 182, "source_domain": "atalsamachar.com", "title": "નીતિન પટેલે પટારો ખોલ્યોઃ વચગાળાનું બજેટમાં પ્રજાલક્ષી યોજનાઓ પ્રગટી | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nરીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સ���મે ફરીયાદ\nસુરતઃ સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના મેનેજર સહિત 57 સામે ફરિયાદ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nકોરોના@દેશઃ ગત 24 કલાકમાં 80472 કેસ, 1,179ના મોત, કુલ 62.25 લાખ…\nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ દર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nરીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ\nસુરતઃ સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના મેનેજર સહિત 57 સામે ફરિયાદ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome ગુજરાત નીતિન પટેલે પટારો ખોલ્યોઃ વચગાળાનું બજેટમાં પ્રજાલક્ષી યોજનાઓ પ્રગટી\nનીતિન પટેલે પટારો ખોલ્યોઃ વચગાળાનું બજેટમાં પ્રજાલક્ષી યોજનાઓ પ્રગટી\nચૂંટણીલક્ષી ઝલકઃ ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ વગેરેને લાભ\nઆ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.\nગુજરાત વિધાનસભાનું લેખાનુદાન તરીકે ઓળખાતુ 4 માસનું વચગાળાનું બજેટ આજે પ્રસ્તુત કરવામાં આવ્યુ છે. લેખાનુદાન હોવાથી કોઈ વધારાનો કરબોજ નથી પણ લોકસભાની ચૂંટણીને અનુલક્ષી સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગને આકર્ષવાનો પ્રયાસ થયો છે. નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રસ્તુત કરેલ બજેટમાંથી પ્રજાલક્ષી યોજનાઓ પ્રગટી છે.\nલોકસભાની ચૂંટણી પછી સંભવત જૂનમાં ફરી બજેટ સત્ર મળશે જેમાં પૂર્ણ બજેટ રજુ કરવામાં આવશે. નીતિન પટેલ અગાઉ 5 વખત બજેટ રજૂ કરી ચૂકયા છે. આજે વધુ એક વખત બજેટ રજુ કર્યુ છે. નીતિન પટેલે તૈયાર કરેલ લેખાનુદાનમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ વગેરે તરફે લાભ રહે તેવા એંધાણ છે. ખેડૂત વર્ગની નારાજગી દૂર કરવા કેન્દ્ર સરકારે દર વર્ષે રૂ. 6000 ખાતામાં જમા કરવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે નોંધપાત્ર લાભ લાવી હોવાનું માનવામાં આવે છે.\nગુજરાતમાં યુવાનોને રોજગારી મોટો પ્રશ્ન છે તેથી બજેટમાં રોજગારલક્ષી ઝોક હોવાનું સમજાય છે. રાજ્યમાં મહિલા મતદારોનો મોટો વર્ગ છે તેથી મહિલાઓને ખુશ કરવા બજેટમાં ખાસ જોગવાઈ છે. લેખાનુદાન હોવા છતા સરકારે રાજ્યના વિવિધ વર્ગને રાજી કરવા માટે પ્રયાસ કર્યો છે. શહેરી વિકાસ, યુવા સેવા સાંસ્કૃતિક, રમત-ગમત, કુટીર ઉદ્યોગ, આદિજાતિ વિકાસ, નાગરિક પુરવઠા, પાણી પુરવઠા વગેરેને અનુલક્ષીને માતબર જોગવાઈ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. આવતા બે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી ર���ી છે. સરકાર દ્વારા તેમા લાભ મળે તે રીતે બજેટના ઘડતરમાં ધ્યાન અપાયું છે.\nPrevious articleરાજ્યકક્ષાનો આરોગ્ય વિભાગનો “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો\nNext articleલોકસભા ચૂંટણી પૂર્વે ખેડૂતોનાં ખાતામાં જમા કરાવવા દોડધામ\nરીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ\nસુરતઃ સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના મેનેજર સહિત 57 સામે ફરિયાદ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nઆણંદ: 3.5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની ધરપકડ કરી\nકોરોના@ગુજરાતઃ એક જ દિવસમાં 1381 કેસ, 11ના મોત, કુલ 1.36 લાખ દર્દી\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nરીપોર્ટ@દિયોદર: ગામમાં યુવતિની છેડતી બાદ મારામારીમાં 7 ઘાયલ, 17 સામે ફરીયાદ\nસુરતઃ સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના મેનેજર સહિત 57 સામે ફરિયાદ\nક્રાઇમ@અમદાવાદઃ સાસરિયા અને પતિના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી\nહડકંપ@સુરત: પતિની મદદથી સગર્ભા પત્નિ સાથે બે જેઠે દુષ્કર્મ આચર્યું\nબોલીવૂડઃ કોરોનામાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદને UNDPએ એવોર્ડથી સન્માનીત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00655.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/mohena-kumari-test-negative/", "date_download": "2020-09-30T05:23:33Z", "digest": "sha1:DFL6C7FLT2WD36ZTKOGOMX5RGY7U2IS7", "length": 17459, "nlines": 112, "source_domain": "gujjurocks.in", "title": "કોરોના પોઝિટિવ થયેલી અભિનેત્રી મોહીનાને લઈને આવ્યા સૌથી સારા સમાચાર, જાણો ફટાફટ", "raw_content": "\nફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 12 એવા સ્ટાર્સ કરી ચુક્યા છે લગ્ન, આશા કરતા પણ સારા મળ્યા પાર્ટનર, તસવીરો જુવો\nઅભિ-એશના લગ્નની 1 રાત પહેલા એવી ઘટના બનિયેલી કે આખો પરિવાર હલી ગયો, જ્હાન્વીએ એવી ધમકી આપી કે\nખતરો કે ખિલાડી સીઝન 10ની વિજેતા બની કરિશ્મા તન્ના, છલકાઈ ગયા આંસુ, ઈનામમાં મળ્યા 20 લાખ અને ગાડી\nબોલીવુડના આ 6 અભિનેતાઓ છે મોટા ઘરના જમાઈ, એક તો છે નવાબી ખાનદા��નો જમાઈ\nકોરોના પોઝિટિવ થયેલી અભિનેત્રી મોહીનાને લઈને આવ્યા સૌથી સારા સમાચાર, જાણો ફટાફટ\nકોરોના પોઝિટિવ થયેલી અભિનેત્રી મોહીનાને લઈને આવ્યા સૌથી સારા સમાચાર, જાણો ફટાફટ\nPosted on July 1, 2020 Author AryanComments Off on કોરોના પોઝિટિવ થયેલી અભિનેત્રી મોહીનાને લઈને આવ્યા સૌથી સારા સમાચાર, જાણો ફટાફટ\nહાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ફેમસ ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ માં કીર્તિ નો રોલ નિભાવનાર મોહીના કુમારી સિંહ ના ફેન્સ માટે એક રાહતભરી ખબર આવી છે. ઘણા દિવસો પહેલા મોહિનાકુમારી અને તેના પરિવારના 5 સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.\nજે બાદ બધા જ લોકોને ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તો હાલમાં આ ખબર મળી રહી છે કે, મોહિનાકુમારી સહીત ઘરના બધા લોકોને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ વાતની જાણકારી ખુદ એક્ટ્રેસે આપી હતી.\nતમને જણાવી દઈએ કે મોહિના કુમારીએ તેના ઇન્સ્ટાગ્રામમાં આ વિષે માહિતી શેર કરી લખ્યું હતું કે, “બધાને હાઈ. હું ઘરે પાછી આવી ગઈ છું પરંતુ અમે હજી પણ કોવિડ -19 પોઝિટિવ છીએ. આપણે સંપૂર્ણપણે આઇસોલેશનમાં છે.\nમને ખબર નથી કે નેગેટિવ રિપોર્ટ માટે તે કેટલો સમય લેશે. અમે ત્યાં 10 દિવસ હોસ્પિટલમાં હતા અને પાંચ દિવસ પહેલા મારા શરીરમાં વાયરસની તપાસ કરવામાં આવી હતી. તેથી આશા છે કે થોડા વધુ દિવસો પછી આપણે વાયરસને હરાવીશું, પરંતુ ત્યાં સુધી આપણે બધા નિયમોનું પાલન કરવું પડશે. છતાં આપણે બધા માનસિક અને શારીરિક રીતે ખૂબ સ્વસ્થ અનુભવીએ છીએ. સમર્થન માટે બધાને ફરીથી આભાર\nજણાવી દઈએ કે મોહિના ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજની પુત્રવધૂ છે. તેમનો પરિવાર અને સત્પાલ મહારાજ સહિત સ્ટાફના 23 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેના નાના પુત્ર સુયશ, મોટી પુત્રવધૂ આરાધ્યા, નાની વહુ મોહિના, પાંચ વર્ષીય પૌત્ર શ્રેયંશમાં કોરોના પોઝિટિવની પૃષ્ટિ કરવામાં આવી હતી. સુયેશ મોહિનાનો પતિ છે, તેમનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જો કે, હજી પણ આખો પરિવાર તેમના નેગેટિવ રિપોર્ટની રાહ જોઇ રહ્યો છે. ત્યાં સુધી સેલ્ફ આઇસોલેશનમાં છે.\nજણાવી દઈએ કે, લગ્ન પછી પણ મોહિનાએ પોતાને ટીવી ઇન્ડસ્ટ્રીથી દૂર કરી દીધી હતી.પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મોહિના કોરોના પોઝિટિવ થયા પછી તેના મિત્રો અને હોસ્પિટલના ચાહકો સાથ��� પણ સંકળાયેલી હતી. સારવાર દરમિયાન મોહિનાએ તેના મિત્રોના વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તેમજ લાઇવ સેશન દ્વારા તેના મિત્રો અને ચાહકોને પણ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતગાર કર્યા હતા.\nમોહિના કુમારીના ફેન્સને કોરોના પોઝિટિવ અંગેની માહિતી મળી છે, ત્યારથી જ બધા તેના અને તેના પરિવાર માટે જલ્દીથી સ્વસ્થ રહેવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તે જ સમયે, હવે ફેન્સને પણ આ સમાચારના આગમનથી થોડી રાહત મળી હશે.\nAuthor: GujjuRocks Team આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nસાચે જ જીનિયસ હતો સુશાંત સિંહ રાજપૂત, બંને હાથે એક સાથે લખતો હતો, જુઓ વિડીયો\nએક્ટર સુશાંત સિંહ રાજપૂત આજે આપણી વચ્ચે નથી પરંતુ ફેન્સ તેનાથી જોડાયેલી યાદો શેર કરતા રહે છે. સોશિયલ મીડિયામાં દરરોજ સુશાંત સિંહ રાજપૂતના વિડીયો અને તસ્વીર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી તસવીરોમાં તે મસ્તી કરતો નજરે ચડે છે. તેથી લોકોને વિશ્વાસ જ આવતો ના હતો કે સુશાંત આત્મહત્યા કરી શકે છે. Read More…\nસુશાંત છિછોરે ફિલ્મ હિટ થયા પછી 7 ફિલ્મો કરી હતી સાઈન, માત્ર 6 મહિનામાં જ તેને બધાથી કરી દીધો હતો બહાર\nસુશાંત સિંહ રાજપૂતના નિધનથી સામાન્ય જનતાની સાથે સાથે ટીવી જગત અને બૉલીવુડ પણ સદમામાં છે. સુશાંતના નિધનથી લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એવામાં કોંગ્રેસ નેતા સંજય નિરુપમએ પણ ટ્વીટ કરીને સવાલ કર્યો છે કે સુશાંત સિંહ દ્વારા સાઈન કરેલી ફિલ્મોમાંથી તેને શા માટે કાઢી નાખવામાં આવ્યો સંજય નિરુપમએ ટ્વીટ કરીને લખ્યું કે,”છિછોરે Read More…\nજુઓ શ્વેતા બચ્ચનના લગ્નની 23 વર્ષ પહેલાની અનદેખી 5 તસ્વીરો, વિદાઈમાં ખુબ રડ્યા હતા બિગ બી\nબોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાનો જન્મ 17 માર્ચના રોજ થયો હતો. પિતા એક સુપરસ્ટાર હોવા છતાં પણ શ્વેતા બોલીવુડમાં એક એવી સ્ટારકિડ છે જેની દિલચસ્પી ફિલ્મોમાં બિલકૂલ પણ નથી. તેના છતાં પણ શ્વેતા હંમશા લાઇમલાઈટમાં રહે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. શ્વેતાનો જન્મ 17 માર્ચ 1974 ના રોજ Read More…\nશોખમાં આલિયાએ બોલ્ડ ડ્રેસ તો પહેરીલીધો, ��છી જગ હેરમાં શરીરનો એવો ભાગ દેખાઈ….\nરાજકોટમાં ભગવાન શિવજીના મંદિરમાં નંદીને લાત મારી ટિક્ટોક વિડીયો બનાવનાર બે લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nસુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પરેશાન છે તેનો પાલતુ કૂતરો ફજ, મનવીર ગુર્જરએ શેર કરી તસ્વીર\nસોનમ કપૂર એના પતિ આનંદ આહુજા સાથે વિદેશમાં કરી રહી છે વેકેશન એન્જોય, સોશિયલ મીડિયામાં શેર કર્યા ફોટોઝ\nન અનુષ્કા, ન દીપિકા, ક્રિકેટર જસપ્રીત બુમરાહને ગમે છે 26 વર્ષની આ હોટ એક્ટ્રેસ, મોટો ખુલાસો\nઈરફાન ખાનને યાદ કરીને ભાવુક થઇ હોલીવુડ દિગ્ગજ હિરોઈન એન્જેલિના જોલી, કહ્યું કે-એની સ્માઈલને યાદ…\n26 ઓગસ્ટે રચાશે ચતુગ્રહી યોગ, એક સાથે 4 ગ્રહ સિંહ રાશિમાં- જાણો કઈ રાશિને થશે ફાયદો\nAugust 25, 2019 Aryan Comments Off on 26 ઓગસ્ટે રચાશે ચતુગ્રહી યોગ, એક સાથે 4 ગ્રહ સિંહ રાશિમાં- જાણો કઈ રાશિને થશે ફાયદો\nગુજરાતના સુપરસ્ટાર, મલ્હાર ઠાકરના ક્યારેય નહિ જોવા મળે એવા ફોટા, બાળપણથી લઈને આજ સુધીનું સૌથી બેસ્ટ કલેક્શન, ક્લિક કરી જુઓ\nFebruary 5, 2020 Jayesh Comments Off on ગુજરાતના સુપરસ્ટાર, મલ્હાર ઠાકરના ક્યારેય નહિ જોવા મળે એવા ફોટા, બાળપણથી લઈને આજ સુધીનું સૌથી બેસ્ટ કલેક્શન, ક્લિક કરી જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00655.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/ayodhya-mandir/", "date_download": "2020-09-30T07:06:04Z", "digest": "sha1:IY3A5EXAQJEKBS5JNPTJSTACRZABFGIG", "length": 21869, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "ayodhya mandir: ayodhya mandir News in Gujarati | Latest ayodhya mandir Samachar - News18 Gujarati", "raw_content": "\n82 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદીએ રામ મંદિર માટે 28 વર્ષથી કર્યો હતો અન્નનો ત્યાગ\nPM મોદીએ પારિજાતનું વૃક્ષ જ કેમ રામ જન્મભૂમિ પરિસરમાં લગાવ્યું જાણો તેના પૌરાણિક કારણો\nLIVE: આ મંદિર માનવતાને પ્રેરણા આપતું રહેશે, રામ સૌના છે, સૌમાં વસેલા છે - PM મોદી\nરામ જન્મભૂમિ પૂજનને લઇ ખુબજ ખુશ છે TVનાં રામ, ટ્વિટ કરી કહ્યું- 'જય શ્રી રામ'\nઅયોધ્યામાં આવું દેખાશે રામ મંદિર, કલાકારી અને ભવ્યતાનું હશે બેજોડ સંગમ, જુઓ તસવીરો\nરામ મંદિર ભૂમિ પૂજન બાદ દેશને સંબોધિત કરશે PM મોદી, આ રહ્યો મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ\nરામ મંદિર નિર્માણઃ માત્ર 32 સેકન્ડનું છે શુભ મુહૂર્ત, જાણો PM મોદી ક્યારે કરશે ભૂમિ પૂજન\nઅયોધ્યાઃ ધાર્મિક અનુષ્ઠાનના બીજા દિવસે આજે થશે રામાર્ચા, હનુમાનગઢી પતાકાની પૂજા\nરામ મંદિર શિલાન્યાસઃ PM મોદી 5 ઓગસ્ટે રામલલા પર બહાર પાડી શકે છે પોસ્ટલ સ્ટેમ્પ\nરામ મંદિર નીચે દબાયેલી ટાઇમ કેપ્સૂલને હજારો વર્ષો બાદ ડિકોડ કરી શકાશે\nરામ મંદિરના ભૂમિ પૂજન સમયે આ મુસ્લિમ પરિવાર પ્રગટાવેશે 501 દીવા\nઅયોધ્યાઃ 5 ઓગસ્ટે આ ટેલરે તૈયાર કરેલો પોશાક પહેરશે રામલલા\nભવ્ય રામ મંદિરઃ ચાંદીની ઈંટો, 3 દિવસ સુધી મંત્રોચ્ચાર, ઉદ્ધવ-નીતીશને પણ આમંત્રણ\n5 ઓગસ્ટે જ હટાવી હતી કલમ 370, હવે એ જ દિવસે રામ મંદિરનું ભૂમિ પૂજન\nઅયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટે, PM મોદી પણ થઈ શકે છે સામેલ\nઅયોધ્યાઃ હવે 161 ફુટ ઊંચું હશે રામ મંદિર, ત્રણને બદલે હશે પાંચ ગુંબજ\nઅયોધ્યા : બદલાશે રામ મંદિરનું મૉડલ, ચંદ્રકાંત સોમપુરા તૈયાર કરી રહ્યા છે નવો નક્શો\nસુપ્રીમ કોર્ટમાં વાલ્મીકિ રામાયણ અને સ્કંદ પુરાણના આ શ્લોક 'સાક્ષી' બન્યા\nરામ મંદિરનું નિર્માણ અત્યારે શરૂ થાય તો 2023 સુધી કામ પૂર્ણ થશે : સોમપુરા\nઅયોધ્યાનો નિર્ણય નવી સવાર લઈને આવ્યો, બધાની જવાબદારી વધી: પીએમ મોદી\nકૅબિનેટ મંત્રી ચુડાસમાએ રામ મંદિરના નિર્માણ માટે 29 વર્ષથી રાખેલી માનતા પૂર્ણ થઈ\nઅયોધ્યાના નિર્ણય પર ઓવૈસીએ કહ્યું - અમને 5 એકર જમીનની ઓફર મંજૂર નથી\nરામ જન્મભૂમિ કેસ : તોગડિયાએ કહ્યું,'ચાર લાખ પૂર્વજોનું સ્વપ્ન પૂરૂં થયું'\nAyodhya Verdict : કોણ છે રામલલા, જેમને અયોધ્યાની વિવાદિત જમીન મળી\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત, જજે કહ્યું- ઘટના પૂર્વ નિયોજીત નહોતી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00656.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://booklovers-paradise.in/2012/11/06/ek-chapti-prem/", "date_download": "2020-09-30T06:25:48Z", "digest": "sha1:C7GS3UQLIRBEN6B5EWNWH4OYD4PVCKIH", "length": 8469, "nlines": 127, "source_domain": "booklovers-paradise.in", "title": "એક ચપટી પ્રેમ : चेतन ठकरार", "raw_content": "\nરોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જયારે મમ્મી જમવાનું બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યું કે જરૂર આ ડબ્બામાં એવું કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઇ જઈ છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવું કહેતા પણ સાંભળ્યું હતું કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો.\nએક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યું કે કોઈ વાંધો નહિ, હવે મમ્મી આરામ કરશે અને જમવાનું પોતે બનાવશે. જયારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યું કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયું તો ડબ્બામાં કશુ જ નહોતું. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી.\nરોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે – બેટા તું જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી… કેટલી સારી વાત છે ને કે તમારા દરેક કામમાં થોડો પ્રેમ સમાય જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે. પ્રેમ દરેક દર્દ ની દવા પણ છે.\n” તૂજ મારી મા “\nમને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી દે \nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\nકળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00658.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/mp-father-and-son-story/", "date_download": "2020-09-30T07:18:27Z", "digest": "sha1:NJ7FL5EDQE5S4O7ZH4GE3H3FHOOSOUQ2", "length": 6728, "nlines": 62, "source_domain": "onlygujarat.in", "title": "બાપ-દીકરાનું સાપના ડંખથી ��યું મોત, હકીમ ને તાંત્રિકે પછી શરૂ કર્યો ખેલ..! - Only Gujarat", "raw_content": "\nબાપ-દીકરાનું સાપના ડંખથી થયું મોત, હકીમ ને તાંત્રિકે પછી શરૂ કર્યો ખેલ..\nધૌલપુરઃ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના સદરના દરિયાપુર ગામમાં ગત રવિવાર (13 સપ્ટેમ્બર)એ પિતા- પુત્રનું ઝેરીલા સાપના કરડવાથી મોત થઈ ગયું, પરંતુ પરિવારજનો બંનેને મૃત માનવા તૈયાર ન હતા. તાંત્રિક અને હકીમોની મદદથી ઝાડ-ફૂંકની મદદથી મૃત પિતા-પુત્રને જીવિત કરવાના પ્રયત્નો કરતા રહ્યા.\nમૃતકોનો પરિવાર આશા સાથે મૃતદેહોને તાંત્રિક અને હકીમો પાસે લઈ ગયા અને 36 કલાક સુધી મૃતકોને જીવતા કરવાનો અંધવિશ્વાસનો ખેલ ચાલતો રહ્યો. મૃતદેહો પર અલગ અલગ પ્રકારની વિધિ કરવામાં આવતી રહી અને લોકો તમાશો જોતા રહ્યા.\nપિતા- પુત્રના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે શ્માશાન ઘાટ લાવવામાં આવ્યા. ગામલોકોએ સાપને પકડીને એક બોટલમાં બંધ કરી દીધો, આ દરમિયાન તાંત્રિક અને હકીમ પણ સ્મશાન પહોંચ્યા અને બંનેને ફરી જીવતા કરવાના દાવા કરવા લાગ્યા. તેમના દાવાને જોઈને પરિવારને આશા જાગી અને અંતિમ સંસ્કાર માટે ચિતા પર પડેલા પિતા-પુત્રનો ઈલાજ કરવાનું શરૂ કર્યુ.\nઆ દરમિયાન વન વિભાગની ટીમ સાપને લેવા માટે ઘટનાસ્થળ પર પહોંચી, પરંતુ ગામલોકોએ સાપને મારીને ફેંકી દીધો, આ સમગ્ર મામલાની જાણ પોલીસને થઈ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. મૃતકોના પરિવારજનોને સમજાવવામાં આવ્યા અને મૃતદેહોને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતાં.\nઆ મામલામાં એક્શન લેતા પોલીસે લગભગ છ જેટલા તાંત્રિક અને હકીમોની ધરપકડ કરી, હવે તેમના વિરુદ્ધ વિવિધ ધારાઓ હેઠળ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી.\n← સુશાંત અહીંયા કરતો હતો ‘ડ્રગ પાર્ટી’, સૈફની દીકરી સારાએ ગાંજો ફૂંક્યો હોવાની શક્યતા\nસૈફની દીકરીને જોતા વેંત જ સુશાંત થયો હતો મોહિત, ભાન ભૂલીને કર્યું હતું આવુ વર્તન →\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00658.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/after-mla-radhavji-patel-dhrol-infected-two-more-bjp-leaders/", "date_download": "2020-09-30T05:00:22Z", "digest": "sha1:CZ3JV3U7Y6VEILJ7GXQE2KZIPAM7EFGZ", "length": 28554, "nlines": 635, "source_domain": "abtakmedia.com", "title": "ધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત | Abtak Media", "raw_content": "\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nલોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અ���ારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Gujarat News ધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nઘ્રોલ ભાજપ ત્રણ દિગ્ગજ નેતા કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ જેમાં પૂર્વ મંત્રી અને હાલ ૭૭ ગ્રામીણ ધારાસભ્ય રાઘવજી પટેલ ગઈકાલે કોરોના ના લક્ષણ દેખાતા તેઓએ કોરોના રિપોર્ટ કરવા માં આવ્યો હતો જે રીપોર્ટ પોઝિટિવ આવતા જામનગર જી.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આજે ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસિકભાઈ ભંડેરી કોરો નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ધ્રોલ તાલુકા પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા ને કોરો નો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના કાર્યકરો સહિત ધ્રોલ વાસીઓ માં ખડખડાટ ત્રણેની હાલ તબિયત તો સારી છે પરંતુ ત્રણ દિગ્ગજ નેતાઓને કોરોના ના રિપોર્ટ પોઝિટિવ આવતા કાર્યકર્તાઓ ભારે ફફડાટ જોવા મળ્યો હતો.\nPrevious articleજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવ��્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\n‘પાન અરોમા’: સૌરાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ\nરાજકોટ શહેરની મુખ્ય ત્રણ બજારો જડબેસલાક બંધ\nરાજકોટ સ્ટેશનથી સૌ પ્રથમ ૮૪૧૪૦ કિલો આવશ્યક સામગ્રી પશ્ચિમ બંગાળ રવાના\nબાળકોના પ્યારા ‘પતંગિયા’ની રસપ્રદ હકીકતો\nટપાલ તંત્રની ‘ડિજિટલ’ તરફ વધુ આગેકૂચ\nસહકાર, નિયોજન, કાર્યદક્ષતા અને સાતત્ય એ ઉત્પાદકતાના મૂળ સ્તંભો છે: ડો. આશિષ શુકલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ અન્વયે રાજયમાં ભાજપના ‘સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ\nપૂ.ધીરગુરૂદેવના સાનિઘ્યે માસક્ષમણના તપસ્વીનું બહુમાન: જૈનશાળા વેબનો પ્રારંભ\nસ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કાલે મનપા દ્વારા નિ:શુલ્ક કોરોના ટેસ્ટ અને હેલ્થ કેમ્પ\nપ્રજ્ઞાસભા દ્વારા વિવિધ રાષ્ટ્રીય ક્ષેત્રો પર ચોથી ઓકટોબરે ચિંતનાત્મક સેમિનાર\nમાલધારી સમાજને કોંગ્રેસમાં અન્યાય થતા ચોટીલાના કોંગ્રેસ અગ્રણી જોગરાણાનું ર��જીનામું: રાજકારણમાં ગરમાવો\nઅંજાર-ગાંધીધામમાં કોરોનાના વધતા કેસોના કારણે બેડની સંખ્યા વધારાશે : જયપ્રકાશ શિવહરે\nધોરાજી: ખેડૂતોના કૂવામાં લાલ પાણી જોવા મળ્યુું\nભાટ સીમરોલીમાં બાળકો જીજ્ઞાસા અને આત્મવિશ્વાસ સાથે ભણે છે અઘરા વિષયો\nમહુવામાં શેરા સાથે પાંચ શખ્સોને પકડતુ વનતંત્ર\nરાજયમાં લોક ડાઉનના કારણે કથળેલી આર્થિક સ્થિતિને પહોંચી વળવા રૂ.૨,૧૧૫ કરોડ પીએફ ઉપાડયું\nવિશ્વાસનું વાતાવરણ: ખાનગી હોસ્પિટલોની જાકજમાળ છતાં લોકો સરકારી હોસ્પિટલો પસંદ કરતા થયા\nરિયલ એસ્ટેટ સેકટર દિવાળીએ ‘દિવાળી’ ઉજવશે\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની ખાસ જરૂરિયાત\nમોરબી પાલિકાના પુન: મળેલા બજેટ બોર્ડમાં ૧.૭૭ લાખની પુરાંતવાળુ બજેટ મંજુર\nઉપલેટામાં સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સેે સ્વૈચ્છિક લોકડાઉન કરવું જોઈએ\nજામનગર જિલ્લામાં સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ\nચીને સરહદે સંદેશા વ્યવહાર માટે ૬૫ કિ.મી. ઓપ્ટીકલ ફાઇબર કેબલ પાથર્યો\nશિક્ષણનો મુળ અર્થ છે વિકસિત થવું, નાના બાળકોને પાયાનું શિક્ષણ જરૂરી: ફાઉન્ડેશન કોર્ષ મજબુત હોય તો જ વિકાસ થઈ શકે\nસૌરાષ્ટ્રને તરબોળ કરતા મેઘરાજા : લાલપુરમાં સવા ૪ ઇંચ, કાલાવડમાં ૩ ઇંચ વરસાદ\n૨૧મી ઓકટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ\nસુરક્ષા બનશે વધુ સઘન : રાજ્યમાં ૭૬૧૦ પોલીસ જવાનોની કરાશે ભરતી\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત માર્ગદર્શક સેમિનાર\nવાહ ભુદેવ…પ્રભાત પાટણનાં ગોરબાપાને વિધી માટે તેડવા વાપીના યજમાને ચાર્ટડ હેલીકોપ્ટર...\nરામનાથ કોવિંદ બન્યા ૧૪માં રાષ્ટ્રપતિ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00659.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/mirae-china-adv/MMA102", "date_download": "2020-09-30T07:08:13Z", "digest": "sha1:B4VNTMTIPVOFRMMZFK54TAP3OIAOPZVH", "length": 8181, "nlines": 89, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nમાઇરા એસેટ ચાઇના એડવાંટેજ ફંડ-ડાયરેક્ટ પ્લાન (G) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ માઇરા એસેટ ચાઇના એડવાંટેજ ફંડ-ડાયરેક્ટ પ્લાન (G) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - માઇરા એસેટ ચાઇના એડવાંટેજ ફંડ-ડાયરેક્ટ પ્લાન (G)\nમાઇરા એસેટ ચાઇના એડવાંટેજ ફંડ-ડાયરેક્ટ પ્લાન (G) Not Ranked\nફંડ પરિવાર મીરે એસેટ મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક - 0\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 0 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00659.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/lrd/", "date_download": "2020-09-30T06:11:12Z", "digest": "sha1:EHBAQZFSL2TMD25HYIW7IS2O36H63ALW", "length": 21706, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "lrd: lrd News in Gujarati | Latest lrd Samachar - News18 Gujarati", "raw_content": "\nLRD ભરતી : 12 હજાર ઉમેદવારોને અપાયેલા એપોઇન્ટમેન્ટ લેટરને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો\nAhmedabad: LRD ભરતી વિવાદ ફરી હાઇકોર્ટ પહોંચ્યો, 316 પુરુષ ઉમેદવારોએ કરી અર���ી\nહાઇકોર્ટે સરકારનો ભરતીઓને અસર કરતો 1-8-2018નો વિવાદાસ્પદ ઠરાવ રદ કર્યો\nઅમદાવાદ : પોલીસકર્મી પરીણિતાને સાસરિયાઓનો ત્રાસ, 'તું નોકરી કરવા નહીં, ફરવા જાય છે'\n'હું પણ શિક્ષિત બેરોજગાર', સરકારી ભરતીની રાહે અટવાયેલા યુવાનોની 'ઑગસ્ટ ક્રાંતિ' - Video\nચેસમાં નેશનલ પ્લેયર સુનિતા યાદવનો પરિવાર મૂળ રાજસ્થાનનો વતની, તાલિમ જૂનાગઢમાં લીધી\nયુવરાજસિંહ જાડેજાએ LRDનું આંદોલન છોડ્યું, કહ્યુ 'સમિતિમાં કેટલાક લોકો નેતા બનવા માંગે છે'\nગુજરાતમાં ફરી એક વાર LRD મહિલા વિવાદ વકરવાના એંધાણ, કલેકટરને આવેદન આપી કરાશે રજુઆત\nફરી LRDની મહિલાઓ મેદાનમાં, ઓર્ડર નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી\nગાંધીનગર સચિવાલયનાં ઘેરાવ પૂર્વે 50થી વધુ LRD પુરુષ ઉમેદવારોની અટકાયત\nમોરબીના મહિલા પોલીસકર્મીની ફરજનિષ્ઠા : લગ્નના બીજા જ દિવસે ફરજ પર હાજર થયા\nઅમદાવાદ : LRD ભરતીનો વિવાદ ફરીવાર વકરી શકે છે, હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી\nLRD મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર કરાયું, ત્રણ દિવસ સુધી વાંધા રજૂ કરી શકાશે\nVideo: રાજકોટમાં LRD ભરતીને લઇ મહિલાઓ મેદાને, ગાંધીનગર જઈને દર્શાવશે વિરોધ\nVideo: ગાંધીનગરમાં LRDના પુરુષ ઉમેદવારોનું આજે સત્યાગ્રહ છાવણીમાં આંદોલન\nમહેસાણાની યુવતિની કોર્ટમાં ધા, ભરતી બોર્ડ સહિતના પક્ષકારોને HCની નોટીસ\nસુરત : LRDની ભરતી થઈ ગઈ છતાં 187 ઉમેદવારોને હાજર ન કરાતા વિવાદ\nઅનામત અને બિન અનામત વર્ગો વચ્ચે તોફાનો કરાવવા કૉંગ્રેસની પરંપરા છે : ગૃહમંત્રી\nLRD આંદોલનમાં નવો ડખો : હવે યુવાનોએ સરકાર સામે મોરચો માંડ્યો\nઆટલી બધી દીકરીઓને નોકરી મળી રહી છે ત્યારે વિરોધીઓ ભોંઠા પડ્યા છે : CM રૂપાણી\nસરકારે પરિપત્રનો અમલ LRD ભરતી પૂરતો મોકૂફ રાખ્યો, બેઠકો વધારી છતાં આંદોલન યથાવત\nVideo: LRD ઠરાવ મુદ્દે ગાંધીનગરમાં મુખ્ય અગ્રસચિવે કરી મહત્વની બેઠક\nVideo: LRD મહિલાઓના સમર્થનમાં કોંગ્રસના ઉપવાસ, 72 કલાક બાદ આજે MLA બદલાશે\nઅનામત-બિન અનામત વર્ગનો LRD વિવાદ : મહેસાણા બંધને મિશ્ર પ્રતિસાદ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં અડવાણી-જોશીને થશે સજા\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\nValsad ના BJP સાંસદ K C Patel એ કપરાડા બેઠક પર Jitu Chaudhary ની ઉમેદવારીને સમર્થન\nગુજરાત પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો, 8 બેઠકોની ચૂંટણી માટે ધમધમાટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00659.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/search/rajasthan-all", "date_download": "2020-09-30T05:33:21Z", "digest": "sha1:SFD6U7KCNBOEOIOPISFWHQ5ZM3OD4655", "length": 4322, "nlines": 64, "source_domain": "www.gujaratimidday.com", "title": "Rajasthan News : Read Latest News on Rajasthan, Photos, Live Interviews and Videos Online at Gujarati Midday", "raw_content": "\nIPL 2020: KKR vs RR: કલકત્તા અને રાજસ્થાનની આજે દુબઈમાં રૉયલ ટેસ્ટ\nIPL 2020: તેવટિયા બૅટિંગના દમ પર આઇપીએલમાં સ્ટારડમ મેળવશે\nIPL 2020: રાજસ્થાન રૉયલ્સ ચાર વિકેટે જીતી\nIPL 2020 : રાજસ્થાન રોયલ્સને 224 રનનો ટાર્ગેટ\nIPL 2020: RR vs KXIP: પંજાબને આજે જૉસ બટલર ટેન્શન કરાવશે\nIPL 2020: ડુ પ્લેસિસની મહેનત નક્કામી ગઈ\nIPL 2020: એક સમયે ગામડાંની ગલીઓમાં રમતો હતો ક્રિકેટ, આજે IPLમાં છવાયો આ ક્રિકેટર\nIPL 2020: આ ગુજરાતી પ્લેયર્સ મચાવશે ધૂમ, જાણો તેમની ફ્રેન્ચાઈઝી પ્રાઈઝ\nIPL 2020: આ દેખેં ઝરા કિસમેં કિતના હૈ દમ\nIPL 2020: આ પહેલાં IPLમાં અડધી સદી ફટકારવામાં સૌથી ઝડપી હતા આ બેટ્સમેન\nIPL 2020: વિવાદોને મામલે IPLનો ઇતિહાસ રહ્યો છે ઉજ્જવળ, આ વર્ષે શું હશે સીન\nIPLમાં કયા વર્ષે કઈ ટીમ બની હતી ચેમ્પિયન, યાદ છે નહીં તો ચાલો કરીએ નજર...\nCoronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 80,472 કેસ, 1,179 દર્દીઓનાં મોત\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nજાણો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ, RCBની મૅચમાં કોહલીને ચિયર કરતી જોવા મળે છે\nજાણો કેમ આ ભાઈએ 36 દિવસમાં 4000 કિલોમીટરનો સાઇકલ-પ્રવાસ કર્યો\nબેરોજગાર દીકરાને મમ્મીએ ઘરમાંથી કાઢી મૂક્યો, દીકરો કોર્ટે ચડ્યો\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nSimona Halep: ગ્લેમરસ ટેનિસ પ્લેયરની આ વાતો તમને નહીં ખબર હોય\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nએવું તે શુ�� છે કે, કંપનીએ કર્મચારીની જીભ માટે કરાવ્યો 9 કરોડનો વીમો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00659.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/lifestyle/relationship/interesting-facts-about-this-part-of-body/articleshow/74052827.cms", "date_download": "2020-09-30T05:44:58Z", "digest": "sha1:534WXL2P37UOOURJZFEKZHXJ4SJY7KV7", "length": 8510, "nlines": 93, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nજાણો, નિપ્પલ સાથે જોડાયેલા કેટલાંક ક્રેઝી ફેક્ટ્સ\nસેક્સ દરમિયાન નિપ્પલ ઉત્તેજના વધારવાનું કામ કરે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓની બોડીમાં નિપ્પલનો આકાર થોડો મોટો હોય છે. તેની ચારેય બાજુ સોફ્ટ પણ ડીપ કલરની સ્કિનનો ગોળ ઘેરાવ હોય છે જે એરિયોલા અથવા અરીઅલ તરીકે ઓળખાય છે.\nજાણો નિપ્પલ સાથે જોડાયેલા કેટલાંક ક્રેઝી ફેક્ટ્સ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો સામાન્યરીતે બોડીમાં કુલ બે નિપ્પલ હોય છે. પણ બહુ જ ઓછા લોકો તે વાત જાણે છે કે કોઈ વ્યક્તિના બે કરતા વધારે નિપ્પલ હોય તેવું પણ જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2012માં એવી વાત જાણવા મળી હતી કે એક ભારતીય પુરુષમાં 7 એક્સ્ટ્રા નિપ્પલ જોવા મળ્યા હતા.\nનિપ્પલને સ્પર્શ કરવાથી ઉત્તેજનામાં વધારો થાય છે. પણ, આ અનુભવ દરેક વ્યક્તિ મુજબ અલગ-અલગ હોય છે. કારણકે, તેવું જરૂરી નથી કે દરેક વ્યક્તિના નિપ્પલ એક સમાન ઉત્તેજના અનુભવતા હોય.\nજ્યારે બોડી સેક્સ માટે તૈયાર હોય ત્યારે નિપ્પલમાં ઉત્તેજનાનો અનુભવ થાય છે.\nઆ દરમિયાન મહિલાઓના નિપ્પલ 25 ટકા વધુ ઉભરી આવે છે.\nનિપ્પલ અથવા તેની આસપાસના વિસ્તારમાં હેરગ્રોથ એક સામાન્ય વાત છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં આ હેરગ્રોથ વધુ જોવા મળે છે. જ્યારે મહિલાઓમાં મેડિકલ કન્ડિશન અથવા હોર્મોનલ બદલાવના કારણે આ સ્થિતિ જોવા મળી શકે છે.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nપઝલ: આ લાકડાંના ઢગલામાં છુપાયેલી છે બિલાડી, પહેલી નજરે શોધી બતાવો તો ખરા\nતૂટતાં-ખરતાં અને સફેદ વાળની સમસ્યા દૂર કરશે ઘરે બનાવેલું આ તેલ\nકબજિયાત હોય કે ઝાડા, બંને સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે આ નાનકડું બીજ\nવજન ઘટાડવા માટે ટ્રાય કરો આ ફૂડ કોમ્બિનેશન, જલદી થશો પાતળા\nઅચાનક બીપી લો થઈ જાય તો સૌથી પહેલા કરો આ કામ\nગમે એટલા ખરાબ કેમ ન હોય ���ાળ, આ રીતે લગાવશો મેથી તો થઈ જશે કમાલ\nપીઠ પર થતી ઝીણી ફોલ્લીઓ દૂર કરવા આ રીતે કરો નારિયેળ તેલનો ઉપયોગ\nઅમદાવાદગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની તારીખો જાહેર\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nબોલીવુડડ્રગ્સ કેસઃ NCBના રડાર પર છે બોલિવુડના અન્ય ઘણા સેલેબ્સ\nદેશરેપ કેસમાં મહિલાના લીવ ઈન પાર્ટનરનો 20 વર્ષે નિર્દોષ છૂટકારો\nઅમદાવાદઅ'વાદ: બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ કરનારા ચારને આજીવન કેદની સજા\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nઅમદાવાદફી માફી મુદ્દે વાલીમંડળોમાં જ ડખો, શિક્ષણમંત્રી સાથે બેઠક બાદ વિખવાદ\nસમાચારIPL : સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવી ખાતુ ખોલ્યું\nઅમદાવાદગુજરાતઃ કોરોનાના 1381 નવા કેસ અને 11 મોત, કુલ આંકડો 136004 થયો\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00660.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/infrastructure/centre-s-slap-to-gujarat-power-plants-in-state-facing-crisis-of-coal.html", "date_download": "2020-09-30T06:15:55Z", "digest": "sha1:IR6LLJWLZJB75NW53QVN3NH4LJHXHJM4", "length": 8679, "nlines": 78, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: કેન્દ્રની ગુજરાતને થપ્પડ- પુરતા કોલસા વિના ગુજરાતના પાવર પ્લાન્ટની આવી થઇ હાલત", "raw_content": "\nકેન્દ્રની ગુજરાતને થપ્પડ- પુરતા કોલસા વિના ગુજરાતના પાવર પ્લાન્ટની આવી થઇ હાલત\nગુજરાતના વીજમથકો ચલાવવા માટે કેન્દ્રની ડો. મનમોહનસિંહની સરકાર જરૂરી કોલસો નહીં આપીને ગુજરાતને થપ્પડ મારે છે તેવા સણસણતા આક્ષેપો કરનારા નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓની હવે બોલતી બંધ થઇ છે. મોદી અને ભાજપના નેતાઓએ 2014ની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં આવા આક્ષેપો કર્યા હતા પરંતુ હવે એનડીએ સરકાર છે ત્યારે મોદી અને ભાજપના નેતાઓની બોલતી બંધ થઇ ચૂકી છે, કારણ કે યુપીએની જેમ એનડીએ સરકાર પણ ગુજરાતને જરૂરી કોલસો આપતી નથી.\nકોલસાના અભાવે ગુજરાતના થર્મલ પાવર પ્લાન્ટ બંધ થઇ રહ્યાં છે. અત્યારે રાજ્યમાં નવ પ્લાન્ટમાંથી ગુજરાતની કેપેસિટી 14000 મેગાવોટની છે પરંતુ 10 હજાર મેગાવોટ કરતાં ઓછું વીજ ઉત્પાદન થાય છે. કેન્દ્ર તરફથી જો પુરતો કોલસો મળી રહે તો ગુજરાત થર્મલ પાવર પ્લાન્ટમાંથી હાલની સ્થિતિએ 14000 મેગાવોટ વીજળી મેળવી શકે છે અને ખાનગી મોંઘી વીજળીની ખરીદી બંધ કરી શકે છે પરંતુ કેન્દ્ર ગુજરાતના કોલસાની પુરતી ફાળવણી અંગેના ��ુદ્દે મૌન છે. ગાંધીનગર સહિત રાજ્યના થર્મલ પ્લાન્ટમાં વીજળીનું ઉત્પાદન ઓછું કરી દેવામાં આવ્યું છે.\nરાજ્યના ઉર્જા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા બે વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કોલસાનો જથ્થો માગણી કરતાં ઓછો હોવાથી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ તેમજ રાજ્ય સરકાર દ્વારા કોલસાનો જરૂરી જથ્થો ફાળવવામાં આવે તે માટે કોલ કંપની, મિનિસ્ટ્રી ઓફ પાવર, મિનિસ્ટ્રી ઓફ કોલ, મિનિસ્ટ્રી ઓફ રેલવે તેમજ સેન્ટ્રલ ઇલેક્ટ્રીસિટી ઓથોરિટીને અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે.\nતેમણે કહ્યું હતું કે કોલસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે વીજ મથકો પર હાજર કોલસાના જથ્થા અને આયાતી કોલસાનો વીજ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સરકાર હસ્તકની વીજ ઉત્પાદન કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ સંચાલિત કોલકા આધારિત વીજ મથકો માટે વાર્ષિક 163.10 લાખ મેટ્રીક ટન કોલસાની જરૂરિયાત છે.\nછેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી ફાળવવામાં આવેલા કોલસાની વિગતો આપતાં અધિકારીએ કહ્યું હતું કે 2017-18ના વર્ષમાં કેન્દ્ર પાસેથી 101.16 લાખ મેટ્રીક ટન અને 2018-19માં 111.28 લાખ મેટ્રીક ટન કોલસો ગુજરાતને મળ્યો છે. રાજ્યના વીજ મથકો માટે જરૂરિયાત 163.10 મેટ્રીક ટન છે તેમ છતાં કેન્દ્ર તરફથી પુરતો કોલસો મળતો નથી.\nકેન્દ્રમાં જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ તત્કાલિન વડાપ્રધાન ડો મનમોહનસિંહની સરકારને આડે હાથ લેતા હતા પરંતુ હવે જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર છે ત્યારે પણ ગુજરાતને કોલસાની ફાળવણીમાં અન્યાય થઇ રહ્યો છે. પુરતા કોલસાના અભાવે રાજ્યના વીજમથકોની સ્થિતિ દયામણી બની છે. રાજ્યના કોલ બેઝ થર્મલ પાવર સ્ટેશનની કેપેસિટી ઘટીને 45 ટકાએ આવી છે જે યુપીએ સરકારના સમયમાં 65 ટકા હતી. એટલે કે કેન્દ્રની સરકાર ગુજરાતને પુરતો કોલસો આપતી નથી તેથી થર્મલ પાવર મથકોને વીજળીનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે, પરિણામે ગુજરાતને ખાનગી વીજમથકોની મોંઘી વીજળી ખરીદવી પડે છે.\nઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સામે લડત આપવાની જગ્યાએ એવો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં તેઓ હવે નવો એકપણ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપશે નહીં અને ખાનગી કંપનીઓને પણ સ્થાપવા દેશે નહીં. ગુજરાતે કોલસા આધારિત પ્લાન્ટ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00662.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/see-photos-of-wrong-side-raju-fame-actress-kimberley-louisa-mcbeath-9445", "date_download": "2020-09-30T06:22:47Z", "digest": "sha1:V62STH56ALFVZQRYPQ4Q6SZDVUCO3JW5", "length": 5373, "nlines": 74, "source_domain": "www.gujaratimidday.com", "title": "Kimberley Mcbeath: રોંગ સાઈડ રાજુની 'ગોરી રાધા'ના આવા કામણગારા છે અંદાજ - entertainment", "raw_content": "\nKimberley Mcbeath: રોંગ સાઈડ રાજુની 'ગોરી રાધા'ના આવા કામણગારા છે અંદાજ\nમિખિલ મુસળેની ફિલ્મ રોંગ સાઈડ રાજુમાં ફિમેલ લીડમાં જોવા મળી હતી અભિનેત્રી કિમ્બરલે મેકબેથ. જેણે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.\nકિમ્બરલે ફિલ્મમાં શૈલીના રોલમાં હતી. જેમાં તેની સાથે પ્રતિક ગાંધી પણ હતા.\nફિલ્મના ગીત ગોરી રાધાને કાળો કાનમાં કિમ્બરલી ગરબે ઘૂમતી પણ જોવા મળી હતી. જેની અદાઓને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.\nકિમ્બરલીએ ઈતેફાક, એ દિલ હૈ મુશ્કિલ, શાનદાર, રાબતા જેવી પણ ફિલ્મો કરી છે.\nકિમ્બરલી મોટાભાગે હવે ભારતમાં જ રહે છે.\nભારતમાં રહીને કિમ્બરલીએ ભારતની સંસ્કૃતિને પણ અપનાવી લીધી છે.\nજરા જુઓ કિમ્બરલીની એક વેકેશન દરમિયાનની તસવીર.\nવ્હાઈટ ડ્રેસમાં ખૂબસુરત લાગી રહી છે કિમ્બરલી.\nકિમ્બરલી સોશિયલ મીડિયા પર તેના ફોટોસ અવાર નવાર પોસ્ટ કરતી રહે છે.\nકિમ્બરલી દશેરા, દિવાળી જેવા ભારતીય તહેવારોની ઉજવણી પણ કરે છે.\nબ્લ્યૂ ટોપ અને મિનિમલ મેકઅપમાં કિમ્બરલી એકદર નેચરલ લાગી રહી છે.\nભારતીય પરિધાન પણ કિમ્બરલીને એટલા જ સરસ લાગે છે.\nકિમ્બરલીએ હિન્દી, ગુજરાતી, ઈંગ્લિશ સહિતની ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.\nદિવાળી દરમિયાન કાંઈક આવા અંદાજમાં જોવા મળી હતી કિમ્બરલી\nતમને યાદ છે 2016માં આવેલી પ્રતિક ગાંધીની ફિલ્મ રોંગ સાઈડ રાજુની કામણગારી હિરોઈન. જેનું સાચું નામ કિમ્બરલી મેકબેથ છે, અને તેના રીઅલ લાઈફમાં આવા અંદાજ છે.\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન ���રચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00662.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/sant-saurabh/01", "date_download": "2020-09-30T04:48:31Z", "digest": "sha1:N6QQET6ELWHOCRJ2PIGY7QYJ37HXRIQK", "length": 21205, "nlines": 226, "source_domain": "www.swargarohan.org", "title": "અલીગઢનો પ્રાણવાન પરિચય | Sant Saurabh | Teachings", "raw_content": "\nસંસારના વિપરિત વિષમ વિરોધાભાસી વાયુમંડળમાં વસીને આધ્યાત્મિક જીવન જીવી શકાય અથવા આત્મોન્નતિના માર્ગે આગળ વધી શકાય હા. મોટા ભાગના માનવો માને છે કે સંસારના વાતાવરણને અને આધ્યાત્મિક જીવનને અથવા આત્મોન્નતિને જોઈએ તેવો મેળ નથી હોતો. એ બંનેની વચ્ચે વિરોધ છે. પરંતુ ખરેખર એવું નથી સમજવાનું.આધ્યાત્મિક જીવન જીવવાની અથવા આત્મોન્નતિના માર્ગે આગળ વધવાની ઉત્કટ ઈચ્છા હોય તો વસતીને વચ્ચે વસીને અથવા એકાંતમાં રહીને,બંને પ્રકારની પરિસ્થિતિમાં સાધના કરી શકાય છે ને જાગૃતિપૂર્વકના પવિત્ર જીવનનો આધાર લઈ શકાય છે. એ સત્યની સ્મૃતિ કરાવનારાં કેટલાક પ્રાણવાન પાત્રોનો પરિચય આપણને આ સંસારમાં થઈ જાય છે ત્યારે આપણો વિશ્વાસ વધારે બળવાન બને છે અને અવનવી પ્રેરણા મળે છે.\nઆ લેખ દ્વારા એવા એક પ્રાણવાન પાત્રનો પરિચય કરાવી રહ્યો છું. એ પરિચય પ્રેરક છે કે કેમ એ તો વાચકોએ જ નક્કી કરવાનું છે. એ પાત્ર અલીગઢના રીટાયર્ડ સિવીલ સર્જન શ્રી ગુપ્તાજીનું છે. એમણે ઉત્તરપ્રદેશના ગોરખપુર, ફૈઝાબાદ જેવાં જુદાંજુદાં સ્થળોમાં સિવીલ સર્જન તરીકે નોકરી કરીને નિવૃત્તિની વયમર્યાદાએ પહોંચ્યા પછી અલીગઢને એમનું કાયમનું નિવાસસ્થાન બનાવ્યું છે. વરસનો થોડોક સમય હિમાલયના સુપ્રસિદ્ધ પર્વતીય સ્થાન મસૂરીમાં પસાર કરીને બીજો મોટા ભાગનો સમય એ અલીગઢમાં વીતાવે છે. ચારેક વરસથી એ મને એમના અતિથિ થવા માટે આગ્રહપૂર્વકનું આમંત્રણ આપતા ને કહેતા કે અલીગઢમાં તમને ગમશે. ત્યાંની સત્સંગપ્રેમી જનતાને સત્સંગનો લાભ મળશે. ત્યાં મારા પૂજ્ય પિતાશ્રીની સ્મૃતિમાં બંધાયેલું સુપ્રસિદ્ધ ટીકારામ મંદિર છે. એનું વાતાવરણ ખૂબ જ શાંત, એકાંત અને પવિત્ર છે. દર વરસે મને અલીગઢ જવાની અનુકૂળતા નહોતી રહેતી તો પણ એટલા જ પ્રેમ અને ઉત્સાહથી એ મને વરસોવરસ આમંત્રણ આપતા રહેતા. છેવટે એમની સુદીર્ઘ સમયની પ્રતીક્ષા ફળી અને ઈ. સ. ૧૯૭૪ના ઓક્ટોબરમાં અમે અલીગઢમાં પ્રવેશ કર્યો. ગુપ્તાજીની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં.\nઅલીગઢનું ટીકારામ મંદિર સાચેસાચ સુંદર, શાંત તથા વિશાળ લાગ્યું. એના અવલોકનથી આનંદ થયો. મંદિરની આગળના ભાગમાં બે બાજુએ દુકાનો હતી. તેમનાં બારણાં જાહેર રસ્તા તરફ હોવાથી મંદિરની શાંતિમાં કશો ભંગ નહોતો પડતો. ગુપ્તાજીએ જણાવ્યું : ‘મંદિરની બહારના ભાગની દુકાનો સહેતુક બાંધવામાં આવી છે. તેથી મંદિરને લાભ થાય છે. આર્થિક મદદ મળી રહે છે.’\n‘એ વ્યવસ્થા ઘણી સારી કરી છે.’ મેં કહ્યું : ‘મંદિરો આર્થિક રીતે પગભર તથા સમૃદ્ધ થાય એ ઈચ્છવા જેવું છે.’\n‘મંદિરની વાર્ષિક આવક પ્રમાણમાં ઘણી મોટી છે. અમે એની બીજી વ્યવસ્થા વિચારી છે. મંદિરની આવકમાંથી એના નિભાવ કે ખર્ચ પૂરતી રકમ લઈને બાકીની બધી જ રકમ કન્યાઓની કોલેજ તથા બાળમંદિરના વિકાસ માટે વાપરવામાં આવે છે. એ સંસ્થાઓ મંદિરની બાજુમાં જ છે ને મારા પિતાજીની પુણ્યસ્મૃતિમાં ચાલે છે.’\n‘એ તો ઘણું જ સારું કહેવાય.’\n‘મંદિરની આવકનો એથી બીજો સારો ઉપયોગ બીજો કયો હોઈ શકે મંદિર સાર્વજનિક હોઈને સાર્વજનિક હેતુપૂર્તિ માટે વપરાવું જોઈએ. મારા પિતાશ્રીને કન્યા કેળવણી પ્રત્યે પ્રેમ હતો.’\n‘તમે તેને યાદ રાખીને એમનું સાચું શ્રાદ્ધ કરી રહ્યા છો.’ મારાથી એમને અભિનંદન આપ્યા વિના રહી શકાયું નહીં.\nમંદિરોની આવકનો આવો સદુપયોગ સઘળે ઠેકાણે સઘળાં મંદિરો તરફથી કરાતો હોય તો સમાજને કેટલો બધો લાભ મળે સમાજને કેટલો બધો લાભ મળે જનતાના અંતરમાં મંદિરો માટે અભિનવ આદરભાવ ઉત્પન્ન થાય. અળખામણાં બનતાં જતાં મંદિરો પ્રત્યે આકર્ષણ થાય. મંદિરો સંસ્કારધામો બને. ત્યાં કેટલીય લોકહિતકારક પ્રવૃત્તિઓ થાય. એમનો એ પ્રવૃત્તિઓમાં મહત્વનો ફાળો મળે.\n‘મંદિર તમને કેવું લાગ્યું \n‘અહીં ઉતરવાનું અને રહેવાનું ગમે \n‘મને ખબર જ હતી. તો પણ તમારો ઉતારો મેં મારા મકાનમાં રાખ્યો છે. મારી પાસે. ત્યાં અનુકૂળ નહિ આવે તો અહીં રાખીશું.’\nમારે તો એમની યોજનાને અનુસરવાનું જ હતું. મંદિરમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું. તેથી કથાકારનો ઉતારો ત્યાં જ હતો. આખો દિવસ શ્રોતાઓની અવરજવર પણ રહેતી. એ દૃષ્ટિએ વિચારતાં ઉતારો બીજે હોય એ ઈચ્છવા જેવું હતું.\nગુપ્તાજીનું મકાન મંદિરની છેક જ પાસે, સુંદર, સ્વચ્છ, એકાંત અને વિશાળ હતું. એમાં એ એકલા જ રહેતા. એ જ કંપાઉન્ડમાં થોડેક દૂર એમના પુત્રનો બંગલો હતો. ગુપ્તાજીના ધર્મપત્ની ત્યાં જ રહેતાં.\nમેં એમને પૂછ્યું : ‘તમારા શ્રીમતિજી તમારી સાથે નથી રહેતાં \n‘ના. દિવસનો મોટો ભાગ એ મંદિરમાં ભગવાનની આરાધનામાં પસાર કરે છે ને રાતે પેલા મકાનમાં અલગ રહે છે. અમારી વચ્ચે પતિ-પત્��ીનો શારીરિક સંબંધ નથી.’\n‘જ્યારથી સમજતાં થયાં ત્યારથી. વરસોથી. લગ્નજીવન છેવટે તો પવિત્રતામાં પ્રવેશીને પરમાત્મા તરફ વળવા માટે જ છે ને \n‘તમારી પત્ની તમારી પાસે દિવસે પણ નથી આવતી \n‘ના. એ એના કામકાજમાં ને ભક્તિભાવમાં મશગુલ રહે છે. એની પાસે સમય જ નથી હોતો. હું પણ મારા કામકાજમાં મગ્ન હોઉં છું. અમારે એકમેકનું એવું કામ પણ નથી હોતું.’\nમને થયું કે માનવ જો ધારે તો વ્યવહારની વચ્ચે વસીને પણ સંયમી જીવન જીવી શકે.\n‘તમારી ઉંમર કેટલી થઈ \n‘ઉંમરના પ્રમાણમાં શરીર ઘણું સારું છે.’\nઈશ્વરની કૃપા તો એમની ઉપર હતી જ-એટલે તો એમની અંદર સદબુદ્ધિ અને સંસ્કારિતા હતી, પરંતુ એમની જીવનચર્યા પણ એને અનુકૂળ હતી. એનું અવલોકન કરવાનો અવસર મળવાથી મને આનંદ થયો. એ રોજ રાતે સાડા નવે લગભગ સુઈ જતા ને અઢી વાગ્યાની આસપાસ ઊઠીને સવારે પાંચ વાગ્યા સુધી ધ્યાનમાં બેસતા. મકાનના એક ખંડને એમણે ધ્યાન તથા પુસ્તકાલયના અલગ ખંડ તરીકે તૈયાર કરેલો. એ ખંડમાં સિદ્ધ સનાતન મહાપુરુષ બાબાજી શ્રી શ્યામાચરણ લાહિરી મહાશય, યુક્તેશ્વર મહારાજ, મહાત્મા યોગાનંદજીના અને અન્ય પ્રાતઃસ્મરણીય મહાત્મા પુરુષોના ફોટાઓ હતા. એનું વાતાવરણ પવિત્ર ને પ્રેરક હતું.\nપ્રભાતે પાંચ પછી એ રોજ પગે ચાલીને ફરવા જતા. છ વાગ્યા પછી થોડાંક યોગાસનો કરતા. એ પછી સ્નાનાદિથી પરવારીને નાસ્તો કરતા. તેમને ચા પીવાની ટેવ નહોતી. વરસોથી એમણે એ ટેવને છોડી દીધેલી. તેમણે રાત્રી ભોજનનો પણ ત્યાગ કરેલો. દિવસ દરમ્યાન સેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં રત રહીને સાંજનો થોડોક વખત તે વળી પાછા ધ્યાનમાં ને પ્રાર્થનામાં પસાર કરતા.\nએક દિવસ એમણે મને જણાવ્યું : ‘વરસોથી ધ્યાન કરું છું અને નિયમિત રીતે કરું છું તો પણ હજુ નિર્વિકલ્પ સમાધિ નથી થતી.’\n‘સાધનાને ચાલુ રાખજો. ઈશ્વર તમારી ભાવના પૂરી કરશે.’\n‘જીવનમાં એના સિવાયની બીજી કોઈ જ ઈચ્છા નથી રહી. શરીર શાંત થાય તે પહેલાં એ ઈચ્છાની પૂર્તિ થાય તો સારું.’\nએમની આંખ ભીની થઈ.\nએમની ભાવના અદભુત અને અસાધારણ હતી.\nગુપ્તાજીનું જીવન સાધના, શુદ્ધિ અને સેવાનું જીવન હતું. એ જીવનને જોઈને મને થયું કે માનવનું મન તૈયાર હોય તો સાંસારિક જીવન એના માર્ગમાં બાધક નથી બનતું. એ પોતાની જાત પ્રત્યે જાગ્રત રહીને આત્મનિરીક્ષણ દ્વારા આત્મવિકાસ સાધી શકે છે.\nકન્યા કોલેજમાં મારા પ્રવચનની પૂર્ણાહૂતિ પછી તેમણે કહ્યું :\n‘કન્યા કેળવણીમાં મને ખાસ અભિરુચિ છે. આ કન્યાઓમાં મને દેશની આવતીકાલની આશા દેખાય છે. એ જ્યાં જશે ને વસશે ત્યાં બીજાને ઉપયોગી બનશે.’\nમને થયું કે આવું સાત્વિક સ્વપ્ન સૌ કોઈ સેવતા હોય તો એનું પરિણામ કેટલું બધું કલ્યાણકારક આવે \nછેલ્લે દિવસે વિદાય થવાનો વખત આવ્યો ત્યારે ગુપ્તાજીની પત્ની એમના મકાનની પરસાળમાં આવી પહોંચી. વિદાયના બે શબ્દો બોલીને એ મંદિરમાં ગઈ. અમે એ બંનેને નિહાળી રહ્યાં. એમનો સંબંધ કેવો આસક્તિરહિત અને આહલાદક હતો કોઈને કોઈના પ્રત્યે કશો અસંતોષ નહોતો, આસક્તિ ન હતી, ફરિયાદ ન હતી.\nઅલીગઢનો એ પ્રવાસ પહેલવહેલો હોવા છતાં યાદગાર બની ગયો.\nપ્રેમ કોઈ રીતે બંધનકારક થતો જ નથી. જે બાંધે છે એટલે કે ગુલામની જેમ પરવશ કરી પોતાની સત્તા ચલાવે છે તે પ્રેમ નથી. તે તો મોહ છે. પ્રેમ તો હંમેશાં મુક્તિદાતા છે, બંધનથી ઉન્મુકત કરનાર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00662.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlygujarat.in/2020/09/16/", "date_download": "2020-09-30T05:46:41Z", "digest": "sha1:P2JECYT7KGPUWXLIEPFU7JQ5AZZEKRH6", "length": 8557, "nlines": 104, "source_domain": "onlygujarat.in", "title": "September 16, 2020 - Only Gujarat", "raw_content": "\nઆજે સર્વપિતૃ અમાસના દિવસે જાણો કઈ રાશિ ઉપર બની રહેશે પોતાના પિતૃઓની કૃપા\nરાશિફળ: 17-09-2020: આજે સર્વપિતૃ અમાસના દિવસે જાણો કઈ રાશિ ઉપર બની રહેશે પોતાના પિતૃઓની કૃપા મેષઃ આજના દિવસે મન ગમતીતક\nભાવનગરમાં નિવૃત્ત DySPના પુત્રે પત્ની અને બે દીકરીઓ સાથે રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા\nભાવનગર શહેરની વિજયરાજનગર સોસાયટીમાં એ સમયે સનસની મચી ગઈ જ્યારે નિવૃત ડીવાયએસપીના પુત્રએ પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી. નિવૃત\nખુશીનું ગળું દબાવીને હત્યા બાદ લાશ મૂકીને ભાગી ગયો, વરસાદને કારણે શરીર હાડપિંજર બની ગયું\nઅમદાવાદના ગોતામાં સાત વર્ષની બાળકીની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. માસૂમ જેને મામા કહેતી હતી તે શખ્સ મામા કંસથી\nસેથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર, લગ્ન બાદ પહેલી જ વાર પતિ સાથે જોવા મળી પૂનમ પાંડે\nમુંબઇ: પોતાની હોટ અને બોલ્ડ અદાઓ માટે જાણીતી એક્ટ્રેસ પૂનમ પાંડેએ તેના લગ્નના સમાચાર આપને સૌને સરપ્રાઇઝ આપ્યું છે. તે\nઠંડું કે ગરમ કયુ દૂધ પીવું લાભદાયી વાંચીને જાતે જ નક્કી કરો કે કયુ દૂધ છે તમારા માટે ફાયદાકારક\nઅમદાવાદઃ દૂધ આપણા શરીર માટે કેટલું જરૂરી છે, તે આપણે સૌ જાણીએ છીએ. બાળકથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીના તમામ વ્યક્તિે દૂધ\nકંગનાના થઈ જયા બચ્ચન પર ખારી ને કહી દીધી બોલિવૂડની આ કાળી હ��ીકતની સચ્ચાઈ\nમુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ડ્રગ્સ એન્ગલનો ખુલાસો થયો બાદ બોલિવૂડ બે જૂથમાં વહેંચાઇ ગયું છે. આ સ્થિતિમાં ડ્રગ્સનો મામલો\nભૂલથી ભારતથી જતો રહ્યો પાકિસ્તાન ને પહોંચ્યો જેલમાં, આ બાજુ પત્નીએ કરી લીધા બીજા લગ્ન\nરીવા, મધ્યપ્રદેશઃ ભૂલથી પાકિસ્તાનની સીમામાં જઈ આવ્યા બાદ કોઈ પણ ભારતીયનું પાછું આવવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. કારણ\nરીશિ કપૂરની દીકરીએ મનાવ્યો ધામધૂમથી જન્મદિવસ, ભાભી આલિયા ભટ્ટ રહી ખાસ હાજર\nમુંબઈઃ દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને અભિનેત્રી નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સાહનીએ હાલમાં જ મુંબઈમાં પોતાનો 40મો જન્મદિવસ મનાવ્યો. આ\n‘બોલિવૂડ છે ડ્રગ્સના ભરડામાં, પાર્ટીઓમાં ખુલ્લેઆમ ફૂંકાય છે ગાંજો ને પીવાય છે દારૂ’\nમુંબઈઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતથી શરૂ થયેલો ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો મુદ્દો જ્યાં સંસદમાં ગૂંજી રહ્યો છે ત્યારે જ હવે\nPM નરેન્દ્ર મોદીની ફેવરિટ ડીશ, આ ફેવરિટ ડિશની તો ઐશ્વર્યા રાય પણ છે દિવાની\nનવી દિલ્હીઃ 17 સપ્ટેમ્બરના પીએમ મોદીનો જન્મદિવસ છે. આ વર્ષે પીએમ મોદી 69 વર્ષના થઈ જશે. સામાન્ય રીતે આ વયમાં\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\nપોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો\n7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, ઘણીવાર ભારત આવી ચૂકી છે જેના\nકોરોનાએ આર્થિક રીતે કર્યા બરબાદ, આ એક્ટર્સ હવે આ રીતે પૂરી રહ્યા છે પેટનો ખાડો\nએન્ટિલિયા બાદ અનિલનું ઘર છે દેશમાં બીજું સૌથી મોંઘુ ઘર, જુઓ અંદરનો લક્ઝુરિયર્સ નજારો\nસલમાનની ‘સુમન’ હોય કે ‘કોમોલિકા’, નાની ઉંમરમાં આ એક્ટ્રેસિસે ફર્યા હતા સાત ફેરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00663.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/gujarat-crosses-400-cases-forth-time/", "date_download": "2020-09-30T06:03:02Z", "digest": "sha1:IHLNUWJ4QE5ULA33F65FNSBUHPJGFZ4Y", "length": 11504, "nlines": 129, "source_domain": "www.gujarat.co.uk", "title": "ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૬૭૯૪ પોઝિટિવ કેસ, ૧૦૩૮ દર્દીઓના મોત - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની ��ઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nHome Gujarat News Ahmedabad ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૬૭૯૪ પોઝિટિવ કેસ, ૧૦૩૮ દર્દીઓના મોત\nગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૬૭૯૪ પોઝિટિવ કેસ, ૧૦૩૮ દર્દીઓના મોત\nછેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ૬૧૫૦ ટેસ્ટ કરાયા છે અને એમાં અમદાવાદ ઉપરાંત સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાંથી છ સહિત કુલ ૫૫ નવા કેસ, વડોદરામાં ૩૪, ગાંધીનગરમાંથી ૧૩, સુરેન્દ્રનગરમાં ૫, બનાસકાંઠા, રાજકોટ અને વલસાડમાંથી ૪-૪, પંચમહાલ અને ખેડામાં ૩-૩, મહેસાણા, ભરૂચ, સાબરકાંઠામાં ૨-૨, અરવલ્લી, પાટણ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને અન્ય રાજ્યના એક-એક કેસ ઉમેરાયા છે. સોમવારથી અમદાવાદ મોટાભાગે પૂર્વવત્ થવા જઇ રહ્યું છે.\nહોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, મોલ્સ ૮ જૂનથી ખુલશે એ સિવાય મોટાભાગની ઓફિસ, સરકારી કચેરીઓ, બેંકો, સિટી બસ સેવા ધમધમતાં થશે અને લોકો મોટી સંખ્યામાં બહાર નીકળશે. આને કારણે હવે સોશીયલ ડિસ્ટન્સિંગનો અનેક સ્થળે સરેઆમ ભંગ થશે. આ સ્થિતિ સૌથી ગંભીર બનશે એમ તબીબી જગતના લોકોનું માનવું છે. પરંતુ કોરોના વાયરસ સાથે જીવવાની આદત કેળવી આર્થિક પ્રવૃત્તિઓને પણ આગળ પડે એ વાતનો તેઓ સ્વીકાર કરે છે.\nજોકે, મહાનગરોમાંથી ચેપ હવે ધીમે ધીમે ગામડાઓમાં પહોંચ્યો છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારો ઉપરાંત ધોળકા, સાણંદ અને બોપલના બિનોરી પાર્ક અને જેપી પાર્ક તેમજ સફલ પરિસરમાંથી મળી કુલ આઠ નવા કેસ ઉમેરાયા છે. મહાનગરમાં ૨૯૧ કેસ અને ૨૦ દર્દીના મૃત્યું નોંધાયા છે.\nસુરતમાં કામરેજ, પલસાણા, માંગરોળ જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી છ મળી મહાનગરમાં નવા ૪૯ કેસ નોંધાયા છે. અહીં પણ અનલોક-૧નો અમલ સોમવારથી ચાલુ થઇ રહ્યો છે. કાપડ માર્કેટ, ડાયમંડ, જરી માર્કેટ ધમધમતાં થવાના છે. વડોદરામાં ગ્રામ્ય વિસ્તારની સાથોસાથ શહેરના નવા વિસ્તારમાંથી કેસ નોંધાયા છે. જોકે, સરકારે હવે રહેણાંક વિસ્તારોને કન્ટેમેન્ટ જાહેર કરવાને બદલે કેસના આધારે માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરી બાકીના વિસ્તારો ખોલવાનો નિર્ણય કર્યો છે.\nઅમરેલીમાં ગજેપરાના વૃદ્ધ થોડા સમય પહેલાં જ અમદાવાદથી આવ્યા હતા તેમનું કોરોનાની સારવાર દરમિય��ન મૃત્યું થતાં જિલ્લાનું પહેલું મૃત્યું નોંધાયું છે. આ જ રીતે જામનગરમાં વધુ એક મૃત્યું ઉમેરાયું છે. મહેસાણામાં ભાજપના નેતા સહિત બે જણાને ચેપ લાગ્યો છે. રાજકોટના માધાપરમાં પેરા મેડિકલ કર્મચારીમાં ચેપ મળી આવ્યો છે. વલસાડમાં અતુલ-જી કોલોની અને ઉમરગાવમાંથી બે બે કેસ મળ્યા છે.\nઅરવલ્લીમાં મોડાસામાંથી વધુ એક કેસ નોંધાયો છે અને અહીં એક દર્દીનું અવસાન થયું છે. પંચમહાલના સંક્રમિત વિસ્તારોમાંથી વડોદરા સારવાર લેતાં ત્રણ દર્દીના મૃત્યુંથી હાહાકાર મચ્યો છે. આમ, રાજ્યમાં ૨,૧૧,૯૩૦ ટેસ્ટ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૭૯૪ પોઝિટિવ કેસ મળ્યા છે એમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં ૬૮૯ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૯૯૧૯ સુધી પહોંચ્યો છે. આ સિવાય ૧૦૩૮ દર્દીઓના મૃત્યું થયા છે. આમ, હાલ ૫૮૭૭ એક્ટિવ દર્દીઓમાંથી ૬૧ વેન્ટીલેટર ઉપર તેમજ ૫૭૬૬ દર્દી સ્ટેબલ છે.\nPrevious articleસંવેદનશીલ લોકોને 10 અઠવાડિયામાં પ્રથમ વખત બહાર નીકળવાની મંજૂરી\nNext articleજરૂરિયાતમંદ લોકોની મદદે બોલીવુડના કલાકારો\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00663.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/opposition-to-central-governments-decision-to-make-gujarat-an-ayurvedic-hub/", "date_download": "2020-09-30T05:54:55Z", "digest": "sha1:LXPIJA5G7PTAIDZYPZQYNITK5SJKUB7N", "length": 32024, "nlines": 640, "source_domain": "abtakmedia.com", "title": "ગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ | Abtak Media", "raw_content": "\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nબાંધકામ ક્ષેત્રના ક��મદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nલોહીમાં રહેલા વિટામીનના પૃથ્થકરણથી આરોગ્ય અને મૃત્યુનું તાગ મળશે\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome National ગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nગુજરાત માટે જે થઇ રહ્યું છે તે કેરળ માટે પણ થવું જરૂરી ગણાવી લોકસભામાં ખરડાનો કોંગ્રેસ સહિતના વિપક્ષે કર્યો વિરોધ\nગુજરાતને આર્યુવેદીક હબ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજયસભામાં ખરડો લાવતા કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરી ગુજરાત માટે જે થઇ રહ્યું છે કેરળ માટે જરૂરી હોવાનું ગણાવ્યું છે. આ બીલ પર આજે વધુ ચર્ચા થવાની છે ત્યારે વિરોધ પર દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.\nરાજયસભામાં તબીબી પ્રણાલીઓ માટે સરકારના દબાણને આગળ ધપાવતા આર્યુવેદ અંગે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની મહત્વની સંસ્થા બનાવવા અંગેનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન દ્વારા બીલ લાવવામાં આવ્યું હતું.\nઆર્યુવેદમાં અનુસ્નાસ્તક અધ્યાપન અને સંશોધન માટેની જામનગરની ગુલાબકુવરબા આયુવેદ મહાવિદ્યાલય અને ભારતીય આર્યુવેદ ફાર્માસ્યુટિકલ સાયન્સિસ મર્જ કરવાની ભલામણ કરતુ બીલ લાવવામાં આવ્યું હતું.\nઆ તકે કોંગ્રેસના સાંસદ હનમાનથૈયાએ સંસ્થાના વિલીનીકરણની જરૂરીયાત પર સવાલ ઉઠાવ્યા હતા અને આર્યુવેદમાં અનુસ્નાતક શિક્ષકો અને સંશોધનકારોના અભાવ સંશોધનના ધોરણની ગુણવતા તરફ ધ્યાન દોર્યુ હતું. આવી સંસ્થા કેરળના તિરૂવનંતપુરમમાં કેમ નહી તેવો પણ સવાલ કર્યો હતો. આર્યુવેદના પ્રણેતા કેરળમાં નહી અને ગુજરાતમાં કેમ જરૂરી છે. તેમ કહી આવી સંસ્થા કેરળને ફાળવી હોત તો ઘણો આનંદ થઇ શકે તેમ કહી કેન્દ્ર સરકારને ગુજરાતની વધુ ચિંતા છે તેમ જણાવી વિરોધ કર્યો હતો.\nજામનગરમાં રહેલી ગુલાબકુવરબા આર્યુવેદ મહાવિદ્યાલયને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવાની થયેલી માગ અંગે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજજોમાં ઉન્નત કરવાથી યુનિર્વસિટીને આર્યુવેદ શિક્ષણના ધોરણાં સુધારો કરવામાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય માગ મુજબ આર્યુવેદના વિવિધ અભ્યાસક્રમોની રચના કરવામાં આવશે તેમજ લોકોને આર્યુવેદીક દવા સરળતાથી મળી રહેશે તેમજ આર્યુવેદીક દવાના વેચાણને પણ પ્રોત્સાહન મળશે તેમ જણાવ્યું છે.\nઆ બીલના વિરોધમાં કેરળના સાંસદ એન.કે.પ્રેમાતચંદ્ર સહિતના સભ્યોએ કાયદામાં સુધારાની માગ કરી હોવા છતાં લોકસભામાં ખરડો પસાર કરનવામ્આવ્યો હતો ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ શશી થરૂરે સુચિત કાયદાને આવકારી નિરાશા વ્યક્ત કરી હતી. ગુજરાત માટે જ કરવામાં આવી રહ્યુ તે કેરળ માટે પમ કરવા માટે મત વ્યક્ત કર્યો ત્યારે તેમાં ડીએમકે અને ટીએમસીએ પણ કાયદાના વિરોધમાં જોડાયા હતા.\nPrevious articleઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ���ેતીની દશા અને દિશા બદલી નાખશે\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન ��હે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nવીમા કંપનીએ પોલીસ ધારકને કપાત રકમ ચુકવવા જિલ્લા ગ્રાહક તકરાર ફોરમનો હુકમ\nજિલ્લા કલેકટર રેમ્યા મોહન કોરોનાથી થયા સંક્રમિત\n‘પાન અરોમા’: સૌરાષ્ટ્રમાં પ્રથમ તમાકુ રહિત ફેમિલી પાન કાફેનો યાજ્ઞિક રોડ પર શુભારંભ\nરાજકોટ શહેરની મુખ્ય ત્રણ બજારો જડબેસલાક બંધ\nરાજકોટ સ્ટેશનથી સૌ પ્રથમ ૮૪૧૪૦ કિલો આવશ્યક સામગ્રી પશ્ચિમ બંગાળ રવાના\nબાળકોના પ્યારા ‘પતંગિયા’ની રસપ્રદ હકીકતો\nટપાલ તંત્રની ‘ડિજિટલ’ તરફ વધુ આગેકૂચ\nસહકાર, નિયોજન, કાર્યદક્ષતા અને સાતત્ય એ ઉત્પાદકતાના મૂળ સ્તંભો છે: ડો. આશિષ શુકલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ અન્વયે રાજયમાં ભાજપના ‘સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ\nપૂ.ધીરગુરૂદેવના સાનિઘ્યે માસક્ષમણના તપસ્વીનું બહુમાન: જૈનશાળા વેબનો પ્રારંભ\nસ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કાલે મનપા દ્વારા નિ:શુલ્ક કોરોના ટેસ્ટ અને હેલ્થ કેમ્પ\nપ્રજ્ઞાસભા દ્વારા વિવિધ રાષ્ટ્રીય ક્ષેત્રો પર ચોથી ઓકટોબરે ચિંતનાત્મક સેમિનાર\nમાલધારી સમાજને કોંગ્રેસમાં અન્યાય થતા ચોટીલાના કોંગ્રેસ અગ્રણી જોગરાણાનું રાજીનામું: રાજકારણમાં ગરમાવો\nઅંજાર-ગાંધીધામમાં કોરોનાના વધતા કેસોના કારણે બેડની સંખ્યા વધારાશે : જયપ્રકાશ શિવહરે\nધોરાજી: ખેડૂતોના કૂવામાં લાલ પાણી જોવા મળ્યુું\nભાટ સીમરોલીમાં બાળકો જીજ્ઞાસા અને આત્મવિશ્વાસ સાથે ભણે છે અઘરા વિષયો\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\n૧૦ વખતના સાંસદ અને લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું નિધન\nછેલ છબીલો છોગલિયાળો રસિયો રે ફાગણ આયો…\nઆજે રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ હડતાળ પર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00664.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.pushti-marg.net/bhajan-damodar.htm", "date_download": "2020-09-30T05:04:19Z", "digest": "sha1:4CRPKVZD4NTUKUGWP2FC5OGGWP4FIGUK", "length": 2037, "nlines": 24, "source_domain": "www.pushti-marg.net", "title": "", "raw_content": "દામોદર દુ:ખડાં કાપો રે\nદામોદર દુ:ખડાં કાપો રે, પાવલે લાગું,\nનંદલાલ નિજાનંદ આપો રે, એ વર માંગું.\nવ્હાલાજી હું છું પળ પળ, નો અપરાધી,\nભારેલો આધીવ્યાધી રે, પાવલે લાગું\nવ્હાલાજી હું તો તમારા, બળથી ઘણો ગાજું,\nજાણો છો કહું છું ઝાઝું રે, પાવલે લાગું\nવ્હાલાજી હું જેવો તેવો, તોય તમારો\nઆધાર અવર નહી મારો રે, પાવલે લાગું\nવ્હાલાજી મારું જોર, નથી જો તરછોડો,\nશું રૂઠી કરે મંકોડો રે, પાવલે લાગું\nવ્હાલાજી શ્રીમુખ પોતાનો, કહો છો માટે લાડુ,\nબીજું બળ ક્યાં થી કાઢું રે, પાવલે લાગું\nવ્હાલાજી જનનું માન, જગત માં વધારો,\nગમે તો ઘરમાં મારો રે, પાવલે લાગું\nનૃપના ગજ-ઘોડા મસ્તી, ખોરાને માન મોટું,\nમારે ના મન ખોટું રે, પાવલે લાગું\n\"દયાનાં\" પ્રીતમ પાણી, ગ્રહ્યો છે તો નિભાવો,\nમારો દાસ પણાનો દાવો રે, પાવલે લાગું\nદામોદર દુ:ખડાં કાપો રે, પાવલે લાગું,\nનંદલાલ નિજાનંદ આપો રે, એ વર માંગું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00665.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/gujarat-samachar?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T06:09:47Z", "digest": "sha1:H2TUO26UX5H3RVHFZYYHJMWSFK7H3LTH", "length": 18094, "nlines": 145, "source_domain": "gujarati.webdunia.com", "title": "Gujarati News | Latest Gujarati News | Breaking News in Gujarati | गुजरात समाचार |Live Gujarati News | Online Gujarati News | ગ��જરાતી સમાચાર । તાજા સમાચાર । બ્રેકિંગ ગુજરાતી ન્યુઝ", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nGujarat By-election સીઆર પાટીલની અગ્નિ પરીક્ષા: 8 સીટો જીતવાનો દાવો, હાર્દિક કરશે સામનો\nરાજકોટમાં ભૂકંપ, 74 દિવસમાં સૌરાષ્ટ્રમાં 18થી વધુ આંચકા આવવાનુ શુ છે કારણ \nરાજકોટ જિલ્લામાં બપોરે 3.50 વાગ્યે 4.1 મેગ્નિટ્યુટની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે જેની અસર ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકાના અલગ અલગ ગામોમાં થઈ હતી અને ઘણા લોકોએ 4 સેકન્ડ સુધી ધરા ધ્રૂજી હોવાનું જણાવ્યું હતું.\nGandhiji - મહાત્મા ગાંધીજી બાળપણમાં અત્યંત શરમાળ હતા અને શાળાથી પણ ભાગી જતા હતા- જાણો 10 ખાસ વાતોં\nમહાત્મા ગાંધીના જીવનની રસપ્રદ હકીકતો, જે તમને જાણતા નહી હશો એક વાર જરૂર વાંચવી જોઈએ. આજે રાષ્ટ્રના પિતા, મહાત્મા ગાંધીની 149 મી જન્મજયંતિ છે, જેમણે શાંતિ અને અહિંસાના વિશ્વને શીખવ્યું છે. આ ખાસ પ્રસંગે, અમે તમને તેના જીવન\nHathras gang rape case: પરિવારની ગેરહાજરીમાં પોલીસે અડધી રાત્રે જ કરી નાખ્યો પીડિતાનો અંતિમ સંસ્કાર, લોકોમાં આક્રોશ\nદિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં હાથરસ ગેંગરેપ પીડિતાના મોત બાદ મંગળવારે મોડીરાત્રે પોલીસ યુવતીની લાશ સાથે હાથરસ જિલ્લાના બુલગાડી ગામ પહોંચી હતી. જ્યારે પીડિતાનો મૃતદેહ ગામમાં પહોંચ્યો ત્યારે ગામ લોકો અંતિમ સંસ્કાર માટે તૈયાર ન હતા, પરંતુ પોલીસે ભારે ...\nMahatama Gandhi- મહાત્મા ગાંધીજીની બાયોગ્રાફી\nમહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...\nHathras - જીભ કપાયા પછી પણ દુષ્કર્મ પીડિતાની નિવેદન નોંધાવવાની કોશિશ જોઈને પોલીસની આંખમાં પણ આવી ગયા આંસુ\nહવસખોરોની દરિંદગીનો શિકાર થયા પછી છેલ્લા બે અઠવાડિયાથી જીંદગી અને મોત વચ્ચે ઝૂલી રહેલ હાથરસના ચંદપા ક્ષેત્રની અનુસૂચિત જાતિની દિકરીએ આજે (29 સપ્ટેમ્બર) દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પીડિતા 14 સપ્ટેમ્બરના રોજ સામુહિક દુષ્કર્મનો શિકાર ...\nતેમની પ્રથમ જીતની શોધમાં SRH, દિલ્હીની રાજધાનીઓ યુવાનોથી સજ્જ છે\nસતત બે જીતનો વિશ્વાસ હોવાથી દિલ્હી કેપિટલ્સની ટીમ આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં આ લય જાળવવાનો પ્રયાસ કરશે. વોર્નરની આગેવાનીવાળી સનરાઇઝર્સ હૈદરાબાદ ટૂર્નામેન્ટની એકમાત્ર ટીમ છે જે તેની પ્રથમ જીતની રાહમાં છે.\nBy elections In Gujarat - ગુજરાતની 8 બેઠકો પર આ તારીખે યોજાશે પેટાચૂંટણી, કોરોનાકાળમાં આ રીતે યોજાશે ચૂંટણી\nગુજરાતની પેટાચૂંટણીની તારીખોની આખરે જાહેરાત થઈ ગઈ છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભાની 8 બેઠકો ખાલી પડી હતી. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 ...\nકિસાન બીલનો વિરોધ કરી રહેલ વિપક્ષ પર મોદીનો મોટો હુમલો, આ લોકો ન તો ખેડૂતોના છે કે ન તો જવાનોના\nપીએમ નરેદ્ન્ર મોદીએ ખેડૂતોના કાયદા (Farmers Act) નો વિરોધ કરી રહેલ વિપક્ષ પર જોરદાર હુમલો બોલ્યો છે. પીએમે કહ્યુ કે વિપક્ષ ફક્ત વિરોધ માટે વિરોધ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે આજે જ્યારે કેન્દ્ર ખેડૂતોને તેમના અધિકાર આપી રહ્યુ છે તો પણ લોકો વિરોધમાં ...\nઅમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાન અને બજારો બંધ રાખવાના આદેશ\nરાજ્યના મુખ્ય અધિકસચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ જાહેરાત કરી છે કે અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં આલ દુકાન અને બજાર રાત્રે 10 વાગ્યા પછી બંધ કરવામાં આવશે.\nજાપાનની પધ્ધતિથી ઘુંટણના વાના દુખાવાની સારવાર ગુજરાતમાં હવે શક્ય બનશે\nઘુંટણનાં સાંધાનો વા કે જેને ઓસ્ટીઓ આર્થાઈટ્રીસ તરીકે આપણે જાણીએ છીએ તેની સારવાર ઓપરેશન વગર ગુજરાતમાં અને ખાસ તો અમદાવાદમાં શક્ય બનશે. જાપાનમાં વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલી જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઈઝેશન (જેએઈ) પધ્ધતિથી ઓપરેશન વગર જ સારવાર શક્ય બનશે. ...\nભ્રષ્ટાચારના કારણે ગુજરાત છોડી ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જતા રહે છે: કોંગ્રેસ\nસમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે જેના કારણે ખેતીની જમીનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સાથોસાથ જમીન સંપાદનના નામે કરોડો રૂપિયાના ‘વ્યવહારો’ થાય છે. ભરૂચ ...\nઆ શાળાઓના સંચાલકની શરત, આ તારીખ સુધી ફી ભરશો તો 25% ડિસ્કાઉન્ટ\nકોરોના કાળમાં બાળકોના અભ્યાસ પર ફીનું ગ્રહણ લાગ્યું છે. વાલીઓ, વિદ્યાર્થી, સ્કૂલ સંચાલક અને સરકાર પણ પરેશાન છે. હવે જોવાનું એ છે કે સમસ્યા ક્યાર��� ખતમ થશે.\nWorld heart day 2020: છેવટે કેમ ઉજવાય છે વિશ્વ હ્રદય દિવસ, જાણો શુ છે તેનુ મહત્વ\nWorld heart day 2020: 29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ લોકોને હ્રદયરોગ પ્રત્યે જાગૃત કરવાનો છે. હૃદયરોગના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે. ડોકટરોનુ માનવુ છે કે કોરોના રોગચાળા દરમિયાન હૃદય રોગ લોકોને ...\nવડોદરામાં મોટો અકસ્માત, બાંધકામ હેઠળની ઇમારત નીચે પડતાં 3 લોકોનાં મોત\nવડોદરામાં મોટો અકસ્માત, બાંધકામ હેઠળની ઇમારત નીચે પડતાં 3 લોકોનાં મોત\nLIVE RCB vs MI: વિરાટ કોહલીની આરસીબીએ સુપર ઓવરમાં રોહિતની મુંબઈ ઈંડિયંસને હરાવી\nઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સિઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) આજે મુંબઇ ઈન્ડિયન્સ સાથે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે રોમાંચક મુકાબલો થયો. . આરસીબીના 201 રનના જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સે પણ 20 ઓવરમાં પાંચ વિકેટે 201 રન ...\nકોરોનાને મ્હાત આપવામાં પ્રોન થેરાપી કારગર, દર્દીઓના ઓક્સીજનની સ્તરમાં થયો વધારો\nકોરોના વાયરસ મુખ્યત્વે શ્વસનતંત્ર અસર કરે છે. સંક્રમીતોમાં ઓકસીજન લેવલ સતત ઘટતું જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ જોવા મળી રહી છે. આ સ્થિતિ નિવારવા માટે નિષ્ણાંત તબીબો દ્વારા અનેક પ્રયોગ સાથે દર્દીઓની સારવાર કરવામાં ...\nકોરોનાથી નબળા પડી ગયેલા ફેફસાંને ઝુંબા ડાન્સથી બનાવો મજબૂત, મળી રહ્યો છે સારો પ્રતિભાવ\nગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના લીધે કોરોના સંક્રમિત વ્યક્તિના ફેફસાં ખૂબ નબળાં પડી જતાં હોવાનું સામે આવી રહ્યું છે. કોરોના વાયરસ મુખ્યત્વે શ્વસનતંત્ર અસર કરે છે. સંક્રમીતોમાં ઓકસીજન લેવલ સતત ઘટતું જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ઘણા ...\nજયંતી વિશેષ : ભગતસિંહની જિંદગીના અંતિમ 12 કલાક કેવા હતા\nલાહોર સેન્ટ્રલ જેલમાં 23 માર્ચ, 1931ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ જ થઈ હતી. ફરક માત્ર એટલો હતો કે સવારેસવારે જોરદાર વાવાઝોડું આવ્યું હતું. જોકે કેદીઓને થોડી નવાઈ લાગી, જ્યારે ચાર વાગ્યે વૉર્ડન ચરતસિંહે તેમને આવીને કહ્યું કે તેઓ પોતપોતાની ઓરડીમાં ...\nCoronavirus Cases In india - છેલ્લા 24 કલાકમાં કોરોનામાં 6 મિલિયન, 82170 નવા કેસ નોંધાયા છે\nસોમવારે, ભારતમાં કોવિડ -19 ના નવા 82,170 કેસો સોમવારે કુલ ચેપના કેસોમાં 6 મિલિયનથી વધુ થઈ ગયા છે, જ્યારે 74,893 લોકો ચેપ મુક્ત થયા છે અને દેશમાં ઉપચાર કર��ારા લોકોની સંખ્યા વધીને 50.17 લાખ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00665.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/life-style/sania-mirza-opens-up-about-her-journey-from-89-kgs-to-63-kgs-if-i-can-then-anyone-can.html", "date_download": "2020-09-30T04:50:35Z", "digest": "sha1:YV54JGWSCL3T2BGFHRBXURAGSQDRMVIO", "length": 6887, "nlines": 87, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: કંઇક આ રીતે 83 કિલોમાંથી 63 કિલોની થઈ સાનિયા મિર્ઝા, શેર કર્યા ફોટા", "raw_content": "\nકંઇક આ રીતે 83 કિલોમાંથી 63 કિલોની થઈ સાનિયા મિર્ઝા, શેર કર્યા ફોટા\nસાનિયા મિર્ઝાએ હાલમાં જ બે વર્ષ બાદ ટેનિસ કોર્ટ પર એન્ટ્રી કરી છે. શાનદાર ખેલાડી સાનિયાએ આ દરમિયાન દીકરા ઇજહાન મિર્ઝા મલિકને જન્મ આપ્યો. સાનિયાએ હંમેશાં એ વાતનો ખુલીને ઉલ્લેખ કર્યો કે, ડિલીવરી બાદ તેણે કઈ રીતે પોતાનું વજન ઘટાડ્યું. તેણે ઘણીવાર જીમમાં પરસેવો પાડતા પોતાના વીડિયો અને ફોટો શેર કર્યા છે. પ્રેગ્નેન્સી બાદ બીજી મહિલાઓ પણ ફરીથી હેલ્ધી થઈ શકે, તે માટે તેણે પોતાના વર્કઆઉટના ઘણા વીડિયો પોતાના ફેન્સની સાથે શેર કર્યા છે.\nહવે જ્યારે સાનિયા ટેનિસ કોર્ટમાં પાછી આવી ગઈ છે અને પેહાલની જેમ જ પોતાને ફિટ અને હેલ્ધી અનુભવી રહી છે, તો એવામાં તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં બાળકના જન્મ બાદ 89 કિલોની સાનિયા અને વર્કઆઉટ કરીને પરસેવો વહાવ્યા બાદ 63 કિલોની સાનિયાનો ફોટો છે.\nઆ ફોટો શેર કરાત 33 વર્ષીય સાનિયા મિર્ઝાએ લખ્યું, 89 કિલો vs 63 કિલો. આપણા બધા પાસે એક મોટિવ હોય છે. તમારે તે બધા પર ગર્વ કરવો જોઈએ. મને બાળકના જન્મ બાદ ફરીથી સ્વસ્થ અને ફિટ થવામાં 4 મહિનાનો સમય લાગ્યો. એવું લાગે છે કે, ટેનિસ કોર્ટમાં પાછા ફરવા અને ફિટનેસ મેળવીને આટલા મોટા સ્તર પર પ્રતિયોગિતામાં સામેલ થવામાં લાંબો સમય લાગ્યો. પોતાના સપનાનો પીછો કરો. પછી ભલે તમને ગમે તેટલા લોકો કેમ ના કહે કે તમે નહીં કરી શકો, કારણ કે તે ઉપરવાળો જ જાણો છે કે, આપણી આસપાસ એવા કેટલા લોકો છે. જો હું કરી શકું તો કોઈ પણ કરી શકે છે.\nજણાવી દઈએ કે, સાનિયા મિર્ઝાએ હાલમાં જ ટેનિસ કોર્ટમાં કમબેક કર્યા બાદ પોતાનું 42મું ટાઇટલ જીત્યું છે. સાનિયાએ ઓક્ટોબર, 2018માં દીકરાને જન્મ આપ્યો હતો. તેણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે એપ્રિલ, 2010માં લગ્ન કર્યા હતા.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00665.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/home-remedies/natural-home-remedies-sagging-skin-000566.html", "date_download": "2020-09-30T05:32:36Z", "digest": "sha1:5U7QE76TRGGU5HCFV3K5BQVUFVCIXGGQ", "length": 11021, "nlines": 156, "source_domain": "gujarati.boldsky.com", "title": "ચહેરાની ત્વચા ઢીલી થઇ ગઇ છે તો આ રીતે કરો ટાઇટ | Natural Home Remedies For Sagging Skin - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews ગુજરાત પેટાચૂંટણીઃ ખાલી થયેલી 8 સીટો માટે 3 નવેમ્બરે મતદાન, બિહાર સાથે જ આવશે પરિણામ\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nચહેરાની ત્વચા ઢીલી થઇ ગઇ છે તો આ રીતે કરો ટાઇટ\nજ્યારે ચહેરાની ત્વચા ઢીલી પડવા લાગે છે તો, લોકો મોટાભાગે એમ વિચારીને ભૂલ કરી બેસે છે કે હવે તેમની ઉંમર વધવા લાગી છે. ઢીલી પડી ગયેલી ત્વચા પર કરચલીઓ અને માથા પર બારીક લીટીઓ દેખાવવાનું શરૂ થઇ જાય છે.\nઘણીવાર તો ત્વચા પીળા રંગ પણ દેખાવવા લાગે છે અને તેમાં સંવેદનશીલતા આવી જાય છે. લાઇફસ્ટાઇલ યોગ્ય ન હોવાના કારણે તથા આહારમાં યોગ્ય પ્રકારના પોષણ ન હોવાના કારણે પણ ત્વચા ઢીલી પડી શકે છે.\nજો તમે આ સમસ્યાથી પરેશાન છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમારી ઢીલી ત્વચાને કેવી રીતે ટાઇટ કરો, તેના માટે કેટલાક ઘરેલૂ નુસખા જણાવવાના છીએ, તો જરા ધ્યાનથી વાંચો.\nઆ માસ્કને તૈયાર કરવા માટે ઇંડાનો સફેદ ભાગ જ કામમાં આવશે. તેને ચહેરા તથા ગરદન પર લગાવીને 20 મિનિટ સુધી લગાવી રાખવાનો હોય છે. જ્યારે સુકાઇ જાય ત્યારે ચહેરાનો ધોઇ લો. આ ત્વચાની અંદર કોલોજેનનું નિર્માણ કરે છે.\nએલોવેરાની પત્તીઓને નિકાળીને તેમાંથી જેલ નીકાળો અને પછી તેને ચહેરા અને ગરદન પર લગાવીને ૨૦ મિનિટ સુધી રાખો. પછી તેને હુફાળા ગરમ પાણીથી ધોઈ અને ચહેરો સાફ કરી લો. આ રીતને એક અઠાવાડિયા સુધી અજમાવો.\nલીંબુમાં વિટામિન સી હોય છે જે શરીરમાં કોલેજેનનું નિર્માણ કરે છે. તેનાથી ત્વચામાં લચીલાપણું આવે છે. લીબુંના રસને ચહેરા તથા ગરદન પર લગાવીને ૧૦ મિનીટ સુધી રાખો અને પછી પાણીથી ચહેરો સાફ કરી લો.\nઆ એક સારું સ્કીન ટોનર છે. ખીરાના રસને નિકાળી લો અને ચહેરા પર લગાવો. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે તેને ધોઈ લો. આવુ દરરોજ કરવાથી ફરક દેખાઈ આવશે.\nશુદ્ધ ચ���દન પેસ્ટને ચહેરા પર લગાવાથી ચહેરાની ડેડ સ્કીન હટી જાય છે અને ચહેરો ટાઈટ બને છે. તેની સાથે આ ચહેરા પરથી એક્ને, ગાઢા ડાઘ તથા તેલ હટાવવામાં મદદ કરે છે.\n2 દિવસમાં ખીલથી છુટકારો અપાવશે આ નુસ્ખાઓ\nસેવિંગ ક્રીમ ત્વચા માટે છે ખતરનાક, દૂધમાંથી આ રીતે બનાવો સેવિંગ ક્રીમ\nઆ ૧૦ વસ્તુઓને પપૈયાની સાથે મિક્સ કરીને લગાવવાથી મળશે ચમકતો ચહેરો\nવાળની તમામ પરેશાનીઓને દૂર કરવી છે, તો આવી રીતે બનાવો સરસિયું તેલથી બનેલું હૅર મૉસ્ક\nરાતોરાત ગોરી રંગત પામવા માટે અજમાવો આ ફેસ મૉસ્ક\nત્વચાનો નેચરલ મોઈશ્ચરાઈઝર છે ‘બદામ’, આવો ઘરે જ બનાવો તેનાથી ફેસ માસ્ક\nઆ ઓવર નાઇટ ફેસ મૉસ્કથી એક જ રાતમાં ચહેરા પર લાવો ચમક\nત્વચા ધોવી હોય, તો ઉપયોગ કરવાનું ન ભૂલતા આ પાણી\nકેસરના સારા ફેસ પેક, જેને લગાવવાથી જ બની જાઓ સુંદર\nચહેરો ચમકદાર બનાવવા માટે ટ્રાય કરો આ ડિફરંટ ફેશિયલ્સ\nસુંદર અને બેદાગ ત્વચા માટે લગાવો તુલસી\nમિક્સ ત્વચા માટે ૭ સરળ DIY ફેસ માસ્ક\nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00666.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/mo-fn100fof-d/MMO048", "date_download": "2020-09-30T07:05:56Z", "digest": "sha1:3VOFN57BHQSDBGGBJJPUTMWG5OCBSLWS", "length": 7929, "nlines": 85, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nMotilal Oswal Nasdaq 100 Fund of Fund - Direct Plan (G) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ Motilal Oswal Nasdaq 100 Fund of Fund - Direct Plan (G) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nફંડ પરિવાર મોતીલાલ ઓસ્વાલ મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક 53.4 0\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 0 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂક��ાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00666.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/sant-saurabh/05", "date_download": "2020-09-30T06:26:59Z", "digest": "sha1:M463OP4WQXYVAJZZBO5WOKMW6PDYKK47", "length": 13726, "nlines": 198, "source_domain": "www.swargarohan.org", "title": "સેવાભાવી સાધુપુરુષ | Sant Saurabh | Teachings", "raw_content": "\nગુજરાતના પુણ્યપ્રદેશમાં છેલ્લા ત્રણેક વરસથી કેટલેય ઠેકાણે વરસાદ ના વરસવાથી દુષ્કાળની પરિસ્થિતિ રહી. મૂંગા પ્રાણીઓને અને માણસોને ખૂબ જ મુસીબતમાં મૂકાવું પડ્યું. ઘાસની, અનાજની, પાણીની તંગી રહી. પ્રજા કુદરતી કોપનો સામનો કરીને જેમતેમ કરીને જીવી રહી. એવે વિપરીત વખતે કેટલાક દેવદૂત જેવા માનવોએ પોતપોતાની સાધનસામગ્રી અને શક્તિની મર્યાદામાં રહીને ઠેકઠેકાણે સ્વેચ્છાએ સેવાકાર્ય ઉપાડી લીધું. એમાં નાના મોટા અનેકનો સહયોગ સાંપડી શક્યો. એ એક ઉજળું અને પવિત્ર પાસુ હતું. એની સ્મૃતિથી અંતર આનંદ અનુભવે છે.\nજામનગર એના જ્ઞાનભક્તિભરપૂર ધાર્મિક વાયુમંડળને લીધે વખણાય છે તથા છોટી કાશી તરીકે ઓળખાય છે. ત્યાંના પ્રખ્યાત ભીડભંજન મહાદેવના મંદિરમાં એના સત્સંગ મંડળના આમંત્રણથી મારે એપ્રિલ ૧૯૭૪માં સૌથી પ્રથમ વાર પ્રવચનો કરવા જવાનું થયું. ત્યાંના પ્રવચનો દરમ્યાન માહિતી મળી કે પ્રવચનના સમય પછી રોજ સાંજે મંદિરના પ્રાંગણની એક બાજુએ કેટલાંય આબાલવૃદ્ધ ગરીબ લોકો એકઠા થાય છે, રામધૂન બોલે છે, અને એમને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. એ માહિતી મેળવીને મને આનંદ થયો. એમાં પણ જ્યારે જાણવામાં આવ્યું કે એ પવિત્ર પ્રવૃત્તિના પ્રણેતા અને સંચાલક એક સાત્વિક સાધુપુરુષ છે ત્યારે તો મારી પ્રસન્નતાનો પાર ના રહ્યો. એક દિવસ એ સેવાભાવી સાધુપુરુષને મેં અભિનંદન આપ્યાં તો એમણે અત્યંત નમ્રતાપૂર્વક જણાવ્યું : ‘ઈશ્વરનું કામ ઈશ્વર કરે છે. એને માટે અભિનંદનના સાચા એકમાત્ર અધિકારી તો એ છે. હું તો માત્ર નિમિત્ત છું.’\n‘ઈશ્વરના હાથમાં શુભ સેવાકાર્યમાં નિમિત્ત બનવું એ પણ કાંઈ જેવું તેવું ભાગ્ય નથી.’ મેં કહ્યું.\n‘એ ભાગ્ય પણ એ જ આપે છે. એ એમની કૃપા છે.’\nએ મને મંદિરની એક તરફ લઈ ગયા. ભોજન માટે ભેગાં મળેલાં લોકોની સંખ્યા સાતસો જેટલી હતી. એમના મુખમંડળ અને શરીર પરથી લાગ્યું કે એ બધાં જ અભાવગ્રસ્ત હતાં. ભગવાનનું નામસંકીર્તન ચાલુ હતું ત્યારે જ એમને પીરસવામાં આવ્યું. એ પછી સૌએ શાંતિપૂર્વક ભોજન કર્યું ને વિદાય લીધી. મારા પર એ પ્રવૃત્તિનો પ્રભાવ ઘણો સારો પડ્યો. બીજા દિવસના મારા પ્રવચનમાં મેં એનો સુચારુરૂપે પરિચય કરાવ્યો.\nબે ત્રણ દિવસ પછી એ સાધુપુરુષે માતાજીને જણાવ્યું : ‘યોગેશ્વરજીની અમારી ઉપર ખાસ કૃપા છે. તેમનો ખાસ આભાર માનવાનો છે.’\n‘એમણે એમના પ્રવચનમાં મારા કામની જાહેરાત કરી છે ત્યારથી અમારી ભિક્ષાની સામગ્રી ખૂબ જ વધવા માંડી છે. જનતા ખૂબ જ પ્રેમથી આપે છે.’\n‘ઘણું સારું છે. સારા કામની જાહેરાત કરવી જોઈએ. તમે આટલી બધી મહેતન કરો છો તો એમને તો અંજલિ જ આપવાની છે.’\n એ સાધુપુરુષ બીજા બેત્રણ સાધુઓ સાથે ૧૧-૧૨ ના સમયે ખભે કાવડ લઈને ઘંટડી વગાડતા ને રામધૂન કરતા ઉઘાડા પગે મંદિરમાંથી પ્રસ્થાન કરતા. શહેરના જુદા જુદા લત્તાઓમાં ફરીને જે મળે તે ભિક્ષાસામગ્રી ભેગી કરીને બપોરે ત્રણેક વાગ્યા પછી પાછા ફરતા. પછી પોતે એ ભિક્ષાન્નમાંથી આવશ્યકતાનુસાર ભોજન કરતા. ગરીબોને માટે જરૂર જણાતાં લગભગ રોજ શાક અને ઘી વગરની લાપસી તૈયાર કરાવતા. એની સાથે ભિક્ષાની ભેગી થયેલી સામગ્રી સાંજે ગરીબોને પીરસાવતા. એમની એ પ્રવૃત્તિ વરસોથી ચાલ્યા કરતી. એ પ્રવૃત્તિને માટે કોઈ મકાન ન હતું. સ્વતંત્ર સધ્ધર ફંડ ન હતું. કાર્યકર્તાઓનું સુસંગઠિત સારું દળ પણ ન હતું. સાધુપુરુષના ઉત્સાહ, પ્રેમ ને સેવાભાવને લીધે સઘળું ચાલ્યા કરતું. એમને મહંત બનીને બેસી રહેવાને બદલે મહેનતુ સેવક બનવાનું પસંદ પડેલું. મને થયું કે આવા થોડાક સેવાભાવી સાધુપુરુષો સમાજમાં પેદા થાય ને સ્થળે સ્થળે પોતાની આગવી રીતે સેવાપ્રવૃત્તિ કરે તો સમાજને કેટલો બધો લાભ થાય \nત્યાંથી નીકળતી વખતે એ સર્વોપયોગી સેવાકાર્યમાં સહાયતા કરવા માટે મેં થોડીક રકમ આપી. સાધુપુરુષને એની માહિતી મળતાં મને એમણે પોરબંદરને સરનામે પત્ર લખ્યો. એ પત્રમાં આર્થિક મદદ માટે આભાર દર્શાવેલો. આભારદર્શનની કશી આવશ્યકતા તો હતી જ નહિ, કારણ કે સમાજના શુભ સેવાકાર્યમાં સૌએ યથાશક્તિ ફાળો આપવો જોઈએ એવું સમજીને મેં તો મારું કર્તવ્ય જ બજાવેલું.\nએ સેવાભાવી સાધુપુરુષનું નામ રામરોટીવાળા મહારાજ હતું. રામરોટી પહોંચાડવાનું કાર્ય કરતા હોવાથી એમનું એ નામ પ્રચલિત બનેલું.\nવેર વિષ છે અને પ્રેમ પિયૂષ. સાધકે અને પ્રત્યેક માનવે વિષનું નહીં પરંત��� પિયૂષનું જ સેવન કરવું જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00666.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/recipes/rasam-001751.html", "date_download": "2020-09-30T06:31:15Z", "digest": "sha1:NJBU7THZU3UAEKQLWOC5TMD2DVH5VN7I", "length": 11203, "nlines": 167, "source_domain": "gujarati.boldsky.com", "title": "રસમ રેસીપી: ટમેટા રસમ કેવી રીતે બનાવવું | રસમ રેસીપી | કેવી રીતે ટમેટા રસમ બનાવવું | મસૂર વગર રસમ | ટમેટા રસમ રેસીપી - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nરસમ રેસીપી: ટમેટા રસમ કેવી રીતે બનાવવું\nરસ્મ એ પરંપરાગત દક્ષિણ ભારતીય ખોરાક છે જે દૈનિક ધોરણે તે પ્રદેશના મોટાભાગના ઘરોમાં તૈયાર કરવામાં આવે છે. રસમ એક મસાલેદાર અને તરંગી સૂપ છે અને તે સામાન્ય રીતે ખાવામાં ખાવામાં ગરમ ​​સાદા ભાત સાથે ભેળવવામાં આવે છે. ટમેટાં રસમને ભારતીય મસાલાના સંપૂર્ણ ભાર સાથે ટમેટાં રસોઈ કરીને સુગંધિત સૂપ બનાવવામાં આવે છે.\nતે ખાય છે કારણ કે તે છે અને સામાન્ય રીતે બાળકો અને વયસ્કોને આપવામાં આવે છે જ્યારે તેઓ બીમાર પડે છે. આ રેસીપી માં, રસમ કોઈપણ દાળ ઉમેરી રહ્યા વગર તૈયાર થાય છે; જો કે, તમે રાંધેલા ટોર દાળનો એક મુઠ્ઠી ઉમેરી શકો છો જેથી તેને એક અલગ પોત મળે.\nરસમની ઘણી ભિન્નતા લીંબુ રસામ, મરી રસમ, ઘોડોગ્રામ રસમ વગેરે જેવી રીતે તૈયાર કરી શકાય છે. ટમેટા રસમ સૌથી સામાન્ય રીતે તૈયાર થયેલું એક છે. રસમએ સૌથી સરળ હજી તંદુરસ્ત અને સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય રેસીપી છે જે એક જિફિમાં તૈયાર કરી શકાય છે.\nઅહીં ટોમેટો રસમ કેવી રીતે બનાવવું તે અંગેની એક વિડિઓ રેસીપી છે રસમ બનાવવા માટે કેવી રીતે વિગતવાર પગલાં-દર-પગલાંની પ્રક્રિયાને વાંચો અને તેનું પાલન કરો.\nકેવી રીતે બનાવવું તે\n1. ટમેટાં લો અને ટમેટાંના ટોચના ભાગને કાપો.\n2. ટમેટાં પર 2-3 વર્ટિકલ કટ બનાવો.\n3. ટમેટાંને ગરમ ભારે તળેલી પાનમાં ઉમેરો.\n4. પાણી ઉમેરો અને તેને 15 મિનિટ સુધી ઉકળવા દો, જ્યાં સુધી ટમેટાં નરમ અને ટેન્ડર નહીં બને.\n5. એક વાટકી માં ટમેટાં પરિવહન. પાછળથી ઉપયોગ માટે પાણ�� જાળવી રાખો.\n6. તેમને લગભગ 5 મિનિટ માટે કૂલ કરવાની મંજૂરી આપો.\n7. ટમેટાંમાંથી ચામડીને દૂર કરો અને તેને સહેજ મેશ કરો અને તેને કોરે રાખો.\n8. મોર્ટરમાં લસણના લવિંગ ઉમેરો\n9. પછી તેમાં મરીના દાણા અને જીરાના ચમચી ઉમેરો.\n10. તેમને પાતળા સાથે પાતળો પેસ્ટ કરો.\n11. લગભગ 2 મિનિટ માટે એ જ પેનમાં જળવાયેલા પાણીને ગરમ કરો.\n12. છૂંદેલા ટામેટાં અને ચક્કરની પેસ્ટ ઉમેરો.\n13. રસમ માટે મીઠું અને આમલી ઉમેરો અને તે 8-10 મિનિટ માટે રસોઇ કરવા માટે પરવાનગી આપે છે.\n14. રસમ પાઉડર ઉમેરો.\n16. વચ્ચે, ગરમ ટેડકામાં તેલ ઉમેરો.\n17. મસ્ટર્ડ બીજ અને જીરાના ચમચી ઉમેરો.\n18. હિંગ અને કઢીના પાંદડા ઉમેરો.\n19. તે splutter માટે પરવાનગી આપે છે\n20. રસમ પર તડકા ભરો.\n21. તીવ્ર અદલાબદલી કોથમીરના પાંદડા ઉમેરો.\n23. બાઉલમાં પરિવહન કરો અને ચોખા સાથે હોટ રસમ ને બધા ને સર્વ કરો.\n12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nફુદીના છાશ રેસિપી. મિંટ ફ્લેવર બટર મિલ્ક રેસિપી. ફુદીના લસ્સી રેસિપી\nમોટી એલચીમાં છે મોટા-મોટા ગુણો\nહળદરયુક્ત દૂધ પીવાના જોરદાર ફાયદાઓ\nદિવાળીમાં આનંદથી બનાવો બેસન ખોયા બરફી\nદિવાળી પર બનાવો નારિયેળનો હલવો\nદિવાળી સ્પેશિયલ : ખાંડ વગર બનાવો બેક્ડ અંજીર ઘુઘરા\nદીપિકા બોવ ગાઉન ની અંદર સ્ટનિંગ લાગે છે.\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nભારતના મહાન આધ્યાત્મિક સંતો- શ્રી સારદા દેવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00667.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/gujarati-shayari?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T07:05:27Z", "digest": "sha1:O57DYUJX3M6UDTGX6QRZ4F7ESX3AHG52", "length": 5500, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "Today's Sher | Gujarati Shayari | Ghazal | Pyaar Dosti WhatsApp Shayari | ગુજરાતી શાયરી | આજનો શેર | શાયરી | ગઝલ | પ્રેમી અંદાજ", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nValentine Day- Top 10 વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી\nValentine Day- વેલેંટાઈન ડે ગુજરાતી Love શાયરી\nપાડે છે સાદ તુ મને રોજ ખ્વાબમાં તારો અવાજ સાંભળુ છુ હુ\nપાડે છે સાદ તુ મને રોજ ખ્વાબમાં તારો અવાજ સાંભળુ છુ હુ કિતાબમાં તારી મહેન્દી નો રંગ મારી ગઝલ ને સજાવશે એકાદ પત્ર તુ પણ લખે જો જવાબમાં હેપી વેલેન્ટાઈન ડે\nLove Shayari- એક છે આકાશ અને દિશાઓ ચાર છે\nLove Shayari- એક છે આકાશ અને દિશાઓ ચાર છે\nHappy Teddy Day- ટેડીવાળું સોફ્ટ પ્રેમ\nHappy Teddy Day- ટેડીવાળું સોફ્ટ પ્રેમ\nPropose Day- શાયરી કી ડાયર��\nPropose Day- શાયરી કી ડાયરી\nLove shayari- ગુજરાતી લવ શાયરી\nLove shayari- ગુજરાતી લવ શાયરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00667.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujarat.co.uk/the-transition-is-over-india-is-one-of-the-top-ten-countries-in-the-world/", "date_download": "2020-09-30T04:46:38Z", "digest": "sha1:2PPGOP7IBXNOCGW4LMIWWCAOMHYYIMSY", "length": 9711, "nlines": 128, "source_domain": "www.gujarat.co.uk", "title": "કોરોનાના કેસોની રફતાર વધતાં ભારત વિશ્વના પ્રભાવિત ટોપ ટેન દેશોમાં સામેલ - Garavi Gujarat", "raw_content": "\nગુજરાતની આઠ સહિત 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો પર 3 નવેમ્બરે…\nવડોદરાના નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3ના મોત\nઅમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો, બજારો બંધ રાખવાનો…\nનવા કૃષિ કાયદાના વિરોધમાં ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો\nHome India news કોરોનાના કેસોની રફતાર વધતાં ભારત વિશ્વના પ્રભાવિત ટોપ ટેન દેશોમાં સામેલ\nકોરોનાના કેસોની રફતાર વધતાં ભારત વિશ્વના પ્રભાવિત ટોપ ટેન દેશોમાં સામેલ\nભારતમાં કોરોના કેસોની રફતાર વધતી રહી છે ત્યારે દુનિયાનાં સૌથી પ્રભાવીત ટોપ-ટેન રાષ્ટ્રોમાં પ્રવેશ કરી લીધો છે. કોરોના ફેલાયા પછી પ્રથમ વખત ભારતમાં એક જ દિવસમાં 7000થી વધુ કેસ નોંધાયા હતા.\nભારતમાં ચોવીસ કલાક દરમ્યાન 7000 થી વધુ કેસ નોંધાયા હતા. વેબસાઈટનાં આંકડા 7111 નવા કેસો સુચવે છે. અત્યાર સુધીમાં 57429 લોકો સાજા થઈ ગયા છે. એકટીવ કેસોની સંખ્યા 76598 થઈ છે તેમાંથી 8900 ની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.\nવિશ્વને લાગેવળગે છે ત્યાં સુધી અમેરિકા સૌથી પ્રભાવિત છે. રશીયા, બ્રાઝીલ, ઈટલી, ફ્રાંસ, સ્પેન, બ્રિટન જેવા દેશો ભારતથી આગળ છે. ભારતમાં સૌથી પ્રભાવીત રાજય મહારાષ્ટ્ર છે. એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 3041 કેસ નોંધાયા હતા અને કુલ સંખ્યા 50,000 ને પાર થઈને 50231 થઈ હતી. મૃત્યુઆંક 1635 થયો હતો અને સતત આઠમા દિવસે 2000થી વધુ કેસો નોંધાયા હતા.\nઆજ રીતે ગુજરાત, તામીલનાડુ, તથા પાટનગર દિલ્હીની હાલત પણ ખરાબ છે. ગુજરાતમાં નવા 394 કેસ સાથે કુલ સંખ્યા 14063 થઈ હતી. પાટનગર દિલ્હીમાં કુલૂ કેસ 13000 થી અધિક થયા હતા.તામીલનાડુમાં નવા 765 કેસ નોંધાવા સાથે કુલ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 16277 થઈ હતી.\nમહત્વની વાત એ છે કે, અત્યાર સુધી કોરોનાના ઓછા કેસ ધરાવતાં રાજયોમાં પણ સંક્રમણ વધવા લાગ્યુ છે. હરીયાણા, ઝારખંડ, મણીપુર, જમ્મુ કાશ્મીર, તેલંગાણા, સહીતનાં અનેક રાજયોમાં કોરોનાના નવા કેસો નોંધાયા હતા. અગાઉ કોરોના મુકત થઈ ચુકેલા ગોવા-સિકકીમ જેવા રાજયોમાં પણ કેસ વધતા સરકારની ચિંતા વધવા લાગી છે.\nભારતમાં કોરોનાના રોજેરોજ વધતા કેસો વચ્ચે વિકરાળ સ્વરૂપ લેવા માંડયો છે દુનિયાભરમાં આ કેસોની સંખ્યા વધી રહી છે. વિશ્ર્વમાં સૌથી પ્રભાવીત રાષ્ટ્રોની યાદીમાં ભારતનો ક્રમ ઉપર આવવા લાગ્યો છે. ભારત અત્યાર સુધી 12 માં સ્થાને હતું. ઈરાન 10 માં નંબરે હતું હવે ભારતનો ક્રમ 10 મો થઈ ગયો છે. ઈરાનથી આગળ નીકળી ગયુ છે.ઈરાનમાં 1.35 લાખ કેસ સામે ભારતમાં સંખ્યા 1.38 લાખથી વધી ગઈ છે. મૃત્યુઆંક 4000 ને વટાવી ગયો છે.\nPrevious articleચીન અને અમેરિકા વચ્ચે ચાલતો ગજગ્રાહ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો\nNext articleલૉકડાઉનના 60 દિવસ બાદ ભારતમાં હવાઈ સેવાનો પ્રારંભ થયો\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”નું ટ્રેલર લોન્ચ થયું\nકથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ\nઆલિયા ભટ્ટને સૌથી સેકસી એશિયાઈ મહિલાનો ખિતાબ મળ્યો\nગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે...\nએશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી\nક્રોયડનના પોલીસ સાર્જન્ટ મેટ રટાનાની હત્યા\nભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી વર્ષગાંઠની ઉજવણી\nભૂતપૂર્વ ફોરેન એઇડ ડિપાર્ટમેન્ટના 650 જેટલા એશિયન અને શ્યામ સિવિલ સર્વન્ટની...\nકોવિડના ખર્ચા સુનકની યોજનાઓને સાફ કરી દેશે : આઇ.એફ.એસ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00668.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/polluted-water-from-narasang-hill-in-jetpur-flows-directly-into-bhadar-river/", "date_download": "2020-09-30T06:17:01Z", "digest": "sha1:CW6H43ROFNWGMKJSHD47IQVULFB4JLYM", "length": 31802, "nlines": 640, "source_domain": "abtakmedia.com", "title": "જેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે | Abtak Media", "raw_content": "\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો…\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nમાનસિક અસ્થિર દર્દીને ઇસીટી સારવાર અસર કારક\nસામાન્ય ગણાતો સીઝનલ ફલુ બાળકો અને વૃદ્ધો માટે જોખમરૂપ: આધુનિક રસીની…\nકોરોના વાયરસ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે \nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Gujarat News જેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપ્રદુષણ નિયંત્રણ કચેરીને કોરોના લાગી જતા\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nનરસંગ ટેકરીએ પાણી પ્રોસેસ કરાતું જ નથી: નદીને પ્રદુષિત થતી અટકાવવા પાલિકા સભ્યની માંગ\nજેતપુરની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બની જતા ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા નરસિંગ ટેકરીએ આવેલા ઈસીટીપી પ્લોટમાંથી પ્રોસેસીંગ વિના જ સીધુ પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સરકાર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભાદરને પ્રદુષિત થતા અટકાવે તેવી લોકમાંગ ઉઠી છે.\nજેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા બેફામ પ્રદુષિત પાણી ભાદર નદીમાં ફેલાવવામાં આવી રહ્યું છે. દિવસે-દિવસે પોલ્યુશનનો વધારો થઈ રહ્યો છે. હાલ જેતપુરમાં ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા પ્રદુષિત પાણીના ટેન્કરો ચલાવીને નરસંગ ટેકરી ઈસીટીપી પ્લાન્ટે પહોંચાડવામાં આવે છે ત્યાં પાણી ફિલ્ટર કરવાનું હોય છે અને ફિલ્ટર કરી એગ્રીકલ્ચરમાં આપવાનું હોય છે પરંતુ હાલ કોઈ ખેડુતો આ પ્રદુષિત પાણી ખેતીની જમીનમાં લેતા ન હોય આ કેમિકલયુકત પાણી ફિલ્ટર કર્યા વગરનું નરસંગ ટેકરીના પ્લાનથી ભાદર નદીમાં છોડવામાં આવે છે. હાલ ઈસીટીપી પ્લાન્ટની તપાસ કરતા ત્યાં કોઈ જવાબદાર વ્યકિત હાજર ન હતા અને દરરોજ કરોડો લીટર પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડવા ભાદર નદી પ્રદુષિત કરવામાં આવે છે.\nહાલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હોય જેથી જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. તેનો પુરો ફાયદો ઉઠાવી રહ્યું છે. નરસંગ ટેકરી વિસ્તારના નગરપાલિકાના સદસ્ય શારદાબેન વેગડા જણાવે છે કે આ પ્રદુષિત પાણીથી અમારા વિસ્તારની જમીનમાંથી લાલ પાણી નીકળે છે જે પીવાલાયક હોતુ નથી અને આ પાણીથી લોકોના આરોગ્યને ભયંકર નુકસાન થાય છે પરંતુ આ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. સામે કોઈ જાતના પગલા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવતા નથી.\nહાલ ભાદર નદીમાં વરસાદના કારણે પુર આવ્યા હોય જેથી ભાદર નદી સ્વચ્છ હોય પરંતુ કરોડો લીટર પ્રદુષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવતુ હોવાથી ફરી પ્રદુષિત થઈ રહી છે જેથી પ્રદુષણ તાત્કાલિક પ્રદુષિત પાણી ભાદર નદીમાં બંધ કરાવે તેવી લોક માંગણી ઉઠી છે.\nPrevious articleપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો ઉલ્લેખ જ નથી…\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો ઉલ્લેખ જ નથી…\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો ઉલ્લેખ જ નથી…\nઆજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર પૃથ્વી પર આવતાં અટકાવે છે\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા ભારતને સમૃધ્ધિની ઉંચાઈ ઉપર લઈ જવા નિવડશે સમર્થ\nલોધીકા નજીક કારમાંથી ૨.૮૨ લાખનાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો\nઓક્સિજનની અછતને ખાળવા રાજ્ય સરકારોએ પુરવઠા અને માંગની પરિસ્થિતિ અંગે સજાગ રહેવું પડશે: આરોગ્ય મંત્રાલય\nપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામે કોર્ટનું ધરપકડ વોરંટ જાહેર\nઅમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ\nઅંત:સ્ત્રાવના અસંતુલનથી થતો માનસિક તણાવ જોખમરૂપ: નિષ્ણાંતોનું મંતવ્ય\nકોવિડ-૧૯ હવે કાયમી ઘર કરી જશે\nસાંસદોના પગારમાં ૩૦%નો કાપ\nક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર\nમુંબઈમાં વણવેચાયેલ કોમર્શિયલ પ્રોપર્ટી રૂ.૮૦ લાખ કરોડને આંબી\nમીડિયાએ પણ સ્વયં શિસ્ત જાળવવી જરૂરી: SC\nઅમેરિકાએ ચીનથી મોઢુ ફેરવી લેતા કાપડ ઉદ્યોગ માટે સોનાનો સુરજ ઉગશે\nગુજરાતને આર્યુર્વેદિક હબ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ\nઆવશ્યક ચીજવસ્તુ ધારો ખેતીની દશા અને દિશા બદલી નાખશે\nચાલને જીવી લઈએ ; આજે શિવદાન બારોટની સંતવાણીની મોજ\nબાંધકામ ક્ષેત્રના કામદારો માટે બસ પરિવહનમાં ૮૦ ટકા રાહત અપાશે\nવડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી જન્મદિવસે ગુજરાત નહિં આવે\nસૌરાષ્ટ્રવાસીઓની આતુરતાનો અંત અંતે દિવના બીચ સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયા\nસૌરાષ્ટ્રમાં હજુ પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી\nભુજમાં ઘોડીપાસાની કલબ પકડાઈ\nજુનાગઢ: દારૂના ગુનામાં પકડાયેલો શખ્સ એક ડઝન ગુનામાં વોન્ટેડ\nમાણાવદર: ઠગાઈના ગુનામાં પકડાયેલો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો\nજૂનાગઢ: માનવભક્ષી ૧૭ દિપડાઓ પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા\nમૃતદેહોના અગ્નિ સંસ્કારની સમસ્યા હલ કરવા જામનગર નજીકના નાઘેડીના સ્મશાન ગૃહના નવનિર્માણ કાર્યનો પ્રારંભ\nજામનગરની ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અડધો દિવસ બંધ રાખવા નિર્ણય\nજસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા\nધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત\nજૂનાગઢની જૂની સિવિલમાં કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા મેયરની મુખ્યમંત્રીને રજૂઆત\nસોરઠમાં ત્રણ-સ્થળોએ તસ્કરોનો તરખાટ\nજુનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ઓકિસજનના અભાવે દર્દીઓ મોતના મુખમાં: આક્ષેપ\nસુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ: કલેકટરને રજૂઆત\nગોપાલપુરીમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોકવર્કર યુનિયને આપ્યું આવેદન\nચુડા તાલુકા માધ્યમિક શિક્ષક મહાસંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વરાયા\nરાજકોટમાં નેચરોથેરાપી સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ\nસંસ્થાઓમાં બાર દિવસ સુધી બંને ટંકનું ભોજન કરાવ્યું: તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખી\nચીનના મહિલા વૈજ્ઞાનિક ડો.લી મેંગ યાન કહે છે કે : ‘કોરોના’ ચીને લેબમાં બનાવેલો વાયરસ જ છે\n૨૦૨૫ સુધીમાં અકસ્માતો અડધો અડધ ઘટી જશે: ગડકરીનો આશાવાદ\nરાજેન્દ્ર ચોલે ચોલ રાજવંશના સૌથી મહાન શાસક હતા\nરાજયના MSME એકમોમાં ક્ષમતા નિર્માણમાં વધારો કરવા સીડબી સાથે કરાર\nઉત્તેજનાનો અણસાર, શુક્ર ઉપર જીવનની ઉપસ્થિતિના વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા\nકોરોનાના દર્દીઓ માટે વરદાનરૂપ શહેરની ચૌધરી હાઇસ્કૂલનો કંટ્રોલ રૂમ\nપીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભરનિધિ યોજના માટે મનપા દ્વારા કેમ્પ ગોઠવાયા\nધો.૧૨ સાયન્સમાં જેઈઇ એડવાન્સ માટે કવોલીફાઈ થતા પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો\nપૂ.ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહે વિરારમાં નૂતન ઉપાશ્રય-આયંબિલ ભવનનાં નિર્માણમાં મળેલા માતબર દાનથી ધર્મોલ્લાસ\nફેસલેસ એસેસમેન્ટથી ટેકસપેયરની હેરાનગતી ઓછી થશે: રણજીત લાલચંદાણી\nફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલીંગ કરનાર બેલડીના જામીન રદ\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો...\nઆજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર...\nમુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ\nખેતી અને ખેડૂતોની સધ્ધરતાને દેશના વિકાસનો આધાર બનાવવાની સરકારની નવી દિશા...\nજેતપુરની નરસંગ ટેકરીએથી પ્રદુષિત પાણી સીધુ ભાદર નદીમાં ઠલવાય છે\nપુરાતત્વ વિભાગના ચોપડે જૂનાગઢના ઉપરકોટ ખાતે આવેલ ઐતિહાસિક ‘રાણકદેવીનો મહેલ’ નામનો...\nઆજે વિશ્વ ઓઝોન દિવસ : સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોને ઓઝોન સ્તર...\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nIPL 2019 Auction: અક્ષર અને બ્રેથવેટ 5 કરોડમાં વેચાયા\nઆગામી પાંચ વર્ષમાં અફોર્ડેબલ હાઉસિંગમાં રૂપિયા છ લાખ કરોડના રોકાણની જગ્યા\nIPL-2018: વરુણે આપ્યું ફર્સ્ટ પરફોર્મન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00670.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2018/baa/", "date_download": "2020-09-30T05:06:30Z", "digest": "sha1:5CMQ4ZVKZYRW3R25AI5EBMTDGGJ3WGCC", "length": 14271, "nlines": 288, "source_domain": "sarjak.org", "title": "માં : માઈક્રોફિક્શન » Sarjak", "raw_content": "\nનાનપણથી લઈને યુવાન થયો,ત્યારે હંમેશ કોઈ ને કોઈ વાત પર ‘બા’ પ્રેમથી તો ક્યારેક ગુસ્સામાં વઢતી રહેતી. બા નું વઢવાનું સહજ જ હતું એટલે સ્વીકારી પણ લેતો પ્રેમથી.\nલગ્ન થયા એટલે પત્ની સાથે સંસાર સુખરૂપ ચાલતો હતો. ક્યારેક બા વઢતી ધીમે ધીમે વઢવાનું બંધ થતું ગયું.\nપાંચેક વર્ષમાં બા પરલોક સિધાવી ગઈ. બા ની યાદોના સંભારણા ઘરની હર એક જગ્યામાં હજુ પણ ધબકતા હતા.\nએક દિવસ ઘરમાં એકાંત સાથે બેઠો હતો, ત્યારે ઘરમાં રાખેલ લાકડાની ફ્રેમમાં બા નો ચહેરો પ્રેમ નીતરતો પણ સહેજ ગમગીન સ્થિતિમાં ટીંગાઈ રહ્યો છે. ત્યારે આજ અચાનક એની આંખમાંથી આંસુ સરી પડ્યા છે, હળવેથી લાકડાની ફ્રેમમાંથી એને જોતી બા ને કહ્યું “બા તું મને કેમ વઢતી નથી…\nસૂયઁ નુ સપ્ત અશ્ર્વરથ\nતો મસ્જીદ માંથી ઉઠતી અઝાન.\nગૌચર જતી ગોધણ ની ઘંટડી નો રણકાર,\nનામ સાથે નામ ને જોડ્યું\nરાહ જોવાની મળે જાહોજલાલી બેઉ ને,\nએટલું અંતર અમે રાખ્યું હતું સમજણ થકી \nSunday Story Tale’s – મુંછોનો હત્યાકાંડ\n‘મારી ખામીઓની વાત માત્ર મને જ કરજો, મારી બીજી કોઈ શાખા નથી ’ – વોટ્સઅપના આ ફોરવર્ડને મેં અંગત રીતે કંઈક વધારે પડતું જ સીરીયસલી લઈ લીધું છે. અને માટે મને મારી ખૂબીઓ કરતાં મારી ખામીઓની વધારે ખબર છે.\nઓલ્ડ એજ હોમ : માઈક્રોફિક્શન\nમહારાણા કુંભા ( 1433 to 1468 )\n3 Replies to “માં : માઈક્રોફિક્શન”\nવિશાલ જ. ભાડલીયા says:\nવાહ જાગૃતિબેન ખૂબ સરસ\nWorld Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થા��ત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nકબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.\nપ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો\nઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે\nપાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ\nVirgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ\nમાવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ\nઆવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ\nશરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ\nઅશ્રુ લુછવા કદ જે નાના થઇ ગયા\nલેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ\nકપડા ઉતાર ઈશ્કનો ઈઝહાર કરે છે\nશિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:\nમોક્ષનાં નામે મને તું લબડાવતો નહીં\nનિખિલ વધવા on સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ…\nlatakanuga on યશવંત મહેતા : સતત 1000 અઠવાડિય…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00670.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://social.missionhealth.co.in/2020-2020-call-2287858424890903236", "date_download": "2020-09-30T06:27:52Z", "digest": "sha1:ZUVGUNHMSZTELRMBK5LI7PZH76QM4IXC", "length": 8868, "nlines": 38, "source_domain": "social.missionhealth.co.in", "title": "Mission Health ૮ થી ૮૦ વર્ષ સુધીના ફ્લેટ ફૂટ તથા ફૂટની અન્ય તકલીફ વાળા ૬૦૦ થી વધારે પેશન્ટ, એક સાથે એક જ પ્લેટફોર્મ પર સૌપ્રથમ વાર એકત્ર થયા. ધ ઇન્ડિયન ફૂટ ફેસ્ટિવલનું આયોજન એશિયાના મોસ્ટ એડવાન્સ ફિઝીયોથેરાપી ક્લિનિક અને રીસર્ચ સેન્ટર મિશન હેલ્થ દ્વારા 2020 ની શરૂઆતમાં જ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી લોકો આ વિશેષ વર્કશોપમાં હાજર રહ્યા હતા. આ અનોખા કોન્સેપ્ટ તેમજ એક જ વર્કશોપમાં ૬૦૦ થી વધારે ફ્લેટ ફૂટ તથા ફૂટની અન્ય તકલીફ વાળા પેશન્ટસની હાજરી બદલ મિશન હેલ્થના ફાઉન્ડર અને ડિરેક્ટર ડોક્ટર આલાપ શાહને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડસ 2020 થી સન્માનિત કરવામાં આવેલ છે. Call +916356263562 www.missionhealth.co.in #indianfootfestival #indianfootfestival2020 #IFF #IFF2020 #successstories #achievements #indiabookofrecords #sandeshnews #MissionHealth #MissionHealthIndia #MovementIsLife", "raw_content": "\n૮ થી ૮૦ વર્ષ સુધીના ફ્લેટ ફૂટ ���થા ફૂટની અન્ય તકલીફ વાળા ૬૦૦ થી વધારે પેશન્ટ, એક સાથે એક જ પ્લેટફોર્મ પર સૌપ્રથમ વાર એકત્ર થયા. ધ ઇન્ડિયન ફૂટ ફેસ્ટિવલનું આયોજન એશિયાના મોસ્ટ એડવાન્સ ફિઝીયોથેરાપી ક્લિનિક અને રીસર્ચ સેન્ટર મિશન હેલ્થ દ્વારા 2020 ની શરૂઆતમાં જ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી લોકો આ વિશેષ વર્કશોપમાં હાજર રહ્યા હતા. આ અનોખા કોન્સેપ્ટ તેમજ એક જ વર્કશોપમાં ૬૦૦ થી વધારે ફ્લેટ ફૂટ તથા ફૂટની અન્ય તકલીફ વાળા પેશન્ટસની હાજરી બદલ મિશન હેલ્થના ફાઉન્ડર અને ડિરેક્ટર ડોક્ટર આલાપ શાહને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડસ 2020 થી સન્માનિત કરવામાં આવેલ છે. Call +916356263562 www.missionhealth.co.in\n૮ થી ૮૦ વર્ષ સુધીના ફ્લેટ ફૂટ તથા ફૂટની અન્ય તકલીફ વાળા ૬૦૦ થી વધારે પેશન્ટ, એક સાથે એક જ પ્લેટફોર્મ પર સૌપ્રથમ વાર એકત્ર થયા. ધ ઇન્ડિયન ફૂટ ફેસ્ટિવલનું આયોજન એશિયાના મોસ્ટ એડવાન્સ ફિઝીયોથેરાપી ક્લિનિક અને રીસર્ચ સેન્ટર મિશન હેલ્થ દ્વારા 2020 ની શરૂઆતમાં જ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી લોકો આ વિશેષ વર્કશોપમાં હાજર રહ્યા હતા. આ અનોખા કોન્સેપ્ટ તેમજ એક જ વર્કશોપમાં ૬૦૦ થી વધારે ફ્લેટ ફૂટ તથા ફૂટની અન્ય તકલીફ વાળા પેશન્ટસની હાજરી બદલ મિશન હેલ્થના ફાઉન્ડર અને ડિરેક્ટર ડોક્ટર આલાપ શાહને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડસ 2020 થી સન્માનિત કરવામાં આવેલ છે. Call +916356263562\n૮ થી ૮૦ વર્ષ સુધીના ફ્લેટ ફૂટ તથા ફૂટની અન્ય તકલીફ વાળા ૬૦૦ થી વધારે પેશન્ટ, એક સાથે એક જ પ્લેટફોર્મ પર સૌપ્રથમ વાર એકત્ર થયા. ધ ઇન્ડિયન ફૂટ ફેસ્ટિવલનું આયોજન એશિયાના મોસ્ટ એડવાન્સ ફિઝીયોથેરાપી ક્લિનિક અને રીસર્ચ સેન્ટર મિશન હેલ્થ દ્વારા 2020 ની શરૂઆતમાં જ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી લોકો આ વિશેષ વર્કશોપમાં હાજર રહ્યા હતા. આ અનોખા કોન્સેપ્ટ તેમજ એક જ વર્કશોપમાં ૬૦૦ થી વધારે ફ્લેટ ફૂટ તથા ફૂટની અન્ય તકલીફ વાળા પેશન્ટસની હાજરી બદલ મિશન હેલ્થના ફાઉન્ડર અને ડિરેક્ટર ડોક્ટર આલાપ શાહને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડસ 2020 થી સન્માનિત કરવામાં આવેલ છે. Call +916356263562 www.missionhealth.co.in #indianfootfestival #indianfootfestival2020 #IFF #IFF2020 #successstories #achievements #indiabookofrecords #sandeshnews #MissionHealth #MissionHealthIndia #MovementIsLife\nશું પીઠ થાબડવાથી કોરોના ભાગી જાય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00670.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://abtakmedia.com/special-train-will-run-from-tonight-for-neet-exam/", "date_download": "2020-09-30T05:20:19Z", "digest": "sha1:O2WCZXF5JY3NR5Q2OUQUYEHVDCICOY4U", "length": 28154, "nlines": 638, "source_domain": "abtakmedia.com", "title": "નીટની પરિક્ષા માટે આજે રાત્ર�� સ્પેશિયલ ટ્રેન દોડશે | Abtak Media", "raw_content": "\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮…\nસોની બજારની ચમક નિસ્તેજ\nશહેરમાં ૩.૬૫ લાખ ઘરોમાં કોરોના સર્વેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ\nનીટની પરીક્ષાના ૩૯ કેન્દ્રોને સેનીટાઈઝ કરાયા\nપાયલોટને રાજી રાખવા કોંગ્રેસનું રાજસ્થાનમાં સેફ લેન્ડિંગ ગઢ જાળવવા ગેહલોતની કુરબાની\nરાજસ્થાન: બાગી ધારાસભ્યોને ગહલોતનો સંદેશ- જો હાઈકમાન્ડ માફ કરશે તો હું…\nસંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં થનગનાટ\nમોટી સંખ્યામાં લોકો આવતા સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર…\nગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ\nવિલન – કોમેડિયન : શકિતકપૂર અને બંગાળી અભિનેતા ઉત્તમકુમાર\nસંગીતકાર સી. રામચંદ્રને મોટી સફળતા ‘અનારકલી’ફિલ્મથી મળી\n‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’\nદેશ બદલ રહા હૈ સરકારનું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન આખરે…\nઅબતક Delicious રસથાળ- ” હરે મટર કા નીમોના ” | Abtak…\nરાયમીઠાંની મહત્તા સમજીએ આયુવેદિક દ્રષ્ટિએ મીઠું બાળવાથી છૂટો પડતો કલોરીન ગેસ…\nશરીર માટે અમૃત સમાન- ‘પાણી’\nકોવિડ-૧૯થી બચવા માટેનો ઉત્તમ ઘરેલુ ઉપચાર\nરસોઈની આ ટીપ્સ બનાવશે તમારી વાનગીને વધુ સ્વાદિષ્ટ\nના ડેન્ગ્યુનો ડર, ના મલેરિયાનો ખતરો… મચ્છરોને ઘરની બહાર ધકેલતી પાંચ…\nહરતું ફરતું કેલ્ક્યુલેટર: 20 વર્ષનો યુવાન ઉકેલે છે ફટાફટ ગણિતના કોયડા\nશુભ કાર્ય કરતા પહેલા ચામાચિડિયાની પૂજા કરવા પાછળનું રહસ્ય…\nશ્રીલંકાને આત્મજ્ઞાન થયું; ચીનને બંદર આપવું અમારી મોટી ભૂલ, હવે ‘ઇન્ડિયા…\nકરિયાણાની દુકાને પડીકા વળનાર શખ્સ બની ગયો આઇપીએલનો સ્કોરર\nસચિન, વિરાટ અને ધોની બાદ હવે આ ક્રિકેટરને મળી શકે છે…\nઈંગ્લેન્ડ ટીમનો ભારતનો પ્રવાસ જાન્યુઆરી સુધી મુલત્વી\nક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી પડશે મોંઘી, જાણો બીસીસીઆઈ કેટલા વર્ષોનો પ્રતિબંધ મૂકશે.\nHome Education નીટની પરિક્ષા માટે આજે રાત્રે સ્પેશિયલ ટ્રેન દોડશે\nનીટની પરિક્ષા માટે આજે રાત્રે સ્પેશિયલ ટ્રેન દોડશે\nરેલવે દ્વારા વાપી અને સોમનાથથી અમદાવાદ સુધી ખાસ ટ્રેન વ્યવસ્થા ગોઠવાઇ\nપશ્ર્ચિમ રેલ્વે દ્વારા નીટ પરિક્ષાઓને ધ્યાને લઇ પરિક્ષાર્થીઓની સુવિધા માટે વાપી અને સોમનાથથી અમદાવાદ, આવન-જાવન માટે સ્પે. ટ્રેન દોડવવાનું નકિક કરાયું છે.\nવાપી સુપરફાસ્ટ આજે શનિવા���ે રાત્રે ૧૧-૧૦ કલાકે વાપીથી ઉપડશે જે સવારે ૫ વાગ્યે અમદાવાદ પોહચશે આજે ટ્રેન તા.૧૩ને રવિવારે રાત્રે ૧૧-૧૦ કલાકે અમદાવાદથી ઉપડશે જે સવારે ૫ કલાકે વાપી પહોંચશે આ ટ્રેન, વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્ર્વર, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટ્રેશનોએ રોકાશે.જયારે સોમનાથ અમદાવાદ સુપર-ફાસ્ટ ટ્રેન આજે શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે સોમનાથથી ઉપડશે જ સવારે ૫-૨૫ વાગ્યે અમદાવાદ પહોંચશે જયારે આજ ટ્રેન તા.૧૩ને રવિવાર રાત્રે ૯-૧૦ કલાકે અમદાવાદથી ઉપડી સવારે ૫-૦૫ કલાકે સોમનાથ પહોચશે.આ ટ્રેન વેરાવળ, ચોખડ રોડ, માળિયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, વિરમગામ સ્ટેશનો પર રોકાશે તેમ પશ્ર્વિમ રેલ્વેની એક યાદીમાં જણાવાયુ છે.\nPrevious articleરાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને મળી ઝળહળતી સફળતા\nNext articleક્રેન બાર્જને ખેંચવા ગઈ, પણ બાર્જે ક્રેનને જ ખેંચી લીધું \nપર્સનલ લોનના નામે ૧૦ હજાર લોકો સામે ઠગાઈ: ત્રણ ઝડપાયા\nભારત-જાપાને સૈન્ય સેવા માટે કરી સમજુતિ: ચીનનું ટેન્શન વધશે\nમાસના અંત સુધીમાં ઓઈલ કંપનીઓનો નફો બમણો થશે\nનામાંકિત કંપનીઓએ બોર્ડ મીટીંગ મળ્યાના ૩૦ મિનિટમાં જ આર્થિક સ્થિતિ જાહેર કરવી પડશે\nભારત-ચીન શાંતિની સંધી : બંને દેશનું સૈન્ય પીછેહટ કરી સરહદે શાંતિ જાળવશે\nરિલાયન્સ સિલ્વર લેકે રોકાણ કર્યા બાદ વધુ એક અમેરિકી કંપની રોકાણ કરવા તૈયાર\nઆજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો સમયગાળો છે ખુબ જ શુભ…\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮ કરોડ લીટર પ્રાણવાયુ\nસોની બજારની ચમક નિસ્તેજ\nશહેરમાં ૩.૬૫ લાખ ઘરોમાં કોરોના સર્વેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ\nપર્સનલ લોનના નામે ૧૦ હજાર લોકો સામે ઠગાઈ: ત્રણ ઝડપાયા\nનીટની પરીક્ષાના ૩૯ કેન્દ્રોને સેનીટાઈઝ કરાયા\nકોવિડ-૧૯ અંગેની માહિતી આપતો કંટ્રોલરૂમ આશિર્વાદ સમાન\nગોકુલ હોસ્પિટલ દ્વારા હવે કોરોનાના દર્દીઓ માટે હોમ કેર ફેસેલીટી ઉપલબ્ધ\nડુંગળીની આવક નહીં વધે તો પ્રતિ કિલો રૂ.૧૦૦ થવાની શકયતા\nજૈન વિઝન દ્વારા આયુર્વેદ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા કાલે વેબીનાર\nસૌરાષ્ટ્ર યુનિ.નાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણી કોરોનાથી સંક્રમિત થયા\nપોલીસના સ્વાંગમાં તોડ કરનાર એક શખ્સના જામીન ફગાવાયા\nકાલે નાગરાજ ગ્રુપ દ્વારા મહારકતદાન કેમ્પ: રકતદાતાઓનું સન્માન કરાશે\nહાનિકારક તમાકુની ટોચના મીડિયા માધ્યમો પર જાહેરાતો અટકાવો\nગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગ સાથે આવેદન અપાશે\n૧૯ સપ્ટેમ્બરે યોજાનાર જીએસટી કાઉન્સીલની બેઠક હવે ૫ ઓકટોબરે\nઆજે ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠની ૧૩૭મી જન્મજયંતિ\nરાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા\nએ… હવે તો કાયમી કરો… ભાજપ કાર્યાલયે આરોગ્ય કર્મીઓની રજૂઆત\nસિવિલ હોસ્પિટલ તથા કોવિડ સેનટરમાં વહીવટી જવાબદારીઓની ફાળવણી કરો: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ\nઇનસાઇટસ ભારત દ્વારા પશુખોની ગેરકાયદે નિકાસ સંદર્ભે ચર્ચા અંગે કાલે વેબિનાર\nઆરોગ્ય કેન્દ્રોની માહિતી લોકોને મળે તે માટે ઠેરઠેર સાઈન બોર્ડ મુકાયા\n૧૬૦ વર્ષ બાદ આવ્યો છે આશ્વિન અધિકમાસ, જાણો આ વર્ષનો અધિકમાસ શા માટે છે ખાસ\nસૌરાષ્ટ્રમાં દૂધ ફેટના સૌથી વધુ ભાવ ચૂકવતી રાજકોટ દૂધની ડેરી\nવર્ચ્યુઅલ વર્લ્ડને લીધે આજે લોકોની ખુશી છીનવાઇ: ડો. વિકાસ અરોરા\nસૌરાષ્ટ્રમાં નવા શરૂ થયેલા વરસાદના રાઉન્ડથી ફાયદો થશે કે નુકસાન, જગતનો તાત અવઢવમાં\nજેઈઈની પરીક્ષામાં ગુજરાતનો ‘તારલો’ ઝળક્યો\nકોંગ્રેસના મહાસચિવ ગુલામનબીને ‘આઝાદ’ કરાયા: છ સભ્યોની બનાવી સમિતિ\nઉપલેટામાં તાલુકા સુપરવાઈઝરના માનસિક ત્રાસથી કંટાળી મહિલા બ્લોક હેલ્થ ઓફિસરનું રાજીનામું\nમહારાષ્ટ્રના પાલઘર હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરવા રાજપૂત કરણી સેનાની માંગ\nજુનાગઢ મહાપાલિકાની બેઠકમાં રૂ.૧.૫૨ કરોડના કામોને મંજુરી અપાઈ\nજસદણનું અનિલ પરમાર સર્કલ પાલિકાની બેદરકારીનો ઉતમ નમૂનો\nચાલને જીવી લઈએ: આજે હર્ષજીત ગઢવીના ડાયરાની જમાવટ\nભુજ વિધુત પોલીસ મથકમાં દારૂની મહેફિલ\nક્રેન બાર્જને ખેંચવા ગઈ, પણ બાર્જે ક્રેનને જ ખેંચી લીધું \nનીટની પરિક્ષા માટે આજે રાત્રે સ્પેશિયલ ટ્રેન દોડશે\nરાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને મળી ઝળહળતી સફળતા\nભારત-જાપાને સૈન્ય સેવા માટે કરી સમજુતિ: ચીનનું ટેન્શન વધશે\nજેતપુરમાં રૂ.૩ લાખના હેરોઇન સાથે શખ્સ ઝડપાયો\nવૈશ્વિક કોરોનો કટોકટીમાં ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક હવે શરૂ થયો “સાવચેતીનો દોર ..એક જ દિવસમાં વિક્રમ જનક નવા કેસો ની નોંધણી સામે રિકવરી દર...\nઆજથી સાળંગપૂર મંદિરના દ્વાર ભકતો માટે ખુલ્યાં\nલોધીકા: આઇસરમાં બેરલમાં છુપાય��લો વિદેશી દારૂનો જથ્થા સાથે રાજકોટના બે શખ્સો ઝડપાયા\nચુડા નજીક ભાજપ અગ્રણી ઉપર ફાયરીંગની ઘટનાએ પોલીસને ચક્રાવે ચડાવી\nભાવનગરમાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરૂ : ભાવનગરના વલ્લભીપુર અને ઉમરાળામાં ચાર ઇંચ વરસાદ\nસોમનાથ મહાદેવના દર્શન કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા\nવિસાવદરના વરિષ્ઠ તબીબ ડો.જયંતભાઈ પરીખ અનંતની યાત્રાએ\nવિવેકાનંદ યુવા કેન્દ્રની સેવા:જામરાવલ પંથકના ગામોમાં જાહેર નોટિસ બોર્ડ મુકાયા\nદીવ: રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત બાળકો માટેના પૌષ્ટિક આહાર વિશે માર્ગદર્શન અપાયું\nમાસના અંત સુધીમાં ઓઈલ કંપનીઓનો નફો બમણો થશે\nનામાંકિત કંપનીઓએ બોર્ડ મીટીંગ મળ્યાના ૩૦ મિનિટમાં જ આર્થિક સ્થિતિ જાહેર કરવી પડશે\nઆજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો સમયગાળો છે ખુબ જ શુભ…\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮...\nસોની બજારની ચમક નિસ્તેજ\nશહેરમાં ૩.૬૫ લાખ ઘરોમાં કોરોના સર્વેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ\nપર્સનલ લોનના નામે ૧૦ હજાર લોકો સામે ઠગાઈ: ત્રણ ઝડપાયા\nઆજે સવારે 10.45 થી બપોરના 12.00 વાગ્યાનો સમયગાળો છે ખુબ જ શુભ…\nરાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં દૈનિક સરેરાશ ૪૫૦ જેટલા દર્દીઓને અપાતો ૧.૬૮...\nસોની બજારની ચમક નિસ્તેજ\nસાબરકાંઠા: વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા...\nચોટીલામાં ૭ વર્ષ ની બાળકી ઉપર છરીની અણીએ દુર્વ્યવહાર કરનાર યુવાન...\nનવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર\nકોર્પોરેશન દ્વારા ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસે’ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયાં\nમદદનીશ જિલ્લા રજીસ્ટ્રારને ફરજ ઉપર લેવા અને હુકમનામાની અમલવારી કરવા કોર્ટનો...\nમાવતરોને હુંફ આપતું દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00672.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2010/08/blog-post_05.html", "date_download": "2020-09-30T06:36:31Z", "digest": "sha1:RVDNJHTMR5BMGTH44VHBK4RXASCRPWRM", "length": 36476, "nlines": 157, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: ધી બુકમાર્ક - ચિરાગ ઠક્કર 'જય'", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nધી બુકમાર્ક - ચિરાગ ઠક્કર 'જય'\nકોઈકે સાચું જ કહ્યું છે કે પુસ્તકો એટલે ખિસ્સામાં રહેલો બગીચો. હું એ બગીચો હંમેશા મારી સાથે જ લઇને ફરુ - મારા ખિસ્સામાં તો નહિ, પણ મારા બેક-પેકમાં. દળદાર પુસ્તકો ખિસ્સામાં તો સમાય ક્યાંથી વાંચનનો શોખ ગાંડપણની હદ સુધી. સવારે ઊઠુ ત્યારથી રાત્રે ��ંઘુ ત્યાં સુધી હું વાંચન માટેના મોકા જ શોધતો ફરુ. જોકે મારા માટે તો એ શોખ નહી પણ જરૂરિયાત છે. જેમ શ્વાસ લઉ છું કે ખાઉ છું તેમ જ વાંચન કરુ છું. અને શ્રીમતીજીની પણ એ જ ફરિયાદ કે , “તારા પુસ્તકો તો મારી સોતન છે વાંચનનો શોખ ગાંડપણની હદ સુધી. સવારે ઊઠુ ત્યારથી રાત્રે ઊંઘુ ત્યાં સુધી હું વાંચન માટેના મોકા જ શોધતો ફરુ. જોકે મારા માટે તો એ શોખ નહી પણ જરૂરિયાત છે. જેમ શ્વાસ લઉ છું કે ખાઉ છું તેમ જ વાંચન કરુ છું. અને શ્રીમતીજીની પણ એ જ ફરિયાદ કે , “તારા પુસ્તકો તો મારી સોતન છે\nએ ફરિયાદ હતી પણ તેને દૂર કરવા જ જાણે નવ મહિના પહેલા અમારા હુતો-હુતીના પરિવારમાં અક્ષાનું આગમન થયુ. અહીં લંડનમા તો આપણા ભારતની જેમ વડીલો કે ભાઇ-ભાભીથી ભરેલું ઘર ક્યાંથી હોય અને પાડોશમાં કોણ રહે છે તે જાણવાની તો કોઇને ફુરસદ જ નથી હોતી. (પ્રાઈવસી, યુ નો અને પાડોશમાં કોણ રહે છે તે જાણવાની તો કોઇને ફુરસદ જ નથી હોતી. (પ્રાઈવસી, યુ નો) માટે વર્કિંગ-કપલ માટે અહીં બાળ ઉછેર એ એક ભગીરથ કામ છે.\nઅમે છેવટે એવો ઉપાય અજમાવ્યો કે શ્રીમતીજી સવારે સાડા સાત વાગ્યે જોબ માટે નીકળી જાય અને બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પાછા આવી જાય. ત્યાં સુધી અક્ષાને મારે સાચવવાની. પછી સાડા ત્રણે હું જોબ જવા નીક્ળું અને અક્ષાની જવાબદારી શ્રીમતીજીની. એટલે થાય એવું કે મારી સવારની એક આખી અલગ જ દુનિયા હોય - અક્ષા ઇન વન્ડરલેન્ડ. તેનો બ્રેકફાસ્ટ, તેના નેપી-ચેન્જ, તેના રમકડા - ટબુ, ટોમ અને ટીમી અને તેનો ઊંઘતા પહેલાનો કકળાટ, ઊંઘ દરમ્યાન મરક-મરક થતા હોઠ અને ઊઠ્યા બાદ મને બોલાવવા માટેના નિર્દોષ નખરા\nઆ દરમિયાન મારા પુસ્તકો તો બિચારા ગૂંગળાતા રહે મારા બેક-પેકમાં. તેમને ઓક્સિજન મળે બપોરે પોણા ચાર વાગ્યે, જ્યારે હુ ઓક્સફર્ડ સ્ટ્રીટ જવા માટે બસ નંબર ૧૮ પકડું. પોણા ચારથી પોણા છ સુધીનો જર્ની ટાઇમ હું વિતાવુ વાંચનમાં. પીક-અવર્સનો ટ્રાફિક આમ પણ કંટાળાજનક હોય અને તેમા પાછી ૧૮ ની પચરંગી ભીડ એટલે તોબા એટલે આજુબાજુ ક્યાંય પણ નજર ફેરવ્યા વગર હું ખૂંપી જાઉ મારી એક અલગ અનોખી દુનિયામાં. રાત્રે પાછાં વળતા પણ એજ દુનિયા - પુસ્તકો અને તેમાંથી ઉગી આવતા પાત્રો.\nતમે નહિ માનો પણ મેઘાણીની ‘રસધાર’ના પાંચે ભાગ કે ડેન બ્રાઉનની ‘દ વિન્ચી’સ કોડ’ કે અશ્વિની ભટ્ટની ‘આખેટ’ કે ઇરવિંગ વૉલેસની ‘ધી વર્ડ’ જેવા દળદાર પુસ્તકો મે આ ૧૮ નંબરમાં જ પૂરા કર્યા છે. તેમાં આવતા પાત્રો, તેમના ગમા-અણગમા, તેમના આનંદ અને તેમના તણાવ જાણે કે મારા પોતીકા બની જાય અને હું તેમાં એવો તે ઓતપ્રોત થઇ જાઉ કે ઘણી વાર તો મારી જોડે ઊંઘતા શર્માજીને પણ ભૂલી જાઉ ને ઘણી વાર તો ઊતરવાનું સ્ટોપ પણ ચૂકી જવાય ને પછી બે-ત્રણ સ્ટોપ આગળ શર્માજી અચાનક જાગી ઊઠે ને આજુ-બાજુ જોઇને બોલી ઉઠે, “ઓ પુસ્તકીયા કીડા આપણે તો નોર્થબીક પાર્ક ઇસ્પિતાલ પહોંચી ગયા અને તું હજુ બાંચે છે આપણે તો નોર્થબીક પાર્ક ઇસ્પિતાલ પહોંચી ગયા અને તું હજુ બાંચે છે ” તેઓ તેમની લાક્ષણીક યુ.પી.ની રીતે ‘વ’ નો ‘બ’ કરી નાખે છે. પછી ત્યાંથી અમે ઘર તરફ પાછા ચાલતા-ચાલતા આવીએ. વાતો કરવા માટેનો અમારો આ સૌથી ઉત્તમ સમય.\nશર્માજી મારી બાજુની સ્ટ્ર્રીટ પર જ રહે છે અને મારી સાથે જ જોબ કરે છે. હોંશિયાર અને હસમુખો માણસ. ‘કદી મોળા નહિ પડવું’ એવો જાણે કે તેમનો સ્પિરીટ. ઉત્તર પ્રદેશમાં જન્મ અને આઠ-દસ વર્ષ ગુજરાતમાં રહ્યા પછી અહીં લંડન આવ્યા. તેમનું હિન્દીની છાંટવાળું ગુજરાતી સાંભળવું એક આનંદાયક લ્હાવો છે.\nહમણાથી શર્માજી અક્ષાને રમાડવા અવાર-નવાર ઘરે પણ આવતા રહે છે. પૈસે-ટકે સુખી એવા શર્માજી આમ તો હંમેશા હસતા જ હોય છે, પણ ઘણી વાર તેમના હાસ્યની પાછળ કરુણાની છાયા દેખાઇ આવે. તેમના કોલેજકાળ દરમ્યાન જ તેઓ મિત્રાના પ્રેમમાં પડ્યા અને ઘણા સંઘર્ષ બાદ તેઓ મિત્રાને પરણી શક્યા. જ્ઞાતિવાદ ઉપરાંત બીજી એક મોટી સમસ્યા હતી અને તે એ કે નાની ઉંમરથી જ મિત્રાને ટાઇપ ટુ પ્રકારનો ગંભીર ડાયાબિટીસ લાગુ પડેલો હતો અને તેણી ઘણા સમયથી ઇનસ્યુલીન પર જ હતી. ડોકટરોનો અભિપ્રાય એવો હતો કે ગર્ભાવસ્થા મિત્રા અથવા આવનાર બાળક કે બંને માટે ખૂબ જ જોખમકારક બની શકે છે માટે તેને ટાળવી એજ એક ‘સેઇફ રૂટ’ છે. માટે બધાની નામરજી હોવા છતાં પણ શર્માજી પરણ્યા હતા અને બધા સામાજીક ક્લેષથી કંટાળીને તેઓ અહી આવી ગયા હતા. અને હજીય આટલા લાંબા લગ્નજીવન બાદ પણ તેમણે એ જોખમ લેવાનું ટાળ્યું હતું. એકવાર આમ જ મારી સાથે ચાલતા-ચાલતા તેઓ ભાવુકતાપૂર્વક બોલી ગયા હતા કે “બાળક નહિ હોય તો ચાલશે પણ હું મિત્રાને કદી જોખમમાં નહિ મુકી શકું. ”\nકદાચ એટલે જ અક્ષા તેમને વિશેષ ગમતી હશે. તે, અને ઘણીવાર મિત્રા પણ, અક્ષાને રમાડવા આવી પહોંચતા. તેના માટે કંઇનુ કંઇ લેતા પણ આવે. અને હવે ધીરે-ધીરે અક્ષા પણ તેમને ઓળખતી થઈ ગઇ હતી માટે તેમના આગમનથી તે રડતી નહિ પણ ખુશ થઇને તેમની સાથે રમતી. શર્માજી ત્યારે ખ���બ ખુશ લાગતા અને મિત્રા પણ.\nહંમેશની જેમ આજે પણ જોબથી પાછા ફરતી વખતે શર્માજી બસમાં ઊંઘી ગયા હતા અને હું આર્થર હેઇલીની ‘ધી એરપોર્ટ’ વાંચવામાં મગ્ન હતો. શર્માજી માટે બસ ઘોડિયાનુ કામ આપતી અને મારા માટે વાંચનાલયનુ. નવલકથા તેના અતિ રસપ્રદ અને ઉત્તેજક અંત તરફ ધસી રહી હતી. ‘ધી રોયલ એગોસી’ નામક વિમાનમાં એક પ્રવાસીએ બોમ્બબ્લાસ્ટ કર્યો હતો અને વિમાનના બે અનુભવી પાયલોટ વિમાનને બચાવવા ભરસક પ્રયાસ કરી રહ્યાં હતા. વિમાનના પેસેન્જરો અને એર ટ્રાફિક કંટ્રોલ ટાવરની જેમ મારો જીવ પણ તાળવે ચોટેલો હતો. આજે તો મારે પુસ્તક પૂરુ કર્યા વિના ઘરે જવું જ નહોતું.\nત્યાંજ બસની ઇન્ફો સિસ્ટમમાં અમારા રેગ્યુલર સ્ટોપ બટલર્સ ગ્રીનની જાહેરાત થઇ. હું આજે ત્રણ-ચાર સ્ટોપ સુધી આગળ જઇને પુસ્તક પૂરુ કરવાના મૂડમાં હતો. પણ બદનસીબે શર્માજી એ જાહેરાત સાંભળીને ઉઠી ગયા. ઇચ્છા તો નહોતી પણ હવે મારે અક્ષાની દુનિયામાં પાછા ફરવાનું હતું અને મને હજી પેલા પેસેન્જરોની ચિંતા સતાવી રહી હતી. માટે મારુ પુસ્તક બંધ કરી અમે બસમાંથી નીચે ઉતર્યા.\nજ્યારે પણ મારે પુસ્તક બંધ કરવાનુ હોય, ત્યારે તેના કોઇ પાનાનો ખૂણો વાળીને બુકમાર્ક કરવાનુ હું ટાળતો. એક તો મને મારા પુસ્તકોની દુર્દશા થાય તે ગમતુ નહિ અને બીજો વિચાર મને એવો આવતો કે જો કોઇ મારા બાળકના કાન આમળે તો મને ના ગમે અને આ પુસ્તકો પણ જે તે લેખકના માનસબાળ જ છે ને માટે હું હેરો કાઉન્સિલ કે બ્રેન્ટ કાઉન્સિલની લાઇબ્રેરીમાં મળતા એક્દમ પાતળા પૂંઠાના બુકમાર્કસ હાથવગા જ રાખતો અને આવા સમયે તેનો ઉપયોગ કરી લેતો. પણ અક્ષાએ રમતા-રમતા એ બધા જ ફાડી નાખ્યા ત્યારથી મને મારા ખિસ્સામાંથી જે મળ્યું – કોઇ ખરીદીની રસીદ કે પાંચ દસ પાઉન્ડની નોટ કે છેવટે ચોકલેટના રેપર – તેનો ઉપયોગ હું બુકમાર્ક તરીકે કરી લેતો.\nઅત્યારે પણ બસમાંથી ઉતરતા મે ખિસ્સામાં હાથ નાખ્યો, જે મળ્યું તે ખરુ. ત્યાંજ મારા પગ નીચે કાંઇક કચડાયું હોય તેવો ખખડાટ થયો. મે જોયુ તો મેપલ નામક વૃક્ષનું ખરી પડેલું સૂકું પાંદડું હતું. અચાનક જ મને એક વિચાર આવ્યો. મે આસપાસ નજર દોડાવી અને એક બીજુ સૂકુ પાંદડું શોધી નાખ્યું અને તેને બુકમાર્ક તરીકે મૂક્યું અને મારા વિચાર પર મનમાં જ મલક્યો.\nશર્માજીએ મારી એ મુસ્કાન પકડી પાડી. “શું થયું ભૈયા અમને પણ કહો કેમ મુસ્કાવ છો અમને પણ કહો કેમ મુસ્કાવ છો\n“માનવજાતની મૂર્ખતાનો વિચાર આવ���યોને શર્માજી એટલે હસી પડાયું.” મે ઉત્તર આપ્યો.\n આજે કંઇ ફિલોસોફીના મૂડમા છો અમને પણ બતાવો અમે નાના માણસો શું મૂર્ખામી કરીએ છીએ અમને પણ બતાવો અમે નાના માણસો શું મૂર્ખામી કરીએ છીએ ” તેમણે ફરીથી પૂછ્યું.\n“જુઓને, કુદરતે આપણને આ સૂકા પાંદડાના રૂપે અસંખ્ય બુકમાર્કસ આપ્યા છે અને હું ખિસ્સામાં કાગળના ટુકડા શોધતો હતો.” મે થોડા વિચારપૂર્વક કહ્યું, “કુદરતે આપણને પીવા માટે પાણી અને દૂધ આપ્યું છે અને આપણે કોક અને પેપ્સીની પાછળ ભાગીએ છીએ. કુદરતે આપણને ઘણું આપ્યું છે પણ આપણે તો ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ જેવો વર્તાવ કરીએ છીએ, ખરું ને\n“સાવ સાચી બાત કહી તમે” પછી તેમણે મારી સામે એક ધારદાર નજર નાખીને કહ્યુ, “આપણે બધા ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ જ માનીએ છીએને સાચુ કહું, તમારી પુસ્તકોની દુનિયા અને ખરી દુનિયા બચ્ચેનું સાચું બુકમાર્ક તો તમારી અક્ષા છે, ખરુ ને સાચુ કહું, તમારી પુસ્તકોની દુનિયા અને ખરી દુનિયા બચ્ચેનું સાચું બુકમાર્ક તો તમારી અક્ષા છે, ખરુ ને\nઅચાનક મારા દિલમાં એક ‘ગિલ્ટ ફીલીંગ’ ઉભરાઇ આવી અને તે શમી ત્યારે તેની સાથે પેલા વિમાનના પ્રવાસીઓની મારી ઉત્ક્ટ ચિંતા પણ લેતી ગઈ. અમે ઘર તરફ ચાલવા લાગ્યા અને હું વિચારવા લાગ્યો કે મારી અક્ષા શું કરતી હશે રમતી હશે કે ઊંઘી ગઈ હશે રમતી હશે કે ઊંઘી ગઈ હશે મને યાદ કરતી હશે કે મારી જેમ\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ગુજરાતી, ચિરાગ ઠક્કર 'જય', ટૂંકી વાર્તા, નવલિકા, સ્વરચિત, Chirag Thakkar 'Jay', Gujarati, Short Story\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશં��ર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nનકામો પ્રશ્ન - ચિરાગ ઠક્કર 'જય'\nજવાબ વિનાનું ઉખાણું - ચિરાગ ઠક્કર 'જય'\nઝાકળના શરબત - ચિરાગ ઠક્કર 'જય'\nઅર્ધાંગિની - ચિરાગ ઠક્કર 'જય'\nફૂલ પછીની સુવાસની જેમ - ચિરાગ ઠક્કર 'જય'\nબે'ન તને - ચિરાગ ઠક્કર 'જય'\nઅમે તો રહી ગયા ફક્ત તારા થઈને - ચિરાગ ઠક્કર 'જય'\nવૈષ્ણવજન (મોર્ડન) - ચિરાગ ઠક્કર 'જય'\nને એય લીલા લ્હેર છે - ચિરાગ ઠક્કર 'જય'\nકાચની દિવાલ - ચિરાગ ઠક્કર 'જય'\nતું બચાવજે ખુદા - - ચિરાગ ઠક્કર ‘જય’\nએટલું તો નહિતર રળી જઇશું - ચિરાગ ઠક્કર 'જય'\nધી બુકમાર્ક - ચિરાગ ઠક્કર 'જય'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00672.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/sneak-peek-of-shahid-kapoors-life-known-as-bollywood-chocolate-boy-9634", "date_download": "2020-09-30T05:47:17Z", "digest": "sha1:YMDPTYKYJEM5OW5WLZSILSFD6FX7GKWJ", "length": 7557, "nlines": 71, "source_domain": "www.gujaratimidday.com", "title": "બોલીવુડનો ચૉકલેટ બૉય શાહિદ કપૂર થયો 39 વર્ષનો - entertainment", "raw_content": "\nબોલીવુડનો ચૉકલેટ બૉય શાહિદ કપૂર થયો 39 વર્ષનો\nશાહિદ કપૂરનો જન્મ 25 ફેબ્રુઆરી 1981 માં દિલ્હીમાં થયો હતો અને તે ત્રણ વર્ષનો હતો ત્યારે જ તેની માતા નીલિમા અઝીમ અને પંકજ કપૂર છૂટા પડી ગયા હતા.\n'ફૅમેલી મૅન' શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત દીકરી મીશા અને દીકરા ઝૈન સાથે\n10 વર્ષની ઉંમરે મુંબઈ શિફ્ટ થયા બાદ શામક દાવરની ડાંસ એકેડમીમાં એડ્મિશન લીધું હતું. ત્યાં સુધી તે દીલ્હીમાં માતા નીલિમા અઝીમ સાથે રહેતો હતો.\nબોલીવુડમાં ડેબ્યુ કરતાં પહેલા અભિનેતાએ 1990 ના દસકમાં બૅકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. તેમજ અનેક મ્યુઝિક વિડીયો અને કમૅશિયલમાં દેખાયો હતો.\nશાહિદ કપૂરના સાવકી માતા અને અભિનેત્રી સુપ્રિયા પાઠક તેમજ સાવકી બહેન સનાહ કપૂર અને સાવકા ભાઈ રૂહાન કપૂર સાથે પણ સારા સંબંધો છે.\nબાદમાં માતા નીલિમા અઝીમે 1990 માં અભિનેતા રાજેશ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને 2001 માં તેઓ છુટ્ટા પણ પડી ગયા હતા. સાવકા ભાઈ હોવા છતાં ઈશાન ખટ્ટર અને શાહિદને એકબીજા સાથે બહુ બને છે.\n2003 માં 'ઈશ્ક વિશ્ક' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને તેના માટે તેને 'બેસ્ટ મૅલ ડેબ્યુ' નો એવૉર્ડ પણ મળ્યો હતો.\n2007 માં આવેલી ઇમ્તિયાઝ અલીની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ 'જબ વી મૅટ' અને 2009 ની વિશાળ ભારદ્વાજની ફિલ્મ 'કમીને' માટે અભિનેતા ફિલ્મફેર એવૉર્ડમાં 'બેસ્ટ એક્ટર' તરીકે નોમિનેટ થયો હતો.\n2015 ની 7 જુલાઈના રોજ તેણે તેના���ી 13 વર્ષ નાની દિલ્હીની છોકરી મીરાં રાજપૂતને પરણ્યો હતો.\n26 ઓગસ્ટ 2016 ના રોજ શાહિદ કપૂરના ઘરે દીકરી મીશાનો જન્મ થયો હતો.\n5 સપ્ટેમ્બર2018 ના દિવસે શાહિદ કપૂર બીજીવાર પિતા બન્યો હતો. દીકરો ઝૈન પત્ની મીરાં પર ગયો હોવાનું શાહિદ માને છે.\nજૂન 2019 માં આવેલી ફિલ્મ 'કબીર સિંહ' દ્વારા અભિનેતાની બહુ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ આ બોક્સ ઓફિસ પર 379 કરોડનો બિઝનેસ કર્યો હતો.\nઅત્યારે તે ચંદીગઢમાં આગામી ફિલ્મ 'જર્સી' નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પિતા પંકજ કપૂર પણ તેની સાથે દેખાશે.\nકૅન ઘોષ દિગ્દર્શિત ફિલ્મ 'ઈશ્ક વિશ્ક' થી 2003 માં બોલીવુડમાં ડેબ્યુ કરનાર શાહિદ કપૂરે આજે જીવનના 39 વર્ષ પૂરા કર્યા છે. અભિનેતા પોતાની જાતને 'ફૅમેલી મૅન' કહેવાનું પસંદ કરે છે. પણ તે પોતે એક વિખૂટા પારિવારિક માહોલમાં ઉછર્યો છે. ગઇકાલે રાત્રે ચંદીગઢમાં શાહીદે પત્ની મીરા રાજપૂત અને પિતા પંકજ કપૂર સાથે કૅક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી.ચૉકલેટ બૉયના જન્મદિવસે ચાલો થોડીક નજર નાખીયે તેની જાણી-અજાણી વાતો અને તસવીરો પર...\n(તસવીરો : શાહિદ કપૂરનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00672.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sbilife.co.in/gu/group-insurance/corporate-solutions/gaurav-jeevan", "date_download": "2020-09-30T05:10:17Z", "digest": "sha1:TL5ZG2IIN2YZVWTSFY27OX5ZGIM4EP3A", "length": 27539, "nlines": 326, "source_domain": "www.sbilife.co.in", "title": "ગ્રૂપ ઈમિડિએટ વાર્ષિકી પ્લાન | ગૌરવ જીવન - એસબીઆઈ લાઇફ", "raw_content": "\nજાગૃતિ એ જ વીમો છે\nતમારી જરૂરિયાતોનું સંચાલન કરવા માટેના પ્લાન્સ\nવીમા વિશે જાણો |\nમૂલ્યાંકનની જરૂર છે |\nસાધનો અને કેલ્ક્યુલેટર્સ |\nસમૂહ માટેના પ્લાન્સ |\nસાધનો અને કેલ્ક્યુલેટર્સ |\nદાવાઓ અને પરિપક્વતા |\nએનએવી અને ફંડ નિષ્પાદન |\nજાગૃતિ એ જ વીમો છે\nવીમા વિશે જાણો મૂલ્યાંકનની જરૂર છે સાધનો અને કેલ્ક્યુલેટર્સ એફએક્યુસ નૉલેજ સેન્ટર\nતમારી જરૂરિયાતોનું સંચાલન કરવા માટેના પ્લાન્સ\nવ્યક્તિગત પ્લાન્સ સમૂહ માટેના પ્લાન્સ સાધનો અને કેલ્ક્યુલેટર્સ મૂલ્યાંકનની જરૂર છે\nસેવાઓ દાવાઓ અને પરિપક્વતા પ્રતિસાદ એનઆરઆઈ કૉર્નર ક્લબ સોલિટેર ડાઉનલોડ સેન્ટર એનએવી અને ફંડ નિષ્પાદન એફએક્યુસ\nઅમારા વિશે મુખ્ય સીમાચિહ્ન પુરસ્કારો સીએેસઆર મીડિયા સેન્ટર નિવેશક સમ્બન્ધો કારકિર્દી અમારો સંપર્ક કરો\nએસબીઆઇ લાઇફ - ગૌરવ જીવન\nએસબીઆઇ લાઇફ - ગૌરવ જીવન\nએક ગ્રુપ ઈમિડિયેટ એન્યુઇટી પ્લાન.\nસભ્યો માટે ઈમિડિયેટ એન્યુઇટી\nમૃત્યુ પર આવકની સુરક્ષા સાથે લવચીક વિકલ્પો\nનોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ ગ્રુપ એન્યુઇટી પ્લાન\nશું તમે તે ખાતરી કરવા માંગો છો કે તમારા સભ્યો એક નિયમિત અને વિશ્વસનીય આવક પ્રાપ્ત કરી રહ્યાં છે\nઅમારી પાસે તમારા માટે એક સમાધાન છે, એસબીઆઇ લાઇફ - ગૌરવ જીવન પ્લાનની રચના અનન્ય રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સરકારી એન્ટરપ્રાઇઝ અને તેઓની એજન્સીઓ માટે કરવામાં આવી છે. આ સરકારી એજન્સીઓ જેઓની જમીન મેળવી રહ્યાં છે તે જમીન માલિકોને વળતર માટે વાર્ષિક ચૂકવણીઓના સંદર્ભમાં તેઓની એન્યુઇટી જવાબદારી ખરીદી શકે છે.\nએસબીઆઇ લાઇફ - ગૌરવ જીવન ઑફર કરે છે -\nસુરક્ષા - તમારી એન્યુઇટી ચૂકવણીઓની જવાબદારીને સ્થાનાંતરિત કરીને\nવિશ્વસનીયતા - સભ્યોને એક નિશ્ચિત આવક છે તેની ખાતરી કરીને\nલવચીકતા - પસંદ કરવા માટે વિવિધ એન્યુઇટી વિકલ્પો\nતમારી એન્યુઇટી જવાબદારી અમને સોંપો અને તમારી ચિંતાઓને એક બાજુએ મૂકો.\nએસબીઆઇ લાઇફ - ગૌરવ જીવન\nનોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ ગ્રુપ એન્યુઇટી પ્લાન\nવ્યાવસાયિક ફંડ મેનેજર્સ દ્વારા કાર્યક્ષમ જોખમ સંચાલન\nસભ્યો માટે ઈમિડિયેટ એન્યુઇટી\nપસંદ કરવા માટે બે વિકલ્પો - મૃત્યુ પર આવક સંરક્ષણ સાથે લેવલ ટેમ્પરરી એન્યુઇટી અને મૃત્યુ પર આવક સંરક્ષણ સાથે ઇન્ક્રિસિંગ ટેમ્પરરી એન્યુઇટી\nએન્યુઇટી આવૃત્તિ પસંદ કરવાની પસંદગી\nતમારી વાર્ષિક જવાબદારીઓ સ્થાનાંતરિત કરો\nસભ્યો એક નિશ્ચિત આવકના સંરક્ષણનો આનંદ લે છે\nતમારા જૂથનાં સભ્યોને તેઓની નાણાકીય સ્વતંત્રતાને જાળવવા માટે સક્ષમ બનાવીને, તેઓના માટે નિશ્ચિત આવકના લાભો\nએન્યુઇટી ચૂકવણી માટે સમયગાળો પસંદ કરો\nબે એન્યુઇટી વિકલ્પોની પસંદગી\nતમે નીચે જણાવેલા બે વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરી શકો છો:\nમૃત્યુ પર આવકની સુરક્ષા સાથે લેવલ ટેમ્પરરી એન્યુઇટી\nમૃત્યુ પર આવકની સુરક્ષા સાથે ઇન્ક્રિસિંગ ટેમ્પરરી એન્યુઇટી\nપ્લાન લાભો પસંદ કરેલ એન્યુઇટી વિકલ્પો પર આધારિત હશે.\nએસબીઆઇ લાઇફ - ગૌરવ જીવનના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો\nવેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.\nકર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.\nપ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.\nવીમા સાથે સંપત્તિ નિર્માણ\nઆઇઆરડીએઆઇ દ્વારા તેના પરિપત્ર F&I-CIR-INV-173-08-2011 માં 29 મી જુલાઇ, 2011 ના રોજ નિર્ધારિત કરાયેલ ફંડ્સ માટે કુલ મિલકતના મૂલ્યની ગણતરી કરવામાં આવી છે. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો\nએકમ-લિંક્ડ ફંડ્સની મિલકત ફાળવણી, 1 લી નવેમ્બર 2013 થી અમલમાં આવી છે. વિગતો માટે કૃપા કરીને 'ફંડ પ્રદર્શન' વિભાગનો સંદર્ભ લો.\nભ્રામક વેબસાઇટ્સ, કૉલ અને ઈ-મેલ્સથી સાવચેત રહો. વધુ જાણવા માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો | છેતરપિંડી વિરોધી નીતિ\nએસબીઆઈ લાઈફનૂ વ્યાપાર સાતત્ય સંચાલન(BCM).વધુ જાણો\nએસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ\nજે 29 માર્ચ, 2001 ના રોજ જારી થયેલ છે.\nઉપર પ્રદર્શિત ટ્રેડ લોગો ભારતીય સ્ટેટ બેંકનો છે અને લાઇસન્સ હેઠળ તેનો એસબીઆઈ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.\nરજીસ્ટર અને કોર્પોરેટ કચેરી:\nએસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિ., નટરાજ, એમ.વી. રોડ એન્ડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જંક્શન, અંધેરી (પૂર્વ),\nIRDAI | IRDAI દ્વારા ગ્રાહક શિક્ષણ વેબસાઈટ | Sitemap | લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ | એસએફઆઇએન કોડ્સ | ગોપનીયતા નીતિ | દાવો જતો કરનાર | કૉલ ન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00672.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://akilanews.com/Sports_news/Detail/16-09-2020/30614", "date_download": "2020-09-30T05:28:34Z", "digest": "sha1:3GVNT2J2I3KZVW2JYZNCOPZNOJRVTWPS", "length": 14084, "nlines": 131, "source_domain": "akilanews.com", "title": "પ્રિતી ઝીન્ટા યુએઈ પહોંચીઃ પોતાની ટીમ માટે મેસેજ મોકલ્યો", "raw_content": "\nપ્રિતી ઝીન્ટા યુએઈ પહોંચીઃ પોતાની ટીમ માટે મેસેજ મોકલ્યો\nIPLની શરૂઆતમ���ં હવે માત્ર ત્રણ જ દિવસ બાકી છે. ખેલાડીઓથી લઈને ટીમ મેનેજમેન્ટ સુધીના દરેક જણ છેલ્લી વખતની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સમય IPL ટીમો માટે એકદમ પડકારજનક બની રહ્યો છે. ત્યારે પંજાબની ટીમના માલીક પ્રિતિ ઝીન્ટા યુએઈ પહોંચી ગઈ છે અને તેણે પોતાની ટીમને પ્રોત્સાહીત કરવા એક મેસેજ પણ મોકલ્યો છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nકામાંધ મહિલાએ જયારે શબ સાથે શારીરિક સંબંધ બાંધ્યો... થઇ ગઇ પ્રેગ્નન્ટ access_time 11:47 am IST\nભારતના 8 સૌથી ધનિક બાબા અંગે જાણો : એકની સંપત્તિ છે 60,000 કરોડ: બાબા રામદેવની કેટલી \nએકદમ બદલાઇ ગઇ રશ્મિ દેસાઇ access_time 9:54 am IST\n'હું ઘરેણા વેંચીને વકિલોની ફી ભરૂં છું' access_time 11:21 am IST\nબેંગ્‍લોર પંજાબ વચ્‍ચેની મેચમાં કોહલીના નબળા પરફોર્મન્સ બદલ ગાવસ્‍કરે ટીકાત્‍મક ટીપ્‍પણી કરતા પત્‍નિ અનુષ્‍કાનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો access_time 10:02 pm IST\nજામનગરની પ્રજા - વેપારીઓ - ધંધાર્થીઓ - બિલ્ડરો ભયભીત છે : ખુલ્લે આમ નાણા પડાવાય છે : પોલીસ તેની જવાબદારી ચૂકે છે : પરિમલભાઈ નથવાણીના રાજકોટ રેન્જ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ access_time 6:40 pm IST\nથાઇલેન્ડના આ માણસના પેટના દુખાવાનું કારણ ૧૭ ફીટ લાંબો કરમિયો access_time 3:33 pm IST\nNCLT અમદાવાદના કર્મચારી કોરોના પોઝિટિવ: બે દિવસ કામકાજ સ્થાગિત access_time 10:55 am IST\nલોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના પિતા શ્રીકૃષ્ણ બિરલાનું નિધન access_time 10:44 am IST\nરાજસ્થાનમાં ટાંકીનું નિર્માણ કરતી વખતે ભેખડ ધસી પડતા 3 મજૂરોના કરૂણમોત access_time 10:41 am IST\nમહારાષ્ટ્રના થાણેમાં કંપનીની ઓફિસમાં આગ ભભુકી access_time 10:38 am IST\nબાબરી વિધ્વંશ કેસ ચુકાદાનું કાઉન્ટડાઉન access_time 10:22 am IST\nબેટીઓ પર અત્યાચાર... બે દિવસની બાળકીના શરીરમાં ક્રુ ડ્રાઇવરની મદદથી ૧૦૦થી વધુ છેદ કર્યા બાદમાં મંદિર પાસે ફેંકી દિધી access_time 10:20 am IST\nટ્રમ્પ અને બિડેન વચ્ચે ડિબેટમાં તડાફડી બોલી : આરોપોનો વરસાદ વરસ્યો access_time 10:20 am IST\nચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST\nવડોદર��માં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST\nહવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST\nદેશમાં કોરોનાના ૮૧,૯૧૧ દર્દી વધ્યા, ૭૯ હજાર સ્વસ્થ access_time 12:00 am IST\nહવે અલ્ઝાઈમરના નિદાન માટે લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે : ઇન્ડિયન અમેરિકન સંશોધક સુશ્રી કે.પી સુબ્બાલક્ષ્મીએ નવો સોફ્ટવેર તૈયાર કર્યો access_time 7:57 pm IST\nહવે મોબાઇલ વિના એટીએમમાંથી પૈસા નહિ ઉપડે access_time 11:19 am IST\nશાળાઓ અને હોસ્ટેલ ચાલુ ન થતાં રસોઇના કોન્ટ્રાકટ ધરાવતાં જયેશભાઇ ઝેર પી ગયા access_time 12:55 pm IST\nભાજપ દ્વારા 'સેવા સપ્તાહ' અંતર્ગત સફાઇ ઝુંબેશ, વૃક્ષારોપણ અને માસ્ક વિતરણ access_time 3:39 pm IST\nસત્યેનના ભૂંડા પ્રયોગો...પડોશી તરીકે જેનું ધ્યાન રાખવાનું હોય એ માસુમ બાળકોની જાતિય સતામણી access_time 2:42 pm IST\nમોરબીમાં પ્રમાણિકતાના દર્શન : પ લાખ રોકડ ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી access_time 11:36 am IST\nજામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા પીઘી: ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો access_time 5:51 pm IST\nદ્વારકાધીશ મંદિરે સતત ત્રણ દિવસના મનોરથના દર્શન કરી ભકતો ધન્ય બન્યા access_time 11:24 am IST\nકમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન ઝાંખી કરાવતું પ્રદર્શન ખુલ્લું મુકાયું access_time 11:41 pm IST\nહાઇકોર્ટમાં આજથી થનાર પ્રત્યક્ષ સુનાવણી મોકૂફ access_time 11:25 am IST\nનણંદે દીકરીને રડાવતા પરીણિતાએ ઘર છોડી દીધું access_time 7:18 pm IST\nહું કોની સાથે વાતો કરૂં : મારી સાથે વાતો કરનાર કોઇ નથી access_time 11:35 am IST\nગાઝા પટ્ટીથી આતંકવાદીઓએ ઈઝરાયલમાં છોડ્યા 15 રોકેટ:સુરક્ષાબળોની વાયુસેનાનો હુમલો access_time 5:45 pm IST\nઅમેરિકા પર હુમલો કરવાની ઈરાનની યોજના પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે આપી ઈરાનને ચેતવણી access_time 5:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપુત્રવધૂને વધુ અભ્યાસ કરાવી કેનેડા મોકલી : પુત્રવધૂ બબનીત કૌરે કેનેડા જઇ પોત પ્રકાશ્યું : તમામ કુટુંબીઓના ફોન ઉપાડવાનું બંધ કરી નાતો તોડી નાખ્યો : પોલીસ ફરિયાદ દાખલ access_time 2:20 pm IST\nબે વર્ષની જેલસજા ભોગવી ભારતીય નાગરિક પાકિસ્તાનથી પરત : ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો : સજા પુરી થતા વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો access_time 12:49 pm IST\nહવે અલ્ઝાઈમરના નિદાન માટે લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે : ઇન્ડિયન અમેરિકન સંશોધક સુશ્રી કે.પી સુબ્બાલક્ષ્મીએ નવો સોફ્ટવેર તૈયાર કર્યો access_time 7:57 pm IST\nબાંગ્લાદેશનો સૈફ હસનનો બીજો કોવિડ -19 ટેસ્ટ પણ આવ્યો પોઝીટીવ access_time 6:15 pm IST\nઆઇપીએલ-13: ચેન્નઈની પ્રથમ મેચ નહીં જોવા મળે ગાયકવાડ access_time 6:17 pm IST\nગોલકીપર માર્ટીનોસે કર્યો ફૂટબોલ ક્લબ એસ્ટન વીલા સાથે કરાર access_time 6:14 pm IST\nહિના ખાન અને ધીરજનો મ્યુજિક વિડિઓ થયો લોન્ચ : બન્ને વચ્ચે જોવા મળ્યું લવ બોન્ડ access_time 5:48 pm IST\nભોજન પકાવવું ખુબ ગમે છે ઉર્ફી જાવેદને access_time 10:23 am IST\nરાજેશની ફિલ્મનું લંડનમાં થશે ૪૮ દિવસ શુટીંગ access_time 10:22 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00673.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/know-about-singer-neha-bhanushali-9289", "date_download": "2020-09-30T05:20:02Z", "digest": "sha1:JJ5QC2YJHMGRRKGHWMDY7TV5EPF2L34H", "length": 9878, "nlines": 69, "source_domain": "www.gujaratimidday.com", "title": "નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા - entertainment", "raw_content": "\nનેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા\nનેહા ભાનુશાલી મિરેકલ ચાઇલ્ડ છે. પાંચમાં મહિને જ જન્મેલી પ્રિમેચ્યોર ચાઇલ્ડ છે. નેહાનો જન્મ પ્રિમેચ્યોર થયો હોવાથી તેમની આંખના રેટિના ડેવલપ ન થયા. તે વાતની જાણ તેમના પેરેન્ટ્સને થઈ. જ્યારે તેમણે ડૉક્ટર્સ સાથે આ બાબતે વાત કરી ત્યારે ડૉક્ટરે કહ્યું કે હાલ તેની કોઈ જ સારવાર થઈ શકે તેમ નથી.\nનેહાએ નોર્મલ ચાઇલ્ડની જેમ જ શાળાકીય શિક્ષણ મેળવ્યું છે. નેહાએ મલાડ વેસ્ટની ઇન્ફન્ટ જિસસ સ્કૂલમાંથી શિક્ષણ લીધું છે. નેહાએ સ્કૂલમાં 10માં ધોરણમાં 80 ટકા ગુણાંક મેળવ્યા હતા. નેહા ભાનુશાલી હાલ 11માં ધોરણમાં મલાડની એન એલ કૉલેજમાં ભણે છે.\nનેહાનું લાડકું નામ મમલ છે. નેહાએ સ્કૂલથી જ સિંગિંગ શરૂ કરી. નેહાનું વર્ષ 2010માં ઝી સારેગમપ મરાઠીમાં ટૉપ 10માં સિલેક્શન થયું હતું એટલું જ નહીં નેહા ભાનુશાલી 2016માં વૉઇસ ઑફ ઇન્ડિયામાં પણ ટૉપ 9 સુધી પહોંચી હતી.\nનેહા ભાનુશાલી માતાને તેમના વિશે પૂછતાં તે જણાવે છે કે જ્યારે અન્ય બાળકો રમતાં હતા ત્યારે નેહા મારી બાજુમાં બેસી રહેતી તે જોઇને ખૂબ જ દુઃખ થતું.\nનેહાના જન્મ વિશે તેમના માતા આશા ભાનુશાલી જણાવે છે કે નેહાને 3 મહિના સુધી કાચમાં રાખવામાં આવી હતી. ત્યાર બાદ તેમને જ્યારે ઘરે લઈ આવવામાં આવ્યા ત્યારે પણ તેમનું વજન માત્ર 800 ગ્રામ જ હતું, નેહાના શારીરિક વિકાસ વિશ�� વાત કરતાં તેમણે જણાવ્યું કે જ્યારે નેહાની ઉંમર 3 વર્ષની થઈ ત્યારે તો તે માત્ર 1 વર્ષના હોય તેવા દેખાતાં હતા.\nનેહાએ માત્ર સાડાત્રણ વર્ષની ઉંમરમાં પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું હતું. બાળપણથી તેમને જે પણ વાજિંત્ર હાથમાં આપવામાં આવે તે કોઇપણ પ્રકારની તાલીમ મેળવ્યા વગર જ વગાડવાની ક્ષમતા ધરાવતા હતા.\nસૌ પ્રથમ તેમણે પિયાનો વગાડ્યું ત્યાર બાદ એક પછી એક તેમના હાથમાં જ્યારે હાર્મોનિયમ આપવામાં આવ્યું તો તે પણ તેમણે તાલીમ મેળવ્યા વગર જ સરસ રીતે વગાડ્યું હતું.\nનેહાને શોખ શેનો છે તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમના માતાએ જણાવ્યું કે ગવૈયા એ ખવૈયા તો હોય જ. એટલું જ નહીં નેહાને બહારનું તો બધું જ ખાવાનું ભાવતું હોય છે પણ તેમ છતાં તે બહારની પાઉંભાજી, પાણીપૂરી કે પિઝ્ઝા ક્યારેય નથી તેમને આ ત્રણ વસ્તુઓ તો તેમની માતા આશાબેનના હાથની જ ભાવે છે.\nનેહા આજે પણ રોજ સવારે ચારથી સાડા છ સુધી રિયાઝ કરે છે. નેહાએ ગૌતમ મુખર્જી જેવા સંગીતના તજજ્ઞો પાસેથી સંગીતની તાલીમ મેળવી છે.\nનેહાને જ્યારે પણ રિલેક્સ થવું હોય કે ફ્રેશ થવું હોય ત્યારે તે નાનીના ઘરે જવાનું પસંદ કરે છે. નેહા પોતાના મામાના દીકરાઓ સાથે ખૂબ જ ક્લોઝ છે.\nનેહા દરેક પ્રકારના ગીતો ગાય છે પણ તેની પોતાની પસંદગી વિશે પૂછતાં તેમને ગઝલ ગાવી તેમજ સાંભળવી ખૂબ જ ગમે છે.\nનેહાને લઇને જ્યારે તેમની માતાને પૂછવામાં આવ્યું કે માતા તરીકે તમારા જીવનની નેહા સાથે જોડાયેલી કોઈક યાદગાર ક્ષણ છે તે વિશે વાત કરતાં નેહાના માતાએ જણાવ્યું કે એકવાર પોતાની પર્ફોર્મન્સ દરમિયાન નેહાએ પ્રશ્ન કર્યો કે શું તમે ક્યારેય ભગવાન જોયા છે બધાં આ પ્રશ્ન સાંભળીને મૌન થઈ ગયા અને નેહાએ જવાબ આપ્યો કે મેં જોયા છે ભગવાન, તે મારી સાથે રહે છે, પછી તેમણે પોતાની માતાને બોલાવીને બતાવ્યા કે આ છે મારા ભગવાન. આ ક્ષણ યાદ કરતાં અને આ વિશે વાત કરતાં આજે પણ તેમની માતા આ ક્ષણ વિસરી શકતાં નથી.\nનેહા ભાનુશાલી મિરેકલ ચાઇલ્ડ છે જ્યાં સામાન્ય બાળકોનો વિકાસ નવ મહિના ગર્ભમાં રહીને થાય છે ત્યાં નેહા ભાનુશાલી માત્ર પાંચ જ મહિના તેમની માતાના ગર્ભમાં રહ્યા અને ત્યાર બાદ પણ તેમનું જીવવું એ ચમત્કાર જ છે.\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝ��ેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00673.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19884057/love-li-story-41", "date_download": "2020-09-30T07:24:29Z", "digest": "sha1:A5IJLMR2XYUBO55GBLLAEZHZBUJ5IBAJ", "length": 4355, "nlines": 176, "source_domain": "www.matrubharti.com", "title": "Love-li-story - 41 by ketan motla raghuvanshi in Gujarati Novel Episodes PDF", "raw_content": "\nલવ લી સ્ટોરી ૪૧ (અંતિમ ભાગ)\nલવ લી સ્ટોરી ૪૧ (અંતિમ ભાગ)\nલવલી સ્ટોરી પ્રકરણ 41 'દેવ આપણે કેસ હારી જશું. મારે તેના ઘરે નથી જવું છતાં જવું પડશે..'જુલી રડતા રડતા દેવાંગનેકહ્યું 'જુલી હજી ક્યાં નિર્ણય આવ્યો છે તું અત્યારથી આમ હિંમત હારી જઈશ તો કેમ ચાલશે .થોડી ધીરજ રાખ બધું ...Read Moreથઈ જશે. 'દેવાંગ જુલીને સાંત્વનાના આપતા બોલ્યો. 'એ મને અને મારા દીકરાને મારી નાખશે મને બહુ ડર લાગે છે .હું નથી જવા માંઞતી ત્યાં ..' હલ્લો...જુલી, મેં મહેશ સાથે વાત કરી છે પેલા તો માનવા જ તૈયાર ન હતો પણ પછી તેને સમાધાન માટે માંડ માંડ મેં તૈયાર કર્યો છે ..'એડવોકેટ નંદિનીએ જુલીને વિગત સમજાવતા કહ્યું .'હાશ મહેશ સમાધાન માટે Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00673.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/corona-effect-gujarat-government-employees-will-not-get-expensive-allowance-till-march-2021/", "date_download": "2020-09-30T05:55:54Z", "digest": "sha1:LFMYQQSPP5SQNEHPWUDOLVAEJL72IGYZ", "length": 23522, "nlines": 208, "source_domain": "khabargujarat.com", "title": "કોરોના ઇફેકટ : ગુજરાતનાં સરકારી કર્મચારીઓને માર્ચ-2021 સુધી મોંઘવારી ભથ્થુ નહી મળે – Khabar Gujarat", "raw_content": "\nકોરોના ઇફેકટ : ગુજરાતનાં સરકારી કર્મચારીઓને માર્ચ-2021 સુધી મોંઘવારી ભથ્થુ નહી મળે\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી\nગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી નો કાર્યક્રમ જાહેર\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nકોરોના ઇફેકટ : ગુજરાતનાં સરકારી કર્મચારીઓને માર્ચ-2021 સુધી મોંઘવારી ભથ્થુ નહી મળે\nકોરોના ઇફેકટ : ગુજરાતનાં સરકારી કર્મચારીઓને માર્ચ-2021 સુધી મોંઘવારી ભથ્થુ નહી મળે\nગુજરાત સરકારના કર્મચારીઓને 31 માર્ચ 2021 સુધી મોંઘવારી ��થ્થું મળશે નહીં. સામાન્ય વહીવટ વિભાગ GADના ઠરાવમાં 1લી જુલાઈ 2020થી એક વર્ષ માટે વયનિવૃતિ બાદ કરાર આધારિ નિમણૂક પામેલા અને પામતા અધિકારી-કર્મચારીઓના પગારમાં 30 ટકા પગારકાપનો અમલ કરવા આદેશ કર્યો છે. એટલું જ નહીં, ગુજરાત સરકાર, પંચાયત સેવાના કર્મચારી, અધિકારીઓને 1લી જાન્યુઆરી 2020થી ચૂકવવાપાત્ર થતું મોંઘવારી ભથ્થું 31 માર્ચ 2021 સુધી ન ચૂકવવાનો નિર્ણય પણ કર્યાનું અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની સહીથી શનિવારે પ્રસિદ્ધ ઠરાવમાં સ્પષ્ટ થયું છે.\nઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પગારમાં પણ એક વર્ષ માટે એટલે કે માર્ચ 2021 સુધી 30 ટકા પગારકાપનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારે એપ્રિલમાં વટહૂકમ બહાર પાડી તેનું અમલીકરણ કર્યું છે. અને આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક પણ લાવવામાં આવશે.\nકોરોના મહામારીને કારણે લાગુ કરેલ લોકડાઉનમાં રાજ્યની અર્થવ્યવસ્થા પ્રભાવિત થતાં રાજ્ય સરકાર દ્વારા નાણાકીય ખર્ચમાં કાપ મુકવા માટે અનેક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. પણ સરકારી કર્મચારીઓને એક વર્ષ માટે પગારમાં કાપ સહન કરવાનો વારો આવતાં તેઓને આર્થિક નુકસાન પહોંચી શકે છે.\nગુજરાતમાં માત્ર 11 ટકા જ વૃક્ષો : વનમંત્રી\nગુજરાતમાં 1,311 પોઝિટીવ દર્દી ઉમેરાતા કોરોનાનો આંકડો 1,03,006 થયો\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nકલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.\nકલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા રજુઆત કરાઈ હતી. આવકના દાખલામાં વિવિધ પ્રકારની ભૂલો ધ્યાને આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.\nઅધિકારીઓ લાજવાના બદલે ગાજતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ભૂલ સ્વીકારવાના બદલ��� રોષે ભરાયા હતા. પોતાની ભુલનો સ્વીકાર કરવાના બદલે અધિકારીએ જણાવ્યું હતું કે કામનું ભારણ હોઈ બીજા ભૂલો કરે છે તો અમે શુ કરીએ તેમ જણાવી, અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવ્યો છે.\nઆ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની આપી ચીમકી આપવામાં આવી હતી.\nઆ કાર્યક્રમમાં જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, તુષાર હાથલીયા, જયેશ કંડોરીયા, સાગર ગોજીયા, ભાયા ભાદરકા, સાહિલ ગોસાઈ સહીતના કાર્યકરો જોડાયા હતા.\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ. મહેશભાઈ શુકલના પત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. 84) ને ગત્ તા. 2 સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું.\nઆથી તેમને સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.\nડાયાબીટીસ, બ્લડપ્રેશર, ઓક્સિજન કમી વિગેરેની તેમને 22 દિવસની વિવિધ પ્રકારની સારવાર ખુબજ કાળજીપૂર્વક કરવામાં આવતા કોરાનાને મહાત આપી, સ્વસ્થ થતા શારદાબેનને ડિસ્ચાર્જ કરવામાં આવતા મંગળવારે ખંભાળિયામાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના સગા- સંબંધીઓ, લતાવાસીઓ દ્વારા તેમના પર પુષ્પવૃષ્ટિ કરી, તાળી અને થાળી વગાડીને શારદાબેનની હિંમતને વધાવી હતી.\nશારદાબેન શુક્લએ તેમના પ્રતિભાવમાં ખંભાળિયા અને જામનગર સરકારી હોસ્પિટલના તમામ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને ભગવાન સ્વરૂપ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વતની એવા હસમુખભાઈ મનજીભાઈ પરમાર નામના 43 વર્ષીય યુવાન ગત તારીખ 24 થી 27 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પ્રસંગ અર્થે તેમના વતન ગયા હતા, અને પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ તેમના રહેણાંક મકાનની બારીની લોખંડની ગ્રીલ ત���ડી અને મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.\nઆ મકાનના રૂમની અંદર રહેલા કબાટની તિજોરી તોડી, તેમાં રાખવામાં આવેલા રૂપિયા દસ હજાર રોકડા તથા રૂપિયા પંદર હજારની કિંમતના ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.\nઆ બનાવ અંગે પોલીસે હસમુખભાઈ પરમારની ફરિયાદ પરથી ધોરણસર ગુનો નોંધી પી.એસ.આઇ. અનિરુદ્ધસિંહ ઝાલાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 74 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ\nથીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00674.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://anirdesh.com/vachanamrut/index.php?format=gu&vachno=135", "date_download": "2020-09-30T07:19:02Z", "digest": "sha1:QUIB2HDFWDBJXIWXVYLJTXMZC3USLPE3", "length": 34074, "nlines": 45, "source_domain": "anirdesh.com", "title": "ગ. મ. ૨: પાણીની સેરનું :: Anirdesh Vachanamrut // Anirdesh.com", "raw_content": "\n॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥\nસંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાકળા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ ઝાંઝ-મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા.\nપછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ.” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ-સનકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો જે, આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે, અને ઇન્દ્રિયો-અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યાં છે અને ઇન્દ્રિયો ને અંતઃકરણ છે તે બાહેર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે. તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો-અંતઃકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગત્યે જીવ ઇન્દ્રિયો-અંતઃકરણ થકી નોખો છે. અને પંચવિષય છે તે અંતઃકરણ થકી નોખા છે, પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિશે પંચવિષયની એકતા જણાય છે. અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે, પણ અંતઃકરણમાંથી નથી થતી. જેમ અતિશય તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બાહેર ઇન્દ્રિયોને સંબંધ થાય છે, પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માંહેલી કોરે તેનો પ્રવેશ થાય છે; પણ એની ઉત્પત્તિ માંહેલી કોરેથી નથી, એ તો બાહેરથી ઉત્પન્ન થઈને માંહેલી કોરે પ્રવેશ કરે છે. તેમ પંચવિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઊપજતા નથી, એ તો પ્રથમ ઇન્દ્રિયોને બાહેર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બાહેર ગૂમડું થયું હોય તેને ઓષધ ચોપડે ત્યારે જ કરાર થાય પણ કેવળ વાર્તા સાંભળ્યે કરાર થાય નહીં અને જેમ ક્ષુધા-પિપાસા લાગી હોય તે ખાધે-પીધે જ નિવૃત્તિ થાય પણ અન્ન-જળની વાત કર્યે નિવૃત્તિ ન થાય. તેમ પંચવિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઓષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય.\n“તે ઓષધની રીત એમ છે જે, જ્યારે ત્વચાને સ્ત્રીઆદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે અને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે, પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી. અને જે જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા હશે તે પણ પૂર્વજન્મને વિષે બાહેરથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે. માટે વિષય ટાળ્યાનું એ જ ઓષધ છે જે, ત્વચાએ કરીને સ્ત્રીઆદિક પદાર્થનો સ્પર્શ તજવો અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું અને જિહ્‎‌વાએ કરીને તેની વાત ન કરવી અને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો; એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બાહેરથી વિષયનો પ્રવાહ માંહેલી કોરે પ્રવેશ કરે નહીં. જેમ કૂવામાં પાણીની સેર્ય આવતી હોય પછી તેને ગોદડાંના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બા���્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઓષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા. તે આત્મવિચાર એમ કરવો જે, ‘હું આત્મા છું ને મારે વિષે ઇન્દ્રિયો-અંતઃકરણનો સંબંધ જ નથી,’ એમ દ્રઢ વિચાર કરીને અને તે ચૈતન્યને વિષે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મસુખ વતે કરીને પૂર્ણ રહેવું. જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બાહેરથી પોતામાં સેર્યો આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે, પણ માંહેલી કોરે તે સેર્યના પાણીનો પ્રવેશ કરવા દે નહીં; અને જો ઉલેચાઈને ઠાલો થાય તો સેર્યનું પાણી બાહેરથી માંહી આવે. એવી રીતે આત્મસુખે કરીને માંહેલી કોરે પૂર્ણ રહેવું અને બાહેર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો, એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે; પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. માટે આ વિચાર દ્રઢ કરીને રાખજ્યો.”\n॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૨ ॥ ૧૩૫ ॥\nપ્રકરણ ગઢડા પ્રથમ (૭૮)\n૧. અખંડ વૃત્તિનું ૨. ત્રણ પ્રકારના વૈરાગ્યનું ૩. લીલાચરિત્ર સંભારી રાખવાનું ૪. નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું ૫. ધ્યાનના આગ્રહનું ૬. વિવેકી-અવિવેકીનું ૭. અન્વય-વ્યતિરેકનું ૮. ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું ૯. ભગવાન વિના બીજું ન ઇચ્છવાનું ૧૦. કૃતઘ્નીનું, સેવકરામનું ૧૧. વાસનાનું તથા એકાંતિક ભક્તનું ૧૨. તત્ત્વોનાં લક્ષણનું તથા ઉત્પત્તિનું ૧૩. વડ-પીપળની ડાળ બીજે રોપ્યાનું ૧૪. ‘અન્તે યા મતિઃ સા ગતિઃ’નું ૧૫. ધ્યાન કરવામાં કાયર ન થવાનું ૧૬. વિવેકનું ૧૭. સત્સંગમાં કુસંગનું, મોળી વાત ન કરવાનું ૧૮. વિષયખંડનનું, હવેલીનું ૧૯. આત્મનિષ્ઠા આદિક ગુણની અપેક્ષાનું ૨૦. અજ્ઞાનીનું, પોતાના સ્વરૂપને જોવાનું ૨૧. એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું ૨૨. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું, એકડાનું ૨૩. પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું ૨૪. જ્ઞાનની સ્થિતિનું, માહાત્મ્યરૂપી ખટાઈનું ૨૫. વીસ કોશના પ્રવાહનું ૨૬. સાચા રસિક ભક્તનું, નિર્ગુણભાવનું ૨૭. ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું ૨૮. અર્ધબળ્યા કાષ્ઠનું, વધવાઘટવાનું ૨૯. ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું; પ્રારબ્ધ, કૃપા અને પુરુષપ્રયત્નનું ૩૦. ઘાટના ડંસ બેઠાનું ૩૧. નિશ્ચય વડે મોટ્યપનું ૩૨. માળા અને ખીલાનું ૩૩. મૂઢપણું, પ્રીતિ ને સમજણનું ૩૪. ભગવાને કળ ચઢાવ્યાનું ૩૫. કલ્યાણના જતનનું ૩૬. કંગાલના દ્રષ્ટાંતે સાચા ત્યાગીનું ૩૭. દેશવાસનાનું, અગિયાર પદવીનું ૩૮. વણિકના નામાનું ૩૯. સવિકલ્પ-નિર્વિકલ્પ સ્થિતિવાળાનું ૪૦. સવિકલ્પ-નિર્વિકલ્પ સમાધિનું ૪૧. ‘એકોઽહં બહુ સ્યામ્’નું ૪૨. વિધિનિષેધનું ૪૩. ચાર પ્રકારની મુક્તિનું ૪૪. બળબળતા ડામનું, ડગલાનું ૪૫. સાકાર-નિરાકારનું ૪૬. આકાશની ઉત્પત્તિ અને લયનું ૪૭. ચાર પ્રકારની નિષ્ઠાવાળાનાં લક્ષણ ૪૮. ચાર પ્રકારના કુસંગીનું ૪૯. અંતરદ્રષ્ટિનું ૫૦. કુશાગ્રબુદ્ધિવાળાનું ૫૧. હીરે કરીને હીરો વેંધાયાનું ૫૨. ચાર શાસ્ત્રે કરી ભગવાનને જાણ્યાનું ૫૩. વધ્યાઘટ્યાનું ૫૪. ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું ૫૫. ભજન, સ્મરણ ને વર્તમાનના દ્રઢાવનું ૫૬. પોલા પાણાનું ૫૭. અસાધારણ મોક્ષનું કારણ ૫૮. દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કારનું; મોટાને જાણે તેવો થાય ૫૯. અસાધારણ સ્નેહનું ૬૦. એકાંતિક ધર્મ પામ્યાનું, વાસના ટાળ્યાનું ૬૧. બળી રાજાનું ૬૨. સત્ય-શૌચાદિક ગુણ આવ્યાનું ૬૩. નિશ્ચયનું, તત્ત્વે કરીને ભગવાન જાણ્યાનું ૬૪. શરીર-શરીરીનું, સ્વામી-સેવકભાવનું ૬૫. જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિનું ૬૬. શાસ્ત્રના શબ્દછલનું, ચતુર્વ્યૂહની વાતનું ૬૭. સત્પુરુષના ગુણ આવ્યાનું ૬૮. અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું ૬૯. દુષ્ટના અને સાધુના ધર્મનું ૭૦. કાકાભાઈનું, ચોરને કાંટો વાગ્યાનું ૭૧. ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે ૭૨. માહાત્મ્યે સહિત નિશ્ચયનું ૭૩. કામ જીત્યાનું, નિર્વાસનિક થયાનું ૭૪. સમજણ આપત્કાળે કળાય છે ૭૫. એકોત્તેર પરિયાં તર્યાનું ૭૬. ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માનીનું ૭૭. જ્ઞાનને ઓથ્યે ધર્મ ખોટા ન કરવાનું ૭૮. દેશકાળાદિકના પ્રધાનપણાનું\n૧. મન જીત્યાનું ૨. ભગવાનની મૂર્તિમાં હેત થયાનું ૩. શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કારનું ૪. આત્મા-અનાત્માના વિવેકનું ૫. અન્વય-વ્યતિરેકનું ૬. એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું, ચાર પ્રકારની વાણીનું ૭. નૈમિષારણ્ય ક્ષેત્રનું ૮. ઈર્ષ્યાના રૂપનું ૯. યુગના ધર્મ પ્રવર્ત્યાનું, સ્થાનનું ૧૦. આત્મદ્રષ્ટિ-બાહ્યદ્રષ્ટિનું, પાંચ ખાસડાંનું ૧૧. પુરુષપ્રયત્નનું ૧૨. આત્માના વિચારનું ૧૩. નિશ્ચય ટળ્યા – ન ટળ્યાનું ૧૪. પ્રમાદ અને મોહનું ૧૫. મુગ્ધા, મધ્યા અને પ્રૌઢાનું ૧૬. નરનારાયણના તપનું ૧૭. મુક્તના ભેદનું, આંબલીની ડાળીનું ૧૮. ખારભૂમિનું\n૧. ઇયળ-ભમરીનું ૨. શાપિત બુદ્ધિનું ૩. શુકમુનિ મોટા સાધુ છે, માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો, તેનું ૪. જીવ અને સાક્ષીના જાણપણાનું ૫. અવતાર ધર્યાના પ્રયોજનનું ૬. મત્સરવાળાનું ૭. ચટકીના વૈરાગ્યનું, આત્યંતિક કલ્યાણનું ૮. સગુણ-નિર્ગુણ સ્વરૂપનું ૯. પાડાખારનું ૧૦. નાડી જોયાનું, તપનું ૧૧. પ્રેમના લક્ષણનું ૧૨. કારણ શરીર ટાળ્યાનું, આંબલીના કચૂકાનું\n૧. ક્રોધનું, સંપૂર્ણ સત્સંગ થયાનું ૨. વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર, અને પ્રીતિવાળાનું ૩. માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળાનું ૪. ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય ૫. ઇન્દ્રિયો-અંતઃકરણ જીત્યાનું ૬. સંગશુદ્ધિનું ૭. ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ પહોચ્યાનું ૮. ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું, પોતાના અંગના શબ્દો ગ્રહન કર્યાનું ૯. ધર્માદિક ચારને ઉપજ્યાના હેતુનું ૧૦. નિર્વિકારી રહ્યાનું ૧૧. સત્પુરુષ અને અસત્પુરુષની સમજણનું ૧૨. છ પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયનું ૧૩. દેશકાળે પરાભવ ન થાય તેનું ૧૪. રુચિનું ૧૫. ભૂંગળી તથા ગાયના દ્રષ્ટાંતે આત્મદર્શનનું ૧૬. વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું ૧૭. સ્તુતિ-નિંદાનું ૧૮. નિશ્ચયનું\n૧. બુદ્ધિવાળાનું, વિચારને પામ્યાનું ૨. સાંખ્ય-યોગનું ૩. મુનિબાવાનું, મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ, તેનું ૪. મનુષ્યભાવમાં દિવ્યભાવનું ૫. માનીપણું ને નિર્માનીપણું ક્યાં સારું ૬. ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય, તેનું ૭. નટની માયાનું\n૧. મોહ ઉદય થયાનું ૨. પાણીની સેરનું ૩. રસિકમાર્ગ અને આત્મજ્ઞાનનું ૪. માહાત્મ્ય ને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુંબડીનું ૫. પતિવ્રતા અને શૂરવીરપણાનું ૬. હૂંડીનું, ચિત્તના સ્વભાવનું ૭. દરિદ્રીનું ૮. એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દષ્ટિનું ૯. સ્વરૂપનિષ્ઠાનું, અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું ૧૦. નિશ્ચયરૂપી ગર્ભના જતનનું ૧૧. કર્મમાત્ર ભક્તિરૂપ થયાંનું ૧૨. રાજનીતિનું ૧૩. તેજનું ૧૪. નિર્વિકલ્પ સમાધિનું ૧૫. સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું ૧૬. સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું ૧૭. ભગવાનના સ્વરૂપમાં તત્ત્વોનું, સ્થિતપ્રજ્ઞનું ૧૮. નાસ્તિક અને શુષ્ક વેદાંતીનું ૧૯. શુષ્ક વેદાંતના ગ્રંથનું શ્રવણ કરી દિલગીર થઈ કાગળ લખ્યાનું ૨૦. સમાધિનિષ���ઠને જ્ઞાનશક્તિ ને ઇન્દ્રિયોની શક્તિ કેમ વૃદ્ધિ પામે છે તેનું ૨૧. મુદ્દાનું ૨૨. બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું ૨૩. લૂક તથા હિમનું ૨૪. સાંખ્ય ને યોગનિષ્ઠાનું, ચોકા-પાટલાનું ૨૫. વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું ૨૬. ભક્તિમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું ૨૭. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય, તેનું ૨૮. જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું ૨૯. ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું ૩૦. સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું ૩૧. મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું ૩૨. થોરના ઝાડનું, નિર્વિઘ્ન ભક્તિનું ૩૩. નિષ્કામી વર્તમાનનું ૩૪. તત્ત્વ જડ છે કે ચૈતન્ય તેનું ૨૧. મુદ્દાનું ૨૨. બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું ૨૩. લૂક તથા હિમનું ૨૪. સાંખ્ય ને યોગનિષ્ઠાનું, ચોકા-પાટલાનું ૨૫. વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહીનું ૨૬. ભક્તિમાં અંતરાય કરતાં આત્મજ્ઞાનાદિકને પાછાં પાડવાનું ૨૭. મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય, તેનું ૨૮. જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું ૨૯. ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું ૩૦. સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું ૩૧. મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું ૩૨. થોરના ઝાડનું, નિર્વિઘ્ન ભક્તિનું ૩૩. નિષ્કામી વર્તમાનનું ૩૪. તત્ત્વ જડ છે કે ચૈતન્ય તેનું ૩૫. જારની ખાણનું ૩૬. અખંડ વૃત્તિના ચાર ઉપાયનું ૩૭. સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું ૩૮. માંચા ભગતનું, પ્રવેશનું ૩૯. સ્વાભાવિક ગુણ વર્ત્યાનું ૪૦. એક દંડવત્ પ્રણામ અધિક કર્યાનું ૪૧. માનરૂપી હાડકાનું ૪૨. સગુણ-નિર્ગુણપણું અક્ષરને વિષે છે, કૂંચીનું ૪૩. બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું ૪૪. દૈવી-આસુરી જીવનાં લક્ષણનું ૪૫. એકાવન ભૂતનું ટોળું કાઢવાનું ૪૬. મરણદોરીનું, એકાંતિક ધર્મમાંથી પડ્યાનું ૪૭. પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું ૪૮. ‘વંદું’ના કીર્તનનું, સંતના મધ્યમાં જન્મ ધરવાનું ૪૯. ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે, તેનું; કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન થાવાનું ૫૦. રહસ્યનું, જગતના લોચાનું ૫૧. આત્મસત્તારૂપે રહે તેનાં લક્ષણનું ૫૨. ત્યાગી અને ગૃહસ્થની શોભાનું ૫૩. પોતાનો અવગુણ ન સુઝે એ જ મોહ, તેનું ૫૪. સર્વ સાધનથી સત્સંગ અધિક કહ્યો, તેનું; ગોખરનું, આત્મબુદ્ધિનું ૫૫. સોનીની પેઢીનું ૫૬. કસુંબલ વસ્ત્રનું ૫૭. ગરોળીના દ્રષ્ટાંતનું, મિનડિયા ભક્તનું ૫૮. સંપ્રદાયની પુષ્ટિનું ૫૯. પરમ કલ્યા���નું ૬૦. વિક્ષેપ ટાળ્યાનું, પક્ષ રાખ્યાનું ૬૧. નિયમ, નિશ્ચય અને પક્ષનું ૬૨. આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું ૬૩. બળ પામવાનું ૬૪. પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું ૬૫. અખતરડાહ્યાનું ૬૬. સદ્‌ગુરુના પ્રશ્નોનું, ગોળો ઝાલ્યાનું ૬૭. ગંગાજળિયા કૂવાનું\n૧. નિર્વિકલ્પ સમાધિનું ૨. ચાર શાસ્ત્રે કરીને ભગવાન જાણવાનું, કાનદાસજીના પ્રશ્નનું ૩. ચાર પ્રકારના મોટાપુરુષનું ૪. ફુવારાનું ૫. ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું ૬. ચીમનરાવજીના પ્રશ્નનું ૭. દૈવી-આસુરી જીવનાં લક્ષણનું, અન્વય-વ્યતિરેકનું ૮. કરોળિયાની લાળનું ૯. ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય તેનું ૧૦. જીવનું કલ્યાણ થાય, તેનું ૧૧. જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું ૧૨. મહિમા સહિત નિશ્ચયનું ૧૩. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય તેનું ૧૦. જીવનું કલ્યાણ થાય, તેનું ૧૧. જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું ૧૨. મહિમા સહિત નિશ્ચયનું ૧૩. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય ૧૪. વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી ને પાપી જાણે તે પાપી નથી ૧૫. દૈવી-આસુરી થયાના હેતુનું ૧૬. મોટા માણસ સાથે બને નહીં ૧૭. જ્ઞાની જિતેન્દ્રિય છે ૧૮. અવશ્યપણે વાર્તા જાણવાનું ૧૯. ભક્ત થાવાનું, અવિવેકીનું ૨૦. જનકની સમજણનું\n૧. ચમત્કારી ધ્યાનનું ૨. નાહી-ધોઈ પૂજા કર્યાનું ૩. વડવાઈનું, ઉપશમનું\n૧. જ્ઞાન તથા હેતના અંગનું ૨. સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું ૩. દયા અને સ્નેહનું ૪. બાધિતાનુવૃત્તિનું ૫. માહાત્મ્યે યુક્ત ભક્તિનું ૬. જીવ અને મનની મિત્રતાનું ૭. વજ્રની ખીલીનું ૮. સદાય સુખિયા રહેવાનું ૯. જાણપણારૂપ દરવાજાનું ૧૦. વૃંદાવન અને કાશીનું ૧૧. સીતાજીના જેવી સમજણનું ૧૨. કરામતનું ૧૩. દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું ૧૪. કાયસ્થના અવિવેકનું, લંબકર્ણનું ૧૫. પાટો ગોઠ્યાનું ૧૬. પતિવ્રતાની ટેકનું ૧૭. ભરતજીના આખ્યાનનું ૧૮. વાસના જીર્ણ થયાનું ૧૯. ત્યાગીનાં બે કુલક્ષણનું ૨૦. સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું ૨૧. સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું ૨૨. સખી-સખાના ભાવનું ૨૩. માનસી પૂજાનું ૨૪. સોળ સાધનનું. જ્ઞાનાંશના વૈરાગ્યનું ૨૫. શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું ૨૬. મન-ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું ૨૭. કોઈ જાતની આંટી ન પાડ્યાનું ૨૮. ભગવાનના માર્ગમાંથી પડ્યાનું ૨૯. વીસ વીસ વ��્ષના બે હરિભક્તો ૩૦. પાંચ વાર્તાના અનુસંધાનનું ૩૧. છાયાના દ્રષ્ટાંતે ધ્યાનનું ૩૨. માહાત્મ્યના ઓથે પાપ કર્યાનું ૩૩. ચાર વાનાંથી બુદ્ધિમાં ફેર ન પડે, તેનું ૩૪. ભગવાનને વીષે જ વાસના રહ્યાનું ૩૫. પ્રકૃતિ મરોડ્યાનું, ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું ૩૬. કલ્યાણના અસાધારણ સાધનનું ૩૭. દરિદ્રપણામાં પણ પ્રથમની ચીજો સાંભરે, તેનું ૩૮. સાંખ્યાદિનું, સદાય સુખિયાનું ૩૯. વિશલ્યકરણી ઔષધિનું\nભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧)\n૧. અમદાવાદ ૪ ૨. અમદાવાદ ૫ ૩. અમદાવાદ ૬ ૪. અમદાવાદ ૭ ૫. અમદાવાદ ૮ ૬. અશ્લાલી ૭. જેતલપુર ૧ ૮. જેતલપુર ૨ ૯. જેતલપુર ૩ ૧૦. જેતલપુર ૪ ૧૧. જેતલપુર ૫\nવિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો\n૧. શ્રીહરિની પ્રગટ થયાની રીતિ ૨. શ્રીહરિની બાળ લીલા અને વન વિચરણ ૩. શ્રીહરિની લીલા, કાર્ય, અને ઐશ્વર્ય ૪. શ્રીહરિની મૂર્તિનાં ચિહ્નનું વર્ણન ૫. શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા\nપરિશિષ્ટ ૧ - પ્રશ્નોની સંખ્યા પરિશિષ્ટ ૨ - કઠિન શબ્દોના સરળ અર્થ પરિશિષ્ટ ૩-અ - વસ્ત્ર પરિધાન, આસન, વગેરે પરિશિષ્ટ ૩-બ - વસ્ત્ર-પરિધાનાં ચિત્રાંકનો પરિશિષ્ટ ૪ - શ્લોક સંદર્ભો પરિશિષ્ટ ૫ - કીર્તનો પરિશિષ્ટ ૬ - ગ્રંથ પરિચય પરિશિષ્ટ ૭ - ગ્રંથોની સંદર્ભસૂચિ વિષયવાર વચનામૃતોની નોંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00675.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/tv-gossips/%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE%E0%AB%87%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%B2-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%AB%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%B2-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%AB%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%87%E0%AA%A8-114100400009_1.html", "date_download": "2020-09-30T07:12:21Z", "digest": "sha1:7QVZA3PMPLTBFQP5U56GSEAUHWKFXIDF", "length": 10277, "nlines": 210, "source_domain": "gujarati.webdunia.com", "title": "કોમેડી નાઈટસમાં કપિલની રીલ લાઈફની પત્ની રીયલ લાઈફમાં બહેન | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nકોમેડી નાઈટસમાં કપિલની રીલ લાઈફની પત્ની રીયલ લાઈફમાં બહેન\nદેશ વિદેશમાં જાણીતો કોમેડી શો કોમેડી નાઈટસ વિથ કપિલ સૌથી વધુ ટીઆરપી ધરાવતો શો છે. આ પ્રોગ્રામના\nતમામ પાત્રો જબરદસ્ત એક્ટિંગ કરે છે. દરેક પોતાનો રોલ ખૂબીથી નિભાવે છે.એ શોની એક વિશેષતા આ છે કે\nસ્ક્રીન પર કપિલ શર્માની પત્નીનો રોલ કરતી સુમોના ચક્રવર્તી વાસ્તવિક જીંદગીમાં કપિલને પોતાનો ભાઈ માને છે.\nકોમેડી નાઈટસ વિથ કપિલ પહેલા આ બન્નેની જોડી કહાની કોમેડી સર્કસ કી શોમાં વિજેતા રહી ચૂકી છે.\nસુમોનાએ બડે અચ્છે લગતે હે ટીવી સીરિયલની સાથે કિક અને બર્ફી જેબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ પહેલાંફિલ્મ મનમાં તેણીએ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.ઓન સ્ક્રીન કપિલની પત્નીનો રોલ કરતી સુમોના ઓફ\nસ્ક્રીન કપિલને ભૈયા કહીને પોકારે છે. ગુત્થીનું પાત્ર ભજવતો સુનીલ ગ્રોવર પણ શોમાં સસરાના રૂપમાં પરત આવી\n\"કેબીસી-8\"માં અમિતાભના પ્રથમ મહેમાન બનશે કપિલ શર્મા\nકપિલ શર્માએ ડૉનને મારી સોપારી આપી - કમાલ આર ખાન\nખુશ ખબર.. ટૂંક સમયમાં જ પિતા બનવાના છે કપિલ શર્મા \nસુનીલના પરત ફરવાથી ખુશી થશે :કપિલ શર્મા\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00675.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://atalsamachar.com/%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%95%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%87%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5/", "date_download": "2020-09-30T04:49:12Z", "digest": "sha1:WYUVYF4WFYFVOZSV645B7ZOEY33F5SNX", "length": 16425, "nlines": 178, "source_domain": "atalsamachar.com", "title": "જ્હાનવી કપૂરના ફેને બનાવ્યું જ્હાનવીના નામનું ટેટૂ | Atal Samachar", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાઉત્તરગુજરાતદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતદક્ષિણગુજરાતમધ્યગુજરાતઅમદાવાદઆણંદખેડાછોટાઉદેપુરદાહોદપંચમહાલમહિસાગરવડોદરાવેપારસૌરાષ્ટ્ર કચ્છઅમરેલીગીર સોમનાથ\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\nવેપારઃ સોના-ચાંદીમાં આજે ભારે ઉછાળો, જાણો આજના નવા ભાવ વિશે\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nઘટના@સુરત: કારમાંથી ગઠીયો 5.84 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ જતાં…\nનિર્ણય@અમદાવાદ: શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ\nરીપોર્ટ@ગુજરાત: 30 તારીખથી ફરી શરૂ થશે વરસાદ \nબાબરી કેસ@દેશ: અડવાણી-જોશી-કલ્યાણસિંહ દોષી સાબિત થાય તો થઈ શકે 5 વર્ષની…\nદેશઃ ઈન્ડિયા ગેટ પર ટ્રેક્ટર સળગાવવા પર PM મોદીએ શું કહ્યું,…\nકોરોના@દેશઃ અત્યારસુધીમાં 96,318ના મોત, કુલ કેસ 61.45 લાખ ���ર્દીઓ\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nચૂંટણી@બનાસકાંઠા: ડેરીમાં સત્તાના જંગ પૂર્વે 9 દિગ્ગજો બિનહરીફ થઇ શકે તેવી…\nરીપોર્ટ@ગુજરાત: ભાજપ પેટાચૂંટણી લડવા અને જીતવા તૈયાર: નાયબ મુખ્યમંત્રી\nબ્રેકિંગ@ગુજરાત: વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 3 નવેમ્બરે મતદાન\nચૂંટણી@બનાસ: ડેરીમાં સત્તા માટે 7 દાવેદારો સામે આવ્યા, આજે ચિત્ર સ્પષ્ટ…\nબ્રેકિંગ@ગાંધીનગર: કૃષિબીલનો વિરોધ કરતાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nકોરોનાઃ આ દેશે ભારતની આવતી -જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી\nઆંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nરીસર્ચ: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે\nમોંઘવારીઃ સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં વધારો, તુંવેર દાળ થઈ મોંઘી\nવેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર…\nદેશઃ ઓક્ટોમ્બર મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેવાથી જલ્દી પતાવીલો તમારા…\nવેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે…\nટેક્નોલોજીઃ પૈસા ભૂલથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો આ રીતે પાછા…\nસુરત: 1.4 કરોડના MD ડ્રગ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીની…\nહડકંપ@પાલનપુર: આંતરરાજ્ય ચોરી કેસમાં 7 ઝબ્બે, 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત\nદુર્ઘટના@બોટાદઃ પગપાળા દર્શને જતાં પતિ-પત્નીના અકસ્માતમાં કરૂણ મોત\nક્રાઇમ@ઊંઝા: રસોડાની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા, 1.88 લાખની ચોરી કરી તસ્કરો…\nરીપોર્ટ@UP: નરાધમોએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી દીધી, અંતે AIIMSમાં નિધન\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nIPL 2020: રોમાંચક મેચ ટાઈ, સુપર ઓવરમાં મુંબઈને બેંગલોરે હરાવ્યું\nIPL: રાજસ્થાને ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું\nIPL 2020: કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજ ખેલાડી ડીન જોન્સનું હાર્ટ એટેકથી…\nIPL 2020: CSK vs RR- ચેન્નઈ સામે રાજસ્થાન રોયલ્સનો 16 રને…\nHome સીને-જગત જ્હાનવી કપૂરના ફેને બનાવ્યું જ્હાનવીના નામનું ટેટૂ\nજ્હાનવી કપૂરના ફેને બનાવ્યું જ્હાનવીના નામનું ટેટૂ\nઆ સમાચાર ને શેર કરવા અહ��� ક્લિક કરો.\nબોલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર પોતાના સ્ટાઈલિશ લુક અને બેસ્ટ ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેનો જીમ લુક પણ હંમેશા ચર્ચામાં રહે છે. સોમવારે જીમ આઉટિંગ દરમિયાન જ્હાનવી કપૂર ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી. જોકે તે આ લુકમાં ખૂબ જ સ્ટાલિંગ જોવા મળી રહી હતી. જોકે જીમ બાદ જ્હાનવીની મુલાકાત બીજા એક ફેન સાથે થઇ, તે જ્હાનવી કપૂરના જોતા જ ખૂદને રોકી ના શક્યો. તેણે એક્ટ્રેસને કહ્યુ,” પ્લીસ, પ્લીસ, પ્લીસ, એક ફોટો. હું તમારી ખૂબ મોટી ફેન છું ” અને જ્હાનવી ફેનને પોજ આપતા પહેલા જ જ્હાનવીને તેની પીઠ પર ટેટૂ નજર આવ્યુ અને જે જોઇ જ્હાનવી ખુબ જ ઉત્સાહિત થઇ હતી. જ્હાનવીના વર્ક અંગે વાત કરવામાં આવે તો જ્હાનવી ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મમાં ”તખ્ત”માં નજર આવશે. આ ફિલ્મમાં અનુલ કપૂર, રણવીર સિંહ, કરીના કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર પણ ખાસ ભૂમિકામા છે.\nPrevious articleવર્ધમાન સ્કૂલના બાળકોના ઇન્ટરેક્ટ કલબ દ્વારા યોજાયી સેઇફ ઉત્તરાયણ ચિત્ર સ્પર્ધા\nNext articleઘરના બાથરૂમમાં પાણી ભરેલી વાદળી રંગની ડોલ રાખોઃ થશે અઢળક ફાયદા\nસીને જગતઃ લિવરની બીમારીથી પ્રસિધ્ધ ગીતકાર અભિલાષનું નિધન\nઘટના@વડોદરા: ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરે મદદનીશ યુવતિ પર દુષ્કર્મ ગુજાર્યુ\nગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ\nબોલીવૂડઃ ડ્રગ્સ કેસમાં NCB સુત્રોએ ટોચની આ અભિનેત્રીનું નામ કન્ફર્મ કર્યું\nરીપોર્ટ@દેશ: સુશાંત કેસમાં સલમાન સહિત 8 કલાકારોને કોર્ટમાં હાજર થવા આદેશ\nખુલાસોઃ ‘બોલિવુડના આ 5 કલાકારો ડ્રગ્સ લેવાનું નહીં છોડે તો મરી જશે\nરજૂઆત: ગુજરાતી ફિલ્મોને નિયમ બહાર 4 કરોડ વધુ ચુકવાયા \nફિલ્મ જગતઃ પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન બન્યા\nઅવાજ@અંબાજી: કંગના રણૌતના સમર્થનમાં કરણી સેનાની રેલી, રોષ ભભૂક્યો\nઆપની એક લાઇક એટલે અમારો આત્મવિશ્વાસ\nAtalsamachar.com ગુજરાત રાજ્યની વિશિષ્ટ વેબસાઈટ તરીકે ઉભરી આવી રાજ્યના વાચકોને તેઓની પસંદગી મુજબના સમાચારો પળેપળ જણાવવા કટિબદ્ધ બનશે.\nવેપારઃ આજે મહિનાનો અંતિમ દિવસ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ આટલો રહ્યો\nયુપીઃ મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કરતાં હડકંપ\nIPL 2020: હૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત\nલાયસન્સ સંબંધિત દસ્તાવેજોમ���ંથી આ તારીખ સુધી નાગરિકોને મુક્તિ આપવામાં આવી\nધ્રુજારી@સૌરાષ્ટ્રઃ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00676.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/fashion-beauty/curd-facial-at-home.html", "date_download": "2020-09-30T06:37:34Z", "digest": "sha1:Z4HR3ZZEWGS7KSJGCSXH2ZXGFWB4TEHK", "length": 7179, "nlines": 83, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: ચહેરાના નિખાર માટે દહીં વડે ઘરે જ કરો ફેસિયલ", "raw_content": "\nચહેરાના નિખાર માટે દહીં વડે ઘરે જ કરો ફેસિયલ\nઆપણે સૌ જાણીએ છીએ કે, સ્કિનને ચમકદાર બનાવવા માટે ક્લીઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ કેટલું જરૂરી છે. પરંતુ તેના કરતા પણ વધુ જરૂરી છે મહિનામાં એકવાર ચહેરાનું ફેશિયલ. સ્કિનને અંદર સુધી નરિશ કરવા, ફાઈન લાઈન્સ અને દાગ-ધબ્બા દૂર કરવામાં ફેશિયલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમે હાલ બહાર જઈને ફેશિયલ ન કરાવી શકતા હો, તો ઘરે જ ફ્રિઝમાં રહેલા દહીં વડે પોતાના ચહેરાને ચમકાવી શકો છો. દહીંને વિવિધ પ્રકારની સ્કિન માટે સારું માનવામા આવે છે, આથી તમે તેમા વિવિધ વસ્તુઓ મિક્સ કરીને ફેસ માસ્ક બનાવી શકો છો. તેમાં મોટી માત્રામાં લૈક્ટિર એસિડ અને અલ્ફા હાઈડ્રૉક્સી એસિડ હોય છે જે ખીલને દૂર કરનારી સ્કિન ક્રીમ્સમાં મળી આવે છે. દહીંને સ્કીન પર લગાવવાથી ચહેરા પર મોટા પોર્સ, ખીલના નિશાન, ફાઈન લાઈન્સ અને પિગમેન્ટેશન દૂર થઈ જાય છે. નિયમિત ફેશિયલ કરવાથી ચહેરામાં પણ કસાવ આવે છે. જો તમે લોકડાઉનનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવા માટે તૈયાર હો, તો અહીં જાણી લો ઘર બેઠા કઈ રીતે કરશો દહીં વડે ફેશિયલ...\nફેશિયલ કરતા પહેલા પોતાના ચહેરા પરથી ધૂળ, માટી અને તેલ હટાવવા માટે તેનું ક્લીઝિંગ કરો. તેને માટે 2 ચમચી દહીં લઈને પોતાના ચહેરા પર લગાવો અને તેના વડે ઓછામાં ઓછી 2-3 મિનિટ સુધી માલિશ કરો. ત્યારબાદ ચહેરાને કોટન વડે સાફ કરી લો.\nસ્ક્રબિંગ કરવાથી ચહેરાની ડેડ સ્કિન અને ઓઈલ દૂર થાય છે. તેને કરવા માટે એક વાટકીમાં દહીં અને જરૂરિયાત અનુસાર ચોખાનો લોટ મિક્સ કરો. પછી તેને ચહેરા પર ચારે બાજુ લગાવીને ચહેરાને સર્ક્યુલર મોશનમાં સ્ક્રબિંગ કરો. આવું તમારે 2થી 3 મિનિટ સુધી કરવું જોઈએ. તમે ચોખાના લોટને બદલે કોફી અથવા સંતરાની છાલનો પણ ઉપયોગ કરી શકો છો.\nચહેરા માટે બનાવો મસાજ ક્રીમ\nસ્ક્રબિંગ બાદ ચહેરાને મસાજ કરવાની વારી આવે છે. મસાજ કરવા માટે ક્રીમ બનાવો, જેને માટે 2 ચમચી દહીંમાં અડધી ચમચી બદામનું તેલ મિક્સ કરો. પછી તેને ચહેર��ની નીચેથી શરૂ કરી ઉપરની તરફ હળવા પ્રેશરની સાથે મસાજ કરવાનું છે. 10થી 15 મિનિટ સુધી મસાજ કર્યા બાદ ચહેરાને હુંફાળા પાણીમાં બોળેલા કોટનથી સાફ કરી લો.\nચેહરાના ટૈનિંગ અને અંદરથી સફાઈ કરવા માટે દહીંમાંથી બનેલું ફેસ પેક લગાવો. તેને માટે સમાન માત્રામાં દહીં અને મુલ્તાની માટી મિક્સ કરો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. સુકાયા બાદ તેને પાણી વડે ધોઈ લો. મુલ્તાની માટી ડેડ સ્કિનને દૂર કરે છે.\nફેસ પેકને ધોયા બાદ પોર્સમાં ગંદકી ન જાય તે માટે ગુલાબજળથી ટોનિંગ કરો. ત્યારબાદ પોતાની સ્કિના ટાઈપને ધ્યાનમાં રાખીને કોઈપણ મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ-લોશન લગાવો.\nફેસિયલ માટે દહીં હંમેશાં જામેલું હોવું જોઈએ. સારા રિઝલ્ટ માટે ફેશિયલ રાતના સમયમાં જ કરો.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00676.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/mirae-gilt-ip/MMA068", "date_download": "2020-09-30T07:04:15Z", "digest": "sha1:2ANDT6XV7AQX34QGEPFBOT4Q4IK77Z3Z", "length": 8266, "nlines": 90, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nમાઇરા એસેટ ગિલ્ટ ફંડ-ઇંવેસ્ટમેંટ પ્લાન-પ્રોવિડંટ ફડ (DMDO) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ માઇરા એસેટ ગિલ્ટ ફંડ-ઇંવેસ્ટમેંટ પ્લાન-પ્રોવિડંટ ફડ (DMDO) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - માઇરા એસેટ ગિલ્ટ ફંડ-ઇંવેસ્ટમેંટ પ્લાન-પ્રોવિડંટ ફડ (DMDO)\nમાઇરા એસેટ ગિલ્ટ ફંડ-ઇંવેસ્ટમેંટ પ્લાન-પ્રોવિડંટ ફડ (DMDO) Not Ranked\nફંડ પરિવાર મીરે એસેટ મ્યુઅચલ ફંડ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક - 0\n2 વાર્ષિક - 0\n3 વાર્ષિક - 0\n5 વાર્ષિક - 0\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 0 યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00677.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/yogasana?utm_source=Footer_Nav_HP&utm_medium=Site_Internal", "date_download": "2020-09-30T06:05:08Z", "digest": "sha1:D72FQONPQVFWJ35XER4RB6TOP7ZUYKUG", "length": 14750, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "યોગાસન | પ્રાણાયામ | સૂર્ય નમસ્કાર | મેડિટેશન | Yogasan | Pranayam | Surya Namaskar", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nયોગ કરવાના અઘઘ ફાયદા જરૂર જાણો\nYoga Day- ડિપ્રેશનથી બચવા માટે Yoga કરવું\nYoga Day- ડિપ્રેશનથી બચવા માટે Yoga કરવું\nગુજરાત જાયન્ટ્સના ખેલાડીઓએ અમદાવાદમાં કર્યા એરિયલ યોગા\nતા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિન પ્રસંગે કસરતના એક નવતર પ્રકારના સ્વરૂપ તરફ અમદાવાદીઓનું ધ્યાન ખેંચાયુ હતું. પ્રો-કબડ્ડી લીગની ટીમ,ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ (GFG)ના ખેલાડીઓએ ગોપી ત્રિવેદીના એરિયલ યોગનો પરિચય મેળવ્યો હતો.\nબીમારીઓનો કાળ છે સૂર્ય નમસ્કાર .. આવો જાણીએ તેના ફાયદા\nસવારની શરૂઆત જે લોકો સૂર્ય નમસ્કારથી કરે છે તેઓનુ તન અને મન સ્વસ્થ રહે છે. પ્રાચીન સમયથી ચાલી આવતો સૂર્ય નમસ્કારનો અર્થ છે સૂર્યને નમસ્કાર. આ આસનને કરતી વખતે સૂરજની કીરણો સીધી તમારા શરીર પર પડે છે. જેનાથી તમને વિટામિન ડી મળવા ઉપરાંત અનેક બીમારીઓથી ...\nSwimming- સ્વીમિંગના આ 5 ફાયદા, જાણો છો તમે\nસ્વિમિંગ એક એવું વ્યાયામ છે, જે તમને ઉર્જાવાન રાખતા તમારા શરીરને તાજો રાખી ઉર્જાનો સંચાર કરે છે, સાથે જ આરોગ્યના ખાસ ફાયદા પણ આપે છે. જાણો સ્વિમિંગના આ 5 ફાયદા\n21મીએ સ્ટેસ્યૂ ઓફ યૂનિટી ખાત ઉજવાશે વિશ્વ યોગ દિવસ, CM રૂપાણી આપશે હાજરી\n21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આ દિવસની સમગ્ર વર્લ્ડમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના સીએમ રૂપાણીએ 21મીના રોજ કેવડીયા ખાતે સ્ટેસ્યૂ ઓફ યુનિટી પાસે યોગ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેઓ ત્યાં યોગ કરશે અને સાથે આ કાર્યક્રમમાં સાધૂ-સંતો પણ હાજર ...\nInternational Yoga Day-21 મી જૂનના યોગ દિવસને શા માટે ઉજવવામાં આવે છે\nInternational Yoga Day- ઈન્ટરનેશનલ યોગા ડે 21 મી જૂને ઉજવવામાં આવે છે. પ્રથમ વખત એ 21 જૂન, 2015 ના રોજ ઉજવવામાં આવ્યું હતું. જેની શરૂઆત 27 ���ી ડિસેમ્બર, 2014 ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ\nInternational Yoga Day 2019- સારું પાચન તંત્ર અને બ્લ્ડ સર્કુલેશન માટે કરવું વજ્રાસન, જુઓ PM મોદીનો આ એનિમેટેડ વીડિયો\nPM નરેન્દ્ર મોદીના યોગાસનની સીરીજમાં આજે વજ્રસન કરવાના તરીકા, તેના ફાયદા અને સાવધાનીઓ વિશે જણાવ્યું છે. પીએમ મોદીના યોગાસનની આ એનિમેશન સીરીજ છે. તેને તેમના અધિકારિક ટ્વિટર હેંડલ @narendramodi થી YogaDay2019 હેશટેગની સાથે ટ્વીટ કરાઈ રહ્યું છે.\nમનને શાંત, સ્થિર તેમજ એકાગ્ર કરવાની સરળ વિધિ\nમનની ચંચળતા એ આજના સમયે સર્વને સ્પર્શતી સમસ્યા છે, પછી તે બાળક, વિદ્યાર્થી, નોકરી-ધંધો કરતો વ્યક્તિ હોય કે નિવૃત્ત વૃધ્ધ કેમ ન હોય આજનું મનોવિજ્ઞાન પણ કહે છે કે આજના મનુષ્યની મનોદશા એવી છે કે તે એક મિનિટમાં ૨૦ થી ૩૦ જેટલા વિચારો કરે છે. એટલે કે ...\nમોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાથી જો ગરદન અને પીઠના દુ:ખાવા છે તો કરો આ ક્રિયાઓ\nમોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાથી જો ગરદન અને પીઠના દુ:ખાવા છે તો કરો આ ક્રિયાઓ\nજાણો ગુજરાતમા કોણે અને કેવી રીતે યોગ કર્યાં, આવી છે યોગ દિવસની ઉજવણી\nઆજે વિશ્વભરમાં વર્લ્ડ યોગા ડે ઉજવાયો હતો. જેમાં ગુજરાતમાં લગભગ તમામ શહેરોમાં યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમદાવાદ, વડોદરા, અમદાવાદ, સુરત જેવા તમામ શહેરોમાં લોકોએ વહેલી સવારે યોગા કર્યા હતા. ગુજરાતમાં ...\nYoga Day Video - યોગા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છો તો યાદ રાખો આ ટિપ્સ\nયોગ સ્વસ્થ જીવન જીવવાની કલા છે. યોગ શરીરના સમસ્ત રોગો માટે એક પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે.\nઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ - જાણો પ્રાણાયામના પ્રકારના ફાયદા\nInternational Yoga Day 2018- 21 જૂન આખી દુનિયા અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. જેની શરૂઆત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂન 2015થી કરી હતી. યોગમાં પ્રાણાયમનો ખૂબ મહત્વ છે. તે યોગના\nયોગમાં છે વંધ્યત્વ(infertility) દૂર કરવાનો ઉપાય, લાભકારી થઈ શકે છે આસન\nએક વર્ષ સુધી સતત સંબંધ બનાવ્યા પછી પણ જો કોઈ સ્ત્રી ગર્ભધારણ નથી કરી શકતી તો એવુ માનવામાં આવે છે કે પતિ કે પત્નીમાંથી કોઈ એકને પ્રજનન સંબંધી સમસ્યા છે. જો સ્ત્રીને આ સમસ્યા છે તેને વાંઝિયાપણા એટલે કે ઈંફર્ટિલીટીની સમસ્યા કહેવાય છે.\nઆંખો માટે ખૂબ જ લાભકારી છે યોગ\nઆપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેથી તેની વધુ દેખરેખની જરૂર હોય છે. આંખોને લઈને થયેલ એક નાનકડી બેદરકારી પણ ખતરનાક સાબિત થઈ શકે છે. પર્યાવરણ પ્રદૂષણ, વાતાવરણીય કારણ, કૉન્ટેક્ટ લેંસેજનો ઉપયોગ કરવો, ખૂબ વધુ સમય સ્ક્રીન સમએ વીતાવવો, ઊંઘ ઓછી ...\nઆ 6 ચમત્કારી YOGA દ્વારા તમારું પેટ અંદર થઈ જશે\nઅનિયમિત અને મસાલેદાર ભોજન ઉપરાંત આરામપૂર્ણ લાઈફસ્ટાઈલને કારણે એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે જેને કારણે ડાયાબિટીસ અને હાર્ટ એટેકનો ખતરો વધી ગયો છે.\nSkipping exercise- રસ્સી કૂદના 5 ચમત્કારિક ફાયદા\nરસ્સીકૂદ માત્ર એક રમત નથી, પણ શરીરની ઊર્જા, ક્ષમતા અને ઉત્સાહને વધારવાના વ્યાયામ પણ છે, જે ઘણા લાભો તમને શારીરિક અને તમને માનસિક રીતે\nપેટની ચરબી ઘટાડવા માટે યોગાસન - Yoga to Reduce Belly Fat\nએક ખોટી જીવનશૈલી અસ્વસ્થ ખાવાની ટેવ, કસરતની કમી અને આર્થિક તનવ આ બધા કારણ તમારા પેટની ચરબીને વધારે છે. જેટલુ તમારુ પેટ વધશે એટલી અન્ય સમસ્યઓ પણ વધતી જશે અને પેટની ચરબી માટે કોઈ સહેલો ફોર્મૂલા પણ નથી. જેના ઉપયોગથી તમે તમારી ચરબી ચાર દિવસમાં ઓછી કરી ...\nPower Yogaના ફાયદા વિશે જાણો.. વજન ઉતારવામાંં સટીક ઉપાય(see video)\n- કેલરી બળે છે. - શરીરનો સ્ટેમિના, તાકાત, ફ્લેક્સિબિલિટી વધે છે. - બ્લડ સર્ક્યુલેશન વધે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. - પરસેવા દ્વારા બધી ગંદકી બહાર નીકળી જાય છે. - તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે. - શું પાવર યોગા અન્ય કાર્ડિયો અને તાકાત ...\nYoga - યોગાસનના ગુણ અને લાભ(Video)\nયોગાસનના સૌથી મોટા ગુણ છે કે એ સરળ ,સાધ્ય અને સર્વસુલભ છે. યોગાસન એવી વ્યાયામ પદ્ધતિ છે જેને ન તો કોઈ ખાસ ખર્ચ થાય છે અને ન જ કોઈ સાધન સામગ્રીની જરૂરત હોય છે. યોગાસન અમીર-ગરીબ , વૃદ્ધ -યુવાન , સબળ-નિર્બલ બધા સ્ત્રી પુરૂષ કરી શકે છે. આસનમાં જ્યાં ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00677.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/husband/news/", "date_download": "2020-09-30T07:00:32Z", "digest": "sha1:LSPOJP7WW2MT7VZB5Z5D4TDK5CO577FD", "length": 22380, "nlines": 280, "source_domain": "gujarati.news18.com", "title": "husband News | Read Latest husband News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\n'કાલુ કે મેરી બીવી કે સાથ ગેરસંબંધ હે' : પત્નીના પાડોશી સાથેના સંબંધોથી પતિએ કર્યો આપઘાત\nપત્ની સાથે મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી, પુરુષોત્તમ શર્માને DG પદેથી હટાવાયા\nઅમદાવાદની યુવતીને સાસરે પહોંચતા જ થયો કડવો અનુભવ, ખબર પડી કે પતિના આ બીજા લગ્ન છે\nસાસુએ પુત્રવધૂને કહ્યું, 'તે તો સત્તર રાખે, તું રાણીની જેમ રહે, છેલ્લે પાછો અહીં જ આવશે'\nઅમદાવાદઃ 'હું મારા દાદાની જેમ ધાબેથી પડીને મરી જઈશ', પતિની વિરુદ્ધ પત્નીએ નોંધાવી ફરિયાદ\n���ુરત: 'તુ મને કેમ સાથે નથી રાખતી', પતિએ ચપ્પાથી હુમલો કરી પત્નીને લોહી લુહાણ કરી દીધી\nસુરત : બ્યુટી પાર્લરમાં મહિલા પર એસિડ એટેક, પતિએ જ કર્યો હુમલો\nસુરત: સ્વરૂપવાન પત્નીને છોડીને કિન્નરના પ્રેમમાં પડ્યો પતિ, પત્ની સામે જ બાંધતો હતો સંબંધ\nઅમદાવાદ : મિત્ર સાથે પત્નીનો પ્રેમ સંબંધ પકડાઈ જતા પતિએ કર્યો આપઘાત, પ્રેમીની અટકાયત\nપરિણીતાએ સસરા અને પતિ પર લગાવ્યો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ, ફરિયાદ દાખલ\nસુરત : પતિ-પત્ની અને મસાજ ગર્લનો કિસ્સો, થાઈ યુવતીના ચક્કરમાં યુવકે કર્યુ ન કરવાનું કામ\n'Corona પોઝિટિવ છુ', પત્નીને જુઠુ બોલી થઈ ગયો ગાયબ, હવે ગર્લફ્રેન્ડ જોડે ઈન્દોરથી ઝડપાયો\nઅમદાવાદ: વિચિત્ર કિસ્સો, પત્ની સાથે ઝઘડો કરી પિયર મોકલ્યા બાદ પતિએ બીજા લગ્ન કરી લીધા\nઅમદાવાદ : 'સાહેબ પત્ની દારૂ પી, મને મારે છે', શ્રીમંત પરિવારના પતિની પોલીસને અરજી\nસુરત: આઇસક્રીમ ખાવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પત્નીએ આપઘાત કરી લીધો\nઅમદાવાદ : પાડોશી પિતા-પુત્રોએ પરિણીત મહિલાની કરી હત્યા, માસૂમ બાળકીએ માનો ખોળો ગુમાવ્યો\nસુરત : 'પિયરમાંથી 2 દિવસમાં 50 લાખ રૂપિયા નહીં લાવે તો કેરોસીન છાંટી સળગાવી દઈશ'\nપત્નીને છોડીને પતિ પ્રેમિકા સાથે ફરાર; પૈસાની ઉઘરાણીમાં ગ્રાહકે દુકાનદારને બચકું ભર્યું\nઅમદાવાદ : હાસ્યાસ્પદ નજીવી બાબતનો ઝઘડો બન્યો ઉગ્ર, પત્નીએ નોંધાવી પતિ સામે ફરિયાદ\nસુરત: પત્નીએ પતિ વિરુદ્ધ દહેજની ફરિયાદ કરી તો, પતિએ કહી દીધુ તલાક-તલાક-તલાક\n'તારા પિતાએ કઈ આપ્યું નથી, જો દીકરાના લગ્ન બીજે કર્યા હોત તો દહેજમાં 10 લાખ મળ્યા હોત'\ncoronaના કારણે રોજગાર છીનવાયો, પતિ-પત્નીએ કરી આત્મહત્યા, મહિના પહેલા થયા હતા લગ્ન\nઅમદાવાદ: છ બાળકોનો પિતા અન્ય મહિલા સાથે ભાગી ગયો, પત્નીએ ફરિયાદ નોંધાવી\n'આ તો વાંઝણી છે, ઘરમાંથી કાઢી મૂકો,' સાસરીયાના ત્રાસથી અમદાવાદની પરિણીતાની પોલીસ ફરિયાદ\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત, જજે કહ્યું- ઘટના પૂર્વ નિયોજીત નહોતી\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા ��ેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00678.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2010/08/07/let-us-learn-gazal/", "date_download": "2020-09-30T07:20:44Z", "digest": "sha1:L6QUKR5URT2RGIIUVCUHBUIL56WN6KBV", "length": 24487, "nlines": 266, "source_domain": "www.aksharnaad.com", "title": "ચાલો ગઝલ શીખીએ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ (લઘુ ગુરુ અક્ષરોની સમજ) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ચાલો ગઝલ શીખીએ » ચાલો ગઝલ શીખીએ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ (લઘુ ગુરુ અક્ષરોની સમજ)\nચાલો ગઝલ શીખીએ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ (લઘુ ગુરુ અક્ષરોની સમજ) 14\nAugust 7, 2010 in ચાલો ગઝલ શીખીએ tagged ગઝલ રચના / જીજ્ઞેશ અધ્યારૂ\nશ્રી રઈશ મનીઆર તેમના પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’ માં આ વિષયની પ્રાથમિક સમજ આપતાં લખે છે તેમ, વાણી શબ્દોની બનેલી છે અને શબ્દો અક્ષરોના બનેલા છે. અક્ષરોમાં સ્વરો તેમજ સ્વરના ટેકાથી ઉચ્ચારાતા વ્યંજનોનો સમાવેશ થાય છે. અક્ષરો ઉચ્ચારના એકમ છે. પદ્યના લયબદ્ધ પઠન અને તાલ સહિતના ગાયન માટે અક્ષરોને લઘુ અને ગુરુ એમ બે માપમાં વહેંચી શકાય. ભારતીય પિંગળના અક્ષરમેળ અને માત્રામેળ, બંને પ્રકારના છંદોમાં લઘુ અને ગુરુની વિભાવના પાયાના સ્થાને છે. લઘુ અને ગુરુ અક્ષરના ઉચ્ચાર સમયનું પ્રમાણ ગઝલની પરિભાષામાં વજન તરીકે ઓળખાય છે. તેથી ગુરુ અક્ષરનું વજન લઘુ અક્ષરના વજનથી બમણું છે તેમ કહેવાય છે. આજે લઘુ ગુરુ અક્ષરોની વિભાવનાની અહીં વિગતે ચર્ચા કરીશું તથા નિયમોમાંથી લેવામાં આવતા અપવાદો વિશે નોંધવાનો પ્રયત્ન પણ કરીશું.\nચાલો ગઝલ શીખીએ…. ભાગ ૨\nલઘુ ગુરુ અક્ષરોની સમજ\nઅક્ષરો બે પ્રકારના છે, ૧ – સ્વરો અને ૨ – વ્યંજનો\nસ્વરો – જે અક્ષરો એકલા, સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય તેવા હોય તેમને સ્વરો કહે છે.\nવ્યંજનો – જે અક્ષરો એકલા, સ્વતંત્ર રીતે, સ્વરો મેળવ્યા વગર ઉચ્ચારી શકાતા નથી તે વ્યંજનો કહેવાય છે. વ્યંજનોમાં ફક્ત એક જ અપવાદ ઋ નો છે જે સ્વતંત્ર રીતે સ્વર મેળવ્યા વગર પણ ઉચ્ચારી શકાય છે.\nસ્વરો – અ, આ, ઇ, ઈ, ઉ, ઊ વગેરે…\nવ્યંજનો – ક્ ખ્ ગ્ … વગેરે તથા ઋ\nહવે આ સ્વરો અને વ્યંજનોને બે વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે.\nલઘુ અથવા હ્રસ્વ અક્ષરો\nસ્વર – અ, હ્રસ્વ ઇ, ઉ\nવ્યંજન – ક, કિ, કુ, ઋ વગેરે\nટૂંકુ રૂપ – ‘લ’\nચિહ્ન : U કે I\nઉચ્ચાર કોમળ છે અને બોલવામાં ઓછો સમય લાગે છે.\nગુરુ અથવા દીર્ઘ અક્ષરો\nસ્વર – આ, ઈ, ઊ, એ ઐ, ઓ, ઔ, અં, અઃ\nવ્યંજન – કા, કી, કૂ, કે, કૈ, કો, કૌ, કં, કઃ વગેરે\nટૂંકુ રૂપ – ‘ગા’\nચિહ્ન : ¯ કે =\nઉચ્ચાર ભારી છે અને બોલવામાં લઘુ અક્ષરોથી વધારે સમય લાગે છે.\nઅનુસ્વાર વાળા અક્ષરો સામાન્ય રીતે ઉપર જણાવેલા નિયમ મુજબ ગુરુ અક્ષર ગણાય છે પણ ગુજરાતીમાં જે શબ્દો તળપદી બોલીમાંથી આવ્યા હોય ત્યાં અનુસ્વારવાળા અક્ષરને લઘુ પણ ગણી શકાય છે. દા.ત.\nકંઈ – લલ અથવા ગા\nજો કે અનુસ્વારનો ઉચ્ચાર કઠોર થતો હોય ત્યાં તેને લઘુ ગણી શકાય નહીં. દા.ત.\nવિસર્ગવાળા અક્ષરો ગુરુ ગણાય છે, જેમ કે અંતઃકરણ – ગાગાલગા\nજોડાક્ષરોને જો મૂલતઃ સંસ્કૃતમાંથી આવેલા અને તળપદી બોલીમાંથી આવેલા એમ બે વિભાગોમાં વહેંચીએ તો તેમના ઉચ્ચાર દરમ્યાન જોડાક્ષરના આગળના અક્ષરને લાગતા થડકા પરથી તે લઘુ છે કે ગુરુ તે નક્કી કરી શકાય. સામાન્ય રીતે સંસ્કૃતમાંથી ઉતરી આવેલા શબ્દોમાં જોડાક્ષરની આગળના અક્ષરને થડકો લાગે છે, અહીં જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણાય છે. જેમ કે\nસત્ય, કૃત્ય, પુષ્પ વગેરેનું લગાત્મક સ્વરૂપ ‘ગાલ’ થાય છે.\nતળપદા જોડાક્ષરો કોમળતાથી બોલાય છે, આગળના અક્ષરને થડકો લાગતો નથી, તેથી આગળનો અક્ષર લઘુ હોય તો લઘુ જ રહે છે. જેમ કે,\nબે લઘુ = ગુરુ\nસંસ્કૃતમાં બે લઘુ અક્ષર લઘુ જ રહે છે, પણ ગઝલના છંદોમાં શબ્દોના ઉચ્ચાર દરમ્યાન લાગતા વજનના લીધે બે લઘુનો એક ગુરુ ગણી શકાય છે. જેમ કે,\nઅમર, નયન – લગા\nકુશળ, વિગત – લગા\nકસરત, મનહર – ગાગા\nનોંધ – પાસપાસેના બે લઘુઓ માટે અપવાદો\n૧. પાસપાસે આવેલા બે લઘુઓમાં એક કે બંને લઘુઓ હ્રસ્વ ઈ કે ઉ સ્વરભાર વાળા હોય ત્યાં બંને લઘુ તરીકે જ રહે છે, જેમ કે,\nસુખ, ઋણ, કુળ, રવિ, પિયુ વગેરેનું ‘લગા’ત્મક સ્વરૂપ – ‘લલ’ જ થાય છે. કામિલ જેવા છંદમાં પાસપાસે બે લઘુઓ લઘુ તરીકે જ નિભાવવાના હોય છે.\n૨. શબ્દ બે શબ���દોના વિન્યાસથી બન્યો હોય અને આગલો શબ્દ લઘુથી અંત પામતો હોય અને બીજો શબ્દ લઘુથી શરૂ થતો હોય ત્યાં બંને લઘુ, લઘુ જ રહે છે, જેમ કે,\nરાજરમત = રા-જ-ર-મત = ગા-લ-લ-ગા\nકુવચન = કુ-વ-ચન = લ-લ-ગા\nઅસહાય = અ-સ-હા-ય = લ-લ-ગા-લ\nગઝલના છંદોમાં પંક્તિને છેડે આવતો લઘુ અક્ષર છંદમાં અનિવાર્ય ન હોય ત્યાં આગળન લઘુ કે ગુરુ સાથે મેળવી ગુરુ ગણવામા આવે છે, કાં તો એ લઘુનો લોપ કરવામાં આવે છે.\nહવે ઉપરોક્ત નિયમોને અનુસરીને જોઈએ કેટલાક શબ્દોના ‘લગા’ત્મક સ્વરૂપો\nગુરુ, તિથિ, ક્રમ, ઋણ, કૃમિ, શ્રૃતિ, વધુ, ગુણ = લલ = ગા\nવન, હઠ, ઝટ, મન, ગમ = ગા\nકૈં, જૈ, થૈ = ગા\nપ્રમુખ, વિમુખ, શિશિર, ગણિત, ચક્તિ, શ્રમિત, તિમિર, કુસુમ = (કુ-સુમ) = લગા\nમુક્ત, શાંત, ધર્મ, સૌમ્ય, કાર્ય, અશ્રુ, મિત્ર, ભ્રષ્ટ = (ભ્રષ-ટ) = ગાલ\nસરવર, થાક્યું, ગણના, જીપ્સી, સૌરભ, અત્રે, અક્ષર, અડિયલ = (અડિ-યલ) = ગાગા\nસંયુક્ત, આકૃષ્ટ, નિર્મુક્ત, વિશ્વાસ, નિર્વિર્ય, ધિક્કાર, દિલચશ્પ, ઇજનેર, સ્મરણીય = (સં-યુક્-ત) = ગાગાલ\nકૂદકો, અક્ષરો, ખુશખબર, મશ્કરી, બરતરફ, સંકુચિત = (સં-કુ-ચિત) = ગાલગા\nસરોવર, જણાવ્યું, ગણતરી, ભિખારણ, ફિરંગી, સમયસર = (સ-મય-સર) = લગાગા\nસરિતા, કુવચન, અતિશય, કુલટા = (કુ-લ-ટા) = લલગા\nવિભક્ત, વિચિત્ર, પર્યાપ્ત, કુનેહ = (વિ-ચિત્-ર) = લગાલ\nહંમેશા, સળવળતો, ઘરવખરી, છૂમંતર = (છૂ-મં-તર) = ગાગાગા\nમાણસાઈ, એકતારો – (એ-ક-તા-રો) = ગાલગાગા\nપયગમ્બરી, વાતાવરણ = (વા-તા-વ-રણ) – ગાગાલગા\nરાજકમલ, કામગરું, હાથવગું = (હા-થ-વ-ગું) = ગાલલગા\nશબ્દોને બોલીને તેના ઉચ્ચાર દરમ્યાન અક્ષરો પર આવતા વજનને અનુસરીને લઘુ ગુરુની માપણી કરી શકાય છે, મહાવરે આ સરળ બની રહે છે. ઘણી વખત એક જ અક્ષરનો ઉચ્ચાર સમાન વપરાશ છતાં અલગ હોવાથી માપ અલગ આવે છે, જેમ કે પરણ્યો અને અરણ્યો બંનેમાં ‘ણ’ છે, પરણ્યોમાં ‘ણ’ નું વજન આગળના અક્ષર પર ઢળતું નથી, તેથી તેનું માપ પર+ણ્યો = ગાગા થશે જ્યારે અ+રણ્+યો = લગાગા ગણાશે. ક્ષણિક અને રણક્ષેત્રમાં પણ આવો તાત્વિક ભાર ભેદ રહે છે, ક્ષણિકમાં ‘ક્ષ’ લઘુ થશે જ્યારે રણક્ષેત્રમાં સામસિક શબ્દ હોવાથી ‘લગા’ત્મક સ્વરૂપ લગાગાલ નહીં થાય, ગાગાલ થશે.\nઅભ્યાસ અર્થે નીચેના શબ્દો માટે ઉપરોક્ત નિયમોને અનુસરીને ‘લગા’ત્મક સ્વરૂપ નક્કી કરવાનું રહે છે,\nગઝલ શીખીએ પુસ્તક, લેખક ડૉ. પ્રફુલ્લ દેસાઈ\nગઝલનું છંદોવિધાન પુસ્તક, લેખક રઈશ મનીઆર\nનોંધ – આ શ્રેણીના બધાં લેખોનો અનુક્રમ અહીં ક્લિક કરીને મેળવી શકાય છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n14 thoughts on “ચાલો ગઝલ શીખીએ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ (લઘુ ગુરુ અક્ષરોની સમજ)”\nખૂબ જ ઉપયોગી માહિતી આપી જીગ્નેશ ભાઈએ..પણ આ તમામ માહિતી ફોનમાં લઇ શકાતી નથી , ફોનમાં કેવી રીતે ડાઉનલોડ કરવી એ જણાવવા વિનંતી…\nમને’ ગઝલનું છંદોવિધાન” બુકમાં નહોતુ સમજાયું, તે આપના લેખમાં આપેલ શબ્દોના ઉદાહરણથી વધારે સમજાયું .\nજીગ્નેશ ભાઈ આપની માહિતી થકી ખુબ જ સારૂ માર્ગદર્શન મળી રહે છે\nકોલેજમાં ગઝલ લખવી શરૂ કરી ત્યારે ગુજરાતી ભાષામાં આવું ભાગ્યે જ કશું ઉપલબદ્ધ હતું એટલે ગઝલ લખવામાં કાનસેન બનીને ચલાવવું પડતું . આજે આ બધું આટલી આસાનીથી મળી શકે છે તે આજના ગઝલ રસિયાઓ માટે આશીર્વાદ જ ગણાય. આ કામ હાથ ધરવા બદલ આપ ખૂબ ખૂબ અભિનંદન॰\nઆ કામ બહુ જ જરૂરી હતું. તમે હાથ પર લીધું તે બદલ આભાર. વાચકો અને ખાસ કરીને બ્લોગલેખકો આ લેખમાળાનો યોગ્ય લાભ લેશે તો ઘણી અફડાતફડી ઓછી થશે.\nસરસ અને ઉપયોગી કામ હાથ પર લીધું છે .\nસરસ શરુઆત…..છદ શિક્ષણ બ્લોગ જગતના વાચકોને ઉપયોગી થશે.\nઉત્તમ લેખ માટે આભાર\nલેખમાળા સરસ લખાઇ રહી છે. સ્વર-વ્યંજન અને લઘુ-ગુરુની સમજ ઉદાહરણો સહીત સારી રીતે આપી છે. ધન્યવાદ.\nઆભાર આપની મનભાવક પ્રસાદી માટે.\nતમારો આ પ્રયત્ન ગમ્યો. મારી પાસે પણ આ માટેના અમુક પુસ્તકો પડ્યા છે. આ સારો અને જરુરી પ્રયત્ન છે. ધન્યવાદ.\n← આવકારો… – રાવજી પટેલ\n“સવાઈબેટ” ગુજરાતના દરિયાકાંઠાનું અનેરું મોતી – જીજ્ઞેશ અધ્યારૂ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nધમકી – દુર્ગેશ ઓઝા\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬)\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00678.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/depression/", "date_download": "2020-09-30T07:40:54Z", "digest": "sha1:2N43E2QTR2JWPYKXXTLYU2A5B2ELS7UG", "length": 21288, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "depression: depression News in Gujarati | Latest depression Samachar - News18 Gujarati", "raw_content": "\n#RepeatAfterMe ટ્વિટર પર ટ્રેન્ડ, દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર લોકોએ કરી Troll\nનવા અધ્યયનમાં થયો મોટો ખુલાસો, 43% ભારતીયો 'Depression'થી પીડિત છે\nમુંબઇ પોલીસ: સુશાંત ડિપ્રેશનની સારવાર માટે 7 દિવસ હિન્દુજા હોસ્પિટલમાં રોકાયો હતો\nBDAY: 47 વર્ષનાં થયા કૈલાશ ખેર, ડિપ્રેશનમાં કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ\nએક્ટ્રેસ રાની ડિપ્રેશનમાં, Instagram માં લખ્યું, 'આત્મહત્યા કરી લઈશ, હિમ્મત તૂટી ગઈ છે'\nMental Health : માનસિક તણાવમાંથી પસાર થઇ છે આ મોટી હસ્તીઓ, એક યુઘ્ધ પોતાની સાથે\nસુશાંતના ડૉક્ટરે ખોલ્યું આ રહસ્ય,'તે અંકિતા લોખંડેને મિસ કરતો હતો અને રિયા સાથે...'\nઆપઘાત પહેલા માનેલા ભાઇને કર્યો હતો કૉલ, તેણે કહ્યું, સુશાંતે ડિપ્રેશનની દવા બંધ કરી હતી\nઅરબી સમુદ્રમાં લૉ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું, સુરતનાં દરિયાકાંઠેથી 920 કિ.મી. દૂર\nVideo: અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાયુ, પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના\nઅકારણ ગુસ્સો, ચીડિયાપણું આ બીમારી તરફ કરે છે સંકેત, જાણો લક્ષણ\nકુશલ પંજાબીના મોતથી આટલો ઇમોશનલ થયો અક્ષય, કરી મોટી જાહેરાત\nVIDEO: સ્ટેજ પર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી આલિયા, શાંત રાખવી થઇ મુશ્કેલ\n હવે આ દવાથી ડિપ્રેશનની સારવાર થશે વધુ સરળ\nબસ કરો આ કામ, નેગેટિવિટી દૂર થશે અને પોતાની સાથે થઈ જશે પ્રેમ\nઅમદાવાદ: હીરા ઉદ્યોગમાં મંદીના કારણે 30 ટકા કારખાના બંધ\nમંદી તો માત્ર હવા છે, રાજ્ય સરકાર લોકો માટે કામ કરનારી સરકાર છ��� : CM રૂપાણી\nમગજમાં આવતો તણાવ કેવી રીતે કરે છે તમારુંં જીવન નીરસ\nહિરોઇને બિલ્ડિંગથી કૂદીને કેમ કરી આત્મહત્યા, સામે આવ્યું કારણ\nડાર્ક ચોકલેટ ખાવાથી મૂડ સારો રહે છે, ડિપ્રેશન દૂર થઈ શકે : રિસર્ચ\nબંગાળના દરિયા કિનારે લો પ્રેશર થશે સક્રિય, આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી\nશું તમે ડિપ્રેશનથી પીડાઇ રહ્યા છો આ ટેકનીક કરશે મદદ\n1 વર્ષ ડિપ્રેશનમાં રહ્યો કૈલાશ ખેર, આત્મહત્યા માટે ગંગામાં માર્યો હતો કૂદકો\nVideo: આગામી 3 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\n28 વર્ષ બાદ Babri Masjid કેસનો ઐતિહાસિક ચુકાદો, તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા\nBabri Demolition Verdict : બાબરી કેસમાં તમામ આરોપી દોષમુક્ત\nહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ, શિયાળું પાક, ચોમાસાની વિદાય સહિત કરી સાત આગાહી\nઆજના બપોરના તમામ મુખ્ય સમાચાર \nઅમદાવાદ : Coronaના કહેર વચ્ચે ચિકનગુનિયાએ માથુ ઊંચક્યુ, આવી રહ્યા છે રોજના 10-15 કેસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00679.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=263", "date_download": "2020-09-30T05:12:00Z", "digest": "sha1:GTTP7YLCNOWN5CU32TDPLWG4MUYLYEM4", "length": 10205, "nlines": 125, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "NVA.થરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nમોડાસા અર્બન દવાખાના ઓમાં ડોગ બાઈટની રસી માટે દર્દીઓમાં નારાજગી\nNVA.હિમતનગર કોટન માર્કેટમાં ખેડુતો-વેપારીઓનો હોબાળો\nથરાદ ના ઘેંસડા પ્રા શાળા ના મુખ્ય શિક્ષક ની બદલી ના થાય એ માટે ગ્રામજનોએ થરાદ પ્રાન્ત ને લેખિત રજૂઆત કરી જો બદલી રોકવામાં નહીં આવે તો ગ્રામજનો શાળા ને કરશે તાળાબંધી આપી ચિમકી\nNVA.થરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત\nNVA.વડગામ તાલુકા ના કરનાળા ગામ મા ગૌચર મા સરપંચ નું દબાણ મામલો\nNVA.અરવલ્લી ભિલોડાના મઠ બોલુન્દ્રા ગામે સગીરા પર દુષ્કર્મનો\nઅંબાજી બ્રેકીંગ. . . . . . અંબાજી – દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટા મા કાર પલ્ટી. . . . મોડી સાંજે બની ઘટના. . . . . . સિફ્ટ કાર નુ ટાયર ફાટતા બની ઘટના. . . . . કાર મા સવાર પાંચ મુસાફરો નો આબાદ બચાવ. . . . કોઈ જાનહાની નહી. . . . . . અંબાજી – દાંતા વચ્ચે વાહન ની અવર જવર મામલે જીલ્લા કલેકટર ના જાહેરનામા નો થઈ રહ્યો છે ભંગ. . . . . . ત્રિશુળીયા ઘાટા ના પહાડો ને કાપવાની કામગીરી ને લઈ રસ્તો બંધ માટે કરાયુ છે જાહેરનામુ. . .\nNVA.બાયડના ડેમાઈમાં સેન્ટ્રલ એટીએમમાં લૂંટ\nઅમદાવાદ શહેરની સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ઠગાઈ\nઆજ રોજ શ્રી શક્તિ ખાદી ગ્રામોદ્યોગ સંઘ\nNVA.થરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત\nNVA.થરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત\nથરાદ પંથકમાં ચોરીનો સિલસિલો યથાવત થરાદ મહાવીર જૈનદેરાસર માં ગોગ મહારાજના મંદિર માંથી ચોરી ગોગ મહારાજની ચાંદી ની 500 ગ્રામ ની મૂર્તિ લઈ અને ચોર થયો ફરાર ચોર મૂર્તિ ની ચોરી કરી અને રીક્ષામાં બેસી ને થયો ફરાર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી સીસીટીવી ફૂટેજ લઈ આગળની ��ાર્યવાહી હાથ ધરી\nથરાદ કોર્ટે નારકોટિક્સ ના કેસ માં આરોપી\nથરાદ કોર્ટે નારકોટિક્સ ના કેસ માં આરોપી ને 10 વર્ષ ની સજા 1 લાખ દંડ 3 વર્ષ અગાઉ પોલીસે આરોપી ના ખેતર માંથી 96 કિલો અફીણ ના છોડ ઝડપાયા હતા થરાદ ના ખાનપુર ગામે માવજીભાઈ નશાજી ના ખેતર માંથી ઝડપાયા હતા અફીણ ના છોડ\nપાલનપુર મુકામે સાથ સંસ્થા તરફથી બ્યુટીપીન્યર ના વિકાસ માટે એક મહા સેમિનાર નું આયોજન કરેલ..\nકાંકરેજ ના બલોચપુર ગામેથી ગાંજા ની ખેતી ઝડપાઇ પોપટજી ઠાકોર ના ખેતરમાં થી ગાંજો ના છોડ ઝડપાયા પાલનપુર એસ ઓ જી ની ટીમે 20.675 કિલો ગાંજો જપ્ત કર્યો ફરાર ખેતર માલિક શખ્સ સામે ગુન્હો નોંધી શિહોરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી\nવાવના તીર્થગામે એક યુવકની થઈ હત્યા\nhttps://youtu.be/3s0YlIyv0ck વડગામના પસવાદળ ગામનો બનાવ\nપાદરડી નવદુર્ગા હાઇસ્કુલ ખાતે રાજયસભા સાંસદ જુગલજી ઠાકોરના જન્મદિનની ઉજવણી જન્મદીન નિમિતે\n“કોરોના સામે હાલ કોઈ દવા વિજ્ઞાન પાસે નથી\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00680.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19891719/vaatsalyani-parakashta", "date_download": "2020-09-30T06:06:50Z", "digest": "sha1:EEMUZZ2ZR3LWKOS3UWB3LQDKIHFY3ZEN", "length": 4233, "nlines": 169, "source_domain": "www.matrubharti.com", "title": "vaatsalyani parakashta by Sujal Patel in Gujarati Social Stories PDF", "raw_content": "\nરઈબુનના એકના એક વહાલસોયા દીકરા રાજેશનો આજે જન્મદિવસ હતો.માં તે વળી માં, જેને નવ-નવ મહિના પોતાની કુખમાં પાલી પોષીને મોટો કર્યો હોય, તે માં ને વળી પોતાના દીકરાનો જન્મદિવસ તો ઊંઘમાં પણ યાદ હોયજ, માટે આજે પોતાના પુત્રના જન્મદિવસના ...Read Moreરઈબુન જાણે ઊંઘમાં ને ઊંઘ માંજ પોતાના દીકરા સાથે જોડાયેલી જૂની તથા મધુર યાદોને સપનામાં માણી રહ્યા હતા.રાજેશના જન્મ માટે ઉઘાડે પગે અંબાજી ચાલતા જવાની માનેલી બાધા અને પાછો અગન ગોળાની લ્હાય ઓકતો એ મે માસ તે પગમાં તો જાણે રૂપિયાના સિક્કા જેવા ફોલ્લા પડી ગયેલા ને ઘરે આવ્યા પછી એવા ફોલ્લા વાળા પગે ઘરનું કામકાજ ને ઢોરાનું વાસીદુ નાખવા Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00680.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/video-of-locusts-sale-in-saudi-arabia-goes-viral-with-false-information/", "date_download": "2020-09-30T05:29:33Z", "digest": "sha1:XEJSDO7RNE4AP464ISHTJZY6UUUD3WRY", "length": 13747, "nlines": 107, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર પાકિસ્તાન દ્વારા જાણી જોઈને ભારતમાં તીડ છોડવામાં આવ્યા...? જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર પાકિસ્તાન દ્વારા જાણી જોઈને ભારતમાં તીડ છોડવામાં આવ્યા… જાણો શું છે સત્ય…\n‎‎‎‎Organic Farming‎ નામના ફેસબુક યુઝર દ્વારા 21 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાકિસ્તાને જાણી જોઈ ને તીડ ભારત માં છોડ્યા જુઓ આ વિડિઓ👎👎👎. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાન દ્વારા ભારતમાં જાણી જોઈને તીડ છોડવામાં આવ્યા તેનો છે. આ પોસ્ટને 10 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 280 લોકોએ આ વીડિયો જોયો હતો. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.\nપોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો પાકિસ્તાન દ્વારા ભારતમાં છોડવામાં આવેલા તીડનો છે કે કેમ એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને InVID ટુલ્સની મદદથી સર્ચ કરતાં અમને Burmese Muslim Guidance દ્વારા 10 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, આ વીડિયોમાં જે તીડ દેખાઈ રહ્યા છે. તે સાઉદી અરબમાં થઈ રહેલા તીડના વેપારનો છે. તેમજ વીડિયોમાં બોલાતી ભાષા પણ અરબી છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.\nઅમને અન્ય યુટ્યુબ યુઝર દ્વારા પણ આ વીડિયો અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થાઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. v4Videos | Archive | Iftikhar Ahmed | Archive\nવધુમાં અમને અન્ય સમાચારોમાં પણ એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, સાઉદી અરેબિયામાં તીડ એ ત્યાંના લોકોને મનપસંદ ખોરાક છે. જેને પરિણામે ત્યાં તીડના વેચાણ માટે બજાર ભરાય છે. અમે પોસ્ટના વીડિયોમાં દેખાતા તીડના વેપારના પેકિંગ અને સમાચારમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી તીડના વેપારના પેકિંગની સરખામણી કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ પેકિંગ એક જ પ્રકારના છે. આ પેકિંગ બેગની સરખામણી તમે નીચે જોઈ શકો છો.\nઅમારી વધુ તપા���માં અમને Kuwait News Any Times ના ફેસબુક એકાઉન્ટ પર પણ સાઉદી અરબમાં તીડનું વેચાણ શીર્ષક સાથે આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.\nઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો પાકિસ્તાન દ્વારા ભારતમાં છોડવામાં આવેલા તીડનો નહીં પરંતુ સાઉદી અરબમાં થતા તીડના વેપારનો છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાન દ્વારા ભારતમાં છોડવામાં આવેલા તીડનો નહીં પરંતુ સાઉદી અરબમાં થતા તીડના વેપારનો છે.\nTitle:શું ખરેખર પાકિસ્તાન દ્વારા જાણી જોઈને ભારતમાં તીડ છોડવામાં આવ્યા… જાણો શું છે સત્ય…\nકોલ રેકોર્ડ કરવામાં આવશે તે અફવા ફેલવતો મેસેજ ફરી વાયરલ થયો…\nશું ખરેખર આ બાળકી તાજેતરમાં તમિલનાડુના ભિખારીઓના ગ્રુપમાં મળી આવી છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર જય શ્રી રામ ન બોલતા મુસ્લીમ ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો.. જાણો શું છે સત્ય…..\nશું ખરેખર ગુજરાતમાં પોલીસના ડ્રોનને બાઝ ઉપાડી લઈ ગયુ… જાણો શું છે સત્ય…\nયુનિસેફના નામે કોરોના વાયરસ સંબંધિ ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 8 ધોરણ પાસ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા હર્ષવર્ધનની જનતા દ્વારા જાહેરમાં પિટાઈ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર વિડિયોમાં દેખાતી વ્યક્તિ આઈપીએસ ઓફિસર શૈલેજાકાન્ત મિશ્રા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nkoli kamleshbhai commented on શું ખરેખર કોરોના પર ગ્રુપમાં કોઈ જોક્સ કરશે તો એડમિન અને સભ્ય સામે ફરિયાદ નોંધાશે… જાણો શું છે સત્ય…: કોરોના\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00681.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.matrubharti.com/book/19885888/asur-web-series-review", "date_download": "2020-09-30T06:17:05Z", "digest": "sha1:TVUYD7M4A66DE7HMKJJOP2TVTAHN7B7I", "length": 4328, "nlines": 170, "source_domain": "www.matrubharti.com", "title": "ASUR Web Series Review... by જિદ્દી બાળક...Rohit... in Gujarati Film Reviews PDF", "raw_content": "\nઅસુર વેબ સીરીઝ રિવ્યૂ...\nઅસુર વેબ સીરીઝ રિવ્યૂ...\nઅસુર વેબ સીરીઝરિવ્યૂ... અસુર... એક્દમ કમાલની રિયલ એક્ટિંગ, એક્દમ હાઇ લેવલની થિયરી, દરેક પાત્રોને પોતાની સાથે જોડી - સરખાવી શકાય એવી સ્ટોરી, એકભાગ જોયા પછી તમે પોતાની જાતને રોકી ના શકો એવું સસ્પેન્સ થ્રિલર. એક એક ભાગ જોતા જઈશું ...Read Moreઅધિરાઈ પોતાની ચરમ ઉપર પહોંચશે એવી અદ્ભુત સ્ટોરી લાઇન. નોર્મલ 35 થી 45 મિનિટના ભાગ પણ છેલ્લો ભાગ 1 કલાક જેવો એમ કરી 8 ભાગમાં આ વેબ સીરીઝ \"ASUR\" તમે Voot ઉપર જોઈ શકશો.\"ક્રોધમાં અત્યંત વિનાશક ભાવ પેદા થાય છે, સ્મૃતિમાં ભ્રમ ઉભો થાય છે, બુદ્ધિનો વિનાશ થાય છે અને વ્યક્તિના વ્યક્તિત્વનો નાશ થાય છે.\"આ શબ્દો હતા અસુરના ખલનાયક શુભના, Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00681.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://booklovers-paradise.in/2020/01/17/damyanti/", "date_download": "2020-09-30T05:11:40Z", "digest": "sha1:GGVO2JYNMNNSKC7O2MWTAHWRQE23ZJVR", "length": 28634, "nlines": 160, "source_domain": "booklovers-paradise.in", "title": "દમયંતી : चेतन ठकरार", "raw_content": "\nઆજે પણ પ્રસાદમાં કોપરાનું છીણ ને દળેલી ખાંડ હતા. ગઈ કાલે સાકરિયા હતા. રંભાએ પ્રસાદ આપનાર છોકરાને બે વાર પૂછ્યું, ‘આ આપણી સોસાયટીના ગણપતિનો પ્રસાદ છે’ ‘હા, કેમ એવું પૂછો છો’ ‘હા, કેમ એવું પૂછો છો\nરંભાને આશ્ચર્ય તો થતું જ હતું કે આ શક્ય જ નથી, પણ એ વાસ્તવિકતા હતી, પરંતુ ત્રીજા દિવસે જ્યારે પેંડાનો પ્રસાદ ચાખ્યો ત્યારે એ તરત બોલી ઊઠી, ‘અરે, આ પેંડા તો સોસાયટીના નાકાવાળા કંદોઈના છે ને’ ‘હા, આજે સોસાયટીવાળાએ પ્રસાદ માટે પૈસા આપ્યા એટલે અમે પેંડા લઈ આવ્યા. હજી તો અમારે ઘણી જગ્યાએ જવાનું છે. હું જઉં છું.’\nએ છોકરો પ્રસાદની થાળી લઈને દોડી ગયો. રંભાને ઘણું જ દુઃખ થયું. આવું બને જ કઈ રીતે કારણ કે વર્ષોથી અવનવા પ્રસાદ ખાવા ટેવાયેલા બધા આશ્ચર્યચકિત હતા. રંભાએ પૂછી પણ જોયું કે શું પૂનમની તબિયત સારી નથી \nપ્રસાદ હંમેશાં મીઠો જ લાગે. એ તો માત્ર તુલસીના પાન પર મૂકીને એટલે આપે તો પણ આપ���ે ઈશ્વરની કૃપા સમજતા હોઈએ, પરંતુ આ વર્ષે એવું ન હતું.\nપૂનમ તો દર વર્ષે જુદા જુદા પ્રસાદ ગણપતિની પૂજા માટે કરતી, પરંતુ આ વર્ષે એ કદાચ બહારગામ ગઈ હોય એવું બને કે બીમાર હશે. રંભાના મગજમાં એના વિશે અનેક વિચારો આવવા માંડ્યા હતા.\nજ્યારે એ પછીના દિવસે પણ બજારનો આવેલો પ્રસાદ ખાધો ત્યારે રંભાનું મન પૂનમને ત્યાં જવા મજબૂર બની ગયું હતું.\nઆમ તો પૂનમ એટલે ખૂબ જ કાર્યશીલ. કોઈ પણ કામનો ક્યારેય કંટાળો ના આવે. એમાંય ગણપતિની ચુસ્ત ઉપાસક. દસેદસ દિવસ પૂનમને ત્યાંથી જ પ્રસાદ ઘરે બનાવેલો ગણેશજી આરોગે. એમાંય એટલું બધું વૈવિધ્ય હોય કે કદાચ કંદોઈ પણ વિચારી ના શકે. જાતજાતના મોદક બનાવે, લાડુ બનાવે, કાજુના મોદક, રવાના મોદક, માવાના મોદક, થાલીપીઠના મોદક, બુંદીના લાડુ, ચુરમાના લાડુ ક્યાંય કોઈ પ્રસાદ ફરીવાર બને નહીં. સોસાયટીની બહેનો અને દીકરીઓને બધા પૂનમ પાસે રસોઈ શીખવા મોકલતા.\nદસેદસ દિવસ પૂનમ હોંશેહોંશે પ્રસાદ બનાવતી, પરંતુ આ વર્ષે જાણે કે ગણેશજી એનો પ્રસાદ આરોગ્યા વગર વિસર્જન પામશે એવી બીક રંભાને લાગતી હતી. એવું પણ ન હતું કે પૂનમને કોઈ પ્રવૃત્તિ ન હતી. બંને છોકરાઓને પણ જુદી જુદી વાનગીઓ આરોગવા મળતી.\nબે વર્ષ પહેલાં જ બંને દીકરાઓના એક જ માંડવે લગ્ન થયેલા અને વારાફરતી થોડા થોડા મહિનાના અંતરે તેઓ યુરોપ અને અમેરિકા કાયમ માટે જતા રહ્યા હતા.\nપૂનમ એકલી હતી, પરંતુ પ્રવૃત્તિશીલ હતી. એને તો પ્રવૃત્તિમાં ક્યાંય સમય જતો રહેતો હતો. પુત્રોના ગયા બાદ પણ એ જ દસેદસ દિવસ પ્રસાદ મોકલતી હતી. અરે, એટલું જ નહીં એણે તો એવું પણ સૂચન કરેલું કે, ગણપતિને છપ્પન ભોગ કરવા જોઈએ, પરંતુ દરેક જણાં ખર્ચાનો અને શ્રમનો વિચાર કરતાં, કારણ કે કોઈનેય મહેનત કરવી ગમતી નથી કે નથી ખર્ચ કરવો ગમતો, પરંતુ પૂનમ જુદી માટીની હતી. એની દુનિયા એના પતિથી શરૂ થઈ એના પુત્રોમાં જ સમાઈ જતી.\nત્યારબાદ તો પુત્રવધૂઓ આવવાથી પૂનમ ખૂબ જ ખુશ રહેતી હતી. બંને પુત્રવધૂઓ નોકરી કરતી હતી. જ્યારે એ બંને ઘરે આવે ત્યારે રસોઈ તૈયાર હોય. ક્યારેક પુત્રવધૂઓ કહેતી, ‘મમ્મી અમે રસોઈ કરીશું તમે તકલીફ ના લેતાં.’\nત્યારબાદ પૂનમને લાગતું કે, બંને વહુઓને બહુ જ હોંશ છે તેથી રસોઈમાં મસાલા બાકી રાખતી. રંભા ક્યારેક એના ઘરે જતી ત્યારે એ ખૂબ હોંશથી એને એપલ પાઈ કે જેલી, કે ઘરે જ બનાવેલી જાતજાતની વસ્તુઓ ખવડાવતી.\nજોકે, પૂનમના ત્યાંથી કોઈ પણ ખાધા-પીધા વગર પાછું ના જાય. ��ોકે પૂનમને ક્યારેય કોઈને ઘરે જતા કોઈએ જોઈ ન હતી. તે ઉપરાંત એને ત્યાં પણ કોઈ કામ સિવાય ખાસ આવતું નહીં. એના બંને દીકરા ભણવામાં ખૂબ જ હોશિયાર. પૂનમના ચારે બાજુ વખાણ થતાં, પરંતુ પૂનમ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ જેવી રહેતી, કારણ એની દુનિયા એટલે એનો પતિ અને બાળકો જ.\nહવે બાળકો જતાં રહ્યાં બાદ પૂનમ ઉદાસ રહેતી હતી. જોકે એનું મન તૂટી ગયું હતું. એણે એવું તો ક્યારેય વિચાર્યું નહોતું એના દીકરાઓ કે જેને એણે પ્રેમથી ઉછેર્યા છે એ જ દીકરાઓ એને કહી દેશે કે ‘મમ્મી, તારે ઘરમાં કામ શું હોય છે બંને વહુઓ જ કામ કરે છે.’ પૂનમનું મન તૂટી ગયું હતું. એનો ઉત્સાહ ઓસરતો જતો હતો. બંને દીકરાઓ જ્યારે વિદેશ જતા રહ્યા ત્યારે એ દીકરાઓએ કરેલા અપમાન ભૂલવા માંડી હતી. પુત્રપ્રેમનો અપમાન સામે વિજય થયો હતો. પૂનમને નિરાશ જોઈને એના પતિએ કહેલું ‘હું છ મહિના માટે ઓફિસમાં રજા મૂકી દઉં છું. ચાલ, આપણે બંને અમેરિકા અને યુરોપ ફરી આવીએ. તું પણ દીકરાઓને મળીને ખુશ થઈ જઈશ.’\nપરંતુ છ મહિનાને બદલે માત્ર બે મહિનામાં જ પૂનમ પાછી આવી. ત્યાર બાદ એ પહેલાંની જાણે કે પૂનમ રહી જ ન હતી.\nબીમાર, ભાંગી પડેલી પૂનમને જોઈને કોઈ પણ કહી શકે કે એ ખુશ નથી. રંભાએ એકાદ વાર પૂનમ સામે મળી ત્યારે ‘જયશ્રી કૃષ્ણ’ કહેલું, પરંતુ રંભાની વાત જુદી હતી, કારણ એ દિવસનો મોટા ભાગનો સમય સગાંવહાલાં અને બહેનપણીઓથી ઘેરાયેલી જ હોય. રંભાના ઘર પાસેથી પસાર થનાર વ્યક્તિને કલાપીનું કાવ્ય યાદ આવી જતું કે, ‘અહો કેવું સુખી જોડું કર્તએ નિર્મ્યું દિસે.’ ઘરમાંથી હાસ્યની છોળો ઉછળતી હોય. રંભા બધાને પ્રેમથી બોલાવતી, પરિણામ સ્વરૂપ એનું ઘર જોતાં લોકોને લાગતું કે, એના ઘરમાં જવાથી જાણે કે ‘પોઝિટિવ ઊર્જા’નો સંચાર થાય છે.\nપરંતુ આજે રંભાનું મન બેચેન હતું. પૂનમની એને ચિંતા હતી. એને એ પણ યાદ આવ્યું કે, પૂનમ જ્યારે વિદેશથી પાછી આવી ત્યારે એ બીમાર અને નિરાશ લાગતી હતી, પરંતુ પૂનમને ખાસ કોઈ જોડે આત્મીયતાના સંબંધો તો હતા જ નહીં, કે એની મનની વાત કોઈને કરે.\nપરંતુ રંભામાં તો એવી આવડત હતી કે પળભરમાં કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાની કરી લેતી. તેથી તો એનું ઘર ભર્યુંભર્યું રહેતું હતું અને રંભા એટલે મદદ શબ્દનો પર્યાય. રંભાને બધાય સોસાયટીમાં માન આપે. પૂનમ સોસાયટીમાં હોવા છતાંય ગણેશજીનો પ્રસાદ ના મોકલાવે એ શક્ય લાગતું જ નહોતું.\nતેથી રંભા પૂનમને ત્યાં ગઈ. પ્રેમથી પૂનમ સાથે વાતે વળગી, પરંતુ પ���નમ ઉદાસ ચહેરે બેસી રહી હતી. તેથી જ રંભા બોલી, ‘પૂનમ તું આજે તારા ફ્રીજમાંથી કાઢી તારો બનાવેલો આઈસક્રીમ, જેલી, એપલ પાઈ કંઈ જ નહીં ખવડાવે \nપૂનમ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ એણે કોઈ સાથે એટલી આત્મીયતા તો કેળવી જ નહોતી કે કોઈ એના પર હક કરે. એને એ વાતનું ઘણું જ આશ્ચર્ય થયું, પણ ખબર નહીં કેમ પણ બીજી મિનિટે સારું પણ લાગ્યું કે કોઈક એનું પોતાનું છે કે જે એની પર હક કરી શકે છે. એ વિચાર સાથે જ એની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી. બોલી, ‘મને રસોડામાં જવું જ નથી ગમતું.’\nરંભા પણ પૂનમનું વાક્ય સાંભળી સ્તબ્ધ બની ગઈ. એક સમયની રસોઈ નિષ્ણાત વ્યક્તિ આવું બોલી શકે રડતી પૂનમના બરડે હાથ ફેરવતા આવું બોલી ‘આ શક્ય જ નથી. આ વર્ષે તારા હાથે બનાવેલા પ્રસાદ આરોગ્યા વગર ગણેશજી વિદાય લેશે. અરે, તું તો ગણેશજીની ઉપાસક છે. શું ભગવાન પણ તારી જેમ બજારમાંથી લાવીને ખાશે રડતી પૂનમના બરડે હાથ ફેરવતા આવું બોલી ‘આ શક્ય જ નથી. આ વર્ષે તારા હાથે બનાવેલા પ્રસાદ આરોગ્યા વગર ગણેશજી વિદાય લેશે. અરે, તું તો ગણેશજીની ઉપાસક છે. શું ભગવાન પણ તારી જેમ બજારમાંથી લાવીને ખાશે મને તો એ વાત ગમી નથી બાકી તો તારી મરજી.’ રંભા એટલું બોલીને પૂનમના ઘરેથી જતી રહી. પૂનમ કશું બોલી પણ ના શકી કે જતી રંભાને રોકી પણ ના શકી.\nજોકે બીજે દિવસે પ્રસાદમાં સુખડી હતી. જે મોંમાં મૂકતાંની સાથે જ રંભા સમજી ગઈ હતી કે આ પૂનમે જ બનાવી છે. રંભાને મનથી આનંદ તો થયેલો જ કે પૂનમે કંઈક કર્યું, પરંતુ આ તો જાણે કે બળજબરીનો સોદો હતો. બળજબરીથી થયેલા સોદામાં યંત્રવત્‍ બધું થતું હોય. એમાં ક્યાંય ઉત્સાહ દેખાય નહીં. તે દિવસે પૂનમનો પ્રસાદ હોવા છતાંય પૂનમ આરતીમાં દેખાઈ ન હતી. રંભાને દુઃખ તો ઘણું થયું હતું. એથી પણ વધુ દુઃખ પૂનમની સ્થિતિ જોઈને થતું હતું.\nરંભાએ નક્કી કર્યું હતું કે, પૂનમને એની નિરાશામાંથી બહાર લાવીને જ રહેશે.\nરંભાને દુઃખ માત્ર એક જ વાતનું હતું કે, પૂનમ જેવી કાર્યશીલ સ્ત્રી એકાએક નિરાશામાં સરકી જાય એ કેમ ચાલે આમ તો પૂનમ ક્યારેય કોઈ જોડે હળતીભળતી નહીં. હા, સોસાયટીમાંથી ક્યારેક કોઈક કંઈક નવી વાનગી શીખવા જાય તો એ પ્રેમથી અચૂક શીખવાડતી. એટલું જ નહીં, ચા-નાસ્તો પણ કરાવતી. બાકી પૂનમને ત્યાં કોઈ આવતું-જતું નહોતું, કારણ એની દુનિયા એટલે એનો પતિ દિવ્યાંગ અને એના પુત્રો. જોકે રંભાને ત્યાં તો સતત અવરજવર રહેતી. એનું એક કારણ એ પણ હતું કે એ હંમેશાં હસતી રહેત���. લાગતું હતું કે જાણે રંભાને કોઈ દુઃખ સ્પર્શતું જ નહોતું. એ તો ઠીક રંભાને ત્યાં ક્યારેક કોઈ દુઃખી વ્યક્તિ આવે તો પણ હસીને એના ઘરની બહાર નીકળતી.\nતેથી જ રંભાએ એક વાર રસ્તામાં દિવ્યાંગને પૂછી જ લીધું કે, ‘પૂનમ આટલી બધી નિરાશ કેમ રહે છે \nદિવ્યાંગે કહ્યું પણ ખરું, ‘હવે એના દુઃખનો કોઈ ઇલાજ જ નથી. એના દીકરાઓ તરફથી સતત અપમાન સહન કરવા પડ્યા. દીકરાઓ એમના સાસુ-સસરાને માન આપે અને પૂનમનું અપમાન કરે. વહુઓ તો સ્વાભાવિક છે કે એના મા-બાપની જ હોય અને જ્યારે પતિ જ એની માનું અપમાન કરતો હોય તો વહુ સ્વાભાવિક રીતે કરે જ. હું પણ પૂનમને પહેલાંની જેમ ખુશ જોવા માગું છું, પરંતુ વિદેશના કડવા અનુભવો એ ભૂલી જ નથી શકતી.’\nરંભાએ હસીને કહ્યું, ‘બસ આટલી જ વાત છે. હવે હું પૂનમને પહેલાં જેવી ખુશ રહેતી કરી દઈશ.’\nદિવ્યાંગને એના કાન પર ભરોસો નહોતો રહ્યો. શું પૂનમ પહેલાં જેવી થઈ જશે નિરાશાથી ઘેરાયેલી પૂનમ નિરાશામાંથી બહાર આવે એ શક્ય જ નહોતું. સવારના દિવ્યાંગ નોકરી પર જાય ત્યાંથી પાછા ફરતાં સુધી પૂનમ ઉદાસ બેસી રહેતી.\nરંભા એ તકનો લાભ લઈને અવારનવાર પૂનમને ત્યાં જવા લાગી. તેથી રંભાના મહેમાનો પણ રંભાને શોધતા પૂનમને ત્યાં આવી જતાં. પૂનમને આશ્ચર્ય થતું કે રંભાને ત્યાં કેટલા બધા સગાંવહાલાં તથા મિત્રો આવે છે. રંભા આ જ વાત પૂનમને સમજાવવા પ્રયત્ન કરી રહી હતી કે જિંદગીમાં જેમ દુઃખ હોય છે એમ સુખ પણ હોય છે. જો વ્યક્તિ દુઃખ જ જોશે તો ક્યારેય સુખનો અનુભવ નહીં કરી શકે. રંભા એનું આશ્ચર્ય જોઈને બોલી, ‘પૂનમ, તારે પણ ત્રણ બહેનો, બે ભાઈઓ, નણંદો, દિયરો બધાં જ છે. તું કેમ બધા જોડે સંબંધ નથી રાખતી તું બધાને તારે ત્યાં બોલાવ. તું બધાને ત્યાં જા. કોઈ પણ નિરાશા તું વાગોળ્યા કરીશ તો ક્યાંય અંત નહીં આવે. માની લીધું કે તારા દીકરાઓના વર્તનથી તને દુઃખ થયું, પરંતુ તું તારા તથા તારા પતિના ભાઈ-બહેનોને મળતી થા. પ્રેમ એ આપવાથી વધતો જ રહે છે. તું અવારનવાર એમને ફોન કરતી રહે. એમને જમવા બોલાવ. તારા સ્કૂલના મિત્રો પણ હવે દીકરા-દીકરીને પરણાવીને જવાબદારીમુક્ત થઈ ગયા હશે. તું એમનો સંપર્ક કર. જૂના દિવસો યાદ કર. ક્યારેક ભૂતકાળના સ્મરણો અનહદ આનંદ આપતાં હોય છે. બીજું કે પૂનમ, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સુખી નથી હોતી એમ કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ દુઃખી નથી હોતી. તમે તમારી જાતે સુખ શોધી લો.’\nરંભાના ગયા બાદ પૂનમને પણ લાગ્યું કે, રંભાની વાત ખો���ી નથી. વર્ષો દરમિયાન નણંદ, દિયરો કે ભાઈ-બહેનોને દિવાળી સિવાય ફોન પણ નથી કર્યો.\nધીરે ધીરે પૂનમે ફેસબુક પરથી બહેનપણીનો સંપર્ક કરવા માંડ્યો. પૂનમને લાગતું હતું કે એની જિંદગીમાં આ બધાથી બદલાવ આવતો જાય છે. એના ભાઈ-બહેનો, નણંદ-દિયર બધાય ઘરે આવતા જતા થઈ ગયા. પૂનમ પણ ખુશ રહેવા લાગી હતી એટલે સુધી કે શરદ પૂનમ પણ બધા ભાઈ-બહેનોને બોલાવીને ઊજવવાનું નક્કી કર્યું ત્યારે દિવ્યાંગ એનો બદલાયેલો સ્વભાવ જોઈ જ રહ્યો.\nપરંતુ જ્યારે દિવ્યાંગને રંભા રસ્તામાં મળી ત્યારે દિવ્યાંગે કહ્યું, ‘તારું નામ રંભા નહીં, પણ દમયંતી હોવું જોઈએ. પૂનમ જીવતી લાશની જેમ જીવતી હતી, પરંતુ એની જિંદગીમાં તે ઉલ્લાસ ભરી દીધો છે. દમંયતીને વરદાન હતું કે એ કોઈ પણ નિર્જીવ જીવને અડકે તો એ સજીવ થઈ જાય. પૂનમને ઉલ્લાસભરી જિંદગી જીવવાની પ્રેરણા આપનાર તને દમયંતી સિવાય બીજું શું કહું \nવાર્તાકાર : નયના શાહ\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\nકળિયુગ ઝંખે ગાંધી આવે, પાછી એવી આંધી આવે.\nસુખી થવાની સાચી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00682.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabargujarat.com/bullish-focus-on-nifty-future-11434-points-boom-will-be-sold/", "date_download": "2020-09-30T05:02:43Z", "digest": "sha1:FE7QUG4VZTQH6KQRDTLO6IR2EOQNAWGX", "length": 50850, "nlines": 244, "source_domain": "khabargujarat.com", "title": "નિફટી ફ્યુચર ૧૧૪૩૪ પોઇન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!! ઉછાળે વેચવાલી નોંધાશે…!!! – Khabar Gujarat", "raw_content": "\nનિફટી ફ્યુચર ૧૧૪૩૪ પોઇન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરના સાધનકોલોનીમાં બ્લોક નં 30 માં નિર્માલાબેનના મકાનમાં ધોળે દિવસે રોકડ અને દાગીનાની લૂંટ : પોલીસ કાફલો ઘટના સ્થળે\nજામનગરની કોવિડ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીનો જન્મદિવસ ઉજવાયો\nજામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન\nજામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nનવા આધુનિક હિન્દુ સ્મશાનના નિર્માણ પર 18 ટકા જેવો ભારે જીએસટી નાબુદ કરવા માંગ\nજામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપ��� મ્હાત\nખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી\nભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી\nગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી નો કાર્યક્રમ જાહેર\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nકોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે \nદેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક\nIRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે\nભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ\nહાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ\nયુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો\nએશિયામાં કોરોના 4 કરોડ લોકોને ગરીબ બનાવી દેશે\nશિયાળામાં કોરોનાથી બચવા હવા ઉજાસનું ખાસ ધ્યાન રાખજો\nઅમેરિકામાં એવો વાયરસ મળ્યો જે મગજને ખાઇ જાય છે\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nસ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020\nસિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે \nઆપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ\nદીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ\nબોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…\nબિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી\nCSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું\nઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ\nક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…\nIPL/આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વરચે મુકાબલો\nIPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો \nનિફટી ફ્યુચર ૧૧૪૩૪ પોઇન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..\nરોકાણકાર મિત્રો, આનંદ ને …\nBSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૩૬૫.૩૫ સામે ૩૭૯૮૮.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૭૯૩૫.૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૧૭.૪૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૧.૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૧૯૩.૯૨ પોઈન્ટ બંધ થયે��..\nનિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૧૯.૮૫ સામે ૧૧૨૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૨૦૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૨.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૩૧૭.૭૫ પોઈન્ટ બંધ થયેલ..\nસ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….\nકોરોના વાયરસની મહામારી વચ્ચે યુ.એસ.ની એસ્ટ્રાજેનેકાની કંપની ટૂંક સમયમાં કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરી લેશે પણ એસ્ટ્રાજેનેકાએ અંતિમ તબક્કા પર વેક્સિનની ટ્રાયલ પર રોક લગાવતા યુ.એસ. અને યુરોપિયન શેરબજારોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. તેમજ ચીનની સાથે બોર્ડર પર તણાવની ખબરોની વચ્ચે સ્થાનિક શેરબજાર સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે કડાકા સાથે ખુલ્યું હતું. ચાઈના સાથે ભારત અને અમેરિકા સહિતના વણસતા સંબંધો વચ્ચે આગામી દિવસોમાં ઔદ્યોગિક પ્રવૃતિ ફરી મંદ પડવાના અંદાજોએ ભારતીય શેરબજારમાં ફંડોનું વ્યાપક પ્રોફિટ બુકિંગ થવા સાથે મોટું ઓફલોડિંગ થતું જોવાયું હતું. કોરોના સંક્રમણ કાળમાં દેશભરમાં તાજેતરના મહિનાઓમાં લોકડાઉનની પડેલી ફરજના પરિણામે દેશનું અર્થતંત્ર અત્યંત સંકટની સ્થિતિમાં આવી ગયું હોઈ ૨૩%નો નેગેટીવ આર્થિક વિકાસ-જીડીપી નોંધાવાના અહેવાલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને અહેવાલને ચિંતાજનક ગણાવતાં અને સરકારને કરેલા સૂચનોને પગલે આગામી દિવસોમાં સરકારે વધુ સ્ટીમ્યુલસ જાહેર કરવું પડે એવી પૂરી શકયતા વચ્ચે આજે ફંડો દ્વારા શેરોમાં નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે મટિરિયલ્સ, એનર્જી, હેલ્થકેર, ટેલિકોમ, ઓટો, મેટલ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, યુટિલિટીઝ, બેન્કેક્સ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૭ અને વધનારની સંખ્યા ૮૨૩ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨��૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.\nબજારની ભાવિ દિશા….. મિત્રો, આરોગ્ય સામે જોખમ સાથે આર્થિક રિકવરીમાં સમતુલા લાવવાના ભાગરૂપે જી-૨૦ના ૫૦% જેટલા દેશોએ તાજેતરમાં લોકડાઉન હળવા કરાઈ કર્યા છે. પરંતુ યુરોપ તથા એશિયાના દેશોમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં ઈન્ફેકશનના બીજા દોરનું જોખમ દર્શાવે છે જેને કારણે નવેસરાથી લોકડાઉન કરવાની ફરજ પડી શકે છે અને તેની અસર ઉપભોગ પર જોવા મળશે તેવી મૂડી’સ ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા એક અહેવાલમાં જણાવાયું છે. મહામારીને કાબુમાં લેવા વૈશ્વિક સ્તરે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે રિકવરી સામેના જોખમો વધી રહ્યા છે. અમેરિકાની નાણાંકીય સ્થિતિ ફરી લાંબા ગાળાના ઐતિહાસિક સ્તરે પહોંચી છે. જ્યારે યુરો વિસ્તાર તથા ઊભરતી બજારો ધીમા દરે ગતિ પકડી રહી છે, જો વાઈરસનો ફેલાવો વધતો રહેશે નાણાંકીય બજારોમાં આવેલી ગતિમાં પીછેહઠ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર નજર સાથે ભારત-ચાઈના વચ્ચે સરહદે તણાવ સાથે અમેરિકા-ચાઈના ડિલ પર નજર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.\nતા.૧૦.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….\nતા.૦૯.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૩૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૪૩૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૨૮૮ પોઈન્ટ થી ૧૧૨૩૩ પોઈન્ટ, ૧૧૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૩૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….\nતા.૦૯.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૩૭૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૫૭૫ પોઈન્ટના પ્રથમ અને ૨૨૬૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૨૭૨ પોઈન્ટ થી ૨૨૨૦૨ પોઈન્ટ, ૨૨૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૬૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….\nહવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..\nકોટક બેન્ક ( ૧૩૩૦ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૦૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ નો ��ાવ નોંધાવે તેવી શક્યતા છે… રૂ.૧૩૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…\nગ્રાસીમ ઇન્ડ. ( ૬૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ… રૂ.૬૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…\nબાયોકોન લિ. ( ૪૩૦ ) :- રૂ.૪૧૪ નો પ્રથમ તેમજ રૂ.૪૦૪ ના બીજા સપોર્ટથી બાયોટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૪૩ થી રૂ.૪૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…\nJSW સ્ટીલ ( ૨૮૮ ) :- આયર્ન & સ્ટીલ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૩ થી રૂ.૨૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે… અંદાજીત રૂ.૨૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nવિપ્રો લિ. ( ૨૮૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૭૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૯૩ થી રૂ.૨૯૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…\nટોરેન્ટ ફાર્મા ( ૨૮૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૮૪૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૦૮ થી રૂ.૨૭૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nTCS લિ. ( ૨૩૩૨ ) :- રૂ.૨૩૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૩૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક… તબક્કાવાર રૂ.૨૩૧૬ થી રૂ.૨૩૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… તબક્કાવાર રૂ.૨૩૧૬ થી રૂ.૨૩૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૨૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…\nએશિયન પેઈન્ટ ( ૧૯૯૦ ) : ફર્નિચર, ફર્નિશિંગ & પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૨૦૧૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક… પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૯૭૭ થી રૂ.૧૯૬૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…\nઈન્ડીગો ( ૧૨૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭૨ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nમુથુત ફાઈનાન્સ ( ૧૧૦૩ ) :- રૂ.૧૧૨૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૧૦૯૦ થી રૂ.૧૦૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૧૧૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…\nલેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે\nખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…\nનિફટી ફ્યુચર ૧૧૫૦૫ પોઇન્ટ મહત્વની સપાટી…\nરિલાયન્સ રિટ��લમાં 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અમેરિકાની કંપની સિલ્વર લેક\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nઆવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ\nદ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત\nદર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી\nમુકેશ અંબાણી છેલ્લા 6 મહિનાથી દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એ પણ એવા સમયે કે જ્યારે કોરોનાને કારણે આર્થિક પ્રવૃત્તિ ઠપ્પ થઈ રહી છે. આ માહિતી હુરુન ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડે તેમના અહેવાલમાં જણાવી છે. આજે આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2020ની નવમી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. 31 ઓગસ્ટ 2020 સુધીમાં 1000 કરોડ રૂપિયા કે તેથી વધુની સંપત્તિ ધરાવતા ભારતના શ્રીમંત લોકો આ યાદીમાં સામેલ છે.\nઆ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 9મા વર્ષે ટોપ પર છે. રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કુલ આવક 6,58,400 કરોડ રૂપિયા છે. છેલ્લા 12 મહિનામાં તેમની કુલ સંપત્તિ 73% વધી છે. 2020 આવૃત્તિમાં 828 ભારતીયો સામેલ છે.\nરિપોર્ટ અનુસાર, 63 વર્ષના અંબાણીએ માર્ચથી ઓગસ્ટ દરમિયાન લોકડાઉન દરમિયાન દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.\nનિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…\nરોકાણકાર મિત્રો, આનંદ ને …\nBSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૭૯૮૧.૬૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૧૭૬.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૭૮૩૧.૩૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૦૪.૫૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮.૪૧ પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે ૩૭૯૭૩.૨૨ પોઈન્ટ બંધ થયેલ..\nનિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૩૮.૦૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૭૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૧૮૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધા���િત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૨.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦.૫૦ પોઈન્ટના નજીવા ઉછાળા સાથે ૧૧૨૩૭.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..\nસ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….\nસપ્તાહના બીજા દિવસે દેશમાં સારા વરસાદ સાથે સરકાર દ્વારા નવા પેકેજની તૈયારીના અહેવાલે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત ગેપ અપ ઓપનીંગે થઈ હતી. સકારાત્મક વૈશ્વિક સંકેતો સામે કોરોના મહામારી વચ્ચે બેંકોના લોન મોરેટોરિયમને લંબાવવાની હિલચાલ સાથે લોન પરના વ્યાજ પર વ્યાજને માફ કરવા મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણીને ફરી ૫,ઓકટોબર ૨૦૨૦ સુધી મોકૂફ રાખવામાં આવતાં અને બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ૨૯,સપ્ટેમ્બર થી ૧,ઓકટોબર ૨૦૨૦ની મળનારી મીટિંગને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતાં નેગેટીવ અસરે આજે બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો. કોમોડીટી સેક્ટર સંદર્ભે વૈશ્વિક સ્તરે કોરોના મહામારીનો બીજો તબક્કો શરૂ થયાની સંભાવના પાછળ વૈશ્વિક રોકાણકારો અને ફંડો કિંમતી ધાતુઓ સહિતની અન્ય એસેટ્સમાં કરેલું રોકાણ પુન: પાછું ખેંચી ડોલરમાં ખરીદી તરફ વળતા ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની દહેશત ઉભી થવા સહિતના નવા પડકારો ઉભા થવાની ભીતિએ ચાલુ સપ્તાહમાં વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે સોના – ચાંદીમાં બે તરફી અફડાતફડી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે આઇટી, ટેક, ઓટો, મેટલ અને બેન્કેક્સ શેરોમાં વ્યાપક વેચાવલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ભારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૬૪ અને વધનારની સંખ્યા ૫૮૩ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.\nબજારની ભાવિ દિશા….. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૯,સપ્ટેમ્બર થી ૧,ઓકટોબર દરમિયાન મોનીટરી પોલીસી કમિટીની મળનારી મીટિંગ મોકૂફ રહ્યાના અહેવાલે સોમવારે ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આક્રમક લેવાલી રહી હતી જ્યારે મંગળવારે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. આરબીઆઈ ગવર્નરે અગાઉ પણ જણાવ્યું છે કે શેરબજારોમાં તેજી અર્થતંત્રની સ્થિતિ મુજબની નથી. જે સંકેતને ધ્યાનમાં લઈએ તો ગવર્નરના વિધાન મુજબ બજાર આગામી દિવસોમાં ઘટાડા શકયતા નકારી ન શકાય. બીજી ઓકટોબરે ગાંધી જયંતિ નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર તેથી આ ટૂંકા સપ્તાહમાં ઓગસ્ટ ૨૦૨૦ મહિના માટેના ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉત્પાદનના ૩૦,સપ્ટેમ્બર ૨૦૨૦ના જાહેર થનારા આંક અને સપ્ટેમ્બર ૨૦૨૦ મહિના માટેના માર્કિટ મેન્યુફેકચરીંગ પીએમઆઈના ૧,ઓકટોબર ૨૦૨૦ના જાહેર થનારા આંક અને સપ્ટેમ્બર મહિનાના ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણના જાહેર થનારા આંકડા પર બજારની નજર રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકામાં પ્રમુખ પદ માટેની આવી રહેલી ચૂંટણીઓના ડેવલપમેન્ટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.\nતા.૩૦.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….\nતા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૨૦૨ પોઈન્ટ થી ૧૧૧૮૮ પોઈન્ટ, ૧૧૧૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….\nતા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૧૪૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૪૦૪ પોઈન્ટ થી ૨૧૩૩૩ પોઈન્ટ, ૨૧૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….\nહવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..\nHDFC લિ. ( ૧૭૧૭ ) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે… રૂ.૧૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…\nમુથુત ફાઈનાન્સ ( ૧૧૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ… રૂ.૧૦૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…\nHCL ટેકનોલોજી ( ૮૧૮ ) :- રૂ.૮૦૩ નો પ્રથમ તેમજ રૂ.૭૮૮ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…\nડાબર ઈન્ડિયા ( ૫૦૦ ) :- પર્સનલ પ્રોડક્ટ્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૧૩ થી રૂ.૫૨૨ ના ભાવની સંભાવના ધરાવે છે… અંદાજીત રૂ.૪૮૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nમધરસન સુમી ( ૧૧૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૨ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો પાર્ટ્સ એક્વિપમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૧ થી રૂ.૧૨૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…\nTCS લિ. ( ૨૪૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૬૬ થી રૂ.૨૪૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૨૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nલુપિન લિ. ( ૯૯૯ ) :- રૂ.૧૦૨૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક… તબક્કાવાર રૂ.૯૮૪ થી રૂ.૯૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… તબક્કાવાર રૂ.૯૮૪ થી રૂ.૯૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૧૦૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…\nઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૩૬ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક… પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૨૨ થી રૂ.૫૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…\nTVS મોટર ( ૪૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૮૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૬૦ થી રૂ.૪૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…\nહિન્દાલ્કો ઈન્ડ. ( ૧૭૭ ) :- રૂ.૧૮૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૯ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૧૭૦ થી રૂ.૧૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે… રૂ.૧૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…\nલેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે\nખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…\nબોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ\nબેઠક નહી યોજાતા શેરબજારમાં બેંક શેર્સ ગગડ્યા\nરિઝર્વ બેન્કે કોરમના અભાવનું કારણ જણાવી મોનેટરી પોલિસી કમિટીની બેઠક મુલત્વી રાખી દીધી છે. આ બેઠકમાં વ્યાજ દર નીતિ અંગે ચર્ચા થવાની હતી. સરકાર દ્વારા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની નિયુક્તિમાં ���િલંબ થયો હોવાથી કોરમ થઇ શકે તેમ નથી.\nરિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે તા. 29મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે મળનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠક પાછી ઠેલવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. સરકારે 2016નાં વર્ષથી વ્યાજ દર નક્કી કરવાની ભૂમિકા રિઝર્વ બેન્કના ગવર્નર પાસેથી લઇ છ સભ્યોની એમપીસીને આપી દીધી છે. આ પેનલના વડા તરીકે રિઝર્વ બેન્કના ગવર્નર જ હોય છે. તેમાં આરબીઆઇ સિવાયના બાહ્ય સ્વતંત્ર સભ્યોનો પણ સમાવેશ થાય છે.\nએક્ટર્નલ સભ્યોની ચાર વર્ષની મુદ્દત ગયા મહિને પૂર્ણ થઇ ચૂકી છે અને સરકારે તેમના સ્થાને નવી નિયુક્તિ નહીં કરતાં એમપીસીની બેઠકનું કોરમ જળવાય તેમ નથી. નિયમ અનુસાર આ બેઠકમાં ઓછામાં ઓછા ચાર સભ્યો હાજર હોવા જોઇએ. તે પૈકીના એક ગવર્નર અથવા તો તેમના ડેપ્યુટી હોવા જોઇએ. બજાર વર્તુળની ધારણા અનુસાર હજુ ફૂગાવો અંકુશમાં નહીં આવ્યો હોવાથી એમપીસીમાં વ્યાજ દરો જાળવી રાખવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા હતી.\nNCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા\nજામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની\nજામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ\nશહેર કોંગ્રસ ઓબીસી સેલનાં પ્રમુખની સેનીટાઇઝર તુલા\nખબર ગુજરાત હેડલાઈન્સ 29-9-2020\nજયેશ પટેલનાં કરતુતો સામે અવાજ ઉઠતાજ ફરી મેદાનમાં આવી નિશા ગોંડલીયા\nજામનગરની જી જી હોસ્પીટલમાં લાલીયાવાડી શુ તમે જોયો આ વિડિયો \nજામનગરમાં બુટલેગરોનો આંતક : મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો\nજામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ\nમાણેક સેન્ટરનાં બીજા માળેથી મહિલા નીચે પટકાઇ\nજાણીતા ભજનિક હેમંત ચૌહાણની અટકાયત\nજામનગરમાંથી હત્યા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો\nઆખરે જામનગરના ફલાયઓવરનું રૂા.139 કરોડનું ટેન્ડર બહાર પડ્યું\nજામનગરમાં ગેસ એજન્સીના ડિલેવરીબોય દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00683.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/health/10-health-benefits-marijuana-you-might-not-know-001768.html", "date_download": "2020-09-30T05:09:58Z", "digest": "sha1:YEOFTB46FPM3RUM2EFF4QWSEOQPHKPCR", "length": 14905, "nlines": 169, "source_domain": "gujarati.boldsky.com", "title": "હવે તો વિજ્ઞાન પણ માની ગયું કે ભાંગ લેવાથી થાય છે આ 10 ઔષધિય ફાયદાઓ | 10 Health benefits of Marijuana you might not know - Gujarati BoldSky", "raw_content": "\n481 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews હાથરસ કેસમાં સીએમ યોગી પર પ્રિયંકાના પ્રહાર - રાજીનામુ આપો, તમારા શાસનમાં અન્યાયની બોલબાલા\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nહવે તો વિજ્ઞાન પણ માની ગયું કે ભાંગ લેવાથી થાય છે આ 10 ઔષધિય ફાયદાઓ\nભાંગનું નામ સાંભળતા જ આપણે ભંવો સંકોચવા લાગીએ છીએ, કારણ કે આપણે તેને તરત જ નશા સાથે જોડી દઇએ છીએ. બીજી બાજુ ભાંગ શિવરાત્રિમાં ભગવાન શિવને ચઢાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આપણુ માનવું છે કે તેનાથી શિવજી તરત પ્રસન્ન થઈ જશે.\nભાંગનો ઉપયોગ હોળીમાં ઠંડાઈ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ભાંગ પીને હોળી રમવાની મજા જ જુદી છે. ભાંગને નશાથી તો સૌ કોઈ જોડે છે, પરંતુ શું ાપ જાણો છો કે ભાંગને દવા તરીકે પણ બહુ પ્રયોગ કરવામાં આવે છે \nહા જી, જો આપ ભાંગને જરૂર કરતા વધારે લો છો, તો સ્વાભાવિક છે કે તે આપને નુકસાન પહોંચાડશે, પરંતુ તેનું યોગ્ય ડોઝ આપને હજાર બીમારીઓથી પણ બચાવશે.\nભાંગનાં રોપાઓમાં કેનાબિનોલ નામનું રસાયણ હોય છે. ભાંગ કફ બનતા રોકે છે અને પિત્તકોપક પણ હોય છે. તેની પુષ્ટિ વિજ્ઞાન પણ કરી ચુક્યું છે.\nઅમે આ આર્ટિકલનાં માધ્યમથી ભાંગને પ્રમોટ નથી કરી રહ્યાં, પણ અમે આપને એક દેસી દવા વિશે જાણકારી આપવા માંગીએ છીએ, કારણ કે આ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આજે અમે આપને તેના ઔષધિય ગુણોથી પરિચિત કરાવીએ છીએ.\nજો કાનમાં દુઃખાવો થઈ રહ્યો હોય, તો ભાંગનાં પાંદડાઓ વાટી તેનો રસ કાઢી લો અને તેમાં રૂ પલાડી કાનમાં દબાવીને લગાવવાથી કાનનાં દુઃખાવામાં બહુ આરામ મળે છે.\nસારી ક્વૉલિટીની ભાંગ વાટીને ગાળી લો. પછી કપડાંમાં તેની પોટલી બાંધી યોનિમાં રાખી લો. આનાથી ઢીલી યોનિ અગાઉ જેવી જ થઈ જાય છે.\n3. માંસપેશીઓનો દુઃખાવો ઓછો કરે\nભાંગમાં એંટી ઇનફ્લેમેટરી ગુણ હોય છે કે જે માંસપેશીઓમાં દુઃખાવાનાં કારણે થયેલ સોજો ઓછો કરે છે.\nરિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું છે કે ગાંજામાં મળતું તત્વ મિર્ગી ઍટૅકને ટાળી શકે છે. આ શોધ સાયંસ પત્રિકમાં પણ પ્રસિદ્ધ થયુ હતું. રિપોર્ટ મુજબ કૅનાબિનૉએડ્સ કંપાઉંડ માણસને શાંતિનો અહેસાસ કરાવનાર મસ્તિષ્કનાં ભાગની કોશિકાઓને જોડે છે.\n5. ઇમ્યુન સિસ્ટમને મજબૂતી આપે\nઉંમરની સાથે-સાથે આપણું ઇમ્યુન સિસ્ટમ નબળુ પડી જાય છે કે જેથી આપણને બીમારીઓ ઘેરવા લાગે છે. તેનાથી અંગોમાં ઇનફેક્શન ફેલાઈ જાય છે. ભાંગમાં મળતા ટીએચસી ચેપ ફેલાવવા માટે જવાબદાર મૉલિક્યુલનું ડીએનએ બદલી દે છે. ત્યારથી ઑટોઇમ્યુનનાં દર્દીઓ ભાંગની ખોરાક લે છે.\nતાવ આવતા જો આપ મર્યાદિત માત્રામાં ભાંગનું સેવન કરો, તો તાવનાં તમામ લક્ષણો ઓછા કરવાની સાથે ભાંગ શરીરનું તાપમાન ઘટાડવામાં પણ મદદ કરે છે.\nઅમે આર્ટિકલની શરુઆતમાં પણ જણાવ્યું છે કે ભાંગ કફ એક એંટી ઇનફ્લેમેટચરી રોપો છે કે જેનાં પાંદડાઓને લગાવવાથી સંધિવા દ્વારા થતો સોજો અને દુઃખાવો ઓછો કરવામાં મદદ મળશે.\nભાંગનાં ભીનાં પાંદડાઓની પોટલી બનાવી અંડકોષોના સોજા પર બાંધવી જોઇએ. જો આપ આવું ન કરી શકો, તો સૂકી ભાંગને પાણીમાં ઉકાળી બફારો આપવાથી અંડકોષોનો સોજો ઉતરી જાય છે.\nશું આપ જાણો છો કે ભાંગ કૅંસર સામે લડવામાં સક્ષમ છે કૅંસરની વેબસાઇટચ કૅંસર.ઓઆરજી મુજબ કૅનાબિનૉએડ્સ તત્વો કૅંસર કોશિકાઓને મારવામાં સક્ષમ છે. તે ટ્યૂમરનાં વિકાસ માટે જરૂરી રક્ત કોશિકાઓને રોકી દે છે. આ કોલન કૅંસર, બ્રેસ્ટ કૅંસર અને લીવર કૅંસરનો સફળ ઇલાજ કરી શકે છે.\nજો આપને સતત ઝાડા થઈ રહ્યા છે, તો ભાંગ સૂંઠ અને જીરૂંને એક મર્યાદિત માત્રામાં લઈ સારી રીતે એક સાથે વાટી અને ગાળીને રાખી લો. આ ચૂર્ણ જમતા પહેલા 1-2 ચમચી ચાટી લો. આ પ્રયોગ 40 દિવસ સુધી સવાર-સાંજ કરવાથી જૂનામાં જૂની સંગ્રહણી (ઝાડા) નષ્ટ થઈ જાય છે.\nનોટ : ભાંગનાં આ ફાયદાઓ હોવા છતા એક વાતનું ધ્યાન રાખો કે તેને ક્યારેય નરણા કોઠે ન પીવો અને નમકીન સ્નૅક્સ સાથે ખાવો. જો આપને તેને લેવાની રીતમાં કોઈ શંકા હોય, તો ડૉક્ટરની સલાહ જરૂર લો.\nતમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે.\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nહુક્કા સ્મોકિંગ સાથે સંકળાયેલ હેલ્થ રિસ્ક\nશું તમને સામાન્ય અવાજો થી ઇરીટેડ થાવ છો તો કદાચ તમને મિસોફોનિઆ હોઈ શકે છે.\nઉઠ્યા ના 60 સેકન્ડ પછી શા માટે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ\nમસ્ક્યુલર ડિસ્ટ્રોફી શરીરને કેવી રીતે અસર કરે છે\nPineberries ના આરોગ્ય લાભો\nમેચા ટીના સ્વાસ્થ્ય લાભો\nહાડકાં તૂટે ત્યારે તમારા શરીરમાં શું થાય છે\nક્લસ્ટર માથાનો દુખાવો માટે 8 હોમ રેમેડિ���\nપાચન અને પેટ સંબંધિત સમસ્યાઓ માટે લવિંગનો ઉપયોગ કેવી રીતે કરવો\nશું વજન ઉતારવા માટે પોહા સારા છે\nગુડપાસ્ટર સિન્ડ્રોમ (જીપીએસ) ના કારણો, લક્ષણો, અને સારવાર\nડલ અને ડેમેજ વાળ ને ટ્રીટ કરવા માટે ના 8 બેસ્ટ ઘરેલુ હેર માસ્ક\nઓરેન્જ પીલ ના સ્વાસ્થ્ય લાભો, રિસ્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00684.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gyangujarati.in/2020/04/haladar-valu-dudh-pivana-fayda.html", "date_download": "2020-09-30T06:55:32Z", "digest": "sha1:3ACILL6FJGJJT36LKBSOGSWJUZUVAAWI", "length": 12335, "nlines": 80, "source_domain": "www.gyangujarati.in", "title": "હળદર વાળું દૂધ પીવાના આ છે ગજબ ના ફાયદાઓ", "raw_content": "\nHomeહેલ્થહળદર વાળું દૂધ પીવાના આ છે ગજબ ના ફાયદાઓ\nહળદર વાળું દૂધ પીવાના આ છે ગજબ ના ફાયદાઓ\n તેવું કહેવું ખોટું નહીં હોય, કારણ કે આપણે લગભગ તમામ પ્રકારની વાનગીઓમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ, તેના સોનેરી રંગ વિના, આપણી વાનગીઓ રંગહીન લાગવા લાગે છે.\nતમારી માતાએ પણ તમારી સામે હળદરનાં દૂધનો ઉલ્લેખ ઘણી વાર કર્યો હશે કે હવે સુધીમાં તમે પણ તેના કેટલાક ફાયદાઓ વિશે જાણતા હશો. અને જો તમને ખબર ન હોય તો પણ, ઓછામાં ઓછું તમે ખબર હશે કે તેનું શું મહત્વ છે અને શા માટે તમારી દાદી - માતા સુધી, તેના ગુણો ગાવાથી કંટાળતાં નથી અથવા તેના ઉપયોગની ભલામણ કરે છે.\nચાલો આપણે આ વાતો રોકીએ અને તમને હળદરના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ફાયદાઓ વિશે જણાવીએ. આશા છે કે તમને આ પોસ્ટ ગમશે અને તમને તેનો ફાયદો થશે: -\nપ્રથમ ફાયદો જે તમે બધાને જાણો છો તે છે કે જ્યારે તમને વાગે છે ત્યારે તેને પીવા માટે સલાહ આપવામાં આવે છે કારણ કે તે એન્ટીઓકિસડન્ટોથી ભરેલું છે, જે તમારા શરીરના ક્ષતિગ્રસ્ત કોષોને મટાડવું માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.\nતમે તેને હળવી શરદીમાં પણ લઈ શકો છો. તે પણ તેના માટે સારો ઉપાય છે.\nજે લોકોને ઠંડીમાં એલર્જી રહેતી હોય અને સવારે ઊઠતાની સાથે જ શ્વાસ નળી જામી જતી હોય તો તે લોકો માટે હળદર વાળું દૂધ સૌથી સારું માનવામાં આવે છે.\nશરીરમાં કોઈપણ પ્રકારના દુખાવા માટે ખૂબ જ ગુણકારી છે.\nતે તમારા શરીરમાં કોઈપણ પ્રકારના સોજાને સારો કરવા માટે એક સારો ઉપાય છે.\nજે લોકોને સાંધાનો દુખાવો રહેતો હોય તેમણે પણ હળદર વાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે કેમકે સાંધા ની સરળતાથી મુવમેન્ટ અને જૂની કોશિકાઓને સારી કરવામાં મદદ કરે છે.\nજે લોકોને લોહીની શુદ્ધિ કરવી છે અથવા તો તેમના શરીરમાં લોહીમાં અશુધ્ધિ છે જેમના કારણે તેમને ઘણા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તેમને પણ હળદર વાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.\nતે તમારા હાડકાઓને મજબૂત બનાવવા માટે ખૂબ જ સારો ઉપાય એટલા માટે તેમને વધતી ઉંમરના બાળકો માટે પણ સલાહ આપવામાં આવે છે.\nતે મહિલા અને પુરુષોની પ્રજનન ક્ષમતાને વધારવા અને બનાવી રાખવામાં વપરાશમાં લઇ શકાય છે.\nઘણા લોકોને ઊંઘની સમસ્યા સામનો કરવો પડે છે અથવા તો અન્ય સ્લીપ ડિસઓર્ડર્સ હોય છે તે લોકોને હળદર વાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.\nઘણા લોકોને શરીરમાં ખૂબ જ માત્રામાં ટોક્સિક હોવાના કારણે લોહી ન બનવું, ચહેરા ઉપર ડાઘ પડવા, ભૂખ ન લાગવી વગેરે પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તે લોકોને પણ હળદર વાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.\nહળદર અને દૂધ બંને વસ્તુ તમારા મગજ માટે ખૂબ જ સારી છે અને તમારા મગજની કાર્ય કરવાની ક્ષમતા અને ખૂબ જ લાંબા સમય સુધી સારી બનાવી રાખવામાં ઉપયોગી છે. એટલા માટે તેને કોઈપણ ઉંમરના વ્યક્તિ માટે સારી માનવામાં આવે છે.\nજે લોકોના ચહેરા ઉપર ડાઘ, ખીલ, દબાયેલો રંગ જેવી સમસ્યા હોય તેમને પણ પીવાથી લાભ થઈ શકે છે. તે તમારા ચહેરા ઉપર એક પ્રાકૃતિક ત્વચા અને દાગ ધબ્બાને દૂર કરવા માટે સારો ઉપાય છે.\nહળદર વાળું દૂધ વેઇટ લોસ એટલે કે વજન ઉતારવા સાથે પણ જોડવામાં આવે છે એટલા માટે એ લોકો માટે પણ વપરાશમાં લઇ શકાય છે જે લોકોને વજન ઓછું કરવું છે.\nહળદર આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું રાખેલ છે. જેમાં આપણે હ્રદય સાથે જોડાયેલી બીમારી માટે, ઓછું બ્લડ સુગર માટે વપરાશમાં લઇ શકીએ છીએ.\nશરીરમાં રોગ પ્રતિરોધક પ્રણાલીને વધુ મજબૂત કરવા માટે પણ એક સારો ઉપાય છે.\nહળદર અને વિભિન્ન પ્રકારના કેન્સર જેવા કે ત્વચાના કેન્સર, પ્રોટેસ્તનું કેન્સર, ફેફસાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે મા ઉપયોગી કહેવામાં આવ્યું છે. તેમની સાથે સાથે તે કિમોથેરાપી થી શરીર માં થયેલા બદલાવોને પણ સારું કરવા માટે અસરકારક ઉપાય છે.\nતેને તમે મૂડ બુસ્ટર ની રીતે પણ લઈ શકો છો તે તમારા મૂડને સારો બનાવી રાખવા માટે પણ વપરાશમાં લઇ શકાય છે. કેમ કે તેને પીવા પછી તમારા શરીરમાં એ હાર્મોન રિલીઝ કરે છે જેનાથી તમારું મૂડ સારું થઈ શકે છે.\nતે તે લોકો માટે પણ અસરકારક છે જે લોકોને લગાતાર માથું દુખાવા ની મુશ્કેલી રહેતી હોય છે.\nહળદર આપણા શરીરમાં ઈન્સ્યુલિનના લેવલને પણ સંતુલિત રાખવામાં મદદ કરે છે.\nઆ થઈ ગઈ તેના ફાયદા વિશે ની વાત તેમના સ���વાય અહીં તમને થોડી ટિપ્સ કહેવામાં આવી રહી છે. તેમને પણ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા એ કે હંમેશા સારી ક્વોલિટીનું દૂધ અને હળદર નો ઉપયોગ કરો ત્યારે જ તમને તેનો સારો એવો ફાયદો જોવા મળશે. તેમના સિવાય બધા જ વ્યક્તિ નું શરીર બીજાથી અલગ હોય છે. તેમના શરીરમાં વાત, પિત્ત અને કફ નો સમન્વય અલગ અલગ હોય છે. એટલા માટે જ્યારે પણ તમે કોઈ પણ ઉપાય વપરાશમાં લો છો ત્યારે કૃપા કરીને કોઇપણ સલાહકાર ચિકિત્સકની સલાહ જરૂર લો. ઉપરોક્ત આપવામાં આવેલી માહિતી સર્વસામાન્ય છે એટલા માટે કોઈ પણ ઉપાય કરતા પહેલા તમારા સલાહકાર અથવા તો ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.\nરાશિફળ : સિંહ રાશિ વાળા ને ધન, યશ અને કીર્તિ માં થશે વૃદ્ધિ, રચનાત્મક કર્યો માં સફળતા\nદાગ અને ખંજવાળને દૂર કરશે આ પાંદડું બસ જાણી લો તેને વાપરવાની રીત\nશું તમે જાણો છો આયુર્વેદમાં સવારે રાત્રે પલાળેલી કિસમિસ ખાવાનું શા માટે કહેવામાં આવે છે\nઆસાન રીત થી ઘરેજ બનાવો નુડલ્સ ઢોસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00684.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/world/boyfriend-accidentally-burns-down-his-flat-while-proposing-to-girlfriend/articleshow/77370276.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article14", "date_download": "2020-09-30T06:15:29Z", "digest": "sha1:CNOXNUOQ2XXTXGTPGDLY25GLAQWOJNYX", "length": 8172, "nlines": 85, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે સળગાવી 100 મીણબતી, આખું ઘર બળીને ખાખ\nસાઉથ યોર્કશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસે ટ્વીટર પર આ ઘટનાની જાણકારી આપી છે.\nપ્રેમનો એકરાર તમે કેવી રીતે કરશો ઘણી વખત ખોટી રીત ટ્રાય કરવાથી ઘણું નુકસાન ભોગવવું પડી શકે છે. આવી જ એક ઘટના ઈંગ્લેન્ડમાં સામે આવી છે. શેફીલ્ડમાં એક યુવકે પોતાની પ્રેમિકાને લગ્નના પ્રપોઝ માટે ફુલ રોમેન્ટિક માહોલ બનાવ્યો. તેણે ફ્લેટમાં 100 ટીલાઈટ કેન્ડલ (નાની મીણબતી) સળગાવી હતી. થોડા સમય પછી આખા ઘરમાં લાગી ગઈ આગ અને બધુ જ બળીને થઈ ગયું ખાખ\nઈન્ટરનેટ પર થઈ રહી છે ચર્ચા\nસાઉથ યોર્કશાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસે ટ્વીટર પર આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે ફોટોગ્રાફ શેર કરતા લખ્યું કે, 'ધ્યાનથી જુઓ, શું દેખાઈ રહ્યું છે જી હા, તમે સાચા છો, સેંકડો ટીલાઈટ કેન્ડલ્સ જી હા, તમે સાચા છો, સેંકડો ટીલાઈટ કેન્ડલ્સ જાણવા માગો છો કે અહીં શું થયું હતું જાણવા માગો છો કે અહીં શું થયું હતું આ બધુ એક રોમેન્ટિક પ્રપોઝલ માટે હતું, જે બિલકુલ અલગ થઈ ગયું. બીજા લોકોએ શીખવા મળ્યું છે કે મીણબતીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ'\nઆ એક રોમેન્ટિક પ્રપોઝલ હતું\nમીણબતી પણ ખતરનાક સાબિત થઈ શકે છે\nયુવતીએ એક્સેપ્ટ કરી લીધું પ્રપોઝલ\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nTikTokને અમેરિકન કંપનીને વેચી દેવાના ટ્રમ્પના ફરમાનને ચીને 'ચોરી'નો કરાર આપ્યો આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nદુનિયાકોરોનાથી 10 લાખના મોત, બિનસત્તાવાર આંકડો મોટો હોવાના દાવા\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nબોલીવુડ'ડ્રગ સિંડિકેટની એક્ટિવ મેમ્બર છે રિયા, હાઈ સોસાયટી સાથે છે સંબંધ'\nસુરતતાપીના ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોના આવ્યા 'અચ્છે દિન'\nઅમદાવાદકોરોના વાયરસથી ફેંફસા પથ્થર જેવા બની ગયાઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ\nસમાચારસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nટીવીગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં વધુ એક TV એક્ટરની આત્મહત્યા, એપાર્ટમેન્ટમાંથી મળ્યો મૃતદેહ\nઅમદાવાદકોરોના: પશ્ચિમ અમદાવાદમાં એક્ટિવ કેસનો આંકડો 2000 સુધી પહોંચ્યો\nદેશબીજો સીરો સર્વે: કોરોનાની ઝપેટમાં આવી ગયો દર 15મો ભારતીય\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00684.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/parenting/benefits-of-pumpkin-for-a-baby-s-health-321.html", "date_download": "2020-09-30T06:46:47Z", "digest": "sha1:4IJ4T54N3Y4YJ44N6R2BV3J7XYNQJJLA", "length": 12790, "nlines": 154, "source_domain": "gujarati.boldsky.com", "title": "બાળકનાં આરોગ્ય માટે કોળુંનાં ફાયદાઓ | બાળકનાં આરોગ્ય માટે કોળુંનાં ફાયદા - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews IPL 2020: પોઈન્ટ ટેબલમાં RR સૌથી ઉપર, CSK સૌથી નીચે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nબાળકનાં આરોગ્ય માટે કોળુંનાં ફાયદાઓ\nજેમ-જેમ બાળકો વધે છે, તેમની અવસ્થાની સાથે તેમનાં ખોરાકમાં પણ વધારો કરવો જોઇએ અને તેમનું ખાણી-પીણું એ પ્રકારે રાખવું જોઇએ કે તેમનાં શરીરમાં જરૂરી તમામ પોષક તત્વો પૂર્ણ થઈ જાય.\nસામાન્ય રીતે આપને કોળું નહીં ગમતું હોય, પરંતુ જો આપને તેના ગુણો વિશે જાણ થઈ જાય, તો આપ તેને ખૂબ પસંદ કરવા લાગશો, ખાસ તો પોતાનાં બાળકો માટે. કોળુંમાં ભરપૂર પ્રમાણમાં પૌષ્ટિક તત્વો હોય છે કે જે શરીરને ઊર્જાવાન બનાવે છે.\nકોળુંમાં વિટામિન એ તથા કૅરોટીનૉયડનું પુરતું પ્રમાણ હોય છે. બીટા-કૅરોટીનૉયડ એક પ્રકારનું પ્લાંટ કૅરોટીનૉયયડ છે કે જે સરળતાથી હજમ થઈ જાય છે. તે પચ્યા બાદ શરીરમાં વિટામિન એમાં પરિવર્તિત થઈ જાય છે.\nબીટા-કૅરોટીનૉયડ કૅંસર તથા હૃદય રોગોનાં ખતરા ઓછા કરી દે છે. વય વધતા દેખાતી અસરોને પણ કોળું ઓછી કરી દે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, આયર્ન તેમજ પ્રોટીન હોય છે.\nકોળુંમાં કૅલોરીનું પ્રમાણ બહુ ઓછુ હોય છે અને ફાયબર બહુ વધુ હોય છે. તેથી તે બાળકનાં શરીર માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. જ્યારે બાળક 6 માસનું થઈ જાય, તે પછીથી બાળકને કોળું સારી રીતે ચટાડવું શરૂ કરી દો.\nકોળુંનાં સેવનથી બાળકોને નીચે મુજબનાં લાભો થશે :\n1. આંખનાં આરોગ્ય માટે : કોળુંનાં સેવનથી બાળકનાં શરીરમાં વિટામિન એનું પ્રમાણ બહુ વધી જાય છે કે જેથી તેમની આંખોમાં કોઈ પણ પ્રકારનાં પોષણ સંબંધી વિકાર થવાની શંક નહિંવત બની જાય છે. કોળુંના સેવનથી રાત્રિની દૃષ્ટિ ક્ષમતા સારી થઈ જાય છે.\n2. પાચનમાં સહાયક : કોળુંમાં ફાયબરનું પ્રમાણ વધુ હોવાનાં કારણે, બાળકની પાચન પ્રક્રિયામાં ગરબડી નથી થતી. કૅલોરીનું પ્રમાણ શરીરમાં સંતુલિત રહે છે, પરંતુ ફાયબર સારા એવા પ્રમાણમાં હોય છે. તેનાથી પેટમાં ગરબડી નથી થતી અને મળ પણ યોગ્ય રીતે બને છે.\n3. ઊર્જાની કક્ષામાં વધારો : એક કપ કોળુંનાં સેવનથી શરીરમાં સારા એવા પ્રમાણમાં ઊર્જા તથા કૅલ્શિયમ પહોંચી જાય છે. કોળુંમાં પોટેશિયમ હોય છે કે જે શરીરમાં ઇલેક્ટ્રૉલાઇટ્સનું સંતુલિત જાળવી રાખવામાં મદદ કરે છે અને માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ પહોંચાડે છે.\n4. પ્રતિરક્ષા પ્રણાલીમાં વધારો : કોળુંનાં સેવનથી બાળકનાં શરીરમાં વિટામિન સી પહોંચી જાય છે કે જેથી બાળકને શરદી અને ઉધરસ નથી થતાં. તેના સેવાનથી બાળકનું ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બની જાય છે અને નાની-નાની બીમારીઓ સામે શરીર સરળતાથી લડી લે છે.\n5. શ્રેષ્ઠ ઊંઘ લેવામાં સહાયક : કોળુંનાં સેવનથી બાળકને સારી ઊંઘ પણ આવે છે, કારણ કે કોળુંમાં ટ્રિપ્ટોફાન મોજૂદ છે કે જે શરીરમાં વધુ પ્રમાણમાં સેરોટોનિનનું ઉત્પાદન કરે છે, તો બીજી બાજુ ઍમીનો એસિડ શરીરમાં શાંતિ લાવે છે તથા અનિદ્રા દૂર કરે છે.\nઆ 4 કારણો થી તમારા બાળક ના માથા પર પરસેવો થાય છે\nઆ દેશી નુસખાથી ઠીક કરો બાળકના મોંઢાના છાલા\nઆ 8 ફૂડ્સ આપનાં બાળકોને ખવડાવવાથી જલ્દી વધશે હાઇટ\nજાણો શું ખવડાવે છે મૉમ કરીના પોતાના લાડકડા તૈમૂરને...\nપાપા કરણ જોહરે ઇંસ્ટાગ્રામ પર નાંખ્યા યશ અને રૂહીનાં ફોટો\nઆ 5 રીતો વડે પોતાનાં બાળકોને શીખવાડો પૈસાનું મહત્વ\n આ પ્રોડક્ટ છે બાળકો માટે સૌથી વધુ ખતરનાક\nજો તમે પ્રેગ્નેન્સી પ્લાન કરી રહ્યા છો તો પોતાના પતિને પહેલાં આ વાતો જરૂર પૂછી લો\nજાણો તે કયા સંકેતો છે કે જેનાથી આપ જાણી શકો કે આપનું બાળક આપને પ્રેમ કરે છે\nનવજાત શિશુને કયા મહિનાથી પાણી પીવડાવવું શરૂ કરવું જોઇએ \nઆ ભૂલો કે જે નવી માતાઓ સામાન્યતઃ કરે છે\nસગર્ભાવસ્થામાં બૅબી રાત્રે જ કેમ કરે છે સૌથી વધુ હિલચાલ\nશું તમે તમારા બ્લડ પ્રેશર ને એન્ટીહાયપરટેન્સિવ મેડિસિન ની સાઈડ ઈફેક્ટ વિના તેને ઘટાડવા માંગો છો\nશું બુલેટપ્રુફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00685.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://letstalk-city.com/rajkot/home/company", "date_download": "2020-09-30T07:39:48Z", "digest": "sha1:ZMQRHAAE54UUBINGYOZJT2MILBIIRTXE", "length": 18446, "nlines": 169, "source_domain": "letstalk-city.com", "title": "Let's Talk Rajkot", "raw_content": "\nRajkot ના ડિગ્રી વગરના ત્રણ ડોક્ટર, ગર્ભ પરીક્ષણ માટે 30 હજાર ભાવ\nRajkot ના ડિગ્રી વગરના ત્રણ ડોક્ટર, ગર્ભ પ�…\nલોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે\nરાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના (corona vir…\nરાજકોટ ગ્રામ્યમાં 2 નવા કોવિડ સેન્ટરને મળી મંજૂરી\nરાજકોટ ગ્રામ્યમાં વિરનગર અને ધોરાજી �…\n2022 પહેલા રાજકોટમાં AIIMSનું લોકાર્પણ કરી દેવામાં આવશે: વિજય રૂપાણી\nરાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે આનં�…\nહતાશ થયેલા કોરોના દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સંભળાવાય છે ‘ખાસ’ મ્યૂઝિક\nસંગીત એ શ��્તિનો વહેતો અવિરત સ્ત્રોત…\nસરકારી સ્કૂલના પ્રિન્સિપાલે પુત્રના મૃત્યુ બાદ વીમાના રૂ.25 લાખ વડે સ્કૂલને હાઈ-ટેક બનાવી, વિદ્યાર્થીઓને બેગલેસ એજ્યુકેશન અપાવ્યું\nઆજે સરકારી શાળા કરતા ખાનગી શાળામાં બા�…\nરાજકોટમાં સતત વધી રહેલા કોરોનાના કેસ�…\nરાજકોટ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર, પાક નુકસાન અંગે શરૂ કરાઇ સર્વે કામગીરી\nસૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડેલ ભારે �…\nરાજકોટ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના યુનિટનું ઇ-લોકાર્પણ તથા વિવિધ પ્રજાલક્ષી કાર્યોના ઇ-ખાતમુહૂર્ત\nરાજકોટ ખાતે 486.29 કરોડના ખર્ચે પ્રધાનમં�…\nરાજકોટમાં સુશાંતના ચાહકે શરીરે તેનું ટેટૂ ચિતરાવ્યું, જસ્ટિસ ફોર સુશાંત લખાવી ન્યાયની માગ કરી\nવીડિયો ડેસ્ક- સુશાંતસિંહ રાજપૂતના રહ�…\nજેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો\nસૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવ�…\nસારા વરસાદને કારણે ભાદર-2 ઓવરફ્લો, ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા\nહવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગ�…\nરાજકોટમાં અનેક ડેમ ઓવરફ્લો, નદીમાં પૂર જેવી સ્થિતિથી નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર...\nરાજકોટ જિલ્લામાં આજે સવારથી મેઘાની ધ�…\n750 વર્ષ પહેલા સંત પર પ્રસન્ન થઈને લક્ષ્મીજી માણાવદરથી સુપેડી સુધી આવ્યા અને પછી નિર્માણ પામ્યું ઐતિહાસિક મુરલી મનોહર મંદિર\nરાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામમ…\nરાજકોટમાં સાતમ-આઠમ તહેવારમાં જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ મૂકાયો\nરાજકોટમાં હાલ કોરોનાનો રાઈઝિંગ ટ્રેન…\nજાણવા જેવું / જો જો સાતમ આઠમમાં વીરપુર જલારામ મંદિર જવાનો પ્લાન હોય તો એકવાર વાંચી લે જો\nગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપ�…\nશાકભાજીના ફેરિયા પાસે હેલ્થ કાર્ડ નહીં હોય તો આજથી રેંકડી જપ્ત: ક્ષૌરકર્મ ધંધાર્થી, વેપારીને બે દિવસની મુદત\nસુપર સ્પ્રેડરને રોકવા માટે મુખ્યમંત્…\nરાજ્યના આ જિલ્લામાંથી 2440 ટન ડુંગળી સાથે પહેલી ગૂડ્સ ટ્રેન રવાના કરાઈ\nકોરોનાના કપરા કાળમાં ગુજરાતના ખેડૂતો…\nરાજકોટ: મનપાની મહિલાઓને ભેટ, રક્ષાબંધનના દિવસે સીટીબસ અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી\nછેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન પર્વ નિ�…\nરાજકોટ : પાલિકાના હેલ્થ ચેકિંગ કેમ્પમાં ધડાકો, શાકભાજીનાં 6 ફેરિયા Corona પોઝિટિવ, 613ને લક્ષણો– News18 Gujarati\nરાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા સુપરસ…\nજાતીય સતામણી રોકવા સૌરાષ��ટ્ર યુનિ.નો નિર્ણય, પ્રોફેસર્સના રૂમમાં લગાવાશે CCTV\nવિદ્યાર્થીનીઓ સાથે પ્રોફેસરોની છેડત�…\nરાજકોટમાં પીઝા, બર્ગર, ઢોસા, મિક્સ મિઠાઈ સહિત ફૂડ થીમ પર રાખડી બને છે, બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની\nભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સ�…\n80 ફૂટ રોડ પર નીલકંઠ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનતા આજુબાજુની સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો\nરાજકોટના 80 ફૂટ રોડ પર આવેલી નિલકંઠ હોસ�…\nકોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં તોફાન કરતા પોલીસે આગવી ઢબે 'સારવાર' કરી\nરાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાન…\nરાજકોટમાં એઇમ્સનો પ્રોજેક્ટ 2021 પહેલા પૂરો કરી દેવામાં આવશે, કેબિનેટની મંજૂરી બાદ જમીન સોંપાશે\nરાજકોટના જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટ�…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00686.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.gujaratimidday.com/entertainment/photos/dhollywood-celebrity-holi-2020-photograhs-esha-kansara-deeksha-joshi-parthiv-gohil-pratik-gandhi-bhoomi-trivedi-and-others-share-moments-on-instagram-9645", "date_download": "2020-09-30T04:56:44Z", "digest": "sha1:6G3JMPW2UTOVUUR5CH5V25G6W4BL7WOF", "length": 8587, "nlines": 80, "source_domain": "www.gujaratimidday.com", "title": "ઢોલીવુડની હોળીમાં ઉડી રંગોની છોળ, જુઓ સેલિબ્રિટીઝ રહ્યા કેવા રસતરબોળ - entertainment", "raw_content": "\nઢોલીવુડની હોળીમાં ઉડી રંગોની છોળ, જુઓ સેલિબ્રિટીઝ રહ્યા કેવા રસતરબોળ\nએશા કંસારા એ સફેદ રંગનાં ટ્રેડિશનલ સલવાર કુર્તો પહેર્યા હતા, જેની પર બહુ સરસ મજાનું ગોલ્ડન થ્રેડનું વર્ક હતું અને સાથે ચાંદબાલીનું ફેશન સ્ટેટમેન્ટ હતું.\nદીક્ષા જોશીએ પોતાની તસવીર શેર કરતાં લખ્યું હતું કે સફેદ કપડાં પહેરીને ધુળેટી રમનારાઓને મેં સ્ક્રીન પર તો જોયા હતા પણ આજે ફાઇનલી મેં પણ સફેદ કપડામાં ધુળેટી કરી અને મને જે રીતે હવા અને પ્રકાશ સ્પર્શતા હતા મને બહુ સ્પેશ્યલ ફીલ થયું.\nદીક્ષાની બંન્ને તસવીરો બહુ જ લાઇવ છે જેમાં તેની અદાઓ વ્હાલી લાગે એવી છે.\nટર્સ ચઢાવીને સ્વેગમાં આ સેલ્ફી પોર્ટેઇટ શેર કર્યો હતો.\nપાર્થીવ ગોહિલ, માનસી પારેખ ગોહીલે પોતાની દીકરી નિર્વી સાથેનો આ રંગબેરંગી ફોટોગ્રાફ ધુળેટીનાં સેલિબ્રેશન તરીકે શેર કર્યો હતો.\nપ્રતિક અને ભામિની ગાંધીએ પોતાનો આ ફોટોગ્રાફ શેર કર્યો જેમાં તેઓ નાનકડી દીકરી મિરાયા સાથે ખડખડાટ હસી રહ્યા છે.\nગાયક નિરવ બારોટે પત્ની નીલકમલ બારોટ સાથે આ તસવીર શેર કરી હતી. તમામને હોળી ધુળેટીની શુભેચ્છા આપી હતી.\nભુમી ત્રિવેદીની આ તસવીરમાં તે રંગે રંગાયેલી હોવાની સાથે સાથે મનમાં કોઇ સંગીતના તાલે ઝુમી રહી હોય તેવું વર્તા��� છે.\nકિંજલ દવેએ કલર ફુલ ટીશર્ટ પહેર્યું હતું અને સ્ટાઇલિશ ગ્લેર્સની સાથે હાથમાં રંગોનો થાળ લઇને ધુળેટી પર આ ખાસ પોઝ આપ્યો હતો.\nઐશ્વર્યા મઝમુદારે ભક્તિ કુબાવત સાથેની આ ધમાલ મસ્તીની ખડખડાટ હસતી તસવીર શેર કરી હતી.\nઐશ્વર્યા મઝમુદાર અને ઓજસ રાવલે પણ આ ફોટોગ્રાફ શેર કર્યો હતો જેમાં ઐશ્વર્યાએ પાઉટ કર્યો હતો તો ઓજસે રંગોને જ તેના ચહેરાની ઓળખ બનવા દઇ સિગ્નેચર સ્માઇલ આપ્યું હતું.\nપાર્થ ઓઝાની આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે તે ધુળેટી રમવામાં કોઇ કચાશ છોડવા નથી માગતા.\nપાર્થ ઓઝાએ શેર કરેલી આ બીજી તસવીરમાં તેની સાથે ડિંપલ બિસ્કીટવાલા, રોનક કામદાર જોવા મળ્યા હતા.\nમુયર ચૌહાણે તો રંગાવામાં કોઇ કસર નહોતી છોડી અને તેમના ચહેરા પર રંગ સિવાય ભાગ્યે જ કંઇ દેખાતું હતું.\nગીતા રબારીએ ટર્કોઇઝ કલરનો પારંપરિક ડ્રેસ પહેર્યો હતો અને હાથોમાં જાણે રંગોની મહેંદી કરી હોય તેવો પોઝ આપ્યો હતો.\nવિજયગીરી બાવાએ પોતાના મિત્રો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી અને દોસ્તારો સાથેની આ લાક્ષણિક તસવીર શેર કરી હતી.\nદિલીપ જોશી એટલે જેઠાલાલે તો બબીતાજી સાથેની ધુળેટી શેર કરી હતી જેમાં બંન્ને ધમાલ મસ્તી કરતા દેખાતા હતા.\nઆર્જવ ત્રિવેદીએ એવિએટર્સ ચઢાવીને સ્વેગમાં આ સેલ્ફી પોર્ટેઇટ શેર કર્યો હતો.\nગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા ચહેરાઓએ કોરોનાવાઇરસનાં ડરથી ડરી નહીં જઇને બિંધાસ્ત હોળી સેલિબ્રેટ કરી. ગુજરાતીઓને તે કંઇ વાત થતી હશે ઐશ્વર્યા મઝમુદાર, નીરવ બારોટ, વિજયગીરી બાવાથી માંડીને ભુમી ત્રિવેદી અને પાર્થ ઓઝા જેવા ઢોલીવુડનાં ગુજરાતી સેલેબ્ઝ આ રીતે શેર કરી પોતાની રંગથી છવાયેલી ક્ષણો. તસવીરો-ઇન્સ્ટાગ્રામ\nTMKOCના બાબુભાઇ કોન્ટ્રાક્ટર પ્રતિશ વોરા હવે દેખાશે આ સીરિયલના ટાઇટલ લીડમાં\nBigg Boss 14: સલમાન ખાનના શૉમાં રાધે મા કન્ફર્મ, જુઓ તસવીરો\nઆ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં\nમલ્હાર ઠાકરઃ સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો\nમહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી\nભૂમિ ત્રિવેદી જણાવે છે જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00686.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.iamgujarat.com/gujarat/ahmedabad/constant-rains-brought-maximum-temperature-down-to-28-degree-in-ahmedabad/articleshow/77536617.cms?utm_source=recommended&utm_medium=referral&utm_campaign=article1", "date_download": "2020-09-30T07:10:15Z", "digest": "sha1:WREI2PZXTGTRWPVN3EDRQ6R53EKCGJEO", "length": 10564, "nlines": 93, "source_domain": "www.iamgujarat.com", "title": "Please enable javascript.", "raw_content": "\nAhmedabad Rain: સતત મેઘવર્ષાથી અ'વાદમાં ઠંડક પ્રસરી, તાપમાન 3.6 ડિગ્રી ગગડ્યું\nગુરૂવારે અમદાવાદમાં સૌથી વધુ સરખેજમાં 40 મીમી વરસાદ નોંધાયો. શહેરમાં અત્યાર સુધી સીઝનનો 548 મીમી એટલે કે 21.57 વરસાદ ખાબક્યો, આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ તો અમુક સમયે ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં હજુ 14 ટકા વરસાદની ઘટ, ગુરુવારે 3 વિસ્તારોમાં ભૂવા અને રોડ બેસી જવાની 3 ફરિયાદો મળી.\nઅમદાવાદ: બુધવારથી સતત ખાબકી રહેલા વરસાદને પગલે ગુરુવારે મહત્તમ તાપમાન ઘટીને 28.4 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ગુરુવારે સાંજે પૂરા થયેલા 36 કલાકમાં 34 મીમી વરસાદ નોંધાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) મુજબ દિવસ દરમિયાન સરખેજ વિસ્તારમાં સૌથી વધુ 40 મીમી જ્યારે વટવામાં 32 મીમી વરસાદ વરસ્યો હતો. AMC કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે શહેરમાં અત્યાર સુધીનો સીઝનનો 548 મીમી એટલે કે 21.57 ઇંચ વરસાદ નોંધાયો છે.\nશહેરમાં ત્રણ દિવસથી જામેલા વરસાદી માહોલથી અમદાવાદીઓ ઠંડકભર્યા વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. ગુરુવારે શહેરમાં પશ્ચિમ ઝોનના ત્રણ વિસ્તારોમાંથી જ્યારે દક્ષિણ ઝોનમાંથી પાણી ભરાયા હોવાની બે ફરિયાદો મળી હતી. તેમજ મણિનગરમાં પણ વૃક્ષ ધરાશાયી થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રત્નદીપ કોમ્પ્લેક્સ, વિરાટનગરના નાગરવેલ હનુમાન અને જગદીશ પાર્કમાંથી 3 જગ્યાએ ભૂવા પડવા અને રોડ બેસવાની ફરિયાદો નોંધાઈ હતી.\nઆઇએમડી અધિકારીઓએ શુક્રવારે શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ અને અમુક સમયે ભારે વરસાદની આગાહી કરી છે. આઇએમડી અધિકારીઓએ જણાવ્યું હતું કે મહત્તમ તાપમાન 28.4 ડિગ્રી હતું જે સામાન્ય કરતા 3.6 ડિગ્રી નીચે હતું, જ્યારે રાત્રિનું તાપમાન 25.4 ડિગ્રી હતું જે સામાન્ય કરતા 0.3 ડિગ્રી વધારે હતું.\nઆઇએમડી અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ગુરુવાર સુધીમાં 418 મીમી વરસાદ પડવો જોઈતો હતો પરંતુ તેની સામે 358 મીમી વરસાદ પડ્યો છે જે હજુ 14 ટકાની ઘટ દર્શાવે છે. રાજ્યમાં ગુરુવાર સુધીમાં 457 મીમી જેટલો સામાન્ય વરસાદ પડવો જોઈતો હતો, જેની સામે ખરેખર 524 મીમી વરસાદ પડ્યો છે જે સામાન્ય કરતા 15% વધુ હતો.\nGujarati News & Gujarat Samachar - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ���ાઉનલોડ કરો IamGujaratની એપ\nતમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂક પેજને લાઈક કરો\nAMCનો નિર્ણયઃ અમદાવાદમાં મોટી ઓફિસો-સંસ્થાઓમાં કોવિડ કો-ઓર્ડિનેટર રાખવો ફરજિયાત આર્ટિકલ શો\nસુરતમાં પોલીસકર્મી 200 રૂપિયાની લાંચ સ્વીકારતા કેમેરામાં કેદ થયા\nજુહાપુરામાં હિસ્ટ્રીશીટર નઝીર વોરાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું\nIPL fever: હેલિકોપ્ટર શોટ મારતા એમએસ ધોનીનો ફેન થયો 'ક્રેશ'\nવડોદરામાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 3નાં મોત\nઝાડની ટોચ પર જઈને કાપ્યો ઉપરનો ભાગ, વિડીયો જોનારા પણ ડરી ગયા\nઅમદાવાદઃ ચડ્ડો પહેરીને આવ્યો યુવક, બેંકમાં ન આપવામાં આવી એન્ટ્રી\nદેશઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂને કોરોના, થોડા દિવસ પહેલા સંસદમાં રહ્યા હતા હાજર\nડૉક્ટર્સની સલાહ, દર વર્ષે સીઝન ફ્લુથી બચવા લેવી જોઈએ વેક્સીન\nબોલીવુડગરીબો માટે દેવદૂત બનનાર સોનુ સૂદને મળ્યો UNનો પ્રતિષ્ઠિત એવોર્ડ\nઅમદાવાદકોરોના: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 311,અમદાવાદમાં 195 નવા કેસ નોંધાયા\nઅમદાવાદફી માફી મુદ્દે વાલીમંડળોમાં જ ડખો, શિક્ષણમંત્રી સાથે બેઠક બાદ વિખવાદ\nસમાચારIPL : સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવી ખાતુ ખોલ્યું\nઅમદાવાદઅ'વાદ: બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ કરનારા ચારને આજીવન કેદ\nટીવીગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં વધુ એક TV એક્ટરની આત્મહત્યા, એપાર્ટમેન્ટમાંથી મળ્યો મૃતદેહ\nદેશભારત અને ગરીબ દેશો માટે 10 નહીં 20 કરોડ કોરોના વેક્સીન તૈયાર કરાશે\nશું આપ મેળવવા ઈચ્છો છો રોજેરોજના મહત્વના સમાચાર\nઓહ... આપ ઓફલાઈન છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00686.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/bollywood-and-sports-celebrities-come-together-to-lockdown-domestic-violence-video-viral-mb-975641.html", "date_download": "2020-09-30T06:34:54Z", "digest": "sha1:GXJQZXMGSQ6TS7Z5JW6CS53H6FSGCMDQ", "length": 24476, "nlines": 280, "source_domain": "gujarati.news18.com", "title": "bollywood-and-sports-celebrities-come-together-to-lockdown-domestic-violence-video-viral-mb– News18 Gujarati", "raw_content": "\nVideo: ઘરેલૂ હિંસાને ‘લૉકડાઉન’ કરવાનો ઉઠ્યો અવાજ, અનુષ્કા-વિરાટની સાથે સ્ટાર્સે કરી આ માંગ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nકોરોના કાળમાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદ ખાસ એવોર્ડથી સન્માનિત કરાયો\nબળાત્કારીઓને જાહેરમાં ગોળી મારો- હાથરસની ઘટના પર ગુસ્સે ભરાઇ કંગના રનૌટ\nબિહારનાં વધુ એક બોલિવૂડ એક્ટરનું મુંબઇમાં મોત, પરિજન બોલ્યા- હત્યા થઇ છે\nહોમ » ન્યૂઝ » મનોરંજન\nVideo: ઘરેલૂ હિંસાને ‘લૉકડાઉન’ કરવાનો ઉઠ્યો અવાજ, અનુષ્કા-વિરાટની સ��થે સ્ટાર્સે કરી આ માંગ\nમાધુરી દીક્ષિત, વિદ્યા બાલન, રોહિત શર્મા, કરણ જૌહર, ફરખાન અખ્તર, દીયા મિર્ઝાએ શરૂ કર્યું ખાસ કેમ્પેન\nમાધુરી દીક્ષિત, વિદ્યા બાલન, રોહિત શર્મા, કરણ જૌહર, ફરખાન અખ્તર, દીયા મિર્ઝાએ શરૂ કર્યું ખાસ કેમ્પેન\nમુંબઈઃ દેશમાં લૉકડાઉન (Lockdown) લાગુ છે અને ચારે તરફ સન્નાટો ફેલાયેલો છે. કોરોના (Coronavirus)ના કારણે લોકો ઘરમાં કેદ છે. આ લૉકડાઉન દરમિયાન મોટાથી લઈને નાના બાળક સુધી દરેક વ્યક્તિ ઘરે જ છે. એક તરફ સરકાર આ ગંભીર બીમારીનો સામનો કરવાના તમામ પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, ઘરેલૂ હિંસા (Domestic Violence)ના કેસ ઘણા વધી રહ્યા છે. લૉકડાઉનમાં વધતા ઘરેલૂ હિંસાના કેસને જોતાં બૉલિવૂડ (Bollywood) અને સ્પોર્ટ્સ સેલિબ્રિટી ફરી એકવાર સાથે આવી છે. એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં અનેક સ્ટાર્સ એક સાથે મળી માંગ કરી રહ્યા છે કે ઘરેલૂ હિંસા ઉપર પણ લૉકડાઉન કરવામાં આવે.\nવાયરલ થઈ રહેલા વીડિયોમાં અનુષ્કા શર્મા- વિરાટ કોહલી (Anushka Sharma-Virat Kohli)ની સાથે કરણ જૌહર, ફરહાન અખ્તર, માધુરી દીક્ષિત, દીયા મિર્ઝા, વિદ્યા બાલન જેવા અનેક સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. ખેલાડીઓમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ આ કેમ્પેનને પોતાનું સમર્થન આપ્યું છે.\nઆ પણ વાંચો, ઘરે AC ચાલુ કરવાથી કોરોના વાયરસ ફેલાય છે જાણો આ દાવામાં કેટલું છે સત્ય\nવીડિયોમાં સ્ટાર્સ કહી રહ્યા છે કે- તમામ પરુષોને અમે કહીએ છીએ કે- આ જ સમય છે હિંસની વિરદ્ધ બોલવાનો. મહિલાઓને અમે કહેવા માંગીએ છીએ કે- આ સમય છે તમારા મૌનને તોડવાનો. જો તમે ઘરેલૂ હિંસાના શિકાર છો, તો તમારે રિપોર્ટ કરવો જોઈએ. ઘરેલૂ હિંસા ઉપર પણ લૉકડાઉન લગાવવું જોઈએ.\nકરણ જૌહર, અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત જેાવા સેલેબ્સે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યો છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યમાં ઘરેલૂ હિંસાના વધતા કેસ મામલે ચિંતા વ્યકત કરી હતી.\nઆ પણ વાંચો, રાખી સાવંતે શાહરૂખ સાથે વીડિયો કૉલ પર કરી વાત સ્ક્રીનશૉટ જોઈ લોકોએ કહ્યું-Fake\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં જજે વાંચવાનો શરૂ કર્યો 2000 પ���નાનો ચુકાદો\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nVideo: ઘરેલૂ હિંસાને ‘લૉકડાઉન’ કરવાનો ઉઠ્યો અવાજ, અનુષ્કા-વિરાટની સાથે સ્ટાર્સે કરી આ માંગ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nકોરોના કાળમાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદ ખાસ એવોર્ડથી સન્માનિત કરાયો\nબળાત્કારીઓને જાહેરમાં ગોળી મારો- હાથરસની ઘટના પર ગુસ્સે ભરાઇ કંગના રનૌટ\nબિહારનાં વધુ એક બોલિવૂડ એક્ટરનું મુંબઇમાં મોત, પરિજન બોલ્યા- હત્યા થઇ છે\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પર ગંભીર આક્ષેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00687.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/north-gujarat/gandhinagar-cabinet-meeting-of-rupani-government-to-review-today-discuss-on-corona-virus-and-budget-954398.html", "date_download": "2020-09-30T05:03:18Z", "digest": "sha1:F2EV3POIMBLAAQWOLHHSFX37WQ6ZMHRW", "length": 28552, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "Video: Cabinet meeting of Rupani government to review today, discuss on Corona virus and budget– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » ઉત્તર ગુજરાત\nVideo: આજે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક, કોરોના વાયરસ અને બજેટને લઇને થશે સમીક્ષા\nઆજે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક, કોરોના વાયરસ અને બજેટને લઇને થશે સમીક્ષા\nઆજે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક, કોરોના વાયરસ અને બજેટને લઇને થશે સમીક્ષા\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nગાંધીનગર : વાલી મંડળમાં ફાંટા પડ્યા, સ્કૂલ ફી માફીનું કોકડું ગુંચવાયુ\nઅમરેલીનુ આંબરડી સફારી પાર્ક હવે વિશ્વના નકશે ચમકશે\nફી મુદ્દો ઉકેલાય તે પહેલા આંતરિક વિખવાદ, વાલી મંડળની 100 ટકા ફી માફીની માગ\nગાંધીનગરઃ વાલી મંડળમાં આંતરિક વિખવાદ, સ્વર્ણિમ સંકુલ બહાર બબાલ\nગાંધીનગરમાં AAPના કાર્યકર્તાઓની અટકાયત, ફી માફ��� મુદ્દે વિરોધ પ્રદર્શન\nપેટાચૂંટણી: કોણ છે ભાજપના સંભવિત ઉમેદવારો, ભાજપે 8 બેઠકો જીતવા કોને આપી જવાબદારી\nપેટા ચૂંટણીમાં તમામ બેઠક જીતવાનો ભાજપ-કૉંગ્રેસનો દાવો, જાણો કઈ કઈ બેઠક પર યોજાશે ચૂંટણી\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\nગાંધીનગરઃ SPG નેતા ધર્મેન્દ્ર પટેલ પર તલવાર, ડંડાથી જીવલેણ હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nગાંધીનગર : વાલી મંડળમાં ફાંટા પડ્યા, સ્કૂલ ફી માફીનું કોકડું ગુંચવાયુ\nઅમરેલીનુ આંબરડી સફારી પાર્ક હવે વિશ્વના નકશે ચમકશે\nફી મુદ્દો ઉકેલાય તે પહેલા આંતરિક વિખવાદ, વાલી મંડળની 100 ટકા ફી માફીની માગ\nગાંધીનગરઃ વાલી મંડળમાં આંતરિક વિખવાદ, સ્વર્ણિમ સંકુલ બહાર બબાલ\nગાંધીનગરમાં AAPના કાર્યકર્તાઓની અટકાયત, ફી માફી મુદ્દે વિરોધ પ્રદર્શન\nપેટાચૂંટણી: કોણ છે ભાજપના સંભવિત ઉમેદવારો, ભાજપે 8 બેઠકો જીતવા કોને આપી જવાબદારી\nપેટા ચૂંટણીમાં તમામ બેઠક જીતવાનો ભાજપ-કૉંગ્રેસનો દાવો, જાણો કઈ કઈ બેઠક પર યોજાશે ચૂંટણી\nWorld Heart Day : મહિલાઓના હૃદય પુરુષો કરતા છે વધારે મજબૂત, જોઇ લો રસપ્રદ તારણ\nગાંધીનગરઃ SPG નેતા ધર્મેન્દ્ર પટેલ પર તલવાર, ડંડાથી જીવલેણ હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ\nGandhinagar: SPG નેતા ધર્મેન્દ્ર પટેલ પર તલવાર, ડંડાથી જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ\nસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વધુ એક જિલ્લામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ\nગાંધીનગર : કૃષિકાયદાના વિરોધમાં કૉંગ્રેસનાં નેતાઓની અટકાયત, 'કંપની રાજ પાછું આવશે'\nભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવીને BJP હાઇ કમાન્ડે એક તીરે અનેક કામ પાર પાડ્યાં\nGandhinagar: હીરા સોલંકી અને પુરસોત્તમ સોલંકીની હાજરીમાં કોળી સમાજની બેઠકનું કરાયું આયોજન\nCM રૂપાણીનો મહત્વનો નિર્ણય, coronaને ધ્યાનમાં રાખીને નવરાત્રી મહોત્સવ કર્યો રદ\nસરકાર સ્કૂલોની ફી માફીની જાહેરાત નહીં કરે તો કૉંગ્રેસ ગામડાઓ સુધી આંદોલન કરશે: ધાનાણી\nGandhinagar: વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ, સ્મોલ કોઝ કોર્ટ કાયદા વિધેયક રજૂ કરાશે\nયાત્રાધામ અંબાજીમાં યાત્રીકોને સુવિધા પુરી પાડવા માટે નાયબ મુખ્યમંત્રીએ કરી આવી જાહેરાત\nMonsoon Session: 'ગુંડા એક્ટ' બિલ કરાયું રજુ , વિપક્ષ નેતાએ વિધેયક પરત ખેંચવા કરી માંગણી\n20 જિલ્લાના 123 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્�� સરકાર સહાય આપશે : કૃષિમંત્રી ફળદુ\nગુજરાત વિધાનસભામાં હંગામો, નીતિન પટેલે સાથે વિવાદ થતા કોંગી ધારાસભ્યએ ગૃહમાં માઇક ફેંક્યુ\nઆગામી દિવસોમાં વરસાદ પડશે કે નહીં, શું કહે છે હવામાન વિભાગ\nગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્યના શિક્ષણ વિભાગની આવી ચોંકાવનારી માહિતી સામે આવી\nગાંધીનગર : ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કર્યુ 3700 કરોડનું પેકેજ, જાણો કોને મળશે લાભ\nGandhinagarમાં અકસ્માતથી મૃત્યુદરમાં ઘટાડો, 5 વર્ષમાં 39072 લોકોના અકસ્માતથી મોત\n'કૉંગ્રેસ પાસે મુદ્દા નથી' CM રૂપાણીના નિવેદન પર કૉંગ્રેસનો પલટવાર,'કોરોનામાં સરકાર નિષ્ફળ\nગુજરાતનું ગૌરવ: રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી બનશે\nઆજથી 5 દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ થશે\nGandhinagarમાં PIએ તો Junagadhમાં કોરોનાના દર્દીએ આપઘાત કર્યો\nGandhinagarમાં વિધાનસભા ચોમાસુ સત્ર પહેલા સંકુલમાં MLAના કોરોના ટેસ્ટ કરાયા\nગોધરામાં 325 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ બનશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી\nકોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પણ ગુજરાત સરકાર આપી શકે છે આર્થિક સહાય\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હાલ તેમના ઘરે જ સારવાર\nરાજ્ય સરકાર ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને 12 હજારની સહાય આપશે\nPM Modi ના 70મા જન્મદિવસે મોટી જાહેરાત, Gandhinagar શહેરને મળશે 24 કલાક પાણી\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nબાબરી વિધ્વંસ મામલામાં આજે ચુકાદો, હાઇ પ્રોફાઇલ કેસમાં અડવાણી-જોશી સહિત 49 આરોપી\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nહાથરસ કાંડઃ પરિવારને પીડિતાનું શબ ન સોંપ્યું, પોલીસે રાતે જ કરી દીધા અંતિમ સંસ્કાર\nરિલાયન્સ રિટેલમાં 0.84% હિસ્સેદારી માટે 3,675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે General Atlantic\nMorning 100: દેશભરના સચોટ અને સંક્ષિપ્ત સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nBHMSન��� ડિગ્રી ધરાવતો ડૉક્ટર કોરોના દર્દીની સારવાર કરતો હતો Remdesivir ઇન્જેક્શન પણ મળ્યાં\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00687.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2009/03/blog-post_3955.html", "date_download": "2020-09-30T05:09:15Z", "digest": "sha1:L6SUO4EPIVKHMGYBRZ46TOCOPA7IVAQD", "length": 21958, "nlines": 190, "source_domain": "www.chiragthakkar.me", "title": "અભિન્ન: ગઝલ", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nસફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;\nચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.\nસુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,\nપ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.\nમને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,\nમહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.\nતમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,\nકમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.\nવધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,\nઅસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી \nહવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું \nકે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.\nન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,\nછે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.\nધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,\nજગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.\nકોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,\nજગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.\nમને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,\nવિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.\nબધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,\nકે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.\nમળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,\nફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.\nબીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે \nકે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.\nગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’\nપીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.\n- બરકત વિરાણી ‘બેફામ’\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nલેબલ્સ: ગઝલ, ગુજરાતી, બરકત વિરાણી ‘બેફામ', Gazal, Gujarati\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nજ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ હજાર...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nશ્રી ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' મારી ઉંમરના મિત્રો કદાચ તેમના દસમા ધોરણના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં ‘જુમ્મો ભિસ્તી’ વાર્તા ભણ્યા ...\nનથી મળવાની ખુશી સંપત્તિમાં આ મોજાંઓ રડીને કહે છે ...\nજયારે તમે મિત્રને પૈસા ઉછીના આપો છો ત્યારે તમારી ય...\nહે જગત, મારા પુત્રને - - અબ્રાહમ લિંકન\nરાત દિવસનો રસ્તો વ્હાલમ\nએક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું\nફૂલ તો એની ફોરમ ઢાળી રાજી\nજે માની ગોદમાં છે\nસફળ થવાના બે રસ્તા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00688.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.webdunia.com/article/about-hinduism/jivantika-vrat-katha-in-gujarati-119080200003_1.html", "date_download": "2020-09-30T05:48:22Z", "digest": "sha1:S7U7ZOCIQVREIF63UW2NT77N2AUONC5H", "length": 8918, "nlines": 209, "source_domain": "gujarati.webdunia.com", "title": "જીવંતિકા વ્રતકથા - Jivantika Vrat Katha | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 30 સપ્ટેમ્બર 2020\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nઆ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં.\nજીવંતિકા વ્રત - કેવી રીતે કરશો જીવંતિકા વ્રત -Jivantika Vrat Vidhi\nRandhan Chhath -રાંધણ છઠનો મહત્વ\nGayatri Mantra: ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ\nશીતળા માતાને આ કારણે ટાઢી(ઠંડી) રસોઇનો ભોગ લાગે છે\nઆજે શીતળા સાતમ - જાણો પૂજા વિધિ અને શીતળા સાતમની કથા\nઆ પણ વાંચો :\nબાળકો માટે કરાતુ વ્રત\nપુત્રના લાંબા આયુષ્ય માટે વ્રત\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00688.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/bharatiya-janata-party-is-the-largest-political-1390730937779020", "date_download": "2020-09-30T06:46:33Z", "digest": "sha1:OUKZLVFD6KP3RSQSW3O3LRNNWGLCRTHB", "length": 3867, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો પ્રજાજોગ સંદેશ", "raw_content": "\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો પ્રજાજોગ સંદેશ\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો પ્રજાજોગ સંદેશ\nમાન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો પ્રજાજોગ સંદેશ\nકોરોના સામે લડવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00688.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://social.bjpgujarat.org/shri-bharat-pandya-bharatiya-janata-party-is-the-largest-political-1408319142526610", "date_download": "2020-09-30T05:54:58Z", "digest": "sha1:Y2DR7W6ZA7PQGSDYCGSFEOVUNWF2GBWT", "length": 4661, "nlines": 35, "source_domain": "social.bjpgujarat.org", "title": "BJP | BJP Gujarat પ૦૦/૧૦૦૦ ની નોટ અંગેનાં નિર્ણયમાં રાહુલ ગાંધીએ મીડિયા અને મોદીજી પર ગુસ્સો કાઢવાને બદલે કાળા નાણાંવાળા અને આતંકવાદીઓ ઉપર કાઢવો જોઈએ. - Shri Bharat Pandya", "raw_content": "\nપ૦૦/૧૦૦૦ ની નોટ અંગેનાં નિર્ણયમાં રાહુલ ગાંધીએ મીડિયા અને મોદીજી પર ગુસ્સો કાઢવાને બદલે કાળા નાણાંવાળા અને આતંકવાદીઓ ઉપર કાઢવો જોઈએ. - Shri Bharat Pandya\nપ૦૦/૧૦૦૦ ની નોટ અંગેનાં નિર્ણયમાં રાહુલ ગાંધીએ મીડિયા અને મોદીજી પર ગુસ્સો કાઢવાને બદલે કાળા નાણાંવાળા અને આતંકવાદીઓ ઉપર કાઢવો જોઈએ. - Shri Bharat Pandya\nપ૦૦/૧૦૦૦ ની નોટ અંગેનાં નિર્ણયમાં રાહુલ ગાંધીએ મીડિયા અને મોદીજી પર ગુસ્સો કાઢવાને બદલે કાળા નાણાંવાળા અને આતંક��ાદીઓ ઉપર કાઢવો જોઈએ. - Shri Bharat Pandya\n\"આવો, સહુ સાથે મળીને આ \"પ્રામાણિકતા પર્વ\" ઊજવીએ અને ગર્વથી..\nરાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • સિરામિક ઉદ્યોગોને ગેસ બિલમાં 16% ની રાહત અપાઈ • ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. 2.50 વધારાની રાહત અપાશે\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે નાગરિકો ના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપતા માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર.\nપ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ' ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યુવા મોરચાના પદાધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\nગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના વિકાસના વિવિધ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, માન. મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00688.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/lifestyle/love-and-relationship-tips-healthy-and-unhealthy-relationship-what-is-the-difference-ch-959723.html", "date_download": "2020-09-30T07:12:00Z", "digest": "sha1:AHAXNAHM53LNBF6E44M3P3LMPLOLXFYM", "length": 31579, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "A Healthy & Unhealthy Relationship- What is The Difference?– News18 Gujarati", "raw_content": "\nનાની-નાની બાબતે કંકાસ થાય છે તો આ છે પ્રેમ વધારવાની 'જડીબુટ્ટી'\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\n#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં\nશિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ\nહોમ » ન્યૂઝ » લાઇફ સ્ટાઇલ\nનાની-નાની બાબતે કંકાસ થાય છે તો આ છે પ્રેમ વધારવાની 'જડીબુટ્ટી'\nયાદ રાખો તમે જ્યારે ખુશ હશો ત્યારે જ તમે બીજાને ખુશીઓ આપી શકશો.\nઆજકાલ ધણા લોકો લગ્ન કરવાના બદલે થોડા સમય લિવિંગમાં એકબીજાની સાથે રહેવાનું વધુ પસંદ કરે છે. અને જો બધું ઠીક રહે તો જ જીવનભરના આ સંબંધોને 'હા' પાડે છે. જો કે તેમ છતાં એ પણ હકીકત છ�� આજની તારીખમાં પણ અનેક સંબંધો તૂટી રહ્યા છે. કારણે આપણામાંથી મોટા ભાગના લોકો સંબંધો વિશેની ધારણા ટીવી, ફિલ્મો અને પુસ્તકો જોઇને બનાવે છે. ત્યારે સારા સંબંધ અને ખરાબ સંબંધો કોને કહી શકાય તે જાણવા માટે અમે કેટલાક રિલેશનશિપ કાઉન્સેલર અને મનોચિકિત્સક સાથે વાત કરી. અને તેમણે અમને Healthy સંબંધો માટે નીચે મુજબ કેટલીક ટિપ્સ આપી. જે દરેક કપલ્સને જાણવા જેવી છે.\nવાતચીત : તમે તમારા વિષે અને તમારા સંબંધો વિષે કેવું વિચારો છો તે મામલે તમે તમારા પાર્ટનર સાથે મુક્ત મને વાત કરી શકો તે મહત્વનું છે. પણ તે સાથે એ પણ જરૂરી છે કે તમે કેવી રીતે તમારા પાર્ટનર સાથે વાત કરો છો. ઉદાહરણ આપું તો તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવ્યો છે. તમે તે વાતથી ખુબ જ ઉત્સાહી છો. પણ છેલ્લા સમયે તમારો પાર્ટનર તે પ્લાન કેન્સલ કરી દે છે. ત્યારે ગુસ્સે ભરાઇને તમે તેને કહો કે \"તું તો હંમેશા પ્લાન કેન્સલ કરે છે\" કે પછી \"બસ તું આવું જ કર, બધુ કેન્સલ જ કરી દે\" આ રીતે વાતચીત કરવી અયોગ્ય છે. તમે ચોક્કસથી તમારો અણગમો વ્યક્ત કરો. પણ તે કરવામાં જે તે વ્યક્તિને સાવ ઉતારી ના પાડો. \"તું ખૂબ જ ખરાબ પાર્ટનર છે, તું આવું કેવી રીતે કરી શકે\" તેવા સ્ટેટમેન્ટ આપવાના બદલે કહો કે \"જો આપણે આ પ્લાનમાં સાથે જઇ શક્યા હોત તો વધુ મજા આવતી મને દુખ છે કે આપણે આ વાત મિસ કરી\"\nવળી સંબંધો જેમ લંબાય છે તેમ કપલ્સ વાતચીતનો એક જ મતલબ નીકાળતા હોય છે કે 'વાતચીત' કરવી એટલે ખરાબ કે નીંદા જ કરવી. મોટા ભાગના પાર્ટનર લાંબા સમય સુધી સાથે રહ્યા પછી એક બીજાને કદર કરવાનું ભૂલી જાય છે. મોટાભાગે આપણે આપણા પાર્ટનરની અવગણના કરવાની શરૂઆત કરીએ છીએ. ત્યારે જાણકારો કહે છે તમારે સમયાંતરે એકબીજાના વખાણ, કદર કરતા રહેવું જોઇએ. એકબીજાના જીવનમાં આવવા માટે આભાર વ્યક્ત કરતા રહેવું જોઇએ. બીજા વ્યક્તિને તેમની પસંદ ના પસંદ, શોખ વિષે ઉત્સાહિત કરવું તેની કદર કરવી જરૂરી છે. અને આવી નાની હકારાત્મક વાતો જ જીવનના લાંબા સફરને પૂર્ણ બનાવે છે.\nવિશ્વાસ : શું તમારે તમારા પાર્ટનરથી સતત ખોટું બોલવું પડે છે કે પછી તમારા પાર્ટનર તમારાથી ખોટું બોલે છે તેવો ડર તમને સતત ડરાવે છે કે પછી તમારા પાર્ટનર તમારાથી ખોટું બોલે છે તેવો ડર તમને સતત ડરાવે છે શું તમને અનેકવાર તેનો ફોન, સોશિયલ મીડિયામાં તે કોની સાથે બોલે છે તે તપાસતા રહો છો શું તમને અનેકવાર તેનો ફોન, સોશિયલ મી��િયામાં તે કોની સાથે બોલે છે તે તપાસતા રહો છો આ ખરાબ સંબંધોની નિશાની છે. જ્યારે તમે વાતચીતના દરવાજા એક બીજા માટે ખુલ્લા રાખો તો વિશ્વાસ જાતે આવતો જાય છે. જો તમે બીજા વ્યક્તિ પર વિશ્વાસ કરતા હશો તો તમારે તે વાતની ચિંતા કરવાની જરૂર નથી કે તે કોને ટેક્સ કરે છે કે કોને મળે છે\nઆ માટે પહેલું સ્ટેપ તે રહેશે કે તમે એકબીજા પર વિશ્વાસ મૂકો. અને તે વસ્તુ સ્વીકારો કે તમારી જેમ જ તમારો પાર્ટનર પણ 'Perfect' નથી. તમારા ડર અને અસુરક્ષિત હોવાની ભાવના પર ખુલીને વાત કરો અને આ ડરની બહાર કેવી રીતે નીકળશો તેના રસ્તા શોધો અને અનુસરો. આપણે ધણીવાર ખોટું આપણી કમીઓને છુપાવવા માટે બોલતા હોઇએ છીએ. જો તમે એકબીજાને તેમની જટિલતા અને અપૂર્ણતા સાથે સ્વીકારો છો તો તમે એકબીજા સાથે વધુ સરળતાથી પ્રમાણિક રહી શકો છો.\nભલે ગમે તેટલું મુશ્કેલ હોય પણ એકબીજાથી સાચું બોલવું જરૂરી છે. સારા સંબંધ એટલે તે નહીં કે તમે સામે ચાલીને એકબીજાને પોતાના ફોન ચેક કરવા દો. સારા સંબંધ એટલે તમને ખબર હોય કે તમારો પાર્ટનર તમારાથી ખોટું નહીં બોલે. શંકા સંબંધોને બગાડી નાખે છે અને ફોન ચેક કરવા કે પાર્ટનર કોને જોડે વાત કરે છે તે સતત ચેક કરવું તમારા સંબંધોને નેગેટિવ બનાવે છે.\nપર્સનલ સ્પેસ અને સીમાઓ : ભલે તમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોવ પણ તેનો મતલબ એ નથી કે તમે હંમેશા એકબીજાની સાથે જ રહો. જો તમે તમારા પાર્ટનર સિવાય આખો દિવસ પસાર કરવા તૈયાર જ નથી અને તેને 24/7 તમારી આગળ પાછળ ઇચ્છો તો તમે એક ખરાબ સંબંધને આકાર આપી રહ્યા છો. તમે એક ખાસ અને અલગ વ્યક્તિત્વ ધરાવો છો. તમારે કોઇની પર પોતાની ખુશીઓ માટે ડિપેન્ડ થવાની જરૂર નથી. બીજાને ખુશ રાખવામાં તમારે પોતાની જાતની ખુશીઓને ન ભૂલવી જોઇએ. તમે જો સારા સંબંધો ઇચ્છતા હોવ તો પોતાને પણ થોડો સમય આપો. જેને \"Me Time\" પણ કહેવાય છે. તમે આ સમયમાં કસરત, સંગીત સાંભળવું કે કોઇ મન ગમતું પુસ્તક વાંચવાનું કામ પણ કરી શકો છો. કે પછી પોતાના શોખને વિકસાવી શકો છો.\nવળી જ્યારે તમે નવા સંબંધોમાં જોડાવ છો તો જૂના સંબંધોને ના ભૂલો. તમે કોઇનાથી પ્રેમમાં જોડાયા છો કે લગ્ન કર્યા છે તો મિત્રોને ભૂલી જવા ખોટી વાત છે. મિત્રોની ખોટ કોઇ નથી પૂરી શકતું. તમારો જીવનસાથી તમારી સાથે આખી જિંદગી રહેશે પણ મિત્રો માટે સમય નીકાળો. વળી, તમે તમારા પાર્ટનર સાથે પણ કેટલીક ફન એક્ટિવિટી પ્લાન કરી શકો છો. મિત્રો અને મી ટાઇમની સાથે પાર્ટનર સ��થે પણ દરરોજ કોઇ પ્રવૃત્તિ કરવાનું રાખો. તે સાથે ચાલવા જવું કે ફેવરેટ ટીવી શો સાથે જોવો તેવું કંઇ પણ હોઇ શકે. સાથે જ સમયે સમયે તેમાં બદલાવ પણ લાવો. પણ મૂળ મુદ્દે કંઇક સાથે કરો. વળી કંઇ નવું શીખતા અને કરતા રહો જેથી સંબંધો બોરિંગ ના લાગે.\nજો કે સાથે જ તે પણ યાદ રાખો કે આ તો ખાલી થોડાક જ પોઇન્ટ છે. છેવટે સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે શું તમે આ સંબંધથી ખુશ છો જો તમે આ સંબંધ ખુશ ના હોવ તો ખોટા સંબંધોના ભારણમાં ના રહો. તમે જ તમારી ભાવનાને સમજવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છો. માટે પોતાની ભાવના, પોતાની ખુશીને યોગ્ય રીતે સમજો. કારણ કે તમે જ્યારે ખુશ હશો ત્યારે જ તમે બીજાને ખુશીઓ આપી શકશો. અને તે વાત પણ યાદ રાખો કે તમે એક Healthy Relationship માટે હંમેશા હકદાર છો\nઅનંગા રેડવોમ્બ ખાતે ઇન્ટર્ન છે. જેણે આ ઉપરોક્ત લેખ લખ્યો છે.\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Case Verdict: અડવાણી, જોશી, ઉમા ભારતી સહિત તમામ 32 આરોપી દોષમુક્ત\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nનાની-નાની બાબતે કંકાસ થાય છે તો આ છે પ્રેમ વધારવાની 'જડીબુટ્ટી'\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\n#કામની વાતઃ લગ્નની પહેલી રાત્રીએ કેવી રીતે શરૂઆત કરાય\n#કામનીવાત - શું મુખમૈથુન કરવાથી ગળામાં થાઇરોડ થાય કે નહીં\nશિઘ્રસ્ખલનની તકલીફ ખૂબ વધી ગઈ છે, આના કારણે અમારે પતિ-પત્નીને ઝગડા થાય છે, શું કરૂ\nવિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે\nગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nમનપા સંચાલિત શાળાની શિક્ષિકાએ ઘર કંકાસમાં આપઘાત કરી લીધો, તબીબ પતિ સામે ફરિયાદ દાખલ\nમહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00690.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://nvanewsvarjanagency.live/?p=318", "date_download": "2020-09-30T05:03:00Z", "digest": "sha1:ID7TLCY7CV7GLM6QOCVXHKDJZBPGX34I", "length": 10313, "nlines": 125, "source_domain": "nvanewsvarjanagency.live", "title": "દાંતા પોલીસ સ્ટેશન કોરોના ને લઈ કરી લાલ આંખ", "raw_content": "\nઆબુરોડ રાજધાની ટ્રેન માં મુસાફરી દરમિયાન નાગાલેન્ડના યુવકનું મોત\nયાત્રા ધામ અંબાજી માં અને દાંતા ગામ માં પણ કેવડા ત્રીજ નો તહેવાર માણવામાં આવ્યો હતો\nમાઉન્ટ આબુમાં ગુરુશિખર માર્ગ પર દિપડો જોવા મળ્યો\nબનાસકાંઠા દાંતા થી હડાદ માર્ગ પર અકસ્માત\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા થી વીડિયો વાયરલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીંગ.વિમલ પટેલ\nમેઘરજના ઇસરીગામે મકાનમાં આગ લાગી રીપોટર.સંજય શર્મા\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.રેશનકાર્ડ ધારકોને વિના મુલ્ય અનાજ આપવાનું નકકી કરેલ છે\nબનાસકાંઠા ના દાંતા ગામ ના સીંધી પરિવાર દ્વારા\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\nથરાદના ટેરોલ ગામમાં યુવકના મોત મામલો\nNVA.વડગામ તાલુકા ના કરનાળા ગામ મા ગૌચર મા સરપંચ નું દબાણ મામલો\nકોરોના સંકટ વચ્ચે કલેકટરશ્રીની સંવેદનશીલતા પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા\nNVA. અરવલ્લી મોડાસા ના બામણવાડ દૂધ મંડળી ના સ્ટોરકીપર સામે ઉચાપત ની ફરિયાદ\nબનાસકાંઠા માં તીડ નો આતંક વધ્યો…\nhttps://youtu.be/pvMXJdqshGc ડીસા માં ડૉક્ટર વિરૂધ્ધ નીકળી રેલી\nNVA.કેશાેદ આવાસ યાેજનાના કાેન્ટ્રાકટરે લાંચ માગ્યાનાે વીડિયાે વાયરલ\nNVA.હિમતનગર કોટન માર્કેટમાં ખેડુતો-વેપારીઓનો હોબાળો\nNVA.અંબાજી છાપરી માર્ગ પર સર્જાયો અકસ્માત\nહિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર રીપોટીગ.વિમલ પટેલ\nબનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાત\nNVA.અરવલ્લી મોડાસાના સાયરા ગામે યુવતી અપમૃત્યુ કેસ\nદાંતા પોલીસ સ્ટેશન કોરોના ને લઈ કરી લાલ આંખ\nદાંતા પોલીસ સ્ટેશન કોરોના ને લઈ કરી લાલ આંખ\nદાંતા પોલીસ સ્ટેશન ઈપીકો કલમ -૨૬૯,૧૮૮ કેશ-૩ મે.જીલ્લા મેજી.સા.શ્રી,બનાસકાંઠા,પાલનપુર નાઓના નં.ડી/એમએજી/ નોવેલ/કોરોના/જા.ના.૨૬/૨૦૨૦/વશી.૩૦૬૩-૩૦૯૩ તા.૨૦/૦૩/૨૦૨૦ નાઓના હુકમ અનુસંધાને અમો ડી.કે.બ્રહ્મભટ્ટ પો.સબ.ઇન્સ દાંતા પો.સ્ટે નાઓ પો.સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન (૧) ટ્રેકટર મહીન્દ્રા બી ૨૭૫ નંબર.GJ 08 J 1279 નો ચાલક કલાજી મોહનજી પરમાર (ઠાકોર) રહે.વેલવાડા તા.દાંતા જી.બનાસકાંઠા (૨) કમાન્ડર જીપ ગાડી નંબર GJ 18 A 2285 નો ચાલક લલીતભાઇ અનાભાઇ બુંબડીયા રહે.છોટા બામોદ્રા તા.દાંતા જી.બનાસકાંઠા (૩) મહીન્દ્રા ડીઆઇ જીપ ગાડી નંબર RJ 24 TA 0262 નો ચાલક રમેશભાઇ ભુરાભાઇ ગમાર રહે.ભદ્રમાળ તા.દાંતા જી.બનાસકાંઠા વાળાઓ પોતાના ટ્રેકટર તથા જીપ ગાડીમાં ચારથી વધુ માણસો બેસાડી હાલમાં ભારત દેશમા ચાલતા કોરોના જેવા ભયંકર મહારોગના ચેપ લાગડે અને માણસોની જીંદગી જોખમાય તે રીતે મળી આવી જાહેરનામાનો ભંગ કરેલ હોઇ સદરહુ ત્રણેય ચાલકો વિરૂધ્ધમા ઇ.પી.કો કલમ ૧૮૮,૨૬૯ મુજબ કાર્યવાહી કરવામા આવેલ છે.\n“કોરોના સામે હાલ કોઈ દવા વિજ્ઞાન પાસે નથી\n“કોરોના સામે હાલ કોઈ દવા વિજ્ઞાન પાસે નથી ત્યારે આ રોગ માટે ગરીબો ના આશીર્વાદ જેવી કોઈ રસી નથી.” આજ રોજ વડગામ તાલુકા ના સેવાભાવી મામલતદાર શ્રી ઠાકોર સાહેબ ને જાણવા મળેલ કે વડગામ તાલુકા ના થુર ગામ નજીક વિચરતી જાતિ પૈકી ના વાદી સમાજ ના લોકો ની પાસે હાલ […]\nNVA.વડગામ તાલુકા ના કરનાળા ગામ મા ગૌચર મા સરપંચ નું દબાણ મામલો\nડીસા ના ભીલડી રેલવે સ્ટેશનની ઘટના\nNVA.અરવલ્લી મોડાસાના સાયરા ગામે યુવતી અપમૃત્યુ કેસ\nબનાસકાંઠા.. કાંકરેજના કાકર ગામની ઘટના\nNVA.કેશાેદ આવાસ યાેજનાના કાેન્ટ્રાકટરે લાંચ માગ્યાનાે વીડિયાે વાયરલ\nઅરવલ્લી પોલીસવડા મયુર પાટીલની બદલી\nસાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ\nહાર્દિક ના આક્ષેપો સામે જીલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેસ મીટીગ\nઆબુરોડ રાજસ્થાન રેલવે ડીઝલ શેડ મા લાગી ભીષણ આગ\nયાત્રાધામ શામળાજી ખાતે શ્રાવણી પૂર્ણિમાએ ભક્તોની ભીડ ઉમટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00691.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chintannipale.in/2012/03/12/13/55/1921", "date_download": "2020-09-30T05:47:16Z", "digest": "sha1:JHP3PNA5LE3362CHU2P2H3BZJ2M7JEUN", "length": 23451, "nlines": 75, "source_domain": "chintannipale.in", "title": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે ��ોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nકોઈ સંબંધ કાયમી ખતમ થતા નથી\nચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ\nસ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ જીવવા માટે બહાનું જોઈએ,\nએક જણ સાચું રડે તો બહુ થયું, મૌન ક્યાં આખી સભાનું જોઈએ\nસંબંધો અનાયાસે બંધાય છે અને અકસ્માતે તૂટે છે. થોડાક સંબંધો વારસામાં મળે છે પણ મોટાભાગના સંબંધો માણસ પોતે સર્જે છે. આપણને ગમતા માણસો ધીમે ધીમે આપણી જિંદગીમાં પ્રવેશે છે અને ઘણા તો જિંદગીનો એક ભાગ બની જાય છે. માણસનો સ્વભાવ છે કે એને જે ચીજ ગમતી હોય તેની સાથે લાગણી થઈ જાય. ઘર,શહેર, અમુક વિસ્તાર, કોઈ દુકાનનો ઓટલો અને બીજી ઘણીબધી વસ્તુઓ એવી છે જે છોડતા માણસને જિંદગીનો એક હિસ્સો છૂટતો હોય એવું લાગે છે.\nએક માણસની વતનથી દૂરના શહેરમાં બદલી થઈ. પ્રમોશન મળ્યું હતું તેની ખુશી હતી પણ શહેર છોડવાનું દુઃખ હતું. તેણે કહ્યું કે આ શહેર સાથે આખી જિંદગી જોડાયેલી છે. બધું જ પરિચિત છે. બધું જ પોતાનું લાગે છે. વતનની વાત નીકળે ત્યારે માણસ એવું બોલતો હોય છે કે આ મારું ગામ છે. ગામ કોઈનું હોતું નથી. માત્ર ગામમાં એક ઘર જ આપણું હોય છે, છતાં આખું ગામ આપણું લાગે છે. તેનું કારણ એ છે કે આપણું અસ્તિત્વ આખા નગર સાથે જોડાયેલું હોય છે. એ માણસ ગામ છોડતા પહેલાં ગામમાં ચક્કર મારવા નીકળ્યો. બધું છોડવાનું હતું. પાનના ગલ્લાએ ગયો ત્યારે થયું કે હવે અહીં પાછો ક્યારે આવીશ દીકરીની સ્કૂલ જોઈને થયું કે હવે આ પણ બદલાઈ જશે. કરિયાણાની દુકાને વેપારી કેવો હસીને આવકારે છે દીકરીની સ્કૂલ જોઈને થયું કે હવે આ પણ બદલાઈ જશે. કરિયાણાની દુકાને વેપારી કેવો હસીને આવકારે છે ધીમે ધીમે એ માણસ ગામની બહાર સ્મશાન પાસેથી પસાર થયો. સ્મશાનમાં એક ચિતા સળગતી હતી. આ દૃશ્ય જોઈને તે રીતસરનો રડી પડયો. આ જગ્યા સાથે પણ થોડોક નાતો છે. અહીં જ પિતાજીના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સ્મશાનની રાખમાં થોડીક રાખ અમારા વંશની પણ છે. હવામાં પિતાજીની ખૂશ્બુ છે. પિતાના અવસાન બાદ માએ કરેલી એક વાત યાદ આવી અને તે સુન્ન થઈ ગયો. માએ કહી રાખ્યું છે કે હું મરી જાઉં ત્યારે મારા અગ્નિસંસ્કાર આ જ સ્મશાનમાં કરજે, કારણ કે અહીંથી જ તારા બાપુજી ગયા છે. માણસ જાય પછી પગલાં તો નથી રહેતાં પણ કદાચ હવાનો કોઈ રસ્તો હશે, કદાચ અહીંની હવા જ મને તેની પાસે લઈ જશે\nપોતાને ગમતી કોઈ વસ્તુ તૂટી- ફૂટી જાય કે બગડી જાય તોપણ માણસને દુઃખ થાય છે. આપણી પેન, આપણો ફોન, આપણું વાહન અને બીજું ઘણુ��� બધું આપણા સાથે એવી રીતે જોડાયેલું હોય છે કે એના વગર અસ્તિત્વ જ અધૂરું લાગે. આ બધી ચીજો તો નિર્જીવ છે. જો નિર્જીવ વસ્તુ છોડતા આવું થાય તો જીવતા જાગતા સંબંધો તૂટવાની વેદના તો થવાની જ છે. નિર્જીવ વસ્તુઓ સાથે તો માત્ર આપણી આદતો જોડાયેલી હોય છે. સજીવ વ્યક્તિ સાથે તો આપણા વિચારો, આપણું સુખ, આપણું દુઃખ અને આપણા વ્યવહારો જોડાયેલા હોય છે. એટલે જ નજીકના અને સાચા સંબંધોને તૂટવા દેવા ન જોઈએ.\nઆજથી તારા અને મારા સંબંધો પૂરા… એટલું કહી દઈએ એટલે એક ઝાટકા સાથે સંબંધ તૂટી જાય છે. જોકે, સંબંધ તૂટી જવાથી બધું છૂટી જતું નથી. બધું ભુલાઈ જતું નથી. જે ક્ષણો સાથે વિતાવેલી હોય છે એ અકબંધ હોય છે. એ સમય ભૂતકાળનો એક ભવ્ય હિસ્સો થઈ આપણી સાથે જોડાઈ ગયો હોય છે. માણસની પ્રકૃતિ છે કે જેને ભૂલવા મથીએ એ સતત યાદ આવતું રહે છે. કેટલાક પ્રસંગો, કેટલાક શબ્દો અને કેટલીક ઘટનાઓ ક્યારેય ભૂલી શકાતી નથી. આપણે ખરેખર તો કંઈ જ ભૂંસી શકતા નથી. ઘણી વખત તો એવું લાગે કે આપણે જે ભૂંસવા મથીએ છીએ એ ભૂંસીએ છીએ કે તેને ખોતરીને તાજું કરીએ છીએ\nજે સંબંધો ભૂલી શકાતા ન હોય તેને તાજા કરવાની એક તક આપવી જોઈએ. હા, બધા સંબંધો તાજા થઈ શકતા નથી પણ કેટલાક સંબંધો એવા હોય છે જેની પર થોડીક યાદો અને થોડાક શબ્દોના છાંટણા કરીએ તો એ સંબંધ સળવળીને પાછા બેઠા થઈ જતા હોય છે. ઘણી વખત તો માણસને માત્ર ઈગો જ નડતો હોય છે.\nબે મિત્રો હતા. તેની વચ્ચે અણબનાવ બન્યો. દોસ્તી તૂટી. એ પછી પણ બન્ને એક-બીજાને ભૂલી શકતા ન હતા. દરેક નાની-નાની વાતોએ યાદ આવે. એ બન્ને વચ્ચે જ્યારે દોસ્તી હતી ત્યારે બન્ને સાથે ફિલ્મો જોવા જતા. જે વહેલો પહોંચી જાય એ રાહ જુએ. બન્નેની દોસ્તીની વાતો સાંભળીને એક સંબંધીએ એકને કહ્યું કે તું તારા મિત્રને આટલો બધો યાદ કરે છે, એનો મતલબ એ જ છે કે તું એને ભૂલી શક્યો નથી અને બીજો મતલબ એ છે કે તમારા વચ્ચે કંઈ તૂટયું જ નથી. એક વખત છેલ્લી ઘટના ભૂલીને પ્રયત્ન તો કરી જો. સંબંધ સાચો હશે તો પાછો જીવતો થઈ જશે.\nએક સાંજે તેણે પોતાના મિત્રને એસએમએસ કર્યા. આજે હું ફિલ્મ જોવા જવાનો છું. કદાચ હું વહેલો પહોંચી જઈશ. પણ મને ખબર છે કે હવે કોઈ આવવાનું નથી. કોઈની રાહ જોવાની નથી. એમ જ તારી સાથેની ક્ષણો યાદ આવી ગઈ અને આ લખાઈ ગયું. બાય. સાંજે જ્યારે એ ટોકીઝ પર પહોંચ્યો ત્યારે તેનો મિત્ર એની રાહ જોતો હતો. તેણે કહ્યું કે “જો હું તારાથી વહેલી પહોંચી ગયો. દોસ્ત,આપણે રાહ જ જોતા હોઈએ છીએ, માત્ર તક આપતા નથી. થેંક યુ કે તેં એક તક આપી.”\nસંબંધો તોડવા બહુ જ આસાન છે. કંઈ જ વાર નથી લાગતી, પણ એ તૂટેલા સંબંધો સાથે જીવવાનું અઘરું છે. સતત કંઈક કમી લાગતી રહે છે. કોઈની ગેરહાજરી શૂન્યાવકાશ સર્જી દે છે. બધું જ ખાલી લાગે છે. બધા જ સંબંધો નક્કામા નથી હોતા. કેટલાક સંબંધો તૂટે પછી આપણને એવું લાગે છે જાણે મારી અને એની વચ્ચે કાળમીંઢ પથ્થરોની દીવાલ ચણાઈ ગઈ છે. મોટા ભાગે આપણે જેને દીવાલ માની લેતા હોઈએ છીએ એ દીવાલ હોતી જ નથી, માત્ર એક પડદો હોય છે. એવો પડદો જેને આંગળી અડાડતાં જ એ ખૂલી જાય છે. આપણો અહં આપણને આંગળી આગળ વધારતા રોકતો હોય છે. સંબંધને એટલા માટે પણ સજીવન થવાની તક આપવી જોઈએ, કારણ કે આપણને અફસોસ ન રહે કે મેં પ્રયત્ન નહોતો કર્યા. જો સંબંધ સાચો હશે તો સામેથી પ્રતિભાવ મળશે જ. સંબંધ સાચો નહીં હોય તો એટલીસ્ટ અફસોસ તો નહીં રહે.\nએક પ્રેમી-પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો. બ્રેકઅપ થઈ ગયું. એકબીજા સાથે અબોલા થઈ ગયા. છતાં બન્ને રાહ જોતાં રહેતાં કે તેનો ફોન આવે, મેસેજનો ટોન વાગે કે તરત એમ થાય કે તેનો મેસેજ હશે, રોડ પર જતી વખતે પણ નજર તેને શોધતી હોય, બન્ને પક્ષે મળવાની ઇચ્છા થતી હતી પણ કોઈ પહેલ કરતું નહોતું. પ્રેમીનો ઈગો મોટો હતો. છતાં પ્રેમિકા જાણતી હતી કે તેને મારા પર લાગણી તો છે જ. એક વખત તેને થયું કે અમારા વચ્ચે ખરેખર દીવાલ ચણાઈ ગઈ છે કે આ માત્ર ભ્રમ છે\nએક જગ્યાએ અનાયાસે જ બન્ને ભેગાં થઈ ગયાં. પ્રેમિકાએ કહ્યું, ચાલ, હવે મળી જ ગયાં છીએ તો થોડી વાર સાથે બેસીએ. તે બન્ને બેઠાં. સવાલ એ હતો કે વાત કોણ શરૂ કરે. અંતે વાતો થઈ. સૌથી પહેલાં જુદા પડતી વખતે થયેલા ઝઘડાની વાતો થઈ. પ્રેમીએ કહ્યું કે આપણી વચ્ચે હવે સખત દીવાલ રચાઈ ગઈ છે, એ તૂટે એવું નથી લાગતું. પ્રેમિકાને ખબર હતી કે આ માત્ર તેનો ઈગો છે અને તેને ઓગાળવો જરૂરી છે. પ્રેમિકાએ કહ્યું, ઓકે, ચાલ એમ માની લે કે આપણી વચ્ચે દીવાલ છે, પણ એક વાત યાદ રાખ દરેક દીવાલમાં કદાચ બારણું ન હોય પણ એક બારી તો હોય જ છે પ્રેમીએ કહ્યું કે, જેલની દીવાલમાં બારી નથી હોતી પ્રેમીએ કહ્યું કે, જેલની દીવાલમાં બારી નથી હોતી પ્રેમિકાએ કહ્યું, જેલ જેલ છે જ ક્યાં અને દીવાલ પણ ક્યાં છે અને દીવાલ પણ ક્યાં છે જેલ તો તેં તારી આસપાસ બનાવી લીધી છે. હું તો એકદમ મુક્ત ફિલ કરું છું. તારી સાથે ખુલ્લા દિલે વાત કરું છું. દીવાલ તો તેં રચી છે, એ પછી ઘરની હોય, જેલની હોય કે દિલની હોય. તારે જ ��ારી જેલમાંથી મુક્ત થવાનું છે. હા, જો તને હું યાદ આવતી ન હોય તો તું શા માટે આટલો સૂનમૂન રહે છે જેલ તો તેં તારી આસપાસ બનાવી લીધી છે. હું તો એકદમ મુક્ત ફિલ કરું છું. તારી સાથે ખુલ્લા દિલે વાત કરું છું. દીવાલ તો તેં રચી છે, એ પછી ઘરની હોય, જેલની હોય કે દિલની હોય. તારે જ તારી જેલમાંથી મુક્ત થવાનું છે. હા, જો તને હું યાદ આવતી ન હોય તો તું શા માટે આટલો સૂનમૂન રહે છે શા માટે તારો જીવ ક્યાંય લાગતો નથી શા માટે તારો જીવ ક્યાંય લાગતો નથી તારું ‘આવારાપન’ જ બતાવે છે કે તું મને ભૂલી શક્યો નથી. તને શું નડે છે એ તને ખબર છે તારું ‘આવારાપન’ જ બતાવે છે કે તું મને ભૂલી શક્યો નથી. તને શું નડે છે એ તને ખબર છે તને તું જ નડે છે તને તું જ નડે છે થોડી વાર સન્નાટો છવાઈ ગયો. પ્રેમીને થયું કે વાત તો સાચી છે. પ્રેમિકાનો હાથ પકડીને એક જ શબ્દ કહ્યો, સોરી થોડી વાર સન્નાટો છવાઈ ગયો. પ્રેમીને થયું કે વાત તો સાચી છે. પ્રેમિકાનો હાથ પકડીને એક જ શબ્દ કહ્યો, સોરી એક ક્ષણમાં જાણે બધું જ બદલાઈ ગયું. મોટાભાગે માત્ર એક શબ્દથી જ ક્ષણો બદલાઈ જતી હોય છે એક ક્ષણમાં જાણે બધું જ બદલાઈ ગયું. મોટાભાગે માત્ર એક શબ્દથી જ ક્ષણો બદલાઈ જતી હોય છે આપણે માત્ર કોશિશ જ નથી કરતા.\nદરેક સંબંધ જાળવવા જેવા નથી હોતા. કેટલાક સંબંધો તૂટી જાય એમાં જ ભલાઈ હોય છે. સવાલ એ જ હોય છે કે કયા સંબંધ સાચા છે અને કયા સંબંધ ખોટા છે તેની પરખ હોવી સંબંધો પારખવા બહુ સહેલા છે. આપણને એનો અણસાર અને અંદાજ મળી જ જતો હોય છે. જે સંબંધ તૂટયા પછી તમારા દિલમાં જીવતો હોય, જેનાં સ્મરણો વાતેવાતે તાજાં થઈ જતાં હોય અને જેમાં છેલ્લે સંબંધ તૂટવાની ઘટના સિવાય અફસોસ થયો હોય તેવું બીજું કંઈ જ ન બન્યું હોય તો સમજવું કે આ સંબંધ તૂટી ગયો છે મરી ગયો નથી. ઘણા સંબંધ તો માત્ર રાહ જ જોતા હોય છે. તમે તક તો આપી જુઓ. સંબંધો તોડીને ચાલ્યા ગયા પછી એક વખત પાછળ તો જોઈ જુઓ. જો સંબંધ સાચો હશે તો તમે જ્યારે પાછળ જોશો ત્યારે એ વ્યક્તિ તમારા પાછળ જોવાની જ રાહ જોતી હશે. લાગણીના સંબંધો બહુ તાજા હોય છે, હળવા હોય છે, આપણે જ તેને ભારેખમ બનાવી દેતા હોઈએ છીએ. જરાક હાથ લંબાવી જુઓ, જરાક સાદ આપી જુઓ. દરેક તૂટેલો સંબંધ આપણે માનતા હોઈએ છીએ એવો સખત નથી હોતો. કેટલાક તો માત્ર મીણના હોય છે, જેને ઓગળતા વાર નથી લાગતી, એટલા ખાતર પણ એક તક આપી જુઓ કે આપણને ખબર તો પડી જાય કે હવે એ સંબંધ પથ્થરનો બની ગયો છે કે હજુ મીણનો જ છે સંબં��ો પારખવા બહુ સહેલા છે. આપણને એનો અણસાર અને અંદાજ મળી જ જતો હોય છે. જે સંબંધ તૂટયા પછી તમારા દિલમાં જીવતો હોય, જેનાં સ્મરણો વાતેવાતે તાજાં થઈ જતાં હોય અને જેમાં છેલ્લે સંબંધ તૂટવાની ઘટના સિવાય અફસોસ થયો હોય તેવું બીજું કંઈ જ ન બન્યું હોય તો સમજવું કે આ સંબંધ તૂટી ગયો છે મરી ગયો નથી. ઘણા સંબંધ તો માત્ર રાહ જ જોતા હોય છે. તમે તક તો આપી જુઓ. સંબંધો તોડીને ચાલ્યા ગયા પછી એક વખત પાછળ તો જોઈ જુઓ. જો સંબંધ સાચો હશે તો તમે જ્યારે પાછળ જોશો ત્યારે એ વ્યક્તિ તમારા પાછળ જોવાની જ રાહ જોતી હશે. લાગણીના સંબંધો બહુ તાજા હોય છે, હળવા હોય છે, આપણે જ તેને ભારેખમ બનાવી દેતા હોઈએ છીએ. જરાક હાથ લંબાવી જુઓ, જરાક સાદ આપી જુઓ. દરેક તૂટેલો સંબંધ આપણે માનતા હોઈએ છીએ એવો સખત નથી હોતો. કેટલાક તો માત્ર મીણના હોય છે, જેને ઓગળતા વાર નથી લાગતી, એટલા ખાતર પણ એક તક આપી જુઓ કે આપણને ખબર તો પડી જાય કે હવે એ સંબંધ પથ્થરનો બની ગયો છે કે હજુ મીણનો જ છે મીણનો હોય તો ઓગાળી દો…\nલોકો કહે છે કે સમય બધું બદલી નાખે છે. વાસ્તવમાં તો તમારે જાતે જ એ બદલવું પડે છે.\nનો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારો ભૂતકાળ મારાથી કેમેય ભૂલાતો નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઇટ્સ ઓકે ટુ ફેઇલ : જિંદગી છે ત્યાં સુધી સફળતાના ચાન્સિસ છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nદરેક પોતાની લાઇફમાં બિઝી છે, મારી કોઇને પડી નથી ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nAneri soni on હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું : દૂરબીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00691.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjurocks.in/suhana-khan-celebration-photos/", "date_download": "2020-09-30T05:32:19Z", "digest": "sha1:UJ64XANA2C7LFNTRUQP7DI2ZWWBYE6IH", "length": 14191, "nlines": 105, "source_domain": "gujjurocks.in", "title": "ખુલ્લા વાળ અને બ્લેક ડ્રેસમાં પોઝ દેતી નજરે આવી શાહરુખ ખાનની લાડલી, જોવા મળ્યો બોલ્ડ અંદાજ", "raw_content": "\nખબર ખેલ જગત દિલધડક સ્ટોરી ફિલ્મી દુનિયા\nમોટો ધડાકો: માં બનવા જઈ રહી છે હાર્દિક પંડ્યાની ફિયાન્સ- જુઓ તસ્વીરો\nઆઇલેન્ડ, પ્રાઇવેટ જેટ અને હોટેલ ખરીદવા માગતી હતી રિયા ચક્રવર્ત��, હવે સુશાંત કેસમાં લગાવી રહી છે કોર્ટના ચક્કર\nએક,બે,પાંચ,દસ નહિ પણ અધધ લોકોના સંપર્કમાં આવ્યા હતા બચ્ચનનો પરિવાર, જાણો વિગત\nલોકડાઉનમાં આ હિરોઈન પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ, દાદીનું નિધન થતા ખરાબ હાલત થઇ ગઈ\nખુલ્લા વાળ અને બ્લેક ડ્રેસમાં પોઝ દેતી નજરે આવી શાહરુખ ખાનની લાડલી, જોવા મળ્યો બોલ્ડ અંદાજ\nખુલ્લા વાળ અને બ્લેક ડ્રેસમાં પોઝ દેતી નજરે આવી શાહરુખ ખાનની લાડલી, જોવા મળ્યો બોલ્ડ અંદાજ\nPosted on January 3, 2020 Author GrishmaComments Off on ખુલ્લા વાળ અને બ્લેક ડ્રેસમાં પોઝ દેતી નજરે આવી શાહરુખ ખાનની લાડલી, જોવા મળ્યો બોલ્ડ અંદાજ\nશાહરુખ ખાનની લાડલી સુહાના ખાન આજકાલ ન્યુયોર્કમાં ડાયરેક્શન અને એક્ટીંગનું ભણી રહી છે. હાલમાં જ તેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. સુહાના પરિવાર સાથે ક્રિસમસ અને ન્યુ યર 2020માં પાર્ટી સેલિબ્રેશનમાં શામેલ થવા માટે મુંબઈ આવી હતી.\nથોડા દિવસ પહેલા સુહાના ખાનને અબ્રામ અને ગૌરી ખાન સાથે મુંબઈના અલીબાઘ ફાર્મહાઉસ જતી વખતે પણ સ્પોટ કરવામાં આવી હતી. ફેન્સને ઉમ્મીદ હતી કે, સુહાના આ વખતે ન્યુ યર પાર્ટીમાં કોઈ ધમાલ કરવાની છે.\nનવા વર્ષની શાહરુખ ખાને તેના બાંદ્રા સ્થિત ઘર ‘મન્નત’માં ધમાકેદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સુહાના ખાન બેહદ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.\nસુહાનાએ તેની ક્લોઝ ફ્રેન્ડ્સ અનન્યા પાંડે અને શનાયા કપૂર સાથે પાર્ટીમાં આનંદ માણ્યો હતો. આ દરમિયાન સુહાના અને તેના મિત્રોએ પાર્ટીનો આનંદ માણતા હોય તેવી તસ્વીર સામે આવી હતી.\nજેમાં શાહરુખની લાડલી સુહાનાનો કંઈક અલગ અંદાજમાં નજરે આવી હતી.\nએક તસ્વીરમાં સુહાના ખાન ખુલ્લા વાળ અને બ્લેક ડ્રેસમાં નજરે આવી હતી. તો અન્ય એક તસ્વીરમાં સુહાના ખાન તેના ફ્રેન્ડ્સ સાથે પોઝ દેતી નજરે ચડે છે.\nઅન્ય એક તસ્વીરમાં શાહરુખ ખાનને જે હુડી પહેરી છે તેની મેચિંગ હુડી પહેરીને બધા લોકોએ ફોટો ક્લિક કરાવ્યો હતો.\nપાર્ટીમાં અબ્રામ અને આર્યનને પણ જોઈ શકાય છે. તો અનન્યા પાંડે અને સંજય કપૂર-મહીપ કપૂર સાથે પાર્ટીમાં શામેલ થઇ હતી.\nAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા ��વે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.\nલેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.\nOops લાઈવ કોન્સર્ટમાં પ્રિયંકાને જોઈને પતિએ એવા રોમેન્ટિક ઈશારા કર્યો કે ચારે બાજુ ચર્ચાઓ જાગી\nઅમેરિકી પૉપ સિંગર નિક જૉનસ અને પત્ની પ્રિયંકા ચોપરાની કેમેસ્ટ્રી અને પ્રેમ તેઓની તસ્વીરો પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે.નિક પ્રિયંકા માટે કંઈક સ્પેશિયલ કરવા માટે એક પણ મૌકો નથી છોડતા જ્યારે પ્રિયંકા પણ નિક પ્રત્યેના પોતાના પ્રેમને જાહેર કરતી રહે છે. View this post on Instagram That kinda day.. 😍❤️💋😊💏#husbandappreciation A post shared Read More…\nઅભિનેતા કાર્તિકે પોતાની મમ્મીને જન્મદિવસ પર ભેંટમાં આપી શાનદાર ગાડી, મુક્તેશ્વર મંદિરના દર્શન પણ કરાવ્યા\nઇન્ટરનેટ ક્રશ બની ચૂકેલા અને થોડા જ સમયમાં મોટી સફળતા મેળવી ચૂકેલા અભિનેતા કાર્તિક આર્યને આગળના દીસવે પોતાની માતાના જન્મદિવસની ખાસ અંદાજમાં ઉજવણી કરી હતી. માતાના આ ખાસ જન્મદિવસના મૌકા પર કાર્તિક પોતાના પરિવાર સાથે મંદિર પહોંચ્યા હતા, આ સિવાય એક શાનદાર ગાડી પણ માતાને ભેંટમાં આપી હતી. આ શાનદાર ગાડીની તસ્વીરો સોશિયલ મડિયા પર Read More…\nલગ્નની વર્ષગાંઠના 3 દિવસ પહેલા પ્રિયંકા ચોપરાના ઘરે આવ્યું નવું મહેમાન, નિકે કહી મોટી ઘોસણા\nપ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને એક વર્ષ થયું, તેના લગ્ન 1 ડિસેમ્બરના રોજ થયા હતા. લગ્નની પહેલી વર્ષગાંઠ ઉજવવા પ્રિયંકા અને નિક બંને ખુબ જ ઉત્સુક હતા. લગ્નની વર્ષગાંઠના ત્રણ દિવસ પહેલા નિક અને પ્રિયંકાના ઘરે નવું મહેમાન આવ્યું. આ મહેમાન વિશે નિક અને પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું અને એક વીડિયો પણ Read More…\nઆત્મહત્યાની એક રાત પહેલા કેવું કેવું થયું હતું. કુશલ પંજાબીના પિતાએ કર્યો ખુલાસો\nબિપાશા બાસુ બીચ પર કરણસિંહ ગ્રોવર સાથે થઇ રોમેન્ટિક, બિકીનીમાં એવી હોટ લાગી કે શિયાળામાં પરસેવો વળી જશે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું પેજ\nબૉલીવુડની આ હોટ અભિનેત્રી ભૂલથી પુરુષોના ટૉઇલેટમાં ઘૂસી ગઇ હતી ને પછી અંદર જતા વેંત જ…વાંચો આગળ\nપિતા જીતેન્દ્રની આ એક શરતને લીધે આજ સુધી સિંગલ છે એકતા કપૂર, દીકરાને એકલી જ ઉછેરી રહી છે…જાણો કારણ\nકરીના કપૂરે શાહિદ કપૂર સાથે બ્રેકઅપને લઈને તોડ્યું મૌન, કહ્યું – અમારા જીવનમાં ઘણું બધું થઇ રહ્યું હતું…\n‘યે હૈ મોહબ્બતે’ના રમણના ઘરમાં ગુંજી ઉઠી કિલકારી, લગ્નના 4 વર્ષ બાદ બન્યો પિતા- પહેલા મિસકેરેજ થયેલું\nભારત સિવાયના બીજા દેશોમાં રહેલા આદ્યશક્તિના નવ શક્તિપીઠો વિશે જાણવા જેવી માહિતી, વાંચો આ શક્તિપીઠોના ઇતિહાસ વિશે\nJanuary 18, 2020 Jayesh Comments Off on ભારત સિવાયના બીજા દેશોમાં રહેલા આદ્યશક્તિના નવ શક્તિપીઠો વિશે જાણવા જેવી માહિતી, વાંચો આ શક્તિપીઠોના ઇતિહાસ વિશે\nવેકેશન સ્પેશિયલ: બાળકોને ભાવશે પારલેજી બિસ્કિટની કેક, બની જશે એકદમ સરળતાથી, નોંધી લો રેસિપી\nApril 3, 2019 Rachita Comments Off on વેકેશન સ્પેશિયલ: બાળકોને ભાવશે પારલેજી બિસ્કિટની કેક, બની જશે એકદમ સરળતાથી, નોંધી લો રેસિપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00692.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.swargarohan.org/sant-saurabh/10", "date_download": "2020-09-30T05:13:25Z", "digest": "sha1:HEXHXARECRVQTHSE3Z3DE5SFTBCX7ODA", "length": 24713, "nlines": 212, "source_domain": "www.swargarohan.org", "title": "સમર્પિતા | Sant Saurabh | Teachings", "raw_content": "\nઆજથી આશરે પાંચેક વરસ પહેલાંની, ઈ.સ. ૧૯૭૦ની વાત છે. હિમાલયના સુંદર સુપ્રસિદ્ધ સ્થળ મસૂરીમાં એક દિવસ મારા પર એક અપિરિચિત વ્યક્તિનો કાગળ આવ્યો. કાગળ ખૂબ જ ભાવપૂર્ણ ભાષામાં લખાયેલો અને ધાર્યા કરતાં ઘણો લાંબો હતો. એને રસપ્રદ કહેવો હોય તો પણ કહી શકાય. કાગળો તો મારા પર જુદી જુદી કેટલીય વ્યક્તિઓના આવ્યા કરે છે. પરંતુ એ કાગળ જરાક જુદી જાતનો ને વિલક્ષણ હતો. એનો અગત્યનો ટુંકસાર નીચે પ્રમાણે હતો :\n‘મારો પત્ર વાંચીને તમને થોડીક નવાઈ લાગશે. તમે મને નથી ઓળખતા, મારા પ્રત્યક્ષ પરિચયમાં નથી આવ્યા, પરંતુ હું તમને ઓળખું છું. તમે આ વરસે અને એ પહેલાં પણ અહીં આવેલા ત્યારે મેં તમારા દર્શનનો લાભ લીધો છે.’\n‘મારા પૂજ્ય પિતાજી તમારા સંબંધી વારંવાર વાતો કરે છે. ગઈ કાલે એમણે લગભગ કલાક લગી વાતો કરી. એમને તમારે માટે ખૂબખૂબ માન છે. પુષ્કળ પ્રેમ તથા પૂજ્યભાવ છે. તમારી વિશેષતાની વાતો કરતાં એ થાકતાં કે કંટાળતા નથી. એમને કદી તૃપ્તિ જ નથી થતી. એ પોતે પરમજ્ઞાની, સાધક અને સાક્ષર છે એટલે તમને સારી રીતે સમજી શકે છે. મને પોતાને પણ કોણ જાણે કેમ કોઈ પૂર્વ સંસ્કારોના પરિણામે તમારા પ્રત્યે અસાધારણ આકર્ષણ થયું છે. તમારું સુદર સાધના વિષયક અનુભવોનું પુસ્તક ‘શ્રેય અને સાધના’ વાંચ્યા પછી તો એ આકર્ષણ અનેક ગણું વધી ગયું છે. મને થાય છે કે તમારા જેવા સદગુરુને ચરણે બેસવાનું અને એમના સદુપદેશ પ્રમાણે સાધના કરવાનું સદભાગ્ય મળે તો કેવું સારું જીવનનું કલ્યાણ સહેલાઈથી થઈ શકે. મને પરમાત્માના સા��્ષાત્કારની અને એને માટેની આવશ્યક સાધનાની ઈચ્છા છે. ઘરમાં ને સંસારની પ્રવૃત્તિમાં મારું મન જરા પણ નથી લાગતું.’\n‘આ વરસે મેં એસ. એસ. સી. ની પરીક્ષા સેકન્ડ ક્લાસમાં પાસ કરી છે. મારા પૂજ્ય પિતાજીની ઈચ્છા મને આયુર્વેદ કોલેજમાં દાખલ કરવાની છે. પરંતુ મારું મન આગળ ભણવા માટે નથી માનતું. આગણ ભણવામાં જીવનનું કલ્યાણ નથી લાગતું. મારે તો એકાંતમાં રહીને સાધના દ્વારા પરમાત્માની કૃપા જ મેળવવી છે. મારા પિતાજીને કે ઘરના બીજા કોઈને આવી વાત કરું તો ગાંડપણમાં ખપાવે એટલે એમને વાત નથી કરી. કરવાની જરૂર પણ નથી. મેં તમારી પાસે આવવાનો ને જીવનભર તમારી સેવા કરવાનો સંકલ્પ કર્યો છે. એ સંકલ્પમાં કશો ફેર નથી પડવાનો. મારી ઉંમર હાલ સોળ વરસની છે. મારું નામ સમર્પિતા. હું અહીંથી પંદર દિવસ પછી ૨૫મી તારીખે દહેરાદૂન એક્સપ્રેસમાં નીકળીને ૨૭મી તારીખે દહેરાદૂન ઉતરીશ ને રાતે મસૂરી પહોંચીશ. મેં સફેદ સાડી ને સફેદ બ્લાઉઝ પહેર્યું હશે. ઉંમરના પ્રમાણમાં મારી ઊંચાઈ થોડી વધારે છે. રંગે સહેજ શ્યામ છું. મને ઓળખી લેજો. તમારા ઉત્તરની-અનુકૂળ ઉત્તરની-૨૨મી સુધી રાહ જોઈશ. સાથે મારી બેનપણીના સરનામાવાળું કવર મોકલ્યું છે.\n- તમારી આજ્ઞાકારિણી શિષ્યા\nકાગળ વાંચીને મને અવનવી લાગણી થઈ આવી. એનો સારાંશ સ્પષ્ટ હતો. સમર્પિતાને મેં જોઈ ન હતી. એની પરોક્ષ ઓળખાણ પણ મને ન હતી. એની નાની ઉંમરના પ્રમાણમાં એના લખાણમાં ભાષાની દૃષ્ટિએ અસાધારણતા હતી એ ચોક્કસ, પરંતુ એ લખાણ પ્રતીતિકર ના લાગ્યું. એવી કેટલીય કોમળ કન્યાઓ અને એવા અનેક ઉછરતા યુવાનો એક અથવા બીજા કારણે ત્યાગી જીવનનાં સ્વપ્નાં સેવે છે તથા ઘર છોડીને નીકળી પડે છે. આ ઉદાહરણ પણ એવું જ હતું. મેં એને સંક્ષેપમાં છતાં નિશ્ચયાત્મક રીતે લખ્યું :\n‘બેન, તમારો પત્ર મળ્યો. આનંદ થયો. આટલી નાની ઉંમરમાં પરમાત્મ પ્રાપ્તિના અથવા આત્મકલ્યાણના આવા વિચારો આવે છે એ આવકારદાયક છે. પૂર્વના સારા સાનુકૂળ સંસ્કારો સિવાય આવું ભાગ્યે જ બની શકે. તો પણ તમે બાહ્ય ત્યાગના જે પંથે પ્રયાણ કરવા માગો છો તે બરાબર નથી. એવા ત્યાગ માટે મારાથી અનુમતિ નહિ આપી શકાય. ઘરને છોડીને અહીં કદાપિ ના આવશો. ઘરને છોડીને અહીં આવવાથી લાભ નહિ થાય. આવશો તો તમારા પિતાજીને ખબર આપીને તમને તરત જ પાછાં મોકલવાં પડશે. અહીં મારો કોઈ સ્વતંત્ર આશ્રમ નથી. હું માતાજી સાથે સંસ્થાની જગ્યામાં વાસ કરું છું. અહીં મારી સાથે તમારી કે કોઈની રહેવાની વ્યવસ્થા નથી. તમને નહીં રાખી શકું.’\n‘તમારા પિતાજીની સુચનાનુસાર આયુર્વેદનો અભ્યાસ કરો તે જ બરાબર છે. એથી તમને લાભ થશે. એને લીધે ભવિષ્યમાં બીજાની સેવા કરી શકશો અને અનેકના આશીર્વાદ મેળવશો. લગ્નજીવનમાં પ્રવેશવાની ઈચ્છા નહિ હોય તો પણ સ્વતંત્ર રીતે જીવવામાં અને આર્થિક રીતે પગભર થવામાં એ અભ્યાસ ઉપયોગી બનશે. માટે ક્ષણિક આવેશને વશ થઈને બહાર નીકળવાને બદલે કોલેજમાં દાખલ થાવ એ જ કલ્યાણકારક છે.’\n‘તમારી બેનપણી ગમે તેટલી સારી અથવા વિશ્વાસુ હોય તો પણ તમારા પિતાજીને ને ઘરના અન્ય સ્વજનોને ખબર ના પડે તેમ તેને સરનામે પત્રોત્તરોને મંગાવવાનું યોગ્ય નથી લાગતું. એનું પરિણામ કોઈ વાર ખૂબ જ પ્રતિકૂળ આવે એવો સંભવ છે. એથી એ સરનામે વધારે પત્રોત્તરો ના મંગાવશો.’\n‘અભ્યાસની સાથે સાથે સમય કાઢીને રોજ નિયમિત રીતે નામજપ, ધ્યાન, પ્રાર્થના, સદગ્રંથોનું વાંચન-મનન કરવાનું ચાલુ રાખજો. એથી આત્મોન્નતિના માર્ગે આગળ વધવામાં મદદ મળશે. શિયાળામાં પ્રતિવર્ષની પેઠે મારે એ બાજુ આવવાનું થશે ત્યારે રૂબરૂ મળાશે.’\nકાગળ સમર્પિતાની કલ્પના બહારનો હતો. એ તો ગૃહત્યાગ માટે તૈયાર થઈને બેઠેલી. એણે એવું માનેલું કે એના કાગળને વાંચીને હું એને સહર્ષ સત્વર બોલાવી લઈશ. પરંતુ એની માન્યતા મિથ્યા થઈ. એક કુમળી કળીને ખીલતા પહેલાં કસમયે કરમાવા દેવાની મારી ઈચ્છા નહોતી. એવું અમાનવીય કૃત્ય મને પસંદ નહોતું. મને ખબર હતી કે એ બિનઅનુભવી કુમારીને-વણખીલેલી કુસુમકળીને-મારો કાગળ કડવો લાગશે, કદાચ કુઠારાઘાત જેવો કઠોર થઈ પડશે, તો પણ એના જીવનને ભળતા માર્ગે જતું બચાવવા માટે, એના વાસ્તવિક જીવનવિકાસનો મંગલ માર્ગ સૂચવ્યા સિવાય છૂટકો જ નહોતો. એવી રીતે મેં તો મારું પવિત્ર કર્તવ્ય બજાવેલું. ત્યાગનો માર્ગ ધાર્યા જેટલો સરળ નથી. એની કેડી કપરી અને ક્લેશમય છે. એ કેડી પર ચઢીને કલાંત બનેલી, ક્લેશ પામેલી, આડેમાર્ગે અટવાઈ ગયેલી, જીવનને ખોઈ બેઠેલી, કેટલીય કુમારીઓને મેં જોઈ છે, આજે પણ જોઉં છું. ‘અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ’ જેવી એ કુમારીકાઓ જેમતેમ કરીને જીવતી હોય છે. સમર્પિતાને હું એમાંની એક બનાવવા નહોતો માગતો. એટલા માટે મારે એને એવો અપ્રિય ઉત્તર આપવા પડ્યો. બીજો કોઈ વિકલ્પ જ ન હતો.\nસમર્પિતા મારો પત્ર વાંચીને વિસ્મય પામી, વિચારમાં પડી. એ પત્ર એને અતિશય અળખામણો લાગ્યો. પરંતુ એની આગળ બીજો વિકલ્પ ક્યાં હતો અઠવાડિયા પછી એનો કાગળ ���વ્યો. એનો ભાવાર્થ આવો હતો :\n‘તમારા પત્રથી મને દુઃખ થયું છે. મારી ચિંતા તથા વેદના વધી પડી છે. મેં તો કેવીકેવી આશા રાખેલી ને કેવા સ્વપ્નાં સેવેલાં. મારી બેનપણીના સંપૂર્ણ સહયોગથી, ઘરના કોઈને ગંધ આવે નહિ એવી રીતે ઘરત્યાગની ગુપ્ત યોજના બનાવેલી. એ સૌની ઉપર પાણી ફરી વળ્યું. મને અસાધારણ આઘાત લાગ્યો.’\n‘તમે મને જોઈ નથી નહિ તો તમારા અભિપ્રાયમાં ફેર પડત. તમે મને સંપૂર્ણપણે ના સમજી શક્યાં. હવે મારે શું કરવું આ બાજુ નર્મદાકિનારે એક આશ્રમ છે. ત્યાં જઉં તો કેમ આ બાજુ નર્મદાકિનારે એક આશ્રમ છે. ત્યાં જઉં તો કેમ હિમાલયમાં મારે લાયક કોઈ બીજો આશ્રમ, કોઈ બીજું અનુકૂળ સ્થાન હોય તો સૂચવશો. ત્યાં રહીને મારે આત્મકલ્યાણ કરવું છે.’\nમેં એના પત્રના પ્રત્યુત્તરમાં જણાવ્યું :\n‘તમારું આત્મકલ્યાણ ત્યાં રહીને આગળ અભ્યાસ કરવામાં ને બનતી સાધનાનો આશ્રય લેવામાં રહેલું છે. ચંચળતાને કાઢી નાખો. નર્મદા કિનારે કે બીજે ક્યાંય જવાનું બરાબર નથી. ત્યાં જવાથી લાભ નહિ થાય. આ બાજુ હિમાલયમાં તમારે માટે કોઈ અનુકૂળ આશ્રમ હોય તો તેનો મને ખ્યાલ નથી. સાહસ કરીને નીકળશો નહીં. પાછળથી પસ્તાવું પડે એવું ખોટું પગલું ના ભરશો.’\nએ અભિપ્રાયથી એને આનંદાનુભવ ના થાય એ સ્વાભાવિક હતું. તો પણ મારે એવો અભિપ્રાય આપ્યા સિવાય છૂટકો જ નહોતો. એ અભિપ્રાય પછી એણે લખ્યું :\n‘મારું નસીબ ફૂટલું લાગે છે. હું તો તમારી સેવામાં રહીને આત્મસાક્ષાત્કાર કરવાનાં સ્વપ્નાં સેવતી’તી. પરંતુ તમે મારો સ્વીકાર કરવા તૈયાર નથી એટલે તમને ગુરુ માનીને હવે અહીં રહીને આગળ અભ્યાસ કરીશ અને આધ્યાત્મિક સાધનાના માર્ગે પણ આગળ વધીશ.’\nમેં એના નિર્ણયને વધાવી લીધો. એને માટે એને અભિનંદન આપ્યાં ને જણાવ્યું કે ‘આ મારો છેલ્લો પત્ર છે. આ સરનામે વધારે પત્ર લખવાની આવશ્યકતા નથી. જે કહેવાનું હતું તે મેં કહી દીધું છે.’\nમારા ગુજરાતના પ્રવાસ દરમ્યાન સમર્પિતાનો મેળાપ થયો. એ આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી. ત્યાગમય જીવનનું એનું આકર્ષણ હજુ મટ્યું નહોતું. એક વાર તો એણે અસંતોષથી પ્રેરાઈને આપઘાત કરવાનો દિવસ ને સમય પણ નક્કી કર્યો. એ સમય વીતી ગયો. અને એણે મારી મુલાકાત લીધી ત્યારે મેં એને જણાવ્યું કે આપઘાત કરવાનું કામ એટલું સહેલું નથી. માનવજીવન મહામૂલ્યવાન, દેવોને પણ દુર્લભ છે. એનો સદુપયોગ કરવો જોઈએ.\nઆયુર્વેદનો પાંચ વરસનો અભ્યાસક્રમ એણે પૂરો કર્યો છે. હવે એ થોડીક ત��લીમ લેશે ને પછી પ્રેક્ટીસ કરશે. એની સેવાનો અનેકને લાભ મળશે. સાધના તો જેમ ચાલે છે તેમ ચાલ્યા કરશે. એ તો એના જીવનનું અભિન્ન અંગ બની રહેશે. એના સમાચાર સાંભળીને મને એટલો સંતોષ થાય છે કે અણીના વખતે એક ઉછરતા આશાસ્પદ જીવનને મેં ઉચિત માર્ગદર્શન આપીને ઉગારી દીધું ને સેવાભાવથી ભરીને સમાજસેવાની વાટે વાળ્યું. એવી રીતે એના સમર્પિતા નામને જાણ્યે-અજાણ્યે સાર્થક કરવાનું ભાથું ધર્યુ.\nજ્યાં સુધી આત્માનો સંયમ સાધવામાં ન આવે, જ્યાં સુધી આત્મામાં સ્થિતિ કરવામાં ન આવે, જ્યાં સુધી આત્માનો અનુભવ પોતાની અંદર અને સમસ્ત જગતમાં કરવામાં ન આવે ત્યાં સુધી શરીરનો ગમે તેવો સંયમ હોય, મન અને ઈન્દ્રિયોનો ગમે તેવો નિગ્રહ હોય તોપણ તે માનવને સફળ કરી શકતો નથી, શાંતિ આપી શકતો નથી. હા, કદાચ સિધ્ધિ આપે પણ શાંતિ નહીં આપે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00692.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.boldsky.com/recipes/coriander-cutlets-recipe-000696.html", "date_download": "2020-09-30T06:23:54Z", "digest": "sha1:TZGV3ECZLNSGM7YLORWELHN2E35PZG7Y", "length": 8971, "nlines": 161, "source_domain": "gujarati.boldsky.com", "title": "ગરમા ગરમ ચા સાથે ખાવો કોથમીરના ટેસ્ટી કટલેટ | Coriander cutlets recipe - Gujarati BoldSky", "raw_content": "\n482 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n484 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.\n487 days ago 8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે.\n489 days ago 12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.\nNews બાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nTechnology ભારત ની અંદર રૂ. 50,000 કરતા ઓછી કિંમત વાળા બેસ્ટ 12જીબી રેમ સ્માર્ટફોન ક્યાં છે\nગરમા ગરમ ચા સાથે ખાવો કોથમીરના ટેસ્ટી કટલેટ\nસાંજનો સમય હોય અને ચા સાથે ભજીયા કે કટલેટ ન હોય, એવુ તો મુશ્કેલ છે. સાંજ જ્યારે થોડીક પણ ભૂખ લાગે છે, ત્યારે મન થાય છે કે કાંઇક ચટપટુ કે તીખુ ખાઇએ.\nસાંજનો સમય હોય અને ચા સાથે ભજીયા કે કટલેટ ન હોય, એવુ તો મુશ્કેલ છે. સાંજ જ્યારે થોડીક પણ ભૂખ લાગે છે, ત્યારે મન થાય છે કે કાંઇક ચટપટુ કે તીખુ ખાઇએ. તેથી આજે અમે આપને કોથમીરથી તૈયાર કટલેટ બનાવતા શિખવાડીશુ.\nઆ કોરિએંડર કટલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં બટાકા નથી નાંખવામાં આવતાં, પણ તે બેસન અને કોથમીર વડે તૈયાર થાય છે. તેમને જે કોઈ પણ એક વાર ખાશે, તે વારંવાર ખાવાની જિદ કરે છે. આવો જાણીએ કોથમીર કટલેટ.\nપકાવવામાં સમય - 10 મિનિટ\n* 1 ઝુડી કોથમીર\n* ગર�� મસાલા પાવડર\n* મીઠું - સ્વાદ મુજબ\n* તેલ - ફ્રાય કરવા માટે\n1. સૌપ્રથમ કોથમીરને સાફ કરીને ધોઈ લો અને ઝીણી સમારીલો.\n2. પછી એક વાટકામાં કોથમીર, 1 કપ બેસન, અડધી ચમચી જીરૂં, 1 ચમચી મરચુ પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને મીઠું મેળવો.\n3. આ તમામને હાથોથી મિક્સ કરો અને લોટ તૈયાર કરો.\n4. લોટનાં કટલેટ બનાવો અને તેમને તેલમાં તળી ગોલ્ડન બ્રાઉન કરો.\n5. પછી તેમને કૅચ-અપ સાથે સર્વ કરો.\nઆલૂ ચાટ રેસિપી : કેવી રીતે બનાવશો ચટકેદાર આલૂ ચાટ \nખાંડવી રેસિપી : ઘરે આ રીતે બનાવો ગુજરાતી બેસન ખાંડવી\nહેલ્ધી અને ટેસ્ટી પનીર વેજ સમોસા\nવેજ સોયા કબાબ બનાવશે આપનાં સ્નૅક્સને ટેસ્ટી\nઘરે બનાવો હેલદી ઢોંસા પિત્ઝા\nવેજીટેરીયન માટે કાચાં ફણસના કબાબ\nવીક એન્ડ પર સાંજે બનાવવાનું ના ભૂલો દહીની ટિક્કી\nબાળકોનાં ટિફિન માટે બનાવો ક્રીમી મેકરોની વિથ બ્રોકલી\nહર્બલ ચીઝ અને રોસ્ટડ કેપ્સિકમ સેન્ડવિચ\nઘરે બનાવો તીખા મીઠા અમીરી ખમણ\nપુરુષ ફર્ટિલિટી ડાયાબિટીક પુરુષે ક્યાં પ્રિકોશન લેવા જોઈએ\nજાડી અને લાંબી આયલેશીસ માટે ઘરેલુ ઉપચારો\nકન્ડિશનર નો ઉપીયોગ શા માટે અને કઈ રીતે કરવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00693.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/road-accident/", "date_download": "2020-09-30T06:44:02Z", "digest": "sha1:PFAVCWSRC62LQS5KZHLF27XMVPIAHXH7", "length": 22041, "nlines": 281, "source_domain": "gujarati.news18.com", "title": "road accident: road accident News in Gujarati | Latest road accident Samachar - News18 Gujarati", "raw_content": "\nબનાસકાંઠાઃ વાવ-થરાદ હાઈવે પર બાઈક સવાર દંપતીને અકસ્માત, પતિની નજર સામે સગર્ભાનું મોત\nઅમદાવાદ: ઇસ્કોન બ્રિજ પાસે ચાલકે PSIના પગ પર કાર ચઢાવી દીધી\nભરૂચ: બીસ્માર હાઇવેને પગલે નેશનલ હાઇવે પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ\nમોરબીઃ ભીમકાય કન્ટેનર ફરીવળતા બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત, શરીરમાંથી બહાર નીકળ્યા અંગો\nમહિસાગર: કોરોનામાં જીવના જોખમે મુસાફરી, 100 મુસાફર ભરેલી ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી\nરાજકોટ સિવિલની ગંભીર બેદરકારી: PM વગર મૃતદેહ સોંપ્યો, અંતિમવિધિમાંથી પરત મંગાવ્યો\nઅકસ્માતની હારમાળા: પંચમહાલ અને અમદાવાદમાં કારને અકસ્માત, મહુવામાં બાઇક ચાલકનું મોત\nઅકસ્માતની વણઝાર : અલગ અલગ ત્રણ ઘટનામાં ચાર લોકોનાં મોત, બે બનાવમાં બાઇક ચાલક કચડાયા\nઅમદાવાદ : બેફામ AMTS બસે ઇસ્કોન ચાર રસ્તા પાસે GPSCની તૈયારી કરતા યુવકને કચડી માર્યો\nરાજકોટ : રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત, કાર ચાલક ફરાર, CCTV ફૂજેટ આવ્યા સામે\nસુરત : અકસ્માત બાદ મૃતદેહ 15 ફૂટ ઘ��ડાયો, મૃતદેહના ટૂકડાં પરથી સંખ્યાબંધ વાહનો પસાર થયા\nઅમદાવાદ : રખડતા ઢોર પર અંકુશ લાવવા માટે તૈયાર કરાયું ખાસ સૉફ્ટવેર\nનડિયાદ : નેશનલ હાઇવે નં-8 પર અકસ્માત, અમદાવાદના એક જ પરિવારમાં ચાર સહિત પાંચનાં મોત\nઅમેરિકામાં રૂ.3.83 કરોડની સ્કોલરશિપ મેળવનાર CBSC ટોપર વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં મોત\nમાર્બલથી ભરેલી ટ્રક કાર પર પલટી, હરિયાણાના 6 યુવકોનાં કરૂણ મોત\nઆગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર બસ-કાર વચ્ચે ભીષણ અકસ્માત, 5 લોકોનાં મોત, 20 ઘાયલ\nમાર્ગ દુર્ઘટનામાં ઘાયલ લોકો માટે મોદી સરકાર લાવી રહી છે ખાસ યોજના, ફ્રીમાં થશે સારવાર\nઅનિયંત્રિત ટ્રક ઝૂંપડામાં ઘૂસી જતાં ત્રણ બાળકોનાં કરૂણ મોત, ક્રેનની મદદથી લાશો બહાર કઢાઈ\nભાવનગર : મીની બસ ધૂમ ઝડપે કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઘૂસી, 20 વાહનોને નુકસાન\nઅમદાવાદ-બગોદરા હાઇવે પર ટ્રક પલટીને કાર પર પડ્યો, પવનથી વીજ પોલ પણ તૂટી પડ્યાં\n22 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ગઈ ટીવી અભિનેત્રી, માર્ગ અકસ્માતમાં નિધન\nમહારાષ્ટ્રઃ પ્રવાસી શ્રમિકોથી ભરેલી બસને ડમ્પરે ટક્કર મારી, 4 લોકોનાં મોત, 22 ઘાયલ\nમધ્યપ્રદેશમાં મજૂરોને લઇ જતી ટ્રક પલટી, 5નાં મોત 15 ઇજાગ્રસ્ત\nઉત્તર પ્રદેશ : બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, વતન પરત ફરી રહેલા 24 મજૂરોનાં મોત\nPhotos: ઉત્તરપ્રદેશના આ ગામમાં થાય છે મોતીની ખેતી, લોકો ઘરે બેઠા કરે છે કમાણી\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nIPL 2020: હાર બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને મળી સજા, 12 લાખ રૂપિયા ભરવો પડશે દંડ\nBabri Verdict LIVE: બાબરી કેસમાં અડવાણી-જોશીને થશે સજા\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nCOVID-19: 24 કલાકમાં નોંધાયા 80,472 નવા કેસ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 62 લાખને પાર\nસુરતમાં સરકારી યોજનામાં કરોડોનુ કૌભાંડ, BOBના સિનિયર મેનેજર સહિત 57 સામે ઠગાઇની ફરિયાદ\nશું વિવાદનો આવશે સુખદ અંત ગુજરાત સરકાર શાળાની ફી મુદ્દે આજે લઇ શકે છે મહત્ત્વનો નિર્ણય\nસુહાના ખાને પોતાના સ્કીન કલરને લઇને કૉમેન્ટ કરનારને આપ્યો જોરદાર જવાબ\nBigg Boss 14: રાધે મા સલમાન ખાનનાં શોમાં આવશે\nગુજરાત પેટા ચૂંટણી: શું કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક નેતાઓની ટિકિટ કપાશે\nSurat: BOB બેંકમાં કરોડોનું લોન કૌભાંડનું પર્દાફાશ, CID એ 57 ફરિયાદ નોંધી\nSchool Fee માફી મામલે વળી મંડળમાં આંતરિક વિખવાદ, નરેશ શાહ પ��� ગંભીર આક્ષેપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-40/segments/1600402118004.92/wet/CC-MAIN-20200930044533-20200930074533-00693.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"}