diff --git "a/data_multi/gu/2021-25_gu_all_0047.json.gz.jsonl" "b/data_multi/gu/2021-25_gu_all_0047.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2021-25_gu_all_0047.json.gz.jsonl" @@ -0,0 +1,834 @@ +{"url": "https://dahodlive.com/001872-2/", "date_download": "2021-06-15T00:35:19Z", "digest": "sha1:YFPK5Q427HA7KGOOVZRXRMUXXG724LUD", "length": 21074, "nlines": 178, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ તાલુકાના ખરોડમાં શિકારની શોધમાં આવેલો શિયાળ પાણી ભરેલા કુવામાં ખાબક્યો:ઓલ ઇન્ડિયા એનિમલ રેસ્ક્યુ તેમજ વનવિભાગની ટીમે સંયુક્તરીતે રેસ્ક્યુ કરી કુવામાંથી બહાર કાઢી જંગલમાં મુક્ત કર્યો - Dahod Live News", "raw_content": "\nદાહોદ તાલુકાના ખરોડમાં શિકારની શોધમાં આવેલો શિયાળ પાણી ભરેલા કુવામાં ખાબક્યો:ઓલ ઇન્ડિયા એનિમલ રેસ્ક્યુ તેમજ વનવિભાગની ટીમે સંયુક્તરીતે રેસ્ક્યુ કરી કુવામાંથી બહાર કાઢી જંગલમાં મુક્ત કર્યો\nદાહોદ તાલુકાના ખરોડ ગામે એક શિયાળ છેલ્લા ત્રણ દિવસથી કૂવામાં પડી ગયું હતું આ શિયાળને ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ દ્વારા વનવિભાગની મદદથી કૂવામાંથી બહાર કાઢી શિયાળનું મેડિકલ ચેકઅપ તેમજ ટ્રીટમેન્ટ આપી નજીકના જંગલમાં હેમખેમ છોડી મુકાયું હતું.\nએક શિયાળ દાહોદ તાલુકાના ખરોડ ગામમાં આવેલ એક કૂવામાં અકસ્માતે પડી ગયું હતું. આ શિયાળ છેલ્લા ત્રણ દિવસથી કૂવાના પાણીમાં હોવાની જાણ ગ્રામજનોને થતા તેઓએ નજીકના ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ નો સંપર્ક કર્યો હતો અને આ ગ્રુપના સદસ્યો સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ બાદ આ ગ્રુપના સદસ્યો દ્વારા તરત જ નજીકના વનવિભાગને જાણ કરાતા વનવિભાગના કર્મચારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ તેમજ વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કૂવામાં પડી ગયેલા શિયાળને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું અને મુવાલીયા વેટરનરી હોસ્પિટલ ખાતે આ શિયાળને લઈ જવામાં આવ્યું હતું ત્યાં શિયાળાનું મેડિકલ ચેકઅપ તેમજ તેને સારવાર આપી રામપુરા ફોરેસ્ટ રેન્જના જંગલમાં છોડી મૂકવામાં આવ્યું હતું.\nસંતરામપુર નગરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ખોરંભે પડી: વાહન ચાલકો સહિત રાહદારીઓ ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા\nફતેપુરા:મામલતદાર તરીકેનો હોદ્દો સાંભળતા પી.એન.પરમાર\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમ���ાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદ���હોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002169-2/", "date_download": "2021-06-15T00:08:18Z", "digest": "sha1:PDANJJWLLP4Z63R4CV65UVHP434TGY4E", "length": 21145, "nlines": 179, "source_domain": "dahodlive.com", "title": "ફતેપુરા તાલુકા પંચાયત બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર (અ. મ. ઈ.)ની જગ્યા છેલ્લા દસ દિવસથી ���ાલી:અરજદારો અટવાયા - Dahod Live News", "raw_content": "\nફતેપુરા તાલુકા પંચાયત બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર (અ. મ. ઈ.)ની જગ્યા છેલ્લા દસ દિવસથી ખાલી:અરજદારો અટવાયા\nશબ્બીર સુનેલવાલ :- ફતેપુરા\nફતેપુરા તાલુકા પંચાયત બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર (અ. મ. ઈ.)ની જગ્યા છેલ્લા દસ દિવસથી ખાલી,ફતેપુરા અ. મ. ઈ. ની બદલી ગરબાડા તાલુકામાં થતા હજી સુધી બીજા અ. મ. ઈ .મુકવામાં આવેલ નથી,અરજદારોને ખાવા પડતા ધક્કાઓ\nફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ તાલુકા પંચાયત માં છેલ્લા દસ દિવસથી બાંધકામ શાખાના મદદનીશ ઇજનેરની ની જગ્યા ખાલી હોવાથી કામકાજ અર્થે આવતા લાભાર્થીઓને વિલા મોઢે પરત ફરવું પડે છે ફતેપુરા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખા માં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા ચૌધરી ની ગરબાડા તાલુકા પંચાયતમાં બદલી થતાં તેઓ છૂટા થઈને ગરબાડા તાલુકા પંચાયતમાં હાજર થઈ જતા તેઓને ખાલી પડેલ જગ્યા પર આજ દિન સુધી બીજા કોઈ કર્મચારીની નિમણૂક નહીં કરવામાં આવતા છેલ્લા દસ દિવસથી આ જગ્યા ખાલી રહેતા તાલુકા પંચાયતમાં કામકાજ અર્થે આવતા લાભાર્થીઓને કામકાજ કર્યા વગર વીલા મોઢે પરત ફરવાનો વારો આવે છે તો ખાલી પડેલ આ જગ્યા પર કર્મચારીની નિમણૂક થાય તેવી આ વિસ્તારના પ્રજા લાભાર્થીઓ ના હિતમાં થાય તેઓ પ્રજા ઈચ્છી રહેલ છે\nફતેપુરામાં પાલખ ઉપરથી પડેલા શ્રમિકનું માથામાં ગંભીર ઇજાના કારણે મોતને ભેટ્યો,નવીન મકાનને પ્લાસ્ટર કરવા બાંધેલ પાલખના વાસ સાથે બોલેરો પીકપના ચાલકે ટક્કર મારતા શ્રમિક નીચે પટકાયો હતો\nઝાલોદના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કેસમાં પૂર્વ સાંસદ પૂત્ર અમિત કટારાની ધરપકડ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nદાહોદમાં વરસાદે વિરામ લેતાં સાફ સફાઈ અભિયાન શરૂ\nદાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં\nશહેરના રહેણાંક મકાન પર આકાશી વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક\nઆકાશી વીજળી પડતા ઘરના પંખા, લાઈટ,\nમેઘસવારીનું પુન:દાહોદમાં આગમન, 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી\nમેઘરાજાની બે કલાકની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં\nસંજેલીના તરકડા મહુડી આંગણવાડી કેન્દ્ર ઉપર “પોષણ માસ” દિનની ઉજવણી કરવામા આવી .\nદાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સ���જેલી\nઉંડાર અને કોટંબી ગ્રામપંચાયતમાં સરપંચ પદ પેટા ચૂંટણીનું મતદાન યોજાયું\nનરવતસિંહ પટેલીયા @ ધાનપુર ઉંડાર અને કોટંબી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/girl-misdeed-by-25-man-main-accuse-facebook-friend-arrested-068082.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:41:18Z", "digest": "sha1:XH5GGJYD3IXBEGOM4ZUXTO2UB4FRGIMJ", "length": 15297, "nlines": 171, "source_domain": "gujarati.oneindia.com", "title": "girl misdeed by 25 man, main accuse facebook friend arrested. દિલ્હીની છોકરી પર પલવલમાં 25 લોકોએ રેપ કર્યો, મુખ્ય આરોપી ફેસબુક ફ્રેન્ડની ધરપકડ - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nમધ્ય પ્રદેશમાં નાની બાળકી પર રેપ કરી હત્યા કરનાર ભાગેડુ આરોપી અમદાવાદથી ઝડપાયો\n55 વર્ષીય નાના 13 વર્ષીય માસૂમ પર દુષ્કર્મ આચરતો, પ્રેગ્નન્ટ થતાં ભાંડો ફૂટ્યો\nઈન્સ્ટાગ્રામ પરના મિત્રોએ સગીર છોકરી પર રેપ કર્યો, જેના પર વિશ્વાસ કર્યો તેણે પણ વિશ્વાસ ઘાત કર્યો\nનાગિન 3 એક્ટર પર્લ વી પુરી પર રેપનો આરોપ, ફરિયાદ નોંધાઈ, મોડી રાતે પોલિસે કરી ધરપકડ\nદિલ્લીઃ 12 વર્ષની બાળકી સાથે મસ્જિદમાં રેપ, આરોપી મૌલવીની થઈ ધરપકડ\n20 વર્ષની યુવતી અને તેની સગીર બહેન પર બળાત્કારના આરોપી સામે નોંધાઈ ફરિયાદ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nદિલ્હીની છોકરી પર પલવલમાં 25 લોકોએ રેપ કર્યો, મુખ્ય આરોપી ફેસબુક ફ્રેન્ડની ધરપકડ\nહરિયાણાના પલવલમાં દિલ્હીની એક છોકરી પર ગેંગરેપની સનસનીખેજ ઘટના સામે આવી છે. યુવતી સાથે રાતભર વારા ફરતી 25 લોકોએ હેવાનિયત કરી. ઘટનાના 9 દિવસ બાદ પીડિતાએ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી છે. યુવતીની વાત સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ. પોલીસે આ મામલે તરત કાર્યવાહી કરતાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. હસનપુર પોલીસ સ્ટેશનના એસએચઓ રાજેશે જણાવ્યું કે તેમણે શુક્રવારે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમણે કહ્યું કે પૂછપરછ થઈ રહી છે. જલદી જ અન્ય આરોપીઓની ધરપકડ પણ કરી લેવાશે.\nલગ્નનું વચન આપી મા-બાપને મળવા ઘરે બોલાવી હતી\nજાન્યુઆરી મહિનામાં ફેસબુક પર સાગર (23) નામના એક યુવક સાથે તેની મિત્રતા થઈ હતી. બંને વચ્ચે ચેટ થવા લાગી, દોસ્તી વધવા પર બંનેએ એકબીજાને પોતાના મોબાઈલ નંબર આપ્યા અને પછી બંને વચ્ચે કલાકો સુધી મોબાઈલ પર વાત થવા લાગી. યુવતીએ જણાવ્યું કે તે ઘરોમાં કામ કરે છે અને ચાર વર્ષથી દિલ્હીમાં રહે છે. તેણે જણાવ્યું કે યુવકે તેને લગ્નનું વચન આપ્યું હતું. યુવકે તેને પોતાના માતા પિતા પલવડના હોડલ ગામમાં રહેતા હોવાનું જણાવ્યું. તે તેને પોતાના માતા પિતા પિતા સાથે મળાવવા માંગે છે. યુવકે યુવતીને જૂઠું બોલી તેના ગામ બોલાવી.\nFact Check: શું ખરેખર વરસાદથી કોરોના સંક્રમણની ગતિ અટકશે, જાણો વાયરલ મેસેજની સચ્ચાઈ\nયુવતીએ જણાવ્યું કે 3 મેના રોજ તે હોડલ ગામ ગઈ અને સાગરને મળી, પરંતુ સાગર તેને ઘરે લઈ જવાને બદલે રામગઢ ગામના જંગલમાં લઈ ગયો, જ્યાં તેનો ભાઈ સમુંદર અને તેના દસ્તો ત્યાં એક ટ્યૂબવેલ પાસે દારૂ પી રહ્યા હતા. યુવતીએ જણાવ્યું કે સાગર સાથે જેવીજ જંગલમાં પહોંચી ત્યાં રહેલા અન્ય લોકોએ તેને દબોચી લીધી. જંગલમાં જ રાતભર તેની સાથે વારા ફરતી રેપ કર્યો. સવાર સુધી તેની સાથે હેવાનિયત કરતા રહ્યા. આગલા દિવસે એ લોકો તેને આકશ નામના એક સ્ક્રેપ ડીલર પાસે લઈ ગયા, જ્યાં પાંચ લોકોએ તેના પર રેપ કર્યો. છોકરીની તબીયત બગડવા લાગી તો તેને બદરપુર બોર્ડર પાસે ફેંકી દઈ ફરાર થઈ ગયા. યુવતી કેમક કરીને પોતાના ઘરે પહોંચી, પરંતુ તેની હાલત ખરાબ હતી. આ ઘટનાથી બહાર આવવામાં તેને 9 દિવસ લાગ્યા. જે બાદ તે હસનપુર પોલીસ સ્ટેશને પહોંચી અને સાગર સહિત અન્ય 24 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી.\nઘર બહાર રમી રહેલી 6 વર્ષની માસૂમ બાળકી પર રેપ\nજાણીતી અભિનેત્રીએ તમિલનાડુના પૂર્વ મંત્રી મણિકંદન પર લગાવ્યો યૌન શોષણનો આરોપ, પુરાવા માટે પોલિસને આપ્યા ફોટા\nસમસ્તીપુરઃ મહિલા સાથે હેવાનિયતની હદ પાર, ગેંગરેપ કરીને વિજળીના થાંભલા સાથે લટકાવી દીધી\nકંગનાના પર્સનલ બૉડીગાર્ડ પર રેપનો કેસ, બળજબરીથી બનાવતો અપ્રાકૃતિક સંબંધ\nખેડૂત આંદોલનમાં સામેલ થવા ટિકરી બોર્ડર પહોંચેલી ��હિલા પર રેપનો આરોપ, FIR નોંધાઈ\nઝારખંડઃ 6 કલાક સુધી 11 નરાધમોએ મહિલા પર ગેંગરેપ કર્યો, 2 દિવસ બાદ થયો ખુલાસો\n રેપ પીડિતાને આરોપી સાથે રસ્સીથી બાંધીને કાઢ્યુ જૂલુસ, લગાવ્યા ભારત માતાની જયના નારા\nતાપસી પન્નુએ સુપ્રીમ કોર્ટના કમેંટને ગણાવ્યો વલ્ગર, કોર્ટે આરોપીને પુછ્યુ હતુ- પીડિતા સાથે લગ્ન કરીશ\n'લિવ ઈનમાં સંમતિથી સંબંધ બનાવવા રેપ નથી', સુપ્રીમ કોર્ટે આરોપીને આપી ધરપકડથી રાહત\n8 મહિના બંધક બનાવી 22 વર્ષની છોકરીનો રેપ કરતા રહ્યા, પછી વેચી\nમહોબાઃ 80 વર્ષની મહિલાના ઘરમાં ઘૂસીને રેપ, નરાધમોએ મોઢામાં ઠૂસી દીધુ હતુ કપડુ\nસુરતઃ બ્લેકમેલ કરી જૂના પ્રેમીએ બે બાળકોની માતાનો રેપ કર્યો\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/001990-3/", "date_download": "2021-06-14T23:28:54Z", "digest": "sha1:XTQ2LHD27UXD3MDSQYPLLTIRZG5VCVQK", "length": 22429, "nlines": 180, "source_domain": "dahodlive.com", "title": "ફતેપુરામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નવા કાયદા નો વિરોધ કરી રેલી કઢાઇ,સૂત્રોચ્ચાર કરી સરદાર વલ્લભ પટેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી. - Dahod Live News", "raw_content": "\nફતેપુરામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નવા કાયદા નો વિરોધ કરી રેલી કઢાઇ,સૂત્રોચ્ચાર કરી સરદાર વલ્લભ પટેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી.\nહિતેશ કલાલ :- સુખસર\nફતેપુરામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના નવા કાયદા નો વિરોધ કરી રેલી કઢાઇ,સૂત્રોચ્ચાર કરી સરદાર વલ્લભ પટેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી.\nગુજરાત કિસાન સભા દાહોદ જીલ્લા સમીતી દ્વારા ગુરૂવારના રોજ રોજ ૧૨ વાગ્યા દરમ્યાન કિસાન સભા દાહોદ જીલ્લા સમીતી નાઓની આગેવાનીમાં અન્ય ૧૦ થી ૧૨ જેટલાં ખેડુત કાર્યકરો સાથે કેન્દ્ર સરકારના ખેડૂત લક્ષી નવા કાયદાના વિરોધમાં ફતેપુરા ખાતેથી રેલી કાઢવામાં આવી હતી જેમા વિવિધ સૂત્રોચ્ચાર કરાયા હતા.\nફતેપુરા નગરમાં બલૈયા ત્રણ રસ્તા પાસે ગુજરાત કિસાન મોરચા સમિતિ ના પ્રમુખ અને તેમની આગેવાનીમાં ગુરૂવારના રોજ બાર વાગ્યાના અરસામાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી.કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આ��ેલ ખેડુતલક્ષી ત્રણ નવા કાયદાઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી, ત્યાર બાદ ત્યાંથી રેલી સ્વરૂપે પો. સ્ટે. ફતેપુરા રોડ પર આવેલ સરદાર પટેલના સાહેબની પ્રતિમા પાસે આવી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી ફતેપુરા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જોકે કિસાન મોરચાના પ્રમુખ દ્વારા hareli વાત સરદાર પટેલની પ્રતિમાને ફુલ હાર પહેરાવ્યો હતો જેમાં બુટ પહેરીને ફુલહાર ચડાવતા આશ્ચર્ય સર્જાયું હતું.\nફતેપુરા નગરમાં મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ પોલીસની ટીમ દ્વારા માસ્ક પહેર્યા વગર વેપાર કરતા વેપારીઓ તેમજ માસ્ક ફરતા લોકોને દંડ ફટકાર્યો\nહિરેન પટેલના ચકચારી હત્યા કાંડ બાદ પાલિકા તંત્રનું ભેદી મૌન:ઝાલોદ નગરપાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને કારણે બે કાઉન્સિલરોએ જીવ ગુમાવ્યો છતાં તપાસના નામે મીંડુ, પાલિકા તંત્ર દ્વારા કુલડીમાં ગોળ ભાંગવાના પ્રયાસ સામે નગરજનોમાં ભારે આક્રોશ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપર���ી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટ�� ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nસુખસરમાં અકસ્માતે લાગેલી આગમાં ફોરવહીલ ગાડી બળીને થઇ રાખ\nહિતેશ કલાલ @ સુખસર સુખસરમાં કાર ચાલુ\nજીવલેણ “કોરોના વાયરસ”ના ભય વચ્ચે વિકાસશીલ યોજના હેઠળ કુપોષિત બાળકોને મરઘીઓનું વિતરણ કરાતાં આશ્ચર્ય ,\nહિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લા માં\nપ્રકરણમાં જીગરી દોસ્તની હત્યા નો મામલો:બન્ને મિત્રોએ હત્યા કરી હોવાનું આરોપીની ગર્લફ્રેન્ડ દ્વારા બયાન:પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું,\nહિતેશ કલાલ @ સુખસર મૃતક ની હત્યા\nસાગડાપાડા પ્રાથમિક શાળામાં પુલવામાં હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.\nહિતેશ કલાલ @ સુખસર સાગડાપાડા પ્રાથમિક શાળામાં\nનાનાબોરીદા યુવકનો હત્યાનો મામલો:પોલીસમથક પર પથ્થરમારો કરનાર આઠ પૈકી ચારને ઝડપી પાડતી સુખસર પોલિસ\nહિતેશ કલાલ @ સુખસર પોલીસ મથક પર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surendranagar/news/lights-up-to-wadhwan-yard-chokdi-which-has-been-closed-for-3-years-were-switched-on-128561798.html", "date_download": "2021-06-15T01:45:53Z", "digest": "sha1:FTAQK2B2CNH2K525AHPNHRCO3I7IWBAE", "length": 5260, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Lights up to Wadhwan Yard Chokdi, which has been closed for 3 years, were switched on | 3 વર્ષથી બંધ પડેલી વઢવાણ યાર્ડ ચોક��ી સુધીની લાઇટો ચાલુ કરાઇ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકામગીરી:3 વર્ષથી બંધ પડેલી વઢવાણ યાર્ડ ચોકડી સુધીની લાઇટો ચાલુ કરાઇ\nપાલિકા દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરાઈ\nવઢવાણની શ્રદ્ધા હોટલથી લઇને વઢવાણ એપીએમસીની ચોકડી સુધીના વીજપોલની તમામ લાઇટો ત્રણ વર્ષથી બંધ હતી. જેને લઇને પાલિકાની ટીમો દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલ ખોદીને 16 જેટલા થાંભલાઓની લાઈટો ચાલુ કરી દેવામાં આવી હતી.\nવઢવાણ શહેરના અનેક વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર અંધારપટ્ટની બૂમરાણો ઉઠી રહી છે. તેમાંય ખાસ કરીને વઢવાણ શ્રધ્ધા હોટલથી લઇને વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચોકડી સુધીમાં આવેલા વીજપોલોની લાઈટો તો છેલ્લા ત્રણ વર્ષથી બંધ હતી. જેના કારણે રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર -દૂધરેજ-વઢવાણ પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, ચીફઓફિસર સંજયભાઈ પંડયા, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, લાઇટીંગ વિભાગના ચેરમેન દક્ષાબેન લક્ષ્મણભાઈ પરમારની સૂચનાથી કામગીરી કરવામાં આવી હતી. પરિણામે સુખદેવસિંહ ઝાલા, ત્રિભોવનભાઈ જોષી,એલઇડી લાઇટ્સ મેઇન્ટેનન્સના કોન્ટ્રાકટર વિજયસિંહ ડોડીયા સહિતના સ્ટાફ દ્વારા રાત્રિના સમયે ત્રણ વર્ષથી બંધ પડેલી આ લાઇટો માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલ ખોદીને વાયર નવો નાંખી લાઇટો ચાલુ કરવામાં આવી હતી. આ માર્ગ પર 16 જેટલા વીજપોલમા 32 જેટલી એલઇડી લાઇટો ઝળહળતી કરાતા લોકોમાં રાહત ફેલાઇ હતી. બીજી તરફ અમુખ વિસ્તારોમાં રાત્રે અંધારૂ રહેતા અને દિવસે અંજવાળુ રહેતા પણ લોકોમાં આશ્ચર્ય ફેલાયુ હતુ. ત્યારે અંગે તંત્રે જણાવ્યું કે, દિવસ દરમિયાન લાઇટોનું કામ ચાલુ હોવાથી કદાચ લાઇટો ચાલુ હોય તેવુ બની શકે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/sri-lanka-could-make-tour-debut-these-five-stars-have-made-a-splash-in-ipl-and-domestic-cricket", "date_download": "2021-06-14T23:48:06Z", "digest": "sha1:BMHCTNBE6SVQVXEEBG3ATTTW4UZOMAV5", "length": 11644, "nlines": 89, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Sri Lanka could make tour debut These five stars have made a splash in IPL and domestic cricket", "raw_content": "\nSri Lanka પ્રવાસમાં ડેબ્યુ કરી શકે છે આ પાંચ સિતારા, IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મચાવી ચૂક્યા છે ધૂમ\nભારતીય ટીમ જુલાઈમાં નાના ફોર્મેટની સિરીઝ માટે શ્રીલંકા પ્રવાસે જશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વન-ડે મેચ અને ત્રણ ��ી-20 મેચની સિરીઝ રમી શકે છે.\nઅમદાવાદ: ભારતીય ટીમ જુલાઈમાં નાના ફોર્મેટની સિરીઝ માટે શ્રીલંકા પ્રવાસે જશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વન-ડે મેચ અને ત્રણ ટી-20 મેચની સિરીઝ રમી શકે છે. ભારતીય ટીમ જુલાઈમાં નાના ફોર્મેટની સિરીઝ માટે શ્રીલંકા પ્રવાસે જશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વન-ડે મેચ અને ત્રણ ટી-20 મેચની સિરીઝ રમી શકે છે. ભારતીય ટીમે છેલ્લે 2018માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. જ્યારે ટીમે ત્રિકોણીય ટી-20 નિધાસ ટ્રોફીની ફાઈનલમાં બાંગ્લાદેશને પરાજય આપીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.\nસ્ટાર ખેલાડીઓ વિના રમશે ટીમ ઈન્ડિયા:\nવિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા અનેક મહત્વપૂર્ણ ખેલાડી આ વખતે શ્રીલંકાના પ્રવાસમાં નહીં હોય. કેમ કે તે સમયે આ બધા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની તૈયારીમાં વ્યસ્ત હશે. એવામાં ટીમ ઈન્ડિયાની પાસે નવા નામ જાહેર કરવાની સારી તક છે. અનેક યુવા સિતારાઓએ IPL અને ડોમેસ્ટિક સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમાંથી કેટલાંક સિતારા શ્રીલંકા પ્રવાસમાં પહેલી વાર ભૂરી જર્સીમાં જોવા મળી શકે છે. કયા 5 ખેલાડીઓ કરી શકે છે ઈન્ટરનેશનલ ડેબ્યુ તેના પર કરીએ એક નજરઃ\nમિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ છેલ્લા બે વર્ષમાં IPLમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. ચક્રવર્તી IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મહત્વપૂર્ણ બોલર બની ગયો છે. IPL 2021માં ચક્રવર્તીએ 7 મેચમાં 7 વિકેટ ઝડપી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ માત્ર 7.82નો રહ્યો. ગયા વર્ષે IPLમાં તેણે 13 મેચમાં 17 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેને ટી-20માં જગ્યા મળી હતી. પરંતુ ખભાની ઈજાના કારણે તે બહાર થઈ ગયો હતો. પછી ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટી-20માં તેને સ્થાન આપવામાં આવ્યું. પરંતુ તે આ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થઈ ગયો હતો.\n20 વર્ષના આ યુવા લેગ સ્પિનરે બધાને પ્રભાવિત કર્યા છે. અંડર-19 વર્લ્ડકપ 2020માં બિશ્નોઈએ સૌથી વધારે 17 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈને IPL 2020ની હરાજીમાં પંજાબે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. IPL 2020માં પંજાબની આશા પર ખરા ઉતરતાં તેણે 14 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 7.37નો રહ્યો. IPL 2021માં બિશ્નોઈએ 6.18ની ઈકોનોમી રેટથી 4 મેચમાં 4 વિકેટ ઝડપી. શ્રીલંકા પ્રવાસમાં આ યુવા સ્પિનરને ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.\nરાહુલ તેવટિયા ગયા વર્ષે IPLમાં ચર્ચામાં આવ્યો. ���ેવટિયાએ કિંગ્સ ઈલેવન પંજાબના બોલર શેલ્ડન કોટ્રેલની એક ઓવરમાં 5 સિક્સ ફટકારી હતી. જેના કારણે રાજસ્થાન રોયલ્સે 224 રનનો લક્ષ્ય હાંસલ કર્યો હતો. તેવટિયા એક આક્રમક બેટ્સમેનની સાથે એક ઉપયોગી સ્પિન બોલર પણ છે. સારા પ્રદર્શનના કારણે તેને આ વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડની સામે ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો. પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકી નહીં.\nIPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીનું ડેબ્યુ નક્કી માનવામાં આવી રહ્યું છે. પડિક્કલને શ્રીલંકા પ્રવાસમાં ઓપનર તરીકે રમાડવામાં આવી શકે છે. IPL 2020માં તે પોતાની ટીમ RCB માટે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી હતો. 15 મેચમાં 473 રન બનાવીને તેણે ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું હતુ. તેના પછી તેણે વિજય હજારે ટ્રોફી 2021માં તેની બેટિંગથી બધા પ્રભાવિત થયા. તેણે 7 મેચમાં 147.4ની એવરેજથી 737 રન બનાવ્યા. જેમાં 4 સદી અને 3 અર્ધસદી હતી. તે પૃથ્વી શૉ પછી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી રહ્યો. IPL 2021માં તેણે રાજસ્થાન રોયલ્સ સામે પોતાની પહેલી IPL સદી ફટકારી.\nહર્ષલ પટેલે IPL 2021માં શાનદાર પ્રદર્શન કર્યું. હર્ષલના આવ્યા પછી રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરની બોલિંગમાં સુધારો જોવા મળ્યો. RCB માટે પોતાની પહેલી મેચમાં હર્ષલે શાનદાર પ્રદર્શન કર્યું. મુંબઈ ઈન્ડિયન્સની સામે મેચમાં તેણે 27 રન આપીને 5 વિકેટ ઝડપી. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટ લેનાર તે પહેલો બોલ બની ગયો. IPL સ્થગિત થતાં સમયે હર્ષલ પટેલ 7 મેચમાં 17 વિકેટ સાથે સૌથી વધારે વિકેટ લેનારી દોડમાં ટોપ પર હતો. જમણા હાથનો આ ઝડપી બોલર શ્રીલંકા સામે ડેબ્યુ કરી શકે છે.\nWTC Final: આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે, 18 વર્ષથી હરાવી શક્યું નથી ભારત\nજયસૂર્યાએ લીક કરી પોતાની પત્નીની સેક્સ ટેપ, આ વાતનો લીધો બદલો\nગજબ: આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે કરાવ્યું Underwater Pre Delivery Photoshoot\nવિરાટ સાથે કોરોન્ટાઇન સમય વિતાવી રહી છે અનુષ્કા, શેર કર્યો સુંદર વીડિયો\nWTC Final પહેલા કીવી ટીમને લાગ્યો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત\nBCCI એ કરી જાહેરાત, 15 ઓક્ટોબરથી યૂએઈમાં આઈપીએલ, જાણો ક્યારે રમાશે ફાઇનલ\nEngland માં India ના રન મશીન ગણાય છે આ ખેલાડીઓ, જેમણે અંગ્રેજોનો અનેકવાર ધોળે દિવસે દેખાડેલાં છે તારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/366161-new-cases-of-corona-3754-deaths/", "date_download": "2021-06-15T00:58:38Z", "digest": "sha1:Y3IT6VIYXX7WVU4QPNZ44RTAZU43EV54", "length": 9898, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "કોરોનાના 3,66,161 વધુ નવા કેસ, 3754નાં મોત | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nકોરોનાના 3,66,161 વધુ નવા કેસ, 3754નાં મોત\nનવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ હવે ઘાતક બની રહી છે. છેલ્લા ચાર દિવસમાં સતત ચાર લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા હતા. જોકે સોમવારે એ સંખ્યામાં થોડોક ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,66,161 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3754 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,26,62,575 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,46,116 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,86,71,222 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,53,818 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 37,45,237 પહોંચી છે. રિકવરી રેટ વધીને 81.95 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે.\nકોરોનાને મામલે મે મહિનો બહુ ગંભીર રહ્યો. મેમાં અત્યાર સુધી 39 લાખ કેસો નોંધાયા છે. આ પહેલાં એપ્રિલમાં સૌથી વધુ 66 લાખથી વધુ કેસો નોંધાયા હતા.\nદેશમાં 17.01 કરોડ લોકોનું રસીકરણ\nદેશમાં અત્યાર સુધીમાં 17,01,76,603 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 6,89,652 લોકોને રસી આપવામાં આવી હતી.\nદેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleદૂધ-ઘી, ગૌમૂત્રમાંથી બનેલી દવાથી કોરોનાની સારવારનો દાવો\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/godhra/news/the-forest-area-of-panchmahal-has-halved-in-27-years-128562310.html", "date_download": "2021-06-15T00:51:12Z", "digest": "sha1:AW4ZJPUDXSSB4RULK7FPENGEWF7CLPIN", "length": 6964, "nlines": 65, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The forest area of Panchmahal has halved in 27 years | પંચમહાલનો વન વિભાગનો વિસ્તાર 27 વર્ષમાં અડધો થયો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવિશ્વ પર્યાવરણ દિવસ:પંચમહાલનો વન વિભાગનો વિસ્તાર 27 વર્ષમાં અડધો થયો\nગોધરા10 દિવસ પહેલાલેખક: પ્રતિક સોની\nમાનવ વસ્તી વધી, વૃક્ષો કપાતાં વિસ્તાર ઘટયો\nઅાજે વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લાવાસીઅો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા કાર્યક્રમો કરશે પણ અા જાગૃતિ અેક જ દિવસ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે પંચમહાલ જિલ્લાનો વન વિસ્તાર સતત ઘટતાં તેની અસર વનજન્ય પ્રાણી અને કુદરત પર પડી રહી છે. વર્ષ 1994માં પંચમહાલ જિલ્લાનો વન વિસ્તાર 1121.51 સ્કેવર. કીમી જેટલો હતો. બાદમાં જંગલમાં વૃક્ષોના નિકંદન અને માનવ વસ્તી વધતા જંગલનો નાશ થવાથી વન વિસ્તાર સતત ઘટવા લાગ્યો હતો. જંગલમાં ગેરકાયદેસર પ્રવૃિતથી ઝાડનું નિકંદન થવાથી જંગલ વિસ્તારના અેરીયા ઘટીને વર્ષ 1996માં જિલ્લાનો જંગલ વિસ્તાર 1097.91 સ્કેવર. કીમી જેટલો થઇ ગયો. વન પ્રત્યે લગાવ અોછો થતા અને ચારેબાજુ વિકાસને લઇને પણ વન વિસ્તારમાં ઘટાડો થવા લાગ્યો હતો.\nજિલ્લાનો વન વિસ્તાર સતત ઘટીને વર્ષ 2021 માં જંગલ વિસ્તાર 575.27 સ્કેવર .કીમી થતાં તેની અસર જિલ્લાના આંબોહવા પર પડી રહી છે. 27 વર્ષમાં જિલ્લાનો વન વિસ્તાર 1121.51 સ્કેવર.કીમીથી ઘટીને 575.27 સ્કેવર.કીમી થતાં જિલ્લાના વન વિસ્તારના કેટલાય પ્રાણીઅો લુપ્ત થવા પામ્યા તો કેટલાક વન્ય પ્રાણીઓ હાલ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે ઝઝુમી રહ્યા છે. જિલ્લાના વન વિસ્તાર ઘટીને 27 વર્ષમાં અડધો થઇ જતાં તેની અસર વરસાદ સાથે પ્રદુષણ પર પણ પડયો હતો. વન વિસ્તાર જિલ્લામાં ધીરે ધીરે ઘટતાં વન્ય પ્રાણીઅો માનવ વસ્તીઅોમાં અાવવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. જંગલની અાસપાસ માનવ વસ્તી વધતાં અને જંગલમાં થતી લાકડાઅોની ચોરીથી જિલ્લાનો જંગલ વિસ્તાર અડધો થઇ જતાં વન વિભાગે હાલના જંગલ વિસ્તારને બચાવવા કડક પગલા ભરવા પડશે.\nજંગલમાં દીપડાની સંખ્યા 54 થઇ\nજિલ્લાના જંગલમાં વર્ષ 1994માં બે વાઘનો વસવાટ હતો. પરંતું જંગલ વિસ્તારમાં સતત ધટાડા થતા વાઘ અન્ય રાજયના વન વિસ્તારમાં જતા રહ્યા હોવા અથવા તો મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લગાવી શકાય છે. હાલ વાઘ જિલ્લા સહીત રાજ્યમાં નામશેષ થઇ ગયા છે. જયારે જંગલ વિસ્તારમાં માનવ વસવાટ થતાં અને જંગલ વિસ્તાર ઘટતાં હિસંક પ્રાણી દિપડો અવારનવાર માનવ વસ્તીઅોમાં ખોરાકની શોધમાં અાવીને હુમલાઅો કરી રહ્યા છે. વર્ષ 2016માં છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાના જંગલમાં દિપડાઅોની સંખ્યા 54 જેટલી હતી.\nડિવિઝનના વન વિસ્તારમાં સતત ઘટાડો\n1994 -95માં ફોરેસ્ટ અેરીયા\n1995-96 માં ફોરેસ્ટ અેરીયા\n2020-21 માં ફોરેસ્ટ અેરીયા\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/veraval/una/news/both-sbi-bank-and-atm-closed-in-delwada-seemar-128571966.html", "date_download": "2021-06-15T00:19:57Z", "digest": "sha1:VPFIZENNVP4VUUO3ZCBEE5DO7TUZEF3N", "length": 3674, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Both SBI Bank and ATM closed in Delwada, Seemar | દેલવાડા, સીમરમાં SBI બેંક અને એટીએમ બંને બંધ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nલોકોને હાલાકી:દેલવાડા, સીમરમાં SBI બેંક અને એટીએમ બંને બંધ\nદેલવાડા પંચાયતે બેંકની રિજીયન કચેરી સમક્ષ રજૂઆત કરી\nઊનાના દેલવાડા અને સીમર ગામે આવેલી એસબીઆઇની શાખા હેઠળ આસપાસના અનેક ગામો આવે છે. વાવાઝોડાના કારણે અનેક ગામોમાં મકાન તેમજ ઘરવખરીને ભારે નુકસાન થયું છે. જેની સહાયની રકમ ખાતામાં જમા થઇ છે. પણ દેલવાડા અને સીમર ગામની એસબીઆઇ શાખા બંધ હોવાના કારણે ગ્રાહકો પોતાના બેંક ખાતામાં આવેલી રકમ ઉપાડી શક્તા નથી. સાથે પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નાણા વગર ખરીદી શક્તા નથી. વાવાઝોડાના કારણે વિજપુરવઠો ખોરવાઇ ગયો હતો. પણ હવે વિજપુરવઠો ચાલુ થઇ ગયો છે.\nઆમ છત્તાં બેંક બંધ હોવાથી લોકોને રોજ ધક્કા ખાવાનો વારો આવે છે. બેંક સાથે એટીએમ મશીન પણ બંધ હાલતમાં હોવાથી લાભાર્થી પોતાના નાણાં સમયસર ઉપાડી શક્તા નથી. ગામમાં દિવસે લાઇટ ન હોય તો બેંકમાં જનરેટરથી પાવર શરૂ કરી કામગીરી કરવા દેલવાડા ગ્રામ પંચાયતે જૂનાગઢ સ્થિત રિજીયન ઓફિસ સમક્ષ માંગ કરી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/01-03-2021/145078", "date_download": "2021-06-15T00:19:34Z", "digest": "sha1:II2HZSHCWUHHSOK3DWRXUF7JQW6FA4AL", "length": 15702, "nlines": 128, "source_domain": "akilanews.com", "title": "યુસુફ અલી જોહર કાર્ડવાળાએ વેકિસન લીધી", "raw_content": "\nયુસુફ અલી જોહર કાર્ડવાળાએ વેકિસન લીધી\nરાજકોટ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા અંજલિબેન રૂપાણીની પ્રેરણાથી કોવીડ ૧૯ને અનુલક્ષીને ૬૦ વર્ષથી વધુ વય વાળા નાગરિકો માટે કોવીડ વેકિસન ડ્રાઈવ અંતર્ગત દાઉદી વ્હોરા સમાજના યુસુફઅલી જોહર કાર્ડ વાળા આજરોજ વેકિસન લીધી હતી. યુસુફઅલી એ જણાવ્યું હતું કે વેકિસન માટે સરકારે બેનમુન વ્યવસ્થા કરી છે અને સિનિયર સિટીઝનને કોઈ જ સમસ્યા ન પડે તેનો પુરતો ખ્યાલ રખાયો છે. યુસુફઅલી એ વધુમાં જણવ્યું હતું કે વેકિસન આપતા માંડ અડધી મિનિટ થાય છે અને સામાન્ય ઇન્જેકશન જેવો જ અનુભવ થાય છે. વેકિસનની કોઈ આડઅસર નથી અને સમાજની પ્રત્યેક વ્યકિતએ લેવી ખૂબ જ આવશ્યક છે. આજની તારીખે અમેરિકા જેવા વિકસિત દેશોમાં વેકિસન લેવા અડધો દિવસ સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે જયારે આપણી સરકારે અત્યંત સરસ વ્યવસ્થા ગોઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને કોરોનામુકત કરવા માટે અને પ્રજાના સ્વાસ્થ્ય જે અભિયાન ઉપાડ્યું છે તેને સફળ કરવાની જવાબદારી આપણા સૌથી છે. માટે દરેકે પરિવારે કોઈપણ જાતના ડર વગર વેકિસન લેવા યાદીના અંતમાં જણાવાયુ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nવિરાટ વધુ ૨ ઈનિંગ્સમાં નહીં ચાલે તો તેના નામે બની જશે સૌથી ખરાબ રેકોર્ડ :૨૦૧૯માં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટમાં કોહલીએ ૧૩૬ રન બનાવ્યા, તેના પછી કોઈ સદી ફટકારી નથી access_time 4:27 pm IST\nજૂનાગઢ રાજકોટ હાઇવે પર ગોમટાથી લઈને ખોડિયાર પરોઠા હાઉસ સુધી 15 કિલોમીટર હાઇવે પર ડુંગળી ભરેલા ટ્ર્કના થપ્પા લાગ્યા : ડુંગળીની ચિક્કાર આવક access_time 10:26 pm IST\nદેશમાં વિભાજનકારી તાકાત સામે લડવા એકજુટ અને મજબૂત રહે કોંગ્રેસ :જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદના મૂળ કારણ પ્રહાર નહિ કરાય ત્યાં સુધી આતંકવાદી લોકોને પોતાના શિકાર બનાવતા રહેશે : access_time 11:22 pm IST\nઈસરો દ્વારા આ વર્ષમાં ૧૪ અવકાશી મિશન એક પછી એક છોડવા માટે તૈયાર: માનવ રહિત ચંદ્ર મિશન પણ સામેલ access_time 12:00 am IST\nકાશ્મીર મામલે પાકિસ્તાનને ન મળ્યો સાઉદી અરેબિયાનો સાથ : ઇમરાન વીલા મોઢે પરત access_time 11:13 pm IST\nકોવિડ���ી ત્રીજી લહેર બની શકે સૌથી ભયંકર : CISRના ડાયરેક્ટરની જોખમ અંગે ચેતવણી access_time 10:17 am IST\nવેકસીન માટે મ.ન.પા. તંત્રની અદ્ભૂત વ્યવસ્થા access_time 4:51 pm IST\nડી.કે.ના ઉચ્ચારણોનો ધગધગતો મામલો પ્રદેશ સુધી પહોંચ્યોઃ વિરોધી જુથ પગલા લેવડાવવા મેદાને access_time 4:55 pm IST\nદાઉદી વ્હોરા સમાજ દ્વારા રામભાઇ મોકરીયાનું અભિવાદન access_time 2:56 pm IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા = access_time 7:37 pm IST\nજુનાગઢ જિલ્લામાં કાલે પંચાયત પાલિકાની મતગણતરીઃ તૈયારીઓ પૂર્ણ access_time 1:41 pm IST\nકચ્છની ૫ નગરપાલિકાની ચુંટણીમાં ૫૦ ટકા મતદાન access_time 9:00 pm IST\nGCCI અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર access_time 10:07 pm IST\nટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ, પોલીસને ફોન પર દીધી ધમકી :અજાણ્યા શખ્શ વિરુદ્ધ ફરિયાદ access_time 11:50 am IST\n'બાપ'ને છોડીને 'આપ'માં થોડું જવાય \nઇટાલીમાંથી ર હજાર વર્ષ પ્રાચીન ઉત્સવનો રથ મળ્યો access_time 4:29 pm IST\nતુર્કીના આધારે નેપાળના સરહદી વિસ્તારમાંથી જવાનો પ્રયાસ કરી રહ્યા છે અલકાયદા access_time 5:26 pm IST\n૨૪ વર્ષથી લગ્ન વગર સાથે રહેતા છ સંતાનો ધરાવતા યુગલનાં હવે લગ્ન થશે access_time 2:52 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજી ફેલો તરીકે 65 વૈજ્ઞાનિકોની પસંદગી : 2021 ની સાલ માટે ચૂંટાઈ આવેલા વૈજ્ઞાનિકોમાં ચાર ઇન્ડિયન અમેરિકન મહિલા તથા એક ભારતીય મૂળના પ્રોફેસરે સ્થાન મેળવ્યું access_time 8:01 pm IST\nછેલ્લા સાત દિવસથી ગુમ થયેલો ઇન્ડિયન અમેરિકન યુવાન મૃતક હાલતમાં મળી આવ્યો : પલ્ટી ખાઈ જવાથી 100 ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો access_time 6:59 pm IST\nઇન્ડિયન અમેરિકન સાહસિકો રોહિત મિત્તલ અને પ્રિયંકસિંહની અનોખી મિશાલ : દેશમાં નવા આવેલા ઇમિગ્રન્ટ્સને નાણાકીય સેવાઓ આપવા સ્લેટની સ્થાપના કરી : 2015 ની સાલમાં શરૂ કરેલ અભિયાન દ્વારા 17 સ્ટેટના હજારો ઈમિગ્રન્ટ્સને ધિરાણ આપ્યું access_time 7:40 pm IST\nગુરૂવારથી અંતિમ ટેસ્ટઃ રનોના ઢગલા બનશે access_time 4:30 pm IST\nપ્રેક્ષકોને નો- એન્ટ્રી access_time 4:30 pm IST\nબુમરાહના સ્થાને સિરાજ ટીમમાં\n22 વર્ષ બાદ અજય દેવગણ કરશે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં કામ access_time 5:37 pm IST\nહોલીવુડ સિંગર લેડી ગાગાના ચોરી થયેલા 2 ડોગ મળ્યા : શોધી આપનારને આપશે 3 કરોડથી વધુનું ઈનામ access_time 5:34 pm IST\nઐશ્વર્યા રાયની હમશકલ પાકિસ્‍તાનમાં: સોશ્‍યલ મીડિયામાં તસ્‍વીરોએ તરખાટ મચાવ્‍યો access_time 5:03 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/ind-vs-eng-root-and-sibley-make-a-fuss-second-season-in-england-s-name-064953.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:24:11Z", "digest": "sha1:3MZDIB7ERMO7RUJR35J2YJ2ILPEOZHC5", "length": 13237, "nlines": 173, "source_domain": "gujarati.oneindia.com", "title": "IND vs ENG: રૂટ અને સિબલીએ મચાવી ધમાલ, બીજુ સત્ર ઇંગલેન્ડના નામે | IND vs ENG: Root and Sibley make a fuss, second season in England's name - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nIPL 2021: 19 સપ્ટેમ્બરથીફરી શરૂ થશે IPL, BCCIએ આપ્યુ કન્ફર્મેશન\nIPLના બાકી મેચમાં વિદેશી ખેલાડીઓ રમશે જાણો અધિકારીએ શું કહ્યું\nIPLના ચાહકો માટે ખુશ ખબર, અહી યોજાશે બાકી રહેલી મેચ, BCCI અધ્યક્ષે આપી માહિતિ\nIPL 2021: 19 સપ્ટેમ્બરથી યુએઇમાં યોજાવાની સંભાવના, 10 ઓક્ટોમ્બરે રમાઇ શકે છે ફાઇનલ\nઈંગ્લેન્ડ માટે રવાના થતા પહેલા BCCIએ ભારતીય ટીમને 19 મેથી બબલમાં જવા કહ્યું\nઆખરે BCCIએ આઇપીએલ કરી સસ્પેન્ડ, 4 ટીમોમાં કોરોનાએ કર્યો પગપેસારો\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nIND vs ENG: રૂટ અને સિબલીએ મચાવી ધમાલ, બીજુ સત્ર ઇંગલેન્ડના નામે\nઈંગ્લેન્ડની ટીમે ચેન્નઈની પાતા વિકેટ પર ભારતીય બોલરોને વિકેટ માટે સંઘર્ષ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની આશ્ચર્યજનક વિકેટ બાદ ટીમ ઇન્ડિયાની સામે એક વિકેટ આવી છે જ્યાં બોલિંગ માટે હજી સુધી કંઈ જોવા મળ્યું નથી. આવી વિકેટ પર રિવર્સ સ્વિંગ અસરકારક છે, પરંતુ લારનો ઉપયોગ કરવાનું બંધ કરવાને કારણે, બોલને એક બાજુથી ચમકાવવુ હવે સરળ કાર્ય નથી.\nબીજી તરફ, ઇંગ્લેન્ડની ટીમ જાણે રમી રહી છે જાણે કે તે તેમના એશિયા પ્રવાસનું વિસ્તરણ છે. થોડા સમય પહેલા તે શ્રીલંકામાં ચેન્નાઈના પડોશમાં રમી ચૂકી છે અને ��ીત મેળવી છે.\nઆ વખતે એમ ચિદમ્બરમમાં ઇંગ્લેન્ડે લડાઇની ભાવના દર્શાવી હતી અને તેમના ઓપનરોએ શાનદાર અડધી સદીની ભાગીદારીમાં ભારત સામે એક ભયજનક ઘંટ બનાવ્યો હતો. જોકે રોરી બર્ન્સને રિવર્સ સ્વીપ દ્વારા લાલચ આપવામાં આવ્યો હતો, તેના સાથી ડોમિનિક સિબલીએ અડધી સદી ફટકારી હતી. લંચ પહેલા ઇંગ્લેન્ડની બીજી વિકેટ પણ પડી હતી. તે ડેનિયલ લોરેન્સનું હતું.\nબીજા સેશનમાં ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવી ન હતી અને 73 રન જોડ્યા હતા. આ દરમિયાન, ડોમિનિક સિબ્લી અને જો રૂટ વચ્ચે 77 રનની ભાગીદારી થઈ છે. સિબ્લી 53 અને રુટ 45 રને રમી રહ્યો છે.\nસિબ્લીની આ ટેસ્ટ ક્રિકેટમાં ચોથી અડધી સદી છે અને તેની બીજી સતત અડધી સદી પણ છે. તેણે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટની ચોથી ઇનિંગમાં પણ આવું જ કર્યું હતું. બીજી બાજુ, રુટના સ્વરૂપ વિશે શું વાત કરવી, તે કારકિર્દીના સુવર્ણ ફોર્મમાં દેખાય છે.\nઆ પણ વાંચો: IND vs ENG: જો રૂટે 100 ટેસ્ટ પૂરા કર્યા, આવું કરનાર પહેલો ક્રિકેટર બન્યો\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nCSK vs MI: પોલાર્ડની તોફાની બેટીંગ, મુંબઇની 4 વિકેટે જીત\nCSK vs MI: મુંબઇ સામે ચાલ્યું ચેન્નાઇનું બેટ, 3 બેટસમેનોની ફીફ્ટી, 20 ઓવરમાં બનાવ્યા 218 રન\nCSK vs MI: રોહીત શર્માએ જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે\nPBKS vs RCB: પંજાબે બનાવ્યા 179 રન, જીતવા ઉતરશે વિરાટ સેના\nRCB vs DC: ડીવિલિયર્સની તોફાની બેટીંગ, દિલ્હીને મળ્યું 172 રનનું લક્ષ્ય\nRCB vs DC: દિલ્હીએ જીત્યો ટોસ, પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય\nPBKS vs KKR: કોલકાતાએ પંજાબને ફરી ધોયુ, 5 વિકેટથી જીત\nPBKS vs KKR: કોલકાતાના બોલરોએ મચાવી તરખાટ, પંજાબને 123 રન પર સમેટ્યુ\nPBKS vs KKR: ઇયોન મોર્ગને જીત્યો ટોસ, પંજાબને બેટીંગ કરવા આમંત્રણ\nSRH vs DC: ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરશે દિલ્હી કેપિટલ્સ\nCSK Vs RCB: ચેન્નાઇએ બેંગલોરને આપ્યું 191 રનનું ટાર્ગેટ, જીતવા ઉતરશે વિરાટ સેના\nCSK Vs RCB: મહેન્દ્ર સિંહ ધોનીએ જીત્યો ટોસ, બેટીંગ કરવાનો લીધો નિર્ણય\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/20-09-2018/22827", "date_download": "2021-06-15T00:08:27Z", "digest": "sha1:3GHTGHLLMCGIFK7NZTTPF4B6DVFQBFTL", "length": 14642, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "સુહા��ાએ કબુલ્યું, બોલીવુડના ટોચના પરિવારનો અગત્સ્ય નંદા છે બેસ્ટ ફ્રેન્ડ", "raw_content": "\nસુહાનાએ કબુલ્યું, બોલીવુડના ટોચના પરિવારનો અગત્સ્ય નંદા છે બેસ્ટ ફ્રેન્ડ\nમુંબઈ :બોલીવુડના કિંગખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનની દીકરી સુહાનાએ તેના એક બેસ્ટ ફ્રેન્ડ સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. સુહાના આ બેસ્ટ ફ્રેન્ડનું નામ અગત્સ્ય નંદા છે અને તે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાનો દીકરો છે.\nઅત્રે ઉલ્લેખનીય છયે કે અગત્સ્યની બહેન નવ્યા નવેલી નંદા પણ સુહાનાની સારી મિત્ર છે. સુહાના ખાન 22મે ના રોજ 18 વર્ષની થઇ ગઇ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nપાકિસ્‍તાની સૈનિકોએ બર્બરતાની હદ વળોટી : ભારતીય જવાન ઉપર ભયાનક ક્રૂરતા આચરી : આંખો કાઢી લીધી : વીજ કરંટ આપ્‍યા અને ગોળી ધરબી દીધી : બીએસએફનો જવાન આંતરરાષ્‍ટ્રીય સરહદે ફરજ બજાવતા શહીદ થયો : નરાધમોએ ગળુ કાપી નાખ્‍યુ : હવે યુદ્ધ એ જ કલ્‍યાણ : દેશવાસીઓમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ : પાકિસ્‍તાનને જબરો સબક શીખવવા ચારેકોર ઉઠેલી માંગણી access_time 12:47 pm IST\nશીન્જો આબે ફરી જાપાનના વડાપ્રધાન બનશે : ભારત સાથે ગાઢ દોસ્તી : જાપાનમાં તેમની ઝળહળતી કામગીરી : બીજી વખત સુકાન સંભાળશે : જાપાનની પ્રજાએ ફરી કળશ ઢોળ્યોઃ સામાન્ય ચૂંટણીમાં વિજય access_time 3:06 pm IST\nડાંગ જીલ્લામાં સાપુતારા અને વધઈમાં ૧ ઈંચ વરસાદ access_time 11:43 am IST\nદિલ્હીની પ્રદૂષિત હવામાં આંખોને નુકસાન access_time 2:56 pm IST\nદિલ્હી :યુવતીને ક્રૂરતા પૂર્વક મારપીટ પહેલા રોહિતે ટોયલેટમાં કર્યો'તો બળાત્કાર:ખુલાસો access_time 12:26 am IST\nકોંગ્રેસ પ્રતિનિધિ મંડળ સીએજી ને મળ્‍યું: રાફેલ મામલે તપાસની માંગ access_time 12:00 am IST\nઇસ્લામ જીંદા હે હર કરબલા કે બાદ... માનતા રાખનારાઓ ઉઘાડા પગે ચાલતા હોય રસ્તા ઉપર કાચ, ટયુબલાઇટ ન ફોડવા અપીલ access_time 3:58 pm IST\nજીલ્લા રજીસ્ટ્રાર ડીસ્ટ્રીકટ બેંક વિગેરે સામેની રીટમાં હાઇકોર્ટે દ્વારા નોટીસ access_time 3:58 pm IST\nરાત્રે અને કાલે તાજીયા જુલૂસઃ કાલે શુક્રવારે જ આશૂરા access_time 2:54 pm IST\nઉપલેટા, મોટીપાનેલી, કલારીયામાં જુગાર રમતા ૧૬ ઝડપાયા access_time 11:39 am IST\nવડિયામાં મહોરમ પર્વની ઉજવણી માટે મુસ્લિમ સમાજ દ્વારા તૈયારી : તકરીર કાર્યક્રમો access_time 12:10 pm IST\nવાંકાનેરના નવા માર્કેટયાર્ડની ૬ ઓફિસોના તાળા તૂટયા access_time 10:54 am IST\nઅદાલતી જંગમાં કોની ફતેહ થશે નલીન કોટડીયાની કે સીઆઈડીની નલીન કોટડીયાની કે સીઆઈડીની \nઅમદાવાદમાં આગામી ૬ મહિનામાં પાર્કિંગની સમસ્યાથી છૂટકારો મળશેઃ પે અેન્ડ પોઇન્ટ ઉપર પાર્કિંગ માટે પૈસા લેવામાં સમય બગડતો હોવાથી કાર્ડ સિસ્ટમ અમલમાં મુકાશે access_time 5:30 pm IST\nઅમદાવાદમાં શીખ સમાજ દ્વારા ફિલ્મ ‘મનમરજીયા’માં ધુમ્રપાનના દ્રશ્યો સામે રોષ :કલેક્ટરને આપ્યું આવેદન access_time 12:47 am IST\nદહિંથી નિખારો તમારી ત્વચાની સુંદરતા access_time 11:08 am IST\nફિલીપીંસમાં ભૂસખલનના કારણે 3ના મોત access_time 4:52 pm IST\nકુતરાથી લાગેલા ચેપને કારણે હાથ અને પગ ગુમાવ્યાઃ જવલ્લે જ આ રોગ જોવા મળે છે access_time 4:11 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના ‘‘ નેશનલ એકેડમી બોર્ડ ઓન ગ્‍લોબલ હેલ્‍થ'' માં ઇન્‍���િયન અમેરિકન પ્રોફેસરશ્રી પોન્નીસેરિલ સોમાસુંદરનની નિમણૂંક access_time 12:00 am IST\nયુ.એ.ઈ.માં નિવૃત થઇ ગયેલા વિદેશીઓને 5 વર્ષ માટે વિઝા લંબાવી દેવાશે : 2019 ની સાલથી અમલી બનનારી યોજના દ્વારા અર્થતંત્રને વેગ આપવાનો હેતુ access_time 7:01 pm IST\nવિઝાની મુદત પુરી થઇ ગયા પછી પણ અમેરિકામાં રોકાઈ જનારા પ્રવાસીઓ તથા સ્ટુડન્ટ્સની સંખ્યામાં ભારત મોખરે : 2017 ની સાલમાં અમેરિકા આવેલા 10 લાખ જેટલા ભારતીયો માંથી વિઝાની મુદત પુરી થયા પછી પણ 2 હજાર જેટલા રોકાઈ ગયા : યુ.એસ.હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટનો અહેવાલ access_time 10:10 am IST\nસુધીર અને બશીર ચાચા પોતપોતાની ટીમનો ઉત્સાહ વધારવા યૂએઈ પહોંચ્યાં: રોકાય એક હોટેલમાં access_time 4:45 pm IST\nસુલતાન જોહોર કપમાં મનદીપને મળી ભારતીય કપ્તાનની જવાબદારી access_time 4:42 pm IST\n75 વર્ષીય દાદીએ એશિયા પેસિફિક માસ્ટર્સ ગેમ્સમાં ભારતનું નામ કર્યું રોશન access_time 4:46 pm IST\nસુહાનાએ કબુલ્યું, બોલીવુડના ટોચના પરિવારનો અગત્સ્ય નંદા છે બેસ્ટ ફ્રેન્ડ access_time 10:40 pm IST\nઅરિજિત સિંહથી પણ સારું હું ગાય શકું છું: મિકા સિંહ access_time 4:33 pm IST\nટ્રેડિશનલ લુકમાં 'સ્મિતા પાટીલ એવોર્ડ'લેવા પહોંચી અનુષ્કા access_time 4:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/27-01-2021/35701", "date_download": "2021-06-15T00:42:06Z", "digest": "sha1:5X74OPEB4GMJDH5HLO6GUAR4UMEIQ75O", "length": 15880, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "મહાનાયક અમિતાભ બચ્ચને ગણતંત્ર દિવસની ફેન્સને આપી અનોખા અંદાજમાં શુભેચ્છા : વિડિઓ કર્યો શેર", "raw_content": "\nમહાનાયક અમિતાભ બચ્ચને ગણતંત્ર દિવસની ફેન્સને આપી અનોખા અંદાજમાં શુભેચ્છા : વિડિઓ કર્યો શેર\nવિડીયોમાં અમિતાભ બચ્ચનએ લાઈટવાળું માસ્ક ફ્લોન્ટ કરતા જોવા મળ્યા\nમુંબઈ : બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન એટલે કે, બિગબી સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. અમિતાભ બચ્ચન ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે પોસ્ટ શેર કરતા રહે છે. હાલમાં જ અમિતાભ બચ્ચન ફરી ચર્ચામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને હાલમાં જ એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે ફેન્સને ગણતંત્ર દિવસની શુભેચ્છા આપી હતી.\nઅમિતાભ બચ્ચનએ વિડીયો શેર કર્યો છે તેમાં સૌથી વધુ ચર્ચા તેના માસ્કની કરવામાં આવી હતી. આ વિડીયોમાં અમિતાભ બચ્ચનએ લાઈટવાળું માસ્ક ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. આ અનોખું માસ્ક જોઈને બધા હેરાન થઇ ગયા હતા.\nઅમિતાભ બચ્ચનએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં અમિત��ભ બચ્ચન એક માસ્ક પહેરેલા જોવા મળે છે. આ વિડીયોમાં અમિતાભ કહે છે કે, હું મારી તમને એક કમાલ દેખાડવા માંગુ છું. આ બોલતા જ અમિતાભ બચ્ચનએ તેના ચહેરા પર એક માસ્ક પહેરી લે છે. આ વિડીયોમાં અમિતાભ બચ્ચન પ્રજાસતાક દિવસની શુભેચ્છા આપતા નજરે ચડે છે તો માસ્કમાં અલગ-અલગ પ્રકારની લાઈટ પણ જોવા મળે છે.\nઆ વિડીયો શેર કરતા અમિતાભ બચ્ચનએ લખ્યું હતું કે, 'Happy Republic Day.' પ્રજાસતાક દિવસની અનેક-અનેક શુભકામના. અમિતાભ બચ્ચનએ આ વિડીયોમાં લોકો કમેન્ટ કરી રહ્યા છે. લોકો અમિતાભ બચ્ચનના માસ્કના પણ વખાણ કરી રહ્યા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પે��ર અમારી પાસે છે access_time 12:12 am IST\nક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST\nઆજે વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે, ધોરણ ૯ અને ૧૧ ની સ્કૂલો શરૂ કરવા અંગે પણ ચર્ચા થશેઃ ૪ મહાનગરોમાં કર્ફયુ અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે access_time 11:20 am IST\nરાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એકતરફી પ્રેમ સંબંધમાં એક 19 વર્ષની યુવતીને પાડોશીએ ગોળી મારીને હત્યા કરી access_time 7:58 pm IST\nટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ ખેડૂત સંગઠનમાં ભંગાણ : સંસદ માર્ચ સ્થગિત access_time 11:43 pm IST\nલાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓના ઝંડા ફરકાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: કાર્યવાહી કરવાની માંગ access_time 12:15 am IST\nICC રેંકિંગ : વિરાટ કોહલી અને રોહિત શર્મા વન ડેમાં સર્વશ્રેષ્ઠ :જસપ્રિત બુમરાહ પણ ટોપ ફાઇવમાં સામેલ access_time 1:00 am IST\nશ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલમાં, સિરમોર, રિવા (મદયપ્રદેશ)ના અંજુબેન ત્રિપાઠીનું વિનામૂલ્યે સફળ ઓપરેશન access_time 3:37 pm IST\nરૈયા રોડ અન્ડર બ્રિજથી કિસાનપરા આવતો મુખ્ય માર્ગ બંધ કરવામાં ઘરની ધોરાજીઃ વાંધા સુચનો પણ ન મંગાવાયા access_time 3:39 pm IST\nરાજકોટ જિલ્લા પંચાયતની ૬, તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ભાજપમાં સેન્સ પ્રક્રિયા access_time 12:05 pm IST\nઅમરેલી સારથી કોમ્પ્લેકસ ૭રમાં પ્રજાસતાક પર્વની ઉજવણી access_time 1:08 pm IST\nવડીયાના ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા જન વેદના કાર્યક્રમ access_time 10:14 am IST\nકલ્યાણપુરમાં પોલીસ કર્મી ઉપર ત્રણ શખ્સોનો હુમલો access_time 1:11 pm IST\nઅમદાવાદમાં ટ્રાફિક બ્રિગ્રેડ, હોમગાર્ડ અને જીઆરડીના માણસોને ચેકીંગ કરવાની સત્તા પાછી ખેંચવા રજૂઆત access_time 10:21 pm IST\nઅમદાવાદ મણિનગર રેલ્વે ફાટક ઓળંગતા બે વિદ્યાર્થીઓ પર ટ્રેનની અડફેટે : આનંદનિકેતન સ્કૂલના વિદ્યાર્થીનું મોત access_time 11:44 pm IST\nઅમદાવાદમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસને મળ્યા રોકડા 37 લાખ રૂપિયા access_time 10:13 pm IST\nદુનિયાની સૌથી મોટી ગુફા 326 દિવસ પછી ફરીથી પર્યટકો માટે ખોલવામાં આવી access_time 5:45 pm IST\nસિંગાપોરમાં કુત્રિમ રીતે ગર્ભાધાન કરીને સિંહ બાળને જન્મ અપાવવામાં આવ્યો access_time 5:47 pm IST\nકોરોના વાઇરસના સમયગાળામાં વેક્સિન પાસપોર્ટ પર કામ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી access_time 5:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન પબ્લિક હેલ્થ એક્સપર્ટ સુશ્રી પ્રિયા ભટ્���ે કેલિફોર્નિયા સ્ટેટ સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવી : કાર્લ્સબડ સીટીના સૌથી ઓછી ઉંમરના કાંઉસીલર તરીકેનો વિક્રમ ધરાવતા સુશ્રી ભટ્ટ સાક્રામેન્ટોનું પ્રતિનિધિત્વ કરવા આતુર access_time 9:37 am IST\nમહિલા હોકી: ભારતીય ટીમ આર્જેન્ટિના સામે 2-3થી હારી access_time 5:31 pm IST\nઆયર્લેન્ડના પૂર્વ ક્રિકેટર રોય ટોરેન્સનું 72 વર્ષે નિધન access_time 5:33 pm IST\nઆઈએસએલ -7: હાઇલેન્ડર્સનો બચાવ ચેમ્પિયન એટીકે મોહુન બગનને 2-1થી હરાવી access_time 5:31 pm IST\nઓસ્કર રેસમાં જોડાઈ સુરીયાની ફિલ્મ 'સોરરાઈ પોટ્રુ' access_time 5:23 pm IST\nટીવી શો 'એ મેરે હમસફર' માં જોડાઈ નિધિ ઝા access_time 5:24 pm IST\n'1962: ધ વોર ઇન હિલ્સ' શ્રેણી 26 ફેબ્રુઆરીએ થશે રિલીઝ access_time 5:24 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/26-11-2020/140912", "date_download": "2021-06-15T00:30:26Z", "digest": "sha1:FKQBRYBOWQK2D7FRWI5NW32UMJSNI32V", "length": 16463, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "BSNL - LIC - પોસ્ટલ કર્મચારીઓની સજ્જડ હડતાલ", "raw_content": "\nBSNL - LIC - પોસ્ટલ કર્મચારીઓની સજ્જડ હડતાલ\nBSNL કર્મચારીઓની અનેક મુદ્દે દેશભરમાં હડતાલ - દેખાવો : 4G સેવા - ત્રીજું પગાર પંચ સહિતની માંગણી : રાજકોટમાં ઓલ ઇન્ડિયા પોસ્ટલના ૪૫ કર્મચારીઓ જોડાયા : સૂત્રોચ્ચાર - દેખાવો : બે યુનિયનો ખસી ગયા : LIC કર્મચારીઓ પણ જોડાતા કામગીરી સંપૂર્ણ ઠપ્પ : બપોરે ભારે દેખાવો\nરાજકોટ તા. ૨૬ : ખાનગીકરણના વિરોધમાં આજે બેંક હડતાલની સાથોસાથ દેશભરમાં BSNL - LIC - પોસ્ટલ કર્મચારીઓએ પણ સજ્જડ હડતાલ પાડતા તમામ કચેરીઓ સૂમસામ ભાંસતી નજરે પડી હતી.\nBSNLના રાજકોટના ૩૫૦થી વધુ સહિત દેશભરના ૭૦ હજાર કર્મચારીઓએ 4G સેવા - ત્રીજુ પગાર પંચ - પગાર અનિયમીત, મેડીકલ બીલ, મોંઘવારી ભથથામાં કાપ, પેન્શન સહિતના મુદ્દે હડતાલનું એલાન આપ્યું હતું. રાજકોટ સર્કલમાં ૩૫૦ કર્મચારીઓ જોડાતા બીલીંગ સહિતની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી.\nઆવી જ રીતે LIC દ્વારા પણ કર્મચારીઓએ હડતાલને ટેકો જાહેર કરી હડતાલ પર ઉતરી જતા પ્રિમીયમ ભરવા સહિતની કામગીરીને ભારે વિક્ષેપ પડયો હતો. અરજદારોને ધક્કા થયા હતા, રાજકોટ ડિવીઝનના તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા.\nઆ ઉપરાંત ઓલ ઇન્ડિયા પોસ્ટલ યુનિયને પણ હડતાલને ટેકો જાહેર કર્યો છે, આમ રાજકોટમાં આ યુનિયનના ૪૫ કર્મચારીઓ હડતાલમાં જોડાતા તમામ કામગીરી અટકી ગઇ હતી, પોસ્ટલના અન્ય બે યુનિયનો લડતમાંથી ખસી જતા તેમાં જોડાયેલા કર્મચારીઓએ સામાન્ય કામગીરી ચાલુ રાખી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા ��ર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nએસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST\nબુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં કૌભાંડ મામલે ખેડા શહેરમાં ACBના ઉચ્ચ અધિકારીઓના દરોડા : ICICI બેંક અને HDFC બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું access_time 12:02 am IST\n૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST\nવિરોધ પેઅદર્શનમાં ખાલીદે રોહિંગ્યા આપ્રવાસીઓને જોડાવા માટે કહ્યું હતું ચાર્જશીટ access_time 10:43 pm IST\nબપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:05 pm IST\nઅહેમદભાઈ પટેલનો પાર્થિવદેહ વડોદરા પહોંચ્યો : કાલે તેમના વતન પીરામણ ખાતે દફનવિધી થશે access_time 12:00 am IST\nઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ access_time 2:32 pm IST\nમ.ન.પા. દ્વારા માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ-ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કેમ્પ : ૪ પોઝીટીવ access_time 2:51 pm IST\nગૌ-પૂજન કરી માલધારી દિવસ ઉજવતાં રણજીત મુંધવા access_time 3:24 pm IST\nધ્રોલના તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર પરમારની જામનગરમાં અટક access_time 11:48 am IST\nઉનામાં આખલાનો વધતો ત્રાસ access_time 11:33 am IST\nપારો સ્થિર છતાં એકાએક ઠંડો પવન ફુંકાયો access_time 11:43 am IST\nડીજેના તાલે રેલી કાઢી :ધારાસભ્ય આત્મારામ પરમાર તથા મંત્રી ગણપત વસાવા સામે પગલાં લ્યો : પીએમને લખ્યો પત્ર access_time 8:20 pm IST\nનવસારી જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર :પ્રમુખ તરીકે ભુરાભાઈ માણેકલાલ શાહની નિમણૂક access_time 11:48 pm IST\nસુરતના અમરોલી વિસ્તારમાં પાનનો ગલ્લો ખોલવા બાબતે થયેલ ઝઘડામાં સામસામે ચપ્પુના ઘા જીકાતા ત્રણ શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત access_time 6:06 pm IST\nઓએમજી.....આગ લાગવાની પ્રવૃર્તીમાં થઇ રહેલ ફેરફારના કારણોસર વિશ્વની 4400 કરતા વધુ પ્રજાતિના જીવ પર જોખમ ઉભું થઇ રહ્યું હોવાનું સંશોધન access_time 6:17 pm IST\nન્યૂઝીલેન્ડના ચાથામ ટાપુ પર એક સાથે 100 માછલી બહાર આવી જતા મૃત્યુ access_time 6:14 pm IST\nસંયુક્ત અરબ અમીરાતે પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો:પાકિસ્તાન સહીત 13 દેશોના નાગરિકોના યુએઈ પ્રવાસ પર મુક્યો પ્રતિબંધ access_time 6:16 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' વી વોન્ટ જસ્ટિસ ' : મુંબઈમાં 26 નવેમ્બરના રોજ થયેલા આતંકી હુમલા મામલે અમેરિકામાં વસતા ભારતીયોના કેપિટલ હિલ ખાતે દેખાવો : આતંકવાદી હુમલાના 12 વર્ષ પછી પણ હજુ પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ પગલાં લીધા નથી access_time 2:12 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ વિષે ફેસબુક ઉપર કરાયેલી વંશીય ટિપ્પણી હટાવી દેવાઈ : કોમેન્ટ કરનાર ઉપર પગલાં લેવાનો ફેસબુકનો ઇન્કાર access_time 6:19 pm IST\nઅમેરિકાના 4 રાજ્યોમાં જો બિડનને વિજયી બનાવવામાં એશિયન અમેરિકન મતો નિર્ણાયક બન્યા : પેન્સિલવેનિયા ,જ્યોર્જિયા ,મિચીગન ,તથા નેવાડામાં કાંટેકી ટક્કર વચ્ચે નવા એશિયન અમેરિકન મતદારોએ પાસું પલટાવ્યું : AALDEF એક્ઝિટ પોલનો સર્વે access_time 6:53 pm IST\nકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર અને બીસીસીઆઇના સચિવ જય શાહ પહોંચ્યા દહેરાદૂન access_time 5:15 pm IST\nમારા��ોનાને ગાંગુલી સહિતના ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ અર્પી access_time 7:44 pm IST\nપાકિસ્તાન ટીમના 6 ખેલાડીઓ કોરોનની ઝપેટમાં access_time 5:16 pm IST\nઅભિનેત્રી ભૂમિ પેડનેકર અભિનીત ‘દુર્ગામતી’ ફિલ્મનું ટ્રેલર લોન્ચઃ ભૂમિ અપરાધીના રોલમાં અલગ અંદાજમાં જાવા મળશે access_time 5:29 pm IST\nમહારાજા ભગવતસિંહજી પ્રેરીત રાજગીતનું કંપોઝીશન કર્યું : યુ-ટયૂબ ચેનલ પર રજૂ થયું access_time 11:31 am IST\nજુગ જુગ જિયો નીતૂ કપૂરનું સાત વર્ષ પછી કમબેક access_time 9:49 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/See-how-dr-shailesh-jPwala-of-bhavnagar-spends-time-in-lockdown", "date_download": "2021-06-15T00:42:30Z", "digest": "sha1:EYKYCWL3UOW6EFLYN7FBGPTIXVRYMLM2", "length": 39447, "nlines": 429, "source_domain": "www.aajkaaldaily.com", "title": "ભાવનગરના ડો.શૈલેષ જે.પી.વાલા લોકડાઉનમાં કઈ રીતે સમય પસાર કરે છે જુઓ...", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nભાવનગરના ડો.શૈલેષ જે.પી.વાલા લોકડાઉનમાં કઈ રીતે સમય પસાર કરે છે જુઓ...\nભાવનગરના ડો.શૈલેષ જે.પી.વાલા લોકડાઉનમાં કઈ રીતે સમય પસાર કરે છે જુઓ...\nલોકડાઉ ન ની સ્થિતિમાં સામાન્ય માણસથી લઈ કલાકારો કઈ રીતે સમય પસાર કરે છે તે આપણે જોયું, પણ એક ડોકટર આ સમયમાં શું કરે છે તે જોઈએ..\nકોરોનાની મહામારી વચ્ચે જાહેર કરેલા લોક ડાઉન ને પગલે સૌ કોઈ ઘરમાં જ રહે છે. સામાન્ય માણસથી લઈને કલાકારો એમ સૌ કોઈ પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરતા નજરે પડે છે. ત્યારે કોરોનાના આ કહેર વચ્ચે પણ પોલીસ, મીડિયા કર્મીઓ અને ડોકટર ૨૪ કલાક પોતાની ફરજ અદા કરતા જોવા મળે છે. એમાં પણ વાત કરવામાં આવે ડોકટરની... તો ડોક્ટર્સ ને ભગવાનનું બિરુદ આપવામાં આવે છે. કોરોના વાયરસ વધતા જતા વ્યાપ વચ્ચે પણ આ લોકો તેનું કાર્ય એકદમ નિષ્ઠા પૂર્વક કરતા હોય છે. ત્યારે અત્યારે આપણે એક એવા ડોકટરની વાત કરશું કે જેને આ મહામારીમાં થોડો એવો સમય પોતાના પરિવાર સાથે માણવા મળ્યો છે. ભાવનગરના આ દોકતરનું નામ શૈલેષ જે.પી. વાળા છે. આજ દિન સુધી તેઓએ તમામ બીમાર વ્યક્તિની ખૂબ જ મદદ કરી છે અને તેઓને સાજા કર્યા છે. ત્યારે હાલ આ લોકડાઉ ન માં તે કેવી રીતે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરે છે તેવો વિડિયો સામે આવ્યો છે... આ ડોકટર પોતાના પૌત્ર સાથે મજા માણતા નજરે પડે છે. આ લોક ડાઉન ના તણાવભર્યા વાતાવરણમાં પણ તે હસી ખુશી તેનો સમય તેના પરિવારને આપી રહ્યા છે અને પરિવારજનો અને એમાં પણ ખાસ તેના પૌત્ર સાથે આનંદ માણતા નજરે પડે છે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nમ્યુકરમાઇકોસીસથી વધુ બે મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૭\nભાવનગર કોરોના મુક્ત થવાના આરે : હવે માત્ર ૧૪૪ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ\nલોકડાઉનમાં હોટલ, રેસ્ટોરન્ટ ધંધાર્થીઓ માફક સવા વર્ષ બેકાર રહેલા વકીલોના વેરા માફ કરો\n૫૯ દર્દીઓ કોરોનામુક્ત થતાં હવે ૨૮૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ\nશ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં ભાવનગરના ચેતન સાકરીયાને સ્થાન\nનવા કેસનો આંકડો હવે સિંગલ ડિઝીટ, મૃત્યુ આંક ઝીરો થયો\nકોરોનાના માત્ર આઠ નવા કેસ અને ૭૨ ડિસ્ચાર્જ\nભાવનગરમાં ૧૧૩ વર્ષની ઉંમરે વેકિસન લેતાં મદનમોહનદાસબાપુ\nકોરોનાના ૧૬ નવા કેસ જ્યારે ૨૬ દર્દીઓ ડિસ્ચાર્જ\nઆંધ્ર, હરિયાણા, તામિલનાડું અને ઉત્તરાખંડમાં લોકડાઉન લંબાવાયુ\nનેશનલ હાઇવે અકસ્માતોની પરંપરા વણથંભી : ટ્રક- કાર વચ્ચે અકસ્માતમાં શિક્ષકની જીંદગી થંભી ગઈ\nઆજી ડેમે જીવદયા પ્રવૃત્તિ લોકડાઉન: માછીમારી અનલોક\nજમણવારમાં 250 માણસો ભેગા કરનાર વેવાઈઓને પોલીસે ઝાલી લીધા\n૫૫ દર્દી થયા કોરોનામુકત તો ૨૬ સંક્રમિત\nચીનમાં કેસ વધતાં એક પ્રાંતમાં લોકડાઉન\nભાવનગરના પોલીસ પુત્ર સહિત ત્રણના રિમાન્ડ દરમિયાન દેશવ્યાપી વીજબીલ કૌભાંડ બહાર આવ્યું\nભાવનગરમાં હવે ૫૮૯ જ કોરોના દર્દીઓ સારવાર હેઠળ\nભાવનગરની જયોત ફાર્માએ ખરીદી હતી નકલી ડ્રગ્સ સાથેની કોરોના સારવારની ફેવીમેક્સ\nર���જ્યમાં 4 જૂન સુધી લંબાવાયું આંશિક લોકડાઉન, હોટેલ રેસ્ટોરન્ટમાંથી ટેક અવે અને હોમ ડિલિવરીની રાત્રે 9 સુધી છૂટ\n૧૧ અને ૯ વર્ષના સંતાનોની નજર સામે જ માતા પિતાના મોત - અરેરાટી\nભાવનગરની સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના ૧૧૬ કેસ\nઆ મહિનાના અંતમાં એકટીવ પેશન્ટની સંખ્યા થઈ જશે ૧૦૦૦ની અંદર\nકોરોનામાં વધ્યું બેરોજગારીનું પ્રમાણ, 707 જોબ વેકન્સી માટે મળી 4 લાખથી વધુ અરજી\nવડાપ્રધાન મોદી પહોંચ્યા ભાવનગર, વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ\nઆંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવો: આઈએમએનો મુખ્યમંત્રીને પત્ર\nભાવનગરમાં નવ ઈંચથી વધુ વરસાદ\nરાહત: કોરોનાના નવા 152 કેસ સામે 318 ડિસ્ચાર્જ\nભાવનગર જિલ્લામાં વાવાઝોડાએ પાંચનો લીધો ભોગ: નવ પશુના પણ મોત\nતાઉતે તબાહીનું વડાપ્રધાન દ્રારા હવાઇ નિરિક્ષણ\nમોડી રાત્રે વાવાઝોડું ભાવનગર ત્રાટક્યુ: ૧૦૦ કિ. મી. ઝડપે ફુંકાતા પવન સાથે ધોધમાર વરસાદ\nતળાજા શહેર અને પંથકમાં 'તાઉ તે 'કહર :ધોધમાર વરસાદ\n500થી વધુ વીજ પોલનો ઢાળીયો બોલી ગયો, શહેર ઉપરાંત જિલ્લામાં 350 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો\nભાવનગર: તાઉતે વાવાઝોડાના કારણે મકાનની છત પડતા પિતા-પુત્રીના મૃત્યુ\nઆંશિક લોકડાઉનનો આક્રોશ, સરકાર ભલે મુદત લંબાવે તો પણ દુકાનો ખોલીશું: વેપારીઓ મક્કમ\nગુરૂવારે કોરોના સંક્રમિત 49 દર્દીઓના થયા મોત\nખેત મજુરીના બહાને સગીરાને વાડીમાં લઇ જઇ શખ્સે આચાર્યુ દુષ્કર્મ\nમહારાષ્ટ્રમાં 31 મે સુધી વધી શકે છે લોકડાઉન, ઉધ્ધવ ઠાકરે લગાવશે આખરી મહોર\n૧૮મી પછી લોકડાઉન સહન નહીં કરીએ: વેપારીઓ\nભાવનગર: હોટલ જનરેશન એકસમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં આગ\n40 દિવસમાં ભાવનગર જિલ્લામાંથી માસ્ક ન પહેરનાર પાસેથી વસુલાયો 1.6ર કરોડનો દંડ\nસોમવારે કોરોનાથી ચાર અને કો-મોરબીડ 56થી વધુ દર્દીઓના થયા મોત\nહવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર\nએક મહિનાનું કડક લોકડાઉન જ ભારતને બચાવશે\nલોકડાઉનની અસર, નર્મદાનું પાણી 'એ' કેટેગરીનું, ફિલ્ટર કર્યા વિના પી શકાય એટલું થયું શુદ્ધ\nરાજ્યના ૩૬ શહેરોમાં ૧ર મે સુધીના મીની લોડકાઉનમાં કઈ કઈ પ્રવૃતિ રહેશે ચાલુ અને કઈ બંધ જાણો વિગતવાર\nમીની લોકડાઉન લંબાયું : હવે ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો થશે લાગુ, ૧ર મે સુધી થશે અમલવારી\nમુખ્યમંત્રીના અધયક્ષસ્થાને ગાંધીનગર માં બેઠક શરૂ, લોકડાઉન અંગે લેવાશે નિર્ણય\nઘોઘારોડ પર ફ્લે��ના દાદરા તૂટી પડ્યા, યુવા અગ્રણીનો થયો ચમત્કારિક બચાવ\nલોકડાઉન નાખો: સુપ્રીમ કોર્ટની સલાહ\nગોવામાં લોકડાઉન પૂરું પણ 10મે સુધી વધારાયા પ્રતિબંધો\nલોકડાઉનના સૂચન બાદ વડાપ્રધાન મોદીની સમીક્ષા બેઠક શરુ, લેવાય શકે છે મહત્વના નિર્ણય\nકોરોના ટાસ્ક ફોર્સે કહ્યું.... કોરોનાનું તાંડવ રોકવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જરૂરી\n૧૩ કલાક, ૪૦ મોત\nદેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મરણતોલ ફટકો\nસૌરાષ્ટ્ર્ર–કચ્છનાં ૧૨ શહેરો સજડ બંધ\nદેશના 150 જિલ્લાઓમાં લોકડાઉન લાગી શકે\nલોકડાઉન વિના કોરોના ડાઉન નહીં થાય: રાજકોટમાં ૮૬૧ કેસ\nરેમીડેસીવીર ઈન્જેક્શનનાં કાળાબજાર કરતા ભાવનગર જિલ્લાના ત્રણ યુવાનોની ધરપકડ\nકોરોના સંક્રમણની ચેઈન તોડવા સુરેન્દ્રનગરમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન\nશહેરમાં ફરી રેમીડેસીવીર ઈન્જેક્શનની અછત: જરૂરિયાતની સામે ફાળવણી ઓછી\nકોરોનાના કહેર વચ્ચે રામનવમી રામમય બની\nભાવનગરમાં કોરોનાનો કહેર મચાવી રહ્યો છે હાહાકાર\nપંદર દિવસમાં ભાવનગર રેન્જમાં લોકોએ માસ્ક ન પહેરી 1.06 કરોડનો પોલીસને કર્યો ચાંદલો\nમુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયારી: આજે જાહેરાત સંભવ\nકોરોનાને પગલે કાલથી બે દિવસ ઉદ્યોગોમાં સ્વયંભૂ લોકડાઉન\nલોકડાઉનનો ડર : દિલ્હી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી એક જ દ્રશ્ય : પોતાના વતન પાછા ફરતા પ્રવાસી મજૂરો રોડ ઉપર\nમુખ્ય શાક માર્કેટ, દાણાપીઠ, ગાંધીગ્રામ સહિતના બજારો અડધો દિવસ બંધ\nલોકડાઉન બાદ આર્થિક ભીંસમાં ફસાયેલા કારખાનેદારનો ગળાફાંસો ખાઈ આપઘાત\nકોરોનાની ચેઈન તોડવા લૉકડાઉન અંગે શું કહે છે જામનગરના અગ્રણીઓ\nગુજરાતમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ, વેપારીઓ ધંધા બંધ કરી રહ્યાં છે\nજામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના બીજા દિવસે બંધ જડબેસલાક\nકરફ્યુમાં ગોલાની હોમ ડિલિવરી કરનાર સામે કાર્યવાહી: જાહેરનામાં ભંગના વધુ 157 કેસ\nદર્દીઓની સંખ્યા વધતા તંત્ર દ્વારા વધુને વધુ હોસ્પિટલને કોરોના સારવાર માટે મંજૂરી\nરાજકોટના ગુંદાસરા ગામ પાસેથી શહેરે લેવી જોઈએ શીખ, 2-3 કેસ આવતા જ લોકડાઉન જાહેર કરાયું અને આજે એક પણ નવા કેસ નહીં\nતાલાલા, જામનગર, ભાવનગરમાં ભૂકંપના આંચકાનો સિલસિલો\nલોકડાઉન વિના હિજરત, મજૂરોનું સ્થળાંતર શરૂ, સુરત અને અમદાવાદ પ્રથમ\nશનિ-રવિ ભાવનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન\nલોકડાઉન થાય કે ન થાય, રોજ��ારની ચિંતા મારા પર છોડી દો, સોનૂ સૂદનું ટ્વિટ વાયરલ\nસ્થિતિ ગંભીર : ભાવનગર શહેર ૧૦૨ નોટ આઉટ\nદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ\nભાવનગર શહેરમાં વિવિધ વેપારી એસોસીએશનો શનિ-રવિ લોકડાઉન માટે તૈયાર\nદર્દીઓની સતત સંખ્યા વધતા વધુ એક કોવિડ હોસ્પિટલ કાર્યરત\nલોકડાઉન નાંખો : કોરોનાથી લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે ત્યારે શહેરીજનોનો પોકાર\nમુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આજથી આંશિક લોકડાઉન: ગભરાટ\nયુપીના અસરગ્રસ્ત જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન લગાવો\nભાવનગરના સ્મશાન ગૃહોમાં વેઈટીંગ\nરાજકોટ : પરપ્રાંતિયોએ લોકડાઉન થવાના ડરથી વતન જવા મૂકી દોટ\nભાવનગર જિલ્લામાં આવેલ પ્રસિધ્ધ તીર્થ સ્થાન કોરોનાના સંક્રમણને કારણે બંધ\nલોકડાઉનનાં ભયથી સેન્સેક્સમાં 1422 પોઈન્ટનો કડાકો\nદેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં\nછત્તીસગઢમાં 18 જિલ્લામાં લોકડાઉન: મહારાષ્ટ્ર , બિહાર, યુપીમાં રોજ હજારો કેસ\nમુંબઈ, ભોપાલ સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી લોકડાઉન\nગોંડલના જામવાડી અને અનિડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, બહારથી આવતાં લોકોએ પંચાયતમાં કરવી પડશે જાણ\nરાજકોટમાં સરકાર લોકડાઉન નહીં કરે તો ચેમ્બર કરશે\nશહેરમાં 48 પુષ અને 18 સ્ત્રી મળી વધુ 66 લોકો સંક્રમિત\nરાજકોટ : ઇસ્કોન મંદિર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય\nપલ્ટી મારી ગયેલ વાહનમાંથી દારૂની બે પેટી ઉઠાવી વેપલો કરતો વિજય ઝડપાયો\nઆકરો બનતો ઉનાળો, મહત્તમ તાપમાન ફરી 39થી ઉપર\nઆ રીતે તુટશે કોરોનાની ચેઈન, ગોંડલના ગોમટા ગામમાં લોકડાઉન, સવાર અને સાંજે 3-3 કલાક દુકાનો ખુલશે બાકી સમય ગામ સજ્જડ બંધ\nલોકડાઉન ભયંકર પરિણામ ઉપજાવી શકે: હુ ની ચેતવણી\nગુજરાતમાં 3થી 4 દિવસનું કર્ફ્યુ કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટનો નિર્દેશ\nસ્ટેટ વિજીલન્સની ટીમે 390 વિદેશી દારૂની બોટલ સાથે ચારને ઝડપી લીધા\nમહારાષ્ટ્રમાં લોકડાઉન અને કામ-ધંધામાં મંદીના ડરથી પ્રવાસી મજૂરોની હિજરત\nમહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ પર કેબિનેટની બેઠક આજે, લોકડાઉન અંગે લેવાઈ શકે છે નિર્ણય\nએપ્રિલના પ્રારંભે શુક્રવારે 60નવા કેસ : કુલ કેસ 7031 થયા\nસગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને દસ વર્ષની સખત કેદ\nઆ રાજ્યમાં થશે સંપૂર્ણ લોકડાઉન ક્લિક કરીને વાંચો વિગતે\nદિલ્હીમાં સ્કૂલો બંધ: મધ્યપ્રદેશમાં લોકડાઉન લંબાવાયુ\nછેલ્લા બે દિવસમાં રેપિડ ટેસ્ટ વધ્યા સામે ક���સની સંખ્યામાં પણ મોટો વધારો\nઅલંગ આવી રહેલ જહાજમાંથી દરિયા વચ્ચે ચોરી કરતા 17 દેશી ચાંચિયાઓ વિરુદ્ધ ફરિયાદ\nફ્રાન્સમાં એક માસનું સખત લોકડાઉન\nભાવનગર જિલ્લામાં ગરમી 42 ડીગ્રી સુધી પહોંચવાની આગાહી\nમહારાષ્ટ્ર સરકારમાં નવી ફૂટ ઉધ્ધવ ઠાકરે લોકડાઉન લગાવવા તૈયાર,પણ એન.સી.પી.નો વિરોધ\nરાજકોટ ,ભાવનગર, કચ્છમાં આજે પણ હિટવેવ : માથું ફાડી નાખે એવી ગરમી\nકોરોનાના કેસ વધતાં વધુ એક જિલ્લામાં 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની સરકારની જાહેરાત\nકોરોનાનો પંજો મજબૂત બની રહ્યો છે : ૨૮૫ દર્દીઓ સારવાર હેઠળ\nભાવનગર કરતાં સૌરાષ્ટ્રનું કાશ્મીર વધુ ગરમનો સીલસિલો જળવાયો\nરાત્રી કર્ફ્યુ અને આંશિક લોકડાઉનથી નહીં અટકે કોરોનાનું સંક્રમણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યો કોરોનાને અટકાવવાનો રસ્તો\n2 એપ્રિલ સુધી કોરોનાની સ્થિતિ સુધરી નહીં તો લોકડાઉન સિવાય કોઈ રસ્તો નથી.. સરકારના સંકેત\nકસ્ટમ ઓફિસમાં દારૂની મહેફિલ માણતા સુપ્રીટેન્ડન્ટ અને ઈન્સપેક્ટર ઝડપાયા\nભાવગર: સુજાનસિંહ હત્યા કેસમાં આઠે’ય આરોપીઓને પડી આજીવન કેદ\nકોરોના કહેર વધ્યો: નવા 31 કેસ સાથે એક્ટિવ પેશન્ટની સંખ્યા 264\nદેશનું સૌથી મોટું વ્હીકલ્સ સ્ક્રેપ યાર્ડ ભાવનગરમાં સ્થાપવાની ગતિવીધી તેજ\nકોરોનાએ લોકડાઉનની વરસી ઉજવી: દેશમાં 53476 કેસ\nકોરોનાના કેસ વધતાં આ શહેરમાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન\nરાજ્યમાં લોકડાઉન થવાનું નથી પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી\nકોરોના એક્ટિવ પેશન્ટની સંખ્યા આજે 150ને આંબી જવાની શક્યતા\nપેરિસ સહિત અનેક સ્થળે એક મહિનાનું : લોકડાઉન\nઓરિસ્સા સરકારે વીજકર્મીઓને ફ્રન્ટલાઈનર્સ ગણાવ્યા જયારે ગુજરાત સરકાર હજુ નિંદરમાં\nરાજ્યમાં લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી: રૂપાણી\nસરકારી યાદી મુજબ બુધવારે નવા 20 કેસ: જો કે ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓની સંખ્યા મોટી\nચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂના પગલે ભાવનગર એસ.ટી દ્વારા 6 બસ કેન્સલ\nગુજરાતમાં લોકડાઉનને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યું મોટું નિવેદન\nઅમદાવાદમાં અંશત: લોકડાઉનની સ્થિતિ: સુરતમાં પણ નિયંત્રણો\n: વડાપ્રધાને બોલાવેલી બેઠકમાં કેટલાક રાજ્યોમાં લોકડાઉનની ચર્ચા થશે\nકોવીડ સંક્રમણ અટકાવવા અત્યારથી જ પગલા જરૂરી, એક્ટિવ પેશન્ટની સંખ્યા થઈ 109\nસુરતથી ભાવનગર સહિત સૌરાષ્ટ્ર તરફની લકઝરી બસોના ભાડામાં વધારો\nચૂંટણી પછી સ્થિતી સ્ફોટક: કોરોના એક્ટિવ પેશન્ટની સંખ્યા 107\nઆજે જિલ્લામા ૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત\nદુનિયામાં ફરી કોરોનાનો તરખાટ, ઈટાલીમાં લોકડાઉન\nલોકડાઉનના જુના દિવસો પાછા આવી રહ્યા છે\nકોરોના વાયરસના કારણે આ જિલ્લાઓમાં આજ રાતથી સોમવાર સવાર સુધી લોકડાઉન જાહેર\nગુંદી-કોળીયાક ગામે વાડીમાં આગ લાગતા સાત પશુ બળીને ભડથુ\nફાયર સેફટી મામલે શાળાઓ બાદ હવે હોસ્પિટલો તંત્રની રડારમાં\nરાજ્યમાં કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટે સરકારને ફરીથી લોકડાઉન અંગે કરી ટકોર, ક્લિક કરીને વાંચો સંપૂર્ણ અહેવાલ\nઅમદાવાદ, ભાવનગર, વડોદરા પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત, ક્લિક કરીને વાંચો વિગતો\nકોરોનાના વધતાં કેસના કારણે રાજ્યના આ ગામમાં 16 માર્ચ સુધી લોકડાઉન જાહેર\nકોરોનાની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લીધો લોકડાઉનનો નિર્ણય : મુંબઈમાં કોરોનાના કેસમાં 89 ટકા ઉછાળો\nલોકડાઉન દરમિયાન ચીને અન્ય દેશોની આશાઓ ઉપર ફેરવ્યું પાણી, એક અહેવાલમાં આવ્યું સામે\nબાળકીને જન્મ આપ્યા બાદ તુરંત પ્રસુતા પહોંચી મત આપવા, 108 જોઈ મતદારો પણ ચોંકી ગયા\nબાળકીને જન્મ આપ્યા બાદ પ્રસૂતાએ નવજાતને 108માં રાખી મતદાન કર્યું\nલોકડાઉન લંબાવવાનો સંકેત આપતા ઉપરાષ્ટ્રપતિ\nલોકડાઉનનો અમલ કરાવવા માટે ૩૦૦૦ પોલીસ તૈનાત\nકરછ : લોકડાઉનમાં ગરીબોની વ્હારે આવ્યા સાંસદ તથા પૂર્વ રાજ્યમંત્રી\nહળવદમાં લોકડાઉન નિયમના લીરેલીરા ઉડ્યા\nહળવદમાં લોકડાઉનની ચૂસ્ત અમલવારી માટે જાહેરનામું\nઅમરેલીમાં લોકડાઉન અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી\nભાવનગર : દિલ્હીમાં તબગીલી જમાતના પ્રોગ્રામમાં ગયેલા લોકોની યાદી જાહેર, પોલીસ દ્વારા સંપર્કના પ્રયાસ\nરાજુલામાં લોકડાઉનમાં ડિટેઇન થયેલા વાહનો દંડ વિના પરત કરો\nઅંજાર : સરકારી હોસ્પિટલમાં લોકડાઉન ના ધજાગરા\nજૂનાગઢમાં લોકડાઉનને લઈને બિનજરૂરી બહાર નીકળતા લોકો પર નજર રાખવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરા થી બાજનજર રાખવાની શરૂ\nઅંજારમાં લોકડાઉનમાં કરાઇ કીટ વિતરણ\nભાવનગરના ડો.શૈલેષ જે.પી.વાલા લોકડાઉનમાં કઈ રીતે સમય પસાર કરે છે જુઓ...\nઅમરેલીમાં લોકડાઉન ના કાયદાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસની કડક કાર્યવાહી\nલોકડાઉનનો અમલ નહી કરનારને દંડાપ્રસાદ\nધારીના પ્રજાજનોને ���ોકડાઉનને પૂરતો સહકાર આપવા અનુરોધ\nહળવદમાં લોકડાઉન કર્ફયુ વચ્ચે ફ્રેન્ડસ ગ્રુપના મિત્રોએ માનવતા મહેકાવી\nકરિયાણાના વેપારીઓ, મજૂરોને લોકડાઉનમાંથી મુક્તિ\nશાકભાજીના ભાવમાં લોકડાઉનની અસર: ગૃહિણીઓમાં દેકારો\nવોર્ડ નં.૨ના ઓફિસર સગર્ભા હોવા છતાં લોકડાઉન વચ્ચે ફરજ ઉપર\nસુરેન્દ્રનગરમાં તંત્ર દ્વારા લોક ડાઉન ની અમલવારી કરાવવા કમર કશી, ચુસ્ત બંદોબસ્ત\nલોકડાઉન દરમ્યાન પોલીસની ફરજમાં રુકાવટ કરી ગાળો બોલનારા શખ્સ\nવાંકાનેરમાં લોકડાઉન-જાહેરનામા ભંગ બદલ ૯ સામે પોલીસ કાર્યવાહી\nકેશોદ : લોકડાઉન હોવા છતાં કારખાનાં ચાલુ\nઉપલેટા તાલુકામાં ૨૯મી સુધી લોકડાઉન\nભાવનગરમાં ૨૪ દર્દીઓનું કોરોનાનું ઓબ્ઝર્વેશન પૂર્ણ: સબ સલામત\nભાવનગરમાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: એકનું મોત\nભાવનગરમાં બાઇકને ટ્રકે અડફેટે લીધું\nભાવનગરના બોર તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/registration-process-to-fill-up-standard-12-general-stream-form-gujarati-news/", "date_download": "2021-06-14T23:29:19Z", "digest": "sha1:HFK6F6V3T54GBVZYQFQ5LV5JGJPTMILM", "length": 11052, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "વાંચી લેજો/ ધોરણ 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવા માટે બોર્ડ દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, આ ભૂલ્યા તો નહીં ભરાય ફોર્મ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nવાંચી લેજો/ ધોરણ 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવા માટે બોર્ડ દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, આ ભૂલ્યા તો નહીં ભરાય ફોર્મ\nવાંચી લેજો/ ધોરણ 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવા માટે બોર્ડ દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, આ ભૂલ્યા તો નહીં ભરાય ફોર્મ\nધો.૧૨ સાયન્સ અને ધો.૧૦ બાદ આજથી ધો.૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરવામા આવી છે. તમામ સ્કૂલોને પરિપત્ર કરીને બોર્ડ દ્વારા સૂચના આપી દેવાઈ છે અને જે મુજબ ૧૨ માર્ચ સુધી ફોર્મ ભરાશે.\nવિદ્યાર્થીનું ઓન��ાઈન ફોર્મ ભરતા પહેલા સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન ફરજીયાત દરેક સ્કૂલે કરવુ પડશે\nગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૦મી મેથી લેવાનારી ધો.૧૦ અને ૧૨ સાયન્સ તથા સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા માટે બોર્ડ દ્વારા સ્કૂલ રજિસ્ટ્રેશન ,ટીચર્સ રજિસ્ટ્રેશન અને વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરી દેવાઈ છે. ૧૨ સાયન્સ અને ધો.૧૦ બાદ આજથી ધો.૧૨ સામાન્ય પ્રવાહના બોર્ડ પરીક્ષા ફોર્મ ભરાવાનું શરૃ કરાયુ છે. દરેક સ્કૂલે વિદ્યાર્થીઓનું પરીક્ષા ફોર્મ ભરતા પહેલા ફરજીયાત સ્કૂલની વિગતો સાથેનું રજિસ્ટ્રેશન અને શિક્ષકોનું રજિસ્ટ્રેશન ઓનલાઈ નકરવાનું રહેશે.\nરજિસ્ટ્રેશન માટે તમામ સ્કૂલોને વિગતવાર સૂચના આપવામા આવી\nમે ૨૦૨૧ સુધીનો અનુભવ ગણી તમામ વિષય શિક્ષકોનું રજિસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે. બોર્ડ દ્વારા રજિસ્ટ્રેશન માટે તમામ સ્કૂલોને વિગતવાર સૂચનાઓ આપવામા આવી છે. દરેક સ્કૂલે વિદ્યાર્થીઓનું ફોર્મ ફાઈનલ ઓનલાઈન સબમીટ કરતા પહેલા પ્રિન્ટ કાઢી વિદ્યાર્થી અને વાલી પાસે ચકાસણી કરાવવાની રહેશે. રીપિટર વિદ્યાથીઓ અને એકથી વધુ માર્કશીટ હોય તેવા કિસ્સામાં તમામ માર્કશીટ-પરિણામોની વિગતો આપવાની રહેશે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nકામના સમાચાર / પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો, જાણો નવા ભાવ\nગૌરવ / PM મોદી આવતી કાલે સેનાને સોંપશે અર્જુન ટેન્કનું અપડેટેડ વર્ઝન, વધશે સૈન્યની તાકાત\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બ��ા જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2054", "date_download": "2021-06-15T01:29:33Z", "digest": "sha1:FYC5MKIJBDP6FKLKI6R3HFFSPGUHXHWW", "length": 45122, "nlines": 106, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: વાતચીતની કલા – રમણલાલ વ. દેસાઈ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાતચીતની કલા – રમણલાલ વ. દેસાઈ\nMay 28th, 2008 | પ્રકાર : નિબંધો | 7 પ્રતિભાવો »\n એમાં તે કલા હોઈ શકે ખરી બે માણસ, ચાર માણસ, છ માણસ ભેગાં બેસી કામકાજ અંગે અથવા નવરાશનો સમય વિતાવવા અરસપરસ બોલે તે વાતચીત બે માણસ, ચાર માણસ, છ માણસ ભેગાં બેસી કામકાજ અંગે અથવા નવરાશનો સમય વિતાવવા અરસપરસ બોલે તે વાતચીત એમાં વળી કલા કેવી એમાં વળી કલા કેવી સ્વાભાવિક રીતે આવા પ્રશ્નો ઉપસ્થિત થાય – પ્રથમ દર્શને પરંતુ માનવી માનવી હોય. માનવીએ માનવી રહેવું હોય તો વાતચીતને કલા તરીકે સ્વીકારવી પડશે. એટલું જ નહીં કલા તરીકે તેને સેવવી અને ખીલવવી પડશે. કારણ માનવી જેને સ્પર્શે એને કલા ન બનાવી દે તો એ માનવી રહેતો નથી. જે પ્રાપ્તિઓને માનવી કલા બનાવી શક્યો નથી એ પ્રાપ્તિઓ માનવીના હાથ અને હૃદય મેલાં જ રાખે છે.\nવાણી એ માનવીની મોટામાં મોટી સંપ્રાપ્તિઓમાંની એક; માનવીના વ્યવહારનું વાણી એ મહામોટું સાધન. આપણે ઘર સારાં માગીએ. રસ્તા સારા માગીએ, સારી હોટલ માગીએ, સારાં થીએટરો માગીએ. પરંતુ એ બધાય કરતાં વધારે ઉપયોગી અને આપણા સર્વ વ્યવહારમાં વધારે ઉપયોગી થઈ પડે એવી વાણી સારી હોવા માટે આપણો આગ્રહ બહુ ઓછો હોય છે. સારું એટલે સગવડભર્યું આંખને ગમે એવું, હૃદયને પ્રિય લાગે એવું સારું એટલે કલામય વાતચીત એ મોટામાં મોટો વ્યાપાર-વ્યવહાર અને વાતચીતનું મુખ્ય સાધન તે વાણી. મૌનવાર પાળતા સાધુસંતો સિવાય માનવી જાગૃતાવસ્થાનો મોટોભાગ વાતચીતમાં જ ગાળે છે. એકબીજાના સંસર્ગમાં સંસિદ્ધિ છે. એના કરતાંય એ વધારે મોટી સામાજિક-સામુદાયિક સંસિદ્ધિ છે. માટે એ બળ છે, શક્તિ છે, મહાજવાબદારી છે. એ શક્તિ કલાની કિનારીથી ઓપશે નહીં તો એ બિહામણું, બેહૂદું, અતંત્ર અને નિરૂપયોગી તત્વ બની રહેશે. ધ્વંસક, સંહારક પણ \n આવો આપણે સાસુવહુની વાતચીત સાંભળીએ, પિતરાઈઓની વાતચીત સાંભળીએ, હરીફો વચ્ચેની વાતચીત સાંભળીએ, ઉપરી તાબેદાર વચ્ચેની વાતચીત સાંભળીએ, પ્રેમથી પાંચ વર્ષમાં પરવારી બેઠેલા પતિ-પત્નીની વાતચીત સાંભળીએ, ઝગડતા પાડોશીઓની વચ્ચે ચાલતી વાતચીત સાંભળીએ, ગાડીમાં ચડતાઊતરતા મુસાફરોને સાંભળીએ, સ્ત્રીસૌન્દર્ય સામે જોઈ રહેલા બે કૉલેજિયનોની વાતચીત સાંભળીએ, રાજકીય હરીફોને સાંભળીએ તો આપણી ખાતરી થશે કે એટમબૉંબ માત્ર અમેરિકી કે રૂસી પ્રયોગશાળામાં જ ઊપજે છે એમ નહીં; એ ઘરમાં અને ઘર બહાર ગુજરાતમાં પણ રચાય છે. વાતચીતની સંહારક શક્તિ જોઈએ એટલા પ્રમાણમાં આપણને જડી આવશે.\nઆખા જીવનની વાત બાજુએ મૂકીએ. ચોવીસ કલાકના એક દિવસમાં પણ ઘણી વાર આપણને શું એમ નથી લાગી આવતું કે વાતચીત એક ભયંકર આફત બની આપણે માથે ઊતરી આવે છે વાતચીતમાં રોકવા માટે આપણી પાસે અડધો જ કલાક હોય, અને કોઈ મિત્ર બે કલાક ચાલે એટલી વાતચીત ઝોળીમાં ભરી લઈ આવે વાતચીતમાં રોકવા માટે આપણી પાસે અડધો જ કલાક હોય, અને કોઈ મિત્ર બે કલાક ચાલે એટલી વાતચીત ઝોળીમાં ભરી લઈ આવે મિત્રને માટે આપણને જરૂર માન હોય જ. લાગણી તો હોય જ હોય. સહાનુભૂતિ વગર મૈત્રી કે પરિચય સંભવી શકે જ નહીં. એના સુખમાં આપણે જરૂર આનંદિત બનીએ; એના દુ:ખમાં આપણે જરૂર આંસુ પાડીએ; એની રમૂજમાં આપણે જરૂર ખડખડાટ હસીએ; આપણો એ ધર્મ છે. પરંતુ જાહેર કે ખાનગી રીતે આપણે આપણા માટે બાંધી દીધેલા અડધા કલાકની સમયમર્યાદા કરતાં વધારે લંબાઈ જતી વાતચીતને અતિ વિકૃત બનાવી દે છે. અડધા કલાક સુધી ચાલતું ખડખડાટ હાસ્ય અડધો કલાક વીતી જતાં જરા ખાલી પોલાણ સરખું કૃત્રિમ બનવા માંડે છે. કલાક વીતી જતાં એ સ્મિતમાં ઓસરી જાય છે. દોઢ કલાક પસાર થતાં એ સ્મિત ભવ્ય વ્યાયામપ્રયોગ બની જાય છે, અને બે કલાક પછી તો એ સ્મિતભર્યું મુખ હસે છે કે રડે છે એની ખાતરી કરવી ��પણે માટે મુશ્કેલ બની જાય છે. આપણા રમૂજી મિત્રોની રમૂજી વાતચીત ઘણી વાર આપણને રડાવી ઊઠે છે. એથી પણ વધારે મુશ્કેલી એ થાય છે કે રુદન-ઊભરાતા હૃદય સાથે આપણે આપણા મુખ્ય સ્નાયુઓને સ્મિતના આકારમાં વારંવાર વાળવા પડે છે. સુંદરમાં સુંદર મુખ પણ આવે પ્રસંગે ભયંકર કુરૂપતા ધારણ કરે છે. સાંભળનારના મુખને કુરૂપ બનાવી દેતી વાતચીત કલા તો ન જ કહી શકાય \nસમયને, સમયની મર્યાદાને વાતચીતની કલા સાથે ગાઢ સંબંધ રહેલો છે. અભ્યાસની આપ-લે એ જુદો પ્રશ્ન છે. પરંતુ અંગતમાં અંગત માનવીઓ વચ્ચેની વાતચીતનો રસ પણ અડધા કલાકથી વધારે ચાલી શકતો નથી એમ માનવું, એને વર્તવું એમાં સહુની સાથે કલાની પણ સલામતી રહેલી છે. પ્રેમીઓ પણ અડધા કલાકથી લાંબી વાતચીત ન ચલાવે તો પ્રેમપ્રવાહ ઓછો તૂટક થશે.\nબે મિત્રો રસ્તે આનંદપૂર્વક જતા હતા. બીજા બે મિત્રો સામે મળ્યા અને ચારે જણ ટોળે વળી ઊભા. વાતચીતનું સ્વરૂપ જ સર્પ કે માછલી સરખું ચપળ હોય છે. વાતચીત ક્યાંથી ક્યાં ચાલી જાય એનો અંદાજ રાખવો બહુ મુશ્કેલ છે. કોણ જાણે કેમ પણ ચા ઉપર વાતચીત કેન્દ્રિત થઈ. એમાંના મિત્ર ચાના કટ્ટર વિરોધી હતા. જો કે ચા સિવાય બીજું બધું જ પીતા – અને તેમની આ વિરોધી વાતચીતનું સાતક એટલે ઊંચે ચડ્યું કે તેમના પ્રત્યે રસ્તે જનાર સહુનું ધ્યાન દોરાયું અને જાણે તેઓ ચા વિરુદ્ધ ભાષણ આપતા હોય તેમ તેમની આસપાસ ટોળું ભેળું થઈ ગયું. આસામના બગીચાઓમાં થતા જુલ્મનો ચિતાર આપતાં તેમની વાતચીત એટલી રસપ્રદ બની ગઈ કે લોકોએ તાળીઓ પણ પાડી એક દોડતી ગાયે અને પોલિસના સિપાઈએ ટોળાને વિખેરી નાખ્યું ન હોત તો ચા-વિરોધી વાતચીત સાંભળવા આખું ગામ એ રસ્તા ઉપર ભેગું થયું હોત \nચાનો વિરોધ ભલે થાય; રસભરી રીતે જરૂર થાય; જુલ્મોની જાહેરાત થવી જ જોઈએ, પરંતુ સરિયામ રસ્તો અવરજવર માટે, હલનચલન માટે, વાહનવ્યવહાર માટે સામાન્યત: વપરાય છે; વ્યાખ્યાન કે વાતચીત માટે નહીં. વળી, એ આપણી કે આપણા મિત્રોની એકલાની માલિકીનો હોતો નથી. એટલે ચાનો વિરોધ કે તેની તરફેણ કરવા માટેની વાતચીત સરિયામ રસ્તાને બદલે આપણા ઘરમાં કે કોઈ સભાગૃહમાં કરવી વધારે ઉચિત ગણાય. વાતચીતનો ઉદ્દેશ પણ એની વધારે બર આવે.\nઆમ, વાતચીતનું સ્થળ પણ વાતચીત અંગે બહુ મહત્વ ધારણ કરે છે. સ્ટેશન ઉપર સાહિત્યની વાતચીત કરે છે ઘણા, પરંતુ એ સહુને ફાવે તો ઓછી જ ને ટિકિટ સામાન, મજૂર, ગાડી આવવાનો કે ઉપડવાનો સમય, ધક્કામુક્કી, જગા મળશે કે કેમ એની ચિંતા જેવા ચક્રવ્યૂહ ઉપજાવતા સ્થળે ‘સરી જતી રેતી’ વિષેની વાતચીત ગાડીના ઘંટનાદમાં ગૂંગળાઈ જાય છે. કચેરીમાં કવિતા અને સંગીતની વાતચીત કરતાં કવિતા અને સંગીત બન્ને સંભળાવી ગયેલા બે ત્રણ મિત્રો મને હજી યાદ છે. મને કવિતા ગમે છે, પરંતુ તે કચેરીમાં તો નહીં જ ટિકિટ સામાન, મજૂર, ગાડી આવવાનો કે ઉપડવાનો સમય, ધક્કામુક્કી, જગા મળશે કે કેમ એની ચિંતા જેવા ચક્રવ્યૂહ ઉપજાવતા સ્થળે ‘સરી જતી રેતી’ વિષેની વાતચીત ગાડીના ઘંટનાદમાં ગૂંગળાઈ જાય છે. કચેરીમાં કવિતા અને સંગીતની વાતચીત કરતાં કવિતા અને સંગીત બન્ને સંભળાવી ગયેલા બે ત્રણ મિત્રો મને હજી યાદ છે. મને કવિતા ગમે છે, પરંતુ તે કચેરીમાં તો નહીં જ સંગીત પણ ગમે છે, પરંતુ તે ટ્રામબસમાં તો નહીં જ. સમયની માફક સ્થળ પણ વાતચીતની કલાને ઘડતું એક અંગ છે. આગગાડીની ગિરદીમાં પ્રેમનો વાર્તાલાપ બહુ કલામય ન જ લાગે. પ્રેમીઓ પ્રેમથી પીડાતાં હોય તો પણ. સ્મશાનમાં ખડખડાટ હસે હસાવે ભૂત સંગીત પણ ગમે છે, પરંતુ તે ટ્રામબસમાં તો નહીં જ. સમયની માફક સ્થળ પણ વાતચીતની કલાને ઘડતું એક અંગ છે. આગગાડીની ગિરદીમાં પ્રેમનો વાર્તાલાપ બહુ કલામય ન જ લાગે. પ્રેમીઓ પ્રેમથી પીડાતાં હોય તો પણ. સ્મશાનમાં ખડખડાટ હસે હસાવે ભૂત કે કોઈ યોગી સામાન્ય માનવી સ્મશાનમાં હાસ્યરસની વાતચીત બનતાં સુધી ન ઉપાડે તો વધારે સારું.\nહિંસા અને અહિંસાની વાતચીતમાંથી મારામારી થતી ઘણાએ જોઈ છે, સાંભળી છે, વાંચી છે. હિંસાની તરફેણ કરનારને સૈન્યમાં મોકલવામાં આવે તો તે માંદો પડે. અહિંસાની તરફેણ કરનારનો મિજાજ હાથમાં રહેતો નથી, એ આપણા સહુના અનુભવની વાત છે. છતાં વાતચીત કરતી વખતે આપણે આવા જ વિષયોની ચર્ચા કરીએ છીએ અને અહિંસા સિદ્ધ કરવા માટે મુક્કા ઉગામીએ છીએ. આપણી વાતચીત એ કોઈ સિદ્ધાંતની સતત સ્થાપનાનો પ્રયત્ન હોતો જ નથી. મળવું, હળવું, તાત્કાલિક ઉપયોગની વાત કરવી, સમયનો ઉપયોગ કરવો, માણસાઈભરી ઢબે છૂટા પડવું – આટલું જ આપણા નિત્ય વ્યવહારની વાતચીતનું લક્ષણ હોઈ શકે. તેમાં અતિ ગંભીર વિષયને લાવી, અતિ ગંભીર વાતચીત કરી, કઠોર કે ગમગીન વાતાવરણ સર્જવાની તલપૂર પણ જરૂર હોતી નથી. સિદ્ધાંતોની વાતચીત કર્યા વગર ચાલે એવું હોય છતાં સિદ્ધાંતોની વાતચીતમાં ઊતરી પડી આપણે હવામાં ઝેર ઉમેરીએ છીએ. વાતચીતને ગુલાબજળ છાંટવાની ગુલાબદાની બનાવવાને બદલે ઝેર ઉડાડતી પિચકારી બનાવવાનું કાંઈ જ કારણ નથી, અને છતાં આપણી વાતચીત કેટલ��ક વાર ઝેર સરખી કડવી બની ગયેલી હોય છે સામાન્ય વાતચીતમાં અતિ ગાંભીર્ય ભેળવવાથી આખી વાતચીત બદસ્વાદ બની જાય છે. વિષયની પસંદગી, વિષયની ચાળવણી, વિષયની હેરફેર વાતચીતની કળામાં બહુ આવશ્યક અંગ ગણાય. સિદ્ધાંતોનો સ્વીકાર એ કાંઈ આપણી વાતચીતનો ઉદ્દેશ હોતો જ નથી. મોટા ભાગની આપણી વાતચીત ઉદ્દેશરહિત જ હોય છે. એ જ સમજવામાં આપણે આપણી વાતચીતને બગાડી મૂકીએ છીએ. ઉદ્દેશ હોય તો પણ તે મળવાનો-હળવાનો, સમય પસાર કરવાનો, અરસપરસ ખબરઅંતર પૂછવાનો હોય; નહીં કે સામ્યવાદની ખૂબી ખામી નક્કી કરવાનો, ઈશ્વર છે કે નહીં એની સાબિતી આપવાનો અગર બે પત્નીઓ કોઈ પણ સંજોગોમાં પરણી શકાય કે કેમ એનો નિર્ણય કરવાનો. કદાચ એવા વિષયોમાં વાતચીત ઢળી પડે તો પણ એમાં ચુકાદો આપવાને બદલે વિષય ફેરવી નાખવો એ જ વધારે ઈષ્ટ ગણાય. કારણ, આપણો ચુકાદો કોઈને ય માન્ય હોતો નથી.\nઆમ, સમય અને સ્થળ વાતચીતની કળાને એક પાસ ઘડે છે, તેમ વાતચીતનું ઉદ્દેશરહિતપણું અને કેન્દ્ર વિષયનો અભાવ કળાને બીજી પાસ ઘાટ આપે છે. એ વિસરાય ત્યાં વાતચીત એક માનવકલા બનવાને સ્થાને માત્ર જીભાજોડી, લમણાઝીંક, માથાફોડ, કટકટારો-ટકટકારો કે વેદિયાપણું બની રહે છે. વાતચીતમાં ભાગ લેનારમાંથી કોઈનું માથું દુ:ખવા આવે અગર તેને બગાસું આવવા માંડે ત્યારે અવશ્ય માનવું કે વાતચીતની કલા મરી ગઈ છે. અને એ સ્થિતિ ઘણી વાર આપણી થાય છે. વ્યાખ્યાનોની માફક વાતચીતમાં પણ ઘણી વાર પોતાના હાથે ચૂંટી ખણીને મારે જાગ્રત રહેવું પડે છે આપણી વાતમાં બીજાઓની પણ એ જ સ્થિતિ થતી હોય એ સહજ છે.\nઘણી વાર વાતચીત એક જ વક્તાનો ઈજારો બની બેસે છે. ખરું જોતાં વાતચીત એ બે અગર તેથી વધારે માનવીઓ વચ્ચેનો એક સહકાર પ્રયોગ હોય છે, જેમાં સહુએ ઓછે વધતે અંશે વક્તા બનવા સાથે શ્રોતા પણ બનવું જ જોઈએ. આપણે ઘણા બાહોશ હોઈએ, ઘણા કુશળ હોઈએ, ઘણા અનુભવી હોઈએ, ઘણા ચબરાક હોઈએ; છતાં આપણી જ બાહોશી, આપણું બધું જ કૌશલ્ય, આપણો બધો જ અનુભવ અને આપણી બધી જ ચબરાકી એકસામટી એક જ વાતચીતમાં ઠાલવી દેવાની તાલાવેલી ઉપર આપણે અંકુશ ન મૂકીએ તો બીજી વાર વાતચીતની તક આપવાને બદલે લોકો આપણાથી ત્રાસી ભાગવાનો પ્રયત્ન કરશે. સત્તાધીશ સત્તાની, ધનાઢ્યો ધનની, સાહિત્યકારો વિદ્વતાની, ધંધાદારીઓ પોતાના ધંધાની, દેશભક્તો સેવાની એકસામટી વાત કરી, એ વાતમાં બીજા કોઈનો ચંચુપાત થવા ન દઈ કૈંક સાંભળનારાઓને માંદા પાડી દે છે. ઘણાની વાતચીત આમ વ્યાધિ બની રહે છે.\nજીવનમા��� આમેય ઘણા વ્યાધિઓ હોય છે. વાતચીતનો વ્યાધિમાં ઉમેરો ન કરીએ તો એક સેવાકાર્ય થાય, નહિ વાતચીત એ મોટેભાગે સામાજિક વ્યવહારનું સ્વરૂપ ધારણ કરતી હોવાથી એને કલામાં ફેરવી નાખી ન શકાય તો એ બિહામણી આફત કે પીઠ બતાવવા યોગ્ય પીડાનો આકાર ઝડપથી લઈ લે છે. વાતચીત સામાજિક વ્યવહાર હોવાથી એને મજિયારી મિલકત તરીકે લેખવી જોઈએ. ખાનગી મિલકત કે મેનેજિંગ એજન્સીની ઢબે વાતનો ઉપયોગ ન જ થાય. અને એ સામાજિક મિલકત હોવાથી એ હવા, પાણી, પુષ્પ અને પ્રકાશની માફક સ્વચ્છ, પ્રફુલ્લ અને જીવનદાયી જીવનવર્ધિની હોવી જોઈએ. વાતચીત એ જેમ અંગત વ્યક્તિગત માનસનો પડઘો છે, તેમ એ સમાજમાનસનો પડઘો પણ છે. એમાં આપણાં અંગત લક્ષણો અને સંસ્કાર જેમ પ્રતિબિંબિત થાય છે તેમ સામાજિક પ્રજાકીય લક્ષણો અને સંસ્કાર પણ પ્રતિબિંબિત થાય છે. વાતચીત એ અંતે તો હૃદયનો વૈખરી વિલાસ છે. એમાંથી આખો માનવી પકડાઈ આવે છે. ક્યા સમૂહનો, કયા વર્ગનો કઈ પ્રજાનો એ માનવી છે એ પણ એમાંથી પકડાઈ આવે છે.\nએક માતા દીકરીનું લગ્ન કરી આવ્યાં. એક પરિચિત ભાઈએ તેમને મળતા નમસ્કાર કરી વાતચીત આરંભી. ‘દીકરીનું લગ્ન કરી આવ્યાં ’ માતા તરફથી તેમને જવાબ મળ્યો : ‘તે કેમ વળી ’ માતા તરફથી તેમને જવાબ મળ્યો : ‘તે કેમ વળી લગ્ન ન કરીએ શું લગ્ન ન કરીએ શું ’ ઓળખીતા બાઈની સાથે પ્રશ્ન કરનારને સામાન્ય વાતચીત જ કરવાની હતી. દીકરીનાં લગ્ન એ બાઈનાં જીવનનો હમણાં જ ઊજવાઈ ગયેલો ઉત્સવ હતો, જેને વળગીને માત્ર ખબર જ પૂછવાની હતી : લગ્ન કેમ કર્યું ’ ઓળખીતા બાઈની સાથે પ્રશ્ન કરનારને સામાન્ય વાતચીત જ કરવાની હતી. દીકરીનાં લગ્ન એ બાઈનાં જીવનનો હમણાં જ ઊજવાઈ ગયેલો ઉત્સવ હતો, જેને વળગીને માત્ર ખબર જ પૂછવાની હતી : લગ્ન કેમ કર્યું શા માટે કર્યું એવી કશી જ માનસિક વૃત્તિ એ પ્રશ્ન પાછળ હતી જ નહિ. કશી પણ વૃત્તિ હશે તો તે લગ્ન પ્રત્યેની ઉદાસીનતા જ હશે. અમુક જણે ‘તેરા ચલે તો માર ડાલીઓ ’ જેવી અર્ધહિન્દી-અશુદ્ધ હિન્દી – લઢણમાં વાતચીતના મારકણાપણાને ઠીક સ્ફુટ કર્યું છે. આ જવાબ પછી બીજું જે જીવતું રહે તે ખરું. પરંતુ વાતચીત તો મરી જ જાય. ‘ખોટું લાગે તો ભલે ’ જેવી અર્ધહિન્દી-અશુદ્ધ હિન્દી – લઢણમાં વાતચીતના મારકણાપણાને ઠીક સ્ફુટ કર્યું છે. આ જવાબ પછી બીજું જે જીવતું રહે તે ખરું. પરંતુ વાતચીત તો મરી જ જાય. ‘ખોટું લાગે તો ભલે પણ અમે સાચું જ કહેવાના’ એવા સતવાદી રોગથી ભરેલા ઘમંડી માનવીઓ પણ આ મારકણા માનવીઓ��ી માફક વાતચીતને તૂરી કે કડવી બનાવી રહે છે. સતની ઝંડી સતત ફરકાવતા ફરવાથી સત્ય વિજય પામતું નથી. માનવીને એકલા સત્યની જરૂર નથી; નગ્ન સત્યની તો નહિ જ. નગ્નતા બીભત્સ ભાવની સૂચક છે અને બીભત્સ ભાવ રસની કક્ષાએ ચઢવા માટે અનુપમ સૌંન્દર્ય-કલા-નો આશ્રય લે છે. સત્ય પણ પ્રિય બનીને આવે તો જ એનો સ્વીકાર થાય. આનંદરહિત સત્ય-મીઠાશરહિત સત્ય કદાચ સત્ય નહિ જ હોય.\nઆપણી વાતચીત હજી આ યુગમાં કલા બની શકી નથી. કલા બનવા એ મંથન કરે છે એ સમયે આપણે સમજી લઈએ કે આપણી એક બે પેઢી ઉપર વાતચીત એક સુંદર કલા તરીકે વિકસી શકી હતી. આપણા સમાજમાં, આપણા સમૂહમાં એવી કેટલીય વ્યક્તિઓ હતી કે જેની હાજરી ચારે પાસ પ્રસન્નતા ફેલાવી રહે. પાટ ઉપર, હીંચકે, ઓટલે કે ચોતરા ઉપર પાનસોપારીનો ડબ્બો પડ્યો હોય; આઠ દસ સમોવડિયા મિત્રો ભેગા થયા હોય; ઉદ્દેશરહિત, કોઈને પણ સુધારવાની ઈચ્છારહિત વાર્તાલાપ ચાલતો હોય; નાનકડા ટુચકા, દષ્ટાંત કે બનાવટો ઉકલતા હોય; વચ્ચે દુહા, છપ્પા અને સવૈયા ફેંકાતા હોય; ચાતુર્યની હરીફાઈ જામતી હોય અને ખડખડ મુક્ત હાસ્ય ખીલતું હોય આવી વાતચીત સંસ્કાર અને કેળવણીની મંજૂષા બની રહેતી. એમાં કોઈ ખોટું લગાડીને, નારાજ થઈને, રીસ ચઢાવીને ચાલ્યો જતો નહિ. પોતાની મશ્કરી પોતાને જ ખડખડાટ હસાવી શકતી. મારાયે પિતાની પેઢીમાં આવી બે વ્યક્તિઓ મારા જોવા-સાંભળવામાં આવી હતી, જેમની વાતચીત પ્રસન્નતાનો ફુવારો ઉરાડતી; એક રૂપશંકર મોરારજી ધોળકિયા નામના ઉચ્ચ શ્રેણીએ પહોંચેલા વડોદરા રાજ્યના અમલદાર અને બીજા કવિ જેઠમ, જેમના કાવ્યસંગ્રહને કવિ નાનાલાલે પણ પ્રસ્તાવનાનું માન આપ્યું હતું આવી વાતચીત સંસ્કાર અને કેળવણીની મંજૂષા બની રહેતી. એમાં કોઈ ખોટું લગાડીને, નારાજ થઈને, રીસ ચઢાવીને ચાલ્યો જતો નહિ. પોતાની મશ્કરી પોતાને જ ખડખડાટ હસાવી શકતી. મારાયે પિતાની પેઢીમાં આવી બે વ્યક્તિઓ મારા જોવા-સાંભળવામાં આવી હતી, જેમની વાતચીત પ્રસન્નતાનો ફુવારો ઉરાડતી; એક રૂપશંકર મોરારજી ધોળકિયા નામના ઉચ્ચ શ્રેણીએ પહોંચેલા વડોદરા રાજ્યના અમલદાર અને બીજા કવિ જેઠમ, જેમના કાવ્યસંગ્રહને કવિ નાનાલાલે પણ પ્રસ્તાવનાનું માન આપ્યું હતું ઓછાવધતા પ્રમાણમાં વાતચીતને કલામય, રસમય બનાવવાની આવડત ત્યારે વધારે વ્યાપક હતી.\nઆજનો સમય વધારે ગંભીર બન્યો છે; સાથે સાથે એ વધારે કલેશી બન્યો છે. આપણા સંસ્કાર વધારે ઉચ્ચ થયા છે – નિદાન આપણે તો એમ માનવું જ રહ્યું ��ાથે સાથે આપણો ઘમંડ વધી ગયો છે અને સરળતા ઘટી છે. ભણતર વધ્યું છે – સાચી વાત સાથે સાથે આપણો ઘમંડ વધી ગયો છે અને સરળતા ઘટી છે. ભણતર વધ્યું છે – સાચી વાત સાથે સાથે સહુને ચકરાવી નાખવાનો અભરખો આપણા પડછાયા જેવડો મોટો બની ગયો છે. આપણે સ્વતંત્ર બન્યા છીએ – હક્ક સાથે; ફરજ સાથે નહિ. ઘણા ઘણા પ્રશ્નો આપણી સામે આવીને ઊભા છે, જેમાં વાતચીતને કલામાં ફેરવી નાખવાનો પ્રશ્ન બહુ મહત્વનો બની ગયો છે. સંસ્કારી, રસિક, વિદ્વાન સંપત્તિમાન અને સ્વતંત્ર બનેલા આપણે હજી વાતચીતને સામી કલા બનાવી શક્યા નથી. આપણે કલેશજીવી, વિષાદજીવી હજી છીએ. આપણી વાતચીત પણ કલેષમય અને વિષાદમય વ્યાધિ છે. વાતચીતને નિરામય, પ્રફુલ્લ કલા બનાવવી હોય તો આપણા સ્વાનુભવે આપેલી ચેતવણી ધ્યાનમાં જરૂર રાખવી પડશે. થોડી ચેતવણી યાદ કરી લઈએ.\n[1] વાતચીતને સમયની મર્યાદા હોય છે. કોઈ પણ વાર્તાલાપમાં અડધા કલાકથી વધારે આપણી જરૂર છે એમ ન માનવામાં વાર્તાકલા બહુ સલામત રહે છે.\n[2] વાતચીતને સ્થળ-સ્થાન પણ ઘડે છે. એ કદી ન ભૂલવું. કવાયતના મેદાનમાં લશ્કરી વાતચીત થાય. ગમે ત્યાં જંગી બૂમોની જરૂર નહિ.\n[3] સામાન્ય વાતચીતને કોઈ સિદ્ધાંતવિષયક વાદવિવાદનો અખાડો ન જ બનાવી શકાય. કોઈ ચર્ચાસ્પદ સિદ્ધાંત એમાંથી ફૂટી નીકળે તો તેનું વિષયાંતર કરી નાખવામાં જ કલા સચવાશે. ઝાડ ઉપરથી નાળિયેર પાડનાર જેવી એકાગ્રતાની વાતચીતમાં જરૂર નથી. બગીચાની સહેલગાહ જેવી હળવી, ફરતી, રમતી વૃત્તિ વાતચીતને કલા બનાવવા માટે આવશ્યક છે.\n[4] વાતચીતના માલિક આપણે એકલા જ છીએ એમ માનવાની ભૂલ કદી ન કરવી. હાજર રહેલા સહુનો એમાં ભાગ હોવો જોઈએ. કલા એમાં જ રહેલી છે કે વાતચીતમાં સહુને ભાગ લેવાનું મન થાય અને એ ભાગ મળે જ. વાત કરવાની ઈન્તેજારી સાથે વાત સાંભળવાની ઈન્તેજારી પણ એટલી જ હોવી જોઈએ. વાતચીત એ સહકારી મંડળી છે, ખાનગી લિમિટેડ કંપની નહીં.\n[5] વાતચીત એ આપણી ચાલાકી, બાહોશી, વિદ્વતા કે મોટાઈ દર્શાવવાનું પ્રદર્શન નથી; અન્યની ચાલાકી બાહોશી વિદ્વતા કે મોટાઈ ખોળી કાઢવાનું સાધન છે જરૂર.\n[6] જીવનમાં હાસ્યને સ્થાન છે, મોટું સ્થાન છે; આપણે હસીએ છીએ એ કરતાં વધારે મોટું સ્થાન છે. પરંતુ જીવનમાં હાસ્ય સિવાય બીજું કાંઈ જ નથી એમ માનતા કેટલાક સજ્જનો સતત હસાવ્યા કરવાના ભગીરથ પ્રયત્નમાં ન પડે તો હાસ્ય પણ વધારે રૂપાળું બને. વિદૂષકને નાટકનો નાયક બનાવીએ તો અંત કરુણ રસમાં આવે.\n[7] કલેષ કરવાને, વેરઝેર ફેલાવવાને, ઘ�� કરવાને, ખામીઓ આગળ કરવાને માટે વાતચીતનો ઉપયોગ કરવાની જરૂર નથી. વાતચીત ઉપયોગનું અને સાથે સાથે આનંદનું સાધન હોય. કદાચ ઉપયોગનું સાધન ભલે એ ન હોય, એ આનંદરહિત તો ન જ હોવું જોઈએ.\n[8] કલા પ્રયત્ન અને સંયમ માગે છે. કોઈ પણ કલા-વાતચીતને કલા બનાવવી હોય તો એમાં પણ પ્રયત્ન અને સંયમની જરૂર છે.\nટૂંકમાં કહીએ તો સારી વાતચીત સારો માણસ જ કરી શકે. વાતચીતમાં આપણી માણસાઈનું પ્રતિબિંબ છે. વાતચીતમાં કલા લાવવી હોય, સૌંદર્ય લાવવું હોય તો આપણે સહુએ આપણા હ્રદયને કલા અભિમુખ, સૌંદર્ય અભિમુખ બનાવવું પડશે અને પ્રસન્નતા વેરવાનો અભ્યાસ રાખવો પડશે. હજી આપણી વાતચીત કલાની કક્ષાએ આવી નથી. કલાના ટુકડાઓ કદાચ વેરાયેલા હશે. પરંતુ સમગ્ર કલાકૃતિ તરીકે સાનંદાશ્ચર્ય જોઈ સાંભળી રહીએ એવી વાતચીત ગુજરાતમાં કોની હશે થોડાં નામ કોઈ ન આપે \nસંતો સુલભ હોતા નથી. સારી, કલામય વાતચીત કરનાર પણ સંતો સરખા વિરલ જ હોય છે.\n« Previous પ્રતિનિધિ લઘુકથાઓ – સં. મોહનલાલ પટેલ\nપાનખરની કૂંપળ – વસુધા ઈનામદાર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદરિયો વહી ગયો ને કિનારો નથી રહ્યો – જયવતી કાજી\nચારેક વર્ષ પહેલાંની એક પાનખરની જ આ વાત છે. ન્યુયોર્કથી થોડેક દૂર આવેલું વિલિયમ્સ બર્ગનું સુંદર સ્થળ. અરુણ અને અસ્મિતાએ પિકનિકનું આયોજન કર્યું હતું. અમે પણ તે વખતે એમને ઘેર ન્યુયોર્કમાં જ હતાં એટલે એમની સાથે પિકનિકમાં જોડાઈ ગયાં હતાં. પાનખર પૂર્ણકળાએ શોભી રહી હતી. એ નિસર્ગનો રંગોત્સવ માણવા જ અમે ત્યાં ગયાં હતાં. વૃક્ષોએ સોનેરી, પીળાં, લાલ અને તપખીરી ... [વાંચો...]\nદીકરી મારી દોસ્ત – નીલમ દોશી\nબેટા ઝીલ, સગાઇ પછી પહેલીવાર કાલે સાસરેથી છલકતી અને મલકતી તું શુભમ સાથે મને મળવા આવી ત્યારે તારું એ નવું સ્વરૂપ જોઇ હું આશ્ચર્ય અને હરખથી છલકાઇ ગઈ. આમ તો દેખીતું કોઈ પરિવર્તન તારામાં નહોતું આવ્યું અને છતાં.... છતાં તારું એક મનગમતું અલગ આકાશ રચાયું હતું એ હું અનુભવી શકી. સુરેશ દલાલની આ પંક્તિ મારા મનમાં રમી રહી : પંખી ટહુકા મૂકી ... [વાંચો...]\nઘરમાં ઘર ને એમાં ઘર – રીના મહેતા\nઆજકાલ અમારું નાનકડું ઘર અન્યોને ઘણું પસંદ પડી ગયું લાગે છે. અન્યો એટલે માણસો નહિ પણ ચૂં ચૂં કરતાં ઉંદરમામા અને ચીં ચીં કરતી ચકલીબાઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી મોટા ઉંદર આવે. નાની ઉંદરડીઓ તો અહીંતહીં આખો દહાડો દોડાદોડ કરી નાસી જાય. વિલન જેવાં મોટા ઉંદરો અડધી રાતે તરખાટ મચાવે. અભરાઈ ઉપરના ડબ્બ�� ખણણ... કરતાં ગબડાવે, પ્લાસ્ટિકના ડબ્બા કટર-કટર કોતરે, ઢીલાં ... [વાંચો...]\n7 પ્રતિભાવો : વાતચીતની કલા – રમણલાલ વ. દેસાઈ\nવાતચીતની કલા જેવા અગત્યના વિષય પર આટલી સરળ રીતે સમજાવતું ઓછું સાહીત્ય છે\n“વાતચીતમાં આપણી માણસાઈનું પ્રતિબિંબ છે. વાતચીતમાં કલા લાવવી હોય, સૌંદર્ય લાવવું હોય તો આપણે સહુએ આપણા હ્રદયને કલા અભિમુખ, સૌંદર્ય અભિમુખ બનાવવું પડશે અને પ્રસન્નતા વેરવાનો અભ્યાસ રાખવો પડશે.”\nસ્ત્રી સાથે વાતચીત કરતાં તે માત્ર ‘સ્ત્રી’ છે માટે તમે રસ લો છો એવો ભાવ પેદા ન કરવો. તેના ‘વ્યક્તિત્વ’ ને લક્ષમાં રાખી વાતચીત વધારે સફળ થાય છે.\n“કોઈ પણ વાર્તાલાપમાં અડધા કલાકથી વધારે આપણી જરૂર છે એમ ન માનવામાં વાર્તાકલા બહુ સલામત રહે છે”\nરમણલાલ વ. દેસાઈની વાતચીતની કલા આજના સેલફોનના જમાનામાં પૈસા અને સમય બચાવવાનો સચોટ ઉપાય છે. આજના જમાનામાં મનવીને શ્વાસ કેવી રીતે લેવો તે પણ પ્રાણાયમ દ્વારા શીખવું પડે છે તો પછી વાતચીતની કલાની આશા તેની પાસે કેવી રીતે હોય\nખૂબજ સુંદર માહિતિસભર અને સૂતેલાને એટલે કે વાહિયાત અથવા તો સમયનો વ્યય કરનારાની આંખ ખોલનાર લેખ આપવા બદલ રમણલાલ વ. દેસાઈનો આભાર.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/product/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%AA-%E0%AA%8F%E0%AA%9A%E0%AA%9F%E0%AB%80%E0%AA%AA%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%87%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%B8-%E0%AA%A1%E0%AA%AC%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82-30/AGS-HW-073?language=gu&state=gujarat", "date_download": "2021-06-15T01:05:50Z", "digest": "sha1:CTV3FYW2KVO4GAMDDOATPYXNX7MGXLTD", "length": 3398, "nlines": 59, "source_domain": "agrostar.in", "title": "સ્પ્રેવેલ સ્પ્રેવેલ ટ્રેક્ટર પંપ- એચટીપી પાવર સ્પ્રયેર- એસ ડબલ્યૂ 30 - એગ્રોસ્ટાર", "raw_content": "ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nએગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.\nતમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે\nસ્પ્રેવેલ ટ્રેક્ટર પંપ- એચટીપી પાવર સ્પ્રયેર- એસ ડબલ્યૂ 30\nપાવર જેલ (ક્રોપ ન્યુટ્રીએન્ટ) (500 ગ્રામ)\nએગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર\nકૃપા કરીને અમને તમારો નંબર આપો અમારી ટીમ તમને કોલ કરીને ���મારા ઓર્ડરની પુષ્ટિ કરશે.\nતમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે\nએગ્રી દુકાન પર પાછા જાઓ\n‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો\nએગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત\nઅમારી એપ ડાઉનલોડ કરો\nહમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો\nહમણાં જ ફોન કરો", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002030-2/", "date_download": "2021-06-14T23:48:25Z", "digest": "sha1:RSRJOBDIQIHPW4T4VB2BZLJ3ATK36ZIP", "length": 23167, "nlines": 181, "source_domain": "dahodlive.com", "title": "દે.બારીયા ભારતીય જનતા પાર્ટીના મહિલા મંત્રીના પતિની ફેસબુક પોસ્ટથી રોષે ભરાયેલા કોંગ્રેસના અગ્રણી દ્વારા ધમકી:ભાજપ અગ્રણી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા રાજકીય મોરચે ખળભળાટ - Dahod Live News", "raw_content": "\nદે.બારીયા ભારતીય જનતા પાર્ટીના મહિલા મંત્રીના પતિની ફેસબુક પોસ્ટથી રોષે ભરાયેલા કોંગ્રેસના અગ્રણી દ્વારા ધમકી:ભાજપ અગ્રણી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા રાજકીય મોરચે ખળભળાટ\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nદાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં વ્યવસાયે વકીલ અને અખીલ ભારતીય કોળી સમાજના દેવગઢ બારીઆના પ્રમુખ એવા અને દાહોદ જિલ્લા ભારતીય જનતા પક્ષના મંત્રીના પતિ દ્વારા સોશીયલ મિડીયાના ફેસબુક માધ્યમ પર પોસ્ટ મુકતાંં આ પોસ્ટથી અકળાયેલા ૨૦૧૭માં દેવગઢ બારીઆ વિધાન સભા – ૧૩૪ના નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રહી ચુકેલ શખ્શ દ્વારા વકીલને ફોન કરી બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં વકીલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાનું સામે આવતાં દાહોદ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.\nનિર્મણસિંહ ઉર્ફે નિલેશભાઈ ફુલસીંગભાઈ ચૌહાણ (રહે.ટાવર શેરી,દેવગઢ બારીઆ) જે વ્યવસાયે વકીલ અને અખીલ ભારતીય કોળી સમાજના દેવગઢ બારીઆના પ્રમુખ હોય અને તેમની પત્નિ ગીતાબેન દાહોદ જિલ્લા ભારતીય જનતા પક્ષના મંત્રી છે. આ નિર્મણસિંહ દ્વારા આજરોજ પોતાના શોસિયલ મીડિયાના માધ્યમના ફેસબુક ઉપર એક પોસ્ટ મુકી હતી અને આ પોસ્ટ જાેતાની સાથે જ ભારતભાઈ પ્રતાપભાઈ વાખળા (રહે.લખણાયોજીયા, તા.ધાનપુર,જિ.દાહોદ) દ્વારા પોતાના મોબાઈલથી નિર્મણસિંહના મોબાઈલ ફોન પર ફોન કર્યાે હતો અને કહેલા લાગેલ કે, ફેસબુક ઉપર પોસ્ટ કેમ મુકી ભાજપનું નામ લખને, તને કોંગ્રેસનો ભ્રષ્ટાચાર દેખાય છે, તું માપમાં રહે, મજા નહીં આવે, જેથી નિર્મણસિંહે કહેલ કે, સાચી હકીકત લખી છે, જેમાં ધાનપુર તાલુકાના કોંગ્રેસના નેતાએ પોતે ખરીદેલ અનાજનો મોટો જથ્થો સરકારમાં ટેકાના ભાવે વેચવાનું કૌંભાંડ કરેલ છે અને સાચા ખેડુતોને અન્યાય થઈ રહેલો છે, જેથી આ ભારતભાઈ વાખળા એકદમ ઉશ્કેરાયો હતો અને નિર્મણસિંહને બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.\nઆ ધાકધમકીના પગલે નિર્મણસિંહ ચૌહાણ દ્વારા ભારતભાઈ વાખળા વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\nદે.બારીયા તાલુકાની 30 વર્ષીય પરણિત મહિલાને એક ઈસમે ફોર વહીલ ગાડીમાં અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું:પોલિસ ફરિયાદ નોંધાઈ\nદાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરનું કૌભાંડ:વગર ટેન્ડરે પાલિકાની એક શાખામાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ પોતાના મળતિયાઓને ફાળવી દેવાઇ:તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\n���દાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હ���ા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.glpurifier88.com/gu/news/what-should-we-do-against-covid-19", "date_download": "2021-06-15T00:17:51Z", "digest": "sha1:MAZPPUDH2LW5IL5AUCHOSJHEMQ6EL2QZ", "length": 10415, "nlines": 169, "source_domain": "www.glpurifier88.com", "title": "ચાઇનાએ COVID 19 સપ્લાયર્સ સામે આપણે શું કરવું જોઈએ? ગુંગાલી", "raw_content": "\nઅમને કેમ પસંદ કરો\nકોવિડ 19 સામે આપણે શું કરવું જોઈએ\nકોવિડ 19 સામે આપણે શું કરવું જોઈએ\nઆપણે બધા જાણીએ છીએ કે વિશ્વભરના લોકો કોવિડ 19 સામે રસી લેવાનું છે. શું તેનો અર્થ એ કે આપણે ભવિષ્યમાં પૂરતા સુરક્ષિત છીએ ખરેખર, કોઈ પણ ખાતરી કરી શકતું નથી કે જ્યારે આપણે કામ કરી શકીએ અને મુક્તપણે બહાર જઈ શકીએ. આપણે હજી પણ જોઈ શકીએ છીએ કે આપણી સામે સખત સમય છે અને ઘરની અંદર અને બહાર પોતાને બચાવવા માટે તમારે ધ્યાન આપવાની જરૂર છે.\nહવે આપણે શું કરવું જોઈએ\n1. શક્ય હોય તો જલદીથી જલ્દીથી કોવિડ -19 રસી લો. તમારી COVID-19 રસીકરણ નિમણૂકનું શેડ્યૂલ કરવા માટે, રસી પ્રદાતાઓની schedનલાઇન સુનિશ્ચિત સેવાઓની મુલાકાત લો. જો તમને તમારી રસીકરણ નિમણૂકનું સમયપત્રક બનાવવાનો પ્રશ્ન છે, તો કોઈ રસીકરણ પ્રદાતાનો સીધો સંપર્ક કરો.\n2. જ્યારે તમે બહાર હોવ ત્યારે પણ તમે રસી લેશો ત્યારે ચહેરાના માસ્ક પહેરો. કોવિડ -19 ટૂંક સમ���માં અદૃશ્ય થઈ જશે નહીં, તમારા અને તમારા પરિવારને સારી રીતે બચાવવા માટે, જ્યારે બહાર આવશ્યક હોય ત્યારે ચહેરાના માસ્ક પહેરો.\n3. ઘરની અંદર હવા શુદ્ધિકરણનો ઉપયોગ કરો. શ્વસન સ્થિતિ તરીકે, COVID-19 પણ ટીપાંથી ફેલાય છે. જ્યારે લોકો છીંક આવે છે અથવા ઉધરસ આવે છે, ત્યારે તે પાણી, શ્લેષ્મ અને વાયરલ કણોવાળી હવામાં પ્રવાહીના ટીપાં છોડે છે. પછી અન્ય લોકો આ ટીપાંમાં શ્વાસ લે છે, અને વાયરસ તેમને ચેપ લગાડે છે. નબળા વેન્ટિલેશનવાળા ભીડભરી ઇન્ડોર જગ્યાઓમાં જોખમ સૌથી વધુ છે. નીચે એચપીએ ફિલ્ટર, આયન અને યુવી વંધ્યીકરણ સાથે એક લોકપ્રિય એર પ્યુરિફાયર છે.\n1) એચ.પી.એ. ફિલ્ટરેશન અસરકારક રીતે કણો વાયરસ (અને તેના કરતા ઘણા નાના) ના કદને કબજે કરે છે જેનાથી COVID-19 થાય છે. 0.01 માઇક્રોન (10 નેનોમીટર્સ) અને તેથી વધુની કાર્યક્ષમતા સાથે, એચ.પી.એ. ફિલ્ટર્સ, 0.01 માઇક્રોન (10 નેનોમીટર) અને તેથી વધુની કદની અંદરના કણોને ફિલ્ટર કરો. વાયરસ કે જે COVID -19 નું કારણ બને છે તે લગભગ 0.125 માઇક્રોન (125 નેનોમીટર) વ્યાસનું હોય છે, જે અસ્પષ્ટરૂપે એ કણ-કદની રેન્જમાં પડે છે જે એચ.પી.એ. અસાધારણ કાર્યક્ષમતા દ્વારા મેળવે છે.\n2) એર પ્યુરિફાયરમાં આયનાઇઝિંગ ફિલ્ટરનો ઉપયોગ વાયુવાહિત પ્રસારિત ઈન્ફલ્યુએન્ઝાના અસરકારક નિવારણમાં મદદ કરે છે. આયનોઇઝર નકારાત્મક આયનો ઉત્પન્ન કરે છે, હવાયુક્ત કણો / એરોસોલના ટીપાંને નકારાત્મક રીતે ચાર્જ કરે છે અને ઇલેક્ટ્રોસ્ટેટિકલી સકારાત્મક ચાર્જ કરેલી કલેક્ટર પ્લેટમાં આકર્ષે છે. ઉપકરણ હવામાંથી વાયરસને ઝડપી અને સરળ દૂર કરવા માટે અનન્ય શક્યતાઓને સક્ષમ કરે છે અને વાઈરસના હવામાં થતાં ટ્રાન્સમિશનને એક સાથે ઓળખવા અને અટકાવવા શક્યતાઓ પ્રદાન કરે છે.\n)) વિવિધ સંશોધન મુજબ, બ્રોડ-સ્પેક્ટ્રમ યુવીસી લાઇટ વાયરસ અને બેક્ટેરિયાને મારી નાખે છે, અને હાલમાં તેનો ઉપયોગ સર્જિકલ સાધનોને ડિકોન્ટિનેટ કરવા માટે થાય છે. ચાલુ સંશોધન એ પણ બતાવે છે કે યુવી ઇરેડિયેશનમાં એચ 1 એન 1 અને બેક્ટેરિયા અને વાયરસના અન્ય સામાન્ય તાણની સાથે સાર્સ-કીઓવી વાયરસ બંનેને શોષી અને નિષ્ક્રિય કરવાની ક્ષમતા છે.\nહવા શુદ્ધિકરણ વિશે વધુ રસ, વધુ વિગતો અને છૂટ માટે અમારો સંપર્ક કરવા માટે આપનું સ્વાગત છે.\nશેનઝેન ગુઆંગેલી ઇલેક્ટ્રોનિક ક Co.., લિમિટેડ\nડોંગગુઆન ગુઆંગેલી એન્વાયર્નમેન્ટલ પ્રોટેકશન ટેકનોલોજી કું. લિ.\n(ફેક્ટરી) પહેલી બિલ્ડિંગ, નંબર .15 ડાલ��ંગિંગિયન રોડ, શાહુ ટાંગક્સિયા, ડોંગગુઆન સિટી, ગુઆંગડોંગ પ્રાંત, ચીન.\nઅમને કેમ પસંદ કરો\nશ્રેષ્ઠ ઘર એર શુદ્ધિકરણ Uk , ઓઝોન એર પ્યુરિફાયર હોમ ડેપો , કુદરતી તટસ્થ ઘર એર શુદ્ધિકરણ , ઘર એર શુદ્ધિકરણ, યુવી ઘર એર શુદ્ધિકરણ , ઘર હીપ એર શુદ્ધિકરણ, બધા પ્રોડક્ટ્સ\nઈ - મેલ મોકલો\nશોધવા માટે દાખલ કરો અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://oceanofjobs.in/tag/%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2021-06-15T01:27:05Z", "digest": "sha1:REKXYSQSLRMPBHCI2KLPKAYSU6ALFKE5", "length": 1937, "nlines": 43, "source_domain": "oceanofjobs.in", "title": "મા વિશે શાયરી Archives - ocean of jobs", "raw_content": "\nTag: મા વિશે શાયરી\nજો તમે પણ, Mother Quotes in Gujarati શોધી રહ્યા છો તો તમે એકદમ ચોક્કસ જગ્યા પર આવ્યા છો. કેમકે આજે હું આ પોસ્ટ માં તમારા માટે 100 થી પણ વધુ Gujarati Maa Shayari કે Maa Quotes in Gujarati લાવ્યો છું. જે તમને ચોક્કસ પસંદ આવશે જ એ મારી ગેરેન્ટી લઇ લો તમે. જો કે આમતો…\n100+ ભાવભીની શ્રદ્ધાંજલિ ના શબ્દો અને મેસેજ | Shradhanjali Message in Gujarati\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/id-to-play-cricket-betting-the-man-from-surat-was-caught", "date_download": "2021-06-15T00:39:55Z", "digest": "sha1:JFORNF5CNLKAHAZUD24MTEYZW7EU6K25", "length": 8718, "nlines": 100, "source_domain": "www.aajkaaldaily.com", "title": "ક્રિકેટ સટ્ટો રમવા માટે આઈ.ડી. આપ્નાર સુરતનો શખસ ઝડપાયો", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nક્રિકેટ સટ્ટો રમવા માટે આઈ.ડી. આપ્નાર સુરતનો શખસ ઝડપાયો\nક્રિકેટ સટ્ટો રમવા માટે આઈ.ડી. આપ્નાર સુરતનો શખસ ઝડપાયો\nક્રિકેટ સટ્ટા માટે આઈડી આપવાના બે ગુનામાં ફરાર હતો: ક્રાઈમ બ્રાન્ચે આજીડેમ ચોકડી પાસેથી ઝડપી લીધો\nક્રિકેટ સટ્ટો રમવા માટે મોબાઇલ આઈ.ડી આપ્નાર સુરતના શખસને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજીડેમ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો અલગ અલગ બે ગુનામાં આ શખ્સોના નામ ખુલ્યા બાદ તે ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.\nત્રણ મહિના પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમે મોબાઇલ ફોનની આઇડી પર ક્રિકેટ મેચનો સટ્ટો રમતાં બે શખસો વિદ્યાનગરના રવિ ઝીંઝુવાડીયા અને ઉમરા��ીના યોગેશ જળુ તથા મુકેશ આગરીયાને પકડ્યા હતા.\nદરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ વી.કે.ગઢવીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ જયેશભાઇ નિમાવત અને હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી\nઆ શખસોને જૂગાર રમવા માટેની આઇડી આપ્નાર જયદિપ જોરૂભાઇ ધાંધલ (ઉ.24-રહે. વિઠ્ઠલનગર ગુરૂનગર વરાછા રોડ સુરત, હાલ બ્રાહ્મણ સોસાયટી પાળીયાદ રોડ, બોટાદ)ને આજીડેમ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nસચિન તેંડુલકરે તેના જીવનનું સત્ય કહ્યું : એક દાયકો રહયા ડિપ્રેશનમાં\nમિતાલી રાજે વિવાદના કારણે ટીમમાંથી બહાર કરાયેલા રમેશ પોવાર ફરીથી બન્યા મહિલા ટીમના કોચ\nકોરોના અને કાયદાની પરવાહ કર્યા વગર કર્ફયુ સમયે ક્રિકેટ રમતા ૧૨ ઝડપાયા\nક્રિકેટ સટ્ટો રમવા માટે આઈ.ડી. આપ્નાર સુરતનો શખસ ઝડપાયો\nરવીન્દ્ર જાડેજાએ ધોની સાથે મુલાકાત કરી કહ્યું- એવું લાગે છે કે પ્રથમ વખત મળી રહ્યો છું\nભારત-પાકિસ્તાન 8 વર્ષ બાદ રમશે ક્રિકેટ સિરીઝ આઈસીસી બેઠક પર બધાની નજર\nસોફ્ટ સિંગ્નલ અંગે મચ્યું ઘમાસાણ: વિરાટે કહ્યું, અમ્પાયર માટે પણ બને ‘I Don’t Know’ સિગ્નલ\nઆજે મોદી સ્ટેડીયમમાં ઇંગ્લેન્ડ સામે ચોથો ટી-20: ભારત માટે કરો ય મરો જેવી સ્થિતિ\nઅમદાવાદની રેસ્ટોરન્ટમાં પીરસાય છે મોટેરા થાળી, જેમાં ખાવા મળશે પંડ્યા પાત્રા, હરભજન હાંડવો, ધોની ખિચડી અને ઘણું બધું...\nક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર, ભારત-ઈંગ્લેન્ડની મેચ પહેલા સ્ટેડિયમને લઈને લેવાયો મોટો નિર્ણયો\nફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ થયો ક્લીન બોલ્ડ, ટૂંક સમયમાં લેશે સાત ફેરા\nમારવાડી યુવા મચં જાગૃત્તિ શાખા ગાંધીધામ દ્રારા લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું\nઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભાગ લેવા માંગતા ખેલાડીઓને મળ્યા સખત પ્રેક્ટિસના આદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.tarladalal.com/recipes-for-pickles-achar-recipes-indian-pickle-recipes--in-gujarati-language-246", "date_download": "2021-06-15T00:19:02Z", "digest": "sha1:VXUHHCM4HXJKTYZ5PQYCDBSLZBOKL5ID", "length": 10601, "nlines": 223, "source_domain": "www.tarladalal.com", "title": "અથાણું રેસિપિ, આચાર વાનગીઓ, ભારતીય અથાણાં, Pickle recipes in Gujarati", "raw_content": "\nબાળકોનો આહાર (૧ થી ૩ વરસ માટે)\nતરલા દલાલ દ્વારા પુસ્તકો ખરીદો\nકોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > જમણની સાથે\nઅથાણું રેસિપિ, આચાર વાનગીઓ, ભારતીય અથાણાં રેસીપી\nઅથાણું રેસિપિ, આચાર વાનગીઓ, ભારતીય અથાણાં, Pickle Accompaniment recipes in Gujarati\nઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું) - Instant Mango Pickle ( Achaar Aur Parathe) by તરલા દલાલ\nસ્વાદિષ્ટ કેરીનું અથાણું જે મિનિટોમાં તૈયાર થાય છે. કાચી કેરીને પાતળી લાંબી ચીરીઓમાં કાપી લો અથવા થોડી જાડી ખમણી લો. અહીં મેં રાઇનું તેલ વાપર્યું છે પણ તમને ગમે તો તમે રીફાઇન્ડ તેલ પણ વાપરી શકો છો.\nઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું)\nકાચી કેરીનો છૂંદો રેસીપી | કાચી કેરીનો છૂંદો બનાવવાની રીત | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ક્વિક કેરી - Quick Mango Chunda, Aam ka Chunda, Gujarati Raw Mango Sweet Pickle by તરલા દલાલ\nકાચી કેરીનો છૂંદો રેસીપી | કાચી કેરીનો છૂંદો બનાવવાની રીત | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ક્વિક કેરીનો છૂંદો | quick mango chunda in gujarati | with 12 amazing imag ....\nકાચી કેરીનો છૂંદો રેસીપી | કાચી કેરીનો છૂંદો બનાવવાની રીત | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ક્વિક કેરી\nટમેટાની લૌંજી - Tamatar ki Launji by તરલા દલાલ\nમોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા ઓછી મહેનતે તૈયાર થાય છે. તેમાં રાઇનું સાદું વઘાર અને ઉપર છાંટેલા મસાલા પાવડર ટમેટાને વધુ મહત્વનું રૂપ આપે છે. અહીં કદાચ એમ પણ હોય કે ચૂંટેલા મસાલા અને ઝટપટ બનાવવાની રીત જ ટમેટાની ખુશ્બુ જાળવી તેને ખટ ....\nમેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું | - Methia Keri, Gujarati Mango Pickle Recipe by તરલા દલાલ\nમેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું | Methia Keri in gujarati | with amazing 25 images. ઉનાળો આવે એટલે અથાણા બનાવવાનો સમય આવે તો આ ચટાકેદાર મેથીયા કેર ....\nમેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું |\nસરગવાની શિંગનું અથાણું, દક્ષિણ ભારતીય અથાણું - Drumstick Pickle, South Indian Pickle by તરલા દલાલ\nએક સાવ જુદા જ પ્રકારનું અને અસામાન્ય ગણી શકાય એવું આ અથાણું દક્ષિણ ભારતીય રસોડાની અલગ જ પ્રકૃતિરૂપ છે. સરગવાની શિંગનું અથાણું તીખાશ તો ધરાવે છે છતા મને ખાત્રી છે કે તે સ્વાદના રસિયાઓને તો સો ટકા ગમી જશે. સાંતળેલી સરગવાની શિંગને આમલીના પલ્પ, હીંગ અને તાજા તૈયાર કરેલા મસાલા પાવડરમાં મેરિનેટ કરવાથી, આ ....\nસરગવાની શિંગનું અથાણું, દક્ષિણ ભારતીય અથાણું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/astrology/vastu-vigyan/what-is-vastu-dosh-how-to-remove-vastu-dosh-from-home/", "date_download": "2021-06-15T00:07:42Z", "digest": "sha1:YFSM56HJDGZQYUUEL6IHV5NYSPO6UBJB", "length": 16036, "nlines": 180, "source_domain": "chitralekha.com", "title": "શું મારા ઘરમાં વાસ્તુ દોષ છે? | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome Astrology GRAH & VASTU શું મારા ઘરમાં વાસ્તુ દોષ છે\nશું મારા ઘરમાં વાસ્તુ દોષ છે\nહું સ્કુલમાં હતો ત્યારે એવું શીખવાડતા કે હક અને ફરજ બંને સિક્કાની બે બાજુ છે. દરેક નાગરિકને કેટલાક મૂળભૂત અધિકાર મળે છે એની સામે દેશ માટે તેની કેટલીક ફરજ પણ છે. આવું દરેક સંબંધોમાં હોય છે. પણ શું સમય મળ્યો છે તો હકનો દુર ઉપયોગ કરી લેવો એ વ્યાજબી છે ખરું એક વાલી પોતાના બાળકને પરીક્ષા અપાવી ને પોતાના બાળકને મહાન દેખાડવાની ક્રિયામાં બાળકને તણાવ આપે છે એ વાત એ ભૂલી જાય છે. બાળક સંસ્કારી છે એ સન્માનનો વિષય છે. પણ જો એ નહિ હોય તો એક સફળ બાળક મોટું થઈને વૃદ્ધાશ્રમના એડ્રેસ શોધે તેવું બને. એ જ રીતે શિક્ષકો વિદ્યાર્થીને નાપાસ કરીને રાજી થતા હોય તો તે શરમનો વિષય છે.\nજયારે એક કંપની પોતાના એમ્પ્લોઇને પોષવા સક્ષમ નથી તો તે કંપની માટે શરમનો વિષય છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના સ્થાનનું સન્માન સચવાય તેનો પ્રયત્ન કરવો જોઈએ અને એ જ સાચી માનવતા છે. વળી વાત વાતમાં ખરાબ લાગી જાય એવું વ્યક્તિત્વ આપણા બાળકોમાં ન કેળવાય એ પણ જરૂરી છે. જો મોટા થવું હશે તો જતું કરવાની ટેવ પણ પાડવી પડે. બાકી એ બધાને સજા આપવામાં મૂળ કામ કોરાણે મુકાઈ જશે. બાળકનો વિકાસ રૂંધાઇ જશે.\nઆજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.\nસવાલ: મારા દાદીમાં અને મારો દીકરો બંનેને તમારા વિડીઓ ખુબ જ ગમે છે. બંને પાસે એના પોતપોતાના કારણો છે. તમે દરેક વાત સરળતાથી વૈજ્ઞાનિક રીતે સમજાવો છો. પણ એક વાત સમજાતી નથી કે વાયરસ તો જીવ છે તો બધા કેમ એવું કહે છે કે તે માનવ સર્જિત છે તેથી તેના વિશે કોઈ શાસ્ત્ર કાઈ કહી ન શકે\nજવાબ: કેટલાક માનવોના જીવનની શરૂઆત પણ લેબોરેટરીમાં થાય છે. તો શું એમના જીવન વિશે કોઈ વાત કરવાનું આપણે ટાળી દઈએ છીએ આજનો યુગ પ્રચાર અને પ્રસારનો છે. જેના કારણે કેટલાક એવા લોકો પ્રસિદ્ધ થઇ રહ્યા છે જેમની પાસે યા તો માત્ર પુસ્તકિયું જ્ઞાન છે યાતો ઉછીનું જ્ઞાન છે. જયારે એમની પાસે કોઈ સવાલ આવે ત્યારે એમના જવાબો વાતને ટાળી દેવા માટેના હોઈ શકે. જો ધરતીકંપ અને વાવાજોડાની આગાહી થઇ શક્તિ હોય તો વાયરસની પણ થઇ શકે. પણ આખા વિશ્વમાં આવો પ્રકોપ આવે એવું કોઈએ વિચાર્યું ન હોય તેથી એ રીતે ગણતરી ન કરી શકયા હોય કે પછી ઉતાવળમાં માત્ર વિશ્વયુદ્ધમાં જ આખા વિશ્વમાં આટલા બધા લોકો મારી શકે એવું તારણ કાઢી લીધું હોય એવું બને. ભારતના શાસ્ત્રો ખરેખર સમજવા જેવા છે. જો તેનું સાચું જ્ઞાન હોય તો તે સચોટ વાત કરવા સક્ષમ છે. લાંબા સમય સુધી માસ્ક પહેરવું પડશે એ નક્કી છે તેથી જ આપ સહુ નિયમ પાલન સાથે સુરક્ષિત રહો તેવી શુભેચ્છા.\nસવાલ: હું પાંત્રીસ વરસનો પુરુષ છું. મને એક પુરુષ ગમે છે. જો કે મને નાનપણથી પુરુષો માટે આકર્ષણ થતું. આ કદાચ પ્રેમની લાગણી છે. ઘણા લોકો એવું કહે છે કે મારા ઘરમાં વાસ્તુ દોષ છે એટલે મને આવું થાય છે. મને બદનામીથી ડર નથી પણ મારા ઘરના લોકો આ સંબંધને માનશે નહિ. વળી મારા લગ્ન ને દસ વરસ થઇ ગયા છે. તો મારી પત્નીને કેવી રીતે સમજાવવી કોઈ સારી ઉર્જા માટે ગાઈડ કરોને. તમે મારા વડીલ છો એમ સમજીને પુંછું છું. સાચી સલાહ આપજો.\nજવાબ: પ્રેમ કોઈની પણ સાથે થઇ શકે. એ કોઈ વસ્તુ પણ હોઈ શકે અને વ્યક્તિ પણ. તમે જયારે જાણતા હતા કે તમને પુરુષો જ ગમે છે તો તમારે લગ્ન કરવા જોઈતા ન હતા. કોઈની જિંદગી બગાડવાનો તમને કોઈ હક નથી. એક વાર હૃદય પર હાથ રાખીને વિચારો કે તમારો પ્રેમ સાચો છે જો જવાબ હા માં આવે તો તમારી પત્ની ને પૂછી જોજો કે એ તમને છોડી શકશે જો જવાબ હા માં આવે તો તમારી પત્ની ને પૂછી જોજો કે એ તમને છોડી શકશે તમે એને સાચી વાત કરી શકશો તમે એને સાચી વાત કરી શકશો તમારો એક નિર્ણય એ ઘણું બધું બદલી નાખશે. વળી તમે સામે વાળી વ્યક્તિને પૂછ્યું છે ખરું તમારો એક નિર્ણય એ ઘણું બધું બદલી નાખશે. વળી તમે સામે વાળી વ્યક્તિને પૂછ્યું છે ખરું તમારે એક સાચા વિચાર અને એક સાચા નિર્ણયની જરુરુ છે. આપના ઘરમાં ત્રણ મુખ્ય અક્ષ નકારાત્મક છે. વડીલોને સન્માન આપો. સવારે સૂર્યને જળ ચડાવો. ઘરમાં ગુગલનો ધૂપ કરો.શિવ પૂજા કરો અને ઈશાનમાં તુલસીનું વન બનાવી દો. વાયવ્યમાં બે બિલી વાવો. વિચારોમાં ફેર પડશે.\nઆજનું સુચન: ઘરમાં દરરોજ યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરવાથી મન પ્રફુલ્લિત રહે છે.\n(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleરાજ્યમાં બમણા ડેથ-સર્ટિફિકેટ જારીઃ સરકારની સ્પષ્ટતા\nગુરુને જ્યારે પોતાના શિષ્યમાં જ પ્રતિસ્પર્ધી દેખાવા લાગે ત્યારે…\nવાસ્તુ: કેકટ્સના છોડ ઘરમાં રખાય કે નહીં\nવાસ્તુ: જાણો ઘરના આંગણામાં પીપળો વવાય કે નહીં\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/shweta-tiwari-in-a-white-dress-showed-cool-look", "date_download": "2021-06-15T00:31:56Z", "digest": "sha1:O7IV42ZOTZFE2BM5O4DH6LVPWWEEVDE3", "length": 14507, "nlines": 175, "source_domain": "www.aajkaaldaily.com", "title": "શ્વેતા તિવારીએ વાઈટ ડ્રેસમાં દેખાડ્યો cool અંદાજ, જુઓ અભિનેત્રીની લેટેસ્ટ ફોટો", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nશ્વેતા તિવારીએ વાઈટ ડ્રેસમાં દેખાડ્યો cool અંદાજ, જુઓ અભિનેત્રીની લેટેસ્ટ ફોટો\nશ્વેતા તિવારીએ વાઈટ ડ્રેસમાં દેખાડ્યો cool અંદાજ, જુઓ અભિનેત્રીની લેટેસ્ટ ફોટો\nશ્વેતા તિવારી આજકાલ તો તની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. વિવાદો વચ્ચે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણે તાજેતરમાં પણ કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટો તેના પરફેક્ટ સમર લુકના છે.\nશ્વેતા તિવારી હાલ કેપટાઉનમાં છે. તે ખતરોં કે ખિલાડી 11નું શૂટિંગ કરી રહી છે. તેવામાં તેણે વાઈટ ડ્રેસમાં સુંદર ફોટો શેર કર્યા છે. આ તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nઅભિનેત્રી અનીતા હસનંદાનીએ એક્ટિંગને કહી દીધું આવજો...\nસુંદર હોવા માટે ગોરી ત્વચા જરૂરી નથી કહી ફેરનેસ ક્રીમની એડ ઠુકરાવતી બાલિકા વધુ ફેમ અવિકા ગૌર\nવન શોલ્ડર ડ્રેસમાં હિના ખાને દેખાડ્યો બિંદાસ્ત અંદાજ\nશ્વેતાની દીકરી પલકે ઈંસ્ટા પર કરી જોરદાર વાપસી, શેર કર્યા ગ્લેમરસ ફોટો\nદુપટ્ટામાં લપેટાઈ પ્���િયંકા, નવું ફોટોશૂટ ઈંટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nઅભિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નને પુરા થયા 47 વર્ષ, બીગ બીએ ફેન્સને કહ્યું 'આભાર'\nકિયારા અડવાણી બની જલપરી, ફિદા થયા બોલિવૂડ સિલેબ્સ\nમલાઈકાનું બોડી ટ્રાંસફોર્મેશન જોઈ ફોલોવર્સ થઈ ગયા સ્પીચલેસ, ઈંસ્ટા પર મલ્લાએ શેર કર્યા ફોટો\nઅંકિતા લોખંડેએ પોતાની બેકલેસ ફોટોથી ઈન્ટરનેટ પર મચાવી સનસની\nકવિતા કૌશિકના એનિમલ પોઝના યોગના ફોટો વાયરલ, જુઓ Pics\nપિતાની યાદમાં હિનાની થઈ ફરીથી ભાવુક, શેર કરી ખાસ પોસ્ટ\nનિક જોનસે ભૂલથી પ્રિયંકા ચોપરાના મોંઘાદાટ ડ્રેસ પર મુકી દીધો પગ, પછી જે થયું તે છે જોવા જેવું\nશાહરૂખની દીકરી સુહાનાની સુંદર તસવીરો વાયરલ થતા મળવા લાગ્યા લગ્નના પ્રસ્તાવ, પ્રપોઝ કરી યુવકે જણાવ્યો તેનો પગાર\nઈંસ્ટા પર જોવા મળ્યો ટીના દત્તાનો નવો અવતાર, ફેન્સને પણ થયું આશ્ચર્ય\nજૈકલીન ફર્નાંડિસની આ Photos ચર્ચામાં, 8 કલાકમાં મળી લાખો લાઈક્સ\nOops.. માંડ માંડ બચી આરતી સિંહ નહીં તો થઈ જાત ન થવાનું, જુઓ pics\nPics : રાયમા સેનએ હોટનેસથી વધાર્યું સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર\nપ્રિયંકાએ શેર કરી બોલ્ડ ફોટો, પત્નીની સુંદરતા પરથી નથી હટતી નિક જોનસની નજર\nટ્રોલ થયા બાદ દીપિકાની સ્પષ્ટતા... હું તો વરસાદમાં કાર પરથી વૃક્ષ હટાવવા ગઈ હતી\nમુંબઈ છોડી ઉત્તરાખંડ પહોંચી નેહા કક્કડ, જુઓ સુંદર તસવીરો\nસુષ્મિતા સેન બનશે ફઈ... ભાભી ચારુ અસોપા બનવા જઈ રહી છે મમ્મી\n44 વર્ષની પૂજાએ બિકિનીમાં દેખાડ્યો બોલ્ડ અવતાર, ઈંસ્ટા પર શેર કર્યા ફોટો\nખતરોં કે ખિલાડી 11ના સ્પર્ધકોએ કરી બીચ પર મસ્તી, જુઓ તસવીરો\nશ્વેતા તિવારીના સપોર્ટમાં આવ્યો પૂર્વ પતિ રાજા ચૌધરી, કહ્યું તે સારી માતા છે પરંતુ....\nનિક્કી તંબોલીએ રેડ ડ્રેસમાં શેર કર્યા ફોટો, કેપટાઉનમાં કરી રહી છે શોનું શૂટિંગ\nકૃષ્ણા શ્રોફએ શેર કર્યા બોલ્ડેસ્ટ ફોટો\nશ્વેતા તિવારીએ ફ્લોન્ટ કરી ટોન્ડ બોડી, અભિનવનો માન્યો આભાર\nનિયા શર્માએ ટ્રેડિશનલ ડ્રેસમાં દેખાડ્યો સ્વેગ, કેપ્શનમાં લખ્યું તુમ બેવફા....\nશ્વેતા તિવારીએ વાઈટ ડ્રેસમાં દેખાડ્યો cool અંદાજ, જુઓ અભિનેત્રીની લેટેસ્ટ ફોટો\nકાજલ અગ્રવાલે શેર કરી ગ્લેમરસ ફોટો, મળી રહી છે લાખો લાઈક્સ\nડાંસ શો અલગ પણ મલાઈકા, માધુરીએ પહેરી એકસરખી સાડી\nડીપ રેડ સાડીમાં માધુરી લાગી રહી છે સુંદર, લગ્ન-પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન\nશેફાલી જરીવાલાની ફેશન સેંસ છે જબરી, ઉનાળા માટે આપ��યો બેસ્ટ ડ્રેસનો વિકલ્પ\nphoto : સાઉથની આ બોલ્ડ અભિનેત્રીએ કર્યો હતો ક્રિકેટર ધોની સાથે રિલેશનશીપનો દાવો\nહિમાંશી ખુરાનાની ગ્લૈમરસ અદા પર ફેન્સ થયા ક્રેઝી : pics\nઉર્વશી રૌતેલા શૂટિંગ દરમિયાન પાણીમાં પડી ધડામ કરતી, હસવા લાગ્યો રેમો ડિસુઝા\nPics : એરિકા ફર્નાંડિસના ગ્લેમરસ ફોટોશૂટના થઈ રહ્યા છે જોરદાર વખાણ\nશ્વેતા તિવારીના લટકા-ઝટકા જોઈ ફેન્સ થયા પાગલ, કહ્યું... લુકિંગ ગોર્જિયસ\nકરિશ્માનો આ બોલ્ડ અવતાર જોઈ ફોલોવર્સ રહી ગયા દંગ\nPics : દીકરા અગસ્ત્ય સાથે પુલમાં મસ્તી કરતી જોવા મળી નતાશા\nરાધિકા મદાનના જન્મદિવસ પર જોવા મળ્યો તેનો બિંદાસ્ત અવતાર\nરકુલ પ્રીત સિંહનો લેડી બોસ અવતાર વાયરલ, જુઓ Pics\nદીપિકા અને શોએબના લકઝરિયસ ઘરને જોઈ ફેન્સની આંખો થઈ ગઈ ચાર, જુઓ તમે પણ ફાઈવસ્ટાર ઘરની ઝલક\nજલપરી બની ઈલિયાના, અંડરવોટર ફોટો કર્યા શેર\nજાહ્નવી કપૂરે દુલ્હન બની ફોટો કર્યા શેર, ટ્રોલ થવાની ચિંતામાં લખ્યું ખાસ કેપ્શન\nપતિ સાથે વિવાદ વચ્ચે શ્વેતા તિવારીએ ડીપનેક ટોપમાં શેર કર્યા ગ્લેમરસ ફોટો\nનોરા ફતેહીની ગ્લેમરસ અદાઓથી ફેન્સ થયા ઘાયલ, જોતાં રહી ગયા ફોટો\nસાડા ચાર લાખનો ડ્રેસ પહેરી પ્રિયંકાએ દેખાડોયો સ્ટાઈલિશ અંદાજ\nશિલ્પાએ પહેર્યું હતું તે વન શોલ્ડર કેપ ઘરારા તમે પણ કરી શકો છો કેરી, જાણો કીંમત\nસમુદ્રમાં ઈશા ગુપ્તાએ કર્યા યોગ, તસવીરો જોઈ ચોંકી જશો તમે પણ\nરેડ આઉટફિટમાં પ્રિયંકા ચોપડાનું લેટેસ્ટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%9B%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%80.html", "date_download": "2021-06-14T23:50:58Z", "digest": "sha1:SRT3UXMXYTWJ67VFZ3HWNKZHKON7CPBG", "length": 25354, "nlines": 124, "source_domain": "www.meteorologiaenred.com", "title": "લા નીસા ઘટના વિશે તમારે જે જાણવાની જરૂર છે તે બધું | નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nજર્મન પોર્ટીલો | | સિએન્સિયા, હવામાન ઘટના\nઅલ નિનો ઘટના વિશ્વના આબોહવા પર તેની અસર જોતાં વિશ્વમાં લગભગ દરેક જગ્યાએ સાંભળવામાં આવે છે. જો કે, તે શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે જાણીતું નથી. .લટું, ત્યાં પણ છે અલ નિનોની વિરુદ્ધ એક ઘટના, જેને લા નીના તરીકે ઓળખવામાં આવે છે.\nલા નીના ગ્રહના હવામાનમાં પણ મહત્વપૂર્ણ પરિવર્તન લાવે છે અને તેના પરિણામો ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી, અમે આ ઘટના વિશે depthંડાણપૂર્વક વાત કરવા જઈશું. શું તમે લા નીના ઘટના વિશે બધું જાણવા માગો છો\n1 અલ નિનો ફેનોમેન\n2 લા નીના ઘટના\n3 લા નીના ઘટનાના પરિણામો\n4 લા નીના ઘટનાના તબક્કાઓ\n5 લા નીસા ઘટનામાં કયા ચક્ર છે\n6 શું આપણે આ ઘટનાઓને રોકી શકીએ\nલા નીના ઘટનાની સારી સમજ મેળવવા માટે, અલ નિનો કેવી રીતે કાર્ય કરે છે તેની અમને પ્રથમ સમજ હોવી જોઈએ. પ્રથમ, તેઓ શા માટે તેને એક ઘટના કહે છે અને શા માટે અલ નિનો કુદરતી વિજ્ .ાનમાં એક ઘટના તે કંઈક અસાધારણ નથી, પરંતુ સીધા નિરીક્ષણ અથવા પરોક્ષ માપન પછી અવલોકન કરી શકાય તેવું કોઈપણ શારીરિક અભિવ્યક્તિ. તેથી, અલ નીનો અને વરસાદ તેઓ હવામાન સંબંધી ઘટના છે.\nઅલ નીનોનું નામ ઉત્તર પેરુના પેટા શહેરના માછીમારો દ્વારા બાળક ઈસુને આપવામાં આવ્યું હતું, કારણ કે આ ઘટનાએ નાતાલની .તુમાં તેનો દેખાવ કર્યો હતો.\nઅલ નિનો ઘટના શું છે સારું, પેસિફિકમાં વેપાર પવનની સામાન્ય વર્તણૂક તે છે કે તેઓ ફૂંકી મારે છે પૂર્વથી પશ્ચિમમાં. આ પવનો દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠેથી પાણીને આગળ ધપાવે છે અને તેને ઓશૈનિયા અને એશિયા લઈ જાય છે. તે બધા પાઈલ્ડ-અપ ગરમ પાણી આ વિસ્તારોમાં વરસાદ અને ઉષ્ણકટિબંધીય આબોહવા પેદા કરે છે. દક્ષિણ અમેરિકામાં જે થાય છે તે તે છે કે જે ગરમ પાણીને ખસેડવામાં આવ્યું છે તે ઠંડા પાણીથી બદલાઈ જાય છે જે સપાટી તરફ .ંડાણોમાંથી બહાર આવે છે. ઠંડા પાણીનો આ પ્રવાહ કહેવામાં આવે છે હમ્બોલ્ટ વર્તમાન.\nપશ્ચિમમાં ગરમ ​​પાણી અને પૂર્વમાં ઠંડા પાણીની આ પરિસ્થિતિ, અમને પ્રદાન કરતા, તે પ્રશાંત મહાસાગરમાં તાપમાનનો તફાવત બનાવે છે ઓશનિયા અને એશિયાના ભાગમાં એક ઉષ્ણકટિબંધીય વાતાવરણ. દરમિયાન, વાતાવરણમાં highંચો પવન વિરોધી દિશામાં આગળ વધે છે, જેના પરિણામે હવાના પરિભ્રમણ પ્રણાલી પરિણમે છે જે ગરમ પાણીને પશ્ચિમમાં સતત ધકેલી દે છે. પ્રશાંત મહાસાગર અને આબોહવાની આ સામાન્ય સ્થિતિ છે.\nપરંતુ અલ નીનો ઘટના, જે ત્રણથી પાંચ વર્ષના ચક્રમાં નિયમિતપણે થાય છે, આ બધી ગતિશીલતામાં ફેરફાર કરે છે. આ ઘટના વેપાર પવનમાં ઘટાડો થવાને કારણે શરૂ થાય છે, જેના કારણે ઓશનિયામાં સંગ્રહિત તમામ ગરમ પાણી દક્ષિણ અમેરિકા તરફ આગળ વધે છે. જ્યારે આ પાણી કાંઠે પહોંચે છે, ત્યારે આ પાણી વરાળ બને છે અને અસામાન્ય ભારે વરસાદ ઉત્પન્ન કરે છે, જ્યારે પેસિફિકની બીજી બાજુનું વાતાવરણ શુષ્ક થઈ જાય છે, ગંભીર દુષ્કાળ પેદા કરે છે.\nતમે પહેલાથી જ મહાસાગરના પ્રવાહોની સામાન્ય કામગીરી અને પેસિફિક મહાસાગરના વેપાર પવનને જાણો છો. ઠીક છે, હવે લા ન���સા ઘટના શું છે તે સમજવું તમારા માટે સરળ બનશે.\nલા નીયા નામ પસંદ કરાયું કારણ કે તે બાળકની વિરુદ્ધ છે, તેમ છતાં તે ખૂબ જ અર્થમાં નથી, કારણ કે તે બાળ ઈસુ વિશે છે. જ્યારે આ ઘટના થાય છે, વેપાર પવન સામાન્ય કરતા વધારે બળ સાથે પવન ફૂંકાય છે, જેના કારણે ઓશનિયા અને એશિયાના દરિયાકાંઠે વધુ ગરમ પાણીનો સંગ્રહ થાય છે. જ્યારે આવું થાય છે, આ સ્થળોએ ભારે વરસાદ પડે છે, પરંતુ દક્ષિણ અમેરિકામાં તીવ્ર દુષ્કાળ છે.\nઆ બંને ઘટના માછલીઓની અછત અને કુદરતી આફતોનું ઉત્પાદન કરે છે.\nલા નીના ઘટનાના પરિણામો\nલા નીસાની ઘટના સામાન્ય રીતે મહિનાઓ સુધી ચાલે છે અને તેના પરિણામો લાવે છે તે નીચે મુજબ છે:\nસમુદ્ર સપાટીનું દબાણ ઘટે છે ઓશનિયા પ્રદેશમાં અને દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકાના દરિયાકાંઠે ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય પેસિફિકમાં તેમાં વધારો; જે વિષુવવૃત્તીય પેસિફિકના બંને છેડા વચ્ચે અસ્તિત્વમાં રહેલા દબાણના તફાવતમાં વધારોનું કારણ બને છે.\nવૃદ્ધ પવન તીવ્ર, વિષુવવૃત્તીય પ્રશાંતમાં પ્રમાણમાં ઠંડા ઠંડા પાણીની સપાટી પર રહે છે.\nઅસામાન્ય રીતે મજબૂત વેપાર પવન સમુદ્ર સપાટી પર ખેંચાણની અસર વધારે પ્રદાન કરે છે, જે વિષુવવૃત્તીય પેસિફિકના બંને છેડા વચ્ચે સમુદ્ર સપાટીના તફાવતને વધારે છે. તે સાથે સમુદ્રનું સ્તર ઘટે છે કોલમ્બિયા, ઇક્વાડોર, પેરુ અને ઉત્તરીય ચિલીના દરિયાકાંઠે અને ઓશનિયામાં વધારો.\nવિષુવવૃત્તની તુલનામાં પ્રમાણમાં ઠંડા પાણીના દેખાવના પરિણામે, દરિયાની સપાટીનું તાપમાન સરેરાશ આબોહવાની કિંમતથી નીચે આવે છે. આ લા નીના ઘટનાની હાજરીનો સૌથી સીધો પુરાવો રચે છે. જો કે, મહત્તમ નકારાત્મક થર્મલ અસંગતતાઓ અલ નિનો દરમિયાન નોંધાયેલા કરતા ઓછી હોય છે.\nલા નીના ઘટનાઓ દરમિયાન, વિષુવવૃત્તીય પ્રશાંતમાં ગરમ ​​પાણી ઓશનિયાની બાજુના પ્રદેશમાં કેન્દ્રિત છે અને તે આ ક્ષેત્રમાં છે જ્યાં તેનો વિકાસ થાય છે. છોકરી માટે ઠંડા પ્રવાહો.\nદક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા, બ્રાઝિલ અને Australiaસ્ટ્રેલિયાના ભાગોમાં વરસાદ વધી રહ્યો છે, જ્યાં પૂર સામાન્ય બની જશે.\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ઉષ્ણકટિબંધીય તોફાન અને વાવાઝોડાની આવર્તન વધી રહી છે.\nહિમવર્ષા જે યુ.એસ.ના કેટલાક ભાગોમાં historicતિહાસિક હોઈ શકે.\nપશ્ચિમ અમેરિકા, મેક્સિકોના અખાતમાં અને ઉત્તરપૂર્વ આફ્રિકામાં મુખ્ય દુષ્કાળ. આ સ્થાનોનું તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું હોઈ શકે છે.\nસામાન્ય રીતે સ્પેન અને યુરોપના કિસ્સામાં વરસાદમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.\nલા નીના ઘટનાના તબક્કાઓ\nઆ ઘટના એક ક્ષણથી બીજી ક્ષણ સુધી આની જેમ થતી નથી, પરંતુ પોતાને સંપૂર્ણ રીતે પ્રગટ કરવા માટે, તે વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે.\nપ્રથમ તબક્કામાં સમાવે છે અલ નિનો ઘટના નબળા પડવા માંડે છે. સામાન્ય રીતે, આ બે ઘટના ચક્રીય છે, તેથી એક પછી એક અન્ય શરૂ થાય છે. જ્યારે બંધ થઈ ગયેલા વેપાર પવન ફરીથી ફૂંકવા માંડે છે અને હવાનું પ્રવાહ સામાન્ય જેવું સ્થિર થઈ જાય છે, જ્યારે વેપારના પવનની ગતિ અસામાન્ય .ંચી થઈ જાય તો લા નીઆઆ અનુસરવાનું શરૂ કરી શકે છે.\nલા નીયા ત્યારે થવાનું શરૂ થાય છે જ્યારે વેપાર પવનો વધુ ઝડપે ફેલાય છે અને આંતરવૈજ્ converાનિક કન્વર્ઝન ઝોન અગાઉની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ જાય છે. ઉપરાંત, તે પ્રશાંતમાં કન્વેક્શન ઝોનને વધારે છે.\nવૈજ્entistsાનિકો ઓળખે છે કે લા નીઆઆ વિકાસ થાય છે જ્યારે તે થાય છે:\nવિષુવવૃત્ત સામે વર્તમાનનું નબળુ થવુંતેમણે, એશિયાઈ દરિયાકાંઠેથી આવતા ગરમ પાણીની અસર, પેસિફિક Americaફ અમેરિકાના પાણીને ઓછી અસર કરે છે.\nદરિયાઇ આઉટપ્રોપ્સનું વિસ્તરણ, જે વેપાર પવનની તીવ્રતાના પરિણામે થાય છે. આઉટપ્રાપ્સ થાય છે જ્યારે મોટા પ્રમાણમાં સપાટીના પાણીને ઠંડા પાણીથી ઠંડા પાણીથી બદલવામાં આવે છે અને તમામ પોષક તત્ત્વો કે જે સૌથી વધુ સુપરફિસિયલ સ્તરો હેઠળ હતા તે વધે છે. પોષક તત્વોની વધુ માત્રા સાથે, ત્યાં રહેતાં સજીવ અને માછલીઓ ફેલાય છે અને તે માછીમારી માટે ખૂબ જ સકારાત્મક છે.\nદક્ષિણ વિષુવવૃત્ત પ્રવાહને મજબૂત બનાવવું, ખાસ કરીને વિષુવવૃત્તની નજીક, ઠંડા પાણીને ખેંચીને કે જે પૂર્વ અને મધ્ય ઉષ્ણકટિબંધીય પ્રશાંતનું તાપમાન ઘટાડે છે.\nઉષ્ણકટિબંધીય પ્રશાંતમાં સમુદ્રની સપાટીની નજીક થર્મોકલાઇન (તે ક્ષેત્રમાં જ્યાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થાય છે) ની વધુ નજીક છે, જે દરિયાઇ જાતિના સ્થાયીકરણની તરફેણ કરે છે જે લાંબા સમય સુધી તેમના ખોરાકને શોધે છે.\nછેલ્લો તબક્કો ત્યારે થાય છે જ્યારે વેપાર પવન તાકાત ગુમાવવાનું શરૂ કરે છે અને તે સામાન્ય રીતે કરેલા બળ સાથે ફૂંકાય છે.\nલા નીસા ઘટનામાં કયા ચક્ર છે\nજ્યારે લા નીના થાય છે, સામાન્ય રીતે 9 મહિનાથી 3 વર્ષ સુધીની હોય છે, તેની તીવ્રતાના આધારે. સામાન્ય રીતે, તેની અવધિ ટૂંકી થાય છે, તે ઉત્પન્ન થતી અસરોની વધુ તીવ્ર બને છે. સૌથી ગંભીર અને નુકસાનકારક અસરો પ્રથમ 6 મહિના દરમિયાન બતાવવામાં આવી છે.\nતે સામાન્ય રીતે વર્ષના મધ્ય ભાગથી શરૂ થાય છે, અંતે તેની મહત્તમ તીવ્રતા સુધી પહોંચે છે, અને તે પછીના વર્ષના મધ્યમાં વિખેરાઇ જાય છે. તે અલ નિનો કરતા ઓછા વારંવાર થાય છે. તે સામાન્ય રીતે 3 થી 7 વર્ષના સમયગાળા દરમિયાન થાય છે.\nશું આપણે આ ઘટનાઓને રોકી શકીએ\nજવાબ ના છે. જો આપણે બંને ઘટનાઓની હાજરી અથવા તીવ્રતાને નિયંત્રિત કરવા માંગતા હો, તો આપણે પેસિફિક મહાસાગરના તાપમાનને નિયંત્રિત કરવા માટે સમર્થ હોવા જોઈએ. આ સમુદ્રમાં પાણીની માત્રાને લીધે, આપણે પેદા થતી બધી energyર્જાનો ઉપયોગ કરવો જોઈએ 400.000 20 મેગાટોન હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ દરેક એક પાણી ગરમ કરવા માટે સક્ષમ છે. એકવાર અમે તે કરી શકીએ, અમે ઇચ્છા પ્રમાણે પેસિફિક પાણી ગરમ કરી શકીએ, જોકે આપણે તેને ફરીથી ઠંડક આપવી પડશે.\nતેથી, જ્યાં સુધી આ અસાધારણ ઘટનાને અંકુશમાં લેવાનો રસ્તો ન મળે ત્યાં સુધી, અમે ક્રિયાઓ અને પ્રભાવોને ઘટાડવા માટેની નીતિઓ બનાવવા માટે સક્ષમ બનવા માટે, ફક્ત આ ઘટનાની હાજરીથી ખૂબ જ ચેતવણી આપી શકીએ છીએ અને, પીડિતોને સહાય પૂરી પાડે છે.\nવૈજ્ .ાનિક રૂપે હજી સુધી આ ઘટના શા માટે થાય છે તે જાણી શકાયું નથી, પરંતુ તે જાણીતું છે કે હવામાન પરિવર્તનને લીધે તે વધુ વારંવાર થાય છે. વૈશ્વિક તાપમાનમાં વધારો આ અસાધારણ ઘટના અને પાણીની જનતાના પરિભ્રમણની હાજરીને અસ્થિર બનાવી રહ્યો છે.\nઆ માહિતી સાથે મને ખાતરી છે કે જ્યારે પણ તમે બંને ઘટનાનું નામ સાંભળો છો, ત્યારે તમે તે ખરેખર શું છે તે જાણશો.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાન ઘટના » લા નીના ઘટના\nતમને રસ હોઈ શકે છે\n2 ટિપ્પણીઓ, તમારી છોડી દો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને ���ા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nએક્સેલ જણાવ્યું હતું કે\nબનાવે છે 2 વર્ષ\nસમન્તા જણાવ્યું હતું કે\nબનાવે છે 1 વર્ષ\nસત્ય એ છે કે, આ અપૂર્ણ છે, તેની અસરો છે, પરંતુ કારણો નથી, તે મને પરિણામથી અસંતુષ્ટ રાખ્યું છે.\nશ્યામ પદાર્થ શું છે અને તે શું છે\nગણિત 2100 દ્વારા પ્રજાતિના છઠ્ઠા સમૂહ લુપ્ત થવાની આગાહી કરે છે\nતમારા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/01/04/rajendra-shah/", "date_download": "2021-06-15T00:59:48Z", "digest": "sha1:WZSQRM4HAQIIQIBEM57QXPD5DPJ3SDAR", "length": 14798, "nlines": 157, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: કવિવર શ્રી રાજેન્દ્ર શાહનું મહાપ્રયાણ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકવિવર શ્રી રાજેન્દ્ર શાહનું મહાપ્રયાણ\nJanuary 4th, 2010 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : | 14 પ્રતિભાવો »\nભારતના સર્વોચ્ચ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર શાહ ગત શનિવારે રાત્રે તેમના પુત્રના નિવાસસ્થાને શાંતિપૂર્વક ચિરનિદ્રામાં પોઢી ગયા હતા. તેઓની વય 97 વર્ષની હતી. ગાંધીયુગના કવિઓમાં તેમણે અનોખી ઓળખ ઊભી કરી હતી. ‘શાંત કોલાહલ’, ‘શ્રુતિ’, ‘આંદોલન’ જેવા તેમના અનેક કાવ્યસંગ્રહો સુપ્રસિદ્ધ બન્યા છે. તેઓ મુખ્યત્વે સૌન્દર્યલક્ષી કવિતાઓના કવિ હતા. ‘રામવૃંદાવની’ નામે તેમણે ગઝલો પણ લખી હતી. બાળકાવ્યો સહિત કાવ્યાનુવાદનું કાર્ય પણ તેમણે વિપુલ પ્રમાણમાં કર્યું હતું. તેમના જ સુપ્રસિદ્ધ કાવ્ય ‘કેવડિયાનો કાંટો’ દ્વારા આજે રીડગુજરાતી તરફથી તેમને સાદર શ્રદ્ધાંજલિ સમર્પિત છે :\nકેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,\nમૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.\nબાવળિયાની શૂળ હોય તો\n……………. ખણી કાઢીએ મૂળ,\nઆ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે.\nકેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.\nતાવ હોય જો કડો ટાઢિયો\n……………. કવાથ કૂલડી ભરીએ,\nવાંતરિયો વળગાડ હોય તો\n……………. ભૂવો કરી મંતરીએ;\nરૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.\nકેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.\nનોંધ : આજના આ વિશેષ લેખની સાથે હંમેશની જેમ અન્ય બે લેખો પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.\n« Previous ગુજરાતી ભાષાનું ભવિષ્ય – જ્યોતિલા ગ. ખારોડ\nસત્ય હતું કે દુ:સ્વપ્ન….. – જયવતી કાજી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસૌરઊર્જાનો સદુપયોગ – ઉદય ત્રિવેદી\nઆપણા પૂર્વજો પહેલેથી પ્રકૃતિ અને પ્રાકૃતિક તત્વોની પૂજા કરતા આવ્યા છે. તેઓ જાણતા હતા કે આ તત્વો જ પૃથ્વી પર જીવનને ટકાવે છે. ૠગ્વેદમાં પણ સૂર્ય, વરુણ, વાયુ, અગ્નિ, ચંદ્ર અને પૃથ્વીની પૂજા માટેની અનેક ઋચાઓ છે. જેમ કે, ‘नूनः जनाः सूर्येण प्रसुताः ’ એટલે કે ‘જે પણ કંઈ અસ્તિત્વમાં છે તે સૂર્યમાંથી ઉદભવ્યુ છે.’ સૂર્ય, પવન અને ... [વાંચો...]\nમાનવસેવા એ જ પ્રભુકૃપા \nસાંતાક્રુઝ ઍરપોર્ટ પાસેના રસ્તા પર લોકોની ભીડ જામી છે. ટોળાના લોકો અંદરઅંદર ફકત વાતો જ કરી રહ્યાં છે. ત્યાં રસ્તા પરથી એક ઑટૉરિક્ષા પસાર થઈ. તેમાં બેઠેલી બે સન્નારીઓ અને એક ભાઈએ રિક્ષા અટકાવી અને કુતૂહલવશ લોકોના ટોળામાંથી માર્ગ કરતાં શું થયું છે, તે જોવા ઊભાં રહ્યાં. જોયું તો લગભગ 27-28 વર્ષની એક યુવતી ઘવાયેલી હાલતમાં બેભાન જેવી પડી હતી. ... [વાંચો...]\nગણિત કોયડા – પંડિત ધીરજલાલ શાહ\nબે શિલ્પીઓ એક ગામમાં બે શિલ્પીઓ રહેતા હતા. બંને જણા પોતાની કળામાં કુશળ હતા, પરંતુ એક ખૂબ ખરચાળ હતો અને બીજો બહુ કરકસરિયો હતો. આથી પહેલાના માથે રૂપિયા 500 દેવું થયું અને બીજાની પાસે રૂપિયા 500ની મૂડી થઈ. હવે એક વખત તે ગામના એક કલાપ્રેમી સદગૃહસ્થે બંનેની કલાઓ ખરીદી અને તે બદલ રોકડા પૈસા ન આપતાં પહેલાંને 4 ઘોડા અને ... [વાંચો...]\n14 પ્રતિભાવો : કવિવર શ્રી રાજેન્દ્ર શાહનું મહાપ્રયાણ\nપરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને પરમશાંતિ અર્પે એજ પ્રાર્થના.\nએ તો ‘કેવડીયાનો કાંટો’ જેને વાગ્યો હોય અને જેમને ‘અણદીઠાનો અંગે ખટકો’ લાગ્યો હોય તે જ આવી રચનાઓ રચી શકે.\nતેઓનું સાહિત્ય સર્જન અને તેઓની દિર્ધાયુ બંને તેમનાં પવિત્ર જીવન અને આત્માની ઓળખ આપે છે.\nઈશ્વરને પણ આ ‘કેવડીયાનો કાંટો’ વાગે અને ગુજરાતીઓ ને આવા સંવેદનશીલ કવિઓ અને લેખકો તે આપતો રહે તેવી પ્રાર્થના.\nપ્રભુ, સદગતના આત્માને શાંતિ આપે…\nઆઝાદીની ચળવળથી શરૂ કરીને ગુજરાતી સાહિત્યની નિઃસ્વાર્થ સેવા કરનાર\nકવિશ્રી રાજેન્દ્ર શાહને ભાવભરી શ્રધ્ધાંજલિ. પ્રભુ તેમના આત્માને શાંતિ બક્ષે.\nધન્ય ધન્ય ધરા ગૂર્જર.\nકવિશ્રી રાજેન્દ્ર શાહને ૨૦૦૧ માં તેમના ‘ઘ્વનિ’ કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો.\nભગવાન તેમના આત્માને શાંતિ આપે.\nભગવાન તેમના આત્માને શાંતિ આપે.\nદેશ પ્રેમી,સૌંદર્યથી મઢી અનોખી કવિતા કરનાર કવિને તથા સૌના હૃદયમાં વસી જનાર\nઅને અમારા પાડોશી વતન કપડવંજની ધરતીની સુગંધની સૌને પરિચય\nદેનાર સાહિત્યશ્રેષ્ઠીને શ્રધ્ધાંજલી સાથે વંદન.\nરમેશ પટેલ(આકાશદીપ)યુ એસ એ\nભગવાન તેમના આત્માને શાંતિ આપે.\n‘આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે.\nકેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.’\nકવિશ્રી રાજેન્દ્ર શાહને ભાવભરી શ્રધ્ધાંજલિ..\nરાજેન્દ્ર અને ત્રિવેદી પરીવાર.\nકવિ શ્રી રાજેન્દ્રભાઈ શાહને ભાવભીની શ્રધ્ધાંજલિ. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એમનું યોગદાન વર્ષો સુધી રહ્યું . અનેક રચનાઓ આપી . ફાલ્ગુની પાઠકને કંઠે ગવાયેલ ગીત\n“” ઈંધણાં વીણવાં ગઈતી મોરી સૈયર…….”””\nએટલુ બધું પ્રચલીત થયેલુ છે , કે એ ગીત દરેક ગુજરતીને કંઠે હશે .\nએ ગીતની રચના શ્રી રાજેન્દભાઈએ કરી હતી..\nએમના આત્માને ભાવભરી સ્મરણાંજલિ\nપરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને પરમશાંતિ અર્પે એજ પ્રાર્થના.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Saurashtra_news/Detail/21-11-2020/148029", "date_download": "2021-06-15T01:40:57Z", "digest": "sha1:S3XOJBHQTJZQHKAYSG5FIL3DHL2FNKWG", "length": 15392, "nlines": 128, "source_domain": "akilanews.com", "title": "લખતર દાણા ચોરીમાં આરોપીનો જેલમાંથી કબ્જો લઇ પૂછતાછ", "raw_content": "\nલખતર દાણા ચોરીમાં આરોપીનો જેલમાંથી કબ્જો લઇ પૂછતાછ\nવઢવાણ, તા.ર૧: લખતર તાલુકામાં આશરે દોઢેક વર્ષ પહેલા વિરમગામ રવિરાજ હોટલથી લખતર ઉમિયા હોટલ સુધીમાં પ્લાસ્ટિકના દાણા તાડપત્રી કાપી કોઇ લઇ ગયાની ચોરી થઇ હતી. તેમાં ૬ આરોપી અટક કરેલ હતાં ત્યારે મહમદખાન માલાજી જતમલેકનું નામ ખુલ્યું હોય તે ભાગતો ફરતો હોય તે જેલમાં હોવાનું જાણવા મળતાં લખતર પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ આધારે લખતર લાવી તપાસ સાથે તે અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પૂછપરછ હાથ ધરેલ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પત���ની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઅરવલ્લી જિલ્લાનું ધનસુરા 48 કલાકમાં 30થી વધુ કેસ આવતા 23 નવેમ્બર સુધી જનતા કરફયુ : આજથી સજ્જડ બંધ રહેશે access_time 11:20 pm IST\nદેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST\nઅમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘ��નિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST\nઆતંકિયાઓની મોટી ઘટનાને અંજામ આપવાની કોશિશ થઇ નાકામ : નગરોટા અથડામણ પર પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની પ્રતિક્રિયા access_time 10:12 pm IST\nસિંગાપોરમાં ભારતીય મૂળના યુવાન ઉપર કોવિદ -19 ના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ : જો આરોપ સાબિત થશે તો 10 હજાર સિંગાપોર ડોલરનો દંડ કરાશે તથા 6 મહિનાની જેલ પણ થઇ શકે access_time 7:33 pm IST\nમાલદીવમાં હનીમૂન માટે જતા લોકોના થાય છે છૂટાછેડા\nરાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ હસમુખ ધાન્ધલ્યાની પોરબંદર બદલી access_time 11:33 pm IST\nનિયમ પાલન સાથે ગરમ કપડાની બજારો ફરી ધમધમતી થઇ access_time 4:26 pm IST\nવાલકેશ્વર સોસાયટીમાં હર્ષાબાનો ફાંસો ખાઇ આપઘાતઃ માસુમ પુત્ર મા વિહોણો access_time 11:58 am IST\nભાવનગરના PI માસ્ક વિના નિકળતા અમરેલીમાં દંડાયા access_time 8:44 pm IST\nગોંડલ પોલીસે બાળકનુંમાતા-પિતા સાથે મિલન કરાવ્યું access_time 11:42 am IST\nદ્વારકાના કુરંગા નજીક કારની ઠોકરે બે ભેંસના ઘટના સ્થળે જ મોત access_time 12:52 pm IST\nઅમદાવાદમાં સોમવારે કર્ફ્યુનો સમયગાળો પૂર્ણ થયા બાદ રાત્રી કર્ફ્યુ યથાવત રાખવા વિચારણા access_time 11:32 pm IST\nઆણંદ નજીક બાકરોલમાં રાત્રીના સુમારે કચરો નાખવા બાબતે ઝઘડો કરી માતા-પિતા સહીત પુત્રને માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત access_time 5:14 pm IST\nવલસાડ સિટી પોલીસે માસ્ક વિના ફરતા લોકોને દંડી રૂ.63 હજાર વસૂલ્યા access_time 10:43 pm IST\nફેસબુકનો ચોંકાવનારો ખુલાસો:અંદાજે 10 હજારમાંથી 11 પોસ્ટ ફેલાવી રહી છે નફરત access_time 5:39 pm IST\nઅનોખું સંશોધન:એક ઇમેઇલ ઓછો મોકલવાથી 16000ટન કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઠલવાય છે...... access_time 5:39 pm IST\nપાકિસ્તાને કાશ્મીરમાં કર્યું ફાયરિંગ:એક જવાન શહીદ access_time 5:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના પ્રેસિડન્ટ જો બિડેનની વ્હાઇટ હાઉસ ટીમમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી માલા અડિગાએ સ્થાન મેળવ્યું : અમેરિકાના પ્રથમ મહિલા જીલ બિડનના નીતિ વિષયક સલાહકાર તરીકે ફરજ બજાવશે access_time 8:40 pm IST\nઉચ્ચ અભ્યાસ માટે ભારતીય સ્ટુડન્ટ્સમાં હજુ પણ અમેરિકા હોટ ફેવરિટ : 2019-20 ની સાલના શૈક્ષણીક વર્ષમાં કોરોના વાઇરસ કહેર વચ્ચે પણ 2 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા પસંદ કર્યું : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશનનો અહેવાલ access_time 7:35 pm IST\nક સમયમાં ' મા અન્નપૂર્ણા ' ની સવારી કેનેડાથી ભારત આવશે : ભારતના વારાણસીમાંથી 100 વર્ષ પહેલા ચોરાયેલી આ મૂર્તિ કેનેડામાંથી મળી આવી : ભારત પરત મોકલાશે access_time 12:34 pm IST\nદિલ્હીના ઉપ-મુખ્યમંત્રી સિસોદિયા 27 નવેમ્બરે સુદેવા દિલ્હી એફસીની આઈ-લીગ ટીમ કરશે લોન્ચ access_time 6:05 pm IST\nભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજના પિતાનું હૈદરાબાદમાં અવસાનઃ ઓસ્ટ્રેલીયામાં કવોરન્ટાઈન હોવાથી પિતાની અંતિમવિધિમાં પુત્ર નહીં જોડાઈ શકે access_time 5:26 pm IST\nટેનિસ: પોક્કોને હરાવીને ભારતીય ખેલાડી પ્રજનેશ પહોંચ્યો ઓર્લેન્ડો ઓપનની સેમિફાઇનલમાં access_time 6:06 pm IST\nસંજય દત્તની ફીલ 'તોડબાઝ' જબરદસ્ત ટ્રેલર રિલીઝ, 11 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર થશે રિલીઝ access_time 5:45 pm IST\nતાપસી પન્નુ ફિલ્મ 'રશ્મિ રોકેટ' ની તૈયારીમાં વહાવી રહી છે પરસેવો access_time 5:43 pm IST\nતારક મહેતાના કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી કોરોના પોઝીટીવ access_time 9:38 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/paresh-rawal-has-a-witty-reaction-to-news-of-his-death/", "date_download": "2021-06-15T00:32:34Z", "digest": "sha1:37WXFALZXJC72JUCRJNHF22Q2FZDYKRG", "length": 10597, "nlines": 182, "source_domain": "chitralekha.com", "title": "મરણની અફવાને પરેશ રાવલે રમૂજી પ્રતિસાદ આપ્યો | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News National મરણની અફવાને પરેશ રાવલે રમૂજી પ્રતિસાદ આપ્યો\nમરણની અફવાને પરેશ રાવલે રમૂજી પ્રતિસાદ આપ્યો\nમુંબઈઃ બોલિવૂડ ચરિત્ર અભિનેતા પરેશ રાવલ ગૂજરી ગયા છે એવો સોશિયલ મિડિયા પર ફરી રહેલો એક મેસેજ અફવા સાબિત થયો છે. ખુદ રાવલે જ આ અફવાનો રમૂજી રીતે પ્રતિસાદ આપ્યો છે. રાવલે એક ટ્વિટર પેજનો સ્ક્રીનશોટ લઈને પોતાના એકાઉન્ટ પર શેર કર્યો હતો. તે પેજમાં રાવલનો ફોટો બતાવવામાં આવ્યો હતો અને સાથે હિન્દીમાં શોકસંદેશ લખવામાં આવ્યો હતો. એમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ‘ફિલ્મ ઉદ્યોગના એક સભ્ય પરેશ રાવલજીનું 14 મે, 2021ના રોજ સવારે 7 વાગ્યે ��િધન થયું છે.’ પરેશ રાવલે તે ટ્વીટના પ્રતિસાદમાં રમૂજ સાથે લખ્યું કે, ‘હું સવારે 7 વાગ્યા પછી પણ સૂતો રહ્યો એમાં ગેરસમજ થઈ ગઈ એ માટે માફ કરજો.’ રાવલના ચાહકો મરણની આ અફવાથી જરાય આશ્ચર્યચકિત થયા નથી. કેટલાકે ગુસ્સો વ્યક્ત કર્યો છે તો કેટલાકે રાવલના દીર્ઘાયૂ માટે પ્રાર્થના કરી છે. રાવલે આ ફેક ન્યૂઝને રમૂજ સાથે કેવી રીતે સંભાળ્યા એ માટે કેટલાક પ્રશંસકોએ મીમ શેર કર્યા છે. આ છે, પરેશ રાવલે આપેલા રમૂજી પ્રતિસાદવાળું ટ્વીટ.\nએક પ્રશંસકે લખ્યું છે કે, ‘આ પેજ સામે પગલું ભરવું જોઈએ. આ પ્રકારના જોકને હું સાંખી લેતો નથી. સાહેબ તમે મારા ફેવરિટ કલાકાર છો. આ દિવસ ક્યારેય ન આવે એવી હું પ્રાર્થના કરું છું.’ પરેશ રાવલની નવી ફિલ્મ આવી રહી છે ‘હંગામા 2’, જે 2003માં આવેલી ‘હંગામા’ ફિલ્મની સિક્વલ હશે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, મીઝાન જાફરી અને પ્રણિતા સુભાષની પણ ભૂમિકા છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleજાતિગત-ટિપ્પણી બદલ એક્ટ્રેસ મુનમુન દત્તાની સામે FIR નોંધાયો\nNext articleWTC-ફાઇનલમાં વિરાટ, પંત ગેમચેન્જર બને એવી શક્યતા\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/23409", "date_download": "2021-06-14T23:26:29Z", "digest": "sha1:RNSBXFEBHM2OR3UP75M4ZS2FZ77Z3UAG", "length": 14009, "nlines": 193, "source_domain": "www.charotarnoavaj.com", "title": "ભ��જપના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું : ઉત્તરાખંડને મળશે નવા મુખ્યમંત્રી - Charotar No Avaj News Paper", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nHome/Breaking/ભાજપના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું : ઉત્તરાખંડને મળશે નવા મુખ્યમંત્રી\nભાજપના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું : ઉત્તરાખંડને મળશે નવા મુખ્યમંત્રી\nઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપ્યું છે. તેઓએ મંગળવારે બપોરે 4 વાગ્યે રાજ્યપાલ બેબી રાની મોર્ય સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું સોંપી દિધું છે. થોડી જ વારમાં ત્રિવેન્દ્રસિંહ રાવત પ્રેસ કોન્ફરન્સને સંબોધશે.\nCM ત્રિવેન્દ્ર સિંહ રાવત સવારના 11 વાગે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત કરાયા પછી CM ત્રિવેન્દ્ર પોતાના ઘર તરફ જવા માટે નીકળી ગયા હતા.\n ડીજીટલ યુગમાં સાઈબર ક્રાઈમના ગુનામાં વધારો જાણો છેલ્લા ત્રણ માસમાં ઓનલાઈન છેતરપિંડીના ગુના નોંધાયા\nઅમદાવાદ,વડોદરા અને ભાવનગરના મેયરના નામની સત્તાવાર જાહેરાત\nહ્યુમન ટ્રાયલ ૯૦ ટકા સફળ,કોરોના વાયરસથી સાજા કરનારી દવા તૈયાર\nકોરોનાના કારણે બેરોજગારીમાં સતત વધારો અમેરિકા ઃ ૩૦ લાખ બેકાર\nવર્ષોથી તારાપુરમાં ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ જવાનનો આતંક, ટ્રક ડ્રાઇવરને રોકી માર માર્યો \nપહેલવાન સુશીલ કુમારની પુછપરછ જારી સાગર હત્યા કેસમાં નવો વળાંક\nમાયા સભ્યતાના કેલેન્ડરના દાવાને લઇને ચર્ચા ૨૧ જુને દુનિયા ખતમ થશે \nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87.html", "date_download": "2021-06-15T01:37:31Z", "digest": "sha1:5TRXSGHJLTH6IBGJQ4RPT7OSTEAXPHCJ", "length": 16522, "nlines": 104, "source_domain": "www.meteorologiaenred.com", "title": "એક તોફાન છે અને તે કેવી રીતે રચાય છે | નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nતોફાન શું છે અને તે કેવી રીતે રચાય છે\nમોનિકા સંચેઝ | | હવામાન ઘટના\nમને તોફાન ગમે છે. જ્યારે આકાશ કમ્યુલોનિમ્બસ વાદળોમાં coveredંકાયેલો છે, ત્યારે હું મદદ કરી શકતો નથી, પણ અદ્ભુત અનુભવું છું, લગભગ તેટલું જ કે જેઓ સૂર્યને ચાહતા હોય છે જ્યારે તેઓ તારા રાજાને લઇ જાય છે ત્યારે ઘણા દિવસોમાં પ્રથમ વખત બહાર આવે છે.\nજો તમે પણ તેમને પસંદ કરો છો, તો ચોક્કસ તમને તે બધું વાંચવામાં રસ હશે જે હું તમને આગળ જણાવીશ. તોફાન શું છે, તે કેવી રીતે રચાય છે અને ઘણું બધું જાણો.\n1 તોફાન શું છે\n2 તે કેવી રીતે રચાય છે\n3.2 રેતી અથવા ધૂળ\n3.3 બરફ અથવા કરાની\n3.4 પદાર્થો અને જીવંત પ્રાણીઓનો\nએક તોફાન છે એક અસાધારણ ઘટના જે વિવિધ તાપમાન પર હોય છે તે બે અથવા વધુ હવાઈ જનતાની હાજરી દ્વારા વર્ગીકૃત થયેલ છે. આ થર્મલ કોન્ટ્રાસ્ટ વાતાવરણને અસ્થિર બનાવવાનું કારણ બને છે, જેના કારણે વરસાદ, પવન, વીજળી, ગાજવીજ, વીજળી પડે છે અને કેટલીક વાર કરા પણ પડે છે.\nતેમ છતાં વૈજ્ scientistsાનિકો વાવાઝોડાને એક મેઘ તરીકે વ્યાખ્યાયિત કરે છે જે શ્રાવ્ય વીજળીના ઉત્પાદન માટે સક્ષમ છે, બીજી ઘટનાઓ પણ છે જેને આ રીતે કહેવામાં આવે છે, જે પૃથ્વીની સપાટી પર વરસાદ, બરફ, કરા, વીજળી, બરફ અથવા તીવ્ર પવન સાથે સંકળાયેલા છે. જે સસ્પેન્શન, orબ્જેક્ટ્સ અથવા તો જીવંત પ્રાણીઓમાં કણોને પરિવહન કરી શકે છે.\nજો આપણે તેની લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ, તો કોઈ શંકા વિના આપણે તેના વિશે વાત કરવી પડશે vertભી વિકાસશીલ વાદળો પેદા કરે છે. આ તેઓ પ્રભાવશાળી heightંચાઇ સુધી પહોંચી શકે છે: 9 થી 17 કિ.મી.. ત્યાં જ ટ્ર theપોઝોઝ સ્થિત છે, જે ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયર વચ્ચેનું સંક્રમણ ક્ષેત્ર છે.\nતોફાનની પ્રવૃત્તિના ચક્રમાં સામાન્ય રીતે રચનાનો પ્રારંભિક તબક્કો, પરિપક્વતાનો મધ્યવર્તી તબક્કો અને સડોનો અંતિમ તબક્કો હોય છે જે એક કે બે કલાકની આસપાસ રહે છે. પરંતુ સામાન્ય રીતે ત્યાં ઘણા સંવેદનશીલ કોષો છે જે એક સાથે થાય છે, જેથી ઘટના ઘણા દિવસો સુધી ટકી શકે.\nક્યારેક તોફાન સુપરસેલ રાજ્યમાં વિકાસ કરી શકે છેછે, જે એક વિશાળ ફરતા તોફાન છે. તે ચડતા અને ઉતરતા પ્રવાહો અને વિપુલ પ્રમાણમાં વરસાદની શ્રેણીની ઉત્પત્તિ માટે સક્ષમ છે. તે એક પ્રકારનું સંપૂર્ણ તોફાન like જેવું છે. હવાનાં ઘણાં બધાં વાર્ટિક્સેસ એટલે કે, પવન કેન્દ્રની આસપાસ ફરતા હોય છે, તે જળસ્ત્રોતો અને ટોર્નેડો બનાવી શકે છે.\nતે કેવી રીતે રચાય છે\nજેથી વાવાઝોડું સર્જાય લો પ્રેશર સિસ્ટમ ઉચ્ચ દબાણવાળાની નજીક હોવી જરૂરી છે. પ્રથમનું તાપમાન ઓછું હશે, જ્યારે બીજું ગરમ ​​હશે. આ થર્મલ કોન્ટ્રાસ્ટ અને ભેજવાળી હવાના જનતાની અન્ય ગુણધર્મો ચડતા અને ઉતરતા હલનચલનના વિકાસને ઉત્પન્ન કરો એવા પ્રભાવો ઉત્પન્ન કરવો કે જે આપણે ઘણું પસંદ કરી શકીએ છીએ અથવા, તેનાથી વિપરીત, ભારે વરસાદ અથવા પવન જેવા અણગમો, વિદ્યુત વિસર્જનને ભૂલ્યા વિના. આ સ્રાવ દેખાય છે જ્યારે હવાના ભંગાણ વોલ્ટેજ પહોંચે છે, જે સમયે વીજળી ઉત્પન્ન થાય છે. તેમાંથી, જો શરતો યોગ્ય હોય, તો વીજળી અને ગર્જના ઉત્પન્ન થઈ શકે છે.\nતેમ છતાં બધાં વધુ કે ઓછા એ જ રીતે રચાયા છે, તેમ છતાં તેમની લાક્ષણિકતાઓના આધારે આપણે ઘણા પ્રકારોનો ભેદ પારખી શકીએ છીએ. સૌથી મહત્વપૂર્ણ છે:\nતે એક ઘટના છે કે વીજળી અને ગર્જનાની હાજરી દ્વારા વર્ગીકૃત થયેલ, જે પ્રથમ દ્વારા ઉત્સર્જિત અવાજ છે. તે ક્યુમ્યુલોનિમ્બસ વાદળોથી ઉદભવે છે, અને સાથે પવન સાથે, અને ક્યારેક ભારે વરસાદ, બરફ અથવા કરા પડે છે.\nતે એક ઘટના છે જે વિશ્વના શુષ્ક અને અર્ધ-શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે. પવન 40 કિ.મી. / કલાકથી વધુની ઝડપે કણોનો મોટો સમૂહ ફરે છે, ખૂબ દૂરના ખંડોમાં સમાપ્ત કરવા માટે સમર્થ હોવા.\nતે તોફાન છે જેમાં પાણી બરફ અથવા કરાના રૂપમાં પડે છે. તેની તીવ્રતાના આધારે, આપણે નબળા અથવા તીવ્ર બરફવર્ષાની વાત કરી શકીએ છીએ. જ્યારે તેની સાથે પવન અને કરાના ઝાપટાં આવે છે, ત્યારે તેને બરફવર્ષા કહેવામાં આ��ે છે.\nશિયાળા દરમિયાન altંચાઇવાળા વિસ્તારોમાં તે ઘણીવાર બનતી ઘટના છે, કારણ કે આ પ્રદેશોમાં હિમવર્ષા સામાન્ય છે.\nપદાર્થો અને જીવંત પ્રાણીઓનો\nતે ત્યારે થાય છે જ્યારે પવન માછલી અથવા objectsબ્જેક્ટ્સને ફુંકાવે છે, ઉદાહરણ તરીકે, અને તે જમીન તરફ નીચે પડી જાય છે. તે બધામાં સૌથી આકર્ષક વાવાઝોડું છે, અને તે સંભવત we આપણે જોવા માંગીએ છીએ તેમાંથી એક છે.\nતે વાદળોની જનતા છે જે ઝડપથી ફરે છે અને તે જમીન, સમુદ્ર અથવા તળાવની સપાટી પર આવે છે. ત્યાં બે પ્રકાર છે: ટોર્નેડિક, જે પાણી અથવા જમીન પર રચાયેલી ટોર્નેડો છે જે પાછળથી જલીય માધ્યમમાં અથવા બિન-ટોર્નેડિક રાશિઓમાં પસાર થાય છે. અગાઉનું અસ્તિત્વ મેસોસાયક્લોન પર આધારીત છે, જે 2 થી 10 કિ.મી.ના વ્યાસ સાથેનો હવાવાળો છે જે સંભવિત તોફાનની અંદર ઉદ્ભવે છે અને તે 510 કિમી / કલાકના મહત્તમ પવન સાથે નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે; પછીના કિસ્સામાં, તેઓ મોટા કમ્યુલસ વાદળોના પાયા હેઠળ રચે છે અને તે હિંસક નથી (તેમની મહત્તમ પવન ગસ્ટ્સ 116 કિમી / કલાક છે).\nતે હવાનું એક સમૂહ છે જે હાઇ સ્પીડ પર ફરે છે જેનું નીચલું અંત પૃથ્વીની સપાટીના સંપર્કમાં છે અને કમ્યુલોનિમ્બસ વાદળ સાથે ઉપલા છેડે. પરિભ્રમણની ગતિ અને તેનાથી થતા નુકસાનને આધારે, તેની મહત્તમ પવન ગસ્ટ્સ 60-117Km (F0) અથવા 512 / 612km / h (F6) સુધીની હોઈ શકે છે.\nશું તમે જાણો છો કે કયા વાવાઝોડા હતા અને તે કેવી રીતે રચાયું\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાન ઘટના » તોફાન શું છે અને તે કેવી રીતે રચાય છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nસ્પેનમાં હજી પણ હવામાન પરિવર્તનનો સામનો કરવો પડ્યો નથી\nવાંસના લ��મુર હવામાન પરિવર્તનથી ભૂખે મરતા હોય છે\nતમારા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/photo-gallery/daily-horoscope-25-february-2021-aaj-nu-rashifal-in-gujarati-138745", "date_download": "2021-06-15T01:31:23Z", "digest": "sha1:C4L2O7IE3M5UBHDEBNCW6PTMJ32FMCFN", "length": 21545, "nlines": 100, "source_domain": "zeenews.india.com", "title": "રાશિફળ 25 ફેબ્રુઆરી: આજે કરો ભગવાન બૃહસ્પતિની ઉપાસના, જાણો કેવો રહેશે તમારો દિવસ | News in Gujarati", "raw_content": "\nરાશિફળ 25 ફેબ્રુઆરી: આજે કરો ભગવાન બૃહસ્પતિની ઉપાસના, જાણો કેવો રહેશે તમારો દિવસ\nજાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.\nઆજે ભગવાન બૃહસ્પતિની ઉપાસના કરવાથી તમારા જીવનના તમામ દુખ દુર થશે. તમારા હાથથી કેળાના ઝાડનું પૂજન કરો કે કોઈ મંદિરમાં કેળાના 5 છોડ વાવો. મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહેશે અને દૂર થશે જીવનની તમામ બાધાઓ. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.\nમેષ- પંડિત દેવસ્ય મિશ્રાના જણાવ્યાં મુજબ તમારા ખાન પાન પર ખાસ ધ્યાન આપો. ખાસ કરીને માઈગ્રેનના દર્દીઓએ સમયસર ભોજન કરી લેવું. નહીં તો વ્યર્થમાં ભાવનાત્મક તણાવમાંથી પસાર થવું પડશે. આ રાશિના કેટલાક લોકોને આજે સંતાન પક્ષથી આર્થિક લાભ થવાની શક્યતા છે. આજે તમે તમારા સંતાનો પર ગર્વ કરશો. નવા રંગરૂપ, નવા કપડાં લત્તા, નવા મિત્રો, આજનો દિવસ ખાસ બનાવશે. તમારા સાથેને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરતા બચો. વ્યવસાયિક મીટિંગમાં એલફેલ અને ભાવુક થઈને ન બોલો. તમારી વાણી પર કાબૂ નહીં રાખો તો સરળતાથી તમારી પ્રતિષ્ઠા ધૂળધાણી થશે.\nવૃષભ- તમારું સમર્પિત હ્રદય અને બહાદુરીભર્યો જુસ્સો તમારા જીવનસાથીને ખુશી આપી શકે છે. આર્થિક રીતે સુધારના કારણે તમે સરળતાથી ઘણા વખતથી પેન્ડિંગ રહેલા બિલ અને ઉધાર ચૂકવી શકશો. પરિવારના લોકો વચ્ચે પૈસા અંગે કહાસૂની થઈ શકે છે. પૈસા મામલે તમારે પરિવારના તમામ લોકોને સ્પષ્ટ સલાહ આપવી જોઈએ. કોઈની આંખો ચાર થાય તેવી સંભાવના છે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરતા પહે���ા બરાબર સમજી વિચારી લો. કેટલાક લોકો માટે આકસ્મિક મુસાફરી ભાગદોડભરી અને તણાવપૂર્ણ રહેશે. તમારા જીવનસાથી તમારી નબળાઈઓને અવગણીને તમને સુખદ અનુભૂતિ આપશે.\nમિથુન- તણાવ થઈ શકે છે. પરંતુ વધુ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમારી ખુશી તમારી નિરાશાઓની સરખામણીમાં વધુ આનંદ આપશે. વિચાર્યા વગર તમારે કોઈને પૈસા આપવા નહીં નહીં તો આવનારા સમયમાં પરેશાની થશે. ઘરેલું મામલોમાં અને લાંબા સમયથી પેન્ડિંગ ઘરના કામકાજ માટે સારો સમય છે. લવમેટ તમારી પાસે કોઈ ચીજની ડિમાન્ડ કરી શકે છે. પરંતુ તમને તેને પૂરી કરી શકશો નહીં. જેના કારણે લવમેટ નારાજ થશે. જો તમે તમારી યોજનાઓ બધા સામે ખોલવામાં જરાય ખચકાટ ન અનુભવતા હોવ તો તમારી યોજના માટે સારું નથી કારણ કે તે ખરાબ થઈ શકે છે. સાથી પર કોઈ કામનો દબાવ ન કરો.\nકર્ક: તમારો ઉદાર સ્વભાવ આજે તમારા માટે અનેક ખુશનુમા પળ લઈને આવશે. જો તમે ઘરની બહાર રહીને જોબ કે અભ્યાસ કરો છો તો એવા લોકોથી દૂર રહો જે તમારા પૈસા અને સમય બર્બાદ ક રે છે. આજે તમારો દિવસ ઉર્જાભર્યો, જિંદાદીલ અને ઉષ્માભર્યો રહેશે. આજે તમે પ્રેમી સાથે બહાર જવાનો પ્રોગ્રામ કરશો પરંતુ કોઈ જરૂરી કામના કારણે તે ટલ્લે ચડી જશે. આ કારણે તમારી વચ્ચે વિવાદ થઈ શકે છે. જે લોકો સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે તેમણે મગજ શાંત રાખવાની જરૂર છે. પરીક્ષાથી ગભરાઓ નહીં. તમારા પ્રયત્નો તમને સકારાત્મક પરિણામ આપશે.\nસિંહ- તમારી ઊંચી બૌદ્ધિક ક્ષમતાઓ તમને નબળાઈ સામે લડવા માટે સહાયતા કરશે. સકારાત્મક વિચારો દ્વારા જ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે. ખર્ચા પર કાબૂ રાખવાની જરૂર છે અને ફક્ત જરૂરી ચીજ વસ્તુઓની જ ખરીદી ક રો. આજનો દિવસ કાર્યક્ષેત્રમાં કેટલાક સારા પરિણામો આપી શકે છે. આજે તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો અને જે કામ કરશો તેમા ફાયદો થશે. તમારો જીવનસાથી આજથી અગાઉ આટલો સારો ક્યારેય નહીં લાગે તમને. તમને તેમના તરફથી કોઈ સારું સરપ્રાઈઝ મળી શકે છે.\nકન્યા-લાંબા સમયથી મહેસૂસ થઈ રહેલો થાક અને તણાવ ઓછો થશે. આ પરેશાનીનું કાયમી હલ મેળવવા માટે જીવનશૈલીમાં બદલાવ લાવવા માટેનો યોગ્ય સમય છે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિની સલાહ પર રોકાણ કર્યું હતું તેમને રોકાણથી ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે. તમારે બાકીનો સમય બાળકો સાથે પસાર કરવો જોઈએ પછી તેના માટે ભલે ગમે તે કરવું પડે. પ્રેમીને આજે તમારી કોઈ વાત ખટકી શકે છે. તેઓ ��મારીથી રિસાઈ જાય તે પહેલા તમે ભૂલનો અહેસાસ કરો અને મનાવી લો. ચારેબાજુ થતી ગતિવિધિઓ પર નજર રાખો. કારણ કે તમારા કામનો શ્રેય કોઈ બીજુ લઈ શકે છે.\nતુલા- આજે તમારે સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમને પ્રોત્સાહિત કરશે અને બિરદાવશે. નવી ભાગીદારીથી ફાયદો થશે. જે ચીજો તમારા માટે જરૂરી નથી તેના પર તમે આજે તમારો વધુ સમય પસાર કરી શકો છો. તમને અને તમારા જીવનસાથીને વૈવાહિક જીવનમાં કેટલાક પ્રાઈવસીની જરૂર છે. પૈસા બચાવવાનો તમારો વિચાર પૂરો થઈ શકે છે. આજે તમે યોગ્ય બચત કરવામાં સક્ષમ રહેશો. એવું કોઈ જેને તમે જાણતા હોવ, આર્થિક મામલાને જરૂરિયાત કરતા વધુ ગંભીરતાથી લેશે અને ઘરમાં થોડો ઘણો તણાવ પણ પેદા થશે.\nવૃશ્ચિક- આજે તમે ઊર્જાથી ભરપૂર રહેશો. અને કઈક અસાધારણ કરશો. આ રાશિના જાતકોએ આજે જમીન સંબંધિત કોઈ મુદ્દે ધન ખર્ચ કરવો પડી શકે છે. ઘરેલું કામ થકવનારો રહેશે અને આ માટે માનસિક તણાવનું કારણ પણ બની શકે છે. શક્ય છે કે આજે તમે તમારા પ્રિયને ટોફી ચોકલેટ આપો. નવી યોજનાઓ આકર્ષક રહેશે અને સારી આવકનો રસ્તો પણ બનશે. જે લોકો છેલ્લા કેટલાક સમયથી ખુબ વ્યસ્ત હતા તેઓ આજે રાહતના પળ મેળવી શકે છે.\nધનુ- જીવનની સારી ચીજોને મહેસૂસ કરવા માટે તમારા દિલ દિમાગના દરવાજા ખોલો. ચિંતાને છોડવી એ પહલું ડગલું છે. આ રાશિના વિવાહિત જાતકોને આજે સાસરિયા પક્ષથી ધનલાભની શક્યતા છે. જો તમે સામાજિક કામોમાં સામેલ થશો તો તમારા મિત્રોમાં વધારો થશે. તમારા રચનાત્મક કાર્યો આસપાસના લોકોને અચરજમાં નાખશે અને ખુબ વખાણ થશે. જો તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને ભાગશો તો તે તમારો બમણી ગતિથી પીછો કરશે.\nમકર- ઉંમરલાયક લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. તમારા મિત્રોની સાથે પાર્ટીમાં તમે ખુબ પૈસા લૂટાવી શકો છો. પરંતુ આમ છતા તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે. તમારું સાહસ તમને પ્રેમ અપાવવામાં સફળ થશે. નવા પ્રોજેક્ટ અને ખર્ચાને ટાળો. તમારી ખાસિયત અને ભવિષ્યની યોજનાઓ પર ફરીથી વિચારવાનો સમય છે. તમારા જીવનસાથીના કારણે તમે મહેસૂસ કરશો કે સ્વર્ગ ધરતી પર જ છે.\nકુંભ- આજે તમારે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમને પ્રોત્સાહિત કરશે અને બિરદાવશે. લાંબાગાળાના સમયના દ્રષ્ટિકોણથી સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ફાયદ�� કરાવશે. ઘરેલુ કામકાજ તમને વધુ વ્યસ્ત રાખશે. ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ સાથે અભદ્ર વ્યવહાર ન કરતા. ભાગીદાર તમારી યોજનાઓ અને વ્યવસાયિક ખ્યાલો પ્રત્યે ઉત્સાહી રહેશે. આજે એવો દિવસ છે કે જ્યારે ચીજો એ રીતે નહીં થાય જેવી તમે ઈચ્છો છો.\nમીન- જો તમે ઓફિસમાં ઓવરાટઈમ કરી રહ્યા છો અને ઉર્જાની કમી લાગતી હતી તો આજે ફરીથી એવી જ સમસ્યાનો સામનો થઈ શકે છે. જે લોકો પોતાના નીકટના લોકો અને સંબંધીઓ સાથે ધંધો કરી રહ્યા છે તેમણે આજે બહુ સમજી વિચારીને ડગ માંડવાની જરૂર છે. નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે. સમય પર તમારી મદદ કોઈનો જીવ બચાવી શકે છે. આ વાત તમારા પરિવાને તમારા પર ગર્વ કરાવવાનું કારણ આપશે અને તેમને પ્રેરિત કરશે. લવમેટ આજે તમારી પાસે કોઈ વસ્તુની ડિમાન્ડ કરી શકે છે. પરંતુ તમે તેને પૂરી કરી શકશો નહીં જેના કારણે લવમેટ તમારાથી નારાજ થઈ શકે છે.\nIND vs ENG: ત્રીજી ટેસ્ટ દરમિયાન LED Lights એ આપ્યો દગો, મેચમાં પડી ખલેલ\nરાશિફળ 15 જૂન: વૃષભ સહિત આ 4 રાશિના જાતકો સાચવીને રહે, કર્કવાળાને મળી શકે છે સારા સમાચાર\nબાઈક રાઈડના બદલે સેક્સ કરે છે આ દેશના ડ્રાઈવર, ઉઠાવે છે મજબૂરીનો ફાયદો\nKIA ની EV6 ઈલેક્ટ્રિક SUV કાર લોન્ચ, 5 મિનિટમાં ચાલે છે 100 કિમી, જુઓ બીજા શાનદાર ફિચર્સ\nCondom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1563", "date_download": "2021-06-15T01:00:29Z", "digest": "sha1:5TUHQ3JBR22PZAFSLXMMDYKP4O4I54L4", "length": 37573, "nlines": 230, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: સપ્તપદીનો મંત્રાર્થ – પલ્લવી આચાર્ય", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસપ્તપદીનો મંત્રાર્થ – પલ્લવી આચાર્ય\nDecember 31st, 2007 | પ્રકાર : અન્ય લેખો | 11 પ્રતિભાવો »\nસપ્તપદીના સાત મંત્ર વરની પ્રતિજ્ઞાના છે અને સાત મંત્ર કન્યાની પ્રતિજ્ઞાના છે એને વિગતે જોઈએ.\n[1] ૐ એકમિષે વિષ્ણુસ્ત્વાનયતુ ||\nહે વધૂ, સર્વ પુરુષાર્થના સાધનભૂત એવા આ મુખ્ય ભૂલોકમાં સઘળાં સ���ભાગ્ય અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય એ માટે તથા મારા ઘરમાં અન્ન, વસ્ત્ર, દ્રવ્ય વગેરે વસ્તુની સંભાળ માટે તું મારા ઘરની અધિકારિણી થા. મિષે એટલે ઈચ્છિત કામના, વિષ્ણુ એટલે સાત શક્તિ માંહેની એક પુરુષ શક્તિ. ત્વામ્ નયતુ એટલે તને મળે. મારા પુરુષાર્થથી તારી ઈચ્છિત કામના પૂર્ણ થાય.\n[2] ૐ દ્વે ઉર્જે વિષ્ણુસ્ત્વાનયતુ ||\nઊર્જા એટલે બળ, શક્તિ. હે વધૂ, પૃથ્વી પર તું બળવતી, શક્તિમાન બની રહે એ માટે તને પરમાત્મા મદદરૂપ થાઓ, કારણ કે તારા બળથી, તારી શક્તિથી જ મારી શક્તિમાં વધારો થશે.\n[3] ૐ ત્રિણી રાયસ્પોષાય વિષ્ણુસ્ત્વાનયતુ ||\nત્રણેય લોક – આકાશ, પાતાળ અને સ્વર્ગમાં મારા ધનની વૃદ્ધિ અને સંભાળ માટે તું મારા ઘરની અધિકારિણી થા.\n[4] ૐ ચત્વારિ માયોભવાય વિષ્ણુસ્ત્વાનયતુ ||\nચારેય લોક (ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક અને મહર્લોક) માં મારા સુખની પ્રાપ્તિ માટે મારા ઘરની તું અધિકારિણી થા.\n[5] ૐ પંચ પશુભ્યો વિષ્ણુસ્ત્વાનયતુ ||\nતું પાંચેય લોક (ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક) માં પશુમાત્રની સંભાળ રાખવામાં મારી મદદગાર બન.\n[6] ૐ ષડ્ ઋતુભ્યો વિષ્ણુસ્ત્વાનયતુ ||\nતું ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક અને તપોલોકના સ્થાનમાં અને છએ ઋતુઓમાં મારી સાથે ઉત્તમ સુખ ભોગવનારી થા.\n[7] ૐ સખે સપ્તપદા ભવ સા મામનુવ્રતા ભવ ||\nતું ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક અને સત્યલોકના સુખોની પ્રાપ્તિ માટે મામનુવ્રતા એટલે કે મને અનુસરનારી બનો.\nઆ પ્રમાણે વર સાત પગલાં ઉત્તર તરફ ચાલીને બોલે છે. પછી કન્યા જે કહે છે એ કન્યાપ્રતિજ્ઞા છે. આમ સપ્તપદીમાં વરકન્યાની સાત, સાત મળીને કુલ 14 પ્રતિજ્ઞાઓ છે.\n[1] ત્વયો મેડખિલસૌભાગ્યં પુણ્યૈસ્ત્વં વિવિધૈ: કૃતૈ: |\nદેવૈ: સંપાદિતો મહ્યં વધૂરાદ્યે પદેડબ્રવીત્ ||\nમારાં અનેક પુણ્યોના પ્રભાવથી મને તમારું સૌભાગ્ય મળ્યું છે. દેવોએ આજે આપને મારા પતિ બનાવ્યા છે ત્યારે મારું સર્વ પ્રકારનું કલ્યાણ તમારાથી જ છે એમ બોલી કન્યા સપ્તપદીનું પહેલું પગલું ભરે છે.\n[2] કુટુંબં પાલયિષ્યામિ હ્યાવૃદ્ધબાલકાદિકમ્ |\nયથાલબ્ધેન સંતુષ્ટા બ્રૂતે કન્યા દ્વિતીયકે ||\nકુટુંબના આબાલવૃદ્ધનું હું પાલનપોષણ કરીશ, સંભાળ રાખીશ અને તમે જે કંઈ ધન પ્રાપ્ત કરશો એમાં સંતુષ્ટ રહીશ એમ બીજું ડગલું માંડતાં કન્યા બોલે છે.\n[3] મિષ્ટાન્નવ્યંજનાદિની કાલે સંપાદયે તવ |\nઆજ્ઞાસંપાદિની નિત્યં તૃતીયે સાડબ્રવ��દ્વરમ્ ||\nતમને અને તમારા કુટુંબને દરરોજ સમયસર શ્રેષ્ઠ ભોજન જમાડીશ અને હંમેશાં તમારી આજ્ઞાનું પાલન કરીશ.\n[4] શુચિ:શૃંગારભૂષાડહં વાડમન:કાયકર્મભિ: |\nક્રીડિષ્યામિ ત્વયા સાર્ધતુરીયે સાડબ્રવીદિદમ્ ||\nસ્વામી, હું હંમેશાં શુચિ એટલે પવિત્ર રહી સૌભાગ્યના શણગારને ધારણ કરી, મનથી, વચનથી અને સત્કર્મથી તમને પ્રસન્ન કરીશ અને આપનું શુભચિંતન કરીશ.\n[5] દુ:ખે ધીરા સુખે હૃષ્ટા સુખદુ:ખવિભાગિની |\nનાહં પરતરં ગચ્છે પંચમે સાડબ્રવીત્પતિમ્ ||\nતમારા દુ:ખના સમયમાં, આપત્તિના સમયમાં હું ધીરજ ધરીશ અને સુખમાં પ્રસન્ન રહીશ. તમારાં સુખ અને દુ:ખમાં હું ભાગીદાર બનીશ. પરપુરુષની કદાપિ ઈચ્છા કરીશ નહીં.\n[6] સુખેન સર્વકર્માણિ કરિષ્યામિ ગૃહે તવ |\nસર્વા શ્વશુરયોશ્ચાપિ બન્ધૂનાં સત્કૃતં તથા ||\nયત્ર ત્વં વા હ્યહં તત્ર નાહં વંચે પ્રિયં કવચિત્ |\nનાહં પ્રિયેણ વચ્યાડસ્મિ કન્યા ષષ્ઠે પદેડબ્રવીત્ ||\nહું ઘરનાં સર્વ કાર્ય સારી રીતે અને સુખેથી કરીશ. તમારાં માતાપિતા અને ભાઈઓ સહિતના સઘળા શ્વશુરપક્ષના લોકોને સત્કારીશ. તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવીશ, તમારાથી કદીય દૂર નહીં રહું. એટલું જ નહીં, કદી તમને છેતરીશ નહીં. એ જ રીતે તમે પણ મને કદી છેતરશો નહીં.\n[7] હોમયજ્ઞાદિકાર્યેષુ ભવામિ ચ સહાયકૃત |\nસર્વે ચ સાક્ષિણસ્ત્વં મે પતિભૂતોડસિ સાંપ્રતમ્ |\nદેહો મયાડર્પિતસ્તુભ્યં સપ્તમે સાડબ્રવીદ્વરમ્ ||\nહોમ અને યજ્ઞાદિ ધર્મકાર્યોમાં હું તમને મદદરૂપ બનીશ. ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થ માટેના દરેક કાર્યમાં હું તમારી ઈચ્છા પ્રમાણે વર્તીશ. અગ્નિ અને સર્વની સાક્ષીએ હવે તમે મારા પતિ બન્યા છો અને હું મારું શરીર તમને અર્પણ કરું છું એમ કન્યા છેલ્લું અને સાતમું ડગલું માંડતાં બોલે છે.\n« Previous ટેકનિકલ સમારકામ – તંત્રી\nસૌમિની – ડૉ. શરદ ઠાકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nએક વાચકનો મનોભાવ – તંત્રી\nહંમેશની જેમ રાત્રિના દસ વાગ્યે હું કૉમ્પ્યુટર બંધ કરીને હાથમાં પુસ્તક પકડવાની તૈયારી કરી રહ્યો હતો એટલામાં ફૉનની ઘંટડી રણકી ઊઠી. રાત્રિનો સમય હોવાથી મને થયું કે કદાચ કોઈ ઈન્ટરનેશનલ કૉલ હોઈ શકે. ‘નમસ્તે, હું મૃગેશભાઈ સાથે વાત કરી શકું ’ રિસીવર ઉપાડતાં સામે છેડેથી કોઈક બેનનો અવાજ સંભળાયો. ‘જી.... કહો..’ મેં કહ્યું. ‘સૌ પ્રથમ હું તમને મારો થોડો પરિચય આપું અને પછી ... [વાંચો...]\nતહેવારોનો સંપુટ ‘દિવાળી’ – ભવાનીશંકર જોષી\nદિ��ાળી એટલે આપણા દેશનો સૌથી મોટો, સૌથી મહત્વ ધરાવતો, પંચમુખી તહેવાર છે. સામાન્ય રીતે એક જ નામ ‘દિવાળી’ થી ઓળખાતો આ તહેવાર ખરેખર તો પાંચ વિશિષ્ટ તહેવારોનો સંપૂટ છે. તેમાં સમાઈ ગયેલા પાંચેય તહેવારોના આગવાં નામ છે, આગવી ઓળખ છે અને ઉજવણીની આગવી પ્રણાલિકાઓ પણ છે. છતાં ‘દિવાળીના તહેવારો’ ના એક જ નામ નીચે કેવાં સંપીને સમાઈ ગયા છે \n (ભાગ-2) – સં. પ્રા. બી. એમ. પટેલ\nજિગર અને અમી : 1-2 (1943-1944) : ચુનીલાલ વ. શાહ એક મૂલ્યનિષ્ઠ નાયક અને પતિવ્રતા નારીના પ્રેમની સત્યઘટનાત્મક નવલકથા. જનમટીપ (1944) : ઈશ્વર પેટલીકર પાટણવાડિયા કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી, ચંદા અને ભીમાનાં પ્રણયપાત્રોની આસપાસ ફરતી નવલકથા. દીપનિર્વાણ (1944) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા આ નવલકથામાં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની ... [વાંચો...]\n11 પ્રતિભાવો : સપ્તપદીનો મંત્રાર્થ – પલ્લવી આચાર્ય\nસપ્તપદીના સાત મંત્રનો અર્થ જાણ્યો. શુભ સંકલ્પ અને ભાવનાસભર મંત્રો સર્વ કલ્યાણની ભાવનાવાળા છે પણ અત્યારના સમયને અનુલક્ષીને એમા થોડા ફેરફાર કે વધારો ન થઈ શકે બંને પક્ષે સ્નેહ, સમજણ, સેવા અને સમર્પણ રહે, બંને એકબીજાને તેમના સાંસારીક, આર્થીક, સામાજીક, ધાર્મીક, આધ્યાત્મિક સાધનામા મદદરુપ બને, બંને મળીને મનુષ્યના મુળ સ્વરુપ આત્મભાવને જાણે અને મોક્ષ માટેની સાધના કરે… ગૃહસ્થાશ્રમ નામના આશ્રમની શરુઆત આવા સુંદર વિચાર, સમજણ અને તેને અનુસરવાની તૈયારી સાથે થાય તો કેવુ સરસ \nમારા લગ્ન આજથિ એક મહિના પછિ છે. મને ખુબ જ આનન્દ થયો કે મને આ લેખ વાચવા મલ્યો. હુ આ લેખ મારા લેપટોપ મા સેવ કરિ ને રાખિશ અને મારિ પત્નિ ને પણ આ લેખ વંચાવિશ. જેથિ અમને આ મંત્રો સમજવામા સરળતા રહે અને અમે એ પ્રમાણે કરિ શકિએ. આભાર\nસાંપ્રત સમયમાં વ્યવસ્થિત તાલીમ મેળવેલા લગ્ન પ્રસંગે સપ્તપદી મંત્રોનો અર્થ સમજાવે છે.કેટલીક જગ્યાએ પલ્લવીબેન જેવાં પણ આચાર્ય પદે હોય છે.કોઈક તો આમંત્રણ પત્રિકા પર છપાવે છે.કેટલાક પ્રસંગોએ તો સમારંભમાં હાજર બધા પાસે આ મંત્રો બોલી તે પ્રમાણે અનુસરવાની પ્રતિજ્ઞા લેવડાવે છે.બધાએ અપનાવવા જેવી વાત…\nતેમા પણ ઉદયભાઈની વાત ખરેખર સોનામા સુગંધ જેવી છે.\nઅમે પરણ્યા ત્યારે રીડ ગુજરાતી શરૂ થયું નહોતું એનો અફસોશ થાય છે નહીં તો અમને પણ આ સરસ વાત ત્યારે જ સમજાત\nમેં અ���ીં ન્યુઝીલેન્ડમાં લગભગ વીસેક વર્ષ સુધી બધી ધાર્મિક વિધિઓ કરી, તે દરમિયાન આ સાતેય શ્લોકોમાં આજના સમય મુજબ મૂળ સંસ્કૃત તથા ગુજરાતી ભાષાંતરમાં ફેફારો કર્યા છે. આ ફેરફારોમાં મુખ્ય હકીકત એ ધ્યાનમાં રાખી છે કે આજના સમયમાં પુરુષ અને સ્ત્રી બંને સમાન છે.\nજો આપને પ્રગટ કરવું યોગ્ય લાગે તો આ પ્રતિજ્ઞાઓ નીચે મુજબ છેઃ\nપ્રતિજ્ઞા-૧-વરવચનઃ આથી (વરરાજા) ……………. પહેલી પ્રતિજ્ઞાથી શરૂ કરે છે.\n સૌભાગ્ય વગેરે ઈચ્છિત ફલની પ્રાપ્તિને માટે વિષ્ણુ ભગવાન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આદિ સર્વ પુરુષાર્થ સાધી આપનાર ભૂલોક (પૃથ્વી)ને વિષે તને (મારી સાથે) પ્રાપ્ત થાય. અર્થાત્ પરમાત્મા તને સૌભાગ્ય વગેરે ઈચ્છિત ફલ આપે.\nકન્યા પ્રતિજ્ઞા- ત્યારે …………… વચન આપે છે કે\nમારાં કરેલાં અનેક પ્રકારનાં પૂણ્યના પ્રભાવથી દેવોએ આપને મારા સ્વામી બનાવ્યા છે, અને તેથી આપથી જ મારું સર્વ પ્રકારનું સૌભાગ્ય છે.\nપ્રતિજ્ઞા-૨ વરવચનઃ …………. કહે છે,\n તને બલવાન કરવાને વાસ્તે વિષ્ણુ ભગવાન ભૂલોક અને ભુવર્લોક(અંતરીક્ષ) રૂપી બે પદને વિષે તને પ્રાપ્ત કરે. અર્થાત્ તારા આશ્રયથી મારા બલની પણ વૃદ્ધિ થશે.\nકન્યા પ્રતિજ્ઞા- આથી (કન્યા)…………… પ્રતિજ્ઞા કરીને કહે છે,\nઆપણને વ્યવસાય કે અન્ય રીતે જે કંઈ મળશે તેથી સંતોષ પામી બાલકથી વૃદ્ધ પર્યંત સર્વ કુટુંબનું આપણે બંને પાલન કરીશું.\nપ્રતિજ્ઞા-૩ વરવચનઃ હવે………….. કહે છે,\n અધ્યક્ષપણાથી સંભાળી રાખેલા આપણા ધનની વૃદ્ધિને માટે વિષ્ણુ ભગવાન ભૂલોક, ભુવર્લોક અને સ્વર્લોક રૂપી ત્રણ પદોને વિષે તને પ્રાપ્ત કરે. અર્થાત્ આજથી આપણા ધનની અધ્યક્ષ એટલે રક્ષક પણ તું છે.\nકન્યા પ્રતિજ્ઞા- ત્યારે ……………. કહે છે કે,\nહું આપણા માટે મિષ્ટાન્ન વગેરે અનેક પ્રકારના ભોજનની વાનગી સમયસર તૈયાર કરીશ, અને જે વર્તન યોગ્ય ગણાય તેમ જ આચરણ કરીશું.\n આપણા સુખની ઉત્પત્તિ થવા માટે વિષ્ણુ ભગવાન ભૂલોક, ભુવર્લોક, સ્વર્લોક અને મહર્લોક રૂપી ચાર પદોને વિષે તને પ્રાપ્ત કરે. અર્થાત્ આપણા સુખની ઉત્પત્તિ તારે આધિન હોવાથી પરમાત્મા તને તેવી શક્તિશાળી બનાવે.\nહું પવિત્ર થઈ વસ્ત્રાલંકાર ધારણ કરી, મન, વાણી અને શારીરિક કર્મો વડે અત્યંત પ્રસન્નતા પૂર્વક આપની સેવા કરીશ.\n આપણાં જે કંઈ સાધનો હોય તેનું સુખ આપણને પ્રાપ્ત થાય તેવી રીતે તેઓની સારસંભાળ માટે વિષ્ણુ ભગવાન તને ભૂલોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક અને જનલોક રૂપી પાંચ પદોને વિષે પ્રાપ્ત કરે.\nહું દુઃખમાં ધીરજવાળી અને સુખમાં પ્રસન્ન થઈ આપના સુખદુઃખમાં સમાન ભાગિની થઈશ. તથા શરીર, વાણી અને મન વડે કદાપિ અન્ય પુરુષને ઈચ્છીશ નહિ.\n હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ છ ઋતુઓને અનુકૂળ સુખો આપણને પ્રાપ્ત થાય એ માટે વિષ્ણુ ભગવાન ભૂલોકથી તપોલોક સુધીના છ લોક રૂપી ષટ્પદને વિષે તને પ્રાપ્ત કરે.\nઆપણે આપણા ઘરનાં તમામ કાર્યો સાથે કરીશું. તેમજ વડીલોની સેવા તથા અન્ય સંબંધીઓનો પણ અત્યંત પ્રસન્નતા પૂર્વક સત્કાર કરીશું. તેમજ જ્યાં આપ રહેશો ત્યાં જ હું પણ રહીશ, કોઈ પણ સમયે આપનો વિશ્વાસ ભંગ કરીશ નહિ અને આપે પણ મારો વિશ્વાસ ભંગ કરવો નહિ.\n ભૂલોકથી સત્યલોક પર્યંત સાતે લોકોના સુખોની પ્રાપ્તિને માટે, અને પતિવ્રતા ધર્મનું યથાર્થ રીતે પાલન કરવા માટે વિષ્ણુ ભગવાન સત્યલોક રૂપી સપ્તમ્ પદને વિષે તને પ્રાપ્ત કરે. અર્થાત્ આ પ્રમાણે હે સખિ આ સાત પ્રતિજ્ઞાથી આપણે એકબીજાંને અનુસરનારાં થઈએ.\nહું હોમ,યજ્ઞ આદિ કાર્યોને વિષે આપને સહાય કરનારી થઈશ. અને ધર્મ, અર્થ અને કામનાં કાર્યોને વિષે પણ આપની ઈચ્છાનુસાર વર્તીશ. અત્યારે આપ મારા પતિ થયા છો, અને આપણે પરસ્પર સમર્પણ કર્યું છે, જેના અગ્નિ, બ્રાહ્મણ, પધારેલા મહેમાનો વગેરે સહુ સાક્ષી છે.\n“આ સાત પ્રતિજ્ઞાઓ સાત જન્મો સુધી તમને એકબીજાંના પૂરક બનાવે છે અને જીવનસાથી તરીકે લગ્નગ્રંથી વડે જોડે છે.”\nખુબ સરસ, ભારતિય સસ્ક્રુતિ કેટલી ભવ્ય છે. વર્શો પેહેલા લખાયેલ આ ષ્લોકોમા ખુબ સુન્દર રીતે સફs જીવન ના શન્દેશ દર્શવ્યા છે.\nખૂબ આભાર. આ બતાવે છે કે આપણી વૈદિક સંસ્કૃતિ કેટલી મહાન છે.\nજો બધા જ પરણનારા at least આટલા શ્લોકોનો ભાવાર્થ પણ લગ્નવિધી દરમિયાન સમજે તો બધી ધાર્મિકવિધી લેખે લાગી ગણાય.\nલેખિકા અને ગાંડાભાઈનો ખૂબ આભાર.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/01-03-2021/243135", "date_download": "2021-06-14T23:30:57Z", "digest": "sha1:P2RKB67RMJ7LV6KAGTZQVACDOVZQGV3C", "length": 18192, "nlines": 132, "source_domain": "akilanews.com", "title": "પૂરૂ નથી થયું કોરોનાનું સંકટ : વધારે ખતરનાક હોઈ શકે છે ત્રીજી લહેર", "raw_content": "\nપૂરૂ નથી થયું કોરોનાનું સંકટ : વધારે ખતરનાક હોઈ શકે છે ત્રીજી લહેર\nભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ઘણા રાજયોમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે : CSIRના એકસપર્ટે કોરોના વાયરસને લઈને આપી ચેતવણી : લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ\nતિરૂવનંતપુરમ,તા. ૧: : ઘણા દેશોમાં વેકસીન ઉપલબ્ધ થયા અને નવા કેસમાં ઘટાડો થયા બાદ પણ કોરોનાનો ખતરો હજી પણ રહેલો છે. કોરોના વાયરસ હજી વધારે ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર)ના ડાયરેકટર શેખર સી માંડેએ રવિવારે કોરોનાના ત્રીજા રાઉન્ડના ખતરાને લઈને ચેતવણી આપી છે.\nતેમણે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯નાં સંકટ હજી સમાપ્ત થયું નથી અને તેનો ત્રીજો રાઉન્ડ આવે છે તો તેના ગંભીર પરિણામ હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સંસ્થાઓમાં સતત સહયોગની સાથે જ ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ફેલાવતા ઈંધણ પર વધારે પડતી નિર્ભરતાથી ઊભી થનારી સંકટપૂર્ણ સ્થિતિઓને ટાળવી જરૂરી છે. આવી સ્થિતિ સમગ્ર માનવજાત માટે જોખમ ઊભું કરી શકે છે.\nમાંડે તિરુવનંતપુરમમાં રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી દ્વારા આયોજીત એક ડિજિટલ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમનો વિષય કોવિડ-૧૯ અને ભારતની પ્રતિક્રિયા હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત હજી પણ હર્ડ ઈમ્યુનિટી મેળવવાથી દૂર છે અને તેવામાં લોકોએ વાયરસના ચેપથી બચવા માટે માસ્ક પહેરવું જોઈએ. આ ઉપરાંત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવા જેવા કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરતા રહેવું જોઈએ.\nતેમણે લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેનો પડકાર અત્યાર સુધી જે કોરોનાનો સામનો કર્યો છે તેનાથી પણ વધારે હશે. તેથી લોકોએ સાવચેતી રાખવી પડશે અને કોરોના ખતમ થઈ ગયો છે તેમ સમજયા વગર કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવું પડશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nજાન્યુઆરીમાં જીએસટી કલેક્શન ૧.૧૩ લાખ કરોડ :જાન્યુઆરી 2021ના મહિનાનું જી.એસ.ટી. કલેક્શન ૧.૧૩ લાખ કરોડ ને આંબી જાય તેવા વાવડ મળે છે.( ન્યૂઝફર્સ્ટ) access_time 7:20 pm IST\nસિનિયર ડિપ્લોમેટ મનપ્રિત વોહરાની ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:44 pm IST\nમહારાષ્ટ્રમાં લોકડાઉન લગાડવા ઈચ્છતો નથી પરંતુ લોકો માસ્ક નહિ પહેરે તો મજબૂરીથી લાદવું પડશે : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ચેતવણી : લોકો જો કોવીડના નિયમોનું પાલન નહીં કરે અને માસ્ક નહિ પહેરે તો લોકડાઉન લગાડવું પડશે access_time 11:31 pm IST\nલોકડાઉન દરમિયાન મહારાષ્ટ્રના ૯૬% લોકોની આવક ઘટી : સર્વે access_time 10:27 am IST\nમહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છે: બીજી લહેર શરૂ થયાના એંધાણ: હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છે: પુણેમાં રાત્રી કર્ફ્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યો: રાજ્��માં ફરી આકરા લોકડાઉનની તૈયારી\nમાસૂમ સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ટાઇપ-૧થી ગ્રસીત છે access_time 12:00 am IST\nરાજકોટ પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ અંબે માતાજી મંદિરને આજે 1 વર્ષ પૂર્ણ થતાં મહા આરતી કરાઈ : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિત તમામ પોલીસ અધિકારીઓ - કર્મીઓ આરતીમાં જોડાયા. access_time 10:58 pm IST\nરાજકોટ જિલ્લાના એક ડઝન ફરાર આરોપીઓને હાજર થવાનું ફરમાન access_time 4:57 pm IST\nરાજકોટમાં સેસન્સ, સિવિલ, ફોજદારી કોર્ટોમાં કાર્યવાહી શરૃઃ પક્ષકારોને સમન્સ નોટીસ ઇસ્યુ access_time 4:51 pm IST\nપોરબંદર કલેકટર દ્વારા મતદાન access_time 1:29 pm IST\nરાવલ નગર પાલીકાની ચુંટણીમાં ભાજપ પાસે ર૪ સીટ હતી હવે કેટલી મેળવશે\nભાણેજ બે સંતાનોની માતા માસીને લઈને ભાગી ગયો access_time 9:12 pm IST\nસ્ટેટ વિજિલેન્સ ટીમના અમરોલી છાપરાભાડામાં જુગારધામમાં દરોડા :13 જુગારીઓને ઝડપી લીધા access_time 12:22 pm IST\nદેત્રોજમાં કુદરતી ખેતી કરીને ત્રણ ભાઈઓએ મબલક સમૃદ્ધિ લણી :35 સભ્યોનો પરિવાર એક રસોડે જમે છે access_time 8:15 pm IST\nસાબરમતી નદીમાં કૂદેલી મહિલાને ફાયરે બહાર કાઢી access_time 8:03 pm IST\nઅમેરિકામાં 7 વર્ષીય બાળકી પોતાની બીમારીની સારવાર માટે બેકરીની અંદર વેચે છે લીંબુ પાણી access_time 5:20 pm IST\nપાકિસ્તાને 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી 3 બોટ જપ્ત કરી access_time 5:25 pm IST\nવૈજ્ઞાનિકોએ 10 વર્ષની મહેનત બાદ બરફથી છવાયેલ એન્ટાર્કટિકામાં વિશાળ તિરાડની શોધ કરી access_time 5:20 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન સાહસિકો રોહિત મિત્તલ અને પ્રિયંકસિંહની અનોખી મિશાલ : દેશમાં નવા આવેલા ઇમિગ્રન્ટ્સને નાણાકીય સેવાઓ આપવા સ્લેટની સ્થાપના કરી : 2015 ની સાલમાં શરૂ કરેલ અભિયાન દ્વારા 17 સ્ટેટના હજારો ઈમિગ્રન્ટ્સને ધિરાણ આપ્યું access_time 7:40 pm IST\nછેલ્લા સાત દિવસથી ગુમ થયેલો ઇન્ડિયન અમેરિકન યુવાન મૃતક હાલતમાં મળી આવ્યો : પલ્ટી ખાઈ જવાથી 100 ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો access_time 6:59 pm IST\nઅમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજી ફેલો તરીકે 65 વૈજ્ઞાનિકોની પસંદગી : 2021 ની સાલ માટે ચૂંટાઈ આવેલા વૈજ્ઞાનિકોમાં ચાર ઇન્ડિયન અમેરિકન મહિલા તથા એક ભારતીય મૂળના પ્રોફેસરે સ્થાન મેળવ્યું access_time 8:01 pm IST\nઅમદાવાદના ક્રિકેટ સ્‍ટેડિયમની પીચના વિવાદમાં 2 ફાંટાઃ એક ગ્રુપ પીચની તરફેણ કરે છે તો બીજુ ગ્રુપ વિરોધઃ ઇંગ્‍લેન્‍ડના પૂર્વ ક્રિકેટરોએ પણ મજાક ઉડાવી access_time 4:59 pm IST\nબોકસર વિજેન્દરે રાહુલની ફિટનેસના વખાણ કર્યા access_time 4:30 pm IST\nવિજય હઝારે ટ્રોફી: હિમાચલ પ્રદેશ ઉ���ર મુંબઇની 200 રને જીત access_time 5:16 pm IST\nઆલિયા ભટ્ટે લોન્ચ કર્યું પોતાનું એક પ્રોડક્શન હાઉસ access_time 5:38 pm IST\nચાહકોના પ્રેમથી અભિભુત થઇ નુસરત access_time 10:16 am IST\nરાણા દગ્ગુબતીની ફિલ્મ 'હાથી મેરે સાથી' નું ટ્રેલર થશે ગુરુવારે રિલીઝ access_time 5:39 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Saurashtra_news/index/14-04-2021", "date_download": "2021-06-15T00:21:26Z", "digest": "sha1:NLWVHDNC34KQ75XLWGFIF3OAHY4CK4JE", "length": 31526, "nlines": 176, "source_domain": "akilanews.com", "title": "Saurastra Kutch News Online in Gujarati(સૌરાષ્ટ્ર કચ્છ ન્યૂઝ) – Akila News", "raw_content": "\nમોરબી જિલ્લા એસપી ઓફિસ રીડર પીએસઆઈ ડી.કે. ચાવડાનું કોરોનાથી મૃત્યુ: રાજકોટ સિવિલમાં દમ તોડ્યો: શહેર પોલીસે શોક સલામી આપી: access_time 9:27 pm IST\nસુલતાનપુર ગ્રા.પં. દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન: access_time 10:11 am IST\nજામનગર સતવારા સમાજ દ્વારા રહેવા જમવાની સુવિધા: access_time 11:33 am IST\nસુરેન્દ્રનગરમાં જુગાર રમતા ૩ ઝડપાયા: access_time 11:36 am IST\nમોરબીમાં કોરોનાની પરિસ્થિતિ યથાવત, આજે પણ વધુ પાંચના મૃત્યુ, સરકારે આજે માત્ર 65 કેસ જ બતાવ્યા: ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતિની વચ્ચે આજે પણ સરકારી ચોપડે માત્ર 65 કેસ જ દર્શાવ્યા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4112 કેસમાંથી 3422 સાજા થયા: જ્યારે આજે પણ વધુ 5 દર્દીના મૃત્યુ સાથે કુલ 273ના મોત, એક્ટિવ કેસ વધીને 417 થયા access_time 9:52 pm IST\nકચ્છમાં કોરોનાનો કહેર- ૩ મોત, ૫૮ કેસ સાથે એક્ટિવ કેસ વધીને ૪૪૮: સરકારી ચોપડે ભુજ શહેર તથા તાલુકામાં ૧૭ કેસ જ્યારે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ૬૭ જાહેર કરાયા access_time 9:53 pm IST\nજુનાગઢના મુખ્ય અનાજ-કઠોળ માર્કેટીંગ યાર્ડમાં રવિવાર સુધી લોકડાઉન જાહેર કરતાં ચેરમેન કિરીટભાઇ પટેલ: access_time 10:09 am IST\nજસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ ધાધલ કોરોના સંક્રમિત: access_time 11:30 am IST\nજામકંડોરણાના ખાટલી ગામની વાડીના શેઢા પાસે તીનપત્તીનો જુગાર રમતા ૬ ઝડપાયા: access_time 11:38 am IST\nખંભાળિયામાં ત્રણ દિ' પહેલા દુકાનમાં કામે રાખનાર બંગાળી કારીગર બે લાખનો હાર લઇ છૂ: પોલીસ દાગીનાનું મજુરી કામ કરતા દુકાન માલિકની ફરીયાદ પરથી બંગાળના શોફીફુલ શેખ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી access_time 11:40 am IST\nકેશોદ માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે રાજુભાઇ કિકાણી: access_time 12:44 pm IST\nજૂનાગઢ જિલ્લામાં માત્ર ૧૩ દિવસમાં જ ૭૪૦ કેસઃ એકનું મોત: કોરોનાના ૨૪ કલાકમાં નવા ૧૧૩ પોઝીટીવ કેસ નોંધાયા access_time 12:45 pm IST\nદેવભૂમિ જિલ્લામાં કોરોના ફરીથી વધ્યો ર૪ પોઝીટીવ: access_time 12:46 pm IST\nજામનગરમાં તમા��� હોસ્પિટલો હાઉસફુલ : પાંચ દિવસ સુધી જીજી હોસ્પિટલમાં વ્યવસ્થા થઇ શકે તેમ નથી : જિલ્લા કલેકટર રવિશંકર access_time 12:32 am IST\nવેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ નવાબંદર PHCના તબીબ થયાં કોરોના સંક્રમિત:કોઈ મેજર લક્ષણ નથી access_time 11:26 pm IST\nભાવનગર : ૧૦૨ વર્ષના વૃદ્ધાએ ૯ દિવસ ઓક્સિજન પર રહી કોરોનાને હરાવ્યો access_time 10:59 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોના વિસ્ફોટ : વધુ બે દર્દીનું મૃત્યુ : નવા 106 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 9:19 pm IST\nભાવનગર શહેર તથા જિલ્લામાં આગામી તા.૩૦ મી સુધી તમામ પ્રકારની ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા ૫૦% સુધી રાખવાની રહેશે access_time 8:43 pm IST\nજૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજીનો પ્રારંભ : કેરીના બોક્સના રૂ.૫૦૦ થી લઈને ૮૦૦ સુધીના ભાવ આ વર્ષે કેસર કેરીનુ ઉત્પાદન ઓછું થાય તેવી શકયતા access_time 8:04 pm IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 119 કેસ નોંધાયા : વધુ 74 દર્દીને ડિસ્ચાર્જ કરાયા access_time 7:15 pm IST\nધોરાજી શ્રી પંચ દશનામ આહવાન અખાડાના શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજએ હરિદ્વાર મહાકુંભ મેળામાં ત્રીજું શાહી સ્નાન વિશાળ શોભાયાત્રા સાથે કર્યું access_time 7:30 pm IST\n૧૪૫૦ બેડ ધરાવતી જામનગરની જીજી હોસ્પિટલ આખી ફુલ access_time 3:38 pm IST\nતળાજા અને મોટી પાનેલીમાં અમીછાંટણાઃ સવારે વાદળા છવાયા access_time 11:05 am IST\nકોરોનાના સચોટ ઉપચાર માટે આયુર્વેદિક ઔષધિને પ્રોત્સાહન જરૂરી access_time 11:29 am IST\nજેતપુરમાં કોરોનાનો વધતો જતો કહેર એસ.ટી. વિભાગમાં ૧૦ દિવસમાં ૧૮ કર્મચારી પોઝીટીવ access_time 12:43 pm IST\nપૂ. ભારતીબાપુની વિદાયથી અમે ''હુંફાળુ ઠેકાણું'' ગુમાવ્યું: પૂ. રમેશભાઇ ઓઝા access_time 3:37 pm IST\nમોરબીના બરવાળા ગામે રેપિડ ટેસ્ટમાં ૧૭૫ માથી ૩૫ ને કોરોના પોઝિટિવ access_time 10:18 pm IST\nમોટી પાનેલીમાં કોરોના દર્દીઓ માટે કોરોનટાઇન સેન્ટરનો પ્રારંભ કરાવતા મામલતદાર ટીડીઓ access_time 11:33 am IST\nજામનગર નારાયણ અને બ્રહ્મસમાજ ખાતે વેકિસનેશન કેમ્પ યોજાયા access_time 11:33 am IST\nકોરોનાના કહેર વચ્ચે કચ્છમાં નવી હોસ્પિટલ સુવિધા વધારવા : રિપોર્ટ ન આવે ત્યાં સુધી ફરજીયાત કવોરન્ટાઇન રહેવા તંત્રનો નિર્ણય access_time 11:37 am IST\nમોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટીંગ લેબ શરૂ access_time 12:41 pm IST\nજેસીઆઈ જૂનાગઢ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ: access_time 10:08 am IST\nપ્રભાસ ક્ષેત્રના ગોલોક ધામ ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ (નિજધામ) ગમન કર્યું એ દિવસની આધ્યાત્મિક ઉજવણી : access_time 10:10 am IST\nઉનામાં રર બેડની કોવીડ કેર હોસ્પિટલનું લોકાર્પણ કરતા પ્રાંત અધિકારી: ઓકસીજન-વેન્ટીલેટર-એસી રૂમ સહિત સુવિધા access_time 11:32 am IST\nમાનવ સેવા એ જ પ્રભુસેવા. મોરબીના યુવા ઉદ્યોગપતિએ મેડિકલ સહાય માટે 11 લાખ, 11 હજાર 111નું અનુદાન જાહેર કર્યું: ઉમિયા નવરાત્રિ મહોત્સવમાં આરતીની આવક આ વર્ષે મેડિકલ સહાય માટે વાપરશે access_time 10:16 pm IST\nમોરબીમાં સિવિલમાં છ કલાકમાં મળી જશે આરટીપીસીઆર સેમ્પલનો રિપોર્ટ : કલેક્ટર access_time 10:25 pm IST\nઆજે ભાવનગરમા ૧૨૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લામાં નોંધાયેલા કુલ ૮,૦૪૭ કેસો પૈકી ૯૨૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ: access_time 9:28 pm IST\nમોરબી રઘુવંશી સમાજ દ્વારા મોટી જાહેરાત લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ આઇસોલેટ થયેલ પેશન્ટ માટે ભોજનની વ્યવસ્થા રઘુવંશી સમાજ દ્વારા વિનામૂલ્યે કરી અપાશે access_time 9:25 am IST\nજૂનાગઢ ગિરનાર તળેટી ભવનાથ મંદિર ૩૦મી સુધી દર્શનાર્થીઓ માટે બંધ: access_time 10:08 am IST\nજસદણના આલણસાગર ડેમમાંથી શાકબકાલાના ધંધાર્થી ચના પલાળીયાનો મૃતદેહ મળ્યો access_time 11:30 am IST\nગોંડલ શ્રી આશાપુરા માતાજી અને શ્રી ભુવનેશ્વરી માતાજીએ ચૈત્રી નવરાત્રીમાં શ્રૃંગાર: access_time 11:31 am IST\nમોરબી જિલ્લામાં કોરોનાના નવા ૬૫ કેસો : ૧૩ મૃતદેહોના અંતિમ સંસ્કાર : ૧૯ સ્વથ્ય થયા access_time 12:41 pm IST\nજેતપુરમાં પોલીસના ત્રાસથી આત્મહત્યા કરનાર યુવાનના પરિવારજનોની માંગણી ન સ્વીકારાતા મૃતદેહ ૩૬ કલાકથી હોસ્પીટલમાં રાખી મુકાયો: ફોરેન્સીક પી.એમ.ની અરજી કરવા છતા પોલીસે કાર્યવાહી ન કરી access_time 12:43 pm IST\nજુનાગઢના પૂ. ઇન્દ્રભારતીજીનો આજે જન્મદિન : સાદાઇથી ઉજવવા અપીલ access_time 12:44 pm IST\nગીર સોમનાથ જીલ્લામાં કોરોનાની સ્થિતી ગંભીર: access_time 12:45 pm IST\nઅમરેલીમાં કોરોનાએ ૧૯નો જીવ લઇ લીધો access_time 12:46 pm IST\nખંભાળિયા પાલિકાના સેવાભાવી ઇજનેર મુકેશ જાનીનું કોરોના સંક્રમણમાં મૃત્યુ: access_time 1:02 pm IST\nદેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ભેદી ધડાકો: લોકોમાં ભારે ફફડાટ ફેલાયો access_time 9:53 pm am IST\nવિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યાલય મંત્રી નવનીત ભાઈ ગોહિલ (નવનીત અદા )કોરોના પોઝિટિવ access_time 9:55 pm am IST\nજામનગર કોવીડ હોસ્પિટલમાં બેડ ખૂટયા :નવી વ્યવસ્થા માટે પ્રયાસ છતાં પાંચ દિવસ સુધી બેડની વ્યસ્થા મુશ્કેલ: તંત્ર લાચાર access_time 9:31 pm am IST\nજૂનાગઢ માં મુસાફરી દરમિયાન રિક્ષામાં ભુલાય ગયેલ થેલો મહિલાને પરત આપતી જૂનાગઢ પોલીસ :કેમેરામાં સર્ચ કારી રીક્ષા ચાલકે શોધી કાઢી ત્વરિત ��ામગીરી કરી થેલો મૂળ માલિકને પરત સોંપ્યો access_time 8:53 pm am IST\nભાવનગરમાં કોરોના વિસ્ફોટ: ૧૬૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા access_time 8:40 pm am IST\nજૂનાગઢમાં મૃતદેહની અંત્યેષ્ટિમાં કોઈપણ સગા ઉપસ્થિત ન રહ્યા access_time 7:51 pm am IST\nજામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 189 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 99 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 7:13 pm am IST\nધોરાજીના પાટણવાવ માત્રિ માંના મંદિર પવિત્ર યાત્રાધામ તારીખ 30 સુધી બંધ રહેશે access_time 7:30 pm am IST\nઅમરેલી જીલ્લાનું શિયાળ બેટ ગામ હજુ પણ કોરોનામુક્‍તઃ એકપણ કેસ નથી નોંધાયો અને વેક્‍સીનની કામગીરી પુરજોશમાં access_time 4:20 pm am IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સામે સ્વયંભુ લોકડાઉન access_time 11:04 am am IST\nભાવનગરમાં ૧૮૨, જસદણમાં ૮૮ પોઝીટીવ કેસ : ૩ના મોત access_time 11:04 am am IST\nકચ્છ કોરોનાના પંજામાં : વધુ ૩ મોત, નવા ૫૮ કેસ : ટેસ્ટીંગ કીટ ખૂટી access_time 11:06 am am IST\nઅમરેલી જીલ્લામાં કોરોના સામે પોલીસની કડક કાર્યવાહી access_time 11:28 am am IST\nબાબરા સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફીસર ડો.સાકીર વ્હોરાની વેરાવળ બદલી થતાં લોકોમાં રોષઃ ગામ બંધ ઉપવાસ આંદોલનની ચિમકી access_time 11:34 am am IST\nમાણાવદરમાં એન્ટીજન કીટ તથા દવાઓ માટે એમ.પી. તથા એમ.એલ.એ. ગ્રાન્ટ ફાળવવી જોઈએ access_time 11:38 am am IST\nજાવેદભાઇ પીરઝાદાના સગા ભાણેજનું કોરાનાથી મૃત્યુ access_time 2:56 pm am IST\nઉનામાં સ્વૈચ્છીક લોકડાઉનને લોકોનો જબરો પ્રતિસાદ : ગીરગઢડામાં આજથી દરરોજ બપોરે ૧૨ દિ' સુધી વેપારીઓ દુકાનો બંધ રાખશે access_time 10:07 am am IST\nમોરબીમાં પાટીદાર સમાજના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કન્યા છાત્રાલયમાં ૩૦૦ બેડનું બીજું કોરોના કેર સેન્ટર કાર્યરત.: આજે જ ૪૦ દર્દીઓ દાખલ પણ થય ગયા. access_time 10:56 pm am IST\nચોટીલામાં ૩૦મી સુધી વિશ્વ પ્રસિધ્ધ ચામુંડા માતાજી મંદિરના દર્શન બંધ access_time 11:35 am am IST\nકોરોના મહામારી વચ્ચે ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની સાદાઈથી ઉજવણી access_time 11:39 am am IST\nમોરબી સિવિલ હોસ્પિટલમાં ૩ કલાક બે દર્દીઓએ એમ્બ્યુલન્સમાં જ ઓકસીજન મેળવ્યો, ઓકસીજન બેડની અછત access_time 12:42 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જી��� દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nપટણા એઈમ્સ હોસ્પિટલમાં આઈ.એ.એસ.અધિકારીને પ્રવેશ મળી શકે છે તો નિવૃત ફૉજીને કેમ નહીં : પટણામાં કોરોનાથી પીડિત નિવૃત્ત સૈન્ય અધિકારીનું એમ્બ્યુલન્સમાં મોત : નેશનલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવી રહ્યા છે તેવું બહાનું કાઢ્યું : પટણા એઇમ્સે ભરતી કરવાનો ઇનકાર કર્યો : નિવૃત ફૌજીના મોતે આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા કરી દીધા access_time 8:59 pm IST\nબેન્ગલોરને આજે લેવો છે એલિમિનેટરની હારનો બદલો : ગયા વર્ષે પ્લે-ઓફમાં હૈદરાબાદે વિરાટ સેનાને હરાવીને ટુર્નામેન્ટની બહાર કરી દીધી હતીઃ સાંજે ૭-૩૦થી જંગ access_time 2:58 pm IST\nબેન સ્ટોકસ IPLમાંથી બહાર : રાજસ્થાનને ફટકો : રાજસ્થાન રોયલ્સના ૨૯ વર્ષના ઓલરાઉન્ડર બેન સ્ટોકસને ડાબા હાથમાં ઈજા પહોંચતા તે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. પંજાબ સામેના પ્રથમ મેચમાં સ્ટોકસ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો. access_time 12:41 pm IST\nપટણામાં કોરોના ભગાડવા ચૂંટણી યોજવાના પોસ્ટરો access_time 7:58 pm IST\nપૂણેમાં ૨૨ બેડની હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર જબ્બે access_time 7:59 pm IST\nમહારાષ્ટ્રને ગુજરાત-છત્તીસગઢ રોજ ૨૦૦ ટન ઓક્સિજન આપશે access_time 7:59 pm IST\nજાતિ પ્રથા એ ભારત માટે શાપ સમાન : ડો. આંબેડકરજી access_time 2:59 pm IST\nઆ મહિને કોઇપણ તહેવારો જાહેરમાં ઉજવવા પર પ્રતિબંધઃ ધાર્મિક સ્થાનો ૩૦મી સુધી બંધ રાખવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સલાહ access_time 11:46 am IST\nરાજકોટ મુખ્ય બસપોર્ટ ઉપર રોજેરોજ ઢગલાબંધ મુસાફરોને કોરોના જાહેરઃ ગઇકાલે ૮પ બાદ આજે બપોર સુધીમાં ૪૪ કેસ access_time 3:41 pm IST\nજુનાગઢના મુખ્ય અનાજ-કઠોળ માર્કેટીંગ યાર્ડમાં રવિવાર સુધી લોકડાઉન જાહેર કરતાં ચેરમેન કિરીટભાઇ પટેલ access_time 10:09 am IST\nઅમરેલી જીલ્લાનું શિયાળ બેટ ગામ હજુ પણ કોરોનામુક્‍તઃ એકપણ કેસ નથી નોંધાયો અને વેક્‍સીનની કામગીરી પુરજોશમાં access_time 4:20 pm IST\nતળાજા અને મોટી પાનેલીમાં અમીછાંટણાઃ સવારે વાદળા છવાયા access_time 11:05 am IST\nઅમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં શરૂ કરેલ ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગમાં લાંબી લાઇનો લાગી : જાણો શું છે પ્રક્રિયા access_time 10:27 pm IST\nતાપી જિલ્લાના સોનગઢમાં એક સપ્તાહ સ્વૈચ્છિક બંધનો નિર્ણય : માત્ર દૂધ અને દવા સહિત જરૂરી ચીજવસ્તુની દુકાનો ચાલુ રહેશે access_time 11:46 pm IST\nદર્દીઓના શરીર પરથી દાગીના ચોરનારા યુવકની ધરપકડ access_time 9:49 pm IST\nવિશ્વનું સૌથી મોટુ સસલુ ડેરિયસની ચોરી access_time 3:09 pm IST\nરશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ વધતા રશિયાએ 80હજાર સૈનિકો યુક્રેન સરહદ પર ગોઠવ્યા હોવાની માહિતી access_time 6:05 pm IST\nઅમેરિકા સહીત બ્રિટેને પાકિસ્તાનને અતિ જોખમી દેશની યાદીમાં મૂક્યું હોવાની માહિતી access_time 6:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારત કરતા વધુ મહત્વનું કોઈ રાષ્ટ્ર નથી : અમેરિકાની અગ્રણી સાયન્સ એન્ડ ટેક્નોલોજી થિન્ક ટેન્કનો અહેવાલ access_time 6:09 pm IST\nઓસ્ટ્રેલિયામાં 4 પોલીસ અધિકારીઓને ટ્રક નીચે કચડી નાખ્યા : નશો કરી ડ્રાયવિંગ કરનાર ભારતીય મૂળના 48 વર્ષીય મોહિન્દર સિંઘને 22 વર્ષની જેલ સજા access_time 1:57 pm IST\nઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા 80 કાર્ડધારકોની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : સરકાર વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કરી શકવાનો અધિકાર છીનવાઈ ગયો હોવાની રાવ access_time 7:36 pm IST\nવન-ડે રેન્કિંગમાં પાક.નો બાબર આઝમ ટોચના સ્થાને પહોંચ્યો access_time 8:05 pm IST\nરીઅલ મેડ્રિડના કેપ્ટન રામોસને કોરોના વળગ્યો access_time 6:30 pm IST\nરોહિતની અટેકીંગ ફિલ્ડીંગ કામ કરી ગઇ access_time 3:07 pm IST\nસુશાંત સિંહ રાજપૂત પર આધારિત ફિલ્મ 'ન્યાય: ધ જસ્ટિસ' ટીઝરનું પોસ્ટર આવ્યું સામે access_time 5:35 pm IST\nબોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની વણઉકેલી કહાની ઉપ��ની ફિલ્‍મની ટીઝર રિલીઝ access_time 5:37 pm IST\nઅંગદ ઓઝાએ શરૂ કર્યું ફિલ્મ 'કારિયા'નું શૂટિંગ access_time 5:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Print_news/10-09-2020/223724", "date_download": "2021-06-15T00:54:38Z", "digest": "sha1:U4OJNTCUSDUH7T42U2HRYXZR6QXEE62V", "length": 2468, "nlines": 9, "source_domain": "akilanews.com", "title": "મુખ્ય સમાચાર", "raw_content": "\nતા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૮ ગુરૂવાર\nયુ.એસ.માં 2016 ની સાલમાં યોજાઈ ગયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં અમેરિકન નાગરિક તરીકે મતદાન કર્યું : હકીકતમાં મલેશિયાથી આવેલ ભારતીય મૂળનો નાગરિક હતો : નોર્થ કેરોલિના મિડલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં બૈજુ થોમસે સહીત 12 વ્યક્તિઓ ઉપર કોર્ટ કેસ : જો આરોપ પુરવાર થશે તો એક વર્ષની જેલ અને 1 લાખ ડોલરનો દંડ થશે\nયુ.એસ.માં 2016 ની સાલમાં થયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં મલેશિયાથી આવેલા ભારતીય મૂળના નાગરિક 58 વર્ષીય બૈજુ પોતકુલથ થોમસે ઉપર અમેરિકન નાગરિક તરીકે મતદાન કરવાનો આરોપ મુકાયો છે.નોર્થ કેરોલિના મિડલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં બૈજુ તથા અન્ય 11 વ્યક્તિઓ ઉપર આવો આરોપ લગાવાયો છે.\nઅમેરિકન નાગરિક ન હોવા છતાં તેના મતદાર તરીકે દર્શાવી ખોટા મત આપવાનો આરોપ જો આ 12 વ્યક્તિઓ ઉપર પુરવાર થાય તો તેઓને 1 લાખ ડોલરનો દંડ અને એક વર્ષની જેલ સજા થઇ શકે છે.\nઉલ્લેખનીય છે કે અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકો અમેરિકાની ચૂંટણીઓમાં મતદાન કરી શકતા નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/cds-bipin-rawat/", "date_download": "2021-06-14T23:28:16Z", "digest": "sha1:X3KYULOCSTAX2XF3I63LL7TB5HBH5FKU", "length": 8383, "nlines": 163, "source_domain": "www.gstv.in", "title": "CDS Bipin rawat - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nલદ્દાખમાં સ્થિતિ અતિ ગંભીર : ભારતે સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાના આદેશ આપ્યા, આ કમાન્ડોને કરશે તૈનાત\nચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ રાવતે ચીન સરહદે તૈનાત સૈન્યની ત્રણેય પાંખને વધુ એલર્ટ રહેવા સૂચના આપી છે. લદ્દાખ સ��િતની ચીન સરહદે સ્થિતિ પાંચેક...\n‘વાતચીત નિષ્ફળ જશે તો સૈન્ય કાર્યવાહી પણ વિકલ્પ’ ચીનને CDS જનરલ બિપિન રાવતની અંતિમ ચેતવણી\nચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે આજે કહ્યું હતું કે ચીન સાથે વાટાઘાટોથી વાતનો ઉકેલ ન આવે તો લશ્કરી વિકલ્પ ખુલ્લો જ છે....\nસરકારે સેનાને જમીન પરની કોઈ પણ પરિસ્થિતિ અનુસાર કોઈપણ પગલાં લેવા છૂટો દોર આપી દીધો\nલદ્દાખની ગલવાન ખીણમાં ચીની સેના સાથેની હિંસક અથડામણ બાદ, કેન્દ્ર સરકારે સેનાને જમીન પરની કોઈ પણ પરિસ્થિતિ અનુસાર કોઈપણ પગલા લેવા છૂટો દોર આપી દીધો...\nકોરોના સંકટમાં મદદ કરશે CDS બિપિન રાવત, એક વર્ષ સુધી સેલરીમાંથી PM કેયર્સ ફંડમાં દાન કરશે આટલા રૂપિયા\nકોરોના સંકટને જોતા ડિફેન્સ સ્ટાફના ચીફ (CDS) જનરલ બિપિન રાવતે આગામી એક વર્ષ સુધી પોતાના સેલેરીમાંથી 50 હજાર રૂપિયાની રકમ પીએમ કેર ફંડમાં આપવાની શરૂઆત...\nCDS બિપિન રાવતે શહીદોને આપી શ્રદ્ધાંજલિ, સશસ્ત્ર દળોને પોતાના સાહસ પર ગર્વ\nજમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કર્નલ અને મેજર સહિત પાંચ ભારતીય જવાનોની શહાદત પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે શોક વ્યક્ત કર્યો છે....\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujratpost.com/story/guj/gujratpost-15-may-mahiti-news-01", "date_download": "2021-06-15T00:17:45Z", "digest": "sha1:LDDEOSAX4HQQUMCJXH4ZEZB5SWN72DP3", "length": 8783, "nlines": 64, "source_domain": "gujratpost.com", "title": "તબીબોની સારવારની સાથે પ્રાણવાયુ સમા ધાર્મિક પુસ્તકોના વાંચન થકી સ્વસ્થતા મેળવતા ૭૮ વર્ષીય કોવીડ પોઝીટીવ દર્દી નાથાભાઈ વેકરીયા", "raw_content": "\nતબીબોની સારવારની સાથે પ્રાણવાયુ સમા ધાર્મિક પુસ્તકોના વાંચન થકી સ્વસ્થતા મેળવતા ૭૮ વર્ષીય કોવીડ પોઝીટીવ દર્દી નાથાભાઈ વેકરીયા\nતબીબોની સારવારની સાથે પ્રાણવાયુ સમા ધાર્મિક પુ��્તકોના વાંચન થકી સ્વસ્થતા મેળવતા ૭૮ વર્ષીય કોવીડ પોઝીટીવ દર્દી નાથાભાઈ વેકરીયા\nરાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર સ્થિતિના દર્દીઓને બચાવવા હોસ્પિટલ તંત્ર દ્વારા આધુનિક સારવાર આપીને તેમને કોરોના મૂક્ત બનાવવા અથાક પ્રયાસો કરવામાં આવી રહયાં છે. ત્યારે કોરોના સામેની આ લડતમાં તાજેતરમાં વધુ એક દર્દી કોરોનામાંથી બહાર આવતાં સિવિલના તબીબોએ આ દર્દીની રિકવરીને ગૌરવરુપ ગણાવી હતી.\nરાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નિવાસ કરતા ૭૮ વર્ષીય દાદા નાથાભાઈ વેકરીયાને કોરોનાનું વધારે ઇન્ફેક્શન લાગતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓની હાલત સ્વસ્થ થતા તેમને સિવિલ હોસ્પિટલના ચોથા માળે સી વીંગમાં રખાયા છે. જયાં તે વધુ સ્વસ્થ થવા માટે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરીને સમય વિતાવે છે.\nદાદાનું કહેવું છે કે, વાંચન એ જીવનને સાચી અને સારી રીતે જીવવાનો પ્રાણવાયુ છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે. વાંચન મારા મનને શાંત બનાવે છે. ખોટા વિચારો આવતાં નથી. હવે તો પુસ્તકો જ મારો આખરી સહારો છે.\nગંભીર પરિસ્થિતિના દર્દીઓ બચી જાય એ માટે હોસ્પિટલના તબીબો રાત-દિવસ મહેનત કરે છે, તેની સાથો સાથ હકારાત્મક અભિગમ અને સકારાત્મક વાંચન થકી દર્દીઓને વધુ ઝડપથી સાજા થવામાં મદદરૂપ બને છે.\nહોટલ સુર્યકાંતના માલિક અને કાઠિયાવાડ જીમખાનાના પૂર્વ પ્રમુખ તખુભા તલાટીયાનું નિધન\nહળવદમાં ૫ દિવસના લોક ડાઉનમાં પહેલા દિવસેએ ભારે પ્રતિસાદ મળ્યો તમામ દુકાનો સજ્જડ બંધ\nદ્વારકા જામનગર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:4 ના ઘટના સ્થળે મોત\nશિયાળાની સ્પેશ્યલ વાનગી સુકામેવા થી ભરપૂર અદડિયા\nમુંબઈમાં ભારે વરસાદ તૂટી પડ્યો :રેડ એલર્ટ જાહેર કરાયું\nવાવાજોડા ના કપરા સમયે તાત્કાલિક ગુજરાત આવી સ્થિતિ જોઈ અસરગ્રસ્તોને સહાય જાહેર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને માટે હંમેશ ની જેમ સંકટમોચક સાબિત થયા છે : રાજુભાઈ ધ્રુવ\nગુજરાતમાં 36 શહેરોમાં છૂટછાટ સાથે અનલોકનો અમલ શરૂ ; રાત્રીના કર્ફ્યુ યથાવત રહેશે\nબજાજ ફાઈનાન્સ સાથે લક્ષ્ય આધારિત રોકાણો તમારી બચતો વધારવામાં મદદરૂપ થાય છે\nતૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું :ભયાનક તોફાની મોજા દરિયામાં ઉછાળ્યા, ભારે વરસાદની સ્થિતિ\nદ્વારકા જામનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત\nહળવદના વેપારીએ માનવતા મહેકાવી:10 લાખ રૂપિયા પરત કર્યા\nજામનગર જિલ્લા શંકરટેકરી વિસ્તારમાં વિજ્ઞાન જાથા અને પોલીસને સાથે રાખીને દરોડો પાડીને વધુ એક ઢોંગી બાબાના ધતિંગનો પર્દાફાશ\nહળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા ૫૦ રાસન કીટનું વિતરણ\nકાલાવડ : વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી\nરાજકોટમાં એસટી કર્મચારીઓએ માથે મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ : સરકાર એસટી કર્મીઓને નથી ગણતી કોરોના વોરિયર્સ\nજીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન\nરાજકોટ પોસ્ટ વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે કોરોના વેક્સિનેશનનું આયોજન થયું ;કર્મચારીઓએ લીધો બીજો ડોઝ\nરાજકોટ વોર્ડ નંબર-3 માં યુદ્ધના ધોરણે રસ્તાનું કામ હાથ ધરાયુ\nકોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.drotrong.com/gu/", "date_download": "2021-06-15T01:16:06Z", "digest": "sha1:RDLFQQWNLZXTQDY374W4T5NT45DQ4AGR", "length": 12745, "nlines": 214, "source_domain": "www.drotrong.com", "title": "ચાઇનીઝ હર્બ્સ, હર્બલ એક્સ્ટ્રેક્ટ, હર્બલ ટી - ડ્રોટ્રોંગ", "raw_content": "\nઅમને કેમ પસંદ કરો\n20 મિલિયન+ 20 ચોરસ કિલોમીટરના વાવેતરનો આધાર\n25 + 25+ ઉદ્યોગનો અનુભવ\n2000 + 20,000 ટન વાર્ષિક આઉટપુટ\n1995 થી, ડ્રોટ્રોંગ ચાઇનીઝ હર્બ બાયોટેક કું. લિમિટેડ, ચાઇનીઝ bsષધિઓની એક આખી ઉદ્યોગ સાંકળ બનાવવા માટે રોકાયેલા છે, જેમાં ચાઇનીઝ bsષધિઓના રોપા, રોપણી, પ્રાથમિક પ્રક્રિયા, deepંડા પ્રક્રિયા, હર્બલ ઉતારો અને વેપારનો સમાવેશ થાય છે.\nઅમારી કંપનીના વિકાસ સાથે, અમે ચાઇનીઝ bsષધિઓના વાવેતરના આધાર અને ઉત્પાદનનો આધાર સ્થાપિત કર્યો છે. વાવેતરના આધાર માટે, અમારી પાસે એપિમિડિયમ, કોર્ટેક્સ ફેલોોડેન્ડ્રી, પોલિગોનાટમ સિબિરિકમ, સોસ્યુરિયા કોસ્ટસ અને તેથી વધુ છે, જે 20 મિલિયન ચોરસ મીટરથી વધુને આવરે છે. ઉત્પાદન આધાર માટે, અમારી પાસે બે પ્રાથમિક પ્રોસેસિંગ ફેક્ટરીઓ અને એક હર્બલ નિષ્કર્ષણ ફેક્ટરી છે જે 60,000 ચોરસ મીટરથી વધુને આવરે છે. અમે ત્રણ વર્ષમાં નવી હર્બલ નિષ્કર્ષણ ફેક્ટરી અને આરોગ્ય સંભાળ પ્રોડક્ટ્સ ફેક્ટરી બનાવવાની યોજના ઘડીએ છીએ.\nપ્લાન્ટિંગ બેઝ અને ફેક્ટરી\n20 મિલિયન સ્ક્વેર મીટર પ્લાન્ટિ���ગ બેઝ અને 80,000 ㎡ ફેક્ટરી\nચાઇનીઝ હર્બ્સ વધુ >>\nહર્બલ અર્ક વધુ >>\nહર્બલ ટી વધુ >>\nહેલ્થકેર પ્રોડક્ટ્સ વધુ >>\nઆજકાલ, લોકો તેમના આરોગ્ય પર વધુ ધ્યાન આપે છે, આમ, વધુને વધુ આરોગ્ય સંભાળ ઉત્પાદનો લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ડ્રોટ્રોંગ શ્રેષ્ઠ ગુણવત્તાની herષધિઓ અને આરોગ્ય સંભાળના ઉત્પાદનો માટે કાચા માલ તરીકે કાractવામાં આવે છે. અમારી કાચી સામગ્રી સલામત, વાજબી ભાવ સાથે કુદરતી છે.\nહોસ્પિટલ અને ડ્રગ સ્ટોર\nપરંપરાગત ચાઇનીઝ મેડિસિન (ટીસીએમ) ચિકિત્સાનું એક પ્રકાર છે જેનો ઉદ્દભવ હજારો વર્ષો પહેલા ચીનમાં થયો હતો. મોટેભાગે \"ટીસીએમ\" તરીકે ઓળખાય છે અને વ્યવસાયિકો આરોગ્યની સમસ્યાઓ અટકાવવા અથવા તેની સારવાર માટે bsષધિઓનો ઉપયોગ કરે છે. ડ્રotટ્રોંગ ચાઇનીઝ bsષધિઓનો હોસ્પિટલમાં અને ડ્રગ સ્ટોરમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે, પ્રદૂષણ વિના 100% પ્રકૃતિ, જે ફેક્ટરીના સીધા ભાવ સાથે તમારા બજાર માટે શ્રેષ્ઠ પસંદગી છે.\nચોક્કસ એન્ટિબાયોટિક્સના ઉપયોગ પર પ્રતિબંધ, હાનિકારક અવશેષ અસરો અને ખર્ચની અસરકારકતાને કારણે પશુ ઉત્પાદનમાં હર્બલ ફીડ એડિટિવનો ઉપયોગ મહત્વ મેળવી રહ્યો છે. ડ્રોટ્રોંગમાં ઘણી herષધિઓ અને અર્ક છે જેનો ઉપયોગ હર્બલ ફીડ એડિટિવ્સ માટે થઈ શકે છે.\nઘણી ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓ ચીની materialsષધિઓ અથવા હર્બલ અર્કને તેના કાચા માલ તરીકે અપનાવે છે. ડ્રોટ્રોંગ પાસે રોપણીનો આધાર, હર્બલ પ્રોસેસિંગ ફેક્ટરી અને હર્બલ એક્સ્ટ્રાટ ફેક્ટરી છે. હર્બલ કાચા માલથી લઈને હર્બલ અર્ક સુધી, અમે તમને OEM સેવા પ્રદાન કરી શકીએ છીએ જે તમારો સમય અને નાણાં બચાવી શકે.\nહવે જ્યારે બ્યુટી માર્કેટ હર્બલ કોસ્મેટિક્સથી છલકાઇ ગયું છે. લોકો હર્બલ કોસ્મેટિક્સ પસંદ કરે છે કારણ કે તે સલામત, ત્વચાના બધા પ્રકારો માટે સારા અને આડઅસરથી મુક્ત છે. ડ્રોટ્રોંગ ચાઇનીઝ herષધિઓ અને અર્કનો ઉપયોગ હર્બલ કોસ્મેટિક ઉદ્યોગમાં થઈ શકે છે.\nતમારા માટે મફત નમૂનાઓ\nતમે નમૂનાઓ દ્વારા અમારી ગુણવત્તા ચકાસી શકો છો\nનમૂનાઓ મેળવવા માટે ક્લિક કરો\nહર્બલ ગ્રાન્યુલ વર્કશોપ ટ્રાયલ તરફી ...\nઅમારી કંપનીના હર્બલ ગ્રાન્યુલ વર્કશોપએ અજમાયશ ઉત્પાદન શરૂ કર્યું, જેનો અર્થ એસ્ટ્રાલાલસ, ફોર્સીથિયા, બ્યુપ્લ્યુરમ અને અન્ય અસલ medicષધીય પદાર્થોની પ્રક્રિયા ભવિષ્યમાં આપણા પોતાના ઉત્પાદન લાઇનમાં હર્બલ ટુકડા અને સૂત્ર ગ્રાન્યુલ્સમાં કરવામાં આવશે, અને જશ�� ...\nમકા America 35૦૦- the00૦૦ મીટરની withંચાઇ સાથે દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પર્વતોનો વતની છે. તે મુખ્યત્વે સેન્ટ્રલ પેરુમાં પ્યુનો ઇકોલોજીકલ એરિયામાં અને દક્ષિણપૂર્વ પેરુમાં પુનો શહેરમાં વિતરણ કરવામાં આવે છે. તે ક્રુસિફેરેમાં લેપિડિયમ મેયેની જીનસનો છોડ છે. હાલમાં, મોટા ...\nદૂધ થીસ્ટલ તેલ એ એક પ્રકારનું કાર્બનિક ખાદ્ય આરોગ્ય તેલ છે જે દૂધ થીસ્ટલ સીડ તેલથી બનેલું છે. તેમાં ઉચ્ચ પોષણ મૂલ્ય છે. દૂધ થીસ્ટલ તેલનો મુખ્ય ઘટક એ અસંતૃપ્ત ફેટી એસિડ છે, જે જરૂરી ફેટી એસિડ છે, એટલે કે લિનોલીક એસિડ (સામગ્રી 45%). દૂધ ...\nસરનામું: નંબર 88 સાઉથ ગાર્ડન રોડ, ગાઓક્સિન ડિસ્ટ્રિક્ટ, ચેંગ્ડુ, ચીન\nનવીનતમ સમાચાર અને ઇવેન્ટ્સ (પ્રમોશન, નવા ઉત્પાદનો વગેરે) મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો.\nતમારું ઈમેલ એડ્રેસ લખો\n© ક©પિરાઇટ - 2010-2021: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nતમારો સંદેશ અહીં લખો અને અમને મોકલો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amegujjus.gujaratiparivaro.com/aa-saral-gharelu-upchar-vadharshe-tamara-chahera-no-nikhar/", "date_download": "2021-06-15T00:09:17Z", "digest": "sha1:X7RC232INOVTEY76DK57DVKTPJYQ5QVA", "length": 7013, "nlines": 46, "source_domain": "amegujjus.gujaratiparivaro.com", "title": "આ સરળ ઘરેલું ઉપચાર વધારશે તમારા ચહેરાનો નિખાર, એકવાર અજમાવો અને જાણો તેના ઉપયોગની રીત.... - AmeGujjus", "raw_content": "\nવાળ માટે છે આ ઓઈલ એકદમ બેસ્ટ, એકવાર અજમાવો અને નજરે જુઓ પરિણામ…\nસાંજના સમયે આ ડુંગર પર લોકોનો પ્રવેશ છે નિષેધ જાણો શું છે આ પાછળનું વાસ્તવિક કારણ…\n પેટમા જો પડ્યું રહેશે ભોજન તો બની શકો છો બીમાર, આજે જ જાણો કારણ…\nગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો…\nવાળમા ખોળો અને સફેદ વાળથી મુક્તિ મેળવવા માટેનો આ છે અસરકારક ઘરેલુ ઉપચાર, આજે જ અજમાવો અને જાણો ઉપયોગની રીત…\nઆ સરળ ઘરેલું ઉપચાર વધારશે તમારા ચહેરાનો નિખાર, એકવાર અજમાવો અને જાણો તેના ઉપયોગની રીત….\nનમસ્કાર મિત્રો આજે આપણે એક નવા જ ટોપીક ચેહરાની સુંદરતા વિશેની ચર્ચા કરીશું. આજકાલ સુંદર દેખાવુ કોને ના ગમે છોકરો હોય કે છોકરી દરેકને સુંદર દેખાવું છે. કોઈપણ વ્યક્તિની સુંદરતા તેનુ આભૂષણ છે, જેના દ્વારા તે કોઈપણ વ્યક્તિનુ દિલ જીતી શકે છે. કોઈપણ વ્યક્તિની સુંદરતા તેનો કોઈપણ કાર્યની અંદર ઉત્સાહ વધારી શકે છે.\nઆજકાલ લોકોની ભાગદોડવાળી જીંદગીની અંદર આપણે ચેહરાની સાર-સંભાળ રાખવાનુ સાવ ભૂલી જ ગયા છી���. આજકાલ ધૂળ-માટી અને પ્રદુષણથી ચેહરા પર ખીલ, ખીલના દાગ જેવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે, જેથી કરીને આપણી ત્વચા સાવ સૂકી બની જાય છે. તો આવી ત્વચાને સુંદર બંનાવવા માટે આજે આપણે આયુર્વેદિક નુસખા વિશે જાણીશું.\nચેહરાને સુંદર દેખાડવા માટે લોકો આજકાલ બજારમા મળતી અનેકવિધ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રોડક્ટની અંદર અનેકવિધ પ્રકારના કેમિકલોનો ઉપયોગ કરવામા આવે છે, જેનો વપરાશ કરવાથી ત્વચાને ખુબ જ નુકશાન થાય છે પરંતુ, જો આયુર્વેદિક બ્યુટિ ટિપ્સનો ઉપયોગ કરવામાં આવે તો ઓછા ખર્ચે ચેહરાને સુંદર દેખાડી શકીએ છીએ.\nઆયુર્વેદિક હોવાથી ત્વચાને કોઈ જ પ્રકારની આડઅસર થતી નથી તો ચાલો આજે આપણે આયુર્વેદિક બ્યુટિ ટિપ્સથી ત્વચાની સુંદરતા કેવી રીતે રાખવી તેના વિશે જાણીએ. આ માટે સૌ પ્રથમ એક બાઉલમા ચાર ચમચી ચણાનો લોટ લો. હવે તેમા અડધી ચમચી હળદર ઉમેરો. હળદરમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સિડેન્ટ્સ જોવા મળે છે. જે ત્વચા ની અંદર ખુબજ ફાયદાકારક છે.\nત્યારબાદ તેમાં બે ચમચી મધ ઉમેરો, જે તમારી ત્વચા ને ઠંડક આપવાનું કામ કરે છે. હવે તેને મિક્ષ કરીને ચેહરા પર લગાવો. આ દેસી ઉપચારનો ઉપયોગ અઠવાડીયામા બે વાર કરવાથી તમને ફાયદો અવશ્ય જોવા મળશે અને ચેહરા પર એક અલગ જ ચમક આવતી દેખાશે. આ ઉપરાંત જો તમારી સ્કીન ઓઇલી હશે તો તે સમસ્યા પણ આ ઉપાયથી દૂર થશે. આ એક આયુર્વેદિક ઉપાય હોવાથી ચેહરાને કોઈ જ નુકશાન થતું નથી અને ઓછા ખર્ચ થી વધુ સારું રિજલ્ટ મેળવી શકીએ છીએ.\nશનિદેવ રહેશે આ પાંચ રાશીજાતકો પર મહેરબાન, જીવનના દુ:ખોનો થશે અંત અને પ્રાપ્ત થશે ધનલાભ, શું કહે છે તમારી રાશીનું ભાગ્યફળ જાણો આજે…\nગજાનંદની કૃપાથી આવનાર દિવસોમાં પલટી જશે આ રાશીજાતકોનું ભાગ્ય, આવશે સુખના દિવસો અને થશે ધનલાભ, જાણો ક્યાંક તમારી રાશી તો નથી ને આ યાદીમાં…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/24-11-2020/140834", "date_download": "2021-06-15T00:27:46Z", "digest": "sha1:2T2VZWNJYDMAYBTITS7PPHVGHLT6ZRHJ", "length": 16010, "nlines": 128, "source_domain": "akilanews.com", "title": "વોર્ડ નં. ૮મા નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરતા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ", "raw_content": "\nવોર્ડ નં. ૮મા નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરતા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ\nરાજકોટઃ. મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૮માં નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ ગઈકાલે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરાયું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ તે વખતની તસ્વીર. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, જાગૃતિબેન ધાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં. ૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ અશ્વિનભાઈ પાંભર, કાથડભાઈ ડાંગર, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકિયા, શિક્ષણ સમિતિના સભ્ય કિરણબેન માકડિયા, અલ્કાબેન કામદાર, વોર્ડ નં. ૮ના ભાજપ અગ્રણી રીટાબેન સખીયા, હર્ષિદાબેન પટેલ, જ્યોત્સનાબેન લાખાણી, પુર્વેશભાઈ ભટ્ટ, શકિત રાઠોડ, ભરતભાઈ રામોલીયા, સમીરભાઈ ખીરા, મનસુખભાઈ પીપળીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્ત�� ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nમહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST\nરાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST\nથાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા થઈ છે. મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ શેખનો પીછો કરી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. access_time 8:40 am IST\nપ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ સપા સંસ્‍થાપક મુલાયમસિંહ યાદવથી વાત કરી એમને જન્‍મદિવસના અભિનંદન આપ્‍યા access_time 12:00 am IST\nAAPI લીડર ડો.અજય લોધાનું કોરોનાથી અવસાન : 21 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા access_time 8:51 pm IST\nનોઇડાને કોરી ખાતો કોરોના : આર્થિક તંગીએ મોં ફાડતા લોકો મરવા માટે બની રહ્યા છે મજબુર access_time 11:43 am IST\nઆશરે દોઢ કરોડના ચાંદીના દાગીનાની છેતરપીંડી મામલે આગોતરા જમીન મંજુર કરતું સેસન્સ કોર્ટ access_time 3:29 pm IST\nમ.ન.પા.ના ૧૦ ટકા હોલ બુકીંગ કેન્સલ access_time 3:04 pm IST\nરાજકોટથી અમદાવાદની બસો શરૃઃ બપોરે ૪ સુધી મળશે કફર્યુંને કારણે ટ્રાફીકમાં ઘેરીઅસર access_time 12:53 pm IST\nગોંડલમાં કપાસના ગોડાઉનમાં આગ access_time 12:36 pm IST\nલીંબડી-હાઇવે પર પેટ્રોલ ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત access_time 11:54 am IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 9:31 pm IST\nપાટણ જીલ્લામાં ૪૪, સિધ્ધપુરમાં ર૦ કોરોના કેસઃ તર્પણ તિર્થમાં તકેદારી રાખવા આદેશ access_time 3:34 pm IST\nશરીર સંબંધ બાંધવાની ના પાડનારી ૨૫ વર્ષની પત્નીને ૫૦ વર્ષનો પતિ ગુપ્ત ભાગે સળિયો મારતો access_time 11:48 am IST\nસુરતનું કાપડ સેનાના યુનિફોર્મ માટે પણ વાપરવામાં આવશે access_time 9:05 pm IST\nચીને પોતાના યાંગ ઈ-5ને કર્યું ચંદ્ર પર રવાના:અંદાજે 4 દાયકા પછી પ્રથમવાર ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે access_time 5:29 pm IST\n48 કલાક સુધી કોરોના વાયરસથી બચાવતો નોઝલ સ્પ્રે આવ્યો માર્કે���માં access_time 5:27 pm IST\nપાકિસ્તાનમાં એકલપણું અનુભવતા હાથીને કંબોડીયા મોકલવામાં આવ્યો access_time 5:29 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં જૈન ધર્મનો અભ્યાસક્રમ દાખલ કરાયો : ' વિમલનાથ ચેર ઈન જૈન સ્ટડીઝ ' શરૂ કરાવવા માટે ત્રણ જૈન દંપતીએ 10 લાખ ડોલરનું ડોનેશન આપ્યું access_time 7:04 pm IST\nઅમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ NRI ચૂંટાઈ આવવાનો જશ્ન ઉજવી રહેલ GOPIO અને IMPACT : 1980 ની સાલમાં માત્ર બે એનઆરઆઈ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા : 2020 ની સાલમાં વાઇસ પ્રેસિડન્ટ સહીત રેકોર્ડ બ્રેક સંખ્યામાં NRI ચૂંટાઈ આવ્યા access_time 8:41 pm IST\nહવે UAE માં વિદેશી કંપનીઓ પોતાની 100 ટકા માલિકી સાથે વ્યવસાય શરૂ કરી શકશે : નવો વ્યવસાય શરૂ કરવા માટે સ્થાનિક કંપનીની ભાગીદારી ફરજીયાત નહીં રહે : વિદેશી રોકાણો આકર્ષવા માટે UAE સરકારનો મહત્વનો નિર્ણય : 1 ડિસેમ્બરથી અમલી access_time 2:06 pm IST\nસુર્યકુમારને ભારતીય ટીમમાં સ્થાન મળવું જોઇતું હતું : લારા access_time 2:34 pm IST\nટીમ ઇન્ડિયાની નવી જર્સી જાહેર :MPLએ નાઇકીની જગ્યા લીધી : શિખર ધવને ટ્વીટર પર તસ્વીર શેર કરી access_time 10:23 pm IST\nઇંગ્લિશ પ્રીમિયર લીગમાં કોરોના નવા 8 કેસ નોંધાયા access_time 5:53 pm IST\nGoogle પર બની રશ્મિકા મંદાના નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા access_time 5:41 pm IST\nકુમાર સાનુએ પિતા તરીકેની જવાબદારી નિભાવી જ નથીઃ પુત્ર જાનની સટાસટી access_time 1:16 pm IST\nસતત કામમાં વ્યસ્ત હોવાથી ખુશ છે રકુલપ્રિત સિંહ access_time 10:12 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/gandhinagar/news/three-year-old-accused-of-rajkot-cheating-by-giving-job-advertisements-in-a-newspaper-cheating-with-a-young-man-128559004.html", "date_download": "2021-06-15T00:52:36Z", "digest": "sha1:IVORVWGSTVS4UPTWZUI5CILSU2TFT2US", "length": 6831, "nlines": 59, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Three-year-old accused of Rajkot cheating by giving job advertisements in a newspaper, cheating with a young man | રાજકોટનો આરોપી અખબારમાં નોકરીની જાહેરાતો આપી ઠગાઈ કરતો હોવાનું ત્રણ વર્ષે બહાર આવ્યું, કલોલના યુવાન સાથેની છેતરપિંડીં ભારે પડી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nભેદ ખુલ્યો:રાજકોટનો આરોપી અખબારમાં નોકરીની જાહેરાતો આપી ઠગાઈ કરતો હોવાનું ત્રણ વર્ષે બહાર આવ્યું, કલોલના યુવાન સાથેની છેતરપિંડીં ભારે પડી\nત્રણ વર્ષ અગાઉ આપેલી જાહેરાતમાં કલોલનો યુવાન ફસાયો\n3300 રુપિયા ટ્રાન્ફર કરાવી નોકરી માટે ન બોલાવતાં યુવકે ઓનલાઈન સિટીઝન પોર્ટલ પર અરજી કરી\nઆશરે ત્રણ વર્ષ અગાઉ અખબારમાં કોમ્પ્યુટર ઓપરેટરો લેવાની લોભામણી જાહેરાત આપી ગ���ંધીનગરનાં કલોલના વડસરના યુવાનને સિલેક્શન લેટર મોકલી આપીને રૂ.3300 ઓનલાઇન એપ્લિકેશન મારફતે ટ્રાન્સ્ફર કરાવી ઠગાઈ કરનારો આરોપી રાજકોટનો હોવાનું બહાર આવતા સાંતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવવા પામ્યો છે.\nગાંધીનગર જિલ્લાનાં કલોલના વડસર શુભ ગ્રીયાં ટાટા હાઉસિંગનાં મકાન રહેતા મહેન્દ્ર સોલંકીએ ગત. તા. 21મી જુલાઈ 2019નાં રોજ અખબારમાં જાહેરાત વાંચી હતી. જે જાહેરાતમાં જણાવેલું કે, ગુજરાતના દરેક તાલુકામાં 45 કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરવાની છે. જેમાં ઉમેદવારને માસિક પગાર રૂ. 16 હજાર 500 તેમજ લાયકાત ધોરણ 10/12 પાસ હોય તેવા ઈચ્છુક ઉમેદવારે નીચે આપેલા ઈમેલ એડ્રેસ પર બાયોડેટા મોકલી આપવા નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.\nઆવી લોભામણી જાહેરાત વાંચીને મહેન્દ્ર લાલચમાં આવી ગયો હતો અને નોકરીની પણ જરૂરિયાત હોવાથી તેણે પોતાનો બાયોડેટા royalinfosys5@gmail.Com પર મોકલી આપ્યો હતો. ત્યારબાદ રોયલ ઈન્ફોસીસ તરફથી મહેન્દ્રને સિલેક્શન લેટર તેમજ એગ્રીમેન્ટ ઈમેલ મારફતે મોકલી આપવામાં આવ્યો હતો. જેનાં કારણે મહેન્દ્રએ તા. . 24/07/2019 નાં રોજ મહેન્દ્રએ એગ્રીમેન્ટ ભરીને પરત ઈમેલ મોકલી આપ્યો હતો. જેમાં પોતાનો બાયોડેટા તેમજ આધાર કાર્ડ, બેંન્ક એકાઉન્ટની પણ વિગતો મોકલી આપી હતી.\nત્યારબાદ એગ્રીમેન્ટની શરત મુજબ મહેન્દ્રે ઓનલાઇન એપ્લિકેશન મારફતે મોબાઇલ નંબર 96380 15534 ઉપર રૂ. 3300 ટ્રાન્સ્ફર કરી દીધા હતા. જેની પાવતીનો ફોટો પાડીને પાછો રોયલ ઈન્ફોસીસ ઈમેલ પર મોકલી આપ્યો હતો. ત્યારે ઘણા દિવસો થવા છતાં કંપની તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળવાથી મહેન્દ્રને છેતરાયાં હોવાનો અહેસાસ થયો હતો અને તેણે ઓનલાઈન સિટીઝન પોર્ટલ પર અરજી કરી હતી. જે અન્વયે ઉપરોક્ત જાહેરાત રાજકોટ કાલાવાડ રોડ આલાપ સેનચૂરી બી /128માં વિપુલ જયંતિભાઈ બોરસણીયાંએ આપી હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/01-03-2021/243139", "date_download": "2021-06-14T23:41:14Z", "digest": "sha1:W57LY2ERNUSY567KQTBO7HPBD4TVUKNE", "length": 17970, "nlines": 131, "source_domain": "akilanews.com", "title": "પિતા પ્રત્યે ફરજ ન નિભાવી હોય તો તેમની પાસેથી અપેક્ષા કેમ ? : કોર્ટ", "raw_content": "\nપિતા પ્રત્યે ફરજ ન નિભાવી હોય તો તેમની પાસેથી અપેક્ષા કેમ \nવિદેશ ભણવા માટે પિતાને કોર્ટમાં ખેંચી ગઇ પુત્રી\nનવી દિલ્હી,તા. ૧: પોતાનું ભાવિ સુધારવા માટે પિતા પાસે���ી એક મોટી રકમ મેળવવાની અપેક્ષા રાખી રહેલી એક પુત્રીને કોર્ટે શીખામણ આપી છે. કોર્ટે વયસ્ક થઇ ચૂકેલી પુત્રીને કહ્યુ કે તેની માંગણી એક રીતે યોગ્ય છે પણ તે એ કેમ ભૂલી જાય છે કે પિતા પ્રત્યે તેની પણ કેટલીક જવાબદારીઓ છે જે તેણે કયારેય નથી નિભાવી. પિતા પાસેથી ફકત અપેક્ષાઓ જ રાખવી તે કોઇ પણ પ્રકારે યોગ્ય નથી.\nકડકડડુમાં ખાતેની ફેમીલી કોર્ટના ન્યાયધીશ અજય પાંડેની કોર્ટમાં ૨૨ વર્ષથી યુવતિએ અરજી દાખલ કરીને કહ્યુ કે તેને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવું છે એટલે તેના પિતાને આદેશ આપવામાં આવે કે તે તેના અભ્યાસનો ખર્ચ ઉઠાવે. સાથે જ છોકરીએ એવી પણ માંગણી કરી હતી કે તેના પિતાને કેસની સુનાવણી દરમ્યાન છોકરીએ જણાવ્યુ કે તેના માતા પિતાના આઠ વર્ષ પહેલા છુટાછેટા થઇ ગયા હતા. ત્યારે બન્ને વચ્ચે આપસમાં સમજુતિ થઇ હતી કે માધ્યમિક સ્તર સુધીનુ શિક્ષણ માતા અપાવશે અને ઉચ્ચશિક્ષણનો ખર્ચ પિતા ઉઠાવશે.\nતેણીએ અરજીમાં કહ્યુ હતુ કે હવે તે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે એટલે પિતાને તે ખર્ચ ઉપાડવાનો આદેશ આપવામાં આવે. કોર્ટે કહ્યુ કે દેશમાં પણ સારી સંસ્થાઓ છે, જ્યાં ઉચ્ચ ગુણવતાપૂર્ણ અભ્યાસ થઇ શકે છે. તો પછી વિદેશમાં જઇને અભ્યાસ કરવાની આ કેવી જીદ છે. સુનાવણી દરમ્યાન પિતાના વકીલે કહ્યુ કે તેના અસીલની બન્ને કીડનીઓ કામ કરતી બંધ થઇ ચૂકી હતી એટલે કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાઇ છે. જેમાં બહુ મોટી રકમ ખર્ચાઇ ગઇ છે. છોકરીએ કહ્યુ કે પિતા દર વખતે આ મુદ્દો ઉઠાવીને સહાનુભુતિ મેળવવા માંગે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમા�� કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nજાન્યુઆરીમાં જીએસટી કલેક્શન ૧.૧૩ લાખ કરોડ :જાન્યુઆરી 2021ના મહિનાનું જી.એસ.ટી. કલેક્શન ૧.૧૩ લાખ કરોડ ને આંબી જાય તેવા વાવડ મળે છે.( ન્યૂઝફર્સ્ટ) access_time 7:20 pm IST\nરેલ્વે મુસાફરોને વધુ એક સુવિધા મળશેઃ દેશની ૫૦ જેટલી ટ્રેનમાં wi-fi સિસ્ટમ્સ ઉપલબ્ધ કરાશે : રાજધાની, શતાબ્દી, દુરંતોમાં ટૂંક સમયમાં ટ્રેનોમાં wi-fi સુવિધા મળશેઃ પ્રથમ તબકકા માટે ૨૭ કરોડનું બજેટ ફાળવાયું access_time 4:27 pm IST\nરીવરફ્રન્ટ ઉપર વધુ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો :અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એકે મહિલાએ સાબરમતી રીવરફ્રન્ટ પર કુદીને આત્મહત્યાનો -યાસ કર્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ પર પુલથી મહિલા જેવી જ નદીમાં કુદી ફાયરબ્રિગેડની સ્પીડ બોટ તુરંત ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને તે બાદ રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી. પોલીસ હવે મહિલાના આત્મહત્યાના કારણની તપાસ કરશે અને તે બાદ વધુ કાર્યવાહી હાથ ધરશે. access_time 4:27 pm IST\nદો મઈ દીદી ગઈ, ભાજપ આઈ : શિવરાજસિંહ ચૌહાણ access_time 12:00 am IST\nજીયોની શાનદાર ઓફર : ૭૪૯ના રીચાર્જમાં આખુ વર્ષ અનલિમિટેડ ડેટા અને ફ્રિ કોલિંગ access_time 11:46 am IST\nરેલવેના મુસાફરોને વધુ એક સુવિધા મળશે : દેશની 50 જેટલી ટ્રેનમાં Wi-Fi સિસ્ટમ્સ ઉપલબ્ધ કરાશે access_time 12:00 am IST\nએન્જીનીયરીંગ-પોસ્ટ ડોકટરલ તથા વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ હાજર access_time 4:58 pm IST\nરાજકોટના ત્રણેય પાર્ટીસીપન્ટ એનસી���ી કેડેટ્સ એ જીત્યા સ્ટેટ લેવલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં મેડલ્સ. access_time 7:11 pm IST\nરાજકોટમાં સેસન્સ, સિવિલ, ફોજદારી કોર્ટોમાં કાર્યવાહી શરૃઃ પક્ષકારોને સમન્સ નોટીસ ઇસ્યુ access_time 4:51 pm IST\nઅમરેલીના બે મુસ્લિમ કિશોર ડૂબી ગયા : અરેરાટી access_time 1:21 pm IST\nભરૂડી અને પીઠડીયા ટોલ પ્લાઝાના ર૦ કિ.મી. વિસ્તારના રહેવાસીઓના વાહનોને રાહત access_time 11:57 am IST\nજામજોધપુર યાર્ડમાં ધાણા જીરૂની પુષ્કળ આવક access_time 12:00 pm IST\nકોરોના મહામારી સામેના જંગમાં પ્રથમ હરોળના યોદ્ધાઓએ કોરોનાની રસીનો બીજો ડોઝ મેળવ્યો access_time 3:07 pm IST\nદહેગામ-બાયડ રોડ પર ટ્રક સાથે ટક્કર બાદ કારમાં આગ ભભૂકી : દરવાજા ખુલી નહિ શકતા ડોક્ટર દંપત્તીનું મોત access_time 9:21 pm IST\nસોલાપુર પાસે અમદાવાદ-યશવંતપુર એક્સપ્રેસમાં લૂટ : ચાર કોચમાં 15થી 20 લૂંટારુઓ ત્રાટક્યા:લાખોના સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર access_time 8:51 pm IST\nઇટાલીમાંથી ર હજાર વર્ષ પ્રાચીન ઉત્સવનો રથ મળ્યો access_time 4:29 pm IST\nવૈજ્ઞાનિકોએ 10 વર્ષની મહેનત બાદ બરફથી છવાયેલ એન્ટાર્કટિકામાં વિશાળ તિરાડની શોધ કરી access_time 5:20 pm IST\n૨૪ વર્ષથી લગ્ન વગર સાથે રહેતા છ સંતાનો ધરાવતા યુગલનાં હવે લગ્ન થશે access_time 2:52 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજી ફેલો તરીકે 65 વૈજ્ઞાનિકોની પસંદગી : 2021 ની સાલ માટે ચૂંટાઈ આવેલા વૈજ્ઞાનિકોમાં ચાર ઇન્ડિયન અમેરિકન મહિલા તથા એક ભારતીય મૂળના પ્રોફેસરે સ્થાન મેળવ્યું access_time 8:01 pm IST\nઇન્ડિયન અમેરિકન સાહસિકો રોહિત મિત્તલ અને પ્રિયંકસિંહની અનોખી મિશાલ : દેશમાં નવા આવેલા ઇમિગ્રન્ટ્સને નાણાકીય સેવાઓ આપવા સ્લેટની સ્થાપના કરી : 2015 ની સાલમાં શરૂ કરેલ અભિયાન દ્વારા 17 સ્ટેટના હજારો ઈમિગ્રન્ટ્સને ધિરાણ આપ્યું access_time 7:40 pm IST\nછેલ્લા સાત દિવસથી ગુમ થયેલો ઇન્ડિયન અમેરિકન યુવાન મૃતક હાલતમાં મળી આવ્યો : પલ્ટી ખાઈ જવાથી 100 ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો access_time 6:59 pm IST\nભારતીય મહિલા એમેચ્યોર બોકસર મેગ્નિફિસન્ટ મેરી કોમનો જન્મદિવસ access_time 2:46 pm IST\nબુમરાહના સ્થાને સિરાજ ટીમમાં\nફિટનેસ ટેસ્ટ સાબિત કરવામાં વરૂણ ચક્રવર્તી નિષ્ફળઃ પડતો મુકાશે\nહોલીવુડ સિંગર લેડી ગાગાના ચોરી થયેલા 2 ડોગ મળ્યા : શોધી આપનારને આપશે 3 કરોડથી વધુનું ઈનામ access_time 5:34 pm IST\nમુંબઈ સાગાનું પહેલું ગીત 'શોર માચેગા' રિલીઝ: હની સિંહનો જોવા મળ્યો જબરદસ્ત અવતાર access_time 5:33 pm IST\nપોતાની જાતને નસિબદાર સમજે છે અનન્યા access_time 10:15 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/dharm/news/vat-savitri-vrat-puja-vidhi-2021-satyavan-savitri-katha-fasting-upvas-rules-vat-savitri-vrat-importance-mahatva-and-significance-128573260.html", "date_download": "2021-06-14T23:49:34Z", "digest": "sha1:2O7UTFTBIEPLIBD6VG4WRFKS2ZSB4BGP", "length": 7670, "nlines": 76, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Vat Savitri Vrat Puja Vidhi 2021 | Satyavan Savitri Katha Fasting Upvas Rules, Vat Savitri Vrat Importance (Mahatva) And Significance | પતિની લાંબી ઉંમર અને પરિવારની સમૃદ્ધિ માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nપરિણીતાઓનો પર્વ:પતિની લાંબી ઉંમર અને પરિવારની સમૃદ્ધિ માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે\nવટ વૃક્ષની નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિની સ્થાપના થાય છે, પૂજા પછી વડના ઝાડની પરિક્રમા કરવામા આવે છે\nહિંદુ ધર્મમાં વટ સાવિત્રીનું વ્રત પરિણીતા મહિલાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ વ્રતને પરિણીતા મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સંતાનહીન સ્ત્રીઓ ગુણવાન સંતાન પ્રાપ્ત કરવા માટે રાખે છે. ભારતના અમુક રાજ્યોમાં વૈશાખ મહિનામાં વદ પક્ષની અમાસ તિથિએ આ વ્રત રાખવાની પરંપરા છે. ગુજરાતમા આ વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે એટલે ગુજરાતમાં 22 જૂન, મંગળવારના રોજ આ વ્રત શરૂ થશે અને 24 જૂન, ગુરુવારે પૂર્ણ થશે. આ વ્રતમાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે અને 3 દિવસ સુધી વ્રત રાખવામાં આવે છે.\nવડના ઝાડ નીચે મૂર્તિની સ્થાપના થાય છેઃ-\nઆ વ્રતના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. આ દિવસે વડની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. ઝાડની નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ રાખો. તે પછી મૂર્તિ અને ઝાડ ઉપર બધી જ પૂજન સામગ્રી અર્પણ કરો. લાલ નાડાછડીને ઝાડમાં સાતવાર પરિક્રમા કરીને બાંધી દો. આ દિવસે વ્રત કથા સાંભળીને ભગવાનનું વધારેમાં વધારે ધ્યાન કરો.\nવડના ઝાડ નીચે જ પતિને જીવન મળ્યા પછી તે ઝાડના ફૂલ ખાઈને અને જળ પીને સાવિત્રીએ પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો હતો\nપૌરાણિક કથા છે કે સાવિત્રી નામની એક પતિવ્રત સ્ત્રી હતી, જેણે યમરાજ સામે લડીને પોતાના પતિના જીવનની રક્ષા કરી હતી, તેને ફરી જીવિત કર્યો હતો. તેના માટે સાવિત્રીએ ખાન-પાન વિના 3 દિવસ સુધી પતિના પ્રાણ માટે તપસ્યા કરી હતી.\nવડના ઝાડ નીચે જ પતિને જીવન મળ્યા પછી તે ઝાડના ફૂલ ખાઈને અને જળ પીને સાવિત્રીએ પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો હતો. એટલે ત્યારથી જ વડને જીવન આપનાર ઝાડ માનીને તેની પૂજા કરવામાં આવે છે. સાવિત્રીના તપને ધ્યાનમાં રાખીને પતિની લાંબી ઉંમરની કામના સાથે પરણિત મહિલાઓ સોળ શ્રૃંગાર કરીને આ વ્રત રાખે છે અને અખંડ સુહાગનો આશીર્વાદ પૂજા અને આરાધના દ્વારા પ્રાપ્ત કરે છે.\nઅન્ય સમાચારો પણ છે...\nપર્વ: 10 જૂનના રોજ શનિ જયંતિઃ વૈશાખ મહિનાની અમાસના દિવસે પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે\nધર્મ: 10 જૂનના રોજ શનિ જયંતી, અમાસના દિવસે સવારે ગણેશ પૂજન કર્યા બાદ શનિ મંત્રનો જાપ કરો\n10 જૂનના રોજ શનિ જયંતિ: વૈશાખ અમાસના દિવસે રોહિણી નક્ષત્રનો યોગ, આ સંયોગમાં ઝાડ-છોડ વાવવા શુભ રહેશે\nસાપ્તાહિક પંચાંગ: આ સપ્તાહ શનિ જયંતિ અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ રહેશે, 7 થી 13 જૂન સુધી વ્રત-પર્વના 6 દિવસ રહેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/charger/", "date_download": "2021-06-15T00:06:15Z", "digest": "sha1:6WOMG6NJO2VQQYFOHEMDUV4HMWMKXPZB", "length": 8757, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "charger - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\n કાગળના ટુકડો દબાવાથી ચાર્જ થશે રીમોટ-ઈયરબડ\nઅમેરિકી વૈજ્ઞાનિકોએ એવું યંત્ર બનાવ્યું છે જે પૂરી રીતે કાગળનું છે. જેને દબાવાથી વિજળી ઉત્પન્ન થાય છે. સાયન્ટિસ્ટે આ વાતને દાવો કર્યો છે કે, ભવિષ્યમાં...\nમોબાઈલ પ્રેમી કેદી : સાબરમતી જેલમાંથી ફરી એકવાર મોબાઈલ અને ચાર્જર મળ્યા\nઅમદાવાદની સાબરમતી જેલમાંથી મોબાઈલ ફોન મળી આવવાનો સિલસિલો અટકી રહ્યો નથી. જેલ પ્રશાશન દ્વારા લાખ પ્રયત્ન કરવા છતાં જેલમાંથી અવારનવાર મોબાઈલ મળી આવે છે ત્યારે...\nચાર્જરથી પણ હેક થઈ શકે છે તમારું લેપટોપ, આ રીતે રાખો ધ્યાન\nહાલમાં લેપટોપ મોબાઈલ ફોન્સ જાણે લોકોના જીવન જરૂરીયાતમાં સૌથી પ્રથમ સ્થાને આવી ગયા છે. હાલમાં લોકો પોતાના લેપટેપ કે સ્માર્ટફોન વગર રહી નથી શકતા. આવામાં...\nનકલી હોઈ શકે છે તમારા ફોનનું ચાર્જર, એક વખત ચેક કરી લો આ જાણકારી\nમોબાઈલ ફોનનો વ્યાપાર ઝડપથી આગળ વધી રહ્યો છે. પરંતુ નકલી સ્માર્ટફોન ચાર્જર આજે પણ ફોનની બેટરી માટે એક મોટી સમસ્યા છે. નકલી ચાર્જરને કારણે કેટલીક...\nવિયેતનામની સગીરાનું ઉંઘમાં IPHONE ના ચાર્જરથી કરંટ લગતા મૃત્યુ\nવિયેતનામની સગીરા તાજેતરમાં IPHONE ના ચાર્જરથી કરંટ લગતા મૃત્યુ થયું હતું. તેણીનું મૃત્યુ ત્યારે થયું જયારે તે ઉંઘમાં હતી, તેણીએ IPHONEને ચાર્જમાં રાખીને સુઈ ગઈ...\nમાસૂમ બાળકીએ ચાર્જર નાંખ્યું મોંઢામાં, થયા આવા હાલ\nઅમેરિકામાં ફોનનું ચાર્જર ચાવવાથી એક બાળકીનું મોઢુ સળગી ગયાની અજીબોગરબી ઘટનાએ ચકચાર જગાવી છે. શહેરના કેન્ટીની કોર્ટની એન ડેવિસે પાંચ ઓક્ટોબરે ફેસબુક પર પોતાની દીકરીના...\nઆ રહ્યું દુનિયાનું પ્રથમ વાયરલેસ ચાર્જર, 1 ફૂટના અંતરથી પણ થશે ફોન ચાર્જ\nછેલ્લા એક વર્ષથી આપણે વાયરલેસ ચાર્જિંગ વિશે સાંભળતા અને જોતા આવ્યા છીએ. સેમસંગ અને એપલ જેવી કંપનીઓ પોતાના ફોનની સાથે વાયરલેસ ચાર્જિગ સપોર્ટ આપી રહ્યાં...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/share-market/how-to-understand-share-market-gujarati", "date_download": "2021-06-15T01:06:29Z", "digest": "sha1:5CY4J3E2TSF7M5T6YWCS7DWRV7MSETPE", "length": 41995, "nlines": 638, "source_domain": "www.angelbroking.com", "title": "સ્ટૉક માર્કેટને સમજવું - Angel Broking", "raw_content": "\nજો તમે વેપાર કરવાનો નિર્ણયો લેવા માંગો છો જે વધુ સારા પરિણામો મેળવે છે, તો સ્ટૉક માર્કેટને સમજવું મહત્વપૂર્ણ છે. જો તમે જાણવા માંગો છો કે કયા સ્ટૉક્સ પસંદ કરવા માંગો છો તો કંપનીના નાણાંકીય સ્ટેટમેન્ટ અને રિપોર્ટ્સનું ઉંડાણપૂર્વકન સમજણ જરૂરી છે. શેરનું મૂલ્ય કેવી રીતે શોધવું તે જાણવું તે પણ શેર બજારમાં વેપારીઓ માટે મહત્વપૂર્ણ કુશળતા છે. આ બધા એકસાથે તમને વધુ સારા નિર્ણયો લેવામાં અને તમને એવા સ્ટૉક્સમાં રોકાણ કરતાઅટકાવશે જે ખરાબ વળતર આપશ��.\nસ્ટૉક માર્કેટ એ ટ્રેડની એક સિસ્ટમ છે જ્યાં જાહેર રીતે વેપાર કરેલી કંપનીઓના શેરો ઈશ્યુ કરવામાં આવે છે, અને તેને ખરીદી અને વેચી શકાય છે. લેમનનીધારણાથી વિપરીત સ્ટૉક્સમાં ટ્રેડિંગ સટ્ટાથી અલગ છે.ધારો કે તમે રૂપિયા 100 શરત લગાવો છો છો. જો તમે જીતો છો, તો તમે X રકમ જીતો છો, અને જો તમે ગુમાવો છો, તો તમે સંપૂર્ણ રૂપિયા 100 ગુમાવો છો. બીજી તરફ જો તમે સ્ટૉક્સમાં રોકાણ કરો છો, તો તમે રૂપિયા X જીતો છો અથવા રૂપિયા Y ગુમાવો છો. તમે જે સંપૂર્ણ રકમનું રોકાણ કર્યું છે તે ખરેખર તમે ગુમાવશો. સ્ટૉક માર્કેટને વેપારીઓના જૂથ તરીકે પણ જોઈ શકાય છે જે એકબીજા સામે તેમની કુશળતા રજૂ કરી શકે છે.\nસ્ટૉક્સમાં ટ્રેડિંગ શરૂ કરવા માટે તમારે બે એકાઉન્ટ બનાવવાની જરૂર છે– ટ્રેડિંગ એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટ. ડિમેટ એકાઉન્ટ એ છે જ્યાં તમારા શેરને ડિજિટલ ફોર્મેટમાં સ્ટોર કરવામાં આવશે. તમારું ટ્રેડિંગ એકાઉન્ટ શેર ખરીદવા અને વેચવા માટે વાપરવામાં આવશે. પૈસા ટ્રાન્સફરને સરળ બનાવવા માટે તમારું સેવિંગ એકાઉન્ટ આ સાથે લિંક કરેલ છે.\nપ્રાથમિક બજાર એટલે કે પ્રાઈમરી માર્કેટ- જે બજારમાં કંપનીના નવા સ્ટૉક્સ અને બોન્ડ્સ પહેલીવાર જાહેરજનતાને વેચવામાં આવે છે તે પ્રાઈમરી માર્કેટ છે. હવે, કંપનીને સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટેડ કરવામાં આવે છે. આ પ્રાથમિક બજારમાં છે કે કંપની કેટલાક શેરો જારી કરીને પોતાના માટે પૈસા વધારવા માટે નોંધણી કરે છે.\nસેકન્ડરી માર્કેટ– કંપની દ્વારા પોતાની નોંધણી કર્યા પછી; તેના શેરો બીજા બજારમાં, બીજા બજારમાં વેપાર કરવામાં આવે છે. રોકાણકારો તેમના દ્વારા કરેલા રોકાણમાંથી બહાર નિકળી શકે છે અને તેમના શેર અહીં વેચી શકે છે. રોકાણકારો એક અન્ય માર્કેટ ટ્રાન્ઝૅક્શનમાં શેર ખરીદનાર છે જેને ટ્રેડ કહેવામાં આવે છે. કેટલાક રોકાણકારો આ પ્રક્રિયા દરમિયાન બ્રોકર્સની સહાય પર આધારિત છે.\nસ્ટૉક માર્કેટ મુખ્યત્વે ચાર બાબતોમાં વ્યવહાર કરે છે.1. બૉન્ડ્સ2. શેર3. ડેરિવેટિવ્સ 4. મ્યુચ્યુઅલ ફંડ\nબોન્ડ્સ– કંપનીઓને પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે નાણાંની જરૂર છે. ઉધાર લેવામાં આવેલા પૈસા પ્રોજેક્ટ પર કરેલા નફા સાથે પાછા ચૂકવવામાં આવે છે. બૉન્ડ ભંડોળ એકત્રિત કરવાના માર્ગોમાંથી એક છે. બેંક તરફથી લેવામાં આવેલ ભંડોળને લોન કહેવામાં આવે છે. એક બોન્ડ એ છે જ્યારે કોઈ કંપની રોકાણકારોના જૂથ પાસેથી ઉધાર લે છે. તમે તે���ે અન્યને બોન્ડ દ્વારા ધિરાણ આપીને પૈસાનું રોકાણ કરી શકો છો. તે બેંક લોનની સમાન છે, જ્યાં સમયગાળો, લોનની રકમ અને વ્યાજ દર શરૂઆતથી જ નિર્દિષ્ટ કરવામાં આવે છે.\nશેર– કંપનીઓ પૈસાના બદલામાં તેમના શેર જારી કરે છે. જો તમારી પાસે કોઈ કંપનીનો હિસ્સો છે, તો તેનો મૂળભૂત અર્થ એ છે કે તમે કંપનીનો એક ભાગ ધરાવો છો. કંપનીઓના શેરો શેર માર્કેટમાં વેપાર કરવામાં આવે છે. એક શેર માલિકીનું પ્રમાણપત્ર છે. સ્ટૉક હોલ્ડર તરીકે, કંપનીના નફા અને નુકસાન બંને તમને અસર કરે છે. જ્યારે કંપનીની સ્ટૉક્સ તમને નફા આપે છે, ત્યારે તેના શેરનું મૂલ્ય વધારે છે, અને તેથી તમારા નફા કરે છે.\nમ્યુચ્યુઅલ ફંડ્સ – જો તમે બોન્ડ્સ અથવા શેરમાં પરોક્ષ રીતે રોકાણ કરવા માંગો છો, તો મ્યુચ્યુઅલ ફંડ્સ ચિત્રમાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ શું કરે છે તે રોકાણકારોના જૂથમાંથી પૈસા એકત્રિત કરે છે, અને પછી તે નાણાંકીય સાધનોમાં રોકાણ કરે છે. વ્યવસાયિક ભંડોળ વ્યવસ્થાપક આની કાળજી લે છે. મ્યુચ્યુઅલ ફંડ યોજના એકમો આપે છે, જે ચોક્કસ મૂલ્ય ધરાવે છે. જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમે એક એકમ ધારક બનો. જ્યારે કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ યોજના પૈસા બનાવવામાં રોકાણ કરી છે, ત્યારે તમને પૈસા મળે છે, કારણ કે તમે એકમ ધારક છો.\nડેરિવેટિવ્સ– તમામ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટનું મૂલ્ય ફ્લક્ચ્યુએટ્સ. કિંમત નિર્ધારિત કરવું ખૂબ મુશ્કેલ છે. આ ત્યારે ડેરિવેટિવ્સ ચિત્રમાં આવે છે. ડેરિવેટિવ્સ તમને હવે એક કિંમત નક્કી કરવામાં મદદ કરે છે, જે તમે ભવિષ્યમાં ટ્રેડ કરી શકો છો. એક ડેરિવેટિવમાં, તમે કોઈ ચોક્કસ ફિક્સ્ડ કિંમત પર શેર ખરીદવા અથવા વેચવા માટે સંમત થાઓ છો.\nઅમે જાણીએ છીએ કે સ્ટૉક માર્કેટ એક અદ્ભુત, અપરિચિત જગ્યા જેવું લાગી શકે છે જે લોકોને કન્ફ્યૂઝ કરે છે. કેટલાક લોકો ગેમ્બલિંગના કાર્યો માટે સ્ટૉક્સમાં રોકાણની તુલના કરે છે, જે બંનેને તેમના અનુસાર નિષ્ફળતાની ઉચ્ચ સંભાવનાઓ છે. આ ભય મોટાભાગે પરિવારના સભ્યો અને મિત્રોના અનુભવોથી અટકાવે છે, અને જ્યારે તેઓ સમજવા પાત્ર હોય ત્યારે તેઓ સંપૂર્ણ સત્ય નથી. જે લોકો આવા ફેશનમાં વિચારે છે તેઓ સ્ટૉક માર્કેટની સંપૂર્ણ સમજણ ધરાવતા નથી, અને તેમના ડરને ખરાબ જ્ઞાન દ્વારા માર્ગદર્શિત કરવામાં આવે છે.\nસ્પેક્ટ્રમના અન્ય તરફ એવા લોકો છે કે જેઓ સ્ટૉક માર્કેટને તેમની તમામ સમસ્યાઓનું ઉકેલ તરીકે જોઈએ. તેમ���ે લાગે છે કે તેઓએ લાંબા ગાળામાં રોકાણ કરવું જોઈએ, પરંતુ તેના વિશે કેવી રીતે જવું તેની ખાતરી નથી. આ લોકો ઘણીવાર વ્યવસાયિકો પર આધારિત હોય છે કે તેઓ તેમના નિર્ણયોને પ્રભાવિત કરે છે અને તેથી વસ્તુઓ કેવી રીતે કામ કરે છે તે બાબત પર સતત અનિશ્ચિત હોય છે.\nઆ વ્યક્તિઓનો બીજો જૂથ છે જે પ્રથમ જોખમમાં વધુ છે. જ્યારે પ્રથમ ગ્રુપ સ્ટૉક માર્કેટ ટ્રેડના લાભોને અપરિવર્તનીય રીતે ચૂકી જશે, ત્યારે બીજું ઘણું ખોટું ખર્ચ થશે, અને ઘણા પૈસા ગુમાવવાનું સમાપ્ત થશે. અથવા તેઓ સારી રિટર્નની અપેક્ષા રાખી શકે છે, અને ફક્ત મધ્યસ્થી રિટર્ન દ્વારા નિરાશ થઈ શકે છે.\nઆને રોકવા માટે તમારે માત્ર સ્ટૉક માર્કેટની મૂળભૂત બાબતો શીખવા માટે કેટલાક પ્રયત્ન કરવાની જરૂર છે. જો તમે કેટલીક ટેકનિકોને શીખી શકો છો તો તમે વિવિધ કંપનીઓની બેલેન્સશીટનું મૂલ્યાંકન કરી શકો છો, ગણતરી કરી શકો છો અને તમારે કયા સ્ટૉક્સમાં રોકાણ કરવું જોઈએ. રોકાણ કરવા તમારે સ્ટૉક્સના ખરામૂલ્ય શોધવાની જરૂર છે અને પછી સમજવાની જરૂર છે કે હાલની કિંમતો આ કરતાં ઓછી થઈ રહી છે કે નહીં અને સમયસર રોકાણ કરો.\nસ્ટૉક માર્કેટની પ્રતિકૂળ સ્થિતિ\nસ્ટૉક માર્કેટ મૂળભૂત રીતે અબજો રોકાણકારોનો એક સંગ્રહ છે જેમના વિરોધી વિચારો છે. જ્યારે કોઈ રોકાણકાર કોઈ ચોક્કસ સ્ટૉક વેચે છે ત્યારે કોઈ અન્ય તેને ખરીદવા માટે તૈયાર છે. તેથી એક વેપારીને શું પહોંચવા માટે યોગ્ય લાયક લાગે છે, અન્ય એક પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે. બંને રોકાણકારો યોગ્ય ન હોઈ શકે. આ પૈકી એક રોકાણકાર નફો કરશે, જ્યારે અન્ય નુકસાનને પીડિત કરે છે. તેથી, તમે જે રોકાણ કરી રહ્યા છો તે વિશે પરિચિત બનવું અને જ્ઞાન એકત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.\nસ્ટૉકની કિંમતો શા માટે વધી જાય છે\nશેર માર્કેટને કેવી રીતે સમજવું તે જાણવા માટે તમારે સમજવાની જરૂર છે કે શા માટે સ્ટૉકની કિંમતો વધી જાય છે. સ્ટૉકની કિંમતો એકથી વધુ પરિબળો દ્વારા પ્રભાવિત થાય છે જે નક્કી કરે છે કે તેઓ ઉપર જશે કે નીચે જશે. મીડિયા જેવા પરિબળો પ્રસિદ્ધ રોકાણકારોની અભિપ્રાય, રાજકીય આપત્તિ, કુદરતી આપત્તિઓ, જોખમના પરિબળો અને સપ્લાય અને માંગ. આ પરિબળોની જટિલ ક્રિયાપ્રતિક્રિયા, સ્ટૉક્સ વિશેની તમામ સંબંધિત માહિતી સાથે, ચોક્કસ પ્રકારની ભાવના બનાવવા અને વિક્રેતાઓ અને ખરીદદારોની પરિણામસ્વરૂપ સંખ્યામાં જવાબદાર છે. જો વિક્રેતાઓની સંખ્યા ખરીદનાર કરતાં વધુ હોય, તો કિંમતો ઘટાડવામાં આવે છે. જ્યારે વિપરીત થાય છે, ત્યારે કિંમત સામાન્ય રીતે વધી જાય છે.\nસ્ટૉક માર્કેટની આગાહી શા માટે મુશ્કેલ છે\nચાલો એવા પરિસ્થિતિની કલ્પના કરીએ કે જ્યાં વર્ષોથી સ્ટૉકની કિંમતોમાં વધારો થયો છે. રોકાણકારો જાણે છે કે કોર્નરની આસપાસ સુધારો છે જે સ્ટૉકની કિંમતોને અપસેટ કરશે. અજ્ઞાત શું છે ‘શું‘ અને ‘ક્યારે‘ – તેને શું ટ્રિગર કરશે, અને તે ક્યારે થશે. આ પરિસ્થિતિમાં, આપણે શું કરી શકીએ છીએ કેટલાક વ્યાપારમાં પ્રવેશ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છીએ, કેટલાક રોકડ સાથે પાછા આવશે. કેટલાક જોખમ લેવા અને જમ્પ ઇન કરવા માટે તૈયાર રહેશે. હવે, પ્રશ્નો છે– જો તમે રાહ જોઈ રહ્યા છો, તો તમે વેપાર શરૂ કરવા માટે યોગ્ય સમય કેવી રીતે ઓળખશો કેટલાક વ્યાપારમાં પ્રવેશ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છીએ, કેટલાક રોકડ સાથે પાછા આવશે. કેટલાક જોખમ લેવા અને જમ્પ ઇન કરવા માટે તૈયાર રહેશે. હવે, પ્રશ્નો છે– જો તમે રાહ જોઈ રહ્યા છો, તો તમે વેપાર શરૂ કરવા માટે યોગ્ય સમય કેવી રીતે ઓળખશો અને તમે તેને ક્યારે બહાર નીકળવું તે કેવી રીતે જાણશો અને તમે તેને ક્યારે બહાર નીકળવું તે કેવી રીતે જાણશો એવા વિશ્વમાં જ્યાં સ્ટૉક માર્કેટની ભવિષ્યવાણી હતી, સ્ટૉક માર્કેટને સમજવું સરળ હશે.\nઇન્વેસ્ટ કરતા પહેલાં, ત્રણ વસ્તુઓ તમારે ધ્યાનમાં લેવી જોઈએ.\nસ્ટૉકનું મૂલ્યાંકન – માર્કેટ ઍક્ટિવિટી સ્ટૉકની વાસ્તવિક કિંમત નિર્ધારિત કરે છે. જ્યારે તમે વિચારી રહ્યા છો કે તમારે ખરીદવું અથવા વેચવું જોઈએ કે નહીં, ત્યારે તમારે સ્ટૉકની વર્તમાન કિંમત સાથે યોગ્ય મૂલ્યની તુલના કરવી જોઈએ. ધારો કે સ્ટૉકની વર્તમાન કિંમત પ્રતિ શેર રૂપિયા 30 છે, પરંતુ તમે જાણો છો કે તેનું યોગ્ય મૂલ્યરૂપિયા 40 છે. તે શેર સારી ખરીદી હોઈ શકે છે. પરંતુ, ધારો કે પરત એ કેસ છે. ત્યારબાદ સ્ટૉકને ઓવરવેલ્યૂ માનવામાં આવે છે અને જો તમે તેને સ્પષ્ટ કરો છો તો તે શ્રેષ્ઠ છે. તમને સ્ટૉકનું યોગ્ય મૂલ્ય કેવી રીતે મળશે તેની ગણતરી કરવા માટે અનેક રીતો છે. કંપનીની સંપત્તિઓના મૂલ્યને તેની બૅલેન્સશીટ પર ડેપ્રિસિએશન અને જવાબદારીઓ વગર એકત્રિત કરો. યોગ્ય મૂલ્યની ગણતરી કરવાની આ એક રીત છે. પરંતુ વિવિધ પદ્ધતિઓ થોડા અલગ પરિણામો આપે છે, તેથી તમે જે કિંમતની ગણતરી કરી છે તે તેનું નિષ્પક્ષ મૂલ્ય છે કે નહીં તે શોધવું થોડ��� મુશ્કેલ છે.\nટ્રિગરિંગ ઇવેન્ટ– ઘણા પરિબળોથી ટ્રેન્ડ રિવર્સલ થઈ શકે છે જે હાલના પ્રાઇસ ચાર્ટ્સને અપસેટ કરશે. રાજકીય વિકાસ, સામાજિક કારણો, કુદરતી આપત્તિઓ અને ઉપર ઉલ્લેખિત અન્ય તમામ કારણો કિંમતોને અસર કરી શકે છે. તેથીતમારે વર્તમાન ઇવેન્ટ્સને નજીકથી અનુસરવું જોઈએ, કારણ કે તેઓ તમને આગામી ટ્રેન્ડ રિવર્સલની પ્રીમોનિશન આપી શકે છે.\nમાનવ નિર્ણય લેવાની પ્રક્રિયા – ત્રીજા પરિબળ આગાહી કરવામાં સૌથી મુશ્કેલ છે. માનવ પાસે તાર્કિક અને ભાવનાત્મક બાજુ હોવાથીઆ બે વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા અમારા નિર્ણયોને ઘણીવાર અસર કરી શકે છે. કોઈ પણ બાબત નથી કે અમે માહિતીની પ્રક્રિયા દરમિયાન કેવી રીતે તાર્કીક છીએ, અમારા નિર્ણયો ભાવનાઓ દ્વારા આગળ વધવામાં આવે છે. જ્યારે વ્યક્તિઓ તેમના રોકાણના નિર્ણયો લે છે, ત્યારે તે જ બાબત સ્ટૉક માર્કેટમાં પણ થાય છે.\nસ્ટૉક માર્કેટમાં, તમારે જે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા જરૂરી છે તે ખરીદી અને વેચાણ કરી રહ્યા છે. ખરીદવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે જ્યારે અન્ય કેટલાક ચોક્કસ સ્ટૉક્સ વિશે નિરાશાવાદી હોય છે. જ્યારે તમે અન્ય વેપારીઓને આશાસ્પદ દેખાય ત્યારે તે તમારે વેચવાનો સમય છે. હંમેશા ખરીદતી વખતે યાદ રાખો– જ્યારે તમે કિંમત ઘટાડવા પછી સ્ટૉક ખરીદો ત્યારે તમારે વધુ નફો કરવાની સંભાવના વધુ હોય છે. પરંતુ, આંધળી રીતે આ નિયમને અનુસરશો નહીં. જો તમે કંપનીના સ્ટૉક્સ જોઈ રહ્યા છો, X, 30-40% સુધી ઘટાડી ગયા છો તો તમારે પ્રથમ પૂછવું જોઈએ કે શા માટે જ્યારે અન્ય કેટલાક ચોક્કસ સ્ટૉક્સ વિશે નિરાશાવાદી હોય છે. જ્યારે તમે અન્ય વેપારીઓને આશાસ્પદ દેખાય ત્યારે તે તમારે વેચવાનો સમય છે. હંમેશા ખરીદતી વખતે યાદ રાખો– જ્યારે તમે કિંમત ઘટાડવા પછી સ્ટૉક ખરીદો ત્યારે તમારે વધુ નફો કરવાની સંભાવના વધુ હોય છે. પરંતુ, આંધળી રીતે આ નિયમને અનુસરશો નહીં. જો તમે કંપનીના સ્ટૉક્સ જોઈ રહ્યા છો, X, 30-40% સુધી ઘટાડી ગયા છો તો તમારે પ્રથમ પૂછવું જોઈએ કે શા માટે આવું શા માટે નકારવામાં આવ્યું આવું શા માટે નકારવામાં આવ્યું શું તે ઉદ્યોગમાં અન્ય સ્ટૉક્સની કિંમતો પણ ઘટી ગઈ છે શું તે ઉદ્યોગમાં અન્ય સ્ટૉક્સની કિંમતો પણ ઘટી ગઈ છે શું કિંમત કંપની X સમાન હતી શું કિંમત કંપની X સમાન હતી જો તમે જોશો કે સમાન ક્ષેત્રની અન્ય કંપનીઓ વધુ સારી રીતે પ્રદર્શન કરી રહી છે, તો આ કિંમતમાં ઘટાડો આ કંપની સાથે ચોક્કસ હોઈ શકે છે. તમારે તમારી પોતાની ખરીદી અને નિયમિત વેચાણનું નિર્માણ કરવું જોઈએ અને તેને લગાવવું જોઈએ.\nએફઆઈઆઈ અને ડીઆઇઆઈવચ્ચેનો તફાવત\nડી આઇ આઇ : ઘરેલું સંસ્થાકીય રોકાણકારો શું છે\nFDI અને FPI વચ્ચેનો તફાવત\nવિદેશી પોર્ટફોલિયો રોકાણના લાભ અને ગેરલાભ નુકસાન\nવિદેશી પોર્ટફોલિયો રોકાણ: અર્થ, લાભો અને પ્રકારો\nએફપીઆઈ અને એફઆઈઆઈ વચ્ચેનો તફાવત\nશું આર્બિટ્રેજ કાયદેસર છે\nFDI અને FII વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/kutch-and-saurashtra-may-receive-normal-rainfall-on-saturday-gujarati-news/", "date_download": "2021-06-15T00:13:47Z", "digest": "sha1:EHMD2SDA3T5RMUUXE3DHBGG3VEXMGWGB", "length": 9626, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "હવામાન વિભાગે કરી આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે વરસાદ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nહવામાન વિભાગે કરી આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે વરસાદ\nહવામાન વિભાગે કરી આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે વરસાદ\nદક્ષિણ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં શનિવારે સામાન્ય વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દિવ-દમણ , દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. શનિવારે વાવાઝોડુ ડિપડિપ્રેશનમાં ફેરવાઈને નબળું પડી જશે. ત્યારબાદ હવામાન સામાન્ય થશે.\nઅરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી\nબનાસકાંઠા જીલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પરીવર્તન જોવા મળ્યું હતું. અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો હતો અને વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું. ડીસામાં બદલાયેલા હવામાનને પગલે ધરતીપુત્રો પણ ચિંતિત થઈ ગયા હતા. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની સીધી અસર અત્યારે ઉત્તર ગુજરાત પર જોવા મળી રહી છે અને તેના લીધે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. દિવસભર વાતાવરણ વાદળછાયું રહેતા સવારના સમયે ઠંડીમાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ બપોર બાદ ઠંડા પવનો ફૂંકાતો મહત્તમ તાપમાનનો પારો પણ ગગડી ગયો હતો.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nHondaનો ડિસેમ્બર સેલ : Amazeથી લઈને CR-V સુધી, કંપની આપી રહી છે 5 લાખ રૂપિયા સુધીની છૂટ જાણો શું છે ઓફર\nનાણા વિભાગના મુખ્ય અગ્ર સચિવને નિવૃત્તિ પહેલાં જ મળ્યું એક્સટેન્શન\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/astrology/rashi-bhavishya/daily/daily-rashi-bhavishya-14-05-2021/", "date_download": "2021-06-15T00:56:14Z", "digest": "sha1:WHRGAWI7AKMMHIR4QJCOLUHMFHQTXKTH", "length": 14114, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "રાશિ ભવિષ્ય 14/05/2021 | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસ��ંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nરાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post\nઆજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.\nઆજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય.\nઆજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.\nઆજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.\nઆજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.\nઆજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.\nઆજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.\nઆજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.\nઆજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.\nઆજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.\nઆજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.\nઆજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleસાક્ષી બનો નિર્ણાયક નહીં\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમા��� સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/business/investment-opportunity-for-us-companies-in-indias-pharma-medical-device-sector/", "date_download": "2021-06-14T23:48:22Z", "digest": "sha1:DKJIEGPJH6YJ26SLDMGSQBR4LW5CFCZ5", "length": 10964, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "ફાર્મા, મેડિકલ-ડિવાઇસ ક્ષેત્રે US-કંપનીઓને મૂડીરોકાણની તક | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Business ફાર્મા, મેડિકલ-ડિવાઇસ ક્ષેત્રે US-કંપનીઓને મૂડીરોકાણની તક\nફાર્મા, મેડિકલ-ડિવાઇસ ક્ષેત્રે US-કંપનીઓને મૂડીરોકાણની તક\nવોશિંગ્ટનઃ અમેરિકી કંપનીઓને ભારત ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે મૂડીરોકાણની ઊજળી તકો છે. ભારતના એમમ્બેસેડર તરણજિત સિંહ સંધુએ ફાઇઝરના CEO આલ્બર્ટા બોરલા, થર્મો ફિશરના CEO માર્ક કેસ્પર, એન્ટિલિયા સાન્ટિફિકના ચેરમેન અને CEO બર્નાર્ડ બ્રસ્ટ અને પાલ લાઇ સાયન્સિસના જોસેફ રેપ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. આ દરમ્યાન તેમણે સાયટિવાના CEO અને પ્રમુખ ઇમાન્યુઅલ લિગનર સાથે પણ ફોન પર વાત કરી હતી.\nફાર્મા કંપનીઓ સાથેની વાતચીત દરમ્યાન સંધુએ જણાવ્યું હતું કે ભારત ફાર્મા અને મેડિકલ ડિવાઇસિસ ક્ષેત્રે અમેરિકી ફાર્મા કંપનીઓ તરફથી મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવા માગે છે. તેમણે કહ્યું હતું કે ભારતે હાલમાં ઉત્પાદન સાથે ઇન્સેન્ટિવ પ્રોત્સાહન યોજના શરૂ કરી છે, જે અમેરિકી ફાર્મા કંપનીઓને ભારતમાં મૂડીરોકાણની નવી તકો પૂરી પાડે છે.\nસોમવારે બોરલાએ કહ્યું હતું કે ફાઇઝર ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે ચિંતિત છે અને કંપની ભારતીયોને કોરોનાની સામેની લડાઈમાં દરેક સંભવ મદદ કરવા તૈયાર છે.\n��ંધુએ ગયા સપ્તાહે બોરલાની સાથેની મુલાકાત પછી જણાવ્યું હતું કે ફાઇઝર ભારતમાં રસી સહિતના હેલ્થકેરના પ્રયાસોને ટેકો આપશે. તેમણે જાહેર કર્યું હતું કે માનવતાવાદી રિલીફના પ્રયાસોમાં કંપની ભારતને કોરોના સામેની લડાઈમાં મદદ કરશે. આ ઉપરાંત કંપનીએ જાહેર કર્યું હતું કે આગામી ત્રણ મહિનામાં કંપની સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે સાત કરોડ ડોલરની દવાઓ મોકલાવશે. આ પ્રયાસથી ભારતમાં હજારો દર્દીઓને રાહત થશે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleમરાઠા-અનામત માટે કાનૂની લડત ચાલુ રખાશેઃ ઠાકરે\nNext articleકોરોનાથી બીમાર પ્રકાશ પદુકોણની તબિયત સુધારા પર\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nફોરેન-ફંડ ખાતા ફ્રીઝ કરાયાના અહેવાલો ખોટાઃ અદાણી-ગ્રુપ\nકોંગ્રેસશાસિત રાજ્યો પેટ્રોલ-ડિઝલ પરનો વેરો ઘટાડેઃ પેટ્રોલિયમ-પ્રધાન\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/south-gujarat/surat-mother-of-two-daughters-protested-outside-house-of-in-laws-in-varachha-surat-jm-1073056.html", "date_download": "2021-06-15T01:34:22Z", "digest": "sha1:2ANJNZPNOE3DGQQ4VJHYNDRAD6PUNETK", "length": 23938, "nlines": 248, "source_domain": "gujarati.news18.com", "title": "Mother of Two daughters Protested outside house of In Laws in Varachha surat– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ગુજરાત\nસુરત : સસરાના ઘરની બહાર બે માસૂમ દીકરીઓ સાથે પરિણીતાના ધરણા, વરાછાની શરમજનક ઘટના\n' માત્ર પુત્ર પ્રાપ્તિ ન થતા એક પત્નીને બે દીકરીઓ સાથે રઝળતા મૂકી દેવા કેટલું યોગ્ય છે' પરિણિતાના સણસણ��ા આક્ષેપો\nકિર્તેશ પટેલ, સુરત : બેટી પઢાવો બેટી બચાવોના અભિયાનમાં લોકો મોટા પ્રમાણ માં જોડયે છે પણ તેનો અમલ કોઈ નથી કરતો અને આજના જમાનામાં બેટીને આજેપણ બોજ માનવામાં આઈ છે તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે સુરતના વરાછા ખાતે એક બિલ્ડરે પુત્ર ન આપનારી મહિલાને બે દીકરીઓ સાથે ઘર બહાર કાઢી મૂકી હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાએ ન્યાય માટે તંત્રની મદદ લીધી હતી. પરંતુ તેમાં સફળતા ન મળતા આખરે સાસરીના ઘરમાં પ્રવેશ માટે સામાજિક સંગઠનોની મદદથી ધરણા પર ઉતરી છે. પતિ અને સસરાના ઘર સામે બેનર લઈને અને બન્ને દીકરીઓને લઈને પહોંચેલી મહિલાએ આક્ષેપ સાથે કહ્યું કે, બે દીકરીઓ સાથે ઠોકરો ખાવા અમે મજબૂર છીએ.\n21મી સદીમાં દીકરા-દીકરીઓ એક સમાન છે ત્યારે આજે પણ કેટલા સમાજમાં દીકરી કરતા દીકરાને મહત્વ અપાય છે અને જે મહિલા દીકરીને જન્મ આપે છે અને દીકરાને નથી આપતા તેવી મહિલાને પતિ અથવા તો સાસરીવાળા ઘરમાંથી કાઢી મુકવાની એક ઘટના સમયે આવે છે ત્યારે આવી વવધુ એક ઘટના સામે આવી છે.\nસુરત આ વરાછા રોડ પર બિલર તરીકે કામ કરતા વિપુલભાઈ સવાણી લગ્ન 13 વર્ષ પહેલા સોસનાલ બહેન સાથે થયા હતા તેઓ લગ્ન બાદ વડોદરા રહેતા હતા. લગ્ન જીવન દરમિયાન ત્રણ દીકરીઓ થઈ પરંતુ પુત્ર પ્રાપ્તિ ન થતી હોવાને કારણે 29-6-2019 ના રોજ રાત્રે 10:30 વાગે તેમના પતિ તેમને વરાછા બહેનના ઘર નજીક રસ્તા પર છોડી જતા રહ્યા હતા.\nમહિલાએ કહ્યું કે ત્યારબાદ હું થોડા દિવસ બહેનને ત્યાં અને ત્યારબાદ 6 મહિના પિયર પિતાને ત્યાં રહી હતી.પતિને વારંવાર વિનંતી બાદ પણ તેઓ સ્વિકારવાની ના પાડતા હોવાનું કહેતા મહિલા એ આખરે તેઓ વડોદરા દીકરીઓ સાથે જતા રહ્યાં હતા. જ્યાં તેમને ઘરમાં પ્રવેશ પણ કરવા ન દેવાયો હતો. જોકે પોલીસ રક્ષણ માગતા મને ઘરમાં પ્રવેશ મળ્યો હતો. જેને લઈ થોડા સમય બાદ પતિ,સાસુ મારી નાની દીકરીને લઈ સુરત તેમના જૂના મકાને રહેવા આવી ગયા હતાં.\nવડોદરાનું મકાન બેંકના હપ્તા પર હતું. હપ્તા ભરવાનું મારા પતિએ બંધ કરી દેતા બેંક દ્વારા દરવાજે નોટિસ પણ લગાવી દેવામાં આવી છે.છેલ્લા 20 મહિનાથી અલગ અલગ જગ્યાએ ઠોકરો ખાઈ મહિલા બે દીકરીઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી રહ્યુ હતું જોકે મહિલા આ બંને બાળકીને માતા-પિતા બન્નેનો પ્રેમ આપતી હતી જોએક જોકે આર્થિક મુશ્કેલી સામનો કરતી મહિલા એ આખરે 8 જાન્યુઆરી 2021ના રોજ મને મારા સાસરે વરાછા સ્વેત રાજહંસ સ્થિત રહેવા આવી હતી.\nપણ મારા સસરાએ દરવાજો ન ખોલ્યો અને ભારે હોબાળો કરી કોર્ટમાંથી મનાઈ હુકમ લઈ આવ્યા હતાં.જેથી મેં ગાંધી ચિધન્યા માર્ગે આંદોલન કરી ન્યાય મેળવવા નક્કી કર્યું હતું અને આખરે હ્યુમન રાઈટ એસોસિએશન સહિત અનેક મહિલા સંગઠનોએ સાથ માંગતા મને મદદ કરી .\nમેં કોર્ટના દ્વાર ખખડાવી ઘર પ્રવેશ માટે આપેલા મનાઈ હુકમને રદ કરવા અપીલ કરી છે. જેની આગામી 19મી એ કોર્ટમાં સુનાવણી છે. માત્ર પુત્ર પ્રાપ્તિ ન થતા એક પત્નીને બે દીકરીઓ સાથે રઝળતા મૂકી દેવા કેટલું યોગ્ય છે. મોદી સરકારમાં દીકરીઓ બચાવો અને દીકરી પઢાવો અભ્યાન જોરશોરમાં ચાલી રહ્યુ છે જેની વાસ્તવિતા કંઈક અલગ જ ઉદાહરણ જોવા મળ્યું છે.\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/corona-s-new-strain-could-be-more-contagious-in-india-aiims-president-randeep-guleria-065465.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:23:30Z", "digest": "sha1:YTQVRL4DLFSE2Y5NQ2Q76PMMC23IRNDE", "length": 16413, "nlines": 168, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતમાં કોરોનાનો નવો 'સ્ટ્રેન' બની શકે છે વધારે ચેપી : એઇમ્સ પ્રમુખ રણદીપ ગુલેરિયા - BBC Top News | Corona's new 'strain' could be more contagious in India: AIIMS President Randeep Guleria - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\n38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\nCM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nકચ્છઃ કોરોનાવાયરસના કારણે ફુલોનો 70% ધંધો પડી ભાંગ્યો\nદક્ષિણને ભિજવ્યા બાદ આજે ઉત્તરમાં પહોંચશે ચોમાસુ, પંજાબ-હરિયાણા-યુપીમાં એલર્ટ જારી\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nમહારાષ્ટ્રમાં કોવિડ-19 મૃત્યુદરમાં 11% નો વધારો નોંધાયો\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nભારતમાં કોરોનાનો નવો 'સ્ટ્રેન' બની શકે છે વધારે ચેપી : એઇમ્સ પ્રમુખ રણદીપ ગુલેરિયા - BBC Top News\nભારતમાં કોરોના વાઇસનો નવો પ્રકાર વધુ ચેપી હોવાની એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ના પ્રમુખે આશંકા વ્યક્ત કરી છે.\nએનડીટીવીના અહેવાલ અનુસાર ભારતમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન વધારે સંક્રામક બની શકે છે. એઇમ્સના પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરિયાએ એવી આશંકા જણાવી છે.\nડૉ. ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોના વાઇરસની સામેની હર્ડ ઇમ્યુનિટી બની છે એ એક ભ્રમ છે. કારણ કે આના માટે 80 ટકા લોકોમાં કોરોના વાઇસના ઍન્ટિબોડી બનવા જોઈએ.\nતેમણે વધુમાં કહ્યું હતું કે જો આપણે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનની વાત કરીએ, જે વધારે સંક્રામક અને ખતરનાક સાબિત બની શકે છે. નવો સ્ટ્રેન એક વખત કોરોના વાઇરસ જેને થઈને મટી ગયો હતો તેને ફરીથી થઈ શકે છે.\nહર્ડ ઇમ્યુનિટી બનવામાં થતી મુશ્કેલીઓ દર્શાવતા ગુલેરિયાએ એનડીટીવીને કહ્યું કે કોરોના વાઇરસના નવા મ્યૂટેશન અથવા સ્ટ્રેન વાઇરસ પ્રત્યે શરીરમાં બનનારી પ્રતિરોધક ક્ષમતાથી બચવાનો રસ્તો નીકાળી લે છે. જેથી ઍન્ટિબોડી લેનારને પણ ફરી સંક્રમિત કરી શકે છે. એવામાં લોકોને કોરોના ��ાઇરસને લઈને પહેલાંની જેમ સતર્કતા રાખવી જોઈએ.\nમેટ્રો મેન : ઈ.શ્રીધરન લગભગ અડવાણીની ઉંમરમાં ભાજપમાં જઈને શું કરશે\nપેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો મારા માટે 'ધર્મસંકટ'ની સ્થિતિ સમાન: નિર્મલા સીતારમણ\nદેશમાં શનિવારે સતત 13 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં ઈંધણના ભાવ નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા છે.\nતેના પર રાજકારણ પણ ગરમાયું છે. બીજીબાજુ નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સ્થિતિને તેમના માટે 'ધર્મસંકટ' ગણાવી હતી.\nડુંગળીવાળા નિવેદનની જેમ તેમનું આ નિવેદન પણ વિવાદાસ્પદ બન્યું છે. તેમણે કહ્યું કે ભાવવધારો અફસોસજનક બાબત છે. અને કેન્દ્ર તથા રાજ્ય સરકારે મળીને તેના પર કામ કરવું પડશે.\nદિશા રવિના કેસમાં પૂર્વ જજ, પૂર્વ પોલીસ અધિકારીએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, પોલીસ એક્શનનું સમર્થન\nઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પૂર્વ ન્યાયાધીશ અને ભૂતપૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીઓના જૂથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દિશા રવિની ધરપકડ મામલે પત્ર લખ્યો છે.\nઆ પત્રમાં લખવામાં આવ્યું છે કે તે નિર્દોષ હોવા માટે તેની ઉંમરને ટાંકવામાં આવે છે. તેની સામે પત્ર લખનાર લોકોએ દલીલ કરી છે કે તમે જે પ્રકારના કર્મો કર્યા છે તે દેશ વિરોધી હોય તો તેનો શું અર્થ\nઆ પત્રમાં ત્રણ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ, 17 પૂર્વ જજ, 18 પૂર્વ ડીજીપી, દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર, ગૃહ મંત્રાલયના પૂર્વ સ્પેશિયલ સેક્રેટરીનો સમાવેશ થાય છે.\nપત્રમાં લખવામાં આવ્યું છે કે “દિલ્હી પોલીસ કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના કોઈ અયોગ્ય દબાણ વિના મુક્ત અને ન્યાયી રીતે તેની તપાસ કરવામાં સમર્થ છે. દેશ-વિદેશમાં અલગતાવાદી દળોને માટે જે વ્યક્તિઓ મદદરૂપ થાય છે, તે બધા બદમાશી તત્વો સામે ગુનો નોંધશે. આ લોકો પ્રયાસ કરી અંધાધૂંધી ફેલાવો અને રાષ્ટ્ર વિરોધી દળોને તેમના પોતાના સ્વાર્થ માટે સેવા આપવા બૌદ્ધિક કવર પ્રદાન કરો.\"\nદિશા રવિની ધરપકડને લઈ દિલ્હી પોલીસ અને ન્યાયતંત્રની ટીકા કેમ થઈ રહી છે\nતરુણ બારોટને સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાંથી છોડી દેવામાં આવ્યા\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે શનિવારે 'એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' તરુણ બારોટને 2003માં થયેલાં સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં તેમની સામેલગીરીના પુરાવા ન હોવાના કારણે તેમને છોડી મૂક્યા છે.\nડીએસપી બારોટની સાથે પોલી�� કૉન્સ્ટેબલ છત્રસિંહ ચુડાસમાને પણ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના જજ બીએ દવેએ દોષમુક્ત કર્યા છે.\nતરુણ બારોટના વકીલે કહ્યું હતું કે સાદિક જમાલની કસ્ટડી મુંબઈથી લીધી હોવાની વાત સાક્ષીએ કરી છે પરંતુ તેના કોઈ પુરાવા મળ્યા નથી.\nનરોડાના ગેલેક્સી થિયેટરની પાસે 13 જાન્યુઆરી , 2013ના રોજ સાદિક જમાલની હત્યા કરી દેવામાં આવી હતી.\nભાવનગરના યુવાન સાદિક જમાલ પર આરોપ હતો કે તે લશ્કર-એ-તૈયબાનો ટ્રેઇન્ડ ઑપરેટિવ હતો. જે તે સમયના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યો હતો.\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://oceanofjobs.in/happy-birthday-wishes-in-gujarati-text/", "date_download": "2021-06-15T00:06:40Z", "digest": "sha1:GWMKIKZQDU75YJS26C5Q6JY2QPN5Z4EV", "length": 10280, "nlines": 143, "source_domain": "oceanofjobs.in", "title": "Top 10+ જન્મદિવસ ની શુભકામના | Happy Birthday Wishes in Gujarati Text - ocean of jobs", "raw_content": "\nમિત્રો આજે હું તમારા માટે Happy Birthday Wishes in Gujarati Text લઈને આવ્યો છું કેમ કે, આજકાલ ના દિવસોમાં જન્મદિવસ ની શુભકામના મોકલવી એ એક જરૂરી પરંપરા બની ગઈ છે. એક સાચી જન્મદિવસની શુભેચ્છા કોઈપણ વ્યક્તિનો દિવસ ચોક્કસપણે સુંદર બનાવી દે છે.\nમિત્રો અહીં નીચે સુંદર 10+ જન્મદિવસની હાર્દિક શુભેચ્છા આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યોને Gujarati Wishes for Birthday પાઠવવા માટે મદદરૂપ થશે.\nમારા પ્રિય મિત્ર, તમારો આ ખાસ દિવસ સુંદર,\nજાદુઈ અને ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે \nઆ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું,\nજેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે,\nઆ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ,\nબસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે\nફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે,\nસૂરજે ગગનને સલામ મોકલી છે,\nતમને નવા જન્મદિવસની શુભકામનાઓ💐,\nઅમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.\nઆજ મુબારક કાલ મુબારક\nદરિયા જેટલું વ્હાલ મુબારક\nતમે રહો ખુશ હરહાલ મુબારક\nઆ દિન તમને હરસાલ મુબારક\nભગવાન દૂર રાખે તમને બધા દુઃખથી\nજન્મદિન મુબારક હો દિલની ગહરાઈયોથી\nદુવાઓ અને ખુશીયા મળે તમને,\nભગવાન તર��થી દયા અને પ્રેમ મળે તમને,\nહોઠો પર સ્મિત રહે હંમેશા તમારા,\n💐જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના💐\nતમારી આસપાસ ફેલાયેલી બધી ખુશીઓ તમારી પાસે સો વખત પાછી આવે.\nહું આશા રાખું છું કે તમારો જન્મદિવસ પ્રેમ અને હાસ્યથી ભરેલો રહે\nતમારા ખાસ દિવસે તમને જન્મદિવસ ની શુભકામના\nતમારો જન્મદિવસ છે “વિશેષ”\nકેમકે તમે હોવ છો બધાના દિલ ની “પાસ”\nઅને આજે પુરી થાય તમારી બધી “આસ”\n🌹 જન્મદિવસ ની શુભકામના 🌹\nજન્મદિન કે યે ખાસ લમ્હે મુબારક,\nઆખો મેં બસે નયે ખવાબ મુબારક,\nજિંદગી જો લેકર આઈ હૈ આપકે લિઈ આજ,\nવો તમામ ખુશીઓ કી હસી સોગાત મુબારક,\nતમારા જીવનને આંસુથી નહીં, પણ સ્મિત દ્વારા ગણો.\nતમારી ઉંમરની ગણતરી વર્ષોથી નહિ, પણ મિત્રો દ્વારા ગણો.\n💐 જન્મદિવસની હાર્દિક શુભેચ્છા 💐\nબીજું સાહસથી ભરેલું વર્ષ તમારી રાહ જોય રહ્યું છે,\nતમારો જન્મદિવસ ધોમધામથી અને વૈભાથી વૈભવથી ઉજવીને તેનું સ્વાગત કરો.\n🌹તમને ખૂબ ખુશ અને આનંદથી ભરેલા જન્મદિવસની શુભેચ્છાઓ\nમિત્રો મને આશા છે કે, તમને આમારી આ Top 10+ જન્મદિવસ ની શુભકામના અથવા જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પોસ્ટ પસંદ આવી હશે. અમે આમારી વેબસાઈટ પર આવી સુંદર-સુંદર પોસ્ટ મુકતા જ હોઈએ એટલે website ની મુલાકાત લેતા રેજો આભાર.\n100+ ભાવભીની શ્રદ્ધાંજલિ ના શબ્દો અને મેસેજ | Shradhanjali Message in Gujarati\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://chataksky.com/%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4-6/", "date_download": "2021-06-14T23:47:50Z", "digest": "sha1:LNMLVVYYWGK2AP2KDJ4A7QLTM6O5FLQJ", "length": 6185, "nlines": 189, "source_domain": "chataksky.com", "title": "પંચામૃત - CHATAKSKY", "raw_content": "\nમણકો છું પણ હું માળાની બહાર ઊભો છું ,\nસાચ્ચું કહું તો સરવાળાની બહાર ઊભો છું\nનથી ખાલી જવા દેતો કદી તું કોઈ યાચકને\nકસોટી તારી કરવા આજ મેં પયગંબરી માગી ……………અંજુમ ઉઝયાનવી\nસાચા લાગવાનો તું પુરાવો ન માગજે\nતું બારણું થયો ને હું સાંકળ થયો હતો ………………….અઝીમ કાદરી\nપહાડની ઉંચાઈને છોડ્યા પછી\nઆ નદી પહોંચી શકી સાગર સુધી …………………અઝીઝ ટંકારવી\nઆવ્યું એ નામ હોઠ પર તે પછી\nસર્વ નામો મને ભસ્મ લાગે …………………..અઝીઝ ટંકારવી\nકેવળ દવાથી રોગ અમારો નહીં મટે\nસમ્બન્ધ પણ ઉમેરો જરી સારવારમાં …………….અદમ ટંકારવી\nલાગણીના હિસાબ માંડે છે\nતું હજી કોષ્ટકોમાં જીવે છે ………………..અદમ ટંકારવી\nચાલો ચાલો ખુદને મળીએ\nદર્પણમાંથી બહાર નીકળીએ ……………..અરવિંદ ભટ્ટ\nકોઈ કારણવશ અમે જન્મોજન્મ આવ્યા\nબંધ મુઠીમાં લઇ મોટો ભ્રમ આવ્યા ……………..��રુણ દેશાણી\nસરનામું બધે મારું હું તો પૂછતો હતો\nછોડી ગયા છે લોકો તારા દ્વાર પર મને …………..અદી મિર્ઝા\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\nએને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://cn24news.in/when-the-women-started-working-out/", "date_download": "2021-06-15T01:20:11Z", "digest": "sha1:ENTHELFPWLIZDVRH3OYYUENF7EPXRARX", "length": 9583, "nlines": 110, "source_domain": "cn24news.in", "title": "વિવાદિત સ્ટેટમેન્ટ : મુકેશ ખન્નાએ કહ્યું, જ્યારે સ્ત્રીઓએ બહાર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારથી MeTooની પ્રોબ્લેમ શરૂ થઇ. | CN24NEWS", "raw_content": "\nHome બોલીવૂડ વિવાદિત સ્ટેટમેન્ટ : મુકેશ ખન્નાએ કહ્યું, જ્યારે સ્ત્રીઓએ બહાર કામ કરવાનું શરૂ...\nવિવાદિત સ્ટેટમેન્ટ : મુકેશ ખન્નાએ કહ્યું, જ્યારે સ્ત્રીઓએ બહાર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારથી MeTooની પ્રોબ્લેમ શરૂ થઇ.\n‘શક્તિમાન’ કેરેક્ટરને પ્લે કરીને દેશ દુનિયામાં ફેમસ થયેલા એક્ટર મુકેશ ખન્નાએ ફરી એકવાર વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમણે MeToo મુવમેન્ટ પર કહ્યું કે આ સમસ્યા સ્ત્રીઓ બહાર નીકળીને કામ કરતી થઇ ત્યારથી શરૂ થઇ છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આરોપ લગાવ્યો છે કે મહિલાઓ પુરુષોની બરાબરી કરવા ઈચ્છે છે એ તેમની સાથે ખભો મેળવીને ચાલવા ઈચ્છે છે.\nમુકેશે કહ્યું- સ્ત્રીઓની રચના અલગ, પુરુષની અલગ\nધ ફિલ્મી ચર્ચાને આપેલા ઇન્ટરવ્યૂમાં મુકેશ ખન્નાએ કહ્યું, સ્ત્રીઓની રચના અલગ હોય છે અને પુરુષની રચના અલગ હોય છે. સ્ત્રીઓનું કામ હોય છે ઘર સંભાળવું, જે માફ કરજો હું ક્યારેક ક્યારેક ભૂલી જાઉં છું. પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થઇ છે MeTooની જ્યારથી સ્ત્રીઓએ પણ કામ કરવાનું શરૂ કરી દીધું. આજે સ્ત્રીઓ પુરુષો સાથે ખભો મેળવીને વાત કરે છે.\n‘લક્ષ્મી બોમ્બ’ નામ પર નારાજ થયા હતા મુકેશ ખન્ના\nહાલમાં જ મુકેશ ખન્ના ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ના મેકર્સથી નારાજ થયા હતા. તે��ને આ ફિલ્મના નામને લઈને વાંધો હતો. ખન્નાએ ત્યારે કહ્યું હતું, લક્ષ્મી બોમ્બ ટાઇટલ પર આખા દેશમાં ચર્ચા થઇ રહી છે. મને પૂછો તો ફિલ્મ બેન વ્યાજબી નથી કારણકે હજુ માત્ર ટ્રેલર જોયું છે ફિલ્મ હજુ બાકી છે. લક્ષ્મીની આગળ બોમ્બ લગાવવું મસ્તી કરતા હોય એવું લાગે છે. શું તમે અલ્લાહ બોમ્બ કે બદમાશ જીસસ ફિલ્મનું નામ રાખી શકો છો, નહીં, ને તો પછી લક્ષ્મી બોમ્બ કેમ.\nPrevious articleકંગનાના નિશાને ગાંધી-નેહરુ : કહ્યું- સરદાર પટેલ વડાપ્રધાન ન બન્યા, કારણકે ગાંધીજી નેહરુ જેવા નબળા મગજના વ્યક્તિ ઇચ્છતા હતા.\nNext articleતારક મહેતા..ની ટીમ આવશે ડાન્સ શૉમાં : બાપૂજી કરશે મલાઇકા અરોરા સાથે ડાન્સ.\nફર્સ્ટ ડેથ એનિવર્સરી : સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાએ ઘરમાં હવન કર્યો\nસુશાંત ડ્રગ્સ એંગલ : આ કેસમાં બોલિવૂડમાં ડ્રગ્સ લેવાની વાત ફરી સામે આવી, NCB હજી પણ તપાસ કરી રહી છે\nઘટસ્ફોટ : નીના ગુપ્તાએ કહ્યું, દીકરીના ઉછેર માટે કચરાપોતા-વાસણ ઘસવાનું કામ કરત\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nતમિળનાડુ સરકારને મંદિરની મુક્તિ માટે અપીલ કરી, ગનાએ પણ સદગુરુનું સમર્થન...\nતાપસીએ વિકી અને જેક્લિનને સૌથી ખરાબ કો-સ્ટાર્સ ગણાવ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/the-decision-of-uttarakhand-s-trivandra-government-cannot-be-054423.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:45:42Z", "digest": "sha1:7CPMN5HJGER7JENSFDH23UVSISIZTZA2", "length": 14887, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઉત્તરાખંડની ત્રિવેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, બઢતીમાં અનામત નહી મળે | The decision of Uttarakhand's Trivandra government cannot be reserved in promotion - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nVideo: મુંબઈમાં થયો ચોમાસાનો પહેલો વરસાદ, 13 રાજ્યોમાં યલો અપાયુ એલર્ટ\nઉત્તરાખંડ સરકારના દાવાઓની ખુલી પોલ, અલમોડાના જંગલોમાં બાળવામાં આવી રહેલ શબો પર ચોંકાવનારો રિપોર્ટ\nચિપકો આંદોલનના નેતા, પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનુ કોરોનાથી નિધન\nCyclone Tauktae નબળુ પડ્યુ, યુપી-ઉત્તરાખંડના હવામાન પર IMDએ આપી મોટી અપડેટ\nUttarakhand Weather Update: 'તૌકતે'ની અસર, કેદારનાથમાં હિમવર્ષા, મેમાં જાન્યુઆરી જેવી ઠંડી, રેડ એલર્ટ અપાયુ\nCyclone Tauktae impact: દિલ્લીમાં વરસાદે તોડ્યો 45 વર્ષનો રેકૉર્ડ, રાજધાનીમાં ચારે તરફ પાણી\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nઉત્તરાખંડની ત્રિવેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, બઢતીમાં અનામત નહી મળે\nઉત્તરાખંડની ત્રિવેન્દ્ર રાવત સરકારે બુધવારે એક મોટો નિર્ણય લીધો છે, સરકારી સેવાઓમાં બઢતી પરના પ્રતિબંધને સમાપ્ત કરતાં. આ સાથે સરકારે બઢતીમાં લાગુ આરક્ષણને પણ નાબૂદ કરી દીધું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે તેમના શાસનના ત્રણ વર્ષ પૂરા થવા પર આ નિર્ણય લીધો છે. બીજી તરફ સરકારના નિર્ણયને લીધે જનરલ-ઓબીસી કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, તેઓ આ માંગને લઈને લાંબા સમયથી હડતાલ પર હતા.\nજણાવી દઈએ કે ઉત્તરાખંડ સરકારના આ નિર્ણયનો અર્થ એ થશે કે સરકારી કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ નહીં મળે અને સામાન���ય રીતે તેમની બઢતી મળશે. ઘણા લોકોએ ત્રિવેન્દ્ર સરકારના આ નિર્ણયને પણ સંવેદનશીલ આદેશ ગણાવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, સુપ્રીમ કોર્ટે 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ, એક આદેશ જારી કરતી વખતે, સરકારી સેવાઓમાં બઢતીમાં અનામત ચાલુ રહેશે, એમ કહીને હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો હતો. રાજ્યમાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અમલમાં મૂકવા માટે જનરલ-ઓબીસી કર્મચારીઓ છેલ્લા બે અઠવાડિયાથી હડતાલ પર હતા, જે વધુને વધુ ઉગ્ર બની રહ્યો હતો.\nબીજી તરફ, ઉત્તરાખંડમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ અને શંકાસ્પદ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની રાજ્ય સરકાર સાવચેતી અને તકેદારી લઇ રહી છે. સી.એ.ત્રિવેન્દ્રસિંહ રાવત રાજ્યમાં શાળા-કોલેજો અને જાહેર સ્થળોને બંધ કરવા માટેનો હુકમ પહેલા જ જારી કરી ચૂક્યા છે. અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં વર્ક ફ્રોમ હોમ તરફથી ઓર્ડર સરકારી કચેરીઓમાં જારી કરવામાં આવશે. ચાલો આપણે જાણીએ કે ભારતમાં ચેપગ્રસ્ત કેસોની સંખ્યા વધીને 147 થઈ ગઈ છે, જ્યારે આ રોગચાળાને કારણે 3 લોકોનાં મોત પણ થયા છે, આ ક્ષણે કેન્દ્ર સરકાર તેમ જ રાજ્ય સરકારો વાયરસને નાબૂદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.\nઆ પણ વાંચો: બેંગલોરમાં રોકાયેલ બાગી ધારાસભ્યોએ ડીજીપીને લખી ચિઠ્ઠી, કહ્યું અમારે કોઇ કોંગ્રેસ નેતાને મળવું નથી\nWeather Updates: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં થયો વરસાદ પરંતુ અહીં અપાયુ ઓરેન્જ એલર્ટ\nઉત્તરાખંડમાં આવતી કાલથી અઢવાડીયા સુધી કોવિડ કર્ફ્યું, કડક પ્રતિબંધ લદાશે\nઉત્તરાખંડ: સેનાને 8 લોકોના શબ મળ્યા, 384 લોકોને સુરક્ષીત બહાર કઢાયા\nચારધામ યાત્રા 2021: આજથી ઑનલાઈન બનશે ગ્રીન કાર્ડ, પરિવહન વિભાગે તૈયાર કર્યુ સૉફ્ટવેર\nHaridwar Kumbh Mela 2021: આજે ત્રીજુ 'શાહી સ્નાન', ભક્તોએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી, જાણો મહત્વ\nKumbh Mela 2021: શાહી સ્નાન માટે ઉમટ્યો સૈલાબ, સોશિયલ ડિસ્ટંસીંગની ઉડી ધજિયા\nઉત્તરાખંડઃ IIT રૂડકીમાં કોરોના વાયરસ વિસ્ફોટ, 90 છાત્ર મળ્યા કોરોના સંક્રમિત\nWeather Updates: બુરહાનપુરમાં પારો પહોંચ્યો 43 ડિગ્રી, દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર\nWeather Updates: દિલ્લી-NCRમાં વરસશે વાદળ, બનારસમાં પારો પહોંચ્યો 40ને પાર\nહવામાનઃ દિલ્લી, યુપી સહિત આ રાજ્યોમાં વધશે ગરમી, ઉત્તરાખંડમાં વરસાદ- હિમવર્ષાનુ અનુમાન\nએપ્રિલમાં પડશે ભીષણ ગરમી, દિલ્લી સહિત 7 રાજ્યોમાં ધૂળ ભરેલી આંધીની સંભાવના, એલર્ટ જાહેર\nWeather: દિલ્લી-NCRમાં આવશે ધ���ળ ભરેલી આંધી, 6 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, આપ્યુ ઓરેન્જ એલર્ટ\nuttarakhand reservation politics supreme court high court job ઉત્તરાખંડ અનામત રાજકારણ સુપ્રીમ કોર્ટ હાઇ કોર્ટ નોકરી સરકાર\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/lakhvi-re-arrested-pressure-india-says-lakhvi-s-lawyer-024218.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:18:55Z", "digest": "sha1:NTUPDDW6QFPDCWC5GJPFZ2ELTTI425LE", "length": 13335, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતના દબાણના કારણે લખવીની ફરી ધરપકડ થઇ: લખવીનો વકીલ | Lakhvi re-arrested, in pressure of India, says lakhvi's lawyer - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nભાવગનરઃ 1 કિલો ગાંજા સાથે ઈરફાન શેખની ધરપકડ\nઈન્સ્ટાગ્રામ પરના મિત્રોએ સગીર છોકરી પર રેપ કર્યો, જેના પર વિશ્વાસ કર્યો તેણે પણ વિશ્વાસ ઘાત કર્યો\nઘર બહાર રમી રહેલી 6 વર્ષની માસૂમ બાળકી પર રેપ\nનારદા કેસ: સ્ટિંગ કરનાર પત્રકારે પુછ્યું- શુભેન્દુ અધિકારીને પણ લાંચ આપી હતી, કેમ ન કરાયા ગિરફ્તાર\nમોદીજી અમારા બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી પોસ્ટરો પર ગિરફ્તારીનો મામલો સુપ્રીમ પહોંચ્યો\nરેમડેસિવિર ઇન્જેક્શનની બ્લેક માર્કેટીંગ કરતા 4 લોકો ગિરફ્તાર, ચારેય કોરોના પોઝિટીવ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nભારતના દબાણના કારણે લખવીની ફરી ધરપકડ થઇ: લખવીનો વકીલ\nઇસ્લામાબાદ 31 ડિસેમ્બર: મુંબઇ પ��� આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ ઝકીઉર રહેમાન લખવીને મુક્ત કરવાના ઇસ્લામાબાદ હાઇકોર્ટના નિર્ણય બાદ ભારત તરફથી જોરદાર વિરોધનો સૂર ઊઠ્યો હતો. જેના પરિણામે લખવીને પાછો જેલના હવાલે કરવાનો નિર્ણય પાકિસ્તાનની કોર્ટે કરવો પડ્યો.\nપોતાની ફરીથી ધરપકડ અને ઇસ્લામાબાદની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાતા આજે સેશન કોર્ટમાં લખવીએ પડકારી છે. જોકે કોર્ટની સુનાવણી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે જેથી ફરિયાદી પક્ષ પોતાના જવાબમાં મજબૂત દલિલ રજૂ કરી શકે.\nઅત્રે નોંધનીય છે કે ઇસ્લામાબાદ હાઇકોર્ટે સોમવારે લખવીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કોર્ટના આ નિર્ણય બાદ તેની અપહરણ કેસમાં ફરીથી ધરપકડ કરી લેવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ સ્થાનીય કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડીમાં લખવીને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.\nઆ અંગેની જાણકારી આપતા લખવીના વકીલ રિઝવાન અબ્બાસીએ દાવો કર્યો હતો કે ભારતના દબાણના કારણે જ લખવીની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. તેની શરૂઆતી આઝાદીથી પાડોશી દેશ નારાજ થઇ ગયું હતું. અબ્બાસીએ જણાવ્યું કે તેના વિરુધ્ધ જે મામલો દાખલ કરવામાં આવ્યો તેનો કોઇ આધાર ન્હોતો. લખવી હાલમાં સાર્વજનીક સુરક્ષા કાનૂન હેઠળ પોલીસ કસ્ટડીમાં છે.\nહાથરસ: ચર્ચિત ખેડૂત હત્યાકાંડનો મુખ્ય આરોપી ગૌરવ શર્મા ગિરફ્તાર, એક લાખ રૂપિયા હતુ ઇનામ\nમાસ્ક ના પહેરી અને દિલ્હી પોલીસ સાથે ગેરવર્તણુંક કરનાર કપલ ગિરફ્તાર, વીડિયો થયો વાયરલ\nપ્રિંસ ફિલિપની શોક સભામાં ટૉપલેસ થઈ મહિલા, હંગામો મચાવ્યો\nગ્રેટર નોઈડાના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહ્યો હતો દેહ વ્યાપાર, 4 છોકરીઓ સહિત 10ની ધરપકડ\nRJD Vidhansabha March: રોડ પર આરજેડીનો હંગામો, તેજસ્વી યાદવ ગિરફ્તાર: તેજ પ્રતાપ\nજિજ્ઞેશ મેવાણીની વિધાનસભા બહારથી અટકાયત, અમરાભાઈ બોરિચાની કથિત હત્યાનો મામલો શું છે\nગ્રેટર નોઈડાઃ હોટલમાં ચાલતું હતું સેક્સ રેકેટ, 12 છોકરી અને 11 છોકરાની ધરપકડ\nસચીન વાઝે : મુકેશ અંબાણીના ઘર બહારથી મળેલી કારના કેસમાં ધરપકડ કરાઈ એ પોલીસ અધિકારી કોણ છે\nગાઝિયાબાદ: મંદીરમાં પાણી પિવા બદલ મુસ્લિમ યુવકને માર્યો માર, વીડિયો વાયરલ થતા પોલીસે કર્યો ગિરફ્તાર\nટુલકીટ કેસ: દિલ્લી કોર્ટથી શાંતનુ મુકુલને રાહત, 9 માર્ચ સુધી ગિરફ્તારી પર રોક\nBihar Board Class 10: પેપર લિક થતા સામાજિક વિજ્ઞાનની પરિક્ષા રદ, 3 બેંક કર્મી ગિરફ્તાર\nદિશા રવિ : વૃક્ષો બચાવવાં અને તળાવ સાફ કરાવવાથી રાષ્ટ્રદ્રોહના આરોપ સુધી\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://cn24news.in/ahmedabad-masses-curfew/", "date_download": "2021-06-15T00:36:20Z", "digest": "sha1:ZUEI7VAFM3GPFDIN5PLEOM5MFKKIF6HK", "length": 12450, "nlines": 114, "source_domain": "cn24news.in", "title": "અમદાવાદ જનતા કર્ફ્યુ : પરિમલ ગાર્ડન, માણેકચોક, લાલદરવાજા, કાળુપુર રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં સન્નાટો | CN24NEWS", "raw_content": "\nHome અમદાવાદ અમદાવાદ જનતા કર્ફ્યુ : પરિમલ ગાર્ડન, માણેકચોક, લાલદરવાજા, કાળુપુર રેલવે સ્ટેશન સહિતના...\nઅમદાવાદ જનતા કર્ફ્યુ : પરિમલ ગાર્ડન, માણેકચોક, લાલદરવાજા, કાળુપુર રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં સન્નાટો\nઅમદાવાદ:જનતા કરફ્યુને લઈ આજે રાજ્ય સરકાર દ્વારા તમામ એસટી બસો પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જનતા કરફ્યુના પગલે એસટી, બીઆરટીએસ, રેલવે સ્ટેશન સહિત બંધ જોવા મળ્યા હતા. ઉપરાંત પરિમલ ગાર્ડન, લાલદરવાજા, મૂર્તિમલ કોમ્પલેક્ષ માણેકચોક સોની બજાર સહિતના શહેરના તમામ વિસ્તારો સજ્જડ બંધ રહ્યા છે. વહેલી સવારથી ગણતરીના વાહનો રોડ પર ફરતા જોવા મળ્યા હતા. લોકોએ દૂધ તેમજ ખાણી-પીણીનો સામાન એક-બે દિવસ પહેલા સ્ટોકમાં લઈ લીધો છે. જેના કારણે શનિવારના રોજ કરિયાણા તેમજ દૂધની ડેરીએ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.\nબસ બંધ થવાથી મુસાફરો અટવાયા\nબસ અને ટ્રાવેલસો બહારગામથી અનેક મુસાફરો આજે અમદાવાદમાં અટવાઈ પડ્યા હતા. ઉત્તર ગુજરાત તરફ જવા માટે સુભાષબ્રિજ એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરો અટવાઈ પડ્યા હતા. રાજસ્થાન તરફ જવા માટે આવેલા કેટલાક મુસાફરો પણ બસો અને ટ્રેન બંધ હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. નાસિકથી વહેલી સવારે આવેલા યુવકે જણાવ્યું હતું કે અમારે મહેસાણા જવું છે પણ કોઈ જ સાધન નથી મળતું તેમજ ખાનગી વાહનચાલકો ડબલ ભાડું વસૂલી રહ્યા છે. બસો બંધ હોવાના કારણે ખાનગી અને રિક્ષાચાલકો લૂંટ ચલાવી રહ્યા છે. સુભાષબ્રિજથી મહેસાણા જવાના 200થી 250 રૂપિયા વસુલ કરી રહ્યા છે. મહેસાણાના રહેવાસીએ જણાવ્યું હતું કે અમે આજે સવારે બહારગામથી આવ્યા છીએ અને મહેસાણા જાવા માટે એક કલાકથી અહીંયા ઉ��ા છીએ છતાં કોઈ વાહન નથી મળી રહ્યું.\nAMTS અને BRTS બંધ, આજે સાફ સફાઈ કરવામાં આવશે\nજનતા કરફ્યુને લઈ આજે AMTS અને BRTS બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જેના પગલે શનિવારે સાંજથી જ BRTS બસ સ્ટેન્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે BRTS બસ સ્ટેન્ડ પર એક વ્યક્તિ જોવા મળી ન હતી. તમામ BRTS બસ સ્ટેન્ડને આજે સાફ સફાઈ કરવામાં આવશે અને ફ્યુમીગેશનની કામગીરી પણ કરવામા આવશે. AMTS બસો પણ બંધ જોવા મળી હતી. AMTS કે BRTS બસ સ્ટેન્ડ પર કોઈ માણસ બસની રાહ જોતા જોવા મળી ન હતી. તમામ AMTS અને BRTS બસો ડેપોમાં મુકવામા આવી છે. આ તમામ બસોને આજે સાફ સફાઈ કરવામા આવશે.\nજનતા કર્ફ્યુને લઈને અમદાવાદના તમામ વિસ્તારો સુમસામ જોવા મળ્યા હતા. ત્રણ દરવાજા, આશ્રમ રોડ, પરિમલ ગાર્ડન, સહિતના વિસ્તારો સુમસામ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં મેડિકલ તેમજ દૂધની ડેરી તેમજ કરિયાણાની દુકાનો સિવાય અન્ય તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે. ત્યારે રોડ પણ સુમસામ થઈ ગયા છે.\nઅમદાવાદના મોલ મલ્ટિપ્લેક્સ તો ઠીક મંદિરો પણ બંધ\nકોરોનાના કહેરના કારણે જનતા કર્ફ્યુંનું વડાપ્રધાને કરેલી અપીલને કારણે અમદાવાદમાં મોલ મલ્ટિપેક્સ દુકાનોની સાથે મંદિરો પણ બંધ રહ્યા હતાં. ખાસ કરીને વર્ષો પછી ભદ્રકાળી મંદિર પણ બંધ કરી દીધું હતું, આ ઉપરાંત દરેક વિસ્તારમાં પણ મંદિરો બંધ રહ્યા હતા, એટલું જ નહીં ભક્તો પણ ક્યાંય દેખાતા નહતા.\nPrevious articleરાજસ્થાન : ઈતિહાસનું પ્રથમ લોકડાઉન : ભીલવાડામાં કોરોના ત્રીજા સ્ટેજમાં,\nNext articleકોરોનાવાઇરસ : પ્રવાસન સ્થળ આબુમાં પણ હોટલો, દુકાનો બંધ કરાવવામાં આવી\nઅમદાવાદ : પોલીસ અધિકારીઓએ જમીન અને છેતરપિંડીની ઘટનાઓમાં કરોડો રૂપિયા ખંખેરી લીધા\nસફળ સર્જરી : 3 વર્ષનું બાળક પાણી સમજીને એસિડ પી જતા અન્નનળી સંકોચાઈ\nહનીટ્રેપ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે બ્રહ્મભટ્ટની અટકાયત કરવામાં આવી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થ��ેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઅમદાવાદ : જજ ના બંગલામાંથી 40 મોંઘાદાટ નળ ની ચોરી\nલોકસભાની ટિકિટ મુદ્દે અમદાવાદ શહેર કોંગ્રેસમાં વિવાદ, પ્રભારી રાજીવ સાતવે રાત્રે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/rajkot-inter-state-job-scam-caught-in-railways-6-arrested/", "date_download": "2021-06-15T00:07:04Z", "digest": "sha1:GPBGJEITV6OHK4T63AM43JNZZ3MPS4GD", "length": 15042, "nlines": 115, "source_domain": "cn24news.in", "title": "રાજકોટ : રેલવેમાં નોકરી આપવાનું આંતરરાજય કૌભાંડ ઝડપાયું, 6 શખ્સોની ધરપકડ | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત રાજકોટ : રેલવેમાં નોકરી આપવાનું આંતરરાજય કૌભાંડ ઝડપાયું, 6 શખ્સોની ધરપકડ\nરાજકોટ : રેલવેમાં નોકરી આપવાનું આંતરરાજય કૌભાંડ ઝડપાયું, 6 શખ્સોની ધરપકડ\nસામાન્ય રીતે યુવાનો રેલવે કે અન્ય સરકારી નોકરીની ભરતીની જાહેરાતથી લલચાઈને તેને સરકારી નોકરી સમજી ભરતીની યોગ્ય ચકાસણી કરતા નથી. જેને પગલે આશાસ્પદ યુવાનો છેતરપિંડીનો શિકાર બને છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રેલવેમાં સરકારી નોકરી આપવાને બહાને યુવાનોને ઠગતી આંતરરાજય ગેંગનો પર્દાફાશ કરી 6 જેટલા શખ્સોની ધરપકડ કરી છે. જેમાં 12 પાસ યુવાન પાસેથી 15 લાખ જેટલી માતબર રકમ લઈને નોકરીની લાલચ આપી અનેક આશાસ્પદ યુવાનો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે આ ગેંગના ગુજરાત રાજય, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, વેસ્ટબંગાળ, બિહાર, ઉતરપ્રદેશ જેટલા શહેરોના યુવાનોને પોતાના શિકાર બનાવ્યા છે.\nવેબસાઈટ થકી ઉમેદવારોનો વિશ્વાસ સંપાદિત કરતા હતા\nબનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આ ગેંગ દ્વારા બેરોજગાર નોકરી ઇચ્છુક યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો સંપર્ક કરી તેમને રેલવે રિક્રુટમેન્ટ કન્ટ્રોલ બોર્ડ નામની બોગસ વેબસાઈટ બતાવી વિશ્વાસ સંપાદિત કરી. તેઓને રેલ્વેમાં વર્ગ-2ની નોકરી અપાવી દેવાની તેમજ ��ુજરાતમાં બદલી કરાવી આપવાનો પાકો વિશ્વાસ આપી બેરોજગાર યુવાનોને પાસેથી નોકરીના રૂ.15 લાખ તથા પીડીએફમાં ડોકયુમેન્ટ સબમીટ કરવાના રૂપિયા 26 હજાર મેળવી બોગસ ઓર્ડર, આઇ કાર્ડ સેલરી તથા પગારસ્લીપ આપી તેમજ લખનઉ ખાતે રેલ્વે કોલોનીમાં બોગસ ટ્રેનીંગ સેન્ટરમાં તાલીમ આપવામાં આવી હતી. તેમજ જે યુવાનને તાલીમ 45 દિવસ થાય તેઓના ખાતામાં રૂ.16,543/- પગાર RRB કોર્પોરેશનના નામના બેંક ખાતામાંથી પગાર આપી પે-સ્લીમ આપી બેરોજગાર યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો વધુ વિશ્વાસ મેળવી વધારે નોકરી ઇચ્છુકો પાસેથી રૂપિયાઓ મળેવી તેઓને લખનઉ રેલવે કોલોની ખાતે ઉભુ કરવામા આવેલ બોગસ તાલીમ સેન્ટર ખાતે પ્લેનમા લઇ જઇ ત્યા ટ્રેનીંગ આપી આંતર રાજ્ય બોગસ નોકરી અપાવી મોટુ કોભાંડ આચરવામાં આવતું હતું.\nતાલીમાર્થીઓને પરિવાર સાથે વાતચીત કરવાની મનાઈ હતી\nઆરોપીઓ દ્વારા પોતે બોગસ નોકરી અપાવવાનો ગુન્હો આચરતા હોય અને જે તાત્કાલીક છતુ ન થાય તેમજ ઉમેદવારો તથા તેના પરિવારને આ કોભાંડની જલદીથી જાણ ન થાય અને વધુ ઉમેદવારો ભોગબનનાર મળી રહે તે માટે બોગસ ચાલતા ટ્રેનીંગ સેન્ટરમા તાલીમાર્થીઓને એક બીજા સાથે વાતચીત કરવાની મોબાઇલ મેસેજ કરવાની, વોટસએપ ગૃપ બનાવવાની તેમજ એક-બીજા સાથે પરીચય કેળવવાની મનાઇ હતી તેમજ તાલીમાર્થીઓને જણાવવામા આવતુ હતું કે બધા નોકરીયાત પાસેથી રૂપિયા લેવામા આવેલ નથી જેથી તમોએ આપેલ રૂપિયાની કોઇને વાત કરવી નહી જો વાત કરશો તો તમારો ભાંડો ફુટીજાશે જેના અને પોલીસ ઇન્કવાયરી થશે તેવો ડર ઉભુ કરવામા આવતો જેથી તાલીમાર્થીઓ એકબીજાને હકિકત જણાવે નહી જે કારણે તાલીમમા રહેલ યુવાનો એબ બીજા તાલીમાર્થીઓને પોતે કેટલા રૂપિયા આપેલ અને કોના દ્વારા નોકરીમા આવેલ તે બાબતે વાતચીત કરતા નહી.\nલખનઉ ખાતેનું બોગસ ટ્રેનિંગ સેન્ટર\nબોગસ ઇન્ટરવ્યુ તથા મેડીકલ તપાસણી\nઆરોપીઓ દ્વારા ઉમેદવારોને વિશ્વાસમા લેવા માટે પ્રથમ તેઓનુ ઇન્ટરવ્યુ લેવામા આવતુ અને બાદ તેને નોકરી મળી ગયેલ છે તે અંગે આરોપીઓએ બનાવેલ બોગસ વેબસાઇટમા તેનુ રીઝલ્ટ મુકવામા આવતુ અને બાદ ઉમેદવારોને તેમનુ નોકરી માટે મેડીકલ તપાસ કરાવવી જરૂરી છે તેમ જણાવી ઉમેદવારોને ખરેખર વિશ્વાસ થાય તે માટે લખનઉ રેલ્વે હોસ્પીટલ ખાતે ઉમેદવારોને એકપછી એક લઇ જઇ અને ત્યા હોસ્પીટલ ખાતે લઇ જઇ અને પ્રોસેસ થઇ ગયેલ તેમ કહી અને રિપોર્ટ પોતાની પાસે બારોબાર આવીજશે તેવુ જણાવ�� ઉમેદવારોનો વિશ્વાસ જીતવામા આવતો.\nઆરોપીઓની પોલીસે ધરપકડ કરી છે\nઆ અંગે એક ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી જ્યાં સમગ્ર બનવા અંગેની પર્દાફાશ થતા આરોપી હિમાંશુ પાંડે, શશીપ્રસાદ ઉર્ફે અનુપમ ગુપ્તા,સુરજમોર્ય રમેશમોર્ય,શૈલેષ ઉર્ફે સેટિંગ દલસાણીયકલ્પેશ શેઠ, ઇકબાલ એહમદ ઉર્ફે મુન્નો ખત્રીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને લખનૌના બોગસ તાલીમ સેન્ટરમાંથી પોલીસે કોમ્પ્યુટર, રેલવે અને બેંકના બોગસ સિક્કા, મોબાઈલ ફોન સહિત રૂ. 92,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.\nPrevious articleઅમેરિકા ભારતમાંથી આયાત કરાતી 40 વસ્તુઓ પર વધારાનો ટેક્સ નાંખશે\nNext articleગુજરાત ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવાનું નામ આપી ફોન દ્વારા ઉદ્યોગપતિઓ પાસે પૈસાની ઉઘરાણી કરાઈ\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nલગ્નની કંકોત્રી અને સાડી બાદ હવે મહિલાઓની બિંદીના પેકેટ ઉપર વડાપ્રધાન...\nખાંભા તુલસીશ્યામ રેન્જમાં સિંહની પાછળ બાઈક દોડાવી પજવણી કરનાર સગીર સહિત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/tight-arrangements-were-made-on-the-highway-to-control-the-overload-of-vehicles/", "date_download": "2021-06-15T00:00:39Z", "digest": "sha1:NAQMTA5J7MZP6Z7NAEWUGWBH4FAXFZC5", "length": 9751, "nlines": 109, "source_domain": "cn24news.in", "title": "હળવદ : વાહનોની અવર જવર પર નિયંત્રણ રાખવા હાઇવે ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો | CN24NEWS", "raw_content": "\nHome મોરબી હળવદ : વાહનોની અવર જવર પર નિયંત્રણ રાખવા હાઇવે ઉપર ચુસ્ત બંદોબસ્ત...\nહળવદ : વાહનોની અવર જવર પર નિયંત્રણ રાખવા હાઇવે ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો\nહળવદ : હળવદમાં સમગ્ર પોલીસ સ્ટાફ સતત ખડેપગે રહીને લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવી રહ્યો છે.ત્યારે હળવદ શહેરમાંથી કોઈ બહાર ન જાય અને બહારનો કોઈ વ્યક્તિ બિનજરૂરી કામ માટે શહેર અંદર ન પ્રવેશેનહિ તે માટે આજે જિલ્લા પોલીસ વડાએ હળવદ શહેરની સરહદો ઉપર ખાસ બંદોબસ્ત ગોઠવી દેવાની સૂચના આપી હતી.જેના પોલીસે હળવદની સરહદો ઉપર ચેક પોસ્ટ ઉભી કરીને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.\nહળવદમાં લોકડાઉનના કડક અમલ માટે શરૂઆતથી સમગ્ર હળવદ પોલીસ સ્ટાફ કટિબદ્ધ છે. લોકડાઉન વચ્ચે પણ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતું હોવાથી હળવદ શહેરની સલામતી માટે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ હળવદ શહેરમાં બિનજરૂરી કામ માટે બહારના લોકોને અટકાવવા શહેરની સરહદો ઉપર ચેક પોસ્ટ ઉભી કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સ્થાનિક પોલીસને સૂચના આપી હતી.જેના પગલે હળવદ પી.આઈ સંદિપ ખાંભલા અને પોલીસ સ્ટાફ દ્વારા હળવદની સરહદો ઉપર ચેક પોસ્ટ બનાવી ખાસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.જેમાં હળવદ હાઈવે પર આવેલ ઢવાણા ગામના પાટીયા પાસેની અને મોરબી ચોકડી પાસેની ચેક પોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે અને બહારના વ્યક્તિઓને અટકાવવા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે.ત્યારે હવે બીન જરૂરી કામે નીકળતા ફોર વિલર અને ટુ વિલર પર કાર્યવાહી થશે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે હળવદ થી કચ્છ અમદાવાદ હાઈવે પસાર થતો હોય જેથી હાલ અમદાવાદમાં કોરોનાના કેસમા ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને હાઇવે પરથી કચ્છ-મોરબી જવાતું હોય જેથી આ હાઇવે પર વાહનોની અવર જવર ઉપર નીયંત્રણ રાખવામાં આવશે.\nરિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી\nPrevious articleકોરોના વાઇરસ : રાજ્ય સરકારે લોકડાઉનમાં માછીમારી ઉપરાંત તેને સંલગ્ન ધંધા-રોજગારને છૂટ આપી\nNext articleપ્રાંતિજ : પોલીસની પ્રસંશનીય કામગ���રી, લોકડાઉનનું કરાવે છે ચુસ્ત પાલન.\nકોરોના : સોસાયટીઓમાં નિયમોનું સ્વયંભૂ પાલન કરતા રહીશો\nપૂર્વ મંત્રી કાંતિ અમૃતિયાની તોછડાઈ, કલેકટરને કહ્યું-‘મેં તને ડીસ્ટર્બ નથી કર્યો, કામ નથી કરવા’ને ઠેકડા મારો છો’\nહળવદ : વીજલાઈનથી ખેતીને થતા નુકશાન મામલે ખેડૂતોનો ચક્કાજામ : મામલતદારને પાઠવ્યું આવેદન.\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nહળવદમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીએ પ્રકૃતિના રક્ષણ માટે માટીના ગણપતિ બનાવી મહત્ત્વનું...\nહળવદ મા વરુણદેવને રીઝવવા રામધુનનું આયોજન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/author/cna", "date_download": "2021-06-15T01:17:10Z", "digest": "sha1:H7OKOBLEKLLDR3MIOKQLECJUAYB2WRB3", "length": 16197, "nlines": 219, "source_domain": "www.charotarnoavaj.com", "title": "Charotarnoavaj |", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાન��� સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nમુંબઇ,તા.૧૪ મહિલા વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન દોડવીર મિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું કોરોના સંક્રમણને કારણે મોહાલીની એક…\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nનવી દિલ્હી,તા. ૧૪ વિશ્વમાં હાહાકાર મચાલી રહેલા કોરોના વાયરસને લઇને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) દ્વારા હવે નવી ચેતવણી જારી કરી…\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઅમદાવાદ,તા.૧૪ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડો. ગૌતમ મકવાણા…\nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nરાજકોટ,તા.૧૪ હાલ અસહય ઉકળાટ બફારાનું સામ્રાજય જાેવા મળી રહ્યું છે. લોકલ વાદળો કયાંક- કયાંક વરસી જાય છે. દરમિયાન વેધરની એક…\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nવિશ્વ રક્તદાન દિવસની દર વર્ષે ૧૪મી જુનના દિવસે ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૫માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી…\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\nનવી દીલ્હી,તા.૧૪ બિહારના રાજકારણમાં ફરીએકવાર ગરમાવો આવી ગયો છે. લોક જનશકિત પાર્ટી માં ઉથલપાથલ જાેવા મળી રહી છે. હાજીપુર સાંસદ…\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nનવી દીલ્હી,તા.૧૪ યુરોપિયન સંઘની ડ્રગ રેગ્યુલેટર યુરોપિયન મેડિકલ એજન્સીના વડાએ જણાવ્યું હતું કે, દેશોેએ એસ્ટ્રાઝેનેકાની કોરોના વેકિસન કોવિશીલ્ડના ડોઝ…\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nનવી દિલ્હી તા. ૧૪ પેટ્રોલ બાદ હવે ડીઝલ પણ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરનેપાર થયો છે. રાજસ્થાનનાએક નાના ���હેર શ્રીગંગાનગર…\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nઆણંદ, તા. ૧૩ કોરોનાનાં કપરાકાળમાં આરોગ્ય કર્મચારીઓ સાચા કોરોનાં વોરીયર્સ બની કોરોનાં સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે, ત્યારે આણંદની…\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણં��ના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.soydemac.com/gu/Apple%E0%AA%AA%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AA%A4%E0%AA%AE-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B0%E0%AA%9C%E0%AA%A8-%E0%AA%98%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AB%8B%E0%AA%9D-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/?utm_source=destacados&utm_medium=3", "date_download": "2021-06-15T01:05:10Z", "digest": "sha1:QANRFNJOYDTWMVAKJVXC3KPSJUYL72X6", "length": 11002, "nlines": 91, "source_domain": "www.soydemac.com", "title": "Appleપલનું નવીનતમ પગલું Appleપલ વ |ચ | પર ગ્લુકોઝ મોનિટરિંગની પુષ્ટિ કરે છે હું મેકનો છું", "raw_content": "\nAppleપલનું નવીનતમ પગલું Appleપલ વ .ચ પર ગ્લુકોઝ મોનિટરિંગની પુષ્ટિ કરે છે\nમેન્યુઅલ એલોન્સો | 08/05/2021 14:00 | એપલ વોચ\nઆગામી functionપલ વ Watchચ શામેલ થઈ શકે છે તે નવી વિધેય વિશે આપણે લાંબા સમયથી અફવાઓ કરીએ છીએ. અમે ગ્લુકોઝ મોનિટર વિશે વાત કરી રહ્યા છીએ. ઉપરોક્ત માહિતી સાથે તે સ્પષ્ટ લાગતું હતું કે અફવાઓ ગંભીર છે. ફક્ત ત્રીજી કંપનીઓની પ્રવૃત્તિ જ નહીં, જો એપલની પોતાની દાવપેચ નહીં. હકીકતમાં તમે છેલ્લી ક્રિયા કરી છે ખાતરી કરવા માટે લાગે છે કે અમારી પાસે ઘડિયાળ પર તે નવું મીટર હશે.\nPractપલ વ Watchચની ખાનગી પ્રેક્ટિશનર તરીકે સેવા આપવાની ક્ષમતા વિશે અમે ઘણી વાર વાત કરી છે. સિવાય કે તે ઉપચાર માટે સક્ષમ નથી, તે ઘણી વસ્તુઓ કરે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે આપણને હૃદયની સમસ્યાઓથી બચાવે છે, પતનની સ્થિતિમાં મદદ કરે છે, આપણે હાથની સારી ���્વચ્છતા જાળવીએ છીએ ... વગેરે. Appleપલ માંગે છે તે પછીની વસ્તુ, અમને નિયંત્રિત કરવામાં સહાય કરે છે અમારા ગ્લુકોઝનું સ્તર અને તે ખૂબ ગંભીર લાગે છે.\nમાત્ર સમાચારોને લીધે જ નહીં તેઓ પહેલેથી જ સામે આવી ગયા છે આ નવી ટેક્નોલ ,જી વિશે, જો નહીં કે આપણે ધ્યાનમાં લેવું પડશે કે હવે એપલ વપરાશકર્તાઓ વચ્ચે એક સર્વે શરૂ કર્યો છે Appleપલ વ Watchચ અને તેમને પૂછ્યું કે શું તેઓ કોઈ પણ એપ્લિકેશનનો ઉપયોગ તેમની ખાવાની ટેવ, દવાઓ અને લોહીમાં શર્કરાના સ્તરને ટ્ર trackક કરવા માટે કરે છે.\nસર્વેનો સ્ક્રીનશોટ 9to5Mac સાથે શેર કર્યું હતું બ્રાઝીલીયન વાચક દ્વારા, જેણે તેને તેના ઇમેઇલમાં પ્રાપ્ત કર્યો. સર્વેક્ષણમાં આરોગ્યની લાક્ષણિકતાઓને સમર્પિત એક વિભાગ છે, જે તેની રજૂઆત પછીથી Appleપલ વ Watchચનો મોટો વેચવાનો મુદ્દો બની ગયો છે.\nઆ પ્રશ્નોના પગલે Appleપલ પણ પ્રશ્નો પૂછે છે આરોગ્ય ડેટા મેનેજ કરવા માટે તૃતીય-પક્ષ એપ્લિકેશનો વિશે. આ સર્વેક્ષણમાં વર્કઆઉટ્સને ટ્રેકિંગ કરવા, ખાવાની ટેવને નજર રાખવા (હાઇડ્રેશન અને પોષણ સહિત), અને અન્ય આરોગ્ય સંભાળ (જેમ કે દવાઓ અને energyર્જાના નિરીક્ષણના સ્તર), બ્લડ ગ્લુકોઝને શોધવા માટે તૃતીય-પક્ષ એપ્લિકેશનોના ઉપયોગના વિકલ્પો પ્રદાન કરવામાં આવે છે.\nઅમે જાણીએ છીએ કે આ સર્વેક્ષણો નિર્ણય લેવા માટે અગાઉના પ્રસંગોએ કંપનીની સેવા આપી હતી. ઉદાહરણ તરીકે નવા આઇફોન 12 અને અન્ય ઉપકરણોમાં ચાર્જરને દૂર કરવા માટે. તેથી આપણે કહી શકીએ કે આ એક ખૂબ સારો સ્રોત છે અને તે તે છે શક્યતા કરતાં વધુ theપલ વ Watchચ 7 પર તે ગ્લુકોઝ મીટર છે જે આપણને નથી ખબર તે તે સ aફ્ટવેર અથવા હાર્ડવેર અપડેટ હશે કે નહીં. આશા છે કે તે પ્રથમ હશે અને તેથી આપણા બાકીના લોકો પણ તેનો લાભ મેળવી શકે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: હું મેકનો છું » એપલ ઉત્પાદનો » એપલ વોચ » Appleપલનું નવીનતમ પગલું Appleપલ વ .ચ પર ગ્લુકોઝ મોનિટરિંગની પુષ્ટિ કરે છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવ���બદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nAppleપલની ડેવલપર એકેડેમી ડેટ્રોઇટના પ્રથમ રાષ્ટ્રીય મકાન પર કબજો કરશે\nહવે પછીનો મBકબુક એર, નવા આઈમેક જેવા વિવિધ રંગોમાં\nAppleપલ અને મ onક પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/281386-new-cases-of-corona-4106-deaths/", "date_download": "2021-06-15T00:47:04Z", "digest": "sha1:EDYXMAXBJZW5GKRYQ2DWVF3TYG6DLZCA", "length": 9662, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "કોરોનાના 2,81,386 વધુ નવા કેસ, 4106નાં મોત | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nકોરોનાના 2,81,386 વધુ નવા કેસ, 4106નાં મોત\nનવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં દૈનિક ધોરણે કોરોના કેસો હવે ત્રણ લાખની નીચે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,81,386 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4106 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,45,65,463 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,74,390 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,11,74,076 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,78,741 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 35,16,997એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.50 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે.\nજો સંક્રમણની વાત કરીએ તો પોઝિટિવિટી દર 19.26 ટકા છે. છે���્લા 24 કલાકમાં 15.73 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.\nદેશમાં 18.04 કરોડ લોકોનું રસીકરણ\nદેશમાં અત્યાર સુધીમાં 18,04,57,579 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 20,27,162 લોકોને રસી આપવામાં આવી હતી.\nદેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleક્રિષ્ના શ્રોફ બિકીની પહેરીને સાઈકલ પર ફરવા નીકળી\nNext articleરાજ્યમાં ‘તાઉ’તે’ સાંજ સુધીમાં ટકરાશેઃ 1.50 લાખ લોકોનું સ્થળાંતર\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/after-169-days-delhi-metro-service-starting-from-today-first-train-will-run-on-yellow-line-coronavirus-impact-mb-1022315.html", "date_download": "2021-06-15T01:32:26Z", "digest": "sha1:G4VZP5B36S2MXNIQ6P5ZNIOM22IARGTS", "length": 7693, "nlines": 74, "source_domain": "gujarati.news18.com", "title": "after-169-days-delhi-metro-service-starting-from-today-first-train-will-run-on-yellow-line-coronavirus-impact-mb– News18 Gujarati", "raw_content": "\n169 દિવસ બાદ Delhi Metroની સેવા આજથી શરૂ, યેલો લાઇન પર દોડી પહેલી ટ્રેન\nDMRCનો દાવો છે કે COVID-19ના સંક્રમણને રોકવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવ્યા છે\nDMRCનો દાવો છે કે COVID-19ના સંક્રમણને રોકવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવ્યા છે\nનવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus Pandemic)ને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. સાર્વજનિક પરિવહનની સેવાઓ પણ રોકી દેવામાં આવી હતી. હવે અનલૉક શરૂ થયા બ��દ તેને ચરણબદ્ધ રીતે શરૂ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં 7 સપ્ટેમ્બરથી દિલ્હી મેટ્રો (Delhi Metro)નું પરિચાલન પણ શરૂ થઈ ગયું છે. મેટ્રો સેવાઓ સોમવાર સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે.\nપહેલા ચરણ હેઠળ સૌથી પહેલા યેલો લાઇન પર સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ રૂટના માધ્યમથી મુસાફરો સમયપુર બાદલીથી ગુરુગ્રામના હુડા સિટી સેન્ટર સુધી જઈ શકશે. DMRCનો દાવો છે કે COVID-19ના સંક્રમણને રોકવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે દિલ્હી મેટ્રોની સેવા 169 દિવસ બાદ ફરીથી શરૂ થઈ છે.\nઆ પણ વાંચો, અર્જુન કપૂરને થયો કોરોના, ડૉક્ટરની સલાહ પર થયો હૉમ ક્વૉરન્ટિન\nઆ પણ વાંચો, કોરોના પોઝિટિવ યુવતી સાથે એમ્બ્યૂલન્સ ડ્રાઇવરે આચર્યું દુષ્કર્મ, બાદમાં પહોંચાડી કોવિડ હૉસ્પિટલ\nદિલ્હી પોલીસના જોઇન્ટ કમિશ્નર (ટ્રાફિક) અતુલ કટિયારે જણાવ્યું કે, ભીડને નિયંત્રિત કરવા માટે દરેક મેટ્રો સ્ટેશન પર ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. સાથોસાથ તેઓએ એમ પણ કહ્યું કે આ પોલીસકર્મી એ વાતનું પણ ધ્યાન રાખશે કે મેટ્રોથી મુસાફરી કરનારા લોકોએ ફેસ માસ્ક પહેર્યા છે કે નહીં કે પછી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ રહ્યું છે કે નહીં. અતુલ કટિયાર મુજબ પોલીસકર્મીઓને ભીડ નિયંત્રિત કરવાની સાથે કોવિડ-19 સાથે જોડાયેલી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરાવવાનું સુનિશ્ચિત કરવું પડશે.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/health-tips/weird-beauty-tricks-we-think-you-should-follow-during-winter-028236.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:26:12Z", "digest": "sha1:LKVGRMWIIGU5MN5MAOHZIN2S26XGFWIT", "length": 15408, "nlines": 181, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેટલીક અજીબો ગરીબ ફેશન ટિપ્સ, જે કરશે સ્ક્રીન પર વન્ડર | Weird Beauty Tricks We Think You Should Follow During Winter - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nRelationship: 5 વસ્તુઓ જે બનાવે છે તમને પરફેક્ટ લાઈફ પાર્ટનર, આજથી જ કરી દો શરૂ\nતમારી ચાલવાની સ્પીડથી જાણવા મળે છે કે તમે કેટલું લાબું જીવશો\nશું તમે પણ સવારમાં નાસ્તો નથી કરતા, આ ટેવ હાર્ટ એટેકનું કારણ બની શકે\nઓછા એટ્રેક્ટિવ હસબન્ડની પત્ની રહે છે વધુ ખુશ, જાણો શું કહે છે રિસર્ચ\nઆ 5 રાશિઓ ટોન્ટ મારવામાં સૌથી આગળ છે, કરી દે છે બોલતી બંધ\nઆ ટિપ્સ અને ટ્રિક્સથી કરો બજેટમાં પ્લેનની મુસાફરી\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nકેટલીક અજીબો ગરીબ ફેશન ટિપ્સ, જે કરશે સ્ક્રીન પર વન્ડર\nઆ શિયાળોમાં તમારી સ્કીન અચાનક જ ચીમળાયેલી અને ડ્રાય દેખાવા લાગે છે અને તેને તેમ થતી રોકવા માટે તમે જાત જાતના ઉપાયો પણ કરતા રહો છો પણ આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપવાના છીએ જે સાંભળવામાં અને કરવામાં તો છે ખૂબ જ અજીબો ગરીબ પણ તે કર્યા પછી જરૂરથી તમારી સ્ક્રીન દેખાશે એકદમ સુંદર.\nજો કે દરેક વ્યક્તિની સ્ક્રીન અલગ અલગ પ્રકારની હોય છે અને તે અલગ અલગ રીતે રીએક્ટ પણ કરે છે ત્યારે આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપવાના છીએ તે તમારી ટેન સ્કીન, ડ્રાયનેસ, બોડી ફેટ અને ખીલને દૂર કરવા માટે અક્સીર માનવામાં આવે છે. અને તેના માટે તમારે કોઇ મોટી ટિટમેન્ટ પણ નહીં કરવી પડશે. ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ તમે આ અદ્ધભૂત રિઝલ્ટ મેળવી શકો છો. તો વાંચો આ અદ્ધભૂત આઇડિયાઓ જેમણે કર્યા છે લોકોની સ્ક્રીન પર વન્ડર...\nટેનને ટ્ર���ટ કરો ચાથી\nહાલમાં જ ઉત્તરાયણ આવી રહી છે ત્યારે ધાબા આખા દિવસ તડકામાં ઊભા રહીને જો તમારી સ્કીન કાળી એટલે કે ટેન થઇ ગઇ હોય તો નાહતી વખતે પાણીમાં બ્લેક ટીની બેગ મૂકી રાખો અને તે પાણીથી નાહવ તેનાથી સ્કીન શાંતા મળશે અને સ્કીન પણ ચમકીલી બનશે.\nસેલ્યુલાઇટને ઓછી કરો કોફીથી\nગ્રાઉન્ડેડ કોફીનો સ્ક્રબ બનાવો અને તેને તેવી જગ્યા જ્યાં સેલ્યુલાઇટ એટલે ચરબીના થરો હોય ત્યાં મસાજ કરો અને પછી નાઇ લો. તમે કોફીમાં 3-4 ટેબલ સ્પૂન મીઠું પણ મેળવી શકો છો.જેથી ડેડ સ્કીન પણ નીકળી જશે. આ ખરેખરમાં અક્સીર ઉપાય છે અને કરવા જેવો છે.\nઠંડીમાં નવસેકા ઓલિવ ઓઇલથી મસાજ કરવા જેવું ઉત્તમ કંઇ નથી. તે તમારા વાળની તમામ ડ્રાયનેસ દૂર કરશે ને વાળને ચમક પણ આપશે.\nઆ અજીબ છે પણ અનેક લોકો આને કારગર માની રહ્યા છે કે જ્યારે ખીલ થાય તો તેની પર ટૂથપેસ્ટ લગાવો. રાતે સૂતા પહેલા ખૂલ પર ટૂથપેસ્ટ લગાવો અને સવારે તેને સાફ કરી દો. ખીલ, ડાધ જતા રહેશે.\nઆ પણ એક જૂની રીત છે પણ તેનાથી વાળ ખરેખરમાં ખીલી જાય છે. પાણી અને વિનેગરને સરખી માત્રામાં લો અને તેનાથી વાળ ધુઓ. અઠવાડિયામાં બે વાર આમ કરો અને હોમ મેડ શેમ્પૂથી જ વાળ ધુઓ. તેનાથી વાળની ચમક બની રહેશે.\nઆંખોની સુઝને કાળાશ ભગાડો બટાકાથી\nઆંખોની સોઝા અને આંખો નીચેની કાળાશને દૂર કરવા માટે આ એક અક્સીર ઉપાય છે. રાતના કાપેલા કાચા બટાકાની બે ચીરી આંખો પર લગાવો અને તેને 10 મીનિટ તેમ રહેવા દો. 20 મીનિટ પછી આંખો ઠંડા પાણીના પૂમડાથી હળવે હાથે સાફ કરી દો. કાળાશ અને સોઝા બને જશે.\nએન્ટી એસિડ દવાથી ફેસિયલ\nતમને આ ખરેખરમાં અજીબ લાગશે પણ લોકો આવું કરે છે. એસિડિટીની દવાનું જે સિરિપ હોય છે તે કે પછી તેની ટીકડીને થોડા પાણી ડિઝોલ્વ કરીને ચહેરા પર લગાવા. સૂકાય ત્યાં સુધી રાખો અને પછી નીકાળી દો. 2 દિવસ પછી ફરી કરો. જુઓ તમારા ચહેરાની ચમક.\nશું છે કલર થેરેપી કેવી રીતે તેનો ઉપયોગ કરી તમે મેળવશો શાંતિ\nજાણો કેમ પોર્ન ફિલ્મને બ્લુ ફિલ્મ કહેવામાં આવે છે\n30 વર્ષની ઉંમર પછી કરચલીઓથી બચવા માટે ખાઓ આ ખોરાક\nશું પુરુષોને પણ \"માસિક\" એટલે કે પિરીયર્ડ્સ આવે છે\nજાણો, કેમ પરણિત મહિલાઓ તેના પતિને આપે છે દગો\nહિરો જેવી \"ડેશિંગ દાઢી\" જોઇએ છે તો વાંચો આ સરળ ટિપ્સ\nવજન ઘટાડવું છે તો રાત્રે ભૂખ લાગવા પર ખાઓ આ સ્નેક્સ\nપ્રાકૃતિક રીતે તમારી ટાલ પર ઉગાડો વાળ...\n4 દિવસમાં ચરબીના થર પીગાળો, ખાલી એક ડ્રિંક પીને\nશું તમને વંધ્યત્વ��ા આ ચિહ્નો વિષે ખબર છે\nકદીક તેના સ્કૂટર પાછળ પણ બેસો, પછી કહેતા નહીં કે કીધું નહતું\nકસરત કરતા પહેલા ભૂલથી પણ ના ખાતા આ 7 વસ્તુઓ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/index/27-11-2020", "date_download": "2021-06-15T01:18:19Z", "digest": "sha1:DFNAWQAZKRHRXIOQYGMRIEEQZJAT4GLN", "length": 53721, "nlines": 205, "source_domain": "www.akilanews.com", "title": "Latest News of Gujarat Today (તાજા ગુજરાતી સમાચાર ) – Akila News", "raw_content": "\nપંચાયતો - કોર્પોરેશનની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની તૈયારી: કોરોના હળવો પડતાની જ રાહ : ચૂંટણી પંચે ફરી તૈયારીને વેગ આપ્યો : મતદાન મથક પર માસ્ક, સેનિટાઇઝેશન, હાથના મોજાની વ્યવસ્થા : પરિસ્થિતિની સતત સમીક્ષા access_time 2:56 pm IST\nસામાન્ય ચૂંટણીની સાથે વધુ ર૬ નગરપાલિકાઓની ચૂંટણી: ચોટીલા, પાટડી, તાલાળા, સિકકા રાવલ, બાબરા, દામનગર, વલ્લભીપુર, માળિયા મીયાણા વગેરેની મુદત ફેબ્રુઆરીમાં પૂરી થાય છે access_time 2:54 pm IST\nહોસ્પિટલના મૃતકોને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહની શ્રધ્ધાંજલી: access_time 1:01 pm IST\nતાપી જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર : પ્રમુખ સહિત 19 પદાધિકારીઓની જાહેરાત કરાઈ: મહામંત્રી તરીકે વ્યારાના વિક્રમ તરસાડીયા, સોનગઢના મયંક જોશી અને વાલોડના પંકજભાઈની નિમણૂંક access_time 10:26 am IST\nસુરતના બિઝનેસમેનએ સેક્સ પાવર વધારવા માટે ગીરના સાપનો 75 લાખમાં કર્યો સોદો : ફૂટ્યો ભાંડો: ગિરગઢડાના ઈટવાયામાંથી એક ખેડૂત પાસેથી ત્રણ બિન ઝેરી સાપ આંધળી ચાકળ જપ્ત કર્યા : સુરતના બિઝનેસમેન માટે સાપ રાખ્યા હોવાનું કથન access_time 11:21 am IST\nપાટણમાં કોરોના વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં 64 કેસ નોંધાતા ભારે ફફડાટ: સિદ્ધપુરમાં ૩૨ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ access_time 11:32 am IST\nઅંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ: તમામ સામાન બળીને ખાખ: સ્ક્રેપ માર્કેટમાં આગ લાગવાની ટૂંકા સમયમાં બીજી ઘટના access_time 11:32 am IST\nમહેસાણામાં કોરોનાના 10 કેસ અને ગ્રામ્યમાં 5 સહીત જિલ્લમાં નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા : વિસનગરમાં 6 કેસ, વિજાપુરમાં 4કેસ, કડી અને વડનગરમાં 2-2 કેસ તેમજ ઊંઝા અને ખેરાલુમાં 1-1 કેસ access_time 11:37 am IST\nવિજાપુરના કુકરવાડા ગામમાં બપોર બે વાગ્યા ���છી બજાર 15 દિવસ સુધી બંધ રાખવા નિર્ણય: ૧૫ દિવસ માટે સવારે સાતથી બપોરના બે વાગ્યા સુધી બજાર ખુલ્લુ રહેશે : કોઈપણ માસ્ક વિના નજરે પડશે તો ૨૦૦ રૂપિયા દંડ access_time 11:41 am IST\nકોરોના કાળમાં વિદ્યાર્થીઓને રાહતઃ રદ કરાયેલા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં કોઇ પ્રશ્નો નહીં પૂછાય: ધો. ૯થી ૧૨માંથી ૩૦ ટકા અભ્યાસક્રમ રદ કરાયોઃબોર્ડની શાળાઓએ અભ્યાસક્રમ ઘટાડીને ડીઇઓને મોકલવાનો રહેશેઃવિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરવા સરકારનું પગલુ access_time 12:59 pm IST\nમંદિરની ડિઝાઈન મુદ્દે સ્વામિનારાયણ (BAPS) મંદિરે જીત્યો પ્રતિષ્ઠીત કમર્શિયલ ઇન્ટિરિયર ડિઝાઇન એવોર્ડ: સ્પર્ધામાં કુલ 15 સ્થાપત્યૌ પૈકી સ્વામિનારાયણ (BAPS) મંદિરની રચનાને અનુકરણીય ગણીને પસંદ કરાઈ : આધુનિકતા અને પરંપરાગતના મિશ્રણ વડે ભવ્ય મંદિર બનાવ્યુ access_time 1:01 pm IST\nરાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા માહીના ત્રણ દુધ ઉત્પાદક સભ્યોનું સન્માન: માહી દ્વારા ડો. વર્ગીસ કુરિયનના જન્મદિનની ઉજવણી ડિજિટલ માધ્યમથી કરાઇ access_time 3:40 pm IST\nસાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં કોરોના મહામારીના કારણોસર બજારમાં એકત્ર થતી ભીડ ઓછી કરવા વેપારીઓએ સાથે મળી દુકાન ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો: access_time 6:15 pm IST\nગાંધીનગરમાં શિયાળાની શરૂઆતમાં ગઠિયા સક્રિય: ચ-માર્ગ નજીક કારચાલક યુવાનને ઉભો રાખી બે ગઠિયા સોનાનો ચેઇન તફડાવી છૂમંતર....: access_time 6:14 pm IST\nકઠલાલમાં ફાગવેલ ભાથીજી મંદિરમાં કોરોના વાયરસના કારણોસર દેવદિવાળીનો મેળો બંધ રાખવામાં આવ્યો: access_time 6:13 pm IST\nસુરતના કતારગામમાં બંગાળી જવેલર્સ 7.96 લાખના દાગીના સહીત ડાયમંડ લઇ રફુચક્કર: access_time 6:13 pm IST\nવડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં સીનીઅર સીટીઝનના કેરટેકરે વિશ્વાસઘાત કરી શખ્સના ખાતામાંથી મોટી રકમ ઉપાડી લેતા પોલીસ ફરિયાદ: access_time 6:11 pm IST\nવડોદરામાં ગેરકાયદે ઢોરવાડા સહીત દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી:કોર્પોરેશનની ટીમનું માલિકો સાથે ઘર્ષણ: access_time 6:11 pm IST\nવડોદરામાં મનપાદ્વારા કોવીડ-19ની ગાઇડલાઇન હેઠળ હોટલ,રેસ્ટોરન્ટ સહીત લારી ગલ્લા પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું: access_time 6:10 pm IST\nઅમદાવાદમાં સરકારે પાંચ બેડથી વધુ ક્ષમતા ધરાવતા દવાખાનાને કોવિડ સારવારની મંજૂરી આપવી જોઇએ: અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાને પત્ર લખી રજૂઆત કરી access_time 12:37 pm IST\nવડનગર ખાતેના તાનારીરી મહોત્સવ-૨૦૨૦નો ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરા���તા મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી: ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટની સાથો સાથ કલા, સાહિત્ય, સંગીત, રમત-ગમત જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર રહેવાની પરંપરા ઉભી કરી છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:38 pm IST\nનર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: access_time 11:33 pm IST\nખાનગીમાં રિપોર્ટ કરતા દર્દીઓ મુદ્દે તંત્રનો ઊધડો લેતા નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલ: ૧૦૮ સેવાની કામગીરીનો નીતિન પટેલે રિવ્યુ કર્યો : ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવનારાને પણ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા સુચન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલ access_time 9:14 pm IST\nબિજલ પટેલ અયોગ્ય ટિપ્પણી પર ટ્રોલ થયા: વિવાદોમાં રહેતા અમદાવાદના મેયર access_time 9:16 pm IST\nસુરત શહેર અને જિલ્લા ભાજપનું નવુ માળખુ જાહેર : પ્રમુખ તરીકે સંદીપ જે દેસાઈની નિમણૂંક: સાત ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, આઠ મંત્રી અને એક કોષાધ્યક્ષ: જિલ્લા ભાજપના નવા માળખામાં કુલ 21 લોકોને સ્થાન access_time 11:52 pm IST\nદેશના નિર્માણમાં વડપ્રધાન મોદીની પણ અહમ ભૂમિકા :કોંગ્રેસ નેતા સી,પી,જોશીએ કર્યા વખાણ: દેશના નિર્માણમાં ગુજરાતના નેતાઓની અહમ ભૂમિકામાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, માલવનકર, વિક્રમ સારાભાઈ પરિવાર, રતન તાતા, અંબાણી પરિવાર અને દેશ નિર્માણમાં પીએમ મોદીનું મહત્વનું યોગદાન access_time 9:24 pm IST\nકોરોના કાળમાં વિદ્યાર્થીઓને રાહત: રદ કરાયેલા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં કોઇ પ્રશ્નો નહીં પૂછાય: ધો. 9થી 12માંથી 30 ટકા અભ્યાસક્રમ રદ કરાયો:બોર્ડની શાળાઓએ અભ્યાસક્રમ ઘટાડીને ડીઇઓને મોકલવાનો રહેશે: વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરવા સરકારનું પગલુ access_time 10:40 pm IST\nકેવડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝેટિવ: access_time 11:49 pm IST\nઅમદાવાદની પરિણિતાનું ફેક ફેસબુક ID બનાવીને છેડતી: શહેરમાં સાયબર ક્રાઈમના ગુનામાં વધારો : બિભત્સ ફોટાઓ સોશિયલ મીડિયામાં અપલોડ કરાયા access_time 9:18 pm IST\nશહેરમાં ભદ્ર પાથરણા બજાર બંધ કરાવી દેવાયું: કોરોનાનો કહેર વધતા તંત્ર જાગ્યું access_time 9:12 pm IST\nકોસંબા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરાયા: સ્ટેટ મોનિટરિંગ સેલની કડક કાર્યવાહી access_time 8:27 am IST\nરાજ્યમાં કોરોના બેફામ બન્યો : નવા રેકોર્ડબ્રેક 1607 કેસ નોંધાયા : વધુ 16 લોકોના મોત :કુલ કેસનો આંક 2,05,116 થયો : વધુ 1388 લોકો સાજા થતા કુલ 1,86,446 લોકોએ કોરોનાને હરાવ્યો : કુલ મૃત્યુઆંક 3938 થયો: એક્ટિવ કેસ 14,732 access_time 8:03 pm IST\nદેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન ૧૩ ટકા : ૨૦૧૦માં ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપીને ગુજરાતે આજે વન સન-વન વર્લ્ડ-વન ગ્રીડનો સફળ રાહ વિશ્વને બતાવ્યો:ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્મેન્ટ રિજીયનમાં પાંચ હજાર મેગાવોટ અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે : રિન્યુએબલ એનર્જી સેકટર રોજગારી સર્જનનું પણ મહત્વનું સેકટર બન્યું : રાજ્યમાં ૩૦ ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જી ૩૭ ટકા ફાળો આપે છે : ખેતીવાડીને સૂર્ય ઊર્જા સાથે જોડીને રાજ્યના કિસાનોને સૂર્યશકિતથી ખેતી કરતા બનાવ્યા છે - પ્રદૂષણમુકત ખેતી દ્વારા હરિતક્રાંતિની પરિભાષા સાકાર :રાજ્યમાં ૧ લાખ ૭૦ હજાર ઘરો પર સોલાર રૂફટોપથી ઘર વપરાશ માટે સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 4:30 pm IST\nનર્મદા બંધમાંથી શિયાળુ પાકને બચાવવા 19,400 ક્યુસેક પાણી છોડવામાં આવતા ધરતીપુત્રોને રાહત access_time 11:33 pm IST\nદેડીયાપાડાના શીશા જાગઠા ફળિયામાં તંત્રની લાલીયાવાડીના કારણે ગામ લોકોએ જાતે બનાવ્યો રસ્તો access_time 11:39 pm IST\nવલસાડ : કન્યા લગ્નની ચોરીમાં કોરોના પોઝિટિવ : સાસરે જવાના બદલે હોમ ક્વૉરન્ટાઇન કરી દેવાઈ access_time 11:30 pm IST\nઅમદાવાદમાં માસ્ક વિના ફરતા ૧૩૨૮ લોકો પાસેથી રૂ.૧૩ લાખથી વધુનો દંડ વસૂલાયો access_time 11:06 pm IST\nઅમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ૨૪,૦૦૦ કરોડથી વધુનો લાર્સન એન્ડ ટુબ્રોને સિવિલ કોન્ટ્રાક્ટ અપાયો access_time 9:21 pm IST\nગુમ બાળકનો વીડિયો મૂક્યોને કલાકોમાં પરિવાર સાથે મિલન access_time 9:16 pm IST\nકારમાં ૭.૯૨ લાખની હજારની રદ થયેલી નોટો સાથે ૪ જબ્બે access_time 9:13 pm IST\nરાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડી ભુક્કા બોલાવશે : હિમવર્ષાની ગુજરાતમાં થશે અસર : તાપમાન ગગડશે access_time 8:05 pm IST\nરેલવે ડિવિઝને કર્મચારીની બદલીના હુકમ કરતા રોષ access_time 7:41 pm IST\nવડોદરામાં પણ વાલીઓને રાહત આપતો નિર્ણયઃ સવારે ૬ થી રાત્રીના ૯ દરમિયાન યોજાતા લગ્ન પ્રસંગો માટે હવે પોલીસની મંજુરી નહી લેવી પડે access_time 5:41 pm IST\nપરિણિતા દ્વારા ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કરાયો access_time 9:17 pm IST\nતાલુકા પંચાયત માંડલના આસી. ટી.ડી.ઓ.નો વિદાય સમારંભ યોજાયો access_time 9:08 pm IST\nવડોદરામાં આંતર રાજય બોગસ ડીગ્રી કૌભાંડ ઝડપાયુ : રૂપિયા આપીને જુદી - જુદી ૧ર જેટલી યુનિવર્સિટીની ડીગ્રીઓ આપતાઃ વડોદરાના-ર, ભરૂચના ૧ શખ્સની ધરપકડ access_time 5:40 pm IST\nવલસાડ પાલિકાનું મેગા ડિમોલિશન બીજા દિવસે પણ યથાવત access_time 6:12 pm IST\nમાસ્ક નહિ પહેરનાર લોકોને કોવિડ સેન્ટરમાં 10 દિવસની નોન મેડિકલ સેવા કરવા મોકલી દયો : હાઇકોર્ટમાં અરજી: સરકારી વકીલે આ મુદ્દે સરકાર પાસે નિર્દેશ લેવા માટેનો સમય માંગ્યો.. access_time 7:58 pm IST\nરાજયમાં હવેથી કારખાનામાં ફાયર એનઓસી ફરજીયાત: નવા કારખાનાની મંજુરી માટે કારખાનેદારો અરજી કરે ત્યારે ફાયર એનઓસી રજૂ કરવી પડશે : લાયસન્સ તાજું કરાવતી વખતે ફાયર એનઓસી પણ રિન્યૂ કરાવવાનું રહેશે.. access_time 6:39 pm IST\nવલસાડ એલસીબીએ બે વર્ષ જૂના હત્યાનો ભેદ ઉકેલી હત્યારાને પકડી પાડ્યા :જિલ્લા પોલીસની કાબીલેદાદ કામગીરી: વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ ડી. ટી. ગામિત, પીએસઆઇ સી. એચ. પનારા, જી. આઇ. રાઠોડ તેમજ સ્ટાફના અન્ય એેસઆઇ મિયામહમદ ગુલામરસુલ શેખ, હેડ કોન્સ્ટેબલ અલ્લારખ્ખુ અમીર, અજય અમલાભાઇએ મળીને ભંગારિયાની હત્યા કરનાર તેના મિત્રને હત્યાના ગુનામાં પકડી પાડ્યા.. access_time 6:15 pm IST\nસુરતના ઉદ્યોગપતિ દ્વારા કાશ્મીરના લોકોને આત્મનિર્ભર બનાવવા તરફ પ્રયાસ : એમ્બ્રોઇડરીના ૩ મશીનો મુકાયાઃ તાલીમ આપીને રોજગારી શરૂ કરાશે: .. access_time 5:42 pm IST\nઅમદાવાદની સોલા સિવિલમાં કોરોના રસીની ટ્રાયલ :1 મહિલા અને 4 પુરુષને રસી અપાઈ: રસી માટે 18-60 વર્ષના સ્વસ્થ વ્યક્તિઓની પસંદગી કરાઈ .. access_time 2:56 pm IST\n૬૯ જેટલા વિવિધ દેશોના પોલીસથી લઇ વિવિધ અધિકારીઓને ગુજરાતે તાલીમ આપી તજજ્ઞ બનાવ્યા છે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના મુખ્ય અતિથિ પદે યોજાયેલ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ.ના ઓનલાઇન દીક્ષાંત સમારોહ પ્રસંગ અંતર્ગત કુલપતિ ડો. જે.એમ.વ્યાસે પોતાના મનની વાતો વર્ણવી : આજનો યુગ તજજ્ઞનો છે : વડાપ્રધાનની દુરંદેશીને કારણે રાષ્ટ્રીય લેવલની ફોરેન્સિક યુનિ. માફક ગુજરાત એફએસએલની કાબેલિયત ધ્યાને લઇ યુ.પી.ના હાથરસની દેશભરમાં ચર્ચિત ઘટનાના આરોપી અહીં લાવવામાં આવ્યા છે.. access_time 2:53 pm IST\nસી.આર.પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલને કોરોના પોઝીટીવ આવ્યો: .. access_time 2:54 pm IST\nરૂ.૩૯ લાખની ફોર્ચ્યુનર માટે હરાજીમાં રૂ.૩૪ લાખનો '૭' નંબર ખરીદ્યો : 'સત્તા'માટે ટ્રાન્સપોર્ટર આશિક પટેલની 'આશિકી' : '૭' નંબર માટે એક કરતા વધુ અરજદારો હોઇ ઓનલાઇન હરાજી થઇ : ટ્રાન્સપોર્ટરે રૂ.૩૪લાખની બોલીથી હરાજીમાં પસંદગીનો નંબર મેળવ્યો.. access_time 10:32 am IST\nદિવાળીના તહેવારમાં ૪દિવસમાં અંબાજી મંદિરે ૫૧.૨૭ લાખનું દાન મળ્યુ: ૧.૭૭ લાખ ભકતોએ દર્શન કર્યા : ૧૫ હજાર પ્રસાદ પેકેટનું વિતરણ.. access_time 11:41 am IST\nલાખો રૂપિયાનો ગાંજો પકડવા માટે વલસાડ એ.સો.જી. અને ભીલાડ પોલીસનું જોઇન્ટ ઓપરેશન સફળ: ઉત્ત્રપ્રદેશમાં જન્મેલો..મહારાષ્ટ્રમાં ઉછરેલો અને ગુજરાતમાં કેફી પદાર્થ ઘુસાડવા માટે ૩ વાર ઝડપાયેલ ભલે ૭ ધોરણ પાસ હોય ગાંજા કારોબારમાં પીએચડી જેવો છે : સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન તથા વલસાડ એસપી ડો.. રાજદીપ સિંહ ઝાલાની કેફી પદાર્થો સામેના અભ્યાનમાં મૂળ રાજકોટના વતની પીઆઈ વી.બી.બારડ ટીમને વધુ એક વખત જવલંત સફળતા.. access_time 12:59 pm IST\nકામરેજના દિગસ ગામની સીમમાંથી અજાણ્યા શખ્શનું માથું અને ધડ મળ્યા: ફાંસો આપી ગળું કાપી હત્યા કરાયાનું ખુલ્યું: હત્યા બાદ તમામ પુરાવાનો નાશ કરવા માથું તથા ધડને બાળવાની કોશિશ.. access_time 1:28 pm IST\nકોરોના સંક્રમણના ભય વચ્ચે સ્વાદુપિંડના કેન્સરની ડો. ઇશાન શાહ દ્વારા સફળ સર્જરી: .. access_time 3:40 pm IST\nઊંઝા-સિદ્ઘપુર હાઇવે પર અકસ્માતમાં બેનાં મોતઃ ગ્રામજનોએ હાઇવે બ્લોક કરતા ૪ કી. મી. લાંબી વાહનોની લાઈન: .. access_time 2:52 pm IST\n'આપણી અંદર પ્રેમ, કરૂણા અને માંગલ્યની ભાવના ચેતનવંતી બની રહે..': મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીને લાગણીસભર પત્ર.. access_time 3:40 pm IST\nઇડર તાલુકાના પ્રતાપપુરા ગામની દૂધ મંડળીમાં સબ્સિડીનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો: .. access_time 6:15 pm IST\nગાંધીનગર નજીક કોરોના પોઝિટિવ વૃદ્ધ દર્દીએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું: .. access_time 6:14 pm IST\nનડિયાદ:યાત્રાધામ ડાકોરમાં મંદિરની અગાસી પર જોરશોરથી તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી: .. access_time 6:13 pm IST\nસુરતમાં ભાગીદારી છૂટી જતા જોબવર્ક પૂરું કરવા 34.40 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વગર અન્ય ભાગીદાર રફુચક્કર: .. access_time 6:12 pm IST\nસિધ્ધપુર ખાતે તર્પણ વિધી ઉપર પ્રતિબંધ: રોજ સેંકડો લોકો આવતા હોય કોરોના સંક્રમણ વધવાની શકયતાથી કલેકટરે લીધેલું પગલું.. access_time 12:58 pm IST\nવડોદરાના ડભોઇ વિસ્તારમાં લેબ ટેક્નિશિયનની નોકરી છૂટી જતા યુવાને ઝેરી દવા ગટગટાવતા સારવાર અર્થે: .. access_time 6:12 pm IST\nવડોદરાના કિશનવાડી વુડાના મકાનમાં એક જ કોમના બે શખ્સો વચ્ચે ક્રિકેટ રમવા બાબતે ઝઘડામાં ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત: .. access_time 6:11 pm IST\nવડોદરા એક્સપ્રેસ હાઇવે પર રસ્તો ઓળંગતા પિતા-પુત્રને પુરપાટ ઝડપે જતી કારે હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ: .. access_time 6:10 pm IST\nપારડી પોલીસ મથકે 181 અભયમ દ્વારા બંધારણ દિવસની ઉજવણી થઇ: બંધારણનું પાલન કરવા કટીબદ્ધતા દર્શાવી: બંધારણના સિદ્ધાંતો સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતા તેમજ મૂળભૂત અધિકારો વિશે ચર્ચા.. access_time 10:52 pm IST\nરાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અને રાજપૂત સમાજનાપનોતા પુત્ર સ્વ.અલકેશ સિંહ ગોહિલની પ્રતિમાનું અનાવરણ કરાયું: સ્વ.અલકેશસિંહ જશવંતસિંહ ગોહિલએ પાલિકાના સુકાન દરમિયાન શહેર માટે અનેક વિકાસના કામો કર્યા હતા. સાથે રાજપૂત સમાજમાં પણ સારૂ યોગદાન આપ્યું હતું... access_time 11:36 pm IST\nનાવરા ખાતે સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, રાજપીપળા દ્વારા સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો: .. access_time 11:56 pm IST\nનર્મદા જિલ્લા 181મહિલા હેલ્પલાઇન દ્વારા ભારતીય બંધારણ દિવસની ઉજવણી સાથે,સંકલ્પ લેવાયો: .. access_time 11:37 pm IST\nનરેન્દ્રભાઈની ગુજરાત મુલાકાત ત્રણ કલાકની રહેશે : ચાંગોદર ઝાયડસ કેડિલામાં વેક્સિનની જાહેરાત કરશે: શનિવારે પુણેનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ બપોરે ત્રણ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે: હેલિકોપ્ટરમાં ચાંગોદર ઝાયડસ કેડિલાની ફેક્ટરીમાં જશે.. access_time 8:59 pm IST\nગાંધીનગર : એમ્બ્યુલન્સમાં પ મૃતદેહ લઈ જતાં હોબાળો: રાજ્યમાં કોરોનાના કહેરમાં પણ તંત્રની બેદરકારી : કોરોનામાં મૃતક લોકોના આંકડામાં થતી ગોલમાલની પોલ ઉઘાડી પડી, નાયબ મુખ્યમંત્રી દ્વારા તપાસનું આશ્વાસન.. access_time 9:14 pm IST\nલોકો મૂળભૂત અધિકારોને યાદ રાખે છે પરંતુ ફરજને ભૂલી જાય છે. જસ્ટિસ એમ.આર શાહ: ગુજરાત હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ બંધારણીય દિવસ વિડીયો કોંફરન્સના માધ્યમથી ઈ-મોડથી ઉજવણી કરી.. access_time 10:39 pm IST\nનવસારી જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર :પ્રમુખ તરીકે ભુરાભાઈ માણેકલાલ શાહની નિમણૂક: જિલ્લા ભાજપના પ્રમુખ સહિત 23 પદાધિકારીઓની જાહેરાત કરાઈ.. access_time 11:48 pm IST\nનર્મદા જિલ્લામાં ગુરુવારે 10 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1501 પર પહોંચ્યો.: .. access_time 11:28 pm IST\nમહિલા કોન્સ્ટેબલની ફરિયાદ લેવામાં 9 કલાક કરતા ચાંદખેડા પીઆઇ અને સ્ટાફ વિરુદ્ધ પોલીસ કમિશનરને લેખિત અરજી: મહિલા કોન્સ્ટેબલ અને મહિલા વકીલ સાથે એલફેલ વર્તન કરી બન્નેની પ્રતિષ્ઠાને હાની પહોંચાડયાનો આક્ષેપ.. access_time 10:50 pm IST\nફિયાન્સીના ત્રાસથી CRPF જવાને આત્મહત્યા કરી લીધી: ઈડર તાલુકાના મુડેટી ખાત���ની ચકચારી ઘટના : આત્મહત્યા નોટના આધારે યુવતી સામે ગુનો દાખલ કરાયો.. access_time 9:17 pm IST\nઅમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં પણ જબરો ઉછાળો: નવા 32 વિસ્તાર ઉમેરાયા: આજે એક પણ વિસ્તાર દૂર કરાયો નથી : તંત્ર વધુ કડક પગલાં લેશે તેવી સંભાવના.. access_time 8:27 am IST\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝાયડસ ફાર્માની મુલાકાત માટે તંત્રની તૈયારી access_time 9:18 pm am IST\nનર્મદા જિલ્લાના HIV પીડિતોને તબીબી સહાય ના નાણાં ચૂકવવા બાબતે તંત્રના અમુક કર્મચારીઓની મનમાની..\nનર્મદા જિલ્લામાં શુક્રવારે 14 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1515 પર પહોંચ્યો. access_time 11:43 pm am IST\nઈંપેક્ટ :.રાજપીપળા એસટી ડેપો સામેની બંધ સ્ટ્રીટ લાઈટની કામગીરી થતા સ્થાનિકોને મોટી રાહત access_time 11:41 pm am IST\nરાજપીપળામાં નજીવી બાબતે માતા પુત્રને ચપ્પુ મારી જીવલેણ હુમલો કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ access_time 11:34 pm am IST\nરાજપીપળા સિવિલ હોસ્પિટલ ના 2 ડોક્ટરો ને જ કોરોના વળગતા સ્ટાફ અને દર્દીઓમા ચિંતાનું મોજું access_time 11:32 pm am IST\nબનાસકાંઠાના ધરણોધર ગામે પૂજારીની હત્યા :બંને હાથ બાંધેલી હાલતમાં લાશ મળી : ગળાના ભાગે ગંભીર ઇજા access_time 11:20 pm am IST\nકોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવી રિપોર્ટ રજૂ કરવાનો ગુજરાત હાઈકોર્ટેનો આરોગ્ય સચિવ જયંતિ રવિને આદેશ access_time 10:52 pm am IST\nહવે લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં: પ્રદીપસિંહ જાડેજાની મોટી જાહેરાત access_time 10:36 pm am IST\n50 થી ઓછા કામદારો માટે કોઈપણ પ્રકારની કોન્ટ્રાક્ટ ફી ભરવાની થતી નથી : લાયસન્સની માન્યતા હવે ફોર્મ-V માં દર્શાવેલા સમયગાળા સુધી અમલમાં રહેશે : લાયસન્સને રીન્યુ કરાવવું, રજિસ્ટ્રેશન અથવા લાયસન્સનું ડુપ્લિકેટ સર્ટિફિકેટ કરાવવું તેમજ રજિસ્ટ્રેશન અને લાયસન્સનું કામચલાઉ સર્ટિફિકેટ કરાવવાની પણ જરૂર રહેતી નથી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 4:32 pm am IST\nકોરોના હોસ્પિટલમાં ફાયરનો જવાન તહેનાત કરવા નિર્ણય access_time 9:14 pm am IST\nઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું access_time 9:12 pm am IST\nસુરતમાં કોરોનાનો પ્રકોપ યથાવત : શહેર-જિલ્લામાં નવા 299 કોરોના પોઝિટિવ કેસ access_time 9:00 pm am IST\nસરકારનો ટયુશન ફી વસુલવાનો આદેશને રાજ્યની બે બોર્ડિંગ સ્કૂલે હાઈકોર્ટમાં પડકાર્યો access_time 8:56 pm am IST\nકેસ વધવાની સાથે અમદાવાદમાં કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યામાંં પણ વધારોઃ ૩૦ વિસ્તારો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં મુકાયા access_time 5:42 pm am IST\nવિરમગામ તાલુકાના ગોરૈયા અને મણીપુરમાં કોવિડ-19 સંક્રમણ ફેલાતુ અટકાવવા માસ ડ્રાઇવ કરાઇ access_time 8:17 pm am IST\nશ્રીજી સ્વયંમૂર્તિ શ્રી અબજીબાપાશ્રીની 176 મી જયંતી ઊજવાઈ access_time 5:52 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઅર્ણવ ગોસ્વામીને મોટી રાહત આપતો સુપ્રિમ કોર્ટનો હુકમ : રીપબ્લીક ટીવીના પત્રકાર અર્ણવ ગોસ્વામીને આપવામાં આવેલા વચગાળાના જામીન જયાં સુધી મુંબઈ હાઈકોર્ટ ૨૦૧૮ના આત્મહત્યા માટે ફરજ પાડવાના કેસનો નિકાલ કરે નહિં ત્યાં સુધી ચાલુ રહેશે તેવો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો છે access_time 12:51 pm IST\nદેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST\nમોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST\nભારતીય નૌકાદળનું ટ્રેનર વિમાન MiG ૨૯ ઉડાન ભરતા સમયે સમુદ્રમાં ક્રેશ થયું access_time 9:55 am IST\nઆટ આટલા રૂપિયા લ્યો છો તેની સામે સુવિધા તો આપો...આના કરતાં તો સિવિલ સારીઃ મોરબીના નિતીનભાઇના સ્વજનોનો રોષ access_time 12:18 pm IST\nઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલની આગ ખૂબ જ દુઃખદ ર૮ દર્દીઓની સારવાર ગોકુલ હોસ્પીટલ ખાતે ચાલુ છે access_time 3:37 pm IST\nવોર્ડ નં. ૧૪માં ભકિતનગર વોંકળાની સ્થળ મુલાકાત લેતા કોર્પોરેટરો access_time 3:40 pm IST\nમવડી - પાળ - રાવકીને જોડતા બ્રીજનું ખાતમુહુર્ત access_time 11:42 am IST\nરેલનગરમાં મહિકાના તલાટી મંત્રી ગૌરવભાઇ જોશીના ઘરમાંથી રૂ. ર૩ હજારના ઘરેણાની ચોરી access_time 2:49 pm IST\nજોડીયાના બાલંભા ઉદાસીન આશ્રમના મહંત સામે દુષ્કર્મની ફરીયાદ access_time 2:16 pm IST\nહળવદમાં બે સ્થળેથી જુગાર રમતા કુલ પાંચ શખ્સો ઝડપાયા access_time 11:48 am IST\nજાહેરમાં થુકવા બાબતે થયેલ નજીવા ઝઘડામાં અંજારમાં હેડ કોન્સ્ટેબલની હત્યા કરનાર ઝડપાયો access_time 11:47 am IST\nરાજપીપળા સિવિલ હોસ્પિટલ ના 2 ડોક્ટરો ને જ કોરોના વળગતા સ્ટાફ અને દર્દીઓમા ચિંતાનું મોજું access_time 11:32 pm IST\nનરેન્દ્રભાઈની ગુજરાત મુલાકાત ત્રણ કલાકની રહેશે : ચાંગોદર ઝાયડસ કેડિલામાં વેક્સિનની જાહેરાત કરશે access_time 8:59 pm IST\nલોકો મૂળભૂત અધિકારોને યાદ રાખે છે પરંતુ ફરજને ભૂલી જાય છે. જસ્ટિસ એમ.આર શાહ access_time 10:39 pm IST\nજાપાનની ૩૫ વર્ષની મહિલાના વાળની લંબાઇ ૫.૭૫ ફુટ : ૧૫ વર્ષથી કપાવ્યા નથી access_time 10:34 am IST\nરશિયામાં ઘૂસણખોરી કરવા બદલ અમેરિકાની નૌસેનાને મળી ધમકી access_time 6:24 pm IST\nદેશમાં વધી રહેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 31મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો access_time 6:27 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા મીનાક્ષી મંદિરમાં દિવાળી ઉત્સવ ઉજવાયો : કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ રથયાત્રા રદ કરાઈ : ફટાકડાની આતશબાજી પણ રદ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી : મંદિરમાં દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા access_time 8:13 pm IST\n' હંગર મીટાઓ અભિયાન : યુ.એસ.ના જ્યોર્જિયામાં ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી દ્વારા ભુખ્યાને ભોજન પૂરું પાડવા માટે છેલ્લા એક વર્ષથી કરાઈ રહેલી સેવા : કોવિદ -19 સંજોગોમાં પણ સેવાઓ ચાલુ : એક વર્ષમાં 10 લાખ ડીશ જમાડી જરૂરીયાતમંદ નાગરિકોની આંતરડી ઠારી access_time 7:09 pm IST\nજરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા ' અક્ષય પાત્ર ફાઉન્ડેશનનો ત્રીજા દાયકામાં પ્રવેશ : 11 નવેમ્બર 2000 ના રોજ શરૂઆત કરાઈ હતી : 20 વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે અનેક મહાનુભાવોએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા : દેશના 12 સ્ટેટ તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 18 લાખ બાળકોને ભોજન પૂરું પાડવાની સેવા access_time 6:08 pm IST\nઈરાની વેઇટલિફ્ટરને 8 વર્ષ પછી મળ્યો ઓલિમ્પિક ગોલ્ડ access_time 4:43 pm IST\nરોહિત શર્માના પિતાને કોરોના થયો હોવાથી તે મુંબઇ આવ્યાની ચર્ચાઃ ઓસ્ટ્રેલીયાના કવોરન્ટાઇનના નિયમોના કારણે ટેસ્ટ મેચમાં સ્થાન મેળવવુ મુશ્કેલ access_time 5:39 pm IST\nકાંગારૂઓએ જંગી જુમલો ખડકયો : ટીમ ઈન્ડિયા ૮૫/૩ access_time 3:31 pm IST\nસ્કૂલના એક્સ કર્મચારીએ શ્વેતા તિવારી પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ: મોકલી કાનૂની નોટિસ access_time 4:38 pm IST\nસાથ નિભાના સાથિયામાં કૃતિકા દેસાઇની એન્ટ્રી access_time 9:46 am IST\nમાસુમ મુન્ની... હર્ષાલી સાવ બદલાઇ ગઇ access_time 9:46 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/theft-of-matajis-umbrella-from-two-temples-in-hansol-128558390.html", "date_download": "2021-06-14T23:34:09Z", "digest": "sha1:IC54GMBCJU6QHAAMF6AEH22WSU2AK7FF", "length": 5535, "nlines": 60, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Theft of Mataji's umbrella from two temples in Hansol | હાંસોલના બે મંદિરમાંથી માતાજીના છત્રની ચોરી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમંદિરને નિશાન બનાવાયા:હાંસોલના બે મંદિરમાંથી માતાજીના છત્રની ચોરી\nમહાકાળી અને સધી માતાના મંદિરને નિશાન બનાવાયા\nબંને મંદિરમાંથી તસ્કરો છત્ર ઉપરાંત દાગીના પણ ઉઠાવી ગયા\nશહેરના એરપોર્ટ વિસ્તારમાં આવેલા હાંસોલ ગામમાં આવેલા મહાકાળી માતા અને સધી માતાના મંદિરમાં એકસાથે ચોરીની ઘટના બની છે. જેમાં તસ્કરો સોના-ચાંદીના છત્ર સહિતના રૂ.62 હજારની કિંમતના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ અંગે મંદિરના પૂજારીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.\nબનાવની મળતી માહિતી અનુસાર હાંસોલ ગામમાં રહેતા રાજુ ઠાકોર ગામના સધી માતા તેમજ મહાકાળી માતાના મંદિરમાં સવારે સેવાપૂજાનુ કામકાજ કરે છે. જ્યારે રાતના સમયે ગાભાજી જેણાજી ઠાકોર સેવાપૂજા કરે છે. આ મંદિરના તાળાની ચાવી બાબુજી ઠાકોર પાસે રહે છે તેઓ સવારના પાંચ વાગે તાળુ ખોલે છે અને રાતના 10 વાગે બંધ કરે છે.\nગત 1 જુનના રોજ સવારના સાડાસાત વાગ્યાના સુમારે રાજુભાઈએ સેવાપૂજા કરી હતી. ત્યારબાદ સાંજના સમયે ગાભાજી સેવાપૂજા કરતા હતા, ત્યારે તેઓ પણ હાજર હતા. દરમિયાન તેમના ધ્યાને આવ્યું હતું કે, સધીમાતા મંદિરમાં છત્ર ગાયબ હતા. ત્યારબાદ મહાકાળી માતાના મંદિરમાં તપાસ કરતા ત્યાંથી પણ સોનાનું છત્ર કિંમત રૂ.30 હજાર તથા એક તોલાના ચાંદીના છત્ર કિંમત રૂ.1000 એમ બંને મંદિરોમાં કુલ મળીને રૂ.62 હજારની મતાના સોના-ચાંદીના છત્ર ગુમ થયેલા જણાયા હતા. આ અંગે રાજુભાઈ ઠાકોરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.\nપોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી\nહાંસોલ ગામમાં આવેલા મંદિરમાં થયેલી ચોરી બાબતે પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફુટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ચોરીની ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ માટે આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ હાથ ધરી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/porbandar/news/seafood-exports-fell-631-per-cent-as-the-hotel-restaurant-and-cafe-segment-closed-128558036.html", "date_download": "2021-06-15T01:27:05Z", "digest": "sha1:WO7PV2BMPBZY77O26TA7LVQ7GCRJDVDZ", "length": 8724, "nlines": 82, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Seafood exports fell 6.31 per cent as the hotel, restaurant and cafe segment closed | હોટલ,રેસ્ટોરાં અને કેફે સેગમેન્ટ બંધ હોવાથી સીફૂડની નિકાસમાં 6.31 ટકા ઘટાડો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના ઈફેક્ટ:હોટલ,રેસ્ટોરાં અને કેફે સેગમેન્ટ બંધ હોવાથી સીફૂડની નિકાસમાં 6.31 ટકા ઘટાડો\nદેશમાંથી રૂ. 43,717.26 કરોડની મરીન પ્રોડક્ટ્સની નિકાસ થઈ, ગુજરાતમાંથી રૂ. 4185.95 કરોડની 203734 ટન નિકાસ\nવર્ષ 20-21માં 11,49,341 એમટી સીફૂડની નિકાસ થઇ : હોટલ,રેસ્ટોરાં અને કેફે સેગમેન્ટ બંધ હોવાથી માંગને અસર પહોંચી\nભારતે વર્ષ 20-21માં 11,49,341 એમટી સીફૂડની નીકાસ કરી છે. કોરોનાને કારણે રૂપિયાની દ્રષ્ટિએ 6.31 ટકા અને ડોલરની દ્રષ્ટિએ 10.88 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાથી રૂ. 43,717.26 કરોડની મરીન પ્રોડક્ટ્સની નિકાસ થઈ જ્યારે ગુજરાત માંથી રૂ. 4185.95 કરોડની 203734 ટન નિકાસ થઈ છે.\nકોવિડ મહામારી અને વિદેશી બજારોમાં સુસ્તતાની અસર ભારતીય સીફૂડ સેક્ટર ઉપર વર્તાઇ છે. વર્ષ 20-21માં દેશમાંથી રૂ. 43,717.26 કરોડ એટલેકે 5.96 બિલિયન ડોલરના મૂલ્યની 11,49,341 એમટી મરિન પ્રોડક્ટ્સની નિકાસ થઇ છે, જે અગાઉના વર્ષ��ા વોલ્યુમની તુલનામાં ડોલરની દ્રષ્ટિએ 10.88 ટકા નીચે છે.અને રૂપિયા ની દ્રષ્ટિએ 6.31 ટકા નીચે છે. યુએસએ, ચાઇના અને યુરોપિયન સંઘ (ઇયુ) મુખ્ય આયાતકારો હતાં તેમજ શ્રિપે ટોચની નિકાસ ચીજ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને તેના પછીના ક્રમે ફ્રોઝન ફીશ છે.\nમરિન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન કે એસ શ્રીનિવાસે જણાવ્યું હતું કે, વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં મહામારીની સીફૂડની નિકાસો ઉપર ભારે અસર થઇ હતી, પરંતુ વર્ષ 20-21ના અંતિમ ક્વાર્ટરમાં તેમાં સારો સુધારો થયો છે. શ્રીનિવાસે વધુમાં જણાવ્યું હતું કે મહામારીની અસર ઉપરાંત બીજા પરિબળોને કારણે વર્ષ 2020-21માં સીફૂડની નિકાસને નકારાત્મક અસર થઇ છે.\nઉત્પાદન મોરચે ઓછા ફિશિંગ દિવસો કારણે ફિશ લેન્ડિંગ માં ઘટાડો, ધીમા લોજીસ્ટિક અને બજારની અનિશ્ચિતતા, ફિશિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટમાં કામદારોની અછત, સીપોર્ટ્સ ઉપર કન્ટેનર્સની અછત કારણભૂત છે. એર ફ્રેઇટ ચાર્જીસમાં વધારો તેમજ ફ્લાઇટની મર્યાદિત ઉપલ્બધતાને કારણે વિશેષ કરીને હાઇ-વેલ્યુ ચિલ્ડ અને લાઇવ પ્રોડક્ટ્સની નિકાસને અસર થઇ છે. વિદેશી બજારોની સ્થિતિની પણ અસર થઇ છે.ચાઇનામાં કન્ટેનરની અછત, ફ્રેઇટ ચાર્જીસમાં વધારો તથા સીફૂડ કન્સાઇનમેન્ટ ઉપર કોવિડ ટેસ્ટિંગને કારણે બજારની અનિશ્ચિતતાને બળ મળ્યું હતું.\nયુએસએમાં કન્ટેનર્સની અછતને કારણે નિકાસકારોને સમયસર ઓર્ડર્સ આગળ ધપાવવામાં મૂશ્કેલી થઇ હતી. હોટલ,રેસ્ટોરાં અને કેફે સેગમેન્ટ બંધ હોવાથી માંગને અસર થઇ હતી. જાપાન અને ઇયુમાં કોવિડને કારણે લોકડાઉનથી રિટેઇલ, રેસ્ટોરાં, સુપરમાર્કેટ્સ અને હોટલનો વપરાશ ઘટ્યો હતો. ગુજરાતની વાત કરીએ તો 203734 ટનની તેમજ રૂ. 4185.95 કરોડની નિકાસ થઈ છે.\n2019-20માં કેટલા ટન નિકાસ\nવર્ષ 2019-20માં ભારતે રૂ. 46,662.85 કરોડ એટલેકે, 6.68 બિલિયન યુએસ ડોલરના મૂલ્યના 12,89,651 એમટી સીફૂડની નિકાસ કરી હતી,જે વર્ષ 2020-21માં રૂપિયાની દ્રષ્ટિએ 6.31 ટકા તથા ડોલરના મૂલ્યમાં 10.81 ટકાનો ઘટાડો છે.\nગુજરાતમાંથી સિફૂડની નિકાસની વિગત\nઆઈટમ ટન રૂ. કરોડમાં\nફ્રોઝન શ્રિપ 16561 790.7\nએફઆર કટલ ફિશ 19004 520.38\nએફ આર સક્વિડ 20564 580.56\nડ્રાઈ આઈટમ 8313 114.54\nલાઈવ આઈટમ 2 0.31\nચિલ્ડ આઈટમ 76 4.15\nગુજરાત માંથી ક્યાં દેશમાં કેટલી નિકાસની વિગત\nદેશ ટન રૂ. કરોડમાં\nયુરોપિયન યુનિયન 38561 1201.64\nસાઉથ ઇસ્ટ એશિયા 34666 590.06\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/jayasuriya-leaked-his-wife-s-sex-tape-took-revenge", "date_download": "2021-06-15T01:30:10Z", "digest": "sha1:ZA5PCLQRR5TEUE5XV5CJUVDVNQIOLPJC", "length": 6968, "nlines": 91, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Jayasuriya leaked his wife's sex tape, took revenge", "raw_content": "\nજયસૂર્યાએ લીક કરી પોતાની પત્નીની સેક્સ ટેપ, આ વાતનો લીધો બદલો\nસનથ જયસૂર્યા (Sanath Jayasuriya) એ બદલો લેવા પોતાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના (Maleeka Sirisena) નો બિભત્સ વીડિયો લીક કરાવ્યો.\nનવી દિલ્હીઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટ ઓપનિંગ બેટ્સમેન તરીકે રહેલા સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) નું ક્રિકેટ કરિયર જેટલું જોરદાર રહ્યું તેની પર્સનલ લાઈફ એટલી જ વિવાદમાં રહી.\nજયસૂર્યાએ લીક કરાવી પોતાની પત્નીની સેક્સ ટેપ\nવર્ષ 2017માં ખબર આવી હતી કે સનથ જયસૂર્યાએ પોતાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના (Maleeka Sirisena) ની બિભત્સ ટેપ લીક કરાવી હતી. આવું તેમને બદલો લેવા માટે કર્યું હતું.\nએક વર્ષની અંદર જ તૂટી ગયા હતા પ્રથમ લગ્ન\nજયસૂર્યાએ 3 લગ્ન કર્યા અને ત્રણેય નિષ્ફળ રહ્યા. તેમના પ્રથમ લગ્ન 1998માં શ્રીલંકાની ગ્રાઉન્ડ હોસ્ટેસ સુમુદુ કરૂણા નાયક સાથે થયા. આ લગ્ન એક વર્ષની અંદર તૂટી ગયા.\nજયસૂર્યાનું મલિકા સિરિસેના સાથે અફેર શરૂ થયું\nસનથ જયસૂર્યાએ વર્ષ 2000માં એર હોસ્ટેસ સંદ્રા ડિસિલ્વા સાથે બીજા લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમના બે બાળકો છે. આ પછી વર્ષ 2012માં સનથ જયસૂર્યાનું મલિકા સિરિસેના સાથે અફેર શરૂ થયું. મલિકા સિરિસેના માટે સનથ જયસૂર્યાએ પોતાના બીજી પત્ની સંદ્રા જિસિલ્વાને તલાક આપી દીધા.\nજયસૂર્યાની ત્રીજી પત્ની હતી એક્ટ્રેસ\nસનથ જયસૂર્યા અને મલિકા સિરિસેનાએ એક મંદિરમાં સિક્રેટ લગ્ન કરી લીધા હતા. સનથ જયસૂર્યાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના એક્ટ્રેસ હતી.\nસિરિસેનાએ જયસૂર્યાને છોડીને બિઝનેસમેન સાથે લગ્ન કર્યા\nબન્નેએ ફેબ્રુઆરી 2012માં લગ્ન કર્યા હતા. જોકો થોડાક જ સમય પછી મલિકા સિરિસેના સનથ જયસૂર્યાને છોડીને જતી રહી હતી અને બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા.\nજયસૂર્યાએ ત્રીજી પત્નીની સેક્સ ટેપ લીક કરાવી\nમલિકા સિરિસેન જયસૂર્યાને છોડીને બિઝનેસમેન સાથે લગ્ન કરતા. જયસૂર્યાને આવ્યો ગુસ્સો. બદલો લેવા જયસૂર્યાએ મલિકા સિરિસેનનો બિભત્સ વીડિયો લીક કરી દીધો.\nસનથ જયસૂર્યાનું ક્રિકેટ કરિયર\nસનથ જયસૂર્યાએ 110 ટેસ્ટ મેચમાં 6, 973 રન બનાવ્યા જેમાંથી 14 વખત સદી ફટકારી છે. 445 વનડે મેચમાં જયસૂર્યાએ 13,430 રન માર્યા જેમાં 28 સદી ફટકારી. ઇન્ટરનેશનલ ક્રિકે���માં જયસૂર્યાએ 440 વિકેટ લીધેલી છે. જયસૂર્યાએ 2011માં સન્યાસ લીધો હતો.\nWTC Final: આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે, 18 વર્ષથી હરાવી શક્યું નથી ભારત\nજયસૂર્યાએ લીક કરી પોતાની પત્નીની સેક્સ ટેપ, આ વાતનો લીધો બદલો\nગજબ: આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે કરાવ્યું Underwater Pre Delivery Photoshoot\nવિરાટ સાથે કોરોન્ટાઇન સમય વિતાવી રહી છે અનુષ્કા, શેર કર્યો સુંદર વીડિયો\nWTC Final પહેલા કીવી ટીમને લાગ્યો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત\nBCCI એ કરી જાહેરાત, 15 ઓક્ટોબરથી યૂએઈમાં આઈપીએલ, જાણો ક્યારે રમાશે ફાઇનલ\nEngland માં India ના રન મશીન ગણાય છે આ ખેલાડીઓ, જેમણે અંગ્રેજોનો અનેકવાર ધોળે દિવસે દેખાડેલાં છે તારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=574", "date_download": "2021-06-15T01:30:58Z", "digest": "sha1:UMR5X57XSNJM2UWO77IHOPGHHX4EZNPQ", "length": 19227, "nlines": 107, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: પાણીકળો – નાનાભાઈ ભટ્ટ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપાણીકળો – નાનાભાઈ ભટ્ટ\nAugust 23rd, 2006 | પ્રકાર : નિબંધો | 15 પ્રતિભાવો »\nહું ફંડ કરવા નીકળ્યો ત્યારે સંસ્થાને જે સ્વરૂપમાં મૂકી ગયો હતો તેથી જુદી જાતનું સ્વરૂપ હું પાછો આવ્યો ત્યારે મેં જોયું. આજ સુધી દક્ષિતામૂર્તિ સ્ટેશન પાસેની ધર્મશાળામાં ચાલતી હતી. અમે ફંડ માટે ગયા કે તરત જ મુ. ઓધવજીભાઈએ સંસ્થા માટે તખ્તેશ્વર પ્લોટ્સમાં એક મકાન ભાડે રાખ્યું. હું પાછો ફર્યો ત્યારે આ નવા લીધેલા ભાડાના મકાનમાં જ સ્ટેશનથી ઘરે આવ્યો. સ્ટેશન પાસેની ધર્મશાળા વિદ્યાર્થીઓના શારીરિક તેમજ માનસિક આરોગ્ય માટે અત્યંત નુકશાનદાયક હતી એ વિશે બેમત ન હોઈ શકે. વિદ્યાર્થીઓ સ્ટેશનના બંધિયાર વાતાવરણમાંથી તખ્તેશ્વર ટેકરીના ખુલ્લા વાતાવરણમાં આવ્યા. દરરોજ વહેલી સવારે ખેતરના વિશાળ મેદાન ઉપરથી ઊગતો સૂર્ય જોવાની તેમને તક મળી. ખુલ્લી હવા, ઉજાસ અને એંશી હાથ ઊંડા કૂવાનું તંદુરસ્ત પાણી – આ બધાં વિદ્યાર્થીઓને મળ્યાં એટલે સૌ રાજીરાજી થઈ જાય એ સ્વાભાવિક હતું પરંતુ મકાનભાડાના આ નવા ખર્ચે અમારી આર્થિક જવાબદારીમાં પણ ઉમેરો કર્યો એમ કહેવું જોઈએ.\nતખ્તેશ્વર પ્લૉટ્સમાં રહેવા આવ્યા પછી અમે અમારી જ સામે પડેલા ખાડાટેકરાઓની ઉપર ઘણે જ ઓછે ખર્ચે સંસ્થાનું એક છાપરું ઊભું કરી દેવાનો મનોરથ ઘડ્યો. શરૂઆતમાં હું એવી કલ્પના સેવતો હતો કે થોડીએક વળીઓ તથા વાંસ મેળવી લઈને એક નાનું સ્વતંત્ર છાપરું બંધાવવું અને તેમ કરીને વાર્ષિક ભાડાનો બોજો સંસ્થા પરથી ઓછો કરવો.\nઆપણું પોતાનું મકાન થઈ જાય તો વિદ્યાર્થીઓના વિકાસમાં ઘણી સારી મદદ થઈ જાય એ વિચારથી રંગૂનથી આવીને થોડા જ વખતમાં મુ. મોટાભાઈ અને હું વળીઓ લેવા માટે ગોધરા ઊપડ્યા અને ત્યાંથી દાનમાં બે વેગન જેટલી વળીઓ મેળવી લાવ્યા. દરમિયાન ભાવનગરના નામદાર મહારાજા પાસે સસ્તા દરથી જમીનની માગણી પણ કરી. બરાબર આ અરસામાં સંસ્થાને સૌથી પહેલું ભૂમિદાન મળ્યું. સ્વ. મણિશંકર ગૌરીશંકર ભટ્ટે પોતાના સદગત પુત્ર પ્રાણજીવનના સ્મરણાર્થે આ પ્લૉટનું સંસ્થાને દાન કર્યું. આ પ્લૉટ ઉપર સંસ્થાના મકાનનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું.\nમકાનોની શરૂઆત કરી તે પહેલાં અમારે કૂવો બાંધવાનો હતો. કૂવો ક્યાં બાંધવો તે નક્કી કરવા માટે તળાજાથી એક પાણીકળાને બોલાવ્યો હતો. પાણીકળો લગભગ સાંજના મારી પાસે આવ્યો. મેં તેને દક્ષિણામૂર્તિની જમીન બતાવી, એટલે એણે કહ્યું : ‘મને એક ખાટલો આપો મારે આ જમીનના જુદાજુદા ભાગો પર સૂવું પડશે અને ક્યાં પાણી નીકળે તેવું છે તે જોવું પડશે.’\n તમે ખાટલામાં સૂશો ત્યારે તો રાત પડી ગઈ હશે. રાતે તમને શી રીતે દેખાશે કે પાણી અહીં છે \n‘સાહેબ, તમે ભણેલા લોકો અમારી વાત ન સમજો. અમે લોકો પાણી ક્યા ભાગમાં વહેતું હોય છે તેને સાંભળી શકીએ. હું પણ તે જ રીતે પાણી કળું છું અને મારું કળેલું પાણી ન નીકળે તેવું હજી બન્યું નથી.’ પાણીકળાએ વિસ્તારથી જવાબ આપ્યો.\nમેં આ પાણીકળાને કાથી ભરેલો ખાટલો, ગોદડું આપ્યાં. તેણે રાત આખી જમીનના જુદા જુદા ભાગો પર ખાટલાને ફેરવ્યો અને સવારે મારી પાસે આવીને કહે :\n આ ઢોરા પર પાણી નીકળશે.’\n‘ઢોરો તો બહુ ઊંચો છે, આ ખાડામાં ક્યાંય નહિ નીકળે \n‘ખાડામાં પાણીની કસ નથી તેથી નહિ આવે.’\nહું ઘડીભર મૂંઝાયો. ઢોરા પર નીકળશે કે કેમ તેની મને શંકા પડી. તે કહે : ‘સાહેબ આ નિશાનવાળી જગ્યાએ કૂવો ખોદાવો. ત્યાં પાણી ન નીકળે તો એ ખાડામાં મને ઊભો ને ઊભો દાટજો આ નિશાનવાળી જગ્યાએ કૂવો ખોદાવો. ત્યાં પાણી ન નીકળે તો એ ખાડામાં મને ઊભો ને ઊભો દાટજો તમે કૂવો ખોદાવો, અને પાણ�� નીકળે ત્યારે મને બોલાવજો તમે કૂવો ખોદાવો, અને પાણી નીકળે ત્યારે મને બોલાવજો \nપાણીકળો જતાં-આવતાંનું ભાડું પણ લીધા વગર, આવ્યો હતો તે જ રીતે ચાલીને, તળાજા પહોંચી ગયો. જ્યાં પાણીકળાએ ખીલી મારી હતી ત્યાં કૂવો ખોદવાનું શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં પાણી નીકળ્યું. મેં પાણી ચાખી જોયું તો મીઠું લાગ્યું. એટલે મેં પેલા પાણીકળાભાઈને બોલાવ્યા. તે આવ્યા, તેણે પાણીનો વીરડો તપાસ્યો અને પછી નાળિયેર, સાકર વગેરે મગાવીને ત્યાં વધેર્યાં, અમને સૌને પ્રસાદી આપી, અને સવા રૂપિયો અમારી પાસેથી માગીને હરિજનોને વહેંચવા માટે અમને પાછો આપ્યો.\nપાણીકળાને પાણી નીકળ્યું તેની ખુશાલીમાં કાંઈક આપવાની અમે ઘણી મહેનત કરી, પણ તેણે તો કંઈ પણ લેવાની મુદ્દલ ના પાડી. તે કહે : ‘ભાઈ, જે દહાડે પાણી કળવા માટે હું કાંઈ પણ સામા પાસેથી લઉં તે દહાડે આ મારી વિદ્યા વહી જાય, એમ મારા ગુરુએ મને કહ્યું છે. લોકોને કૂવા જોઈ આપવા એ તો પરોપકારનું જ કામ છે અને આ વિદ્યા તો મને મારા ગુરુએ આપેલી વિદ્યા છે; મારા પોતાનામાં કાંઈ શક્તિ નથી.’ એટલું કહીને પહેલા વખતની માફક આજે પણ તે કશુંય લીધા વગર પગપાળા ચાલીને પાછા તળાજા પહોંચી ગયા.\nઆ પાણીકળાએ મને વિચાર કરતો કરી મૂક્યો. આ પાણીકળાની વિદ્યા સાચી કે મારી વિદ્યા સાચી આ પાણીકળો સાચે ત્યાગમૂર્તિ કે કૉલેજ છોડીને કીર્તિ ખાટનારો હું સાચો ત્યાગમૂર્તિ આ પાણીકળો સાચે ત્યાગમૂર્તિ કે કૉલેજ છોડીને કીર્તિ ખાટનારો હું સાચો ત્યાગમૂર્તિ હજી આજેય આટલાં વર્ષો પછી પણ આ પાણીકળા આગળ મારું મસ્તક નમે છે, અને આપણા દેશનાં ભલાંભોળાં સાદાં ગ્રામવાસીઓ પાસે ગુરુગમની જે ચાવી હતી તે ચાવી આપણે ગુમાવી બેઠા છીએ, એ વાતની ભોંઠપ પણ મને આવે છે.\n« Previous એક ટૂંકી મુસાફરી – ધૂમકેતુ\n – બકુલ ત્રિપાઠી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઈશ્વરને ત્યાં દેર કે અંધેર \nઅંગ્રેજીમાં કહેવત છે કે, ઈશ્વરની ઘંટી ધીમું દળે છે, પણ બહુ ઝીણું દળે છે. આપણે ત્યાં પણ માણસો કહે છે કે ઈશ્વરને ત્યાં દેર છે, પણ અંધેર નથી, પરંતુ બંને વાત પૂર્ણ સત્ય નથી. કુદરતમાં ક્યાંય દેર પણ નથી અને અંધેર પણ નથી. ઈશ્વરને ત્યાં દેર છે પણ અંધેર નથી એ વાત તો માણસના ઉતાવળા, અધૂરા અનુભવમાંથી જન્મેલી વાત છે. કોઈક ... [વાંચો...]\nનીતીનાશને માર્ગે (ભાગ : 1) – ગાંધીજી\n[વિષય-પ્રવેશ (તંત્રીનોંધ): આદિઅનાદી કાળથી છેક અર્વાચીન સમય સુધી માનવીની મૂળભૂત ખોજ છે – માનસિક શાંતી, પ્રસન્નતા અને તંદુરસ્તી. જીવનમાં પ્રાપ્ત થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરીને પણ મનુષ્ય આ ત્રણ વસ્તુને ટકાવી રાખવા સતત મથે છે. એ પછી ઝૂંપડીમાં રહેતો ગરીબ માણસ કે ભવ્ય મકાનોમાં રહેતો તવંગર ભલે ને કેમ ન હોય દરેકને આ ત્રણ વસ્તુમાં સતત વૃદ્ધિ જોઈએ છે. ... [વાંચો...]\nવિદ્યા વિનાશને માર્ગે – સુરેશ જોષી\nટેકનોલોજીનો વિકાસ થતો રહ્યો છે, પણ એને સમાન્તર સાંસ્કૃતિક વિકાસ થયો નથી. આથી માનવીનો પણ એક સાધન તરીકે ઉપયોગ થવા લાગ્યો છે. પશ્ચિમમાં તો વિજ્ઞાનના વર્ચસ્ ને કારણે અમુક વિશિષ્ટ પ્રકારની જીવનરીતિનો સ્વીકાર થયો છે. એને એની મર્યાદા છે. વિજ્ઞાન એ સમગ્ર સાંસ્કૃતિક વિકાસનું એક અંગ છે. એને બદલે સંસ્કૃતિ વિજ્ઞાનમૂલક હોય એવી પરિસ્થિતિ ત્યાં ઉદ્દભવી છે. આપણે ત્યાં તો ... [વાંચો...]\n15 પ્રતિભાવો : પાણીકળો – નાનાભાઈ ભટ્ટ\nઅત્યંત સુંદર લેખ.. માણસ ની કિમત તેના વેષથી નહિ, પણ તેના કાર્ય થી થાય છે…\nજુના ગુજરાતી પાઠ્ય-પુસ્તક ની આ સુંદર વાર્તાએ મારા શાળા ના દિવસો યાદ કરાવી દીધા.\nઅત્યાર નો નવો અભ્યાસ ક્રમ ભવિષ્યની પેઢીને આવા સંસ્મરણો વાગોળવાની તક આપશે કે કેમ તે એક વિચારવા યોગ્ય પ્રશ્ન છે. પાઠ ની માત્ર અને માત્ર એક એક લીટી ગોખાવતો અને આપણા સંસ્કારો થી દૂર કરાવતો આ નવો અભ્યાસ ક્રમ બાળકો નું બાળપણ અને નવું શિખવાની ધગશ, જોવા-જાણવાની આકાંક્ષા ગુંગળાવે છે.\nવિચારો માતા-પિતા, જાગો અને બાળક ને તેની ભાષામાં ભણાવો.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national/news/mehul-choksis-bail-rejected-further-hearing-to-be-held-on-july-1-ambiguity-about-whether-to-be-sent-to-india-128557829.html", "date_download": "2021-06-15T01:26:23Z", "digest": "sha1:RNWYF64YD66ZRDGCUH23DWCGKUZOFDD2", "length": 12846, "nlines": 80, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Mehul Choksi's bail rejected, further hearing to be held on July 1; Ambiguity about whether to be sent to India | મેહુલ ચોક્સીના જામીન ફગાવાયા, 1 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે; ભારત મોકલવામાં આવશે કે કેમ એના વિશે અસ્પષ્ટતા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nPNB કૌભાંડ:મેહુલ ચોક્સીના જામીન ફગાવાયા, 1 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે; ભારત મોકલવામાં આવશે કે કેમ એના વિશે અસ્પષ્ટતા\nનવી દિલ્હી11 દિવસ પહેલા\nચોક્સીને એક વ્હીલચેર પર જ કોર્ટની અંદર લઈ જવામાં આવ્યો હતો. તેણે વાદળી રંગનું ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યાં હતાં.\nપંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના જામીન ફગાવાયા છે. હવે પછીની સુનાવણીની તારીખ કોર્ટે નક્કી કરી નથી, પરંતુ 1 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે એમ મનાય છે. ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. ચોક્સીને એક વ્હીલચેર પર જ કોર્ટની અંદર લઈ જવામાં આવ્યો હતો. તેણે વાદળી રંગનું ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યાં હતાં.\n​​​​​ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીના દેશમાં ગેરકાયદે પ્રવેશના કેસમાં કોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી નામંજૂર કરી છે. ત્યારે હવે ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે તેઓ આ મામલે ઉચ્ચ અદાલતમાં સંપર્ક કરશે.\n3 કલાક ચાલી સુનાવણી\nચોક્સીએ કોર્ટમાં કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ કેરિબિયન ટાપુ દેશમાં બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. આ પહેલાં ચોક્સીના કેસમાં ડોમિનિકાની હાઇકોર્ટમાં 3 કલાક સુનાવણી થઈ હતી.\nચોક્સીએ કોર્ટમાં કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.\nહાઈકોર્ટના ન્યાયાધીશ બર્ની સ્ટેફેન્સને જ ચોક્સીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો અને ચોક્સીના કેસની સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે, એટલે કે આજે ફરી સુનાવણી થશે અને ચોક્સીના પ્રત્યાર્પણ અંગે નિર્ણય પણ આવી શકે છે.\nમેહુલ ચોકસીને ભારત મોકલાશે કે કેમ તેના વિશે અસ્પષ્ટતા\nજોકે એ સ્પષ્ટ નથી કે મેહુલને પહેલા એન્ટિગુઆ મોકલવામાં આવશે કે સીધા ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપવામાં આવશે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોમિનિકા સરકારે ચોક્સીને ભારત મોકલવાની વાત કરી છે, જ્યારે એન્ટિગુઆ સરકારે ડોમિનિકાને પહેલેથી જ કહ્યું છે કે ચોક્સીને સીધો જ ભારત મોકલવો જોઈએ.\nચોક્સી પર ગેરકાયદે રીતે ડોમિનિકામાં પ્રવેશ કરવાનો આરોપ છે, પરંતુ તેણે તેની કસ્ટડીને હાઈકોર્ટમાં પડકારી છે. ચોક્સીએ દાવો કર્યો છે કે એન્ટિગુઆ-બારબુડાથી તેનું અપહરણ કરીને તેને ડોમિનિકા લાવવામાં આવ્યો, પરંતુ બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે ચોક્સીના દાવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે ���ેણે ગેરકાયદે રીતે ડોમિનિકામાં પ્રવેશ કર્યો છે અને આ કારણે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.\nડોમિનિકા સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ નથી\nડોમિનિકાની સાથે આપણી પ્રત્યાર્પણસંધિ નથી. તો હવે એ વાત પર આધાર રહેશે કે આ દેશની સાથે આપણો હાલ તાલમેળ કેવો છે અને અગાઉના સંબંધ કેવા રહ્યા છે અત્યારે તો પેચ જ પેચ છે. એની પહેલાં મેહુલ ચોકસી અનેક વર્ષ એન્ટિગુઆમાં રહ્યો. તેમણે ત્યાંની નાગરિકતા પણ લઈ રાખી હતી. એવા સમાચારો અનેકવાર આવ્યા કે બસ એન્ટિગુઆ ચોકસીને ભારતને સોંપી જ દેવાનું છે, પણ એવું બન્યું નહીં.\nવાસ્તવમાં આ પ્રકારના દેશોની પોતાની મર્યાદા છે. એની ઈકોનોમી મોટા મોટા બિઝનેસમેનના રોકાણ પર ચાલે છે. જો કોઈ મોટો બિઝનેસમેન તેના દેશની નાગરિકતા લે છે તો એમાં તેનું હિત સમાયેલું હોય છે, આથી ક્યાંક ને ક્યાંક આ દેશ પણ તત્કાળ એવા લોકોને સોંપવાથી દૂર રહે છે.\nશું છે સમગ્ર કેસ\nચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ પર 5492 કરોડનું દેવું ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે. જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ 5492 કરોડની લોન લીધી હતી. તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર 1447 કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે 1109 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે 4314 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.\nપંજાબ નેશનલ બેંક સ્કેમના મામલાનો ભાગેડુ આરોપી મેહુલ ચોકસીના કેસમાં ડોમિનિકાની કોર્ટે ચુકાદો ગુરૂવાર સુધી ટાળી દીધો છે. એન્ટીગુઆથી ફરાર થઈને ડોમિનિકા પહોંચેલા મેહુલ ચોકસીને લઈને ત્યાંની સ્થાનિક કોર્ટે પોતાનો ચુકાદો આવતીકાલે સંભળાવશે. ઝુમ એપની મદદથી મેહુલ પણ સુનાવણીમાં હાજર રહ્યો હતો.આ સુનાવણીમાં ED અને CBIની ટીમ પણ ઉપસ્થિત હતી. સુનાવણી દરમિયાન ડોમિનિકા સરકારે કોર્ટમાં કહ્યું કે, મેહુલ ચોકસીની અરજી સુનાવણીને યોગ્ય નથી. ડોમિનિકા સરકારે કહ્યું ચોકસીને ભારતને સોંપી દેવો જોઈએ.\nઅન્ય સમાચારો પણ છે...\nક્યારે ભારત લવાશે PNB કૌભાંડના આરોપીને: ડોમિનિકાથી મેહુલ ચોકસીને ભારત લાવવો આસાન નથી, કેમ કે આ દેશ સાથે આપણી પ્રત્યાર્પણસંધિ પણ નથી\nમિશન ચોક્સીનો મહત્ત્વપૂર્ણ દિવસ: મેહુલ ચોક્સી પર ડોમિનિકા કોર્ટમાં સુના���ણી શરૂ, MEAએ કહ્યું- ભારત લાવવા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા\nભાગેડુ મેહુલ ચોક્સીને ઝટકો: ડોમિનિકાની હાઈકોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી, વકીલે કહ્યું- અમે સુપ્રીમમાં જઈશુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/pfizer-modern-oxfords-data-came-up/", "date_download": "2021-06-15T00:13:49Z", "digest": "sha1:YOLXVJ7JVIBDQ2H5MVP7U3TC4RHUAISJ", "length": 12397, "nlines": 130, "source_domain": "cn24news.in", "title": "વેક્સિનની ફાઇનલ રેસ શરૂ : ફાઇઝર, મોડર્ના, ઓક્સફોર્ડના ડેટા સામે આવ્યા : ભારતને સૌથી સસ્તી, સૌથી વધુ અને 90% પ્રભાવી રસી મળશે | CN24NEWS", "raw_content": "\nHome ટોપ ન્યૂઝ વેક્સિનની ફાઇનલ રેસ શરૂ : ફાઇઝર, મોડર્ના, ઓક્સફોર્ડના ડેટા સામે આવ્યા :...\nવેક્સિનની ફાઇનલ રેસ શરૂ : ફાઇઝર, મોડર્ના, ઓક્સફોર્ડના ડેટા સામે આવ્યા : ભારતને સૌથી સસ્તી, સૌથી વધુ અને 90% પ્રભાવી રસી મળશે\nકોરોના સામેની લડતમાં સોમવારે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની વેક્સિન (એઝેડડી-1222) અડધા ડોઝમાં 70.4 % અસરકારક પુરવાર થઈ છે. એક મહિના પછી જ્યારે એ જ દર્દીઓને (જેમના પર ત્રીજા તબક્કાનું પરીક્ષણ થઈ રહ્યું છે) ફરી આખો ડોઝ આપવામાં આવ્યો ત્યારે રસી 90% સુધી અસરકારક નીવડી છે. ખાસ વાત એ છે કે આ જ વેક્સિન ભારતને સૌથી સસ્તી અને સૌથી વધુ મળવાની શક્યતા છે, કારણ કે તેનું ઉત્પાદન દવાઓનું ઉત્પાદન કરતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.\nઅમેરિકા-જર્મની અને યુકેમાં ડિસેમ્બરથી રસીકરણ શરૂ\nઅમેરિકા, બ્રિટન તથા યુરોપના કેટલાક દેશોએ ડિસેમ્બરથી રસીકરણ શરૂ કરવાની યોજના જાહેર કરી છે. અમેરિકામાં 11 ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થશે, જ્યારે સ્પેને જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે. બ્રિટને આ સપ્તાહે ફિઝર દ્વારા નિર્મિત રસીને મંજૂરી આપી દેશે. બ્રિટને 1 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.\n2021ના અંત સુધીમાં 300 કરોડ ડોઝ તૈયાર થશે\nઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2021ના અંત સુધીમાં 300 કરોડ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય છે.\nવેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાનમાં રાખી શકાય છે.\nમાર્ચ-2021 સુધીમાં 40 કરોડ રસી ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે.\nઆખા ડોઝનો મહત્તમ ભાવ 1 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.\n5 વેક્સિન; આ છે નામ, કામ અને દામ\nવેક્સિન સ્થિતિ ક્યારે આવશે કિંમત (પ્રતિ ડોઝ)\nમોડર્ના (યુએસ) ઇમર્જન્સી યુઝની તૈયારી,\nઆવી શકે છે 1850-2750 રૂપિયા\nફાઈઝર (યુએસ) ઇમર્જન્સી યુઝની મંજૂરી માગી,\nઆવી શકે છે 1450 રૂપિયા\n90% સુધી અસરકારક ફેબ્રુઆરીમાં\nઆવી શકે છે 500 – 600 રૂપિયા\nકોવેક્સિન (ભારત) ત્રીજી ટ્રાયલ શરૂ લગભગ 26 હજારલોકો પર ટ્રાયલ થશે –\nસ્પુતનિક વી (રશિયા) બીજા અને ત્રીજા તબક્કાની\nટ્રાયલ ચાલુ બે ડોઝ અપાશે નક્કી નથી\nકોરોના વેક્સિનની આશાએ ક્રૂડની સાથે વૈશ્વિક બજારોમાં તેજી\nમુંબઈ : ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનને ત્રીજા તબક્કામાં 70.4 ટકા સફળતા મળવા અંગે તથા અમેરિકામાં મોટે પાયે રસીકરણની તૈયારીના અહેવાલે સોમવારે ક્રૂડ ઓઈલની કિંમતમાં તથા એશિયા અને યુરોપનાં શેરબજારોમાં તેજીનો પવન ફૂંકાતો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં પણ સેન્સેક્સ 194 પોઈન્ટના ઉછાળા સાથે 44,077 પર બંધ આવ્યો હતો. ચાલુ મહિને ક્રૂડના ભાવ અત્યારસુધીમાં 21 ટકા જેટલા વધી ગયા છે. બ્રેન્ટ ક્રૂડનો ડિસેમ્બર વાયદાનો ભાવ 1.64 ટકા ઊછળીને 45.81 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે.\nPrevious articleગ્રીનકાર્ડમાં વિલંબ : 86,000 ભારતીય બાળકો ગ્રીનકાર્ડ ન મળવાથી ડિપેન્ડન્ટ કેટેગરીમાંથી નીકળી જશે.\nNext articleઆજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે બઠકોની અધ્યક્ષતા કરશે : રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીધી વાતચીત કરશે.\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nબ્લડ ડોનર ડે : કોરોનામાં સાવધાની રાખીને સ્વસ્થ લોકો રક્તદાન કરી શકે, રક્તદાનથી પ્રતિરોધક ક્ષમતા ઘટતી નથી\n‘આપ’ સાંસદનો આરોપ : 11 મિનિટ પહેલાં 2 કરોડમાં વેચાયેલી જમીન ટ્રસ્ટે 18.5 કરોડમાં ખરીદી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શ���ઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઅહેમદ પટેલની અંતિમ સફર : વતન પિરામણના કબ્રસ્તાનમાં અંતિમવિધિ શરૂ :...\nબ્લડ ડોનર ડે : કોરોનામાં સાવધાની રાખીને સ્વસ્થ લોકો રક્તદાન કરી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/rainfall-in-taluka-including-prantija/", "date_download": "2021-06-15T00:51:01Z", "digest": "sha1:RGAKK4Z3KK3VCBNEWPSPVGQGTZJJIU57", "length": 9644, "nlines": 111, "source_domain": "cn24news.in", "title": "પ્રાંતિજ સહિત તાલુકા માં વરસાદ , સવા બે ઇચ જેટલો વરસાદ ખાબક્યો | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત પ્રાંતિજ સહિત તાલુકા માં વરસાદ , સવા બે ઇચ જેટલો વરસાદ ખાબક્યો\nપ્રાંતિજ સહિત તાલુકા માં વરસાદ , સવા બે ઇચ જેટલો વરસાદ ખાબક્યો\nસાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં પણ લાંબી ઇનિંગ બાદ મેઘરાજા ની મેધમહેર જોવા મળી હતી અને રાત્રી ના સમયે ધીમીધારે શરૂ થયેલ વરસાદ વચ્ચે-વચ્ચે પીકપક પડતા પ્રાંતિજ સહિત તાલુકા માં સવા બે ઇચ જેટલો વરસાદ ખાબક્યો હતો તો નગરજનો સહિત ધરતી પુત્રો માં ખુશી જોવા મળી હતી .\nચોમાસા ના આગમન ને દોડ મહિનો વિતી ગયાં બાદ પણ મેઘરાજા ગુજરાત ના કેટલાય જિલ્લાઓમાં ચોમાસા ની સીઝનમાં જ ના દેખાતા કોળું ઝાટક રહેતા ધરતી પુત્રો સહિત સોવકોઇ વગર વરસાદે ગરમી તથા બફાળા માં શેકાતા જોવા મળ્યા હતાં તો જિલ્લા સહિત ના તાલુકા ના જળાશયો ના તળીયા દેખાવા માડયા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ સહિત તાલુકા માં મેઘરાજા ની ધીમીધારે પવન વિજળી ગાજગજના સાથે આગમન થતાં થોડીક સ્પીડ પકડતા રાત્રીના સમયે પ્રાંતિજ સહિત ના વિસ્તારો મા સવા બે ઇચ વરસાદ ખાબક્યો હતો.\nતો પ્રાંતિજ સહિત ના વિસ્તારો મા વરસાદ ને લઇને ઠંડક પ્રસરી જવા પામી છે તો ધરતી પુત્રો પણ પાક ને લઇ ને ચીન્તામા હતા અને ખેતી લાયક વરસાદ પડતા હાલ રહેલ પાક ને પણ જીવન દાન મળતા ધરતી પુત્રો માં ખુશી જોવા મળી હતી તો પ્રાંતિજ સહિત ના વિસ્તારો માં પાણી ભરાવવાના બનાવો બન્યા હતાં તો પ્રાંતિજ ઉમાપાર્ક સોસાયટી , હરીઓમ પાર્ક સહિત ની સોસાયટી સહિત ના વિસ્તારો મા પાણી ભરાયું હતું તો મોસમ નો કુલ વરસાદ ૩૨૫ મીમી નોંધાયો છે જે ૧૩ ઇચ જેટલો કુલ મોસમ નો વરસાદ હાલ નોંધાયો છે .\nરિપો���્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા\nPrevious articleરાની મુખર્જીની ફિલ્મ ‘હિચકી’ને ‘જિફોની ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં બેસ્ટ ફિલ્મનો ગ્રેફન અવોર્ડ મળ્યો\nNext articleદરરોજ ખાઓ એક કપ બ્લુબેરી, બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહેશે અને યાદશક્તિ સારી રહેશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nરાજકોટ : કરોડો રૂપિયા પાણીમાં : આમ્રપાલી બ્રિજમાં વગર વરસાદે બીજી...\nરાજકોટની યુવતીનો પ્રશ્ન : કોરોનાના જર્મ્સ મરી જાય છે તેવું માનીને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/001714-2/", "date_download": "2021-06-15T01:31:18Z", "digest": "sha1:JDNS5JNCLO32TL3C62EDMPU4WKFLD5DI", "length": 21116, "nlines": 180, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ:ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં શ્રેયસભાઈ શેઠ વિજયી બન્યા - Dahod Live News", "raw_content": "\nદાહોદ:ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં શ્રેયસભાઈ શેઠ વિજયી બન્યા\nઆનંદ શાહ :- દાહોદ\nગુજરાત અર્બન કો – ઓપરેટીવ બેન્ક ફેડરેશન���ા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણી યોજાઈ હતી . જેમાં દાહોદ અર્બન કો ઓપરેટીવ બેન્કના ચેરમેનનો વિજય થયો છે.ગુજરાત અર્બન કો – ઓપરેટીવ બેન્ક ફેડરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણી તારીખ ૨૪ સ્ટેમ્બરના રોજ યોજાઇ હતી . આ ફેડરેશનમાં પંચમહાલ વિભાગમાં બેઠકો ફાળવવામાં આવી હતી.જેમાં દાહોદ અર્બન કો ઓપરેટીવ બેન્કના ચેરમેન શ્રેયસભાઈ શેઠ , ગોધરા સીટી કો ઓપરેટીવ બેન્કના કે.ટી.પરીખ , હાલોલ શ્રીજનતા કો.ઓપરેટીવ બેન્કમાંથી રાજન શાહ તેમજ ઝાલોદ અર્બન કો ઓપરેટીવ બેન્કના શુભકિરણ અગ્રવાલે ઉમેદવારી નોંધાવી હતી.આ ચુંટણીની મતગણતરી તારીખ ૨૫ સપ્ટેબના રોજ કરવામાં આવી હતી.જેમાં દાહોદ અર્બન બેંકના શ્રેયસભાઇ શેઠ અને ગોધરા સીટી કો ઓપરેટીવ બેન્કના કે.ટી .પરીખને ૧૦ – ૧૦ મત મળતા બંન્ને વિજેતા જાહેર થયા હતા.બોર્ડ ઓફ ડીરેક્ટર પદે શ્રેયસભાઇ શેઠના ‘ વિજય થતાં તેમને દાહોદ અર્બન બેન્ક પરિવાર અને અગ્રણી શહેરીજનોએ શુભેચ્છા પાઠવી હતી . આ પહેલા તેઓ આ જ ફેડરેશનમાં બોર્ડ ઓફ ડીરેક્ટર રહી ચુક્યા છે .\nદાહોદ LCB ને મળી સફળતા:દાહોદ તાલુકાના આગાવાડા પાસેથી બે યુવકોને દેશી માઉઝર પિસ્ટલ તેમજ બે કાર્ટિશ સાથે ઝડપી પાડ્યા\nગરબાડાના ભરસાડામાં બકરાંનો શિકાર કરવા આવેલા મહાકાય અજગરને પ્રકૃતિપ્રેમી-વનવિભાગની ટીમે ઝડપી પાડ્યો:બકરાનું મોત,મહાકાય અજગરને વાંસીયાડુંગરી રેંજના જંગલોમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરાઈ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથ�� દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/the-mayor-of-rajkot-did-not-fill-out-a-memo-of-rs-400-gujarati-news/", "date_download": "2021-06-15T01:31:41Z", "digest": "sha1:NGDU6HYOG3LU7RMPMVZ63XAR6DQXYE7Q", "length": 8728, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "સામાન્ય જનતાને મુકો કોરાણે : રાજકોટના મેયરે ખુદ 400 રૂપિયાનો મેમો નથી ભર્યો એ પણ 10 મહિનાથી - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nસામાન્ય જનતાને મુકો કોરાણે : રાજકોટના મેયરે ખુદ 400 રૂપિયાનો મેમો નથી ભર્યો એ પણ 10 મહિનાથી\nસામાન્ય જનતાને મુકો કોરાણે : રાજકોટના મેયરે ખુદ 400 રૂપિયાનો મેમો નથી ભર્યો એ પણ 10 મહિનાથી\nદેશભરમાં નવા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યુ છે. ત્યારે રાજકોટના મેયરની કારમાં જ ઇ- મેમો ભરવામાં આવ્યો નથી. મેયરની કારમાં 10 મહિનાથી 400 રૂપિયાનો અને શાસક પક્ષના નેતાની કારમાં 700 રૂપિયાનો ઇ મેમો નથી ભરવામાં આવ્યો. ત્યારે રાજકોટ ના પ્રથમ નાગરિક સતાના મદમાં ઇ મેમો નથી ભરી રહ્યાં અને પોલીસ ધોકા પછાડીને લોકો પાસેથી નિયમભંગ ના દંડ વસુલે છે. મેયર બીનાબેન આચાર્યની કાર બે વાર વન-વેમાં જઇને નિયમ ભંગ કર્યો. ત્યારે સામાન્ય નાગરિકો પાસેથી પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદ રેલવેએ લીધો મોટો નિર્ણય, નહીં મળે આ વસ્તુ\nગાંધીનગર : સિરીયલ કિલરે જે વ્યક્તિની હત્યા કરી હતી તેનું માનવ કંકાલ ત્રણ મહિના બાદ ગટરમાંથી મળ્યું\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\nબે સાપ વચ્ચે થઇ ખતરનાક લડાઈ, જીતવા વાળો લોકોની સામે હરવાવાળાને કાચો ચાવી ગયો\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=576", "date_download": "2021-06-14T23:32:36Z", "digest": "sha1:YDAWHYXKSGFZIGTEFEKH3ECEBN7BKQS5", "length": 17344, "nlines": 103, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: લાલન પાલન – બી. એન. દસ્તૂર", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nલાલન પાલન – બી. એન. દસ્તૂર\nAugust 24th, 2006 | પ્રકાર : નિબંધો | 15 પ્રતિભાવો »\n[‘સ્ત્રી’ સામાયિકમાંથી સાભાર ]\nબે દરવીશો સફરે નીકળ્યા. એક હતો અલમસ્ત. ચાર ઈન્સાનોનું ખાઈ જતો. મસ મોટી પાણીની મશક સાથે રાખતો જેથી તરસ કોને કહેવાય તેની એને ખબર જ ન પડે. ઊંટ મળે તો ચાલવાની તકલીફ ન લે. બીજો હતો સૂકલકડી. આખા દિવસમાં બે નાન મળે તો ભયોભયો. રણમાં આખો દિવસ પાણી ન મળે તો વાંધો નહીં. રણમાં એક દિવસમાં પાંચ-દશ ફરલાંગ ચાલી નાખે.\nએક કસબામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ખોટા આરોપસર કોટવાલના હાથે ચડી ગયા. નાખ્યા એક કોટડીમાં. ન ખાવાનું, ન પીવાનું. ગુનો કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી બંધ, બે દિવસ, ત્રણ દિવસ વીતી ગયા. સારે નસીબે સાચો આરોપી પકડાઈ ગયો. અને આ દરવીશોની કોટડી ખોલી એમને મુક્ત કર્યા. પણ પેલો સુકલકડી જ બહાર આવ્યો. અલમસ્ત ભૂખ અને તરસથી ઉકલી ગયો હતો. લોકો અજબ થઈ ગયા. એક ડાહ્યા ઈન્સાને કહ્યું : ‘પેલા અલમસ્ત દરવીશે ભૂખ અને તરસનો મુશ્કેલીઓનો અનુભવનો’તો કર્યો. શરીર અને મન ભૂખતરસ માટે તૈયાર નહતાં. પેલો સીધો સોટા જેવો દરવીશે ભૂખ તરસ જોયાં હતાં. જીવી ગયો.’ આ કથામાં માવતરો માટે સંદેશો છે.\nતમારાં બાળકને તમે આજે, એ પાણી માગે ત્યારે દૂધ આપો છો. નિશાળે મોકલો છો મર્સિડિઝમાં, એનાં બૂટ નાઈકીનાં છે. ડાર્ક ગ્લાસિસ રેબેનનાં છે, લા-કોસ્તેનું ટી શર્ટ છે. લી-વાઈસનું જીન્સ છે, એનો અંગત ટી.વી છે, ડી.વી.ડી પ્લેયર છે. આ બધું છે નાણાંની બદૌલત અને નાણાંના ફક્ત બે ઉપયોગ છે – વાપરો અને દાન કરો. પૈસા હોય તો વાપરવામાં કાંઈજ ખોટું નથી. પણ ખતરો એ ���ે કે બાળકને આ સગવડો આપી તમે એને આવતી કાલના સંઘર્ષ માટે તૈયાર કરવામાં કાચા પડો છો.\nબાળકે એવી દુનિયામાં આગળ વધવાનું છે જ્યાં સ્પર્ધા હશે ગળાકાપ અને આંતરરાષ્ટ્રીય અને તકોની પણ ભરમાર હશે. સ્પર્ધાનો સામનો કરવા અને જેટની ઝડપે આવતી અને અલોપ થઈ જતી તકોને પકડવા માટે જરૂરી પડશે ઊંચી ‘અડેપ્ટેશન લેવલ’ ની. દુનિયામાં આગળ વધવા માટે જરૂર પડશે ઊંચી આવડતોની, બહોળાં જ્ઞાનની, મજબૂત મનની, તંદુરસ્ત શરીરની. નાની ઉંમરે પાણી માગો અને દૂધ મળે તો તરસ્યા રહેવાની નોબત આવે તો ઉકલી જવાય – પેલા અલમસ્ત દરવીશની જેમ.\nબાળકે આવતી કાલે પાંચ માઈલ ચાલવાનું છે. માટે આજે એને દશ માઈલ ચલાવો. એની અડેપ્ટેશન લેવલ ઊંચી જશે અને એ પેલા પાંચ માઈલ રમતાં રમતાં કાપી નાખશે. પી.ટી. ઊષા જેવી એથલિટ 100 અને 200 મીટરની રેસની તૈયારી કરતાં 100 અને 200 મીટર દોડતી નથી. દશ ગણું દોડે છે પ્રેકટિસમાં અને તે પણ રેતીમાં, સામા પવને, ટેકરી ચડતાં. શરીરમાં અને મનમાં તાકાત આવી જાય. સાચી રેસના દિવસે એના પગમાં અદ્યતન ‘રનિંગ શુઝ’ હોય. પગ નીચે સીન્ડર ટ્રેક હોય, રેતી નહીં. દોડવાનું સપાટ ટ્રેક ઉપર, ટેકરી ચડવાની નહીં. હવે 100 મીટર દોડવું, પ્રેક્ટિસની સરખામણીમાં બચ્ચોં કા ખેલ જેવું લાગે.\nછેલ્લા ત્રીસ વર્ષથી શાહીબાગમાં રહું છું. શેઠીયાઓનાં લાડકોડમાં ઉછરેલા બાળકોને પેહેલી ઠોકરે જ પડી જતાં જોયાં છે. રોકડા 500 ફૂટ દૂરથી મારે ઘરે મારી પત્ની પાસે ઍમ્બોઈડરી શીખવા એક બેબી બહેન આવતાં ઈમ્પોર્ટેડ કારમાં. ટ્યૂશન પતે એટલે બેબી ફોન કરે ‘મમી કાર મોકલ.’\nઅને એ બેબી બહેન બેબી મટી ‘મિસ’ બન્યાં અને એક ગરીબ છોકરાને પ્રેમ કરી બેઠાં. જીદ કરીને પરણ્યા અને છ મહિનામાં બેક ટુ પેવેલિયન. સાસરામાં ન રસોઈયો, ન નોકર, ન માળી, ન આયા અને ન કાર. પ્રેમનાં ઝાડને પૈસાનું ખાતર જોઈએ તે વાતની આ મિસને મોડી મોડી ખબર પડી. સંઘર્ષ કરી ઉપર ઉઠવા પતિને કોઈ પણ ટેકો એ આપી શકી નહીં.\nઅને જિંદગીમાં એવાં માવતરોને જોયાં છે જે ઘરમાં ચાર કાર હોવા છતાં બાળકોને રિક્ષામાં જ નિશાળે મોકલે. રસોઈમાં સક્રિય ભાગ લેવડાવે. બે કલાક હોમવર્ક બાદ એક કલાક જનરલ નોલેજ વધારવાની પ્રવૃત્તિ ફરજિયાત. ખિસ્સામાં રોજના પાંચસો મૂકવાની ત્રેવડ છતાં મૂકે દશનું પત્તું. મોબાઈક ભલે ચલાવે, સાઈકલ ચલાવવી કમ્પલસરી.\n‘સંબંધ સરખે સરખા વચ્ચે હોય’ એવી વડીલોની વાત સાવ ફેંકી દેવા જેવી નથી. જેને પાણી માગતા દૂધ મળે એને તરસ લાગે તો એ ક��વાનું પાણી પી શકે નહીં. એકવીસમી સદી અનિશ્ચિતતાની સદી છે. ક્યારે શું થશે, થઈ બેસશે તે કોઈ કહી શકતું નથી. આ સદીમાં તમારાં બાળકને જોરદાર પ્રગતિ કરતું જોવાનો આનંદ લેવો હોય તો એને મુશ્કેલીઓ પચાવવાની તાલીમ આપો. ઘરમાં ચારસો લીટરનું ફોસ્ટ-ફ્રી રેફ્રિજરેટર ભલે હોય, બાળકને મટકાનું પાણી પણ પીવાની આદત પાડો અને દૂધ માગે ત્યારે પાણી આપો.\nઅમૂલ્ય શબ્દો – ગિરીશ ગણાત્રા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆપણે અને વિચારો – પ્રવીણ દરજી\nઘમ્મપદમાં બહુ સાચી રીતે કહેવાયું છે : આપણે જે કંઇ છીએ તે આપણે કરેલા વિચારોનું પરિણામ છે. માણસનું મૂલ્ય અને માપ બંને તેની વિચારશક્તિ ઉપરથી નીકળે છે. કેટલાકને માત્ર નકારાત્મક વિચારવાની જ આદત હોય છે. કોઇને ઉચ્ચ પદ મળ્યું હોય, કોઇ પરીક્ષામાં ઉત્તીર્ણ થયું હોય, કોઇને બઢતી મળી હોય કે પછી કોઇને કશે સફળતા મળી હોય – તો નકારાત્મક ... [વાંચો...]\nમારી પાસે પૈસા છે – ફાધર વાલેસ\nગુજરાતી ભાષા અપરિગ્રહી ભાષા છે. એમાં જે જે કંઈ મળે છે તે મળે જ છે, એટલે કે જડે છે, લાગે છે, પ્રાપ્ત થાય છે, આવે છે અને જેવું આવે છે તેવું જાય પણ છે. ભાષામાં પરિગ્રહ જ નથી. નોકરી મળે અને નોકરી જાય. જાણે એની પાછળ કોઈએ કશું કર્યું ન હોય એ રીતે. પૈસા મળે અને પૈસા જાય. પ્રવાસ ચાલુ ... [વાંચો...]\nશિખરો સર કરવાની તાલાવેલી – ભૂપત વડોદરિયા\nપરીક્ષામાં પહેલો-બીજો નંબર નહીં આવતા ભાવનગરનાં એક કિશોર અને કિશોરીએ ઝેર ગટગટાવી લીધું. આત્મહત્યાનો એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો, તે સારી વાત છે. પણ પરીક્ષામાં પહેલો નંબર ના આવે તેની નિરાશાનું ઝેર ખેલકૂદની જિંદગીને આટલી હદે ઘેરી વળે છે, તે બીના મા-બાપોએ અને શિક્ષકોએ વિચારવા જેવી તો ખરી. અભ્યાસ કરવાની ઉંમરે બાળકો અભ્યાસમાં પોતાનું ચિત્ત જોડે તે બરાબર છે. પણ શાળા ... [વાંચો...]\n15 પ્રતિભાવો : લાલન પાલન – બી. એન. દસ્તૂર\nખરેખર આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.\nદસ્તુર સાહેબ ના લેખો , ખરેખર ચેતનવંતા જ હોય છે – સમયલક્ષી, પોઝીટીવ વિચારો અને જીવન જીવવાની કળા શીખવતા.\nસરસ બોધક વાત તેઓ એ જણાવી છે.\nદસ્તુર સાહેબનો આ લેખ ખુબ જ સાચો માર્ગ બતાવે છે એ મા-બાપો ને જેઓ પોતાના સંતાનને જરા પણ તકલીફ સહન કરવા દેતા નથી. દસ્તુર સાહેબના બીજા લેખો પણ વાંચવા ગમશે જ. અભિનંદન દસ્તુર સાહેબ અને આભાર.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લ��ખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002219-2/", "date_download": "2021-06-14T23:54:22Z", "digest": "sha1:CW6G5PRML2ZDH4NEN7Y5MLZ3URPF5FL4", "length": 21696, "nlines": 179, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણ સમિતિ દાહોદ ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો - Dahod Live News", "raw_content": "\nદાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણ સમિતિ દાહોદ ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો\nશબ્બીર સુનેલવાલ :- ફતેપુરા\nદાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણ સમિતિ દાહોદ ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો:ફતેપુરા તાલુકા સંજેલી તાલુકો અને સિંગવડ તાલુકાના શિક્ષકોએ રક્તદાન કર્યો:૩ તાલુકાના 58 શિક્ષકોએ કરેલ રક્તદાન:ધારાસભ્ય રમેશભાઈ કટારાએ રક્તદાન કેમ્પનું કરેલું ઉદ્ઘાટન\nદાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ અને શિક્ષણ સમિતિ દાહોદના સંયુક્ત ઉપક્રમે સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી કન્યા શાળામાં ફતેપુરા તાલુકા સંજેલી તાલુકા તેમજ સિંગવડ તાલુકાના શિક્ષકોનું રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેનુ ઉદ્ઘાટન ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા કરેલ હતું.જેમાં સિનિયર મંત્રી ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ રમેશભાઇ મછાર દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ રેડ ક્રોસ સોસાયટી દાહોદના ચેરમેન વાઇસ ચેરમેન તેમજ સહમંત્રી એન કે પરમાર તથા સ્ટાફ ગણ હાજર રહેલ હતું ફતેપુરા તાલુકાના 13 શિક્ષકો સંજેલી તાલુકાના 38 શિક્ષકો તેમજ સિંગવડ તાલુકાના 7 શિક્ષકો મળીને ૫૮ શિક્ષકો એ રક્તદાન કર્યું હતું તમામ રક્તદાન કરતા શિક્ષકોને પ્રમાણપત્ર તેમજ ગિફ્ટ ઈન્ડીયન રેડકોસ સોસાયટી દાહોદ તેમજ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું\nફતેપુરામાં મકરસંક્રાંતિને લઈને તડામાર તૈયારીઓ,પતંગ અને દોરી લેવા બજારમાં ભારે ભીડ,ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાગતા સ્થાનિક દોરીઓમાં થયો વધારો…\nદાહોદ રેલવે સ્ટેશન નજીક MGVCL ના કર્મચારીએ માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર:ગુજરાત રેલવે પોલિસ તપાસમાં જોતરાઈ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ���રેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nફતેપુરાના આફવામાંથી ઝોલાછાપ તબીબ ઝડપાયો\nહિતેશ કલાલ @સુખસર ફતેપુરા તા.11 આફવા ગામે\nબલૈયા ક્રોસિંગ નજીક દારૂ ભરેલી ઇનોવા અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મોત:ઇનોવા પલ્ટી મારતા દારૂ લુંટાયો\nહિતેશ કલાલ @સુખસર ફતેપુરા તા.12 ફતેપુરા તાલુકાના\nરાજ્ય સરકાર દ્વારા જમીનની ફાળવણી ન કરાતા માજી સૈનિકોએ મામલતદાર કચેરીએ આપ્યું આવેદનપત્ર\nહિતેશ કલાલ @ સુખસર ફતેપુરા મામલતદાર કચેરી\nફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની થેલીઓ અને ગંદકી કચરો ફેંકવામાં આવતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના\nહિતેશ કલાલ @ સુખસર ફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની\nદાહોદ જિલ્લામાં કેન્દ્રની ટીમ કયા આરોગ્ય કેન્દ્રમાં જશે તેની માહિતી અગાઉથી આપી દેવાતા આશ્ચર્ય,\nહિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લામાં કેન્દ્રની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/germany-france-italy-suspend-use-of-astrazeneca-covid-19-vaccine-mb-1080106.html", "date_download": "2021-06-15T01:38:50Z", "digest": "sha1:QEKXHGIXM4XYLP7KVZC4U2IUG4CLP3BA", "length": 8135, "nlines": 74, "source_domain": "gujarati.news18.com", "title": "germany-france-italy-suspend-use-of-astrazeneca-covid-19-vaccine-mb– News18 Gujarati", "raw_content": "\nAstraZenecaની વેક્સીન પર ઈટલી, જર્મનીમાં પણ પ્રતિબંધ, જાણો શું છે કારણ\nકોરોનાની બીજી લહેર વચ્ચે એસ્ટ્રાજેનેકાની વેક્સીનને લઈ ચિંતા વધી, યૂરોપના અનેક દેશોએ રોક લગાવી\nકોરોનાની બીજી લહેર વચ્ચે એસ્ટ્રાજેનેકાની વેક્સીનને લઈ ચિંતા વધી, યૂરોપના અનેક દેશોએ રોક લગાવી\nપેરિસ. અનેક દેશોમાં કોરોના (Coronavirus)ની બીજી લહેર મુશ્કેલી ઊભી કરી રહી છે, તો બીજી તરફ કોવિડ-19ની વેક્સીન (Covid-19 Vaccine) એસ્ટ્રાજેનેકા (AstraZeneca) પર યૂરોપ (Europe)ના અનેક દેશોમાં અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. કેટલાક દેશોમાં આ વેક્સીનના કારણે લોહી જામી જવાના રિપોર્ટ સામે આવ્યા બાદ ફ્રાન્સ (France), ઈટલી (Italy)અને જર્મની (Germany)એ તેના ઉપયોગ પર હાલ પ્રતિબંધ મૂકી દીધો છે.\nઈટલીમાં એક 57 વર્ષીય શિક્ષકનું વેક્સીન લીધાના થોડા સમય બાદ મોત થયાના અહેવાલે અનેક આશંકાઓ ઊભી કરી દીધી છે. ઈટલીએ આ મોતની તપાસ માટે ઓટેપ્સી કરાવવા માટે કહ્યું છે.\nફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુઅલ મૈક્રોંએ કહ્યું કે, તેમના દેશમાં પણ તકેદારીના ભાગ રૂપે ઓક્સફર્ડ (Oxford University)ની એસ્ટ્રાજેનેકા વેક્સીન પર મંગળવાર સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ જ દિવસે યૂરોપીયન મેડિસિન એજન્સી (European Medicine Agency) આ વેક્સીન પર પોતા��ો રિપોર્ટ આપશે. તેઓએ કહ્યું કે, ફ્રાન્સને આશા છે કે ટૂંક સમયમાં જ એસ્ટ્રાજેનેકા વેક્સીન ફરીથી લોકોને આપવામાં આવશે.\nઆ પણ વાંચો, COVID-19: ભારતમાં કોરોનાની બીજી લહેર જુલાઈ બાદ એક સપ્તાહમાં 33% સુધી વધ્યા કેસ\nઆ દરમિયાન, જર્મનીમાં પણ સોમવારે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન પર રોક લગાવી દીધી. જોકે કંપનીએ દાવો કર્યો કે આ વેક્સીનનો એવો કોઈ દુષ્પ્રભાવ નથી થયો. નોંધનીય છે કે યૂરોપના અનેક દેશો ઉપરાંત ભારતમાં કોરોનાની બીજી લહેર મુશ્કેલીનું કારણ બની ગઈ છે.\nઆ પણ વાંચો, સરકારના નિર્ણયથી નારાજ ફ્રેન્ચ અભિનેત્રીએ એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ ઉપર જ ઉતારી દીધા પોતાના તમામ કપડા\nભારત (India)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 17 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાના વધતા કેસો બાદ અનેક પ્રકારની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/safety-tips/", "date_download": "2021-06-14T23:30:28Z", "digest": "sha1:UQDBPK7IPK4B5HLIF3YMON7NMH2GBRK2", "length": 4917, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "Safety tips - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવ���રો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nLPG સિલિન્ડરને લાંબા સમય સુધી ઉપયોગ કર્યા વગર રાખવો પડે તો શું કરશો આ છે સુરક્ષા માટેની ટિપ્સ\nLPG સિલિન્ડરની સુરક્ષા ઘણી જરૂરી છે. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે ઉપભોક્તાની બેદરકારીના કારણે ઘણી દુર્ઘટના સર્જાય છે. આ ઓછી જાણકારીના કારણે થાય છે....\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/001734-2/", "date_download": "2021-06-15T00:29:03Z", "digest": "sha1:BMISUGOART5FPBMJG7WYLU7NR2B5HHMG", "length": 23027, "nlines": 184, "source_domain": "dahodlive.com", "title": "ગુજરાત મોડેલનું વરવું સત્ય.... આઝાદીના 73 વર્ષ બાદ પણ ફતેપુરાના મોટાનટવા ગામના લોકો સડક વિહોણા:બીમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવી મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા મજબુર - Dahod Live News", "raw_content": "\nગુજરાત મોડેલનું વરવું સત્ય…. આઝાદીના 73 વર્ષ બાદ પણ ફતેપુરાના મોટાનટવા ગામના લોકો સડક વિહોણા:બીમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવી મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા મજબુર\nજીગ્નેશ બારીયા:-દાહોદ/ હિતેશ કલાલ :- સુખસર\nઆઝાદી કાળને વર્ષાે વીતી ગયા પરંતુ દેશમાં એવા પણ રાજ્યો, જિલ્લા, ગામો છે જ્યા હજુ સુધી રસ્તાઓ, વીજળી, પાકા મકાનો,સૌચાલયો વિગેરેથી લોકો વંચિત છે ત્યારે આવો એક નજારો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે જાેવા મળ્યો છે. આ ગામમાં અત્યાર સુધી રસ્તો જ ન બનતા અહીંના સ્થાનીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈક બીમાર પડે અથવા તો કોઈપણ પ્રસંગ હોય તો ચાલતુ અથવા તો બીમાર વ્યક્તિને ખાટલા પર અથવા તો ઉચકીને મુખ્ય રસ્તા સુધી ચાલતુ પસાર થવું પડી રહ્યું છે. અત્રેના ગ્રામજનોમાં રસ્તાના અભાવના પગલે તંત્ર સામે ભારે રોષની લાગણી પણ જાેવા મળી હતી.\nરસ્તાના અભાવે બીમાર વ્યક્તિને ખાટલા પર લઇ જતા ગ્રામજનોનો વિડિઓ\nફતેપુરા તાલુકાના મ���ટા નટવા ગામની વાત કરીએ તો, આ ગામમાં આઝાદીનો સમય વિત્યાને આજદિન સુધી આ ગામમાં રસ્તો જ બનાવવામાં આવ્યો નથી. અહીંના રહીંશોમાં કોઈ બીમાર પડે તો તેને ખાટલામાં અથવા તો ઉંચકીને મુખ્ય રસ્તા પર જવું પડે છે. આ ઉપરાંત કોઈ લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ હોય તો પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં એટલી હદે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે,\nબીમાર વ્યક્તિ માટે એમ્બ્યુલંશ સેવાને ગામની અંદર આવવામાં ભારે તકલીફ પડે છે જેથી લોકોના જીવને જાેખમમાં મુકી મુખ્ય રસ્તા સુધી ચાલતું પસાર થવું પડે છે. અહીંના લોકોના જણાવ્યા અનુસાર, આજદિન સુધી અહીંયા રસ્તાનું નિર્માણ જ નથી થયું. લાગતું વળગતું તંત્ર આ ગામ તરફ પણ ધ્યાન દોરે તેવી લાગણી અને માંગણી પણ સ્થાનીકોમાં વહેતી થવા પામી છે.\nફતેપુરા તાલુકાના ડુંગર ગામમાં કોરોના સામે વ્યાપક જનજાગૃતિ અભિયાનનો પરિણામ:સામાજિક અંતર અને સાવચેતીના પગલા લેવાતા હજી સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી\nદાહોદ:ગોદીરોડવાસીઓ માટે આનંદના સમાચાર:કોરોના મહામારીમાં છેલ્લા 6 માસ ઉપરાંતથી બંધ પડેલા “ફૂટ ઓવર બ્રિજ”ને આજથી પુનઃ ખોલી દેવાનો આદેશ કરાતા આનંદની લાગણી છવાઈ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nફતેપુરાના આફવામાંથી ઝોલાછાપ તબીબ ઝડપાયો\nહિતેશ કલાલ @સુખસર ફતેપુરા તા.11 આફવા ગામે\nબલૈયા ક્રોસિંગ નજીક દારૂ ભરેલી ઇનોવા અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મોત:ઇનોવા પલ્ટી મારતા દારૂ લુંટાયો\nહિતેશ કલાલ @સુખસર ફતેપુરા તા.12 ફતેપુરા તાલુકાના\nરાજ્ય સરકાર દ્વારા જમીનની ફાળવણી ન કરાતા માજી સૈનિકોએ મામલતદાર કચેરીએ આપ્યું આવેદનપત્ર\nહિતેશ કલાલ @ સુખસર ફતેપુરા મામલતદાર કચેરી\nફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની થેલીઓ અને ગંદકી કચરો ફેંકવામાં આવતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના\nહિતેશ કલાલ @ સુખસર ફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની\nદાહોદ જિલ્લામાં કેન્દ્રની ટીમ કયા આરોગ્ય કેન્દ્રમાં જશે તેની માહિતી અગાઉથી આપી દેવાતા આશ્ચર્ય,\nહિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લામાં કેન્દ્રની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/karnavati-club/news/", "date_download": "2021-06-14T23:32:18Z", "digest": "sha1:X5B7RYV5JM23BSQGXOTMC6GZSXLQBUWX", "length": 8055, "nlines": 91, "source_domain": "gujarati.news18.com", "title": "karnavati club News | Read Latest karnavati club News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\nરેસ્ટોરામાં જમવા ગયા પતિ-પત્ની, વેઈટરને આપી 2000 ડૉલરની Tip, કારણ જાણી ચોંકી જશો\nરાજકોટ : જુગારધામના સંચાલકની ચોંકાવનારી કબૂલાત, lOCKDOWNમાં બેરોજગાર થતા શરૂ કર્યો ક્લબ\nસુરત: ત્રણ વિસ્તારમાં પોલીસની Raid, જુગાર રમતા 25ની ધરપકડ, જોઈલો કોણ-કોણ ઝડપાયું\nરાજકોટ પોલીસે ત્રણ સ્થળે રેડ: બે મહિલા સહિત 20 પતા-પ્રેમી ઝડપાયા, મહિલા ચલાવતી જુગારધામ\nઅમદાવાદ: રાજપથ ક્લબમાં ચૂંટણીનો માહોલ, કોણ મારશે બાજી\nરાજકોટમાં શ્રાવણીયા જુગારની મૌસમ ખીલી, 19 મહિલાઓ સહિત 41 પતા પ્રેમી ઝડપાયાં\nઅમદાવાદ: હાઈપ્રોફાઈલ કર્ણાવતી ક્લબમાં નણંદે ભાભીને માર્યો માર - VIDEO\nપ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓ ઉપર પડી વિજળી, 15 પ્લેયર્સ ઇજાગ્રસ્ત\nકર્ણાવતી અને ડબલ ડેકર ટ્રેનમાં ઓન બોર્ડ શોપિંગ સુવિધાનો સોમવારથી પ્રારંભ\nVideo : જ્યારે વિકેટકીપરે બેટ્સમેનને મેદાન વચ્ચે ઝૂડી નાખ્યો\n'જજમેન્ટલ હૈં ક્યા'ની ઈવેન્ટમાં ન આવી મીડિયા, કંગનાએ મોકલી લિગલ નોટિસ\nરોનાલ્ડોથી પણ મોંઘી કિંમતને વેંચાયો આ ખેલાડી, મળશે 1141 કરોડ\nપર્યાવરણ બચાવોનાં સંદેશ સાથે રાજકોટમાં સાયકલ રેલી યોજાઇ\nવિવાદોમાં સપડાઈ કર્ણાવતી ક્લબ, વધુ બે વ્યક્તિને રાજીનામું આપવા સૂચના\nભારત-પાક તણાવ વચ્ચે પણ છવાઇ 'ટોટલ ધમાલ', જાણો કમાણીના આંકડા\nપ્રિન્ટ ઇંગ્લિશ ટીમે 14 રનથી ગુજરાત મીડિયા ક્લબ ટ્રોફી જીતી\nઆઉટ આપતા ગુસ્સે ભરાયો ખેલાડી, તોડી નાખ્યું અમ્પાયરનું નાક\nઅમદાવાદનું નામ કર્ણાવતી કરવા બે વર્ષમાં સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી\nઅમદાવાદ: માધુપુરામાં જુગારધામ પર દરોડા, 15 જુગારીઓ ઝડપાયા\nબ્રાઝિલના ફૂટબોલ ક્લબમાં લાગી ભયાનક આગ, 10નાં મોત\nBox Office પર 'ઉરી'નો ધમાકો, 100 કરોડ ક્લબમાં થઇ સામેલ\n'અમદાવાદનું નામ બદલવું છે ' ઓનલાઇન કેમ્પેઇનમાં ત્રણ દિવસમાં 12 હજાર લોકોએ ના પાડી\nકેમ ન બદલી શકાય અમદાવાદનું નામ NDA સરકારમાં ઉઠી હતી માંગ\n અમદાવાદીઓએ આપ્યા આવા જવાબ\n2019 પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી થશે, સીએમ રૂપાણીએ આપ્યો સંકેત\n...જો જો પાછા 'કર્ણાવતી' કરશો તો પેલા હેરિટેજના દરજ્જાની હવા નીકળી જશે\nહવે ફૈઝાબાદનું 'અયોધ્યા' થયું, નીતિનભાઈએ પણ કર્યો વિચાર: અમદાવાદ પણ થાય કર્ણાવતી \nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.actualidadviajes.com/gu/%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0/2/", "date_download": "2021-06-15T01:11:46Z", "digest": "sha1:EGMKBTXZBB527YEFEUFXCK4A74AVCI2C", "length": 7787, "nlines": 77, "source_domain": "www.actualidadviajes.com", "title": "સમાચાર - વાસ્તવિકતા યાત્રા | પ્રવાસ સમાચાર (પાનું 2)", "raw_content": "\nભાડાની કાર બુક કરો\nગ્રેનાડામાં અલ્હામ્બ્રા સપ્ટેમ્બરમાં ટોરે દ લા પóલ્વોરાને લોકો માટે ખુલી છે\nજેમ કે તે ગયા વસંતથી કરવામાં આવી રહ્યું છે, અલ્હામ્બ્રા અને ગ્રેનાડાના જનરલીફનું બોર્ડ જાહેર જનતા માટે ખુલે છે ...\n5 સ્થાનો અથવા સ્મારકો હવામાન પરિવર્તન દ્વારા ધમકી આપી છે\nવિશ્વભરના વૈજ્entistsાનિકોએ આગાહી કરી છે કે વર્ષ 2100 સુધીમાં સમુદ્રનું સ્તર વધી શકે છે અને ...\nપેરુ માચુ પિચ્ચુની આવક મર્યાદિત કરશે, તેને મોટા પ્રમાણમાં પર્યટનથી બચાવવા માટે\nઅમે તાજેતરમાં વેનિસની સ્થાનિક સરકારે પ્લાઝાના રક્ષણ માટે કેટલાંક પગલા ભર્યા છે તે વિશે વાત કરી ...\nપર્યટન કર શું છે અને તે યુરોપમાં ક્યાં લાગુ કરવામાં આવે છે\nજુલાઈ મહિના દરમિયાન, બાર્સિલોનાએ પર્યટન માટે એક નવો પર્યટક વેરો માન્ય રાખ્યો, જે તે લોકોમાં ઉમેરવામાં આવશે ...\nટ્રાવેલ + લેઝર મેગેઝિન રેન્કિંગના 'ટોપ 1' માં એક મેક્સીકન શહેર\nઆજના લેખમાં અમે તમારા માટે મુસાફરો માટે તાજેતરના સમાચારો લઈએ છીએ: ટ્રાવેલ + લેઝર મેગેઝિન રેન્કિંગના 'ટોપ 1' માં એક મેક્સીકન શહેર.\nવિશ્વમાં 8 સ્થળોએ મહિલાઓને પ્રતિબંધિત છે\nસમગ્ર ઇતિહાસમાં, દુર્ભાગ્યે મહિલાઓને તેમની જાતિને કારણે ભેદભાવ આપવામાં આવ્યો છે અને હોવા છતાં ...\nએસ્પેઆ બિલ્ડિંગ અને મેડ્રિડમાં પ્લાઝા ડી એસ્પેનાનું ભાવિ\nમેડ્રિડના પ્લાઝા દ એસ્પેનામાં દેશની રાજધાનીની સૌથી પ્રતીકબદ્ધ ઇમાર��ોમાંની એક સ્થિત છે ...\n5 શહેરો કે જે 2100 માં અસ્તિત્વમાં નથી\nઆજે અમે તમારા માટે 5 એવા શહેરોની સૂચિ લાવીએ છીએ જે 2100 માં અસ્તિત્વમાં ન હોઈ શકે. કેટલાક તમને આશ્ચર્યચકિત કરશે\nલંડન અંડરગ્રાઉન્ડ પહેલાથી જ રાત્રે ચાલે છે\nલંડન અંડરગ્રાઉન્ડ નાઇટ સર્વિસનું ઉદઘાટન તે નાઇટ ટ્યુબ છે.\nશું તમે જાણવા માગો છો કે વિશ્વના મુખ્ય અંતર્ગત સમુદ્ર ક્યાં છે સારું, અંતરિયાળ સમુદ્રો વિશે વધુ જાણવા માટે અમારા સંકલનને ચૂકશો નહીં\nપર્યટન માટે સૌથી ખતરનાક દેશો\nવિદેશ મંત્રાલયે પર્યટન માટે સૌથી ખતરનાક દેશોની યાદી તૈયાર કરી છે. જો તમે જલ્દી જ સફર લેવા જઇ રહ્યા છો, તો અહીં શોધો.\nવેનિસમાં વધુ પ્રેમના તાળાં લગાવી શકાતા નથી\nવેનિસમાં, શહેરના સૌથી પ્રખ્યાત બ્રિજ પર લવ લ .ક લગાવવાની ફેશનને સમાપ્ત કરવા માટે એક પહેલ હમણાં જ બહાર આવી છે\nનેધરલેન્ડ્સ: 'કોફી શોપ્સ'માં પ્રવાસીઓ માટે ગાંજાના વેચાણ પર પ્રતિબંધ હશે\nસોફ્ટ ડ્રગ્સને સહન કરવાની નીતિ એ ઘણા બધા આકર્ષણોમાંથી એક છે જે નેધરલેન્ડ પ્રવાસીઓ માટે આપે છે, ઉપરાંત ...\nમારી કાર ભાડે આપવી\nOffersફર્સ અને સોદાબાજી પ્રાપ્ત કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/vipra-killed-the-young-man-and-caused-an-accident-and-hid-the-information-128557945.html", "date_download": "2021-06-14T23:53:46Z", "digest": "sha1:TBX5EAHRISMCMR4DNS56WDVSBMYGDHJI", "length": 4128, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Vipra killed the young man and caused an accident and hid the information | વિપ્ર યુવાનની હત્યા કરી અકસ્માત ખપાવી માહિતી છુપાવી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઆક્ષેપ:વિપ્ર યુવાનની હત્યા કરી અકસ્માત ખપાવી માહિતી છુપાવી\nજૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજની મિટીંગ મળી\nતાલાલાની ઘટનાને લઇ બ્રહ્મ સમાજમાં રોષ: આંદોલનની ચિમકી\nતાલાલા નજીક અકસ્માતમાં તલાટી મંત્રી રવિકુમાર બાલકૃષ્ણ દવેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઇ પોલીસ દ્વારા માહિતી છુપાવવામાં આવી હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યાં છે. તેમજ જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ(સંગઠન) દ્વારા ગૃહમંત્રીને રજુઆત કરાઇ છે. આ અંગે જયદેવભાઇ જોશીએ કહ્યું હતું કે, વિપ્ર યુવાનનાં મર્ડરને અકસ્માતમાં ખપાવી જે લોકોએ હકીકત છુપાવી છે,તેની સામે ગૃહમંત્રી અને મુખ્ય મંત્રીને રજુઆત કરી છે. પોલીસની શંકાસ્પદ તપાસ કરનારઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી અને હત્યારાઓ સામે આઇપીસીની કલમ 302 નો ગુનો દાખલ કરવા માંગ છે.\nકા���દેસરની કાર્યવાહી નહી કરવામાં આવે તો આ તો પરશુરામ ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજ એક થઇ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરે છે. આ માંગણી સંતોષવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મિટીંગમાં કાર્તિકભાઇ ઠાકર, આશિષભાઇ ઉપાધ્યાય, કમલેશભાઇ ભરાડ, મનીષભાઇ ત્રિવેદી સહિતનાં હાજર રહ્યાં હતાં.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.narendramodi.in/mar/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%81%E0%AA%B0-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%93-4120", "date_download": "2021-06-15T01:06:09Z", "digest": "sha1:RZL6XWGIGX7ID6OUA6GGKRPDRDOYVBCF", "length": 33340, "nlines": 266, "source_domain": "www.narendramodi.in", "title": "ભારતભરના ટુર-ટ્રાવેલ્સ ઓપરેટરોની વાર્ષિક પરિષદ ખુલ્લી મૂકતા મુખ્યમંત્રીશ્રી", "raw_content": "\nભારતભરના ટુર-ટ્રાવેલ્સ ઓપરેટરોની વાર્ષિક પરિષદ ખુલ્લી મૂકતા મુખ્યમંત્રીશ્રી\nભારતભરના ટુર-ટ્રાવેલ્સ ઓપરેટરોની વાર્ષિક પરિષદ ખુલ્લી મૂકતા મુખ્યમંત્રીશ્રી\nમુખ્ય મંત્રીશ્રીના પ્રવાસન વિકાસ માટે કેન્દ્રને સૂચનો\nકુંભ ભેળામાં ભારતીય મૂળના વિદેશ વસતા નાગરિકાને વિમાની ભાડામાં કન્સેશન આપો\nધોલાવીરા અને લોથલઃ માત્ર ગુજરાતની પ્રવાસન વિરાસત નથી હિન્દુસ્તાનની પણ છે\nકેન્દ્ર સરકાર પ્રવાસન વિષયક વિજ્ઞાપનોમાં વાધની જેમ ગીરના સિંહને સ્થાન આપે\nશ્રીલંકા-ગુજરાત વચ્ચે રામાયણ-બુદ્ધ ધર્મની આધ્યાત્મિક પ્રવાસન પ્રવૃત્તિ વિકસશે\nભારતના તીર્થક્ષેત્રોને આવરી લેતી રેલ્વે યાત્રા સર્કિટ શરૂ કરો\nગુજરાત પ્રવાસનને વિશ્વ ફલક ઉપર લઇ જવા નવો મોડ અપાશે\nહિન્દુસ્તાનની મહાનત્તમ પ્રવાસન વિરાસત અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ મુકવાના શ્રેણીબદ્ધ સૂચનો કેન્દ્ર સરકારને કરતા નરેન્દ્રભાઈ મોદી\nમહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ઇન્ડીયન એસોસિયેશન ઓફ ટ્રાવેલ ઓપરેટર્સના ચાર દિવસના કન્વેન્શનનો પ્રારંભ\nમુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી શરૂ થયેલા ભારતભરના ટુર-ટ્રાવેલ્સ ઓપરેટર્સના ચાર દિવસના વાર્ષિક સંમેલનનું ઉદ્દધાટન કરતાં ગુજરાતમાં પ્રવાસન વિકાસને વૈશ્વિક ફલક ઉપર નવો મોડ આપવામાં આવ્યો છે તેવી નેમ વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાત સહિત હિન્દુસ્તાનમાં પ્રવાસન-વૈવિધ્યની એટલી મહાન વિરાસત છે જેને વિશ્વ સમક્ષ મુકવાનો આગવો દ્રષ્ટિકોણ અપનાવવો જોઇએ.\nભારત સરકારને ગુજરાતની પ્રવાસન વિશેષતાને કેન્દ્રસ્થાને રાખવાનું સૂચન કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારની પ્રવાસન વિષયક વિજ્ઞાપનોમાં વાધને સ્થાન અપાયું છે. પરંતુ ગીરના સિંહની પ્રત્યે ઉદાસિનતા છે. ભારતના પ્રવાસનની વિશેષતાઓને વિશ્વ સમક્ષ મુકવા માટે આપણે આપણી પ્રવાસન વિરાસતનો મહિમા હિંમતપૂર્વક રજાૂ કરવો જોઇએ.\nગુજરાત પ્રવાસનના સહયોગથી ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સ (IATO)નું આ ર૭મું વાર્ષિક સંમેલન ગાંધીનગરમાં યોજાઇ રહ્યું છે. જેમાં વિવિધ રાજ્યોના ૧ર૦૦ પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. આ સંમેલનનું વિષયવસ્તુ \"\"ભારતીય પ્રવાસન-આપણે સ્પર્ધા માટે સક્ષમ છીએ'' ઉપર ચર્ચા સત્રો યોજાશે.\nમુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત પ્રવાસનનો વિકાસ અગ્રીમ સેકટરમાં થઇ રહ્યો છે અને છેલ્લા એક જ વર્ષમાં ગુજરાતના ભારતીય પર્યટકોની ટકાવારીનો વિકાસ ૧૩.૭ ટકા ઉપર વધ્યો છે અને વિદેશી પર્યટકોની સંખ્યા ૧૯ ટકા ઉપર પહોંચી છે. જયારે ભારતનો પર્યટકોનો વિકાસ દર આઠ ટકા સરેરાશ છે. ગુજરાત પ્રવાસન નીતિને નવો આપ આપવા માંગે છે, એમ તેમણે જણાવ્યું હતું.\nગુજરાત જેવા અધિકત્તમ પ્રવાસન પ્રેમીઓના રાજ્યમાં આ પ્રકારનું અધિવેશન ધણું મોડું યોજાઇ રહ્યું છે તેનો નિર્દેશ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાત એવું ટુરિસ્ટ ડેસ્ટીનેશન છે જયાં પ્રવાસન ઉઘોગને સર્વિસ સેકટરમાં મહત્તમ સ્થાન આપવાની સરકાર નેમ ધરાવે છે.\nગુજરાતના ધોળાવીરા અને લોથલ જેવાં હજારો વર્ષની સુસંસ્કૃત માનવ સમાજની નગર રચનાઓ એ માત્ર ગુજરાતની જ નહીં, હિન્દુસ્તાનની વિશ્વને પ્રભાવિત કરી શકે તેવી વિરાસત છે એટલું જ નહીં, ગુજરાતમાં શિલ્પ સ્થાપત્યની ઇમારતો ચોરસ મીટરની તુલનામાં સૌથી વધુ છે ઉપરાંત કચ્છના સફેદ રણની ચાંદની રાતનું સૌંદર્ય એ વિશ્વના પર્યટકો માટે અદ્દભૂત આકર્ષણ બની ગયું છે.\nમુખ્ય મંત્રીશ્રીએ ટુર્સ ઓપરેટરોને માંડવી-મુંબઇ વચ્ચે ક્રુઝ ટુરીઝમ સર્વિસ સર્કિટ શરૂ કરવાનું પ્રેરક સૂચના કરતા જણાવ્યું કે, ગુજરાત સરકાર આ માટે સંપૂર્ણ સહયોગ આપવા તત્પર છે.\nગાંધીજી જેવી વિશ્વ વિભૂતિની જન્મભૂમિ-કર્મભૂમિની વિરાસત આખી દુનિયાને અભિભૂત કરી શકે તેમ છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.\nમુખ્ય મંત્રીશ્રીએ ભારત સરકારના વિદેશ સ્થિત રાજદૂતાવાસોએ રાજ્ય સરકારો સાથે સહયોગ કરીને હિન્દુસ્તાનની પ્રવાસન વિરાસતના વૈવિધ્યને વિશ્સ સમક્ષ મુકવાની જરૂર ઉપર ભાર મુકયો હતો. ભારત સરકાર, રાજ્ય સરકારો, ટુર્સ ટ્રાવેલ્સ ઓપરેટર્સ મંડળો શા માટે અમેરિકા અને યુરોપના હોટેલ-મોટેલ સંચાલકો ભારતીયો છે તેમની હોટલોમાં હિન્દુસ્તાનના પ્રવાસન વૈવિધ્યનો પ્રચાર-પ્રસાર કરવાની આગેવાની લેવી જોઇએ, તેમ જણાવ્યું હતું.\nદેશમાં પ્રવાસન વિકાસ અંગે નવતર સૂચનો કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હિન્દુસ્તાન બહાર રહેનારા ભારતવાસીઓને વર્ષ દરમિયાન ૧પ નોન-ઇન્ડિયન પરિવારોને ભારત દર્શન માટે પ્રવાસન હેતુસર પ્રેરિત કરે તો ભારતના પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કેટલી ઊંચાઇ ઉપર પહોંચી જશે તેની ભૂમિકા પણ આપી હતી. ભારતમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકો ઉપર ટુરિઝમ અંગેના કિઓસ્ક મુકાવા જોઇએ, એમ જણાવી તેમણે ભારત સરકારને ભારતીય મૂળના વિદેશમાં વસતા નાગરિકોને કુંભમેળા માટેના પર્યટનની વિમાની ટિકીટમાં કન્સેશન આપવાની હિમ્મત દાખવવી જોઇએ તો પણ ભારતમાં પ્રવાસનનો વિકાસ થશે. ભારત સરકાર આ કરશે કે નહીં તેની ખબર નથી પણ એક દિવસ તો આ વાત સ્વીકારાશે, તેમ પણ જણાવ્યું હતું.\nશ્રીલંકા સાથે ગુજરાત સરકારે સમજૂતિના કરાર કર્યો છે. આના પરિણામે રાજ્યમાં બુદ્ધ ધાર્મિક પ્રવાસનનું ઉત્તમ આકર્ષણ છે અને સમગ્ર વિશ્વમાં બુદ્ધ ભગવાનના અવશેષો માત્ર ગુજરાતમાં છે તથા શ્રીલંકા માટે રામાયણ વિરાસતના પ્રવાસન અને બુદ્ધ પ્રવાસનની પર્યટન વિકસશે. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં પ્રવાસન એક એવું ક્ષેત્ર છે જે હિન્દુસ્તાનના સંસ્કાર અને અતિથિ દેવો ભવના સંબંધનો વિશ્વ સાથે સેતુ સ્થાપિત કરશે એટલે જ, ગુજરાતે ટુરિઝમ ડેવલપમેન્ટ માટેનો મંત્ર દુનિયાને આપ્યો છે કે ટેરરિઝમ ડિવાઇડઝ ધ વર્લ્ડ-ટુરિઝમ યુનાઇટ્સ ધ વર્લ્ડ હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં પ્રવાસન એવા સંસ્કાર છે જે વિશ્વને અભિભૂત કરી શકે તેમ છે. ભારત સરકારના રેલવે મંત્રાલયે દેશના પ્રસિદ્ધ તીર્થક્ષેત્રોને જોડતી ટ્રેનયાત્રા સર્કિટની ખાનગી-જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપવું જોઇએ એમ તેમણે સૂચવ્યું હતું.\nપ્રવાસન મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે થઇ રહેલા પ્રયાસોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રણોત્સવ, પતંગ મહોત્સવ, વાયબ્રન્ટ નવરાત્રિ, સાપુતારા મોનસુન ફેસ્ટીવલ જેવા કાર્યક્રમોનું સફળ રીતે આયોજન કર્યું છે. ગુજરાત પાસે ઇન્ફ્રા���્ટ્રકચર છે અને વધુ સારું કરી પ્રવાસનમાં પ્રથમ સ્થાન હાંસલ કરશે. આવા સંમેલનથી દેશભરમાંથી પધારેલા ટુર ઓપરેટર્સ ગુજરાતની સમૃદ્ધ કલા અને સ્થાપત્ય, લોકસંસ્કૃતિ, પ્રવાસન ધામોથી માહિતગાર થશે અને દેશ-વિદેશના સહેલાણીઓને આકર્ષવાનું આ શ્રેષ્ઠ માધ્યમ પણ બની રહેશે, તેવી આશા તેમણે વ્યકત કરી હતી.\nભારત સરકારના પ્રવાસન વિભાગના સચિવ શ્રી આર. એચ. ખ્વાજાએ જણાવ્યું હતું કે, ૧રમી પંચવર્ષીય યોજનાના પાંચ વર્ષમાં \"અતિથિ દેવો ભવ''ના ખ્યાલ સાથે ભારત સરકાર પ્રવાસનનો વિકાસ કરવા માંગે છે અને આ માટે કેન્દ્ર-રાજ્ય સરકારોને શકય તેટલી વધુ મદદ પુરી પાડશે. આ માટે પ્રવાસીઓને વધુ સારી સલામતી, વધુ સારા અનુભવો, વધુ સારી મહેમાનગતિ આપવી જોઇએ.\nઇન્ડીયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સના પ્રમુખ શ્રી વિજય ઠાકુરે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રની ઉજ્જવળ સંભાવનાઓને ધ્યાને લેતાં ટુરીઝમ પ્રમોશન મેન પાવર ટ્રેઇનીંગ મોડયુલ્સ માટે ગુજરાત સરકારને સંપૂર્ણ સહયોગ આપવાની તત્પરતા વ્યકત કરી હતી.\nમુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે કોફીટેબલ બૂક અને સ્મરણિકાનું વિમોચન તથા ટુરીઝમ એવોર્ડઝ પણ અર્પણ કર્યા હતા.\nઆ પ્રસંગે ગાંધીનગરના પ્રભારી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, પિ્રન્સીપલ સેક્રેટરી શ્રી વિપુલ મિત્રા, ગુજરાત ટુરીઝમના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, ટુરીઝમના મેનેજિંગ ડિરેકટર શ્રી સંજય કૌલ, સંસ્થાના હોદ્‍ેદારો, દેશભરના અગ્રણી ટુર ઓપરેટર્સ એજન્ટો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/gold-rate-in-india-reached-at-record-high-know-today-s-rate-in-gujarati-056229.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:34:41Z", "digest": "sha1:LTGTWDCWBW6AINIIIP5FFRT2BTUR5VSS", "length": 13413, "nlines": 173, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gold Rate: 7 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ધડામ થયા સોનાના ભાવ | gold rate in india reached at record high, know today's rate in gujarati - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nEPFO, LPG ભાવ, ITRના નવા નિયમ સહિત આજથી આ 7 નિયમો બદલાઈ ગયા\nસ્પર્મવહેલની ઊલટી જે સોના કરતાં પણ મોંઘી અને કરોડોમાં વેંચાય\nGold Rate 27 May: સોના અને ચાંદીનો આજનો રેટ શું છે, જાણો\nGold Rate Today: જાણો આજે સોના અને ચાંદીની શું કિંમત છે\nGold Weekly Update: સોનાની માંગમા તેજી આવી, જાણો સોનાના ભાવ\nGold Price 14 May: સોનું ખરીદતા પહેલાં જાણી લો આજનો ભાવ, કિંમતમાં ઘટાડો થયો\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nGold Rate: 7 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ધડામ થયા સોનાના ભાવ\nનવી દિલ્હીઃ સોના-ચાંદીની કિંમતમાં ભારે ગિરાવટ જોવા મળી છે. ગુરુવારે સોના-ચાંદીની કિંમતમાં મોટી ગિરાવટ નોંધાણી છે. સોનાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચયા બાદ સોનાની કિંમતમાં મોટા ગિરાવટ નોંધાણી છે. આજે સોનું અને ચાંદી બંને સસ્તા થઈ ગયાં છે. સોનાની કિંમત જ્યાં 46986 રૂપિયા પર પહોંચી ગઈ છે ત્યાં જ ચાંદીની કિંમત 47465 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે. જો કે બજાર એક્સપર્ટ્સનું માનવું છે કે સોનાની કિંમતમાં રેકોર્ડ તેજી આવશે અને સોના 55000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચશે.\nસોની બજારમાં સોનાની કિંમતમાં ગિરાવટ જોવા મળી છે. ગતોજ સોનું 274 રૂપિયાના કડાકા સાથે 47260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. સોનાની કિંમત સવારે 46986 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જ્યારે ચાંદીની કિંમતમાં પણ ગિરાવટ નોંધાણી. ચાંદીની કિંમત 47465 પર પહોંચી ગઈ હતી.\nભારતીય બજારમાં સોનાના હાલ\nઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ સોનાની કિંમત પર એક નજર નાખીએ તો 21 મેના રોજ 99.9 ટકા સોનાની કિંમત 46986 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી. જ્યારે 20 મેના રોજ તેની કિંમત 47260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી. જ્યારે 99.5 ટકા શુદ્ધતા વાળા સોનીની કિંમત 46798 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી.\nસોનાની કિંમતમાં ગિરાવટ કેમ આવી\nવૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં કમજોરીના કારણે સોનાની કિંમતમાં ગિરાવટ નોંધાણી છે. સોનામાં નરમીનો રૂખ રહ્યો છે. સોનાની વાયદા બજારમાં ગુરુવારે સોનું 0.75 ટકાની ગિરાવટ સાથે 46776 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું. MCX પર સોનાની કિંમતની વાત કરીએ તો જૂન ડિલીવરી માટે સોનાની ક��ંમત 355 રૂપિાયની ગિરાવટ સાથે 46776 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી જ્યારે ઓગસ્ટ ડિલીવરીવાળા સોનાની કિંમત 0.85 ટકા ગિરાવટ સાથે 46937 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ.\nઅમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 76ના મોત, પીએમ મોદી આજે કરશે હવાઈ નિરીક્ષણ\nGold Rate Today: 5 મેના રોજ સોના અને ચાંદીના ભાવ શું છે જાણો\nGold and Silver Rate 11 April: જાણો આજે કયા રેટ પર શરૂ થયો કારોબાર\nકોરોના વાયરસના કારણે લગ્નગાળા છતાં સોનાના વેપારમાં મંદી, લોકો નથી કરી રહ્યા ખરીદી\nGold Price Today: અઠવાડીયાના પહેલા જ દીવસે ઘટ્યુ સોનુ, ઓલ ટાઇમ હાઇ કીંમતથી 21 ટકા ઘટ્યુ\nઆજે ગુજરાતમાં શું છે સોના-ચાંદીની કિંમત, જાણો\nગોલ્ડ રેટઃ એમસીએક્સ પર સોનામાં ગિરાવટ વધી, આગળ કેવા રહેશે ટ્રેન્ડ\nએ પાકિસ્તાની 'ગોલ્ડ કિંગ', જેણે સોનાના સ્મગલિંગમાં ભારતને પછાડ્યું\nSovereign Gold Bonds: મોદી સરકાર વેચી રહી છે સસ્તું સોનું, ટેક્સમાં છૂટ અને ડિસ્કાઉંટ પણ મળશે\nGold-Silver Rate Today: સોનાની ગિરાવટ પર બ્રેક લાગી, ફરી 50 હજારને પાર\nGold treasure Found: અહી મળ્યો 99 ટન સોનાનો ભંડાર, કીંમત જાણીને ઉડી જશે હોશ\nભુજમાં સોનાની ચોરી કરનાર ઇરાની ગેંગના બે શખ્સ ઝડપાયા\nસોના ચાંદીના ભાવ: જાણો મોટા શહેરોના તાજા ભાવ\ngold silver સોનું ચાંદી\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/central-government-bans-118-apps-including-pubg-059460.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:56:22Z", "digest": "sha1:EAPPIRDKHUAZWEW55AM6DEKW75Y3SNUP", "length": 10598, "nlines": 166, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેન્દ્ર સરકારે PUBG સહિત 118 એપ પર મુક્યો પ્રતિબંધ | Central government bans 118 apps including PUBG - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nસુરતઃ PUBG રમવાની પિતાએ ના પાડતાં છોકરાએ ફાંસી લગવી લીધી\nઆજથી ભારતમાં PUBG નહિ રમી શકાય, જાણો કંપનીએ શું કહ્યું\nશું PUBG Ban થયા પછી પણ ભારતમાં રમી શકાશે\nપબજી બેન થયુ તો સોશિયલ મીડિયા પર આવ્યુ જોક્સનુ પૂર, શેર થઈ રહ્યા છે મઝાના મીમ્સ\nPUBG સહિત વધુ 118 ચાઈનીઝ મોબાઈલ એપ પર પ્રતિબંધ\nકોંગ્રેસ બોલ્યુ: PUBG બંધ કરવા માંગે છે મોદીજી, પરંતુ યુવા....\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nકેન્દ્ર સરકારે PUBG સહિત 118 એપ પર મુક્યો પ્રતિબંધ\nભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે કેન્દ્ર સરકારે ડ્રેગનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. માહિતી અને તકનીકી મંત્રાલયે મંગળવારે ભારતમાં PUBG અને અન્ય 118 મોબાઇલ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે જારી કરેલા ઓર્ડરમાં આ માહિતી આપવામાં આવી છે.\nઆ પણ વાંચો: ભારત ચીન સરહદે તંગદીલી: ચીનનું બેવડુ રવૈયુ ખતરાની ઘંટી\n14 વર્ષનો છોકરો રાતના 3 વાગ્યા સુધી PUBG રમ્યો, સવારે લટકતી મળી લાશ\nPUBGની એવી લત લાગી કે મમ્મી પર હુમલો કર્યો, એક સમયે મેરિટમાં આવ્યું હતું નામ અને હવે 7માં ફેલ\nપતિએ PUBG રમવાની ના પાડી તો પત્નીએ તલાક માંગ્યો\n45 દિવસો સુધી રમતો રહ્યો પબજી, ગરદનની નસોએ લીધો જીવ\nPUBG રમવાના કારણે પોતાના પપ્પાના ખાતામાંથી 50,000 રૂપિયા ચોરી કર્યા\nપાકિસ્તાનમાં દર વર્ષે વધી રહ્યા છે એક લાખ ગધેડા, ઈમરાન સરકારે આની ગણાવી ઉપલબ્ધિ, ચીનમાં એક્સપોર્ટ\nલદાખ બોર્ડર પાસેના વિસ્તારમાં ચીને 20થી વધારે જેટ સાથે કર્યો અભ્યાસ, ભારતીય સેના પણ તૈયાર\nWHOએ કહ્યું- ચીનને કોરોના પર વધારે જાણકારી આપવા મજબુર ન કરી શકાય, સવાલો ઉઠ્યા\nકોરોના વાયરસ પર વોશિંગ્ટન પોસ્ટે કર્યો ખુલાશો, એન્થની ફાઉચી અને બિલ ગેટ્સ પર શક, ચીની વૈજ્ઞાનિકો સાથે વાતચિતના\nકોરોનાની ઉત્પતિ પર ગ્લોબલ સ્ટડી કરશે WHO, ભારત ખુશ - ટેંશનમાં ચીન\nપૂર્વીય લદાખમાં ભારતીય સેનાનો એક્શન પ્લાન, રોડ નિર્માણનું કામ ચાલુ, જલ્દી બનાવાશે સુરંગ\nકોરોનાના દલદલમાં ચીને જ દુનિયાને ધકેલ્યુ ત્રણ રિસર્ચર નવેમ્બર 2019માં થયા હતા કોરોના વાયરસથી સંક્રમિત\npubg china ban government application બેન પ્રતિબંધ ચીન સરકાર કેન્��્ર સરકાર\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/09/17/budhapo-baalpan/print/", "date_download": "2021-06-15T00:54:21Z", "digest": "sha1:JYQSFBJD7ATWWPNEFVK7VS55F5KI56N2", "length": 32973, "nlines": 21, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com » બુઢાપો અને બાળપણ – દિનકર જોષી » Print", "raw_content": "\nબુઢાપો અને બાળપણ – દિનકર જોષી\n[‘અખંડ આનંદ’ (સપ્ટેમ્બર-2010)માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ આદરણીય શ્રી દિનકરભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો.]\n‘બુઢાપો અને બાળપણ બંને સરખાં….’ આવું વાક્ય વહેવારમાં આપણે છૂટથી બોલીએ છીએ. આવું વાક્ય ન સાંભળ્યું હોય એવો ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે. અહીં વપરાયેલો બુઢાપો શબ્દ વરિષ્ઠતાની અવમાનના કરવા માટે નથી. બુઢાપો એ કાળક્રમની એક અવસ્થા છે. આ અવસ્થાને જો ઘરડા જેવા શબ્દથી ઓળખીએ તો આ ઘરડાપણામાં દેહના અને મનના ઘસાઈ ગયેલા અંશો તરફ અંગુલીનિર્દેશ છે. બુઢાપામાં આવો અંગુલીનિર્દેશ નથી એવું નથી પણ એમાં વૃદ્ધાવસ્થાની ગરિમા પણ અભિપ્રેત છે. જ્યારે કોઈ વૃદ્ધ માણસ એવું કહે છે કે મારા વાળ તડકામાં તપીને સફેદ નથી થયા પણ અનુભવોને આત્મસાત કરીને થયા છે ત્યારે એને એના વાળની સફેદીનું ગૌરવ છે એવો જ સંકેત મળે છે. યથાસમયે થયેલા સફેદ વાળ મહિમામંડિત છે, પ્રાકૃતિક છે અને કેટલાક સામાજિક અધિકારો માટેનો એ પાસપૉર્ટ પણ છે.\nઆ બુઢાપાને બાળપણ સાથે જે રીતે સરખાવાયું છે એ થોડુંક સમજવા જેવું છે. દૈહિક રીતે બાળપણમાં દાંત ન હોય અથવા જે દાંત હોય એ પણ દૂધિયા દાંત હોય. બુઢાપામાં પણ દાંત જતા રહે અને જે કંઈ બચ્યા હોય એ નબળા પડ્યા હોય અથવા દાંતનું ચોકઠું આવી ગયું હોય. બાલ્યાવસ્થામાં જાતજાતનું, ભાતભાતનું અને નિત્ય નવું નવું ખાવાનો શોખ રહેતો હોય છે. વૃદ્ધાવસ્થામાં પણ માણસની સ્વાદવૃત્તિ તેજ થઈ જતી હોય છે. બાળકની સ્વાદવૃત્તિને અંકુશમાં રાખીને એને એ જે માંગે તે બધી ખાદ્યસામગ્રી એનાં માતાપિતા આપતાં નથી. એની પાચનશક્તિ અને સ્વાસ્થ્યને લક્ષમાં રાખીને જે કંઈ એને પથ્ય છે એવું જ અને એટલું જ એને આપવું એમાં ડહાપણ છે. પાછલી ઉંમરમાં ડાયાબીટિસ થયો હોય તોય મિષ્ટ પદ��ર્થો માટે હોઠ ઉપર જીભ ફેરવ્યા કરતા વડીલોને આપણે બધાએ જોયા છે. ઘરના અન્ય પરિવારજનો વડીલનું સ્વાસ્થ્ય લક્ષમાં લઈને એમને ગળ્યા કે તળેલા પદાર્થો ખાતા રોકે ત્યારે ઘણા વડીલોને ઓછું આવી જતું હોય છે. એટલું જ નહિ મેં એવાય વડીલો જોયા છે કે જેઓ સ્વાસ્થ્યને હાનિકારક હોવા છતાં આવા પદાર્થો સહુની નજર ચૂકવીને છાનામાના ખાઈ લેતા હોય છે. બાળક પણ આમ જ કરે છે.\nબાળકને બહાર હરવા-ફરવામાં માતા-પિતાએ વિશેષ ધ્યાન આપવું પડે છે. બાળક ક્યાંય પડે આખડે નહિ, ક્યાંય વાહનની અડફેટે આવી ન જાય, કોઈ જગ્યાએ અકારણ કુતૂહલ વૃત્તિથી ઈજા ન પામે આ બધું ધ્યાન રાખવું પડે છે. આ બાળસહજ વૃત્તિના પ્રમાણમાં વડીલો વધુ સમજદાર જરૂર હોય છે પણ કેટલાક વડીલો મનોમન, પોતે વડીલ થઈ ચૂક્યા છે એ પ્રાકૃતિક નિયમનો સ્વીકાર કરી શકતા નથી. સીલિંગ ફેન, ઈલેક્ટ્રિક, કનેકશન, નળની પાઈપ લાઈનો આવા આવા રિપૅરિંગ માટે ઊંચા ટેબલ ઉપર ચડવું, ડગમગતી સીડી ચડીને ઉપર જવું, પાઈપ રિપૅરિંગ માટે ખોદેલા ખાડામાં ઊતરવું, આવાં કામોમાં વડીલો પોતાની શક્તિનું માપ કાઢવામાં ઘણી વાર ખત્તા ખાઈ જતા હોય છે. આમ આ મુદ્દે પણ વધતા ઓછા અંશે બાલ્યાવસ્થા સાથે એનું સામ્ય તો છે જ.\nપણ બુઢાપો અને બાળપણ બેય એકસરખાં છે એવી જે અનુભવ વાણી ઉચ્ચારાય છે એ કંઈ માત્ર શારીરિક અવસ્થાને જ લક્ષમાં રાખીને કહેવાઈ નથી. બાળક કેટલીક વાર પોતાનું ધાર્યું ન થાય ત્યારે જીદ કરે છે, હઠીલું થઈ જાય છે અને મોટે મોટેથી આક્રોશ પણ વ્યક્ત કરે છે. વધતી જતી વયને કારણે શારીરિક ક્ષમતામાં જે ઓટ આવતી જતી હોય છે એને કારણે કેટલાક વડીલોમાં પણ, જેને આપણે જીદ ભલે ન કહીએ પણ આગ્રહ તો અવશ્ય પ્રવેશી જતો હોય છે. આગ્રહ એ કેટલીક વાર જીદનું જ સૌમ્ય સ્વરૂપ હોય છે. બે-ચાર વાર આગ્રહ કર્યા છતાં જો એમાં સંતુષ્ટિ ન મળે તો એ જીદ બની જતો હોય છે. આવી જીદને શક્ય હોય ત્યાં સુધી વડીલે રોકવી જોઈએ. વડીલ એક કે બે વાર પોતાની ઈચ્છા વ્યક્ત કરી દે, ચોક્કસ પરિસ્થિતિ વિશેનો પોતાનો અભિપ્રાય આપી દે, ક્યાં શું કરવું જોઈએ અને ક્યાં શું ન કરવું જોઈએ એ વિશે યથાશક્તિ, યથામતિ પોતાનો મત પણ પ્રદર્શિત કરવો જોઈએ. એ પછી એને આગ્રહની સીમારેખા ઓળંગીને જીદના પ્રદેશમાં પ્રવેશ ન થઈ જાય એની તકેદારી રાખવી જોઈએ. બાળક જ્યારે આવી જીદ કરે છે ત્યારે એની જીદ અલ્પજીવી હોય છે. થોડા જ સમયમાં બીજી કોઈક દિશામાં એનું ચિત્ત દોરવાઈ જાય છે અને પેલી જીદની વાત એ સદંતર ભૂલી જાય છે. વડીલોએ બાળક પાસેથી આ લક્ષણ શીખવા જેવું છે.\nબાળકના માનસિક સ્તરો હજુ પ્રમાણમાં નિર્ભેળ હોય છે. વડીલો પાસે વર્ષોથી જામી ગયેલા અપાર માનસિક સ્તરો પડ્યા હોય છે. આના કારણે એમનાથી બાળકની જેમ ઝડપથી વિસ્મૃતિના પ્રદેશમાં દાખલ થઈ શકાતું નથી. આ મર્યાદા હોવા છતાં વડીલોએ જીદના પ્રદેશમાંથી બને ત્યાં સુધી પોતાની જાતને ઉગારી લેવી જોઈએ. બાળકને નારાજ થઈને હાથપગ પછાડતું કોણે નથી જોયું કશુંક ખાવા માટે, કશુંક નહિ ખાવા માટે, કોઈક પદાર્થ પ્રાપ્તિ માટે, ટી.વી. ઉપર કશુંક ચોક્કસ જોવા માટે, ચોક્કસ વસ્ત્ર પહેરવા કે ન પહેરવા માટે, આમ વિવિધ રીતે બાળકને વાંધો પડી જતો હોય છે. કેટલાક બાળકો પ્રકૃતિએ શાંત હોય છે એટલે પોતાને અણગમતી લાગતી વાત પણ મમ્મી પપ્પાના કહેવાથી મોં ફુલાવીને સ્વીકારી લે છે પણ બધાં બાળકો આવા હોતા નથી. તેઓ પ્રતિકાર કરે છે, રડે છે, હાથપગ પછાડે છે, બાચકાં ભરે છે. હાથમાં જે કંઈ હોય એનો ઘા કરે છે…. આમ એ પોતાની તમામ શક્તિથી રોષ વ્યક્ત કરે છે. પણ સમજુ મા-બાપ એના રોષને થોડી જ મિનિટોમાં બીજી દિશામાં વાળી દે છે. અચાનક કોઈ અણધારી વાત કરીને એનું ધ્યાન અન્યત્ર ખેંચી લે છે અને આ નવી દિશામાં પેલું બાળક આગલી વાત તદ્દન ભૂલી જાય છે. થોડી વાર પહેલાં જેની સાથે એણે ઝનૂનપૂર્વક હાથાપાઈ કરી હતી એની આંગળી પકડીને તરત જ રમવા માંડે છે. ક્રોધનો આવેશ શમી જાય છે.\nબુઢાપાએ પણ બાળપણ પાસેથી આ વાત શીખવા જેવી છે. ક્યારેક ક્રોધ સવાર થઈ જાય છે, ક્યારેક વિષાદ વ્યાપી જાય છે, ક્યારેક અવસાદમાં ચિત્ત ડૂબી જાય છે. ઘરમાં પડોશમાં કે સમાજમાં હવે એવું કેટલુંય બને છે કે જે આપણને ગમતું નથી, આપણે જેને વાજબી પણ માનતા નથી. એટલું જ નહિ, પણ જે પાયાના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતોથી સાવ ઊતરતું છે એની પણ આપણને ગળા સુધી ખાતરી હોય છે અને આમ છતાં એને બનતું રોકી શકાતું નથી. એવું પણ બને છે કે તમે જેને પાયાની મૂલ્યનિષ્ઠ વાત માનો છો એ જ વાત બદલાયેલાં મૂલ્યોને કારણે પાયામાંથી જ બદલાઈ ગઈ હોય. હજુ તો શાળાનું શિક્ષણ પણ જેમણે પૂરું ન કર્યું હોય એવાં ચૌદ કે પંદર વર્ષના છોકરા છોકરીઓ મોબાઈલ અને મોબાઈલ સાથે વળગેલાં દોરડાંઓને કાનમાં ખોસીને ફરતાં હોય છે ત્યારે હવે તમારે સ્વીકાર કરવો જોઈએ કે મૂલ્યો ધરમૂળથી બદલાઈ ગયાં છે. મારા અત્યંત અલ્પજીવી કૉલેજ કાળની એક ઘટના મને યાદ આવે છે. સ્લીવલેસ કહી શકાય એવું બ્લાઉઝ પહેરીને એક મોટા ઘરની ���ન્યા જ્યારે કૉલેજમાં આવતી ત્યારે એ ભારે મોટું જોણું બની જતી. એના પ્રત્યે અણગમાથી જોવામાં આવતું. એટલું જ નહિ, કૉલેજના વાર્ષિક મેળાવડામાં પરસ્પરની જાહેર મશ્કરી કરવાનો ‘ફીશ પોન્ડ’ નામનો જે કાર્યક્રમ યોજાતો હોય છે એમાં આ કન્યાને અર્ધો વાર કાપડની ભેટ આપવામાં આવી હતી. સંકેત સાફ હતો. સ્ત્રીઓએ બાંય ખુલ્લી ન રાખવી જોઈએ. હવે જો આ જ ‘ફીશ પોન્ડ’ની રમત આજે રમવા જઈશું તો હિંદુસ્તાનની બધી મિલોનું કાપડ કદાચ આપણે ભેટ રૂપે કરોડો કન્યાઓને વહેંચવું પડે એવી પરિસ્થિતિ છે. એ જ રીતે, આખી કૉલેજમાં એક જ કન્યા પોતાના હોઠ ઉપર લિપ્સ્ટીક લગાડીને આવતી હતી. સૌંદર્યનું આ પ્રસાધન ત્યારે હજુ સન્માન્ય બન્યું નહોતું. આખી કૉલેજ ખાનગીમાં ત્યારે એને ‘a lady with lipstick looks like a letter box’ આવું કહીને એની મજાક કરતા. હવે આજે જે સૌંદર્ય પ્રસાધનોનો કેટકેટલા અંગો ઉપર કેટલા પ્રમાણમાં વિનિયોગ થાય છે એ જોઈએ તો 1955ની પેલી મૂલ્યનિષ્ઠા બદલવી જ પડે.\nઆ બધું લક્ષમાં લેતા પ્રત્યેક વડીલે પેલા બાળક જેવા જ બનવું પડશે. એમણે પોતાનું ધ્યાન જાતે જ બીજે આકૃષ્ટ કરવું પડશે. બાળક પાસેથી જે સહુથી મોટી શીખવા જેવી વાત છે એ એની નિર્દોષતા છે. સમાજે પેદા કરેલાં કોઈ પણ દૂષણોનો હજુ એને સ્પર્શ થયો હોતો નથી. મોટા ઘરના પરિવારજનો પોતાના માની લીધેલા સંસ્કારોને કારણે પોતાના બાળકોને, પોતાના નોકરોનાં બાળકો સાથે રમતાં રોકે છે. એટલું જ નહિ, પડોશના કે શેરીના અન્ય બાળકોના સંસ્કારો હીણા છે એવું માનીને બાળકોને ટપારતાં હોય છે – ‘જો જે આની સાથે નહિ રમવાનું, પેલાની સાથે નહિ રમવાનું, જેની તેની ભાઈબંધી નહિ કરવાની વગેરે. બાળકને આ પ્રતિબંધો સમજાતા હોતા નથી. એને ખેલ-પ્રવૃત્તિની નિર્દોષતામાંથી આપણે દૂષિત હવામાનમાં લઈ જઈએ છીએ. આમ છતાં આવું બાળક જ્યારે મોકો મળે છે ત્યારે ધર્મ, ભાષા, જ્ઞાતિ, સામાજિક દરજ્જો, કશુંય ખ્યાલમાં લીધા વિના જે રીતે હળીમળીને આનંદ માણે છે એ દશ્ય જોવા જેવું હોય છે.\nસમાજમાં વાડાઓ નથી એવું નથી. ધર્મ, ભાષા કે જ્ઞાતિના વાડાઓ ઉપરાંત અનેક પૂર્વગ્રહો આપણા મનમાં હોય છે. હવે આ પૂર્વગ્રહોને ઓગાળી નાખવાનો અવસર વડીલોને મળ્યો છે. પૂર્વગ્રહ પ્રેરિત જે કંઈ દૂષિત માન્યતાઓ પ્રાણમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ હોય એને હળવી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય છે. પૂર્વગ્રહો, અનુભવોને કારણે ઘડાયા હોય છે એ સત્યનો સ્વીકાર કરીએ તો પણ, આવા અનુભવો વ્યક્તિગત હોય છે એ ભૂલવું ન જોઈએ. પૂર્વગ્રહો જેટલા વધુ દઢ હોય છે, માનસિકતા એટલી જ વધુ બંધિયાર થઈ જતી હોય છે. બાળક પૂર્વગ્રહ રહિત હોવાને કારણે એનામાં નિર્દોષતા છે. હવે વડીલોએ બને ત્યાં સુધી આવી નિર્દોષતાનો સંગાથ કરવાની કોશિશ કરવી જોઈએ.\nપચ્ચીસથી પિસ્તાળીસ વચ્ચેના વય જૂથનાં જે સ્ત્રી-પુરુષો આજે સમાજમાં કાર્યરત છે એમનું માનસ વધુ ને વધુ પદોન્નતિ, ધન-પ્રાપ્તિ, પ્રતિષ્ઠા અને શક્ય હોય તો સત્તા સુદ્ધાં પ્રાપ્ત કરી લેવાં એવું થઈ ચૂક્યું છે. હવે, પૈસાથી બધું જ પ્રાપ્ત થઈ શકે છે એવી એક ઘેલછા સર્વવ્યાપક થઈ ચૂકી છે. આ બધું મેળવવા માટે સ્ત્રી-પુરુષોની આ પેઢી પોતાનાં સંતાનોને સુદ્ધાં બૅંકની પાસબુકથી જ મૂલવે છે. પોતાનાં સંતાનોને મોંઘા ભાવના રમકડાં અપાવી દેવાથી, એમને જરૂરી હોય એ કરતા સંખ્યાબંધ વધુ વસ્ત્રોથી લાદી દેવાથી, એમને મોંઘામાં મોંઘી શૈક્ષણિક સંસ્થામાં દાખલ કરી દેવાથી અને છેલ્લે આયાના હાથમાં સોંપી દઈને એમની સંભાળ લેવાથી પોતે ભારે મોટી જવાબદારીનું વહન કરી લીધા હોવાનો સંતોષ મેળવે છે. કેટલીક વાર તો, મોટી ઉંમર સુધી બાળકો થાય જ નહિ એવા અણસમજુ પ્રયત્નો પણ કરે છે તો કેટલીક વાર ભૂલેચૂકેય બાળક પોતાના આગમન વિશે દરવાજે દસ્તક દે છે ત્યારે એને તબીબી સહાયથી વિદાય કરી દેવામાં આવે છે. આમાં ક્યાંય માતાપિતા તરીકે જવાબદારીનું વહન થતું નથી ઊલટું એનું હનન થાય છે. આ પાયાનું સત્ય પણ પચ્ચીસથી પીસ્તાળીસ વચ્ચેની વય જૂથનાં માતાપિતાઓ સમજી શક્યાં નથી. જેઓ આ સમજે છે તેઓ પણ સંતાનો પાછળ વધુ સમય ખર્ચવાથી વધુ મેળવવાની આ સમાજવ્યાપી દોટમાં પોતે પાછળ રહી જશે એવા ભયથી દુઃખપૂર્વક પણ દોડે છે. આ પરિસ્થિતિનું પ્રત્યેક વરિષ્ઠ નાગરિકે અવલોકન કરવું જોઈએ. આ માબાપો બાળકોના ભવિષ્ય માટે જે અને જેટલું અનિવાર્ય છે એ અને એટલું નથી કરતાં પણ સમાજમાં પોતાનો મોભો જળવાય એ માટે, પોતાને જે ગમે છે એ અને એટલું જ કરે છે. ટી.વી.ના કાર્યક્રમ જોવાથી માંડીને મેકડોનાલ્ડના બર્ગર સુધી નાની મોટી દરેક વાતમાં આ માબાપો એમના સંતાનોને સાંસ્કૃતિક ભૂમિમાંથી જડમૂળમાંથી ઉખેડી નાખે છે.\nહવે જેઓ પોતાનાં સંતાનોની જવાબદારી સુદ્ધાં સાચી રીતે લઈ શકતાં નથી એમની પાસેથી આ વડીલોએ પોતાની જવાબદારીઓનું વહન કરવાની અપેક્ષા ઓછી કરી નાખવી જોઈએ. એ તો સાવ સહજ છે કે કોઈ પણ વ્યક્તિને પોતાનાં સંતાનો માટે અધિક લગાવ હોય કેમકે સંતાનો એમનાં પોતાના દેહનું વિસ્તરણ છે. આ સંતાનો સુદ્ધાં એમના જનક-જનેતા પાસેથી શાશ્વતીએ ચીંધેલી સારસંભાળ પામતાં ન હોય અને નર્યા રૂપિયા પૈસાથી જ સંભાળના ઈતિશ્રી થઈ જતાં હોય તો માબાપોએ પેલી પ્રાચીન પરંપરા અનુસાર પોતાની સંભાળની અપેક્ષા રાખવી એમાં બુદ્ધિનો અભાવ છે.\nનવી પેઢીનાં આ માબાપોએ વર્તમાન સામાજિક વ્યવસ્થા અનુસાર પોતાનાં સંતાનોની બાલ્યાવસ્થા આંચકી લીધી છે. દોઢ કે બે વર્ષના બાળકને, જે બાળકને છી છી પી પીનું પણ પૂરતું ભાન નથી – પ્લે-ગ્રૂપ કે નર્સરીમાં મોકલી દઈને આધુનિક બનાવવાની દોડમાં ઊતરતા આ માબાપો એટલું પણ નથી જાણતાં કે તેઓ કેવું ઘોર પાપ આચરી રહ્યાં છે. પાંચ વર્ષની વય સુધી જે બાળકને માતાપિતા અને માત્ર માતાપિતાની જ સોબત મળવી જોઈએ એને પગારદાર શિક્ષકો અને સરકારી અધિકારીઓએ નિયત કરેલાં ધારાધોરણો વચ્ચે ધક્કેલી દીધું હોય છે. એને અંગ્રેજી શિક્ષણ સંસ્થામાં મોકલવા માટે ટાઈ બાંધી દેતો બાપ જાણતો નથી કે એ એના સંતાનના ગળે ટાઈ નહીં ફાંસીનું દોરડું બાંધી રહ્યો છે. બાળક અત્યંત દયનીય પરિસ્થિતિમાં શાળાએ જાય છે. હોમવર્ક કરે છે, ટ્યૂશનમાં બેસે છે પણ એને ક્યાંય દોડાદોડી કરવા માટે કે પડી આખડીને છોલાઈ જવા માટે મેદાન પણ મળતું નથી કે સમય પણ મળતો નથી.\nવરિષ્ઠ નાગરિકો એટલે કે આવાં બાળકોનાં દાદાદાદીઓ આ કરુણતાને રોકવા માટે હવે ખાસ કશું કરી શકે એમ નથી. આવાં બાળકોનાં જે માતાપિતાઓ છે તેઓ જ આ વરિષ્ઠોનાં સંતાનો છે. આ નઠોર સત્ય વરિષ્ઠોએ યાદ રાખવું જોઈએ. આ માતાપિતાઓએ એમનાં સંતાનોની બાલ્યાવસ્થા આંચકી લીધી છે પણ તમારી વૃદ્ધાવસ્થા કોઈ આંચકી ન જાય એની સંભાળ તો તમારે જ લેવી પડશે. દાયકાઓની ટેવને કારણે હજુય જો તમે સમય ખૂટાડવા માટે કોઈ ઑફિસમાં પાર્ટ-ટાઈમ કર્મચારી બનીને પગાર જ મેળવતા રહેશો તો તમે તમારી વૃદ્ધાવસ્થા જાતે જ ખોઈ નાખી છે એવું અર્થઘટન થશે. આમાં જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એમને અપવાદ રૂપે ગણવા જોઈએ. કેટલીક મોટી કંપનીઓમાંથી ઊંચા હોદ્દે નિવૃત્ત થયેલાઓ પૂરતું પેન્શન અને બચત હોવા છતાં પોતાનો હોદ્દો જાળવી રાખવા માટે નવા નવા વિઝિટિંગ કાર્ડ લઈને ફરતા હોય છે ત્યારે એવું જ લાગે છે કે આ હોદ્દેદારોએ પાછલી ઉંમરે પણ ભલે હોદ્દો જાળવી રાખ્યો પણ બુદ્ધિ તો ખોઈ જ નાખી છે. વૃદ્ધાવસ્થાની ગરિમા સતત પ્રવૃત્તિશીલ રહેવામાં અવશ્ય છે. પણ આ પ્રવૃત્તિ એટલે માત્ર હોદ્દો કે રૂડાંરૂપાળાં વિઝિટિંગ કા���્ડમાં મર્યાદિત થવી ન જોઈએ. આમ કરવાથી જે રીતે પેલા બાળકે બાલ્યાવસ્થા ગુમાવી દીધી એ રીતે તમે તમારી વૃદ્ધાવસ્થા જાતે જ ખોઈ નાખશો.\nબુઢાપો અને બાળપણ એ બે વચ્ચે બીજું એક અદ્દભુત અને અત્યંત રસપ્રદ સામ્ય પણ છે, બાળક ઈશ્વર પાસેથી છૂટું પડીને હજુ હમણાં જ આ પૃથ્વી ઉપર આપણી પાસે આવ્યું હોય છે. પરમાત્મા અને એની વચ્ચેનું અંતર માંડ બેપાંચ વર્ષનું જ હોય છે. આમ બીજા કોઈ કરતાં એ ઈશ્વરની વધુ લગોલગ હોય છે. બરાબર એ જ રીતે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ પણ ઈશ્વરથી હવે બહુ દૂર નથી હોતી. પરમાત્માના જમણા હાથથી પેલું બાળક થોડા જ અંતરે છૂટું પડ્યું હોય છે. એ જ પરમાત્માના ડાબા હાથની આંગળી પકડી લેવા માટે વૃદ્ધ વ્યક્તિ પણ હવે થોડા જ અંતરે રહેલી હોય છે. જાણે કે આખું એક વર્તુળ પૂરું થઈ રહ્યું છે, એ સાથે જ પેલા બાળકથી નવું વર્તુળ શરૂ થઈ રહ્યું છે. આમ બુઢાપો અને બાળપણ બંને લગભગ એકસરખાં જ પરમાત્માની પાસે છે. બાળકને પરમાત્માએ અહીં કેટલાંક નિશ્ચિત કર્મો સોંપીને મોકલ્યું હોય છે. હવે જેનું વર્તુળ પૂરું થયું છે એવો વૃદ્ધજન જ્યારે પરમાત્મા પાસે પહોંચી જશે ત્યારે પરમાત્મા એને અવશ્ય પૂછશે – ‘તને પણ મેં કેટલાંક ચોક્કસ કર્મો સોંપીને મોકલ્યો હતો. બોલ, તું શું કરીને આવ્યો છે ’ – આ પ્રશ્નનો ઉત્તર દેવાની તૈયારી હવે પ્રત્યેક વરિષ્ઠ નાગરિકે કરી રાખવી જોઈએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tomato-benefits-for-skin-gujarati-news/", "date_download": "2021-06-15T01:18:39Z", "digest": "sha1:3ULGZGDTCUFSPO5NY3JPESIFPXRXWDJ6", "length": 12587, "nlines": 179, "source_domain": "www.gstv.in", "title": "Skin Care/ ત્વચામાં લાવવું છે કુદરતી નિખાર! તો આહારમાં શામેલ કરો ટામેટા, જાણો આ કેવી રીતે કરે છે કામ. - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nSkin Care/ ત્વચામાં લાવવું છે કુદરતી નિખાર તો આહારમાં શામેલ કરો ટામેટા, જાણો આ કેવી રીતે કરે છે કામ.\nSkin Care/ ત્વચામાં લાવવું છે કુદરતી નિખાર તો આહારમાં શામેલ કરો ટામેટ��, જાણો આ કેવી રીતે કરે છે કામ.\nત્વચામાં ગ્લો લાવવા માટે માત્ર ફેસ પેક અને માસ્ક જ પર્યાપ્ત નથી. આના માટે ત્વચાને અંદરથી પોષકની જરૂરત હોય છે. અને તમારી રસોઈમાં હાજર ફળ અને શાકભાજીથી સારું કઈ નથી. એવું જ એક સુપરફુડ છે ટામેટું. જે અસલમાં ત્વચાનો પરમ મિત્ર છે. આઓ જાણીએ કેવી રીતે ટામેટાનુ સેવન તમારી સ્કિન સંબંધિત સમસ્યાથી છુટકારો અપાવે છે.\nશા માટે ખાસ છે ટામેટા\nટામેટાંમાં એન્ટીઓકિસડન્ટ લાઇકોપીન હોય છે, જે આપણી ત્વચાને પેરા-વાયોલેટ (યુવી) કિરણોની કર્કશ અસરોથી સુરક્ષિત કરે છે અને તેમાં સારી માત્રામાં એન્ટીઓકિસડન્ટો અને વિટામિન સી હોય છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સાથે, ટામેટાંમાં પોટેશિયમ, વિટામિન એ અને બી અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે. ટમેટાના રસનું નિયમિત સેવન કરવાથી તંદુરસ્ત ત્વચાની સાથે તમને આ ફાયદા પણ મળશે.\nટામેટાં ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે\nબ્રિટનની ન્યૂકેસલ યુનિવર્સિટીના સંશોધનથી બહાર આવ્યું છે કે ટમેટામાં એક તત્વ હોય છે જે ત્વચા સંરક્ષણ માટે ખૂબ મહત્વનું છે. ટામેટાં બીટા કેરોટિન, વિટામિન સી અને લાઇકોપીનથી સમૃદ્ધ છે.\nત્વચાની જુદી જુદી સમસ્યાઓમાં ટામેટાં કેવી રીતે ફાયદાકારક છે તે જાણો\nટામેટા અને સ્કિન પોર્સ\nજો તમારી ત્વચાનાં છિદ્રો ખુલી ગયા છે, તો તમારે ટમેટાંનો રસ પીવો જોઈએ અથવા તેને ચહેરા પર લગાવવો જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટમેટાંનો રસ ચહેરા પર એક એસ્ટ્રોજનનું કામ કરે છે. એક ચમચી ટમેટાના રસમાં લીંબુના રસના ચારથી પાંચ ટીપાં નાંખો અને તેને ચહેરા પર લગાવો. બાદમાં ગરમ પાણીથી ચહેરો ધોઈ લો. ખુલ્લા છિદ્રોની સમસ્યાથી તમે કાયમ છૂટકારો મેળવશો.\nટામેટાં એન્ટીઓકિસડન્ટોથી ભરેલા છે\nટામેટાં વિટામિન સીની સાથે એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે, તેથી ટામેટાં ખાવાથી શરીરમાં સેલ-ડેમેજ ફ્રી રેડિકલ્સની માત્રા ઓછી થાય છે અને તમને સ્વસ્થ ત્વચા મળે છે.\nએન્ટી એજિંગ ગુણોથી ભરપૂર ટામેટા\nટામેટાંમાં મળેલ લાઇકોપીન એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે. સૂર્યમાંથી નીકળતી હાનિકારક પ્રકાશથી ત્વચાને સુરક્ષિત કરે છે. ટામેટાંનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓ જેવી કે શિયાળાની ઋતુમાં થતી ડ્રાય ત્વચાથી બચાવી શકે છે.\nજો તમે હંમેશા જુવાન દેખાવા માંગતા હો, તો તમારે દરરોજ ટામેટાં ખાવા જોઈએ. ટામેટાંનો રસ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે ���ને તે ત્વચામાં સુધારણા પણ કરે છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nWhatsAppને ટક્કર આપવા Google મેદાનમાં, રજૂ કરી આ શાનદાર ચેટિંગ એપ\nકોરોના વિરુદ્ધ જંગમાં વધુ એક હથિયાર ભારતને મળ્યો: સ્પુતનિકનો બીજો જથ્થો હૈદરાબાદ પહોંચ્યો, નવા વેરિઅન્ટ વિરુદ્ધ અસરકારક\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/attack-on-gujarati-vendor-by-nigro-robbers-in-venda-city-of-south-africa-110703", "date_download": "2021-06-15T01:48:34Z", "digest": "sha1:B6FNNKC7FO3F6W77G3WFQFCRKYG3JDAN", "length": 18086, "nlines": 121, "source_domain": "zeenews.india.com", "title": "આફ્રિકામાં ફરી એકવાર ગુજરાતી પર હુમલો, નિગ્રો લૂંટારુઓએ ભરૂચના યુવકને બંદૂક બતાવી લૂંટી લીધો | Gujarat News in Gujarati", "raw_content": "\nઆફ્રિકામાં ફરી એકવાર ગુજરાતી પર હુમલો, નિગ્રો લૂંટારુઓએ ભરૂચના યુવકને બંદૂક બતાવી લૂંટી લીધો\nવેન્ડાની વસ્તી માત્ર 70 હજારની છે, પણ અહીં ગુજરાતીઓ જ 20 હજાર છે\nભરત ચૂડાસમા/ભરૂચ :સાઉથ આફ્રિકામાં સૌથી વધુ ગુજરાતી વેપારીઓ લૂંટાય છે અને સૌથી વધુ લ���ંટારુઓના નિશાન પર હોય છે. સાઉથ આફ્રિકાના વેન્ડામાં ગુજરાતી યુવક પર લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નિગ્રો લૂંટારુઓએ કાર પાસે ઘસી આવીને ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં થયેલ ગોળીબારમાં મૂળ ભરૂચનો રહેવાસી ઘાયલ થયો હોવાનું કહેવાય છે. સમગ્ર ઘટનાક્રમ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.\n7 સપ્ટેમ્બરથી અમદાવાદમાં ફરીથી મેટ્રો દોડશે, ખાસ સમય દરમિયાન જ સેવા ચાલુ રહેશે\nપ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ આફ્રિકાના વેન્ડા સિટીમાં ભરૂચના દેવલા ગામનો યુવક ઈમરાન લાલસા રહે છે. તે છેલ્લા 10 વર્ષથી વેન્ડા સિટીમાં સ્થાયી થયો છે. તે વેન્ડા સિટીમાં હાર્ડવેરની દુકાન ધરાવે છે. ત્યારે થોડા દિવસ પહેલા તે પોતાની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે ચાર અશ્વેત લૂંટારુઓએ તેની પાસે આવી ચઢ્યા હતા. ઈમરાન કારમાં બેસ્યો હતો, ત્યારે બે અશ્વેત યુવકોએ નજીક આવીને તેને બંદૂક બતાવી હતી. વેન્ડામાં નિગ્રો લુંટારૂઓએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેણે લૂંટારૂઓનો પ્રતિકાર કરતાં તેનો બચાવ થયો હતો.\nકોરોના વાયરસના દર્દીઓને સાજા કરવામાં સુરતીઓનું છે મોટું યોગદાન\nઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા અને ઝીમ્બાબ્વેની સરહદ પર વેન્ડા શહેર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. વસ્તીની વાત કરીએ, તો વેન્ડાની વસ્તી માત્ર 70 હજારની છે, પણ અહીં ગુજરાતીઓ જ 20 હજાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી આફ્રિકાના અલગ અલગ શહેરોમાં વસે છે. આફ્રિકામાં દુકાનો ધરાવતા વેપારીઓમાં સૌથી વધુ સંખ્યા પણ ગુજરાતીઓની છે. જેથી ગુજરાતનું યોગદાન મોટું હોવાનું કહી શખાય. વેન્ડામાં મોબાઇલ શોપ, ગ્રોસરી સ્ટોર, સુપર મોલ, પ્લાયવુડ, હાર્ડવેર, શાકભાજી સહિતની મહત્તમ દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. વર્ષો પહેલા ગુજરાત છોડી વેન્ડા ગયેલા લોકો વેન્ડાના સ્થાનિક બજારમાં 50 ટકા ઉપરાંતનો કબજો ધરાવે છે. ભરૂચ જિલ્લાના સૌથી વધુ લોકો વેન્ડામાં રોજગારી મેળવે છે. જેમાં કેટલાક ધંધો કરે છે, તો કેટલાક નોકરી કરે છે.\nગુજરાતી પર હુમલોઆફ્રિકામાં ગુજરાતીlootgujarati in africaattack on gujarati\nકોરોના વાયરસના દર્દીઓને સાજા કરવામાં સુરતીઓનું છે મોટું યોગદાન\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એં���ાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/videos/the-machhundri-river-in-una-of-gir-somnath-at-an-awful-level-108457", "date_download": "2021-06-15T01:45:26Z", "digest": "sha1:NB4PTTQHIFAQUW2T3ELRABXSINXKO7G2", "length": 6763, "nlines": 76, "source_domain": "zeenews.india.com", "title": "ગીર સોમનાથના ઊનામાં મચ્છુન્દ્રી નદી ભયાનક સ્તરે | 24 Kalak, Zee News", "raw_content": "\nગીર સોમનાથના ઊનામાં મચ્છુન્દ્રી નદી ભયાનક સ્તરે\nવડોદરામાં મનપામાં વિપક્ષ નેતાની વરણી , 14 Jun 2021\nAhmedabad: કોરોના રસીથી મેગ્નેટિક પાવર આવે છે જાણો વૈજ્ઞાનિક પાસેથી સચોટ માહિતી, 14 Jun 2021\nસાવધાન ફટાફટમાં જુઓ ક્રાઈમના સમાચાર ફટાફટ અંદાજમાં , 14 Jun 2021\nસુરતમાં દિવ્યાંગો માટે ખાસ વેક્સીનેશનની કામગીરી, જુઓ, 14 Jun 2021\nઅરબી સમુદ્રમાં 5થી 7 ફૂટ જેટલાં ઊંચા ઉછળી રહ્યાં છે મોજા, જુઓ Video\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમં��ળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002457-2/", "date_download": "2021-06-15T00:00:19Z", "digest": "sha1:2KWAHXQ3EYRPGYIPQDS3HYIAJWTC3UW6", "length": 22463, "nlines": 183, "source_domain": "dahodlive.com", "title": "સંજેલી તાલુકાના મતદાન મથકોની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર શ્રી વિજય ખરાડી:કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની બાબતો અંગે કલેક્ટરશ્રીએ સૂચના આપી - Dahod Live News", "raw_content": "\nસંજેલી તાલુકાના મતદાન મથકોની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર શ્રી વિજય ખરાડી:કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની બાબતો અંગે કલેક્ટરશ્રીએ સૂચના આપી\nકપિલ સાધુ :- સંજેલી\nસંજેલી તાલુકાના મતદાન મથકોની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર શ્રી વિજય ખરાડી:કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની બાબતો અંગે કલેક્ટરશ્રીએ સૂચના આપી\nઆગામી તા. ૨૮મીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આજે કેટલાક મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને ત્યાં મતદારો તથા ચૂંટણીકર્મીઓ માટે કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. જો કે, કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની બાબતો અંગે કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.\nજિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર સાથે કલેક્ટરશ્રી વિજય ખરાડી આજે સવારમાં કોઇ મતદાન મથકનો આકસ્મિક ચકાસણી કરવા માટે નીકળ્યા હતા. આ બન્ને અધિકારીઓ સંજેલી તાલુકામાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે વિવિધ પાંચેક મતદાન મથકોની મુલાકાત લીધી હતી.\nઅહીં કલેક્ટરશ્રી દ્વારા મતદારો માટે ઉભી કરવામાં આવનારી સુવિધાની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, પોલિંગ સ્ટાફ માટે ઉતારા, રાતવાસો, સહિતની સુવિધા અંગેની તૈયારીઓની જાત માહિતી મેળવી હતી. અહીં મતદાન કેન્દ્રોમાં સફાઇના અભાવની બાબત કલેક્ટરશ્રીના ધ્યાને આવી હતી.\nજેના પગલે શ્રી ખરાડીએ શાળાની તુરંત સફાઇ કરાવવા માટે સૂચના આપી હતી. મતદાનના દિવસે નાગરિકોને સ્વચ્છ માહોલ મળે એ જરૂરી છે, એ બાબતની તેમણે શિક્ષકોને સમજ આપી હતી.\nબીજી તરફ, સફાઇ બાબતે બેદરકારી દાખવવા બદલ સંજેલી તાલુકાના શિક્ષણાધિકારી દ્વારા ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટરના ખુલાસા પણ પૂછવામાં આવ્યા હતા.\nદાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામે હાઈવે પર સર્જાયો અકસ્માત:ટ્રેક્ટર ચાલકે કાર તેમજ ઉભેલી બાઈકને અડફેટે લેતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત:સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ:ગલાલિયાવાડ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર અને પૂર્વ જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળાએ બીજેપીને ભારી માત્રામાં મતદાન કરી વિજયી બનાવવા અપીલ કરી\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ��બર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ��� થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/futures-and-options/emini-futures-gujarati", "date_download": "2021-06-14T23:29:17Z", "digest": "sha1:ZPUJFX7LYLIPTSBZETGF5V7COUIA5SL4", "length": 31466, "nlines": 632, "source_domain": "www.angelbroking.com", "title": "ઇ-મીની એસ એન્ડ પી 500 ફ્યુચર્સ - Angel Broking", "raw_content": "\nઇ-મીની એસ એન્ડ પી 500 ફ્યુચર્સ\nઇ-મીની એસ એન્ડ પી 500 ફ્યુચર્સ\nજો તમે સ્ટૉક ફ્યુચર્સમાં ટ્રેડ કરવા માંગો છો, તો તમારી પાસે બે ઓપશન્સ છે – એક સિંગલ સ્ટૉક ફ્યુચર્સ છે, અને બીજી ઇન્ડેક્સ ફ્યુચર્સ છે.સામાન્ય રીતે, પછી પહેલા કરતાં બીજો ઓપશન્સ ઓછો જોખમ હોય છે કારણ કે તમે ઇન્ડેક્સ બનાવતા સ્ટૉક્સના બાસ્કેટમાં રોકાણ કરી રહ્યા છો.જેનો અર્થ એ છે કે અન્યોમાં લાભ એક સ્ટૉકમાં કોઈપણ નુકસાનને ઑફસેટ કરી શકે છે.જો કે, તેને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ઇન્ડેક્સમાં સ્ટૉક્સ સમાન દિશામાં આગળ વધી જાય છે.\nએક પ્રકારનું ઇન્ડેક્સ ફ્યુચર ઇ-મિની ફ્યુચર્સ છે.આ સ્ટૉક ઇન્ડેક્સ ફ્યુચર્સ છે જે શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ (સીએમઈ) પર ટ્રેડ કરવામાં આવે છે.તેમને શા માટે નામ આપવામાં આવે છે તેના બે કારણો છે.એક તેમનુંકદ નાનું છે – તેનો ફ્યુચર એક સ્ટાન્ડર્ડ સ્ટૉક ઇન્ડેક્સ (તેથી ‘મિની’ નામ છે)નોએક-પંચમાઉસ ભાગનું કદ ધરાવે છે.તે ઇલેક્ટ્રોનિક રીતે ટ્રેડ કરવામાં આવે છે, અને આમ `ઈ’ મિની ફ્યુચર્સ કહેવામાં આવે છે.\nઆમાં ઘણા પ્રકારના ફ્યુચર્સ રહેલા છે, પરંતુ શબ્દ સામાન્ય રીતે સીએમઇ પર લિસ્ટેડ ઇ-મિની એસએન્ડપી 500 ફ્યુચર્સનો સંદર્ભ આપે છે. એસએન્ડપી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ માટે શોર્ટ છે.અન્યમાં રુસેલ 2000, એસએન્ડપી મિડકેપ 400 અને ડાઉ જોન્સ ફ્યુચર્સ શામેલ છે.તમે સોના અને સિલ્વર અને યુએસ ડોલર જેવી કોમોડિટી માટે મિની ફ્યુચર્સ પણ મેળવી શકો છો.તેઓ નાના કેપ સ્ટૉક્સ, બાયોટેક્નોલોજી, ચાઇના સ્ટૉક્સ વગેરે જેવી અન્ય સૂચનો માટે પણ ઉપલબ્ધ છે.\nઇ-મિની ફ���યુચર્સ કેવી રીતે કામ કરે છે\nઅમે અગાઉ જણાવ્યુ તે પ્રમાણે, ઇ-મિની એસએન્ડપી 500 ફ્યુચર્સ એક પ્રકારનો ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ છે.પરંતુ ઇ-મિની ફ્યુચર્સ કેવી રીતે કામ કરે છે, એસ એન્ડ પી 500 શું છે તે જોઈએ. આ એક સ્ટૉક માર્કેટ ઇન્ડેક્સ છે, જે ન્યૂ યોર્ક સ્ટૉક એક્સચેન્જ (NYSE), નાસડેક અથવા CboE BZX એક્સચેન્જ સહિતની અમેરિકન સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટેડ 500 મોટી કંપનીઓ પર આધારિત છે. એસએન્ડપી અને ડાઉ જોન્સ ઇન્ડાઇસ તેને જાળવી રાખે છે.\nઆ ફ્યુચર્સ વર્ષ 1997માં રજૂ કરવામાં આવ્યા હતા કારણ કે સંપૂર્ણ કદના એસ એન્ડ પી 500 કોન્ટ્રેક્ટ ખૂબ મોટા બની ગયા હતા અને તેથી નાના વેપારીઓની પહોંચમાંથી બહાર નિકળી ગયા હતા. તે એક સફળતા હતી અને બજારમાં ઘણા પાર્ટીસિપન્ટ્સને સક્ષમ બનાવ્યા હતા, જેમાં લિક્વિડિટીમાં વધારો થાય છે.\nઈમિની એસએન્ડપી 500 ફ્યુચર્સ મોટા એસએન્ડપી 500 ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનું પાંચમા ભાગનું મૂલ્ય છે, જેનું મૂલ્ય યુએસડી 250 દ્વારા એસ એન્ડ પી 500ના મૂલ્યને ગુણાકાર કરીને પહોંચાડવામાં આવે છે. તેથી, જો એસએન્ડપી 500નું મૂલ્ય 2,900 છે, તો ફ્યુચર્સના કોન્ટ્રેક્ટનું બજાર મૂલ્ય 2,900 હશે, જે 725,000 છે. ઇ-મિની એસએન્ડપી 500 ફ્યુચર્સના મૂલ્ય તેમાંથી પાંચમા ભાગમાં હશે, જેમ કે 50, અથવા 145,000 દ્વારા 2,900 ગુણાકાર કરવામાં આવશે\nજ્યારે તમે ઈમામી 500 ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરી રહ્યા છો ત્યારે તમે S&P 500 ઇન્ડેક્સની મૂવમેન્ટ પર વધુ સારું ચાલે છે.ચાલો એક ઉદાહરણનો ઉપયોગ કરીએ. કહો કે તમે એસએન્ડપી 500 ઉપર જવાની અપેક્ષા રાખો છો, અને તમે 100 ઇ મિની એસએન્ડપી ફ્યુચર્સ ખરીદો. જો એસ એન્ડપી 500 3,000 સુધી ખસેડે છે, તો તમે 2,900 પર તમારા ફ્યુચર્સનો ઉપયોગ કરી શકશો.તેથી, તમારો નફો (3000x50x100) – (2900x50x100), અથવા 500,000 યુએસડી હશે.તેના વિપરીત, જો એસ એન્ડપી 2,800 પર ઘટાડે છે, તો તમે સમાન રકમ ગુમાવશો.\nઇમિનિસમાં ટ્રેડિંગ અન્ય કોઈપણ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ જેવું જ થાય છે. કિંમતની મૂવમેન્ટ સામે રહેવા અને અનુમાન લગાવવા માટે.ઘણા ભંડોળ વ્યવસ્થાપકો તેમની સ્થિતિઓને અવરોધિત કરવા માટે ઇન્ડેક્સ ફંડ્સનો ઉપયોગ કરે છે. સ્પેક્યુલેટર્સ પણ એસએન્ડપી 500 માં કિંમતની મૂવમેન્ટનો લાભ લઈ શકે છે.\nટ્રેડિંગ ઇમિની ફ્યુચર્સના ફાયદા\nઆંતરરાષ્ટ્રીય એક્સપોઝર: ઇ-મિની એસએન્ડપી 500 ફ્યુચર્સમાં ટ્રેડિંગનો અર્થ એ છે કે તમે વિશ્વની સૌથી મોટી કંપનીઓ વચ્ચે વૈશ્વિક કંપનીઓનો સંપર્ક કરી શકશો. આ કંપનીઓની કામગીરી વિશેની તમારી અપેક્ષાઓના આધારે તમે લાંબા અથવા ટૂંકા સ્થિતિ લઈ શકો છો.\nઉચ્ચ લિક્વિડિટી: આ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ તેમના નાના કદના કારણે સેન્ટીમેન્ટ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ કરતાં વધુ તરલ છે. આ એક કારણ છે કે તેઓ પરંપરાગત કોન્ટ્રેક્ટ કરતાં વધુ ટ્રેડ કરવામાં આવે છે.\nવધુ પ્રકાર: તમે એક ઇન્ડેક્સ ફ્યુચર્સ કરારમાં ટ્રેડ કરી રહ્યા હોવાથી, તમને વધુ સ્ટૉક્સનો એક્સપોઝર મળશે. આ વ્યક્તિગત સ્ટૉક ફ્યુચર્સમાં રોકાણ કરતાં વધુ સારું છે કારણ કે ત્યારબાદ તમે તમારા તમામ અંડાઓને એક બાસ્કેટમાં મૂકો છો.\nઓછા માર્જિન: ઇમિની ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ નાના હોવાથી માર્જિન પણ ઓછું હોય છે. જેનો અર્થ એ છે લેવરેજ માટે વધુ તકો. ઓછા માર્જિન તમને વધુ નોંધપાત્ર સ્થિતિઓ લેવા માટે સક્ષમ બનાવે છે, જે તમારા નફામાં ફેરવવાની તક વધારે છે.\nહેજિંગ: મોટી સંસ્થાઓ પોતાના સ્ટૉક પોઝિશન્સ સામે રહેવા માટે ઇ-મિની ફ્યુચર્સનો ઉપયોગ કરે છે. કેમ કે સ્ટૉક્સ ઇન્ડેક્સની જેમ જ દિશામાં આગળ વધી રહ્યા છે, તેથી તેઓ પોતાના સ્ટૉક પોર્ટફોલિયોમાં કોઈપણ નુકસાનને ઑફસેટ કરવા માટે ભવિષ્યનો ઉપયોગ કરી શકે છે.\nઍક્સેસમાં સરળતા: ટ્રેડિંગ લગભગ 24×7 ઉપલબ્ધ હોવાથી, તમે પરિસ્થિતિની જરૂરિયાતો અનુસાર ખરીદી અને વેચી શકો છો અને કોઈપણ આંતરરાષ્ટ્રીય વિકાસના ઉચ્ચ સ્થાને પર હોઈ શકો છો.\nટ્રેડિંગ ઇમિની ફ્યુચર્સના નુકસાન\nઅસ્થિરતા: વૈશ્વિક કંપનીઓ પણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો સાથે સંપર્ક કરવામાં આવે છે. જો વિશ્વના એક કોર્નરમાં કંઈક થાય, તો તે એસએન્ડપી 500 માં કંપનીઓની સ્થિતિને અસર કરશે. તેથી આ ફ્યુચર્સમાં કામકાજને લઈ નફાકારક વલણ રહેવા માટે આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ પર નજર રાખવી પડશે.\nલિવરેજ: થીલો માર્જિન તમને વધુ લાભ આપે છે. પરંતુ જો તમે નોંધપાત્ર સ્થિતિઓ લઈ શકો છો અને કિંમતો તમે જે રીતે અપેક્ષા રાખશો નહીં તો આ લિવરેજ તમારું અનડોઇન થઈ શકે છે. આ કિસ્સામાં તમે મોટુ નુકસાન કરી શકો છો.\nભારતમાં વૈશ્વિક ડેરિવેટિવ્સમાં કામકાજ\nનેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઇ) જેવા સ્ટૉક એક્સચેન્જ દ્વારા ભારતમાં વૈશ્વિક ડેરિવેટિવ્સમાં કામકાજ કરવું શક્ય છે.તમે તેને તમારા બ્રોકર દ્વારા કરી શકો છો, અને વધારાની ઔપચારિકતાઓની કોઈ જરૂર નથી.\nઇ-મિની એસએન્ડપી 500 ફ્યુચર્સની લિક્વિડિટી અને સુવિધા રોકાણકારોને આકર્ષક બનાવે છે.તે આંતરરાષ્ટ્રીય કંપનીઓને એક્સપોઝર મ��ળવવાનો અને ઇક્વિટી જેવા ભારતીય સાધનોના ભાગ્યમાં કોઈપણ ફેરફારો સામે હેજ મેળવવાનો યોગ્ય માર્ગ છે.જોકે, તમામ સ્ટૉક ફ્યુચર્સની જેમ, તમારે વધારાના લીવરેજ સામે રક્ષણ આપવું આવશ્યક છે.આંતરરાષ્ટ્રીય બજારો અને વિકાસની સારી સમજણ માટે પણ તે ઉપયોગી છે.જો તમે ફ્યુચર્સમાં શામેલ જોખમોથી સાવચેતહોય તો તમે હંમેશા એસએન્ડપી ઇમિની ઓપ્શન્સ કોન્ટ્રેક્માં જઈ શકો છો.આ માટે ઓછા જોખમની જરૂર છે કારણ કે જ્યારે કિંમતો તમારા માર્ગ પર ન જાય ત્યારે તમારી પાસે તમારા અધિકારનો ઉપયોગ કરવાનો વિકલ્પ નથી.\nવિદેશી વિનિમય બજારની રજૂઆત\nભારતમાં કોપર ફ્યુચર્સ ટ્રેડિંગ\nભારતમાં ઝિંક ફ્યુચર્સ ટ્રેડિંગ\nવેપાર કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પો શું છે\nએફએન્ડઓ ટર્નઓવરની ગણતરી કેવી રીતે કરવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/4155", "date_download": "2021-06-15T01:24:24Z", "digest": "sha1:NXDKO26WZD72ZVGQEESJ23FJZICGMAY4", "length": 18358, "nlines": 193, "source_domain": "www.charotarnoavaj.com", "title": "ભારતમાં મોતનો આંકડો ૩૦૨૯થી વધારેભારત ઃ ૯૭ હજારથી વધુ કેસો - Charotar No Avaj News Paper", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nHome/નવી દિલ્હી/ભારતમાં મોતનો આંકડો ૩૦૨૯થી વધારેભારત ઃ ૯૭ હજારથી વધુ કેસો\nભારતમાં મોતનો આંકડો ૩૦૨૯થી વધારેભારત ઃ ૯૭ હજારથી વધુ કેસો\nકોરોના વાયરસના કારણે લોકોની હાલત ખરાબ થયેલી છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ કોરોના વાયરસના ૫૨૪૨ કેસો સપાટી પર આવી ગયા છે. આવી જ રીતે કેસોની સંખ્યા વધીને ૯૬૧૬૯ સુધી પહોંચી ગઇ છે. બીજી બાજુ કોરોના વાયરસના કારણે છેલ્લા ૨૪ કલાકમાં મોટી ંસખ્યામાં લોકોના મોત પણ થયા છે. આની સાથે જ મોતનો આંકડો ૩૦૨૯ સુધી પહોંચી ગયો છે. કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા ૩૬૮૨૪ સુધી પહોંચી ગઇ છે. ભારતમાં પણ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ભારતમાં કેસોની સંખ્યા હવે લાખના આંકડા સુધી પહોંચવા આવી છે. દેશની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા વધીને હવે ૩૩ હજારથી વધારે પહોંચી ગઇ છે. હાલમાં ૩૨ રાજ્યો કોરોના વાયરસના સકંજામાં આવેલા છે. જુદા જુદા રાજ્યોમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશના પાચ રાજ્યોમાં હાલત વધારે ખરાબ થયેલી છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી,ગુજરાત, રાજસ્થાન, તમિળનાડુનો સમાવેશ થાય છે. યુપીમાં યોગી સરકાર કોરોના કેસોને કાબુમાં લેવામાં સફળ રહી છે. રેડ ઝોન વાળા રાજ્યોમાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મુબંઇ, દિલ્હી. અમદાવાદ, ઇન્દોર અને પુણેમાં Âસ્થતી ચિંતા ઉપજાવે તેવી રહેલી છે. કેરળમાં રિકવરી રેટ બેસ્ટ છે. જ્યારે ગુજરાતમાં રિક્વરી રેટ સૌથી ખરાબ છે. વિશ્વમાં કોરોનાના સૌથી વધુ કેસોના મામલે ભારત હવે ૧૧માં સ્થાને છે. પ્રવાસી મજુરોના કારણે કોરોના હવે ગ્રામીણ વિસ્તારોમાં પહોચી જતા ચિંતા વધી ગઇ છે. ભારતમાં કોરોનાના જે કેસો નોંધાયા છે તે પૈકી અડધાથી વધારે કેસો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, પુણે સહિતના શહેરોમાં નોંધાયા છે. પાંચ શહેરોમાં કેસોની સંખ્યા ૪૮૦૦૦થી વધારે નોંધાઇ છે. ભારતમાં મોતનો આંકડો ૩૦૨૯થી ઉપર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસને કાબુમાં લેવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં Âસ્થતી ખરાબ થયેલી છે. ૨૨મી માર્ચના દિવસે જનતા કરફ્યુ બાદ ૨૪મી માર્ચથી લોકડાઉનની Âસ્થતી દેશમાં રહેલી છે. ભારતમાં કેસોની સંખ્યા ૯૨ હજારથી ઉપર પહોંચી ગઇ છે. આની સાથે જ કેસોની સંખ્યા ચીન કરતા વધારે થઇ ગઇ છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં Âસ્થતી કાબુમાં આવી રહી નથી. મુંબઇમાં સૌથી વધારે કેસો રહેલા છે. આવી જ રીતે બીજા સ્થાન પર અમદાવાદ છે. રિક્વરી રેટની વાત કરવામાં આવે તો કેરળ, હરિયાણા અને તમિળનાડુમાં ક્રમશ ૯૮.૮ ટકા, ૯૮.૩ ટકા અને ૯૭.૭ ટકા છે. આવી જ રીતે ગુજરાતમાં રિક્વરી રેટ સૌથી ખરાબ છે. અહીં રેટ ૬૭.૫ ટકાની આસપાસ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ક્રમશ ૭૪.૬ અને ૭૫.૯ ટકાની આસપાસ છે. ભારત જેટલા જ કેસોવાળા દેશોની વાત કરવામાં આવે તો ભારતમાં રિક્વરી રેટ ૯.૫ ટકા છે.\nછુટ્ટી મળ્યા પહેલા જ આણંદના ���જારોમાં દુકાનો ખુલી, ભારે ભીડ સાથે સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ\nઆણંદના વેપારી અને પાથરણાવાળાએ હેલ્થકાર્ડ મેળવવા માટે લાંબી લાંબી કતારો લગાવી\nમહાશિવરાત્રિ પર હરિદ્વારના મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા\nછેલ્લા ૨૪ કલાકમાં વિક્રમી કેસોના કારણે દેશભરમાં હાહાકાર દેશમાં ૩૭૭૨૪ કેસો,૬૪૮ મોત\nદેશમાં ૮૨ હજારથી વધુ કેસ\nકુલ કેસોની સંખ્યા વધીને ૭૯૩૮૦૨ થઇ, મૃતાંક ૨૧૬૦૪ ભારતમાં કોરોના હાહાકાર જારી\nકોરોના વાયરસ મહામારીથી માઠી અસર થશે છ કરોડ ગરીબીમાં જતા રહેશે\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છ��ઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/america-un-in-the-face-of-worsening-climate-crisis-gujarati-news/", "date_download": "2021-06-15T00:05:23Z", "digest": "sha1:WNP26T5UU4JEWAFWHGEURZIXT4N5EW3X", "length": 11559, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "એક્શન પ્લાન પર ભારે પડી આ સમસ્યા, જળવાયુ પરિવર્તન પર નિરર્થક રહી દુનિયાની પહેલ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nએક્શન પ્લાન પર ભારે પડી આ સમસ્યા, જળવાયુ પરિવર્તન પર નિરર્થક રહી દુનિયાની પહેલ\nએક્શન પ્લાન પર ભારે પડી આ સમસ્યા, જળવાયુ પરિવર્તન પર નિરર્થક રહી દુનિયાની પહેલ\nધરતીનું તાપમાન દિવસેને દિવસે વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2015થી 2019 વચ્ચે સરેરાશ વૈશ્વિ�� તાપમાન 2011-15ની સરખામણીમાં 0.2 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. ગ્લોબલ વોર્મિંગ અંગે આ રિપોર્ટ સોમવારે યોજાનારા સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સમિટના ઠીક પહેલા આવ્યો છે.\nજળવાયુ પરિવર્તન કોઇ એક દેશ કે એક પ્રાંતની સમસ્યા નથી પરંતુ આ સમગ્ર વિશ્વની સમસ્યા છે. જેની માટે જવાબદાર આપણે બધા છીએ.. જળવાયુ પરિવર્તનને રોકવાનો ઉપાયો કરવામાં આવ્યા પરંતુ તેના પરિણામ સંતોષ જનક રહ્યા નથી. આ ઉપરાંત આ સમસ્યા વધુ ચિંતાજનક સ્થિતિએ પહોંચી ગઇ છે. જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ ચોંકાવનારો છે. રિપોર્ટમાં દુનિયાભરમાં જળવાયુ પરિવર્તનને રોકવા માટે થઇ રહેલી તમામ કોશિશો છતાં વર્ષ 2015થી 2019ની વચ્ચેનો સમયગાળો સૌથી ગરમ રહ્યો.\nયૂનાઈટેડ ઈન સાઈન્સના નામે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, હાલમાં વૈશ્વિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક કાળ 1850 – 1900ની સરખામણીએ 1.1 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે અને વર્ષ 2015થી 2019માં તાપમાન 0.2 ડિગ્રી સેલ્સિયલ વધી ગયું છે. તાપમાનમાં વૃદ્ધિના કારણે છેલ્લા 40 વર્ષ દરમિયાન આર્કટિકમાં બરફ દર 10 વર્ષે 12 ટકા જેટલો પીગળી રહ્યો છે અને વર્ષ 2015-19 વચ્ચે બરફ પીગળવાની પ્રક્રિયામાં વધારો નોંધાયો. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એન્ટાર્કટિકામાં બરફની સપાટી 1979 અને 2017 વચ્ચે તીવ્રતાથી પીગળી છે. સાથે જ 2015થી 2019 દરમિયાન ગ્લેશિયરમાં અન્ય પાંચ વર્ષના કાળખંડની સરખામણીથી સૌથી ઝડપથી ઘટાડો થયો છે. કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો થવાની જગ્યાએ 2018માં તે 2 ટકા વધીને 37 બિલિયન ટનના ઉચ્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.\nરિપોર્ટ પ્રમાણે, આ ફેરફારને અટકાવવા માટે સમગ્ર વિશ્વ નિષ્ફળ નિવડી રહ્યું છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત તો એ છે કે કાર્બન ઉત્સર્જનનું સ્તર શું હોવું જોઈએ, તે નક્કી થઈ શક્યું નથી. જો કે, તે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સમાન દરે વધી રહ્યો નથી.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nઅત્યારે જ કરો Google Chrome અપડેટ, હેક થઈ શકે છે તમારો ડેટા, સામે આવી ખામીઓ\nઅમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, બાજુના અન્ય બે ઘરોને પણ નુકશાન\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/2-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AB%80%E0%AA%93-5-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AE/", "date_download": "2021-06-15T01:30:36Z", "digest": "sha1:Y5MRDG2EI3BOD7UPFLGTZE4HAKAGAXHP", "length": 8502, "nlines": 107, "source_domain": "cn24news.in", "title": "2 આરોપીઓ 5 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા, શૈલેષ ભટ્ટ હજી ફરાર | CN24NEWS", "raw_content": "\nHome સુરત 2 આરોપીઓ 5 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા, શૈલેષ ભટ્ટ હજી ફરાર\n2 આરોપીઓ 5 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા, શૈલેષ ભટ્ટ હજી ફરાર\nસુરત: શૈલેષ ભટ્ટને આવરી લેતાં બીટકોઇન કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કિરીટ વાળા અને જીગ્નેશ ખેનીને શુક્રવારે ચીફ કોર્ટ સમક્ષ રિમાન્ડ અર્થે રજૂ કરાયા હતા, જ્યાં દલીલો બાદ કોર્ટે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકાર પક્ષે દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓ પાસેથી રૂ. 5.24 કરોડનો હિસાબ મેળવવાનો છે ઉપરાંત અપહરણ વખતે વાપરવામાં આવેલી રિવોલ્વર પણ કબજે કરવાની છે. નોંધનીય છે કે આ કેસનો મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ હજી ફરાર છે.\nબીટકોઇનમાં રોકાણ બાદ રૂપિયા ડૂબી જતાં દેખાતા આરોપી શૈલેષ ભટ્ટે પિયુષ સાવલીયા અને ધવલ માવાણીનું અપહરણ કર્યું હતુ અને તેની પાસેથી 14.50 કરોડની કિંમતના 2258 બીટકોઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ કે���માં સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં જીગ્નેશ ખેની અને કિરીટવાળાને પણ આરોપી બતાવવામાં આવ્યા હતા. ધરપકડ ટાળવા માટે બંને દ્વારા આગોતરા અરજી કરાઇ હતી જે નામંજૂર થયા બાદ બંને હાજર ન રહેતા કોર્ટ દ્વારા સીઆરપીસી-70 મુજબનું વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. 16મી જાન્યુઆરીએ બંને આરોપીઓએ કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું હતું.\nPrevious articleરેલવે રાજ્યમંત્રીએ કહી દીધું કે લોકસભા લડીશ તો માત્ર આ બેઠક પરથી જ લડીશ\nNext articleસુરતના મજૂરાગેટ નજીક પોલીસ કર્મચારીએ ત્રણ યુવાનોને ફટકાર્યાનો આક્ષેપ\nસુરત : થાઈલેન્ડથી યુવતી બોલાવતા ગ્રાહક દીઠ એક હજાર વસૂલતા ને યુવતીની ધરપકડ\nસુરત : ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના નિયમોના ધજાગરા ઉડાવ્યાં\nબીચ બંધ : રવિવારની રજા હોવાથી સુરતીઓ મોટી સંખ્યામાં ડુમસ જવા નીકળ્યા , પોલીસે તમામને પરત મોકલ્યા\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nસોનગઢ નેશનલ હાઈ વે પર ડ્રાઈવર વગરની ટ્રક એસટી સાથે અથડાતાં...\nતાપી નદીમાં ન્હાવા પડતા ત્રણના મોત, ત્રણેય મૃતક સુરતના વરાછા વિસ્તારના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/the-81-year-old-from-the-sea-makes-100-masks-a-day-and-distributes-it-for-free/", "date_download": "2021-06-15T01:08:29Z", "digest": "sha1:4JXADYKUE4EGUPFAOUBCN446O5TXB5XG", "length": 11569, "nlines": 110, "source_domain": "cn24news.in", "title": "અમદાવાદ : દર��યાપુરના 81વર્ષીય વૃદ્ધ રોજના 100 માસ્ક બનાવી મફતમાં વિતરણ કરે છે, કરફયુ લાગી જતાં કામ અટક્યું | CN24NEWS", "raw_content": "\nHome અમદાવાદ અમદાવાદ : દરિયાપુરના 81વર્ષીય વૃદ્ધ રોજના 100 માસ્ક બનાવી મફતમાં વિતરણ કરે...\nઅમદાવાદ : દરિયાપુરના 81વર્ષીય વૃદ્ધ રોજના 100 માસ્ક બનાવી મફતમાં વિતરણ કરે છે, કરફયુ લાગી જતાં કામ અટક્યું\nઅમદાવાદ : કોરોના વાઇરસ સામે ફ્રન્ટ લાઈન વોરિયર્સ લડત આપી જ રહ્યા છે. ત્યારે કેટલાંક લોકો સેવા કરી અને કોરોના વોરિયર્સ બની રહ્યાં છે. લોકડાઉનમાં બહાર જતા લોકો માટે માસ્ક ફરજિયાત છે ત્યારે અમદાવાદના કરફ્યુગ્રસ્ત વિસ્તાર એવા દરિયાપુરમાં રહેતા અને દરજીકામ કરતા 81 વર્ષના વૃદ્ધ રોજના 100 જેટલા માસ્ક બનાવી કોરોના હોટસ્પોટ એવા કોટ વિસ્તારમાં આવેલી પોળમાં મફતમાં વિતરણ કરી સેવાનું કાર્ય રહ્યાં છે. જો કે બુધવારથી સમગ્ર કોટ વિસ્તારમાં કરફયુ લાદી દેવામાં આવતા તેઓનું સેવાનું આ કામ અટકી પડ્યું છે. કલેકટર, પોલીસ તંત્ર અપીલ કરી છે કે જો તેમને અને મહિલા કારીગરોને આવશ્યક સેવાઓનો પાસ ઇશ્યુ કરવામાં આવે તો સેવાનું કામ અવિરત કરવા તૈયાર છે.\nજ્યંતીલાલ પોતાની પાસે રહેલા કાપડમાંથી માસ્ક બનાવી સેવાનું કાર્ય કરી રહ્યા છે\nઅમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી હનુમાનની પોળમાં રહેતા અને ઘી કાંટા મોટી હમામની પોળ પાસે દુકાન ધરાવી દરજીકામ કરતા 81 વર્ષના વૃદ્ધ જ્યંતીલાલ દરજી કોરોના વાઇરસના ચેપથી બચવા માટે પોતાની પાસે રહેલા કાપડમાંથી માસ્ક બનાવી સેવાનું કાર્ય કરી રહ્યા છે. જ્યંતીલાલે CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોટ વિસ્તારમાં સૌથી વધુ કેસો સામે આવ્યા હતા. વાઇરસના ચેપથી બચવા માસ્ક પહેરવા જરૂરી છે. કોટ વિસ્તારમાં લોકો માસ્ક વગર ફરતા હતાં લોકો પાસે માસ્ક હતા નહિ જેથી માસ્ક બનાવી મફતમાં લોકોને આપી સેવાનું કાર્ય શરૂ કરવાનું નક્કી કર્યું હતું.\nકોટ વિસ્તારમાં કરફયુ લાગી જતાં માસ્ક બનાવવાનું કામ અટકી ગયું\nછેલ્લા એક અઠવાડિયાથી દુકાનમાં કામ કરતી 3થી 4 બહેનો સાથે મળી દરરોજના 100 જેટલા માસ્ક તેઓ બનાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 700 જેટલા માસ્કનું વિતરણ કરી દીધું છે. લોકડાઉનના કડક અમલના કારણે ક્યારેક બહેનો આવી શકતી નથી જેથી ઓછા માસ્ક બને છે. બુધવારથી કોટ વિસ્તારમાં કરફયુ લાગી જતાં માસ્ક બનાવવાનું કામ અટકી ગયું છે. તેમના બે પુત્રો પણ સિલાઈકામ કરે છે. તેઓની પાસે 8 જેટલા મશીનો ��ને બહેનો છે. જ્યંતીલાલે CN24NEWS ના માધ્યમથી કલેકટર અને પોલીસ તંત્રને અપીલ કરી છે કે જો તેમને અને બહેનોને કરફ્યુ મુક્તિનો પાસ આપવામાં આવે તો તેઓ લોકો માટે માસ્ક બનાવવા તૈયાર છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે કાપડનો થોડો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે પરંતુ જો કોઈ કાપડની મદદ કરશે તો તેઓ અનેકગણા માસ્ક બનાવવા તૈયાર છે.\nPrevious articleઅમદાવાદ : બોપલમાં 22 જગ્યાએ જ શાકભાજીની લારીઓ ઉભી રહેશે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી\nNext articleકોરોના વડોદરા : રેડ ઝોન નાગરવાડામાં 4 સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 132 ઉપર પહોંચી\nઅમદાવાદ : પોલીસ અધિકારીઓએ જમીન અને છેતરપિંડીની ઘટનાઓમાં કરોડો રૂપિયા ખંખેરી લીધા\nસફળ સર્જરી : 3 વર્ષનું બાળક પાણી સમજીને એસિડ પી જતા અન્નનળી સંકોચાઈ\nહનીટ્રેપ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે બ્રહ્મભટ્ટની અટકાયત કરવામાં આવી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધરપકડ : વોન્ટેડ આતંકવાદી યુસુફ અબ્દુલ વહાબ શેખને એરપોર્ટ પરથી ગુજરાત...\nઅમદાવાદ : હાટકેશ્વરમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ પર હુમલો, એકનું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/329942-new-cases-of-corona-3876-deaths/", "date_download": "2021-06-14T23:50:53Z", "digest": "sha1:E5QG26SA4RCWERODKXDAYTTDCVX34KQ7", "length": 9899, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "કોરોનાના 3,29,942 વધુ નવા કેસ, 3876નાં મોત | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nકોરોનાના 3,29,942 વધુ નવા કેસ, 3876નાં મોત\nનવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં બીજી લહેર થોડી ધીમી પડી છે. જેથી હવે કોરોનાના નવા કેસોમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,29,942 નવા કેસ સામે આવ્યા છે. જોકે આ આંકડા પણ ભયાનક છે. છેલ્લા 24 કલાકમાં 3876 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,29,92,517 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,49,992 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,90,27,304 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,56,082 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 37,15,221 પહોંચી છે. રિકવરી રેટ વધીને 82.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે.\nકોરોનાને મામલે મે મહિનો બહુ ગંભીર રહ્યો. મેમાં અત્યાર સુધી 39 લાખ કેસો નોંધાયા છે. આ પહેલાં એપ્રિલમાં સૌથી વધુ 66 લાખથી વધુ કેસો નોંધાયા હતા.\nદેશમાં 17.27 કરોડ લોકોનું રસીકરણ\nદેશમાં અત્યાર સુધીમાં 17,27,10,066 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 25,03,756 લોકોને રસી આપવામાં આવી હતી.\nદેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleમ્યૂકોરમાઈકોસિસ દર્દીઓને મહારાષ્ટ્ર સરકાર મફત સારવાર આપશે\nNext articleઆંધ્ર પ્રદેશમાં ઓક્સિજન ન મળવાથી 11 કોરોના-દર્દીઓનાં મોત\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Print_news/16-09-2020/224522", "date_download": "2021-06-15T00:02:52Z", "digest": "sha1:XRWCKCWR45JZKA2FBLFV2UA5N2K4SZY3", "length": 2459, "nlines": 9, "source_domain": "akilanews.com", "title": "મુખ્ય સમાચાર", "raw_content": "\nતા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૧૪ બુધવાર\nખાદ્યતેલોની ઘટ પુરી કરવા લોકોના આરોગ્ય માટે જોખમકારક પામતેલની જંગી આયાત\nરાજકોટ તા. ૧૬ :.. દેશમાં ખાદ્યતેલોની ઘટ પુરી કરવા લોકોના આરોગ્ય માટે જોખમકારક પામતેલની વિદેશોમાંથી જંગી જથ્થામાં આયાત કરાઇ રહી છે.\nદેશમાં ખાદ્યતેલની ઘટ પુરી કરવા, પામતેલની જંગી જથ્થામાં આયાત કરવી પડે છે. સમગ્ર વિશ્વમાં ભારત ખાદ્યતેલનું મોટુ ખરીદદાર છે. ભારત દર વર્ષે ઇંડોનેશીયા અને મલેશીયાની ૯૦ લાખ ટન પામતેલની આયાત કરે છે. હાલમાં દેશમાં ૩.પ લાખ હેકટરમાં પામની ખેતી થઇ રહી છે જે વધારીને ૧૯ લાખ હેકટરમાં પામની ખેતી કરવાની યોજના છે. ર૦૧૯ના વર્ષમાં ૭.૭૦ કરોડ ટન પામતેલનું ઉત્પાદન થયુ હતું. ર૦ર૪ સુધીમાં ૧૦.૭૬ કરોડ ટન ઉત્પાદનનો લક્ષ્યાંક છે.\nઅત્રે એ નોંધનીય છે કે, પામતેલ કિડની અને હૃદય માટે ખતરાસમાન છે અને લોકોના આરોગ્ય માટે જોખમકારક ગણાય છે. જો કે, પામતેલનો ખાણી-પીણીથી માંડી લીપસ્ટીક અને સાબુ બનાવવામાં મોટા પાયે ઉપયોગ થાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/%E0%AA%86%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2021-06-15T00:18:12Z", "digest": "sha1:R2TSSURCUY6E75SCPRGZNUDPZC367FSX", "length": 13875, "nlines": 194, "source_domain": "www.charotarnoavaj.com", "title": "આજના સમાચાર - Charotar No Avaj News Paper", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nમુંબઇ,તા.૧૪ મહિલા વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન દોડવીર મિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું કોરોના સંક્રમણને કારણે મોહાલીની એક…\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nનવી દિલ્હી,તા. ૧૪ વિશ્વમાં હાહાકાર મચાલી રહેલા કોરોના વાયરસને લઇને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) દ્વારા હવે નવી ચેતવણી જારી કરી…\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઅમદાવાદ,તા.૧૪ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડો. ગૌતમ મકવાણા…\nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nરાજકોટ,તા.૧૪ હાલ અસહય ઉકળાટ બફારાનું સામ્રાજય જાેવા મળી રહ્યું છે. લોકલ વાદળો કયાંક- કયાંક વરસી જાય છે. દરમિયાન વેધરની એક…\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nવિશ્વ રક્તદાન દિવસની દર વર્ષે ૧૪મી જુનના દિવસે ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૫માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી…\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amegujjus.gujaratiparivaro.com/category/articles/", "date_download": "2021-06-15T00:31:13Z", "digest": "sha1:WFR674FHDMCWTFEYTHIWHIS2RVKTLAFY", "length": 1612, "nlines": 33, "source_domain": "amegujjus.gujaratiparivaro.com", "title": "Articles Archives - AmeGujjus", "raw_content": "\nવાળ માટે છે આ ઓઈલ એકદમ બેસ્ટ, એકવાર અજમાવો અને નજરે જુઓ પરિણામ…\nસાંજના સમયે આ ડુંગર પર લોકોનો પ્રવેશ છે નિષેધ જાણો શું છે આ પાછળનું વાસ્તવિક કારણ…\n પેટમા જો પડ્યું રહેશે ભોજન તો બની શકો છો બીમાર, આજે જ જાણો કારણ…\nગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો…\nવાળમા ખોળો અને સફેદ વાળથી મુક્તિ મેળવવા માટેનો આ છે અસરકારક ઘરેલુ ઉપચાર, આજે જ અજમાવો અને જાણો ઉપયોગની રીત…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/history-made-by-nasa-s-perseverance-rover-oxygen-created-on-mars-067398.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:03:58Z", "digest": "sha1:JBXEWHWG3LU56UGHTPJPKQYERNHU47IZ", "length": 14524, "nlines": 173, "source_domain": "gujarati.oneindia.com", "title": "NASAના પરસિવરેંસ રોવરે પરી રચ્યો ઇતિહાસ, મંગળ પર બનાવ્યુ ઓક્સિજન | History made by NASA's Perseverance Rover, Oxygen created on Mars - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nમંગળ ગ્રહ પર નાસાના હેલિકૉપ્ટરની સફળ ઉડાન, રચ્યો ઈતિહાસ\nમંગળની સપાટી પર ઉતર્યુ હેલીકૉપ્ટર Ingenuity, નાસાએ કહ્યુ - 'મિશન 90 ટકા સફળ', જુઓ Pics\nNASAના રોવરે મંગળ ગ્રહ પર કરી પહેલી ડ્રાઈવ, મોકલ્યો 33 મિનિટનો ચોંકાવનારો વીડિયો\nજાણો કોણ છે ડોક્ટર સ્વાતિ મોહન, જેમણે મંગળ ગ્રહ પર નાસાને અપાવી સફળતા\nMars Perseverance Rover: મંગળની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યુ નાસાનુ રોવર, જુઓ લાલ ગ્રહના ફોટા\n21 માર્ચે પૃ��્વીની ખૂબ નજીકથી પસાર થશે સૌથી વિશાળ Asteroid, નાસાએ આપી ચેતવણી\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nNASAના પરસિવરેંસ રોવરે પરી રચ્યો ઇતિહાસ, મંગળ પર બનાવ્યુ ઓક્સિજન\nયુએસ સ્પેસ એજન્સી નાસાના પરસિવરેંસ રોવરે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. અંતરિક્ષ એજન્સીએ બુધવારે અહેવાલ આપ્યો હતો કે 6 પૈડાંવાળા રોવરે મંગળના વાતાવરણમાંથી કેટલાક કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં ફેરવ્યો હતો. નાસાના સ્પેસ ટેકનોલોજી મિશન ડિરેક્ટોરેટના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર જિમ ર્યુટરે કહ્યું કે મંગળ પરના કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં ફેરવવાનું આ પહેલું મહત્વનું પગલું છે.\nસ્પેસ એજન્સી અનુસાર, ગ્રહ પર આ પહેલીવાર કરવામાં આવ્યું છે. આ તકનીકીનો ઉપયોગ 20 એપ્રિલના રોજ કરવામાં આવ્યો હતો. આ પછી, હવે ભવિષ્યની શોધો માટે એક માર્ગ તૈયાર કરી શકાય છે. આ શોધ દરમિયાન ફક્ત ભવિષ્યના અવકાશયાત્રીઓ માટે શ્વાસ લેવા માટે ઓક્સિજન ઉત્પન્ન કરશે નહીં, પરંતુ રોકેટ દ્વારા પૃથ્વીથી ઓક્સિજનના પરિવહનના કામમાં પણ રાહત આપશે.\nમંગળ ઓક્સિજન ઇન સીટુ રિસોર્સ યુટિલાઇઝેશન પ્રયોગ, એટલે કે MOXIE, એક ગોલ્ડન બોક્સ છે, જે કારની બેટરી જેવો આકાર ધરાવે છે, અને રોવરની અંદર જમણી બાજુ માઉન્ટ થયેલ છે. તેણે 'મિકેનિકલ ટ્રી' ડબ કર્યું છે. તે કાર્બન ડાયોક્સાઇડ પરમાણુઓને વિભાજિત કરવા માટે વીજળી અને રસાયણશાસ્ત્રનો ઉપયોગ કરે છે, જે એક કાર્બન અણુ અને બે ઓક્સિજન અણુથી બનેલા છે. તે બાયપ્રોડક્ટ તરીકે કાર્બન મોનોક્સાઇડ પણ બનાવે છે.\nતેની પ્રથમ દોડમાં MOXIE એ 5 ગ્રામ ઓક્સિજન ઉત્પન્ન કર્યું, જે સામાન્ય પ્રવૃત્તિ કરતી અવકાશયાત્રી માટે આશરે 10 મિનિટની શ્વાસ ઓક્સિજનની સમકક્ષ હતું. MOXIE ના ઇજનેરો હવે વધુ પરીક્ષણો કરીને તેના ઉત્પાદનમાં વધારો કરવાનો પ્રયાસ કરશે. તે એક કલાકમાં 10 ગ્રામ સુધીનો ઓક્સિજન ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. તેને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બનાવ્યું. MOXIE નિકલ એલોય જેવી ગરમી પ્રતિરોધક ધાતુથી બનાવવામાં આવે છે.\nઆ પણ વાંચો: કેજરીવાલનો દાવો - ઘણા રાજ્યોએ રોકી દીધો હતો દિલ્લીનો ઑક્સિજન સપ્લાય, HC અને કેન્દ્રએ કરી મદદ\nનાસાએ વર્ષ 2020માં અંતરિક્ષથી ક્લિક કરી 4 સુંદર તસવિરો, શેર કરી પુછ્યો આ સવાલ\nપૃથ્વી પર બુર્જ ખલીફા જેવડી આફત, ગોળીની ગતિએ આવી રહ્યો છે ઉલ્કાપિંડ\nNASA: ચાર અંતરિક્ષ યાત્રીઓને લઈ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયું SpaceX, જુઓ વીડિયો\nચાંદાની સપાટી પર નાસાને પહેલીવાર પાણી મળ્યું, આર્ટેમિસ પ્રોગ્રામ માટે વરદાન\nઆગલા સપ્તાહે પૃથ્વી પાસેથી નિકળશે પેસેંજર વિમાનથી પણ મોટો એસ્ટ્રરોઇડ, નાસા રાખશે નજર\nNASAએ કર્યુ એસએસ કલ્પના ચાવલા સ્પેસશિપને લૉન્ચ\nપૃથ્વીની નજીક આવી રહ્યો છે 'નાનો ચાંદ', NASAના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત\nઅંતરિક્ષમાં નાસાને મળી એવી ધાતુ જેનાથી ધરતીનો દરેક વ્યક્તિ બની શકે છે કરોડપતિ\nસુરતઃ 10માં ધોરણની બે છાત્રાઓએ એસ્ટેરૉઈડની કરી શોધ, નાસાએ કરી પુષ્ટિ\nઅનોખો હશે નજારોઃ એક પછી એક ધરતીની નજીક આવશે શુક્ર-શનિ-બુધ\nમંગળ ગ્રહ પર કેટલા માણસો રહેશે આખરે મળી ગયો સવાલનો જવાબ\nFact Check: નિબ્રુ નામનો ગ્રહ પ્રુથ્વીને ટકરાતા દુનિયાનો અંત કરશે, જાણો સચ્ચાઇ\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/commodities-trading/what-is-a-commodity-gujarati", "date_download": "2021-06-15T01:26:02Z", "digest": "sha1:QJ2NAJNAGDOBZNDCW4MPQFRVAISNLLUQ", "length": 28474, "nlines": 639, "source_domain": "www.angelbroking.com", "title": "કોમોડિટી શું છે? - Angel Broking", "raw_content": "\nકોમોડિટીનો અર્થ એવી કોઈપણ વસ્તુ છે જેનું પોતાનું આંતરિક મૂલ્ય છે અને પૈસા અથવા અન્ય ચીજવસ્તુઓ અને સેવાઓ માટે બદલી શકાય છે. રોકાણ અને વેપારના સંદર્ભમાં વસ્તુઓમાં ઇંધણ, કૃષિ ઉત્પાદનો અને ધાતુઓ વગેરે શામેલ છે જે જથ્થાબંધ બજાર અથવા કોમોડિટી એક્સચેન્જ પર જથ્થાબંધ વેપાર કરવામાં આવે છે.\nબજારમાં બે પ્રકારની કોમોડિટી છે, એટલે કે હાર્ડ કોમોડિટી અને સોફ્ટ કોમોડિટીઝ. હાર્ડ કોમોડિટીનો ઉપયોગ ઘણીવાર ઇનપુટ્સ અન્ય માલ બનાવે છે અને સેવાઓ પ્રદાન કરે છે જ્યારે મુખ્યત્વે સોફ્ટ કોમોડિટીનો ઉપયોગ પ્રારંભિક વપરાશ માટે કરવામાં આવે છે. ધાતુઓ અને ખનિજો જેવા ઇનપુટ્સને હાર્ડ કોમોડિટી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જ્યારે કૃષિ ઉત્પાદનો જેમ કે ચોખા અને ઘણી નરમ વસ્તુઓ છે.\nકારણ કે વિવિધ ઉત્પાદકો એક્સચેન્જ પર ઉપલબ્ધ વસ્તુઓનું ઉત્પાદન કરે છે, તેથી ગુણવત્તા બદલાઈ શકે છે, પરંતુ તે વિવિધ ઉત્પાદકોમાં કેટલાક માપદંડો પર નોંધપાત્ર રીતે એકસમાન હોવું જોઈએ.\nકોમોડિટીઝનો વેપાર સ્પોટ માર્કેટ અથવા એક્સચેન્જ પર થાય છે.વસ્તુઓ વેપાર કરવા માટે સક્ષમ બદલવા માટે અદલા-બદલીઓ દ્વારા નિર્ધારિત ન્યૂનતમ ધોરણો હોવા જોઈએ. આ ધોરણો ઘણીવાર વાર્ષિક ધોરણે બદલાય છે.\nકોમોડિટીઝ રોકાણકારો વિવિધતા યોગ્ય માત્રા પ્રદાન કરી શકે છે અને રોકાણકારો અને વેપારીઓને બજારની અસ્થિરતા સામે હેજ પ્રદાન કરી શકે છે. તેઓ આ વસ્તુઓ સ્પૉટ માર્કેટ પર અથવા વિકલ્પો અથવા ભવિષ્ય જેવી ડેરિવેટિવ્સ દ્વારા ખરીદી શકે છે.\nએક જ વસ્તુ વિવિધ ઉત્પાદકો દ્વારા પૂરી કરવામાં આવી શકે છે પરંતુ કિંમત કોમોડિટીમાં તફાવતના સ્તરના આધારે અલગ હોય છે. તે સાઉદીઅથવા અમેરિકા અથવા રશિયામાં તેલની સારી રીતે આવી રહી હોય કે નહીં તે એક જ ઉત્પાદન માનવામાં આવે છે.\nબીજી તરફ, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનની ગુણવત્તા અને સુવિધાઓ અન્ય દેશો અથવા ઉત્પાદકોથી તેના સાથીદારો કરતાં ખૂબ અલગ હોઈ શકે છે. આ કારણ છે કે કોમોડિટી ટ્રેડમાં સામાન્ય રીતે સમાન માલ શામેલ હોય છે જે નોંધપાત્ર રીતે તેમની કેટેગરીમાં અલગ હોય છે.\nવસ્તુઓને આ તરીકે વર્ગીકૃત કરી શકાય છે:\nકૃષિ: અનાજ, દાળો જેમ કે મકાઈ, ચોખા, ઘઉં વગેરે\nકિંમતી ધાતુઓ: સોનું, પેલેડિયમ, ચાંદી અને પ્લેટિનમ વગેરે\nઉર્જા: ક્રૂડ ઓઇલ, બ્રેન્ટ ક્રૂડ અને રિન્યુએબલ ઊર્જા વગેરે\nધાતુઓ અને ખનિજો: એલ્યુમિનિયમ, આયરન ઓર, સોડા એશ વગેરે\nસેવાઓ: ઉર્જા સેવાઓ, ખાણ કામ સેવાઓ વગેરે\nકમોડિટી ખરીદનાર અને ઉત્પાદકો\nકોમોડિટી વસ્તુઓમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીતોમાંથી એક એક્સચેન્જ પર ભવિષ્યના કરાર દ્વારા છે, જે પ્રી-ડિફાઇન્ડ કરાર છે જે માલની માત્રા અને ગુણવત્તાના મૂળભૂત સ્તર માટે પ્રી-ડિફાઇન્ડ કરાર છે.\nકોમોડિટી ફ્યુચર્સનો ઉપયોગ કરનાર બે પ્રકારના વેપારીઓ છે. ભૂતપૂર્વ ખરીદનાર અને માલના ઉત્પાદકો છે જે ભવિષ્યમાં કિંમતની અસ્થિરતા સામે રહેવાના હેતુઓ માટે કોમોડિટી ફ્યુચર્સનો ઉપયોગ કરે છે. આ વેપારીઓ વસ્તુઓના ભવિષ્યના કરાર ખરીદવાનું પસંદ કરે છે જે તેઓ સુનિશ્ચિત કરવા માટે રસ ધરાવે છે કે બજાર અસ્થિર હોય તો પણ ભવિષ્યમાં તેઓ અગાઉથી વ્યાખ્યાયિત કિંમતનો લાભ લઈ શકે છે. ઉદાહરણ તરીકે, ખેડૂત કાપણી પહેલાં ભાવ ઘટે તો પૈસા ગુમાવવાના જોખમ સામે પોતાને બચાવવા માટે મકાઈના વાયદા વેચી શકે છે.\nબીજા પ્રકારનું કોમોડિટી ટ્રેડર એક કમોડિટી સ્પેક્યુલેટર છે. આ વેપારીઓ છે જેઓ કિંમતની અસ્થિરતાથી પ્રાપ્ત કરવા અને તેમની સંપત્તિ વધારવા માટે કોમોડિટી વેપારમાં જોડાય છે. કારણ કે તેઓ માલના વાસ્તવિક ઉત્પાદનમાં અથવા તેમના વેપારની ડિલિવરી લેવામાં પણ રસ ન હોવાથી,તેઓ મોટાભાગે રોકડ પતાવટ વાયદા ઓ દ્વારા રોકાણ કરે છે જે તેમની અપેક્ષાઓ અનુસાર બજારો ખસેડવામાં આવે તો તેમને નોંધપાત્ર લાભ પ્રદાન કરે છે.\nકમોડિટી મધ્યસ્થી સામે હેજ તરીકે પણ ઉપયોગ કરી રહી છે. જેમ કે વસ્તુઓની કિંમત ઘણીવાર ફુગાવાના વલણોને દર્શાવે છે, રોકાણકારો ઘણીવાર તેમના ભંડોળને વધતા સમયમાં સુરક્ષિત કરવા માટે ઉપયોગ કરે છે કારણ કે ફુગાવાને કારણે થતા નુકસાનને કોમોડિટીના ભાવમાં વધારાદ્વારા સરભર કરી શકાય છે..\nભારતમાં, કોઈપણ વ્યક્તિ સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયાના નિયમનકારી નજર હેઠળ આ વેપારને સરળ બનાવનાર કોઈપણ 20+ એક્સચેન્જ પર જઈને વેપાર કરી શકે છે. 2015 સુધી, બજારનું નિયમન ફોરવર્ડ માર્કેટ કમિશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેને અંતે વાણિજ્યિક રોકાણ માટે એકીકૃત નિયમનકારી વાતાવરણ બનાવવા માટે સેબી સાથે ઊભું કરવામાં આવ્યું હતું.\nકોમોડિટીમાં ટ્રેડિંગ શરૂ કરવા માટે, તમારે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ સાથે ડિમેટ એકાઉન્ટની જરૂર પડશે. ડીમેટ એકાઉન્ટ તમારા તમામ વેપારો અને હોલ્ડિંગ્સના કીપર તરીકે કાર્ય કરશે પરંતુ તમારે એક્સચેન્જ પર ઑર્ડર આપવા માટે હજુ પણ સારા બ્રોકરની પાસેથી પસાર થવાની જરૂર પડશે.\nહમણાં ભારતમાં મુખ્ય એક્સચેન્જ કાર્યરત છે:\nનેશનલ કોમોડિટીએન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ – NCDEX\nએસ ડેરિવેટિવ્સ એક્સચેન્જ – એસ\nઇન્ડિયન કોમોડિટીએક્સચેન્જ – આઇસેક્સ\nનેશનલ મલ્ટી કોમોડિટીએક્સચેન્જ – NMCE\nયુનિવર્સલ કોમોડિટીએક્સચેન્જ – UCX\nમલ્ટી કમોડિટીએક્સચેન્જ – MCX\nહાલમાં, ઘણા રોકાણકારો કોમ���ડિટીઝમાં વેપાર નથી કરી રહ્યા પરંતુ બજારમાં જાગૃતિ વધી રહી હોવાથી તે ટૂંક સમયમાં બદલાઈ રહ્યું છે.\nભારતમાં કોમોડિટી માર્કેટ કેવી રીતે ટ્રેડ કરવું\nગોલ્ડ વર્સેસ. ઇક્વિટી: શું સોનામાં રોકાણ સુરક્ષિત છે\nફ્યૂચર્સની કિમતો કેવી ઇરતે નિર્ધારિત કરવામાં આવે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે કરવું\nકોમોડિટી માર્કેટ કેવી રીતે કામ કરે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરવું\nસોનાની કિંમતોને અસર કરતા પરિબળો\nમિલિયનલરો સોનામાં કેવી રીતે રોકાણ કરે છે\nચલણ ડેરિવેટિવ્સ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.digit.in/gu/mobile-phones/htc-desire-516-price-22412.html", "date_download": "2021-06-15T01:10:22Z", "digest": "sha1:J7W6W2PKNIX4XH2I23MJQIGE4GWPRNED", "length": 10757, "nlines": 394, "source_domain": "www.digit.in", "title": "એચટીસી Desire 516 Expected Specs, Release Date in India | Digit", "raw_content": "\nપિક્સલ ડેન્સિટી (PPI) : 220\nસ્ક્રેચ પ્રતિરોધક કાચ : No\nપાછળના કેમેરાના મેગાપિક્સલ : 5\nમહત્તમ વીડિયો રિઝોલ્યુશન (પિક્સલમાં) : 720p @ 30fps\nઆગળના કેમેરાના મેગાપિક્સલ : 2\nઆગળની તરફનો કેમેરા : Yes\nવીડિયો રેકોર્ડિંગ : Yes\nજીયો ટેગિંગ : No\nડિજિટલ ઝૂમ : No\nટચ ફોકસ : No\nફેસ ડિટેક્શન : No\nપેનોરમા મોડ : No\nટોક ટાઇમ (કલાકમાં) : N/A\nબહાર કાઢી શકાય તેવી બેટરી (હા/ના) : N/A\nમલ્ટી ટચ : Yes\nલાઇટ સેન્સર : No\nપ્રોક્સિમિટી સેન્સર : Yes\nG (ગુરુત્વાકર્ષણ) સેન્સર : No\nફિંગર પ્રિન્ટ સેન્સર : No\nઓરિએન્ટેશન સેન્સર : No\nધૂળ અને પાણી પ્રતિરોધક : No\n3G ક્ષમતા : Yes\n4G ક્ષમતા : Yes\nવાઇ-ફાઇ ક્ષમતા : N/A\nવાઇ-ફાઇ હોટસ્પોટ : Yes\nસંગ્રહ : 4 GB\nરિમુવેબલ સ્ટોરેજ (હા અથવા ના) : Yes\nરિમુવેબલ સ્ટોરેજ (સમાવિષ્ટ) : N/A\nરિમુવેબલ સ્ટોરેજ (મહત્તમ) : 32 GB\nએચટીસી Desire 516 Smartphone 5 -ઈંચમાં આવે છે જેમાં પ્રતિ ઈંચ 220 પિક્સેલ્સની ઘનતા સાથે 540 x 960 પિક્સેલ્સ રિઝોલ્યુશન વાળી IPS LCD Capacitive touchscreen છે. આ ફોનમાં 1.2 Ghz Quad કોર પ્રોસેસર છે અને 1 GB RAM પણ છે. આ એચટીસી Desire 516 Android 4.2.2 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.\nફોન અંગેની અન્ય દેખીતી ખાસિયતો અને માહિતી નીચે દર્શાવ્યા પ્રમાણે છેઃ\nએચટીસી Desire 516 Smartphone નું લોન્ચિંગ July 2014 ના રોજ થયું હતું.\nઆ ફોન Qualcomm Snapdragon 200 પ્રોસેસરથી ચાલે છે.\nઆ સ્માર્ટ ફોનમાં 1 GB RAM હોય છે.\nઆ સ્માર્ટફોનમાં 4 GB ઈન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા છે.\nતેના ઈન્ટરનલ સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી 32 GB સુધી વધારી શકાય છે.\nઆ ફોનમાં 1950 mAh બેટરી લાગેલી છે.\nએચટીસી Desire 516 ના જોડાણના વિકલ્પોમાં આનો સમાવેશ થાય છેઃ ,GPS,HotSpot,,\nમુખ્ય કેમેરા 5 MP શૂટર છે.\nઆ સ્માર્ટફોનમાં આગળનો કેમેરા પણ છે જે 2 MP સેલ્ફીની ક્ષમતાવાળો છે.\nસેમસંગ ગેલેક્સી J2 2017\nમોટોરોલા One 5G Ace\nસેમસંગ ગેલેક્સી A72 4G\nઅમારી સાથે જાહેરાત કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/world/biden-leads-in-pennsylvania-120301", "date_download": "2021-06-15T01:49:54Z", "digest": "sha1:IEC72HE72MOAKD4GMFQDX2GUGQ44YCCG", "length": 20027, "nlines": 128, "source_domain": "zeenews.india.com", "title": "US presidential election, Joe Biden, Donald Trump, White House, Pennsylvania | US Elections: જો બિડેને ટ્રમ્પને પછાડી નિર્ણાયક સ્ટેટ પેન્સિલ્વેનિયામાં આગળ", "raw_content": "\nUS Elections: જો બિડેને ટ્રમ્પને પછાડી નિર્ણાયક સ્ટેટ પેન્સિલ્વેનિયામાં આગળ\nવ્હાઇટ હાઉસ રેસ માટે નિર્ણાયક એવા પેન્સિલવેનિયા રાજ્યમાં નવ વાગ્યે (ઇએસટી) જો બિડેને (Joe Biden) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને પછાડ્યા છે. બિડેન હવે 5,587 મતો સાથે આગળ છે અને મતપત્રોની ગણતરી હજી બાકી છે. જો બિડેન પેન્સિલ્વેનિયા જીતે છે, તો તેમના માટે વ્હાઇટ હાઉસનો માર્ગ સ્પષ્ટ થઈ જશે અને તે રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election)માં વિજય મેળવશે. તે જ સમયે, ચૂંટણીની રેસમાં ટકી રહેવા માટે ટ્રમ્પે આ રાજ્ય જીતવું પડશે. વિજેતાને રાજ્યમાં 20 ઇલેક્ટોરલ મત મળશે.\nન્યૂયોર્ક: વ્હાઇટ હાઉસ રેસ માટે નિર્ણાયક એવા પેન્સિલવેનિયા રાજ્યમાં નવ વાગ્યે (ઇએસટી) જો બિડેને (Joe Biden) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને પછાડ્યા છે. બિડેન હવે 5,587 મતો સાથે આગળ છે અને મતપત્રોની ગણતરી હજી બાકી છે. જો બિડેન પેન્સિલ્વેનિયા જીતે છે, તો તેમના માટે વ્હાઇટ હાઉસનો માર્ગ સ્પષ્ટ થઈ જશે અને તે રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election)માં વિજય મેળવશે. તે જ સમયે, ચૂંટણીની રેસમાં ટકી રહેવા માટે ટ્રમ્પે આ રાજ્ય જીતવું પડશે. વિજેતાને રાજ્યમાં 20 ઇલેક્ટોરલ મત મળશે.\nઆ પણ વાંચો:- US Elections: ટ્રમ્પના રાજમાં દુ:ખી PAK બિડેનના રાષ્ટ્રપતિ બનતા થશે ખુશ, જાણો શું છે કારણ\nઅમેરિકા (America)ની રાષ્ટ્રપતિ ચૂંટણી પર સમગ્ર દુનિયાની નજર છે. જો કે, શુક્રવાર, 6 નવેમ્બરના પણ આ નિર્ણય થઈ શક્યો નથી કે વ્હાઇટ હાઉસની રેસમાં રિપબ્લિકન ઉમેદવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાજી મારી શકશે કે ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન રાષ્ટ્રપતિ બનશે. અમેરિકાના રાષ્ટ્રપતિનો તાજ હવે પેન્સિલ્વેનિયા રાજ્ય પર ઘણી હદ સુધી નિર્ભર કરી રહ્યો છે અને અહીં પર બિડન અને ઉપરાષ્ટ્રપતિ પદની ડેમોક્રેટિક ઉમેદવાર ભારતીય મૂળની અમેરિકન નાગરિક કમલા હૈરિસના પક્ષમાં વધારે રૂઝાન જોવા મળી રહ્યું છે.\nઆ પણ વાંચો:- ઉગ્રવાદી પર રોક લગાવવા આ દેશની મોટી જાહેરાત, 'કટ્ટર���ંથી મસ્જિદો' પર લગાવ્યો પ્રતિબંધ\nફિલાડેલ્ફિયા પર ઘણું નિર્ભર\nરાજ્યનું સૌથી મોટું શહેર ફિલાડેલ્ફિયા પર ઘણું નિર્ભર કરે છે. ફિલાડેલ્ફિયામાં બિડન મોટી જીત મેળવી રહ્યાં છે. આ શહેરમાં લગભગ 54,000 મેલ-ઇન બેલેટ છે, જેમનું શુક્રવારના લગભગ 8 વાગ્યા સુધી ગણતરી ચાલુ છે. રાજ્યમાંથી જે પણ પરિણામ આવશે, તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.\nઆ પણ વાંચો:- રશિયાથી આવ્યા મહત્વના સમાચાર, વ્લાદિમિર પુતિન છોડી શકે છે રાષ્ટ્રપતિ પદ\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ જોવા મળ્યું છે કે, ડેમોક્રેટિક મતદાતાઓએ મેલ વોટનો ખૂબ ઉપયોગ કર્યો છે. શુક્રવારના સામે આવેલા આંકડાઓથી પણ આ સાબિત થઈ રહ્યું છે કે, પેન્સિલ્વેનિયામાં મતદાન માટે માત્ર બે રીત હતી. મેલ અથવા વ્યક્તિગત રીતે. અહીં લોકોએ મેલ વોટનો ઉપયોગ વધારે કર્યો છે. તેની ગણતરીથી જાણવા મળી રહ્યું છે કે, મોટાભાગના વોટ બિડેનના પક્ષમાં છે અને તેમણે ટ્રમ્પની સરખામણીએ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે.\nઆ પણ વાંચો:- આ અમેરિકી શહેરના મેયર ખુબ ચર્ચામાં, તેમના વિશે જાણીને બાઈડેન-ટ્રમ્પને પણ ભૂલી જશો\nલગભગ 1,60,000 મતનો રાહ છે. હાલ કુલ મળીને અનિશ્ચિતતાની સ્થિતિ છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ માનવામાં આવતા અમેરિકાના ચૂંટણી પરિણામનો માત્ર અમેરિકાના લોકોને જ નહીં, પરંતુ સમગ્ર દુનિયાને ઇન્તેજાર છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nUS Elections: ટ્રમ્પના રાજમાં દુ:ખી PAK બિડેનના રાષ્ટ્રપતિ બનતા થશે ખુશ, જાણો શું છે કારણ\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://cn24news.in/city-police-commissioner-health-department-officials-visit-khadiya/", "date_download": "2021-06-15T00:51:42Z", "digest": "sha1:HMH6YLFLNHET46BOIMDV577FBYUEATT4", "length": 7247, "nlines": 106, "source_domain": "cn24news.in", "title": "અમદાવાદ : શહેર પોલીસ કમિશનર-આરોગ્ય વિભાગના અધિકારીઓ ખાડિયાની મુલાકાતે, લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરી | CN24NEWS", "raw_content": "\nHome બ્રેકીંગ ન્યૂઝ અમદાવાદ : શહેર પોલીસ કમિશનર-આરોગ્ય વિભાગના અધિકારીઓ ખાડિયાની મુલાકાતે, લોકડાઉનની સ્થિતિની સમીક્ષા...\nઅમદાવાદ : શહેર પોલીસ કમિશનર-આરોગ્ય વિભાગના અધિકારીઓ ખાડિયાની મુલાકાતે, લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરી\nશહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા ખાડીયાની મુલાકાતે પહોંચ્યા છે. ખાડિયામાં પણ કોરોનાના 375 કેસ હોવાથી ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તારની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનર સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જ્યાં તેઓએ લોકડાઉન અને પોઝિટિવ કેસોની સ્થિતિની સમીક્ષા કરી હતી.\nPrevious articleઅમેરિકન પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ સિલ્વર લેક રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 5,655.75 કરોડનું રોકાણ કરશે\nNext articleપુનઃ પ્રસારણ : દૂરદર્શન પર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ ‘રામાયણ’ હવે સ્ટાર પ્લસ પર આજથી સાંજે 7.30 વાગે પ્રસારિત થશે\nનાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીના મોત\nનાસિક : હોસ્પિટલમાં ઓક્સિજન-ટેન્ક લીક; ઓક્સિજન સપ્લાઇ 30 મિનિટ સુધી અટકી ગયો, 11 દર્દીનાં મૃત્યુ\nસાવલી : ભાદરવા પાસે પોઈચા રોડ પર આવેલી ખાનગી કંપનીમાં લાગી આગ.\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચા���્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nBSFએ 5 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, પંજાબના તરણ તારણથી ઘૂસવાનો પ્રયત્ન...\nકોરોના ઈન્ડિયા LIVE – 1,97,808 કેસ, મૃત્યુઆંક-5,411ઃ મહારાષ્ટ્રમાં 70 હજારથી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/fireworks-display-at-rajkot-office-which-got-a-huge-lead-in-the-counting-of-votes-in-the-assembly-by-elections/", "date_download": "2021-06-15T01:18:17Z", "digest": "sha1:OPARHRPX2SAHG2MUMT2E4XZXYS42HJHU", "length": 9326, "nlines": 111, "source_domain": "cn24news.in", "title": "વિધાનસભાની પેટાચૂંટણીની મત ગણતરીમાં ભાજપને જંગી લીડ મળતા રાજકોટ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી. | CN24NEWS", "raw_content": "\nHome રાજકોટ વિધાનસભાની પેટાચૂંટણીની મત ગણતરીમાં ભાજપને જંગી લીડ મળતા રાજકોટ કાર્યાલય ખાતે ફટાકડા...\nવિધાનસભાની પેટાચૂંટણીની મત ગણતરીમાં ભાજપને જંગી લીડ મળતા રાજકોટ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી.\nવિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીમાં ભાજપને જંગી લીડ મળતા રાજકોટ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી કાર્યકરો ઉજવણી કરી રહ્યાં છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી, ઢોલ-બેન્ડ વગાડી ઉજવણી કરવામાં આવી હતી. ગેલમાં આવી ગયેલા કાર્યકરો દો ગજ કી દૂરી ભૂલીને ટોળે વળ્યાં હતાં અને નિયમોનો ભંગ કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ અને ધનસુખ ભંડેરી સહિતના લોકો બેન્ડવાજાના તાલે ઝુમી ઉઠ્યાં હતા.\nકાર્યકરોએ મો મીઠા કરાવી ઉજવણી કરી\nવિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ જીત તરફ આગળ વધતા રાજકોટમાં ભાજપના કાર્યકરોએ એકબીજાને મો મીઠું કરાવી ઉજવણી કરી હતી. આ દરમિયાન કોવિડ-19ના નિયમોનો પણ ભંગ કર્યો હતો. ઉજવણી દરમિયાન કેટલાક કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યાં હતાં.\n(માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો)\nપોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલુ\nમત ગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં માહોલમાં પૂર્ણ થાય તે માટે તમામ મત ગણતરી સેન્ટર પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મતગણતરી કેન્દ્ર ખાતે ફરજ ઉપરના કર્મીઓ અને મતગણતરી એજન્ટોના પ્રવેશ માટે પણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર કોરોનાને લઈને તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. તમામ કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.\nPrevious articleસૌરાષ્ટ્રની ત્રણેય બેઠક પર ભાજપની જીત : મોરબી : બ્રિજેશ મેરજા 4354 મતે વિજેતા, ધારી અને ગઢડામાં પણ ભાજપનો ભગવો લહેરાયો\nNext articleમારૂતિ બલેનો નું નવું ટીઝર આવ્યુ સામે, આ દિવાળી પર લોન્ચ થઈ શકે છે કાર\nરાજકોટ : સુપરસ્પ્રેડરોને શોધી પોલીસવાનમાં બેસાડી રસીકરણ કેન્દ્રો સુધી લઇ જવામાં આવી રહ્યા\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટી : કોલેજોના વિદ્યાર્થીઓની આગામી લેવાનારી પરીક્ષા ઓનલાઈન જ લેવાશે\nઅંધશ્રદ્ધા : ચોટીલામાં 54% લોકોએ કહ્યું- કોરોના મટતા અમે માનતા પૂર્ણ કરવા આવ્યા\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nરાજકોટ : કુવામાંથી આજે સવારે પિતરાઈ ભાઈ – બહેન એવા ત્રણની...\nજસદણના કાનપર નજીક લૂંટના ઈરાદે યુવકની હત્યા કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/patients-private-hospitals-will-bear-by-tamil-nadu-gujarati-news/", "date_download": "2021-06-15T00:32:06Z", "digest": "sha1:T6Y55FQV7XEBVASVGV2C5VKNAQUDPMCA", "length": 12574, "nlines": 172, "source_domain": "www.gstv.in", "title": "આનંદો/ ગુજરાતમાં બેડ અને ઓક્સિજનના ફાંફાઃ આ રાજ્યમાં કોરોના દર્દીઓનો પ્રાઈવેટ હોસ્પિટલનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે, કરી મોટી જાહેરાત - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આ���ી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nઆનંદો/ ગુજરાતમાં બેડ અને ઓક્સિજનના ફાંફાઃ આ રાજ્યમાં કોરોના દર્દીઓનો પ્રાઈવેટ હોસ્પિટલનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે, કરી મોટી જાહેરાત\nઆનંદો/ ગુજરાતમાં બેડ અને ઓક્સિજનના ફાંફાઃ આ રાજ્યમાં કોરોના દર્દીઓનો પ્રાઈવેટ હોસ્પિટલનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે, કરી મોટી જાહેરાત\nતામિલનાડુના નવા બનેલા મુખ્યમંત્રી એમ. કે.સ્ટાલિને પદ સંભાળતાની સાથે જ મોટી જાહેરાત કરી છે. સ્ટાલિને રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય તેમના ઉપર પણ લાગુ પડશે. જેઓની સારવાર ખાનગી હોસ્પિટલોમાં પણ ચાલી રહી છે. રાજ્યમાં ખૂબજ ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતાં લોકોને ખૂબજ મોટી રાહત મળી છે. રાજ્ય સરકારનું કહેવું છેકે કોરોનાની સારવાર કરાવવા ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા લોકોનો ખર્ચ પણ સરકારની હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કિમ હેઠળ ઉઠાવવામાં આવશે.\nસીએમ બનતાંની સાથે જ સ્ટાલીને 5 મોટા નિર્ણયો લીધા\nસીએમ બનતાંની સાથે જ સ્ટાલીને 5 મોટા નિર્ણયો લીધા છે. જેમાંનો એક આદેશ આ છે કે આ ઉપરાંત રાજ્યમાં 2 કરોડથી વધુ રાશનકાર્ડ ધારકો માટે 4 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. સરકારી આદેશમાં કહેવાયું છે કે આ સ્કિમનો પહેલો હપતા હેઠળ 4153.69 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવશે. સીએમ તરફથી આ આદેશ ઉપર હસ્તાક્ષર પણ કરી દેવામાં આવ્યા છે. લાભાર્થીઓને મે મહિનાની રકમ ટૂંક સમયમાં જ મળી જશે. લાભાર્થીઓને પહેલા હપતામાં 2 હજાર રૂપિયા મળશે. જે સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થશે.\nનોકરિયાત મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને બસમાં નહીં ચૂકવવી પડે ટિકિટ\nમુખ્યમત્રી એમ કે. સ્ટાલિને આવિન મિલ્કના ભાવમાં પણ 3 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 16 મેથી લાગુ પડશે. મહિલાઓને સન્માન આપતાં સરકારે મોટો નિર્ણય લીધો છે. કામકાજ – નોકરી કરતી મહિલાઓ અને ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થીનીઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવાનો નિર્ણય લી��ો છે. આની અમલવારી 8 મે એટલે કે આવતી કાલથી જ લાગુ કરી દેવામાં આવી છે. આ સબસિડીની ચલતાં સરકારના રોડવેઝ વિભાગને 1,200 કરોડ રૂપિયાનું નુકસાન થશે. જેની ભરપાઈ સરકારના ખાતામાંથી કરવામાં આવશે.\nદેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nતમારા બાળકોને સાચવજો નહીં તો ત્રીજી લહેર બની શકે છે ખતરો : ડોક્ટરોએ આપી ચેતવણી, જાણો શું કાળજી રાખશો\nઅતિ અગત્યનું/ કોરોનાના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના મૃતદેહને અડવાથી કોરોના થઈ શકે, જાણી લો આ છે નિષ્ણાંતોનો જવાબ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/world/biden-names-gujarati-white-house-assistant-press-secretary-127513", "date_download": "2021-06-14T23:29:07Z", "digest": "sha1:2SUSP45E7UUQECL52L37WVU7OYEIWC4K", "length": 17249, "nlines": 123, "source_domain": "zeenews.india.com", "title": "અમેરિકા ગુજરાતીનો ડંકો વાગ્યો, કડીના વેદાંત પટેલ જો બાઇડેનની ટીમમાં સામેલ | World News in Gujarati", "raw_content": "\nઅમેરિકા ગુજરાતીનો ડંકો વાગ્યો, કડીના વેદાંત પટેલ જો બાઇડેનની ટીમમાં સામેલ\nઅમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેને શુક્રવારે વ્હાઇટ હાઉસ (White House) કોમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફની જાહેરાત કરી છે. બાઇડેનની આ ટીમમાં ગુજરાતી મૂળના વેદાંત પટેલને પણ સ્થાન મળ્યું છે.\nઅમદાવાદ: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેને શુક્રવારે વ્હાઇટ હાઉસ (White House) કોમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફની જાહેરાત કરી છે. બાઇડેનની આ ટીમમાં ગુજરાતી મૂળના વેદાંત પટેલને પણ સ્થાન મળ્યું છે. વેદાંત પટેલનું મૂળ વતન કડી તાલુકાનું ભાવપુરા છે. વેદાંત પટેલને આસિસ્ટેંટ પ્રેસ સેક્રેટરી (Assistant Press Secretary)તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ઘણા સમયથી બાઇડેટ સાથે જોડાયેલા હતા. બાઇડેને 16 લોકોની નિયુક્તિની જાહેરાત કરી છે.\nવેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો છે પરંતુ ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો અને તેઓ યુનિ. ઓફ કેલિફોર્નિયાના ગ્રેજ્યુએટ છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીના રૂપમાં તેઓ ભીજા ભારતીય અમેરિકન છે. પટેલ પહેલાં પ્રિયા સિંહ વ્હાઇટ હાઉસની પ્રેસ એન્ડ કોમ્યુનિકેશન શાખામાં પ્રથમ ભારતીય મૂળના હતા.\nToday Gold Price: ચાંદીમાં ભાવમાં થયો 2000 રૂપિયાનો ઉછાળો, સોનું પણ થયું મોંઘું\nબાઇડેનના પ્રચારમાં વેદાંત પટેલે નેવાદા અને પશ્વિમી રાજ્યોના કોમ્યુનિકેશન ડાયરેક્ટરની ભૂમિકા ભજવી હતી. આ પહેલાં તે ભારતીય મૂળની રાજનેતા પ્રમિલા જયપાલ માટે કોમ્યુનિકેશન ડાયરેક્ટર માટે કામ કરી ચૂક્યા છે. તેમણે ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં વેસ્ટર્ન રીઝનલ પ્રેસ સેક્રેટરી અને રાજનેતા માઇક હોંડા કોમ્યુનિકેશન નિર્દેશક તરીકે પણ કામ કર્યું છે.\nમાર્કેટ કડકભૂસ: સેન્સેક્સમાં 2100 પોઇન્ટનો ઘટાડો, રોકાણકારોના 6.80 લાખ કરોડથી વધુ ડૂબ્યા\nતેમણે ઓબામા વહીવટી તંત્રમાં 2009થી મે 2010 સુધી ઓ પદ પર કામ કર્યું હતું. ત્યાર પછી રાજ શાહે ટ્રમ્પ વહીવટી તંત્રમાં 2017થી 2019 સુધી વ્હાઇટ હાઉસનાનાયબ પ્રેસ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nપાકિસ્તાનમાં ભોજન પકાવવા ગેસ નથી, નવા વર્ષ પર ઇમર���ન સરકારની સામે મહાસંકટ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\nAdani Group ના શેરમાં અચાનક ઘટાડો થયો તો પત્રકાર સુચેતા દલાલ ટ્વિટર પર થયા ટ્રેન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/15-01-2021/142971", "date_download": "2021-06-14T23:48:26Z", "digest": "sha1:NXVXBS4PZDJKIQWCIJUBRAZRVIOTUV4L", "length": 18459, "nlines": 130, "source_domain": "akilanews.com", "title": "વિશ્વનગરના જૈમીન ગાજીપરાને દેશી તમંચા સાથે પકડી લેતી ક્રાઇમ બ્રાંચ", "raw_content": "\nવિશ્વનગરના જૈમીન ગાજીપરાને દેશી તમંચા સાથે પકડી લેતી ક્રાઇમ બ્રાંચ\nરસુલપરા ઢોલરા ચોકડી પાસેથી ચેતનસિંહ ચુડાસમા, જયેશભાઇ નિમાવત, મહેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમે દબોચ્યો\nરાજકોટ તા. ૧૫: શહેર ક્રાઇમ બ્રાંચે ગોંડલ રોડ ચોકડી રસુલપરા પાસે ઢોલરા ચોકડીથી ગોંડલ તરફના હાઇવે પર બાતમીના આધારે વોચ રાખી મવડી રોડ વિશ્વનગર-૫, ખીજડાવાળા રોડ પર રહેતાં જૈમીન તુલસીભાઇ ગાજીપરા (ઉ.વ.૨૦)ને રૂ. ૧૦ હજારના દેશી તમંચા સાથે પકડી લીધો છે.\nપકડાયેલો જૈમીન છુટક મજૂરી કામ કરે છે. તેની પાસે તમંચો હોવાની અને તે ઢોલરા ચોકડી પાસેથી પસાર થવાનો છે તેવી બાતમી ડીસીબીના એએસઆઇ ચેતનસિંહ ચુડાસમા, જયેશભાઇ નિમાવત, હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજાને મળતાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, કોન્સ. સ્નેહ ભાદરકા સહિતે વોચ રાખી પકડી લીધો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે.ગઢવીની રાહબર���માં આ કામગીરી કરવામાં આવી હતી. જૈમીન અગાઉ કોઇ ગુનામાં સંડોવાયો નથી. શોખથી રાખ્યાનું રટણ કર્યુ હતું. તે તમંચો કયાંથી લાવ્યો તે અંગે વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\n૨૨થી વધુ વ્હીલવાળો મહાકાય ટ્રક પુલ નીચે ખાબકયો : રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપરના બગોદરા નજીક આવેલ પુલ ઉપરથી આજે બપોરે એક મહાકાય ટ્રકના ચાલકે અચાનક બેલેન્સ ગુમાવતા ટ્રક પુલ નીચે ખાબકયો હતો : સદ્દનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી : હાઈવે ઉપરના વાહન ચાલકોએ તુરંત જ પોતાની ગાડીઓ થંભાવી અને ટ્ર��� ચાલક પાસે પહોંચી ગયા હતા પરંતુ ટ્રકચાલકને પણ કોઈ મોટી ઈજા થઈ ન હતી, દરમિયાન આસપાસના લોકોએ માર્ગ ઉપર સેફટીના સાધનો મૂકી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવ્યો હતો. access_time 4:25 pm IST\nપૂણે-બેંગલોર હાઇવે પર ગોવા જઈ રહેલા પર્યટકોની મિનિ બસને ગમખ્વાર અકસ્માત : 11 લોકોના મોત: ગોવા જઈ રહેલા પર્યટકોની બસનો નડ્યો ગમખ્વાર અકસ્માત access_time 11:52 am IST\nલેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST\nઆ ગતિરોધનું સમાધાન માત્ર વડાપ્રધાન તમે જ કરી શકો છોઃ કૃષિ કાયદા મુદ્દે સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ કાત્‍જુએ નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવ્‍યો access_time 5:02 pm IST\nયુપી - ઉત્તરાખંડમાં એકલા હાથે ચુંટણી લડશે બસપા access_time 4:35 pm IST\nઆંતરધર્મીય લગ્ન કરનારા યુગલોએ ૩૦ દિવસની નોટિસ આપવી વૈકલ્પિક access_time 9:54 am IST\nના પાડી હતી તો'ય સમજ્યા નહિઃ ધાબા પર ડીજે વગાડતાં એક, જાહેરમાં પતંગ ઉડાડતા ૯ પકડાયા access_time 12:03 pm IST\nરાજકોટ અને પોરબંદરની વાહન ચોરીના ગુનામાં સામેલ સંતોષ ઉર્ફે ગોપાલને પાસા access_time 3:23 pm IST\nરાજકોટમાં ઉત્તરાયણની અનોખી ઉજવણી: PPE કીટ પહેરી યુવાનો અને યુવતીઓએ પતંગ ઉડાવ્યા access_time 7:48 pm IST\nમાધવપુરઘેડના ઓશો સન્‍યાસી સ્‍વામી બ્રહ્મવેદાંતજી બ્રહ્મલીન access_time 11:57 am IST\nવિજયભાઇ રૃપાણી જામનગરમાં: ૫૭૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ access_time 1:42 pm IST\nપોરબંદર સલાટ સમાજના પ્રમુખ સહીત ૫૧ આગેવાનો અર્જુનભાઇ મોઢવાડીયાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા access_time 1:29 pm IST\nમુખ્ય પાકોનું ૧૦૦ ટકાથી વધુ વાવેતરઃ ફેબ્રુઆરીમાં બજારમાં ઠાલવાશે access_time 1:47 pm IST\nપ્રાણીઓ પણ તેમના પર કરવામાં આવેલા શારીરિક અને માનસિક અત્યાર સમજી શકે: ગુજરાત હાઈકોર્ટ access_time 12:45 am IST\nરાજ્યમાં કોરોના થાક્યો : વધુ 738 દર્દીઓ સ્વસ્થ થયા : નવા 535 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 લોકોના મોત : મૃત્યુઆંક 4360 થયો : કુલ 2,43,639 લોકોએ કોરોનાને હરાવ્યો access_time 7:36 pm IST\nઆવું છે કંઈક ડાઇનાસોરનું લુપ્ત થવાનું રહસ્ય access_time 5:04 pm IST\nઇન્ડોનેશયામા સ��લાવેસી દ્વિપમા 6.2ની તીવ્રતાનો ભૂકંપ : 7 લોકોના મોત: 100થી વધુ લોકો ઘાયલ access_time 12:20 pm IST\nસ્વીડનમાં બરફે તાંડવ મચાવતા લોકોને ઘરમાં કેદ થવાની નોબત આવી access_time 5:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના નવનિયુક્ત પ્રેસિડેન્ટ જો બિડનના વહીવટી તંત્રમાં ભારતીયોનો દબદબો : વધુ એક મહિલાને સ્થાન : સુશ્રી સોનિયા અગરવાલને ક્લાઈમેટ પોલિસી સીનીઅર એડવાઈઝર તરીકે સ્થાન અપાયું access_time 8:18 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનના પત્નીની મીડિયા ટીમમાં ભારતીય મૂળની મહિલા સુશ્રી ગરિમા વર્માને સ્થાન : દેશના આગામી પ્રથમ મહિલા જીલ બિડનની ઓફિસમાં ડિજિટલ ડિરેક્ટર તરીકે નિમણુંક access_time 7:38 pm IST\n' ઇનોગ્રેશન ફન ફેર ફોર જો એન્ડ કમલા ' : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડેન્ટની શપથવિધિ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભારતની ઓર્કેસ્ટ્રાને આમંત્રણ : શપથવિધિના એક દિવસ અગાઉ 19 જાન્યુઆરીના રોજ અમેરિકન સમય મુજબ બપોરે 12 વાગ્યે યોજાનારો ઓનલાઇન પ્રોગ્રામ : સોશિઅલ મીડિયા ઉપર પ્રસારિત કરાશે access_time 7:59 pm IST\nસાઇના બહારઃ શ્રીકાંતને ઇજા થતા ગેમમાંથી નિકળી ગયો access_time 4:30 pm IST\nટીમ ઈન્ડિયાને ફટકા ઉપર ફટકોઃ હવે નવદીપ સૈની ઈન્જર્ડઃ માંસપેશીઓ ખેચાઈ access_time 4:31 pm IST\nઆઈએસએલ: ઇસ્ટ બંગાળએ અજય છત્રી સાથે કર્યો કરાર access_time 6:43 pm IST\nરોલ ટુંકો હોય, પણ મોટી તક સમાન છેઃ અર્જિત તનેજા access_time 10:27 am IST\n‘કહો ના પ્‍યાર હૈ...' ફિલ્‍મથી બોલિવૂડમાં પર્દાપણ કરનાર ઋત્‍વિક રોશનનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલઃ પોતાને ‘કિંગ' કહ્યો access_time 5:12 pm IST\nબોલિવૂડ અને ટીવી અભિનેતાઓ તથા અભિનેત્રીઓના નિકનેમ ખૂબ જ ફનીઃ દયાબેનને લોકો ‘તાના' નામથી બોલાવે છે access_time 5:16 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/India-and-Brazil-did-not-follow-the-advice-of-scientists", "date_download": "2021-06-14T23:46:19Z", "digest": "sha1:W6LH7NAGY7ZGEKWGABWLDL6OJV4W2AFQ", "length": 42547, "nlines": 413, "source_domain": "www.aajkaaldaily.com", "title": "ભારત અને બ્રાઝિલે નથી માની વૈજ્ઞાનિકોની સલાહ, હવે સહન કરી રહ્યા છે કોરોનાનો કહેર : રિપોર્ટ", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડો���રામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nભારત અને બ્રાઝિલે નથી માની વૈજ્ઞાનિકોની સલાહ, હવે સહન કરી રહ્યા છે કોરોનાનો કહેર : રિપોર્ટ\nભારત અને બ્રાઝિલે નથી માની વૈજ્ઞાનિકોની સલાહ, હવે સહન કરી રહ્યા છે કોરોનાનો કહેર : રિપોર્ટ\nભારત અને બ્રાઝિલની સરકારે કોરોનાવાયરસને લઈને આપવામાં આવેલ વૈજ્ઞાનિકોની સલાહ માની નથી અને આથી જ કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે. જો વિજ્ઞાનીકોની સલાહ માની હોત તો બીજી લહેરને કંટ્રોલ કરવી ઘણી જ સહેલી પડી હોત.\nસાયન્સ જર્નલ નેચરમાં સામે આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને બ્રાઝિલની સરકારે વૈજ્ઞાનિકોની સલાહ નહીં માનીને કોરોનાને કંટ્રોલ કરવાનો સમય ખોઈ દીધો છે. ગત સપ્તાહમાં ભારતમાં covid 19 ના કારણે 4 લાખથી વધુ લોકો 1 દિવસમાં સંક્રમિત થયા હતા અને 3500 લોકોના મૃત્યુ થયા છે. આંકડા કેટલા બધા ભયાનક છે કે દુનિયાભરમાંથી જુદા જુદા દેશો ભારતને મદદ કરવા માટે દોડી આવ્યા છે. મોટાભાગના દેશો તરફથી ઓક્સિજન વેન્ટિલેટર તેમજ અન્ય જરૂરી વસ્તુઓની સપ્લાય કરવામાં આવી રહી છે.\nનેચર જર્નલના અનુસાર ભારત અને બ્રાઉઝર લગભગ ૧૫ હજાર કિલોમીટર દૂર છે, પરંતુ બંને દેશોમાં કોરોના સરખો જ કહેર વર્તાવી રહ્યો છે. બંને દેશોના નેતાઓએ વૈજ્ઞાનિકોની સલાહની અવગણના કરી હતી. જેના કારણે હજારો લોકોના મોત નિપજ્યા રહ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ કોરોનાને સામાન્ય નાનકડો ફ્લુ કહીને પરિસ્થિતી નાજૂકતાં સમજી નહીં. બ્રાઝિલ સરકારે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સને પણ વધુ કડક કરવાનું યોગ્ય માન્યું નહીં. જ્યારે ભારત સરકારે પણ યોગ્ય સમયે ડિસિઝન લીધું નહીં. દેશમાં ચૂંટણી અને ધાર્મિક મેળાવડાઓ કારણે આજે ભારતમાં રોજના હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે અને લાખો લોકો કોરોનાવાયરસના દર્દથી પીડાઈ રહ્યા છે.\nનેચર જર્નલમાં લખવામાં આવ્યું છે કે, ‘ભારતમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોરોના કેસ ઉચ્ચતમ સપાટી હતા ત્યારે 96 હજાર લોકો સંક્રમિત થયા હતા ત્યાર પછી માર્ચમાં કેસની સંખ્યા ઘટીને ૧૨૦૦૦ એ પહોંચી ગઈ હતી.’ આ ઘટાડાને જોઈને આત્મનિર્ભરની મોટી મોટી વાતો કરતી ભારત સરકાર આત્મસંતોષ થઈ ગઈ અને રેલીઓમાં ભીડ એકઠી કરી. જેનું પરિણામ સામાન્ય જનતાએ જ અત્યારે ભોગવવું પડ્યું છે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nરાજકોટ : ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સ્મશાન ગૃહના કર્મચારીઓની વ્યથા\nબર્ધન ચોકમાં વેપારીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ: માર્કેટ બંધ કરાઈ\nરાજકોટ : કોરોના અંગે લોકો વધુ જાગૃત બને તે માટે ઠેરઠેર દોરાયા ચિત્રો\nગુજરાતમાં મીની લોકડાઉનના નિયંત્રણો 18 તારીખ સુધી લંબાવાયા : કરફ્યુનો ટાઈમ પણ યથાવત\nમૃત્યુનું અપમાન : અગ્નિસંસ્કાર માટે લાકડા નથી, અનેક મૃતદેહ નદીમાંથી મળ્યાં\nસતત ત્રીજા દિવસે દેશમાં નોંધાયા 4 લાખથી વધુ કેસ, 4 હજાર થી વધુના મોત\nયોગા અને બ્યુટી ક્વિન શિલ્પા શેટ્ટીનો પરિવાર કોરોના સંક્રમિત : શિલ્પાએ કહ્યું તે જાણવા જેવું છે\nકોરોનાની સારવાર માટે ડીઆરડીઓની દવાને મંજૂરી : ઓક્સિજનની જરૂર ઓછી થશે\nશિવાનંદ આશ્રમનાં અધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદનું કોરોનાની સારવાર દરમિયાન નિધન\nઆસામના ચાના બગીચામાં પહોંચ્યો કોરોના : 300થી વધુ લોકો સંક્રમિત\nઅંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના કરડ્યો : એમ્સમાં સારવાર હેઠળ, મોતની ખબર અફવા\nતમિલનાડુ : 3 રૂપિયા સસ્તું થયું દૂધ, કોરોના દર્દીઓની સારવાર મફત : સીએમ બનતા જ સ્ટાલિનના મોટા નિર્ણયો\nઉદ્યોગો પર કોરોનાનું ગ્રહણ : ગત મહિનામાં મારુતિ સુઝુકીના ઉત્પાદનમાં ભારે ઘટાડો\nભારતની સ્થિતિ ચિંતાજનક પરંતુ નથી લીધી અમારી પાસેથી મદદ : પાકિસ્તાન\nભારત અને બ્રાઝિલે નથી માની વૈજ્ઞાનિકોની સલાહ, હવે સહન કરી રહ્યા છે કોરોનાનો કહેર : રિપોર્ટ\nજામનગરમાં યુઘ્ધ સમયના કડક કર્ફયૂની તાતી જરુરીયાત\nઉત્તર પ્રદેશ : પંચાયત ચૂંટણીમાં ડ્યુટી કરનાર 135 શિક્ષકોના મોત : હાઇકોર્ટની ફટકાર કોણ છે જવાબદાર\nહાપા-મુંબઇ સેન્ટ્રલ દુરંતો સ્પે. ટ્રેન 15 મે સુધી રદ્\nજૂનાગઢમાં શૈક્ષણિક જગત દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા માટે જન જનને જાગૃત કરવાની જિલ્લા શિક્ષણઅધિકારીની અપીલ\nઈરાકની રાજધાની બગદાદમાં કોવિડ હોસ્પિટલમાં આગ : 82ના મોત 110 ગંભીર રીતે દાઝ્યા\nશું તમે જાણો છો ટ્વિટર ઉપર ઝડપથી ઇન્જેક્શન અને ઓક્સિજન શોધવા માટે ઉપયોગી નવા આવેલા ફીચર વિશે\nનગરના આદર્શ સ્મશાનમાં લાકડા સંચાલિત અગ્નિદાહ ગૃહ માટે રુ.7.51 લાખનું દાન\nકોરોનાએ વધુ એકટરનો ભોગ લીધો : લલિત બહલે લીધા અંતિમશ્વાસ\nસિંગાપુરથી એરલિફ્ટ કરીને આવી રહ્યા છે ચાર ઓક્સિજન ટેન્કર : ડિલીવરી લેવા પહોંચ્યું C-17 કાર્ગો પ્લેન\nગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પર DRDO બનાવશે કોવિડ હોસ્પિટલ :600 ICU બેડ સહિત 1200 બેડની હોસ્પિટલનો ખર્ચ ઉઠાવશે ટાટા ટ્રસ્ટ\nમોદીની મદદ : ગરીબોને મળશે બે મહિનાનું મફત રાશન, પરંતુ મધ્યમ વર્ગના બાર મહિનાનું શું\nસમરસની કાઉન્સેલિંગ એન્ડ વિડીયો કોલિંગ સુવિધા : રાજકોટ જિલ્લા કલેકટરનો નવતર અભિગમ\nCM રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો-કોન્ફરન્સથી સંવાદ : જાણો શું વાતચીત કરી\nટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પાસેથી માસ્ક સિવાયનો દંડ વસુલાશે નહીં : વાંચો મુખ્યમંત્રીએ આ અંગે શું આપ્યો આદેશ\nCPM મહાસચિવ સીતારામ યેચુરીના પુત્રનું કોરોનાથી નિધન : 34 વર્ષના પુત્રને ગુમાવનાર પરિવાર શોકમગ્ન\nબિહાર : પટના એઇમ્સમાં 384 ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી કોરોના સંક્રમિત\nરાજકોટમાં કોરોનાએ લીધો વધુ એક ભાજપ નેતાનો ભોગ : રસિલાબેન સોજીત્રાનું નિધન\nબિહારમાં કોરોનાના કારણે કરાઈ પંચાયત ચૂંટણી રદ\nજામનગર શહેર-જિલ્લામાં કર્ફયુ-જાહેરનામા ભંગની કુલ 90 ફરિયાદ\nજામનગરમાં રામનવમીની ઘેર ઘેર ઉજવણી\nઆપણે ઘણું કરવામાં અસફળ થઇ રહ્યા છીએ, આપણી હેલ્થકેર સિસ્ટમ પણ અસફળ : સોનું સુદ\nજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું\nકોરોનાની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન : આપણે દેશને લોકડાઉનથી બચાવવાનો છે\nકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ\nઉત્તરપ્રદેશમાં લોકડાઊન બાબતે સુપ્રીમ દ્વારા હાઇકોર્ટના આદેશ ઉપર રોક બાદ વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરતી યોગી સરકાર\nલોકડાઉનનો ડર : દિલ્હી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી એક જ દ્રશ્ય : પોતાના વતન પાછા ફરતા પ્રવાસી મજૂરો રોડ ઉપર\nરાજકોટમાં કુંભમેળામાંથી પરત આવેલા 147 લોકોમાંથી 13 કોરોના પોઝિટિવ\nકુંભમેળામાંથી જામનગર આવેલા પાંચ યાત્રાળુઓના રિપોર્ટ પૉઝિટીવ\nપિતાના મૃ���્યુના અગિયારમાં દિવસે પુત્રએ પણ પકડી અનંતની વાટ\nખંભાળિયામાં કોરોના સંક્રમણ અંગે પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ\nકોરોનાની ચેઈન તોડવા લૉકડાઉન અંગે શું કહે છે જામનગરના અગ્રણીઓ\nરાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજાનો પરિવાર કોરોનાથી સંક્રમિત\nપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર : કહ્યું શક્ય હોય એટલી ઝડપથી મોકલો મદદ\nકોરોના મહામારીના કારણે પશ્ચિમ બંગાળમાં તમામ ચૂંટણી સભાઓ રદ કરતા રાહુલ ગાંધી\nકોરોનાના કારણે JEE Mainની પરીક્ષાઓ રદ : 15 દિવસ પહેલાં થશે નવી તારીખોની જાહેરાત\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઠ વાગ્યે મંત્રીઓ અને અધિકારીઓ સાથે કરશે મહત્વની બેઠક\nભાણવડના હેડ કોન્સ્ટેબલનું કોરોનાની સારવારમાં મૃત્યુ\nWHOએ જણાવ્યું કોરોનાની નવી લહેરથી બચવા માટેનું ડાયટ\nડરવાના નહીં પરંતુ સમજવાના સમાચાર હવાના માધ્યમથી પણ ફેલાય છે કોરોના વાયરસ : ધ લાંસેટનાં રિપોર્ટમાં અપાઈ સાબિતી\nમુખ્યમંત્રીએ આરોગ્ય કર્મચારીઓની પીઠ થાબડી, કહ્યું તમારી કામગીરી સલામને પાત્ર\nલખનઉ સળગતી ચિતાઓનો વિડીયો વાયરલ થયા બાદ ચારે બાજુથી ઢાંકવામાં આવ્યું સ્મશાન : આપ અને કોંગ્રેસનો શાબ્દિક પ્રહારો\nસેમ્પલ આપ્યા વગર દિગ્વિજયસિંહને મળ્યો સેમ્પલકલેક્શનનો મેસેજ : ટ્વિટર ઉપર પૂછ્યું આ શું થઈ રહ્યું છે\nરામગોપાલ વર્માએ કુંભ મેળાને ગણાવ્યો કોરોના એટમ બોમ્બ : કહ્યું હિન્દુઓ એ મુસ્લિમો પાસે માગવી જોઈએ માફી\n21 દિવસમાં અપાશે બે ડોઝ : જાણો કેટલી અસરકારક છે રશિયાની નવી કોરોના વેક્સિન\nરાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી કોવિડ કેર સેન્ટરની શરૂઆત\nભરૂચમાં કોવિડ ડેડ બોડી માટે ફાળવાયેલ સ્મશાનમાં આજરોજ 25 મૃત વ્યક્તિઓના અગ્નિસંસ્કાર કરાયા\nલખતર પોલિસ બેડામાં કોરોનાનો ભય : PSI બાદ વધુ ૪ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ\nદ્વારકા જિલ્લામાં કોરોનાના અવિરત રીતે વધતા કેસ: નવા 11 દર્દીઓ નોંધાયા\nદ્વારકા જિલ્લામાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતી: વધુ 20 કેસ નોંધાયા\nદ્વારકા જિલ્લામાં કોરોનાનો અવિરત કહેર: વધુ આઠ નવા કેસ\nખંભાળિયા પંથકમાં કોરોના વિસ્ફોટ: જિલ્લામાં કુલ દસ પૈકી 9 કેસ નોંધાયા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના નવા પાંચ કેસ નોંધાયા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની ધીમી પરંતુ મક્કમ રફતાર: બે દિવસમાં સાત દર્દીઓ\nદ્વારકા જિલ્લામાં ચિંતાજનક રીતે વધતો કોરોના: એક દિવસમાં નવા છ દર્દીઓ\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ચિંતાજનક રીતે વધતા કેસ\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના છુપાવતા આંકડા: આરોગ્ય તંત્રની શંકાસ્પદ કામગીરીની ટીકા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના રાહતરૂપ આંકડા: એક પણ નવો કેસ નહીં\nખંભાળિયામાં કોરોનાના બે દિવસમાં બે કેસ નોંધાયા: ડિસ્ચાર્જ એક પણ નહીં\nદુનિયામાં ફરી કોરોનાનો તરખાટ, ઈટાલીમાં લોકડાઉન\nકોરોનાના નવા લક્ષણ: આંતરડા બ્લોકેજ, પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની પીછેહઠ: જિલ્લામાં એક પણ નવો દર્દી નહીં\nકેટલાક દેશોમાં કોરોના વેક્સિન પહેલાં લેવા માટે થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર : સ્પેનની રાજકુમારીએ લીધી બીજા દેશમાં વેક્સિન\nકોરોનાના કેસ વધતાં નાગપુર પછી આ શહેરોમાં પણ કડક લોકડાઉનનો સંકેત\nકોરોનાથી જેમના પિતાનું અવસાન થયુ હોય તેવા બાળકોને 100 ટકા સુધી ફી માફી\nઆવાસના વેચાણમાં 34 ટકાનો ઘટાડો થઈ શકે\nમારવાડી કેમ્પસ સહિત જિલ્લાના 28 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરતા કલેકટર\nમોરારિબાપુએ લીધી કોરોનાની રસી\nદેશમાં કોરોના કાળમાં 10000 કંપનીઓને તાળાં લાગ્યા, લાખો થયા બેરોજગાર\nબ્રાઝીલમાં P1 સ્ટ્રેનથી એક જ દિવસમા 1000નાં મોત\nદ્વારકા જિલ્લામાં કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ\nદ્વારકા જિલ્લામાં કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ\nકો૨ોનાથી ૪૮ કલાકમાં ત્રણ વ્યકિતના મોત\nસ્વદેશી રસી કોવેક્સીન કોરોના સંક્રમણ સામે 81 ટકા અસરકારક\nદેશી વિક્સિન છે 81 ટકા અસરકારક ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા તબ્બકાના ટ્રાયલના આંકડા કર્યા જાહેર\nભારત-ચીન યુદ્ધમાં બહાદુરી માટે ક્યારેય મળ્યું હતું સન્માન, હવે ચલાવે છે ઓટો\nભારતમાં 85% વર્કિંગ વુમને 'મહિલા' હોવાને કારણે ગુમાવ્યું પ્રમોશન, એક અહેવાલમાં આવ્યું સામે\nહરિયાણામાં કોરોના વિસ્ફોટ: સૈનિક સ્કુલના 54 વિદ્યાર્થીઓ સંક્રમિત\nકોરોનાનો કહેર રાજ્યમાં નોંધાયા 400થી વધુ નવા કોરોના કેસ\nશું ભારત સાથે જળયુદ્ધ કરવાની સાજીશ રચી રહ્યું છે આ દેશ \nચૂંટણી વચ્ચે આસામમાં પ્રિયંકા ગાંધીએ ચાના બગીચામાં મજૂરો સાથે તોડ્યા ચા પત્તા\nપીએમ મોદી બાદ આટલા નેતાઓએ લગાવી કોરોનાની રસી, જુઓ ફોટો\nઆ નાનકડા ટી સ્ટોલમાં લોકો એક કપ ચાના ચુકવે છે 1000 રૂપિયા\nકોરોનાને કારણે મુક્ત કરેલા કેદીઓએ સરેન્ડર કરવું પડશે, સુપ્રીમ કોર્ટનો આદેશ\nકૃષ�� ક્ષેત્રમાં જાહેર-ખાનગી ભાગીદારી વધારીને ક્રાંતિ લાવવાની જરૂર છે - પીએમ મોદી\nમહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8000થી વધુ કેસ: 62 મોત\nઅંજલીબેન રૂપાણીએ ગાંધીનગરની એપોલોમાં કોરોના વેક્સિન લીધી\n60 વર્ષથી વધુની વયના રાજ્યના હરેક વડીલ આ રસીના બે ડોઝ સમયસર અવશ્ય લે તેવો અનુરોધ કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી\nજીવનસાથીની પ્રતિષ્ઠાને નુકસાન કરવું તે માનસિક ક્રૂરતા સમાન છે: સુપ્રીમ કોર્ટ\nભીડ ભેગી કરતાં કાર્યક્રમોને લીધે દેશમાં ફરી કોરોના ફેલાયો\nદિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ટોય ફેર 2021નું કર્યું ઉદઘાટન\nશિક્ષકને કોરોના થતાં શાળાના વિદ્યાર્થીઓને તાબડતોડ રજા આપી દેવામાં આવી\nરાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો : જાણો શું છે નવા નિયમો\nબંગાળની ચૂંટણીની તારીખો જાહેર, 8 તબક્કામાં થશે મતદાન\nએન્ટિલિયા કેસ : શંકાસ્પદ સ્કોર્પિયોની તપાસમાં ચોંકાવનારી માહિતી આવી બહાર\nદેશમાં કોરોનાના દર્દીઓમાં મોટો ઉછાળો: 24 કલાકમાં 16738 કેસ અને 138 મોત\nભારત પાકિસ્તાન વચ્ચે એલઓસી ઉપર સંઘર્ષ વિરામ : સેનાએ કહ્યું, અમે છીએ આશાવાદી અને સતર્ક\nદેશમાં પહેલીવાર યોજાશે ટોય ફેર, 1000 થી વધુ રમકડા ઉત્પાદકોને મળશે તક\nનીરવ મોદીને ભારત લાવવામાં આવશે, લંડનની કોર્ટે પ્રત્યાર્પણને આપી મંજૂરી\nસોશિયલ મીડિયા, ઓટીટી અને ન્યુઝ પોર્ટલ માટે સરકાર લાવી નવો કાયદો\nકેરળમાં માછીમારો સાથે રાહુલ ગાંધી ગયા દરિયામાં માછીમારી કરવા, જુઓ ફોટો\nભાજપને સરદાર પટેલ સાથે છે વેર : હાર્દિક પટેલ\nભારતનાં ખેલ જગતનો આજે સુવર્ણ દિવસ - અમિત શાહ\nબાવનખેડી હત્યાની દોષી શબનમની ફાંસી ફરી એક વાર મોકૂફ, જાણો કેમ\nઆદિવાસી મહિલાઓ બનાવી રહી છે ઓર્ગેનિક હર્બલ ગુલાલ ઓસ્ટ્રેલિયા સુધી છે માંગ\nલોખંડની સીડીમાં હતો કરંટ, બાળકે અડતાંની સાથે જ શરીરમાં લાગી ગઈ આગ અને બાળક થઈ ગયું રાખ\nખાનગી ક્ષેત્રની મદદથી કોરોના રસીકરણ અભિયાન આગળ વધારશે કેન્દ્ર સરકાર, ટૂંક સમયમાં સ્પષ્ટ થશે નીતિ\nકોર્ટે ગૃહમંત્રી અમિત શાહને મોકલ્યું સમન, વાંચો શું છે આખો મામલો\nશબનમ જ નહીં દેશની આ મહિલાઓ પણ કરી ચુકી છે અનેક હત્યા, જોવાઈ રહી છે ફાંસીની રાહ\nફેસબુકના વી થિંક ડિજિટલ પ્રોગ્રામ હેઠળ ભારતમાં એક લાખ મહિલાઓને મળી ડિજિટલ ટ્રેનિંગ\nભારતમાં કોરોના વેક્સિનેશનની શંકાઓ દૂર કરવા 88 પાનાના દસ્તાવેજ જાહેર\nકોરોનાના દર્દીઓ જોવા મળ્યા આ નવા લક્ષણો: જા���ો શું થાય છે હવે દર્દીઓને\nભારતીય બોલરોએ આવતી કાલથી શરૂ થતી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની પીચ જોઈને ધીરજ રાખવી : કપિલ દેવ\nકોરોનાએ વિકાસનાં રસ્તાઓ ખોલ્યા, આગામી ૨૦ વર્ષમાં વિશ્વની ટોપ ૩ ઈકોનોમીમાં હશે ભારત : મુકેશ અંબાણી\nદિલીપકુમારનું સ્વાસ્થ્ય નાજુક : સાયરાએ ફેન્સને કહયું દુઆ કરો\nકોરોનાના ખરાબ સમયમાં પણ સારી શરૂઆત થઈ શકે છે: વાંચો એક 91 વર્ષના મહિલાની નવી શરૂઆત વિશે\n48 કલાક સુધી કોરોનાથી બચાવશે આ એન્ટી-કોવિડ સ્પ્રે\nઅરરર.... કોરોના ઓછો હતો કે અત્યંત ચેપી અને દુર્લભ ‘ચાપરે’ વાયરસ બોલીવિયામાંથી મળ્યો\nકોરોના સામે જંગ જીતવા દિલ્હીમાં 75 ડોકટર્સ મેદાને : નાકથી નાખવાની દવા તૈયાર કરશે ભારત બાયોટેક\nમહંત નૃત્ય ગોપાલદાસની તબિયત લથડી : શ્વાસ લેવામાં તકલીફ\nકોરોનાકાળમાં કરો આ મંત્ર અને બીમારીને કહો બાય બાય\nકોરોના ઈફેક્ટ : ઘણા લોકો છોડી રહ્યાં છે સ્મોકિંગ\nજાણો નવરાત્રીની શરૂઆત કેવી રીતે થઈ હતી\nહલકી ગુણવત્તાના દારૂગોળાથી આર્મીએ 6 વર્ષમાં ગુમાવ્યા 27 સૈનિકો: 960 કરોડ રૂપિયાનું નુકસાન\nGoogle Meetમાં કરાશે ફેરફારો: કલાકો થતી મિટિંગ્સ પર થશે અસર\nફરીથી કોરોના વકરી શકે એવા છે મુંબઈની લોકલટ્રેનનાં હાલ\nUNHRCમાં પાકિસ્તાનને બેનકાબ કરી રહ્યું છે ભારત : અપહરણ અને હત્યાં કરી રહી છે ના-પાક સેના\nહવે કુતરા કરી રહ્યાં છે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની ઓળખ\nચત્કાર વિના નમસ્કાર નહીં કરે પાકિસ્તાન : બોર્ડર પર ડ્રોનથી હથિયાર મોકલી રહ્યું છે\nજાણો એક મહિનામાં કેટલા લાખ લોકોને નોકરીથી હાથ ધોવા પડયા\nકોરોનાનું ગ્રહણ : મુંબઈના પૂર્વ ક્રિકેટર સચિન દેશમુખનું નિધન\nભારતીય બાળકોમાં જોવા મળ્યાં કોરોના વાયરસના ઘાતક સિન્ડ્રોમ\nકોરોનાકાળ : બાળકને સ્તનપાન કરાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોનાએ દેશની કરોડરજ્જુ તોડી : GDP -23.9 ટકા નીચો\nઅમદાવાદમાં શાર્પશૂટરને પકડનાર અધિકારી અને કર્મીઓ કોરોનાથી સંક્રમિત\nઅનલોક 4 ની ગાઈડલાઈન જારી : જાણો શું થયુ અનલોક, શું રહ્યું લોક\nસરેરાશ માસિક આવકની યાદીમાં પાકિસ્તાન છે છેલ્લે : જાણો ભારતનું સ્થાન અને આવક\nCovid 19 : કેટલી સુરક્ષિત અને અસરકારક હશે નાકથી આપવામાં આવતી વેકસીન\nરાજ્યમાં કોરોનાએ આજે 14નો ભોગ લીધો: 1212 નવા પોઝિટિવ કેસ\nગણેશ મહોત્સવમાં કોરોનાનો કહેર : રાજકોટમાં નવા 64 પોઝિટિવ કેસ નોંધાયા\nકોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મદદ માટે ગયેલ 26 વોલેન્ટિયર્સ કોરોના���ી સંક્રમિત\nલદાખ માટે ભારત કરે છે કંઈક વિશેષ : દુશ્મન દેશ થશે પરેશાન\nરાહુલ ગાંધી મોદી પર આકરાપાણીએ : કોરોનાના વધતા કેસનો ગ્રાફ બનાવી કર્યુ ટ્ટ્વીટ\nરાજકોટને કોરોનાની નઝર લાગી : આજના 63 ટેસ્ટ કોરોના પોઝિટિવ\nરાજકોટમાં અડધા દિવસમાં 33 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ\nઆ કારણથી કોરોનાના દર્દીને શાહરૂખની ઓફીસમાં BMC સારવાર આપી શક્યું નહીં\nલોક ડાઉન ૩.૦ માં શું છે નવું ૪ મે થી ૧૭ મે આ રહેશે પ્રતિબંધો\nગુજરાતમાં કોરોના વાયરસના આંકડા 11 April 10:30 AM સુધી\nકોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટમાં સેવાભાવી સંસ્થા કરી રહી છે ઉમદા કાર્ય\nકોરોના ફેલાયો છે તેવામાં બચો આવા ખોરાક ખાવાથી\nભારતમાં કોરોના વાયરસના દર્દીઓ વધારો, 24 કલાકમાં સંખ્યા 250 થઈ\nકચ્છમાં માસ-મટન માર્કેટમાં મંદી, ગ્રાહકોની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો\nજામનગરમાં કોરોનાના વધુ 3 શંકાસ્પદ કેસ\nકર્ણાટક સરકારનું કોરોના મામલે કડક વલણ, નિયમ પાલન નહીં કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી\nબ્રિટનના આરોગ્ય પ્રધાનને કોરોના, ઘરના રુમમાં લોક થઈ કરાવે છે ઈલાજ\nજામનગરમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/9605", "date_download": "2021-06-15T01:13:18Z", "digest": "sha1:LISEKTISGBTYMFF5WYGKTG7QUPPL2FKJ", "length": 16522, "nlines": 199, "source_domain": "www.charotarnoavaj.com", "title": "દેશી કોરોના રસીને લઇ ગુડ ન્યૂઝ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એ કહ્યું કયારે મળશે - Charotar No Avaj News Paper", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nHome/Corona/દેશી કોરોના રસીને લઇ ગુડ ન્યૂઝ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એ કહ્યું કયારે મળશે\nદેશી કોરોના રસીને લઇ ��ુડ ન્યૂઝ, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એ કહ્યું કયારે મળશે\nજો બધું જ બરાબર રહ્યું તો ભારત આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરની રસી પ્રાપ્ત કરી લેશે. દેશમાં બનેલી અને ટ્રાયલમાંથી પસાર થઇ રહેલી બંને કોરોના રસી 2020ના અંત સુધીમાં ઉપલબ્ધ થઇ શકે છે. આ દાવો કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.હર્ષવર્ધનનો છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત બાયોટેકે બનાવેલી રસી Covaxin વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઇ શકે છે. તેમણે કહ્યું કે અમે 2021ના પહેલાં ત્રિમાસિકમાં રસી ઉપયોગ કરવા માટે તૈયાર થઇ શકીએ છીએ.\nભારતમાં ત્રણ રસી પર ચાલી રહ્યું છે કામ\nહેલ્થ મિનિસ્ટરના મતે દુનિયાભરમાં વેકસીન ટ્રાયલને ફાસ્ટ-ટ્રેક કરાઇ રહ્યું છે. સ્વદેસી રસીનું ટ્રાયલ વર્ષના અંત સુધીમાં પૂરી થવાની આશા છે. તેમણે કહ્યું કે ત્યાં સુધીમાં આપણને ખબર પડી જશે કે આ રસી કેટલી અસરદાર છે. હર્ષવર્ધને કહ્યું કે સીરમ ઇન્સ્ટિયૂટ ઓફ ઇન્ડિયા પહેલાં જ ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસીનું ઉત્પાદન કરી રહ્યું છે જેથી કરીને બજાર સુધી પહોંચવામાં સમય ઓછો કરી શકાય. તેમણે કહ્યું કે બાકી બંને રસીને બનાવાનો અને બજારમાં ઉતારવામાં કમ સે કમ વધુ એક મહિનાનો સમય લાગી શકે છે. તેમણે વર્ષના અંત સુધીમાં આ રસી ઉપલબ્ધ કરાવાની આશા વ્યકત કરી છે.\nત્રણેય રસીનું આ છે લેટેસ્ટ અપડેટ\nઓક્સફર્ડ વેકસીન: સીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે તેમણે ભારતમાં હ્યુમન ટ્રાયલ શરૂ કરી દીધું છે. અસ્ત્રાજેનેકાની આ રસી વર્ષના અંતમાં ઉપલબ્ધ થવાની આશા છે\nકોવેક્સીન: હૈદ્રાબાદની ભારત બાયોટેકની આ વેક્સીનનું ટ્રાયલ પણ બે સપ્તાહ પહેલાં શરૂ થયું છે. આ વેક્સીન પણ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ શકે છે\nઝાયકોવ-ડી: ઝાયડસ કેડિલા એ પણ માણસો પર વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી દીધું છે. થોડાંક મહિનાઓમાં ટ્રાયલ પૂરા થઇ શકે છે.\nજે લોકોનુ કામ બરોબર હોતુ નથી તેમના પર હમેંશા તલવાર રહે છે કોરોનાની વચ્ચે નોકરી પર સંકટ\nઆણંદ જિલ્લામાં આજે નોંધાયા વધુ નવ કોરોના પોઝીટીવ કેસો\nજીએસટીના દર અને સ્લેબમાં ફેરફાર થવાની શકયતા\nઝેરી તત્વોને શરીરની બહાર કાઢી વધુ એનર્જી ઉપલબ્ધ કરાવે છે…\nડિઝનીએ લીધો મોટો ર્નિણય, થીમપાર્કના ૨૮૦૦૦ કર્મચારીઓને કરશે છૂટા\nદરેક રાજ્યોમાં બાળકોને કોરોનાથી બચાવવા માટે અલાયદી વ્યવસ્થા કરવા આદેશ\nભાવનગરમાં ૫ અને અ’વાદમાં વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ૬૯\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટ���ા સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/navsari/news/navsari-krishi-uni-first-in-the-whole-country-with-73-128569304.html", "date_download": "2021-06-15T01:31:16Z", "digest": "sha1:WN5N473ODXPZANU5OTFIY6HJB35C5OL2", "length": 4511, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Navsari Krishi Uni. First in the whole country with 73% | નવસારી કૃષિ યુનિ. 73% સાથે સમગ્ર દેશમાં પ્રથમ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમૂલ્યાંકન:નવસારી કૃષિ યુનિ. 73% સાથે સમગ્ર દેશમાં પ્રથમ\nવર્લ્ડ બેંક ફંડેડ NAHEP-CAAST પ્રોજેક્ટ\nભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા દેશની 75 વિશ્વવિદ્યાલયો પૈકી 14 પસંદગીની કૃષિ વિશ્વવિદ્યાલયોને વર્લ્ડ બેંક પુરસ્કૃત નેશનલ હાયર એગ્રીકલ્ચર એજ્યુકેશન પ્રોજેક્ટ (NAHEP) અંતર્ગત સેન્ટર ફોર એડવાન્સ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CAAST) પ્રોજેક્ટ ફાળવવામાં આવેલ હતો. જેનું મૂલ્યાંકન થર્ડ પાર્ટી દ્વારા વર્લ્ડ બેંકએ કરાવેલ છે.\nમૂલ્યાંકન દરમ્યાન સઘળી માહિતી વર્લ્ડ બેંક દ્વારા તેમની સાઇટ પરથી એકત્રિત કરેલ, જેમાં નાણાનો હેતુ મુજબ વપરાશ જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, વિદ્યાર્થી અને ખેડૂતોના વિકાસ માટે કરેલા કાર્યો, ફેકલ્ટી ઈમ્પ્રુવમેંટ, રોજગાર, ઉદ્યોગ સાહશિકોને પ્રોત્સાહન, વિદ્યાર્થી સંઘ સભ્યો સાથે વાર્તાલાપ, ઉદ્યોગો સાથે કરાર જેવા ઘણા મુદ્દાઓને સમાવી માર્કિંગ પધ્ધતિના આધારે મૂલ્યાંકન કરી નંબર આપ્યો છે. નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ, ડો. ઝેડ પી. પટેલે રાષ્ટ્રીય કક્ષાએ આ સિધ્ધિ મળવા બદલ તમામ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને પ્રોજેક્ટમાં સંકળાયેલ વૈજ્ઞાનિકોના પ્રયત્નોની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટમાં સામેલ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના તમામ વૈજ્ઞાનિકો�� પ્રતિબદ્ધ અને જવાબદાર પ્રયત્નો થકી આગામી વર્ષોમાં પણ આ પદ જાળવવું જોઈએ.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/it-was-raining-slowly-with-wind-people-were-relieved-from-the-heat-by-spreading-cold-in-the-128559288.html", "date_download": "2021-06-15T01:41:45Z", "digest": "sha1:T35BSTYODNHHTXCGBLQBDYOQ75YRMFAL", "length": 6042, "nlines": 78, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "change atmosphere in rajkot and rain fall in City Area | રાજકોટમાં પવન સાથે ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવાતાવરણમાં પલ્ટો:રાજકોટમાં પવન સાથે ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી\nશહેરના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ.\nશહેરના યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જંક્શન સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ\nછેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે બપોર સુધી ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.\nધૂળની ડમરી ઉડતા વાહનચાલકો પરેશાન થયા\nશહેરના યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જંક્શન સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત સમગ્ર શહેરમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા.\nશહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો.\nગઇકાલે જસદણના આંબરડીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો\nગઇકાલે જસદણ પંથકમાં મેઘરાજાએ ધામા નાખ્યા હતા. આંબરડી, ભડલી, બંધાળી, સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આંબરડીમાં દોઢ કલામાં 4 ઇંચ વરસાદ પડતા ગામના રસ્તાઓ નદીમાં ફેરવાય ગયા હતા. વાવણીલાયક વરસાદ થતા આ ગામના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\nવરસાદનું આગમન: રાજકોટ-જસદણના ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ, આંબરડીમાં 4 ઈંચ ખાબકતાં ગામમાં નદીઓ વહીં\nજ્યોતિષીની આગાહી: 8 જૂનથી મૃગશીર્ષ નક્ષત્રનો આરંભ થશે, જૂનમાં મધ્યમ, જુલાઈમાં ભારે વરસાદ પડશે\nકમોસમી વરસાદ: ગોંડલ, શાપર-વેરાવળ અને કાલાવડ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ફરી વળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી\nહવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે, 98થી 100 ટકા વરસાદ પડી શકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/tower/", "date_download": "2021-06-15T01:03:30Z", "digest": "sha1:K3ZASPMRSPPH6D3OGFHRMR646FZRMXIH", "length": 5847, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "tower - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nધડામ : 118 મીટર ઉંચાઇ ધરાવતા બે ટાવરને 275 કિલો વિસ્ફોટકોની મદદથી તોડી પડાયા, કુલ વજન એક લાખ ટન\nગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી તે વખતે નગરના પાદરે થર્મલ પાવર સ્ટેશન વિકસાવવામાં આવ્યું હતું. આ જીઇબીમાં કોલસામાંથી વિજ ઉત્પાદન કરતા પ્લાન્ટ...\nરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું દેવું ઘટાડવા કેટલોક હિસ્સો આ કંપનીઓને વેચે તેવી યોજના\nમુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું દેવું ઘટાડવા માટે ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટનો કેટલોક હિસ્સો બ્રુકફિલ્ડ અને અન્ય રોકાણકારોને વેચવાની યોજના બનાવી છે. આજે જાહેર કરેલા જૂન ક્વાર્ટરના...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/21633", "date_download": "2021-06-14T23:24:28Z", "digest": "sha1:C45BIU7I6TGY5XYOIPQ2K2454O3QEOW5", "length": 20878, "nlines": 210, "source_domain": "www.charotarnoavaj.com", "title": "બ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો? - Charotar No Avaj News Paper", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nHome/Breaking/બ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nગુજરાત સરકારે ધોરણ-6થી 8નાં વર્ગો શરૂ કરવાને લઈને મોટો નિર્ણય લીધો છે. આગામી 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8 વર્ગો ફરીથી શરૂ કરાશે. પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની શાળાઓમાં ૧૮મી ફેબ્રુઆરી ને ગુરુવારથી ૬ થી ૮ ધોરણના વર્ગો પુનઃ શરૂ કરાશે.\nશિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ ૬ થી ૮ માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલ તમામ બોર્ડ ની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ ૬ થી ૮ના વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ ૮મી જાન્યુઆરી-૨૦૨૧ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે.\nઆ હેતુસર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓ SOPનું પાલન અવશ્ય કરે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ પણ શિક્ષણ સચિવે જણાવ્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને પગલે હવે કોરોના સંક્��મણ ઘટ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.\nશિક્ષણ સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે એમ પણ શ્રી વિનોદ રાવે ઉમેર્યું હતું.\nકોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી-શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે તેમ શિક્ષણ સચિવે જણાવ્યું હતું. ધોરણ ૬ થી ૮ના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક વિદ્યાર્થી , શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ SOPની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે.\nઅત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ દરમિયાન પણ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની કાળજી લીધી હતી. કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યારબાદ ક્રમશઃ વર્ગખંડ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તદઅનુસાર ગત તારીખ ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ ૧૦-૧૨ અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે.\nરાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ના વર્ગખંડો તારીખ ૧લી ફેબ્રુઆરીથી પુનઃ શરૂ થઈ ગયા છે તેમજ તારીખ ૮મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ધોરણ ૯ થી ૧૨ના વર્ગોમાં શરૂઆતના તબક્કે ૪૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ આ વર્ગખંડ શિક્ષણમાં જોડાયા હતા તે સંખ્યા હવે વધીને ૭૦ થી ૭૨ ટકા જેટલી થઈ ગઈ છે. રાજ્ય સરકારના પરિણામકારી આ પ્રયાસોમાં વાલીઓ પણ પોતાના બાળકોના શિક્ષણ હિતમાં ઉત્સાહથી સહયોગ આપી રહ્યા છે અને વર્ગખંડ શિક્ષણ માટે પોતાના બાળકોને વધુને વધુ પ્રેરિત કરે છે.\n૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી, આણંદ દ્વારા સામાજિક ન્યાય અને સાયબર ગુના માટે જાગૃતિ શીર્ષક હેઠળ વક્��વ્યનું આયોજન કરાયું\nગુજરાતમાં લવ-જેહાદના કાયદા લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન\nઆણંદ જિલ્લામાં વધતા કોરોના વાયરસના સંક્રમણને લઈને વધુ એક ગામમાં સ્વયંભૂ લોકડાઉન\nઆણંદ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના અધિકારી જગદીશ પટેલ લાંચ લેતા ઝડપાયા: જાણો કેટલની માંગી હતી લાંચ\nઆણંદ જિલ્લામાં સાંજે નોંધાયા વધુ ત્રણ કોરોના ના કેશ:જાણો શું પરિસ્થિતી છે હાલમાં\nવાંચો દિવસભરના સમાચાર એક ક્લિકમાં…..\nઆણંદ-ખેડા જીલ્લામાં બેકાબુ બન્યો કોરોના વાયરસ: જાણો જીલ્લામાં કેટલા શંકાસ્પદ લોકોના થયા મોત\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/share-market/lessons-from-how-markets-reacted-to-sars-gujarati", "date_download": "2021-06-15T00:30:03Z", "digest": "sha1:2B7E6NY7GRPQTDVVF6SPJZEU5BVQQFJQ", "length": 30954, "nlines": 640, "source_domain": "www.angelbroking.com", "title": "માર્કેટ કેવી રીતે એસએઆરએસ આઉટબ્રેક પર પ્રતિક્રિયા કરી છે તેના પાઠ - Angel Broking", "raw_content": "\nમાર્કેટ કેવી રીતે એસએઆરએસ આઉટબ્રેક પર પ્રતિક્રિયા કરી છે તેના પાઠ\nમાર્કેટ કેવી રીતે એસએઆરએસ આઉટબ્રેક પર પ્રતિક્રિયા કરી છે તેના પાઠ\nઆરવ સારા મૂડમાં ન હતો. જેને ધ્યાનમાં રાખીને તેમના મિત્ર માનવની પૂછપરછ કરી, “તને આરવ શું તકલીફ છે એવું લાગે છે કે તુ કંઈક બાબત વિશે ચિંતિત છો.”\n“હા, માનવ,” તેણે સ્વીકાર્યું. “હું માત્ર શેર ટ્રેડિંગ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગનો હેન્ગ મેળવી રહ્યો હતો, અને મારા માટે તમામ બાબત ખૂબ સારી રીતે ચાલી રહી હતી. જો કે, હવે, COVID-19 સંકટ સાથે મારા રોકાણ અને વેપાર પણ કામ થતા નથી. હું ચિંતા કરું છું કે હું મારી મૂડી ગુમાવીશ અને મને ખાતરી નથી કે કેવી રીતે આગળ વધવું.”\n“તે ખૂબ સમજવાનીબાબત છે,” માનવ સહાનુભૂતિ દર્શાવી. “પરંતુ તેમાં સારા સમાચાર છે. તમને તમારા ટ્���ેડ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફક્ત જાણવાની જરૂર છે કે આગળનો શ્રેષ્ઠ માર્ગ શું છે.”\n“સારું, તે કેટલીક સલાહ છે. પરંતુ હું કેવી રીતે આ ટ્રેડ કરું છું તે જાણી શકું આ પ્રકારની પરિસ્થિતિ પહેલાં ક્યારેય થઈ ગઈ છે આ પ્રકારની પરિસ્થિતિ પહેલાં ક્યારેય થઈ ગઈ છે” અરવે મોટેથી પૂછ્યું.\n“તે રસપ્રદ છે કે તમારે તેનો ઉલ્લેખ કરવો જોઈએ,” માનવ ચાઇમેડ. “આ પહેલાં એસએઆરએસ અને બર્ડ ફ્લુ જેવી મહામારીમાં આ પ્રકારની સ્થિતિ થઈ હતી. હું આ ઘટનાઓ પર બજારોને કેવી રીતે પ્રતિક્રિયા આપી છે તે વિશે વાંચી રહ્યો છું અને આ અગાઉનીસ્થિતિમાં આપણે ઘણું શીખી શકીએ છીએ.”\nઆરવ આ બાબતને વધુ ધ્યાનથી સાંભળતો હતો “ઓહ. તે રસપ્રદ લાગે છે. મને વધુ જણાવો.”\nમાનવ એ વધુ માહિતી આપતા કહ્યું કે જ્યારે સાર્સ અને બર્ડ ફ્લૂએ વિશ્વને અસર કરી ત્યારે શેર ટ્રેડિંગ કેવી રીતે અસર કરી હતી.. “સાર્સ દરમિયાન વર્ષ 2002 અને વર્ષ 2003 માં જોઈએ તો બીએસઈ સેન્સેક્સ લગભગ 10.07% ગગડ્યો હતો.”\n“તે ખરાબ છે,” એ આરવે આ અંગે ચિંતા વ્યક્ત કરી.\n“ , જોકે, માનવ તેમને ખાતરી આપી. “આગામી એક વર્ષમાં, સૂચકાંક લગભગ 77.68% સુધીમાં રિકવર થયો. ત્યારબાદ, બીએસઈ સેન્સેક્સ બર્ડ ફ્લુ દરમિયાન લગભગ 12.23% ગગડ્યોહતો, જે જાન્યુઆરી થી ઓગસ્ટ 2004 સુધી ફેલાયો હતો. જ્યારે જીકા વાઇરસ નવેમ્બર 2015 અને ફેબ્રુઆરી 2016 વચ્ચે મહામારીનું કારણ બની ગયું ત્યારે શેરબજાર 13.39% સુધી ઘટે છે. પરંતુ, પહેલાંની જેમ, બર્ડ ફ્લૂ બાદના એક વર્ષમાં સૂચકાંક 47.42% અને ઝીકા વાઇરસ એપિસોડ પછી 13.36% સુધી ઝડપથી વધ્યો હતો.”\n“આ બાબત સાંભળવા માટે આનંદદાયક છે. જોકે, શું COVID-19 ફેલાવા બાદ આ વખતે તેમા ખાસ સુધારો થયો નથી\n“મારે તમારી સાથે સંમત થવું પડશે, આરવ. ભારતીય સ્ટૉક માર્કેટને કોવિડ-19 મહામારીની અસર સહન કરવા માટે મજબૂર કરવામાં આવ્યું હતું કારણ કે બીએસઈ સેન્સેક્સ લગભગ 2 મહિનાના સમયગાળામાં લગભગ 27% સુધી ગગડી ગયો હતો. ઇન્ડેક્સ 41,115 જાન્યુઆરી 27, 2020 થી માર્ચ 27, 2020 ના રોજ 29,815 સુધી પહોંચી ગયું હતું. તે લગભગ 11,300 પૉઇન્ટ્સનો ઘટાડો દર્શાવે લો\n“હા, આ સ્થિતિને લીધે જ મને આટલી ચિંતા છે. હું આ પ્રકારની નાણાંકીય માહોલ દરમિયાન શેર ટ્રેડિંગ અથવા રોકાણમાં જોડાવા માટે ભય અનુભવું છું. હકીકતમાં, હું ઇન્ટ્રાડે ટ્રેડિંગ વિશે પણ ચિંતિત છું.” આરવે વધુમાં કહ્યું.\n“અહીં સારી સમાચાર છે, આરવ. ચિંતા ન કરો,” માનવએ તેમને પ્રોત્સાહિત કર્યો. “આ આંકડાકીય આંકડાઓ વા���ચીને આપણે ઘણું શીખી શકીએ છીએ. તે આપણને ઘણુ શીખવે છે અને સ્વાસ્થ્ય મહામારી દરમિયાન અને પછી બજારો કેવી પ્રતિક્રિયા આપે છે તે વિશે અમને વણી સ્પષ્ટતા આપે છે. આ સમયે ટ્રેડિંગ અથવા રોકાણ કેવી રીતે કરવું તે વિશે અમે એક સારી ડીલ શીખી શકીએ છીએ.”\n“મને આ વિશે વધુ જાણવાનું ગમે છે, માનવ. કહો, મારા જેવા શરૂઆતકર્તા માટે કેટલાક મહત્વપૂર્ણ પાઠ શું છે” આરવ પૂછવામાં આવ્યું છે.\nલેસન 1: રિકવરી અનિવાર્ય છે\n“અમે જાણી શકીએ છીએ કે પુનઃપ્રાપ્તિ અનિવાર્ય છે,” માનવ સાહસ.\n“આંકડાઓ અને બજારની પ્રતિક્રિયાઓને કાળજીપૂર્વક વિચારવા પછી, એક બાબત ચોક્કસ છે. ફાઇનાન્શિયલ માર્કેટની રિકવરી દરેક આઉટબ્રેક અથવા હેલ્થ એપિડેમિક પછી ચોક્કસ હોય છે. કારણ કે બજારોની નકારાત્મક પ્રતિક્રિયા મુખ્યત્વે રોગના પ્રસાર દરમિયાન અર્થશાસ્ત્ર સિવાય ભાવના દ્વારા ફયુલ કરવામાં આવે છે, તેથી સ્વતંત્રતા ટૂંકા સમયમાં રહેવામાં આવે છે. ધીરજ અહીં ચાવી બની જાય છે. એવી પરિસ્થિતિમાં જ્યાં બજારો બેટર્ડ થઈ રહ્યા છે, તેને વેચવાના બદલે તમારા સ્ટૉક પોર્ટફોલિયોને હોલ્ડ કરવું એક સારો વિચાર હશે, આરવ.”\n“હું તેને ધ્યાનમાં રાખીશ. એ જાણવું સારું છે કે આશા છે,” આરવે એસ સ્માઈલ સાથે કહ્યું.\n2: સંરક્ષણ સ્ટૉક્સમાં રોકાણ કરો\n“આ જેવી બીજી ઘટનાઓ અમને શિક્ષિત કરે છે કે તે સુરક્ષિત સ્ટૉક્સમાં રોકાણ કરવું હિતાવહ છે”\n” આરવ અધવચ્ચે પૂછ્યું.\n“આર્થિક અસ્થિરતાઓ વચ્ચે કેટલાક શેરો સ્ટૉક માર્કેટમાં પ્રતિરક્ષાત્મક સ્ટૉક્સ તરીકે ઓળખાય છે. આ સ્ટૉક્સ બજારમાં સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સતત રજૂઆત ધરાવે છે અને સ્થિર વળતર આપે છે,” માનવએ વિસ્તૃત કર્યું હતું.\n“શું તમે મને કેટલાક ઉદાહરણો આપી શકો છો, માનવ\n“ચોક્કસ. ઉદાહરણ તરીકે, ફસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર (એફએમસીજી) ઉત્પાદન કરતી કંપનીઓના સ્ટૉક્સ સંરક્ષણશીલ સ્ટૉક્સ છે કારણ કે તેમના ઉત્પાદનોની માંગ વર્ષભર સતત રહે છે. આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાથી બજાર ફરી સુધારાના સંજોગોમાં સારું વળતર મળે છે ત્યાં સુધી તમને ટર્બ્યુલેન્ટ તબક્કામાં સમજવામાં મદદ મળી શકે છે. તમે સંરક્ષણ સ્ટૉક્સના ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં જોડાઈ શકો છો, અથવા તમે ડિલિવરી ટ્રેડ કરી શકો છો.”\n“હું તેની નોંધ કરીશ,” આરવ વાતને સ્વીકારી,\nલેસન 3: સાઇક્લિકલ સ્ટૉક્સ ખરીદવાથી બચાવો\n“હું વ્યક્તિગત રીતે જે શીખ્યો છું તે ત્રીજા અને અંતિમ પાઠ એ છે કે તમારે આ સમય દરમિયાન સાઇક્લિકલ સ્ટૉક્સ ખરીદવાથી બચવું જોઈએ.” માનવ કહે છે.\nઆરવ પાસે અન્ય પ્રશ્ન હતો. “સાઇક્લિકલ સ્ટૉક્સ શું છે, માનવ\n“જે સ્ટૉક્સનું પરફોર્મન્સ સીધા અર્થવ્યવસ્થાની સ્થિતિ સાથે જોડાયેલ છે અને સ્ટૉક માર્કેટના પરફોર્મન્સને સાઇક્લિકલ સ્ટૉક્સ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે પરિવહન, મુસાફરી અને આતિથ્યમાં શામેલ કંપનીઓના સ્ટૉક્સને સામાન્ય રીતે સાઇક્લિકલ સ્ટૉક્સ માનવામાં આવે છે. રોગોના અગાઉના વિક્ષેપોમાંથી ભૂતકાળનો ડેટા દર્શાવે છે કે આ સ્ટૉક્સને મહામારી દરમિયાન ભારે પીડિત થયો હતો. તેના ઉપરાંત, જે સમય વસૂલવામાં લાગ્યો તે પણ નોંધપાત્ર રીતે વધુ હતો, ” માનવ તેમને જાણ કર્યું.\n“ત્યારબાદ હું તેમને સ્પષ્ટ કરીશ, અત્યાર માટે ઓછામાં ઓછું,” આરવ એ જણાવ્યું છે. “તારો આભાર માનવ. તે ખરેખર મારા માટે એક સારો માર્ગ બતાવ્યો છે. હું ખૂબ ચિંતા કરતો હતો.”\n“કોઈ સમસ્યા નથી, આરવ. તમે જે પણ સમયે ચર્ચા કરવા માંગો છો તે માટે સ્વતંત્ર અનુભવ કરો.” માનવે સહજતાથી કહ્યું.\nએફઆઈઆઈ અને ડીઆઇઆઈવચ્ચેનો તફાવત\nડી આઇ આઇ : ઘરેલું સંસ્થાકીય રોકાણકારો શું છે\nFDI અને FPI વચ્ચેનો તફાવત\nવિદેશી પોર્ટફોલિયો રોકાણના લાભ અને ગેરલાભ નુકસાન\nવિદેશી પોર્ટફોલિયો રોકાણ: અર્થ, લાભો અને પ્રકારો\nએફપીઆઈ અને એફઆઈઆઈ વચ્ચેનો તફાવત\nશું આર્બિટ્રેજ કાયદેસર છે\nFDI અને FII વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/jio-prepaid-plan-offers-you-1gb-data-gujarati-news/", "date_download": "2021-06-15T00:56:56Z", "digest": "sha1:7P22E2ELERTBSBIENLB3WX5YZZVWDGIX", "length": 10746, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "રિલાયન્સ Jioનો ફાયદાકારક પ્રીપેડ પ્લાન, 3.5 રૂપિયામાં મળે છે 1GB ડેટા - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nરિલાયન્સ Jioનો ફાયદાકારક પ્રીપેડ પ્લાન, 3.5 રૂપિયામાં મળે છે 1GB ડેટા\nરિલાયન્સ Jioનો ફાયદાકારક પ્રીપેડ પ્લાન, 3.5 રૂપિયામાં મળે છે 1GB ડેટા\nReliance Jioએ થોડા ��ર્ષો પહેલા ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ સસ્તા ડેટાવાળા પ્લાન્સ ઉતારીને ઈન્ડસ્ટ્રીને હલાવીને રાખી દીધી છે. પાછલા થોડા વર્ષોમાં કંપનીએ વધતી હરીફાઈને કારણે પણ તેના પ્લાન્સમાં બદલાવ કર્યો છે. જોકે, સસ્તા પ્રિપેઇડ પ્લાન્સની બાબતમાં તે હજી ટોપ પર છે. એક યોજના પણ એવી છે કે જેમાં ગ્રાહકો માટે 1 જીબીની કિંમત 3.5 રૂપિયા છે.\njioનો 599 રૂપિયાનો પ્લાન ઘણો પોપ્યુલર પ્રીપેડ પ્લાન છે. આપણે તેને સસ્તો પ્લાન તો નહી કહીએ, પરંતુ જ્યારે તમે 1GB ડેટા વેલ્યૂનાં હિસાબથી તેને જોશો તો જાણશો કે, ઓછી કિંમતમાં ગ્રાહકોને વધારે ઓફર કરવામાં આવે છે.\nકંપનીના 599 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 1GB ડેટા માટે ફક્ત 3.57 રૂપિયા ચૂકવવા પડશે. આ યોજનામાં, ગ્રાહકોને 84 દિવસની માન્યતા દરમિયાન દરરોજ 2GB ડેટા મળે છે. આ રીતે, ગ્રાહકોને આ પ્લાનમાં કુલ 168GB ડેટા મળે છે.\nતેની તુલનામાં, કંપનીના 444 રૂપિયાના પ્લાનમાં, ગ્રાહકોને 1GB ડેટા માટે લગભગ 4 રૂપિયા ચૂકવવા પડશે. આ યોજના ગ્રાહકોને 56 દિવસની માન્યતા દરમિયાન કુલ 112GB ડેટા પ્રદાન કરે છે. એટલે કે, 599 રૂપિયાના પ્લાનમાં સસ્તામાં વધુ ડેટા મળે છે.\nJioના 599 રૂપિયાનાં પ્લાનમાં, સબ્સ્ક્રાઇબર્સને 2GB દરરોજ ડેટા, અનલિમિટેડ ઓન-નેટ કોલિંગ, ઓફ-નેટ કોલિંગ માટે 3,000 મિનિટ, દૈનિક 100 એસએમએસ અને જિઓ એપ્સના સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે.\nએ જ રીતે, એરટેલ દ્વારા રૂ .598 નો પ્લાન અને વોડાફોન આઈડિયા દ્વારા 599 રૂપિયાનો પ્લાન આપવામાં આવે છે. બંને 84 દિવસની માન્યતા સાથે આવે છે અને બંનેમાં 1.5 જીબી દૈનિક ડેટા આપવામાં આવે છે. આ સ્થિતિમાં, આ યોજનાઓમાં 1GB ડેટાની કિંમત આશરે 4.75 રૂપિયા થાય છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nવર્ક ફ્રોમ હોમ કરતા ગુજરાતીઓ માટે Vodafone Ideaએ લોન્ચ કર્યો 351 રૂપિયાનો પ્લાન, મળશે 1000 GB ડેટા\n80C હેઠળ ટેક્સ બચાવવાના આ છે 10 ઉપાયો, આ રીતે આયોજન કરો નહીં જાય ખિ���્સામાંથી રૂપિયા\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/09/27/positive-thinking/", "date_download": "2021-06-15T01:28:55Z", "digest": "sha1:B57C4RID7H7SHDAYYYCTNCR7A7HKJAQ7", "length": 59935, "nlines": 259, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: પોઝિટિવ થિકિંગ – ઉત્તમ ગડા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપોઝિટિવ થિકિંગ – ઉત્તમ ગડા\nSeptember 27th, 2010 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : ઉત્તમ ગડા | 25 પ્રતિભાવો »\n[ અમુક વાર્તાની શૈલી છેક સુધી જકડી રાખે છે, ક્યારેક વાચકનો જીવ અદ્ધર કરી દે એવા વળાંકો લે છે અને પછી ધીમે રહીને વાર્તાનું કેન્દ્રતત્વ વાચકના હાથમાં મૂકી દે છે. આ વાર્તા એ પ્રકારની છે, જે માનવીય સ્વભાવની વિશિષ્ટ લાક્ષણિકતા રજૂ કરે છે. પ્રસ્તુત વાર્તા ‘નવનીત સમર્પણ’ સામાયિક ઓગસ્ટ-2010માંથી સાભાર લેવામાં આવી છે.]\n તમને કદાચ ખબર હશે કે બે વરસથી હું આ સત્સંગમાં આવું છું. તમારાં પ્રવચનો સાંભળી, તમે કહો છો એમ, મારા જીવનના અંધકારમાં જ્ઞાનના દીવાનો પ્રકાશ ફેલાયો છે એમાંય ખાસ કરીને તમે જે પોઝિટિવ થિંકિંગનો ઉપદેશ આપો છો ને એમાંય ખાસ કરીને તમે જે પોઝિટિવ થિંકિંગનો ઉપદેશ આપો છો ને કેવી રીતે પોઝિટિવ થિંકિંગ કરવાથી માણ��ની લાઈફ બદલાઈ જાય છે અને માણસ સુખી થાય છે, એની મારા વિચારો પર ખૂબ જ ઊંડી અસર પડી છે. દાદા સ્વામી કેવી રીતે પોઝિટિવ થિંકિંગ કરવાથી માણસની લાઈફ બદલાઈ જાય છે અને માણસ સુખી થાય છે, એની મારા વિચારો પર ખૂબ જ ઊંડી અસર પડી છે. દાદા સ્વામી આજે શું બન્યું એ ખાસ તમને કહેવા હું આમ તમારી સામે બેઠો છું, ભલે મારું બોડી ભાંગી તૂટી લોહીલુહાણ થઈ ગયું હોય, મારો આત્મા તમારાં ચરણોમાં આવ્યો છે, એ ખાસ આજની વાત તમને કહેવા.\n મારું નામ મુકેશ ચોવટિયા છે. હું અને મારી વાઈફ શિલ્પા – અમે પરામાં વન બીએચકેના ફલેટમાં રહીએ છીએ. શિલ્પા મારા કરતાં આઠ વરસ યંગ છે અને દેખાવમાં બ્યુટિફુલ કહી શકાય એવી છે અમારાં લગ્ન થયાં ત્યારે મારા બધા ફ્રેન્ડ બહુ જલી ગયા હતા અમારાં લગ્ન થયાં ત્યારે મારા બધા ફ્રેન્ડ બહુ જલી ગયા હતા કહે કે મુકેશિયાને તો લોટરી લાગી કહે કે મુકેશિયાને તો લોટરી લાગી હું મોર્ડન પેથો-લેબમાં જોબ કરું છું. આ લેબમાં બ્લડ, યુરિન, સ્ટૂલ વગેરેનું ટેસ્ટિંગ થાય છે. મોટી લેબ છે. તમારે બ્લડ ટેસ્ટ કરાવવું હોય તો ફક્ત ફોન કરી દેવાનો, લેબમાંથી માણસ આવી બ્લડ કાઢી લઈ જાય ને બીજા દિવસે કુરિયરમાં તમને રિપોર્ટ મળી જાય હું મોર્ડન પેથો-લેબમાં જોબ કરું છું. આ લેબમાં બ્લડ, યુરિન, સ્ટૂલ વગેરેનું ટેસ્ટિંગ થાય છે. મોટી લેબ છે. તમારે બ્લડ ટેસ્ટ કરાવવું હોય તો ફક્ત ફોન કરી દેવાનો, લેબમાંથી માણસ આવી બ્લડ કાઢી લઈ જાય ને બીજા દિવસે કુરિયરમાં તમને રિપોર્ટ મળી જાય મારું કામ આમ ઘરે ઘરે જઈ બ્લડ, યુરિન વગેરેનાં સેમ્પલ કલેકટ કરવાનું છે.\nહું સત્સંગમાં આવતો થયો એ પહેલાં, જ્યારે મારું મન નેગેટિવ થિંકિંગ કરતું રહેતું ત્યારે મારા મનમાં એવા વિચારો આવતા રહેતા – કે હું સ્કૂટર પર જાઉં છું ને બ્લડથી ભરેલી કાચની વાયેલ જેમાં રાખી છે એ બેગ મેં ખભે ભરાવી છે ને ત્યાં કોઈ કારવાળો મારા સ્કૂટરને પાછળથી ઠોકે છે અને હું ઊડીને ફૂટપાથ પર પડું છું, બેગ નીચે ને હું ઉપર ને બધી વાયેલ ફૂટી જાય છે અને કાચ બધા મારી છાતીમાં ઘૂસી જાય છે ને બધી વાયેલ ફૂટી જાય છે અને કાચ બધા મારી છાતીમાં ઘૂસી જાય છે અને બધું, એચઆઈવી પોઝિટિવ ને હેપેટાઈટિસ ને બધાવાળું લોહી મારા લોહીમાં ભળી જાય છે ને… એવું બધું અને બધું, એચઆઈવી પોઝિટિવ ને હેપેટાઈટિસ ને બધાવાળું લોહી મારા લોહીમાં ભળી જાય છે ને… એવું બધું આવા નેગેટિવ વિચારો મને આવતા રહેતા આવા નેગેટિવ વિચારો મન��� આવતા રહેતા પણ હવે બધા પોઝિટિવ વિચારો આવે છે, જેમ કે મારા સ્કૂટરને કોઈ ગાડીએ ઠોક્યું ને હું પડી ગયો. પછી એવું બને છે કે ગાડીની પાછળની સીટમાંથી મારી ફેવરિટ ફિલ્મસ્ટાર ઊતરે છે, ને મને કંઈ વાગ્યું નથી તોય મને એની ગાડીમાં બેસાડી એના ઘરે લઈ જાય છે, અને અમે વાતો કરીએ છીએ, પછી મને ચાન્સ મળે એટલે હું એને કહી દઉં છું કે જે હીરો સાથે એ સંબંધ રાખે છે એ બદતમીઝ, અનએડ્યુકેટેડ છે. એણે એની કંપની છોડી દેવી જોઈએ પણ હવે બધા પોઝિટિવ વિચારો આવે છે, જેમ કે મારા સ્કૂટરને કોઈ ગાડીએ ઠોક્યું ને હું પડી ગયો. પછી એવું બને છે કે ગાડીની પાછળની સીટમાંથી મારી ફેવરિટ ફિલ્મસ્ટાર ઊતરે છે, ને મને કંઈ વાગ્યું નથી તોય મને એની ગાડીમાં બેસાડી એના ઘરે લઈ જાય છે, અને અમે વાતો કરીએ છીએ, પછી મને ચાન્સ મળે એટલે હું એને કહી દઉં છું કે જે હીરો સાથે એ સંબંધ રાખે છે એ બદતમીઝ, અનએડ્યુકેટેડ છે. એણે એની કંપની છોડી દેવી જોઈએ એટલે એ તો રડી પડે છે ને કહે છે કે એને ડર લાગે છે કે એને છોડવાની વાત કરી છે તો આ હીરો એને મારશે, ને હેરાન હેરાન કરી મૂકશે. એટલે હું એને સમજાવું છું કે આ બધું નેગેટિવ થિંકિંગ છે. પાવર ઑફ પોઝિટિવ થિંકિંગવાળી વાત એને સમજાવું છું… જે તમે કહો છો એ જ બધું એટલે એ તો રડી પડે છે ને કહે છે કે એને ડર લાગે છે કે એને છોડવાની વાત કરી છે તો આ હીરો એને મારશે, ને હેરાન હેરાન કરી મૂકશે. એટલે હું એને સમજાવું છું કે આ બધું નેગેટિવ થિંકિંગ છે. પાવર ઑફ પોઝિટિવ થિંકિંગવાળી વાત એને સમજાવું છું… જે તમે કહો છો એ જ બધું એની એના પર એવી તો અસર થાય છે કે એ સત્સંગમાં આવવા તૈયાર થઈ જાય છે. અને દર વખતે અમે બંને સાથે એની કારમાં બેસીને સત્સંગમાં પહોંચીએ છીએ ત્યારે બધા ગુસપુસ કરે છે કે આ મુકેશને સત્સંગ ફળ્યો, હોં \nઆવું બધું… સરસ સરસ વિચારી મારું મન હવે ખુશ ખુશ રહે છે અને પાવર ઓફ પોઝિટિવ થિંકિંગવાળી વાત મનમાં એકદમ ચીપકી જાય છે માફ કરજો દાદા સ્વામી માફ કરજો દાદા સ્વામી આજે શું બન્યું એ કહેવાને બદલે હું તો બીજે રવાડે ચડી ગયો, મારી આદત પ્રમાણે \nઆજે સવારે ઊઠ્યો ત્યારે જરા સુસ્તી જેવું લાગતું હતું. બોડીઍક ને ફલુ જેવું. એટલે હું લેબ પર ફોન કરી સિક લીવ લેવાનો વિચાર કરતો હતો, ત્યાં શિલ્પા કહે, ‘ક્યાં તાવ છે એક ક્રોસિન લઈ લો એક ક્રોસિન લઈ લો ને ગરમ પાણીથી નાઈ લો. ફ્રેશ થઈ જશો. ઘરે હશો તો સૂઈ રહેશો ને વધારે લાઉઝી ફીલ થશે ને ગરમ પાણીથી નાઈ લો. ફ્ર��શ થઈ જશો. ઘરે હશો તો સૂઈ રહેશો ને વધારે લાઉઝી ફીલ થશે \nકંઈ બોલવા જાઉં એ પહેલાં તો એણે તો લગભગ મને ધક્કો દઈ બાથરૂમમાં મોકલ્યો એક વાર તો આપણને વિચાર આવી જાય, નેગેટિવ થિંકિંગ કરીએ તો, કે લો એક વાર તો આપણને વિચાર આવી જાય, નેગેટિવ થિંકિંગ કરીએ તો, કે લો તબિયતની ચિંતા નથી આને તબિયતની ચિંતા નથી આને અને આમ તો રોજ એ સવારના આઠથી રાત્રે નવ વાગ્યા સુધી એકલી જ હોય છે અને આમ તો રોજ એ સવારના આઠથી રાત્રે નવ વાગ્યા સુધી એકલી જ હોય છે તો ખુશ થવાને બદલે કેમ મને આમ કામે ધકેલે છે તો ખુશ થવાને બદલે કેમ મને આમ કામે ધકેલે છે પણ પોઝિટિવ થિંકિંગ કરીએ તો લાગે કે એની વાત સાચી છે પણ પોઝિટિવ થિંકિંગ કરીએ તો લાગે કે એની વાત સાચી છે ઘેર પડ્યા પડ્યા કરવાનું શું ઘેર પડ્યા પડ્યા કરવાનું શું આખો દિવસ ટી.વી. જોઈ જોઈ આમેય તબિયત ખરાબ થઈ જાય અને ઉપરથી એક લીવ વેસ્ટ જાય.\nએટલે તૈયાર થઈને નીકળી ગયો. પહેલાં ઘરે ગયો ત્યાં કોઈ આઠ વરસની છોકરીનો મેનિનજાઈટિસનો કેસ હતો, એનું બ્લડ લીધું. અને ત્યાંથી નીકળી સ્કૂટર પાર્ક કર્યું હતું ત્યાં પાનનો ગલ્લો હતો ત્યાં ગુટકાનું પેકેટ લેવા ગયો. ગલ્લાવાળાને પૈસા આપતો હતો ત્યાં કોઈ પાછળથી આવી, મને ધક્કો મારી, ખસેડી, ત્યાં પબ્લિક ફોનનું ડબલું હતું ત્યાં જઈ ફોન કરવા લાગ્યો પહેલાં કોઈ આવું કરે તો આપણી તો હટી જાય. હું અહીંયા ઊભો છું તે શું જખ મારું છું પહેલાં કોઈ આવું કરે તો આપણી તો હટી જાય. હું અહીંયા ઊભો છું તે શું જખ મારું છું પણ અત્યારે પોઝિટિવ થિંકિંગ કર્યું કે… એને કદાચ કંઈ અરજન્સી હશે. કે કંઈ ટેન્શન હશે… ઈટ્સ ઓકે \nપણ પછી હું એવો ચોંક્યો કે વાત ન પૂછો મારી નજર એની આંગળીઓ પર હતી, એમ જ, કેજ્યુઅલી. અને એણે જે નંબર લગાડ્યો એ કોણ જાણે કેમ મારા મગજમાં રજિસ્ટર થયો મારી નજર એની આંગળીઓ પર હતી, એમ જ, કેજ્યુઅલી. અને એણે જે નંબર લગાડ્યો એ કોણ જાણે કેમ મારા મગજમાં રજિસ્ટર થયો મારા જ ઘરનો નંબર મારા જ ઘરનો નંબર હું તો બ્લેંક થઈ જોતો જ રહી ગયો હું તો બ્લેંક થઈ જોતો જ રહી ગયો નોટ પોસિબલ મેં એવું ઈમેજિન તો નથી કરી લીધુંને ત્યાં નંબર નહીં લાગ્યો હોય એટલે એણે ફરીથી નંબર લગાડ્યો ત્યાં નંબર નહીં લાગ્યો હોય એટલે એણે ફરીથી નંબર લગાડ્યો આ વખતે મેં બરાબર માર્ક કર્યું આ વખતે મેં બરાબર માર્ક કર્યું મારો જ નંબર મેં એના તરફ જોયું… કોણ છે આ મેં એને ક્યારેય જોયો નથી. મારા ઘરનો ફોન કેમ લગાડે છે મ��ં એને ક્યારેય જોયો નથી. મારા ઘરનો ફોન કેમ લગાડે છે ઘરે તો શિલ્પા છે ઘરે તો શિલ્પા છે મારું કામ હશે એને મારું કામ હશે એને કે પછી શિલ્પાનું કામ છે એને કે પછી શિલ્પાનું કામ છે એને મને કંઈ અજબ પ્રકારનો મૂંઝારો થવા લાગ્યો. તાવ પાછો ચડવા લાગ્યો \nત્યાં એનો ફોન લાગ્યો અને એ બે જ વાક્ય બોલ્યો, જે મારી ખોપરીની દીવાલ ચેક કરો તો ત્યાં કોતરાયેલાં મળશે : ‘હાય મિષ્ટુ અને એ બે જ વાક્ય બોલ્યો, જે મારી ખોપરીની દીવાલ ચેક કરો તો ત્યાં કોતરાયેલાં મળશે : ‘હાય મિષ્ટુ બોલ, પ્રોગ્રામ કરવો છે ને બોલ, પ્રોગ્રામ કરવો છે ને \n બોલ, પ્રોગ્રામ કરવો છે ને – મારા આખા શરીરમાં એક ખરાબ ધ્રુજારી પ્રસરી ગઈ. પછી એ મિષ્ટુ કંઈ કહેતી હતી એ સાંભળવા લાગ્યો. વચ્ચે ખડખડાટ હસતો – મારા આખા શરીરમાં એક ખરાબ ધ્રુજારી પ્રસરી ગઈ. પછી એ મિષ્ટુ કંઈ કહેતી હતી એ સાંભળવા લાગ્યો. વચ્ચે ખડખડાટ હસતો એ શિલ્પા સાથે વાત કરતો હતો એ શિલ્પા સાથે વાત કરતો હતો મારી શિલ્પા એ એની મિષ્ટુ હતી મારી શિલ્પા એ એની મિષ્ટુ હતી એને આની સાથે કાંઈ પ્રોગ્રામ કરવો હતો એને આની સાથે કાંઈ પ્રોગ્રામ કરવો હતો એટલે મને ઘરમાંથી કેવી રીતે ભગાડ્યો એ બધું કહેતી હતી જે સાંભળી આ હસતો હતો એટલે મને ઘરમાંથી કેવી રીતે ભગાડ્યો એ બધું કહેતી હતી જે સાંભળી આ હસતો હતો અને ઘરે બેસી બંને જણ કઈ જાતનો પ્રોગ્રામ કરવાના હતાં \nધ્રૂજતા હાથે મેં મોબાઈલ કાઢીને ઘરનો નંબર લગાડ્યો. એન્ગેજડ એની વાત ચાલુ હતી એની વાત ચાલુ હતી મેં ફરીથી લગાડ્યો મારું માથું ભમવા લાગ્યું. કોઈએ મને પેટમાં જોરથી મુક્કો માર્યો હોય એમ મને ભયંકર શૂળ ઊપડ્યું. શ્વાસ રૂંધાવા લાગ્યો. મને થયું હું અહીં જ ફસડાઈ પડીશ.\nએટલે મેં તરત પોઝિટિવ થિંકિંગ શરૂ કર્યું. એક તો – એણે મારા ઘરનો જ નંબર ડાયલ કર્યો છે એ ખાતરીપૂર્વક કહેવું – ઈટ વોઝ ડિફિકલ્ટ એક્ચ્યુલી નોટ પોસિબલ આંગળીઓ ઝડપથી કી-પેડ પર ફરે અને તમને લાગે કે પાંચ પ્રેસ કર્યા છે પણ આઠ પ્રેસ કર્યા હોય અને ઘરનો ફોન એન્ગેજડ આવે એ ક્યાં નવાઈનું છે. શિલ્પા તો ફોનને ચીટકેલી જ હોય છે અને ઘરનો ફોન એન્ગેજડ આવે એ ક્યાં નવાઈનું છે. શિલ્પા તો ફોનને ચીટકેલી જ હોય છે અને મિષ્ટુ તો – એનો કઝિન – છોકરો પણ હોઈ શકે જે બંને પિક્ચરનો પ્રોગ્રામ બનાવતા હોય અને મિષ્ટુ તો – એનો કઝિન – છોકરો પણ હોઈ શકે જે બંને પિક્ચરનો પ્રોગ્રામ બનાવતા હોય \nમારું મન તરત શાંત થવા લાગ્યું. મ���ં ઊંડો શ્વાસ લીધો, વધારે સારું લાગ્યું પોતાને કહ્યું, ‘શિલ્પાએ કામે જવાનું જસ્ટ કહ્યું એમાં તો નેગેટિવ થિંકિંગનાં બી રોપાઈ ગયાં ને આવું ઝાડ થઈ ગયું પોતાને કહ્યું, ‘શિલ્પાએ કામે જવાનું જસ્ટ કહ્યું એમાં તો નેગેટિવ થિંકિંગનાં બી રોપાઈ ગયાં ને આવું ઝાડ થઈ ગયું So stupid I am ’ એટલે મન હજી વધારે હળવું થયું ત્યાં એણે ફોન મૂકી ગલ્લા પરથી કેડબરીની ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ લીધી, મોટી સાઈઝની.. અને પૈસા આપી નીકળી ગયો. મારી નજર એના પર ચોંટેલી હતી. એ યંગ હતો ત્યાં એણે ફોન મૂકી ગલ્લા પરથી કેડબરીની ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ લીધી, મોટી સાઈઝની.. અને પૈસા આપી નીકળી ગયો. મારી નજર એના પર ચોંટેલી હતી. એ યંગ હતો મારા કરતાં. લો-વૅસ્ટનું જીન્સ અને કાળું ટૂંકું ટી-શર્ટ. રિકી માર્ટિન કરીને સિંગર નથી મારા કરતાં. લો-વૅસ્ટનું જીન્સ અને કાળું ટૂંકું ટી-શર્ટ. રિકી માર્ટિન કરીને સિંગર નથી …. અ…તમે દાદા સ્વામી ક્યાંથી ઓળખો રિકી માર્ટિનને …. અ…તમે દાદા સ્વામી ક્યાંથી ઓળખો રિકી માર્ટિનને એના જેવો લાગતો હતો એના જેવો લાગતો હતો આમ હેન્ડસમ … હાથને રોકવા છતાં મારા હાથે મોબાઈલ પર ઘરનો નંબર લગાડ્યો. રિંગ વાગી. મેં કોલ કાપી નાખ્યો. મનને કહ્યું, ‘Think Positive શિલ્પાની પણ વાત પતી ગઈ હશે એટલે હવે ફોન ફ્રી છે શિલ્પાની પણ વાત પતી ગઈ હશે એટલે હવે ફોન ફ્રી છે Coincedence \nનહોતું કરવું છતાં જઈને મેં પબ્લિક ફોન લગાડી રિ-ડાયલનું બટન દબાવ્યું. ફોનમાં બહુ ડિસ્ટર્બન્સ હતું. કોઈ છોકરીનો અવાજ સંભળાયો…હેલો ….હેલો … મેં ફોન કાપી નાખ્યો. એ શિલ્પા નહોતી. હાશ રિકી માર્ટિન ફૂટપાથ પાસે રાખેલી એની બાઈક પાસે જઈ સોનેરી ટોપવાળી હેલ્મેટ પહેરવા લાગ્યો. બાઈક તદ્દન નવી, મોટી, ઝગારા મારતી હતી. Stardust model, જેની બહુ જાહેરાત ટીવી પર આવે છે. રિકી માર્ટિનની બાઈક સ્ટાર્ટ થઈ જ હતી. હું દોડ્યો અને સ્કૂટર લઈ એનો પીછો કરવા લાગ્યો. એક મન પૂછતું હતું, શા માટે પણ રિકી માર્ટિન ફૂટપાથ પાસે રાખેલી એની બાઈક પાસે જઈ સોનેરી ટોપવાળી હેલ્મેટ પહેરવા લાગ્યો. બાઈક તદ્દન નવી, મોટી, ઝગારા મારતી હતી. Stardust model, જેની બહુ જાહેરાત ટીવી પર આવે છે. રિકી માર્ટિનની બાઈક સ્ટાર્ટ થઈ જ હતી. હું દોડ્યો અને સ્કૂટર લઈ એનો પીછો કરવા લાગ્યો. એક મન પૂછતું હતું, શા માટે પણ બીજું મન સાંભળવા તૈયાર ન હતું. એ મારા ઘરની દિશામાં જ જતો હતો, એમ તો હજારો vehicle મારા ઘરની દિશામાં જતાં હતાં બીજું મન સાંભળવા તૈયાર ન હતું. એ મારા ઘરની દિશામાં જ જતો હતો, એમ તો હજારો vehicle મારા ઘરની દિશામાં જતાં હતાં યાદ નહોતું કરવું તોય મને યાદ આવ્યું, શિલ્પા મને કહ્યા કરે છે કે સ્કૂટર લઈને ફરો છો તે જરાય સારા નથી લાગતા યાદ નહોતું કરવું તોય મને યાદ આવ્યું, શિલ્પા મને કહ્યા કરે છે કે સ્કૂટર લઈને ફરો છો તે જરાય સારા નથી લાગતા કંપનીવાળાઓને કહોને કે બાઈક આપે કંપનીવાળાઓને કહોને કે બાઈક આપે મારું માથું ભમવા લાગ્યું. શિલ્પા કોની સાથે વાત કરતી હતી મારું માથું ભમવા લાગ્યું. શિલ્પા કોની સાથે વાત કરતી હતી પબ્લિક ફોનમાં અવાજ શિલ્પાનો જ તો નહોતોને પબ્લિક ફોનમાં અવાજ શિલ્પાનો જ તો નહોતોને આ રિકી ક્યાં જાય છે આ રિકી ક્યાં જાય છે એ બાઈક સ્પીડથી ભગાવતો હતો, હું જેમ તેમ કરી સ્કૂટર એની સાથે રાખતો હતો એ બાઈક સ્પીડથી ભગાવતો હતો, હું જેમ તેમ કરી સ્કૂટર એની સાથે રાખતો હતો ત્યાં એક સિગ્નલ પર એક ટેમ્પોએ મારા સ્કૂટરને ઠોકી દીધું. પાછળનું પૈડું લગભગ બેવડ વળી ગયું. એની સાથે ઝઘડો કરવા માટે મારી પાસે જરાય એનર્જી બચી નહોતી ત્યાં એક સિગ્નલ પર એક ટેમ્પોએ મારા સ્કૂટરને ઠોકી દીધું. પાછળનું પૈડું લગભગ બેવડ વળી ગયું. એની સાથે ઝઘડો કરવા માટે મારી પાસે જરાય એનર્જી બચી નહોતી ઊલટાની મેં એની લગભગ પગે પડીને માફી માગી. એને પણ આ બહુ વિચિત્ર લાગ્યું. પછી સ્કૂટરને ક્યાંય સુધી ઘસડી, કોઈક પાર્કિંગ લોટમાં રાખી, હું રિક્ષા કરીને ઘેર પહોંચ્યો \nલિફટમાં ચોથે માળે પહોંચી મારા ફલેટની બહાર ઊભો હું થીજી ગયો. અંદરથી કોઈના વાતો કરવાના ધીમા અવાજ આવતા હતા ભયંકર પ્રયત્ન છતાં મારી આંગળી બેલ સુધી ન પહોંચી. મને લગભગ તમ્મર આવી ગયાં. લિફટમાં બેસી નીચે આવી હું સોસાયટીના કંપાઉન્ડની એક બેંચ પર ફસડાઈ પડ્યો. હું કેટલી વાર સુધી ત્યાં બેઠો પડ્યો હતો, મને કંઈ આઈડિયા નથી. વોચમેને આવીને મને કહ્યું, ‘સાબ, કલ ચાર ઘંટા લાઈટ નહીં હૈ…’ ત્યારે મને હોશ આવ્યા.\nકોણ જાણે કેમ લિફટ લેવાને બદલે હું દાદર ચઢવા લાગ્યો. બીજે માળે દાદર પર જ મને શિલ્પા મળી ગઈ. મને જોઈને એ શરૂ થઈ ગઈ : ‘તમે ક્યાં છો હું ક્યારની તમને શોધું છું. હાય, હાય, તમારી તબિયત બગડી કે શું હું ક્યારની તમને શોધું છું. હાય, હાય, તમારી તબિયત બગડી કે શું મેં તમને ક્યાં કામે જવાનું કહ્યું મેં તમને ક્યાં કામે જવાનું કહ્યું વગેરે…. ઘરે પહોંચી એણે મને બેડમાં સૂવડાવી દીધો. એને ખરેખર મારી ચિંતા થઈ ગઈ હતી. એ બોલ્યે જતી હતી…., ‘કેતકીબહેને કહ્યું તમે આવીને પાછા ગયા. હું સિરિયલ જોતી હતી ત્યાં પેલી ત્રીજા માળવાળી પ્રવીણા છે ને મને ખેંચીને લઈ ગઈ હતી, એનું વોશિંગ મશીન બતાવવા વગેરે…. ઘરે પહોંચી એણે મને બેડમાં સૂવડાવી દીધો. એને ખરેખર મારી ચિંતા થઈ ગઈ હતી. એ બોલ્યે જતી હતી…., ‘કેતકીબહેને કહ્યું તમે આવીને પાછા ગયા. હું સિરિયલ જોતી હતી ત્યાં પેલી ત્રીજા માળવાળી પ્રવીણા છે ને મને ખેંચીને લઈ ગઈ હતી, એનું વોશિંગ મશીન બતાવવા ટી.વી. પણ ઓન રહી ગયું હતું.’\nમેં એનો હાથ પકડી એની આંખોમાં જોયું. મારી આંખમાં પાણી આવી ગયાં. ‘આવું શું કરો છો ’ કહી એ મને વળગી પડી. દર વખતની જેમ એણે એના ગાલ મારા ગાલ પર ઘસ્યા. મને શરમથી મરી જવાનું મન થયું. મારો પસીનો લૂછવા એ નેપ્કિન લેવા દોડી. મેં પડખું ફેરવ્યું ને મને પીઠમાં કંઈ વાગ્યું. જોઉં તો – ચોકલેટ. કેડબરી. ફ્રૂટ એન્ડ નટ્સ. મોટી ’ કહી એ મને વળગી પડી. દર વખતની જેમ એણે એના ગાલ મારા ગાલ પર ઘસ્યા. મને શરમથી મરી જવાનું મન થયું. મારો પસીનો લૂછવા એ નેપ્કિન લેવા દોડી. મેં પડખું ફેરવ્યું ને મને પીઠમાં કંઈ વાગ્યું. જોઉં તો – ચોકલેટ. કેડબરી. ફ્રૂટ એન્ડ નટ્સ. મોટી હું સન્ન થઈ, ઊભો થઈ બાલ્કનીમાં આવી ગયો. નીચે નજર નાખી. નવી Stardust bike લઈ સોનેરી ટોપવાળું હેલ્મેટ પહેરેલું કોઈ ગેટની બહાર નીકળી રહ્યું હતું \n બોલ, પ્રોગ્રામ કરવો છે ને \nમારા દિમાગમાં કાળો ધુમાડો ભરાઈ રહ્યો હતો. પૂરા ઝનૂનથી મેં બેટ શિલ્પાના માથા પર ફટકાર્યું – એવો વિચાર ફક્ત આવી ગયો – એવો વિચાર ફક્ત આવી ગયો પોઝિટિવ થિંકિંગની થોડી ઘણી અસર હેઠળ ખરેખર તો હું બાલ્કનીમાં જ ઊભો હતો. પણ….\n આ મન તો નેગેટિવ વિચારોના કાદવનો દરિયો છે એના પર પોઝિટિવ થિંકિંગની કેટલી રેતી પાથરવી એના પર પોઝિટિવ થિંકિંગની કેટલી રેતી પાથરવી આ વિચારો જ નરક પેદા કરે છે આ વિચારો જ નરક પેદા કરે છે સૌથી સારું પોઝિટિવ થિંકિંગ એ જ નહીં કે થિંકિંગ જ ન કરવું સૌથી સારું પોઝિટિવ થિંકિંગ એ જ નહીં કે થિંકિંગ જ ન કરવું – મને આ વિચારોમાંથી મુક્તિ જોઈતી હતી – મને આ વિચારોમાંથી મુક્તિ જોઈતી હતી હું બાલ્કનીની પાળી પર ચડ્યો. શિલ્પા અંદરથી કંઈ કહેતી આવી એના શબ્દો મારે કાને પડ્યા : ‘તમને ખબર છે, તમારા ફ્રેન્ડ રાહુલભાઈ છે ને એમણે એક જ SMS કર્યો હતો કોઈ ચેનલને, એમાં એમને Stardust bikeનું પ્રાઈઝ મળ્યું હું બાલ્કનીની પાળી પર ચડ્યો. શિલ્પા અંદરથી કંઈ કહેતી આવી એના શબ્દો મારે કાને પડ્યા : ‘તમને ખબર છે, તમારા ફ્રેન્ડ રાહુલભાઈ છે ને એમણે એક જ SMS કર્યો હતો કોઈ ચેનલને, એમાં એમને Stardust bikeનું પ્રાઈઝ મળ્યું એમણે બધાને ચોકલેટ વહેંચી એમણે બધાને ચોકલેટ વહેંચી કેટબરીની ફ્રૂટ ઍન્ડ નટ્સ કેટબરીની ફ્રૂટ ઍન્ડ નટ્સ ……’ એના શબ્દો મારા કાન સુધી પહોંચ્યા.. રાહુલભાઈ-SMS-બાઈકનું પ્રાઈઝ-ચોકલેટ વહેંચી-ફ્રૂટ એન્ડ નટ્સ ……’ એના શબ્દો મારા કાન સુધી પહોંચ્યા.. રાહુલભાઈ-SMS-બાઈકનું પ્રાઈઝ-ચોકલેટ વહેંચી-ફ્રૂટ એન્ડ નટ્સ … પણ એ શબ્દો કંઈ વિચારો જન્માવે એ પહેલાં હું કૂદી પડ્યો હતો, અને હવામાં તરવા લાગ્યો હતો, પક્ષીની જેમ … પણ એ શબ્દો કંઈ વિચારો જન્માવે એ પહેલાં હું કૂદી પડ્યો હતો, અને હવામાં તરવા લાગ્યો હતો, પક્ષીની જેમ મુક્ત \n મારું બોડી અત્યારે પાણીની ટાંકી પર પડ્યું હશે લોહીલુહાણ પણ હું તમારી પાસે આ જે બન્યું એ કહેવા આવ્યો છું, કારણ કે મારે એક પ્રશ્ન પૂછવો છે તમને નહીં…. ઈશ્વરને પ્રભુને… જે આ બધું કરાવે છેને એને …. કે…. પ્રભુ અમે તો પામર જીવ છીએ …. કે…. પ્રભુ અમે તો પામર જીવ છીએ તમે આપેલું જીવતર જેમતેમ કરી જીવી લેવાની અમારી ફરજ બજાવીએ છીએ. તમે જ તો બધું કરાવો છો તમે આપેલું જીવતર જેમતેમ કરી જીવી લેવાની અમારી ફરજ બજાવીએ છીએ. તમે જ તો બધું કરાવો છો તો મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે કે, તમે આવું કેમ કરાવો છો તો મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે કે, તમે આવું કેમ કરાવો છો તમે કેમ આટલું નેગેટિવ વિચારો છો તમે કેમ આટલું નેગેટિવ વિચારો છો તમેય પોઝિટિવ થિંકિંગ કેમ નથી કરતા \n« Previous તારું ચાલી જવું – સંધ્યા ભટ્ટ\nસંયુક્ત કુટુંબનો મૂલ્યસભર આનંદ – કલ્લોલિની હઝરત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nભાતભાતના લોકો – હરિશ્ચંદ્ર\n મારા લંગોટિયા દોસ્ત માધવે આંતરજ્ઞાતિય લગ્ન કર્યાંને ત્રણ વરસ થયાં. એનો સંસાર કેવો ચાલતો હશે એ જાણવાની મને ભારે ઉત્કંઠા હતી. એ સુખી થયો હશે કે પછી ઘણાં પ્રેમલગ્નોમાં બને છે તેમ... આ બધું નજરોનજર જ જોઈ આવવા હું દિલ્હી એને ઘેર પહોંચ્યો. ‘આવ આવ, પ્રકાશ ’ કહેતોકને સોફા પર આડો પડેલો માધવ બેઠો થયો. તેની પડખે નાનું ... [વાંચો...]\nદુર્બુદ્ધિ – અનુ. રમણલાલ સોની\nગામડાગામનો એક દેશી દાક્તર હતો. નામ રઘુનાથ. પોલીસ થાણાની બરાબર સામે એનું ઘર હતું. દાકતર જેટલો જમરાજનો ગોઠિયો હતો એના કરતાં દારોગા સાહેબનો ઓછો નહોતો; પરિણામે, જેમ મણિથી કંકણની શોભા વધે છે અને કંકણથી મણિની શોભા વધે છે તે��� દાક્તરથી દારોગાની અને દારોગાથી દાક્તરની આર્થિક શ્રીવૃદ્ધિ થતી જતી હતી. દારોગા લલિતબાબુની સાથે દાક્તરને ખાસ દોસ્તી હતી. દાક્તર વિધુર હતા. તેમની સ્ત્રી ... [વાંચો...]\nવહાલથી વાળી લો – કામિની મહેતા\nબ્રેકફાસ્ટ ટેબલ પર પાછી આજે બાપ-દીકરી વચ્ચે ચકમક ઝરી ગઈ. અનુષ્કાને મોબાઈલ લેવો હતો અને વિશાલ ના પાડતો હતો. ‘સ્કૂલ ગોઈંગ છોકરીને મોબાઈલનું શું કામ ’ ‘પણ ડૅડી, મારા બધા જ ફ્રેન્ડ પાસે છે.’ ‘બધા પાસે છે એટલે તારેય જોઈએ ’ ‘પણ ડૅડી, મારા બધા જ ફ્રેન્ડ પાસે છે.’ ‘બધા પાસે છે એટલે તારેય જોઈએ ’ ‘બટ ડૅડી, યૂ કેન અફોર્ડ ઈટ.’ ‘જો અનુષ્કા, વાત અફોર્ડની નથી, નેસિસિટીની છે. તારા માટે જરૂરી હોય તે વસ્તુની તને ક્યારેય ના પાડી છે ... [વાંચો...]\n25 પ્રતિભાવો : પોઝિટિવ થિકિંગ – ઉત્તમ ગડા\nવાર્તાના અંતનો શું તારણ કાઢવો એ વિચારવા જેવી વાત છે પણ આ વાત ખુબ જ સરસ રીતે લખાયેલી છે. વાત વાંચવાની ખુબ મજા આવી. એકી શ્વાસે વાંચી ગયો અને પૂરી થઇ ગઈ ત્યારે દુખી થઇ જવાયું કે હજુ લાંબી વાત હોત તો મજા આવત. (પણ પોઝીટીવ થીન્કીન્ગથી દુખ ઓછુ થઇ ગયું).\nપણ હવે વાત નીકળી જ છે તો વાત થઇ જવા દઈએ. વાત થોડી લાંબી છે એટલે સમય લઈને વાંચવી પડશે.\nગયા વીક એન્ડ મારા મિત્ર શાશાન્કને ત્યાં ગયો હતો. શશાંકની એક જબરજસ્ત ખૂબી છે. એ અપના કોઈ પણ દુન્યવી સવાલને ગણિતના સૂત્રમાં મૂકી શકે છે. જેમ કે કસરત માટે કયું સાધન લેવું તો એના માટે પણ ગાણિતિક અથવા લોજીકલ ફોર્મુલા બનાવી શકે. એટલે તો એને એક એવું કોષ્ટક બનાવ્યું છે (EXCEL Spread sheet) જેમાં તમે તમારે કેટલા રૂપિયા કમાવવા છે અને તમારી ઉંમર ને એવું બધું નાખો તો જાત જાત ની ગણતરીઓ કરીને એવું શોધી આપે કે તમારું હવે પછીનું બીજું પગલું શું હશે.\nમારા મિત્રનું સુત્ર એવું છે કે જીવનમાં ત્રણ વસ્તુ એક સાથે આવતી નથી.\n૨. તંદુરસ્તી (અથવા યુવાની)\nઆ ત્રણ વસ્તુ જો તમે ભેગી કરી શકો તો સુખ શોધવા ક્યાય જવું પડે નહિ.\nએટલે મને એક સવાલ પૂછવામાં આવ્યો: “મિત્ર વિરેન, તું કારણ વગરની દોડાદોડ શા માટે કરે છે તને આજે કાર્બન ક્રેડીટના ધંધાનો વિચાર આવે છે અને કાલે લોકોના ઘરમાં બામ્બુ (વાંસની ફરસ) ફ્લોર લગાવી આપવાનો વિચાર આવે છે. પણ હાથે કરીને પેટ ચોળીને શૂળ ઉભું કેમ કરવું તને આજે કાર્બન ક્રેડીટના ધંધાનો વિચાર આવે છે અને કાલે લોકોના ઘરમાં બામ્બુ (વાંસની ફરસ) ફ્લોર લગાવી આપવાનો વિચાર આવે છે. પણ હાથે કરીને પેટ ચોળીને શૂળ ઉભું કેમ કરવું જીંદગી ટૂંકી છે તો સ્ટ્રેસ લઈને જીવવાને બદલે એને રોજે રોજ માણવી કેમ નહિ\nCNBC પર એવો પ્રોગ્રામ કે જેમાં બતાવ્યો જેમાં આપણા લખનૌના એક ભાઈ નામે પવનસિંહ, એમને એક ખેડૂતોની મંડળી ઉભી કરી. એ મંડળી ડીઝલ પંપ ને બદલે લાકડાના વાંસના પંપ પાણી કાઢવા માટે વાપરે. અન કારણે કાર્બનનું પ્રદુસણ વર્ષે એક કાર્બન ક્રેડીટ જેટલું ઘટે. આ કાર્બન ક્રેડીટ જે ખેડૂતો કમાય એ યુરોપની કંપની ખરીદી લે અને તમને પૈસા આપે. એટલે યુરોપની કંપની પ્રદુષણ કરી શકે એવું.\nમેં શશાંકને કહ્યું દોસ્ત, તારી ખૂબી એ છે કે તું ખૂણે ખૂણે છુપાયેલી કાર્બન ક્રેડીટ શોધી શકે એમ છે. તો આપણે ચાલને બોરસદ ને પેટલાદ ને વિસાવદર ને બધે આવી ક્રેડિટો શોધીએ અને યુરોપમાં બધાને વેચીએ\nગઈકાલે જ તે વિરેન તારા મિત્ર શિખર શ્રીવાસ્તવને એક નવીન જ પ્રપોઝલ મૂકી કે આપણે લોકો બાળકોને સ્કુલે લેવા મુકવાનો ધંધો કરીએ તો આ ધંધો એવો છે કે જેમાં મહિને ૩૦૦ ડોલર ચાર્જ કરવા અને બાળકોને સવારે અને સાંજે સ્કુલે મૂકવા લેવા જવાનું. ૨૦ ફેમીલી લેખે મહિને છ હજારની રોકડી આ ધંધો એવો છે કે જેમાં મહિને ૩૦૦ ડોલર ચાર્જ કરવા અને બાળકોને સવારે અને સાંજે સ્કુલે મૂકવા લેવા જવાનું. ૨૦ ફેમીલી લેખે મહિને છ હજારની રોકડી શિખર મને કહે કે દોસ્ત, સ્કુલ બસ ક્યાંથી લાવીશું શિખર મને કહે કે દોસ્ત, સ્કુલ બસ ક્યાંથી લાવીશું તો ઇબે ડોટ કોમ પર જોયું તો ફક્ત ૨૯૦૦ ડોલરમાં એક સેકંડ હેન્ડ બસ તો ઇબે ડોટ કોમ પર જોયું તો ફક્ત ૨૯૦૦ ડોલરમાં એક સેકંડ હેન્ડ બસ (જોકે અમને એ વખતે ખબર ના હતી કે સરકારી બસ ફક્ત ૩૫ ડોલરમાં આ સેવા આપે છે (જોકે અમને એ વખતે ખબર ના હતી કે સરકારી બસ ફક્ત ૩૫ ડોલરમાં આ સેવા આપે છે\nશિખર મને કહે કે મારો કઝીન જોબ નથી કરતો. એનો કમાવાનો રસ્તો એટલે બ્લોગ લખવો. હું વિચારે ચડ્યો. મને કહે: જો, એક વાંચક એટલે એક ડોલર. જો તમારો બ્લોગ ૧ મિલિયન વાંચકો વાંચે તો તમારી કમાણી ૧ મિલિયન\nબશીર એવો માનસ છે કે ગાડી અંગે કઈ પણ પ્રશ્ન પૂછો તો એને ખબર હોય. મેં કહ્યું યાર બશીર, તું ગરાજ કેમ નથી ખલતો પણ બશીર ગર્રાજના વિચારો કાર્ય જ કરે છે. હજુ યે કરે છે. આજે એ વાતને ૭ વર્ષ વીતી ગયા.\nપણ મૂળ વાત એ છે કે વિરેન, તું થોડી થોડી વારે આવી ધમાચકડી કેમ મચાવે છે\nવિરેનને એમ થાય કે વાત બરાબર છે પણ માણસે ખુશ અને સુખી રહેવું હોય તો એને ગમે એવું કામ ના કરવું જોઈએ રોજ સવારે જોબ પર જઈ અને સેલુલર ફોનમાં એક સાથે જો પચાસ લાખ ગ્રાહકો ફોન કરે (અને એ પણ એક સાથે) તો તમારી કોમ્પુટર પ્રણાલી ખોરવાઈ ના જાય એનું પૃથક્કરણ કરવામાં માથું દુખતું હોય તો રોજ સવારે જોબ પર જઈ અને સેલુલર ફોનમાં એક સાથે જો પચાસ લાખ ગ્રાહકો ફોન કરે (અને એ પણ એક સાથે) તો તમારી કોમ્પુટર પ્રણાલી ખોરવાઈ ના જાય એનું પૃથક્કરણ કરવામાં માથું દુખતું હોય તો તમારા ફોનના ટાવરો એટલા ગ્રાહકોના અવાજના ચુંબકીય અને વિદ્યુત તરંગો એક સાથે ટેલીફોન એક્ષ્ચેન્જ્માં લાવે તો તમારું એક્ષ્ચેન્જ્ એને બરાબર પ્રોસેસ કરશે કે બંધ પડી જશે\nસુખની પ્રથમ વ્યાખ્યા એ છે કે તમને તમારી દોડાદોડમાં મજા આવે છે હવે તમે ભૂંડને એમ કહો કે સાલું બિચારાનું જીવન બરબાદ થઇ ગયું કારણ કે આખો દિવસ કાદવમાં રહેવાનું અને ગંદકી ખાવાની. એક વાર મને એક ભુંડ એવું મળ્યું જે ખુબ દુખી હતું. મેં એને કહ્યું કે મિત્ર, શું પ્રશ્ન છે હવે તમે ભૂંડને એમ કહો કે સાલું બિચારાનું જીવન બરબાદ થઇ ગયું કારણ કે આખો દિવસ કાદવમાં રહેવાનું અને ગંદકી ખાવાની. એક વાર મને એક ભુંડ એવું મળ્યું જે ખુબ દુખી હતું. મેં એને કહ્યું કે મિત્ર, શું પ્રશ્ન છે ભુંડ કહે છે કે તમે માનવો ખુબ મહાન અને દયાળુ છો. મારી વિષમ પરીસ્થીતી જોઈને એક વ્યક્તિ મને એના ઘરે લઇ આવ્યો. મને ખુબ જ સ્નાન કરાવી, સુગંધી દ્રવ્યોથી ચોખ્ખો કર્યો અને રોજ સારું સારું જમાંનાવાનું આપે છે. પણ દુખ એ વાતનું છે કે મને મારો કાદવ અને ગંદકી એટલી બધી યાદ આવે છે કે મને એમ થાય છે કે આ જગ્યા બરાબર નથી\nએવું જ આપણું છે. પેલી ત્રણેય ચીજો (સમય, પૈસા અને તંદુરસ્તી) હોય પણ તમારું કામ જ નાખી દેવા જેવું હોય તો ક્યાં જવું\nવિરેન આવી ધમાચકડી એટલે મચાવે છે કે વિરેનને આ ત્રીસુત્રીય વ્યાખ્યા ખબર નથી પણ કદાચ એના માનસમાં ઊંડે ઊંડે ધંધો વણાયેલો છે. એટલે એને ટેલીફોનના દોરડાની વિદ્યુત ક્ષમતા કરતા લોકો સાથે વાક્ચાતુર્યપૂર્વક વાતો કરીને પોતાનો વ્યુ પોઈન્ટ એટલે એને ટેલીફોનના દોરડાની વિદ્યુત ક્ષમતા કરતા લોકો સાથે વાક્ચાતુર્યપૂર્વક વાતો કરીને પોતાનો વ્યુ પોઈન્ટ સમજાવવો અને એના પર કામ કરવામાં વધુ મજા આવે છે.\nતમે જો તમને ગમતું કામ કરો અને એ કામમાં ના હોવ તો હિંમત કરીને તમને ગમતા કામ તરફ આગળ વધો તો સુખ અને સમૃદ્ધિ અને સંતોષ આપોઆપ આવશે. હિંમત એટલા માટે રાખવી પડે કે હમણાં આ ચાલશે એમ કરી ગમે તે ક્ષેત્રમાં આવી ગયા હોવ તો એ ક્ષેત્ર બદલવાનું એવું સાવ સરળ હોતું નથી.\nવિરેન શાહ, ટેક્સાસ, યુ એસ એ\nઆપની વાત સાથે સહમત વિરેન ભાઈ.\nજે ગમે તે કરવું જૉઈયે અને તે મારા મત મુજબ પુરતુ સેવિંગ, ૨ વર્ષ સ્ટ્રગલ કરી શકૉ તેટ્લું ચાલે તેટલું હૉય પછી આ મારૉ મત છે.\nસુંદર રીતે લખાયેલી વાત. વિચારવું અલગ વસ્તુ છે ને આચરણ માં મૂકવું એ બીજી વસ્તુ છે.\nકહેવાં માં સારી વાત પણ કસૉટી ના સમયે નેનૉ સેક્ંડ માં ગાયબ થઈ જતૉ ફીનોંમીના.\nઆજ વિચાર ઘણી વખત આવ્તૉ હતૉ કે હે ઈશ્વર, તને ખબર છે કે અમે ઢીલાં મન નાં માણસૉ છીયે તો પછી શા માટૅ કસૉટી કરે છે.\nજે હવે સમજાય છે કે જૉ આજુબાજ નજર કર એવી કઈ વસ્તુ છે જેની કસૉટી નથી થતી.\nધ્યાન એ ઊત્તમ માર્ગ છે અને બીજૉ કૉઈ પણ ધર્મ ના સિધ્ધાંતૉ જે તમને લાગે કે આ ઉતારી શકાય જીવનમાં તે અનુસરવા.\nસાચા ગુરૂ નો સંગ પણ એટલૉ જ જરુરી છે.\nએનૉ મતલબ એ નથી કે કૉઈ દુઃખ નથી આવવાનું પણ આચરણ ના કારણે મન એટલું દુઃખી નહી થાય.\nજ્યારે નેગેટીવ વિચારો આવે ત્યારે આપણે ભગવાન ની ભકતી કરવી જોઇ એ\nમાત્ર પ્રવચનો સાંભળી ને પરાણે પેદા કરેલો આશાવાદ અથવા સકારાત્મક અભિગમ મુગટ જેવો છે જેના માથા પર મુકવા માત્રથી તમે ‘રાજા’ દેખાઈ તો શકો પણ રાજ ચલાવવા માટેની તાકાત માત્ર મુગટમાં થી નથી આવતી. તમે માત્ર મુગટ પહેર્યો છે કે તમે ખરેખર કૌવત ધરાવો છો…..તેનાં પર બધો આધાર હોય છે. (કોમન વેલ્થ ગેઈમ્સ તેનું તાજું ઊદાહરણ છે.)\n૧. ગાંધી પહેલાં કેટલાયને રેલ્વે પ્લેટફોર્મ પર ફેંકી દેવામાં આવ્યા હશે પણ તે બધા જ મહાત્મા નથી બનતા.\n૨. ધર છોડીને ભાગેલાં બધા જ બાવા સ્વામી વિવેકાનંદ નથી બનતાં.\n૩. બધા જ ભગ્ન હ્ર્દયીઓ ભ્રુતુહરિ નથી બનતાં.\n૪. બધા જ વડાપ્રધાન લાલ બહાદુર નથી બની શકતા.\nએવું જ વાર્તાનાં નાયકનું થયું છે…….તેણે પલાયન અપનાવ્યું અને પછી પ્રભુનાં દરબારમાં ફરિયાદ કરે છે. લેખકે બહું ચાતુર્યપૂર્વક વાર્તાનાં નાયકને સહાનુભુતિ મળે તેવું આલેખન કર્યુ છે.\nએક નવી પ્રકારની જ વાર્તા વાંચવા મળી, લેખકને અભિનંદન.\nહું વિચારુ છું કે અંતમાં પણ કઈ રીતે પોઝિટીવ થિંકીંગને વળગી શકાય\nઅલગ પ્રકારની વાર્તા શૈલી\nજોરદાર વાર્તા છે. ઉત્તમભાઈને ખુબ ખુબ અભિનંદન. વાર્તા આગળ વધવાની રીત તદ્દન નિરાળી છે. અને અંતનું સસ્પેંસ તો એકદમ મસ્ત છે.\nઆજકાલના જીવનમાં જ્યાં ચારેબાજુ નેગેટિવીટી જ વધુ જોવા મળે છે ત્યારે પોઝિટીવ થિંકીંગ કરવું ઘણું જ જરૂરી છે. પણ દરેક વખતે પોઝિટીવ થિંકીંગ કામ આવતું નથી. Alertness અને negativity વચ્ચે બહુ પાતળ�� ભેદરેખા છે.\nબહુ જ interesting વાર્તા છે… મજા આવિ ઘના સમયે…..\nજ્યા સધિ Postiive Thinking નિ વાત છે.. મારો મત છે કે દરેક વિચાર ને જિવન મા અપનાવા માટે સૌથિ જરુર છે “સમય”…\nજો વાર્તા નો નાયક ૨ min wait કરિ લિધુ હોત તો અન્ત જુદુ જ હોત…..\nએક નવી પ્રકારની જ વાર્તા “Positive Thinking” પર, પરન્તુ તેનો અન્ત “Negative”….\nકેટબરીની ફ્રૂટ ઍન્ડ નટ્સ\nપોઝિટિવ થિંકિંગ વાળા સામાન્ય વાતચીત કેમ નહી કરતા હોય\nખૂબ જ અલગ અને સુંદર રીતે લખાયેલી વાર્તા.\nસો positive thinking માં એક negative thinking આવી જાય તો પણ નુકશાન થાય. આપણને જે સારું કે ખરાબ પરીણામ મળે છે તેમાં ભગવાનને દોષ દેવાનું કોઇ કારન નથી. તે માટે આપણા વિચારો અને આપણા પાછલા અને પાછલા જન્મના કર્મો જવાબદાર છે. ભગવાન તો નિર્ગુણ-નિરાકાર છે, અકર્મા છે. આપણે જ આપણું “નસીબ” ઘડિએ છીએ. ભગ્વાન બુધ્ધે સાચું જ કહ્યું છે…….\nઆ નાનકડી વાર્તા આપણને only positive thinking કરવાની સરસ પ્રેરણા અપે છે. જરૂર છે અડગ શ્રધ્ધાથી તેને વળગી રહેવાની. સુંદર વાર્તા બદલ અભિનંદન.\nમનુષ્યના સ્વભાવ પર કેન્દ્રિત વાર્તાના અંતમાં કહેવાતું નિગેટિવ થીકિંગ જ પ્રિવેલ થયું..\nપ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય…સાધુ બાવાઓના રવાડે ચડવા છતાં છેવેટે તો પ્રકૃતિ પોતાનો\nરોલ અદા કરતી હોય છે. પ્રસ્તુત વાર્તામાં આઠ વર્ષ નાની કન્યા શંકાના વાદળો રૂપે મન પર\nછવાઈ જઈ અંજપા રૂપે વરસ્યા કરી.. કન્યા ગમે તેટલી ગુણવાન હોય પણ માનવીય સ્વભાવ-પ્રકૃતિ\nકન્યા માટે દુઃખનું કારણ બને છે જે પ્રસ્તુત વાર્તામાં પ્રતિબીંબિત થાય છે.\nવાર્તામાં ગુણવાન પતિવ્રતા સ્ત્રી પતિના શંકાશીલ સ્વભાવને કારણે અકારણ યુવાનવયે વિધવા થાય છે.\n મારું બોડી અત્યારે પાણીની ટાંકી પર પડ્યું હશે લોહીલુહાણ પણ હું તમારી પાસે આ જે બન્યું એ કહેવા આવ્યો છું, કારણ કે મારે એક પ્રશ્ન પૂછવો છે તમને નહીં…. ઈશ્વરને પ્રભુને… જે આ બધું કરાવે છેને એને …. કે…. પ્રભુ અમે તો પામર જીવ છીએ …. કે…. પ્રભુ અમે તો પામર જીવ છીએ તમે આપેલું જીવતર જેમતેમ કરી જીવી લેવાની અમારી ફરજ બજાવીએ છીએ. તમે જ તો બધું કરાવો છો તમે આપેલું જીવતર જેમતેમ કરી જીવી લેવાની અમારી ફરજ બજાવીએ છીએ. તમે જ તો બધું કરાવો છો તો મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે કે, તમે આવું કેમ કરાવો છો તો મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે કે, તમે આવું કેમ કરાવો છો તમે કેમ આટલું નેગેટિવ વિચારો છો તમે કેમ આટલું નેગેટિવ વિચારો છો તમેય પોઝિટિવ થિંકિંગ કેમ નથી કરતા તમેય પો��િટિવ થિંકિંગ કેમ નથી કરતા …પ્રશ્નમા જ ઉતર છે તેણે સમતોલ-બેલેન્સ્ડ રહેવાનું છે\nવાત તો ખુબ જ સરસ હતી.\nપણ એક વાત મને નાં ગમી એ હતું કે કોઈ વિચારધારા ને પકડી રાખવી .\nહું આ મહાત્મા કે ફલાણા પંથ ને અનુસરું છુ. અરે તમારે મગજ નથી કે શું કે આપને ઉછીના વિચાર લેવા પડે.\nએ તો બોલ્યા કરે – એ એનો ધંધો છે. પણ આપને એમાંથી જે જોઈએ છે એ લ્યો ને. એવો કોઈ કરાર છે કે લઇ એ તો બધું જ લેવું પડે \nદરેક પરિસ્થિતિ માં સંજોગો સમાન હોતા નથી. ત્યાં તેમે તમારું “થિકિંગ” લઈ ને બેસી જાવ એ નાં ચાલે.\nગમે ત્યાં પરિસ્થિતિ ને અનુસાર નિર્ણય લેવાય એને જ થીંકીંગ કહેવાય.\nમારા માટે પોસીટીવ કે નેગેટીવ થીંકીંગ જેવું કશું હોતું નથી.\nએ બધા માનસ માં સરખી સમજદારી હોતી નથી. પણ એ એને કેવી રીતે સમજે છે ,\nએના પર જ છે. ઉદહારણ તરીકે “ઘોડો ગાય છે.”\nખુબ સરસ કહ્યું પણ….. વિચારો બાબતમાં તો……ઊદાહરણ તરીકે…..’ ગધેડા જ ગાય છે’ 🙂\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002040-3/", "date_download": "2021-06-15T00:19:56Z", "digest": "sha1:HO6BUCQMSD55T4ZKAJ7QF7UZA4V64MQ4", "length": 23944, "nlines": 182, "source_domain": "dahodlive.com", "title": "સંજેલી તાલુકામાં જાહેર શૌચાલયને ખંભાતી તાળા મરાતા ખુલ્લામાં શૌચક્રિયા કરવા પ્રજા મજબૂર, - Dahod Live News", "raw_content": "\nસંજેલી તાલુકામાં જાહેર શૌચાલયને ખંભાતી તાળા મરાતા ખુલ્લામાં શૌચક્રિયા કરવા પ્રજા મજબૂર,\nસંજેલી તાલુકામાં જાહેર શૌચાલયને ખંભાતી તાળા મરાતા ખુલ્લામાં શૌચક્રિયા કરવા પ્રજા મજબૂર,તાલુકા મથકે એક માત્ર શૌચાલય હોવા છતાં પણ પંચાયત વહીવટ કરવામાં નિષ્ફળ,દસ દિવસ અગાઉ સ્થાનિક લોકોએ શૌચાલયનું તાળું તોડી નાખ્યું હતુ.પંચાયતે ફરી ખંભાતી તાળું માર્યું.\nસંજેલી તાલુકા મથકે એકમાત્ર જાહેર શૌચાલય હોવા છતાં પણ પંચાયતના અણઘડ વહીવટને કારણે પ્રજા ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર બની છે.માંડ માંડ બે વર્ષે પૂર્ણ કરેલું શૌચાલયને ફરી ખંભાતી તાળાં મારતા પંચાયતની બેદરકારી સામે આવી રહી છે.\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘરેઘરે ગામે ગામ શૌચાલય જાહેરમાં શૌચક્રિયા મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું.પરંતુ સંજેલી તાલુકા મથકે વાસ્તવિકતા કંઈક અલગ જ છે.જાણે પંચાયતનો કોઇ રણીધણી ન હોય તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ભણાવેલું લાખો રૃપિયાનું શૌચાલય નું કામ લગભગ બે વર્ષે પૂર્ણ કર્યા બાદ શરુ કરવામાં આવ્યુ હતુ જે માંડ માંડ એક મહિનો જેટલો સમય ખુલ્લું રાખી ફરી આ શૌચાલયને ખંભાતી તાળા મારી દેતા પ્રજામાં ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર બની છે.સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ શૌચાલય ખુલ્લું ન કરાતા શૌચાલયની બહાર જ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરતા આસપાસના લોકોને ભારે ગંદકી વેઠવી પડી રહી છે.તેમજ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે.આ પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત લાખો રૃપિયાના ખર્ચે બનાવેલું શોભાના ગાંઠિયા સમાન બનાવેલું જાહેર શૌચાલય ને કેમ ખંભાતી તાળાં મારી રાખવામાં આવે છે તે એક પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે.થોડા દિવસ અગાઉ પણ આ જાહેર શૌચાલયને પંચાયત દ્વારા મારેલું તાળું પણ સ્થાનિક લોકો દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું જે બાદ ફરી પંચાયતે ખંભાતી તાળુ મારી મૂક્યું છે.ત્યારે આ પંચાયતના અણગઢ વહીવટ સામે તાલુકા કે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ ઉઠવા પામ્યો છે.\nબોક્સ….સંજેલી તાલુકા મથકે સંતરામપુર રોડ પર જાહેર શૌચાલય માત્ર એક હોવા છતાં પણ તાળું મારી રખાતા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી અમારી માતા બહેનો તેમજ ભાઈઓ ને શોચક્રીયા કરવા માટે હેરાન પરેશાન થવું પડતું હતું અને ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર બનતા સ્થાનિકો દ્વારા આ જાહેર શૌચાલયનું તાળું પણ તોડી નાખવામાં આવ્યું હતું.જે બાદ ફરી પંચાયત દ્વારા આ શૌચાલયને ખંભાતી તાળું મારી દેવામાં આવ્યું છે હાલ પ્રજા ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર બની છે.\nફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં તાલુકાના સરપંચોને તેમજ મહેસુલ તલાટીઓને મીટીંગ યોજાઇ\nદાહોદ:કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ સંબંધિત ત્રણ કાયદા પાછા ખેંચી લઇ તાત્કાલિક રદ કરવાની માગણી સાથે ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને પાઠવ્યું\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/due-to-covid-19-cases-complete-lockdown-in-aurangabad-of-maharashtra", "date_download": "2021-06-15T00:23:50Z", "digest": "sha1:WIEX3AL4TR7BCEMLV3W2JWEPHOOBAR5S", "length": 28868, "nlines": 316, "source_domain": "www.aajkaaldaily.com", "title": "કોરોનાના કેસ વધતાં વધુ એક જિલ્લામાં 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની સરકારની જાહેરાત", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nકોરોનાના કેસ વધતાં વધુ એક જિલ્લામાં 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની સરકારની જાહેરાત\nકોરોનાના કેસ વધતાં વધુ એક જિલ્લામાં 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની સરકારની જાહેરાત\nમહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં વહીવટીતંત્રએ સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન હોળીના બીજા દિવસે એટલે કે 30 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ કાર્યરત રહેશે. આ ઉપરાંત આજથી સમગ્ર મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવનાર છે. સરકારે રાજ્યના લોકોને અપીલ કરી છે કે તેઓ હોળી અને અન્ય તહેવારો સાદગીથી ઉજવે.\nકોરોના વાયરસના પ્રકોપથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં 30 માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં રોજના 1700 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે. આ અગાઉ રાજ્ય સરકારે કોવિડ -19 માટે લાગુ કરેલા પ્રતિબંધો 15 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય કર્યો હતો. નાગપુર, ઔરંગાબાદ સહિતના મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.\nરાજ્ય સરકારે આ પહેલા મહારાષ્ટ્રમાં 28 માર્ચથી નાઇટ કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમય દરમિયાન, મોલ, બગીચા, બીચ, સિનેમા હોલ જેવા તમામ જાહેર સ્થળો રાત્રે 8 થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે. આજે રાતથી રાજ્યમાં તમામ પ્રકારની ઉજવણી પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્��ૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nલોકડાઉનમાં હોટલ, રેસ્ટોરન્ટ ધંધાર્થીઓ માફક સવા વર્ષ બેકાર રહેલા વકીલોના વેરા માફ કરો\nઆંધ્ર, હરિયાણા, તામિલનાડું અને ઉત્તરાખંડમાં લોકડાઉન લંબાવાયુ\nઆજી ડેમે જીવદયા પ્રવૃત્તિ લોકડાઉન: માછીમારી અનલોક\nવધુ બે બેન્કોનું ખાનગીકરણ કરવા હિલચાલ\nચીનમાં કેસ વધતાં એક પ્રાંતમાં લોકડાઉન\nરાજ્યમાં 4 જૂન સુધી લંબાવાયું આંશિક લોકડાઉન, હોટેલ રેસ્ટોરન્ટમાંથી ટેક અવે અને હોમ ડિલિવરીની રાત્રે 9 સુધી છૂટ\nકોરોનામાં વધ્યું બેરોજગારીનું પ્રમાણ, 707 જોબ વેકન્સી માટે મળી 4 લાખથી વધુ અરજી\nઆંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવો: આઈએમએનો મુખ્યમંત્રીને પત્ર\nઆંશિક લોકડાઉનનો આક્રોશ, સરકાર ભલે મુદત લંબાવે તો પણ દુકાનો ખોલીશું: વેપારીઓ મક્કમ\nમહારાષ્ટ્રમાં 31 મે સુધી વધી શકે છે લોકડાઉન, ઉધ્ધવ ઠાકરે લગાવશે આખરી મહોર\n૧૮મી પછી લોકડાઉન સહન નહીં કરીએ: વેપારીઓ\nહવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર\nએક મહિનાનું કડક લોકડાઉન જ ભારતને બચાવશે\nલોકડાઉનની અસર, નર્મદાનું પાણી 'એ' કેટેગરીનું, ફિલ્ટર કર્યા વિના પી શકાય એટલું થયું શુદ્ધ\nરાજ્યના ૩૬ શહેરોમાં ૧ર મે સુધીના મીની લોડકાઉનમાં કઈ કઈ પ્રવૃતિ રહેશે ચાલુ અને કઈ બંધ જાણો વિગતવાર\nમીની લોકડાઉન લંબાયું : હવે ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો થશે લાગુ, ૧ર મે સુધી થશે અમલવારી\nમુખ્યમંત્રીના અધયક્ષસ્થાને ગાંધીનગર માં બેઠક શરૂ, લોકડાઉન અંગે લેવાશે નિર્ણય\nલોકડાઉન નાખો: સુપ્રીમ કોર્ટની સલાહ\nગોવામાં લોકડાઉન પૂરું પણ 10મે સુધી વધારાયા પ્રતિબંધો\nલોકડાઉનના સૂચન બાદ વડાપ્રધાન મોદીની સમીક્ષા બેઠક શરુ, લેવાય શકે છે મહત્વના નિર્ણય\nકોરોના ટાસ્ક ફોર્સે કહ્યું.... કોરોનાનું તાંડવ રોકવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જરૂરી\nમહારાષ્ટ્ર્રમાં ત્રીજી લહેરની આશંકા\nદેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મરણતોલ ફટ��ો\nસૌરાષ્ટ્ર્ર–કચ્છનાં ૧૨ શહેરો સજડ બંધ\nયુપીમાં એક દિવસમાં 265, મહારાષ્ટ્રમાં 895 મોત\nદેશના 150 જિલ્લાઓમાં લોકડાઉન લાગી શકે\nલોકડાઉન વિના કોરોના ડાઉન નહીં થાય: રાજકોટમાં ૮૬૧ કેસ\nમહારાષ્ટ્રમાંથી 9 લાખની હિજરત, 82 હજાર કરોડનું નુકસાન\nકોરોના સંક્રમણની ચેઈન તોડવા સુરેન્દ્રનગરમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન\nકેનેડા સરકારે ભારતથી આવતી ફ્લાઈટ્સ પર 30 દિવસ માટે મુક્યો પ્રતિબંધ\nમુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયારી: આજે જાહેરાત સંભવ\nકોરોનાને પગલે કાલથી બે દિવસ ઉદ્યોગોમાં સ્વયંભૂ લોકડાઉન\nલોકડાઉનનો ડર : દિલ્હી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી એક જ દ્રશ્ય : પોતાના વતન પાછા ફરતા પ્રવાસી મજૂરો રોડ ઉપર\nમુખ્ય શાક માર્કેટ, દાણાપીઠ, ગાંધીગ્રામ સહિતના બજારો અડધો દિવસ બંધ\nલોકડાઉન બાદ આર્થિક ભીંસમાં ફસાયેલા કારખાનેદારનો ગળાફાંસો ખાઈ આપઘાત\nકોરોનાની ચેઈન તોડવા લૉકડાઉન અંગે શું કહે છે જામનગરના અગ્રણીઓ\nગુજરાતમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ, વેપારીઓ ધંધા બંધ કરી રહ્યાં છે\nજામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના બીજા દિવસે બંધ જડબેસલાક\nકરફ્યુમાં ગોલાની હોમ ડિલિવરી કરનાર સામે કાર્યવાહી: જાહેરનામાં ભંગના વધુ 157 કેસ\nરાજકોટના ગુંદાસરા ગામ પાસેથી શહેરે લેવી જોઈએ શીખ, 2-3 કેસ આવતા જ લોકડાઉન જાહેર કરાયું અને આજે એક પણ નવા કેસ નહીં\nલોકડાઉન વિના હિજરત, મજૂરોનું સ્થળાંતર શરૂ, સુરત અને અમદાવાદ પ્રથમ\nશનિ-રવિ ભાવનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન\nલોકડાઉન થાય કે ન થાય, રોજગારની ચિંતા મારા પર છોડી દો, સોનૂ સૂદનું ટ્વિટ વાયરલ\nદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ\nલોકડાઉન નાંખો : કોરોનાથી લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે ત્યારે શહેરીજનોનો પોકાર\nમુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આજથી આંશિક લોકડાઉન: ગભરાટ\nયુપીના અસરગ્રસ્ત જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન લગાવો\nરાજકોટ : પરપ્રાંતિયોએ લોકડાઉન થવાના ડરથી વતન જવા મૂકી દોટ\nલોકડાઉનનાં ભયથી સેન્સેક્સમાં 1422 પોઈન્ટનો કડાકો\nદેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં\nછત્તીસગઢમાં 18 જિલ્લામાં લોકડાઉન: મહારાષ્ટ્ર , બિહાર, યુપીમાં રોજ હજારો કેસ\nમુંબઈ, ભોપાલ સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી લોકડાઉન\nગોંડલના જામવાડી અને અનિડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, બહારથી આવતાં લોકોએ પંચાયતમાં કરવી પડશે જાણ\nરાજકોટમાં સરકાર લોકડાઉન નહીં કરે તો ચેમ્બર કરશે\nરાજકોટ : ઇસ્કોન મંદિર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય\nઆ રીતે તુટશે કોરોનાની ચેઈન, ગોંડલના ગોમટા ગામમાં લોકડાઉન, સવાર અને સાંજે 3-3 કલાક દુકાનો ખુલશે બાકી સમય ગામ સજ્જડ બંધ\nલોકડાઉન ભયંકર પરિણામ ઉપજાવી શકે: હુ ની ચેતવણી\nગુજરાતમાં 3થી 4 દિવસનું કર્ફ્યુ કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટનો નિર્દેશ\nમહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું\nમહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસતા કેન્દ્રીય ટીમ દોડાવાઈ\nમહારાષ્ટ્રમાં લોકડાઉન અને કામ-ધંધામાં મંદીના ડરથી પ્રવાસી મજૂરોની હિજરત\nમહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કોરોનાની સ્થિતિ નાજુક, મધ્યપ્રદેશ બોર્ડર સીલ કરાઇ\nમહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ પર કેબિનેટની બેઠક આજે, લોકડાઉન અંગે લેવાઈ શકે છે નિર્ણય\nઆ રાજ્યમાં થશે સંપૂર્ણ લોકડાઉન ક્લિક કરીને વાંચો વિગતે\nમહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 43,000થી વધુ કોરોના કેસ નોંધાયા\nદિલ્હીમાં સ્કૂલો બંધ: મધ્યપ્રદેશમાં લોકડાઉન લંબાવાયુ\nમહારાષ્ટ્રમાં એક દિવસમાં 40 હજારથી વધુ નવા કેસ\nફ્રાન્સમાં એક માસનું સખત લોકડાઉન\nમાર્ચમાં મહારાષ્ટ્રમાં 6 લાખ નવા કેસ: 2000 મોત\nમહારાષ્ટ્ર સરકારમાં નવી ફૂટ ઉધ્ધવ ઠાકરે લોકડાઉન લગાવવા તૈયાર,પણ એન.સી.પી.નો વિરોધ\nકોરોનાના કેસ વધતાં વધુ એક જિલ્લામાં 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની સરકારની જાહેરાત\n160 દિવસ પછી ફરી એકવાર કોરોના કેસનો આંકડો 62 હજારને પાર\nરાત્રી કર્ફ્યુ અને આંશિક લોકડાઉનથી નહીં અટકે કોરોનાનું સંક્રમણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યો કોરોનાને અટકાવવાનો રસ્તો\n2 એપ્રિલ સુધી કોરોનાની સ્થિતિ સુધરી નહીં તો લોકડાઉન સિવાય કોઈ રસ્તો નથી.. સરકારના સંકેત\nકોરોનાએ લોકડાઉનની વરસી ઉજવી: દેશમાં 53476 કેસ\nકોરોનાના કેસ વધતાં આ શહેરમાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન\nમહારાષ્ટ્ર્રથી ગુજરાત આવનારા માટે આરટી–પીસીઆર ટેસ્ટ ફરજિયાત\nમહારાષ્ટ્રમાં ગંભીર સ્થિતિ: નાંદેડમાં 11 દિવસનો કરફ્યુ\nરાજ્યમાં લોકડાઉન થવાનું નથી પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી\nપેરિસ સહિત અનેક સ્થળે એક મહિનાનું : લોકડાઉન\nઓરિસ્સા સરકારે વીજકર્મીઓને ફ્રન્ટલાઈનર્સ ગણાવ્યા જયારે ગુજરાત સરકાર હજુ નિંદરમાં\nરાજ્યમાં લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી: રૂપાણી\nગુજરાતમાં લોકડાઉનને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યું મોટું નિવેદન\nમહારાષ્ટ્રમાં 24 કલાકમાં 23,179 નવા કેસ, 84 મૃત્યુ\nઅમદાવાદમાં અંશત: લોકડાઉનની સ્થિતિ: સુરતમાં પણ નિયંત્રણો\nદેશના 19 જિલ્લા સૌથી અસરગ્રસ્ત, મહારાષ્ટ્રમાં એક દિવસમાં 18 હજાર કેસ\n: વડાપ્રધાને બોલાવેલી બેઠકમાં કેટલાક રાજ્યોમાં લોકડાઉનની ચર્ચા થશે\nમહારાષ્ટ્રમાં 24 કલાકમાં 16620 નવા કેસ\nદુનિયામાં ફરી કોરોનાનો તરખાટ, ઈટાલીમાં લોકડાઉન\nલોકડાઉનના જુના દિવસો પાછા આવી રહ્યા છે\nકોરોના વાયરસના કારણે આ જિલ્લાઓમાં આજ રાતથી સોમવાર સવાર સુધી લોકડાઉન જાહેર\nરાજ્યમાં કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટે સરકારને ફરીથી લોકડાઉન અંગે કરી ટકોર, ક્લિક કરીને વાંચો સંપૂર્ણ અહેવાલ\nકોરોનાના વધતાં કેસના કારણે રાજ્યના આ ગામમાં 16 માર્ચ સુધી લોકડાઉન જાહેર\nકોરોનાની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લીધો લોકડાઉનનો નિર્ણય : મુંબઈમાં કોરોનાના કેસમાં 89 ટકા ઉછાળો\nછ રાજ્યોમાં 85 ટકા જેટલા નવા કેસ: મહારાષ્ટ્ર ટોચ પર\nલોકડાઉન દરમિયાન ચીને અન્ય દેશોની આશાઓ ઉપર ફેરવ્યું પાણી, એક અહેવાલમાં આવ્યું સામે\nમહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8000થી વધુ કેસ: 62 મોત\nમહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી ડરાવ્યા 4 મહિના પછી 8807 કેસ નોંધાયા\nલોકડાઉન લંબાવવાનો સંકેત આપતા ઉપરાષ્ટ્રપતિ\nલોકડાઉનનો અમલ કરાવવા માટે ૩૦૦૦ પોલીસ તૈનાત\nકરછ : લોકડાઉનમાં ગરીબોની વ્હારે આવ્યા સાંસદ તથા પૂર્વ રાજ્યમંત્રી\nહળવદમાં લોકડાઉન નિયમના લીરેલીરા ઉડ્યા\nહળવદમાં લોકડાઉનની ચૂસ્ત અમલવારી માટે જાહેરનામું\nઅમરેલીમાં લોકડાઉન અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી\nરાજુલામાં લોકડાઉનમાં ડિટેઇન થયેલા વાહનો દંડ વિના પરત કરો\nઅંજાર : સરકારી હોસ્પિટલમાં લોકડાઉન ના ધજાગરા\nજૂનાગઢમાં લોકડાઉનને લઈને બિનજરૂરી બહાર નીકળતા લોકો પર નજર રાખવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરા થી બાજનજર રાખવાની શરૂ\nઅંજારમાં લોકડાઉનમાં કરાઇ કીટ વિતરણ\nભાવનગરના ડો.શૈલેષ જે.પી.વાલા લોકડાઉનમાં કઈ રીતે સમય પસાર કરે છે જુઓ...\nઅમરેલીમાં લોકડાઉન ના કાયદાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસની કડક કાર્યવાહી\nલોકડાઉનનો અમલ નહી કરનારને દંડાપ્રસાદ\nધારીના પ્રજાજનોને લોકડાઉનને પૂરતો સહકાર આપવા અનુરોધ\nહળવદમાં લોકડાઉન કર્ફયુ વચ્ચે ફ્રેન્ડસ ગ્રુપના મિત્રોએ માનવતા મહેકાવી\nકરિયાણાના વેપારીઓ, મજૂરોને લોકડાઉન���ાંથી મુક્તિ\nશાકભાજીના ભાવમાં લોકડાઉનની અસર: ગૃહિણીઓમાં દેકારો\nવોર્ડ નં.૨ના ઓફિસર સગર્ભા હોવા છતાં લોકડાઉન વચ્ચે ફરજ ઉપર\nસુરેન્દ્રનગરમાં તંત્ર દ્વારા લોક ડાઉન ની અમલવારી કરાવવા કમર કશી, ચુસ્ત બંદોબસ્ત\nલોકડાઉન દરમ્યાન પોલીસની ફરજમાં રુકાવટ કરી ગાળો બોલનારા શખ્સ\nવાંકાનેરમાં લોકડાઉન-જાહેરનામા ભંગ બદલ ૯ સામે પોલીસ કાર્યવાહી\nકેશોદ : લોકડાઉન હોવા છતાં કારખાનાં ચાલુ\nઉપલેટા તાલુકામાં ૨૯મી સુધી લોકડાઉન\nમહારાષ્ટ્ર સોનો એસ.ટી.નો બસ વ્યવહાર બંધ કરવા સરકારનો નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/gallery/news-gallery/six-members-joint-team-of-nim-uttarkashi-and-jim-pahalgam-successfully-scaled-mt-everest/", "date_download": "2021-06-14T23:52:27Z", "digest": "sha1:YVVDVQWQCGCXCQCG7SRCTCS6SAK4DHFC", "length": 9957, "nlines": 180, "source_domain": "chitralekha.com", "title": "ભારતીય લશ્કરના જવાનોએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome Gallery News & Event ભારતીય લશ્કરના જવાનોએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું\nભારતીય લશ્કરના જવાનોએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું\nભારતીય લશ્કરની મહાડ રેજિમેન્ટના ભૂતપૂર્વ કર્નલ અને ઉત્તરાખંડના ઉત્તરકાશીસ્થિત નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ (NIM)ના પ્રિન્સીપાલ કર્નલ અમિત બિશ્ટ અને જમ્મુ અને કશ્મીરના પહલગામની જવાહર ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ (JIM)ના પ્રિન્સીપાલ કર્નલ આઈ.એસ. થાપાની આગેવાની હેઠળ 6-સભ્યોની ટૂકડીએ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ જવાનોએ ગઈ 1 જૂને સવારે 6.20 વાગ્યે નેપાળસ્થિત વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સફળતાપૂર્વક સર કર્યું હતું. આ ટૂકડીના અન્ય સભ્યો છેઃ હવાલદાર અનિલ (એનઆઈએમ), હવાલદાર ઈકબાલ ખાન, ���વાલદાર ચંદર નેગી (જેઆઈએમ) અને મેહફૂઝ ઈલાહી (જેઆઈએમ).\nભારતીય લશ્કર દ્વારા સંચાલિત બંને પર્વતારોહણ પ્રશિક્ષણ સંસ્થાના જવાનોનું એવરેસ્ટ સર કરવાનું મિશન ખરાબ હવામાનને કારણે 10-દિવસ લંબાઈ ગયું હતું. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ જવાનોને કેન્દ્રના પર્યાવરણ, માહિતી-પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે અભિનંદન આપ્યા છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleભારતમાં કારની માગ આ મહિનાથી વધવાની આશા\nNext article2022ના-અંત સુધીમાં વિશ્વને રસી-રક્ષિત કરીએઃ જોન્સન (G7ને)\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nમુંબઈમાં ચોમાસાના આગમને જ ભારે વરસાદઃ નાગરિકોને સતર્ક કરાયાં\nહાપાથી દિલ્હી રવાના થઈ એક વધુ ઓક્સિજન એક્સપ્રેસ…\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/the-highest-number-of-6148-deaths-from-corona-in-the-last-24-hours/", "date_download": "2021-06-15T01:15:25Z", "digest": "sha1:HCEY63OPKU6AKPCYLUBRW3LV2OM7QB5D", "length": 9885, "nlines": 180, "source_domain": "chitralekha.com", "title": "છેલ્લા 24-કલાકમાં કોરોનાથી સૌથી વધુ 6148નાં મોત | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિ���િટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News National છેલ્લા 24-કલાકમાં કોરોનાથી સૌથી વધુ 6148નાં મોત\nછેલ્લા 24-કલાકમાં કોરોનાથી સૌથી વધુ 6148નાં મોત\nનવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણના એક લાખથી ઓછા નવા કેસો નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 94,052 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6148 લોકોનાં મોત થયાં છે. બિહારે મોતના આંકડામાં સંશોધન કર્યું હતું, જે પછી મૃતકોની સંખ્યા 6000ને પાર પહોંચી છે. કોરોનાથી એક દિવસમાં થયેલા મોતોનો આ સૌથી ઊંચો આંકડો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,91,83,121 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,59,676 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,76,55,493 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,51,367 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 11,67,952એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.23 ટકા થયો છે.\nICMRના જણાવ્યાનુસાર ગઈ કાલે દેશમાં 20,04,690 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી ચૂકી છે.\nદેશમાં 24.27 કરોડ લોકોનું રસીકરણ\nદેશમાં અત્યાર સુધીમાં 24,27,26,693 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 33,79,261 લોકોને રસી આપવામાં આવી હતી.\nદેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleબાળકોને રેમડેસિવીર આપવી નહીં: નવી ગાઈડલાઈન્સ\nNext articleભૂતપૂર્વ દિગ્ગજ બોક્સર ડિંગ્કો સિંહનું નિધન\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિ���્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A0%E0%AB%8B%E0%AA%A6-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/", "date_download": "2021-06-15T01:36:36Z", "digest": "sha1:5UQVQ7WUUDS2VUPLZJ777YZCSTIAY2IE", "length": 8277, "nlines": 108, "source_domain": "cn24news.in", "title": "વડોદરા નજીક સાઠોદ ગામમાં તોડ કરવા ગયેલા 5 બોગસ પત્રકારોને લોકોએ ફટકાર્યા | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત વડોદરા નજીક સાઠોદ ગામમાં તોડ કરવા ગયેલા 5 બોગસ પત્રકારોને લોકોએ ફટકાર્યા\nવડોદરા નજીક સાઠોદ ગામમાં તોડ કરવા ગયેલા 5 બોગસ પત્રકારોને લોકોએ ફટકાર્યા\nવડોદરા: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં પ્રેસના નામે તોડ પાડવા ગયેલા 5 બોગસ પત્રકારોને ગામ લોકોએ માર માર્યો હતો. જેનો વીડિયો વિડીયો વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી.\nડભોઇ તાલુકાના સાઠોદ ગ્રામ પંચાયત દ્વારા ગામના તળાવમાંથી માટી ખોદકામ કરીને પંચાયત ઓફિસ અને લોકોના ઘર પાસે માટી નાંખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેના આધારે માટી નાંખવાનું કામ ગામમાં ચાલી રહ્યું હતું. આ અંગેની જાણ કેટલાક બોગસ પત્રકારોને થતાં સાઠોદ ગામમાં પહોંચી ગયા હતા. અને માટી ક્યાંથી લાવો છો. ગેરકાયદે ખોદકામ કરવું ગુનો બને છે. તેવી ધમકી આપવાનું શરૂ કર્યું હતું.\nસાઠોદ ગામમાં તોડ પાડવા માટે ઉતરી પડેલી ટોળકીને સબક શિખવાડવા ગામ લોકોનું પણ ટોળું એકઠું થઇ ગયું હતું. ગામ લોકોએ તેઓનો ઇરાદો જાણ્યા બાદ મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. બોગસ પત્રકારોને માર મારતા વાયરલ થયેલા વીડિયોએ ચર્ચા જગાવી હતી. જોકે, આ બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.\nNext articleવડોદરામાં શાકભાજીના વેપારીને માર માર્યા બાદ લૂંટ ચલાવી બે શખ્સો ફરાર\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક���ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nવડોદરા : MS યુનિ.ના સેનેટ સિન્ડિકેટ સભ્ય સત્યેન કુલાબકરને આર.સી.ફળદુના હસ્તે...\nરાજકોટ : શાકભાજી ઉગાડતી વખતે મ્યુઝિક થેરાપીનો પ્રયોગ, સ્વાદમાં વધારો થયો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/a-90-year-old-tailor-will-be-gifted-to-trump-by-a-tailor/", "date_download": "2021-06-15T01:17:41Z", "digest": "sha1:Z7RU7HAZPSHRYZEBLGZNPCXRPQNEXUQ7", "length": 8283, "nlines": 109, "source_domain": "cn24news.in", "title": "ટ્રમ્પને 90 વર્ષના દરજીએ સીવેલો ખાદીનો ઝભ્ભો ભેટ કરવામાં આવશે | CN24NEWS", "raw_content": "\nHome દેશ ટ્રમ્પને 90 વર્ષના દરજીએ સીવેલો ખાદીનો ઝભ્ભો ભેટ કરવામાં આવશે\nટ્રમ્પને 90 વર્ષના દરજીએ સીવેલો ખાદીનો ઝભ્ભો ભેટ કરવામાં આવશે\nભારત પ્રવાસ પર આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તમિલનાડુમાં કોયંબતૂર જિલ્લાના પોલ્લાચીના 90 વર્ષીય દરજી વી એસ વિશ્વનાથન દ્વારા સિવેલી ખાદીનો સફેદ ઝભ્ભો ભેટ કરવામાં આવશે. વિશ્વનાથના પરિવારના સભ્યોનું કહેવું છે કે તેમણે ટ્રમ્પને ઘણી વખત ટીવીમાં અને તસવીરોમાં જોયા ત્યારબાદ તેમને ટ્રમ્પને ઝભ્ભો ભેટ કરવાનો વિચાર આવ્યો હતો.\nવિશ્વનાથને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આ ભેટનો જરૂરથી સ્વીકાર કરશે. પરિવારના સભ્યોનું કહેવું છે કે ઝભ્ભાને દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય ખાતે મોકલી દેવામાં આવ્યો છે. વિશ્વનાથનના પરિવારે કહ્યું કે આ અગાઉ અનેક નેતાઓને તેઓ ઝભ્ભા ભેટ કરી ચૂક્યા છે.\n90 વર્ષીય વિશ્વનાથન એક સમયે દરજીની દુકાન ચલાવી રહ્યા હતા. પરંતુ હવે ઉંમરના કારણે તેઓ દુકાન પર જઈ શકતા નથી. તેથી તેઓ હાલમાં નવા દરજીઓને મફતમાં સિલાઈકામનું શિક્ષણ આપી રહ્યા છે.\nPrevious article24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે \nNext articleફરીથી બદલાઈ અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ ની રીલીઝ ડેટ\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nમહારાષ્ટ્રમાં SP રેન્કના અધિકારીને અપહરણ કેસમાં આજીવન કેદ, ખંડણીમાં 25 લાખ...\nઉલ્ટી દિશામાં દોડવા લાગી જનશતાબ્દી ટ્રેન, ટળી મોટી દુર્ઘટના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/on-the-set-of-the-film-dabangg-3-salman-khan-has-installed-ben-on-his-mobile-phone/", "date_download": "2021-06-15T00:46:23Z", "digest": "sha1:FIZ6ISLGTLV6DUYIAWS6MN75KCLAGOH3", "length": 7257, "nlines": 107, "source_domain": "cn24news.in", "title": "ફિલ્મ ‘દબંગ-3’ના સેટ પર સલમાન ખાને મોબાઈલ ફોન પર લગાવ્યો બેન | CN24NEWS", "raw_content": "\nHome બોલીવૂડ ફિલ્મ ‘દબંગ-3’ના સેટ પર સલમાન ખાને મોબાઈલ ફોન પર લગાવ્યો બેન\nફિલ્મ ‘દબંગ-3’ના સેટ પર સલમાન ખાને મોબાઈલ ફોન પર લગાવ્યો બેન\nમુંબઈ: બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાને ફિલ્મ દબંગ 3 ના સેટમાં મોબાઇલ ફોન લાવવાનું બંધ કરી દીધું છે . સલમાનની આગામી ફિલ્મ દબંગ 3 નું શૂટિંગ ચાલી રહ્યું છે .\nમહેશ માંજરેકરની પુત્રી સાઈ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે . સેએ તેના પાત્ર માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે . ફિલ્મમાં સલમાન તેના પાત્ર ચુલબુલ પાંડેના યુવાન અને વૃદ્ધ બંને અવતારની ભૂમિકામાં જોવા મળશે . આ ફિલ્મ બંને ફિલ્મોની પ્રિકવલ હોવાનું કહેવાય છે . સાઇ આ ફિલ્મમાં લેજમાં સલમાનની ગર્લફ્રેન્ડ તરીકે દેખાશે\nPrevious articleદહેગામ : પન્નાના મુવાડાની પ્રાથમિક શાળા બંધ થવાની માહિતી જાણતા ગામના સરપંચ અને ગ્રામ જનોએ ઉગ્રવિરોધ નોધાયો.\nNext articleભારત સહિત 17 દેશ ગંભીર જળસંકટનો કરી રહ્યા છે સામનો\nફર્સ્ટ ડેથ એનિવર્સરી : સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાએ ઘરમાં હવન કર્યો\nસુશાંત ડ્રગ્સ એંગલ : આ કેસમાં બોલિવૂડમાં ડ્રગ્સ લેવાની વાત ફરી સામે આવી, NCB હજી પણ તપાસ કરી રહી છે\nઘટસ્ફોટ : નીના ગુપ્તાએ કહ્યું, દીકરીના ઉછેર માટે કચરાપોતા-વાસણ ઘસવાનું કામ કરત\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થી�� માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nમહિમા ચૌધરી ને હવે જોઇને હોંશ ઉડી જશે, ઘર ચલાવવા માટે...\nમેચિંગ રંગના આઉટફિટમાં હગ કરતાં નજરે પડ્યા રણબીર-દીપિકા, જોવા મળ્યું ખાસ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/15-01-2020/19288", "date_download": "2021-06-15T01:35:57Z", "digest": "sha1:WWSNMB5JDACNZJZDZMRXMVDDYYWP2PSD", "length": 14201, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "અમેરિકાના ટેક્સાસમાં આવેલી હાઈસ્કૂલમાં ગોળીબાર : એક સ્ટુડન્ટનું મૃત્યુ : આરોપીની ધરપકડ", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ટેક્સાસમાં આવેલી હાઈસ્કૂલમાં ગોળીબાર : એક સ્ટુડન્ટનું મૃત્યુ : આરોપીની ધરપકડ\nહયુસ્ટન : અમેરિકાના ટેક્સાસમાં આવેલી એક હાઈસ્કૂલમાં ગોળીબાર થતા એક સ્ટુડન્ટનું મૃત્યુ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. ગઈકાલ મંગળવાર થયેલા ગોળીબારથી એક સ્ટુડન્ટનું મૃત્યુ થયાના અહેવાલને હ્યુસ્ટન સ્કૂલ દ્વારા પુષ્ટિ અપાઈ છે.આજ બુધવારે સ્કૂલમાં રજા રાખી દેવાઈ છે.ગોળીબાર સ્કૂલ પરિસરની અંદર થયો હતો કે બહાર તે અંગે ચોખવટ કરાઈ નથી . આરોપીની ધરપકડ કરાઈ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nમાઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST\nઆજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક \" આર્મી ડે \" : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST\nસ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST\nઆ વર્ષે સાંઘાઈ સંમેલન યોજશે ભારતઃ ઈમરાનને અપાશે આમંત્રણ access_time 10:00 am IST\nનિર્ભયા કેસઃ બે દિવસ પહેલા પવન જલ્લાદને બોલાવી લેવાશેઃ એક ફાંસીના મળશે રૂ. ૧૫૦૦૦ access_time 10:00 am IST\nડુંગળી ગોદામોમાં સડી જશેઃ રાજયોને આયાતી કાંદામાં રસ નથી access_time 10:17 am IST\nકિસાનપરાના ૨૬ વર્ષના કારડીયા રજપૂત યુવાન દેવુભાને સગા બનેવીએ જ દારૂમાં ઝેર ભેળવી પતાવી દીધો'તો\nઅંબિકા પાર્ક પરિવાર દ્વારા વાંકાનેરની અંધ- અપંગ ગૌ- શાળા માટે ૨.૯૦ લાખનું દાન એકત્ર access_time 4:11 pm IST\n૧૮ મીએ ખીરસરા GIDC માં મુખ્યમંત્રીના હસ્તે ૪૭૧ પ્લોટની ફાળવણીઃ NIC દ્વારા ડ્રો સિસ્ટમ access_time 3:48 pm IST\nખંભાળિયામાં ૧પ જગ્યાએ પક્ષીઓ ઘાયલઃ ભાણવડમાં સુરખાબ પંખી દોરમાં કપાયું access_time 1:11 pm IST\nજુનાગઢમાં મહિલાઓને તાલીમ અને અભિમુખતા કાર્યક્રમ યોજાયો access_time 12:06 pm IST\nધોરાજી ખાતે બંદાનવાજ ગ્રુપ દ્વારા સમૂહશાદી યોજાઇ access_time 12:04 pm IST\nઅમદાવાદમાં તસ્કરો ગેસ કટરથી ATM તોડતા હતા અને પોલીસ પહોંચી :બે લૂંટારુઓ ઝડપાયા access_time 12:24 pm IST\nખેલો ઇન્ડીયા - ર૦ર૦ની ગૌહતીમાં ચાલતી રમતોમાં ૩પ મેડલ્સ વિનર ગુજરાતની ટીમને વિડીયો કોલીંગ દ્વારા મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા access_time 8:46 pm IST\nઉત્તરાયણના તહેવારમાં બે વ્યક્તિનાં મોત:190 લોકો દોરીથી ઘાયલ: 108ને 3351 ઇમરજન્સી કોલ મળ્યાં access_time 12:12 pm IST\nગઇ બસ ખડ��ડે મેં : ચીનના રોડ પર પડેલા ભુવામાં બસ ઊંધે માથે ગરક થઇ ગઇ access_time 3:44 pm IST\nટેક્સાસની શાળામાં વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા: શંકાસ્પદની ધરપકડ access_time 6:09 pm IST\nપાકિસ્તાનમાં બરફવર્ષાની ઘટનામાં મ્રુતકઆંક વધીને 93એ પહોંચ્યો access_time 6:14 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકા ખાતેના ભારતીય દૂતાવાસમાં હિન્દી ભાષા શીખવા માટેના વર્ગો શરૂ : આવતીકાલ 16 જાન્યુઆરીથી શરૂ થનારા વર્ગોમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 1:23 pm IST\nદુબઇમાં વસતા ગુજરાતીઓ વચ્ચે પ્રથમ વખત જામશે ક્રિકેટ જંગ access_time 11:34 am IST\nવોશિંગટન લીડરશીપ પ્રોગ્રામ : ઇન્ડિયન તથા સાઉથ એશિયન અમેરિકન સ્ટુડન્ટ્સ માટે 13 જૂનથી શરૂ થનારોપ્રોગ્રામ : 7 ઓગસ્ટ 2020 સુધી ચાલનારા પ્રોગ્રામ અંતર્ગત નેતૃત્વ તાલીમ સાથે સ્ટાઇફંડ અપાશે access_time 10:48 pm IST\n૨ વર્ષ બાદ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ડબલ્યુટઓ સર્કિટ ઉપર જીતની સાથે ટેનિસમાં કરી વાપસી access_time 4:38 pm IST\nધો ડાલા... ટીમ ઈન્ડિયા ઉપર ભારે પડ્યા વોર્નર - ફીન્ચ access_time 3:32 pm IST\n5 કરોડની ઈનામી રાશિ સાથે પોકર ચેમ્પિયન્શિપનો આરંભ access_time 5:21 pm IST\nદાદીના નિધન પર છલકાયું નવ્યાનું દુઃખ: મામા અભિષેકે આપ્યું આશ્વાશન access_time 5:11 pm IST\nહવે અનુષ્કા શર્મા પણ રમશે ક્રિકેટ:ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં કરશે કામ access_time 12:30 am IST\nફિલ્મ શ્રીનગરનું પોસ્ટર થયું લોન્ચ access_time 5:11 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/entertainment/anupam-kher-lashed-out-at-the-modi-government-saying-saving-lives-is-more-important-than-creating-an-image/", "date_download": "2021-06-14T23:58:23Z", "digest": "sha1:EMY52NTKPFLTFJE2LIABFZ7X7L2WUNCR", "length": 10848, "nlines": 177, "source_domain": "chitralekha.com", "title": "અનુપમ ખેરઃ મોદી સરકારના કટ્ટર પ્રશંસકમાંથી ટીકાકાર? | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Entertainment અનુપમ ખેરઃ મોદી સરકારના કટ્ટર પ્રશંસકમાંથી ટીકાકાર\nઅનુપમ ખેરઃ મોદી સરકારના કટ્ટર પ્રશંસકમાંથી ટીકાકાર\nમુંબઈઃ હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા અનુપમ ખેર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના કટ્ટર પ્રશંસક તરીકે જાણીતા છે. તેઓ અનેકવાર મોદી અને એમની સરકારની પ્રશંસા કરતા આવ્યા છે, પરંતુ ગઈ કાલે એમણે કહ્યું કોરોના સંકટમાં સરકાર લપસી પડી હોય એવું પોતાનું માનવું છે અને એને જવાબદાર ગણવામાં આવે એ મહત્ત્વનું છે. એનડીટીવીને આપેલી એક મુલાકાતમાં ખેરે જે કહ્યું એના પરથી એ કેન્દ્ર સરકારના ટીકાકાર બન્યા હોય એવું લાગે છે. એમણે કહ્યું કે, ‘ક્યાંક તો તેઓ લપસી પડ્યા છે… એમણે એ સમજવાનો સમય આવી ગયો છે કે પોતાની ઈમેજ બનાવવાને બદલે લોકોની જિંદગી બચાવવાનું વધારે જરૂરી છે.’\nઈન્ટરવ્યૂમાં જ્યારે ખેરને પૂછવામાં આવ્યું કે, ‘સરકારે પોતાની છાપ સંભાળવાને બદલે લોકોને રાહત પૂરી પાડવાના પ્રયાસો કરવાની વધારે જરૂર છે એવું શું તમને નથી લાગતું હોસ્પિટલોમાં પથારીઓ મેળવવા માટે આજીજી કરતા કોરોનાગ્રસ્ત પરિવારોનાં લોકો, ગંગા નદીમાં તરતા મૃતદેહો અને ઝઝૂમતાં દર્દીઓની તસવીરો જોઈને તમારું હૃદય દ્રવી નથી ઉઠતું હોસ્પિટલોમાં પથારીઓ મેળવવા માટે આજીજી કરતા કોરોનાગ્રસ્ત પરિવારોનાં લોકો, ગંગા નદીમાં તરતા મૃતદેહો અને ઝઝૂમતાં દર્દીઓની તસવીરો જોઈને તમારું હૃદય દ્રવી નથી ઉઠતું’ ત્યારે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ખેરે કહ્યું કે, ‘મને લાગે છે કે ઘણાખરા કેસોમાં ટીકા કરવી ઉચિત છે અને મારું માનવું છે કે સરકાર આ સમયે મદદરૂપ થાય એ મહત્ત્વનું છે. તેણે એવું કરી બતાવવું જોઈએ જે માટે આ દેશની જનતાએ એમને પસંદ કર્યા છે. આવી તસવીરો જોઈને કોઈ નિષ્ઠુરનું જ હૃદય ન પીગળે. આપણને જનતાને અધિકાર છે કે આપણે ગુસ્સે થઈએ… જે કંઈ બની રહ્યું છે એ માટે સરકારને જવાબદાર ગણાવાય એ મહત્ત્વનું છે.’\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleઅરબી-સમુદ્રમાં આકાર લેતું ‘તૌક્તે’ ચક્રવાતઃ માછીમારોને ચેતવણી\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસુશાંત સિંહ રાજપૂતની પહેલી પુણ્યતિથિઃ એક નોખો અભિનેતા\n‘પૃથ્વીરાજ’ ફિલ્મનું નામ બદલવાની ક્ષત્રિયોની માગણી\n‘બેલબોટમ’ની ��ી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/dhari/news/deepada-attacked-a-young-man-walking-on-a-farm-in-the-seam-of-paniyadev-village-128569114.html", "date_download": "2021-06-14T23:48:29Z", "digest": "sha1:IEGFFQCDXEGDHWRRHG7PGUC7OBWSPNBB", "length": 3542, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Deepada attacked a young man walking on a farm in the seam of Paniyadev village | પાણીયાદેવ ગામની સીમમાં વાડીએ સુતેલા યુવાન પર દીપડાનાે હુમલો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nદીપડાનો આતંક:પાણીયાદેવ ગામની સીમમાં વાડીએ સુતેલા યુવાન પર દીપડાનાે હુમલો\nશિકારે નીકળેલા દીપડાએ યુવકને માથેથી પકડી ખેંચ્યાે\nચલાલાની પાણીયા ગામની સીમમા શાંતીલાલ ગુલાબભાઇ કટારા (ઉ.વ.35) નામનાે યુવાન ગઇરાત્રે વાડીએ સુતો હતો ત્યારે દીપડાએ તેમના પર હુમલાે કર્યાે હતાે. આ યુવાન ખુલ્લામા સુતાે હતો તે સમયે શિકારની શાેધમા આવી ચડેલા દીપડાએ યુવકને શિકાર સમજી તેના પર હુમલાે કરી દીધાે હતાે.\nયુવકને માથા અને ગળાના ભાગેથી પકડી દીપડાએ ખેંચી જવા પ્રયાસ કર્યાે હતાે. જાે કે રાડારાડ થતા દીપડાે તેને પડતાે મુકી નાસી ગયાે હતાે. ઘાયલ યુવકને લાેહીલુહાણ હાલતમા સારવાર માટે ચલાલા હાેસ્પિટલમા દાખલ કરવામા આવ્યાે હતાે.\nબીજી તરફ બનાવની જાણ થતા વનવિભાગનાે સ્ટાફ ઘટના સ્થળે દાેડી ગયાે હતાે. અને હુમલાે કરનાર દીપડાને પકડવા માટે આ વિસ્તારમા પાંજરા ગાેઠવ્યા હતા.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/lunavada/news/contaminated-water-discharged-into-mahi-river-by-thermal-power-station-stp-128571107.html", "date_download": "2021-06-14T23:52:50Z", "digest": "sha1:INWXWY5MXNYUURRMZI6KR3IXRKJQQBRP", "length": 5473, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Contaminated water discharged into Mahi river by thermal power station STP | થર્મલ પાવર સ્ટેશન STP દ્વારા મહી નદીમાં ઠલવાતું દૂષિત પાણી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસમસ્યા:થર્મલ પાવર સ્ટેશન STP દ્વારા મહી નદીમાં ઠલવાતું દૂષિત પાણી\nGPCB જાગૃત થશે કે પછી ગ્રામજનો દૂષિત પાણી પીતા રહેશે\nલોકમાતા મહીસાગરને આજના કળિયુગના જમાનામાં વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના એસ.ટી.પી પ્લાન્ટમાંથી દુષિત પાણી પાઇપલાઇન મારફતે ઠાલવવામાં આવે છે. એસ.ટી. પી.પ્લાન્ટ નાનો છે જેને લઈ તેને મેન્ટન કરાતો નથી. એસટીપી પ્લાન્ટની કેપેસિટી છોડવામાં આવતા પાણી કરતા ઓછી હોવાથી દૂષિત પાણી પણ મહીસાગર નદીમાં જાય છે. જેના કારણે ગામડાં અને શહેરનાં લોકો આનો પીવાના પાણીમાં ઉપયોગ કરે છે સાથે માથે ચઢાવે છે.\nસરકાર દ્વારા નદીઓની સ્વચ્છતા જળવાય તે માટે હુકમો કરેલા છે પરંતુ વણાંકબોરી થર્મલમાં બેઠેલા અધિકારીઓ આવી માન્યતાઓ ગેરસમજ સમજી લોકોની શ્રદ્ધા સાથે રમત રમી રહ્યા છે. એસ.ટી.પીનું દૂષિત પાણી મહીસાગર નદીના પાણીમાં ભડવાથી અત્યંત દૂષિત થઈ જવા પામ્યું છે.જેને કારણે પર્યાવરણ પ્રેમીઓની પણ નારાજગી થર્મલના તંત્ર પ્રત્યે ભારે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.\nવણાંકબોરી થર્મલ પાસેજ આવેલું ગળતેશ્વરનું મુખ્ય મથક અને આસપાસની પ્રજા આ દૂષિત પાણી પીવા મજબૂર બનેલું છે. આસપાસના ખેડૂતોને આ મહીસાગરમાં છોડવામાં આવેલી ગંદકીની ગંધ દૂર સુધી પ્રસરાતી હોવાને કારણે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. વધુમાં કુણીના આગેવાનોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી એસટીપી દ્વારા પાણી મહીસાગર નદીમાં છોડવામાં કારણે ખુબ જ મોટા પ્રમાણમાં ગંદીવાસ ભારે માત્રામાં વાતાવરણમાં ભળે છે જેને કારણે રોગો પણ વધી રહ્યા છે.\nઆ અંગે વારંવાર તાલુકા અને જિલ્લા લેવલે સુધી રજૂઆત કરવામાં આવી છે. જેથી આ ગંભીર બાબતે ખેડા જિલ્લા તંત્ર અને GPCB જાગૃત થશે કે પછી આ જ રીતે ગ્રામજનો અને શહેરીજનો દૂષિત પાણી પીતા રહેશે તે જોવું રહ્યું.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Gujarat_news/Detail/22-01-2021/156933", "date_download": "2021-06-15T01:03:10Z", "digest": "sha1:OYZYREA7HCV64OJBGFPWSLZTNUUCPH4B", "length": 18659, "nlines": 130, "source_domain": "akilanews.com", "title": "નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત", "raw_content": "\nનાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્ર��ે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત\nGRD જવાન રાજપીપળા નોકરી પુરી કરી પરત ઘરે જતા અકસ્માત થયો,અકસ્માત બાદ હાઈવા ચાલાક ટ્રક મૂકી ફરાર,ઉશ્કેરાયેલા લોકોએ ટ્રકને આગ લગાડતા ફાયર બ્રિગેડ દોડ્યું\n(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રીંગણી ગામ નજીક આજે સવારે એક હાઈવા ટ્રકે મો.સાં.લઈ જતા GRD જવાન ને અડફ્ટ માં લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.\nપ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પો.સ્ટે.માં કનુભાઈ જેઠાભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેમનો ભાઈ નિલેશ જેઠાભાઇ વાસવા રાજપીપળાથી પોતાની GRDની ફરજ પુરી કરી પરત નવાગામ પોતાના ઘરે મો.સા.ઉપર આવતો હતો એ સમયે ખામર તરફથી પુરપાટ રેતી ભરી આવી રહેલી હાઈવા ટ્રક નં. જી.જે.21.વી.1319 ના ચાલકે GRD ની મો.સા.ને ટક્કર મારતા નિલેશ વસાવા નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.અકસ્માત કરી ટ્રક ચાલાક ટ્રક ઘટના સ્થળે મૂકી નાસી ગયો હતો.આમલેથા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.\nબોક્ષ :- અકસ્માત માં એક GRD જવાન નું મોત નિપજાવી ટ્રક મૂકી ચાલાક નાસી ગયો હોય લોકોમાં આ મોત ના કારણે ભારે આક્રોશ જોવા મળતા ટ્રક ને આગ લગાડતા રાજપીપળા થી ફાયર બ્રિગેડ ત્યાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આ બાબતે પોલીસ ફરિયાદ માં કોઈ ઉલ્લેખ નથી પરંતુ સૂત્રો ના જણાવ્યા મુજબ અકડાયેલા લોકો એ ટ્રકમાં આગ લગાડતા ફાયર બ્રિગેડ દોડ્યું હતું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દી��� રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nરામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST\nનાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST\nરાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST\nકોરોના મહામારી દેશમાં દર ૫મો વ્યકિત થયો બેરોજગાર access_time 11:31 am IST\nકર્ણાટકમાં ડાઈનેમાઈટ બ્લાસ્ટઃ ૧૫ના મોતઃ રસ્તા ઉપર તિરાડોઃ ઘરો-દુકાનોના કાચ તૂટયાઃ ધરતી ધ્રુજી ઉઠી access_time 10:19 am IST\nપોઝિટિવ ન્યુઝ : લોકડાઉનમાં ભારતીય પરિવારોની બચતમાં વધારો નોંધાયો : આવકમાં ઘટાડો થતાં ખોટા ખર્ચા બંધ કરવાની અને કરકસર કરવાની ટેવ પડી : છેલ્લા એક જ વર્ષમાં બચતમાં અધધ.. 14604 કરોડ રૂપિયાનો વધારો થયો : સામે પક્ષે ગમે ત્યારે ધ્વસ્ત થઇ જાય તેવા શેરબજારમાં રોકાણ વધ્યું : વર્ક ફ્રોમ હોમમાં વધારો થતાં મોટી સાઈઝના ફ્લેટની માંગણી વધી : એકંદરે બચત, IPO, રહેણાંક સહિતના ક્ષેત્રોમાં મંગલ મંગલ : યુ.બી.એસ. નો અહેવાલ access_time 12:17 pm IST\nરાજકોટના ખારચીયા ઘરેણાં ડબલ કરી પતિની બીમારી દૂર કરી દેવાને બહાને મહિલાને છેતરી દાગીના લઈને ભાગી ગયેલા કેશોદ જૂનાગઢના અબુબકર અને સલીમને પકડી લેતી આજીડેમ પોલીસ access_time 7:45 pm IST\nરાજકોટમાં બહુમાળી ભવન પાસે મહિલા કાર ચાલકે અકસ્માત સર્જતાં પોલીસ કર્મચારીને ઇજા થયાની ચર્ચા access_time 7:54 pm IST\nધવલ કોઠારી તથા ઇશાની દવેનું નવું ગીત પ્રેમનો ચહેરો યુ ટયુબ ઉપર લોન્ચ access_time 3:59 pm IST\nભુજની સરકારી હોસ્પિટલમાં લાશ બદલાઈ જતાં બબાલઃ માંડવી અને પોરબંદરના મૃતકની લાશ બદલાઈ access_time 11:50 am IST\nભાવનગરમા ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૬ દર્દીઓ બન્યા કોરોનામુક્ત access_time 7:49 pm IST\nઢસા જ થી આંબરડી- પીપળવા રોડ સાત કી.મી.નો માર્ગ ૩.૭૫ની પહોળાઈ સાથે દોઢ કરોડના ખર્ચે બનાવાશે access_time 1:03 pm IST\nગુજરાતમાં ભૂમાફિયા,લાંચિયા, ટપોરીઓની ખેર નથી, પોલીસને બોડી કેમેરાથી સજ્જ કરાશેઃ વિજયભાઇ access_time 12:29 pm IST\nBOBના લોકરમાં મુકેલા રૂપિયા ૨ લાખ ઉધઇ ખાઇ ગઇ access_time 9:59 am IST\nહડતાલ પરના આરોગ્ય કર્મચારીઓ સામે આકરા પગલાઃ તાકીદની સમીક્ષા બેઠક બોલાવતા નિતીન પટેલ access_time 12:55 pm IST\nડાયનાસોર ચંદ્ર કે મંગળ પર રહેતા હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે:સંશોધન access_time 6:19 pm IST\nકોરોનાના નવા સ્ટ્રેઇનથી યુરોપમાં ફરીથી સરહદો બંધ કરવાની વિચારણા access_time 6:18 pm IST\nઇરાકના પાટનગર બગદાદમાં બે આત્મઘાતી હુમલામાં 28 લોકોના મૃત્યુથી અરેરાટી:73 લોકો ગંભીર ઈજાગ્રસ્ત access_time 6:17 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' સાયન્સ ટેલેન્ટ સર્ચ ' : યુ.એસ.ની સોસાયટી ફોર સાયન્સ એન્ડ રેજેનરોન ફાર્માસ્યુટિકલ્સના 40 ફાયનાલિસ્ટમાં 7 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું : હાઇસ્કૂલ્સ સિનિયર્સ માટે યોજાતી સુપ્રતિષ્ઠિત STEM સ્પર્ધામાં ભાગ લેનાર 1760 સ્પર્ધક વચ્ચે ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સનો દબદબો access_time 6:27 pm IST\nયુ.એસ.માં AAPI તથા IMPACT ફંડ દ્વારા સુશ્રી કમલા હેરિસના વિજયનો વર્ચ્યુઅલ જશ્ન મનાવાયો : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા સુશ્રી કમલા હેરિસે એશિયન પ્રજાજનો માટે અમેરિકાના રાજકારણમાં ઉજ્જવળ તકો હોવાનું પુરવાર કર્યું access_time 7:19 pm IST\nNRI માટેનો ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટનો ક્વોટા નાબૂદ કરવા બદલ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટએ રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો : 2015 ની સાલમાં ક્વોટાની ઘોષણા કર્યા બાદ નોંધાવાયેલા પ્લોટ્સ 2020 ની સાલમાં રદ કર્યા access_time 8:18 pm IST\nક્રિકેટ ટીમમાં પ્રવેશ માટે ૮.૩૦ મિનિટમાં બે કિમી. દોડવું પડશે access_time 7:42 pm IST\nસૈયદ મુશ્તાબ અલી ટી૨૦ ટ્રોફી પહેલા બરોડ ક્રિકેટ ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા સાથે ઝઘડો થતા દિપક હુડ્ડા ટીમમાંથી બહાર access_time 4:36 pm IST\nઓસ્ટ્રેલિયા ઓપન પહેલા સ્પેનિશ ટેનિસ ખેલાડી કોરોનાની ઝપેટમાં access_time 5:34 pm IST\nઆયુષ્માને પતિ તાહિરાનો માન્યો આભાર: જાણો શું છે અસલી કારણ access_time 5:08 pm IST\n‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હવે દયાભાભીની ઍન્ટ્રીની તૈયારી પોપટલાલના લગ્નની ધૂમ access_time 4:37 pm IST\nત્રીજી સિઝન માટે તૈયાર છે કિર્તી access_time 9:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/gossips/shilpa-shetty-rejected-the-offer-of-rs-10-crore-049280.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:26:46Z", "digest": "sha1:PQSJ4VWS7YGTWFR4WJM5O6FQXA6MFZI7", "length": 13762, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "શિલ્પા શેટ્ટીએ એક જ ઝાટકામાં 10 કરોડ રૂપિયાની ઓફર નકારી દીધી | Shilpa Shetty rejected the offer of Rs 10 crore - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nશિલ્પા શેટ્ટીએ શેર કર્યા બોલ્ડ બિકિની ફોટા, માલદીવમાં એન્જૉય કરી રહી છે હોલીડે, જુઓ Pics\nVideo: શિલ્પા શેટ્ટીનો બહેન શમિતા શેટ્ટી સાથે ડાંસ વીડિયો થયો વાયરલ\nશિલ્પા શેટ્ટીની પુત્રી સમિશાએ પિતા રાજ કુંદ્રા સાથે ગાયુ ગીત, 2021નો સુપર ક્યુટ વીડિયો\n2020ના અંતમાં શિલ્પા શેટ્ટીએ બિકિની ફોટામાં લગાવી આગ, જુઓ Pics\nYear Ender 2020: આ વર્ષે આ હસ્તીઓના ઘરે ગૂંજી ખુશીઓની કિલકારીઓ\nસલમાન ખાન શિવાય આ લોકોએ પણ બિગબોસ શો કરી ચૂક્યા છે હોસ્ટ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nશિલ્પા શેટ્ટીએ એક જ ઝાટકામાં 10 કરોડ રૂપિયાની ઓફર નકારી દીધી\nબોલીવુડની હોટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એવા લોકોમાં શામેલ છે, જેઓ સ્લિમ બોડી ધરાવે છે. પોતાના યોગ ઘ્વ���રા ફિટનેસ આઇકોન બનેલી શિલ્પા શેટ્ટીએ એક એવું કામ કર્યું છે, જેની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. હકીકતમાં, કરોડો લોકો માટે રોલ મોડેલ બનનારી શિલ્પા શેટ્ટીએ હાલમાં જ પાતળા થવાની દવાઓની જાહેરાત કરવાની ના પાડી હતી. તેમને આ જાહેરાત માટે 10 કરોડની ઓફર આપવામાં આવી હતી.\nશિલ્પા શેટ્ટીએ 10 કરોડ રૂપિયાની ઓફર નકારી\nઅભિનેત્રીએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. શિલ્પાએ કહ્યું હતું કે તે માને છે કે યોગ્ય આહાર અને વર્કઆઉટ્સ આરોગ્ય માટે પૂરતા છે. પાતળા થવાની દવાઓ નુકસાન પહોંચાડી શકે છે. જે હું મારી જાતે નથી કરતી તેને હું બીજાને કરવા માટે કેવી રીતે કહી શકું. શિલ્પાએ કહ્યું કે આજની દોડતી લાઇફમાં વ્યક્તિ પાસે પોતાનું ટાઇમ ટેબલ હોવું જોઈએ. વર્કઆઉટ અને ડાયટનું ધ્યાન રાખવું જોઈએ અને આ હેલ્ધી અને ફીટ રાખી શકે છે.\nશિલ્પાનો ભરોષો યોગ પર, દવાઓ પર નહીં\nઆપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોલ્ડ ડ્રિંક કંપનીની જાહેરાત કરવાની ના પાડી હતી કારણ કે તેમણે એવું કહ્યું હતું કે જે પીણાં પોતે પીતા નથી, તે પીણું પોતાના ચાહકોને પીવાનું તેઓ કેવી રીતે કહી શકે તેમનું કહેવું હતું કે કોલ્ડ ડ્રિન્ક માણસની તબિયત માટે સારી નથી.\n13 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર વાપસી\nઆપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી લગભગ 13 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહી છે. શબ્બીર ખન્ના નિર્દેશનમાં બની રહેલી એક્શન ફિલ્મ 'નીકકમા' માં શિલ્પા શેટ્ટી એક અગત્યનો રોલ કરી રહી છે. વર્ષ 2007 દરમિયાન રિલીઝ થયેલી ફિલ્મ 'અપને' પછી શિલ્પા શેટ્ટી મોટા પરદે આવી રહી છે.\nગણેશ ચતુર્થી 2020: શિલ્પા સહિત આ સ્ટાર્સના ઘરે પધાર્યા ગણપતિ બાપ્પા, જુઓ કોરોના અંદાજ\nલખનઉમાં શિલ્પા શેટ્ટીના નામ પર કરોડોની છેતરપિંડી, કેસ થયો ફાઈલ\nકોરોના વાયરસથી બચવુ હોય તો જરૂર માનો શિલ્પા શેટ્ટીની આ સલાહ\nપહેલી વાર દીકરી સમીષા સાથે દેખાઈ શિલ્પા શેટ્ટી, ફોટા થયા વાયરલ\nકંગનાની બહેન રંગોલીએ સાધ્યુ શિલ્પા શેટ્ટી પર નિશાન, બાળકી દત્તક લેવાનો કર્યો નિર્ણય\nશિલ્પા શેટ્ટીના ઘરે આવી દીકરી, ફોટો શેર કરી આપી માહિતી, ફરાહ બોલી- થેંક ગોડ\nશિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર પૂનમ પાંડેએ કેસ કર્યો, કારણ છે ચોંકાવનારું\nપૂનમ પાંડેએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે કર્યો ક્રિમિનલ કેસ, જાણો શું છે કેસ\nશિલ્પા શેટ્ટીના પતિ રાજ ક��્ન્દ્રાને EDની નોટિસ, ઈકબાલ મિર્ચી મામલે પૂછપરછ થશે\nFit India Movement: બોલિવુડ પણ જોડાયુ આ અભિયાન સાથે, શેર કર્યા આ Video\nBirthday: 44 વર્ષની ઉંમરે આટલી હૉટ, જુઓ શિલ્પા શેટ્ટીની 10 સુપર સેક્સી તસવીરો\n21 લાખની લોનના કેસમાં ઘેરાઈ શિલ્પા શેટ્ટી, જાણો સમગ્ર મામલો\nshilpa shetty શિલ્પા શેટ્ટી\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/gujarati/poem/kyaaan-sudhii-caalshe/70hi4zc7", "date_download": "2021-06-15T01:17:41Z", "digest": "sha1:L4HKD3OUUSHMFVLWSASUSJ3G4DYEPBVL", "length": 2663, "nlines": 141, "source_domain": "storymirror.com", "title": "ક્યાં સુધી ચાલશે ? | Gujarati Others Poem | Purvi Shukla", "raw_content": "\nકવિતા ફૂલ કાળ ભમરો યુહાન\nઆ ધરા શુ ફરી મહાલશે \nયુહાનનો કાળ એક આવ્યો,\nધરણી પર મુસીબત લાવ્યો,\nકોરોના ક્યારે પાછો વળશે \nએક ભ્રમર બેઠો ફૂલ પર,\nવિચારે માણસની ભૂલ પર\nફરી સોડમ આ ફૂલથી ઢળશે \nના મુક્ત મને વિહરી શકાતું,\nકોઈને ન પ્રેમે સ્પર્શી શકાતું,\nમાસ્કમુક્ત શ્વાસો ફરી મળશે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/gujarati/poem/prkrtiprem/5dhs8biu", "date_download": "2021-06-15T00:26:17Z", "digest": "sha1:6444OCJBWEWWURQJZ6MMRM3RTPTNWJIU", "length": 2646, "nlines": 138, "source_domain": "storymirror.com", "title": "પ્રકૃતિપ્રેમ | Gujarati Others Poem | Zala Rami", "raw_content": "\nકવિતા પ્રકૃતિ સૂર સુંદરતા સ્વાદ\nસુંદર રળિયામણું હોય વાતાવરણ,\nથાય દૂર મનના બધા આવરણ,\nપ્રકૃતિના એ સૌન્દર્યમાં માનવ,\nહૃદયમાં અનંત પ્રેમ થાય ઉત્પન્ન,\nપ્રકૃતિ કેરા આ પ્રફુલ્લિત,\nઠરે આ માનવ કેરી આંખડી\nપિકચરના મોહ જે કરે દૂર,\nએ તો છે મારી પ્રકૃતિનો સૂર.\nખરી આઝાદી એક ...\nખરી આઝાદી એક ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1576", "date_download": "2021-06-15T00:29:31Z", "digest": "sha1:M2B5HFUQ4B3GLSDSHWK4GBDDWFCSCPG4", "length": 10092, "nlines": 97, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: સ્હેલાણી સ્વર – મકરન્દ દવે", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલા���ો – આપનું યોગદાન સંપર્ક\nસ્હેલાણી સ્વર – મકરન્દ દવે\nJanuary 6th, 2008 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 10 પ્રતિભાવો »\nજિન્દગીભર જીવતું આલાં જિગર આપો મને,\nમુફલિસીમાં મ્હેકતું મગરૂર સર આપો મને;\nનૂર આંજેલી નશાઘેરી નજર આપો મને,\nપાય કેડી પાડતા, સાબૂત કર આપો મને,\n– ને સદા ગાતો જતો સ્હેલાણી સ્વર આપો મને.\nક્યાંય પણ રોનક નથી એ, ને નથી એ રોશની,\nડાહીડમરી ચોતરફ ચાલે હવા કાં હોશની \n અને ત્યાં બોલબાલા દામની \nથાય છે : છોળો ઉછાળી દઉં છલકતા જામની,\nકોઈ દીવાનાનો દામન તરબતર આપો મને.\nતેજનો વાઘો સજી ફરતા તિમિરનો દોર છે,\nરેશમી જાળે વણેલું શું મુલાયમ જોર છે \nજૂઠની જાદુગરી છે, પ્રેતનો કલશોર છે,\nકેટલો કોમળ ગુલાબી કેર ચારેકોર છે \nના ખપે ફાગણ ફરેબી, પાનખર આપો મને.\nજોઉં છું વણઝાર વેગીલા કદમની ડૂકતી,\nજેમને ઝંઝા ગણ્યા એની સવારી ઝૂકતી,\nક્યાં ગઈ હસ્તી ભર્યું ઘરબાર હાથે ફૂંકતી \nપાંખની પાછી ધજાઓ થાય આભ ફરુકતી,\nઆંખમાં એકાદ પળ જો માનસર આપો મને.\nમેઘલી રાતો કદી હો, દૂધલી રાતો કદી,\nઓળઘોળી જાતને આઠે પ્રહર ગાતી જતી,\nસિંધુને ખોળે સમાવા હર મુકામે સાબદી\nજિન્દગી કેરી વહો ભરપૂર બે કાંઠે નદી –\nઆપજો બસ એટલું, કાંઈ અગર આપો મને.\n« Previous વિવિધ વાનગીઓ – સંકલિત\nએક છોરી – પ્રહલાદ પારેખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅરે ઓ સુનામી – નમ્રતા ભટ્ટ\nઅરે ઓ સુનામી તને જરા શરમ ના આવી ગરીબ માનવોની તને જરા રહેમ ના આવી ગરીબ માનવોની તને જરા રહેમ ના આવી તારા આંગણે અમે સપનાનો મહેલ બનાવ્યો, તેને છાલક મારતા તને થોડી શરમ ના આવી તારા આંગણે અમે સપનાનો મહેલ બનાવ્યો, તેને છાલક મારતા તને થોડી શરમ ના આવી અરે ઓ સુનામી.... રેતી પર અમે સૂતા હતા ગગનની ચાદર ઓઢી, ચાદરને કફન બનાવી ઓઢાડતા થોડી રહેમ ના આવી અરે ઓ સુનામી.... રેતી પર અમે સૂતા હતા ગગનની ચાદર ઓઢી, ચાદરને કફન બનાવી ઓઢાડતા થોડી રહેમ ના આવી અરે ઓ સુનામી... તૂટી ગયા છે મહેલો ને તણાઈ ગયા છે માનવો, લાશોનો બગીચો બનાવતા ... [વાંચો...]\nનાથને નીરખી – નરસિંહ મહેતા\nઆજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું; પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું. વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે; હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે. કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે, સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે. ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ; ધન્યભાગ્ય આ ભૂમિ��ાં, વહાલો રમ્યા છે રાસ. અમરલોક અંતરિક્ષથી શોભા ... [વાંચો...]\nકાવ્ય કેફ – મનોરમા થાર\nક્યાં વસે છે જિંદગી જિંદગી સૌ તને જોયા કરે છે કલ્પનાથી કો ઉષાના રંગમાં કે કિનખાબી ખિલતી સંધ્યામાં કો ઝરમર વરસતી સાંજમાં, કે અંધારી રાતમાં કો ઝરમર વરસતી સાંજમાં, કે અંધારી રાતમાં ક્યાં વસે છે જિંદગી ક્યાં વસે છે જિંદગી તું નવાબી ઠાઠમાં, કે હુક્કો પીતાં ખાટમાં તું નવાબી ઠાઠમાં, કે હુક્કો પીતાં ખાટમાં તું ધરમમાં, તું કરમમાં કે ધર્મગ્રંથોના મરમમાં તું ધરમમાં, તું કરમમાં કે ધર્મગ્રંથોના મરમમાં લાંબી સફરના પેલ્લા પગથિયે, કે છેલ્લા મુકામે લાંબી સફરના પેલ્લા પગથિયે, કે છેલ્લા મુકામે કાનમાં કહી દે, નથી ને ... [વાંચો...]\n10 પ્રતિભાવો : સ્હેલાણી સ્વર – મકરન્દ દવે\nમકરન્દ દવેની “સ્હેલાણી સ્વર”\nતેમની જ ભાષામાં કહીએ તો -“ગઝલની કટોરી નાજૂક છે,પણ નબળી નથી.હવાઇ તરંગ જેવા આસમાની પીણાને તે બિલોરી રંગમાઁ ઝીલી શકે છે ,તો ધરતીના પડમાઁથી ઊઠતા લાવાની અગન_ઝાળને તે આસાનીથી ઊછળતી રાખે છે.ગઝલની કિનારી પર તરતા બુદબુદોમાઁ ,બુઁદ સમાની સમુદ્રમેઁ,ની ગહરાઈ તરી આવેછે. કોઈની આંખે આંસુનુઁ બિઁદુ ઝળકે,હોઠ પર સ્મિતની પાઁદડી ફરકે અથવા અકઠ કહાની હૈયાની ભીતર ને ભીતર વલોવાયા કરે.તેને ગઝલ વાચા આપેછે___પાણીદાર મોતીની જીભે.”\n… અને માણીએ આ રચના\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/in-yogi-adityanath-s-uttar-pradesh-14-men-molest-2-women-033825.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:44:58Z", "digest": "sha1:RZYJ47JPOIX6JXCU3VQJQM7SAI3SBIKD", "length": 12892, "nlines": 168, "source_domain": "gujarati.oneindia.com", "title": "એન્ટી રોમિયો સ્ક્વોડ વાત કરતા યોગીરાજમાં મહિલાઓની થઇ છેડતી | in Yogi Adityanath's Uttar Pradesh 14 men molest 2 women - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nકાનપુર દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરનુ એલાન\nWeather Update: આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ, દિલ્લીમાં ચડશે પારો\nIndian Railways: ઉત્તર પ્રદેશમાં નવી ટ્રેનોની શરૂઆત, રેલ્વે મંત્રીએ કરી જાહેરાત, જુઓ પુરી લિસ્ટ\nવરરાજાએ બધાની સામે પકડ્યો કન્યાનો હાથ અને કરવા લાગ્યો એવી જીદ, દુલ્હને કર્યો લગ્નનો ઈનકાર\nકોરોના કાળમાં રક્ષક બન્યા સંજય રાય, માણસાઈ હજી જીવંત છે\nWeather Updates: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો IMDએ શું કહ્યુ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nએન્ટી રોમિયો સ્ક્વોડ વાત કરતા યોગીરાજમાં મહિલાઓની થઇ છેડતી\nએક બાજુ જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ કાનૂન વ્યવસ્થા સુધારા પર છે તેવી વાતો કરી રહ્યા છે ત્યાં જ એક તેવો વીડિયો વાયરલ થયો છે જેણે યોગી આદિત્યનાથની આ વાતોને પોકળ સાબિત કર્યો છે. એટલું જ નહીં ભારતમાં મહિલાઓ સુરક્ષિત કેટલી છે તે વાત પર પણ સવાલ ઊભો થયો છે. આ વીડિયોમાં જે ઘટના બતાવવામાં આવી છે તે ઉત્તર પ્રદેશના રામપુર વિસ્તારની છે. જેમાં ભર બપોરે લગભગ 5 થી 10 યુવકોનું ટોળી, બે મહિલાઓની છેડતી કરે છે. વીડિયોમાં મહિલા વારંવાર કહે છે તમારે કોઇ માં-બહેન નથી જાવ અહીંથી... તેમ છતાં મહિલા સાથે યુવકો જબદસ્તી કરે છે. અને તેનો વીડિયો પણ ઉતારે છે.\nજો કે આ વીડિયો પાછળથી આ બદમાશોએ જ વાયરલ કરતા હાલ તેમની જ મુશ્કેલી વધી છે. વીડિયો વાયરલ થતા પોલીસે મોડે મોડે તેની પર એક્શન લઇને બે આરોપીની ધરપકડ કરી છે. યોગી સરકાર જ્યાં એન્ટી રોમિયો સ્ક્વોર્ડ બનાવી સ્થિતિને કંટ્રોલ કરવાની વાત કરી રહ્યા છે ત્યાં એક હકીકત આ વીડિયોમાં તે પણ જોવા મળી છે કે આરોપીઓને કાનૂન વ્યવસ્થાની કોઇ ડર નથી. અને કદાચ આ જ કારણે જ્યાં સુધી ભારતમાં કડક કાનૂન વ્યવસ્થા નહીં લાગુ પડે ત્યાં સુધી મહિલાઓ સુરક્ષિત રહેવું અશક્ય બની જશે.\nયુપીના ગોંડામાં સિલિન્ડર બ્લાસ્ટમાં 7 લોકોના મોત, ઘણા લોકો ઘાયલ\n���ર બહાર રમી રહેલી 6 વર્ષની માસૂમ બાળકી પર રેપ\nપત્નીએ સંબંધ બાંધવાની ના પાડતા પતિએ હત્યા કરી, બાળકોને પણ નહેરમાં ફેંકી દીધા\nસરયૂ નદી કાંઠે મળી કાચબાની દુર્લભ 1 પ્રજાતિ\nભારતના આ ચાર રાજ્યો રસીકરણ મામલે ટૉપ પર પરંતુ બ્લેક ફંગસના કેસો વધારી રહ્યા છે ચિંતા\nબ્લેક અને વ્હાઈટ બાદ દેશમાં Yellow Fungusનો હુમલો, જાણો કેટલો ખતરનાક\nCyclone Yaas: દિલ્લી સહિત આ રાજ્યોમાં વાવાઝોડાની સંભાવના, 27 જિલ્લામાં ભારે વરસાદનુ એલર્ટ\nકોવિડ કર્ફ્યુમાં મિસાલ છે 60 વર્ષીય સાવિત્રી, રિક્ષા ચલાવીને પરિવારનુ કરી રહ્યા છે ભરણપોષણ\nWeather Updates: દિલ્લીમાં વરસાદ, હરિયાણા-યુપી-રાજસ્થાનમાં ભારે વરસાદનુ એલર્ટ\nCyclone Tauktae નબળુ પડ્યુ, યુપી-ઉત્તરાખંડના હવામાન પર IMDએ આપી મોટી અપડેટ\nCyclone Tauktae: ઉત્તર પ્રદેશ-રાજસ્થાનમાં પણ થશે તૌકતે વાવાઝોડાની અસર, 19 મેથી આંધી-તોફાનનુ જોખમ\nપીલીભીત: ફેસબુક પર લાઇવ થઇ રડતા પોતાને પોલીસ જવાનેે મારી ગોળી, વિભાગીય પ્રતાડનનો આરોપ\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/extremely-severe-cyclone-storm-tauktae-80-km-from-diu", "date_download": "2021-06-15T00:09:42Z", "digest": "sha1:RW3WIU2AZ3NY2B5H5QC6WYOLTC5BWIEF", "length": 10285, "nlines": 106, "source_domain": "www.aajkaaldaily.com", "title": "એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તાઉતે: દીવમાં 100 કિમીની ઝડપે ફુંકાયો પવન, વિજળીની સપ્લાય બંધ કરવી પડી", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nએકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તાઉતે: દીવમાં 100 કિમીની ઝડપે ફુંકાયો પવન, વિજળીની સપ્લાય બંધ કરવી પડી\nએકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તાઉતે: દીવમાં 100 કિમીની ઝડપે ફુંકાયો પવન, વિજળીની સપ્લાય બંધ કરવી પડી\nભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 05:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 80 કિ.મી. દૂર સ્થિત હતું.\nવાવાઝોડુ તાઉતે જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ પવનની ગતિ પણ વધી રહી છે. દીવમાં 100 કિમીની ઝડપે પવન ફુંકાવાની શરૂઆત થઈ હતી. જેના કારણે વિજળીની સપ્લાય પણ બંધ કરવી પડી હતી.\n''તાઉ-તે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા 6 કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nતાઉતેના તોફાનમાં સાસણના ૧૮ સિંહ લાપતા, આજથી વન વિભાગ શરુ કરશે સર્વે\nઆગામી ૨૪ કલાક ગુજરાતમાં વાવાઝોડાની અસર રહેશે: હવામાન વિભાગ\nસુરત, અમદાવાદમાં તાઉતેની અસર: અમદાવાદમાં 2 માળનું મકાન ધરાશાયી, સુરતમાં ફુંકાયો તીવ્ર પવન\nરાજકોટમાં તાઉતેના કારણે વૃક્ષો થયા ધરાશાયી, અનેક વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો, pgvclમાં નોંધાઈ 564 ફરિયાદ\nજૂનાગઢમાં તાઉતેએ સર્જી તારાજી : શહેરના પ્રવેશદ્વાર પરથી સિંહની પ્રતિમા નીચે પટકાઈ, સિવિલના તુટ્યા કાચ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં\nસૌરાષ્ટ્રને ધમરોળતું તાઉતે, ઠેરઠેર વૃક્ષો ધરાશાયી, મધરાતથી પવન સાથે વરસાદ શરુ, ક્લિક કરીને વાંચો સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલી થઈ અસર\nએકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તાઉતે: દીવમાં 100 કિમીની ઝડપે ફુંકાયો પવન, વિજળીની સપ્લાય બંધ કરવી પડી\nહવામાન વિભાગે તૌકતેને 'અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન' જાહેર કર્યું, પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી રાત્રે 11 કલાક સુધીમાં થશે પસાર, પવનની ગતિ હશે ભયંકર\nPM મોદી સતત ગુજરાતના સંપર્કમાં : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિની સમીક્ષા કરી\nવાવાઝોડુ પ્રચંડ થતા દરિયાકાંઠાના વિસ્તારમાં ગ્રેટ ડેન્જરનું એલર્ટ\nગોવાના દરિયા કિનારેના વિસ્તારમાં જોવા મળી વાવાઝોડાની અસર, ગુજરાત-મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર\nતૌકતે વાવાઝોડાના જોખમ વચ્ચે શું કરવું કઈ બાબતોથી દૂર રહેવું કઈ બાબતોથી દૂર રહેવું વાંચો દરેક પ્રશ્નોના જવાબ\nભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે તૌકતે, હવામાન વિભાગનું એલર્ટ\nહજીરાથી દીવ વચ્ચે કાલથી શરૂ થશે ક્રુઝ સેવા, જાણો ક્રૂઝના રૂટની વિગતો\nદિવ, દમણ સહિતના સંઘ પ્રદેશમાં શનિ-રવિ બીચ પ્રવાસીઓ માટે રહેશે બંધ, પ્રવાસી માટે કોરોના ટેસ્ટ પણ ફરજિયાત\nઉનામાં દીવથી આવતી રિક્ષાના ચોરખાનામાં વિદેશી દારૂની ૧૦૬ બોટલ સાથે ચાલક ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/share-market/resistance-in-stock-market-gujarati", "date_download": "2021-06-14T23:52:57Z", "digest": "sha1:IQNQJLQJVKTX3C6WPR6SRAFS4ZPRI2OC", "length": 27558, "nlines": 623, "source_domain": "www.angelbroking.com", "title": "સ્ટૉક માર્કેટમાં પ્રતિરોધ શું છે? - Angel Broking", "raw_content": "\nસ્ટૉક માર્કેટમાં પ્રતિરોધ શું છે\nસ્ટૉક માર્કેટમાં પ્રતિરોધ શું છે\nકાર્તિકએ હાલમાં એક ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલ્યું છે અને આગળ વધવા માટે ઉત્સુક છે. પરંતુ તેને હજુ પણ શેર માર્કેટની પાયાગત અને ઇન્ટ્રાડે ટ્રેડિંગને લગતી વધારે સારી જાણકારી મેળવવાની જરૂર છે.. ઉદાહરણ તરીકે, તેમને પ્રતિરોધ (રેસિસ્ટન્સ) જેવી શરતો અને તે શું આ અંગે જાણતો નથી.\nકાર્તિક માટે સારી બાબત એ હતી કેતેનો મિત્ર રઘુ ખૂબ જ નિષ્ણાત છે અને તેને માત્ર સ્ટૉક માર્કેટમાં રોકાણ કેવી રીતે કરવું તે વિશે ઉપરાંત બજારમાં પ્રતિરોધ (રેસિસ્ટન્સ) જેવી શરતો વિશે પણ શીખી શકે છે. વાતચીત માટે બે મિત્રો મળે છે.\n“તેથી, પ્રતિરોધ (રેસિસ્ટન્સ) અંગે વાસ્તવમાં તમને સ્ટૉક માર્કેટના સંદર્ભમાં શું અર્થ છે તેનો ખ્યાલ આપવી જોઈએ. ખૂબ સરળ સ્તરે, પ્રતિરોધ એક વ્યાખ્યા વેપારી ચાર્ટ્સ પર કિંમતનું સ્તર જોવા માટે ઉપયોગ કરે છે જે ચોક્કસ દિશામાં આપવામાં આવતી સંપત્તિની કિંમત પર અટકી શકે છે,” રઘુ બંધ થા�� છે. કાર્તિક બધા ધ્યાનપૂર્વક સાંભળવાનું ચાલુ રાખે છે.\n“સામાન્ય રીતે બે શરતોનો ઉપયોગ કરવામાં આવે છે: સમર્થન(સપોર્ટ) અને પ્રતિરોધ (રેસિસ્ટન્સ), પરંતુ હવે ચાલો પ્રતિરોધ (રેસિસ્ટન્સ)માટે અટકાવ કારણ કે તે પ્રથમ શરત છે જેથી તમે પ્રથમ આ બાબતને ધ્યાનમાં રાખી રહ્યા હતા. તેથી તમને એક વ્યાપક વિચાર મળે છે, સપોર્ટ એ એક શબ્દ છે જે એક કિંમતના સ્તરનું વર્ણન કરે છે, જ્યારે ડાઉનટ્રેન્ડ અટકાવવાની અપેક્ષા છે. જે થઈ શકે છે, કારણ કે માંગ કેન્દ્રિત થાય છે અથવા ખરીદવામાં ઘણી રુચિ મેળવી શશકાય છે. પરંતુ ચાલો પ્રતિરોધ (રેસિસ્ટન્સ) પર પાછા આવીએ.” તે સમજાવે છે.\n“જેમ વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે, તે મુદ્દા છે જેના પર સંપત્તિની કિંમતમાં વધારો તે ચોક્કસ કિંમત પર વેચવા માંગતા હોય તેવા વિક્રેતાઓની સંખ્યામાં વધારો થવાને કારણે રોકાય છે,” તે જણાવે છે.\n“રોકાણકારો સ્ટૉક ચાર્ટ પર ક્યાં પ્રતિરોધ (રેસિસ્ટન્સ) થઈ રહ્યું હોય તેની ઉપર નજર રાખે છે જેથી તેઓ નક્કી કરી શકે કે તે ઓછી કિંમત પર સ્ટૉક ખરીદવો અથવા તેને વેચવો સારો વિચાર છે કે નહીં કે પ્રતિરોધ (રેસિસ્ટન્સ)ના સ્તરની નજીક હોય છે,” તેઓ ઉમેરે છે.\n“હું સમજુ છું પરંતુ જો તમે મને એક ઉદાહરણ આપી શકો છો, તો તે મને ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં વધુ સારી રીતે મદદ કરી શકે છે અને શેર માર્કેટની પાયાગત બાબતને પણ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે,” કાર્તિક એ વધુમાં કહ્યું.\n“ચોક્કસ, તો…ચાલો ધારો કે એક સ્ટૉક રૂ. 100 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે પરંતુ રૂપિયા 90 પર આવે છે. એક રોકાણકાર કે જેમણેરૂપિયા 100 માં વેચવાની તક ગુમાવી દીધી હતી, તે સમજશે કે તેમને સમયસર વેચાણ કરીને પૂર્ણ થશે. તેથી, તેઓ રાહ જોવા ઇચ્છા રાખે છે અને જોવા માંગે છે કે કિંમત ફરીથી રૂપિયા 100 સ્પર્શ કરે છે. તેથી, આ પરિસ્થિતિમાં શું થાય છે” રઘુએપૂછ્યું. “હા…, મને જોઈએ… વેચવા માટે દબાણમાં વધારો છે,” કાર્તિક નોંધ કરે છે. “આ રીતે ભવિષ્યમાં પહેલાં ઉચ્ચ પ્રતિરોધ બની શકે છે,” રઘુ આઉટ કરે છે અને ચાલુ રાખે છે, “જો કિંમત રૂપિયા100 ને ફરીથી સ્પર્શ કરે છે, તો એવા લોકોનો એક સમૂહ છે કે જેઓ સમજશે કે તેઓ રૂપિયા 90 પર સ્ટૉક ખરીદ્યો હતો. તેથી, તેઓ પછી સ્ટૉકને રૂપિયા 90 પર નીચે આવવાની રાહ જોશે. તેથી, આ પછી સપોર્ટ પૉઇન્ટ્સમાં અગાઉની નીચે ફેરવે છે.”\n“તારો ખૂબ આભાર, રઘુ, પણ મારી પાસે વધુ એક પ્રશ્ન છે. હું આ પ્રતિરોધક સ્તર કેવી રીતે શોધી શકું\nરઘુ તેના તેના પ્રશ્નનો જવાબ આપે છે. “બરાબર તેથી દૈનિક સ્ટૉક ચાર્ટ લો અને તાજેતરની હાઈ/પીકને કનેક્ટ કરતી લાઇન દોર. આ લાઇન ક્ષિતિજ દેખાઈ શકે છે, નીચે અથવા ઉપર જઈ શકે છે પરંતુ તે સિવાય, તમે દર વખતે તેના નજીકના સ્ટૉકને કેવી રીતે જોઈ શકો છો, તે પરત કરી શકો છો. આ એવી બાબત છે જેને પ્રતિરોધ સ્તર કહેવામાં આવે છે.”\n“આ લેવલ દ્વારા સ્ટૉક પ્રાઇસ બ્રેક કરી શકે છે,” કાર્તિક આશ્ચર્ય લાગે છે. “ચોક્કસપણે શક્ય છે કે સ્ટૉકની કિંમત પ્રતિરોધ અને સપોર્ટ સ્તરો બંને દ્વારા તોડી શકે છે. જ્યારે આ વાત થાય છે અને તે ઘણીવાર થાય છે, ત્યારે નવા સ્તરો બનાવવામાં આવે છે. જો પ્રતિરોધતાનું સ્તર વટી જાય છે, તો નવા પ્રતિરોધ સ્તર બનાવવા સુધી સ્ટૉકની કિંમત વધી જાય છે,” રઘુ સૂચવે છે.\n“આ ઉપરાંત જ્યારે પ્રતિરોધ સ્તર તૂટી જાય છે, ત્યારે તેની ભૂમિકા પરત કરવામાં આવે છે. જો કિંમત સમર્થન સ્તરથી નીચે આવે છે, તો તે લેવલ તમારુ પ્રતિરોધ બની જાય છે અને જો કિંમત પ્રતિરોધ સ્તરથી ઉપર જાય છે તો તે તમારો સપોર્ટ બની શકે છે. ” રઘુ સમજાવે છે. “જો તમે કેટલાક ચાર્ટ્સ હોલ્ડ કરી શકો છો, તો તમે પૂર્વ પ્રતિરોધ સપોર્ટ બની રહે છે અને તેનાથી વિપરીત કેવી રીતે જોઈ શકો છો. તે એક સારી કવાયત હશે,” રઘુ ઉમેરે છે.\n“જે ખૂબ જ મદદરૂપ હતી, રઘુ કહે છે. હું સ્ટૉક માર્કેટમાં કેવી રીતે રોકાણ કરવું તે જાણવા માટે મારા ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટનો સારો ઉપયોગ કરવા માટે કરીશ. ઉપરાંત, પ્રતિરોધ (રેસિસ્ટન્સ) જેવી શરતોની સ્પષ્ટ વ્યાખ્યાને કારણે હું આશા રાખીશ કે શેર માર્કેટ બેસિક્સ અને ટર્ન પ્રો\nએફઆઈઆઈ અને ડીઆઇઆઈવચ્ચેનો તફાવત\nડી આઇ આઇ : ઘરેલું સંસ્થાકીય રોકાણકારો શું છે\nFDI અને FPI વચ્ચેનો તફાવત\nવિદેશી પોર્ટફોલિયો રોકાણના લાભ અને ગેરલાભ નુકસાન\nવિદેશી પોર્ટફોલિયો રોકાણ: અર્થ, લાભો અને પ્રકારો\nએફપીઆઈ અને એફઆઈઆઈ વચ્ચેનો તફાવત\nશું આર્બિટ્રેજ કાયદેસર છે\nFDI અને FII વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/vadodara/news/the-total-number-of-positive-cases-reached-70691-the-official-death-toll-was-618-with-a-total-of-65808-people-beating-the-corona-128573335.html", "date_download": "2021-06-15T01:51:51Z", "digest": "sha1:I6UUEUDOPKAMSKWOPCYUKNWJIKHWGJSV", "length": 6919, "nlines": 62, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The total number of positive cases reached 70,691, the official death toll was 618, with a total of 65,808 people beating the corona. | આજે વધુ 152 પોઝિટિવ અને 688 દર્દીએ કોરોનાને માત આપી, વધુ એક દર્દીનું મોત, કુલ કેસઃ70,843 થયા - Divya Bhaskar", "raw_content": "\nતમ���રા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના વડોદરા LIVE:આજે વધુ 152 પોઝિટિવ અને 688 દર્દીએ કોરોનાને માત આપી, વધુ એક દર્દીનું મોત, કુલ કેસઃ70,843 થયા\nવડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 152 કેસ નોધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 70,843 ઉપર પહોંચી ગયો છે. આજે વધુ 1 દર્દીના મોત કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 619 પર પહોંચ્યો છે. આજે વધુ 688 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 66,496 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 4265 એક્ટિવ કેસ પૈકી 123 દર્દી ઓક્સિજન ઉપર અને 83 દર્દી વેન્ટિલેટર પર છે.\nનવલખી ખાતે ઓક્સિજન રિફિલિંગ સેન્ટર બંધ કરાયું\nવડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઘટાડો થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. કોરોનાના કેસો ઘટતા ઓક્સિજનની માગ ઘટી છે, પરિણામે તંત્ર દ્વારા નવલખી મેદાન ખાતે શરૂ કરવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એપ્રિલ મહિના અને બે મહિનાના પ્રથમ અઠવાડિયામાં વડોદરાની તમામ હોસ્પિટલમાં 11,084 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા જેથી 180 ટન ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતાં નવલખી મેદાન ખાતે તાત્કાલિક ધોરણે લિક્વિડ ઓક્સિજનમાં માટેનું ફિલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. હવે કેસો ઘટતા વડોદરામાં ઓક્સિજનની માંગ હવે ઘટીને માત્ર 50 ટનની રહી છે, જેથી હવે નવલખી ખાતેનો ઓક્સિજન પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે કોવિડમાં વિશેષ ફરજ પરના નોડલ ઓફિસર ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.\nવડોદરા રૂરલમાં સૌથી વધુ 26,343 કેસ\nવડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 70,843 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9592, પશ્ચિમ ઝોનમાં 11,666, ઉત્તર ઝોનમાં 11,624, દક્ષિણ ઝોનમાં 11,582 વડોદરા ગ્રામ્યમાં 26,343 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.\nઆ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા\nશહેરઃ ફતેગંજ, તાંદલજા, જેતલપુર, એકતાનગર, છાણી, મકરપુરા, સમા, હરણી, કારેલીબાગ, માંજલપુર, કિશનવાડી, પ્રતાપગનર, બાપોદ, અકોટા, નવીધરતી, ગોકુલનગર, નાગરવાડા, પાણીગેટ\nગ્રામ્યઃ પાદરા, સાવલી, ડભોઇ, કરજણ, દોડકા, ચાપડ, પોર, આસોજ, ચોરભૂજ, મુજપુર, બાજવા, વેમાર, અવાખલ, શેરખી, ગ���રજ, સેવાસી, રણુ, નંદેસરી, વાઘોડિયા, ચાણોદ.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/11/24/badlaav-story/", "date_download": "2021-06-15T00:14:30Z", "digest": "sha1:P6Q52CJM4MID2RUKAUJ37LCAI3VCI3PT", "length": 42878, "nlines": 326, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: બદલાવ – રમેશ ઠક્કર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબદલાવ – રમેશ ઠક્કર\nNovember 24th, 2010 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : રમેશ ઠક્કર | 41 પ્રતિભાવો »\n[ મહેસાણામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈએ સાહિત્યક્ષેત્રે લઘુકથા, ટૂંકીવાર્તા, નિબંધ, અભ્યાસલેખો, કવિતા અને ગઝલ જેવાં સ્વરૂપોમાં પ્રદાન કર્યું છે. અત્યાર સુધીમાં એમના પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે, જેમાં તાજેતરમાં પ્રકાશિત થયેલો ‘ઈચ્છાની પેલે પાર’ ટૂંકીવાર્તાઓનો આ પ્રથમ સંગ્રહ છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 98795 24643 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવમાં આવી છે.]\nગીતામંદિર, અમદાવાદના એસ.ટી. સ્ટેન્ડ ઉપરથી સાંજના સાડા છ વાગ્યે અમારી લકઝરી બસ રવાના થઈ. માર્ચ માસની એ સાંજ ગમગીન હતી. 26 જાન્યુઆરી, 2001ના વિનાશક ભૂકંપ પછીના દિવસો હતા. વાતાવરણ બોઝિલ હતું. ચોતરફ દહેશત હતી. સ્થિતિ માંડ થાળે પડતી લાગે ત્યાં જ પાછા આફટર શોકના સમાચારથી ફફડાટ વ્યાપી જતો હતો. સમગ્ર ગુજરાતમાં એક પ્રકારની ઉદાસી હતી. આ ઉદાસીના ધુમ્મસમાં રાજ્ય સરકારના જવાબદાર અધિકારી તરીકે મારે અંજાર મુકામે રાહત કામગીરીમાં જવાનું હતું. અમદાવાદ-ગાંધીનગર જેવા શહેરમાં વસતા મારા જેવા સરકારી અધિકારીને ના ગમે તેવી આ સફર હતી. એસ.ટી. નિગમની સેમી લકઝરી હવે અમદાવાદ શહેરની બહાર નીકળી ખુલ્લા હાઈ-વે ઉપર દોડી રહી હતી. મારા મનમાં અકથ્ય એવો અજંપો છવાઈ ગયો હતો.\nકેવા હતા એ દિવસો જાન્યુઆરીના અંતથી શરૂ થયેલ બચાવની કામગીરી : અમદાવાદ ઍરપોર્ટ ઉપરથી રોજેરોજ ઊતરતી રાહતસામગ્રીને મેળવવી, હિસાબ રાખવા અને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તેની રવાનગી કરવી. રાતદિવસ વહીવટીતંત્ર ચાલતું હતું.\n‘કચ્છ ધણધણી ઊઠ્યું હતું.’\n‘ગુજરાત અનેક વર્ષો પાછળ પડી જશે.’\n‘વિનાશની હજુ તો આ શરૂઆત છે….’\nઆવા નિરાશાજનક ઉદ્દગારો થકી ચોતરફ વાતાવરણ વધારે ગમગીન થઈ રહ્યું હતું. ગુજરાતની ખમીરવંતી પ્રજા આ બધાની સામે કઈ રીતે ટકી શકશે હવામાં પ્રશ્ન ઘુમરાતો હતો. બસ પૂરપાટ દોડી રહી હતી. અલ્લડ હવાની લહેરખીઓ મારા ઉદાસ ચહેરાને ચૂમી રહી હતી. તેના મુલાયમ સ્પર્શના સથવારે હું નિદ્રાદેવીના શરણે જઈ રહ્યો હતો…\nબહાર શોરબકોર હતો. વાતાવરણ કોલાહલમય હતું. માણસોની ચહલપહલ, ફેરિયાઓના અવાજો, લાઈટોનો પ્રકાશ ફેલાઈ રહ્યા હતા. વાતાવરણમાં ઉલ્લાસ વર્તાઈ રહ્યો હતો. બસ ઊભી રહી ગઈ હતી. નજીકના ગલ્લા ઉપરથી સુંદર ફિલ્મી ગીત હવામાં રેલાઈ રહ્યું હતું :\n‘આજ મૈં જવાન હો ગઈ હું\nગુલ સે ગુલિસ્તાન હો ગઈ હું.\nયે દિન, યે સાલ મહિના…\nઓ મિટ્ટુ મિયાં…. ભૂલેગા મુઝકો કભી ના….’\nમારી આંખ અચાનક ઊઘડી ગઈ હતી. ‘કયું ગામ આવ્યું ભાઈ…. ’ બારીની બહાર તાકતાં ખુલ્લામાં ઊભેલા માણસને પૂછ્યું.\n‘સામખિયારી. રાતના બે વાગ્યા છે.’ તેના ઉચ્ચારમાં કચ્છી લહેકો હતો.\n’ મારાથી સહસા પ્રતિપ્રશ્ન થયો.\n આવો ને આપણે સાથે પીએ. હું પણ તમારી બસનો પેસેન્જર છું.’\nમને તેની આત્મીયતા સ્પર્શી ગઈ. અમે બંને વાતે વળગ્યા.\n‘ભૂજમાં ધંધો છે – ટ્રાન્સપોર્ટનો…’\n‘ના રે ના. હતું થોડું ઘણું, બાકી ભગવાનની દયા છે…’ તેના અવાજમાં ગજબની ખુમારી હતી. ચાની સાથે નાસ્તો પણ આવ્યો. મજા આવી ગઈ. પૈસા આપવા મેં આગ્રહ કર્યો.\n‘રહેવા દો સાહેબ… તમે અમારા મહેમાન ગણાઓ…. મહેમાન એટલે ભગવાન. આવી સેવા કરવાનો મોકો ફરી ક્યારે મળશે ’ તેણે હસતાં હસતાં બિલ ચૂકવી દીધું. બસ સ્ટાર્ટ થઈ. મને થોડુંક ગમતું હોય તેવું લાગ્યું.\n‘એક્સક્યુઝ મી….’ એક સુંદર લાગતી યુવતી મને કહી રહી હતી અને મારી સંમતિની રાહ જોયા વગર જ મારી બાજુની ખાલી સીટમાં બેસી ગઈ. તેણે મોહક સ્માઈલ આપ્યું. અડધી રાત્રે – આ રીતે એક સુંદર યુવાન સ્ત્રી એકલી મુસાફરી કરે તે મારે મન નવાઈની વાત હતી. હું ઘડીભર વિચારતો હતો.\n‘અંજારમાં અમારું રિલીફવર્ક ચાલે છે. અમે એન.જી.ઓ. તરીકે કામ કરીએ છીએ. રાજકોટથી આવતાં હતાં અને રસ્તામાં વાહન બગડ્યું… બસ મળી ગઈ, તમારી બાજુમાં સીટ મળી ગઈ….’\nતે ખડખડાટ હસી પડી.\n‘ભૂકંપગ્રસ્ત વિસ્તાર, બેહાલ લોકો….’\n‘ના રે ના. એમાં ડરવાનું શું આખો દિવસ અનેક લોકો સાથે કામ કરવાનું થાય, નવા અનુભવો, કામની સાર્થકતા…. સાચું કહું આખો દિવસ અનેક લોકો સાથે ��ામ કરવાનું થાય, નવા અનુભવો, કામની સાર્થકતા…. સાચું કહું મારા જીવનના આ સુંદર દિવસો જઈ રહ્યા હોય તેવું અનુભવું છું….’ તેણે પૂરું કર્યું.\nમારી સામે જોઈ રહેતાં તે બોલી, ‘તમે \n‘સરકારી અધિકારી છું. રાહત કામગીરી માટે આવ્યો છું….’\n‘ઓહો. એમ કહો ને મોટાસાહેબ છો, તમારે વળી શું ચિંતા….’ તેણે મારો આત્મવિશ્વાસ વધારતાં કહ્યું. મનોમન હું મારી જાતને ધિક્કારી રહ્યો હતો. ક્યાં અજાણ્યા પ્રદેશમાં એકલા હાથે આનંદથી ઝઝૂમતી આ તરુણી અને ક્યાં અજંપાગ્રસ્ત ચહેરે સફર કરતો હું \nવહેલી સવારે અંજાર દેખાયું. ઉતારાનું સ્થળ દૂરની એક શૈક્ષણિક સંસ્થા હતી. સાડા દસ સુધીમાં તૈયાર થઈ ઑફિસમાં પહોંચ્યો. તમામ સ્ટાફમિત્રો મળવા આવ્યા.\n હવે બધું બરાબર છે. રાહત સામગ્રીનું વિતરણ ચાલુ છે. સહાયના કેસો તૈયાર છે. કોઈ મુશ્કેલી નથી….’ બધાની ઓળખાણ થઈ. હું પણ કામમાં પરોવાયો. મોડી સાંજે બહાર નીકળ્યો. કચેરી ધમધોકાર ચાલતી હતી. રાત્રે જમ્યા બાદ પાછો કચેરીમાં આવ્યો. હજુ પણ લોકો કામ કરતા હતા. મારા દિવસો આ રીતે પસાર થવા માંડ્યા. દૂર ખૂણામાં એક કર્મચારી ટેબલમાં માથું નાખી સતત કામ કરતો હતો. હું આવ્યો તે દિવસથી મેં તેને આ રીતે જ જોયો હતો.\n‘કોણ છે એ ભાઈ ’ મારાથી પુછાઈ ગયું.\n‘પંડ્યાભાઈ છે. ભૂકંપમાં એમનું ઘર પત્ની અને બાળકો સમેત ધરાશયી થઈ ગયું. તેમના બે સગા ભાઈઓ ભૂકંપ વખતે અંજારના બજારમાં ગયા હતા. લાશ પણ મળી શકી નહીં… આ માણસે કામમાં દિલ પરોવી દીધું છે. એક પણ રજા લીધી નથી. આવા તો અનેક માણસો તમને જોવા મળશે….’ હું એ કર્મચારીની સ્થિતપ્રજ્ઞતાને જોઈ રહ્યો. મારે જાણે હજુ ઘણું શીખવાનું હતું \n‘અબ્દુલ તું ક્યાં રહે છે ’ મારી સરકારી ગાડીના સ્થાનિક ડ્રાઈવરને મેં પૂછ્યું.\n‘સાહેબ, જેસલતોરલની સમાધિની બાજુમાં અમારા ઝૂંપડાં છે.’\n‘તને કોઈ લાભ મળ્યો કે નહીં \nમને નવાઈ લાગી, ‘એટલે ’ મેં પૂછી નાખ્યું.\n‘સાહેબ…. અમારે ઝૂંપડાવાળાને શું નુકશાન હોય ખુદાની મહેરબાનીથી અમે બચી ગયા એ મોટી વાત છે. જેને તકલીફ પડી હોય તે મદદ લે… અમારાથી ના લેવાય….’\n‘તારા મા-બાપ શું કરે છે \n‘મજૂરી કામ… દહાડીએ જાય…. ખાધેપીધે સુખી છીએ, સાહેબ….’ તેણે ગાડીને બ્રેક મારી, ‘સાહેબ, સોડા પીવી છે \nહું તેનો જીવનરસ જોઈ રહ્યો હતો. ઝૂંપડીમાં રહેતા આ માણસમાં આટલી અમીરાત ક્યાંથી આવી હશે મને જાણે એક પછી એક પ્રસંગો ઘડી રહ્યા હતા. મને એવું દઢપણે લાગી રહ્યું હતું કે મારે દિલ દઈને મને મળેલા કામમાં ખૂંપી જવું જોઈએ. મારા અંતરમાં કોઈ અજબ પ્રકારની સરવાણીઓ ફૂટી રહી હતી. મારામાં ગજબનો બદલાવ આવી ગયો હતો \n[કુલ પાન : 180. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : બુક શેલ્ફ. 16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-9. ઈ-મેઈલ : info.npm@gmail.com ]\n« Previous ગંગાસ્નાનની પાવનકારી અનુભૂતિ – કાન્તિ શાહ\nઉષાનાં અજવાળાં – બાબુભાઈ સોલંકી ‘રાકેશ’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nશિયાળાનો એ અત્યંત ઠંડો દિવસ હતો. અમેરિકાના એક હાઈવે પર સાઈડપાર્કિંગમાં પોતાની વૈભવશાળી કાર ઊભી રાખીને એક વૃદ્ધ સ્ત્રી કોઈની મદદની રાહ જોતી હતી. ફૂલ સ્પીડમાં જતી ઢગલાબંધ ગાડીઓ સામે એણે હાથ હલાવી જોયો હતો, પરંતુ ઠંડી સાંજનો ઝાંખો પ્રકાશ અને અત્યંત ઝડપ તેમ જ વરસતા બરફના કારણે કોઈનું ધ્યાન એના પર નહોતું પડતું અને કદાચ કોઈકનું ધ્યાન પડ્યું હશે ... [વાંચો...]\nઆજે હતી હોળી. જયાને શિક્ષિકાની નોકરી. એટલે એને રજા. મારે ઑફિસે જવાનું. પણ અમે નક્કી એમ કર્યું કે હોળી ઊજવવી. મારે બપોરે ઘરે આવી રહેવું. ચાર-પાંચ વાગે નાસ્તો-પાણી લઈને બાગમાં જતાં રહીશું. પિકનિક જેવું થઈ જશે. પરંતુ ઑફિસમાં સાહેબે ફરમાન કાઢ્યું : ‘આજે બધાએ સાંજે મોડે સુધી બેસવાનું છે. સોમવારે હેડ ઑફિસમાંથી જનરલ મેનેજર આવે છે.’ હું ઠરી જ ગયો. અમારો ... [વાંચો...]\nલૉટરી – નાનાભાઈ હ. જેબલિયા\nહમણાં તો એ ચાહી ચાહીને બજારમાં નીકળતાં અને ચાલને એવી ચૂપ રાખતા કે ન પૂછો વાત. હાથમાં રહેતો નેતરનો ડંડો પણ અવાજ ન કરતો પોતાનો ખાંચો પૂરો થાય, બજાર શરૂ થાય કે એક ચિકિત્સક નજરથી આગળ પાછળ જોઈ લેતા. એમને ખબર હતી કે પોતે લીંબડાવાળા ચોકમાં પગ મૂકશે કે ત્યાં એમની ભરપૂર નિંદા થતી હશે. છતાં એ લીંબડાવાળા ચોકમાં પગ ... [વાંચો...]\n41 પ્રતિભાવો : બદલાવ – રમેશ ઠક્કર\nખરેખર ખુબ જ હ્રદયસ્પર્શી .\nગુજરાત ગમે તેવી આફત આવે એ પાછુ પડવાની એની આદત નથી.\n૨૦૦૧માં મારે મદદ લઈ ને જવાનું થયેલું ઊતાવળમાં વડોદરાથી નીકળ્યા એટલે રાજકોટ આવી ને મદદનાં સામાનની ખરીદી કરી.\nઅમે કચ્છમાં ખાસ કરી ને ગામડાંઓ માં જવાનું નક્કી કરેલું કા. કે. ભુજ, અંજાર વિ. તો મદદ પહોંચી જાય પણ ગામડાંઓનું શું અમે એક ગામડામાં પહોચ્યાં. રોડની એક તરફ લગભગ ૯૦% તબાહ થયેલું ગામ હતું અને રોડની બીજી તરફ ખુલ્લા મેદાનમાં ગામનાં લોકોએ કેમ્પ બનાવેલો. સાંજનો સમય હતો….એક તરફ બાળકો આ તબાહીથી બેખબર રમી રહ્યા હતાં અને બીજી તરફ બહેનોએે વિશાળ રસોડું બનાવીને વિવિધ ચુલાઓમાં રસોઈ મુકેલી. કોઈ શાક સમારવામાં મગ્ન કોઈ રોટલા, ભાખરીઓ બનાવવામાં વ્યસ્ત હતાં.\nઅમારી ગાડી જોઈ ને છોકરાંઓનું ટોળું અમને ઘેરી વળ્યું…..થોડા પુરુષો પણ કુતુહલભરી નજરે જોવા લાગ્યા. અમે ગામનાં કોઈ આગેવાન હોય તો તેની સાથે વાત કરવાની ઈચ્છા જાહેર કરી તો ગામલોકો એ લગભગ ૬૦ વર્ષનાં એક ભાઈ ને અમારી આગળ કર્યા. અમે તેમને અમારી પાસે જે મદદ હતી તે જણાવી અને વધારે કાંઈ જોઈતું હોય તો લાવી આપવાની ખાત્રી આપી. તો તેમણે કહ્યું “તમે આ ગામડામાં મદદ લઈ ને આવેલાં પહેલાં વ્યક્તિ છો પણ માફ કરજો અમને કોઈ મદદની જરુર નથી. છોકરાવને રાજી કરવા જેવું કાંઈ હોય તો તેમને વ્હેંચી દો.” અને તેમની સાથેનાં બધા એ તેમના સુરમાં સુર પુરાવ્યો. બહેનોએ પણ તેમનાં ચહેરાઓ પણ સંતોષનું હાસ્ય રેલાવ્યું. અને મને કચ્છ ઉપર, ગામ અને ગામનાં લોકો ઉપર ગર્વ થયો.\nતમારો અનુભવ શેર કરવા બદલ આભાર. ગામડા ના માણસો ની ખુમારી ને સલામ.\nખુબ જ સરસ વાર્તા છે. મુશ્કેલીઓ વખતે જ લોકોની સાચી ખુમારી અને માનવતાના દર્શન થાય છે.\nહુ અન્જાર નો વતનિ ૧૯૫૭ ન ભુક્મપ નો અનુભવ એ પ્રાન્ત ના લોકો ખુમારિ વાલા\nખરેખર ખુબ જ હ્રદયસ્પર્શી .\nજગતભાઇ, તમે પણ સરસ અનુભવ લખ્યો. જો કે આ લેખ વાંચીને ઘણાં વાંચકમિત્રોને ભૂકંપ વખતનાં અનુભવો યાદ આવી ગયા હશે.\nમને મારી એક બહેનપણીએ કીધેલો આવો જ એક “બદલાવ” વાળો અનુભવ ખૂબ દિલથી સ્પર્શી ગયેલો.\nઅમે સાથે એક જ ટીમમાં કામ કરતાં હતાં. એ મારી સિનિયર હતી. અને હું એનાં મૃદુસ્વભાવથી વધારે આકર્ષાયેલી. એનાં જેવી વિનમ્રતા મેં હજુ સુધી જોઇ નથી. ગમે તેવા કામનાં ભાર નીચે પણ એ ખૂબ જ વિનમ્ર અને તોલી તોલીને જ બોલે. ટીમમાં જો કે દરેક જણ એનાં આ સ્વભાવનાં વખાણ કરે જ કરે.\nએક વાર મેં પૂછી જ લીધું. તું આવી સરસ અમૃતવાણીનું રસપાન કેવી રીતે કરે છે બાજુમાં જ એક જણે ટીખળ કર્યું, હા, આસ્થા (નામ બદલ્યું છે), તું કયા બાબાની અમૃતવાણીનું રસપાન કરે છે\nએટલે આસ્થાએ હસીને કીધું. એ એક માતાજીની કૃપા છે. કોઇ બાબાજીની નંઇ. ઃ)\nપછી લંચ ટેબલ પર અમે તો વધારે રસ લઇને એની વાત સાંભળવા બેઠા. કારણ આસ્થા ધાર્મિક જરાયે નહોતી એ લગભગ બધાને ખબર હતી..\nપછી એણે કીધું. હું ઘરમાં ખૂબ લાડલી અને જિદ્દી છોકરી હતી. એકદમ તૂંડમિજાજી કહી શકો.\nદેખાવે મૃદુ. પણ ગુસ્સે થાઉં તો બધું ધડાધડ ઘરમાં ફેંકું પણ ખરી. મારો કક્કો જ ખરો થવો જોઇએ અન�� એનાં માટે હું ક્યારેય પણ વિફરી શકું એ ઘરમાં બધાને જ ખબર હતી. સ્ત્રીસહજ સ્વભાવ પણ બહુ વધારે. મારું – તારું તો કુટી કુટીને ભરેલું મારામાં.\nઅમે કીધું તો પછી\nમારું ઓશીકું, મારી પેન્સિલ. મારા કલર્સ. મારો કંપાસબોક્સ. મારાં કપડાં. હું કશું મારું ક્યારેય કોઇને આપું જ નહિં. કોઇ પિતરાઇ ભાઇ-બહેન સાથે કશું શૅર કરવું પડે તોયે, જલ્દી કરું નહિં.\nઅમારી ઇંતેજારી વધી. અને એણે કીધું…..પછી થોડા વરસો પહેલાંનો ભૂકંપ તો બધાને યાદ હશે જ. ભૂકંપની યાદો ત્યારે હજુ બહુ જૂની નહોતી થઇ. અને એણે આગળ ચલાવ્યું. ભૂકંપમાં અમને કોઇને તો કશું નુકશાન નહોતું થયું. પણ કોલેજમાંથી રાહતના કામોવખતે જે ચીસો, રોકકળ, જમીનદોસ્ત થયેલાં ઘરોનાં ઘરો અને ઘરવખરી, આમ સેકંડોમાં જ જમીનદોસ્ત થયેલી જોઇ,’ મને મારાંમાં રહેલાં મારાં-તારા પ્રત્યે એટલું બધું લાગી આવ્યું કે એ પછી મેં મને ગમતી નાની મોટી વસ્તુઓ નાનાં છોકરાંઓમાં વહેંચવી શરુ કરી. મારામાં રહેલો જિદ્દિ સ્વભાવ વારે વારે ભૂકંપને યાદ કરવાથી એવો તો પિગળી ગયો કે હવે હું જિદ્દ કરવી એટલે શું એ પણ ભૂલી ગઇ છું.’\n‘બસ, ત્યારથી નક્કી કર્યું કે, ક્યારે મરી જઇશું , ખબર નથી. પણ આમ મારું-તારું કરીને સંઘરાખોરી તો નથી જ કરવી. એ પછી વસ્તુઓની હોય કે કડવી યાદોની. હું ધરતીમાતાની થપાટ જોઇએ વિનમ્રતાનું અમૃતપાન કરતી ને કરાવતી થઇ ગઇ.’ ઃ)\nખુબ જ હદ્દયસ્પશી વર્તા છે.\nએકદમ હ્રદયસ્પર્શી લેખ. માણસના ખરાપણાની કસોટી આવા સંજોગોમાં જ થતી હોય છે. વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાની તક મળે, તો પણ આવા માણસો પોતાની ખુમારી-ઇમાનદારી છોડતા નથી. તેમને સલામ.\nકેવી વિચિત્રતા છે કે આપણે જેમને મજૂર કે નીચલા વર્ગના ગણીએ છીએ તેઓ મૂઠ્ઠી ઊંચેરા સાબિત થાય છે.\nહાલમાં જો બિગબોસ-૪ જોતા હો તો તેમાં સૌથી આદરણીય, સરળ અને સાચુ વ્યક્તિત્વ હોય તો તે સીમાજીનુંછે કે જે આ બધા હાઈ-સોસાયટીના લોકોમાં એકમાત્ર અભણ, ગામડિયણ છે. ખરેખર કેળવણી, સંસ્કાર કોઈ સ્કૂલમાં જવાથી નથી મળતા.\nઆનાથી સાવ ઊલટો અનુભવ…..એકવાર સુરેન્દ્રનગરથી ચોટીલા જતાં વ્હેલી સવારે એક સીંગતેલનાં ડબ્બાઓ લઈ જતો એક ટેમ્પો રસ્તા પર આડો પડી ગયેલો જોયો……નજીકમાં એક નાનું ગામડું હશે. જોયું તો ગામનાં લોકો બંને હાથમાં એક એક ડબ્બો લઈ ને રીતસર તેમનાં ઘર તરફ દોડતાં હતાં. એવું જ કહો કે ડબ્બાઓ લૂંટવા હોડ જ લાગેલી. અમુકને તો જો મોકલો તો એશિયાડમાં મેડલ લઈ આવે 🙂\nમાટે કોઈ પણ મ���ણસ સતત દરેક પરીસ્થિતીમાં સારો અથવા સતત ખરાબ જ નથી હોતો….. માત્ર પ્રમાણ વધતું ઓછું હોઈ શકે. માટે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરવાની કે અણીનાં સમયે કે…. કસોટીનાં સમયે સદ્દવિચાર અને આચાર માટે આત્મબળ આપે અને ભટકતાં બચાવે.\nઆવા પ્રસંગો કોમી રમખાણ વખતે પણ બન્યા હતા. જ્યારે દુકામો તુટી ત્યારે લોકો એ રિતસર ની લૂંટ કરી હતી. અને જ્યારે અમદાવાદ મા અને મુંબઈ મા પૂર આવ્યા ત્યારે પણ પરિસ્થીતિ કાંઈ આવી જ હતી.\nદુનિયા મા દરેક પ્રકાર ના માનવિ ઓ રહે છે તેમા કોઈ સારા તો કોઈ ખરાબ હોય છે. પણ મારા મતે કોઈ માનવિ જનમ થી ખરાબ નથી હતુ પણ તેમના સંજોગો તેમને ખરાબ બનાવે છે.\nજગતભાઈ અને હિરલબેનનો ખૂબ આભાર.\nવાહ ,, ખુબ જ સુંદર.\nખુબ જ પ્રેરણાદાયી વાર્તા.\nખુબ જ સરસ અને પ્રેરણાદાયી વાર્તા. અને લેખકને આટલું સચોટ વર્ણન કરવા માટે અભિનંદન.\nટીવી અને છાપામાં કહેવાતી મોટી વાતો બહુ આવે પણ મનની મોટપની વાતો આવી નાની જગ્યાએ, ખૂણે ખાંચરે જ પડી રહી હોય .\nસુધા મૂર્તિની મનની વાત શ્રેણીમાં એવી વાત પણ હતી કે એક ભીખ માંગીને રહેતું મુંબાઈનું કુટુંબ કચ્છ આવીને રાહત કામે લાગી ગયું અને ભૂકંપની સહાય પણ લઈ લીધી, મૂળે કચ્છી નહી તેથી મફતની સહાય ના લેવાય એવી ખુમારી ક્યાંથી હોય \nહ્રદયસ્પર્ષી અને પ્રેરણાદાયી લેખ.\nખુબ જ હ્રદય સ્પર્શિ.આન્ખ મા પાનિ આવિ ગયા\nકચ્છની ધરતીના છોરૂંની ખુમારી પ્રગટ કરતી ઘટના.\nફક્કડ ગિરધારી અબ્દુલની ખુમારીએ કામચોર સરકારી કારકૂનને કર્મયોગી બનાવી દીધો..\nજે સરકારી માણસ ફક્ત ફરજના ભાગરૂપે રડતો-કકડતો કચ્છ ગયો હતો તે માણસ માણસ બની ગયો.\nખરેખર્…..રમેશ્ભૈઇ………..એક ઉમ્દા લેખક તો ચ્હે જ પન એક ઉમ્દ ઇન્સાન પન ચ્હે…..માન્વિય સમ્બન્ધો નુ અનેરુ મુલ્ય એમ્નિ લેખન કલા મા હ્રિદય ને સ્પર્શિ જાય ચ્હે એ કોઇ અદ્ ભુત અને અવર્નિય ચ્હે……\nનટખટ સોહમ રાવલ says:\nઆવા અનુભવો પણ ક્યારેક થતા હોય છે….સરસ વાર્તા…\nમને આ વાર્ત ખુબજ ગમી અને આજ એ વસ્તુ ચ્હે જેના પર આપને બધાએ ગૌરવ કરવુ જોઇએ.\nખુબ જ સરસ વાર્તા છે. મુશ્કેલીઓ વખતે જ લોકોની સાચી ખુમારી અને માનવતાના દર્શન થાય છે\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/indian-premier-league-2021/", "date_download": "2021-06-15T00:59:14Z", "digest": "sha1:OFCM3ND2VT2ULXCRHIJTPKYQ2VUV2S3T", "length": 7206, "nlines": 160, "source_domain": "chitralekha.com", "title": "Indian Premier League 2021 | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nકોલકાતાના અનેક ખેલાડીઓને કોરોના થતાં IPL-મેચ મુલતવી\nઅમદાવાદઃ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના અનેક ખેલાડીઓ કોરોનાવાઈરસ બીમારીનો શિકાર બનતાં ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલ રમાતી 14મી મોસમમાં અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેની અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે...\nIPL: દીપક હુડા ફરી 12-એપ્રિલે બેટિંગમાં છવાયો\nમુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે ગઈ કાલે રમાઈ ગયેલી આઈપીએલ-14ની મોટા જુમલાવાળી અને રોમાંચક લીગ મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4-રનથી પરાજય આપ્યો હતો. વિકેટકીપર-કેપ્ટન કે.એલ. રાહુલની પંજાબ ટીમે...\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/JEE-Main-exams-canceled-due-to-corona", "date_download": "2021-06-15T01:36:05Z", "digest": "sha1:IZJVS5B54K6H4Y2EHFCBOJH5PQKDBZ3Z", "length": 32450, "nlines": 337, "source_domain": "www.aajkaaldaily.com", "title": "કોરોનાના કારણે JEE Mainની પરીક્ષાઓ રદ : 15 દિવસ પહેલાં થશે નવી તારીખોની જાહેરાત", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nકોરોનાના કારણે JEE Mainની પરીક્ષાઓ રદ : 15 દિવસ પહેલાં થશે નવી તારીખોની જાહેરાત\nકોરોનાના કારણે JEE Mainની પરીક્ષાઓ રદ : 15 દિવસ પહેલાં થશે નવી તારીખોની જાહેરાત\nદેશમાં વધતા જતા કોરોના સંકડામણને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ JEE Main2021 એપ્રિલ પરીક્ષા મોકૂફ કરી દીધી છે. પરીક્ષાના બે સેસન ફેબ્રુઆરી અને માર્ચમાં આયોજિત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સતત ઉઠેલી માંગના કારણે એનટીએ દ્વારા પરિક્ષાના દસ દિવસ પહેલાં પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 27 થી 30 એપ્રિલે યોજના હતી. પરીક્ષાની નવી તારીખોની જાહેરાત પરીક્ષાના 15 દિવસ પહેલા કરવામાં આવશે.\nકેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને આ બાબતે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનટીએને પરીક્ષા સ્થગિત કરવાની ભલામણ કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રીએ એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષાની નવી તારીખો પરીક્ષાના 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ એપ્રીલમાં પરીક્ષા માટે એપ્લાય કર્યું હતું તે નવી તારીખો આધિકારિક વેબસાઇટ ઉપર ચેક કરી શકશે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્ર��� ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nરાજકોટ : ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સ્મશાન ગૃહના કર્મચારીઓની વ્યથા\nબર્ધન ચોકમાં વેપારીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ: માર્કેટ બંધ કરાઈ\nરાજકોટ : કોરોના અંગે લોકો વધુ જાગૃત બને તે માટે ઠેરઠેર દોરાયા ચિત્રો\nગુજરાતમાં મીની લોકડાઉનના નિયંત્રણો 18 તારીખ સુધી લંબાવાયા : કરફ્યુનો ટાઈમ પણ યથાવત\nમૃત્યુનું અપમાન : અગ્નિસંસ્કાર માટે લાકડા નથી, અનેક મૃતદેહ નદીમાંથી મળ્યાં\nયોગા અને બ્યુટી ક્વિન શિલ્પા શેટ્ટીનો પરિવાર કોરોના સંક્રમિત : શિલ્પાએ કહ્યું તે જાણવા જેવું છે\nકોરોનાની સારવાર માટે ડીઆરડીઓની દવાને મંજૂરી : ઓક્સિજનની જરૂર ઓછી થશે\nશિવાનંદ આશ્રમનાં અધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદનું કોરોનાની સારવાર દરમિયાન નિધન\nઆસામના ચાના બગીચામાં પહોંચ્યો કોરોના : 300થી વધુ લોકો સંક્રમિત\nઅંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના કરડ્યો : એમ્સમાં સારવાર હેઠળ, મોતની ખબર અફવા\nતમિલનાડુ : 3 રૂપિયા સસ્તું થયું દૂધ, કોરોના દર્દીઓની સારવાર મફત : સીએમ બનતા જ સ્ટાલિનના મોટા નિર્ણયો\nઉદ્યોગો પર કોરોનાનું ગ્રહણ : ગત મહિનામાં મારુતિ સુઝુકીના ઉત્પાદનમાં ભારે ઘટાડો\nભારતની સ્થિતિ ચિંતાજનક પરંતુ નથી લીધી અમારી પાસેથી મદદ : પાકિસ્તાન\nભારત અને બ્રાઝિલે નથી માની વૈજ્ઞાનિકોની સલાહ, હવે સહન કરી રહ્યા છે કોરોનાનો કહેર : રિપોર્ટ\nજામનગરમાં યુઘ્ધ સમયના કડક કર્ફયૂની તાતી જરુરીયાત\nઉત્તર પ્રદેશ : પંચાયત ચૂંટણીમાં ડ્યુટી કરનાર 135 શિક્ષકોના મોત : હાઇકોર્ટની ફટકાર કોણ છે જવાબદાર\nહાપા-મુંબઇ સેન્ટ્રલ દુરંતો સ્પે. ટ્રેન 15 મે સુધી રદ્\nજૂનાગઢમાં શૈક્ષણિક જગત દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા માટે જન જનને જાગૃત કરવાની જિલ્લા શિક્ષણઅધિકારીની અપીલ\nઈરાકની રાજધાની બગદાદમાં કોવિડ હોસ્પિટલમાં આગ : 82ના મોત 110 ગંભીર રીતે દાઝ્યા\nશું તમે જાણો છો ટ્વિટર ઉપર ઝડપથી ઇન્જેક્શન અને ઓક્સિજન શોધવા માટે ઉપયોગી નવા આવેલા ફીચર વિશે\nનગરના આદર્શ સ્મશાનમાં લાકડા સંચાલિત અગ્નિદાહ ગૃહ માટે રુ.7.51 લાખનું દાન\nકોરોનાએ વધુ એકટરનો ભોગ લીધો : લલિત બહલે લીધા અંતિમશ્વાસ\nસિંગાપુરથી એરલિફ્ટ કરીને આવી રહ્યા છે ચાર ઓક્સિજન ટેન્કર : ડિલીવરી લેવા પહોંચ્યું C-17 કાર્ગો પ્લેન\nગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પર DRDO બનાવશે કોવિડ હોસ્પિટલ :600 ICU બેડ સહિત 1200 બેડની હોસ્પિટલનો ખર્ચ ઉઠાવશે ટાટા ટ્રસ્ટ\nમોદીની મદદ : ગરીબોને મળશે બે મહિનાનું મફત રાશન, પરંતુ મધ્યમ વર્ગના બાર મહિનાનું શું\nસમરસની કાઉન્સેલિંગ એન્ડ વિડીયો કોલિંગ સુવિધા : રાજકોટ જિલ્લા કલેકટરનો નવતર અભિગમ\nCM રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો-કોન્ફરન્સથી સંવાદ : જાણો શું વાતચીત કરી\nટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પાસેથી માસ્ક સિવાયનો દંડ વસુલાશે નહીં : વાંચો મુખ્યમંત્રીએ આ અંગે શું આપ્યો આદેશ\nCPM મહાસચિવ સીતારામ યેચુરીના પુત્રનું કોરોનાથી નિધન : 34 વર્ષના પુત્રને ગુમાવનાર પરિવાર શોકમગ્ન\nબિહાર : પટના એઇમ્સમાં 384 ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી કોરોના સંક્રમિત\nરાજકોટમાં કોરોનાએ લીધો વધુ એક ભાજપ નેતાનો ભોગ : રસિલાબેન સોજીત્રાનું નિધન\nબિહારમાં કોરોનાના કારણે કરાઈ પંચાયત ચૂંટણી રદ\nજામનગર શહેર-જિલ્લામાં કર્ફયુ-જાહેરનામા ભંગની કુલ 90 ફરિયાદ\nજામનગરમાં રામનવમીની ઘેર ઘેર ઉજવણી\nઆપણે ઘણું કરવામાં અસફળ થઇ રહ્યા છીએ, આપણી હેલ્થકેર સિસ્ટમ પણ અસફળ : સોનું સુદ\nજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું\nકોરોનાની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન : આપણે દેશને લોકડાઉનથી બચાવવાનો છે\nકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ\nઉત્તરપ્રદેશમાં લોકડાઊન બાબતે સુપ્રીમ દ્વારા હાઇકોર્ટના આદેશ ઉપર રોક બાદ વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરતી યોગી સરકાર\nલોકડાઉનનો ડર : દિલ્હી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી એક જ દ્રશ્ય : પોતાના વતન પાછા ફરતા પ્રવાસી મજૂરો રોડ ઉપર\nરાજકોટમાં કુંભમેળામાંથી પરત આવેલા 147 લોકોમાંથી 13 કોરોના પોઝિટિવ\nકુંભમેળામાંથી જામનગર આવેલા પાંચ યાત્રાળુઓના રિપોર્ટ પૉઝિટીવ\nપિતાના મૃત્યુના અગિયારમાં દિવસે પુત્રએ પણ પકડી અનંતની વાટ\nખંભાળિયામાં કોરોના સંક્રમણ અંગે પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ\nકોરોનાની ચેઈન તોડવા લૉકડાઉન અંગે શું કહે છે જામનગરના અગ્રણીઓ\nરાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજાનો પરિવાર કોરોનાથી સંક્રમિત\nપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર : કહ્યું શક્ય હોય એટલી ઝડપથી મોકલો મદદ\nકોરોના મહામારીના કારણે પશ્ચિમ બંગાળમાં તમામ ચૂંટણી સભાઓ રદ કરતા રાહુલ ગાંધી\nકોરોનાના કારણે JEE Mainની પરીક્ષાઓ રદ : 15 દિવસ પહેલાં થશે નવી તારીખોની જાહેરાત\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઠ વાગ્યે મંત્રીઓ અને અધિકારીઓ સાથે કરશે મહત્વની બેઠક\nભાણવડના હેડ કોન્સ્ટેબલનું કોરોનાની સારવારમાં મૃત્યુ\nWHOએ જણાવ્યું કોરોનાની નવી લહેરથી બચવા માટેનું ડાયટ\nમુખ્યમંત્રીએ આરોગ્ય કર્મચારીઓની પીઠ થાબડી, કહ્યું તમારી કામગીરી સલામને પાત્ર\nલખનઉ સળગતી ચિતાઓનો વિડીયો વાયરલ થયા બાદ ચારે બાજુથી ઢાંકવામાં આવ્યું સ્મશાન : આપ અને કોંગ્રેસનો શાબ્દિક પ્રહારો\nસેમ્પલ આપ્યા વગર દિગ્વિજયસિંહને મળ્યો સેમ્પલકલેક્શનનો મેસેજ : ટ્વિટર ઉપર પૂછ્યું આ શું થઈ રહ્યું છે\nરામગોપાલ વર્માએ કુંભ મેળાને ગણાવ્યો કોરોના એટમ બોમ્બ : કહ્યું હિન્દુઓ એ મુસ્લિમો પાસે માગવી જોઈએ માફી\n21 દિવસમાં અપાશે બે ડોઝ : જાણો કેટલી અસરકારક છે રશિયાની નવી કોરોના વેક્સિન\nરાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી કોવિડ કેર સેન્ટરની શરૂઆત\nભરૂચમાં કોવિડ ડેડ બોડી માટે ફાળવાયેલ સ્મશાનમાં આજરોજ 25 મૃત વ્યક્તિઓના અગ્નિસંસ્કાર કરાયા\nલખતર પોલિસ બેડામાં કોરોનાનો ભય : PSI બાદ વધુ ૪ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ\nદ્વારકા જિલ્લામાં કોરોનાના અવિરત રીતે વધતા કેસ: નવા 11 દર્દીઓ નોંધાયા\nદ્વારકા જિલ્લામાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતી: વધુ 20 કેસ નોંધાયા\nદ્વારકા જિલ્લામાં કોરોનાનો અવિરત કહેર: વધુ આઠ નવા કેસ\nખંભાળિયા પંથકમાં કોરોના વિસ્ફોટ: જિલ્લામાં કુલ દસ પૈકી 9 કેસ નોંધાયા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના નવા પાંચ કેસ નોંધાયા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની ધીમી પરંતુ મક્કમ રફતાર: બે દિવસમાં સાત દર્દીઓ\nદ્વારકા જિલ્લામાં ચિંતાજનક રીતે વધતો કોરોના: એક દિવસમાં નવા છ દર્દીઓ\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ચિંતાજનક રીતે વધતા કેસ\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના છુપાવતા આંકડા: આરોગ્ય તંત્રની શંકાસ્પદ કામગીરીની ટીકા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના રાહતરૂપ આંકડા: એક પણ નવો કેસ નહીં\nખંભાળિયામાં કોરોનાના બે દિવસમાં બે કેસ નોંધાયા: ડિસ્ચાર્જ એક પણ નહીં\nદુનિયામાં ફરી કોરોનાનો તરખાટ, ઈટાલીમાં લોકડાઉન\nકોરોનાના નવા લક્ષણ: આંતરડા બ્લોકેજ, પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની પીછેહઠ: જિલ્લામાં એક પણ નવો દર્દી નહીં\nકેટલાક દેશોમાં કોરોના વેક્સિન પહેલાં લેવા માટે થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર : સ્પેનની રાજકુમારીએ લીધી બીજા દેશમાં વેક્સિન\nકોરોનાના કેસ વધતાં નાગપુર પછી આ શહેરોમાં પણ કડક લોકડાઉનનો સંકેત\nકોરોનાથી જેમના પિતાનું અવસાન થયુ હોય તેવા બાળકોને 100 ટકા સુધી ફી માફી\nઆવાસના વેચાણમાં 34 ટકાનો ઘટાડો થઈ શકે\nમારવાડી કેમ્પસ સહિત જિલ્લાના 28 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરતા કલેકટર\nમોરારિબાપુએ લીધી કોરોનાની રસી\nદેશમાં કોરોના કાળમાં 10000 કંપનીઓને તાળાં લાગ્યા, લાખો થયા બેરોજગાર\nબ્રાઝીલમાં P1 સ્ટ્રેનથી એક જ દિવસમા 1000નાં મોત\nદ્વારકા જિલ્લામાં કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ\nદ્વારકા જિલ્લામાં કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ\nકો૨ોનાથી ૪૮ કલાકમાં ત્રણ વ્યકિતના મોત\nસ્વદેશી રસી કોવેક્સીન કોરોના સંક્રમણ સામે 81 ટકા અસરકારક\nદેશી વિક્સિન છે 81 ટકા અસરકારક ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા તબ્બકાના ટ્રાયલના આંકડા કર્યા જાહેર\nહરિયાણામાં કોરોના વિસ્ફોટ: સૈનિક સ્કુલના 54 વિદ્યાર્થીઓ સંક્રમિત\nકોરોનાનો કહેર રાજ્યમાં નોંધાયા 400થી વધુ નવા કોરોના કેસ\nમહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8000થી વધુ કેસ: 62 મોત\nઅંજલીબેન રૂપાણીએ ગાંધીનગરની એપોલોમાં કોરોના વેક્સિન લીધી\n60 વર્ષથી વધુની વયના રાજ્યના હરેક વડીલ આ રસીના બે ડોઝ સમયસર અવશ્ય લે તેવો અનુરોધ કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી\nભીડ ભેગી કરતાં કાર્યક્રમોને લીધે દેશમાં ફરી કોરોના ફેલાયો\nશિક્ષકને કોરોના થતાં શાળાના વિદ્યાર્થીઓને તાબડતોડ રજા આપી દેવામાં આવી\nરાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો : જાણો શું છે નવા નિયમો\nદેશમાં કોરોનાના દર્દીઓમાં મોટો ઉછાળો: 24 કલાકમાં 16738 કેસ અને 138 મોત\nભારતમાં કોરોના વેક્સિનેશનની શંકાઓ દૂર કરવા 88 પાનાના દસ્તાવેજ જાહેર\nકોરોનાના દર્દીઓ જોવા મળ્યા આ નવા લક્ષણો: જાણો શું થાય છે હવે દર્દીઓને\nદિલીપકુમારનું સ્વાસ્થ્ય નાજુક : સાયરાએ ફેન્સને કહયું દુઆ કરો\nકોરોનાના ખરાબ સમયમાં પણ સારી શરૂઆત થઈ શકે છે: વાંચો એક 91 વર્ષના મહિલાની નવી શરૂઆત વિશે\n48 કલાક સુધી કોરોનાથી બચાવશે આ એન્ટી-કોવિડ સ્પ્રે\nઅરરર.... કોરોના ઓછો હતો કે અત્યંત ચેપી અને દુર્લભ ‘ચાપરે’ વાયરસ બોલીવિયામાંથી મળ્યો\nકોરોના સામે જંગ જીતવા દિલ્હીમાં 75 ડોકટર્સ મેદાને : નાકથી નાખવાની દવા તૈયાર કરશે ભારત બાયોટેક\nમહંત નૃત્ય ગોપાલદાસની તબિયત લથડી : શ્વાસ લેવામાં તકલીફ\nકોરોનાકાળમાં કરો આ મંત્ર અને બીમારીને કહો બાય બાય\nકોરોના ઈફેક્ટ : ઘણા લોકો છોડી રહ્યાં છે સ્મોકિંગ\nજાણો નવરાત્રીની શરૂઆત કેવી રીતે થઈ હતી\nGoogle Meetમાં કરાશે ફેરફારો: કલાકો થતી મિટિંગ્સ પર થશે અસર\nફરીથી કોરોના વકરી શકે એવા છે મુંબઈની લોકલટ્રેનનાં હાલ\nહવે કુતરા કરી રહ્યાં છે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની ઓળખ\nજાણો એક મહિનામાં કેટલા લાખ લોકોને નોકરીથી હાથ ધોવા પડયા\nભારતીય બાળકોમાં જોવા મળ્યાં કોરોના વાયરસના ઘાતક સિન્ડ્રોમ\nકોરોનાકાળ : બાળકને સ્તનપાન કરાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોનાએ દેશની કરોડરજ્જુ તોડી : GDP -23.9 ટકા નીચો\nઅમદાવાદમાં શાર્પશૂટરને પકડનાર અધિકારી અને કર્મીઓ કોરોનાથી સંક્રમિત\nઅનલોક 4 ની ગાઈડલાઈન જારી : જાણો શું થયુ અનલોક, શું રહ્યું લોક\nરાજ્યમાં કોરોનાએ આજે 14નો ભોગ લીધો: 1212 નવા પોઝિટિવ કેસ\nગણેશ મહોત્સવમાં કોરોનાનો કહેર : રાજકોટમાં નવા 64 પોઝિટિવ કેસ નોંધાયા\nકોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મદદ માટે ગયેલ 26 વોલેન્ટિયર્સ કોરોનાથી સંક્રમિત\nરાહુલ ગાંધી મોદી પર આકરાપાણીએ : કોરોનાના વધતા કેસનો ગ્રાફ બનાવી કર્યુ ટ્ટ્વીટ\nરાજકોટને કોરોનાની નઝર લાગી : આજના 63 ટેસ્ટ કોરોના પોઝિટિવ\nરાજકોટમાં અડધા દિવસમાં 33 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ\nઆ કારણથી કોરોનાના દર્દીને શાહરૂખની ઓફીસમાં BMC સારવાર આપી શક્યું નહીં\nલોક ડાઉન ૩.૦ માં શું છે નવું ૪ મે થી ૧૭ મે આ રહેશે પ્રતિબંધો\nગુજરાતમાં કોરોના વાયરસના આંકડા 11 April 10:30 AM સુધી\nકોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટમાં સેવાભાવી સંસ્થા કરી રહી છે ઉમદા કાર્ય\nકોરોના ફેલાયો છે તેવામાં બચો આવા ખોરાક ખાવાથી\nભારતમાં કોરોના વાયરસના દર્દીઓ વધારો, 24 કલાકમાં સંખ્યા 250 થઈ\nકચ્છમાં માસ-મટન માર્કેટમાં મંદી, ગ્રાહકોની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો\nજામનગરમાં કોરોનાના વધુ 3 શંકાસ્પદ કેસ\nકર્ણાટક સરકારનું કોરોના મામલે કડક વલણ, નિયમ પાલન નહીં કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી\nબ્રિટનના આરોગ્ય પ્રધાનને કોરોના, ઘરના રુમમાં લોક થઈ કરાવે છે ઈલાજ\nજામનગરમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/gujarat/governments-affidavit-in-the-supreme-court-petition-for-more-oxygen/", "date_download": "2021-06-15T00:20:53Z", "digest": "sha1:5F3FE7TKPALOTPIKPWQOWMSZAVTJMLIJ", "length": 11300, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "સરકારનું સુપ્રીમમાં સોગંદનામું: ઓક્સિજન વધુ ફાળવવા અરજ | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Gujarat સરકારનું સુપ્રીમમાં સોગંદનામું: ઓક્સિજન વધુ ફાળવવા અરજ\nસરકારનું સુપ્રીમમાં સોગંદનામું: ઓક્સિજન વધુ ફાળવવા અરજ\nનવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે શુક્રવારે જવાબ રજૂ કર્યો છે. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું કે પાંચ મેએ સરકારને 1400 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડી હતી અને 15 મેએ રાજ્યને 1600 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડશે. જોકે કેંદ્ર સરકાર તરફથી તેમને 975 મેટ્રિક ટન ઓક્સિજન જ મળે છે. કેન્દ્રને વિનંતી છતાં તેમાં હજુ સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુઓમોટો અરજીના સંદર્ભે જવાબ રજૂ કરતાં એક સોગંદનામામાં આમ જણાવ્યું છે. મુકિમે આ સોગંદનામાં સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને વખતોવખત લખેલા પત્રોની નકલ પણ આ સોગંદનામા સાથે સુપરત કરી છે.\nમુખ્ય સચિવે જણાવ્યું હતું કે હાલ રાજ્યનાં ગામડાંમાં પણ ખૂબ કોરોના કેસ વધી રહ્યા છે. ત્રીસ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1250 મેટ્રિક ટનની હતી, જે માત્ર છ દિવસમાં વધીને 1,400 ટન થઈ ગઈ છે.\nરાજ્યમાં ઓક્સિજનના અભાવે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા કે ઓક્સિજન થેરાપી માટે મેડિકલ સારવાર આપવાની ના પાડવી પડે છે. રાજ્યમાં 11, 500 પથારીઓ વપરાયા વગર ખાલી પડી છે. આ સ્થિતિ અંગે કેંદ્ર સરકારે જાણ કરવામાં આવી છે અને ઓક્સિજનની ફાળવણી વધારવા વિનંતી કરવામાં આવી છે\nરાજ્યમાં કોવિડ19 રસીના સ્ટોરેજ માટે પ્રાદેશિક સ્તરે છ રસીકરણ સ્ટોર્સ, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે 41 સ્ટોર્સ અને 2189 કોલ્ડ ચેઈન પોઇટ ઉપલબ્ધ છે. કેંદ્ર તરફથી 169 આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર્સ રાજ્યને મળ્યા છે. કેન્દ્ર તરફથી ગુજરાતને મળતો મેડિકલ ઓક્સિજનનો જથ્થો 975 મેટ્રિક ટનથી નહીં વધારવાને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleલોકડાઉનમાં ગ્રોસરી, શાકભાજી, પેકેજ્ડ-ફૂડના ઓનલાઇન શોપિંગમાં તેજી\nNext articleસબસ્ક્રાઇબર્સને સાત-લાખનું કોરોના વીમા કવર આપતું EPFO\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\n‘આપ’નો રાજ્યમાં પ્રવેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો ચૂંટણીજંગ\nરાજ્યમાંથી 24,000 ગર્ભપાત કિટ જપ્ત, આઠ-લોકોની ધરપકડ\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/shiv-sena-congress-and-ncp-will-fight-all-elections-together-uddhav-thackeray-062635.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:25:33Z", "digest": "sha1:3F6DRVXQ2GIZSAMKPRULOQJ3NJQ2UQY6", "length": 15309, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "શિવસેના-કોંગ્રેસ અને NCP સાથે મળીને લડશે તમામ ચૂંટણીઓ: ઉદ્ધવ ઠાકરે | Shiv Sena-Congress and NCP will fight all elections together: Uddhav Thackeray - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nઉદ્ધવ ઠાકરેની પીએમ સાથે મુલાકાત બાદ હવે સંજય રાઉતે કર્યા વખાણ, કહ્યું- PM જ ટોપ લીડર\nPM મોદી સાથે મુલાકાત અને સબંધોના સવાલ પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, કહ્યું- હુ નવાઝ શરીફને મળવા નહોતો ગયો\nસંજય રાઉતે પણ કર્યો કટાક્ષ, પીએમને પણ ખબર છે કે મહારાષ્ટ્ર સરકાર સંકટ સામે લડવા માટે સક્ષમ છે\nબંગાળમાં BJPની ધરણા પર શીવસેના સાંસદનો તંજ, - સુપર સપ્રેડર ધરણા કરો, અત્યારો કોરોના ફેલાયો જ ક્યાં છે\nમહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી ટોપેએ કહ્યુ, 'જુલાઈ-ઓગસ્ટમાં આવશે કોરોનાની ત્રીજી લહેર પરંતુ અમે તૈયાર'\nશીવસેનાએ સુપ્રીમ પર ઉઠાવ્યા સવાલ- સુપ્રીમે પીએમની રેલી અને કુંભને રોક્યો હોત તો પરિસ્થિતિ સારી હોત\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nશિવસેના-કોંગ્રેસ અને NCP સાથે મળીને લડશે તમામ ચૂંટણીઓ: ઉદ્ધવ ઠાકરે\nમહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે મહારાષ્ટ્રના શાસક મહા વિકાસ આગાદી ગઠબંધન અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે બીએમસી સહિત તમામ ચૂંટણીઓ રાજ્યના ત્રણેય પક્ષો મળીને લડશે. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી ચર્ચા થઈ રહી હતી કે બીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી શિવસેના સાથે જોડાશે નહીં. નોંધપાત્ર વાત એ છે કે ગઈકાલે ઉદ્ધવની ગઠબંધન સરકાર રાજ્યમાં એક વર્ષ પૂર્ણ કરી રહી છે, આ પ્રસંગે, તેમણે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસ સ્થાને કેટલાક પસંદ કરેલા મીડિયા લોકો વચ્ચે આ જાહેરાત કરી છે.\nબીએમસીને શિવસેનાની રાજનીતિનો આધાર માનવામાં આવે છે, પરંતુ હવે ઉદ્ધવ ઠાકરે તેમાં પણ તેમના સાથી પક્ષો સાથે હાથ મિલાવવા સંમત થયા છે. ઉદ્ધવ ઠાકરેની આ જાહેરાત મહારાષ્ટ્રના ભાવિ રાજકારણમાં મોટા પરિવર્તનની નિશાની છે, જેનો પાયો ગત વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ પછી જ નાખ્યો હતો. ઉદ્ધવે મીડિયા સામે સ્પષ્ટ કહ્યું છે કે 'એમવીએ BMC સહિત તમામ ચૂંટણી લડશે'. આ દર���િયાન, ઠાકરેએ ફરીથી ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, \"25-30 વર્ષના મિત્રને છેતરપિંડી કરવી એ પાછલા વર્ષની સૌથી મોટી ભૂલી શકાય તેવી ઘટના નથી.\" તેઓએ કહ્યું છે કે, 'હું ચાલતો રહીશ. ભાજપના કપટથી સર્જાતા ક્રોધની જવાબદારી હું લઉં છું. ગેરવાજબી અપેક્ષાઓ રાખવાનો કોઈ અર્થ નથી. શું થાય છે તે જુઓ.\nનોંધપાત્ર વાત એ છે કે BMCની ચૂંટણીઓ 2022 માં યોજાવાની છે અને મુંબઈ કોંગ્રેસના ઘણા નેતાઓ એકલા BMC ની ચૂંટણી લડવાની તરફેણમાં હોવાનું મનાય છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે મુંબઇમાં ભાજપના નેતાઓને કહ્યું હતું કે, તેઓ 2022 ની બીએમસીની ચૂંટણી જીતવાનો વિશ્વાસ છે. આ સમય દરમિયાન, તેમણે એમ કહીને શિવસેનાની ટકોર લગાવી કે બીએમસીમાં ફરીથી ભગવો લહેરાવવાની જરૂર છે, પરંતુ તે ભાજપની હશે, જેની વિચારધારામાં ભેળસેળ નથી.\nઆ પણ વાંચો: વિવાદીત નિવેદન બદલ બોમ્બે હાઇકોર્ટે સંજય રાઉતને લગાવી ફટકાર, કંગનાને પણ આપી સલાહ\nમહારાષ્ટ: લોકડાઉન લગાવવુ જ પડશે, બીજુ કઇ ઓપ્શન પણ નથી: શીવસેના\nમહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સીએમ ઉદ્ધવ ઠાકરેને આપ્યું રાજીનામુ\nબંગાળમાં સિયાસી ગરમાહટ વચ્ચે બોલ્યા સંજય રાઉત, કહ્યું- અહીં અસલી થી વધારે ખતરનાક મહાભારત\nજ્યારે શરદ પવારે મહારાષ્ટ્રમાં સત્તાપલટો કર્યો હતો\nપરમબીર સિંહ વિવાદ: મહારાષ્ટ્રમાં વિકાસ નહી વસુલી થઇ રહી છે: રવિશંકર પ્રસાદ\nનવનીત કૌરે શિવસેનાના સાંસદ વિરૂદ્ધ પીએમ મોદી અને અમિત શાહ ને લખી ચિઠ્ઠી\nશરદ પવારે અનિલ દેશમુખને ગણાવ્યા નિર્દોશ, કહ્યું- રાજીનામાંનો સવાલ જ નહી\nમહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનનો વિચાર પણ ના કરે, નહીતર...: સંજય રાઉત\nમહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવા નથી માંગતો પરંતુ મજબુરી છે: ઉદ્ધવ ઠાકરે\nસંજય રાઉતે સાધ્યું બીએસ કોશ્યારી પર નિશાન, કહ્યું - કેન્દ્રના દબાવમાં આવી કરી રહ્યાં છે કામ\nશું લતા મંગેશકર અને સચિન તેંડૂલકરે કેન્દ્રના દબાવમાં આવીને કર્યું ટ્વીટ\nખેડૂતોને બદનામ કરવાની જોર શોરથી થઇ રહી છે કોશિશ: સંજય રાઉત\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇ���ર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pakistan-to-be-blacklisted-at-fatf-meeting-gujarati-news/", "date_download": "2021-06-15T01:21:57Z", "digest": "sha1:RF236KCBFTFFDNFFHL6WGQNP7G6DXDM2", "length": 9556, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "ફ્રાંસમાં વિશ્વ સમક્ષ પાકિસ્તાનનું પાપ છાપરે ચઢી પોકારશે, FATFની બેઠકમાં કરાશે બ્લેક લિસ્ટ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nફ્રાંસમાં વિશ્વ સમક્ષ પાકિસ્તાનનું પાપ છાપરે ચઢી પોકારશે, FATFની બેઠકમાં કરાશે બ્લેક લિસ્ટ\nફ્રાંસમાં વિશ્વ સમક્ષ પાકિસ્તાનનું પાપ છાપરે ચઢી પોકારશે, FATFની બેઠકમાં કરાશે બ્લેક લિસ્ટ\nફ્રાંસના પેરિસમાં આજથી FATFની બેઠક મળવા જઈ રહી છે. જેમા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરાવમાં આવી શકે છે. અથવા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી હટાવવામાં આવી શકે છે. FATFની આ બેઠક 18મી ઓક્ટોબર સુધી મળવાની છે. FATFએ પાકિસ્તાનને જૂન, 2018માં ગ્રે લિસ્ટમાં સામેલ કર્યુ હતુ. જેથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન થયુ હતુ.\nપાકિસ્તાનની અર્થવ્યવસ્થા કોમામાં જવાની છે\nFATF પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં સામેલ કરશે તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કોમામાં જવાની છે. દુનિયાના કોઈપણ દેશ પાકિસ્તાનમાં રોકાણ કરતા પહેલા સો વખત વિચાર કરશે.. પાકિસ્તાન પહેલાથી આર્થિક રીતે કંગાળ થઈ ગયુ છે. અને FATF દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તો પાકિસ્તાની મુશ્કેલીમાં વધારો થવાનો છે. પાકિસ્તાને આતંકવાદી સંગઠન વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા FATFએ પાકિસ્તાનને ચેતાવણી પણ આપી હતી. જેથી પાકિસ્તાન માટે FATFની આ બેઠક મહત્વની સાબિત થવાની છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nગુજરાતમાંથી મેઘરાજાનું ‘સાયોનારા’ : ગાંધીનગરમાં ઠંડીએ ચમકારો દેખાડ્યો તો ભૂજમાં રાબેતા મુજબ ગરમી\nઆતંકીઓને લાડ લડાવનારા ઈમરાન ખાનને અમેરિકાએ લગાવી ફટકાર, ‘વાયદો યાદ છે ને\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/urvashi-rautela-rocked-in-arab-fashion-week-with-22-carat-gold-makeup-see-her-style-mp-1045613.html", "date_download": "2021-06-15T01:24:10Z", "digest": "sha1:CKUIOTNS3LUUIU7O7V275BEWDYP5ODSF", "length": 8593, "nlines": 75, "source_domain": "gujarati.news18.com", "title": "Urvashi rautela rocked in arab fashion week with 22 carat gold makeup see her style– News18 Gujarati", "raw_content": "\nઅરબ ફેશન વિકમાં 22 કેરેટ સોનાનો મેકઅપ કરીને રેમ્પ પર ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ VIDEO\nએક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલમાં તેનાં એક વીડિયોને કારણે ચર્ચામાં છે.\n'અરબ ફેશન વીક'માં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) શો સ્ટોપર બની હતી. જેમાં તે ખુબજ સુંદર દેખાતી હતી. તેનો આ વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે.\nએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હાલમાં તેનાં એક વીડિયોને કારણે ચર્ચામાં છે. તેન એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો 'અરબ ફેશન વીક'નો છે જેમાં તેની સુંદરતા નજર આવી રહી છે. ઉર્વશી રૌતેલાએ પોતે આ વીડિયોને તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેને લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે.\n22 કેરેટ સોનાનો કર્યો છે મેકઅપ\nઆપને જણાવી દઇએ કે, 'અરબ ફેશન વીક'માં ઉર્વશી રૌતેલા શોસ્ટોપર બની અને આનાંથી પણ મોટી વાત એ છે કે, બોલિવૂડની પહેલી એવી એક્ટ્રેસ છે જેમણે આ ખિતાબ તેમનાં નામે કર્યો છે. આ ફેશન વિકમાં , ઉર્વશીએ 22 કેરેટ ગોલ્ડનો મેકઅપ કર્યો હતો. અને તેની અદાઓથી ત્યાં હાજર સો કોઇનું દિલ જીતી લીધુ હતું 'અરબ ફેશન વીક'માં શોસ્ટોપરનો તાજ પહેરીને આખા દેશ માટે ગર્વ અપાવ્યું છે. એમ પણ ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતાં રહે છે તેનાં ગ્લેમરસ લૂકનાં સૌ કોઇ દિવાના છે.\nચાલો નજર કરીએ ઉર્વશીનાં વીડિયો પર-\nઉર્વશી તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેનાં ચાહકો સાથે જોડાયેલી રહે છે. ઉર્વશીનાં ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડથી વધુ ફોલોઅર્સ છે. આ કારણે ઉર્વશી જે પણ તસવીરો અને વીડિયો શેર કરે છે તે મીનીટોમાં વાયરલ થઇ જાય છે.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/gadgets/how-make-cool-speakers-at-home-029321.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:26:04Z", "digest": "sha1:LNNVWDPS2MGOO6VJRXPBJNLWTSDMRU4I", "length": 10575, "nlines": 173, "source_domain": "gujarati.oneindia.com", "title": "25 રૂપિયામાં ઘરે બનાવો આ ઝક્કાસ સ્પીકર્સ | How to make cool speakers at home - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nલાજપોર જેલમાં મોબાઈલ રાખવા પર પ્રતિબ���ધ\nHow to: વ્હોટઅપના વીડિયો કોલિંગ ફિચરનો ઉપયોગ કેમ કરશો\nવોટ્સઅપ ગ્રુપને કેવી રીતે કરશો હેન્ડલ\nOMG: તમારી આ ખાનગી જાણકારી વોટ્સએપ, ફેસબુકથી કરશે શેયર\nકઈ રીતે વોટ્સઅપમાં મેસેજ સિડ્યુલ કરવા\n15 હજારથી ઓછી કિંમતના ટોપ 10 ફોનનું લિસ્ટ વાંચો અહીં...\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\n25 રૂપિયામાં ઘરે બનાવો આ ઝક્કાસ સ્પીકર્સ\nફોન પર નાના સ્પીકર્સ પર ગીતો સાંભળીને બધી જ મજા બગડી જાય છે. જો સારો અવાઝ જોઈએ તો તેના માટે સ્પીકર્સની જરૂર પડે છે. પરંતુ તેના માટે તમારે પૈસા પણ ખર્ચ કરવા પડે છે.\nઆજે અમે સ્પીકર્સ બનાવવાનો એક સસ્તો અને સરળ રસ્તો બતાવવા જઈ રહ્યા છે તમને ખાલી 25 રૂપિયામાં જ આ ઝક્કાસ સ્પીકર્સ બનાવી શકો છો, તે પણ ઘરે બેઠા. તો જુઓ કઈ રીતે તેને બનાવી શકાઈ.\nસ્પીકર્સ બનાવવા માટે એક હાર્ડ શીટ લો અને 2 ડિસ્પોઝેબલ ગ્લાસ.\nઆ શીટને મોટા ટાઈપમાં રોલ કરો.\nરોલના આકાર મુજબ ગ્લાસમાં કાણું પાડો અને ગ્લાસને તેમાં ફીટ કરી દો.\nહવે શીટના રોલમાં સ્માર્ટફોન મુજબનું કાપો અને તેમાં સ્માર્ટફોન ફીટ કરી દો.\nફોનને કટમાં ફીટ કરીને ગીત વગાડો પછી જુઓ અવાઝમાં કેટલો મોટો અંતર જોવા મળે છે.\nઆ સ્પીકર્સ બનાવવા માટે તમે આ વીડિયોની પણ મદદ લઇ શકો છો.\nશું તમારું વોટ્સઅપ નથી ચાલી રહ્યું\nટોપ 10: આ અઠવાડિયે લોન્ચ થયેલા ધમાકેદાર સ્માર્ટફોન....\nયુટ્યુબ સાથે જોડાયેલા તથ્યો જે તમે નહિ જાણતા હોવ\nમોંધો કેમેરો લઇને તમે સારા ફોટોગ્રાફર બની જશો\nઆ સુપર કોમ્પ્યુટર બતાવશે તમારા મરવાની તારીખ..\nસ્માર્ટફોન ચાર્જ કરતી વખતે ના કરો આ 5 ભૂલો...\nકોમ્પ્યુટરના આ શોર્ટકટ બનાવી દેશે તમને માસ્ટર\nટોપ 8 પોસ્ટ બ્રેકઅપ વોટ્સઅપ સ્ટેટ્સ, લાગતા વળગતા જોઇ લે\nખાલી 3 સેકંડમાં આ રીતે ફૂલ ચાર્જ કરો તમારો ફોન...\nકેવી રીતે કરવી બોયફ્રેન્ડના વોટ્સઅપ એકાઉન્ટની જાસુસી...\nOMG: લો આવી ગયો ફક્ત 99 રૂપિયાનો સ્માર્ટફોન....\nજુઓ આ 5 સસ્તા અને બેસ્ટ લેપટોપ...\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/on-pm-modi-s-visit-to-bangladesh-mamata-banerjee-targeted-sadhu-nishan-saying-violation-of-code-066549.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:28:29Z", "digest": "sha1:KM37LUM4HBMM2AJKKO3BSU3XA6RCALNK", "length": 18342, "nlines": 177, "source_domain": "gujarati.oneindia.com", "title": "પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનરજીએ સાધ્યુ નિશાન, કહ્યું- આચાર સંહિતાનું ઉલ્લંઘન, મતુઆ કનેક્શન તો નથ | On PM Modi's visit to Bangladesh, Mamata Banerjee targeted Sadhu Nishan, saying, \"Violation of code of conduct, Matua connection, isn't it?\" - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nWest Bengal: શું બીજેપીને ઝટકો આપવાનું મન બનાવી ચુક્યાં છે મુકુલ કુમાર TMC આપી રહી છે મોટો સંકેત\nદિગ્ગજ બંગાળી ફિલ્મ નિર્માતા બુદ્ધદેવ દાસગુપ્તાનું નિધન, મમતા બેનર્જીએ જતાવ્યુ દુખ\nTMCના સંગઠનમાં મોટો બદલાવ, અભિષેક બેનર્જીને બનાવ્યા નવા રાષ્ટ્રીય સચિવ\nબંગાળના પૂર્વ ચીફ સેક્રેટરી ફસાયા, અલપન બંદોપાધ્યાય પર થઇ શકે છે આ કાર્યવાહી\nમમતા બેનરજીએ PM મોદી પર કર્યો હુમલો, કહ્યું- મિસ્ટર મન કી બાત પ્રાઇમ મિનિસ્ટર, જે ડરે છે એજ મરે છે\nઅલપન બંદોપાધ્યાય પર કેન્દ્ર થયુ કડક, દિલ્હી રિપોર્ટ ન કરવા પર મોકલી કારણ બતાવો નોટીસ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n8 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ ��પના અભિયાનમાં ભાગ લો\nપીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનરજીએ સાધ્યુ નિશાન, કહ્યું- આચાર સંહિતાનું ઉલ્લંઘન, મતુઆ કનેક્શન તો નથ\nપશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશ પ્રવાસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાનની બાંગ્લાદેશ પ્રવાસ પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન વડા પ્રધાને પશ્ચિમ બંગાળને અડીને આવેલા પડોશી બાંગ્લાદેશની મુલાકાત લઈને આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે.\nમમતાએ ચૂંટણી રેલીમાં નિશાન સાધ્યું\nશનિવારે ખડગપુરમાં એક સભાને સંબોધન કરતા મમતા બેનર્જીએ કહ્યું કે અહીં ચૂંટણી ચાલી રહી છે અને તેઓ બાંગ્લાદેશ જઈને બંગાળ પર ભાષણ આપી રહ્યા છે. આ ચૂંટણીના આચારસંહિતાનું સંપૂર્ણ ઉલ્લંઘન છે.\nપશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કા માટે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાત પર બાંગ્લાદેશ પહોંચ્યા છે. બાંગ્લાદેશની આઝાદીની વર્ષગાંઠમાં ભાગ લેવા તેઓ 26 માર્ચે રાજધાની ઢાકા પહોંચ્યા હતા. અહીં વડા પ્રધાને એક ભાષણ પણ આપ્યું જેમાં તેમણે બંગાળના મહાન વ્યક્તિત્વ રવીન્દ્ર નાથ ટાગોરનો પણ ઉલ્લેખ કર્યો. આ સાથે, વડા પ્રધાન મોદીએ ટુંગીપાડામાં બાંગ્લાદેશના સ્થાપક, બાંગબંધુ તરીકે ઓળખાતા શેખ મુજીબ ઉર રેહમાનની સમાધિની મુલાકાત લીધી અને તેમને ત્યાં શ્રદ્ધાંજલિ આપી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજા દેશના પહેલા વડા પ્રધાન છે જેમણે મુજીબ ઉર રહેમાનની સમાધિ પર ફૂલો અર્પણ કર્યા છે. આ સમય દરમિયાન વડા પ્રધાને ત્યાં એક છોડ પણ રોપ્યો હતો.\nમતુઆ સમાજના તીર્થ સ્થાને ગયા છે વડાપ્રધાન\nશનિવારે, પ્રવાસના બીજા દિવસે, જ્યારે પશ્ચિમ બંગાળમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના સાંસદ, શાંતનુ ઠાકુર સાથે, બાંગ્લાદેશ સ્થિત માતુવા સમુદાયના અગ્રણી તીર્થસ્થાન, ઉદકાંડી પહોંચ્યા. ઉદકાંડી માતુઆ સમુદાયના સ્થાપક હરિચંદ ઠાકુરનું જન્મસ્થળ છે. આ જ કારણ છે કે આ જગ્યાને મટુઆ સમુદાય માટે ખૂબ મહત્વ છે.\nઉદાકાંડીમાં માતુઆ સમાજના સભ્યોને મળ્યા અને સંબોધન કર્યું. મટુઆ સમુદાયની પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં લોકો છે અને આ સમુદાય રાજકીય રીતે પણ સક્રિય છે. પશ્ચિમ બંગાળમાં 1.80 કરોડ અનુસૂચિત જાતિના મતદારો છે, જેમાંથી 50 ટકા મતુઆ સમુદાયના છે. ભાજપના સાંસદ શાંતનુ ઠાકુર પણ આ સમુદાયના છે. આ જ કારણ છે કે ઉદ્દાનાંદીની વડા પ્રધાનની મુલાકાત પશ્ચિમ બંગાળના માતુઆ સમુદાયના મતદારોને સાધવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.\nઉદંકંડીમાં માતુઆ સમુદાયના લોકોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમની જૂની ઇચ્છા અહીં પહોંચીને પૂરી થઈ હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોને વિચાર્યું હતું કે ભારતના વડા પ્રધાન ઓરકંડી આવશે. આજે મને એવું લાગે છે કે ભારતમાં વસતા હજારો મતુઆ સમુદાયના ભાઈ-બહેનો અહીં આવીને અનુભવે છે.\nવડા પ્રધાને કહ્યું કે તેમણે 2015 ની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાન ઓરકંડી મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી જે આજે પૂરી થઈ છે. ઓરકંડી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના સિદ્ધપીઠ જશોરેશ્વરી કાલી દેવીના મંદિરે પહોંચ્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી.\nઆ પણ વાંચો: WHOની ફાઇનલ રિપોર્ટ પહેલા જ ચીનનો નવો પેંતરો, ખુદને બેદાગ બતાવી જણાવી નવી 4 થિયરી\nમુખ્ય સચિવની બદલી પર બોલ્યા મમતા બેનર્જી, અમે કેન્દ્રને પત્ર લખી આપ્યો જવાબ\nકેન્દ્ર સાથે તણાવ વચ્ચે મમતા બેનર્જીએ ચલી ચાલ, અલપન બંદોપાધ્યાયને બનાવ્યા મુખ્ય સલાહકાર\nપીએમ મોદી પર મમતા બેનરજીનો પલટવાર, કહ્યું- પોતાની હાર પચાવી શકતા નથી એટલે દરરોજ ઝઘડે છે\n'મમતા બેનર્જી ઘમંડી', કેન્દ્રએ કહ્યું- પીએમ મોદીને અડધો કલાક રાહ જોવડાવી, બેઠક છોડીને જતા રહ્યા\nમમતા બેનરજીએ યાસ એ મચાવેલી તબાહીનો PM મોદીને સોંપ્યો રિપોર્ટ, મિટીંગમાં લેટ પહોંચવાનું જણાવ્યું કારણ\nયાસ તોફાનથી બંગાળમાં ભયંકર વિનાશ, અસરગ્રસ્ત વિસ્તારોનુ હવાઇ નિરિક્ષણ કરશે મમતા બેનરજી\nનારદા સ્ટિંગ મામલો: TMC નેતાઓને હાઉસ અરેસ્ટ કરવા પર સુપ્રીમનો CBIને ઝટકો\nCyclone Yaas: CM મમતાએ કંટ્રોલ સેન્ટરની લીધી મુલાકાત, 38 ટ્રેન રદ્દ, 10 મોટા અપડેટ\nCyclone Yaas: વાવાઝોડા પહેલા એક્શનમાં મમતા સરકાર, 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાનો પ્લાન\nનારદા કેસ: સ્ટિંગ કરનાર પત્રકારે પુછ્યું- શુભેન્દુ અધિકારીને પણ લાંચ આપી હતી, કેમ ન કરાયા ગિરફ્તાર\nનારદા ઘોટાલામાં ટીએમસીના ધારાસભ્યો ગિરફ્તાર, મમતાના સમર્થકોએ સીબીઆઇ ઓફીસને ઘેરી\nBJP સાંસદ પ્રજ્ઞા ઠાકુરે મમતા બેનરજીને કહ્યાં તાડકા, કલંકીની\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nમુંબઇમાં મુશળધાર ��રસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/ipo/what-is-cut-off-price-in-ipo-application-gujarati", "date_download": "2021-06-14T23:41:21Z", "digest": "sha1:SZCUHFTZJCROPAYQA4DGJKD374BL7JFR", "length": 26713, "nlines": 626, "source_domain": "www.angelbroking.com", "title": "IPO એિપ્લકેશન માં કટઑફ કિંમત શું છે? - એન્જલ બ્રોકિંગ", "raw_content": "\nIPO એિપ્લકેશન માં કટઑફ કિંમત શું છે\nIPO એિપ્લકેશન માં કટઑફ કિંમત શું છે\nખાનગી કંપનીમાંથી જાહેર મર્યાદિત કંપની બનવાની પ્રિક્રયા લાંબી અને જટીલ છે તેમાં રોકાણ બેંકથી માંડીને નોંધણીકર્તા સુધીની વિવિધ સંસ્થાઓનો સમાવેશ થાય છે. IPO ની પ્રિક્રયા ભારતીય સિક્યોિરટીઝ અને એક્સચેન્જ બોર્ડ સાથે ડ્રાફ્ટ રેડ હેરીંગ પ્રોસ્પેક્ટસની ફાઇલીંગ સાથે શરૂ થાય છે અને શેરોની સૂચી બનાવવાની સાથે સમાપ્ત થાય છે છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષોમાં લગભગ 85 ખાનગી કંપનીઓ ભારતમાં જાહેર કંપની મા ફેરવાઇ ગઈ\nIPO ના વીિવધ પ્રકારો\nઆઇપીઓનું આયોજન વીિવધ પ્રકારે હાથ ધરી શકાય છે. જોકે એ બધા પ્રકારોનું અંતિમ પરીણામ સમાન રહે છે બે મુખ્ય પ્રકારની IPO છે ફિક્સ્ડપ્રાઇસ પદ્ધતી અને બુક બિલ્ડિંગ પદ્ધતી\nIPO ની બન્ને પદ્ધતી મા મુખ્ય તફાવત શેર ની જાહેર કરવામાં આવેલ કિંમત નો છે. ફિફ્સ્ડ પ્રાઇઝ મોડ માં કંપની દ્વારા અગાઉ થી જ શેર ની વેચાણ અને ફાળવણીની કિંમત ઇન્વેસ્ટર માટે જાહેર કરી દેવામાં આવે છે. ફિક્સડ પ્રાઇઝ મોડ માં IPO દરમ્યાન થતી શેર ની માંગ, ઇશ્યુ ના બંધ થયા બાદ જ ખબર પડે છે. એનો સરળ અર્થ એ છે કે IPO માટે અરજી કરેલ રિટેલ,HNIઅથવા સંસ્થાિકય રોકાણકારો ની સંખ્યા ની યાદી દૈિનક ધોરણે ના મળીને ઇશ્યુ ના ભંધ થયા પછી જ મળે છે. ભારત મા ફિક્સડ પ્રાઇઝ મોડ દ્વારા જાહેર થતા ઇશ્યુમાં થી અડધા ઇશ્યુ રીટેલ ઇન્વેસ્ટર માટે અનામત કરવામાં આવે છે.\nફીક્સ્ડપ્રાઇઝ પદ્ધતી અને બુક બીલ્ડીંગ મેકેનીઝમ વચ્ચેનો મુખ્ય તફાવત IPO ના ની મુદ્દા નીકિંમત નીર્ધારીત કરવાની પ્રિક્રયા છે ફીક્સ્ડપ્રાઇઝ પદ્ધી ની વિપરીત IPO ની કિંમત અગાઉ થી જાહેર કરવામાં નથી આવતી. IPO ના મુદ્દા નો ભાવ IPO ની પ્રિક્રયા દરમ્યાન જ શોધવામાં આવે છે કંપની એક કિંમત બેન્ડની જાહેરાત કરે છે અને રોકાણકારોકિંમતના બેન્ડમાંની અનેક કિંમત ઉપર બોલી લગાવે છે. ફીક્સ્ડ પ્રાઇઝ ઇશ્યુ ની જેમ જ જાહેર કરેલા અડધા શેરો બુક બીલ્ડીંગ પદ���ધતી માં રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે બુક– બીલ્ડીંગ પ્રિક્રયા દરમ્યાન પારદર્શીતા જાળવવા માટે,સબસ્ક્રાઇબર્સનો ડેટા દૈનીક ધોરણે આપવામાં આવે છે\nબુક બીલ્ડીંગ પદ્ધતી દ્વારા દ્વારાIPO નીપ્રિક્રયા લીડ ઇન્વેસ્ટમેન્ટ બેંકરની નીમણૂક સાથે શરૂ થાય છે જે યોગ્યઆયોજન કરી અને કંપનીને ઇશ્યુ અને કિંમત બેન્ડના કદ પર સલાહ આપે છે. જો કંપની સૂચન સ્વીકારે તોઇશ્યુ ની કિંમત બેન્ડ ને માિહતીપત્ર સાથે જાહેર કરવામાં આવે છેકિંમત બેન્ડની ઉપલી મર્યાદા ને સિલીંગ પ્રાઇઝ મર્યાદાન કિંમત તરીકે ઓળખવામાં આવે છે અનેનીચલી મર્યાદાને ફ્લોર પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે.\nબીડીંગ:- કિંમત બેન્ડની ઘોષણા પછી રોકાણકારોને ઑફર પરના શેરો માટે બીડીંગ કરવા આમંત્રીત કરવામાં આવે છે આઈપીઓ સામાન્ય રીતે ભારતમાં ત્રણ દિવસ માટે ખુલ્લા હોય છે અને રોકાણકારો નીશ્ચીત દિવસો દરમ્યાન તેમની બોલી મૂકી શકે છે રોકાણકારોએ વિવિધ કિંમત ના કેન્દ્રો પર ખરીદવા ઇચ્છતા શેરોની સંખ્યા સાથે બોલી લગાવવાની હોય છે.\nIPO ના બંધ થયા પછી , ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ કિંમત શોધવાની પ્રિક્રયા શરૂ કરે છે. કોઇ જ નક્કી મુલ્ય ન હોવાથી દરેક કિંમત ઉપર વિવિધ બોલી લાગેલી હોય છે. બેન્કર્સ બધીજ મેળવેલ બોલી નું સરેરાષ મુલ્ય કાઢી ને અંતીમ કિંમત નક્કી કરે છે. આ નક્કી કરેલ અંતીમ કિંમત ને કટ ઓફ કિંમત કહેવાય છે. કોઇ જાણીતા મુદ્દાની બાબતમાં કોઇ શેર પર અતીશય બોલી લાગે છે , ત્યારે સામાન્ય રીતે સિલીંગ પ્રાઇઝ જ કટ–ઓફ પ્રાઇઝ બની જાય છે.\nપ્રચાર: IPO દરમ્યાન કંપનીઓને દરરોજ પ્રાપ્ત થયેલી બીડ્સની બધી વિગતો જાહેર કરવાની રહે છે. સબસ્ક્રાઇબરનો ડેટા સાર્વજિનક રીતે ઉપલબ્ધ હોય છે. જેને લીધેકટઑફ કિંમતની ચકાસણી કરવું સરળ બને છે\nકટઑફ કિંમતની જાહેરાત પછી ઇશ્યૂના રજિસ્ટ્રાર્સ અને ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સને બોલી સેટલ કરીઅને ફાળવણી પૂર્ણ કરવાની રહે છે. કટઑફ રેટ ઉપરની કિંમતો પર બોલી ધરાવતા લોકોને બૅલેન્સ રકમનું રીફંડ મળે છે.જો તમનેે કટઑફ કિંમતની ખાતરી નથી તો તમે અરજી પ્રક્રિયામાં કટઑફ નો વિકલ્પ પસંદ કરી શકો છો.કટઑફ વિકલ્પ પસંદ કરવાથી તમે નક્કી કરેલા કટઑફ કિંમત પર શેર ખરીદવા ઈચ્છો છો તે દર્શાવે છે. સામાન્ય રીતે,કટઑફ વિકલ્પ પસંદ કરતી વખતે તમારે સિલીંગ કિંમત પર બોલી લગાવી જોઇએ.\nઅગાઉ આઈપીઓ માટે ફિક્સડ પ્રાઇઝ મોડ પ્રમુખ પ્રિક્રયા હતી પરંતુ બધી મુખ્ય કંપનીઓ હવે બુક બીલ્ડીંગ પદ્ધતી પસંદ કરે છેબુક–બીલ્ડીંગ પદ્ધતી પરોકાણકારો તેમજ રોકાણ બેંકર્સને પર્યાપ્તસુગમતા આપે કરે છેજેના કારણે તેની લોકપ્રિયતા વધતી જાય છે.\nIPO ફાળવણીની સ્થિતિ કેવી રીતે તપાસો\nઆઈપીઓ માટે કેવી રીતે બોલી લગાવવી – ટિપ્સ અને ટ્રિક્સ\nઆઇપીઓ શું છે – વિડિઓ\nતમે આઇપીઓ સાઇકલ દ્વારા શું સમજો છો\nIPO કેવી રીતે કામ કરે છે\nએએસબીએ દ્વારા આઈપીઓ માટે કેવી રીતે અરજી કરવી\nકંપનીઓ શા માટે જાહેર જનતા પાસે જાય છે\nIPOમાં ફેસ વેલ્યુ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/morbi/news/five-positive-cases-14-patient-discharges-in-morbi-district-128563841.html", "date_download": "2021-06-15T01:06:48Z", "digest": "sha1:EYUEQLKDEVNC4QGZC2VNIDIOVIT6JPT3", "length": 3532, "nlines": 55, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Five positive cases, 14 patient discharges in Morbi district | મોરબી જિલ્લામાં પાંચ કેસ પોઝિટિવ, 14 દર્દી ડિસ્ચાર્જ, શનિવારે કુલ 638 લોકોના સેમ્પલ લેવાયા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના અપડેટ:મોરબી જિલ્લામાં પાંચ કેસ પોઝિટિવ, 14 દર્દી ડિસ્ચાર્જ, શનિવારે કુલ 638 લોકોના સેમ્પલ લેવાયા\nએક સમય હતો કે જ્યારે મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યુ હતું અને દૈનિક 100થી વધુ કેસ પોઝિટિવ આવતા હતા, અત્યારે પહેલા કરતા સ્થિતિ ઘણી સારી છે. શનીવારે જિલ્લામાં 638 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 5 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 14 દર્દીઓ કોરોનાને મહાત આપીને ડિસ્ચાર્જ થયા છે.‌\n‌ શનિવારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ હાલમાં 43 કેસ એક્ટિવ છે. મોરબી શહેરમાં 3 કેસ, ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે હળવદ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 293525 લોકોના સેમ્પલ ટેસ્ટ થયા છે. જેમાંથી દર્દીઓ 6476 પોઝિટિવ આવ્યા છે. જ્યારે 6092 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જયારે 87 દર્દીઓ મ્રુત્યુ પામ્યા છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Saurashtra_news/Detail/16-09-2020/143888", "date_download": "2021-06-15T01:17:59Z", "digest": "sha1:7WFHHSMQ5KOKQJEWP5LGNQQCJCHEPXNK", "length": 15797, "nlines": 131, "source_domain": "akilanews.com", "title": "ધોરાજીમાં ર૧મીથી કોવિડ હોસ્પિટલ ચાલુ થશેઃ હાલ ૩પ બેડ ઉપલબ્ધ થશે : ડે. કલેકટર", "raw_content": "\nધોરાજીમાં ર૧મીથી કોવિડ હોસ્પિટલ ચાલુ થશેઃ હાલ ૩પ બેડ ઉપલબ્ધ થશે : ડે. કલેકટર\n(ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા.૧૬ : ધોરાજી ખાતે આગામી તા.ર૧ને સોમવારથી આધુનિક ��ુવિધાઓથી સજ્જ કોરોના કોવિડ હોસ્પિટલની રાજય સરકાર દ્વારા મંજુરી અપાતા ટુંક સમયમાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ૭૦ બેડની આધુનિક કોરોના હોસ્પિટલ ચાલુ કરાશે.\nસરકારી હોસ્પિટલ ખાતે ડે. કલેકટર મીયાણી,એ તૈયારીઓ ચાલુ છે તેની વિગતવાર મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનાઓ આપેલ હતી. આ તકે હોસ્પિટલમાં અત્યારે રાત-દિવસ ફર્નીચર તેમજ જરૂરી ઓકસીજન પાઇપ જરૂરી ફેરફારો સહિતની સુવિધાઓ જરૂરીયાત મુજબ ચાલુ કરાશે અને હાલના તબક્કે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ૩પ બેડની સુવિધાઓની કામગીરી ચાલુ કરાય છે અને વધારે દર્દીઓ આવે તો વધુ ૩પ બેડની સુવિધાઓ અંગે કામગીરી કરાય છે.\nઆ તકે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આવેલ માનપા સેવા યુવક મંડળના પાણીના પરબ ખાતે કોરોના સેમ્પલ સેન્ટર ચાલુ કરાયું જે માનવ સવા યુવક મંડળ દ્વારા લોકો સેવાઓ માટે તાત્કાલીક કોરોના સેન્ટર માટે આવેલ.\nડે. કલેકટર મીયાણી અને સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેરોટીયન અને પીઆઇયુ ના અધિકારીઓએ માનવ સેવાની મુલાકાત લીધી હતી. ધર્મેશ બાબરીયા અને ભોલાભાઇ સોલંકી તમામ લોકોને આવકારેલ હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST\nદિલ્હી પ્રદેશ કાર્યાલયમાં 18 લોકોને કોરોના ચેપ લાગ્યો : બે ઓફિસ કર્મચારીઓ અને તેના પરિવારના બાકીના સભ્યો સપડાયા access_time 11:00 pm IST\nપેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST\n૨૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા ૧૦ ટકાથી પણ ઓછી છે access_time 3:36 pm IST\n\" મિસ વર્લ્ડ અમેરિકા \" : યુ.એસ.માં યોજાનારી સૌંદર્ય સ્પર્ધા માટે પસંદ કરાયેલી 28 યુવતીઓમાં 6 ઇન્ડિયન અમેરિકન access_time 8:09 pm IST\nકયા વૈજ્ઞાનિક આધાર પર સરકારએ કહ્યું કે લોકડાઉનએ ૧૪-ર૯ લાખ કોરોના કેસ રોકયાઃ કોંગ્રેસ નેતા આનંદ શર્માની સટાસટી access_time 12:14 am IST\nરાજકોટમાં આજે અધધધ 226 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : અત્યાર સુધીમાં કુલ 3127 દર્દીઓ સાજા થયા access_time 6:59 pm IST\nકોરોનાથી મૃત્યુ પામેલા રાજકોટના ત્રણ સફાઇ કામદારોના વારસદારોને સરકાર રપ-રપ લાખ આપશેઃ કાર્યવાહી શરૂ access_time 3:03 pm IST\nયુવા ભાજપ દ્વારા વિધાનસભા વાઇઝ રકતદાન કેમ્પ access_time 3:41 pm IST\nજામનગર રેલવે સ્ટેશને પાંચેક મહિના બાદ પેસેન્જર ટ્રેનનું આગમન access_time 12:22 am IST\nશીલ પોલીસના બે દરોડા જુગાર રમતા ૧૪ ઝડપાયા access_time 11:41 am IST\nજૂનાગઢ જિલ્લામાં વકરતો કોરોના : નવા 35 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 34 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 7:44 pm IST\nભરૂચ LCB એ ગેરકાયદેસર હથિયારો સાથે ગાજીયાબાદના નામચીન ગુનેગાર ઝડપી લીધો access_time 9:42 pm IST\nમણિકર્ણીકા સાડી બનાવીઃ દેશભરમાંથી ર૦ હજાર ઓર્ડર મળ્યા access_time 2:46 pm IST\nજન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે એવી શક્યતા નહિવત access_time 10:11 pm IST\nહું કોની સાથે વાતો કરૂં : મારી સાથે વાતો કરનાર કોઇ નથી access_time 11:35 am IST\nકોરોનાના કહેર વચ્ચે આફ્રિકામાં ઇન્ટરનેટની સુવિધા ન હોવાથી બાળકોને ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે access_time 5:44 pm IST\nવિશ્વમાં દર વર્ષે અંદાજે 5.60 કરોડ લોકોના મૃત્યુ થતા હોવાનું સંશોધન access_time 5:43 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની બેન્કને 1.7 કરોડ ડોલરનો ચૂનો : ભારતીય મૂળના નાગરિક 61 વર્ષીય રાજેન્દ્ર કનકારીયાની કબૂલાત : જાન્યુઆરી માસમાં સજા ફરમાવાશે access_time 1:10 pm IST\nપુત્રવધૂને વધુ અભ્યાસ કરાવી કેનેડા મોકલી : પુત્રવધૂ બબનીત કૌરે કેનેડા જઇ પોત પ્રકાશ્યું : તમામ કુટુંબીઓના ફોન ઉપાડવાનું બંધ કરી નાતો તોડી નાખ્યો : પોલીસ ફરિયાદ દાખલ access_time 2:20 pm IST\nચીન અને હોંગકોંગના પ્રવાસે જશો નહીં : કોઈ પણ બહાનું કાઢી ધરપકડ કરી લેશે : અમેરિકા અને બ્રિટનની પોતાના નાગરિકોને સંયુક્ત સૂચના access_time 1:01 pm IST\nઇટાલિયન ઓપનના પહેલા જ રાઉન્ડમાં બહાર થયો વાવરીન્કા access_time 6:15 pm IST\nઆઇપીએલ-13: ચેન્નઈની પ્રથમ મેચ નહીં જોવા મળે ગાયકવાડ access_time 6:17 pm IST\nદિગ્‍ગજ ફૂટબોલર લિયોનેલ મેસીનો કમાણીના મામલામાં જલવો યથાવતઃ 2020માં 126 મિલિયન ડોલર (927.5 કરોડ)ની કમાણી સાથે ટોપ ઉપર access_time 4:21 pm IST\nભોજન પકાવવું ખુબ ગમે છે ઉર્ફી જાવેદને access_time 10:23 am IST\nપરિક્ષામાંથી બહાર આવવું પડે છેઃ કરિશ્મા તન્ના access_time 10:22 am IST\nકિયારા અડવાણીની ફિલ્મ 'ઈંદુ કી જવાની'નું પહેલું ગીત 'હસીના પાગલ દિવાની' થયું રિલીઝ access_time 5:47 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/fatepura-29/", "date_download": "2021-06-15T01:17:42Z", "digest": "sha1:N5XAVBEOAMJTZHCDMJXUJ6OQH3RP57QX", "length": 24074, "nlines": 160, "source_domain": "dahodlive.com", "title": "ફતેપુરા તાલુકાના છાલોર ગામે કિશોરની થયેલ કથિત હત્યા સંબંધે નિયમોનુસાર કાર્યવાહી કરવા સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા આદેશ કરાયો... - Dahod Live News", "raw_content": "\nફતેપુરા તાલુકાના છાલોર ગામે કિશોરની થયેલ કથિત હત્યા સંબંધે નિયમોનુસાર કાર્યવાહી કરવા સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા આદેશ કરાયો…\nબાબુ સોલંકી :- સુખસર\nફતેપુરા તાલુકાના છાલોર ગામે કિશોરની થયેલ કથિત હત્યા સંબંધે નિયમોનુસાર કાર્યવાહી કરવા સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા આદેશ.\nછાલોર ગામે કૂવામાંથી ગામનાજ ૧૭ વર્ષીય કિશોરની ગળા તથા ગુપ્તાંગના ભાગે ઇજાના નિશાન સાથે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.\nમૃતકના પિતાએ ફતેપુરા પોલીસ સ્ટેશનના જવાબદારો સહિત પી.એમ કરનાર તબીબ વિરુદ્ધ હત્યાના બનાવને અકસ્માત મોતમાં ખપાવવાની કોશિશ કરાતી હોવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.\nફતેપુરા તાલુકામાં વર્ષોથી કુવાઓમાંથી તેમજ બિનવારસી શંકાસ્પદ હાલતમાં લાશો મળી આવવાના ડઝન બંધ કિસ્સાઓ પ્રકાશમાં આવેલા છે.તે પૈકી કેટલાક કિસ્સાઓમાં મરણ જનારની હત્યા કરી તેની લાશ ફેંકવામાં આવી હોવાનું પણ પી.એમ દરમ્યાન ખુલવા પામે છે.જ્યારે આવા શંકાસ્પદ કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ દ્વારા થવી જોઈતી તપાસ નહી થતા સમયાંતરે ફતેપુરા તાલુકામાં કુવાઓ માંથી તેમજ બિનવારસી હાલતમાં લાશો મળી આવવાના તેમજ કેટલાક કિસ્સાઓમાં કમોતના બનાવની હકીકત ને સ્થાનિક પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પહેલા કહેવાતા સામાજિક આગેવાનોના માધ્યમથી તેના ઉપર પડદો પાડી દેવામાં આવતા શંકાસ્પદ મોતના કિસ્સાઓ વધતા જાય છે.જ્યારે કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક લાગતા-વળગતા તંત્ર દ્વારા કેટલાક કિસ્સાઓમાં ઢાંકપિછોડો કરી કોઈકના મોત માટે સામેલ આરોપીઓને છાવરી પીડિત પરિવાર સાથે હળહળતો અન્યાય થતો હોવાની બાબતથી ફતેપુરા તાલુકો વંચિત નથી. ત્યારે કેટલાક જાગૃત લોકો સ્થાનિક જવાબદારોની બેદરકારી સામે કાયદાકીય જંગે ચડે તે પણ અયોગ્ય નથી. અને તેવો જ કિસ્સો ફતેપુરા તાલુકાના છાલોર ગામે બનવા પામેલ હોવાનું જાણવા મળે છે.\nપ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના છાલોર ગામે રહેતા અરવિંદભાઈ વીરસીંગભાઇ તાવિયાડ નો પુત્ર રવિન્દ્રભાઈ તાવિયાડ ઉ.વ.૧૭ નો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો.જે ગત ૮.મે-૨૦૨૧ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં ગામમાં ગયો હતો.જે મોડે સુધી પરત ઘરે નહીં આવતા તેની શોધખોળ કરવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારે બીજા દિવસે ગામના કૂવામાંથી તેની લાશ મળી આવી હતી.જો કે કૂવામાં માત્ર ત્રણેક ફૂટ જેટલું પાણી હતું છતાં પડવા-વાગવાના શરીરના અન્ય કોઈ પણ ભાગ ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા. પરંતુ ગળાના તથા ગુપ્તાંગના ભાગે ઇજાના નિશાન જણાઇ આવ્યા હતા.જેથી મૃતકના પરિવારજનોએ રવીન્દ્રની હત્યા થઇ હોવા બાબતે આક્ષેપ કરી તેનું પેનલ પી.એમ કરાવવાનો આગ્રહ કરતા પેનલ પી.એમ કરવામાં આવ્યું ન હતું.તેમજ કથિત હત્યાના બનાવ ના સ્થળે ફતેપુરા પી.એસ.આઇ પણ હાજર રહ્યા ન હતા.તેમજ બનાવના દિવસો વીતવા છતાં પોલીસ દ્વારા થવી જોઈતી તપાસ પણ કરવામાં આવી ન હતી.જેથી મૃતકના પિતાએ લાગતા-વળગતા તમામ ઉચ્ચ અધિકારીઓને આ હત્યામાં સંડોવાયેલા મનાતા સાત જેટલા લોકોના નામ સાથે રજૂઆત કરી તેની તપાસ ઉચ્ચ કક્ષાએથી કરવામાં આવે અને આ હત્યાનો ભેદ ઉકેલવામાં આવે તે બાબતે ૨૫.મે-૨૦૨૧ ના રોજ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.\nઉપરોક્ત બાબતે મૃતકના પિતા અરવિંદભાઈ તાવિયાડે કરેલી રજૂઆતના સંદર્ભે અધિક પોલીસ મહાનિદેશકની કચેરી,સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નાઓને અધિક પોલીસ મહાનિદેશક શ્રી મહિલા સેલ અને ક્રાઇમનાઓના આદેશથી ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેક્ટર સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા અરજદારની અરજીથી કરેલ રજૂઆતને ધ્યાને લઇ જણાવેલ મુદ્દાઓ અંગે કાયદેસર/નિયમોનુસાર કાર્યવાહી કરી યોગ્ય પગલા લેવા તેમજ આ સંબંધે બારોબાર અરજદારને જાણ કરવા આદેશ કરાયો હોવાનું જાણવા મળે છે.\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહ���દ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/demat-account/various-types-of-trading-and-demat-accounts-gujarati", "date_download": "2021-06-15T00:37:43Z", "digest": "sha1:GIFCWQFOTKM5IZUZWGRKG2PSLKAQME7I", "length": 30802, "nlines": 624, "source_domain": "www.angelbroking.com", "title": "વિવિધ પ્રકારના ટ્રેડિંગ એકાઉન્ટ્સ અને ડિમેટ એકાઉન્ટ્સ઼ - Angel Broking", "raw_content": "\nવિવિધ પ્રકારના ટ્રેડિંગ એકાઉન્ટ્સ અને ડિમેટ એકાઉન્ટ્સ઼\nવિવિધ પ્રકારના ટ્રેડિંગ એકાઉન્ટ્સ અને ડિમેટ એકાઉન્ટ્સ઼\nબ્રોકર સાથેના તમારા પ્રાથમિક સંબંધોમાંથી એક ટ્રેડિંગ એકાઉન્ટ દ્વારા બનાવવામાં આવે છે. તમારે સ્ટૉક માર્કેટમાં શેર હોલ્ડ કરવા, ખરીદવા અને વેચવા માટે ડિમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાની જરૂર છે. જો કે, તમારે બીઓ આઈડી શું છે, ટ્રેડિંગ એકાઉન્ટ શું છે, ડીમેટ એકાઉન્ટ શું છે અને ડીમેટ એકાઉન્ટના પ્રકારો, અલગ વર્ગોના એકાઉન્ટ્સ વગેરે જેવા વિવિધ એકાઉન્ટ્સ વિશે જાણવાની જરૂર છે.\nમૂળભૂત રીતે ત્રણ પ્રકારના ડિમેટ એકાઉન્ટ છે:\nનિયમિત ડિમેટ એકાઉન્ટ: ભારતમાં રહેલા વેપારીઓ આ પ્રકારના એકાઉન્ટનો ઉપયોગ કરે છે.\nરિપેટ્રિએબલ ડીમેટ એકાઉન્ટ: આ એક ડિમેટ એકાઉન્ટ છે જે અનિવાસી ભારતીયોને ઉપયોગી છે કારણ કે તે વિદેશમાં ફંડ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. આવા ડિમેટ એકાઉન્ટ માટે સંકળાયેલ NRE બેંક એકાઉન્ટની જરૂર છે.\nબિન-પુનરાવર્તનીય ડિમેટ એકાઉન્ટ: આ એકાઉન્ટ પણ અનિવાસી ભારતીયો માટે છે. જો કે, આ કિસ્સામાં, વિદેશમાં ભંડોળ ટ્રાન્સફર કરી શકાતું નથી, અને આ એકાઉન્ટને સંબંધિત એનઆરઓ બેંક એકાઉન���ટની જરૂર છે.\nમાત્ર ટ્રેડિંગ એકાઉન્ટ અથવા માત્ર ડિમેટ એકાઉન્ટ\nસામાન્ય વિશ્વાસ એ છે કે તમારે એક સાથે ટ્રેડિંગ એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટ ખોલવાની જરૂર છે. વાસ્તવમાં, તમે આમાંથી માત્ર એક એકાઉન્ટ ખોલવાનું પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે IPOમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો, તો માત્ર ડિમેટ એકાઉન્ટ પર્યાપ્ત છે. એકવાર તમને શેર ફાળવવામાં આવે તે પછી, શેર તમારા ડિમેટ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. અહીં એકમાત્ર પહોંચ એ છે કે જ્યાં સુધી તમારી પાસે ટ્રેડિંગ એકાઉન્ટ ન હોય ત્યાં સુધી તમે શેર વેચી શકતા નથી. તેથી, તમે તેમને લાંબા ગાળા સુધી હોલ્ડ કરવાના દ્રષ્ટિકોણ સાથે સંપૂર્ણપણે શેર ખરીદી રહ્યા છો, પછી માત્ર ડિમેટ એકાઉન્ટ પર્યાપ્ત છે. બીજી તરફ, જો તમે ફક્ત ભવિષ્યમાં અને વિકલ્પોમાં વેપાર કરવા માંગો છો, તો તમારે ડિમેટ એકાઉન્ટ ખોલવાની જરૂર નથી. માત્ર ટ્રેડિંગ એકાઉન્ટ પર્યાપ્ત રહેશે કારણ કે એફ એન્ડ ઓ ડિલિવરીમાં પરિણામ નથી. માત્ર ત્યારે જ તમે જ્યારે ડિમેટ એકાઉન્ટની જરૂર હોય ત્યારે જ ઇક્વિટી હોલ્ડ કરવા માંગો છો.\nઇક્વિટી ટ્રેડિંગ એકાઉન્ટ અને કોમોડિટી ટ્રેડિંગ એકાઉન્ટ\nઇક્વિટીઓ, ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ વેપાર કરવા માટે તમારું ઇક્વિટી ટ્રેડિંગ એકાઉન્ટ પૂરતું છે. વસ્તુઓના સંબંધમાં, હાલમાં તમારા વર્તમાન ઇક્વિટી ટ્રેડિંગ એકાઉન્ટ સાથે વસ્તુઓમાં વેપાર કરવું શક્ય નથી. તમારે એક અલગ કોમોડિટી ટ્રેડિંગ એકાઉન્ટની જરૂર પડશે જે તમારે તમારા બ્રોકર સાથે ખોલવું પડશે. આ મોટાભાગે આ હકીકતને કારણે છે કે ભૂતકાળમાં વસ્તુઓ એક અલગ નિયમનકારી હેઠળ હતી. આ ફક્ત છેલ્લા 2 વર્ષોમાં જ એફએમસીને સેબીમાં મર્જ કરવામાં આવ્યું હતું અને કોમોડિટી માર્કેટ રેગ્યુલેશન પણ સેબી હેઠળ લાવવામાં આવ્યું હતું. આ બદલી શકે છે કારણ કે રેગ્યુલેટર ઇક્વિટી અને કમોડિટી સેગમેન્ટને આગળ એકીકૃત કરવા માંગે છે. આ નોંધ કરવા માટે રસપ્રદ છે કે કરન્સી ડેરિવેટિવ્સને તમારા હાલના ઇક્વિટી ટ્રેડિંગ એકાઉન્ટમાં જ વ્યવહાર કરી શકાય છે.\nઑનલાઇન વર્સસ ઑફલાઇન ટ્રેડિંગ એકાઉન્ટ્સ: 2-ઇન-1 એકાઉન્ટ વર્સસ 3-ઇન-1 એકાઉન્ટ\nચાલો અહીં પ્રાથમિક વર્ગીકરણ જુઓ. ઑફલાઇન ટ્રેડિંગ એકાઉન્ટ એ પરંપરાગત એકાઉન્ટ છે જે ઇન્ટરનેટ ટ્રેડિંગ ઑફર કરતું નથી. તમે તમારા બ્રોકરને કૉલ કરી શકો છો અથવા તમારા બ્રોકરના ઑફિસ અને ટ્રેડમાં જઈ શકો છો. બીજી તરફ, ઑનલાઇન એકાઉ��્ટ્સ, ઇન્ટરનેટ ટ્રેડિંગ ઑફર કરે છે. તેનો અર્થ એ છે કે તમે તમારા લેપટૉપ, પીસી અથવા તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને તમારા ઘર અથવા તમારા ઑફિસના આરામમાં બેસતા તમારા ટ્રેડને અમલમાં મૂકી શકો છો. એક ઑનલાઇન એકાઉન્ટ ઓછા બ્રોકરેજને આકર્ષિત કરે છે અને તે ટ્રેડર માટે વધુ સુવિધાજનક અને લવચીક પણ છે.\nઑનલાઇન ટ્રેડિંગ એકાઉન્ટ્સના ક્ષેત્રમાં, અમે 2-ઇન-1 એકાઉન્ટ્સ અને 3-ઇન-1 ટ્રેડિંગ એકાઉન્ટ્સ વચ્ચેના તફાવતને પણ સમજીએ. 2-ઇન-1 ટ્રેડિંગ એકાઉન્ટ મૂળભૂત રીતે ટ્રેડિંગ એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટને એકીકૃત કરે છે. આમ, જ્યારે તમે તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં શેર ખરીદો ત્યારે T+2 દિવસ પર તમારા ડિમેટ એકાઉન્ટમાં મૂવમેન્ટ સરળ છે. તેવી જ રીતે, જ્યારે તમે શેર વેચો છો, ત્યારે T+1 તારીખે તમારા ડિમેટ એકાઉન્ટમાં ડેબિટ પણ અવરોધ વગર હોય છે. 3-ઇન-1 એકાઉન્ટ બ્રોકર્સ દ્વારા ઑફર કરવામાં આવે છે જેમાં ગ્રુપમાં બેંકિંગ કામગીરી છે. આમ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એચડીએફસી સિક્યોરિટીઝ, ઍક્સિસ સિક્યોરિટીઝ અને કોટક સિક્યોરિટીઝ તેમના બેંકિંગ ઇન્ટરફેસને કારણે 3-ઇન-1 એકાઉન્ટ ઑફર કરી શકે છે. જ્યારે 2-ઇન-1 એકાઉન્ટ્સ ટ્રેડિંગ અને ડીમેટ વચ્ચે અવરોધ વગર સંબંધ સુનિશ્ચિત કરવા માટે આવશ્યક છે, ત્યારે 3-ઇન-1 એક મુખ્ય લાભ નથી કારણ કે સૌથી વધુ બ્રોકિંગ પ્લેટફોર્મ્સ તમને તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં લગભગ સરળતાથી ફંડ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપશે.\nસંપૂર્ણ–સેવા ટ્રેડિંગ એકાઉન્ટમાં ડિસ્કાઉન્ટ બ્રોકિંગ એકાઉન્ટ\nઆ વિશિષ્ટતા છેલ્લા કેટલાક વર્ષોમાં ડિસ્કાઉન્ટ બ્રોકર્સના ઉદભવ સાથે પ્રાધાન્યતા મેળવે છે જેઓ ખૂબ ઓછા ખર્ચ પર મોટી માત્રામાં વેપાર કરે છે. આ ડિસ્કાઉન્ટ બ્રોકર્સ કોઈપણ રિસર્ચ અથવા કોઈપણ ઍડ-ઑન સલાહકાર સેવાઓ ઑફર કરતા નથી. તેઓ માત્ર ટ્રેડ્સના સાદા અમલીકરણની ઑફર કરે છે તેથી તેઓ ખૂબ ઓછા બ્રોકરેજ પર સેવાઓ રજૂ કરી શકે છે. તેવી જ રીતે, આ ડિસ્કાઉન્ટ બ્રોકર્સ વેપાર મૂકવા માટે ઑફલાઇન સુવિધા પ્રદાન કરતા નથી, જે મોટાભાગના કિસ્સાઓમાં શુલ્ક વસૂલવાપાત્ર છે. સંપૂર્ણ-સેવા મોડેલ ઉચ્ચ બ્રોકરેજ વસૂલશે પરંતુ ઘણી બધી સેવાઓ સાથે આવે છે. ઉદાહરણ તરીકે, સંશોધન, ટૂંકા ગાળાના કૉલ્સ, સલાહકાર ડેસ્ક અને સલાહકારો હોય તો તમને મદદ કરવા માટે છે. જ્યારે તમે એક સાદા વેનિલા ડિસ્કાઉન્ટ બ્રોકિંગ એકાઉન્ટ સામે સંપૂર્ણ-સેવા ટ્રેડિંગ એકાઉન્ટ પસંદ ���રો છો ત્યારે આ પ્રીમિયમ સેવાઓમાંથી કેટલીક છે. જ્યારે ટ્રેડિંગ એકાઉન્ટ તમને BSE અને NSE પર ટ્રેડ કરવામાં સક્ષમ બનાવે છે, ત્યારે કોમોડિટી ટ્રેડિંગ એકાઉન્ટ તમને NCDEX અને MCX પર ટ્રેડ કરવામાં સક્ષમ બનાવે છે. યાદ રાખો, કોમોડિટી ટ્રેડિંગ માટે, તમારે અલગ કમોડિટી ટ્રેડિંગ એકાઉન્ટ અને એક અલગ કમોડિટી ડિમેટ એકાઉન્ટ ખોલવાની જરૂર છે.\nવારંવાર પૂછાતા પ્રશ્નો – ડીમેટ એકાઉન્ટ\nડીમેટ ખાતાંની ધારણા અને પ્રક્રિયાઓ\nશેર્સના ડિમટીરિયલાઇઝેશનના લાભો અને ફાયદાઓ\nજ્યારે ડીમેટ એકાઉન્ટમાં બોનસ શેર હોય ત્યારે\nડિમેટ એકાઉન્ટ સાથે આધાર લિંક કરો\nડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nએક ડિમેટ એકાઉન્ટથી અન્ય એકાઉન્ટમાં શેર કેવી રીતે ટ્રાન્સફર કરવું\nશ્રેષ્ઠ ડિમેટ એકાઉન્ટ કેવી રીતે પસંદ કરવું\nનાના લોકો માટે ડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nડિમેટ એકાઉન્ટ ખોલવાની વિશેષતાઓ અને લાભો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://www.marutiinstituteofdesign.com/Course/2/%E0%AA%8F%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%87%E0%AA%A1%E0%AA%B0%E0%AB%80%20%20%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8", "date_download": "2021-06-15T01:41:02Z", "digest": "sha1:BSFRTPD7G7KUV77DMUI5JL2KPNUH3M7W", "length": 19196, "nlines": 125, "source_domain": "www.marutiinstituteofdesign.com", "title": "એમ્બ્રોઇડરી ડિઝાઇન", "raw_content": "\nએમ્બ્રોઇડરી ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી પણ વધારે\nએમ્બ્રોઇડરી ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદામાં એમ્બ્રોઇડરી વર્કની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે.\nએમ્બ્રોઇડરી ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એકદમ સરળ છે. તો વાત કરીએ એમ્બ્રોઇડરીની\nએમ્બ્રોઇડરી શું છે અને કોમ્પ્યુટરાઈઝ બનાવવાથી થતા ફાયદા \nએમ્બ્રોઇડરી એટલે કાપડ ઉપર દોરાથી કરવામાં આવતું વર્ક, જેને આપણે ગુજરાતમાં ભરતકામથી ઓળખીએ છીએ. સદીઓથી આપણે કાપડ પર ભરતકામ, જરદોશી, ચીકન જેવા ઘણા પ્રકારના હેન્ડ વર્ક કરતા આવ્યા છીએ. આ બધા હેન્ડ વર્ક સાડી, ડ્રેસ, કુરતી, શેરવાની જેવા ભારતીય પોશાકમાં ચાર ચાંદ લગાવી દે છે.\nએમાંથી એમ્બ્રોઇડરી વર્ક ની આપણા દેશમાં અને વિદેશોમાં ખુબ જ માંગ છે, એમ્બ્રોઇડરી વર્કની માંગને પહોચી વળવા એમ્બ્રોઇડરી વર્ક કરવાના મશીનનો ઉપયોગ કર��ામાં આવે છે, જેનાથી પ્રોડક્શન ઝડપી નીકળે છે અને માંગને ઝડપથી પૂરી કરી શકાય છે. આજે આપણી સુરતની એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદામાં એમ્બ્રોઇડરી કરવામાં આવે છે, તો જાણીયે એમ્બ્રોઇડરી ડીઝાઇન શું છે.\nએમ્બ્રોઇડરી ડિઝાઈન એટલે સાદા અને પ્લેન કાપડ ઉપર ભરત કરી ઉભારવામાં આવતી એવી અદભુત કળા કે જેનાથી સાદું કાપડ સુંદર દેખાવા લાગે છે. એમ્બ્રોઇડરી વર્ક કરવામાં દરરોજ નવી નવી ડીઝાઇનની જરૂરિયાત રહેતી હોય છે.\nતમે જે ગારમેન્ટ જોઈ રહ્યા છો એમાં જે વર્ક દેખાય રહ્યું છે તેને એમ્બ્રોઇડરી વર્ક કહેવામાં આવે છે. આમાં પહેલા કાપડ ઉપર વર્ક કરવામાં આવે છે પછી ગારમેન્ટ બનાવવામાં આવે છે. એમ્બ્રોઇડરી વર્ક કરવા માટે પહેલા કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવામાં આવે છે, ડીઝાઇન બનાવ્યા બાદ એમ્બ્રોઇડરી મશીનમાં ડીઝાઇન ચડાવવામાં આવે છે અને પછી કાપડ ઉપર વર્ક થતું હોય છે, કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથી બને છે, ફીનીશીંગ સારું આવે છે, મશીન ઉપર વર્ક થતું હોવાને કારણે પ્રોડક્શન પણ ફાસ્ટ આવે છે, એટલા માટે આજના સમયમાં એમ્બ્રોઇડરી વર્ક સો એ સો ટકા કોમ્પ્યુટરાઈઝ જ બનાવવામાં આવે છે.\nસ્માર્ટ અને વાઈટ કોલર જોબ...\nએમ્બ્રોઇડરી ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.\nએમ્બ્રોઇડરી ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે\nએમ્બ્રોઇડરી ડીઝાઇનનો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.\nએમ્બ્રોઇડરી ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન એ એમ્બ્રોઇડરીના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ ફેશનનો ટ્રેન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ કાયમને માટે, હંમેશાને માટે રહેતી હોય છે અને રહેવાની જ\nકારણ કે ફેશન માર્કેટ બહુ જ વિશાળ છે અને આજના સમયમાં, આજની જનરેશનમાં ફેશનનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે\nમહીને કમાણી ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અન�� તેનાથી વધારે\nએમ્બ્રોઇડરી ડીઝાઇનમાં તમે મહિને ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફી પણ એકદમ નોમિનલ હોય છે, ડીઝાઇનર થઈ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.\nડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો. મનીષ મલ્હોત્રા, નીતા લુલા, અર્ચના કોચર આ બધા ડીઝાઈનર આજના સમયમાં લાખો કરોડો રૂપિયા કમાય છે.\n૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...\nજો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૨૫ હજાર જેવી રકમથી પણ શરૂ કરી શકો છો, કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેસ ડેવેલોપ કરી શકો છો.\nએમ્બ્રોઇડરી ડીઝાઇન કોણ શીખી શકે\nએમ્બ્રોઇડરી ડીઝાઇન વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારામાં ક્રિએટીવીટી ( સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.\nએમ્બ્રોઇડરી ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે\nએમ્બ્રોઇડરી ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.\nએમ્બ્રોઇડરી ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.\nવિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.\nનોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.\nગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમમાં ડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.\nધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવેલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામ લેવું, તેમજ મા���્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામ કાજ કરાવતા હોય છે.\nએમ્બ્રોઇડરી ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય\nદરરોજ ( ૧ કલાક )\n· મશીનના પ્રકાર ( મલ્ટી, સિક્વન્સ, કોર્ડિન, ચેઈન )\nએમ્બ્રોઇડરી ડીઝાઇન કોર્ષ અભ્યાસક્રમ\n૧) કીબોર્ડ– માઉસ પ્રેક્ટિસ\n૮) ડીઝાઇન કોન્સેપ્ટ ( પલ્લું, સી પલ્લું, સ્કર્ટ,લેસ, બ્લાઉઝ, કળી, દુપટ્ટા, ટોપ, બોટમ, લેરીયા, જાળ )\nત્યારબાદ તમારો કોર્ષ પૂરો થઇ જાય છે અને તમે એક સારા એમ્બ્રોઇડરી ડીઝાઇનર બની જાવ છો.\nએમ્બ્રોઇડરી ડીઝાઇનર બની ગયા પછી ડીઝાઇનની સાથે સાથે એમ્બ્રોઇડરી ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે જેવા કે,\nએકવાર એમ્બ્રોઇડરી ડીઝાઇનર બની ગયા પછી એમ્બ્રોઇડરીના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પૂર્વક કામ કરી શકાય છે, કારણ કે ડીઝાઇન એ પાયાની જરૂરિયાત છે.\n૧૦૦ % ટ્રેનીંગ ગેરેંટી\nએમ્બ્રોઇડરીનો કોર્ષ પૂરો થયા પછી માર્કેટમાં તરત જ સારી જોબ મળી જાય છે, કારણ કે માર્કેટમાં એમ્બ્રોઇડરીના ડીઝાઇનરની ફુલ ડીમાન્ડ છે.\nકોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.\nગામ, શહેર, રાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છે, જેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ ડિઝાઈન શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/how-to-get-your-deleted-photos-back-from-google-adopt-these-simple-tips", "date_download": "2021-06-15T00:42:57Z", "digest": "sha1:DQUE5M2LOL4SCNVXHOXJO65LK2N5CJW7", "length": 7581, "nlines": 93, "source_domain": "www.newsonlinelive.tv", "title": "How to get your deleted photos back from Google? Adopt these simple tips", "raw_content": "\nGoogle માંથી તમારા ડિલીટ થયેલાં Photos કઈ રીતે મેળવશો પાછા અપનાવો આ સરળ Tips\nશું બધા જ ફોટોઝ આપણે રિકવર કરી શકીશું કે નહીં. આજે અમે તમને કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ બતાવીશું જેથી તમે ફોટોઝને રિકવર કરી શક્શો.\nઅમદાવાદઃ હાલના સમયમાં મોબાઈલમાં ફ��ટો બેકઅપ માટે ગૂગલ ફોટોઝ સૌથી બેસ્ટ અને લોકપ્રીય વિકલ્પ બનતુ જઈ રહ્યું છે. પરંતુ ક્યારે ક્યારેક ગૂગલ ફોટોઝમાંથી પણ ફોટોઝ ડિલીટ થઈ જાય છે. ગૂગલ ફોટોઝને રિકવર કરવા માટે આપણે અનેક વિકલ્પ શોધતા રહેતા હોઈએ છે. પરતુ ડર એક વાતનો રહે છે કે શું બધા જ ફોટોઝ આપણે રિકવર કરી શકીશું કે નહીં. આજે અમે તમને કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ બતાવીશું જેથી તમે ફોટોઝને રિકવર કરી શક્શો. આપને ખબર હશે ગૂગલ આપને ફ્રી મીડિયા બેકઅપ માટે ગૂગલ ફ્રી સર્વિસ આપે છે. અહીં તમે વેબ સ્ટોરથી ફોટોઝ અને વીડિયો એક્સેસ કરી શકો છો.\n1) તમારી ડિલીટ થયેલી તસવીરોને ફરી પ્રાપ્ત કરવા માટે આપને ગૂગલ ફોટોઝમાં જવુ પડશે.\n2) અહીં તમને જમણી બાજુ ત્રણ લાઈન જોવા મળશે, તેની પર ક્લિક કરો\n3) હવે ટ્રેશ કે પછી બિન વિકલ્પમાં જાઓ અને જે ફોટોઝને સિલેક્ટ કરો.\n4) ફોટોઝ સિલેક્ટ કર્યા પછી રિસ્ટોર બટન પર ક્લિક કરો\n5) આટલુ કર્યા પછી આપની ડિલીટ થયેલી ફોટોઝ ફરી મળી જશે.\nટ્રેશ સેક્શનમાં રહે છે ગૂગલ ફોટોઃ\nડિલીટ થયેલા ફોટોઝ ગૂગલ ફોટોઝના ટ્રેશ સેક્શનમાં જાય છે. ટ્રેશમાં આ ફોટોઝ 60 દિવસ સુધી ઉપલ્બધ રહે છે. માત્ર 60 દિવસની અંદર આપ ફોટોઝને રિકવર કરી શક્શો.\nઆઈફોનથી આવી રીતે ફોટોઝને રિસ્ટોર કરી શકાશે:\nજો તમે આઈફોન યુઝર છો તો આપ ગૂગલ ફોટોઝથી ડિલીટ કરેલા ફોટો કઈક આવી રીતે રિસ્ટોર કરી શક્શો. ગૂગલ ફોટોને ઓપન કર્યા પછી ઉપરની સાઈડ પર હૈમબર્ગર આઈકોન પર ક્લિક કરો અને બોક્સને ચેક કરો. તે પછી ડાબી બાજુ ઉપરની સાઈડ હોરિઝોન્ટલ ત્રણ ડોટ્સ વાળા આઈકોન પર ક્લિક કરી શકો છો અને પછી સિલેક્ટ ઓપ્શન પર ક્લિક કરી શકો છો.\nવેબ પર આવી રીતે કરો રિકવર:\n1) સૌથી પહેલા કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં જઈને https://photos.google.com/ પર જાઓ. ત્યાં એન્ટર કરીને photos.google.com એન્ટર કરીને ગૂગલ ફોટોઝ ખોલો\n2) હવે આગળ વધવા માટે ગૂગલ આઈડી સાથે સાઈન ઈન કરો\n3) હોમપેજ પર હૈમબર્ગર આઈકોન ક્લિક કરો અને ટ્રેશ સિલેક્ટ કરો\n4) હવે જે ફોટોઝને રિસ્ટોર કરવાછે તે ફોટોઝને સિલેક્ટ કરો. ફોટોઝ સિલેક્ટ કર્યા પછી સૌથી ઉપર જમણી બાજુ રિસ્ટોર બટન ક્લિક કરો. આ બટન 'Empty Trash' પાસે મળશે.\n5) આ બધુ જ કર્યા પછી તમારા ફોટોઝ તમને લાઈબ્રેરીમાં જોવા મળશે\nએપલનું નવું પ્રાઈવસી ફીચર : ઈ-મેલના માધ્યમથી કંપનીઓ યુઝરને ટ્રેક નહીં કરી શકે , અણગમતા મેસેજ હેરાન નહીં કરે\nRBI નો તમામ બેંકોને આદેશ, નોટબંધી સમયના CCTV ફૂટેજ સંભાળીને રાખો\nપોતાના EPFO ખાતાને હજુ AADHAR સાથે લિંક ન કર્યું હોય તો કરી લેજો, નહીં તો આવશે રોવાનો વારો\nMercedez Benz થી માંડીને BMW સુધીની કાર કંપનીઓમાં કઈ કંપની છે સૌથી અમીર જાણો દુનિયાની 5 સૌથી અમીર Automobile બ્રાન્ડ વિશે\n7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે 17% ની જગ્યાએ 28% થઈ જશે DA, પગારમાં થશે વધારો\nસરકારની આ 3 યોજનામાં થઈ રહી છે બંપર કમાણી, તમારા પૈસા પણ રહેશે 100% સુરક્ષિત\nપેટની ચિંતા મજૂરોને પાછી ગુજરાત લઈ આવી, બિહાર-ઝારખંડથી આવતી ટ્રેનોમાં ભીડ વધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/astrology/rashi-bhavishya/daily/daily-rashi-bhavishya-11-05-2021/", "date_download": "2021-06-14T23:38:51Z", "digest": "sha1:ZE3RZBOVKCMJT2QMHYXURVHZ63WXJZCB", "length": 14040, "nlines": 177, "source_domain": "chitralekha.com", "title": "રાશિ ભવિષ્ય 11/05/2021 | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nરાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post\nઆજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.\nઆજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુના મતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાં કે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.\nઆજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલ��ફ પડી શકે તેવુ બની શકે છે.\nઆજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.\nઆજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.\nઆજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.\nઆજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.\nઆજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.\nઆજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.\nઆજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.\nઆજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લા���ણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.\nઆજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleમ્યૂકોરમાઈકોસિસ દર્દીઓને મહારાષ્ટ્ર સરકાર મફત સારવાર આપશે\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/pubg-back-in-india/page-6/", "date_download": "2021-06-15T00:13:13Z", "digest": "sha1:6GZOYLLZOLP25JPBCUHL5BD45KJ6EIUE", "length": 8745, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "pubg back in india: pubg back in india News in Gujarati | Latest pubg back in india Samachar - News18 Gujarati", "raw_content": "\n1 મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચ્યા, જાણો આજે કેટલા થયા મોંઘા\nકપ્પા અને ડેલ્ટાઃ WHOએ ભારતમાં મળેલા કોરોના વેરિયન્ટ્સને આપ્યા નામ\nવેક્સિન જ છે રામબાણ ઇલાજ, Coronaની ત્રીજી લહેર ઘાતક બની શકે છે\nCoronaમાંથી સાજા થયા બાદ આ ટેસ્ટ કરાવવા છે જરૂરી\nસામે આવી રહ્યા છે લોન્ગ કોવિડ કેસ, સાજા થયા બાદ પણ 5-6 મહિના સુધી જોવા મળે છે લક્ષણો\nઆ દેશમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનારને પુરસ્કારમાં મળશે $1.4 મિલિયનનો એપાર્ટમેન્ટ\nPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આગ, આ શહેરોમાં પેટ્રોલ 100ને પાર\nરવિ દુબેએ ફ્લાઇટમાં એકલા કરી મુસાફરી, VIDEO શેર કરી લખ્યું, 'Flying Solo'\nKRKની Salman Khanને બરબાદ કરવાની ધમકી, બોલ્યો 'રસ્તે લાવી દઇશ એને'\nMonsoon 2021: દેશમાં આવતીકાલથી જ ચોમાસું બેસી જાય તેવી આશા, મુંબઈ 15 જૂને પહોંચશે\nએન્જિયોપ્લાસ્ટી બાદ Anurag Kashyapનો બદલાયો લૂક, ઓળખવો થયો મુશ્કેલ\n'ટપ્પૂ'ની હરકતોથી નારાજ છે 'જેઠાલાલ', દિલીપ જોશી- રાજ અનડકટ વચ્ચે અણબનાવ\nIncome Taxના નવા પોર્ટલનો હવે મોબાઈલથી ઉપયોગ કરવો થશે સરળ, 7 જૂને થશે લોન્ચ\n‘દેશ માટે મોદી સરકાર હાનિકારક’- સરકારના 7 વર્ષ પૂરા થવા પર કૉંગ્રેસે ગણાવી ‘7 અપરાધિક ભૂલ’\nBhabi Ji..: 'વિભૂતિ જી'એ શિલ્પા શિંદેનાં શો છોડવાં પર કહીં મોટી વાત, બોલ્યો- કોઇ એકનાં...\nશાહિદ કપૂરે ખાસ અંદાજમાં પિતા પંકજ કપૂરને જન્મ દિવસની વધામણીઓ આપી, શેર કરી ખાસ તસવીર\nરવિન્દ્ર જાડેજાનું દર્દ છલકાયું, ભારતીય ટીમથી બહાર થતાં દોઢ વર્ષ સુધી ઊંઘી નહોતો શક્યો\nમનુષ્યમાં જોવા મળ્યો કૂતરાનો કોરોના વાયરસ, શું તેનાથી જોખમ છે જાણો, નિષ્ણાંતો શું કહે છે\nનવસારી : પીકઅપ ડાલાની ટક્કરે આશાસ્પદ યુવકનું મૃત્યુ, મોતનો વિચલિત કરતો Live Video વાયરલ\n'હીરોપંતી 2'માં નવાઝુદ્દીન સિદ્દીકી વિલન તરીકે જોવા મળશે, ટાઈગર શ્રોફને આપશે ટક્કર\nWTC Final: રવિન્દ્ર જાડેજાએ શેર કરી ટીમ ઈન્ડિયાની નવી જર્સી, 90ના દાયકા સાથે છે કનેક્શન\nમુંબઈની અંધેરીમાં અમિતાભ બચ્ચને ખરિદ્યું નવું ઘર, જાણી લો તેની કિંમત\nફિલ્મ નિર્માતાએ શેર કર્યો ચોંકાવનારો VIDEO, અમેરિકન નેવીની રડારમાં દેખાયા 9 UFOના આંટાફેરા\nકરિશ્મા કપૂર પર ફેને બનાવ્યો એક શાનદાર VIDEO, આવ્યા 4 ક્લાકમાં લાખો વ્યૂઝ\nકોચે કહ્યું- રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જેવી ભૂલ ઈંગ્લેન્ડમાં કરશે તો થઈ શકે છે મોટું નુકશાન\nસોનૂ સૂદની તૂટી હિંમત, દર્દીનો જીવ ન બચાવવા પર બોલ્યા- 'ખુદને લાચાર અનુભવી રહ્યો છું'\nકોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કોઈ ખાસ ખતરો નહીં હોય, IAPએ જાહેર કરી ગાઇડલાઇન્સ\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/gujarati/poem/supr-paavr/75ppriec", "date_download": "2021-06-15T00:50:02Z", "digest": "sha1:SZHAF4M2WERVDHNXBCN4Q7KMR4DUPKZL", "length": 12476, "nlines": 371, "source_domain": "storymirror.com", "title": "સુપર પાવર | Gujarati Tragedy Poem | Shardul Dave", "raw_content": "\nહે પ્રભુ એક સુપર પાવર આપ ને,\nકે હું સૌ કોઈને હસાવી દઉં ;\nબે પળની ખુશી આપી ને,\nએમના સપના ભૂલાવી દઉં \nઅહીંયા ગલીએ ગલીએ દુઃખી,\nને ઘેર ઘેર દિલ તૂટેલા છે,\nને ઈરાદાઓ પૂરા છે \nકોઈ ને જોઈએ વિદેશના વિઝા,\nભલે સ્વદેશમાં એ થૂંકતો હોય \nકોઈ ને પૈસો જોઈએ વધારે,\nભલે ભોજન ભરપેટ જમતો હોય \nકોઈને નોકરી જોઈએ પાક્કી,\nભલે કોલેજમાં ના ભણતો હોય \nકોઈને જોઈએ સુંદર જીવનસાથી,\nભલે એ ટીંડર રોજ ચેક કરતો હોય \nને કોઈને જોઈએ સરસ શરીર,\nભલે આઠ વાગે ઉઠતો હોય \nકોઈને જોઈએ લાંબી ગાડી ને ઘર,\nભલે પરિવાર છોડીને રહેતો હોય \nહે પ્રભુ એક સુપર પાવર આપ ને,\nકે હું સૌ કોઈને હસાવી દઉં ;\nબે પળની ખુશી આપી ને,\nએમના સપના ભૂલાવી દઉં \nગઈકાલની વાતો વાગોળે આજ,\nઆવતી કાલની ચિંતા કરે આજ,\nકામકાજ કંઈ કરે નહીં,\nને સમજે પોતાને બાજ \nઘમંડ એમની મહેનત રોકે,\nમોઢા ફૂલાવે જો કોઈ ટોકે,\nતોય માંગતા ના આવે લાજ \nએક મળે તો બે માંગે ને બે મળે તો બાવીસ,\nબાવીસ મળે તોય મોઢું વિલું હવે માંગે એ સત્યાવીસ \nવાત હું પણ સમજું છું કે ઓછા જ પડશે એમને લાખ,\nમાણસનું મન જ એવું, નથી એનો કોઈ ઈલાજ \nએટલે જ તો કહું છું,\nહે પ્રભુ એક સુપર પાવર આપ ને,\nકે હું સૌ કોઈ ને હસાવી દઉં ;\nબે પળની ખુશી આપી ને,\nએમના સપના ભૂલાવી દઉં \nહર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્યુને કોઇ આભારી પણ નથ... હર લાગણી શૂન્ય થઇ જાય છે જિંદગીનાં એ અંતિમ પળે; તોય દુઃખોથી મુક્ત કરવા માટે મૃત્...\nરોજ તાજી ગઝલ લખે ને મુકે.. રોજ તાજી ગઝલ લખે ને મુકે..\nએકબીજાને ખૂબ જ પ્રેમ કરતી વ્યક્તિ મનમેળના અભાવે એકબીજાથી દૂર થઇ ગયા પછી અચાનક એક દિવસ એકબીજાને અનાયા... એકબીજાને ખૂબ જ પ્રેમ કરતી વ્યક્તિ મનમેળના અભાવે એકબીજાથી દૂર થઇ ગયા પછી અચાનક એક...\nમેં તો તમારા માર્ગમાં ફુલો જ બિછાવ્યા હતા, ને તીક્ષ્ણ કાંટા-કાંકરા એમાં ભળે તો શું કરું મેં તો તમારા માર્ગમાં ફુલો જ બિછાવ્યા હતા, ને તીક્ષ્ણ કાંટા-કાંકરા એમાં ભળે તો શ...\nભાષા હોય મૌનની કે શબ્દની, પછી એ હોય સ્પર્શની કે આંખોની. ભાષા હોય મૌનની કે શબ્દની, પછી એ હોય સ્પર્શની કે આંખોની.\nકાયમ પરાયો હું હતો\nઆમ તો કાયમ સવાયો હું હતો. આમ તો કાયમ સવાયો હું હતો.\nમારા જીવન વૃક્ષને પાનખર આ...\nઆ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃતિઓ..ભુતકાળની આ સફેદ પાલવમાં સંચિત છે રંગીન સ્મૃ���િઓ..ભુતકાળની\nઓરડીમાં ઉભર્યો પણ લીસોટો ઉજળે દેહ, નળિયું ખસ્યું કે હેં ખસી દાનત છે આ ઘરની ના, ભીંત ખુલી ભળાય આ તો ... ઓરડીમાં ઉભર્યો પણ લીસોટો ઉજળે દેહ, નળિયું ખસ્યું કે હેં ખસી દાનત છે આ ઘરની ના, ભીંત ખુલી ભળાય આ તો ... ઓરડીમાં ઉભર્યો પણ લીસોટો ઉજળે દેહ, નળિયું ખસ્યું કે હેં ખસી દાનત છે આ ઘરની\nબાગ બન્યો વેરાન જિંદગીમાં એ પછી બાગ બન્યો વેરાન જિંદગીમાં એ પછી\nફરી એકવાર એણે આપેલું સ્મિત લીધું પાછું ફરી એકવાર એણે આપેલું સ્મિત લીધું પાછું\nહવે તો એ જ મારા પ્રેમની ધરોહર છે, હવે એ પત્ર એ સુક્કા ગુલાબ શું આપું હવે તો એ જ મારા પ્રેમની ધરોહર છે, હવે એ પત્ર એ સુક્કા ગુલાબ શું આપું\nમાણસોને ભૂલવાનું બંધ કર\nધર્મ સાચો એ નથી જે નાત જાતો વ્હેચતો, તું હવે માણસ બધાએ વ્હેચવાનું બંધ કર. આ ફકીરો રોજ ખોટી આપતા ધમકી... ધર્મ સાચો એ નથી જે નાત જાતો વ્હેચતો, તું હવે માણસ બધાએ વ્હેચવાનું બંધ કર. આ ફકીર...\nજિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો.. જિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો..\nઆ બધાં સાથે જ છે\nમારી પાસે, મારી સાથે કેમ કોઈ નથી મારી પાસે, મારી સાથે કેમ કોઈ નથી\nસજ્જન સાથે સારું વર્તન ન પણ થાય .. સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય ..\nજે સંબંધો પોતિકા માનીને હુંફાળા કર્યા, એ મુલાયમ ધાબળીમાં ફાંસ જેવું શું છે જે સંબંધો પોતિકા માનીને હુંફાળા કર્યા, એ મુલાયમ ધાબળીમાં ફાંસ જેવું શું છે\nવિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે. વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/photo-gallery/aaj-nu-rashifal-daily-horoscope-26-february-2021-zee24kalak-138918", "date_download": "2021-06-15T01:28:47Z", "digest": "sha1:6KTS2CKODX2M7RNQLOQQT7VZN6WAJERZ", "length": 12473, "nlines": 99, "source_domain": "zeenews.india.com", "title": "Daily Horoscope 26 February 2021 : કોનું ભાગ્ય આજે ચમકશે અને કોણે રહેવું પડશે સાવધ...ખાસ જાણો તમારું રાશિફળ | News in Gujarati", "raw_content": "\nDaily Horoscope 26 February 2021 : કોનું ભાગ્ય આજે ચમકશે અને કોણે રહેવું પડશે સાવધ...ખાસ જાણો તમારું રાશિફળ\nગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવ�� સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.\nમેષ. મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામ પૂરા થશે. સંપત્તિના કામ પર ધ્યાન આપશો. ડીલમાં સારી સફળતાના યોગ. જવાબદારીઓ પર ધ્યાન આપો. જરૂરી કામોની યોજના બની શકે છે.\nવૃષભ. કોઈ નકારાત્મક મામલાઓમાં ફસાયા તો મહત્વની તક ગુમાવશો. કોઈ નિર્ણય ન લો કે તારણ પણ ન કાઢો. દિવસ સાવધાનીભર્યો રહેશે. સમજી વિચારીને બોલજો. બીજાની વાત પણ સાંભળજો. વાહન ચલાવતા સાવચેતી રાખો.\nમિથુન. નવા કામો અને નવી બિઝનેસ ડીલ સામે આવી શકે છે. પરેશાનીઓને પહોંચી વળવા માટે દિવસ સારો છે. કોઈ નવી ઓફર મલશે. વિચારેલા કામો શરૂ કરો. મહત્વપૂર્ણ મીટિંગ અને કામ માટે આજે શુભ દિવસ. સમસ્યાઓનો ઉકેલ આવશે.\nકર્ક. લવ લાઈફમાં ગલતફેમી થશે. બેદરકારી ન વર્તો. જોબ અને બિઝનેસમાં ઉતાવળ ન કરો. વિચારેલા કામો પૂરા થવામાં સમય જશે. કોઈ પણ કામમાં મહેનત વધુ કરવી પડશે.\nસિંહ. આજે તમારા વિચારેલા કામો પૂરા થશે નહીં. પૈસા સંભાળીને રાખો. લેવડદેવડ અને રોકાણના મામલાઓમાં સમજી વિચારીને કામ કરો. કોઈ પ્લાન ન કરો. કડવી વાતો ન બોલો. જૂના કામ પૂરા કરો. સાવચેતી રાખો.\nકન્યા. બિઝનેસમાં કોઈ નવી યોજના પર કામ શરૂ થશે. પાર્ટનરનો સહયોગ અને સુખ મળશે. લવલાઈફ માટે સારો દિવસ છે. વિચારેલા કામો પૂરા થશે. અધૂરા કામ પૂરા થશે. ધૈર્ય રાખો. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે.\nતુલા. દિવસ સારો છે. પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવીને કામ પૂરા કરો. સારી તકો મળી શકે છે. તેનો ફાયદો ઉઠાવવા તૈયાર રહો. અચાનક આવનારા ફેરફારથી ફાયદો થશે. પાર્ટનર પાસેથી સરપ્રાઈઝ મળશે.\nવૃશ્ચિક. નોકરી અને બિઝનેસમાં અચાનક નિર્ણય લેવા પડશે. નુકસાન પણ થઈ શકે છે. કન્ફ્યુઝન વધશે. કોઈ નુકસાન માટે તૈયાર રહો. ફાલતું ખર્ચા પણ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ અને અસુવિધા થઈ શકે છે. સ્થિતિને સાવધાનીથી હેન્ડલ કરો.\nધનુ. આર્થિક મામલાનો ઉકેલ આવશે. દાંપત્ય જીવન સુખદ બનશે. સમાધાન અને વિનમ્રતાથી મામલાની પતાવટ કરશો. રૂટીન કામોથી ધનલાભ થશે. કરજ લેવાનું મન બનશે. નવા લોકો સાથે મુલાકાત થશે. નોકરી ધંધામાં અડચણો દૂર થશે.\nમકર. આજે સાવધાની રાખવી પડશે. કેટલાક લોકો સ્વાર્થના કારણે તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરશે. મનમાં ઉથલપાથલ રહેશે. કોઈ સમસ્યાનું સમાધાન હાથોહાથ નહીં થાય. કામ અધૂરા રહેશે. ધંધામાં નવા કરાર હાલ ન કરો તો સારું.\nકુંભ: ઓફિસમાં પોતાની ���ાત પર નિયંત્રણ રાખો. પદલાભના યોગ છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ દૂર થશે. આગળના કામની યોજના બનાવશો. અટકેલા કામો પૂરા કરવા માટે સારો દિવસ છે. યોગ્યતા અને અનુભવથી કામ કરવું પડશે.\nમીન: બિઝનેસમાં કઈક નવું કરવાના ચક્કરમાં પરેશાનીઓ વધશે. મનમાં જે ઉથલપાથલ ચાલે છે તેના કારણે ક્યાંય કામમાં મન નહીં લાગે. નોકરી ધંધામાં ઉતાવળ ન કરો. ટેન્શન વધી શકે છે. જોખમ ન લો.\nBSNL નો શાનદાર Prepaid plan, માત્ર એક રિચાર્ચમાં મળી રહ્યો છે Unlimited Data\nરાશિફળ 15 જૂન: વૃષભ સહિત આ 4 રાશિના જાતકો સાચવીને રહે, કર્કવાળાને મળી શકે છે સારા સમાચાર\nબાઈક રાઈડના બદલે સેક્સ કરે છે આ દેશના ડ્રાઈવર, ઉઠાવે છે મજબૂરીનો ફાયદો\nKIA ની EV6 ઈલેક્ટ્રિક SUV કાર લોન્ચ, 5 મિનિટમાં ચાલે છે 100 કિમી, જુઓ બીજા શાનદાર ફિચર્સ\nCondom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/world/us-elections-2020-result-donald-trump-vs-joe-biden-when-will-result-come-tie-supreme-court-119971", "date_download": "2021-06-15T00:57:42Z", "digest": "sha1:FWJO3AIYDRBD65VJ5SX3JC2BZEZ3RXG6", "length": 21945, "nlines": 134, "source_domain": "zeenews.india.com", "title": "લાંબી લડાઈ તરફ વધી US ચૂંટણી, ટકરાવ યથાવત રહેશે તો પરિણામ આવવામાં લાગી શકે છે વધુ સમય | World News in Gujarati", "raw_content": "\nલાંબી લડાઈ તરફ વધી US ચૂંટણી, ટકરાવ યથાવત રહેશે તો પરિણામ આવવામાં લાગી શકે છે વધુ સમય\nઅમેરિકાના લોકોએ ત્રણ નવેમ્બરે મતદાન કર્યું છે અને મતદાન સમાપ્ત થતા ગણના શરૂ થઈ ગઈ છે. હાલના ડેટા પ્રમાણે જો બાઇડેનને આશરે 238 ઇલેક્ટોરલ મત મળ્યા છે જ્યારે ટ્રમ્પને 213 મત મળ્યા છે.\nવોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે આ સવાલના જવાબની રાહ બધા જોઈ રહ્યાં છે, ન માત્ર અમેરિકા પરંતુ વિશ્વની નજર પણ તેના પર છે. પરંતુ અત્યાર સુધી જે સંકેટ મળી રહ્યાં છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમેરિકાની ચૂંટણીનું પરિણામ એટલી સરળતાથી જાહેર થવાનું નથી. જેની આશા પહેલાથી હતા. શરૂઆતી વલણમાં જો બાઇડેન આગળ ચાલી રહ્યા છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, તે ચૂંટણી જીતી ચુક્યા છે.\nતેવામાં હવે આ લડાઈ કોર્ટ અને સીનેટના હવાલે થતી જોવા મળી રહી છે. કારણ કે અત્યાર સુધી કોઈ ઉમેદવારે પરિણામને સ્વીકાર્યું નથી, તો અમેરિકાના ઈતિહાસમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે, જે અત્યાર સુધી ક્યારેય સામે આવી નથી.\nહાલ શું છે અમેરિકાની સ્થિ��િ\nતમને જણાવી દઈએ કે અમેરિકાના લોકોએ ત્રણ નવેમ્બરે મતદાન કર્યું છે અને મતદાન સમાપ્ત થતા ગણના શરૂ થઈ ગઈ છે. હાલના ડેટા પ્રમાણે જો બાઇડેનને આશરે 238 ઇલેક્ટોરલ મત મળ્યા છે જ્યારે ટ્રમ્પને 213 મત મળ્યા છે. પરંતુ આ માત્ર શરૂઆતી આંકડા છે અને અંતિમ આંકડા તેનાથી અલગ હોઈ શકે છે. જીતનો જાદૂઈ આંકડો 270 છે.\nUS Elections 2020: અડધાથી વધુ વોટરોની પસંદ કમલા હેરિસ, બનશે પ્રથમ અશ્વેત-મહિલા ઉપરાષ્ટ્રપતિ\n1. આ વખતે ચૂંટણીના પરિણામોમાં વિલંબ કેમ\nહકીકતમાં અમરિકી ચૂંટણી ઇતિહાસમાં આવું પ્રથમવાર થયું છે જ્યારે દસ કરોડની આશરે મત માત્ર મેલ-ઇન દ્વારા નાખવામાં આવ્યા છે. એટલે કે ઇલેક્શન ડે પહેલા દસ કરોડ લોકોએ મતદાન કરી દીધું. જ્યારે આ વખતે ચૂંટણીમાં કુલ 16 કરોડ મતદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેવામાં અડધાથી વધુ મત મેલ દ્વારા પડ્યા છે.\nહવે અમેરિકી મીડિયાના રિપોર્ટસ પ્રમાણે તો કેટલાક રાજ્યોમાં હજુ માત્ર તે મતને ગણાવ્યા છે, જે ત્રણ નવેમ્બરે પડ્યા છે. એટલે કે રાજ્યોએ હજુ મેલ-ઇન વોટને ખોલ્યા નથી. પરંતુ જે નાના રાજ્યો છે ત્યાં બંન્ને મતોની ગણતરી થઈ રહી છે. આ કારણ છે કે હાલના પરિણામોને કોઈ અંતિમ માની રહ્યું નથી અને મેલ-ઇન વોટને ગણવાની રાહ જોવામાં આવી રહી છે.\nUS Presidential Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઈડેન...કોની જીત ભારત માટે 'ફાયદાકારક'\n2. કોર્ટની લડાઈ તરફ આગળ વધી અમેરિકી ચૂંટણી\nમાત્ર મતોની ગણતરી જ નહીં પરંતુ પરિણામને લઈને સવાલ ઉભા થવા લાગ્યા છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે કેટલાક રાજ્યોમાં મતોની ગણતરી ખોટી થઈ રહી છે. તેવામાં તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. એટલે કે કેટલાક રાજ્યોના પરિણામને લઈને કોર્ટની લડાઈ શરૂ થઈ શકે છે. જો બાઇડેનની ટીમે કહી દીધું કે તેની લીગલ ટીમ તૈયાર છે અને કોર્ટની લડાઈ મંજૂર છે. જો આમ થાય તો પરિણામને લઈ દિવસો સુધી સુનાવણી થઈ શકે છે.\n3. જો ટાઈ થઈ જાય અમેરિકાની ચૂંટણી તો\nઅમેરિકામાં કુલ 538 ઇલેક્ટર છે જે રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે તે માટે અમેરિકી સંસદમાં 14 ડિસેમ્બરે મતદાન થશે. તે અનુસાર રાષ્ટ્રપતિ પદ માટે કુલ મતોની સંખ્યા 270 હોવી જોઈએ. આ 538માથી 100 સીનેટર હોય છે, 435 રિપ્રેઝન્ટેટિવ હોય છે અને ત્રણ ઇલેક્ટર વોશિંગટન ડીસીથી ચૂંટાય છે. હવે કારણ કે 538 ઇવન નંબર છે, તો એવી પરિસ્થિતિ બની શકે છે કે બંન્ને ઉમેદવારોને 269-269 મત મળે, આવા સમયે ચૂંટણી ટાઈ થઈ શકે છે.\nUS election results: રાત પડી જવાના કારણ��� કાઉન્ટિંગ રોકવામાં આવ્યું, 5 કલાક બાદ ફરી શરૂ થશે ગણતરી\nહાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી કરશે પછી મતદાન દ્વારા સીનેટ અંતમાં રાષ્ટ્રપતિને ચૂંટશે. પરંતુ આ પ્રક્રિયામાં સમય લાગી શકે છે અને સંપૂર્ણ પરિણામ આવવામાં ડિસેમ્બર સુધીની રાહ જોવી પડી શકે છે.\nમહત્વનું છે કે અમેરિકામાં લોકોની વોટિંગ બાદ જે ઇલેક્ટર્સ ચૂંટાય છે તે જ રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. 14 ડિસેમ્બરે અમેરિકી સીનેટમાં મતદાન થશે, જ્યાં 538 ઇલેક્ટર્સ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે. તેમાં બહુમત માટે 270નો આંકડો જોઈએ.\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nUS Elections 2020: અડધાથી વધુ વોટરોની પસંદ કમલા હેરિસ, બનશે પ્રથમ અશ્વેત-મહિલા ઉપરાષ્ટ્રપતિ\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%AC%E0%AA%BE%E0%AA%97%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A8/", "date_download": "2021-06-15T00:59:33Z", "digest": "sha1:INT7HGJIYBMUXG27YD5C2DZFI2FBIT2D", "length": 10607, "nlines": 110, "source_domain": "cn24news.in", "title": "વડોદરાના સયાજીબાગમાં મિનિ બુલેટ ટ્રેન પર બ્રેક, નિયમો નેવે મૂકાતા કોન્ટ્રાક્ટ રદ કરાયો | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત વડોદરાના સયાજીબાગમાં મિનિ બુલેટ ટ્રેન પર બ્રેક, નિયમો નેવે મૂકાતા કોન્ટ્રાક્ટ રદ...\nવડોદરાના સયાજીબાગમાં મિનિ બુલેટ ટ્રેન પર બ્રેક, નિયમો ને��ે મૂકાતા કોન્ટ્રાક્ટ રદ કરાયો\nવડોદરા: વડોદરા શહેરના સયાજીબાગમાં મિનિ એ.સી. બુલેટ ટ્રેન દોડે તે પહેલાં જ બ્રેક વાગી ગઇ છે. કોર્પોરેશનના નિયમો નેવે મૂકીને એક અધિકારી દ્વારા આપી દેવામાં આવેલો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે બુલેટ ટ્રેન અને ઝીપનો કોન્ટ્રાક્ટ બારોબાર આપી દેનાર જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.\n5 અધિકારીઓએ ભેગા મળીને કંપનીને એગ્રીમેન્ટ કરી આપ્યો હતો\nવડોદરા શહેરના કોંગ્રેસના કાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું કે, વડોદરાના સયાજીબાગમાં અમદાવાદની ખોડલ કોર્પોરેશન પ્રા.લિ.ને હાલમાં જોય ટ્રેન ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કંપનીને પાર્કસ એન્ડ ગાર્ડનના તત્કાલિન ડાયરેક્ટર ભુપેન્દ્ર શેઠે આ કંપનીને કોર્પોરેશનના નિયમો મૂકીને મિનિ એ.સી. બુલેટ ટ્રેન અને ઝીપ શરૂ કરવાનો કોન્ટ્રાક્ટ તા.17-5-018ના રોજ આપી દીધો હતો. અને તે માટે કોર્પોરેશનના 5 અધિકારીઓએ ભેગા મળીને કંપનીને એગ્રીમેન્ટ કરી આપ્યો હતો. તેના બદલમાં કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર રૂપિયા 6 લાખ વધારાના કોર્પોરેશનને ચૂકવવાનું નક્કી થયું હતું. જે એગ્રીમેન્ટ અંગે રજૂઆત કરવામાં આવતા આ એગ્રીમેન્ટ પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર વી.આર. ચીખલીયાએ રદ કરવાનો હુકમ કર્યો છે.\nકોર્પોરેશનને આર્થિક નુકશાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ\nકાઉન્સિલર અમી રાવતે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા આ કોન્ટ્રાક્ટ રિવ્યુ કરવામાં આવે તો કોર્પોરેશનને રૂપિયા 40થી 50 કરોડની આવક થાય. પરંતુ, કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા 25 વર્ષના આપેલા કોન્ટ્રાક્ટમાં રૂપિયા 1.50 કરોડ કોર્પોરેશનને અપાવીને આર્થિક નુકશાન પહોંચાડ્યું છે. ત્યારે ખોડલ કોર્પોરેશન પ્રા.લિ.ને બારોબાર ફાયદો પહોંચાડવાનો કારસો રચનાર કોર્પોરેશનના અધિકારીઓને તત્કાલિક સસ્પેન્ડ કરવા મારી માંગણી છે. આ ઉપરાંત સયાજીબાગમાં કોઇપણ જાતનો કોમર્શિયલ પ્રોજેક્ટ ન કરવા મારી માંગણી છે.\nPrevious articleમહેસાણા : મિસ નવી મુંબઈ સ્પર્ધામાં ૧૯૮૦ સ્પર્ધકો માંથી વિજાપુર ના રણાસણ ની દિકરી બીજા સ્થાને, ભકિત રાવલ સેકન્ડ રનરસપ\nNext articleદહેગામ મામલતદાર કચેરીમાં આધારકાર્ડ માં સુધારા વધારા કરવા અરજદારોની લાંબી કતાર\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડ���યાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nબનાસકાંઠા : થરાદના બળિયા હનુમાન મંદિરની પવિત્ર જગ્યામાં તપસ્વી સંત કરશે...\nવડોદરાના વાઘોડિયા રોડ પર 4 એક્ટિવામાંથી દારૂનો જથ્થો મળ્યો, બુટલેગરની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/14-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%95/", "date_download": "2021-06-14T23:55:53Z", "digest": "sha1:YF2WUH4GQKCAIYLMYT2UFKGA7Y5DBTKP", "length": 10331, "nlines": 140, "source_domain": "cn24news.in", "title": "14 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક, ભૂલથી પણ ના કરો કામ, થશે અશુભ | CN24NEWS", "raw_content": "\nHome રાશિફળ 14 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક, ભૂલથી પણ ના કરો કામ, થશે...\n14 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક, ભૂલથી પણ ના કરો કામ, થશે અશુભ\nહોળીના પહેલાના આઠ દિવસ હોળાષ્ટક માનવામાં આવે છે. તેની શરૂઆત હોળીના આઠ દિવસ પહેલા થાય છે આ કાળનું ખાસ મહત્વ છે અને તેમાં જ હોળીની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, હોળાષ્ટકની શરૂઆતના દિવસે શિવજીએ કામદેવને ભસ્મ કર્યા હતા. આ કાળમાં દરેક દિવસે અલગ અલગ ગ્રહ ઉગ્ર સ્વરૂપમાં હોય છે. જેના કારણે આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી. આ વર્ષે 14 માર્ચથી 21 માર્ચ સુધી ચાલશે.\nહોળાષ્ટકનુ વૈજ્ઞાનિક આધાર શું છે\n– ઋતુના ફેરફારને કારણે મન અશાંત, ઉદાસ અને ચંચળ રહે છે.\n– આ મનથી કરેલા કાર્યોના પરિણામ ખુશ નથી આવતા.\n– આ સમયગાળા દરમિયાન મન ખુશ રહેવા તેવા કાર્યો કરવા જોઇએ.\n– એટલા માટે જ હોળાષ્ટક પૂર્ણ થયા પછી હોળી-ધૂળેટીમાં રંગની રમીને આનંદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.\nહોળાષ્ટકનું શું કરવામાં આવે છે:\n– હોળાષ્ટકના દિવસો જ સંવત અને હોળીકાની પ્રતિક લાકડી અથવા ડંડો ખોડવામાં આવે છે.\n– આ સમય દરમિયાન અલગ-અલગ દિવસે અલગ-અલગ વસ્તુઓથી હોળી રમવામાં આવે છે.\n– આ સમયગાળો દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે.\nહોળાષ્ટકના અપવાદ (કયા શુભ કાર્યો કરી શકાય છે)\n– લોકમાન્યતા અનુસાર, કેટલીક તીર્થસ્થાન જેમ કે શતરૂદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવરના સ્થાન પર હોળાષ્ટકનો અશુભ પ્રભાવ પડતો નથી.\n– જાબ અને ઉતર ભારત સિવાયના અન્ય જગ્યા પર હોળાષ્ટકનો પ્રભાવ માનવામાં આવતો નથી.\n– જન્મ પહેલા અને મૃત્યુ પછીના કાર્યો નિશ્ચિત હોય છે. એટલા માટે આ કાર્યો કરી શકાય છે.\nPrevious articleBSNL આપી રહ્યું છે 25% કેશબેક, આવી રીતે ઊઠાવો ફાયદો\nNext articleસપનામાં આવો અનુભવ થતો હોય તો સમજી લો ખુલી જશે ભાગ્યના દ્વાર\nઆજનું રાશિફળ : સોમવારે મીન જાતકો માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે\nઆજનું રાશિફળ : ધ્રુવ અને ધ્વજ નામના બે શુભ યોગથી મેષ સહિત 5 રાશિનો રવિવાર સુધરશે\nઆજનું રાશિફળ : શનિવારે વૃષભ રાશિના લોકોની આવક સાથે ખર્ચ પણ વધી શકે છે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nUS પ્રવેશ : સ્ટુડન્ટ ફક્ત 72 કલાક જૂનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવીને અમેરિકામાં પ્રવેશ કરી શકશે\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nસરકારી નોકરી : MGMMC ઈન્દોરે સ્ટાફ નર્સની જગ્યા માટે ભરતી જાહેર કરી\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nઆજનું રાશિફળ : વૃશ્ચિક જાતકોને કોર્ટ કેસ મામલે વિજય પ્રાપ્ત થશે,...\n22 સપ્ટેમ્બરનું રાશિફળ : મંગળવારે મેષ સહિત 8 રાશિના જાતકોનો બિઝનેસની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/farooq-abdullah-spoke-on-removing-35a-and-370-we-hindustani-too/", "date_download": "2021-06-15T00:45:45Z", "digest": "sha1:KI5QCF3Q2KVAJCI4UCR7CKF7YAPIDFVU", "length": 9539, "nlines": 109, "source_domain": "cn24news.in", "title": "35A અને 370 હટાવવા પર બોલ્યા ફારુક અબ્દુલ્લા, અમે હિન્દુસ્તાની પણ.. | CN24NEWS", "raw_content": "\nHome દેશ 35A અને 370 હટાવવા પર બોલ્યા ફારુક અબ્દુલ્લા, અમે હિન્દુસ્તાની પણ..\n35A અને 370 હટાવવા પર બોલ્યા ફારુક અબ્દુલ્લા, અમે હિન્દુસ્તાની પણ..\nજમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફ્રેન્સ સાંસદ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કેન્દ્ર સરકાર આર્ટિકલ 370 અને 35એ ન હટાવે. અબ્દુલ્લાએ કહ્યું કે આ જમ્મુ અને કાશ્મીરના પાયાની જેમ છે, આ હટાવવા ઠીક નહિ રહે. હાલમાં જ જમ્મુ અને કાશ્મીરમાં સશસ્ત્ર બળના દસ હજાર વધુ સૈનિકોને મોકલવામાં આવ્યા બાદ અનુચ્છેદ 35એ અને 370 હટાવવાને લઈ અટકળો લગાવાઈ રહી છે. ભાજપ સતત આ આર્ટિકલ ખતમ કરવાની વાત કરી રહ્યું છે.\nઆ બધાની વચ્ચે સોમવારે ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, અમારા હિન્દુસ્તાની હોવા પર શક ન કરો. અમે પણ હિન્દુસ્તાની છીએ પરંતુ આ આર્ટિકલ અમારા માટે ખાસ છે. આની અમને જરૂરત છે અને તેને ખતમ કરવા ઠીક નહિ હોય. જણાવી દઈએ કે 370 અને 35એ જમ્મુ અને કાશ્મીરને ભારતના બીજા રાજ્યોના મુકાબલે ખાસ તાકાત આપે છે.\nએક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ, પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ પણ સરકારને 35એની સાથે કંઈપણ પ્રકારની છેડતી ન કરવાની વાત કહી ચૂક્યા છે. મુફ્તીએ કહ્યું કે, 35એ હટાવવી બોમ્બને હાથ લગાવવા બરાબર હશે. જે હાથ 35એને ���તમ કરવા માટે ઉઠશે તે હાથ જ નહિ આખું શરીર સળગીને ખાખ થઈ જશે.\nહાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની કાશ્મીરની યાત્રા બાદ સશસ્ત્ર બળને દસ હજાર જવાનોને ત્યાં મોકલ્યા બાદથી અનુચ્છેદ 35એના ભવિષ્યને લઈ અટકળો લગાવવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના નેતાઓની પ્રતિક્રિયાથી લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર 35એને હટાવી શકે છે. ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં આ વાયદો કર્યો છે.\nPrevious articleજયપાલ રેડ્ડીને યાદ કરીને ભાવુક થયા ઉપરાષ્ટ્રપતિ, મનમોહને કહ્યું- તેઓ કુશળ પ્રશાસક હતા\nNext articleબે નંબરના કરોડો રૂપિયાને પાકિસ્તાનમાં આ રીતે વ્હાઈટ કરી રહ્યો છે દાઉદ ઈબ્રાહિમ\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઆઈએમએફ ચીફ : ભારત સરકારે હાલ વધુ આર્થિક સુધારાઓ અંગે વિચારવું...\nમુંબઇની હોસ્પિટલમાં બેદરકારી : હોસ્પિટલના વોર્ડમાં સંક્રમિત દર્દીઓ સાથે કોરોનાથી મૃત્યુ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/kutchh-saurastra/rajkot-rajkot-woman-files-complaint-against-nri-husband-and-in-laws-for-dowry-and-domestic-violence-vz-1061406.html", "date_download": "2021-06-15T01:11:43Z", "digest": "sha1:2R2D7XOAUWCQO2LFT552CSNFG7ZTIHRA", "length": 32636, "nlines": 250, "source_domain": "gujarati.news18.com", "title": "Rajkot woman files complaint against NRI Husband and In Laws for dowry and domestic violence– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કચ્છ-સૌરાષ્ટ્ર\n'તું અમારા પટેલની છોકરી જેવી કામઢી નથી, કામની બાવી છો, તારા માતાપિતાના ઘરેથી પૈસા લઈ આવ'\n\"હું કેનેડા પાછી ગઈ ત્યારે નિરવને ગમ્યું ન હતું. તેણે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ અંગે પૂછતે તેણે એવું કહ્યું હતું કે, મને તારામાં રસ નથી. તારા પૈસામાં રસ છે. આ દરમિયાન મને ગર્ભ રહેતા નિરવને આ વાત ગમી ન હતી.\"\nહરિન માત્રાવડીયા, રાજકોટ: રાજકોટની યુવતીએ કેનેડા (Canada)માં રહેતા તેના પતિ ઉપરાંત રાજકોટ રહેતા સાસુ-સસરા (In Laws) અને નણંદ સામે ફરિયાદ આપી છે. મહિલાનો આક્ષેપ છે કે તેનો પતિ કેનેડામાં ધંધો સેટ કરવા માટે તેની પાસે સતત પૈસાની માંગણી (Dowry) કરતો હતો. આ માટે તેના પિતાએ 45 લાખ રૂપિયા આપ્યા હતા જે તેના પતિએ ઉડાવી નાખ્યા હતા. આ ઉપરાંત તેના સાસુ-સસરા અને નણંદ તું કામની બાવી છો એવું કહીને મ્હેંણા ટોંણા મારતા હતા. યુવતીની ફરિયાદ પ્રમાણે તેનો પતિ દારૂ પીને તેની સાથે ક્રૂરતાપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. કેનેડામાં તેણીને ગર્ભ રહી ગયો હતો ત્યારે તેનો પતિ સતત ગર્ભ ન રાખવા માટે દબાણ કરતો હતો. આ ઉપરાંત પતિ અવારનવાર એવું કહેતો હતો કે તું મને ગમતી નથી.\nરાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રામ પાર્કમાં માવતરના ઘરે ત્રણેક મહિનાથી રહેતાં ગોરાબેન નિરવભાઇ ઘોડાસરાએ તેના પતિ નિરવ, સાસુ આશાબેન, સસરા મગનભાઇ પુંજાભાઇ ઘોડાસરા તથા નણંદ કનીકાબેન મગનભાઇ ઘોડાસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ગોરાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, \"હું ત્રણેક માસથી મારા મમ્મી-પપ્પા સાથે છેલ્લા ત્રણેક મહિનાથી રહું છું અને ઘરકામ કરૂ છું. મારા લગ્ન આજથી ચારેક વર્ષ પહેલા તા.૨૩/૦૧/૨૦૧૭ના રોજ રાજકોટના નિરવ ધોડાસરા સાથે થયેલા છે. આ મારા બીજા લગ્ન છે. અમે બંને એકબીજાને દસેક વર્ષથી ઓળખતા હોઇ અને અમારા બંનેના પરિવારની સહમતી હોય હું નિરવ કરતા ઉંમરમાં દસ વર્ષ મોટી હોવા છતાં અમે એકબીજાના પરિવારની મરજીથી આ લગ્ન કર્યા હતા. નિરવ કેનેડામાં જોબ કરે છે અને આ લગ્ન જીવનથી મારે સંતાન નથી. મારા પપ્પાનું નામ નવીનચંદ્ર ત્રિવેદી તથા મમ્મીનું નામ મીનાક્ષીબેન ત્રિવેદી છે. હું બ્રાહ્મણ છું અને નિરવ ���ટેલ છે. મેં લૉમાં પીએચડી કર્યું છે.\"\n\"મારા લગ્ન રાજકોટમાં ગ્રાન્ડ રેજન્સી હોટલમાં થયા હતા. હું મને આપેલા કરિયાવર સાથે મારા પતિને ઘરે સત્યસાઇ હૉસ્પિટલ પાછળ રહેવા ગઈ હતી. ત્યાં મારા સાસુ આશાબેન, સસરા મગનભાઇ, નણંદ કનિકા રહેતા હતા. પતિ લગ્નના સાતેક દિવસ બાદ કેનેડા જતાં રહ્યા હતા. મારા સાસુ-સસરાને પહેલેથી જ હું ગમતી ન હતી. કારણ કે હું બ્રાહ્મણ હોઇ અને નિરવ કરતા મોટી હોઇ જેથી મને વારંવાર સંભળાવતાં કે અમારા પટેલની છોકરી બધુ ઘરનું કામ કરે. તું આવડી મોટી હોવા છતા તને કાંઇ ઘરનું કામ આવડતું નથી. આ ઉપરાંત મ્હેંણા ટોંણા મારતા કે તારા પપ્પા તો આર્થિક સદ્ધર છે. તું કરિયાવરમાં કંઇ વધારે લાવી નથી. અમારા પટેલમાં તો છોકરીઓ ઘણો કરિયાવ૨ લાવે. આવું કહીને આડકતરી રીતે વારંવાર પૈસાની માંગણી કરતા હતા અને કહેતા કે નિરવનો ધંધો કેનેડામાં સેટ કરવો છે, તારા ૫પ્પાને કહે પૈસા આપે. આ બાબતે મેં મારા પતિ નિરવ સાથે ફોન ઉપર વાત કરતાં તેમણે પણ કહ્યું હતું કે, આપણે કેનેડામાં ધંધો કરવો છે, પણ મારી પાસે પૈસા નથી. જેથી તારા મમ્મી-પપ્પાને કહે તો મદદ મળે. આમ નિરવ પણ આડકતરી રીતે પૈસાની લાલચમાં હતો.\"\n\"આ સમયે ખબર પડી હતી કે આ લોકો લાલચુ છે. મારા આ બીજા લગ્ન હોવાથી મને એમ કે હું કેનેડા જઇશ એટલે સારૂ થઇ જશે. આમને આમ ત્રણેક મહીના હું અહીં સાસરિયામાં રહી હતી. આ દરમિયાન મારી નણંદ કનીકાબેન પણ મને કામકાજ બાબતે ટોર્ચર કરવા લાગ્યા હતા. તેઓ મને કહેતા હતા કે ભાભી તમારૂ કામ સારૂ નથી. કામ કરતા આવડતુ નથી. સાસુ સસરા મને કહેતા કે, ગોરી તારે આ છોકરીને સાચવવાની છે. તારે અહીં જ રહેવાનું છે. મેં કેનેડા પતિ પાસે જવાનું કહેતા મારા સાસુ-સસરા અને નણંદે મને ઘણી સંભળાવ્યું હતું અને રોવડાવી હતી. હું આ બધું સહન કરતી રહી હતી. બાદમાં મારા કેનેડાના વિઝા મળી જતા હું તા. ૦૫/૦૭/૨૦૧૭ ના કેનેડા જતી રહી હતી. અહીં નિરવ કેલગરી સીટીમાં રહેતા હતા. અહીં શરૂઆતથી જ નિરવ મારામાં રસ લેતો ન હતો. તે લગ્ન જીવન ભોગવતો ન હતો અને મારાથી દૂર રહેતો હતો. મારી ઉંમર મોટી હોઇ જેથી મેં નિરવને બાળક માટે વાત કરી તો નિરવે ના કહી હતી. સાથે કહ્યું હતું કે, તું કંઇ કામ ધંધો કર, ઘરમાંને ઘરમાં જ રહે છે. તું મને બહુ ગમતી નથી.\"\n\"મારા પતિને દારૂ પીવાની કુટેવ હવાથી હજારો ડોલર દારૂ પીવા પાછળ ઉડાડી દેતાં હતા. દરમિયાન ૨૦૧૮માં મને ગર્ભાશયમાં ગાંઠ થઈ હતી ત્યારે મારી સરખી રીતે સા��વાર પણ કરાવી ન હતી. જેથી હું રાજકોટમાં સારવાર માટે આવી હતી ત્યારે મારા સાસુ-સસરાએમ ને મદદ કરી ન હતી. સારવારનો ખર્ચ મારા પિતાજીએ ભોગવ્યો હતો. એ બાદ હું કેનેડા પાછી ગઇ તો મારો પતિ મારી સાથે તોછડાઇ ભર્યું વર્તન કરતો હતો. મારી બાળક અંગેની માંગણી સ્વીકારતો નહીં. આ દરમિયાન મને લેબર જોબ મળતા હું કામે જતી હતી અને મને એમ કે હવે નિરવ મને સ્વીકારશે, પણ ઉલટાનું તેને મારા પગારમાં રસ હતો. લગ્ન જીવનમાં તેને કોઇ રસ ન હતો. બાદ 2019માં હું પાછી રાજકોટ આવી ત્યારે મેં નિરવના આ વર્તન બાબતે મારા સાસુ-સસરાને વાત કરી તો તેણે નિરવનો પક્ષ લઇ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું.\"\n\"હું કેનેડા પાછી ગઈ ત્યારે નિરવને ગમ્યું ન હતું. તેણે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ અંગે પૂછતે તેણે એવું કહ્યું હતું કે, મને તારામાં રસ નથી. તારા પૈસામાં રસ છે. આ દરમિયાન મને ગર્ભ રહેતા નિરવને આ વાત ગમી ન હતી. તે બાળક ન રાખવા માટે સતત દબાણ કરતો હતો. સતત માનસિક ત્રાસને કારણને મને મીસકેરેજ થઈ ગયું હતું. હું નોર્મલ હોવા છતાં નિરવે કેનેડામાં મારા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાદમાં મારા મિત્રની સમજાવટથી હું પાછી નિરવ સાથે રહેવા ગઈ હતી. આ દરમિયાન નિરવ મારી સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યો હતો તેમજ ધંધા માટે મારા પિતા પાસેથી પૈસા માંગવાનું કહ્યું હતું.\"\n\"આ અંગે મેં મારા પપ્પાને વાત કરતા મારા પપ્પાએ કટકે કટકે 45 લાખ રૂપિયા ધંધા માટે અમારા જોઇન્ટ એકાઉન્ટમાં તથા રોકડા આપ્યા હતા. જોકે, મારા પતિએ આ રકમ ધંધો કરવાના બદલે પોતાની મરજી મુજબ વાપરી નાખી હતી. મારા સાસુ-સસરા અને નણંદ વારંવાર નિરવને ફોન કરી મારા વિરૂદ્ધ ચઢામણી કરતા હતાં. મારા પતિ ગુસ્સે થઇ મારા ઉપર હાથ ઉપાડી લેતાં હતા અને છૂટાછેડા આપી લેવાની ધમકી આપતા હતાં. મારા પતિને મારામાં રસ ન હોઇ પણ કયારેક દારૂ પી ઘરે આવી ક્રૂરતાપુર્વક સંબંધ બાંધતો અને ખરાબ વર્તન કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. આ બાબતે મેં પતિ વિરુદ્ધ કેનેડા પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.\"\n\"જે બાદમાં પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જે બાદમાં ઓચિંતા મારા પતિએ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું અને મને છૂટાછેડાની નોટીસ મોકલી હતી. જે બાદમાં કોઈ આશરો ન હોઇ જેથી હું તા.૨૨/૦૯/૨૦૨૦ના અહીં રાજકોટ પરત આવી છું. હું મારા સાસુ-સસરાને ઘરે ગઈ ત્યારે મને ઘરમાં પ્રવેશવા દીધી ન હતી. મને ઘરમાંથી કાઢી મૂક��ા હાલ હું મારા માતા-પિતાના ઘરે છું. પતિ, સાસુ, સસરા અને નણંદને હું પહેલેથી જ ગમતી ન હોઇ તેઓ ઘરકામ જેવી નાની નાની બાબતમાં મ્હેંણા ટોંણા મારી તું અમારા પટેલની છોકરી જેવી કામઢી નથી, કામની બાવી છો, મારા દીકરાથી મોટી છો તેમ કહીને મારા માતાપિતાના ઘરેથી ધંધા માટે પૈસા લઈ આવવા કહેતા હતા. મારા પિતાએ 45 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં અવારનવાર પૈસાની માંગણી કરીને ત્રાસ આપતા હતા. આ મામલે મેં ફરિયાદ નોંધાવી છે.\"\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/unja-marketing-yard-election-asha-patel-in-winning-posion-gujarati-news/", "date_download": "2021-06-15T00:08:48Z", "digest": "sha1:WCRPXHD5L7RF5Y6JA64VGZW5UQ4AFN3N", "length": 10648, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "ઉંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી : આશા પટેલે નારણ પટેલ જૂથના સૂપડા સાફ કર્યા, નારણ પટેલના 33 વર્ષના દબદબાનો અંત - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વે���ી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nઉંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી : આશા પટેલે નારણ પટેલ જૂથના સૂપડા સાફ કર્યા, નારણ પટેલના 33 વર્ષના દબદબાનો અંત\nઉંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી : આશા પટેલે નારણ પટેલ જૂથના સૂપડા સાફ કર્યા, નારણ પટેલના 33 વર્ષના દબદબાનો અંત\nઉંઝા એપીએમસીમાં આશા પટેલના જૂથનો વિજય માનવામાં આવી રહ્યો છે. આશા પટેલની જીત સ્પષ્ટ દેખાઈ રહી છે. આ વચ્ચે નારણ પટેલના 33 વર્ષના દબદબાનો અંત આવી શકે છે. અત્યારથી જ આશા પટેલના સમર્થકોએ ઉજવણીની શરૂઆત કરી દીધી છે. ત્યારે એશિયાની સૌથી મોટી ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં હવે પરિવર્તનનો પવન ફૂ્ંકાશે તેવું લાગી રહ્યું છે.\nએશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી પર કોનું રાજ હશે તે ગણતરીના સમયમાં સ્પષ્ટ થઈ જશે. ઊંઝા એપીએમસી ચૂંટણની બીજા રાઉન્ડની ખેડૂત વિભાગની મત ગણતરી પૂર્ણ, બીજા રાઉન્ડના અંતે વિકાસ પેનલ આગળ, દિનેશ પટેલને 25 માથી 23 મત મળ્યા છે. જ્યારે ગૌરાંગ પટેલને 25 માથી 6 મત મળ્યાઆ ચૂંટણી પરિણામને લઈને માત્ર ઉમેદવારો, એપીએમસીના મતદારો જ નહી પરંતુ સમગ્ર મહેસાણા અને ગુજરાતભરના લોકોમાં ઉત્સુકતા છે. કારણ કે યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવનારા અને ધારાસભ્ય બનનારા આશા પટેલનું જૂથ અને નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલનું જુથ આમને સામને છે. આ બંને જૂથ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ સમાન છે.\nસાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થતા 22 ઉમેદવારોના ભાવી સીલ થઈ ચૂક્યા છે. ખેડૂત વિભાગમાં 100 ટકા મતદાન નોંધાયુ છે જ્યારે વેપારી વિભાગમાં 1632 મતદારો માંથી 1535 મતદારોને મતદાન કર્યુ હતુ. મતદાન બાદ ઉમેદવારોની હાજરીમાં જ મતપેટી સીલ કરાઈ હતી. 100 મતના એક રાઉન્ડ મુજબ મત ગણતરી ચાલી રહી છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nSBI મેગાઑક્શન : સસ્તામાં ઘર અને દુકાન ખરીદવાની સોનેરી તક, આ રીતે કરો રજીસ્ટ્રેશન\nજામનગર : અંધેરી નગરી ગંડુ રાજા જેવો ઘાટ, ચીફ ઓફિસરનો ચાર્જ ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરને સોંપાયો\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/bulldozers-on-18-shops-of-notorious-nazir-vora-in-128569724.html", "date_download": "2021-06-15T01:15:10Z", "digest": "sha1:O42I42RNEOPXQOLPXRP4LHI4J5N73IMC", "length": 8380, "nlines": 75, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Police turn bulldozers on 18 shops of notorious Nazir Vora in Ahmedabad | અમદાવાદમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ-AMCની સંયુક્ત કાર્યવાહી, કુખ્યાત નજીર વોરાની 18 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકાર્યવાહી:અમદાવાદમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ-AMCની સંયુક્ત કાર્યવાહી, કુખ્યાત નજીર વોરાની 18 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું\nAMC અને પોલીસ મળીને ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી.\nજુહાપુરામાં નજીર વોરાના ગેરકાયદે બાંધકામને તોડી પડાયું.\nઅમદાવાદ શહેરના વિવિધ ગેરકાયદેસર બાંધકામો પર કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે અને તેમાં સાથ આપી રહી છે અમદાવાદ શહેર પોલીસ. પોલીસ તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઓપરેશને કાર્યવાહી શરુ કરી છે. જેના ભાગરૂપે શહેરના ભૂમાફિયાઓ તેમજ ગેરકાયદેસર બાંધકામો કરેલા કુખ્યાત લોકોના બાંધકામ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.\nભૂમાફિયા વિરુદ્ધ AMCની કાર્યવાહી\nજે અંતર્ગત જુહાપુરાના કુ��્યાત નઝીર વોરાએ બનાવેલા અલીજા કોમર્શિયલ કોમ્પ્લેકસ પર કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બીજા તેમજ ત્રીજા માળે બનાવવામાં આવેલી 18 દુકાનો તોડી પાડવામાં આવી હતી. વધારાની 9 દુકાન ઇમ્પેક્ટ ફી ભરેલી હોવાથી તેને તોડવામાં નહીં આવે તેમ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, શહેરના કુખ્યાત લોકોએ પચાવી પાડેલી અને ગેરકાયદેસર બાંધકામ કરેલી મિલકતો ખુલી કરવામાં આવશે. અમદાવાદના જુહાપુરાના કુખ્યાત નઝીર વોરા સામે કડક પગલાં લેવાય રહ્યા છે. હાલમાં લેન્ડ ગ્રેબિંગનાં ગુનામાં ધરપકડ થઈ છે.\nગેરકાયદેસર બંધાયેલી 18 દુકાનો તોડી પાડવામાં આવી\nનઝીર વોરાના અત્યારે જુહાપુરામાં અનેક એકમો ગેરકાયદેસર છે. જેને પગેલે AMC અને ઝોન 7 પોલીસે લાલ આંખ કરી છે. જે અંતર્ગત જુહાપુરા સરખેજ રોડ પર આવેલ ત્રણ માળના અલીઝા કોમ્પ્લેક્ષ ઉપર પોલીસ તથા AMC સાથે સયુંક્ત રીતે દબાણ હટાવાની કરવાની કામગીરી હાથ ધરાઈ છે. નઝીર વોરાની માલિકીની 360 ચોરસ મીટરની જગ્યા ખાલી કરાવવામાં આવી છે. અલીઝા કોમ્પ્લેક્ષની પહેલા અને બીજા માળ ઉપરની 18 દુકાનો તોડવામાં આવી છે. જેમાં એસ્ટેટ નગર વિકાસ ખાતાનો સ્ટાફ તથા પોલીસ સ્ટાફ કામે લાગ્યો હતો. જેમાં 2- દબાણ ગાડી, 1-જે.સી.બી.મશીન, 3- ગેસ કટર, 30- ખાનગી મજૂર, 6- બ્રેકર મશીન નઝીર વોરા ઉપર અલગ અલગ પ્રકારના આશરે 25થી વધુ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.\nબે દિવસ પહેલા બકુ ખાનની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવાયું હતું\nનોંધનીય છે કે, બે દિવસ પહેલા જ અમદાવાદ પોલીસ તથા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જુહાપુરાનાં ફતેહવાડી વિસ્તારમાં આવેલા કુખ્યાત બકુ ખાન ઉર્ફે બક સૈયદની 7 દુકાનો તેમજ ઘર તોડી પાડ્યા હતા. કુખ્યાત બકુ ખાન પર લોકોને ધાક ધમકી તથા ડરાવીને કરોડો રૂપિયાની મિલકત પડાવી લીધાનો આરોપ છે. જેથી તેની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.\nઅન્ય સમાચારો પણ છે...\nકાર્યવાહી: અમદાવાદમાં કુખ્યાત સુલતાન ખાન ગેંગના સભ્ય બકુ ખાનનો 'કિલ્લો' ધ્વસ્ત, 7 દુકાનો અને ઘર પર બુલડોઝર ફરી વળ્યા\nકાર્યવાહી: વાડજમાં સરકારી જમીન પર ઝૂંપડાં બનાવી આવક રળતાં 7 ભૂમાફિયા પકડાયા; મંદિર અને ગૌશાળા બનાવી જમીનનો કબજો કરી લીધો\nરજૂઆત: વિરમગામ પંથકમાં ભૂમાફિયા બેફામ બનતાં મામ.ને આવેદન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/category/election", "date_download": "2021-06-15T00:03:25Z", "digest": "sha1:3VI2V6BQL6FBS4X4LMMLRHBZY3EBYNIG", "length": 16696, "nlines": 208, "source_domain": "www.charotarnoavaj.com", "title": "Election |", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nબ્રેકીંગ: મમતા બેનર્જીની નંદીગ્રામ બેઠક પર હાર..\nકોરોનાના રેકોર્ડ કેસો વચ્ચે 62 દિવસ ચાલેલી ચૂંટણી પ્રક્રિયા પછી આજે બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની ચૂંટણીના પરિણામો આવી…\nઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી: જાણો કોણ નામની કરવામાં આવી સત્તાવાર જાહેરાત\nઉમરેઠ નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે ભાજપના રમીલાબેન કનુભાઈ પટેલ…\nખંભાત નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી: જાણો કોણ નામની કરવામાં આવી સત્તાવાર જાહેરાત\nખંભાત નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે કામીનીબેન ગાંધી…\nસોજીત્રા નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી: જાણો કોણ નામની કરવામાં આવી સત્તાવાર જાહેરાત\nસોજીત્રા નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે ભાજપના રજનીકાંત જશભાઈ પટેલ…\nઆણંદ નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી જાણો કોણ નામની કરવામાં આવી સત્તાવાર જાહેરાત\nઆણંદ જિલ્લાના મુખ્ય મથક આણંદ નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં કુલ 52 પૈકી 36 સભ્યો ભાજપના, 14 કોંગ્રેસ અને…\nઆણંદ જીલ્લાની 6 નગરપાલિકામાં ��્રમુખનો તાજ કોના શિરે મુકાશે જાણો ક્યારે કરાશે જાહેરાત\nઆણંદ, તા. ૧૫ આણંદ જીલ્લાની ૬ નગરપાલિકાઓની મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે તા. ૧૬મીને મંગળવારે બપોરે જે તે પાલિકાના…\nખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકાની પ્રમુખ, ઉપપ્રમુખ પદની વરણી થઇ,કણજરી નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળાઇ\nઆણંદ, તા. ૧૫ ખેડા જીલ્લાની પાંચ નગરપાલિકાઓ નડિયાદ, કણજરી, ઠાસરા, કપડવંજ અને કઠલાલ નગરપાલિકાની સામાન્ય ચુંટણી બાદ આજે પ્રમુખ અને…\nઆણંદ જીલ્લામાં પાલિકા અને જીલ્લા તથા તાલુકા પંચાયતોમાં પ્રમુખપદનો તાજ કોના શિરે…..\nઆણંદ, તા. ૬ આણંદ નગરપાલિકામાં સામાન્ય મહિલા બેઠક છે. જીલ્લા પંચાયતમાં પણ સામાન્ય મહિલા બેઠક છે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં…\nઆણંદ જીલ્લા પંચાયતની સિહોલ સીટનું પરિણામ જાહેર : જાણો કોનો થયો વિજય\nઆણંદ, તા. ૫ આણંદ જીલ્લા પંચાયત સિહોલ બેઠકના બોરીયા-૧ મતદાન મથકનું ઈવીએમ યુનીટ મત ગણતરી દરમિયાન નહી ખુલતા બોરીયા-૧ મતદાન…\nઆણંદ જિલ્લાના ક્યાં બુથમાં આવાતીકાલે ફરી યોજાશે મતદાન: જાણો કયા કારણે લેવાયો આ નિર્ણય\nઆણંદ જિલ્લા પંચાયતની તા.૨૮-૦૨-૨૦૧૧ના રોજ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાંઆણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં સમાવિષ્ટ આણંદ જિલ્લા પંચાયતની ૩૫–સિંહોલ મતદાર મંડળમાં સમાવિષ્ટ મતદાન…\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણ�� વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002715-2/", "date_download": "2021-06-15T00:31:48Z", "digest": "sha1:62YCYGNJ5YECZINEU2IXYZ7LGMDY7GL6", "length": 23579, "nlines": 182, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ શહેરના હાર્દ સમા તેમજ ટ્રાફિકથી ધમધમતા માણેકચોક પર બીસી પોઇન્ટના એજેન્ટે 3 લાખ ગુમાવ્યા:એજેન્ટની ગાડીમાં પંકચર પડતા તકનો લાભ લઇ ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈ થયો રફુચક્કર - Dahod Live News", "raw_content": "\nદાહોદ શહેરના હાર્દ સમા તેમજ ટ્રાફિકથી ધમધમતા માણેકચોક પર બીસી પોઇન્ટના એજેન્ટે 3 લાખ ગુમાવ્યા:એજેન્ટની ગાડીમાં પંકચર પડતા તકનો લાભ લઇ ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈ થયો રફુચક્કર\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nદાહોદ શહેરના હાર્દ સમા તેમજ ટ્રાફિકથી ધમધમતા માણેકચોક પર બીસી પોઇન્ટના એજેન્ટે 3 લાખ ગુમાવ્યા\nએજેન્ટની ગાડીમાં પંકચર પડતા તકનો લાભ લઇ ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈ થયો રફુચક્કર: પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસમાં જોતરાઇ\nદાહોદ તાલુકાના ખરોદા ગામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બીસી પોઈન્ટ ચલાવનાર એજન્ટ આજરોજ દાહોદ શહેરના યાદગાર ચોક ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી રૂા.૩ લાખ રૂપીયા રોકડા ઉપાડી પોતાની ફોર વ્હીલર ગાડીમાં બેઠા હતા અને ટાયર પંચર જણાતાં નજીકમાં આવેલ ટાયરની દુકાને ફોર વ્હીલર ગાડીનું પંચર કઢાવતાં હતાં તે સમયે ડ્રાઈવર સીટ ઉપર મુકેલ રોકડા રૂપીયા ૦૩ લાખ ભરેલ બેગ કોઈ અજાણ્યા ગઠીયાઓ ચોરી કરી લઈ નાસી જતાં દાહોદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હેબતાઈ ગયેલ બીસી પોઈન્ટના એજન્ટે દાહોદ શહેર પોલીસને જાણ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.\nદાહોદ તાલુકાના રાણાપુર ગામે રહેતા મુકેશભાઈ રાઠોડ ખરોદા ગામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું બીસી પોઈન્ટ ચલાવે છે. આજરોજ તેઓ આ બીસી પોઈન્ટ માટે રોકડા રૂપીયા લેવા દાહોદની યાદગાર ચોક ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતે આવ્યાં હતાં અને જ્યાંથી રોકડા રૂપીયા ૦૩ લાખ ઉપાડી પોતાની ફોર વ્હીલર ગાડીમાં બેઠા હતાં. આ દરમ્યાન ગાડીનું ટાયર પંચર જણાતાં તેઓ નજીકમાં આવેલ એક ટાયરની દુકાને પહોંચ્યાં હતાં અને ત્યાં પંચર પડેલ ટાયરનું પંચર કઢાવતાં હતાં. આ દરમ્યાન તેઓ રોકડા રૂપીયા ૦૩ લાખ ભરેલ બેગ ડ્રાઈવર સીટની ઉપર મુક્યું હતું. એક તરફ મુકેશભાઈ ટાયરનું પંચર કઢાવવામાં વ્યસ્ત હતાં ત્યાં બીજી તરફ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ડ્રાઈવર સીટની ઉપર મુકી આ રોકડા રૂપીયા ભરેલ બેગની તડફંચી કરી લઈ નાસી ગયાં હતાં. મુકેશભાઈએ ડ્રાઈવર સીટ તરફ જાેતાં રૂપીયા ભરેલ બેગ નજરે ન પડતાં તેઓ હેબતાઈ ગયાં હતાં. આસપાસના લોકો પણ જાણ થતાં લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યાં હતાં. વિલંબ ન કરી મુકેશભાઈએ તાત્કાલિકા આ મામલે નજીકની પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને પોલીસ દ્વારા હાલ આસપાસના સીસીટીવી ફુટેજાેની તપાસ પણ હાથ ધરી હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી અને ઘટના આજે ટોક ઓફ ધી ટાઉન રહેવા પામી હતી.\nદાહોદ જિલ્લામાં કોરોનાનો કાળો કેર:આજે વધુ 28 કેસોનો વધારો: વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગ ચિંતિત\nફતેપુરામાં સ્વેચ્છિક લોકડાઉનનો થયો ફિયાસ્કો: બજારો રાબેતા મુજબ ધમધમતા રહ્યા\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામ��ં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/business/lic-jeevan-shanti-policy-benefits-know-all-important-details-about-life-insurance-corporation-of-india-mp-1003180.html", "date_download": "2021-06-14T23:56:55Z", "digest": "sha1:IXLMUXE4SL4CHXI23GA3GPGEBWWXVSLA", "length": 22270, "nlines": 246, "source_domain": "gujarati.news18.com", "title": "Lic Jeevan Shanti Policy Benefits Know all important details about life insurance Corporation of India– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » વેપાર\nLICની ખાસ પોલીસી: ફક્ત એક વખત પૈસા લગાવો અને આજીવન પેન્શનનો લાભ ઉઠાવો\nદેશની સરકારી સંસ્થા LIC સમય સમય પર તેમનાં ગ્રાહકો માટે ખાસ સ્કિમ લઇને આવેછે. LICની આ પેંશન પોલિસીનું નામ 'જીવન શાંતિ' છે જેમાં એક ખાસ રકમ જમા કરી આજીવન પેન્શન મેળવી શકાય છે. ચાલો જાણીએ આ પોલીસી વિશે.\nઆજે અમે આપને LICની તે પોલિસી અંગે વાત કરીશુ જેમાં એખ વખત પૈસા લગાવ્યા બાદ રિટાયરમેન્ટ બાદ દર મહિને કમાણી થતી રહેશે. આ પોલિસી લેતા સમયે પોલિસીધારકની પાસે પેન્શન અંગે બે વિકલ્પ મળે છે. પહેલાં ઇમીડિયેટ બીજા ડિફ્ફર્ડ એન્યુટી. અમીડિએટનો અર્થ થાય છે પોલિસી લેવાનાં તુરંત બાદ જ પેંશનની જ પ્રાપ્તિ ડેફ્ફર્ડ એન્યુટીનો અર્થ છે પોલલિસી લીધાનાં કેટલાંક સમય (5,10,15,20) વર્ષ બાદ પેન્શન મળવાનું શરૂ થશે.\nઇમીડિએટ એન્યુટીમાં 7 ઓપ્શન મળે છે. તો ડિફર્ડ એન્યુટીમાં બે પ્રકારનાં વિકલ્પ હોય છે જેમાં 'સિગલ લાઇફ માટે ડિફર્ડ એન્યુટી' અને બીજુ 'જોઇન્ટ લાઇફ માટે ડેફર્ડ એન્યુટી' છે. આપની આયુ જેટલી વધુ હશે, આપને એટલું પેન્શન મળશે. જો આપની આયુ ઓછી હશે તો હાઇ રિસ્ક કવરની સાથે નોમિનીને સૌથી વધુ બોનસ મળશે. આ રીતે પ્લાનમાં આપનાં પૈસા સુરક્ષિત છે.\nજો 50 વર્ષનો વ્યક્તિ 10,18,000 રૂપિયા રોકે છે તો તેને તુરંત જ વાર્ષિક 65,600 રૂપિયા પેન્શન મળશે. પણ Deferred ઓપ્શન હેઠળ જો એક વર્ષ બાદ તે લેવાનું શરૂ કરે છે તો તેને વાર્ષિક 69.300 વાર્ષિક, 5 વર્ષ બાદ 91,800 અને 10 વર્ષ બાદ વાર્ષઇક 1,28,300 વાર્ષિક 15 વર્ષ બાદ 1,69,500 વાર્ષિક અને 20 વર્ષ બાદ 1,92,300 રૂપિયા વાર્ષિક મળશે. ખાસ વાત એ છે કે ઉપરોક્ત રકમ આજીવન મળવાની ગેરંટી છે.\nઆ સિંગલ પ્રીમિયમ પેંશન પ્લાન છે. જોકે, તેમાં એક વખત જ પ્રીમિયમ ભરવાનું હોય છે. તેમાં અધિક્તમ પેન્શનની કોઇ સીમા નથી. આ પ્લાનમાં ન્યૂનતમ આયુ 30 વર્ષની છે અને અધિક્તમ આયુ 85 વર્ષ છે. આ યોજના હેઠળ તમે 1.5 લાખથી લઇને ઇચ્છા મુજબની રકમનું રોકાણ કરી શકુ છું.\nઆ પોલિસી આપ આપનાં માતા પિતા કે ભાઇ બહેનની સાથે જોઇન્ટ રૂપે પણ લઇ શકો છો. આ ઉપરાંત આ પ્લાનમાં ગ્રાહક તેની જરૂરીયાત અને પરિસ્થિતિ મુજબ એન્યુટી ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. પોલિસીમાં આપ ઇચ્છોતો રોકાણનાં તુરંત બાદ પેન્શન લેવાનું શરૂ કરી શકો છો કે પછી થોડા સમય બાદ પણ લઇ શકો છો.\nઆપને જણાવી દઇએ કે આ પોલિસીમાં લોનની સુવિધા મળે છે. તેની સાથે જ આ પોલિસીમાં 3 મહિના બાદ ક્યારેય પણ સરેન્ડર કરી શકાય છે. તે પણ ખોઇ મેડિકલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા વગર. આ પેન્શન જ્યારે પોલિસી ધારક જીવિત રહેછે ત્યારે મળે છે. તો મૃત્યુ બાદ તે પેન્શન આવવાનું બંધ થઇ જશે.\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/derivatives/what-is-derivatives-and-its-types-gujarati", "date_download": "2021-06-15T01:35:57Z", "digest": "sha1:6SDZOKZZMM5YARLAY7U4GYWXZWITSSY5", "length": 28613, "nlines": 624, "source_domain": "www.angelbroking.com", "title": "ડેરિવેટિવ અને તેના પ્રકાર શું છે - Angel Broking", "raw_content": "\nડેરિવેટિવ અને તેના પ્રકાર શું છે\nડેરિવેટિવ અને તેના પ્રકાર શું છે\nડેરિવેટિવ્સ એક એવી એકમ નથી કે જે સંપૂર્ણપણે નવી છે – વાસ્તવમાં તેમના ઇતિહાસનેમેસોપોટેમીયાના બીસીના બીજા સહસ્ત્રાબ્દી પૂર્વે શોધી શકાય છે. પરંતુ નાણાકીય સાધન તરીકે, 1970 ના દાયકા સુધી ડેરિવેટિવનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. મૂલ્યાંકન વ્યૂહરચનામાં પ્રગતિને લીધે ડેરિવેટિવ્ઝની ઝડપી વૃદ્ધિ થઈ , અને આજે તેમની હાજરી વગર નાણાંકીય ક્ષેત્રનું વિચાર કરવું મુશ્કેલ છે.\nડેરિવેટિવ્સ ટ્રેડર્સને ભવિષ્યના રોકડ પ્રવાહનો અંદાજ આપવા માટે સક્ષમ બનાવે છે. આ કંપનીઓને તેમની આવકની અસરકારક રીતે પૂર્વાનુમાન આપવામાં મદદ કરે છે એટલે કે. આગાહી સ્ટૉકની કિંમતો માટે સકારાત્મક વલણોને પ્રોત્સાહિત કરે છે.\nઅનેક વિશ્વની સૌથી મોટી કંપનીઓ તેમના સમગ્ર લેવડ-દેવડના જોખમને ઓછી કરવા માટે ડેરિવેટિવ્સનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, ભવિષ્યની કરારનો ઉપયોગ કિંમત પર સંમત થવા માટે ભવિષ્યની ખરીદીને પૂર્ણ કરવા માટે કરી શકાય છે. આ સુનિશ્ચિત કરે છે કે જ્યાં કિંમતમાં વધારો થાય છે, ત્યાં કંપની વધતા ખર્ચથી સુરક્ષિત છે. અન્ય રીતે કરાર કંપનીઓને મદદ કરે છે કે તેઓ અદલાબદલી દરો અને વ્યાજ દરોમાં ઉતાર-ચઢતાઓથી તેમને સુરક્ષિત કરી શકે છે.\nમોટાભાગના ડેરિવેટિવ ટ્રેડિંગને હેજ ભંડોળ અને રોકાણકારો દ્વારા ટ્રેડિંગમાં લાભ લેવામાં સક્ષમ બનાવવા માટે કરવામાં આવે છે. ડેરિવેટિવ્સને માત્ર એક નાની રકમની પ્રથમ હફ્તોની જરૂર છે ઉદાહરણ તરીકે, માર્જિન પર ચુકવણી કરી રહ્યા છીએ. ઘણા કિસ્સાઓમાં, સમયગાળા પહેલાં ડેરિવેટિવ કરાર ઑફસેટ અથવા અન્ય ડેરિવેટિવ દ્વારા ફડચા કરી શકાય છે.\n– વિકલ્પો: ઑપ્શનસેર ડેરિવેટિવ કરાર જે ખરીદનારને નિશ્ચિત સમયગાળા માટે નિશ્ચિત કિંમત પર અંતર્ગત સંપત્તિને ખરીદવા અથવા વેચવાની મંજૂરી આપે છે, પરંતુ ખરીદનારને આ વિકલ્પનો ઉપયોગ કરવાની જરૂર નથી. નિશ્ચિત કિંમત હડતાલ કિંમત તરીકે ઓળખાય છે.\n– ભવિષ્ય: ભવિષ્યમાં પ્રમાણિત કરાર જે ધારકને એક નિર્ધારિત તારીખે સંમત કિંમત પર ખરીદવા અથવા વેચવા માટે સક્ષમ બનાવે છે. વિકલ્પોથી વિપરીત, આ કિસ્સામાં બંને પક્ષો કરારને પૂર્ણ કરવા માટે જવાબદાર છે. ભવિષ્ય માટે કરાર મૂલ્ય સમાપ્તિની તારીખ સુધી બજારમાં ફેરફારોના આધારે સમાયોજિત કરવ���માં આવે છે. સૌથી લોકપ્રિય ભવિષ્યના કરાર વસ્તુઓના ભવિષ્ય છે અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓ તેલની કિંમતના ભવિષ્ય છે. તેઓ તેલની કિંમતો અને પછી ગેસોલીનને ઠીક કરે છે.\n– આગળ: આગળ ધારણાને ભવિષ્યના કરાર તરીકે ધ્યાનમાં લેવામાં આવશે જ્યાં ધારક નિયંત્રણ કરવા માટે જવાબદારી હેઠળ છે. આગળ પ્રમાણભૂત નથી અને સ્ટૉક વિનિમયના આધારે ટ્રેડ કરવામાં આવતું નથી. આ કરારોને બંને પક્ષોની જરૂરિયાતોને અનુરૂપ કરી શકાય છે. તેઓ અંતર્ગત વસ્તુ, તેના જથ્થા અને વ્યવહારની તારીખને ઈચ્છા મુજબ બદલી કરી શકે છે. આગળ અને ભવિષ્યમાં ખૂબ જ સમાન પ્રકૃતિ છે.\n– અદલાબદલ: અદલાબદલ એ ડેરિવેટિવ કરાર છે જ્યાં બે ટ્રેડિંગ પક્ષો તેમની નાણાંકીય જવાબદારીઓનું બદલાવ કરે છે. ટ્રેડ કરેલ રોકડની રકમ વ્યાજના દરના આધારે છે, દાખલા તરીકે, એક રોકડ પ્રવાહ નિર્ધારિત છે અને બેંચમાર્ક વ્યાજ દરના આધારે અન્ય રોકડ પ્રવાહમાં ફેરફારો થાય છે. સૌથી લોકપ્રિય અદલાબદલ વ્યાજ દર અદલાબદલ, ચીજવસ્તુ અદલાબદલી અને ચલણ અદલાબદલી હોય છે. સ્ટૉક વિનિમય પર અદલાબદલી ટ્રેડ કરવામાં આવતા નથી પરંતુ વ્યવસાયો અથવા નાણાંકીય સંસ્થાઓ વચ્ચે વ્યવહાર છે. દા.ત. કોઈ રોકાણકાર યુએસમાં પોતાનો સ્ટૉક વેચી શકે છે, અને તેને વિદેશી ચલણમાં ખરીદી શકે છે અને તે તેને ચલણના જોખમને મર્યાદિત કરવામાં મદદ કરે છે. આ પ્રતિકાર (ઓટીસી) વિકલ્પો ઉપર છે દા.ત. બે પક્ષો વચ્ચે ટ્રેડ કરવામાં આવતા ડેરિવેટિવ્સ જે બીજાને ઓળખાય છે, અથવા બેંકો જેવી સંસ્થાઓ દ્વારા પણ ટ્રેડ કરી શકાય છે.\nડેરિવેટિવ્સ સાથે સંકળાયેલા જોખમો\n– ડેરિવેટિવ્ઝ સાથે સંબંધિત એક સૌથી મોટો જોખમ એ છે કે વેપારીઓ તેમના વાસ્તવિક મૂલ્યને જાણી શકતા નથી. એક અથવા વધુ સંપત્તિ સાથે સીધા સંકળાયેલ ડેરિવેટિવ્સર, અને તેમની જટિલ પ્રકૃતિ ટ્રેડર્સને તેમની કિંમતમાં પ્રવેશ કરવો મુશ્કેલ બનાવે છે. દા.ત. ગીરો સમર્પિત સુરક્ષા, કમ્પ્યુટર પ્રોગ્રામરો જેમણે તેમને વિકસાવ્યા હતા તેઓને જ્યારે આવાસન બજારમાં ભાવવધારો કર્યો ત્યારે તેમની કિંમત વિશે જાણ નહોતી. બેંકો ડેરિવેટિવ્ઝના ટ્રેડમાં અચકાતા હતા કારણ કે તેઓ તેમના માટે કોઈ મૂલ્ય ચોકસાઈથી રાખી શકતા નથી .\n– ડેરિવેટિવસિસ લીવરેજ સાથે સંકળાયેલ બીજુ જોખમ. દાખલા તરીકે, વાયદામાં સામેલ ટ્રેડર્સ તેમની માલિકી જાળવવા માટે કરાર મૂલ્યના 2 થી 10% માર્જિન ખાતામાં મૂકવાની જરૂર છે. જો સંપત્તિનું મૂલ્ય ઘટે છે તો કરાર સમાપ્ત થાય ત્યાં સુધી ટકાવારી જાળવવા માટે માર્જિન ખાતામાં પૈસા ઉમેરવાની જરૂર છે.\n– ત્રીજા જોખમ ડેરિવેટિવ્સ સાથે સંકળાયેલ સમય મર્યાદા છે, દા.ત. કોઈપણ વ્યક્તિ ગેસની કિંમતો વધવામાં આવશે તેનો અંદાજ લઈ શકે છે પરંતુ ઘટના બનવાની ચોક્કસ સમય જાણવાની કોઈ રીત નથી.\nમોટી સંખ્યામાં વિશ્વની સૌથી મોટી 500 કંપનીઓ ટ્રેડ દરમિયાન તેમના જોખમને ઓછી કરવા માટે ડેરિવેટિવ્સનો ઉપયોગ કરે છે. 2017 માં, લગભગ 25 અબજ ડેરિવેટિવ કરાર હતા જે કંપનીઓ વચ્ચે ટ્રેડ કરવામાં આવ્યાં હતા. ચાર પ્રકારના ડેરિવેટિવ કરાર છે – વિકલ્પો, ભવિષ્ય, આગળ અને અદલાબદલ. કંપનીઓ અથવા ટ્રેડર્સ બજારની દેખરેખ રાખતી વખતે અને ટ્રેડ માટે શામેલ જોખમોનું વજન કરતી વખતે તેમની પરિસ્થિતિ માટે કયા કરાર સૌથી યોગ્ય છે તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લઈ શકે છે.\nફ્યુચર્સ પ્રાઇસિંગ ફોર્મ્યુલાને સમજવું\nફ્યુચર્સ કરાર: અર્થ, વ્યાખ્યા, પ્રો અને કોન્સ\nપુટ-કૉલ રેશિયો શું છે\nમાર્જીન મની શું છે\nશા માટે ઑપ્શન ટ્રેડિંગ કરવું જોઈએ\nફંડ્સ અને ઓપશન્સ વચ્ચે તફાવતો\nઓપન ઇન્ટરેસ્ટ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AE%E0%AB%80%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87.html", "date_download": "2021-06-15T01:34:03Z", "digest": "sha1:EXCX5ZUWB7OFSH46BK7N3BOR4O222TCF", "length": 9627, "nlines": 84, "source_domain": "www.meteorologiaenred.com", "title": "હાઇડ્રોમીટર શું છે અને મુખ્ય પ્રકારો શું છે? | નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nહાઇડ્રોમીટર શું છે અને મુખ્ય પ્રકારો શું છે\nમોનિકા સંચેઝ | | હવામાન ઘટના\nતમે ક્યારેય વિચાર્યું છે કે હાઇડ્રોમીટર શું છે અહીં તમારી પાસે જવાબ છે: આ ઘટના વાતાવરણમાંથી આવતા જલીય, પ્રવાહી અથવા નક્કર કણોનો સંગ્રહ છે. આ કણો સ્થગિત રહી શકે છે, મુક્ત વાતાવરણમાં પદાર્થો પર જમા થઈ શકે છે અથવા પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યાં સુધી વાતાવરણમાંથી નીચે આવી શકે છે.\nમુખ્ય લોકોમાં આપણે વરસાદ, ધુમ્મસ, ઝાકળ અથવા હિમ પ્રકાશિત કરીએ છીએ. ચાલો જાણીએ કે ત્યાં કયા મુખ્ય પ્રકારો છે અને તે કેવી રીતે વર્ગીકૃત થયેલ છે.\nતે તે છે જે પાણી અથવા બરફના ખૂબ નાના કણો દ્વારા બનાવવામાં આવે છે જે વાતાવરણમાં સ્થગિત હોય છે.\nધુમ્મસ: પાણીના ખૂબ નાના ટીપાંથી બનેલા છે જે નરી આંખે જોઇ શકાય છે. આ ટીપાં આડી દૃશ્યતાને 1 કિ.મી.થી નીચે ઘટાડે છે. જ્યારે 500 અને 1000 મીની અંતરે જોવામાં આવે ત્યારે ધુમ્મસ નબળું થઈ શકે છે, જ્યારે અંતર 50 અને 500 મીટરની વચ્ચે હોય છે, અને જ્યારે દૃશ્યતા 50m કરતા ઓછી હોય ત્યારે ગા. હોય છે.\nધુમ્મસ: ધુમ્મસની જેમ, તે પાણીના ખૂબ નાના ટીપાંથી બનેલું છે, પરંતુ આ કિસ્સામાં તે માઇક્રોસ્કોપિક છે. 1% ની સંબંધિત ભેજ સાથે 10 અને 80 કિ.મી. વચ્ચે દૃશ્યતા ઘટાડે છે.\nહાઇડ્રોમીટિયર્સ જે વાતાવરણમાં પદાર્થો પર જમા થાય છે\nતે ત્યારે થાય છે જ્યારે વાતાવરણમાં પાણીની વરાળ જમીન પરની વસ્તુઓ પર ઘન થાય છે.\nહિમ: જ્યારે બરફના સ્ફટિકો પદાર્થો પર જમા થાય છે ત્યારે તાપમાન 0 ડિગ્રીની નજીક હોય છે.\nહિમ: જ્યારે જમીનની ભેજ જામી જાય છે, ત્યારે બરફના સ્વરૂપોનો ખૂબ લપસણો પડ છે, જ્યારે આપણે કહીએ છીએ કે ત્યાં હિમ લાગ્યું છે.\nઠંડું ધુમ્મસ: તે એવા વિસ્તારોમાં થાય છે જ્યાં ધુમ્મસ હોય છે અને પવન થોડો ફૂંકાય છે. જ્યારે તે જમીનના સંપર્કમાં આવે છે ત્યારે પાણીની ટીપું સ્થિર થાય છે.\nતે આપણે વરસાદના નામથી જાણીએ છીએ. તે પ્રવાહી અથવા નક્કર કણો છે જે વાદળોથી પડે છે.\nવરસાદ: તે 0,5 મિલીમીટરથી વધુ વ્યાસવાળા પાણીના પ્રવાહી કણો છે.\nનેવાડા તે બરફના સ્ફટિકોથી બનેલું છે જે વરસાદના વાદળોથી પડે છે.\nકરા: આ વરસાદ બરફના કણોથી બનેલો છે જેનો વ્યાસ 5 થી 50 મિલીમીટર છે.\nતે તમારા માટે રસ છે\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાન ઘટના » હાઇડ્રોમીટર શું છે અને મુખ્ય પ્રકારો શું છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nએટલાન્ટિકમાં વાવાઝોડાની મોસમમાં સરેરાશ પ્રવૃત્તિ હશે\nવાતાવરણમાં પરિવર્તનમાં વાદળોનું મહત્વ\nતમા��ા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/former-cm-of-uttarakhand-calls-corona-an-animal-wreaking-havoc-says-her-right-to-live-too", "date_download": "2021-06-15T00:40:07Z", "digest": "sha1:LL7EIX6W45ZOKUFE7I7PRU7ASY3OC3MG", "length": 8157, "nlines": 83, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Former CM of Uttarakhand calls Corona an animal, wreaking havoc, says 'her right to live too'", "raw_content": "\nઉત્તરાખંડના પૂર્વ CM એ તબાહી મચાવતા કોરોનાને પ્રાણી ગણાવ્યો, કહ્યું- 'તેને પણ જીવવાનો હક'\nઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કોરોના વાયરસને લઈને એવું વિચિત્ર નિવેદન આપ્યું છે જેને પચાવવું મુશ્કેલ છે. રાવતનું કહેવું છે કે કોરોના વાયરસ પણ એક પ્રાણી છે અને તેને પણ જીવવાનો હક છે.\nદહેરાદૂન: ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કોરોના વાયરસને લઈને એવું વિચિત્ર નિવેદન આપ્યું છે જેને પચાવવું મુશ્કેલ છે. રાવતનું કહેવું છે કે કોરોના વાયરસ પણ એક પ્રાણી છે અને તેને પણ જીવવાનો હક છે. પૂર્વ સીએમના દાર્શનિક અંદાજમાં અપાયેલું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમની આ અંગે ટીકા પણ થઈ રહી છે.\nએક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે હું દાર્શનિક પક્ષ સાથે આ વાત કરી રહ્યો છું. વાયરસ પણ એક પ્રાણી છે અને આપણે પણ. આપણ આપણી જાતને સૌથી વધુ બુદ્ધિશાળી માનીએ છીએ પરંતુ તે પ્રાણી જીવવા માંગે છે અને તેને પણ તે હક છે. રાવત એટલેથી ન અટકયા. તેમણે ક હ્યું કે આપણે કોરોના વાયરસની પાછળ લાગી ગયા છીએ. તે રૂપ બદલી રહ્યો છે. બહુરૂપિયો થઈ ગયો છે. આથી વાયરસથી અંતર બનાવીને ચાલવું પડશે.\nસમર્થકોએ આપ્યો આ તર્ક\nપૂર્વ મુખ્યમંત્રીએ કોરોના અંગે કહ્યું કે તૂ પણ ચાલતો રહે અને અમે પણ ચાલતા રહીએ. બસ આપણે એટલી ઝડપથી ચાલવું પડશે જેથી કરીને તે પાછળ રહી જાય. આપણે આ પહેલુ તરફ વિચારવાની જરૂર છે. તે પણ એક જીવન છે અને પોતાનું જીવન બચાવવા માટે તે તમામ રૂપ બદલી રહ્યો છે. ભાજપ નેતા રાવતનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. જો કે તેમના સમર્થકોનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રીએ લોકોને મહામારીથી બચવા માટે ચેતવ્યા છે.\nઆ મંત્રીએ આપી યજ્ઞની સલાહ\nકોરોનાને લઈને નિવેદનબાજીમાં મધ્ય પ્રદેશના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુર પણ પાછળ નથી. તેમણે હાલમાં જ કહ્યું હતું કે યજ્ઞ કરવાથી કોરોનાની ત્રીજી લ��ેર ભારતને સ્પર્શી શકશે પણ નહી. ઠાકુરે કહ્યું હતું કે પર્યાવરણને શુદ્ધ કરવા માટે યજ્ઞ કરો અને તેમાં બધા આહૂતિ પણ નાખો. શિવરાજ સરકારના મંત્રીએ કહ્યું હતું કે કર્મકાંડ અને અંધવિશ્વાસ નથી પરંતુ પર્યાવરણને શુદ્ધ કરવા માટે યજ્ઞ ચિકિત્સા છે. કોરોનાની ત્રીજી લહેર પ્રત્યે બધા જાગૃત છે. મને પૂરેપૂરી આશા છે કે આપણે ત્રીજી લહેરને પણ પહોંચી વળીશું કારણ કે જ્યારે બધાના સંયુક્ત પ્રયત્નો પવિત્ર ભાવથી થાય છે તો કોઈ મુસિબત ટકી શકતી નથી.\nકેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ:કોરોના સંક્રમિત બાળકો પર CT સ્કેનનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો, રેમડેસિવિર આપવા પર પ્રતિબંધ; 6 મિનિટ વોક ટેસ્ટની સલાહ\nBaba Ramdev પણ લેશે કોરોના રસી, Allopathy અને ડોક્ટરો વિશે ફરી આપ્યું મોટું નિવેદન\nતુર્કીમાં નિખિલ - નુસરત જહાંના લગ્ન અને ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ, 2 વર્ષમાં જ એવું તો શું બન્યું કે મેડ ફોર ઈચ અધર્સ કપલે કર્યો છૂટા થવાનો નિર્ણય\nમુંબઈમાં બીજા દિવસે પણ ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; ગોવા અને ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા\nમુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત, અનેક ઘાયલ\nBollywood ના 'બીગ ડેડી' Karan Joher અને ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન Ekta Kapoor કરવાના હતા લગ્ન તો પછી શું લોચો પડ્યો...\nમધ્ય પ્રદેશમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારો હવસખોર અમદાવાદથી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%9C%E0%AA%AF%E0%AA%82%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE-2/", "date_download": "2021-06-15T00:01:30Z", "digest": "sha1:ZH33CPRKILAYXRR2TYT7SIADBQUWH3EE", "length": 8605, "nlines": 121, "source_domain": "cn24news.in", "title": "જયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલનો હાથ, CID ક્રાઈમનો ઘટસ્ફોટ | CN24NEWS", "raw_content": "\nHome અમદાવાદ જયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલનો હાથ, CID ક્રાઈમનો ઘટસ્ફોટ\nજયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલનો હાથ, CID ક્રાઈમનો ઘટસ્ફોટ\nઅમદાવાદ: ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા પટેલ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ સીઆઈડી ક્રાઈમે કર્યો છે. 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જો કે આ કેસમાં શાર્પશૂટરો હજુ પોલીસ પકડથી દૂર છે.\nCID ક્રાઈમના એડીજીપી અજય તોમરે કરેલા દાવા\nછબીલ પટેલ હત્યામાં સામેલ\nભાનુશાળી સાથે મનીષા ગોસ્વામીના મતભેદો હત્યાનું કારણ બન્યા\nછબીલ પટેલ 25 ડિસેમ્બરે હત્યારાઓને લઈને કચ���છના ફાર્મહાઉસ પહોંચ્યા હતા\nફાર્મ હાઉસમાં જ હત્યાનું ષડયંત્ર ઘડાયું\n2 જાન્યુઆરીએ છબીલ મસ્કત જવા રવાના થયા\nમનીષા કચ્છમાં જ રોકાઈ\nનીતિન પટેલ અને વસંત પટેલ\nશશીકાંત કાંબલે 15 ગુના અને શેખ અસરફ નરોડામાં 4 ગુના ધરપકડ\nગુજરાત અને રાજ્ય બહાર શોધખોળ\nમનીષા ગોસ્વામી અમારી કસ્ટડીમાં નથી\nતપાસમાં એક મોબાઈલ મળ્યો\nછબીલ પટેલને પકડવા માટે ઈન્ટપોલની મદદ લેવાશે\n17 દિવસ બાદ સફળતા\n8 જાન્યુઆરીએ સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ H-1 કોચમાં ભાનુશાળીને બે ગોળી મારીને હત્યા કરાઈ હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ અને રેલવેની ટીમો તપાસ આરંભી હતી. 17 દિવસ બાદ પોલીસે સત્તાવાર રીતે બે આરોપીઓની ધરપકડ બતાવી છે.\nPrevious articleઉજ્જવલા યોજનામાં સિલિન્ડર મળ્યા, ગેસનો ભાવ વધતાં ગરીબોએ લાકડા વાપરવાની શરૂઆત કરી\nNext articleસ્માર્ટ સિટીઃ અમદાવાદમાં અહીં હજુ પણ ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવું પડે છે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nરથયાત્રા : ભગવાનના રથ ખાડિયાથી રવાના, ટ્રકો અને ગજરાજ સરસપુર પહોંચ્યા,...\nઅમદાવાદ : આત્મહત્યા કરવા કૂદેલો યુવક ત્રણ દિવસ નદીમાં પડ્યો રહ્યો,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/indian-troops-at-1100-degrees-celsius-the-scorching-lava-saved-millions-of-lives/", "date_download": "2021-06-15T00:54:15Z", "digest": "sha1:HN53HL55V7MUMXD5HITHLOLDNHJU3RQV", "length": 11461, "nlines": 113, "source_domain": "cn24news.in", "title": "ભારતીય જવાનોએ 1100 ડિગ્રી સે. તાપમાને ધગધગતા લાવાથી લાખો લોકોને બચાવ્યા | CN24NEWS", "raw_content": "\nHome ટોપ ન્યૂઝ ભારતીય જવાનોએ 1100 ડિગ્રી સે. તાપમાને ધગધગતા લાવાથી લાખો લોકોને બચાવ્યા\nભારતીય જવાનોએ 1100 ડિગ્રી સે. તાપમાને ધગધગતા લાવાથી લાખો લોકોને બચાવ્યા\nસંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના ન્યૂયોર્ક સ્થિત હેડક્વાર્ટરમાં શનિવારે આંતરરાષ્ટ્રીય શાંતિ સેના દિવસ મનાવાયો. તેમાં ભારતીય સૈન્યના એ જવાનોના નામ ગર્વભેર લેવાયા કે જેમણે ગયા અઠવાડિયે આફ્રિકન દેશ કોંગોમાં ફાટેલા નિરાગોંગો જ્વાળામુખીના 1100 ડિગ્રી સે. તાપમાને ધગધગતા લાવાથી લાખો લોકોને બચાવ્યા તેમ જ અન્ય શાંતિ સૈનિકોની પણ રક્ષા કરી.\nસૈન્યના સૂત્રોએ જણાવ્યું કે યુએન તરફથી એલર્ટ મળ્યું હતું કે શાંતિ સૈનિકોને ત્યાંથી ખસેડી લેવામાં આવે પરંતુ ભારતીય લીડરશિપે ત્રીજા ભાગનાથી વધુ જવાનોને લોકોની મદદ માટે ત્યાં જ રોકી રાખ્યા. સૈન્યએ 1 કલાકમાં 3 મોટા નિર્ણય લીધા. પહેલો- એર એસેટ્સ શિફ્ટ કરી દેવામાં આવે. બીજો- ગોમામાં તહેનાત 2,300 ભારતીય સૈનિક પૈકી 70%ને હિમ્બીમાં કંપની ઓપરેટિંગ બેઝ ખાતે મોકલી દેવાય અને ત્રીજો- બાકીના સૈનિકોને ખાલી શિબિરોની રક્ષા, એવિયેશન બેઝ તથા એવિયેશન ફ્યુઅલની સારસંભાળ માટે ત્યાં જ તહેનાત કરવામાં આવે. દેખરેખ પોસ્ટ બનાવવાનો નિર્ણય ખૂબ જ કારગત સાબિત થયો.\nસૂઝબૂઝ અને સાહસભર્યું જવાનોનું પરાક્રમ\nઆ પોસ્ટથી ભારતીય સૈન્યે બહુ જલદી જાણી લીધું કે લાવા કઇ તરફથી વહી રહ્યો છે. ગોમાની વસતી 6 લાખ છે. જ્વાળામુખી ફાટવાની દહેશત ફેલાઇ ચૂકી હતી. લોકો ઘર છોડીને ભાગી રહ્યા હતા. એવામાં ભારતીય સૈન્યે તેમને એલર્ટ કર્યા કે લાવા પડોશી દેશ રવાન્ડા તરફથી વહી રહ્યો છે. સૈન્યએ લાવાનો સંભવિત રૂટ જાણી લીધો અને તે રૂટ પરના નાગરિકોને હટાવવા ઓપરેશન હાથ ધર્યું. આ સૂઝબૂઝ અને સાહસ કામ આવ્યા. હવે કોંગોના સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના મુખ્યાલયમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે. કોંગોમાં 14 હજાર શાંતિ સૈનિક તહેનાત છે, જેમાંથી અંદાજે 20% ભારતીય છે.\nવિશ્વશાંતિમાં ભારત: 49 મિશનમાં 1.95 લા��� સૈનિકની ભૂમિકા\nવિશ્વશાંતિ મિશનોમાં ભારત બિગ બ્રધર છે. ચીનના સૈનિકો આપણાથી ત્રણ ગણા ઓછા છે. ભારતીય સૈન્યએ 73 વર્ષમાં 49 મિશનમાં 1.95 લાખથી વધુ સૈનિકો મોકલ્યા છે, જે સૌથી મોટું યોગદાન છે. આ મિશનોમાં 170 ભારતીય સૈનિક શહીદ થઇ ચૂક્યા છે. હાલ 10 મિશનમાં ભારતના 7,676 જવાન તહેનાત છે.\n4 હજાર શાંતિ સૈનિક જીવ ગુમાવી ચૂક્યા છે છેલ્લા 73 વર્ષમાં\n29 મે, 1948થી અત્યાર સુધીમાં 72 શાંતિ મિશનોમાં 10 લાખ સૈનિક પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. વિશ્વના 89 હજાર શાંતિ સૈનિક 16 મિશન પર તહેનાત છે. છેલ્લા 73 વર્ષમાં 4 હજારથી વધુ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક આં.રા. મિશનોમાં શહીદ થયા છે. 2020માં સૌથી વધુ 130 જવાને જીવ ગુમાવ્યો હતો.\nPrevious articleલીક : લોન્ચિંગ પહેલાં જ ‘રિયલમી X7 મેક્સ 5G’ની કિંમત થઈ લીક\nNext articleઅત્યાચાર : મ્યાનમારમાં સૈનિક સરકારે 4300 લોકોને 134 વર્ષ જૂની જેલમાં ધકેલ્યા\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nબ્લડ ડોનર ડે : કોરોનામાં સાવધાની રાખીને સ્વસ્થ લોકો રક્તદાન કરી શકે, રક્તદાનથી પ્રતિરોધક ક્ષમતા ઘટતી નથી\n‘આપ’ સાંસદનો આરોપ : 11 મિનિટ પહેલાં 2 કરોડમાં વેચાયેલી જમીન ટ્રસ્ટે 18.5 કરોડમાં ખરીદી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nલદાખમાં તણાવ : પેન્ગોન્ગ સરોવર વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે ગત સપ્તાહે 100-200...\nPMની જેસલમેરમાં દિવાળી : મોદીએ 7મી વખત જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/panicked-gold-paddy-burst-into-hotel-in-udaipur-for-5-d-after-threatening-amirolis-sp-pilipat-rai/", "date_download": "2021-06-14T23:46:29Z", "digest": "sha1:2UFYMP3WOZKG4AWFB44FLEIOCAQ4K7MC", "length": 13043, "nlines": 131, "source_domain": "cn24news.in", "title": "અમરેલીના SP નિર્લીપ્ત રાયને ધમકી આપ્યા પછી- ગભરાઈ ગયેલી સોનું ડાંગર 5 દિ સુધી ઉદેપુરની હોટલમાં ભરાઈ રહી | CN24NEWS", "raw_content": "\nHome અમરેલી અમરેલીના SP નિર્લીપ્ત રાયને ધમકી આપ્યા પછી- ગભરાઈ ગયેલી સોનું ડાંગર 5...\nઅમરેલીના SP નિર્લીપ્ત રાયને ધમકી આપ્યા પછી- ગભરાઈ ગયેલી સોનું ડાંગર 5 દિ સુધી ઉદેપુરની હોટલમાં ભરાઈ રહી\nઅમરેલી : પોતાને ગેંગસ્ટર સમજતી અને લેડી ડોન તરીકે ઓળખાવતી સોનું ડાંગરે અમરેલીના એસપી નિર્લીપ્ત રાય અને મહિલા પીએસઆઈ ડોડિયાને જોઈ લેવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ અમરેલી પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ સોનું ડાંગર પોલીસની બીકે ફરાર થઈ ગઈ હતી.\nસૌરાષ્ટ્રમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ સોનું ડાંગર અમદાવાદ પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી તે પછી અમરેલી પોલીસને સોંપવામાં આવી હતી. અમરેલીના એસપી નિર્લીપ્ત રાય અને મહિલા પીએસઆઈ ડોડિયાએ સોનું ડાંગરને સમજાય તેવી ભાષામાં તેની ખાતેરદારી કરી હતી. જેના કારણે જામીન પર છૂટ્યા પછી સોનું ડાંગરે એક વીડિયો બનાવ્યો હતો અને આ વીડિયોમાં તેણે અમરેલીના એસપી નિર્લીપ્ત રાય અને પીએસઆઈ ડોડિયા વિરુદ્ધ ધાર્મિક ઉચ્ચારણો કર્યા હતા. તેમ જ રિમાન્ડ દરમિયાન તેની સાથે થયેલા વ્યવહાર માટે જોઈ લેવાની ધમકી પણ આપી હતી.\nવીડિયો વાયરલ થયા બાદ અમરેલીના એસપીએ સોનું ડાંગર સામે વધુ એક ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે પોલીસે પોલીસના કામમાં રુકાવટ કરવાનો, પોલીસ અધિકારીને ધમકી આપવાનો, ધાર્મિક લાગણો ભડકાવવાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે આ વીડિયો બનાવવા માટે સોનું સાથે અન્ય લોકો પણ સામેલ હતા. આમ સમગ્ર ઘટના પૂર્વયોજીત હતી. જેના કારણે પોલીસે કાવતરાની કલમ પણ ઉમેરી હતી.\nઅમરેલી પોલીસે ફરાર થયેલી સોનુંને ઝડપી લેવા માટે ટેક્નીકલ સર્વેલન્સનો સહારો લેતા સોનું ઉદેપુરની એક હોટલમાં હોવાની જાણકારી મળી હતી. હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી સોનુંને ઝડપી લેવા માટે અમરેલી પોલીસની ટીમ ઉદેપુર રવાના થઈ હતી. જેમાં મહિલા પોલીસ અધ��કારીઓને પણ શામેલ કરાયા હતા. સોનું જે હોટલમાં છેલ્લા પાંચ દિવસથી રોકાઈ હતી તે હોટલમાં જઈ તપાસ કરતાં હોટલના મેનેજરે જણાવ્યું કે તેમના હોટલમાં ઉતરેલી આ મહિલા છેલ્લા પાંચ દિવસથી પોતાના રૂમની બહાર નીકળી જ નથી. તે હોટલના રૂમમાં નોનવેજ અને દારુ મંગાવી લેતી હતી.\nઅમરેલી પોલીસે પૂરતી ચકાસણી અને તકેદારી બાદ, સોનું ડાંગર જે રૂમમાં રોકાઈ હતી તે નોક કરતાં સોનુંએ જ દરવાજો ખોલ્યો હતો અને પોલીસને જોતાં જ તેના હોશ ઉડી ગયા હતા. મહિલા પીએસઆઈ ડોડિયા સાથે એક બે હાથ કરી લેવાની ધમકી આપનાર સોનું સામે જ્યારે પોલીસ આવી ત્યારે તે રીતસર ધ્રુજવા લાગી હતી. અમરેલી પોલીસની ટીમ ઉદેપુરથી તેને શનિવારે અમરેલી લઈ આવી છે જ્યાં તેની સત્તાવાર ધરપકડ દર્શાવાઈ છે. અમરેલીના એસપી નિર્લીપ્ત રાયે જણાવ્યું કે, આ મામલામાં હજી વધુ ધરપકડો થશે.\nPrevious articleભારતમાં ‘Benling Aura’ ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયું, અંદાજિત કિંમત 90 હજાર રૂપિયા\nNext articleસેક્સ લાઈફ ખરાબ ન કરવી હોય તો બેડરૂમાં ક્યારેય ન રાખો આ વસ્તુઓ\nઅમરેલી : તાઉ-તે વાવાઝોડાને 24 દિવસ વીત્યા પછી પણ ઘણા વિસ્તારોમાં સર્વેની કામગીરી અધૂરી\nઅમરેલી : એસપીને ખુલ્લી ધમકી આપનારને એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યો\nઅમરેલી : ધારાસભ્યે આજે પ્રશ્નનો નિરાકણ ન આવે ત્યા સુધી ઉપવાસ પર બેસવાની જીદ કરી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ ���્રોગ્રામ શરુ કરશે\nભરૂચ : એલસીબી પોલીસે કારમાંથી બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો\nસુરત : થાઈલેન્ડથી યુવતી બોલાવતા ગ્રાહક દીઠ એક હજાર વસૂલતા ને યુવતીની ધરપકડ\n‘આપ’ સાંસદનો આરોપ : 11 મિનિટ પહેલાં 2 કરોડમાં વેચાયેલી જમીન ટ્રસ્ટે 18.5 કરોડમાં ખરીદી\nઅમેરિકા : ચોરી કરવાને બદલે ચોરને ખબર નહિ શું સૂજ્યું તો તેણે બાથરૂમમાં શૉવર લેવાનો પસંદ કર્યો\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nપરેશ ધાનાણીના ગઢના કાંગરા ખરી ગયા, 150 કાર્યકરોએ સામુહિક રીતે કેસરીયો...\nઅમરેલી નાં મોણવેલ ગામમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં 2 યુવાનોનાં મૃતદેહ મળ્યાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/the-income-tax-department-has-declared-tax-refunds-to-more-than-1-5-million-taxpayers-in-47-days-in-the-current-financial-year/", "date_download": "2021-06-15T01:13:38Z", "digest": "sha1:TLSZJZDISRO4GOUHCECXAATY2PXNVB6R", "length": 10732, "nlines": 120, "source_domain": "cn24news.in", "title": "આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 47 દિવસમાં 15 લાખથી વધુ કરદાતાઓને ટેક્સ રિફંડ જાહેર કર્યું | CN24NEWS", "raw_content": "\nHome દેશ આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 47 દિવસમાં 15 લાખથી વધુ કરદાતાઓને ટેક્સ...\nઆવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 47 દિવસમાં 15 લાખથી વધુ કરદાતાઓને ટેક્સ રિફંડ જાહેર કર્યું\nઆવકવેકા વિભાગે આ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલ 2021થી 17 મે 2021 સુધી 15 લાખથી વધુ ટેક્સપેયર્સને 24,792 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિઝ (CBDT)ના અનુસાર, તેમાંથી 7,458 કરોડ રૂપિયાનું રિફંડ પર્સનલ ઈન્કમ ટેક્સ રિફંડ તરીકે 14.98 લાખ કરદતાઓને આપવામાં આવ્યું છે. તેમજ 43,661 કરદાતાઓને 17,334 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે.\nઆ રીતે ચેક કરો તમારું રિફંડ સ્ટેટસ…\nરિફંડ સ્ટેટસ જાણવા માટે અહીં આપવામાં આવેલી જાણકારી ભરવી જરૂરી છે- પેન નંબર અને જે વર્ષનું રિફંડ બાકી છે તે વર્ષ દાખલ કરો.\nહવે નીચે આપવામાં આવેલા કેપ્ચા કોડને ભરવો પડશે.\nત્યારબાદ Proceed પર ક્લિક કરતાં જ સ્ટેટસ આવી જશે.\nઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સાઈટ પરથી પણ રિફંડ સ્ટેટસ ચેક કરી શકો છો…\nપેન, પાસવર્ડ અને કેપ્ચા કોડ જેવી ડિટેઈલને ભરીને તમારા અકાઉન્ટમાં લોગઈન કરો. ‘રિવ્યુ રિટર્ન્સ/ફોર્મ્સ’ પર ક્લિક કરો.\nડ્રોપ ડાઉન મેનૂથી ‘ઈન્કમ ટેક્સ રિટર્ન’ સિલેક્ટ કરો. જે અસેસમેન્ટ યરનું ઈન્કમ ટેક્સ રિફંડ સ્ટેટસ ચેક કરવા માગો છો, તેને પસંદ કરો.\nત્યારબાદ તમારા એક્નોલેજમેન્ટ નંબર એટલે કે હાઈપર લિંક પર ક્લિક કરો.\nએક પોપ-અપ તમારી સ્ક્રીન પર દેખાશે જે રિટર્ન ફાઈલિંગનું ટાઈમલાઈન બતાવશે.\nજેમ કે, ક્યારે તમારું ITR ફાઈલ અને વેરિફાઈ કરવામાં આવ્યું હતું, પ્રોસેસિંગ પૂરી થવાની તારીખ, રિફંડ ઈશ્યુ થવાની તારીખ વગેરે.\nશું હોય છે રિફંડ\nકંપની તેના કર્મચારીઓને આખા વર્ષ દરમિયાન પગાર ચૂકવે છે, તે દરમિયાન પગારમાંથી ટેક્સનો અંદાજિત હિસ્સો કટ કરીને પહેલાથી સરકારના ખાતામાં જમા કરે છે. કર્મચારી વર્ષના અંતમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે, જેમાં તેઓ જણાવે છે કે ટેક્સ તરીકે તેમના તરફથી કેટલી ચૂકવણી થઈ છે. જો વાસ્તવિક ચૂકવણી પહેલા કટ કરવામાં આવેલા ટેક્સની રકમથી ઓછી છે તો બાકીની રકમ રિફંડ તરીકે કર્મચારીને મળે છે.\nPrevious articleરોયલ એન્ફિલ્ડના બાઇકમાં શોર્ટ સર્કિટનું જોખમ હોવાથી 2.37 લાખ બુલેટ રિકોલ કરાશે\nNext articleસસ્તુ સોનું ખરીદવાની તક : સરકાર માર્કેટ પ્રાઈસ કરતાં 1,200 રૂ.થી ઓછા ભાવે સોનું વેચી રહી છે\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્ર��મ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nરાજસ્થાનમાં ગેહલોત V/S પાયલટ : કોંગ્રેસ MLA પક્ષની બેઠક આજે ફરી,...\nફિલ્મમેકર સામે FIR : ઐશા સુલતાનાની સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાવવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/villages-including-16-milk-societies-of-deodar-taluka-were-sanitized/", "date_download": "2021-06-15T01:21:27Z", "digest": "sha1:MPJLKLJWVABHU2EACMWWM6WEQ6LH4LCX", "length": 7924, "nlines": 108, "source_domain": "cn24news.in", "title": "દિયોદર તાલુકાની 16 જેટલી દૂધ મંડળીઓ સહિત ગામોને સેનેટાઈઝ કરવામાં આવ્યા. | CN24NEWS", "raw_content": "\nHome બનાસકાંઠા દિયોદર તાલુકાની 16 જેટલી દૂધ મંડળીઓ સહિત ગામોને સેનેટાઈઝ કરવામાં આવ્યા.\nદિયોદર તાલુકાની 16 જેટલી દૂધ મંડળીઓ સહિત ગામોને સેનેટાઈઝ કરવામાં આવ્યા.\nકોરોનાની મહામારીને લઈ ને હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોનાથી બચવા માટે આરોગ્ય વિભાગ સહિત સહકારી સંસ્થાઓ દ્વારા પણ દિયોદર તાલુકાની 16 જેટલી દુધ મંડળીઓ તેમજ સંપૂર્ણ ગામને સેનેટરાઇજ કરવા આવ્યું હતું.\nબનાસડેરીના બોર્ડ ઓફ ડિરેકટર ટી .વી. પટેલ સહિત દિયોદર વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ તેમજ સુપરવાઈઝરઓ અને દૂધ મંડળીઓના મંત્રીઓ અને ગામ લોકોના સહયોગથી દિયોદર તાલુકાની 16 દૂધ મંડળીઓને સેનેટરાઇજ કરવામાં આવી છે. જેમાં મખાણું રૈયા, હરિપુરા, ધનકવાડા, છાપરા, રોજીયાપરા, ગાંગોલ, સોની, કોટડા (ફો), નવા વાસ (કો. ફો ) આ તમામ ગામોમાં અને દૂધ મંડળીઓમાં તમામ જગ્યાએ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.\nઅહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા\nPrevious articleદિયોદર : બનાસડેરી દ્વારા આયોજિત APMC ખાતે આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.\nNext articleભરૂચ : પટેલ વેલ્ફર હોસ્પીટલ અને ટ્રસ્ટ દ્રારા ૧૮૦૦૦ અનાજ કીટનું વિતરણ, ઈશા ફાઉન્ડેશન યુ.કે. દ્રારા ૬૦ લાખ રૂપિયાનું દાન.\nબનાસકાંઠા : એન.એસ.યુ.આઈ દ્વારા આર.ટી.ઈની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા આવેદનપત્ર આપ્યું\nઅકસ્માત : ડીસામાં બનાસ પુલ પાસે જાણીતા વકીલ કૈલાસ માળીની ફોર્ચુનર ગાડીને અકસ્માત નડ્યો\nધરપકડ : બનાસકાંઠાના પોલીસે ટેન્કરમાં લઇ જવાતો વિદેશી દારૂ સાથે બે લોકોને ઝડપી પાડ્યા\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિ���સ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nબનાસકાંઠા : કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી એ...\nડીસા : ગોળીયા ગામે પ્રેમલગ્ન કરનાર યુગલ પર યુવતીના સમાજના લોકોનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/cryptocurrency-el-salvador-becomes-world-s-first-country-to-legalize-bitcoin-hoping-to-solve-its-economic-problems", "date_download": "2021-06-14T23:47:14Z", "digest": "sha1:WNQMD7FG2DGWNUEGU7OCKZTQ3PUPRGZK", "length": 7464, "nlines": 83, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Cryptocurrency: El Salvador becomes world's first country to legalize bitcoin, hoping to solve its economic problems", "raw_content": "\nક્રિપ્ટો કરન્સી:અલ સાલ્વાડોર બિટકોઈનને કાનૂની દરજ્જો આપનારો વિશ્વનો પહેલો દેશ બન્યો, પોતાની આર્થિક સમસ્યા દૂર થવાની આશા\nઅલ સાલ્વાડોરમાં નાના રેસ્ટોરન્ટની બહાર બિટકોઈનને લગતા આ પ્રકારના બેનર જોવા મળે છે\nમધ્ય અમેરિકી દેશ અલ સાલ્વાડોર વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી બિટકોઈનને દેશની માન્યતા પ્રાપ્ત ચલણ તરીકે સ્વીકારી છે. અલ સાલ્વાડોરે બુધવારે આ માટેના કાયદાને મંજૂરી આપી હતી, આ સાથે જ તે બિટકોઈનને કાયદાકીય રીતે માન્યતા આપનાર વિશ્વનો સૌ પ્રથમ દેશ બની ગયો છે. અલ સાલ્વાડોરમાં હવે બિટકોઈનને અન્ય ચલણોમાં રૂપાંતર કરવા માટે કોઈ જ કેપિટલ-ગેઈન ટેક્સ લાગશે નહીં.\nઆ સાથે સ્થાનિક સરકારે કહ્યું છે કે બિટકોઈનને યુએસ ડોલરમાં રૂપાંતર કરવા માટે તે ડેવલપમેન્ટ બેન્ક ઓફ અલ સાલ્વાડોર ખાતે એક ટ્રસ્ટની સ્થાપના કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે લેટિન અમેરિકન દેશ અલ સાલ્વાડોર એક ગરીબ દેશ છે અને તે છેલ્લા કેટલાક વર્ષોથી તેની આર્થિક સ્થિતિનું સંચાલન કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્���ું છે તેમ જ વર્ષ 2001થી તેના સત્તાવાર ચલણ તરીકે યુએસ ડોલરનો ઉપયોગ કરી રહ્યું છે.\nનવો કાયદો 90 દિવસમાં લાગૂ થશે\nઅલ સાલ્વાડોરની સરકારે એમ પણ જણાવ્યું છે કે તેને આશા છે કે બિટકોઈનના ઉપયોગથી આર્થિક સમાવેશીકરણની સ્થિતિ મજબૂત બનશે, કારણ કે તેની 70 ટકા વસ્તી પરંપરાગત નાણાકીય સેવાઓમાં એક્સેસ ધરાવતા નથી. બિટકોઈનને સત્તાવાર ચલણ બનાવવાનો કાયદો 90 દિવસમાં લાગૂ થશે.\nઅલ-સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે જણાવ્યું હતું કે બિટકોઈનને સત્તાવાર ચલણ તરીકે માન્યતા મળવાથી વિદેશોમાં રહેતા સાલ્વાડોરના નાગરિકોને ઘરે પૈસા મોકલવાનું સરળ બનશે. સાલ્વાડોરના લોકો માટે નાણાકીય સેવાઓ ખુલી જશે. વિદેશોમાં કામ કરી રહેલા સાલ્વાડોરના લોકોને મોટી સંખ્યામાં ચલણ તેમના દેશમાં મોકલવાનું સરળ બની જશે. વિશ્વ બેન્કની માહિતી પ્રમાણે વર્ષ 2019માં લોકોએ કુલ છ અબજ ડોલર તેમના દેશમાં મોકલ્યા હતા.\nબિટકોઈન એક પ્રકારની ડિજીટલ કરન્સી એટલે કે ક્રિપ્ટો-કરન્સી છે, જે તાત્કાલિક ચુકવણી કરવાની ક્ષમતા ધરાવે છે.બિટકોઈનને વર્ષ 2009માં વિશ્વમાં રજૂ કરવામાં આવી હતી. તે એક ઓપન-સોર્સ પ્રોટોકોલ પર આધારિત છે.\nન્યૂયોર્કની સ્કૂલોમાં ઇન્ટરનેટ થર્મોમીટરથી તપાસ થશે; રિયલ ટાઇમ ડેટાથી જલદી સારવારમાં પણ મદદ મળશે\nઓકલેન્ડ રહેવા માટેનું સૌથી સારું સ્થળ, સૌથી ખરાબ 10 શહેરમાં દમાસ્કસ, ઢાકા, કરાચીનો પણ સમાવેશ કરાયો\nક્રિપ્ટો કરન્સી:અલ સાલ્વાડોર બિટકોઈનને કાનૂની દરજ્જો આપનારો વિશ્વનો પહેલો દેશ બન્યો, પોતાની આર્થિક સમસ્યા દૂર થવાની આશા\nભાગેડુ નિત્યાનંદનો અજીબોગરીબ દાવો, કહ્યું - હું ભારતની જમીન પર પગ મૂકીશ ત્યારે કોરોના ખતમ થશે\nબિલ ગેટ્સ કામ દરમિયાન ગર્લફ્રેડને મળવા કેવી રીતે થઇ જતા હતા ગુમ, ખુલી ગયું રહસ્ય\nબ્રિટનની 8 દિવસીય યાત્રા પર રવાના થયા બાઇડેન, G-7 સંમેલનમાં થશે સામેલ, જાણો એજન્ડા\nકોરોનાકાળમાં નવી આફતના એંધાણ ઉત્તર કોરિયાના તાનાશાહનો આ Video જોઈને બધાને પરસેવો છૂટી ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international/news/thousands-took-to-the-streets-to-protest-the-creation-of-a-chinese-university-in-hungary-protests-by-hundreds-of-people-including-students-128569441.html", "date_download": "2021-06-15T01:55:13Z", "digest": "sha1:HLZE7RRRRNKJLFDK7MOSE4FTB3JONSE7", "length": 12145, "nlines": 80, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Thousands took to the streets to protest the creation of a Chinese university in Hungary; Protests by hundreds of people, including students | હંગેરીમાં ચીની યુનિવર્સિટી બનાવવાના વિરોધમાં વિદ્યાર્થ��ઓ સહિત હજારો લોકો રસ્તાઓ પર ઊતર્યા; બંને દેશોના સંબંધો તોડવાની માગ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nયુરોપમાં ફરી ઘેરાયું ચીન:હંગેરીમાં ચીની યુનિવર્સિટી બનાવવાના વિરોધમાં વિદ્યાર્થીઓ સહિત હજારો લોકો રસ્તાઓ પર ઊતર્યા; બંને દેશોના સંબંધો તોડવાની માગ\nહંગેરીમાં ચીનની ફુદાન યુનિવર્સિટીના કેમ્પસના નિર્માણ સામે વિરોધ શરૂ થયો છે.\nચીને આરોપ લગાવ્યો છે કે કેટલાક હંગેરિયન નેતાઓ બંને દેશો વચ્ચેના સંબંધને બગાડવા માગે છે\nવિરોધપ્રદર્શન કરીને ચીન સાથે સંબંધ ન રાખવા લોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે\nહંગેરીમાં ચીનની ફુદાન યુનિવર્સિટીના કેમ્પસના નિર્માણ સામે વિરોધ શરૂ થયો છે. લોકોનો આક્ષેપ છે કે હંગેરીની સરકાર રાજધાની બુડાપેસ્ટમાં આ કેમ્પસ ખોલવા માટે ચીનના દબાણ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. એનો વિરોધ કરનારાઓનો દાવો છે કે જો દેશમાં ચીની યુનિવર્સિટીનું કેમ્પસ ખોલવામાં આવે તો એ સામ્યવાદી વિચારધારાને પ્રોત્સાહિત કરશે અને સામ્યવાદીઓનું વર્ચસ્વ રહેશે.\nએક મહિનામાં બીજી વખત છે, જ્યારે ચીનને યુરોપમાં વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ પહેલાં લિથુઆનિયાએ ચીનના 17+1 સંગઠને અલગ થવાનો નિર્ણય લીધો છે. લિથુઆનિયાએ બાકીના દેશોને પણ આવી જ અપીલ કરી હતી. લિથુઆનિયા સરકારે કહ્યું હતું- ચીન ભાગલા પાડવાની નીતિ અપનાવી રહ્યું છે.\nહંગેરી સરકારે રાજધાની બુડાપેસ્ટમાં ચીનની ફુદાન યુનિવર્સિટીનું કેમ્પસ ખોલવાની મંજૂરી આપી હતી. એનું કામ પણ શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન વિકટર ઓરબને એને શિક્ષણમાં સુધારા માટે જરૂરી નિર્ણય ગણાવ્યો છે. વિકટરને ચીનનો નજીકના માનવામાં આવે છે. પહેલાં એનો થોડો વિરોધ થયો હતો, હવે હજારો લોકો રસ્તાઓ પર ઊતરી ગયા છે. CNN સાથેની વાતચીતમાં 22 વર્ષીય વિદ્યાર્થી પેટ્રિકે કહ્યું- આપણી સરકાર રાજદ્રોહ કરી રહી છે. તેના આ પગલાથી આપણા શિક્ષણની ગુણવત્તા બગડશે અને એની સીધી અસર આખા યુરોપિયન યુનિયન પર પડશે. હું ઈચ્છું છું કે અમારી સરકાર ચીન સાથે સંબંધ જ ન રાખે.\nઆપણી યુનિવર્સિટીને જ વધુ સારી બનાવવામાં આવે\nપેટ્રિક કહે છે, જે ભંડોળ ચીની યુનિવર્સિટીને તૈયાર કરવા માટે ખર્ચ કરવામાં આવી રહ્યું છે, જો એ આપણી યુનિવર્સિટીઓની સુધારણા પાછળ કરવામાં આવે તો એનો દેશ અને યુરોપિયન યુનિયનને ફાયદો થશે.\nવધુ એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે- જે જગ્યા યુનિવ��્સિટી માટે આપવામાં આવી છે ત્યાં અમારે માટે હોસ્ટેલ બનવાની હતી. અમારા માટે રહેવાલાયક જગ્યાને ચીન જેવી વિદેશી શક્તિને કેમ આપવામાં આવી છે. ચીનમાં સરમુખત્યારશાહી હોય શકે છે, એ અહીં શક્ય નથી. ખાસ વાત એ છે કે બુડાપેસ્ટના મેયર પણ સરકારનો વિરોધ કરી રહ્યા છે અને તેમણે વિરોધીઓ સાથે તેમની કૂચમાં પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું- અમારી સરકાર અહીં ચીનની સરમુખત્યારશાહી લાવવા માગે છે, અમે આ ક્યારેય થવા દઈશું નહીં.\nબુડાપેસ્ટના રસ્તાઓ પર ચીન વિરુદ્ધ થયેલા વિરોધની ઝલક અહીં જોઈ શકાય છે.\nસરકાર તેને રાજકીય દાવપેચ ગણાવી રહી છે\nએપ્રિલના પ્રથમ સપ્તાહમાં હંગરી સરકારે બુડાપેસ્ટના બહારના વિસ્તારોમાં ફુદાન યુનિવર્સિટીનું કેમ્પસ ખોલવાની મંજૂરી આપી. અહીં એની મંજૂરી મળી અને ત્યાં કામ પણ શરૂ થઈ ગયું, એટલે કે પહેલેથી જ ઘણું બધું થઈ રહ્યું હતું. સરકારનું કહેવું છે કે ફુદાન એક વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી છે અને એનાથી શિક્ષણના સ્તરમાં સુધારો થશે. વિરોધ પછી સરકાર એને નિરર્થક અને રાજકીય દાવપેચ ગણાવી રહી છે.\nદલાઇ લામા અને ઉઇગર મુસ્લિમોનો મુદ્દો પણ ઊઠ્યો\nચીન માટેના આ પ્રદર્શનમાં મુશ્કેલીનું બીજું એક કારણ પણ છે. પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો પાસે બેનરો પણ સાથે હતાં. આમાં દલાઈ લામા અને શિનજિયાંગ પ્રાંતના ઉઇગુર મુસ્લિમો સામેની હિંસાનોઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચીન આ બંને મુદ્દાઓ પર બચાવની સ્થિતિમાં છે. બુડાપેસ્ટના મેયર જર્ગેલી કાર્કોનીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે શહેરની બે શેરીને દલાઈ લામા અને ઉઇગુર મુસ્લિમોના શહીદોનાં નામ આપવામાં આવશે.\nચીને આરોપ લગાવ્યો છે કે કેટલાક હંગેરિયન નેતાઓ લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારનાં કાર્યો કરી રહ્યા છે અને આ લોકો બંને દેશો વચ્ચેના સંબંધોને બગાડવા માગે છે. હંગેરિયન સરકારનું ચીનતરફી વલણ એટલું છે કે ગયા અઠવાડિયે જ્યારે હોંગકોંગના મુદ્દે યુરોપિયન યુનિયન ચીન સામે નિંદા પ્રસ્તાવ લાવવા માગતું હતું ત્યારે હંગેરિયન સરકારે એનો વિરોધ કર્યો હતો.\nઅન્ય સમાચારો પણ છે...\nવસતી વધારવા મફત IVF, 4 બાળકની માતાને હંગેરી સરકાર ટેક્સમાં આજીવન છૂટ આપશે\nબ્રિટનમાં ‘કિલ ધ બિલ’ અભિયાન તેજ: પોલીસને વધુ સત્તા આપતા બિલનો વિરોધ વધુ ભડક્યો, 600 સંગઠનોએ સરકારને આ બિલ પાછું ખેંચવા માગ કરી\nવિરોધ: થાઈલેન્ડમાં રાજાશાહીનો ઉગ્ર વિરોધ, અત્યાર સુધી 100થી વધુની ધરપકડ, પૂર્વ સેના અધ્યક્ષને PM બનાવી દેવાતા રોષ ભભૂક્યો, યુવાઓએ હટાવવાની માગ કરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/nadiad/news/heavy-rains-lashed-kheda-district-at-night-128561657.html", "date_download": "2021-06-15T00:32:10Z", "digest": "sha1:DMAFX64CL5ZMVA73MEZ66GGQ7N5MWF3K", "length": 3867, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Heavy rains lashed Kheda district at night | ખેડા જિલ્લામાં રાત્રે વરસાદી ઝાપટું પડ્યું - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવાતાવરણમાં બદલાવ:ખેડા જિલ્લામાં રાત્રે વરસાદી ઝાપટું પડ્યું\nઆણંદ શહેર ઉપરાંત નડિયાદમાં શુક્રવારે મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને પગલે આણંદ અને નડિયાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ રહ્યા બાદ મોડી રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. અને રાત્રિના ધોધમાર વરસાદ પડતાં શહેરીજનોએ ગરમીથી રાહતની લાગણી અનુભવી હતી.\nહવામાન વિભાગના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સામાન્ય રીતે ચરોતરમાં 15મી જૂન બાદ વરસાદ પડતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે દસેક દિવસ વહેલો વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતિત બની ગયા છે.\nઆણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંથકમાં સત્તાવાર ચોમાસાના આગમને હજી 16 દિવસ બાકી છે. પરંતુ અરબી સમુદ્વમાં હાલ ચાલી રહેલી પ્રિ-મોન્સુન અેક્ટિવીટીના પલગે સમગ્ર પંથકમાં અગામી 9 થી 15 જુન દરમિયાન આણંદ-ખેડા સહિત મધ્યગુજરાતમાં છુટા છવાયા જગ્યાઅે હળવા વરસાદ પડવાની શક્યતાઓ છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/worrying-upheaval-in-the-atmosphere-of-india-gujarati-news/", "date_download": "2021-06-15T01:35:36Z", "digest": "sha1:JK6AYF3YH5ZDZ3R6DWEUJQF35J2YPJBC", "length": 11681, "nlines": 172, "source_domain": "www.gstv.in", "title": "વેધર કાઉન્સિલનો અહેવાલ: દેશના વાતાવરણમાં ખતરનાક ઉથલપાથલ, દેશના 75% વિસ્તારોનું વાતાવરણ બદલાયું - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણ��� આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nવેધર કાઉન્સિલનો અહેવાલ: દેશના વાતાવરણમાં ખતરનાક ઉથલપાથલ, દેશના 75% વિસ્તારોનું વાતાવરણ બદલાયું\nવેધર કાઉન્સિલનો અહેવાલ: દેશના વાતાવરણમાં ખતરનાક ઉથલપાથલ, દેશના 75% વિસ્તારોનું વાતાવરણ બદલાયું\nભારતના વાતાવરણમાં ભયાનક ફેરફારો થઈ રહ્યા છે. એનર્જી, એન્વાર્યમેન્ટ અને વેધર કાઉન્સિલના કહેવા પ્રમાણે 75 ટકા ભારતના વાતાવરણમાં ભયાનક ઉથલપાથલ થઈ રહી છે. ચિંતાજનક રીતે ભારતમાં છેલ્લાં દોઢ દશકામાં કુદરતી હોનારતો વધી ગઈ છે અને તાપમાનમાં પણ 0.6 ટકાનો વધારો નોંધાયો છે.\nઅહેવાલ પ્રમાણે ભારતના 75 ટકા વિસ્તારોમાં ભયંકર ઉથલપાથલ સર્જાઈ રહી છે. દેશનો 75 ટકા વિસ્તાર વાતાવરણના પરિવર્તનનો ભોગ બન્યો છે. 2005 પછી એકાએક ગંભીર ફેરફારો નોંધાયા છે.\nયુનાઈટેડ નેશન્સના પર્યાવરણ પ્રોગ્રામના અહેવાલોને ટાંકીને કહેવાયું હતું કે ભારતમાં 1970થી 2005 દરમિયાન 250 કુદરતી હોનારતો થઈ હતી. એટલે કે 35 વર્ષમાં 250 કુદરતી હોનારતો જેવી કે પૂર-દુકાળ-વાવાઝોડાં વગેરે ત્રાટક્યા હતા. પરંતુ 2005થી 2020 સુધીના 15 વર્ષમાં 310 હોનારતો સર્જાઈ ચૂકી છે.\nયુએનના પર્યાવરણના અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે વિશ્વનું તાપમાન આ સદીના અંત સુધીમાં સરેરાશ 3 ડિગ્રી વધી જશે. એને ટાંકીને આ અહેવાલમાં કહેવાયું હતું કે ભારતનું તાપમાન છેલ્લાં દશકામાં લગભગ 0.6 ટકા જેટલું વધ્યું છે, જે ગંભીર ફેરફાર તરફ ઈશારો કરે છે. ચિંતાજનક આંકડા રજૂ કરીને અહેવાલમાં કહેવાયું હતું કે 1999થી 2018 સુધીમાં વિશ્વમાં કુદરતી હોનારતોમાં 4.95 લાખ લોકોના મોત થયા હતા.\nદુનિયામાં લગભગ 12,000 કરતાં વધુ હોનારતો થઈ હતી અને તેના કારણે 3.54 ટ્રિલિયન ડોલરનું આર્થિક નુકસાન દુનિયાને થયું હતું. ભારતને ચેતવણી આપતા અહેવાલમાં કહેવાયું હતું કે દેશમાં સતત ફેરફારો થઈ રહ્યા છે એટલે તે દિશામાં અત્યારથી પગલાં ભરવા જરૂરી છે. જો અત્યારે તે દિશામાં નીતિ બનાવવામાં નહીં આવે તો આગામી દશકામાં ભારતે ગંભીર પરિણામો ભોગવવા પડશે.\nદેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્��� ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\n1100 કરોડના ચાઈનીઝ ઓનલાઈન કૌભાંડમાં એક ગુજરાતીની ઈડીએ કરી ધરપકડ\nસજાતીયો વચ્ચેના સેક્સ સંબધોને આ દેશે આપી મંજૂરી, અત્યાર સુધી એક વર્ષની સજાની જોગવાઇ હતી\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%AC%E0%AA%BF%E0%AA%97-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B8-13%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86-23%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-13-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D/", "date_download": "2021-06-15T01:36:14Z", "digest": "sha1:E6LSYVP7SCNDC5AK6COPVODQ74LAZYOV", "length": 9126, "nlines": 130, "source_domain": "cn24news.in", "title": "‘બિગ બોસ 13’માં આ 23માંથી 13 સ્પર્ધકો જોવા મળશે, લિસ્ટ લીક થયું હોવાનો દાવો | CN24NEWS", "raw_content": "\nHome બોલીવૂડ ‘બિગ બોસ 13’માં આ 23માંથી 13 સ્પર્ધકો જોવા મળશે, લિસ્ટ લીક થયું...\n‘બિગ બોસ 13’માં આ 23માંથી 13 સ્પર્ધકો જોવા મળશે, લિસ્ટ લીક થયું હોવાનો દાવો\nમુંબઈઃ ‘બિગ બોસ 13’ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે. આ શોમાં આ વખતે માત્ર સેલિબ્રિટી સ્પર્ધકો જ જોવા મળશે. આથી જ આ વખતે શોમાં 13 સેલિબ્રિટી કયા આવશે, તેની ચર્ચાઓ થઈ રહી છે. સૂત્રોના મતે, હાલમાં જ ‘બિગ બોસ’ માટેના 23 સ્પર્ધકોની એક યાદી લીક થઈ હોવાનું કહેવામાં આવ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ 23માંથી જ 13 સ્પર્ધકો ‘બિગ બોસ’ના ઘરમાં જશે. આ તમામે તમામ 23 સ્પર્ધકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમાંથી કેટલાંકે હા પાડી દીધી છે.\n1. ઝરિન ખાન (બોલિવૂડ એક્ટ્રેસ)\n2. ચંકી પાંડે (બોલિવૂડ એક્ટર)\n3. રાજપાલ યાદ (બોલિવૂડ એક્ટર)\n4. વરિના હુસૈન (ઈન્ડિયન મોડલ)\n5. દેવોલિના ભટ્ટાચાર્જી (ટીવી એક્ટ્રેસ)\n6. અંકિતા લોખંડે (ટીવી-બોલિવૂડ એક્ટ્રેસ)\n7. રાકેશ વશિષ્ઠ (ટીવી એક્ટર)\n8. મહિકા શર્મા (મોડલ)\n9. ડેન્ની ડી (મેલ પોર્ન સ્ટાર)\n10. જીત (બેંગાલી સુપરસ્ટાર, ‘બિગ બોસ’ બાંગ્લાનો હોસ્ટ)\n11. ચિરાગ પાસવાન (રાજકારણી)\n12. વિજેન્દ્ર સિંહ (બોક્સર, એક્ટર)\n13. રાહુલ ખંડેલવાલ (મોડલ)\n14. હિમાંશ કોહલી( ટીવી એક્ટર)\n15. મહિમા ચૌધરી (બોલિવૂડ એક્ટ્રેસ)\n16. મેઘના મલિક (ટીવી એક્ટ્રેસ)\n17. મહાઅક્ષય ચક્રવર્તી (મિથુન ચક્રવર્તીનો દીકરો, એક્ટર)\n18. દયાનંદ શેટ્ટી (‘સીઆઈડી’ ફૅમ એક્ટર)\n19. ફૈઝી બૂ (મેક આર્ટીસ્ટ)\n20. રીતુ બેરી (ફેશન ડિઝાઈનર)\n21. સોનલ ચૌહાણ (સિંગર, મોડેલ)\n22. ફઝીલપુરિયા રાહુલ યાદવ (સિંગર)\n23. સિદ્ધાર્થ શુક્લા (એક્ટર)\nPrevious articleમોદી રવિવારે શ્રીલંકા જશે, બ્લાસ્ટ પછી આ દેશની મુલાકાત કરનાર પહેલાં વિદેશી નેતા\nNext articleમહીસાગર : દેશના સૌ પ્રથમ ફોસીલપાર્ક-ડાયનોસોર મ્યુઝિયમનું 8મી જૂને ઉદઘાટન\nફર્સ્ટ ડેથ એનિવર્સરી : સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાએ ઘરમાં હવન કર્યો\nસુશાંત ડ્રગ્સ એંગલ : આ કેસમાં બોલિવૂડમાં ડ્રગ્સ લેવાની વાત ફરી સામે આવી, NCB હજી પણ તપાસ કરી રહી છે\nઘટસ્ફોટ : નીના ગુપ્તાએ કહ્યું, દીકરીના ઉછેર માટે કચરાપોતા-વાસણ ઘસવાનું કામ કરત\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nવિકી ડોનરનાં 9 વર્ષ પૂરા : આયુષ્માન ખુરાનાએ બોલ્ડ સબ્જેક્ટ પર...\nબોલિવૂડનું ડ્રગ્સ કનેક્શન:NCBએ અરબાઝ ખાન-વરુણ શર્માના સ્ટાઈલિસ્ટ રહેલા સૂરજ ગોદામ્બેની ધરપકડ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/13-03-2020-read-your-zodiac-future/", "date_download": "2021-06-15T00:49:06Z", "digest": "sha1:7IYFLBKJRFKFLAQ4B2U65GA44DFR43GG", "length": 16796, "nlines": 129, "source_domain": "cn24news.in", "title": "કેવી જશે આપની 13/03/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય | CN24NEWS", "raw_content": "\nHome રાશિફળ કેવી જશે આપની 13/03/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય\nકેવી જશે આપની 13/03/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય\nમેષ (અ, લ, ઈ)\nગણેશજી કહે છે કે આજે આ૫ સામાજિક ક્ષેત્રે તેમજ જાહેર ક્ષેત્રે લોકોની સરાહના મેળવી શકો. ધનલાભના યોગ છે. કુટુંબ જીવનમાં તેમજ દાં૫ત્યજીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થાય. પ્રવાસ ૫ર જવાનું બને. આજે આ૫ બૌદ્ઘિક ચર્ચામાં જોડાઓ ૫રંતુ તે સમયે વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે. આજે સ્વભાવમાં અને વિચારોમાં થોડો આવેગ રહે. પ્રિયપાત્ર સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકો. સમાધાનકારી વલણ અપનાવવું ૫ડે.\nવૃષભ (બ, વ, ઉ)\nઆ૫નો આજનો દિવસ આનંદથી ૫સાર થશે એવું ગણેશજીનું કહેવું છે. આજે આ૫ શરીર અને મનથી સ્વસ્થ રહેશો. આ૫ના કાર્યો નિઘાર્રિત રીતે આયોજન અનુસાર પૂરા થાય. આર્થિક લાભની સંભાવના છે. ખોરંભે ચઢી ગયેલાં કાર્યો પૂર્ણ થશે. મોસાળ ૫ક્ષ તરફથી આનંદના સમાચાર મળે અને તેના તરફથી કોઇ લાભ થાય. બીમાર વ્યક્તિને માંદગીમાં સુધારો જણાય. સહકાર્યકરોથી લાભ થાય.\nમિથુન (ક, છ, ઘ)\nગણેશજી આજે આ૫ને આ૫ના તથા જીવનસાથી અને સંતાનોના આરોગ્ય અંગે વિશેષ કાળજી લેવાની ચેતવણી આપે છે. આજે કોઇપણ પ્રકારના વાદવિવાદ કે બૌદ્ઘિક ચર્ચાઓથી દૂર રહેવું. આ૫ના માનભંગનો પ્રસંગ ન બને તેની કાળજી લેવી. મિત્રોથી ખાસ કરીને સ્ત્રી મિત્રોથી ખર્ચ નુકશાન થવાની શક્યતા છે. આજે પેટને લગતી બીમારીઓથી તકલીફ થાય. નવા કાર્યના આરંભમાં નિષ્ફળતા મળશે. આજે પ્રવાસનું આયોજન ન કરવું.\nગણેશજી જણાવે છે કે આજે આ૫નું મન ચિંતા અને ગ્લાનિથી વ્યથિત રહેશે. આજે પ્રફુલ્લિતતા, સ્ફૂર્તિ અને આનંદનો આ૫નામાં અભાવ રહેશે. કુટુંબના સગાંસ્નેહીઓ તેમજ નિકટના સ્વજનો સાથે તકરાર થવાની શક્યતા છે. સ્ત્રીપાત્ર સાથે કોઇક કારણસર વાંકુ ૫ડે અને અબોલા થાય. ધનખર્ચ અને અ૫કિર્તિ મળવાના યોગ છે. સમયસર ભોજન ન મળે. અનિદ્રાનો ભોગ બનો. છાતીમાં વિકાર થાય. સ્ત્રી અને પાણીથી દૂર રહેવું.\nગણેશજીની કૃપાથી આ૫નો આજનો દિવસ સુખશાંતિથી ૫સાર થશે. આ૫ આ૫ના સહોદરોથી વધુ નિકટતા અનુભવશો અને તેમનો સંપૂર્ણ સાથ સહકાર તમને મળી રહેશે. આરોગ્ય સારૂં રહેશે. મિત્રો, સ્વજનો સાથે રમણીય ૫ર્યટન સ્થળનો પ્રવાસ થાય. આજે આ૫ લાગણીભર્યા સંબંધોની ગહનતા સમજી શકશો. પ્રેયસી સાથેની રોમાંચક મુલાકાતથી આ૫નું મન ખુશ થઇ જશે. માનસિક રીતે પણ ચિંતારહિત હશો. દરેક કાર્યમાં સફળતા મળવાનો યોગ છે.\nકન્યા (પ, ઠ, ણ)\nગણેશજી કહે છે કે ૫રિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વાણીની મીઠાશથી આ૫ ધાર્યું કામ કઢાવી શકશો. આરોગ્ય સારૂં રહેશે. બૌદ્ઘિક ચર્ચાઓ થાય ૫રંતુ વાદવિવાદમાં ન ૫ડવાની ગણેશજીની સલાહ આપે છે. મિષ્ટાન્ન ભોજન મળે. પ્રવાસની શક્યતા છે. ખોટો ખર્ચ ન થાય તેનાથી સંભાળવું. વિદ્યાર્થીઓ માટે થોડો ક૫રો સમય રહેશે.\nગણેશજી કહે છે કે વર્તમાન સમયમાં આ૫ વ્યવસ્થિત રીતે આર્થિક આયોજન પાર પાડી શકશો. આજે કોઇ સર્જનાત્મક પ્રવૃત્તિ કરી શકો. આ૫ની રચનાત્મક અને કલાત્મક શક્તિ શ્રેષ્ઠતમ રહેશે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા અનુભવશો. દૃઢ વિચારો દ્વારા આ૫ કામ પાર પાડી શકશો. આ૫નો આત્મવિશ્વાસ વધશે. મોજશોખ કે મનોરંજન પાછળ ધનખર્ચ થાય.\nગણેશજી આજના દિવસે આ૫ને સ્વભાવમાં ઉગ્રતા ન રાખવા તથા જીભ ૫ર સંયમ રાખવાની સલાહ આપે છે. શારીરિક તકલીફો અને માનસિક ચિંતા આ૫ને વ્યગ્ર બનાવે. વાહન ચલાવતા સંભાળવું. ઓ૫રેશન કરવાનું ટાળવું. સગાં- સ્નેહી અને કુટુંબીજનો સાથે અણબનાવ થાય. કોર્ટકચેરીના કાર્યો શક્ય હોય તો ટાળવાં નહીં તો સાવધાનીપૂર્વક કામ કરવું. મોજમજા, મનોરંજન પાછળ ખર્ચ થાય.\nધન (ભ, ધ, ફ, ઢ)\nઆજનો દિવસ સમગ્રતયા લાભદાયક નીવડશે એમ ગણેશજી કહે છે. આ૫ને આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્રે લાભ થશે. મિત્રો સાથે સુંદર મનોહર સ્થળે ૫ર્યટને જવાનું થાય. પુત્ર અને ૫ત્ની થકી આ૫ને લાભ મળે. વેપારમાં લાભ થાય. ગૃહસ્થજીવનમાં સુખશાંતિ રહે. લગ્નોત્સુક યુવક યુવતીઓને જીવનસાથી મળે. સ્ત્રીમિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.\nગણેશજી કહે છે કે ઘર- ૫રિવાર અને સંતાનોની બાબતમાં આજે આ૫ને આનંદ અને સંતોષની લાગણીનો અહે���ાસ થશે. સગાં- સંબંધીઓ મિત્રોથી મુલાકાત આ૫ને પુલકિત કરી દેશે. વેપાર ધંધામાં ઉઘરાણી અંગે પ્રવાસ કરવાનું થાય અને એમાં લાભ થાય. વ્યવસાય ક્ષેત્રે ધન- મન પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉચ્ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. આ૫ને નોકરીમાં ૫દોન્નતી મળે. વાહન અકસ્માતથી સંભાળવું ધન- માન કીર્તિમાં વધારો થાય. ઉ૫રી અધિકારીઓની મહેરબાની રહે.\nકુંભ (ગ, સ, શ, ષ)\nગણેશજી આજે આ૫ને પ્રતિસ્પર્ધીઓ સાથે ચર્ચા કે વાદવિવાદમાં ન ૫ડવાની સલાહ આપે છે. શારીરિક સ્વાસ્થ્ય નરમગરમ રહે. થાક અને આળસ વર્તાય. માનસિક તાજગી જળવાઇ રહેશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ સાથે સંભાળીને રહેવું. મોજશોખ કે હરવાફરવા પાછળ ખર્ચ થાય. સંતાનોની ચિંતા સતાવે. ૫રદેશથી સમાચાર મળે.\nમીન (દ, ચ, ઝ, થ)\nગણેશજી આજે આ૫ને અનૈતિક કામવૃત્તિ તેમજ ચોરી વગેરે પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપે છે. ક્રોધ અને વાણી ૫ર સંયમ રાખવો. આરોગ્યની બાબતમાં થોડી કાળજી રાખવી. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. માનસિક અસ્વસ્થતા રહે. ૫રિવારજનો સાથે ખટરાગ ન થાય તેનું ધ્યાન રાખવું. ઇષ્ટદેવનું ધ્યાન, જ૫ અને આદ્યાત્િમક તેમને સાચો માર્ગ દેખાડશે.\nPrevious articleશેરબજાર : સેન્સેક્સ 2919 અંક ઘટ્યો, ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો; નિફ્ટી 826 અંક ઘટી 9634 પર બંધ\nNext articleશેરબજાર : લોઅર સર્કિટ, ટ્રેડિંગ 45 મિનિટ માટે બંધ કરાયું; બજાર શરૂ થતાં જ સેન્સેક્સ 3103 અને નિફ્ટી 966 પોઈન્ટ તૂટ્યા\nઆજનું રાશિફળ : સોમવારે મીન જાતકો માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે\nઆજનું રાશિફળ : ધ્રુવ અને ધ્વજ નામના બે શુભ યોગથી મેષ સહિત 5 રાશિનો રવિવાર સુધરશે\nઆજનું રાશિફળ : શનિવારે વૃષભ રાશિના લોકોની આવક સાથે ખર્ચ પણ વધી શકે છે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\n29 ઓગસ્ટનું રાશિફળ : શનિવારે ગ્રહ ગોચર તુલા રાશિના પક્ષમાં રહેશે,...\nકેવી રહેશે આપની 06/04/2020,વાંચો રાશિ ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002349-2/", "date_download": "2021-06-15T01:16:59Z", "digest": "sha1:DYFKD7JCLFVMZ5FOWFFTNFCSMBGBGN6M", "length": 25599, "nlines": 182, "source_domain": "dahodlive.com", "title": "પત્ની પાસેથી રુપિયા માગવા તે અત્યાચાર નથીઃ બોમ્બે હાઈકોર્ટ:પત્ની પાસેથી રુપિયા માગવાને સતામણી અને આત્મહત્યા માટે પ્રેરણા આપવાની શ્રેણીમાં ન ગણવાનું કહ્યું - Dahod Live News", "raw_content": "\nપત્ની પાસેથી રુપિયા માગવા તે અત્યાચાર નથીઃ બોમ્બે હાઈકોર્ટ:પત્ની પાસેથી રુપિયા માગવાને સતામણી અને આત્મહત્યા માટે પ્રેરણા આપવાની શ્રેણીમાં ન ગણવાનું કહ્યું\nપત્ની પાસેથી રુપિયા માગવા તે અત્યાચાર નથીઃ બોમ્બે હાઈકોર્ટ:પત્ની પાસેથી રુપિયા માગવાને સતામણી અને આત્મહત્યા માટે પ્રેરણા આપવાની શ્રેણીમાં ન ગણવાનું કહ્યું\nમહારાષ્ટ્રમાં બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેંચે ચુકાદો આપ્યો છે કે પત્ની પાસેથી પૈસા માંગવાને સતામણીની શ્રેણીમાં ન મૂકવામાં આવે. આ ર્નિણય સાથે કોર્ટે પત્નીને ૯ વર્ષના લગ્ન બાદ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનાં આરોપી વ્યક્તિને મુક્ત કરવાનો ર્નિણય કર્યો હતો. સામાન્ય રીતે મહિલાઓ વિરુદ્ધના અત્યાચારના કિસ્સામાં દહેજની માગણી કરવી, માનસિક ત્રાસ આપવો, મ્હેંણા ટોંણા મારવા અને તેના કારણે મહિલા આત્મહત્યા કરે તો તેના માટેની પેરણા આપવાનો ગુનો નોંધવામાં આવતો હોય છે.\nજસ્ટિસ પુષ્પા ગનેડીવાલાએ અરજદાર પ્રશાંત જારેની મુક્ત કરવાની અપીલને મંજૂરી આપતા કહ્યું હતું કે, “આ મામલો પતિ-પત્ની વચ્ચેના ઝઘડા સાથે સંબંધિત છે. જ્યાં પતિએ પૈસા માટે પત્ની પર હુમલો કર્યો હતો. પત્ની પાસેથી પૈસાની માંગને કલમ ૪૯૮એ હેઠળ સતામણીની શ્રેણીમાં ન મૂકવામાં આવી શકે. ‘\nજજે કહ્યું કે, “આરોપી પોતાની પત્નીને જવા દેવાને બદલે તેની સાથે રહેવા માંગતો હતો. ઝઘડો થયા પછી તે ઘણીવાર તેને પિતાના ઘરેથી લઈ આવ્યો હતો. તે તેને હોસ્પિટલ��ાં પણ લઈ ગયો હતો અને અંતિમ સંસ્કાર માટે પિતાને મૃતદેહ આપવાની ના પાડી દીધી હતી. જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાએ જ તાજેતરમાં ત્વચાથી ત્વચાના સંપર્ક વિના સગીર છોકરીના સ્તનને સ્પર્શ કરવાની ઘટનાને જાતીય ગુનાઓની શ્રેણીમાં ન ગણવાનો ર્નિણય લીધો હતો. અવયસ્ક છોકરીના વક્ષસ્થળને સ્કિન ટુ સ્કિન ટચ વિના સ્પર્શ કરવાને પોક્સો હેઠળ ગુનો ના કહી શકાય તેવા બોમ્બે હાઈકોર્ટના ર્નિણ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. યુથ બાર એસોસિયએશન દ્વારા બોમ્બે હાઈકોર્ટના આ ફેસલા વિરુદ્ધ સુપ્રીમમાં પિટિશન કરવામાં આવી હતી. નાગરિક સંગઠનો ઉપરાંત, અનેક જાણીતા લોકોએ પણ આ ફેસલાને હાસ્યાસ્પદ ગણાવી તેની આલોચના કરી હતી.\nઆ દંપતીના લગ્ન ૧૯૯૫ માં થયા હતા. ૧૨ નવેમ્બર, ૨૦૦૪ના રોજ પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકનાં પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે દહેજની લાલચે પતિ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો. યવતમાલ સેશન્સ કોર્ટે આત્મહત્યા માટે ઉકસાવવા અને સતામણી કરવા હેઠળ ૨૦૦૮માં કુલ ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી. આરોપીએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.\n૨૦૨૧ના વર્ષની પ્રથમ મન કી બાત….૨૬ જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જાેઇ ઘણું દુઃખ થયુંઃમોદી,વડાપ્રધાને કોરોના રસીકરણ અને ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા સામેના ટેસ્ટ વિજયનો પણ ઉલ્લેખ કર્યો,રસીકરણમાં ભારત આર્ત્મનિભર બન્યુ,રસીકરણમાં યુએસ-યુકેને પાછળ છોડી દીધું\nકોરોનાની ફટકાર બાદ જનતાને બજેટમાંથી મોટી આશાઓ:આર્ત્મનિભર ભારત માટે આવતીકાલે રજૂ કરશે મોદી સરકાર બજેટ:સવારે ૧૧ કલાકે નાણાંમંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે, પ્રથમ વાર બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે ડિજિટલી રિલીઝ કરવામાં આવશે\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.��૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nપોકસોના આરોપીને છોડી મૂકયો:એક વ્યકિત પોતાના, પીડિતાના બધા વસ્ત્રો ઉતારીને રેપ ન કરી શકે :- મુંબઇ હાઇકોર્ટ\nદાહોદ લાઈવ ડેસ્ક….. પોકસોના આરોપીને છોડી મૂકયો:એક\nકોરોનાની ફટકાર બાદ જનતાને બજેટમાંથી મોટી આશાઓ:આર્ત્મનિભર ભારત માટે આવતીકાલે રજૂ કરશે મોદી સરકાર બજેટ:સવારે ૧૧ કલાકે નાણાંમંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે, પ્રથમ વાર બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે ડિજિટલી રિલીઝ કરવામાં આવશે\nદાહ���દ લાઈવ ડેસ્ક…. કોરોનાની ફટકાર બાદ જનતાને\nસિનેમાઘર થયાં અનલોક…. આવતીકાલથી ફૂલ કેપેસિટી સાથે ખુલશે સિનેમા હોલઃ સરકારે જારી કરી ગાઈડલાઈન્સ\nદાહોદ લાઈવ ડેસ્ક….. સિનેમાઘર થયાં અનલોક…. આવતીકાલથી\nબજેટ 2021….ચૂંટણીવાળા અસમ,તમિલનાડુ,પશ્ચિમ બંગાળ પર ઓળઘોળ મોદી સરકાર: આત્મનિર્ભર બજેટમાં મોદી સરકારનો ચૂંટણીલક્ષી સ્ટ્રોક\nદાહોદ લાઈવ ડેસ્ક……. ચૂંટણીવાળા અસમ,તમિલનાડુ,પશ્ચિમ બંગાળ પર\nબજેટ રજૂ કરે તે પહેલાં સરકાર માટે ખુશખબર:જાન્યુઆરીમાં રેકોર્ડ ૧.૨૦ લાખ કરોડનું GST કલેક્શન થયું\nદાહોદ લાઈવ ડેસ્ક…. બજેટ રજૂ કરે તે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002539/", "date_download": "2021-06-15T00:37:24Z", "digest": "sha1:TMKZ42SBFA4VTTAF2SVVYBP7DK7XJOSM", "length": 21619, "nlines": 180, "source_domain": "dahodlive.com", "title": "દે.બારીયા: ચૂંટણીની અદાવતે અપક્ષ ઉમેદવારના ચાર સમર્થકોએ વૃધ્ધા સહિત બે જણાને બચકા ભરી મારઝૂડ કરી - Dahod Live News", "raw_content": "\nદે.બારીયા: ચૂંટણીની અદાવતે અપક્ષ ઉમેદવારના ચાર સમર્થકોએ વૃધ્ધા સહિત બે જણાને બચકા ભરી મારઝૂડ કરી\nરાહુલ મહેતા :- દેવગઢ બારીયા\nઅપક્ષ ઉમેદવારને વોટ ન આપવાના મામલે દે.બારીયા તાલુકાના ઉધાવળા ગામે બોલેરો ગાડીમાં આવેલા અપક્ષ ઉમેદવારના ચાર સમર્થકોએ વૃધ્ધા સહિત બે જણાને બચકા ભરી તથા ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી.\nપ્રાપ્ત વિગત અનુાસર મતગણતરીના મધરાતના દશેક વાગ્યાના સુમારે ઉધાવળા ગામના મોટા ફળીયામાં રહેતા દશરથભાઈ રયલાભાઈ પટેલ, અર્જુન રયલાભાઈ પટેલ, ભોપતભાઈ કનુભાઈ પટેલ તથા હીતેશ બળવંતભાઈ પટેલ એમ ચારે જણા જીજે ૧૭ એન પર૯ નંબરની બોલેરો ગાડીમાં બેસી તેમના ફળીયામાં રહેતા સુરેશભાઈ રાયસીંગભાઈ પટેલના ઘરે આવી મોટોભાઈ અપક્ષમા ઉમેદવારી કરેલ હતી તો તમોએ મારા ભાઈને વોટ કેમ આપેલ નથી અને બીજાને વોટ આપ્યો છે તેથી મારો ભાઈ ચુંટણી હારી ગયો છે.તેમ કહી ગાળો બોલી સંજયભાઈને દશરથભાઈ પટેલે જમણા હાથના અંગુઠાની બાજુમાં બચકુ ભરી લોહીલુહાણ કરી તથા અન્ય ત્રણ જણાએ ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ વખતે સંજયભાઈને છોડાવવા સુરેશભાઈ તથા તેના ઘરના વચ્ચે પડતા દશરથભાઈ પટેલે સુરેશભાઈની મા રેશમબેનને ડાબા હાથની પહેલી આંગળી ઉપર બચકુ ભરી આંગળી કાપી અલગ કરી નાખી ગંભીર ઈજાઓ કરી તથા બાકી ત્રણ જણાએ રેશમબેનને ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાવની ધાકધમકીઓ આપી ��તી.\nઆ સંબધે ઉધાવળા ગામના ઈજાગ્રસ્ત સુરેશભાઈ રાયસીંગભાઈ પટેલે નોંધાવેલ ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.\nગરબાડા નઢેલાવ ગામે વોટ ન આપવાના મુદ્દે હારેલા ઉમેદવારના સમર્થકો દ્વારા સશસ્ત્ર ધિંગાણું:બે મહિલા સહિત આઠને ઈજા\nદાહોદ:મધ્ય પ્રદેશના અનુપનગર જિલ્લાની 23 વર્ષીય આશાસ્પદ યુવતીની લાશ લીમખેડા-મંગલમહુડી નજીક રેલવે ગરનાળામાંથી મળી આવતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજ��સ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/ipl-2021/?ref_source=articlepage&ref_medium=dsktp&ref_campaign=topiclink", "date_download": "2021-06-14T23:31:47Z", "digest": "sha1:EXJ6RTEQIJMGG6OVRB37IT5YIXC2CWBI", "length": 6925, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "Ipl 2021 News In Gujarati: લેટેસ્ટ આઈપીએલ 2021 સમાચાર, વીડિયો અને તસવીરો - Oneindia Gujarati", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nIPL 2021: 19 સપ્ટેમ્બરથીફરી શરૂ થશે IPL, BCCIએ આપ્યુ કન્ફર્મેશન\nIPLના બાકી મેચમાં વિદેશી ખેલાડીઓ રમશે જાણો અધિકારીએ શું કહ્યું\nIPLના ચાહકો માટે ખુશ ખબર, અહી યોજાશે બાકી રહેલી મેચ, BCCI અધ્યક્ષે આપી માહિતિ\nIPL 2021: 19 સપ્ટેમ્બરથી યુએઇમાં યોજાવાની સંભાવના, 10 ઓક્ટોમ્બરે રમાઇ શકે છે ફાઇનલ\nIPL 2021ના બાકી બચેલા મેચના આયોજનને લઈ RRના માલિકે મૌન તોડ્યું\nચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન, સપનું અધૂરું રહી ગયું\nIPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂકનાર આ ખેલાડીએ અંતિમ શ્વાસ લીધા\nઆખરે BCCIએ આઇપીએલ કરી સસ્પેન્ડ, 4 ટીમોમાં કોરોનાએ કર્યો પગપેસારો\nDC vs PBKS: દિલ્હીએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો\nમહામારી કાળમાં RCB ટીમ મદદ માટે આવી આગળ, બ્લૂ જર્સીમાં રમશે મેચ અને...\nCSK vs MI: પોલાર્ડની તોફાની બેટીંગ, મુંબઇની 4 વિકેટે જીત\nCSK vs MI: મુંબઇ સામે ચાલ્યું ચેન્નાઇનું બેટ, 3 બેટસમેનોની ફીફ્ટી, 20 ઓવરમાં બનાવ્યા 218 રન\nCSK vs MI: રોહીત શર્માએ જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે\nPBKS vs RCB: પંજાબે બનાવ્યા 179 રન, જીતવા ઉતરશે વિરાટ સેના\nSRH vs CSK: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો\nRCB vs DC: ડીવિલિયર્સની તોફાની બેટીંગ, દિલ્હીને મળ્યું 172 રનનું લક્ષ્ય\nRCB vs DC: દિલ્હીએ જીત્યો ટોસ, પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય\nPBKS vs KKR: કોલકાતાએ પંજાબને ફરી ધોયુ, 5 વિકેટથી જીત\nPBKS vs KKR: કોલકાતાના બોલરોએ મચાવી તરખાટ, પંજાબને 123 રન પર સમેટ્યુ\nPBKS vs KKR: ઇયોન મોર્ગને જીત્યો ટોસ, પંજાબને બેટીંગ કરવા આમંત્રણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/22-09-2018/22841", "date_download": "2021-06-14T23:37:36Z", "digest": "sha1:TI7FSZUDNF4P6LOCC3LTWCQ2RJVBME6G", "length": 15839, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "મલાઇકાને આ બોડી પાર્ટનો ઇન્સ્યોરન્સ કરાવવો છે", "raw_content": "\nમલાઇકાને આ બોડી પાર્ટનો ઇન્સ્યોરન્સ કરાવવો છે\nટોક શોમાં ખુલીને કહી વાત\nમુંબઇ તા. ૨૨ : મલાઈકા અરોરા હાલમાં જ અનાઈતા શ્રોફ અદજાનિયાના ટોક શો 'ફીટ અપ વિથ ધ સ્ટાર્સ'માં ગેસ્ટ બનીને પહોંચી હતી. આ દરમિયાન તેણે રેપિડ ફાયર રાઉન્ડમાં ઘણા સવાલોના જવાબ આપ્યો. પોતાની ફિટનેસ અને પરફેર્ટ બોડી શેપ માટે જાણીતી એકટ્રેસે જણાવ્યું કે તે પોતાના બોડીના કયા પાર્ટનો ઈન્સ્યોરન્સ કરાવવા ઈચ્છશે એકટ્રેસએ પોતાના શરીરના એક પાર્ટનું નામ લીધું.\nશોમાં જયારે મલાઈકાના પૂછવામાં આવ્યું કે તે શરીરના કયા ભાગનો ઈન્સ્યોરન્સ કરાવવાનું પસંદ કરશે એકટ્રેસએ સવાલનો તરત જ જવાબ આપ્યો કે, હું મારા બટનો ઈન્સ્યોરન્સ કરાવવા ઈચ્છીશ.\nમલાઈકાને શોના હોસ્ટ અનીતાએ સવાલ કર્યો કે, તેમણે કયારેય કોઈને ડેટ કર્યા છે કે નહીં મલાઈકાએ સવાલનો જવાબ આપતા કહ્યું કે, હું આ બધા માટે નથી બની. મેં કયારેય કોઈને ડેટ કર્યા નથી. જે વ્યકિતને મેં ડેટ કર્યો તેની સાથે જ મેં લગ્ન કર્યા.\nમલાઈકા અને અરબાજ વર્ષ ૧૯૯૮માં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નના લગભગ ૧૭ વર્ષ બાદ બંનેએ ૨૦૧૭માં ડિવોર્સ લઈ લીધા. મલાઈકા અને અરબાજ ખાનનો એક દીકરો પણ છે, જેનું નામ અરહાન ખાન છે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો ક�� ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nમહેસાણા: ઉંઝાના વેપારી સાથે 4 કરોડ રોકડ રૂપિયાની લૂંટ:લૂંટારૂઓએ વેપારીના હાથ પગ બાંધી રાજસ્થાનના અલવરની બોર્ડર પાસે ફેંકી દીધા:સ્થાનિક લોકો દ્વારા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા:પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી access_time 10:13 pm IST\nકર્ણાટક ભાજપે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર દેશદ્રોહીનો આરોપ લગાવ્યો અને ભગવા પાર્ટી વિરુદ્ધ લોકોને વિદ્રોહ કરવાની ટિપ્પણીને લઇને કાર્યવાહી કરવા માંગ કરી :પોલીસ વડા નીલમણી એન,રાજુને ફરિયાદપત્ર સોંપ્યો ;ભાજપ દ્વારા મુખ્યમંત્રી પર આરોપ લગાવી કાર્યવાહી કરવા માંગણી access_time 1:11 am IST\nભાવનગરમાં પ્રથમ સ્વાઈન ફ્લુથી એકનું સર ટી હોસ્પિટલમાં મોત:ગઈકાલ સારવારમાં આવેલા શંકાસ્પદ મહિલાનું રાત્રે જ નીપજ્યું હતું મોત:મૃતક વલભીપુરના ફરીદાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો: 5 દર્દી પૈકી ત્રણ પોઝિટિવ દર્દી હાલ સારવારમાં સર ટી હોસ્પિટલમાં: સ્વાઈન ફ્લુમાં પ્રથમ મોતના બનાવ બાદ તંત્ર સફાળું જાગ્યું access_time 10:44 pm IST\nનવરાત્રિના પ્રથમ દિવસે 'શૌચાલય પૂજા' access_time 11:54 am IST\nકેન્દ્ર સ્ટીલની કેટલીક પ્રોડકટ્સ પરની આયાત ડયુટી વધારે એવી ધારણા access_time 9:35 am IST\nડેઇ વાવાઝોડાના શિકંજામાં અડધુ ભારતઃ ૮ રાજયોમાં ભારે વરસાદની શકયતા access_time 3:21 pm IST\nત્રિદિવસીય ચંદનબાળા તપની બુધવારે ભકિતભીની ઉજવણી access_time 3:55 pm IST\nરાત્રી સફા�� મશીનરી ખરીદીના ટેન્ડરમાં ગેરરીતિની શંકાઃ ગાયત્રીબા access_time 3:55 pm IST\nરૈયાધારમાંથી ગાંજાના જથ્થા સાથે પ્રવીણ વાળાને ઝડપી લેતી એસઓજી access_time 3:57 pm IST\nગોંડલમાં સ્વચ્છતા અભિપ્રાય બદલ ઇનામ વિતરણ access_time 12:18 pm IST\nઉનાની સીમમાં કોથળામાં ઇંગ્લીશ દારૂની ૮પ બોટલ લઇ જતી મહિલા ઝડપાઇ access_time 12:16 pm IST\nરાજ્યમાં ચોમાસામાં કાળઝાળ ઉનાળાનો અહેસાસ :ભુજમાં તાપમાન 40,2 ડિગ્રી:ડીસામાં 39,5 અને અમદાવાદમાં 38,7 ડિગ્રીએ પહોંચ્યું access_time 11:47 pm IST\nઆયુષ્યમાન યોજના આજે શરૂ : ગુજરાતમાં તૈયારીઓ access_time 10:03 pm IST\nઅમદાવાદમાં ત્રણ કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું :મહિલા સહીત બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા access_time 9:19 pm IST\nહોંગકોંગમાં ૪ બેડરૂમવાળો બંગલો રૂ. ૩,૨૦૦ કરોડમાં વેચાણમાં મૂકાયો access_time 12:02 pm IST\nવિક્ટોરિયાની જીલમાં નાવડી ડૂબી જતા મૃતક આંક વધીને 86એ પહોંચ્યો access_time 5:20 pm IST\nઈરાનમાં પરેડ દરમ્યાન ઘાતકી હુમલો access_time 5:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસજાતીય સેક્સ પાર્ટનરને H-4 વિઝા આપવાનો અમેરિકાનો ઇન્કાર : લગ્ન કર્યાનો આધાર હોય તો જ જીવનસાથીને આ વિઝા મળી શકે : H-1 વિઝા ધારક ભારતીય મૂળના સમલિંગી યુવાનની વિટમ્બણા access_time 8:36 am IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં ''અશ્વમેઘ મહાયજ્ઞ'' સિલ્વર જયુબિલી ઉત્સવ ઉજવાયોઃ ડો.પ્રણવ પંડ્યાજી તથા ડો.ચિન્મય પંડ્યા સહિત સંતોએ હાજરી આપી access_time 9:03 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલ્લાસ એકતા મંદિરના ઉપક્રમે ઉજવાઈ રહેલો ગણેશ ઉત્સવ : આવતીકાલ 23 સપ્ટે.ના રોજ ગણેશ વિસર્જન access_time 11:42 am IST\nચીન ઓપનની કવોર્ટર ફાઈનલમાં શ્રીકાન્ત, સિંધુનો પરાજય access_time 3:28 pm IST\nપાકિસ્તાન સામે હાર બાદ રડી પડ્યો અફઘાની ખેલાડી આફતાબ આલમ access_time 11:34 pm IST\nસચિન તેંડુલકરે જાધવપુર વિશ્વ વિદ્યાલયની માનદ ડી,લિટ્ની ડિગ્રી લેવા કર્યો ઇન્કાર access_time 9:35 pm IST\nમલાઇકાને આ બોડી પાર્ટનો ઇન્સ્યોરન્સ કરાવવો છે access_time 12:00 pm IST\nઓસ્કાર નોમિનેશન માટે આસામની ફિલ્મ વિલેજ રોક્સ્ટારને ભારત દ્વારા નોમિનેટ access_time 1:39 pm IST\nહવે ગાયિકા બનશે રિચા ચઢ્ઢા access_time 5:29 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-pooja-bedi-who-is-pooja-bedi.asp", "date_download": "2021-06-15T00:58:39Z", "digest": "sha1:SPRDDBSZ2NM5EIZUP24N4FUJ2RZ4WWX5", "length": 16335, "nlines": 317, "source_domain": "celebrity.astrosage.com", "title": "પૂજા બેદી જન્મ તારીખ | કોણ છે પૂજા બેદી | પૂજા બેદી જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે Pooja Bedi\nરેખાંશ: 72 E 50\nઅક્ષાંશ: 18 N 58\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nપૂજા બેદી ���્રણય કુંડળી\nપૂજા બેદી કારકિર્દી કુંડળી\nપૂજા બેદી જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nપૂજા બેદી 2021 કુંડળી\nપૂજા બેદી ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nPooja Bedi કયા વર્ષ માં જન્મ્યા હતા\nPooja Bedi કયા વર્ષ માં જન્મ્યા હતા\nPooja Bedi કયા જન્મ્યા હતા\nPooja Bedi કેટલી ઉમર ના છે\nPooja Bedi કયારે જન્મ્યા હતા\nPooja Bedi ની નાગરિકતા શું છે\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nPooja Bedi ની ચરિત્ર કુંડલી\nતમે સંવેદનશીલ અને ઉદાર છો. કોઈને મદદની જરૂર હોય અને કોઈ સંકટમાં હોય એ વિશે તમને ખબર પડે તો તમે ત્યાં મદદનો હાથ લંબાવ્યા વિના પસાર થઈ જાવ, એ બાબત વિચારમાં પણ આવતી નથી.તમે અત્યંત વ્યવહારૂ અને એટલી જ હદે સક્ષમ છો. તમે સ્વભાવે ખૂબ જ સુઘડ છો, તમને શિસ્ત ગમે છે દરેક કામ પદ્ધતિસર થાય તેમ તમે ઈચ્છો છો. શક્ય છે કે આ ગુણો તમારામાં ઘણી સારી રીતે કેળવાયેલા છે. અને એ પણ શક્ય છે કે, તમે જ્યારે ઝીણવટભરી બાબતોમાં એટવાયેલા રહો છો ત્યારે તમે જીવનની કેટલીક મોટી તકો ગુમાવી બેસો છો.તમે અનિશ્ચિત વ્યક્તિ છો. દુનિયામાં તમારો માર્ગ કંડારવા માટેના તમામ ગુણો ધરાવતા હોવા છતાં અને સફળતાની સીડી પર ખાસ્સા ઊંચે સુધી જઈ શકવાની ક્ષમતા તમારી અંદર હોવા છતાં છતાં મચ્યા રહેવા માટે જરૂરી એવા કેટલાક ગુણોનો તમારામાં અભાવ હોવાથી તમે વિચારી રહ્યા હો છો કે મારે થોડું વધુ જોર લગાડવું જોઈએ ત્યારે તમારાથી ઓછી આવડત ધરાવતી વ્યક્તિ તમારૂં સ્થાન લઈ લે છે. આથી તમારી મિથ્યા મર્યાદાઓ વિષે વધુ ન વિચારો. સ્વીકારી લો કે તમે સફળ થશો અને તમને જરૂર સફળતા મળશે.તમે ગણતરીબાજ અને વાસ્તવવાદી છો. સતત કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા તમે ધરાવો છો. કશુંક પ્રાપ્ત કરવાની પ્રબળ ઝંખના તમારા હૃદયમાં રહેલી છે. આ વાત ક્યારેક તમને બેચેન કરી મૂકે છે, જો કે તમારી સિદ્ધિઓ માટે તમને હંમેશાં ગર્વ થશે.\nPooja Bedi ની આનંદીત અને પુર્તિ કુંડલી\nતમને અનેકવાર નિરાશાનો સામનો કરવો પડશે તથા વધુની અપેક્ષા રહેશે, કેમકે તમને સતત ચિંતા રહે છે કે તમને જે બાબતનો સૌથી વધુ ભય રહે છે તે થયા વિના રહેશે નહીં. તમે અત્યંત શરમાળ હોવાથી તમારી લાગણીઓ તથા ભાવના વર્ણવવામાં તમને ભારે મુશ્કેલી પડે છે. જો તમે રોજ કેટલોક સમય ભૌતિક વિશ્વની બાબતોથી તમારા મનને દૂર લઈ જઈ બેસીને ધ્યાન કરશો, તો તમે ખાસ્સી શાંતિ અનુભવશો તથા તમને સમાજાશે કે પરિસ્થિતિ દેખાય છે એટલી ખરાબ નથી. તમે એક સ્થાન પર રહેવાવાળા માંથી નથી એટ��ેજ તમને વધારે સમય સુધી ભણતર અનુકૂળ નહિ આવે. આનો પ્રભાવ તમારી શિક્ષા ઉપર પડી શકે છે, જેના લીધે તમારી શિક્ષા માં અમુક અવરોધો આવી શકે છે. પોતાના આલસ્ય ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછીજ તમે શિક્ષા ના ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરી શકો છો. તમારી અંદર અજાણ્યા ને જાણવાની તીવ્ર ઉત્કંઠા છે અને તમારી કલ્પનાશીલતા તમને પોતાના વિષયો માં ઘણી હદ સુધી સફળતા અપાવશે. આનો બીજો પક્ષ એ છે કે તમને તમારી એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરવો જોઈએ જેનાથી જયારે તમે અધ્યયન કરવા બેસો તો કોઈપણ જાત ની મુશ્કેલી થી રૂબરૂ ના થાઓ અને તમારી સ્મરણ શક્તિ પણ તમારી મદદ કરે. જો તમે મન લગાડી મહેનત કરશો અને શિક્ષા પ્રતિ સકારાત્મક રહેશો તો કેટલી પણ મુશ્કેલી આવે પરંતુ તમે તમારા ક્ષેત્ર માં સફળ થયી ને જ રહેશો.\nPooja Bedi ની જીવન શૈલી કુંડલી\nતમે અન્યો કરતાં વધુ આંર્તમુખી છો. તમારે જો લોકોના મોટા સમૂહ સામે હાજર થવાનું હશે તો તમને સ્ટેજ ફોબિયા નડશે. તમે એકલા હો છો અને તમારી ઝડપે તમને ફાવે તે કરવાની આઝાદી હોય છે ત્યારે તમે તમારૂં શ્રેષ્ઠ આપવા સૌથી વધુ પ્રેરિત હો છો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/ahmedabad-violence-49-arrested-including-congress-councilor-shahzad-khan-fir-against-5000-people-052299.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:22:10Z", "digest": "sha1:KDAN7R2YFAC7KBTHURLDPXCUYBDF53UP", "length": 15821, "nlines": 175, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમદાવાદ હિંસા: કોંગ્રેસના કાઉન્સીલર શહેજાદ ખાન સહિત 49 લોકો ગિરફ્તાર, 5000 લોકો વિરૂદ્ધ FIR | Ahmedabad violence: 49 arrested, including Congress councilor Shahzad Khan, FIR against 5000 people - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nગુજરાત યૂનિવર્સિટીએ કાયદાના વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા માટે નોંધણી કરાવવા કહ્યું\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ થયા જારી, જાણો આજના લેટેસ્ટ રેટ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\nગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, સવારે 6 વાગ્યાથી કેટલાંય તાલુકાઓમાં નોધાયો વરસાદ\nઅમદાવાદ-મુઝફ્ફરપુર ફેસ્ટિવલ વિશેષ ટ્રેન ફરીથી શરૂ, કોરોનાના લીધે કરાઈ હતી રદ\nઅમદાવાદના વસ્રાલમાં નવા કમ્યુનિટી હેલ્થ સે���્ટરનુ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ લોકાર્પણ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nઅમદાવાદ હિંસા: કોંગ્રેસના કાઉન્સીલર શહેજાદ ખાન સહિત 49 લોકો ગિરફ્તાર, 5000 લોકો વિરૂદ્ધ FIR\nનાગરિકત્વ સુધારણા કાયદા સામે દેશના અનેક રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા છે. ગુરુવારે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ગુજરાતમાં અમદાવાદમાં હિંસક દેખાવો થયા હતા. આ હિંસક પ્રદર્શનમાં ઘણા પોલીસ જવાન ઘાયલ થયા છે. પોલીસે આ હિંસા કેસમાં 5000 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ હિંસક પ્રદર્શન દરમિયાન ઘણા પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.\nકોંગ્રેસના કાઉન્સિલર શહજાદ ખાન સહિત 49 ગિરફ્તાર\nહિંસા ફેલાવવાના આરોપમાં અમદાવાદ પોલીસે 49 લોકોને અટકાયતમાં લીધા છે. કસ્ટડીમાં લેવામાં આવતા લોકોમાં કોંગ્રેસના કાઉન્સિલર શહજાદ ખાન પણ છે. ટોળાને શાંત કરવા દોડી આવેલા પોલીસકર્મીઓના વાહનો ઉપર પથ્થરમારો કરતા એક પોલીસકર્મી ભીડની વચ્ચે ફસાઇ ગયો હતો જેને લાકડીઓ વડે ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. શાહ આલમ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારબાદ પોલીસે વિરોધીઓને હટાવવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. આ સમય દરમિયાન વિરોધીઓએ પોલીસ વાહનોને નિશાન બનાવ્યા હતા.\n5000 હજાર લોકો વિરૂદ્ધ એફઆઈઆર\nઆ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ ઉપદ્રવી લોકોના ટોળાથી છટકી ગયા હતા, પરંતુ જે લોકો ભીડની વચ્ચે અટવાઈ ગયા હતા, તેઓને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણા પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. તે જ સમયે, આ સમગ્ર ઘટના પર, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ જાડેજાએ કહ્યું કે, અમદાવાદમાં હિંસાની બે ઘટના પ્રકાશમાં આવી. આ ઉપરાંત રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલ છે. આશરે 50 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. વીડિયો ફુટેજ દ્વારા હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.\nલખનૌમાં પણ પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ\nતમને જણાવી દઇએ કે, અમદાવાદ ઉપરાંત ગુરૂવારે પણ નાગરિકત્વ સંશોધ કાયદા અને એનઆરસી વિરૂદ્ધ વિરોધપક્ષોએ લખનૌની શેરીઓમાં દેખાવો કર્યા હતા. વિરોધ દરમિયાન અનેક બસોને આગ ચાંપી દેવામાં આવી હતી, જ્યારે વિરોધીઓ દ્વારા પોલીસની બે ચોકી બાળી નાખવામાં આવી હતી. આ સિવાય વિરોધીઓએ પોલીસ વાહનો પણ સળગાવી દીધા હતા. વિરોધીઓએ મીડિયાના વાહનોને પણ નિશાન બનાવ્યા અને ચાર ઓબી વાનને બાળી નાખી હતી.\nઅમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાને લઇ સીએમ રૂપાણીએ આપ્યા સંકેત, ટુંક સમયમાં લેવાશે નિર્ણય\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી, શ્રીગંગાનગરમાં 106 રૂપિયાને પાર\nભારતીય ચિત્રકાર એમ એફ હુસૈનની આજે પુણ્યતિથિ, અમદાવાદ સાથે છે ખાસ સંબંધ\nમધ્ય પ્રદેશમાં નાની બાળકી પર રેપ કરી હત્યા કરનાર ભાગેડુ આરોપી અમદાવાદથી ઝડપાયો\nFuel Rates: ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું છે કારણ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી, જાણો આજના રેટ\nFuel Rates: ફરીથી વધ્યા ઈંધણના ભાવ, 135 જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100ને પાર, જાણો આજના રેટ\nખાનગી સ્થળોએ વૃક્ષારોપણ કરી આપવા મ્યુનિ.ની નવી પહેલ, પ્લાન્ટેશન ઓન ડીમાન્ડ અંતર્ગત AMC- સેવા નામની એપ લોન્ચ\nગુજરાતમાં સ્કૂલ-કૉલેજોનો ઑનલાઈન અભ્યાસ 7 જૂનથી ફરીથી શરૂ, યુનિવર્સિટીનુ એકેડેમિક કેલેન્ડર થયુ જાહેર\nગુજરાતઃ સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી\nવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યમાં 21 લાખ તુલસીના રોપાનુ વિતરણ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી લાગી આગ, મુંબઈમાં 100 રૂપિયાને પાર, જાણો તમારા શહેરના રેટ\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/afzal-grave-has-been-prepared-in-kashmir-004599.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:23:15Z", "digest": "sha1:NG5QYR3VH4GB4RLMR7FTV6GOIRBZWDSS", "length": 13206, "nlines": 169, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાશ્મિરમાં અફઝલ ગુરુની કબર તૈયાર | afzal grave has been prepared in kashmir - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nનવા વર્ષે થયેલ આતંકી હુમલો હતો 'અફઝલ ગુરૂનો બદલો'\nગુજરાત ચૂંટણી: મોદીએ જેને દેશ વિરોધી ગણાવ્યો તે સલમાન નિઝામી છે કોણ\nઅફઝલ ગુરુ અંગે પ્રકાશિત પુસ્તકથી જમ્મુ-કાશ્મીરમાં હોબાળો\nધરપકડ બાદ યાસિન મલિકને મોકલાયો શ્રીનગર\nજાણો કસાબ-અફઝલ બાદ હવે કોને લટકાવાશે ફાંસીના માંચડે\nશા માટે આતંકી હુમલાઓ પર શોક જ વ્યક્ત કરે છે\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nકાશ્મિરમાં અફઝલ ગુરુની કબર તૈયાર\nશ્રીનગર, 13 ફેબ્રુઆરીઃ સંસદ હુમલાના મુખ્ય આરોપી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવ્યા બાદ તિહાર જેલ પરિસરમાં જ દફનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ તેના મોત બાદ જ તેનો મૃતદેહ પરિવારજનોને આપવાની માંગ ઉઠવા લાગી હતી. જમ્મુ-કાશ્મિરમાં એ માટે લોકોએ વિરોધ પણ કર્યો. અફઝલના મોત બાદ અલગાવવાદી નેતાઓએ તેને શહિદ એ વતનનો દરજજો આપ્યો છે અને તેનુ નામ એક ખાલી કબર શ્રીનગરના ઇદગાહમાં મજાર એ શૌદા તૈયાર કરવામાં આવી છે.\nસરકાર દ્વારા મૃતદેહ ના મળ્યા બાદ આ લોકોએ તેના ખાલી કબરને કબરગાહ માની લીધી છે. લોકોએ જે મજાર એ શૌદામાં અફઝલ ગુરુની કબર તૈયાર કરી છે તે જ મજરમાં મકબુલ બટ્ટને પણ દફનાવવામાં આવ્યા હતા. મકબુલ બટ્ટ જમ્મુ કાશ્મિર લિબરેશન ફ્રન્ટના સંસ્થાપક સભ્યોમાના એક છે અને ખાસ વાત એ છે કે તેને પણ તિહાર જેલમાં 11 ફેબ્રુઆરી 1984માં ફાંસી આપવામાં આવી હતી. અલગાવવાદીઓએ તેમની ખાલી કબરને પણ બનાવી હતી અને હવે સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુની પણ ખાલી કબર અહીં બનાવવામાં આવી છે. અફઝલ માટે ખાલી કબર બનાવવા માટે જેકેએલએફ ગુટના અધ્યક્ષ તાહિર અહમદ મીરનું કહેવું છે કે અમે કબર પર અફઝલ ગુરુના અવશેષોની માંગ કરતા પથ્થરો લગાવ્યા છે. જેથી સરકાર અમારી ભાવનાઓને સમજતા અફઝલનું મૃતદેહ અમને સૌંપે.\nનોંધનીય છે કે અફઝલને ફાંસી આપ્યા બાદ દિલ્હીની તિહાર જેલમાં જ દફનાવવામાં આવ્યો છે, પરંતુ અફઝલનો પરિવારજનો તેના મૃતદેહની માંગ કરી રહ્યાં છે, ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે મે આ વાત પર વિચાર કરી રહ્યાં છીએ, પરંતુ અત્યારસુધી સરકાર તરફથી એ દિશામાં કોઇ કામ કરવામાં આવ્યું નથી. આ પહેલા સરકારે તેમના પરિવારજનોને તેના કબરગ્રાહ પર ફતિહા વાંચવાની મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ તેના પરિવારજનોએ તેમના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો અને કહ્યું કે તેમને અફઝલનો મૃતદેહ સોંપવામાં આવે.\nપાકિસ્તાન ઉશ્કેરણીજનક હરકત ના કરેઃ ભારત\nઅફઝલ ગુરુ મુદ્દે સંસદમાં હોબાળો\nયાસીન મલિક શ્રીનગર આવતા જ કરાયો નજરકેદ\nઉમર અબ્દુલાએ રાજીનામું આપવાની કરી મનાઇ\nઅફજલની ફાંસી મુદ્દે કાશ્મીર વિધાનસભામાં ઝાપટમ સમર્પયામી\nવિદેશી વહૂએ દેશને બરબાદ કરી દિધો છે: બાબા રામદેવ\nતો શું સરકારની બેદરકારીનું પરિણામ છે હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટ\nહૈદ્રાબાદ બોમ્બ બ્લાસ્ટ પર નરેન્દ્ર મોદીએ ઉંડો શોક વ્યક્ત કર્યો\nવેરની વસુલાત: હૈદરાબાદ બ્લાસ્ટ અફઝલ ગુરૂની ફાંસીનો બદલો\nઅફઝલના મૃતદેહ અંગેની ચર્ચા સંસદમાં થવી જોઇએઃ મનમોહન સિંહ\nઅફઝલનો મૃતદેહ નહીં સોંપાય તેના પરિવારને: ગૃહમંત્રાલય\nઅફઝલના મોત પર પ્રદર્શન કરનારા 53ની ધરપકડ\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE.html", "date_download": "2021-06-15T01:08:49Z", "digest": "sha1:CBCGOWWKFKQI4FZEFN46S5EYISWI3XW3", "length": 16511, "nlines": 98, "source_domain": "www.meteorologiaenred.com", "title": "હીટવેવ શું છે? | નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nમોનિકા સંચેઝ | | હવામાનશાસ્ત્ર\nદર વર્ષે લગભગ 30 દિવસ હોય છે જ્યારે સૂર્ય સંરક્ષણ આવશ્યકતા બની જાય છે એક વિકલ્પ કરતાં. તે સમય દરમિયાન, તાપમાન એટલું areંચું હોય છે કે તમે બીચ પર અથવા પર્વતોમાં હાઇકિં�� પર દિવસ પસાર કરવા માંગતા હોવ, અલબત્ત, હંમેશાં સૂર્યની સુરક્ષા લાવશો, કારણ કે તમે બર્ન્સ સાથે સમાપ્ત થઈ શકો.\nઆ સીઝન તરીકે ઓળખાય છે કેનિક્યુલા, અને જુલાઈ 15 થી 15 ઓગસ્ટની વચ્ચે ચાલે છે. પણ નામ ક્યાંથી આવે છે અને તે વર્ષનો સૌથી ગરમ સમય કેમ છે\n2 નામ ક્યાંથી આવે છે\n3 કેન્યુલિકર પીરિયડ કેમ સૌથી ગરમ છે\n4 શું ગરમી તરંગ ગરમી તરંગ સમાન છે\n5 કેવી રીતે ગરમી સાથે સામનો કરવા માટે\nસ્ટાર સિરિયસ (ડાબી બાજુએ)\nકેટલાક હજાર વર્ષ પહેલાં, ખાસ કરીને 5.300, વર્ષની સૌથી ગરમ સીઝન, નક્ષત્ર કેનિસ મેજરના બ્રહ્મચર્ય ઉદય સાથે અને સ્ટાર સિરિયસના ઉદય સાથે પણ એકરુપ છે.. પરંતુ સત્ય એ છે કે આજકાલ આવું નથી. હકીકતમાં, પૃથ્વીના અક્ષની પૂર્વવર્તીતાને લીધે, સિરિયસ સપ્ટેમ્બરની શરૂઆતમાં તેજસ્વી તારો તરીકે દેખાય છે, જ્યારે સૌથી ગરમ સમયગાળો 21 જૂનથી શરૂ થાય છે.\nનામ ક્યાંથી આવે છે\nઆ શબ્દ કેન ઓ માંથી આવે છે કેનિસ લેટિનમાં તેનો અર્થ 'કૂતરો' છે. તે નક્ષત્ર કેનિસ મેજરનો સંદર્ભ આપે છે, કારણ કે સ્ટાર સિરિયસ (જેને \"ધ સ્કોર્ચર\" તરીકે પણ ઓળખવામાં આવે છે) ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી ગરમ સમય દરમિયાન રાતના આકાશમાં સૌથી તેજસ્વી હતો. \"કૂતરાનો દિવસ પહેલા\" ની અભિવ્યક્તિ પણ આ શબ્દ સાથે સંબંધિત હોઇ શકે.\nકેન્યુલિકર પીરિયડ કેમ સૌથી ગરમ છે\nઅમને લાગે છે કે વર્ષનો સૌથી ગરમ સમયગાળો ઉત્તરી ગોળાર્ધમાં 21 જૂનથી અને દક્ષિણ ગોળાર્ધમાં 21 ડિસેમ્બરે ઉનાળાના અયન સાથે શરૂ થાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે નથી. કેમ વિવિધ પરિબળો દ્વારા: પૃથ્વીનું પોતાનું વલણ અને પરિભ્રમણ, સૌર કિરણોત્સર્ગ અને સમુદ્રની અસર.\nગ્રહ, જેમ આપણે જાણીએ છીએ, પોતાની જાતને ફરતા કરવા ઉપરાંત, થોડું ઝુકાવવું પણ. ઉનાળાના અયન સાથે, સૂર્યની કિરણો આપણને સીધી વધારે સીધી પહોંચે છે, પરંતુ સમુદ્રમાં હજી પણ તાપમાન વધુ રહે છે; વળી, પૃથ્વીએ ફક્ત ગરમી ગ્રહણ કરવાની શરૂઆત કરી છે. આ કારણોસર, થોડા અઠવાડિયા માટે તમે બહારથી બરાબર હોઇ શકો, કારણ કે સમુદ્ર વાતાવરણને તાજું કરે છે. પરંતુ આ લાંબું ચાલતું નથી. 15 કે તેથી જુલાઇ સુધીમાં, સમુદ્રનું પાણી 30 દિવસની તીવ્ર ગરમીને દૂર કરવા માટે પૂરતું ગરમ ​​થઈ જશે.\nજે વિસ્તારોમાં વાતાવરણ ખંડિત છે ત્યાં અસર ઓછી જોવા મળે છે, તેથી મહત્તમ તાપમાન અગાઉ વધે છે. .લટું, સમશીતોષ્ણ હવામાનવાળા સ્થળોએ, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં, તે એકદમ અનુભવાય છે.\nશું ગરમ��� તરંગ ગરમી તરંગ સમાન છે\nસૌથી ગરમ મોસમ હોવાને કારણે, આપણે તેને હીટ વેવ કહી શકીએ ... પરંતુ આ સંપૂર્ણ રીતે યોગ્ય નહીં હોય. ગરમીની લહેર 30 દિવસનો ઉલ્લેખ કરે છે, જે દરમિયાન સૂર્ય વધુ તીવ્ર હોય છે, પરંતુ ગરમીના તરંગો હવામાનશાસ્ત્રની ઘટના છે જે નીચેના દ્વારા વર્ગીકૃત થયેલ છે:\nપ્રશ્નની તારીખ માટે આ ક્ષેત્રમાં નોંધાયેલ સરેરાશ કરતા વધારે લઘુત્તમ અને મહત્તમ તાપમાન. તે આ ક્ષેત્ર પર આધારીત રહેશે કે તાપમાનને \"સામાન્ય\" અથવા \"અસાધારણ\" માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કર્ડોબા જેવા શહેરોમાં inગસ્ટમાં 37ºC નું મૂલ્ય સામાન્ય માનવામાં આવે છે, પરંતુ વ .લાડોલીડમાં કોઈ ગરમીની લહેરની વાત કરી શકે છે.\nઓછામાં ઓછા 4 દિવસનો સમયગાળો. તાપમાન થોડા દિવસો સરેરાશ કરતા વધારે હોવું જોઈએ, કારણ કે એક દિવસમાં માનવ શરીર ભાગ્યે જ ગરમીના પ્રભાવોને ધ્યાનમાં લે છે; બીજી બાજુ, જો તે એક સ્થાયી ઘટના છે, તો ઘરો, ડામર, બધું જ વધારે ગરમ થાય છે, જેના કારણે તે પસાર થાય ત્યાં સુધી આપણી નિત્યક્રમ અથવા આદતોમાં ફેરફાર કરવો પડે છે.\nગરમીના તરંગો ઘણા પ્રાંતોને ખૂબ જ ઓછા અસર કરે છે. જ્યારે એક જ શહેરમાં ખૂબ highંચા તાપમાનની નોંધણી કરવામાં આવે છે, ત્યારે ત્યાં કોઈ ગરમીનો તરંગ થયો હોવાનો ઉલ્લેખ નથી, કારણ કે આવું થવા માટે તેનો પ્રભાવ અન્ય શહેરો અને નગરોમાં પણ થવો જોઇએ. 2003 ની લહેર વિશેષરૂપે તેની હદ હોવાને કારણે તે ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે તેનો પ્રભાવ બધા યુરોપમાં લાગ્યો હતો. ડેનિઆમાં, ઉદાહરણ તરીકે, 2 Augustગસ્ટના રોજ તેમની પાસે 47,8º સે.\nકમનસીબે આ ઘટના લોકોના મૃત્યુનું કારણ બની શકે છે વધુ નાજુક, જેમ કે બાળકો અથવા વૃદ્ધો. ઉદાહરણ તરીકે, 2003 ની લહેર બાદ, સમગ્ર ખંડોમાં કુલ 14.802 લોકો મૃત્યુ પામ્યા હતા, જે 55% વધુ રજૂ કરે છે.\nઆમ, હીટવેવ તરીકે ઓળખાતા સમયગાળા દરમિયાન હીટ વેવ એપિસોડ્સ દેખાય છે, પરંતુ તે દર વર્ષે થતા નથી (ગ્લોબલ વ warર્મિંગને લીધે, આ ભાગ્યે જ દુર્લભ બને છે).\nકેવી રીતે ગરમી સાથે સામનો કરવા માટે\nTemperaturesંચા તાપમાન, ખાસ કરીને જ્યારે તે 30º સે થી વધુ હોય, ત્યારે આપણને દરરોજ દિવસ ચાલુ રાખવા માટે કેટલાક પગલા ભરવાની ફરજ પાડશે. સામનો કરવાની શ્રેષ્ઠ રીત છે ઘણું પાણી પીવું (ન્યૂનતમ 2l / દિવસ), પ્રકાશ, તાજા ખોરાક ખાય છે (ઉદાહરણ તરીકે સલાડ અને ફળો જેવા), અને ઘર અને કાર્યસ્થળ બંનેને હવાની અવરજવરમાં રાખો.\nતમે હીટવેવ વિશે સાંભળ્યું છે\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાનશાસ્ત્ર » હવામાનશાસ્ત્ર » હીટવેવ\nતમને રસ હોઈ શકે છે\nએક ટિપ્પણી, તમારી છોડી દો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nઅભિપ્રાય જણાવ્યું હતું કે\nબનાવે છે 3 વર્ષ\n«આપણે વિચારી શકીએ છીએ કે વર્ષનો સૌથી ગરમ સમય 21 જૂનથી શરૂ થાય છે (…)«: તેના વિશે વિચારતા, આપણે વિચારી શકીએ કે સૌથી ગરમ દિવસ 21 જૂન છે, કારણ કે તે સૌથી લાંબો દિવસ છે, અને ત્યાંથી તે નીચે આવે છે. તાપમાન ટૂંકા દિવસો છે. તેમ છતાં તમે સમજાવી દીધું છે તેમ તેમ આ નથી. 21 ડિસેમ્બરે આવું જ થાય છે, જે દિવસનો ઓછો સૂર્યપ્રકાશ હોવા છતાં (ઉત્તરી ગોળાર્ધમાં) છે, જ્યારે શિયાળો શરૂ થાય છે અને સામાન્ય રીતે જાન્યુઆરી જેટલો ઠંડો હોતો નથી, જ્યારે દિવસો વધારે હોય છે.\nતમારા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/19-03-2019/17418", "date_download": "2021-06-15T01:32:03Z", "digest": "sha1:CJ2ULPFQ45JPOZLNUN36PRHFG5OZO5FA", "length": 31471, "nlines": 296, "source_domain": "www.akilanews.com", "title": "અેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે\n(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અેપ્રીલ-૨૦૧૯ માસ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોઅે અમારા વાંચક વર્ગ માટે નીચે દર્શાવ્યા મુજબની પ્રસિદ્ધ કરેલ છે તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે. ચાલુ માસ દરમ્યાન કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે. આ વિભાગની પહેલી કેટેગરી પાંચ અઠવાડીયા આગળ વધવા પામેલ છે. જ્યારે ૨અે કેટેગરી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે. આ વિભાગની ૨બી કેટેગરી અેકાઅેક અગીયાર અઠવાડીયા આગળ વધેલ છે જ્યારે ૩જી કેટેગરી આ માસ દરમ્યાન બે અઠવાડીયા આગળ વધેલ છે. આ વિભાગની ચોથી કેટેગરી ચાલુ માસ દરમ્યાન ફક્ત અેક જ અઠવાડીયુ આગળ વધવા પામેલ છે. તેથી અમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યક્તિ કે જેઓ અત્રે વસવાટ કરે છે અને તેમણે પોતાના ભાઇઓ તથા બહેનો માટે પિટીશન ફાઇલ કરેલ છે તેઓમાં નિરાશાની લાગણીઓ પ્રસરી જવા પામેલ છે. ગયા માસ દરમ્યાન આ કેટેગરી અેકાઅેક ૨૪ અઠવાડીયા જેટલી આગળ વધવા પામેલ હતી. જ્યારે આ કેટેગરી ફક્ત અેક જ અઠવાડીયુ આગળ વધતા સર્વત્ર જગ્યાઅે આશ્ચર્યની લાગણી પ્રસરી જવા પામેલ છે.\nવિશેષમાં રોજગાર આધારિત કેટેગરીમાં પહેલી કેટેગરી ચાલુ માસ દરમ્યાન અેકપણ અઠવાડીયુ આગળ વધવા પામેલ નથી. જ્યારે ૨જી કેટેગરી ફક્ત ત્રણ દિવસ આગળ વધેલ છે. આ વિભાગમાં ત્રીજી તથા બીજા અન્ય કામદારોની કેટેગરીઓ આઠ-આઠ અઠવાડીયા આગળ વધવા પામેલ છે. આ વિભાગની ચોથી કેટેગરી તથા ધાર્મિક વ્યક્તિઓ માટે અત્રે આવવા માટે જો અરજી કરવામાં આવે તો હાલમાં વર્તમાન સમય ચાલુ હોવાથી તેમને તથા રોજગારી ઉત્પન્ન કરનાર રીજીઓનલ સેન્ટર તથા નોન રીજીઓનલ સેન્ટરમાં હાલમાં વર્તમાન સમય ચાલુ હોવાથી તેવા લ���કો આ કેટેગરીઓમાં અરજી કરે તો વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે. પરંતુ અરજદારોઅે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે અને તેમ ન કરનારને કદાચ વીઝા ન પણ મળી શકે. આ અંગે તેમણે આ નિયમોના જાણકારોનો સંપર્ક કેળવવો હિતાવહ છે કે પાછળથી પસ્તાવાનો સમય ન આવે.\nઅેપ્રિલ ૨૦૧૯ માસ દર‌મ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી.\nભારત કટ ઓફ તારીખ\nઅમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યક્તિના ૨૧ વર્ષથી\nવધુ વયના અપરણીત સંતાનો (F-1)\nકાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની\nતથા અપરણીત સંતાનો (F-2A)\nકાયમી વસવાટ કરનારાઓના ૨૧ વર્ષથી વધુ વયના\nઅમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના\nઅમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના\nપુખ્ત વયના ભાઇઓ તથા બહેનો (F-4)\nપિટીશન ફાઇલ કરેલ તે તારીખ\nઅમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યક્તિના ૨૧ વર્ષથી\nવધુ વયના અપરણીત સંતાનો (F-1)\nકાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની\nતથા અપરણીત સંતાનો (F-2A)\nકાયમી વસવાટ કરનારાઓના ૨૧ વર્ષથી વધુ વયના\nઅમેરીકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના\nઅમેરિકન નાગરિકત્વ ધરાવનાર વ્‍યકિતના\nપુખ્ત વયના ભાઇઓ તથા બહેનો (E-4)\nવિશેષમાં ઇમીગ્રેશન ખાતાના નિયમો અનુસાર કૌટુમ્બીક આધારિત વિભાગો સિવાય રોજગાર આધારિત વિભાગોમાં પણ ભીન્ન ભીન્ન પ્રકારની કેટેગરીઓ શરૂ કરવામાં આવેલ છે અને તેનો લાભ કુશળ કારીગરો સવિશેષ પ્રમાણમાં લે છે. આ વિભાગમાં જે નીચે મુજબની તારીખો દર્શાવવામાં આવેલ છે તે અેપ્રીલ ૨૦૧૯ માસ દરમ્યાન ભારત માટેની કટઓફની તારીખ છે જેની વાંચક વર્ગે નોંધ લેવા નમ્ર વિનંતી છે.\nધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)\nરોજગારી ઉત્‍પન્‍ન કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)\nરોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર) (I5 and R5)\nવધારામાં રોજગાર આધારિત વિભાગોમાં જે વ્‍યક્તિઓઅે અમેરીકામાં સ્‍થાયી જવા માટે અરજી કરેલ છે તેની પ્રાયોરીટી તારીખ છે અને તે આધારે ઇમીગ્રેશન ખાતાના અધીકારીઓ દ્વારા જરૂરી પગલા લેવાઇ રહ્યા છે. આ અંગે ઇમીગ્રેશન ખાતાની વેબસાઇટનો ઉપયોગ કરવો હિતાવહ છે.\nધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)\nરોજગારી ઉત્‍પન્‍ન કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)\nરોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)\nમાર્ચ-૨૦૧૯ માસ દરમ્યાન વીઝા અંગેની જે માહિતીઓ હતી અને અેપ્રીલ ૨૦૧૯ ચાલુ માસ દરમ્યાન ઉપરોક્ત મુજબની જે માહિતીઓ પ્રસિદ્ધ કરેલ છે તેમાંથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે.\nકેટલા અઠવાડિયા આગળ વધી\nધંધાકીય ડીગ્રી ધારણ કરનારાઓ (E-2)\nરોજગારી ઉત્‍પન્‍ન કરનાર (નોન રીજીઓનલ સેન્‍ટર)\nરોજગારી ઉત્‍પન્‍ન કરનાર (રીજીઓનલ સેન્‍ટર)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nજોડીયાના બાદનપરની ઉંડ નદીમાંથી રેતી ચોરી કરતાં ૧૭ વાહનોને ઝડપી લેતી જામનગર ગ્રામ્ય પોલીસ : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા પોલીસ અધિક્ષક શરદસિંઘલ (જામનગર), સંદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.સી.ગોહીલ, વી.કે.ગોહીલ સહિતનાઓએ અલગ અલગ ટીમો બનાવી જોડીયા અને બાદનપર નદીકાંઠા વિસ્તારમાં કોમ્બી��ગ કરી ૧૪ ડમ્પરો અને ૨ ટેકટરો તથા ૧ જેસીબી મશીન સહિત કુલ ૧૭ વાહનોને જપ્તીમાં લઈ ખાણ ખનીજ વિભાગ જામનગરને સોંપી રેતી ચોરી સબબ કાર્યવાહી હાથ ધરી access_time 6:04 pm IST\nસેન્સેકસ ર૦૦ પોઇન્ટ અપ : સેન્સેકસ ર૦૦ પોઇન્ટ વધીને ૩૮ર૯૧ અને નીફટી ૧૯૬ પોઇન્ટ વધીને ૧૧પ૧૧ : ડોલર સામે રૂપિયો ૬૮.૮૪ : બેંક નીફટીના તમામ ૧ર શેર્સમાં ખરીદી : ઓઇલ-ગેસ, મેટલ બેંક શેર્સમાં ધુમ ખરીદી access_time 4:08 pm IST\nરાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST\nતનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન access_time 10:23 am IST\nહવે હોળી બાદ બિહારમાં મહાગઠબંધનના ઘટક દળોની બેઠક અંગે જાહેરાત access_time 4:41 pm IST\nભારતમાં ઇ-સિગારેટસ, હુક્કા તથા નિકોટીનયુકત ચીજો ઉપર પ્રતિબંધ મુકવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટનો સ્ટેઃ ઇલેકટ્રોનિક નિકોટીન ડીલીવરી સિસ્ટમ્સ ( ENDS) તરીકે ઓળખાતી આ ચીજો ભારતના ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટના ભંગ સમાન ગણી શકાય નહીઃ સ્ટે વિરૂદ્ધ ર સપ્તાહમાં અપીલ કરવા કેન્દ્ર સરકારને આદેશ access_time 10:44 pm IST\nર૩મીએ શહીદ દિનઃ 'ઉદ્દઘોષ' દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ access_time 3:34 pm IST\nશહેરના રસ્તાઓ તાત્કાલીક રીપેર કરોઃ કોંગ્રેસ access_time 3:36 pm IST\nમા અમૃતમ કાર્ડ કાઢવામાં તંત્ર વામણું સાબીતઃ લાંબી લાઇનો-એજન્ટોનું દુષણ access_time 11:38 am IST\nપોરબંદરના સ્વામિનારાયણ મંદિરે રસિયા ઉત્સવ :મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા access_time 11:37 pm IST\nકાલે હોલીકા દહનઃ ગુરૂવારે ધુળેટી પર્વની ઉજવણી access_time 11:44 am IST\nભુજ : બોગસ દસ્તાવેજના આધારે લોન લેવાતા ગુનામાં આરોપીને ૫ વર્ષની સજા access_time 11:22 am IST\nકિમ-કોસંબા વચ્ચે ટ્રેનના દરવાજે લટકીને મુસાફરી કરતા વિદ્યાર્થીનું રેલવે પોલ સાથે અથડાતા કમકમાટીભર્યું મોત access_time 12:12 am IST\n૧૩૦થી જંકશન પર ૧૫૦૦થી વધુ હાઇસ્પીડ કેમેરા લગાવાશે access_time 7:48 pm IST\nધો. ૧૦ની પરીક્ષા પૂર્ણઃ પ્રશ્નપત્રો સહેલા-ઉંચુ પરિણામ \nનેધરલેન્ડ ટ્રામ હુમલા કેસમાં તુર્કી તાનિસ ઝડપાયોઃ સંખ્યાબંધ ઘાયલઃ આતંકી ઘટના હોવાનો સંભ��� access_time 3:45 pm IST\nમોઝામ્બિકમાં વાવાઝોડાના કારણે મુર્તક આંક 1000 થવાની આશંકા access_time 7:46 pm IST\nસોશ્યલ મીડિયા પર જામ્યો છે ટ્રાયેન્ગલ ડાન્સનો ટ્રેન્ડ access_time 3:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમારા અનુગામી તરીકે ભારતીયની પસંદગી કરજો : ચીનની પસંદગી સ્વીકારતા નહીં : દલાઈ લામા access_time 7:54 pm IST\nલોકસભા ચૂંટણી 2019 : બ્રિટનમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકોની કાર રેલી : 10 હજાર જેટલા ભારતીયોના મતો અંકે કરવા બંને પાર્ટી દ્વારા પ્રચારના શ્રીગણેશ access_time 12:06 pm IST\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 6:09 pm IST\nસનફિસ્ટ ઓલ ઇન્ડિયા ટેનિસ ટુર્નામેન્ટમાં રમશે રાંચીનો સાહિલ અમીન access_time 5:55 pm IST\n23મીથી IPL -12મી સિઝનનો ધમાકેદાર પ્રારંભ :50 લાખથી બે કરોડમાં વેચાયા 5 ખેલાડીઓ :પહેલીવાર તોફાની રમત બતાવશે access_time 9:56 pm IST\nરેસલર ઋતુ ફોગાટ ઓલમ્પિક પોડિયમ યોજનામાંથી બહાર :2020 ઓલમ્પિકમાં નહીં રામે :હવે માર્શલ આર્ટમાં પર્દાપણનો નિર્ણય કર્યો access_time 12:29 am IST\nહોરર ફિલ્મો પસંદ કરે છે સાન્યા મલ્હોત્રા access_time 4:57 pm IST\nહવે `પીએમ મોદીની બાયોપિક ફિલ્મ પાંચમી એપ્રિલે થશે રીલીઝ :એક સપ્તાહ વહેલી access_time 1:48 pm IST\nકોકોકોલા બ્રાન્ડની લોકપ્રિયતા માટે રણબીર બ્રાન્ડ એમ્બેસેડર access_time 9:40 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dailypublicationweb.com/2020/10/rc.html", "date_download": "2021-06-15T00:42:06Z", "digest": "sha1:ZWGWA45G6GJM2SZRFWLZH4OKOESY3BPG", "length": 8341, "nlines": 110, "source_domain": "www.dailypublicationweb.com", "title": "ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ - www.dailypublicationweb.com", "raw_content": "\nHome / Breaking niws / ડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ\nડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ\nડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ\nજો પોલીસ તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, કે આરસી બુક માંગે અને તે એક્સપાયર થઇ ગઇ હોય તો પોલીસ નહી કરી શકે દંડ, સરકાર દ્વારા આ તમામ નિયમોમાંથી મુક્તિ આપી દેવાઇ છે\nઅમદાવાદ : કોવીડ-૧૯ પરિસ્થિતીમાં ભારત સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવેલ છે. આ એડવાઇઝરી વાહન અને વાહન ચલાવનાર સંબંધિત દસ્તાવેજ બાબત છે. એડવાઇઝરી મુજબ વાહન અને લાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી તા.૩૧.૧૨.૨૦૨૦ સુધી નાગરિકોને મુકિત આપવામાં આવે છે. આ દસ્તાવેજોમાં વાહનનું ફીટનેશ, ડ્રાઇવીંગ લાયસન્સ, આર.સી., પરમીટ વગેરેનો સમાવેશ થાય છે.\n🔺રેશનકાર્ડ ધારકો માટે મહત્વ ના સમાચાર\n🔺ગુજરાત હાઉસિંગ બોર્ડ માં ભરતી\nએન્ફોર્સમેન્ટની કામગીરી દરમ્યાન એન્ફોર્સમેન્ટ અધિકારી/કર્મચારીઓએ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે. વધુમાં, શિખાઉ લાયસન્સ સંબંધિત છ માસની સમયમર્યાદા બાદ શિખાઉ લાયસન્સની પુનઃ શિખાઉ લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી માટે અરજદારે ફકત વાહનના પ્રકાર સંબંધિત શિખાઉ લાયસન્સ ફી ભરવાની રહેશે. અન્ય તમામ ફી જેવી કે, સ્માર્ટકાર્ડ-અરજી ફી વિગેરે Carry Forward થશે એમ વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.\n🔺બાલાસિનોર નગરપાલિકા માં ભરતી\n🔺સરકાર ખેડૂતોને આપશે15 લાખ રૂપિયા ની સહાય\nઆ જોતા એક પ્રકારે હવે પોલીસ આડકતરી રીતે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે આરસી બુક માંગવાનું ટાળશે. કારણ કે જો તેઓ દંડ કરી શકે તેમ જ નહી હોય તો આ વસ્તુઓ માંગવાનો કોઇ અર્થ રહેતો નથી. જેથી પોલીસના હાથ પરોક્ષ રીતે કાપી લેવામાં આવ્યા છે. જેથી હવે પોલીસ આ અંગે કોઇ પણ પ્રકારનો વહિવટ કરવાનું ટાળશે. પોલીસ માત્ર ટ્રાફીક નિયમનની કામગીરી જ કરશે. કારણ કે લાયસન્સ નહી હોવા કે આરસી બુક નહી હોવાની સ્થિતીમાં ડિસેમ્બર સુધીની સરકાર દ્વારા માફી આપવામાં આવી છે. જેથી પોલીસનાં હાથ પરોક્ષ રીતે કપાઇ ચુક્યા છે.\nડ્રાઇવિંગ લાયસન્સ કે RC ન હોય તો પોલીસથી ગભરાવાની જરૂર નથી, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ Reviewed by Admin on October 03, 2020 Rating: 5\nહવામાન વિભાગેગુજરાતમાં આ તારીખે ચોમાસાની શરૂઆતની લઈને કરી મોટી આગાહી,જાણો કેવું રહેશે ચોમાસું……\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AB%8C%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0", "date_download": "2021-06-14T23:44:28Z", "digest": "sha1:6ZHZZVED2H5C6D3NJ75RHPACIS3BZAY7", "length": 15428, "nlines": 315, "source_domain": "gu.wikipedia.org", "title": "ભૌતિકશાસ્ત્ર - વિકિપીડિયા", "raw_content": "\n(ભૌતિક શાસ્ત્ર થી અહીં વાળેલું)\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nભૌતિક શાસ્ત્ર (અંગ્રેજી: Physics) એ એક મૂળભૂત પ્રાકૃતિક વિજ્ઞાન છે કે જેમાં નૈસર્ગિક કે પ્રાયોગિક પરિસ્થિતિમાં દ્રવ્ય અથવા પદાર્થ (matter) અને ઊર્જાની આંતરક્રિયાથી નીપજતી ભૌતિક ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. ગ્રીક શબ્દ φυσικός (ફીઝિકોસ= \"કુદરતી\"), જેનું મૂળ φύσις (ફીઝિસ = \"કુદરત\" છે, પરથી ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) શબ્દ ઉતરી આવ્યો છે. આ વૈજ્ઞાનિક અભ્યાસ, સમય અને અવકાશની ભૂમિકા પર કરવામાં આવે છે.\n૨ પરંપરાગત ભૌતિક શાસ્ત્ર (Classical Physics)\n૩ આધુનિક ભૌતિક શાસ્ત્ર\n૪ આ પણ જુઓ\nભૌતિક શાસ્ત્ર એક વિશાળ શાખા છે. ભૌતિક શાસ્ત્રની વ્યાખ્યા કરવી અઘરી છે. અમુક વિદ્વાનોં ના મતાનુસાર આ ઊર્જા વિષયક વિજ્ઞાન છે અને આમાં ઊર્જા નું રૂપાંતરણ તથા પદાર્થ વચ્ચેનાં સંબંધોં નીં ચર્ચા કરવામાં આવે છે. તેના દ્વારા પ્રાકૃત જગત અને તેની આંતરીક ક્રિયાઓં નો અભ્યાસ કરવામાં આવે છે. આકાશ (space), સમય (time), ગતિ, પદાર્થ, વિદ્યુત, પ્રકાશ, ઊષ્મા તથા ધ્વનિ વગેરે અનેક વિષય તેમની સીમામાં આવે છે. આ વિજ્ઞાનનો એક મુખ્ય વિભાગ છે. તેનાં સિદ્ધાંત સમગ્ર વિજ્ઞાન માં માન્ય છે અને વિજ્ઞાન ની દરેક શાખાને લાગુ પડે છે. તેનું ક્ષેત્ર વિસ્તૃત છે અને તેની સીમા નિર્ધારિત કરવી અતિ કઠિન છે. બધા વૈજ્ઞાનિક વિષય વધતે ઓછે અંશે આની અંતર્ગત આવે છે. વિજ્ઞાન ની અન્ય શાખાઓ કાં તો સીધીજ ભૌતિક શાસ્ત્ર પર આધારિત છે, અથવા તેમની હકિકતોને આના મૂલ સિદ્ધાંતોં સાથે સંયોજીત કરવાનો પ્રયત્ન કરાય છે.\nભૌતિક શાસ્ત્રનું મહત્વ એ માટે પણ છે કે, તકનિકિ (Technology) તથા એન્જીનીયરીંગ નું જન્મદાત્રી હોવાને કારણે તે આ યુગના સામાજિક તેમજ આર્થિક વિકાસ માટે પ્રેરક છે. બહુ જ પહેલા આને દર્શન શાસ્ત્રનો વિભાગ ગણીને નેચરલ ફિલૉસોફી (Natural Philosophy) તરીકે ઓળખાવાતું હતું, પરંતુ ઇ.સ. ૧૮૭૦ ના સમય આસપાસ \"ભૌતિક શાસ્ત્ર\" તરીકે ઓળખાતું થયુ. ધીરે ધીરે આ વિજ્ઞાન પ્રગતિ પામતું ગયુ અને અત્યારે તો તેની પ્રગતિની તિવ્ર ઝડપ જોઇને, અગ્રગણ્ય ભૌતિક વિજ્ઞાનીઓને પણ આશ્ચર્ય થાય છે. ધીરે ધીરે આમાંથી અનેક મહત્વપૂર્ણ શાખાઓની ઉત્પત્તિ થઇ, જેમકે રસાયણિક ભૌતિકી (Chemical Physics), ખગોળીય ભૌતિકી (Astrophysics), જીવભૌતિકી (Biophysics), ભૂભૌતિકી (Geophysics), આણ્વિક ભૌતિકી (Nuclear Physics), અવકાશ ભૌતિકી (Space Physics) વિગેરે.\nભૌતિક શાસ્ત્ર નો મુખ્ય સિદ્ધાંત \"ઊર્જા સંરક્ષણ\" (Conservation of Energy) છે. જે મુજબ કોઇ પણ દ્રવ્યસમુદાય ની ઊર્જા નું પ્રમાણ સ્થિર હોય છે. સમુદાય ની આંતરિક ક્રિયાઓ દ્વારા આ પ્રમાણ વધવાનું કે ઘટવાનું શક્ય નથી. ઊર્જા નાં અનેક રૂપ હોય છે અને તેનું રૂપાંતરણ થઇ શકે છે, પરંતુ તેમનાં પ્રમાણમાં કોઇ પ્રકાર નું પરિવર્તન શક્ય નથી. આઇસ્ટાઇન ના સાપેક્ષવાદનાં સિદ્ધાંત અનુસાર દ્રવ્યમાન (mass) પણ ઉર્જામાં રૂપાંતરીત થઇ શકે છે. આ રીતે ઊર્જા સંરક્ષણ અને દ્રવ્યમાન સંરક્ષણ બન્ને સિદ્ધાંતો નો સમન્વય થઇ જાય છે, અને આ સિદ્ધાંત વડે ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર એક બીજા સાથે સંકળાય છે.\nપરંપરાગત ભૌતિક શાસ્ત્ર (Classical Physics)[ફેરફાર કરો]\nભૌતિકી ને મોટે ભાગે બે ભાગોમાં વહેંચી શકાય છે. ઈ.સ. ૧૯૦૦થી પહેલાં જે ભૌતિક જ્ઞાન અર્જિત કરવામાં આવ્યું હતું અને તે સંબંધી જે નિયમ તથા સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યાં હતાં, તેમનો સમાવેશ પ્રાચીન ભૌતિકમાં કરવામાં આવ્યો. તે સમયની વિચારધારાના પ્રેરણાસ્ત્રોત ગૅલિલીયો (૧૫૬૪-૧૬૪૨) તથા ન્યૂટન (૧૬૪૨-૧૭૨૭) હતાં. શાસ્ત્રીય ભૌતિકને મુખ્યત: યાંત્રિકી (Mechanics), ધ્વાનિકી (Acoustics), ઊષ્મા (Heat), વિદ્યુચ્ચુંબકત્વ અને પ્રકાશિકી (Optics)માં વિભાજિત કરવામાં આવે છે. આ શાખાઓ ઇંજીનિયરિંગ તથા શિલ્પ-વિજ્ઞાનની આધારશિલાઓ છે અને ભૌતિકની પ્રારંભિક શિક્ષા આનાથી જ શરૂ કરવામાં આવે છે.\nઆધુનિક ભૌતિક શાસ્ત્ર[ફેરફાર કરો]\nઈ.સ.૧૯૦૦ પછી અનેક ક્રાંતિકારી તથ્ય જ્ઞાત થયા, જેમને પ્રાચીન ભૌતિકીના સાંચામાં બેસાડવા કઠિન છે. આ નવા તથ્યોનું અધ્યયન કરવા અને તેમની ગૂંચવણોને ઉકેલવા ભૌતિકની જે શાખાની ઉત્પત્તિ થઈ, તેને આધુનિક ભૌતિકી કહે છે. આધુનિક ભૌતિકીનું દ્રવ્યસંરચના સાથે સીધો સંબંધ છે. અણુ, પરમાણુ, કેંદ્રક (ન્યુક્લીયસ) (nucleus) તથા મૂળભૂત કણ આના મુખ્ય વિષયો છે. ભૌતિકની આ નવીન શાખાને વૈજ્ઞાનિક વિચારધારા એ નવીન અને ક્રાંતિકારી વળાંક આપ્યો છે, તથા આનાથી સમાજવિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર પણ નોંધપાત્ર રીતે પ્રભાવિત થયા છે.\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nભૌતિક શાસ્ત્રનાં નિયમો (અંગ્રેજી માં)\nભૌતિક વિભાગ, ભારતીય તકનિકિ સંસ્થા (IIT) કાનપુર\nઆ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૧૧:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/trading-account/what-are-opportunity-funds-gujarati", "date_download": "2021-06-15T00:17:46Z", "digest": "sha1:NRXENKPL5I6EZPW2U7MHPCMDMSBDTEZY", "length": 31016, "nlines": 630, "source_domain": "www.angelbroking.com", "title": "તક ભંડોળ શું છે? - Angel Broking", "raw_content": "\nતક ભંડોળ શું છે\nતક ભંડોળ શું છે\nરાકેશએ હાલમાં એક ડિમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલ્યું હતું અને હવે, તે શેર માર્કેટમાં કેવી રીતે રોકાણ કરવું તે વિશે વધુ જાણવા માંગતા હતા. તેથી, તેણે પોતાના મિત્ર કમલનો સંપર્ક કર્યો, જે વર્ષોથી ટ્રેડિંગ સાથે જોડાયેલા હતા.\nસાહસ કરતા રાકેશે કહ્યું, “કમલ, હું મારી રોકાણની મુસાફરી શરૂ કરી રહ્યો છું, અને જ્યારે મને શેર માર્કેટમાં કેવી રીતે રોકાણ કરવું તે વિશે થોડી જાણ છે, ત્યારે મને પુરતી ખાતરી નથી કે ક્યા સ્ટૉકમાં રોકાણ કરવું . શું તમે મને આ બાબતમાં પુરતુ માર્ગદર્શન આપી શકો છો આખરે તમે લગભગ 5 વર્ષથી ટ્રેડિંગ કરી રહ્યા છો, અને હું ખરેખર તમારી કેટલીક અનુભવી સલાહનો ઉપયોગ કરી શકું છું,”\nરાકેશ ની પીઠ પર હાથ રાખતા કમલે કહ્યું, “જરુર, મને તમારી મદદ કરવામાં આનંદ થશે.” રાકેશ ની વાત થી સહમત થતાં કમલે કહ્યું, “તમે શરૂવાત કરતા હોવાથી, હું તમને સીધા ઇક્વિટી શેરમાં રોકાણ કરવા કરતા પહેલાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરવાની સલાહ આપું છું. વાસ્તવમાં, તમારી મુસાફરી શરૂ કરવા માટે તક ભંડોળ/ઓપ્પોર્ચ્યુનીટી ફંડ જ એક યોગ્ય વસ્તુ/જગ્યા હોઈ શકે છે.”\nઆ સૂચન થી તેના વિશે વધુ પૂછપરછ કરવા રાકેશે કહ્યું, “કમલ મને જણાવો, આ તક ભંડોળ/ઓપ્પોર્ચ્યુનીટી ફંડ શું છે જેના વિશે તમે વાત કરી રહ્યા છો\nકમલે કહ્યું, “હું સમજાવું છું. તક ભંડોળ/ઓપ્પોર્ચ્યુનીટી ફંડ એ મ્યુચ્યુઅલ ફંડનો જ એક પ્રકાર છે જેનુ સામાન્ય રીતે કંપનીઓ અને ઉદ્યોગોમાં રોકાણ થાય છે કે જ્યાં વૃદ્ધિ/વિકાસ માટે ઘણી તકો હોય છે. મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન ફંડ મેનેજર્સ દ્વારા કરવામાં આવે છે, આ વ્યવસાયિકો કેટલાક ક્ષેત્રો અથવા કંપનીઓમાં વૃદ્ધિની સારી સંભાવનાઓની અપેક્ષા રાખે છે, કે જેમા તેઓ તે કંપનીઓના સ્ટૉક્સમાં તમારા ભંડોળનું રોકાણ કરે છે.”\nરાકેશે પૂછ્યું, “, તો શું હું આ ફંડમાં રોકાણ કરીને સારા રિટર્નનો આનંદ માણી શકું છું\nકમલે આશ્વાસન આપતાં કહ્યું, “ તમે કરી શકો એવી ઘણી સંભાવના છે.” “વાસ્તવમાં, તક ભંડોળ/ઓપ્પોર્ચ્યુનીટી ફંડ નો એકમાત્ર હેતુ તમારા જેવા રોકાણકારો માટેના લાભને મહત્તમ બનાવવાનો છે. જ્યાં સુધી તમારી પાસે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોય, ત્યાં સુધી તમે આ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો.”\nઉત્સાહ સાથે રાકેશે કહ્યું, “તે સાંભળવામાં સારું લાગે છે.” જો કે તે તરત જ બીજી શંકા માં મુકાઈ ગયો અને તેણે કમલ ને પૂછ્યું, “શું કોઈ ચોક્કસ ઉદ્યોગો અથવા કંપનીઓ માટે તક ભંડોળ પ્રતિબંધિત/મર્યાદિત છે\n“ના, જરા પણ નથી. તકનીકી ભંડોળના ભંડોળ વ્યવસ્થાપકો રોકાણની તકો માટે સંપૂર્ણ નાણાંકીય બજારને સ્કાઉટ/ચેક કરે છે. સંભવિત તક દ્વારા ઑફર કરવામાં આવતી પ્રકૃતિ અને નફાના આધારે, આ ભંડોળ – લાર્જ-કેપ, મિડ-કેપ અથવા સ્મોલ-કેપ કંપનીઓમાં રોકાણ કરી શકે છે. કેટલાક ભંડોળ આ ત્રણના મિશ્રણમાં પણ રોકાણ કરે છે.”\nરાકેશે કહ્યું, “એવું લાગે છે કે મારી પાસે ઘણી તકો છે, પરંતુ, આપણે થોડી વધુ વિશિષ્ટતા મેળવીશું તો એવા કેટલા ઉદ્યોગો છે જેમાં તક ભંડોળ ને રોકાણ કરવાની તક મળે છે\nકમલે શરૂ કર્યું, “તે એક ભંડોળથી બીજા ભંડોળ સાથે બદલાય//ચેક થાય છે, સામાન્ય રીતે, જો કે, તકનીકી ભંડોળના વ્યવસ્થાપકો વિકાસની ઉચ્ચ ક્ષમતા ધરાવતા ઉદ્યોગો અને ક્ષેત્રો તરફ ગ્રેવિટેટ કરે/ આકર્શિત થાય છે. આર્થિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિના આધારે તે બદલાઈ રહ્યું છે. જોકે, મોટે ભાગે કહીએ તો ભંડોળ વ્યવસ્થાપકો ટેકનોલોજી, ઑટોમોબાઇલ્સ, પાવર જનરેશન, ઓઇલ અને ગેસ, બેંકિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોકાણ કરી શકે છે.”\nરાકેશે પ્રભાવિત થઈ કહ્યું, “ હું દાવો કરું છું કે આ આકર્ષક વિસ્તારોને ઓળખવા માટે સંશોધનનો સારો સમય લાગે છે, કે એવુ નથી\n“ “જરુર લાગે છે, કારણ કે ભંડોળ વ્યવસ્થાપકનું લક્ષ્ય તમારા લાભને મહત્તમ બનાવવાનું છે, તેથી તકો માટે સ્કાઉટિંગ/તપાસણી માત્ર ઇક્વિટી બજારો સાથે જ સમાપ્ત થતું નથી. ઋણ/ડેબ્ટ બજારમાં વિકાસ માટે ઘણા ક્ષેત્રો છે, અને તક ભંડોળના વ્યવસ્થાપક આ વિભાગને લક્ષ્ય રાખવાનું પસંદ કરી શકે છે. ઋણ બજારની કેટલીક આકર્ષક તકોમાં લાંબા ગાળાના બોન્ડ્સ, ટૂંકા ગાળાના બોન્ડ્સ તેમજ સરકારી સિક્યોરિટીઝ પણ શામેલ છે.”\nરાકેશએ હવે જોયું કે કમલએ શા માટે સૂચના આપી હતી કે તેઓ તક ભંડોળમાં રોકાણ કરે. તેમ છતાં, તે બમણી ખાતરી કરવા માંગતા હતા કે તે તેના માટે યોગ્ય વિકલ્પ છે કે નય. તેથી, તેમણે આગળ વધતા પૂછ્યું . “શું આ ફંડમાં રોકાણ કરવાથી મારા લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યોને સંતુષ્ટ કરવામાં મદદ મળશે, કમલ\nકમલે નિશ્ચિતપણે કહ્યું, “ખરેખર મળશે રોકાણકારોને તેમના લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યોને પહોંચી વળવામાં મદદ કરવા માટે તક ભંડોળની રચના કરવામાં આવી છે. તે તમારા જેવા નવા રોકાણકારો માટે પરફેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તક છે, જેમને અમુક ચોક્કસ જોખમની ભૂખ છે. આ ફંડ્સ વિશેની અન્ય એક સારી બાબત એ છે કે તમે જોખમ ઘટાડી શકો છો અને અન્ય રોકાણ વિકલ્પો સાથે તેમને જોડીને રિટર્ન વધારી શકો છો. તમારું ડીમેટ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ એકસાથે તમારી પસંદગીની દુનિયા ખોલશે. “\nરાકેશે પૂછ્યું, “હું આ નવી યાત્રા શરૂ કરવા માટે ઉત્સાહિત છું, કમલ. શું તમારી પાસે કોઈ અંતિમ સલાહ છે અથવા માહિતીની કેટલીક ટિડબિટ છે જે મને મદદ કરી શકે છે\nજાણકારી માટે રાકેશની અનંત ભૂખ પર હાસ્ય કરવા કરતા કમલએ અન્ય થોડી ઉપયોગી માહિતી આપી.\n“સૌથી વધુ તક ભંડોળ માત્ર 4 અથવા 5 ક્ષેત્રો અથવા ઉદ્યોગોની સંપત્તિ સાથે એક સંકેન્દ્રિત પોર્ટફોલિયો ધરાવે છે. આ પોર્ટફોલિયો કૉન્સન્ટ્રેશન આઉટપરફોર્મન્સની ક્ષમતા વધારે છે. જોકે, તે જોખમમાં ખૂબ જ વધારો કરે છે, જેથી તક ઉચ્ચ જોખમ-ઉચ્ચ પુરસ્કાર પ્રસ્તાવ માટે ભંડોળ પૂરું પાડે છે. તેથી તમારા રોકાણ પોર્ટફોલિયોને તેના અનુસાર બૅલેન્સ કરવાનું યાદ રાખો.”\nછેલ્લે પૂરું કરતા કમલે કહ્યું, “અને તમારા ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટને તક ભંડોળમાં રોકાણ કરવા માટે ઉપયોગ કરતા પહેલાં, તેમની કામગીરી તપાસવી એ એક વ્યાપક વિચાર હશે. ભંડોળ વ્યવસ્થાપકનો અનુભવ અને યોગ્ય તકોને ઓળખવાની તેમની ક્ષમતા પણ ભંડોળના પ્રદર્શનને નિર્ધારિત કરવા માટે સમાન રીતે મહત્વપૂર્ણ પરિબળો છે,”\nઅને તેની સાથે જ કમલ તેના વિચારો ની ટ્રેનમાં દખલગીરી કરે તે પહેલા રાકેશે પુરુ કરતા કહ્યું, “મારે કહેવું જરૂરી છે કે તે ખૂબ જ અદ્ભુત હતું. આ અદ્ભુત તક પર કેટલાક પ્રકાશ ચલાવવા બદલ આભાર, કમલ.”\n“શેર માર્કેટ માં કેવી રીતે રોકાણ કરવું તે વિશે શીખતાં રહો, રાકેશ. તેમાં હરરોજ-હંમેશા કંઈક નવું હોય જ છે.”\nભારતમાં ઑનલાઇન ટ્રેડિંગ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nભારતમાં ઑનલાઇન ટ્રેડિંગના લાભો અને ફાયદાઓ\nસમાધાનનો સમયગા��ો શું છે: સમાધાનની તારીખ\nઇક્વિટી (આરઓઇ) પર શું પાછું આવે છે\nઑનલાઇન શેર ટ્રેડિંગના ફાયદા\nભારતમાં ટ્રેડિંગ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nરોલ-અપ મર્જર: વ્યાખ્યા અને તે કેવી રીતે કામ કરે છે\nટ્રેડિંગ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nઓપન ઇન્ટરેસ્ટ વર્સેસ વૉલ્યુમ\nટ્રેડિંગ એકાઉન્ટ શું છે, ટ્રેડ઼િંગ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/from-today-all-state-government-offices-will-reopen-1120-new-patients-registered-for-the-first-time-in-80-days-16-deaths-128559874.html", "date_download": "2021-06-15T01:49:10Z", "digest": "sha1:OXTHYXUWU2Y457TVHSCJILABYMNHKG5L", "length": 9032, "nlines": 81, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "From today, all state government offices will reopen, 1120 new patients registered for the first time in 80 days, 16 deaths | આજથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ ખૂલશે, રાજ્યમાં કોરોના કાબૂમાં, 80 દિવસ બાદ પહેલીવાર 1120 નવા દર્દી નોંધાયા, 16નાં મોત - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમોર્નિંગ બ્રીફ:આજથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ ખૂલશે, રાજ્યમાં કોરોના કાબૂમાં, 80 દિવસ બાદ પહેલીવાર 1120 નવા દર્દી નોંધાયા, 16નાં મોત\nવિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો-કોન્ફરન્સ દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો આરંભ કરાવશે. અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...\nસૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....\nઆ 3 ઘટના પર રહેશે નજર\n1) આજથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ ખૂલશે, તમામ વિભાગોના અધિકારીઓ પેન્ડિંગ કામોનો નિકાલ કરવા લાગશે.\n2) વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો-કોન્ફરન્સ દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો આરંભ કરાવશે.\n3) અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા.\nહવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર\n1) રાજ્યમાં કોરોના કાબૂમાં, 80 દિવસ બાદ પહેલીવાર 1120 નવા દર્દી નોંધાયા, બે મહિના બાદ મૃત્યુઆંક પણ 17થી નીચે\nરાજ્યમાં કોરોનાના 17 માર્ચ બાદ 80 દિવસ પછી પહેલીવાર 1122 આસપાસ નવા કેસ નોધાયા છે. 24 કલાકમાં કોરોનાના 1120 નવા કેસ નોંધાયા છે તેમજ 16 દર્દીનાં મોત થયાં છે, જોકે 3 જૂન કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા વધુ છે અને 3 હજાર 398 દર્દી સાજા થયા છે, જ્યારે 16નાં મોત થયાં છે. હાલ રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 96.07 ટકા થયો છે.\n2) ગોંડલમાં મા-બાપ વગરની 12 વર્ષની સગીરા સાથે સો.મ���ડિયામાં સંપર્ક કર્યો, 3 શખસે અપહરણ કર્યું, એકે દુષ્કર્મ આચર્યું\nસોશિયલ મીડિયાના માધ્યમથી ગોંડલ તાલુકાના મોવિયા ગામની માત્ર બાર વર્ષની સગીરાના સંપર્કમાં આવેલા શખસે અન્ય બે શખસની મદદથી અપહરણ કરી ગોંડલ લઈ ગયો હતો. અહીં એકે દુષ્કર્મ આચર્યું હતું અને બીજાએ અડપલાં કર્યાં હતાં. આ અંગેની પોલીસ ફરિયાદ ગોંડલ પોલીસમાં નોંધાઇ છે. દુષ્કર્મ આચરનાર શખસના સાથીદારે સગીરા સાથે અડપલાં કરી હેવાનિયતની હદ વટાવી હતી.\n3) રાજ્યમાં 7 જૂનથી સરકારી અને ખાનગી ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે શરૂ થશે\nરાજ્ય સરકારની બધી કચેરીઓ આજથી, એટલે કે 5 જૂનથી કાર્યરત થઈ જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતાં વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.\n4) ભરૂચના તબીબે દેડિયાપાડાના વૃદ્ધને શરીરમાં નારિયેળ સાઇઝના પથરામાંથી છુટકારો અપાવી નવજીવન આપ્યું\nભરૂચના તબીબે દેડિયાપાડાના આદિવાસી વૃદ્ધનો વિશ્વનો ચોથો સૌથી મોટો નારિયેળ સાઈઝનો 640 ગ્રામના એટલે કે અડધા કિલોથી વધુના વજનના પથરાથી અઢી કલાકના ઓપરેશન બાદ મુક્તિ અપાવી જીવ બચાવ્યો છે.\n5) કરજણના પ્રગતિશીલ ખેડૂતે બદામના 700 છોડનું વાવેતર કર્યું, સફળ થશે તો 2023થી દર વર્ષે સવા કરોડની કમાણી કરશે\nવડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમાર ગામના એક ખેડૂતે પોતાની જમીનમાં બદામના 700 ઓસ્ટ્રેલિયન છોડનું વાવેતર કર્યું છે. 2023થી દર વર્ષે 18 હજાર કિલો બદામનું ઉત્પાદન કરશે. બદામના એક છોડમાં 25થી 30 કિલો જેટલી બદામનું ઉત્પાદન થશે અને વર્ષે સવા કરોડની કમાણી કરશે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/utility/news/if-you-are-going-to-take-a-loan-find-out-how-you-will-benefit-from-it-what-will-be-the-effect-of-rbi-decisions-128559273.html", "date_download": "2021-06-15T01:54:13Z", "digest": "sha1:EOVM6E3TWZYI2WOXZS3VX7AOHD5MYSUW", "length": 15878, "nlines": 88, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "If you are going to take a loan, find out how you will benefit from it, what will be the effect of RBI decisions | જો તમે લોન લેવા જઇ રહ્યા છો, તો જાણો તમને તેનો ફાયદો કેવી રીતે મળશે, RBIના નિર્ણયોની શું અસર થશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવ્યાજ દરમાં ઘટાડો ન થયો:જો તમે લોન લેવા જઇ રહ્યા છો, તો જાણો તમને તેનો ફાયદો કેવી રીતે મળશે, RBIના નિર્ણયોની શું અસર થશે\nવ્યાજ દરમાં થોડો પણ ફેરફાર ગ્રાહકો માટે ઘણો મહત્ત્વપૂર્ણ રાખે છે\nમોટાભાગની હોમ લોન ફ્લોટિંગ રેટના આધારે આપવામાં આવે છે\nરિઝર્વ બેંકે દરોને યથાવત રાખ્યા છે, હવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે બેંક કોઈ પણ સ્થિતિમાં તેના વ્યાજના દરમાં વધારો કરશે નહીં. વર્તમાન પરિસ્થિતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, હાલના દેણદાર અને જે ભવિષ્યમાં લોન લેવા જઇ રહ્યા છે તેમને તેનો ફાયદો કેવી રીતે મળી શકે છે.\nવ્યાજ દર સૌથી મહત્ત્વપૂર્ણ ફેક્ટર છે\nવ્યાજ દર સૌથી મહત્ત્વપૂર્ણ ફેક્ટર છે જે એ નક્કી કરે છે કે તમે લોન માટે કેટલું વ્યાજ ચૂકવશો. હોમ લોન એક એવી લોન હોય છે જેને ઘણા વર્ષો સુધી ચૂકવવી પડે છે. તેથી વ્યાજ દરમાં થોડો ફેરફાર આવા ગ્રાહકો માટે ઘણું મહત્ત્વ રાખે છે.\nલોન લેનાર નવા ગ્રાહકો માટે\nમોટાભાગની હોમ લોન ફ્લોટિંગ રેટના આધારે આપવામાં આવે છે. ફ્લોટિંગનો અર્થ સમયાંતરે દરોમાં ફેરફાર. RBIએ 1 ઓક્ટોબર 2019થી બેંકોમાંથી તમામ ફ્લોટિંગ રેટ રિટેલ લોનનો રેપો રેટ જેમ કે એક્સટર્નલ બેંચમાર્કમાંથી લિંક કરવાનું ફરજિયાત કરી દીધું હતું. મોટાભાગની બેંકોએ તેમની લોન માટેના બેંચમાર્ક તરીકે રેપો રેટનો ઉપયોગ કર્યો છે. રેપો રેટ છેલ્લા બે દાયકામાં સૌથી નીચલા સ્તરે છે અને તેનો લાભ લોન લેનારાઓ ઉઠાવી રહ્યા છે.\nરેપો રેટમાં કોઈ વધારો ન થવાથી નવા ગ્રાહક જે નજીકના ભવિષ્યમાં હોમ લોન લેવાની યોજના બનાવી રહ્યા છે, તેમને પોતાનું ઘર ખરીદવાની પ્રક્રિયા માટે વધારે સમય મળશે અને અત્યારે પણ ઓછા દરે લોન મેળવી શકે છે.\nજૂના ગ્રાહકો માટે સમીક્ષા અને કાર્ય કરવાનો સમય\nરેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો અર્થ એ છે કે હાલના હોમ લોન લઈ ચૂકેલા લોકો તે જ વ્યાજ દર પર પોતાના હપ્તા ચૂકવવાનું ચાલુ રાખશે. પરંતુ જો તમારી લોન 5 વર્ષ કરતાં જૂની છે તો તમારા માટે ઇન્ટરેસ્ટ રેટ રિઝ્યુમ એટલે કે BPLR, બેઝ રેટ, MCLR અથવા એક્સટર્નલ બેંચમાર્ક રેટ (EBR)ની તપાસ કરવીએ તમારા માટે સારું રહેશે. જેના અંતર્ગત તમારી લોન મંજૂર કરવામાં આવી છે.\nવધારે વ્યાજની ચૂકવણી કરી રહ્યા છો તો જાણો\nજો તમે તમારી લોનને એક્સટર્નલ બેંચમાર્ક લિંક્ડ લોનમાં શિફ્ટ નથી કરી તો સંભાવના છે કે તમે નવા એક્સટર્નલ બેંચમાર્ક લિંક કરવામાં આવેલા હોમ લોન પર વધારે વ્યાજ દરનું પેમેન્ટ કરી શકો છો. જો તમે વધારે વ્યાજ દરની ચૂકવણી કરી રહ્યા છો તો તમે તમારી હાલની બેંકને EBR સાથે લિંક્ડ લોન પર પોતાની લોનને સ્વિચ કરવા માટે કહી શકો છો. તેના માટે તમારે સામાન્ય સ્વિચિંગ ફીનું પેમેન્ટ કરવું પડે છે.\nબેંક સુવિધા નથી આપી રહી તો બીજી બેંકમાં જવું\nજો તમારી બેંક આ સુવિધા આપી નથી રહી અથવા EBR સાથે લિંક્ડ હોમ લોન પર પણ વધારે દર લેતી હોય તો તમે તમારી લોનને બીજી બેંકમાં સ્વિચ કરવા પર વિચાર કરી શકો છો. ફ્લોટિંગ રેટ લોન હોવાને કારણે સ્વિચ કરવા માટે કોઈ દંડ નથી. તેનો અર્થ એ થાય છે કે તમારે માત્ર પ્રોસેસિંગ ફી અને નવી બેંકના અન્ય ચાર્જિસની ચિંતા કરવાની છે.\nજો તેનો ફાયદો દેખાય છે તો તમે આ પગલું ભરી શકો છો. નિષ્ણાતોની સલાહ છે કે ગ્રાહકોએ બેલેન્સ ટ્રાન્સફર કરવા પર વિચાર કરવો જોઈએ જ્યારે વ્યાજ દરમાં ઘટાડો 0.5 % અથવા તેનાથી વધારે હોય.\nઓટો લોન લેનાર ગ્રાહક\nઓટો લોનની મહત્તમ મુદત 5 વર્ષથી 7 વર્ષની વચ્ચે હોય છે. તે એ વાત પર નિર્ભર કરે છે કે શું તમે નવી લોન લેવાની યોજના બનાવી રહ્યા છો અથવા તમે લોન લીધી છે. તમે તમારા ફાયદા માટે રેપો દરમાં આ યથાવતનો યોગ્ય ઉપયોગ કરી શકો છો.\nઓટો લોનના નવા ગ્રાહક\nભારતમાં મોટાભાગની કાર લોનનું ફાઈનાન્સિંગ અત્યારે પણ ફિક્સ્ડ ઈન્ટરેસ્ટ રેટના આધારે થાય છે. એટલે કે લોનના સમયે તમને જે પણ વ્યાજ દર મળે છે તે લોનના સંપૂર્ણ કાર્યકાળ માટે સમાન રહેશે. તેથી જ્યારે કોઈ કાર લેવા માટે લોન લે છે તો આ બાબત ઘણી મહત્ત્વપૂર્ણ બની જાય છે. તેથી જો તમે ઓછા વ્યાજ દરની અવધિમાં લોન લો છો તો પણ તમે બેંક દ્વારા વ્યાજ દરને વધારો કરવામાં આવ્યો હોવા છતાં લોનની અવધિના દરમિયાન ઓછા હપ્તાની ચૂકવણીનો લાભ ઉઠાવી શકો છો.\nસૌથી ઓછા વ્યાજ દરનો સમય\nઉદાહરણ તરીકે, હાલમાં, તમે વાર્ષિક 7.75%થી 7.95%ના સૌથી નીચા દરે કાર લોન લઈ શકો છો. તેથી જો તમે હજી પણ તેના વિશે વિચારી રહ્યા છો કે કઈ કાર ખરીદવી છે તો વ્યાજ દરો પર RBIના નિર્ણયથી તમને અંતિમ નિર્ણય લેવા માટે થોડો વધુ સમય મળી ગયો છે. કેમ કે બેંક હાલ તેના વ્યાજ દરમાં વધારો કરશે નહીં.\nઓટો લોનના વર્તમાન ગ્રાહક\nજો તમે 2 વર્ષ પહેલા લોન લીધી હોય અને આજે સૌથી ઓછા દરે લોન ઉપલબ્ધ છે તો આ જ તક છે જ્યારે તમે તમારી લોનને બીજી બેંકમાં સ્વિચ કરી શકો છો. પરંતુ આવું કરતાં પહેલા ફોરક્લોઝર ચાર્જ વિશે જાણવું જોઈએ. તે સામાન્ય રીતે ફિક્સ્ડ રેટવાળી લોન પર લેવામાં આવે છે. જો ફોરક્લોઝર ચાર્જ ઓછા છે અને કોઈ અન્ય બેંકમાંથી ઓછા દરે પ્રાપ્ત કરવાનો લાભ વધારે છે તો તમારે તેના વિશે જરૂરથી વિચારવું જોઈ���.\nનવા ગ્રાહકોએ નવી રીત શોધવી જોઈએ\nજો તમે એક નવી લોન લેવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી પાસે હાલમાં ઓછા દરે આવું કરવા માટે વધારે સમય હશે. કેમ કે બેંકો દ્વારા નજીકના સમયગાળામાં દરોને વધારવામાં આવે તેવી સંભાવના નથી. બેંક પસંદ કરતા પહેલા, ખાતરી કરો કે તમારી પાસે સારો ક્રેડિટ સ્કોર હોય જેથી તમે તમારા ક્રેડિટ સ્કોરના આધાર પર શ્રેષ્ઠ દરની તપાસ કરી શકો.\nખર્ચ પર બચત કરો\nજો તમે પર્સનલ લોન લઈ રાખી છે તો તમે ઘણું બધુ કરી શકતા નથી કારણ કે પર્સનલ લોન સામાન્ય રીતે ફિક્સ્ડ રેટની સાથે ટર્મ લોન તરીકે આપવામાં આવે છે. પરંતુ જો તમે ઘણી વધારે અથવા 16% કરતાં વધારે દરથી વ્યાજની ચૂકવણી કરી રહ્યા છો તો સારું રહેશે કે તમે અન્ય બેંકોના દરોની તપાલ કરો કે ક્યાંક તેમના દર તેનાથી પણ ઓછા તો નથીને.\nપર્સનલ લોન ઓછા સમય માટે હોય છે\nપર્સનલ લોન સામાન્ય રીતે ઓછા સમય માટે હોય છે અથવા એવું કહો કે હંમેશાં 3-5 વર્ષ માટે હોય છે. તેથી જ્યારે તમે તેને પોતાના રિપેમેન્ટના પહેલા હાફમાં જ સ્વિચ કરો છો તો તેનાથી સારી એવી બચત થઈ શકે છે. આવું એટલા માટે કેમ કે, તમારા રિપેમેન્ટ સમયના પહેલા હાફમાં તમારા હપ્તામાં વધારે વ્યાજ લેવામાં આવે છે, તેથી કોઈપણ રીતે સ્વિચ કરવાથી વ્યાજના દરોમાં અથવા ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થાય છે.\nઅન્ય સમાચારો પણ છે...\nકામની વાત: સારા વ્યાજ અને ટેક્સ છૂટ સિવાય પણ PPF અકાઉન્ટની ઘણી વિશેષતાઓ છે, તેમાં તમને આ 5 ખાસ ફાયદા મળે છે\nRBIએ સામાન્ય માણસને રાહત આપી: હવે રજાના દિવસે પણ તમારો પગાર ખાતામાં જમા થશે; SIP-વીમાના હપ્તાની પણ ચૂકવણી કરી શકાશે, 1 ઓગસ્ટથી નવી સુવિધા શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/03/24/ganit-koyda/", "date_download": "2021-06-15T00:20:59Z", "digest": "sha1:46OVTS5GMKBM36MJIFRH6KULAA72ZFLN", "length": 35921, "nlines": 341, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: ગણિત કોયડા – પંડિત ધીરજલાલ શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગણિત કોયડા – પંડિત ધીરજલાલ શાહ\nMarch 24th, 2010 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : ધીરજલાલ શાહ | 40 પ્રતિભાવો »\n[સાહિત્ય એટલે બધું જ. તેને સીમામા�� આબદ્ધ ન કરી શકાય. વિવિધ રસના અનેક વિષયોને તેમાં સમાવી શકાય. ગઈકાલે આપણે વિજ્ઞાનને લઈને સાહિત્યનો રસ માણ્યો હતો, આજે ગણિતના કોયડા સાથે થોડી ગમ્મત કરીએ. પ્રસ્તુત કોયડાના જવાબો અહીં પ્રતિભાવ વિભાગમાં જ 2જી, એપ્રિલના રોજ આપવામાં આવશે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\nએક ગામમાં બે શિલ્પીઓ રહેતા હતા. બંને જણા પોતાની કળામાં કુશળ હતા, પરંતુ એક ખૂબ ખરચાળ હતો અને બીજો બહુ કરકસરિયો હતો. આથી પહેલાના માથે રૂપિયા 500 દેવું થયું અને બીજાની પાસે રૂપિયા 500ની મૂડી થઈ. હવે એક વખત તે ગામના એક કલાપ્રેમી સદગૃહસ્થે બંનેની કલાઓ ખરીદી અને તે બદલ રોકડા પૈસા ન આપતાં પહેલાંને 4 ઘોડા અને બીજાને 2 ઘોડા આપ્યા. હવે તે શિલ્પીઓએ સરખા ભાવે જ એ ઘોડાઓ વેચી નાખ્યા. તેથી બંનેની સ્થિતિ સરખી થઈ ગઈ, તો બંનેએ કેટકેટલા રૂપિયે ઘોડા વેચ્યા હશે \nઆગગાડીના એક ડબ્બામાં 4 ખાનાં ખાલી હતાં. તેમાં પૂના જનારા ઉતારુઓ બેઠા. હવે જો પહેલા ખાનામાંનો એક ઉતારુ બીજા ખાનામાં જાય તો ત્યાં પહેલા ખાનાથી ત્રણગણા માણસો થાય, જો બીજા ખાનાનો એક માણસ ત્રીજામાં જાય તો ત્યાં બીજા ખાના કરતાં ત્રણગણા થાય, પરંતુ જો બીજા ખાનામાંનો એક ચોથામાં જાય તો તે ખાનામાં બીજાથી બમણા રહે અને જો ચોથા ખાનાનો એક ઉતારુ પહેલામાં જાય તો ત્યાં (ચોથા ખાનામાં) દોઢગણા રહે, તો દરેક ખાનામાં કેટલા ઉતારુઓ બેઠા હશે \nઅમારા ખેતરનો ચોકીદાર એક વખત અમારા આંબા પરથી 100 કેરીઓ લઈ આવ્યો. તેમાં કેટલીક કેરીઓ તરત ખાવાયોગ્ય ન હતી, એટલે તેના ભાગ પાડ્યા અને જુદા જુદા પાંચ ટોપલામાં તે કેરીઓ મૂકી દીધી. હવે પહેલા અને બીજા ટોપલાની કેરીઓ ગણી તો 55 થઈ, બીજા અને ત્રીજા ટોપલાની કેરીઓ ગણી તો 34 થઈ અને ચોથા ને પાંચમા ટોપલાની કેરીઓ ગણી તો 30 થઈ, તો દરેક ટોપલામાં કેટકેટલી કેરીઓ મૂકી હશે \n[4] કેવો અજબ મેળ \nરાત્રે બધા કુટુંબીજનો એકઠા થયા હતા અને વિવિધ પ્રકારનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો. તે વખતે વિનોદે કહ્યું કે મારા જન્મવર્ષના છેલ્લા બે આંકડા જેટલી જ મારી ઉંમર 1932માં હતી. એ સાંભળી દાદાએ કહ્યું કે ‘કેવો અજબ મેળ આ વસ્તુ મને પણ બરાબર લાગુ પડે છે.’ તો બંનેની જન્મસાલ કઈ આ વસ્તુ મને પણ બરાબર લાગુ પડે છે.’ તો બંનેની જન્મસાલ કઈ \n[5] બે મિત્રોની તકરાર\nકલુ અને મલુ જંગલમાં મુસાફરી કરતા હતા. તેઓ ખૂબ થાકી ગયા ત્યારે એક ઝાડ નીચે આરામ લેવા બેઠા. થોડી વારે તેમણે પોતાની પાસેનું ભાતું કાઢ્યું. તેમાં કલુ પાસે પાંચ ભાખરી હતી અને મલુ પાસે ત્રણ ભાખરી હતી. તેઓ પોતાની ભાખરી ભેગી કરી ખાવાની શરૂઆત કરે છે, ત્યાં કોઈ લોથપોથ થઈ ગયેલો મુસાફર આવ્યો. ભૂખ્યાને ભોજન દેવું એ મનુષ્યમાત્રનો ધર્મ છે, એમ માની તેમણે એ મુસાફરને પોતાની સાથે બેસીને ખાવાનું આમંત્રણ આપ્યું. આ ત્રણેય જણાએ સરખા ભાગે ખાધું. હવે તે મુસાફર 8 પૈસા આપીને ચાલતો થયો. તેમાંથી કલુએ પાંચ પૈસા લીધા ને મલુને ત્રણ પૈસા આપ્યા. પરંતુ મલુએ તકરાર કરી કે મને અર્ધા પૈસા મળવા જોઈએ. કલુએ આ વાત માની નહીં. આથી તકરાર વધી. છેવટે તેઓ પાસેના ગામમાં ગયા ને એક ડાહ્યા માણસ આગળ પોતાની તકરાર મૂકી. તેણે ફેંસલો આપ્યો કે કલુને 7 પૈસા અને મલુને 1 પૈસો આપવો. આ સાંભળી બંને જણાને લાગ્યું કે શેઠે ન્યાય આપવામાં ભૂલ કરી છે, એટલે શેઠને પૂછ્યું : ‘આમાં કંઈ ભૂલ તો થતી નથી ને ’ પણ શેઠ પોતાની વાતમાં મક્કમ રહ્યા. તો શું શેઠ સાચા હશે ’ પણ શેઠ પોતાની વાતમાં મક્કમ રહ્યા. તો શું શેઠ સાચા હશે \n[6] વાઘ, બકરી અને ઘાસનો પૂળો\nનદીના એક કાંઠે એક વાઘ, એક બકરી અને એક ઘાસનો પૂળો છે. એ ત્રણેયને સામે કાંઠે લઈ જવાનાં છે. નદીમાં જે મછવો છે, તેમાં ખલાસી એક વખતે એક જ ચીજ લઈ જઈ શકે છે. જો એક કાંઠે વાઘ અને બકરી રહી જાય તો વાઘ બકરીને ખાઈ જાય અને બકરી તથા પૂળો રહી જાય તો બકરી પૂળો ખાઈ જાય. વાઘ ઘાસ ન ખાય, તેમ જ માણસની હાજરીમાં કોઈ કોઈનું નામ લઈ શકે નહીં. હવે એ ત્રણેયને સામે કાંઠે શી રીતે લઈ જવા, તે બતાવશો \nએક માણસે બે મોટરો વેચી. તે દરેકના તેને 2000 રૂપિયા ઉત્પન્ન થયા. હવે તેને પહેલી મોટરમાં 20 ટકાનો નફો થયો છે અને બીજીમાં 20 ટકાનું નુકશાન થયું છે. તો એકંદર નફો કે નુકશાન નફો હોય તો નફો કેટલો નફો હોય તો નફો કેટલો અને નુકશાન હોય તો નુકશાન કેટલું \nએક વખત સાંજના એક કાછિયણ પોતાના ટોપલામાં કેટલીક નારંગીઓ લઈને પાસેના ગામમાં જતી હતી. તેવામાં નદીકિનારે ત્રણ ભૂખ્યા ચોરોએ હુમલો કર્યો. તેમને ખાવાની વસ્તુ સિવાય બીજું કંઈ જોઈતું ન હતું. એટલે પહેલા ચોરે અર્ધી નારંગીઓ લઈ લીધી, પણ 10 પાછી આપી. બીજાએ બાકી રહેલાનો ત્રીજો ભાગ લીધો, પણ બે નારંગી પસંદ ન પડી, તેથી પાછી મૂકી. ત્રીજાએ બાકી રહેલાની અર્ધી લીધી પણ 1 નારંગી કોહી ગયેલી હતી તે પાછી આપી. હવે તે કાછિયણ માંડ માંડ નાસી છૂટી. તેણે દૂર જઈને પોતાના ટોપલામાંની નારંગીઓ ગણી તો 12 થઈ, તો ઘરેથી નીકળતી વખતે તેની પાસે કેટલી નારંગીઓ હશે \n[9] ભરવાડ અને બકરાં\nકાના ભરવાડ પાસે 100 બકરાં હતાં. તેમને માટે તેણે 50 થાંભલા ખોડીને એક વાડો બનાવ્યો હતો. હવે એક વાર તેણે બીજા ભરવાડ પાસેથી 100 બકરાંનો સસ્તા ભાવે સોદો કર્યો ત્યારે તેના ભાઈએ કહ્યું કે, ‘આપણી પાસે વાડો તો 100 બકરાં બેસે એટલો છે. તેમાં 200 બકરાં શી રીતે બેસાડીશ ’ કાનાએ કહ્યું, ‘તારે એની ફિકર કરવી નહીં. હું માત્ર બે જ નવા થાંભલા લઈ આવીશ કે એ વાડમાં 200 બકરાંનો સમાવેશ થઈ જશે.’ પછી તેણે 100 બકરાં ઠરાવેલા ભાવે ખરીદ્યાં અને બે નવા થાંભલા લાવી, એ વાડો એવો બનાવી દીધો કે તેમાં 200 બકરાં બરાબર સમાઈ રહ્યાં. તો તેણે શી રીતે ગોઠવણ કરી હશે ’ કાનાએ કહ્યું, ‘તારે એની ફિકર કરવી નહીં. હું માત્ર બે જ નવા થાંભલા લઈ આવીશ કે એ વાડમાં 200 બકરાંનો સમાવેશ થઈ જશે.’ પછી તેણે 100 બકરાં ઠરાવેલા ભાવે ખરીદ્યાં અને બે નવા થાંભલા લાવી, એ વાડો એવો બનાવી દીધો કે તેમાં 200 બકરાં બરાબર સમાઈ રહ્યાં. તો તેણે શી રીતે ગોઠવણ કરી હશે \n[10] કુલ મોતી કેટલાં \nગોરી બેઠી ગોખ-તળે નદી કેરે નીરે;\nતૂટ્યો મોતી હાર, પડ્યો જઈ તેને તીરે.\nઅડધ મોતી જળ મહીં, પલકમાં જઈને પડીઆં;\nચોથ સવાયો ભાગ તે, કચરે જઈને અડીઆં,\nવળી છઠ્ઠો ભાગ સેવાળમાં, ગબડી ગબડી ને ગયાં;\nપૂછીએ મોતી કેટલાં, કામિની કરમાં બે રહ્યાં.\n[કુલ પાન : 124. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253.]\n« Previous વિજ્ઞાન અને અહિંસા – વિનોબા ભાવે\nબે અક્ષર જિંદગીના – ભૂપત વડોદરિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજાહેર ખબરોમાં બાળકો – ડૉ. હર્ષિદા રામુ પંડિત\nનાનાં નાનાં ભૂલકાંઓને માટેની અવનવી ચીજો અત્યારના ઉત્પાદકો બનાવે છે એટલે એક જમાનામાં ભારતીય માતા-પિતાએ અમુક વસ્તુઓ પરદેશથી પોતાના સગાસંબંધીઓ પાસેથી મંગાવવી પડતી હતી એ સ્થિતિ ટળી છે એટલે એનો આનંદ સૌ કોઈને થાય એ સમજી શકાય છે. આજે આપણા દેશમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ બાળકો માટેની ઘણી વસ્તુઓ બનાવે છે અને એનું વેચાણ પણ વધતું જાય એ માટેની જાહેરખબરોમાં માતાઓ અને ... [વાંચો...]\nબાળકની શૈક્ષણિક સફળતાનું વિજ્ઞાન – અશોક પટેલ\nબાળકની સ્વપ્રતિમા બાળકની શૈક્ષણિક સફળતાના કેટલાક અગત્યનાં પરિબળો પૈકી એક છે બાળકની સ્વપ્રતિમા. બાળકને પોતાના માટે કેવો અભિપ્રાય છે તે પોતાને કેવો માને છે તે પોતાને કેવો માને છે કાબેલ, હોંશિયાર, સાધારણ, સામાન્ય, બિનઆવડતવાળો, કમઅક્કલ, અલબત્ત આવા અનેક વિશેષણો હોઈ શકે. એમાંના ક્યા વિશેષણોને લાયક તેણે પોતાને માની લીધો છે કાબેલ, હોંશિયાર, સાધારણ, સામાન્ય, બિનઆવડતવાળો, કમઅક્કલ, અલબત્ત આવા અનેક વિશેષણો હોઈ શકે. એમાંના ક્યા વિશેષણોને લાયક તેણે પોતાને માની લીધો છે એ માન્યતા તેની શૈક્ષણિક સફળતા પર અસર કરનારું સૌથી અગત્યનું પરિબળ ... [વાંચો...]\nવિદ્યાર્થીઓને માર્ગદર્શન – કેદારનાથજી\nસંસ્કાર ગ્રહણ કરવાનો સમય : આખા જીવનમાં વિદ્યાર્થીજીવનનો કાળ ખૂબ આનંદનો અને સુખનો માનવામાં આવે છે. માણસ મોટો થયા પછી દુનિયાદારીની અનેક આપત્તિઓ અને મુશ્કેલીઓથી ત્રાસે છે, ત્યારે તેને પોતાની વિદ્યાર્થી દશા યાદ આવે છે.... આ અવસ્થા અત્યંત મહત્વની છે. આ જ કાળમાં જે સંસ્કાર અને જે ટેવો પડે છે તે આખી જિંદગી માણસમાં ટકી રહે છે. તેથી આ ... [વાંચો...]\n40 પ્રતિભાવો : ગણિત કોયડા – પંડિત ધીરજલાલ શાહ\nકોયડૉ -> ૧) ૫૦૦ રુપિયા મા એક ઘોડૉ વેચ્યો હશે. બન્ને પાસે છેલ્લે ૧૫૦૦ રુપિયા હશે.\nકોયડૉ ૨) પહેલ ખાના મા – ૨ , બિજા ખાના મા – ૨ , ત્રિજા ખાના મા – ૫ , ચોથા ખાના મા – ૩ માણસો હશે.\nટોપલો ૧.> ૩૬ કેરેી\n૩. પહૅલા ટૉપલામાં – ૩૦,બીજામાં – ૨૫, ૩જા માં – ૧૫, ૪માં -૧૫, ૫માં-૧૫\nચોથા કોયડામા રુ. ૧૬૭ નુ નુક્શાન થયુ\nકોઇની પાસે આ પુસ્તકના લેખક શ્રી ધીરજલાલ શાહ વિશે વધુ માહિતી છે પુસ્તકના મુખ-પ્રુષ્ઠ પરના લખાણ મુજબ તેઓ શ્રી શતાવધાની છે / હતા. શુ તે હયાત છે પુસ્તકના મુખ-પ્રુષ્ઠ પરના લખાણ મુજબ તેઓ શ્રી શતાવધાની છે / હતા. શુ તે હયાત છે તેમના વિશે વધુ માહિતી જાણવી રસપ્રદ રહેશે.\n૧. ધારો કે ઘોડા ની કિમત = x\nછેલ્લે વધેલા રૂ.= y\nઆનો ઉકેલ લાવતા, x=500, y=1500 થાય. મને તો school time યાદ આવી ગયો.\n-પ્ર.-૧ ૫૦૦રુપિયા એક ઘોડાના\nપ્ર.-૩ ટોપલી ૧–૩૬, ટોપલી ૨–૧૯ , ટોપલી ૩–૧૫, ટોપલી૪ અને ૫ માં ૩૦ ને કઈ રીતે છૂટી પાડી તે કોઈ સમજાવો ને.\nપ્ર.-૫ ભાખારી સરખા ભાગે=૨.૬૬/ વ્યક્તિ\nકલુએ ૫ માંથી ૨.૩૩ આપી જ્યારે મલુએ .૩૩ આપી. શેઠની ગણતરી ખરી.\nપ્ર્.-૬ પહેલાં બકરી જાય , પછી ઘાસ લઈ જાય અને બકરી પાછી લાવે, પછી વાઘ લઈ જાય, અને છેલ્લે બકરી લઈ જાય.\nપ્ર્.-૭ ૨૦ % નફો = ૩૩૩ રુપિયા\n૨૦% ખોટ = ૫૦૦ રુપિયા\nએકંદરે ખોટ =૧૬૭ રુપિયા\nએક પ્રશ્ન ઉકેલવા માટેઃ\nબે વ્યક્તિ મળી ત્યારે એકે બીજીવ્યક્તિને કહ્યું કે ” તમારી સાસુ મારી સાસુની સાસુ થાય”. – તો મળનાર બે વ્યક્તિ વચ્ચે ક્યો સંબંધ હશે\nમળનાર બે વ્યક્તિ એકજ ઘરના બે જમાઈ હશે. મોટા જમાઈ તે ફુઆજી થાય અને નાના જમાઈ તેમની પત્નીની ભત્રીજીના પતિ થાય. એટલે છોકરો તેની પત્નીના ફુઆને મળે તો એમ કહે કે “તમારી સાસુ મારી સાસુની સાસુ થાય”.\nવહુ – સાસુ – વદ્સાસુ\nકોયડાના જવાબ આ પ્રમાણે છે :\n[1] 500 રૂપિયે ઘોડા વેચ્યા હશે.\n[2] પહેલા ખાનામાં 3, બીજા ખાનામાં 5, ત્રીજા ખાનામાં 11, ચોથા ખાનામાં 7.\n[3] ચોથા અને પાંચમા ટોપલાની કેરીઓ 30 છે; એટલે પહેલા, બીજા અને ત્રીજાની મળીને 70 હોવી જોઈએ. તેમાં પહેલા અને બીજાની મળીને 55 છે; તો ત્રીજાની 15 હોવી જોઈએ અને બીજાની અને ત્રીજાની એટલે પંદર મળીને 34 છે; એટલે બીજાની 29 હોવી જોઈએ. બાકી રહી 36, તે પહેલા ટોપલામાં હોવી જોઈએ. જવાબ અનુક્રમે 36, 19, 15 અને છેલ્લા બે ટોપલામાં 30ના ગમે તે બે ભાગ.\n[4] વિનોદ સને 1916માં જન્મ્યો હતો, એટલે સને 1932માં તેની ઉંમર 16 વર્ષની હતી. દાદાનો જન્મ સને 1866માં થયો હતો, એટલે સને 1932માં તેમની ઉંમર 66 વર્ષની હતી. આમ બંનેની ઉંમર પોતાની જન્મસાલના છેલ્લા બે આંકડા જેટલી હતી.\n[5] શેઠ સાચા હતા, કારણ કે 8 ભાખરી ત્રણ જણ વચ્ચે સરખા પ્રમાણમાં ખાતાં દરેકે 2-2/3 (બે પૂર્ણાંક બે તૃતિયાંશ) ભાખરી ખાધી. જેમાં કલુની 2-1/3 ભાખરી ગઈ અને મલુની ફક્ત 1/3 ભાખરી ગઈ. એટલે કલુના 7 ભાગ અને મલુનો 1 ભાગ થાય. આ રીતે શેઠે આપેલો ન્યાય બરાબર હતો.\n[6] પ્રથમ ખલાસી બકરીને સામે કાંઠે લઈ જાય અને સામે કાંઠે બકરીને મૂકી ખાલી હોડી પાછી લઈ આવે. પછી કાંઠેથી વાઘને લઈ જાય અને વાઘને સામે કાંઠે મૂકી બકરીને આ કાંઠે લઈ આવે. ત્રીજી વાર ઘાસનો પૂળો આ કાંઠેથી સામે કાંઠે લઈ જાય અને ત્યાંથી ખાલી આ કાંઠે આવે. ચોથી વાર બકરીને આ કાંઠેથી સામે કાંઠે લઈ જાય. આ રીતે બધા સામે કાંઠે પહોંચી શકે.\n[7] અહીં સાદી સમજ તો એવો ઉત્તર આપશે કે એક બાજુ 20% નફો છે, બીજી બાજુ 20% નુક્શાન છે, એટલે હિસાબ સરભર થઈ ગયો, પણ હકીકત એવી નથી. આ વેપારમાં એ માણસને 166 રૂ. 67 પૈસાનું નુકશાન થયું છે. તે આ રીતે : પહેલા સોદામાં 2000 રૂપિયે મોટર વેચતાં 20 ટકા નફો થયો છે એટલે તેની મૂળ કિંમત 1666 રૂ. 67 પૈસા હોવી જોઈએ. બીજા સોદામાં 2000 રૂપિયે મોટર વેચતાં 20 ટકા નુક્શાન થયું હતું. એટલે તેની મૂળ કિંમત 2500 રૂપિયા હોવી જોઈએ. હવે બંને મોટરોની મૂળ કિંમતનો સરવાળો કરીએ તો 4166.67 થાય. ઊપજેલી કિંમત રૂ. 4000 એમાંથી બાદ કરીએ એટલે નુકશાન રૂ. 166.67 આવે.\n[8] જવાબ છે : 40 નારંગીઓ. પહેલા ચોરે 40 નારંગીઓમાંથી અર્ધી લીધી. એટલે 20 લીધી અને તેમાંથી 10 પાછી આપી, એટલે કાછિયણ પાસેથી 10 નારંગીઓ ઓછી થઈ અને 30 નારંગીઓ બાકી રહી. બીજા ચોરે 30 નારંગીઓમાંથી ત્રીજો ભાગ લીધો, એટલે 10 નારંગીઓ લીધી અને તેમાંથી 2 પાછી આપી, એટલે 8 નારંગ��ઓ ઓછી થઈ અને કાછિયણ પાસે 22 નારંગીઓ બાકી રહી. ત્રીજા ચોરે 22 નારંગીઓમાંથી અર્ધો ભાગ લીધો, એટલે 11 લીધી અને એક પાછી આપી, એટલે 10 નારંગીઓ ઓછી થઈ અને કાછિયણ પાસે 12 નારંગીઓ બાકી રહી.\n[9] કાનાએ પ્રથમ નીચે પ્રમાણે વાડો બનાવ્યો હશે.\n24 થાંભલા + 24 થાંભલા અને 1-1 થાંભલો ડાબી જમણી બાજુ.\nએ પછી તેણે બંને બાજુ 1-1 થાંભલો વધારતાં માપ બમણું બની જવાથી 200 બકરાં સમાઈ જાય તેવડો વાડો બન્યો હશે.\n[10] કુલ મોતી 96 હતાં. તેનો હિસાબ આ પ્રમાણે :\n48 મોતી જળમાં પડ્યાં. (1/2)\n30 મોતી કચરામાં પડ્યાં. (1/4 x 5/4) = 5/16\n16 સેવાળમાં ગયા (1/6)\nઆમ, કુલ મોતી 96 થયાં.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cn24news.in/1-lakh-leu-patels-houses-will-collect-ghee-and-wheat-and-prepare-mahayajis-lapsi/", "date_download": "2021-06-14T23:34:38Z", "digest": "sha1:667BXLRDK6NOYBVGU2D43PWZAA4KDKV3", "length": 13396, "nlines": 137, "source_domain": "cn24news.in", "title": "સુરત નવચંડી મહાયજ્ઞ : 1 લાખ લેઉવા પટેલના ઘરોમાંથી ઘી અને ઘઉં એકત્ર કરી મહાયજ્ઞની લાપસી તૈયાર કરાશે | CN24NEWS", "raw_content": "\nHome સુરત સુરત નવચંડી મહાયજ્ઞ : 1 લાખ લેઉવા પટેલના ઘરોમાંથી ઘી અને ઘઉં...\nસુરત નવચંડી મહાયજ્ઞ : 1 લાખ લેઉવા પટેલના ઘરોમાંથી ઘી અને ઘઉં એકત્ર કરી મહાયજ્ઞની લાપસી તૈયાર કરાશે\nસુરતઃ સરથાણા ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવચંડી મહાયજ્ઞનું 1લી માર્ચે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાયજ્ઞ આયોજન અંગે જણાવતા મુખ્ય કન્વીનર કે. કે. કથીરિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં રહેતા તમામ લેઉવા પટેલ સમાજના લોકો સુધી આ સંદેશો પહોંચાડવા માટેનો અમારો પ્રયાસ છે. કાર્યક્રમ પહેલા એક લાખ પરિવારોમાં ડોર ટુ ડોર પત્રિકા પહોંચાડવામાં આવશે. પત્રિકાના રૂપમાં દરેક પરિવારને આમંત્રિત કરાશે. દરેક પરિવારના ઘરે જઈ 1 મુઠ્ઠી ઘઉં અને એક ચમચી ઘી લેવામાં આવશે. એક લાખ પરિવારોના ઘરેથી આવેલા ઘઉં અને ઘીમાંથી મહાયજ્ઞના દિવસે લાપસીનો પ્રસાદ બનાવાશે. જે પ્રસાદ યજ્ઞમાં આવેલા તમામ લોકોને વિતરણ કરાશે. આ પ્રકારે પ્રસાદ તૈયાર કરવાનો મુખ્ય હેતુ સમાજના બધા જ પરિવારોને એક તાંતણે જોડવાનો છે.\nસંયુક્ત પરિવારની સંસ્કૃતિ જળવાઈ રહેના હેતુથી આયોજન\nભક્તિ દ્વારા એકતાની શક્તિના મુખ્ય સૂત્ર સાથે ખોડલધામ પરિવાર માત્ર મંદિર જ નહીં પરંતુ લીડર યુનિવર્સિટીનું નિર્માણ કરવા જઇ રહ્યું છે. આજે લેઉવા પટેલ સમાજમાં દરેક ક્ષેત્રમાં લીડરની ખૂબ જ કમી છે તેથી ઉદ્યોગ હોય નોકરી હોય વ્યવસાય હોય કે રાજકીય ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં પ્રામાણિક અને ઉત્કૃષ્ટ લીડર તૈયાર થાય તે મુખ્ય હેતુ છે. તે ઉપરાંત પારિવારિક એકતા અને સંયુક્ત પરિવારની સંસ્કૃતિ જળવાઈ રહે આજે સમગ્ર દેશમાં સંયુક્ત કુટુંબની સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. ખોડલધામના સ્પષ્ટ વક્તા અને સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિવાર જોડવાનો મુખ્ય ઉદ્દેશ છે.\nનવચંડી મહાયજ્ઞમાં 121 દંપતી જોડાશે\nનવચંડી મહાયજ્ઞમાં 121 દંપતીઓ જોડાશે. દરેક દંપતી પરિવારને ખોડલધામ સાથે જોડશે. જે પરિવાર એવા હશે કે ખોડલધામ નિર્માણ માટે એક વાર જગ્યા એટલે કે 5 હજાર રૂપિયાનું દાન આપશે. નાના મોટા કોઈ ભેદભાવ રહે નહીં તે માટે દરેક વર્ગના પરિવાર પાસેથી વધુમાં વધુ 5 હજાર રૂપિયાનું જ દાન સ્વીકાર કરાશે. આવા બે લાખ પરિવારો જોડાશે. પ્રથમ તબક્કામાં એટલે કે યજ્ઞ હશે. ત્યારે 12100 પરિવારો જોડાયેલા હશે. પ્રથમ ચરણમાં જોડાયેલા બધા જ પરિવારો સો-સો પરિવારોને જોડવા માટેનો સંકલ્પ કરશે. યજ્ઞમાં આવેલા દરેક વ્યક્તિને સાક્ષી બનાવીને તેનું માન સન્માન કરાશે.\n1 માર્ચ સવારે 8થી 8.30 દરમિયાન હવનમાં ભાગ લેનાર121 યજમાન દંપતીઓ રક્તદાન શિબિરનું દીપ પ્રાગટ્ય કરશે\n8.30થી યજ્ઞ શાળામાં પ્રવેશ 9થી 12 હવન, બપોરે 12થી 1 પ્રસાદ ફલાહાર 1થી 2 બાળકોની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે\n2થી 4 હવન, 4.30 કલાકે હવનની પૂર્ણાહુતિ\n4.45 કલાકે હાજર રહેલા તમામ પરિવારો ખોડલધામ સાથે દરેક પરિવારોને જોડવા માટેનો સંકલ્પ કરશે\nપ્રદક્ષિણા કરીને બહાર નીકળતી વખતે પ્રસાદી, તેમને માતાજીનો ખેસ અર્પણ કરાશે\nPrevious articleસુરત : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઉમેદવારો ઉભા રાખશે\nNext articleવડોદરા : યુવતીને લગ્નની લાલચ આપીને હવસખોરે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી,\nસુરત : થાઈલેન્ડથી યુવતી બોલાવતા ગ્રાહક દીઠ એક હજાર વસૂલતા ને યુવતીની ધરપકડ\nસુરત : ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના નિયમોના ધજાગરા ઉડાવ્યાં\nબીચ બંધ : રવિવારની રજા હોવાથી સુરતીઓ મોટી સંખ્યામાં ડુમસ જવા નીકળ્યા , પોલીસે તમામને પરત મોકલ્યા\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\n​​​​​​​ગરબાડા : લગ્નમાં આપેલા નાણાંની બાબતે તકરાર થઇ જેમાં મારામારી થતા ફરિયાદ નોંધાઈ\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nઆંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ : ભારતીય ક્રિકેટર વિનુુ માંકડનો ‘આઈસીસી હોલ ઓફ ફેમ’માં સમાવેશ\nUPSC IES-ISS 2020 : UPSCએ IES અને ISS પરીક્ષાનાં ઈન્ટરવ્યૂ માટે શેડ્યુલ જાહેર કર્યું\nવડોદરા : કેટરિંગના ધંધાની આડમાં હથિયારોની હેરાફેરી કરતો શખસ ઝડપાયો\nસુરત : લગ્નના દોઢ વર્ષમાં પરિણીતાએ ત્રણ માસના ગર્ભ સાથે આપઘાત...\nસુરત મનપાનો કડક નિર્ણય, પાણી બગાડ કરનારા પર કરશે સખત કાર્યવાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/government-suspends-dearness-allowance-of-central-employees-joining-after-1-january-2020-till-july-2021/", "date_download": "2021-06-15T00:52:21Z", "digest": "sha1:Z7223EIPLLLBOW2Y7DUCQJ3HRTDCWNYB", "length": 7691, "nlines": 108, "source_domain": "cn24news.in", "title": "સરકારે 1 જાન્યુઆરી 2020 પછી જોઈન કરનાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈ 2021 સુધી અટકાવ્યું | CN24NEWS", "raw_content": "\nHome બ્રેકીંગ ન્યૂઝ સરકારે 1 જાન્યુઆરી 2020 પછી જોઈન કરનાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈ...\nસરકારે 1 જાન્યુઆરી 2020 પછી જોઈન કરનાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈ 2021 સુધી અટકાવ્યું\nન્યૂ દિલ્હી. દેશમાં કોરોના મહામારીની અર્થવ્યવસ્થા ઉપર મોટી અસર પડી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધ�� છે. કેન્દ્રીય કર્મચારીને મળનાર મોંઘવારી ભથ્થાને જુલાઈ 2021 સુધી અટકાવી દીધું છે.\nનાણામંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ કોરોના વાઈરસના સંકટના કારણે 1 જાન્યુઆરી 2020 પછીના કેન્દ્રીય કર્મચારી કે પેન્શનધારકોને મળનાર મોંઘવારી ભથ્થું આપવામાં આવશે નહીં. 1 જુલાઈથી જે વધારાનું ભથ્થું મળવાનું હતું તે પણ આપવામાં નહીં આવે.\nઆ લોકોને આગળ મોંધવારી ભથ્થું ક્યારે અપાશે તેનો નિર્ણય 1 જુલાઈ 2021ના રોજ કરાશે.\nPrevious articleગુજરાતમાં કોરોનાના વધુ 152 કેસ, અમદાવાદમાં વધુ 94 કેસ વધ્યા\nNext articleગુજરાત : એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતા શહેરી વિસ્તારના ઉદ્યોગો 25મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે, રાજ્ય સરકારનો નિર્ણય\nનાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીના મોત\nનાસિક : હોસ્પિટલમાં ઓક્સિજન-ટેન્ક લીક; ઓક્સિજન સપ્લાઇ 30 મિનિટ સુધી અટકી ગયો, 11 દર્દીનાં મૃત્યુ\nસાવલી : ભાદરવા પાસે પોઈચા રોડ પર આવેલી ખાનગી કંપનીમાં લાગી આગ.\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nપાકિસ્તાન: કરાચી-રાવલપિંડી તેજગામ એકસપ્રેસમાં લાગી આગ, 16 મુસાફરોના મોત\nમોદી આજથી બે દિવસીય રશિયા પ્રવાસે, તેલ, ગેસ સંબધીત સહયોગ વધારવા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/13-01-2018/18910", "date_download": "2021-06-14T23:56:01Z", "digest": "sha1:ZWQGPECHA2PN3YZFIFMR5L2RMVXK4U7F", "length": 18153, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "ગુડ ન્યુઝ ! ટુંક જ સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરશે દયાભાભી !", "raw_content": "\nદયાભાભીને મિસ કરો છો\n ટુંક જ સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરશે દયાભાભી \nમુંબઇ તા.૧૩ : જો તમે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીને મિસ કરતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. રિપોર્ટ્સ મુજબ દિશા વાકાણી ઉર્ફે દયા ભાભી માર્ચ મહિનામાં શોમાં પાછા ફરશે.\nસ્પોટબોય.કોમના રિપોર્ટ્સ મુજબ દિશા છેલ્લા ત્રણ મહિનાથી શોમાં દેખાઈ નથી. તેણે છેલ્લે સપ્ટેમ્બર મહિનામાં એપિસોડ શૂટ કર્યો હતો. દર્શકો દયાભાભીના અવાજ અને હરકતોને મિસ કરી રહ્યા હતા. હવે તે માર્ચ મહિનામાં શોમાં પાછી ફરશે.\nઉલ્લેખનીય છે કે અગાઉ એવી ચર્ચા હતી કે દિશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દેવાની છે અને ડિલીવરી પછી તે તેના અંગત જીવન પર જ ફોકસ કરશે. જો કે આસિત મોદીએ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું હતુ કે દિશા આ શોનો હંમેશા ભાગ રહેશે.\nદિશાએ મુંબઈના સી.એ મયૂર પડિયા સાથે ૨૦૧૫માં લગ્ન કરી લીધા હતા. નવેમ્બરમાં દિશાએ પુત્રીને જન્મ આપ્યો હતો. હવે તે કામ પર પાછી ફરશે ત્યારે તેની પુત્રી લગભગ ચાર મહિનાની થઈ જશે.\nસૂત્રોના જણાવ્યા મુજબ, દિશાનો પરિવાર ઘણો સપોર્ટિવ છે અને તે તેને બાળકીનું ધ્યાન રાખવામાં મદદ કરશે. દિશાના સાસુ પ્રેગનેન્સી દરમિયાન દિશાને કોઈ તકલીફ ન પડે તે માટે સેટ પર પણ આવતા હતા.\nશરૂ થયાના દસ વર્ષ પછી પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ટોપ ૧૦ સીરિયલમાં સ્થાન બનાવી રાખ્યું છે. ૨૦૧૮નાં પ્રથમ અઠવાડિયામાં તે ટીવી પર સૌથી વધુ જોવાતો શો બની ગયો હતો.(૨૩.૮)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચ��ર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nહવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST\nકર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST\nઅમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો : કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર: લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો access_time 9:08 am IST\n‘‘ધ બ્રેડસ્‍ટર્સ -એ ટીનએજર કાર્ટૂન્‍સ ધ હાઇસ્‍કુલ ઇયર્સ'' : યુ.એસ. માં ૧૭ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન તરૂણી માલવિકા ભટૃના છેલ્લા પાંચ વર્ષના કાર્ટુનનો સંગ્રહ : ઓનલાઇન વેચાતા આ પુસ્‍તકથી થનારી તમામ આવક ડીઝાસ્‍ટર રિલીફ માટે વાપરવાનો સંકલ્‍પ : સગીર વયની ભારતીય તરૂણીની કોઠાસૂઝ તથા કાર્ટુન કલાની થઇ રહેલી પ્રશંસા access_time 11:12 pm IST\nસુપ્રી�� કોર્ટ સંકટ પર રાજનીતિમાં ગરમાવોઃ ભાજપ - કોંગ્રેસ આમને-સામને access_time 12:53 pm IST\nએર ઇન્ડિયા ભાવનગરથી મુંબઇની ડેઇલી ફલાઇટ શરૂ કરશે access_time 11:51 am IST\nલોકોને મકરસંક્રાતિ પર્વની શુભેચ્છા પાઠવતા ભંડેરી-ભારદ્વાજ-મિરાણી access_time 4:22 pm IST\nરેસકોર્સ-ર ઝડપી વિકસાવવા રાજય સરકારનો આદેશઃ બાઉન્ડ્રી વોલ માટે પ કરોડ ફાળવાયા access_time 12:03 pm IST\nરાજકોટ જેલ ખાતે વડોદરાના એસઆરપીમેન જેસીંગભાઇ એસ. ડામોરનું હાર્ટએટેકથી મોત access_time 1:05 pm IST\nજામનગરના જાયવામાં રસ્તા, પાણી, ગટરના પ્રશ્ને ગ્રામજનોમાં આક્રોશ access_time 1:05 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા યથાવતઃ ઠંડીમા ઘટાડો access_time 12:06 pm IST\nધોરાજીના ઝાંઝમેર ખાતે એનએસએસ કેમ્પમાં સેવા કાર્યો સાથે જનજગૃતિ અભિયાન ચલાવાયું access_time 12:06 pm IST\nબનાસકાંઠાના ભાદરા ગામની શાળામાં ૩ વર્ષથી ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઃ વર્ગ ખંડ બનાવવાની માંગ સાથે ઘેરાવ access_time 5:07 pm IST\nસુરતમાં ઇમારત નમી જતા અફડાતફડી access_time 5:07 pm IST\nસુરતઃ તિરૂપતિ સાડીના માલીક આનંદ સુરેકાનું ટ્રક હડફેટે કમકમાટીભર્યું મોત access_time 4:05 pm IST\nડિવોર્સીનો બોયફ્રેન્ડ મહિલા નીકળ્યો access_time 2:49 pm IST\nપાઇલેટ ગર્લફ્રેન્ડને આકાશમાં પ્રપોઝ કર્યુ access_time 2:50 pm IST\nસાઉદી અરેબિયામાં મહિલાઓ દ્વારા સંચાલિત કાર-શોરૂમ ખૂલ્યો access_time 2:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\nભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનના હત્‍યારા પાલક પિતાને મોતની સજા ફરમાવવા સરકારી વકીલની ભલામણઃ દલાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વેસ્‍લે મેથ્‍યુએ ઓકટો.૨૦૧૭માં રાત્રે દૂધ પીવાના સામાન્‍ય મામલે દત્તક પુત્રીને બેરહેમ પણે મારતા મોત નિપજ્‍યુ હતું access_time 9:22 pm IST\nછેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા access_time 11:13 pm IST\nબોલ્ટનો તરખાટ : પાકિસ્તાન માત્ર ૭૪ રનમાં ભોંય ભે���ુ : કિવિઝ ૧૮૩ રને વિજય access_time 4:04 pm IST\nત્રીજી વનડે : પાકિસ્તાન પર ન્યુઝીલેન્ડની ૧૮૩ રને જીત access_time 1:02 pm IST\nઅન્ડર-19 વર્લ્ડકપના પ્રથમ મેચમાં પાકિસ્તાની ટીમને પાંચ વિકેટથી હરાવતું અફઘાનિસ્તાન access_time 8:17 pm IST\nકેટરીનાની બહેનને ચમકાવશે સલમાન ખાન access_time 5:27 pm IST\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \nટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' access_time 5:34 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Saurashtra_news/Detail/21-11-2020/148046", "date_download": "2021-06-15T01:10:14Z", "digest": "sha1:6R3PS45J5AGKE4FMFTNXWTX5LT6XIMAW", "length": 19937, "nlines": 136, "source_domain": "akilanews.com", "title": "મોરબીમાં હત્યા : મેમરી કાર્ડ લેવાની નજીવી બાબતે મારામારીમાં ઇજા પામેલ આધેડનું મોત", "raw_content": "\nમોરબીમાં હત્યા : મેમરી કાર્ડ લેવાની નજીવી બાબતે મારામારીમાં ઇજા પામેલ આધેડનું મોત\n(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરામાં મેમરીકાર્ડ વેચાતું લઇ લેવાનું કહેતા ચાર શખ્શોએ હિચકારો હુમલો કરી દેતા આધેડને ગંભીર ઈજા થતા મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું જે બનાવ હત્યામાં પલટાયો હોય જેથી પોલીસે હત્યાની કલમ ઉમેરી તપાસ ચલાવી હતી જેમાં મુખ્ય આરોપીને દબોચી લેવાયો છે જયારે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.\nમોરબીના કુબેરટોકીઝ પાછળ મફતિયાપરાના રહેવાસી શારદાબેન ગોગનભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રસિક દેવસી ચારોલીયાએ તેના પતિ ગોગનભાઈને મેમરીકાર્ડ વેચાતું લઇ લેવાનું કહેલ અને ગોગનભાઈએ ના પડેલ જેનો ખાર રાખી આરોપી રસિક દેવશી ચારોલીયા, હરેશ ઉર્ફે ઉગો દેવસી ચારોલીયા, મુકેશ રસિક અને સુરેશ કિશોર રહે બધા શનાળા બાયપાસ મોરબી વાળાએ છકડો રીક્ષામાં ઘર પાસે આવી મારી નાખવાના ઈરાદે હુમલો કરી લોખંડ પાઈપ અને એન્ગલથી માર મારી ઈજા કરી હતી અને આધેડને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન બે દિવસ પૂર્વે આધેડનું મોત થયું હતું.\nજેથી બનાવ હત્યામાં પલટાયો હોય જેથી પોલીસે હત્યાની કલમ ઉમેરી બનાવની વધુ તપાસ બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયા ચલાવી રહ્યા હતા જેના માર્ગદર્શન હેઠળની ટીમે આરોપી રસિક દેવસી ચારોલીયાને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી ફરાર હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે મૃતક ગોગનભાઈ સંબંધમાં આરોપી રસિક ���ારોલીયાના બનેવી થતા હોવાની માહિતી પણ પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે અને નજીવી બાબતે થયેલી બઘડાટીમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે ત્યારે ફરાર આરોપીને ઝડપી લેવા પણ પોલીસે તપાસ ચલાવી છે.\nમહેન્દ્રનગર ગામે જંતુનાશક દવા પી લેતા યુવાનનું મોત\nમોરબીના મહેન્દ્રનગર ગામનો યુવાનો કોઈ કારણોસર જંતુનાશક દવા પી જતા મોત થયું છે.\nમહેન્દ્રનગર ગામના રહેવાસી વિપુલ ચનાભાઈ બારોટ (ઉ.વ.૨૩) નામના યુવાને પોતાના ઘરે મોનોકોટો દવા પી જતા હોસ્પીટલ ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન મોત થયું છે. બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી યુવાને કયાં કારણોસર દવા પીધી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.\nજૂની જેલ સામે યુવાનનું કોઇ કારણોસર મૃત્યુ\nમોરબીમાં જૂની જેલ સામે કોઈ કારણોસર યુવાનનું મૃત્યુ નીપજયું હોય જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.\nમોરબીના વણકરવાસમાં રહેતા રાજુભાઈ હીરાભાઈ પરમાર (ઉ.૪૦) વાળા મરણ જતા તેના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઅયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST\nરાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST\nઅરવલ્લી જિલ્લાનું ધનસુરા 48 કલાકમાં 30થી વધુ કેસ આવતા 23 નવેમ્બર સુધી જનતા કરફયુ : આજથી સજ્જડ બંધ રહેશે access_time 11:20 pm IST\nકૉમેડિયન ભારતી સિંહની ધરપકડ: ઘરેથી મળ્યો હતો ગાંજો : પતિ હર્ષ ની પૂછપરછ access_time 8:37 pm IST\nચોક્કસ સમુદાયને સત્તાના આધારે હિંદુત્વ રચાયું છે access_time 8:50 pm IST\nપત્નિ હવે એક RTI કરીને પતિનો પગાર તથા આવકના સ્ત્રોતની જાણકારી મેળવી શકશે access_time 10:19 am IST\nરાત્રી કર્ફ્યુના અમલ સાથે રંગીલા રાજકોટના રસ્તાઓ સુમસામ : મુખ્યમાર્ગો પર વાહનોની અવરજવર બંધ access_time 10:25 pm IST\nરાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : સરકારી ચોખાના જથ્થાને બારોબાર વહેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું :રવિ ધોળકિયા નામના શખ્સને 47 નંગ ચોખાના ભરેલ કોથળા સાથે ઝડપી લેવાયો :2.94લાખનો મુદ્દામાલ કબજે access_time 11:19 pm IST\nજલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા મહાઆરતી-ઝુંપડી દર્શનના કાર્યક્રમો પણ બંધ રખાયા : કર્ફયુની સ્થિતિ ધ્યાને લઇ નિર્ણય access_time 11:51 am IST\nગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા બાળકોને મીઠાઇ , ચોકલેટ access_time 11:43 am IST\nદ્વારકાના કુરંગા નજીક કારની ઠોકરે બે ભેંસના ઘટના સ્થળે જ મોત access_time 12:52 pm IST\nભાવનગરમાં ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત access_time 7:50 pm IST\nઅમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતા કેન્દ્રની ટીમ રણનીતિ ઘડવા પહોંચી : એસવીપી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી access_time 7:19 pm IST\nસ્પીકર કોન્ફરન્સમાં બંધારણના ત્રણ મુખ્ય અંગો વચ્ચે સુમેળ અને સુચારુ સંકલનની બાબતો નો વિચાર વિમર્શ થશે : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી access_time 4:20 pm IST\nઅમદાવાદમાં કરફ્યુ દરમિયાન CAના પરીક્ષાર્થીઓને મળી છૂટ access_time 11:00 pm IST\nચીને ભારતમાં જાસૂસી કરવા માટે એક સાથે બે જહાજો મોકલ્યા access_time 5:38 pm IST\nપાકિસ્તાને કાશ્મીરમાં કર્યું ફાયરિંગ:એક જવાન શહીદ access_time 5:37 pm IST\nફેસબુકનો ચોંકાવનારો ખુલાસો:અંદાજે 10 હજારમાંથી 11 પોસ્ટ ફેલાવી રહી છે નફરત access_time 5:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆ વર્ષે ' થેન્ક્સ ગિવિંગ ' પ્રસંગે ટ્રાવેલ કરશો નહીં : અમેરિકામાં 26 નવેમ્બરના રોજ ઉજ્વાનારા ઉત્સવ નિમિત્તે યુ.એસ.ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનનો ભારપૂર્વક અનુરોધ access_time 8:03 pm IST\nઉચ્ચ અભ્યાસ માટે ભારતીય સ્ટુડન્ટ્સમાં હજુ પણ અમેરિકા હોટ ફેવરિટ : 2019-20 ની સાલના શૈક્ષણીક વર્ષમાં કોરોના વાઇરસ કહેર વચ્ચે પણ 2 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા પસંદ કર્યું : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશનનો અહેવાલ access_time 7:35 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ જો બિડેનની વ્હાઇટ હાઉસ ટીમમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી માલા અડિગાએ સ્થાન મેળવ્યું : અમેરિકાના પ્રથમ મહિલા જીલ બિડનના નીતિ વિષયક સલાહકાર તરીકે ફરજ બજાવશે access_time 8:40 pm IST\nટીમ ઇન્ડિયામાં અલગ-અલગ કેપ્ટનનો વિરોધ કરતા કપિલ દેવ access_time 3:26 pm IST\nત્રીજી વખત પપ્પા બન્યો ડિવિલિયર્સ access_time 3:24 pm IST\nટેનિસ: પોક્કોને હરાવીને ભારતીય ખેલાડી પ્રજનેશ પહોંચ્યો ઓર્લેન્ડો ઓપનની સેમિફાઇનલમાં access_time 6:06 pm IST\nસંજય દત્તની ફીલ 'તોડબાઝ' જબરદસ્ત ટ્રેલર રિલીઝ, 11 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર થશે રિલીઝ access_time 5:45 pm IST\nતાપસી પન્નુ ફિલ્મ 'રશ્મિ રોકેટ' ની તૈયારીમાં વહાવી રહી છે પરસેવો access_time 5:43 pm IST\nઆ વર્ષે 11 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે ફિલ્મ 'ઈંદુ કી જવાની' access_time 5:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/index/27-11-2020", "date_download": "2021-06-15T00:26:32Z", "digest": "sha1:S4W2UGH35YGZODKLEJGYQAXDIRE74XXJ", "length": 18442, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "દેશ-વિદેશ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nઓએમજી.....ચીનમાં પતિએ વિશ્વાસઘાત કરતા પત્નીએ પાંજરામાં પુરી પતિને નદીમાં ફેંકી દીધો: access_time 6:27 pm IST\nસતત માસ્ક પહેરતી નર્સનો ચહેરો એટલો બદલાયો કે સંબંધીઓ પણ ઓળખી ન શકયા access_time 9:45 am IST\nઇંડા કરતાં મોટી દ્રાક્ષની વરાઇટી કોણે અને કયાં ડેવલપ કરી છે એ કોયડો છે access_time 10:33 am IST\nજાપાન સહીત કમ્બોડિયાની લેબમાં ફ્રીઝરમાં ચામાચીડિયામાં કોરોના વાયરસ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો access_time 6:24 pm IST\nરશિયામાં ઘૂસણખોરી કરવા બદલ અમેરિકાની નૌસેનાને મળી ધમકી access_time 6:24 pm IST\nદેશમાં વધી રહેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 31મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો access_time 6:27 pm IST\nભૂખ્યા વાંદરાઓની ધમાલને શાંત કરવા આ સંગીતકાર પિયાનો વગાડે છે access_time 10:33 am am IST\nજાપાનની ૩૫ વર્ષની મહિલાના વાળની લંબાઇ ૫.૭૫ ફુટ : ૧૫ વર્ષથી કપાવ્યા નથી access_time 10:34 am am IST\nતુર્કીમાં 2016ની ઘટનામાં અદાલતે આપ્યો નિર્ણય:457 બળવાખોરોને જન્મટીપની સજા ફટકારવામાં આવી access_time 6:24 pm am IST\nએસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સીટીની સંયુક્ત રસીમાં નવી ગરબડ સામે આવી access_time 6:25 pm am IST\nબ્રિટિશ સરકારની અનોખી જાહેરાત:લોકડાઉન પૂર્ણ થયા બાદ મુખ્ય શહેરોમાં ટીયર 3 સિસ્ટમ લાગુ રહેશે access_time 6:26 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nહોસ્પિટલોમાં આગની ઘટનાઓ જરા પણ સ્વીકાર્ય નથી : સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરી : રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ કોરોનાના દર્દીઓના મૃત્યુ નિપજતા સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરતાં કહ્યુ છે કે હાઈકોર્ટ પણ સમગ્ર મામલાને નિહાળી રહ્યા છીએ. આ પ્રકારની ઘટનાઓ સ્વીકાર્ય નથી : અમે આખા દેશની સ્થિતિ પર માહિતી લઈ રહ્યા છીએ. access_time 1:07 pm IST\nપશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓ પહેલા મમતા બેનરજીની મહત્વની ઘોષણાં : રાજ્યના તમામ 10 કરોડ નાગરિકોને રૂપિયા 5 લાખ સુધીની કેશલેશ સુવિધા અપાશે : ભાજપના ' વિકાસ ' પ્રચાર સામે મમતાનું ' વિકાસ કાર્ડ ' access_time 1:15 pm IST\nમહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય : 30 હજાર સેક્સ વર્કર્સને દર મહિને 5 હજાર રૂપિયા આપશે : ઉપરાંત જેમના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને દર મહિને અઢી હજાર રૂપિયા વધુ અપાશે : રાજ્યના 32 જિલ્લાની 30 હજાર મહિલા સેક્સ વર્કર્સને આર્થિક સહાય માટે 51 કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન : મહિલા તથા બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુરની ઘોષણાં access_time 11:43 am IST\nજરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા ' અક્ષય પાત્ર ફાઉન્ડેશનનો ત્રીજા દાયકામાં પ્રવેશ : 11 નવેમ્બર 2000 ના રોજ શરૂઆત કરાઈ હતી : 20 વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે અનેક મહાનુભાવોએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા : દેશના 12 સ્ટેટ તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 18 લાખ બાળકોને ભોજન પૂરું પાડવાની સેવા access_time 6:08 pm IST\nલાલુની પ્રસાદ યાદવની જામીન અરજી ૧૧ ડિસેમ્બર સુધી ટળી access_time 3:34 pm IST\nહલ્લાબોલ... દિલ્હી બોર્ડર સુધી પહોંચ્યા ખેડૂતો : પાનીપતમાં વોટર કેનનનો ઉપયોગ : યુપીમાં પ્રદર્શનનું એલાન access_time 11:36 am IST\nરાજકોટ એસટી દ્વારા બે નવી બસ : રાજકોટ - બારડોલી વોલ્વો તો રાજકોટ - નારાયણ સરોવર એસી સ્લીપર કોચ મુકાઇ access_time 11:42 am IST\nઆગની ઘટનાના મૃતકોને ઉદય કાનગડ દ્વારા શ્રધ્ધા સુમન અર્પણ access_time 3:35 pm IST\nરસુલપરા પાસેથી બે ચોરાઉ બાઇક સાથે સુલ્તાન ચૌહાણ પકડાયો access_time 2:47 pm IST\nટંકારાની લજાઇ ચોકડી નજીક ટ્રકની ઠોકરે રીક્ષામાં સવાર વૃધ્ધને ઇજા access_time 11:42 am IST\nબીલખાના દારૂ પ્રકરણમાં ગોડાઉન ધરાવતા શખ્સની પણ ધરપકડ access_time 12:59 pm IST\nગોંડલ શાક માર્કેટમાં શાકભાજીની વિપુલ આવક : ભાવમાં ઘટાડો access_time 11:37 am IST\nનડિયાદ:યાત્રાધામ ડાકોરમાં મંદિરની અગાસી પર જોરશોરથી તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી access_time 6:13 pm IST\nસુરતના ઉદ્યોગપતિ દ્વારા કાશ્મીરના લોકોને આત્મનિર્ભર બનાવવા તરફ પ્રયાસ : એમ્બ્રોઇડરીના ૩ મશીનો મુકાયાઃ તાલીમ આપીને રોજગારી શરૂ કરાશે access_time 5:42 pm IST\nવડોદરાના ડભોઇ વિસ્તારમાં લેબ ટેક્નિશિયનની નોકરી છૂટી જતા યુવાને ઝેરી દવા ગટગટાવતા સારવાર અર્થે access_time 6:12 pm IST\nબ્રિટિશ સરકારની અનોખી જાહેરાત:લોકડાઉન પૂર્ણ થયા બાદ મુખ્ય શહેરોમાં ટીયર 3 સિસ્ટમ લાગુ રહેશે access_time 6:26 pm IST\nજાપાનની ૩૫ વર્ષની મહિલાના વાળની લંબાઇ ૫.૭૫ ફુટ : ૧૫ વર્ષથી કપાવ્યા નથી access_time 10:34 am IST\nભૂખ્યા વાંદરાઓની ધમાલને શાંત કરવા આ સંગીતકાર પિયાનો વગાડે છે access_time 10:33 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની નેવાડા કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ગોલમાલ થઇ હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના આરોપોને કોર્ટમાં રજુ કરવાની મંજૂરી : મતદારોની સહી મેન્યુઅલ ચેક કરાઈ નથી : અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકોએ મત આપ્યા છે : મૃતકોના નામે પણ મતદાન થયું છે : મતદારોને ટી.વી.અને ગેસ કાર્ડ આપવાની લાલચ અપાઈ હતી : જો ટ્રમ્પ કમપેને મુકેલા આરોપો પુરવાર થાય તો નેવાડા કોર્ટનો સંભવીત ચુકાદો બીજા રાજ્યો માટે પણ ઉદાહરણ રૂપ બની શકે : 3 ડિસેમ્બરના રોજ સુનાવણી access_time 8:22 am IST\nઅમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા મીનાક્ષી મંદિરમાં દિવાળી ઉત્સવ ઉજવાયો : કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ રથયાત્રા રદ કરાઈ : ફટાકડાની આતશબાજી પણ રદ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી : મંદિરમાં દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા access_time 8:13 pm IST\nજરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા ' અક્ષય પાત્ર ફાઉન્ડેશનનો ત્રીજા દાયકામાં પ્રવેશ : 11 નવેમ્બર 2000 ના રોજ શરૂઆત કરાઈ હતી : 20 વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે અનેક મહાનુભાવોએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા : દેશના 12 સ્ટેટ તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 18 લાખ બાળકોને ભોજન પૂરું પાડવાની સેવા access_time 6:08 pm IST\nરોહિત શર્માના પિતાને કોરોના થયો હોવાથી તે મુંબઇ આવ્યાની ચર્ચાઃ ઓસ્ટ્રેલીયાના કવોરન્ટાઇનના નિયમોના કારણે ટેસ્ટ મેચમાં સ્થાન મેળવવુ મુશ્કેલ access_time 5:39 pm IST\nકાંગારૂઓએ જંગી જુમલો ખડકયો : ટીમ ઈન્ડિયા ૮૫/૩ access_time 3:31 pm IST\nધોન��એ કેપ્ટન તરીકે વન ડેમાં ઓસ્ટ્રેલીયા સામે બનાવ્યા છે સૌથી વધુ રન:કોહલી હજુ ઘણો દુર access_time 12:26 pm IST\nસાથ નિભાના સાથિયામાં કૃતિકા દેસાઇની એન્ટ્રી access_time 9:46 am IST\nમાસુમ મુન્ની... હર્ષાલી સાવ બદલાઇ ગઇ access_time 9:46 am IST\nશાહિર શેખે ગર્લફ્રેન્ડ રૂચિકા કપૂર સાથે કોર્ટ મેરેજ : સોશિયલ મીડિયા પર શેયર કર્યા ફોટા access_time 4:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/special-offer/", "date_download": "2021-06-15T01:15:24Z", "digest": "sha1:B35WOGUHIWNNDE3WVYSWNEOGNXI5GKK4", "length": 9537, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "Special Offer - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nAir Indiaની સિનીયર સીટીઝન્સ માટે ખાસ ઓફર, ફ્લાઈટની અડધી ટિકિટ કરાશે માફ\nકોરોના વાયરસ રોગચાળાને કારણે, મોટાભાગના લોકો ફ્લાઇટ્સથી મુસાફરી કરવાનું પસંદ કરે છે. જોકે, ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરવી પણ ઘણી ખર્ચાળ છે. દરમિયાન, એર ઇન્ડિયાએ ભાડાના...\nSBIએ દિવાળી પહેલાં ગ્રાહકોને આપી સૌથી મોટી ભેટ, જાહેર કરી આ આકર્ષક રાહતો\nદેશની સૌથી મોટી બેંક, SBIએ આજે ગ્રાહકોને દિવાળી પૂર્વે એક મહત્વની ભેટ આપી છે. સરકાર દ્વારા માંગ વધારવા થતા જોર પેટે હવે SBIએ પણ ગ્રાહકો...\n વેલિડ ઈનકમ પ્રૂફ વગરનાં લોકો પણ ખરીદી શકશે કાર\nકોરોનાવાયરસ ફાટી નીકળવાને કારણે કારોના વેચાણ પર ભારે અસર પડી છે. કારના વેચાણને વેગ આપવા માટે કંપનીઓ વિવિધ પ્રકારની ફાઈનાન્સિંગ યોજનાઓ લાવી રહી છે. દેશની...\n800 રૂપિયાથી પણ ઓછા ભાડામાં કરો હવાઈ મુસાફરી, Air India આપી રહી છે ખાસ ઓફર\nસરકારી એરલાઇન કંપની એર ઈન્ડિયાએ તેના ગ્લોબલ નેટવર્ક પર જબરદસ્ત ઓફરની જાહેરાત કરી છે. કંપની 799 રૂપિયાના પ્રારંભિક કિંમતે દેશમાં ફ્લાઇટની ટિકિટ આપી રહી છે....\nશ્રાવણ માસમાં AMTSની ખાસ ઓફર, આટલા રૂપિયામાં અમદાવાદના 18 મંદિરોના દર્શન કરાવશે\nપવિત્ર શ્રાવણ માસ દરમ્યાન એએમટીએસ દ્વારા યાત્રાળુઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ખાસ ઓફર શરૂ કરશે. આ માસ દરમ્યાન એએમટીએસ શ્ર���્ધાળુઓને અમદાવાદ...\n૧૦ રૂપિયામાં સાડીઓની જાહેરાત કરાતા મહિલાઓની મોટી ભીડ ઉમટી અને પછી થયું આવુ…\nતેલંગાણાના સિદ્દીપેટ જિલ્લામાં આવેલા CMR શોપિંગ મોલે માત્ર ૧૦ રૂપિયામાં સાડીઓની ઓફર જાહેર કરી હતી. માત્ર ૧૦ રૂપિયામાં સાડીઓ મળી રહી હોવાની ખબર ફેલાતા જ...\nઓનલાઇન પેમેન્ટ કરો : બેંકો કરાવશે મફત વિદેશ મુસાફરી અને આપશે મોબાઈલ ભેટ\nફેસ્ટિવલ સીઝનને રીડીમ કરવા માટે દેશની મોટી બેંકો પણ પાછળ નથી. બધી બેંકોએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી શૉપિંગ કરતી વખતે ઘણાં પ્રકારની ઑફર નિકાળી છે....\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/airlift/", "date_download": "2021-06-15T00:04:00Z", "digest": "sha1:WL4Q33PKPYNNKG44P6F3YG6UJ4NNTP7M", "length": 7822, "nlines": 164, "source_domain": "chitralekha.com", "title": "airlift | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\n‘કોવિડ મેનેજમેન્ટ સેલ’ની જવાબદારી સેનાના થ્રી-સ્ટાર જનરલ...\nનવી દિલ્હીઃ દેશમાં જારી કોરોના વાઇરસની બીજી લહેરના પ્રકોપના બચાવ માટે હવે ભારતીય સેના પણ આગળ આવી છે. ભારતીય સેના થ્રી-સ્ટાર જનરલ હેઠળ એક ‘કોવિડ મેનેજમેન્ટ સે��’ બનાવી રહી...\nએમેઝોન અમેરિકાથી 100 ICU-વેન્ટિલેટર ભારતમાં આયાત કરશે\nનવી દિલ્હીઃ ભારતમાં ચાલતા કોરોના રોગચાળાની બીજી લહેરમાં ઈ-કોમર્સ અગ્રણી એમેઝોને ઘોષણા કરી છે કે કંપની 100 વેન્ટિલેટરની પ્રાપ્તિ કરશે અને એ ભારતમાં આયાત કરશે. જેથી ભારતને વિનાશકારી બીજી...\nએરઈન્ડિયા વિવિધ-દેશોમાંથી 10,636 ફિલિપ્સ ઓક્સિજન-કોન્સન્ટ્રેટર્સ એરલિફ્ટ કરશે\nનવી દિલ્હીઃ કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે ફિલિપ્સ કંપનીએ જુદા જુદા દેશોમાં બનાવેલા 10,636 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોને એર ઈન્ડિયા એરલિફ્ટ કરી રહી છે. પુરીએ વધુમાં...\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%9C%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%97%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B", "date_download": "2021-06-15T00:07:21Z", "digest": "sha1:Z6H57WFX7EMOO7OVRXTJ5GYMWZ7B67DR", "length": 3264, "nlines": 95, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:અંગ્રેજી ભાષાના ગાયકો - વિકિપીડિયા", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ શ્રેણી અંગ્રેજી ભાષાના ગાયકો સાથે જોડાયેલા લેખોની માહિતી ધરાવે છે.\nશ્રેણી \"અંગ્રેજી ભાષાના ગાયકો\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૪ પૈકીનાં નીચેનાં ૪ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૩ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૧૬:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://crackgpsc.com/books/viewbook/ComboOFFER", "date_download": "2021-06-14T23:49:40Z", "digest": "sha1:AG5NCNL7INVNNHYS67AG6NWSI2YNGQ3I", "length": 5694, "nlines": 62, "source_domain": "crackgpsc.com", "title": "GPSC EXAM material in Gujarati,Daily Current affairs in gujarati 2015,UPSC Exam Material|Crack GPSC", "raw_content": "\nકુરિયર ડિલિવરી ફ્રી છે - જે 4 થી 7 દિવસમાં મળશે.\nતાલુકા/મોટાં સેન્ટરનાં જ એડ્રેસ આપવા વિનંતી (નાના કે અંતરિયાળ ગામડાનાં સરનામાં ન આપવાં.).\nઆપ બીજા સંબંધી કે મિત્રના મારફતે તેમના સરનામે પણ મંગાવી મેળવી શકો.\nજો ઓર્ડરના પેમેન્ટ વખતે કોઈ મુશ્કેલી અનુભવાય તો 7600051070 નબર પર whatsapp કરી લિન્ક મંગાવી લેશો.\nએમેઝોન પર પણ ઉપલબ્ધ.\nઆપના નજીકના બુકસ્ટોર્સ પર ઉપલબ્ધ (સ્ટોક મર્યાદિત). બુકસ્ટોર્સનું લિસ્ટ આગળ જણાવેલ છે અથવા લિસ્ટ મેળવવા BOOKSTORE LIST લખી 7600051070 પર Whatsapp કરો.\nઆ પુસ્તક શા માટે\nવિદ્યાર્થીઓની માંગ અને સુવિધા માટે આ બંને પુસ્તકો ખાસ કરીને discount થી મળી રહે તે હેતુથી કોમ્બો ઓફર શરૂ કરાઈ છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓએ વારંવાર પૂછતા હતા કે અમારે બંને પુસ્તકો લેવા હોય તો કોઈ discount મળશે તો આ ખાસ તેમના માટે...\nઆ બંને પુસ્તકો એ તમામ વિદ્યાર્થીઓ માટે છે, જેઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય. આમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવતા અને અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા કે પુછાયેલા તમામ પ્રશ્નોને સમાવી લેવામાં આવ્યા છે.\nઆ પુસ્તક “એક બુક બધી પરીક્ષાઓ” કન્સેપ્ટ પર બનાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને અલગ-અલગ પરીક્ષાઓ માટે અલગ-અલગ પુસ્તકો વાંચવા ન પડે.\n10 પુસ્તક 1 વાર વાંચવા કરતાં 1 પુસ્તક 10 વાર વાંચવું વધુ સારું. આ સિદ્ધાંત અનુસાર આ પુસ્તકની રચના કરાઈ છે. આથી અન્ય પુસ્તક વાંચવા પણ માગતા હોય તો પણ આ એક પુસ્તક તો ચોક્કસ વાંચો. આ પુસ્તક વાંચ્યા બાદ આપને જરૂર લાગે તો જ અન્ય પુસ્તક વાંચો.\nસ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક સાથે અલગ-અલગ પરીક્ષાઓની તૈયારી કરવી અને ઓછા સમયમાં કરવી એ બહુ મોટી મુશ્કેલી હોય છે. વિદ્યાર્થીઓ શું વાંચવું કેટલું વાંચવું એની મુંઝવણ અનુભવતા હોય છે. આના કારણે વિદ્યાર્થીઓ બધા વિષયો સમય મર્યાદામાં પૂરા કરી શકતા નથી. આ પુસ્તક વિદ્યાર્થીઓની આ મુશ્કેલી દૂર કરશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/17-09-2020/137721", "date_download": "2021-06-15T00:35:13Z", "digest": "sha1:RHIZGDXTNHPIWLOD2GRKLU6Q63HFGDSP", "length": 24878, "nlines": 130, "source_domain": "akilanews.com", "title": "રમકડા, પાન કોલ્ડ્રીંકસ, ઢોસા અ���ે ફરસાણના વેપારીઓ સહિત ૪૮ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી", "raw_content": "\nરમકડા, પાન કોલ્ડ્રીંકસ, ઢોસા અને ફરસાણના વેપારીઓ સહિત ૪૮ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી\nમાસ્ક અને હાથમાં ગ્લોઝ પહેર્યા વગર વેપારીઓ પણ ઝપટે ચડયાઃ બેથી વધુ મુસાફરોને લઇ નીકળતા રીક્ષા ચાલકો અને બાઇક ચાલકો પણ દંડાયા\nરાજકોટ, તા.૧૭: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે જુદા-જુદા વિસ્તારોમાં રમકડાની દુકાન, ઢોસા, ફરસાણ અને પાન તથા કોલ્ડ્રીંકસની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યિલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ સહિત વ્યકિતને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.\nએડીવીઝન પોલીસે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પ્રહલાદ પ્લોટમાંથી જીજ્ઞેશ નરેન્દ્રભાઇ ગુસાણી, ઢેબર રોડ વન-વેમાં સ્વાતી ટોઇઝ નામની દુકાનમાં ગ્રાહકોની ભીડ એકઠી કરનારા મુરલીધર ચત્રભુજભાઇ આદ્રુજા, કોઠારિયા નાકા ચોકમાં સોનુ પાન દુકાન ધરાવતા કેતન રાજુભાઇ ગંગલાણી, ગોડાઉન રોડ, લક્ષ્મીનગરના નાલા પાસે, ઇમુ એગ્ઝ નામની ઇંડાની લારીમાં હાથમાં ગ્લોઝ અને માસ્ક પહેર્યા વગર વેપાર કરનાર ઇમરાન સત્તારભાઇ કોંઢીયા, ભકિતનગર સ્ટેશન પ્લોટ પાસે ઇંડાની લારી ચલાવતા હુસેન રહેમાનભાઇ લીંગડીયા, તથા બી ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન રણછોડનગર શેરી નં.૨૩/૨૫માંથી ગણેશ મોહનભાઇ લુણાગરીયા, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર મનોજ રવિન્દ્રભાઇ પટેલ, કાદર રફીકભાઇ પઠાણ, પેડક રોડ પર પાણીના ઘોડા પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા સુભાષ જેઠાભાઇ દામા, પ્રતાપ વિનુભાઇ કુંડલીયા, કેવીન અશોકભાઇ શતોજા, તથા થોરાળા પોલીસે સંતકબીર રોડ સદગુરૂ સાનીધ્ય કોમ્પલેક્ષમાં કાર્તિક ઢોસા સેન્ટર નામની દુકાન ધરાવતા અતુલ મનજીભાઇ ભાગોરા, સંતકબીર રોડ શેફર્ડ હોસ્ટેલ સામે જનતા તાવડો ફરસાણ નામની દુકાનમાં ગ્રાહકોને ચીજવસ્તુ આપણી વખતે માસ્ક ન પહેરનાર બીપીન વાલજીભાઇ મારકણા, તથા ભકિતનગર પોલીસે ગાયત્રીનગર મેઇન રોડ પર ચાની રેકડી પાસે ગ્રાહકો એકઠા કરનાર કીશન રઘુભાઇ મારૂ, કોઠારિયા મેઇન રોડ પર નંદા હોલ ચોકમાં ગાત્રાળ ટી સ્ટોલ નામની દુકાન ધરાવતા મોમ કરમણભાઇ ટોળીયા, તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી રીક્ષાચાલક મુકેશ રાણભાઇ ખાંભલા, કાળીપાટ ગામ પાસેથી રીક્ષા ચાલક કુરજી મોમભાઇ પરમાર, તથા માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ પર ગોકુલધામ આર.એમ.સી કવાર્ટરની સામે ભુમી પ્રોવીઝન સ્ટોર દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર કૌશીક ભરતભાઇ મગેચા, કન્ટેઇમેન્ટઝોન માયાણીનગર શેરી નં.૪માંથી આશીષ વીરજીભાઇ લીંબાસીયા, તથા પ્રનગર પોલીસે મોટી ટાંકી ચોક પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર અમીત જયસંગભાઇ વાઘેલા, કન્ટેઇન્ટમેન્ટ ઝોન રેસકોર્ષ પાર્કમાંથી ધ્રુમીત દીલીપભાઇ પંડયા, જંકશન પોલીસ ચોકી પાસેથી રીક્ષા ચાલક ચતુરભાઇ જેસીંગભાઇ મજેઠીયા, સદરબજારમાંથી રીક્ષાચાલક હમીર જીવણભાઇ બાંભવા, ચૌધરી હાઈસ્કુલ પાસેથી રીક્ષાચાલક ગુલાબ રામજીભાઇ રાઠોડ, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસેથી રીક્ષાચાલક હરેશ મેઘાભાઇ જીલરીયા, કનૈયા ચોક પાસેથી રીક્ષાચાલક યુસુફ અલારખાભાઇ ખલીફા, દોઢસો ફૂટ રોડ મોદી સ્કુલ પાસેથી રીક્ષાચાલક અજય સુરેશભાઇ ભટ્ટી, રૈયા રોડ હનુમાન મઢી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર જીતેન પરદેશીભાઇ સાહની જામનગર રોડ પરથી રીક્ષાચાલક ચંદ્રેશ મગનભાઇ રાચ્છ, રીક્ષાચાલક મનોજ પરશુરામભાઇ હરીયાણી, જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટી, ગોકુલ કોમ્પલેક્ષમાં વેણુ ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા મુકેશ મેરામભાઇ ડાંગર, તથા તાલુકા પોલીસે કાલાવડ રોડ પર મોટામવા ગામ સ્મશાન પાસે જય દ્વારકાધીશ ટી સ્ટોલ નામની હોટલ ધરાવતા કાના કારાભાઇ ચાવડીયા, કન્ટેઇન્ટમેન્ટ ઝોન શ્રીરામ પાર્ક-૬માંથી ભરત લાલજીભાઇ પંડયા, વાવડી પટેલ ચોકમાં પટેલ પાન નામની દુકાન ધરાવતા આનંદ અરવિંદભાઇ રૂપાપરા, વાવડી ચોકી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા નિતેશ જીતુભાઇ બાબરીયા, ધવલ નરેન્દ્રભાઇ બાબરીયા, ભવતિક પ્રતાપભાઇ ડાંગર, કાલાવડ રોડ કણકોટ પાસે રિક્ષાચાલક ભરત મહેન્દ્રભાઇ પરમાર, પાટીદાર ચોક પાસેથી રીક્ષાચાલક બકુલ જગુભાઇ ચાવડીયા, તાલુકા પોલીસ સ્ટેશનના ગેઇટ પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર નઇમ રસીદભાઇ પઠાણ, સદામ તાજમહંમદભાઇ પઠાણ, નાશીર હનીફભાઇ પઠાણ, તથા યુનિવર્સિટી પોલીસે સોમનાથ -૨માંથી નૈમીષ સુરેશભાઇ હેરમા, સાધુવાસવાણી રોડ, આલાપગ્રીન સીટી પાસે ઉમીયા પાન નાની દુકાન ધરાવતા રવી દેવકરણભાઇ ભાલોડીયા, યુનિવર્સિટી રોડ વિષ્ણુવીહાર સોસાયટી પાસે ખોડીયાર પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર રમેશ ભીખુભાઇ રૂપાભીંડા, જય ગાત્રાળ પાન એન્ડ ���ોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા મુન્નો ઉર્ફે જીતેન્દ્ર હકાભાઇ ટોયટા, સાધુવાસવાણી રોડ પર મનમંદીર કોલ્ડ્રીંકસ દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર ભાવેશ જયેશભાઇ મંડીર, ગુરૂજીનગર આવાસના કવાટર પાસે શાકભાજીની લારી ચલાવતા અંકિતસિંહ પ્રવિણસિંહ જાદવને પકડી લઇ કાર્યવાહી કરી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nજાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જા���ીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST\nપેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST\nડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST\nચીન અને હોંગકોંગના પ્રવાસે જશો નહીં : કોઈ પણ બહાનું કાઢી ધરપકડ કરી લેશે : અમેરિકા અને બ્રિટનની પોતાના નાગરિકોને સંયુક્ત સૂચના access_time 1:01 pm IST\nવ્હાઇટ હાઉસના અનેક સ્ટાફને કોરોના પોઝીટીવ થયાનો ધડાકો access_time 1:00 pm IST\nમુંબઇ જાદુઇ નગરી છે : મુંબઇની પીઓકેથી તુલનાને લઇ સવાલ પર અભિનેતા મનોજ બાજપાઇની પ્રતિક્રિયા access_time 11:16 pm IST\nપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને વરિષ્ઠ ભાજપ અગ્રણીઓ સાથે રાજુભાઈ ધ્રુવનું યાદગાર સંભારણું access_time 2:40 pm IST\nજામનગરમાંથી એકસેસ ચોરીને રાજકોટમાં ફેરવતા રાજેશ અને દિવ્યેશ પકડાયા access_time 3:56 pm IST\nવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવતા કોર્પોરેટર જયાબેન હરીભાઇ ડાંગર access_time 3:27 pm IST\nકોરોના કેસ વધતા જામનગરની ચાંદીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન : બપોરના બે વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રહેશે :ગ્રેઇન માર્કેટના વેપારીઓની જેમ નિર્ણય access_time 11:02 am IST\nરાજુલામાં ૩, જામનગરના મોટા વડાળામાં ૧ ઇંચ વરસાદ access_time 12:56 pm IST\nકોરોનાના ભરડામાં કચ્છઃ એકિટવ કેસ, નવા દર્દીઓ અને મોતના આંકડાઓમાં સતત ઉછાળો access_time 12:04 pm IST\nકર્મચારી ભવિષ્ય નિધિ દ્વારા કેસોની વર્ચ્યુઅલ સુનાવણી access_time 9:36 pm IST\nભચરવાડા ગામના ખેતરમાં અસ્થીર મગજના યુવાને ઝાડની ડાળી પર ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો access_time 2:37 pm IST\n૬ મહિના પછી પ્રવાસીઓ માટે ખુલશે દીવના તમામ બીચ access_time 9:59 am IST\nસૌથી મોટા ડોળા કાઢવાનો પણ વર્લ્ડ રેકોર્ડ access_time 2:42 pm IST\nઓએમજી....આ દેશના નિવાસીઓને બદલવું છે પોતાના મૂળ દેશનું નામ access_time 5:40 pm IST\nકોરોના વાયરસના કારણોસર લગાવાવમાં આવેલ લોકડાઉનના કારણોસર શિશુના જન્મદરમાં થઇ રહ્યો છે વધારો: સંશોધન access_time 5:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં કથિત વિદેશી હસ્તક્ષેપ કરતાં વધુ ભય પોસ્ટલ બેલેટ પેપરનો છે : ઘાલમેલ થઇ શકે : કોઈની બદલે કોઈ ��ત આપી દયે તેવી પણ શક્યતા : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:50 pm IST\nઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસુરનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાશે : અદાલતી કાર્યવાહી સમજી શકતો નથી તેવો મસુરના વકીલનો બચાવ access_time 7:59 pm IST\nપ્રતિબંધિત નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરીમાં ભારત સહીત 21 દેશોનો સમાવેશ : ડોનાલ્ડ ટ્રમ્પએ આરોપ લગાવ્યો access_time 7:09 pm IST\n8 ઓક્ટોબરથી કોલકાતામાં યોજાશે આઈ-લીગ ક્વોલિફાયર access_time 5:26 pm IST\nઇંગ્લેન્ડના ઝડપી બોલર ડેવિડ વિલે અને યોર્કશાયર ક્રિકેટ ક્લબના ચાર ખેલાડીઓને કોરોના પોઝીટીવ access_time 1:53 pm IST\nICC રેન્કિંગમાં વિરાટ અને રોહિત ટોપ-3માં કાયમ access_time 5:25 pm IST\nનવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'સીરિયસ મેન' નું ટીઝર 2 આવ્યું સામે : ગાંધી જ્યંતિના દિવસે નેટફ્લિક્સ પર થશે રિલીઝ access_time 5:00 pm IST\nતેલુગી અભિનેત્રીની આત્મહત્યા કેસમાં નિર્માતા અશોક રેડ્ડીની ધરપકડ access_time 5:01 pm IST\nટીવી સ્ટાર રાજેશ્વરી સચદેવ કોરોના પોઝીટીવ: ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી આપી માહિતી : સંપર્કમાં આવેલ તમને ટેસ્ટ કરાવવાની કરી વિનંતી access_time 5:04 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002034/", "date_download": "2021-06-15T01:04:29Z", "digest": "sha1:JEMI36YYUQGD2AN4SVKGU2SG4QLJENUQ", "length": 23974, "nlines": 183, "source_domain": "dahodlive.com", "title": "દાહોદમાં બે તેમજ મધ્ય પ્રદેશના રતલામમાં ત્રિપલ હત્યા સહીત 6 લોકોની હત્યાનો માસ્ટરમાઈન્ડ દિલીપ દેવળ પોલિસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો:પાંચ પોલિસકર્મીઓ પણ ઘાયલ - Dahod Live News", "raw_content": "\nદાહોદમાં બે તેમજ મધ્ય પ્રદેશના રતલામમાં ત્રિપલ હત્યા સહીત 6 લોકોની હત્યાનો માસ્ટરમાઈન્ડ દિલીપ દેવળ પોલિસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો:પાંચ પોલિસકર્મીઓ પણ ઘાયલ\nરાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….\nદાહોદમાં એક વેપારી તેમજ અન્ય એક યુવકના મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા દરમિયાન પેરોલ જમ્પ કરી મધ્યપ્રદેશના રતલામમાં ત્રિપલ મર્ડર સહિત ચાર લોકોની હત્યાનો માસ્ટરમાઈન્ડ દિલીપ દેવળ આજરોજ રતલામ જિલ્લાના ખાચરોદ ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.ત્યારે આ ઍનકાઉન્ટર’માં 5 જેટલાં પોલીસકર્મીઓ પણ ઘાયલ હોવાનું જાણવા મળેલ છે.\nવધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના ખરેડી ગામનો રહેવાસી અને દાહોદ જિલ્લામાં બે હત્યાના ગુનામાં થયેલ સજા દરમિયાન બે વર્ષ પૂર્વે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. છેલ્લા બે વર્ષથી દાહોદ સહિત અન્ય તપાસ એજન્સીઓ આ કુખ્યાત ગુનેગારને શોધી રહી હતી. પેરોલ જમ્પ કરી ભાગેલો દિલીપ દેવળ મધ્યપ્રદેશના રતલામમાં પોતાના એક પરિચિત વ્યક્તિ નો લાભ લઇ છેલ્લા બે વર્ષથી રતલામમાં વસવાટ કરી રહ્યો હતો આ બે વર્ષ દરમિયાન દિલીપ દેવળે ટૂંક સમય પહેલા પોતાના સાગરીતોની મદદથી એક મહિલાની લૂંટના ઇરાદે હત્યા કરી હતી. જેની\nદિલીપ દેવળનો ફાઈલ ફોટો\nતપાસ પોલીસ કરી હતી. ત્યારબાદ આ ખૂંખાર હત્યારાએ પોતાના સાગરીતોની મદદથી ગત 25 નવેમ્બર દેવ દિવાળીના રોજ એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી હતી. કેટલાક જિલ્લામાં છેલ્લા ત્રિપલ મર્ડર કેસને રતલામ પોલીસે ગંભીરતાથી સીસીટીવી ફૂટેજ સહિત ટેકનિકલ સોંર્સના મદદથી હત્યામાં સામેલ ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે માસ્ટરમાઈન્ડ દિલીપ સહિત બે હત્યારાઓ પોલીસ પકડથી દૂર હતા. આ બંને હત્યારાને શોધી કાઢવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગુજરાત મધ્યપ્રદેશના આસપાસના જિલ્લાઓમાં તપાસનો દોર લંબાવ્યો હતો. તે દરમિયાન આજરોજ પોલીસને બાતમી મળી હતી કે દિલીપ ફોરલેનને અડીને\nખાચરોદ માર્ગ નજીક ક્યાંક જઈ રહ્યો છે. બાતમી મળતાં એસપી ગૌરવ તિવારીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ઘેરાબંધી કરી હતી.જ્યારે દિલીપે પોલીસ દળ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ જવાબમાં ફાયરિંગ કર્યું હતું, જેના કારણે દિલીપ ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.દિલીપ દ્વારા પણ પોલિસ પર ફાયર કરવામાં આવ્યો હતો.જેમાં બે સબ ઈન્સ્પેક્ટર આયુબ ખાન અને અનુરાગ યાદવ અને અન્ય ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.\nઆમ દાહોદ તેમજ મધ્ય પ્રદેશમાં ત્રિપલ મર્ડર સહિત છ હત્યાને અંજામ આપનારો કખ્યાત માસ્ટર માઇન્ડ દિલીપ દેવળ પોલીસની ગોળીનો શિકાર થઈ મોતને ભેટ્યો હતો.\nદાહોદ શહેરના દોલતગંજ બજારમાં સ્થિત એક કાપડના શોરૂમને કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરાઈ\nદાહોદ શહેરના પીંજારવાડામાં ખેલાયું ખુની ખેલ:કાકાએ નજીવી બાબતે ભત્રીજાની ચાકુના જીવલેણ ઘા કરી હત્યા કરતા ચકચાર:એક મહિલા સહીત બે વ્યક્તિઓ ઘાયલ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર ��કી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/health-of-gujaratis-by-god-173-fake-doctors-were-caught-from-all-over-the-state", "date_download": "2021-06-15T00:42:15Z", "digest": "sha1:LFSHB5XAAYDHRJDILU3CTD4XUALO3P6C", "length": 7981, "nlines": 82, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Health of Gujaratis By God, 173 fake doctors were caught from all over the state", "raw_content": "\nગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા\nરાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં 173 નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે 2 મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 173 નકલી ડોક્ટરો ઝડપાયા છે. કોરોનાને કારણે અનેક તબીબોએ પોતાની ઓપીડી બંધ કરી દેતા આવા લેભાગુ તબીબો સક્રિય થયા હતા અને દવાખાનું ખોલીને બેસ્યા હતા.\nગાંધીનગર: રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં 173 નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે 2 મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 173 નકલી ડોક્ટરો ઝડપાયા છે. કોરોનાને કારણે અનેક તબીબોએ પોતાની ઓપીડી બંધ કરી દેતા આવા લેભાગુ તબીબો સક્રિય થયા હતા અને દવાખાનું ખોલીને બેસ્યા હતા.\nકોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ હતું. નકલી ડોક્ટરોને પકડવા પોલીસે રાજ્યભરમાં 2 મહિના સુધી ખાસ ડ્રાઇવ યોજી હતી. મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે.\nડીજીપીના આદેશ બાદ એસઓજીની ટીમ સક્રિય બની હતી. છેલ્લાં દોઢ-બે વર્ષમાં દવાખાનાં શરૂ કરનારા 2 હજાર ડોક્ટરોની તપાસ કરી હતી, જેમાંથી 169 નકલી દવાખાનાં શરૂ કરી દેનારા 173 નકલી ડોક્ટરો પકડાયા હતા. જેમાં ચોંકાવનારી માહિતી તો એ હતી કે, માંડ ધોરણ 10 ભણેલા લોકો પણ તબીબ બનીને લોકોની સારવાર કરતા હતા.\nડીજીપીએ લેભાગુ તબીબોને શોધવા આદેશ આપ્યો હતો\nકોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ હતું. જેના બાદ દર્દીની તબિયત બગડે એટલે મોટી હોસ્પિટલમાં રિફર કરી સ્વાસ્થ્યને જોખમમાં મુકવામાં આવતું હોવાનું ડીજીપી આશિષ ભાટિયાના ધ્યાર પર આવ્યું હતું. જેથી ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો.\nસાણંદના અણિયારી ગામે ડિગ્રી વગર એલોપેથીનું દવાખાનું ચલાવી લોકોને દવાઓ આપતો હતો. આ ઝોલાછાપ ડોક્ટરને ગ્રામ્ય SOG એ ઝડપ્યો હતો. તો અમદાવાદ ગ્રામ્ય sog એ વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. વટામણ નજીકથી હેમંત રોય નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. આ આરોપી ડોક્ટર કોઈ પણ ડીગ્રી વિના જ લોકોની સારવાર કરતો હતો.\nહવામાન વિભાગની આગાહી:ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું; જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં બેસી જશે\nરાજકોટ પાલિકાની ઓફર : આરોગ્યની ટીમ સોસાયટીમાં વેક્સિન મૂકવા આવશે\nખુશખબરી : અમદાવાદના તમામ વિસ્તારો કોરોનામુક્ત, હવે એકેય કન્ટેઈનમેન્ટ ઝોન નથી\nગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા\nઆવતીકાલથી ભક્તો માટે ખૂલશે આ મંદિરોના દરવાજા, સરકારે આપી છૂટ\nવિજય નહેરા સહિત રાજ્યના 26 સીનિયર IAS અધિકારીઓની બદલીના સરકારે આપ્યા આદેશ\nCovid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/rbi-deputy-governor-viral-acharya-resigned-from-his-post-047943.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:28:11Z", "digest": "sha1:OYPCS7NQ7EENX37CUPRR7ZFVI6NYF3HF", "length": 14300, "nlines": 171, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાર્યકાળ પૂરો થવાના 6 મહિના પહેલા જ RBIના ડેપ્યૂટી ગવર્નરે રાજીનામું આપ્યું | rbi deputy governor viral acharya resigned from his post - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nશું માર્ચથી બંધ થઈ જશે 100 રૂપિયાની જૂની નોટ જાણો રિઝર્વ બેંકે શું કહ્યું\nરિઝર્વ બેંકે PNB પર 1 કરોડનો દંડ ફટકાર્યો, ખાતાધારકો પર શું અસર પડશે જાણો\nઅર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયત્નો, રેપો રેટમાં 40 પોઈન્ટનો ઘટાડો\nકોરોનાને કારણે 1.9 ટકા રહેશે GDPની ગતિ, જી20માં સૌથી સારા હાલાતઃ RBI\nYes Bank: RBIના પ્રતિબંધ પહેલા ખાતાધારકોએ 6 મહિનામાં 18000 કરોડ ઉપાડ્યા\nરોઇ રહ્યાં છે યસ બેંકના ગ્રાહકો, મહિલાએ કહ્યું ઓપરેશન માટે ભેગા કર્યા હતા 9 લાખ રૂપિયા\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વ���્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nકાર્યકાળ પૂરો થવાના 6 મહિના પહેલા જ RBIના ડેપ્યૂટી ગવર્નરે રાજીનામું આપ્યું\nનવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ડેપ્યૂટી ગવર્નર તરીકે તેમનો 6 મહિનાનો કાર્યકાળ બાકી રહ્યો હતો પરંતુ તેની પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરલ આછાર્ય આગામી વર્ષને બદલે આ વર્ષે ઓગસ્ટમાં જ ન્યૂયોર્ક યૂનિવર્સિટીના સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે પરત ફરી રહ્યા છે. આ રિપોર્ટ પર આરબીઆઈ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.\n7 મહિનામાં આ બીજીવાર બન્યું છે જ્યારે રિઝર્વ બેંકના કોઈ ઉચ્ચ અધિકારી પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા જ પદથી રાજીનામું આપી દીધું. અગાઉ રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત કારણોનો હવાલો આપતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.\nડિસેમ્બર 2016માં ભારતીય રિઝર્વ બેંકે વિરલ આચાર્યને ત્રણ વર્ષ માટે ડેપ્યૂટી ગવર્નરના પદ માટે ચૂંટ્યા હતા. વિરલ આચાર્ય ન્યૂયોર્ક યૂનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર રહ્યા છે. તેઓ સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાં ભણી ચૂક્યા છે. અગાઉ આચાર્ય લંડન બિઝનેસ સ્કૂલથી પ્રાઈવેટ ઈક્વિટી ઈંસ્ટીટ્યૂટના ફાઈનાન્સ એન્ડ એકેડમી ડિરેક્ટર હતી.\nમીડિયા રિપોર્ટ્સ મુજબ વિરલ આચાર્યએ 6 જૂને આયોજિત રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિની અંતિમ બેઠક પહેલા પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. જ્યારે રિઝર્વ બેકે આ રિપોર્ટની ન તો પુષ્ટિ કરી છે કે ન તો ખંડન કર્યું છે.\n2014માં વિરલ આચાર્ય સેબી અંતર્ગત એકેડમિક કાઉન્સિલ ઑફ ધી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ સિક્યોરિટીઝ માર્કેટ્સના સભ્ય પણ રહ્યા છે. તેમણે 1995માં આઈઆઈટી મુંબઈથી કોમ્પ્યુટર સાઈન્સ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આચાર્ય ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી 2001માં ફાઈનાન્સમાં પીએચડી પણ કરી ચૂક્યા છે. આ ઉપર���ંત વિરલ આચાર્ય પાસે બેંક ઑફ ઈંગ્લેન્ડમાં પણ કામ કરવાનો અનુભવ છે.\nઆ પણ વાંચો- કેબિનેટની મહત્વની બેઠક આજે, NIAને વધુ શક્તિશાળી બનાવવાની કોશિશ\nયસ બેંક પર આરબીઆઈના ગવર્નરે કહ્યું - 30 દિવસની છે આઉટર લિમિટ, ગભરાવાની જરૂર નહી\nક્રિપ્ટો ચલણ પર આરબીઆઈના પ્રતિબંધને સુપ્રીમે કર્યો રદ, બિટકોઇનનો ઉપયોગ થઇ શકે છે શરૂ\nરિઝર્વ બેંકનો મહત્વનો નિર્ણય, હવે ઘરે બેઠા કરી શકશો KYC\nRBIમાં નોકરી માટે ઉત્તમ તક, વિવિધ મદદનીશ પદો માટે નીકળી છે ભરતી\nપહેલીવાર બેંક ક્રેડિટ ગ્રોથ રેટ 10%ની નીચે, RBIએ આંકડા જાહેર કર્યા\nઆરબીઆઈ: તમારી 500 રૂપિયાની નોટ નકલી તો નથીને, પાકિસ્તાનની ચાલ\nRBIએ આપેલા 1.76 લાખ કરોડના ફંડનું શું કરશે મોદી સરકાર\nઆખરે મોદી સરકારને મળ્યું RBIનું સરપ્લસ, 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો ફેસલો\nATM ટ્રાન્જેક્શનને લઈ RBIએ કહી મોટી વાત, નવું સર્ક્યુલેશન જાહેર\nRBIની આ એપ અસલી અને નકલી નોટ ઓળખવામાં મદદ કરશે\nફાટેલી-તૂટેલી નોટ બદલવાની સહેલી રીત, ઉઠાવો ફાયદો\nનવરાત્રીમાં આ બેંકે વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો, સસ્તી થઇ લોનની EMI\nreserve bank of india rbi resignation રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા આરબીઆઈ રાજીનામું\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cn24news.in/jammu-and-kashmir-clash-between-army-and-militants-in-nowshera/", "date_download": "2021-06-15T00:19:11Z", "digest": "sha1:76PQ4SOYY4DOTUOQLOFU3C6NOCBH2ARA", "length": 7193, "nlines": 110, "source_domain": "cn24news.in", "title": "જમ્મૂ-કાશ્મીર : નૌશેરામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, સેનાના 2 જવાન શહીદ | CN24NEWS", "raw_content": "\nHome બ્રેકીંગ ન્યૂઝ જમ્મૂ-કાશ્મીર : નૌશેરામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, સેનાના 2 જવાન શહીદ\nજમ્મૂ-કાશ્મીર : નૌશેરામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, સેનાના 2 જવાન શહીદ\nજમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ જોવા મળી. આ અથડામણમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે.\nજ્મ્મૂ કશ્મીરમાં સેનાના 2 જવાન શહીદ\nનૌશેરામાં ફાયરિંગ દરમિયાન 2 જવાન શહીદ\nઆંતકીઓ સાથે અથડામણમાં 2 જવાન શહીદ\nહાલ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલું છે. સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લઇ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી આ અથડામણમાં કોઇ આતંકી ઠાર માર્યા અંગેની કોઇ જાણકારી સામે આવી નથી.\nPrevious articleકેવી જશે આપની 1/1/2020 ,વાંચો આપનું આજનું રાશિફળ\nNext articleનવા વર્ષના પ્રથમ દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે\nનાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીના મોત\nનાસિક : હોસ્પિટલમાં ઓક્સિજન-ટેન્ક લીક; ઓક્સિજન સપ્લાઇ 30 મિનિટ સુધી અટકી ગયો, 11 દર્દીનાં મૃત્યુ\nસાવલી : ભાદરવા પાસે પોઈચા રોડ પર આવેલી ખાનગી કંપનીમાં લાગી આગ.\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nરથયાત્રા જમાલપુરથી ખમાસા તરફ આગળ વધી, અમીછાંટણા સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા,...\nકેરળમાં ભારે વરસાદ બાદ રેડ એલર્ટ, કોચ્ચિ એરપોર્ટમાં પાણી ઘૂસ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/rbi-order-check-truncation-system-will-be-implemented-in-all-banks-by-september-30/", "date_download": "2021-06-15T00:37:00Z", "digest": "sha1:KE3FA6R6F46SHEYFUJ47Q7X3BQVT6GST", "length": 12182, "nlines": 120, "source_domain": "cn24news.in", "title": "RBIનો આદેશ : 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ બેંકોમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ લાગુ થશે | CN24NEWS", "raw_content": "\nHome દેશ RBIનો આદેશ : 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ બેંકોમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ લાગુ...\nRBIનો આદેશ : 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ બેંકોમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ લાગુ થશે\nભારતીય રિઝર્વ બેંક (RBI)એ તમામ બેંકોને 30 સપ્ટેમ્બર સુધીમાં તેમની તમા��� બ્રાંચમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS)ને લાગુ કરવા માટે કહ્યું છે. ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ ચેકને ક્લિયર કરવાની એક પ્રક્રિયા છે. આ સિસ્ટમને લાગુ કર્યા બાદ ચેક ક્લિયરન્સ ઝડપી બનશે અને કામ ઝડપથી પૂરું થશે.\n2010માં ચેક ટ્રંકેશન સિસ્ટમ આવી હતી\nચેક ટ્રંકેશન સિસ્ટમ વર્ષ 2010થી શરૂ થઈ હતી, પરંતુ અત્યાર સુધી માત્ર 1,50,000 બ્રાંચમાં લાગુ થઈ શકી છે. તેને ધ્યાનમાં રાખીને હવે RBIએ તમામ બેંકોના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરને સર્ક્યુલર જાહેર કરીને કહ્યું છે, ‘જોવામાં આવ્યું છે કે બેંકોની ઘણી બ્રાંચોએ કોઈપણ પ્રકારની ઔપચારિક ક્લિયરન્સ સિસ્ટમથી દૂર રાખવામાં આવી છે. તેના કારણે તેમના ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે સમય વધારે લાગે છે અને ચેક કલેક્શનમાં ચાર્જ પણ વધારે આવે છે. તેને ધ્યાનમાં રાખીને તમામ બ્રાંચોમાં ઈમેજ આધારિત CTS 30 સપ્ટેમ્બર 2021 સુધી લાગુ કરવામાં આવે.’\nશું છે ચેક ટ્રંકેશન સિસ્ટમ\nચેક ટ્રંકેશન સિસ્ટમ ચેકને ક્લિયર કરવાની એક પ્રકિયા છે. તેમાં જાહેર કરવામાં આવેલા ફિઝિકલ ચેક માટે એક બેંકથી બીજી બેંકમાં જવાની જરૂર રહેશે નહીં, પરંતુ ચેકના ફોટાને લઈને તેને ક્લિયર કરવામાં આવે છે. હકીકતમાં જૂની વ્યવસ્થામાં ચેક જે બેંકમાં રજૂ કરવામાં આવે છે, ત્યાંથી ડ્રોવી બેંક બ્રાંચમાં મોકલવામાં આવે છે. આ પ્રકારે તેને ક્લિયર થવામાં સમય લાગે છે. ​​​​​​​\nCTS કેવી રીતે કામ કરે છે\nતેના અંતર્ગત ચેક ક્લિયર કરવા માટે એક બેંકમાંથી બીજી બેંકમાં જવાની જરૂરી નહીં પડે, ઉપરાંત તેની ઈલેક્ટ્રિક ઈમેજ પણ મોકલી શકાય છે, જેનાથી કામ ઝડપી અને સરળ થઈ જાય છે. તેની સાથે અન્ય જરૂરી જાણકારી જેમ કે, MICR (મેગ્નેટિક ઈંક કેરેક્ટર રેકગ્નિશન) બેન્ડ, વગેરે મોકલી શકાય છે. તેના દ્વારા સમયની બચત થાય છે. જેના કારણે આ પ્રોસેસ 24 કલાકમાં સંપૂર્ણ થઈ જાય છે. જે ગ્રાહકોની પાસે CTS સ્ટાન્ડર્ડ ચેક ન હોય તેવા ગ્રાહકોએ તેમના ચેક બદલવા પડશે. આ મલ્ટી સિટી ચેક છે. ​​​​​​​\nછેતરપિંડીની સંભાવના ઓછી રહે છે\nચેક ક્લિયરિંગ માટેના સમયને ઘટાડવા અને તેનાથી થતી છેતરપિંડીને રોકવા માટે CTS લાગુ કરવામાં આવી હતી. CTS દ્વારા વેરિફિકેશન સરળ અને ઝડપી થાય છે, જેના કારણે છેતરપિંડીની સંભાવના ઓછી રહે છે. CTSથી પહેલા ચેક ક્લિયર થવામાં ઘણો સમય લાગતો હતો, જેના કારણે ન માત્ર ગ્રાહકો, પરંતુ બેંકોને પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ​​​​���​​\nCTS ચેકનું ક્લિયરિંગ 24 કલાકમાં થઈ જાય છે\nઆવા ચેકનો નકલી ચેક તરીકે ઉપયોગ નથી કરી શકાતો\nદેશમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ બેંકમાં ક્લિયરિંગની સુવિધા\nપેપર ક્લિયરિંગને લઈને થતા જોખમથી પણ છૂટકારો મળે છે\nબેંકો અને ગ્રાહકો બંનેને માટે આ સુવિધા આરામદાયક છે\nPrevious articleગાંધીનગર : વધુ 24 વ્યક્તિ સંક્રમિત થતાં કોરોનાના કુલ કેસ 8422 થયા\nNext articleથોડા સમય માટે મોબાઈલથી દૂર રહો, પર્સનલ ડાયરીમાં દિલની વાત લખી સમય પસાર કરો\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nસાત બેઠકો છોડી દેવાની જાહેરાત બાદ બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસને આપી...\nદિલ્હી પોલીસે એન્કાઉન્ટર બાદ 5 સંદિગ્ધ આતંકીઓને ઝડપ્યા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/today-is-world-nursing-day-disrupting-personal-hygiene-losing-relatives-risking-life-beats-corona/", "date_download": "2021-06-15T00:24:47Z", "digest": "sha1:NKBBSFLQS4TFQQ5E2HY6WKZ6RIENVLPM", "length": 13534, "nlines": 116, "source_domain": "cn24news.in", "title": "આજે વર્લ્ડ નર્સિંગ ડે : પર્સનલ હાઇજીન ખોરવી, સ્વજનને ખોઇ, જીવને જોખમે કોરોનાને હરાવ્યો છે | CN24NEWS", "raw_content": "\nHome અમદાવાદ આજે વર્લ્ડ નર્સિંગ ડે : પર્સનલ હાઇજીન ખોરવી, સ્વજનને ખોઇ, જીવને જોખમે...\nઆજે વર્લ્ડ નર્સિંગ ડે : પર્સનલ હાઇજીન ખોરવી, સ્વજનને ખોઇ, જીવને જોખમે કોરોનાને હરાવ્યો છે\nકોરોનાનો એવો કેર વર્તાયો છે કે માનવી ઘરમાં જ કોરોનાથી દૂર રહેવાનો પ્રયાસ કરતો હતો. આ સમયે કોરોનાના ભયાનક રાક્ષસની સામી છાતીએ બાથ ભીડી હોય તો તે છે તબીબી જગત. તેમાં પણ સંક્રમિત દર્દી સાથે રહી સાજા કરવાની જવાબદારી નર્સિંગ ક્ષેત્રે કાર્ય કરતા બહેનો-ભાઇઓની હતી. આજે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ છે ત્યારે વાચકો સમક્ષ અમદાવાદના એવાં નર્સની વાત લાવ્યું છે કે જેમણે ભૂખ્યાં રહી, પર્સનલ હાઇજીન ખોરવી, સ્વજનને ખોઇ, જીવને જોખમે કોરોનાને હરાવ્યો છે.\nપિરિયડ્સમાં ડબલ પેડ્સ પહેરીને પણ કામ કર્યું\nઅમારે પરિવારથી દૂર હોસ્ટેલમાં રહેવું પડે છે. જમવાનું ન ભાવે એ દિવસે ભૂખ્યા પેટે પણ કામ કર્યુ છે. PPE કિટને કારણે ગરમીમાં અતિશય પરસેવો થાય છે, હાથમાં રેશિસ પણ થઇ ગયા છે. ક્યારેક તો શૂઝ કવર પરસેવાથી ભરાઈ જાય છે. પિરિયડ્સના દિવસોમાં ડબલ પેડ્સ સાથે ડ્યૂટી કરવી પડે છે કારણ કે એકવાર કિટ પહેરીએ પછી ચેન્જ કરવી મુશ્કેલ છે. – પ્રણાલી કથિરિયા, સ્ટાફ નર્સ (GCRI)\nPPE કિટને લીધે 5 કલાક યુરિન રોકી ડ્યૂટી કરી\nપી.પી.ઈ. કિટ પહેરું એ પહેલા જ પૂરતું પાણી પી લેતી, કિટને કારણે યુરિન જવાની મુશ્કેલી પડતી હતી. ઘણીવાર 5-6 કલાક યુરિન રોકીને પણ ડ્યૂટી કરી છે. કોરોનાના સેકન્ડ વેવમાં ડ્યૂટી કરવી ઈમોશનલી અને ફિઝિકલી ચેલેન્જિંગ લાગી. ઘણીવાર પેશન્ટના પરિવારજનો ડોક્ટર્સ અને સ્ટાફને અપશબ્દો બોલે, ગુસ્સો કરે, સારવાર ન મળવાથી મોત થયાના આક્ષેપ લગાવે. ત્યારે અમે એમને સમજાવીએ છે કે કોરોના વોર્ડમાં રહેલા દરેક પેશન્ટ ઝડપથી સ્વસ્થ થાય એ માટે અમે ચોવીસ કલાક કામ કરીએ છીએ. – ઝલક માસ્ટર, સ્ટાફ નર્સ (GCRI)\nહું નર્સ છું, મારી દીકરીને અન્ય નર્સ સંભાળે છે\nહું એક નર્સ છુ અને મારા પતિ પણ જોબ કરે છે. મારી 4 વર્ષની બાળકી છે. જેની દેખરેખ પણ જરૂરી છે. માટે મેં જોબ છોડવાનો વિચાર કર્યો હતો. પરંતુ મારી સાથે કામ કરતી નર્સે મને તેની દેખરેખ કરવાનું જણાવ્યું હતું. જેથી રોજ સવારે જોબ પર જતા હું મારી દીકરીને નર્સના ઘરે મૂકી જતી અને રાત્રે ઘરે પરત ફરતા તેને લઇ જતી હતી. આખો દિવસ મારી દીકરીને હોસ્પિટલની નર્સ જ સંભાળે છે. ન��્સે જો મને મદદ ન કરી હોત તો આજે હું દર્દીઓની જે સેવા કરી શકે તે ન કરી શકી હોત. – રોનાલી ગટશી- નર્સ, મધરહુડ વિમેન્સ એન્ડ ચાઇલ્ડ કેર\nદર્દીનો શ્વાસ રુંધાય તો અમારો પણ રુંધાતો હોય છે\nમને કોરોના થયો હતો. 10 દિવસમાં રિપોર્ટ નેગેટિવ આવતા હું પાછી નર્સિંગ હોમ આવી ગઇ. પરિવારે મારી તબિયત જોતા મને રજા લઇને આરામ કરવાનું કહ્યું, પણ સ્ટાફ ઓછો હોવાને કારણે મારી ટીમને મારી જરુર હતી. મેં પાછા ડ્યુટી પર જવાનો નિર્ણય કર્યો. ઘરે રહેતી તો મારું શરીર જ ઘરે રહેતું, મન તો દર્દીઓ પાસે જ જતું. કારણ કે દર્દીનો શ્વાસ રુંધાય છે ત્યારે અમારો શ્વાસ પણ રુંધાતો હોય છે, તેમની તકલીફ જોઇને અમને પણ દુઃખ થાય છે. પરંતુ તેમને બચાવવાનો વિચાર અમને ઊર્જા આપે છે. – સાલી કે. અચ્ચનકુંજુ, મેટ્રન, મધરહુડ વિમેન્સ એન્ડ ચાઇલ્ડ કેર\nઆંખ સામે પિતાની સારવાર, છતાં બચાવી ના શક્યો\n2012થી સોલા સિવિલમાં જાેબ કરું છું. પિતા પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. તેમની સારવાર મારી આંખો સામે થતી. અન્ય પેશન્ટ જેટલી જ કાળજી તેમની પણ લેતો હતો. અચાનક તેમનું ઓક્સિજન લેવલ ઓછું થવા લાગ્યું અને અંતે તેમનું અવસાન થયું. આટલા સમયમાં કેટલા બધા કોરોના પેશન્ટની સારવાર કરી પણ મારા પિતાને હું બચાવી ના શક્યો. – હાર્દિક ચાૈહાણ, સોલા સિવિલ\nPrevious articleજન્મ સમયે બાળકનાં શ્વાસ કે ધબકારા ચાલુ નહોતાં, ડૉક્ટર્સે કુલિંગ થેરપીથી બાળકનો જીવ બચાવ્યો\nNext articleપીડાની તસવીર : દર્દીને ક્યારેય વઢવું પડે છતાં ડોકટર અને નર્સ બાળકોની જેમ કરે છે સેવા\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્���ણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઅમદાવાદ : નમસ્તે ટ્રમ્પ માટે ફાળવેલી AMTSના ભાડાં અંગે વિવાદ\nઅમદાવાદ : નારોલમાં એક જ કોમ્પલેક્ષની 15 દૂકાનના તાળા તૂટ્યા :...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE)", "date_download": "2021-06-15T00:25:28Z", "digest": "sha1:M767CEM2AIPL6B36PHXEPRHBYX2CLHTK", "length": 7228, "nlines": 96, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ટીમાણા (તા. તળાજા)\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ટીમાણા (તા. તળાજા)\" ને જોડતા પાનાં\n← ટીમાણા (તા. તળાજા)\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ટીમાણા (તા. તળાજા) સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઢાંચો:તળાજા તાલુકાના ગામો ‎ (← કડીઓ | ફેરફાર)\nબાખલકા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nબાપાડા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nબાપાસરા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nબેલા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nબેલડા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nભદ્રાવળ (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nભાલર (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nભરપરા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nબાંભોર (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nઆંબલા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nભારોલી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nભેગાળી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nભેંસવડી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nભુંગર (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nબોડકી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરડા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફ���રફાર)\nનાની માંડવાળી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nનવા રાજપરા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nનવા સાંગણા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nનવી છાપરી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nનવી કામરોળ (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nનેશીયા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nનેસવડ (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nનિચડી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nપાદરગઢ (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nપાદરી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nપાદરી (ગોહિલ) (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nપાંચ પીપળા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nપાણીયાળી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરડી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરલા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nચોપડા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nચૂડી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nદાંકણા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nદાઠા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nદંત્રાડ (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nદેવળીયા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nધારડી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nદેવલી (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nદિહોર (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nફુલસર (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nગઢડા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nગધેસર (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nગઢુલા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nઘંટારવાળા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nપીપરલા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nપીથલપુર (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nપ્રતાપરા (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nરાજપરા નં ૨ (તા. તળાજા) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ovt-notify-mrp-rules-for-oximeter-and-oxygen-concentrators-gujarati-news/", "date_download": "2021-06-15T00:23:17Z", "digest": "sha1:V2FKYJZNOG5JCIXXRQTSVAAHCHZD6ENY", "length": 12040, "nlines": 174, "source_domain": "www.gstv.in", "title": "મોટો નિર્ણય/ હવે ઓક્સિમીટર અને ઓક્સિજન કન્સન્ટ્રેટરની કાળાબજારી પર લાગશે રોક, માત્ર MRP પર થશે વેચાણ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nમોટો નિર્ણય/ હ���ે ઓક્સિમીટર અને ઓક્સિજન કન્સન્ટ્રેટરની કાળાબજારી પર લાગશે રોક, માત્ર MRP પર થશે વેચાણ\nમોટો નિર્ણય/ હવે ઓક્સિમીટર અને ઓક્સિજન કન્સન્ટ્રેટરની કાળાબજારી પર લાગશે રોક, માત્ર MRP પર થશે વેચાણ\nઓક્સિમીટર અને ઓક્સિજન કન્સન્ટ્રેટર અને તેની વધતી બ્લેક માર્કેટિંગ રોકવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. તેની કિંમત પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકારે એક નોટિસ ફટકારી છે. આ નોટિસ મુજબ, ઓક્સિમીટર અને ઓક્સિજન કન્સન્ટ્રેટરની કિંમત 1 વર્ષમાં 10 ટકાથી વધુ વધી શકતી નથી. આ સાથે સરકારે કંપનીઓને MRP (Maximum retail price)ની વિગતો પણ સરકાર સાથે શેર કરવા જણાવ્યું છે.\nકેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી (NPPI) દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે નવીનતમ જાહેરનામું 31 માર્ચ, 2020 ના રોજ બહાર પાડવામાં આવેલા સૂચનાના સંદર્ભમાં છે. આ હેઠળ, તબીબી ઉપકરણો માટેની મહત્તમ છૂટક કિંમત એક વર્ષમાં 10 ટકાથી વધુ વધારી શકતા નથી.\n22 મે સુધીમાં શેર કરવાની માહિતી\nસરકારે તમામ ઉત્પાદકો અને આયાતકારોને આ બંને તબીબી ઉપકરણો માટે એમઆરપી સબમિટ કરવા જણાવ્યું છે. તેઓએ આગામી સાત દિવસમાં આ માહિતી શેર કરવાની રહેશે. તેની અંતિમ તારીખ 22 મે 2021 સુધી છે.\nમાસ્ક અને સેનિટાઈઝરની કિંમત આ રીતે નિયંત્રિત કરવામાં આવી હતી\nતમને જણાવી દઇએ કે માર્ચ 2020 માં જ્યારે માંગમાં વધારો થવાને કારણે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરની કિંમત આસમાને પહોંચી હતી, ત્યારે ગ્રાહક બાબતોના મંત્રાલયે તેની કિંમત પર કાબૂ મેળવવા માટે 21 માર્ચ, 2020 ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું. આ અંતર્ગત સરકારે દેશમાં સેનિટાઈઝર અને માસ્કના છૂટક ભાવ નક્કી કર્યા હતા. આ બંને પ્રોડક્ટ્સ નિયત ભાવ કરતા વધારે કિંમતમાં વેચી શકાતા નથી. સરકારનો આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો અને બંનેના ભાવ નિયંત્રણમાં આવી ગયા.\nઆ બધી માહિતી શેર કરવી પડશે\nઓક્સિમીટર અને ઓક્સિજન કન્સન્ટ્રેટર ની એમઆરપી ઉત્પાદકો અને આયાત કરનારને વિશેષ ફોર્મેટમાં આપવી પડશે. 1 મેના રોજ બ્રાન્ડ નામ, પ્રમાણપત્રનો પ્રકાર, વેચાણનું એકમ, ડિસ્ટ્રિબ્યુટર, સ્ટોકિસ્ટ, તેની દવાખાનું ભાવ, છૂટક ભાવ, જીએસટી, વાર્ષિક ટર્નઓવર, મહત્તમ છૂટક કિંમત જેવી માહિતી શેર કરવી પડશે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાક��સ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nતાનાશાહ: મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવનારા 25 લોકોની ધરપકડ, રાહુલ ગાંધીએ ખુદ એ પોસ્ટર લગાવી કહ્યુ મારી ધરપકડ કરી બતાવો\nમહામારી/ કોરોનામાં મોતનો આંક ન ઘટતાં પીએમ મોદીએ 4 રાજ્યોના સીએમને આપી આ સલાહ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/evidence/", "date_download": "2021-06-14T23:31:26Z", "digest": "sha1:6K47SBSZL3GE5UJ6HAZT4CGRTVDCZG4Z", "length": 7840, "nlines": 163, "source_domain": "www.gstv.in", "title": "EVIDENCE - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્��ો અજીબો ગરીબ કીસ્સો, જામીન મેળવવા રચ્યું તરકટ\nગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવા માટે ખોટા પુરાવા રજુ કરવાનો ચોકાવનાર મામલો સામે આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં જજ પાલડીવાળાની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જામીન મેળવવા માટે...\nભારતને AFTF પેનલના સભ્યપદેથી હટાવવા કાવતરું, એશિયામાંથી અન્ય કોઇ પણ દેશ પસંદ કરો પણ ભારત નહીં ચાલે તેવી પાક.ની શેખી\nપુલવામા હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતે કેટલાક આક્રામક પગલા ભર્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાન ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવા લાગ્યું છે. પાકિસ્તાને એફએટીએફ પેનલ...\nભારતે પાકિસ્તાનને સોંપેલા ડોઝિયર બાદ પાકની સેના અને ઈમરાન ખાનની સરકારમાં ફફડાટ\nભારતે પાકિસ્તાનને પુલવામા હુમલાના સોંપેલા ડોઝિયર બાદ પાકિસ્તાનની સેના અને ઈમરાન ખાનની સરકારમાં ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે એક નિવેદનમાં...\nએરફોર્સે સરકારને સોંપ્યા પુરાવા, એરસ્ટ્રાઈકમાં 80% બોમ્બ નિશાને પડ્યા\nભારતે પાકિસ્તાન પર કરેલી Air Strike બાદ વિપક્ષો આ કાર્યવાહી પર સવાલો ઉઠાવી તેના પૂરાવાઓ માંગી રહ્યા છે. ત્યારે એરફોર્સે એરસ્ટ્રાઇકને લગતા પૂરાવાઓ કેન્દ્ર સરકારને...\nમંગળ પર પહેલીવાર વિશાળ ભૂમિગત સરોવરની જાણકારી પ્રાપ્ત થઈ\nમંગળ પર પહેલીવાર વિશાળ ભૂમિગત સરોવરની જાણકારી પ્રાપ્ત થઈ છે. જેના કારણે મંગળ પર વધારે પાણી અને જીવનના અસ્તિત્વની સંભાવના પણ પેદા થઈ ચુકી છે....\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-experienced-racist-incident-she-stopped-endorsing-fairness-product-video-056770.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:31:30Z", "digest": "sha1:IZGNHPSU4A2CJMQVVFZNLXIWRPUPOK6P", "length": 16902, "nlines": 179, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: પ્રિયંકા ચોપડા બની રંગભેદનો શિકાર, કાળી કહીને બોલાવતા, આત્મવિશ્વાસ ડગી ગયો | priyanka chopra experienced racist incident, she stopped endorsing fairness product. Watch Video. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nપરિણીતિ ચોપડાએ બ્લેક બિકિનીમાં બતાવી એવી અદા, બહેન પ્રિયંકાએ કહ્યુ - જલન થઈ રહી છે\nપ્રિયંકાની કિસથી નિકના કાન પાસે બન્યુ લિપસ્ટિકનુ નિશાન, વાયરલ થયો આ ખાસ ફોટો\nપ્રિયંકા ચોપડાએ જણાવી હેપ્પી મેરેજનુ સિક્રેટ, નિક જોનસને ખુશ કરવા માટે કરે છે આ કામ\nપ્રિયંકા ચોપડાને એક લેસ્બિયને કર્યુ હતુ પ્રપોઝ, આ રીતે છોડાવ્યો હતો પીછો\nપ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ સાથે રેડ કાર્પેટ પર વિખેર્યો જલવો, બોલ્ડ ફોટો-વીડિયોએ મચાવી ધૂમ\nપ્રિયંકા ચોપડાએ શેર કર્યો પોતાનો 19 વર્ષ જૂનો બોલ્ડ ફોટો, કહ્યુ - શરમાવાનુ તો હું ક્યારેય શીખી જ નથી\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nVideo: પ્રિયંકા ચોપડા બની રંગભેદનો શિકાર, કાળી કહીને બોલાવતા, આત્મવિશ્વાસ ડગી ગયો\nઅમેરિકામાં જ્યોર્જ ફ્લૉયડના મોત માટે ન્યાય માંગવામાં આવી રહ્યો છે. એવામાં ઘણા સ્ટાર્સ તેને પોતાનુ સમર્થન આપી રહ્યા છે. પ્રિયંકા ચોપડાનુ નામ પણ આની સાથે જોડાઈ ગયુ છે. રંગભેદ વિશે પ્રિયંકા ચોપડાનો એક જૂનો ઈન્ટરવ્યુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં પ્રિયંકા ચોપડા જણાવી રહી છે કે કેવી રીતે બાળપણમાં તેણે આનો સામનો કરવો પડ્યો છે. આના કારણે પ્રિયંકા ચોપડાએ ક્યારેય પોતાના કરિયરમાં કોઈ પણ ફેરનેસ ક્રીમનો પ્રચાર કર્યો નથી.\nજ્યાંથી આવી છે ત્યાં જ પાછી જતી રહે\nરંગભેદ સામે થઈ રહ્યુ છે આંદોલન વચ્ચે પ્રિયંકાનો આ ઈન્ટરવ્યુ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડાએ પોતાના બાળપણનો એક કિસ્સો સં��ળાવ્યો જ્યાં તેને કાળી કહીને બોલાવવામાં આવતી હતી. તે કહે છે કે આવુ લોકો મજાકમાં કહેતા હતા. તેને પોતાના રંગના કારણે ઘણી વાર વિવિધ પ્રકારની ટીકાઓ પણ સાંભળવી પડી છે. આનાથી તેનો આત્મવિશ્વાસ પણ નબળો પડી ગયો હતો. પ્રિયંકાએ જણાવ્યુ કે તેને કહેવામાં આવતુ હતુ કે જ્યાંથી આવી છે ત્યાં જ પાછી જતી રહે. હાથી પર બેસીને જતી રહે.\nપ્રિયંકા ચોપડાએ કહ્યુ મારી સ્કિન ડસ્ટી કલરની\nઆ વીડિયોમાં પ્રિયંકા ચોપડાને પૂછવામાં આવ્યુ કે તમે ફેરનેસ ક્રિમને એન્ડોર્સ કરવા અંગે શું વિચારો છો આના પર પ્રિયંકાએ જવાબ આપીને કહ્યુ કે આના માટે બહુ જ ખરાબ લાગતુ હતુ કારણકે તેની ખુદની સ્કિન ડસ્ટી કલરની છે. પ્રિયકાએ કહ્યુ કે હું પંજાબી પરિવારમાંથી છુ. મારા બધા ભાઈ-બહેન ગોરા છે. મારા પંજાબી પરિવારમાં લોકો મને કાળી કહીને બોલાવતા હતા. 13 વર્ષની ઉંમરમાં હું ફેરનેસ ક્રીમ લગાવીને ખુદને ગોરી કરવા ઈચ્છતી હતી.\nપછી મે આવી પ્રોડક્ટ્સને એન્ડોર્સ કરવાનુ બંધ કરી દીધુ\nઅભિનેત્રી બનવાના એક વર્ષ સુધી મે ફેરનેસ પ્રોડક્ટ્સનો એન્ડોર્સ પણ કરી. પછી મને લાગ્યુ કે પોતાના રિયલ સ્કિન કલરથી ખરાબ ન લાગવુ જોઈએ. તેની સાથે સહજ હોવુ જોઈએ. પછી મે આવી પ્રોડક્ટ્સને એન્ડોર્સ કરવાનુ બંધ કરી દીધુ. પ્રિયંકાએ કહ્યુ કે આના માટે ઘણી વાર મોટી રકમ ઑફર કરવામાં આવી. મે આા માટે સ્પષ્ટ ના પાડી દીધી. વળી, તેને બ્રાઉન હોવાના કારણે ઘણા વિચિત્ર નામથી બોલાવવામાં આવતી હતી.\nમારો આત્મવિશ્વાસ ડગી ગયો\nપ્રિયંકા ચોપડાને ક્યારેક બ્રાઉની તો ક્યારેક કરી કહેતા હતા. ત્યારે હું નાની હતી, તેણે મારા આત્મવિશ્વાસને હચમચાવી દીધો હતો. હવે હું આના વિશે ખુલીને બોલી શકુ છુ. જેથી લોકો આને ગંભીરતાથી લે. પ્રિયંકાએ કહ્યુ હતુ કે દુનિયાભરમાં વિવિધતા એક સામાન્ય વાત છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથે લગ્ન કર્યા ત્યારે પણ લોકોના સવાલ ઉઠ્યા હતા. નિક તેનાથી 11 વર્ષ નાના છે.\nIIT ગાંધીનગરના સંશોધકોને ગંદા પાણીમાં મળ્યા કોવિડ 19ના વાયરસ\nહું ડરી ગઈ હતી જ્યારે ફિલ્મમેકરે સેટ પર જ મને અંડરવિયર ઉતારવા કહ્યુંઃ પ્રિયંકા ચોપડા\nપ્રિયંકા ચોપડાએ શેર કરી ગ્લેમરસ તસવીરો, જોતા જ રહી જશો\nપતિ નિક જોનસ સાથે 145 કરોડના મહેલમાં રહે છે પ્રિયંકા ચોપડા, Pics જોઈને ફાટી જશે આંખો\nCannes વૉક પહેલા તૂટી પ્રિયંકા ચોપડાના ગાઉનની ચેન અને પછી..\nપ્રિયંકાની ફિલ્મ 'The White Tiger' પર રોક લગાવવાનો દિલ્લી HCનો ઈનકાર, નેટફ્લિક્સ પર રિલીઝ\nપ્રિયંકા ચોપડાએ લંડનના સલૂનમાં જઈને કોવિડ-19 લૉકડાઉનનો નિયમ તોડ્યો, પોલિસ પણ પહોંચી\nપ્રિયંકા ચોપડાની પ્રેગ્નેન્સીના ફોટા નિક જોનસ સાથે વાયરલ, ફેન્સે આપી શુભકામના\nખેડૂતોના સમર્થનમાં ઉતરી પ્રિયંકા ચોપરા, ટ્વીટ કરી બોલી- તેમના ડરને દૂર કરવાની જરૂરત\nPics: કોરોનામાં પ્રિયંકા ચોપડા-નિક જોનસના લિપ-લૉક ફોટા પર ચર્ચા\nહોલિવુડમાં પણ છવાઇ પ્રિયંકા ચોપડા, બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ માટે ઓસ્કાર નોમિનેટ\nપ્રિયંકા ચોપડાનુ હૉલિવુડમાં રાજ, બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ માટે ઑસ્કર નૉમિનેશન\nબૉલિવુડ ડેબ્યુ પહેલા પ્રિયંકા ચોપડાનો જુઓ અંદાજ, મૉડલિંગના દિવસોના RARE ફોટા\npriyanka chopra racism video viral પ્રિયંકા ચોપડા રંગભેદ વીડિયો વાયરલ\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/modasa/news/a-bogus-doctor-without-a-degree-was-caught-from-rajali-in-modasa-128563504.html", "date_download": "2021-06-15T01:33:27Z", "digest": "sha1:LRSIIFD2QV7KJPKDYMSIZ6R2FHML3OK7", "length": 3306, "nlines": 55, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "A bogus doctor without a degree was caught from Rajali in Modasa | મોડાસાના રાજલીમાંથી ડિગ્રી વિનાનો બોગસ તબીબ પકડાયો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nબોગસ તબીબ:મોડાસાના રાજલીમાંથી ડિગ્રી વિનાનો બોગસ તબીબ પકડાયો\nબોગસ તબીબ પોતાના ઘરમાં દવાખાનું ચલાવતો\nમોડાસા રૂરલ પોલીસે રાજલીમાંથી બોગસ તબીબને રૂ. 6700 મેડિકલ સાધનો અને દવાઓ તેમજ રોકડ 220 સહિત દવાઓના જથ્થા સાથે કુલ રૂ. 6920 સાથેઝડપી પાડ્યો હતો.બાતમી આધારે મોડાસા રૂરલ પોલીસે રાજલીમાં રેડ કરતાં પોતાના ઘરમાંજ દવાખાનુ ચલાવતાં બોગસ તબીબ અરવિંદસિંહ દલપતસિંહ પરમાર (25) ૨૫ રહે.રાજલીને દવાઓ,ગોળીઓ તથા મેડિકલ સાધનો મળી તથા રોકડ સહિત કુલ રૂ. 6920 નો મુદ્દામાલ કબ્જે લઈ બોગસ તબીબ અરવિંદસિંહ દલપતસિંહ પરમાર રહે.રાજલીને ઝડપી મોડાસા રૂરલ પોલસ સ્ટેશનના પો.સ.ઈ તોમરે ઈ.પી.કો.કલમ 419 તથા ધી.ગુજરાત રજીસ્ટ્રાર મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ 1963 ની કલમ 30 મુજબ બોગસ તબીબ સામે ગુનો નોંધી જેલહવાલે કર્યો હતો\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/board-examination-number-examiners-block-gujarati-news/", "date_download": "2021-06-15T00:14:32Z", "digest": "sha1:XJ4IMURHYIIWNTD42A6IYVUSYZOIUODG", "length": 13119, "nlines": 173, "source_domain": "www.gstv.in", "title": "બોર્ડ પરીક્ષા : બ્લોક દીઠ પરીક્ષાર્થી છાત્રોની સંખ્યામાં કરાયો વધારો, હવે એક બ્લોકમાં આટલા છાત્રો આપશે પરીક્ષા - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nબોર્ડ પરીક્ષા : બ્લોક દીઠ પરીક્ષાર્થી છાત્રોની સંખ્યામાં કરાયો વધારો, હવે એક બ્લોકમાં આટલા છાત્રો આપશે પરીક્ષા\nબોર્ડ પરીક્ષા : બ્લોક દીઠ પરીક્ષાર્થી છાત્રોની સંખ્યામાં કરાયો વધારો, હવે એક બ્લોકમાં આટલા છાત્રો આપશે પરીક્ષા\nકોરોનાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટ તેમજ પુરક પરીક્ષાઓ સહિતની રાજ્યવ્યાપી પરીક્ષાઓ બ્લોકદીઠ ૨૦ વિદ્યાર્થી સાથે લેવાઈ હતી અને આગામી બોર્ડ પરીક્ષાને લઈને ધો.૧૦-૧૨ સામાન્ય પ્રવાહ માટે બ્લોક દીઠ ૨૦ વિદ્યાર્થી બેસી શકે તે રીતની વ્યવસ્થા સાથેની વિગતો બોર્ડે તમામ ડીઈઓ પાસેથી મંગાવી હતી. પરંતુ સરકારે હવે ૧૧મીથી સ્કૂલો ખુલી રહી છે અને કોરોનાની સ્થિતિ ઘણી સુધરી હોઈ તેમજ વેક્સિનેશન બાદ પરીક્ષા મેમાં લેવાની હોવાથી હવે ગત વર્ષની જેમ રેગ્યુલર ધોરણે ક્લાસ દીઠ ૩૦ વિદ્યાર્થી જ બેસાડાશે.\nગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષા માટે બ્લોક અને બિલ્ડીંગોની વિગતો મંગાવી\nગુજરાત શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૦ની આગામી બોર્ડ પરીક્ષા માટે બ્લોક અને બિલ્ડીંગોની વિગતો મંગાવી છે. બોર્ડે તેના અગાઉના પરિપત્રમાં સુધારો કરીને હવે બ્લોક દીઠ ૩૦ વિદ્યાર્થી સંખ્યા મુજબ વિગતો મોકલવા જણાવ્યું છે.\nબોર્ડે અગાઉ ગત મહિને કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને બ્લોક દીઠ ૩૦ને બદલે ૨૦ વિદ્યાર્થી સંખ્યા મુજબ ગણતરી કરી માહિતી મોકલવા જણાવ્યુ હતું. દર વર્ષે બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં બ્લોક દીઠ ૩૦ વિદ્યાર્થી અને ધો.૧૨ સાયન્સમાં બ્લોક દીઠ ૨૦ વિદ્યાર્થી બેસ��ડવમા આવે છે પણ કોરોનાને લઈને બોર્ડે ૧૦ અને ૧૨ સા.પ્ર.માં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા બ્લોક દીઠ ૨૦ની સંખ્યા મુજબ વિગતો મંગાવી હતી.\n૧૧મીથી સ્કૂલો ખોલવા જાહેરાત\nપરંતુ સરકારે હવે ૧૧મીથી સ્કૂલો ખોલવા જાહેરાત કરી દીધી છે અને જેમાં ૩૦-૩૦ વિદ્યાર્થીના બે વર્ગો કરવાની સૂચના અપાઈ છે ત્યારે હવે ક્લાસ દીઠ ૩૦ વિદ્યાર્થી સંખ્યા બેસાડી શકાશે. જેથી મે માસમાં લેવાનારી ધો.૧૦-૧૨ સા.પ્ર.ની બોર્ડ પરીક્ષામાં પણ બ્લોક દીઠ ૩૦ જ વિદ્યાર્થી બેસાડાશે. બોર્ડે કોરોનામાં ગુજકેટ અને પુરક પરીક્ષાઓ ક્લાસ દીઠ ૨૦ વિદ્યાથી સંખ્યા સાથે લીધી હતી પરંતુ હવે કોરોનાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે અને સ્કૂલો પણ ખુલી રહી છે ત્યારે બોર્ડે પરિપત્રમાં સુધારો કરી દીધો છે.\nહવે તમામ ડીઈઓને એક બ્લોકમાં ૩૦ વિદ્યાર્થી સંખ્યા મુજબ ગણતરી કરી માહિતી મોકલવા જણાવવામા આવ્યુ છે. જો કે આ વર્ષે વિદ્યાર્થી સંખ્યા વધે તેમ હોવાથી ગત વર્ષ કરતા કુલ ૧૦ ટકા વધુ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખી ૧૦ ટકા વધુ બિલ્ડીંગો પરીક્ષામાં રાખવામા આવશે. તમામ ડીઈઓને બ્લોક બિલ્ડીંગ યાદીમાં જરૃરી વધારો કરી ૨૫ જાન્યુઆરી સુધીમાં માહિતી મોકલી દેવા આદેશ કરવામા આવ્યો છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nકોરોના બાદ દેશમાં આ રોગથી ફફડાટ, 1.66 લાખ મરઘાંઓનો નાશ કરવાનો નિર્ણય\nઆંદોલન/ ખેડૂતો સુપ્રીમ કોર્ટ દ્વારા ઉકેલ માટે તૈયાર નહીં, મોદી સરકારનો છેલ્લો દાવ પણ નિષ્ફળ\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-��ાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/dahod-parel/", "date_download": "2021-06-15T00:04:29Z", "digest": "sha1:6XKEP4ZNQZSWRSPYTN3RJJSSCFRLL6T5", "length": 20965, "nlines": 181, "source_domain": "dahodlive.com", "title": "દાહોદના પરેલમાં પ્રકૃતિ મિત્ર મંડળની પ્લાન્ટેડ સાઈડ પર અકસ્માતે લાગી આગ:પ્રકૃતિ મિત્ર મંડળના કર્મચારીઓ ફાયર ફાઈટરના લશ્કરોએ સમયસર આગ ઓલવી વૃક્ષોને બચાવ્યા - Dahod Live News", "raw_content": "\nદાહોદના પરેલમાં પ્રકૃતિ મિત્ર મંડળની પ્લાન્ટેડ સાઈડ પર અકસ્માતે લાગી આગ:પ્રકૃતિ મિત્ર મંડળના કર્મચારીઓ ફાયર ફાઈટરના લશ્કરોએ સમયસર આગ ઓલવી વૃક્ષોને બચાવ્યા\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nદાહોદના પરેલમાં પ્રકૃતિ મિત્ર મંડળની પ્લાન્ટેડ સાઈડ પર અકસ્માતે લાગી આગ\nપ્રકૃતિ મિત્ર મંડળના કર્મચારીઓ ફાયર ફાઈટરના લશ્કરોએ સમયસર આગ ઓલવી વૃક્ષોને બચાવ્યા\nદાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલ પ્રકૃતિ મિત્ર મંડળની પ્લાન્ટનેડ સાઈડ ખાતે આજરોજ લગાવેલ વૃક્ષોમાં આકસ્મિક આગ લાગી ફાટી નીકળતા પ્રકૃતિ મિત્ર મંડળના કર્મચારીઓ ફાયર ફાઈટર ના લશ્કર સાથે ઘટનાસ્થળે પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી વૃક્ષોને બચાવી લીધા હતા.\nજાણવા મળ્યા પ્રમાણે આજરોજ દાહોદ પરેલ વિસ્તારમાં રેલ્વેની જમીનમાં આવેલ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ ના પ્લાન્ટેશન ની જગ્યામાં ઉગાડવામાં આવેલ વૃક્ષો મા અચાનક કોઇ કારણોસર આગ લાગી હોવાની માહિતી પ્રકૃતિ મિત્ર મંડળ ના કર્મચારીઓને થતાં તેઓ તાબડતોડ ફાયર બ્રિગેડના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં પાણીનો મારો ચલાવી આગને ઓલવવામાં આવી હતી જાણવા મળ્યા પ્રમાણે આગમાં વધુ નુકસાન ન થતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી દેવામાં આવી હતી.\nદાહોદ શહેરમાં પોલીસની ઓળખ આપી યુવક પાસેથી મોબાઇલ ઝૂંટવી ગઠિયો થયો ફરાર…\nદાહોદના બે આરોગ્યકર્મીઓનું કોરોનાથી અકાળે ���વસાન થતાં કલેક્ટરશ્રી સહિતના અધિકારીઓએ શ્રદ્ધાંજલી પાઠવી\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મ��ખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/baba-ramdev-reacts-on-daati-maharaj-rape-charges-says-hang-039668.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:41:35Z", "digest": "sha1:TVXDEUFFZDIXDBA77QTSCB5YOTW57IT5", "length": 14473, "nlines": 173, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભગવા કપડા પહરેવાથી કોઈ બાબા નથી બની જતુઃ બાબા રામદેવ | baba ramdev reacts on daati maharaj rape charges, says hang fake babas - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nદિલ્હી મેડિકલ એશોસિયેશનની અરજી પર હાઇકોર્ટે રામદેવ પાસે માંગ્યો જવાબ\nIMA અને રામદેવ વચ્ચેનો વિવાદ વકર્યો, હવે ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો\nરેસિડેન્ટ ડોક્ટરોએ બાબા રામદેવ વિરૂદ્ધ ખોલ્યો મોરચો, 1 જુને દેશવ્યાપી આંદોલન\n'બાબા રામદેવ સામે કંઈ નથી પરંતુ...' માનહાનિ કેસ પાછો લેવા પર IMA પ્રમુખે આપ્યુ આ નિવેદન\n'અરેસ્ટ તો એમનો બાપ પણ નહિ કરી શકે સ્વામીને...' વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર રામદેવનો વીડિયો વાયરલ\nબાબા રામદેવ વિરૂદ્ધ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પીએમ મોદીને લખ્યો પત્ર, દેશદ્રોહની કાર્યવાહીની માંગ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nભગવા કપડા પહરેવાથી કોઈ બાબા નથી બની જતુઃ બાબા રામદેવ\nદેશભરમાં નકલી બાબાઓ અંગે થઈ રહેલા ખુલાસાઓ દરમિયાન બાબા રામદેવે મોટુ નિવેદન આપ્યુ છે. નકલી બાબાઓના કારનામા સામે આવ્યા બાદ રામદેવે કહ્યુ કે જેમનુ ચરિત્ર સારુ નથી એવા બાબાઓને ફાંસી પર લટ���ાવી દેવા જોઈએ. બાબા રામદેવે કહ્યુ કે જો પ્રોટોકોલ સાંસદો, ધારાસભ્યો માટે છે તો પછી સાધુઓ માટે પણ છે. જે પોતાને સાધુ કહે છે તેમને આનુ પાલન કરવુ જોઈએ. માત્ર ભગવા વસ્ત્રો ધારણ કરવાથી કોઈ સાધુ નથી બની જતુ.\nસાધુઓનું ચરિત્ર ઉચ્ચ કોટિનું હોવુ જોઈએ\nરાજસ્થાનના કોટામાં બોલતા બાબા રામદેવે કહ્યુ કે સાધુ સંતોએ પોતાની મર્યાદાનું ધ્યાન રાખવુ જોઈએ. સાધુઓનું ચરિત્ર ઉચ્ચ કોટિનું હોવુ જોઈએ. વળી, રામદેવે એમ પણ કહ્યુ કે ધર્માચાર્યોએ પણ આવા સન્યાસીઓની ગેરેન્ટી લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે યોગ ગુરુ બાબા રામદેવની આ પ્રતિક્રિયા દાતી મહારાજ પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ આવી છે.\nદાતી મહારાજની મુશ્કેલીઓ વધી\nતમને જણાવી દઈએ કે શિષ્યા પર બળાત્કારના આરોપ બાદ શનિધામના સંસ્થાપક દાતી મહારાજની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પીડિતાને લઈને ફતેહપુર બેરી સ્થિત શનિધામ આશ્રમમાં પહોંચ્યા હતા. દિલ્હીની સાકેત કોર્ટે શનિધામ આશ્રમની તપાસનો વોરન્ટ પણ જારી કરી દીધો હતો. દાતી મદન મહારાજ પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતાનું બુધવારે દિલ્હી પોલિસન ક્રાઈમ બ્રાન્ચે નિવેદન નોંધ્યુ હતુ.\nઆરોપ લગાવનાર છોકરી મારી દીકરી જેવી\nબળાત્કારના આરોપ લાગ્યા બાદ ગાયબ થઈ ગયેલા સ્વયંભૂ બાબા દાતી મહારાજ મીડિયા સામે આવ્યા હતા. દાતી મહારાજે કહ્યુ હતુ કે આરોપ લગાવનાર છોકરી મારી દીકરી જેવી છે અને તે એને બદનામ નહિ થવા દે. દાતી મહારાજે એ પણ કહ્યુ હતુ કે તે મહિલાઓનું સમ્માન કરે છે અને કરતા રહેશે. દાતી મહારાજે કહ્યુ હતુ કે જો તેમની ભૂલ હોય તો પોલિસ તપાસ કરશે અને તપાસમાં સહયોગ આપવા માટે તે પૂરી રીતે તૈયાર છે.\n'10 હજાર ડૉક્ટર તો કોરોના વેક્સીનનો ડબલ ડોઝ લીધા પછી મરી ગયા', બાબા રામદેવનો નવો વીડિયો થયો વાયરલ\nયોગ ગુરુ બાબા રામદેવના વીડિયો પર બબાલ, IMAએ કરી કેસ નોંધવાની માંગ\nબાબા રામદેવે પ્રેસ કૉન્ફરન્સ કરીને પતંજલિની કોરોનાની દવાના રિસર્ચ પેપર કર્યા જાહેર\nVideo: હાથી પર બેસીને યોગ કરતી વખતે પડ્યા બાબા રામદેવ, વીડિયો થયો વાયરલ\nહનુમાનગઢી પહોંચ્યા બાબા રામદેવ, કહ્યુ - મંદિર નિર્માણ સાથે દેશમાં આવશે રામ રાજ્ય\n'કોરોનિલ' પર વધ્યો વિવાદ, જયપુરમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે FIR નોંધાઈ\nપતંજલીની કોરોના દવાની એડ પર આયુષ મંત્રાલયે લગાવી રોક\nપતંજલિનો દાવો, કોરોનાના ઈલાજ માટે બનાવી લીધી દવ�� 'શ્વાસારી વટી કોરોનિલ'\n'નાકમાં તેલ નાખવાથી કોરોના પેટમાં વહી જાય છે જ્યાં એસિડ તેને મારી નાખશે'\nકોરોના વાયરસઃ બાબા રામદેવે 25 કરોડ રૂપિયાની મદદનુ કર્યુ એલાન\nહરિદ્વારમાં રામદેવના નિસર્ગોપચાર કેન્દ્રમાં ભિષણ આગ, કરોડોનું નુકસાન\nગેરેન્ટી સાથે કહુ કે મંદિર-ગુરુકુળમાં ક્યારેય નહિ મળે હશિયાર અને ડ્રગ્ઝઃ બાબા રામદેવ\nbaba ramdev ramdev daati maharaj rape case બાબા રામદેવ રામદેવ દાતી મહારાજ બળાત્કાર કેસ બળાત્કાર\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.madarifashions.com/gu/collections/mothers-day", "date_download": "2021-06-15T00:21:35Z", "digest": "sha1:BPLRHQGWKU6DY62DI3DYW3VFC253I2PY", "length": 12760, "nlines": 355, "source_domain": "www.madarifashions.com", "title": "માતાનું દિવસ – MADARI FASHIONS", "raw_content": "\nફક્ત તમારી કાર્ટમાં ઉમેર્યું\nપ્રોમો કોડ વાપરો અને તમારા સમગ્ર ખરીદો 10 % મેળવો: D84HC3EK3Z2Q\nવર્ગ દ્વારા શોપ કરો\nવર્ગ દ્વારા શોપ કરો મેનુ\nવર્ગ દ્વારા શોપ કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો મેનુ\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો મેનુ\nસમાપ્ત દ્વારા શોપ કરો\nગોલ્ડ / ગુલાબ / ચાંદીના ઢોળ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nસંગ્રહ દ્વારા શોપ કરો મેનુ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nરમતો સંગ્રહ - ટીમ સ્પિરિટ\nએક પાર્ટી યજમાન છે\nવર્ગ દ્વારા શોપ કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો\nગોલ્ડ / ગુલાબ / ચાંદીના ઢોળ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nરમતો સંગ્રહ - ટીમ સ્પિરિટ\nએક પાર્ટી યજમાન છે\nFeaturedશ્રેષ્ઠ વેચાણAlphabetically, A-ZAlphabetically, Z-Aકિંમત, ઓછી ઉચ્ચકિંમત, ઓછી ઉચ્ચતારીખ, નવા માટે જૂનુંતારીખ, જૂના માટે નવો\nહેન્ડ બેઇડ કેન્સર બ્રેસેલેટ\nહેન્ડ બેઇડ કેન્સર બ્રેસેલેટ\nસેલ બહાર વેચવામાં આવે છે\nપિતા દીકરા કીચેઇન નેકલેસ સુયોજીત અને વધુ\nપિતા દીકરા કીચેઇન નેકલેસ સુયોજીત અને વધુ\nસેલ બહાર વેચવામાં આવે છે\nલેધર બ્રેડેડ હાર્ટ વશીકરણ કંકણ\nલેધર બ્રેડેડ હાર્ટ વશીકરણ કંકણ\nસેલ બહાર વેચવામાં આવે છે\nરોઝ ક્વાર્ટઝ એલિફન્ટ કંકણ\nરોઝ ક્વાર્ટઝ એલિફન્ટ કંકણ\nસેલ બહાર વેચવામાં આવે છે\nહેન્ડ બેઇડ બ્લ્યુ હોર્સ બ્રાસેલેટ\nહેન્ડ બેઇડ બ્લ્યુ હોર્સ બ્રાસેલેટ\nસેલ બહાર વેચવામાં આવે છે\nશ્રેષ્ઠ મિત્રો સેકને રાખો\nશ્રેષ્ઠ મિત્રો સેકને રાખો\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસિલ્વર બટન ચાર્મ બ્રેસેલેટ\nસિલ્વર બટન ચાર્મ બ્રેસેલેટ\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nતમારા પોતાના 3mm ચામડાની બ્રેડેડ કંકણને કસ્ટમાઇઝ કરો\nતમારા પોતાના 3mm ચામડાની બ્રેડેડ કંકણને કસ્ટમાઇઝ કરો\nસેલ બહાર વેચવામાં આવે છે\nપ્લાન્ટ ગ્રીન બીડેડ કંકણ\nપ્લાન્ટ ગ્રીન બીડેડ કંકણ\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nલેધર બ્રેડેડ પ્લાન્ટ વશીકરણ કંકણ\nલેધર બ્રેડેડ પ્લાન્ટ વશીકરણ કંકણ\nસેલ બહાર વેચવામાં આવે છે\nસ્ટર્લિંગ સિલ્વર ચંદ્રીયર લેબ એ સપાફર અર્થિંગ\nસ્ટર્લિંગ સિલ્વર ચંદ્રીયર લેબ એ સપાફર અર્થિંગ\nસેલ બહાર વેચવામાં આવે છે\nપારકોર્ડ અને બકલ્સ વિશે વધુ\nતમારી ક્રમ ટ્રેક કરો\nયજવેરી પાર્ટી ને યજમાન પાર્ટી\nજો મોબાઇલ ઉપકરણને વાપરી રહ્યા હોય તો ડાબી બાજુ અથવા ઝડપ/જમવા માટે ડાબ/જમણી બાજુ વાપરો\nપસંદગી પરિણામો ચોક્કસ પાનાંમાં ફરીથી તાજી કરી રહ્યા છે.\nપસંદગી બનાવવા માટે જગ્યા કી દબાવો પછી તીર કી દબાવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Saurashtra_news/Detail/17-09-2020/143984", "date_download": "2021-06-15T01:36:20Z", "digest": "sha1:UOD6N2N2UPJHIRLNJ7KQEGJMTM5GW32U", "length": 15358, "nlines": 128, "source_domain": "akilanews.com", "title": "પોરબંદર કોરોનાના નવા ૧૦ કેસ : ૬૦૦ ટેસ્‍ટીંગ પ૮૮ નેગેટીવ ર પેન્‍ડીંગ", "raw_content": "\nપોરબંદર કોરોનાના નવા ૧૦ કેસ : ૬૦૦ ટેસ્‍ટીંગ પ૮૮ નેગેટીવ ર પેન્‍ડીંગ\nપોરબંદરઃ આજે કોરોનાના નવા ૧૦ કેસ આવ્‍યા છે. ૬૦૦ ટેસ્‍ટીંગ કરાયુ હતુ. જેમાં પ૮૮ નેગેટીવ આવેલ અને ર કેસ પેન્‍ડીંગ છે અને એકનું મરણ થયું છે. હોસ્‍પિટલમાં સ્‍થાનીક અને અન્‍ય ર૬-ર૬ દર્દી સારવાર હેઠળ છે.બેને હોક કોરોનટાઇન કરાયા છે. અન્‍ય જીલ્લાના ૧ અને ર કેસ પેન્‍ડીંગ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\n���ાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nકાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST\nસરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST\nદેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST\nગાડી પાટે ચડી : ઇંધણનો વધ્યો વપરાશ : પેટ્રોલનું વેચાણ પ્રિ-કોવિડ સ્તરે પહોંચ્યુ access_time 10:55 am IST\nશ્રીનગર : એક આતંકી ઠારઃ એક મહિલાનું મોત : બે જવાન ઘાયલ access_time 1:01 pm IST\nટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડના ખર્ચથી સંસદભવન નિર્માણનો કોન્ટ્રાકટ હાંસલ કર્યો access_time 12:00 am IST\nરાજકોટ એસ.ટી.માં બહારથી આવતા મુસાફરોનું સવારથી ટેસ્ટીંગ : ટ્રાફિક ઇન્સ્પેકટર કાદરીને કોરોના વળગ્યો access_time 3:31 pm IST\nખરાઇ કર્યા વગરના સમાચારોથી અરાજકતા access_time 3:34 pm IST\nજાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના ભાઈ આર.એસ.એસ.ના નેતા નરેન્દ્રભાઈ સહિત પરિવારને કોરોના : ચિંતાની લાગણી access_time 1:11 pm IST\nગટરના પ્રશ્ને મોટા લીલીયા ગામ બંધ : મંજુરી ના મળવા છતાં ધારાસભ્ય દુધાતના ધરણા : ૧૦ વર્ષ જુની સમસ્યા access_time 12:57 pm IST\nનરેન્દ્રભાઇના જન્મદિન નિમિત્તે શ્રી સોમનાથ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા મહાપૂજા access_time 12:02 pm IST\nજામનગરમાં આજે કોરોનાનાં નવા ૧૦૮ કેસ નોંધાયા સામે ૧૦૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : એકપણ મૃત્યુ નોંધાયા નથી access_time 9:32 pm IST\nઅમદાવાદમાં 20 વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી હટાવ્યા:7 વિસ્તારો ઉમેરાયા access_time 11:56 pm IST\nનર્મદા ડેમ છલોછલ ભરીને પીએમ મોદીને જન્મ દિવસની અપાઈ ભેટ : સીએમ રૂપાણીએ કર્યાં નીરના ઈ-વધામણાં access_time 10:58 am IST\nદેત્રોજ તાલુકાના કટોસણ રોડ ખાતે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ access_time 3:15 pm IST\nકોરોના વાયરસના કારણોસર લગાવાવમાં આવેલ લોકડાઉનના કારણોસર શિશુના જન્મદરમાં થઇ રહ્યો છે વધારો: સંશોધન access_time 5:37 pm IST\nરશિયાના સેન્ટ પીટર્સબર્ગની લિઝા નામની મહિલાએ બનાવી 100 જેટલી પેઈન્ટિંગનું રિક્રિએશન access_time 5:37 pm IST\nનૈરોબીમાં રહેતા જેમ્સ પોતાના કોવીડ લુકને થઇ રહ્યા છે વાયરસ access_time 5:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવિનામૂલ્યે ઓનલાઇન સંસ્કૃત ભાષા શીખવાની તક : કેનેડા અને યુ.એસ. સ્થિત SGVP ગુરુકુળ ના ઉપક્રમે કરાયેલું આયોજન : દર શુક્રવારે રાત્રે 9 કલાકે યોજાનારા સંસ્કૃત ક્લાસમાં જોડાવા માટે સંપર્ક કરો access_time 12:08 pm IST\nઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પાકિસ્તાની અમેરિકન ડોક્ટર મુહમ્મદ મસુરનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાશે : અદાલતી કાર્યવાહી સમજી શકતો નથી તેવો મસુરના વકીલનો બચાવ access_time 7:59 pm IST\nનેપાળની હરકત : ભાવિ પેઢીને નેપાળનો નવો નકશો શીખડાવશે : ઉત્તરાખંડના કાલપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળમાં દર્શાવતો વિવાદાસ્પદ નકશો અભ્યાસક્રમમાં દાખલ : 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા ઉપર પણ નવો નકશો છાપશે access_time 6:03 pm IST\nફ્રેન્ચ ફૂટબોલ ટૂર્નામેન્ટ - લીગ 1ની બે મેચમાંથી નેમાર બહાર access_time 5:25 pm IST\nમુસેટ્ટીએ સ્ટેન વાવરિન્કાને હાર આપીને અપસેટ કર્યો access_time 8:06 pm IST\nICC રેન્કિંગમાં વિરાટ અને રોહિત ટોપ-3માં કાયમ access_time 5:25 pm IST\nનવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'સીરિયસ મેન' નું ટીઝર 2 આવ્યું સામે : ગાંધી જ્યંતિના દિવસે નેટફ્લિક્સ પર થશે રિલીઝ access_time 5:00 pm IST\nતમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર: નિર્દેશક બાબુ શિવાનનું 54 વર્ષે અવશાન access_time 5:02 pm IST\nટીવી સ્ટાર રાજેશ્વરી સચદેવ કોરોના પોઝીટીવ: ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી આપી માહિતી : સંપર્કમાં આવેલ તમને ટેસ્ટ કરાવવાની કરી વિનંતી access_time 5:04 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/short-story/husband-and-wife-story-by-rohit-vadhwana/", "date_download": "2021-06-15T01:08:35Z", "digest": "sha1:5GMBJMONI3PALHF4TUC5XFGBPT4T6FCR", "length": 21077, "nlines": 200, "source_domain": "chitralekha.com", "title": "તું તો ખરી ખેલાડી નીકળી હો, સુગંધા… | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome દિલ કે ઝરોંખે સે તું તો ખરી ખેલાડી નીકળી હો, સુગંધા…\nદિલ કે ઝરોંખે સે\nતું તો ખરી ખેલાડી નીકળી હો, સુગંધા…\nસૌરવ અને સુગંધા પાંચેક વર્ષથી સુખી લગ્નજીવન જીવી રહ્યા હતા. સૌરવ બેંકમાં અને સુગંધા રેલવેમાં નોકરી કરતી હતી. બંનેની પોસ્ટ ઊંચી નહિ એટલે આવક પ્રમાણે તેમનું જીવન મધ્યમવર્ગીય કહી શકાય તેવું હતું. બાળક હજુ કર્યું નહોતું અને એક-બે વર્ષ પછી જ પ્લાન કરીશું તેવું બંનેને મળીને નક્કી કરેલું.\nસૌરવ શાંતિપ્રિય અને સંતોષી હતો જયારે સુગંધા થોડી મહત્ત્વાકાંક્ષી અને ઉત્સાહી હતી. દર થોડા દિવસે તેને કૈંક નવું કરવાની તાલાવેલી જાગે.\n‘ચાલ સૌરવ, આપણે મોટા શહેરમાં જઈને કોઈ કોર્પોરેટની જોબ લઇ લઈએ. તેમાં પગાર ઘણો વધારે મળશે. આ સરકારી નોકરીના ચક્કરમાં આપણું કઈ વળશે નહિ.’ એકવાર સુગંધાએ સવારે ચા પિતા સૂચન કરેલું. ‘ઓહ, હેલો મેડમ. લોકો આ સરકારી નોકરીઓ મેળવવા તલપાપડ થાય છે અને તારે કોર્પોરેટ જોબ માટે તેને છોડવી છે ખબર છે કેટલી જોબ સેક્યુરીટી હોય છે આ ગવર્નમેન્ટ જોબ માં ખબર છે કેટલી જોબ સેક્યુરીટી હોય છે આ ગવર્નમેન્ટ જોબ માં કોર્પોરેટમાં તો કાલે લાત મારીને કાઢી નાખે.’ સૌરવે તેણે થોડી શાંત પડતા કહેલું.\n‘તો તો દર વખતે મારા ઉત્સાહ પર પાણી ફેરવી નાખે છે. તું ક્યારેય મોટું નહિ વિચારી શકે.’ સુગંધાએ મોં મચકોડતા પોતાનું પર્સ ઉઠાવી દરવાજા બહાર નીકળતા કહેલું.\nઆવા કેટલાય આઈડિયા સુગંધા લઈને આવતી અને સૌરવ તેને ઠંડી પાડી દેતો. પણ આ વખતે સુગંધા કૈંક વધારે જ ઉત્સાહમાં હતી અને હવે તે કોઈની વાત માને તેમ નહોતી.\n‘સૌરવ, તું આ વાતમાં તો મને ન જ રોકીશ. જો આ પ્લાન સારો છે. આપણા પર રિસ્ક બહુ ઓછું છે અને વળતર વધારે છે.’ સુગંધાએ સૌરવની સાથે સાંજની ચા પિતા કહેલું.\n‘પ્લાન શું છે તે તો સમજાવ.’ સૌરવે પૂછ્યું.\n‘એક બિલ્ડર છે. તેઓ જમીનની વ્યવસ્થા કરશે અને તેના પર બિલ્ડીંગ બાંધશે. આપણે તેને બાંધકામનો ખર્ચ થાય એટલા પૈસા આપવાના. બાંધકામ ચાલતું રહે તેની સાથે સાથે – માત્ર ખર્ચ પૂરતા જ. જેવું બાંધકામ પૂરું થાય અને મકાન વેંચાય કે આપણને પ્રોફિટમાં ભાગ આપી દે. જમીન, માર્કેટિંગ અને બીજી બધી ભેજામારી એ લોકો કરે.’ સુગંધાએ ઉતેજનાપૂર્વક વાત મૂકી.\n‘અને એ લોકો એવું શા માટે કરે આપણને પ્રોફિટમાં ભાગ શા માટે આપે આપણને પ્રોફિટમાં ભાગ શા માટે આપે’ સૌરવે તેની સાહજિક પ્રશ્નાર્થવૃતિથી પૂછ્યું.’તને તો આ બધામાં છેતરપિંડી જ દેખાતી હશે ને’ સૌરવે તેની સાહજિક પ્રશ્નાર્થવૃતિથી પૂછ્યું.’તને તો આ બધામાં છેતરપિંડી જ દેખાતી હશે ને તારો સ્વભાવ નહિ બદલાય. અરે પાગલ, એટલા માટે કેમ કે આપણે તેના ઇન્વેસ્ટર બન્યા ને. તેમણે જે પ્રોજેક્ટ પૂરો કરવા માટે પૈસાની જરૂર હતી તે આપણે આપ્યા. આ રીતે આપણે ભાગીદાર થયા કે નહિ તારો સ્વભાવ નહિ બદલાય. અરે પાગલ, એટલા માટે કેમ કે આપણે તેના ઇન્વેસ્ટર બન્યા ને. તેમણે જે પ્રોજેક્ટ પૂરો કરવા માટે પૈસાની જરૂર હતી તે આપણે આપ્યા. આ રીતે આપણે ભાગીદાર થયા કે નહિ’ સુગંધાએ કોઈ નાના બાળકને સમજાવે તેવી રીતે કહ્યું.\n‘પણ જો આપણા પૈસા લઈને ભાગી જાય તો\n આપણે પ્રોજેક્ટ જોતા રહીએ ‘ને જ્યાં પ્રોજેક્ટ બનતો હોય તે સાઈટ પર આપણે વિઝીટ કરીએ અને જેમ જેમ બાંધકામ થાય તેમ ખાતરી કરતા જઈએ.’ સુગંધાને આ સ્કીમમાં પૂરો વ��શ્વાસ હતો.\n‘જો, હું તને વારેવારે ના કહેવા નથી ઈચ્છતો પણ હું હોય તો આવા રિસ્ક ન લઉં.’ સૌરવે પોતાનો નિર્ણય સંભળાવ્યો.\n‘મારા કહેવાથી ઈન્વેસ્ટ કરી દે સૌરવ. જો જે ફાયદો ન થાય તો.’ સુગંધાએ સૌરવના હાથ પર હાથ મૂકી તેને ખાતરી આપી. સૌરવ માની ગયો.\nસુગંધાએ પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટ કર્યું. શરૂઆતમાં જે રકમ આપવાની હતી તેમાં બંનેની બચત પુરી થઇ ગઈ. ધીમે ધીમે ફરીથી પૈસા જમા થતા ગયા અને બિલ્ડરને આપતા ગયા. ક્યારેક ખેંચ પડે અને ક્યારેક થોડા પૈસા પપ્પા-મમ્મી પાસેથી ઉછીના પણ લેવા પડે. બિલ્ડરે કહેલું તેમ સૌરવ અને સુગંધા સાઈટ પર વિઝીટ કરીને ખાતરી કરી લેતા કે પ્રોજેક્ટનું કામ બરાબર ચાલે છે. ત્રણ વર્ષ થયા એટલે પ્રોજેક્ટ પૂરો થઇ ગયો.\n‘સૌરવ, હવે થોડા દિવસોમાં જેવા મકાન વેચવા લાગશે કે આપણને નફા સાથે પૈસા મળી જશે.’ સુગંધાએ ખાતરી આપી.\nએક-દોઢ મહિનો ગયો પણ બિલ્ડરનો કોઈ ફોન કે ઇમેઇલ આવ્યો નહિ એટલે સૌરવને ચિંતા થવા લાગી. પણ સુગંધાએ કહ્યું, ‘ધીરજ રાખ સૌરવ. થોડા દિવસ જવા દે નહિ તો આપણે જાતે જ બિલ્ડરને કોન્ટેક્ટ કરીશું.’\nલગભગ દશેક દિવસ થયા તો બિલ્ડરે સામેથી ફોન કર્યો અને કહ્યું કે તમારા પૈસા જે મકાનમાં લાગેલા તે વેંચાઈ ગયું છે અને તમને ૫૦% જેટલો નફો થયો છે. તમે કાલે ઓફિસે આવીને ચેક લઇ જાઓ.\n‘જોયું, મેં તને કહેલું ‘ને’ સુગંધાએ ખુશ થતા કહ્યું.\n‘ત્રણ વર્ષમાં હપ્તે હપ્તે આપેલા પૈસા પર ૫૦%નો ચોખ્ખો નફો બેંકમાં તો ૬% જેટલું જ વ્યાજ મળત. આ તો ખરેખર જ લોટરી લાગી ગઈ સુગંધા.’ સૌરવને તો આ વાત માનવામાં જ નહોતી આવતી.\nબીજા દિવસે બંને બિલ્ડરની ઓફિસે પહોંચ્યા એટલે બિલ્ડરે તેમણે ચા-પાણીથી આગતાસ્વાગતા કરી અને ચેક લખી આપ્યો. સુગંધાએ ચેક પોતાના પર્સમાં મુક્યો. સૌરવના આશ્ચર્યનો પાર નહોતો તે તો તેના ચેહરા પરથી સ્પષ્ટ થતું હતું.\n‘સાહેબ, બીજો પ્રોજેક્ટ અમે સામેની સાઈટ પર શરુ કરીએ છીએ. જો તમે આ પૈસા ફરીથી તેમાં ઈન્વેસ્ટ કરવા ઇચ્છતા હોય તો આજે ૫% ડિસ્કાઉન્ટ પણ આપીશું.’ બિલ્ડરે સૌરવને સંબોધીને કહ્યું.\n‘હા, આઈ મીન…’ સૌરવ જવાબ આપવા જતો હતો ત્યાં સુગંધાએ તેનો હાથ દબાવીને રોક્યો.\n‘થેન્ક યુ, તમારી ઓફર માટે, પણ અમારે હમણાં બીજો પ્લાન છે. થોડા સમય પછી વ્યવસ્થા થશે તો ઈન્વેસ્ટ કરીશું.’ સુગંધાએ જવાબ વાળ્યો અને બહાર જવા ઉભી થઇ ગઈ. સૌરવ તેની પાછળ પાછળ નીકળી ગયો.\nસૌરવને સમજાયું નહિ કે શા માટે સુગંધાએ ફરીથી પૈસા ઈન્વેસ્ટ કર��ાની હા ન પાડી. ‘આજે તો ૫% ડિસ્કાઉન્ટ હતું અને આપણે તો બીજો કોઈ પ્લાન નથી તો શા માટે તે ઈન્વેસ્ટ ન કર્યા આ પૈસા ફરીથી આટલું સારું વળતર તો મળ્યું છે.’\n‘એટલા માટે કે આ બધી સ્કીમમાં પહેલીવાર જે ઈન્વેસ્ટ કરે તેને તો વળતર મળી જાય છે પણ બીજીવાર વાળા લોકો સાથે ચીટિંગ થઇ જાય છે. જેટલું મળ્યું એટલામાં ખુશ રહો અને એન્જોય કરો.’ સુગંધાએ નિષ્ણાતની છટાથી આંગળી હવામાં ઘુમાવતા કહ્યું.\n‘હું સમજ્યો નહિ.’ સૌરવે કહ્યું.\n‘એટલે એમ કે આ બિલ્ડરે પહેલીવાર જેટલા લોકોએ ઈન્વેસ્ટ કર્યું હશે તેને તો સારો નફો આપી દીધો કેમ કે હવે આ બધા લોકો લાલચમાં આવીને એ પૈસા તેને જ પાછા આપશે. ઉપરાંત તેના મિત્રો અને સગાવહાલા પણ લાલચમાં આવીને આ બિલ્ડર સાથે ઈન્વેસ્ટ કરશે. પણ બીજીવાર કોઈને તે આટલો પ્રોફિટ નહિ આપે અને શક્ય છે બીજીવાર વાળાના પૈસા ડૂબી પણ જાય. રિસ્ક લેવાય પણ લાલચમાં આવીને નુકસાન ન કરાય.’ સુગંધાએ પોતાની સમજણ બતાવી.\n‘એ તારી.. હવે સમજ્યો. તું તો ખરી ખેલાડી નીકળી હો, સુગંધા.’ સૌરવ તો તેની પત્નીની ચાલાકી પર ફિદા થઇ ગયો.\n(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleકન્ઝ્યુમર કોન્ફિડેન્સ ઇન્ડેક્સ સૌથી નીચલી સપાટીએઃ RBI સર્વે\nNext articleકેન્દ્ર સરકારનો ટ્વિટર સાથેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો\nદિલ કે ઝરોંખે સે\nસ્તુતિને લાગ્યું જાણે તેનો આ છેલ્લો શ્વાસ છે…\nદિલ કે ઝરોંખે સે\nમને તો પ્રોફિટમાં જ રસ છે, રમેશકુમારે અકળાઈને કહ્યું…\nદિલ કે ઝરોંખે સે\nમમ્મી, કદાચ શું ખબર તારો વંશ આગળ ન પણ ચાલે\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/demat-account/concepts-process-objectives-gujarati", "date_download": "2021-06-15T01:32:29Z", "digest": "sha1:DMRW7OSFWWBCO65VYCKPAWMG6EDQIVUX", "length": 30367, "nlines": 645, "source_domain": "www.angelbroking.com", "title": "ડીમેટ ખાતાંની ધારણા અને પ્રક્રિયાઓ - એન્જલ બ્રોકિંગ", "raw_content": "\nડીમેટ ખાતાંની ધારણા અને પ્રક્રિયાઓ\nડીમેટ ખાતાંની ધારણા અને પ્રક્રિયાઓ\nડિમેટ ખાતાંનો સિદ્ધાંત સરળ છે. આ, તમામ રોકાણો, જેમ કે બોન્ડ્સ, શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સને એક જગ્યાએ રાખવાની ઇલેક્ટ્રોનિક રીત છે, જે રોકાણો પર નજર રાખવા માટે સલામત અને અનુકૂળ પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે.\nડિમેટ ખાતાં ના લક્ષ્યો અને ઉદ્દેશો\nડિમેટ ખાતાંની સ્થાપના પછી, તેને ખોલવા માટે કેમ પ્રોત્સાહન આપવામાં આવે છે તેના પાછળનો તર્ક નીચે મુજબ છે:\nડિમેટ ખાતું રોકાણકારને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં શેર રાખવાની મંજૂરી આપે છે,ભૌતિક શેરના કિસ્સામાં થતી મુશ્કેલીઓ જેમ કે, ખોટી જગ્યા, નુકસાન, ચોરી અને બનાવટી જોખમ વગેરેને દૂર કરે છે. તેથી, ડિમેટ ખાતાં નો ઉદ્દેશ પહેલાં કરતાં શેરોનું હેન્ડલિંગ સુરક્ષિત બનાવવાનો છે.\nડિમેટ ખાતાં નો હેતુ કામગીરીને સરળ બનાવવાનો પણ છે.શેર્સનું સ્થાનાંતરણ હવે પહેલા કરતા વધુ સરળ છે, અને તેને અગાઉ મહિનાની તુલનામાં થોડા કલાકની અંદર પૂર્ણ કરી શકાય છે. વધુમાં, ડિમેટ એકાઉન્ટના આગમન સાથે ઍડ્રેસ બદલવાની પ્રક્રિયા સરળ અને ઓછો સમય માંગતી થઇ ગઈ છે.\nસગવડતા એ બીજું ક્ષેત્ર છે કે જેમાં ડીમેટ ખાતું સુધારો કરવા માંગે છે. તેણે અમુક પ્રક્રિયાઓ જેમ કે શેર માર્કેટ સ્ટેમ્પ ખરીદવા અને પેસ્ટ કરવા અને વિચિત્ર જૂથમાં શેર વેચવા પરના પ્રતિબંધોને દૂર કાર્ય છે. આમ પ્રક્રિયાને સરળ અને સુવિધાજનક બનાવી રહ્યા છે.\nઆ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક પ્રક્રિયાનો અર્થ એ છે કે શેર્સ ના ટ્રાન્ઝૅક્શનમાં ખૂબ ઓછું પેપરવર્ક શામેલ છે, આમ તેને એક ખર્ચ-અસરકારક પ્રવૃત્તિ બનાવે છે. ડીમેટ ખાતાઓના અર્થ અને ઉદ્દેશ્યને સમજ્યા પછી, ચાલો હવે આવા ખાતાઓ સાથે સંકળાયેલ ચોક્કસ ધારણાઓ અને પ્રક્રિયાઓ પર એક નજર નાખીએ.\nટ્રાન્સફર, ક્લોઝર, કમ વેવર (ટીસીડબ્લ્યુ)\nવ્યક્તિઓ કોઈપણ વધારાના ખર્ચ વિના હાલના ડીમેટ ખાતાને બીજી સંસ્થામાં સ્થાનાંતરિત કરી શકે છે. જો તેઓ આ પસંદગી પસંદ કરે, તો ટ્રાંસ્ફર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (ડીપી) અને ટ્રાન્સફર ડીપી બંને પર લાભાર્થી માલિકોના (બીઓ) એકાઉન્ટ્સ સમાન છે. જો તેઓ સંયુક્ત ડિમેટ એકાઉન્ટને ટ્રાન્સફર કરવા માંગે છે, તો તેમને એક જ નામમાં નવું ખાતું ખોલવું પડશે.\nખાતાં ધારકોએ યોગ્ય રૂપે પૂર્ણ થયેલ ફોર્મ, વ્યક્તિગત રૂપે, સંસ્થાને સબમિટ કરવું આવશ્યક છે. સંસ્થાના અધિકૃતની સહી દ્વારા કોર્પોરેટ ખાતાંને સ્થળાંતરીત અથવા બંધ કરી શકાય છે.\nતમામ ધારકોએ ડી.પી.ના અધિકારીની હાજરીમાં ફોર્મ પર સહી કરવી આવશ્યક છે.\nકોઈપણ સંયુક્ત ધારકોએ બેંક કર્મચારીઓની હાજરીમાં સહી કરવી આવશ્યક છે.\nનવા ખાતાંના કેન્દ્રીય ડિપોઝિટરીમાંથી ક્રિસ્ટલ રિપોર્ટ અથવા ક્લાયન્ટ માસ્ટર રિપોર્ટની સ્ટેમ્પ અને હસ્તાક્ષરિત કૉપી, જ્યાં સ્થળાંતરની દરખાસ્ત કરવામાં આવી રહી છે, ત્યાં સબમિટ કરવી જરૂરી છે.\nબધી બિનવપરાયેલી સૂચના શીટ કૅન્સલ કરીને પાછી મોકલવી આવશ્યક છે\nબેંક અધિકારી દ્વારા સ્વ-પ્રમાણિત ઓળખ પુરાવાની કૉપી સબમિટ કરવી અનેચકાસણી કરવી ફરજિયાત છે\nનવા અને જૂના ડીમેટ એકાઉન્ટ ધારકોના નામો અને વિગતો સમાન હોવા જોઈએ\nડિપોઝિટરી એક કેન્દ્રિત સ્થાન છે જ્યાં તમામ ઇલેક્ટ્રોનિક સિક્યોરિટીઝને રાખવામાં આવે છે. ભારતમાં આવા બે ડિપોઝિટરી છે, જેમ કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ ( સીડીએસએલ) અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ). ડિપોઝિટરી અધિનિયમ હેઠળ, વ્યક્તિઓ ડીપીએસમાંથી કોઈ એક સેવાનો લાભ લઈ શકે છે.\nઆ પ્રક્રિયામાં, ભૌતિક પ્રમાણપત્રોને ઇલેક્ટ્રોનિક સિક્યોરિટીઝમાં રૂપાંતરિત કરવામાં આવે છે. હવે તમામ વ્યવહારોની ઇલેક્ટ્રોનિક રીતે કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે રોકાણકારોએ દાવોને અનુસરવું ફરજિયાત બને છે.\nડીમેટ વિનંતી ફોર્મ (ડીઆરએફ) સાથે સર્ટિફિકેટ સબમિટ કર્યા પછી, ડીપી તેમને કંપની અથવા રજિસ્ટ્રારને ફૉર્વર્ડ કરતા પહેલાં વિગતોની ચકાસણી કરે છે. ડિમટીરિયલાઇઝેશન પ્રક્રિયા લગભગ 30 દિવસોમાં પૂર્ણ થાઈ છે.\nડીઆરએફ અને ભૌતિક સિક્યોરિટીઝ પ્રાપ્ત થયા પછી, રજિસ્ટ્રાર અથવા કંપની મોકલવામાં આવેલ વિનંતી પર પ્રક્રિયા કરે છે. સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોનિક સિક્યોરિટીઝ ધારકોના ડીમેટ ખાતાંમાં જમા કરવામાં આવે છે. જો વિનંતી નકારવામાં આવે તો, ડીપી સાથે સંપર્ક કરી, રોકાણકારોએ નવી ડીઆરએફની રજૂઆત માટે સહાય લેવી પડે છે.\nજો રોકાણ મૃત રોકાણકારના સંયુક્ત નામમાં કરવામાં આવે છે, તો હયાત ધારકે પ્રમાણપત્રો, મૃત્યુનું પ્રમાણપત્ર, અને ટ્રાન્સમિશન કમ ડીમેટ ફોર્મ ડીપીને જમા કરાવવું પડે છે. તમામ બચેલા ધારકોના નામ ડીમેટ ખાતાંની વિગતો સાથે મેળ ખાતા હોવા જરૂરી છે.\nજો ડિમેટ એકાઉન્ટ પરના નામો ભૌતિક પ્રમાણપત્રો પરના નામો સાથે મેળ ખાતા નથી, તો આને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં રૂપાંતરિત કરવા માટે ટ્રાન્સપોઝિશન કમ ડીમેટ ફોર્મને ડીપી પર સબમિટ કરવું આવશ્યક છે.\nરિમેટ વિનંતી ફોર્મ (આરઆરએફ) સબમિટ કરીને ઇલેક્ટ્રોનિક હોલ્ડિંગ્સને ભૌતિક પ્રમાણપત્રોમાં ફરીથી ફેરવવામાં આવે છે. આરઆરએફ પર તમામ ધારકો દ્વારા હસ્તાક્ષર હોવા આવશ્યક છે, જે ડીપી દ્વારા ચકાસવામાં આવે છે અને ત્યારબાદ કંપની અથવા રજિસ્ટ્રારને સબમિટ કરવું આવશ્યક છે.\nડીમેટ ખાતાધારકો ડીપીને વિનંતી સબમિટ કરીને તેમના ખાતાંને સ્થિર કરી શકે છે. ખાતાંને ડિફ્રીઝ કરવા માટે, હોલ્ડરને ડીપી દ્વારા જરૂરી યોગ્ય ફોર્મેટમાં વિનંતી સબમિટ કરવી આવશ્યક છે.\nબધા ધારકો દ્વારા હસ્તાક્ષર કરેલ વિનંતી ફોર્મને સબમિટ કરવું આવશ્યક છે. ડિમેટ ખાતાંને બંધ કરતા પહેલાં ખાતાંના બધા હોલ્ડિંગ્સને સ્થળાંતરિત કરવું આવશ્યક છે. બાકી ડીમેટ્રિલાઇઝેશન વિનંતીઓ અથવા ડીમેટ ખાતાની કોર્પોરેટ ક્રિયાઓ કિસ્સામાં, સમાપન કરવું શક્ય નથી.\nવિવિધ કલ્પનાઓ અને ડિમેટ ખાતું કેવી રીતે કામ કરે છે તેની પ્રક્રિયાને સમજવાથી, વપરાશકર્તાઓ ઇક્વિટી ઇન્વેસ્ટ કરીને નાણાંકીય આયોજન શરૂ કરી શકે છે.\nવારંવાર પૂછાતા પ્રશ્નો – ડીમેટ એકાઉન્ટ\nશેર્સના ડિમટીરિયલાઇઝેશનના લાભો અને ફાયદાઓ\nજ્યારે ડીમેટ એકાઉન્ટમાં બોનસ શેર હોય ત્યારે\nવિવિધ પ્રકારના ટ્રેડિંગ એકાઉન્ટ્સ અને ડિમેટ એકાઉન્ટ્સ઼\nડિમેટ એકાઉન્ટ સાથે આધાર લિંક કરો\nડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nએક ડિમેટ એકાઉન્ટથી અન્ય એકાઉન્ટમાં શેર કેવી રીતે ટ્રાન્સફર કરવું\nશ્રેષ્ઠ ડિમેટ એકાઉન્ટ કેવી રીતે પસંદ કરવું\nનાના લોકો માટે ડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nડિમેટ એકાઉન્ટ ખોલવાની વિશેષતાઓ અને લાભો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.marutiinstituteofdesign.com/ContactUs", "date_download": "2021-06-15T01:06:11Z", "digest": "sha1:UGGYDC23UCAB53KCRFN4J66JVNNPS5B4", "length": 4052, "nlines": 69, "source_domain": "www.marutiinstituteofdesign.com", "title": "MARUTI Institute of Design Surat | jacquard design | digital print course | jewellery design course | graphic design courses.", "raw_content": "\nપહેલો માળ, નાના વરાછા ઢાળ, સાપરા બ્રધર્સ પેંડાવાળાની ઉપર, મોતી નગરની સામે, વરાછા રોડ, સુરત - 395006\n125, લક્ષ્મી એન્કલેવ, ગજેરા સ્કુલની સામે, કતારગામ, સુરત - 395004\nT -28, સિલીકોન શોપર્સ, ત્રીજો માળ, સત્ય નગરની સામે, ઉધના મેઈન રોડ, ઉધના, સુરત - 394210\n૧૧૧, અનુપમ બિઝનેસ હબ, યોગીચોક, સુરત - 395006\nમારુતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન ની ટીમ સાથે જોડાયેલા રહો\n--Select-- રેપીયર જેકાર્ડ ડિઝાઇન ડિજીટલ પ્રિન્ટ એમ્બ્રોઇડરી ડિઝાઇન સ્કેચ ડિઝાઇન જવેલરી ડિઝાઇન ગ્રાફિક્સ ડીઝાઇન ફોટો એડિટીંગ વિડીયો એડિટીંગ 3D મોડલિંગ એનિમેશન VFX\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/fugitive-nityananda-s-bizarre-claim-said-korona-will-end-when-i-set-foot-on-indian-soil", "date_download": "2021-06-15T00:11:33Z", "digest": "sha1:NQH4EWKQGLO7JTV376FRFGVWDOM75WQM", "length": 6241, "nlines": 82, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Fugitive Nityananda's bizarre claim, said - Korona will end when I set foot on Indian soil", "raw_content": "\nભાગેડુ નિત્યાનંદનો અજીબોગરીબ દાવો, કહ્યું - હું ભારતની જમીન પર પગ મૂકીશ ત્યારે કોરોના ખતમ થશે\nનિત્યાનંદ સ્વામી પર યૌન ઉત્પીડનનો આરોપ છે. વર્ષ 2019માં નિત્યાનંદ ભારત છોડીને ફરાર થઈ ગયો હતો.\nનવી દિલ્લી: ભારતમાં આ સમયે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જોકે રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાના કેસ ધીમે-ધીમે ઓછા થઈ રહ્યા છે. તેની વચ્ચે પોતાની જાતને સંત માનતા પાખંડી નિત્યાનંદનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે ભારતમાં કોરોના ત્યારે ખતમ થશે જ્યારે તે ભારતની ધરતી પર પગ મૂકશે.\nવીડિયોમાં શું કહે છે નિત્યાનંદ:\nથોડાક દિવસ પહેલાં એક વીડિયોમાં નિત્યાનંદનો એક શિષ્ય સવાલ કરે છે કે કોરોના ભારતમાંથી ક્યારે જશે. તેનો જવાબ આપતાં નિત્યાનંદે કહ્યું કે દેવી અમ્માન તેના આધ્યાત્મિક શરીરમાં પ્રવેશ કરી ચૂકી છે. કોરોના ભારતમાંથી ત્યારે જશે, જ્યારે તે ભારતની ધરતી પર પગ મૂકશે. નિત્યાનંદનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.\nનિત્યાનંદે 19 એપ્રિલે જાહેરાત કરી હતી કે કોરોનાની બીજી લહેરના કારણે ભારતથી આવનારા શ્રદ્ધાળુઓને કૈલાશા ટાપુ પર આવવાની મનાઈ છે. તેની સાથે જ તેણે બ્રાઝિલ, યૂરોપિયન યૂનિયન અને મલેશિયાથી આવનારા લોકો પર રોક લગાવવાની જાહેરાત કરી.\nકોણ છે નિત્યાનંદ સ્વામી:\nનિત્યાનંદ સ્વામી પર યૌન ઉત્પીડનનો આરોપ છે. વર્ષ 2019માં નિત્યાનંદ ભારત છોડીને ફરા��� થઈ ગયો હતો. નિત્યાનંદ દાવો કરે છે કે તેણે એક વર્ચ્યૂઅલ આઈલેન્ડની સ્થાપના કરી છે. જેને તેણે કૈલાશા નામ આપ્યું છે. દાવા પ્રમાણે નિત્યાનંદનો આ આઈલેન્ડ ઈક્વાડોરના કિનારાની આજુબાજુ ક્યાંક છે. નિત્યાનંદ પર અનેક મહિલાઓએ યૌન શોષણનો પણ આરોપ લગાવ્યો છે.\nન્યૂયોર્કની સ્કૂલોમાં ઇન્ટરનેટ થર્મોમીટરથી તપાસ થશે; રિયલ ટાઇમ ડેટાથી જલદી સારવારમાં પણ મદદ મળશે\nઓકલેન્ડ રહેવા માટેનું સૌથી સારું સ્થળ, સૌથી ખરાબ 10 શહેરમાં દમાસ્કસ, ઢાકા, કરાચીનો પણ સમાવેશ કરાયો\nક્રિપ્ટો કરન્સી:અલ સાલ્વાડોર બિટકોઈનને કાનૂની દરજ્જો આપનારો વિશ્વનો પહેલો દેશ બન્યો, પોતાની આર્થિક સમસ્યા દૂર થવાની આશા\nભાગેડુ નિત્યાનંદનો અજીબોગરીબ દાવો, કહ્યું - હું ભારતની જમીન પર પગ મૂકીશ ત્યારે કોરોના ખતમ થશે\nબિલ ગેટ્સ કામ દરમિયાન ગર્લફ્રેડને મળવા કેવી રીતે થઇ જતા હતા ગુમ, ખુલી ગયું રહસ્ય\nબ્રિટનની 8 દિવસીય યાત્રા પર રવાના થયા બાઇડેન, G-7 સંમેલનમાં થશે સામેલ, જાણો એજન્ડા\nકોરોનાકાળમાં નવી આફતના એંધાણ ઉત્તર કોરિયાના તાનાશાહનો આ Video જોઈને બધાને પરસેવો છૂટી ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.judin-packing.com/products/", "date_download": "2021-06-15T00:47:08Z", "digest": "sha1:IWTQ5BDSQUA3PGJEPETQHZHOBHYCFN6P", "length": 4108, "nlines": 174, "source_domain": "gu.judin-packing.com", "title": "પ્રોડક્ટ્સ ઉત્પાદકો - ચાઇના પ્રોડક્ટ્સ સપ્લાયર્સ અને ફેક્ટરી", "raw_content": "\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nહોટ સિંગલ વોલ કપ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nવિંડો સાથેનો સ્વાદિષ્ટ બ boxક્સ\nવિંડો idાંકણ સાથે પેપર ટ્રે\nUshiાંકણ સાથે સુશી ટ્રે\nપીઈટી idાંકણ સાથે પેપર ટ્રે\nબ Takeક્સ બહાર કા .ો\nકાગળના કપ માટે idાંકણ\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશેની પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://agrostar.in/product/soybean-herbicide-mh/AGS-KIT-316?language=gu&state=gujarat", "date_download": "2021-06-14T23:54:20Z", "digest": "sha1:4J233KQXY6XKMH7WM5G64KVPM2YU32HV", "length": 3019, "nlines": 54, "source_domain": "agrostar.in", "title": "એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો Soybean Herbicide- MH - એગ્રોસ્ટાર", "raw_content": "ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nએગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.\nતમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે\nબ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો\nએગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર\nકૃપા કરીને અમને તમારો નંબર આપો અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.\nતમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે\nએગ્રી દુકાન પર પાછા જાઓ\n‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો\nએગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત\nઅમારી એપ ડાઉનલોડ કરો\nહમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો\nહમણાં જ ફોન કરો", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/gujarat/assurance-of-help-from-the-army-equipped-center-for-tauktae/", "date_download": "2021-06-15T01:01:46Z", "digest": "sha1:2QEJYWL6HNOKNMMLLG2UF4SBFN32WBAV", "length": 11499, "nlines": 182, "source_domain": "chitralekha.com", "title": "‘તાઉ’તે’ને લઈ આર્મી સજ્જઃ કેન્દ્રની મદદની ખાતરી | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Gujarat ‘તાઉ’તે’ને લઈ આર્મી સજ્જઃ કેન્દ્રની મદદની ખાતરી\n‘તાઉ’તે’ને લઈ આર્મી સજ્જઃ કેન્દ્રની મદદની ખાતરી\nઅમદાવાદઃ ‘તાઉ’તે’ તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાનમાં ફેરવાયું છે. ‘તાઉ’તે’ વાવાઝોડાને પગલે ભારતીય સેના સંપૂર્ણ રીતે સજજ બની ગઈ છે. ગુજરાતમાં આર્મીની લગભગ 180 જેટલી ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. આ વાવાઝોડું રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.વાવાઝોડાની ગંભીર સ્થિતિને જોઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન રૂપાણી સાથે વાવાઝોડા મુદ્દે ચર્ચા કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી છે. હાલમાં વાવાઝોડું દીવથી 90 કિલોમીટર દૂર છે. 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.\nરાજ્યમાં કોવિડના તમામ પ્રોટોકોલનું પાલન કરીને આર્મીની ટીમ તૈયાર સજ્જ છે. 60 જેટલી ટીમો હાલ આગળ વધારવામાં આવી છે. જેમાંથી છ જેટલી સેનાની ટીમને પોરબંદર અને દીવમાં મોકલવામાં આવી છે. વાવાઝોડાની સૌથી મહત્તમ અસર સૌરાષ્ટ્ર અને યુનિયન ટેરેટરી ગણાતા દીવમાં જોવા મળવાની આશંકા છે. વાવાઝોડું અને રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.વાવાઝોડાની ગંભીર સ્થિતિને જોઈને PM નરેન્દ્ર મોદીએ CM રૂપાણી સાથે વાવાઝોડા મુદ્દે ચર્ચા કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી છે.\nપોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે ‘તાઉ તે’ વાવાઝોડું ત્યારે પવનની ઝડપ 155થી 185 કિલોમીટર પ્રતિ કલાક હશે. રાજ્યના સંભવિત અસગ્રસ્ત વિસ્તારોમાંથી બે લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો વેરાવળ-જાફરાબાદ બંદરે ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.\nરાજ્યમાં 174 આઇસીયુ ઓન વ્હીલ સ્ટેન્ડ ટુ છે.. 607 જેટલી 108ની એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કોરોના દર્દીઓને તકલીફ ન પડે એ 1700 ટન જેટલા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના સંકટને લઈ વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સતત સંપર્કમાં છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleWTC ફાઈનલ પૂર્વે કોહલીને સાઉધીની ચેતવણી\nNext articleબ્રિટન સહિત અનેક દેશોએ કોરોના-નિયંત્રણો ઉઠાવ્યા/હળવા બનાવ્યા\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\n‘આપ’નો રાજ્યમાં પ્રવેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો ચૂંટણીજંગ\nરાજ્યમાંથી 24,000 ગર્ભપાત કિટ જપ્ત, આઠ-લોકોની ધરપકડ\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/singvad-8/", "date_download": "2021-06-15T01:00:30Z", "digest": "sha1:GEA2JLVGSCDXWUAMYQQGMTQKXPXZUBJL", "length": 20663, "nlines": 160, "source_domain": "dahodlive.com", "title": "સીંગવડ તાલુકાના પતંગડી ગામે પશુઓ બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું : 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાઈ - Dahod Live News", "raw_content": "\nસીંગવડ તાલુકાના પતંગડી ગામે પશુઓ બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું : 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાઈ\nજીગ્નેશ બારીયા / કલ્પેશ શાહ :- દાહોદ, સીંગવડ\nસીંગવડ તાલુકાના પતંગડી ગામે પશુઓ બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું : 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાઈ\nસીંગવડ તાલુકાના પતંગડી ગામે પશુઓ બાબતે ગામમાંજ રહેતાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડાઓ ઉગ્ર રૂપ ધારણ કરતાં બંન્ને પક્ષો દ્વારા મારક હથિયારો વડે તેમજ છુટા હાથની મારામારીમાં ચાર જેટલા વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેમજ ભારે ધિંગાણાના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.\nપતંગડી ગામે નિશાળ ફળિયામાં રહેતાં ગણપતભાઈ સબુરભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદના આધારે, પોતાના ફળિયામાં રહેતાં શૈલેષભાઈ કલ્યાણસિંહ ચૌહાણ, કલ્યાણસિંહ કાળુભાઈ ચૌહાણ, વિક્રમભાઈ કાળુભાઈ ચૌહાણનાઓએ ગત તા.૨૭મી મેના રોજ એકસંપ થઈ ગણપતભાઈના ઘરે મારક હથિયારો ધારણ કરી આવ્યાં હતાં બળકો ખેતરમાં ઘુસી જવાના મામલે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ ગણપતભાઈ દીલીપભાઈને લાકડા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવી નાસી ગયાં હતાં.\nસામાપક્ષેથી શૈલેષભાઈ કલ્યાણસિંહ ચૌહાણે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, તેમના ગામમાં રહેતાં દિલ��પભાઈ ગણપતભાઈ પટેલ, ગુલાબભાઈ માધુભાઈ પટેલ, ખુમાનભાઈ માધુભાઈ પટેલ, ગણપતભાઈ સબુરભાઈ પટેલનાઓએ બળદને માર મારતાં શૈલેશકુમારે બળદને માર મારવાની ના પડતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને શૈલેશભાઈ અને કલ્યાણસિંહને લોખંડની પાઈપ વડે અને લાકડી વડે શરીરે માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવી નાસી ગયાં હતાં.\nઆ સંબંધે રણધીકપુર પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\n���ર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/14-02-2020/28480", "date_download": "2021-06-15T00:11:21Z", "digest": "sha1:VZJNXO2CLJMZOW3MPRPB4HFHIKQ5PDIR", "length": 16434, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "રૈનના મતે 'ધોની ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ કપ્તાન'", "raw_content": "\nરૈનના મતે 'ધોની ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ કપ્તાન'\nનવી દિલ્હી: બેટ્સમેન સુરેશ રૈનાએ કહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની ભારતનો શ્રેષ્ઠ કેપ્ટન છે. રૈના 2011 ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ હતો. ટીમે ધોનીની કેપ્ટનશીપ હેઠળ 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યો હતો. રૈનાએ તેની કારકીર્દિનો મોટાભાગનો ભાગ ધોનીની કેપ્ટનશીપમાં રમ્યો છેગત વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલી વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલ્સ બાદ ધોની આરામ પર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની આગામી સીઝનમાં તે તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે પરત ફરશે.રૈનાએ એક કાર્યક્રમમાં કહ્યું કે, મને લાગે છે કે અમારી પાસે કપ્તાન છે જેણે ભારતીય ટીમમાં ફેરફાર કર્યો અને અમારી પાસે ડ્રેસિંગ રૂમમાં એક જ વ્યક્તિ છે.આ સિઝન વિશે બોલતા રૈનાએ કહ્યું, \"આ સીઝનમાં અમારી ટીમમાં ઘણા નવા ખેલાડીઓ છે. પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ, સેમ કુરાઈન, સાંઇ કિશોર તમિળનાડુ તરફથી સારી બોલિંગ કરી ચૂક્યા છે. તેથી મને લાગે છે કે અમારી પાસે યુવા છે અને અનુભવનો સારો મિશ્રણ છે. \"\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિ��ર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઆવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST\n16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે \" છોટા મફલરમેન \" હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST\nજીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST\nફરી ડ્રાઈવર બન્યો ઇમરાન : લોકોએ પૂછ્યું ધંધો બદલ્યો કે શું \nહાર્વર્ડ અને યલે યુનિવર્સીટી પાસે વિદેશી ફંડનો હિસાબ માગતું યુ.એસ.ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન : કતાર ,ચીન ,સાઉદી અરેબિયા ,યુએઈ સહિતના દેશોએ આપેલા કરોડો ડોલરનો હિસાબ આપો : સ્ટુડન્ટ્સ ,ડોનર્સ ,તથા સ્પોન્સર્સને પારદર્શક વહીવટ માટે હિસાબ માંગવાનો અધિકાર છે : ખાતાકીય તપાસ શરૂ access_time 12:45 pm IST\nભારતમાં કોરોના વાયરસ ફેલાય તો મચી જશે હાહાકાર: 82 ટકા નિષ્ણાંત ડોક્ટરોની છે અછત access_time 12:58 am IST\nભાવનગર રોડ પર બસે બાઇકને ઉલાળતા ત્રંબાના વૃધ્ધ વશરામભાઇ ટીંબડીયાનું મોત access_time 3:10 pm IST\nકામદાર પરિવારના સહયોગથી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ access_time 3:38 pm IST\nરાજનગર ચોકમાં ૪ શખ્સોની જુના મનદુઃખને લીધે ધબધબાટીઃ ટોળા ઉમટ્યાઃ પોલીસે બેને પકડી લીધા access_time 1:07 pm IST\nહળવદઃ સુરવદર ગામે બની રહેલા બેઠા પુલના કામમાં ભ્રષ્ટાચાર કામ બંધ કરાવાયુઃ એસ્ટીમેન્ટ મુજબ પચાસ ટકા પણ કામ ન થતું હોવાનું જણાવતાં ગ્રામજનો access_time 11:42 am IST\nભાવનગરમાં દેશી તમંચા સાથે ઝડપાયો access_time 11:36 am IST\nપોરબંદર જિલ્લો સામાજિક-શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ ઝંખે છે access_time 11:27 am IST\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ યાત્રા access_time 8:44 pm IST\nસુરતમાં ૩ વર્ષની બાળા ઉપર દુષ્‍કર્મ આચરનાર અનિલ યાદવે ફાંસીની સજાને સુપ્રિમમાં પડકારતા ફાંસીની સજામાં વિલંબની સંભાવના access_time 4:49 pm IST\nગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાનો ટ્વીટર બૉમ્બ : દિલ્હીમાં બેઠેલા નેતાઓ પર નિશાન સાધ્યું : બળાપો ઠાલવ્યો access_time 8:57 pm IST\nવર્ષ 2070 સુધી વિલુપ્ત થવાની કગાર પર હશે વૃક્ષ અને પશુઓ:વૈજ્ઞાનિકોની આગાહી access_time 6:08 pm IST\nજાપાનમાં 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા:60 કિલોમીટર નીચે હતું કેંદ્ર access_time 6:08 pm IST\nઇરાકમાં બોંબ વિસ્ફોટથી બે લોકોના મૃત્યુ:12 ગંભીર રીતે ઈજાગ્રસ્ત access_time 6:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન ઉબર ડ્રાયવર જશવિંદર સિંઘને 1 વર્ષની જેલ : ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાં ઘુસાડ્યા access_time 12:30 pm IST\nટુરિસ્ટ વિઝા લઇ દુબઇ ગયેલા ભારતીયએ પત્નીની હત્યા કરી નાખી : પત્ની બેવફા હોવાની શંકા access_time 7:06 pm IST\nયુએઈ ની બેંકોનું ભારતીય મૂળના નાગરિકો તથા કોર્પોરેટ્સ પાસે અધધ....50 હજાર કરોડ રૂપિયાનું લેણું : લોન ચૂકવ્યા વિના બેન્કોને ધુમ્બો મારી ભારત આવતા રહેલા બાકીદારો ઉપર જપ્તી લાવશે access_time 1:33 pm IST\nખેલો ઈન્ડિયા વિન���ટર ગેમ્સની પહેલી એડિશન યોજવા જમ્મુ-કાશ્મીર-લદાખ તૈયાર access_time 3:16 pm IST\nપોસ્ટ ગાયબ થઈ, કેપ્ટનને કહ્યું પણ નહીં access_time 3:12 pm IST\nટી-20 વિશ્વ કપની પહેલી મેચ મારા માટે મહત્વની છે: રૉડ્રિગવેજ access_time 4:29 pm IST\nટીવી શો ગેમ ઓફ થ્રોન્સમાં સંસાનો અભિનય કરનાર અને પ્રિયંકા ચોપરાની જેઠાણી માતા બનશે access_time 5:01 pm IST\nજીમ લૂકની ચર્ચા થાય એ પસંદ નથી જ્હાન્વી કપૂરને access_time 10:20 am IST\nરાણા દગ્ગુબાતીની ફિલ્મ 'હાથી મેરા સાથી' નું ટીઝર થયું રીલીઝ access_time 9:04 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/world-environment-day-was-celebrated-by-kumkum-temple-at-maninagar-in-ahmedabad-128562710.html", "date_download": "2021-06-15T01:08:17Z", "digest": "sha1:YNGTO5Z4GI7TT6CPSS276THXKQ4T4V46", "length": 7967, "nlines": 80, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "World Environment Day was celebrated by Kumkum Temple at Maninagar in Ahmedabad | અમદાવાદમાં મણિનગર ખાતે કુમકુમ મંદિર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઉજવણી:અમદાવાદમાં મણિનગર ખાતે કુમકુમ મંદિર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી\nવૃક્ષોનો ઉછેર કરો,વૃક્ષોનું ઉચ્છેદન નહીં.\nએક વૃક્ષ 50 વર્ષની અંદર 15.70 લાખ રુપિયાનો ફાયદો કરી આપે છેઃ સાધુ પ્રેમવત્સલદાસજી\nઆનંદપ્રિયદાસજી સ્વામીએ વૃક્ષોનું સંવર્ધન કરવાની સૌને અપીલ કરી.\nઅમદાવાદમાં મણિનગર ખાતેના સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. 100 વર્ષની ઉંમર ધરાવતા આનંદપ્રિયદાસજીએ સૌને વૃક્ષો વાવી તેનું પોષણ કરવા અપીલ કરી હતી.\nપર્યાવરણના જતન માટે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ\nપ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આપણી સહુની ફરજ છે કે પર્યાવરણનું જતન કરવું જોઈએ. પર્યાવરણના જતન માટે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. ક્યારેય પણ વૃક્ષનું ઉચ્છેદન ના કરવું જોઈએ. એક ઝાડનું મૂલ્ય ઓછામાં ઓછું 15.70 લાખ રુપિયાનું થાય છે. તેમ કલકત્તાની ઈન્ડીયન સાયન્સ કોલેજ દ્વારા સર્વે પણ કરવામાં આવેલ છે. વૃક્ષો હશે તો વરસાદ પણ વધુ પડશે તેથી આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ. આપણે ખાસ એક સૂત્ર યાદ રાખવા જેવું છે કે,વૃક્ષોનો ઉછેર કરો,વૃક્ષોનું ઉચ્છેદન નહીં.\nઆજથી બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને પણ વૃક્ષોનું જતન કર્યું છે\nવૃક્ષો આપણને ઓક્સીજન આપે છે\nવૃક્ષો આપણને ઓક્સીજન આપે છે. તેથી આપણે અવશ્ય વૃક્ષો ઉગાડવા જોઈએ. આપણે સૌ કોઇને ખ્યાલ છે કે કોરોના વાયરસની બ���જી લહેર આવી ત્યારે ઓક્સિજન માટે કેટલાય માણસોને લાઈનમાં ઉભુ રહેવું પડતું હતું. ઓક્સિજનની એક બોટલની કિંમત કેટલી છે તે આપણને ત્યારે સમજાઈ હતી.અત્યારે પણ ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે કેટલાય પ્લાન્ટ નાખવાનું ચાલુ છે.\nસ્વામિનારાયણ ભગવાને પણ વૃક્ષોનું જતન કર્યું છે\nઆજથી બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને પણ વૃક્ષોનું જતન કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વનવિચરણ કરતાં હતા ત્યારે તેમને કેટલાક વૈરાગીઓએ વનસ્પતિ ઉખેડવાનું કહ્યું, નહિ ઉખેડો તો મારીશું, તેમ બીક પણ બતાવી, છતાંય તેમણે વનસ્પતિ ઉખેડી ન હતી. સ્વામિનારાયણ ભગવાને ધર્મગ્રંથોમાં પણ વૃક્ષો ઉગાડવા અને બાગ બગીચા કરાવવાની પોતાના આશ્રિતોને સોનેરી સલાહ આપી છે.તો આપણે વૃક્ષો વાવવા જોઈએ,તેનું જતન અવશ્ય કરવું જોઈએ.\nઅન્ય સમાચારો પણ છે...\nસેવા કાર્ય: મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત 800 પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું\nઅંજલિ: કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું નિધન થયું, મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્યએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી\nઉજવણી: મણિનગર ગાદી સંસ્થાન દ્વારા માનકુવા કચ્છમાં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો\nઉજવણી: અમદાવાદમાં મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનો 79મો સદ્બાવ પર્વ ઉજવાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.madarifashions.com/gu/products/stimulated-sapphire-set", "date_download": "2021-06-15T00:34:02Z", "digest": "sha1:6VCUNOTLSZIK23ZZY7MK2FBTDIH6TSF3", "length": 14891, "nlines": 278, "source_domain": "www.madarifashions.com", "title": "સ્ટર્લિંગ સિલ્વરટચ નીલમ સેટ – MADARI FASHIONS", "raw_content": "\nફક્ત તમારી કાર્ટમાં ઉમેર્યું\nપ્રોમો કોડ વાપરો અને તમારા સમગ્ર ખરીદો 10 % મેળવો: D84HC3EK3Z2Q\nવર્ગ દ્વારા શોપ કરો\nવર્ગ દ્વારા શોપ કરો મેનુ\nવર્ગ દ્વારા શોપ કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો મેનુ\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો મેનુ\nસમાપ્ત દ્વારા શોપ કરો\nગોલ્ડ / ગુલાબ / ચાંદીના ઢોળ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nસંગ્રહ દ્વારા શોપ કરો મેનુ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nરમતો સંગ્રહ - ટીમ સ્પિરિટ\nએક પાર્ટી યજમાન છે\nવર્ગ દ્વારા શોપ કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો\nગોલ્ડ / ગુલાબ / ચાંદીના ઢોળ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nરમતો સંગ્��હ - ટીમ સ્પિરિટ\nએક પાર્ટી યજમાન છે\nસ્ટર્લિંગ સિલ્વરટચ નીલમ સેટ\nસ્ટર્લિંગ સિલ્વરટચ નીલમ સેટ\nસેલ બહાર વેચવામાં આવે છે\nશીપીંગ ચેકઉટ ખાતે ગણવામાં આવેલ છે.\nરંગ વાદળી લાલ કાળો પીળું ગુલાબી લીલા\nપ્રકાર 4 ટુકડો ૩ ટુકડો ૨ ટુકડો ૧ ટુકડો\nવાદળી / 4 ટુકડો - બહાર વેચવામાં આવે છે વાદળી / ૩ ટુકડો વાદળી / ૨ ટુકડો વાદળી / ૧ ટુકડો લાલ / 4 ટુકડો લાલ / ૩ ટુકડો લાલ / ૨ ટુકડો લાલ / ૧ ટુકડો કાળો / 4 ટુકડો કાળો / ૩ ટુકડો કાળો / ૨ ટુકડો કાળો / ૧ ટુકડો - બહાર વેચવામાં આવે છે પીળું / 4 ટુકડો પીળું / ૩ ટુકડો પીળું / ૨ ટુકડો પીળું / ૧ ટુકડો ગુલાબી / 4 ટુકડો - બહાર વેચવામાં આવે છે ગુલાબી / ૩ ટુકડો ગુલાબી / ૨ ટુકડો ગુલાબી / ૧ ટુકડો લીલા / 4 ટુકડો - બહાર વેચવામાં આવે છે લીલા / ૩ ટુકડો લીલા / ૨ ટુકડો લીલા / ૧ ટુકડો\nભૂલ જથ્થો 1 અથવા વધુ હોવી આવશ્યક છે\nતમારા કાર્ટમાં ઉત્પાદન ઉમેરવું\nસ્ટર્લિંગ સિલ્વરટચ નીલમ સેટ 925 સ્ટર્લિંગ ચાંદી અને ઉચ્ચ ગુણવત્તાની ઑસ્ટ્રિયન સ્ફટિકોથી બનાવવામાં આવે છે.\nSolitaire રાઉન્ડ પ્રતીક કરે છે કે પ્રેમ શુદ્ધ અને અનંત છે.\nહવે ઉપલબ્ધ છેલાલ, જાંબલી, વાદળી, લીલો, ગુલાબી અને કાળો.\nસુંદર રીતે કોઈપણ સરંજામને વધારે છે અને એક મહાન જન્મદિવસ, લગ્ન અને વર્ષગાંઠ ભેટ બનાવે છે. (ખૂબસૂરત શૈલી ભેટ બૉક્સમાં આવે છે, ભેટ લપેટીની જરૂર નથી\nયુએસએમાં બનાવેલ: હાયપો-એલર્જેનિક, લીડ અને કેડિયમ ફ્રી\nબાળકોના કેન્સર સારવાર કેન્દ્રોમાં જાય છે અને જરૂરિયાતવાળા કેન્સરના દર્દીઓના પરિવારોને સહાય કરે છે.\nદરેક ભાગ ફક્ત તમારા માટે વ્યક્તિગત રીતે હાથથી બનાવેલું છે, તેથી કોઈ બરાબર એકસરખું નથી\nફોટોગ્રાફીના પ્રકાશને લીધે રંગ થોડો બદલાય છે.\nબધી ઉંમરના માટે યોગ્ય, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવાયેલ નથી\nજો તમારી પાસે કોઈ પ્રશ્ન અથવા ચિંતાઓ હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો અને સમસ્યાને ઉકેલવામાં તમારી સહાય કરવા માટે અમે સખત મહેનત કરવાનું વચન આપીએ છીએ. ગ્રાહક સંતોષ એ આપણું # 1 લક્ષ્ય છે.\nજ્યારે તેલ, ભેજ, ક્ષાર અને એસિડનો સંપર્ક કરવામાં આવે ત્યારે ફેશન જ્વેલરી ખંજવાળ કરશે. જલદી જ તમે તેને દૂર કરો ત્યારે સ્વચ્છ નરમ માઇક્રોફાઇબર કાપડ સાથે દાગીનાના દરેક ભાગને સંપૂર્ણપણે સાફ કરો. ધ્યેય કોઈ પણ તેલ, મીઠું અથવા એસિડ દૂષકોને દૂર કરવા અને ટુકડાને સૂકવવા માટે છે.\nતમારા ફેશન જ્વેલરીને તેના કિસ્સામાં અથવા તમારા દાગીનાના બૉક્સમાં, સિલિ��ા પેકેટો સાથે સંગ્રહિત કરો જે સામાન્ય રીતે સુટકેસ અને જૂતા સાથે પેકેજ થાય છે. જો તમારી પાસે ભેજ-શોષક સામગ્રીની ઍક્સેસ નથી, તો ખાતરી કરો કે દરેક દાગીનાનો ટુકડો સંપૂર્ણપણે સૂકાઈ જાય છે, પછી તેને સંગ્રહ માટે ઝિપ્લોક પ્લાસ્ટિક બેગમાં સીલ કરો.\nતમારા સંગ્રહમાંથી ફેશન જ્વેલરીના કોઈપણ ભાગને સંભાળવા અથવા મૂકતા પહેલા હંમેશા તમારા હાથને સૂકાવો.\nતમારા દાગીનાને સ્નાન, સ્વિમિંગ અથવા કસરત કરતા પહેલા દૂર કરો અને પાણી અને ઉચ્ચ તાપમાનથી દૂર રહો.\nમાઇનોર ટર્નિશને દાગીનાના પોલિશિંગ કાપડથી બફ્ડ કરી શકાય છે, પરંતુ ભારે ટર્નિશ સફાઈ પણ ભાગમાંથી કેટલાક સોના અથવા ચાંદીના પ્લેટને દૂર કરી શકે છે, તેથી સરળ જાઓ.\nવસ્તુઓને ખંજવાળ ટાળવા માટે નરમ કપડા કન્ટેનરમાં સ્વચ્છ અને શુષ્ક સ્ટોર કરો; વ્યક્તિગત ટુકડાઓ અલગથી સ્ટોર કરો.\nરિફંડ મેળવવા માટે,ત્રણશરતો લાગુ પડે છે:\nઉત્પાદન નુકસાન થયું છે\nકદ ખોટું છે, અમે 1 સમય કદના વિનિમયની ઓફર કરીશું\nગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે હું પેકિંગ અને શિપમેન્ટ માટે મોકલીને બધા ટુકડાઓ અને વિડિઓઝ લે છે.\nપારકોર્ડ અને બકલ્સ વિશે વધુ\nતમારી ક્રમ ટ્રેક કરો\nયજવેરી પાર્ટી ને યજમાન પાર્ટી\nજો મોબાઇલ ઉપકરણને વાપરી રહ્યા હોય તો ડાબી બાજુ અથવા ઝડપ/જમવા માટે ડાબ/જમણી બાજુ વાપરો\nપસંદગી પરિણામો ચોક્કસ પાનાંમાં ફરીથી તાજી કરી રહ્યા છે.\nપસંદગી બનાવવા માટે જગ્યા કી દબાવો પછી તીર કી દબાવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/religion/art-of-living/take-responsibility-for-pleasing-others/", "date_download": "2021-06-15T00:31:55Z", "digest": "sha1:7XVB65MI4F2SNKQW6LMA4F64SEN3OUV4", "length": 16106, "nlines": 187, "source_domain": "chitralekha.com", "title": "અન્યની પ્રસન્નતાની જવાબદારી લો… | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યો��ી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nઅન્યની પ્રસન્નતાની જવાબદારી લો…\n પર્યાવરણ એટલે માત્ર ફૂલ-છોડ, વૃક્ષો અને પર્વતો જ નહીં, આપણે સહુ પણ પર્યાવરણનું અભિન્ન અંગ છીએ. આપણા વિચારો અને આપણી ભાવનાઓ, આપણી આસપાસનાં વાતાવરણ અને વ્યક્તિઓ ઉપર અસર કરે છે. એટલે જ, એકબીજાની સંભાળ લેવી અને સહુની પ્રસન્નતા માટે કાર્યશીલ રહેવું એ પણ પર્યાવરણની સંભાળ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે ઉદાસ હોઈએ છીએ, સ્ટ્રેસનો અનુભવ કરતાં હોઈએ છીએ ત્યારે આપણે પર્યાવરણને પ્રદૂષિત કરીએ છીએ.\nકોઈ વ્યક્તિ ગુસ્સામાં છે અને તેમની સાથે તમે દસ મિનિટ જેટલો સમય પણ વિતાવો છો, તો જ્યારે તમે છૂટાં પડો છો, ત્યારે તેમની નકારાત્મકતાના અંશ તમારામાં પ્રવેશે છે. અને જ્યારે તમે થોડો સમય પણ ખુશખુશાલ વ્યક્તિઓ સાથે કે નાના બાળકો સાથે વિતાવો છો ત્યારે તમે આનંદથી ભરાઈ જાઓ છો. તો આપણે માત્ર ભૌતિક સ્તરે જ નહીં, નકારાત્મક વિચારો અને લાગણીઓ વડે પણ પર્યાવરણને પ્રદૂષિત કરીએ છીએ. ગુસ્સો, અવિશ્વાસ, લોભ, ઈર્ષા જેવી નકારાત્મક ભાવનાઓ વાતાવરણને પ્રદૂષિત કરવામાં મુખ્યત: જવાબદાર છે. જ્યારે મન નકારાત્મકતાથી ભરેલું હોય ત્યારે તે વાતાવરણની શુદ્ધિ અને સંભાળ વિશેે કઈ રીતે વિચારી શકે પ્રસન્નતા અંતરંગ રીતે વાતાવરણ સાથે સંબંધિત છે.\nઆપણે જન્મજાત પ્રસન્ન છીએ. એક શિશુ આનંદમય હોય છે અને આજુબાજુ પ્રસન્નતા ફેલાવે છે. પરંતુ મોટા થવાની પ્રક્રિયા, શિક્ષણ પદ્ધતિ અને અન્ય લોકો સાથે વ્યવહાર દરમ્યાન આપણે આપણી મૂળભૂત શુદ્ધતા અને પવિત્રતા ખોઈ બેસી છીએ. આપણું મૂળ સ્વરૂપ- નિર્દોષતા, સરળતા અને પ્રામાણિકતા છે. આપણા સ્વભાવમાં સ્થિર થવું એ પર્યાવરણ રક્ષાનું પ્રથમ સોપાન છે. અને તેની સાથે સાથે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે આટલું કરવાનો સંકલ્પ લો.\n(૧) ગુસ્સો, તણાવ અને નિરાશાને નિયંત્રિત કરો. તમે ક્યારેય ગુસ્સો ન જ કરો, તેમ નહીં પરંતુ જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે તેને લાંબા સમય સુધી મનમાં રાખો નહીં. પાણી પર લહેર ઉઠે એટલા સમય સુધી ગુસ્સો રહેશે તો તે હાનિકારક નથી, પરંતુ જો મનમાં લાંબા સમય સુધી ગુસ્સો રહેશે તો તે ભાવનાત્મક પ્રદૂષણ ફેલાવે છે.\n(૨) ભાવનાત્મક કચરાનો નિકાલ કરો: અવિશ્વાસ, તીરસ્કાર, ધિક્કાર, ફરિયાદો અને આવી અનેક નકારાત્મક લાગણીઓ હ્રદયમાં ઘર કરી ગઈ છે, તેને કુશળતાપૂર્વક દૂર કરો. ઉત્સાહ અને સાહજીકતા સાથે જીવનનું નવું પ્રકરણ શરૂ કરો.\n(૩) ધ્યાનને તમારી દિનચર્યામાં સમાવિષ્ટ કરો. તમારાં સ્પંદનને શુદ્ધ કરવાનો સર્વોત્તમ ઉપાય છે, ધ્યાન નકારાત્મક આંદોલન – વાઈબને સકારાત્મક આંદોલનમાં પરિવર્તિત કરવા માટે ધ્યાન ખૂબ આવશ્યક છે. ધ્યાનનાં માધ્યમથી ઘૃણા- પ્રેમમાં, હતાશા- આત્મવિશ્વાસમાં, નિરાશા- આશામાં અને અજ્ઞાન- આત્મસ્ફુરણામાં પરિવર્તિત થાય છે. નકારાત્મક સ્પંદનોનું સકારાત્મકતામાં આમૂલ પરિવર્તન થાય છે.\n(૪) આત્મવિશ્વાસ અને ઉત્સાહથી ભરાઈ જાઓ. એટલું નિશ્ચિત જાણો કે જે સહુથી ઉત્તમ હશે તે જ તમને પ્રાપ્ત થશે. ઈશ્વરીય શક્તિમાં શ્રદ્ધા રાખો.\n(૫) કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લો. સકારાત્મક ઉર્જા અને સ્પંદનનું પ્રસ્ફુરણ કરવાનો બીજો ઉપાય સંગીત, નૃત્ય અને અન્ય કલાઓમાં પ્રવૃત્ત થવું, એ છે. માત્ર પ્રેક્ષક બનીને નહીં પરંતુ આવી પ્રવૃત્તિમાં સ્વયં ભાગ લો. તમે સકારાત્મક આંદોલનોથી છલકાઈ ઊઠશો.\n(૬) સેવા કરો. જે લોકોને જરૂર છે, તેમના સુધી પહોંચો અને સેવા કરો. “મારું શું થશે” એ વિચારનો ત્યાગ કરો. અને તેને બદલે સતત વિચારો કે “હું કોઈને કઈ રીતે મદદરૂપ થઈ શકું” એ વિચારનો ત્યાગ કરો. અને તેને બદલે સતત વિચારો કે “હું કોઈને કઈ રીતે મદદરૂપ થઈ શકું વિશ્વને હું શું યોગદાન આપી શકું વિશ્વને હું શું યોગદાન આપી શકું” આવા શુભ આશયથી આપણાં સ્પંદન શુદ્ધ બને છે અને તે વધુ ને વધુ પ્રસન્નતા જીવનમાં પ્રેરે છે.\nએક શાંત અને પ્રસન્ન મન એટલે પર્યાવરણ શુદ્ધિનું મહત્વનું આયામ તમારાં મનને પ્રસન્ન રાખવાની જવાબદારી તમારે સ્વયં એ જ લેવી પડશે, તમારા વતી કોઈ બીજું એ નહીં કરી શકે તમારાં મનને પ્રસન્ન રાખવાની જવાબદારી તમારે સ્વયં એ જ લેવી પડશે, તમારા વતી કોઈ બીજું એ નહીં કરી શકે પરંતુ તમે જ્યારે અન્યની પ્રસન્નતાની જવાબદારી લો છો ત્યારે ઈશ્વરની વધુ સમીપ જાઓ છો. આ જ સાચી ભક્તિ છે, સાચી પ્રાર્થના છે.\n(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)\n(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleસ્કૂલોમાં બાળકોને કુદરતી અભિગમ શીખવવાની તાતી જરૂર…\nધ્યાન દ્વારા બ્રહ્માંડની ચેતનાનું તમારામાં અવતરણ કર��\nવ્યગ્રતા દૂર કરવા માટે શું કરવું\nજીવનનું સત્ય શું છે\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/pubg-back-in-india/page-7/", "date_download": "2021-06-15T00:32:02Z", "digest": "sha1:BTUI7DZHHWQSIOP32UX2PJ22TRDZ2GEB", "length": 8492, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "pubg back in india: pubg back in india News in Gujarati | Latest pubg back in india Samachar - News18 Gujarati", "raw_content": "\nઆ 6 હસીનાઓને ઓફર થયો હતો 'અનુપમા'નો રોલ, પણ પાંચે પાડી દીધી ના...\nજાણો છો કેમ દીકરીને બાપનાં ઘરેથી બુધવારે સાસરે નથી જવા દેવામાં આવતી\nશું માહી વિજ- જય ભાનુશાલીએ છોડ્યાં દત્તક લીધેલાં બાળકો\nદેશમાં ડરાવી રહ્યા છે કોરોના મોતના આંકડા, 24 કલાકમાં 4454 દર્દીઓએ જીવ ગુમાવ્યો\nદીપિકાએ COVIDને આપી મ્હાત, નેગેટિવ થયા બાદ પહેલી વખત પતિ સાથે આવી નજર\nપેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈ સારા સમાચાર, ચેક કરો આપના શહેરમાં 1 લીટરનો ભાવ\n‘ટાઉતે’ની જેમ આજે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે ‘યાસ’, ભારે વિનાશ વેરશે\nદેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.12 ટકા, પરંતુ મોતના આંકડો 3 લાખને પાર, સમજો ગણિત\n'બઢો બહૂ'ની Rytasha Rathoreએ શેર કરી બોલ્ડ તસવીર, ન્યૂડ ફોટોશૂટ કરાવતા પણ નથી ડરતી\nઅનુપમ ખેરે આપ્યો કેન્સરગ્રસ્ત પત્ની કિરણનો હેલ્થ રિપોર્ટ, કહ્યું- 'મુશ્કેલ છે ઇલાજ પણ..'\nગાડીની સીટ નીચે અધધધ... સાડા 4 કરોડ છૂપાવેલા મળ્યા, ઊંઝાનો અને પાટણનો યુવાન ઝડપાયો\nઅમદાવાદઃ તારક મહેતાની બબીતા વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં કોણે નોંધાવી ફરિયાદ\nદમણથી દારૂ ભરી સુરત જઈ રહેલું દંપતી ઝડપાયું, પોલીસને ચકમો આપવા ઘડ્યો હતો 'માસ્ટર પ્લાન'\nયુવકનો આરોપ, પોલીસે જેલમાં માર્યો માર, પાણી માંગ્યું તો પેશાબ પીવડાવવાનો કર્યો પ્રયત્ન\nSHILPA SHETTY નો પરિવાર થયો કોરોના ફ્રી, બંગલો કરાવ્યો સેનિટાઇઝ, VIDEO\nકોરોનાથી બાળકોને બચાવવા ગેમ ચેન્જર બનશે Made in India નેઝલ વેક્સીન- WHOના વૈજ્ઞાનિક\n1500ની વસ્તીવાળા ગામમાં માત્ર 14 લોકોએ લીધી રસી, ડરનાં મારે લગાવી સરયૂ નદીમાં છલાંગ\nઆજે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરતાં પહેલાં જાણી લેજો આ નિયમ, RIBએ કહ્યું કે..\nCyclone Yaas: બંગાળ-ઓડિશાના કિનારે 26 મેની સાંજ સુધીમાં પહોંચશે યાસ વાવાઝોડું\nસુશીલ કુમારની સ્પેશિયલ સેલે કરી ધરપકડ, યુવા પહેલવાનની હત્યાનો છે આરોપ\nCOVID-19 in India: ઘટવા લાગ્યા કોરોનાના કેસ, 2.40 લાખ નવા કેસ, 3741 દર્દીઓનાં મોત\nRadhe: ક્લાકોનાં એક્શન સીન 15-20 સેકેન્ડમાં પૂર્ણ કરી લેતો સલમાન ખાન\nPetrol/Diesel Price Today: ગાડીની ટાંકી ભરાવવી થઇ વધારે મોંઘી, ચેક કરો આજનો ભાવ\nદેશમાં મ્યૂકરમાઇકોસિસના 8048 Case નોંધાયા | ગુજરાત સુપરફાસ્ટ |\nઅંગ્રેજોના જમાનાથી લોકોના દિલમાં વસે છે Parle-G, જાણો અત્યાર સુધીની તેની સફર\nસુરત : કેજરીવાલ મીલમાં અકસ્માત, ચામડી બાળી નાખતું ગરમ પાણી પડતા 6 મજૂરો દાઝ્યા\nસિંગર SHREYA GHOSHAL બની માતા, આપ્યો દીકરાને જન્મ\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-board-supplementary-examination-timetable-released-058308.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:07:19Z", "digest": "sha1:266KLSZC7LP44IBGL62PO22YFFAM7D6O", "length": 13260, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતમાં 10માં અને 12 ધોરણની પૂરક પરીક્ષાનુ ટાઈમ ટેબલ કરાયુ જાહેર | Gujarat Board Supplementary Examination Timetable Released - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nCBSE 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓ અંગે મોટુ એલાન, બોર્ડના સચિવે આપી માહિતી\nJEE Main Result 2020: આજે જારી થઈ શકે છે જેઈઈ મેઈનનુ પરિણામ, આ રીતે કરો ચેક\nNEET-JEE માટે NTAએ કમર કસી, 10 લાખ માસ્ક અને 6600 લિટર સેનિટાઈઝરની વ્યવસ્થા\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nFinal Year Exams: દેશની 755 યુનિવર્સિટીઓએ મોકલ્યો જવાબ, UGCએ પરીક્ષાને ગણાવી જરૂરી\nFinal Year Exams: 640 યુનિવર્સિટીઓએ UGCને મોકલ્યો જવાબ, જાણો પરીક્ષા માટે શું કહ્યુ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nગુજરાતમાં 10માં અને 12 ધોરણની પૂરક પરીક્ષાનુ ટાઈમ ટેબલ કરાયુ જાહેર\nગુજરાતમાં બોર્ડની 10માં અને 12માં ધોરણની પૂરક પરીક્ષાઓ આવતા મહિને લેવામાં આવશે. આના માટે ટાઈમટેબલ જારી કરી દેવામાં આવ્યુ છે. નોટિફિકેશન મુજબ 10માં અને 12માં ધોરણની પૂરક પરીક્ષા 23 ઓગસ્ટે શરૂ થશે. ત્યારબાદ છેલ્લુ પેપર 28 ઓગસ્ટે થશે.\n25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન લેવાશે પરીક્ષા\nતમને જણાવી દઈએ કે કોરોના લૉકડાઉન પહેલા સુધી ગુજરાતમાં પૂરક પરીક્ષા દર વર્ષે જુલાઈમાં થતી હતી. પરંતુ હવે બોર્ડ દ્વારા આને ઓગસ્ટ મહિનામાં કરાવવામાં આવશે. આમાં પણ 12માં કૉમર્સની પરીક્ષા માત્ર એક જ દિવસે કરાવવામાં આવશે કે જે 23 ઓગસ્ટે થશે. આ ઉપરાંત 12માં સાયન્સની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી 27 ઓગસ્ટ વચ્ચે થશે. વળી, 10માંની પૂરક પરીક્ષા 25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી થશે.\nખાનગી સ્કૂલ સરકારના આ નિર્ણયના વિરોધમાં\nનોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે સેન્ટરો પર સોશિયલ ડિસ્ટંસીંગ જેવા નિયમ લાગુ થશે. વળી, ખાનગી સ્કૂલ સરકારના આ નિર્ણયના વિરોધમાં આવી ગયા છે. ખાનગી સ્કૂલોના વિરોધનુ કારણ એ છે કે સરકારે કહ્યુ છે કે પૂરક પરીક્ષામાં ખાનગી સ્કૂલોની બિલ્ડિંગનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહિ અને ખાનગી સ્કૂલોમાં તે પરીક્ષા થશે નહિ.\nઆ તરફ એટલા પરીક્ષાર્થી આવી ગયા કે સર્વર જ ક્રેશ થઈ ગયુ\nગુજરાતમાં ટ્રાફિકની ઑનલાઈન પરીક્ષા દરમિયાન ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં ટ્રાફિક નિયમોની સમજ પરખવા માટે થયેલી પરીક્ષામાં 22000 લોકો શામેલ થયા. એટલા પરીક્ષાર્થી આવી ગયા કે સર્વર જ ક્રેશ થઈ ગયુ. બાદમાં જ્યારે પરિણામ આવ્યુ તો જણાવવામાં આવ્યુ કે ટ્રાફિક ડીસીપીએ ટૉપ કર્યુ છે.\nમધ્ય પ્રદેશમાં ભીષણ માર્ગ અકસ્માત, 3 બાળકો સહિત 8ના મોત\nસીબીએસઈ ધોરણ 10નુ પરિણામ જાહેર, 91.46% છાત્રો થયા પાસ\nCBSE 12th Result 2020: સીબીએસઈ 12માં ધોરણનુ પરિણામ ઘોષિત, 88.78% છાત્રો પાસ\nકોરોના મહામારી દરમિયાન પરીક્ષાઓ આયોજિત કરવી અનુચિતઃ રાહુલ ગાંધી\nCBSE 10માં અને 12માની બાકી બચેલી પરીક્ષાઓ છાત્રોની પોતાની સ્કૂલમાં જ લેવાશે\n22 એપ્રિલથી નહિ થાય CBSE બોર્ડની પરીક્ષાઓ, ફેક છે વાયરલ થઈ રહેલ નોટિસ\nઆવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થશે CBSE 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ\nCBSE 12th નું પરિણામ જાહેર, 83.1% પરિણામ, નોઈડાની મેઘના બની ટોપર\nઆજે CBSE 12th ના પરિણામો, આ રીતે જુઓ\nCISCE પરિણામોઃ ICSE અને ISCનું આજે પરિણામ, કેવી રીતે જાણશો\nલોકસભા ચૂંટણીથી ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્ર્મ બદલાશે નહીં\nગુજરાતમાં અતિભારે વરસાદ; હજારોનું સ્થળાંતર ; પરીક્ષાઓ મુલતવી\nગુજરાતમાં આજથી ખુલી જશે તમામ સરકારી ઓફીસ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની કામગીરી પણ થશે ચાલુ\nexams education students study surat ગુજરાત પરીક્ષા શિક્ષણ અભ્યાસ સુરત\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/online-share-trading/pb-ratio-gujarati", "date_download": "2021-06-15T00:21:38Z", "digest": "sha1:NTVXNYRBMWTBHXAEL7S5EAUTT5E5OV4P", "length": 27907, "nlines": 630, "source_domain": "www.angelbroking.com", "title": "P/B રેશિયો: કિંમત-થી-બુક રેશિયોનો અર્થ - Angel Broking", "raw_content": "\nP/B રેશિયો: કિંમત-થી-બુક રેશિયોનો અર્થ\nP/B રેશિયો: કિંમત-થી-બુક રેશિયોનો અર્થ\nનાણાંકીય બજારો પર લિસ્ટીંગ ઘણી કંપનીઓ સાથે તે એક જ સમયે આકર્ષક અને પડકારક હોઈ શકે છે કે કઈ કંપની રોકાણ કરવી. આભાર, રોકાણકારને હંમેશા રોકાણ કરવાની પ્રવૃત્તિ પર વ���શ્વાસ રાખવાની જરૂર નથી પરંતુ તેના વિશે વ્યવસ્થિત રીતે જઈ શકે છે. તેઓ ‘નેટવર્થ પર રિટર્ન‘, ‘પ્રતિ શેર કમાણી‘, ‘રોકાણ કરેલ મૂડી પર પરત‘ અથવા અન્ય લોકો વચ્ચે ‘પ્રાઇસ–ટુ–બુક રેશિયો‘ જેવા વિશિષ્ટ પ્રમાણમાં પરિબળ કરી શકે છે જે કંપનીના સ્ટૉકના મૂલ્યને નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે.\nઅહીં, અમે PB રેશિયો, P/B રેશિયો અથવા માર્કેટ–ટુ–બુક રેશિયો તરીકે પણ ઓળખી શકીએ છીએ.\nસ્ટૉક માર્કેટમાં PB રેશિયો શું છે\nPB પ્રમાણ રોકાણકારને ચોક્કસ કંપનીના શેરો/માર્કેટ કેપિટલાઇઝેશનના બજાર મૂલ્યની તુલના કરવામાં મદદ કરે છે.\nરેશિયો બુક કરવાની કિંમતને સમજવામાં બે સંબંધિત શરતોનો અર્થ સમજવાનો સમાવેશ થાય છે– બજાર મૂલ્ય અને બુક મૂલ્ય.\nબજાર મૂલ્યનો અર્થ છે કંપનીની બજારની મૂડીકરણ. તે બાકી શેરો દ્વારા વર્તમાન શેર કિંમત પર આધારિત છે.\nપુસ્તકનું મૂલ્ય એ છે કે જો કંપની તરત જ બંધ કરવી, લિક્વિડેટ કરવી અને તેની તમામ જવાબદારીઓને ચૂકવવાની હતી તો શેરધારકોને પ્રાપ્ત થશે. બાકી રહેલી રકમ બુક વૅલ્યૂ છે. પુસ્તક મૂલ્યની ગણતરી કંપનીની કુલ જવાબદારીઓને તેની કુલ સંપત્તિઓમાંથી ઘટાડીને કરવામાં આવે છે. આ મૂલ્ય કંપનીની બૅલેન્સશીટમાં મળી શકે છે. પેટન્ટ, ગ્રાહકની સૂચિ, કૉપિરાઇટ્સ, બ્રાન્ડની માન્યતા અને સદ્ભાવના જેવી અમૂર્ત સંપત્તિઓ બૅલેન્સ શીટમાં શામેલ નથી.\nPB રેશિયોની ગણતરી કરી રહ્યા છીએ:\nPB રેશિયોની ગણતરી કરવાની ફોર્મ્યુલા દરેક શેર/બુક વેલ્યૂ દીઠ બજારની કિંમત છે.\nચાલો PB રેશિયોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેના ઉદાહરણને જોઈએ. કંપની એબીસીએ રૂપિયા 10,00,000 ના મૂલ્યની સંપત્તિઓ લિસ્ટેડ કરી છે, અને રૂપિયા 7,50,000 બેલેન્સશીટમાં તેની જવાબદારીઓ તરીકે સૂચિબદ્ધ કરી છે. કંપનીની પુસ્તક મૂલ્યની ગણતરી 1000000-750000= 250000 તરીકે કરી શકાય છે. જો કંપનીના 10,000 બાકી શેર હોય, તો પ્રતિ શેર બુક મૂલ્ય રૂપિયા 25 છે. જો સ્ટૉકની માર્કેટ કિંમત ₹30 છે, તો PB રેશિયો 1.2 છે.\nPB ગુણોત્તર મૂલ્ય રોકાણકારો માટે જરૂરી છે– ભવિષ્યમાં, સ્ટૉકનું બજાર મૂલ્ય વધશે અને તેઓ તેમના શેરોને નફા પર વેચી શકે છે તેની સાથે અંડરવેલ્યુડ સ્ટૉક ખરીદવા માંગતા રોકાણકારો.\nપરંપરાગત રીતે 1.0 થી નીચેના પીબી પ્રમાણને અંડરવેલ્યુડ સ્ટૉકનું સૂચક માનવામાં આવે છે. કેટલાક મૂલ્ય રોકાણકારો અને નાણાંકીય વિશ્લેષકો 3.0 થી નીચેના કોઈપણ મૂલ્યને સારા પીબી પ્રમાણ તરીકે પણ વિચારે છે. જો કે, “સારા પીબી મૂલ્ય” નું ધોરણ સમગ્ર ઉદ્યોગોમાં અલગ હોય છે. ઉદાહરણ તરીકે, 1.0 થી નીચેના પીબી પ્રમાણને આઈટી ઉદ્યોગમાં મૂલ્યવાન સ્ટૉકનું સૂચક તરીકે ગણવામાં આવી શકે છે. તેના વિપરીત, તેને તેલ અને ગેસ ઉદ્યોગ માટે નકારાત્મક તરીકે માનવામાં આવી શકે છે.\nઓછા પીબી પ્રમાણનો અર્થ એ પણ કરી શકે છે કે કંપનીમાં ફાઉન્ડેશનલ સમસ્યાઓ છે જેના કારણે તે કમાણી દર્શાવી રહી નથી. રોકાણકારને કંપનીના ભૂતકાળના કાર્યનું વિશ્લેષણ સાથે અન્ય મેટ્રિક્સને જોવાની જરૂર છે જેથી કંપનીની સમસ્યાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે નહીં અથવા તેનું સૂચક છે કે નહીં.\nપીબી રેશિયોનો ઉપયોગ કરવાની મર્યાદાઓ:\nકોઈપણ કંપનીના પીબી પ્રમાણને નિર્ધારિત કરનાર નોંધપાત્ર પરિબળોમાંથી એક તેની બેલેન્સશીટમાં સંપત્તિઓનું જાહેર મૂલ્ય છે. આ મેટ્રિક એવી કંપનીઓ માટે ખૂબ જ યોગ્ય છે જેની પાસે ઘણી સંખ્યામાં ફિક્સ્ડ ટેન્જિબલ એસેટ્સ છે. ઉત્પાદન પેઢીઓ જેવી કંપનીઓ કે જેમાં મશીનો, કારખાનાઓ, ઉપકરણો અથવા બેંકિંગ અને નાણાંકીય સંસ્થાઓ છે જે નાણાંકીય સંપત્તિઓ ધરાવે છે તે પુસ્તકનું મૂલ્ય હશે જે તેના વાસ્તવિક મૂલ્યને વધુ ચોક્કસપણે પ્રતિબિંબિત કરે છે.\nજો કે, મુખ્યત્વે અસ્થિર સંપત્તિઓ ધરાવતી કંપનીઓ માટે પીબી રેશિયોનો ઉપયોગ કરવાની મર્યાદા છે. કંપનીઓ વિશે વિચારો કે જેની મૂળભૂત સંપત્તિઓ તેની વિચાર નવીનતા, પેટન્ટ્સ અથવા બ્રાન્ડ જાગૃતિ છે. આવી કંપનીઓ પાસે તેમની સૌથી મોટી સંપત્તિઓ હશે નહીં – અસ્થિર સંપત્તિઓ – તેમની બેલેન્સશીટમાં જણાવવામાં આવે છે. આ આંતરિક રીતે કંપનીની કિંમતની ખોટી ધારણા આપે છે, અને પરિણામસ્વરૂપે, તેના પીબી રેશિયોનો પરિણામ આપે છે.\nઅન્ય નોંધપાત્ર મર્યાદા એ છે કે પુસ્તક મૂલ્ય માત્ર સંપત્તિની મૂળ ખરીદી કિંમત (જેમ કે ઉપકરણ) પર વિચારે છે અને હાલની બજારની કિંમત નથી. આ મૂલ્યની ચોકસાઈને ઘટાડી શકે છે.\nઅન્ય મર્યાદાઓ છે– જો કંપનીએ તાજેતરની કોઈ લેખન–બંધ, પ્રાપ્તિઓ અથવા ખરીદી શેર કરી છે, તો પુસ્તકનું મૂલ્ય વિતરિત કરી શકાય છે.\nકંપનીનો પીબી રેશિયો નક્કી કરવાથી તમને તે કંપનીમાં રોકાણ કરવાની સંભવિત નફાકારકતાનો સમગ્ર ચિત્ર મળશે નહીં. કંપનીની સંભવિત આવકમાં વધુ અંતર્દૃષ્ટિ મેળવવા માટે રિટર્ન–ઑન–ઇક્વિટી જેવી અન્ય મેટ્રિક્સની ગણતરી કરો.\nજો તમને અનિશ્ચિત લાગે છે, તો તમારા રોકાણના વિકલ્પોને વધુ સારી રીતે સમજવા ��ને નાણાંકીય સ્વતંત્રતાની દિશામાં યોગ્ય પગલાં લેવા માટે બ્રોકરેજ ફર્મનો સંપર્ક કરો.\nઅવાસ્તવિક લાભ અને નુકસાન\nજપ્ત શેર: વ્યાખ્યા અને અર્થ\nહૉકી ચાર્ટ પેટર્નનો પરિચય\nઆર્બિટ્રેજની તક કેવી રીતે ઓળખવી\nફોરેક્સ આર્બિટ્રેજ: અર્થ અને વ્યૂહરચનાઓ\nશૉર્ટ સ્ક્વીઝનું (આત્યંતિક વધઘટ) ટ્રેડ કેવી રીતે કરવું \nબિડ-આસ્ક સ્પ્રેડની ગણતરી કેવી રીતે કરવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/new-central-government-guidelines-reasonable-use-of-ct-scans-on-corona-infected-children-prohibition-on-giving-remedivir-advice-of-6-minute-walk-test", "date_download": "2021-06-14T23:58:14Z", "digest": "sha1:NTWZUXEA2K3HBCQTYLOY6MS4JJN2AJRF", "length": 8095, "nlines": 87, "source_domain": "www.newsonlinelive.tv", "title": "New Central Government Guidelines: Reasonable Use of CT Scans on Corona-Infected Children, Prohibition on Giving Remedivir; Advice of 6 minute walk test", "raw_content": "\nકેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ:કોરોના સંક્રમિત બાળકો પર CT સ્કેનનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો, રેમડેસિવિર આપવા પર પ્રતિબંધ; 6 મિનિટ વોક ટેસ્ટની સલાહ\n12 વર્ષથી મોટી ઉંમરનાં બાળકોને તેમનાં માતા-પિતાની દેખરેખમાં 6 મિનિટનું વોક ટેસ્ટ કરવા સલાહ આપવામાં આવી છે.\nકેન્દ્ર સરકારે કોરોનાથી સંક્રમિત બાળકોની સારવાર માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવા નિયમોમાં સંક્રમિત બાળકો પર CT સ્કેનનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવા કહ્યું છે તેમ જ રેમડેસિવિર ઈન્જેક્શનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.\nકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ (DGHS) તરફથી જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં એસિમ્પ્ટોમેટિક કેસ તથા સામાન્ય કેસોમાં સ્ટિરોઈડના ઉપયોગને ઘાતક ગણાવ્યો છે. ગાઈડલાઈન્સમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં રેમડેસિવિરના ઉપયોગને લઈ પૂરતી સુરક્ષા અને અસરકારક આંકવાનો અભાવ છે, માટે એના ઉપયોગથી બચવું જોઈએ.\nગાઈડલાઈન્સમાં બાળકો માટે 6 મિનિટના વોક ટેસ્ટ અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે. 12 વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને તેમનાં માતા-પિતાની દેખરેખમાં 6 મિનિટનું વોક ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. વોક ટેસ્ટમાં બાળકોની આંગળીમાં પલ્સ ઓક્સિમીટર લગાવી એને સતત 6 મિનિટ સુધી હરવા-ફરવા કહેવામાં આવે. ત્યાર બાદ તેના ઓક્સિજન સેચ્યુરેશન લેવલ અને પલ્સ રેટને માપવામાં આવે. એનાથી હાઈપોક્સિયા અંગે જાણકારી મળી શકશે.\nવ્યાપક દેખરેખ હેઠળ સ્ટિરોઈડનો ઉપયોગ કરો\nDGHSએ ફક્ત હોસ્પિટલમાં દાખલ ગંભીર અને અત્યંત ગંભીર કિસ્સામાં દર્દીઓની સારવારમાં વ્યાપક દેખરેખ હેઠળ સ્ટિરોઈડ દવાઓનો ઉપયોગ કરવા અંગે સૂચન આપવામાં આવ્યું છે. DGHSના જણાવ્યા પ્રમાણે, સ્ટિરોઈડનો ઉપયોગ યોગ્ય સમયે જ કરવો જોઈએ અને આ માટે યોગ્ય ડોઝ આપવા જોઈએ. દર્દીને પોતાને સ્ટિરોઈડનો ઉપયોગથી બચવું જોઈએ.\nDGHSના કેટલાંક અન્ય મુખ્ય સૂચન\n· બાળકોએ હંમેશાં માસ્ક પહેરવાં, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.\n· બાળકોને હંમેશાં પૌષ્ટિક ભોજન આપો, જેથી તેમની ઈમ્યુનિટી મજબૂત થાય.\n· સામાન્ય લક્ષણો હોવાના સંજોગોમાં ડોક્ટરની સલાહથી પેરાસિટામોલ (10-15-MG)આપી શકાય છે.\n· ગળામાં ખારાશ અને ખાંસી હોવાના સંજોગોમાં ગરમ પાણીના કોગળા કરો. કફ હોય તો મોટી ઉંમરનાં બાળકોને વોર્મ સેલાઈન ગાર્ગલની સલાહ આપવામાં આવે છે.\n· સામાન્ય લક્ષણમાં તાત્કાલિક ઓક્સિજન થેરપી શરૂ કરો.\nકેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ:કોરોના સંક્રમિત બાળકો પર CT સ્કેનનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો, રેમડેસિવિર આપવા પર પ્રતિબંધ; 6 મિનિટ વોક ટેસ્ટની સલાહ\nBaba Ramdev પણ લેશે કોરોના રસી, Allopathy અને ડોક્ટરો વિશે ફરી આપ્યું મોટું નિવેદન\nતુર્કીમાં નિખિલ - નુસરત જહાંના લગ્ન અને ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ, 2 વર્ષમાં જ એવું તો શું બન્યું કે મેડ ફોર ઈચ અધર્સ કપલે કર્યો છૂટા થવાનો નિર્ણય\nમુંબઈમાં બીજા દિવસે પણ ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; ગોવા અને ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા\nમુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત, અનેક ઘાયલ\nBollywood ના 'બીગ ડેડી' Karan Joher અને ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન Ekta Kapoor કરવાના હતા લગ્ન તો પછી શું લોચો પડ્યો...\nમધ્ય પ્રદેશમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારો હવસખોર અમદાવાદથી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=790", "date_download": "2021-06-15T01:15:48Z", "digest": "sha1:RTWLRGX6LSJ724UEFNT3M5CWVUCQ6DSL", "length": 31045, "nlines": 99, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: દરિયો વહી ગયો ને કિનારો નથી રહ્યો – જયવતી કાજી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર��ક\nદરિયો વહી ગયો ને કિનારો નથી રહ્યો – જયવતી કાજી\nDecember 2nd, 2006 | પ્રકાર : નિબંધો | 6 પ્રતિભાવો »\nચારેક વર્ષ પહેલાંની એક પાનખરની જ આ વાત છે. ન્યુયોર્કથી થોડેક દૂર આવેલું વિલિયમ્સ બર્ગનું સુંદર સ્થળ. અરુણ અને અસ્મિતાએ પિકનિકનું આયોજન કર્યું હતું. અમે પણ તે વખતે એમને ઘેર ન્યુયોર્કમાં જ હતાં એટલે એમની સાથે પિકનિકમાં જોડાઈ ગયાં હતાં. પાનખર પૂર્ણકળાએ શોભી રહી હતી. એ નિસર્ગનો રંગોત્સવ માણવા જ અમે ત્યાં ગયાં હતાં. વૃક્ષોએ સોનેરી, પીળાં, લાલ અને તપખીરી પર્ણવસ્ત્રો પરિધાન કર્યાં હતાં. વિસર્જન પહેલાંની પ્રકૃતિની છટા અદ્દભુત હતી. રાત વધતી હતી અને એ સાથે ઠંડી પણ. ફાયરપ્લેસમાં લાકડાં મુકાતાં હતાં. અમારી વાતચીતનો દોર લંબાતો હતો. હાસ્યવિનોદ-મજાકમસ્તી પછી અમે ઊતરી ગયા માનવીય સંબંધો પર….. વૈશ્વીકરણ અને ઈન્ટરનેટના પ્રભાવ પર ઝડપથી બદલાઈ રહેલા માનવજીવન પર….\nઆ બધા મિત્રો છેલ્લા અઢી-ત્રણ દાયકાથી માતૃભૂમિ ભારત છોડી વિદેશમાં વસ્યા હતા. અભ્યાસકાળની ગડમથલની, ત્યાં કારકિર્દી બનાવવાના સંધર્ષની, એમના અનુભવોની વાત ચાલતી હતી. ખટમધુરાં સ્મરણો બધા તાજાં કરી રહ્યા હતાં. ત્યાં અજિતે કહ્યું, ‘અહીં બધું સારું છે, પ્રગતિ માટે તક છે. તમારામાં શક્તિ, પ્રતિભા, હિંમત અને ગમે તે કામ કરવાની તૈયારી અને નિષ્ઠા હોય તો તમને સિદ્ધિ અને સફળતા મળવાની.’\n‘એટલે તો તમારા જેવા જુવાનિયાઓ વતન છોડી દૂર દૂરથી અમેરિકા આવતા હોય છે.’ મેં હસીને કહ્યું હતું.\nત્યાં તો કૉમ્પ્યુટર ઍન્જિનિયર અજિતે કહ્યું : ‘હું મારી જ વાત કહું. હરિયાણાના એક નાનકડા શહેરમાં મારો જન્મ. પિતાની એક નાનકડી દુકાન અને થોડીક જમીન. અમે ત્રણ ભાંડુઓ. હું સૌથી મોટો. હું ત્યાંની શાળામાં બારમા ધોરણમાં ભણતો હતો. ઘરની સ્થિતિ સામાન્ય. બહુ જ ટૂંકી માંદગી પછી મારા પિતાજીનું અવસાન થયું. અમારા પર તો આભ તૂટી પડ્યું મારી પરીક્ષાને માત્ર એક જ મહિનો બાકી રહ્યો હતો. મારી મા ખૂબ જ હિંમતવાળી છે. એણે કહ્યું, ‘દીકરા, હું દુકાન સંભાળીશ. તું પરીક્ષામાં પાસ થઈ જા. પછી શું કરવું તે નક્કી કરીશું.’\n‘પરીક્ષા આપી. મને સમજ નહોતી પડતી હું શું કરું. હું ખૂબ જ ચિંતામાં હતો. ત્યાં એક સવારે મારી માએ કહ્યું : “મેં નક્કી કરી લીધું છે. હું દુકાન કાઢી નાખીશ. બીજા થોડા પૈસા પણ છે. તું અમેરિકા જા. તારું નસીબ અજમાવ. હું અહીંનું સંભાળી લઈશ. તું ત્યાં કમાતો થઈ જાય પછી મારે કોઈ ચિંતા નહિ રહે. તું તો અમારો સહારો છે જ.” આજથી બાવીસ વર્ષ પહેલાં મારી ઓગણીશ વર્ષની વયે મેં મારું ઘર છોડ્યું.’ બોલતાં બોલતાં એ ગદગદિત થઈ ગયો.\n‘અહીં આવીને મેં અભ્યાસ ચાલુ કર્યો. શરૂઆતના એ દિવસો બધું જ નવું, સાવ અપરિચિત. મા, ભાઈબહેન, ઘર ખૂબ જ યાદ આવે અને મારી ઊંઘ ઊડી જાય. કમાવા માટે જે કંઈ કામ મળે તે હું કરતો. ટૅક્સીની એક કંપનીમાં નોકરી મળી. હું ટેક્સી ચલાવતો. કેટલીયે વખત મેં રાતની ડ્યુટી કરી છે બધું જ નવું, સાવ અપરિચિત. મા, ભાઈબહેન, ઘર ખૂબ જ યાદ આવે અને મારી ઊંઘ ઊડી જાય. કમાવા માટે જે કંઈ કામ મળે તે હું કરતો. ટૅક્સીની એક કંપનીમાં નોકરી મળી. હું ટેક્સી ચલાવતો. કેટલીયે વખત મેં રાતની ડ્યુટી કરી છે ’ અમે આશ્ચર્યથી અજિતની સામે જોઈ રહ્યા.\n‘એ દિવસે મારી રાતની પાળી હતી. હું ટેક્સીમાં અર્ધો ઊંઘતો-જાગતો બેઠો હતો. ત્યાં કંપનીમાંથી મારા પર ફોન આવ્યો. મારે ટેક્સી લઈ જ્યાં પહોંચવાનું હતું તેની વિગત આપી અને જલ્દીથી પહોંચી જવાનું કહેવામાં આવ્યું. રાતના બે વાગી ગયા હતા. હું જ્યારે એ મકાન પાસે પહોંચ્યો ત્યારે રાતના અઢી થવા આવ્યા હતા. બધે અધંકાર હતો. એ મકાનને ભોંયતળિયે બત્તી ચાલુ હતી. એનો આછો પ્રકાશ બહાર આવતો હતો. તમને ખબર છે, સામાન્ય રીતે તો અહીંના ટેક્સીવાળા એમના ગ્રાહકના સ્થળે પહોંચી ધીમેથી બે-ત્રણ વખત હૉર્ન વગાડે. ગ્રાહક માટે થોડી રાહ જુએ. જો કોઈન આવે તો એ ચાલતો થાય. પરંતુ તે રાત્રે હું ત્યાં રાહ જોતો ઠીક ઠીક સમય ઊભો રહ્યો. મને વિચાર આવતો હતો, આટલી મોડી રાત્રે કોઈ ફોન કરી ટેક્સી બોલાવે એટલે કદાચ કોઈક ગંભીર વાત હોઈ શકે. રાહ જોયા પછી ટેક્સી ઊભી રાખી. હું ત્યાં ગયો અને મેં એ ઘરની ઘંટડી વગાડી. થોડીવારે બારણું ખૂલ્યું. એક વૃદ્ધ મહિલા લાકડીને સહારે મારી સામે ઊભી હતી એણે પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો. માથે હેટ હતી. મેં અંદર જોયું તો ઘરમાં બહુ જ ઓછું ફર્નિચર હતું. એના પર કપડું ઢાંકેલું હતું. પાસે ખૂણામાં બે કાર્ડબોર્ડનાં ખોખાં હતાં.\n‘તમે મારી આ બેગ ઊંચકી લેશો હું ઊંચકી શકું એમ નથી.’ એણે એક ખૂણામાં મૂકેલી બેગ બતાવતાં કહ્યું.\n‘બસ, આટલો જ સામાન છે ’ મેં બેગ ઊંચકી લીધી. એમનો ધ્રૂજતો હાથ પકડી એમને સાચવીને લાવીને ટેક્સીમાં બેસાડ્યાં.\n તારો ખૂબ આભાર.’ આંખમાં ઝળઝળિયાં સાથે એમણે કહ્યું.\n‘એમાં શું થઈ ગયું તમે તો મારાં દાદીમા જેવાં જ છો ને તમે તો મારાં દાદીમા જેવાં જ છો ને બોલો તમારે ક્યાં જવું છે બોલો તમારે ક્યાં જવું છે \n‘આ લે એનું સરનામું. વૃદ્ધો માટેના ઘરમાં જવું છે. હું એકલી છું. મારું ખાસ કહેવાય એવું અહીં કોઈ નથી. ડૉકટરે મને કહ્યું છે કે હવે હું વધુ વખત નહિ કાઢું. આટલો વખત હું એકલી રહી. હવે હું એકલી રહી શકું તેમ નથી. બીજું શું થાય મારું નામ કેથેરિન બ્રાઉન-કેરી’\nમેં ટેક્સી ચલાવવા માંડી. થોડે દૂર ગયો ત્યાં એમણે મને કહ્યું, ‘દીકરા તારી માએ તને બહુ સારું શિક્ષણ આપ્યું છે. તું સુખી થજે. ના…ના… આ રસ્તે નહિ, તું શહેરમાં થઈને મને લઈ જઈ શકશે તારી માએ તને બહુ સારું શિક્ષણ આપ્યું છે. તું સુખી થજે. ના…ના… આ રસ્તે નહિ, તું શહેરમાં થઈને મને લઈ જઈ શકશે \n‘પણ મેડમ, એ રસ્તો ટૂંકો નથી. તમે કહો તે રસ્તેથી લઈ લઉં.’\n‘શહેરમાં થઈને જ લે.’\nઅમે થોડાં આગળ વધ્યાં ત્યાં એમણે કહ્યું : ‘આ મકાન આગળ તું ઊભો રહે.’ હું ઊભો રહી ગયો.\n‘આ મકાનમાં મેં શાળા છોડ્યા પછી મકાનની લિફટ ઑપરેટર તરીકે કામ કર્યું હતું ’ પછી મને એમણે વળાંક લઈને બીજે એક રસ્તે જવા કહ્યું. થોડે ગયા પછી પાછું મને એમણે એક સ્થળે ઊભા રહેવા કહ્યું. ‘હવે તો એ ઘર રહ્યું નથી. એની જગ્યાએ જો આ કેટલું મોટું મકાન બંધાઈ ગયું છે ’ પછી મને એમણે વળાંક લઈને બીજે એક રસ્તે જવા કહ્યું. થોડે ગયા પછી પાછું મને એમણે એક સ્થળે ઊભા રહેવા કહ્યું. ‘હવે તો એ ઘર રહ્યું નથી. એની જગ્યાએ જો આ કેટલું મોટું મકાન બંધાઈ ગયું છે વર્ષો પહેલાં હું આ લત્તામાં રહી હતી. હું અને મારો ફ્રેંક અહીં રહેતાં હતાં. બે બાળકો થયાં હતાં. એક દીકરો અને એક દીકરી. બંને બહુ જ મીઠડાં હતાં. હવે તો એ બંને અહીંથી દૂર એમના સંસારમાં ઠેકાણે પડી ગયાં છે.’ એક ઊંડો નિ:શ્વાસ નાખતાં એમણે કહ્યું : ‘જો દીકરા વર્ષો પહેલાં હું આ લત્તામાં રહી હતી. હું અને મારો ફ્રેંક અહીં રહેતાં હતાં. બે બાળકો થયાં હતાં. એક દીકરો અને એક દીકરી. બંને બહુ જ મીઠડાં હતાં. હવે તો એ બંને અહીંથી દૂર એમના સંસારમાં ઠેકાણે પડી ગયાં છે.’ એક ઊંડો નિ:શ્વાસ નાખતાં એમણે કહ્યું : ‘જો દીકરા હવે આ બાજુ લે. તું થોડે દૂર જશે એટલે એક ફર્નિચરનું ગોડાઉન પણ છે.’ હું ટેક્સીની આગળની નાની આરસીમાંથી જોઈ શક્યો કે એ વૃદ્ધાના કરચલીવાળા મોં પર ખુશીની આછી લહેર ઊઠવા માંડી હતી.\n‘થોડુંક આગળ લે અને ‘કાફે’ આગળ ટેક્સી ઊભી રાખ.’ મેં ટેક્સી ઊભી રાખી અને એમણે ટેક્સીના બારણાનો કાચ નીચે ઊતાર્યો. ક્યાંય સુધી એ ‘કાફે’ સામે જોઈ રહ્યાં.\n‘હું જ્યારે પંદર-સોળ વર્ષની કિશ��રી હતી ત્યારે હું મારા મિત્રો સાથે અહીં નૃત્ય કરવા આવતી હતી. હું તને કહેવાનું ભૂલી ગઈ. ફ્રેંક સાથે મારે ઓળખાણ અહીં જ થઈ હતી…..’\nટેક્સી ચાલતી રહી. કેટલેક સ્થળે અમે ઊભાં રહ્યાં. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરતાં રહ્યાં. પછી એક વિશાળ મકાન આવ્યું. મને એમણે ટેક્સી રોકવાનું કહ્યું. એમણે બારણું ખોલ્યું અને ટેક્સીમાંથી મેં એમને ઊતાર્યા. ફૂટપાથ પરના એક બાંકડા પર એ બેસી ગયાં. રાત વિદાય લઈ રહી હતી. પ્રભાતનું પ્રથમ કિરણ નીકળ્યું હતું. ક્યાંય સુધી એ આંખ મીંચીને બેસી રહ્યાં. હું તેમની નજીક ઊભો રહ્યો. એમનું મોં નિસ્તેજ થઈ ગયું હતું. અચાનક મંદ સ્વરે તેમણે મને કહ્યું : ‘દીકરા હું ખૂબ થાકી ગઈ છું. હવે વખત થયો છે. ચાલ અંદર જઈએ.’ એ જ હતું વૃદ્ધો માટેનું નિવાસસ્થાન – ‘Elderly home’ – જ્યાં એમને જીવનનો અંતિમ શ્વાસ લેવાનો હતો. મેં એમને સાચવીને ઊભાં કર્યાં. બીજા હાથમાં બેગ પકડી અને અંદર લઈ ગયો અને એમને ખુરશી પર બેસાડ્યાં. થોડીક ઔપચારિકતા બાકી હતી એ પૂરી થઈ અને એક મહિલા આવીને એમને અંદરના ભાગમાં લઈ ગઈ. હાથ હલાવી એમણે મારી વિદાય લીધી.\nટેક્સી તરફ હું પાછો વળ્યો ત્યારે મારી આંખમાંથી આંસુ વહેતા હતા. એ રાત અને એકલતા અને પરવશતાની સાક્ષાતમૂર્તિ સમી એ વૃદ્ધાને આટલે વર્ષે પણ હું ભૂલ્યો નથી.’ ઘડી પહેલાનું રમતિયાળ વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. એક જબરદસ્ત સન્નાટો છવાઈ ગયો હતો. અમે બધાં સૂનમૂન થઈ ગયાં હતાં.\nઆજે શ્રાવણની મેઘલી સાંજે હું મારા ઘરની બાલ્કનીમાં એકલી બેઠી છું ત્યારે મને એ વૃદ્ધ કેથેરિન યાદ આવી ગઈ. મને થયું : માણસ એક સામાજિક પ્રાણી છે. માણસ બીજા માણસનો સ્નેહ, સાથ, સહકાર અને સોબત તો આદિકાળથી ઝંખતો રહ્યો છે. પરંતુ ધીમે ધીમે શી પરિસ્થિતિ થતી ગઈ છે \nબીજા વિશ્વયુદ્ધ પછી ખાસ કરીને પાશ્ચાત્ય સમાજના એક ભાગને એકલતા વરતાવા માંડી. ‘The lonely crowd’ – માનવીનાં ટોળાં વચ્ચે એકલતાં – આંતરિક વિચ્છિન્નતા – આવા શબ્દો 1950ના દાયકામાં સંભળાવા લાગ્યા. 1970નો દાયકો એટલે નોકરી-વ્યવસાય અને કારકિર્દીનો પરસ્ત કાળ. 1980 નો દાયકો એટલે ‘Bowling alone’ સામાજિક સંબંધોના વિચ્છેદનો કાળ. ‘પોતપોતાનું સંભાળે’ નો મિજાજ. વ્યક્તિવાદ અને સ્વકેન્દ્રીયતાનો વાયરો ફૂંકાવા માંડ્યો. આનું પરિણામ શું આવ્યું લોકોના આત્મીય અને ઘનિષ્ઠ સંબંધો છૂટવા લાગ્યા. સંબંધોનું વર્તુળ સંકોચાતું થયું. અંતરની અંગત વાત કહી શકાય એવી વ્યક્તિઓ ઓછી થતી ગઈ, અને પછી તો એ વર્તુળ એટલું ટચૂકડું થતું ગયું કે એમાં માત્ર પોતાનું કુટુંબ જ રહ્યું અને આજે તો પરિસ્થિતિ એવી સર્જાતી જાય છે કે સંતાનો પણ દૂર ને દૂર વસતાં હોય લોકોના આત્મીય અને ઘનિષ્ઠ સંબંધો છૂટવા લાગ્યા. સંબંધોનું વર્તુળ સંકોચાતું થયું. અંતરની અંગત વાત કહી શકાય એવી વ્યક્તિઓ ઓછી થતી ગઈ, અને પછી તો એ વર્તુળ એટલું ટચૂકડું થતું ગયું કે એમાં માત્ર પોતાનું કુટુંબ જ રહ્યું અને આજે તો પરિસ્થિતિ એવી સર્જાતી જાય છે કે સંતાનો પણ દૂર ને દૂર વસતાં હોય રહે માત્ર પતિ અને પત્ની રહે માત્ર પતિ અને પત્ની એમાં પણ જો બેમાંથી એક સાથી જતો રહે તો પછી જીવનમાં વ્યાપી જાય છે એકલતાનો ભયંકર ઓથાર…..\nજો કે ઈન્ટરનેટ અને ‘હાઈટેક’ના યુગમાં તમે દુનિયામાં કોઈ પણ સ્થળે કોઈનો પણ સંપર્ક કરી શકો છો. વિશ્વ સાવ નાનું થઈ ગયું છે. તમારે ઘરઆંગણે આખી દુનિયા આવી ગઈ છે. પરંતુ વાસ્તવિકતા શી છે એક મહાન નેતા અને સ્વાતંત્ર્યયોદ્ધા ડૉ. નેલ્સન મંડેલાએ એ વિશે ખૂબ જ સચોટ અને યથાર્થ કહ્યું છે, ‘આપણું વિશ્વ એક ગામડું બની ગયું છે, પરંતુ મને ચિંતા એ રહે છે કે તે ફક્ત માલસામાન અને માહિતીની આપલે પૂરતું જ છે. માનવી માટે સુખસગવડનાં અનેક સાધનો ઉપલબ્ધ છે, પણ કોણ જાણે કેમ માનવમન સંકીર્ણ થઈ ગયું છે. આપણું હૃદય સંવેદનવિહીન થઈ રહ્યું છે.’\nસગવડો કરતાં આપણે જરૂર હોય છે પોતીકી વિશ્વસનીય પ્રેમાળ વ્યક્તિની…. જેને આપણે માટે લાગણી હોય, સુખદુ:ખમાં સહભાગી થવાની ભાવના હોય અને જે આપણી નજીક હોય જે આપણી વાત શાંતિથી સાંભળે અને આપણે માટે થોડોક સમય ફાળવે. જેના હાથનો લાગણીભીનો સ્પર્શ આપણને હિંમત અને સાંત્વન આપે એવા માણસોની સંખ્યા દિનપ્રતિદિન ઓછી ને ઓછી થતી જાય છે જે આપણી વાત શાંતિથી સાંભળે અને આપણે માટે થોડોક સમય ફાળવે. જેના હાથનો લાગણીભીનો સ્પર્શ આપણને હિંમત અને સાંત્વન આપે એવા માણસોની સંખ્યા દિનપ્રતિદિન ઓછી ને ઓછી થતી જાય છે આજે કોઈને કોઈના માટે સમય નથી. શહેરોમાં કામધંધા અંગે દૂરને સ્થળે જવું પડતું હોય છે અને કામના કલાકો પણ વધી ગયા છે એટલે એમાં જ માણસનો સમય નીકળી જતો હોય છે. પોતાને જ માટે જ્યારે સમય નથી મળતો ત્યારે બીજાની શી વાત કરવી આજે કોઈને કોઈના માટે સમય નથી. શહેરોમાં કામધંધા અંગે દૂરને સ્થળે જવું પડતું હોય છે અને કામના કલાકો પણ વધી ગયા છે એટલે એમાં જ માણસનો સમય નીકળી જતો હોય છે. પોતાને જ માટે જ્યારે સમય નથી મળતો ત્યારે બ���જાની શી વાત કરવી આ જાતની મનની-લાગણીની એકલતા માનવીને ચિંતિત અને વ્યથિત કરી રહી છે.\nઅમેરિકાની વિખ્યાત ડ્યુક યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી અને સંશોધનકાર ડૉ. લીન સ્મિત લોવિને કંઈ કેટલીયે વ્યક્તિઓની મુલાકાત લઈ આ વિશે સંશોધન કર્યું છે. એમના સંશોધનના નિષ્કર્ષ વિશે તેઓ કહે છે : ‘આપણને ગાઢ આત્મીય અરસપરસના માનવસંબંધોની ખોટ આજે ખૂબ સાલે છે. આપણા સમાજને માટે સજાગ થવા માટેનો આ એલાર્મ છે – Wake up call છે.’\nમાનવમહેરામણ વચ્ચે માનવીની એકલતા વિશે પણ આવું જ કંઈક કહી શકાય ને ચોગમ મહેરામણનાં પાણી ઊછળતાં હોય અને એની વચ્ચે કોઈ માણસ પાણી માટે તરસે એવું છે. Water water everywhere, not a drop to drink ચોગમ મહેરામણનાં પાણી ઊછળતાં હોય અને એની વચ્ચે કોઈ માણસ પાણી માટે તરસે એવું છે. Water water everywhere, not a drop to drink અસંખ્ય માણસો વચ્ચે હોવા છતાં માણસ એકલો-એકાકી થતો જાય છે. આ કારમી એકલતા અનેક સામાજિક ગુનાઓ માટે જવાબદાર છે. આ એકલતાની ભીંસ વૃદ્ધાવસ્થામાં કદાચ સૌથી વધુ પીડતી હશે. ગમે તેમ હજી પણ હું કેથેરિનને વીસરી શકતી નથી…\n« Previous સારતત્વ – મૃગેશ શાહ\nમુખવાસ ભાગ-3 – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસંતાનમાં સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતર – ડૉ. ઊર્મિલા શાહ\n આ અર્ચન આજે યુનિફોર્મમાં બૂટ પહેર્યા વિના આવ્યો છે એટલે બેને એને અમારી ઑફિસમાં મોકલ્યો છે.’ ‘કેમ બેટા, તેં આજે આવા સ્પોર્ટસ્ શૂઝ પહેર્યા છે તને ખબર નથી કે સ્કૂલના યુનિફોર્મમાં આવા બૂટ ચાલતા નથી ’ ‘બેન મારા સ્કૂલના બૂટ મમ્મીએ ધોયા છે, તે સૂકાયા નથી. એટલે હું આ બૂટ પહેરી લાવ્યો છું.’ ‘કેમ આજે ચાલુ દિવસે ધોયા ... [વાંચો...]\nકુદરત તરફ – વત્સલ વસાણી\nસાંજનો સુંદર સમય અને હૃદયને સ્પર્શી જાય એવું ભીનું ભીનું વાતાવરણ છે. આવા સમયે ચારે બાજુથી બધુ બંધ હોય એવા એરકંડિશન્ડ વાતાવરણમાં જ રોજ રહેવું પડતું હોય છે. પણ રવિવાર હોવાથી આજે આ સુંદર ચાન્સ મળી ગયો છે. ખુલ્લું વાતાવરણ મને ખૂબ ગમે છે. ક્યાંય કોઈ દિવાલ ન હોય અને વિરાટ સાથે ઓતપ્રોત થઈને માણસ જીવતો હોય તો કેવું સારું ... [વાંચો...]\nશિયાળુ તડકાનું કૂણું-કૂણું ગીત – રીના મહેતા\nવર્ષો પહેલાં અમારા ઘરમાં હંમેશાં એકાદ પાળેલી બિલાડી તો આંટા માર્યા કરતી જ હોય. ચોમાસામાં એના શરીર પર બે-ચાર છાંટા પડતાં જ એ ગભરાઈને સંકોચાતી લપાઈ જતી. ઉનાળામાં એનું લયસભર શરીર લાંબુપહોળું કરી હીંચકા નીચે એ ઘોરતી હોય અને આવા જ બરબર જામેલા શિયાળામાં અડધી રાતે છાનીમાની ��ગ આગળ ગોદડામાં ભરાઈ જતી. ઠંડીના દિવસોમાં અમારી ઘરની બારણાં જેવડી મોટીમસ બારીમાંથી ... [વાંચો...]\n6 પ્રતિભાવો : દરિયો વહી ગયો ને કિનારો નથી રહ્યો – જયવતી કાજી\nખૂબ જ સરસ લેખ. જયવતી બહેનના મોટાભાગના લેખો ખૂબ સરસ હોય છે. નીચેનો લેખ વાંચવા ખાસ વિનંતી.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/maharashtra-corona-cases/", "date_download": "2021-06-15T00:15:59Z", "digest": "sha1:JE7NVYW34AMMNQ5USRM5W6VVCZGPQMAC", "length": 9154, "nlines": 163, "source_domain": "www.gstv.in", "title": "maharashtra corona cases - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nકોરોના સંક્રમણ/ નરેન્દ્ર મોદીએ આ સીએમના વખાણ કરવા માટે સામેથી કર્યો ફોન, કોરોનામાં સૌથી અસરગ્રસ્ત છે રાજ્ય\nમહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની સ્થિતિની જાણકારી મેળવવા માટે આજે પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ પહેલા કરતા ઘટ્યાં...\nકોરોનાનો તાંડવ / દેશમાં કુલ મોતના 50 ટકા મૃત્યુ આ બે રાજ્યોમાં, લોકડાઉન બેઅસર\nદેશભરમાં કોરોના વાયરસની બીજી લહરે કહેર વરસાવ્યો છે. દરરોજ કોરોનાના નવા કેસ અને મોતના આંકડા રેકોર્ડ બનાવી રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે...\nકોરોના કેર / મહારાષ્ટ્ર જતા પહેલા આ અહેવાલ જરૂર વાંચો, ઉદ્ધવ સરકારે ટ્રેનથી મુસાફરી કરતા મુસાફરો માટે જાહેર કર્યા નવા નિયમ\nકોરોના વાઇરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે ટ્રેનોથી આવતા મુસાફરોને લઇ નવો આદેશ જારી કર્યો છે. રાજ્ય સરકારે કોરોનાથી પ્રભાવિત 6 રાજ્યોમાંથી મહારાષ્ટ્ર પ્રવેશતા...\nBig News : કોરોનાએ ધારણ કર્યું વિ��રાળ સ્વરૂપ, સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન અંગે આપ્યું મોટું નિવેદન\nદેશના ઘણાં રાજ્યોમાં ફરી એક વખત કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના ઘણાં જિલ્લામાં સંક્રમણનો ભારે પ્રકોપ દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં...\nબેકાબુ કોરોના/પંજાબમાં પરીક્ષાઓ રદ, મહારાષ્ટ્રમાં સિનેમા હોલ-રેસ્ટોરન્ટમાં પ્રતિબંધો, જાણો કારોના વધતા ખતરા પર શું-શું થયું બંધ\nદેશમાં વધતા નવા કોરોનાના સંકટનું મોટું કારણ છે મહારાષ્ટ્રમાં બગડતી હાલત, રાજ્યમાં સ્થિતિ એટલી ગંભીર છે કે કેટલાક શહેરોમાં લોકડાઉન અથવા આંશિક લોકડાઉન લગાવવું પડ્યું...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=593", "date_download": "2021-06-15T01:19:55Z", "digest": "sha1:L7METSHMECMVKEII73FS4BIGXEQ7VIU7", "length": 27852, "nlines": 112, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ગૂગલ ન્યૂઝ : ભારતનું ગૌરવ – ડૉ. હરેશ અને યોગેશ કામદાર", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગૂગલ ન્યૂઝ : ભારતનું ગૌરવ – ડૉ. હરેશ અને યોગેશ કામદાર\nAugust 31st, 2006 | પ્રકાર : અન્ય લેખો | 15 પ્રતિભાવો »\n1970 ના દાયકાના ઉત્તરાર્ધમાં બૅંગલોરનો એક બાળક કૃષ્ણ-ભરત મુગ્ધ બની તેના દાદાને જુદાં-જુદાં છાપાં વાંચતાં જોતો. કન્નડ અને અંગ્રેજી ભાષાનાં અલગ-અલગ સમાચારપત્રો અને સામાયિકો તો ખરાં, ઉપરાંત અમેરિકાનું “ટાઈમ” સાપ્તાહિક પણ દાદાજીનું માનીતું. આટલું હજી ઓછું હોય તેમ દાદાજી દરરોજ બી.બી.સી.��ા અને ટેલિવિઝનના સમાચારો પણ અચૂક સાંભળતા. દાદાજીની સાથે કૃષ્ણ-ભરત પણ સમાચારોમાં રસ લેતો થયો. બાળવયમાં સમજ ઓછી હોય પણ એક વાત તો તેના ધ્યાનમાં આવી : એક જ સમાચારને અલગ-અલગ સ્ત્રોત જુદી રીતે અને નોખા પરિપેક્ષ્યમાં રજૂ કરતા. એક સમાચારપત્ર માટે જે ખબર અતિ મહત્વની હોય તેની બીજાએ માત્ર નગણ્ય નોંધ લીધી હોય. નાના બાળકે એક મહત્વનું તારણ કાઢ્યું – જો કોઈ પરિસ્થિતિને સારી રીતે સમજવી હોય તો તેને જુદા-જુદા દષ્ટિકોણથી જોયા બાદ જ તેના વિશે મત બાંધવો જોઈએ.\nબીજી તરફ કૃષ્ણ-ભરતનું શિક્ષણ પણ આગળ વધતું ગયું. ભણવામાં હોંશિયાર. ભારતમાં એન્જિનિયરિંગ કરી અમેરિકાની સુપ્રસિદ્ધ જ્યોર્જિયા ટેક યુનિવર્સિટીમાંથી સન 1996 માં કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં પી.એચ.ડી કર્યું. થોડો વખત ડિજિટલ ઈક્વિપમેન્ટ જેવી વિખ્યાત કંપનીમાં નોકરી કરી. વર્લ્ડ વાઈડ વેબ પર ઉપલબ્ધ અખૂટ માહિતીમાંથી જોઈતી માહિતી શોધી કાઢવાનું કામ અલ્ટાવિસ્ટા નામનું સર્ચ-એન્જિન કેવી રીતે કરે છે તે વિશે સંશોધન કરવાની જવાબદારી તેને સોંપાઈ. આ નોકરી દરમિયાન તેની મુલાકાત થઈ તેની જ વયના બે યુવાનો સાથે. તે હતા લૅરી પેજ અને સર્જી બ્રિન – ગુગલ સર્ચ એન્જિનના સ્થાપકો. પેજ અને બ્રિનને કૃષ્ણ-ભરતના વિષયમાં રસ પડ્યો અને તેને બોલાવી લીધો ગૂગલમાં. ગૂગલ એ વખતે નવી નવી જ કંપની હતી. કૃષ્ણ-ભરતને અખત્યાર સોંપાયો ગૂગલ રિસર્ચ ગ્રુપનો – નવી નવી તકનિકો પર સંશોધન કરવાનું મુખ્ય કામ. ટેકનોલોજીમાં સુધારા-વધારા કરી ભવિષ્યના ઉપયોગ માટે કેમ આગળ વધી શકાય તેના પ્રયોગો અને અખતરા કરતા રહેવાનું. ટેકનોલોજી સફળ નીવડે કે નિષ્ફળ, પૈસા પેદા કરી શકે કે નહીં તેની જરા પણ દરકાર કરવાની નહીં. સફળતા મળે કે ધનપ્રાપ્તિનો યોગ જણાય તો પણ ઠીક અને આમ ન થાય તો પણ કોઈ વાંધો નહીં. આવું હતું કૃષ્ણ-ભરતનું ગૂગલનું કાર્ય-ક્ષેત્ર.\nગૂગલમાં વળી બીજી એક અદ્દભુત સગવડ. કંપનીના દરેક કર્મચારીને પોતાના નોકરીના કલાકોમાંનો 20 ટકા સમય પોતાને મનગમતી પ્રવૃત્તિ પાછળ ખર્ચવાનો. કંપની કે પોતાનો ઉપરી આ બાબતમાં કોઈ પ્રકારની દખલ ન કરે. પોતાને અનુકૂળ અને પોતાની રુચિ મુજબનું કામ નોકરીના આ 20 ટકા સમયમાં દરેક કર્મચારી કરી શકે. ગૂગલના યુવાન સ્થાપકોની એક દઢ માન્યતા એ હતી કે આવું સ્વાતંત્ર્ય નવા વિચારોની મહામૂલી ખાણ નીવડશે. નોકરીના કલાકોના 20 ટકા એટલે અઠવાડિયે એક દિવસ – કોઈ પણ પ્રકારની રોક-ટોક વગર પો��ાને ગમતા કામ પાછળ ગાળવાનો. કવિની ભાષામાં કહીએ તો સપનાનાં વાવેતરનો કાળ. ગૂગલની ટેકનોલૉજીમાંની ઘણી આવા પ્રયોગોમાંથી જન્મી છે. સંશોધક પોતાને મનગમતા કાર્યની જાણકારી પોતાના સહકર્મીઓને ઈલેકટ્રોનિક બુલેટિન બોર્ડ પર આપે અને સાથીઓ પોતાનાં પ્રતિભાવો, ટીકા-ટિપ્પણ જણાવે. અભિપ્રાયોના આવા આદાન-પ્રદાનને કારણે નવી દિશાઓ ખૂલતી જાય. હકારાત્મક પ્રતિભાવ એટલે બીજાઓને નવો વિચાર પસંદ પડ્યો છે અને સહિયારી રીતે તેને આગળ વધારી શકાય છે તેવી લીલી ઝંડી. ગૂગલ આ રીતે નવી નવી ટેકનોલૉજી વિકસાવતું ગયું.\nકૃષ્ણ-ભરત જ્યારે પોતાની પી.એચ.ડી માટે સંશોધન કરતો હતો ત્યારે તેણે એક નવીન પ્રકારના ઈલેકટ્રોનિક સમાચાર – પત્રની કલ્પના કરેલી. વર્લ્ડ વાઈડ વેબ પર કોઈ એક ચોક્કસ બાબતને લગતા જે-જે સમાચાર હોય તે બધાને એકસાથે લાવી એક જ થાળીમાં પીરસવા મળે તો આવો સંચય વાસી પણ ન હોવો જોઈએ. એટલે તાજેતાજા સમાચાર વિષયવાર અને વિગતવાર ગોઠવી વાચકની રુચિ અનુરૂપ આપી શકાય તો આવો સંચય વાસી પણ ન હોવો જોઈએ. એટલે તાજેતાજા સમાચાર વિષયવાર અને વિગતવાર ગોઠવી વાચકની રુચિ અનુરૂપ આપી શકાય તો ગૂગલમાં નોકરી લીધી ત્યારે પણ આ વિચાર તેના મગજમાં અવાર-નવાર ઝબકતો રહેતો. અને તેમાં આવ્યો 11 સપ્ટેમ્બર 2001 નો ગમખ્વાર દિવસ. કૃષ્ણ-ભરત તે દિવસે ન્યુ ઓર્લિયન્સ શહેરમાં એક મહત્વની બેઠક માટે ગયેલો. પોતાની હોટેલની રૂમમાં ટેલિવિઝન પર આતંકવાદી હુમલાઓના સમાચાર જોયા. ટેલિવિઝનની એક પછી એક ચેનલ ફેરવતો ગયો, વધુ ને વધુ માહિતી માટે અને આ ગોઝારી ઘટનાએ એક ચિનગારીનું કામ કર્યું.\nબાળપણમાં દાદાજી સાથે માણેલા દિવસોનું સુખદ સ્મરણ; વાંચવાની જે લત દાદાજીએ લગાડી હતી તે; જ્યોર્જિયા ટેકમાં કૉમ્પ્યુટર વિજ્ઞાનનો ઉચ્ચ અભ્યાસ; ત્યાં વિચારેલા નવા પ્રકારના સમાચાર-પત્રનું આલેખન; ગૂગલમાં નોકરી દરમ્યાન મનગમતું કામ કરવા મળેલ 20 ટકાનો સમય અને 11 મી સપ્ટેમબરનાં દશ્યો. આ બધાં પરિબળો એકસાથે કામે લાગ્યાં. કૃષ્ણ-ભરતે શરૂ કર્યું કામ એવી ટેકનોલૉજી પર કે જેના દ્વારા એક જ વિષયને લગતા સમાચાર જુદા-જુદા સ્ત્રોતમાંથી ભેગા કરાય અને એકસાથે રજૂ કરાય. એક જ વિષયને કેટલા અલગ-અલગ દષ્ટિકોણથી જોઈ શકાય તેનો તરત અહેસાસ મળે. કૃષ્ણ-ભરતે પોતાના ગણિતશાસ્ત્રના ઉચ્ચજ્ઞાનનો ઉપયોગ કરી સમાચારોને કેવી રીતે વિભાગવાર વહેંચવા, અગ્રતાક્રમાનુસાર ગોઠવવા, નવા સમાચારોને પ્રાધાન્ય મળવ��ં જોઈએ વગેરે મુદ્દાઓને સાંકળી લે તેવી વ્યવસ્થા ઊભી કરી. એક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ આ કામ કરવા સક્ષમ નથી એટલે આ બધું કામ અવિરતપણે કૉમ્પ્યુટર્સ કરતાં જાય તો જ શક્ય બને. આવું માળખું તૈયાર થયું એટલે તેમાં વધુ ને વધુ સૂક્ષ્મ પરિમાણો ઉમેરાતાં ગયાં. મહત્વના સ્ત્રોત (જેવા કે ન્યુયોર્ક ટાઈમ્સ, બી.બી.સી, ગાર્ડિયન) ના સમાચારનો અગ્રતાક્રમ ઊંચો હોય તે સ્વાભાવિક છે સાથે સાથે નાના સ્ત્રોતને પણ અવગણવા ન જોઈએ. તાજા સમાચાર ઉપરની પાયરીએ રાખવા પડે. સાથે ફોટાઓ પણ સાંકળી લેવા જોઈએ. સમાચારો વણથંભ્યા ઘડાતા રહે એટલે તેને અનુરૂપ કૉમ્પ્યુટર્સ પણ સતત સંકલન કરતાં રહેવાં જોઈએ.\nગણિતશાસ્ત્ર અને કૉમ્પ્યુટર વિજ્ઞાનનાં જટિલ પાસાંઓનો ઉપયોગ કરી સન 2002 ની શરૂઆતમાં પોતાના ઓનલાઈન ઈલેક્ટ્રોનિક સમાચાર-પત્રનું ડમી તૈયાર કર્યું. ગૂગલના સંસ્થાપકોએ આ પ્રોજેક્ટમાં તીવ્ર રસ દાખવ્યો અને કૃષ્ણ-ભરતના શોખનું આ રમકડું ગૂગલનો મહત્વનો પ્રોજેક્ટ બની ગયું. ગૂગલના બીજા સાથીઓ આ કામમાં જોડાયા. જોઈએ તે મદદ હાજર કરાઈ અને આમાંથી ઉદ્દભવ્યું એક અવનવું સમાચારપત્ર “ગૂગલ ન્યૂઝ”.\nઆ ઈલેક્ટ્રોનિક સમાચારપત્ર વિશ્વના દરેક નાગરિક માટે તદ્દન મફતમાં ઉપલબ્ધ કરાયું છે. “ગૂગલ ન્યૂઝ” એટલે અદ્યતન કૉમ્પ્યુટરોનું એક એવું જાળું જેનાં સોફટવેર વર્લ્ડ વાઈડ વેબ પર વણથંભી રીતે સમાચારો શોધતાં રહે, એક ચોક્કસ વિષયને લગતા સમાચારો એકસાથે સંકલન થઈ રજૂ થાય. જુદા-જુદા સ્ત્રોતોના સમાચારોનાં મથાળાં વાચકને મળે અને જે મથાળામાં રસ પડે તેના પર કિલક કરતાં તે સ્ત્રોત પર વાચકને પહોંચાડી દે જેથી વિગતવાર માહિતી મેળવી શકે. …પણ આટલું પૂરતું નહોતું. કૃષ્ણ-ભરતને તો જોઈતું હતું વાચક પોતે પસંદ કરી શકે તેવા સમાચારો ધરાવતું છાપું. એટલે એક નવી તકનિક વિકસાવાઈ. દરેક વાચક પોતાને ગમતા વિષયો પસંદ કરી દરેક વિષય પર કેટલાં મથાળાં જોવા ઈચ્છે છે તે પણ નક્કી કરી શકે. વિષયોનું વૈવિધ્ય પણ ગજબનું : વિશ્વ સમાચાર, કોઈ ચોક્કસ દેશને લગતા સમાચાર, વિજ્ઞાન-ટેકનોલૉજી, સ્વાસ્થ્ય, રમત-ગમત, મનોરંજન, વેપાર-વાણિજ્ય, કળા-સંસ્કૃતિ, વગેરે, વગેરે. મથાળાંની સાથે ફોટાઓ જોઈએ છે કે નહીં તે પણ પસંદગી વાચકની જ. કયા વિષયના સમાચાર ઉપર હોવા જોઈએ અને કયો વિષય અગ્રતાક્રમમાં પાછળ હશે તે પણ દરેક વાચક પોતાની મરજી મુજબ નક્કી કરે. “ગૂગલ ન્યૂઝ” દરેક વાચકને તેની પોતાની ફરમાઈશ ��ુજબનું સમાચાર-પત્ર આપે. સમાચારો પ્રતિક્ષણ વ્યવસ્થિત ગોઠવાતા રહે. અત્યારે વિશ્વભરના 4500થી વધુ સ્ત્રોતોના સમાચારોનું સંકલન “ગૂગલ ન્યૂઝ” પોતાના વાચકને પીરસે છે – તદ્દન મફતમાં. સજાવટ એટલી આકર્ષક અને ગોઠવણ એટલી તો વ્યવસ્થિત કે વાચક પોતાના મનપસંદ સમાચારો માણતો જ રહે.\n“ગૂગલ ન્યૂઝ” ઝંઝાવાતની જેમ વિશ્વભરમાં ફેલાઈ ગયા. આટલી ગજબની સફળતા ઈન્ટરનેટના ઈતિહાસમાં બહુ ઓછી નોંધાઈ છે. કૃષ્ણ-ભરતની બઢતી થઈ ગૂગલની રિસર્ચ એન્ડ ડેવલેપમેન્ટ ઑફિસના મુખ્યાધિકારી તરીકે – ભારતમાં. ગૂગલની નવી ટેકનોલોજીમાંની ઘણી ભારતમાં રચાઈ છે. “ગૂગલ ન્યૂઝ” ની સફળતા જોઈ ગૂગલના બીજા સંશોધકોને થયું આમાં હજુ નવા અખતરા કરીએ તો તેમાંથી જન્મે છે “ગૂગલ એલર્ટ”. વાચક પોતાની રુચિ જણાવે તો તે વિષયને લગતા નવા સમાચારો જેમ જેમ ઉદ્દભવતા જાય તેમ તેમ વાચકને ઈ-મેલ દ્વારા તેની જાણ ગૂગલ દ્વારા કરાતી રહે. આ સગવડ પણ તદ્દન મફતમાં. આજે કરોડો લોકો “ગૂગલ ન્યૂઝ” અને “ગૂગલ એલર્ટ” ના સભ્ય છે. સભ્યપદ માટે કોઈ પ્રકારની ફી નથી કે નથી કોઈ જાતની ખરીદી કરવાની.\nઆજે કોઈ પણ ખર્ચ વિના વિશ્વની દરેક વ્યક્તિ પોતાની પસંદને અનુરૂપ તાજેતાજા સમાચારો અવિરત રીતે મળતાં રહે તેવી સમર્થ બની હોય તો તેના પાયામાં છે એક વ્યક્તિનું વિસ્મયભર્યું બાળપણ. આજે કૃષ્ણ-ભરતની ઉંમર છે 36 વર્ષ. અને તેઓ ગૂગલના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ છે.\n(“ગૂગલ ન્યૂઝ” ની વેબસાઈટ છે : http://news.google.com આ વેબસાઈટ પર જઈ પોતાનું નામ નોંધાવી પોતાનું મનપસંદ સમાચારપત્ર મેળવી શકાય છે. શ્રી કૃષ્ણ-ભરત અંગેની વધુ વિગતો ગૂગલ સર્ચમાં “krishna-bharat” નામથી સર્ચ કરવાથી પણ મળી શકે છે, આ ઉપરાંત “ગૂગલ રિચર્ચ સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સ” વિભાગમાં આપેલી આ વિગત પણ આપ જોઈ શકો છો : http://labs.google.com/people/krishna/ )\n« Previous હાસ્યમેવ જયતે \n ક્યા અંદાઝેબયાં – સં. આશિત હૈદરાબાદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમુખવાસ (ભાગ-6) – સંકલિત\nઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે. ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો. જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે. મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી. દુશ્મન કરતાં ... [વાંચો...]\nપૌરાણિક સંદર્ભોમાં દિવાળી – કુસુમ દવે\nદિવાળી વિષે હિન્દુ ધર્મમાં કેટલ��ક દંતકથાઓ છે. દિવાળીની એ દંતકથાઓ લોકો દ્વારા પ્રચલિત છે કે એ દિવસે ભગવાન રામ ચૌદ વરસોના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા, તેમના કહેવા પ્રમાણે કારતકની અમાસનું વિશેષ મહત્વ છે, કારણકે તે દિવસે ભગવાન રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તે રાજ્યાભિષેકના આનંદમાં આખી અયોધ્યા નગરી દીવડાઓથી ઝગમગી ઊઠી હતી, ઘર-ઘરમાં મંગલ ગીતો ગવાતા હતા અને ... [વાંચો...]\nવાચકોની પદ્યરચનાઓ – સંકલિત\nગઝલ – વિનોદ ઓઝા ચીતરેલા ફૂલને સૂંઘ્યા કરે છે કોણ છે આંખ મીંચી આયનો જોયા કરે છે કોણ છે આંખ મીંચી આયનો જોયા કરે છે કોણ છે ક્યાં જવું છે કેમ એ દોડ્યા કરે છે કોણ છે નામ સરનામું સતત શોધ્યા કરે છે, કોણ છે આમ આખી ભીંત તરફડતી રહી છે આ જુઓ એ છબી કોની અહીં ચોડ્યા કરે છે, કોણ છે આમ આખી ભીંત તરફડતી રહી છે આ જુઓ એ છબી કોની અહીં ચોડ્યા કરે છે, કોણ છે એટલે આખો બગીચો આટલો ... [વાંચો...]\n15 પ્રતિભાવો : ગૂગલ ન્યૂઝ : ભારતનું ગૌરવ – ડૉ. હરેશ અને યોગેશ કામદાર\nઆટલી સરસ અને સભર માહિતી આપવા બદલ આભાર\nઆ માહિતિ મને ખુબ સરસ લાગિ બહુજ ઉપ્યોગિ ચે.\nઘણા સમય બાદ આવી સારી માહિતી મલી.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/product/%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2-1-%E0%AA%95%E0%AA%BF%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/AGS-CP-564?language=gu", "date_download": "2021-06-15T01:05:11Z", "digest": "sha1:XR4I6EKROTIJBBDYHUQNE53W72NN6KWW", "length": 6201, "nlines": 108, "source_domain": "agrostar.in", "title": "ધાનુકા ધાનુકા - પ્રોટોકોલ (1 કિગ્રા) - એગ્રોસ્ટાર", "raw_content": "ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nએગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.\nતમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે\nધાનુકા - પ્રોટોકોલ (1 કિગ્રા)\nરાસાયણિક બંધારણ: પ્રોપીનેબ 70% WP\nમાત્રા: 45 ગ્રામ/પંપ અથવા 600 ગ્રામ/એકર\nવાપરવાની પદ્ધતિ: પાન પર છંટકાવ\nઉપયોગીતા: મરચી: ડાઈ બેક; ટામેટા બક આય રોટ\nસુસંગતતા: સ્ટીકર સાથે વાપરી શકાય.\nઅસરનો સમયગાળો: 10 દિવસ\nવાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .\nકયા પાકમાં વપરાય છે: સફરજન, દાડમ, બટાકા, મરચી, ટામેટા, દ્રાક્ષ, ચોખા\nવિશેષ વર્ણન: ભૂખરા બદામીલી ટપકાં ના નિયંત્રણ માટે ખૂબ સારી\nપેજર (ડાયાફેનથ્યુંરોન 50% ડબ્લ્યુપી) 1 કિલો\nયુ પી એલ - ઉલાલા - 500 ગ્રામ\nટોકન 20 એસજી (ડાયનોટેફ્યુરાન 20% એસજી) 250 ગ્રામ\nટાટા MANIK (એસીટામાપ્રિડ 20% એસ.પી.) (250 ગ્રામ)\nધાનુકા - અરેવા - 1 કિગ્રા\nયુ પી એલ - ઉલાલા - 500 ગ્રામ\nકોન્સ્ટા (ફિપ્રોનીલ 40% + ઇમિડાક્લોપ્રીડ 40%) 40 ગ્રામ\nસુમિટોમો હોશી જીએ 0.001% ૧ લી\nરોકેટ(પ્રોફેનોફોસ 40% + સાઇપરમેથ્રિન 4%ઇસી)1000 મિલી\nસ્ટેલર (ઝીબ્રાલીક એસિડ 0.001%) 1000 મિલી\nકોન્ફીડોર સુપર (ઇમીડેકલોપ્રીડ 30.5% SC) 250 મિલી\nબેયર ઓબેરોન (સ્પિરોમેસિફેન 240 એસસી 22.9% ડબ્લ્યુ/ડબ્લ્યુ) 100 મિલી\nધાનુકા - અરેવા - 1 કિગ્રા\nસિન્જેન્ટા અલિકા (થાઈઓમેથોકઝામ 12.6% + લેમડાસાયલોથ્રિન 9.5% ઝેડ સી) 200 મિલી\nએન્ટ્રાકોલ (પ્રોપીનેબ 70% WP) 1 KG\nટાટા બહાર (1000 મિલી)\nપાવર જેલ (ક્રોપ ન્યુટ્રીએન્ટ) (500 ગ્રામ)\nએગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર\nકૃપા કરીને અમને તમારો નંબર આપો અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.\nતમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે\nએગ્રી દુકાન પર પાછા જાઓ\n‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો\nએગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત\nઅમારી એપ ડાઉનલોડ કરો\nહમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો\nહમણાં જ ફોન કરો", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/14-02-2020/28483", "date_download": "2021-06-15T00:36:17Z", "digest": "sha1:BDWSQHTUQ23ASNBX6XFJCJ7436IBRDDN", "length": 17982, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "દરેક ભારતીયને હિન્દી આવડવુ જોઇએ, કારણ કે તે આપણી માતૃભાષા છેઃ રણજી મુકાબલામાં બીસીસીઆઇના કોમેન્ટ્રેટરના નિવેદનથી વિવાદ", "raw_content": "\nદરેક ભારતીયને હિન્દી આવડવુ જોઇએ, કારણ કે તે આપણી માતૃભાષા છેઃ રણજી મુકાબલામાં બીસીસીઆઇના કોમેન્ટ્રેટરના નિવેદનથી વિવાદ\nનવી દિલ્હીઃ કર્ણાટક અને બરોડા વચ્ચે રમાઇ રહેલા રણજી મુકાબલા દરમિયાન બીસીસીઆઈના એક કોમેન્ટ્રેટરના નિવેદન બાદ નવો વિવાદ શરૂ થઈ ગયો છે. ગુરૂવારે મેચ દરમિયાન તેમણે કહ્યું કે, 'દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ કારણ કે તે આપણી માતૃભાષા છે.'\nબરોડાની ઈનિંગની બીજી ઓવર દરમિયાન જ્યારે બેમાંથી એક કોમેન્ટ્રેટરે કહ્યું, 'મને સારૂ લાગે છે કે સુનીલ ગાવસ્કર હિન્દીમાં કોમેન્ટ્રી કરી રહ્યાં છે અને સાથે પોતાની કિંમતી વાત પણ તે ભાષા��ાં કરે છે. મને તે સારૂ લાગે છે કે તેઓ ડોટ બોલને 'બિંદી' બોલ કરે છે.'\nતેના પર બીજા કોમેન્ટ્રેટરે જવાબ આપ્યો, 'દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ. તે આપણી માતૃભાષા છે. તેનાથી મોટી બીજી કોઈ ભાષા નથી.'\nતેમણે આગળ કહ્યું, 'હકીકતમાં, મને તે લોકો પર ખુબ ગુસ્સો આવે છે જે કહે છે કે અમે ક્રિકેટર છીએ અને હજુ પણ અમારે હિન્દીમાં વાત કરવી જોઈએ તમે ભારતમાં રહો છો તો સ્પષ્ટ છે કે હિન્દી હોલવું જોઈએ, આ આપણી માતૃભાષા છે.'\nરિપોર્ટ્સ પ્રમાણે, આ ટિપ્પણી કરનાર કોમેન્ટ્રેટરનું નામ સુનીલ દોષી છે.\nઆ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થી ગઈ છે અને કેટલાક લોકોએ તેને વિવાદાસ્પદ પણ માની છે.\nબુધવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી અને અંતિમ વનડે મેચ દરમિયાન ભારતીય બેટ્સમેનો કેએલ રાહુલ અને મનીષ પાંડે કન્નડમાં વાત કરી રહ્યાં હતા. રાહુલ અને પાંડેએ પાંચમી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી.\nપાંડે અને રાહુલ વચ્ચે બારથીરા' (શું તું આવીશ), 'ઓડી ઓડી બા' (આવો દોડો), 'બેડા બેડા' (નહીં નહીં) અને 'બા બા' (આવી જા) જેવા શબ્દો સાંભળવા મળ્યા જેને સાંભળીને વિશ્વના કન્નડ ભાષી ખુબ ખુશ હશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nપૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST\n\" નિર્ભયા કેસ \" : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST\nમુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST\nકોલકતામાં પાણીમાં દોડશે મેટ્રો : રેલમંત્રી પિયુષ ગોયલે અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલનું કર્યું ઉદ્ધઘાટન access_time 11:41 pm IST\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અભદ્ર ટિપ્પણી કરનાર રાજ્યસભાના સુરક્ષા અધિકારીને પદચ્યુત કરાયો access_time 2:17 pm IST\nદક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએને સંડોવતા મેચ ફિક્સીંગના મામલામાં મુખ્ય આરોપી અને સટ્ટાબાજ સંજીવ ચાવલા ૧૨ દિવસની પોલીસ કસ્ટડીમાં access_time 4:53 pm IST\nઅનીલ ઓઝાનું વધુ એક ત્રાગુઃ કલેકટર કચેરીમાં ઝપાઝપી access_time 2:54 pm IST\nપતિ-પત્નિ વચ્ચેની તકરારમાં અટવાયેલા સંતાનોને પિતાને મળવા દેવા કોર્ટનો હુકમ access_time 3:27 pm IST\nરેસકોર્ષમાં મૂકાયું ડ્રીંકીંગ વોટર એ.ટી.એમ. access_time 3:31 pm IST\nરાષ્ટ્રીય એકતામાં યોગદાન બદલ પુરસ્કાર માટે અરજીઓ કરવી access_time 10:06 am IST\nભાવનગરમાંથી ચોરાઉ રિક્ષા સાથે ગેરેજ મા��િક સહિત ત્રણ ઝડપાયા access_time 11:34 am IST\nમોરબીનો વાવડી રોડ ૮.૫૦ કરોડના ખર્ચે નવો બનશે ધારાસભ્ય બ્રિજેશ મૅરાજાના ના હસ્તે કરાયું ખાતમુર્હત access_time 1:17 am IST\nવડોદરા ખાતે બ્રાઇટ ડે સ્કૂલમાં ક્લાસમાં પંખો પડતા બેને ઇજા access_time 9:35 pm IST\nકેમ છો ટ્રમ્પ : અમદાવાદ લોખંડી સુરક્ષા ઘેરામાં હશે access_time 8:53 pm IST\nઆમુલ પરિવર્તન : ગાંધીનગરને મળશે પોલીસ કમિશનર : અમદાવાદના કેટલાક પોલીસ મથકોની હદ બદલાશે access_time 2:24 pm IST\nરસ્તા પર પિયાનો વગાડનાર ટાબરિયો થઇ ગયો ફેમસ access_time 3:23 pm IST\nઝાડુ વર્ષના કોઇ પણ દિવસે સીધુ ઊભું રહી શકે નાસા શું કહે છે નાસા શું કહે છે\nવર્ષ 2070 સુધી વિલુપ્ત થવાની કગાર પર હશે વૃક્ષ અને પશુઓ:વૈજ્ઞાનિકોની આગાહી access_time 6:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nટુરિસ્ટ વિઝા લઇ દુબઇ ગયેલા ભારતીયએ પત્નીની હત્યા કરી નાખી : પત્ની બેવફા હોવાની શંકા access_time 7:06 pm IST\nમહાભિયોગ પ્રસ્તાવ બાદ અમેરિકાના પ્રેસિડન્ટ આકરા પાણીએ : બીજા દેશોના નેતાઓ સાથે થતી વાતચીત હવે સરકારી અધિકારીઓ સાંભળી નહીં શકે : સાઉન્ડપ્રૂફ રૂમમાં વાતચીત કરે તેવી શક્યતા : યુક્રેનના પ્રેસિડન્ટ સાથે થયેલી વાતચીત જાહેર થઇ જવાથી મહાભિયોગ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો access_time 12:01 pm IST\nચીનમાં અભ્યાસ કરતા ભારતના 647 સ્ટુડન્ટ્સ વતનમાં પાછા આવી ગયા : હજુ પણ બાકી રહેતા 100 જેટલા સ્ટુડન્ટ્સની સરકારને આજીજી : અમને વહેલી તકે અહીંથી છોડાવો access_time 11:43 am IST\nપોસ્ટ ગાયબ થઈ, કેપ્ટનને કહ્યું પણ નહીં access_time 3:12 pm IST\nમહિલા ક્રિકેટ શેફાલી વર્મા બની સ્ટાર સ્પોર્ટસ કેમ્પેનનો ચહેરો access_time 10:50 pm IST\nવિકેટ લેવા જસપ્રીત બુમરાહે વધારે અગ્રેસિવ થવાની જરૂરઃ ઝહીર ખાનની સલાહ access_time 3:16 pm IST\n'દંગલ' ફેમ પહેલવાન ફાતિમા સના શેખનો 'સૂરજ પે મંગલ ભારી'નું ફર્સ્ટ લુક સામે access_time 4:26 pm IST\nતલવારબાજી-તિરંદાજી અને માર્શલ આર્ટસ શીખરે વિક્કી access_time 10:21 am IST\nભોજપુરી ફિલ્મ 'મહેંદી લગા કે રખના-3'નું ડાન્સર પોસ્ટર થયું રિલીઝ access_time 4:25 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/category/%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%87/%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6", "date_download": "2021-06-15T00:46:13Z", "digest": "sha1:QKHY5JCZMDY4M5T56JROSWVLLR2XYUQP", "length": 15674, "nlines": 202, "source_domain": "www.charotarnoavaj.com", "title": "અમદાવાદ |", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાય���લેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nવતન ગયેલા શ્રમજીવીઓ પરત આવવા લાગ્યા ઃ ઉદ્યોગપતિઓને રાહત\nઅમદાવાદ,તા. ૨ ગુજરાતમાં કોરોના ફરીથી સક્રિય થતાં તમામ મહાનગરોમાંથી શ્રમજીવીઓ પોતાના વતન ચાલ્યા ગયા હતા. ગત વર્ષે કોરોનાને કારણે તમામ…\nઆવતીકાલથી ઝાયડ્સ હોસ્પિટલમાં નહીં મળે કોરોનાથી રાહત આપનાર રેમડેસિવિર ઇન્જેક્શન\nઝાયડ્સ હોસ્પિટલે પબ્લિક એનાઉન્સમેન્ટમાં જણાવ્યું છે કે, હવે ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે. ત્યારે સરકાર કહી રહી છે કે,…\nધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને લઈ જાણો શું લેવાયો મોટો નિર્ણય\nગુજરાતમાં કોરોના વાયરસે ફરી એકવાર ઉથલો માર્યો છે. દિવસે ને દિવસે કોરોના વાયરસ જાણે તોફાની બેટિંગ કરી રહ્યો હોય તેમ…\nઆઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દાંડી યાત્રાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો પ્રારંભ\nઆઝાદીના અમૃત મહોત્સવ હેઠળ PM મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. 24 દિવસની આ યાત્રામાં સત્યાગ્રહીઓ પગપાળા 390 કિ.મી કાપી…\nનરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતની ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે ઐતિહાસિક જીત\nભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં…\nસ્થાનિક સ્વરાજની ચુંટણી પેહલા કોંગ્રેસને મોટો ઝટકો જાણો કયા ધારાસભ્યએ આપ્યું રાજીનામું\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈ નારાજ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી…\nઅમદાવાદ/ દેશનું સૌથી મોટું જીએસટી ચોરીનું કૌભાંડ,અબજોના બોગસ બિલ બનાવી 72.25 કરોડની ITC મેળવી: ભેજાબાજની ધરપકડ\nસેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમદાવાદ નોર્થની ટીમના અધિકારીઓએ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં સુકન સ્માઈલ સિટિ એપાર્ટમેન્ટની બી વિન્ગના ૧૦૩…\nકિટો ડાઇટ વજન ઘટાડવામાં ઉપયોગી\nહાલના દિવસોમાં ખાવા પીવાને લઇને એક નવી ડાઇટ ખુબ જ લોકપ્રિય થઇ રહી છે. આ લોકપ્રિય થઇ રહેલી ડાઇટનુ નામ…\nધોરણ ૯ થી ૧૨ સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો ૨૦ ના બદલે ૩૦ ટકા પુછાશે\nઅમદાવાદ, તા. ૨ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો…\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્��િક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mamata-banerjee-rallies-on-e-scooters-to-protest-rising-petrol-and-diesel-prices-065609.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:39:19Z", "digest": "sha1:HWVEXTTOXYUS7SL3HTLIHTYLGGX4D5KE", "length": 14220, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "પેટ્રોલ - ડીઝલના વધતા ભાવોના વિરોધમાં મમતા બેનરજીએ ઇ સ્કુટર પર કાઢી રેલી | Mamata Banerjee rallies on e-scooters to protest rising petrol and diesel prices - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nકેન્દ્રની સરકાર આંધડી, બહેરી અને બોબડી છેઃ અભિષેક ઉપાધ્યાય\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ થયા જારી, જાણો આજના લેટેસ્ટ રેટ\nપેટ્રોલ- ડીઝલના વધતા ભાવને લઈ રાજકોટ, કેશોદ, ગાંધીનગરમાં કોંગ્રેસનો હલ્લાબોલ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી, શ્રીગંગાનગરમાં 106 રૂપિયાને પાર\nFuel Rates: ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું છે કારણ\nપેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે 11 જૂને કોંગ્રેસનુ દેશવ્યાપી પ્રદર્શન\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપી���ો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nપેટ્રોલ - ડીઝલના વધતા ભાવોના વિરોધમાં મમતા બેનરજીએ ઇ સ્કુટર પર કાઢી રેલી\nપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હવે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે રસ્તા પર ટકોર લગાવી દીધી છે. સીએમ મમતાએ આજે ​​કોલકાતામાં ઇ-સ્કૂટર પર રેલી કાઢી છે. તેલની વધતી કિંમતોના વિરોધમાં સ્કૂટર પર બેઠેલી મમતા બેનર્જીએ ગળામાં મોંઘવારીનુ પોસ્ટર લટકાવ્યુ છે. આપને જણાવી દઈએ કે હરીશ ચેટર્જી સ્ટ્રીટથી રાજ્ય સચિવાલય નબન્ના સુધી, તૃણમૂલ કોંગ્રેસની ઇ-બાઇક રેલી કાઢવામાં આવી રહી છે. સીએમ મમતા કહે છે કે કેન્દ્ર સરકારની ખોટી નીતિઓને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે, આ લોકો સાથેની છેતરપિંડી છે.\nપેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો\nતમને જણાવી દઈએ કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને ભારે હોબાળો મચી ગયો છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100 ને વટાવી ગયા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મમતા સરકારે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં લીટર દીઠ 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે.\nપશ્ચિમ બંગાળમાં પેટ્રોલ એક રૂપિયા સસ્તું\nઆ સંદર્ભમાં પશ્ચિમ બંગાળના નાણામંત્રી અમિત મિત્રાએ કહ્યું હતું કે, \"કેન્દ્ર સરકાર પેટ્રોલ પરના ટેક્સ દ્વારા લિટર દીઠ રૂ.32.90 ની આવક કરે છે, જ્યારે રાજ્યને ફક્ત 18.46 રૂપિયા મળે છે. ડીઝલના કિસ્સામાં, રાજ્યમાં કેન્દ્ર સરકાર કમાણી 12.77 ની સામે 31.80 રૂપિયા પ્રતિ લિટર છે. \" કેન્દ્ર સરકાર સામાન્ય લોકો સાથે દગો કરી રહી છે.\nપેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારા અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આનું એક મુખ્ય કારણ તે દેશોની નીતિઓ છે કે જેમાં તેલનો ભંડાર છે. આ દેશોએ ભાવો પર એવી કૃત્રિમ રીત બનાવી છે કે ભાવો નીચે આવી રહ્યા નથી, આશા છે કે જલ્દી રસ્તો મળી જશે.\nઆ પણ વાંચો: West Bengal: જેપી નડ્ડાની હાજરીમ���ં અભિનેત્રી પાયલ સરકારે થામ્યુ ભાજપનુ દામન\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી, જાણો આજના રેટ\nFuel Rates: ફરીથી વધ્યા ઈંધણના ભાવ, 135 જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100ને પાર, જાણો આજના રેટ\nરવિવારે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજના રેટ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી લાગી આગ, મુંબઈમાં 100 રૂપિયાને પાર, જાણો તમારા શહેરના રેટ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, પટનામાં રેકૉર્ડ ઉંચાઈએ પહોંચ્યા પેટ્રોલના ભાવ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો શું છે આજનો રેટ\nFuel Rates: જૂનના પહેલા જ દિવસે સામાન્ય જનતાને ઝટકો, મુંબઈમાં 100ને પાર થયુ પેટ્રોલ\nFuel Rates: મે મહિનાના અંતિમ દિવસે સામાન્ય જનતાને ઝટકો, ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ\nPetrol, Diesel Price Today: આજે ન વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, છતાં દેશમાં રેકોર્ડ સ્તરે વેચાઈ રહ્યું છે\nપેટ્રોલ-ડીઝલના ભાવ ફરીથી વધ્યા, પહેલી વાર મુંબઈમાં 100ને પાર પહોંચ્યુ પેટ્રોલ\nFuel Rates: મુંબઈમાં 100 રૂપિયાની નજીક પહોંચ્યુ પેટ્રોલ, જાણો આજના રેટ\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી કરાયો વધારો, જાણો આજના રેટ\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.marutiinstituteofdesign.com/Course/8/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B%20%E0%AA%8F%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%82%E0%AA%97", "date_download": "2021-06-15T01:44:20Z", "digest": "sha1:YSKIYZV5PXIIQXSP5U2Q6UDPTGUGTT4K", "length": 14648, "nlines": 115, "source_domain": "www.marutiinstituteofdesign.com", "title": "વિડીયો એડિટીંગ", "raw_content": "\nવિડીયો એડીટીંગનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૧૫,૦૦૦ થી ૫૦,૦૦૦ અને તેનાથી પણ વધારે\nઆજનો સમય ક્રીએટીવીટીનો સમય છે. જો તમારામાં પણ કોઈ એવી ટેલેન્ટ છે, જેને તમે શોખથી પણ કઈક વધારે માનતા હો. તો તમે તેને કેરિયર તરીકે અપનાવી શકો છો. આજના સોશ્યલ મીડિયાના સમયમાં વિડીયો શુટિંગનો શોખ તો સૌ કોઈને હોય છે. પરંતુ જો તમારો આ શોખ માત્ર વિડીયો ઉતારવાનો હોય અને આગળ જઈને તમને એમ લાગે કે, તમે સારી રીતે વિડીઓ શુટિંગ કરી એડીટીંગ કરી શકો છો તો, તમારી માટે વિડીઓ એડીટીંગમાં પણ કેરિયર બનાવવાનો એક સારો વિકલ્પ હોઈ શકે છે.\nઅત્યાર સુધી કદાચ તમે આને તમે શોખથી વધારે નહિ વિચાર્યું હોય, પરંતુ આ��ે જયારે કેરિયરની વાત આવે ત્યારે તમારી અંદર રહેલી ક્રિએટીવીટી અને ટેલેન્ટના હિસાબે તેને તમે કેરિયર તરીકે પસંદ કરી શકો છો. આજકાલ ટેકનોલોજીનો ઉપયોગ વધવાની સાથે સાથે વિડીયો શુટિંગનું ચલણ પણ સતત વધી રહ્યું છે. આજે દરેક નાના-મોટા આયોજનો, ફેશન શો, મીડિયા વગેરેમાં ડીઝીટલની વિડીયો શુટિંગની માંગ વધી છે. આ ઉપરાંત આજના સમયમાં ઘણી રીતે વિડીઓ શુટિંગ થઇ રહ્યા છે. જેવા કે વેડિંગ, પ્રીવેડીંગ, પ્રી મેટરનિટી વગેરે... તો શૂટ કર્યા પછી એડીટીંગ ફરજીયાત કરવું પડે.\nસ્માર્ટ અને વાઈટ કોલર જોબ...\nવિડીઓ એડીટીંગ ની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર વિડીયો એડીટીંગ કરવાનું હોય છે.\nવિડીયો એડીટીંગ માં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે\nવિડીયો એડીટીંગ નો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા એડિટર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.\nવિડીયો એડીટીંગ માં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. વિડીયો એડીટીંગ માં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, એડીટીંગ એ વિડીયો શુટિંગના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ વિડીયો શુટિંગનો ટ્રેન્ડ વધે, તેમ તેમ એડિટરની ડીમાન્ડ વધે. એડિટરની ડીમાન્ડ કાયમને માટે, હંમેશને માટે રહેતી હોય છે અને રહેવાની જ\nકારણ કે વિડીયો શુટિંગ માર્કેટ બહુ જ વિશાળ છે અને આજના સમયમાં, આજની જનરેશનમાં વિડીયો શુટિંગનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે\nમહીને કમાણી ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી વધારે\nવિડીયો શુટિંગમાં તમે મહિને ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, એડીટીંગ શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફીઝ પણ એકદમ નોમિનલ હોય છે, એડિટર થઇ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.\nએડીટીંગમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો.\n૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...\nજો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્રને માત્ર ૨૫ હજાર જેવી મામુલી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી ��િઝનેશ ડેવેલોપ કરી શકો છો.\nવિડીયો એડીટીંગ કોણ શીખી શકે\nવિડીયો એડીટીંગ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, છોકરા–છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછામાં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારા માં ક્રિએટીવીટી (સ્કીલ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા એડીટીંગના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.\nવિડીયો એડીટીંગમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે\nવિડીયો એડીટીંગમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.\nવિડીયો એડીટીંગને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.\nવિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.\nનોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.\nવિડીયો એડીટીંગ કોર્ષ શીખવાનો સમય\nદરરોજ ( ૧ કલાક )\nદરરોજ ( 8 થી 10 કલાક )\nએડવાન્સ Adobe Premiere Pro ટુલ્સ અને ટેકનીક\nએની ટાઇપ ઓફ વિડીયો એડીટર\nવિડીયો એડીટર બની ગયા પછી આ ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે જેવા કે,\n- વિડીયો એડીટીંગ સ્પેશીયલાઇજેશન\n- વેડિંગ શુટિંગ એડીટીંગ\n- જાહેરાત શુટિંગ એડીટીંગ\n- ફેશન શુટિંગ એડીટીંગ\n- ઇન્ડસ્ટ્રીયલ શુટિંગ એડીટીંગ\n- પ્રોડક્ટ શુટિંગ એડીટીંગ\n- ઇવેન્ટ શુટિંગ એડીટીંગ\n- વાઈલ્ડ લાઈફ શુટિંગ એડીટીંગ\n- ટ્રાવેલ શુટિંગ એડીટીંગ\n- વીડિઓ શુટિંગ એડીટીંગ\n- ડોકયુમેન્ટરી શુટિંગ એડીટીંગ\n- એડ ફિલ્મ શુટિંગ એડીટીંગ\n- મીડિયા શુટિંગ એડીટીંગ\n૧૦૦ % નોકરીની ગેરેંટી\nવિડીયો એડીટીંગ કોર્ષ પૂરો થયા પછી માર્કેટમાં તરત જ સારી જોબ મળી જાય છે, માર્કેટમાં વિડીયો એડીટરની ફુલ ડીમાન્ડ છે.\nકોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપો���્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.\nગામ, શહેર, રાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છે, જેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ એડીટીંગ શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/we-will-open-shops-even-if-the-partial-lockdown-extends", "date_download": "2021-06-15T01:08:02Z", "digest": "sha1:QBGWJTU7RFLEKEJVCJ4RBATFK2VRN74U", "length": 27782, "nlines": 282, "source_domain": "www.aajkaaldaily.com", "title": "આંશિક લોકડાઉનનો આક્રોશ, સરકાર ભલે મુદત લંબાવે તો પણ દુકાનો ખોલીશું: વેપારીઓ મક્કમ", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nઆંશિક લોકડાઉનનો આક્રોશ, સરકાર ભલે મુદત લંબાવે તો પણ દુકાનો ખોલીશું: વેપારીઓ મક્કમ\nઆંશિક લોકડાઉનનો આક્રોશ, સરકાર ભલે મુદત લંબાવે તો પણ દુકાનો ખોલીશું: વેપારીઓ મક્કમ\nઆવતીકાલે લોકડાઉનની મુદત પૂરી થઈ રહી છે તે પૂર્વે જ ધંધા–રોજગાર ફરીથી શરૂ કરવાના મૂડમાં વેપારીઓ: આ મુદ્દે વેપારી મંડળોનો ગણગણાટ\nઆવતીકાલે આંશિક લોકડાઉન ની મુદત પૂરી થઈ રહી છે તે પૂર્વે જ વેપારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે સરકાર ભલે મુદત લંબાવે તો પણ અમે દુકાનો ખોલી નાખી છે આવા ઉગ્ર રોષ સાથે વેપારીઓએ હવે બાંયો ચડાવી છે.\nછેલ્લા ૨૧ દિવસથી અધકચરા બધં વચ્ચે વેપારીઓને લાખો પિયાનું નુકસાન પહોંચ્યું છે ,આ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવાર પણ આફત વચ્ચે જીવી રહ્યા છે. ઔધોગિક એકમો, હોટલો, શો મ સહિત અન્ય વ્યવસાયિક એકમો ચાલુ છે ત્યારે માત્ર ૪૦ ટકા વેપારીઓને આ આંશિક બંધમાં જોડાવા માટેની ફરજ પાડવામાં આવી છે. આવતીકાલે આ લોકડાઉન છૂટછાટ આપી કે નહીં તે અંગે સરકાર દ્રારા નિર્ણય લેવાશે તે પૂર્વે જ વેપારીઓએ બુધવારથી ધંધા–રોજગાર શ કરી દેવા માટે મન બનાવી લીધું છે.\nશહેરના અલગ–અલગ માર્કેટ એસોસિએશનના હોદ્દેદારો એ સ્પષ્ટ્ર જણાવી દીધું હતું કે હવે અમ��ે સંપૂર્ણ લોકડાઉન પણ કોઈ પણ હિસાબે મંજૂર નથી. જો સરકાર અમને હવે દુકાનો શ કરવા માટે મંજૂરી નહીં આપે તો અમે અમારી રીતે બુધવારથી દુકાનો શ કરી દઈશું તો બીજી તરફ ચારેબાજુથી એવી ચર્ચાઓ પણ ઊભી થઈ છે કે, વેપારીઓની માંગણીઓને સરકાર ધ્યાન લેશે અને બે વાગ્યા સુધી દુકાન શ રાખવા માટે મંજૂરી આપી શકે તેવી શકયતાઓ વચ્ચે વેપારી જગતમાંથી ગણગણાટ શ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમુક વેપારીઓ દુકાન બધં શટર રાખીને ગ્રાહકો ના ઓર્ડરો મુજબ વસ્તુઓ પહોંચાડી રહ્યા છે.\nહવે રાજકોટ કરી કે રાયભરમાં કોરોના ના કેસ માં પણ ઘટાડો થયો છે યારે સરકારે આ બાબતે વિચારવાની આવશ્યકતા છે તેમ વેપારી મંડળો જણાવી રહ્યા છે તો બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સ ને પણ સવારે આઠ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે અને રાત્રી કર્યુ ૮ ના બદલે ૧૦:૦૦ થી લાગુ કરવા માટેની માંગણી કરી છે હવે આવતીકાલે સરકાર શું નિર્ણય લે છે તેના પર વેપારી જગતની મીટ મંડાયેલી છે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nલોકડાઉનમાં હોટલ, રેસ્ટોરન્ટ ધંધાર્થીઓ માફક સવા વર્ષ બેકાર રહેલા વકીલોના વેરા માફ કરો\nઆંધ્ર, હરિયાણા, તામિલનાડું અને ઉત્તરાખંડમાં લોકડાઉન લંબાવાયુ\nઆજી ડેમે જીવદયા પ્રવૃત્તિ લોકડાઉન: માછીમારી અનલોક\nચીનમાં કેસ વધતાં એક પ્રાંતમાં લોકડાઉન\nદુકાનદારો વેપારી છે, ગુનેગારો ની દંડ કરવાનું-સીલ મારવાનું બંધ કરો\nરાજ્યમાં 4 જૂન સુધી લંબાવાયું આંશિક લોકડાઉન, હોટેલ રેસ્ટોરન્ટમાંથી ટેક અવે અને હોમ ડિલિવરીની રાત્રે 9 સુધી છૂટ\nકોરોનામાં વધ્યું બેરોજગારીનું પ્રમાણ, 707 જોબ વેકન્સી માટે મળી 4 લાખથી વધુ અરજી\nઆંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવો: આઈએમએનો મુખ્યમંત્રીને પત્��\nઆંશિક લોકડાઉનનો આક્રોશ, સરકાર ભલે મુદત લંબાવે તો પણ દુકાનો ખોલીશું: વેપારીઓ મક્કમ\nમહારાષ્ટ્રમાં 31 મે સુધી વધી શકે છે લોકડાઉન, ઉધ્ધવ ઠાકરે લગાવશે આખરી મહોર\n૧૮મી પછી લોકડાઉન સહન નહીં કરીએ: વેપારીઓ\n સરકાર નિર્ણય નહીં લે તો અમે દુકાનો ખોલી નાખશું\nહવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર\nએક મહિનાનું કડક લોકડાઉન જ ભારતને બચાવશે\nલોકડાઉનની અસર, નર્મદાનું પાણી 'એ' કેટેગરીનું, ફિલ્ટર કર્યા વિના પી શકાય એટલું થયું શુદ્ધ\nરાજ્યના ૩૬ શહેરોમાં ૧ર મે સુધીના મીની લોડકાઉનમાં કઈ કઈ પ્રવૃતિ રહેશે ચાલુ અને કઈ બંધ જાણો વિગતવાર\nમીની લોકડાઉન લંબાયું : હવે ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો થશે લાગુ, ૧ર મે સુધી થશે અમલવારી\nમુખ્યમંત્રીના અધયક્ષસ્થાને ગાંધીનગર માં બેઠક શરૂ, લોકડાઉન અંગે લેવાશે નિર્ણય\nલોકડાઉન નાખો: સુપ્રીમ કોર્ટની સલાહ\nગોવામાં લોકડાઉન પૂરું પણ 10મે સુધી વધારાયા પ્રતિબંધો\nલોકડાઉનના સૂચન બાદ વડાપ્રધાન મોદીની સમીક્ષા બેઠક શરુ, લેવાય શકે છે મહત્વના નિર્ણય\nકોરોના ટાસ્ક ફોર્સે કહ્યું.... કોરોનાનું તાંડવ રોકવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જરૂરી\nદેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મરણતોલ ફટકો\nમિનિ લોકડાઉનનો અમલ શરૂ: ખુલ્લી દુકાનો પોલીસે બધં કરાવી\nસૌરાષ્ટ્ર્ર–કચ્છનાં ૧૨ શહેરો સજડ બંધ\nદેશના 150 જિલ્લાઓમાં લોકડાઉન લાગી શકે\nલોકડાઉન વિના કોરોના ડાઉન નહીં થાય: રાજકોટમાં ૮૬૧ કેસ\nકોરોના સંક્રમણની ચેઈન તોડવા સુરેન્દ્રનગરમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન\nમુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયારી: આજે જાહેરાત સંભવ\nકોરોનાને પગલે કાલથી બે દિવસ ઉદ્યોગોમાં સ્વયંભૂ લોકડાઉન\nલોકડાઉનનો ડર : દિલ્હી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી એક જ દ્રશ્ય : પોતાના વતન પાછા ફરતા પ્રવાસી મજૂરો રોડ ઉપર\nમુખ્ય શાક માર્કેટ, દાણાપીઠ, ગાંધીગ્રામ સહિતના બજારો અડધો દિવસ બંધ\nલોકડાઉન બાદ આર્થિક ભીંસમાં ફસાયેલા કારખાનેદારનો ગળાફાંસો ખાઈ આપઘાત\nકોરોનાની ચેઈન તોડવા લૉકડાઉન અંગે શું કહે છે જામનગરના અગ્રણીઓ\nગુજરાતમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ, વેપારીઓ ધંધા બંધ કરી રહ્યાં છે\nજામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના બીજા દિવસે બંધ જડબેસલાક\nકરફ્યુમાં ગોલાની હોમ ડિલિવરી કરનાર સામે કાર્યવાહી: જાહેરનામાં ભંગના વધુ 157 કેસ\nરાજકોટના ગુ���દાસરા ગામ પાસેથી શહેરે લેવી જોઈએ શીખ, 2-3 કેસ આવતા જ લોકડાઉન જાહેર કરાયું અને આજે એક પણ નવા કેસ નહીં\nલોકડાઉન વિના હિજરત, મજૂરોનું સ્થળાંતર શરૂ, સુરત અને અમદાવાદ પ્રથમ\nશનિ-રવિ ભાવનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન\nલોકડાઉન થાય કે ન થાય, રોજગારની ચિંતા મારા પર છોડી દો, સોનૂ સૂદનું ટ્વિટ વાયરલ\nદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ\nલોકડાઉન નાંખો : કોરોનાથી લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે ત્યારે શહેરીજનોનો પોકાર\nમુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આજથી આંશિક લોકડાઉન: ગભરાટ\nયુપીના અસરગ્રસ્ત જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન લગાવો\nરાજકોટ : પરપ્રાંતિયોએ લોકડાઉન થવાના ડરથી વતન જવા મૂકી દોટ\nલોકડાઉનનાં ભયથી સેન્સેક્સમાં 1422 પોઈન્ટનો કડાકો\nદેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં\nછત્તીસગઢમાં 18 જિલ્લામાં લોકડાઉન: મહારાષ્ટ્ર , બિહાર, યુપીમાં રોજ હજારો કેસ\nમુંબઈ, ભોપાલ સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી લોકડાઉન\nગોંડલના જામવાડી અને અનિડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, બહારથી આવતાં લોકોએ પંચાયતમાં કરવી પડશે જાણ\nરાજકોટમાં સરકાર લોકડાઉન નહીં કરે તો ચેમ્બર કરશે\nરાજકોટ : ઇસ્કોન મંદિર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય\nઆ રીતે તુટશે કોરોનાની ચેઈન, ગોંડલના ગોમટા ગામમાં લોકડાઉન, સવાર અને સાંજે 3-3 કલાક દુકાનો ખુલશે બાકી સમય ગામ સજ્જડ બંધ\nલોકડાઉન ભયંકર પરિણામ ઉપજાવી શકે: હુ ની ચેતવણી\nગુજરાતમાં 3થી 4 દિવસનું કર્ફ્યુ કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટનો નિર્દેશ\nમહારાષ્ટ્રમાં લોકડાઉન અને કામ-ધંધામાં મંદીના ડરથી પ્રવાસી મજૂરોની હિજરત\nમહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ પર કેબિનેટની બેઠક આજે, લોકડાઉન અંગે લેવાઈ શકે છે નિર્ણય\nઆ રાજ્યમાં થશે સંપૂર્ણ લોકડાઉન ક્લિક કરીને વાંચો વિગતે\nદિલ્હીમાં સ્કૂલો બંધ: મધ્યપ્રદેશમાં લોકડાઉન લંબાવાયુ\nફ્રાન્સમાં એક માસનું સખત લોકડાઉન\nમહારાષ્ટ્ર સરકારમાં નવી ફૂટ ઉધ્ધવ ઠાકરે લોકડાઉન લગાવવા તૈયાર,પણ એન.સી.પી.નો વિરોધ\nકોરોનાના કેસ વધતાં વધુ એક જિલ્લામાં 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની સરકારની જાહેરાત\nરાત્રી કર્ફ્યુ અને આંશિક લોકડાઉનથી નહીં અટકે કોરોનાનું સંક્રમણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યો કોરોનાને અટકાવવાનો રસ્તો\n2 એપ્રિલ સુધી કોરોનાની સ્થિતિ સુધરી નહીં તો લોકડાઉન સિવાય કોઈ રસ્તો નથી.. સરકારના સંકેત\nકોરોનાએ લ��કડાઉનની વરસી ઉજવી: દેશમાં 53476 કેસ\nકોરોનાના કેસ વધતાં આ શહેરમાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન\nરાજ્યમાં લોકડાઉન થવાનું નથી પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી\nપેરિસ સહિત અનેક સ્થળે એક મહિનાનું : લોકડાઉન\nઓરિસ્સા સરકારે વીજકર્મીઓને ફ્રન્ટલાઈનર્સ ગણાવ્યા જયારે ગુજરાત સરકાર હજુ નિંદરમાં\nરાજ્યમાં લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી: રૂપાણી\nગુજરાતમાં લોકડાઉનને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યું મોટું નિવેદન\nઅમદાવાદમાં અંશત: લોકડાઉનની સ્થિતિ: સુરતમાં પણ નિયંત્રણો\n: વડાપ્રધાને બોલાવેલી બેઠકમાં કેટલાક રાજ્યોમાં લોકડાઉનની ચર્ચા થશે\nદુનિયામાં ફરી કોરોનાનો તરખાટ, ઈટાલીમાં લોકડાઉન\nલોકડાઉનના જુના દિવસો પાછા આવી રહ્યા છે\nકોરોના વાયરસના કારણે આ જિલ્લાઓમાં આજ રાતથી સોમવાર સવાર સુધી લોકડાઉન જાહેર\nરાજ્યમાં કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટે સરકારને ફરીથી લોકડાઉન અંગે કરી ટકોર, ક્લિક કરીને વાંચો સંપૂર્ણ અહેવાલ\nકોરોનાના વધતાં કેસના કારણે રાજ્યના આ ગામમાં 16 માર્ચ સુધી લોકડાઉન જાહેર\nકોરોનાની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લીધો લોકડાઉનનો નિર્ણય : મુંબઈમાં કોરોનાના કેસમાં 89 ટકા ઉછાળો\nલોકડાઉન દરમિયાન ચીને અન્ય દેશોની આશાઓ ઉપર ફેરવ્યું પાણી, એક અહેવાલમાં આવ્યું સામે\nલોકડાઉન લંબાવવાનો સંકેત આપતા ઉપરાષ્ટ્રપતિ\nલોકડાઉનનો અમલ કરાવવા માટે ૩૦૦૦ પોલીસ તૈનાત\nકરછ : લોકડાઉનમાં ગરીબોની વ્હારે આવ્યા સાંસદ તથા પૂર્વ રાજ્યમંત્રી\nહળવદમાં લોકડાઉન નિયમના લીરેલીરા ઉડ્યા\nહળવદમાં લોકડાઉનની ચૂસ્ત અમલવારી માટે જાહેરનામું\nઅમરેલીમાં લોકડાઉન અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી\nરાજુલામાં લોકડાઉનમાં ડિટેઇન થયેલા વાહનો દંડ વિના પરત કરો\nઅંજાર : સરકારી હોસ્પિટલમાં લોકડાઉન ના ધજાગરા\nજૂનાગઢમાં લોકડાઉનને લઈને બિનજરૂરી બહાર નીકળતા લોકો પર નજર રાખવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરા થી બાજનજર રાખવાની શરૂ\nઅંજારમાં લોકડાઉનમાં કરાઇ કીટ વિતરણ\nભાવનગરના ડો.શૈલેષ જે.પી.વાલા લોકડાઉનમાં કઈ રીતે સમય પસાર કરે છે જુઓ...\nઅમરેલીમાં લોકડાઉન ના કાયદાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસની કડક કાર્યવાહી\nલોકડાઉનનો અમલ નહી કરનારને દંડાપ્રસાદ\nધારીના પ્રજાજનોને લોકડાઉનને પૂરતો સહકાર આપવા અનુરોધ\nહળવદમા��� લોકડાઉન કર્ફયુ વચ્ચે ફ્રેન્ડસ ગ્રુપના મિત્રોએ માનવતા મહેકાવી\nકરિયાણાના વેપારીઓ, મજૂરોને લોકડાઉનમાંથી મુક્તિ\nશાકભાજીના ભાવમાં લોકડાઉનની અસર: ગૃહિણીઓમાં દેકારો\nવોર્ડ નં.૨ના ઓફિસર સગર્ભા હોવા છતાં લોકડાઉન વચ્ચે ફરજ ઉપર\nસુરેન્દ્રનગરમાં તંત્ર દ્વારા લોક ડાઉન ની અમલવારી કરાવવા કમર કશી, ચુસ્ત બંદોબસ્ત\nલોકડાઉન દરમ્યાન પોલીસની ફરજમાં રુકાવટ કરી ગાળો બોલનારા શખ્સ\nવાંકાનેરમાં લોકડાઉન-જાહેરનામા ભંગ બદલ ૯ સામે પોલીસ કાર્યવાહી\nકેશોદ : લોકડાઉન હોવા છતાં કારખાનાં ચાલુ\nઉપલેટા તાલુકામાં ૨૯મી સુધી લોકડાઉન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/ipo/ipo-investment-strategy-gujarati", "date_download": "2021-06-15T01:34:32Z", "digest": "sha1:F3WNXEMZFCFPJGBTIAW6GJE6QQXK4FUM", "length": 26984, "nlines": 637, "source_domain": "www.angelbroking.com", "title": "આઇપીઓ રોકાણ વ્યૂહરચના - Angel Broking", "raw_content": "\nઆ ડિજિટલ યુગમાં, અસંખ્ય કંપનીઓ છે જે મોટા નામ કમાવવાના ઇરાદે શેર બજારના સમુદ્રમાં કૂદી પડે છે અને ભાગ્યનો અંત લાવે છે જેનાથી તેમના અસ્તિત્વનો કોઈ પત્તો નથી. લોકો પ્રથમ દિવસના વિશાળ લાભ, અથવા લાંબા ગાળાના વિશાળ લાભનો અનુભવ કરી શકે છે. કેટલાક પ્રથમ દિવસે આઇપીઓના પ્રથમ ભાવ લાલ થવાને કારણે નિરાશ થઈ શકે છે અથવા જ્યારે તે લાંબા ગાળે ઉતાર પર આવે છે. તમે આ પરિસ્થિતિમાંથી જે કાઢી શકો છો તે એ છે કે શેર બજારમાં પૈસા મેળવવાનો કોઈ ચોક્કસ માર્ગ નથી. તેઓ માર્ગ ખૂબ અસ્થિર છેસારું આઇપીઓ શોધવું મુશ્કેલ છે, પરંતુ ચોક્કસપણે અશક્ય નથી.\nસારા આઈપીઓ રોકાણમાં અમુક વિશેષતાઓ હોય છે. જો તમે રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો તે આઈપીઓમાં જો તમે તેનો મોટાભાગનો હિસ્સો મેળવી શકો, તો પછી તમારું ભાગ્યશાળી થવાની સંભાવના વધારે છે.\nતેથી, અહીં કેટલીક આઇપીઓ સંકેત જેનું તમે પાલનશકો છો:\nઆઇપીઓ કેવી રીતે પસંદ કરવું\nતમારે જાણવું જોઈએ કે તેઓ તમારા પૈસાનો ઉપયોગ કેવી રીતે કરશે\nકટ–ઑફ કિંમત પર રોકાણ કરો\nસંસ્થાની સંભાવનાઓનું મૂલ્યાંકન કરો\nદરેક વિગતો સાથે ફોર્મ(નમૂનો) ભરો\nએક સારો દલાલ પસંદ કરો\nઅમારે આઇપીઓ ને કયા ધોરણે જાહેર કરવું જોઈએ\nટિપ 1: આઇપીઓ કેવી રીતે પસંદ કરવું\nજો તમે વિગતવાર સંશોધન કરવા અને માહિતીપત્રમાં દરેક વિગતો વાંચવા માટે, ત્રીજા પક્ષ વેબસાઇટ્સ અથવા રોકાણ બેંકોમાંથી લેખ બ્રાઉઝ કરવા માટે – તો હમણાં જ બંધ કરો\nપોતે સંશોધન કરવા માટે, તમારી પાસે તમામ સંસ્થાકીય માહિતીનો માર્ગ ન હોઈ શકે જે તમને નિર્ણય લેવામાં મદદ કરશે. ત્રીજા પક્ષની વેબસાઇટ્સ પક્ષપાતી દૃષ્ટિકોણ આપવા માટે સમાધાન કરવામાં આવ્યું શકે છે અને રોકાણ બેંકો અને દલાલને સારી કંપનીમાં સપોર્ટ કરે તેવી કંપનીનું ચિત્રણ આપવા માટે તેમના પોતાના સ્વાર્થ હિતો હશે. તેથી, નિયમ એ છે કે, જો ક્યૂઆઈબી વર્ગ વધુ ફાળો અપાયેલ છે, તો પછી તમે તે આઈપીઓ પર વિશ્વાસ કરી શકો છો, કારણ કે કર્મચારી વ્યક્તિગત રોકાણકાર કરતાં સંસ્થાઓના સંસ્થા માહિતીમાં વધુ સારી પ્રવેશ છે. અને તમે ખાતરી કરી શકો છો કે જ્યાં વિકાસ થશે ત્યાં સંસ્થાઓ તેમના પૈસા મૂકશે નહીં.\nટિપ 2: તમારે જાણવું જોઈએ કે તેઓ તમારા પૈસાનો ઉપયોગ કેવી રીતે કરશે\nતે સંભાવના વાંચો કે જેમાં તેઓ જાહેર કરીને આવી વિશાળ મૂડીનો ઉપયોગ કેવી રીતે કરશે તે વિશે તેઓ જણાવે છે. કાર્યવાહીની યોજનામાં નવા ઉત્પાદનો સાથે આવવું, તેમના પાંખોને કોઈ અલગ ક્ષેત્રમાં ફેલાવવી, તેમના આધારમાળખાને વધુ સારી બનાવવી, અથવા ફક્ત ઋણ સમાપ્ત કરવી, આમાંથી કોઈપણ અથવા સંયોજનમાં સારી આવક ઉત્પન્ન કરવાની ક્ષમતા હોવી જોઈએ. જો સંભાવનાઓ આશાસ્પદ દેખાય છે, તો ખરીદવાની શક્યતા ઉજ્જવળ દેખાય છે.\nટિપ 3: કટ–ઑફ કિંમત પર રોકાણ કરો\nજો તમે છૂટક વ્યક્તિગત રોકાણકાર છો અને તમે શેરો ફાળવવાની તક વધારવા માટે ઉત્સુક છો તો કટ–ઑફ કિંમત પર બોલી કરો. તે રીતે તમારી એપ્લિકેશનને ધ્યાનમાં લેવામાં આવશે, કોઈપણ અંતિમ ફાળવણીની કિંમત હોઈ શકે છે.\nટિપ 4: કંપનીની સંભાવનાઓનું મૂલ્યાંકન કરો\nકંપનીના બજારમાં પ્રવેશનો સમય અને એક જ ક્ષેત્રમાં સ્પર્ધાકર્તાઓની સફળતા અને તેમના બજારમાંથી સૌથી વધુ બહાર કરવા માટેના પ્રયાસનું મૂલ્યાંકન આઈપીઓમાં રોકાણ કરતા પહેલાં કરવો જોઈએ. કંપનીનો ઇતિહાસ ખાનગી વ્યવસાય તરીકે, તેમનો વિકાસ માર્ગ અને તેઓ જે મૂળભૂત બાબતોમાં વિશ્વાસ કરે છે .. જ્યારે તમે આઇપીઓમાં પૈસા મૂકવાનું વિચારવાનું શરૂ કરો ત્યારે દરેક બાબતનો વિચાર કરવો જોઇએ.\nટિપ 5: દરેક વિગતો સાથે ફોર્મ(નમૂનો) ભરો\nજ્યારે તમે કોઈ અરજીપત્ર ભરી રહ્યા છો, ત્યારે તેમણે પૂછવામાં આવેલી દરેક વિગતો ભરો. અપૂર્ણ નમૂનો ના મંજૂર થઈ શકે છે. અને જો તમે ઇસીએસ પરત કરવાનું ચૂકી ગયા છો, તો તમને સરળતાથી તમારા બેંક ખાતામાં પરત કરેલ રકમ મેળવવાની સુવિધામાંથી કાઢી શકાય છે.\nટિપ 6: એક સારો દલાલ પસંદ કરો\nસૌથી વધુ માંગવાળી આઇપીઓ મેળવવા માટ�� ખૂબ મુશ્કેલ છે. એવા દલાલ અથવા આઈપીઓ પ્રવેશદ્વાર છે કે જે નવા અને રસિક આઈપીઓ શેરોના દરવાજા ખોલી શકે છે. તમારા માટે યોગ્ય ફાળવણીની ખાતરી કરવા માટે તેમની પાસે પૂરતા જોડાણો હોઈ શકે છે.\nટિપ 7: મૂલ્યાંકન જુઓ\nછૂટક રોકાણકારો માટે મૂલ્યાંકન સૌથી મુશ્કેલ છે. આ પ્રક્રિયા અત્યંત તકનીકી છે. રોકાણબેંકવાળા અને વિમાકર્તા અંતિમ માગણી કિંમત પર પહોંચતા પહેલાં વ્યવસ્થાપનની ગુણવત્તા અને પરત ની ગુણવત્તાનું નિર્ણય કરે છે. એક સૂચિબદ્ધ સહકર્તા સાથે ભારતમાં બીજા બજારમાં આઇપીઓના મૂલ્યાંકનની તુલના કરો.\nટિપ 8: અમારે આઇપીઓ ને કયા ધોરણે જાહેર કરવું જોઈએ\nજો આઇપીઓ નવી ખાનગી કંપનીનો છે, તો પછી કિંમતથી કમાણી ગુણોત્તર, બૂક ગુણોત્તરથી બરાબર ગુણોત્તર અને ઇક્વિટી પર વળતર જેવા સૂત્રોનો ઉપયોગ કરીને તેનો ન્યાય કરો.\nIPO ફાળવણીની સ્થિતિ કેવી રીતે તપાસો\nઆઈપીઓ માટે કેવી રીતે બોલી લગાવવી – ટિપ્સ અને ટ્રિક્સ\nઆઇપીઓ શું છે – વિડિઓ\nતમે આઇપીઓ સાઇકલ દ્વારા શું સમજો છો\nIPO એિપ્લકેશન માં કટઑફ કિંમત શું છે\nIPO કેવી રીતે કામ કરે છે\nએએસબીએ દ્વારા આઈપીઓ માટે કેવી રીતે અરજી કરવી\nકંપનીઓ શા માટે જાહેર જનતા પાસે જાય છે\nIPOમાં ફેસ વેલ્યુ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/the-kiwi-team-suffered-a-tweak-before-the-wtc-final-injuring-these-two-star-players", "date_download": "2021-06-15T01:35:37Z", "digest": "sha1:QQHG25ZKEJI5DU67VN2U3L2SKKDEVO2S", "length": 6493, "nlines": 83, "source_domain": "www.newsonlinelive.tv", "title": "The Kiwi team suffered a tweak before the WTC Final, injuring these two star players", "raw_content": "\nWTC Final પહેલા કીવી ટીમને લાગ્યો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત\nન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 જૂનથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મેચમાં કેપ્ટન કેન વિલિયમસન અને સ્પિનર મિશેલ સેન્ટનર ઈજાને કારણે રમશે નહીં.\nબર્મિંઘમઃ 18 જૂનથી ભારત વિરૂદ્ધ રમાનરા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC Final) પહેલા ન્યૂઝીલેન્ડની ટીમને બે ઝટકા લાગ્યા છે. ડાબી કોણીની ઈજાનો સામનો કરી રહેલ કેપ્ટન કેન વિલિયમસન ઈંગ્લેન્ડ વિરૂદ્ધ કાલથી શરૂ થનાર બીજી ટેસ્ટથી બહાર થઈ ગયો છે. કીવી કેપ્ટન પહેલા સ્પિનર મિશેલ સેન્ટનર પણ આંગળીની ઈજાને કારણે આ ટેસ્ટ મેચ રમી શકશે નહીં.\nફિટનેસથી સંઘર્ષ કરી રહ્યો છે કેપ્ટન કેન\nસેન્ટરનને લોર્ડસમાં પાછલા સપ્તાહે પ્રથમ ટેસ્ટ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. આ ટેસ્ટ દરમિયાન વિલિયમસનને કોણીમાં ઈજા થઈ હતી. પરંતુ કેપ્ટન કેન લાંબા સમયથી પોતાની ફિટનેસને લઈ ચિંતિત છે. આ વર્ષની શરૂઆતમાં તે બાંગ્લાદેશ વિરૂદ્ધ વનડે સિરીઝ પણ રમી શક્યો નહોતો. આઈપીએલના શરૂઆતી મુકાબલામાં પણ આ સ્ટાર ખેલાડી બહાર રહ્યો હતો.\nવિલિયમસનની ગેરહાજરીમાં ટીમનો વાઇસ કેપ્ટન ટોમ લાથમ આગેવાની કરશે. તે આ પહેલા જાન્યુઆરી 2020 અને ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ટીમની કમાન સંભાળી ચુક્યો છે. ફાસ્ટ બોલર અંતિમ ટેસ્ટ માટે ઉપલબ્ધ છે. ન્યૂઝીલેન્ડની ટીમ અન્ય મુખ્ય બોલર ટિમ સાઉદી, નીલ વેગનર અને જેમિન્સનમાંથી કોઈને આરામ આપી શકે છે. તેમાંથી બે બોલરને આરામ આપવામાં આવી શકે છે. આ સિવાય મેટ હેનરી, ડગ બ્રેસવેલ અને જૈકબ ટફીને ટીમમાં તક મળી શકે છે.\nફાઇનલની તૈયારી કરી રહી છે કીવી ટીમ\nન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ ગૈરી સ્ટીડે બીજી મેચ પહેલા કહ્યુ- તે (બોલર) બધા સારી સ્થિતિમાં છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે આગામી મેચમાં રમશે. ડબ્લ્યૂટીસી ફાઇનલને ધ્યાનમાં રાખતે બોલરો ફ્રેશ રહે તે જરૂરી છે. અમે 20 ખેલાડી સાથે અહીં આવ્યા છીએ. અમારા ઘણા ખેલાડીને ટેસ્ટ ક્રિકેટનો અનુભવ છે. તેથી અન્ય ખેલાડીને તક મળી શકે છે.\nWTC Final: આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે, 18 વર્ષથી હરાવી શક્યું નથી ભારત\nજયસૂર્યાએ લીક કરી પોતાની પત્નીની સેક્સ ટેપ, આ વાતનો લીધો બદલો\nગજબ: આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે કરાવ્યું Underwater Pre Delivery Photoshoot\nવિરાટ સાથે કોરોન્ટાઇન સમય વિતાવી રહી છે અનુષ્કા, શેર કર્યો સુંદર વીડિયો\nWTC Final પહેલા કીવી ટીમને લાગ્યો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત\nBCCI એ કરી જાહેરાત, 15 ઓક્ટોબરથી યૂએઈમાં આઈપીએલ, જાણો ક્યારે રમાશે ફાઇનલ\nEngland માં India ના રન મશીન ગણાય છે આ ખેલાડીઓ, જેમણે અંગ્રેજોનો અનેકવાર ધોળે દિવસે દેખાડેલાં છે તારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/aishwarya-rai-bachchan-spotted-aaradhya-bachchan-hoist-indian-flag-melbourne-034752.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:24:40Z", "digest": "sha1:DDWZLJK4SGNX2S6GIV37BQNGA2NKVQBK", "length": 16039, "nlines": 177, "source_domain": "gujarati.oneindia.com", "title": "IFFM માં ત્રિરંગો લહેરાવનાર પ્રથમ ભારતીય મહિલા ઐશ્વર્યા રાય | aishwarya rai bachchan spotted aaradhya bachchan hoist indian flag melbourne - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nઐશ્વર્યાએ અભિષેક અને આરાધ્યા સાથે તેની મમ્મીનો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો\nઅમિતાભ બચ્ચને પૌત્રી આરાધ્યા સાથે રેકૉર્ડ કર્યુ સોંગ, અભિષેક-ઐશ્વર્યા પણ હાજર, જુઓ ફોટા\nવિવેક ઓબેરૉયે ઐશ્વર્યા અને તેના પરિવાર માટે કર્યુ ટ્વિટ, જલ્દી ઠીક થવા માટે કરી પ્રાર્થના\nઅમિતાભ-અભિષેક બાદ આરાધ્યા અને ઐશ્વર્યાને પણ કોરોના પોઝિટીવ\nઐશ્વર્યા રાયે આ ફિલ્મોમાં આપ્યા ઈન્ટીમેટ સીન, ભડક્યા હતા જયા બચ્ચન\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nIFFM માં ત્રિરંગો લહેરાવનાર પ્રથમ ભારતીય મહિલા ઐશ્વર્યા રાય\nઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન 2017 11 ઓગસ્ટના રોજ યોજાયો હતો, આ ઇવેન્ટમાં બોલિવૂડના ઘણા મોટા સિતારાઓ પહોંચ્યા હતા. આ ઇવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સુશાંત સિંહ રાજપૂત, કરણ જોહર, સિમી ગરેવાલ, કોંકણા સેન શર્મા, રાજકુમાર રાવ વગેરે જેવા સિતારાઓ જોવા મળ્યા હતા.\nઆ ફંક્શનમાં ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે તેની પુત્રી અરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી અને ઐશ્વર્યા આ ફંક્શનમાં ત્રિરંગો લહેરવાનાર પહેલી ભારતીય મહિલા બની હતી. આ વર્ષે ભારત 70મો સ્વતંત્રતા દિવસ ઉજવશે, એ નિમિત્તે ફેડરેશન સ્ક્વેર ખાતે ભારતીય ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ આખી ઇવેન્ટ દરમિયના ઐશ્વર્યાની પુત્રી અરાધ્યા બચ્ચન પણ તેની સાથે જોવા મળી હતી.\nબેસ્ટ એક્ટર અને એક્ટ્રેસ\nઆ એવોર્ડ ફંક્શનમાં સુશાંત સિંહ રાજપૂતને ફિલ્મ 'એમ.એસ.ધોની' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ માટે સુશાંતે અભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'આ એવોર્ડ મેળવીને મને ખૂબ સન્માનની લાગણી અનુભવાય છે. છેલ્લા વર્ષ 2006માં હું મેલબર્ન આવ્યો ત્યારે કોમનવેલ્થ ગેમ્સમાં બેકઅપ ડાન્સર હતો અને આજે હું બેસ્ટ એક્ટરનો એવોર્ડ રિસિવ કરી રહ્યો છું.' ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુરખા' માટે કોંકણા સેન શર્માને બેસ્ટ એક્���્રેસનો એવોર્ડ મળ્યો હતો.\nરાજકુમાર રાવને ફિલ્મ 'ટ્રેપ્ડ' માટે સ્પેશિયલ મેન્શન મળ્યું હતું. રાહુલ બોઝને 'ઇક્વાલિટી ઇન સિનેમા' એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ 'દંગલ' અને 'બાહુબલી'ને પિપલ્સ ચોઇસ એવોર્ડ મળ્યો હતો. કરણ જોહરને 'લીડરશિપ ઇન સિનેમા' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.\nબેસ્ટ ઇન્ડિયન ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર\nબેસ્ટ ઇન્ડિયન ફિલ્મ બની હતી અલંક્રિતા શ્રીવાસ્તવની 'લિપસ્ટિક અંડર માય બુરખા'. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અમિતાભ બચ્ચનની 'પિંક'ને ફાળે ગયો હતો. 'દંગલ' માટે નિતેશ તિવારીને બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ અંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, આ મારો પ્રથમ ઇન્ટરનેશનલ એવોર્ડ છે, જે મને ચોક્કસ જ હંમેશા યાદ રહેશે.\nઐશ્વર્યા રાય બચ્ચનને 'વેસ્ટપેક આઇએફએફએમ એક્સેલન્સ ઇન ગ્લોબલ સિનેમા એવોર્ડ' આપવામાં આવ્યો હતો. આ માટે આભાર વ્યક્ત કરતાં તેણે કહ્યું હતું, આ એવોર્ડ લેતાં હું ખૂબ સન્માનની લાગણી અનુભવી રહી છું અને સૌનો આભાર માનું છું. ક્રિએટિવ માણસ તરીકે અમને હંમેશા થોડું વધારે કરવાની ઇચ્છા થાય છે, એક આર્ટિસ્ટ તરીકે મારે હજુ ઘણું કામ કરવાનું છે. હું મારા ફેન્સનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને કારણે અમને અમારું સપનું જીવવાની તક મળે છે.\nતો શું પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચનના ટ્વિટથી શરૂ થઈ અટકળો\n‘ઐશ્વર્યાએ મને જાનથી મારવાની ધમકી આપી': રાબડી દેવી કર્યો કાઉન્ટર કેસ\nઐશ્વર્યા રાયે પતિ, સાસુ અને નણંદ સામે નોંધાવી FIR, ‘રાબડીએ મારા વાળ ખેંચ્યા, મને મારી...\nઐશ્વર્યા રાય બચ્ચનની ક્યારેય ના જોઈ હોય તેવી 15 ખૂબસૂરત તસવીરો\nશાહરૂખ ખાને બચાવ્યો ઐશ્વર્યાના નજીકના વ્યક્તિનો જીવ, પાર્ટીમાં થઇ હતી દુર્ઘટના\nKBC 11: કન્ટેસ્ટન્ટે ઐશ્વર્યાની આંખોની પ્રશંસા કરી તો અમિતાભને લાગી ગયુ ખોટુ અને....\nસુસ્મિતા સેને શેર કર્યો પોતાનો સ્કૂલનો ફોટો, ઓળખો કેવી હતી 17 વર્ષની તે\nઐશ્વર્યા રાય બચ્ચનના બેબી શાવરની તસવીરો વાયરલ, તમે જોઈ\nઅભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નના ફોટા વાયરલ, આવી હતી લગ્નની થીમ\nજયા બચ્ચન પર ભડક્યા અમર સિંહ કહ્યુ, ‘પતિને કહો જુમ્મા ચુમ્મા દે દે ના કરે'\nઐશ્વર્યા રાય મીમ મામલે વિવેક ઓબેરૉયે કહ્યુ, ‘કંઈ પણ ખોટુ નથી કર્યુ'\nઅક્ષય તૃતીયાના કારણે જ આજે સાથે છે ઐશ્વર્યા-અભિષેક, જાણો ખાસ વાતો\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/hyundai/", "date_download": "2021-06-15T00:53:18Z", "digest": "sha1:RAIHHSAIQM7ZLDFBTGKN5UDPSMFJI22Y", "length": 6702, "nlines": 162, "source_domain": "chitralekha.com", "title": "Hyundai | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nહ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક કાર –...\nકાર કંપનીનો નવો નુસખો, ગ્રાહકોને આપી રહી...\nનવી દિલ્હીઃ ગળાકાપ હરીફાઇના જમાનામાં પોતાની પ્રોડક્ટ તરફ ગ્રાહકોને વાળવા કંપનીઓ અવનવા નુસખા કરતી જોવા મળે છે. એવી જ રીતે હ્યુંડાઈ પોતાના ગ્રાહકો માટે સ્પેશિયલ સમર ગોલ્ડન ઓફર લઈને...\nહુન્ડેઈની 2018ની નવી સેન્ટ્રો ભારતમાં લોન્ચ કરાઈ…\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/karnataka-government-corona-virus-rules", "date_download": "2021-06-15T00:02:41Z", "digest": "sha1:NXGAA2S4YMAHA7P4P4RHP7XNQBJAMS5T", "length": 34525, "nlines": 363, "source_domain": "www.aajkaaldaily.com", "title": "કર્ણાટક સરકારનું કોરોના મામલે કડક વલણ, નિયમ પાલન નહીં કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nકર્ણાટક સરકારનું કોરોના મામલે કડક વલણ, નિયમ પાલન નહીં કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી\nકર્ણાટક સરકારનું કોરોના મામલે કડક વલણ, નિયમ પાલન નહીં કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી\nકોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખી કર્ણાટક સરકારએ કેટલાક નિયમ લાગૂ કર્યા છે. સરકારએ મહામારી રોગ અધિનિયમ અંતર્ગત કલમ 2,3,4 હેઠળ અસ્થાયી નિયમોની ઘોષણા કરી છે. રાજ્યના લોકોને પણ રોગચાળા અંગે કેટલાક નિયમોનું પાલન કરવા જાણ કરવામાં આવી છે.\nકોરોનાના શંકાસ્પદ કેસની સ્ક્રીનિંગ માટે તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ફ્લૂ વોર્ડ બનાવવાના નિર્દેશ કરવામાં આવ્યા છે. જો કોઈ ખાસ વિસ્તારમાં સંક્રમણ જોવા મળે તો ત્યાં જિલાધિકારીને બીમારીને રોકવા જરૂરી પગલા ભરવા નિર્દેશ કરાયા છે. જેમાં તે વિસ્તારને સીલ કરવું, લોકોની અવરજવર પર રોક લગાવવી, શાળા, ઓફિસમાં રજા રાખવી અને જરૂર જણાય તો સરકારી કે ખાનગી બિલ્ડીંગને આઈસોલેશન વોર્ડ બનાવી દેવો. આ ઉપરાંત આ નિયમોનું પાલન જે ન કરે તેના વિરુદ્ધ દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nરાજકોટ : ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સ્મશાન ગૃહના કર્મચારીઓની વ્યથા\nબર્ધન ચોકમાં વેપારીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ: માર્કેટ બંધ કરાઈ\nદ્વારકાધીશ મંદિરના દ્વાર ર6 મે સુધી ભાવિકો માટે બંધ રહેશે\nરાજકોટ : કોરોના અંગે લોકો વધુ જાગૃત બને તે માટે ઠેરઠેર દોરાયા ચિત્રો\nગુજરાતમાં મીની લોકડાઉનના નિયંત્રણો 18 તારીખ સુધી લંબાવાયા : કરફ્યુનો ટાઈમ પણ યથાવત\nમૃત્યુનું અપમાન : અગ્નિસંસ્કાર માટે લાકડા નથી, અનેક મૃતદેહ નદીમાંથી મળ્યાં\nયોગા અને બ્યુટી ક્વિન શિલ્પા શેટ્ટીનો પરિવાર કોરોના સંક્રમિત : શિલ્પાએ કહ્યું તે જાણવા જેવું છે\nકોરોનાની સારવાર માટે ડીઆરડીઓની દવાને મંજૂરી : ઓક્સિજનની જરૂર ઓછી થશે\nશિવાનંદ આશ્રમનાં અધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદનું કોરોનાની સારવાર દરમિયાન નિધન\nઆસામના ચાના બગીચામાં પહોંચ્યો કોરોના : 300થી વધુ લોકો સંક્રમિત\nઅંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના કરડ્યો : એમ્સમાં સારવાર હેઠળ, મોતની ખબર અફવા\nતમિલનાડુ : 3 રૂપિયા સસ્તું થયું દૂધ, કોરોના દર્દીઓની સારવાર મફત : સીએમ બનતા જ સ્ટાલિનના મોટા નિર્ણયો\nઉદ્યોગો પર કોરોનાનું ગ્રહણ : ગત મહિનામાં મારુતિ સુઝુકીના ઉત્પાદનમાં ભારે ઘટાડો\nભારતની સ્થિતિ ચિંતાજનક પરંતુ નથી લીધી અમારી પાસેથી મદદ : પાકિસ્તાન\nભારત અને બ્રાઝિલે નથી માની વૈજ્ઞાનિકોની સલાહ, હવે સહન કરી રહ્યા છે કોરોનાનો કહેર : રિપોર્ટ\nપાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ પહેલાં ભાજપને કર્ણાટકમાં મોટો ઝટકો, કોંગ્રેસનો જયકાર\nજામનગરમાં યુઘ્ધ સમયના કડક કર્ફયૂની તાતી જરુરીયાત\nઉત્તર પ્રદેશ : પંચાયત ચૂંટણીમાં ડ્યુટી કરનાર 135 શિક્ષકોના મોત : હાઇકોર્ટની ફટકાર કોણ છે જવાબદાર\nજામનગર સહિત રાજયમાં પ મે સુધી રાત્રી કર્ફયુ લંબાવાયું\nહાપા-મુંબઇ સેન્ટ્રલ દુરંતો સ્પે. ટ્રેન 15 મે સુધી રદ્\nજૂનાગઢમાં શૈક્ષણિક જગત દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા માટે જન જનને જાગૃત કરવાની જિલ્લા શિક્ષણઅધિકારીની અપીલ\nઈરાકની રાજધાની બગદાદમાં કોવિડ હોસ્પિટલમાં આગ : 82ના મોત 110 ગંભીર રીતે દાઝ્યા\nશું તમે જાણો છો ટ્વિટર ઉપર ઝડપથી ઇન્જેક્શન અને ઓક્સિજન શોધવા માટે ઉપયોગી નવા આવેલા ફીચર વિશે\nનગરના આદર્શ સ્મશાનમાં લાકડા સંચાલિત અગ્નિદાહ ���ૃહ માટે રુ.7.51 લાખનું દાન\nકોરોનાએ વધુ એકટરનો ભોગ લીધો : લલિત બહલે લીધા અંતિમશ્વાસ\nસિંગાપુરથી એરલિફ્ટ કરીને આવી રહ્યા છે ચાર ઓક્સિજન ટેન્કર : ડિલીવરી લેવા પહોંચ્યું C-17 કાર્ગો પ્લેન\nગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પર DRDO બનાવશે કોવિડ હોસ્પિટલ :600 ICU બેડ સહિત 1200 બેડની હોસ્પિટલનો ખર્ચ ઉઠાવશે ટાટા ટ્રસ્ટ\nમોદીની મદદ : ગરીબોને મળશે બે મહિનાનું મફત રાશન, પરંતુ મધ્યમ વર્ગના બાર મહિનાનું શું\nસમરસની કાઉન્સેલિંગ એન્ડ વિડીયો કોલિંગ સુવિધા : રાજકોટ જિલ્લા કલેકટરનો નવતર અભિગમ\nCM રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો-કોન્ફરન્સથી સંવાદ : જાણો શું વાતચીત કરી\nજામનગરમાં કોરોના કાળમાં ફ્રુટના ભાવમાં ઉઘાડી લૂંટ\nટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પાસેથી માસ્ક સિવાયનો દંડ વસુલાશે નહીં : વાંચો મુખ્યમંત્રીએ આ અંગે શું આપ્યો આદેશ\nCPM મહાસચિવ સીતારામ યેચુરીના પુત્રનું કોરોનાથી નિધન : 34 વર્ષના પુત્રને ગુમાવનાર પરિવાર શોકમગ્ન\nબિહાર : પટના એઇમ્સમાં 384 ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી કોરોના સંક્રમિત\nરાજકોટમાં કોરોનાએ લીધો વધુ એક ભાજપ નેતાનો ભોગ : રસિલાબેન સોજીત્રાનું નિધન\nબિહારમાં કોરોનાના કારણે કરાઈ પંચાયત ચૂંટણી રદ\nજામનગર શહેર-જિલ્લામાં કર્ફયુ-જાહેરનામા ભંગની કુલ 90 ફરિયાદ\nજામનગરમાં રામનવમીની ઘેર ઘેર ઉજવણી\nઆપણે ઘણું કરવામાં અસફળ થઇ રહ્યા છીએ, આપણી હેલ્થકેર સિસ્ટમ પણ અસફળ : સોનું સુદ\nજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું\nકોરોનાની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન : આપણે દેશને લોકડાઉનથી બચાવવાનો છે\nકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ\nઉત્તરપ્રદેશમાં લોકડાઊન બાબતે સુપ્રીમ દ્વારા હાઇકોર્ટના આદેશ ઉપર રોક બાદ વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરતી યોગી સરકાર\nલોકડાઉનનો ડર : દિલ્હી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી એક જ દ્રશ્ય : પોતાના વતન પાછા ફરતા પ્રવાસી મજૂરો રોડ ઉપર\nરાજકોટમાં કુંભમેળામાંથી પરત આવેલા 147 લોકોમાંથી 13 કોરોના પોઝિટિવ\nકુંભમેળામાંથી જામનગર આવેલા પાંચ યાત્રાળુઓના રિપોર્ટ પૉઝિટીવ\nપિતાના મૃત્યુના અગિયારમાં દિવસે પુત્રએ પણ પકડી અનંતની વાટ\nખંભાળિયામાં કોરોના સંક્રમણ અંગે પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ\nકોરોનાની ચેઈન તોડવા લૉકડાઉન અંગે શું કહે છે જામનગરના અગ્રણી���\nરાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજાનો પરિવાર કોરોનાથી સંક્રમિત\nપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર : કહ્યું શક્ય હોય એટલી ઝડપથી મોકલો મદદ\nકોરોના મહામારીના કારણે પશ્ચિમ બંગાળમાં તમામ ચૂંટણી સભાઓ રદ કરતા રાહુલ ગાંધી\nકોરોનાના કારણે JEE Mainની પરીક્ષાઓ રદ : 15 દિવસ પહેલાં થશે નવી તારીખોની જાહેરાત\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઠ વાગ્યે મંત્રીઓ અને અધિકારીઓ સાથે કરશે મહત્વની બેઠક\nભાણવડના હેડ કોન્સ્ટેબલનું કોરોનાની સારવારમાં મૃત્યુ\nWHOએ જણાવ્યું કોરોનાની નવી લહેરથી બચવા માટેનું ડાયટ\nમુખ્યમંત્રીએ આરોગ્ય કર્મચારીઓની પીઠ થાબડી, કહ્યું તમારી કામગીરી સલામને પાત્ર\nલખનઉ સળગતી ચિતાઓનો વિડીયો વાયરલ થયા બાદ ચારે બાજુથી ઢાંકવામાં આવ્યું સ્મશાન : આપ અને કોંગ્રેસનો શાબ્દિક પ્રહારો\nસેમ્પલ આપ્યા વગર દિગ્વિજયસિંહને મળ્યો સેમ્પલકલેક્શનનો મેસેજ : ટ્વિટર ઉપર પૂછ્યું આ શું થઈ રહ્યું છે\nરામગોપાલ વર્માએ કુંભ મેળાને ગણાવ્યો કોરોના એટમ બોમ્બ : કહ્યું હિન્દુઓ એ મુસ્લિમો પાસે માગવી જોઈએ માફી\n21 દિવસમાં અપાશે બે ડોઝ : જાણો કેટલી અસરકારક છે રશિયાની નવી કોરોના વેક્સિન\nરાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી કોવિડ કેર સેન્ટરની શરૂઆત\nભરૂચમાં કોવિડ ડેડ બોડી માટે ફાળવાયેલ સ્મશાનમાં આજરોજ 25 મૃત વ્યક્તિઓના અગ્નિસંસ્કાર કરાયા\nલખતર પોલિસ બેડામાં કોરોનાનો ભય : PSI બાદ વધુ ૪ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ\nદ્વારકા જિલ્લામાં કોરોનાના અવિરત રીતે વધતા કેસ: નવા 11 દર્દીઓ નોંધાયા\nદ્વારકા જિલ્લામાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતી: વધુ 20 કેસ નોંધાયા\nદ્વારકા જિલ્લામાં કોરોનાનો અવિરત કહેર: વધુ આઠ નવા કેસ\nખંભાળિયા પંથકમાં કોરોના વિસ્ફોટ: જિલ્લામાં કુલ દસ પૈકી 9 કેસ નોંધાયા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના નવા પાંચ કેસ નોંધાયા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની ધીમી પરંતુ મક્કમ રફતાર: બે દિવસમાં સાત દર્દીઓ\nદ્વારકા જિલ્લામાં ચિંતાજનક રીતે વધતો કોરોના: એક દિવસમાં નવા છ દર્દીઓ\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ચિંતાજનક રીતે વધતા કેસ\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના છુપાવતા આંકડા: આરોગ્ય તંત્રની શંકાસ્પદ કામગીરીની ટીકા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના રાહતરૂપ આંકડા: એક પણ નવો કેસ નહીં\nખંભાળિયામાં કોરોનાના બે દિવસમાં બે કેસ નોંધાયા: ડિસ્ચાર્જ એક પણ નહીં\nદુનિયામાં ફરી કોરોનાનો તરખાટ, ઈટાલીમાં લોકડાઉન\nકોરોનાના નવા લક્ષણ: આંતરડા બ્લોકેજ, પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની પીછેહઠ: જિલ્લામાં એક પણ નવો દર્દી નહીં\nકેટલાક દેશોમાં કોરોના વેક્સિન પહેલાં લેવા માટે થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર : સ્પેનની રાજકુમારીએ લીધી બીજા દેશમાં વેક્સિન\nકોરોનાના કેસ વધતાં નાગપુર પછી આ શહેરોમાં પણ કડક લોકડાઉનનો સંકેત\nકોરોનાથી જેમના પિતાનું અવસાન થયુ હોય તેવા બાળકોને 100 ટકા સુધી ફી માફી\nઆવાસના વેચાણમાં 34 ટકાનો ઘટાડો થઈ શકે\nમારવાડી કેમ્પસ સહિત જિલ્લાના 28 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરતા કલેકટર\nગરીબોને અપાતા કેરોસીનમાં લીટર દીઠ રૂ.3.75નો વધારો\nમોરારિબાપુએ લીધી કોરોનાની રસી\nદેશમાં કોરોના કાળમાં 10000 કંપનીઓને તાળાં લાગ્યા, લાખો થયા બેરોજગાર\nબ્રાઝીલમાં P1 સ્ટ્રેનથી એક જ દિવસમા 1000નાં મોત\nદ્વારકા જિલ્લામાં કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ\nદ્વારકા જિલ્લામાં કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ\nકો૨ોનાથી ૪૮ કલાકમાં ત્રણ વ્યકિતના મોત\nસ્વદેશી રસી કોવેક્સીન કોરોના સંક્રમણ સામે 81 ટકા અસરકારક\nદેશી વિક્સિન છે 81 ટકા અસરકારક ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા તબ્બકાના ટ્રાયલના આંકડા કર્યા જાહેર\nહરિયાણામાં કોરોના વિસ્ફોટ: સૈનિક સ્કુલના 54 વિદ્યાર્થીઓ સંક્રમિત\nકોરોનાનો કહેર રાજ્યમાં નોંધાયા 400થી વધુ નવા કોરોના કેસ\nપેટ્રોલ-ડીઝલ પર લોકોને મળશે રાહત, ટેક્સ ઘટાડવા સરકારની તૈયારી\nમહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8000થી વધુ કેસ: 62 મોત\nઅંજલીબેન રૂપાણીએ ગાંધીનગરની એપોલોમાં કોરોના વેક્સિન લીધી\n60 વર્ષથી વધુની વયના રાજ્યના હરેક વડીલ આ રસીના બે ડોઝ સમયસર અવશ્ય લે તેવો અનુરોધ કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી\nબંગાળમાં દીદી : અસમમાં ભાજપની વાપસી : જાણો સર્વેમાં કોની ક્યા બની સરકાર\nભીડ ભેગી કરતાં કાર્યક્રમોને લીધે દેશમાં ફરી કોરોના ફેલાયો\nશિક્ષકને કોરોના થતાં શાળાના વિદ્યાર્થીઓને તાબડતોડ રજા આપી દેવામાં આવી\nરાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો : જાણો શું છે નવા નિયમો\nદેશમાં કોરોનાના દર્દીઓમાં મોટો ઉછાળો: 24 કલાકમાં 16738 કેસ અને 138 મોત\nસરકારે લીધો મોટો નિર્ણય, હવે સસ્તા થશે લેપટોપ, ટેબલેટ અને પીસી\nભારતમાં કોરોના વેક્સિનેશનની શંકાઓ દૂર કરવા 88 પાનાના દસ્તાવેજ જાહેર\nકોરોનાના દર્દીઓ જોવા મળ્યા આ નવા લક્ષણો: જાણો શું થાય છે હવે દર્દીઓને\nખેડૂતો ૨૯ ડિસેમ્બરે સરકાર સાથે કરશે વાતચીત: આ ચાર માંગો માનવી પડશે સરકારે\nદિલીપકુમારનું સ્વાસ્થ્ય નાજુક : સાયરાએ ફેન્સને કહયું દુઆ કરો\nકોરોનાના ખરાબ સમયમાં પણ સારી શરૂઆત થઈ શકે છે: વાંચો એક 91 વર્ષના મહિલાની નવી શરૂઆત વિશે\n48 કલાક સુધી કોરોનાથી બચાવશે આ એન્ટી-કોવિડ સ્પ્રે\nઅરરર.... કોરોના ઓછો હતો કે અત્યંત ચેપી અને દુર્લભ ‘ચાપરે’ વાયરસ બોલીવિયામાંથી મળ્યો\nકોરોના સામે જંગ જીતવા દિલ્હીમાં 75 ડોકટર્સ મેદાને : નાકથી નાખવાની દવા તૈયાર કરશે ભારત બાયોટેક\nઓનલાઈન શિક્ષણે વધુ એકનો ભોગ લીધો : જવાબદાર કોણ\nમહંત નૃત્ય ગોપાલદાસની તબિયત લથડી : શ્વાસ લેવામાં તકલીફ\nકોરોનાકાળમાં કરો આ મંત્ર અને બીમારીને કહો બાય બાય\nકોરોના ઈફેક્ટ : ઘણા લોકો છોડી રહ્યાં છે સ્મોકિંગ\nજાણો નવરાત્રીની શરૂઆત કેવી રીતે થઈ હતી\nGoogle Meetમાં કરાશે ફેરફારો: કલાકો થતી મિટિંગ્સ પર થશે અસર\nફરીથી કોરોના વકરી શકે એવા છે મુંબઈની લોકલટ્રેનનાં હાલ\nહવે કુતરા કરી રહ્યાં છે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની ઓળખ\nજાણો એક મહિનામાં કેટલા લાખ લોકોને નોકરીથી હાથ ધોવા પડયા\nભારતીય બાળકોમાં જોવા મળ્યાં કોરોના વાયરસના ઘાતક સિન્ડ્રોમ\nકોરોનાકાળ : બાળકને સ્તનપાન કરાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોનાએ દેશની કરોડરજ્જુ તોડી : GDP -23.9 ટકા નીચો\nઅમદાવાદમાં શાર્પશૂટરને પકડનાર અધિકારી અને કર્મીઓ કોરોનાથી સંક્રમિત\nઅનલોક 4 ની ગાઈડલાઈન જારી : જાણો શું થયુ અનલોક, શું રહ્યું લોક\nતમારા પાસે વાહન હોય તો જાણો સરકારે વાહનોના ડોક્યુમેન્ટ બાબતમાં શું જાહેરાત કરી\nરાજ્યમાં કોરોનાએ આજે 14નો ભોગ લીધો: 1212 નવા પોઝિટિવ કેસ\nગણેશ મહોત્સવમાં કોરોનાનો કહેર : રાજકોટમાં નવા 64 પોઝિટિવ કેસ નોંધાયા\nકોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મદદ માટે ગયેલ 26 વોલેન્ટિયર્સ કોરોનાથી સંક્રમિત\nરાહુલ ગાંધી મોદી પર આકરાપાણીએ : કોરોનાના વધતા કેસનો ગ્રાફ બનાવી કર્યુ ટ્ટ્વીટ\nરાજકોટને કોરોનાની નઝર લાગી : આજના 63 ટેસ્ટ કોરોના પોઝિટિવ\nરાજકોટમાં અડધા દિવસમાં 33 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ\nઆ કારણથી કોરોનાના દર્દીને શાહરૂખની ઓફીસમાં BMC સારવાર આપી શક્યું નહીં\nલોક ડાઉન ૩.૦ માં શું છે નવું ૪ મે થી ૧૭ મે આ રહેશે પ્રતિબંધો\nગુજરાતમાં કોરોના વાયરસના આંકડા 11 April 10:30 AM સુધી\nકોરોના વાયરસના કહે�� વચ્ચે રાજકોટમાં સેવાભાવી સંસ્થા કરી રહી છે ઉમદા કાર્ય\nકોરોના ફેલાયો છે તેવામાં બચો આવા ખોરાક ખાવાથી\nરાજ્ય સરકારો લોકડાઉનનું પાલન કડકાઈથી કરાવે : PM મોદી\nભારતમાં કોરોના વાયરસના દર્દીઓ વધારો, 24 કલાકમાં સંખ્યા 250 થઈ\nકચ્છમાં માસ-મટન માર્કેટમાં મંદી, ગ્રાહકોની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો\nજામનગરમાં કોરોનાના વધુ 3 શંકાસ્પદ કેસ\nકર્ણાટક સરકારનું કોરોના મામલે કડક વલણ, નિયમ પાલન નહીં કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી\nબ્રિટનના આરોગ્ય પ્રધાનને કોરોના, ઘરના રુમમાં લોક થઈ કરાવે છે ઈલાજ\nચિંતા નથી બહુમતી છે.... : કમલનાથ\nજામનગરમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/corona-vaccine-in-india-the-vaccine-will-be-available-to-all-by-the-end-of-this-year-the-government-has-released-a-roadmap", "date_download": "2021-06-15T00:02:45Z", "digest": "sha1:COEU7FF5XR275CFM6DJHGAD35X622M6H", "length": 7587, "nlines": 84, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Corona Vaccine in India: The vaccine will be available to all by the end of this year, the government has released a roadmap", "raw_content": "\nCorona Vaccine in India: આ વર્ષના અંત સુધી બધા લોકોને મળી જશે રસી, સરકારે રજૂ કર્યો રોડમેપ\nરસીની કમીનો સ્વીકાર કરતા પોલે કહ્યુ કે, રસી મહત્વપૂર્ણ છે, પરંતુ તેના ઉત્પાદન અને ઉપલબ્ધ કરાવવામાં સમય લાગે છે. આપણે એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ જ્યારે આપૂર્તિ સીમિત છે.\nનવી દિલ્હીઃ જ્યારે દેશ કોરોના વાયરસ વેક્સિનના સંકટનો સામનો કરી રહ્યું છે, કેન્દ્ર સરકારે ગુરૂવારે કહ્યું કે, ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે પાંચ મહિનામાં દેશમાં બે અબજથી વધુ ડોઝ ઉપલબ્ધ થશે, જે દેશની વસ્તી માટે પર્યાપ્ત હશે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે તે પણ કહ્યુ કે, રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક વી આગામી સપ્તાહે ઉપલબ્ધ થવાની સંભાવના છે.\nતેવામાં જ્યારે ઘરેલૂ માંગ પૂરી થઈ રહી નથી, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગણા સહિત ઘણા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોરોના વાયરસ વિરોધી રસીની ખરીદ માટે વૈશ્વિક ટેન્ડરનો વિકલ્પ પસંદ કરવાનો નિર્ણય કર્યો છે.\nરસીની કમીનો સ્વીકાર કરતા પોલે કહ્યુ કે, રસી મહત્વપૂર્ણ છે, પરંતુ તેના ઉત્પાદન અને ઉપલબ્ધ કરાવવામાં સમય લાગે છે. આપણે એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ જ્યારે આપૂર્તિ સીમિત છે.\nતેમણે સ્વાસ્થ્ય મંત્રાલયની એક બ્રીફિંગમાં કહ્યું- તેથી આપણે પ્રાથમિકતા નક્કી કરી. તેથી ભારત સરકાર દ્વારા ફ્રી રસી આપવામાં આવી, મુખ્ય ધ્યાન જોખમ વાળા ઉંમર વર્ગ પર હતી. આપણે તે ધ્યાન રાખવું પડશે.\nપરંતુ તેમણે કહ્યું કે, વર્ષના અંત સુધી દેશની તમામ જનસંખ્યાના રસીકરણ માટે દેશમાં પૂરતી રસી ઉપલબ્ધ હશે.\nપોલે કહ્યું, ભારત અને દેશના લોકો માટે દેશમાં પાંચ મહિનામાં બે અબજથી વધુ ડોઝ બનાવવામાં આવશે. રસી બધા માટે ઉપલબ્ધ થશે. તેણણે કહ્યું કે, આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધી આ સંખ્યા ત્રણ અબજ થવાની સંભાવના છે.\nતેમણે કહ્યું કે, ઓગસ્ટથી ડિસેમ્બર સુધી 216 કરોડ ડોઝના ઉત્પાદનનું અનુમાન છે, જેમાં કોવિશીલ્ડના 75 કરોડ ડોઝ જ્યારે કોવૈક્સીનના 55 કરોડ ડોઝ સામેલ હશે.\nઆ સિવાય બાયોલોજિકલ ઈ દ્વારા 30 કરોડ ડોઝ, ઝાયડસ કેડિલા5 કરોડ,, સીરમ દ્વારા નોવાવૈક્સના 20 કરોડ ડોઝ અને ભારત બાયોટેક દ્વારા તેની નોઝલ વેક્સીનના 10 કરોડ ડોઝ, જેનોવાના 5 કરોડ ડોઝ અને સ્પુતનિક વીના 15.6 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે.\nકેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ:કોરોના સંક્રમિત બાળકો પર CT સ્કેનનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો, રેમડેસિવિર આપવા પર પ્રતિબંધ; 6 મિનિટ વોક ટેસ્ટની સલાહ\nBaba Ramdev પણ લેશે કોરોના રસી, Allopathy અને ડોક્ટરો વિશે ફરી આપ્યું મોટું નિવેદન\nતુર્કીમાં નિખિલ - નુસરત જહાંના લગ્ન અને ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ, 2 વર્ષમાં જ એવું તો શું બન્યું કે મેડ ફોર ઈચ અધર્સ કપલે કર્યો છૂટા થવાનો નિર્ણય\nમુંબઈમાં બીજા દિવસે પણ ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; ગોવા અને ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા\nમુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત, અનેક ઘાયલ\nBollywood ના 'બીગ ડેડી' Karan Joher અને ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન Ekta Kapoor કરવાના હતા લગ્ન તો પછી શું લોચો પડ્યો...\nમધ્ય પ્રદેશમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારો હવસખોર અમદાવાદથી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/hyderabad-city-police-have-arrested-one-man-in-connection-with-death-of-suresh-kumar-050582.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:58:28Z", "digest": "sha1:QYKBDV45OW7X5DNBCVUDN5OX3N7YZYNS", "length": 15261, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગે પાર્ટનરે સંબંધ બનાવ્યા બાદ કરી હતી ઈસરો વૈજ્ઞાનિકની હત્યા | Hyderabad City Police have arrested one man in connection with the death of Suresh Kumar - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nહૈદરાબાદના 8 સિંહ બાદ ઈટાવાની એક સિંહણ કોરોના સંક્રમિત\nસ્પુટનિક વીની પહ��લી ખેપ પહોંચી ભારત, રશીયાના રાજદુત બોલ્યા- આ વેક્સિન કોરોનાના દરેક વેરિયંટથી લડવા સક્ષમ\nPBKS vs SRH: હૈદરાબાદે ખોલ્યુ જીતનું ખાતુ, પંજાબને 9 વિકેટે હરાવ્યુ\nSRH vs RCB: હૈદરાબાદે જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે આરસીબી\nAP Municipal Elections 2021: નગર નિગમ ચૂંટણી માટે કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલુ\nBELમાં નોકરીની સુવર્ણ તક, 35 હજાર સુધી હશે સેલેરી, આ રીતે ભરો ફોર્મ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nગે પાર્ટનરે સંબંધ બનાવ્યા બાદ કરી હતી ઈસરો વૈજ્ઞાનિકની હત્યા\nહૈદરાબાદ પોલિસે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના વૈજ્ઞાનિક એસ સુરેશ કુમારના હત્યાકાંડમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. હૈદરાબાદ પોલિસે કહ્યુ છે કે ઈસરો વૈજ્ઞાનિક એસ સુરેશ (56)ની હત્યા સમલૈંગિક સંબંધ અને પૈસાની લેવડદેવડના કારણે લેબ ટેકનિશિયન શ્રીનિવાસને કરી હતી. નેશનલ રિમોટ સેસિંગ એજન્સી (NRSA)ના વૈજ્ઞાનિક એસ સુરેશ કુમાર મંગળવારે પોતાના ફ્લેટમાં મૃત મળી આવ્યા હતા.\nઆ કેસમાં એક લેબ ટેકનિશિનની ધરપકડ કરવામાં આવી\nપોલિસનુ કહેવુ છે કે આ હત્યા પાછળ સમલૈંગિર સંબંધ અને પૈસાની લેવડ દેવડનુ કારણ છે. પોલિસ આ કેસમાં એક લેબ ટેકનિશિયનની ધરપકડ કરી છે. પોલિસનો દાવો છે કે આ લેબ ટેકનિશિયનના મૃતક વૈજ્ઞાનિક સાથે સમલૈંગિક સંબંધ હતા. મંગળવારે હૈદરાબાદમાં અમીરપેટ વિસ્તારમાં પોતાના ફ્લેટમાં 56 વર્ષીય સુરેશ કુમાર મૃત મળી આવ્યા હતા. સુરેશ હૈદરાબાદમાં પોતાના ફ્લેટમાં એકલા રહેતા હતા. તેમનો પરિવાર ચેન્નઈમાં રહે છે.\nસંબંધ બનાવ્યા બાદ કરી દીધી હત્યા\nપોલિસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી શ્રીનિવાસ વૈજ્ઞાનિક સુરેશ કુમારનો ગે સેક્સ પાર્ટનર હતો. તે સુરેશ કુમાર પાસેથી સેક્સના બદલામાં પૈસાની માંગ કરી રહ્યો ��તો. 30 ઓક્ટોબરના રોજ આરોપી શ્રીનિવાસ ચાકૂ સાથે સુરેશ કુમારના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે સુરેશ કુમાર સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા અને પછી પૈસાના માંગ કરી હતી. હૈદરાબાદ પોલિસ કમિશ્નર અંજનિ કુમારે કહ્યુ, શ્રીનિવાસ હોસ્ટલમાં રહેતો હતો. તે સુરેશ કુમારના ઘરે ઘણી વાર આવતો જતો રહેતો હતો. ઘણી વાર તેમના ઘરે રાત પણ રોકાતો હતો.\nઆ પણ વાંચોઃ ચંદ્રયાન-2ના ઑર્બિટરે મોકલ્યો ચંદ્રનો નવો ફોટો, ISROએ કર્યો શેર\nઆ રીતે થયો ખુલાસો\nજણાવવામાં આવી રહ્યુ છે કે પૈસા માટે સુરેશ કુમાર અને આરોપી શ્રીનિવાસ વચ્ચે વિવાદ થઈ ગયો ત્યારબાદ તેણે ચાકૂથી સુરેશ કુમાર પર હુમલો કરી દીધો. આ ઘટનામાં સુરેશ કુમારનુ મોત થઈ ગયુ. પોલિસના જણાવ્યા મુજબ જેવુ પોલિસે શ્રીનિવાસ સાથે કડકાઈથી સવાલ જવાબ શરૂ કર્યા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. પોલિસે સુરેશ કુમારની સોનાની વીંટી, 10 હજાર રૂપિયા, મોબાઈલ ફોન ઉપરાંત ફ્લેટની ચાવી પણ જપ્ત કરી લીધી છે. પોલિસ અધિકારીઓએ કહ્યુ કે તે અપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈ રહ્યા છે. સુરેશ 20 વર્ષથી હૈદરાબાદમાં રહી રહ્યા છે. તેની પત્ની પણ સાથે રહેતી હતી પરંતુ 2005માં તેની ટ્રાન્સફર ચેન્નઈ થઈ ગઈ હતી.\n21 કેસ સાથે સંકળાયેલ સીરિયલ કિલર હૈદરાબાદમાં પકડાયો, 18 મહિલાઓની કરી હતી હત્યા\nસુપર સ્ટાર રજનિકાંતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ\nહૈદરાબાદની ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં ભિષણ આગ, 11 લોકો દાજ્યા\nહૈદરાબાદ નગર નિગમની ચૂંટણી પર બોલ્યા કીશન રેડ્ડી, ભાજપ બન્યું મોટી તાકાત\nતેલંગણા કોંગ્રેસ અધ્યક્ષે આપ્યું રાજીનામુ, GHMC ચૂંટણીમાં મળી માત્ર 2 સીટ\nHyderabad election: ટીવી પર ભાગ્યનગર વિ હૈદરાબાદ પર નેતાઓ આવ્યા સામસામે\nGHMC Result: હૈદરાબાદમાં બદલતું ભાગ્ય જોઈ ભાજપ જોશમાં, સંબિત પાત્રાએ ભાગ્યલક્ષ્મી માતાની ફોટો શેર કરી\nહૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં ઓવૈસીએ આપ્યો મત, ટ્વિટ કરીને કહી આ વાત\nરોડ શો બાદ બોલ્યા અમિત શાહ- કોઈને મારવા નહિ, હૈદરાબાદ સુધારવા આવ્યા છીએ\nપીએમ મોદી આજે વેક્સીન સેન્ટરોની મુલાકાત માટે અમદાવાદ, પૂણે, હૈદરાબાદ જશે\nતેલંગાના ભાજપ ચીફઃ અકબરુદ્દીન ઓવૈસીના દાદાનો છે પીવી ઘાટ હિંમત હોય તો તોડીને બતાવો\nહૈદરાબાદ ચૂંટણીઃ ભાજપે જારી કર્યો ફ્રી કોરોના વેક્સીનવાળો મેનિફેસ્ટો, શાહ-યોગી સંભાળશે મોરચો\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\n134 કરોડના ���ૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.tarladalal.com/recipes-for-healthy-breakfast-pancakes-in-gujarati-language-495", "date_download": "2021-06-15T00:04:21Z", "digest": "sha1:RIIEAW3CNYGLYW3TCSNTM6R537J6A4VI", "length": 16146, "nlines": 304, "source_domain": "www.tarladalal.com", "title": "સ્વાસ્થ્યપ્રદ પૅનકેક, સ્વાસ્થ્યપ્રદ પુડલા, Healthy Pancakes Chila Recipes in Gujarati", "raw_content": "\nબાળકોનો આહાર (૧ થી ૩ વરસ માટે)\nતરલા દલાલ દ્વારા પુસ્તકો ખરીદો\nસંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > સવારનાં પૌષ્ટિક નાસ્તા\nસ્વાસ્થ્યપ્રદ પૅનકેક, સ્વાસ્થ્યપ્રદ પુડલા રેસીપી\nસ્વાસ્થ્યપ્રદ પૅનકેક, સ્વાસ્થ્યપ્રદ પુડલા, Healthy Pancakes Chila Recipes in Gujarati\nસ્વાસ્થ્યપ્રદ પૅનકેક, સ્વાસ્થ્યપ્રદ પુડલા, Healthy Pancakes Chila Recipes in Gujarati\nકાકડી અને સોયાના પૅનકેક - Cucumber Soya Pancake\nરસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો ....\nકાકડી અને સોયાના પૅનકેક\nઘઉંના ફાડિયાના પૅનકેક - Bulgur Wheat Pancakes by તરલા દલાલ\nઘઉંના ફાડિયાના પૅનકેક એક મજેદાર નાસ્તાની વાનગી છે, કારણકે તે આપણને જરૂર પૂરતાં પ્રમાણમાં કૅલરી અને પ્રોટીન પૂરા પાડે છે. આપણા શરીરને કેલ્શિયમની પણ જીરૂરત રહે છે, જે આ વાનગીમાં ઉમેરવામાં આવેલા દહીં વડે મળી રહે છે. સુવાવડવાળી સ્ત્રીના બીજા ત્રિમાસીક ગાળામાં આ પૅનકેક અતિ આદર્શ વાનગી ગણી શકાય, કારણ કે આ ....\nઘઉંના લોટના વેજીટેબલ ચીલા ની રેસીપી - Whole Wheat Vegetable Cheela, Atte ka Cheela by તરલા દલાલ\nસવારના ઉતાવળે કોઇ રસોઇની વાનગી બનાવવાની જરૂર ઉભી થાય ત્યારે તમારા માટે આ ઘઉંના લોટના વેજીટેબલ ચીલા એક અતિ સરળ અને સહજ વાનગી છે જેમાં કંઇ વાટવાની, પીસવાની કે પછી આથો આપવાની જરૂર જ નથી પડતી અને થોડી મિનિટમાં તમારા ટેબલ પર આ ચીલા પીરસાઇ જશે. ઘઉંના લોટનું ખીરૂં જેમાં વિવિઘ ....\nઘઉંના લોટના વેજીટેબલ ચીલા ની રેસીપી\nનાચની પનીરના પૅનકેક - Nachni Paneer Pancake by તરલા દલાલ\nકૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે ક��� નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે. આ નાચન ....\nપારંપારિક રીતે ચીલા ચણાના લોટમાંથી બને છે પણ અહીં આ પૌષ્ટિક ચીલા જુવાર, ઘઉં અને મકાઇના લોટના આરોગ્યદાયક સંયોજનથી બનાવામાં આવ્યો છે જેથી તે પ્રોટીન અને વિટામિન એ થી ભરપૂર છે. તમને જોઇતા લોટનું સંયોજન કરી કંઈક નવું બનાવી શકો છો. કોથમીર અને લસણની ચટણી સાથે માણો.\nપૌષ્ટિક જુવાર અને ટમેટાના ચીલા\nપ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ખીરામાંથી ભાતના પૅનકેક બને છે. તેમાં ઉમેરાયેલા શાકને કારણે તે કરકરા અને પૌષ્ટિક બને છે જ્યારે લીલા મરચાં અને કોથમીર તેને ચટાકેદાર બનાવે છે. કોથમીર અને લીલી લસણની ચટણી સાથે સવારના નાસ્તા ....\nમગની દાળના મીની ચીલા ની રેસીપી - Mini Green Moong Dal Chila\nથાકની સામે જો તમે લડશો નહીં તો પછી તે તમને થકવી નાખશે. થકાવટ એક એવો દુશ્મન છે જે તમારા સ્વભાવ પર સીધું અસર કરે છે. ઘણા સારા સ્વભાવના લોકો પણ જ્યારે થાકી જાય છે ત્યારે તેઓ પણ ચીડવાઇ જાય છે એટલે થકાવટની અવગણના ન કરતા તેમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરવા અને તે માટે યોગ્ય ખોરાક અને પોતાની જીવન પધ્ધતિમાં ....\nમગની દાળના મીની ચીલા ની રેસીપી\nચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે. આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં\nસ્ટફ ચીલા ની રેસીપી\nસ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેક - Spiced Wholemeal and Oat Pancake\nજ્યારે તમારી પાસે આટલો સ્વાદિષ્ટ વિકલ્પ છે તો તમે પૅનકેક મેંદામાથી કેમ બનાવો છો ઘઉં અને ઓટસ્, આ સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેકમાં, પ્રોટીન, લોહતત્વ અને કેલ્શિયમ ઉમેરે છે જ્યારે સાકર અને મસાલા તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ પૅનકેકમાં લૉ ફેટ દૂઘ અને ઓછું તેલ વપરાયું હોવાને કારણે શરીરના વજનનું ધ્યા ....\nસ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://agrostar.in/articles?language=gu&state=andhra-pradesh&topic=bottle-gourd", "date_download": "2021-06-15T01:13:20Z", "digest": "sha1:YBIZIED5N2F5LDIKBTOV2IMA6F2HPURE", "length": 3699, "nlines": 68, "source_domain": "agrostar.in", "title": "નવ��� કૃષિ લેખો અને પોસ્ટ - એગ્રોસ્ટાર", "raw_content": "ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nએગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.\nદૂધી ના ફળનો વિકાસ\nખેડૂત નામ: શ્રી દિનેશભાઈ માલાણી રાજ્ય: ગુજરાત સલાહ: પાવર જેલ @25 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણઆજનો ફોટોદૂધીકૃષિ જ્ઞાન\nદૂધીના છોડના યોગ્ય વિકાસ માટે\nખેડૂત નામ: શ્રી લવકુશ પટેલ રાજ્ય: મધ્યપ્રદેશ સલાહ: 19: 19: 19 @ 3 કિલો પ્રતિ એકર ડ્રિપ માધ્યમથી આપવું.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nસ્વસ્થ અને આકર્ષક દૂધીનો પાક\nખેડૂતનું નામ: શ્રી. દિલીપ બામણીયા રાજ્ય: મધ્યપ્રદેશ સલાહ: પ્રતિ એકર 0:52:34 @ 3 કિલો ટપક દ્વારા અને 20 ગ્રામ પ્રતિ પંપ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nકોળા ના ભમરાના કારણે થતું નુકશાન\nખેડૂતનું નામ: શ્રી. કૈલાશ રાજ્ય: મધ્ય પ્રદેશ Tip: મિથાઇલ ડિમેટોન 25 ઇસી @ 120 મિલી પ્રતિ એકર છંટકાવ કરો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujratpost.com/story/guj/gujratpost-jammu-kashmir-grened-humlo-12-ijagrast", "date_download": "2021-06-15T00:20:49Z", "digest": "sha1:FNOA6YWMSLPOL5CK4ZQHG7S4PSIFTV4E", "length": 6277, "nlines": 60, "source_domain": "gujratpost.com", "title": "જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ગ્રેનેડ હુમલો :એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત", "raw_content": "\nજમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ગ્રેનેડ હુમલો :એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત\nજમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ગ્રેનેડ હુમલો :એક ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત\nજમ્મુ કાશ્મીરના પુલવામાં ખાતે આતંકીઓએ ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો છે હુમલામાં 12 સ્થાનિકો ઈજાગ્રસ્ત બન્યા છે , ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે, આતંકીઓએ દહેશત ફેલાવા અને સેનાના જવાનોને નિશાન બનાવવા માટે ગ્રેનેડ હુમલો કર્યાનું સામે આવ્યું છે હુમલાખોટ આતંકીઓને પકડવા માટે સેનાએ ઓપરેશન હાથ ધાર્યું છે\nપશ્ચિમ બંગાળમાં મમતા ઉપર અમિત શાહનો પ્રહાર: ભાજપને એક તક આપો, 5 વર્ષમાં સોનાર બાંગ્લાનો કર્યો વાયદો\nયસ બેન્ક દેશભરમાં 50 શાખાઓ બંધ કરશે\nછઠ પૂજા નિમિતે 13 નવેમ્બરના રોજ ચાલશે પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન ની એક ટ્રીપ\nશિયાળાની સ્પેશ્યલ વાનગી સુકામેવા થી ભરપૂર અદડિયા\nમુંબઈમાં ભારે વરસાદ તૂટી પડ્યો :રેડ એલર્ટ જાહેર કરાયું\nવાવાજોડા ના કપરા સમયે તાત્કાલિક ગુજરાત આવી સ્થિતિ જોઈ અસરગ્રસ્તોને સહાય જાહેર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને માટે હંમેશ ની જેમ સંકટમોચક સાબિત થયા છે : રાજુભાઈ ધ્રુવ\nગુજરાતમાં 36 શહેરોમાં છૂટછાટ સાથે અનલોકનો અમલ શરૂ ; રાત્રીના કર્ફ્યુ યથાવત રહેશે\nબજાજ ફાઈનાન્સ સાથે લક્ષ્ય આધારિત રોકાણો તમારી બચતો વધારવામાં મદદરૂપ થાય છે\nતૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું :ભયાનક તોફાની મોજા દરિયામાં ઉછાળ્યા, ભારે વરસાદની સ્થિતિ\nદ્વારકા જામનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત\nહળવદના વેપારીએ માનવતા મહેકાવી:10 લાખ રૂપિયા પરત કર્યા\nજામનગર જિલ્લા શંકરટેકરી વિસ્તારમાં વિજ્ઞાન જાથા અને પોલીસને સાથે રાખીને દરોડો પાડીને વધુ એક ઢોંગી બાબાના ધતિંગનો પર્દાફાશ\nહળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા ૫૦ રાસન કીટનું વિતરણ\nકાલાવડ : વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી\nરાજકોટમાં એસટી કર્મચારીઓએ માથે મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ : સરકાર એસટી કર્મીઓને નથી ગણતી કોરોના વોરિયર્સ\nજીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન\nરાજકોટ પોસ્ટ વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે કોરોના વેક્સિનેશનનું આયોજન થયું ;કર્મચારીઓએ લીધો બીજો ડોઝ\nરાજકોટ વોર્ડ નંબર-3 માં યુદ્ધના ધોરણે રસ્તાનું કામ હાથ ધરાયુ\nકોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chataksky.com/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B0%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%B0/", "date_download": "2021-06-14T23:34:01Z", "digest": "sha1:GIYVVE5SETUITBM5SBAYU2YI5CRH2H5Z", "length": 6067, "nlines": 180, "source_domain": "chataksky.com", "title": "શ્રધ્ધા કેરું શબ્દનું પર્યાય રણ વિસ્તરે છે ,મુકુલ દવે ‘ચાતક ‘ - CHATAKSKY", "raw_content": "\nશ્રધ્ધા કેરું શબ્દનું પર્યાય રણ વિસ્તરે છે ,મુકુલ દવે ‘ચાતક ‘\nશ્રધ્ધા કેરું શબ્દનું પર્યાય રણ વિસ્તરે છે\nને મને કોઈ નસીબનું નામ લઈને છેતરે છે\nતુજ સ્પર્શથી ફક્ત સાચું ખોટું નક્કી હું ક રી શકું\nનહીંતો મારી આંખ ખુદ મારા રસ્તાને આંતરે છે\nએણે બનાવ્યું છે મકાન પેલે કિનારે ને હું આ પાર\nઆજ મારી હોડી હલેસાં વિના સતત તો કરગરે છે\nઆંખમ��ં ભીનાશનો વિસ્તાર લઈને નીકળ્યાતાં\nતારા શહેરનો શિરસ્તો એવો,લોહીની ખારાશ મરે છે\nસાત જન્મના ધુમમ્સ પાછળ હમેંશા તું જ છે ને\nબસ તને મળવા જ કેરું સ્વપ્ન્ન યુગોથી સરે છે\nમુકુલ દવે ‘ચાતક ‘\nબન્ધુ ,આ જખ્મો જો ,એમાં કોઈનોય વાંક ના જો ,મુકુલ દવે ‘ચાતક’\nઆંખ હૈયાની શિકાયત કબૂલતી હોય જાણે, મુકુલ દવે ‘ચાતક’\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\nએને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%AD%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B/", "date_download": "2021-06-15T00:43:04Z", "digest": "sha1:RVCALLDMYIXUXKAZKH67CYXUKQBSDJIR", "length": 9186, "nlines": 110, "source_domain": "cn24news.in", "title": "જૂનાગઢમાં આજે કુંભમેળાનો છેલ્લો દિવસ, રવાડી, શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત જૂનાગઢમાં આજે કુંભમેળાનો છેલ્લો દિવસ, રવાડી, શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ\nજૂનાગઢમાં આજે કુંભમેળાનો છેલ્લો દિવસ, રવાડી, શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ\nજૂનાગઢ:ભવનાથ ખાતેનાં શિવરાત્રી કુંભ મેળામાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. ત્યારે કુંભ મેળાનો આજે છેલ્લો દિવસ છે. આજે સાધુ-સંતોની ભવ્ય અને દિવ્ય રવેડી નીકળશે. આ રવેડીમાં મોટી સંખ્યામાં સાધુઓ જોડાશે અને આસન,યોગ કરતબ દેખાડશે. નિયત રૂટ પર રવાડી ફરશે અને ભવનાથ મહાદેવના સાંનીધ્યે આવેલ મૃર્ગીકુંડ ખાતે શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થશે.\nરવિવારે 5 લાખથી વધુ ભાવિકોની ભીડ જોવા મળી\nભવનાથના તમામ રસ્તાઓ પર ભાવિકોની ભરચક ભીડ જોવા મળી હતી. શિવરાત્રી કુંભ મેળાના અંતિમ દિવસ 4 માર્ચના રોજ રાત્રીનાં રવેડી નિકળશે. જેમાં જૂના પંચ દશનામ અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા સહિતના અખાડાના સાધુ-સંતો, સન્યાંસીઓ તેમજ નાગા બાવાઓ જોડાશે. વિવિધ અખાડા દ્વારા તેમના ઇષ્ટ દેવની પુજા કરવા માં આવશે. બાદમાં રવેડી યોજાશે તેમના દર્શન માટે ભાવિકો બપોરથી જ પોતાનું સ્થાન નક્કી કરી રવેડીના રૂટ પર બેસી જશે.\nગિરનાર ભવનાથ ભરચક, શહેર ખાલીખમ\nગિરનાર મહા શિવરાત્રી કુંભ મેળામાં શનિ અને રવિવારના રજા દિવસે શહેરીજનો ઉમટી પડ્યા હતા જેને કારણે શહેર ના સતત ટ્રાફિકથી ધમધમતા કાળવા ચોક, આઝાદ ચોક, મોતીબાગ સહિતના વિસ્તારો ખાલીખમ જોવા મળ્યા હતો. તો બીજી તરફ ભવનાથના તમામ વિસ્તારોમાં જાણે માનવ મહાસાગર ઘુંઘવતો હોય તેવા દ્રર્શ્યો જોવા મળ્યા હતા. જ્યાં નજર પડે ત્યા માનવ કીડીયારૂ ઉભરાયું હોય તેમ જોવા મળ્યું હતું.\nPrevious articleરાજકોટ સૌની યોજનાએ ફરી વખત આજી ડેમ ભરી દીધો, શહેરની પીવાના પાણીની ચિંતા દૂર થઈ\nNext articleસૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો આતંક, રાજકોટમાં 3નાં મોત,\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nરાજકોટ : કોરોનાને મ્હાત આપનારા પોઝિટિવ દર્દીઓને બચાવવા મેદાને\nઆપઘાત પહેલાનો યુવાનનો વિડિયો વાઈરલ, કહ્યું: ‘મારી ઘરવાળી અવળા ધંધા કરતી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/at-least-16-people-were-killed-and-over-10000-moved-to-safer-places-in-a-thunderstorm-2/", "date_download": "2021-06-15T00:04:32Z", "digest": "sha1:4MUYK7LXXVSYSFXRC5HQ4MNA6DPDNJXD", "length": 10479, "nlines": 111, "source_domain": "cn24news.in", "title": "ઈઝરાયલ : વડાપ્રધાનની રેલી દરમિયાન ગાજાએ રોકેટ છોડ્યા, નેતન્યાહૂને સ્ટેજ છોડીને શેલ્ટરમાં સંતાવું પડ્યું | CN24NEWS", "raw_content": "\nHome વિશ્વ ઈઝરાયલ : વડાપ્રધાનની રેલી દરમિયાન ગાજાએ રોકેટ છોડ્યા, નેતન્યાહૂને સ્ટેજ છોડીને શેલ્ટરમાં...\nઈઝરાયલ : વડાપ્રધાનની રેલી દરમિયાન ગાજાએ રોકેટ છોડ્યા, નેતન્યાહૂને સ્ટેજ છોડીને શેલ્ટરમાં સંતાવું પડ્યું\nતેલ અવીવઃ પેલેસ્ટાઈનના કબ્જા વાળા ગાજા પટ્ટા પરથી બુધવારે ઈઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે, આ હુમલો દક્ષિણમાં આવેલા એશ્કેલોન શહેર પર કરવામાં આવ્યો હતો, જ્યાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ રેલી કરી રહ્યા હતા. ગાજાના રોકેટ્સને હવામાં જ નષ્ટ કરી દેવાયા હતા. જો કે, એશ્કેલોનમાં એલર્ટ સાયરન વાગવાના કારણે નેતન્યાહૂને સ્ટેજ પરથી ઉતરીને બોમ્બ શેલ્ટરમાં સંતાવું પડ્યું હતું. આ દરમિયાન તેમના પત્ની સારા નેતન્યાહૂ પણ કાર્યરક્રમમાં હાજર રહ્યા હતા.\nઈઝરાયલી મીડિયાના જણાવ્યા પ્રમાણે, એશ્કેલોન ગાજાથી માત્ર 12 કિલોમીટર દૂર છે. જો કે, હાલ કોઈ પણ સંગઠને આ હુમલાઓની જવાબદારી લીધી નથી. જોકે, માનવામાં આવી રહ્યું છે કે આ હુમલાની પાછળ હમાસના આતંકીઓનો હાથ હોઈ શકે છે. ગાજાનો એક મોટો વિસ્તાર હમાસના કબ્જામાં છે. ગત મહિને ગાજામાં ઈઝરાયલી સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.\nજોખમ ટળ્યા બાદ નેતન્યાહૂએ રેલીને સંબોધિ\nઈઝરાયલ ટીવી સ્ટેશને નેતન્યાહૂની રેલીની ફુટેજ પણ જાહેર કરી છે. જેમાં સુરક્ષાબળોને વડાપ્રધાનને સ્ટેજ પરથી ઉતરતા જોઈ શકાય છે. મળતી માહિતી પ્રમાણે જોખમ ટળ્યા બાદ નેતન્યાહૂ રેલીમાં પાછા આવ્યા અને લોકોને સંબોધવા લાગ્યા હતા. નેતન્યાહૂએ ટ્વીટર પર આ હુમલાઓની જાણકારી આપતા કહ્યું કે, ‘જેને પણ અમારી પર હુમલો કર્યો, તે અમારી સાથે નથી. જે પણ આવું કરી રહ્યા છે, તેમને પોતાનો સામાન પેક કરી લેવો જોઈએ’\nચૂંટણી સભા માટે નેતન્યાહૂ એશ્કેલોનમાં હતા\nનેતન્યાહૂ માર્ચ 2020માં યોજાનારી સામાન્��� ચૂંટણી માટેની તૈયારીઓમાં લાગી ગયા છે. હાલ તેઓ ઉમેદવારી બચાવી રાખવા માટે લિકુડ પાર્ટીમાંજ ચૂંટણીનો સામનો કરી રહ્યા છે. તેમની સામે પૂર્વ શિક્ષા અને ગૃહ મંત્રી ગિડિઓન સાર છે, જે પહેલા વડાપ્રધાનના ટિકાકર હતા.\nPrevious articleફિલિપાઈન્સ : ફાનફોન વાવાઝોડામાં 16 લોકોના મોત, 10 હજાર લોકો સુરક્ષિત જગ્યાએ ખસેડાયા;દેશભરમાં વીજળી પુરવઠો ખોરવાયો\nNext articleબોક્સિંગ ડે ટેસ્ટ : પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 257/4, સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુચાનેએ ફિફટી મારી\nUS પ્રવેશ : સ્ટુડન્ટ ફક્ત 72 કલાક જૂનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવીને અમેરિકામાં પ્રવેશ કરી શકશે\nત્રિદિવસીય જી-7 : ગુસ્સે થયેલા ચીને કહ્યું- મુઠ્ઠીભર દેશ આખી દુનિયા પર રાજ નહીં કરી શકે\nઅમેરિકા : દ્વીપ પર માર્ટી બ્લુવૉટર એકમાત્ર ભાડુઆત, તેમણે અહીં આજીવન રહેવું પડશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nકોરોનાને માત આપવા જાપાને તૈયાર કર્યુ સ્માર્ટ માસ્ક, જાણો શું છે...\nઅફગાનિસ્તાનમા સેનાએ કર્યા 5 તાલિબાની આતંકીઓને ઠાર,4 ઘાયલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/if-your-sex-life-is-bad-try-this-technique/", "date_download": "2021-06-15T00:42:18Z", "digest": "sha1:ULX2EJM4ELHYOWMTMNCFKMZ2G32ZH4II", "length": 10800, "nlines": 112, "source_domain": "cn24news.in", "title": "તમારી સેક્સ લાઈફ ખરાબ છે, તો આ ટેકનિક અપનાવી જુઓ | CN24NEWS", "raw_content": "\nHome જીવનશૈલી તમારી સેક્સ લાઈફ ખરાબ છે, તો આ ટેકનિક અપનાવી જુઓ\nતમારી સેક્સ લાઈફ ખરાબ છે, તો આ ટેકનિક અપનાવી જુઓ\nઆજનાં દોડધામથી ભરેલા જીવનમાં લોકોને પોતાના માટે પણ જરા સમય નથી. અવારનવાર કરવામાં આવતા સર્વેમાં એક વાત સામે આવતી રહી છે કે નવી પેઢીનાં લોકો દરેક પ્રકારની સુવિધા અને પહોંચ છતાં ઓછુ સેક્સ કરી રહ્યા છે. સ્ટ્રેસ અને થાક બે મહત્વનાં કારણ છે સેક્સ નિરસ બનાવવા માટે. તેવામાં બોરિંગ સેક્સ લાઇફમાં લુપ્ત થયેલા પેશન, જોશ, પ્રેમ અને મદહોશી પરત લાવવા માટે તમે ટ્રેડિશનલ ચાઇનીઝ થેરાપી એક્યુપંક્ચરનો ઉપયોગ કરી શકો છો.\nએક્યુપંક્ચર, શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પ્રમોટ કરવામાં મદદ કરે છે. તેવામાં જ્યારે શરીરના અન્ય હિસ્સાઓની જેમ સેક્શુઅલ ઓર્ગન્સ સુધી પણ લોહીનો પ્રવાહ સારો હશે તો તમારી સેક્સુઅલ ડ્રાઇવ વધશે. પરિણામે તમે વધુ સારુ ઓર્ગેઝમ અનુભવશો. જ્યારે શરીરની એનર્જી એટલે કે ચી બ્લોક થઇ જાય છે તો બ્લડનુ હેલ્ધી સર્ક્યુલેશન નથી થઇ શકતું. એક્યુપંક્ચર દ્વારા સેન્શુઅલ સાઇડ પરત મેળવવામાં મદદ મળે છે.\nઆપણી શરીર અને મગજ કેવી રીતે કામ કરે છે તેમાં આપણી ઉંઘની મુખ્ય ભુમિકા છે. જો તમારુ શરીર થાકેલુ હશે તો તમારુ સેક્સની ઇચ્છા ઓછી થઇ જશે. પ્રાચીન ચાઇનીઝ થેરાપી એક્યુપંક્ચર દ્વારા બૉડી રિલેક્સ થઇ જાય છે અને તમે શાંતિ તથા સ્થિરતા અનુભવો છો. તેના દ્વારા ઉંઘની ગુણવત્તા સુધરે છે. જ્યારે તમે રિલેક્સ હશો તો બેડ પર પણ વધુ એક્ટિવ રહેશો.\nકામેચ્છાની સમસ્યા દૂર થશે\nઆ ચાઇનીઝ રેમેડી અનુસાર આપણી શરીરની એનર્જી જેને ચીની ભાષામાં ચી કહેવામાં આવે છે તેનો શરીરમાં પ્રવાહ થાય છે અને જ્યારે આ ચીના પ્રવાહમાં અડચણ ઉભી થાય છે તો શરીરમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પેદા થાય છે. એક્યુપંક્ચર દ્વારા માથાનો દુખાવો અને ઉલ્ટી જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે. સાથે જ સેક્સ લાઇફની મુશ્કેલીઓ જેવી કે કામેચ્છાની ઉણપ અને ઓછા લિબિડોને દૂર કરી શકાય છે.\nસ્ટ્રેસ દૂર કરવાની એક સારી રીત છે એક્યુપંક્ચર. પાર્ટનર સાથે ઇન્ટીમસી એન્જોય કરવા માટે તે ખૂબ જ જરૂરી છે કે તમે સંપૂર્ણ રીતે રિલેક્સ હોવ. સેક્સ ડ્રાઇવમાં ઉણપનું એક મોટુ કારણ સ્ટ્રેસ છે. એક્યુપંક્ચર શરીરમાં દરરોજ જમા થઇ રહેલા અને ઝડપથી વધતા સ્ટ્રેસને દૂર કરે છે જેથી તમારી સેક્સ ડ્રાઇવ, ડિઝાયર અને લિબિડોમાં વધારો થાય છે.\nPrevious articleઅમદાવાદ : ત્રણ વર્ષ જૂના કેસમાં હાર્દિક ���ટેલની રામોલ અને બોપલ પોલીસે ટંકારામાંથી ધરપકડ કરી\nNext articleગુજરાત : કોરોનાના 7 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 3, વડોદરામાં 2, સુરત 1 અને રાજકોટનો 1.\nહોમ ગાર્ડનિંગ : હોમ ગાર્ડનમાં ભીનાશ જાળવી રાખવાનો અસરદાર ઉપાય ‘મલ્ચિંગ’\nઅમેરિકા : સ્ટ્રેસમાંથી હાશકારો મેળવવા બસ ડ્રાઈવરે સતત 365 દિવસ તળાવમાં છલાંગ મારી\nઅમેરિકા : ચોરી કરવાને બદલે ચોરને ખબર નહિ શું સૂજ્યું તો તેણે બાથરૂમમાં શૉવર લેવાનો પસંદ કર્યો\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nશારીરિક સુખ મેળવ્યા બાદ જાણો કેટલા દિવસનો ગેપ જરૂરી.\nઅનોખી પ્રજાતિ:મેઘાલયના જંગલોમાં મળી આવતા મશરૂમ રાતના અંધારામાં ચમકી ઉઠે છે,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/karnataka-now-closed/", "date_download": "2021-06-15T00:32:57Z", "digest": "sha1:P37JXBAIG7ZVQTVQASOW4KFZ5GQBEYHV", "length": 8708, "nlines": 107, "source_domain": "cn24news.in", "title": "કર્ણાટક : હવે બંધ ‘કર’નાટક, સ્વામી બહુમતિ સાબિત ન કરી શકતા સરકાર ધ્વસ્ત | CN24NEWS", "raw_content": "\nHome દેશ કર્ણાટક : હવે બંધ ‘કર’નાટક, સ્વામી બહુમતિ સાબિત ન કરી શકતા સરકાર...\nકર્ણાટક : હવે બંધ ‘કર’નાટક, સ્વામી બહુમતિ સાબિત ન કરી શકતા સરકાર ધ્વસ્ત\nકર્ણાટકનાં નાટકનો છેવટે અંત આવ્યો છે. બહુમત સાબિત ન કરી શકતા કુમારસ્વામી સરકાર પડી ગઇ છે. વિશ્વાસ મત માટે આજે સાંજની ડેડલાઇન સ્પીકર રમેશ કુમાર દ્વારા કુમાર સ્વામીને આપવામ�� આવી હતી. પરંતુ કુમારસ્વામીએ વોટીંગ પહેલા ભાષણ આપી રાજીનામું આપવાની વાત કરી હતી. ત્યારબાદ વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ બાદ ફ્લોર ટેસ્ટમાં વોટીંગ કરાવવામાં આવ્યું હતું. વોટીંગમાં બહુમત સાબિત ન થતા હવે કુમારસ્વામી સરકાર પડી ગઇ છે.\nભાજપ આ પરિસ્થિતિનો લાભ લઇને સરકાર બનાવી શકે છે. ગૃહમાં જ્યારે ચર્ચા શરૂ થઈ, તો સત્તા પક્ષ (ટ્રેઝરી બેંચ)માં મોટા ભાગે ધારાસભ્યો ગેરહાજર હતા. આ અંગે સ્પીકર રમેશ કુમારે નારાજગી વ્યક્ત કરી. તેઓએ પૂછ્યું કે ગઠબંધન સરકારના ધારાસભ્યો ક્યાં છે આ પહેલાં રાજીનામું આપનારા બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરને એક પત્ર લખ્યો હતો, જેમાં તેઓએ માગ કરી હતી કે તેમને મુલાકાત માટે 4 સપ્તાહનો સમય આપવામાં આવે. આ બળવાખોરને સ્પીકરે સોમવારે મળવાની નોટિસ આપી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર બુધવારે સુનાવણી થશે.\nPrevious articleઅકસ્માત : 30 ફૂટની ઊંચાઈએથી સ્ટંટમેન નીચે પડતાં ગંભીર રીતે ઘાયલ, વિન ડીઝલ આઘાતમાં\nNext articleગે મેરેજ / મૂળ ગુજરાતી અમિત ન્યૂ જર્સીમાં આદિત્ય સાથે બંધાયો લગ્નબંધનમાં, શૅર કરી તસવીરો\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપ��િલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nખેડૂતોના મુદ્દે મોદીએ કહ્યું- અપશબ્દો અને ખરાબ મારા ખાતામાં જવા દો,...\nકશ્મીરમાં આવનાર 7 દિવસ સરકાર માટે અગ્નિ પરીક્ષા, અજીત ડોભાલે સંભાળી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/navratri-2018-things-you-need-avoid-041810.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:17:06Z", "digest": "sha1:YQ6CQPHW4JYVJAXOXKMR77XX332P6E4P", "length": 15270, "nlines": 177, "source_domain": "gujarati.oneindia.com", "title": "નવરાત્રિ 2018: માતાજીના 9 દિવસ દરમિયાન ન કરો આ ભૂલ | avoid these things during navratri - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nનવરાત્રિઃ અંબાજીમાં અઢીસો લોકોનો કોરોના ટેસ્ટ, 63 મળ્યા સંક્રમિત, શ્રદ્ધાળુઓ માટે બંધ કરાયુ શક્તિપીઠ\nઆયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનામાં શું ખાવુ જોઈએ અને શું નહિ\nChaitra Navratri 2021: પીએમ મોદીએ દેશવાસીઓને આપી નવરાત્રિની શુભકામનાઓ\nDussehra 2020: કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશભરમાં દશેરાની ઉજવણી થશે\nNavratri 2020: મા દૂર્ગાનુ આઠમુ સ્વરૂપ 'મહાગૌરી'\nNavratri 2020: નવરાત્રિના સાતમાં દિવસે થાય છે મા 'કાલરાત્રિ'ની પૂજા\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nનવરાત્રિ 2018: માતાજીના 9 દિવસ દરમિયાન ન કરો આ ભૂલ\nનવરાત્રિ શરૂ થવાની છે, અને તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ પર્વ દરમિયાન દુર્ગામાતાના 9 સ્વરૂપની પૂજા થાય છે. વર્ષમાં પહેલા ચૈત્રી નવરાત્રિ આવે છે, પછી લોકો શરદ નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. આ વખતે 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી નવરા���્રિનો પર્વ છે.\nમાન્યતા છે કે માતાના નવ દિવસ દરમિયાન વ્રત રાખીને જે માનતા રાખીએ તે મળે છે. જો કે વ્રત દરમિયાન કેટલીક બાબતો ખાસ યાદ રાખવી જોઈએ.\nઆ પણ વાંચો: નવરાત્રીઃ જાણો કયા દિવસે થશે દેવીના કયા રૂપની પૂજા\nઆ વ્રત માતાને પ્રસન્ન કરવાનું માધ્યમ છે, એટલે વ્રત દરમિયાન કેટલીક ચીજવસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. નવરાત્રિના પહેલા દિવસે ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. અને 9 દિવસ સુધી ભક્તોએ કેટલાક નિયમ પાળવા જરૂરી છે. કેટલાક એવા કામ છે, જે નવરાત્રિ દરમિયાન માતાજીનું વ્રત કરનાર વ્યક્તિઓએ બિલકુલ ન કરવા જોઈએ. નહીં તો દુર્ગામા પ્રસન્ન થવાના બદલે કોપાયમાન થઈ શકે છે.\nજો તમે મા દુર્ગાની કૃપા મેળવવા વ્રત કરી રહ્યા છો, તો સ્વચ્છતા જરૂરી છે. નવરાત્રિ શરૂ થતા પહેલા ઘરનો ખૂણે ખૂણો સાફ કરી લો. આ ઉપરાંત નવરાત્રિમાં ગરબાનું સ્થાપન કરતા પહેલા જ્યાં ગરબો રાખવાનો છે, ત્યાં ગંગાજળ છાંટો. ઘરની સાથ સાથે શરીર સ્વચ્છ રાખવું જરૂરી છે. જે વ્યક્તિ વ્રત કરે છે કે પૂજા અર્ચના કરે છે, તેણે દિવસમાં બે વખત જરૂર સ્નાન કરવું જોઈએ. જે વ્યક્તિ વ્રત નથી કરતા તેમણે પણ નવ દિવસ દરમિયાન શેવિંગ ન કરવું જોઈએ, નખ ન કાપવા જોઈએ.\nઆ નવ દિવસ દરમિયાન ખોરાકને લઈને પણ કેટલાક નિયમો છે. નવ દિવસ દરમિયાન માંસાહાર ન કરવો જોઈએ, દારૂ ન પીવો જોઈએ. આ નવ દિવસ દરમિયાન લસણ કે ડુંગળી પણ ન આરોગવા જોઈએ. આ પ્રકારના ભોજનથી તામસી ઉર્જા આવે છે, જે અશુભ મનાઈ છે.\nઆ નવ દિવસ દરમિયાન દિવસે ન ઉંઘવું જોઈએ. દિવસે ઉંઘવું એ આળસ દર્શાવે છે, જે માતા દુર્ગાની પૂજા અર્ચના વિરુદ્ધ છે. જો ઘરમાં કોઈ વ્યક્તિ વ્રત કરી રહ્યું હોય, તો તે ઘરના બધા જ વ્યક્તિોએ જમીન પર સુવું જોઈએ. આ નવ પવિત્ર દિવસ દરમિયાન ઉંચા સ્થળે બેસવા કે સૂવાનું ટાળવું જોઈએ.\nનવરાત્રિ દરમિયાન વ્યક્તિએ અવિવાહિત જીવન જેવી જ દિનચર્યા રાખવી જોઈએ. આ દરમિયાન ભૂલથી પણ શારિરીક સંબંધ ન બાંધો. આ ઉપરાંત ચોરી, જુગાર જેવા અનૈતિક કામથી પણ બચો. આ તમામ કાર્યો નવરાત્રિના પવિત્ર દિવસ દરમિયાન કરવા પાપ મનાયું છે.\nનવરાત્રિ દરમિયાન આમ તો લોકો સજી ધજીને ગરબા રમે છે, પરંતુ નવરાત્રિમાં કપડાને લઈને પણ કેટલાક નિયમ છે. નવરાત્રિ દરમિયાન ચામડાના વસ્ત્ર બિલકુલ ન પહેરો. ચામડાના જૂતા પહેરવાનું પણ ટાળો. મનાય છે કે ચામડું પશુઓની ચામડીમાંતી બને છે, એટલે નવ દિવસ સુધી ચામડામાંથી બનેલી વસ્તુ ન પહેરવી જોઈએ. નવરાત્રિમાં કાળા કપડા પહેરવા પણ મનાઈ કરવામાં આવી છે.\nNavratri 2020: નવરાત્રિના છઠ્ઠા દિવસે થાય છે મા 'કાત્યાયની'ની પૂજા\nદૂર્ગા પૂજા પંડાલમાં પ્રવેશ કરી શકશે 60 લોકો, કોલકત્તા હાઈકોર્ટે 'નો એન્ટ્રી'ના ચુકાદામાં આપી ઢીલ\nNavratri 2020: નવદૂર્ગાનુ પાંચમુ સ્વરૂપ 'સ્કંદમાતા'\nNavratri 2020: ચોથા દિવસે થાય છે ‘મા કૂષ્માંડા’ની પૂજા\nશેખ હસીનાએ દુર્ગા પુજા પર મમતા બેનરજીને મોકલી ભેટ\nહાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પંડાલને નો એન્ટ્રી ઝોન ઘોષિત કર્યું\nNavratri 2020: ત્રીજા દિવસે થાય છે મા ચંદ્રઘંટાની પૂજા\nGold: આ નવરાત્રી પર અહીંથી ખરીદો સૌથી સસ્તી Gold Ring\nNavratri 2020: નવરાત્રિના બીજા દિવસે થાય છે મા 'બ્રહ્મચારિણી'ની પૂજા\nઅમેરિકા ચૂંટણીઃ જો બિડેન અને કમલા હેરિસે હિંદુઓને આપી નવરાત્રિની શુભકામનાઓ\nNavratri 2020: માં શૈલપુત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથા\nNavratri 2020: નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની આ વિધિથી ઉપાસના કરો\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhavnagar/news/pillars-were-erected-on-the-basis-of-war-when-the-prime-minister-was-to-come-shankarsinh-vaghela-128559195.html", "date_download": "2021-06-15T00:49:44Z", "digest": "sha1:G35SLEQLBVMOMTGZODZI5FBP6RW4CF5D", "length": 7585, "nlines": 62, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Pillars were erected on the basis of war when the Prime Minister was to come - Shankarsinh Vaghela | PM આવવાના હોય ત્યારે યુદ્ધના ધોરણે થાંભલા ઉભા થાય- શંકરસિંહ વાઘેલા, ભાવનગરના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઆક્રોશ:PM આવવાના હોય ત્યારે યુદ્ધના ધોરણે થાંભલા ઉભા થાય- શંકરસિંહ વાઘેલા, ભાવનગરના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી\nગામડાઓમાં હજુ પણ ખેતીવાડીની લાઈટ ચાલુ કરવામાં આવી નથી\nકોરોના કાળ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સરકાર નિષ્ફળ રહી\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી છે. તેઓ આજે ભાવનગર જિલ્લાના તળાજા મહુવા તેમજ અમરેલી જિલ્લાના અને ગીર સોમનાથ જિલ્લાના વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેશે અને ખેડૂતોના પ્રશ્નો સાંભળશે, તે પહેલા તેઓ આજે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પ���િષદને સંબોધી હતી અને જણાવ્યું હતું કે વડાપ્રધાન આવવાનો હોય ત્યારે યુદ્ધના ધોરણે થાંભલા ઉભા થઇ જાય છે.\nખેડૂતો વર્ષોથી ખેતી કરે છે તેમને સલાહની જરૂર નથી\nપત્રકાર પરિષદ દરમિયાન મીડિયા સામે જણાવ્યું હતું કે જ્યાં જ્યાં અમે ગ્રામ્ય વિસ્તારોમાં તેમણે ખેડૂતો સાથે સંવાદ કર્યો છે ત્યાં તમામ ગામડાઓમાં હજુ પણ ખેતીવાડીની લાઈટ ચાલુ કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રશ્ન છે. જ્યારે વડાપ્રધાન આવવાના હોય ત્યારે યુદ્ધના ધોરણે થાંભલા ઉભા કરી દેવામાં આવે છે. અને લાઈટ ચાલુ કરી દેવામાં આવે છે. તો ખેડૂતોને શા માટે વીજળી આપવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન કાર્યક્રમો યોજી અને ખેડૂતોને ખેતી કઈ રીતે કરવી તે અંગેની સલાહ આપે છે. પરંતુ ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે તેમને તે સલાહની જરૂર નથી તેમને સહાયની જરૂર છે. સરકાર 1000 કરોડની સહાય કરે છે. તેનાથી ખેડૂતોને પૂરતું નથી પાંચ હજાર કરતાં વધુ સહાય ગુજરાતમાં મળવી જોઈએ. તેમણે મહુવાના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં થયેલી નુકસાની બાબતે પણ વાત કરી હતી.\nદેશના સાચા માલિકો ખેડૂતો છે ઉદ્યોગપતિઓ નહીં\nવધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને ખેડૂતોને ખેતી પગભર કરવા માટે નવી લોન આપવી જોઈએ. આ દેશ ખેતીપ્રધાન છે ત્યારે દેશના સાચા માલિકો ખેડૂતો છે ઉદ્યોગપતિઓ નહીં. સરકાર માત્ર સર્વે સર્વે કરી રહી છે. પરંતુ સર્વે નહીં ખેડૂતોને સહાય આપો. તેમણે કોરોના અંગે જણાવ્યું હતું કે સરકારે જાણી જોઈને લોકોને મરવા દીધા હોય તેવું લાગે છે. જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ હતી તેના માટે તેઓ સરકારને જવાબદાર ગણી રહ્યાં છે. ચૂંટણી દરમિયાન જે ભીડ ભેગી કરવામાં આવી તેને લઈને ઇલેક્શન કમિશન પર નહીં પરંતુ વડાપ્રધાન પર કેસ થવો જોઈએ. કારણ કે વડાપ્રધાન માલિક છે ઇલેક્શન કમિશનને તો તેમના નીચે આવતા વિભાગો છે. તથા અમરેલી,\nરાજુલા, જાફરાબાદ, ઉનાના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની આવતી કાલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મુલાકાત લેશે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/001786-2/", "date_download": "2021-06-15T00:29:43Z", "digest": "sha1:GXODG2YDOMVRZR2XIFJIPBFED6ZN4AH7", "length": 26904, "nlines": 181, "source_domain": "dahodlive.com", "title": "ઝાલોદ:સાત લાખ રૂપિયાના ભ્રષ્ટાચાર તેમજ ઉચાપતના કેસમાં ધોળા ખાખરા ગામના સરપંચ સસ્પેન્ડ કરતા જીલ્લા વિકાસ અધિકારી��્રી રચિત રાજ - Dahod Live News", "raw_content": "\nઝાલોદ:સાત લાખ રૂપિયાના ભ્રષ્ટાચાર તેમજ ઉચાપતના કેસમાં ધોળા ખાખરા ગામના સરપંચ સસ્પેન્ડ કરતા જીલ્લા વિકાસ અધિકારીશ્રી રચિત રાજ\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nદાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ ધોળાખાખરા ગામના સરપંચ દ્વારા રૂપીયા ૭ લાખ રૂપીયાનો ભ્રષ્ટાચાર તેમજ ઉચાપત થયાના આક્ષેપો સહિત લેખિત અરજી થઈ હતી.આ સમગ્ર મામલો તપાસના દાયરામાં હતો ત્યારે આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરતાં સમગ્ર મામલામાં સરપંચ પોતાની ફરજ અને સત્તાો બજાવવામાં નિષ્ફળ નીવડતાં હોવાનું માલુમ પડતાં ધોળાખાખરા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજે સરપંચ પદેથી સસ્પેન્ડ કરતો હુકમ કરતાં દાહોદ જિલ્લાના ગ્રામ પંચાયતના ભ્રષ્ટ સરપંચ સહિત તલાટીઓમાં ચકચાર સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.\nમળતી પ્રાપ્ત વિગતો અનુસાર, ઝાલોદ તાલુકાના સરપંચ જાેધસિંહ ટીટાભાઈ ડામોર દ્વારા રૂપીયા સાત લાખનો ભ્રષ્ટાચાર તેમજ ઉચાપત કરવામાં આવેલ હોવાના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને જાગૃત નાગરિકો દ્વારા લેખિત રજુઆતો કરવામાં આવી હતી. આ બાદ તારીખ ૨૨.૦૬.૨૦૨૦ તથા ૨૧.૦૯.૨૦૨૦ ના રોજની સુનાવણી દરમ્યાન સરપંચ જાેધસિંહ ડામોર દ્વારા લેખીત જવાબ રજુ કરવામાં આવ્યો હતો પરંતુ તેના સમર્થનમાં આધાર પુરાવા, કામના અંદાજપત્ર, તાંત્રીક વહીવટી મંજુરી, કામોના કંમ્પલીશન અંગેના પ્રમાણપત્રો, કામોના ત્રણ સ્ટેવાર ફોટોગ્રાફર વિગેરે રજુ કરવામાં આવ્યા ન હતા. આ સમગ્ર પ્રકરણમાં તાલુકા વિકાસ અધિકારી,ઝાલોદ પાસે અરજદારની રજુઆત સબબ વિગતે તપાસ કરાવતાં રજુ કરેલ અહેવાલથી ગેરરિતી સમર્થન કર્યું હતુ.\nબીજી તરફ સરપંચ જાેધસિંહ ડામોર દ્વારા રજુ કરેલ જવાબ ગ્રાહ્ય રાખવાપાત્ર પુરતા કારણો જણાઈ આવ્યા ન હતા અને તેઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયન – ૧૯૯૩ની કલમ – ૫૭(૧) હેઠળ સરપંચ તરીકેની સત્તા અને ફરજાે બજાવવામાં નિષ્ફળ નીવડેલ હોવાનું જણાઈ આવતાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ દ્વારા તારીખ ૦૫.૧૦.૨૦૨૦ના રોજ ધોળાખાખરા ગ્રામ પંચાયતના સરપંચ જાેધસિંહ ટીટાભાઈ ડામોરને સરપંચ પદ પરથી દુર કરવાનો લેખિત હુકમ કરવામાં આવ્યો હતો અને આ ગ્રામ પંચાયતન હસ્તકનો ચાર્જ ઉપ સરપંચને સુપ્રત કરવાનો જણાવ્યું હતું.\nઅત્રે ઉલ્લેખનીય છે ��ે, દાહોદ જિલ્લો આમેય આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને તેમાંય વિકાસના કામોમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો હજુ પણ રસ્તાઓ, પાણી, સાફ સફાઈ વિગેરેના નામે માત્ર ને માત્ર કાગળ પર ખર્ચાઓ દર્શાવી સરપંચો લાગતા વળવળતાં અધિકારીઓની સાંઢ ગાંઢમાં ભારે ભ્રષ્ટાચાર આચરતાં જ હોય છે. ભુતકાળમાં પણ આવા પ્રકરણો સામે આવી ચુક્યા છે. સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે લાખ્ખો, કરોડો રૂપીયા ચુકવતી હોય છે પરંતુ વિકાસમાં શુન્યમાંથી સર્જન કરવાને બદલે આવા સરપંચો તેમજ તેમના મળતીયાઓ અને લાગતા વળગતાં સાંઢગાંઠ ધરાવતા અધિકારીઓ માત્રને માત્ર પોતાના ખિસ્સાઓ અને બેંન્ક બેલેન્સ જ ભરતાં હોય છે. આવા સરપંચોની સાથે સાથે આવા પ્રકરણમાં કસુરવાર અધિકારીઓને પણ આવી જ સજા કરવામાં આવે તો જ ભ્રષ્ટ સરપંચો અને અધિકારીઓ, કર્મચારીઓની સાન ઠેકાણે આવે અને વિકાસની કાર્યપધ્ધતિ આગળ વધે. હાલ પણ દાહોદ જિલ્લાના એવા ઘણા ગ્રામીણ વિસ્તારો છે જ્યાં રસ્તાની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, સાફ સફાઈના પણ ઠેકાણા નથી, સૌચાલયોના બાંધકામ નથી. સામાન્ય માણસ જાણે અને સમજે બધુ છે પરંતુ આવા ભ્રષ્ટ સરપંચોની લાગવગ અને તેઓના હોદ્દાની ઉપરવટ જઈ સામાન્ય માણસ અવાજ ઉઠાવી શકતો નથી. ક્યાંકને ક્યાંક સામાન્ય માણસના અવાજને દબાવી પણ દેવામાં આવતો હોય છે. ભીનું પણ સંકેલી દેવામાં આવતું હોય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આવા આવા ભ્રષ્ટ સરપંચો સામે લાલ આંખ કરી આવીજ કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.\nફતેપુરામાં આવેલ માર્કેટીંગ યાર્ડના સભાખંડમાં દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને કૃષિ સુધારા કાયદા અંગે ખેડૂતો માટેની જાગૃતિ કાર્યક્રમ યોજાયો\nલોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે…વિદેશી ગિફ્ટ મેળવવાનું લીમડીની મહિલાને મોંઘુ પડ્યું:ગિફ્ટ આઈટમ મેળવવાની લાલચે મહિલાએ સાડા સાત લાખ ઉપરાંતની રકમ ગુમાવી:પોલિસ તપાસમાં જોતરાઈ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆ��� ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આ��ોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/narendra-modi-invite-families-of-west-bengal-bjp-workers-killed-in-violence-during-elections-047385.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:18:43Z", "digest": "sha1:J24BYU2AJP7FOCAZ7GWVRELSTYY5SCSA", "length": 14904, "nlines": 172, "source_domain": "gujarati.oneindia.com", "title": "જે ભાજપ કાર્યકર્તાઓની થઈ હત્યા, તેમના પરિજનોને પીએમ મોદીએ શપથગ્રહણમાં બોલાવ્યા | Narendra Modi invite families of west Bengal bjp workers killed in violence during elections - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nઉત્તરાખંડ સુધી રાજીનામાની આંચ, રાહુલ બાદ હરીશ રાવતે છોડ્યુ પદ\nમાયાવતીએ સપા સાથે ગઠબંધન તોડ્યુ, પેટાચૂંટણી એકલા લડવાનું એલાન\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nમોદી કેબિનેટઃ અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી, રાજનાથને મળ્યુ સંરક્ષણ મંત્રાલય\nમોદી કેબિનેટમાં માત્ર 3 મહિલાઓ, ગઈ વખત કરતા અડધી થઈ સંખ્યા\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nજે ભાજપ કાર્યકર્તાઓની થઈ હત્યા, તેમના પરિજનોને પીએમ મોદીએ શપથગ્રહણમાં બોલાવ્યા\nનરેન્દ્ર મોદી બીજી વાર પ્રધાનમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે. શપથગ્રહણ કાર્યક્રમ માટે લગભગ બધી તૈયારીઓ થઈ ચૂકી છે. ગુરુવારે (30 મે) સાંજે 7 વાગે નરેન્દ્ર મોદી શપથ લેશે. મહેમાનોની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે અને આમંત્રણ પણ મોકલી દેવામાં આવ્યા છે. શપથગ્રહણ સમારંભ માટે બંગાળ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. 16 જૂન 2013 બાદ માર્યા ગયેલા 54 લોકોના પરિજનોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. ભાજપના આ પગલાને રાજ્યમાં બે વર્ષ પછી યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી કેડર માટે મહત્વના સંદેશ રૂપે જોવામાં આવી રહ્યુ છે.\nઅંગ્રેજી વેબસાઈટ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ બધાને ���્રેનથી દિલ્લી લાવવામાં આવશે. પ્રવાસ અને દિલ્લી પ્રવાસ દરમિયાન તેમનુ ધ્યાન રાખવાની જવાબદારી વરિષ્ઠ પાર્ટી નેતાઓને આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી પોતે ભાજપ કાર્યકર્તાઓની હત્યાનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કરતા રહ્યા છે. ચૂંટણીમાં જીત બાદ સોમવારે જ્યારે મોદી પહેલી વાર વારાણસી પહોંચ્યા તો તેમણે હિંસાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ, 'દેશમાં રાજકીય અછૂતપણુ વધ્યુ છે. અમારા સેંકડો કાર્યકર્તાઓની હત્યા થઈ છે. પશ્ચિમ બંગાળમાં હત્યાઓનો દોર હજુ પણ ચાલુ છે.'\nઉલ્લેખનીય છે કે મોદીના બીજા કાર્યકાળ માટે યોજાનાર શપથગ્રહણ સમારંભમાં બધા રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને મુખ્ય વિપક્ષી દળોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. જે વિપક્ષી નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જદ (એસ) નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી અને આપ પ્રમુખ તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ શામેલ છે.\nઆ પણ વાંચોઃ પાયલ તડવી આત્મહત્યા મામલે 3 ડૉક્ટરની ધરપકડ, કરતા હતા જાતિસૂચક ટિપ્પણી\nનવજોત સિંહ સિદ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહ પર કર્યો પલટવાર, કહી આ વાત\nમોદીને કેવી રીતે મળ્યું આટલું વિશાળ મૅન્ડેટ સામે આવ્યા આંખો ખોલતા આંકડા\nઆ 7 ખાસ વાતોના કારણે 2014થી અલગ છે મોદીનો શપથ ગ્રહણ સમારંભ\nVideo: શપથ ગ્રહણ પહેલા વાજપેયીને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, બાપુને પણ કર્યા નમન\nઅમિત શાહ, રવિ શંકર પ્રસાદ અને કનિમોઝીએ આપ્યુ રાજ્યસભામાંથી રાજીનામુ\nઅરુણ જેટલીએ પીએમ મોદીને લખી ચિઠ્ઠી- મારી તબિયત ખરાબ, ના બનાવો મંત્રી\n17મી લોકસભામાં સૌથી વધુ મહિલા સાંસદો, 78 મહિલા જીતી, કોંગ્રેસમાંથી ફક્ત સોનિયા ગાંધી\nપીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થશે કેજરીવાલ, શીલા દીક્ષિતને આમંત્રણ નહિ\nપડદા પાછળના 5 ચહેરા જેણે મોદીને અપાવ્યો પ્રચંડ વિજય\nનરેન્દ્ર મોદીને મળ્યા પ્રણવ મુખર્જી, મિઠાઈ ખવડાવી પાઠવી જીતની શુભકામના\nકોંગ્રેસની હાર પર શિવસેનાનો કટાક્ષ, રાહુલ-પ્રિયંકા માટે કહી આ વાત\n17મી લોકસભામાં 5મું પાસ અને અભણ સાંસદો પણ ચૂંટાયા\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=999", "date_download": "2021-06-14T23:23:34Z", "digest": "sha1:YCPDGFOG2XCKADQ2VNWDYNS3FXEFZS3E", "length": 33893, "nlines": 148, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: કલ્પના – સુધીર દલાલ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકલ્પના – સુધીર દલાલ\nMarch 19th, 2007 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | 21 પ્રતિભાવો »\nગાંડાતૂર પાણીને બંધ બાંધી રોકવાથી શાંત સરોવર થાય છે; તેમ ક્યારેક શાંત જળપ્રવાહ અટકાવતાં પાણી ગાંડાતૂર પણ બને છે. શાંત અને સરળ ચાલી આવતું એનું જીવન અચાનક અટકી ગયું; અટકીને વેરણછેરણ થઈ ગયું. દિવ્યા બીજી સુવાવડમાં પરલોક ચાલી ગઈ. પાછળ રહ્યો એ અને એની દિકરી કલ્પના.\nદિવ્યા પાછળ એ ધ્રુસકે ધ્રુસકે રડ્યો, પણ રડ્યે માણસ પાછું આવ્યું છે એમના પરિણીત જીવનની અનેક સુખી ક્ષણો આંખ આગળ ખડી થતાં એની આંખમાં આંસુ આવી ગયા. દુ:ખનું બધું દર્દ વહેનારા આંસુઓ પણ ક્યાં દર્દીના જીવન જેવા ખારા નથી હોતા એમના પરિણીત જીવનની અનેક સુખી ક્ષણો આંખ આગળ ખડી થતાં એની આંખમાં આંસુ આવી ગયા. દુ:ખનું બધું દર્દ વહેનારા આંસુઓ પણ ક્યાં દર્દીના જીવન જેવા ખારા નથી હોતા આડોશીપાડોશી, સગાંવહાલાં, ઓળખીતાં-પાળખીતાંની ભીડમાં એને હૈયું ઠાલવવાની પણ મોકળાશ ન મળી. આશ્વાસનના અને દિલસોજીના શબ્દોથી ના એ રડી શક્યો કે ના સાંત્વન મેળવી શક્યો. સગાંવહાલાંઓ બે દિવસ રહીને ગયાં. ‘આટલી નાની ઉંમરે બિચારાને માથે આભ તૂટી પડ્યું’ – કહેતાં સંબંધીઓ બેસવા આવતા ઓછા થઈ ગયા. પંદરેક દિવસ પછી એણે એનાં માસીબાને પણ કહ્યું, ‘માસીબા, હવે તમે ક્યાં સુધી આમ કલ્પનાને સાચવશો આડોશીપાડોશી, સગાંવહાલાં, ઓળખીતાં-પાળખીતાંની ભીડમાં એને હૈયું ઠાલવવાની પણ મોકળાશ ન મળી. આશ્વાસનના અને દિલસોજીના શબ્દોથી ના એ રડી શક્યો કે ના સાંત્વન મેળવી શક્યો. સગાંવહાલાંઓ બે દિવસ રહીને ગયાં. ‘આટલી નાની ઉંમરે બિચારાને માથે આભ તૂટી પડ્યું’ – ���હેતાં સંબંધીઓ બેસવા આવતા ઓછા થઈ ગયા. પંદરેક દિવસ પછી એણે એનાં માસીબાને પણ કહ્યું, ‘માસીબા, હવે તમે ક્યાં સુધી આમ કલ્પનાને સાચવશો આખરેય એને તો મારે જ ઉછેરવાની છે ને આખરેય એને તો મારે જ ઉછેરવાની છે ને ધીમે ધીમે ટેવાઈ જશે. આજે બાઈને બોલાવી છે. કચરાપાણી કરશે અને હું ઑફિસે હોઉ ત્યારે કલ્પનાને સાચવશે. બાકી સાંજસવાર તો હું ઘેર જ છું ને ધીમે ધીમે ટેવાઈ જશે. આજે બાઈને બોલાવી છે. કચરાપાણી કરશે અને હું ઑફિસે હોઉ ત્યારે કલ્પનાને સાચવશે. બાકી સાંજસવાર તો હું ઘેર જ છું ને બિચારા માસાય કેટલા દિવસ હાથે રાંધી ખાય બિચારા માસાય કેટલા દિવસ હાથે રાંધી ખાય\n‘તે તું એમની શીદને ચિંતા કરે છે ’ માસીબાએ કહ્યુ. ‘રાંધશે ને ખાશે. અઠવાડિયું-દસ દિવસ વધારે રહી જરા બધું થાળે પાડીને જઉ તો તનેય ફાવે. દાણાદૂણી, મસાલાબસાલા બધુંય જરા ઠીકઠાક કરવું પડે ને ’ માસીબાએ કહ્યુ. ‘રાંધશે ને ખાશે. અઠવાડિયું-દસ દિવસ વધારે રહી જરા બધું થાળે પાડીને જઉ તો તનેય ફાવે. દાણાદૂણી, મસાલાબસાલા બધુંય જરા ઠીકઠાક કરવું પડે ને નોકર માણસને શી ગમ પડે નોકર માણસને શી ગમ પડે તુંય કેવો ચીમળાઈ ગયો છે તુંય કેવો ચીમળાઈ ગયો છે જરા શાંતિ થવા દે, પછી ઘર તો છે જ ને જરા શાંતિ થવા દે, પછી ઘર તો છે જ ને \n‘ના, ના, માસીબા. મને તો કંઈ નથી થયું. તમે તમારે નિશ્વિંત મને જાઓ. મારી શી ફિકર કરવાની હોય અને કલ્પનાને તો હું છું, પછી શો વાંધો છે અને કલ્પનાને તો હું છું, પછી શો વાંધો છે અને એવું કામકાજ પડ્યે તમને કાગળ લખીને ક્યાં નથી તેડાવાતાં અને એવું કામકાજ પડ્યે તમને કાગળ લખીને ક્યાં નથી તેડાવાતાં\nઅને એમ રકઝકને અંતે માસીબા બીજે દિવસે સવારે ટ્રેનમાં એમને ગામ ગયાં. પાછી ઘરમાં કારમી શાંતિ છવાઈ ગઈ. માસીબાને સ્ટેશને મૂકી આવી એણે ચા કરી, કલ્પનાનું દૂધ ગરમ કર્યું અને કલ્પનાના ખાટલા આગળ આવી હાથમાં ચાનો કપ લઈ બેઠો. કલ્પનાની મિંચાયેલી નાની નાની આંખો, મોઢા પર વીખરાયેલા વાળ અને મા બહારગામ ગઈ છે તે આવશે એવી આશા હોય એટલે કે ગમે તેમ પણ હોઠ પર ફરકતું સ્મિત જોઈ એનું હૃદય ચિરાઈ ગયું. પ્રભુ આટલો ક્રૂર હશે કંઈ નહીં તો આ બાળકીની તો દયા ખાવી હતી કંઈ નહીં તો આ બાળકીની તો દયા ખાવી હતી હમણા કલ્પના ઊઠશે, એના વાળ ઓળાવવાના, એને નવડાવવાની, જમાડવાની….. અને પેલી બાઈ તો ગઈ કાલેય ન આવી અને આજેય ન આવી. રસોઈયો તો આવી ગયો હતો. આ બધું કેમ કરી એ ચલાવશે હમણા કલ્પના ઊઠશે, એના વાળ ઓળાવવા���ા, એને નવડાવવાની, જમાડવાની….. અને પેલી બાઈ તો ગઈ કાલેય ન આવી અને આજેય ન આવી. રસોઈયો તો આવી ગયો હતો. આ બધું કેમ કરી એ ચલાવશે \nપંદર દિવસથી ખાળેલાં આંસુઓ એકસાથે ઊભરાઈ આવ્યાં. એ ખુબ રડ્યો. ડૂસકાં ખાતાં ખાતાં એ ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. રખે કલ્પના જાગી જાય બીજા ખંડની બારી પાસે ઊભો. બહાર સૂર્યનાં કિરણો સૂર્યમુખી પર પડતાં હતાં. હજુ મહિના પહેલા જ સૂર્યમુખીને પાણી પાતી દિવ્યાની છબિ એની આંખ આગળ ખડી થઈ ગઈ.\nચાનો કપ બાજુએ મૂકી બાગમાં હીંચકે જઈ એ બેઠો. પરણતા પહેલાંના દિવસોની યાદ એને આવી ગઈ. કૉલેજનું દિવ્યાનું છેલ્લું વર્ષ, સાડાબારની રિસેસ, કૉલેજના ઝાંપે મુલાકાત, થોડી મીઠી ગુફતેગો-કૉલેજની, કુટુંબની, સિનેમાની, જીવનની, જીવનનાં સ્વપ્નોની. ટન, ટન, ટન, ટન, રિસેસ પૂરી; કૉલેજેની, દિવ્યાની, ઑફિસની, પોતાની. હવે કાલે આ જ સમયે. આવજે, આવજો; વિરહ, વિરહ. કલ્પનાના રડવાના અવાજે એ વિચારતંદ્રામાંથી જાગી ગયો. ચા જલદી ગટગટાવી સીધો અંદર દોડ્યો. કલ્પના ઊઠી હતી.\n‘ચાલ, રડવાનું બંધ કર. ઊઠી જા. જો, સવાર પડી ગઈ છે.’ પુરુષની સ્વાભાવિક કઠોરતા એની જીભ પર આવી ગઈ. પણ તરત જ એને દિવ્યા યાદ આવી ગઈ. કલ્પનાને એ કેવી રીતે ઉઠાડતી હેતથી, પ્યારથી, મીઠાશથી. કલ્પનાના નાનકડા ખાટલા પર એ બેઠો. થોડી વાર પંપાળતા રડવાનું બંધ થયું. ‘ચાલ, જો બેટા, જો તું તારી મેળે મોઢું ધોઈ લે છે કે ધોવડાવું હેતથી, પ્યારથી, મીઠાશથી. કલ્પનાના નાનકડા ખાટલા પર એ બેઠો. થોડી વાર પંપાળતા રડવાનું બંધ થયું. ‘ચાલ, જો બેટા, જો તું તારી મેળે મોઢું ધોઈ લે છે કે ધોવડાવું આજે હું ધોવડાવી આપું આજે હું ધોવડાવી આપું ’ એણે બને એટલી કુમાશથી પુછ્યું :\n‘નહીં, મારે તો મમ્મી જોઈએ. મમ્મી ધોવડાવે. મમ્મી આવી \n સવારે વહેલી ઊઠજે; ચાલ હવે મોઢું ધોઈ કાઢ.’\n‘તમે તો રોજ કાલ કાલ કરો છો. પપ્પા, મમ્મી શેમાં આવશે મોટરમાં કે ઘોડાગાડીમાં\n‘હવે આજે તો નથી આવવાની ને કાલની વાત કાલે. ચાલ ઊઠ, માટે મોડું થાય છે કાલની વાત કાલે. ચાલ ઊઠ, માટે મોડું થાય છે’ સહેજ કડક થતાં એણે કહ્યું. એને લાગ્યું કે આમ તો બાળકની પ્રશ્નોત્તરી અટકે જ નહીં. જૂઠાણું ચલાવતાંય એને હવે સંકોચ થતો હતો. ક્યાં સુધી આમ એ જવાબો ઉડાવી દેશે \nકલ્પના ઊઠી. એના નાનકડા ગોરા મોઢા ઉપર શંકાની કંઈક છાયા હતી; પણ હજુ એને સમજણ નહોતી. થોડા દિવસ પર ઘરની સામે એક કાગડો મરી ગયો હતો, એ જોઈ એણે પૂછેલું, ‘મમ્મી, આ કાગડો કેમ જમીન પર પડ્યો છે” જો, કેટલા બધા ��ાગડા એને ચાંચ મારે છે” જો, કેટલા બધા કાગડા એને ચાંચ મારે છે\n‘એ તો મરી ગયો છે. હમણાં ભંગી આવીને લઈ જશે.’\nકલ્પનાને ખાસ સમજ ન પડી. મોઢા પર આશ્ચર્ય અને શંકાના ભાવો રમી ગયા; પણ મૃત્યુની ગંભીરતા મોટાએ સમજે એમ એ પણ સમજી ગઈ હોય એમ એણે પ્રશ્નો પૂછવાના બંધ કર્યા અને કાગડાની જમાતને ઉડાવવા “હત્, હત્” કરતી દોડી.\nઆજેય એના મોઢા પર એવા જ કંઈક ભાવો રમતા હતા. ઓરડાની બહાર આવી પાછી એ કૉચ પર સૂઈ ગઈ.\n‘ચાલ ઊઠ, મોઢું ક્યારે ધોઈશ દૂધ ક્યારે પીશ આમ પડ્યા રહે કેમ પત્તો લાગશે \n‘પપ્પા, તમે ધોવડાવો ને.’\n‘સારું સારું. ઊઠ જલદી. અહીં આવ મોઢું ધોવડાવી દઉં. આવડી મોટી થઈને મોઢું ધોતાં નથી આવડતું ’ પણ કલ્પના ઊઠી નહીં. એણે પાસે આવી હાથ ખેંચ્યો. એનો પિત્તો ગયો.\n‘ઊઠે છે કે નહીં કે પછી બાથરૂમમાં પૂરી દઉં કે પછી બાથરૂમમાં પૂરી દઉં ચાલ, ઊઠ, ઊઠ…’ જોસથી એણે કલ્પનાનો હાથ ખેંચ્યો. પાછું કલ્પનાનું રડવાનું શરૂ થયું. કેટલીય વારે એ શાંત પડી; ધમકીની બીકે મોઢું તો ધોવડાવ્યું, પણ દૂધ પીતાં ફૂલવાળા પ્યાલામાં જ પીઉ એવું જુદ્ધ મચાવ્યું.\n‘ના પીવું હોય તો ના પી. મારી ગરજે પીએ છે પીવું છે કે નહીં પીવું છે કે નહીં પી લે \nછેવટે ફૂલવાળો પ્યાલો આપ્યો ત્યારે જ કલ્પનાએ દૂધ પીધું. દિવ્યા પણ એને હંમેશા ફૂલવાળો પ્યાલો આપતી. કલ્પનાને પંપાળી-પંપાળીને એ દૂધ પિવડાવતી. થોડી વાર ખોળામાં સુવાડતી. વળી પાછી બેઠી કરી ચકલી કે કાબરની વાત કહી દૂધના ઘૂંટડા ગળાવતી. ત્યારેય એ એક વાર તાડૂકી ઊઠેલો, ‘આ બધાં લાડ શાં પીવું હોય તો પીએ. નહીં તો સૂઈ જાય; ભૂખ લાગશે એટલે ઘણીય માગશે.’\n‘હોય…. છોકરાં છે. હું ને તમે ઓછા જીદ કરવાનાં છીએ તમારા હાથમાં છોકરું સોંપ્યું હોય તો અડધું કરી નાખો. ખરું ને, બહેન તમારા હાથમાં છોકરું સોંપ્યું હોય તો અડધું કરી નાખો. ખરું ને, બહેન’ કહી દિવ્યાએ કલ્પનાને બચી કરી લીધી. ‘અને તમેય વળી તે દિવસે કલ્પના માંદી હતી ત્યારે ક્યાં મોટર નહોતા લઈ આવ્યા’ કહી દિવ્યાએ કલ્પનાને બચી કરી લીધી. ‘અને તમેય વળી તે દિવસે કલ્પના માંદી હતી ત્યારે ક્યાં મોટર નહોતા લઈ આવ્યા ત્યારે કલ્પનાએ જીદ નહોતી કરી ત્યારે કલ્પનાએ જીદ નહોતી કરી\n એને જ ભગવાને છોકરી ઉછેરવાની સોંપી. કલ્પનાને પાસે ખેંચી લઈ કપાળ પરથી વાળ ખસેડ્યા અને પૂછ્યું, ‘તારે નાનકડી સાઈકલ જોઈએ છે આજે સાંજે ઑફિસેથી પાછા આવતાં લેતો આવીશ. પણ પછી ડાહ્યા થઈ જવાનું.’\n‘સાઈકલ જોઈ મમ્મી શું કહેશે\n���ૂધ પીધા પછી કલ્પના બહાર રમવા ચાલી ગઈ. એ એના ઑફિસના કામે જોડાયો. પણ એનું ચિત્ત કામ યર ચોંટ્યું નહીં. બપોરે કલ્પનાને કોણ રાખશે બાઈ આવી નહોતી. રસોઈયો રાંધીને દસ વાગ્યે જતો રહે. પડોશીના ઘેર મૂકું તો બાઈ આવી નહોતી. રસોઈયો રાંધીને દસ વાગ્યે જતો રહે. પડોશીના ઘેર મૂકું તો એમનાં છોકરાંઓ ભેગી રમશે. પણ ત્યાં વળી એને યાદ આવ્યું કે દિવ્યાને પડોશીનાં તોફાની છોકરાંઓ ગમતાં નહોતાં. કહેતી, ‘એ છોકરાં તો આખા ગામનો ઉતાર છે એમનાં છોકરાંઓ ભેગી રમશે. પણ ત્યાં વળી એને યાદ આવ્યું કે દિવ્યાને પડોશીનાં તોફાની છોકરાંઓ ગમતાં નહોતાં. કહેતી, ‘એ છોકરાં તો આખા ગામનો ઉતાર છે’ એને નિશાળે મૂકે તો ’ એને નિશાળે મૂકે તો ઑફિસે જતાં મૂકતા જવાય અને આવતાં લેતા અવાય. એને એ વિચાર ગમ્યો. દિવ્યા પણ એમ જ કહેતી હતી. બારી આગળ જઈ કલ્પનાને એણે બૂમ પાડી. આખા શરીરે માટીથી ખરડાયેલી કલ્પના અંદર આવી. આખા ઘરમાં પગલાં પગલાં થઈ ગયાં. એનો મિજાજ ગયો. ‘શું કરતી હતી બહાર ઑફિસે જતાં મૂકતા જવાય અને આવતાં લેતા અવાય. એને એ વિચાર ગમ્યો. દિવ્યા પણ એમ જ કહેતી હતી. બારી આગળ જઈ કલ્પનાને એણે બૂમ પાડી. આખા શરીરે માટીથી ખરડાયેલી કલ્પના અંદર આવી. આખા ઘરમાં પગલાં પગલાં થઈ ગયાં. એનો મિજાજ ગયો. ‘શું કરતી હતી બહાર આખું શરીર ક્યાં ખરડ્યું આખું શરીર ક્યાં ખરડ્યું કાદવમાં રમવાનું શું દાટ્યું’તું કાદવમાં રમવાનું શું દાટ્યું’તું \nકલ્પનાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ખાટલામાં ઊંધુ માથું નાખી એ રડવા માંડી.\n‘છોકરી બહુ જીદ્દી છે. કંઈ જ કહેવાય નહીં. ચાલ હવે ખાટલો ના બગાડ. કંઈ કહેવાતું નથી. હાથમોઢું ધોઈ નાખ. રહેવા દે, તને હું નવડાવી દઉં.’ કલ્પનાને બાવડાથી પકડી એણે ઢસડી. પાણી કાઢ્યું, નવડાવવા બેઠો.\n‘હવે શું રડવાનું છે\nકલ્પનાના ડૂસકાં ચાલુ જ હતા. નવડાવીને જમાડી. એટલામાં એને યાદ આવ્યું કે નિશાળનું પૂછવા કલ્પનાને અંદર બોલાવી હતી. એણે કલ્પના સામે જોયું. એનું દયામણું મોઢું જોઈ એને દયા આવી. પોતાની જાત પર ચીડ ચઢી. નમાયી છોકરીને પોતે શું કામ વઢે છે દિવ્યા જેટલો પ્રેમ એ કેમ નથી કરી શકતો દિવ્યા જેટલો પ્રેમ એ કેમ નથી કરી શકતો પુરુષની આ મર્યાદા \nબાઈ આવી નહીં. એટલે ઓફિસે જવાનું એણે માંડી વાળ્યું. બપોરે કલ્પના ઊંઘી ગઈ ત્યારે એને જરાક શાંતિ વળી. સાંજે કલ્પનાએ બાગમાં માટીનું દેરું બનાવ્યું. ઉપર ધજા રોપી. આજુબાજુ ઝાડ વાવ્યાં. ‘પપ્પા, આપણે આમાં રહેવા આવીશ��ં અને મમ્મી ’ અને પછી એકાએક જ એણે પૂછ્યું: ‘પપ્પા, તમને મમ્મી ગમે છે મને તો બહુ જ ગમે. તમને કેમ ગમે મને તો બહુ જ ગમે. તમને કેમ ગમે \nવિચિત્ર સવાલ. એનો શો જવાબ રૂપાળી હતી તેથી કે પછી ગમતી હતી એટલે ગમતી હતી પ્રણય, હેત, માયા… અને એ બધું સમજાવવાનું મૂકીને એણે મૂર્ખાઈભર્યો જવાબ આપ્યો, અપાઈ ગયો : ‘મમ્મી સારી હતી એટલે.. આપણું કેટલું બધું ધ્યાન રાખતી હતી પ્રણય, હેત, માયા… અને એ બધું સમજાવવાનું મૂકીને એણે મૂર્ખાઈભર્યો જવાબ આપ્યો, અપાઈ ગયો : ‘મમ્મી સારી હતી એટલે.. આપણું કેટલું બધું ધ્યાન રાખતી હતી તને ઊંઘાડવા વાર્તા કહેતી, તને નવડાવતી, ખવડાવતી, આપણા માટે રાંધતી. હું ઑફિસે જઉ ત્યારે મારા બૂટમોજાં તૈયાર કરી આપતી.’\nરાત્રે વાળુ કરી કલ્પનાને પથારીમાં સુવાડી જોડેની રૂમમાં એ છાપું વાંચતો બેઠો. થોડી વારમાં કલ્પના બોલી, ‘પપ્પા, ઊંઘ નથી આવતી.’\n‘આંખ બંધ કરી સૂઈ જા, આવી જશે.” પાછી થોડી વારમાં, પપ્પા ઊંઘ નથી આવતી.’\n“આખો દિવસ રખડે પછી શેની ઊંઘ આવે વધારેપડતી થાકી જાય છે.” છાપું અધૂરું જ રહ્યું. કલ્પનાના ખાટલા પાસે આવી એ બેઠો. એના માથા પર હાથ ફેરવ્યો. ઘડીક વારમાં એ ઘસઘસાટ ઊંઘી ગઈ. રાતમાં ક્યારેક ક્યારેક બબડી ઊઠી : ‘મમ્મી, મમ્મી.’\nસવારે પાંચ વાગ્યે એ ઊઠી ગયો. દાતણશૌચ પતાવી ઘર બહાર ફરવા નીકળી પડ્યો. ગઈ કાલ પર વિચાર કરતો ક્યાંય સુધી એ ચાલતો રહ્યો. કલ્પનાને ઉછેરવી મુશ્કેલ હતી. સ્ત્રીનું એ કામ હતું. પુરુષથી અશક્ય. એ ફરી પરણે તો બીજી મમ્મી કલ્પના સ્વીકારે બીજી મમ્મી કલ્પના સ્વીકારે અપનાવે નવી મા કલ્પનાને સ્વીકારે અપનાવે છી, છી; દિવ્યાના મરણ પછી માત્ર પંદર જ દિવસમાં ફરી પરણવાનો વિચાર સમાજ પણ શું કહે સમાજ પણ શું કહે સમાજ સમજે એના મગજમાં તુમુલ ઘમસાણ મચી રહ્યું. વિચારતાં વિચારતાં જ એ ઘેર પાછો ફર્યો. કલ્પના ઓટલે બેઠી હતી.\n‘ના.’ કલ્પનાએ આગળ પૂછ્યું નહીં.\nમનમાં પેલો પ્રશ્ન ઘૂમ્યા કરતો હતો. કલ્પના ખાતર ફરી પરણવું કલ્પના માટે શું ઉચિત હતું કલ્પના માટે શું ઉચિત હતું પોતે – પુરુષ કલ્પનાને ઉછેરે એ કે કોઈ સ્ત્રી પોતે – પુરુષ કલ્પનાને ઉછેરે એ કે કોઈ સ્ત્રી એ જાણતો હતો કે કલ્પનાના ઉછેર પાછળ પોતે પૂરું ધ્યાન આપી શકવાનો નથી. કલ્પનાના ઉછેર માટે જોઈતો ત્યાગ કરવાની એની પૂરેપૂરી શક્તિ નહોતી. દિવ્યાની કોમળતા, મૃદુતા, બાલમાનસની સમજ એનામાં નહોતી. ફરી પરણવું\nચા પીતાં, નાહતાં, કપડા બદલતાં, એના મગજમાં સ��ત વિચારો ચાલ્યા કર્યા. દસના ટકોરા પડ્યા ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે જમવાનું મોડું થઈ ગયું હતું. ઓફિસે સમયસર નહીં પહોચાય. કલ્પના અને એ સામસામાં જમવા બેઠાં.\n‘પપ્પા, મમ્મી ક્યારે આવશે ’ કલ્પનાના ચહેરા પર હવે શંકાની રેખાઓ દેખાવા માંડી હતી. રડું રડું થતા મોઢાનું નૂર ઊડી ગયું હતું. છેવટે એકદમ નિશ્વિત કરી એણે બને એટલી નરમાશથી પૂછ્યું, ‘કલ્પના, તને બીજી મમ્મી આવે તો ગમે ’ કલ્પનાના ચહેરા પર હવે શંકાની રેખાઓ દેખાવા માંડી હતી. રડું રડું થતા મોઢાનું નૂર ઊડી ગયું હતું. છેવટે એકદમ નિશ્વિત કરી એણે બને એટલી નરમાશથી પૂછ્યું, ‘કલ્પના, તને બીજી મમ્મી આવે તો ગમે સરસ, પેલી મમ્મી જેવી જ સરસ, પેલી મમ્મી જેવી જ ’ કઈ રીતે એને સમજાવવી\nકલ્પના કંઈ જ બોલી નહીં. થોડી વાર મૂંગી મૂંગી ભાણા સામે જોતી બેસી રહી. રડી પણ નહીં. પછી ઊઠીને દીવાનખાના ભણી દોડી ગઈ. માંડ માંડ એણે કોળિયા ઉતાર્યા. ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. ભાત છાંડી એ ઊભો થઈ ગયો. હાથ ધોઈ કલ્પના શું કરે છે એ જોવા એ દીવાનખાનામાં ગયો. કલ્પના ખુરશી આગળ ઑફિસે પહેરી જવાના બૂટ ગોઠવતી હતી. પાસે મોજાંની જોડ પડી હતી. ખુરશી પર બેસી એણે મોજાં પહેર્યા. બૂટ ચઢાવ્યા. કલ્પના સામે બેસી એની નાનકડી હથેળીમાં દાઢી ટેકવી અનિમેષ નયને એની સામે તાકી રહી હતી. જાણે દિવ્યાની નાની પ્રતિકૃતિ ‘આમ આવ’ કહી એણે કલ્પનાને પાસે ખેંચી છાતીસરસી ચાંપી દીધી. કપાળે બચી કરી અને ઓફિસે જવા નીકળી પડ્યો. ત્યારે એનું મન હળવું થઈ ગયું હતું.\n« Previous વાગ્યજ્ઞ – ફાધર વાલેસ\nપહેલેથી ખબર હોત તો…. – કલ્પના દેસાઈ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n’ ‘નમસ્તે, આવ પંકજ. અત્યારમાં કંઈ મુંબઈથી ક્યારે આવ્યો ’ ‘બહેન, આવ્યાને તો આજે ચાર દિવસ થઈ ગયા, પણ મન ચગડોળે ચડ્યું છે એટલે તમારી સલાહ લેવા આવ્યો છું.’ ‘કેમ, એવું તે શું થયું કે મન ચગડોળે ચઢ્યું અને તે પણ તારા જેવા સ્વસ્થ અને શાંતચિત્તે વિચાર કરનાર યુવાનનું અને તે પણ તારા જેવા સ્વસ્થ અને શાંતચિત્તે વિચાર કરનાર યુવાનનું ’ ‘બહેન, પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે કે જેમ જેમ ... [વાંચો...]\nકર્તવ્યપાલન – કે. કા. જાની\nભડકો થવા માટે માત્ર એક ચિનગારીની જ જરૂર હોય છે. શીલાના મનમાં કેટલાય દિવસથી ભેગો થયેલો સૂકાં પાંદડાંનો ઢગલો ભભૂકવાને એ સાડીરૂપી ચિનગારી નિમિત્તરૂપ બની. તે દિવસે બપોરે ટીચર્સ રૂમમાં સૌ પોતપોતાના ટિફિન-બોક્ષમાંથી નાસ્તો કરી રહ્યાં હતાં. ત્યારે મયૂર��એ અમેરિકન જ્યોર્જેટની સાડીઓની વાત ઉચ્ચારી હતી. તેનો એક ઓળખીતો સાડીઓનો ધંધો કરતો હતો અને તે અમેરિકન જ્યોર્જેટની સાડીઓની એક ગાંસડી સસ્તે ... [વાંચો...]\nઓથ – ઉર્વી પ્રબોધ હરિયાણી\nઆજે સ્નેહાબેન ખૂબ જ આનંદિત હતાં. ઉત્સુકતાથી આનંદભર્યા ચહેરે ધીમું ધીમું ગીત ગણગણતા આયનામાં જોઈ પોતાની જાતને સજાવી રહ્યાં. ગૌરવર્ણ-મોટી કાળી આંખો અને હજુ પણ ચમક જાળવી રાખેલ તેમની કરચલીહીન ત્વચા તેમની સાચી ઉંમરનો અંદાજ આવવા ન દેતી. છતાંય આશરે પિસ્તાલીસ વર્ષ તો તેમના પુત્ર સમયની 25 વર્ષની ઉંમર જોતાં મૂકવા જ પડે તેમ હતું. સારી બેંકમાં એક અધિકારી તરીકે ... [વાંચો...]\n21 પ્રતિભાવો : કલ્પના – સુધીર દલાલ\nખરેખર મા વગરનાં બાળકો ઉછેરવા ધણુ અઘરું છે.\nમા વગર બાલક અધ્રુરુ છ.\nમા તે મા. બાકિ બધા વગદાના વા\nમા વગર જે બાળકને ઉછેરે તેને ધન્યવાદ આપવા પડે…………………\n આંખો મા પાણી આવી ગયા.\nએક દિકરી ના પિતા તરીકે વાંચતા વાર્તા હલાવી મુકે એવી છે. ભગવાન આવો દિવસ કોઇને ના દેખાડે.. બાળક માટે મા-બાપ બન્ને સરખા જ છે. કદાચ કલ્પના ના પિતા ના હોત તો એ એની મા પાસે પિતાની પુછપરછ કરત..\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/today-in-the-history/today-in-the-history-19052021/", "date_download": "2021-06-15T00:45:50Z", "digest": "sha1:74UHWAG5VUMJEOUNOH3JO74RHTSIYUL6", "length": 6843, "nlines": 167, "source_domain": "chitralekha.com", "title": "૧૯ મે , ૨૦૨૧ | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\n૧૯ મે , ૨૦૨૧\n૧૯ મે , ૨૦૨૧\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious article‘રાધે’ ફિલ્મ પાઈરેસીનો શિકાર બની; પોલીસ FIR નોંધાઈ\nNext articleમોદી વાવાઝોડાએ સર્જેલા વિનાશનું હવાઈ નિરીક્ષણ કરશે\n૧૪ જૂન , ૨૦૨૧\n૧૩ જૂન , ૨૦૨૧\n૧૨ જૂન , ૨૦૨૧\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/love-rashifal-2021-love-and-relationship-horoscope-2021-in-gujarati-063264.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:49:05Z", "digest": "sha1:DWKNUE32GXSYFSRCS6ODPLYDDANFKJMN", "length": 30691, "nlines": 189, "source_domain": "gujarati.oneindia.com", "title": "વાર્ષિક લવ રાશિફળઃ વર્ષ 2021માં આ રાશિઓના લગ્ન અને પ્રેમ જીવનમાં આવશે ખુશીઓ | Love Rashifal 2021: Love and Relationship Horoscope 2021 in Gujarati - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nBengaluru Covid Bed Scam: બીજેપી સાંસદ તેજસ્વી સુર્યાએ મુસ્લિમકર્મીઓની માંગી માફી, જાણો કારણ\nઆયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનામાં શું ખાવુ જોઈએ અને શું નહિ\nપાકિસ્તાનના એ પાઠ્યપુસ્તકો જેમાં હિંદુઓને \\\"માનવતાના દુશ્મન\\\" ગણાવાય છે\nHolika Dahan 2021 Date: આ વર્ષે ક્યારે થશે હોલિકા દહન, જાણી લો તિથિ અને શુભ મુહૂર્ત\nમહાશિવરાત્રિ 2021: ભગવાન શિવને તુલસી કેમ નથી ચડતી, જાણો આનુ કારણ\nMagh Purnima 2021: આજે ચંદ્રની આ મંત્રોથી કરો પૂજા, દૂર થશે માનસિક દુઃખ, મળશે શાંતિ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્���મંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nવાર્ષિક લવ રાશિફળઃ વર્ષ 2021માં આ રાશિઓના લગ્ન અને પ્રેમ જીવનમાં આવશે ખુશીઓ\nશું આવનારુ નવુ વર્ષ એટલે કે 2021 તમારા લગ્ન અને પ્રેમ જીવન માટે ખુશીઓની બહાર લઈને આવશે જો તમે જાણવા માટે ઉત્સુક હોય તો વાંચો તમારુ રાશિફળ જેમાં તમને તમારા લગ્ન અને રોમેન્ટીક લાઈફને લગતી આખા વર્ષની દરેક નાની મોટી માહિતી મળી રહેશે. તો આવો જોઈએ કે તમારા ભાગ્યના તારા શું કહે છે.\nમેષ (20 માર્ચથી 18 એપ્રિલ):\nતમારા લગ્ન જીવનમાં આ વર્ષનો મોટાભાગનો સમય તણાવ રહેશે. જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં કડવાશ આવશે. નાની નાની બાબતોમાં તમારી વચ્ચે મતભેદ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘરનુ વાતાવરણ પણ બગડી શકે છે. જો તમે સમયસર વસ્તુઓને નહિ સંભાળો તો પછી આ વાત ઘણી આગળ વધી શકે છે. લવ લાઈફની વાત કરીએ તો વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ રોમેન્ટીક રહેશે. આ સમય દરમિયાન તમે બંને એક બીજાના પ્રેમમાં ડૂબેલા રહેશો. વર્ષના મધ્યમાં વસ્તુઓ થોડી ખરાબ થઈ શકે છે. તમારા સંબંધને લઇને તમારા ઘરમાં બબાલ થઈ શકે છે. જો કે વર્ષના અંત સુધીમાં સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. બની શકે છે કે આ સમયગાળા દરમિયાન તમારા સંબંધને મંજૂરી પણ મળી જાય.\nવૃષભ (19 એપ્રિલથી 19 મે):\nવર્ષની શરૂઆત તમારા માટે થોડી ધીમી રહેશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથેના તમારા મતભેદો વધુ ઉગ્ર થઈ શકે છે. પરિસ્થિતિ ગમે તે હોય તમને તમારી વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે નહિતર તમે તમારા જીવનસાથીને માનસિક રીતે પણ નુકસાન પહોંચાડી શકો છો. એપ્રિલ પછીનો સમય તમારા માટે સારો રહેશે. આ સમય દરમિયાન તમારા બાળકને કોઈ મોટી સફળતા મળી શકે છે. લવ લાઇફ વિશે વાત કરીએ તો કઠોર સંઘર્ષ પછી આખરે તમારા સંબંધને મંજૂરી મળી શકે છે. તમે વર્ષના અંત સુધીમાં પરિણય સૂત્રમાં બંધાઈ શકો છો.\nમિથુન (20 મેથી 20 જૂન):\nઆ વર્ષ તમારા લગ્ન જીવનમાં ખુશીઓ વધારશે. જો લાંબા સમયથી જીવનસાથી સાથેના તમારા સંબંધો સારી રીતે નથી ચાલી રહ્યા તો આ વર્ષે તમારી વચ્ચેનુ અંતર ઘટશે. તેમાં પણ ખાસ કરીને વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે. આ સમય દરમિયાન તમને તમારા પ્રિયજન સાથે મુસાફરી કરવાની તક પણ મળશે. વર્ષના મધ્યમાં સાસરા પક્ષ તરફથી થોડો તણાવ શક્ય છે. જો કે ટૂંક સમયમાં બધુ જ સામાન્ય થઈ જશે. લવ લાઇફ વિશે વાત કરીએ તો તમે આંખો બંધ કરીને પોતાના પાર્ટનર પર ભરોસો કરવાની ભૂલ ન કરતા. આ વર્ષે મોટાભાગનો સમય તમારી વચ્ચે તણાવ રહેશે. તમારી વચ્ચે બ્રેકઅપ પણ શક્ય છે.\nકર્ક (21 જૂનથી 21 જુલાઈ):\nલગ્ન જીવન બાબતે વર્ષ 2021 તમારા માટે મિશ્ર પરિણામ આપનારુ રહેશે. તમારા દાંપત્ય જીવનમાં ઉતાર-ચડાવની પરિસ્થિતિઓ આવતી રહેશે. જો કે વચ્ચે-વચ્ચે તમારી વચ્ચે કડવાશ ઘણી વધી શકે છે પરંતુ તમે પોતાની સમજદારીથી બધુ સંભાળવામાં સફળ રહેશો. વર્ષની શરૂઆતમાં બાળકો માટે મુશ્કેલી શક્ય છે. વર્ષનો મધ્યમ ભાગ તમારા માટે વધુ તણાવપૂર્ણ રહેવાનો છે. વર્ષનો અંત તમારા માટે કંઈક સારો રહેશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં પ્રેમ વધશે, તમને તમારા પ્રિયજનનો ભાવનાત્મક સહયોગ પણ મળશે. લવ લાઈફની વાત કરીએ તો જો તમે લવ મેરેજ કરવા માંગતા હોય તો તમારા રસ્તામાં ઘણી અડચણો આવી શકે છે. પરિવારજનો તમારા સંબંધોને નામંજૂર કરી શકે છે.\nસિંહ (22 જુલાઈથી 21 ઓગસ્ટ):\nવર્ષની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે. આ સમય દરમિયાન તમારો જીવનસાથી સાથેનો સંબંધ મજબૂત રહેશે. તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ પણ વધશે. પ્રતિકૂળ સંજોગોમાં પણ તમને તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. વર્ષનો મધ્યમ ભાગ તમારા માટે યોગ્ય નથી. આ સમય દરમિયાન લગ્નજીવનમાં તકરાર વધી શકે છે. તમારા પ્રિયજનનો ઉગ્ર સ્વભાવ તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે મોટાભાગના સમયે ઉદાસ રહેશો. તમારી વચ્ચેના તણાવની અસર તમારા બાળકો પર પણ પડી શકે છે. વર્ષના અંત સુધીમાં તમારા લગ્ન જીવનમાં શાંતિ પાછી આવે તેવી સંભાવના છે. જો કે તમને તમારા વર્તન અને વાણી પર વધુ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. લવ લાઈફની વાત કરીએ તો, જો તમે સિંગલ હોય તો આ વર્ષે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી તમારા જીવનમાં થઈ શકે છે. વળી, તમારા લવ મેરેજ થવાની પણ પ્રબળ સંભાવના છે.\nકન્યા (22 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર):\nવર્ષ 2021 તમારા લગ્ન જીવન માટે ખૂબ જ શુભ ફળ આપનાર છે. તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે તેમજ તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ મજબૂત રહેશે. વર્ષની શરૂઆતમાં તમારા પ્રિયજનને કોઈ મોટી સફળતા મળી શકે છે. તમને તમારા પ્રિયજનની સિદ્ધિઓ પર ખૂબ ગર્વ થશે. ઓગસ્ટ પછીનો મહિનો તમારા જીવનસાથી માટે ખૂબ વ્યસ્ત રહેવાનો છે. આ સમયગાળામાં તેઓ તમને પૂરતો સમય આપી શકશે નહિ. જો કે પરસ્પર સમજણ હોવાને કારણે, તમારી વચ્ચે કોઈ મોટી સમસ્યા થશે નહિ. રોમેન્ટીક જીવનમાં પણ પ્રેમ અને ઉત્સાહ જળવાઈ રહેશે. તમે તમારા સંબંધોમાં અદભૂત આકર્ષણનો અનુભવ કરશો. આ સમયગાળામાં તમે તમારા સંબંધોને આગળ વધારવાનો નિર્ણય પણ નક્કી કરી શકો છો.\nતુલા (22 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર):\nજો તમારા લગ્ન જીવનની વાત કરીએ તો વર્ષ 2021 તમારા માટે કંઈ વધુ સારુ રહેવાનુ નથી. વર્ષની શરૂઆતથી જ તમારી વચ્ચે તણાવ રહેશે. નાની-નાની બાબતોમાં તમારી વચ્ચે મતભેદ થઈ શકે છે. પૈસાને લઈને જીવન સાથી સાથે ખટપટ રહેશે. વર્ષના મધ્યમાં તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારા લગ્ન જીવનને પણ અસર કરશે. વર્ષના અંતે સાસરી પક્ષ સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે. તમારી લવ લાઈફની વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. તમારા પ્રેમ લગ્ન થવાની પ્રબળ સંભાવના છે. તમારા સંબંધોમાં પ્રેમ વધશે અને તમે એકબીજા પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત રહેશો.\nવૃશ્ચિક (23 ઓક્ટોબરથી 20 નવેમ્બર):\nલગ્ન જીવનની વાત કરીએ તો વર્ષ 2021 તમારા માટે ખૂબ જ ઉતાર-ચડાવવાળુ રહેશે. તમારા લગ્ન જીવનમાં ઘણા પડકારો આવશે પરંતુ તેમ છતાં તમારા સંબંધો મજબૂત રહેશે. જો કે આ સમય દરમિયાન તમને તમારા જીવનસાથી સાથે વધુ સમય વિતાવવાની તક નહિ મળે કારણ કે તેઓ તેમના કામમાં ખૂબ વ્યસ્ત રહેશે. વળી, બીજી તરફ જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારા લગ્ન જીવનને અસર કરશે. રોમેન્ટીક જીવન માટે આ વર્ષ મિશ્ર રહેવાની અપેક્ષા છે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ નબળો પડી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. નાની બાબતોમાં તમારી વચ્ચે ગેરસમજ થઈ શકે છે. સારુ રહેશે કે તમારી વ્યક્તિગત બાબતોમાં કોઈ ત્રીજી વ્યક્તિને દખલઅંદાજી ન કરવા દો.\nધન (21 નવેમ્બરથી 20 ડિસેમ્બર):\nવર્ષના પ્રારંભમાં તમારા જીવનસાથીને સ્વાસ્થ્યની કોઈ મોટી સમસ્યા થઈ શકે છે. આ સમય દરમિયાન તમે તેના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતા કરશો. આ સમયગાળા દરમિયાન તમારો મોટાભાગનો સમય ડૉકટરો અને હોસ્પિટલોમાં પસાર થશે. વર્ષનું મધ્યમ તમારા માટે સારુ રહેશે. આ સમય દરમિયાન જીવનસાથીના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી વચ્ચે નિકટતા પણ વધશે. તમે ભવિષ્યને લઈને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. ઓક્ટોબર પછીનો સમય તમારા માટે સામાન્ય રહેશે. રોમેન્ટીક લાઇફ વિશે વાત કરીએ તો તમને આ સમયગાળામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એ બાબતનુ ધ્યાન રાખવુ પડશે કે નાની-નાની બાબતોને લઈને કારણ વિના તમે પોતાના પાર્ટનર પર શંકા ન કરો નહિતર તમારો સંબંધ વધુ ખરાબ થઈ શકે છે.\nમકર (21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી):\nજાન્યુઆરીથી એપ્રિલનો સમય તમારા લગ્ન જીવન માટે ખૂબ જ મુશ્કેલ રહેશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે, જેના કારણે ઘરનુ વાતાવરણ ખૂબ તણાવપૂર્ણ રહેશે. તમે તમારી વચ્ચેનુ અંતર ઘટાડી નહિ શકો. સપ્ટેમ્બર પછીનો સમય તમારા માટે રાહતનો રહેશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથીના વર્તનમાં નરમાશ જોવા મળશે. તેમના વર્તનમાં મોટો ફેરફાર થઈ શકે છે. તમારે પણ તમારા લગ્ન જીવનની શાંતિ જાળવવા માટે તમારા તરફથી પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. લવ લાઈફની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમે તમારી જાતને તમારા પાર્ટનરની ખૂબ નજીક અનુભવશો. તમારી વચ્ચે વિશ્વાસ વધશે અને તમે તમારા સંબંધોને લઈને પણ ખૂબ ખુશ થશો. તમે આ વર્ષે લગ્ન કરવાનુ પણ નક્કી કરી શકો છો.\nકુંભ (20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી):\nવર્ષ 2021 તમારા લગ્ન જીવનમાં ખુશીઓની બહાર લાવશે. જો તમને કોઈ મતભેદ અથવા અનબન હશે તો બધી સમસ્યાઓ આ વર્ષે સમાપ્ત થશે. તમારો પ્રેમ વધશે અને તમારો સંબંધ પણ મજબૂત થશે. વ્યવસાય હોય કે નોકરી તમારા જીવનસાથીને આ વર્ષે કોઈ મોટી સફળતા મળે તેવી પ્રબળ સંભાવના છે. તેની પ્રગતિથી તમે ખૂબ ખુશ થશો. સપ્ટેમ્બર પછીનો સમય તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે. લવ લાઈફની વાત કરીએ તો આ વર્ષે તમારી રોમેન્ટીક લાઇફમાં સ્થિરતા રહેશે. તમે તમારા સંબંધોથી સંતુષ્ટ રહેશો અને તમારા પાર્ટનર પરનો તમારો વિશ્વાસ વધુ મજબૂત બનશે. જો તમે તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વિશે વાત કરવાનુ વિચારી રહ્યા હોય તો એપ્રિલ પછીનો સમય આના માટે અનુકૂળ રહેશે.\nમીન (19 ફેબ્રુઆરીથી 19 માર્ચ):\nવર્ષ 2021 તમારા લગ્ન જીવન માટે ઉત્તમ સાબિત થશે. જાન્યુઆરીથી માર્ચનો સમયગાળો જીવનસાથી સાથે ખૂબ આનંદમાં પસાર થશે. તમારા સંબંધોમાં મધુરતા વધશે અને તમે તમારા સંબંધોમાં નવીનતાનો અનુભવ કરશો. જો કે તમારી વચ્ચે ખાટી-મીઠી નોંકઝોંક થઈ શકે છે પરંતુ તેમાં કોઈ મોટી સમસ્યા દેખાતી નથી. સંતાન પક્ષ તરફથી પણ સુખ મળશે. શિક્ષણ ક્ષેત્રે તેમનુ પ્રદર્શન ખૂબ પ્રશંસનીય રહેશે. લવ લાઈફની બાબતમાં આ સમય તમારા માટે મિશ્ર પરિણામ આપનારુ રહેશે. આ સમયમાં તમારી વચ્ચે ગેરસમજો અને મતભેદો થતા રહેશે પરંતુ તેમછતાં એકબીજા પ્રત્યે તમારો લગાવ ઘટશે નહિ. તમે દરેક અડચણોને પાર કરીને તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે પૂરા પ્રયત્નો કરશો.\nબુધનો ધન રાશિમાં પ્રવેશ, જાણો શું થશે તમારા પર અસર\nમુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીની પ્રેમકહાણીને યોગી સરકારનો નવો કાયદો કઈ રીતે જુએ છે\nઆંતર-ધાર્મિક લગ્ન અંગે અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ, લગ્ન પહેલા નોંધ લગાવવી જરૂરી નહી\nકોરોના વેક્સીનમાં મિલાવ્યુ છે ગાયનુ લોહીઃ હિંદુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ\nલવ જેહાદ પર બોલ્યા ભુપેશ બઘેલ, કહ્યં - ઘણા બીજેપી નેતાઓના પરિવારજનોએ કર્યા બીજા ધર્મમાં લગ્ન\nધનતેરસના દિવસે કેમ ખરીદવામાં આવે છે આખા ધાણા\nDhanteras 2020: જાણો ધનતેરની કથા અને તેનુ મહત્વ\nધનતેરસ 2020: માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની પૂજા તિથિ-શુભ મૂહુર્ત જાણો\nNavratri 2020: નવરાત્રિના સાતમાં દિવસે થાય છે મા 'કાલરાત્રિ'ની પૂજા\nNavratri 2020: નવરાત્રિના છઠ્ઠા દિવસે થાય છે મા 'કાત્યાયની'ની પૂજા\nNavratri 2020: નવદૂર્ગાનુ પાંચમુ સ્વરૂપ 'સ્કંદમાતા'\nબીજેપી અલ્પસંખ્યક વિરોધી છે તો શું કોંગ્રેસ હિન્દુ વિરોધી, જાણો ખુશ્બુ સુંદરે કેમ કર્યો આ સવાલ\nઆસો નવરાત્રિની પૌરાણિક કથાથી જાણો કેમ ખાસ માનવામાં આવે છે આ નવ દિવસ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/patan/news/mla-appeals-for-help-through-social-media-for-treatment-of-16-year-old-cancer-patient-in-patan-128563005.html", "date_download": "2021-06-14T23:37:40Z", "digest": "sha1:ZAYJHRC4SPV7TW7X67ZPU2EWWWSOIQB5", "length": 6130, "nlines": 61, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "MLA appeals for help through social media for treatment of 16-year-old cancer patient in Patan | પાટણના 16 વર્ષના કેન્સર પીડિત બાળકની સારવાર માટે ધારાસભ્યે સોશિયલ મીડિયાના માધ્યમથી મદદની અપીલ કરી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમદદ માટે પુકાર:પાટણના 16 વર્ષના કેન્સર પીડિત બાળકની સારવાર માટે ધારાસભ્યે સોશિયલ મીડિયાના માધ્યમથી મદદની અપીલ કરી\nધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા બાળકની સારવાર માટે આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરાઇ\nપાટણ શહેરના સુર્યા નગર વિસ્તારમાં રહેતા અને બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા ગરીબ પરિવારના સંદીપ પ્રવીણભાઈ ભીલ 16 વર્ષના માસૂમની સારવાર અર્થે પાટણ શહેરની સેવાકીય સંસ્થાઓ તેમજ જિલ્લા વહીવટીતંત્ર મદદરૂપ બને તે માટે શનિવારના રોજ પાટણના ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવી હતી.\nશહેરની સેવાભાવી સંસ્થાઓને મદદરૂપ થવા અપીલ કરી\nછેલ્લા પાંચેક વરસથી બ્લડ કેન્સરની બીમારીથી પથારીવશ બનેલા 16 વર્ષના સંદીપ પ્રવિણભાઈ ભીલ નામના બાળકની ખબર અંતર પૂછવા આવેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા બાળકની સારવાર માટે પાટણ શહેરની સેવાભાવી સંસ્થાઓને તેમજ જિલ્લા વહીવટીતંત્રને મદદરૂપ બનવા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરતા જણાવ્યું હતું કે ઉપરોક્ત 16 વર્ષના બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા બાળકના પિતાનું અવસાન થયેલુ છે.\nજિલ્લા પ્રશાસન બાળકની સારવાર માટે આર્થિક મદદ કરે\nતેમજ બાળકની માતા રીટા બેન પોતાના બાળકને લઈને ભાઈને ત્યાં નાની સાથે રહે છે. અને લોકોના ઘર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કેન્સર પીડિત બાળકની સારવાર માટે તેઓ અસક્ષમ હોય પાટણ શહેરની સેવાકિય સંસ્થાઓએ તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા બાળકની સારવાર માટે આર્થિક રીતે મદદ કરવા અને આ માટે તેઓ દ્વારા સરકારના આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.\nપાંચેક વર્ષથી તે બિલકુલ પથારીવશ છે\nકેન્સર પીડિત બાળકની માતા રીટાબેને જણાવ્યું હતું કે આજથી પાંચેક વર્ષ પહેલા પોતાનું બાળક ધોરણ ૭માં અભ્યાસ કરતો હતો. ત્યારે અચાનક ખેંચ આવતાં તેની હાલત નાજુક બની હતી. અને જેના કારણે તેને આ બ્લડ કેન્સરની અસર થતાં છેલ્લા પાંચેક વર્ષથી તે બિલકુલ પથારીવશ હોઇ પોતાનાથી થાય તે સેવા કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/vadodara/news/police-broke-into-the-grill-to-raid-jarods-hostel-128568277.html", "date_download": "2021-06-15T01:55:48Z", "digest": "sha1:R3BOY74PISX74GFOQFRBYF6V7Q32DDDS", "length": 5686, "nlines": 59, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Police broke into the grill to raid Jarod's hostel | જરોદની હોસ્ટેલમાં દરોડા માટે ગ્રીલ તોડી પોલીસ અંદર પ્રવેશી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકાર્યવાહી:જરોદની હોસ્ટેલમાં દરોડા માટે ગ્રીલ તોડી પોલીસ અંદર પ્રવેશી\nપોલીસ આગમનની જાણ કરવા એક શખ્સને પણ ઊભો રાખ્યો હતો\nદબાણ આવતાં જુગારીઓને છાવરવાનો પોલીસનો પ્રયાસ\nવાઘોડિયાના જરોદ ગામમાં ગાયત્રી નગર સોસાયટીના નાકે આવેલી ઘનરાજ હોસ્ટેલમાં બાતમીના આધારે વાઘોડીયા પોલીસે દરોડો પાડી જુગાર રમતાં તાલુકા પંચાયતના ભાજપના સભ્ય તથા વેપારી મંડળના પ્રમુખ અને હોસ્ટેલનો માલિક સહિત 6 જુગારીને પકડયા હતા અને 6.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ જયારે પહોંચી ત્યારે બહાર પોલીસ આવે તો જાણ કરવાના ઇરાદાથી ઉભા રખાયેલો કર્મચારી પણ ઝડપાયો હતો. જુગારીઓ ભાગી ના છુટે તે માટે પોલીસ બારીની ગ્રીલના સળીયા કાઢીને હોસ્ટેલમાં પ્રવેશી હતી.\nજરોદની ઘનરાજ હોસ્ટેલમાં પોલીસે દરોડો પાડી તાલુકા પંચાયતના સભ્ય અને માજી સરપંચ વનરાજસિંહ કરણસિંહ ચૌહાણ , બિલ્ડર અને ખેડુત નિરવ ઠાકોરભાઇ પટેલ, ધનરાજ હોસ્ટેલનો માલીક અને બિલ્ડર હરેશ ધનુમલસિંહ સિદાણી, ફેબ્રીકેશન અને હાર્ડવેરના વેપારી વિજય રતીલાલ પંચાલ તથા હાર્ડવેરનો વેપારી અને જરોદ વેપારી મંડળના પ્રમુખ કૃણાલ પ્રદીપભાઇ શાહ તથા કર્મચારી સલીમ ઇસ્માઇલ ઘાંચીને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીઓના મોબાઇલ ફોન તથા એક કાર, 3 એક્ટીવા અને 1 બાઇક મળીને પોલીસે 6.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.\nપોલીસ જયારે બિલ્ડીંગ પાસે પહોંચી ત્યારે એક શખ્સ પોલીસને જોઇને બિલ્ડીંગ તરફ દોડયો હતો જેથી પોલીસે પીછો કરી તેને પકડી લઇ તપાસ કરતા તેનું નામ સલીમ ઘાંચી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હોસ્ટેલની અંદર જવાનો પ્રયાસ કરતાં દરવાજો બંધ હતો અને અવાજ થાય તો જુગારીઓ ભાગી જવાની શંકા લાગતાં પોલીસે બારીની ગ્રીલના સળીયા કાઢી હોસ્ટેલમાં પ્રવેશ કર્યો હતો. મહેનતથી જુગારીઓને પકડનાર પોલીસ પર દબાણ આવતાં પોલીસે મોડી રાત સુધી જુગારીઓને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/beware-of-such-doctors-in-ahmedabad-they-will-rob-you-under-the-pretext-of-giving-treatment-at-home", "date_download": "2021-06-14T23:54:34Z", "digest": "sha1:SFBV4WMIBBMQIXVZYIVHOVY5QNFCR3YR", "length": 6703, "nlines": 80, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Beware of such doctors in Ahmedabad, they will rob you under the pretext of giving treatment at home", "raw_content": "\nઅમદાવાદના આવા ડોક્ટરોથી ચેતજો, ઘરે સારવાર આપવાના બહાને તમને લૂંટી લેશે\nહોમ ક્વોરેન્ટાઈન રહેલા દર્દીઓને ખાનગી સારવાર કરાવનાર માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી સામે આવ્યો\nઅમદાવાદ :કોરોનામાં તમામ તબીબો ભગવાન સમાન હોય છે. પણ આવામાં કેટલાક લોકો એવા પણ હોય છે જે આવા ભગવાનનું રૂપ લઈને લોકોને લૂંટવાનો ધંધો કરે છે. આવા લેભાગુ તબીબોથી બચીને રહેવુ જરૂરી છે. અમદાવાદમાંથી આવો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં કોરોના પેશન્ટની સારવારના નામે લૂંટ ચલાવતો બોગસ તબીબ ઝડપાયો છે. જે દર્દીને ઘરે સારવાર આપવાના નામે ઠગાઈ કરતો હતો.\nઅમદાવાદમાંથી બોગસ ડોક્ટરની ટોળકી ઝડપાઈ છે. જે એક દિવસના 10 હજાર રૂપિયાનો ચાર્જ લઈ દર્દી સાથે દોઢ લાખની ઠગાઈ આચરી છે. ત્યારે આ ડોક્ટર બોગસ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સાથે જ બોગસ તબીબ સાથે નર્સ તરીકે આવતી મહિલા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હોવાનું ખૂલ્યુ છે. આમ હોમ ક્વોરેન્ટાઈન રહેલા દર્દીઓને ખાનગી સારવાર કરાવનાર માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી સામે આવ્યો છે.\nઆ મામલે અમરાઈવાડી પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં જાણવા મળ્યું કે, ખોખરામાં રહેતા મેઘાબહેન સિરસાટના પતિ વિશાલભાઈ કોરોના પોઝિટિવ આવતાં તેમણે ઘરે સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું. જેમાં પાડોશી મારફતે ડોક્ટર નરેન્દ્ર પંડ્યાનો સંપર્ક કર્યો હતો. ડોક્ટરની સાથે રીનાબેન નામની યુવતી તથા સાહિલ નામનો એક યુવક પણ આવતો હતો. જોકે 15 દિવસ સુધી સારવાર કરાવ્યા છતાં તબિયત બગડતી જતી હતી. આવામાં સિરસાટ પરિવારને શંકા જતા તેમણે ડોક્ટર પાસેથી તેમના તબીબ હોવાના પુરાવા માંગ્યા હતા. આખરે બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો હતો.\nમેઘાબહેન સિરસાટે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, નરેન્દ્ર પંડ્યા ડોક્ટર નથી, પરંતુ ખાનગી હોસ્પિટલમાં કંમ્પાઉન્ડર છે તેની સાથે રીના નર્સ તરીકે કામ કરે છે. જ્યારે સોહિલ કોઈ તબીબી ડિગ્રી ધરાવતો નથી.\nહવામાન વિભાગની આગાહી:ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું; જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં બેસી જશે\nરાજકોટ પાલિકાની ઓફર : આરોગ્યની ટીમ સોસાયટીમાં વેક્સિન મૂકવા આવશે\nખુશખબરી : અમદાવાદ��ા તમામ વિસ્તારો કોરોનામુક્ત, હવે એકેય કન્ટેઈનમેન્ટ ઝોન નથી\nગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા\nઆવતીકાલથી ભક્તો માટે ખૂલશે આ મંદિરોના દરવાજા, સરકારે આપી છૂટ\nવિજય નહેરા સહિત રાજ્યના 26 સીનિયર IAS અધિકારીઓની બદલીના સરકારે આપ્યા આદેશ\nCovid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/gold-the-government-is-giving-you-a-golden-opportunity-to-buy-cheap-gold-you-will-be-able-to-buy-from-may-17", "date_download": "2021-06-15T01:11:45Z", "digest": "sha1:GOTWBDQQIYFS4F3WVNMMSECQVQQZGYT5", "length": 8190, "nlines": 91, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Gold: The government is giving you a golden opportunity to buy cheap gold! You will be able to buy from May 17", "raw_content": "\nGold: સરકાર તમને આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની સોનેરી તક, 17મી મે થી કરી શકશો ખરીદી\nSovereign Gold Bond: સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તમારી પાસે સોનેરી તક છે.\nનવી દિલ્હી: Sovereign Gold Bond: સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તમારી પાસે સોનેરી તક છે. કારણ કે સરકાર નાણાકીય વર્ષ 2021-22 માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) નું પહેલું વેચાણ 17 મે એટલે કે સોમવારથી શરૂ કરશે. જે આગામી 5 દિવસ સુધી ચાલશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી RBI બહાર પાડે છે.\nક્યારે ક્યારે થશે SGB નું વેચાણ\n1. સોવરેન ગોલ્ડ બોન્ડ મેથી લઈને સપ્ટેમ્બર વચ્ચે 6 ભાગમાં બહાર પાડવામાં આવશે.\n2. 17મી મે થી 21 મે વચ્ચે પહેલી સિરીઝ માટે ખરીદી કરી શકાશે. આ માટે બોન્ડ 25 મેના રોજ બહાર પાડવામાં આવશે.\n3. 24 મેથી 28 મે સુધી બીજી સિરીઝ માટે સબ્સ્ક્રિપ્શન ખુલશે. જેના માટે 1 જૂનના રોજ ગોલ્ડ બોન્ડ ઈશ્યૂ કરાશે.\n4. 31 મેથી 4 જૂન સુધી ત્રીજી સિરીઝ આવશે. આ માટે ગોલ્ડ બોન્ડ 8 જૂનના રોજ બહાર પાડવામાં આવશે.\n5. 12 જુલાઈથી 16 જુલાઈ સુધી ચોથી સિરીઝનું સબ્સ્ક્રિપ્શન ખુલશે અને આ માટે બોન્ડ બહાર પાડવાની તારીખ 20 જુલાઈ છે.\n6. 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી પાંચમી સિરીઝ ખુલશે. જેના માટે બોન્ડ 17 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે.\n7. 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરની છઠ્ઠી સિરીઝ રહેશે જેના માટે 7 સપ્ટેમ્બરે ગોલ્ડ બોન્ડ ઈશ્યૂ કરાશે.\nજો તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમે તેની ખરીદી માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ જેમ કે NSE, BSE થી કરી શકો છો. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), પોસ્ટઓફિસથી પણ ખરીદી કરી શકો છો. પરંતુ યાદ રાખજો કે સ્મોલ ફાઈનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો દ્વારા તેનું વેચાણ કરાશે નહીં.\nબોન્ડની કિંમત આ રીતે નક્કી થશે\nનાણા મંત્રાલયે જણાવ્યું કે સોનાના બોન્ડના ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ તરફથી બહાર પાડવામાં આવેલા ભાવના સામાન્ય સરેરાશ ભાવ પર રહેશે. આ ભાવ રોકાણના સમયગાળા અગાઉના સપ્તાહના છેલ્લા ત્રણ કારોબારી દિવસ દરમિયાન 99.9 શુદ્ધતાવાળા સોનાનો સરેરાશ ભાવ રહેશે. બોન્ડ ખરીદવા માટે ઓનલાઈન કે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારાઓને બોન્ડના ભાવમાં 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ મળશે.\nકેટલું કરી શકો છો રોકાણ\nસોવરેન ગોલ્ડ બોન્ડનો સમયગાળો આઠ વર્ષનો રહેશે. તેને પાંચ વર્ષ બાદ આગામી વ્યાજ ચૂકવણી તારીખ પર બોન્ડથી રોકાણ કાઢવાનો પણ વિકલ્પ હશે. જેમાં તમે એક ગ્રામ સોનાની ખરીદીથી શરૂઆત કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ અને હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) વધુમાં વધુ 4 કિલોગ્રામના મૂલ્ય સુધીનું બોન્ડ ખરીદી શકે છે. જ્યારે ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે ખરીદીની વધુમાં વધુ મર્યાદા 20 કિગ્રા છે. બોન્ડ ખરીદવા માટે KYC હોવું જરૂરી છે.\nએપલનું નવું પ્રાઈવસી ફીચર : ઈ-મેલના માધ્યમથી કંપનીઓ યુઝરને ટ્રેક નહીં કરી શકે , અણગમતા મેસેજ હેરાન નહીં કરે\nRBI નો તમામ બેંકોને આદેશ, નોટબંધી સમયના CCTV ફૂટેજ સંભાળીને રાખો\nપોતાના EPFO ખાતાને હજુ AADHAR સાથે લિંક ન કર્યું હોય તો કરી લેજો, નહીં તો આવશે રોવાનો વારો\nMercedez Benz થી માંડીને BMW સુધીની કાર કંપનીઓમાં કઈ કંપની છે સૌથી અમીર જાણો દુનિયાની 5 સૌથી અમીર Automobile બ્રાન્ડ વિશે\n7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે 17% ની જગ્યાએ 28% થઈ જશે DA, પગારમાં થશે વધારો\nસરકારની આ 3 યોજનામાં થઈ રહી છે બંપર કમાણી, તમારા પૈસા પણ રહેશે 100% સુરક્ષિત\nપેટની ચિંતા મજૂરોને પાછી ગુજરાત લઈ આવી, બિહાર-ઝારખંડથી આવતી ટ્રેનોમાં ભીડ વધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2010/07/20/mobile-mokaan/", "date_download": "2021-06-15T01:27:36Z", "digest": "sha1:55NTP5QFYREIPGQF7K5AG2MCAYZDLREV", "length": 40083, "nlines": 202, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: મોબાઈલની મોંકાણ – પરાગ ત્રિવેદી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમોબાઈલની મોંકાણ – પરાગ ત્રિવેદી\nJuly 20th, 2010 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : પરાગ ત્રિવેદી | 22 પ્રતિભાવો »\n[ રમૂજી લેખ : ‘અખંડ આનંદ’ જુલાઈ-2010માંથી સાભાર. આપ લેખકશ્રી પરાગભાઈનો (જૂનાગઢ) આ નંબર પર +91 9898357357 સંપર્ક કરી શકો છો.]\n‘એ….ભાઈ, કોઈ પૈસા માગે છે ફોન ઉપાડો ને કોઈ ઉઘરાણી કરે છે ફોન કેમ નથી ઉપાડતા ફોન કેમ નથી ઉપાડતા ફોન ઉપાડો ફોન…. એ ભાઈ… ફોન ઉપાડોને…’\n‘મૈં ચાહે યે કરું મૈં ચાહે વો કરું – મે…રી… મ….ર….જી \n‘દુનિયા જાય તેલ લેને, જલસા કર જલસા કર બાબા જલસા કર….’\nઆ કોઈ સંવાદ નથી. આ તો મોબાઈલ ફોનની વિવિધ રીંગ ટોન્સ છે. થોડાં વર્ષ અગાઉ આપણે એકલા બસમાં, ટ્રેનમાં જતા હોઈએ કે ક્યાંક રાહ જોઈને લાંબો સમય બેઠા/ઊભા હોઈએ તો કંટાળો આવતો. પણ હવે એ જમાનો ગયો. હવે તો તમે ગમે ત્યાં બેઠા હો, ઊભા હો, (ન કરે નારાયણ ને હૉસ્પિટલમાં સૂતા હો) રોડ ઉપર ચાલતા હો, બગીચામાં દોડતા હો – તમને ક્યાંય કંટાળો નહિ આવે, એકલું નહિ લાગે, સૂનું-સૂનું નહિ લાગે. દર પાંચ મિનિટે બેના હિસાબે તમને કલ્પના પણ ન આવે તેવી વિવિધતાસભર રીંગ ટોન્સ સાંભળવા મળશે. અમુક તમને ડોલાવશે, અમુક તમને હલાવી દેશે, અમુક ભડકાવી દેશે, અમુક ચોંકાવી દેશે, અમુક ઊંઘમાંથી ઉઠાડી દેશે, અમુક ચોંકાવી દેશે, અમુક ઊંઘમાંથી ઉઠાડી દેશે, અમુક સીટ ઉપરથી અડધા ઉઠાડી દેશે…. પણ તમને તો ફાયદો જ છે. તમારો તો ટાઈમ પાસ થઈ જવાનો – ડોલતા, ભડકતા, ચોંકતા… અને આ રીંગ ટોન્સ પૂરી થયા પછી ચાલુ થતી વાતો તો સમય પસાર કરવાની સાથે સાથે તમારું મનોરંજન પણ કરશે.\nમોબાઈલ ફોન આવ્યા પછી આપણા સમાજને કેટલી બધી નવી પ્રવૃત્તિઓ મળી છે મોબાઈલમાં ગેઈમ રમવાની પ્રવૃત્તિ, મોબાઈલ લે-વેચ કરવાની પ્રવૃત્તિ, મોબાઈલમાં ગીતો સાંભળવાની પ્રવૃત્તિ, SMS વાંચવાની/કરવાની પ્રવૃત્તિ, નવી રીંગટોન/નવાં ગીતો ડાઉનલોડ કરાવવાની પ્રવૃત્તિ…. ખરેખર મોબાઈલ ફોને આપણા સમાજને પ્રવૃતિમય કર્યો છે. મોબાઈલ ફોન ‘સેલફોન’ તરીકે ઓળખાય છે, તે તો આપણે જાણીએ જ છીએ. કેટલું યોગ્ય નામ છે…. સેલફોન મોબાઈલમાં ગેઈમ રમવાની પ્રવૃત્તિ, મોબાઈલ લે-વેચ કરવાની પ્રવૃત્તિ, મોબાઈલમાં ગીતો સાંભળવાની પ્રવૃત્તિ, SMS વાંચવાની/કરવાની પ્રવૃત્તિ, નવી રીંગટોન/નવાં ગીતો ડાઉનલોડ કરાવવાની પ્રવૃત્તિ…. ખરેખર મોબાઈલ ફોને આપણા સમાજને પ્રવૃતિમય કર્યો છે. મોબાઈલ ફોન ‘સેલફોન’ તરીકે ઓળખાય છે, તે તો આપણે જાણીએ જ છીએ. કેટલું યોગ્ય નામ છે…. સેલફોન વેચવા (સેલ-Sale) માટેનો ફોન. ફરતાં-ફરતાં (સહેલ) કરવાનો ફોન, ખૂબ ભાવ ઘટી જવાથી ખરીદવા માટે સહેલો (સ્હેલ) ફોન. ઉપરના અર્થો સાર્થક કરતા મનુષ્યો આપણને ડગલે ને પગલે જોવા મળે છે.\nમારો એક મિત્ર જ્યારે મળે ત્યારે નવા મોબાઈલ સાથે મળે. પૂછું, ‘પેલો ફોન ક્યાં \n‘વેચી દીધો ચાર હજારમાં ’ બીજી વખત મળે ત્યારે વળી બીજો જ મોબાઈલ હોય, પૂછ્યા પહેલાં જ કહી દે – ‘ગયો છ હજાર પાંચસોમાં….’ કૅલેન્ડરમાં પાના બદલાય એમ એ મોબાઈલ બદલે. પરંતુ એક વખત ત્રણેક મહિના પછી મળ્યો તોય છેલ્લે મળ્યો હતો તે વખતનો જ મોબાઈલ તેના હાથમાં…. મેં આંખો ચોળી હાથે ચીમટો ભર્યો ને સ્વપ્ન નથી એની ખાતરી કરી. પછી તેની નજીક જઈ તેના ચહેરા સામે ધ્યાનથી જોયું, ‘તારી તબિયત તો સારી છે ને ’ બીજી વખત મળે ત્યારે વળી બીજો જ મોબાઈલ હોય, પૂછ્યા પહેલાં જ કહી દે – ‘ગયો છ હજાર પાંચસોમાં….’ કૅલેન્ડરમાં પાના બદલાય એમ એ મોબાઈલ બદલે. પરંતુ એક વખત ત્રણેક મહિના પછી મળ્યો તોય છેલ્લે મળ્યો હતો તે વખતનો જ મોબાઈલ તેના હાથમાં…. મેં આંખો ચોળી હાથે ચીમટો ભર્યો ને સ્વપ્ન નથી એની ખાતરી કરી. પછી તેની નજીક જઈ તેના ચહેરા સામે ધ્યાનથી જોયું, ‘તારી તબિયત તો સારી છે ને \n‘કેમ, મને શું થયું છે \n‘ત્રણ મહિનાથી આ જ મોબાઈલ તારી પાસે છે…તે….’\n‘અરે, એ તો એમ વાત છે કે એક મોબાઈલથી કંઈ ન થાય.’ એમ કહી ખીસામાંથી લેટેસ્ટ મોડલ કાઢ્યું…. ‘આ જો હમણાં લીધો – ફક્ત પાંચ-પાંચસોમાં…..’ બીજા બે ખીસામાંથી બે મોબાઈલ કાઢી કહે, ‘આ લીધા ગયા મહિને…. એક-એક હજારમાં…. ત્રણ-ચાર મોબાઈલ હોય તો મજા આવે. એકનું કવરેજ ન હોય તો બીજાનું મળી જાય…..’\nઅમારા એક પાડોશીને એવી ટેવ છે કે પોતે ઘરમાં બેઠા હોય. ને ફોન આવે એટલે મોબાઈલ પર વાત કરતા-કરતા આમથી તેમ આંટા મારવા માંડે – દસ મિનિટ વાત ચાલે કે અડધો કલાક, તેઓની સહેલ ચાલુ જ હોય એક સંબંધીને ઘરે અમે જઈએ અને દસ-પંદર મિનિટની વાત કરવાની ગણતરી હોય, તો અમારે દોઢ કલાક બેસવું પડે એક સંબંધીને ઘરે અમે જઈએ અને દસ-પંદર મિનિટની વાત કરવાની ગણતરી હોય, તો અમારે દોઢ કલાક બેસવું પડે એનું કારણ એ કે દર અડધી કલાકે તેઓ ફોન ઉપર પચીસ મિનિટ વાત કરે અને અમારી સાથે પાંચ મિનિટ એનું કારણ એ કે દર અડધી કલાકે તેઓ ફોન ઉપર પચીસ મિનિટ વાત કરે અને અમારી સાથે પાંચ મિનિટ ‘કેમ છો પરાગભાઈ…’ ટ્રીન ટ્રીન…. ફોન ઉપર બોલે ‘હલ્લો..હા…એ…તો….’ પચીસ મિનિટ પછી, મારી સામે જોઈ, ‘કેમ હમણાં અમારા ઘરે ઘણા વખતથી આવ્યા નથી ’ ટ્રીન ટ્રીન…. ફરી ફોન ઉપર…. ‘હં..અં…અં… ના, ના, મારે તો…..’ વળી વીસ મિનિટ… આમ ચાલ્યા કરે. અમે તેમની ઘરે તેમની ‘ફોન-કોન્ફરન્સ’ સાંભળવા ગયા હોઈએ તેવું લાગે.\nમારો એક મિત્ર જ્યારે પણ અમારે ઘરે આવે ત્યારે મોબાઈલનાં બટન દબાવ્યા જ કરે. કંઈક પૂછીએ તો પણ ફોનમાં જ નજર રાખી જવાબ આપે. જ્યારે જુઓ ત્યારે તેની નજર મોબાઈલના સ્ક્રીન ભણી અને આંગળીઓ તેના બટન ઉપર જ હોય. ચોવીસમાંથી સોળ કલાક તે આ સ્થિતિમાં હોય છે… આઠ કલાક તે સૂએ છે, એટલેસ્તો આટલી તન્મયતાથી જો એણે સેલફોનનાં બટનને બદલે રુદ્રાક્ષની માળાના મણકા ફેરવ્યા હોત, તો ચોક્કસ શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા હોત. પણ આ તો મોબાઈલ પ્રભુનો પરમ ભક્ત. તેની ભક્તિ માત્ર એક જ ભગવાનને ઓળખે. જોકે ધર્મગ્રંથોમાં પણ કહ્યું છે કે કોઈ એકની અવિરત ઉપાસના કરો તો તમને પરમતત્વની પ્રાપ્તિ થશે. આથી આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે આવા પરમભક્તોને પરમાત્માદર્શન થતાં જ હશે. બીજે ક્યાંય થતાં હોય કે નહિ મોબાઈલમાં તો ખરાં જ \nઅતિવ્યસ્ત રહેતા લોકો તેમને જમવાનો સમય મળે કે ન મળે તેની પરવા કરતા નથી, પણ મોબાઈલ ચાર્જ કરવાનો સમય તો ગમે ત્યાંથી શોધી જ લે છે. મોબાઈલની બૅટરી ડાઉન થતા તેમને પણ નબળાઈ જણાવા લાગે છે. બેચેની થવા માંડે છે. એવામાં એમને ક્યાંક સ્વિચબોર્ડ નજરે ચડે તો ભેંસ પાણી જોઈ જેટલી રાજી થાય એટલા રાજી થાય છે અને સ્વિચબોર્ડ ભણી દોટ મૂકે છે. મોબાઈલ ચાર્જ થતાં તેમને પણ ઓડકાર આવી જાય છે. હાયર-સેકન્ડરીના વિદ્યાર્થીઓ અને કૉલેજિયનોને અને તેમનાં મા-બાપને એની બિલકુલ ચિંતા નથી હોતી કે તેઓની પાસે જરૂરી પુસ્તકો છે કે નહિ, કે પછી તેઓ પૂરાં કે પૂરતાં કપડાં પહેરે છે કે નહિ, પણ હા, એક ચિંતા તેમને અવશ્ય હોય છે – તેની પાસે મોબાઈલ છે કે નહિ… નહિતર શું મોઢું બતાવવાનું કલાસમેટ્સને, સ્કૂલ/કૉલેજના બીજા વિદ્યાર્થીઓને, સગાં-સંબંધીને, મિત્રોને ‘તારી પાસે તારો પોતાનો સેલ નથી ‘તારી પાસે તારો પોતાનો સેલ નથી ’ ‘અરે, યાર મને તો મોબ્ઝ વિના ફાવે જ નહિ….’ – આવું, આવું સાંભળવાનું વિદ્યાર્થી/સેલફોનાર્થીઓને જો પરીક્ષામાં પૂછવામાં આવે કે, ‘જીવવા માટે કઈ-કઈ વસ્તુ અનિવાર્ય છે વિદ્યાર્થી/સેલફોનાર્થીઓને જો પરીક્ષામાં પૂછવામાં આવે કે, ‘જીવવા માટે કઈ-કઈ વસ્તુ અનિવાર્ય છે ’ તો તેમનો જવાબ હોય – ‘હવા, પાણી, સેલફોન અને….(સહેજ વિચારીને)…..ખોરાક.’\nહમણાં એક અંગ્રેજી અખબારમાં મેં વાંચ્યું કે બે વર્ગના લોકો એવા છે, જેમનો એક કાન તેમ��ા આખા શરીરના રંગ કરતાં વધુ ગોરો રહી જાય છે. એટલે કે બાકીનું શરીર પેલા એક કાન કરતાં ઘેરું થઈ જાય છે. આખું શરીર ઘાટા રંગનું, એક કાન આછા રંગનો…. જાણે પિત્તળની મૂર્તિને આરસનો કાન લગાડ્યો હોય, એવું લાગે આમાંનો એક વર્ગ તે ‘સેલ’ કાને વળગાડી રસ્તા ઉપર, ગલીએ-ગલીએ, ગામે-ગામે ફરતા એમ.આર આમાંનો એક વર્ગ તે ‘સેલ’ કાને વળગાડી રસ્તા ઉપર, ગલીએ-ગલીએ, ગામે-ગામે ફરતા એમ.આર બીજો વર્ગ તે ગૅલરીઓમાં, અગાશીઓમાં, ફળિયાઓમાં કાન સાથે ‘મોબ્ઝ’ ચોંટાડી ઘૂમ્યા કરતા તાજા સગાઈ/લગ્ન થયેલાઓ…. આવા લોકો મળે ત્યારે તેમના કાન બરાબર ધ્યાનથી જોવા. અથવા જુદા રંગના કાનવાળી વ્યક્તિ તમને મળે તો સમજી જવું કે તે આ બેમાંથી એક વર્ગની જ હશે.\nઉઘરાણીવાળાથી બચવા ઘણા આવી હેલો-ટ્યૂન રાખે છે : ‘આપ જિસ નંબર કો ડાયલ કર રહે હૈં, વો અભી કવરેજ ક્ષેત્રકે બહાર હૈ…. કૃપયા થોડી દેર બાદ ડાયલ કરે….’ આમ ઘણી વખત એક જ હોટલમાં અવળો ફરીને ચા પીતો દેણદાર લેણદારના કવરેજમાં આવતો નથી. અને પછી ધીમેધીમે ગણગણતો હોય છે, ‘મો કો કહાં ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં….’ ઘણા એમના વ્યક્તિત્વથી વિરુદ્ધ એવી હેલો-ટ્યૂન રાખે છે. આપણે તેમને રીંગ કર્યા પછી મોબાઈલ કાનને એકદમ અડાડી ટ્યૂન સાંભળવા લાગીએ. તેઓ થોડો સમય ફોન ઉપાડતા નથી. આપણે મીઠી સુરાવલિમાં ખોવાઈ જઈએ છીએ. આંખ બંધ થઈ જાય છે. કૃષ્ણ ભગવાનની બંસરી ગાયો આંખ બંધ કરીને સાંભળે એમ આપણે સાંભળવા લાગીએ છીએ. અચાનક જોરથી પાડો ગાંગરે છે. આપણે ઝબકી જઈએ છીએ ને મોબાઈલ હાથમાંથી પડું-પડું થઈ જાય છે. આપણે વિચારીએ છીએ કે આ મીઠી સુરાવલિમાં વચ્ચે પાડાનો અવાજ કેમ રાખ્યો હશે પણ પછી સમજાય છે કે આ તો તેમણે ‘હેલો’ કહ્યું છે \nએક વખત હું રાજકોટના રેલવે સ્ટેશને ઊભો હતો. એટલામાં એક ભાઈએ ફોન પર વાત ચાલુ કરી – ‘હા, પણ હું તો અત્યારે બગસરાના બસ સ્ટેશને છું, અત્યારે નહિ આવી શકું…..’ હું તો બે ઘડી ચિંતામાં પડી ગયો, વિચાર્યું, ‘મારે તો રાજકોટથી ટ્રેન પકડવાની છે, ને આ બગસરા….. બસ સ્ટેશન…’ પણ પછી તરત ખ્યાલ આવ્યો કે તેઓ સેલ દ્વારા ભેળસેળ કરી રહ્યા છે. એક વખત આવી જ રીતે બે જણ જામનગરની બજારમાં વાત કરતા હતા – ‘કોરાટભાઈ, હું….હું…. અત્યારે મુંબઈ છું, બે દિવસ પછી આવીશ. તમે જરાક બે’દિ પૂરતા દસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી ભવાનીશંકરને આપી આવજો…. બુધવારે તમને પૈસા આપી દઈશ…. એમાં ફેર ન પડે….’\n‘પણ છગનભાઈ, હું ક્યાં અત્યારે જામનગરમાં છું હ���ં તો નવસારી આવ્યો છું… છેક ગુરુવારે આવીશ…’ અને એટલામાં જામનગરની બજારની જુદી-જુદી ગલીઓમાંથી નીકળી તેઓ બંને એકબીજાની સન્મુખ આવી ગયા… બંનેનાં મોં ખુલ્લાં રહી ગયાં….\nએક વખત અમે સજોડે બાઈક ઉપર જતા હતા. આગળ એક ભાઈ બાઈક ચલાવતા હતા. તેમને જોઈને દુઃખ થયું. મારી પત્ની કહે, ‘બિચારાને ડોકની કેવી તકલીફ છે…. આખી વાંકી છે… કેટલી મુશ્કેલી પડતી હશે…’ પણ એટલામાં તો પેલાએ કાન અને ડોક વચ્ચેથી મોબાઈલ કાઢી ખીસામાં સેરવ્યો ને ડોક સીધી કરી દીધી અમને તેના આ કૌશલ્ય ઉપર માન થઈ ગયું. થોડા દિવસ પછી અમે બંનેએ અમારા જૂના પાડોશીને સજોડે બાઈક ઉપર જતા જોયા. ભાઈએ ડોક વાંકી રાખી હતી. ‘કેવા વાંકી ડોકે મોબાઈલ પર વાત કરે છે અમને તેના આ કૌશલ્ય ઉપર માન થઈ ગયું. થોડા દિવસ પછી અમે બંનેએ અમારા જૂના પાડોશીને સજોડે બાઈક ઉપર જતા જોયા. ભાઈએ ડોક વાંકી રાખી હતી. ‘કેવા વાંકી ડોકે મોબાઈલ પર વાત કરે છે ’ – આમ વિચારી અમે બંને એકબીજા સામે જોઈ હસ્યાં. એટલામાં પેલાં બહેનનું અમારી તરફ ધ્યાન જતાં તેમણે તેમના પતિદેવને થોભવા કહ્યું, તેઓએ બાઈક ઊભી રાખી. બંને હાથ હૅન્ડલ પર જ રાખીને ડોક હળવેથી સીધી કરી ’ – આમ વિચારી અમે બંને એકબીજા સામે જોઈ હસ્યાં. એટલામાં પેલાં બહેનનું અમારી તરફ ધ્યાન જતાં તેમણે તેમના પતિદેવને થોભવા કહ્યું, તેઓએ બાઈક ઊભી રાખી. બંને હાથ હૅન્ડલ પર જ રાખીને ડોક હળવેથી સીધી કરી મને થયું, ‘એ ભૂલી ગયા મોબાઈલ લેવાનું…એ…નીચે પડ્યો…’ પણ આશ્ચર્ય મને થયું, ‘એ ભૂલી ગયા મોબાઈલ લેવાનું…એ…નીચે પડ્યો…’ પણ આશ્ચર્ય ત્યાં તો મોબાઈલ હતો જ નહિ…. તે તો તેમના બેલ્ટમાં ભરાવેલો હતો….. અમારા પૂછ્યા પછી બહેને ખુલાસો કર્યો, ‘તમારા ભાઈને બાઈક પર અપડાઉન વખતે આવી રીતે લાંબા સમય સુધી મોબાઈલ પર વાત કરવાની આદત છે… પણ હું પાછળ બેઠી હોઉં ત્યારે તેમની મજાલ નથી કે ચાલુ વાહને વાત કરે…. પણ આદત સે મજબૂર તેમની ડોક તો વાંકી ને વાંકી જ રહે છે…..’\nએક દંપતી બાઈક ઉપર પૂરપાટ જતું હતું. એટલામાં અચાનક મોટો ખાડો આવતા મહાશયે બેલેન્સ ગુમાવ્યું. તેમનાં શ્રીમતીજીને તરત ખ્યાલ આવી જતાં તેઓ સિફતથી ઠેકડો મારી ગયાં. પેલા મહાશય પડ્યા ઉત્તર દિશા બાજુ ને તેમનો મોબાઈલ ઊડીને પડ્યો દક્ષિણ બાજુ. તેમનાં શ્રીમતી જી ‘અર…ર…ર’ કરીને પહેલાં દક્ષિણમાં દોડ્યાં, સેલ ઉપાડી, તેને કંઈ થયું નથી તેની ખાતરી કર્યા પછી જ છોલાયેલા, કણસતા તેમના પતિદેવ ભણી ડોળા કાઢ���ાં, બબડતાં-બબડતાં ગયાં.\n« Previous આફત આવ્યા પહેલાં – મોહમ્મદ માંકડ\n – મનુભાઈ પંચોળી ‘દર્શક’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆ વર્ષે મંદીના મારથી પરેશાન થયેલાં અમે દંપતીએ સર્વાનુમત્તે પ્રવાસે નહિ જવાનું અને સાલમુબારકના ઘસારાથી તેમજ મઠિયાં, મીઠાઈનો ખર્ચ બચાવી લેવાનું નક્કી કરીને બેસતા વર્ષે વહેલી સવારથી જ સ્કૂટર યાત્રા શરૂ કરી દીધી. પત્નીએ સુઝાવ આપ્યો હતો કે બેસતા વર્ષે આ સાલ આપણા સગા સંબંધી-મિત્રો વગેરેને આપણે જ સાલમુબારકથી સન્માનવાનો લાભ લેવો. સૌપ્રથમ ભગવાનને સાલમુબારક પાઠવવા અમે મંદિરે પહોંચ્યાં. મંદિરમાં પ્રવેશ ... [વાંચો...]\nગિફટ વાઉચરની વ્યથાકથા – રતિલાલ બોરીસાગર\nકેટલાક સમય પહેલાં એક મિત્રને એમની સાહિત્યિક પ્રવૃત્તિમાં મેં થોડી મદદ કરેલી. મેં કરેલી મદદ તો ઘણી સામાન્ય હતી, પણ મિત્રે એના બદલામાં મને અમદાવાદની એક બહુ જાણીતી પુસ્તકોની દુકાનનું ગિફટ વાઉચર ભેટ આપ્યું. હું ઈચ્છું ત્યારે સાડાત્રણસો રૂપિયાની કિંમતનાં પુસ્તકો આ ગિફટ વાઉચર દ્વારા એ દુકાનમાંથી મેળવી શકું – એવી મિત્રની ભાવના હતી. પુસ્તકો હું ક્યારેક ખરીદું છું; તેમ છતાં, ... [વાંચો...]\nકોલેજકાળની ઝાંખી – નટવર પંડ્યા\nએવું કહેવાય છે કે માણસ જ્યારે કોઈ પણ કાર્યમાં તલ્લીન થઈ જાય, ખોવાઈ જાય ત્યારે દેહ, કાળ, સ્થળનું ભાન ભૂલી જાય છે. જેમ કે કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયેલી મીરાં પોતે એક રાજકુટુંબની કુળવધૂ છે તે ભૂલીને નાચવા લાગી. આવી રીતે અમે પણ અભ્યાસમાં ખોવાઈ જતા ત્યારે દેહ, કાળ, સ્થળ ઉપરાંત શું વાંચીએ છીએ, શા માટે વાંચીએ છીએ તે બધું જ ... [વાંચો...]\n22 પ્રતિભાવો : મોબાઈલની મોંકાણ – પરાગ ત્રિવેદી\nકેટલાક લોકો મોબાઇલ પર વાત કરે તો જાણે ખોબે-ખોબે પાણી પીતા હોય તેમ મોં આગળ હાથ રાખે….ને કેટલાક તો એટલે મોટેથી વાત કરે કે આમદ્દાવાદથી છેક મુંબઇ બેઠેલા માણસને મોબાઇલ વગર પણ સંભળાય.\nકોના ઘરે શું જમવાનુ બનાવ્યું છે એ પણ જાણકારી મળી જાય….(ફાયદો એ કે આપણે ઘેર ન ભાવતું બનાવ્યું હોય તો જઇ અવાય).\nમોબાઈલ ના ફાયદા કરતા ગેરફાયદા ઘણા છે. લોકો જાણે મોબાઈલ વગર તો પાંગળા થઈ ગયા છે. ગાડિ ચલવતા ચલાવતા પણ મોબાઈલ પર વાતકરવાનુ નહીં મુકે, પરિણામ અકસ્માત હોસ્પિટલ મા પણ મોબાઈલ પર મોટે મોટે થિ વાતો કરી દરદી અને આજુ-બાજુ વાળાની શાંતિ માં ભંગ પાડસે. મોબાઈલ શોધાયો લોકોની સુવિધા માટે પણ માનવ જાતે તેનો દુર ઉપયોગ કરી સગવડને અગવડતા મા બદલ��� નાખી.\nમોબઈલ ના કારને આજના લોકો બહેરા થવા લગ્યા, અમુક લોકો ને તો ગએમ વગર ન ચાલે.\nબીજા લોકોનો સારો મોબાઈલ જોઈ ને નવો મોબાઈલ લેવા માબાપ ને હેરાન કરતા વિદ્યાર્થીઓને જોઈને વિચાર આવી જાય કે વિદ્યાર્થીઓ બીજાનાં સારા ગુણો લેવાનુ ક્યારે શીખશે.\nલાસ્ટ ફકરામાં બતાવ્યા મુજબ આજકાલ માણસ કરતાં મોબાઈલને લોકો વધારે પ્રેમ કરે છે.\nઅશોક જાની 'આનંદ' says:\nહળવાશથી ઘણી ઉપયોગી વાત આ લેખમાં કહેવાઇ છે, મોબાઇલ આજનું અનિવાર્ય દુષણ છે આજની પેઢી તેને આભુષણ માને છે એ બીજી વાત છે.\nનવી શોધો સાથે આવા વિવાદો પણ રહેવાનાં જ…….ઉદાહરણ…….ઓટોમોબાઈલ અથવા મોટરકારની શોધ પછી તેનાં અકસ્માતો થી મરનારા માણસોની સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો તે બંને વિશ્વ-યુધ્ધમાં મરેલાં લોકોનાં સરવાળા કરતાં વધી જાય પણ તેનાંથી મોટર-કારનું ઊત્પાદન બંધ ન કરી શકાય.\nટેકનોલોજીનાં વિકાસ સાથે માનવ-જાતે વિવેકનો પણ વિકાસ કરવો પડે જો એ ન થાય તો તે ફાયદા કરતાં નુકશાન વધારે કરે.\nભારતમાં આમ જ થઈ રહ્યું છે….વિદેશી કારો થી બજારો ઊભરાઈ રહ્યા છે…..પણ ડ્રાઈવીંગની આવડત, ટ્રાફીક નિયમો, રસ્તાઓની હાલત વિ. માં અરાજકતા પ્રવર્તે છે. આવું જ મોબાઈલનાં ઊપયોગમાં પણ થઈ રહ્યું છે.\nમોબાઈલ નો સૌથી મોટો દુર ઉપયોગ\nસાહેબ મિટિંગ માં હોય તો મળી ના શકાય પણ જે કઈ પૂછવું હોય તે મોબાઈલ પર પૂછી લો એમાં કોણ ના પડે છે \nહું પોતે એક મોબાઈલ enginear છું, અને આ વાત ને આગળ વધારતા કહી શકું કે બને એટલો મોબાઈલ ઓછો વાપરજો . . .\nમોબાઈલ સાથે આખો દિવસ રેહવાથી ધીમે ધીમે તમારો સ્વભાવ ચીડિયો થઇ જાય છે અને રાત્રે નીંદર માં પણ તકલીફ પડે છે . . .\nબની શકે તો નાના ભૂલકાઓ થી મોબાઈલ ને દુર રાખજો . . .\nનાનું બાળક mobail માં ફોટો પડે એ ગર્વ ની વાત ભલે લગતી હોય પણ એ તેમના માટે જરા પણ સલાહભર્યું નથી . . .\nસાચી વાત છે. આખો દિવસ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની વચ્ચે રહેવું બિલકુલ હિતાવહ નથી જ.\nઆજે ઘણા લોકો નોમોફોબિયાથી (જેવી રીતે ગુજરાતી કોંગ્રેસ નમોફોબિયાથી પીડાય છે) પીડાવા માંડ્યા છે. અઠવાડિયે-પંદર દિવસે એક દિવસ ‘નો મોબાઈલ’ દિવસ તરીકે જીવવાની ટેવ પાડવી જોઇએ. આવુ જ ઇન્ટરનેટનુ પણ છે.\nમોબાઈલ ફોન….ટર્ન આઉટ ધ મોસ્ટ સીવિલાઈઝડ ન્યુસન્સ.\nવિજ્ઞાનની આ નવતર શોધ આશિર્વાદ કરતાં હવે અડચણરૂપ વધારે સાબિત થઈ રહી છે.\nબસ…ટ્રેનમાં પ્રવાસ દરમ્યાન સાથી મુસાફરોનો લ્યુનેટિક બકવાસ…સાંભળવાની સજા માટે તૈયાર રહેવું પડે.\nસામાન્ય પ્રજા માટે કોઈપણ સુવિધાનો વિવેક પૂર્ણ ઉપયોગ આસમાની ખ્વાબ છે.\nમોબાઈલ કંપનીઓ પ્રજા હૂક-અપ થઈ જાય તેમ ઈચ્છે તે સ્વાભાવિક છે.\nઆપણે ભારતીયો રૂગ્ણાલય….સ્મશાન…મંદિર જેવા સ્થળે તેની ઓળખ જાળવી રાખવા ગંભીર નથી.\nમોબાઈલ ફોનનો વિવેક પૂર્ણ ઉપયોગ માટે પ્રિ-પેઈડ…રિચાર્જેબલ વાઉચર જેવા ઉપાયો અજમાવી શકાય.\nપ્રિ-પેઈડ કાર્ડ સ્વંય શિસ્ત લાદવાનું કામ કરશે..\nમોબાઈલ ક્રાંતિ દેશના ખેડૂતોને પણ ફળી.\nનાના ખેડૂતોને મોબાઈલ દ્વારા ખેતીને લગતી જાણકારી મળતી થઈ હોવાને કારણે તેમની સ્થિતિમાં સુધારો જોવાયો છે અને ખેતીને પણ સારો એવો લાભ થયો છે. જોકે , હજુ તેમાં વધુ સુધારા લાવવા તેમજ તેને વ્યાપક સ્તરે લઈ જવા માટે મહત્વપૂર્ણ પહેલની જરૂર છે. -ગુજરાતી ઈકોનોમિક ટાઈમ્સ -26 Jul 2010, 1610 hrs IST, ET Bureau\nસરસ લેખ – ગમ્મત સાથે ગ્યાન્\nમોબાઈલ વિના કોઈને ચાલતુ નથી એક રીતે જોઈએ તો સારૂ છે પણ કયારેક મીટીંગમાં બેઠા હોઈએ અને કેટલાક કર્મચારીઓ તેને સાઈલ્ન્ટ મોડ પર રાખતા જ નથી અને જોર શોરથી એમની રીંગટોન વાગે છે ત્યારે પુરી મિટીંગમાં ડિસ્ટર્બ થવાય છે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/our-program-and-rallies-were-not-part-of-any-conspiracy-said-murli-manohar-joshi-060492.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:10:11Z", "digest": "sha1:ZIPEHPZKBXODXWSP3FLS4OBAD3VRQG53", "length": 14325, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "આરોપ મુક્ત થયા બાદ મુરલી મનોહર જોશીએ કહ્યુ - કોઈ ષડયંત્રનો હિસ્સો નહોતી અમારી રેલીઓ | Our program and rallies were not part of any conspiracy said Murli Manohar Joshi. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nબાબરી વિધ્વંસ કેસ: સુપ્રીમ કોર્ટથી વિપરીત છે સ્પેશ્યલ કોર્ટનો ફેંસલો: કોંગ્રેસ\nબાબરી વિધ્વંસ મામલે સીબીઆઈ કોર્ટનો ફેસલો, બધા આરોપી છૂટી ગયા\nબાબરી કેસઃ સ્પેશિયલ CBI જજ એસકે યાદવનો લંબાવવામાં આવ્યો હતો કાર્યકાળ\nબાબરી વિધ્વંસ કેસ પર આજે ફેસલો, જાણો ઉમા ભારતી, અડવાણી, જોશી પર શું આરોપો છે\nબાબરી મસ્જિદ વિધ્વંસ કેસઃ થોડી વારમાં આવશે ચુકા���ો, અડવાણી, જોશી, ઉમા નહિ પહોંચે કોર્ટ\nબાબરી વિધ્વંસ મામલોઃ કાલે CBI કોર્ટનો ફેસલો આવશે, કેન્દ્રએ કેટલાય રાજ્યોને અલર્ટ કર્યાં\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nઆરોપ મુક્ત થયા બાદ મુરલી મનોહર જોશીએ કહ્યુ - કોઈ ષડયંત્રનો હિસ્સો નહોતી અમારી રેલીઓ\nલખનઉઃ 28 વર્ષ જૂની બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે આજે પોતાનો ચુકાદો સુરક્ષિત કર્યો છે. કોર્ટે 49 આરોપીઓમાંથી જીવિત 32 આરોપીઓને મુક્ત કરી દીધા છે. કોર્ટમાથી આરોપ મુક્ત થયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનુ પહેલુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે લખનઉની વિશેષ સીબીઆઈ અદાલતના ચુકાદાનુ સ્વાગત કરીને આરોપ મુક્ત થવા પર ખુશી વ્યક્ત કરી છે. ભાજપ નેતાએ કહ્યુ આ વકીલોના કઠોર પરિશ્રમ વિના સંભવ ન થઈ શક્યુ હોત.\nઆ કેસની સુનાવણી ન્યાયાધીશ એસકે યાદવ કરી રહ્યા હતા જેમનો કાર્યકાળ આજે જ સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે બધા આરોપીઓને મુક્ત કરીને ચુકાદામાં કહ્યુ કે બાબરી ધ્વંસની ઘટના પૂર્વ નિયોજિત નહોતી. ચુકાદો વાંચતા તેમણે કહ્યુ કે અધિનિયમમાં કોઈ ષડયંત્ર નહોતુ અને આ ક્ષણભરમાં થયુ. કોર્ટેમાંથી રાહત મળવા પર મુરલી મનોહર જોશી બોલ્યા, 'આ અદાલતનો ઐતિહાસિક નિર્ણય છે. આનાથી સાબિત થાય છે કે અયોધ્યામાં 6 ડિસેમ્બરની ઘટના માટે કોઈ ષડયંત્ર નહોતી રચવામાં આવ્યુ. અમારો કાર્યક્રમ અને રેલીઓ કોઈ ષડયંત્રનો હિસ્સો નહોતી. અમે ખુશ છે કે દરેકે હવે રામ મંદિર નિર્માણ માટે ઉત્સાહિત હોવુ જોઈએ.'\nઉલ્લેખનીય છે કે છ ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ પાડવા સંબંધિત કેસમાં આજે સીબીઆઈ અદાલતે પોતાના ચુકાદો સંભળાવ્યો. ઘટનાના 28 વર્ષ બાદ કેસમાં ચુકાદો આવ્યો છે. અદાલતે બધા આરોપીઓને કોર્ટમાં રહેવા કહ્���ુ હતુ. આ કેસમાં સીનિયર લીડર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 49 આરોપી હતા. આમાંથી 17ના મોત થઈ ચૂક્યા હતા. વળી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, સતીશ પ્રધાન અને મહંત નૃત્ય ગોપાલ દાસ અસ્વસ્થ થવાના કારણે આજે કોર્ટ પહોંચી શક્યા નહિ.\nUPSC Prelims 2020: SCએ પરીક્ષા સ્થગિત કરતી અરજી ફગાવી\nઅડવાણી-જોશીની ટિકિટ કપાવા પર અમિત શાહે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nટિકિટ કપાતાં કોપાયમાન થયા જોશી, કહ્યું- એલાન નહિ કરું, શાહે ફેસલો જણાવવો હતો\nભાજપે જાહેર કરેલી 40 સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બે મોટા નેતાઓના નામ ગાયબ\nસીબીઆઇ કોર્ટે અડવાણી, મુરલી જોશી અને ઉમાને આપી જમાનત\nબાબરી કેસમાં આજે સુનવણી, અડવાણીને મળવા પહોંચ્યા યોગી\nબાબરી વિધ્વંસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની 10 મહત્વના પોઇન્ટ\nરાષ્ટ્રપતિના હસ્તે વિરાટ કોહલીને પદ્મશ્રી એવોર્ડ\nબાબરી વિધ્વંસ કેસઃ અડવાણી અને ઉમા ભારતીની મુશ્કેલી વધશે\nભાજપમાં અટલ-અડવાણી જોશી યુગનો અંત, સંસદીય બોર્ડમાંથી આઉટ\nમોદીનો વિરોધ કરવાનો દંડ ચૂકવી રહ્યા છે અડવાણી\nકેજરીવાલે કહ્યું હારશે મોદી, જોશીએ કહ્યું PM બનશે મોદી\nPM મોદી પ્રધાનમંડળમાં અડવાણી-જોશીની બાદબાકી કરી શકે\nmurli manohar joshi bjp babri masjid cbi ayodhya uttar pradesh મુરલી મનોહર જોશી ભાજપ બાબરી મસ્જિદ અયોધ્યા ઉત્તર પ્રદેશ લખનઉ કોર્ટ politics\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/23-10-2018/23393", "date_download": "2021-06-15T01:25:55Z", "digest": "sha1:LJ2HQOUG4AKMLHHQK2LAKU2VEKVLJXQS", "length": 14093, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "જ્યારે અમિતાભ બચ્ચનના પેન્ટમાં ઘૂસી ગયો ઉંદર!! અનુભવ કર્યો શેર", "raw_content": "\nજ્યારે અમિતાભ બચ્ચનના પેન્ટમાં ઘૂસી ગયો ઉંદર\nમુંબઈ તા. ૨૩ : કેબીસી ૧૦ સતત ટીઆરપીમાં ટોપ સ્થાન પર છે. સતત આ શોમાં ભાગ લેનારને કરોડો જીતવાની સાથે અમિતાભ બચ્ચન સાથે વાર્તાલાપ કરવાનો મોકો પણ મળે છે. હાલમાં જ એક એપિસોડ દરમિયાન અમિતાભ બચ્ચને એક સિક્રેટ પરથી પડદો ઉઠાવ્યો હતો.\nઅમિતાભે પોતાના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો હોવાની સ્ટોરી શેર કરી હતી. જેમાં અમિતાભે કહ્યું કે અત્યારના નેરો પેન્ટ સારાં આવે છે તેમાં ઉંદર નથી ઘૂસી શકતા \nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nબિટકોઇન કૌભાંડ મામલે આરોપી જતીન પટેલનું આત્મસમર્પણ અમદાવાદઃ આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી access_time 3:33 pm IST\nગાંધીનગર :ગુજરાત નેશનલ લૉ યુનિ.માં આજે મહિલા ખેડૂત સંમેલન મળશે:બપોરે 12 વાગ્યે મોટા પ્રમાણમાં મહિલાઓ રહેશે હાજર access_time 2:22 pm IST\nસવારે ૧૦ કલાકે સેન્‍સેકસ ર૦૪ પોઇન્‍ટ ઘટીને ૩૩૯૩૦ અને નીફટી ૭૦ પોઇન્‍ટ ઘટીને ૧૦૧૭૪ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૩.૭૬ ઉપર છે access_time 10:28 am IST\nખાવ ૧૦-૨૦ કે ૧૦૦ નહીં પૂરા ૫૦૦૦નું ખાસ પાન access_time 4:27 pm IST\nઅમેરિકામાં સિનીઅર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સીના ઉપક્રમે પાંચમો વાર્ષિક દિવાળી ઉત્સવ ઉજવાયો access_time 9:50 pm IST\nકેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ જમ્મુ-કાશ્મીરમાં :સરહદી સુરક્ષાની સ્થિતિની કરશે સમીક્ષા access_time 12:33 pm IST\nધર્માંધતાનું પરિણામ વિનાશ જ હોય : નિખિલેશ્વરાનંદજી access_time 3:26 pm IST\nલોકસભા ચંૂટણીઃ રાજકોટ માટે નવા ૬ હજાર EVM લેવા ટીમો બેંગલોર પહોંચીઃ વીવીપેટ બીજા તબક્કામાં આવશે access_time 11:40 am IST\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભુગર્ભ ગટરનું શુધ્ધ કરાયેલ પાણી બગીચામાં વાપરશે access_time 4:01 pm IST\nજામનગરમાં રોમિયો સ્ક્વોડનો સપાટો :એમ્યુઝમેન્ટ પાર્કમાં છ રોમિયોને ઉઠકબેઠક કરાવી access_time 12:19 am IST\nબનાસકાંઠાના થરાદમાં એસટી બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ:દારૂ ભરેલી ચાર બેગ જપ્ત access_time 10:10 pm IST\nધ્રાંગધ્રાના નાયબ મામલતદાર જીતેન્‍દ્ર વાઘેલાની ૭ હજારની લાંચ લેતા ધરપકડ access_time 4:43 pm IST\nઅમદાવાદની લઘુમતી ખાનગી શાળાઓના દરજ્જા અને લાભ આપવા તંત્રની કવાયત access_time 11:04 pm IST\nરાજ્યભરમાં તલાટીઓની હડતાળ :બનાસકાંઠાના 879 ગામોના 655 તલાટીઓ જોડાયા access_time 8:58 pm IST\nપતંગ હોટલમાં બેઠા-બેઠા સાબરમતી નદી અને અમદાવાદને જોવાનો લ્હાવો access_time 5:54 pm IST\nચીનમાં પપ કિ.મી.નો દુનિયાનો સૌથી લાં…બો… પુલ બનાવાયોઃ હોંગકોંગથી મકાઉ અને જુહાઇ શહેરને જોડશે access_time 6:16 pm IST\nબકરીઓ ચરાવી ઘરનું ગુજરાન ચલાવતી નજત બેલ્કાસમ આજે છે ફ્રાંસની શિક્ષણમંત્રી access_time 10:30 pm IST\nજાપાનમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 5:20 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n'ઇન્દોરકા રજવાડા, અચ્છેલાલ પાનવાલા, ભૂટ્ટેકા કિસ તથા ચના જોર ગરમ': અમેરિકાના ન્યુજર્સી, ન્યુયોર્ક તથા કનેકટીકટમાં વસતા ભારતના મધ્ય પ્રદેશના વતનીઓ આયોજીત 'પિકનીક ૨૦૧૮'ના આકર્ષણો access_time 9:49 pm IST\nઅમેરિકામાં સિનીઅર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સીના ઉપક્રમે પાંચમો વાર્ષિક દિવાળી ઉત્સવ ઉજવાયો access_time 9:50 pm IST\nછેલ્લા ૨૦ વર્ષ દરમિયાન કુદરતી આફતોથી ખુવાર થયેલા વિશ્વના ૧૦ દેશોમાં ભારત ૪થા ક્રમેઃ પૂર હોનારત, વાવાઝોડુ, દુષ્કાળ તથા ધરતીકંપ જેવી આપત્તિઓથી દેશને અધધ... ૮૦ બિલીયન ડોલર (અંદાજે પ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયા)નું નુકશાનઃ યુનાઇટેડ નેશન્સનો અહેવાલ access_time 9:47 pm IST\nકાઈલ એડમન્ડે ગેલ મોફિલસને હરાવીને જીત્યું પહેલું ATP ખિતાબ access_time 4:32 pm IST\nવિશ્વ કુસ્તી સ્‍પર્ધામાં ભારતીય પહેલવાનને સિલ્વર મેડલ access_time 5:57 pm IST\nદિલ્હી હાફ મેરોથોનમાં ભારતીય સંજીવની અને અભિષેકે મ��રી બાજી access_time 4:08 pm IST\nરાજ કુમાર રાવ અને નરગીસ ફાખરીની ફિલ્મ '5 વેડિંગ્સ'નું પોસ્ટર આવ્યું સામે access_time 4:16 pm IST\nરિલીઝ થયું 'સાહો'નું નવું પોસ્ટર: સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યો પ્રભાસ access_time 4:27 pm IST\nઆયુષ્માન સ્ટારર ફિલ્મ 'બધાઈ હો'ની બોક્સઓફિસ પર ધૂમ : પાંચ દિવસમાં 50 કરોડની કરી કમાણી access_time 7:18 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/product/%E0%AA%A8%E0%AA%A8%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6-%E0%AA%AD%E0%AB%80%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE-3500-%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C/AGS-S-3173?language=gu&state=gujarat", "date_download": "2021-06-15T00:48:48Z", "digest": "sha1:MI3I2GEV4WBVSLMO3NNNLWB3LPF2QS2X", "length": 4059, "nlines": 59, "source_domain": "agrostar.in", "title": "નુન્હેમ્સ નનહેમ્સ શિવાંશ ભીંડા - 3500 બીજ - એગ્રોસ્ટાર", "raw_content": "ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nએગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.\nતમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે\nનનહેમ્સ શિવાંશ ભીંડા - 3500 બીજ\nવાવણીની ઋતુ: પુરા વર્ષ દરમ્યાન\nવાવણીનું અંતર: બે ચાસ વચ્ચે: 1.5-2.5 ફૂટ ; બે ચાસ વચ્ચે: 1 ફૂટ\nવિશેષ વર્ણન: પીળી નશના વાયરસ સામે અને પાન કુક્કડ સામે મધ્યમ સહનશીલતા\nખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.\nએગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર\nકૃપા કરીને અમને તમારો નંબર આપો અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.\nતમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે\nએગ્રી દુકાન પર પાછા જાઓ\n‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો\nએગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત\nઅમારી એપ ડાઉનલોડ કરો\nહમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો\nહમણાં જ ફોન કરો", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/dahod-2/", "date_download": "2021-06-15T00:31:07Z", "digest": "sha1:ZGNMORGOXHWOSQIBYMH3LGRUKXHOI2VA", "length": 27104, "nlines": 185, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ જિલ્લામાં વીતેલા 72 કલાકમાં નવા 187 કેસોનો વધારા સાથે કોરોનાનો કાળો કેર યથાવત:બીજા દિવસે રેકોર્ડ બ્રેક 67 નવા કેસોનો તોતિંગ વધારો નોંધાતા પરિસ્થતિ વધુ વણસી:આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો - Dahod Live News", "raw_content": "\nદાહોદ જ��લ્લામાં વીતેલા 72 કલાકમાં નવા 187 કેસોનો વધારા સાથે કોરોનાનો કાળો કેર યથાવત:બીજા દિવસે રેકોર્ડ બ્રેક 67 નવા કેસોનો તોતિંગ વધારો નોંધાતા પરિસ્થતિ વધુ વણસી:આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nદાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ:દાહોદમાં બીજા દિવસે રેકોર્ડ બ્રેક 67 નવા કેસોનો તોતિંગ વધારો નોંધાતા પરિસ્થતિ વધુ વણસી..\nદાહોદ જિલ્લામાં વીતેલા 72 કલાકમાં નવા 187 કેસોનો વધારા સાથે કોરોનાનો કાળો કેર યથાવત: આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો\nદાહોદ જિલ્લામાં વીતેલા 72 કલાકમાં 14 લોકો કોરોનાના લીધે કાળના ખપ્પરમાં હોમાયા:જોકે વાસ્તવમાં મૃતકોનો આંકડો વધુ\nદાહોદના ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાયા:ખાનગી હોસ્પિટલમાં ઓલમોસ્ટ હાઉસફુલ થયાં\nદાહોદનો ઝાયડસ હોસ્પિટલ પણ પૂર્ણ થતા વધારાના બેડની વ્યવસ્થામાં ઝાયડસ હોસ્પિટલનું તંત્ર જોતરાયું\nદાહોદ જિલ્લામાં સતત ત્રણ દિવસથી કોરોના નો આકડો રેકોર્ડ બ્રેક ગતિએ આગળ વધી રહ્યો છે પરમ દિવસે 45, ગઈકાલે રેકોર્ડ બ્રેક 74 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા ત્યારે આજે ૬૭ કેસો નોંધાતા જિલ્લામાં દિન – પ્રતિદિન કોરોના નો આકડો કેર વર્તાવી રહ્યો છે જેને પગલે આરોગ્ય તંત્રમાં તેમજ જિલ્લાવાસીઓમાં ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે અને આજે આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ અધિકારીનો પણ પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને આ ઇન્ચાર્જ અધિકારી હાલ આઈસોલ્યુશનમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આજના ૬૭ કોરોના પોઝિટિવ કેસો સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 3751 ને આંબી ગયો છે. આજે વધુ 03 કોરોના દર્દીઓએ પણ પોતાનો દમ તોડી મૃત્યુને ભેટ્યાં હતાં.\nદાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ તમામ સિમા પાર કરી કરી રહી છે. ગત વર્ષે જેટલા કેસો સામે નથી આવ્યા તેના કરતા બે ઘણા કેસો વધીને આ વર્ષે સામે આવી રહ્યા છે અને આ એક ચિંતાનો વિષય પણ છે. ગત વર્ષની પરિસ્થિતિ કરતા આ વર્ષની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાનું પણ કહેવાય રહ્યું છે. દાહોદ જિલ્લામાં કોરોના પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. આજે એકજ દિવસમાં 67 પોઝીટીવ કેસો નોંધાતાં જિલ્લાવાસીઓ સહિત દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સહિત શહેરી વિસ્તા���ોમાં લગ્નસરાની સીઝન પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે લગ્ન પ્રસંગોમાં સરેઆમ સોશીયડલ ડિસ્ટન્સના ભંગના કેસો સહિત માસ્ક વગર ફરતાં લોકો રોજેરોજે જિલ્લામાં ફરતાં જાેવા મળી રહ્યાં છે. આ એક ગંભીર બાબત છે. કોરોનાએ હવે લગભગ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો કરી લીધો છે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય કારણ કે, ગ્રામીણ વિસ્તારોમાંથી કુદકને ફુસકે કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. આ એક ચિંતાનો વિષય પણ છે ત્યારે આજે આવેલ ૭૪ કેસો પૈકી આર.ટી.પી.સી.આર.ના 938 પૈકી 46 અને રેપીટ ટેસ્ટના 1916 પૈકી 21 કેસોનો સમાવેશ થાય છે જેમાંથી દાહોદ અર્બન વિસ્તારમાંથી 10, દાહોદ ગ્રામ્યમાંથી 03, ઝાલોદ અર્બનમાંથી 04, ઝાલોદ ગ્રામ્યમાંથી 12, દેવગઢ બારીઆ અર્બનમાંથી 04, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 05, લીમખેડામાંથી 09, સીંગવડમાંથી 02, ગરબાડામાંથી 09, ધાનપુરમાંથી 01, ફતેપુરામાંથી 06 અને સંજેલીમાંથી 02 કેસો નોંધાયાં છે. આજે 03 દર્દીઓ કોરોનાથી પોતાનો જીવ ગુમાવતાં દાહોદ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 140ને પાર પહોંચી ગયો છે. વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલ હાઉસ ફુલ થઈ ગઈ છે. બેડની સંખ્યા વધારવામાં આવે તેવી લાગણી અને માંગણીઓ પણ ઉઠવા પામી છે. એક્ટીવ કેસોની સંખ્યા વધીને 383ને આંબી ગઈ છે. જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર એ પણ છે કે, આજે 28 લોકો કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી ત્યારે દિનપ્રતિદિન વધતાં કોરોના સંક્રમણના પગલે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રની કામગીરીમાં વધારો જાેવા મળી રહ્યો છે. ઠેર ઠેર સેનેટરાઈઝર સહિતની કામગીરીમાં આરોગ્ય તંત્રના સેનાનીઓ જાેતરાઈ ગયાં છે.\nસંતરામપુરમાં કોરોના બ્લાસ્ટ:પંથકમાં સાગમટે 43 કેસોના ધડાકા સાથે ખળભળાટ..\nફતેપુરામાં કલેકટરશ્રીના જાહેરનામાના ભંગ બદલ 4 ડીજે સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો.\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક���રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/demat-account/minor-demat-account-gujarati", "date_download": "2021-06-15T00:42:26Z", "digest": "sha1:SR4EJCSZUXJOXZN2IFHICLNP2EGCDX4E", "length": 29826, "nlines": 650, "source_domain": "www.angelbroking.com", "title": "નાના લોકો માટે ડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું? - Angel Broking", "raw_content": "\nનાના લોકો માટે ડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nનાના લોકો માટે ડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nનાના લોકો માટે ડિમેટ એકાઉન્ટ ખોલવાથી સંકળાયેલા ઘણા ફાયદાઓ છે (18થી નીચે), માત્ર નાના માટે પણ સંરક્ષક માટે પણ. નિયમિત ડિમેટ એકાઉન્ટ્સની તુલનામાં, નાના લોકો માટે ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ કરતી વખતે ટ્રાન્સફરની ઔપચારિકતાઓ ઓછી સમય લેતી હોય છે. તે ઉપરાંત, તે પ્રારંભિક તબક્કામાં બાળકની નાણાંકીય આયોજન માટે એક આદર્શ મંચ પણ રજૂ કરે છે. ઘણા લોકો આ એકાઉન્ટનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટૉક્સ, ઇટીએફ વગેરેમાં રોકાણ કરવા માટે લાંબા ગાળા માટે તેમના બાળકના ફ્યુચરને નાણાંકીય રીતે સુરક્ષિત કરવા માટે કરી રહ્યા છે.\nચાલો અમે નાના લોકો માટે ડિમેટ એકાઉન્ટ સંબંધિત કેટલીક મૂળભૂત માહિતી જોઈએ.\nમાઇનર માટે ડિમેટ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા\nએકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા સરળ છે. સંરક્ષકને ઓળખના પુરાવા, સરનામાનો પુરાવો, ઉંમરના પુરાવા માટે ફોટોકૉપી અને સંબંધિત ડિપોઝિટરી સહભાગીને ફોટો જેવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની જરૂર છે.\nત્યારબાદ ડીપી દસ્તાવેજોની ચકાસણી કરે છે અને વેરિફિકેશન પછી ડીપીએમ સિસ્ટમમાં નાના બાળકની પાનકાર્ડની વિગતો કૅપ્ચર કરે છે.\nસફળતાપૂર્વક સબમિટ કરવા અને સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી પર, નાના માટે ડિમેટ એકાઉન્ટ બનાવવામાં આવશે.\nનાના ડિમેટ એકાઉન્ટની પ્રતિબંધો\nજ્યારે નિયમિત ડિમેટ એકાઉન્ટની તુલનામાં, એક નાના ડિમેટ એકાઉન્ટમાં ચોક્કસ મર્યાદા હોય છે. તેઓ નીચે મુજબ છે:\nકેટલાક વિભાગોમાં પરવાનગી નથી: ઇક્વિટી ઇન્ટ્રાડે, કરન્સી ડેરિવેટિવ્સ (એફ એન્ડ ઓ) અને ઇક્વિટી ડેરિવેટિવ ટ્રેડિંગ (એફ એન્ડ ઓ) જેવા સેગમેન્ટમાં માઇનર એકાઉન્ટ ચલાવનાર કોઈપણ વ્યક્તિને ટ્રેડ કરવાની પરવાનગી નથી\nસંયુક્ત ધારક: એક સગીર સંયુક્ત ડિમેટ એકાઉન્ટનો ભાગ ન હોઈ શકે\nટ્રાન્ઝૅક્શન: આ પ્રકારના એકાઉન્ટનો ઉપયોગ કરતી વખતે માત્ર ડિલિવરી શેર ખરીદી અથવા વેચી શકાય છે\nટ્રેડિંગ એકાઉન્ટ: માઈનર્સ માટે ડીમેટ એકાઉન્ટને ટ્રેડિંગ એકાઉન્ટ સાથે લિંક કરી શકાતું નથી\nએકવાર નાના પ્રમુખ બદલવાની પ્રક્રિયા અનુસરવાની છે\nજો “એકાઉન્ટ ધારકનું નામ” શબ્દ ન હોય તો નીચેની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ“:\nએકાઉન્ટ ધારક નવા KYC એપ્લિકેશન ફોર્મ અથવા KRA રજિસ્ટ્રેશનની વિગતો સબમિટ કરશે\nએકાઉન્ટ ધારક તમામ સંદર્ભોમાં યોગ્ય રીત�� પૂર્ણ નવું એકાઉન્ટ ખોલવાનું ફોર્મ સબમિટ કરશે\nડીપી એકાઉન્ટધારકને અધિકારો અને જવાબદારી દસ્તાવેજની એક કૉપી પ્રદાન કરશે અને તેની સ્વીકૃતિ રેકોર્ડ પર રાખશે\nવાલીની વિગતો હટાવવામાં આવશે, અને વાલીનો હસ્તાક્ષર એકાઉન્ટ ધારકના હસ્તાક્ષર દ્વારા બદલવામાં આવશે\nજો એકાઉન્ટ ખોલતી વખતે “લઘુત્તમ” શબ્દ હાજર હતો, તો હાલના એકાઉન્ટને બંધ કરવું પડશે, અને નવું એકાઉન્ટ ખોલવું જોઈએ.\nહાલના માઇનર એકાઉન્ટ હોલ્ડરના વાલીની મૃત્યુના કિસ્સામાં પ્રક્રિયાનું પાલન કરવાની રહેશે\nહાલના માઇનર એકાઉન્ટ હોલ્ડરના વાલીની મૃત્યુના કિસ્સામાં, નીચેની પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે:\nમૃત્યુ થયેલ વાલીનું મૂળ મૃત્યુ પ્રમાણપત્ર અથવા તેની એક કૉપી, જે જારીકર્તા અધિકારીના ડિજિટલ/ફેક્સ હસ્તાક્ષર ધરાવતી સરકારના ઑનલાઇન પોર્ટલમાંથી ડાઉનલોડ કરેલ ગઝટેડ અધિકારી અથવા મૃત્યુ પ્રમાણપત્ર દ્વારા યોગ્ય રીતે નોટરાઇઝ્ડ અથવા પ્રમાણિત કરવામાં આવે છે, તે ડીપી પર સબમિટ કરી શકાય છે. જો સરકારના ઑનલાઇન પોર્ટલમાંથી મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં આવે છે, તો ડીપીના અધિકૃત અધિકારીને સરકારની વેબસાઇટ અથવા સંબંધિત રજિસ્ટ્રાર (જન્મ/મૃત્યુ) ઑફિસમાંથી વિગતોની ચકાસણી કરવી જોઈએ અને તેના હસ્તાક્ષર અને ડીપીના સ્ટેમ્પ સાથે તેનો રેકોર્ડ રાખવો જોઈએ\nનવા વાલીએ તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા સુધી માઇનરનું એકાઉન્ટ યોગ્ય કારણ કોડ હેઠળ ફ્રોઝન કરવામાં આવશે.\nજો ન્યાયાલય દ્વારા નવા વાલીની નિમણૂક કરવામાં આવી છે, તો અદાલતના ઑર્ડરની મૂળ અથવા કૉપી (યોગ્ય રીતે નોટરાઇઝ્ડ અથવા પ્રમાણિત). ચૅપ્ટર 2 એકાઉન્ટ ઓપનિંગ CDSL – DP ઑપરેટિંગ સૂચનાઓ – 25 નું જૂન 2018 પેજ 5\nનવા વાલી KYC એપ્લિકેશન ફોર્મ અથવા KRA રજિસ્ટ્રેશનની વિગતો સાથે તમામ સંબંધોમાં યોગ્ય રીતે પૂર્ણ એક નવું એકાઉન્ટ ખોલવાનું ફોર્મ સબમિટ કરશે.\nડીપીને નવા વાલીને અધિકારો અને જવાબદારીઓના દસ્તાવેજની નકલ પ્રદાન કરવી પડશે અને તેની સ્વીકૃતિ રેકોર્ડ પર રાખવી પડશે\nનવા વાલી માઇનરના એકાઉન્ટ માટે એક નવો નામાંકન ફોર્મ સબમિટ કરશે.\nAOF અને દસ્તાવેજીકરણની ચકાસણી પછી, માઇનર એકાઉન્ટ હોલ્ડરના વાલીની વિગતોમાં CDSL સિસ્ટમમાં યોગ્ય રીતે ફેરફાર કરવામાં આવશે\nમૃત ગાર્ડિયનની હસ્તાક્ષર હટાવવામાં આવશે, અને નવા વાલીનો હસ્તાક્ષર સીડીએસએલ સિસ્ટમમાં રેકોર્ડ કરવામાં આવશે\nPOA દસ્તાવેજો/વિગ���ો, જો કોઈ હોય તો, મૃત ગાર્ડિયનના હસ્તાક્ષર સાથે રેકોર્ડ કરવામાં આવશે\nનાના બાળકો માટે ડિમેટ એકાઉન્ટ સંબંધિત FAQ\nમાઇનર તરીકે કોણ લાયક છે\n18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને ભારતમાં એક નાની માનવામાં આવે છે અને તેના/તેણીના નામમાં ડિમેટ એકાઉન્ટ ખોલી શકાય છે.\nકોણ સંરક્ષક બનવા માટે પાત્ર છે\nડિમેટ એકાઉન્ટ ખોલતી વખતે માત્ર માતાપિતા અથવા કોર્ટની નિમણૂક કરેલ વાલી બાળકના સંરક્ષક બનવા માટે પાત્ર છે.\nડિમેટ એકાઉન્ટ ખોલવાનું ફોર્મ ભરવા માટે કોણ જવાબદાર છે\nડીમેટ એકાઉન્ટ ખોલવાના ફોર્મ સંરક્ષક દ્વારા બે અલગ KYC ફોર્મ (બાળક અને વાલી માટે) સાથે યોગ્ય રીતે ભરવા અને હસ્તાક્ષર કરવામાં આવશે.\nમાઈનર માટે ડિમેટ એકાઉન્ટ ખોલતી વખતે કયા ડૉક્યુમેન્ટની જરૂર છે\nવાલીની અને બાળકની પાનકાર્ડની વિગતો ફરજિયાત છે, અને તેમજ નાના બાળકના જન્મનો પુરાવો છે. આ ઉપરાંત, ઓળખનો પુરાવો અને નાના બાળકોના સરનામાનો પુરાવો જરૂરી છે. એકાઉન્ટ ખોલવા માટે આવશ્યક તમામ દસ્તાવેજો ભરવાની અને પ્રદાન કરવાની જવાબદારી સંરક્ષકની છે.\nએકાઉન્ટ કોણ ચાલુ કરવું જોઈએ\nકાનૂની વાલી દ્વારા એકાઉન્ટની કામગીરી કરવી પડશે.\nવારંવાર પૂછાતા પ્રશ્નો – ડીમેટ એકાઉન્ટ\nડીમેટ ખાતાંની ધારણા અને પ્રક્રિયાઓ\nશેર્સના ડિમટીરિયલાઇઝેશનના લાભો અને ફાયદાઓ\nજ્યારે ડીમેટ એકાઉન્ટમાં બોનસ શેર હોય ત્યારે\nવિવિધ પ્રકારના ટ્રેડિંગ એકાઉન્ટ્સ અને ડિમેટ એકાઉન્ટ્સ઼\nડિમેટ એકાઉન્ટ સાથે આધાર લિંક કરો\nડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nએક ડિમેટ એકાઉન્ટથી અન્ય એકાઉન્ટમાં શેર કેવી રીતે ટ્રાન્સફર કરવું\nશ્રેષ્ઠ ડિમેટ એકાઉન્ટ કેવી રીતે પસંદ કરવું\nડિમેટ એકાઉન્ટ ખોલવાની વિશેષતાઓ અને લાભો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/cm-sarbananda-sonowal-said-i-am-the-son-of-assam-i-will-n-052638.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:46:42Z", "digest": "sha1:4OGUFOEWOU627OURQYIZITLII2PD6KSV", "length": 14596, "nlines": 176, "source_domain": "gujarati.oneindia.com", "title": "સીએમ સર્બાનંદ સોનોવાલે કહ્યું - હું આસામનો પુત્ર છું, હું ક્યારેય વિદેશીઓને સ્થાયી કરીશ નહીં | CM Sarbananda Sonowal said - I am the son of Assam, I will never settle foreigners - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nઆસામ NRC પ્રાધિકરણ નાગરિકતા મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટ ગયું\nઅસમના સીએમ બન્યા હિમંત બિશ્વા, બીજેપીના 10 સહિત 13 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ\nભાજપે હેમંત બિસ્વાને કેમ સોંપી આસામની કમાન, શું છે આગળનો પ્લાન\nઆસામના નગાંવમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3 મેગ્નિટ્યુટ નોંધવામાં આવી\nહેમંત બિસ્વા સરમા બનશે આસામના આગલા મુખ્યમંત્રી, સર્વસંમતિથી વિધાયક દળના નેતા ચૂંટાયા\nલોકોએ અમને આશીર્વાદ આપ્યા, આસામમાં ફરીથી બનશે ભાજપની સરકારઃ CM સર્બાનંદ સોનોવાલ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nસીએમ સર્બાનંદ સોનોવાલે કહ્યું - હું આસામનો પુત્ર છું, હું ક્યારેય વિદેશીઓને સ્થાયી કરીશ નહીં\nનાગરિકતા સુધારો કાયદા સામે અસમમાં ભારે વિરોધ છે. બુધવારે વિરોધીઓએ સીએમ સર્વાનંદ સોનોવાલના કાફલાને કાળા વાવટા પણ બતાવ્યો હતો. તે જ સમયે, આ કૃત્ય સામે ચાલી રહેલા વિરોધની વચ્ચે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલનું મોટું નિવેદન આવી ગયું છે. સોનોવાલે કહ્યું કે હું આસામનો પુત્ર છું, અહીં વિદેશીને સ્થાયી થવા દેશે નહીં.\nઘુસણખોરીનો મુદ્દો રહે છે ચર્ચામાં\nઆસામમાં ઘૂસણખોરોનો મુદ્દો સતત ચર્ચાનો કેન્દ્ર રહ્યો છે, જેના પર સીએમ સોનોવાલે કહ્યું હતું કે, \"આસામના પુત્ર તરીકે હું મારા રાજ્યમાં વિદેશીઓનો સ્થાયી નહીં કરી શકું, હું સર્વાનંદ સોનોવાલને ક્યારેય મંજૂરી આપીશ નહીં. નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ આસામના ઘણા વિસ્તારોમાં હિંસક વિરોધ પણ થયા છે. મોરીગાંવમાં પણ અજાણ્યા લોકોએ ભાજપના નેતાની બસ સળગાવી હતી. આ કૃત્ય સામે ગુવાહાટીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા છે.\nઆ કાયદાથી મુળ નિવાસીઓને કોઇ નુકશાન નહી\nઅગાઉ, સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પર મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે કહ્યું હતું કે આ કાયદો મૂળ ��હેવાસીઓને કોઈ પણ રીતે અસર કરશે નહીં, કેમકે કેન્દ્રએ પહેલાથી જ આસામના હિતોના રક્ષણ માટે નિયમો ઘડ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ અસલ ભારતીય નાગરિકો અને આસામના લોકોના હક્કોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.\nકોંગ્રેસ પર સાધ્યું નિશાન\nતેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે, એક્ટ અંગે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે કે ભાજપ વિદેશી લોકોને લાવીને ગામોમાં વિદેશી જમીન આપશે. સીએમ સર્બાનંદ સોનોવાલે કહ્યું કે નાગરિકતા સુધારો કાયદો રાષ્ટ્રીય અધિનિયમ છે અને અહીંના લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિયમો બનાવવામાં આવ્યા છે, જેને ખલેલ પહોંચાડવાની જરૂર નથી. સોનોવાલે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેઓને આ કૃત્ય અંગે કોઈ ભ્રમમાં ન આવો.\nAssembly Elections Results: જાણો પાંચે રાજ્યોમાં ક્યાં કોણ જીત્યુ\nExit Poll 2021: 5 રાજ્યોમાં કોની સરકાર, જાણો શું છે જનતાનો મૂડ\nAssam Exit Poll Result 2021: શું આસામમાં સરકાર બચાવી શકશે ભાજપ કે ચાલશે વિપક્ષનો જાદૂ\nVideo:આસામ ભૂકંપઃ PM મોદીએ CM સાથે કરી વાત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ - સ્થિતિ પર અમારી નજર\nEarthquake: આસામ સહિત પૂર્વોત્તરમાં ભૂકંપના મોટા ઝટકા, 6.4 જણાવવામાં આવી રહી છે તીવ્રતા\nદિલ્લી-ચંદીગઢમાં થયો વરસાદ, આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ\nONGCના ત્રણ કર્મચારીઓનુ અજ્ઞાત બંદૂકધારીઓએ કર્યુ અપહરણ, તપાસમાં લાગી પોલિસ\nWeather Updates: બુરહાનપુરમાં પારો પહોંચ્યો 43 ડિગ્રી, દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર\nWeather Updates: દિલ્લી-NCRમાં વરસશે વાદળ, બનારસમાં પારો પહોંચ્યો 40ને પાર\nEVM પર રાજકીય ઘમાસાણ, પ્રકાશ જાવડેકર બાદ અધિર રંજને લગાવ્યા આરોપ\nવિધાનસભા ચૂંટણી 2021: કોરોના સંક્રમિત દર્દી પણ કરી શકે મતદાન, જાણો કેવી રીતે\nરાહુલ બાદ પ્રિયંકાએ પણ લોકોને કરી અપીલ, કહ્યુ - મજબૂત ભવિષ્ય માટે મત જરૂર આપો\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/futures-and-options/copper-futures-gujarati", "date_download": "2021-06-15T00:35:39Z", "digest": "sha1:6E6HC6VTNFLUQXFTH2S3TTUNEBBF7HWL", "length": 30503, "nlines": 639, "source_domain": "www.angelbroking.com", "title": "ભારતમાં કોપર ફ્યુચર્સ ટ્રેડિંગ - Angel Broking", "raw_content": "\nભાર���માં કોપર ફ્યુચર્સ ટ્રેડિંગ\nભારતમાં કોપર ફ્યુચર્સ ટ્રેડિંગ\nકોપર એક ધાતુ નથી જે સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા અન્ય ધાતુઓની તુલનામાં વધુ ધ્યાન આકર્ષિત કરે છે. પરંતુ દરેક ઘર અને કાર્યસ્થળમાં તેની નોંધપાત્ર ક્વૉન્ટિટી છે. તેની શ્રેષ્ઠ કન્ડક્ટિવિટી અને અન્ય ગુણધર્મોને કારણે, કોપર વાયર અને પાઇપ્સનો વ્યાપક રીતે ઘરો, ઑફિસ અને ફૅક્ટરીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પછી વિશ્વના ધાતુના વપરાશમાં કોપર ત્રીજા રેન્ક પર છે. ઇલેક્ટ્રિકલ કેબલ્સ ઉપરાંત કૉપરનો ઉપયોગ મોટર વાઇન્ડિંગ્સ, ટ્યુબમાં એર કંડીશનર્સ, રેફ્રિજરેટર્સ અને હીટ એક્સચેન્જર્સ માટે કરવામાં આવે છે. કૉપર લોકપ્રિય ટ્રેડિંગ કોમોડિટી તરીકે પણ ઉભરી રહ્યો છે. આ સામાન્ય રીતે કોપર ફ્યુચર્સ કરાર દ્વારા કરવામાં આવે છે.\nકૉપર પ્રોડક્શન અને સપ્લાય\nકૉપરના સૌથી મોટા ઉત્પાદકો ચિલી, પેરુ, ચાઇના, કોંગોના ડેમોક્રેટિક ગણતરી, યુએસએ અને ઑસ્ટ્રેલિયા છે. વર્ષ 2018 માં, ચાઇલીએ 21 મિલિયન ટનના કુલ વિશ્વ ઉત્પાદનના 5.8 મિલિયન ટનની ગણતરી કરી હતી. ભારત વિશ્વના ઉત્પાદનના લગભગ 2 ટકા ધાતુનું ઉત્પાદન કરે છે. તે રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ અને સિક્કિમના રાજ્યોમાં ખનન કરવામાં આવે છે.\nકૉપરની માંગ અને કિંમતો\nઆ ધાતુ માટે ઉચ્ચ માંગ કોપર ફ્યુચર્સ ઇન્વેસ્ટ પણ કરે છે. વર્ષ 2018 માં, કૉપરની જરૂરિયાત 23.6 મિલિયન ટન હતી, જે વર્ષ 2027માં 30 મિલિયન ટન સુધી વૃદ્ધિ થવાની અપેક્ષા ધરાવે છે. વિશ્વવ્યાપી કૉપરના સૌથી મોટા ગ્રાહક ચાઇના છે, જે લગભગ અડધા વિશ્વના કોપરનો વપરાશ કરે છે. યુએસ, જાપાન અને ભારત અન્ય મુખ્ય આયાતકારો છે.\nકોપરની માંગ અને કિંમતો વિવિધ પરિબળો દ્વારા અસરકારક છે. આમાં સપ્લાય, આર્થિક વિકાસ અને રાજકીય વિકાસનો સમાવેશ થાય છે. તાજેતરમાં, ચિલીન માઇન્સમાં કામદારની હડતાલ કરવાથી સપ્લાય ઓછી થઈ અને કિંમતોમાં વધારો થયો. ઉચ્ચ આર્થિક વૃદ્ધિથી કોપરની માંગમાં વધારો થાય છે અને તેથી વધુ દરો. બીજી તરફ, સ્લોડાઉનથી માંગ ઓછી થશે.\nકોપરની માંગ પવન અને સૌર શક્તિ જેવી નવીનીકરણીય ઉર્જાના વધતી વપરાશથી વધારો મેળવવાની અપેક્ષા છે, જેને પરંપરાગત ઉર્જા કરતાં વધુ કૉપરની જરૂર છે.\nકારણ કે ફ્યુચરમાં કોપરની માંગ વધારે રહેશે, તેથી કૉપર ફ્યુચર્સનું રોકાણ નફાકારક સાહસ લાગે છે. ફ્યુચર્સમાં કામકાજ મલ્ટી–કમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) જેવા ભારતીય કોમોડિટી એક્સચેન્જ પર કરવામાં આવે છે.\nટ્રેડિંગ કૉપર ફ્યુચર્સનો સૌથી મહત્વપૂર્ણ લાભ એ છે કે તે ફ્યુચર્સમાં માર્જિન ખૂબ ઓછું છે અને રોકાણકારોને ધાતુમાં નોંધપાત્ર સ્થિતિઓ લેવા માટે સક્ષમ બનાવે છે. ખગોળશાસ્ત્રીય સ્થિતિનો અર્થ એક નફામાં ફેરવવાની વધુ તકો છે. ચોક્કસપણે, મોટી સ્થિતિનો જોખમ છે; જો કિંમતો અનુકૂળ દિશામાં ખસેડવામાં આવે છે, તો નુકસાનને ધ્યાનમાં રાખી શકાય છે.\nકૉપર ફ્યુચર્સ યુઝર્સને કિંમતની અસ્થિરતા સામે વળતર આપવા માટે સક્ષમ બનાવે છે. સ્પેક્યુલેટર્સ પણ કિંમતમાંવધઘટનો લાભ લઈ શકે છે અને નફામાં ફેરવી શકે છે. તેઓ એવા રોકાણકારો માટે પણ એક વિકલ્પ છે જેઓ પોતાના પોર્ટફોલિયોને વિવિધતા આપવા માંગે છે.\nફ્યુચર્સના કરાર ઘણાં 1 મેટ્રિક ટન અને એમસીએક્સ પરના રોકાણકારો માટે 250 કિલો ઉપલબ્ધ છે. સ્ટાન્ડર્ડ કરાર ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, ઑગસ્ટ અને નવેમ્બર માટે છે.\nકોપર ફ્યુચર્સ રોકાણ રોકાણકારો માટે નફાકારક હોઈ શકે છે કારણ કે માંગ હંમેશા વધવાનું ચાલુ રહેશે. જો કે, બધા કોમોડિટી માર્કેટમાં જેવી, કૉપર કિંમતો અસ્થિર છે. રોકાણકારોએ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પરિબળોનો વિચાર કરવો આવશ્યક છે જે માંગ અને ખર્ચને અસર કરી શકે છે. જો તમે ઉદ્યોગમાં નવીનતમ વિકાસ જાળવી રાખી શકો છો અને તમારા શોલ્ડર પર એક કૂલ હેડ રાખી શકો છો, તો તે ખૂબ જ રિવૉર્ડિંગ હોઈ શકે છે. વારંવાર પૂછાતા પ્રશ્ન\nતમે કૉપર ફ્યુચર્સને કેવી રીતે ટ્રેડ કરો છો\nકોપરની વૈશ્વિક બજારમાં મોટી માંગ છે, અને તેના કારણે, કોપર ફ્યુચર્સ માટે એક વિશાળ પ્રવર્તમાન બજાર છે. ભારતમાં, તમે એમસીએક્સ એક્સચેન્જ દ્વારા કોપર ફ્યુચર્સમાં રોકાણ કરી શકો છો.\nકોમોડિટીમાં ટ્રેડિંગ શરૂ કરવા માટે તમારે બ્રોકર સાથે કોમોડિટી ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાની જરૂર પડશે,. આજકાલ, ઑનલાઇન પદ્ધતિ સાથે એકાઉન્ટ ખોલવું સરળ બની ગયું છે.\nકૉપર ફ્યુચર્સ સ્ટૉક અથવા કરન્સી ફ્યુચર્સની સમાન લાક્ષણિકતાઓ શેર કરે છે. એકવાર તમે ફ્યુચર ખરીદો છો, ત્યાં સુધી સિસ્ટમ લગભગ ઑટોમેટિક બની જાય છે જ્યાં સુધી ફ્યુચર સમાપ્તિ પર સેટલ ન થઈ જાય.\nકોણ એકમમાં કોપર ટ્રેડ કરવામાં આવે છે\nકૉપર ફ્યુચર્સ માટે સ્ટાન્ડર્ડ લૉટ સાઇઝ એક મેટ્રિક ટન છે. ભારતીય બજારમાં કોપર ફ્યુચર્સની કિંમત યુએસડી–આઈએનઆર એક્સચેન્જ દરના આધારે આંતરરાષ્ટ્રીય સ્થાન બજારની કિંમત દર્શાવે છે.\nશું કોઈ કૉપર ETF છે\nહા, ���ૉપર ETF ઉપલબ્ધ છે. કૉપર ઇટીએફ કૉપર પ્રાઇસ મૂવમેન્ટને ટ્રૅક કરે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત સાથે ટેન્ડમમાં આવે છે. કૉપર એક સાઇક્લિકલ ધાતુ છે, જેનો અર્થ આર્થિક ચક્રો સાથે તેની કિંમત ખસેડે છે. જ્યારે અર્થવ્યવસ્થા વધી રહી છે ત્યારે કિંમત વધી જાય છે. કોપર ઇટીએફએસ રિટેલ રોકાણકારો માટે ભવિષ્યના બજારમાં ભૌતિક સારી માલિકીના જોખમ વગર ધાતુમાં રોકાણ કરવા માટેના સરળ અને ઓછા ખર્ચાળ માર્ગોમાંથી એક છે.\nશું કોપર કોમોડિટી છે\nહા, કૉપર એક કમોડિટી છે.\nકૉપર એક ઔદ્યોગિક ધાતુ છે જે સ્ટીલ અને એલ્યુમિનિયમ પછી કુલ ધાતુના વપરાશમાં ત્રીજા સ્થાન ધરાવે છે. ઉચ્ચ માંગને કારણે, કૉપર કોમોડિટી માર્કેટમાં ઉચ્ચ લિક્વિડિટીનો આનંદ માવે છે. કૉપરમાં રોકાણ કરવાની એક રીત કોપર ફ્યુચર્સ અથવા ઇટીએફએસ દ્વારા છે. જો તમે ટ્રેડિંગ કૉપર ફ્યુચર્સમાં રસ ધરાવતા હો, તો એક્સચેન્જમાં લાઇવ પ્રાઇસ અપડેટને ટ્રૅક કરો.\nકૉપરમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત શું છે\nકૉપરમાં રોકાણ કરવાની સરળ રીત કોપર ફ્યુચર્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) છે. તમારા પોર્ટફોલિયોમાં કૉપર ફ્યુચર્સ ઉમેરવાથી તમને નવા એસેટ ક્લાસ સાથે વિવિધતા મેળવવામાં મદદ મળશે. જો તમે કોમોડિટી ટ્રેડિંગમાં નવા છો, તો અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલાં કૉપર ફ્યુચર્સને કેવી રીતે ટ્રેડ કરવું તે જાણો.\nશું કોપરમાં રોકાણ કરવું સારો વિચાર છે\nકોપરની કિંમત સિલ્વર અને ગોલ્ડ કરતાં ઓછી છે, જે તેને ઓછું જોખમ રોકાણ કરે છે. જો તમે તમારા પોર્ટફોલિયોમાં કમોડિટી ઉમેરવા માંગો છો, તો આ બેસ મેટલ તમારા રોકાણને વિવિધતા આપવા માટે એક સારો વિકલ્પ છે.\nવિદેશી વિનિમય બજારની રજૂઆત\nભારતમાં ઝિંક ફ્યુચર્સ ટ્રેડિંગ\nવેપાર કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પો શું છે\nઇ-મીની એસ એન્ડ પી 500 ફ્યુચર્સ\nએફએન્ડઓ ટર્નઓવરની ગણતરી કેવી રીતે કરવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/vadodara/news/the-menstrual-cycle-should-be-viewed-in-a-scientific-way-not-in-conjunction-with-religion-128572160.html", "date_download": "2021-06-15T01:42:26Z", "digest": "sha1:P32RROKCD5FJXA5BGVO7WC5TRF6IC5FN", "length": 4777, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The menstrual cycle should be viewed in a scientific way, not in conjunction with religion | માસિકચક્રને ધર્મ-માન્યતા સાથે ના જોડતા વૈજ્ઞાનિક ઢબે જોવું જોઇએ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસૂચના:માસિકચક્રને ધર્મ-માન્યતા સાથે ના જોડતા વૈજ્ઞાનિક ઢબે ���ોવું જોઇએ\nમહિલા આયોગની ભલામણથી શિક્ષણ બોર્ડનો તમામ DEOને પરિપત્ર\nસ્કૂલો-હોસ્ટેલમાં સેનેટરી નેપકીનના નાશ કરવાના મશીન રાખવા તાકીદ\nધાર્મિક સંસ્થાઓ, છાત્રાલયો તથા મહિલા, કિશોરી, યુવતીઓના આશ્રય સ્થાનોમાં માસિકચક્રને ધર્મ કે માન્યતા સાથે ના જોડતા વૈજ્ઞાનિક ઢબે જોવું જોઇએ તેવી ભલામણ સાથે યુવતીઓના માસિક ધર્મ વખતે ભેદભાવ રોકવા શિક્ષણ બોર્ડે આદેશ આપ્યો છે.\nભૂજની સહજાનંદ કોલેજની ઘટના બાદ રાજયની તમામ સ્કૂલોને યુવતીઓના માસિક ધર્મ વખતે ભેદભાવ રોકવા આદેશ કરતો પરિપત્ર શિક્ષણ બોર્ડ દ્વારા કરાયો છે. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શિક્ષણને ભાગરૂપે માસિકચક્રના કુદરતી અને શારીરિક વિજ્ઞાન મુદે સાચુ શિક્ષણ આપવા માટેની સૂચના આપી છે. ધાર્મિક સંસ્થાઓ,છાત્રાલયો તથા મહિલા-કોશોરી-યુવતીઓના આશ્રય સ્થાનોમાં માસિકચક્રને ધર્મ કે માન્યતા સાથે ના જોડતા વૈજ્ઞાનિક ઢબે જોવું જોઇએ તેવી ભલામણ પણ કરાઈ છે. પ્રાથમિક સ્કૂલોથી જ બાળાઓને માસિક ચક્રની માહિતી આપવા માટે પણ જણાવાયું છે.\nઉપરાંત સ્કૂલો-હોસ્ટેલમાં સેનેટરી નેપકીનના નાશ કરવાના મશીન રાખવા માટે પણ તાકીદ કરાઇ છે. ગુજરાત રાજય મહિલા આયોગ દ્વારા શિક્ષણ બોર્ડને માસિક ધર્મને લઇને પત્ર લખાયો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર કરીને સૂચનાઓ આપી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/airtel-best-cheapest-prepaid-recharge-plans-gujarati-news/", "date_download": "2021-06-15T00:02:42Z", "digest": "sha1:NT6BQAKMIHKF4QOCX5WC3EVTGIWTSCBT", "length": 12072, "nlines": 178, "source_domain": "www.gstv.in", "title": "Airtelનાં 5 સસ્તા અને બેસ્ટ પ્લાન, 200 રૂપિયા સુધીનાં રિચાર્જમાં રોજ 1GB ડેટા બેનિફિટ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nAirtelનાં 5 સસ્તા અને બેસ્ટ પ્લાન, 200 રૂપિયા સુધીનાં રિચાર્જમાં રોજ 1GB ડેટા બેનિફિટ\nAirtelનાં 5 સસ્તા અને બેસ્ટ પ્લાન, 200 રૂપિયા સુધીનાં રિચાર્જમાં રોજ 1GB ડેટા બેનિફિટ\nકોરોના વાયરસના રોગચાળાને લીધે, મોટાભાગના લોકો તેમના ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અને પોતાના દોસ્તો અને સંબંધીઓ સાથે ફોન દ્વારા જોડાયેલા છે. આ સિવાય મોટાભાગના સરકારી અને ખાનગી કર્મચારીઓ પણ ઘરેથી તેમના ઓફિસનું કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, બધા લોકોને સારી અને સસ્તી પ્રિપેઇડ યોજનાની જરૂર હોય છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક, એરટેલ ખૂબ સસ્તા રિચાર્જ પ્લાનમાં સારી સુવિધાઓ આપી રહી છે. 200 રૂપિયા સુધીની કંપનીની યોજનામાં ગ્રાહકો દૈનિક 1 જીબી ડેટા મેળવી રહ્યા છે. ચાલો જાણીએ એરટેલની પાંચ સસ્તા રિચાર્જ પ્લાન્સ વિશે.\nએરટેલના આ પ્લાનની માન્યતા બે દિવસની છે. આમાં ગ્રાહકોને 200MBનો ડેટા મળી રહ્યો છે. આ સિવાય પ્લાનમાં અમર્યાદિત કોલ માટેની પણ ઓફર છે.\nહોમ મેડ ફેસ સ્ક્રબ બનાવતા સમયે આ 3 વસ્તુનો ક્યારેય ન કરો ઉપયોગ, ચેહરા પર થશે ગંભીર અસર\nઆ પ્લાનમાં ગ્રાહકોને 1GB ડેટા મળશે. આ ડેટા 24 દિવસની માન્યતા સાથે આવશે. આ યોજનામાં અનલિમિટેડ કોલ્સ અને 300 એસએમએસ મળી રહ્યા છે. આ સિવાય, વધારાના ફાયદાઓમાં Free Hellotunes,Wynk Music અને Airtel Xstreamનું એક્સેસ પણ શામેલ છે.\nએરટેલના આ પ્લાનમાં ગ્રાહકોને 2GB ડેટા મળશે. આ ડેટા 28 દિવસની માન્યતા સાથે આવશે. આ યોજનામાં અનલિમિટેડ કોલ્સ અને 300 એસએમએસ પ્રાપ્ત થઈ રહ્યા છે. મનોરંજન માટેના વધારાના ફાયદાઓમાં Free Hellotunes,Wynk Music અને Airtel Xstreamનું એક્સેસ પણ શામેલ છે.\nરસોડામાં છુપાયેલી છે પેટની ચરબીને દુર કરતી વસ્તુ, આ રીતે કરશો સેવન તો ફટાફટ ઉતરશે વજન\nઆ રિચાર્જ પ્લાનની માન્યતા પણ 28 દિવસની છે. યોજનામાં 2GB ડેટા મળી રહ્યો છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ, 300 એસએમએસનો લાભ પણ શામેલ છે. આ યોજનાની વિશેષતા એ છે કે આ રિચાર્જ પ્લાનમાં ભારતી AXA લાઇફ તરફથી 2 લાખ રૂપિયાનો ટર્મ લાઇફ ઇન્સ્યુરન્સ પણ મળશે. મનોરંજન માટે, આ યોજનામાં Free Hellotunes, Wynk Music અને Airtel Xstreamનું એક્સેસ પણ શામેલ છે.\nએરટેલના 199 રૂપિયાના રિચાર્જ પ્લાન પર દરરોજ 1GB ડેટા મળશે. આ સાથે, દરરોજ અનલિમિટેડ કોલ્સ અને 100 એસએમએસ પણ મળશે. તેની માન્યતા 24 દિવસની છે. મનોરંજન માટેની યોજનામાં વધારાના લાભ રૂપે, Free Hellotunes, Wynk Music અને Airtel Xstreamનું એક્સેસ પણ મળી રહ્યુ છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજ��ાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nReliance Retailમાં હિસ્સેદારી ખરીદશે Carlyle ગ્રુપ, 1.5થી 2 અબજ ડોલરનું કરશે રોકાણ\nસુરતમાં કોરોનાની બ્રેક ફેઇલ: એક જ દિવસમાં જાણો કેટલા સંક્રમિત, આ વિસ્તારોમાં હાલત ખરાબ\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/hard-to-put-feelings-in-words-we-lacked-intent-says-virat-kohli-127055", "date_download": "2021-06-15T01:44:14Z", "digest": "sha1:ARSHRJEX3X3KLKO5GPADNRMLGRRRCBBJ", "length": 19372, "nlines": 124, "source_domain": "zeenews.india.com", "title": "Hard To Put Feelings In Words We Lacked Intent Says Virat Kohli હાર બાદ નિરાશ કોહલી બોલ્યો- ભાવનાઓ વ્યક્ત કરવા શબ્દો નથી, બેટ્સમેનો પર ગુસ્સો વ્યક્ત કર્યો", "raw_content": "\nહાર બાદ નિરાશ કોહલી બોલ્યો- ભાવનાઓ વ્યક્ત કરવા શબ્દો નથી, બેટ્સમેનો પર ગુસ્સો વ્યક્ત કર્યો\nAUS vs IND: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ઓવલ મેદાન પર રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ મેચમાં થયેલા નિરાશાજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેનોની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે.\nએડિલેડઃ શરમજનક પ્રદર્શનથી ખુબ દુખી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યુ કે, તેની પાસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં મનોબળ તોડનારી હારને વ્યક્ત કરવા માટે શબ્દ નથી. કોહલીએ પોતાની ટીમના ન્યૂનતમ સ્કોર માટે બેટ્સમેનોને દોષ આવ્યો, જેણે કોઈ પ્રકારનો જુસ્સો ન દેખાડ્યો. ભારતીય ટીમ બીજી ઈનિંગમાં પોતાના ન્યૂનતમ સ્કોર 36 રન પર આઉટ થઈ ગઈ અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેચ આઠ વિકેટથી જીતી ચાર મેચોની સિરીઝમાં 1-0ની લીડ બનાવી છે.\nકોહલીએ મેચ બાદ કહ્યુ, 'ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખુબ મુશ્કેલ છે. અમારી પાસે 60 રન જેટલી લીડ હતી અને ત્યારબાદ અમારી ઈનિંગ ધરાશાયી થઈ. તમે બે દિવસ સુધી આકરી મહેનત કરી ખુદને સારી સ્થિતિમાં રાખો છો અને અચાનક એક કલાકમાં સ્થિતિ બદલી જાય છે અને પછી જીત અસંભવ બની જાય છે.' તેણે કહ્યું, 'મને લાગે છે કે અમારે આજે થોડો જુસ્સો દેખાડવાની જરૂર હતી. અમારા ઇરાદા વ્યક્ત કરવાના હતા. તેણે (ઓસ્ટ્રેલિયાના બોલરોએ) પ્રથમ ઈનિંગમાં પણ આ ક્ષેત્રમાં બોલિંગ કરી હતી પરંતુ ત્યારે અમારી માનસિકતા રન બનાવવાની હતી.'\nઆ પણ વાંચોઃ AUS vs IND: એડિલેડમાં શરમજનક રેકોર્ડ, જાણો ટેસ્ટ, વનડે અને ટી20માં શું છે ભારતનો સૌથી ઓછો સ્કોર\nકોહલીએ કહ્યુ કે, ઓસ્ટ્રેલિયાના બોલરોએ કેટલાક સારા બોલ ફેંક્યા પરંતુ તેણે પ્રથમ ઈનિંગની તુલનામાં કંઈ ખાસ નથી કર્યુ. તેમણે કહ્યુ, મારૂ માનવુ છે કે આ માનસિકતા હતા. આ સ્પષ્ટ હતું. એમ લાગી રહ્યું હતું કે રન બનાવવા ખુબ મુશ્કેલ છે અને બોલરોનો આત્મવિશ્વાસ વધી ગયો. આ જુસ્સાની કમી અને ઓસ્ટ્રેલિયન બોલરોનું યોગ્ય ક્ષેત્રમાં બોલિંગ કરવાનું સંયોજન હતું. કોહલી હવે પોતાના પ્રથમ બાળકના જન્મ માટે સ્વદેશ પરત ફરશે. તેના સ્થાને બાકી ત્રણ ટેસ્ટ મેચોમાં અંજ્કિય રહાણે ટીમની આગેવાની કરશે.\nઆ પણ વાંચો- વિરાટ, ટીમ ઈન્ડિયા, 19 ડિસેમ્બરનો ગજબ સંયોગઃ ત્યારે ખુશી આજે શરમજનક રેકોર્ડ\nકોહલીએ કહ્યુ, 'ચોક્કસ પણે તમે ટીમના પ્રત્યે પ્રતિબદ્ધ હોવા ઈચ્છો છો. સારૂ પરિણામ ખરેખર સારૂ હોત. પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ખેલાડી બોક્સિંગ ડે ટેસ્ટમાં મજબૂત વાપસી કરશે.' બીજી ટેસ્ટ મેચ મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી રમાશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને કહ્યુ કે, તેને વિશ્વાસ નહતો કે ભારતની ટીમ આ રીતે ધરાશાયી થશે. પેનને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પેને કહ્યુ, ખરેખર આમ વિચાર્યું નહતું. મેં સવારે મીડિયાને કહ્યુ હતું કે ટીમની પાસે એવું બોલિંગ આક્રમણ છે જે જલદી વિકેટ કાઢી શકે છે. આવી આશા નહતી કે તેની ઈનિંગ આટલી જલદી સમાપ્ત થઈ જશે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nવાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર\nAUS vs IND: એડિલેડમાં શરમજનક રેકોર્ડ, જાણો ટેસ્ટ, વનડે અને ટી20માં શું છે ભારતનો સૌથી ઓછો સ્કોર\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/23-11-2020/233286", "date_download": "2021-06-15T01:42:09Z", "digest": "sha1:5RC4QTUJ7Y3EZUJ2BXZIBLGUTW47BZBM", "length": 17930, "nlines": 131, "source_domain": "akilanews.com", "title": "માત્ર ૩ દિવસમાં કરી ૨૦૮ દેશોની યાત્રાઃ બનાવ્યો વિશ્વ રેકોર્ડ", "raw_content": "\nમાત્ર ૩ દિવસમાં કરી ૨૦૮ દેશોની યાત્રાઃ બનાવ્યો વિશ્વ રેકોર્ડ\nયૂએઈની ડો. ખાવલા અલ રોમાથીએ ૩ દિવસમાં સાત મહાદ્વીપોમાં યાત્રા કરી રેકોર્ડ બનાવ્યો છે\nનવી દિલ્હી,તા.૨૩: તમે વર્ષ ૨૦૦૪મા આવેલી બોલીવુડ ફિલ્મ 'અરાઉન્ડ વર્લ્ડ ઇન ૮૦ ડે' તો જોઈ હશે, આ ફિલ્મમાં અભિનેતા જેકી ચેને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની કહાની જૂલ્સ વર્નેના ઉપન્યાસમાંથી લેવામાં આવી હતી, જેને જૂલ્સ વર્નેએ ૧૮૭૨મા લખી હતી. ત્યારે તે કલ્પના કરવામાં આવી હશે નહીં કે કોઈ આટલા સમયમાં વિશ્વનું ભ્રમણ કરી શકે છે. હાલમાં એક મહિલાએ સાત મહાદ્વીપોમાં સૌથી ઓછા સમયમાં યાત્રા કરવા માટે ગિનીઝ બુક ઓફ રેકોર્ડસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે.\nહકીકતમાં યૂએઈની ડો. ખાવલા અલ રોમાથીએ આ સિદ્ઘિ મેળવી છે. રોમાથીએ ૩ દિવસમાં સાત મહાદ્વીપોમાં યાત્રા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અલ રોમાથીએ માત્ર ૩ દિવસ ૧૪ કલાક ૪૬ મિનિટમાં આ સિદ્ઘિ હાસિલ કરી છે. અલ રોમાથીએ ��િશ્વ રેકોર્ડ હાસિલ કરવા માટે ૨૦૮ દેશોની પોતાની યાત્રા પૂરી કરી. અલ રોમાથીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સત્ત્ાવાર પ્રમાણપત્રની સાથે એક પોસ્ટ શેર કરી છે.\nઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરવાની સાથે તેણે લખ્યું, 'હું હંમેશાથી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની દીવાની રહી છું. પોતાની યાત્રા વિશે વિચારીને કે હું કયા-કયા માધ્યમથી ગઈ છું, પ્રમાણપત્ર લેવા જવું ખુબ ભારે લાગી રહ્યું હતું.' આ સાથે રોમાથીના ફોલોવર્સે તેના આ જુસ્સાનું સન્માન કર્યું છે. ઘણા યૂઝર્સે સોશિયલ મીડિયા પર તેના રોમાંચક કાર્યની પ્રશંસા કરી છે. તો લોકો તેને શુભેચ્છા પણ આપી રહ્યાં છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nહવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST\nબિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST\nહવે કોરોનાથી ફેફસાને નહિ થાય નુકશાન : ભારતીય મૂળના ડોકટરે શોધ્યો કોરોના વાયરસનો ઈલાજ : ભારતમાં જન્મી અને ટેનેસીની સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં કાર્યરત ડો, તિરુમલા દેવી કનનેગતિએ આ સબંધિત એક અભ્યાસ જર્નલ સેલ ઓનલાઇન સંસ્કરણમાં પ્રકાશિત કર્યો : તેણીએ ઉંદર પર સંશોધનમાં જાણ્યું કે કોરોના થવા પર કોશિકાઓમાં સોજાને કારણે અંગોને બેકાર થવાનો સબંધ હાઇપરઇન્ફ્લેમેટરી પ્રતિરોધ છે જેનાથી મોત થાય છે access_time 11:50 pm IST\nકાનપુરના કુલી બજારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી: અનેક લોકો દટાયા હોવાની શક્યતા access_time 11:16 pm IST\nવોટ્સએપમાં નવી સુવિધા : 'ડિસઅપીયરિંગ મેસેજીસ' ફીચર access_time 10:11 am IST\nસુપ્રિમ કોર્ટે ઝાટકણી કાઢતા રાજ્ય સરકાર દોડતી થઇ : સાંજે મળશે બેઠક access_time 4:21 pm IST\nરાજકોટ જિલ્લા બેંકનો નફો ૪૬.૧૧ કરોડઃ ખેડૂતો માટે આર્થિક-તબીબી સહાયની નવી યોજના access_time 11:46 am IST\nમાત્ર ધોકાવાળીમાં નહિ, મદદમાં પણ અવ્વલ રાજકોટ પોલીસ access_time 12:51 pm IST\nકર્ફયુમેં બુરે ફસે, જાયે તો કહા જાયે..\nજામનગરમાં જુગાર રમતા ૧૬ ઝડપાયા access_time 12:49 pm IST\nસાવરકુંડલામાં તેજાબ છાંટીને હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા access_time 12:20 pm IST\nભારતનું સૌથી મોટું ૧૪ માળનું પેસેન્જર શીપ અલંગમાં આવશે access_time 11:07 am IST\nવાપીમાં અન્યના ઝઘડામાં વચ્ચે પડતા અસામાજીક તત્વોએ જાહેરમાં યુવકને ઢોરમાર માર્યોઃ સોશ્યલ મીડીયામા વિડીયો વાયરલ access_time 5:30 pm IST\nરાજ્યમાં કોરોનાનો કાળોકેર : નવા 1487 કેસ નોંધાયા :વધુ 17 લોકોના મોત :વધુ 1234 દર્દીઓ સાજા થતા કુલ 1,81,187 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 1,98,899 થયો :મૃત્યુઆંક 3876 access_time 7:34 pm IST\nવલસાડ રૂરલ પોલીસે અતુલ કંપનીમાંથી થયેલી ���સી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો access_time 6:41 pm IST\nનાઇજીરિયામાં મસ્જિદમાં બંદૂકધારીઓએ ગોળીબારી કરતા પાંચના મૃત્યુ:18નું અપહરણ access_time 5:18 pm IST\nટોરોન્ટોમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને 28 દિવસનું લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું access_time 5:19 pm IST\nઓએમજી....આ મહિલાએ માત્ર 3 દિવસની અંદર કરી 208 દેશોની યાત્રા access_time 5:20 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમે જો બિડનને અમેરિકાના પ્રેસિડન્ટ ગણતા નથી : જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી અભિનંદન આપવાની વાત માત્ર ઔપચારિક ગણાય : રશિયાના પ્રેસિડન્ટ પુતિનની સ્પષ્ટતા access_time 12:30 pm IST\nબ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસન સુશ્રી પ્રીતિ પટેલની વહારે : હોમ મિનિસ્ટરના નાતે પ્રીતિ પટેલે સ્ટાફ ઉપર જોહુકમી કર્યાના આરોપને વાહિયાત ગણાવ્યો : સુશ્રી પ્રીતિ પટેલે પોતાના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી તથા પ્રેસિડન્ટનો આભાર માન્યો access_time 2:25 pm IST\nઅજાણી મહિલાને ટ્રેનના પાટા ઉપર ફેંકી દેવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન આદિત્ય વેમુલાપતીની ધરપકડ : મહિલા પાટા નજીક ફસકાઈ પડતા આબાદ બચાવ access_time 8:45 pm IST\nબૉલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન ગેટઅપમાં જોવા મળ્યો ક્રિકેટર ડેવિડ વોર્નર : શેયર કર્યો કોમેડી વીડિયો access_time 5:27 pm IST\nપાકિસ્તાની બેટ્સમેન ફખર ઝમન ન્યુઝીલેન્ડ પ્રવાસથી બહાર : ટીમ હોટલમાં કરાઈ આઇસોલેટ access_time 5:25 pm IST\nમહેમાન ટીમ માટે વન-ડે સિરીઝ સરળ નહી રહે : પેઇન access_time 3:38 pm IST\nપર્લ સાથે પિતાની ભુમિકાથી અત્યંત ખુશ છે આશિષ access_time 10:00 am IST\nહું હમેંશા એની જ છું: અવિકા ગોૈર access_time 10:00 am IST\nઅલી ફઝલ સાથે નવા ફ્લેટમાં રિચા ચઢ્ઢા સાથે થયો શિફ્ટ: આવતા વર્ષે કરશે લગ્ન access_time 4:36 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/cm-uddhav-thackeray-says-he-would-not-allow-nrc-and-npr-in-maharashtra/", "date_download": "2021-06-15T00:33:12Z", "digest": "sha1:2CQI4C7ABOPB2XU7N3DZA6IY2VTJ4O2W", "length": 10281, "nlines": 180, "source_domain": "chitralekha.com", "title": "ઉધ્ધવ ઠાકરેને સીએએ નહીં, એનઆરસી સામે વાંધો | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્���ીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News National ઉધ્ધવ ઠાકરેને સીએએ નહીં, એનઆરસી સામે વાંધો\nઉધ્ધવ ઠાકરેને સીએએ નહીં, એનઆરસી સામે વાંધો\nમુંબઈઃ NRC અને CAA મામલે તમામ વિપક્ષી પાર્ટીઓ એકસૂરમાં વિરોધ કરી રહી છે પરંતુ આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મિજાજ કંઈક અલગ છે. ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા છે કે તેઓ નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં નથી પરંતુ એનઆરસી અને એનઆરપીનો વિરોધ કરશે. જો કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની મહારાષ્ટ્રમાં સહયોગી પાર્ટી કોંગ્રેસ આ મામલે જોરદાર વિરોધ કરી રહી છે.\nમહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનામાં ઈન્ટરવ્યૂ આપતા કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત કોઈપણને દેશમાંથી બહાર ન કાઢી શકાય. આ સાથે જ તેમણે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં એનઆરસી લાગૂ નહી થવા દઈએ, કારણ કે આનાથી હિંદુઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.\nઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, એનઆરસી અંતર્ગત ન માત્ર મુસ્લિમ પરંતુ હિંદુઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલા માટે હું એનઆરસીને અહીંયા લાગુ નહી થવા દઉં.\nઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદાને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ઘણી જગ્યાઓ પર લોકો ઘણા દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર ગઈકાલે રાત્રે બે લોકો દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleજામિયાઃ ચાર દિવસમાં ફાયરિંગની ત્રીજી ઘટના\nNext articleનીતિશકુમારની નૌટંકીઃ કોઈને ના સમજાતું નાટક\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://chataksky.com/%E0%AA%95%E0%AA%B6%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C-%E0%AA%86%E0%AA%82%E0%AA%96%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%B8/", "date_download": "2021-06-15T01:46:36Z", "digest": "sha1:NGTUUMN7U4CRTBQPB3HKBN3VG44U7IFC", "length": 7940, "nlines": 209, "source_domain": "chataksky.com", "title": "કશા કારણ વગર મારીજ આંખો બસ મળી ગઈ ,મુકુલ દવે ‘ચાતક ‘ - CHATAKSKY", "raw_content": "\nકશા કારણ વગર મારીજ આંખો બસ મળી ગઈ ,મુકુલ દવે ‘ચાતક ‘\nકશા કારણ વગર મારીજ આંખો બસ મળી ગઈ\nસુરાહી જામ મહીં આ આંખની આદત વધી ગઈ\nસુરાલયમાં મિત્રો મારી રાહ જોઈ બેઠા હતા ત્યાં\nનશીલી આંખથી મયખારની આદત છૂટી ગઈ\nપગલાં મારા મધુશાળા જઈ આમતેમ લથડતાં\nનશામાં આ પગો અથડાય નહીં એ ટેવ વસી ગઈ\nડૂબવું છે તારા નયનમાં મુજને તું ડૂબી મરવા દે\nઅચાનક એ છલોછલ મુજ ઉપર આ રીતે વરસી ગઈ\nહું બાગ-બામાં ફૂલોની જેમ ખીલી ઉઠ્યોતો\nખૂશ્બુ વેળા બંદગીમાં પ્રસરી મુજમાં ઉતરી ગઈ\nનથી મેં આંખડીનો દોષ કાઢ્યો તોયે તૃપ્ત છું\nનશો મુજને કશાનો નથી છતાં મુજમાં જીવી ગઈ\nમુકુલ દવે ‘ચાતક ‘\nનાળિયેર,ફૂલ,ચાંદલાના ડંખ જીરવ્યા પ્રભુ પમાય છે,મુકુલ દવે ‘ચાતક ‘\nમેં હજી તીરને જ તાંક્યું છે,ઉતાવળ ક્યાં છે ,મુકુલ દવે ‘ચાતક’\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\nએને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક��\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002250-3/", "date_download": "2021-06-15T00:53:15Z", "digest": "sha1:VUQ4AMFG5IJBZNAYZG5LYGNSPLIGMCMM", "length": 26378, "nlines": 184, "source_domain": "dahodlive.com", "title": "સંજેલી ભૂમાફિયાને છાવરવા પંચાયતે ટીડીઓને ગોળ ગોળ જવાબ રજુ કરાતા આશ્ચર્ય:પંચાયત પાસે પુરતી સત્તા હોવા છતા પણ માથાભારે યુવકે સરકારી જમીન પર બાંધકામ કરતા લેખિતમાં રજૂઆત કરાઈ: - Dahod Live News", "raw_content": "\nસંજેલી ભૂમાફિયાને છાવરવા પંચાયતે ટીડીઓને ગોળ ગોળ જવાબ રજુ કરાતા આશ્ચર્ય:પંચાયત પાસે પુરતી સત્તા હોવા છતા પણ માથાભારે યુવકે સરકારી જમીન પર બાંધકામ કરતા લેખિતમાં રજૂઆત કરાઈ:\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nસંજેલી ભૂમાફિયાને છાવરવા પંચાયતે ટીડીઓને ગોળ ગોળ જવાબ રજુ કરાતા આશ્ચર્ય:પંચાયત પાસે પુરતી સત્તા હોવા છતા પણ માથાભારે યુવકે બાંધકામ પૂર્ણ કર્યું,પંચાયત તંત્રની રહેમનજર હેઠળ રોડ પર જ દબાણ કરી બંગલો બનાવ્યો.\nસંજેલી હોળી ફળિયા વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણોને લઈને રજુઆતમાં પંચાયત દ્વારા ગોળગોળ જવાબો રજુ કરાતા ટીડીઓ દ્વારા ગંભીર નોંધ લઈ સ્પષ્ટ અહેવાલ મોકલવા તેમજ સરકારી જમીનમાં બાંધકામ થતું અટકાવી દૂર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવા નોટીસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો ..\nસંજેલી ઝાલોદ રોડ પર આવેલી હોળી ફળિયા વિસ્તારમાં માથાભારે યુવક દ્વારા કાયદાની એસીતેસી કરી પંચાયતની નોટિસને ઘોળીને પી જઈ સરકારી જમીન પર જ ગેરકાયદેસર મકાન બાંધી દેતા સ્થાનિક લોકોને તેમજ આદિવાસી ખેડૂતને પોતાના ખેતરમાં વાહનની અવરજવર કરવા માં થયેલી મુશ્કેલીને લઇને તાલુકા સહિત જિલ્લાના અધિકારીને રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને તારીખ ૫.૧૨.૨૦ ના રોજ તાલુકા અધિકારી દ્વારા પંચાયતને તપાસના આદેશ આપ્યાં હતાં.પરંતુ પંચાયત તંત્ર દબાણ કરનાર પર મહેરબાન હોય કે ખાયકી કરવામાં આવી હોય તે રજૂઆતને પણ ઘોળીને પી જઇ તાલુકા અધિકારીને ગેરમાર્ગે દોરવા સરપંચ તલાટી દ્વારા ગોળગોળ અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.ટીડીઓને અહેવાલ સંતોષકારક ન જણાતાં ૧૩ ૧ ૨૦ ના રોજ ગંભીર નોંધ લઈ બાંધકામ બાબતે સ્પષ્ટ અહેવાલ મોકલવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. એક તરફ સરકાર દ્વારા ગૌચર અને પંચાયતની જમીનો ખુલ્લી કરવા માટે આદેશો કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ સંજેલી પંચાયત ભુમાફિયા ને છાવરવામાં આવી રહ્યાં છે.માથાભારે યુવક દ્વારા પંચાયતની નોટિસને પણ ઘોળીને પી જઈ સરકારી જમીનમાં ખુલ્લેઆમ બાંધકામ પૂર્ણ કરીયુ ત્યારે આ બાબતે જિલ્લાના અધિકારી દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી છાવરવામાં આવશે તે પણ તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે\nદબાણ કરનાર ઇસમે લોભામણી સ્કીમ ચલાવી પંથકની પ્રજાને છેતરી\nદબાણ કરનાર યુવક દ્વારા તાલુકાની ગરીબ અભણ પ્રજાને લોભામણી સ્કીમ આપી લાખો રૂપિયાનું ઉઠમણું કરી દબાણ કરનાર યુવક દ્વારા તાલુકાની ગરીબ ઊઠો ઘરબાર છોડી પરિવાર લઈ નાસી ગયા હતા.જે બાદ અડધો પરિવાર પરત ઘરે ફરી ઘરબાર છોડી નાસી ગયાં હતાં. પંચાયત તંત્રની મીલીભગતથી ગેરકાયદેસર બિનધાસ્ત દબાણ કરી બાંધકામ શરૂ કરી બંગલાનું કામ પૂર્ણ કર્યું.\nસરપંચ તેમજ તલાટીની જોડે સાંઢગાઢ કરી સરકારી જમીન ગેરકાયદેસર પર બાંધકામ કરાયું:પંચાયતે ખાના પૂર્તિ માટે માત્ર નોટિસ બજવી સંતોષ મળ્યો\nસરપંચ તલાટી અને દબાણ કરનાર માથાભારે યુવકની મીલીભગતથી બાંધકામની પરવાનગી લીધા વગર જ પંચાયતની જમીનમાં બાંધકામ શરૂ કરતાં નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.૫.૮.૨૦રોજ બાંધકામ બંધ કરવા નોટીસ આપતાં .દબાણ કરનાર બાબુ ડબગર દ્વારા 06.8.2020ના રોજ બાંધકામ બંધ કર્યું હોવાની લેખિત રજુઆત કરી હતી.પરંતુ આંખે પાટા બાંધી બેઠેલી પંચાયતે માત્ર કાગળ પર જ બાંધકામ અટકાવ્યું હતું.તંત્ર ઉંઘતું રહ્યું અને માથાભારે યુવકે ગેરકાયદેસર દબાણ પર બંગલો બાંધી દીધો.પંચાયતે ખાયકી કરી હોય તેમ નોટિસો બજાવી સંતોષ માન્યો.\nદાહોદ શહેરમાં ફરસાણના વેપારીઓ પર તવાઈ,ફરસાણની નામાંકિત 8 દુકાનો પર જીએસટી વિભાગના સર્ચ ઑપરેશનથી વેપારી આલમમાં ફફડાટ:મોટી કરચોરી બહાર આવવાની આશંકા\nદાહોદ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસમાં ભડકો:જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા,તાલુકા પ્રમુખ સહીત 32 આગેવાનો ભાજપમાં જોડાયા\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચ��ડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nનગરના મુખ્યમાર્ગો પર તકલાદી પેચિગ વર્ક થી કાદવ કીચડનો સામ્રાજ્ય :વાહન ચાલકો પરેશાન\nદાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિ ની રિપોર્ટ\nસંજેલીના તરકડા મહુડ�� આંગણવાડી કેન્દ્ર ઉપર “પોષણ માસ” દિનની ઉજવણી કરવામા આવી .\nદાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી\nદાહોદ જિલ્લા પ્રાથમિક કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સંજેલી ખાતે યોજાયું\nદાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી\nસંજેલીના મુખ્યમાર્ગો બન્યા ખખડધજ, રાહદારીઓને ભારે હાલાકી:પ્રથમ વરસાદમાં રસ્તો ધોવાતાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બૂમો\nસંજેલી તાલુકાના મુખ્ય માર્ગ બન્યાં ખખડધજ:એક વર્ષ\nવડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને સંજેલીમાં લાગ્યું ગ્રહણ :ઠેર ઠેર ગંદકીના ઢગલાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત\nકપિલ સાધુ @ સંજેલી સંજેલી તાલુકા મથકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/aamir-khan-and-karina-kapoor-will-work-together-after-6-year-047748.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:53:05Z", "digest": "sha1:S3ABRUBHOM2PQPQHBV2SLLDOOW4QYWYV", "length": 15889, "nlines": 180, "source_domain": "gujarati.oneindia.com", "title": "6 વર્ષ બાદ ફરી જોવા મળશે આમિર ખાન અને કરિના કપૂર, દિવાળી પર થશે ધમાકો! | aamir khan and karina kapoor will work together after 6 year - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nશાહરૂખ-સલમાન-આમિરથી પોતાને ઓછા સફળ માને છે સૈફ અલી ખાન, અક્ષય કુમારને આપ્યું ક્રેડીટ\nસલમાન, આમિરથી લઈને શાહરુખ ખાનની ઈદ પાર્ટી, જુઓ બૉલિવુડ સ્ટાર્સના ઈદ સેલિબ્રેશન Pics\nલો બોલો, ચીનમાં ઉજવાયો આમીર ખાનનો જન્મદિવસ, તસવીરો વાયરલ\nવેલેંટાઈન પર આમિર ખાનની દીકરી ઈરાએ કર્યુ પ્રેમનુ એલાન, પપ્પાનો ફિટનેસ ટ્રેનર બન્યો બૉયફ્રેન્ડ\nPics: આમિર ખાનની દીકરી ઈરા ખાને બાથટબમાં બતાવ્યો જલવો, શેર કર્યો બિકિની ફોટો\nબ્રેક અપ બાદ પિતા આમિર ખાનના ફિટનેસ કોચને ડેટ કરી રહી છે ઈરા ખાન\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન���ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\n6 વર્ષ બાદ ફરી જોવા મળશે આમિર ખાન અને કરિના કપૂર, દિવાળી પર થશે ધમાકો\nઆમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની સત્તાવાર ઘોષણા થઈ ગઈ છે. ફિલ્મ 2020 દિવાળી પર રિલીઝ થસે. હજુ ફિલ્મના સ્ટારકાસ્ટની ઘોષણા નથી થઈ. પરંતુ અફવાઓનું માનીએ તો ફિલ્મમાં આમિર ખાનની સાથે કરીના કપૂર જોવા મળી શકે છે. આમિર અને કરીના અગાઉ 3 ઈડિયટ્સ અને તલાશ જેવી ફિલ્મો સાથે કરી ચૂક્યાં છે. હાલ કરીના કપૂર ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં વ્યસ્ત છે. સાથે જ જજ તરીકે ટીવીવ શોમાં જોવા મળશે. હવે જોવાનું દિલચસ્પ રહેશે કે કરીના અને આમિર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શરૂઆત ક્યારે કરે છે. તેમને સાથે જોવા ભારે શાનદાર હશે.\nરિપોર્ટ્સ મુજબ આમિર ખાન ખુદ પણ ઈચ્છે છે કે કરીના જ ફિલ્મમાં હોય. કેમ કે તેમની કેમેસ્ટ્રી લોકોને બહુ પસંદ આવી હતી. આમિર ખાને પોતાના જન્મદિવસના અવસર પર લાલ સિંહ ચઢ્ઢાની ઘોષણા કરી હતી. આ હૉલીવુડ ફિલ્મ ફૉરેસ્ટ ગંપની હિંદી રીમેક હશે. ફિલ્મના નિર્દેશક અદ્વેત ચંદન હશે જેમણે સીક્રેટ સુપરસ્ટાર ડિરેક્ટ કરી હતી. જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર આમિર ખાન અને વાયોકોમ 18 છે.\nઆમિર ખાને ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પર વાત કરતા કહ્યું કે અમે ફિલ્મના રાઈટ્સ ખરીદી લીધા છે અને હવે અમે આના પર કામ શરૂ કરી ચૂકયા છીએ. આ ફિલ્મમાં પંજાબી કેરેક્ટર નિભાવિશ. સાથે જ મારે 20 કિલો વજન પણ ઓછો કરવાનો છે. મેં તૈયારી શરૂ કરી દીધી છે. ફિલ્મ સપ્ટેમ્બર 2019માં ફ્લોર પર આવી શકે છે, જ્યારે 2020માં રિલીઝ થશે.\nઆમિરે કહ્યું કે મને ફોરેસ્ટ ગંપ હંમેશાથી સારી ફિલ્મ લાગી છે. આ આખા પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી ફિલ્મ છે. હાલ અમે ફિલ્મમાં મારો લુક કેવો હશે તેના પર ફોકસ કરી રહ્યા છીએ. અમે બધા આ ફિલ્મને લઈ બહુ ઉત્સાહિત છીએ.\nફૉરેસ્ટ ગંપ 1994માં આવેલ હૉલીવુડ રોમેન્ટિક કોમેડી ડ્રામા છે. આ એ વર્ષની સર્વશ્રેષ્ઠ હૉલીવુડ ફિલ્મ હતી. એટલું જ નહિ, આ ફિલ્મે તે વર્ષે 6 ઓસ્કાર અવોર્ડ પોતાના નામે કર્યા હતા જેમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ પણ સામેલ હતો.\nઆ ફિલ્મ વર્ષ 1986માં આવેલ એક ઉપન્યાસ પર આધારિત છે જેના લેખક વિનસટન ગ્રૂમ છે. સ્પષ્ટ છે કે હવે તમે સમજી જ ગયા હશો કે આમિરે આ ફિલ્મને કેમ પસંદ કરી...\nઆ ફિલ્મની કહાની ફૉરેસ્ટ ગંપ નામના કેરેક્ટરની આજુબાજુમાં ફરતી રહે છે. ��ે દિમાગી રીતે પૂરી રીતે વિકસિક નથી. પરંતુ તેના જીવનમાં કેટલાય વળાંક આવે છે. અને એક ઐતિહાસિક પુરુષ બની જાય છે.\nફિલ્મની કહાની સારી છે.. પરંતુ ફૉરેસ્ટ ગંપના કેરેક્ટરમાં ટૉમ હૈંકે જે કર્યું તેને મિલનો પથ્થર માનવામાં આવે છે. ફિલ્મ સંપૂર્ણપણે તેના દમદાર અભિનય પર ટકેલ છે. કોઈ શક નથી કે આની રીમેકમાં આમિર ખાન પોતાના 100 ટકા આપશે.\nરિચા ચઢ્ઢાએ પહેર્યાં માત્ર પત્તાં, ફેન્સે ઉડાવી મજાક\nડિપ્રેશન સામે લડી રહેલી દીકરી ઈરા ખાન સાથે ક્વૉલિટી ટાઈમ વીતાવી રહ્યા છે આમિર ખાન\nલગાનના સેટ પર થઇ હતી અમિર ખાન-કીરણ રાવની પહેલી મુલાકાત, જાણો તેમની લવ સ્ટોરી\nકરણ જોહરે મારુ પણ જાહેરમાં અપમાન કર્યુ હતુઃ આમિર ખાનનો ભાઈ ફૈઝલ ખાન\nતુર્કીની પ્રથમ મહિલા Emine Erdoganને મળીને વિવાદોમાં ઘેરાયા આમિર ખાન\nસુશાંત સિંહ કેસઃ સુબ્રમણ્યમ સ્વામીએ ત્રણે ખાનને પૂછ્યા સવાલ, કહ્યુ - આમની સંપત્તિની તપાસ કરો\nPics: ઈરા ખાનની સેક્સી તસવીરો વાયરલ, સાડીમાં લાગી રહી છે અફલાતૂન\nરિલેશનશિપ પર આમિરની દીકરી ઈરા ખાનઃ હું કંઈ પણ છૂપાવવા નથી માંગતી\nજંગલમાં નાગિન બની આમિરની દીકરી ઈરા, સેક્સી બોલ્ડ ફોટાએ લગાવી આગ\nHappy Teachers Day 2019: આ ફિલ્મોએ બદલી ટીચર-સ્ટુડન્ટના સંબંધોની તસવીર\nઆમિર ખાનની આ મોટી ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ જોવા મળશે\nઆમિર ખાનની દીકરી ઇરાએ બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક ડાન્સ કર્યો\nબંધ નથી થયો આમિર ખાનનો 1000 કરોડી મેગા પ્રોજેક્ટ 'મહાભારત'\naamir khan આમિર ખાન કરીના કપૂર\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/amruta-fadnavis/", "date_download": "2021-06-15T01:02:22Z", "digest": "sha1:BXLEZI7HU7GTMXSW5SWVZSECLAAJKFWR", "length": 9985, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "Amruta Fadnavis | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nઅમૃતા ફડણવીસનાં સ્વરવાળા નવા ગીતના 99 લાખ...\nમુંબઈ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા સારા ગાયિકા છે. વર્તમાન શાસક અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મિત્ર પક્ષ શિવસેના સાથે અમૃતાનું ટ્વિટર-યુદ્ધ જાણીતું છે. પરંતુ...\nસોશિયલ મિડિયા ન છોડવાની પીએમ મોદીને નેટયુઝર્સની...\nનવી દિલ્હી : ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ સહિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પરથી સંન્યાસ લેવા પોતે વિચારતા હોવાનું જણાવતી એક પોસ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એમના ટ્વિટર એકાઉન્ટ...\nઅમૃતા ફડણવીસ અને શિવસેનાની લડાઈમાં આ બેંકનો...\nમુંબઈઃ શિવસેના શાસિત ઠાણે નગર નિગમે પોતાના પગાર ખાતાઓને એક્સિસ બેંકમાંથી હટાવીને નેશનલાઈઝ્ડ બેંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. નગર નિગમના એક અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીએ કહ્યું...\nઅમૃતા ફડણવીસે PM મોદીને ‘ફાધર ઓફ કન્ટ્રી’...\nમુંબઈ - મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ ફરી વિવાદમાં આવી ગયાં છે. આ વખતે એમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી એક ટિપ્પણીને કારણે સમાચારમાં ચમકી...\n‘મિટ્ટી કે સિતારે’ કાર્યક્રમ; વંચિત બાળકોને એવોર્ડ્સ...\nઅમૃતા ફડણવીસે ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મનાં ગીત પર...\nમુંબઈ - મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અમૃતા ફડણવીસે એક કાર્યક્રમમાં કરેલાં નૃત્યનો વિડિયો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. અમૃતાએ એક ઘરેલુ લગ્ન સમારંભમાં 'બાજીરાવ મસ્તાની' ફિલ્મના 'મૈં દિવાની-મસ્તાની હો...\nલક્ઝરી ક્રૂઝ પર જોખમી રીતે બેસી સેલ્ફી...\nમુંબઈ - લક્ઝરી ક્રૂઝજહાજ 'આંગ્રિયા'ની મુંબઈ-ગોવા સફરના ગયા શનિવારે યોજાઈ ગયેલા ઉદઘાટન સમારંભ વખતે મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે જહાજના કિનારે બેસીને સેલ્ફી લેતા મોટો વિવાદ...\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓન��ાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/nri/page-2/", "date_download": "2021-06-15T01:11:05Z", "digest": "sha1:4CQPG5RXTLVMM3DLJGSJIISY2OBXPRJP", "length": 8084, "nlines": 94, "source_domain": "gujarati.news18.com", "title": "nri: nri News in Gujarati | Latest nri Samachar - News18 Gujarati", "raw_content": "\nNamaste Trump : PM મોદી અને ટ્રમ્પ સાથે સંબંધ ધરાવતો પટેલ પરિવાર ખાસ USથી ગુજરાત આવ્યો\nસુરત : USથી લગ્નમાં આવેલી ગૂમ કિશોરી ફેસબૂક ફ્રેન્ડ સાથે મુંબઈથી મળી આવી\nકેનેડામાં વધુ એક ગુજરાતીની લાશ મળી,હિરલની હત્યામાં વૉન્ટેડ પૂર્વ પતિના મૃતદેહ હોવાની આશંકા\nઅમેરિકામાં ગુજરાતી યુવતીનો રહસ્યમય સંજોગોમાં તેની જ કારમાંથી મૃતદેહ મળ્યો\nકેનેડામાં ગુજરાતી યુવતીનાં મોતનાં મામલે પૂર્વ પતિ વૉન્ટેડ જાહેર\nકેનેડામાં બોરસદની યુવતીની લાશ મળી, સાસરિયાઓએ હત્યા કર્યાનો આક્ષેપ\nબ્રિટનમાં ગુજરાતી મૂળનાં કોન્સ્ટેબલને યૌન શોષણનો ખોટો કેસ કરવા માટે જેલ\nસમાજને મેસેજ: બોરડોલીમાં NRIના અનોખા લગ્ન, જાન રિક્ષામાં પહોંચી લગ્ન મંડપે\nલંડનમાં ગુજરાતી ડૉક્ટર બીમારીનો ડર બતાવી મહિલાઓનાં ગુપ્તાંગ તપાસતો હતો, દોષિત જાહેર\nવડોદરા : પત્નીને ભરણપોષણ નહીં આપતા NRI પતિને 50 મહિનાની કેદ\nઅબજોપતિ રૂબેન સિંઘની કહાણી : જેવી પાઘડી એવા રંગની રોલ્સ રૉયસ\nપત્ની રિતિક રોશનની ફેન હોવાથી પતિએ તેની હત્યા કરી નાખી\nભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને મળશે આધાર કાર્ડ : બજેટમાં જાહેરાત\nદક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા\nવડોદરાનાં યુવકે NRI યુવતીને ફસાવી પડાવ્યાં રુ. 50 લાખ\nશ્રીલંકા બ્લાસ્ટમાં બચી ગયેલો ભારતીય 26/11 વખતે મુંબઈમાં હતો\nભારતીય યુગલની આ નવ મહિનાની બાળકી માટે UAEએ નિયમો બાજુ પર મૂક્યાં\n2014 લોકસભા ચૂંટણીમાં માત્ર 8 NRI મતદારોએ કર્યું વોટિંગ, ગુજરાતમાં સૌથી વધુ\n9 વર્ષની ભારતીય બાળકીએ દુબઈમાં જીત્યો 10 લાખ USDનો જેકપોટ\nવિદેશથી દેશમાં પૈસા મોકલવામાં સૌથી આગળ છે ભારતીયો: વર્લ્ડ બેંક\nUSમાં વધુ એક ગુજરાતીની હત્યા, મોટેલ માલિકનો મૃતદેહ મળી આવ્યો\nપતિ-પત્ની અને પ્રેમિકા : પતિના આદેશથી પ્રેમિકાએ કરી પત્નીની હત્યા\nVideo: ઇંગ્લેન્ડ છોડી દંપતી પોરબંદરમાં થયું સ્થાયી, પત્ની ભેંસો દોહે અને પતિ કરે છે ખેતી\nવધુ એક ગુજરાતી પર લૂંટનાં ઇરાદે કરાયું અમેરિકામાં ફાયરિંગ\nઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની યુવાન ડેન્ટિસ્ટની હત્યા, સુટકેસમાંથી મૃતદેહ મળ્યો\nપત્નિઓને તરછોડી દેનારા 45 NRIનાં પાસપોર્ટ રદ કર્યા: મેનકા ગાંધી\nવધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા, આણંદના યુવકનું આફ્રિકામાં મોત\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/4977", "date_download": "2021-06-14T23:33:25Z", "digest": "sha1:QSPPH5BSPKHZX45JCNE3YIV2CN7COW7B", "length": 15886, "nlines": 205, "source_domain": "www.charotarnoavaj.com", "title": "આણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર.... - Charotar No Avaj News Paper", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nHome/ગુજરાત/આણંદ/આણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\nહાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનની મહામારી ચાલી રહી છે ત્યારે આણંદ જિલ્લા તંત્ર દ્રારા જાહેરનામું બહાર પાડી આણંદ જિલ્લાના કેટલા ગ્રામ્ય તથા શેહરી વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.જાહેર કરેલ વિસ્તારની નીચે પ્રમાણે છે.\nઆણંદ ગ્રામ્યમાં ત્રણોલ ગ્રામ પંચાયતનો ડેરી સામેનો લાલપુર વિસ્તાર.\nઉમરેઠ શહેરમાં – સુલતાનજીની ખડકી,પીપળીયા ભાગોળ અને કસાબા વિસ્તાર.\nસોજીત્રા શહેરમાં – છપ્પન ની ઘંટી થી લાલકાકાના બાગ સુધી તેમજ ટેલિફોન એક્સન્ઝ થી જુના રબારીવાસ સુધીનો વિસ્તાર (સંપૂર્ણ વણકર વાસ )\nબોરસદ તાલુકાના વાસના ગામે મદીનાનગર સોસાયટીના ઘર નંબર એ-7 થી એ -13,બી-23 થી બી-28,સી-30 થી સી-33 તથા સી-43 નો વિસ્તાર કન્ટેન્ટમનેટઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.\nઆ વિસ્તામાં એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ ઉપર થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે તથા પોલીસનો ચુસ્ત બંદોબસ કરવામાં આવશે.\nઆ વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ ની દુકાનો સવારે 08:00 થી બપોરના 03:00 વગ્યા સુધી ચાલુ રેહશે.તથા સમગ્ર દુકાનો સંદતર બંધ રહશે.\nઆ વિસ્તાર માટે જ્યાં સુધી જાહેરનામું બહાર પડે નહિ ત્યાં સુધી આ વિસ્તાર કનટેન્ટમેન્ટ ઝોન રેહશે.\nશું આણંદ જિલ્લાના આ વિસ્તારમાં થઇ રહ્યો છે કમોસમી વરસાદ\nશું મોલ્સ અને મલ્ટીપેલ્ક્સ ખોલવાની તૈયારી કરી રહી છે સરકાર\nબામણવા ચોકડી પાસેથી વિદેશી દારૂની ૪૪ બોટલો સાથે બે ઝડપાયા\nશાકભાજીના ભડકે બળતા ભાવ ઃ માલની આવક ઓછી હોવાથી ભાવ વધ્યા\nબોરસદમાં દિવાલ પર ઓઈલ નાખવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસનો કેર યથાવત આજે 15 વધુ પોઝીટીવ કેસો નોંધાયા: જાણો શું પરિસ્થિતિ છે સમગ્ર જિલ્લાની\nડાકોર : આવતીકાલે સાંજે અને ૩૦ નવેમ્બરે આખ�� દિવસ રણછોડરાય મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગ���ું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chataksky.com/category/muktak/", "date_download": "2021-06-15T00:34:32Z", "digest": "sha1:FEP2DRTYGF5RUC3FUH7UOOWK2XJKZA6B", "length": 8139, "nlines": 186, "source_domain": "chataksky.com", "title": "MUKTAK - CHATAKSKY", "raw_content": "\nતું લખે છે મારુંએ તકદીર કે કૈ ખોતરે છે મુકુલ દવે ‘ચાતક ‘ ,\nતું લખે છે મારુંએ તકદીર કે કૈં ખોતરે છે હસ્તરેખાઓ હશે કૈં ભેદની જે વિસ્તરે છે વળગણો વ્યથાનાં પણ…\nઆવું ન તારી પાસ તો હું ક્યાં જઉં સાકીશુકુન જે છે તુજ મયમાં દરબદર નથીઆ તરસ ને આ તડપ ને…\nભુલ્યો છું હું તને બસ આ કહેવા યાદ રાખું છું,મુકુલ દવે ‘ચાતક’\nભુલ્યો છું હું તને બસ આ કહેવા યાદ રાખું છુંરાત દિવસ સાવ ખાલી હાથને આબાદ રાખું છુંકલ્પના વધતી નથી આમ…\nઆગના ધૂમાડા મહીંથી કૈ અવાજ આવશે ,મુકુલ દવે ‘ચાતક’\nઆગના ધૂમાડા મહીંથી કૈ અવાજ આવશેને ઉઘાડી આંખનાએ સૌ સવાલ આવશેઆ તમાશો ખુલ્લી ને બંધ રમતનોય છેભેદ ના સમજાતાં અઝાબનો…\nહું ભરાવ્યો તો જીદે કાળી અમાસની રાત્રીએ ,મુકુલ દવે ‘ચાતક ‘\nહું ભરાવ્યો તો જીદે કાળી અમાસની રાત્રીએચાંદને બસ શોધતાં તારાઓ બધા દોસ્ત બની ગયાંમૂર્ખતા ખુદ મેંજ તારાઓ સાથ દોસ્તી બાંધી…\nસોંસરો વરસાદ વીંધે ને છતાં કોરો છું ,મુકુલ દવે ‘ચાતક ‘\nસોંસરો વરસાદ વીંધે, ને છતાં કોરો છુંશુષ્ક શ્વાસોમાં ભળી છે ભીનાશ તોયે જુદો છુંજો શક્ય હોય ચાલને આજે દરિયો શોધીએદરિયામાં…\nટેરવે માર્યા ટકોરા સહજતાથી હૃદય પર, મુકુલ દવે ‘ચાતક’\nટેરવે માર્યા ટકોરા સહજતાથી હૃદય પરકૈક પડછાયાજ ભીના થઇ મને ભીજી ગયાંઆખરે આધાર છે દર્પણની ધારણા પરહું પણામાં તો સમજના…\nદુનિયાભરનું ઝેર પી ગ્યો શિવ ઝટામાંથીગંગાજળ લેવા દે ,મુકુલ દવે ‘ચાતક’\nદુનિયાભરનું ઝેર પી ગ્યો શિવ ઝટામાંથીગંગા��ળ લેવા દેને શંકરના કંઠમાં રોકેલા જ ઝેરના રહસ્યની કળ લેવા દેબસ અમૃતનો અર્થ પૂછવા…\nતેં કશું માંગ્યું નથી હું શબ્દનો શણગાર માંગું પ્રિય ,મુકુલ દવે ‘ચાતક’\nતેં કશું માંગ્યું નથી હું શબ્દનો શણગાર માંગું પ્રિયહું હતો લાચાર આજે તારી પાસે ઉદ્દગાર માંગું પ્રિયકૈક વર્ષો બાદ ભીતરના …\nપ્રીત લઇ બસ અમે વરસ્યાં.મુકુલ દવે ‘ચાતક ‘\nપ્રીત લઇ બસ અમે વરસ્યાંઆપણી ‘ હા’ ‘ના ‘માં તરસ્યાંહાથ આપ્યો ગણી અંધ જેવોલઈ સંજીવની તમે છલક્યાંમુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\nએને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/ahmedabad-suicide/page-6/", "date_download": "2021-06-15T00:11:28Z", "digest": "sha1:B7JEGRXR4KPNYUWHNTX27X5CEL2IE6XP", "length": 9195, "nlines": 99, "source_domain": "gujarati.news18.com", "title": "ahmedabad suicide: ahmedabad suicide News in Gujarati | Latest ahmedabad suicide Samachar - News18 Gujarati", "raw_content": "\nLPG Price Today: સસ્તો થયો ગેસ સિલિન્ડર, જૂનમાં બુકિંગ કરાવતાં પહેલા ચેક કરો લેટેસ્ટ રેટ્સ\nઅમદાવાદ : તમારી કામગીરી દરમિયાન ટ્રાફિક કેમ થવા દો છો, કોન્સ્ટેબલને લાફો મારી દીધો\nઅમદાવાદ: ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો કોઈ બહાનું નહી ચાલે, પોલીસ હવે ડિઝિટલ બની ગઈ\nઅમદાવાદ : જુહાપુરાનો કુખ્યાત અઝહર કીટલી ભરૂચથી ઝડપાયો, ભરૂચમાં બંગલો ભાડે રાખી ગેંગ ચલાવતો\nઅમદાવાદ : નાગા બાવા બનીને ફરતા 'મદારી' ઝડપાયા, પડાવી લેતા હતા રોકડ-દાગીના, જુઓ Video\nસુરત : પત્નીએ હાથોની મહેંદીનો રંગ ઉતરે એ પહેલાં જ આપઘાત કરી લીધો, હનીમૂન માટે થયો હતો ઝઘડો\nઅમદાવાદ : પરિણીતાએ પતિ-જેઠાણીને એક પલંગ પર કઢંગી હાલતમાં રંગેહાથ પકડ્યા, પતિએ મારમાર્યો\nઅમદાવાદ: વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું \"ભાભી અહીં આવો..\"\nઅમદાવાદ : દર્દીની સુસાઈડ નોટ, 'મને મ્યુકોરમાયકોસિસ થયો છે, હું સ્વેચ્છાએ દેહ ત્યાગ કરૂ છુ'\n માત્ર માસ્ક જ નહીં �� બાબતનું પણ ધ્યાન રાખવું પડશે, નહીં તો પસ્તાવું પડશે\nઅમદાવાદઃ SP રિંગ રોડ ઉપર એકલા વ્યક્તિને લૂંટતી ટોળકીના બે ઝડપાયા, UPથી આવીને મચાવતા તરખાટ\nઅમદાવાદઃ જાણો કેવી રીતે દેશની ટોપ-10 યુનિવર્સિટીમાં GTUએ સ્થાન પ્રાપ્ત કર્યું\nઅમદાવાદઃ સાસરીમાં જઈને જમાઈએ બધાની સામે એવું કહ્યું કે પરિણીતા સહિત આખો પરિવાર ચોંકી ગયો\nગુજરાતના પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસ નેતા અરવિંદભાઇ સંઘવીનું નિધન\nઅમદાવાદમાં બેઠા બેઠા બે વિદેશી યુવકો વિદેશીઓનાં જ સેરવતા હતાં ડોલર, આ રીત ફૂટ્યો ભાંડો\nઅમદાવાદનો આંખ ઉઘાડતો કિસ્સો 69 વર્ષના વૃદ્ધને 'નાગા બાવાના' આશિર્વાદ રૂ.40 હજારમાં પડ્યા\nઅમદાવાદ : 250 કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી આકર્ષણનું કેન્દ્ર બનશે\nઅમદાવાદઃ પીઝા ખાવાની ઈચ્છા રૂ. 45 હજારમાં પડી, ખોખરાના યુવકને થયો કડવો અનુભવ\nઅમદાવાદઃ યુવક અને યુવતીનો પ્રેમ અન્ય એક મહિલાને ભારે પડ્યો, થયું મોત, શું છે આખી ઘટના\nઅમદાવાદઃ દારૂની હેરાફેરી માટે બૂટલેગરે લગાવ્યું જોરદાર ભેજું, પોલીસ પણ માથું ખંજવાળવા લાગી\nરાજકોટ: મોત સાથે રમત, 4 મહિના પૂર્વે જ પરણેલી પરિણીતા સહિત 3 વ્યક્તિનો આપઘાતનો પ્રયાસ\nAhmedabad | ભીડ થતી અટકાવવા ઓડ ઇવન પદ્ધતિનું આગેવાનોનું સૂચન\nAhmedabad | Lal Darvaza ની બજારમાં ફરી સર્જાયું ધર્ષણ\nરાજકોટ : ભગવતીપરા પૂલ પાસેથી યુવકનો નગ્ન મૃતદેહ મળી આવ્યો, 2 અઠવાડિયામાં બીજી ઘટના\nઅમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે પકડ્યો\nL. G. હૉસ્પિટલમાં સફાઈ કર્મીઓનો હોબાળો, વર્ગ 4ના કર્મીને સરાવાર ન મળતા મોત થયાનો આક્ષેપ\nદેશમાં ડરાવી રહ્યા છે કોરોના મોતના આંકડા, 24 કલાકમાં 4454 દર્દીઓએ જીવ ગુમાવ્યો\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમ��ં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-modi-takes-his-second-dose-of-coronavirus-vaccine-at-aiims-066908.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:01:16Z", "digest": "sha1:Y2KRQUNMRZ3DTJU7EU3OVI7WRHL6XRJT", "length": 14382, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સીનનો બીજો ડોઝ, 1 માર્ચે લીધો હતો પહેલો ડોઝ | PM Modi takes his second dose of coronavirus vaccine at AIIMS. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nPM મોદીએ ઇઝરાયલના નવા પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટને આપી શુભકામનાઓ, કહ્યું- તમને જલ્દી મળવા ઉત્સુક\n‘બાબા જેલમાં છે પણ મને રોજ દેખાય છે’, કાશ્મીરનાં દીકરીઓની મોદીને વિનંતી\nG7 Summitમાં પીએમ મોદીએ આપ્યો 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'નો મંત્ર\nG 7 Summit: આજે સાત મોટી વૈશ્વીક અર્થવ્યવસ્થાને સંબોધિત કરશે પીએમ મોદી, ભારત માટે કેમ છે મહત્વનુ, જાણો\nG7 શિખર સમ્મેલનમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થશે પીએમ મોદી, બોરિસ જોહ્ન્સને આપ્યુ આમંત્રણ\nઉદ્ધવ ઠાકરેની પીએમ સાથે મુલાકાત બાદ હવે સંજય રાઉતે કર્યા વખાણ, કહ્યું- PM જ ટોપ લીડર\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સીનનો બીજો ડોઝ, 1 માર્ચે લીધો હતો પહેલો ડોઝ\nનવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ વેક્સીનનો બીજો ડોઝ આજે ગુરુવારે(8 એપ્રિલ) લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે લગભગ 7.15 વાગ્યા આસપાસ કોવિડ-19 વેક્સીનનો બીજો ડોઝ દિલ્લી એઈમ્સમાં લીધો છે. પ્રધાનમંત્રી નર���ન્દ્ર મોદીએ ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ 1 માર્ચ 2021એ લીધો હતો. પીએમ મોદીએ બીજો ડોઝ પણ કોવેક્સીનનો લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ભારત બાયોટેકની કોવેક્સીનની વેક્સીન લગાવી છે કારણકે ઘણા લોકોએ ખાસ કરીને વિપક્ષી દળોએ આના પર સવાલ ઉઠાવ્યા હતા.\nપીએમ મોદીએ વેક્સીન લીધા બાદ સવાલે 7.18 વાગે પોતાનો વેક્સીન લેતો ફોટો પણ શેર કર્યો છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ છે, 'મે આજે દિલ્લી એઈમ્સમાં કોવિડ-19 વેક્સીનનો બીજો ડોઝ લઈ લીધો છે. વેક્સીનેશન આપણી પાસે કોરોના વાયરસને હરાવવા માટેની અમુક રીતોમાં શામેલ છે. જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલ્દી પોતાનો વેક્સીન શૉટ લો. આના માટે CoWin.gov.in પર જઈને રજિસ્ટર કરો.'\nભારતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1.15 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ મહામારી ફેલાવાની શરૂઆત થયા બાદથી દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં કોવિડ-19 સંક્રમિતોની કુલ સંખ્યા 1,28,01,785 થઈ ગઈ છે. આ ત્રીજો દિવસ છે, જ્યારે એક લાખથી વધુ કોરોના કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકલમાં 1,15,736 કેસ સામે આવ્યા છે અને 630 દર્દીઓના મોત થઈ ગયા છે. દેશમાં મહામારીથી મરનારની સંખ્યા 1,66,177 થઈ ગઈ છે.\nરાજસ્થાનનુ ફલોદી દેશનુ બીજુ સૌથી ગરમ શહેર, 43 ડિગ્રીને પાર\nકાનપુર દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરનુ એલાન\nપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દીવાળી સુધી લંબાવાઈ\nરાજ્ય સરકારને કેન્દ્ર મફતમાં આપશે કોરોના વેક્સીન, મોદીના સંબોધનની મુખ્ય વાતો\nદેશની જનતાને આજે સાંજે 5 વાગે સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી\n22 વર્ષના યુવકે પીએમ મોદીને આપી જાનથી મારી નાખવાની ધમકી, ધરપકડ થયા બાદ જણાવ્યુ કારણ\nCBSE 12માંની પરિક્ષા રદ્દ, પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો\n12માંની બોર્ડની પરિક્ષાને લઇ પીએમ નરેન્દ્ર મોદી આજે કરશે મહત્વની બેઠક\nમોદીએ ખેડૂતોના વખાણ કર્યાં, બોલ્યા- કોરોના કાળમાં પણ ખેત પેદાશોનું રેકોર્ડ ઉત્પાદન થયું\nકોવિડ 19થી જીવન ગુમાવનારના આશ્રિતો માટે સરકારે પેંશન યોજનાની ઘોષણા કરી\nપીએમ મોદી પર મમતા બેનરજીનો પલટવાર, કહ્યું- પોતાની હાર પચાવી શકતા નથી એટલે દરરોજ ઝઘડે છે\n'PMની બેઠક છોડવી મમતા બેનર્જીનુ તાનાશાહી વલણ છે, શાહથી લઈને હર્ષવર્ધન સુધી બધાએ સાધ્યુ દીદી પર નિશા��'\nસેન્ટ્રલ વિસ્ટા : નરેન્દ્ર મોદીને શું ખરેખર એક નવા ઘરની ખરેખર જરૂર છે\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://oceanofjobs.in/author/santok_kagadiya/", "date_download": "2021-06-14T23:29:44Z", "digest": "sha1:C6ZGLLURG33JWWEPXZQV432OCVMZDTQH", "length": 5098, "nlines": 70, "source_domain": "oceanofjobs.in", "title": "ocean of jobs, Author at ocean of jobs", "raw_content": "\nજો તમે પણ, Mother Quotes in Gujarati શોધી રહ્યા છો તો તમે એકદમ ચોક્કસ જગ્યા પર આવ્યા છો. કેમકે આજે હું આ પોસ્ટ માં તમારા માટે 100 થી પણ વધુ Gujarati Maa Shayari કે Maa Quotes in Gujarati લાવ્યો છું. જે તમને ચોક્કસ પસંદ આવશે જ એ મારી ગેરેન્ટી લઇ લો તમે. જો કે આમતો…\nકામમાંથી નિવૃત્તિ એ જીવનની એક નવી શરૂઆતનો સંકેત આપે છે, કે જેમાં જીવનના અધૂરા સપ્ના પુરા કરી શકાય. આપણા સાથી કર્મચારીઓ, મિત્રો, અને શિક્ષક જેવા સિનિયર ગણ કામમાંથી નિવૃત્ત થતા હોય છે. લોકો નિવૃત્ત થતા વ્યક્તિ માટે નિવૃત્તિની શુભેચ્છાઓ અથવા Retirement Quotes in Gujarati શોધતા હોય છે. આજે તેમના માટે હું આ પોસ્ટ માં Best…\nદિવસ ની શરૂઆત એક સુંદર Good Morning Quotes in Gujarati થી કરીએ કે જેથી કરી આપડો આખો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો રહે. આ પોસ્ટ માં હું તમારા માટે 100 થી પણ વધુ સુપ્રભાત કે ગુડ મોર્નિંગ સુવિચાર ની સૂચિ બનાવી લાવ્યો છું. તમારી સાથે-સાથે તમારા મિત્રો અને પ્રિયજનોનો દિવસ પણ સુંદર બનાવવા માટે તમે આ…\n100+ ભાવભીની શ્રદ્ધાંજલિ ના શબ્દો અને મેસેજ | Shradhanjali Message in Gujarati\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/3-crore-blinds-for-3-meter-joints-in-light-poles-in-ahmedabad-the-height-will-be-increased-to-75-meters-for-more-light-128563480.html", "date_download": "2021-06-15T00:06:20Z", "digest": "sha1:RQ6BZ3YZTTCAVKIHMASBNS5NJSU4E4TY", "length": 5776, "nlines": 60, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "3 crore blinds for 3 meter joints in light poles in Ahmedabad; The height will be increased to 7.5 meters for more light | અમદાવાદમાં લાઈટના થાંભલામાં 3 મીટરના સાંધા માટે 3 કરોડનું આંધણ થશે; વધુ પ્રકાશ માટે ઊંચાઈ વધારીને 7.5 મીટર કરાશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસ્ટ્રીટ લાઇટમાં કામગીરી:અમદાવાદમાં લાઈટના થાંભલામાં 3 મીટરના સાંધા માટે 3 કરોડનું આંધણ થશે; વધુ પ્રકાશ માટે ઊંચાઈ વધારીને 7.5 મીટર કરાશે\nસામાન્ય પણે સ્ટ્રીટ લાઈટના થાંભલાની ઊંચાઈ 4.5 મીટર રખા�� છે\nશહેરની એલઇડી સ્ટ્રીટ લાઇટની હાઇટ વધારવા માટે 3 મીટરના સાંધા કરીને 3 કરોડનો ધુમાડો કરવાનો તખતો રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની કમિટીમાં મંજૂરકરાયો છે. પ્રકાશ વધારે વિસ્તારમાં મળે તેવા ઉદેશ્ય સાથે પ્રાયોગિક ધોરણે કરવાની આ કામગીરી શંકાસ્પદ જણાઇ રહી છે. લાઇટના પોલની હાઇટ 4.5 મીટરથી વધારીને 7 થી 7.5 મીટર સુધી લઈ જવાશે.\nરોડ એન્ડ બિલ્ડિંગ કમિટી સમક્ષ રજૂ થયેલા કામમાં સ્ટ્રીટ પોલની હાઇટ વધારવા માટે તેના પર 4 થી 5 મીટરના એક્સ્ટેન્શન પીસ તૈયાર કરાવવાની કામગીરી મંજૂર રાખવામાં આવી છે. જેમાં 1.0 સ્કવેર ચોરસ મીટરના 3.કોર કોપર વાયરથી ફિટિંગથી પોલ બોક્સ સુધી લગાડવાની એસઆઇટીસીની કામગીરી માટે ટેન્ડર મગાવવામાં આવ્યા હતાા. જેમાં આદિત્ય એન્જિનિયર્સ પાસે ક્વોટેડ ભાવ મુજબ 3 કરોડનો આવતાં તેને કામ સોંપવામાં આવ્યું છે.\nલાઇટનું કવરક્ષેત્ર વધારવા માટે કામગીરી\nશહેરમાં સ્ટ્રીટ લાઇટ અને સોસાયટીમાં રહેલા પોલની હાઇટ 4.5 મીટર રખાય છે. મુખ્યત્વે હવે મોટાભાગના પોલને એલઇડી લાઇટ સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યા છે. એલઇડી લાઇટનું કવર ક્ષેત્ર વધારે છે આ સંજોગોમાં જો પોલની હાઇટ વધારવામાં આવે તો તેમાં વધારે વિસ્તાર કવર થઇ શકે તેવી શક્યતા જણાઇ રહી છે. તે માટે ટી.પી. રોડ, સોસાયટીઓ અને સ્લમ વિસ્તારમાં આવા પોલને એલઇડી લાઇટથી વધુ યુનિફોર્મ થાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. સામાન્ય રીતે બે પોલ વચ્ચેનું અંતર 100 ફૂટ એટલે કે 30 મીટર જેટલું હોય છે. તો તેની ઊંચાઈ પણ 4.5 મીટર જેટલી હોય છે. જ્યારે રોડ સાઇડ પર 7 મીટર સુધીની ઊંચાઈ હોય છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2", "date_download": "2021-06-15T00:44:19Z", "digest": "sha1:TZ4M3QBGJJ3P22ZQKXGYYEGDJDMCAXEG", "length": 4707, "nlines": 62, "source_domain": "gu.wikipedia.org", "title": "આની સાથે જોડાયેલા ફેરફાર - વિકિપીડિયા", "raw_content": "\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nપાના સાથે જોડાયેલા ફેરફારો જોવા માટે પાનાનું નામ દાખલ કરો. (શ્રેણીના સભ્યો જોવા માટે, શ્રેણી:શ્રેણીનું નામ દાખલ કરો). તમારી ધ્યાનસૂચિમાં હોય તેવા ફેરફારો ઘાટા અક્ષરોમાં દેખાશે.\nતાજા ફેરફારોના વિકલ્પો છેલ્લાં ૧ | ૩ | ૭ | ૧૪ | ૩૦ દિવસમાં થયેલા છેલ્લાં ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦ ફે���ફારો દર્શાવો\nનોંધણી કરેલા સભ્યો છુપાવો | અનામી સભ્યો છુપાવો | મારા ફેરફારો છુપાવો | બૉટો બતાવો | નાના ફેરફારો છુપાવો | પાનાનું વર્ગીકરણ બતાવો | દર્શાવો વિકિડેટા\n૦૬:૧૪, ૧૫ જૂન ૨૦૨૧ પછી થયેલા નવા ફેરફારો બતાવો\nનામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો સંકળાયેલ નામસ્થળ\nપાનાનું નામ: આને બદલે આપેલા પાનાં સાથે જોડાયેલા લેખોમાં થયેલા ફેરફારો શોધો\nઆ ફેરફાર દ્વારા નવું પાનું નિર્મિત થયું (નવા પાનાઓની યાદી પણ જુઓ)\nઆ એક નાનો ફેરફાર છે\nઆ ફેરફાર બોટ દ્વારા કરાયો હતો\nપાનાનું કદ આપેલા અંકો જેટલાં બાઈટ્સ જેટલું બદલ્યુ છે.\nહટાવેલાઓનું માહિતિ પત્રક (ડિલિશન લૉગ) ૧૨:૫૨ Aniket ચર્ચા યોગદાન દ્વારા પાનું LAN દૂર કરવામાં આવ્યું ‎(ભાંગફોડીયા પ્રવૃત્તિ: આટલી જ માહિતી હતી: \"{{delete|કારણ=અર્થહીન લખાણ.|subpage=LAN|year=2021|month=જૂન|day=11}} katmoviehd\")\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/delhi-police-rescues-abducted-girl-from-gujarat/", "date_download": "2021-06-15T00:36:33Z", "digest": "sha1:FID22DUF5EE5DM6UPZP3G7FJEJPAUA36", "length": 10513, "nlines": 183, "source_domain": "chitralekha.com", "title": "દિલ્હી પોલીસે ગુજરાતથી અપહરણ કરાયેલી તરુણીને બચાવી | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News National દિલ્હી પોલીસે ગુજરાતથી અપહરણ કરાયેલી તરુણીને બચાવી\nદિલ્હી પોલીસે ગુજરાતથી અપહરણ કરાયેલી તરુણીને બચાવી\nનવી દિલ્હીઃ દિલ્હી પોલીસે અપહરણ કરવામાં આવેલી 16 વર્ષીય તરુણીને ગુજરાતથી સુરક્ષિત છોડાવી છે. પોલીસે દિલ્હીમાંથી અપહરણ કરવામાં આવેલી એક 16 વર્ષની યુવતીને ગુજરાતના વાપીમાંથી સુરક્ષિત બચાવી લીધી છે. જોકે આરોપી હજી ફરાર છે, એમ પોલીસે કહ્યું હતું.\nરાજોરી ગાર્ડન પોલીસ સ્ટેશનમાં ચોથી જૂને ફરિયાદ મળી હતી કે એક કિશોરી શબાના ખાતુનને એક અજાણી વ્યક્તિએ અપહરણ કરી લીધું છે. એ પછી ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 363 હેઠળ એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો અને તપાસ જારી હતી.\nપોલીસ અધિકારીએ કહ્યું હતું કે તપાસ દરમ્યાન 80થી વધુ સીસીટીવી કેમેરાના ફુટેજનું વિશ્લેષણ કર્યું હતું અને આ ફુટેજમાં 21-25 વર્ષનો એક યુવક અપહરણ કરવામાં આવેલી યુવતી સાથે દેખાયો હતો. ત્યાં આસપાસના વિસ્તારમાં સંદિગ્ધ યુવકનો ઓળખ માટે દેખાડવામાં આવ્યો હતો અને એક દુકાનદારે એની ઓળખ કરી લીધી હતી. તેનું નામ ગુજરાતના વાપીનિવાસી સમીર બતાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપી તેના મિત્રના મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યો હતો, જેનું લોકેશન છેલ્લે દમણ અને દીવમાં ટ્રેક કરવામાં આવ્યો હતો. જોકે દરોડા ટીમ દ્વારા કલાકો તપાસ કરવા છતાં આરોપીનો પતો ન લાગી શક્યો.\nવાપીથી નવી ટીમે આરોપીના ગામ પહોંચી, પણ સમીર અને તેનો પરિવાર રફુચક્કર થયો હતો. નવ કલાકની ડોર-ટુ-ડોર પૂછપરછ પછી અપહરણ યુવતીને વાપીના બસ ડેપોથી સુરક્ષિત રીતે પકડી લેવામાં આવી હતી.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleમહાવિકાસ-આઘાડી સાથી-પક્ષો આગામી-ચૂંટણીઓ સાથે મળીને લડશેઃ પવાર\nNext articleચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અ��ક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/bjp-and-congress-are-destroying-values-of-democracy-in-rajyasabha-election-054352.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:52:17Z", "digest": "sha1:DCBWFDXA637A7ADKO423F7P65UOHTG7C", "length": 16646, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજ્યસભા ચૂંટણીઃ ભાજપ હોય કે કોંગ્રેસ લોકશાહીનું ચીરહરણ તો કરશે જ! | BJP and congress are destroying values of democracy in rajyasabha election - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nબીજેપી નેતા સ્વપન દાસગુપ્તાને ફરીથી રાજ્યસભામાં સભ્ય બન્યા, પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા આપ્યું હતુ રાજીનામુ\nરાજ્યસભામાં ગુંજ્યો મહિલા અનામત વધારવાનો મુદ્દો, મહિલા સાંસદ બોલ્યા- 33 ટકા નહી 50 ટકા રાખો અનામત\nરાજ્યસભામાં ગુલામ નબી આઝાદની જગ્યા લેશે મલ્લિકાર્જુન ખડગે\nશુ બિહારમાં કોરોના ટેસ્ટના આંકડાઓમાં થઇ રહી છે ગડબડી આરજેડીએ ઉચ્ચ સ્તરીય તપાસની કરી માંગ\nજમાઇ કોંગ્રેસમાં એક સ્પેશ્યલ નામ: નિર્મલા સિતારામનની આ ટીપ્પણી બાદ રાજ્યસભામાં હંગામો\nમમતા બેનરજીને વધુ એક ઝટકો, દીનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામુ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nરાજ્યસભા ચૂંટણીઃ ભાજપ હોય કે કોંગ્રેસ લોકશાહીનું ચીરહરણ તો કરશે જ\nદેશમાં એક તરફ કોરોના વાયરસનો ભય ઝઝૂમી રહ્યો છે. ત્યારે, બીજી તરફ ઠેર ઠેર લોકશાહીની ધજ્જીયાં ઉડાવતાં પ્રસંગો પેદા થઇ રહ્યા છે. ધારાસભ્યોના આયારામ ગયારામ અને સોદાબાજી થઇ રહ્યા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા બચાવવાની લડાઇ લડી રહ્યુ છે. પોતાના ધારાસભ્યોને સાચવવા અને બળવાખોર ધારાસભ્યોને મનાવવાના મરણીયા પ્રયાસમાં લાગ્યું છે. ત્યારે, ગુજરાતમાં દર રાજ્યસભાની ચૂંટણીમાં ભજવાતાં ધારાસભ્યોની રાજીનામાંની થિયરી આ વખતે પણ જોવા મળી છે.\nહાલની સ્થિતિએ કોંગ્રેસના પાંચ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડીને વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી ચુક્યા છે. ત્યારે, હજુ પણ બે ત્રણ ધારાસભ્યો રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો દર રાજ્યસભાના સભ્યોની ચૂંટણી વખતે આ રીતે રાજીનામાં આપીને ભાજપમાં જોડાતા જોવા મળ્યા છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનું સંખ્યા બળ ઘટવાના કારણે ભાજપના ત્રીજા સભ્યને ચૂંટાવા સંભાવના પ્રબળ બની ગઇ છે.\nજોકે, ચૂંટણી મની અને મસલ્સ પાવરનો ખેલ ગણાય છે. પરંતું, છડેચોક ધારાસભ્યોના સોદાબાજી કરીને સંખ્યાબળ બનાવવાની ભાજપની રીત હવે કાયમી થઇ ગઇ હોય તેવું મતદારોને પણ કોઠે પડી ગયું છે. લોકશાહીની મર્યાદાની વંડી ઠેકાવા માંડી છે. કોંગ્રેસના નીતિહિન ધારાસભ્યો પોતાને મળેલો જનાદેશ લીલામ કરતાં હોય તેમ વેચાઇ રહ્યા છે. તો, ભાજપ પણ ધારાસભ્યોની સોદાબાજી કરવાને જાણે કે ગોરવ માનતી હોય તેમ પોષી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે. કોંગ્રેસની સ્થિતિ દયાજનક તો નથી. પરંતું, જ્યારે, પાયાના કાર્યકરોને અવગણીને તેમજ રાજકીય સોદાબાજી કરનારા નેતાઓના ઇસારે ટીકિટો આપે તેનું પાપ ભોગવી રહી છે.\nહાલની સ્થિતિમાં કોંગ્રેસના એક સાંસદ રાજ્યસભા માટે ચૂંટાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. પરંતું, ભાજપે પોતાની પાસે બે સાંસદો ચૂંટાય તેટલુ સંખ્યાબળ હોવા છતાં અનૈતિક રીતે લોકશાહીના તંદુરસ્ત મૂલ્યોને અવગણીને ખુલ્લેઆમ ધારાસભ્યોની ખરીદ વેચાણ સંઘ ચાલુ કર્યુ હોય તેમ પોતાના ત્રીજા સભ્યને જીતાડવાની કુચેષ્ઠા પણ કરી છે.\nગુજરાત રાજ્યસભા ચૂંટણીઃ રાજીનામુ આપનાર કોંગ્રેસના 5 ધારાસભ્યોને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ\nઆવનારો સમય ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઇ રાજકીય પાર્ટી હોય.. આ તમામને આ દેશનો નાગરિક જે મૂલ્યો વર્તમાનમાં શીખી રહ્યો છે, તે વારસો મળવાનો છે. આ સ્થિતિ નૈતિકતાને ક્યાં સ્થાન છે લોકશાહીની જો આ વ્યાખ્યા હોય તો શું બદલાવની શક્યતા છે લોકશાહીની જો આ વ્યાખ્યા હોય તો શું બદલાવની શક્યતા છે મતદારોને કોઠે પડી ગયેલી આ પરિસ્થિતિ શું ક્રાંતિનો માર્ગ મોકળો કરશે કે કેમ મતદારોને કોઠે પડી ગયેલી આ પરિસ્થિતિ શું ક્રાંતિનો માર્ગ મોકળો કરશે કે કેમ આ અનેક સવાલો ઉભા થાય છે. પરંતું, જાતિવાદ અને ધર્માંધતાના કોઠે પડી ગયેલી રાજનીતિ વિશે વિચારવાનો લોકો પાસે સમય કેટલો\nગુલામ નબી આઝાદની જગ્યાએ મલ્લિકાર્જૂન ખડગે હશે રાજ્યસભામાં વિપક્ષના નેતા\nરાજ્યસભામાં સાંસદોની વિદાય દરમિયાન ભાવુક થયા પીએમ મોદી, ગુલામ નબી આઝાદના કર્યા વખાણ\nપીએમ મોદીએ પ્રદર્શન ખત્મ કરી વાતચીત કરવા માટે કરી અપીલ, ખેડૂત નેતાઓએ કહ્યું- તારીખ કરો નક્કી\nરાજ્યસભામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું - ભારતીય સેનાએ પાકિસ્તાનની હરકતોને સીમા સુધી સિમિત કરી\nFarmers Protest: રાજ્યસભામાં બોલ્યા પીએમ મોદી - MSP હતી, છે અને હંમેશા રહેશે\nBudget સત્ર પહેલા વેંકૈયા નાયડુએ 31 જાન્યુઆરીએ પોતાના આવાસ પર બોલાવી બેઠક\nરાજ્યસભામાં સસ્પેંડેડ 8 સાંસદના સમર્થનમાં આવ્યા શરદ પવાર, કરશે 1 દિવસના ધરણા\nકૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું\nખેડૂતો માટેના બિલ કાલે રાજ્યસભામાં થશે રજૂ, ભાજપે પોતાના સાંસદોને જારી કર્યુ વ્હિપ\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નો દરજ્જો, સંસદમાં બિલ પાસ, મંજૂરી પણ મળી\nભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે કોરોના વેક્સીન, આરોગ્ય મંત્રીએ રાજ્યસભામાં આપી માહિતી\nગુજરાતની આયુર્વેદ સંસ્થાઓને 'રાષ્ટ્રીય મહત્વ'નુ ટેગ આપવા માટે સંસદે બિલને આપી મંજૂરી\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/2020-11-21/233147", "date_download": "2021-06-14T23:37:05Z", "digest": "sha1:XXIHGT3UBQL7WCLDITUGV26KMQ3NL4UC", "length": 17562, "nlines": 131, "source_domain": "akilanews.com", "title": "ગૂગલ, ફેસબુક અને ટ્વિટરની પાકમાંથી વેપાર સમેટવા ધમકી", "raw_content": "\nગૂગલ, ફેસબુક અને ટ્વિટરની પાકમાંથી વેપાર સમેટવા ધમકી\nઈન્ટરનેટ કંટેટ પર સેન્શરશિપનો વિરોધ : ઇન્ટરનેટ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એશિયા ઇન્ટરનેટ એલાયન્સે પાકમાં નવા કાયદા પર ચિંતા દર્શાવી\nનવી દિલ્હી, તા. ૨૧ : નવા ડિજિટલ કાયદાના આગમનથી પ��કિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ઈન્ટરનેટ અને ટેકનોલોજીના મુખ્ય કંપનીઓએ પાકિસ્તાનને ધમકી આપી છે કે જો આ કાયદો નહીં બદલવામાં આવે તો તેઓ પાકિસ્તાનથી પોતાનો વેપાર સમેટવા માટે મજબૂર થવું પડશે. તેમાં ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવી મોટી કંપનીઓનો સમાવેશથાય છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે જાહેરાત કરી હતી કે હવે તેમના ત્યાં ઇન્ટરનેટના કંટેટ પર સેંશરશિપ લાવવામાં આવશે. નિયમો તોડનાર કંરની વિરુદ્ધ દંડ ફટકારવામાં આવશે.\nસરકારની નીતિઓની વાત કરીએ તો વૈશ્વિક ઇન્ટરનેટ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એશિયા ઇન્ટરનેટ એલાયન્સએ એક નિવેદનમાં કહ્યું છે કે ઇન્ટરનેટ કંપનીઓને લક્ષ્યાંક બનાવનારા નવા કાયદા ચિંતાજનક છે. જણાવી દઇએ કે ગૂગલ, ફેસબુક અને ટ્વિટર પણ આ જોડાણનો એક ભાગ છે. કંપનીઓએ આ વાત એવા સમયે કહ્યું છે જ્યારે ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) મંત્રાલયે આ જાહેરાત ફક્ત બે દિવસ પહેલા કરી હતી.\nપાકિસ્તાનના અખબાર અનુસાર બુધવારે આઇટી મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ અને ઇન્ટરનેટ સર્વિસ કંપનીઓને તપાસ એજન્સીઓ પૂછશે તે તમામ માહિતી આપવાની રહેશે. આ માહિતીમાં સબ્સ્ક્રાઇબર માહિતી, ટ્રાફિક ડેટા અને વપરાશકર્તા ડેટા શામેલ હોઈ શકે છે. નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ અથવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ઇસ્લામનો બદનામ કરવા, અભદ્ર ભાષા, અશ્લીલતા અથવા કોઈપણ સામગ્રીને વેગ આપવા બદલ ૩.૧૪ મિલિયન ડોલર સુધીનો દંડ કરવામાં આવશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nદેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST\nઅરવલ્લી જિલ્લાનું ધનસુરા 48 કલાકમાં 30થી વધુ કેસ આવતા 23 નવેમ્બર સુધી જનતા કરફયુ : આજથી સજ્જડ બંધ રહેશે access_time 11:20 pm IST\nભારત સામે જીતવા માટે કોહલીને શાંત રાખવો જરૂરીઃ પેટ કમિન્સ access_time 3:22 pm IST\nસગા કાકા-મામા, ફૂઆ કે માસીના દિકરા-દિકરી સાથે લગ્ન કરવા એ ગેરકાયદેસર access_time 10:20 am IST\nકોમેડીયન કામરા દ્વારા સીજેઆઇ માટે મિડિલ ફિંગર ટવીટ માટે માનહાની કાર્યવાહી કરવા પરમીશન અપાઇ access_time 10:16 pm IST\nઅલ-કાયદાના ચીફ અલ-જવાહીરીનું મોત access_time 9:42 am IST\nરેલનગરના ટ્રાન્સપોર્ટર રવજીભાઇનો રાવકી ગામે ઓફિસે ઝેર પી આપઘાત access_time 12:55 pm IST\nસમરસ કોવિડ કેર સેન્ટર ખાતે રંગોળી દોરી આરોગ્ય કર્મીઓએ ઉજવ્યું પર્વ access_time 3:26 pm IST\nલગ્ન સમારંભ સાબિત થઈ શકે છે સુપર સ્પ્રેડર ઇવેન્ટ access_time 3:28 pm IST\nસોરઠમાં ઠંડી વધી, ગિરનાર પર્વત પર ૭.૯ ડીગ્રી ઠંડી access_time 1:00 pm IST\nકચ્છમાં વધુ ૨૦ કેસ- ચુંટણી અને તહેવારો પછી હવે તંત્રની નજરે ચડયા કોરોનાના દર્દીઓ access_time 11:12 am IST\nલાલપુરનાં ગજણાની સીમમાં પત્નિનાં પ્રેમીને પતિએ મોતને ઘાટ ઉતાર્યાનો ઘટસ્ફોટઃ બે શખ્સ મ���્ય પ્રદેશથી ઝડપાયા access_time 4:57 pm IST\nનાના ભાઈ સાથે ચોર પોલીસ રમતા ટાબરીયાની એક હરકતથી અસલી પોલીસે કર્ફ્યુમાં દોડવું પડ્યું access_time 11:04 pm IST\nઅમદાવાદમાં કર્ફ્યુનો કડક અમલ, ૧૧૫ કેસ, ૧૩૦ની અટકાયત access_time 8:53 pm IST\nપેરોલ પર છૂટેલા યુવકની વૃદ્ધે લાકડીના ઘા મારી હત્યા કરી access_time 8:55 pm IST\n1070 ફૂટ ઉપર આવેલ છે આ વિશ્વની સૌથી ઊંચી લિફ્ટ access_time 5:39 pm IST\nસુપરમાર્કેટમાં ખરીદી સમયે નહોતું પહેર્યું માસ્ક : મહિલાને ખાવી પડી જેલની હવા access_time 9:37 am IST\nફેસબુકનો ચોંકાવનારો ખુલાસો:અંદાજે 10 હજારમાંથી 11 પોસ્ટ ફેલાવી રહી છે નફરત access_time 5:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nન્યુયોર્ક સ્ટેટ સેનેટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી કેવિન થોમસ વિજેતા : મતોની ફેર ગણતરી પહેલા પરાજિત જણાયા હતા : ન્યુયોર્ક સ્ટેટ સેનેટમાં હવે ત્રીજા ઇન્ડિયન અમેરિકન વિજેતા બન્યા access_time 6:34 pm IST\n' બ્રિટન મહારાણી રાષ્ટ્રમંડલ નિબંધ સ્પર્ધા ' : લંડનમાં આવેલી રોયલ કોમનવેલ્થ સોસાયટી આયોજિત નિબંધ સ્પર્ધામાં ભારતીય મૂળના સ્ટુડન્ટનો ડંકો : સિંગાપોરનો 14 વર્ષીય સ્ટુડન્ટ આદિત્ય ચૌધરી પ્રથમ ક્રમે : ભારતની 16 વર્ષીય સ્ટુડન્ટ અનન્યા મુખરજી બીજા ક્રમે access_time 1:32 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની સંભવિત કેબિનેટમાં 3 ઇન્ડિયન અમેરિકનને સ્થાન મળે તેવી શક્યતા : પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી , પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી ,તથા પ્રોફેસર શ્રી અરુણ મજુમદાર ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવો સ્થાનિક અખબારોનો અહેવાલ access_time 7:08 pm IST\nજો ધોનીના વાળ લાંબા હોત તો હું તેની સામે જોત પણ નહીઃ સાક્ષી access_time 3:23 pm IST\nકીવીના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર એંડ્રયુ હેઝલડાઈનને કેન્સર access_time 7:44 pm IST\nર૦૧૯ વર્લ્‍ડ કપમાં રાયડુને ટીમથી બાહર રાખવાનો નિર્ણય ખોટો હતો : પૂર્વ પસંદગી કર્તા દેવાંગ ગાંધી access_time 10:01 pm IST\nમાલદીવમાં પરિવાર સાથે રજાની મજા માની રહી છે રકુલ પ્રીતસિંહે : બીચ પર બોલ્ડ પોઝ આપતા ફોટો કર્યા શેયર access_time 5:44 pm IST\nઆ વર્ષે 11 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે ફિલ્મ 'ઈંદુ કી જવાની' access_time 5:44 pm IST\nતારક મહેતાના કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી કોરોના પોઝીટીવ access_time 9:38 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chataksky.com/%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A7%E0%AB%81-%E0%AA%86-%E0%AA%9C%E0%AA%96%E0%AB%8D%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%88%E0%AA%A8/amp/", "date_download": "2021-06-14T23:58:43Z", "digest": "sha1:4XAG6UHH4QY5WUE2O553KFXAXKNVMNYB", "length": 5158, "nlines": 62, "source_domain": "chataksky.com", "title": "બન્ધુ ,આ જખ્મો જો ,એમાં કોઈનોય વાંક ના જો ,મુકુલ દવે ‘ચાતક’ - CHATAKSKY", "raw_content": "\nબન્ધુ ,આ જખ્મો જો ,એમાં કોઈનોય વાંક ના જો ,મુકુલ દવે ‘ચાતક’\nબન્ધુ , આ જખ્મો જો , એમાં કોઈનોય વાંક ના જો\nજિન્દગીનીના અર્થ ખુલ્લા થાય છે ,એમાં આંક ના જો\nછોને પ્રતીક્ષાને બહાને જિન્દગી જીવાઈ જતી ને\nતું હવે તારા આગમનમાં બસ મને ક્યાંક ના જો\nગામ , આ પગરવ , ગલી ને ઝરૂખો તો ગયાં પણ\nવળ્યાં રસ્તા તારી ગલી સુઘી સૌ , મને રાંક ના જો\nઆમ તો પ્રર્યાપ્ત છે આખી નદીનું તરસવું\nપી ગયો આખી નદી સાગર તું એમાં વળાંક ના જો\nસ્પર્શી તુજને વહુ એ શ્વાસની વાત અલગ છે\nહું છું છું ને પણ નથી એમાં મને કોક ના જો\nNext શ્રધ્ધા કેરું શબ્દનું પર્યાય રણ વિસ્તરે છે ,મુકુલ દવે 'ચાતક ' »\nPrevious « ડૂબી રહ્યો છે આફતાબ ,તને કેમ સમજાવું ,મુકુલ દવે 'ચાતક '\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\nએને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘\nહાથની મુઠ્ઠી ખોલ રેખાની મરામત વેચું છું ,મુકુલ દવે ‘ચાતક’\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ બે ચાર છાંટાથી નહીં છીપે હવે મારી … Read More\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nબંધ ક ર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો ભ્રમરો દીવાનગીમાં આમ છે નોખો માત્ર દર્પણ… Read More\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને 'હું ' જ દૂર નો ભેદ પહોંચાડે છે આમ બે આંખોના સેતુબંધ … Read More\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\nદૂરથી એણે પ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો આભમાં પાંખો ફૂટે પ્હેલાં પછાડ્યાં ને … Read More\nએને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘\nએને મને યાદ કર્યો જ નથી, એવું પણ નથી યાદમાં એને સંચર્યો જ નથી, એવું … Read More\nહાથની મુઠ્ઠી ખોલ રેખાની મરામત વેચું છું ,મુકુલ દવે ‘ચાતક’\nહાથની મુઠ્ઠી ખોલ રેખાની મરામત વેચું છું ભાગ્ય મારું વાંચવું છે હું કરામત વેચું … Read More\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/call-recording-app/", "date_download": "2021-06-15T01:34:22Z", "digest": "sha1:ZB5BORZY7B3IJKEGWGXLFJ5EEFKP2PLJ", "length": 4981, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "call recording app - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nરહેજો સતર્ક/ તમારા મોબાઈલ કોલ તો નથી થઇ રહ્યા રેકોર્ડ, આ સરળ રીતે મેળવો જાણકારી નહીં તો ભરાઈ જશો\nઆજકાલ સ્માર્ટફોનમાં કોલ રેકોર્ડિંગ કરવું ખુબ સરળ છે. જોકે ભારતમાં કોઈ વ્યક્તિની મંજૂરી લીધા વગર એ વ્યક્તિનો કોલ રેકોર્ડ કરવું લીગલ નથી. પરંતુ હું તમે...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://gu.judin-packing.com/soup-cup-product/", "date_download": "2021-06-15T00:08:08Z", "digest": "sha1:SPW7WCLJHB75DUPREUVLJS2R2J72F5MD", "length": 10465, "nlines": 233, "source_domain": "gu.judin-packing.com", "title": "ચાઇના સૂપ કપ ઉત્પાદકો અને સપ્લાયર્સ | હાયશુ", "raw_content": "\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nહોટ સિંગલ વોલ કપ\nઅમારી પાસે કાગળના ઉત્પાદનોનો વિદેશી વેપાર સેવાનો 11 વર્ષનો અનુભવ છે\nઅમે તમારા નમૂનાઓ અથવા તમારી ડિઝાઇનને સંપૂર્ણપણે પેકિંગ બ yourક્સ બનાવીએ છીએ\n8,000 ચોરસ મીટરની ફેક્ટરીના આધારે, અમારી ઉત્પાદન ક્ષમતા દર મહિને 50 HQ કન્ટેનરો સુધી પહોંચે છે.\nઅમ��� ઘણા જાણીતા ઉદ્યોગો, જેમ કે સ્વીડનમાં બિર્ગ્મા, સ્પેન અને ફ્રાન્સના કેરેફોર અને જર્મનીમાં લિડલ જેવા ચીજવસ્તુઓ પ્રદાન કરીએ છીએ.\nઅમારી પાસે સૌથી વ્યવહારુ અને અદ્યતન પ્રિન્ટિંગ મશીન-હીડલબર્ગ છે, ફ્લેક્સો પ્રિન્ટિંગ, setફસેટ પ્રિન્ટિંગ, તેમજ બ્લેક પીઈટી ફિલ્મ, ગોલ્ડ સ્ટેમ્પિંગ અને અન્ય તકનીકીઓ પ્રદાન કરી શકે છે.\nઅમને EUTR, TUV અને FSC… પ્રમાણપત્ર માટે પ્રમાણિત મળ્યું છે.\nઅમને ઇમેઇલ મોકલો પીડીએફ તરીકે ડાઉનલોડ કરો\nપ્રકાર: સૂપ કપ ઉદભવ ની જગ્યા: નિન્ગો, ચીન\nરંગ: ઘણા રંગ પસંદ કરો મોડેલ નંબર: કસ્ટમાઇઝ્ડ\nકદ: કસ્ટમ ડાયમેન્શન વપરાશ: ખોરાક\nછાપવા: Setફસેટ અને ફ્લેક્સો પ્રિન્ટિંગ લક્ષણ: ડિસ્પોઝેબલ ઇકો ફ્રેન્ડલી સ્ટોક બાયોડિગ્રેડેબલ\nઉત્પાદન નામ: સૂપ કપ બનાવવું લોગો: કસ્ટમાઇઝ કરેલ લોગો સ્વીકાર્ય\nએપ્લિકેશન: રેસ્ટોરન્ટ, ઘર અને પાર્ટી OEM: OEM સ્વાગત કર્યું\nવાપરવુ: સૂપ પેકિંગ: 25 પીસીએસ * 20 બેગ / કાર્ટન\nપ્રકાર: કપ સામગ્રી: ક્રાફ્ટ પેપર, વ્હાઇટ પેપર, વાંસ પેપર\nવસ્તુ ટોચનો દિયા (મીમી) બોટમ ડાય (મીમી) Heંચાઈ (મીમી) ક્ષમતા (મિલી) પેકિંગ કેસ ડિમ (સે.મી.)\nયુરોપ .સ્ટ્રેલિયા અમેરિકા એશિયા\nપેકેજિંગ વિગતો 50pcs દીઠ બેગ, કાર્ટન દીઠ 20/40 બેગ અથવા વિનંતી તરીકે\nચુકવણીની પદ્ધતિ: ઓર્ડરની પુષ્ટિ કરવા માટે ઉત્પાદન પહેલાં 30% થાપણ, બી / એલની નકલ સામે શિપમેન્ટ પછી ટી / ટી 70% સંતુલન\nડિલિવરી વિગતો: ઓર્ડરની પુષ્ટિ કર્યા પછી 30-40 દિવસની અંદર\nઅમારી પાસે કાગળના ઉત્પાદનોનો વિદેશી વેપાર સેવાનો 11 વર્ષનો અનુભવ છે\nઅમે તમારા નમૂનાઓ અથવા તમારી ડિઝાઇનને સંપૂર્ણપણે પેકિંગ બ yourક્સ બનાવીએ છીએ\n8,000 ચોરસ મીટરની ફેક્ટરીના આધારે, અમારી ઉત્પાદન ક્ષમતા દર મહિને 50 HQ કન્ટેનરો સુધી પહોંચે છે.\nઅમે ઘણા જાણીતા ઉદ્યોગો, જેમ કે સ્વીડનમાં બિર્ગ્મા, સ્પેન અને ફ્રાન્સના કેરેફોર અને જર્મનીમાં લિડલ જેવા ચીજવસ્તુઓ પ્રદાન કરીએ છીએ.\nઅમારી પાસે સૌથી વ્યવહારુ અને અદ્યતન પ્રિન્ટિંગ મશીન-હીડલબર્ગ છે, ફ્લેક્સો પ્રિન્ટિંગ, setફસેટ પ્રિન્ટિંગ, તેમજ બ્લેક પીઈટી ફિલ્મ, ગોલ્ડ સ્ટેમ્પિંગ અને અન્ય તકનીકીઓ પ્રદાન કરી શકે છે.\nઅમને EUTR, TUV અને FSC ... પ્રમાણપત્ર માટે પ્રમાણિત મળ્યું છે.\nઅગાઉના: સલાડ બાઉલ માટે idાંકણ\nઆગળ: સૂપ કપ માટે idાંકણ\nતમારો સંદેશ અહીં લખો અને અમને મોકલો\nઆઇસ ક્રીમ પેપર કપ\nકોલ્ડ સિંગલ વોલ કપ\nપીઈટી idાંકણ સાથે પેપર ટ્રે\nરાઉન્ડ બેઝ નૂડલ બ .ક્સ\nવિંડો સાથેનો સ્વાદિષ્ટ બ boxક્સ\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશેની પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Gujarat_news/Detail/10-09-2020/145153", "date_download": "2021-06-15T00:43:59Z", "digest": "sha1:HGMKYPBUPKT2MMU4HRLOVYB4KEW4UGEK", "length": 21631, "nlines": 133, "source_domain": "akilanews.com", "title": "ગુજરાતની હાલારી ગધેડીઓની ચારેબાજુથી માંગ : સૌથી મોંઘુ અને ઔષધીય ગુણો ધરાવતું દૂધ આપે છે", "raw_content": "\nગુજરાતની હાલારી ગધેડીઓની ચારેબાજુથી માંગ : સૌથી મોંઘુ અને ઔષધીય ગુણો ધરાવતું દૂધ આપે છે\nદૂધનો ભાવ ૫ થી ૭ હજાર રૂપિયા લીટર : વિદેશમાં ગધેડીના દૂધથી સાબુ, સ્કીન જેલ અને ફેસ વોશ બનાવાય છે : પ્રાચીન મિસરમાં સૌથી ચર્ચાસ્પદ રાણી કિલિયોપેટ્રા સુંદરતા માટે ગધેડીના દૂધથી રોજ સ્નાન કરતી હોવાનું કહેવાય છે\nઆણંદ તા. ૧૦ : ગુજરાતની ગધેડીનું દૂધ છે દુનિયાનું સૌથી મોઘું દૂધ છે. જાણીને નવાઈ લાગશે, પણ ગુજરાતની ગધેડીના દૂધનો ભાવ ૫થી ૭ હજાર રૂપિયે લીટર છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતા હાલારી ગધેડાની પ્રજાતિના દૂધની ભારે માંગ છે. જામનગર અને દ્વારકા પંથકમાં મોટી સંખ્યામાં આ પ્રજાતિના ગધેડા જોવા મળે છે. આ ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો હોવાથી ઊંચી કિંમતે વેચાય છે. એટલે જ ગુજરાતની ગધેડીની આ ખાસ નસલને ઉછેરી હરિયાણામાં ડેરી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગધેડીના એક લીટર દૂધનો ભાવ ૭ હજાર રૂપિયા હશે. હરિયાણાના હિસારામાં આવેલા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇકવેન્સ તરફથી હિસારમાં ગધેડીના દૂધની ડેરી શરૂ કરવાનો પ્રોજકેટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ માટે અત્યારે હિસાર ખાતે હાલારી ગધેડાઓને કાળજીપૂર્વક ઉછેરવામાં આવી રહ્યાં છે. આ ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો રહેલા હોવાથી તે બહુ ઊંચી કિંમતે વેંચાય છે.\nઆ વિશે આણંદ કૃષિ યુનિવર્સિટીના દૂધ સંશોધન કેન્દ્રના ડીન જેબી પ્રજાપતિ કહે છે કે, દરરોજ એકથી દોઢ લીટર દૂધ જ આ પ્રકારની ગધેડી આપે છે, અને તે દૂધમાં પોષક તત્વોની ભરમાર હોવાને કારણે તેના ઘણા ઉપયોગ થતા હોય છે. તેના દૂધમાં વિટામિન બીની માત્રા ભરપૂર હોય છે. તેથી તે ઉંચા ભાવે વેચાય છે.\nજે લોકો આ દૂધનું નામ સાંભળીને હોંશ ગુમાવી રહ્યા છે, તે જાણી લે કે, પ્રાચીન મિસરમાં સૌથી ચર્ચાસ્પદ ર���ણી કિલિયોપેટ્રાની સુંદરતાના ભારે વખાણ થતા હતા. કહેવાય છે કે, તે ગધેડીના દૂધથી રોજ સ્નાન કરતી હતી. તેમાં એન્ટી એજિંગ, એન્ટી ઓકિસડન્ટ તથા બીજા તત્વ હોય છે. જે દૂધને દુર્લભ બનાવે છે.\nહાલ ગુજરાતના હલારી જાતિના ગધેડા આ બિઝનેસ માટે ઉત્કૃષ્ઠ માનવામા આવી રહ્યાં છે. જે માત્ર સૌરાષ્ટ્ર પંથકમાં જ મળી આવે છે. હવે ગુજરાત સરકાર પણ વિચારી રહી છે કે, આ પશુને માલવાહક પશુની કેટેગરીને બદલે પશુપાલનની કેટેગરીમાં રાખવામાં આવે, જેથી તેને કમાણીનું માધ્યમ બનાવી શકાય. નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઈકવાઈન (એનઆરસીઈ) એ હરિયાણાના હિસામાં ગધેડીના દૂધ પર એક પ્રોજેકટની શરૂઆત કરી છે. બે વર્ષ પહેલા જ નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જેનેટિકસ રિસોર્સિસે હલારી જાતિના ગધેડાના નોંધણી કરી હતી. ગઘેડાની આ બીજી પ્રજાતિને આ દરજ્જો મળ્યો છે. ગુજરાતની આ પ્રથમ ગધેડાની પ્રજાતિ છે.\nગુજરાતના આણંદ સ્થિત આણંદ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના ડીન ડો. રંકે જણાવ્યું કે, ઘોડાની સરખામણીમાં હલારી ગધેડા કદમાં નાના હોય છે, પરંતુ અન્ય ગધેડાની સરખામણીમાં મોટા હોય છે. જોવામાં તે ઘોડા જેવા જ લાગે છે. ગઘેડાની આ પ્રજાતિ ૨૦૦ વર્ષથી હલારા વિસ્તારમાં રહે છે. તેઓને રાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળવાથી આ પ્રજાતિ અને તેના જિન્સના સંવર્ધન માટે રસ્તો ખૂલી ગયો છે.\nજામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને પહેલા હાલાર વિસ્તાર કહેવામાં આવતો હતો. અહીના ૧૮,૧૭૬ વર્ગ કિલોમીટર વિસ્તારમાં લગભગ ૧૧૧૨ ગધેડા છે. વિદેશોમાં આ વિસ્તારના ગધેડીના દૂધની ભારે ડિમાન્ડ છે. જેનો ઉપયોગ સાબુ બનાવવા, સ્કીન જેલ તથા ફેસ વોશ બનાવવામાં થાય છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો ન���સરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nમુંબઈના મેયર કિશોરી પેડનેકરનો કોરોના ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો છે : તેણે કહેલ કે તે એ સીમ્‍ટોમેટીક છે access_time 5:53 pm IST\nકોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર થતા કુલપતિ પ્રો.નીતિનભાઈ પેથાણી ધીરે ધીરે રાબેતા મુજબનું કાર્ય કરશે અને પૂર્ણ સમય હાજર રહેશે access_time 3:53 pm IST\nવિમાના પ્રિમીયમ ઉપર હાલનો ૧૮% જીએસટી દર ઘટાડીને ૫ ટકા કરવા માટે આઈઆરડીએઆઈ એ નાણામંત્રી નિર્મલા સીતારમનનો સંપર્ક સાધ્‍યો છે : કોરોના મહામારીમાં જીએસટી દર ઘટાડવાથી વિમા ક્ષેત્રને નવુ જોમ મળશે access_time 5:56 pm IST\nકેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર જિલ્લા અને મનપાના 13.86 કરોડના વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું access_time 1:07 am IST\nરાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માનો કોરોના વાયરસ રીપોર્ટ આવ્યો પોઝીટીવ access_time 10:23 pm IST\nભારતીય રેલવે દ્વારા દક્ષિણ ભારત અને દિલ્હી વચ્ચે પ્રથમ કિસાન રેલ સેવા શરૂ access_time 11:11 am IST\nNCPના રાજકોટ જીલ્લા કાર્યાલયનું શનિવારે ઉદઘાટનઃ જયંત પટેલ (બોસ્કી) ની ઉપસ્થિતિ access_time 4:07 pm IST\nબે દિવસમાં રાજકોટ જીઇબીના ૧ હજારના સ્ટાફનું ટેસ્ટીંગ ૪૦ કર્મચારીને કોરોના જાહેર થતા કુલ ૬૦થી વધુ હોમ કોરોન્ટાઇન access_time 11:10 am IST\nએક તું(નેટવર્ક) ના મિલા સારી દુનિયા મિલે તો કયાં\nપોરબંદરમાં ��ોરોનાથી પ૩ વર્ષના પુરૂષનું મોતઃ નવા ૮ પોઝીટીવ કેસ access_time 12:45 pm IST\nજામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત : નવા 80 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 151 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલ 209 એક્ટિવ કેસ access_time 5:17 pm IST\nજાણીતી ટ્રાવેલ્સ કંપની પટેલ ટ્રાવેલ્સ સાથે ૧ કરોડની છેતરપિંડી access_time 1:03 pm IST\nગાંધીનગર:કરાઈ પોલીસ તાલીમ કેન્દ્રમાં કોરોના વિસ્ફોટ : 38 તાલીમાર્થી પોઝિટિવ access_time 6:43 pm IST\n21મીથી GTUની ત્રીજા તબક્કાની ઓનલાઈન‌ પરીક્ષાઃ 8357 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું access_time 11:16 pm IST\nરાજપીપળા શહેરમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનાના કેટલાક લાભાર્થીઓ તકતી કાઢી નાંખતા હોવાની બુમ access_time 7:44 pm IST\nબેલ્જીયમના રાજાની કાર હરાજીમાં 91 કરોડમાં વેચાઈ access_time 5:18 pm IST\nસેફટી માટે આ બોસ્નિયાની સ્કૂલે શરૂ કર્યા ઓપનએર કલાસરૂમ access_time 3:05 pm IST\nમાલીમાં આતંકવાદી હુમલામાં ત્રણ સૈનિકોના મૃત્યુ:પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત access_time 5:20 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન મીડિયા લીડર સુશ્રી બેલા બજારિયાને ગ્લોબલ ટી.વી.વાઇસ પ્રેસિડન્ટ તરીકે પ્રમોશન : 2016 ની સાલથી નેટફ્લિક્સ સાથે જોડાયેલા સુશ્રી બેલા હવે ઇન્ટરનેશનલ ટી.વી.પ્રોગ્રામનું પણ સંચાલન કરશે access_time 8:53 pm IST\nવિશ્વમાં કોવિદ -19 ના કહેર વચ્ચે ફલૂ રોગચાળાથી પણ સાવચેત રહેજો : ફ્લૂની રસી મુકાવવાનું ચુકતા નહીં : નાક ,કાન ,કે આંખોને બને ત્યાંસુધી આંગળી ન અડાડો : મોઢું ઢાંકેલું રાખો : વારંવાર હાથ ધુવો : સુવિખ્યાત અને સેવાભાવી ઇન્ડિયન અમેરિકન ડો.તુષાર પટેલનો અનુરોધ access_time 1:54 pm IST\nકોવિદ -19 ના કહેર વચ્ચે યુ.એસ.માં' યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન 'ની માનવ સેવા : ફ્રી મેડિકલ કેમ્પના આયોજનો કર્યા : માસ્ક, ગ્લોવઝ , જીવન જરૂરી ચીજોની કીટ્સનું વિતરણ કર્યું , તેમજ ફુડ બોક્સ પહોંચાડ્યા access_time 1:19 pm IST\nકોરોના મહામારીઃ એશિયાઇ ફૂટબોલ પરિસંઘએ કોરોના વાયરસ મહામારીને લઇ એએફસી કપ ર૦ર૦ રદ કર્યો access_time 12:04 am IST\nજંગમાં ખુદને સાબિત કરી ચુકેલા વિશ્વના સર્વશ્રેષ્‍ઠ 4.5 જનરેશનના લડાકુ વિમાનોને સામેલ થયાની સાથે તેને વિશ્વના સૌથી સારા ફાઇટર પાયલટ પણ મળી ગયા છેઃ રાફેલની એન્‍ટ્રીને વધાવતા મહેન્‍દ્રસિંહ ધોની access_time 4:27 pm IST\nઆઇસીસી ટી-ર૦ રેકીંગઃ ઓસ્ટ્રેલીયા નંબર વન બનીઃ ડેવીડ મલાન ટોપ બેટસમેન access_time 12:45 pm IST\nશહેનાઝ ગીલે વજન ઘટાડી બદલ્યો દેખાવ access_time 9:44 am IST\n‘હાય રામા યે ક્‍યા હુઆ....' આ વખતે આંખના ઇશારાના કારણે નહીં પરંતુ મધુર અવાજના કારણે પ્રિયા પ્રકાશ વો��િયર ચર્ચામાં access_time 4:33 pm IST\nબડે દિલવાલા પ્રભાસની ત્રણ ફિલ્મો કતારમાં access_time 9:44 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/20-08-2019/30544", "date_download": "2021-06-15T00:06:24Z", "digest": "sha1:ON7X3DZ5EGR2OZCR5SXWO266N27ZCY43", "length": 14712, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "આઈસ્ક્રીમ માટે રસ્તા પર યુવતીએ બોયફ્રેન્ડનો જીવ લીધો", "raw_content": "\nઆઈસ્ક્રીમ માટે રસ્તા પર યુવતીએ બોયફ્રેન્ડનો જીવ લીધો\nનવી દિલ્હી: ચીનમાં અપરાધની ઘટના ખુબજ વધી રહી છે ત્યારે ચીનના જુમાદિયામાં એક એવી ઘટના બની છે જેને સહુ કોઈને અચરજમાં મૂકી દીધા છે એક મહિલાએ આઈસ્ક્રીમ માટે પોતાના બોયફ્રેન્ડનો જીવ લીધો છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક મહિલાએ આઈસ્ક્રીમ લેવા જવાનું પોતાના બોયફ્રેન્ડને કહેતા તેને ના કહી દેતા આ મહિલાએ પોતાના બોયફ્રેન્ડને મોતનેઘાટ ઉતારી દેતા અરેરાટી મચી જવા પામી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઉત્તર પ્રદેશમાં ઇંધણ મોંઘુ:યોગી સરકારે વેટના દરમાં કર્યો વધારો :ખાદ્ય ઘટાડવા યોગી સરકારે પેટ્રોલ ઉપર 28,8 ટકા અને ડીઝલ ઉપર 17,48 ટકા વેટ વસૂલવા કર્યો નિર્ણંય ;વેટ વધતા પેટ્રોલ લિટરે 2,35 રૂપિયા અને ડીઝલ 92 પૈસા લિટરે મોંઘુ થયું access_time 1:15 am IST\nરશિયાની એલોરોસા લંડનની ડીલીઅર્સના વેચાણમાં ૨.૫ અબજ ડોલર સંયુકત ખોટઃ ૬ મહિનામાં ૧૩ હજાર કારીગરો બન્યા બેકાર access_time 3:54 pm IST\nસુપ્રિમ કોર્ટે રામજન્મભૂમિ - બાબરી મસ્જિદ જમીન વિવાદના ૮મા દિવસની સુનાવણી દરમિયાન રામલલ્લાના વકીલે પૂરાતત્વ વિભાગના રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અયોધ્યામાં મસ્જીદનું નિર્માણ કરવા માટે હિન્દુ મંદિર તોડી પડાયુ હતું : વરિષ્ઠ અધિવકતા સી.એસ.વૈદ્યનાથને કોર્ટમાં કહ્યું કે, પુરાતત્વ વિભાગના રિપોર્ટમાં મગર અને કાચબાની આકૃતિઓનો ઉલ્લેખ છે, જેનો મુસ્લિમ સંસ્કૃતિ સાથે કોઈ લેવા-દેવા નથી access_time 1:06 pm IST\nગર્ભમાં શિશુની હત્યાની આરોપી દુષ્કર્મ પીડિતાને અલ-સલ્વાડોરની કોર્ટએ કરી મુકત access_time 11:46 pm IST\n''પાઘડીમાંથી બોમ્બ મળ્યો છે': ભારતીય મૂળના શીખ અગ્રણી રવિ સિંહ સાથે ઓસ્ટ્રીયા એરપોર્ટ ઉપર મહિલા કર્મચારીની મજાક સાથેની વંશીય ટિપ્પણીઃ માફી માંગવાનુ કહેતા ઇન્કાર access_time 8:56 pm IST\nપૂ.જીવરાજબાપુ સાથે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સ્મૃતિરૂપ સંભારણા access_time 11:59 am IST\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા સંશોધક કૃણાલસિંહ રાઠોડના પ્રતિકારક સ્વીચીંગ ટેકનોલોજી સંશોધનને અમેરીકામાં સ્થાન access_time 4:13 pm IST\nલોકમેળા સ્થળે ૪-જી એલટીઇ કોમ્યુનિકેશન સિસ્ટમનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ થશે access_time 4:19 pm IST\nપૂ. જીવરાજબાપુ સાથે સંભારણું access_time 4:12 pm IST\nમોરબી માળિયાના લક્ષ્મીવાસમાં વરસાદના પાણી ભરાયાઃપાણી નિકાલની અંગે કલેકટરને આવેદન access_time 11:39 am IST\nબાબરાના વાંડળીયાની સીમમાં દારૂ ઝડપાયોઃ ર શખ્સો ફરાર access_time 1:14 pm IST\nહળવદના કવાડિયા ગામમાં અને રાયધ્રાના મકાનમાં જુગાર દરોડો : 15 પિતાપ્રેમીઓ ઝડપાયા: એક ફરાર access_time 8:31 am IST\nલદ્દાખના ખાલસી શહેરમાં આયોજિત ગ્રીન હિમાલય કાર્યક્રમમાં SGVP ગુરુકુલના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની ઉપસ્થિતિ access_time 1:02 pm IST\nઅમદાવાદમાં કોંગ્રેસ દ્વારા રાજીવજીને વંદના access_time 12:01 pm IST\nઆંતકી હુમલાના એલર્ટ વચ્ચે ખંગેલા ચેક પોસ્ટ સીલ કરાઈ access_time 9:59 pm IST\nબાજવાના સેવાવિસ્તારથી ખોટા સંદેશો મળશે: વિપક્ષ access_time 6:18 pm IST\nઆ દેશમાં જંગલોની આગને રોકશે બકરીની સેના access_time 6:22 pm IST\nનદીની રેતીમાં ર૨૫૦ ફુટનું લખાણ કરીને પ્રપોઝ કર્યું access_time 3:53 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆલ્કોહોલનું સેવન લીવર માટે નુકશાનકારકઃ પુરૂષો કરતાં મહિલાઓ માટે વધુ ભયજનકઃ ઇન્ડિયન અમેરિકન સંશોધક સહિતની ટીમનો અહેવાલ access_time 8:55 pm IST\n''પાઘડીમાંથી બોમ્બ મળ્યો છે': ભારતીય મૂળના શીખ અગ્રણી રવિ સિંહ સાથે ઓસ્ટ્રીયા એરપોર્ટ ઉપર મહિલા કર્મચારીની મજાક સાથેની વંશીય ટિપ્પણીઃ માફી માંગવાનુ કહેતા ઇન્કાર access_time 8:56 pm IST\nએશિયા સોસાયટીના ''૨૧ યંગ લીડર્સ પ્રોગ્રામ''માં ઇન્ડિયન અમેરિકન જર્નાલીસ્ટ સહિત ૪ ભારતીયોને સ્થાન access_time 8:53 pm IST\nહોકી: ભારતે જાપાનને 6-3થી આપી કરારી માત access_time 5:58 pm IST\nવર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપ: સમીરને પહેલા રાઉન્ડમાં અપસેટનો સામનો કરવો પડ્યો access_time 5:56 pm IST\nસ્ટેયર્સ ફાઉન્ડેશન બોર્ડથી જોડાયા યુએનઆઈના પ્રમુખ વિશ્વાસ ત્રિપાઠી access_time 5:54 pm IST\nફિલ્મ કેજીએફના બીજા ચેપ્ટરનું શૂટિંગ મૈસૂરમાં શરૂ access_time 5:27 pm IST\nપુનિત ઈસ્સરના પુત્ર સિદ્ધાંતને લોન્ચ કરશે સલમાન ખાન access_time 5:19 pm IST\nદબંગ-૩નું મોટા ભાગનું શુટીંગ પુરૂ access_time 9:59 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/24-04-2019/28623", "date_download": "2021-06-14T23:38:34Z", "digest": "sha1:TK4RRK6N3VCKHTHW2KAJABXFZZF27LJO", "length": 14523, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "આફ્રિકાની આ છોકરીએ છ અલગ-અલગ ધૂનમાં ગાઈ હનુમાન ચાલીસા", "raw_content": "\nઆફ્રિકાની આ છોકરીએ છ અલગ-અલગ ધૂનમાં ગાઈ હનુમાન ચાલીસા\nનવી દિલ્હી, તા.૨૪: ભારતીય મૂળની દક્ષિણ આફ્રિકાની સિંગરે સંપૂર્ણ હનુમાન ચાલીસા ૬ વિવિધ ધૂનમાં ગાઈને તેની સીડી બનાવી છે. આ સિંગરનું નામ વંદના નારન છે.\nહવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં કિલક કરો ૨/૩૬ વિવિધ ધૂનમાં હનુમાન ચાલીસાની પ્રસ્તુતિ કરી\nજોહાનિસબર્ગના સાઉથમાં સ્થિત ઈન્ડિયન ટાઉનશિપ લેનાસિયામાં ૨૧ એપ્રિલના રોજ આયોજિત વાર્ષિક સંયુકત હનુમાન ચાલીસા કાર્યક્રમમાં વંદના નારને ૬ અલગ-અલગ ધૂનમાં હનુમાન ચાલીસાની પ્રસ્તુતિ કરી.\nસિંગર વંદના નારને કહ���યું કે અમે ૬ વિવિધ ધૂનમાં હનુમાન ચાલીસા ગાવાનું એટલા માટે વિચાર્યું કારણકે આ અલગ-અલગ ધૂન થકી વૃધ્ધો સહિત યુવાનો પણ હનુમાન ચાલીસા સાંભળવા માટે આકર્ષાય. અમે આમાં ઈલેકટ્રોનિક સંગીતનો પણ ઉપયોગ કર્યો છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઅરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST\nCBIએ ભૂષણ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમના પત્ની આરતી સિંઘલ સામે દેશના દરેક એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે : CBIને સંદેહ છે તેઓ બન્ને દેશ છોડીને ભાગ��� જવાની પેરવીમાં છે. access_time 9:20 pm IST\nવડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST\nમતદાન બાદ રોડ-શો કરવા બાબતે વડાપ્રધાન મોદીને રાહતઃ કેન્દ્રિય ચૂંટણી પંચે કિલનચીટ આપી access_time 3:49 pm IST\nઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ માટે હાર્દિક પટેલે કરેલો પ્રચાર access_time 9:54 pm IST\nપહેલવાન અને એસીપી નરસિંહ વિરૃદ્ધ કોંગ્રેસ માટે પ્રચાર કરવા પર એફઆઇઆર દાખલ access_time 8:49 am IST\nઅંબિકા પાર્કમાં ઉત્સાહભેર મતદાનની પરંપરા જળવાઈઃ સવારે ચા- નાસ્તા સાથે સામૂહિક મતદાન access_time 3:45 pm IST\nહવે થોડી નિરાંત થઈઃ ભાજપ મિડીયાના અગ્રણીઓ હવે હળવાશ અનુભવે છે access_time 4:04 pm IST\nકણકોટમાં ૭ રૂમમાં ર૦પ૦ ઇવીએમ-વીવીપેટ સીલ કરી દેવાયા access_time 3:56 pm IST\nજામજોધપુરમાં પ્રચંડ ઉત્સાહઃ access_time 11:50 am IST\nજીત તો આપણી જ, હવે તબીબી પ્રેકટીસ પાછી શરૂ કરી દીધી : ડો. મુંજપરા access_time 11:37 am IST\nજસદણના ખડવાવડીમાં મેરામભાઇ કોળીને પડોશી વિનુ ભરવાડે માથામાં કુહાડી ઝીંકી access_time 11:36 am IST\nધર્મનંદન ડાયમંડ સાથે ૧.૫૦ કરોડની છેતરપિંડી access_time 3:50 pm IST\nરાજ્યમાં શાંતિપૂર્ણ રીતે જંગી મતદાન કરવા બદલ ગુજરાતની જનતાનો હદયપૂર્વક આભાર માનતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 9:10 pm IST\nખેડા: વડાલા પાટિયા નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત:બેને ગંભીર ઇજા access_time 5:58 pm IST\nનેપાળમાં યાત્રી બસ દુર્ઘટનાનો શિકાર થતા 5 લોકોના મોત access_time 6:24 pm IST\n૯ આત્મઘાતી હુમલાખોરોમાં ૧ મહિલા પણ હતી : શ્રીલંકાઇ ઉપ-રક્ષામંત્રી access_time 10:52 pm IST\nકાંગો ગણરાજયમાં નાવડી ડૂબી જતા 37 લોકોના મોત access_time 6:20 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમહંત સ્વામી મહારાજે શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન સાથે મસ્જિદની લીધી મુલાકાત : શાહી મજલિસમાં સ્વાગત access_time 1:11 pm IST\nદુબઈમાં બીએસપીએસની ૧ હજાર મહિલાઓએ રજૂ કર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ access_time 3:35 pm IST\nએશિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ૫૪ વર્ષ પછી પહેલા ટાઈટલની આશા સિંધુ અને સાઈના પર access_time 4:03 pm IST\nIPL -2019 :વિરાટ સેના ફોર્મમાં :રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 17 રને કિંગ્સ ઈલેવન પંજાબ સામે વિજય :સતત ત્રીજી જીત access_time 12:18 am IST\nઅમે ��િશ્વકપનો દરેક મેચ એવી રીતે રમશુ જેમ કે ભારત વિરૂદ્ધ હોયઃ પાક કેપ્ટન સરફરાજ access_time 10:54 pm IST\nસાઉથની ફિલ્મમાં શાહરુખ ખાનને મળ્યો વિલનનો રોલ access_time 5:20 pm IST\nઅર્જુન રામપાલએ ગર્લફ્રેન્ડ ગર્ભવતી હોવા અંગે ખુલાસોઃ શેયર કર્યો ફોટો access_time 10:02 pm IST\n'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની હિન્દી રીમેકમાં નજરે પડશે પરિણીતી ચોપરા access_time 5:16 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/good-news-for-bank-employees-on-akshaya-tritiya-government-announces-tax-allowance-more-than-8-lakh-government-employees-will-get-benefits", "date_download": "2021-06-15T01:15:47Z", "digest": "sha1:MF5Q4HFMJWZFADAF2UXOTM6H4PJEHYFT", "length": 7115, "nlines": 82, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Good news for bank employees on Akshaya Tritiya: Government announces tax allowance, more than 8 lakh government employees will get benefits", "raw_content": "\nઅક્ષય તૃતીયા પર બેંક કર્મચારીઓ માટે સારા સમાચારઃ સરકારે કરી ભથ્થાની જાહેરાત, 8 લાખથી વધુ સરકારી કર્મચારીઓને મળશે લાભ\nકોરોના કાળની સ્થિતિમાં અક્ષય તૃતીયાંના પર્વ પર કેન્દ્ર સરકાર દ્નારા ભથ્થાની જાહેરાત કરાતા સરકારી બેંકોના કર્મચારીઓને બહુ મોટી રાહત મળી છે. જોકે, હજુ પણ કેન્દ્ર સરકારના અન્ય વિભાગોના કર્મચારીઓ મોંધવારી ભથ્થાની રાહ જોઈને બેઠાં છે.\nનવી દિલ્લીઃ અખાત્રીજના પર્વ પર સરકારી બેંકના કર્મચારીઓ માટે ખુશખબરી આવી છે. કેન્દ્ર સરકારે ભથ્થાની જાહેરાત કરી છે. જેથી સરકારી બેંકોમાં કામ કરતા 8 લાખથી વધારે કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે. જાહેર ક્ષેત્રની બેંકો (PSB)નાં લગભગ 8.5 લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) નક્કી કરવામાં આવ્યું છે. આ DA મે, જૂન અને જુલાઈ 2021 માટે છે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) એ તેની જાહેરાત કરી છે.\nભથ્થું નક્કી કરવાનું શું છે ધારા-ધોરણ\nIBA નાં જણાવ્યા અનુસાર, ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની AIACPI સરેરાશ 7818.51 છે. તેનાથી DA Slab 367 (7818.51 – 6352 = 1466.51/4= 367 Slabs) બને છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માટે DA 374 Slabs હતો. તેમાં 7 Slabs ઘટાડો થયો છે. તેથી, આ વખતે DAની ગણતરી બેઝિક પેના 25.69% થયો છે. જે પાછલા ત્રિમાસિક કરતા લગભગ 0.49% ઓછું છે.\nકેન્દ્ર અન્ય વિભાગોમાં કર્મચારીઓ જોઈ રહ્યાં છે ભથ્થાની રાહઃ\nજોકે, કેન્દ્ર સરકારનાં 52 લાખથી વધુ કર્મચારીઓ હજી પણ તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની રાહ જોઈ રહ્યા છે. કોવિડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેમનું મોંઘવારી ભથ્થું બંધ કરી દીધું છે. ઓલ ઇન્ડિયા એવરેજ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ AIACPIનાં આંકડા બહાર આવ્યા પછી ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ આ જાહેરાત કરી છે. આ વખતે બેંક કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 7 સ્લેબનો ઘટાડો થયો છે.\nઉલ્લેખનીય છેકે, ગયા વર્ષે ઓક્ટોબર 2020 માં AIACPI વધીને 7855.76 પર પહોંચી ગઇ હતી. બાદમાં, તેમાં વધારો નોંધવામાં આવ્યો. નવેમ્બર અને ડિસેમ્બરમાં તે અનુક્રમે 7882.06 અને 7809.74 થઇ ગઇ.\nકેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ:કોરોના સંક્રમિત બાળકો પર CT સ્કેનનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો, રેમડેસિવિર આપવા પર પ્રતિબંધ; 6 મિનિટ વોક ટેસ્ટની સલાહ\nBaba Ramdev પણ લેશે કોરોના રસી, Allopathy અને ડોક્ટરો વિશે ફરી આપ્યું મોટું નિવેદન\nતુર્કીમાં નિખિલ - નુસરત જહાંના લગ્ન અને ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ, 2 વર્ષમાં જ એવું તો શું બન્યું કે મેડ ફોર ઈચ અધર્સ કપલે કર્યો છૂટા થવાનો નિર્ણય\nમુંબઈમાં બીજા દિવસે પણ ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; ગોવા અને ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા\nમુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત, અનેક ઘાયલ\nBollywood ના 'બીગ ડેડી' Karan Joher અને ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન Ekta Kapoor કરવાના હતા લગ્ન તો પછી શું લોચો પડ્યો...\nએપલનું નવું પ્રાઈવસી ફીચર : ઈ-મેલના માધ્યમથી કંપનીઓ યુઝરને ટ્રેક નહીં કરી શકે , અણગમતા મેસેજ હેરાન નહીં કરે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/farmers-protest-virat-kohli-says-farmers-are-an-integral-part-of-our-country-rihanna-135435", "date_download": "2021-06-15T00:16:14Z", "digest": "sha1:3XHLPDYYUJCYCXKS7PPZOK6T4GOHWOPA", "length": 19620, "nlines": 132, "source_domain": "zeenews.india.com", "title": "Farmers Protest: રિહાના સહિતની વિદેશી હસ્તીઓને 'પાઠ ભણાવવા' હવે Virat Kohli મેદાનમાં, જાણો શું કહ્યું? | India News in Gujarati", "raw_content": "\nFarmers Protest: રિહાના સહિતની વિદેશી હસ્તીઓને 'પાઠ ભણાવવા' હવે Virat Kohli મેદાનમાં, જાણો શું કહ્યું\nFarmers Protest: ટીમ ઈન્ડિયાના કેપ્ટન Virat Kohli એ ખેડૂત આંદોલન પર આડેધડ ટ્વીટ કરનારી વિદેશી હસ્તીઓ પર બરાબર નિશાન સાધ્યું છે. જાણો શું કહ્યું\nVirat Kohli on Farmers Protest: સચિન તેન્દુલકર અને અન્ય અનેક ક્રિક્ટરો બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પણ અમરિકી સિંગર રિહાના (Rihanna) ના ટ્વીટ પર આકરી પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીએ કહ્યું કે આપણે આ સમયે એકજૂથ રહેવાની જરૂર છે.\nવાત જાણે એમ છે કે બોલીવુડ અને ક્રિકેટ સિલિબ્રિટીઝની આ ટિપ્પણીઓ વિદેશ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના (Rihanna) , જલવાયુ કાર્યકર ગ્રેટા થનબર્ગ અને અન્ય તરફથી ખેડૂત આંદોલન માટે કરવામાં આવેલી ટિપ્પણીઓ પર આકરી પ્રતિક��રિયા બાદ આવી છે.\nવિરાટ કોહલી ( Virat Kohli ) એ ટ્વીટ કરીને કહ્યું કે, \"અસહમતિના આ સમયમાં આપણે બધા એકજૂથ રહીએ. ખેડૂતો આપણા દેશનો એક અભિન્ન હિસ્સો છે અને મને વિશ્વાસ છે કે તમામ પક્ષો વચ્ચે એક સોહાર્દપૂર્ણ સમાધાન મળી જશે જેથી કરીને શાંતિ થાય અને તમામ મળીને આગળ વધી શકે.\"\nભારતના ધ્રુવીકરણના સ્પષ્ટ પ્રયાસ કરતા અમેરિકી રાષ્ટ્રપતિ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસ અને અન્ય કેટલીક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ ભારતીય મામલાઓ મામલાઓ પર કદાચ જ કોઈ વિશેષતા મેળવી હોય પરંતુ તેમણે ભારતમાં નવા કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનને બુધવારે પોતાનું સમર્થન આપ્યું. ભારત સરકારે તેના પર ખુબ જ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા તેમને 'નિહિત સ્વાર્થી સમૂહો'નો ભાગ ગણાવ્યા અને તેમના સમર્થનને સનસનીખેઝ સોશિયલ મીડિયા હેશટેગ ટિપ્પણીઓના રૂપમાં વર્ણિત કરતા કહ્યું કે 'આ ન તો સટીક છે કે ન તો જવાબદાર.'\nFarmers Protest: રિહાના, ગ્રેટાએ ખેડૂત આંદોલનનો મુદ્દો ઉછાળતા ભારતે કહ્યું- કોમેન્ટ કરતા પહેલા Fact જાણો\nનોંધનીય છે કે બુધવારે ટ્વિટર પર એ સમયે એકદમ હડકંપ મચી ગયો જ્યારે મંગળવારે રાતે અમેરિકી પોપ ગાયિકા રિહાનાએ ભારતના ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર એક સમાચાર લિંક પોસ્ટ કરી અને ટ્વીટ કરી કે આપણે આ અંગે વાત કેમ નથી કરી રહ્યાં.\n#GretaThunbergExposed: ખેડૂત આંદોલનના નામે વૈશ્વિક પ્રોપેંગેંડા ગ્રુપ સાથે જોડાઇને ભારતને બદનામ કરી રહી છે ગ્રેટા થનબર્ગ\nત્યારબાદ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે દેશના કેટલાક ભાગોમાં ખેડૂતોના એક ખુબ નાના વર્ગને કૃષિ સુધારા અંગે કેટલીક આપત્તિઓ છે અને આંદોલન પર ઉતાવળમાં ટિપ્પણી કરતા પહેલા આ મુદ્દાને બરાબર સમજવાની જરૂર છે.\nરિહાનાનું નામ ન લીધુ\nજો કે કોઈ પણ વિરાટ સહિત કોઈ પણ ખેલાડીએ પોતાની ટ્વીટમાં ક્યાંય રિહાનાનું નામ નથી લીધુ પરંતુ સંકેત સ્પષ્ટ છે કે ઈશારો પોપ સ્ટાર તરફ હતો. અગાઉ સચિને તો પોતાની ટ્વીટમાં પ્રોપગેન્ડા ન ચલાવવાની વાત સ્પષ્ટપણે કરી પણ હતી.\nદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...\nખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nZee News એ આંતરરાષ્ટ્રીય કાવતરાનો કર્યો પર્દાફાશ, ટ્વિટર પર ટ્રેંડ થયો #GretaThunbergExposed\nMehul Choksi હજુ પણ ���ારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\nAdani Group ના શેરમાં અચાનક ઘટાડો થયો તો પત્રકાર સુચેતા દલાલ ટ્વિટર પર થયા ટ્રેન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/23-11-2020/140779", "date_download": "2021-06-15T01:26:18Z", "digest": "sha1:OPGGGO5CPLZGPCX6V7FEALPWAENPRIZO", "length": 28981, "nlines": 139, "source_domain": "akilanews.com", "title": "રાજકોટ ડેરી રબડી-પનીર બનાવશેઃ સભાસદોને ૧૫ ટકા ડીવીડન્ડ", "raw_content": "\nરાજકોટ ડેરી રબડી-પનીર બનાવશેઃ સભાસદોને ૧૫ ટકા ડીવીડન્ડ\nવાર્ષિક સાધારણ સભામાં ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાની જાહેરાતઃ દૂધમાં ભેળસેળ સામે આકરી ચીમકીઃ ડેરીનું ગોપાલ મિલ્ક પાર્લર શરૂ કરાશેઃ વિતેલા વર્ષમાં ૭૭૬ કરોડનું ટર્ન ઓવર, નફો ૪.૧૧ કરોડઃ ઘી-છાશના વેંચાણમા વધારો\nરાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ (ડેરી)ની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, સહકારી અગ્રણીઓ મોહનભાઈ કુંડારિયા, ગોવિંદભાઈ રાણપરિયા, ડી.કે. સખિયા, મનસુખ ખાચરિયા, ભાનુભાઈ મેતા, અરવિંદ તાળા, લાખાભાઈ સાગઠિયા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર. કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ સંદીપ બગથરિયા)\nરાજકોટ, તા. ૨૩ :. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ની ૬૦મી વાર્ષિક સાધારણ સભા આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ પાંચ ઝોમાં સરકારની ગાઈડલાઈન મુજબ યોજવામાં આવેલ હતી. જેમા રાજકોટ, વાંકાનેર, જસદણ, ગોંડલ અને ધોરાજી મુકામે જે તે વિસ્તારના તાલુકાની દૂધ મંડળીઓના પ્રતિનિધિઓએ હાજરી આપેલ હતી. અધ્યક્ષે પનીર પ્લાન્ટ સહિતની જાહેરાતો કરી છે.\n૬૦માી વાાર્ષિક સાધારણસભામા ગુજરાત સરકારમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા અને દેવેનકુમાર દેસાઈ, નિયામક મંડળના સભ્યો - સહકારી તેમજ રાજકીય આગેવાનો અને ઉપસ્થિત પદાધિકારીઓનું સ્વાગત સંઘના અધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ધામેલીયાએ કરી સંઘની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી રાજકોટ ખાતે શરૂ કરેલ અને બાકીના ૪ સ્થળોને સભ્ય મંડળીઓના પ્રતિનિધિઓએ વિડીયો કોન્ફરન્સ મારફત સંઘનો અહેવાલ અને હિસાબો સાંભળેલ હતા.\nસંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવેલ કે વરસાદ, ઘાસચારાની સમસ્યા, કપાસીયા, ખોળનો અતિભાવ વધારો, પશુઓમા રોગ વગેરે કારણોસર દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયેલ હતો. જેને કારણે ૨૦૧૮-૧૯ની સરખામણીએ ૨૦૧૯-૨૦માં ૧૧ ટકા જેટલુ દૂધ સંપાદન કરેલ છે. આમ છતા જે તે વખતના અધ્યક્ષ તથા નિયામક મંડળે દૂધ ઉત્પાદકોને આર્થિક મદદરૂપ થવા માટે ૨૦૧૮-૧૯ની સરખામણીએ ૨૦૧૯-૨૦મા કિલો ફેટે રૂ. ૨૧નો વધારો ચુકવવાનો સાહસપૂર્ણ નિર્ણયલ લીધેલ છે.\nસ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા હંમેશા કહેતા હતા કે સહકારી સંસ્થા નફા માટે કામગીરી કરતી નથી, પરંતુ આપણા સભાસદોને વધુમાં વધુ સેવા આપી તેનો આર્થિક, સામાજિક વિકાસ માટે કામગીરી કરે તે ઉદ્દેશ મુજબ રાજકોટ જિલ્લાની તમામ સહકારી સંસ્થા કાર્યરત છે. સભાસદા અકસ્માત વિમા યોજનામાં દૂધ ઉત્પાદકોનો રૂ. ૫ લાખનો વિમો લેવામાં આવતો હતો. તે ગત વર્ષથી રૂ. ૧૦ લાખનો કરેલ છે. જેનુ ૧૦૦ ટકા પ્રિમીયમ દૂધ સંઘ તરફથી ભરવામાં આવેલ છે. જે પ્રણાલી અમે પણ ચાલુ રાખેલ છે. આ ઉપરાંત આપણા પશુ ચિકિત્સકો દ્વારા દૂધ ઉત્પાદકોના પશુઓ સ્વસ્થ રહે તે માટે પશુ સારવાર કેમ્પ, ફર્ટલીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ, પશુ સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની યોજના તેમજ દૂધ ઉત્પાદકોમાં જાગૃતિ માટે સંઘે શરૂ કરેલ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો અને આપણા દૂધાળા પશુઓને સમતોલ પશુ આહાર મળી રહે અને વધુમાં વધુ અપનાવે તે માટે દાણ અને મીનરલ મિક્ષ્ચરમાં સબસીડી જેવા નિર્ણયો કરી તેનો અમલ કરતા સંઘે વર્ષ દરમિયાન અંદાજે રૂ. ૧૨ થી ૧૫ કરોડની સીધી કે આડકતરી સહાય ચુકવેલ છે.\nગોરધનભાઈ ધામેલિયાએ જણાવેલ કે ગુજરાત અન્ય દૂધ સંઘોની સરખામણીએ આપણો વિકાસ ઓછો છે. આપણા ખેડૂતો, દૂધ ઉત્પાદકો પશુપાલનના વ્યવસાયથી વિમુકત થતા જાય છે.જેના અનેક કારણો છે, પરંતુ ખેતી અને પશુપાલનએ ગ્રામ્ય અર્થતંત્રના બે ���હત્વના અંગો છે.\nઆપણા ગ્રાહકો દૂધ અને દૂધની બનાવટો માટે અમૂલ તેમજ ગોપાલ બ્રાન્ડ ઉપર વધુ વિશ્વાસ મુકે તે માટે અને પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ આપણી દૂધ મંડળી દ્વારા જે દૂધ સંપાદન થતુ હોય તેમાં દૂધની ગુણવત્તા તેમજ સ્વચ્છતા ઉપર દરેક મંડળીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. દૂધમાં અમુક સ્થાપિત હિતો દ્વારા ભેળસેળ કરવાની વૃતિ ધરાવે છે. તેવા તત્વોને ઓળખી તેમનુ દૂધ મંડળી કક્ષાએ ન આવે તેવા કડક પગલા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, કમિટી સભ્યો તેમજ કર્મચારીઓએ લેવાના રહેશે. અમારૂ વિનાયક મંડળ દૂધમા ભેળસેળ આવે તે માટે કડકમાં કડક પગલા લેવા માટે કૃતનિશ્ચયી છે. આ માટે અમે મંડળીઓ ઉપર પણ કડક પગલા લેશું.\nઆપણી મંડળીઓ, ડેરી પ્લાન્ટો સ્વચ્છ અને સુઘડ હોય, કર્મચારીઓ, શિસ્ત અને નિયમ મુજબ કામગીરી કરવા હોય, દૂધ મંડળીના વહીવટમાં કમિટી સભ્યો નિયમીત રસ લેતા હોય અને દૂધ ઉત્પાદકો સારી ગુણવત્તાયુકત દૂધ નિયમીત ભરતા હોય તો ચોક્કસ આપણે આ ડેરી મારફત આપણા ચાહકોનો વિસ્વાસ સંપાદન કરી આપણે આપણા ઉત્પાદનોનું વેચાણ વધારી તેમા મહત્તમ લાભ આપણા દુધ ઉત્પાદકોને મળે તે બાબતે આપણે સાથે મળીને કાર્ય કરવાનું રહેશે. ગત વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કદાચ દૂધ ઉત્પાદકોની સંપૂર્ણ રીતે અપેક્ષાઓ સંતોષી શકાય નથી ત્યારે આપ સૌને અમે ખાત્રી આપીએ છીએ કે પરિસ્થિતિનો વાસ્તવિકતાથી સ્વીકાર કરી ભવિષ્યમાં આપની અપેક્ષાઓ પૂર્ણ કરવા સહકાર આપો તેવી અપીલ કરી છે.\nરાજકોટ દૂધ સંઘમાં ગુજરાત તેમજ ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આપણા ઉત્પાદનો વધારવા માટેના પ્લાન્ટ નાખવાનું વિચારી રહી છે. આ માટે પનીર, ફોજન પનીર, રબડી, ખાદ્યત પદાર્થોના અન્ય ઉત્પાદકો કરવાનું આયોજન છે. આ ઉપરાંત બટર મેકીંગ મશીન વસાવી ઘીની ગુણવત્ત સુધારવાનું પણ આયોજન કરેલ છે. ભવિષ્યમાં આપણા ઉત્પાદનોનું વેચાણ વધારવા રાજકોટ શહેર ગોપાલ મિલ્ક પાર્લર શરૂ કરવાનું આયોજન છે તેમ ગોરધનભાઈ ધામેલિયાએ જાહેર કર્યુ હતું.\nકોરોના મહામારીમાં રાજકોટ દૂધ સંઘે વિશિષ્ટ જવાબદારો સ્વીકારી આ મહામારી વચ્ચે દૂધ ઉત્પાદકો, દૂધ મંડળીઓ, ટ્રાન્સપોર્ટરો, કર્મચારીઓ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને રીટેલર્સ તમામે પોતાનું યોગદાન આપેલ છે. આપણે આ મહામારી દરમિયાન એક પણ મિલ્ક હોલી ડે રાખ્યા વગર અને વિતરણ વ્યવસ્થામાં કોઈપણ જાતના વિક્ષેપ વગર દૂધ ઉત્પાદકોની દૂધના ગ્રાહકો સુધી દૂધ સં���ાદન અને વિતરણ વ્યવસ્થા જાળવી તમામે મોટી સેવા કરેલ છે.\nઆજની સાધારણસભામાં સંઘના મેનેજીંગ ડિરેકટર વિનોદભાઈ વ્યાસ, જનરલ મેનેજર અને અધિકારીઓ ઉપસ્થિત રહી સાધારણસભા સફળ થાય અને વિડીયો કોન્ફરન્સ દ્વારા અન્ય ચાર સ્થળોએ સાધારણ સભાના પ્રતિનિધિધઓની ભાગીદારી રહે તે માટે સંઘના અધ્યક્ષે અભિનંદન આપેલ હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nમુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જામતી ઠંડીઃ કાલથી ચેન્નાઈમાં ધમધોકાર વરસાદ : મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાસિક, મહાબલેશ્વર સહિતના સ્થળોએ રાત્રીના અને વ્હેલી સવારે હવે ઠંડી જામતી જશે : વિશ્વ પ્રસિદ્ધ મહાબળેશ્વરમાં તો ૧૧-૧૨ ડિગ્રી જેવું ઠંડુ ઉ.માન થઈ જશે : ચેન્નાઈમાં આવતીકાલથી ૨૪-૨૫ બે દિવસ ધમધોકાર વરસાદ પડશે : ૨૫મીએ ૪ ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકવાની આગાહી થઈ છે : કાલે અને પરમદિવસે, મંગળ-બુધવારે જોરદાર પવન ફૂંકાશે : દિલ્હીનું હવામાન સવારનું ૧૧ ડિગ્રી અને દિવસનું ૨૪ ડિગ્રી આસપાસ રહેશે access_time 11:31 am IST\nસાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST\nહવે કોરોનાથી ફેફસાને નહિ થાય નુકશાન : ભારતીય મૂળના ડોકટરે શોધ્યો કોરોના વાયરસનો ઈલાજ : ભારતમાં જન્મી અને ટેનેસીની સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં કાર્યરત ડો, તિરુમલા દેવી કનનેગતિએ આ સબંધિત એક અભ્યાસ જર્નલ સેલ ઓનલાઇન સંસ્કરણમાં પ્રકાશિત કર્યો : તેણીએ ઉંદર પર સંશોધનમાં જાણ્યું કે કોરોના થવા પર કોશિકાઓમાં સોજાને કારણે અંગોને બેકાર થવાનો સબંધ હાઇપરઇન્ફ્લેમેટરી પ્રતિરોધ છે જેનાથી મોત થાય છે access_time 11:50 pm IST\nછતીસગઢમાં સુરક્ષાબલો સાથે અથડામણમાં મહિલા માઓવાદી સહિત ૩ માઓવાદી માર્યા ગયાઃ એક જવાન પણ ઘાયલ access_time 9:38 pm IST\nભારતીય ક્રિકેટને પ્રભાવી રીતે ચલાવી રહ્યા છે એન શ્રી નિવાસન અને અમિત શાહ access_time 9:40 pm IST\nસાવધાન: સ્વાદ અને ગંધ નથી અનુભવાતી તો હોય શકે સંકેત : કોરોનાને ઓળખવા મળ્યું મહત્ત્વનું લક્ષણ access_time 12:00 am IST\nરાજકોટ અને સુરેન્દ્રનગર જેલમાં અચાનક CID ક્રાઇમની ટુકડીનું ચેકીંગઃ કંઇ વાંધાજનક ન મળ્યું access_time 4:23 pm IST\nરવિવારે જાહેરનામાનો અને કર્ફયુનો ભંગ કરનારા ૧૩૭ને પોલીસે પકડ્યા access_time 3:26 pm IST\nચોખા કૌભાંડઃ દુકાનદાર બદરૂદીન વિરાણીનું લાયસન્સ ૯૦ દિ' માટે સસ્પેન્ડઃ તપાસ ચાલુઃ દુકાનમાં ૫૦ હજારના ઘઉં-ચોખા-ખાંડ સીઝ access_time 3:52 pm IST\nપ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય દ્વારા કોવિડની સ્થિતિ અંગે જામનગરમાં સમીક્ષા બેઠક access_time 11:36 am IST\nપૂ. જલારામબાપા મંદિરના સ્થાપક સ્વ. મનસુખભાઇ બારાઇને રંગોળીના માધ્યમથી શ્રધ્ધાંજલિ અર્પણ access_time 11:38 am IST\nભાવનગરમાં શિશુવિહાર દ્વારા નિઃશુલ્ક દ���ાખાના access_time 9:58 am IST\nઅમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં બેડની કૃત્રિમ અછતના આરોપ બાદ AHNA સફાળું જાગ્યું :કોવીડના દર્દીઓને દાખલ કરવાના માપદંડ નક્કી access_time 10:12 pm IST\nરાત્રી કરફયૂના કારણે ધડાધડ લગ્નો અને રિસેપ્શન રદ થવા લાગ્યાં access_time 11:42 am IST\nવલસાડ રૂરલ પોલીસે અતુલ કંપનીમાંથી થયેલી એસી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો access_time 6:41 pm IST\nઆ લક્ષણો ધરાવતા લોકોથી ચેતીને રહેજો: થઇ શકે છે કોરોના વાયરસ access_time 5:19 pm IST\nઅમેરિકા સહીત યુરોપમાં કોરોનાનો ત્રીજો તબક્કો આવવાની WHOની ચેતવણી access_time 5:19 pm IST\nટોરોન્ટોમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને 28 દિવસનું લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું access_time 5:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nકરતારપુર કોરિડોર 27 નવેમ્બરથી ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા : ગુરુ નાનકદેવની 551 મી જન્મ જયંતિ ઉજવવા માટે ભારતના શીખો પાકિસ્તાન જઈ શકે તેવો હેતુ access_time 1:38 pm IST\nઅજાણી મહિલાને ટ્રેનના પાટા ઉપર ફેંકી દેવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન આદિત્ય વેમુલાપતીની ધરપકડ : મહિલા પાટા નજીક ફસકાઈ પડતા આબાદ બચાવ access_time 8:45 pm IST\nઅમે જો બિડનને અમેરિકાના પ્રેસિડન્ટ ગણતા નથી : જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી અભિનંદન આપવાની વાત માત્ર ઔપચારિક ગણાય : રશિયાના પ્રેસિડન્ટ પુતિનની સ્પષ્ટતા access_time 12:30 pm IST\nવિરાટ સામે બોલીંગની ચેલેન્જ કરવી મને ગમશે, હાલમાં શ્રેષ્ઠ ક્રિકેટર access_time 3:39 pm IST\nભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને યુએઇમાં આયોજીત આઇપીએલ ક્રિકેટ શ્રેણીના કારણે ૪ હજાર કરોડની કમાણી access_time 5:39 pm IST\nમહેમાન ટીમ માટે વન-ડે સિરીઝ સરળ નહી રહે : પેઇન access_time 3:38 pm IST\nગેંગસ્ટરની ધમાકેદાર ભુમિકામાં આયુષ access_time 10:01 am IST\nMPમાં વેબ સિરીઝ 'એ સુટેબલ બોય' પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ access_time 4:35 pm IST\nહું હમેંશા એની જ છું: અવિકા ગોૈર access_time 10:00 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/kutchh-saurastra-rajkot-gujarat-coronavirus-positive-sandipani-vidyaniketan-rishi-viral-video-kp-1090816.html", "date_download": "2021-06-14T23:40:20Z", "digest": "sha1:JT752WYJIZ4DHPEE3QNL66PJTDGYHMN2", "length": 9422, "nlines": 78, "source_domain": "gujarati.news18.com", "title": "Rajkot Gujarat coronavirus positive sandipani vidyaniketan rishi viral video– News18 Gujarati", "raw_content": "\nViral Video: સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિ દર્દીઓને વોર્ડમાં જ આપી રહ્યા છે પોઝિટિવ ઊર્જા\nકોરોના દર્દીઓને પોઝિટિવ ઊર્જા\nમાતાજીના ગરબા, દુહા, છંદ સંભળાવી ઇશ્વરીય શક્તિની સહાય દર્દીઓને પ્રાપ્ત થાય તે હેતુથી કોઈ પણ જાતના આર્થિક ઉપાર્જન વગર સેવાના હેતુથી ઋષિ સાગર દવે પોતાની નૈતિ�� ફરજ નિભાવી રહ્યા છે.\nરાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં જ્યારે કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકારી હોય કે ખાનગી તમામ હોસ્પિટલ ફૂલ જોવા મળી રહી છે. તે સમયમાં હાલ સોશિયલ મીડિયામાં કોરોના સંક્રમિત દર્દીઓમાં સકારાત્મક ઉર્જા ફેલાવતો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જે વીડિયોને સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદર દ્વારા પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે.\nથોડા સમય પહેલા ગુજરાતની કોઈ હોસ્પિટલના દર્દીઓને હિન્દી ફિલ્મના ગીતો ગવડાવતા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયોમાં જીંદગી પ્રત્યે લોકોને આકર્ષણ જન્મે, લોકોમાં જીવવાની ચાહ પૈદા થાય તે પ્રકારના ગીતો ગવડાવવામાં આવી રહ્યા હતા.\nત્યારે સાંદિપની વિદ્યાનિકેતન કે જ્યાં ન માત્ર વૈદિક બાબતોનું જ્ઞાન આપવામાં આવે છે. પરંતુ સાથો સાથ જાણીતા ભાગવત કથાકાર એવા રમેશ ભાઈ ઓઝા અને તેમના પ્રધાન આચાર્યો અને આચાર્યો અને શિક્ષકો દ્વારા સાંદિપની વિદ્યાનિકેતનમાં અભ્યાસ કરતા તમામ ઋષિ કુમારો વિજ્ઞાનિક અને માનવીય અભિગમ દાખવે તે પ્રકારનું સિંચન કરવામાં આવે છે.\nકોરોનાકાળમાં કોમી એકતા: દાહોદમાં હિન્દુ-મુસ્લિમ ભાઇઓ સાથે મળીને કરે છે અંતિમક્રિયા\nત્યારે હાલ કોરોના મહામારીના કપરા કાળમાં કોરોના સંક્રમિત દર્દીઓનો હાથ તેમના આત્મીય જન પણ છોડી દેતા હોય છે. આ સમયમાં સાંદિપનીના ઋષિ સાગર દવે હાલ ભાવનગરની હોસ્પિટલમાં મંજૂરી મેળવી દર્દીઓને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય તે હેતુથી માતાજીના ગરબા સંભળાવી રહ્યા છે.\nરાજકોટમાં એમ્બ્યુલન્સ, બેડ તો ઠીક હવે દર્દીઓને બાટલા ચડાવવાના સ્ટેન્ડ પણ નથી મળી રહ્યા, Viral video\nતાજેતરમાં જ હાલ ચૈત્રી નવરાત્રી સંપન્ન થઈ છે. ત્યારે માતાજીના ગરબા, દુહા, છંદ સંભળાવી ઇશ્વરીય શક્તિની સહાય દર્દીઓને પ્રાપ્ત થાય તે હેતુથી કોઈ પણ જાતના આર્થિક ઉપાર્જન વગર સેવાના હેતુથી ઋષિ સાગર દવે પોતાની નૈતિક ફરજ નિભાવી રહ્યા છે.\nતેમનું કહેવું છે કે, જે જીવનના સૈધાંતિક મૂલ્યો તેમને સાંદિપની ના વિદ્વાનો તેમજ ગુરુદેવ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પાસેથી શીખ્યા છે. તે મૂલ્યો ના આધારે તેઓ ફરજ બજાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, what Mother Sandipani and his Gurudev Pujya Bhaishri Rameshbhai Oza have taught him- seek to serve all (sevārth prasthān)\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સા���ભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/janta-curfew-vs-cronavirus-why-pm-modi-urged-for-clap-whistle-ring-at-5-pm-today-054537.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:21:32Z", "digest": "sha1:JYJEQ4T42I4PGCJGLX7LQE27ZUNYV3GZ", "length": 17617, "nlines": 178, "source_domain": "gujarati.oneindia.com", "title": "જનતા કર્ફ્યુઃ આજે સાંજે 5 વાગે થાળી કે તાળી વગાડવા કેમ કહ્યુ છે PM મોદીએ? જાણો કારણ | janta curfew vs coronavirus why pm modi urged for clap whistle ring at 5 pm today - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nPM મોદીએ ઇઝરાયલના નવા પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટને આપી શુભકામનાઓ, કહ્યું- તમને જલ્દી મળવા ઉત્સુક\n‘બાબા જેલમાં છે પણ મને રોજ દેખાય છે’, કાશ્મીરનાં દીકરીઓની મોદીને વિનંતી\nG7 Summitમાં પીએમ મોદીએ આપ્યો 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'નો મંત્ર\nG 7 Summit: આજે સાત મોટી વૈશ્વીક અર્થવ્યવસ્થાને સંબોધિત કરશે પીએમ મોદી, ભારત માટે કેમ છે મહત્વનુ, જાણો\nG7 શિખર સમ્મેલનમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થશે પીએમ મોદી, બોરિસ જોહ્ન્સને આપ્યુ આમંત્રણ\nઉદ્ધવ ઠાકરેની પીએમ સાથે મુલાકાત બાદ હવે સંજય રાઉતે કર્યા વખાણ, કહ્યું- PM જ ટોપ લીડર\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રી���ી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nજનતા કર્ફ્યુઃ આજે સાંજે 5 વાગે થાળી કે તાળી વગાડવા કેમ કહ્યુ છે PM મોદીએ\nકોરોના વાયરસના વધતા પ્રભાવને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે સાત વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુનુ એલાન કર્યુ છે, એટલુ જ નહિ પીએમ મોદીએ સાંજે પાંચ વાગે બધા લોકોને પોતાની બાલકનીમાં ઉભા રહીને તાળી અને થાળી વગાડવાની અપીલ કરી છે. આ વાસ્તવમાં એ લોકોનો ઉત્સાહ વધારવા માટે છે જે આ સંકટની ઘડીમાં સામાન્ય લોકોને સુરક્ષિત રાખવા માટે ઘરની બહાર નીકળીને કામ કરી રહ્યા છે, એટલુ જ નહિ તેમણે લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકીને કોરોના વાયરસ સામે જંગમાં જોડાયેલા ડૉક્ટર, મેડીકલ સ્ટાફ, મીડિયાકર્મીઓને ધન્યવાદ આપવાનુ આહ્વાન કર્યુ છે.\nથાળી કે તાળી વગાડવા માટે કેમ કહ્યુ PM મોદીએ\nહવે આની પાછળ પીએમ મોદી કદાચ એ સંદેશ આપવા ઈચ્છી રહ્યા છે કે સંકટની આ ઘડીમાં આખો દેશ એક છે. વળી, સોશિયલ મીડિયા પર અમુક લોકો એમ પણ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી આભાર વ્યક્ત કરવાના બહાને દેશને જાગૃત કરવા ઈચ્છે છે, જ્યારે અમુક લોકોએ આનુ કનેક્શન ઈટલી સાથે જોડી દીધુ છે કારણકે ચીન બાદ કોરોનાની સૌથી વધુ તબાહી ઈટલીમા જ થઈ છે.\nકોરોનાના ડરને દૂર ભગાવવાની કોશિશ\nકોરોના વાયરસને ફેલાવાના ડર વચ્ચે મનોબળ વધારવા માટે લોકો બાલકનીમાં ઉભા રહીને ગીતો ગઈ રહ્યા છે. મ્યૂઝિક વગાડી રહ્યા છે જેનાથી લોકોનુ મનોબળ વધે, કદાચ પીએમ મોદી પણ ઈચ્છે છે કે દેશના લોકો એક દિવસ એક સાંજે તાળી કે થાળી વગાડીને કોરોનાના ડર દૂર ભગાવે.\nધ્વનિનો પ્રભાવ માનવીના શરીર પર પડે છે...\nકોરોના વિશે લોકોની અંદર ડર છે અને કદાચ પીએમ મોદી એ ડરને દૂર કરવા માટે તાળી-થાળીનો આઈડિયા લઈને આવ્યા છે. જો કે અહીં અમે તમને વધુ માહિતી જણાવીએ કે વૈજ્ઞાનિકોનુ પણ માનવુ છે કે ધ્વનિનો પ્રભાવ માનવીના શરીર પર પડે છે, ધ્વનિના કંપનની માનવીના દિલ અને દિમાગ પર અસર થાય છે.\nનેગેટીવ એનર્જી દૂર થાય છે...\n'ऊं'નુ ઉચ્ચારણ અને શંખ વગાડવો આનુ સાક્ષાત ઉદાહરણ છે, જેનો સકારાત્મક પ્રભાવ માનવીના શરીર પર પડે છે, આનાથી નેગેટીવ એનર્જી દૂર થાય છે અને આના કારણે જ મંદિરોમાં ઘંટારવ કરવામાં આવે છે. એટલા માટે બની શકે છે કે પીએમ મોદી તાળી-થાળીના અવાજથી માનવીનીઆસપાસની નેગરેટી એનર્જીને દૂર કરવા ઈચ્છી રહ્યા હોય કારણકે માનવી અડધી જંગ તો ત્યારે જ જીતી લે છે જ્યારે તે નકારાત્મક વસ્તુઓને પોતાનાથી હટાવી દે છે.\nજાણો કોરોના વાયરસ સાથે જોડાયેલી આ ખાસ વાતો\nકોરોના વાયરસ એક શ્વાસ સંબંધિત બિમારી છે અને કોઈ સંક્રમિત વ્યક્તિની છીંક, ખાંસી, થૂંકથી હવા દ્વારા બીજા લોકો સુધી પહોંચે છે. WHO ના જણાવ્યા મુજબ કોઈ પણ વસ્તુની સપાટી પર કોરોના વાયરસ કેટલી વાર ટકશે તે એ જગ્યાના તાપમાન અને આર્દ્રતા પર નિર્ભર કરે છે. જો કોઈ સપાટી પર વાયરસ હાજર હોય તો તેના દ્વારા વાયરસ કોઈ વ્યક્તિમાં ફેલાઈ શકે છે એટલા માટે વારંવાર કહેવામાં આવી રહ્યુ છે કે તમે બહારથી આવ્યા બાદ કે બહારની વસ્તુઓને અડ્યા બાદ હાથ જરૂર ધુઓ. મોબાઈલ ફોનમાં કાચ, પ્લાસ્ટિક અને એલ્યુનિયિમ હોય છે એટલે આનાથી પણ સંક્રમણનો ખતરો છે એટલા માટે તમે ફોનને પણસેનિટાઈઝ કરો. ઘરઅને પોતાની આસપાસની વસ્તુઓને સ્વચ્છ રાખો. હાથ ન મિલાવો અને ગળે પણ ન મળો.\nઆ પણ વાંચોઃ કોરોના વાયરસઃ હોસ્પિટલને કનિકા કપૂરના ભાગવાનો ડર, ઉઠાવ્યુ આ પગલુ\nકાનપુર દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરનુ એલાન\nપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દીવાળી સુધી લંબાવાઈ\nરાજ્ય સરકારને કેન્દ્ર મફતમાં આપશે કોરોના વેક્સીન, મોદીના સંબોધનની મુખ્ય વાતો\nદેશની જનતાને આજે સાંજે 5 વાગે સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી\n22 વર્ષના યુવકે પીએમ મોદીને આપી જાનથી મારી નાખવાની ધમકી, ધરપકડ થયા બાદ જણાવ્યુ કારણ\nCBSE 12માંની પરિક્ષા રદ્દ, પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો\n12માંની બોર્ડની પરિક્ષાને લઇ પીએમ નરેન્દ્ર મોદી આજે કરશે મહત્વની બેઠક\nમોદીએ ખેડૂતોના વખાણ કર્યાં, બોલ્યા- કોરોના કાળમાં પણ ખેત પેદાશોનું રેકોર્ડ ઉત્પાદન થયું\nકોવિડ 19થી જીવન ગુમાવનારના આશ્રિતો માટે સરકારે પેંશન યોજનાની ઘોષણા કરી\nપીએમ મોદી પર મમતા બેનરજીનો પલટવાર, કહ્યું- પોતાની હાર પચાવી શકતા નથી એટલે દરરોજ ઝઘડે છે\n'PMની બેઠક છોડવી મમતા બેનર્જીનુ તાનાશાહી વલણ છે, શાહથી લઈને હર્ષવર્ધન સુધી બધાએ સાધ્યુ દીદી પર નિશાન'\nસેન્ટ્રલ વિસ્ટા : નરેન્દ્ર મોદીને શું ખરેખર એક નવા ઘરની ખરેખર જરૂર છે\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના ન���શાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.judin-packing.com/take-out-box/", "date_download": "2021-06-15T00:02:05Z", "digest": "sha1:VIESH24UX5QP7TUZLY7OR4L3ZU6AWRWI", "length": 3575, "nlines": 162, "source_domain": "gu.judin-packing.com", "title": "ટ Manufactureક આઉટ બ Manufactureક્સ ઉત્પાદકોને - ચાઇના બ Takeક્સ આઉટ સપ્લાયર્સ અને ફેક્ટરી", "raw_content": "\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nહોટ સિંગલ વોલ કપ\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nબ Takeક્સ બહાર કા .ો\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશેની પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/elizabeth-smart-horoscope-2018.asp", "date_download": "2021-06-15T00:44:32Z", "digest": "sha1:2PTHS224EO3ACM2XLABKYXAVKI5PVDE3", "length": 20677, "nlines": 317, "source_domain": "celebrity.astrosage.com", "title": "એલિઝાબેથ સ્માર્ટ 2021 કુંડળી | એલિઝાબેથ સ્માર્ટ 2021 કુંડળી Musician", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » એલિઝાબેથ સ્માર્ટ કુંડળી\nએલિઝાબેથ સ્માર્ટ 2021 કુંડળી\nઅક્ષાંશ: 40 N 45\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nએલિઝાબેથ સ્માર્ટ પ્રણય કુંડળી\nએલિઝાબેથ સ્માર્ટ કારકિર્દી કુંડળી\nએલિઝાબેથ સ્માર્ટ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nએલિઝાબેથ સ્માર્ટ 2021 કુંડળી\nએલિઝાબેથ સ્માર્ટ Astrology Report\nએલિઝાબેથ સ્માર્ટ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવર્ષ 2021 રાશિફળ સારાંશ\nશરૂઆતથી જ જાતકને અસાધારણ લાભા તથા સંપતિ મળશે. આ ધનલાભ લોટરી, સટ્ટો, અને શેર વગેરેમાંથી હોઈ શકે છે. તમારા તમામ કાર્યોમાં તમારા મિત્રો તથા શુભચિંતકો કદાચ તમને સાથ અને સહકાર આપશે. વેપારને લગતા સોદાઓમાંથી તમે સારો એવો નફો મેળવશો. તમારી પ્રતિષ્ઠા તેમ જ માનમાં વધારો થશે. તમને સારૂં માનપાન તથા સારૂં ભોજન મળશે.\nપરિવાર સાથે ઊંડા તાદાત્મય અને લાગણીશીલ જોડાણની ઈચ્છા તમે ધરાવો છો, આ બાબત તમે તમારા માતા-પિતા પા��ેથી શીખ્યા છો. પારિવારિક જીવનમાં સુસંવાદિતાની ખાતરી છે. ઉચ્ચ વ્યક્તિગત મૂલ્યો તથા આદર્શવાદી હોવું, એ કેટલાંક કારણો છે જેને કારણે અન્યો તરફથી તમને ભેટો તથા આશીર્વાદ મળી રહ્યા છે. તમારી ઉર્જા તમારા વ્યક્તિગત સંબંધો તથા ભાગીદારીને મળી રહી છે. તમારા જીવનમાં તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો, તે ઊંડાણપૂર્વકના તથા લાંબા ગાળા સુધી રહેશે. ઉચ્ચ અધિકારીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ સાથે તમે સંપર્કમાં આવશો. તમારી પ્રતિષ્ઠા અને માનમં વધારો થશે, તમે તમારૂં વાહન નફા માટે અથવા વધુ સારૂં વાહન ખરીદવા માટે વેચશો.\nકેટલીક અસ્વસ્થતા રહેશે, આ અસ્વસ્થતા ખાસ કરીને વિષય વાસનાનીની ઊંડી લાગણીને કારણે રહેશે. એક ખૂણામાં પડ્યા રહેવાનું તમને નથી ગમતું, આ બાબત તાણ પેદા કરી શકે છે. આ તબક્કો કારકિર્દીમાં તાણ અને દબાણ સાથે શરૂ થશે. નવા પ્રકલ્પો તથા જોખમો લેવાનું ટાળવું. નવા રોકાણો તથા યોજનાઓ પર તમારે અંકુશ મુકવું જોઈએ. લાભની શક્યતા છે પણ કામકાજના વાતાવરણમાં ફેરફાર સંપૂર્ણપણે આરામદાયક નહીં હોય. દુન્યવી સુખ-સગવડોની બાબતમાં આ સમયગાળો સારો નથી, આધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યો તમને મુશ્કેલીથી દૂર રાખી શકે છે. તમારા સંબંધીઓને કારણે તમારે દુઃખનો સામનો કરવો પડી શકે છે. અચાનક અકસ્માત અને નુકસાનની શક્યતા છે.\nઆ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.\nજો તમે નોકરી કરતા હશો તો, આ વર્ષ તમારી માટે ખૂબ જ આક્રમક રીતે શરૂ થશે. ગતિશીલતા તથા વિકાસ રહેશે. જો કે, કાર્યક્ષેત્રનું વાતાવરણ તાણયુક્ત રહેશે તથા ઉપરીઓ સાથે વિવાદો તથા તકરારો થશે. એકંદરે આ સમયગાળો ખાસ સારો નથી કેમ કે નિકટના સાથીદારો, મિત્રો અને પરિવારના સભ્યો તમારાથી અંતર રાખતા હોવાનું લાગશે. પરિવર્તનની બહુ આશા નથી તથા એની ભલામણ પણ કરવામાં આવતી નથી. અપશબ્દો બોલવાની તમારી આદત અને અભિગમને કારણે નિકટની કોઈ વ્યક્તિ કે પ્રિયપાત્ર સાથે સમસ્યા સર્જાઈ શકે છે. આથી, તમારા શબ્દો પર અંકુશ રાખવાની કો��િષ કરજો.\nલોકો તમારી તરફ આશાભરી નજરે જોશે તથા તમારી સલાહ લેવા આવશે. સમસ્યાઓ એની મેળે ઉકેલાવાની શરૂઆત થશે. આ આખો સમયગાળો તમારી માટે મોટી શક્યતાઓ અને ઊર્જાના તબક્કાનો રહેશે. સમય તમારી માટે સદભાગ્ય, કૌશલ્ય અને હિંમત લાવશે. ઉપરીઓ પાસેથી ભૌતિક લાભ તથા સ્વીકૃતિ મળશે. આથી નવા કામ હાથ ધરવા માટે તથા નવા સ્થળે જવા માટે આ સારો સમય છે. તમે અનેક લોકો સાથે સંકળાશો તથા સંપર્કોનો ઉપયોગ લેવડ-દેવડ બંનેમાં કરી શકશો. આ સમયગાળો તમારા ભાઈભાંડુઓ માટે ખુશી તથા સફળતા લાવશે.\nઆ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.\nબિનજરૂરી ખર્ચ થશે. પ્રેમ, રોમાન્સ અને જીવન પ્રત્યેનો અભિગમ બહુ ઉત્સાહજનક નથી. જીવનની વિવિધ પરિસ્થિતિઓ પ્રત્યેના તમારા દૃષ્ટિકોણમાં તમને શાંત અને સંતુલિત રહેવાની સલાહ છે. અંદાજો લગાડીને આગળ વધવાની વૃત્તિ તમને અત્યારે કામ નહીં આવે માટે આ બાબતથી દૂર રહેજો. આંખ, બરોળને લગતી મંદ સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે. ખોટું બોલીને તમે તમારી જાત માટે સમસ્યાઓ ઊભી કરશો.\nઆ સમય એવો છે જે તમને મિશ્ર ફળ આપશે. સ્વાસ્થ્યને લગતી નાનકડી સમસ્યાઓને નજરઅંદાજ ન કરતા કેમ કે તે મોટી થઈ શકે છે. અલ્સર, સંધિવા, ઉલ્ટી, માથા તથા આંખની સમસ્યાઓ, સાંધાના દુખાવા તથા ધાતુની કોઈ વજનદાર ચીજ પડવાથી થતી ઈજા જેવી બાબતો પ્રત્યે ખાસ સાવચેત રહેવું. તમારા માર્ગમાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવી શકે છે પણ ખરાબ સમયમાં હિંમત હારશો નહીં, કેમ કે તમારો આત્મવિશ્વાસ તમારી તરફેણમાં કામ કરશે. સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદની શક્યતા છે, આથી તમને સાવધાન રહેવાની સલાહ અપાય છે. સટ્ટા તથા જોખમ લેવા માટે આ અનુકુળ સમય નથી.\nનવા મૂડી રોકાણો તથા જોખમો સંપૂર્ણપણે ટાળવા. આ તબક્કા દરમિયાન મુશ્કેલીઓ તથા અંતરાયો આવી શકે છે. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હો તો, આ વર્ષ પ્રગતિકારક છે, પણ જો તમે સખત મહેનત કરશો અને લાંબા ગાળાનો તથા સંયમી અભિગમ રાખશો તો. સફળતાનો કોઈ શો���્ટકટ નહીં હોય. સારા પરિણામો માટે તમારે સ્થિર તથા મચી રહેવાનો ગુણધર્મ અપનાવવો પડશે. વર્ષ આગળ વધશે તેમ કાર્યસ્થળનું વાતાવરણ તાણભર્યું અને અનિયમિત થઈ શકે છે. નવા પ્રયાસો તથા વધારે પડતી પ્રવૃત્તિ આ સમયગાળામાં ટાળવી જોઈએ. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમને આ સમયગાળમાં તમારા વચનો પૂરાં કરવાની પરવાનગી નહીં આપે. સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવું તથા તાવને કારણે થતી સમસ્યાઓની ખાસ્સી શક્યતા છે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/palanpur/news/in-banaskantha-district-10-new-cases-were-reported-today-128570130.html", "date_download": "2021-06-15T01:31:58Z", "digest": "sha1:NALB27ZG7AORKUY4CSOBZGJS3KFJFCRU", "length": 4030, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In Banaskantha district, 10 new cases were reported today | બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનો ઘટાડો યથાવત, આજે નવા 10 કેસ નોંધાયા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનો ઘટાડો યથાવત, આજે નવા 10 કેસ નોંધાયા\nઆજે લાખણીમાં 04, ડીસામાં 02 અને દાંતા, વડગામ, દાંતીવાડા અને થરાદમાં એક એક કેસ નોંધાયો\nબનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ જોવા ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઇ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું જિલ્લામાં અઢીસોથી ત્રણસો પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા હતા. જ્યારે હવે સંક્રમણ પૂર્ણતાના આરે છે. જિલ્લામાં આજે માત્ર 10 જ પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.\nજિલ્લામાં કોરોનાની બીજી વેવમાં સંક્રમણ વધતાં તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું હતું. જેથી કરી કોરોના સંક્રમણની ચેન તોડી શકાઉ છે. જોકે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે નોંધાયેલા નવા 10 કેસ પૈકી દાંતામાં 01, વડગામમાં 01, દાંતીવાડામાં 01, ડીસામાં 02, લાખણીમાં 04 અને થરાદમાં 01 સહિત જિલ્લામાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhavnagar/news/young-man-killed-by-dumper-adfet-on-rajula-mahuva-highway-128565346.html", "date_download": "2021-06-15T01:54:48Z", "digest": "sha1:WXLTJQBGHEMRDJITIHAZNOPXKWVRIW6J", "length": 4173, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Young man killed by dumper adfet on Rajula-Mahuva highway | રાજુલા-મહુવા હાઈવે પર ડમ્પર અડફેટે યુવાનનું મોત - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅકસ્માત:રાજુલા-મહુવા હાઈવે પર ડમ્પર અડફેટે યુવાનનું મોત\nદાતરડી ગામે દવાખાનાના કામે જઈ રહેલા યુવાનનું સારવાર દરમિયાન મોત\nરાજુલાના વિસળિયા ગામના બે યુવાનો દાતરડી ખાતે દવાખાનના કામે જઈ રહ્યાં હતા તે દરમિયાન રાજુલા-મહુવા હાઈવે પર ડમ્પરની અડફેટે એક યુવાનનું મોત થયું હતું જ્યારે બીજા યુવાનને ઈજાઓ પહોંચી હતી. રાજુલા તાલુકાના વિસળિયા ગામે રહેતા અને મહુવા પારેખ કોલેજમાં અભ્યાસ કરતા હરેશભાઈ વાઘજીભાઈ શિયાળ (ઉ.વ.19) પોતાના મિત્ર હરેશભાઈ બાબુભાઈ સરવૈયા સાથે મોટરસાઈકલમાં દાતરડી ગામે દવાખાનાના કામ અર્થે જઈ રહ્યાં હતા.\nતે દરમિયાન ડમ્પર નં. જીજે-14-એક્સ-8142ની અડફેટે બંન્ને યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવારઅર્થે મહુવાની હનુમંત હોસ્પિટલ અને તે બાદ ભાવનગર સર ટી. ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હરેશભાઈ વાઘજીભાઈ શિયાળ (ઉ.વ.19, રહે. વિસળિયા, તા. રાજુલા)નું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે તેની સાથે રહેલા મિત્રની સારવાર ચાલી રહી છે. મળતી વિગતો પ્રમાણે મૃતક મહુવાની પારેખ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને NCC સાથે પણ જોડાયેલો હતો. એ સિવાય છેલ્લા થોડા સમયથી આર્મીમાં ભરતી થવા માટેની તૈયારી પણ કરતો હતો.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/sonu-sood-will-provide-1-lakh-employment-to-people-says-i-pledge-to-chnge-10-crore-lives-in-next-5-years-mp-1079814.html", "date_download": "2021-06-14T23:43:58Z", "digest": "sha1:D3TLUHOZ5MJRYOGQY5ETIDXHYZJ6YKP5", "length": 8186, "nlines": 72, "source_domain": "gujarati.news18.com", "title": "સોનૂ સૂદે 1 લાખ નોકરીઓની કરી જાહેરાત, બોલ્યો બદલશે 10 કરોડ લોકોનાં જીવન sonu sood will provide 1 lakh employment to people says i pledge to chnge 10 crore lives in next 5 years– News18 Gujarati", "raw_content": "\nસોનૂ સૂદે 1 લાખ નોકરીઓની કરી જાહેરાત, બોલ્યો બદલશે 10 કરોડ લોકોનાં જીવન\nસોનૂ સૂદ (Sonu Sood)એ તેનાં મહત્વકાંક્ષી પ્લાનની ટ્વિટર પર જાહેરાત કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, કેવી રીતે તે દેશનાં 1 લાખ બેરોજગાર લોકોને નૌકરી આપશે. સોનૂ સૂદની આ જાહેરાત બાદ તેની ચારેય તરફ વાહવાહી થઇ રહી છે.\nએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) ગત લાંબા સમયથી તેની દરિયાદિલીને કારણે ચર્ચામાં છે. એક્ટર કોરોના કાળમાં ગરીબ પરિવારોની મદદ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો હતો. પછી તે વિદેશમાં ફસાયેલાં વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવાનું હોય કે કામ કાજ માટે ખેડૂતને ટ્રેક્ટરની જરૂર હોય કે પછી વિદ્યાર્થીને ઓનલાઇન ક્લાસ માટે મોબાઇલની જરૂર હોય. આ તમામની મદદ સોનૂ સૂદે કરી હતી. (Sonu Sood Real Hero) પણ હવે સોનૂ સૂદે જે પગલાં ઉઠાવ્યાં છે. તેનાંથી એક બે નહીં પણ 10 કરોડ લોકોને મદદ મળશે.\nસોનૂ સૂદે તેનાં એક મહત્વકાંક્ષી પ્લાનની ટ્વિટર પર જાહેરાત કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તે દેશનાં 1 લાખ બેરોજગાર લોકોને નોકરી આપશે. સોનૂ સૂદની આ જાહેરાત બાદ તેનાં દરેક તરફ વખાણ થઇ રહ્યાં છે. સોનૂ સૂદે તેની ટ્વિટમાં લખ્યું છે કે, 'નવું વર્ષ, નવી આશા. નવી નોકરીની તક અને તે તકને આપની નજીક લાવતા, નવાં અમે.. પ્રવાસી રોજગાર હવે છે ગુડવર્કર. આજે જ ગુડવર્કર એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને તમારી ઉત્તમ કાલની આશા કરો.'\nઆ સાથે જ સોનૂ સૂદે આ એપને ડાઉનલોડ કરવા માટે તેની એક લિંક પણ શેર કરી છે. સોનૂ સૂદ મુજબ, આ એપ દ્વારા તે 10 કરોડ લોકોનું જીવન બદલવાનો પ્રાયસ કરી રહ્યો છે. નોકરીની શોધમાં લાગેલા બેરોજગારમાં સોનૂ સૂદની આ ટ્વિટ જોયા બાદ ઉત્સાહ આવી ગયો છે. ઘણાં યુઝર્સ કમેન્ટ કરતાં સોનૂ સૂદનાં આ સાહસિક પગલાંનાં વખાણ કરી રહ્યાં છે.\nઆ ઉપરાંત એક્ટરે ઝારખંડની એક શૂટરની મદદ કરવાની જાહેરાત કરી છે. સોનૂ સૂદે આ શૂટરને જર્મન રાઇફલ અપવાનો વાયદો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર ધનસારની મહિલા ખિલાડી કોનિકા લાયકની મદદની જાહેરાત કરી છે.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/coronavirus-cases-surges-in-129-districts-raises-gujarati-news/", "date_download": "2021-06-15T01:12:47Z", "digest": "sha1:YMENVEPYRAYNGMR2VDSA32FJHVYDUAP4", "length": 12538, "nlines": 173, "source_domain": "www.gstv.in", "title": "કોરોનાની નવી લહેરમાં 129 જિલ્લાઓ વધારી રહ્યા છે ચિંતા, દરરોજ મળી રહ્યા છે 5 હજારથી વધુ કેસ, મોતનો આંક પણ વધ્યો - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nકોરોનાની નવી લહેરમાં 129 જિલ્લાઓ વધારી રહ્યા છે ચિંતા, દરરોજ મળી રહ્યા છે 5 હજારથી વધુ કેસ, મોતનો આંક પણ વધ્યો\nકોરોનાની નવી લહેરમાં 129 જિલ્લાઓ વધારી રહ્યા છે ચિંતા, દરરોજ મળી રહ્યા છે 5 હજારથી વધુ કેસ, મોતનો આંક પણ વધ્યો\nમહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં કોરોનાના કેસમાં ઝડપથી વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. પરંતુ હવે આ લહેર દેશના બીજા ભાગોમાં પણ ફેલાઇ રહી છે. દેશના 129 જિલ્લા એવા છે કે જ્યાં છેલ્લા એક સપ્તાહમાં દરરોજ પાંચ હજારથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે. આ ઉપરાંત ગુરૂગ્રામ, કોલકત્તા, દેહરાદૂન જેવા શહેરો નવા કોરોના હોટસ્પોટ બનીને સામે આવી રહ્યા છે.\nજ્યાં ચૂંટણીઓ પૂરી થઈ તે 5 રાજ્યોના 6 જિલ્લાઓમાં વધુ કેસ\n10 લાખ લોકો પર નવા કોરોના કેસોની સરેરાશની દૃષ્ટીએ ગુરૂગ્રામમાં તે 11 હજાર 695 છે. આ ઉપરાંત કોલકત્તા પણ પ્રતિ મિલિયન વસ્તી પર 9 હજાર 494 નવા કેસની સાથે છઠ્ઠા નંબર પર છે. 8 હજાર 632 નવા કેસની સાથે દેહરાદૂન નવમાં નંબર પર છે. જ્યારે કે શ્રીનગર 11માં નંબરે છે. આ ઉપરાંત ટોપ 20 શેરોમાં અસમના કામરૂપ શહેર અને ચંદીગઢ પણ શામેલ છે. આ 20 જિલ્લાઓમાંથી 6 તે પાંચ રાજ્યોમાં છે જ્યાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી. એક્સપર્ટ મુજબ આ રાજ્યોમાં હજુ પણ કોરોના સંક્રમણની સંક્યા વધી શકે છે.\n184 જિલ્લાઓમાંથી 70 જિલ્લાઓ ફક્ત ત્રણ જ રાજ્યોના\nદેશના કુલ 184 જિલ્લાઓ એવા છે જ્યાં પ્રતિ 10 લાખની વસતી પર નવા કોરોનાના કેસ વધઆરે છે. એક અઠવાડિયા પહેલા એવા 156 જિલ્લાઓ હતા. જ્યાં કેસ વધારે હતા. આ 184 જિલ્લાઓમાંથી 70 ફક્ત ત્રણ રાજ્યોના જ છે. મહારાષ્ટ્રના 27 જિલ્લા, છત્તીસગઢના 22 જિલ્લા અને કર્ણાટકના 21 જિલ્લામાં પણ કોરોના ચિંતા વધારી રહ્યો છે. આ ઉપરાંત ઉત્તરાખંડના 13માંથી 12 જિલ્લામાં કોરોનાના નવા કેસ રાષ્ટ્રિય ટકાવારી કરતાં વધારે મળી રહ્યા છે. હિમાચલના પણ 12માંથી 10 જિલ્લામાં નવા કેસ વધી રહ્યા છે. એક અઠવાડિયામાં કોરોનાથી થનારા મોતની સંખ્યા પણ 26 ટકા વધી છે.\nઝારખંડમાં મોત વધ્યા, બિહાર અને ઉત્તરાખંડમાં વધી ચિંતા\nમોત મામલે ઝારખંડમાં સતત બીજા સપ્તાહે સૌથી વધુ મોત થયા છે. રાજ્યમાં કોરોનાની કહેર વચ્ચે 1100 લોકોના મોત થયા છે. 15 દિવસ કરતાં આ 4.3 ગણા વધારે છે. આ ઉપરાંત બિહાર અને ઉત્તરાખંડમાંથી પણ મોતના આંકડા વધુ આવી રહ્યા છે.\nદેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nસંક્રમણ વધ્યું/ રાજ્ય સરકાર ગ્રામિણ વિસ્તારમાં મહામારી નાથવામાં પણ ગઈ નિષ્ફળ, મોત અને કેસના આંકડાઓ અત્યંત ચોંકાવનારા\nઅત્યંત કામના સમાચાર / WhatsApp યુઝર્સ જાણી લે 15મી મે બાદ તમારું એકાઉન્ટ ડિલીટ થશે કે રહેશે, કંપની દ્વારા લેવાયો મોટો નિર્ણય\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક ��ાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/taluka-panchayat/news/", "date_download": "2021-06-15T01:18:52Z", "digest": "sha1:GSVGW4S56OCHPYAX2CLVIJ46WO2VV25Q", "length": 8893, "nlines": 93, "source_domain": "gujarati.news18.com", "title": "taluka panchayat News | Read Latest taluka panchayat News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\nઉત્તરપ્રદેશ: આઝાદી બાદ પ્રથમ વાર આ 23 ગામમાં થશે ચૂંટણી, જાણો કારણ\nપંચાયત ચૂંટણી માટે આજીવન બ્રહ્મચર્યનું વ્રત તોડ્યું, લગ્ન કરીને પત્નીને ઉમેદવાર બનાવી\nવાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યના અપહરણનો મામલો, કોંગ્રેસે પોલીસ પર આક્ષેપો કર્યા\nપોરબંદર : ભાજપ નેતાની બે પત્નીઓ હતી મેદાનમાં, એક હતી ભાજપમાં એક હતી કોંગ્રેસમાં\nરાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત પછી પીએમ મોદી અને અમિત શાહે શું કહ્યું\nકારમાં પરાજય પછી અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું, હાઇકમાન્ડે રાજીનામાં સ્વીકાર્યા\nઆઝાદી પછી પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો\nઅરવલ્લી: મોડાસા નગરપાલિકામાં AIMIMની 9 બેઠક પર જીત, કૉંગ્રેસનું વિપક્ષ પદ છીનવાયું\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરાજય બાદ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી અમિત ચાવડાનું રાજીનામું\n'એ વગાડ...વગાડ...': ચૂંટણી પરિણામો બાદ નોટોનો વરસાદ, રાજકોટમાં 500-500 રૂપિયાની નોટો ઉડી\nપેટલાદ નગરપાલિકા ચૂંટણી: કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનો કારમો પરાજય\nઅમરેલી જિલ્લામાં 'ઝાડુ'ની એન્ટ્રી: આપના ઉમેદવારની માત્ર બે મતથી જીત\nસ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામ: અમદાવાદમાં દેરાણી-જેઠાણી વચ્ચેના 'જંગ'માં દેરાણીની જીત\nElection Result : શહેરો બાદ ગામડાંમાં પણ ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસ માટે શરમજનક\nઆજે નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી : 2015 કરતા આ વખતે મતદાનમાં થયો ઘટાડો, કોને થશે ફાયદો\nઓઝલ પરંપરા સાથે મતદાનની પવિત્ર ફરજ નિભાવતી મોટી બરાર ગામની ક્ષત્રિયાણીઓ\nદાહોદના ઘોડિયામાં 2 ઇવીએમમાં તોડફોડ, વિરમગામમાં ભાજપ-અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારી\nપિયજ ગામની દીકરીએ વોટિંગ વગર સાસરે જવાનો કર્યો ઇન્કાર, જાન જાનૈયા સાથે મતદાન મથક પહોંચી\nગોધરા : સંસારિક જીવનને અલવિદા કરતાં પહેલા 22 વર્ષીય કાંચી શાહે કર્યુ મતદાન\nઆજે ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી\nCoronaકાળ હોવા છતાં વિદેશમાં સ્થાળાંતર કરતાં લોકોમાં ભારતીયો ટોપ પર\nરાજકોટ: જિલ્લા ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, કૉંગ્રેસમાંથી આવનારા નિલેશ વિરાણીને ટિકિટ\nગાંધીનગર જિલ્લા પંચાયત ચૂંટણી, જાણો કેવા છે સમીકરણ, કોને થશે ફાયદો\nમોરબી: જાંબુડિયા ગામમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો પોલીસે ત્રણ આરોપીની ધરપકડ\nમિટિંગમાં બધાને બેસવા માટે મળી ખુરશી, દલિત મહિલાને નીસે બેસાડી\nડિજિટલ સેવા સેતુની જાહેરાત, નવું રેશન કાર્ડ સહિતની 22 સેવા ગામમાં જ મળશે\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/a-new-disaster-in-the-corona-period-everyone-broke-out-in-a-sweat-after-watching-this-video-of-the-north-korean-dictator", "date_download": "2021-06-15T00:53:01Z", "digest": "sha1:AXQXWQZS7MJLFYIROBIAN7RJ3XQ2YNY2", "length": 9878, "nlines": 87, "source_domain": "www.newsonlinelive.tv", "title": "A new disaster in the Corona period? Everyone broke out in a sweat after watching this video of the north Korean dictator", "raw_content": "\nકોરોનાકાળમાં નવી આફતના એંધાણ ઉત્તર કોરિયાના તાનાશાહનો આ Video જોઈને બધાને પરસેવો છૂટી ગયો\nઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય અંગે ફરીએકવાર અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. કારણ છે કિમ જોંગ ઉનનો એક લેટેસ્ટ વીડિયો.\nપ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય અંગે ફરીએકવાર અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. કારણ છે કિમ જોંગ ઉનનો એક લેટેસ્ટ વીડિયો. મહિનાઓ સુધી ગાયબ રહ્યા બાદ અચાનક જ્યારે સનકી તાનાશાહ હાલમાં સાર્વજનિક દેખાયો તો પહેલા કરતા તે ��ુબ અલગ દેખાતો હતો. કિમના સ્વાસ્થ્ય અંગે લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. આવામાં માનવામાં આવી રહ્યું છે કે કોઈ બીમારીના કારણે તેનામાં આ ફેરફાર થયો હોઈ શકે.\nએનકે ન્યૂઝના રિપોર્ટ મુજબ ઉત્તર કોરિયા અને તેના નેતાઓ પર બાજ નજર રાખી રહેલા લોકોનો દાવો છે કે તાનાશાહ કિમ જોંગ ઉને ખુબ વજન ઘટાડ્યું છે. કિમની નવેમ્બર-ડિસેમ્બર 2020ની તસવીરને એપ્રિલ 2021 અને જૂન 2021 સાથે સરખામણી કરતા સ્પષ્ટ નજરે ચડે છે કે તાનાશાહનું વજન ઘટ્યું છે. અત્રે જણાવવાનું કે લગભગ એક મહિનો ગાયબ રહ્યા બાદ કિમ ગત અઠવાડિયે જાહેરમાં જોવા મળ્યા.\nWatch એ જણાવી સચ્ચાઈ\nકિમની તસવીરોનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યા બાદ એ વાત સામે આવી છે કે તાનાશાહ સ્વિસ કંપનીની જે ઘડિયાળ પહેરે છે તેના સ્ટ્રેપની લંબાઈ બકલ સુધી પહોંચી ગઈ છે. જેનો અર્થ એ થયો કે કિમનું કાંડુ પાતળું થયું છે. મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)માં રાજનીતિ વિજ્ઞાનના એસોસિએટ્સ પ્રોફેસર વિપિન નારંગ (Vipin Narang)એ કહ્યું કે જો કિમે સ્વસ્થ રેહવા માટે પોતાનું વજન ઓછું કર્યું હોય તો ઠીક છે પરંતુ જો વજન આપોઆપ ઘટી ગયું હોય તો તે કોઈ બીમારીનો સંકેત છે.\nકિમ અનેકવાર થઈ ચૂક્યા છે ગાયબ\nનારંગે NK ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે જો તાનાશાહનું સ્વાસ્થ્ય ખરાબ છે તો પડદા પાછળ તેમના ઉત્તરાધિકારીની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હશે અને આવનારો સમય દુનિયા માટે પરેશાનીભર્યો હોઈ શકે છે. ઉત્તર કોરિયાના તાનાશાહનું સ્વાસ્થ્ય દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય ગુપ્તચર સેવા (NIS) સહિત તજજ્ઞો અને દુનિયાભરની ગુપ્તચર એજન્સીઓ માટે ઊંડા રસનો વિષય રહ્યો છે. કારણ કે કિમ અનેકવાર ગાયબ થઈ ચૂક્યા છે.\nઆ અગાઉ તજજ્ઞોએ કહ્યું હતું કે કિમ જોંગ ઉનને હ્રદય રોગનું જોખમ છે. કારણ કે તેમના પરિવારનો હ્રદય રોગ સંબંધિત બીમારીઓનો ઈતિહાસ રહ્યો છે. નવેમ્બર 2020માં NIS ને કેટલાક દક્ષિણ કોરિયન સાંસદોએ જણાવ્યું હતું કે કિમનું વજન લગભગ 140 કિલોગ્રામ છે. જ્યારે દક્ષિણ કોરિયામાં યુએસ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડના ઈન્ટેલિજન્સ અધિકારી માઈક બ્રોડકાએ કહ્યું કે તાનાશાહનું વજન ઓછું કરવું હેલ્થી લાઈફ સ્ટાઈલનો ભાગ હોઈ શકે છે. પરંતુ તે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે અને આપણે તેના પર નજર રાખવી પડશે.\nઆ રિપોર્ટથી ઊભા થયા અનેક સવાલ\nએક જૂને એક રિપોર્ટ સામે આવ્યો જેમાં કહેવાયું કે ઉત્તર કોરિયામાં સેકન્ડ ઈન કમાન્ડનું પદ બન��વવામાં આવ્યું છે. જેનાથી એ વાતને બળ મળે છે કે ઉત્તર કોરિયામાં કશું ઠીક નથી. જો કે તાનાશાહ અને કોરિયા વિશે કઈ પણ સાચે સાચું કહેવું મુશ્કેલ છે. કારણ કે ત્યાંથી આવનારી તમામ ખબરો ફિલ્ટર થઈને આવે છે. પરંતુ જો કિમની બીમારીની ખબર સત્ય છે તો તે હવે જોવાનું રહેશે કે તેમના વારસદાર કોણ બને છે અને તે દુનિયા માટે કઈ નવી મુશ્કેલી ઊભી કરે છે.\nન્યૂયોર્કની સ્કૂલોમાં ઇન્ટરનેટ થર્મોમીટરથી તપાસ થશે; રિયલ ટાઇમ ડેટાથી જલદી સારવારમાં પણ મદદ મળશે\nઓકલેન્ડ રહેવા માટેનું સૌથી સારું સ્થળ, સૌથી ખરાબ 10 શહેરમાં દમાસ્કસ, ઢાકા, કરાચીનો પણ સમાવેશ કરાયો\nક્રિપ્ટો કરન્સી:અલ સાલ્વાડોર બિટકોઈનને કાનૂની દરજ્જો આપનારો વિશ્વનો પહેલો દેશ બન્યો, પોતાની આર્થિક સમસ્યા દૂર થવાની આશા\nભાગેડુ નિત્યાનંદનો અજીબોગરીબ દાવો, કહ્યું - હું ભારતની જમીન પર પગ મૂકીશ ત્યારે કોરોના ખતમ થશે\nબિલ ગેટ્સ કામ દરમિયાન ગર્લફ્રેડને મળવા કેવી રીતે થઇ જતા હતા ગુમ, ખુલી ગયું રહસ્ય\nબ્રિટનની 8 દિવસીય યાત્રા પર રવાના થયા બાઇડેન, G-7 સંમેલનમાં થશે સામેલ, જાણો એજન્ડા\nકોરોનાકાળમાં નવી આફતના એંધાણ ઉત્તર કોરિયાના તાનાશાહનો આ Video જોઈને બધાને પરસેવો છૂટી ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/dil-ke-zarokhe-se/", "date_download": "2021-06-15T01:01:14Z", "digest": "sha1:HDNQFB2O7OMEBS7CUM6FBLTUZFMWXSD2", "length": 8756, "nlines": 172, "source_domain": "chitralekha.com", "title": "Dil ke Zarokhe se | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nદિલ કે ઝરોંખે સે\n‘એટલે શું તેં મને રૂમમાં બંદી બનાવી...\n'આપણને આ કોરોના બોરોના કઈ ન થાય. તું તારે ચિંતા ન કર. હું એવું છું ચક્કર મારીને.' મુકુંદે અરીસામાં જોઈને વાળ ઓળાવતા તેની પત્ની પલ્લવીને ���હ્યું. 'મુકુંદ, કેટલા કેસ આવે...\nદિલ કે ઝરોંખે સે\nપાર્થિવે મને ક્યારેય કહ્યું કેમ નહિ\n'સ્વાતિ, હું આજે તારી સામે એક કબૂલાત કરવા માંગુ છું.' વિપુલે અમદાવાદના પરિમલ ગાર્ડનમાં વૃક્ષના છાયામાં તેના ખભા પર માથું ઢાળીને બેઠેલી સ્વાતિના વાળમાં હાથ ફેરવતા કહ્યું. 'શું કહેવું છું\nદિલ કે ઝરોંખે સે\nઆન્ટી અમારી ભૂલ થઇ ગઈ, જવા દો...\n'હું તૈયાર છું.' રીંકુએ કહ્યું અને તેના દોસ્તોને તાળી દઈને શરત સ્વીકારી. તેર વર્ષનો રીંકુ જાણતો હતો કે શરત મુશ્કેલ હતી. શેરીના છ-સાત છોકરાઓ રોજ સાથે રમતા. બધાની ઉંમર...\nદિલ કે ઝરોંખે સે\nપત્રકાર સુમનભાઈની કલમ આજે અધ્ધવચ્ચે જ અટકી...\nસુમનભાઈ પત્રકાર બન્યા ત્યારથી જ તેમની ધારદાર કલમ અને નીડર પત્રકારત્વ માટે જાણીતા હતા. તેમને કોઈનો ડર, દબાવ કે પ્રભાવ ગમતો નહિ અને તેઓ ક્યારેય કોઈનું પણ સાંભળતા નહિ....\nદિલ કે ઝરોંખે સે\nવિનિતાની આંખો ભરાઈ આવી અને તે સ્વરૂપના...\nસ્વરૂપ લગભગ અઠ્ઠાવીસનો હતો અને તેના લગ્નને હજુ એક વર્ષ જ થયું હતું. નોકરી તો છેલ્લા ત્રણેક વર્ષથી લાગી ગયેલી અને પગાર પણ સારો હતો. લગ્ન પછી પણ તેની...\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-a-wonderful-combination-of-arthritis-81-transactions-in-atms-ahmedabad-cyber-crime-news-ap-1071998.html", "date_download": "2021-06-14T23:42:06Z", "digest": "sha1:HC6JHCMVNAOKDPQGFGP767EC4UTEHB2B", "length": 8781, "nlines": 77, "source_domain": "gujarati.news18.com", "title": "A wonderful combination of arthritis 81 transactions in ATMs Ahmedabad cyber crime news ap– News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદઃ ગઠિયાનું ગજબનું ભેજુ ATMમાં 81 ટ્રાન્જેક્શન કરીને રૂ. 8 લાખ ઉપાડી લીધા\nતમામ ટ્રાન્ઝેક્શનના સીસીટીવી ફૂટેજ અને એટીએમ ���ેડનું એકાઉન્ટ ચેક કરતા સદર તમામ ટ્રાન્ઝેક્શનની રકમ સિસ્ટમ સાથે મેચી થયેલ હતી.\nઅમદાવાદ: ATM સાથે છબરડા કરીને રૂપિયા કાઢવાની અનેક ઘટનાઓ બનતી રહે છે ત્યારે અમદાવાદ સાઇબર ક્રાઇમ (Ahmedabad cyber crime) કરતા ગઠિયાઓ ક્યારેક એવી મોડસ ઓપરેન્ડીનો (modus oparandi) ઉપયોગ કરીને છેતરપિંડી (fraud) આચરતા હોય છે કે કોઈ ને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય. આવી જ એક ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં (police station) નોંધાઈ છે.\nકેનેરા બેન્ક ગાંધી આશ્રમ બ્રાન્ચના મેનેજર ભગવાનભાઈ પરમારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે કેનેરા બેન્ક ગાંધી આશ્રમ બ્રાન્ચ ખાતે તેઓએ ગ્રાહકોની સગવડ માટે એટીએમ લગાવેલ છે.\nજે એટીએમ સેન્ટર પરથી 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધીમાં ત્રણ અલગ-અલગ એટીએમ કાર્ડ મારફતે પ્રભાતી 81 ટ્રાન્ઝેક્શન કરીને કુલ આઠ લાખ દસ હજાર ઉપડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ફરિયાદીની હેડ ઓફિસ દ્વારા આ ટ્રાન્જેક્શન શંકાસ્પદ હોવાથી તેની તપાસ કરવા માટે જાણ કરવામાં આવી હતી.\nઆ પણ વાંચોઃ- માતાની દર્દભરી કહાની 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી\nઆ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા\nઆ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોકડા રૂ. 1.34 કરોડ સાથે યુવક ઝડપાયો, કોને અને ક્યાં આપવાના હતા પૈસા\nઆ પણ વાંચોઃ-શરમજનક ઘટના રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ\nજેથી ફરિયાદીએ તમામ ટ્રાન્ઝેક્શનના સીસીટીવી ફૂટેજ અને એટીએમ હેડનું એકાઉન્ટ ચેક કરતા સદર તમામ ટ્રાન્ઝેક્શનની રકમ સિસ્ટમ સાથે મેચી થયેલ હતી. પરંતુ કોના ખાતામાંથી રકમ ડેબિટ થાય છે તેની હજી સુધી કોઈ હકીકત મળી ન હતી. કારણકે ફરિયાદી ને આશંકા છે કે આ ગઠિયાએ atmની ઓનલાઇન કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડા કર્યા છે.\nઆમ કોઈ ગઠીયા એ એટીએમ ની ઓનલાઈન કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ચેડા કરીને ત્રણ અલગ-અલગ એટીએમ કાર્ડ નો ઉપયોગ કરી 81 ટ્રાન્જેક્શનમાં કુલ આઠ લાખ દસ હજાર રૂપિયા ઉપાડી લેતા અંતે તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/oprah-winfrey/", "date_download": "2021-06-15T01:20:04Z", "digest": "sha1:BFZ4B7S237JTMCNKYXOOEZKQU5BX62N5", "length": 8352, "nlines": 168, "source_domain": "chitralekha.com", "title": "Oprah Winfrey | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nબ્રિટિશ શાહી પરિવાર પર હેરી-મેઘનનાં ખુલ્લા આરોપ\nલોસ એન્જેલીસઃ બ્રિટનના શાહી પરિવારથી અલગ થયેલા પ્રિન્સ હેરી અને એમના પત્ની મેઘન માર્કલે ઓપ્રા વિન્ફ્રેને આપેલી એક મુલાકાતમાં શાહી પરિવારના વ્યવહાર વિશે ચોંકાવનારા આરોપ મૂક્યા છે અને આકરી...\nલોકડાઉનમાં ઓપરા વિનફ્રે ગાર્ડનિંગમાં વ્યસ્ત\nવોશિગ્ટન: લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા લોકો કંઈક નવુ કરવાનો પ્રયત્ન કરતા હોય છે, જેથી સમય સરળતાથી પસાર થઈ જાય. ઓપરા વિનફ્રે પણ અત્યારે કંઈક ખાસ બનાવી રહી છે. આવો...\nસ્થૂળ દેખાવને ફેશનેબલ બનાવશે આ કૂર્તી\nફેશનની વાત આવે એટલે હંમેશાં સપ્રમાણ ફિગરને ધ્યાનમાં રાખવામાં આવે છે તમને મોલ કે સ્ટોરમાં પણ મોટા ભાગે xl, xxl M, S, L જેવી શ્રેણીમાં વહેંચાયેલા આઉટફિટ���સ જોવા મળે...\nગાંધીજીની ફિલસૂફી વિશે અમેરિકામાં પ્રચાર કાર્યક્રમ: કંગના...\nમુંબઈ - રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રેરિત વિચારસરણિના આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનાર એક પ્રચાર કાર્યક્રમમાં અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા તથા અમેરિકાનાં જાણીતાં ટોક શો હોસ્ટ, અભિનેત્રી ઓપ્રા વિન્ફ્રેની સાથે...\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-modi-speaks-loksabha-on-the-bail-26-11-accused-terrorist-lakhvi-023891.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:20:59Z", "digest": "sha1:MPYYHR4PU7YPKA7CWIHPUGKR72BZEUQQ", "length": 13930, "nlines": 171, "source_domain": "gujarati.oneindia.com", "title": "26/11ના આરોપી આતંકી લખવીના જામીન પર ગરજ્યા મોદી | PM Modi speaks in loksabha on the bail of 26/11 accused terrorist lakhvi - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nPM મોદીએ ઇઝરાયલના નવા પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટને આપી શુભકામનાઓ, કહ્યું- તમને જલ્દી મળવા ઉત્સુક\n‘બાબા જેલમાં છે પણ મને રોજ દેખાય છે’, કાશ્મીરનાં દીકરીઓની મોદીને વિનંતી\nG7 Summitમાં પીએમ મોદીએ આપ્યો 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'નો મંત્ર\nG 7 Summit: આજે સાત મોટી વૈશ્વીક અર્થવ્યવસ્થાને સંબોધિત કરશે પીએમ મોદી, ભારત માટે કેમ છે મહત્વનુ, જાણો\nG7 શિખર સમ્મેલનમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થશે પીએમ મોદી, બોરિસ જોહ્ન્સને આપ્યુ આમંત્રણ\nઉદ્ધવ ઠાકરેની પીએમ સાથે મુલાકાત બાદ હવે સંજય રાઉતે કર્યા વખાણ, કહ્યું- PM જ ટોપ લીડર\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્ર��ય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\n26/11ના આરોપી આતંકી લખવીના જામીન પર ગરજ્યા મોદી\nનવી દિલ્હી, 19 ડિસેમ્બર: મુંબઇમાં આતંકવાદી હુમલાને આજે પણ લોકો નથી ભૂલાવી શક્યા. જ્યારે પાકિસ્તાનના પેશાવરમાં બાળકોના નરસંહારના બરોબર એક દિવસ બાદ 26/11 હુમલાના મુખ્ય આરોપી લખવીને જામીન આપવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં તેની કડક શબ્દોમાં નિંદા કરી છે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે લખવીને જામીન મળ્યાને તુરંત બાદ ભારતે પાકિસ્તાન સાથે આ મુદ્દા પર વાત કરી. સાથે જ લખવીને જામીન મળવા પર ભારતે તેના પર કડક વલણ દાખવતા જણાવ્યું કે લખવીને જામીન મળવા એક દ્રાસકા સમાન છે. વડાપ્રધાને જણાવ્યું કે પાકિસ્તાનના પેશાવરમાં બાળકોનો જે નરસંહાર થયો છે તેનાથી જેટલી પીડા પાકિસ્તાનને છે તેની એટલી જ પીડા ભારતને પણ છે.\nવડાપ્રધાને જણાવ્યું કે લખવીને જામીન આપવાથી માનવતાને યોગ્ય સંદેશ નથી ગયો. તેમણે જણાવ્યું કે પેશાવરની ઘટના બાદ ભારતના દરેક બાળક અને બારતીયની આંખમાં પાણી છે. વડાપ્રધાને જણાવ્યું કે સોમવારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આ મામલામાં વિસ્તારથી ગૃહમાં સરકારનો પક્ષ રાખશે.\nજ્યારે સુષમા સ્વરાજે જણાવ્યું કે લખવીને જામીન આપીને પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનની લડાઇની પ્રતિબદ્ધતાની મજાક ઊડાવી છે.\nનરેન્દ્ર મોદીએ જણાવ્યું કે લખવી જેને યૂએસએએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે તેને જામીન આપી દીધા તે હાસ્યાસ્પદ છે. તેમણે જણાવ્યું કે ભારતે પાકિસ્તાનથી લખવીના જામીન તાત્કાલિક રદ્દ કરવાની માંગ કરી છે. સુષમાએ જણાવ્યું કે તેઓ પાકિસ્તાનના અધિકારીઓની પ્રતિક્રિયા પર નજર રાખીને બેઠા છે.\nકાનપુર દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરનુ એલાન\nપ્રધાનમંત્રી ગ��ીબ કલ્યાણ યોજનાને દીવાળી સુધી લંબાવાઈ\nરાજ્ય સરકારને કેન્દ્ર મફતમાં આપશે કોરોના વેક્સીન, મોદીના સંબોધનની મુખ્ય વાતો\nદેશની જનતાને આજે સાંજે 5 વાગે સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી\n22 વર્ષના યુવકે પીએમ મોદીને આપી જાનથી મારી નાખવાની ધમકી, ધરપકડ થયા બાદ જણાવ્યુ કારણ\nCBSE 12માંની પરિક્ષા રદ્દ, પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો\n12માંની બોર્ડની પરિક્ષાને લઇ પીએમ નરેન્દ્ર મોદી આજે કરશે મહત્વની બેઠક\nમોદીએ ખેડૂતોના વખાણ કર્યાં, બોલ્યા- કોરોના કાળમાં પણ ખેત પેદાશોનું રેકોર્ડ ઉત્પાદન થયું\nકોવિડ 19થી જીવન ગુમાવનારના આશ્રિતો માટે સરકારે પેંશન યોજનાની ઘોષણા કરી\nપીએમ મોદી પર મમતા બેનરજીનો પલટવાર, કહ્યું- પોતાની હાર પચાવી શકતા નથી એટલે દરરોજ ઝઘડે છે\n'PMની બેઠક છોડવી મમતા બેનર્જીનુ તાનાશાહી વલણ છે, શાહથી લઈને હર્ષવર્ધન સુધી બધાએ સાધ્યુ દીદી પર નિશાન'\nસેન્ટ્રલ વિસ્ટા : નરેન્દ્ર મોદીને શું ખરેખર એક નવા ઘરની ખરેખર જરૂર છે\nnarendra modi mumbai attack pakistan peshawar loksabha નરેન્દ્ર મોદી મુંબઇ હુમલો પાકિસ્તાન પેશાવર લોકસભા\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ahmedabad-city-rain-gujarati-news-2/", "date_download": "2021-06-15T01:23:50Z", "digest": "sha1:2Z4DT7SN7JYAEA6KVMNZDKJU7QIZO2XT", "length": 11995, "nlines": 176, "source_domain": "www.gstv.in", "title": "મોટા સમાચાર: અમદાવાદ શહેરના હવામાનમાં આવ્યો પલ્ટો, શહેરના ઘણા વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nમોટા સમાચાર: અમદાવાદ શહેરના હવામાનમાં આવ્યો પલ્ટો, શહેરના ઘણા વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા\nમોટા સમાચાર: અમદાવાદ શહેરના હવામાનમાં આવ���યો પલ્ટો, શહેરના ઘણા વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા\nરાજ્યમાં તાઉ-તે વાવાઝોડાના એલર્ટના પગલે વિવિધ જિલ્લામાં તેની અસર વર્તાઈ છે. વાવાઝોડાના કારણે કમોસમી વરસાદ પડ્યો છે. સુરત, સાપુતારા, વલસાડ અને બારડોલીમાં વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલ્ટો આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારેમાં વરસાદી ઝાપટા અને ભારે પવન પણ ફૂંકાયો છે. શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું અને કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.\nતાઉ-તે વાવઝોડાની અસર અમદાવાદ શહેરમાં વર્તાઈ છે. સાંજે શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો.. શહેરના ઈસ્કોન ચાર રસ્તા, શિવરંજની, વેજલપુર, પાલડી, વાસણા, ખોખરા, અમરાઈવાડી અને હાટકેશ્વર વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદના કારણે શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે.\nતાઉ તે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર\nતાઉ તે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર…\nફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ ટુ મોડ પર..\nફાયર બ્રિગેડ કર્મચારીઓની રજા રદ કરાઈ…\nતેમજ કર્મચારીઓને હેડકવાટર્સ નહિ છોડવા આદેશ…\nસાધનો સાથે વેહિકલ તૈયાર રાખવા પણ આદેશ…\nસાથે જ હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક સપ્લાય ચેક કરવા પણ કામગીરી ફાયર વિભાગને સોંપાઈ… વાવાઝોડાને લઈને હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક સપ્લાય બંધ પડે અને કોરોના સહિત દર્દીના જીવ જોખમમાં ન મુકાય માટે ચેકીંગ ની કામગીરી સોંપાઈ\nઅમદાવાદમાં પણ તાઉ-તે વાવાઝોડના પગલે ફાયર વિભાગને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ફાયરના તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ કર્મચારીઓને હેડક્વાટર્સ ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ કોરાની મહામારી વચ્ચે ફાયર વિભાગની 11 ટીમને 384 હોસ્પિટલમાં જનરેટર અને બેકઅપની તપાસની કામગીરી સોંપવામાં આવી છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nતાઉ-તે આફત / વાવાઝોડાથી બચવા આટલું જાણી લો નહીં તો….., જાણો કઇ-કઇ તૈયારીઓ કરવી અત્યંત આવશ્યક\nહિસાર પહોંચેલા સીએમ મનોહરલાલ ખટ્ટરના વિરોધમાં ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/you-take-the-bay-round-tomorrow-chairman-ill-be-there-in-time-128571957.html", "date_download": "2021-06-15T00:09:32Z", "digest": "sha1:UT75R6PUI6B7AIL65VTXKF2TQCGP6EQJ", "length": 3602, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "You: Take the bay round tomorrow, Chairman: I'll be there in time | આપ: કાલે જ ખાડીનો રાઉન્ડ લો, ચેરમેન: હું મારા સમયે આવીશ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવિવાદ:આપ: કાલે જ ખાડીનો રાઉન્ડ લો, ચેરમેન: હું મારા સમયે આવીશ\nસ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન\nવરાછા અને પુણામાં ખાડી સફાઈનો વિવાદ વધુ વકર્યો\nવરાછા-પુણા વિસ્તારમાં ખાડી સફાઇના વિવાદ મામલે સોમવારે આપના નગરસેવકો અને કાર્યકરોએ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી ઘેરાવ કર્યો હતો. ચેરમેનની ઓફિસમાં આપના 25થી 30 કાર્યકર્તાઓએ ધસી જઈ કહ્યું કે, ચોમાસું સામે છે ત્યારે કાલે �� ચેરમેન ખાડીનો રાઉન્ડ લઇ ઝડપથી પ્રશ્નનું નિરાકરણ લાવે. જવાબમાં ચેરમેન પરેશ પટેલે કહ્યું હું મારા સમયે આવીશ. જેથી વિવાદ વધુ વકર્યો હતો.\nહજારો કરોડોનું બજેટ છે, કોના ખિસ્સામાં જાય છે\nપાલિકાનું હજારો કરોડોનું બજેટ છે, કોના ખિસ્સામાં જાય છે પરેશ પટેલ બહાર આવો પરેશ પટેલ બહાર આવો એવા નારા લગાવી સ્ટેન્ડિંગ ચેરમેનને ઓફિસમાંથી બહાર બોલાવ્યા પરંતુ ન આવતા અડધો કલાક સુધી સુત્રોચ્ચાર કર્યા હતા.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/trading-account/roll-up-merger-gujarati", "date_download": "2021-06-15T00:50:22Z", "digest": "sha1:THI64QTZDFZR3Y7CFMF577D3LA3K4KCZ", "length": 29105, "nlines": 638, "source_domain": "www.angelbroking.com", "title": "રોલ-અપ મર્જર: વ્યાખ્યા અને તે કેવી રીતે કામ કરે છે - Angel Broking", "raw_content": "\nરોલ-અપ મર્જર: વ્યાખ્યા અને તે કેવી રીતે કામ કરે છે\nરોલ-અપ મર્જર: વ્યાખ્યા અને તે કેવી રીતે કામ કરે છે\nકેતન એક રોકાણ બેંકર છે જ્યારે તેમના મિત્ર નિતિન નાણાંકીય બાબતોમાં એક શિખાઉ છે. નિતિન ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાની યોજના બનાવી રહ્યો છે અને તેમને ટ્રેડિંગ અને અન્ય શેર માર્કેટના મૂળભૂત વિશે શીખવવા માટે તેમના જાણકારીપાત્ર મિત્રની ગણતરી કરી રહ્યો છે.\nતેમની વાતચીતના એક તબક્કે, મર્જર અને એક્વિઝિશનની આસપાસનો વિષય અને વૈશ્વિક જાહેરાત એજન્સીઓ કેવી રીતે એકીકૃત અને સ્પર્ધાત્મક બનવા માટે રોલ-અપ મર્જરનો ઉપયોગ કરી રહી છે. નિતિન અચમ્બામા પડી ગયો હતો કારણ કે આ તેમના માટે સંપૂર્ણપણે નવો શબ્દ હતો.\nનિતિન – મેં મર્જર, એક્વિજિશન અને રોલ્ડ-અપ સ્લીવ્ઝ વિશે સાંભળ્યું છે, પરંતુ આ રોલ–અપ મર્જર શું છે મને આશા છે કે મેં તેને યોગ્ય સાંભળ્યું છે.\nકેતન – (સ્માઇલ સાથે) ના, તે તમારી સ્લીવ્સને રોલ કરવા કરતાં મોટી છે. વાસ્તવમાં, રોલ–અપ મર્જર એક પ્રક્રિયા છે જ્યાં એક મોટી કંપની સ્પર્ધાત્મક લાભ માટે સમાન ઉદ્યોગમાં નાની કંપનીઓ હસ્તગત કરે છે. ચાલો હું એક ઉદાહરણ સાથે સમજાવું.\nકલ્પના કરો કે એબીસી કંપની ઍક્રિલિક પેઇન્ટ્સનું નિર્માણ કરે છે અને એકવાર એક નોંધપાત્ર માર્કેટ શેર ભોગવ્યો હતો. જોકે, કેટલાક વર્ષો પહેલાં ઘણા નાના ઉત્પાદકોએ ઍક્રિલિક પેઇન્ટ્સ બનાવવાનું શરૂ કર્યું હતું કારણ કે તેઓએ આ ક્ષેત્રમાં તક જોઈ હતી. પરિણામ રૂપે, એબીસી હજુ પણ બજારના લીડર છે, તે વેચાણ અને આવકમાં એક ઘટાડો દર્શાવે છે, અને તેના નાના હરીફોથી માર્કેટ શેર ગુમાવ��� છે.\nઆમ, એબીસી કંપની સંસાધનોને એકત્રિત કરવા, ખર્ચ ઘટાડવા અને આવક અને નફામાં વધારો કરવા માટે બહુવિધ ઍક્રિલિક પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને હસ્તગત કરવા અથવા ખરીદવાની યોજના ધરાવે છે. તેથી, તેઓ બજારમાંથી મૂડી ઉભી કરે છે અને આ કંપનીઓને રોલ–અપ વ્યૂહરચના દ્વારા હસ્તગત કરે છે. આ પ્રકારના મર્જરને રોલ–અપ મર્જર તરીકે ઓળખાય છે.\nનિતિન – પરંતુ શું મારે ટ્રેડિંગ અથવા રોકાણ શરૂ કરતા પહેલાં આ બધું જ જાણવું પડશે\nકેતન – જો તમે લાંબા ગાળાના વેલ્યુ ઇનવેસ્ટર અથવા ઇન્ટ્રાડે વેપારી બનવા માંગો છો, આ બિઝનેસ શરતો વિશે જાણીને તમને યોગ્ય મૂળભૂત વિશ્લેષણ કરવામાં મદદ થશે. જેમ તમે શેર માર્કેટની મૂળભૂત બાબતોને શીખવા અને ટ્રેડિંગ એકાઉન્ટને સંભાળવાનું શરૂ કરો છો, તેથી આ જ્ઞાન તમને યોગ્ય રીતે સ્ટૉક્સનું વિશ્લેષણ કરવામાં અને વેપાર કરવામાં અને આત્મવિશ્વાસ સાથે રોકાણ કરવામાં મદદ કરશે.\nનિતિન – આભાર ભાઈ હું ખરેખર તેની પ્રશંસા કરું છું.\nકેતન – અરે, આનંદ મારો છે મને આ નાણાંકીય શબ્દો વિશે સમજાવવાનું પસંદ છે.\nનિતિન – કેતન, શું તમે એક ઉદાહરણ તરીકે ઉલ્લેખિત ભારતમાં કોઈ તાજેતરના રોલ-અપ મર્જરને યાદ કરી શકો છો\nકેતન – ઓકે. મને તે યાદ કરવા દો જે મારા મનમાં આવે છે.\nહા. રિલાયન્સ ઉદ્યોગોએ માત્ર 2019માં કુલ 8 પ્રાપ્તિઓ કરી છે. કંપનીએ નાના સ્ટાર્ટ-અપ બ્રાન્ડ્સ જેમ કે ફાયન્ડ, હેપ્ટિક, સી-સ્ક્વેર, રેવરી લેન્ગ્વેજ ટેક્નોલોજીસ, સંખ્ય સૂત્ર લેબ્સ અને અન્ય.\n એક વર્ષમાં 8 એક્વિજિશન, તે પ્રભાવશાળી છે\nકેતન – તે ખરેખર છે. નવેમ્બર 2019 સુધી, ભારતમાં કુલ 86 એક્વિજિશન સોદાઓ થયા હતા.\nનિતિન – તેથી, આ કેવી રીતે કામ કરે છે મારો અર્થ છે, શું પગલાંઓ લેવાના હોય છે\nકેતન – સારો પ્રશ્ન.\nશરૂઆતમાં, જે કંપની અન્ય નાની કંપનીઓને પ્રાપ્ત કરવા અથવા રોલ–અપ કરવા માંગે છે તે એક સમર્પિત મર્જર અને એક્વિજિશન ટીમ બનાવે છે. વાસ્તવમાં, મોટાભાગના મોટા કોર્પોરેશનો એક ઇન–હાઉસ M&A ટીમ ધરાવે છે જે હંમેશા ‘મહાસાગરમાં મૂલ્યવાન મછલી‘ માટે શોધ કરે છે, તેથી કહે છે.\nM&A ટીમો એડવાન્સ્ડ ફાઇનાન્શિયલ મોડેલિંગ અને મૂલ્યાંકન વિશ્લેષણ સાથે સફળ રોલ–અપ વ્યૂહરચનાઓ અને ફોર્મુલા વિકસિત કરવામાં કુશળ છે. તેઓ વાટાઘાટોમા પણ ખૂબ સારા હોય છે. તેથી, એકવાર નાની કંપનીની ઓળખ થયા પછી, વાતચીત શરૂ થાય છે અને જો પરસ્પર સંમત રકમ અને શરતો પૂરી કરવામાં આવે, તો ડીલ બંધ કરવામાં આવે છે.\nકેતન – યાદ રાખો, એક રોલ–અપ મર્જર માત્ર એક જ ઉદ્યોગમાં થાય ત્યારે જ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે ટેલિકમ્યુનિકેશન ઉદ્યોગમાં છો પરંતુ તમે વિવિધતા માટે મીડિયા હાઉસ મેળવી રહ્યા છો; તે ટેકનીકલ રીતે રોલ–અપ વ્યૂહરચના નથી.\nનિતિન – શું રોલ–અપ મર્જરમાં કોઈ પડકારો અથવા જોખમો છે\nકેતન – એક હોવું જરૂરી છે કારણ કે તમે બહુવિધ વ્યવસાયોને એક બાસ્કેટમાં લાવી રહ્યા છો. એક જ ઉદ્યોગમાં વ્યવસાયો પણ પોતાની ઓળખ, કાર્ય સંસ્કૃતિ અને કેરેકટર ધરાવે છે. જ્યારે તમે આ વિવિધતાને એક કંપનીમાં જોડવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તે ઘણા પડકારો ફેંકે છે.\nનિતિન – ઉપરાંત, કંપનીની M&A ટીમમાથી રોલ–અપ મર્જર પુરૂ જોવા માટે જવાબદાર લોકો કોણ છે\nકેતન – પ્રથમ, મને જણાવવા દો કે તમે ખૂબ જ ધ્યાનમાં રાખો છો અને ઝડપી શીખનાર છો. તમે યોગ્ય પ્રશ્નો પૂછતા તે હકીકત સાબિત કરે છે. મને લાગે છે કે તમે કોઈપણ સમયે શેર માર્કેટ બેસિક્સને માસ્ટર કરશો અને થોડા અઠવાડિયામાં ટ્રેડિંગ માટે તૈયાર થઇ જશો.\n શું તમને આવું લાગે છે તમારા પ્રોત્સાહન માટે આભાર, માનવ\nકેતન – તેને ચાલુ રાખો તમારા છેલ્લા પ્રશ્નોના જવાબ આપવા માટે, કંપનીઓ પાસે સમર્પિત M&A ટીમ છે કે નહીં, મારા જેવા રોકાણ બેંકરને મને સફળ રોલ–અપ વ્યૂહરચના ચલાવવા માટે ભાડે લઈ શકે છે. અમે, રોકાણ બેંકર્સ, બજારમાં અને વ્યવસાયો વિશે ઘણી બધી ઘટનાઓ વિશે જાણીએ છીએ, તેથી અમારી કુશળતા તેમને વિલય પ્રક્રિયામાં મદદ કરે છે.\nનિતિન – કેતન, આ ખરેખર રસપ્રદ, ઉત્તેજક અને પ્રકાશશીલ હતું. તમારી જાણકારી શેર કરવા બદલ ફરીથી આભાર.\nભારતમાં ઑનલાઇન ટ્રેડિંગ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nતક ભંડોળ શું છે\nભારતમાં ઑનલાઇન ટ્રેડિંગના લાભો અને ફાયદાઓ\nસમાધાનનો સમયગાળો શું છે: સમાધાનની તારીખ\nઇક્વિટી (આરઓઇ) પર શું પાછું આવે છે\nઑનલાઇન શેર ટ્રેડિંગના ફાયદા\nભારતમાં ટ્રેડિંગ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nટ્રેડિંગ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nઓપન ઇન્ટરેસ્ટ વર્સેસ વૉલ્યુમ\nટ્રેડિંગ એકાઉન્ટ શું છે, ટ્રેડ઼િંગ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://cn24news.in/ahmedabad-96/", "date_download": "2021-06-15T00:07:53Z", "digest": "sha1:TXV3EPKGZS6WPS6QZSAVPJ76SAOBM7MS", "length": 9636, "nlines": 110, "source_domain": "cn24news.in", "title": "અમદાવાદ : લીનુસિંહ સાથેનો કથિત પ્રેમ પ્રકરણ મામલો, IAS ગૌરવ દહિયા તપાસ સમિતિ દ્વારા પૂછપરછ શરૂ | CN24NEWS", "raw_content": "\nHome અમદાવાદ અમદાવાદ : લીનુસિંહ સાથેનો કથિત પ્રેમ પ્રકરણ મામલો, IAS ગૌરવ દહિયા તપાસ...\nઅમદાવાદ : લીનુસિંહ સાથેનો કથિત પ્રેમ પ્રકરણ મામલો, IAS ગૌરવ દહિયા તપાસ સમિતિ દ્વારા પૂછપરછ શરૂ\nઅમદાવાદઃ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા આજે લીનુસિંહ સાથેના કથિત પ્રેમ પ્રકરણ મામલે મુખ્યમંત્રીએ બનાવેલી તપાસ કમિટી સમક્ષ હાજર થયા છે. આ પહેલા તપાસ સમિતિના અધ્યક્ષા સુનયના તોમર સમક્ષ ગૌરવ દહિયાની પહેલી પત્ની શિવાની બિશ્નોઈના પિતા અને ભાઈએ નિવેદન નોંધાવ્યું છે. ગૌરવ દહિયાની અશોક દવે, સુનાયના તોમર, દેવી બહેન પંડ્યા,મમતા વર્મા અને સોનલ મિશ્રા પૂછપરછ કરી રહ્યા છે. 11 વાગ્યે હાજર થયેલા ગૌરવ દહિયાની 3 વાગ્યે પૂછપરછ શરૂ થઈ હતી.\nઓગસ્ટ 2017થી બંને અલગ રહેવા લાગ્યા\nગૌરવ દહિયા અને શિવાની બિશ્નોઈ વચ્ચે 17-06-2009ના રોજ હરિયાણાના સિરસામાં લગ્ન થયા હતા. લગ્નના આઠ વર્ષ પુત્ર જન્મ થયો હતો. તે પછી પતિ-પત્ની વચ્ચેના સંબંધો બગડતા 14-08-2017થી બંને અલગ રહેવા લાગ્યા હતા. બાળકના ભવિષ્યના કારણે શિવાનીએ દહિયા સાથે છૂટાછેડા લેવા માટે 12-11-2018ના રોજ પિટિશન દાખલ કરી હતી. અને 21-01-2019ના રોજ ગાંધીનગરની ફેમિલી કોર્ટમાં શિવાનીએ દહિયા સાથે છૂટાછેડા લીધા હતા.\nફરિયાદો બાદ દહિયાને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર પદેથી દૂર કરાયા હતા\n2010ની બેચના ગુજરાતના સનદી અધિકારી ગૌરવ દહિયા સામેના કેસમાં તપાસ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણ આઇએએસ અધિકારી સહિત પાંચ મહિલા અધિકારીઓની સમિતિ બનાવી છે. ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના ગુજરાત ખાતેના ડાયરેક્ટર હતા પણ 22 જુલાઈએ તેમની બદલી કરાઈ હતી. બદલી પાછળનું કારણ સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમના વિરુદ્ધ મળેલી ફરિયાદોને કારણે તેમને હટાવી દેવાયાં હતાં. દહિયા સામે વિવિધ સ્તરેથી વ્યાપક ફરિયાદો થઈ હતી.\nPrevious articleભારતના મુસલમાનોની સંસ્કૃતિ, ધરોહર અને વારસો એક જ છે: મનમોહન વૈદ્ય\nNext articleપત્રકારોએ નાણાં મંત્રાલયની પ્રેસ કોંફરન્સનો કર્યો બહિષ્કાર\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષ��ાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઅમદાવાદ : નિત્યાનંદનાં આશ્રમ મામલે તંત્ર થયુ દોડતુ, ઉંડાણપૂર્વકની તપાસ શરૂ\nવિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ભૂમિપૂજનના કાર્યક્રમમા આવતા વાહનો માટે નક્કી કરેલા રૂટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/gurjar-agitation-in-rajasthan-internet-shut-down-till-midnight-today-in-4-districts-including-bharatpur-karauli/", "date_download": "2021-06-15T01:07:12Z", "digest": "sha1:WCP3XU7FV4DJVBCFDGD6EKMJXUY35TPQ", "length": 10343, "nlines": 117, "source_domain": "cn24news.in", "title": "રાજસ્થાન : ગુર્જર આંદોલન : ભરતપુર-કરૌલી સહિત 4 જિલ્લામાં આજે અડધી રાત સુધી ઇન્ટરનેટ બંધ : 60 ટ્રેન ડાઇવર્ટ, 220 બસ અટકી. | CN24NEWS", "raw_content": "\nHome દેશ રાજસ્થાન : ગુર્જર આંદોલન : ભરતપુર-કરૌલી સહિત 4 જિલ્લામાં આજે અડધી રાત...\nરાજસ્થાન : ગુર્જર આંદોલન : ભરતપુર-કરૌલી સહિત 4 જિલ્લામાં આજે અડધી રાત સુધી ઇન્ટરનેટ બંધ : 60 ટ્રેન ડાઇવર્ટ, 220 બસ અટકી.\nરાજસ્થાનમાં મોસ્ટ બેકવર્ડ ક્લાસમાં બેકલોગની ભરતીઓ સહિત માગ માટે ગુર્જરોએ ફરીથી આંદોલન શરૂ કરી દીધું છે. રવિવારે ભરતપુરના બયાનામાં કિરોડી સિંહ બૈંસલા જૂથના લોકો પીલુપુરા પાસે રેલવેટ્રેક પર ધરણાં પર બેસી ગયા હતા.\nગુર્જર આખી રાત પાટા પર બેઠા રહ્યા, ધરણાં આજે પણ ચાલુ છે. આંદોલનકારીઓએ દિલ્હી-મુંબઈ રેલવેટ્રેકની ફિશ પ્લેટ ઉખાડી નાખી હતી, એટલા માટે રવિવારે 40 માલગાડી સહિત 60 ટ્રેનને ડાઇવર્ટ કરવી પડી હતી. દિલ્હી-મુંબઈની ટ્રેનને ડાઇવર્ટ કરવી પડી, 2 ટ્રેન રદ કરવી પડી. આજે પણ 4 ટ્રેન રદ કરવામાં આવી છ��. રવિવારે રોડવેઝના પાંચ મોટા ડેપો દૌસા, હિન્ડૌન, કરૌલી, ભરતપુર અને બયાનાની લગભગ 220 બસને અટકાવી દેવાઈ હતી.\n(બયાના- હિન્ડૌન માર્ગ પર જતી ગાડીઓને રોકી રહેલા ગુર્જર સમાજના લોકો.)\nબૈંસલા જૂથની આ 6 મુખ્ય માગ છે\nસમજૂતી અને મેનિફેસ્ટોમાં વાયદા પ્રમાણે, બેકલોગની ભરતીઓ કાઢવામાં આવે.\nભરતીમાં પૂરેપૂરું 5 ટકા અનામત મળે.\nઅનામત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને સરકારી નોકરી અને વળતર મળે.\nઅનામત બિલને નવી અનુસૂચિમાં નાખવામાં આવે.\nએમબીસી ક્વોટાથી ભરતી 1252 કર્મચારીને રેગ્યુલર પે-સ્કેલ મળે.\nદેવનારાયણ યોજનામાં વિકાસ યોજનાઓ માટે બજેટ આપવામાં આવે.\nરોડવેઝ અને પ્રાઈવેટ બસો બંધ, લાચાર યાત્રીઓ\nગુર્જર આંદોલનને કારણે રોડવેઝે રવિવારે સવારે જ બયાના-હિન્ડૌન માર્ગ પર બસોનું સંચાલન બંધ કરી દીધું છે. બસ સ્ટેન્ડ પ્રભારી ગંગારામ શર્માએ જણાવ્યું હતું કે બયાનાથી હિન્ડોન વચ્ચે દરરોજ લગભગ 10 બસ દોડે છે. જોકે લોક પરિવહન બસ ચાલુ હતી, પણ સાંજે 4 વાગતાંની સાથે જ આંદોલન શરૂ થતાં બસ બંધ થઈ ગઈ. આનાથી બયાના-હિન્ડોન માર્ગના યાત્રીઓઓ ઘણા પરેશાન થયા હતા.\nPrevious articleકોરોના વિદેશમાં કુલ 4.68 કરોડ કેસ : WHO પ્રમુખે પોતાને સેલ્ફ ક્વોરન્ટિન કર્યા, પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.\nNext articleવિજય રૂપાણીના રાજમાં ચોક્કસ નેતાઓ જ ચાર વર્ષથી સંગઠન ચલાવી રહ્યા છે, હવે પાટીલની ટીમ પર સૌની નજર\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nસંસદમાં અમિત શાહનો હુંકાર, દેશની એક-એક ઈંચ જમીન પરથી ઘૂસણખોરોને હાંકી...\nવિધાનસભા ચૂંટણી : મહારાષ્ટ્રના પરિણામોમાં ભાજપને ઝટકો, નાના ભાઈ શિવસેનાએ મોટા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/in-addition-to-the-president-in-ukraine-the-minister-of-finance-and-defense-positive/", "date_download": "2021-06-15T00:37:41Z", "digest": "sha1:WVI7OEQSIDCVO4T5KV5A4LS4NDRN5V6V", "length": 13410, "nlines": 114, "source_domain": "cn24news.in", "title": "કોરોના દુનિયામાં : યૂક્રેનમાં રાષ્ટ્રપતિ ઉપરાંત નાણાં અને રક્ષા મંત્રી પોઝિટિવ : ફ્રાન્સમાં નાટકીય રીતે પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો | CN24NEWS", "raw_content": "\nHome કોરોના અપડેટ કોરોના દુનિયામાં : યૂક્રેનમાં રાષ્ટ્રપતિ ઉપરાંત નાણાં અને રક્ષા મંત્રી પોઝિટિવ :...\nકોરોના દુનિયામાં : યૂક્રેનમાં રાષ્ટ્રપતિ ઉપરાંત નાણાં અને રક્ષા મંત્રી પોઝિટિવ : ફ્રાન્સમાં નાટકીય રીતે પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો\nદુનિયામાં કોરોનાના કેસનો આંકડો રવિવારે 5 કરોડને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં 5 કરોડ 12 લાખ 32 હજાર 905 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. રાહતની વાત તે છે કે તેમાથી 3 કરોડ 60 લાખથી વધુ લોકો સાજા થી ચૂક્યા છે. અત્યાર સુધી 12 લાખ 68 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણેના છે. યુક્રેનમાં રાષ્ટ્રપતિ બાદ હવે નાણાં અને સંરક્ષણ પ્રધાન પણ પોઝિટિવ મળ્યા છે. બીજી તરફ, ફ્રાન્સમાં નાટકીય રીતે કેસમાં ઘટાડો થયો છે.\nયુક્રેનમાં રાષ્ટ્રપતિ બાદ હવે નાણાં અને સંરક્ષણ પ્રધાન પણ કોરોનાની ઝપેટમાં સપડાયા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કીના કાર્યાલયથી જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિના કેટલાક સલાહકારો પણ સંક્રમણ લાગ્યું છે, પરંતુ આ બાબતની માહિતી જાહેર કરવામાં આવી નથી. આટલા મોટા પ્રમાણમાં સંક્રમણ બાદ સરકાર હચમચી ગઈ છે. જો કે, સરકારે લોકોને કહ્યું છે કે રાષ્ટ્રપતિ અને બાકી મંત્રી ઘરેથી કામ કરતાં રહેશે. આ દરમિયાન સરકારે દેશમાં લોકડાઉન ન હટાવવાની વાત પણ કરી છે.\nફ્રાન્સમાં 8 દિવસથી દરરોજ સરેરાશ 50 હજાર કેસ મળી રહ્યા છે. પરંતુ સોમવારે તેમની સંખ્યા નાટકીય રીતે વધીને માત્ર 20 હજાર નજીક થઈ ગઈ છે. દેશમાં લોકડાઉન પર સવાલ ઉભા થઈ રહ્યા હતા અને રસ્તાઓ પર તેનો વિરોધ થઈ રહ્યો હતો. હવે સરકારે કહ્યું છે કે આનાથી ઘણો જ ફાયદો થયો છે. દેશના મોટા શહેરોમાં ઓકટોબરથી જ લોકડાઉન છે. દેશમાં 10 દિવસથી લોકડાઉન છે. સોમવારે કુલ 20 હજાર 155 નવા કેસ સામે આવ્યા હતા. એક તર્ક એવું પણ છે કે કોરોનાના કેસની સંખ્યામાં ભલે ઘટાડો થયો હોય, પણ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યામાં ઘટાડો થયો નથી.\nબ્રિટનમાં ફરી વધતો મૃત્યુઆંક\nબ્રિટનના કેટલાક ભાગોમાં લોકડાઉન યથાવત છે. પણ, તેનો ફાયદો થતો નજરે પડી રહ્યો નથી. અહીયાં સોમવારે 21 હજાર કેસ સામે આવ્યા હતા. આ હાલના દિવસોનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ 194 લોકોના મૃત્યુ પણ થયા હતા. આરોગ્ય મંત્રાલતે જણાવ્યુ હતું કે વધતો મૃત્યુઆંક ચિંતાનો વિષય છે. દેશમાં સાત દિવસમાં 1 લાખ 60 હજાર કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન 2 હજાર 385 લોકો મૃત્યુ પામ્યા હતા.\nઅમેરિકામાં ત્રીજી લહેર જોખમી\nઅમેરિકા દુનિયાનો પહેલો દેશ બની ગયો છે જ્યાં કોરોના સંક્રમણ દર્દીનો આંક એક કરોડને પાર થઈ ગયો છે. રોયટર્સ ન્યૂઝ એજન્સી મુજબ, અમેરિકામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે. છેલ્લા 10 દિવસમાં અમેરિકામાં કોરોનાના લાખો નવા કેસ સામે આવ્યા છે. વોશિંગ્ટનમાં 293 દિવસ પહેલા કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. અમેરિકામાં શનિવારે 1 લાખ 31 હજાર 420 કેસ નોંધાયા હતા. અમેરિકામાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના નવા કેસ સરેરાશ 1 લાખ 5 હજાર 600 રહ્યા. તેમાં 29%નો વધારો જોવા મળ્યો. અમેરિકામાં કુલ કેસ ભારત (85 લાખથી વધુ) અને ફ્રાન્સ (17 લાખથી વધુ)ના કેસોથી વધુ છે. અત્યાર સુધીમાં દુનિયામાં કોરોનાના 5 કરોડ 7 લાખ 37 હજાર 875 કેસ નોંધાઈ ચૂક્યા છે. 12 લાખ 62 હજાર લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 3 કરોડ 57 લાખ 95 હજાર દર્દીઓ સાજા પણ થયા છે.\nPrevious articleશાંઘાઈ સહયોગ સંગઠન સમિટ 2020 : વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારતને શાંતિમાં વિશ્વાસ : હંમેશા આતંક વિરૂદ્ધ ઉઠાવ્યો અવાજ\nNext articleસુરત : કોરોનામાં ખડે પગે સેવા આપનાર મહિલા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું​​​​​​​\nUS પ્રવેશ : સ્ટુડન્ટ ફક્ત 72 કલાક જૂનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવીને અમેરિકામ���ં પ્રવેશ કરી શકશે\nત્રિદિવસીય જી-7 : ગુસ્સે થયેલા ચીને કહ્યું- મુઠ્ઠીભર દેશ આખી દુનિયા પર રાજ નહીં કરી શકે\nદિલ્હીમાં આવતીકાલથી છૂટછાટ : સોમવારથી દિલ્હીમાં તમામ બજારો અને મોલ્સ સંપૂર્ણ રીતે ખોલી શકાશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nદેશમાં કોરોના : દેશમાં સક્રિય કેસ ત્રણ લાખથી ઓછા, રિકવરી રેટ...\nગાંધીનગર : કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયા દંડ કરવાનો નિર્ણય...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/lic-hfl-housing-finance-big-offer-2020-avail-home-loan-waived-6-emi-for-ready-to-move-home-kp-947958.html", "date_download": "2021-06-15T00:14:07Z", "digest": "sha1:ZWFBQM75W477DDKPJQOHPSRYBOI3MFJD", "length": 20628, "nlines": 242, "source_domain": "gujarati.news18.com", "title": "lic housing finance big offer 2020 avail home loan waived 6 emi for ready to move home hfl– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » વેપાર\nઘર ખરીદનારને LICની ભેટ 6 મહિના નહીં ભરવો પડે ઘરનો EMI,જાણો શું છે ઑફર\nજાણો આ ઓફરમાં શું શું છે.\nનવી દિલ્હી : શું તમે ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. દેશની મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે (LIC Housing Finance Ltd.) 2020 હોમ લોન ઓફર રજૂ કરે છે. આ ઓફર અંતર્ગત રેડી ટૂ મૂવ (Ready to Mover Home) માટે લોન પર 6 EMI માફ કરી દેવામાં આવશે. આ ઉપરાંત અંડર કન્સ્ટ્રક્શન ઘર/ફ્લેટના લોન પર તમે પ્રિન્સિપલ રકમની ચુકવણી કરશો. જ્યારે તમને ઘરનું પઝેશન મળે છે. એટલે તમે જ્યારે ��રમાં રહેશો ત્યારે જ ભરવાનું રહેશે. હોમ લોન પર વ્યાજ દર 8.10 ટકા છે.\nઆ ઓફર 15 જાન્યુઆરીનાં રોજ શરૂ થઇ ચુકી છે અને 29 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ઓફરનો ફાયદો 15 માર્ચથી મળવાનો શરૂ થશે. ઓફરમાં મિનિમમ 20 લાખ રૂપિયાની હોમ લોન મળશે. આ ઉપરાંત અધિકત્તમ 2 કરોડ રૂપિયાનો લોન મળી શકે છે.\n1 કરોડ રૂપિયા સુધીની લોન પર લોનની રકમના 0.25 ટકા પ્રોસેસિંગ ફીસ થશે. જે અધિકત્તમ 10000 રૂપિયા (GSTની સાથે) છે. જ્યારે 1 કરોડથી 5 કરોડ રૂપિયાની રકમ પર 0.25 ટકા પ્રોસેસિંગ ફીસ, અધિકત્તમ 25000 રૂપિયા હશે. લોનની અવધિ અધિકત્તમ 30 વર્ષ સુધી હશે.\nLIC HFLની વેબસાઇટ પર અપાયેલ જાણકારી પ્રમાણે, રેડી ટૂ મૂવ હોમ પર ઓફરમાં હોમ લોન લેવાથી 6 ઇએમઆઈ માફ કરવામાં આવશે. બનાવેલા ઘરને ખરીદવા પર મળશે જેમાં OC પ્રાપ્ત કરી લેવામાં આવ્યાં છે. આ ઓફરમાં 2 ઇએમઆઈની માફી પાંચમા અને પછી બીજી 10માં વર્ષમાં અને બાકી બચેલા ઇએમઆઈની માફી લોન અવધિનાં 15માં વર્ષમાં મળશે. LIC HFLનાં ઓફરમાં નિર્માણાધીન ઘરો માટે પઝેશન મળવા સુધી પ્રિન્સિપલ રકમ ભરવાની નહીં હોય. આ લોન નિર્માણાધીન સ્થિતિમાં હાલનાં ઘર કે ફ્લેટ માટે છે. આ માટે લોન લેવાવાળાનાં ડિફોલ્ટ ફ્રી ટ્રેક રેકોર્ડ હોવો જોઇએ.\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bharuch/news/government-school-teachers-delivered-books-from-house-to-house-128571241.html", "date_download": "2021-06-15T00:24:05Z", "digest": "sha1:WPK3KB7YGCGT4J7BVBVT6GGYHVCKCYI3", "length": 6260, "nlines": 59, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Government school teachers delivered books from house to house | સરકારી શાળાના શિક્ષકોએ ઘરે ઘરે પુસ્તકો પહોંચાડ્યાં - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nભણશે ગુજરાત:સરકારી શાળાના શિક્ષકોએ ઘરે ઘરે પુસ્તકો પહોંચાડ્યાં\nભરૂચ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ: ઓનલાઈન વર્ગો શરૂ થયા\nનવા સત્રમાં શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ જલ્દીથી શરૂ થાય તેવી શાળા સંચાલકોએ આશા વ્યક્ત કરી\nકોરોના મહામારી વચ્ચે શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં સોમવારથી સ્કૂલો ફરી શરૂ થઈ છે. જોકે, શાળામાં માત્ર શિક્ષકો આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓના ઓનલાઈ વર્ગો શરૂ થયા હતા. ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગોનો લાભ લઈ શક્યા હતા. જ્યારે સરકારી સ્કૂલોનાં બાળકોને પ્રથમ દિવસે શિક્ષકોએ પુસ્તકો તેમનાં ફળિયામાં જઈને વિતરણ કર્યા હતા.\nભરૂચ શહેર અને જિલ્લાની સ્કૂલોમાં વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. નવું શૈક્ષણિક સત્ર તો શરૂ થયુ પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવી રહ્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ ઘરે જ પુનઃ ઓનલાઇન અભ્યાસ કરી નવા ધોરણના શિક્ષણ કાર્યનો પ્રારંભ કર્યો હતો. સ્કૂલોમાં શિક્ષક, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર હતા. પણ શાળા સંકુલોમાં વિદ્યાર્થીઓનો કોલાહલ નહોતો. જેથી કેમ્પસ સુનું સુનું લાગી રહ્યું હતું. શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થોઓ શાળા એ આવતા થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.\nભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય મહેશ ઠાકરે સરકારી ગાઈડલાઈન સાથે કોરોના વચ્ચે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ઓનલાઈન શિક્ષણની એક મર્યાદા હોવાનું જણાવી વિદ્યાર્થીઓના કલશોરથી શાળાઓ ગુંજી ઉઠે તેવી એક શિક્ષક તરીકે અપેક્ષા વ્યક્ત કરી સરકારની ગાઈડલાઈન સાથે ઓફ લાઈન શિક્ષણ માટેની તૈયારી હોવાનું પણ જણાવ્યું હતું. કોરોના કાળ વચ્ચે ફરી નવા શૈક્ષણિક સત્ર 2021-2022 ની શરૂઆત થઈ છે.\nમહત્વનું એ છે કે, આ વર્ષે કોરોનાને કારણે ધોરણ 1 થી 12 ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે. તેથી નવા શૈક્ષણિક વર્ષ ન��� શરૂઆત થતા તમામ વિદ્યાર્થીઓ ને તેમના ઉપલા વર્ગ નો અભ્યાસ શરુ કર્યો છે પણ વેકેશનની મજાની વાતો કે દોસ્તોની સાથેની ધીંગામસ્તી નો હજુ કોરોનાના કારણે અભાવ જરૂર વર્તાઈ રહ્યો છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.judin-packing.com/professional-packaging-exhibition-in-usa-and-europe/", "date_download": "2021-06-14T23:50:19Z", "digest": "sha1:6EIWOAJERGPYJPB63PCUEQDVDUHIP45E", "length": 3062, "nlines": 142, "source_domain": "gu.judin-packing.com", "title": "યુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન - નિન્ગો હાઈશુ જુડિન પેકિંગ પ્રોડક્ટ્સ ક. લિ.", "raw_content": "\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશેની પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/001974-3/", "date_download": "2021-06-15T00:14:01Z", "digest": "sha1:M3NAJJW4ODRWNGSXFA5J4TFDGZAPRXYR", "length": 28344, "nlines": 182, "source_domain": "dahodlive.com", "title": "સુખસરના બસ સ્ટેશન વિસ્તારમાં બંધ દુકાનને નિશાન બનાવતા તસ્કરો:રોકડ તથા કરિયાણાનો સામાન મળી રૂપિયા એક લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો થયાં ફરાર - Dahod Live News", "raw_content": "\nસુખસરના બસ સ્ટેશન વિસ્તારમાં બંધ દુકાનને નિશાન બનાવતા તસ્કરો:રોકડ તથા કરિયાણાનો સામાન મળી રૂપિયા એક લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો થયાં ફરાર\nબાબુ સોલંકી :- સુખસર\nસુખસર ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં બંધ દુકાનને નિશાન બનાવી રોકડ તથા કરિયાણાનો સામાન મળી રૂપિયા એક લાખ ઉપરાંતની ચોરી.\nપેટા÷ વેપારીએ સુખસર પોલીસ સ્ટેશનમાં ૨૦.નવેમ્બર-૨૦ લેખિત ફરિયાદ આપી,ચોરી બાબતની ફરિયાદ દાખલ કરવા પોલીસ દ્વારા વિલંબ કેમ \nફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં ૧૯ નવેમ્બર-૨૦૨૦ ના રોજ રાત્રીના કોઈ ચોર લોકોએ કરિયાણાની દુકાનના છતનું પતરુ તોડી દુકાનમાં પ્રવેશ કરી રોકડ સહિત કરિયાણાના સામાનની એક લાખ ઉપરાંતની ચોરી કરી જતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.જેના ત્રણ દિવસ થવા છતાં સ��ખસર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં નહીં આવ્યો હોવાનું અને તપાસ ચાલુ હોવા નું સુખસર પોલીસ દ્વારા રટણ રટવા માં વ્યસ્ત હોવાનું ચોરીનો ભોગ બનેલ વેપારી દ્વારા જાણવા મળી રહ્યું છે. જ્યારે ગ્રામજનોમાં થયેલ ચોરીની ફરિયાદ દાખલ કરવા પોલીસ દ્વારા વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે તેની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બનવા પામેલ છે.\nપ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે થી પસાર થતા અને રાત દિવસ વાહનો તથા લોકોની અવર-જવરથી ભરચક અને જે જગ્યાએ પોલીસ,હોમગાર્ડ, જી.આર.ડી.નો પોઈન્ટ મુકવામાં આવેલ છે તે જગ્યાના પાછળના ભાગેથીજ ચોર લોકો આસાનીથી ચોરી કરી જતા આચર્ય ફેલાયું છે.\nસ્ટેટ હાઇવે માર્ગ ઉપર આવેલ સુખસર બસ સ્ટેશન આસપાસમાં અનેક નાની-મોટી દુકાનો આવેલ છે.જેમાં એક કરિયાણાની દુકાન બેંક ઓફ બરોડા સુખસર શાખાની બાજુમાં રહેતા અતુલભાઇ પૂનમચંદભાઈ કલાલની માલિકીની આવેલ છે.જેઓ પોતાની દુકાનને મોડી સાંજે બંધ કરી રાત્રિના સમયે રહેઠાણ ઉપર જતા રહે છે. તેવી જ રીતે ૧૯. નવેમ્બર-૨૦૨૦ ના રોજ મોડીસાંજના પોતાની કરિયાણાની દુકાનને બંધ કરી ઘરે આવતા રહ્યા હતા.જ્યારે બીજા દિવસે ૨૦ નવેમ્બરના રોજ વહેલી સવારે દુકાન ખોલતા દુકાનનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો.અને દુકાનની છતનું પતરૂ ખુલ્લુ જોવા મળતા પોતાની દુકાનમાં ચોરી થઇ હોવાની જાણ થઈ હતી. અને દુકાનમાંથી રોકડ રૂપિયા-૯૦૦૦/-,બાગ બાન તંબાકુના નવ પેકેટ જેની કિંમત રૂપિયા- ૩૮૦૦૦/-, બત્તીન બીડી સેમ્પલના સીત્તેર પેકેટ જેની કિંમત રૂપિયા-૧૯૯૫૦/-, બદામ-કાજુ કિંમત રૂપિયા-૧૮૯૦/-, અલગ-અલગ બીડીના પેકેટ કિંમત રૂપિયા-૭૦૦૦/-, સાબુ એક પેટી કિંમત રૂપિયા-૧૪૦૦, વિમલના પાઉચ કિંમત રૂપિયા-૨૪૯૦૦/- તથા સુરેશ- બુધાલાલ તમાકુ કિંમત રૂપિયા- ૧૩૦૦/- મળી કુલ રૂપિયા-૯૬૪૪૦/- ની ચોરી થવા બાબતે તાત્કાલિક સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.અને પોલીસ દ્વારા સ્થળ ઉપર જઈ તપાસ પણ કરવામાં આવી હતી.ત્યારબાદ સુખસર પોલીસ દ્વારા તમો પોલીસ સ્ટેશનમાં આવી અરજી આપી જાવ તેમ જણાવતા અતુલભાઇ કલાલે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ આપી હતી. જોકે આ ચોરીમાં સંડોવાયેલા શકદાર તસ્કરોના નામો પણ ફરિયાદી દ્વારા પોલીસને જણાવવામાં આવ્યા હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે. અને ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, તમો બખેડો કરશો નહીં,તમારી દુકાનમાંથી ચોરી થયેલો માલ તમોને પરત મળી જશે.તેમ સુખસર પોલીસ જણાવી રહી હોવાનું ફરિયાદી દ્વારા જાણવા મળ્યું હતું.અને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે,અમો સુખસર પોલીસ સ્ટેશનના અનેક ધક્કા ખાવા છતાં અમારી ફરિયાદ દાખલ નહીં કરી અમો તપાસ કરીએ છીએ, અને તેમાં સંડોવાયેલા ચોરલોકો મળી આવશે એટલે આમો ફરિયાદ દાખલ કરી દઈશું તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે.જ્યારે આ બાબતે અમારા પ્રતિનિધિએ સુખસર પોલીસ સ્ટેશનમાં જનરલ બીટ જમાદારને પૂછતા જણાવ્યું હતું કે,આ ચોરી બાબતે અમોને કોઈ માહિતી નથી.આ ચોરીની તપાસ પી.એસ.આઈ.સાહેબ પોતે કરી રહ્યા છે. જ્યારે આ થયેલ ચોરીની ફરિયાદ દાખલ કરવા ત્રણ દિવસ વિતવા છતાં સુખસર પોલીસ પાછીપાની કેમ કરી રહી છે તેવા પ્રશ્નો ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. આ દુકાનમાં અગાઉ પણ બે વાર ચોરી થઈ ચૂકી છે જેની સુખસર પોલીસ માં જાણ કરવામાં આવેલ તેની ફરિયાદ દાખલ થયેલ નથી જ્યારે હાલ ત્રીજી વખત હજારો રૂપિયાની ચોરી થવા પામી હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે ત્યારે ફરિયાદ દાખલ થશે કે અગાઉની જેમ જ પોલીસ દ્વારા સબ ચલતા હૈ ની નીતિ અપનાવાશે તે સમય આવ્યેજ જાણી શકાશે.\nફતેપુરા તાલુકાના જવેસી ગામના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર એલ.સી.બીના દરોડા દરમિયાન 30 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો:બુટલેગર થયો ફરાર\nસંજેલી બજારમાં વહીવટી તંત્રની સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન માસ્ક વગર ફરતા લોકો દંડાયા:દુકાનદારો તેમજ વાહનચાલકો પાસેથી 5 હજારના દંડની વસુલાત કરાઈ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nફતેપુરાના આફવામાંથી ઝોલાછાપ તબીબ ઝડપાયો\nહિતેશ કલાલ @સુખસર ફતેપુરા તા.11 આફવા ગામે\nબલૈયા ક્રોસિંગ નજીક દારૂ ભરેલી ઇનોવા અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મોત:ઇનોવા પલ્ટી મારતા દારૂ લુંટાયો\nહિતેશ કલાલ @સુખસર ફતેપુરા તા.12 ફતેપુરા તાલુકાના\nરાજ્ય સરકાર દ્વારા જમીનની ફાળવણી ન કરાતા માજી સૈનિકોએ મામલતદાર કચેરીએ આપ્યું આવેદનપત્ર\nહિતેશ કલાલ @ સુખસર ફતેપુરા મામલતદાર કચેરી\nફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની થેલીઓ અને ગંદકી કચરો ફેંકવામાં આવતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના\nહિતેશ કલાલ @ સુખસર ફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની\nદાહોદ જિલ્લામાં કેન્દ્રની ટ��મ કયા આરોગ્ય કેન્દ્રમાં જશે તેની માહિતી અગાઉથી આપી દેવાતા આશ્ચર્ય,\nહિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લામાં કેન્દ્રની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/dahod-97/", "date_download": "2021-06-15T01:22:19Z", "digest": "sha1:X7GTKBFPJEH6OGWALLYDMVJSCNFTRZBN", "length": 19338, "nlines": 158, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ તાલુકાના બોરવાણી ગામે બજાજ ફાયનાન્સની લોન અપાવવા બાબતે યુવક પાસેથી 75 હજાર રૂપિયા પડાવ્યા... - Dahod Live News", "raw_content": "\nદાહોદ તાલુકાના બોરવાણી ગામે બજાજ ફાયનાન્સની લોન અપાવવા બાબતે યુવક પાસેથી 75 હજાર રૂપિયા પડાવ્યા…\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nદાહોદ તાલુકાના બોરવાણી ગામે બજાજ ફાયનાન્સની લોન અપાવવા બાબતે યુવક પાસેથી પોણા લાખ રૂપિયા પડાવ્યા\nદાહોદ તાલુકાના બોરવાણી ગામના એક યુવકના મોબાઈલ ફોન પર એક વ્યક્તિનો ફોન આવ્યો અને પોતાની ૦૨ લાખની બજાજ ફાઈનાન્સની લોન પાસ થઈ હોવાનું જણાવી લોન મેળવવા અલગ અલગ પ્રોસેસ બતાવી જુદા જુદા સમયગાળામાં કુલ રૂા.૭૩,૬૪૯ અલગ અલગ ખાતામાં ભરાવી આ નાણાં પડાવી લેતાં પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ લઈ યુવક પોલીસ મથકે પહોંચ્યો હતો.\nબોરવાણી ગામે માવી ફળિયામાં રહેતાં અજયભાઈ બદિયાભાઈ સંગાડાના મોબાઈલ ફોન પર ગત તા.૦૯.૦૪૨૦૨૧ના રોજ એક મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતાનું નામ અંશુમન સાહું જણાવ્યું હતું. આ અંશુમને અજયભાઈ સાથે વાતચીત કરી જણાવ્યું હતું કે, તમોને બજાજ ફાઈનાન્સમાં રૂપીયા ૦૨ લાખની લોન પાસ થયેલ છે જેની અલગ અલગ પ્રોસેસ અજયભાઈને બતાવી તારીખ ૦૯.૦૪.૨૦૨૧ થી તારીખ ૨૨.૦૫.૨૦૨૧ દરમ્યાન તુટક, તુટક કુલ રૂા.૭૩,૬૪૯ અલગ અલગ બેન્ક ખાતામાં ભરાવી આ રૂપીયા પડાવી લેતાં અને કોઈ લોન પાસ ન થતાં આખરે અજયભાઈ બદિયાભાઈ સંગાડાને પોતાની સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી તેમજ ઠગાઈ થઈ હોવાનું જણાતાં તેઓ દાહોદ તાલુકા પોલીસ મથકે પહોંચી ગયાં હતાં અને અંશુમન સાહું નામક વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચ��યત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/mahuva/news/st-of-mahuva-ormayu-behavior-with-depots-many-routes-closed-128571798.html", "date_download": "2021-06-15T01:43:08Z", "digest": "sha1:TPPQNGXW3LWD4O5KEINNQR4LA7QCKB5P", "length": 8222, "nlines": 63, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ST of Mahuva Ormayu behavior with depots, many routes closed | મહુવાના એસ.ટી. ડેપો સાથે ઓરમાયુ વર્તન, અનેક રૂટ બંધ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમુસાફરોને હેરાનગતિ:મહુવાના એસ.ટી. ડેપો સાથે ઓરમાયુ વર્તન, અનેક રૂટ બંધ\nતંત્રની અવળી નીતિથી પ્રાઇવેટ ઓપરેટરોને મળે છે મોકળું મેદાન\nએસટીના રૂટ બંધ હોય મુસાફરોને હેરાનગતિ, રૂટ વધારવાને બદલે બંધ કરાયા\nમહુવા એસ.ટી. ડેપોએ મહુવા-ભાવનગરના રૂટ વધારવા જોઇએ અને ગ્રામ્ય વિસ્તારના રૂટ શરૂ કરવા જોઇએ. મહુવા શહેરમાં પીકઅપ અને ડ્રોપ પોઇન્ટ ઉભા કરી મહુવા - ભાવનગર - મહુવા રૂટ શરૂ કરી મહુવા એસ.ટી.ડેપોએ પ્રાઇવેટ ઓપરેટરોને નાથવા જોઇએ. તેવી માંગ મુસાફરોમાં ઉભી થવા પામી છે.જિલ્લામાં વધુ નફો કમાતા મહુવાના એસ.ટી. ડેપો સાથે ઓરમાયુ વર્તન રાખવામાં આવતુ હોવાના કારણે એક વખતનો એ ગ્રેડનો ડેપો સી-ગ્રેડનો બની ગયો છે. મહુવા ડેપોમાં કર્મચારીઓ માટે આ સજાનુ સ્થળ હોય તેવુ વાતાવરણ ઉભુ કરવામાં આવ્યુ છે. આથી અધિકારી, કર્મચારી અને ક્રુ ને પણ મહુવા ડેપોના વિકાસમાં કોઇ રસ રહેવા પામ્યો નથી.\nપ્રાઇવેટ ઓપરેટરોને નાથવા પણ એસ.ટી.તંત્રએ મહુવા શહેરમાંથી મીની બસના રૂટ શરૂ કરવા જોઇએ આ વ્યવસ્થાથી એસ.ટી. નિગમને વધુ મુસાફર મળે અને મુસાફરોને પણ આર્થિક ફાયદો થાય.નોન સ્ટોપ ઇન્ટરસીટી બસના જુદા જુદા રૂટ મહુવા શહેરને હાઇ-વે સાથે જોડતા સોસાયટીના રોડ જેમ કે, એસ.ટી. સ્ટેન્ડ થી ગાંધીબાગ-વી.ટી.નગર રોડ, શનીદેવ-ભાવનગર, એસ.ટી.સ્ટેન્ડથી- વાસીતળાવ-ગોરડીયા કોમ્પ્લેક્ષ-મગનભાઇનું સ્ટેચ્યુ - ગાયત્રીનગર -સ્વમીનારાયણ મંદિર-ભાવનગર, એસ.ટી. સ્ટેન્ડથી - કુબેરબાગ – ગાંધીબાગ-કોલેજચોક – મોટા જાદરા રોડ, ગોકુળનગર - ભાવનગર, એસ.ટી.સ્ટેન્ડથી- ભાદ્રોડ ગેઇટ- નવા ઝાપા- ખાર ગેઇટ-બારપરા-રામ પાસરા-કિશાન સોસા.-ભાવનગર એમ ચાર રૂટ બાયપાસ રોડ ઉપરથી ચલાવી અને પરત તે જ રૂટ ઉપર એસ.ટી. સ્ટેન્ડ પહોંચે તેવી માંગ મહુવા શહેરના મુસાફરોમાં ઉભી થવા પામી છે.\nઅગાઉ એસ.ટી. ડેપો દ્વારા આવી વ્યવસ્થા શરૂ કરાઇ હતી જેને સારો એવો પ્રતિસાદ પણ મળેલ પરંતું રોડના બહાના તળે પ્રાઇવેટ ઓપરેટરોના દબાણને કારણે બંધ કરવામાં આવેલ છે. મહુવાના મોટાભાગના રોડ ઘણા સમયથી આર.સી.સી. રોડ બની ચુક્યા છે. આથી વહેલી તકે ફરી વહેલી તકે હાઇ-વે તરફ જતા રોડ ઉપરથી મહુવા-ભાવનગર રૂટની બસ ચલાવવામાં આવે તેવી માંગ મુસાફરો��ા અને એસ.ટી.ના હીતમાં હોય એસ.ટી. તંત્ર દ્વારા વાહન અને ક્રુ ની ઘટ તેવા વિવિધ બહાના તળે મહુવા શહેરમાંથી રૂટ ચલાવવામાં આવતો નથી. જે બાબત એસ.ટી. તંત્ર સાથે પ્રાઇવેટ ઓપરેટરોની મીલી ભગતના કારણે રૂટ ચલાવવામાં આવતા નથી તેવા ગંભીર આક્ષેપો મુસાફરો કરી રહ્યા છે. તેમ છતાં એસ.ટી. તંત્રના પેટનું પાણી હલતુ નથી.\nજીવના જોખમે કરવી પડે છે મુસાફરી\nકોરોનાના કારણે છેલ્લા 10 મહિનાથી મોટા ભાગના ગ્રામ્ય રૂટો બંધ હોવાના કારણે મુસાફરોને પ્રાઇવેટ ટેમ્પા, છકરડામાં જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. આથી એસ.ટી. તંત્રએ ગ્રામ્ય રૂટો વહેલી તકે શરૂ કરવા જોઇએ તેવી માંગ તાલુકાના મુસાફરોમાં ઉભી થવા પામી છે.\nદર 30 મિનિટે ભાવનગર-મહવા રૂટ ચલાવો\nદર અડધી કલાકે મહુવા - ભાવનગર - મહુવા વચ્ચે સામ સામા-સામી મીની બસના રૂટો નિયમિત પણે ચલાવવામાં આવે ઉપરાંત દર કલાકે નોનસ્ટોપ ઇન્ટરસીટી બસ ચલાવવામાં આવે તેવી માંગ છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/13-06-2019/27630", "date_download": "2021-06-15T01:45:33Z", "digest": "sha1:E3OA7SD6NQA7VOZLGSR5TIHG7GTE4WYL", "length": 15345, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "વાણી કપૂરને મળ્યું બોલીવુડના સ્ટાર અભિનેતાઓ સાથે કામ કરવાની તક...", "raw_content": "\nવાણી કપૂરને મળ્યું બોલીવુડના સ્ટાર અભિનેતાઓ સાથે કામ કરવાની તક...\nમુંબઇ: વાણી કપૂરે પોતાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તેને બોલીવૂડના ટોચના અભિનેતાઓ સાથે રૂપેરી પડદે કામ કરવાની તક મળી છે. વાણી કપૂર હૃતિક રોશન અને ટાઇગર શ્રોફ સાથેની એક ફિલ્મમાં કામ કરશે. આ ઉપરાંત તે રણબીર કપૂર અને સંજય દત્ત સાથે શમશેરા ફિલ્મમાં કામ કરશે.વાણી ૨૦૧૬માં રણવીર સિંહ સાથે બેફ્રિક્રેમાં જોવા મળી હતી, ત્યાર પછી તે કોઇ ફિલ્મમાં દેખાણી નથી. વાણી હાલ પોતાના થોડા મિત્રો સાથે વેકેશનનો આનંદ માણી રહી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ��ુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nનવસારીમાં 'વાયુ' વાવાઝોડાની અસરઃ બોરસી, માછીવાડ ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા access_time 12:52 pm IST\nરાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST\nરાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST\nકેન્સર માટે નવી દવાની શોધઃ કીમોથેરાપી વગર મટાડશેઃ સીધો સેલ્સ ઉપર પ્રહાર કરશે access_time 4:03 pm IST\nજે લોકોએ મહેનત નથી કરી, એની તપાસ કરીશઃ પાર્ટી કાર્યકરો સાથે પ્રિયંકા ગાંધી access_time 12:00 am IST\nજમ્મુ કાશ્મીરમાં સીમાંકન મુદ્દો પાયાવિહોણો : માત્ર અફવા છે રાજ્યપાલ સત્યપાલ મલિક access_time 1:36 pm IST\nવોર્ડ નં. ૩માં ગાયત્રીબા વાઘેલા રાતભર સેવારતઃ ૧૫૦ પરિવારોની રહેવા-જમવાની કરી વ્યવસ્થા access_time 3:58 pm IST\nઆફતના સમયે ભાજપ નાગરીકોની સાથે મજબુત અને મકકમ બનીને ખડેપગે ઉભો છેઃ જીતુભાઇ વાઘાણી access_time 11:49 am IST\nઆર.કે.યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ વિશે વર્કશોપ access_time 3:36 pm IST\nતિથલનો દરિયો તોફાની બન્યો : વલાસાડમાં ભારે પવન ફૂંકાવાથી ભરતીનું પાણી ઉપર આવ્યું access_time 9:56 pm IST\nગીર-સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ: બાઇકો હવામાં ફંગોળાઇ રાણાવાવમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ અને દીવાલ ધરાશાયી access_time 10:27 pm IST\nમાંગરોળ સહિત દરિયાઇ વિસ્તારોમાં અર્ધો ઇંચ વરસાદઃ દરિયામાં કરંટ access_time 11:44 am IST\nકલોલમાં ટાઉન હોલ પાછળ આવેલ હનુમાનજીના મંદિર નજીક ગંદકીનો સામ્રાજ્ય: લોકોને જવા આવવામાં મુશ્કેલી access_time 5:28 pm IST\nદીવના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ કેટલાય વૃક્ષો ધરાસાયી : રસ્તો ખુલો કરવા તજવીજ access_time 1:48 pm IST\nઆણંદ તાલુકાના રામનગર ખાતે બાઈક અથડાતા થયેલ તકરારમાં બે ને ગંભીર ઇજા access_time 5:32 pm IST\nડિલિવરી પછી ૩૦ જ મિનિટમાં હોસ્પિટલમાં બેસીને આપી પરીક્ષા access_time 3:25 pm IST\nબર્મુડા ટ્રાયેન્ગલમાં ફસાયેલો માછીમાર ૧૧ દિવસ પેશાબ પીઇને જીવતો રહ્યો access_time 3:26 pm IST\n૮૩ વર્ષનાં માજીએ લગ્ન કર્યા છે તેનાથી ૪૦ વર્ષ નાના મુરતિયા સાથે access_time 3:27 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમોસમ આવી છે સવા લાખની : યુ.એસ.માં ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે 'જૂઈમેળા'નો ઉત્સવ ઉજવાયો : સરસ્વતી વંદના ,સ્થાનિક સર્જકોની કૃતિઓ ,ગીત , ગઝલ ,કવિતા ,સહિતના કાર્યક્રમો યોજાયા : કવિયત્રી ડો.ઉષાબેનને સન્માનપત્ર અર્પણ કરાયું access_time 8:58 am IST\n''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન access_time 7:22 pm IST\n\" જય જગત \" : મા-બાપ,તથા સમાજથી તરછોડાયેલા બાળકોની મદદ માટે યુ.એસ.માં માનવ સાધના શિકાગો દ્વારા યોજાઈ ગયેલો શો : સ્લમ વિસ્તારમાં ઉછરતા તથા અમેરિકાના પ્રવાસે આવેલા 17 બાળકોએ ડાન્સ ,ડ્રામા ,તથા મ્યુઝિકની રમઝટ બોલાવી access_time 7:49 pm IST\nમુંબઈ ઇન્ડિયન્સના રાશીખ સલામની ઉંમરનો વિવાદ access_time 5:40 pm IST\nરિયલ મેડ્રિડમાં સામેલ થશે ફલાર્ડ મેંડી access_time 5:38 pm IST\nડેનિયલ જેમ્સ સાથે 5 વર્ષ���ો કરાર કર્યો મેનચેસ્ટ યુનાઇટેડે access_time 5:40 pm IST\nઅભિનેતા વિવાન ભટેના બન્યો પુત્રીનો પિતા access_time 4:42 pm IST\nદીપિકા પાદુકોણે ફિલ્મ '83' માટે લીધી 14 કરોડ ફીસ access_time 4:40 pm IST\nફરી ઇમ્તિયાઝ સાથે કામ કરી ખુશ થયો રણદીપ access_time 10:23 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/05-06-2018/15419", "date_download": "2021-06-15T00:24:35Z", "digest": "sha1:J4TXWZNW56PFURITE4NWXTCN3KTULNH2", "length": 14678, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "ઇન્‍ડિયન અમેરિકન શ્રી શમ્‍મી રાણાને ‘‘USA માર્શલ આર્ટસ હોલ ઓફ ફેઇમ એવોર્ડ''", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nઇન્‍ડિયન અમેરિકન શ્રી શમ્‍મી રાણાને ‘‘USA માર્શલ આર્ટસ હોલ ઓફ ફેઇમ એવોર્ડ''\nલોસ એન્‍જલસઃ યુ.એસ.માં પબ્‍લીક રિલેશન ઓફિસર તથા માર્શલ આર્ટસ ઓર્ગેનાઇઝેશનના પ્રમોટર ઇન્‍ડિયન અમેરિકન શ્રી શમ્‍મી રાણાને ‘‘UAE માર્શલ આર્ટસ હોલ ઓફ ફેઇમ એવોર્ડ'' અપાયો છે.\nલોસ એન્‍જલસમાં યોજાયેલા એવોર્ડ વિતરણ સમારંભમાં શ્રી રાણાને આ એવોર્ડ આપી બહુમાન કરાયુ હતુ જે તેમની સ્‍પોર્ટસ ક્ષેત્રની સિધ્‍ધીઓ માટે અપાયો હતો. જે માટે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત રહ્યા છે. પંજાબના વતની શ્રી રાણા ઇન્‍ટરનેશનલ એશોશિએશન ઓફ ટ્રેડીશ્‍નલ રેસ્‍ટલીંગ સ્‍પોર્ટસના વાઇસ પ્રેસિડન્‍ટ છે તેમણે વતન પંજાબમાં કોરીઅન માર્શલ આર્ટસ પણ પ્રમોટ કરી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બ���જા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nસીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST\nતાલાલા સાસણ રોડ પર જંગલ વિસ્તારમાં આગ ભભૂકી :મુખ્યમાર્ગની નજીકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :છેલ્લી 20 મિનિટથી આગ ચાલુ છત્તા તંત્ર અજાણ હોવાનું જાણવા મળે છે સત્તાવાર સમર્થન અને વધુ વિગત મેળવાઈ રહી છે access_time 12:50 am IST\nમુંબઈમાં મુશળધાર વરસાદ: બદલાપૂર, ડોમ્બિવલી, વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગૂલ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST\nકિસાન કલ્યાણ માટે જીએસટીના દરોમાં ૧ ટકાનો વધારો કરવા પ્રસ્તાવ access_time 11:28 am IST\nમુંબઈમાં બોણીમાં જ ભારે વરસાદઃ ઠેર-ઠેર ઘુંટણ સમા પાણી ભરાયા access_time 11:29 am IST\nUAE, સાઉદી અરેબિયા, તથા કુવૈતમાં કેરળથી આયાત થતા ઉત્‍પાદનો ઉપર પ્રતિબંધઃ નિપાહ વાયરસને ધ્‍યાને લઇ લેવાયેલો નિર્ણય access_time 9:38 pm IST\nરાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જસદણમાં પ્રબુધ્ધ સંમેલન સંપન્ન access_time 3:57 pm IST\nઆજે વિશ્વ પર્યાવરણ દિન access_time 3:42 pm IST\nરાજકોટ અને ભાવનગરથી ઝડપાયેલા બન્ને આતંકવાદીઓના સાક્ષીઓની જુબાની લેવાશે access_time 4:55 pm IST\nચોટીલાના મોટી મોલડીમાં દારૂડીયાઓએ દલિત પ્રોૈઢ અને પુત્રવધૂ પર હુમલો કર્યો access_time 11:33 am IST\nછ વર્ષ પૂર્વેની કેબલ વાયર ચોરીમાં બે શખ્સોને ઝડપી લેતી જેતપુર તાલુકા પોલીસ access_time 12:36 pm IST\nકાલાવડ મુસ્લિમ સમાજના પ્રમુખની ચૂંટણીનો વિવાદ access_time 11:23 am IST\nનવસારી નજીક ટ્રક અટકાવવા બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ access_time 5:47 pm IST\nસાબરમતી જેલમાં મોબાઇલ મળી આવતાં અનેક સવાલો access_time 8:33 pm IST\nનડિયાદ તાલુકાના કમળા ગામે ઉછીના પૈસા માંગતા બે પરિવારો બાખડયા access_time 5:36 pm IST\nએપલો IOS લોન્ચ કર્યુ, એપ સ્પીડ બમણી થશે access_time 11:35 am IST\nપેરાગ્લાઇડર આકાશમાંથી વૃક્ષ પર પડ્યો અને ડાળી ખભાની આરપાર નીકળી ગઇ access_time 3:49 pm IST\nહાઈ સોડીયમવાળો ખોરાક તમારા માટે હાનિકારક access_time 10:00 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન એરોસ્પેસ એન્જીનીયર શ્રી સુરીન્દર શર્મા ચૂંટણીના મેદાનમાં : પ્રિન્સેટોન ન્યુજર્સી કાઉન્સીલમાં ડેમોક્રેટ તરીકે ચૂંટણી લડશે : જો ચૂંટાઇ આવશે તો ૧ વર્ષનું એક જ ડોલરનું વળતર લેશે access_time 11:58 am IST\nઅમેરિકાની વોશીંગ્‍ટન યુનિવર્સિટીની એગ્રીકલ્‍ચર કોલેજના આસી.ડિન તરીકે પ્રોફેસર નાયડુ રાયપતિની નિમણુંક access_time 9:39 pm IST\n'ગેટસ સ્કોલરશીપ ૨૦૧૮' માટે ઇન્ડિયન અમેરિકન હાઇસ્કૂલ સ્ટુડન્ટ કુશ પટેલની પસંદગી : ૨૯૦૦૦ સ્ટુડન્ટસમાંથી પસંદ કરાયેલા ૩૦૦ સ્કોલર્સમાં સ્થાન મેળવ્યું access_time 12:33 pm IST\nબેન સ્ટોકસ ઈજાગ્રસ્ત, ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં નહિં રમે access_time 12:39 pm IST\nફૂટબોલપ્રેમીઓએ છલકાવ્યુ અંધેરીનું અરેના સ્ટેડિયમ access_time 12:42 pm IST\nરણવીર ન હોત તો સિમ્બા ન બનાવી હોતઃ રોહિત access_time 10:02 am IST\nનિર્દેશક રાજા કૃષ્ણ મેનનની ફિલ્મમાં શાહિદ કપૂર કરશે બોક્સરની ભૂમિકા access_time 11:10 pm IST\nફિલ્ડ માર્શલ સૈમ માનેકશોની બાયોપિક બનાવશે મેઘના ગુલઝાર access_time 4:42 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/demat-account/when-are-bonus-shares-in-demat-account-gujarati", "date_download": "2021-06-14T23:35:41Z", "digest": "sha1:ZH3I3AIP2AW2WS2ACK5UQXDIR6QVWU6D", "length": 27623, "nlines": 620, "source_domain": "www.angelbroking.com", "title": "જ્યારે ડીમેટ એકાઉન્ટમાં બોનસ શેર હોય ત્યારે - એન્જલ બ્રોકિંગ", "raw_content": "\nજ્યારે ડીમેટ એકાઉન્ટમાં બોનસ શેર હોય ત્યારે\nજ્યારે ડીમેટ એકાઉન્ટમાં બોનસ શેર હોય ત્યારે\nભારતમાં સ્ટૉક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ બોહળો પગ પસારો કરી રહ્યા છે. ઇિકટી રોકાણકારો માટે સારું વળતર મેળવવાની ક્ષમતા એક મુખ્ય મુદ્દો બની ગઈ છે. રોકાણ કરેલી મૂડી નું ભાવ વધારા સાથે નું વળતર અમુક સમયગાળા મા મળે છે, પરંતુ મૂડીનો ભાવવધારો એ એકમાત્ર પરિબળ નથી જે વળતરને પ્રભાવિત કરે છે. કંપનીઓ લાભો અથવા બોનસ શેરોની ફાળવણી પણ કરે ��ે, જે કંપની ના મુલ્યવર્ધન નું પણ કામ કરે છે. 2017-18 માં, ભારતીય કંપનીઓએ સામુહીક રીતે રૂ. 1.8 ટ્રિલિયનની ચુકવણી લાભોના રૂપમાં કરી છે. ડિવિડન્ડ પેઆઉટ્સ અથવા બોનસ શેર ની ફાળવણી શેરધારકોને નફાનો ભાગ પહોંચતો કરવાના સાધનો છે.\nબોનસ શેર શું છે\nજ્યારે કોઈ કંપની તેના શેરધારકો સાથે તેના નફાનો ભાગ વહેંચવા માંગે છે, તો તે માટે કયા કયા શું રસ્તા છે પહેલું તો ડિવિડન્ડ્સના (લાભ) રૂપમાં કૅશ ટ્રાન્સફર થઇ શકે છે. પરંતુ જો કંપની રોકડ વહેવાર કરવા માંગતી નથી તો તે િસ્થતી મા શું કરી શકાયે પહેલું તો ડિવિડન્ડ્સના (લાભ) રૂપમાં કૅશ ટ્રાન્સફર થઇ શકે છે. પરંતુ જો કંપની રોકડ વહેવાર કરવા માંગતી નથી તો તે િસ્થતી મા શું કરી શકાયેઆવી િસ્થતી માં બોનસ શેર ની ફાળવણી તે એક આદર્શ વિકલ્પ છે. તેમાંકોઇ વન જાત નો રોકડ વહેવાર નથી થાતો પરંતુ એ છતા શેરધારકોને સંપિત પહોંચાડી દેવા માં આવે છે. બોનસ શેર દ્વારા કંપની ના વર્તમાન શેરધારકો ને વધારા ના શેર ની ફાળવણી કરવામાં આવે છે. તે પણ કંપની ને કોઇ જાત ના વધુ ખર્ચ િવના. બોનસ શેરો ની ફાળવણી કંપની ની વર્તમાન માલીકી પ્રમાણે થાય છે. બોનસ શેર કંપની ની ઇક્વીટી શાખ ને પાયાકીય રીતે મજબૂત કરી શેર ની કંમત ઘટાડે છે તદઉપરાંત રીટેલ ભાગીદારી મા પણ વધારો લાવે છે. જો કંપની 5:1 ના િહસાબે બોનસ શેર જાહેર કરે છે, તો તેનો અર્થ એ થાય કે હાલના શેરહોલ્ડરનીં માિલકી ના દર એક શેર ઉપર પાંચ નવા શેર ની ફાળવણી કરવા માં આવે છે. નવા શેરોની રચના મ શેરની કિંમત તો ધટાડે જ છે પરંતુ સ્ટૉક કાઉન્ટરં ના પ્રવેશાંક મા પણ ઘટાડો કરે છે.\nબોનસ શેર ફાળવણી માટે પાત્રતા\nકંપનીઓ રેકોર્ડની તારીખ દ્વારા બોનસ શેર ફાળવવાની પાત્રતા નક્કી કરે છે. નવા શેરધારકો કે જ દર એક િમનીટે જોડાતા અને નીકળતા રહે છે , તેમની સાથે બોનસ શેરની જાહેરાત પછી પણ ટ્રેડિંગ ચાલુ જ રહે છે. પરંતુ શેરધારકોની ઝડપી બદલાતી સંખ્યા સાથે કંપનીઓ પોતાના હાલના શેરધારકોની ઓળખ કેવી રીતે નક્કી કરી શકે છે બોનસ શેર ફાળવવા વાળી કંપનીઓ પોતાના હાલના શેરધારકોની સંખ્યા નક્કી કરવા માટે રેકોર્ડ તારીખ જાહેર કરે છે. બોનસ શેર ફાળવણી ના ે પાત્ર બનવા માટે તમારે રેકોર્ડ તારીખ પર શેરહોલ્ડર હોવું જરૂરી છે.\nરેકોર્ડતારીખ પર, કંપનીના બુકકીપર્સ શેરધારકોને ઓળખવા માટે કંપની રેકોર્ડ્સની તપાસ કરે છે. બોનસ શેજાહેર કરતી વખતે કંપનીઓ પૂર્વ-તારીખની પણ જાહેરાત કરે છે જે બોન��� શેર્ય ની ફાળવણી માટે પાત્ર બનવા મકંપનીના શેર ખરીદવાની અંતીમ તારીખ હોય છે. પૂર્વ-તારીખ પછી બનતા કોઈપણ શેરહોલ્ડર પાસેબોનસ શેર ફાળવણી માટેની પાત્રતા હોતી નથી. ભારત એક ટી+2 રોલીગ સેટલમેન્ટ સિસ્ટમને અનુસરે છે, જેનો અર્થ છે કે પૂર્વ તારીખ એ રેકોર્ડ તારીખથી બે દિવસ પહેલાં ની છે. તમારે રેકોર્ડ તારીખ પહેલા શેરહોલ્ડર બની બોનસ શેર ની ફાળવણી ના પાત્ર બનવા માટેપૂર્વ તારીખ થી ઓછા માં ઓછા એક દીવસ પહેલા શેર ખરીદી લેવા પડે.\nબોનસ શેર ક્યારે જમા કરવામાં આવે છે\nબોનસ શેર ફાળવણી શેરધારકો માટે લીક્વીડીટીમાં સુધારો કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડિવિડન્ડ્સની જેમ , બોનસ શેર શેરધારકોને સંચીત નફો પહોંચાડવાનો હેતુ ધરાવે છે. ડિવિડન્ડનો લાભ સીધો રોકડના રૂપમાં આવે છે, પરંતુ બોનસ શેર ો લાભ રોકડ રકમ માં નથી આવતો. . આ લાભ વધારાના શેરોના રૂપમાં આવે છ, પરંતુ જો કોઈ રોકાણકાર અિતરિક્ત શેરો ને ઑફલોડ કરી અને રોકડ પ્રાપ્ત કરવા માંગે છે તો તે કેવી રીતે કરશે તેમણે શેર વેચવા માટે ડીમેટ એકાઉન્ટમાં બોનસ શેરઆવે એની રાહ જોવી પડશે. એ શેર વેચવા માટે રેકોર્ડ તારીખ પર શેરગારક હોવું કે બોનસ શેર ની જાહેરાત કે તેની ફાળવણીની પોત્રતા હોવી એ પૂરતું નથી.\nઇલેક્ટ્રોનીક માધ્યમોના આગમન સાથે, ત્વરીત ફંડ ટ્રાન્સફર સામાન્ય બની ગયા છે. તેવી જ રીતે, શેર ને તેના ઇલેક્ટ્રોનીક અથવા ડીમટીરિયલાઇઝ્ડ ફોર્મમાં લે-વેચ કરવામાં આવે છે. અને તેથી શેર ને ડીમેટ એકાઉન્ટ મા જમા કરવાના સમય મા નોંધવા ઘટાડો આવ્યો છે. એકવાર કોઇ શેરધારકને બોનસ શેરની ફાળવણી માટે પાત્ર તરીકે ઓળખવામાં આવે પછી, તેમને બોનસ શેર માટે એક નવો આઇએસઆઇએન (આંતરરાષ્ટ્રીય સિક્યોરિટીઝ ઓળખ નંબર) આપવામાં આવે છે. નવી આઈએસઆઈએનની ફાળવણી પછી, શેરધારકોના ડીમેટ ખાતાંમાં બોનસ શેરોને જમા કરવામાં 15 દિવસ કરતા પણ ઓછો સમય લાગે છે.\nસમયાંતરે બોનસ શેર ની જાહેરાત કરતી કંપની ના શેર ની માંગ રોકાણકારો કરે છે અને તેના દ્વારા િનયમીત આવક મેળવવે છે. િનયમીત બોનસ શેર ની ફાળવણી ને રોકાણ કરનાર સમુદાય સાનુકૂળ ગણે છે કારણકે બોનસ શેર ની જાહેરાત પછી મોટાભાગે શેર ની િકંમત મા વધારો થાય છે.\nવારંવાર પૂછાતા પ્રશ્નો – ડીમેટ એકાઉન્ટ\nડીમેટ ખાતાંની ધારણા અને પ્રક્રિયાઓ\nશેર્સના ડિમટીરિયલાઇઝેશનના લાભો અને ફાયદાઓ\nવિવિધ પ્રકારના ટ્રેડિંગ એકાઉન્ટ્સ અને ડિમેટ એકાઉન્ટ્સ઼\nડિમેટ એકાઉ��્ટ સાથે આધાર લિંક કરો\nડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nએક ડિમેટ એકાઉન્ટથી અન્ય એકાઉન્ટમાં શેર કેવી રીતે ટ્રાન્સફર કરવું\nશ્રેષ્ઠ ડિમેટ એકાઉન્ટ કેવી રીતે પસંદ કરવું\nનાના લોકો માટે ડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું\nડિમેટ એકાઉન્ટ ખોલવાની વિશેષતાઓ અને લાભો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/veraval/una/news/tdo-fired-the-member-saying-dont-lose-balance-dont-misscall-128560361.html", "date_download": "2021-06-15T01:55:07Z", "digest": "sha1:ILV4FEI23CLKKOQXVC2XN47TWOF2J222", "length": 4314, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "TDO fired the member saying don't lose balance, don't misscall | બેલેન્સ હું નખાવી દઇશ મીસકોલ ન કરતા કહી TDOએ સભ્યને તતડાવ્યા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nટીડીઓની વાત થઇ વાયરલ:બેલેન્સ હું નખાવી દઇશ મીસકોલ ન કરતા કહી TDOએ સભ્યને તતડાવ્યા\nટીડીઓની તા.પં. સભ્ય સાથેની વાત થઇ વાયરલ\nતાઉતે વાવાઝોડા બાદ જે નુકશાન થયું તેનો સર્વે કરવામાં અધિકારીઓ દ્વારા અનેક જગ્યાએ વિસંગતતા ઉભી કરી દેતાં અમુક ગામોમાં સર્વે ન થયાની ફરિયાદ ઉઠી છે. ત્યારે ગિરગઢડા ટીડીઓની તાલુકા પંચાયત સભ્ય સાથે ફોન ન ઉપાડ્યા બાદ મીસ કોલ કેમ કર્યો એ બાબતની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. ગિરગઢડા તાલુકા પંચાયતની શાણાવાંકિયા બેઠકનાં સભ્ય અરવિંદભાઈએ ટીડીઓને ફોન કર્યો હતો. પણ તેમણે રીસીવ જ ન કર્યો.\nઆથી ટીડીઓના મોબાઇલમાં મીસકોલ બતાવતા હતા. બાદમાં ટીડીઓએ પોતે ફોન ન ઉપાડ્યાનો ખુલાસો કરવાને બદલે સામેથી કોલ કરી અરવિંદભાઇને તતડાવવા લાગ્યા કે, અરે ભાઈ મિસકોલ કરો છો. હું બેલેન્સ કરાવી દઈશ. હવે બોલો શું કામ છે એ કહો. અરવિંદભાઈએ કહ્યું, કેશડોલ સહાયવાળા ધક્કા ખાય છે અને લોકો પરેશાન છે. તેના પ્રત્યુતરમાં ટીડીઓએ જણાવ્યું કે, જે હોય એ ગિરગઢડા ઓફીસે લેખિતમાં આપી જાવ.વાત આટલેથી પૂરી થતી તી. પણ ટીડીઓએ ફરી કહ્યું, તમે ગરીબ સભ્ય છોને તો હું મોબાઈલમાં બેલેન્સ કરાવી નાખીશ. બાદમાં આ ઓડિયો વાયરલ થતાં તે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચ્યો હતો. તેઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/ind-vs-sa-hardik-pandya-bhuvneshwar-kumar-and-shikhar-dhawan-return-from-injuries-for-south-africa-odis-86935", "date_download": "2021-06-15T01:38:00Z", "digest": "sha1:IOR642ET3RG6KTRQTT52YZ4NCDBFDHPX", "length": 16729, "nlines": 121, "source_domain": "zeenews.india.com", "title": "IND vs SA: ભારતીય ટીમ જાહેર, હાર્દિક પંડ્યા સહિત 3 દિગ્ગજોની વાપસી, રોહિતને આપ્યો આરામ | Sports News in Gujarati", "raw_content": "\nIND vs SA: ભારતીય ટીમ જાહેર, હાર્દિક પંડ્યા સહિત 3 દિગ્ગજોની વાપસી, રોહિતને આપ્યો આરામ\nન્યૂઝિલેન્ડમાં સીરીઝ હારીને પરત ફરેલી ભારતીય ટીમમાં મોટો ફેરફાર થઇ ગયો છે. બીસીસીઆઇ (BCCI)એ દક્ષિણ આફ્રીકના વિરૂદ્ધ થનાર વનડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર અને શિખર ધવનની વાપસી થઇ છે. આ ટીમમાં રોહિત શર્મા અને મોહમંદ શમીને સામેલ કર્યો નથી.\nનવી દિલ્હી: ન્યૂઝિલેન્ડમાં સીરીઝ હારીને પરત ફરેલી ભારતીય ટીમમાં મોટો ફેરફાર થઇ ગયો છે. બીસીસીઆઇ (BCCI)એ દક્ષિણ આફ્રીકના વિરૂદ્ધ થનાર વનડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર અને શિખર ધવનની વાપસી થઇ છે. આ ટીમમાં રોહિત શર્મા અને મોહમંદ શમીને સામેલ કર્યો નથી.\nભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ 12 માર્ચથી રમાશે. સીરીઝના બે અન્ય મેચ 15 અને 18 માર્ચના રોજ રમાશે. બીસીસીઆઇએ આ સીરીઝ માતે રવિવારે ટીમની જાહેરાત કરી.\nઆ ટીમમાં શિખર ધવન, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા ત્રણેય ઇજાગ્રસ્ત થયા બાદ ફિટ થઇને વાપસી કરી રહ્યા છે. તાજેતરમાં જ ટીમ ઇન્ડીયાના ન્યૂઝિલેંડ પ્રવાસમાં ટીમ ઇન્ડીયાને આ ખેલાડીઓની ખોટ સારી રહી હતી. હાર્દિક પંડ્યાએ ગત ઇન્ટરનેશનલ મેચ દક્ષિણ આફ્રીકાના વિરૂદ્ધ રમાઇ હતી. તે ગત વર્ષે ઓગસ્ટમાં દક્ષિણ આફ્રીકાની વિરૂદ્ધ ટી20 સીરીઝમાં રમાઇ હતી. ત્યારબાદ તેને પીઠમાં દુખાવાના કારણે સર્જરી કરાવવી પડી હતી.\nભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, કેએલ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિંદ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેંદ્વ ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, શુભમન ગિલ.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nWomen's T20 WC: ઓસ્ટ્રેલિયાએ તોડ્યું ભારતનું સપનું, 5મી વાર બન્યુ ચેમ્પિયન\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહા�� કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/rain-with-gusts-of-wind-and-thunderstorms-in-various-parts-of-ahmedabad-128559475.html", "date_download": "2021-06-14T23:32:30Z", "digest": "sha1:US7CTTUJOK3ALSWNROY4WMWTRALNY6KT", "length": 8598, "nlines": 96, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Rain with gusts of wind and thunderstorms in various parts of ahmedabad | અમદાવાદમાં કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો; આણંદ-નડિયાદ સહિત વડોદરામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nગુજરાતમાં વરસાદી માહોલ:અમદાવાદમાં કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો; આણંદ-નડિયાદ સહિત વડોદરામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી\nરામદેવનગર ચાર રસ્તા કોર્ટયાર્ડ હોટલ વિસ્તારમાં વરસાદ વરસ્યો\nરાણીપ, ન્યુ રાણીપ, સુભાષબ્રિજ, બોડકદેવ, વસ્ત્રાપુર આસપાસના વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડ્યો\nએસજી હાઈવે, ઘાટલોડિયા સહિત શહેરના વિવિધ વિસ્તારમાં પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ\nબોપલ, ઘુમા, વિવેકાનંદનગર, બાકરોલ, સનાથલ સહિત ઘણી જગ્યાએ લાઈટ ડૂલ થઈ\n9 વાગ્યા અરસામાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ\nઅમદાવાદમાં એક કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો રાણીપ, ન્યુ રાણીપ, સુભાષબ્રિજ, બોડકદેવ, વસ્ત્રાપુર આસપાસના વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રિના સમયે 9 વાગ્યાથી કડાકાભડાકા સાથે વરસાદ વરસાવા લાગ્યો છે. શહેરના ઘાટલોડીયા, રાણીપ, ન્યુ રાણીપ, મોટેરા, ચાંદખેડા, ગોતા, એસજી હાઇવે, વૈષ્ણવદેવી, સાયન્સ સિટી, શીલજ, બોપલ, ઘુમા, બાકરોલ, નવાપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે દિવસ દરમિયાન રહેલા બફારામાં લોકોને રાહત મળી હતી.\nઆણંદના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા\nમધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન\nદિવસભર ભારે બફારા બાદ મધ્ય ગુજરાતમાં મોડી રાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, નડિયાદ, આણંદ સહિત વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેને કારણે શહેરોના અનેક વિસ્તારોની વીજળી ડૂલ થઈ ગઈ છે. તો વળી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાવ નહીવત વરસાદે જ સરકારની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.\nરાતે 6થી 10 વાગ્યા સુધીનો વરસાદ\n​​​​​​​ગુરુવારે પણ વરસાદ પડ્યો હતો\nગઈકાલે પણ અમદાવાદ શહેરમાં રાત્રે 11 વાગ્યે ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં, જેમાં સરખજે, એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, થતલેજ, બોડકદેવ, વેજલપુર, જુહાપુરા, નારણપુરા, નવરંગપુરામાં વરસાદ વરસ્યો હતો.\nશહેર આસપાસના ઘણાં વિસ્તારમાં લાઈટ ડૂલ\nવરસાદના કારણે UGVCLની પાવર સપ્લાય શહેર આસપાસના મોટાભાગના વિસ્તારમાં ડૂલ થઈ ગઈ છે. બોપલ, ઘુમા, વિવેકાનંદનગર, બાકરોલ, સનાથલ સહિત આસપાસના વિસ્તારમાં એક તરફ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ લોકોને અંધારામાં ઘરમાં પૂરાઈ રહેવું પડી રહ્યું છે. જેથી લોકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.\nગોતા ગુજરાત હાઉસિંગ બોર્ડ\nઅન્ય સમાચારો પણ છે...\nવાતાવરણમાં પલ્ટો: રાજકોટમાં પવન સાથે ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી\nવરસાદી ઝાપટા: વાતાવરણમાં પલટા સાથે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ\nવાતાવરણમાં પલટો: પંચમહાલમાં ગુરુવારે વહેલી સવારે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો\nગુજરાતમાં વરસાદી માહોલ: અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, ગિરિમથક સાપુતારામાં ધોધમાર તો રાજકોટના જસદણમાં કરાં સાથે વરસ્યો વરસાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AB%80%E0%AA%9C%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A4-%E0%AA%9B%E0%AB%87.html", "date_download": "2021-06-15T00:08:34Z", "digest": "sha1:LOQGFQ6CRW37VLJ2YZ4QGAOZTK5XRFFU", "length": 10348, "nlines": 91, "source_domain": "www.meteorologiaenred.com", "title": "વીજળી, વીજળી અને વીજળી વચ્ચેનો તફાવત છે નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nગાજવીજ, વીજળી અને વીજળી વચ્ચે શું તફાવત છે\nમોનિકા સંચેઝ | | હવામાન ઘટના\nઆ તોફાન તેઓ અદભૂત હવામાન સંબંધી ઘટના છે, ફક્ત તે તેજસ્વીતાને કારણે નહીં કે તેઓ રાતના આકાશમાં લાવી શકે, પણ પ્રકૃતિની અતુલ્ય શક્તિને કારણે પણ, જેની હાજરીથી બતાવે છે. ગાજવીજ, વીજળી અને વીજળી.\nતેઓ ખૂબ જોખમી હોઈ શકે છે, તેથી સલામત સ્થળેથી નિરીક્ષણ કરવાની હંમેશા ભલામણ કરવામાં આવે છે, પરંતુ શું તમે વીજળી અને વીજળી વચ્ચેનો તફાવત કહી શકો છો અને વીજળી એટલે શું અને વીજળી એટલે શું જ્યારે તેઓ સમાન દેખાશે, ત્યારે તે ખરેખર થોડી અલગ રચનાઓ છે. આમ, એક અને બીજાને ઓળખવામાં તમારી સહાય માટે, અમે તેઓ કેવી રીતે અલગ છે તે સમજાવીશું.\nવીજળી એક શક્તિશાળી ઇલેક્ટ્રિકલ સ્રાવ છે. તેની લંબાઈ વધુ કે ઓછા 1500 મીટર છે, જો કે તે ઘણું વધારે પહોંચી શકે છે. હકીકતમાં, એક Texasક્ટોબર 31, 2001 ના રોજ ટેક્સાસમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો જેનું કદ વધુ કે ઓછું નથી 190km. તેઓ જે ઝડપે જમીન પર પહોંચી શકે છે તે પણ પ્રભાવશાળી છે: 200.000 કિમી પ્રતિ કલાકની ઝડપે.\nતેઓ cumભી વિકસિત વાદળોમાં ઉત્પન્ન થાય છે જેને ક્યુમ્યુલોનિમ્બસ કહેવામાં આવે છે, જે એકવાર તેઓ ટ્રોપોસ્ફીઅર અને સ્ટ્રેટોસ્ફિયર (જેને ટ્રpપોપોઝ કહે છે) વચ્ચેના મધ્યવર્તી બિંદુએ પહોંચે છે, ઉલ્લેખિત વાદળોના હકારાત્મક ખર્ચ નકારાત્મક આકર્ષે છે, આમ કિરણોને જન્મ આપે છે. આ કેવી રીતે વીજળી રચાય છે તેનું વૈજ્ .ાનિક વર્ણન છે.\nવીજળી તે પ્રકાશ છે જે આપણે જ્યારે વાવાઝોડાં આવે ત્યારે કરી શકીએ છીએ. વીજળીથી વિપરીત, વીજળી ક્યારેય જમીનને સ્પર્શતી નથી.\nઅને આખરે આપણી પાસે ગર્જના છે, જે કાંઈ સિવાય નથી વાવાઝોડા દરમિયાન અવાજ સંભળાયો વીજળી જ્યારે વીજળી હવાને ગરમ કરે છે જેના દ્વારા તે 28.000 º સેથી વધુની તરફ વળે છે. આ હવા વધુ ઝડપે વિસ્તરિત થાય છે, તેથી તે વાતાવરણમાં ઠંડા હવા સાથે ભળવામાં લાંબો સમય લેતો નથી, જેના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થાય છે, કરાર થાય છે.\nઅમે આશા રાખીએ છે કે અમે તમારી શંકાઓનું સમાધાન લાવી દીધું છે અને હવે તમે વીજળી, વીજળી અને ગાજવીજ વચ્ચેનો ભેદ પારખી શકો છો. અને યાદ રાખો, તોફાનો એ અવિશ્વસનીય કુદરતી ચશ્મા છે, પરંતુ તમારે હંમેશાં કાળજીપૂર્વક તેનો આનંદ માણવો પડશે 😉.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાન ઘટના » ગાજવીજ, વીજળી અને વીજળી વચ્ચે શું તફાવત છે\nતમને રસ હોઈ શકે છે\n2 ટિપ્પણીઓ, તમારી છોડી દો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nલુસ રેબર્ગર જણાવ્યું હતું કે\nબનાવે છે 5 વર્ષ\nડિગ્રી સેલ્સિયસ એ ગતિનું માપન છે\nલુસ રેબર્ગરને જવાબ આપો\nમોનિકા સંચેઝ જણાવ્યું હતું કે\nબનાવે છે 5 વર્ષ\nડિગ્રી સેલ્સિયસ તાપમાનનું માપ છે.\nમોનિકા સંચેઝને જવાબ આપો\nતેઓ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક નવો ખંડ ઝિલેન્ડની શોધ કરે છે\nઅભ્યાસ યુરોપના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પર હવામાન પરિવર્તનની અસરોની પુષ્ટિ કરે છે\nતમારા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/gujarat/pm-to-conduct-aerial-survey-of-cyclone-hit-districts-in-gujarat-today/", "date_download": "2021-06-15T00:42:12Z", "digest": "sha1:YTNNA4TKDQ57MUXBX7LQYDM3YXUXWB7R", "length": 9270, "nlines": 181, "source_domain": "chitralekha.com", "title": "મોદી વાવાઝોડાએ સર્જેલા વિનાશનું હવાઈ નિરીક્ષણ કરશે | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Gujarat મોદી વાવાઝોડાએ સર્જેલા વિનાશનું હવાઈ નિરીક્ષણ કરશે\nમોદી વાવાઝોડાએ સર્જેલા વિનાશનું હવાઈ નિરીક્ષણ કરશે\nભાવનગરઃ તાઉ’તે ચક્રવાતી વાવાઝોડાએ ગુજરાતના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વિનાશ સર્જ્યો છે. વાવાઝોડું નબળું પડીને ઉત્તર દિશા તરફ રાજસ્થાન, પાટનગર દિલ્હી માર્ગે આગળ વધી ગયું છે. પરંતુ ગુજરાતમાં સર્જેલા વિનાશનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે હવાઈ નિરીક્ષણ કરશે. એ માટે તેઓ આજે સવારે ભાવનગર પહોંચશે.\nવડા પ્રધાન વાવાઝોડા બાદની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ સાથે બેઠક પણ યોજશે. મોદી આજે સવારે 9.30 વાગ્યે દિલ્હીથી ભાવનગર માટે રવાના થશે. તેઓ અમરેલીસ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાઓમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ તે અમદાવાદ જશે અને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા ટોચના સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજશે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleકેન્દ્ર તરફથી રાજ્યોને કોરોના-રસીના 20-કરોડ-78-લાખ ડોઝ અપાયા\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\n‘આપ’નો રાજ્યમાં પ્રવેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો ચૂંટણીજંગ\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/salman-shahrukh-aamir-celebrated-eid-with-fans-and-family-020341.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:38:34Z", "digest": "sha1:4IGELTEYB2TGP4TSOBVT7HFVYN5R5OZR", "length": 15253, "nlines": 184, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફૅન્સ માટે ધાબે ચઢી ગયો કિંગ ખાન : જુઓ Khans Eid Celebration | Salman Shahrukh Aamir Celebrated Eid With Fans And Family - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\n38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\nસુશાંત સિંહ રાજપુત: કબીર સિંહથી થઇ અંધાધુન જેવી આ 5 ફિલ્મોને કરી હતી રિજેક્ટ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nબોલિવૂડ સ્ટાર જેમણે બદલ્યા પોતાના નામ, જાણો તેમના અસલની નામ\nપરિણીતિ ચોપડાએ બ્લેક બિકિનીમાં બતાવી એવી અદા, બહેન પ્રિયંકાએ કહ્યુ - જલન થઈ રહી છે\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nફૅન્સ માટે ધાબે ચઢી ગયો કિંગ ખાન : જુઓ Khans Eid Celebration\nમુંબઈ, 30 જુલાઈ : બૉલીવુડ ઉપર ગઈકાલે ઈદની ખુમારી હતી. એક બાજુ સલમાન ખાનને ઈદી આપવા માટે તેમના ફૅન્સે થિયેટરોમાં મન મૂકીને ભીડ જમાવી. ઈદના દિવસે સલમાનની ફિલ્મ કિકે વિપુલ કમાણી કરી. અત્યાર સુધીના રિપોર્ટ્સ મુજબ કિક ફિલ્મ 30 કરોડનો આંકડો તો પાર કરી લીધો. સલમાને કિક અને ઈદની બમણી ઉજવણી પોતાના ભાઇઓ અને પિતા સાથે મળીને કરી.\nબીજી બાજુ શાહરુખ ખાને પોતાના ઘરની સામે ફૅન્સને એકઠા કર્યાં અને ઈદ મુબારક કહ્યું. શાહરુખે તો પોતાન બંગલા મન્નતની બાઉન્ડરી પર ચઢી દૂર સુધી ઉભેલા ફૅન્સને ઈદની મુબારકબાદી આપી. શાહરુખ ખાન ઈદના દિવસે પણ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતાં.\nદરમિયાન આમિર ખાન પોતાની પત્ની કિરણ રાવ અને બાળકો સાથે ઈદની ઉજવણી કરતા દેખાયાં. આમિરે કરેલી ઈદની ઉજવણી તસવીરો પણ મીડિયામાં શૅર કરી. શાહરુખ-આમિર-સલમાનની જેમ જ જાવેદ જાફરીએ ઈદ પ્રસંગે શાનદાર પાર્ટી આપી કે જેમાં મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી.\nચાલો જોઇએ બૉલીવુડની ઈદની ઉજવણીની તસવીરો :\nઆમિર ખાને પોતાની પત્ની કિરણ રાવ અને પુત્ર સાથે ઈદ ઉજવી. મીડિયાને જોઈ આમિરે પોતાના પુત્રને કહ્યું કે તે પણ સ્મિત ફરકાવી મીડિયાને ઈદની મુબ���રકબાદી પાઠવે.\nઆમિર પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશખુશાલ નજરે પડતા હતાં. આમિરા મીડિયા તથા હાજર તમામને ઈદને શુભકામનાઓ પાઠવી.\nઆમિરે પોતાના ફૅન્સ તથા બાળકો સાથે પણ તસવીરો ખેંચાવી.\nસલમાન ખાને પોતાના બંને ભાઇઓ અરબાઝ તથા સોહેલ તેમજ પિતા સલીમ ખાન સાથે ઈદની ઉજવણી કરી.\nઈદ પ્રસંગે સલમાને પોતાના ઘરનીબાલ્કનીમાં આવી ઘરની બહાર એકઠા થયેલ ફૅન્સને હાથ હલાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી.\nશાહરુખ ખાને મન્નતની છતે આવી પોતાના ઘરની બહાર એકઠા થયેલ ફૅન્સને ઈદની મુબારબાદી પાઠવી.\nઈદ પ્રસંગે શાહરુખ ખાન ક્લીન શેવમાં નજરે પડ્યાં. સફેદ કલરની ટી-શર્ટ તથા બ્લ્યુ જિન્સ સાથે માથે આસમાની રંગનો કપડો બાંધેલ શાહરુખ ખૂબ જ હૅન્ડસમ જણાતા હતાં.\nશાહરુખે દૂર સુધી ઉભેલા પોતાના ફૅન્સને પોતાનો દીદાર કરાવવા ધાબાના કિનારે લાગેલી જાળી પર ચઢી ઈદ મુબારક કહ્યું.\nસુશાંત સિંહ રાજપુતના જીવન પર બનેલી ફિલ્મ પર નહી મુકાય પ્રતિબંધ, હાઇકોર્ટે પિતાની અરજી ફગાવી\nઆ તારીખથી ફરી શરૂ થશે ગંગુબાઇ કાઠીયાવાડીનું શુટીંગ, આલિયા ભટ્ટ કરશે ધમાકો\nદિલીપ કુમારની હાલત સ્થિર, ડોક્ટરોએ જણાવ્યુ ક્યારે આપશે ડીસ્ચાર્જ\n'PM જ દેશ છે' કહેનારી કંગના રનોત કેન્દ્ર સરકારથી નારાજ, ફેસબુક પોસ્ટ પર કહી દીલની વાત\nબોલિવૂડ પછી ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા ખરાબ સમાચાર, બડી બીજીનું નિધન, નિયા શર્મા થઇ ભાવુક\nદિલીપ કુમારના નિધનની અફવા પર સાયરા બાનો નારાજ, કહ્યુ - 'વૉટ્સએપ ફૉરવર્ડ પર ભરોસો ના કરો, સાહેબ ઠીક છે'\nપોલિસે પૂછ્યુ કેમ બહાર ફરી રહ્યા છો બહાર, જવાબ ન આપી શક્યા ટાઈગર શ્રોફ, નોંધવામાં આવ્યો કેસ\nકાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ હતી ઝરીન ખાન, રિહર્સલના બહાને એક શખ્શે કરી હતી આવી કોશિશ\nશું હવે શેફ બનશે મૌની રોય નાગિન અભિનેત્રીએ શેર કરી તસવીર\nપ્રિયા પ્રકાશ વોરિયરે પહેલીવાર શેર કરી ટોપલેસ તસવીર, બોલ્ડનેસની હદો પાર\nસિદ્ધાર્થ શુક્લાની બ્રોકન બટ બ્યટીફુલ 3નું નવુ સોંગ તેરી 'ગઇયા રિલિઝ', ભરપુર રોમાંસ જોવા મળશે\nરણદીપ હુડાએ માયાવતી વિશે આખરે શું કરી હતી સેક્સિસ્ટ કમેન્ટ કે ટ્રેન્ડ થયુ #ArresteRandeepHooda\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/18-10-2018/16435", "date_download": "2021-06-15T01:16:57Z", "digest": "sha1:IRTP66S4TKQXOIH2FZW3XXBDCVIOJGV7", "length": 16254, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "અમેરિકામાં ૬ નવેં.ના રોજ મધ્યસત્રી ચૂંટણીઃ ૧૨ ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરવા મેદાનમાં: ૧૨ પૈકી ૨ મહિલા સહિત ૬ ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો માટે નિશ્ચિત વિજયની શકયતા દર્શાવતા પોલિટીકલ પંડિતો", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ૬ નવેં.ના રોજ મધ્યસત્રી ચૂંટણીઃ ૧૨ ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરવા મેદાનમાં: ૧૨ પૈકી ૨ મહિલા સહિત ૬ ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો માટે નિશ્ચિત વિજયની શકયતા દર્શાવતા પોલિટીકલ પંડિતો\nવોશીંગ્ટનઃ અમેરિકામાં ૬ નવેં.ના રોજ યોજાનારી મધ્યસત્રી ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ૧૨ ઇન્ડિયન અમેરિકનો છે જેમણે સંયુકત પણે ભેગા કરેલા ફંડની રકમ ૨૬ મિલીયન ડોલર થવા જાય છે. જે ફેડરલ ઇલેકશન કમિશ્નર દ્વારા ૩૦ સપ્ટેં. સુધી ભેગા કરાયેલા ફંડનો જાહેર કરાયેલો આંકડો છે.\nઉલ્લેખનીય છે કે અમેરિકામાં ચૂંટણી લડતા ઉમેદવારના ચૂંટણી કમ્પેન અંતર્ગત તે કેટલું ફંડ ભેગુ કરી શકે છે. તેના આધારે તેના વિજયનો અંદાજ લગાવાય છે. આ ફંડ તેના પ્રતિસ્પર્ધી કરતા વધુ હોય તો તેની જીતવાની શકયતા પણ વધી જાય છે.\nઆ ચૂંટણીઓમાં ૧૨ પૈકી ૬ ઇન્ડિયન અમેરિકન ઉમેદવારોએ તેમના પ્રતિસ્પર્ધી કરતા વધુ ફંડ ભેગુ કરી લીધુ છે. જેઓનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે આ ૬ ઉમેદવારોમાં શ્રી રાજા ક્રિશ્નામુર્થી, શ્રી રોખન્ના, સુશ્રી પ્રમિલા જયપાલ, શ્રી અમીબેરા, સુશ્રી હિરલ ટિપિરનેની, તથા શ્રી અફતાબ પુરેવાલનો સમાવેશ થાય છે. આ ૬ ઉમેદવારોમાં ૨ મહિલાઓ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્���ીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nસુરતમાં હત્યાનો દોર યથાવત:જહાંગીરપૂરા વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ:રસીદ ઉર્ફે બાબુ નામના યુવકની થઈ હત્યા :જૂની અદાવતમાં યુવકને ઉતારી દીધું મોતના ઘાટ:મૃતક રસીદ માથે ભારે શખ્સ હોવાની વાત:જહાંગીરપૂરા પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 1:45 pm IST\nજખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST\nભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST\nવડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશના સૌથી મોટા મંદિરને કરોડોની જમીન ભેટમાં આપી access_time 4:26 pm IST\nગોવામાં સ્લીવલેસ ડ્રેસને કારણે મહિલાને ચર્ચમાં ''નો એન્ટ્રી'' access_time 11:29 am IST\nMP ચૂંટણી ૨૦૧૮ : આંતરિક કલેહ કોંગ્રેસને કરશે નુકસાન 'પહેલી યાદી'થી ��ૂબ નારાજ છે કમલનાથ access_time 11:26 am IST\nછેલ્લા ૧૦ દિ'માં શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી ૬૯ રેકડી - કેબીનના દબાણ હટાવાયા access_time 3:37 pm IST\nસોરઠીયાવાડીમાં કારખાનામાં દરોડોઃ તિનપત્તીનો જૂગાર રમતાં ૬ પકડાયા access_time 3:58 pm IST\nમવડી પ્લોટ ૨૫૦૦ બાળાઓને પ્રસાદ- લ્હાણી access_time 3:47 pm IST\nઆજથી ૩ દિવસ રાજ્યમંત્રી વાસણભાઇ કચ્છના પ્રવાસે access_time 11:53 am IST\nશાપર વેરાવળમાં ગરબીમાં ખીલતા ખેલૈયાઓ access_time 11:59 am IST\nપોરબંદર સાંદિપનિમાં કથા શ્રવણ કરાવતા દિવ્યાનંદતીર્થજીની તબીયત લથડીઃ રાજકોટ ખસેડાયા access_time 11:57 am IST\nઅમદાવાદ: વિદેશના યુવકનો ફોટો બતાવી યુવતીને લગ્નની લાલચ આપનાર વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:51 pm IST\nસુરતના વરાછામાં હીરાના કારખાનેદારનું 30 કરોડનું ઉઠમણું થતા લોકોમાં ભીંસ access_time 5:47 pm IST\nગુજરાત : સ્વાઇન ફ્લુગ્રસ્ત સેંકડો લોકો સારવાર હેઠળ access_time 9:41 pm IST\nપોર્નહબે રિસર્ચરને આપી રૂપિયા 18.39 લાખની ગ્રાન્ટ access_time 8:45 pm IST\nદાદાના અસ્થિમાંથી યુવતીએ બનાવી નાખી આ ડીશ access_time 5:53 pm IST\nકેનેડામાં ગાંજાના કાયદેસરના વેચાણને માન્યતા અપાઈ access_time 8:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ‘‘જર્સી સીટી એશિઅન મર્ચન્‍ટ એશોશિએશન''ના ઉપક્રમે ૧૯ તથા ૨૦ ઓકટો.ના રોજ રાસ ગરબાની રમઝટઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ access_time 9:43 pm IST\n‘‘નવવિલાસ નવરાત્રિ મહોત્‍સવ'': અમેરિકાના એટલાન્‍ટામાં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં રાસ ગરબાની રમઝટઃ હવેલીને રંગબેરંગી રોશનીનો શણગાર access_time 9:47 pm IST\nઅમેરિકામાં DFW ચરોતર લેવા પાટીદાર સમાજના ઉપક્રમે ૨૭ ઓકટો. શનિવારે વાર્ષિક દિવાળી ડિનર ૨૦૧૮: ફન,ફુડ,રમતગમત, ડાન્‍સ, ગરબા, રાસ, તથા સ્‍વાદિષ્‍ટ ગુજરાતી ભોજનનો લહાવો access_time 9:44 pm IST\n43 વર્ષ પછી વિશ્વ કપમાં પદક જીતી શકે છે ભારત: દિલીપ તિર્કી access_time 5:21 pm IST\nત્રીજી મેચમાં શ્રીલંકાને 20 રનથી હરાવીને ભારતે જીતી બ્લાઇન્ડ ટી-20 સિરીઝ access_time 5:20 pm IST\nખેડૂત પુત્ર આકાશ બન્યો યુવા ઓલમ્પિકમાં તીરંદાજીમાં રજત પદક જીતનાર પહેલો ભારતીય access_time 5:31 pm IST\nયૂલિયા વંતૂર બોલિવૂડમાં ડેબ્યુ ફિલ્મ માટે કરી રહી ભગવદ ગીતાના પાઠ access_time 5:02 pm IST\nસિરિઝ મિર્ઝાપુરનું બીજું ટીઝર રિલીઝ access_time 4:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/bank-interest-rate-on-saving-account-gujarati-news/", "date_download": "2021-06-15T00:30:04Z", "digest": "sha1:HP4UCIJJNKH3FHU65QHQQ52OMCSXU2JH", "length": 12433, "nlines": 178, "source_domain": "www.gstv.in", "title": "જાણો કઈ બેન્ક આપી રહી છે સેવિંગ એકાઉન્ટમાં સૌથી વધુ વ્યાજ, ક્યાં એકાઉન્ટ ખોલવા પર મળશે સારું રિટર્ન - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nજાણો કઈ બેન્ક આપી રહી છે સેવિંગ એકાઉન્ટમાં સૌથી વધુ વ્યાજ, ક્યાં એકાઉન્ટ ખોલવા પર મળશે સારું રિટર્ન\nજાણો કઈ બેન્ક આપી રહી છે સેવિંગ એકાઉન્ટમાં સૌથી વધુ વ્યાજ, ક્યાં એકાઉન્ટ ખોલવા પર મળશે સારું રિટર્ન\nઆજકાલ બેંકો બચત ખાતા પર સૌથી ઓછું વ્યાજ આપી રહી છે. બીજી બાજુ મોટાભાગના લોકોના બેંકોમાં બચત ખાતા છે. આ એક પ્રાઈમરી એકાઉન્ટ છે. આ ખાતું ખોલ્યા પછી જ લોકો બેંકોમાં અન્ય પ્રકારના રોકાણો કરે છે. બેન્કો પાસેથી લોન વગેરેની સુવિધા મેળવવા માટે બચત ખાતું હોવું જરૂરી છે. એક તરફ, જાહેર ક્ષેત્રની બેંકો બચત ખાતા પર ઓછા વ્યાજ ચૂકવી રહી છે, ત્યારે ખાનગી ક્ષેત્રની કેટલીક બેંકો તેના પર વધુ વ્યાજ ચૂકવી રહી છે. આજે અમે તમને આવી જ કેટલીક બેંકો વિશે જણાવી રહ્યા છીએ.\nઆ બેંકો 7 ટકા વ્યાજ આપી રહી છે\nજણાવી દઈએ કે ખાનગી ક્ષેત્રના બંધન બેંક બચત ખાતા પર સૌથી વધુ 7.15% વ્યાજ ચૂકવે છે. ત્યારે આરબીએલ બેંક 6.50 ટકા સુધીનું વ્યાજ ચૂકવે છે. ઇન્ડસઇન્ડ બેંક 6 ટકા. આઈડીએફસી ફર્સ્ટ બેન્ક 6% અને યસ બેન્ક 5.50% સુધીનું વ્યાજ આપી રહી છે.\nજાહેર ક્ષેત્રની બેંકોમાં વ્યાજ દર શું છે\nજાહેર ક્ષેત્રમાં જો પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલો છો, તો તમને 4% વ્યાજ મળશે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પણ 4% વ્યાજ ચૂકવી રહી છે. પંજાબ નેશનલ બેંક 3.50 ટકા વ્યાજ ચૂકવે છે, જ્યારે બેંક ઓફ ઇન્ડિયા 2.90 ટકા વ્યાજ ચૂકવી રહી છે. ભારતીય સ્ટેટ બેંક સૌથી ઓછું વ્યાજ ચૂકવી રહ્યું છે. તે બચત ખાતા પર 2.70% વ્યાજ ચૂકવે છે.\nવ્યાજથી કેટલી ઇનકમ છે ટેક્સ ફ્રી\nજણાવી દઈએ કે સેવિંગ એકાઉન્ટ પર મળવા વાળા વ્યાજ પર ઇનકમ ટેક્સના સેક્શન 80TTA હેઠળ વ્યાજથી વાર્ષિક 10 હજાર રૂપિયાની ઇનકમ પર ટેક્સ આપવો નહિ પડે. સિનિયર સીટીઝન માટે 50 હજાર રૂપિયાના વ્યાજથી થનારી ઇનકમ ટેક્સ ફ્રી છે. એનાથી વધુ ઇનકમ પર ટીડીએસ કપાય છે.\nક્યારે નહીં કાપવામાં આવે TDS\nજો સેવિ���ગ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ અને રીકરીંગ ડિપોઝિટથી વાર્ષિક વ્યાજની આવક 10 હજારથી વધુ હોય છે, તો જરૂરી નથી કે TDS કપાય. જો વ્યાજની ઇનકમ સાથે કુલ આવક એટલી નથી તો એના પર ટેક્સ લાગશે, તો TDS નહિ કાપવામાં આવે.\nફોર્મ 15G અને ફાર્મ 15H\nટીડીએસ નહિ કપાય એના માટે ફોર્મ 15H અને બીજા લોકોએ ફોર્મ 15G જમા કરવું પડે છે. એ પોતાની ઘોષણા કરવા વાળા ફોર્મ છે.\nટેક્સના દાયરાથી બહાર રાખવામાં આવે છે\nજો લોકો આ ફોર્મ ભરી જણાવે છે કે એમની ઇનકમ ટેક્સના દાયરાથી બહાર છે તો બેન્ક આ ઘોષણાની સત્યતાની તપાસ કરશે. જો એવા લોકોની ઇનકમ ટેક્સના દાયરાની બહાર હોય છે, તો એમના ફોર્મના આધાર પર ટેક્સની છૂટ મળે છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nઅમદાવાદ કે પછી ગુજરાતમાં લોકડાઉન હાઈલેવલની મીટિંગો ચાલુ, સાંજ સુધી કોરકમિટીમાં લેવાઈ શકે છે નિર્ણય\nઉપયોગી ફિચર / WhatsApp પર પોતાને આવી રીતે મોકલો મેસેજ, નોટ્સ બનાવવાની આસાન ટ્રિક\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/hello-charlie-trailer-aadar-jain-starrer-adventure-comedy-expect-loads-of-laughter-and-entertainment-gh-mp-1082060.html", "date_download": "2021-06-14T23:59:40Z", "digest": "sha1:QOQMR4WK7H2JWITEYMO2W27M2PJ3RGRT", "length": 8764, "nlines": 72, "source_domain": "gujarati.news18.com", "title": "Hello Charlie Trailer aadar jain starrer adventure comedy expect loads of laughter and entertainment GH MP 'ફૂકરે'નાં ડિરેક્ટરે બનાવી એડવેન્ચર કોમેડી ‘હેલો ચાર્લી’, જુઓ આદાર જૈનની ફિલ્મનું ટ્રેલર– News18 Gujarati", "raw_content": "\n'ફૂકરે'નાં ડિરેક્ટરે બનાવી એડવેન્ચર કોમેડી ‘હેલો ચાર્લી’, જુઓ રણબીરનાં ભાઇ આદાર જૈનની ફિલ્મનું ટ્રેલર\nહેલો ચાર્લીનું ટ્રેલર રિલીઝ\nઆદારે કહ્યું કે, હું ટ્રેલર રિલીઝ થવા પર હું ખૂબ જ ઉત્સુક છું. હવે દર્શકોને ‘હેલો ચાર્લી’ની પ્રથમ ઝલક જોવા મળશે. જૈકી સર, ફરહાન સર, રિતેશ સર, પંકજ સર, શ્લોકા અને ટીમના અન્ય સદસ્યોની સાથે મેં ખૂબ જ સારો સમય પસાર કર્યો છે. ”\nએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આદર જૈનની પહેલી ફિલ્મ ‘કેદી બેન્ડ’ ફ્લોપ થયા બાદ હવે તેઓ ‘હેલો ચાર્લી’ ફિલ્મ દ્વારા દર્શકોનું દિલ જીતવાની કોશિશ કરી રહ્યા છે. ફિલ્મ ‘હેલો ચાર્લી’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ 9 એપ્રિલે એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થશે. આદર જૈન આ ફિલ્મમાં ગોરિલા સાથે કોમેડી કરતા જોવા મળશે.\nઆ કોમેડી ફિલ્મમાં જેકી શ્રોફ, એલનાજ નૌરોજી અને રાજપાલ યાદવ સાથે અભિનેત્રી શ્લોકા પંડિત ડેબ્યૂ કરીને આ ફિલ્મમાં પ્રમુખ ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન પંકજ સારસ્વતે કર્યું છે અને રિતેશ સિધવાનીએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ટ્રેલરમાં ગોરિલા ટોટો અને માસૂમ ચાર્લી આદર જૈનની કેમિસ્ટ્રી અને મજેદાર વાતો જોવા મળે છે.\nઅભિનેતા જેકી શ્રોફ આ ફિલ્મ વિશે જણાવે છે કે, “કોઈપણ કોમેડી ફિલ્મમાં કામ કરતા મને ખૂબ જ આનંદ થાય છે, આ પ્રકારની ફિલ્મ કરવી કોઈ સામાન્ય વાત નથી. આ પ્રકારની મુશ્કેલભરી ફિલ્મને ખૂબ જ સરળતાથી બનાવવાનો શ્રેય નિર્દેશક અને ટેકનિકલ ટીમને ફાળે જાય છે. આ ફિલ્મમાંની ટીમ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ રોમાંચક રહ્યો. ફરહાન, રિતેશ અને પંકજ એ ત્રણેયની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખૂબ જ સારા સર્જકોમાં થાય છે. બીજી તરફ શ્લોકા સાથે કામ કરવું ખૂબ જ અનહદ અનુભવ હતો. ફિલ્મના સેટ પર તે ખૂબ જ એનર્જી સાથે કામ કરે છે, તેનું કામ વખાણવા લાયક છે. એ વાતની ખુશી છે કે આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર ગ્લોબલી સીરિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તમને ખૂબ જ પસંદ આવશે.”\nફિલ્મના હીરો આદર જૈને ટ્રેલર રિલીઝ થવા પર જણાવ્યું કે, “ટ્રેલર રિલીઝ થવા પર હું ખૂબ જ ઉત્સુક છું. હવે દર્શકોને ‘હેલો ચાર્લી’ની પ્રથમ ઝલક જોવા મળશે. જૈકી સર, ફરહાન સર, રિતેશ સર, પંકજ સર, શ્લોકા અને ટીમના અન્ય સદસ્યોની સાથે મેં ખૂબ જ સારો સમય પસાર કર્યો છે. ”\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/share-market/what-is-mcx-gujarati", "date_download": "2021-06-15T01:37:59Z", "digest": "sha1:FWFTLYURDX4Z3ELFMGD3HXKTBTUAM7U3", "length": 28711, "nlines": 630, "source_domain": "www.angelbroking.com", "title": "એમસીએક્સ શું છે? - Angel Broking", "raw_content": "\nમૂડી બજારો ભારતીય અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. રાષ્ટ્રીય સ્ટૉક એક્સચેન્જ અને બીએસઇ જેવી અદલા–બદલીઓ વગર એક પ્રગતિશીલ મૂડી બજાર શક્ય ન હોય. પરંતુ કરન્સીની મદદથી વેપાર કરતા પહેલાં, વસ્તુઓ દ્વારા સમર્થિત ટ્રેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કમોડિટી ટ્રેડ સંભવિત રીતે કોઈપણ અન્ય પ્રકારના વેપારની આગાહી કરે છે. આધુનિક સમયમાં, કોમોડિટી વેપારનો મોટો ભાગ એક્સચેન્જ દ્વારા થાય છે જે કોમોડિટી ડેરિવેટિવ્સમાં વેપારને સરળ બનાવે છે. ભારતમાં મુખ્ય કોમોડિટી એક્સચેન્જ 2017-18માં રૂપિયા 60 લાખથી વધુના ટ્રેડ વૉલ્યુમને એકસાથે ઘડિયાળ કર્યા છે.\nજોકે દરરોજ કોમોડિટી એક્સચેન્જ દ્વારા લાખો સોદાઓ પણ અટકી જાય છે, પરંતુ તેઓ હજુ પણ સ્ટૉક એક્સચેન્જ તરીકે જાણીતા નથી. કોમોડિટી ટ્રેડ વિશે જાગૃતિનો અભાવ ઓછી ભાગીદારી માટે એક કારણ હોઈ શકે છે. ચાલો આપણે કોમોડિટી ટ્રેડિંગના કેટલાક લાભો પર નજર રાખીએ.\nડાઈવર્સિફાઈમાં મદદ કરે છે\nકોમોડિટી તમારા પોર્ટફોલિયોને વિવિધતા આપવા માટે સંભવિત સાધન હો�� શકે છે. સામાન્ય રીતે ઇક્વિટી અને બોન્ડ્સ જેવી અન્ય સંપત્તિ વર્ગો સાથે ઓછા અથવા નકારાત્મક સંબંધ ધરાવે છે. વિવિધ પ્રકારના વિકલ્પોની ઉપલબ્ધતા પણ વિવિધતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. કમોડિટીમાં શગર, સોયા અને કોર્નથી ગોલ્ડ, સિલ્વર અને સ્ટીલ સુધીની બધી વસ્તુઓ શામેલ છે. ઉદાહરણ તરીકે, જ્યારે આર્થિક વૃદ્ધિ અનિશ્ચિત ઇક્વિટીઓ દબાણ હેઠળ આવે છે, પરંતુ સોનાની કિંમત સુરક્ષિત સંપત્તિ માટે પૈસાની ગતિને કારણે વધે છે.\nમોટી સંખ્યામાં રોકાણકારો હેજિંગ માટે વસ્તુઓનો ઉપયોગ કરે છે. મોટી સંખ્યામાં ઉદ્યોગો માટે શુગર, આયરન, મેઇઝ અથવા કૉપર જેવી વસ્તુઓ એક મુખ્ય ઇનપુટ સામગ્રી છે. કિંમતની ઉતાર–ચઢતા સામે રક્ષણ આપવા માટે રોકાણકારો વસ્તુઓના ભવિષ્યના બજારમાં વિપરીત સ્થિતિ લે છે. તમે કમોડિટીના માધ્યમથી કેટલીક કાર્યક્રમો સામે પણ જાળવી શકો છો. ઇક્વિટી માર્કેટ માટે તેલ શૉક નકારાત્મક હોઈ શકે છે પરંતુ ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થશે.\nઉચ્ચ મહત્વપૂર્ણ દેશમાં, વસ્તુઓ તમને ઇન્સ્યુલેટેડ રહેવામાં મદદ કરી શકે છે. ઇન્ફ્લેશન કરન્સીના મૂલ્યમાં ક્ષતિ આપે છે અને તેથી ઇક્વિટી અને બોન્ડ હોલ્ડિંગ્સના મૂલ્યને અસર કરે છે. જો કે, સોના અનેચાંદી જેવી કોમોડિટીઝનું મૂલ્ય અકબંધ રહે છે કારણ કે તેઓ ઉચ્ચ આંતરિક મૂલ્ય ધરાવે છે.\nઘણા લોકો મોટી સંખ્યામાં વસ્તુઓની વાસ્તવિક ગતિ સાથે કોમોડિટી ટ્રેડિંગને સમાન બનાવે છે, જે જરૂર પડે તો વેચવું મુશ્કેલ હોઈ શકે છે. જો કે, કોમોડિટી એક્સચેન્જ દ્વારા ટ્રેડિંગ સંપૂર્ણપણે અલગ છે. જ્યારે કોઈ વ્યક્તિ ભૌતિક વિતરણ પણ લઈ શકે છે, ત્યારે રોકાણકારો સામાન્ય રીતે કોમોડિટી ડેરિવેટિવ્સમાં વેપાર કરે છે. ડેરિવેટિવ્સને ઇક્વિટી અને બોન્ડ્સ જેવી અન્ય નાણાંકીય સંપત્તિઓની જેમ જ સરળતાથી લિક્વિડેટ કરી શકાય છે.\nટ્રેડ કેવી રીતે કરવું\nજ્યારે કોમોડિટી ટ્રેડિંગના ફાયદાઓ સ્પષ્ટ છે, ત્યારે કોઈ વસ્તુઓમાં કેવી રીતે વેપાર કરે છે કોમોડિટી એક્સચેન્જ દ્વારા કાઉન્ટરપાર્ટીના જોખમોની ચિંતા વગર તમે સુરક્ષિત રીતે કોમોડિટીમાં ટ્રેડ કરી શકો છો. ભારતમાં એકથી વધુ કોમોડિટી એક્સચેન્જ છે, પરંતુ એમસીએક્સ અથવા મલ્ટી કમોડિટી એક્સચેન્જ સૌથી મોટું છે. આ એક્સચેન્જ ભારતમાં કમોડિટી ફ્યુચર્સના વેપાર, સમાપ્તિ અને સેટલમેન્ટની સુવિધા આપે છે. તેની સ્થાપના વર્ષ 2003 માં કરવામાં આવી હતી અને ફોરવ���્ડ માર્કેટ કમિશન અથવા એફએમસી દ્વારા નિયમિત કરવામાં આવી હતી. ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ સાથે એફએમસીના વિલયન પછી, એમસીએક્સ હાલમાં સેબીના નિયમનકારી રૂપરેખા હેઠળ કાર્ય કરે છે.\nએમસીએક્સમાં વેપાર અને સર્વેલન્સ એકમ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ યુનિટ, ડિલિવરી યુનિટ અને વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ વિભાગ જેવી વિવિધ બજાર પ્રવૃત્તિઓ માટે વિવિધ વિભાગો છે. બધા ચાર પ્રમુખ પ્રકારની વસ્તુઓ – બુલિયન, બેસ મેટલ્સ, એનર્જી અને કૃષિ વસ્તુઓ– એમસીએક્સ દ્વારા વેપાર કરી શકાય છે. કોમોડિટીના ભવિષ્યમાં મલ્ટી કમોડિટી એક્સચેન્જ ટ્રેડિંગને સરળ અને પારદર્શક બનાવ્યું છે, પરંતુ શરૂ કરતા પહેલાં કોઈને ભારતમાં કોમોડિટીની કિંમતોને અસર કરતા પરિબળો જાણવા જોઈએ.\nકોમોડિટી એક્સચેન્જ દ્વારા ટ્રેડ કરવામાં આવતી મોટી વસ્તુઓ કૃષિ વસ્તુઓ છે. વસ્તુની કિંમતને અસર કરતી કૃષિ માલના ઉત્પાદન પર હવામાનની સ્થિતિઓ નોંધપાત્ર અસર કરે છે.\nઆર્થિક અને રાજકીય સ્થિતિઓ\nવ્યાપક અર્થવ્યવસ્થાની કામગીરીમાં વસ્તુઓની માંગ પર સીધા સહન કરવામાં આવે છે. જો અર્થવ્યવસ્થા મજબૂત હોય, તો વસ્તુઓનો વપરાશ વધે છે અને તેની કિંમત પણ વધે છે. આર્થિક સ્થિતિઓ સાથે, રાજકીય કાર્યક્રમો પણ વસ્તુની કિંમતોને પણ અસર કરે છે. ઉદાહરણ તરીકે, મુખ્ય ખાણની બંધ ચોક્કસ વસ્તુની પુરવઠાને ઘટાડી શકે છે અને કિંમતોમાં વધારો કરી શકે છે.\nસરકાર સીધા તેમજ પરોક્ષ રીતે વસ્તુની કિંમતોને પ્રભાવિત કરી શકે છે. સરકાર કોલસા જેવી કેટલીક વસ્તુઓના ઉત્પાદનને નિયંત્રિત કરે છે, અને ઘણી કોમોડિટીઝ જેવી ઘણી વસ્તુઓ પણ પ્રાપ્ત કરે છે. ખરીદી અથવા ઉત્પાદન પેટર્નમાં કોઈપણ ફેરફારને કિંમતો પર નોંધપાત્ર અસર પડી શકે છે.\nજો યોગ્ય વ્યૂહરચના અને એમસીએક્સ જેવા વિશ્વસનીય પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે તો કમોડિટીમાં ટ્રેડિંગ રિવૉર્ડિંગ થઈ શકે છે. કોમોડિટી એક્સચેન્જ માનકીકરણની ખાતરી કરે છે અને રોકાણકારોને ટ્રાન્ઝૅક્શનનો સારો વિચાર મેળવવામાં મદદ કરે છે.\nએફઆઈઆઈ અને ડીઆઇઆઈવચ્ચેનો તફાવત\nડી આઇ આઇ : ઘરેલું સંસ્થાકીય રોકાણકારો શું છે\nFDI અને FPI વચ્ચેનો તફાવત\nવિદેશી પોર્ટફોલિયો રોકાણના લાભ અને ગેરલાભ નુકસાન\nવિદેશી પોર્ટફોલિયો રોકાણ: અર્થ, લાભો અને પ્રકારો\nએફપીઆઈ અને એફઆઈઆઈ વચ્ચેનો તફાવત\nશું આર્બિટ્રેજ કાયદેસર છે\nFDI અને FII વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhavnagar/news/chaos-at-petrol-pump-in-front-of-bhavnagar-district-panchayat-office-only-employees-managed-to-control-the-fire-128559065.html", "date_download": "2021-06-15T00:29:14Z", "digest": "sha1:DBV2WLDPGTAMCD3XPWJOJJ7HXK4NMCWC", "length": 4363, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Chaos at petrol pump in front of Bhavnagar District Panchayat Office, only employees managed to control the fire | ભાવનગર જિલ્લા પંચાયત ઓફિસ સામે આવેલા પેટ્રોલ પંપમાં આગ લાગતા અફરાતફરી, કર્મચારીઓએ જ આગ પર કાબૂ મેળવ્યો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમોટી દુર્ઘટના ટળી:ભાવનગર જિલ્લા પંચાયત ઓફિસ સામે આવેલા પેટ્રોલ પંપમાં આગ લાગતા અફરાતફરી, કર્મચારીઓએ જ આગ પર કાબૂ મેળવ્યો\nઆગ પ્રસરે તે પહેલા જ એસ્ટીગ્યૂઝરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો\nભાવનગર શહેરના જિલ્લા પંચાયત ઓફિસ સામે આવેલા પેટ્રોલ પમ્પમાં આગ ભભૂકી ઉઠી હતી, આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે પેટ્રોલ પંપના માણસોની સમય સુચકતા વાપરતા મોટી જાનહાની ટળી હતી.\nભાવનગર શહેરના મુખ્ય બજાર તરફ જિલ્લા પંચાયત પાસે આવેલા સત્યનારાયણ પેટ્રોલ પમ્પમાં પેટ્રોલ પૂરતા મશીનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાને કારણે નાસભાગ થવા લાગી હતી, આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો પણ પેટ્રોલ પમ્પના કર્મચારીઓએ ડર વગર ફાયરના સાધનોનો ઉપયોગ કર્યો અને તાત્કાલિક આગને બુઝાવી દીધી હતી.\nજો કે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ બુઝાઈ ગઈ હતી. જો કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે પણ પેટ્રોલ પુરવાનું યુનિટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું અને મોટી જાનહાની થતા બચી ગઈ હતી. આગ લાગવાથી રોડ પર લોકોના ટોળા જામ્યા હતા પણ સમયસૂચકતાને પગલે પેટ્રોલ પમ્પ બચી ગયો અને મોટો ધમાકો થતા અટકયો હતો.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/issue/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AB%E0%AB%82%E0%AA%97/061d7add-ac45-4d00-8bd0-ba9d3f41ce65?language=gu&state=gujarat", "date_download": "2021-06-15T01:31:22Z", "digest": "sha1:C4V67MCVHXJ3IBVMRIIC5ODPKHWMTJZV", "length": 1722, "nlines": 36, "source_domain": "agrostar.in", "title": "ચોળી પાનની ઉપરની બાજુ પર કાળી ફૂગ. - એગ્રોસ્ટાર", "raw_content": "ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nએગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.\nપાનની ઉપરની બાજુ પર કાળી ફૂગ.\nગૌણ લક્ષણો- પાન નીચેની બાજુથી વળી જવા; ખાંડ જેવા પદાર્થનું ઝરણ અને જુના પાન કાળા પડી જતા જો���ા મળે છે\nઆ સમસ્યા માટે ઉકેલ\nબેરિક્ષ મેજિક સ્ટીકર ક્રોમેટીક ટ્રેપ- પીળી શીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/05-05-2021/249870", "date_download": "2021-06-15T00:41:46Z", "digest": "sha1:CC7WPIER6JJXRON4L7JSQAXQWTFJKXEE", "length": 16312, "nlines": 127, "source_domain": "akilanews.com", "title": "પ્રયાગરાજમાં સંક્રમણ અને મોતના આંકડામાં ઘટાડોઃ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો", "raw_content": "\nપ્રયાગરાજમાં સંક્રમણ અને મોતના આંકડામાં ઘટાડોઃ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો\nશહેર-ગ્રામ્ય વિસ્તારોમાં પ૦-પ૦ ટકા કેસોઃ જો કે વિખ્યાત ફીઝીશ્યનનું મોત નીપજયું\nપ્રયાગરાજ : કોરોના મહામારીના વિસ્ફોટથી કેટલાય દિવસો સુધી હાહાકાર મચ્યા પછી હવે અહી સંક્રમણ અને મોતની સંખ્યાના ગ્રાફમાં ઘટાડો થઇ રહયો છે. મંગળવારે શહેરના મશહુર ફીઝીશ્યન ડોકટર અરોરા સહિત સાત લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે ૬૮૩ નવા લોકો સંક્રમીત થયા હતા. તો ૧૯૪૩ લોકો સાજા થયા હતા. લોકો સાજા થયા હતા. નવા કેસ કરતા સાજા થનાર લોકોની સંખ્યા ત્રણગણી છે. તેના લીધે અહીંની કોરોના હોસ્પિટલોમાં હવે સરળતાથી બેડ મળી રહયો છે. પહેલાં અહીંના શહેરી વિસ્તારમાં ૮૦ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં ર૦ ટકા નવા કેસ આવતા હતા. પણ હવે બંન્ને વિસ્તારોની સરેરાશ પ૦-પ૦ ટકા થઇ ગઇ છે આના પાછળનું કારણ એ જણાવાઇ રહયું છે કે શહેરી વિસ્તારોમાં કોન્ટેક ટ્રેસીંગ કરીને એક પોઝીટીવ કેસ પર ૧પ લોકોના ટેસ્ટીંગ કરીને તેમને આઇસોલેટ કરાઇ રહયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં તેમાં સફળતા નથી મળી રહી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફે��સ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઆજે પોરબંદરમાં 37 મૃતદેહને ને અગ્નિદાહ આપવામાં આવ્યો જેમાં પાંચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે : પોરબંદરમાં સ્મશાન ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે access_time 10:38 pm IST\nઆજ સાંજ સુધીમાં દિલ્હીમાં ૨૦૯૬૦ નવા કેસ નોધાયા : ૧૯૨૦૯ સાજા થયા અને ૩૧૧ મૃત્યુ થયા access_time 6:31 pm IST\nરાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેલમાં તબિયત લથડતા જેલ પ્રશાસન તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં કોરોના વાયરસના લક્ષણો દેખાય બાદ આસારામ બાપુને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની શંકા સેવાય રહી છે. તેમનો કોવિડ પરીક્ષણનો નમૂના લેવામાં આવ્યો હતો અને તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. access_time 12:10 am IST\nબોલો લ્યો... IPLના ક્રિકેટરોના કાફલા માટે એમ્બ્યુલન્સને ઉભી રાખી દેવામાં આવી : વિડીયો વાયરલ access_time 3:52 pm IST\nભારતમાં કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચેની રસપ્રદ તુલના: ન્યૂઝફર્સ્ટ access_time 9:21 pm IST\nકોરોના શરીર સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખતરનાકઃ દર પાંચમાંથી એક વયસ્કનું માનસિક આરોગ્ય કથળ્યું access_time 3:52 pm IST\nસતત બીજા દિવસે જન્મ-મરણ વિભાગનું સર્વર ઠપ્પ : અરજદારોને ધરમના ધક્કા access_time 3:56 pm IST\nવેકસીન - માસ્ક કોરોના સામે રામબાણ ઇલાજ : ડો. પ્રફુલ કમા��ી access_time 3:05 pm IST\nસ્વ. કનુઅદાની સ્મૃતિ સદા ધબકતી અને ઝબકતી રાખશુ : સાતા પરિવારનો સંકલ્પ access_time 12:03 pm IST\nકોરોના સામે જીતી \"મા\" ની મમતા: ભુજની કોવીડ હોસ્પિટલમાં બે સંતાનોની માતાએ બ્લોક થયેલા ફેફસાને હંફાવી મોતને આપી મ્હાત access_time 6:08 pm IST\nભાવનગરમાં કોરોનાના દર્દીઓની વિવિધ મુશ્કેલીઓ સંબંધે કોર્ટમાં દાવો access_time 12:53 pm IST\nગોંડલ નગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશની સાથોસાથ પ્રિ મોન્સૂન કામગીરી access_time 11:53 am IST\nમણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દ્વારા શરૂ કરાયેલા રસીકરણ કેન્દ્ર પર વેક્સિન માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા... access_time 5:33 pm IST\nવડોદરાના કિશનવાડી વિસ્તારમાં બીમાર કબૂતરને બચાવવા બાબતે પિતા-પુત્રનો યુવક પર જીવલેણ હુમલો access_time 5:09 pm IST\nગુજરાતના ગામોને કોરોના મુક્ત કરવા 1 લી મે ગુજરાત સ્થાપના દિવસથી પ્રારંભ થયેલા મારૂં ગામ કોરોના મુક્ત ગામના રાજ્યવ્યાપી અભિયાનને મળ્યો વ્યાપક પ્રતિસાદ access_time 7:54 pm IST\nઅફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલ બોંબ બ્લાસ્ટમાં એક શખ્સનું મોત access_time 6:16 pm IST\nચીને અંતરિક્ષમ શાસન કરવાના હેતુથી લોંચ કરેલ રોકેટ વિશ્વની સુરક્ષા માટે ખતરો બન્યું હોવાની માહિતી access_time 6:18 pm IST\nઆફ્રિકન દેશ મેડાગાસ્કરમાં લોકો પર દુકાળનો માર પડ્યો: જંગલી પાંદડા સહીત તીડ ખાઈને ભૂખ સંતોષવાની નોબત આવી access_time 6:15 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા ગાયત્રી મંદિરમાં ' હોળી ધુળેટી ' ઉત્સવ ઉજવાયો : 28 માર્ચના રોજ કરાયેલી ઉજવણીમાં 3000 ઉપરાંત અનુયાયીઓ જોડાયા : કોવિદ -19 નિયમોના પાલન સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી access_time 6:12 pm IST\nઇટાલિયન ક્લબ એ.એસ. રોમાએ મોરિન્હોને તેના નવા કોચ તરીકે નિયુક્ત access_time 5:45 pm IST\nકોરોના કહેર વચ્ચે ભારતે યુરોપમાં યોજાનારી એફઆઈએચ પ્રો લીગ મેચ સ્થગિત access_time 5:47 pm IST\nપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેકગીલનું અપહરણ : ૪ની ધરપકડ access_time 3:50 pm IST\nબિગ બોસ ફેમ નિક્કી તંબોલીના ભાઇનું કોરોનાને કારણે નિધન : ભાવુક થઇ અભિનેત્રી access_time 9:55 am IST\nરાધેનું ટાઈટલ ટ્રેક રિલીઝ, સલમાન ખાન અને દિશા પટનીનો જોવા મળ્યો સ્વૈગ અવતાર access_time 5:25 pm IST\nઅમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, અજય દેવગણ, શિલ્પા શેટ્ટી સહિતના પાસે છે પોતાનું ખાનગી જેટ access_time 4:42 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/congress-alleges-bjps-treatment-of-vs-has-been-treated-gujarati-news/", "date_download": "2021-06-15T01:11:30Z", "digest": "sha1:6CDZC5HIM4EIWFSU7FUIDEA6C32FTRVH", "length": 8888, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે મારામારીનો મામલો: VS માં ભાજપના ઈશારે સારવાર અપાઈ હોવાનો કોંગ્રેસ નો આક્ષેપ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nNSUI અને ABVPના કાર્યકરો વચ્ચે મારામારીનો મામલો: VS માં ભાજપના ઈશારે સારવાર અપાઈ હોવાનો કોંગ્રેસ નો આક્ષેપ\nNSUI અને ABVPના કાર્યકરો વચ્ચે મારામારીનો મામલો: VS માં ભાજપના ઈશારે સારવાર અપાઈ હોવાનો કોંગ્રેસ નો આક્ષેપ\nએનએસયુઈના કાર્યકર નિખીલ સવાણી અને અન્ય કાર્યકરોને સિવિલમાંથી બળજબરીથી રજા આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.\nઅમદાવાદ મનપામાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માને આરોપ છે કે, કાર્યકરો હજુ સ્વસ્થ ન હોવા છતા તેમને ડિસચાર્જ કરી દેવામાં આવ્યા છે. વીએસ હોસ્પિટલમાં ભાજપના ઈશારે સારવાર આપવામાં આવે છે.\nમંગળવારે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી દરમ્યાન નિખીલ સવાણીને ઈજા પહોંચી હતી. જેતી તેને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nઅમદાવાદના લાંભા વોર્ડના રહિશોએ આજે મહાપાલિકા તંત્ર સામે આ કારણે દેખાવો કર્યા\nદીપિકાની JNU મુલાકાત બાદ અન્ય બૉલીવુડ સ્ટાર્સે તોડ્યુ મૌન, ટ્વીટ કરીને આપ્યા આ નિવેદન\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\nગુજરાત કોંગ્રેસના આકારા પ્રહાર: આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ, ભાજપ તમામ મોરચે રહી છે નિષ્ફળ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/anup-jalota-horoscope.asp", "date_download": "2021-06-15T01:07:42Z", "digest": "sha1:TGNM7O2CKCJMDCD7RZJFHI5QOJKVTA7W", "length": 11199, "nlines": 313, "source_domain": "celebrity.astrosage.com", "title": "અનુપ જલોટા જન્મ તારીખ પ્રમાણે કુંડલી | અનુપ જલોટા 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » અનુપ જલોટા કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 79 E 27\nઅક્ષાંશ: 29 N 23\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ચોક્કસ (A)\nઅનુપ જલોટા પ્રણય કુંડળી\nઅનુપ જલોટા કારકિર્દી કુંડળી\nઅનુપ જલોટા જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nઅનુપ જલોટા 2021 કુંડળી\nઅનુપ જલોટા ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nઅનુપ જલોટા ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nઅનુપ જલોટા 2021 કુંડળી\nપરિસ્થિતિ તમારી માટે અતિ સાનુકુળ છે. બધું જ વિસારે પાડી, તમારા માર્ગમાં આવતી આનંદની ક્ષણોને માણી લેજો. લાંબા સમયથી તમે જે સખત મહેનત કરી રહ્યા હતા, તેના ફળો ચાખવાનો તથા આરામથી તે સફળતા માણવાનો સમય આવી ગયો છે. આ સમયગાળો તમને પ્રતિષ્ઠિત લોકોની વચ્ચે લાવી મુકશે. વિદેશમાંથી થનારો લાભ તમારો મરતબો વધારશે. ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી પણ લાભની શક્યતા છે. જીવનસાથી તથા સંતાનો તરફથી આનંદની પ્રાપ્તિ થશે. ઘરમાં ધાર્મિક કાર્ય સંપન્ન થશે, તેને કારણે નામ, પ્રતિષ્ઠા અને ભાગ્યમાં વૃદ્ધિ થશે.\nવધુ વાંચો અનુપ જલોટા 2021 કુંડળી\nઅનુપ જલોટા જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. અનુપ જલોટા નો જન્મ ચાર્ટ તમને અનુપ જલોટા ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે અનુપ જલોટા ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો અનુપ જલોટા જન્મ કુંડળી\nઅનુપ જલોટા વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nઅનુપ જલોટા માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nઅનુપ જલોટા શનિ સાડાસાતી રિપોર્ટ\nઅનુપ જલોટા દશાફળ રિપોર્ટ અનુપ જલોટા પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/madhya-gujarat/dahod-police-raid-on-gambling-raid-in-ghani-plot-in-godhra-964994.html", "date_download": "2021-06-15T01:37:35Z", "digest": "sha1:KHF4HHSB4HEHXC7QNP5XY6VURWN65ZOI", "length": 27286, "nlines": 339, "source_domain": "gujarati.news18.com", "title": "Police raid on gambling raid in Ghani plot in Godhra -ગોધરામાં ગેની પ્લોટમાં જુગાર પર રેડ કરવા ગયેલી પોલીસપર થયો હુમલો– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » મધ્ય ગુજરાત\nગોધરામાં ગેની પ્લોટમાં જુગાર પર રેડ કરવા ગયેલી પોલીસ પર થયો હુમલો\nગોધરામાં ગેની પ્લોટમાં જુગાર પર રેડ કરવા ગયેલી પોલીસ પર થયો હુમલો\nગોધરામાં ગેની પ્લોટમાં જુગાર પર રેડ કરવા ગયેલી પોલીસ પર થયો હુમલો\nમાનવામાં ન આવે તેવો કિસ્સો: બાળકમાં જન્મથી સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હતા\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\nઅમદાવાદ : ગરમી લાગતા યુવતી દરવાજો ખુલ્લો રાખીને ઉંઘી રહી હતી, નરાધમ ઘરમાં ઘૂસ્યો, પછી....\nPM નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની હાઇ લેવલની બેઠકને સંબોધિત કરી, જાણો શું કહ્યું\nગુજરાત સુપરફાસ્ટ: ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો\nભાવનગરઃ News18 ના અહેવાલની અસર, જર્જરિત આંગણવાડીનું સ્થળાંતર કરાયું\nકોરોનાની ત્રીજી લહેર માટે રાજ્યમાં 2400 હોસ્પિટલ કરાશે તૈયાર\nડાંગ: કોરોનાના કેસ ઘટતાં ગીરીમથક સાપુતારામાં જોવા મળ્યો પ્રવાસીઓનો ઘસારો\nઅર્જુન મોઢવાડિયાએ કહ્યું- ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા ભાજપની બી ટીમ આપ આવી\nચોરથી કંટાળેલા લોકોએ ઘરની બહાર લખી નાખ્યું, 'અહીં ચોરી થઈ ગઈ છે, ખોટી મહેનત ના કરો'\nમાનવામાં ન આવે તેવો કિસ્સો: બાળકમાં જન્મથી સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હતા\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પ��એમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\nઅમદાવાદ : ગરમી લાગતા યુવતી દરવાજો ખુલ્લો રાખીને ઉંઘી રહી હતી, નરાધમ ઘરમાં ઘૂસ્યો, પછી....\nPM નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની હાઇ લેવલની બેઠકને સંબોધિત કરી, જાણો શું કહ્યું\nગુજરાત સુપરફાસ્ટ: ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો\nભાવનગરઃ News18 ના અહેવાલની અસર, જર્જરિત આંગણવાડીનું સ્થળાંતર કરાયું\nકોરોનાની ત્રીજી લહેર માટે રાજ્યમાં 2400 હોસ્પિટલ કરાશે તૈયાર\nડાંગ: કોરોનાના કેસ ઘટતાં ગીરીમથક સાપુતારામાં જોવા મળ્યો પ્રવાસીઓનો ઘસારો\nઅર્જુન મોઢવાડિયાએ કહ્યું- ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા ભાજપની બી ટીમ આપ આવી\nચોરથી કંટાળેલા લોકોએ ઘરની બહાર લખી નાખ્યું, 'અહીં ચોરી થઈ ગઈ છે, ખોટી મહેનત ના કરો'\nવિરપુર: 65 દિવસ બાદ જલારામ મંદિર ભક્તો માટે ખુલ્યું, ટોકન લઈને દર્શન કરી શકાશે\nGujarat Gov. Press Conference: ત્રીજી લહેર માટે સરકારે પોતાની તૈયારીઓ બતાવી\nExplained: ભારત કે પાકિસ્તાન, બાસમતી ચોખા છે કોના આખરે ટેગ માટેની જંગ છે શું આખરે ટેગ માટેની જંગ છે શું\nસુરત : વતનથી આવ્યાના બીજા દિવસે રત્નકલાકારે આપઘાત કર્યો, આવું છે કારણ\nઅમદાવાદઃ સાયલેન્સરો ચોરતી 5 ગેંગના 14 સાગરીતો ઝડપાયા, એકમાંથી કેવી રીતે બની પાંચ ગેંગ\nકોરોનાના ડેલ્ટા વેરિયન્ટે લીધું ખતરનાક રૂપ, એન્ટીબોડી કોકટેલને પણ બેઅસર કરી દે છે ડેલ્ટા +\nરાજ્ય સરકારે ત્રીજી Wave અંગેની તૈયારીઓ અંગે Press Conference યોજી\nGujarat Gov. Press Conference | સરકારે રજૂ કર્યો ત્રીજી લહેરને પહોંચી વળવાનો Plan\nરાજ્ય સરકારે યોજી Press Conference\nBreaking News | બીજી લહેરમાં ભારે સંધર્ષ કરવો પડ્યો : CM Rupani\nરાજકોટ : જયરામદાસ બાપુની કથિત કામલીલાનો Viral Video દોઢ વર્ષ જૂનો\nપાન અને આધાર કાર્ડને 30મી જૂન સુધીમાં લિંક ના કરો તો શું થશે અહીં જાણો આખી ડિટેલ\nપતિએ રંગેહાથ પકડી પાડતા શિક્ષક પ્રેમીએ મહિલાને ઝેરી દવા પીવડાવી દીધી\nGangwar: મંદિરમાં સરપંચની ગોળીઓથી વિંધીને કરી હત્યા, બાઈક ઉપર આરોપી ફરાર\nSSR Death Anniversary: કારકિર્દીમાં મોટા જોખમો લઈ ચાખ્યો હતો સફળતાનો સ્વાદ\nSSR Death Anniversary: SRKની DDLJએ બદલી નાખ્યું હતું સુશાંતનું જીવન, એક સમયે સંભળાવ્યો હતો\nCorona માં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે 1 વર્ષ ફી માફી : Saurashtra University\nValsad માંથી 500 રૂપિયાની 148 નકલી નોટો પકડાઈ\nકોરોનાની રસી લીધા બાદ અત્યારસુધી 488 લોકોના મોત, 26 હજારને આડઅસર: સરકારી માહિતી\nBanaskantha ના Deesa માં કોલેજમાં બેદરકારીને પગલે આચાર્ય સામે આક્ષેપ\nGTU ના પ્રોફેસરને 5G એન્ટેના બનાવવા ગુજકોસ્ટ દ્વારા 22 લાખની ગ્રાન્ટ\nDahod માં રસીકરણ બાબતે છબરડો | મૃતકને રસી મુકાયાના મેસેજ આવ્યા\nવિશ્વપ્રસિદ્ધ વીરપુરનું જલારામ મંદિર લાંબા સમય બાદ ભક્તો માટે ખુલ્યું\nડીસા : કચરાના ઢગલામાંથી વૃદ્ધ મહિલા મળી આવ્યા, નિષ્ઠુર પરિવારે રઝળતી મૂક્યા હોવાનો અંદાજ\nઇઝરાયલમાં 12 વર્ષ બાદ બેન્જામિન નેતન્યાહુના શાસનનો અંત, નવા PM બેનેટ સામે આવા છે પડકાર\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\nCOVID-19:કોરોનાની ત્રીજી લહેરને સરકાર કેવી રીતે કરશે કંટ્રોલ નિષ્ણાંતે આપ્યા 7 ઉપાય\nરાજ્યમાં કોરોના નવા 405 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા હવે માત્ર 9542\nઅર્જુન મોઢવાડિયાએ કહ્યું- ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા ભાજપની બી ટીમ આપ આવી\nમાનવામાં ન આવે તેવો કિસ્સો: બાળકમાં જન્મથી સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હતા\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/22-04-2019/26678", "date_download": "2021-06-15T01:42:26Z", "digest": "sha1:XQNLHHIP4FHI7RG6BJTTSZKBXB6ZC7BS", "length": 14474, "nlines": 126, "source_domain": "www.akilanews.com", "title": "1975માં રિલીઝ થયેલ સુપરહિટ ફિલ્મ 'ચુપકે ચુપકે'ની રીમેકમાં નજરે પડશે રાજકુમાર રાવ", "raw_content": "\n1975માં રિલીઝ થયેલ સુપરહિટ ફિલ્મ 'ચુપકે ચુપકે'ની રીમેકમાં નજરે પડશે રાજકુમાર રાવ\nમુંબઈ:બૉલીવુડમાં જૂની ફિલ્મ્સની રિમેકની રીત ખૂબ જ વધી રહી છે. તાજેતરમાં એવું જણાયું છે કે કોમેડી ફિલ્મ ચુપકે-ચુપકેની રિમેક 1975 માં રજૂ થઈ છે. આ ક્લાસિક કૉમેડી ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર મુખ્ય પા��્ર હતા. આ મૂવી તે વર્ષે સુપર હીટ ફિલ્મ હતી. ફિલ્મના અન્ય પાત્રોએ પણ એક જબરદસ્ત કામ કર્યું.મુંબઈ મિરર દ્વારા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફિલ્મમાં રાજકુમાર રાવ જોઈ શકાય છે. આ ફિલ્મમાં, રાજકુમાર પ્રોફેસર પરિમલ ત્રિપાઠી રમશે. ધર્મેન્દ્રે મૂળ પાત્રમાં આ પાત્ર ભજવ્યો. હજુ સુધી ફિલ્મના બાકીના સ્ટારકાસ્ટ વિશે કોઈ ખુલાસો થયો નથી. રાજકુમન ટૂંક સમયમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માંગે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nવારાણસીમાં નરેન્દ્રભાઈ સામે પ્રિયંકા ગાંધી જુકાવી રહ્યાની જોરશોરથી ચાલો રહી છે ચર્ચા : કોંગ્રેસ જબ્બરદસ્ત દાવ ખેલવાની તૈયારીમાં : દેશભરમાં ભારે ઉત્તેજના : સત્તાવાર જાહેરાત ગમે તે ઘડીએ શક્ય access_time 9:13 pm IST\nશ્રીલંકામાં થયો વધુ એક બૉમ્બ ધડાકો : બૉમ્બ ડિફ્યુઝલ સવોડ દ્વારા, મળી આવેલ એક બૉમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયો બૉમ્બ બ્લાસ્ટ : અત્યાર સુધીમાં અધધધધ 87 જીવતા બૉમ્બ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. access_time 6:32 pm IST\nરાજ્યમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ: માંગ્યો જવાબ:શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની પણ લીધી ગંભીર નોંધ ;સરકારી શાળાના કથળતા શિક્ષણ અંગે હાઇકોર્ટ ગંભીર access_time 12:47 am IST\nજ્યારે પંડિત નહેરૂએ કહ્યું- આ યુવાન MP એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે, અને બન્યો access_time 8:44 am IST\nરાહુલ ગાંધીને મોટી રાહત :અમેઠીમાં નામાંકન થયું માન્ય access_time 1:26 pm IST\nસેન્સેક્સમાં 495 અંકનું જંગી ગાબડું :ઈરાનથી તેલ આયાત પર અમેરિકાના પ્રતિબંધની ઘેરીઅસર;નિફટીમાં પણ કડાકો access_time 7:24 pm IST\nકોર્પોરેશનનાં કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રવાના થતાં કચેરી ખાલીખમઃ કામગીરી ઠપ્પ access_time 3:30 pm IST\nસુશાસન અને સુરાજયના વિઝન - મિશનથી આગળ વધતુ ભાજપ રાજયની તમામ બેઠકો ઉપર વિજય મેળવશે access_time 3:36 pm IST\nઅનેકનો વિકલ્પ બનેલા મોદીનો એક જ વિકલ્પ મોદી access_time 3:36 pm IST\nઅમરેલી પંથકમાં ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયાની વિરૂદ્ધમાં પત્રિકાનું વિતરણ કરનાર કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત ૧૫ની અટકાયત access_time 4:55 pm IST\nપોરબંદર લોકસભા બેઠકમાં કાલે મતદારો ૧૭ ઉમેદવારોનું ભાવી નકકી કરશે access_time 3:28 pm IST\nધોરાજીના બાલધા ચોરાપાસે આવેલ સાંઇબાબાના મંદિર ખાતે દિંગબર લાલુગિરિજી મહારાજની હાજરીમાં ઉજવાયો ભવ્ય પાટોત્સવ access_time 11:53 am IST\nરાજ્યમાં ચૂંટણીની જાહેરાત બાદ 524 કરોડનું ડ્રગ્સ, 11 કરોડનો દારૂ અને 7,59 કરોડની રોકડ જપ્ત access_time 12:56 pm IST\nકોંગ્રેસના મહારથીઓ અહમદ પટેલ,ભરતસિંહ સોલંકી,અમિત ચાવડા, પરેશ ધાનાણી ક્યાં બુથ પરથી કરશે મતદાન :વાંચો સમય અને સ્થળ access_time 12:31 am IST\nઅગાઉ સુરતમાં મહિલાએ ડોક્ટર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ડોકટરે બ્લેકમેલ કર્યું હોવાનું સામે આવ્યું access_time 5:37 pm IST\nબન્ને હાથ ન હોવા છતાં ૧૦ વર્ષની છોકરી જીતી નેશનલ હેન્ડરાઇટિંગ સ્પર્ધા access_time 3:32 pm IST\nઅફઘાનિસ્તાનમાં 24 કલાકમાં 60થી વધુ આતંકવાદીઓના મોત access_time 6:35 pm IST\nશ્વાનથી ડરીને આ અગજર છત પર ચડી ગયો access_time 6:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમલેશિયાની રાજધાની કુઆલા લમ્પુરમાં આયંબિલની આરાધના સંમ્પન્ન access_time 3:49 pm IST\nએશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના 16 વર્ષીય જેરેમી લાલરિન્નુંગાએ રેકોર્ડ તોડ્યો access_time 6:28 pm IST\nIPL 2019: ફાયનલ મેચ ચેન્નઈને બદલે હૈદરાબાદમાં રમાશે: પ્લેઓફની તારીખો પણ જાહેર access_time 11:49 pm IST\nએશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ: પોતાનો જ રેકોર્ડ તોડ્યો દૂતી ચંદે access_time 6:28 pm IST\nસંધ્યા બિંદણીનો મોડર્ન લૂકઃ હવે વકિલના રોલમાં access_time 9:50 am IST\n'' અંધાધુન '' એ ચીનમાં રૂ. ૩૦૦ કરોડની કમાણી કરીઃ ત્રીજી સર્વાધિક કમાણી કરનારી ફિલ્મ બની access_time 10:44 pm IST\nવેબ સિરીઝમાં સિરિયલ કિલરના રોલમાં નજરે પડશે વીરદાસ access_time 5:36 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/worlds-50-greatest-leaders-2021-adar-poonawalla-gets-top-10-spot-in-fortune-s-list", "date_download": "2021-06-14T23:46:15Z", "digest": "sha1:G26DZY3NW24PH5OVKSXJTNS52QA4MQA5", "length": 7264, "nlines": 83, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Worlds 50 Greatest Leaders 2021: Adar Poonawalla gets top-10 spot in Fortune's list", "raw_content": "\nકોરોના (Corona) સામે જંગમાં રસી રૂપી હથિયાર આપનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના 50 મહાન લીડર્સની સૂચિમાં સામેલ કર્યા છે. ખાસ વાત એ છે કે પૂનાવાલાને ટોપ 10માં જગ્યા મળી છે.\nવોંશિંગ્ટન: કોરોના (Corona) સામે જંગમાં રસી રૂપી હથિયાર આપનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના 50 મહાન લીડર્સની સૂચિમાં સામેલ કર્યા છે. ખાસ વાત એ છે કે પૂનાવાલાને ટોપ 10માં જગ્યા મળી છે. તેઓ ટોપ 10માં આવનારા એકમાત્ર ભારતીય છે. ફોર્ચ્યુને નવી યાદી બહાર પાડી છે. જેમાં કોરોનાને સારી રીતે પહોંચી વળનારા ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન પણ છે.\nફોર્ચ્યુન મેગેઝીને યાદીમાં ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી Jacinda Ardern ને પહેલું સ્થાન મળ્યું છે. ફોર્ચ્યુને કોરોના મહામારીને પહોંચી વળવા માટે તેમના દ્વારા લેવાયેલા પગલાના વખાણ કર્યા છે. બીજા નંબર પર કોરોના રસીના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારા mRNA Pioneers અને ત્રીજા નંબરે PayPal ના અધ્યક્ષ અને સીઈઓ ડેનિયલ એચ શુલમેન છે.\nપૂનાવાલા વિશે લખી આ વાત\nઅદાર પૂનાવાલા માટે ફોર્ચ્યુન મેગેઝીને લખ્યું છે કે પૂનાવાલાને વૈશ્વિક કોરોના મહામારી ખતમ કરવાની દિશામાં રસી ઉપલબ્ધ કરાવવા માટે ઓળખવામાં આવે છે. પૂનાવાલા ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ (SII) ના પ્રમુખ છે. જે દુનિયાની સૌથી મોટી રસી નિર્માતા કંપની છે. પૂનાવાલીની કંપની વૈશ્વિક રસી ઈક્વિટીમાં પ�� પ્રદાન કરી રહી છે. જેનાથી ઈન્ફ્લૂએન્ઝા, ઓરી, અને ટિટનસ જેવી બીમારીઓ સામે લડવા માટે ઓછા ખર્ચે રસી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.\nSII એ COVAX ને આપ્યું વચન\nમેગેઝીને આગળ લખ્યું છે કે હવે SII એ COVAX ને આવારા વર્ષોમાં 2 બિલિયન રસી ડોઝ આપવાનું વચન આપ્યું છે. જે નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોને રસી પ્રદાન કરવાની એક વૈશ્વિક પહેલ છે. નોંધનીય છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોવિશીલ્ડ નામથી રસી બનાવી છે. આ ઉપરાંત ભારતમાં ભારત બાયોટેકની કોવેક્સીન પણ ઉપયોગમાં લેવાઈ રહી છે. રસીની કમીને લઈને અદાર પૂનાવાલાએ કહ્યું કે આગામી થોડા સમયમાં સ્થિતિ સારી થવાની આશા છે.\nહવામાન વિભાગની આગાહી:ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું; જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં બેસી જશે\nમુંબઈમાં બીજા દિવસે પણ ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; ગોવા અને ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા\nમુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત, અનેક ઘાયલ\nએપલનું નવું પ્રાઈવસી ફીચર : ઈ-મેલના માધ્યમથી કંપનીઓ યુઝરને ટ્રેક નહીં કરી શકે , અણગમતા મેસેજ હેરાન નહીં કરે\nCovid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ\nમુંબઈ માટે આફત બન્યો પહેલો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ટ્રાફિક જામ\nRBI નો તમામ બેંકોને આદેશ, નોટબંધી સમયના CCTV ફૂટેજ સંભાળીને રાખો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%95/", "date_download": "2021-06-15T01:33:47Z", "digest": "sha1:FJLI5EOAEFWYE5EWRSSG6YINPODQCBKR", "length": 12688, "nlines": 114, "source_domain": "cn24news.in", "title": "લોકસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ સામે વધુ એક મોટું સંકટ | CN24NEWS", "raw_content": "\nHome દેશ લોકસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ સામે વધુ એક મોટું સંકટ\nલોકસભામાં કારમી હાર બાદ કોંગ્રેસ સામે વધુ એક મોટું સંકટ\nલોકસભા ચૂંટણીમાં કારમી હાર મેળવનાર કાંગ્રેસની સ્થિતિ વિકટ બની છે. કોંગ્રેસના માત્ર 52 સાસંદ સંસદ પહોંચશે તથા વિપક્ષનો પણ દરજ્જો નહીં મેળવી શકે, બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામા આપવા પર અડગ છે. જો તે નહીં માને તો પાર્ટીની કમાન કોણ સંભાળશે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. ઉપરાંત કોંગ્રેસ પાર્ટી પર અન્ય એક મોટું સંકટ તોળાઇ રહ્યું છે.\nબીજેપી આવનાર વર્ષ સુધીમાં રાજ્યસભામાં પૂર્ણ બહૂમત�� મેળવી લેશે, જે બાદ બીજેપીને એજન્ડા લાગૂ કરવાથી રોકવી સરળ બની રહેશે નહીં. હાલ રાજ્યસભામાં એનડીએના 102 સભ્યો છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યૂપીએ પાસે 66 અને અન્ય પાર્ટીઓના 66 સભ્યો છે. એનડીએ સાથે આવનાર નવેમ્બર સુધીમાં લગભગ વધુ 18 સીટ જોડાશે. અહીં એનડીએને કેટલાક અપક્ષ સભ્યોનું પણ સમર્થન મળી શકે છે. રાજ્યસભામાં ઉપલા ગૃહના સભ્યોની પસંદગી રાજ્ય વિધાનસભાના સભ્યો કરે છે.\nઆવનાર નવેમ્બર માસમાં ઉત્તર પ્રદેશમાં ખાલી થનારી રાજ્યસભાની 10માંથી મોટાભાગની સીટ ભાજપ જીતશે. તેમાંથી 9 સીટ વિપક્ષી પાર્ટીઓ પાસે છે. તેમાંથી 6 સપા પાર્ટી પાસે, બે બસપા, અને એક કોંગ્રેસ પાસે છે. ઉત્તરપ્રદેશ વિધાનસબામાં ભાજપના 309 સભ્યો છે. સપાના 48, બસપાના 19 અને કોંગ્રેસના 7 સભ્યો છે. આવનારા વર્ષ સુધી ભાજપને આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં સીટ મળી શકે છે. ભાજપ રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બેઠક ગૂમાવશે.\nમહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની એનડીએ પર અસર પડશે. આસામની બે સીટોની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. જ્યારે ત્રણ અન્ય સીટ રાજ્યમાં આવનાર વર્ષ સુધીમાં ખાલી થશે. બીજેપી અને તેની સહ પાર્ટી પાસે રાજ્ય વિધાનસભામાં બે તૃતિયાંશ બહુમતી છે. ઉપલા ગૃહની લગભગ એક તૃતિયાંશ સીટ આ વર્ષે જૂન અને આવનાર નવેમ્બરમાં ખાલી થશે. બે સીટ આવતા મહીને આસામમાં ખાલી થઇ જશે અને છ સીટ આ વર્ષે જૂલાઇમાં તમિલનાડુમાં ખાલી થઇ જશે. બાદમાં આવનાર વર્ષના એપ્રિલમાં 55 સીટ ખાલી થશે.\nમનમોહન સિંહનો કાર્યકાળ પૂર્ણ થશે\nપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આસામથી રાજ્યસભાના સાંસદ છે. તેમનો કાર્યકાળ જૂનમાં પૂર્ણ થઇ જાય છે. મનમોહન સિંહ જેવા નેતા જેમને આર્થિક નીતિ અંગે નિષ્ણાંત માનવામાં આવે છે. સંસદમાં ન રહેવું કોંગ્રેસ માટે મોટો ઝટકો સાબિત થશે. આસામ વિધાનસભામાં કોંગ્રેસના વિધાયકોની જે સંખ્યા છે એ હિસાબે મનમોહન સિંહની સીટ બચાવી શકાશે નહીં. રાજ્યસભાની ચૂંટણી 7 જૂને યોજાશે. ઉપરાંત આસામથી જ વધુ એક કોંગ્રેસના રાજ્યસબા સાંસદ એસ કુજૂર પણ 14 જૂને રિટાયર થઇ રહ્યા છે. જેમની સીટ પણ બીજેપીના ખાતામાં જવી નિશ્ચિત માનવામાં આવી રહી છે.\nશું JDS કરશે કોંગ્રેસને મદદ\nઆવતા વર્ષે 22 રાજ્યોની 72 સીટ પર જ્યારે રાજ્યસભાની ચૂંટણી થશે ત્યારે કોંગ્રેસ પાસે એક તક હશે તે મનમોહન સિંહને રાજ્યસભા મોકલી શકે પરંતુ એ માટે તેને ઓછામાં ઓછી જેડીએસની મદદની જરૂર પડશે. પરંતુ તેમાં કોંગ્રેસ અને જેડીએસે મનમોહન સિંહ અથવા એચ.ડી.દેવગૌડામાંથી કોઇ એકની પસંદગી કરવી પડશે.\nPrevious articleજાપાન : પ્રાઈમરી સ્કૂલ નજીક અજ્ઞાત વ્યક્તિએ લોકો પર ચાકૂથી હુમલો કર્યો; એક બાળકીનું મોત, 17 ઘાયલ\nNext articleવિધાનસભામાં 4 ધારાસભ્યોએ લીધા શપથ, CM સહિત મંત્રી મંડળના સભ્યો રહ્યા હાજર\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઆતંકી મસૂદ અઝહરને લઇ અચાનક જ બદલાયા ચીનના સૂર, હવે PAKને...\nહિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લૂનું વધ્યું જોખમ : 1000 પક્ષીઓનાં મોત.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%AA%E0%AB%80%E0%AA%AA%E0%AA%B3%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97/", "date_download": "2021-06-15T01:13:00Z", "digest": "sha1:VTYCAIT46L2EQAGZZEVP3OU4KDYJSWZY", "length": 9030, "nlines": 107, "source_domain": "cn24news.in", "title": "વિસાવદરનાં હાજીપીપળીયા ગામેથી 30.62 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત વિસાવદર���ાં હાજીપીપળીયા ગામેથી 30.62 લાખનો વિદેશી દારૂ ઝડપાયો\nવિસાવદરનાં હાજીપીપળીયા ગામેથી 30.62 લાખનો વિદેશી દારૂ ઝડપાયો\nજૂનાગઢ જિલ્લામાં બુટલેગરો જાણ પોલીસને પડકાર આપતા હોય તે રીતે ટુંક સમયમાં જ મોટા જથ્થામાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાની બે ઘટના સામે આવી છે. મોટાભાગનાં કિસ્સામાં દારૂ પકડાય છે પરંતુ બુટલેગરો પકડાતા ન હોય પોલીસની કામગીરી પણ શંકાનાં દાયરામાં આવી ગઇ છે. આ ઉપરાંત દારૂ પકડાયાની ઘટના બપોરનાં સમયે બની હોવા છતાં મોડીરાત સુધી વિગતો જાહેર કરવામાં આવતી ન હોય પોલીસ તંત્રમાં પણ કંઇક રંધાઇ રહયું હોવાની શકયતા નકારી શકાતી નથી. દરમિયાન વિસાવદર તાલુકાનાં હાજીપીપળીયાની સીમમાં ઉમેદ ગટુભાઇ વાળાનાં ખેતરમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળતાં જૂનાગઢ એલસીબીએ દરોડો પાડયો હતો.\nઆ દરોડા દરમિયાન પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 638 પેટી કુલ બોટલ 7,656 કિ.રૂ.30,62,400ની મળી આવતાં પોલીસે સુરતારામ ગોવારામ ચૌધરી (રહે.ધનાવ બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડેલ છે. પોલીસ તપાસમાં અન્ય આરોપીનાં નામ પણ ખુલ્યાં છે. જેમાં ઉમેદ ગટુભાઇ વાળા, દિલીપ માંજરીયા (રહે.હાજીપીપળીયા), મેરૂ ધાધલ (કાગદડી), લાલા જીલુવાળા (મોટાકોટડા), રાહુલ રાણા ચાવડા (ગળોદર), ગોવીંદ રામ ચાવડા (ચોટલી વિરડી) અને વિપુલ નામનાં શખ્સનો સમાવેશ થાય છે. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, મોટર સાયકલ, ત્રણ મોબાઇલ, રોકડા 50 હજાર મળી 66,44,400નો મુદામાલ જપ્ત કરી અન્ય આરોપીને શોધી કાઢવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે એલસીબીનાં ઇન્ચાર્જ પીઆઇએ આગળની તપાસ હાથ ધરી છે.\nPrevious articleદિલ્હી NGTએ પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.10 કરોડનો દંડ ફટકાર્યો\nNext articleઆજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગ��ના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nરાજકોટ : 19 લાખ ખર્ચ્યા પછી યુવાને ઇન્જેક્શન માટે સો.મીડિયામાં કલેકટરથી...\nરાજકોટ : એમએ સુધીનો અભ્યાસ કર્યો છે એ ગાય, ગામડું અને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002105/", "date_download": "2021-06-15T01:35:31Z", "digest": "sha1:PQIEETVIHWXJP4MDOD4MQAI2QZQCEEW4", "length": 21279, "nlines": 179, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ તાલુકાના નાની સારસી ગામેથી પસાર થતાં ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પરથી અજાણ્યા યુવકની લાશ સળગાવેલી અવસ્થામાં મળી આવતા ચકચાર:હાથોડીના ઘા મારી હત્યા કરાઈ હોવાની આશંકા,પોલિસ તપાસમાં જોતરાઈ - Dahod Live News", "raw_content": "\nદાહોદ તાલુકાના નાની સારસી ગામેથી પસાર થતાં ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પરથી અજાણ્યા યુવકની લાશ સળગાવેલી અવસ્થામાં મળી આવતા ચકચાર:હાથોડીના ઘા મારી હત્યા કરાઈ હોવાની આશંકા,પોલિસ તપાસમાં જોતરાઈ\nરાજેન્દ્ર શર્મા/દીપેશ દોશી :- દાહોદ\nદાહોદ તાલુકાના નાની સારસી ગામેથી પસાર થતાં ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ એલપીજી ગેસ પંપની સામેની બાજુ ડિવાઈડર પર કોઈક અજાણ્યા હત્યારાએ એક યુવકના માથાના ભાગે હથોડીના ઘા ઝીકી હત્યા કર્યા બાદ સળગાવેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.\nવધુ મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકાના નાની સારસી ગામેથી પસાર થતાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત એલપીજી ગેસ પંપની સામે ડિવાઈડર પર એક વ્યક્તિની લાશ અર્ધ બળેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ યુવકના માથામાં હાથોડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે આ યુવકની ઓળખ હાલ થઇ શકી નથ��. ત્યારે ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલિસને થતાં પોલિસે હાલ યુવકની લાશનો કબ્જો લઇ પીએમ અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દીધી છે. ત્યારે આ યુવકની હત્યા કોણે અને ક્યાં કારણોસર કરાઈ છે. તે પોલિસ તપાસમાં જ બહાર આવશે તેમ લાગી રહ્યું છે.\nસંતરામપુર:બંધ મકાનમાં શોર્ટસર્કિટના કારણે લાગેલી આગમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થયો\nસિંગવડ તાલુકાના પહાડ ગામે મનરેગાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરાતાં ખળભળાટ:ટીડીઓ દ્વારા તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન અપાયું\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પો��ન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવ��નું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://statfaking2.firstpost.in/videos/gujarat/chief-minister-vijay-rupanis-claim-gujarat-is-coming-out-of-the-second-wave-of-corona-1094582.html", "date_download": "2021-06-14T23:45:27Z", "digest": "sha1:5D5WR2CHPD24FNRH6QXYUNHCBJJSDXIU", "length": 24894, "nlines": 341, "source_domain": "statfaking2.firstpost.in", "title": "Chief Minister Vijay Rupani's claim, Gujarat is coming out of the second wave of corona– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » ગુજરાત\nમુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો, ગુજરાત બીજી લહેરમાંથી બહાર આવી રહ્યું છે\nમુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો, ગુજરાત બીજી લહેરમાંથી બહાર આવી રહ્યું છે\nમુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો, ગુજરાત બીજી લહેરમાંથી બહાર આવી રહ્યું છે\nગુજરાત સુપરફાસ્ટ: ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો\nકોરોનાની ત્રીજી લહેર માટે રાજ્યમાં 2400 હોસ્પિટલ કરાશે તૈયાર\nGujarat Gov. Press Conference: ત્રીજી લહેર માટે સરકારે પોતાની તૈયારીઓ બતાવી\nરાજ્ય સરકારે ત્રીજી Wave અંગેની તૈયારીઓ અંગે Press Conference યોજી\nGujarat Gov. Press Conference | સરકારે રજૂ કર્યો ત્રીજી લહેરને પહોંચી વળવાનો Plan\nરાજ્ય સરકારે યોજી Press Conference\nBreaking News | બીજી લહેરમાં ભારે સંધર્ષ કરવો પડ્યો : CM Rupani\nCorona માં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે 1 વર્ષ ફી માફી : Saurashtra University\nValsad માંથી 500 રૂપિયાની 148 નકલી નોટો પકડાઈ\nBanaskantha ના Deesa માં કોલેજમાં બેદરકારીને પગલે આચાર્ય સામે આક્ષેપ\nગુજરાત સુપરફાસ્ટ: ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો\nકોરોનાની ત્રીજી લહેર માટે રાજ્યમાં 2400 હોસ્પિટલ કરાશે તૈયાર\nGujarat Gov. Press Conference: ત્રીજી લહેર માટે સરકારે પોતાની તૈયારીઓ બતાવી\nરાજ્ય સરકારે ત્રીજી Wave અંગેની તૈયારીઓ અંગે Press Conference યોજી\nGujarat Gov. Press Conference | સરકારે રજૂ કર્યો ત્રીજી લહેરને પહોંચી વળવાનો Plan\nરાજ્ય સરકારે યોજી Press Conference\nBreaking News | બીજી લહેરમાં ભારે સંધર્ષ કરવો પડ્યો : CM Rupani\nCorona માં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે 1 વર્ષ ફી માફી : Saurashtra University\nValsad માંથી 500 રૂપિયાની 148 નકલી નોટો પકડાઈ\nBanaskantha ના Deesa માં કોલેજમાં બેદરકારીને પગલે આચાર્ય સામે આક્ષેપ\nGTU ના પ્રોફેસરને 5G એન્ટેના બનાવવા ગુજકોસ્ટ દ્વારા 22 લાખની ગ્રાન્ટ\nDahod માં રસીકરણ બાબતે છબરડો | મૃતકને રસી મુકાયાના મેસેજ આવ્યા\nવિશ્વપ્રસિદ્ધ વીરપુરનું જલારામ મંદિર લાંબા સમય બાદ ભક્તો માટે ખુલ્યું\nArvind Kejarwal આજે Ahmedabad માં | જાણો દિવસ દરમિયાનના તેમના કાર્યક્રમો\nભાજપના નેતા Alpesh Thakor એ બોગસ તબીબોની સેવા વંદનીય ગણાવી\nCorona હળવો થતા રાજ્યના પ્રવાસન સ્થળોએ લોકોનો ધસારો વધ્યો\nબોગસ તબીબોને બચાવવા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનો પ્રયાસ\nValsad, Tapi, Dang માં સામાન્યથી ભારે વરસાદની આગાહી\nMucormycosis ના Injection ની કાળાબજારી કરતા 2 આરોપીઓની ધરપકડ\nનાના સમાજનો કોઈ વ્યક્તિ CM બને : OBC સમાજ\nGujarat માં છેલ્લા 24 કલાકમાં Corona ના નવા 455 કેસ નોંધાયા | Morning 100\nValsadમાં ગુંદલાવ ઓવરબ્રિજ પર અકસ્માત | 3 વ્યક્તિના મોત\nAhmedabad ના સેટેલાઈટ વિસ્તારમાં પતિ, પત્નીના દાગીના લઈને ફરાર\nખોડલધામમાં મળેલી બેઠકમાં રાજકીય પાર્ટીના નામજોગ ચર્ચા થઇ નથી : દિલીપ પટેલ\nચોમાસાના આગમન બાદ વરસાદ સિસ્ટમ નબળી પડી | ભારે વરસાદના આગમન માટે રાહ જોવી પડશે\nHoneytrap માં મહિલા PSI સહિત 8 ની ધરપકડ કરાઈ\nMahisagar | Mahisagar માં દારૂની ઘુષણખોરીની નવી રીત આવી સામે\nપાટીદાર બાદ હવે OBC નેતા Alpesh Thakor એ આપ્યું મોટુ નિવેદન\nDhoraji માં ખેડૂતોએ આગોતરા વાવેતરના શ્રીગણેશ કર્યા\nકોરોનાકાળમાં Property Tax માંથી રાહત આપતી AMC\nBanaskanthaમાં \"Magnet Man\" જેવો કિસ્સો આવ્યો સામે\nAhmedabad | AMC એ લીઘો પ્રજાલક્ષી મોટો નિર્ણય\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\nરાજ્યમાં કોરોના નવા 405 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા હવે માત્ર 9542\nCOVID-19:કોરોનાની ત્રીજી લહેરને સરકાર કેવી રીતે કરશે કંટ્રોલ નિષ્ણાંતે આપ્યા 7 ઉપાય\nઅર્જુન મોઢવાડિયાએ કહ્યું- ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા ભાજપની બી ટીમ આપ આવી\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/chetak/", "date_download": "2021-06-15T00:56:17Z", "digest": "sha1:Q635SRVBSLOXTM3KKUFIWCYCFU7T54PM", "length": 5542, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "chetak - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nબજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરનું કંપનીએ કરી દીધું બુકિંગ બંધ, જાણો શું છે કારણ\nદેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ ઇલેક્ટ્રિક સ્કૂટર બજાજ ચેતક લોન્ચ કર્યું હતું. ખૂબ જ આકર્ષક લુક અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ સ્કૂટરને કંપની...\nહમારા બજાજ…. લોકોના મુખે ચડી ગયેલા શબ્દો ફરી દોહરાશે : ચેતક સ્કૂટર ફરી રોડ પર દોડશે\nભારતમાં વર્ષ 1972-2006 સુધી બજાજ ચેતેકનું જ રાજ હતું પરંતુ કંપનીએ તેને સમય સાથે અપગ્રેડ કરવાને બદલે સમગ્ર ધ્યાન માત્ર મોટર સાઈકલ સેગમેન્ટ પર જ...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેત�� જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/22-01-2021/143264", "date_download": "2021-06-14T23:38:06Z", "digest": "sha1:QZ46SYJAJLG5PNOT4PL2BNS2AHS4NYQN", "length": 18507, "nlines": 133, "source_domain": "akilanews.com", "title": "માધાપર ચોકડી પાસે કારની ઠોકરે બાઇક ચડી જતા દંપતિનું મોતઃ પોૈત્રીને ગંભીર ઇજા", "raw_content": "\nમાધાપર ચોકડી પાસે કારની ઠોકરે બાઇક ચડી જતા દંપતિનું મોતઃ પોૈત્રીને ગંભીર ઇજા\nરામાપીર ચોકડીના ઘરેથી નવા ઘરે જતી વખતે રસ્તામાં બનાવઃ અકસ્માત બાદ કાર મુકી ચાલક છનનન : રેલનગરમાં રહેતાં ધોબી દિલીપભાઇ વાળા (ઉ.વ.૫૫), પત્નિ હંસાબેન (ઉ.વ.૫૩)ના મોતઃ પોૈત્રી માહી (ઉ.વ.૫) સારવારમાં : દિલીપભાઇ કાલાવડ રોડ પર જૈન દેરાસર પાસે બાલવી લોન્ડ્રી ધરાવતા હતા\nતસ્વીરમાં દિલીપભાઇ વાળા અને હંસાબેન વાળાના નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને અકસ્માત સર્જનાર કાર તથા પોૈત્રી માહીનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. માહીન સારવાર હેઠળ છે.\nરાજકોટ તા. ૨૨: માધાપર ચોકડી પાસે રાત્રીના સાડા નવેક વાગ્યે કારની ઠોકરે બાઇક ચડી જતાં રેલનગર ચદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતાં અને કાલાવડ રોડ જૈન દેરાસર પાસે બાલવી લોન્ડ્રી ધરાવતાં ધોબી દિલીપભાઇ પોપટભાઇ વાળા (ઉ.વ.૫૫), તેમના પત્નિ હંસાબેન (ઉ.વ.૫૩) તથા પોૈત્રી માહી પ્રશાંતભાઇ વાળા (ઉ.વ.૦૫) ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં સારવાર દરમિયાન પતિ-પત્નિના મોત નિપજ્યા હતાં. જ્યારે બાળકીને ગંભીર ઇજા હોઇ સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.\nજાણવા મળ્યા મુજબ દિલીપભાઇ વાળા રાત્રે સાડા નવેક વાગ્યે રામાપીર ચોકડી પાસે આવેલા પોતાના જુના મકાનેથી પત્નિ અને પોૈત્રીને બાઇકમાં બેસાડી રેલનગરના નવા મકાને જવા નીકળ્યા ત્યારે માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ જતાં પુલ પાસે અલ્ટો કાર જીજે૧૧બીએચ-૭૬૫૯ની ઠોકરે ચડી જતાં ત્રણેયને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ હંસાબેને દમ તોડી દીધો હતો અને બાદમાં દિલીપભાઇનું પણ મૃત્યુ થયું હતું.\nપોૈત્રી માહીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. દિલીપભાઇ ચાર બહેનના એકના એક ભાઇ અને પરિવારના આધારસ્તંભ હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પોતે પુત્રો સાથે કાલાવડ રોડ પર લોન્ડ્રી ચલાવતાં હતાં. ધંધાના કામે સવારે ત્યાં જવાનું હોઇ જેથી સવારે રામાપીર ચોકડીના જુના મકાને બધા આવી જતાં અને રાતે સુવા માટે નવા મકાને જતાં હતાં. ગત રાતે જુના મકાનેથી નવા મકાને જતી વખતે જીવલેણ અકસ્માત નડ્યો હતો.\nપોલીસે દિલીપભાઇના પુત્ર પ્રશાંતભાઇ વાળાની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ એ. વી. પીપરોતરે ગુનો નોંધવા તજવીજ કરી હતી. પીએસઆઇ આર. એસ. પટેલ વધુ તપાસ કરે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nપંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી ��ુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST\nનાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST\nરાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST\nફ્રાંસમાં ફરી દેશવ્યાપી કર્ફયુ : યુએસમાં ૨.૫ કરોડથી વધુ દર્દી access_time 10:18 am IST\nવર્ષનો પ્રારંભ શુભ સંકલ્પો સાથે, શુભતા સિદ્ધિમાં બદલાશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી access_time 7:48 pm IST\n'કૃષિ વિરોધી કાયદો સીધો રદ કરવો જોઈએ : નવા નારા, નવા જુલ્મ બંધ કરો : રાહુલ ગાંધી access_time 12:00 am IST\nરામ નામ મે લીન : મોટા મવાના ૧૧ વર્ષના પ્રાજએ ગલ્લો તોડી રામ મંદિર માટે ૧૧,ર૧૦ આપી દીધા access_time 2:49 pm IST\nપુર્વ કોર્પોરેટર સ્વ.રાજુભાઇ સોરઠિયાના પરિવારજનોને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 4:00 pm IST\nકાલે રાજકોટમાં ૧૫ સ્થળોએ વેકસીનેસન આપશે રાજકોટ મહાનગરપાલીકા access_time 10:34 pm IST\nટેસ્લા કાર કચ્છમાં બનશે : ગુજરાતમાં ઉત્પાદન માટે કંડલા - મુંદ્રા બંદરો હોટ ફેવરીટ access_time 11:48 am IST\nવાંકાનેર સિવીલ હોસ્પિટલમાં કોરોના રસીકરણનો પ્રારંભ access_time 11:46 am IST\nપાલીતાણા તીર્થની પવિત્રતા જાળવવા રજુઆત access_time 11:43 am IST\nથલતેજ-શીલજ-રાંચરડા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ access_time 8:54 pm IST\nપેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે યુથ કોંગ્રેસનું અમદાવાદમાં પ્રદર્શન: કાર્યકરોની અટકાયત access_time 8:04 pm IST\nઅમદાવાદ રીજીયોનલ પાસપોર્ટ ઓફિસે સોમથી શુક્ર એપોઈન્ટમેન્ટ વિના જઈ શકાશે access_time 2:55 pm IST\nકોરોના મહામારીના કારણોસર જાપાનમાં લોકો આત્મહત્યા કરવા પર થયા મજબુર access_time 6:17 pm IST\nકોરોનાના નવા સ્ટ્રેઇનથી યુરોપમાં ફરીથી સરહદો બંધ કરવાની વિચારણા access_time 6:18 pm IST\nઓસ્ટ્રેલિયાની સરકાર અને ગૂગલ કંપની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હોવાની માહિતી access_time 6:16 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' સાયન્સ ટેલેન્ટ સર્ચ ' : યુ.એસ.ની સોસાયટી ફોર સાયન્સ એન્ડ રેજેનરોન ફાર્માસ્યુટિકલ્સના 40 ફાયનાલિસ્ટમાં 7 ઇન્ડિયન અમેરિકને સ્થાન મેળવ્યું : હાઇસ્કૂલ્સ સિનિયર્સ માટે યોજાતી સુપ્રતિષ્ઠિત STEM સ્પર્ધામાં ભાગ લેનાર 1760 સ્પર્ધક વચ્ચે ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સનો દબદબો access_time 6:27 pm IST\nયુ.એસ.માં AAPI તથા IMPACT ફંડ દ્વારા સુશ્રી કમલા હેરિસના વિજયનો વર્ચ્યુઅલ જશ્ન મનાવાયો : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા સ��શ્રી કમલા હેરિસે એશિયન પ્રજાજનો માટે અમેરિકાના રાજકારણમાં ઉજ્જવળ તકો હોવાનું પુરવાર કર્યું access_time 7:19 pm IST\nNRI માટેનો ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટનો ક્વોટા નાબૂદ કરવા બદલ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટએ રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો : 2015 ની સાલમાં ક્વોટાની ઘોષણા કર્યા બાદ નોંધાવાયેલા પ્લોટ્સ 2020 ની સાલમાં રદ કર્યા access_time 8:18 pm IST\nક્રિકેટ ટીમમાં પ્રવેશ માટે ૮.૩૦ મિનિટમાં બે કિમી. દોડવું પડશે access_time 7:42 pm IST\nઓસ્ટ્રેલિયા ઓપન પહેલા સ્પેનિશ ટેનિસ ખેલાડી કોરોનાની ઝપેટમાં access_time 5:34 pm IST\nઇન્ડિયન પ્રીમિયર લીગ: રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને બનાવ્યો કેપ્ટન access_time 5:33 pm IST\nસામંથાની ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી access_time 9:57 am IST\nમધુર ભંડારકરની ફિલ્મ 'ઇન્ડિયા લોકડાઉન'નું પોસ્ટર આવ્યું સામે access_time 5:08 pm IST\nસિરીઝમાં મુખ્ય રોલથી ખુશ છે અપારશકિત access_time 9:57 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002440-2/", "date_download": "2021-06-15T00:22:08Z", "digest": "sha1:7GPP7RHU2SIWFE4EF3GKWXSPB5BC4MZV", "length": 22726, "nlines": 178, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ તાલુકાના જેકોટ ગામે રેલ્વે લાઇન પાસેથી ત્રણ બાળકોના પિતાની લોહીથી ખરડાયેલી લાશ મળી આવતા ચકચાર:પ્રેમ પ્રકરણની ચર્ચાઓની વચ્ચે પોલિસે તપાસમાં જોતરાઈ - Dahod Live News", "raw_content": "\nદાહોદ તાલુકાના જેકોટ ગામે રેલ્વે લાઇન પાસેથી ત્રણ બાળકોના પિતાની લોહીથી ખરડાયેલી લાશ મળી આવતા ચકચાર:પ્રેમ પ્રકરણની ચર્ચાઓની વચ્ચે પોલિસે તપાસમાં જોતરાઈ\nનીલ ડોડીયાર :- દાહોદ\nદાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થતાં દિલ્હી મુંબઈ રેલમાર્ગની પાસેથી એક વ્યક્તિની હત્યાં કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.જોકે પ્રાથમિક મળતી માહિતી અનુસાર આ વ્યક્તિનું પ્રેમ પ્રકરણને લઇ હત્યા કરી લાશને રેલમાર્ગ ની પાસે ફેંકી દીધું હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. જોકે દાહોદ તાલુકા પોલીસે લાશનો કબ્જો મેળવી પીએમ અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડ્યા હોવાનું જાણવા મળેલ છે.\nવધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના રામપુરા ગામના મેડા ફળીયાનો રહેવાસી અને ત્રણ બાળકોના પિતા રમુંડાભાઈ મનસુખભાઇ મેડા થોડાક સમય પૂર્વે બાલાસિનોર મુકામે મજૂરી અર્થે ગયો હતો. અને એક માસ ત્યાં મજૂરીકામ કરી હાલમાં જ પોતાના ઘરે આવ્યું હતું. અને ગતરોજ દાહોદ જઈને આવું તેમ કહી ઘેરથી નીકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનોએ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કર���ા પોલિસે સવાર સુધી રાહ જુઓ અમે શોધખોળ કરીએ છીએ તેમ જણાવી ઘરે મોકલી દીધા હતા. જોકે આજરોજ વહેલી સવારે રમુડાભાઈનો મૃતદેહ જેકોટ રેલવે લાઈન પાસેથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા સ્થાનિક લોકોએ દાહોદ તાલુકા પોલીસને જાણ કરાતાં દાહોદ તાલુકા પોલિસ મથકના પીએસઆઇ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પ્રાથમિક તપાસ કરતા રમુંડાભાઈની કોઈક ચપ્પુ હત્યાં હથિયારથી ઘાતકી હત્યાં કરાયેલી લાશ મળી આવતા પોલિસે એફ.એસ.એલ ની મદદ લઇ લાસનો કબજો મેળવી પીએમ અર્થે નજીકના સરકારી દવાખાને મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. જોકે બિન સત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ મરણ જનાર રમુંડાભાઈ મેડાનો થોડાક સમય પૂર્વે કોઈક યુવતી જોડે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યો હતો.જોકે પોલિસે તમામ પાસાઓ પર હાલ ઝીણવટ ભરી તપાસ આદરી છે પરંતુ પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે તેમજ આ હત્યાનો ભેદ ઉકેલવા પોલિસને મદદ મળે તેમ છે.\nદાહોદ નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ:કુલ 262 ઉમેદવારી પત્રોમાંથી 19 ઉમેદવારીપત્રો વિવિધ કારણોસર રદ થયાં,\nફતેપુરા:ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ:તાલુકા પંચાયતના 186 ઉમેદવારી પત્રોમાંથી 82 ફોર્મ રદ્દ થતાં 104 ફોર્મ માન્ય ઠર્યા\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સ��મેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/gujarat/national-science-day-celebrated-in-gujarat-science-city/", "date_download": "2021-06-14T23:49:14Z", "digest": "sha1:63N7S7KLTY5SYTFLJBLQJTSLWSCEUPYZ", "length": 10989, "nlines": 176, "source_domain": "chitralekha.com", "title": "ગુજરાત સાયન્સ સિટીમાં ‘નેશનલ ટેકનોલોજી ડે’ની ઉજવણી | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Gujarat ગુજરાત સાયન્સ સિટીમાં ‘નેશનલ ટેકનોલોજી ડે’ની ઉજવણી\nગુજરાત સાયન્સ સિટીમાં ‘નેશનલ ટેકનોલોજી ડે’ની ઉજવણી\nઅમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટીમાં ‘નેશનલ ટેકનોલોજી ડે’ની વર્ચ્યુલ વેબિનાર દ્વારા ઉજવણી થઇ. આ વેબિનારનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગના અગમ શાહ દ્વારા કરવામાં આવ્યું. એમણે ટેકનોલોજી અને હેલ્થ કેર ઇનોવેશન વિષે વાત કરી અને વધુમાં કોરોના વિષે પણ વાત કરી હતી. વેબિનારમાં 3500 જેટલા વિજ્ઞાનરસિકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.\nએમણે અંતમાં જણાવ્યું કે કોરોના અને સામાન્ય રીતે થતી ઉધરસમાં ભેદ મુશ્કેલ છે, પરંતુ જો તમે કેટલીક વિશિષ્ટ બાબતો પર નજર નાખો, તો ઉધરસ અથવા અન્ય લક્ષણોથી કોરોનાને ઓળખી શકો છો. ઉધરસમાં આ પાંચ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. શુષ્ક ઉધરસ, સતત ઉધરસની ફરિયાદ, શ્વાસની તકલીફ, ગાળામાં દુ:ખાવો, સુગંધ ગુમાવવી, કોરોના વાયરસના નાના લક્ષણોને પકડવું તે ખૂબ જ મહત્વપૂર્ણ બન્યું છે. કોરોના લક્ષણોની વહેલી ઓળખ કરીને, માત્ર તમે ગંભીર માંદગીથી જ નહીં, પરંતુ એકબીજાના જીવનને પણ બચાવી શકો છો. લોકોએ બે માસ્ક અવશ્ય પહેરવા જોઈએ અને કોરોના વાયરસના આ નવા વેરિયંટ વિષે ફેલાતી અફવાઓથી બચવું જોઈએ.\n11 મેનો દિવસ ભારત માટે ખાસ છે. 11મેના દિવસે ‘નેશનલ ટેક્નોલોજી દિવસ’ ઉજવવામાં આવે છે. આજના દિવસે દેશમાં ટેક્નોલોજી ક્રાંતિ આવી હતી. આજનો દિવસ 1998ના ‘પોખરણ પરમાણુ ટેસ્ટ’ અને અંતરિક્ષમાં ભારતની મોટી પ્રગતિના રૂપમાં ઇતિહાસમાં નોંધાયેલો છે. આજના દિવસે જ ભારતીય સેનાના પોખરણ પરીક્ષણ રેંજમાં ભારત દ્વારા કરવામાં આવેલા પાંચ પરમાણુ બોમ્બ વિસ્ફોટોની સિરીઝમાં પ્રથમ પગલું હતું. ભારતે આજના જ દિવસે ‘ઓપરેશન શક્તિ’ મિસાઇલને સફળતાપૂર્વક ફાયર કરી હતી.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleમહારાષ્ટ્રમાં લોકડાઉન 1-જૂન સુધી લંબાવાયું\nNext articleવર્ષ 2020-21માં 12,930 કંપનીઓએ કામકાજ બંધ કર્યાં\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\n‘આપ’નો રાજ્યમાં પ્રવેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો ચૂંટણીજંગ\nરાજ્યમાંથી 24,000 ગર્ભપાત કિટ જપ્ત, આઠ-લોકોની ધરપકડ\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-2-april-is-polio-vaccination-day-032744.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:03:19Z", "digest": "sha1:544OSOMJFKSKQRBT2G7HY4LT4YEMOL7D", "length": 15765, "nlines": 171, "source_domain": "gujarati.oneindia.com", "title": "2 એપ્રિલે છે પોલીયો રસીકરણ, જિલ્લામાં ખોલાયા 369 બુથ | Gujarat 2 April is polio vaccination day - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nમહારાષ્ટ્રમાં મોટી બેદરકારીઃ 12 બાળકોને પોલિયો ડ્રોપના બદલે પિવડાવી દીધા સેનિટાઈઝરના બે ટીપાં\nદેશભરમાં પોલિયો અભિયાન પર રોક, હવે કોરોના રસીકરણ પર સરકારનુ ફોકસ\nપાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન પર FIR ફાઈલ, જાણો સમગ્ર મામલો\n4 માસની બાળકીનું જામનગરમાં ઇન્જેક્શન બાદ મોત\n2007 પછી ગુજરાતમાં એક પણ પોલીયો કેસ નોંધાયો નથી: આનંદીબેન પટેલ\nપાકિસ્તાનના લીધે ખતરામાં છે 'પોલિયો મુક્ત ભારત'\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એ��ના અભિયાનમાં ભાગ લો\n2 એપ્રિલે છે પોલીયો રસીકરણ, જિલ્લામાં ખોલાયા 369 બુથ\nરાજ્યભરમાં 2 એપ્રિલના દિવસને પોલીયો દિવસ નિમિત્તે યોજવામાં આવશે. આ દિવસે 0 થી 5 વર્ષની વયના તમામ બાળકોને તમારા ઘરની આસપાસના પોલિયો બુથ આગળ પોલિયોના રસી કરણ માટે જરૂરથી લઇ જશો. જેથી કરીને ગુજરાતનું એક પણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહે. વધુમાં અંતરિયાળ વિસ્તારમાં પણ આ કામગીરી વધુ સઘનતાથી હાથ ધરાય તે રીતનું માઇક્રો પ્લાનીંગ ઘડી કાઢી, જિલ્લાનાં તમામ ભૂલકાંઓને પોલીયો રસીકરણ હેઠળ આવરી લેવાનો પ્રયાસ કરવામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જે માટે આજે આરોગ્ય ખાતા અને પલ્સ પોલીયો સ્ટીયરીંગ કમિટીની એક બેઠક મળી હતી.\nજેમાં અધ્યસ્થાનેથી સંબોધતાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રણજીતકુમાર સિંહે ઉમેર્યું હતું કે, નર્મદા જિલ્‍લામાં પલ્સ પોલીયો રસીકરણના અગાઉના રાઉન્ડની સફળતાને ધ્યાને રાખી, આ સફળતા માટેના અમલીકરણનાં માપદંડની તેમ જ પ્રચાર-પ્રસારની સઘન ઝુંબેશ થકી જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાતી પલ્સ પોલીયો અભિયાનની કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તે જોવામાં આવે. આ ઝુંબેશ દરમિયાન જિલ્લાના મુખ્ય મથકે કંટ્રોલ રૂમમાં હેલ્પલાઇન -(૦૨૬૪૦) ૨૨૧૮૦૬ કાર્યરત રહેશે, જેનો પ્રજાજનોને લાભ લેવા વિનંતી કરાઇ છે.\nRead also:સૂર્ય દેવતાનો પ્રક્રોપ શરૂ, રાજ્યભરમાં યેલો એલર્ટ\nબેઠકમાં ચર્ચા દરમિયાન ભાગ લેતાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વેકરીયાએ જણાવ્યું હતું કે, તા. ૨ જી એપ્રિલના રોજ અંદાજે ૧,૨૨,૪૭૩ ઘરોના ૦ થી ૫ વર્ષના ૫૪,૪૦૦ જેટલા ભુલકાંઓને ૩૬૯ જેટલા પોલીયો બુથ ઉપરથી રસી પીવડાવવામાં આવશે. જેમાં જિલ્લામાંથી પ્રજાજનોની અવર-જવર હોય તેવા જિલ્લા મથક ઉપરાંત તાલુકા મથકોમાં મેળા અને બજાર, એસ.ટી. ડેપો વગેરે જેવા જાહેર સ્થળોએ ૪૮ જેટલાં ટ્રાન્ઝિટ પોઇન્ટ ઉભા કરવામાં આવશે અને તેની સાથોસાથ ૩૧ મોબાઇલ ટીમો દ્વારા ભુલકાંઓને પોલીયોની રસી પીવડાવવામાં આવશે. આ કામગીરીમાં ૬૮ સુપરવાઇઝર ઉપરાંત જિલ્લામાં ૧૪૭૬ જેટલા કર્મયોગીઓ પણ તેમાં જોડાશે.\nવધુમાં તા. ૩ જી અને ૪ થી એપ્રિલના રોજ આરોગ્ય ટુકડીઓ દ્વારા બાકી રહેલા ભુલકાંઓની ઘેર ઘેર તપાસ કરીને તેમને પોલીયોની રસી પીવડાવી લક્ષ્યાંક મુજબના તમામ ભુલકાંઓને પોલીયો સામે રસીથી રક્ષણ આપવામાં આવશે. પોલીયોની રસી ન લીધી હોય તેવા ભુલકાંઓને પોલીયો થવાની શક્ય��ાઓ રહેલી છે, ત્યારે પોલીયો રોગની ગંભીરતાને લક્ષમાં લઇ તમામ વાલીઓને પોતાના ભુલકાંઓને આ દિવસે પોલીયો રસીના ડોઝ દ્વારા પોલીયો સામે રક્ષણ આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.\nવેક્સિન ઉત્પાદન વધારવા ભારતને મળ્યો ફ્રાંસનો સાથ, ઇમેન્યુઅલ મેક્રોને જી 7 સમિટમાં કહી આ વાત\nકોરોના વેક્સિનેશન પર અખિલેશ યાદવનો યુ ટર્ન, કહ્યું- ભારત સરકારનો ટીકો અમે પણ લગાવીશુ\nતમિલનાડુમાં વેક્સિનનો ડોઝ લેવા પર અપાઇ રહી છે ગિફ્ટ, સોનાના સિક્કા, મિક્સી-સ્કુટી જીતવાનો મોકો\nદિલ્લીમાં શરૂ થયુ 'જ્યાં વોટ ત્યાં વેક્સીનેશન' અભિયાન, લોકોના ઘરે-ઘરે જશે કર્મચારી\nકોવેક્સિનની તુલનામાં વધારે એન્ટીબોડી તૈયાર કરે છે કોવિશિલ્ડ, રિસર્ચમાં ખુલાસો\nભારતમાં એક દિવસમાં થયુ 36 લાખ લોકોનુ રસીકરણ, વેક્સીનેશન બાબતે મહારાષ્ટ્ર સૌથી મોખરે\nબધી સાવધાની અને વેક્સિન લીધા પછી પણ મને થયો કોરોના, મે તેને હરાવ્યો\nસુપ્રીમે કેન્દ્નને કહ્યું- ગ્રાઉન્ડની હકીકતોને ધ્યાનમાં રાખી બનાવે વેક્સિન પોલીસી, જાણો 10 મોટી વાતો\nદેશનો પહેલો મામલો, રાજસ્થાનની યુવતિને 10 મિનીટમાં લગાવાયા કોરોના વેક્સિનના 2 ડોઝ, જાણો પછી શું થયુ\nDelhi Unlock: રાજધાનીની હાલત સુધરી, ફેક્ટરીઓ ખુલશે- કંસ્ટ્રક્શન થશે, CM કેજરીવાલે કરી જાહેરાત\nવેક્સિનેશન પોલીસી પર ફરીથી વિચાર કરે કેન્દ્ર સરકાર: મધ્ય પ્રદેશ હાઇકોર્ટ\nકોવિડ એંટીબૉડી કૉકટેલને ડૉ. ત્રેહાને ગણાવ્યુ નવુ હથિયાર, કહ્યુ - હોસ્પિટલમાં ભરતી થવાની નહિ પડે જરૂર\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/5-backroom-boys-who-engineered-the-second-wave-047359.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:27:32Z", "digest": "sha1:QAA2KDKYGBWRV3HLJEXBWFCMRBTID2VP", "length": 19195, "nlines": 176, "source_domain": "gujarati.oneindia.com", "title": "પડદા પાછળના 5 ચહેરા જેણે મોદીને અપાવ્યો પ્રચંડ વિજય | these five bjp leaders who established bjps victory second time - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nજમ્મુ કાશ્મીરમાં ફરી બદલાવ કરશે સરકાર જમ્મુને અલગ રાજ્ય બનાવવા પર આવી પ્રતિક્રીયા, પાકિસ્તાન બોખલાયુ\nમમતા બેનરજીએ PM મોદી પર કર્યો હુમલો, કહ્યું- મિસ્ટર મન કી બાત પ્રાઇમ મિનિસ્ટર, જે ડરે છે એજ મરે છે\n'PMની બેઠક છોડવી મમતા બેનર્જીનુ તાનાશાહી વલણ છે, શાહથી લઈને હર્ષવર્ધન સુધી બધાએ સાધ્યુ દીદી પર નિશાન'\nલક્ષદીપ વિવાદ: શરદ પવારે અમિત શાહ પાસે માંગ્યો મળવાનો સમય, પ્રફુલ પટેલને લઇ કરશે જરૂરી વાત\n'ગુમ' થયા ગૃહમંત્રી અમિત શાહ NSUI નેતાએ દિલ્લી પોલિસમાં નોંધાવાઈ Missing Complain\nWB Assembly Elections 2021: PM મોદીએ જે 18 જગ્યાએ રેલીઓ કરી તેમાંથી 10 સીટો પર જીત્યુ TMC\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nપડદા પાછળના 5 ચહેરા જેણે મોદીને અપાવ્યો પ્રચંડ વિજય\nપીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે જાહેરમાં ભાજપના કેમ્પેઈનને લીડ કર્યું. જો કે પક્ષમાં કેટલાક ચહેરા એવા પણ છે, જેમણે પડદા પાછળ રહીને આ પ્રચંડ વિજય મેળવવામં મહત્વની ભૂમિકા નિભાવી છે. અમે ભાજપના એવા પાંચ નેતાઓની વાત કરી રહ્યા છીએ, જેઓ કેમ્પેઈન દરમિયાન લાઈમલાઈટમાં આવ્યા વિના મોદીને ફરી અને ગત ચૂંટણી કરતા વધુ બહુમતી સાથે સત્તામાં લાવવા મહેનત કરતા રહ્યા. આ પાંચમાંથી કેટલાક ચહેરા એવા છે, જેમના વિશે સામાન્ય જનતાને કશી જાણ નથી.\nઆ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જઈ શકે છે અશોક ગેહલોતની CMની ખુરશી\nસુનીલ બંસલ પાસે ઉત્તર પ્રદેશ જેવા 80 બેઠકો ધરાવતા રાજ્યની જવાબદારી છે. મૂળ RSSમાંથી આવેલા ભાજપના મહાસચિવ સુનીલ બંસલની યુપીમાં આ સતત ત્રીજી ચૂંટણી હતી. તેમણે 2014 અને 2017માં પણ યુપીમાં ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી હતી. ભાજપમાં તેમને અમિત શાહના 'નટ્સ એન્ડ બોલ્ટ્સ મેન' તરીકે ઓળકવામાં આવે છે. પાર્ટીના મહાસચિવ તરીકે જ્યારે 2014માં અમિત શાહે યુપીની જવાબદારી સંભાળી હતી, ત્યારે સુનીલ બંસલે તેમના જમણા હાથ તરીકે કામ કર્યું હતું. આ ચૂંટણીમાં બૂઆ બબુઆના ફેક્ટર છતાંય ભાજપ અને તેમના સહયોગી પક્ષોએ 64 બેઠકો પર વિજય મેળવ્યો છે, તેનો શ્રેય સુનીલ બંસલને જ જાય છે.\nપશ્ચિમ બંગાળમાં અમિત શાહની રણનીતિને જમીન પર ઉતારવાની મુખ્ય જવાબદારી કૈલાશ વિજયવર્ગીય પાસે હતી. જેમણે અશક્યને શક્ય બનાવી આ જવાબદારી નિભાવી. કૈલાશ વિજયવર્ગીય ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી છે અને બંગાળમાં તેમણે મમતા બેનર્જી અને તેમની પાર્ટી TMC વિરુદ્ધ કેમ્પેઈન ચલાવવામાં મહત્વનો રોલ નિભાવ્યો છે. બંગાળમાં ભાજપ પાસે કોઈ હેવીવેટ નેતા નહોતા, તેમ છતાંય ભાજપે લોકો વચ્ચે થયેલી જૂથબંધી કંટ્રોલમાં રાખીને વિજયવર્ગીયએ મહત્વની ભૂમિકા નિભાવી અને બંગાળમાં પાર્ટીને ટાર્ગેટની નજીક પહોંચાડી. એ પણ સત્ય છે કે રાજ્યમાં ભાજપ ટીએમસીથી માત્ર 4 સાંસદ અને 3 ટકા વોટથી પાછળ રહી ગઈ.\nરાજસ્થાનમાં ભાજપને તમામ 25 બેઠકો જીતાડવાની જવાબદારીમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે બેકચેનલ ડીલિંગમાં મહત્વની જવાબદારી નિભાવી છે. તેમણે કેટલીક જાતિના નેતાઓને પાર્ટીના સહોયગી તરીકે જોડવાની જવાબદારી નિભાવી. જાટ અને ગુર્જર નેતાઓને પાર્ટી સાથે જોડવા માટે તેમણે પૂર્વ સીએમ વસુંધરા રાજેને પણ મનાવ્યા અને એ વાતનું ધ્યાન રાખ્યું કે સ્ટેટ યુનિટમાં જો કોઈ વાતને લઈ મતભેદ થાય તો તેનાથી પાર્ટીના પ્રદર્શન પર કોઈ અસર ન પડે. તેમની આ વ્યૂહરચના સફળ રહી અને તેના કારણે પાર્ટીએ રાજસ્થાનમાં 100 ટકા સફળતા મેળવી.\nભાજપના ઉપાધ્યક્ષ ભૂપેન્દ્ર યાદવ પાસે રાષ્ટ્રીય સ્તર પર પક્ષ માટે ચૂંટણી અભિયાનની મોટી જવાબદારી હતી. પીએમ નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત સાહ માટે રેલીની જગ્યા પસંદ કરવાનથી લઈ તેના આયોજનની તમામ જવાબદારી ભૂપેન્દ્ર યાદવે ઉઠાવી હતી. તેઓ આ મોટી રેલી માટે લોજિસ્ટિકનું કામ તો જોઈ જ રહ્યા હતા, સાથે જ મોદીની ઓફિસ સાથે પણ કો ઓર્ડિનેટ રતા હતા. આ ઉપરાંત તેમની પાસે બિહાર અને ઝારકંડ જેવા રાજ્યોની જવાબદારી પણ હતી, જ્યાં તમામ સમીકરણો છતાંય ભાજપના ઉમેદવારોને જીતવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી.\nગત વર્ષે ડિસેમ્બરમાં છત્તીસગઢમાં ભાજપને મળેલા કારમા પારજયને પાંચ મહિના બાદ જ જીતમાં બદલવામાં ભાજપના મહાસચિવ ડોક્ટર અનિલ જૈનની જ કામગીરી મહત્વની છે. તેમના કહેવાથી જ ભાજપે તમામ 10 બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કાપી અને 9 બેઠકો જીત���ામાં સફળ થઈ. છત્તીસગઢ ઉપરાંત તેમની પાસે હરિયાણાની પણ જવાબદારી છે, અને ત્યાં પણ ભાજપને અભૂતપૂર્વ જીત મેળવવામાં તેમનું મહત્વનું યોગદાન છે. હરિયાણાં જાટ સમુદાયના વોટનો મહત્વનો હિસ્સો ભાજપના પક્ષમાં લાવવામાં અને કોંગ્રેસના તમામ સમીકરણો ધોઈને રાજ્યની તમામ 10 બેઠકો જીતવામાં મનોહરલાલ ખટ્ટરની મદદ કરી છે.\nબંગાળમાં 8માં તબક્કાનુ મતદાનઃ PM મોદીએ કહ્યુ - પ્રોટોકૉલનુ પાલન કરીને લોકતંત્રના પર્વમાં ભાગ લો\nVideo:આસામ ભૂકંપઃ PM મોદીએ CM સાથે કરી વાત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ - સ્થિતિ પર અમારી નજર\nપશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કા માટે મતદાનઃ PM મોદી અને અમિત શાહે કરી ભારે મતદાનની અપીલ, જાણો શું કહ્યુ\nનાસિક ઓક્સિજન લીક ઘટનામાં 22 લોકોના મોત, પીએમ મોદી-અમિત શાહે જતાવ્યું દુખ\nગૃહ મંત્રાલયે અધિકારીઓને આપ્યો વર્ક ફ્રોમ હોમનો આદેશ, 50 ટકા કર્મચારીઓ આવી શકશે ઓફીસ\n'બાંગ્લાદેશના ગરીબ ભારત આવે છે', અમિત શાહના નિવેદન પર ભડક્યા બાંગ્લાદેશના વિદેશ મંત્રી, કહ્યુ - આ ખોટો ભ્રમ છે\nPM મોદી અને શાહ માટે મમતા બેનર્જીએ કર્યો ખોટી ભાષાનો ઉપયોગ, સ્મૃતિ ઈરાની બોલ્યા - આ દીદીના 'સંસ્કાર' છે\nચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં આજે તાબડતોબ રેલીઓ કરશે પીએમ મોદી-અમિત શાહ\nકુચબિહારની ઘટના: મમતા બેનરજીએ માંગ્યું અમિત શાહનું રાજીનામુ, પીએમ મોદી માટે કહ્યું- શરમ આવવી જોઇએ...\nટીએમસીએ ચૂંટણી પંચને લખી ચિઠ્ઠી, કહ્યું- કેન્દ્રીય દળોએ 4 લોકોની નિર્મમ હત્યા કરી\nકૂચબિહારની ઘટના માટે મમતાએ CRPFને ગણાવી જવાબદાર, કહ્યુ - ગૃહમંત્રીના નિર્દેશ પર થયુ ફાયરિંગ\nદેશમાં કોરોના વેક્સિનની કોઇ કમિ નહી, રાજ્યોમાં પહોંચી રહ્યાં છે પુરતા ડોઝ: અમિત શાહ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/hearing-in-supreme-court-on-aap-plea-on-delhi-government-formation-022693.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:31:39Z", "digest": "sha1:5MKHRSMGKFWMPX5AWX5WJSL6GKQZAMG4", "length": 14787, "nlines": 172, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્હીમાં સરકાર રચવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી | Delhi government formation: SC likely to decide on AAP petition today - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષ�� ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nકોરોના કાળમાં 3000 બાળકો અનાથ થયાં, 26000 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા\nસુપ્રીમ કોર્ટનો આદેશ - 2 સપ્તાહની અંદર 12માંના મૂલ્યાંકનનો માનદંડ તૈયાર કરે CBSE\nકોવિન પર રસીકરણના સ્લૉટ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને લીધી આડે હાથ, પૂછ્યા તીખા સવાલ\nરાજદ્રોહના કાયદાની વ્યાખ્યાની સમિક્ષા કરશે સુપ્રીમ કોર્ટ, આ સંદર્ભોમાં કરાશે સમિક્ષા\nસુપ્રીમે કેન્દ્નને કહ્યું- ગ્રાઉન્ડની હકીકતોને ધ્યાનમાં રાખી બનાવે વેક્સિન પોલીસી, જાણો 10 મોટી વાતો\n12માં CBSE બોર્ડની પરીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી, ગુરુવારે લેવાશે અંતિમ નિર્ણય\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nદિલ્હીમાં સરકાર રચવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી\nનવી દિલ્હી, 30 ઓક્ટોબર: દિલ્હીમાં સરકાર બનાવવાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ગઇકાલે ઉપ રાજ્યપાલે કહ્યું કે તે સરકાર બનાવવાના મુદ્દે બધા દળો સાથે વાતચીત કરશે. ઉપ રાજ્યપાલના આ પ્રસ્તાવ પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે તે કોર્ટમાં સુનાવણી ટાળવા માટે પ્રસ્તાવ લઇને આવ્યા છે. ભાજપ આખા મુદ્દા પર બોલવાથી બચી રહી છે. હવે પ્રશ્ન ઉદભવે છે કે આખરે દિલ્હીમાં સરકાર કેવી રીતે બનશે આ પહેલાં મંગળવારે કોર્ટે સરકાર પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે લોકતંત્રમાં લાંબા સમય સુધી રાષ્ટ્ર્પાતિ શાસન યોગ્ય નથી.\nદિલ્હીમાં સરકાર પર બુધવારે એલજી નજીબ જંગે નિવેદન આપતાં કહ્યું કે તે દિલ્હીમાં સરકાર બનાવવાની સંભાવનાઓ પર આગામી થોડા દિવસોમાં બધી પાર્ટીઓ સાથે વાત કરશે.\nદિલ્હીમાં સરકાર બનાવવાની સંભાવનાઓ શોધવાની વાત કહેતાં ઉ��� રાજ્યપાલ નજીબ જંગે બુધવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં લોકપ્રિય સરકાર બનાવવાની સંભાવનાઓ શોધવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે. જો કે ઉપ રાજ્યપાલ નજીબ જંગ આગામી થોડા દિવસો દરમિયાન બધા રાજકીય દળોના નેતાઓ સાથે વાત કરવાની સંભાવનાઓ શોધશે.\nદિલ્હી વિધાનસભાની હાલની સ્થિતિ\nદિલ્હી વિધાનસભામાં હાલ 67 ધારાસભ્ય છે જેમાં ભાજપ પાસે 29, આમ આદમી પાર્ટીની પાસે 27, કોંગ્રેસની પાસે 8 અને અન્યની પાસે 3 ધારાસભ્ય છે. આ પ્રમાણે ભાજપ પાસે બહુમતીના 34ના આંકડા સુધી પહોંચવા માટે 5 ધારાસભ્ય ઓછા પડે છે.\nઆમ તો અપક્ષ ધારાસભ્ય રાજવીર સિંહ શૌકીન ભાજપની સાથે ઉભા છે. જો આપથી અલગ થયેલા બિન્ની પણ ભાજપની સાથે જતા રહે અને જો 25 નવેમ્બરનાર રોજ થનાર પેટાચૂંટણીમાં ભાજપ ત્રણ સીટો જીતી પણ લે છે તો પણ તેની પાસે 34 ધારાસભ્ય થશે. એટલે કે ત્યારે પણ બહુમતીનો જાદૂઇ આંકડાથી 2 અંક પાછળ રહી જશે.\nCBSE, CISCEની 12માંની પરીક્ષાઓ રદ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી થશે સુનાવણી\nનારદા સ્ટિંગ મામલો: TMC નેતાઓને હાઉસ અરેસ્ટ કરવા પર સુપ્રીમનો CBIને ઝટકો\nમોદીજી અમારા બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી પોસ્ટરો પર ગિરફ્તારીનો મામલો સુપ્રીમ પહોંચ્યો\nઆસામ NRC પ્રાધિકરણ નાગરિકતા મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટ ગયું\nદિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્રનો જવાબ- 'સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવી કાનૂની પ્રક્રિયાનો દુરૂપયોગ'\nવેક્સીન પોલિસી પર SCમાં બોલી મોદી સરકાર- ‘કોર્ટે હસ્તક્ષેપ કરવાની જરૂરત નથી, અમારા પર ભરોસો કરો’\nઑક્સિજન, દવા સપ્લાયથી લઈને કોરોનાથી નિપટવાની તૈયારીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી\nSCએ બનાવી 12 સભ્યોની ટાસ્ક ફોર્સ, રાજ્યોને ઓક્સિજન અને દવાઓની વહેંચણી પર રાખશે ધ્યાન\nCentral Vista Construction: સુપ્રીમ કોર્ટનો દખલ કરવાનો ઇનકાર, દિલ્હી હાઇકોર્ટ માટે કહી આ વાત\nઆદેશ છતા કેન્દ્રએ દિલ્હીને આપ્યો ઓછો ઓક્સિજન, સુપ્રીમે કહ્યું- અમને કડક થવા મજબુર ન કરો\nકોરોના: સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ત્રીજી લહેરને નાથવા શું કહ્યું\nકોરોનાની ત્રીજી લહેરની ચેતવણી, એસસીએ સરકારને પુછ્યું- તમારી પાસે કોઇ ઇમરજન્સી પ્લાન\nsupreme court hearing aap goverment delhi સુપ્રીમ કોર્ટ સુનાવણી આપ સરકાર દિલ્હી\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બ���ાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sonia-gandhi-wrote-letter-to-pm-modi-to-deposite-6-thousands-rupees-to-corona-effected-persons-accou-067107.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:12:43Z", "digest": "sha1:XMPUMXUARDQEP7T54TJYVZJHIXKGGO7S", "length": 15470, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "સોનિયા ગાંધીએ PMને લખ્યો પત્ર - કોરોના મહામારીથી પ્રભાવિત લોકોના ખાતામાં દર મહિને જમા કરાવવામાં આવે 6 હજાર | Sonia Gandhi wrote letter to PM Modi to deposite 6 thousands rupees to corona effected persons account. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\n38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\nCM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nકચ્છઃ કોરોનાવાયરસના કારણે ફુલોનો 70% ધંધો પડી ભાંગ્યો\nદક્ષિણને ભિજવ્યા બાદ આજે ઉત્તરમાં પહોંચશે ચોમાસુ, પંજાબ-હરિયાણા-યુપીમાં એલર્ટ જારી\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nમહારાષ્ટ્રમાં કોવિડ-19 મૃત્યુદરમાં 11% નો વધારો નોંધાયો\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nસોનિયા ગાંધીએ PMને લખ્યો પત્ર - કોરોના મહામારીથી પ્રભાવિત લોકોના ખાતામાં દર મહિને જમા કરાવવામાં આવે 6 હજાર\nનવી દિલ્લીઃ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને કોરોના મહામારીથી પ્રભાવિત લોકોના ખાતામાં દર મહિને 6 હજાર રૂપિયાની રકમ જમા કરાવવાની અપીલ કરી છે. વળી, કોંગ્રેસ પાર્ટીએ 17 એપ્રિલે દેશમાં કો���િડ-19ની સ્થિતિ પર ચર્ચા કરવા માટે પોતાની કાર્યસમિતિની બેઠક બોલાવી છે. આ પહેલી વાર છે જ્યારે પાર્ટીના મોટા કાર્યકારી એકમે કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે વિશેષ બેઠક બોલાવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે અને આનાથી અત્યાર સુધી 13.7 લાખ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે કે જે વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોના 10 ટકા છે.\nસોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પીએમ મોદીને લખ્યો પત્ર\nકોરોનાના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરીને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમાં આ મહામારી સામે લડવા માટે સંભવિત ઉપાયો સૂચવવામાં આવ્યા છે. પત્રમાં સોનિયા ગાંધીએ ઘરેલુ વેક્સીન ઉમેદવારોના ઈમરજન્સી ઉપયોગની સ્વીકૃતિ માંગી છે. વળી, રાહુલ ગાંધીએ દેશમાં વેક્સીનની માંગને જોઈને સરકાર પાસે વેક્સીનની નિકાસ બંધ કરવાની અપીલ કરી છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે આ અંગેની માહિતી આપીને કહ્યુ, 'દેશમાં કોરોનાની બીજી લહેર પર ચર્ચા માટે સીડબ્લ્યુસીની વીડિયો કૉન્ફરન્સ દ્વારા શનિવારે બેઠક થશે.'\nદર મહિને 6 હજાર રૂપિયાની રકમ જમા કરાવવામાં આવે\nસોમવારે સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને એ બધી વેક્સીનોના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવા માટે કહ્યુ જેને હજુ સુધી મંજૂરી મળી નથી. તેમણે પત્રમાં લખ્યુ કે જે સ્થળોએ લૉકડાઉન લગાવ્યુ છે ત્યાં જે વ્યક્તિને વેક્સીનની જરૂર છે તેને વેક્સીન આપવામાં આવે અને તેમના ખાતામાં દર મહિને 6 હજાર રૂપિયાની રકમ જમા કરાવવામાં આવે.\nદેશમાં માત્ર 1 ટકા લોકોનુ રસીકરણ થયુ\nવળી, રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યુ કે અત્યાર સુધી દેશમાં માત્ર 1 ટકા લોકોનુ રસીકરણ થયુ છે. રસીકરણની આટલી ધીમી ગતિના ગંભીર પરિણામ હોઈ શકે છે. તેમણે પીએમ મોદીને કહ્યુ કે તે માત્ર ફોટો પડાવવા અને ઈવેન્ટબાજી કરવા સુધી સીમિત ન રહે.\nકોરોનાએ તોડ્યા બધા રેકૉર્ડ, એક દિવસમાં 1,84,372 નવા દર્દી\nપટનાઃ ડૉક્ટર્સે દર્દીના દિમાગમાંથી ક્રિકેટના દડા જેવડું બ્લેક ફંગસ કાઢ્યું\nશું કરોનાવાયરસથી સાજા થયા બાદ કસરત કરવી જોઈએ\nG7 Summitમાં પીએમ મોદીએ આપ્યો 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'નો મંત્ર\nડેલ્ટા વેરિયન્ટ બ્રિટન માટે બન્યો માથાનો દુખાવો\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\nવેક્સિન ઉત્પાદન વધારવા ભારતને મળ્યો ફ્રાંસનો સાથ, ઇમેન્યુઅલ મેક્રોને જી 7 સમિટમાં કહી આ વાત\nગંગામાં વહેતી લાશો પર કવિતા લખીને ઘેરાઈ ગયાં પારુલ બેન, 'સાહિત્યિક નક્સલ' ગણાવ્યાં\nનથી ઘટી રહ્યો કોરોનાથી મોતનો આંકડો, છેલ્લા 24 કલાકમાં 3403 દર્દીઓના મોત\nઅમદાવાદના વસ્રાલમાં નવા કમ્યુનિટી હેલ્થ સેન્ટરનુ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ લોકાર્પણ\nગુજરાતમાં કોરોનાના નવા કેસથી રિકવરી રેટ ત્રણ ગણો વધુ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/08-01-2020/30991", "date_download": "2021-06-15T01:46:46Z", "digest": "sha1:ESNIKZPXQ2CUJRMQRMYKGKU2VHPN3ZAB", "length": 15069, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "શર્લિન ચોપડાએ બુર્જ ખલીફામાં ખરીદ્યો ફ્લેટ: કિંમત જાણી ઉડી જશે હોંસ", "raw_content": "\nશર્લિન ચોપડાએ બુર્જ ખલીફામાં ખરીદ્યો ફ્લેટ: કિંમત જાણી ઉડી જશે હોંસ\nમુંબઈ: બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રી શર્લિન ચોપરા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશાં તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરે છે. જેને લોકો ખૂબ પસંદ કરે છે.એવા અહેવાલો છે કે શેરલીને દુબઈની વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફામાં પોતાનું ઘર ખરીદ્યું છે. આ માહિતી તેમણે પોતે એક મુલાકાતમાં આપી છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને આપેલી મુલાકાતમાં શારલીને તેના નવા ફ્લેટ વિશે જણાવ્યું હતું કે, દુબઈમાં મારી એક મિત્રે મને સમજાવ્યું કે મારે દુબઈમાં સ્થાવર મિલકતમાં રોકાણ કરવું જોઈએ. મારું સ્વપ્ન હંમેશાં જે શહેરોમાં જાઉં છું ત્યાં એપાર્ટમેન્ટ રાખવાનું હતું. બીજી બાજુ, દુબઇ મારા પ્રિય શહેરોમાંનું એક છે. સમાચાર મુજબ, શર્લિનએ બુર્જ ખલીફામાં ફ્લેટ લેવા માટે એક મોટું જથ્થો આપ્યું છે. સમાચાર અનુસાર શેરલીનના આ 2bhk એપાર્ટમેન્ટની કિંમત 15 કરોડ છે. જો કે, શર્લિન તેના ઘરની કિંમત વિશે વાત કરી નથી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઈરાન, અમેરિકા સાથેના તણાવને ઘટાડવા માટે ભારત દ્વારા થનાર કોઈ પણ શાંતિ પહેલને આવકારશે : ભારતના ઈરાન રાજદૂત, અલી ચેગેની access_time 1:35 pm IST\nઈરાને આજે અમેરીકન મથકો ઉપર હુમલો કરતા ભારતનો રૂપિયો ડોલર સામે ૨૦ પૈસા તૂટી ગયો છે અને આજે સવારે ૧ ડોલર = રૂ.૭૨.૦૨ પૈસા રહ્યો હતો access_time 1:01 pm IST\n27 ઉદ્યોગપતિઓને મળ્યા સીએમ ઉદ્ધવ ઠાકરે : કહ્યું મહારાષ્ટ્રને આગળ લાવવું છે :ઉદ્યોગપતિઓને પરેશાન થવા દઈશું નહીં : રોકાણ માટે બહેતર માહોલ બનાવશું : સમસ્યાના ઉકેલની આપી ખાતરી access_time 1:25 am IST\nઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલના સહયોગ સાથે ઈરાની મહિલાની પ્રેસ કોન્ફરન્સ : બન્ને દેશો વચ્ચેના તણાવનો ભોગ ઈરાની નાગરિક બની રહ્યા હોવાની વ્યથા access_time 11:50 am IST\nક્રુડતેલ સળગ્યું: ૪.૫૦ ટકાનો ઉછાળોઃ સોના-ચાંદી ઉંચકાયાઃ શેરબજાર પટકાયું access_time 4:06 pm IST\nJNU મુલાકાત બાદ દીપિકા પાદુકોણના વિરોધ વચ્ચે સમર્થનમાં આવ્યું બોલિવૂડ: અભિનેત્રીને ગણાવી બહાદુર access_time 12:51 pm IST\nભાઇ પ્લાસ્ટીક છોડો-સ્વચ્છતા રાખો : ઉદિત અગ્રવાલની વેપારીઓને વિનંતી access_time 4:33 pm IST\nહવે તું તારો ફલેટ ભુલી જજે, ફલેટની વાત જ ન કરતો...માલિકને ભાડૂઆતે દીધી ખૂનની ધમકી\nનાટક 'જાવેદા'માં મુંબઈના ૧૧ કલાકારોની ટીમ access_time 4:40 pm IST\nગોંડલમાં આપઘાત કરવા જઇ રહેલ વૃધ્ધાને ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે બચાવી લીધાં access_time 11:42 am IST\nસૌરાષ્ટ્રમાં લાલ ચટાકેદાર ચણીયાબોરનું આગમન access_time 11:52 am IST\nજામનગર-જોડીયામાં પાંચ મકાનોમાં તસ્કરો ત્રાટકયા access_time 1:06 pm IST\nઅમદાવાદના નિકોલમાં પુત્રની ઘેલછામાં નવજાત બાળકીને કડકડતી ઠંડીમાં અજાણી મહિલાએ કપડામાં લપેટી ત્યજી દેતા અરેરાટી મચી જવા પામી access_time 5:06 pm IST\nભરૂચમાં CAA અને NRC કાયદાનો વિરોધઃ બહુજન ક્રાંતિ મોરચાના નેજા હેઠળ ૯ જેટલી સામાજીક સંસ્થાઓના અસંખ્ય આગેવાનો-કાર્યકરો દ્વારા રેલી-આવેદન access_time 5:27 pm IST\nઅમદાવાદ : વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો access_time 9:20 pm IST\nઅન્ય લોકોની મદદ કરવાથી વય વધે access_time 4:02 pm IST\nઓસ્ટ્રેલિયામાં હેલીકૉપટરની મદદથી પાંચ દિવસના અભિયાનમાં હજારો ઉંટોનો લેવાશે જીવ: આગ બની ઊંટના મૃત્યુનું કારણ access_time 5:35 pm IST\nજાપાનમાં વધ્યું રોબો શ્વાનનું ચલણ: દર રવિવારે ઉજવાય છે રોબોટિક શ્વાનનો જન્મ દિવસ access_time 5:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના કનેકટીકટમાં વસતા ભારતીયોએ ખરા અર્થમાં ક્રિસમસ તહેવાર ઉજવ્યોઃ વતન કેરાલાના પૂરપિડીતો માટે મકાનો બાંધવા ફંડ ભેગુ કર્યુ access_time 8:49 pm IST\nઅમેરિકાથી ગુજરાત આવેલા NRI ને સુરતમાં કાર અકસ્માત : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ access_time 12:03 pm IST\nઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ તથા યુવા વ્યાવસાયિકોને સેવાકીય પ્રવૃતિઓમાં જોડાવાનું આહવાહનઃ ''GOPIO'' કનેકટીકટ ચેપ્ટરના ઉપક્રમે યોજાયેલ પરિસંવાદમાં ડો.થોમસ અબ્રાહમનું મનનીય ઉદબોધન access_time 8:48 pm IST\nએટીપી કપ ટેનિસ ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટેન અને રશિયા access_time 5:43 pm IST\nઆપણે યુવાઓને તક આપવાની જરૂર છે: મલિંગા access_time 5:44 pm IST\n9 જાન્યુઆરીના રિલીઝ થશે રજનીકાંતની 'દરબાર' access_time 5:29 pm IST\n'જય મમ્મી દી'ની ટીમ કાલે આવશે પતંગોત્સવમાં access_time 10:05 am IST\nમોહિત સાથે આદિત્ય રોય કપૂરની હેટ્રીક access_time 10:06 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/team/", "date_download": "2021-06-14T23:52:52Z", "digest": "sha1:QRBN4TVULVLDPH5MRCWWKNQ5D5WMPCTH", "length": 23411, "nlines": 239, "source_domain": "www.gstv.in", "title": "Team - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nકેરેબિયન ટીમ કોરોના મુકત થઈ ગઈ, કિવિ પ્રવાસનો પ્રારંભ કરશે\nવેસ્ટ ઇન્ડિઝની ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ મહિનાના અંત ભાગમાં બંને ટીમ વચ્ચેની ટી20 અને ટેસ્ટ ક્રિકેટ સિરીઝનો પ્રારંભ થશે. જોકે તે અગાઉ વેસ્ટ...\nIPL 2020: IPL શરૂ થવામાં 8 દિવસ જ બાકી, જાણો આ સિઝનમાં 8 ટીમોનાં કેપ્ટનોને કેટલી મળશે સેલેરી\nIPLની T20 ક્રિકેટ લીગનો પ્રારંભ થવામાં હવે આઠ દિવસ બાકી રહી ગયા છે. આ વખતની આઠેય ટીમના કેપ્ટનો આકરી મહેનત કરી રહ્યા છે અને દરેક...\nજાણો 21 વર્ષ સુધી કેમ બૅન રહી હતી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ\nક્રિકેટ જગતના સૌથી મોટા સમાચાર તો હાલમાં સાઉથ આફ્રિકાથી આવી રહ્યા છે. સાઉથ આફ્રિકાની ઓલિમ્પિક સમિતિએ ત્યાંના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી નાખ્યું છે અને તેની...\nભારતના ક્યાં ક્રિકેટરથી અકળાતી હતી તેની પત્ની, જાણો શું હતું આ કારણ\nભારતીય ક્રિકેટ ટીમનો ઝડપી બોલર ઇશાન્ત શર્મા અત્યારે ટીમનો મહત્વનો બોલર છે. ખાસ કરીને તે વિદેશી ધરતી પર ઘણો સફળ રહ્યો છે. ઇશાન્ત બોલિંગમાં આવે...\nદેશમાં 24 કલાકમાં 491 લોકોએ કોરોનાને આપી માત, હવે IMCTની ટીમો ગુજરાત આવશે\nકોરોના વાઈરસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દ્રારા જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, કાલથી આજ સુધીમાં 491 લોકો...\nટીમ ઈન્ડિયાની બીજી ટેસ્ટમાં ખરાબ બેટીંગ, પરંતુ આ ખેલાડીએ તોડ્યો 30 વર્ષ જુનો રેકોર્ડ\nટીમ ઈન્ડિયામાં હીરો સ્ટાલથી એન્ટ્રી, ત્યાર પછી છ મહિનાનો ડોપિંગ બેન, હવે ફરીથી ટીમ ઈન્ડિયાનાં ઓપનર તરીકે પરત, નામ છે પૃથ્વી શો. 20 વર્ષીય આ...\nભારતના વિરોધ બાદ એશિયા કપનું સ્થળ બદલાયું, હવે અહીં રમાશે ટૂર્નામેન્ટ\nસપ્ટેમ્બર મહિનામાં યોજાનારી એશિયા કપની ટૂર્નામેન્ટની મેજબાની દુબઈ કરશે. એશિયન ક્રિકેટ કાઉંસિલની 3 માર્ચે થનારી મીટિંગ માટે દુબઈ રવાના થાય તે પહેલા સૌરવ ગાંગૂલીએ ઈડન...\nશોએબ અખ્તરનો ધડાકો, કિવીઝને આઉટ કરવાની સાથે સાથે ડરાવી પણ રહ્યા છે ભારતીય બોલર્સ\nપાકિસ્તાનનાં પૂર્વ ઝડપી બોલરનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. શોએબ અખ્તર છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મિડિયા પર ઘણા એક્ટીવ રહે છે. હવે તેમનું નવું...\n204 રનનો વિરાટ સ્કોર પણ ‘વિરાટ’ ની સેના સામે પડ્યો નાનો, ઓકલેન્ડમાં ભારતની 6 વિકેટે જીત\nભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટી-20 સીરિઝમાં પ્રથમ મેચ એ ઓકલેન્ડના ઇડન પાર્ક મેદાનમાં રમાઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરનાર ન્યૂઝિલેન્ડની ટીમે 20...\nઓકલેન્ડ પહોંચી ભારતીય ક્રિકેટ ટીમ, વિરાટ કોહલીએ શેર કરી Selfie\nટીમ ઈન્ડિયા લભગ બે મહિનનાં લાંબા પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ પહોંચી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્દ 19 જાન્યુઆરીએ ત્રણ મેચોની વનડે સીરીજ 2-1થી જીત્યા પછી ટીમ ઈન્ડિયા 20...\nબેંગ્લુરુમાં ટીમ ઈન્ડિયાનો ધમાકો, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2-1થી જીતી વનડે સીરીઝ\nભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની સીરીઝની અંતિમ વનડે મેચ બેંગલુરુનાં કેએમ ચિન્નાસ્વામી સ્ટેડિયામ ખાતે રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરી ઓસ્ટ્રેલિયાની ટીમે...\nસુરત : દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો, અધિકારીને જમીન પર ઘસડી માર્યો માર\nસુરતમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો થયો છે. અને આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અઠવા વિસ્તારના ચૌટા બજાર ખાતે પાલિકાની ટીમ...\nભારતીય ફેને દક્ષિણ આફ્રિકી ટીમનો ઉડાવ્યો મજાક તો સ્ટેનને કરી દીધી બોલતી બંધ\nદક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમ સતત પાંચ હાર પછી છેલ્લે પોતાનાં આ હારનો સિલસિલો તોડ્યો છે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 107 રનોથી...\nદક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કયાં ખેલાડીઓની થઈ વાપસી\nન્યૂઝીલેન્ડ પ્રવાસમાં બે ટેસ્ટની શ્રેણીમાં ૦-૧થી મળેલી હાર બાદ ઈંગ્લેન્ડે આગામી સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં એન્ડરસન અને બેરસ્ટોને સામેલ કર્યા છે. એન્ડરસને ફિટનેસ...\nઆ ક્રિકેટ ટીમ ૮ રનમાં ખખડી ગઈ : ૧૦ ખેલાડીઓનો સ્કોર ૦\nસાઉથ એશિયન ગેમ્સ અંતર્ગત વિમેન્સ ટી-૨૦ ઈવેન્ટમાં ત્રીજા સ્થાન માટેના પ્લે ઓફ મુકાબલામાં નેપાળની મહિલા ટીમ સામે માલદિવ્સની મહિલા ટીમ ૧૧.૩ ઓવરમાં માત્ર ૮ જ...\nધવનનું ટી-૨૦ અને વન ડે ટીમમાં પુનરાગમન : બુમરાહ ટેસ્ટમાં જ રમશે\nવર્લ્ડ કપની સેમિ ફાઈનલની હાર બાદ ભારતીય પસંદગીકારોએ કેપ્ટન કોહલી અને રોહિત સહિતના તમામ ટોચના સ્ટાર બેટ્સમેનોને વિન્ડિઝ પ્રવાસ માટેની ત્રણેય ફોર્મેટની શ્રેણીમાં સામેલ કરી...\nઓસ્ટ્રેલિયાની ટીમમાં ઈજાગ્રસ્ત શોન માર્શના સ્થાને હેન્ડસ્કોમ્બને સમાવેશ\nઓસ્ટ્રેલિયાએ ઈજાગ્રસ્ત શોન માર્શને સ્થાને પીટર હેન્ડસ્કોમ્બને વર્લ્ડ કપમાં સમાવી લીધો છે. શોન માર્શને ફ્રેક્ચર થતાં નિર્ણાયક તબક્કે વર્લ્ડ કપ છોડવો પડયો છે. જ્યારે વર્લ્ડ...\nટીમ ઈન્ડિયા ફેન ચારુલતા પટેલને મળ્યું એડમાં કામ, થોડા સમયમાં કરશે શૂટિંગ શરૂ\nઆઈસીસી વર્લ્ડ કપમાં બાંગ્લાદ્શ સામે ટીમ ઈન્ડિયા માટે ચીયર કરનારી 87 વર્ષની ચારુલતા પટેલને પેપ્સીકોએ તેને પોતાની એડમાં સામેલ કરી લીધી છે. બર્મિંગમમાં બાંગ્લાદેશ સામે...\nટીમ ઈન્ડિયાની નારંગી જર્સી થઈ લોન્ચ, વિશ્વ કપમાં નવા રંગમાં દેખાશે મેન ઈન બ્લ્યૂ\nછેવટે ચર્ચાની મુદત પૂરી થઈ છે. ટીમ ઈન્ડિયાની બહુ ચર્ચિત જર્સી વિવાદ પરથી પડદો ઉઠી ગયો છે. થોડા સમય માટે ટીમની બીજી જર્સીની અટકળો હતી...\nભારતીય ટીમ માટે બીજા ખરાબ સમાચાર, ગબ્બર પછી આ ખેલાડી ત્રણ મેચ માટે બહાર ગયો\nવર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને ફરી હરાવ્યું. રવિવારના દિવસે ઈંગ્લેન્ડના માન્ચેટરમાં રમાયેલી રમતમાં ઈન્ડિયાએ શાનદાર બોલિંગ અને બેટિંગ કરીને પાકિસ્તાનને હરાવ્યું. આ જીત સાથે પણ એક...\nવાયુ વાવાઝોડાને પહોંચી વળવા અમદાવાદથી પોરબંદર જવા ફાયર ટીમ રવાના\nવાયુ નામક વાવાઝોડા સામે રેસ્કયુ માટે અમદાવાદથી પોરબંદર જવા બોડકદેવથી ફાયરની ટીમ રવાના થઇ છે. કુલ 14 સભ્યોની ટીમનાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશભાઈ ખડીયાની...\nશું NIAની ટીમ 26-11ના ષડયંત્રકાર હેડલીને ભારત લાવી શકશે \nમુંબઇ પર ૨૬-૧૧ ના રોજ કરેલા હુમલાના ષડયંત્રકારો ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને ભારત લાવવા માટેના પ્રયાસો તેજ બન્યા હતા. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ની એક ટીમે...\nસુરતના પીએસઆઇ એમ.પી.લિંબાસિયાએ પોલીસની આબરૂ કરી ધૂળધાણી\nસુરત પોલીસની આબરૂ બદસૂરત થાય. સ��રત પોલીસની આબરૂ ધૂળધાણી થાય તેવી એક ઘટના ડિંડોલી વિસ્તારમાં બની છે. સુરત પોલીસ કંટ્રોલરૂમના પીએસઆઇ એમ.પી.લિંબાસિયા ઉમિયા નગરમાં પહોંચ્યા...\nભારત સામે 23 જૂનથી શરૂ થયેલી સીરિઝ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર\nભારત સામે 23 જૂનના રમાવામાં આવનારી 5 વન ડે મેચની સીરિઝની પહેલી 2 મેચ માટે વેસ્ટઇન્ડિઝની ટીમની ઘોષણા કરવામાં આવી છે. અફધાનિસ્તાન સામે સીરિઝ રમી...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://amegujjus.gujaratiparivaro.com/category/jyotish/", "date_download": "2021-06-15T00:45:04Z", "digest": "sha1:4YRVFJ2NDZ44II3FXMBOBQMWARAGKIG4", "length": 22837, "nlines": 73, "source_domain": "amegujjus.gujaratiparivaro.com", "title": "Jyotish Archives - AmeGujjus", "raw_content": "\nવાળ માટે છે આ ઓઈલ એકદમ બેસ્ટ, એકવાર અજમાવો અને નજરે જુઓ પરિણામ…\nસાંજના સમયે આ ડુંગર પર લોકોનો પ્રવેશ છે નિષેધ જાણો શું છે આ પાછળનું વાસ્તવિક કારણ…\n પેટમા જો પડ્યું રહેશે ભોજન તો બની શકો છો બીમાર, આજે જ જાણો કારણ…\nગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો…\nવાળમા ખોળો અને સફેદ વાળથી મુક્તિ મેળવવા માટેનો આ છે અસરકારક ઘરેલુ ઉપચાર, આજે જ અજમાવો અને જાણો ઉપયોગની રીત…\nસાંજના સમયે આ ડુંગર પર લોકોનો પ્રવેશ છે નિષેધ જાણો શું છે આ પાછળનું વાસ્તવિક કારણ…\nનમસ્કાર મિત્રો આજે આપણે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના પાવન ધામ એવા ચોટીલાના ચામુંડા માતાજીના મંદિર વિશેની વાત કરીશું. મીઠો તમે બધા જાણતા હશો કે ગુજરાતના એક પવિત્ર તીર્થધામમાં ગણાતું મંદિર એટલે ચોટીલાના ચામુંડા માતાજીનું મંદિર. ઘણા વર્ષોથી લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે દૂર-દૂરથી અહી આવે છે અને ઘણા લોકો તો માતાજીના દર્શને પગપાળા અને ઘણા ભક્તો દંડવત પ્રણામ કરતા-કરતા પણ માતાજીના દર્શેને માટે આવે છ��. એવુ કહેવામા આવે છે કે, માતાજીનું નામ સાચા દિલથી લેવામાં આવે તો મા ચામુંડા તેમના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમને ઈચ્છા અનુસાર ફળ આપે છે. આવા જ પવિત્ર ધામ ચોટીલાના ચામુંડા માતાજીના મંદિર વિશે ઘણી જ બાબતો જાણવા જેવી છે, ચોટીલા દર્શન કરવા જતા ભક્તો માટે આ એક આસ્થાનું ધામ છે. માતાજીનો આ ડુંગર\nગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો…\nવ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે ખુશી. વ્યક્તિ પૈસા માટે દિવસ-રાત મહેનત કરે છે પરંતુ જો તે ખુશ ન હોય તો તે પૈસા શું કામના. પૈસા દેતા બધુ મળે છે પણ ખુશી નહીં. જે માણસના જીવનમાં ખુશી હોય તેનાથી વધુ ધનવાન કોઈ નથી. તેથી હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં માણસ એ ખુશ રહેવું જોઈએ. ખુશ રહેવાથી તમે જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો. માણસ જીવનમાં સારા કામ કરે ત્યારે તેને અંદરથી ખુશી થાય છે, ખરાબ કામ કરતા લોકો ક્યારેય ખુશ નથી રહેતા. ઘણા લોકો તો એવા હોય છે જે ખુશ હોવાનો માત્ર દેખાવ કરતા હોય છે. જો તમારે પણ જીવનમાં ખુશ રહેવું હોય તો સારા કામ કરવા જોઈએ. લોકોએ દરરોજ કેટલાક એવા કામ કરવા જોઈએ જેનાથી તેને ભગવાનના આશીર્વાદ મળે. આપણાં\nશરીરની બધી જ બીમારીઓથી મળશે મુક્તિ, બસ આજથી જ શરુ કરી દો મહામૃત્યુન્જય મંત્રનો જાપ, જાણો મંત્રોચ્ચારની વિધિ અને નિયમો…\nમહામૃત્યુંજયનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય તો ઓછો થાય છે પરંતુ, સાથે-સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાખતી વખતે મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધમાં જોતા જોતા આ મંત્રનો જાપ કરવામાં આવે અને આ દૂધને પી જવામાં આવે તો યૌવનની સુરક્ષામાં પણ મદદ મળે છે. સાથે-સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તેથી આ મંત્રનો યોગ્ય જાપ કરવો. નીચે આપેલી સ્થિતિમાં આ મંત્રનો જાપ કરી શકાય છે. ગંભીર બીમારીમાથી સાજા થવા માટે મહામૃત્યુંજય મંત્ર અતિ પ્રાચીન તેમજ ચમત્કારિક મંત્ર છે.કુટુંબમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો કુટુંબના કોઈપણ તંદુરસ્ત વ્યક્તિએ સ્નાનાદિક કાર્યથી પરવારી પૂજા સ્થાને દીવો, અગરબત્તી, ધૂપ પ્રગટાવી ત્યારબાદ ફૂલ,ચોખા અને કંકુથી પૂજન-અર્ચન કરવા અને આ મંત્રનો ૧૦૮ વાર\nગજાનંદની કૃપાથી આવનાર દિવસોમાં પલટી જશે આ રાશીજાતકોનું ભાગ્ય, આવશે સુખના દિવસો અને થશે ધનલાભ, જાણો ક્યાંક તમારી રાશી તો નથી ને આ યાદીમાં…\nમિત્રો, હાલ બ્રમ્હાંડમા ગ્રહ-નક્ષત્રોની દિશામા કોઈ વિશેષ પરિવર્તન જોવા મળી રહ્યા છે. આ પરિવર્તન એક વિશેષ યોગ સર્જી રહ્યા છે. હાલ, આવનાર સમયમા ગજાનંદ અમુક રાશીજાતકો પર પોતાની અસીમ કૃપા વરસાવી રહ્યા છે. આ રાશીજાતકોનુ ભાગ્ય એકાએક પલટી જશે અને તેમના જીવનમા સુખનુ આગમન થશે. તો ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ વૃષભ અને મકર રાશિ : આ રાશીજાતકોને આવનાર સમયમા ભાગ્યનો સંપૂર્ણપણે સાથ મળી રહેશે. ઘરમા સુખ-સમૃદ્ધિથી ભરપૂર વાતાવરણ બની શકે છે. આ જાતકો આવનાર સમયમા સફળતાથી ભરપૂર જીવન વિતાવી શકે છે. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. પ્રેમ અને પૈસામા તમને બઢતી મળી શકે છે. આ જાતકો આર્થિક રીતે મજબુત બની શકે છે. નવા વાહન કે જમીનની ખરીદી અંગે વિચારી શકો. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે. કન્યા અને ધનુ રાશિ\nશનિદેવ રહેશે આ પાંચ રાશીજાતકો પર મહેરબાન, જીવનના દુ:ખોનો થશે અંત અને પ્રાપ્ત થશે ધનલાભ, શું કહે છે તમારી રાશીનું ભાગ્યફળ જાણો આજે…\nજ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ સતત બદલાતી રહે છે. તે અનુસાર માણસ ના જીવન માં પણ ફેરફાર થાય છે. જો કોઈ માણસના જીવન માં ગ્રહ ની સ્થિતિ શુભ હોય તો તેના બધા કામ પૂરા થાય છે અને દરેક ક્ષેત્રમાં તેને સફળતા મળે છે. પરંતુ જો ગ્રહોની સ્થિતિ યોગ્ય ન હોય તો તેની વિપરીત અસર થી માણસ બરબાદ થઈ જાય છે. આવી જ રીતે કેટલીક રાશિઓ પર શનિદેવ ની કૃપા થવાની છે. તો ચાલો જોઈએ કઈ રાશિઓ ના ભાગ્ય ચમકાવવાના છે. સિંહ રાશિ : આવનારા સમયમાં આ રાશિના જાતકોને સફળતા મળશે. તે પોતાના મધુર સ્વભાવ થી દરેક વ્યક્તિને આકર્ષી શકશે. તમે વ્યવસાય માં કોઈ પણ પ્રકારનું જોખમ લઈ શકશો. પરિવારનો સાથ મળી રહેશે. નોકરી માં વરિષ્ઠ અધિકારી સાથે સંબંધ સુધારી શકે છે.\nહાલ ૭૨ કલાક બાદ આ છ રાશીજાતકો માટે શરુ થશે સારો સમય, મળશે ધનલાભ અને કાર્યક્ષેત્રમા મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ…\nમેષ રાશિ : આ રાશીજાતકો આવનાર સમયમા પારિવારિક જીવનના અમુક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરશે. તમારા વર્તનને સકારાત્મક રાખો. ભવિષ્યની યોજનાઓ માટે આજે કેટલીક યોજનાઓ બની શકે છે. જીવનમા તમારા કુટુંબ, મિત્રો અને જીવનસાથીની ભૂમિકાને ઓળખો. તમારા સ્વભાવમા વધારે પડતુ ધૈર્ય રાખો. તમને તમારી બધી જ સમસ્યાઓના સમાધાન સરળતાથી મળી જશે. ધંધામાં અપેક્ષા ક���તા વધારે ફાયદો થશે. વૃષભ રાશિ : આ રાશીજાતકો માટે આવનાર સમય લાભકારક સાબિત થશે. જૂનુ રોકાણ આજે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. કોઈપણ નિર્ણય લેવા માટે આજનો દિવસ સારો રહેશે. તમારી જવાબદારીઓનું પૂરું ધ્યાન રાખવુ . દરેક કાર્ય ઉત્સાહથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. જો તમારે આજે કોઈને પ્રપોઝ કરવું હોય તો દિવસ શુભ છે. આજે તમને ભાગ્યનો સંપૂર્ણપણે સાથ મળી રહેશે. મિથુન રાશિ : આ રાશીજાતકો માટે આવનાર સમય\nઆજ રોજ ૬૫ વર્ષ બાદ આ રાશીજાતકો પર વરસશે સૂર્યદેવની અસીમ કૃપા, ભાગ્યના સિતારાઓ બનશે બુલંદ, તમે પણ જાણો શું કહે છે તમારી રાશિના ભાગ્યના સિતારા…\nમિત્રો, આપણા હિન્દુ ધર્મમાં સૂર્યને દેવ માનવામા આવે છે તે માત્ર એક ગ્રહ નથી. તેમનુ વર્ણન વેદ પુરાણમા પણ થયેલુ છે. સૂર્યદેવને ભગવાન તરીકે માનવામાં આવે છે. ઋગ્વેદમાં પણ સૂર્યદેવ ને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. સૂર્ય દેવ હાલમાં અમુક રાશિઓ માં સંપર્કમાં છે. તેને વિશ્વના ઉત્પતિ અને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. તે પોતાની શક્તિથી આખા વિશ્વ ને પ્રકાશિત કરે છે. આપણી પૃથ્વી પર સૂર્ય દેવ ને લીધે જ જીવન શક્ય છે. તે વિશ્વનો આત્મા છે. આવામાં સૂર્યદેવ કેટલીક રાશિઓ પર તેનો આશીર્વાદ વરસવાનો છે, તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે. મેષ રાશિ : આ રાશિના જાતકો ને પરિવાર નો સાથ સહકાર મળી રહેશે. તે વૃદ્ધ સંબંધીઓ અને મિત્રો તથા પરિવારજનો સાથે સાંજ નો સમય ખુશીઓથી વિતાવશે. તમારા બધા કામ સફળ\nઆજ રોજ ૩૬૯ વર્ષ બાદ બજરંગબલી વરસાવશે આ આઠ રાશીજાતકો પર પોતાની અસીમ કૃપા, ખોલશે બંધ ભાગ્યના તાળા અને મળશે લાભ, જાણો શું કહે છે તમારી રાશીનું ભાગ્ય…\nધન રાશિ : આ રાશિના લોકોની વાત કરીએ તો આ રાશિના લોકોના આવનારા દિવસો ખૂબ શુભ છે. આવનાર દિવસ ખુબજ લાભકારી છે કોઈ પણ ક્ષેત્રની અંદર તમને લાભ થય શકે છે તમારા વ્યવસાયની અંદર ઘણો નફો થવાની સંભાવના છે. આ ઉપરાંત તમારા અટકેલાં કામો નો પણ ઉકેલ આવી શકે છે. તમારી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત થશે તેમજ સાંજનો સમય તમારા માટે ઘણો સારો પસાર થશે. વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકો માટે આજ નો દિવસ ઘણો ખુશીનો દિવસ છે આજના દિવસ તમને ધંધા વેપારમા ઘણો ફાયદો થાય શકે છે આ ઉપરાંત જો આજના દિવસે કોઈ નવું કાર્ય અથવા ધંધો કરવા જઇ રહિયા છો તો તેવા લોકો ને ભવિષ્ય ની અંદર ખુબજ ધન પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત તમારા રોકાયેલા કાર્યો નો ઉકેલ આવી\nઆજ રોજ આ ત્રણ રાશીજા���કો પર વરસશે માતા ધનલક્ષ્મીની કૃપા, ઘરમા ભરાશે ધનના ભંડાર અને રહેશે ખુશીઓનો માહોલ, જાણો શું કહે છે તમારી રાશીનું ભાગ્ય…\nમેષ રાશિ: આ જાતકોએ આવનાર સમયમા વાણી ઉપર સંયમ રાખવુ. વ્યવસાય ક્ષેત્રે જો નફાનું પ્રમાણ ઓછું રહે તો ચિંતા કરશો નહીં. વૈવાહિક જીવનમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. આવનાર સમયમા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો.નવો ધંધો શરૂ કરવામાં પરિવારનો સંપૂર્ણ સહયોગ છે. વૃષભ રાશિ: આ જાતકોના આવનાર સમયમા તમામ કાર્યો યોજના મુજબ થશે. આજનો દિવસ તમારા માટે સારો સંકેત આપી રહ્યો નથી.ઓફિસમાં કામનું ભારણ વધુ રહેશે.બોસ પાસેથી ઠપકો સાંભળવો પડશે.પરિવારને સમય આપી શકશો નહીં.કોઈની ઉપર આંધળો વિશ્વાસ ન કરો. સામાજિક માન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે. મિથુન રાશિ: આ રાશીજાતકો માટે આવનાર સમય ફાયદાકારક સાબિત થશે. સંપત્તિને લગતા તમામ પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. મુશ્કેલીઓનો અંત આવશે. ધાર્મિક કાર્યક્રમોમા ભાગ લઇ શકો. સંવેદનશીલતા સામે રક્ષણ મેળવો. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખુબ જ\nઆજથી આ પાંચ રાશીજાતકોના જીવનમા સર્જાઈ રહ્યો છે એક ઉત્તમ યોગ, માતા લક્ષ્મીની વરસશે અસીમ કૃપા, જાણો શું કહી રહ્યુ છે તમારી રાશીનુ ભાગ્ય..\nકયારેક આપણા જીવનમાં એવો સમય આવે જે આપણા માટે ખુબ સારો સાબિત થાય છે. તો ક્યારેક ખુબ ખરાબ સમય પણ આવે છે. એવામાં આજે એવા શુભ યોગ વિષે વાત કરીશું. જે અમુક રાશિના લોકો માટે ખુબ સારું સાબિત થશે. આ શુભ યોગ આ પાંચ રાશિના લોકો માટે ખુબ સારો રહેશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ પાંચ રાશિ કર્ક, મિથુન, કુંભ, સિંહ અને વૃષભ રાશિ છે. આ રાશિના લોકોનું જીવન તેમના આગળના જીવનમાં થોડું કઠીન હતું. પરંતુ આજથી આ રાશિના લોકોનું જીવન ખુબ સારું થવા જઈ રહ્યું છે. આ ઉતમ ફળ પ્રાપ્ત કરવા માટે આ રાશિના લોકો અમુક ખાસ ઉપાય કરવો પડશે. જેનાથી માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હમેશા રહેશે. વહેલી સવારે ઉઠીને સ્નાન કરી, માતા લક્ષ્મી સામે લાલ અને પીળા રંગના ફૂલો અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/chetak-returns-back-to-the-indian-market/", "date_download": "2021-06-15T01:04:13Z", "digest": "sha1:ANZB4T65355PSOPRXUTFGIZYLCUFZBXF", "length": 10248, "nlines": 163, "source_domain": "www.gstv.in", "title": "હમારા બજાજ.... લોકોના મુખે ચડી ગયેલા શબ્દો ફરી દોહરાશે : ચેતક સ્કૂટર ફરી રોડ પર દોડશે - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ���રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nહમારા બજાજ…. લોકોના મુખે ચડી ગયેલા શબ્દો ફરી દોહરાશે : ચેતક સ્કૂટર ફરી રોડ પર દોડશે\nહમારા બજાજ…. લોકોના મુખે ચડી ગયેલા શબ્દો ફરી દોહરાશે : ચેતક સ્કૂટર ફરી રોડ પર દોડશે\nભારતમાં વર્ષ 1972-2006 સુધી બજાજ ચેતેકનું જ રાજ હતું પરંતુ કંપનીએ તેને સમય સાથે અપગ્રેડ કરવાને બદલે સમગ્ર ધ્યાન માત્ર મોટર સાઈકલ સેગમેન્ટ પર જ લગાવ્યું તેના કારણે બજાજને ચેતેકનું પ્રોડક્શન બંધ કરવું પડ્યું હતું પરતું મીડિયા રિપોર્ટ્સ અનુસાર બજાજ ચેતેક હવે ફરી પાછું ભારતીય બજારમાં પાછું ફરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુંસાર જાણવા મળી રહ્યું છે કે બજાજ ચેતક કેટલીક પેટન્ટ લીક થઈ ગઈ છે.\nસૂત્રો અનુસાર બજાજ ચેતક આગામી 2019માં તેનું સ્કુટર ચેતક બજારમાં લોન્ચ કરી શકે છે જેને લઈને તેના પેટ્ન્ટના કેટલાક ફોટો બજારમાં લીક થઈ ગયા છે, માનવામાં આવી રહ્યું છે કે કંપની દ્વારા લોન્ચ કરવામાં આવનાર સ્કુટરની કિંમત લગભગ 70,000 હોઈ શકે છે એટલું જ નહીં કંપનીએ ઇલેક્ટ્રિક ચેતેકને પણ માર્કેટમાં લાવી શકે છે.\nમાનવામાં આવી રહ્યું છે કે નવું બજાજ ચેતક 125 સીસીનું હોઈ શકે છે નવું ચેતક જૂના ચેતકથી બિલકુલ અલગ હોઈ શકે છે એન્જિનની વાત કરવામાં આવે તો નવા ચેતકમાં 125 સીસી 4 સ્ટ્રોક એન્જિન હોઈ શકે છે જૂના ચેતકની મુકાબલે નવું ચેતક વેરિઓમેટિક ગિયરબોક્સ વગરનું હોઈ શેકે છે જે એક્ટીવા 125સીસી અને એક્સેસ 125સીસીને પણ પડકારી શકે છે. Bajaj Auto તરફથી નવા ચેતક સ્કૂટર વિશે હાલમાં કોઈ માહિતી મળી નથી જોવામાં આવે તો બજાજનું નવું ચેતક બજારમાં આવે તો તેની સીધી અસર હોન્ડા એક્ટીવા 125 અને સુઝુકી એક્સેસ 125 પર થઈ શકે છે જેમના એક મોટા પડકાર સમાન હશે.\nવર્ષ 2015માં બજાજ ઓટોના એમડી, રાજીવ બજાજે જણાવ્યું હતું કે કંપની યોજનામાં સ્કૂટર સેગમેન્ટમાં ઉતરવાની નથી, કંપની પોનાનું સમગ્ર ધ્યાન માત્ર વર્લ્ડ ક્લાસ મોટરસાઈકલ બનાવવાનું તરફનું છે હવે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બજાજ વર્ષ 2019માં નવા સ્કૂટર લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે તેનું એક મોટું કારણ એ પણ હોઈ શકે કે હવે ભારતમાં સ્કૂટર સેગમેન્ટનું બજાર ઘણું મોટું થઈ રહ્યું છે. જેના કારણે કંપની માટો નફો કમાવવાના હેતુંથી આ સેગમેંટમાં પણ ઝંપલાવાનું વિચારી રહી છે.\nવિશ્વભરમાં 500 કરોડની કમાણી કરનારી સંજુ હવે આ દેશમાં થશે રિલીઝ, આમિરનો રહ્યો છે દબદબો\nસલમાને કહ્યું કે તો મારા લગ્ન આ અભિનેત્રી સાથે થઈ ગયા હોત\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/business-news?page=6", "date_download": "2021-06-15T01:38:20Z", "digest": "sha1:Y5PANCOKGW2C2DCDHS5XK5HZ2S5VWGQZ", "length": 23323, "nlines": 140, "source_domain": "zeenews.india.com", "title": "Business News News in Gujarati, Latest Business News news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nGST માં ઘટાડાથી વાહન ઉદ્યોગને મળશે ગતિ: એચએમએસઆઇ\nજાપાનની વાહન કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇ-ભાષાને કહ્યું કે ક્ષેત્રની આર્થિક નરમાઇના કારણે અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. આ પડકારોના કારણે ક્ષેત્રની વૃદ્ધિ પ્રભાવિત થઇ છે.\nVodafone-Idea ના આ પ્લાનમાં 1 વર્ષ માટે ફ્રીમાં મળશે 5G સબ્સક્રિપ્શન\nટેલિકોમ સેવાઓ આપનાર કંપની વોડાફોન આઇડિયા લિમિટેડ (Vodafone-Idea limited)એ શનિવારે (19 સપ્ટેમ્બર)ના રોજ કહ્યું કે તેના સિલેક્ટેડ પ્લાન માટે પ્ર્રી-પેડ ગ્રાહકોને એક વર્ષ માટે 5G ના નિ:શુલ્ક વાર્ષિક સબ્સક્રિપ્શનની ઓફર કરી છે.\nસોનાના ભાવમાં વધારો, ચાંદીની કિંમતમાં પણ ઉછાળો, જાણો નવો રેટ\nરૂપિયામાં ઘટાડો તથા સકારાત્મક વૈશ્વિક વલણ વચ્ચે મંગળવારે દિલ્હી સોની બજારમાં સોનું 422 રૂપિયાના વધારા સાથે 53,019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે.\nરિલાયન્સને ટેલિકોમ બિઝનેસમાં લાવવામાં આ શખ્સનો છે મોટો રોલ, અંબાણી પરિવાર માટે છે ‘ખાસ’\nરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નજીકના સૂત્રો અનુસાર, ફેસબુકને રિલાયન્સ જિયો સાથે જોડવામાં મનોજ મોદી અને આકાશની મહત્વની ભૂમિકા છે\nતમારા બાળકો માટે સોફ્ટ ટોયઝ થઇ શકે છે ખુબ જ ખતરનાક, રાખો આ સાવચેતીઓ\nબાળકોને સોફ્ટ રમકડા સાથે સાથે સૂવાની ટેવ હોય છે. ઘણા બાળકો તેના વગર ખોરાક પણ નથી ખાતા. તેઓ નરમ રમકડાં વિશે એટલા સંવેદનશીલ હોય છે કે તેઓ તેને કોઈની સાથે શેર કરવાનું પસંદ કરતા નથી.\nSamsung લાવી રહ્યું છે ખુબ જ સસ્તો ફોન, સામે આવ્યા ફીચર્સ અને તસવીર\nસાઉથ કોરિયન કંપની સેમસંગ આ દિવસોમાં તેના નવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. કોરિયન બ્રાન્ડ ટૂંક સમયમાં તેના ગ્રાહકો માટે એક નવો ફોન લોન્ચ કરી શકે છે. ખરેખર, સેમસંગની Galaxy S20 Fan Edition વિશે વાત થઈ રહી છે, જેને કંપની ખૂબ જલ્દી લોન્ચ કરવા જઇ રહી છે. આ પહેલા કંપનીએ S20 અને Note 20 જેવા ફોન લોન્ચ કર્યા છે. સેમસંગની આગામી Galaxy S20 FE 5G ચોથા ક્વાર્ટર સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન ગ્રાહકો માટે આર્થિક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યાં છો, તો પહેલા કોરિયન બ્રાન્ડમાંથી આવતા નવા ફોનની સુવિધાઓ જાણો.\nચીનના પ્રિય આહાર પર સંકટ, તણાવ છતાં US પાસેથી ખરીદવા થયું મજબૂર\nકોરોના વાયરસ (Coronavirus)ના કહેરથી દુનિયા ભરના દેશોની અર્થવ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે. ચીનમાં પરિસ્થિતિ સામાન્ય બની રહી હતી કે તે દરમિયાન પૂર (Flood)એ ત્યાં એન્ટ્રી મારી છે. તાજેતરમાં, ચીનમાંથી મકાઈની ખેતી (Corn Farming)નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફૂડ ઉદ્યોગ (Food Industry)નો ડર બતાવવામાં આવ્યો છે. ચાલો આપણે જાણીએ કે અનાજ અનામત સહકારી મંડળીઓ (Grain Reserve Cooperative Moved)એ સ્ટોરેજ હાઉસના ફોટોગ્રાફ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તે બતાવે છે કે ચીનમાં ખાદ્ય સુરક્ષા હવે સંકટના વાદળ છવાયા છે. ખાસ કરીને મકાઈની ખેતી (Corn Farming) પર. ચીનમાં મકાઈની ખેતીમાં મોટો ઘટાડો થયો છે.\nએપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 10% થી વધુ ઘટાડાનું અનુમાન: DBS\nદેશની અર્થવ્યવસ્થામાં એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 10 ટકા અથવા તેનાથી વધુના ઘટાડાનું અનુમાન છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ 19 મહામારીના કારણે આર્થિક ગતિવિધિઓ પર લ���ગેલા અંકુશના લીધે અર્થવ્યવસ્થામાં ઘટાડાનું અનુમાન છે.\nHDFC બેંકને વર્ષ 2020 માટે બેંકને મળ્યું 'ગ્રેટ પ્લેસ ટૂ વર્ક'નું સર્ટિફિકેશન\nએચડીએફસી બેંકએ 2020માં પહેલીવાર સર્વેમાં ભાગ લીધો અને આ ભારતમાં બીએફએસઆઇ શ્રેણીમાં સર્ટિફાઇ કરવામાં આવનાર એકમાત્ર બેંક છે. બેંકના 94%થી પણ વધુ પાત્ર કર્મચારીઓ તેમાં ભાગ લીધો હતો અને પાંચ મહત્ત્વના માપદંડો પર બેંકને ઊંચો સ્કોર અપાવ્યો હતો.\nરિલાયન્સના શેર ઓલ ટાઇમ હાઈ પર, આશરે 3 મહિનામાં 90 ટકા થયો ગ્રોથ\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જીયો પ્લેટફોર્મમાં અત્યાર સુધી 10 રોકાણકારો પૈસા લગાવી ચુક્યા છે. હવે 11માની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ઓલઆઇમ હાઈ પર પહોંચી ગયા છે.\nલોકડાઉનમાં પારલેજી એટલા વેચાયા કે 82 વર્ષનો રેકોર્ડ તુટ્યો, જાણો ચોંકાવનારા આંકડા\nકોરોના વાયરસના કારણે લોકડાઉન વચ્ચે ભલે તમામ બિઝનેસ નુકસાન સહી રહ્યા હોય, પરંતુ પારલેજી બિસ્કિટનું વેચાણ વધી ગયું છે. પાર્લે જી બિસ્કિટે ગત્ત 82 વર્ષનાં વેચાણનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માત્ર 5 રૂપિયામાં મળનારા પારલેજી બિસ્કિટનાં પેકેટ સેંકડો કિલોમીટર પગપાળા ચાલનારા પ્રવાસી મજૂરો માટે પણ ખુબ જ મદદગાર સાબિત થય છે. કોઇએ પોતે ખરીદીને ખાધા તો કોઇને બીજા લોકોએ મદદ તરીકે ખવડાવ્યા. ઘણા લોકોએ તો પોતાનાં ઘરે પારલેજી બિસ્કિટનો સ્ટોક કરી રાખ્યો હતો.\nકોરોનાએ એક દિવસમાં રોકાણકારોના 14 લાખ કરોડ રૂપિયા ડૂબાડ્યા, સેન્સેક્સ 3900 પોઇન્ટ તૂટીને બંધ\nશેર બજારમાં આજે કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આજે લગભગ 3900 પોઇન્ટ ઘટાડા સાથે બંધ થયો છે, તો બીજી તરફ નિફ્ટી 50 ઇંડેક્સ 1100 પોઇન્ટના મોટા ઘટાડા સાથે બંધ થયો છે. તમને જણાવી દઇએ કે આજે સવારે બજાર ખુલતાં જ થોડી મિનિટ બાદ સેન્સેક્સમાં લોઅર સર્કિટ લાગી હતી, ત્યારબાદ 45 મિનિટ માટે કારોબાર બંધ કરી દેવામાં આવ્યો હતો.\nશેર બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો, સેન્સેક્સ આટલા પોઇન્ટના ઘટાડા સાથે બંધ\nકોરોના વાયરસના ડરથી શેર બજારમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ગુરૂવારે કારોબારમાં સેન્સેક્સ 581 પોઇન્ટના ઘટાડા સાથે 28288ના સ્તર પર બંધ થયો છે. તો બીજી તરફ નિફ્ટી 205 પોઇન્ટના ઘટાડા સાથે 8263ના સ્તર પર બંધ થયો. બજારમાં આજે શરૂઆતી ઘટાડા બાદ બપોરેના કારોબાર સુધી રિકવરી જો��ા મળી હતી.\nશેર બજારમાં કડાકો: સેન્સેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 11 હજારથી નીચે\nયસ બેન્કના શેર એકસમયે રોકાણકારોની પસંદગી હતા, પરંતુ આજે તેના શેરમાં લગભગ 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા ફસાયેલી લોન (એનપીએ)નો ખુલાસો કરી ત્રિમાસિક કરવાના નવા નિયમથી બેન્કની મુશ્કેલી વધી જાય છે. ઇન્ડસઇન્ડ બેન્કના શેર લગભગ 116 રૂપિયાના ઘટાડા સાથે 959.45 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો.\nHonda એ લોન્ચ કરી BS-VI એન્જીનવાળું Activa 6G, કિંમત હશે 63,912 રૂપિયા\nહોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટરે બુધવારે ભારતીય બજારમાં બીએસ-6 એન્જીન સાથે પોતાની નવી એક્ટિવા 6જી લોન્ચ કરી છે. તેની નવી દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 63,912 રૂપિયાથી શરૂ થશે. હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયા લિમિટેડના વરિષ્ઠ ઉપાધ્યક્ષ, સેલ્સ એન્ડ માર્કેટિંગ, યાદવિંદર સિંહ ગુલેરિયાએ કહ્યું કે નવું સ્કૂટર ગ્રાહકોને જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં મળવાનું શરૂ થશે.\nબસ 11 ફેબ્રુઆરી સુધી જોઇ રાહ, આ દિવસે Samsung લોન્ચ કરશે નવો Galaxy smartphone\nદક્ષિણ કોરિયાની ટેક્નોલોજી દિગ્ગજ સેમસંગે સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તે 11 ફેબ્રુઆરી 2020ના રોજ પોતાના નવા ગેલેક્સી સ્માર્ટફોનને લોન્ચ કરશે. કંપનીએ જણાવ્યું છે કે તે સેન ફ્રાંસિસ્કોમાં 11 ફેબ્રુઆરી, 2020ના રોજ સવારે 11 વાગે લોન્ચ ઇવેન્ટનું આયોજન કરશે.\nમિડલ ઇસ્ટના ટેન્શનથી ગભરાયું શેર બજાર, સેન્સેક્સ 787 પોઇન્ટ ઘટીને 40,676 પર થયો બંધ\nમિડલ ઇસ્ટમાં ટેન્શનના લીધે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારોની સાથે જ ઘરેલૂ શેર બજારોમાં પણ ગભરાહટનો માહોલ જોવા મળ્યો. 30 શેરોવાળા મુંબઇ સ્ટોક એક્સચેંજનો સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ સોમવારે 787.98 પોઇન્ટ તૂટીને 40,676.63 પર બંધ થયો. તો બીજી તરફ 50 શેરોવાળા નેશનલ સ્ટોક એક્સચેંજનો ઇન્ડેક્સ નિફ્ટી 233.60 પોઇન્ટ તૂટીને 11,993.05 પોઇન્ટ પર બંધ થયો હતો\nગૂડ ન્યૂઝ : ડુંગળીના ભાવ નીચે લાવવા સરકારે ઉઠાવ્યા આ પગલાં, જાણો\nONION PRICE: ડુંગળીના ભાવ (Onion Prices) ગૃહિણીઓને રડાવી રહ્યા છે. ડુંગળી ડોલર કરતાં મોંઘી બની છે અને ભાવ આસમાને જઇ રહ્યા છે. આ સંજોગોમાં ભાવ ઓછા કરવા માટે સરકારે અસરકારક પગલાં ઉઠાવ્યા છે. એક સપ્તાહમાં ભાવ ઘટવાની આશા છે. સરકારે ડુંગળીની આયાત માટે ઘણા દેશો પાસે ડિમાન્ડ કરી છે. જેની આવક શરૂ થતાં જ ડુંગળીના ભાવમાં ઘટાડો આવશે એવી સંભાવના છે.\n60% ડિસ્કાઉન્ટ આપશે YONO શોપિંગ ફેસ્ટિવલ, તારીખ યાદ કરીને નોંધી લેજો\nઓનલાઈન શોપિંગના શોખીનો માટે શોપિંગ (Online Shopping) કરવાની મોટી તક મળી રહી છે. ભારતીય સ્ટેટ બેંકે (SBI) પોતાના ડિજીટલ એપ YONO પર શોપિંગ ફેસ્ટિવલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. YONO પર શોપિંગ ફેસ્ટિવલની આ બીજી એડિશન આવવાની છે. આ શોપિંગ ફેસ્ટિવલ 10 ડિસેમ્બરથી શરૂ થઈને 14 ડિસેમ્બર સુધી ચાલશે. 5 ડિસેમ્બર સુધી ચાલનારા આ ઓનલાઈન સેલમાં તમામ આઈટમ્સ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.\nJBL ઓડિયો સાથે Nokia સ્માર્ટ TV લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ\nNokia સ્માર્ટ TVને ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ સ્માર્ટ ટીવીને Nokia જોડે બ્રાંડ લાઇસન્સ સાથે ફ્લિપકાર્ટે બનાવ્યો છે. આ Nokia બ્રાંડવાળું પહેલું સ્માર્ટ ટીવી છે. તેમાં 55-ઇંચ 4K UHD સ્ક્રીન આપવામાં આવી છે. સાથે જ તેમાં એંડ્રોઇડ 9.0 TV ઓપરેટિંગ સિસ્ટમ અને JBL ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટે ઓડિયો ક્વોલિટીને ખાસ હાઇલાઇટ કરી છે.\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/28-11-2020/140995", "date_download": "2021-06-15T00:28:33Z", "digest": "sha1:AXUWG4JKHMCANY6SZQQGTGJGQLH3EF5R", "length": 19375, "nlines": 132, "source_domain": "akilanews.com", "title": "જામનગર રોડ વિનાયક વાટીકામાં રામદેવ ડાંગરના ઘરમાંથી ૮ જીવતા કાર્ટીસ અને દારૂની બોટલ મળ્યા", "raw_content": "\nજામનગર રોડ વિનાયક વાટીકામાં રામદેવ ડાંગરના ઘરમાંથી ૮ જીવતા કાર્ટીસ અને દારૂની બોટલ મળ્યા\nઘરમાં હથીયાર હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડ્યોઃ રામદેવ હાજર ન મળ્યોઃબે ગુના નોં��ાયા : અગાઉ રામદેવની નાના-મોટા ૧૪ ગુનામાં સંડોવણી\nરાજકોટ તા. ૨૮: જામનગર રોડ પર વિનાયક વાટીકા-૧માં રહેતાં અને એક સમયે બલી ડાંગરના સાથીદાર રહી ચુકેલા રામદેવ લક્ષમણભાઇ ડાંગરના ઘરમાં ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચની ટીમે મોડી રાતે એકાદ વાગ્યે દરોડો પાડતાં રામદેવ મળી આવ્યો નહોતો. પણ તલાશી લેતાં ઘરમાંથી ૮ જીવતા કાર્ટીસ અને દારૂની બોટલો મળતાં બે અલગ-અલગ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.\nક્રાઇમ બ્રાંચની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે જયપાલસિંહ ઝાલા, યોગીરાજસિંહ જાડેજા અને દિપકભાઇ ડાંગરનેમાહિતી મળી હતી કે વિનાયક વાટીકામાં રહેતાં રામદેવ ડાંગરના ઘરમાં હથીયાર છે. આ માહિતીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પરંતુ રામદેવ ઘરમાં હાજર નહોતો. પોલીસે તલાશી લેતાં ૮ જીવતા કાર્ટીસ અને એન્ટીકવીટી બ્લુની ૨ લિટરની વ્હીસ્કીની બોટલમાં આશરે ૪૦૦ મીલી દારૂ તથા જોની વોકર ગોલ્ડ લેબલ રિઝર્વ બ્રાન્ડની ૧ લિટર વ્હીસ્કીની રૂ. ૨૫૦૦ની બોટલ મળતાં બે અલગ-અલગ ગુના નોંધી રામદેવની શોધખોળ હાથ ધરવામાં આવી છે.\nપોલીસના કહેવા મુજબ રામદેવ ડાંગર વિરૂધ્ધ અગાઉ ગાંધીગ્રામમાં ૩૨૬, રાયોટ, પ્ર.નગરમાં ૩૨૪, બી-ડિવીઝનમાં દારૂના બે તથા મારામારી-રાયોટ આર્મ્સ એકટના બે મળી ચાર ગુના, બી-ડિવીઝનમાં અન્ય એક હત્યાની કોશિષનો ગુનો, ડીસીબીમાં બોગસ દસ્તાવેજો ઉભા કરવા, આર્મ્સ એકટ, થોરાળામાં હત્યાની કોશિષ, એ-ડિવીઝનમાં ૩૮૫, ૩૮૭, માલવીયાનગરમાં રાયોટ, આર્મ્સ એકટ, પ્ર.નગરમાં અકસ્માતનો, લોધીકામાં રાયોટ-કાવત્રુ સહિતની કલમો હેઠળ કુલ ૧૪ ગુના નોંધાઇ ચુકયા છે. આ શખ્સ ગુના કરવાની ટેવ વાળો હોઇ કોઇ નિર્દોષ નાગરિક ભોગ બન્યા હોય તો લાગતા વળગતા પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવો.\nપોલીસ સુત્રોના કહેવા મુજબ રામદેવ બલી ડાંગરનો સાથીદાર રહી ચુકયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, ધીરેનભાઇ માલકીયા, ભગીરથસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, યોગીરાજસિંહ જાડેજા, ભુમિકાબેન ઠાકર સહિતે આ કામગીરી કરી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મો���લી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nદેશમાં કોરોનાથી રિકવર થનારની સંખ્યા 88 લાખને પાર પહોંચી : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 41,465 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,92,689 થયો :એક્ટીવ કેસ 4, 52, 960 થયા: વધુ 41,974 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,00,860 રિકવર થયા :વધુ 482 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,720 થયો access_time 12:04 am IST\nજામનગરની જાણીતી હોટલ રોયલ સ્ટેના માલિક નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન access_time 10:29 pm IST\nદેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST\nમુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ શુવેન્દુ અધિકારીએ મંત્રીપદ છોડ્યું access_time 12:00 am IST\nઅમેરિકામાં વિમાનમાં કોરોના વેક્સિનની ડિલિવરી શરૂ થઈ access_time 7:20 pm IST\nસ્થાનિક હેલ્મેટના વેચાણ અને ઉત્પાદનને ગુન્હો બનશે :દંડ અને સજાની જોગવાઈ access_time 10:04 am IST\nકુવાડવા રોડ પારૂલ બગીચામાં પનીર-લસણના ધંધાર્થી રોહન પર આકાશ ઉર્ફ મરચાનો હુમલો access_time 11:44 am IST\nઅહેમદભાઈ સાથેના યાદગાર સંસ્મરણો access_time 3:21 pm IST\nસ્પાના રૂ. ૭૦૦ અને શરીર સંબંધ બાંધવાના રૂ. ૧૬૦૦ વસુલાતા'તાઃ કોડવર્ડ હતો 'ફૂલ મસાજ' access_time 1:24 pm IST\nખંભાળીયામાં સગીર ઉપર ગુડુ હરદાસાણીનંુ દુષ્કર્મઃ ૩ દિ'માં બીજો બનાવ access_time 1:04 pm IST\nપોરબંદરના વિકાસમાં અહેમદભાઇ પટેલનું અનેરૂ યોગદાન લોકો ભૂલી શકશે નહીં access_time 12:59 pm IST\nતુવેરના વાવેતર વચ્ચે જુગાર રમતા ૮ ઝડપાયા access_time 11:51 am IST\nવડોદરાના ન્યુ વીઆઈપી રોડ નજીક વુડાના મકાનમાં આધેડની હત્યા કરનાર ત્રણ આરોપીને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા access_time 5:12 pm IST\nસવા વર્ષની દીકરીને ઝેર આપ્યા બાદ માતાએ પણ આપઘાત કર્યો access_time 8:55 pm IST\nરાજ્યમાં કોરોના ગાંડોતૂર ::નવા 1598 કેસ નોંધાયા ::વધુ 15 લોકોના મોત :વધુ 1523 દર્દીઓ સાજા થતા કુલ 1,87,969 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,,06,714 થયો :મૃત્યુઆંક 3953 access_time 7:25 pm IST\nપાકિસ્તાનમાં નિકાહ પછી વરરાજાને સાસુમાએ AK-47 આપી ગીફટ access_time 9:48 am IST\nઓએમજી.....ધીરે ધીરે માસ્ક બની રહ્યું છે હવે લોકો માટે ઘરેણું:એક તુર્કીશ કારીગરે સોના ચાંદીના માસ્ક બનાવવાનું શરૂ કર્યું access_time 5:50 pm IST\nએટલાંટાના જ્યોર્જિયા માછલીઘરની સૌથી મોટી માદા વ્હેલ શાર્કનું મૃત્યુ access_time 5:52 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nદુબઇમાં યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટની ટ્રોફીનું અનાવરણ access_time 10:41 am IST\nપાકિસ્તાનના નનકાના સાહેબ ખાતે ગુરુ નાનકદેવની 551 મી જન્મ જયંતિ ઉજવવાનો થનગનાટ શરૂ : 30 નવેમ્બરથી શરૂ થનારી ઉજવણીમાં ભાગ લેવા ભારતથી 600 શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન પહોંચ્યા : વાઘા બોર્ડર ઉપર સ્વાગત કરાયું : પાકિસ્તાનમાં 10 દિવસ રોકાશે access_time 2:09 pm IST\nઆતંકવાદી સાજીદ મીર વિષે માહિતી આપો અને 50 લાખ ડોલર લઇ જાવ : મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના રોજ થયેલા આતંકવાદી હુમલા માટે દોષિત : આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ સાજીદ અમેરિકાની સરકારના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હોવાથી ઇનામ જાહેર કર્યું : પાકિસ્તાનના લાહોરમાં હોવાની શંકા access_time 7:10 pm IST\nઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં પરાજય બાદ સિડની ��રવા નીકળ્યાં ભારતીય ક્રિકેટર access_time 2:01 pm IST\nઓસ્ટ્રેલિયા તરફથી વનડેમાં સૌથી ઝડપી 5000 રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો ફિંચ access_time 4:49 pm IST\nરવિન્દ્ર જાડેજા પર ફરી સંજય માંજરેકરે નિશાન સાધ્યું : કહ્યુ વન ડે ક્રિકેટમાં નથી કરતો ડિઝર્વ\nસ્વ. કવિ હરિવંશ રાય બચ્ચનની 113 મી જન્મજયંતિ: પિતાને યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચન access_time 4:45 pm IST\nહવે સની દેઓલ બનાવશે ફિલ્મ:,દીકરો કરણ અને ભાઈ બોબી દેઓલ હશે મુખ્ય ભૂમિકામાં access_time 11:30 am IST\nટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણે બદલ્યું નામ : જાણો શું છે કારણ access_time 4:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/auto/comparision-splendor-pro-classic-vs-cb-twister-vs-centuro-vs-022349.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:21:43Z", "digest": "sha1:X6WFI4FCRUWL6LLDR54A4QM2NR57AA7F", "length": 15829, "nlines": 201, "source_domain": "gujarati.oneindia.com", "title": "હીરો સ્પ્લેન્ડર પ્રો ક્લાસિકની આ બાઇક સાથે થશે ટક્કર | Comparision of Splendor Pro Classic vs CB Twister vs Centuro vs Discover 110 - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nદિલ્હી સરકારે 2 મહિના ફ્રી રાશન આપવાની કરી જાહેરાત, ઓટો-ટેક્સી ડ્રાઇવરને મળશે 5-5 હજાર રૂપિયા\nહવે ઘરે જ મળશે બાઈક સર્વિસની સુવિધા, જાણો કેવી રીતે\nમુકેશ અંબાણી રોલ્સ-રૉયસ ક્લિનન ખરીદનાર પહેલા ભારતીય, જાણો 6.95 કરોડની કારમાં શું ખાસ છે\nઓટો વીમા, આરોગ્ય વીમા અંગે સરકારની મોટી જાહેરાત, રિન્યું કરવાની તારીખમાં વધારો\nભારત પર આર્થિક મંદીના વાદળો વિશે જાણો શું કહે છે એક્સપર્ટ્સ\nઓડિશા: 26 હજારમાં ખરીદી ઓટો રિક્ષા, પોલીસે 47000 નું ચાલાણ કાપ્યું\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nહીરો સ્પ્લેન્ડર પ્રો ક્લાસિકની આ બાઇક સાથે થશે ટક્કર\nભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની ટોચની ટૂ વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ દ્વારા તેના બે મોડલ્સને લોન્ચ કરવામાં આવ્યા છે. આ મોડલ્સને ખાસ તહેવારના સમયમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેથી કંપનીના વેચાણમાં ફાયદો થઇ શકે. કંપનીએ પોતાની જાણીતી બ્રાન્ડ સ્પ્લેન્ડરની નવી બાઇક સ્પ્લેન્ડર પ્રો ક્લાસિક 100 સીસીને કાફે રેસર સ્ટાઇલિંગમાં લોન્ચ કરી છે. જેની એક્સશોરૂમ દિલ્હીની કિંમત 48,650 રૂપિયા છે, જ્યારે બીજી ઓફરોડ બાઇક પેશન પ્રો ટીઆર 100 સીસીને એક્સ શોરૂમ દિલ્હીની કિંમત 51,550 રૂપિયામાં લોન્ચ કરી છે.\nવાત સ્પ્લેન્ડર પ્રો ક્લાસિકની કરવામાં આવે તો તેની ડિઝાઇન આપણને રોયલ એન્ફિલ્ડની બાઇક કાફે રેસરની યાદ અપાવી દે છે. પ્રો ક્લાસિક એ લોકો માટે શ્રેષ્ઠ કહીં શકાય જેઓ એકલા મુસાફરી કરતા હોય, કારણ કે આ એક સિંગલ સિટર બાઇક છે અને તેને લઇને બજારમાં તેની સાથે આ સેગ્મેન્ટમાં સ્પર્ધા કરી શકે તેવી કોઇ બાઇક નથી અથવા તો આ બાઇકની અન્ય કોઇ સાથે સ્પર્ધા નથી તેમ કહીં શકાય. તેમ છતાં મહિન્દ્રાની સેન્ટ્યુરો, હોન્ડાની સીબી ટ્વિસ્ટર અને બજાજ ડિસ્કવર 100એમ એવી બાઇક છે, જે 100 સીસીની રેન્જમાં આ બાઇકને ટક્કર આપી શકે છે. તો ચાલો તસવીરો થકી ઉક્ત ચારેય બાઇકની તુલનાત્મક માહિતી મેળવીએ, જેમાં તેમનું એન્જીન, ફીચર્સ, કિંમત અને એવરેજ અંગે માહિતી આપવામાં આવી છે.\nસ્પ્લેન્ડર પ્રો ક્લાસિકની કિંમતઃ- 48,650 રૂપિયા\nહોન્ડા સીબી ટ્વિસ્ટરની કિંમતઃ- 47,857 રૂપિયા\nમહિન્દ્રા સેન્ટ્યુરોની કિંમતઃ- 45,000 રૂપિયા\nડિસ્કવર 100એમની કિંમતઃ- 46,936 રૂપિયા\nએન્જીન સ્પેસિફિકેશનઃ સ્પ્લેન્ડર પ્રો ક્લાસિક\nએન્જીનઃ- 97.20 સીસી, એર કૂલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર ઓએચસી એન્જીન\nએન્જીન સ્પેસિફિકેશનઃ હોન્ડા સીબી ટ્વિસ્ટર\nએન્જીનઃ-109 સીસી, સિંગલ સિલિન્ડર, ફોર સ્ટ્રોક, એસઆઇ એન્જીન\nએન્જીન સ્પેસિફિકેશનઃ મહિન્દ્રા સેન્ટ્યુરો\nએન્જીનઃ- 106.70 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, એર કૂલ્ડ, એમસીઆઇ-5 એન્જીન\nએન્જીન સ્પેસિફિકેશનઃ ડિસ્કવર 100એમ\nએન્જીનઃ- 102 સીસી, ડીટીએસઆઇ 4 વાલ્વ એન્જીન\nફીચર્સ અંગે સરખામણીઃ- સ્પ્લેન્ડર પ્રો ક્લાસિક\nએનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, ફ્યુઅલ ગેજ\nફીચર્સ અંગે સરખામણીઃ-હોન્ડા સીબી ટ્વિસ્ટર\nએનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, લો ઓઇલઇન્ડીકેટર, લો બેટરી ઇન્ડીકેટર, ફ્યુઅલ ગેજ\nફીચર્સ અંગે સરખામણીઃ-મહિન્દ્ર�� સેન્ટ્યુરો\nએનાલોગ સ્પીડોમીટર, ટેકોમીટર ટાઇપ, એનાલોગ ટ્રિપોમીટર ટાઇપ, ફ્યુઅલ ગેજ\nફીચર્સ અંગે સરખામણીઃ-ડિસ્કવર 100એમ\nએનાલોગ સ્પીડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડીકેટર, લો બેટરી ઇન્ડીકેટર, ફ્યુઅલ ગેજ\nસ્પ્લેન્ડર પ્રો ક્લાસિકની એવરેજઃ- 55-65 કિ.મી પ્રતિ લિટર\nહોન્ડા સીબી ટ્વિસ્ટરની એવરેજઃ- 70 કિ.મી પ્રતિ લિટર\nમહિન્દ્રા સેન્ટ્યુરોની એવરેજઃ- 85 કિ.મી પ્રતિ લિટર\nડિસ્કવર 100એમની એવરેજઃ- 84 કિ.મી પ્રતિ લિટર\nઓટો ઉદ્યોગમાં મંદીનો દોર, 2 લાખ નોકરીઓને અસર\nભારતીય ઓટો સેક્ટર ખરાબ તબક્કા, 4 મહિનામાં 3.5 લાખ નોકરીઓ ગઈ\nહાઈવે પર જતા સમયે હોય છે આ 7 ખતરા, તમે પણ હશો અજાણ\nમહિલાઓને ગાડી ખરાબ થવા પર આ સુવિધાઓ મળશે\nજાણો કયા કલરની કાર ભારતીયોમાં સુધી વધુ લોકપ્રિય છે\nભારતમાં લોન્ચ થઈ લેન્ડ રોવરની સ્પોર્ટ એસયૂવી, જાણો ફિચર\nટોયોટા ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક કાર\nરોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર & કોન્ટિનેન્ટલ 650નું બુકિંગ થઈ શરૂ\nઓકિનાવાનો પ્રેજ ઇ-સ્કૂટર લોન્ચ, 1 રૂપિયામાં 10 કિ.મી\nFlying Taxi : ઉબેર ટેક્સી હવેે લાવશે ઉડતી ટેક્સી, જાણો વધુ\nHighway પર અકસ્માત થતો રોકવા ફોલો કરો આ ટિપ્સ\n મારૂતિ સુઝુકીએ લોન્ચ કર્યું અલ્ટો 800નું ફેસ્ટિવ એડિશન\nauto automobile autogadget bike hero honda mahindra photos ઓટો ઓટોમોબાઇલ ઓટોગેજેટ બાઇક હીરો હોન્ડા મહિન્દ્રા તસવીરો\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/palanpur/news/complaint-against-four-persons-who-attacked-simlagate-in-palanpur-out-of-hatred-128571166.html", "date_download": "2021-06-15T01:55:25Z", "digest": "sha1:5GFKETJV42EYRLDAYYUNWK7PLSVS6PPI", "length": 3878, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Complaint against four persons who attacked Simlagate in Palanpur out of hatred | પાલનપુરના સિમલાગેટમાં અદાવત રાખી હુમલો કરનારા ચાર શખ્સ સામે ફરિયાદ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nહુમલો:પાલનપુરના સિમલાગેટમાં અદાવત રાખી હુમલો કરનારા ચાર શખ્સ સામે ફરિયાદ\nધોકા- લાકડીઓથી હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી\nપાલનપુર સિમલાગેટ વિસ્તારમાં રવિવારે સાંજે અદાવત રાખી હુમલો કરનારા ચાર શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.\nપાલનપુરના સિમલાગેટ વિસ્તારમાં લસણની દુકાન ધરાવતાં મુકેશભાઇ નીનાભાઇ પટણી રવિવારે સાંજે દુકાન વધાવી રહ્યા હતા. ત્યારે તેમના ભત્રીજા કૃણાલભાઇ અને નિલેશભાઇએ કહ્યુ હતુ કે, મેહુલ જયંતિભાઇ પટણી આપણી દુકાને આવી જુની અદાવતમાં અપશબ્દો બોલતો હતો. આથી મુકેશભાઇ આ મેહુલના કાકા પુનમભાઇની લારીએ સમજાવવા ગયા હતા. તે વખતે પુનમભાઇ શાંતિભાઇ પટણી, મેહુલ જયંતિભાઇ પટણી, કલ્પેશ જયંતિભાઇ પટણી અને જીગર જયંતિભાઇ પટણી ઉશ્કેરાઇ જઇ છત્રીની પાઇપ, ધોકા અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં મુકેશભાઇ, કનુભાઇ વિરચંદભાઇ, કૃણાલ અને સંજયભાઇને ઇજાઓ થવા પામી હતી. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મુકેશભાઇ નીનાભાઇ પટણીએ ફરિયાદ નોંધાવી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2296", "date_download": "2021-06-15T00:02:25Z", "digest": "sha1:WVL3RFH2G27FKHUSKGYYRX2IFGF4SP7T", "length": 14338, "nlines": 211, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: કાવ્યસંચય – સંકલિત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nAugust 17th, 2008 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 28 પ્રતિભાવો »\n[અ] બે અછાંદસ કાવ્યો – પ્રીતમ લખલાણી\n[રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા માટે શ્રી પ્રીતમભાઈનો (ન્યુયોર્ક, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +1 585-334-0310 પર સંપર્ક કરી શકો છો.]\nએકાદ ખુલ્લી બારી નજરમાં ચઢી જાય\nટહુકતું બેઠું હોય તો \nહોંશે હોંશે પૂછી જોઉં,\nઆ રૂપાળા બંગલા વચ્ચે\nમારું ઘર ક્યાં હશે \nબરાબર એ જ વખતે\nલચી પડેલ આંબા પર\n[બ] બે કાવ્યો – અશોક દક્ષિણી\n[રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા માટે શ્રી અશોકભાઈનો (અબુધાબી, યુ.એ.ઈ.) ખૂબ ખૂબ આભાર. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો હોવાથી ગુજરાતી કાવ્ય લખવાનો આ તેમનો પ્રથમ પ્રયત્ન છે. આપ તેમનો આ સરનામે dax_ashu@yahoo.com સંપર્ક કરી શકો છો.]\nદીકરી છે ઘરમાં સહુની સખી\nવાત એ રાખજો તમે જરૂર લખી\nકદાચ હોય પોતે એ આંતરમુખી\nપણ જોવા ઈચ્છે એ ઘરના સહુને સુખી \nઘરમાં જો ન હોય દીકરી\nતો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી\nકરે ભલે એ સહુની મશ્કરી\nપણ જાણશો એને ના તમે નિફિક્રી \nકોણે કહ્યું દીકરી છે પારકી થાપણ\nએ તો છે આખા કુટુંબનું ઢાકણ\nપ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ\nએટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાપણ \nદીકરી તો છે મમતા નો ભંડાર\nએનાથી રહે પ્રફુલ્લિત ઘર સંસાર\nમાતા-પિતા ને માટે એ મીઠો કંસાર\nછતાં કેમ દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર \nકહેવી છે તને ઘણી બધી વાત\nગણી રહ્યો છું હું દિવસ અને રાત\nસમય ને હું આપી માત\nક્યારે વિતાવીશ તારી સાથે પ્રભાત \nસારી પેઠે ખબર છે મને\nઆખર મળીશ જ્યારે તને\nસમય રહેશે નહીં મારી કને\nઅફસોસ રહેશે ફક્ત તને-મને \nછતાં મનડું એ પલ ઝંખે છે\nતારી જુદાઈ મને બહુ ડંખે છે\nહાલ તો તારી યાદ જ મારી સંગે છે\nતારો જ ખ્યાલ મારા એકએક અંગે છે \nકે રહિએ આપણે જુદા\nભલે હું તારા પર ફિદા\nહાલ તો તને ફક્ત અલવિદા \n« Previous સ્મિતનું સરવર – વર્ષા તન્ના\nતું પીજે વળી પાજે…. – અરુણા જાડેજા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશૂન્ય સરવાળો – જય શાહ\n. હા, હું કદાચ ન’તો ઊભો એ કતારોમાં, જ્યાં ખુદા નસીબ વહેંચતા’તા હજારોમાં. સમજી લીધો આવરા જો તારી ગલીમાં હું ભટકતો, તને કદી પ્રેમ ન દેખાયો મારી લટારોમાં. રાત ગમે છે મને કે હોય છે હસીન સપનાથી ભરેલી, બાકી તો ઉદાસી જ આવી છે હંમેશા સવારોમાં. કહેતી હોય તો જીવ આપી દઉં, મારો પ્રેમ સાબિત કરવા, પણ પછી શું તું મને શોધીશ બધી મઝારોમાં કોઈ આવે તો આંસુ ... [વાંચો...]\n – સેમિલ શાહ ‘સ્પંદન’\nદૂરદૂર થી આવતો, બારીના પડદાની આરપાર થતો, કાપતો કપાતો, ચમકતો ઝળહળતો, ગરમ ચા ની વરાળમા ઉડતો, બ્રેડ ઉપર બટર સાથે સ્પ્રેડ થતો, ક્યાંક ટિફીનમાં લંચ જોડે બંધ થતો, પૂજાની થાળીમાં કંકુ ચોખા સાથે ભળતો, મંદિરમાં કોઈકની આંગળી પકડી પગથિયાં ચડતો અને, પાછો આવતા કોઈકના કટોરામાં પડી અવાજ કરતો, ટ્રાફિક વગરના ચાર રસ્તાના બંધ સિગ્નલ પર ઉભો રહેતો, સાંકડી ગલીઓમાં દોડાદોડ કરતો, બગીચામાં કસરત કરતો, કોઈકની સાથે રજાઈમાં છુપાઈને ઊંઘતો, ફુલની પાંખડીઓના ટેરવે ઝાકળના બિંદુમાં ... [વાંચો...]\nચોકની વચ્ચે ઊભી કરેલી શૂળી પર ચઢી હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ધગધગતા અંગારાને હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ધગધગતા અંગારાને હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ચણોઠીઓ ફૂંકી ફૂંકીને તાપણું કરી તાપવાની ધીરજ છે ચણોઠીઓ ફૂંકી ફૂંકીને તાપણું કરી તાપવાની ધીરજ છે ઊભી દીવાલમાંથી આરપાર નીકળી જવાની હિકમત છે ઊભી દીવાલમાંથી આરપાર નીકળી જવાની હિકમત છે કરોળિયાના જાળામાં આખા બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ છે કરોળિયાના જાળામાં આખા બ્રહ્માંડને તરફડતું જોવાની આંખ ��ે હોય તો તું કવિતા કરી શકે – કદાચ.\n28 પ્રતિભાવો : કાવ્યસંચય – સંકલિત\nનિર્લેપ ભટ્ટ - દોહા says:\nફર્ક – કાવ્ય બહુ ચોટદાર છે.\nસચોટ. ઇશુ અને વૃક્ષમા શો કરક\nએમ લાગે છે કે હુ માણસ જ સુધર્યો નથી (હા, મૉર્ડન – એટલે કે બીજાનુ આંધળુ અનુકરણ કર્યુ. પણ માણસ કરતા પણ નીચે ઉતરી ગયો)\nખૂબ જ સરસ રચનાઓ.\nશ્રી પ્રીતમભાઈ, “ફર્ક” કાવ્ય ખૂબ ગમ્યુ. કેટલી નિખાલસતા\nઆભાર માટે શ્બ્દ નથિ મલતા…..\nખુબ જ સરસ કાવ્યરચના…. ફર્ક અને દીકરી તો ખાસ…..\nમારા બન્ને કવ્યો ના વિમોચન & સરાહ્નના માટે ખુબ ખુબ આભાર્\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/the-railways-delivered-about-6260-tons-of-oxygen-to-the-states/", "date_download": "2021-06-14T23:57:42Z", "digest": "sha1:WS3CMGYC6V7QXQ7DMVIBCTUN5SWJNSOS", "length": 9701, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "રેલવેએ આશરે 6260 ટન ઓક્સિજન રાજ્યોમાં પહોંચાડ્યો | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News National રેલવેએ આશરે 6260 ટન ઓક્સિજન રાજ્યોમાં પહોંચાડ્યો\nરેલવેએ આશરે 6260 ટન ઓક્સિજન રાજ્યોમાં પહોંચાડ્યો\nનવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં વધારો થતાં વિવિધ રાજ્યોમાં હોસ્પિટલોમાં ઊભી થયેલી ઓક્સિજનની અછતને પગલે ભારતીય રેલવેએ અત્યાર સુધી 100 ઓક્સિજન એક્સપ્રેસની યાત્રા પૂરી કરી છે. ભારતીય રેલવેનો પ્રયાસ છે કે રાજ્યોને LMO (લિક્વિડ મેડિકલ ઓક્સિજન)ને ઓછામાં ઓછા સમયમાં પહોંચાડી શકાય. રેલવેએ 19 એપ્રિલથી અત્યાર સુધીમ��ં 396 ટેન્કર્સમાં આશરે 6260 ટન LMO પહોંચાડવામાં આવ્યો છે, એમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.\nઅત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 407 ટન ઓક્સિજન, ઉત્તર પ્રદેશમાં આશરે 1680 ટન, મધ્ય પ્રદેશને 360 ટન, હરિયાણાને 939 તેલંગાણાને 123 ટન, રાજસ્થાનને 40 ટન કર્ણાટકને 120 ટન અને દિલ્હીને 2404 ટન કરતાં વધુ ઓક્સિજન પૂરો પહોંચાડવામાં આવ્યો છે.\nઝારખંડના ટાટાનગરથી 120 ટન જીવનરક્ષક ગેસ સાથે પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ઉત્તરાખંડ પહોંચી હતી અને ઓડિશાના અંગુલથી 50 ટન કરતાં વધુ ઓક્સિજનની ટ્રેન મંગળવારે પુણે પહોંચી હતી, એમ નિવેદન જણાવે છે. આ જ રીતે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન બુધવારથી શરૂ થાય એવી વકી છે, એમ નિવેદન જણાવે છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleહમાસે ઇઝરાયલ પર આશરે 300 રોકેટ ફેંક્યા\nNext article‘તારક મહેતા…’ના ભૂતપૂર્વ ટપૂ ભવ્યના પિતાનું નિધન\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://okebiz.16mb.com/tag/surti-khabarilal.html", "date_download": "2021-06-14T23:39:36Z", "digest": "sha1:URNYMH6NJPJCT5CVU2DCBPVSRQDARGQY", "length": 4064, "nlines": 87, "source_domain": "okebiz.16mb.com", "title": "Video Surti Khabarilal MP3 3GP MP4 HD - Okebiz Video Search", "raw_content": "\nપ્લાસ્ટિકનું આધાર કાર્ડ ઓર્ડર કર્યો કે નહિ \nપાલનપુરનો વ્યક્તિ બન્યો મેગ્નેટ મેન, ચાર દિવસથી શરીર પર ચોંટવા લાગી લોખંડ અને સ્ટીલની વસ્તુઓ\nમુંબઈની ડો. તૃપ્તિ ��િલ્દાની અશ્રુભીની આંખે ભાવુક અપીલ\nરાજયમાં નોંધાયેલ નવા કેસોની વિગત. 30 April 2020\nકેન્દ્રીય મંત્રીઓ સુધી પહોંચી કોસ્ટ કટિંગ, ઓવરટાઈમ ભથ્થા સહિતના ખર્ચમાં અંકુશ મુકવા આદેશ\nવેરા બીલમાં નામ જાતે ચેન્જ કરાવવા માટૅ શું કરશો \nવૈકસીનેશન માટેના સ્લોટ ક્યારે ઓપન થાય છે એ જાણવા માંગો છો \nત્રણ જેટલા એજ્યુકેશન બોર્ડે વિધાર્થી માટે લીધા મહ્ત્વના નિર્ણયો.જાણો ક્યા ક્યા \nસુરતમાં MD ડ્રગ ઝડપાવાનો મામલો.સુરત ક્રાઇમ બ્રાન્ચની પ્રેસ કોનફરન્સ.\nઅમદાવાદની કાયદો વ્યવસ્થા અંગે માહિતી આપતાં અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી.\nArvalli : મેઘરજ ગોડાઉનમાં ગોકળ ગતિએ ઘઉંની ખરીદી | Gstv Gujarati News\nVadodara : દુષિત પાણી મુદ્દે ઉગ્ર રજુઆત, મૃતકને વળતર ચૂકવવા ઉગ્ર રજુઆત\nAhmedabad : ટુર એન્ડ ટ્રાવેલ્સ ધંધાના માલિકોને પડતા પર પાટું | Gstv Gujarati News\nBharuch ના નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણની Congress ની માંગ | Gstv Gujarati News\nVapi GIDC એસો. ની ચૂંટણીમાં પ્રમુખ બદલાયા | Gstv Gujarati News\nઅહો આશ્ચર્યમ: બનાસકાંઠાના આ ભાઈમાં અચાનક આવી ગઈ ચુંબકીય શક્તિ, પાલનપુર સિવિલ સર્જને વ્યક્ત કર્યો મત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/commodities-trading/how-are-futures-prices-determined-gujarati", "date_download": "2021-06-15T01:29:49Z", "digest": "sha1:GHZ7LOJ4WXV22IPINYCRWQKQWDXSRVNA", "length": 31420, "nlines": 637, "source_domain": "www.angelbroking.com", "title": "ફ્યૂચર્સની કિમતો કેવી ઇરતે નિર્ધારિત કરવામાં આવે છે - Angel Broking", "raw_content": "\nફ્યૂચર્સની કિમતો કેવી ઇરતે નિર્ધારિત કરવામાં આવે છે\nફ્યૂચર્સની કિમતો કેવી ઇરતે નિર્ધારિત કરવામાં આવે છે\nનાણાંકીય રોકાણની દુનિયા વિવિધતાસભર છે. તે રોકાણકાર, હેજર, ટ્રેડર અથવા વિશ્લેષક જેવા વિવિધ હિસ્સેદારોને તકો પ્રદાન કરે છે. જ્યારે કેટલીક સિક્યોરિટીઝ સ્ટૉકની ખરીદી અથવા વેચાણ જેટલી સરળ છે, ત્યારે ‘ફ્યુચર્સ‘ જેવી જેવા કેટલાક રોકાણ છે જે ‘ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ‘ તરીકે પણ ઓળખાય છે, જે વધુ જટિલ છે અને તેમાં ઘણી શોધખોળ/વિશ્લેષણ અને નોંધપાત્ર પ્રમાણમાં અનુમાનની જરૂર હોય છે. ચાલો ”ફ્યુચર્સ” નો અર્થ શું છે, તેના સાથે સંકળાયેલ મહત્વપૂર્ણ શરતો અને સ્ટૉકની ભવિષ્યની કિંમતની ગણતરી કેવી રીતે કરવી તે વિશે એક નજર નાંખીએ.\nફ્યુચર કોન્ટ્રાક્ટ શું છે\nસરળ શબ્દોમાં કહી તો , એક ફ્યુચર કોન્ટ્રાક્ટ એ ખરીદનાર અને વિક્રેતા વચ્ચેનો એક કાનૂની કરાર છે જ્યાં તેઓ વિશેષ કિંમત માટે પછી એક વસ્તુ, સુરક્ષા અથવા નાણાંકીય સાધન જેવા સંસાધન��ની લેવડ-દેવડ કરવાનું નક્કી કરે છે આ સમય, કિંમત અને સંસાધનોનો જથ્થો પક્ષો દ્વારા પૂર્વનિર્ધારિત કરવામાં આવે છે.\nઆનો અર્થ એ છે કે વિક્રેતાએ કરારની નિર્ધારિત કિંમત પર સંસાધન વેચવા આવશ્યક છે, અને કરારની સમાપ્તિની તારીખ પર સંપત્તિની બજાર કિંમતને ધ્યાનમાં લીધા વિના વિક્રેતાને તે જ કિંમત પર સંસાધન ખરીદવા અનિવાર્ય છે. ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ માનકીકૃત છે જેથી તેને ફ્યુચર્સ એક્સચેન્જ પર ટ્રેડ કરી શકાય. ભારતમાં, બોમ્બે સ્ટૉક એક્સચેન્જ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, નેશનલ સ્પૉટ એક્સચેન્જ, નેશનલ સ્ટૉક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા જેવા કેટલાક ફ્યુચર્સ એક્સચેન્જ છે. ફ્યુચર્સના કરારોનું નિયમન કરવામાં આવે છે અને કાઉન્ટરપાર્ટી જોખમથી મુક્ત હોય છે કારણ કે એક્સચેન્જ ક્લિયરિંગહાઉસ ગેરંટી આપે છે કે તેઓ કરારની જવાબદારીઓનું સન્માન કરશે.\nસામાન્ય રીતે, બજારના બે પ્રકારનાં ભાગીદારો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં કરાર કરે છે- સ્પેક્યુલેટર્સ અને હેજર્સ. એક સ્પેક્યુલેટર એક પોર્ટફોલિયો મેનેજર અથવા ટ્રેડર છે, જે કોઈ ચોક્કસ પ્રોડક્ટની કિંમતના ચળવળના આધારે તેમના દ્રષ્ટિકોણ પર આધારિત શરત બનાવે છે.\nહેજર એક ઉત્પાદક અથવા ખરીદદાર છે જે કોઈપણ બજારની અસ્થિરતા સામે પોતાને સુરક્ષિત કરવા માંગે છે. ચાલો વધુ સારી સમજણ માટે એક સામાન્ય ફ્યુચર્સ કોન્ટ્રાક્ટનું ચિત્રણ કરીએ.\nકંપની ABC ચીઝનું ઉત્પાદન કરે છે. તેના કામગીરીના ભાગ રૂપે, દૂધ એ આવશ્યક કાચા માલમાંથી એક છે જેની તેઓને જરૂર છે.\nબીજી બાજુ એક પશુધન ઉત્પાદક છે જેને સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેઓ પોતાનું દૂધ વેચી શકે છે. તેઓ દલાલ દ્વારા ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં પ્રવેશ કરે છે, કારણ કે ખરીદનાર અને વિક્રેતા જાણે છે કે તેઓને દૂધના ખરીદ અને વેચાણની જરૂર પડશે.\nબંને દૂધની કિંમત સાથે સંકળાયેલા બજારની અસ્થિરતાથી પોતાને સુરક્ષિત કરવા માંગે છે. જ્યારે કરાર સમાપ્ત થાય ત્યારે તેઓને ચુકવણી/પ્રાપ્ત કરવાની કિંમત બંને જાણે છે. આ રીતે, ખરીદદાર અને વિક્રેતા શામેલ પૈસાની ખાતરી રાખી શકે છે, અને તે અનુસાર તૈયાર કરી શકે છે.\nકરાર સમાપ્તિની તારીખ પર, જો દૂધની કિંમત ભવિષ્યના કરારમાં ઉલ્લેખિત કિંમત કરતાં વધુ હોય, તો પશુધન ઉત્પાદક રોકાણકાર લાભ મેળવે છે. તેના વિપરીત, જ્યારે ભવિષ્યના કરારમાં ઉલ્લેખિત કિંમત કરતાં દૂધની કિંમત ઓછી હોય ત્યારે ચીઝ ઉત્પાદક રો���ાણકારને નફો મળે છે\nઆ રીતે, પશુધન ઉત્પાદક અને ચીઝ ઉત્પાદક બંને રોકાણકાર અથવા સ્પેક્યુલેટરને જોખમો અને લાભ સ્થાનાંતરિત કરીને તેમના કાર્યને સુરક્ષિત કરે છે.\nફ્યુચર્સમાં ટ્રેડિંગ કરવા માંગતા કોઈપણ વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોમાંથી એક છે કે , “ભવિષ્યની કિંમતો કેવી રીતે નિર્ધારિત કરવામાં આવે છે” જો અમે કોઈ કંપનીને ધ્યાનમાં લઈએ, દાખલા તરીકે કંપની ABC, અમે તેના સ્ટૉકની ભવિષ્યની કિંમત કેવી રીતે નિર્ધારિત કરી શકીએ\nભવિષ્યની કિંમતની ગણતરી કરવા માટેના સૂત્ર પર પહોંચતા પહેલાં, આપણે અમુક ચોક્કસ શબ્દો સમજવાની જરૂર છે.સ્પૉટ-પ્રાઇસ એ સંસાધનનું વર્તમાન બજાર મૂલ્ય છે જે તત્કાલ ડિલિવરી મેળવવા માટે ખરીદનાર દ્વારા ચૂકવવામાં આવશે. કોમોડિટીની ભવિષ્યમાં ડિલિવરી કરવા માટે ખરીદનાર અને વિક્રેતા દ્વારા ભવિષ્યની કિંમત સાથે સહમત થાય છે. બે કિંમતો વચ્ચેનો તફાવત ‘બેસિસ’ અથવા ‘સ્પ્રેડ’ કહેવામાં આવે છે’. આ સ્પ્રેડ વ્યાજ દરો, ડિવિડન્ડની ઉપજ અથવા સમય સમાપ્ત થાય ત્યાં સુધી હોય છે.\nફ્યુચર્સ કોન્ટ્રાક્ટની કિંમત આંતરિક સંપત્તિની સ્થાન કિંમતના આધારે પહોંચી ગઈ છે, જે કરારની સમાપ્તિની તારીખ અને સમય સુધી સંચિત ડિવિડન્ડ માટે સમાયોજિત કરવામાં આવે છે.\nફ્યુચર્સની કિંમત માટે એક ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તે સ્પૉટ-કિંમત, રિસ્ક-મુક્ત રિટર્ન દર અને ડિવિડન્ડ્સને ધ્યાનમાં લે છે.\nભવિષ્યની કિંમતની ગણતરી કરવા માટેનો ફોર્મ્યુલા છે-\nફ્યુચર્સની કિંમત = સ્પૉટ કિંમત *(1+ આરએફ – ડી).\nઅહીં, ‘આરએફ’ નો અર્થ જોખમ-મુક્ત રિટર્નનો દર, અને ‘ડી‘નો અર્થ એ છે કે ડિવિડન્ટ્સ જે કંપની આપે છે.\nભારતમાં, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા જોખમ-મુક્ત દર આપે છે.\nફ્યુચર્સ ટ્રેડિંગના લાભ અને ગેરલાભ :\nકોઈપણ અન્ય સ્ટૉક માર્કેટ સંબંધિત રોકાણની જેમ જ , ફ્યુચર્સ ના વેપાર સાથે કેટલાક લાભ અને ગેરલાભ સંકળાયેલા છે.એક કંપની જે તેલ અથવા દૂધ જેવી કાચા માલ પર આધાર રાખે છે તે આ સંસાધનોની કિંમતની અસ્થિરતાથી પોતાને સુરક્ષિત કરી શકે છે.\nઉડ્ડયનકંપની અનુમાન કરી શકે છે કે ક્રૂડ ઓઇલની કિમતમાં 6 મહિનામાં નોંધપાત્ર વધારો થશે.\nતેથી, તેઓ એક વેપારી સાથે ભવિષ્યની કરાર દાખલ કરી શકે છે જેથી તેઓ હજુ પણ પૂર્વનિર્ધારિત, સ્વીકાર્ય કિંમત પર તેમનું તેલ મેળવી શકે છે. આ રીતે, તેઓ ઇંધણ માટે ઊંડાણપૂર્વક કિંમત ચૂકવવાના જોખમને ઘટા���ે છે. અન્ય ફાયદો એ છે કે રોકાણકારને આગળ કરારના સંપૂર્ણ મૂલ્યની ચુકવણી કરવી પડતી નથી. તેઓ બ્રોકરને કરાર મૂલ્યના સંમત માર્જિન અથવા ભાગની ચુકવણી કરી શકે છે.\nફ્યુચર્સ ટ્રેડિંગમાં જોખમો પણ છે; રોકાણકારો પ્રારંભિક માર્જિન રકમ કરતાં વધુ ગુમાવી શકે છે. અગાઉથી ઉડ્ડયન કંપની ઉદાહરણ લેવાથી, કરારની સમાપ્તિના સમયે તેલની કિંમત ઓછી હોય તો એવિએશન કંપની સસ્તી ઇંધણ ખરીદવાની તક ગુમાવી શકે છે.\nતેથી, એસ્ટ્યૂટ ઇન્વેસ્ટરને ફ્યુચર્સના ટ્રેડિંગ પર બેટ્સ હેજ કરતા પહેલાં ઍસ્ટ્યૂટ ઇન્વેસ્ટરને જાગરૂક, સમજદાર હોવું જોઈએ અને તેઓએ ગંભીરતાથી વિચારવાની જરૂર પડે છે.\nજો તમે જટિલતા પાર કરવા માંગો છો પરંતુ ફ્યુચર્સની આશાસ્પદ દુનિયા વધુ સરળતાથી કરાર કરવા માંગો છો, તો એક સારો બ્રોકર શોધો જે તમને એકાઉન્ટ ખોલવામાં મદદ કરશે અને તમને શક્ય તેટલી જાણકારીપૂર્વક રોકાણ કરવા માટે માર્ગદર્શન આપશે.\nભારતમાં કોમોડિટી માર્કેટ કેવી રીતે ટ્રેડ કરવું\nગોલ્ડ વર્સેસ. ઇક્વિટી: શું સોનામાં રોકાણ સુરક્ષિત છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે કરવું\nકોમોડિટી માર્કેટ કેવી રીતે કામ કરે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરવું\nસોનાની કિંમતોને અસર કરતા પરિબળો\nમિલિયનલરો સોનામાં કેવી રીતે રોકાણ કરે છે\nચલણ ડેરિવેટિવ્સ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/10978", "date_download": "2021-06-15T00:44:56Z", "digest": "sha1:ZCN45TOOKZDTIEZS65RG4EGJMVNTLLV4", "length": 21212, "nlines": 192, "source_domain": "www.charotarnoavaj.com", "title": "મોદીની લાઇફ તમામ માટે પ્રેરણારૂપ રહી શકે છે ચા વાળાથી પીએમ સુધી યાત્રા - Charotar No Avaj News Paper", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nHome/નવી દિલ્હી/મોદીની લાઇફ તમામ માટે પ્રેરણારૂપ રહી શકે છે ચા વાળાથી પીએમ સુધી યાત્રા\nમોદીની લાઇફ તમામ માટે પ્રેરણારૂપ રહી શકે છે ચા વાળાથી પીએમ સુધી યાત્રા\nઁનરેન્દ્ર મોદીનો ઘાંચી-તેલી સમુદાયમાં ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦માં જન્મ થયોઁમહેસાણાના વડનગરમાં મોદીનો જન્મ થયો હતોઁદામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હિરાબેનના છ બાળકો પૈકીના મોદી ત્રીજા નંબરના પુત્ર હતાઁવડનગર રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ચા પણ વેચી ચુક્યા છેઁવડનગર રેલવે સ્ટેશન પર મોદી બાળપણમાં તેમના પતિને ચા વેચવામાં મદદ કરતા હતાઁમોદીના માતાપિતાએ બાળપણમાં તેમના લગ્ન ગોઠવી કાઢ્યા હતાઁપરંપરાગત ઘાંચી જાતિ મુજબ લગ્ન ગોઠવી દેવાયા બાદ તેમના જશોદાબહેન સાથે લગ્ન કરાયા હતાઁમોદી તેમના પત્નિ સાથે ખુબ ઓછા સમય સુધી રહ્યા અને તેઓએ અલગ જીવન જીવવાનો નિર્ણય કર્યો હતોઁલોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરતી વેળા મોદીએ પત્નિ તરીકે જશોદાબહેનના નામનો ઉલ્લેખ કર્યો હતોઁ૧૯૭૦માં સંઘના પ્રચારક બની ગયા હતાઁઆઠ વર્ષની વયથી આરએસએસ સાથે જાેડાયેલા રહ્યા છેઁભાજપના ગુજરાત રાજ્ય એકમની સ્થાપના કરનાર જનસંઘના નેતાઓના તેઓ સંપર્કમાં આવ્યા હતાઁમોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતીઁ૧૯૭૧ના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ વિધિવતરીતે આરએસએસમાં જાેડાયા હતા.ઁજયપ્રકાશ નારાયણ હેઠળ ઇમરજન્સી સામે ઝુંબેશમાં જાેડાયા હતાઁ૧૯૮૫માં મોદીને સંઘે ભાજપમાં જવાબદારી સોંપી હતીઁમુરલી મનોહર જાેશીની કન્યાકુમારી-શ્રીનગર એકતા યાત્રાના આયોજન બાદ મોદી લોકપ્રિય થયાઁ૧૯૮૮માં મોદી ભાજપના ગુજરાત એકમના ઓર્ગેનાઇઝ્‌ડ સેક્રેટરી ચુંટાયા અને આની સાથે જ મુખ્ય પ્રવાહની રાજનીતિમાં એન્ટ્રી થઇ હતીઁ૧૯૯૫ની ચૂંટણી જીતમાં તેમની ગુજરાતમાં ભૂમિકા હતીઁમે ૧૯૯૮માં ભાજપના જનરલ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપાઈ હતીઁગુજરાતમાં ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણી માટે પસંદગી સમિતિમાં તેમની ભૂમિકા રહી હતીઁ૨૦૦૧માં કેશુભાઈ પટેલની તબિયત ખરાબ થયા બાદ ભાજપે પેટાચૂંટણીમાં ખરાબ દેખાવ કર્યો હતો ઁ૨૦૦૧માં ભૂકંપના કારણે ગુજરાતનનુકસાન થયું હતું જેથી ભાજપ માટે મોટી સમસ્યા ઉભી થઇ હતીઁઆવી સ્થિતિમાં મોદીની કેશુભાઈ પટેલની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ હતીઁ૭મી ઓક્ટ��બર ૨૦૦૧ના દિવસે મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયાઁ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨માં ગોધરામાં અગ્નિકાંડના બનાવ બાદ મોદીની પ્રતિષ્ઠાને કોમી રમખાણના કારણે અસર થઇ હતીઁ કોમી રમખાણમાં મોદીના શાસનમાં હજારો લોકોના મોત થયા હતાઁમોદી સામે માનવ અધિકાર સંગઠનો, વિરોધ પક્ષો દ્વારા હજુ પણ રમખાણ અંગે પ્રશ્નો ઉભા થાય છેઁકોમી રમખાણના કારણે ઘણા કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવ્યા હતાઁમોદી સામે ઘણા કેસો પણ કરાયા હતાઁ૨૦૧૨માં મોદીના કેટલાક પ્રધાનોને નરોડા પાટિયા હત્યાકાંડમાં અપરાધી ઠેરવવામાં આવ્યા હતાઁજુલાઈ ૨૦૦૭માં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સેવા કરવાનો રેકોર્ડ સર્જી કાઢ્યો હતોઁ૨૦૦૭ની ચૂંટણીમાં ભાજપે ૧૮૨ પૈકી ૧૨૨ બેઠક જીતી હતીઁ૨૦૧૨માં ભાજપે મોદીના નેતૃત્વમાં ફરી જીત મેળવી હતીઁમોદીએ મુખ્યમંત્રી તરીકે હેટ્રિક નોંધાવી હતીઁનિમણૂંકોના મામલે રાજ્યપાલ સાથે તેમના સંબંધોને લઇને ચર્ચા થઇ હતીઁ૨૦૧૨ની ચૂંટણીમાં મોદીએ મણિનગરમાંથી ૮૬૭૭૩ મતે જીત મેળવી હતી. ભાજપે આ ચૂંટણીમાં ૧૮૨ પૈકી ૧૧૫ બેઠકો જીતી હતીઁમાર્ચ ૨૦૧૩માં મોદીની ભાજપ સંસદીય બોર્ડમાં નિમણૂંક કરવામાં આવી હતીઁ૧૦મી જૂન ૨૦૧૨ના દિવસે મોદી ભાજપને રાષ્ટ્રીય સ્તરની કારોબારી બેઠકમાં ૨૦૧૪ની ચૂંટણી માટે નેતૃત્વ કરવા તૈયાર થયાઁસપ્ટેમ્બર ૨૦૧૩માં મોદીને લોકસભાની ચૂંટણી માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા હતાઁમોદી વારાણસી અને વડોદરા બેઠક પરથી ૨૦૧૪ની ચૂંટણીમાં જીતી ગયા હતાઁ મે ૨૦૧૪માં પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી લીધી હતી.ઁ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં ભાજપે સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે જીતી નવો રેકોર્ડ સર્જયો છે. આની સાથે જ મોદી સતત બીજી અવધિ માટે વડાપ્રધાન બન્યા હતા\nકરમસદ સોજીત્રા રોડ ઉપર વલાસણ નહેર પાસે અવાર નવાર અકસ્માત સર્જાય છે\nવિક્રમી સંખ્યામાં વધતા કેસો વચ્ચે મોટા રાહતના સમાચાર આવ્યા કોરોના રિક્વરી રેટ વધીને ૭૯ ટકા\nખેતી સાથે જાેડાઇ સારી કેરિયર ન બનાવી શકાય તેવી ગણતરી ખોટી એગ્રીકલ્ચરમાં પણ ભવ્ય કેરિયર છે\nચોરની પ્રમાણિકતા: ‘સોરી…મને ખબર ન હતી કે આ કોરોના વેક્સિન છે, પેપર પર લખી વેક્સિન પરત કરી\n૧૫ ઑક્ટોબરે બધા માટે લોકલ ટ્રેન શરૂ થઈ શકે ઃ જયંત પાટીલ\nદેશમાં કોરોના હજુ બેકાબુ\n૧૮૮ દિવસ બંધ રહ્યા બાદ તાજમહેલને ખોલાયુ તાજમહેલને નિહાળી શકાશે\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળ��� જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%88-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%88%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%8F-14-%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE%E0%AB%80/", "date_download": "2021-06-15T01:27:59Z", "digest": "sha1:EYNN5OZZON4GBXDBJQ6RKIY4Q5HX7BDK", "length": 9251, "nlines": 114, "source_domain": "cn24news.in", "title": "મુંબઈ : સ્મૃતિ ઈરાનીએ 14 કિમી ખુલ્લા પગે ચાલીને સિદ્ધિ વિનાયકના દર્શન કરીને કહ્યું, આ ભગવાનની ઈચ્છા | CN24NEWS", "raw_content": "\nHome દેશ મુંબઈ : સ્મૃતિ ઈરાનીએ 14 કિમી ખુલ્લા પગે ચાલીને સિદ્ધિ વિનાયકના દર્શન...\nમુંબઈ : સ્મૃતિ ઈરાનીએ 14 કિમી ખુલ્લા પગે ચાલીને સિદ્ધિ વિનાયકના દર્શન કરીને કહ્યું, આ ભગવાનની ઈચ્છા\nમુંબઈઃ સ્મૃતિ ઈરાનીએ સોમવાર (27 મે) મોડી રાત્રે પોતાના ઘરેથી 14 કિમી સુધી ચાલીને મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યાં હતાં. આ સમય દરમિયાન સ્મૃતિની સાથે તેની મિત્ર તથા ફિલ્મ પ્રોડ્યૂસર એકતા કપૂર પણ હતી. સ્મૃતિ ઈરાનીએ હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં હરાવ્યા છે.\nએકતા કપૂરે વીડિયોમાં કહી આ વાત\nએકતાએ ઈન્સ્ટા સ્ટોરીમાં એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં તે કહેતી હતી, ‘અમે સિદ્ધિ વિનાયક મંદિર જઈ રહ્યાં છીએ અને તે પણ ચંપલ પહેર્યાં વગર. 14 કિમી વગર ચંપલે. સ્મૃતિ પર વિશ્વાસ નથી થતો. આ ભગવાનની ઈચ્છા છે. ચાલો..’\nએકતાએ ફોટો પણ શૅર કર્યો\nએકતા કપૂરે બંનેની તસવીર ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. તેમાં કેપ્શન આપ્યું હતું, ’14 કિમી ચાલીને સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યા ત્યારબાદની ચમક.’ આના પર સ્મૃતિ ઈરાનીએ કમેન્ટ કરી હતી કે આ ભગવાનની ઈચ્છા હતી. ભગવાન દયાળુ છે.\nએકતાએ આ રીતે જીતની શુભેચ્છા પાઠવી હતી\nએકતાએ સ્મૃતિની જીત પર શુભેચ્છા પાઠવતા એક તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘રિશ્તો કે રૂપ બદલતે હૈં, નયે નયે સાંચે મેં ઢલતે હૈં, એક પીઢી આતી હૈં, એક પીઢી જાતી હૈં…બનતી કહાની નઈ…’\nPrevious articleઆણંદ : અમૂલ હેઠળ વેચાતી બ્રાન્ડ્સનું વાર્ષિક ટર્નઓવર રૂ. 45000 કરોડે પહોંચ્યું,\nNext articleઅમદાવાદ : ફાયર સેફ્ટીના નવા નિયમો, NOC મળ્યા પછી પણ દુર્ઘટના બને તો AMC જવાબદાર નહીં: મ્યુ.કમિશનર વિજય નેહરા\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઉત્તરપ્રદેશ : પ્રિયંકા લોકસભા ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષા કરશે, કોંગ્રેસમાં મોટા...\nઉત્તરાખંડના CMને અમિતાભની દોહિત્રીનો જવાબ : નવ્યા નવેલી નંદાએ કહ્યું- યુવતીઓનાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/entertainment/ankita-lokhande-teases-her-wedding-plans-with-vicky-jain-says-it-is-going-very-soon-mp-1096771.html", "date_download": "2021-06-15T00:16:52Z", "digest": "sha1:OK3BW3VAI3IDZE6EGUD6UF3CLQVAS2BZ", "length": 21623, "nlines": 244, "source_domain": "gujarati.news18.com", "title": "અંકિતા લોખંડે કરશે વિક્કી જૈન સાથે લગ્ન, શાહી અંદાજમાં હશે ડેસ્ટિનેશન વેડિંગ Ankita Lokhande teases her wedding plans with vicky jain says it is going very soon– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nઅંકિતા લોખંડે કરશે વિક્કી જૈન સાથે લગ્ન, શાહી અંદાજમાં હશે ડેસ્ટિનેશન વેડિંગ\nપવિત્ર રિશ્તા (Pavitra Rishta) ફેઇમ અંકિતા લોખંડે (Ankita Lokhande) વિક્કી જૈન (Vicky Jain)ની સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેણે ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે જલ્દી જ દુલ્હન બનવા જઇ રહી છે.\nએન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ અંકિતા લોખંડે (Ankita Lokhande) હાલમાં સિનેમા અને ટીવીથી દૂર છે. પણ બિઝનેસમેન વિક્કી જૈન (Vicky Jain) સાથે તેનાં રિલેશનશિપ ચર્ચામાં છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)થી બ્રેકઅપ બાદ વિક્કી જૈનની સાથે સંબંધમાં આવેલી અંકિતા હવે લગ્ન માટે તૈયાર છે. હાલમાં જ તેણે તેનાં લગ્ન અંગે વાત કરી છે. તેણે પોતે ખુલાસો કર્યો છે કે, તે જલ્દી જ દુલ્હન બનવા જઇ રહી છે.\nપવિત્ર રિશ્તા (Pavitra Rishta) ફેઇમ અંકિતા લોખંડે (Ankita Lokhande) વિક્કી જૈન (Vicky Jain)ની સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેણે ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે જલ્દી જ દુલ્હન બનવા જઇ રહી છે. હાલમાં જ તેણે 'બોલિવૂડ બબલ' સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. તેણે ક્હયું કે, મારા માટે પ્રેમ એક જરૂર છે. જેમ મારા માટે જમવું જરૂરી છે તેમ જીવનમાં પ્રેમ પણ જરૂરી છે.\nઅંકિતા વધુમાં કહે છે કે, હું ક્યાંય પણ જાઉ કે મારું કામ કરતી હોવું. તો મને મારો પાર્ટનર જોડે જોઇએ. મને બાકી દુનિયાથી કંઇજ લેવા દેવા નથી. જો અમે બને સાથે બેસીને ચા પણ પી રહ્યાં છે તો તે મારા માટે ઘણું છે. મારો પાર્ટનરની સાથે વીતાવેલો દરેક પળ મારા માટે ખાસ છે.\nતેનાં લગ્ન વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું કે, 'કોઇપણ યુવતી માટે લગ્ન એક ખુબજ ખુબસૂરત અહેસાસ છે. હું પણ મારા લગ્ન અંગે ઘણી ઉત્સાહિત છું. મને આશા છે કે, તે દિવસ જલદી જ આવશે. હું જલ્દી જ લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહી છું.'\nઅંકિતાએ કહ્યું હતું કે, 'મારા લગ્ન જયપુર કે જોધપુરમાં થશે, જોકે, અત્યાર સુધીમાં કોઇ પ્લાનિંગ નથી થઇ. પણ રાજસ્થાની અંદાજમાં જ લગ્ન કરવાં ઇચ્છું છું.' અંકિતાએ અંતમાં સુશાંત સિંહ રાજપૂત અંગે પણ વાત કરી. અંકિતાએ જણાવ્યું કે, મે અને સુશાંતે સાથે 'પવિત્ર રિશ્તા'માં કામ કર્યું ચે. અને તે મારો ફેવરેટ સ્ટાર છે.\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://umiyamatajigathila.org/", "date_download": "2021-06-15T01:34:59Z", "digest": "sha1:XCG4L5KVS3P37LCREY7UDDBZ2ALAITSJ", "length": 4907, "nlines": 92, "source_domain": "umiyamatajigathila.org", "title": "શ્રી ઉમાધામ ગાંઠીલા મંદિર", "raw_content": "\nસોરઠની પવિત્ર ધરતી પર આ હતું માં ઉમિયાનું પ્રાગટય, તુરત જ ત્યાં ઓટલો બનાવી માતાજીનું સ્થાપન થયું. આ વાત ચોમેર વાયુવેગે ફરી વળી. ચોતરફથી હજારો ભાવીકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડયા,શ્રી નાનજીબાપાના પિતાશ્રી જીવાબાપાએ પોતાની ર૦ વિધા જમીનમાંથી મંદિર ને જોઈએ તેટલી જમીન વિના મૂલ્યે આપવાની તૈયારી દર્શાવી. પરંતુ ભગતબાપાની આર્થીક સ્થિતિ ધ્યાન માં લઈ આગેવાનોએ પ વિધા જમીન રૂા.૧પ હજારમાં નકકી કરી. ગામના આગેવાન શ્રી મહિદાસ બાપાના પ્રમુખપદે ટ્રસ્ટની સ્થાપના થઈ. કેશોદના ડાહ્યાભાઈ ભીમાણી ટ્રસ્ટના મંત્રી બન્યા અને નાનું એવું મંદિર બનાવી તેમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી.કેટલાંક વૃક્ષોવાવીને મંદિર પરિસરને રળિયામણું બનાવવામાં આવ્યું. સોરઠ પ્રદેશના ઉમાવંશી પરિવારોએ માં ઉમાના પ્રાગટયને હરખ ભેર વધાવ્યું.\n૧. શ્રી પોપટભાઈ એન. કણસાગરા અતિથી ભવન\n૨. શ્રી ઓ.આર.પટેલ મલ્ટીપર્પઝ હોલ\n૩. આદર્શ લગ્ન હોલ\n૪. શ્રીમતિ લાભુબેન ડાયાભાઇ ઉકાણી રંગમંચ\nપ. જીવનભાઈ ગોવાણી તથા કરમણભાઈ ગોવાણી….\n૧. આદર્શ લગ્ન અભિયાન\n૪. પૂનમ દર્શન યાત્રા\n૧. આજીવન સેવા દાતાશ્રી રૂ.���૦,૦૦૦/-\n૨. આદર્શ લગ્ન દાતાશ્રી રૂ.૫૦૦૦/-\n૩. આજીવન તિથી ભોજન દાતાશ્રી રૂ.૫૦૦૦/-\n૪. આજીવન સ્મૃતિથાળ દાતાશ્રી રૂ.૧૦૦૦/-\n૫. આજીવન મંગળા આરતી રૂ.૧૦૦૦/-\nસોરઠની પવિત્ર ધરતી પર આ હતું માં ઉમિયાનું પ્રાગટય, તુરત જ ત્યાં ઓટલો બનાવી માતાજીનું સ્થાપન થયું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/08-01-2020/30997", "date_download": "2021-06-15T01:43:03Z", "digest": "sha1:NAZW25STUNAKBNTS3UOSSI5XMGGU56VW", "length": 18497, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "છપાક ફિલ્મમાં આરોપીનું નામ બદલવાનો નવો વિવાદ : મુસ્લિમ આરોપીનું નામ હિન્દુ કેમ રાખ્યું ? : ટ્વીટર પર ઢગલો રિએક્શન", "raw_content": "\nછપાક ફિલ્મમાં આરોપીનું નામ બદલવાનો નવો વિવાદ : મુસ્લિમ આરોપીનું નામ હિન્દુ કેમ રાખ્યું : ટ્વીટર પર ઢગલો રિએક્શન\nટ્વીટર પર રાજેશ અને નદીમ ખાન નામ ટ્રેન્ડ : એસિડ એટેક કરનારનું નામ બદલવા પર છપાકના મેકર્સના ઉદ્દેશ્ય પર સવાલ ઉઠ્યા\nનવી દિલ્હીઃ JNU વિદ્યાર્થીને સમર્થન આપ્યા બાદથી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક વિવાદોમાં સપડાઈ છે ફિલ્મને બાયકોટ કરવાની માગ થઈ રહી છે. ત્યારે હવે મેકર્સ પણ સવાલોથી ઘેરાયા છે છપાકમાં રિયલ એસિડ એટેકના આરોપી નદીમ ખાનનું નામ બદલીને રાજેશ કરી દેવામાં આવ્યું છે. મુસ્લિમ આરોપીનું નામ બદલીને ફિલ્મમાં હિન્દુ દેખાડવા પર લોકોએ વાંધો ઉઠાવ્યો છે.\nટ્વીટર પર રાજેશ અને નદીમ ખાન નામ ટ્રેન્ડ થઈ રહ્યાં છે. લોકોએ છપાકના મેકર્સના ઉદ્દેશ્ય પર સવાલ ઉઠાવ્યો છે. એક યૂઝરે લખ્યું- લક્ષ્મી અગ્રવાલના ચહેરા પર નદીમ ખાને એસિડ ફેક્યું હતું. મારો સવાલ છે કે શું ફિલ્મમાં નદીમ ખાનના નામને હિન્દુ નામ રાજેશમાં ફેરવવામાં આવ્યું છે. શું શરમજનક હિન્દુ હજુ પણ ફિલ્મને જોશે\nબીજા એક યૂઝરે લખ્યું- જો નદીમ તે છે જેણે લક્ષ્મી પર એસિડ હુમલો કર્યો, જેની સ્ટોરી પર ફિલ્મ છપાક બેસ્ડ છે. તો નદીમને બદલીને રાજેશ કરવું શરમજનક, છેતરપિંડી અને જાણી જોઈને કરેલું કામ છે. ટ્રોલર્સનું કહેવું છે કે મુસ્લિમ આરોપીને હિન્દુ નામ આપવું મેકર્સના એજન્ડાને સૂટ કરે છે. આ રીતે એન્ટી હિન્દુ બોલીવુડ ગેંગ કામ કરે છે. લોકોનું કહેવું છે કે એક ખાસ ધર્મની વિરુદ્ધ નફરત અને પ્રો-હિન્દુ પ્રોપગેન્ડા ફેલાવવામાં આવી રહ્યો છે.\n2005માં લક્ષ્મી અગ્રવાલ (જે તે સમયે 15 વર્ષની વિદ્યાર્થીની હતી) નવી દિલ્હીના ખાન માર્કેટમાં એક બુકસ્ટોર પર જઈ રહી હતી. ત્યારે 32 વર્ષના નદીમે લક્ષ્મી ���ર એસિડ હુમલો કર્યો હતો. કારણ કે લક્ષ્મી સામાન્ય પરિવારમાંથી હતી તેથી તે બુકસ્ટોરમાં કામ કરીને પરિવારને મદદ કરતી હતી. લક્ષ્મીનો વાંક માત્ર એટલો હતો કે તેણે નદીમ ખાનનું લગ્નનું પ્રપોઝલ ઠુકરાવી દીધું હતું.\n10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી છપાક આવ્યા બાદ ખ્યાલ આવી જશે કે આરોપીનું નામ બદલવામાં આવ્યું છે કે નહીં. પરંતુ ફિલ્મમાં લક્ષ્મી અગ્રવાલનું નામ માલતી રાખવામાં આવ્યું છે. પરંતુ નામની સાથે ધર્મ બદલવા પર સોશિયલ મીડિયા પર મેકર્સે નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nમુંબઈના વિશ્વવિખ્યાત શ્રી સિધ્ધી વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટએ, પુલવામામાં શહીદ થયેલા ૪૦ જવાનોના પરિવાર માટે રૂ. ૫૧ લાખની રકમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને એક સમારોહમાં અર્પણ કરી હતી અને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બેસાડ્યું હતું. access_time 10:31 pm IST\nરાજયના વિવિધ ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસનંુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળશે : પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો એકઠા થયા : ખેડૂતોને પાકવિમા, સરકારી શાળાઓ બંધ કરવાના મામલે અને નવજાત શિશુઓના મોત તેમજ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને દેવામાફી સહિતના મુદ્દાઓ લઈને રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે access_time 5:18 pm IST\nઈરાન, અમેરિકા સાથેના તણાવને ઘટાડવા માટે ભારત દ્વારા થનાર કોઈ પણ શાંતિ પહેલને આવકારશે : ભારતના ઈરાન રાજદૂત, અલી ચેગેની access_time 1:35 pm IST\nસોનામાં ૧૦ ગ્રામે ૪૫૦ રૂ.નો ઉછાળો access_time 3:16 pm IST\nBOM ને પગલે સહકારી બેંકના CEO-જનરલ મેનેજર ઉપર લટકતી તલવારઃ ઘેરા પડઘા access_time 10:54 am IST\nમુંબઈમાં 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર દેખાડનાર યુવતી મહક મિર્ઝા પ્રભુ પર કેસ : ઉમર ખાલિદ સામે પણ ફરિયાદ access_time 10:24 pm IST\nજિલ્લા પંચાયતની કાનૂની લડાઇમાં ફરી પોણા બે માસ વિરામઃ અવિશ્વાસ દરખાસ્તની સુનાવણી ૨૭ ફેબ્રુઆરીએ access_time 11:34 am IST\nડોકટર ભાન ભુલ્યોઃ પરિણીતાની છેડતી કરી access_time 4:41 pm IST\nપુનમ નિમિતે શુક્રવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ access_time 4:27 pm IST\nદેવભુમિ દ્વારકા જિલ્લામાં ચણા- તુવેર પાકમાં ઇયળનો ઉપદ્રવ અટકાવવા સુચનો access_time 11:53 am IST\nજૂનાગઢ મહાનગરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓને સલામત સ્થળે ખસેડાશે access_time 1:02 pm IST\nસાયલાના વણકી ગામમાં વાલજીને પિતા-પિત્રાઇ ભાઇઓએ ધોકાથી ફટકારી પગ ભાંગી નાંખ્યો access_time 11:39 am IST\nસીનીયર આઇએસ અધિકારીઓની બદલીઓઃ રમેશચંદ્ર મીના નવા રેવન્યુ સેક્રેટરીઃ મીનાના સ્થાને ધનંજય દ્રિવેદીઃ સહકારી રજીસ્ટ્રાર બી.એ. શાહ એનર્જી વિભાગમાં બદલાયાઃ ડી.પી.દેસાઇ નવા સહકારી રજીસ્ટ્રાર બન્યા access_time 10:10 pm IST\nઆત્મજ્ઞાનની ભાષા પણ શીખવી જોઇએઃ પૂ.મોરારીબાપુ access_time 4:27 pm IST\nજુના ઇ-મેમોનો દંડ ભરવા માટે જુના ડોકયુમેન્ટ ફરજિયાત access_time 4:22 pm IST\nજાપાનમાં વધ્યું રોબો શ્વાનનું ચલણ: દર રવિવારે ઉજવાય છે રોબોટિક શ્વાનનો જન્મ દિવસ access_time 5:37 pm IST\nમેકિસકોની જેલમાં સોકર મેચ રમાઈ, પરંતુ એ એવી લોહિયાળ બની જેમાં ૧૬ જણે જ��વ ગુમાવ્યા access_time 4:03 pm IST\n૨૭૬ કિલોની બ્લુફિન ટુના માછલી ૧૩.૨૪ કરોડમાં વેચાઈ access_time 4:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતીય મૂળનાં બે મહિલા વકીલની ન્યુયોર્કની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક access_time 10:54 am IST\nH-1B વિઝાની ભલામણ કરતી 11 કંપનીઓ ઉપર પ્રતિબંધ : અમેરિકન કર્મચારીઓના ભોગે વિદેશી કર્મચારીઓને નોકરી અપાતી હોવાનો લેબર ડિપાર્ટમેન્ટનો આક્ષેપ : 11 કંપનીઓ પૈકી 6 કંપનીઓ ભારતીયોને સ્પોન્સર કરનારી હતી access_time 1:35 pm IST\nઅમેરિકાના કનેકટીકટમાં વસતા ભારતીયોએ ખરા અર્થમાં ક્રિસમસ તહેવાર ઉજવ્યોઃ વતન કેરાલાના પૂરપિડીતો માટે મકાનો બાંધવા ફંડ ભેગુ કર્યુ access_time 8:49 pm IST\nઆગામી ચેલેન્જ માટે જિમમાં તૈયારી કરતો શમી access_time 1:07 pm IST\nવેટલિફ્ટર સરબજીત કૌર ડોપિંગમાં દોષિત : નાડાએ લગાવ્યો 4 વર્ષનો બૈન access_time 5:44 pm IST\nઆપણે યુવાઓને તક આપવાની જરૂર છે: મલિંગા access_time 5:44 pm IST\nહિમેશ રેશમિયાની આધારિત ફિલ્મ શિકારાનું ટ્રેલર રિલીઝ access_time 5:11 pm IST\n'જય મમ્મી દી'ની ટીમ કાલે આવશે પતંગોત્સવમાં access_time 10:05 am IST\nઆમિર ખાનની ભરપુર મહેનત access_time 10:05 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bharuch/news/after-the-rains-in-bharuch-the-kingdom-of-unbearable-heat-and-boiling-spread-again-128566181.html", "date_download": "2021-06-15T01:19:59Z", "digest": "sha1:NROQGJRXXB6P6OWAT6JH5UVK5BGLHGSZ", "length": 4282, "nlines": 59, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "After the rains in Bharuch, the kingdom of unbearable heat and boiling spread again | ભરૂચમાં વરસાદ બાદ ફરી અસહ્ય તાપ અને ઉકળાટનું સામ્રાજ્ય ફેલાયું - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવાતાવરણમાં પલ્ટો:ભરૂચમાં વરસાદ બાદ ફરી અસહ્ય તાપ અને ઉકળાટનું સામ્રાજ્ય ફેલાયું\nઅગાઉ સુસવાટા મારતા પવનો વચ્ચે 7 તાલુકામાં મેઘમહેર થઈ હતી\nભરૂચ શહેર અને જિલ્લામાં શુક્રવારે મધરાતે તેજ પવન સાથે વરસેલા જોરદાર વરસાદ બાદ છેલ્લા 2 દિવસથી ફરી અસહ્ય તાપ અને ઉકળાટથી પ્રજા ત્રસ્ત થઈ ઉઠી છે.\nગરમી વચ્ચે અસહ્ય બફારો શરૂ થઈ જતા લોકો પરસેવે રેબઝેબ\nચોમાસાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે શુક્રવારે મધરાતે વાતાવરણમાં પલ્ટો આવવા સાથે ભારે પવન વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદ વરસી પડ્યો હતો. જિલ્લાના 7 તાલુકામાં મેઘમહેરના કારણે લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. જોકે ક્ષણિક ઠંડક રહ્યાં બાદ છેલ્લા 2 દિવસથી ફરી વાદળછાયા વાતાવરણ વચ્ચે આભમાંથી આકરી ગરમી વચ્ચે અસહ્ય બફારો શરૂ થઈ જતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે.\nલોકોની હાલત પડતા પર પાટુ જેવી થઈ\nછ���લ્લા બે દિવસથી ભરૂચ શહેર અને જિલ્લામાં પણ તાપમાનનો પારો 34 ડિગ્રીની આસપાસ રહેતા અને પવનની ગતિ મંદ પડતા શહેરીજનોને અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. આ ઉપરાંત દ.ગુ. વીજ નિગમ દ્વારા પણ પ્રી મોન્સુન કામગીરી માટે 5 થી 7 કલાકનો વીજ કાપ અપાતા લોકોની હાલત પડતા પર પાટુ જેવી થઈ રહી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/morbi/news/determination-to-resolve-issues-including-salary-transfer-camp-pension-in-morbi-128568833.html", "date_download": "2021-06-15T01:11:10Z", "digest": "sha1:TKDYZ35YI3OMJJ7X25N65IG7J5EQJK3N", "length": 5902, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Determination to resolve issues including salary, transfer camp, pension in Morbi | મોરબીમાં પગાર, બદલી કેમ્પ, પેન્શન સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા નિર્ધાર - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nશિબિર:મોરબીમાં પગાર, બદલી કેમ્પ, પેન્શન સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા નિર્ધાર\nઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની શિબિરમાં વિચાર વિમર્શ\nઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત અને મોરબી જિલ્લા દ્વારા શિક્ષકો તેમજ શાળાના આચાર્યના ઘણા પ્રશ્નો માટે કામગીરી કરી રહ્યું છે.આ કામ માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદેશથી મોરબીના શિશુ મંદિર શક્ત શનાળા ખાતે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું . તમામ પદાધિકારીઓની હાજરીમાં માળીયા ટીમની ઘોષણા કરવા આવી જેમાં હરદેવભાઈ કાનગડની અધ્યક્ષ તરીકે અને સુનિલભાઈ કૈલાની મંત્રી તરીકે વરણી કરવામાં આવી બંનેનું સન્માન પ્રમુખ ચંદુભાઈ સિહોરા અને ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે સન્માન કરાયું હતું.\nમોરબી જિલ્લાના દરેક તાલુકા દીઠ ઘણા બધા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષે સૌનું શાબ્દિક કર્યું અને આગામી સમયમાં સંગઠનનો વ્યાપ વધારવાનો છે,એ માટે વધુને વધુ શિક્ષક બધું ભગિનીઓને સંગઠન સાથે જોડાવા માટે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવાનો છે. રાજ્ય અને મોરબી મહાસંઘ દ્વારા થયેલા કાર્યો, સરકાર અને શિક્ષણ વિભાગમાં રજુઆતો કરી શિક્ષકોના પ્રશ્નો હલ કરવા માટે કરેલા યતનો પ્રયત્નોની વિશદ છણાવટ કરતા જણાવ્યું કે મહાસંઘે કોરોના કાળમાં બ્લડ ડોનેશન કેમ્પ,પ્લાઝમા ડોનેશન કેમ્પ,વૃક્ષા રોપણ કાર્યક્રમો,ટિફિન સેવા,દીકરી દત્તક યોજના,કર્તવ્ય બોધ દિવસની ઉજવણી, માતૃ વંદના કાર્યક્રમમાં સંઘર્ષ કરી સમાજમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત ��રનાર હજારો બહેનોને સન્માનિત કરી ગૌરવ અપાવ્યું.\nશિક્ષકોના પ્રશ્નો જેવા કે 4200 ગ્રેડ પે,શાળાઓ મર્જ, બદલી કેમ્પ,એચ.ટા.ટ. આચાર્યોના પ્રશ્નો,નવી પેન્શન યોજના,ઉ.પ.ધો.ના પ્રશ્નો,બદલી થયેલ શિક્ષકોને છુટા કરવા, માતૃ શાળાની સિનિયોરિટી, ધો.6 અને 7 માં 20 કે તેથી વધુ વિદ્યાર્થીઓ વાળી શાળામાં જગ્યાઓ ઓપન કરી શિક્ષકોની નિમણુંક કરાવવી સહિતના પ્રશ્ને રજૂઆતો કરી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/beginning-of-the-first-ritual-of-rathyatra-worship-of-3-historical-chariots-in-jagannath-temple", "date_download": "2021-06-14T23:24:33Z", "digest": "sha1:4U676BVL2FOKEUXBPQMYAMEMCGMXMFZQ", "length": 5977, "nlines": 81, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Beginning of the first ritual of Rathyatra, worship of 3 historical chariots in Jagannath temple", "raw_content": "\nરથયાત્રાની પહેલી વિધિની શરૂઆત, જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરાઈ\nઆજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યુ\nઅમદાવાદ :ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (rathyatra) પહેલાં આજે શુક્રવારે સવારે 9 વાગે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. આજે અક્ષય તૃતીયાનો દિવસ છે. ત્યારે આજે જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી છે. જેને ચંદન પૂજા કહેવામા આવે છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ પૂજામાં જોડાયા હતા.\nગણતરીના લોકોની હાજરીમાં ચંદન પૂજા કરાઈ\nઆજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા કરવાની વિધિ કરાઈ હતી. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યુ હતું. આ વિધિ અત્યંત સાદગીથી અને ગણતરીના લોકોની હાજરીમાં કરાઈ હતી. ત્યાર બાદ જ વિધિગત રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ચંદન પૂજામાં હાજર રહે છે પરંતુ આ વર્ષે ભક્તોની ગેરહાજરી જોવા મળી હતી. ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી.\nઆ વર્ષે પણ રથયાત્રામાં કોરોનાનું ગ્રહણ લાગશે\nઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે. કોરોના મહામારીના હાલ બીજો વેવ છે. તેથી તેની અસર રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા પર પણ થાય તેવી શક્યતા છે. 24મી જૂનના રોજ જળયાત્રા યોજાનાર છે, તેથી તે સમયે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે તેવુ હાલ મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે.\nહવામાન વિભાગની આગાહી:ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું; જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં બેસી જશે\nરાજકોટ પાલિકાની ઓફર : આરોગ્યની ટીમ સોસાયટીમાં વેક્સિન મૂકવા આવશે\nખુશખબરી : અમદાવાદના તમામ વિસ્તારો કોરોનામુક્ત, હવે એકેય કન્ટેઈનમેન્ટ ઝોન નથી\nગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા\nઆવતીકાલથી ભક્તો માટે ખૂલશે આ મંદિરોના દરવાજા, સરકારે આપી છૂટ\nવિજય નહેરા સહિત રાજ્યના 26 સીનિયર IAS અધિકારીઓની બદલીના સરકારે આપ્યા આદેશ\nCovid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/001690/", "date_download": "2021-06-15T01:13:40Z", "digest": "sha1:ZX6BKQYUF2CP45WQ5UZVAXJEIAPM7GZA", "length": 23813, "nlines": 182, "source_domain": "dahodlive.com", "title": "ઝાલોદના પડીમહુડી દરગાહ ઉપર ગયેલા બે વ્યક્તિને કરંટ લાગતા ગંભીર ઇજાઓ:ઇજાગ્રસ્ત એક વ્યક્તિને ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર, ત્યારે બીજાને ગંભીર સ્થિતિમાં દાહોદના ખાનગી દવાખાનામાં ખસેડાયો - Dahod Live News", "raw_content": "\nઝાલોદના પડીમહુડી દરગાહ ઉપર ગયેલા બે વ્યક્તિને કરંટ લાગતા ગંભીર ઇજાઓ:ઇજાગ્રસ્ત એક વ્યક્તિને ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર, ત્યારે બીજાને ગંભીર સ્થિતિમાં દાહોદના ખાનગી દવાખાનામાં ખસેડાયો\nબાબુ સોલંકી :- સુખસર\nઝાલોદના પડીમહુડી દરગાહ ઉપર ગયેલા બે વ્યક્તિને કરંટ લાગતા ગંભીર ઇજાઓ,ઇજાગ્રસ્ત એક વ્યક્તિને ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર, ત્યારે બીજાને ગંભીર સ્થિતિમાં દાહોદ ખાનગી દવાખાનામાં ખસેડાયો.\nઝાલોદ તાલુકાના ઝાલોદ પાસે આવેલ પડી મહુડી ગામે આજરોજ દરગાહ પર દર્શન કરવા ગયેલા ઝાલોદ ના ૨ યુવાનોને દરગાહના દરવાજાને સ્પર્સ કરતાજ જોરદાર વીજ કરંટ નો ઝાટકો લાગ્યો હતો.જેમાં ફેંકાઈ ગયેલા એક યુવાનને માથામાં જ્યારે બીજા યુવાનને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ઝાલોદ દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.\nજાણવા મળેલી વિગતો મુજબ ઝાલોદ પાસે આવેલ પડીમહુડી ગામે દરગાહ આવેલ છે.જે દરગાહ ઉપર આજરોજ ઝાલોદના હુસૈન ખાન ઝહિરખાન પઠાણ તથા મઝહર ખાન પઠાણનાઓ દર્શન માટે ગયા હતા.અને દરગાહના લોખંડના દરવાજાને સ્પર્શ થતા જ આ બંને યુવા��ો વીજ કરંટનો ઝટકો લાગતાં જોશભેર ફેકાઈ ગયા હતા.જેમાં હુસેનખાન જહીર ખાન પઠાણને માથાના ભાગે તથા મઝહર ખાન પઠાણને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. આ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઝાલોદ ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હુસેન ખાન પઠાણને ઝાલોદ ખાતે સારવાર આપવામાં આવી હતી.જ્યારે મઝહર ખાન પઠાણને વધુ સારવાર માટે દાહોદ ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવેલ હોવાનું અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.\nઅહીંયા જણાવવું જરૂરી છે કે, પડીમહુડી ખાતે આવેલ દરગાહ ઉપર હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો દર્શન માટે મોટી સંખ્યામાં અવાર-નવાર આવતા રહે છે.આ દરગાહ પાસેથી ૧૧ કેવીની વીજ લાઈન પસાર થાય છે. અને આવી જેના કારણે જ આ બંને યુવાનો ને કરંટ લાગ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ત્યારે ક્યારેક મોટી જાનહાનિ થવાનો પણ ભય સતાવી રહ્યો છે.ત્યારે આ દરગાહ પાસેથી પસાર થતી વીજ લાઈનને તાત્કાલિક ખસેડી આવનાર સમયમાં થનાર જાનહાનિને નિવારવા વીજ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.\nફોટો÷ પડીમહુડી દરગાહ ઉપર વીજકરંટ લાગતા ઈજાગ્રસ્ત થયેલા યુવાનો નજરે પડે છે.\nદાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 12 દર્દીઓનો વધારો નોંધાયો:કોરોનાનો કુલ આંક 1500 પાર થયો\nદાહોદ:નમકમાં આયોડીનનું પ્રમાણ પૃથ્થકરણમાં ઓછું આવતા દાહોદના વેપારી સહીત ત્રણને 65 હજાર નો દંડ કરાયો\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમ��ં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nસુખસરમાં અકસ્માતે લાગેલી આગમાં ફોરવહીલ ગાડી બળીને થઇ રાખ\nહિતેશ કલાલ @ સુખસર સુખસરમાં કાર ચાલુ\nજીવલેણ “કોરોના વાયરસ”ના ભય વચ્ચે વિકાસશીલ યોજના હેઠળ કુપોષિત બાળકોને મરઘીઓનું વિતરણ કરાતાં આશ્ચર્ય ,\nહિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લા માં\nપ્રકરણમાં જીગરી દોસ્તની હત્યા નો મામલો:બન્ને મિત્રોએ હત્યા કરી હોવાનું આરોપીની ગર્લફ્રેન્ડ દ્વારા બયાન:પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું,\nહિતેશ કલાલ @ સુખસર મૃતક ની હત્યા\nસાગડાપાડા પ્રાથમિક શાળામાં પુલવામાં હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.\nહિતેશ કલાલ @ સુખસર સાગડાપાડા પ્રાથમિક શાળામાં\nનાનાબોરીદા યુવકનો હત્યાનો મામલો:પોલીસમથક પર પથ્થરમારો કરનાર આઠ પૈકી ચારને ઝડપી પાડતી સુખસર પોલિસ\nહિતેશ કલાલ @ સુખસર પોલીસ મથક પર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002581/", "date_download": "2021-06-14T23:34:08Z", "digest": "sha1:C7KZKLS42FJKU2TU2VIE243RE5ZQPPGJ", "length": 22320, "nlines": 180, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ:રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ ના વિરોધમાં દાહોદ જિલ્લાના બેંકના કર્મચારીઓ બે દિવસીય હડતાલ પર ઉતર્યા:નાણાકીય વ્યવહાર ખોરવાયો - Dahod Live News", "raw_content": "\nદાહોદ:રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ ના વિરોધમાં દાહોદ જિલ્લાના બેંકના કર્મચારીઓ બે દિવસીય હડતાલ પર ઉતર્યા:નાણાકીય વ્યવહાર ખોરવાયો\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nસરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં સમગ્ર દેશના બેન્ક કર્મચારીઓએ બે દિવસીય હડતાળનું સશ્ત્ર ઉગામતાં દાહોદ જિલ્લામાં પણ તમામ બેન્કો બંધ રહેતાં બેન્કોના ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે ૧૫મી અને આવતીકાલે ૧૬મી એમ બે દિવસ બેન્કો બંધ રહેવાના સમાચારો મળતાં જિલ્લાવાસીમાં બેંન્ક ખાતેદારો અને ખાસ કરીને વેપારી વર્ગ અને રોજીંદા બેન્કોના કામકાજમાં સંકળાયેલા લોકોને ભારે હેરાન પરેશાન થવું પડ્યું હતું.\nસરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બેન્ક કર્મચારીઓના ૯ યુનિયનની એકછત્રી સંસ્થા યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા ૧૫મી અને ૧૬મી માર્ચના રોજ દેશવ્યાપી હડતાળનું આહ્વાવાન કરવામાં આવ્યું છે જેને પગલે આજે સોમવારે અને આવતીકાલે મંગળવારે દેશભરની સરકારી બેન્કોમાં કામકાજ ખોરવાઈ ગયો છે. દેશભરના ૧૦ લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાળમાં જાેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ આ બે દિવસીય બેન્ક હડતાળના કારણે વેપારી વર્ગ, દુકાનદાર, વ્યવસાય, રોજગાર ધંધો કરતાં અને રોજીંદા નાણાંકીય વ્યવહારો કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બેન્કોના ક્લીયરીંગ પણ અટવાયાં હતાં. ખાસ કરીને દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે તેમાંય આસપાસની ગ્રામીણ પ્રજાને આ બાબતની જાણ ન હોવાને કારણે બેન્કના ધક્કા ખાવાનો વારો પણ આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યા અનુસાર, ૧૭મી માર્ચથી જનરલ ઈન્શ્યુરન્સ અને ૧૮મી માર્ચે જીવન વીમા કર્મચારીઓ પણ હડતાળ ઉપર ઉતરવાનો છે. આમ, દાહોદ જિલ્લામાં પણ બેન્ક હડતાળના ભાગરૂપે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો અને લોકોનો નાણાંકીય વ્યવહ���ર પણ ખોરવાયો હતો.\nસિંગવડ તાલુકાની રાષ્ટ્રીયકૃત બેંકો હડતાલમાં જોડાતા પંથકવાસીઓ અટવાયા\nફતેપુરા-ઝાલોદ-સીંગવડમાં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના દાવેદારો દ્વારા ફોર્મ ભરાયા\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફ��ડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરો���ા રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/commodities-trading/gold-vs-equity-gujarati", "date_download": "2021-06-15T00:10:58Z", "digest": "sha1:CMMSCUP4R6ZD2ENP7ZRC43C2X4VWYZXM", "length": 28479, "nlines": 624, "source_domain": "www.angelbroking.com", "title": "ગોલ્ડ વર્સેસ. ઇક્વિટી: શું સોનામાં રોકાણ સુરક્ષિત છે? - Angel Broking", "raw_content": "\nગોલ્ડ વર્સેસ. ઇક્વિટી: શું સોનામાં રોકાણ સુરક્ષિત છે\nગોલ્ડ વર્સેસ. ઇક્વિટી: શું સોનામાં રોકાણ સુરક્ષિત છે\nવર્તમાન ઉંમરના પેપર કરન્સીના આગમન પહેલાં લોકોએ સોનાની જેમ કિંમતી ધાતુઓના રૂપમાં પોતાની સંપત્તિઓ આયોજિત કરતા હતા. સોનું ઐતિહાસિક રીતે સૌથી કિંમતી ધાતુ રહી છે, અને તે તમામ ઉંમરના સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગો સાથે આંતરિક રીતે જોડાયેલ છે. ઐતિહાસિક રીતે જોઈએ તો ઉંમરમાં વ્યક્તિની સંપત્તિનું સૂચક બનવા સાથે, સોનું વારંવાર પછીની પેઢીઓને વિરાસત તરીકે આપવામાં આવે છે. આધુનિક સમયગાળામાં, જોકે, સ્ટૉક્સ અને સિક્યોરિટીઝ જેવા વધુ સારા રોકાણ માર્ગોના આગમનને કારણે સોનામાં રોકાણ તેની ચમક ગુમાવી દીધી છે. પરંતુ, મોટાભાગના રોકાણકારોના પોર્ટફોલિયો વિવિધતામાં સોનું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તે એક રોકાણ પણ છે, જે મુદતી વલણો સામે સુરક્ષાઆપી શકે છે. મેક્રોઇકોનોમિક અનિશ્ચિતતા અને ટર્બ્યુલન્સના સમયે, સોનામાં રોકાણ નાણાંકીય સુરક્ષા રજૂ કરી શકે છે.\nકોવિડ-19 સંકટ વચ્ચે સોનાનું રોકાણ:\nકોરોનાવાઇરસના આઉટબ્રેકને કારણે ગોલ્ડની કિંમતો છેલ્લા કેટલાક અઠવાડિયામાં નોંધપાત્ર રીતે વધી ગઈ છે. ભારતીય બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન લિમિટેડના અહેવાલો મુજબ એપ્રિલ 2020 ના ત્રીજા અઠવાડિયામાં 10 ગ્રામ (999 શુદ્ધતા) માટે રૂપિયા 46,000 ની કિંમતો વધારે છે. એપ્રિલના પ્રથમ પખવાડીયા માટે સોનાની કિંમતોમાં 7% વધારો થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઑફ ઇન્ડિયા લિમિટેડ (એમસીએક્સ) માં ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સોનામાં ભવિષ્યની કિંમત એપ્રિલ 16, 2020 ના 10 ગ્રામ માટે રૂપિયા 47,000 સુધી પહોંચી ગઈ. એપ્રિલમાં સોનાન��� રોકાણોમાંથી વળતર લગભગ 11% હતા.\nકોવિડ-19 સંકટ વચ્ચે ઇક્વિટી રોકાણ:\nકોવિડ-19 સંકટને કારણે વિશ્વભરમાં સ્ટૉક માર્કેટ ક્રૅશ થઈ ગયા છે. માર્ચમાં ભારતીય સ્ટૉક માર્કેટ લગભગ 23% સુધી ઘટે છે. સરેરાશ, સ્ટૉકની કિંમતો લગભગ 30%-40% ઘટી ગઈ છે. હાલમાં, ભારતીય ઇક્વિટી માર્કેટનું બજાર મૂલ્ય ઇરોઝન લગભગ 15%ના વૈશ્વિક આંકડાઓની તુલનામાં 25% છે.\nસોનાની ઉચ્ચ માંગ માટેના કારણો:\nઉદ્યોગના નિષ્ણાતોના મતે સોનું સૌથી સુરક્ષિત સંપત્તિની કેટેગરીમાં આવે છે, ખાસ કરીને બજારની અસ્થિરતા અને સંકટના સમયે તે સુરક્ષા આપે છે. આ રીતે, વધુ લોકો ભૌતિક સોના અથવા ગોલ્ડ–બેક્ડ એક્સચેન્જ–ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફએસ)માં રોકાણ કરી રહ્યા છે. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સના એસોસિએશન (એએમએફઆઈ) દ્વારા ડેટા મુજબ દેશમાં સોનાના ઇટીએફનું મૂલ્ય 34% ડિસેમ્બર 2019 થી માર્ચ 2020 સુધી વધારવામાં આવ્યું છે. ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે સરકાર દ્વારા પ્રોત્સાહન પેકેજો લિક્વિડિટી વધારી શકે છે, જ્યારે વ્યાજ દરો ઓછા રહેશે. આ સોનાની માંગ વધારી શકે છે. કેટલાક અનુમાનો અનુસાર, સોનાની કિંમત આગામી 12 મહિનામાં 30% કરતાં વધુ વધી શકે છે.\nભારતમાં ઇટીએફની એક એકમ 1 ગ્રામના સોનાનું પ્રતિનિધિત્વ કરે છે. માર્કેટ રેગ્યુલેટર પ્રમાણે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી), ગોલ્ડ ઇટીએફ પાસે તેમના નેટ એસેટ વેલ્યૂ (એનએવી) પર આધારિત કિંમતો હોય છે. આ ઈટીએફ માટે ટ્રેડ કરવાની કિંમતો હોય છે, જો કે બજારની વધઘટના આધારે તે અલગ હોઈ શકે છે. વર્તમાન સમયમાં, ગોલ્ડ ઇટીએફ તેમના એનએવી દ્વારા વધુ પ્રીમિયમ ધરાવે છે. લૉકડાઉનને લીધેફિઝીકલ સોનાના પુરવઠામાં અવરોધસર્જાયો છે.\nગોલ્ડ સામે ઇક્વિટીઝ: શું સોનામાં રોકાણ સુરક્ષિત છે\nઐતિહાસિક રીતે સાબિત કરવામાં આવ્યું છે કે ઇક્વિટી માર્કેટ લાંબા ગાળામાં સૌથી વધુ રિટર્ન આપે છે. પરંતુ ઇક્વિટી રોકાણો પણ બજારના ઉચ્ચ જોખમોને આધિન છે. વર્તમાન પરિસ્થિતિમાં આર્થિક સંકટમાં જોખમ સાથે સોનામાં રોકાણ એ સુરક્ષિત રોકાણ વિકલ્પ હોઈ શકે છે. સામાન્ય રીતે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી સહિત અન્ય એસેટ ક્લાસવધારે સુરક્ષિત પણ ગણવામાં આવે છે. તમે માર્કેટમાં ભારે મંદીમાં પોતાને ઇન્સ્યુલેટ કરવા તમારા પોર્ટફોલિયોમાં સોનાનું ચોક્કસ ટકાવારીમાં રોકાણ કરવા અંગે વિચાર કરી શકો છો.\nસોનાના ઇટીએફમાં રોકાણ કરતી વખતે બજારના નિષ્ણાતો ફિઝીકલ સોના��ા રિટર્નની તુલનામાં ઇટીએફએસ તરફથી રિટર્નને ધ્યાનમાં લેવાનું સૂચવે છે – જેને ટ્રેકિંગ એરર તરીકે પણ ઓળખવામાં આવે છે. બિડની કિંમત સાથે ટ્રેડિંગ વૉલ્યુમ અને આસ્કિંગ રેડ ગોલ્ડ–બેક્ડ ઈટીએફ ખરીદતા પહેલાં પણ ધ્યાનમાં લેવી જોઈએ.\nફિઝીકલ સોનું અને ઇટીએફમાં રોકાણ સાથે તમે સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (એસજીબી)માં રોકાણ પણ કરી શકો છો. તાજેતરમાં સરકારે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 6 જેટલી એસજીબી ઈશ્યુ કરવાની જાહેરાત કરી છે .. એસજીબીએસ સોનામાં નિર્ધારીત અને સુનિશ્ચિત વળતર પૂરું પાડે છે.\nઆમ સોનામાં રોકાણ એક વ્યવહાર્ય રોકાણ વિકલ્પ હોઈ શકે છે. જ્યારે આર્થિક સંકટનું જોખમ વ્યાપક પ્રમાણમાં હોય ત્યારેફિઝીકલ ગોલ્ડમાં રોકાણ સાથે તમારી પાસે ગોલ્ડ–બેક્ડ ઇટીએફ અને એસજીબીમાં રોકાણ કરવાનો વિકલ્પ પણ છે. જો તમે MCX પર સોનાના ફ્યુચર ટ્રેડ કરવા માંગો છો, તો હંમેશા એક વિશ્વસનીય અને વિશ્વસનીય સ્ટૉક બ્રોકર પસંદ કરવાનું યાદ રાખો, જે વ્યાપક બજાર અહેવાલો સાથે અત્યાધુનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી શકે છે. જે તમે એન્જલ બ્રોકિંગ પર શૂન્ય કરી શકો છો, જે તમને વિના મૂલ્યે ડિમેટ એકાઉન્ટ, સેન્સ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ (એએમસી) અને બ્રોકરેજ ફી સાથે કોમોડિટી ટ્રેડિંગમાં મદદ કરી શકે છે.\nભારતમાં કોમોડિટી માર્કેટ કેવી રીતે ટ્રેડ કરવું\nફ્યૂચર્સની કિમતો કેવી ઇરતે નિર્ધારિત કરવામાં આવે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે કરવું\nકોમોડિટી માર્કેટ કેવી રીતે કામ કરે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરવું\nસોનાની કિંમતોને અસર કરતા પરિબળો\nમિલિયનલરો સોનામાં કેવી રીતે રોકાણ કરે છે\nચલણ ડેરિવેટિવ્સ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhavnagar/news/the-number-of-corona-patients-in-a-week-is-zero-except-for-one-talaja-in-the-district-128558428.html", "date_download": "2021-06-15T01:48:31Z", "digest": "sha1:NIFXLXYOZZ2D24XEUSZUTZSB74UR4GT7", "length": 11194, "nlines": 68, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The number of corona patients in a week is zero except for one Talaja in the district | જિલ્લામાં એક માત્ર તળાજા સિવાય એક સપ્તાહમાં કોરોનાના દર્દીઓની સંખ્યા જીરો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nરાહત:જિલ્લામાં એક માત્ર તળાજા સિવાય એક સપ્તાહમાં કોરોનાના દર્દીઓની સંખ્યા જીરો\nમહુવા,સિહોર,વલભીપુર,ગારિયાધાર તાલુકામાં એક અઠવાડીયામાં એક પણ કેસ નહીં\nબીજી લહેરમાં એપ્રિલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બ��દ મેના છેલ્લા અઠવાડીયામાં ઘટાડો\nસમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં એક પણ ગામ એવું નહીં હોય જયાં કોરોનાએ હાહાકાર મચાવ્યો ન હોય.એપ્રિલ અને મે મહિનામાં કોરોનાએ લોકોના જીવ અધ્ધર કરી લીધા હતા અને અસંખ્ય લોકોના મોત નિપજતા ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા બાદમાં મે મહિનામાં છેલ્લા પંદર દિવસથી પોઝીટીવ કેસની સંખ્યા ઘટતી જતા લોકોમાં અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો ભાવનગર જિલ્લામાં હાલમાં એક માત્ર તળાજા સિવાય કોરોના કેસની સંખ્યા જીરો થવા આવી છે.\nએક સમય એવો હતો કે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા અસંખ્ય હતી જેથી લોકોમાં ભયનું વાતાવરણ ઉભુ થયું હતું બાદમાં તંત્ર દ્વારા લોકોની સલામતિ માટે લેવાયેલા પગલાથી પોઝીટીવ કેસની સંખ્યામાં અને મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો હતો.મહુવા તાલુકાના એક પણ ગામમાં છેલ્લા અઠવાડીયામાં કોરોનાનો એક પણ કેસ આવેલ ન હોવાનું તાલુકા હેલ્થ ઓફીસર ડો.કણઝરીયા દ્વારા જણાવાયું હતું.તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર અને 45 વર્ષ ઉપરના લોકોને રસીકરણ કરવાનું કામ શરૂ છે.\nદરેક ગ્રામ્ય લેવલે આરોગ્ય કર્મચારીઓની ટીમ સર્વે કરી બાકી રહેલા 45 વર્ષ ઉપરના લાભાર્થીને વેક્સીનેશન કરાવે છે. કુલ 58 હજાર લોકોને વેકસીનેશન કરવામાં આવ્યુ છે. જેમાં 45+ ના 44 હજાર અને ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થ વર્કર 14 હજારનો સમાવેશ થાય છે.\nગારીયાધાર તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુરેશ પોકળએ જણાવ્યું હતુ કે છેલ્લા એક અઠવાડિયા માં એક પણ કેસ નોધાયો નથી.છેલ્લા 10 દિવસ થી કોરોના પોઝીટીના રિપોર્ટ આવ્યા નથી.કોરોનાં ની બીજી લહેરમાં ગારીયાધાર તાલુકામાં અંદાજે 150 થી 200 કેસ નોંધાયા છે.ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ બાબતે ગ્રામજનોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે.મોટા ભાગના લોકો રસીકરણ ગ્રામ્ય વિસ્તારમાં લેતા નથી.\nવલભીપુર તાલુકામાં કોરોના કાબુમાં આવતા હાશકારો\nવલભીપુર શહેર અને તાલુકાના ગામડાઓમાં હાલ કોરોના કેસો જીરો છે. શહેર કે ગામડાઓમાંથી એક પણ કેસ છેલ્લા 6 દિવસથી સરકારી ચોપડે નોંધાયા નથી. જે મોટી રાહત સમાન સુખદ સમાચાર છે. જો કે માર્ચ-એપ્રીલ 2021 ના સમયગાળા દરમ્યાન કોરોનોએ વલભીપુર શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો.\nવલભીપુર સામૂહીક આરોગ્ય કેન્દ્રના વોર્ડમાં છેલ્લા 6 દિવસ દરમ્યાન સામાન્ય લક્ષણો કે ઓકસીઝન ��રૂરીયાત વાળા કોરોનાના એકપણ દર્દીને દાખલ કરવામાં આવેલ નથી.વલભીપુર સીએચસીના ઇન્ચાર્જ સુપ્રિ.ડો.સોલંકીએ જણાવ્યું હતું.વલભીપુરમાં અને આસપાસના ગ્રામ્ય એરીયામાં હાલ કોરાનાનાં કેસો એકદમ શૂન્ય લેવલ ઉપર છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમાં એકપણ કોરોનાના ઈન્ડોર પેશન્ટ તરીકે એડમીટ નથી.\nસિહોર પંથકમાં લોકોએ લીધો રાહતનો શ્વાસ\nએપ્રિલના મધ્યથી મેના મધ્ય સુધી કોરોનાની બીજી લહેર જોવા મળતી હતી. અને મેના અંત સુધીમાં ધીમે ધીમે કોરોના કાબુમાં આવી ગયો. અત્યારે સિહોર શહેર અને તાલુકામાં કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે.\nહાલમાં સિહોર તાલુકામાં એક સપ્તાહમાં કોરોના પોઝીટીવના એકપણ કેસ નોંધાયા નથી.સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં બીજી લહેરમાં સણોસરા પંથકમાં અંદાજે 6થી 8 મોત હતા. જયારે ટાણા ગામે અંદાજે 5થી 6 મરણ થયા અને હાલમાં કેસ ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.\nછેલ્લા એક સપ્તાહમાં તળાજા વિસ્તારમાં 11 પોઝીટીવ કેસ\nકોરોનાએ સમગ્ર ભાવનગરમાં ભારે હાહાકાર મચાવ્યો છે. એક લહેર બાદ બીજી લહેરમાં અસંખ્ય પોઝીટીવ કેસની સાથે મૃત્યુનું પ્રમાણ પણ બેહદ વધી ગયું હતું.બીજી લહેરમાં તો કોરોનાએ તળાજા તાલુકમાં હાહાકાર મચાવ્યો હતો. તળાજા શહેર તાલુકામાં બીજી લહેરમાં કોરોનાના કુલ 1190 પોઝીટીવ કેસ નોંધાયેલ હતા જેમાં 11 દર્દીઓનાં મોત પણ નિપજયા હતા બાદમાં છેલ્લા એક અઠવાડીયામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સંખ્યા એકદમ ઘટી જતા લોકોએ હાશકારો લીધો હતો.\nબીજી લહેરમાં તળાજા શહેર અને તાલુકાનાં 117 ગામોમાં કોરોનાની ઘટતી અસરમાં છેલ્લા અઠવાડીયામાં તળાજા શહેરમાં 2 કેસ, ગ્રામ્ય વિસ્તારમાં કઠવામાં 2 કેસ, તથા દાઠા, ત્રાપજ, અલંગ, સરતાનપર, બપાડા, મણાર અને સોંસીયા તમામ ગામોમાં માત્ર 1 કેસ જયારે બાકીનાં ગામોમાં કોઇપણ કેસ નોંધાયા નથી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/team-india-to-play-3-odis-and-3-t20i-matches-in-sri-lanka-know-the-thrill-of-cricket", "date_download": "2021-06-15T01:16:24Z", "digest": "sha1:IYJZDQMSN5D4UWMJ6DVQWZ37QUT3APHH", "length": 6717, "nlines": 90, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Team India to play 3 ODIs and 3 T20I matches in Sri Lanka, know the thrill of cricket", "raw_content": "\nSri Lanka માં 3 વન-ડે અને 3 T-20 મેચ રમશે ટીમ ઈન્ડિયા, જાણો ક્રિકેટના રોમાંચનો કાર્યક્રમ\nટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચની સિરીઝ રમશે. પ્રવાસની શરૂઆત 13 જુલાઈએ થશે. વન-ડે સિરીઝની પહેલી મેચ આ દિવસે રમાશે. તેના પછી 16 ��ુલાઈએ બીજી અને 19 જુલાઈએ ત્રીજી વન-ડે મેચ રમાશે.\nનવી દિલ્લી: ટીમ ઈન્ડિયા ટોચના ખેલાડીઓ વિના જુલાઈમાં વન-ડે અને ટી-20 સિરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડી આ પ્રવાસનો ભાગ નહીં હોય. કેમ કે તે આ સમયે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહ્યા હશે.\nટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ:\nESPN ક્રિન્કઈન્ફોના જણાવ્યા પ્રમાણે પ્રવાસની શરૂઆત 13 જુલાઈએ થશે.\nપહેલી વન-ડે મેચ - 13 જુલાઈ\nબીજી વન-ડે મેચ - 16 જુલાઈ\nત્રીજી વન-ડે મેચ - 19 જુલાઈ\nશ્રીલંકા પ્રવાસમાં 3 ટી-20 મેચ પણ રમાવાની છે.\nપહેલી T-20 મેચ - 22 જુલાઈ\nબીજી T-20 મેચ - 24 જુલાઈ\nત્રીજી T-20 મેચ - 27 જુલાઈ\nઆ પહેલાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે અમે જુલાઈના મહિનામાં સિનિયર પુરુષ ટીમ માટે નાના ફોર્મેટની સિરીઝની યોજના બનાવી છે. જ્યાં શ્રીલંકામાં ટી-20 ઈન્ટરનેશનલ અને વન-ડે મેચ રમાશે. આ સફેદ બોલના વિશેષજ્ઞોની ટીમ હશે. આ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમથી અલગ હશે.\nગાંગુલીએ કહ્યું કે જુલાઈ મહિનામાં ભારતીય ટીમના ટોચના ખેલાડીઓ ઈંગ્લેન્ડથી આવી શકશે નહીં. કેમ કે ત્યાં ક્વોરન્ટાઈન નિયમ ઘણો આકરો છે. શ્રીલંકા જનારી ટીમમાં તે ખેલાડીઓને તક મળી શકે છે. જે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરતા આવ્યા છે. તેમાં દેવદત્ત પડિક્કલ, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ અને હર્ષલ પટેલ જેવા ખેલાડીનો સમાવેશ થઈ શકે છે.\nધવન કે અય્યર બની શકે છે કેપ્ટન:\nઆ પહેલી તક હશે જ્યારે ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના T-20 અને વન-ડે મેચની કોઈ સિરીઝ રમશે. જો કોઈ સિરીઝમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ન હોય તો તેમાં રોહિત શર્માએ કેપ્ટનશીપ સંભાળી. પરંતુ શ્રીલંકા પ્રવાસમાં આ બંને ખેલાડી નહીં હોય. તેવામાં શ્રેયસ અય્યર કે શિખર ધવનને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી શકે છે.\nWTC Final: આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે, 18 વર્ષથી હરાવી શક્યું નથી ભારત\nજયસૂર્યાએ લીક કરી પોતાની પત્નીની સેક્સ ટેપ, આ વાતનો લીધો બદલો\nગજબ: આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે કરાવ્યું Underwater Pre Delivery Photoshoot\nવિરાટ સાથે કોરોન્ટાઇન સમય વિતાવી રહી છે અનુષ્કા, શેર કર્યો સુંદર વીડિયો\nWTC Final પહેલા કીવી ટીમને લાગ્યો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત\nBCCI એ કરી જાહેરાત, 15 ઓક્ટોબરથી યૂએઈમાં આઈપીએલ, જાણો ક્યારે રમાશે ફાઇનલ\nEngland માં India ના રન મશીન ગણાય છે આ ખેલાડીઓ, જેમણે અંગ્રેજોનો અનેકવાર ધોળે દિવસે દેખાડેલાં છે તારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/entertainment/bollywood-star-govinda-also-corona-positive-health-update-145974", "date_download": "2021-06-15T00:33:15Z", "digest": "sha1:X7NBSWBTHHGWWVB34JJ6F5QEI22KT64U", "length": 17373, "nlines": 125, "source_domain": "zeenews.india.com", "title": "Bollywood star Govinda also Corona positive, Health Update", "raw_content": "\nબોલીવુડમાં કોરોનાનું ગ્રહણ, અક્ષય કુમાર બાદ Govinda કોરોનાથી સંક્રમિત\nઆજે સવારે જ્યાં સુપર સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં સનસની ફેલાઈ ગઈ. હવે સમાચાર મળી રહ્યા છે કે અભિનેતા ગોવિંદા (Govinda) પણ કોરોનાથી સંક્રમિત થયા છે.\nનવી દિલ્હીઃ બોલીવુડ પર કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. આજે સવારે જ્યાં સુપર સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં સનસની ફેલાઈ ગઈ. હવે સમાચાર મળી રહ્યા છે કે અભિનેતા ગોવિંદા (Govinda) પણ કોરોનાથી સંક્રમિત થયા છે અને તે ઘર પર ક્વોરેન્ટાઇન છે. અભિનેતાએ કહ્યુ કે, તે ડોક્ટરોની નજર હેઠળ છે. રવિવારે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગોવિંદાએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની વિનંતી કરી છે.\nઅમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.com અનુસાર પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરતા ગોવિંદાએ કહ્યુ કે, 'મેં મારો ટેસ્ટ કરાવ્યો અને વાયરસને દૂર રાખવા માટે બધી સાવચેતી રાખી રહ્યો છું. આજે સવારે લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો છે. ઘરના બાકી સભ્યો નેગેટિવ આવ્યા છે. સુનીતા (પત્ની) થોડા સપ્તાહ પહેલા કોવિડથી સાજા થયા છે.'\nગોવિંદાએ આગળ કહ્યુ, હું આ સમયે ઘર પર ક્વોરેન્ટીન છું અને તમામ દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યો છું. હું દરેકને જરૂરી સાવચેતી રાખવાની વિનંતી કરુ છું. મહેરબાની કરીને તમારૂ ધ્યાન રાખો.\nઆ પણ વાંચોઃ Shraddha Kapoor એ કરી નવી ફિલ્મની જાહેરાત, શું શ્રીદેવીને આપશે ટક્કર\nઅક્ષર પણ થયો સંક્રમિત\nસુપરસ્ટાર અક્ષયકુમાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ વાતની જાણકારી તેમણે પોતાના ફેન્સને ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આપી. અક્ષયકુમાર બોલીવુડમાં સૌથી બીઝી કલાકારોમાંથી એક છે. 2020માં કોરોના લોકડાઉન હટ્યા બાદથી તેઓ સતત શૂટિંગ કરી રહ્યા છે. તેઓ પોતાની ફિલ્મો સમયસર પૂરી કરવામાં લાગ્યા છે.\nઅક્ષયકુમારે જણાવ્યું કે તેમને કોરોના થયો છે અને હાલ હોમ ક્વોરન્ટિન છે. જરૂરી મેડિકલ મદદ લઈ રહ્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે હું બધાને જણાવવા માંગુ છું કે આજે સવારે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nબોલીવુડના 'ખેલાડી' અક્ષયકુમાર કોરોનાની ઝપેટમાં, કરી આ ખાસ અપીલ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\nAdani Group ના શેરમાં અચાનક ઘટાડો થયો તો પત્રકાર સુચેતા દલાલ ટ્વિટર પર થયા ટ્રેન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/india-vs-australia-3rd-test-virat-kohli-slams-people-for-their-racial-slurs-on-indian-team-131378", "date_download": "2021-06-14T23:32:28Z", "digest": "sha1:KP4YNQA7KB5AQ2HBGI7WRG5P5TJHNUNN", "length": 18239, "nlines": 130, "source_domain": "zeenews.india.com", "title": "IND VS AUS: સિરાજને ગાળો આપતાં Virat Kohli ને આવ્યો ગુસ્સો, નિકાળી ભડાસ | Sports News in Gujarati", "raw_content": "\nIND VS AUS: સિરાજને ગાળો આપતાં Virat Kohli ને આવ્યો ગુસ્સો, નિકાળી ભડાસ\n2011માં જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયા હતા ત્યારે બાઉડ્રી પર અપશબ્દોનો સામનો કર્યા બાદ તેમણે સિડનીના દર્શકોને આંગળી બતાવી હતી જેનો વિવાદ ઉભો થયો હતો.\nનવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાઇ દર્શકો દ્રારા કરવામાં આવેલી નસ્લીય ટિપ્પણીની ટિકા કરી છે. તેમણે કહ્યું કે ખેલાડીઓ સાથે આનાથી વધુ ખરાબ વ્યવહાર બીજો કંઇ હોય ન શકે.\nવિરાટ કોહલીને પણ 2011-12ની ટેસ્ટ શ્રેણી દરમિયાન અપશબ્દોનો સામનો કરવો પડે છે. વિરાટ કોહલી જ્યારે 2011માં જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયા હતા ત્યારે બાઉડ્રી પર અપશબ્દોનો સામનો કર્યા બાદ ���ેમણે સિડનીના દર્શકોને આંગળી બતાવી હતી જેનો વિવાદ ઉભો થયો હતો.\nવિરાટ કોહલી (Virat Kohli)એ ટ્વીટ કરી તેના વિરૂદ્ધ હુમલો કર્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા બાદ વિરાટ કોહલી પોતાના પહેલા બાળકના જન્મ માટે સ્વદેશ પરત ફર્યા છે. તેમણે કહ્યું કે આરોપીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવી જોઇએ.\nવિરાટ કોહલીએ 'વંશીય ટિપ્પણી બિલકુલ પણ સહન ન કરી શકાય. બાઉડ્રી પાસે ફાલૂની વાતો કહેવી એકદમ ખરાબ છે. આ ખરાબ વ્યવહારની પરાકાષ્ઠા છે. મેદાન પર આ થતું જોવું એકદમ દુખદ છે.\nBoyfriend સાથે ભાગી છોકરી, પરિવારે છેતરીને પરત બોલાવી, છોકરાની Rape બાદ કરી હત્યા\nતેમણે કહ્યું કે 'આ મામલે તત્કાલિક પ્રભાવથી ગંભીરતાને જોવું જોઇએ અને આરોપી વિરૂદ્ધ કડક પગલાં ભરવા જોઇએ.'\nબાઉન્ડ્રી પર ઉભેલા મોહમંદ સિરાઝ પર દર્શકોએ વંશીય ટિપ્પણી કરી. ત્યારબાદ સિરાઝે પોતાની ટીમના કેપ્ટન અને મેદાન એમ્પાયરને તેની ફરિયાદ કરી. આ દરમિયાન થોડીવાર માટે રમત અટકાવી દેવામાં આવી અને સુરક્ષા અધિકારીઓએ છ દર્શકોને આ સંબંધમાં સ્ટેડિયમની બહાર મોકલી દેવામાં આવ્યા.\n જો સ્વિકારી લેવામાં આવશે આ ભલામણ\nવિરાટ કોહલી (Virat Kohli)એ લખ્યું, 'પોતાની ટીમના સાથીઓ સાથે સિડનીમાં સતત વંશીય ટિપ્પણીનો સામનો કરતાં જોવા નિરાશાજનક છે. આજની દુનિયામાં વંશવાદને કોઇ સ્થાન નથી અને આ સહન ન કરી શકાય. મને લાગે છે કે જે લોકોએ ખરાબ વ્યવહાર કર્યો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઇએ.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nIND vs AUS Sydney Test: ભારત સામે મેચ બચાવવાનો પડકાર, ચોથા દિવસની રમત પૂરી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 98/2\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\nAdani Group ના શેરમાં અચાનક ઘટાડો થયો તો પત્રકાર સુચેતા દલાલ ટ્વિટર પર થયા ટ્રેન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Gujarat_news/Detail/21-11-2020/151641", "date_download": "2021-06-15T00:31:34Z", "digest": "sha1:2RMBRFLXXUZ6X64OBZE46QPLLEX4JCFW", "length": 16966, "nlines": 128, "source_domain": "akilanews.com", "title": "આણંદ નજીક બાકરોલમાં રાત્રીના સુમારે કચરો નાખવા બાબતે ઝઘડો કરી માતા-પિતા સહીત પુત્રને માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત", "raw_content": "\nઆણંદ નજીક બાકરોલમાં રાત્રીના સુમારે કચરો નાખવા બાબતે ઝઘડો કરી માતા-પિતા સહીત પુત્રને માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત\nઆણંદ:નજીક આવેલા બાકરોલ ગામે ગઈકાલે રાત્રીના સુમારે કચરો નાંખવા બાબતે દશેક જેટલા શખ્સોએ ઝઘડો કરીને માતા-પિતા તેમજ પુત્રને માર માર્યો હતો. જેમાં પિતાને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.\nપ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલના વડવાળા ફળિયામાં રહેતા મોહનભાઈ ટપુભાઈ મૈસુરીયા ડોલમાં કચરો ભરીને રોડની સાઈડે નાંખવા ગયા હતા જ્યાં ધીરૂભાઈ પુંજાભાઈ પરમાર, સવિતાબેન ધીરૂભાઈ પરમાર અને તેમના ભત્રીજાએ આવી ચઢીને અહીં કેમ કચરો નાંખીને ગંદકી કરો છો તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને પકડી રાખી મોંઢાના ભાગે ફેંટો મારતાં લોહી નીકળ્યું હતુ. ત્યારબાદ લાકડીઓથી છાતી, હાથ-પગ તેમજ બરડામાં માર માર્યો હતો. ધીરૂભાઈના ભત્રીજાએ તેના મિત્રોને ફોન કરતાં છ થી સાત શખ્સો આવી ચઢ્યા હતા. દરમ્યાન સુનીલભાઈ અને તેની માતા નીરૂબેન છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ લાકડીઓથી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા મોહનભાઈને બાઈક પર બેસાડીને સુનીલભાઈ સારવાર માટે દવાખાને લઈ જતા હતા ત્યારે ઉક્ત શખ્સોએ બાઈકને રોકીને પોલીસ ફરિયાદ કરવા જશે તેમ જણાવીને બાઈક પાડી દઈને ફરીથી માર માર્યો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nચીનના ૧૪ વર્ષના છોકરા રેન કેયુએ દુનિયાના ટોલેસ્ટ ટીનેજર (મેલ) નો ખિતાબ મેળવ્યો છે. તે ૭ ફુટ ૩.૦ર ઇંચ ઊંચો છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સે તેના આ વિક્રમને માન્યતા આપી દીધી છે. access_time 11:38 am IST\nઅમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST\nઅરવલ્લી જિલ્લાનું ધનસુરા 48 કલાકમાં 30થી વધુ કેસ આવતા 23 નવેમ્બર સુધી જનતા કરફયુ : આજથી સજ્જડ બંધ રહેશે access_time 11:20 pm IST\nટીમ ઈંડિયાના ફાસ્ટ બોલર મોહમ્મ્દ સિરાજના પિતાનું નિધન : સિરાજ હાલ ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટાઇન : અંતિમક્રિયામાં નહીં થઇ શકે સામેલ access_time 12:00 am IST\nવિદ્યાર્થીઓ દેશની નવી તાકાત બનશે : નરેન્દ્રભાઇ access_time 4:16 pm IST\nસગા કાકા-મામા, ફૂઆ કે માસીના દિકરા-દિકરી સાથે લગ્ન કરવા એ ગેરકાયદેસર access_time 10:20 am IST\n��્રી શ્રી ૨૦૨૦...હવે બીજીવાર કોઇ પણ સ્વરૂપમાં તારું પુનરાગમન ન થાય તે જોજે\nઓૈષધી અને આત્મબળથી કોરોનાની લડાઇ જીતવી ખુબ સરળઃ મંજુલાબેન access_time 3:26 pm IST\nહાલ રાજકોટ જીલ્લામાં એક પણ ખાનગી હોસ્પિટલ બંધ નહીં થવા દેવાય : સ્થિતિ કાબુમાં જ છે access_time 3:05 pm IST\nગોંડલ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇ access_time 11:44 am IST\nશિયાળાના પ્રારંભે ઠંડો પવન : નલીયા ૮.૮, રાજકોટ -૧૧.૨ ડિગ્રી access_time 11:54 am IST\nજામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૨૦ નવા પોઝિટિવ કેસ : ૧૬ દર્દીઓને રજા અપાઈ access_time 4:58 pm IST\nછટકામાં બબ્બે વાર બચી ગયેલા કઠલાલ તાલુકાના સર્કલ ઓફિસર વિરૂધ્ધ ACBએ લાંચની માંગણીનો ગુનો નોંધ્યો access_time 7:33 pm IST\nકોરોનાના કેસમાં સતત વધારો છતા સૂરત સેન્ટ્રલ એસટી ડેપોમાં માનવ મહેરામણઃ સોશ્યલ ડિસ્ટન્સ-માસ્ક-સેનેટાઇઝના નિયમોના ધજાગરા access_time 5:33 pm IST\nઘરમાં પ્રવેશીને પરીણિતાની છેડતી, મારી નાખવા ધમકી access_time 8:54 pm IST\nસુપરમાર્કેટમાં ખરીદી સમયે નહોતું પહેર્યું માસ્ક : મહિલાને ખાવી પડી જેલની હવા access_time 9:37 am IST\nપાકિસ્તાને કાશ્મીરમાં કર્યું ફાયરિંગ:એક જવાન શહીદ access_time 5:37 pm IST\n1070 ફૂટ ઉપર આવેલ છે આ વિશ્વની સૌથી ઊંચી લિફ્ટ access_time 5:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nન્યુયોર્ક સ્ટેટ સેનેટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી કેવિન થોમસ વિજેતા : મતોની ફેર ગણતરી પહેલા પરાજિત જણાયા હતા : ન્યુયોર્ક સ્ટેટ સેનેટમાં હવે ત્રીજા ઇન્ડિયન અમેરિકન વિજેતા બન્યા access_time 6:34 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની સંભવિત કેબિનેટમાં 3 ઇન્ડિયન અમેરિકનને સ્થાન મળે તેવી શક્યતા : પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી , પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી ,તથા પ્રોફેસર શ્રી અરુણ મજુમદાર ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવો સ્થાનિક અખબારોનો અહેવાલ access_time 7:08 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ જો બિડેનની વ્હાઇટ હાઉસ ટીમમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી માલા અડિગાએ સ્થાન મેળવ્યું : અમેરિકાના પ્રથમ મહિલા જીલ બિડનના નીતિ વિષયક સલાહકાર તરીકે ફરજ બજાવશે access_time 8:40 pm IST\nભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટ વેચાઈ ગઈ access_time 7:48 pm IST\nભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજના પિતાનું હૈદરાબાદમાં અવસાનઃ ઓસ્ટ્રેલીયામાં કવોરન્ટાઈન હોવાથી પિતાની અંતિમવિધિમાં પુત્ર નહીં જોડાઈ શકે access_time 5:26 pm IST\nબંગાળના 4 વધુ ક્રિકેટરો કોવિડ-19ની ઝપેટમાં access_time 6:07 pm IST\nઆ વર્ષે 11 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે ફિલ્મ 'ઈંદુ કી જવાની' access_time 5:44 pm IST\nઅરમાન મલિકનું ત્રીજુ અંગ્રેજી ગીત 'હાઉ મેની\" થયું રિલીઝ access_time 5:45 pm IST\nતારક મહેતાના કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી કોરોના પોઝીટીવ access_time 9:38 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/International_news/Detail/14-04-2021/36772", "date_download": "2021-06-15T01:43:23Z", "digest": "sha1:Z2KLROWSP6RQZLYVCXLLXW3WL5R4HNUP", "length": 16229, "nlines": 129, "source_domain": "akilanews.com", "title": "રશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ વધતા રશિયાએ 80હજાર સૈનિકો યુક્રેન સરહદ પર ગોઠવ્યા હોવાની માહિતી", "raw_content": "\nરશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ વધતા રશિયાએ 80હજાર સૈનિકો યુક્રેન સરહદ પર ગોઠવ્યા હોવાની માહિતી\nનવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ ઘેરો બનતો જાય છે. રશિયાએ ૮૦ હજાર સૈનિકો યુક્રેન સરહદે ખડકી દીધા છે. યુક્રેનના કેટલાક પ્રાંત પર રશિયા પોતાનો દાવો ગણાવે છે. ૨૦૧૪માં પણ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. હવે ફરીથી રશિયાની હુમલો કરવાની તૈયારી હોય એમ લાગે છે. રશિયા જો હુમલો કરશે તો બ્રિટન અને અમેરિકા યુક્રેનના પક્ષે રહેશે એવી જાહેરાતો બન્ને દેશોએ પહેલા જ કરી દીધી છે.\nબ્રિટને યુક્રેનના પડોશી રોમાનિયાની સરહદે પોતાના ફાઈટર વિમાનો ખડક્યા છે. બ્રિટિશ વાયુસેનાના વડાએ જણાવ્યુ હતુ કે અત્યારે ૬ યુરોફાઈટર ટાયફૂન ત્યાં પેટ્રોલિંગ માટે મોકલાયા છે. મતલબ કે રશિયાની હિલચાલ ગંભીર છે અને તેની સામે બ્રિટન-અમેરિકા પણ ગંભીરતાથી જવાબ આપવા માંગે છે. સરહદે ટનલો ખોદીને યુક્રેનના સૈનિકો ગોઠવાઈ ગયા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્��ીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nકાલે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન : રાજ્ય ચૂંટણી આયોગના આંકડા મુજબ 18 જિલ્લામાં 51176 પોલિંગ બુથ પર મતદાન : 18 જિલ્લાના 31,64,162 મતદારો સવારે 7 થી સાંજે 6 દરમિયાન પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ : અયોધ્યા, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ અને ગોરખપુરમાં થશે મતદાન access_time 12:39 am IST\nવાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ કાકુભાઈ મોદીના ધર્મપત્નિ કોરોના સામે જંગ હારી ગયા : વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી કાકુભાઈ મોદીના ધર્મપત્નિ કોરોના સામે જંગ હારી ગયા. વાંકાનેરમાં પણ કોરોનાનો ભયજનક આતંક છવાયો છે. access_time 1:00 pm IST\nપટણા એઈમ્સ હોસ્પિટલમાં આઈ.એ.એસ.અધિકારીને પ્રવેશ મળી શકે છે તો નિવૃત ફૉજીને કેમ નહીં : પટણામાં કોરોનાથી પીડિત નિવૃત્ત સૈન્ય અધિકારીનું એમ્બ્યુલન્સમાં મોત : નેશનલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવી રહ્યા છે તેવું બહાનું કાઢ્યું : પટણા એઇમ્સે ભરતી કરવાનો ઇનકાર કર્યો : નિવૃત ફૌજીના મોતે આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા કરી દીધા access_time 8:59 pm IST\nવંદાને કારણે છુટાછેડા : લગ્નના ૩ વર્ષ બાદ બદલ્યા ૧૮ મકાન : પત્નીનો ડર ન ઘટતા પતિએ માંગ્યા ડિવોર્સ access_time 10:11 am IST\nમધ્યપ્રદેશમાં કોરોનાનો કહેર વધતા ધોરણ-10 અને 12ની પરીક્ષા એક મહિનો સ્થગિત કરાઈ access_time 12:11 pm IST\nપૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠિયા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીઃ સાદાઇથી બાબા સાહેબની જન્મ જયંતીની ઉજવણી access_time 3:50 pm IST\nમ.ન.પા. દ્વારા આ���ે વધુ ૧૨ સહિત કુલ ૩૨ ધન્વંતરી રથ દોડતા કરાયા access_time 3:45 pm IST\nરણછોડનગરમાં વૃદ્ધા લીલાવંતીબેનના સોનાની માળાની ચીલઝડપ કરનાર પ્રિતેશ પકડાયો access_time 3:44 pm IST\nમોરબી જિલ્લામાં કોરોનાના નવા ૬૫ કેસો : ૧૩ મૃતદેહોના અંતિમ સંસ્કાર : ૧૯ સ્વથ્ય થયા access_time 12:41 pm IST\nસુલતાનપુર ગ્રા.પં. દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન access_time 10:11 am IST\nકોરોનાના કહેર વચ્ચે કચ્છમાં નવી હોસ્પિટલ સુવિધા વધારવા : રિપોર્ટ ન આવે ત્યાં સુધી ફરજીયાત કવોરન્ટાઇન રહેવા તંત્રનો નિર્ણય access_time 11:37 am IST\nકોરોના સંક્રમણ વધતા સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલીમાં વિકેન્ડ કર્ફ્યું લાગુ access_time 12:43 am IST\nદીકરીના જન્મને અપશુકન ગણાવી પરિણીતાને કાઢી મૂકી access_time 9:51 pm IST\n૫ વર્ષ કે ઓછી ઉંમરના કો-મોર્બિડ બાળકો સંક્રમિત થાય છે access_time 9:42 pm IST\nજિબુતી તટ પર નાવડી પલ્ટી ખાતા 42 લોકોના મૃત્યુ access_time 6:05 pm IST\nરશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ વધતા રશિયાએ 80હજાર સૈનિકો યુક્રેન સરહદ પર ગોઠવ્યા હોવાની માહિતી access_time 6:05 pm IST\nવિશ્વનું સૌથી મોટુ સસલુ ડેરિયસની ચોરી access_time 3:09 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા 80 કાર્ડધારકોની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : સરકાર વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કરી શકવાનો અધિકાર છીનવાઈ ગયો હોવાની રાવ access_time 7:36 pm IST\nઓસ્ટ્રેલિયામાં 4 પોલીસ અધિકારીઓને ટ્રક નીચે કચડી નાખ્યા : નશો કરી ડ્રાયવિંગ કરનાર ભારતીય મૂળના 48 વર્ષીય મોહિન્દર સિંઘને 22 વર્ષની જેલ સજા access_time 1:57 pm IST\nભારત કરતા વધુ મહત્વનું કોઈ રાષ્ટ્ર નથી : અમેરિકાની અગ્રણી સાયન્સ એન્ડ ટેક્નોલોજી થિન્ક ટેન્કનો અહેવાલ access_time 6:09 pm IST\nવન-ડે રેન્કિંગમાં પાક.નો બાબર આઝમ ટોચના સ્થાને પહોંચ્યો access_time 8:05 pm IST\nવિલિયમસનને મળ્યો ચોથી વખત સર રિચાર્ડ હેડલી મેડલ access_time 6:28 pm IST\nભારતની ટોચની મહિલા ટેનીસ ખેલાડી તરીકે અંકીતા બરકરાર access_time 3:06 pm IST\nસ્‍ટાર પ્‍લસની ‘અનુપમા' સિરીયલમાં પાંખી ‘વન નાઇટ સ્‍ટેન્‍ડ'નો ભોગ બનશેઃ અનુપમાની જીંદગીમાં રામ કપૂરની એન્‍ટ્રી થશેઃ વનરાજને પોતાની ભુલનું ભાન થશે access_time 5:38 pm IST\nશંકરની ફિલ્મ 'એનિયન'માં કામ કરશે રણવીર સિંહ access_time 5:31 pm IST\nબોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની વણઉકેલી કહાની ઉપરની ફિલ્‍મની ટીઝર રિલીઝ access_time 5:37 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/16-05-2021/251047", "date_download": "2021-06-15T01:31:44Z", "digest": "sha1:HTS5N6APFYA3R3EH6RRPF3RP4XHT64Z4", "length": 18664, "nlines": 136, "source_domain": "akilanews.com", "title": "ઇ���રાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષ વચ્ચે ગાઝામાં હમાસના વડાના ઘર પર હુમલો", "raw_content": "\nઇઝરાયેલ પેલેસ્ટાઇન સંઘર્ષ વચ્ચે ગાઝામાં હમાસના વડાના ઘર પર હુમલો\nતેલ અવિવના આકાશમાં રોકેટોની ધણધણાટી અવિતરણ ચાલુ\nઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ એક સપ્તાહ બાદ પણ ચાલુ છે અને બન્ને પક્ષ એકબીજા પર હુમલા કરી રહ્યા છે.\nબીબીસીની અરેબિક સેવાના જણાવ્યા અનુસાર ઇઝરાયલે ગાઝામાં હમાસના વડાના ઘર પર હુમલો કર્યો છે, જ્યારે બીજી તરફ તેલ અવિવના આકાશમાં મોટા પ્રમાણમાં રૉકેટો છોડવામાં આવ્યાં છે.\nગાઝાપટ્ટીના અધિકારીના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પેલેસ્ટાઇનવાસીઓનાં મૃત્યુ થયાં છે અને કેટલાકને ઈજા પહોંચી છે.\nબીજી તરફ ભારે સંખ્યામાં છોડવામાં આવેલાં રૉકેટોએ તેલ અવિવ શહેરના આકાશને ધણધણાવી દીધું. સમાચાર સંસ્થા રૉયટર્સના જણાવ્યા અનુસાર રૉકેટ ફાયર થતાં જ શહેરમાં સાયરનો વાગવાં લાગ્યાં અને લોકો બંકરોની અંદર દોડી ગયા. આ દરમિયાન દસ લોકોને ઈજા પહોંચી.\nઇઝરાયલ પર મિસાઇલ કે રૉકેટોથી હુમલો કરાય ત્યારે ચેતવણીના ભાગરૂપે શહેરમાં સાયરન વાગવા લાગે છે અને લોકો સુરક્ષિત સ્થળોએ આશરો લઈ લે છે.\nઇઝરાયલે કરેલા હુમલામાં એક તબાહ થઈ ગયેલા પરિવારમાં માત્ર પાંચ વર્ષનો ઓમર જ બચ્યો\nઆ દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદાયે બન્ને પક્ષને સંઘર્ષવિરામની ભલામણ કરી છે.\nશનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુ અને પેલેસ્ટાઇનના વડા પ્રધાન મહમૌદ અબ્બાસ સાથે ફોન પર વાત કરી અને સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.\nરવિવારે આ મામલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદની બેઠક પણ મળી રહી છે.\nગત સોમવારે શરૂ થયેલા આ સંઘર્ષમાં ગાઝામાં 148 લોકો માર્યા ગયા હોવાનું પેલેસ્ટાઇનિયન અધિકારીઓએ જણાવ્યું છે. તો બીજી તરફ ઇઝરાયલમાં દસ લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં બે બાળકો પણ સામેલ છે.\nઇઝરાયલનું કહેવું છે કે ગાઝામાં માર્યા ગયેલા લોકોમાં કેટલાય ચરમપંથીઓ સામેલ છે. જ્યારે પેલેસ્ટાઇનના અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં 41 બાળકોનો સમાવેશ થાય છે.\nઆ દરમિયાન ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુએ 'શક્તિશાળી જવાબ આપવાનું ચાલુ' રહેશે એવી વાત કરી છે.\nશનિવારે ઇઝરાયલના વડા પ્રધાને કહ્યું કે 'જ્યાં સુધી જરૂર જણાય ત્યાં સુધી લડત ચાલુ રહશે.' જોકે, તેમણે નાગરિકોનો ભોગ ન લેવા એ માટે બનતા પ્ર��ાસ કરવાની પણ વાત કરી.\nઅલ-ઝઝીરાના પત્રકારે કહ્યું ફક્ત બે સેકંડમાં બધુ તબાહ થઈ ગયું. ગાઝામાં અલ-ઝઝીરા-એપી સહિત વિદેશી મીડિયાની ઑફિસ હતી તે ઇમારત ઇઝરાયલના હુમલામાં તબાહ.\nગાઝાપટ્ટીમાં એક બહુમાળી ઇમારત પર કરાયેલા ઇઝરાયલી હુમલા બાદ અમેરિકાએ ઇઝરાયલને કહ્યું છે કે તે પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરે.\nવ્હાઇટ હાઉસનાં પ્રવક્તા જૅન સાકીએ ટ્વીટ કીને કહ્યું, \"અમે સ્પષ્ટ રીતે ઇઝરાયલને કહ્યું છે કે તમામ પત્રકારો અને સ્વતંત્ર મીડિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવી તેમની મહત્ત્વની જવાબદારી છે.\"\nઆ પહેલાં શનિવારે ઇઝરાયલના એક હવાઈ હુમલામાં ગાઝાની એક બહુમાળી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ઇમારતમાં કેટલીય વિદેશી ન્યૂઝ ચેનલોનાં કાર્યાલયો હતાં.\nઅત્યાર સુધી આ હુમલામાં જાનની ખુવારીના કોઈ સમાચાર નથી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાક���દ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nહરિયાણાના હિસારમાં મુખ્ય પ્રધાન ખટ્ટરનો વિરોધ કરી રહેલા ખેડૂતો પર આજે પોલીસે લાઠીચાર્જ કર્યા હતો. ખેડુતો ઉપર લાઠીચાર્જના વિરોધમાં ભારતીય કિસાન યુનિયને અનેક જગ્યાએ આંદોલન શરૂ કર્યું છે. આ સાથે રાકેશ ટીકૈત પણ હિસાર જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે. access_time 5:33 pm IST\nત્રણ દિ'મા ૫૧ લાખ ડોઝ રાજ્યોને મળી જશે: આરોગ્ય મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૫૧ લાખ કોવિડ-19 વેકસીનના ડોઝ મળી જશે. access_time 7:45 pm IST\nકેરળમાં પણ કેસ ઘટયા: સાજા થવાનો આંક ઘણો ઊંચો રહ્યોકેરળમાં પણ કોરોના કેસ ઘટી ગયા. ૨૪ કલાકમાં આજે નવા ૨૯૭૦૪ કેસ નોંધાયા, ૮૯ મૃત્યુ થયા અને ૩૪૨૯૬ સાજા થયા છે. નવા કેસ કરતા સાજા થવાનો આંક લગભગ સાડા ચાર હજાર જેટલો વધુ છે. access_time 7:48 pm IST\nમુંબઈના આકાશમાં રાત્રે ગાજવીજ અને વીજળીના ચમકારા શરૂ: કેટલેક સ્થળે હળવો વરસાદ પણ ચાલુ થયો: રાડારમા રાયગઢ પાસે મોટું ડેવલપમેન્ટ દર્શાઈ રહ્યું છે access_time 12:23 am IST\nસ્ટેરોઈડના દુરુપયોગથી મ્યુકોરમાઈકોસિસનું જોખમ access_time 12:00 am IST\nઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ વચ્ચે મીડીયા કાર્યાલયોને પણ ન છોડાયા : સતત હુમલાનો દોર ચાલુ access_time 12:12 pm IST\nકોરોનાની વિપરીત પરિસ્થિતિ માં ટીમ દીકરાનું ઘરનો અદભુત સેવા યજ્ઞ. access_time 9:27 pm IST\nરાત્રે રાજકોટમાં ભારે તોફાની પવન સાથે વરસાદ :કેટલાય વિસ્તારોમાં વીજળી ગૂલ: 34 ફીડરમાં ટ્રીપીગ આવતા 20 ટકા રાજકોટમાં અંધારા છવાયા access_time 9:19 pm IST\nરાજકોટમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી: ભકિતનગર સર્કલ વિસ્તારમાં વૃક્ષ ધરાશય:કોરોના ટેસ્ટીંગ બુથનું ખેદાન-મેદાન access_time 10:02 pm IST\nરાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાનો કરંટ શરુ : પોરબંદર ઓખા સહિત બંદરો ઉપર ચાર નંબરનું સિગ્નલ : પવનનું જોર વધ્યું : વરસાદના પણ મંડાણ access_time 9:15 pm IST\nપોરબંદરમાં વાવાઝોડાના કારણે કોવિડ હોસ્પિટલમાંથી 17 દર્દીઓને જૂનાગઢ રીફર કરાયા : કોવિડ હોસ્પિટલની સિલિંગ નબળી હોવાથી દર્દીઓને જૂનાગઢ ખસેડાયા access_time 9:05 pm IST\nમોરબી કોરોના આજે 45 નવા કેસની સામે 75 સાજા થયા, ફાયર વિભાગે 4 મૃતકોની અંતિમવિધિ કરી access_time 9:48 pm IST\nગુજ��ાત રાજ્યમાં ધો.-૧૨ની પરીક્ષા લેવાશે જ :ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા access_time 9:31 pm IST\nજુના ધાંટા ગામ માં વાછરડા ને માર મારતા મારામારી બાદ મારી નાંખવાની ધામકી માં 04 વિરુદ્ધ ફરીયાદ access_time 10:10 pm IST\nઅમદાવાદમાં પરણીતાને વોટસએપ પર બીભત્સ લખાણ અને વિડિઓ મોકલનાર સિક્યુરિટી ગાર્ડ ને ઝડપી લેવાયો access_time 12:02 am IST\nએન. આર. આઈ. સમાચાર\nદિવાળી તહેવારને હોલિડે તરીકે જાહેર કરો : ન્યુ યોર્ક સ્ટેટ એસેમ્બલી મેમ્બર ઇન્ડિયન અમેરિકન સુશ્રી જેનિફર રાજકુમારે એસેમ્બલીમાં પ્રસ્તાવ મુક્યો access_time 8:47 pm IST\nઅમિતાભ બચ્ચને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો access_time 7:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002690/", "date_download": "2021-06-15T00:13:16Z", "digest": "sha1:EHYHFPKDXVRQ7MBOQTZMPMEABGQC6EWJ", "length": 22833, "nlines": 180, "source_domain": "dahodlive.com", "title": "ફતેપુરા તાલુકાના વડવાસ ગામે પોલીસે વોચ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે બે લોકોને ઝડપી જેલ ભેગા કર્યા... - Dahod Live News", "raw_content": "\nફતેપુરા તાલુકાના વડવાસ ગામે પોલીસે વોચ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે બે લોકોને ઝડપી જેલ ભેગા કર્યા…\nશબ્બીર સુનેલવાલ/ વિનોદ પ્રજાપતિ:- ફતેપુરા\nફતેપુરા તાલુકાના વડવાસ ગામે ઊડવેલા ફળિયામાં પોલીસની વોચ દરમિયાન ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી\nરાજસ્થાન તરફથી વડવાસ ગામ તરફ મોટરસાયકલ પર દારૂ લઈને પસાર થતા દારૂ અને મોટરસાયકલ રૂપિયા 45,920 નો મુદ્દામાલ ઝડપી પાડયો:નાના સલરા ગામના બે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા\nફતેપુરા તાલુકાના નાના સલરા ગામના રહેવાસી આરોપીઓ રાજસ્થાન તરફથી મોટરસાયકલ પર દારૂ લઈને જતા વડવાસ ગામેથી પોલીસની વોચ દરમિયાન ઝડપાઇ જતા બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં દારૂ-જુગાર ની પ્રવૃતિને અટકાવવા માટે પોલીસ મહાનિર્દેશકશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ હતું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર ની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ બી વી જાદવ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી ડામોર ની દારૂ જુગારની પ્રવૃત્તિ નેસત નાબૂદ કરવાની સુચના અનુસાર અને માર્ગદર્શન હેઠળ ફતેપુરાના પી એસ આઇ સી.બી. બરંડા તથા પોલીસ મુકેશકુમાર ઉદેશી પીન્ટુભાઇ સુભાષ ભાઈ અને કલ્પેશકુમાર ડાયાભાઈ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન તરફથી GJ 16 AE 0 301 ની ઉપર બે ઈસમો ઇંગલિશ દારૂ લઇ રાજસ્થાન થી વડવાસ ગામ તરફ આવવાના છે ના બાતમીના આધારે વડવાસ ગામે વોચ તપાસ રાખતા વિમલ ના થેલામાં ઇંગ્લિશ દારૂ રૂપિયા 25 920 નો તેમજ મોટરસાયકલ રૂપિયા 20 000 મળીને રૂ 45 920 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી નટવરભાઈ રમણભાઈ નિસરતા તેમજ મગનભાઈ અંણગારા ભાઈ નિસરતા બંને રહેવાસી નાના સલરા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.\nફતેપુરામાં આવેલી કુમાર શાળાને મિશ્ર શાળા બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ\nદે.બારિયાના બજારોમાં લોકો શોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભુલ્યા:પંથકથી જેલ સુધી કોરોના પહોંચતા નગરજનોમાં ફફડાટ…\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ���ાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇ��. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nફતેપુરાના આફવામાંથી ઝોલાછાપ તબીબ ઝડપાયો\nહિતેશ કલાલ @સુખસર ફતેપુરા તા.11 આફવા ગામે\nબલૈયા ક્રોસિંગ નજીક દારૂ ભરેલી ઇનોવા અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મોત:ઇનોવા પલ્ટી મારતા દારૂ લુંટાયો\nહિતેશ કલાલ @સુખસર ફતેપુરા તા.12 ફતેપુરા તાલુકાના\nરાજ્ય સરકાર દ્વારા જમીનની ફાળવણી ન કરાતા માજી સૈનિકોએ મામલતદાર કચેરીએ આપ્યું આવેદનપત્ર\nહિતેશ કલાલ @ સુખસર ફતેપુરા મામલતદાર કચેરી\nફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની થેલીઓ અને ગંદકી કચરો ફેંકવામાં આવતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના\nહિતેશ કલાલ @ સુખસર ફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની\nદાહોદ જિલ્લામાં કેન્દ્રની ટીમ કયા આરોગ્ય કેન્દ્રમાં જશે તેની માહિતી અગાઉથી આપી દેવાતા આશ્ચર્ય,\nહિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લામાં કેન્દ્રની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/gujarati/poem/caalne-saathe-jiivii-liie/n5rykbmb", "date_download": "2021-06-15T01:38:47Z", "digest": "sha1:C52JBEJBHD5KJFFPLIFW5JNWSGHYYUBI", "length": 8313, "nlines": 332, "source_domain": "storymirror.com", "title": "ચાલને સાથે જીવી લઈએ | Gujarati Drama Poem | Aarti Prajapati", "raw_content": "\nચાલને સાથે જીવી લઈએ\nચાલને સાથે જીવી લઈએ\nમળી છે અણમોલ ક્ષણો,\nચાલ ને સાથે જીવી લઈએ,\nસાથે છીએ આપણે બંને,\nચાલ ને સાથે જીવી લઈએ,\nક્યારેક હું રિસાવું ક્યારેક તું,\nચાલ ને સાથે જીવી લઈએ,\nક્યારેક હું મનાવું ક્યારેક તું,\nચાલ ને સાથે જીવી લઈએ,\nથોડો સાથ હું આપું થોડો તું,\nચાલ ને સાથે જીવી લઈએ,\nથોડું હું બોલું થોડું તું,\nચાલ ને સાથે જીવી લઈએ,\nઆજ સૌએ જોઈ કોણે જોઈ,\nચાલ ને સાથે જીવી લઈએ.\nતે પળ મારા મા...\nતે પળ મારા મા...\nથઈ ગઈ જીંદગી ...\nથઈ ગઈ જીંદગી ...\nએક પ્રલંબિત લયનું ગીત....\nડાળીએ ખીલેલું એક નાનકડું ફૂલ આજ મદમાતું મલકાતું મસ્તીમાં જાણે કે ... હરખે હરખાણી ને ... ડાળીએ ખીલેલું એક નાનકડું ફૂલ આજ મદમાતું મલકાતું મસ્તીમાં જાણે કે ... હરખે હરખાણ...\nગીત - 'પ્રેમ શબ્દ છે સત્ય...\nમીરાંની મટુકીમાં મોહન તું માખણ , તું તથ્ય પ્રેમ શબ્દ છે સત્ય .... મીરાંની મટુકીમાં મોહન તું માખણ , તું તથ્ય પ્રેમ શબ્દ છે સત્ય ....\nથોડું તો જીવી લ્યો....\nહવે કેમ જીતવી ઘટમાળ એકલે હાથ અલખમાં, હજુ અર્જુન જુવે છે વાટ જો મળે દ્રોણ આ જગતમાં... હવે કેમ જીતવી ઘટમાળ એકલે હાથ અલખમાં, હજુ અર્જુન જુવે છે વાટ જો મળે દ્રોણ આ જગતમાં... હવે કેમ જીતવી ઘટમાળ એકલે હાથ અલખમાં, હજુ અર્જુન જુવે છે વાટ જો મળે દ્રોણ આ જગતમ...\n“નારી ” ૨૧મી સદીની\nહું સીતા નથી જે અગ્નિ પરીક્ષા આપીશ તમને શંકા હોય તો હું ચાલતી પકડીશ હું સીતા નથી જે અગ્નિ પરીક્ષા આપીશ તમને શંકા હોય તો હું ચાલતી પકડીશ\nગઝલમાં તમે છો કે જાતે ગઝલ...\nગીત - ' સઘળી રાતો રોશન રો...\nતાળાંઓ અકબંધ દીધેલાં હોઠે ને ચાવીના ગુચ્છાને નાખ્યો દરિયે મેં તાળાંઓ અકબંધ દીધેલાં હોઠે ને ચાવીના ગુચ્છાને નાખ્યો દરિયે મેં\nમુમતાજ થી ઊંચી કદી મુહોબ્બત નહિ માંગુ, અમારી હેસિયત ક્યાં છે મહાલેતાજ ચનવાની મુમતાજ થી ઊંચી કદી મુહોબ્બત નહિ માંગુ, અમારી હેસિયત ક્યાં છે મહાલેતાજ ચનવાની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/share-market/stock-market-crash-2020-gujarati", "date_download": "2021-06-15T01:24:08Z", "digest": "sha1:Y3ZX7ZOASIPAKYVFHCSEDV5X6KSCSBAY", "length": 32385, "nlines": 637, "source_domain": "www.angelbroking.com", "title": "સ્ટૉક માર્કેટ ક્રૅશ 2020 શું છે? - Angel Broking", "raw_content": "\nસ્ટૉક માર્કેટ ક્રૅશ 2020 શું છે\nસ્ટૉક માર્કેટ ક્રૅશ 2020 શું છે\nભયનીઅભૂતપૂર્વ ઘટના સ્ટૉક માર્કેટમાં પ્રભાવશાળી અસર ધરાવતી હોય છે, જે સ્ટૉકની કિંમતોમાં વ્યાપક અસર અસર કરી શકે છે, કારણ કે રોકાણકારો કિંમતો વધુ આગળ વધતા પહેલાં તેમના રોકાણોને પાછા ખેંચવા માંગે છે. કેમ કે દરેક રોકાણકાર વેચવા માંગે છે, તેથી માંગ કરતાં સ્ટૉક્સનો સપ્લાય વધારે હોય છે જેના કારણે એકંદરે સ્ટૉકની કિંમતો ઘટાડવામાં આવે છે.\nબ્લૅક મન્ડે: 2020 સ્ટૉક માર્કેટ ક્રૅશ\nકોરોનાવાઇરસની મહ��મારીમાં બધા ક્ષેત્રો પર વ્યાપક અસર થઈ છે. સ્ટોરેજની સમસ્યાઓને કારણે અમે નેગેટિવ ઑઇલ ફ્યુચર્સની કિંમતો જોઈ છે. પહેલાં માર્ચ 2020 માં, મહામંદીના ડરને લીધે સ્ટૉક ઇન્ડાઇસમાંઅસર થઈ છે.\nજ્યારે વૈશ્વિક બજારોને માર્ચની શરૂઆત ખૂબ જ વધઘટ રહી છેઆ સંજોગોમાં માર્ચ 9 ના 2020 માં સ્ટૉક માર્કેટ ક્રૅશ થયા, જેને બ્લેક મન્ડે તરીકે યાદ રાખવામાં આવે છે. જ્યારે વૈશ્વિક સ્ટૉક ઇન્ડાઇસ જેમ કે બેલવેધર સહિત ડાઉ જોન્સ, એક દિવસમાં તેમના સૌથી વધારે પ્રમાણમાં તૂટ્યા. આ મૂવમેન્ટ વર્ષ 2008 માં વૈશ્વિક મંદી પછી સૌથી ગંભીર તરીકે રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ સૂચનો માર્ચ 12 અને માર્ચ 16 ના રોજ વધુ ઐતિહાસિક નુકસાનને રેકોર્ડ કરવાનું ચાલુ રાખ્યું હતું.\nભારતમાં પણ આ સ્થિતિજોવા મળી છે., અને માર્ચમાં બીએસઈ સેન્સેક્સ 2,919 થી વધુ પૉઇન્ટ્સ (અથવા 8.18 ટકા) બંધ કરવામાં આવ્યું હતુ, જે બજાર ખોલ્યા પછી તરત જ સર્કિટ બ્રેકરને ટ્રિગર કરે છે. ઇન્ટ્રાડે રેકોર્ડ્સ દર્શાવે છે કે ઇન્ડેક્સ 3204 પૉઇન્ટ્સ જેટલું ક્રૅશ થયું છે, તે એક જ દિવસમાં સૌથી વધારે ઙટાડો હતો. એનએસઈ નિફ્ટીમાં પણ એક દિવસમાં 8.30 ટકાનોસમાન ઘટાડો થયો હતો.\nબ્લૅક મન્ડે 2020 કેટલું ગંભીર સ્થિતિ હતી\nસ્ટૉક ટ્રેડિંગના ઇતિહાસમાં માત્ર બે પ્રસંગો છે કે બજારો એક દિવસમાં આટલો મોટો રેકોર્ડ ઘટાડો જોયા છે, તે વર્ષ 2020 સ્ટૉક માર્કેટ ક્રૅશની ગંભીરતા દર્શાવે છે. ઓક્ટોબર 19, 1987 ના બ્લેક મનડે, એક દિવસમાં કિંમતો 22.6 ટકા ગગડ્યા હતા અને આ અગાઉ ડિસેમ્બર 12, 1914 ના રોજ, કિંમતો 23.52 ટકા ઘટી ગઈ હતી, જે મહાન મંદીનો સમયગાળો ટ્રિગર કરે છે.\nસ્ટૉક માર્કેટ ક્રૅશ 2020ની ક્રોનોલોજી\nમહામારી અને મહામંદીનો ભય કેવી રીતે સ્ટૉક માર્કેટ ડાઉન કર્યા તેની ક્રોનોલોજી અહીં છે:\n– વર્ષ 2008 થી રેકોર્ડ પછી ફેબ્રુઆરી 24-28: ગ્લોબલ સ્ટૉક માર્કેટ્સ સાપ્તાહિક ઘટાડો\n– સોમવાર 9: ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ, લીડિંગ અમને સ્ટૉક ઇન્ડેક્સ 2014 પૉઇન્ટ્સમાં ઘટે છે. ઇતિહાસમાં પૉઇન્ટ્સમાં ડાઉઝ વર્સ્ટ સિંગલ–ડે ડ્રૉપ. એસ એન્ડ પી 500 7.60 ટકા પણ ઘટે છે. બ્રેન્ટ ક્રૂડ કિંમતો ઓઈલની માંગની અપેક્ષાઓ તરીકે 22 ટકા ક્રૅશ થઈ ગઈ છે. 5 મિનિટમાં સ્ટૉકની કિંમતોમાં 7 ટકાની ઘટાડો સર્કિટ બ્રેકર બંધ કરવામાં આવી હતી અને ટ્રેડિંગ 15 મિનિટ માટે રોકવામાં આવી હતી.\n– સોમવાર 12: બ્લેક થર્સડે પણ કહેવામાં આવે છે, નીચે એક જ દિવસના સ્ટૉક માર્કેટ સુધારા 2,352.60 પૉઇન્ટ્સ દ��વારા 10 ટકા રેકોર્ડ ઘટાડો છે. ફક્ત યુરોપ અને ઉત્તર અમેરિકામાં સ્ટૉક્સની કિંમતો 9 ટકાથી વધુ ઘટી રહી છે. એસ એન્ડ પી 500 અને નાસડેક દિવસમાં લગભગ 9.5 ટકા ઘટાડો થયો હતો.\n– ભારતમાં, સ્ટૉક્સના વૈશ્વિક વેચાણ પછી બીએસઈ સેન્સેક્સ, 2,919 પૉઇન્ટ્સ પર ઘટે છે, 8.18 ટકા પોસ્ટ કરીને, સૌથી મોટું ઇન્ટ્રા–ડે નુકસાન. એનએસઈ નિફ્ટીએ પણ 8.30 ટકાનો સમાન ઘટાડો રેકોર્ડ કર્યો છે. એફટીએસઈ તે દિવસમાં 17 ટકા ગુમાવ્યું.\n– માર્ચ 16: આ નીચે 2997 પૉઇન્ટ્સ ઘટાડવામાં આવ્યા, 12.9 ટકા ઘટાડો, આ જ ઘટાડો માત્ર ઓક્ટોબર 1929 બ્લૅક મન્ડેમાં જોવામાં આવ્યો હતો.\n– માર્ચ 11 ના રોજ, 12 ફેબ્રુઆરીના 29,553 પૉઇન્ટ્સના ઇતિહાસક ઉચ્ચતમ 20.3 ટકા, એક સો વર્ષમાં સૌથી વધુ. 20 ટકા ઘટાડો એ 11 વર્ષની બુલ રન પછી એક મંદીમય માર્કેટની શરૂઆત દર્શાવી હતી.\n– જી7 દેશોમાં દરેક એક સ્ટૉક ઇન્ડેક્સ બેન્ચમાર્ક એ જાહેર કરવામાં આવ્યું છે કે જ્યારે કિંમતો નકારવાની અપેક્ષા છે અને સ્ટૉક મુખ્યત્વે મ્યુટ થવાની માંગ હોય ત્યારે ભાવનામાં નિરાશાવાદ દ્વારા પ્રભાવિત સ્ટૉક ટ્રેડિંગમાં એક તબક્કો છે.\n– માર્ચ 24 સુધી, સ્ટૉક માર્કેટ ક્રૅશએ ભારતના કુલ ઘરેલું ઉત્પાદનના 40 ટકાના મૂલ્યની સ્વચ્છ ઇક્વિટી સંપત્તિને સાફ કરી દીધી હતી.\nસ્ટૉક ક્રૅશના કારણો 2020\nકોરોનાવાઇરસ પેન્ડેમિક કેવી રીતે સંભવિત મહામંદી, લેઑફ, વૈશ્વિક આર્થિક સ્લમ્પ સ્થાપિત કરશે, રશિયા અને સાઉદી અરબ વચ્ચે ચાલુ તેલ કિંમતના યુદ્ધને કારણે તેલની કિંમતોમાં કમ્પ્રેશન સાથે જોડાયેલ છે, તેની અનિશ્ચિતતા માર્ચ 12 પછી અમે જોયેલી બજારની પ્રતિક્રિયાને ટ્રિગર કરી હતી.\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કોરોનાવાઇરસને એક મહામારી તરીકે જાહેર કર્યું છે જે વિશ્વભરમાં કોવિડ-19 સંક્રમણ અને સંક્રમણ સંબંધિત અસરો તરીકે વૈશ્વિક લૉકડાઉન અને મુસાફરી પ્રતિબંધોની શ્રેણી બંધ કરી છે. રોકાણકારોએ બજારો અને અર્થવ્યવસ્થા પર મહામારીના અવરોધો વિશે ચિંતિત થયા, તેમના પૈસા મોટાભાગમાં ખેંચવાનું શરૂ કર્યું, જેના કારણે વૈશ્વિક બજારોમાં સ્ટોક થવાનું રહ્યું. આ પેન્ડેમિક માત્ર વૈશ્વિક વેપારને સ્થાયી રૂપે લાવ્યું નથી, પરંતુ ઘરેલું ઉત્પાદન ઘણા દેશોમાં પણ એક સ્ક્રીચિંગ અટકાવવામાં આવ્યું છે જે વાઇરસના ક્ષેત્ર સાથે આગળ વધી રહ્યા છે.\nચાઇના અને યુએસ વચ્ચે ટ્રેડ વૉર્સ:\nએવુ નથી કે સ્ટૉક માર્કેટ ક્રૅશ પેન્ડેમિકનું વિશિષ્ટ પરિણામ હતું. બજારો અસ્થિર રહ્યો હ���ો કારણ કે બંને વૈશ્વિક સત્તાઓ, ચાઇના વચ્ચે વેપાર યુદ્ધો અને તેમના વચ્ચેના વેપાર સંબંધો વધુ ખરાબ થયા હતા. આ નીચે ફેબ્રુઆરીના અંત સુધી તેના ઐતિહાસિક ઉચ્ચતાથી 10 ટકાનો ઘટાડો જોયો હતો.\nજો તમે રિટાયરમેન્ટ સેવિંગ અથવા અન્ય ફંડ્સ સ્ટૉક માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યા છે, તો ક્રૅશ તમારા હોલ્ડિંગ્સનું મૂલ્ય ઓછું કર્યું છે. જ્યારે આવુ કંઈક થાય જાય ત્યારે ઘણા લોકો ગંભીર થાય છે અને વધુ ગુમાવવાનું ટાળવા માટે તેમના સ્ટૉક્સને વેચે છે. પરંતુ તે વ્યૂહરચના સાથે જોખમ એ છે કે બજારમાં ફરીથી પ્રવેશ કરવું અને ફરીથી ખરીદવું તે જાણવું મુશ્કેલ છે. પરિણામ સ્વરૂપે, જો તમે ટૂંકા ગાળામાં મહત્વપૂર્ણ બજાર લાભ ચૂકી ગયા છો તો તમે લાંબા ગાળામાં વધુ ગુમાવી શકો છો. સરેરાશ રીતે છેલ્લા 22 મહિનાના બજારો. પરંતુ કેટલાક ત્રણ મહિનાથી ઓછા છે. મોટાભાગના ફાઇનાન્શિયલ પ્લાનર્સ તમને સખત બેસવાની ભલામણ કરે છે અને તેની રાહ જુઓ.\nતેલની કિંમતો પહેલેથી જ દબાણ હેઠળ હતી કારણ કે સમગ્ર બોર્ડમાં કમોડિટીની કિંમતો ઘટાડવામાં આવી હતી કારણ કે ફેક્ટરીઓ મિલિંગ બંધ થઈ ગઈ છે અને ઉત્પાદનને ધીમી કરવામાં આવી હતી. પરંતુ માર્ચ 8 2020 પર, સઉદી અરેબિયાએ પેન્ડેમિક દરમિયાન તેલના ઉત્પાદનને ઘટાડવામાં નિષ્ફળ થયા પછી 64 ટકા ત્રિમાસિક સુધીની ઓઇલ કિંમતો ઘટાડવા માટે કામ કરીને કિંમતની યુદ્ધ બંધ કરી દીધી.\nપરંતુ ટ્રેડિંગ એનાલિસ્ટ કહે છે દરેક સ્ટૉક માર્કેટ ક્રૅશમાં તેમાં ટ્રેડિંગની તકો રહેલી છે. જો તમારી પાસે યોગ્ય ટેકનિક, કુશળતા અને ટ્રેન્ડ વિશ્લેષણ હોય તો ઘટાડા દરમિયાન ખરીદવાની આ એક સારો સમય હોઈ શકે છે જે તમને સાચા સ્ટૉક પસંદ કરવા માટે માર્ગદર્શન આપે છે. અન્ય લોકો આવા સમયે સ્ટૉક ઇન્વેસ્ટમાં પ્રતીક્ષા અને ઘડિયાળ પૉલિસી અપનાવવાની ભલામણ કરે છે કારણ કે પુનઃપ્રાપ્તિના સમયની આગાહી કરવી મુશ્કેલ છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને મહામારીને નુકસાનની મર્યાદા થઈ શકે છે.\nએફઆઈઆઈ અને ડીઆઇઆઈવચ્ચેનો તફાવત\nડી આઇ આઇ : ઘરેલું સંસ્થાકીય રોકાણકારો શું છે\nFDI અને FPI વચ્ચેનો તફાવત\nવિદેશી પોર્ટફોલિયો રોકાણના લાભ અને ગેરલાભ નુકસાન\nવિદેશી પોર્ટફોલિયો રોકાણ: અર્થ, લાભો અને પ્રકારો\nએફપીઆઈ અને એફઆઈઆઈ વચ્ચેનો તફાવત\nશું આર્બિટ્રેજ કાયદેસર છે\nFDI અને FII વચ્ચેનો તફાવત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/category/%E0%AA%B5%E0%AB%8B%E0%AA%B6%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8", "date_download": "2021-06-15T01:37:30Z", "digest": "sha1:MNJTF4ASWSFXPRTYUJEO5RTKVKPU6JKJ", "length": 12996, "nlines": 181, "source_domain": "www.charotarnoavaj.com", "title": "વોશિંગ્ટન |", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nસેરીટોસ કોલેજના લાભાર્થે ભારતીય ગુજરાતીઓએ 42 લાખ ડોલર નું માતબર દાન એકત્ર કર્યું ,કોલેજમાં નવા 17 અભ્યાસક્રમ અને સંકુલ નિર્માણનું આયોજન\nઅમેરિકાના લોસ ઍન્જલિસની સેરિટોસ કોલેજ મોટી સંખ્યામાં ભારતીય અને ગુજરાતી વિધાર્થીઓ અભ્યાસ કરે છે.વિદ્યાર્થીઓની અભ્યાસ અને કૌશલ્ય વૃધ્ધિ માટે 17…\nભારતની પ્રજા રાષ્ટ્રીય પર્વ ખૂબ ભવ્ય રીતે ઉજવે છે.ભારતીય આઝાદીના સંઘર્ષો અને બલિદાન ને યાદ અપાવતા અને રાષ્ટ્રીય ગૌરવ અને…\nઅમેરિકાની હિંસા પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા, ટ્વિટ કરીને આપ્યો આવો પ્રતિભાવ\nનવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી 2020ના પરિણામ પર ચાલી રહેલી બબાલે હિંસક સ્વરૂપ લીધું છે.આ મામલે અમેરિકા સંસદમાં જોરદાર હોબાળો…\nવિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે બ્લોક, જાણો શું છે કારણ\nઅમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ ખેંચતાણ ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઇટ હાઉસ અને કેપિટલ હિલ્સની બહાર…\nવ્હાઇટ હાઉસની સત્તાવાર જાહેરાત ૨૪- ૨૫મીએ ટ્રમ્પ ભારતની મુલાકાત લેશે\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકા���, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સર���ાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/wife-taduki-asked-her-husband-to-pay-a-fine-for-leaving-without-a-128565762.html", "date_download": "2021-06-14T23:54:55Z", "digest": "sha1:SJ6INSAD7A7ZDIVWHMYNWUZQ46TDZZSE", "length": 5052, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In Ahmedabad, wife Taduki asked her husband to pay a fine for leaving without a mask. | અમદાવાદમાં માસ્ક વગર નીકળેલા પતિને દંડ ભરવા કહેતા પત્ની તાડૂકી, ‘તમે લોકોને લૂંટવા ઊભા છો, માસ્કનો મેમો નહીં જ ભરીએ’ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવિવાદ:અમદાવાદમાં માસ્ક વગર નીકળેલા પતિને દંડ ભરવા કહેતા પત્ની તાડૂકી, ‘તમે લોકોને લૂંટવા ઊભા છો, માસ્કનો મેમો નહીં જ ભરીએ’\nઅંતે પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી\nચાંદલોડિયામાં બાઈક પર માસ્ક પહેર્યા વગર નીકળેલા પુરુષને પોલીસે રોકીને દંડ ભરવાનું કહેતાં, તે દંડ ભરવાનો વિરોધ કરી રહ્યો હતો. ત્યારે તેની પત્નીએ પોલીસ સાથે ઝઘડો કરી, તમે લોકોને લૂંટવા માટે ઉભા છો, માસ્કનો મેમો નહીં જ ભરીએ તમારાથી થાય તે કરી લેજો કહ્યું હતું.\nચાંદલોડિયા પોલીસ ચોકીના પીએસઆઈ ટી.આર.અકબરી સ્ટાફ સાથે શુક્રવારે સાંજે ચાંદલોડિયા ભાગળ મણિકાક ચોક ખાતે માસ્કના મેમાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન રાતે 8.15 વાગ્યે એક વ્યકિતને બાઈક પર માસ્ક વગર જોતાં પોલીસે તેને 1 હજારનો દંડ ભરવાનું કહેતાં તેણે પોલીસ પર ગુસ્સે થઇ, દંડ નહીં ભરવાનું કહીને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. તે જ સમયે તેની પત્ની એક્ટિવા લઈને ત્યાં આવી પહોંચતાં તેણે પણ પોલીસ સાથે ઝગડો કરી, બૂમાબૂમ કરીને કહેતી હતી કે તમે લોકોને લૂંટવા ઉભા છો, માસ્કનો મેમો નહીં જ ભરીએ તમારાથી થાય તે કરી લેજો.\nતેમ કહીને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. જેથી પોલીસે બંનેને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેઓ હરેશ પ્રભુભાઈ મિસ્ત્રી(41) અને પત્ની શીતલબેન(35) (બંને રહે.શિવકેદાર ફલેટ,ચાંદલોડિયા) હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તે બંનેને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને લઈ જઇ પોલીસની કામગીરીનો વિરોધ કરવાનો ગુનો નોંધી ��ેમની ધરપકડ કરી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1004", "date_download": "2021-06-15T01:40:03Z", "digest": "sha1:DBZ64T7J7R7VTLQVJVLS5EGBOAXDX4A5", "length": 23175, "nlines": 98, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: સ્વાસ્થ્ય અંગે સ્વસ્થ ચિંતન – વિવેક બાંઠિયા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસ્વાસ્થ્ય અંગે સ્વસ્થ ચિંતન – વિવેક બાંઠિયા\nMarch 21st, 2007 | પ્રકાર : નિબંધો | 9 પ્રતિભાવો »\nઆપણે બધાં સ્વસ્થ રહેવા માગીએ છીએ. સ્વસ્થ રહેવું એટલે શું મોટા ભાગનાં માણસો શારીરિક સ્વાસ્થ્યને સ્વાસ્થ્યનો પર્યાય સમજે છે. દાકતર વ્યક્તિના સ્વાસ્થ્યનું આકલન બ્લ્ડ ટેસ્ટ, ઈ.સી.જી, એક્સ-રે વગેરે દ્વારા કરે છે તથા તપાસને આધારે માણસને સ્વસ્થ કે અસ્વસ્થ જાહેર કરે છે. પણ સ્વાસ્થ્યનો સંબંધ માત્ર શરીર સાથે જ નહીં, પણ જીવનનાં દરેક પાસાં સાથે જોડાયેલો છે. એટલે સ્વાથ્યને આપણે તેના પૂર્ણ સ્વરૂપમાં જોવું જોઈએ.\nમાણસ કેવળ પંચ મહાભૂતોનો સમુચ્ચય માત્ર નથી; તેનામાં ચિત્ત, મન તેમજ ઈન્દ્રિયોનો પણ સમાવેશ છે. માણસની માનસિક સ્થિતિનો તેના શરીરના સ્વાસ્થ્ય પર ઘેરો પ્રભાવ પડે છે. ઘણીયે બીમારીઓ એવી છે, જેની ઉત્પત્તિનું કારણ આપણા મનમાં છે. મન કેવી કેવી રીતે શરીર ઉપર પ્રભાવ કરે છે, તેનું ઊંડાણથી વૈજ્ઞાનિક સંશોધન થયેલું છે. આપણી મન:સ્થિતિ આપણી ‘નર્વસ સિસ્ટમ’ ના માધ્યમથી ‘એન્ડોક્રાઈન ગ્લેન્ડ્સ’ નાં દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે, જેનો સીધો પ્રભાવ આપણી રોગપ્રતિકારક શક્તિ ઉપર પડે છે. આ રોગપ્રતિકારક શક્તિને કારણે જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.\nજીવનના શારીરિક તેમજ માનસિક સ્તર ઉપરાંત સ્વાસ્થ્યનો નિકટનો ને ઊંડો સંબંધ અધ્યાત્મ સાથે પણ છે. આજે આ ક્ષેત્રમાં ખાસ્સું સંશોધન થયું છે અને તેના ઉપરથી એવાં કેટલાંયે પ્રમાણ હાથમાં આવ્યાં છે, જેનાથી સિદ્ધ થાય છે કે માણસનું સ્વાસ્થ્ય તેના આધ્યાત્મિક સ્તરથી પરિવર્તિત તેમજ પ્રભાવિત થાય છે. તેથી સંપૂર્ણ ને સર્વાંગીણ સ્વાસ્થ્ય ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ન કેવળ શારીરિક ને માનસ��ક પાસાંનો જ ખ્યાલ રાખીએ, પણ આધ્યાત્મિક પાસાંનોયે પૂરતો ખ્યાલ રાખીએ.\nઆજે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ચારેકોર એલોપથીનું પ્રભુત્વ જોવા મળે છે. રોજબરોજ ખૂલતી રહેતી નવી હૉસ્પિટલો, પરીક્ષણ કેન્દ્રો, દવાની દુકાનો આ વાતની સાક્ષી પૂરે છે. આજે સામાન્ય માણસ – પછી તે અમીર હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત, શહેરી હોય કે ગ્રામીણ – પોતાની સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનું સમાધાન એલોપથીમાં જ શોધે છે. સમાજ અને સરકાર પણ મોટે ભાગે આ જ પદ્ધતિનું અનુમોદન કરે છે, અને આના વિકાસ માટે પૂરો સહયોગ આપે છે. પરંતુ શું એલોપથીમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ છે શું ક્યાંક એવું તો નથી ને કે એક તકલીફ દૂર કરતાં આ પદ્ધતિ બીજી નવી તકલીફ ઊભી કરી દે છે શું ક્યાંક એવું તો નથી ને કે એક તકલીફ દૂર કરતાં આ પદ્ધતિ બીજી નવી તકલીફ ઊભી કરી દે છે આ પ્રશ્નોના ઉત્તર માટે આપણે એલોપથી પાછળ રહેલી વિચારધારાનું થોડું અવલોકન કરવું પડશે. એક સર્જનના નાતે આવો અવસર મને ઠીકઠીક મળ્યો છે. એટલે છેલ્લાં 20 વરસમાં મેં જે જોયું-જાણ્યું છે, તે તમારી સામે મૂકું છું.\nએલોપથીની એવી માન્યતા છે કે દરેક માણસ રોગગ્રસ્ત છે અને તેને ચિકિત્સાની આવશ્યકતા છે. આજે નહીં તો કાલે રોગગ્રસ્ત થશે, એવી આશંકા રૂઢ કરી દેવામાં આવે છે અને તેનાથી બચવાના ઉપાય સુઝાડાય છે. પણ આનું ન કલ્પેલું પરિણામ એ આવે છે કે બધું ધ્યાન રોગો પર કેન્દ્રિત થવાથી એક રોગી સમાજ ઊભો થઈ રહ્યો છે. એક સામાન્ય સ્વસ્થ માણસ પણ પોતે કોઈ ને કોઈ રોગનો શિકાર બની જઈ શકે છે એવું માની અમુક અમુક વખતે ‘ચેક-અપ’ કરાવતો રહે છે. એક બાજુ માણસ રોગોના ભયથી વ્યથિત થઈ રહ્યો છે, તો બીજી બાજુ આ જુદાં જુદાં ચેક-અપને કારણે એક વાર માણસ સ્વસ્થ જાહેર થઈ જાય પછી તદ્દન બેફિકરો બની જાય છે.\nઆધુનિક ચિકિત્સાપદ્ધતિ દવાઓ દ્વારા રોગનાં લક્ષણોમાંથી તુરત રાહત અપાવે છે. રોગોનાં લક્ષણોમાંથી છુટકારો મેળવવા મોટે ભાગે દવાઓ દ્વારા તેમને દબાવી દેવામાં આવે છે. આપણે એ ભૂલી ગયા છીએ કે રોગોનાં લક્ષણ તો આપણી અંદરની અસ્વસ્થતાના સંકેત માત્ર છે. તે સંકેતને સમજ્યા વિના દવા મારફત તેનાથી દૂર ભાગીને રોગને જટિલ તેમજ અસાધ્ય બનાવી રહ્યા છીએ.\nઆજે દુનિયાના સૌથી વધુ વિકસિત દેશ અમેરિકાના આંકડા બતાવે છે કે હૉસ્પિટલમાં દાખલ થયેલો દરેક ત્રીજો દરદી તેના અગાઉના ઉપચાર દરમ્યાન ઊભી થયેલ કાંઈ ને કાંઈ તકલીફથી પીડિત છે અને તેથી જ તેણે હૉસ્પિટલમાં ફરી દાખલ થવું પડ્યું છે.\nમાણસ કઈ રીતે જીવે છે, કેવા વાતાવરણમાં રહે છે, તેની ખાણીપીણી કેવી છે, તેના આચાર-વિચાર કેવા છે, તેના ઉપર તેના સ્વાસ્થ્યનો ઘણો બધો આધાર છે. હૃદયરોગ, બ્લ્ડપ્રેશર, ડાયાબિટીસ વગેરે જીવનશૈલીમાંથી નીપજતા રોગો છે અને આજે આવા રોગોની સંખ્યા વધતી જાય છે. છેલ્લાં 50 વરસોમાં આપણી જીવનશૈલીમાં અનેક પરિવર્તન આવ્યાં છે. આને લીધે કેટલીય સુખ-સગવડ જીવનમાં આજે જરૂર મળી રહે છે, પણ તેને માટે આપણને આપણા સ્વાસ્થ્યની બહુ ભારે કિંમત ચૂકવવી પડી છે. આજે માણસ શુદ્ધ હવા-પાણીથીયે વંચિત થઈ ગયો છે. આધુનિક ખેતી પદ્ધતિએ આપણા ભોજનમાં રસાયણિક ખાતર અને જંતુનાશકોનું ઝેર ભેળવી દીધું છે. આપણી અતિવ્યસ્તતા આપણને તાજા ખાદ્ય પદાર્થોની જગ્યાએ ‘ફાસ્ટ ફૂડ’ ખાવા મજબૂર કરી રહી છે.\nસ્વાસ્થ્ય ઉપર અસર કરનારું એક બીજું કારણ પણ સમજવા જેવું છે. આજે ચારે કોર બજારુતા અને ભ્રષ્ટાચારનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. નવી નવી હૉસ્પિટલો અને જાતજાતનાં નવાં પરીક્ષણ કેન્દ્રોમાં ભારોભાર બજારુતા પેસી ગઈ છે. આ આખીયે પરિસ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન આવે, એમ આપણે સહુ ઈચ્છીએ છીએ. માત્ર શરીરને સાચવવાથી જ નહીં, મન તેમજ આત્માની સુખ-શાંતિ જાળવીને જ આપણે આપણું સ્વાસ્થ્ય કાયમ રાખી શકીશું. બીજી વાત એ કે માણસે પોતે પોતાના સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારવી અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું. આજે તો દાકતરોના હાથમાં બધું સોંપી દઈને આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ અને ઉમેદ રાખીએ છીએ કે જ્યારે જરૂર પડશે ત્યારે દાકતરો જ આપણને ફરી સ્વસ્થ કરી દેશે. આપણે આપણા શરીરને એક મશીનનો અને દાકતરોને મિકેનિકનો દરજ્જો દઈ દીધો છે.\nસાથોસાથ પ્રકૃતિની અસીમ શક્તિને ઓળખવી, એ અત્યંત આવશ્યક છે. આ પ્રકૃતિ પોતે એક મહાન ચિકિત્સક પણ છે. આપણે જેટલા એની નિકટ જઈશું, તેટલા આપણે વધુ સ્વસ્થ થઈશું. રોગોનાં લક્ષણો વાસ્તવમાં આપણને સ્વસ્થ બનાવવાની દિશાના પ્રકૃતિના પ્રયાસ છે. દાખલા તરીકે, ઊલટી ને ઝાડા અવાંછિત પદાર્થોને શરીરની બહાર કાઢી નાખવાની પ્રાકૃતિક પ્રક્રિયા છે. તેને એકદમ રોકી દેવાથી મૂળમાં સ્વાસ્થ્યને જ હાનિ થશે.\nપ્રકૃતિમાં નિષ્ઠા કાયમ રાખવાની સાથોસાથ આપણે મૃત્યુની સચ્ચાઈનોયે સ્વીકાર કરવો પડશે. નહીં તો આપણે ભયમુક્ત નહીં બની શકીએ અને ભય આપણા માનસિક રોગોની જડ છે. શાંત ભાવે યથાસમય મૃત્યુને અપનાવી લે��ું, એ એક સફળ તેમજ સ્વસ્થ જીવનની નિશાની છે. ભૌતિકવાદમાં ગરક થઈને આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર કેવો કુઠારાઘાત કર્યો છે, તે નીચેની પંક્તિઓમાં આબાદ બતાવાયું છે :\n‘પૈસો-પૈસો’ ની લાયમાં આપણે આરોગ્ય વેડફી નાખીએ છીએ. પૈસો મેળવવા જતાં આપણે લોહીનું પાણી કરી નાખીએ છીએ. ખૂબ પૈસો ભેગો કરીએ છીએ, ખૂબ બચાવીએ છીએ, અને પછી ફરી આરોગ્ય મેળવવા પૈસાનું પાણી કરીએ છીએ – પણ સ્વાસ્થ્યને બદલે પામીએ છીએ કબર \n« Previous સેતુ – લતા હિરાણી\nનારી તું નારાયણી – ‘ધૂનીરામ’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆપણું ઘર – પ્રો. (ડૉ.) દોલતભાઈ દેસાઈ\n[પૂર્વભૂમિકા : શૈલુએ પૂછયું : ‘હાથને પાંચ આંગળી કેમ ’ અમે કહ્યું : ‘કેમ વળી ’ અમે કહ્યું : ‘કેમ વળી પાંચ જ હોય ને પાંચ જ હોય ને શૈલુએ પૂછ્યું : ‘અમે એ નથી પૂછતાં હોં શૈલુએ પૂછ્યું : ‘અમે એ નથી પૂછતાં હોં એ પાંચ આંગળીનો મર્મ શો એ પાંચ આંગળીનો મર્મ શો ’ અમે કહ્યું : ‘શૈલુ ’ અમે કહ્યું : ‘શૈલુ હાથને જોઈ દરરોજ ઊઠીએ છીએ પ્રભાતે, હાથ એ કર્મનું પ્રતીક હાથને જોઈ દરરોજ ઊઠીએ છીએ પ્રભાતે, હાથ એ કર્મનું પ્રતીક પ્રથમ આંગળી તે, ‘હું અને કુટુંબ’ બીજી આંગળી તે, ‘હું અને વ્યવસાય (નોકરી/ધંધો)’ ત્રીજી આંગળી ... [વાંચો...]\nસુખનું સ્ટેશન – જયવતી કાજી\nજન્મદિને લગ્નપ્રસંગે, લગ્નતિથિએ, નૂતનવર્ષે કે પછી જીવનનો કોઈ પણ મહત્વનો અને શુભ પ્રસંગ હોય ત્યારે લોકો આશીર્વાદ આપતાં કહે છે : ‘સુખી થજો’. માણસની ઈચ્છા સુખી થવાની હોય છે. એને સુખી થવું હોય છે. એને સુખ અને શાંતિ જોઈતાં હોય છે. સુખી થવા માટે એ મથામણ કરે છે, છતાં કોણ જાણે કેમ સુખ અને શાંતિ ચંચલ પતંગિયાની માફક એને પકડવા ... [વાંચો...]\nથોડા આંસુ, થોડાં ફૂલ – જયશંકર ભોજક ‘સુંદરી’\nમારે રંગભૂમિના નટ થવું હતું. એનું આકર્ષણ, કોણ જાણે કેમ, મને બાળપણથી હતું. મારો જન્મ થાય એ પહેલાં, 1853માં, ગુજરાતી રંગભૂમિની શરૂઆત થઈ ચૂકી હતી. રંગભૂમિની સ્થાપના મુંબઈના શિક્ષિત પારસીઓએ કરી હતી. આ શોખીન કલાકારોએ પારસી ગુજરાતીમાં નાટક ભજવવાની પહેલ કરી. એમને જોઈ શોખીન હિન્દુઓ પણ શુદ્ધ ગુજરાતીમાં નાટક ભજવવા બહાર પડ્યા હતા. 1889માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીનો જન્મ થયો. મારો ... [વાંચો...]\n9 પ્રતિભાવો : સ્વાસ્થ્ય અંગે સ્વસ્થ ચિંતન – વિવેક બાંઠિયા\nમોટાભાગે લોકો પોતાના સ્વાસ્થ્ય પરત્વે બેદરકારી દેખાડે છે.\nઆપણે એ ભૂલી જઇએ છીએ કે આ શરીર આપણને મૃત્યુ સુધી સાથ આપશે તો એની માવજત પણ જરુરી છે.\nઉપરાં��� મારુ માનવુ છે કે તમે શરીરની કદર નહી કરો તો એ તમને પાછલી વયે વ્યાજ સાથે મુદ્દલ ચુકવશે. આ મે કોઇ પુસ્તકમા વાંચ્યુ છે અને ખરેખર અનુકરણીય છે.\nકદી આપણા દાદાદાદીએ બ્લડપ્રેશર ડાયાબિટીસનુ નામ પણ સાંભળ્યુ હતુ\nઆ બધા રોગ એમનાથી એક બે પેઢી દુર હતા.\nજીવન સખત પરિશ્રમ અને અર્કયુક્ત ખોરાક એમની પેઢીની વિશેષતા હતી.\nપાવકો રખો ગરમ સિરકો રખો ઠંડા ફિર પીછે દાક્તર આયે તો મારો ઉસકો ડંડા.\nવ્યાયામની જરુર વિષે ભગવાન આવીને સમજાવે તો આપણે ગુજરાતીઓ કદાચ સુધરશુ \nપહેલુ સુખ તે જાતે નર્યા…\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/16-05-2021/251048", "date_download": "2021-06-15T01:32:23Z", "digest": "sha1:YC3TJI7PNL43BDDCXRE7CJOPUPX5OAIL", "length": 15227, "nlines": 122, "source_domain": "akilanews.com", "title": "બાગબાન ફેમ અભિનેતા સાહિલ ચઢ્ઢા અને તેની પત્નીને માર્ગ અકસ્માત નડતા દિલ્હી હોસ્પિટલમાં સારવાર હેઠળ", "raw_content": "\nબાગબાન ફેમ અભિનેતા સાહિલ ચઢ્ઢા અને તેની પત્નીને માર્ગ અકસ્માત નડતા દિલ્હી હોસ્પિટલમાં સારવાર હેઠળ\nતેમની કાર સાથે એમ્બ્યુલન્સ અથડાઇ : પત્નીને પગમાં ફ્રેકચર થયું એબ્લયુલન્સના ડ્રાઇવરની ધરપકડ\nનવી દિલ્હી: મહાનાયક અમિતાભ બચ્ચનની બાગબાન જેવી સુપરહિટ ફિલ્મમાં દમદાર એક્ટિંગ કરીને લોકોના હ્રદય જીતી લેનારા અભિનેતા સાહિલ ચઢ્ઢા અને તેની પત્ની પ્રોમિલાનો રોડ એક્સિડન્ટ થયો છે. તેમની કારની એક એમ્બ્યુલન્સ સાથે ટક્કર થઈ. બંને અકસ્માતમાં ઘાયલ થયા છે અને મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.\nસાહિલ અને તેની પત્ની પ્રોમિલા 12 મી મેના રોજ મુંબઈની ઝેવિયર્સ કોલેજ પાસે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે ઝડપથી સામેથી આવતી એક એમ્બ્યુલન્સ સાથે ટક્કર થઈ. આ રોડ અકસ્માતમાં પ્રોમિલાના પગમાં બે ફ્રેક્ચર થયા છે. જ્યારે સાહિતના પેટ અને જાંઘ પર ખુબ ઈજાઓ થઈ છે.\nઅત્રે જણાવવાનું કે તાજેતરમાં સાહિલ ચઢ્ઢાઅને પ્રોમિલા બંને કોવિડ 19 પોઝિટિવ થયા હતા. ત્યારબાદ 20 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહ્યા હતા અને પછી નોર્મલ લાઈફમાં પાછા ફર્યા. પરંતુ ભાગ્યને કઈક બીજું જ મંજૂર હતું અને તેમનો અકસ્માત થયો. મળતી માહ��તી મુજબ સાહિલની ઈજાઓ ગંભીર નથી અને તે બે ચાર દિવસમાં હોસ્પિટલથી ઘરે પાછો ફરશે.\nઆ અકસ્માત અંગે વાત કરતા સાહિલે ઈ ટાઈમ્સને કહ્યું કે જીવનનો એક મોટો અકસ્માત ટળી ગયો છે. ઈશ્વરના આશીર્વાદથી બહુ ઈજા થઈ નથી. જે પણ કઈ થયું તે ખુબ ચોંકાવનારું અને ડરામણું હતું. આ સાથે જ સાહિલે એમ પણ કહ્યું કે પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પકડી લીધો છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઆજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ સ્થિર : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 372 અને ગ્રામ્યના 163 કેસ સાથે કુલ 535 નવા કો��ોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST\nપૂજ્ય ભાઈશ્રી માટે વિકૃત માનસિકતાવાળા તત્વો અફવા ફેલાવી હતી તે નિંદનીય છે. \"ભાઇશ્રી\"એ (રમેશભાઈ ઓઝાએ) ટ્વિટ કરી જાહેર કરેલી વિગતો..(વીનુ જોશી, જૂનાગઢ) access_time 12:03 pm IST\nવાવાઝોડાની અસર : રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ : અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો : મોડાસા અને માલપુરમાં વરસાદ :નવસારીના ગણદેવીમાં વરસાદ : શામળાજીમાં ભારે પવન સાથે વરસાદના છાંટા : સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો: વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ access_time 5:33 pm IST\nસેનાના કોવિડ કેર સેન્ટર્સમાં નર્સિંગ સહાયકો તૈનાત કર્યા access_time 12:00 am IST\nજાતીય સતામણી કેસ : ઇન્ડિયન એર ફોર્સની મહિલા પાઇલોટે ફ્લાઇટ કમાન્ડરના આગોતરા જામીન રદ કરવા માંગણી કરી : ફરિયાદીને રજુઆત કરવાની તક આપ્યા વિના જામીન મંજુર કરાયા છે : જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટમાં પિટિશન દાખલ access_time 7:44 pm IST\nઇઝરાયેલ હમાસ વિરૂદ્ધ સૈન્ય અભિયાન ચાલુ રાખશે :બિન્યામિન નેતન્યાહૂએ સંઘર્ષ વિરામની આંતર રાષ્ટ્રીય કોશિશોને ફગાવી access_time 11:32 pm IST\nરાજકોટ જેલમાંથી સાદી કેદના 9 અને માઈનોર ગુનાના 4 મળી 13 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરાયા access_time 11:53 am IST\nરાજકોટના દરેક વોર્ડને કોરોના મુક્ત કરવા સઘન કામગીરી હાથ ધરાશે access_time 1:44 pm IST\nસંભવિત વાવાઝોડા સંદર્ભે કોઇપણ પરિસ્થિતીનો સામનો કરવા રાજકોટ સુસજ્જ : કલેકટર રેમ્યા મોહન access_time 11:05 pm IST\nવાવાઝોડાના પગલે કોસ્ટ ગાર્ડ દ્વારા ડોનીયર એરક્રાફ્ટ વિમાનની મદદથી ખંભાતના અખાતમાં દૂર સુધી ગયેલા માછીમારોને એલર્ટ કરાયા access_time 2:10 pm IST\nમોરબીના ટીંબડી ગામે શોટસર્કીટ થતા ગામમાં અનેક વીજ ઉપકરણો બળીને ખાખ થયા access_time 9:02 pm IST\nપોરબંદરમાં સંભવિત વાવાઝોડાને પગલે આવેલી એનડીઆરએફની ટીમને લઇ જતી બસ અચાનક સળગી : જ્યુબિલી પુલ નજીક બસમાં આગ લાગી : કોઈ જાનહાની નહીં access_time 8:50 pm IST\nપિતા, પુત્ર તેમજ પુત્રવધૂનું કોરોના વાયરસથી મોત થયું access_time 7:42 pm IST\nથલતેજ શીલજ રોડ પર મકાનમાં દારૂની મહેફીલ માણી રહેલી 4 મહિલા સહિત પાંચને ઝડપી લેવાયા access_time 10:00 pm IST\nવલસાડ જિલ્લા પોલીસ વડાએ કર્તવ્ય નિષ્ઠાની કામગીરીને વધાવી :સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલે પ્રસૂતિના આગલા દિવસ સૂધી નોકરી કરી હતી access_time 8:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nદિવાળી તહેવારને હોલિડે તરીકે જાહેર કરો : ન્યુ યોર્ક સ્ટેટ એસેમ્બલી મેમ્બર ઇન્ડિયન અમેરિકન સુશ્રી જેનિફર રાજકુમારે એસેમ્બલીમાં પ્રસ્તાવ મુક્યો access_time 8:47 pm IST\nઅમિતાભ બચ્ચને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો access_time 7:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/voluntary-lockdown-in-jamwadi-and-anida-villages-of-gondal", "date_download": "2021-06-15T00:00:55Z", "digest": "sha1:YQX5OQ4ENNROQVNIRDR26VH67EBEJWKC", "length": 27306, "nlines": 299, "source_domain": "www.aajkaaldaily.com", "title": "ગોંડલના જામવાડી અને અનિડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, બહારથી આવતાં લોકોએ પંચાયતમાં કરવી પડશે જાણ", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nગોંડલના જામવાડી અને અનિડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, બહારથી આવતાં લોકોએ પંચાયતમાં કરવી પડશે જાણ\nગોંડલના જામવાડી અને અનિડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, બહારથી આવતાં લોકોએ પંચાયતમાં કરવી પડશે જાણ\nરાજકોટ જિલ્લાના ગોંડલના વધુ બે ગામમાં ગ્રામજનોએ કોરોનાના કેસ વધતાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. કોરોનાની ચેઈનને તોડવા માટે ગોંડલના અનિડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અહીં 10 દિવસનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં માત્ર રાત્રે 6 થી 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાયના સમયમાં બધું જ બંધ રહેશે.\nઆ સાથે જ ગોંડલના જામવાડી ગામમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા ગામના સરપંચ દ્વારા ગામમાં 7 દિવસનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અહીં પણ સવારે 6 થી 9 અને સાંજે 5 થી 8 રખાશે દુકાનો ખુલ્લી રહેશે. ગામમાં આ સમય દરમિયાન કોરોનાની ગાઈડ લાઇન પ્રમાણે દુકાનો ખુલી રાખી શકાશે. આ સિવાય બાહર ગામથી આવનાર લોકોએ પંચાયતમાં જાણ કરવાની પણ રહેશે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nલોકડાઉનમાં હોટલ, રેસ્ટોરન્ટ ધંધાર્થીઓ માફક સવા વર્ષ બેકાર રહેલા વકીલોના વેરા માફ કરો\nગોંડલથી સુરેશ્વર મહાદેવ જતા પુલમાં મોટો ભુવો પડ્યો\nઆંધ્ર, હરિયાણા, તામિલનાડું અને ઉત્તરાખંડમાં લોકડાઉન લંબાવાયુ\nઆજી ડેમે જીવદયા પ્રવૃત્તિ લોકડાઉન: માછીમારી અનલોક\nમોવિયાની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સહિતના ત્રણ શખ્સોને ઝડપી પાડતી પોલીસ\nજનસેવા કેન્દ્રમાં બર્થ ડે પાર્ટી ઉજવનાર ગોંડલ શહેર ભાજપ પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ નોંધાયો ગુન્હો, ઉજવણીના ફોટો થયા હતા વાયરલ\nચીનમાં કેસ વધતાં એક પ્રાંતમાં લોકડાઉન\nરાજ્યમાં 4 જૂન સુધી લંબાવાયું આંશિક લોકડાઉન, હોટેલ રેસ્ટોરન્ટમાંથી ટેક અવે અને હોમ ડિલિવરીની રાત્રે 9 સુધી છૂટ\nકોરોનામાં વધ્યું બેરોજગારીનું પ્રમાણ, 707 જોબ વેકન્સી માટે મળી 4 લાખથી વધુ અરજી\nઆંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવો: આઈએમએનો મુખ્યમંત્રીને પત્ર\nઆંશિક લોકડાઉનનો આક્રોશ, સરકાર ભલે મુદત લંબાવે તો પણ દુકાનો ખોલીશું: વેપારીઓ મક્કમ\nમહારાષ્ટ્રમાં 31 મે સુધી વધી શકે છે લોકડાઉન, ઉધ્ધવ ઠાકરે લગાવશે આખરી મહોર\n૧૮મી પછી લોકડાઉન સહન નહીં કરીએ: વેપારીઓ\nહવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર\nએક મહિનાનું કડક લોકડાઉન જ ભારતને બચાવશે\nલોકડાઉનની અસર, નર્મદાનું પાણી 'એ' કેટેગરીનું, ફિલ્ટર કર્યા વિના પી શકાય એટલું થયું શુદ્ધ\nરાજ્યના ૩૬ શહેરોમાં ૧ર મે સુધીના મીની લોડકાઉનમાં કઈ કઈ પ્રવૃતિ રહેશે ચાલુ અને કઈ બંધ જાણો વિગતવાર\nમીની લોકડાઉન લંબાયું : હવે ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો થશે લાગુ, ૧ર મે સુધી થશે અમલવારી\nમુખ્યમંત્રીના અધયક્ષસ્થાને ગાંધીનગર માં બેઠક શરૂ, લોકડાઉન અંગે લેવાશે નિર્ણય\nલોકડાઉન નાખો: સુપ્રીમ કોર્ટની સલાહ\nગોવામાં લોકડાઉન પૂરું પણ 10મે સુધી વધારાયા પ્રતિબંધો\nલોકડાઉનના સૂચન બાદ વડાપ્રધાન મોદીની સમીક્ષા બેઠક શરુ, લેવાય શકે છે મહત્વના નિર્ણય\nકોરોના ટાસ્ક ફોર્સે કહ્યું.... કોરોનાનું તાંડવ રોકવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જરૂરી\nદેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મરણતોલ ફટકો\nગોંડલ પાસે ગોડાઉનમાંથી ૨૪ લાખનો દારૂ ઝડપાયો\nસૌરાષ્ટ્ર્ર–કચ્છનાં ૧૨ શહેરો સજડ બંધ\nદેશના 150 જિલ્લાઓમાં લોકડાઉન લાગી શકે\nલોકડાઉન વિના કોરોના ડાઉન નહીં થાય: રાજકોટમાં ૮૬૧ કેસ\nકોરોના સંક્રમણની ચેઈન તોડવા સુરેન્દ્રનગરમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન\nગોંડલમાં ઓક્સિજન ખલાસ: તાકિદે વ્યવસ્થા નહીં તો ત્રણ હોસ્પિટલો બંધ કરાશે\nગોંડલ ખાનગી હોસ્પિટલોમાં 2 કલાક ચાલે એટલું જ ઓક્સિજન, અફરાતફરીનો માહોલ, ખાનગી હોસ્પિટલો સાંજે બંધ કરવાની ડોક્ટરે કરી જાહેરાત\nમુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયારી: આજે જાહેરાત સંભવ\nકોરોનાને પગલે કાલથી બે દિવસ ઉદ્યોગોમાં સ્વયંભૂ લોકડાઉન\nલોકડાઉનનો ડર : દિલ્હી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી એક જ દ્રશ્ય : પોતાના વતન પાછા ફરતા પ્રવાસી મજૂરો રોડ ઉપર\nમુખ્ય શાક માર્કેટ, દાણાપીઠ, ગાંધીગ્રામ સહિતના બજારો અડધો દિવસ બંધ\nલોકડાઉન બાદ આર્થિક ભીંસમાં ફસાયેલા કારખાનેદારનો ગળાફાંસો ખાઈ આપઘાત\nકોરોનાની ચેઈન તોડવા લૉકડાઉન અંગે શું કહે છે જામનગરના અગ્રણીઓ\nગુજરાતમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ, વેપારીઓ ધંધા બંધ કરી રહ્યાં છે\nજામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના બીજા દિવસે બંધ જડબેસલાક\nકરફ્યુમાં ગોલાની હોમ ડિલિવરી કરનાર સામે કાર્યવાહી: જાહેરનામાં ભંગના વધુ 157 કેસ\nરાજકોટના ગુંદાસરા ગામ પાસેથી શહેરે લેવી જોઈએ શીખ, 2-3 કેસ આવતા જ લોકડાઉન જાહેર કરાયું અને આજે એક પણ નવા કેસ નહીં\nલોકડાઉન વિના હિજરત, મજૂરોનું સ્થળાંતર શરૂ, સુરત અને અમદાવાદ પ્રથમ\nશનિ-રવિ ભાવનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન\nલોકડાઉન થાય કે ન થાય, રોજગારની ચિંતા મારા પર છોડી દો, સોનૂ સૂદનું ટ્વિટ વાયરલ\nદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ\nલોકડાઉન નાંખો : કોરોનાથી લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે ત્યારે શહેરીજનોનો પોકાર\nમુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આજથી આંશિક લોકડાઉન: ગભરાટ\nયુપીના અસરગ્રસ્ત જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન લગાવો\nરાજકોટ : પરપ્રાંતિયોએ લોકડાઉન થવાના ડરથી વતન જવા મૂકી દોટ\nલોકડાઉનનાં ભયથી સેન્સેક્સમાં 1422 પોઈન્ટનો કડાકો\nદેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં\nછત્તીસગઢમાં 18 જિલ્લામાં લોકડાઉન: મહારાષ્ટ્ર , બિહાર, યુપીમાં રોજ હજારો કેસ\nમુંબઈ, ભોપાલ સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી લોકડાઉન\nગોંડલના જામ��ાડી અને અનિડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, બહારથી આવતાં લોકોએ પંચાયતમાં કરવી પડશે જાણ\nરાજકોટમાં સરકાર લોકડાઉન નહીં કરે તો ચેમ્બર કરશે\nરાજકોટ : ઇસ્કોન મંદિર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય\nઆ રીતે તુટશે કોરોનાની ચેઈન, ગોંડલના ગોમટા ગામમાં લોકડાઉન, સવાર અને સાંજે 3-3 કલાક દુકાનો ખુલશે બાકી સમય ગામ સજ્જડ બંધ\nલોકડાઉન ભયંકર પરિણામ ઉપજાવી શકે: હુ ની ચેતવણી\nગુજરાતમાં 3થી 4 દિવસનું કર્ફ્યુ કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટનો નિર્દેશ\nમહારાષ્ટ્રમાં લોકડાઉન અને કામ-ધંધામાં મંદીના ડરથી પ્રવાસી મજૂરોની હિજરત\nમહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ પર કેબિનેટની બેઠક આજે, લોકડાઉન અંગે લેવાઈ શકે છે નિર્ણય\nઆ રાજ્યમાં થશે સંપૂર્ણ લોકડાઉન ક્લિક કરીને વાંચો વિગતે\nદિલ્હીમાં સ્કૂલો બંધ: મધ્યપ્રદેશમાં લોકડાઉન લંબાવાયુ\nફ્રાન્સમાં એક માસનું સખત લોકડાઉન\nમહારાષ્ટ્ર સરકારમાં નવી ફૂટ ઉધ્ધવ ઠાકરે લોકડાઉન લગાવવા તૈયાર,પણ એન.સી.પી.નો વિરોધ\nકોરોનાના કેસ વધતાં વધુ એક જિલ્લામાં 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની સરકારની જાહેરાત\nરાત્રી કર્ફ્યુ અને આંશિક લોકડાઉનથી નહીં અટકે કોરોનાનું સંક્રમણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યો કોરોનાને અટકાવવાનો રસ્તો\n2 એપ્રિલ સુધી કોરોનાની સ્થિતિ સુધરી નહીં તો લોકડાઉન સિવાય કોઈ રસ્તો નથી.. સરકારના સંકેત\nકોરોનાએ લોકડાઉનની વરસી ઉજવી: દેશમાં 53476 કેસ\nકોરોનાના કેસ વધતાં આ શહેરમાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન\nરાજ્યમાં લોકડાઉન થવાનું નથી પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી\nપેરિસ સહિત અનેક સ્થળે એક મહિનાનું : લોકડાઉન\nઓરિસ્સા સરકારે વીજકર્મીઓને ફ્રન્ટલાઈનર્સ ગણાવ્યા જયારે ગુજરાત સરકાર હજુ નિંદરમાં\nરાજ્યમાં લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી: રૂપાણી\nગુજરાતમાં લોકડાઉનને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યું મોટું નિવેદન\nઅમદાવાદમાં અંશત: લોકડાઉનની સ્થિતિ: સુરતમાં પણ નિયંત્રણો\n: વડાપ્રધાને બોલાવેલી બેઠકમાં કેટલાક રાજ્યોમાં લોકડાઉનની ચર્ચા થશે\nદુનિયામાં ફરી કોરોનાનો તરખાટ, ઈટાલીમાં લોકડાઉન\nલોકડાઉનના જુના દિવસો પાછા આવી રહ્યા છે\nરાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર છવાઈ ધુમ્મસ\nકોરોના વાયરસના કારણે આ જિલ્લાઓમાં આજ રાતથી સોમવાર સવાર સુધી લોકડાઉન જાહેર\nરાજ્યમાં કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટે સરકારને ફરીથી લોકડાઉન અંગે કરી ટકોર, ક્લિક કરીને વાંચો સંપૂર્ણ અહેવાલ\nકોરોનાના વધતાં કેસના કારણે રાજ્યના આ ગામમાં 16 માર્ચ સુધી લોકડાઉન જાહેર\nકોરોનાની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લીધો લોકડાઉનનો નિર્ણય : મુંબઈમાં કોરોનાના કેસમાં 89 ટકા ઉછાળો\nલોકડાઉન દરમિયાન ચીને અન્ય દેશોની આશાઓ ઉપર ફેરવ્યું પાણી, એક અહેવાલમાં આવ્યું સામે\nઆજથી ગોંડલ નાગરિક બેંક ખાતે ફોર્મ વિતરણ શરૂ\nલોકડાઉન લંબાવવાનો સંકેત આપતા ઉપરાષ્ટ્રપતિ\nલોકડાઉનનો અમલ કરાવવા માટે ૩૦૦૦ પોલીસ તૈનાત\nકરછ : લોકડાઉનમાં ગરીબોની વ્હારે આવ્યા સાંસદ તથા પૂર્વ રાજ્યમંત્રી\nહળવદમાં લોકડાઉન નિયમના લીરેલીરા ઉડ્યા\nગોંડલ યાર્ડ દ્વારા ૨૦ લાખની રાશન કિટ, અઢી લાખ રાહત ફંડમાં અર્પણ\nહળવદમાં લોકડાઉનની ચૂસ્ત અમલવારી માટે જાહેરનામું\nઅમરેલીમાં લોકડાઉન અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી\nરાજુલામાં લોકડાઉનમાં ડિટેઇન થયેલા વાહનો દંડ વિના પરત કરો\nઅંજાર : સરકારી હોસ્પિટલમાં લોકડાઉન ના ધજાગરા\nજૂનાગઢમાં લોકડાઉનને લઈને બિનજરૂરી બહાર નીકળતા લોકો પર નજર રાખવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરા થી બાજનજર રાખવાની શરૂ\nઅંજારમાં લોકડાઉનમાં કરાઇ કીટ વિતરણ\nભાવનગરના ડો.શૈલેષ જે.પી.વાલા લોકડાઉનમાં કઈ રીતે સમય પસાર કરે છે જુઓ...\nઅમરેલીમાં લોકડાઉન ના કાયદાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસની કડક કાર્યવાહી\nલોકડાઉનનો અમલ નહી કરનારને દંડાપ્રસાદ\nધારીના પ્રજાજનોને લોકડાઉનને પૂરતો સહકાર આપવા અનુરોધ\nહળવદમાં લોકડાઉન કર્ફયુ વચ્ચે ફ્રેન્ડસ ગ્રુપના મિત્રોએ માનવતા મહેકાવી\nગોંડલ : રામજી મંદિર દ્વારા રાશન કિટનું વિતરણ\nકરિયાણાના વેપારીઓ, મજૂરોને લોકડાઉનમાંથી મુક્તિ\nશાકભાજીના ભાવમાં લોકડાઉનની અસર: ગૃહિણીઓમાં દેકારો\nવોર્ડ નં.૨ના ઓફિસર સગર્ભા હોવા છતાં લોકડાઉન વચ્ચે ફરજ ઉપર\nસુરેન્દ્રનગરમાં તંત્ર દ્વારા લોક ડાઉન ની અમલવારી કરાવવા કમર કશી, ચુસ્ત બંદોબસ્ત\nગોંડલમાં પુત્રીએ પિતાની અર્થીને કાંધ આપી: શોક\nલોકડાઉન દરમ્યાન પોલીસની ફરજમાં રુકાવટ કરી ગાળો બોલનારા શખ્સ\nગોંડલ ખોડલ દીપ રેસ્ટોરન્ટ વિરૂધ્ધ જાહેરાનામા ભંગનો ગુનો નોંધાયો\nવાંકાનેરમાં લોકડાઉન-જાહેરનામા ભંગ બદલ ૯ સામે પોલીસ કાર્યવાહી\nકેશોદ : લોકડાઉન હોવા છતાં કારખાનાં ચાલુ\nજનતા કર્ફ્યૂ બાદ ગોંડલમાં દવાનો છંટકાવ\nઉપલેટા તાલુકામાં ૨૯મી સુધી લોકડાઉન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1005", "date_download": "2021-06-15T01:02:34Z", "digest": "sha1:LRMKMQUZYFNRLP6DZU76CSMVGHBRVQ6M", "length": 24162, "nlines": 119, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: બે સીટવાળી સાયકલ – રમેશ શાહ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબે સીટવાળી સાયકલ – રમેશ શાહ\nMarch 22nd, 2007 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | 8 પ્રતિભાવો »\n[ લેખક વિશે : રમેશ ભાઇ વલસાડ ખાતે નાટ્યક્ષેત્રે સક્રીય છે.અને ગુજરાતી નાટ્ય ક્ષેત્રનાં મોટા નામો જેવાકે સંજીવકુમાર્ પ્રવિણ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી અને કાન્તી મડિયા સાથે જુદા જુદા નાટકોમાં કાર્ય કરેલુ છે. કવિતા, અને ટુંકી વાર્તા એ ભૂલાયેલ શોખો હવે નિવૃત સમયમાં ફરી જાગી રહ્યાનું પ્રમાણ છે આ ટુંકી વાર્તા. તેમણે ૨૮ એકાંકી અને ૩ ત્રીઅંકી નાટકો તેમણે ગુજરાતી નાટ્ય જગતને આપ્યા છે. રીડગુજરાતી ને આ કૃતિ મોકલવા બદલ શ્રી રમેશભાઈનો તેમજ શ્રી વિજયભાઈ(હ્યુસ્ટન)નો ખૂબ ખૂબ આભાર.]\nવૃધ્ધાશ્રમના એક ખુણામાં પડેલી એક સાયકલ જોઈને નવાઈ લાગી. થયું, અહી આ બે સીટ વાળી સાયકલ નું શું કામ કોણ ચલાવતું હશે કૂતુહલ થી મેનેજર ને પુછ્યું તો જણાવ્યું કે રૂમ નંબર અગિયારમાં રહેતાં દેસાઈ આવ્યા પછી થોડા જ વખત માં આ સાયકલ તેમને ઘરેથી મોકલવા માં આવી છે. હજુ તો હું મેનેજર સાથે વાત કરતો હતો ત્યાં એક વૃધ્ધ કપલ હાથમાં પૂજાની થાળી લઈને સાયકલ પાસે આવ્યુ. રીતસર સાયકલની પૂજા કરી, ચાંદલો કર્યો, હાર પહેરાવ્યો જાણે દશેરા એ પોતાની કારની પૂજા કરતાં હોય કપલ પાછું વળ્યું. પાછા વળતા એકબીજા ના હાથ પ્રેમથી પકડ્યા હતાં. તેમના ચેહરાં પરની પ્રસન્નતા વાંચી શકાતી હતી. કુતુહલ વશ હું તેમની પાછળ પાછળ ચાલ્યો. રૂમમાં દાખલ થતાં મને જોઈને એમની આંખ ચમકી. આંખમાં રહેલો પ્રશ્ન વાંચતા મેં મારી ઓળખાણ આપતાં નામ કહ્યુ અને હું આશ્રમ નો ટ્રસ્ટી છું એ પણ જણાવ્યું. તેમણે અભિવાદન કરતાં મને બેસવા માટે ખુરશી ખેંચી.\n‘મારુ નામ અંબુલાલ દેસાઈ અને આ મારા પત્ની કુલજીત’ હું કંઈ બોલુ તે પહેલા જ સમજી જતાં ત���મણે જ કહ્યું ‘હું અનાવિલ બ્રાહ્મણ અને કુલજીત પંજાબી છે’. મને સ્વાભાવિક આંચકો લાગ્યો. અને એ શમે તે પહેલા બીજો આંચકો તેમણે આપ્યો. ‘અહી વૃધ્ધાશ્રમમાં અમે કંઈ દીકરા-દીકરી કે વહુ-દીકરા ના ત્રાસથી નથી આવ્યા કે નથી કોઈ અમને પરાણે મૂકી ગયું. અમે તો સ્વેચ્છા એ અહીં એટલા માટે આવ્યા છીએ કે જીદંગી આખી જે રીતે ગુજારી છે, બાકી વર્ષો પણ એ જ મુગ્ધ મધુરપથી એક્બીજાનાં સહવાસમાં જ પૂરા કરી શકીયે. ના કોઈ અમારી મશ્કરી કરે કે ના કોઈ અમારા પર હસે’\n‘આ બહાર પડી છે એ સાઈકલ જેની તમે પૂજા કરી..’ મારાથી પૂછાય ગયું.\n‘હા એ સાયકલ જ નિમિત્ત છે અહીં આવવા માટે’ મારી અકળામળ વધતી જતી હતી અને મારા ચેહરાને અંબુભાઈ વાંચી રહ્યા હતા, ‘આપ પાણી પીશો ’ તેમણે પ્રશ્ન કર્યો.\n‘ના જી પણ આપની વાતો સાંભળવાની ઈચ્છા જરૂર છે. કદાચ વાતોથી તરસ સંતોષાશે’. મેં હસી ને જવાબ આપ્યો. બાપા ની ઉંમર હશે લગભગ ૭૫ થી વધુ પણ તેમના પત્ની વધુ નાના લાગતા હતા.\n‘સાહેબ, તમે બે સીટ વાળી સાઈકલ વિષે પુછતાં હતા ને ’ મેં હા પાડી એટલે તેઓ આગળ બોલવા જતાં હતાં એ કંઈ બોલે તે પહેલાં મેં નમ્રતા થી જણાવી દીધું કે મારું નામ જતીન શાહ અને મને સાહેબ ન કહો હું તો આશ્રમ નો ટ્રસ્ટી એટલે સેવક છું મને નામ થી જ બોલાવશો તો વધુ ગમશે.\n‘ફાઈન, તો જતીન હું શાળા માં શિક્ષક અને કુલજીત મારા કરતાં નાની, નાની એટલે ઘણી નાની’\n‘બાર વરસનો ફરક છે અમારા બેની વચ્ચે’ રસોડા માં જતાં કુલજીત બોલ્યા. આટલું શુધ્ધ ગુજરાતી સાંભળી ને મને નવાઈ લાગી.\n‘હું ગુજરાતીનો શિક્ષક અને મારા જ ઘરમાં ગુજરાતી ન બોલાય એ વાત જ મને ગળે ન ઉતરે એટલે દરરોજ રાતનો અમારો કાર્યક્રમ જ ગુજરાતી ભાષા વિષે રહેતો. ગુજરાતી કવિતા, વાર્તા, ગઝલ, શાયરીની જ વાતો. પણ દુ:ખ એ વાતનું છે કે મારા વારસામાં હુ એ રૂચી કેળવી ન શક્યો.’\nએમની વાતમાં મને ડંખ જેવું લાગ્યુ. વાતનો દૌર આગળ ચાલ્યો અને તેઓ ભૂતકાળમાં ખોવાઈ ગયા. એમના પ્રેમ લગ્ન હતાં. કુલજીત બેંકમાં નોકરી કરતા. બંન્નેનો નોકરીનો સમય એક જ. સ્કૂલ અને બેંક પણ નજીક નજીક. પહેલાં તો બેઉ પોતપોતાની સાયકલ ઉપર નોકરી એ જતા, સાંજના ઘરે પાછા આવતાં કુલજીતને મોડુ થતું અને દેસાઈ સાહેબનો પિત્તો જતો. બંન્નેની સાયકલો વેચી ને બે સીટ વાળી સાયકલ ખરીદી. બંન્ને ઘરે થી સાથે નીકળે અને ક્યારેક કુલજીતને મોડું થાય તો પણ બંન્ને સાથે જ ઘરે પાછા આવે.\n‘આ બે સીટ વાળી સાયકલનો કેટલો ફાયદો; પૈસા બચે, સમય સચવાય, કોઈ એ કે ભાર વેંઢાંરવો ન પડે અને સૌથી મોટો ફાયદો તો એ કે એકબીજા નાં સંગાથે રસ્તો કપાય જાય. ઘર સુધીનો રસ્તો દરરોજ સાયકલ પર ક્યારે પૂરો થઈ જતો એની ખબર જ નહોતી પડતી.’ દેસાઈ એક શ્વાસે બોલી ગયા.\n‘સાયકલે અમને પાછા પ્રેમમાં ભીજવ્યા, સાયકલ ઉપર સવારી કરી હોય ત્યારે અમે અમારી જાતને બધા કરતાં વધુ નશીબદાર માનતાં’, કુલજીતની આંખોના ભાવ હું વાચી રહ્યો. સાયકલ હતી તો રીટાયર્ડ થયા પછી તો સાંજના ફરવાં જવું કે મંદીર દર્શન કરવા જવું કે બજાર માંથી શાકભાજી લાવવું એ પણ સાયકલ ઉપર જ. અને એ પણ અમે બંન્ને સાથે. મહોલ્લામાં કદાચ લોકો અમારી પાછળ હસતા પણ અમને એની પરવા ન હતી.\n‘કુલજીત ની ફસ્ટ ડીલીવરી વખતે એને હોસ્પિટલ પણ આજ સાયકલ પર લઈ ગયો હતો’\n‘અને મારા સંજુને આજ સાયકલ ઉપર લઈને હું ઘરે આવી’તી’ બંન્ને વાતો કરતાં કરતાં જાણે ખોવાય જ ગયા ’\n’ મેં પુછ્યું. હવે માંની આંખના આંસુ બોલતા હતાંને હું સાંભળતો હતો.\n‘છેલ્લા પાંચ વર્ષ થી અમેરીકા છે. કેટલા ઉમંગ થી તે દિવસે ફોનમાં સંજુ એ કહ્યું હતું કે મમ્મા ઈન્ડીયા આવીને મારે અને સપના એ તારી અને પપ્પાની પેલી બે સીટ વાળી સાયકલ પર પાછા પ્રેમ માં પડવું છે’\nઅંબુકાકા મન મક્કમ કરી ને બોલતાં હતાં ‘એ આવવાનો હતો ત્યારે મેં સાયકલ ને ઓઈલીંગ, પૉલીસ બધુ કરાવી રાખેલું. પણ તે દિવસે શું થયું કે બંન્ને સાયકલ પરથી પડ્યા. સપના નો દુપટ્ટો લપેટાઈ ગયો અને સંજુ ને પણ સારું એવું વાગ્યુ હતું.’ બીજે જ દિવસે ઘરનાં આંગણામાં એક મારૂતી ફ્રન્ટી…. વ્હાઈટ કલરની આવી ને ઊભી રહી..\n‘પપ્પા આજ થી તમારે સાયકલ નથી ચલાવવાની, બલકે હું તો કહું છુ કે હવે સાયકલ વેચી જ નાખો અને ડ્રાઈવિંગ શીખવા માંડો , હું જાઉ એ પહેલાં તમારું ડ્રાઈવિંગ લાયસન્સ લઈ લઈશું. પછી તમે અને મમ્મી ગાડી માં જ ફરજો’.\n‘મે બહુ પ્રયત્નો કર્યા પણ હું ગાડી ચલાવી જ ન શક્યો . ગાડીનું સ્ટીયરીંગ મને સાયકલ ના ગવર્નર કરતાં ભારે લાગતુ. સંજુને તો હું સમજાવી ન શક્યો કે સાયકલ ઉપર ખુલ્લી હવામાં જે રોમાંચ હું અને કુલજીત અનુભવીએ છીએ તે મારૂતીના એરકંડીશનમાં નથી. પ્રેમની જે પરાકાષ્ઠા સાયકલ પર કુલજીત ને પાછળ બેસાડી ને માણી શકું છું તેથી એમ લાગે છે કે એકબીજાનો બોજો વહેંચી ને જિંદગીની મજલ કાપવાની તમન્ના સાયકલ જ આપે,ગાડી નહી. અમારા માટે તો આ બે સીટવાળી સાયકલ જ મારૂતી છે. એ એને હું ન સમજાવી શક્યો.’\nઅંબુભાઈ આગળ બોલે તે પહેલાં માં બોલ્યા. ‘અને એ પ���છો અમેરિકા ચાલ્યો ગયો. હવે જ્યારે જ્યારે ફોન કરીને પુછે છે ત્યારે એટલું જ કહીયે કે અમે સુખી છીયે’. આંખ ભીની થઈ હતી એ લૂછતાં બાપા બોલ્યા ‘જૂના ભાડાના ઘરમાં એની બહુ યાદ આવતી ત્યારે હું અને આ સાયકલ હાથથી ઝાલીને ચલાવતાં. પેન્ડલ મારીને ચલાવવાની તાકાત નથી રહી હવે. અમને સાયકલ દોરી જતાં જોઈને લોકો અમારી મશ્કરી કરતાં. અમારી લાગણીઓ ને સમજવાવાળો તો દૂર છે ને બસ પછી તો અમે એ ઘર ખાલી કરી ને તમારા આશ્રમમાં આવી ગયાં અને સાથે અમારી સાયકલ પણ લેતાં આવ્યા. હવે તો દોરી ને લઈ જવાની પણ શક્તિ નથી રહી એટલે દરરોજ એ સાયકલ ની પૂજા કરીયે છીયે જેણે અમને જીવનભર સાથ આપ્યો અને હું અને કુલજીત એકબીજાનો ભાર ઉપાડતા જ આ દેહ છોડીયે.’\n‘હા, જતીન ભાઈ, સાયકલ જાણે અમને કહેતી ન હોય કે “તમે રાજરાણીના ચીર સમ…અમે રંકનારની ચુંદડી, તમે તન પે’રો ઘડી બે ઘડી અમે સાથ દઈયે કફન સુધી” હું કુલજીતના ભાષા જ્ઞાન અને આ કપલની લાગણીઓને મનોમન વંદન કરી ત્યાંથી નીક્ળ્યો સામે જ મેં બે સીટ વાળી સાયકલ જોઈ અને જોતો જ રહ્યો.\n« Previous નારી તું નારાયણી – ‘ધૂનીરામ’\nરેતઘડી – પ્રીતિ ટેલર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમનનના સવાલો – અમિત પરીખ\nનવ વર્ષનો મનન આમ તો એની વયના બાળકો જેવો જ તોફાની અને રમતિયાળ હતો. પણ એક બાબત એનામાં બધાં કરતાં નોખી હતી. એ સવાલોનો દરિયો હતો અને સવાલો પણ એવા કે સુનામીના ભયાનક મોજાઓની જેમ ઉછળીને ભલભલાને ડરાવી દે. આજે મનન ઘણે દિવસે લાલાની સેવા કરતા દાદીની બાજુમાં બેઠો હતો. દાદીની પૂજા પૂરી થઈ એટલે એમણે મનનને પ્રસાદનો ચોખ્ખા ઘીનો ... [વાંચો...]\nકૉલેજકન્યા – કે.કે. ભાસ્કરન્ પય્યાન્નુર\nવધુ અભ્યાસાર્થે મુંબઈની સોફિયા કૉલેજમાં જોડાવાના વિચાર સાથે તેનાં મા-બાપ સંમત ન હતાં. તેમને લાગતું હતું કે તેના જેવી છોકરી માટે મુંબઈ અનુકૂળ શહેર નથી. પણ રાધા મક્કમ છે. એકવાર જે નિર્ણય લઈ જ લીધો તેના અમલ માટે તે કંઈ પણ કરશે. તેની બહેનપણી રજની મુંબઈમાં છે. તે રાધાને મુંબઈ વિશે અવારનવાર લખતી હતી. તે રાધાને કોઈ પણ ભોગે મુંબઈ ... [વાંચો...]\nલેમનની બે બોટલ – ચંદ્રકાન્ત વાગડિયા\n‘ઠંડી..સોડા...લેમન...એ..ઠંડી સોડાલેમન.....હાથમાં ઠંડા પીણાંની બાટલીઓને ઓપનરથી ખરરર....ખખડાવતો એક યુવાન સોડાલેમનની બૂમો પાડતો હતો. અમદાવાદના રેલવેસ્ટેશન ઉપરથી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેન ઊપડવાની તૈયારીમાં હતી. હું રાજકોટ પાછો ફરી રહ્યો હતો. હું બારી પાસે બેઠો હતો. સોડાલ��મનવાળો અમારા ડબ્બા પાસેથી પસાર થયો ત્યારે અચાનક મારું ધ્યાન એની તરફ ગયું. મેં જોયું, તે અમારી બાજુમાં રહેતો હસમુખ હતો. એની આવી હાલત જોઇને મને ખૂબ ... [વાંચો...]\n8 પ્રતિભાવો : બે સીટવાળી સાયકલ – રમેશ શાહ\nએક ખુબ જ અલગ વાર્તા \nવૃધ્ધ કપલ ના પ્રેમભર્યા જીવન ની ખૂબ જ સુંદર વાર્તા…….વાંચી ને ખૂબ જ આનંદ થયો.\nReadgujarati નો ખૂબ ખૂબ આભાર\nતમે રાજરાણીના ચીર સમ…અમે રંકનારની ચુંદડી, તમે તન પે’રો ઘડી બે ઘડી અમે સાથ દઈયે કફન સુધી……..what a great line.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=3789", "date_download": "2021-06-15T00:42:07Z", "digest": "sha1:P4SCUSNW4FVTZQEYJKU43HUB6AAWWJUZ", "length": 31339, "nlines": 231, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: હોમ ટિપ્સ – રાકેશ ઠક્કર", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહોમ ટિપ્સ – રાકેશ ઠક્કર\nMay 10th, 2009 | પ્રકાર : અન્ય લેખો | 26 પ્રતિભાવો »\n[ ‘હોમ ટિપ્સ’ એ અનોખું પુસ્તક છે. આ પુસ્તકમાં રસોઈ ટિપ્સ, આરોગ્ય ટિપ્સ, હોમકેર ટિપ્સ, સૌંદર્ય ટિપ્સ, જાળવણી ટિપ્સ, સ્પેશ્યલ ટિપ્સ અને જીવન ટિપ્સ એમ સાત વિભાગોમાં આજના ઈન્સ્ટન્ટ યુગમાં અનિવાર્ય એવી સુંદર ટિપ્સ આપવામાં આવી છે. પુસ્તકના લેખક શ્રી રાકેશભાઈ વાપી નગરપાલિકામાં ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાતમિત્ર’ અખબારના કોલમિસ્ટ છે. ‘ફૂલવાડી’, ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં તેમનું બાળસાહિત્ય પ્રકાશિત થતું રહે છે. આજે તેમના ‘હોમ ટિપ્સ’ પુસ્તકમાંથી માણીએ પ્રત્યેક વિભાગમાંની કેટલીક ઉપયોગી ટિપ્સ રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રી રાકેશભાઈનો (વાપી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rmtvapi@yahoo.co.in અથવા આ નંબર પર +91 9099095701 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]\n[ક] રસોઈ ટિપ્સ :\n[1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.\n[2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.\n[3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.\n[4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.\n[5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે.\n[6] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.\n[7] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.\n[8] મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.\n[9] ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.\n[10] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે.\n[11] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી.\n[12] દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ.\n[13] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.\n[14] ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બને છે.\n[15] સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ ફૂલેલાં બનશે.\n[1] વરિયાળી સાથે આદું અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.\n[2] હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.\n[3] ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે છે.\n[4] શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફ મટે છે.\n[5] એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાત:કાળે પીવાથી કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે.\n[6] ખોરાક પચતો ન હોય તેમણે જીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે.\n[7] ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમા��� ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે.\n[8] નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે.\n[9] રાત્રે ભારે ખોરાક લીધા પછી છાસમાં જીરું, લીમડો અને આદુનો ઘીમાં વઘાર કરીને પીવાથી ફાયદો થશે.\n[10] ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાં એલચીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રાહત થશે.\n[11] સંધિવામાં આવતા સોજા પર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.\n[12] મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.\n[13] હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોય છે. તેને રોજ ભૂખ્યા પેટે ચાવીને ખાવું.\n[14] એક ચમચી તુલસીનો રસ અને બીલીના ફૂલની સાથે એક ચમચી મઘ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહત થાય છે.\n[15] જે વ્યક્તિને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાવડર નાખીને એક ચમચી પીવો.\n[1] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ. આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.\n[2] ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.\n[3] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.\n[4] મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે.\n[5] કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે.\n[6] અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.\n[7] વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી જશે.\n[8] ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું નથી.\n[9] બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે છે.\n[10] પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટે એને કેરોસીનથી સાફ કરવી.\n[1] કાંદાનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકે છે.\n[2] ત્વચા પર ડાઘ અને ધબ્બા હોય તો સરસિયાના તેલમાં ચપટી મીઠું નાખીને એનાથી માલિશ કરો. ડાઘા જરૂર ઓછા થશે.\n[3] એક મુઠ્ઠી જેટલી અગરબત્તીની રાખમાં ખાટું દહીં ભેળવો. તેને ચહેરા પર લગાવી પંદર મિનિટ પછી ધોઈ નાખો. ���થી ચહેરા પરની દૂર કરેલી રૂવાંટી ઝડપથી નહીં ઉગે.\n[4] દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી એનાથી માથામાં સારી રીતે માલિશ કરો. વાળની ચમક વધી જશે.\n[5] ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે ત્રણ ચમચી રવામાં થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ તથા દૂધ મિક્સ કરીને લગાવો. સૂકાઈ જાય એટલે એને વાળની ઊલટી દિશામાં હળવેથી ઘસો. પછી ધોઈ નાખો.\n[6] લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે. અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.\n[7] જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.\n[8] ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.\n[9] કાંદા શેકી તેની પેસ્ટ બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે.\n[10] તુવેરની દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે.\n[1] ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથે કપૂરની ગોળી રાખવી.\n[2] સ્વેટરને ધોતા પહેલાં મીઠાના પાણીમાં પલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી.\n[3] આમલીને લાંબો સમય તાજી રાખવા એક કપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એને ત્રણ-ચાર દિવસ સુકાવવી.\n[4] અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી અથાણું ભરવાથી ફૂગ નહીં લાગે.\n[5] લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલી ચાની ભૂકી નાખવાથી છોડ મોટો અને તાજો રહે છે.\n[6] વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો. લીંબુને મીઠાની બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે.\n[7] સાડી પર તેલના ડાઘ પડ્યા હોય તો, એ જગ્યા પર કોઈ પણ ટેલકમ પાઉડર સારી રીતે રગડીને સાડીને બે-ત્રણ કલાક સુધી તાપમાં મૂકો પછી ધોઈ લો.\n[8] નવા ચંપલને રાત્રે ઘી કે તેલ લગાડી રાખવાથી એ સુંવાળાં રહેશે અને નડશે નહિ.\n[9] રાઈના પાણી વડે બોટલ ધોવાથી બોટલમાંની વાસ દૂર થાય છે.\n[10] માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે.\n[1] દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ નહીં કરે અને કાટ પણ નહીં લાગે.\n[2] કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.\n[3] પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊઘઈ લાગવાની શક્યતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.\n[4] ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે.\n[5] કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિક્સ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા.\n[1] તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.\n[2] સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો.\n[3] થાક લાગે તેના જેવી ઊંઘની ગોળીની શોધ હજી થઈ નથી.\n[4] હાથ ચલાવવાથી અન્નની કોઠીઓ ભરાઈ જાય છે અને જીભ ચલાવવાથી ખાલી થાય છે.\n[5] શરીર પિયાનો જેવું છે અને આનંદ એનું મધુર સંગીત છે. વાદ્ય બરાબર હોય તો જ સંગીત બરાબર વાગે છે.\n[કુલ પાન : 142. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : પાટીલ બુક સ્ટોલ, અમીરસ હોટલની બાજુમાં, કોપરલી રોડ, જી.આઈ.ડી.સી., વાપી. ફોન : +91 9979937536.]\n« Previous અવનવી બાળવાર્તાઓ – સંકલિત\nસર્વોત્તમ ચતુરાઈની કથાઓ – વસંતલાલ પરમાર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપર્વ વિશેષ – સંકલિત\nરંગોળી સજાવો – હેમેન ભટ્ટ ‘જીસ ઘર મેં ઘર કી બહુ રંગોલી સજાતી હૈ, ઉસ ઘર મેં સદા લક્ષ્મી આતી હૈ....’ આ ફિલ્મી ગીત અનુસાર ઘેર ઘેર ગૃહલક્ષ્મીઓ કે કુમારિકાઓ દિવાળી પર્વમાં રંગોળી બનાવતી હોય છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ઘેર ઘેર દીવા થાય એમ ઘેર ઘેર-આંગણે આંગણે અવનવી રંગોળી પણ થાય. રંગોળી એ એક કલા છે. જમીન પર તો ... [વાંચો...]\nડોરિસ લેસિંગ – ચંદ્રિકા થાનકી\nજે મહિલાએ જીવનની 87 વસંતો જોઈ લીધી હોય અને જીવનની અનેક હાડમારીઓ વેઠી લીધી હોય તેના માટે કોઈ પણ ઘટના નવી નવાઈની ન હોય, પણ જો એ મહિલા ખ્યાતનામ બ્રિટિશ લેખિકા ડોરિસ લેસિંગ હોય તો વાત જુદી જ બને. બ્રિટિશ લેખિકા ડોરિસ લેસિંગને તેમના જન્મદિનના થોડાક દિવસ પહેલાં જ સાહિત્યના નોબેલ પારિતોષિક માટે પસંદ કરાયાની જાહેરાતથી મોટી ભેટ બીજી કોઈ ન ... [વાંચો...]\nઆમ ક્યાં સુધી ચાલશે – ડૉ. પંકજ જોશી\nપૃથ્વીની કરોડો વર્ષની ઉંમરમાં ન થયા હોય તેવા ફેરફારો આપણે છેલ્લાં પચાસ વર્ષમાં પૃથ્વીના વાતાવરણ તથા પર્યાવરણમાં લાવી દીધા છે. છેલ્લાં પાંચ કરોડ વર્ષમાં કદી નહોતો એટલો અંગાર વાયુ – કાર્બન ડાયોકસાઈડ, આપણે પૃથ્વીના વાતાવરણમાં ભરી મૂક્યો છે. આપણાં ટેલિવિઝન, મોબાઈલ ટેલિફોનો તથા રડાર ઉપકરણોમાંથી છૂટત��ં રેડિયો વિકિરણોએ આખી પૃથ્વીને જાણે એક મોબાઈલ ફોનના એન્ટેના-એરિયલ જેવી બનાવી દીધી છે \n26 પ્રતિભાવો : હોમ ટિપ્સ – રાકેશ ઠક્કર\nમાહિતી સભર ડોશીમાનું વૈદું.\nસારા પુસ્તકો ઘરની શોભા વધારે છે.\nપુસ્તક જરુરથી વસાવવા જેવું છે.\nમહેનત નજરે તરી આવે છે.\nસુધા ભલસસોડ ન હરેશ ભલસોદડ\nખુબ ઉપયોગી માહિતીનું સંકલન. આભાર\nનાની પણ કામની વાતો.\nજીવન ટિપ્સ સૌથી ઉપયોગી લાગી.\nખૂબ જ સરસ ઉપયોગી માહિતીથી ભરપૂર\nરાકેશભાઈને અભિનંદન અને મૃગેશભાઈનો આભાર\nબહુ ઉપયોગી માહીતી…. પુસ્તક વસાવવુ જ રહ્યુ.\nરેીડગુજરાતેી ડોટ કોમ માઁ સઁપોૂર્ન શુદ્ધ ભાષા વપરાવેી જોઇએ. જેનો સાવ અભાવ છે. કાઁઇક કરો.વાઁચવાનેી મજા આવતેી નથેી.\nરીડગુજરાતીમાં વપરાયેલી ભાષા શુદ્ધ જ છે પરંતુ આપે જે તકલીફ લખી છે તે વાત પણ સાચી છે. અમુક કિસ્સાઓમાં ટેકનિકલ કારણોસર શબ્દોની જોડણી ઊંધી-છતી દેખાય છે અને વાંચવામાં તકલીફ પડે છે. આ માટે આપના કોમ્પ્યુટરની કોઈક ક્ષતિ જવાબદાર છે. જે માટે આપ કોઈ એન્જિનિયરનો સંપર્ક કરીને તેમને બતાવી શકો છો. સાઈટ પર ભાષા અને જોડણી પુસ્તકના લેખ પ્રમાણે યથાવત રાખવામાં આવે છે. કૃપયા અન્ય કોઈ કોમ્પ્યુટર પર આપ તપાસી શકો છો.\nઆ સિવાય કોઈ તકલીફ હોય તો મને ઈ-મેઈલથી જાણ કરશો.\nReadgujarati.com » મનનાં સવાલ, વિજ્ઞાનનાં જવાબ – રાકેશ ઠક્કર says:\n[…] શ્રી રાકેશભાઈના પુસ્તક ‘હોમ ટિપ્સ’ ને આપણે થોડા સમય અગાઉ માણ્યું હતું. […]\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%8F-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95/", "date_download": "2021-06-15T01:04:43Z", "digest": "sha1:34GM44NT2MVZKS3UOUAAKZ3URRJDA7W2", "length": 9747, "nlines": 112, "source_domain": "cn24news.in", "title": "પુલવામામાં સેનાએ બે આતંકીઓ ઠાર માર્યાં, અનંતનાગમાં પણ અથડામણ | CN24NEWS", "raw_content": "\nHome દેશ પુલવામામાં સેનાએ બે આતંકીઓ ઠાર માર્યાં, અનંતનાગમાં પણ અથડામણ\nપુલવામામાં સેનાએ બે આતંકીઓ ઠાર માર્યાં, અનંતનાગમાં પણ અથડામણ\nઆજરોજ જમ્મૂ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે બે જગ્યા પર અથડામણ જોવા મળી છે. જેમાં પુલવામાં જિલ્લાના અવંતીપોરામાં તેમજ અનંતનાગમાં સ��ના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.\nજમ્મૂ-કાશ્મીરના પુલવામામાં જિલ્લાના અવંતીપોરાના પંજગામમાં સેનાની સંયુક્ત ટીમ અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ શરૂ થઇ ગઇ હતી. સેનાએ બે આતંકી ઠાર માર્યાં છે. આ આતંકીને મારવા માટે 130 બટાલિયન સીઆરપીએફ, 55 રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર) અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી)એ મળી સંયુક્ત કાર્યવાહી કરી છે.\nજમ્મૂ-કશ્મીરમાં આજે પણ દિવસની શરૂઆત આતંકીઓ સાથે અથડામણથી થતાં 2 આતંકીઓને ઠાર મારવામાં સુરક્ષાબળને સફળતા મળી છે. આજે પુલવામા જિલ્લાના અવંતીપોરાના પંજગામમાં અને અનંતનાગમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. આતંકીઓએ સુરક્ષાબળના જવાનો પર ફાયરિંગ કરતા સુરક્ષાબળના જવાનોએ આતંકીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.\nસુરક્ષાબળે પુલવામાના અવંતીપોરામાં બે આતંકીઓને ઠાર માર્યા છે. ઠાર મરાયેલા આતંકીઓમાં આતંકી સંગઠન હિઝબુલના આતંકી શૌકત અહમદ ડારને ઠાર માર્યો છે. જો કે હજુ પણ કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની આશંકાના પગલે સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેર્યો છે અને આતંકીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.\nઉલ્લેખનીય છે કે, ગઈ કાલે જમ્મૂ-કશ્મીરમાં વિવિધ ત્રણ જગ્યાએ થયેલી અથડામણમાં 6 આતંકીઓનો ઘાટીમાંથી સફાયો બોલાવવામાં આવ્યો હતો. જેમાં એક આતંકી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો ટોપ કમાન્ડર પણ હતો.\nPrevious articleમિશન સરકારઃ પરિણામ પહેલા મોદી વિરુધ્ધ મહાગઠબંધનની કવાયત તેજ\nNext articleઆ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોમાં સૌથી ધનિક હેમા માલિની, જાણો કેટલી સંપત્તિ : રિપોર્ટ\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની મા��ગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nINX મીડિયા કેસ – ચિદમ્બરમે CBIની જે બિલ્ડિંગમાં રાત પસાર...\nમમતા બેનર્જીનો વીડિયો વાયરલ; મને ગંભીર ઈજાઓ થઈ છે પણ જરૂર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/the-girls-suicide-by-placing-her-in-the-surasagar-lake-of-vadodara/", "date_download": "2021-06-15T00:54:55Z", "digest": "sha1:DDRGCM6AL5ZVJCUDMUDLUS4VCYQIYWII", "length": 7450, "nlines": 106, "source_domain": "cn24news.in", "title": "વડોદરા ના સુરસાગર તળાવમાં પડતુ મૂકીને યુવતીનો આપઘાત, પોલીસે પરિવારજનોની શોધખોળ હાથ ધરી | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત વડોદરા ના સુરસાગર તળાવમાં પડતુ મૂકીને યુવતીનો આપઘાત, પોલીસે પરિવારજનોની શોધખોળ હાથ...\nવડોદરા ના સુરસાગર તળાવમાં પડતુ મૂકીને યુવતીનો આપઘાત, પોલીસે પરિવારજનોની શોધખોળ હાથ ધરી\nવડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરમાં યુવતીએ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે યુવતીના મૃતદેહને બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તો બીજી બાજુ રાવપુરા પોલીસે સુરસાગરમાં પડતું મૂકીને આપઘાત કરી લેનાર આ યુવતીના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. આ યુવતીએ કયા કારણોસર આપઘાત કરી લીધો હતો. તે અંગેની વિગત તેના પરિવારજનો મળ્યા બાદ બહાર આવશે. હાલ રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.\nPrevious articleવડોદરા : લાલબાગ બ્રિજ પાસે પોલીસ કમિશ્નરના કાફલાને અકસ્માત નડ્યો, કેબ ચાલકે બ્રેક મારતા 7 કાર અથડાઇ\nNext articleરાજકોટ : અમદાવાદ નાં 14 સહિત રાજ્યભરમાંથી એક વર્ષમાં 34 ગુનાઓને અંજામ આપનાર આરોપી ઝડપાયો\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nચોકીદાર સૂતો રહ્યો અને તસ્કર ચોરી ગયો મોબાઈલ, સમગ્ર ઘટના CCTVમાં...\nઓઢવ માં ધૂળેટી ના દિવસે અસામાજીક તત્વો એ બોલાવી ધડબડાટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/morbi/halvad/news/students-of-jhalawar-will-get-online-education-again-from-today-128566902.html", "date_download": "2021-06-15T00:00:01Z", "digest": "sha1:PXH52F5ND3V525JF2SSORSNNHWYZRCZY", "length": 6067, "nlines": 62, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Students of Jhalawar will get online education again from today | ઝાલાવાડના વિદ્યાર્થીઓ આજથી ફરી ઓનલાઇન શિક્ષણ મેળવશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nનિર્ણય:ઝાલાવાડના વિદ્યાર્થીઓ આજથી ફરી ઓનલાઇન શિક્ષણ મેળવશે\nસુરેન્દ્રનગર, હળવદ8 દિવસ પહેલા\nધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને રોજ 3 કલાક અભ્યાસ, ધોરણ10માં એડમિશન ચાલુ છે, ધો.11ના વિદ્યાર્થીઓ હાલ શિક્ષણ મેળવી શકશે નહીં\nહળવદની તક્ષશિલા સ્કૂલે કોરોનામાં મોતને ભેટેલાં માતા પિતાનાં બાળકોની ફી માફ કરી\nકોરોનાની મહામારીને લઇને ખાસ કરીને શિક્ષણનું હબ બની ગયેલા સુરેન્દ્રનગરના શૈક્ષણિક ક્ષેત્રને મોટી અસર થઇ છે. આજથી ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરવાનો સરકારે આદેશ આપ્યો છે. જેને લઇને જિલ્લાની શાળાઓમાં ધો.1થી ધો.12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફરીથી ઓનલાઇન શિક્ષણ કાર���ય શરૂ થશે.વર્તમાન સમયે ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ જૂન મહિનાથી નવુ શત્ર શરૂ થઇ રહ્યું છે.\nત્યારે આજથી ધો.1 થી ધો.12 સુધીન અભ્યાસક્રમો ઓનલાઇન ભણાવવા માટેની શરૂઆત થશે. જેમાં માસ પ્રમોશન મેળવનાર ધો.10ના વિદ્યાાર્થીઓની પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય ધો.11ના વિદ્યાાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવાવામાં નહી આવે. દિવસમાં કુલ 3 કલાક વિદ્યાાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવાશે. જેમાં 45 મિનિટના કુલ 3 વિષયના તાસ લેવાશે. એક તાસની વચ્ચે 10 મિનિટની રિશેષ રહેશે.\nશાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવા માટે સંચાલકોએ તૈયારીઓ કરી લીધી છે. જે વિષયતો તાસ હશે તે વિષયના શિક્ષકો સ્કૂલમાં આવશે અને વિદ્યાાર્થીઓને અભ્યાસ કરાવશે. અગાઉ પણ વિદ્યાાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યુ હતુ આથી વિદ્યાાર્થીઓને ઓનલાઇન શિક્ષણનો અભ્યાસ છે.\nહળવદની તક્ષશિલા સ્કૂલે કોરોનામાં મોતને ભેટેલાં માતા પિતાનાં બાળકોની ફી માફ કરી\nહળવદની તક્ષશિલા સ્કૂલ દ્વારા ધો.1થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમના માતા અથવા પિતા કે બન્ને અવસાન પામ્યા છે તેવા વિદ્યાર્થીઓની સ્કૂલ ફી અને ટ્યુશન ફી જેટલા ધોરણ સુધી ભણે ત્યાં સુધી માફ કરશે. આ યોજનાનો લાભ લેવા તક્ષશિલા સ્કૂલે બહાર પડેલ ફોર્મમાં જરૂરી આધારો સાથે 30 જૂન સુધીમાં અરજી કરવાની રહેશે તેમ તક્ષશિલા સ્કૂલ ના એમડી જણાવ્યું હતું.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/lockdown-in-two-maharashtra-cities-per-cent-jump-in-mumbai", "date_download": "2021-06-15T00:05:52Z", "digest": "sha1:6UHLKPETWUTAFEU2FVUCA7DJ62Z42OXK", "length": 28332, "nlines": 288, "source_domain": "www.aajkaaldaily.com", "title": "કોરોનાની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લીધો લોકડાઉનનો નિર્ણય : મુંબઈમાં કોરોનાના કેસમાં 89 ટકા ઉછાળો", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nકોરોનાની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લીધો લોકડાઉનનો નિર્ણય : મુંબઈમાં કોરોનાના કેસમાં 89 ટકા ઉછાળો\nકોરોનાની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લીધો લોકડાઉનનો નિર્ણય : મુંબઈમાં કોરોનાના કેસમાં 89 ટકા ઉછાળો\nનાસિક અને થાણેમાં બધું જ બંધ: અનેક હોટ સ્પોટ નીકળ્યા, રાજ્યની ભારે ગંભીર હાલત\nદેશમાં ફરીવાર કોરોનાવાયરસ તરખાટ મચાવી રહ્યો છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં સૌથી વધુ નવા કેસ બહાર આવી રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રની હાલત દિન-પ્રતિદીન વધુ ગંભીર બની રહી છે અને થાણેમાં તેમજ નાસિક શહેરોમાં લોકડાઉન લાદી દેવાની ફરજ પડી છે. મુંબઈમાં નવા કેસમાં 89 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે.\nમુંબઈ મહાનગરી ની હાલત ઝડપથી બગડી રહી છે અને સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ એક્ટિવ કેસમાં 89 ટકા જેટલો ઉછાળો આવી જતા અલગ અલગ વિસ્તારોમાં ટેસ્ટિંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નિયંત્રણો લગાવવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.\nકોરોના ની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લોકડાઉન નું પગલું લીધું છે અને થાણેમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે. એજ રીતે નાસિકમાં પણ ભારે ઝડપથી નવા કેસ બહાર આવી રહ્યા છે ત્યારે અહીં વિકેન્ડ લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.\nસરકારના જણાવ્યા મુજબ થાણેમાં 11 જેટલા હોટસ્પોટ મળી આવ્યા છે અને દરેક વિસ્તારમાંથી નવા કેસ બહાર આવ્યા છે માટે લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. જોકે નાસિકમાં વિકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જો જરૂર પડશે તો લોકડાઉન લંબાવી દેવામાં આવશે અને તેની અવધિમાં વધારો કરવામાં આવશે.\nમુંબઈ ની હાલત ઝડપથી બગડી રહી છે અને પાછલા માસની તુલનામાં એક્ટિવ કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે ખાસ કરીને અંધેરી ચેમ્બુર ગોવંડી સહિત આઠ જેટલા વોર્ડમાં સૌથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા છે અને આ બધાંનો સરવાળો કરીએ તો સૌથી વધુ કેસ બની રહ્યા છે.\nમુંબઈમાં કોરોના વાયરસ ને અટકાવવા માટે અનેક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે અને તેનો અમલ પણ કરાવવામાં આવી રહ્યો છે અને દંડની કાર્યવાહી પણ ઝડપી બનાવી દેવામાં આવી છે. રેસ્ટોરન્ટ સિનેમા ઘરો અને ખાણીપીણીના સ્થળો તેમ જ હરવા-ફરવાના સ્થળો તરફ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ચેકિંગની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nલોકડાઉનમાં હોટલ, રેસ્ટોરન્ટ ધંધાર્થીઓ માફક સવા વર્ષ બેકાર રહેલા વકીલોના વેરા માફ કરો\nઆંધ્ર, હરિયાણા, તામિલનાડું અને ઉત્તરાખંડમાં લોકડાઉન લંબાવાયુ\nઆજી ડેમે જીવદયા પ્રવૃત્તિ લોકડાઉન: માછીમારી અનલોક\nચીનમાં કેસ વધતાં એક પ્રાંતમાં લોકડાઉન\nરાજ્યમાં 4 જૂન સુધી લંબાવાયું આંશિક લોકડાઉન, હોટેલ રેસ્ટોરન્ટમાંથી ટેક અવે અને હોમ ડિલિવરીની રાત્રે 9 સુધી છૂટ\nકોરોનામાં વધ્યું બેરોજગારીનું પ્રમાણ, 707 જોબ વેકન્સી માટે મળી 4 લાખથી વધુ અરજી\nઆંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવો: આઈએમએનો મુખ્યમંત્રીને પત્ર\nઆંશિક લોકડાઉનનો આક્રોશ, સરકાર ભલે મુદત લંબાવે તો પણ દુકાનો ખોલીશું: વેપારીઓ મક્કમ\nમહારાષ્ટ્રમાં 31 મે સુધી વધી શકે છે લોકડાઉન, ઉધ્ધવ ઠાકરે લગાવશે આખરી મહોર\n૧૮મી પછી લોકડાઉન સહન નહીં કરીએ: વેપારીઓ\nહવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર\nએક મહિનાનું કડક લોકડાઉન જ ભારતને બચાવશે\nલોકડાઉનની અસર, નર્મદાનું પાણી 'એ' કેટેગરીનું, ફિલ્ટર કર્યા વિના પી શકાય એટલું થયું શુદ્ધ\nરાજ્યના ૩૬ શહેરોમાં ૧ર મે સુધીના મીની લોડકાઉનમાં કઈ કઈ પ્રવૃતિ રહેશે ચાલુ અને કઈ બંધ જાણો વિગતવાર\nમીની લોકડાઉન લંબાયું : હવે ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો થશે લાગુ, ૧ર મે સુધી થશે અમલવારી\nમુખ્યમંત્રીના અધયક્ષસ્થાને ગાંધીનગર માં બેઠક શરૂ, લોકડાઉન અંગે લેવાશે નિર્ણય\nલોકડાઉન નાખો: સુપ્રીમ કોર્ટની સલાહ\nગોવામાં લોકડાઉન પૂરું પણ 10મે સુધી વધારાયા પ્રતિબંધો\nલોકડાઉનના સૂચન બાદ વડાપ્રધાન મોદીની સમીક્ષા બેઠક શરુ, લેવાય શકે છે મહત્વના નિર્ણય\nકોરોના ટાસ્ક ફોર્સે કહ્યું.... કોરોનાનું તાંડવ રોકવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જરૂરી\nદેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મરણતોલ ફટકો\nસૌરાષ્ટ્ર્ર–કચ્છનાં ૧૨ શહેરો સજડ બંધ\nદેશના 150 જિલ્લાઓમાં લોકડાઉન લાગી શકે\nલોકડાઉન વ���ના કોરોના ડાઉન નહીં થાય: રાજકોટમાં ૮૬૧ કેસ\nકોરોના સંક્રમણની ચેઈન તોડવા સુરેન્દ્રનગરમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન\nમુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયારી: આજે જાહેરાત સંભવ\nકોરોનાને પગલે કાલથી બે દિવસ ઉદ્યોગોમાં સ્વયંભૂ લોકડાઉન\nલોકડાઉનનો ડર : દિલ્હી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી એક જ દ્રશ્ય : પોતાના વતન પાછા ફરતા પ્રવાસી મજૂરો રોડ ઉપર\nમુખ્ય શાક માર્કેટ, દાણાપીઠ, ગાંધીગ્રામ સહિતના બજારો અડધો દિવસ બંધ\nલોકડાઉન બાદ આર્થિક ભીંસમાં ફસાયેલા કારખાનેદારનો ગળાફાંસો ખાઈ આપઘાત\nકોરોનાની ચેઈન તોડવા લૉકડાઉન અંગે શું કહે છે જામનગરના અગ્રણીઓ\nગુજરાતમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ, વેપારીઓ ધંધા બંધ કરી રહ્યાં છે\nજામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના બીજા દિવસે બંધ જડબેસલાક\nકરફ્યુમાં ગોલાની હોમ ડિલિવરી કરનાર સામે કાર્યવાહી: જાહેરનામાં ભંગના વધુ 157 કેસ\nરાજકોટના ગુંદાસરા ગામ પાસેથી શહેરે લેવી જોઈએ શીખ, 2-3 કેસ આવતા જ લોકડાઉન જાહેર કરાયું અને આજે એક પણ નવા કેસ નહીં\nલોકડાઉન વિના હિજરત, મજૂરોનું સ્થળાંતર શરૂ, સુરત અને અમદાવાદ પ્રથમ\nશનિ-રવિ ભાવનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન\nલોકડાઉન થાય કે ન થાય, રોજગારની ચિંતા મારા પર છોડી દો, સોનૂ સૂદનું ટ્વિટ વાયરલ\nદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ\nલોકડાઉન નાંખો : કોરોનાથી લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે ત્યારે શહેરીજનોનો પોકાર\nમુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આજથી આંશિક લોકડાઉન: ગભરાટ\nયુપીના અસરગ્રસ્ત જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન લગાવો\nરાજકોટ : પરપ્રાંતિયોએ લોકડાઉન થવાના ડરથી વતન જવા મૂકી દોટ\nલોકડાઉનનાં ભયથી સેન્સેક્સમાં 1422 પોઈન્ટનો કડાકો\nદેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં\nછત્તીસગઢમાં 18 જિલ્લામાં લોકડાઉન: મહારાષ્ટ્ર , બિહાર, યુપીમાં રોજ હજારો કેસ\nમુંબઈ, ભોપાલ સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી લોકડાઉન\nગોંડલના જામવાડી અને અનિડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, બહારથી આવતાં લોકોએ પંચાયતમાં કરવી પડશે જાણ\nરાજકોટમાં સરકાર લોકડાઉન નહીં કરે તો ચેમ્બર કરશે\nરાજકોટ : ઇસ્કોન મંદિર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય\nઆ રીતે તુટશે કોરોનાની ચેઈન, ગોંડલના ગોમટા ગામમાં લોકડાઉન, સવાર અને સાંજે 3-3 કલાક દુકાનો ખુલશે બાકી સમય ગામ સજ્જડ બંધ\nલોકડાઉન ભયંકર પરિણામ ઉપજાવી શકે: હુ ની ચેતવણ��\nગુજરાતમાં 3થી 4 દિવસનું કર્ફ્યુ કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટનો નિર્દેશ\nમહારાષ્ટ્રમાં લોકડાઉન અને કામ-ધંધામાં મંદીના ડરથી પ્રવાસી મજૂરોની હિજરત\nમહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ પર કેબિનેટની બેઠક આજે, લોકડાઉન અંગે લેવાઈ શકે છે નિર્ણય\nઆ રાજ્યમાં થશે સંપૂર્ણ લોકડાઉન ક્લિક કરીને વાંચો વિગતે\nદિલ્હીમાં સ્કૂલો બંધ: મધ્યપ્રદેશમાં લોકડાઉન લંબાવાયુ\nફ્રાન્સમાં એક માસનું સખત લોકડાઉન\nમહારાષ્ટ્ર સરકારમાં નવી ફૂટ ઉધ્ધવ ઠાકરે લોકડાઉન લગાવવા તૈયાર,પણ એન.સી.પી.નો વિરોધ\nકોરોનાના કેસ વધતાં વધુ એક જિલ્લામાં 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની સરકારની જાહેરાત\nરાત્રી કર્ફ્યુ અને આંશિક લોકડાઉનથી નહીં અટકે કોરોનાનું સંક્રમણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યો કોરોનાને અટકાવવાનો રસ્તો\n2 એપ્રિલ સુધી કોરોનાની સ્થિતિ સુધરી નહીં તો લોકડાઉન સિવાય કોઈ રસ્તો નથી.. સરકારના સંકેત\nકોરોનાએ લોકડાઉનની વરસી ઉજવી: દેશમાં 53476 કેસ\nકોરોનાના કેસ વધતાં આ શહેરમાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન\nરાજ્યમાં લોકડાઉન થવાનું નથી પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી\nપેરિસ સહિત અનેક સ્થળે એક મહિનાનું : લોકડાઉન\nઓરિસ્સા સરકારે વીજકર્મીઓને ફ્રન્ટલાઈનર્સ ગણાવ્યા જયારે ગુજરાત સરકાર હજુ નિંદરમાં\nરાજ્યમાં લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી: રૂપાણી\nગુજરાતમાં લોકડાઉનને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યું મોટું નિવેદન\nઅમદાવાદમાં અંશત: લોકડાઉનની સ્થિતિ: સુરતમાં પણ નિયંત્રણો\n: વડાપ્રધાને બોલાવેલી બેઠકમાં કેટલાક રાજ્યોમાં લોકડાઉનની ચર્ચા થશે\nદુનિયામાં ફરી કોરોનાનો તરખાટ, ઈટાલીમાં લોકડાઉન\nલોકડાઉનના જુના દિવસો પાછા આવી રહ્યા છે\nકોરોના વાયરસના કારણે આ જિલ્લાઓમાં આજ રાતથી સોમવાર સવાર સુધી લોકડાઉન જાહેર\nકોરોનાના કેસ વધતાં નાગપુર પછી આ શહેરોમાં પણ કડક લોકડાઉનનો સંકેત\nરાજ્યમાં કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટે સરકારને ફરીથી લોકડાઉન અંગે કરી ટકોર, ક્લિક કરીને વાંચો સંપૂર્ણ અહેવાલ\nમહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ: બે જિલ્લામાં નાઇટ કરફ્યુ\nકોરોનાના વધતાં કેસના કારણે રાજ્યના આ ગામમાં 16 માર્ચ સુધી લોકડાઉન જાહેર\nકોરોનાની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લીધો લોકડાઉનનો નિર્ણય : મુંબઈમાં કોરોનાના કેસમાં 89 ટકા ઉછાળો\nલોકડાઉન દરમિયાન ચીને અન્ય દેશોની આ��ાઓ ઉપર ફેરવ્યું પાણી, એક અહેવાલમાં આવ્યું સામે\nમહારાષ્ટ્રના વર્ધામાં આજથી બે દિવસ ક્રફ્યુ\n8 રાજ્યોમાં કોરોના વકર્યો: દિલ્હીમાં નેગેટિવને જ એન્ટ્રી\nપૂણેમાં કોરોના વિસ્ફોટ: 1100 કેસ: મહારાષ્ટ્રમાં લોકડાઉનની ગણાતી ઘડીઓ\nલોકડાઉન લંબાવવાનો સંકેત આપતા ઉપરાષ્ટ્રપતિ\nલોકડાઉનનો અમલ કરાવવા માટે ૩૦૦૦ પોલીસ તૈનાત\nકરછ : લોકડાઉનમાં ગરીબોની વ્હારે આવ્યા સાંસદ તથા પૂર્વ રાજ્યમંત્રી\nહળવદમાં લોકડાઉન નિયમના લીરેલીરા ઉડ્યા\nહળવદમાં લોકડાઉનની ચૂસ્ત અમલવારી માટે જાહેરનામું\nઅમરેલીમાં લોકડાઉન અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી\nરાજુલામાં લોકડાઉનમાં ડિટેઇન થયેલા વાહનો દંડ વિના પરત કરો\nઅંજાર : સરકારી હોસ્પિટલમાં લોકડાઉન ના ધજાગરા\nજૂનાગઢમાં લોકડાઉનને લઈને બિનજરૂરી બહાર નીકળતા લોકો પર નજર રાખવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરા થી બાજનજર રાખવાની શરૂ\nઅંજારમાં લોકડાઉનમાં કરાઇ કીટ વિતરણ\nભાવનગરના ડો.શૈલેષ જે.પી.વાલા લોકડાઉનમાં કઈ રીતે સમય પસાર કરે છે જુઓ...\nઅમરેલીમાં લોકડાઉન ના કાયદાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસની કડક કાર્યવાહી\nલોકડાઉનનો અમલ નહી કરનારને દંડાપ્રસાદ\nધારીના પ્રજાજનોને લોકડાઉનને પૂરતો સહકાર આપવા અનુરોધ\nહળવદમાં લોકડાઉન કર્ફયુ વચ્ચે ફ્રેન્ડસ ગ્રુપના મિત્રોએ માનવતા મહેકાવી\nકરિયાણાના વેપારીઓ, મજૂરોને લોકડાઉનમાંથી મુક્તિ\nશાકભાજીના ભાવમાં લોકડાઉનની અસર: ગૃહિણીઓમાં દેકારો\nવોર્ડ નં.૨ના ઓફિસર સગર્ભા હોવા છતાં લોકડાઉન વચ્ચે ફરજ ઉપર\nસુરેન્દ્રનગરમાં તંત્ર દ્વારા લોક ડાઉન ની અમલવારી કરાવવા કમર કશી, ચુસ્ત બંદોબસ્ત\nલોકડાઉન દરમ્યાન પોલીસની ફરજમાં રુકાવટ કરી ગાળો બોલનારા શખ્સ\nવાંકાનેરમાં લોકડાઉન-જાહેરનામા ભંગ બદલ ૯ સામે પોલીસ કાર્યવાહી\nકેશોદ : લોકડાઉન હોવા છતાં કારખાનાં ચાલુ\nઉપલેટા તાલુકામાં ૨૯મી સુધી લોકડાઉન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pakistan-has-provided-fund-to-terrorism-by-the-pressure-of-india/", "date_download": "2021-06-15T00:51:48Z", "digest": "sha1:WS3Z6MITDD7ZVYVPT2VDNKV4P46SAGEW", "length": 11825, "nlines": 170, "source_domain": "www.gstv.in", "title": "ભારતને મળી મોટી સફળતા, પાકિસ્તાનને આ લિસ્ટમાંથી બહાર ન નીકળવા દીધુ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી ર���તે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nભારતને મળી મોટી સફળતા, પાકિસ્તાનને આ લિસ્ટમાંથી બહાર ન નીકળવા દીધુ\nભારતને મળી મોટી સફળતા, પાકિસ્તાનને આ લિસ્ટમાંથી બહાર ન નીકળવા દીધુ\nઆતંકવાદીઓને ફંડ આપતા અને આતંકવાદનું પોષણ કરતા આંતરરાષ્ટ્રીય લિસ્ટમાં પાકિસ્તાનનું સ્થાન યથાવત રહ્યું છે. પેરિસમાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)’ દર વર્ષે ‘ગ્રે લિસ્ટ’ બહાર પાડે છે.\nએ લિસ્ટમાં આતંકવાદને પોષનારા દેશ તરીકે આ વખતે પણ પાકિસ્તાનને સ્થાન મળ્યું છે. કેમ કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ફંડ મળવાની પ્રવૃત્તિ બંધ નથી થઈ. સાથે સાથે રિપોર્ટમાં થોડા સમય પહેલા પુલવામામાં થયેલા આતંકી હુમલાની પણ ટીકા કરવામાં આવી હતી. રોકાણકર્તાઓ ક્યા દેશમાં રોકાણ કરી શકે તેનું માર્ગદર્શન મળે એટલા માટે આવા લિસ્ટ બનતા હોય છે. એક અઠવાડિયાથી પેરિસમાં એફએટીએફની બેઠક ચાલતી હતી. એ બેઠકના અંતે ૨૨મી તારીખે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.\nદરેક દેશ ઈચ્છતો હોય કે આ લિસ્ટમાં તેનું નામ ન આવે. કેમ કે આ લિસ્ટમાં સ્થાન હોવાથી આંતરરાષ્ટ્રીય રોકાણ અટકી જતુ હોય છે. રસપ્રદ રીતે આ લિસ્ટમાં પાકિસ્તાનનું સ્થાન એ ભારતની કૂટનૈતિક જીત છે. કેમ કે ગયા વર્ષે ભારતના પ્રયાસથી જ પાકિસ્તાનને આ લિસ્ટમાં સ્થાન મળ્યું હતુ. ભારતે આ સંસ્થાને જૂન-૨૦૧૮માં પાકિસ્તાન વિરૃદ્ધ પૂરાવા આપ્યા હતા. પાકિસ્તાન કઈ રીતે આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને કઈ રીતે નાણાકિય સહાય કરે છે, તેની વિગતો રજૂ કરી હતી.\nસંસ્થા દ્વારા અપાયેલા ૨૭ મુદ્દાનું લિસ્ટ છે, તેનું પાલન કરવું પડે\nમાટે પાકિસ્તાનની ઈચ્છા ન હોવા છતાં તેને આ લિસ્ટમાં શામેલ કરાયુ હતુ. પાકિસ્તાન આ વખતે લિસ્ટમાંથી બહાર નીકળવા માંગતુ હતુ, પરંતુ સફળતા મળી નથી. પાકિસ્તાનને બહાર નીકળવું હોય તો જે સંસ્થા દ્વારા અપાયેલા ૨૭ મુદ્દાનું લિસ્ટ છે, તેનું પાલન કરવું પડે. આ લિસ્ટમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાન પાસે જાન્યુઆરી ૨૦૧૯ સુધીનો સમય હતો. એ દરમિયાન પાકિસ્તાને જમાત ઉદ દાવાના હાફિઝ સઈદ જેવા આતંકીઓ પર પ્રતિબંધ મુક્યો છે. પરંતુ એટલી કામગીરી પૂરતી સાબિત થઈ નથી. માટે પાકિસ્તાન લિસ્ટમાંથી હટી શક્યું નથી. હવે જુન મહિનામાં ફરીથી રિવ્યુ થશે, ત્યાં સુધીમાં પાકિસ્તાનના આતંકવાદ પ્રેમમાં ઘટાડો થયો હશે તો કદાચ આ લિસ્ટમાં તેને છૂટછાટ મળી શકે છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nપાકિસ્તાનની નફફટાઈ, આતંકી મસૂદ અઝહર સહિત 6 ટૉપ કમાન્ડરોને સુરક્ષિત સ્થાન પર સંતાડ્યા\nWorld Cup 2019: પાકિસ્તાન સાથે મેચ રમવા અંગે કોહલીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું-દેશ પહેલા છે\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/smuggling-of-silver-by-making-secret-compartments-in-the-car-119565", "date_download": "2021-06-15T01:47:15Z", "digest": "sha1:SR3FMV724HUX5MNBB75JZC642363VYZ4", "length": 18021, "nlines": 122, "source_domain": "zeenews.india.com", "title": "ગાડીમાં હતા ચોર ખાના, પોલીસને લાગ્યું દારૂ હશે પણ અંદરથી જે મળ્યું તે જોઇ આશ્ચર્યચકિત | Gujarat News in Gujarati", "raw_content": "\nગાડીમાં હતા ચોર ખાના, પોલીસને લાગ્યું દારૂ હશે પણ અંદરથી જે મળ્યું તે જોઇ આશ્ચર્યચકિત\nમોડાસા ગ્રામ્ય વિસ્તારના રાજેન્દ્રનગર ચોકડી પાસેથી એક કારમાં સીટોની નીચે ચોર ખાનામાં ભરી આગ્રાથી રાજકોટ લઇ જવાતો બિન કાયદેસર શંકાસ્પદ ૪૧૬ કિલો ચાંદીનો જથ્થો પોલીસે જડપી પાડ્યો છે. ત્યાર બાદ આ જથ્થો ભરી આવતા બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને હતું કે દારૂ હોઇ શકે છે પરંતુ ચાંદી મળી આવતા તે પણ તોડા સમય માટે આશ્ચર્યચકિત થઇ હતી.\nમોડાસા : મોડાસા ગ્રામ્ય વિસ્તારના રાજેન્દ્રનગર ચોકડી પાસેથી એક કારમાં સીટોની નીચે ચોર ખાનામાં ભરી આગ્રાથી રાજકોટ લઇ જવાતો બિન કાયદેસર શંકાસ્પદ ૪૧૬ કિલો ચાંદીનો જથ્થો પોલીસે જડપી પાડ્યો છે. ત્યાર બાદ આ જથ્થો ભરી આવતા બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને હતું કે દારૂ હોઇ શકે છે પરંતુ ચાંદી મળી આવતા તે પણ તોડા સમય માટે આશ્ચર્યચકિત થઇ હતી.\nવડોદરા: જે કોરલ પથ્થરને બચાવવા આખુ વિશ્વ કરે છે પ્રયાસ, અહીં ખુલ્લેઆમ વેચાય છે\nમોડાસા રૂરલ પોલીસ ગ્રામ્ય વિસ્તારના ઉદેપુરથી હિમતનગર તરફના નેશનલ હાઈવેમાં રાજેન્દ્રનગર ચોકડી પાસેના ગઢડા ગામ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાનમાં બાતમી મળી હતી કે, એક કારમાં બિન કાયદેસર શંકાસ્પદ જથ્થો ભરી લઇ જવામાં આવનાર છે. જેના આધારે પોલીસે રાજસ્થાન બાજુથી આવતી કાર નંબર જીજે -૦૯- બી -૭૬૭૨ શંકાસ્પદ જાણતા તપાસ અર્થે ઉભી રખાવી હતી. ત્યાર બાદ આ કારમાં તપાસ હાથ ધરતા તેમાં પાછળની સીટોની અંદર ચોર ખાનું બનાવી તેમાં ભરેલી ચાંદીના દાગીના તેમજ ચાંદી સહીત કુલ ૪૧૬.૪૫ કિલો ચાંદીનો જથ્થો કિંમત ૨.૨૪ કરોડનો પોલીસે જડપી પાડ્યો હતો.\nહાર્દિક પટેલ અને કોંગ્રેસે રામ મંદિર મુદ્દે વાણીવિલાસ કરીને કરોડો હિન્દુઓની લાગણી દુભાવી\nપોલીસે આ ગુના હેઠળ ચાંદી તેમજ અન્ય માલસામાન સહીત કુલ ૨.કરોડ ૨૬ લાખ ૭૮૮ નો મુદ્દામાલ કબજે લઇ બે શખ્સોની અટકાયત કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આ ચાંદીનો જથ્થો કોઈપણ જાતના બિલ કે આધાર પુરાવા વગર લઇ જવાતો હતો. જેને જડપી પાડી તપાસ હાથ ધરી છે સાથે આ જથ્થો ભરી આવતા ધર્મેન્દ્ર ખેગારભાઈ ખોડિયા ( બ્રાહ્મણ ) રહેવાસી રાજકોટ અને વિજય જદુરામ દાણીધારિયાની રહેવાસી રાજકોટની અટકાયત કરી આ શંકાસ્પદ ચાંદીના જથ્થા અંગે તપાસ હાથ ધરી છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nવડોદરા: જે કોરલ પથ્થરને બચાવવા આખુ વિશ્વ કરે છે પ્રયાસ, અહીં ખુલ્લેઆમ વેચાય છે\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/congress-letter-to-mark-zuckerberg-demands-high-level-inquiry-facebook-favouring-bjp-hate-speech-058966.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:36:37Z", "digest": "sha1:BD6HPNR5FIJHCYMZDL7EMYQPUWSGRI3V", "length": 16731, "nlines": 175, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોંગ્રેસનો માર્ક ઝુકરબર્ગને પત્ર, ફેસબુક ઈન્ડિયા-ભાજપ લિંકની ઉચ્ચસ્તરીય તપાસની કરી માંગ | Congress letter to Mark Zuckerberg demands high level inquiry Facebook favouring BJP hate speech. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nકેન્દ્રની સરકાર આંધડી, બહેરી અને બોબડી છેઃ અભિષેક ઉપાધ્યાય\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\nપેટ્રોલ- ડીઝલના વધતા ભાવને લઈ રાજકોટ, કેશોદ, ગાંધીનગરમાં કોંગ્રેસનો હલ્લાબોલ\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nકોંગ્રેસ છોડી બીજેપીમાં સામેલ થયા પૂર્વ મંત્રી જિતિન પ્રસાદ, પીયુષ ગોયલની હાજરીમાં લીધુ સભ્ય પદ\nપેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે 11 જૂને કોંગ્રેસનુ દેશવ્યાપી પ્રદર્શન\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nકોંગ્રેસનો માર્ક ઝુકરબર્ગને પત્ર, ફેસબુક ઈન્ડિયા-ભાજપ લિંકની ઉચ્ચસ્તરીય તપાસની કરી માંગ\nનવી દિલ્લીઃ ફેસબુકે ભારતમાં ભાજપને ફાયદો પહોંચાડવાના આરોપો અંગે કોંગ્રેસે માર્ક ઝુકરબર્ગને પત્ર લખ્યો છે. કોંગ્રેસે ફેસબુકના સંસ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ પાસે માંગ કરી છે કે આ મામલે એક નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવે. જેનાથી માલુમ પડી શકે કે ફેસબુક ઈન્ડિયા અને ભાજપ વચ્ચે સંબંધોનુ સત્ય શું છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે માર્ક ઝુકરબર્ગને આ પત્ર લખ્યો છે.\nવૉલ સ્ટ્રીટ જનરલના આર્ટિકલનો આપ્યો હવાલો\nકોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે માર્ક ઝુકરબર્ગને ફેસબુક ઈન્ડિયાના ભાજપ સાથે સંબંધ વિશે લખેલા પત્રમાં 14 ઓગસ્ટે અમેરિકી અખબાર ધ વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટનો હવાલો આપ્યો છે. લેખમાં કહેવામાં આવ્યુ છે કે ફેસબુક ઈન્ડિયાના આંખી દાસે ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર ભાજપનો સાથ આપ્યો. એવામાં આ મામલે હાઈ લેવલની તપાસ થવી જોઈએ અને રિપોર્ટને બધા સામે લાવવો જોઈએ. જ્યાં સુધી તપાસ થઈને સત્ય સામે ન આવે, ફેસબુક ઈન્ડિયાની હાજરીમાં ટીમ પાસેથી અધિકાર લઈ લેવામાં આવે અને નવી ટીમ બનાવવામાં આવે.\nઝુકરબર્ગને લખેલા પત્રમાં કોંગ્રેસ નેતાએ કહ્યુ છે કે તમને ખબર છે કે ભારત યુઝર્સની દ્રષ્ટિએ ફેસબુક અને વૉટ્સએપ માટે સૌથી મોટુ બજાર છે. અમારા જેવા દેશોમાં ફેસબુકની નૈતિક જવાબદારીની આશા વધી જાય છે. ફેસબુક અને વૉટ્સએપના ઘણા અધિકારીઓને પહેલા પણ આ રીતની ફરિયાદો કરવામાં આવી છે પરંતુ તેમણે તેને નજરઅંદાજ કરી દીધી. હજુ પણ મોડુ નથી થયુ અને ભૂલોને સુધારી શકાય છે. માટે ફેસબુક ઈન્ડિયાની કાર્યપ્રણાલીની નિષ્પક્ષતાથી તપાસ કરવામાં આવે. કોગ્રેસે પોતાના પત્રમાં એ પણ કહ્યુ કે ફેસબુક 2014થી નફરતભરી એ બધી પોસ્ટની માહિતી આપે જેને ફેસબુક ઈન્ડિયાએ પોતાના પ્લેટફોર્મ પર પલ્બિશ કરવાની મંજૂરી આપી.\nશું છે સમગ્ર વિવાદ\nહાલમાં જ વૉલ સ્ટ્રીટ જનરલમાં એક રિપોર્ટ આવ્યો છે. 'ફેસબુક હેટ-સ્પીચ રુલ્સ કોલાઈડ વિધ ઈન્ડિયન પૉલિટિક્સ' હેડિંગ સાથે પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ફેસબુક ભારતમાં ભાજપના નેતાઓના ભડકાઉ ભાષા મામલે નિયમોમાં ઢીલ વર્તે છે અને તેને પ્રકાશિત થવા દે છે. આમાં એક ભાજપ ધારાસભ્યની પોસ્ટનો પણ ઉલ્લેખ છે જેમાં તેમણે મુસ્લિમો સામે હિંસા કરવાની વાત કહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ લેખ વિશે કહ્યુ છે કે ભાજપ અને આરએસએસે ફેસબુક અને વૉટ્સએપ પર સંપૂર્ણપણે કબ્જો કરી લીધો છે. આનો હેતુ સોશિયલ મીડિયાની મદદથી સમાજમાં નફરત ફેલાવવાનો છે.\nમોટો નિર્ણયઃ MPમાં માત્ર સ્થાનિક યુવાનોને મળશે સરકારી નોકરી, બહારના નહિ કરી શકે અપ્લાય\nસંસદની સ્થાયી સમિતિએ વર્ચ્યુઅલ મીટિંગથી કર્યો ઇનકાર, કહ્યું- આનાથી કાર્યવાહી લીક થવાનુ જોખમ\nકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હરિભાઈ ડોરિયાનુ 94 વર્ષની વયે નિધન\nFACT CHECK: સોનિયા ગાંધીની લાયબ્રેરીમાં ભારતને ખ્રિસ્તી દેશ બનાવવાનુ પુસ્તક, જાણો વાયરલ તસવીરની સચ્ચાઇ\nGDP આંકડા પર બોલ્યા ચિદમ્બરમઃ અર્થવ્યવસ્થા માટે 2020-21 ચાર દશકોનુ સૌથી ખરાબ વર્ષ\nપંજાબ કોંગ્રેસ વિવાદ- આજે સમિતિ સાથે મિટીંગ કરશે નવજોત સિંહ સિદ્ધુ\nકેન્દ્ર સરકારે લક્ષદીપના પ્રશાસકને પાછા બોલાવવાની માંગ, કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ\nકમલનાથ બોલ્યા- ભારત મહાન નહી, બદનામ દેશ છે, બધા દેશોએ આપણા લોકોની એન્ટ્રી બંધ કરી\nરાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો, કહ્યુ - કોરોનાની બીજી લહેર માટે પ્રધાનમંત્રીની 'નૌટંકી' જવાબદાર\nઆજે 12 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરશે રાહુલ ગાંધી, ઘણા મુદ્દાઓ અંગે સરકાર પર સાધશે નિશાન\nપ્રિયંકા ગાંધીઃ મોદી સરકારે ભારતના લોકોને ઓછી વેક્સીન લગાવીને વધુ વેક્સીન વિદેશ કેમ મોકલી\nકોંગ્રસ નેેતા નવજોત સિંહ સિદ્ધુએ પોતાના ઘર પર લગાવ્યો કાળો વાવટો, જાણો કારણ\nસિદ્ધુની જાહેરાત, રાષ્ટ્રવ્યાપી ખેડૂત વિરોધ દિવસના એક દિવસ પહેલા પોતાના ઘરે લહેરાવશે કાળો ધ્વજ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/business/should-invest-in-gold-or-not-know-average-return/", "date_download": "2021-06-15T00:39:07Z", "digest": "sha1:JIRXZDW5FFUWUCYZ663PHA4V7TQN6ZXD", "length": 10983, "nlines": 176, "source_domain": "chitralekha.com", "title": "સોનું 41000 ના ભાવેઃ શું હજી એમાં રોકાણ કરાય કે પછી…. | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Business સોનું 41000 ના ભાવેઃ શું હજી એમાં રોકાણ કરાય કે પછી….\nસોનું 41000 ના ભાવેઃ શું હજી એમાં રોકાણ કરાય કે પછી….\nનવી દિલ્હીઃ ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધ્યા બાદ સોનાની કિંમત 41 હજાર રુપિયા આસપાસ પહોંચી ગઈ છે. શેર માર્કેટ તૂટ્યું છે. ત્યારે આવામાં જે લોકોએ સોનામાં રોકાણ કર્યું હશે તેઓ ખુશ હશે અને શેર, મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો નારાજ થયા હશે. પરંતુ બજારની આ સ્થિતિ તાત્કાલિક છે અને સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું સોનામાં રોકાણ કરવું એક સારો વિકલ્પ છે\nઆ મુદ્દે ઈન્વેસ્ટમેન્ટ મેનેજરોના અલગ-અલગ મત છે, પરંતુ એ વાતથી કોઈ ઈનકાર નથી કરી રહ્યું કે સોનું એક નિરર્થક એસેટ છે જેનું ઈકોનોમિક એક્ટિવીટીમાં કોઈ યોગદાન નથી રહેતું. આની કીંમતમાં ઉછાળનું કારણ તાત્કાલિક હોય છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 10 વર્ષમાં સોનાએ સરેરાશ 8.3 ટકાનું રિટર્ન આપ્યું છે.\nરિટર્ન પર ધ્યાન આપીશું તો ખ્યાલ આવશે કે સોનાની જગ્યાએ શેર માર્કેટ, મ્યૂચ્યુઅલ ફંડ, બોન્ડ અથવા અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરવામાં આવ્યું હોત તો રિટર્ન આના કરતા વધારે મળત. થોડા વર્ષો પહેલા સુધી રિયલ એસ્ટેટને ઈન્વેસ્ટમેન્ટનો સૌથી સારે વિકલ્પ માનવામાં આવતો હતો પરંતુ હવે અહીંયા રોકાણ કર્યા બાદ આપને નુકસાની પણ આવી ��કે છે.\nઈકોનોમિક એક્ટિવિટીમાં યોગદાન ન હોવાના કારણે અસલી સોનાની જગ્યાએ પેપર ગોલ્ડને રોકાણ કરવા માટેનો નવો વિકલ્પ બનાવવામાં આવ્યો છે. આ સીવાય બજારમાં ગોલ્ડ બેક્ડ મ્યૂચ્યુઅલ ફંડ્સના પણ ઘણા ઓપ્શન છે. અહીંયા રિટર્ન પણ સારુ મળે છે. સરકાર ગોલ્ડ બોન્ડ જાહેર કરે છે જેના પર 2.5 ટકા એક્સ્ટ્રા ઈન્ટ્રસ્ટ મળે છે પરંતુ આ ટેક્સેબલ હોય છે. જો કે બોન્ડ પર કેપિટલ ગેન ટેક્સ ફ્રી હોય છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleસત્તારના રાજીનામા પર દેવેન્દ્ર ફડણવીસ બોલ્યાઃ સરકારનું પતન શરુ\nNext articleહું અનુરાધા પૌંડવાલની દીકરી છુંઃ કેરળની મહિલાનો દાવો\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nફોરેન-ફંડ ખાતા ફ્રીઝ કરાયાના અહેવાલો ખોટાઃ અદાણી-ગ્રુપ\nકોંગ્રેસશાસિત રાજ્યો પેટ્રોલ-ડિઝલ પરનો વેરો ઘટાડેઃ પેટ્રોલિયમ-પ્રધાન\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/entertainment/bombay-high-court-stays-demolition-of-kangana-ranaut-property-by-bmc-mb-1023134.html", "date_download": "2021-06-15T00:14:59Z", "digest": "sha1:32YINFL4VK2Q7J6OK4EB4SAIY7JOUMIJ", "length": 21937, "nlines": 246, "source_domain": "gujarati.news18.com", "title": "Bombay High court stays demolition of Kangana Ranaut property by BMC mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » મનોરંજન\nકંગના રનૌટની ઓફિસ પર હવે નહીં ચાલે BMCનો હથોડો, બોમ્બે હાઈકોર્ટે લગાવી રોક\nબોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ BMC હવે કંગનાની ઓફિસમાં વધુ તોડફોડ નહીં કરી શકે\nમુંબઈઃ કંગના રનૌટ (Kangana Ranaut) બુધવારે મુંબઈ (Mumbai) પહોંચે તે પહેલા જ બીએમસી (BMC)એ મોટી કાર્યવાહી કરી છે. બીએમસીએ કંગનાની ઓફિસ (Kanagana Ranaut Office)માં ગેરકાયદેસર રીતે નિર્માણનો હવાલો આપીને જોરદાર તોડફોડ કરી છે. લગભગ બે કલાક સુધી કંગનાની ઓફિસની બહાર અને અંદર હથોડા અને જેસીબીના અવાજ ગૂંજતા રહ્યા. બીએમસી કર્મચારી કંગનાની ઓફિસમાં તોડફોડ કરીને રવાના થઈ ગયા છે. બીજી તરફ બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ આ મામલામાં બીએમસીની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે. એટલે કે હવે આગળ આવી કોઈ કાર્યવાહી નહીં થઈ શકે.\nબોમ્બે હાઈકોર્ટે આ તોડફોડ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. તેથી જો ભવિષ્યમાં પણ BMC આવી કાર્યવાહી કરવાનું વિચારી રહી હશે તો તેઓ તેનો અમલ નહીં કરી શકે. આ મામલામાં હવે ગુરુવાર બપોરે 3 વાગ્યે હોઈકોર્ટમાં સુનાવણી થશે.\nકંગના રનૌટની ઓફિસ પર લાગેલી નવી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે એક્ટ્રેસને પહેલા નોટિસ આપીને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેઓએ સાત દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ BMCએ તેની પર તાત્કાલિક કાર્યવાહી કરી છે. નવી નોટિસ લગાવીને ગેરકાયદેસર નિર્માણ તોડી પાડવામાં આવ્યું છે.\nબીએમસીએ પાલી હિલ રોડ પર સ્થિત કંગના રનૌટની 48 કરોડની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું છે. બોલિવૂડ (Bollywood) અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ના ઓફિસ પર કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આજે 2 વાગે કંગના મુંબઇ પહોંચે તે પહેલા જ શિવસેના સરકાર અંતર્ગત કામ કરતી BMC દ્વારા તેની ગેરકાનૂની બિલ્ડિંગને ધ્વસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ફોટો સભાર- @KanganaTeam/Twitter\nબીએમસીએ પાલી હિલ રોડ પર સ્થિત કંગના રનૌટની 48 કરોડની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું છે. બોલિવૂડ (Bollywood) અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ના ઓફિસ પર કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આજે 2 વાગે કંગના મુંબઇ પહોંચે તે પહેલા જ શિવસેના સરકાર અંતર્ગત કામ કરતી BMC દ્વારા તેની ગેરકાનૂની બિલ્ડિંગને ધ્વસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ફોટો સભાર- @KanganaTeam/Twitter\nમુંબઇ પહોંચતા પહેલા કંગનાએ ટ્વિટ કરીને કહ્યું કે મારા આવવાની પહેલા જ મહારાષ્ટ્ર સરકાર અને તેમના ગુંડાઓએ મારી ઓફિસ પહોંચી તેને પાડવાની તૈયારી કરી છે. ફોટો સભાર- @KanganaTeam/Twitter\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર��ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/vadodara-rain-a-crocodile-appeared-on-the-vadodara-road-048811.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:32:10Z", "digest": "sha1:ET2IGMUBCSCMIHFK7NCSKCFYJ3RYLLZF", "length": 15268, "nlines": 178, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: વડોદરાના રસ્તા પર મગરમચ્છ દેખાયો, કૂતરાને શિકાર બનાવ્યો | Vadodara Rain: A crocodile appeared on the Vadodara road - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nકેન્દ્રની સરકાર આંધડી, બહેરી અને બોબડી છેઃ અભિષેક ઉપાધ્યાય\nગુજરાતમાં કોરોના ટેસ્ટનો આંકડો પહોંચ્યો 2 કરોડને પાર, સક્રિય દર્દીઓની સંખ્યા હવે 1 લાખથી વધુ\nવૃદ્ધોને તેમના ઘરેથી વેક્સીનેશન સેન્ટર લઈ જઈ અપાવે છે ડોઝ, પાછા ઘરે પણ મૂકવા જાય છે ટીમ\nકોરોનાનો કહેરઃ વડોદરાના ત્રણ ગામમાં અસ્થાયી સ્મશાન ઘાટ બનાવ્યા\nવડોદરાના હાલોલમાંથી મળી આવ્યુ ચીપ ફિટ કરેલુ શંકાસ્પદ કબૂતર\nગુજરાતમાં જપ્ત કરવામાં આવ્યા 50 લાખના નકલી સેનિટાઈઝર, જોવામાં લાગી રહ્યા છે એકદમ અસલી\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nVideo: વડોદરાના રસ્તા પર મગરમચ્છ દેખાયો, કૂતરાને શિકાર બનાવ્યો\nહાલમાં ભારે વરસાદને કારણે ગુજરાતના હાલ બેહાલ છે. રાજ્યના ઘણા શહેરોમાં આજે ઘણો વરસાદ પડ્યો છે, જેને કારણે હાલત ખુબ જ ખરાબ થઇ ચુકી છે. અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ, વલસાડ, સુરત સહીત અલગ અલગ શહેરોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. વડોદરામાં બુધવારે ફક્ત 6 કલાકમાં 10 ઇંચ વરસાદ પડવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. મળતી માહિતીને કારણે વડોદરામાં ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 6 લોકોની મૌત થઇ ચુકી છે. શહેરી પ્રશાશને શહેરના નીચલા વિસ્તારોમાં રહી રહેલા 4000 કરતા પણ વધારે લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે.\nવડોદરાના રસ્તા પર મગરમચ્છ દેખાયો\nવડોદરામાં થયેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્ર નદીમાં પૂર આવી ગયું અને નદીમાં રહેતા મગરમચ્છ વડોદરાના રસ્તા પર દેખાવવા લાગ્યા. સ્થાનીય પ્રશાશન સામે હવે મોટો પડકાર આ મગરમચ્છને પાછા મોકલવાનો છે. જ્યાં સુધી મગરમચ્છ પાછા નહીં જાય ત્યાં સુધી રસ્તા પર ખતરો રહેશે. સોશ્યિલ મીડિયા પર આવો જ એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.\nવિશ્વામિત્ર નદીમાં લગભગ 260 મગરમચ્છ છે\nવાયરલ થઇ રહેલા વીડિયોમાં વડોદરાના રસ્તા પર મગરમચ્છ સાફ જોઈ શકાય છે જયારે બીજા વીડિયોમાં મગરમચ્છ પાણીમાં ઉભેલા કુતરા પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે વડોદરાની વિશ્વામિત્ર નદીમાં લગભગ 260 મગરમચ્છ છે અને ભારે વરસાદને કારણે નદીનું પાણી રસ્તા પર આવી ગયું છે, જેને કારણે મગરમચ્છ પણ રસ્તા પર જોવા મળી રહ્યા છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ વીડિયો ગભરાવી નાખે તેવો છે.\nવડોદરા સહીત આખા રાજ્યમાં 5 દિવસનું હાઈ એલર્ટ\nવરસાદના કારણે આજે અહીં શાળા કોલેજો અને કોર્ટ બધુ બંધ છે અને લોકોને ઘરમાંથઈ બહાર ન નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. વડોદરામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે વરસાદને કારણે વિષમ પરિસ્થિતિમાંથી બચાવવા માટે એનડીઆરએફ ટીમ ગોઠવવામાં આવી છે. હવામાન વિભાગે વડોદરા સહીત આખા રાજ્યમાં 5 દિવસનું હાઈ એલર્ટ આપ્યું છે.\nઆ પણ વાં���ો: ભારે વરસાદના પગલે વડોદરા બેહાલ, 6ના મોત, શાળા કોલેજો બંધ\nગુજરાતમાં બેડની અછતના કારણે વડોદરાની એક મસ્જિદ બની 50 બેડની કોવિડ હોસ્પિટલ\nગુજરાતમાં કોવિડ-19 મોતના આંકડાઓ વિશે સામે આવી ચોંકાવનારી હકીકત\nગુજરાતમાં 24 કલાકમાં મળ્યા અત્યાર સુધીના સૌથી વધુ 6690 કોરોના દર્દી, આ રીતે તૂટ્યા રેકૉર્ડ\nવડોદરાઃ 15 દિવસ પહેલા જન્મેલા જોડિયા બાળકોને થયો કોરોના, પ્રશાસનની વધી ચિંતા\nગુજરાત વિધાનસભા બજેટ સત્રઃ રૂપાણી સરકાર લાવી રહી છે લવ જેહાદ પર બિલ, કડક બનશે કાયદો\n11 ફૂટ લાંબો વિશાળકાય મગર નિર્માણ-સ્થળના દલદલમાં આવી ફસાયો, ટીમે આ રીતે કર્યો રેસ્ક્યુ\nવડોદરા નગર નિગમ ચૂંટણીઃ ભાજપ 49 બેઠક સાથે આગળ, કોંગ્રેસને 7 મળી\nVadodara MNC Result 2021 Live: પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલની હાર\nગુજરાત નગર નિગમ ચૂંટણી પ્રચાર દરમિયાન ભીડાયા ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તા, લાઠીઓ વરસી\n'લવ જેહાદ' પર કાયદો લાવી રહી છે ગુજરાત સરકાર, CM રૂપાણીએ કહ્યુ - આગામી વિધાનસભા સત્રમાં જ બનશે\nરેલીમાં ચક્કર આવતાં પડી ગયા વિજય રૂપાણી, મોદીએ આરામ કરવાની સલાહ આપી\nવડોદરામાં કોરોનાની રસી લીધા સફાઈકામદારનું મૃત્યુ, પરિવારનો આરોપ\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%85%E0%AA%B2.html", "date_download": "2021-06-15T01:38:56Z", "digest": "sha1:BDRWNTS7R3FXSQFV4TKYYVDCOVT2JBET", "length": 17929, "nlines": 89, "source_domain": "www.meteorologiaenred.com", "title": "બોરસ્કા મિગ્યુએલ: લાક્ષણિકતાઓ, રચના અને પરિણામો | નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nજર્મન પોર્ટીલો | 12/04/2021 11:13 | હવામાન ઘટના\nઆપણે જાણીએ છીએ કે હવામાનશાસ્ત્ર અણધારી બની શકે છે કારણ કે તે ઘણા બધા ચલોના વધઘટનું પરિણામ છે જે ટૂંકા સમયમાં તેમના મૂલ્યોમાં ફેરફાર કરે છે. આ પર્યાવરણીય પરિવર્તનનું એક પરિણામ હતું સ્ક્વ .લ મિગુએલ. અને તે છે કે જૂન 2019 માં સૌથી વિચિત્ર અને વિચિત્રનું વિસ્ફોટક સાયક્લોજેનેસિસ થયું. તે એક deepંડો વાવાઝોડું હતું અને નીચા અક્ષાંશ પર વિસ્ફોટક સાયક્લોજેનેસિસ પ્રક્રિયા થઈ. આ એવી વસ્તુ છે જે આ પહેલાં જોવા મળી નથી અને ઘણા લોકોએ તેને હવામાન પલટા સાથે જોડી દી���ી છે.\nઆ લેખમાં અમે તમને તોફાન મિગુએલની તમામ લાક્ષણિકતાઓ, મૂળ અને તેના પરિણામો વિશે કહીશું.\n2 તોફાનનાં કારણો મીગુએલ\n3 તોફાન ની રચના મીગુએલ\n4 આ વિચિત્ર ઘટનાના તારણો\nમોટાભાગના હવામાન શાસ્ત્રીઓ અને હવામાન આગાહી કરનારાઓ માનતા ન હતા કે જૂન 2019 ની શરૂઆતમાં આપણી રીત શું આવી રહી છે. ઇબેરીયન દ્વીપકલ્પના ઉત્તર પશ્ચિમમાં એક જ સમયે એક deepંડું તોફાન toભું થવાનું હતું કે તે વિસ્ફોટક સાયક્લોજેનેસિસની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું હતું.. તે એક ખૂબ જ અસામાન્ય ઘટના છે તે વર્ષના સમયે જ બન્યું જેમાં તે બન્યું, પણ તે અક્ષાંશમાં પણ જ્યાં આપણું દ્વીપકલ્પ સ્થિત છે.\nઆ માળખાઓ અને જીવન પ્રક્રિયાના ઠંડા દબાણ વધુ શિયાળાના ઠંડા મહિનાઓ અને ઉચ્ચ અક્ષાંશ પર અથવા એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં વધુ લાક્ષણિક છે. તે ધ્યાનમાં લેવું જ જોઇએ કે વાવાઝોડાની રચના સામાન્ય રીતે શિયાળામાં થાય છે, કારણ કે હવામાનવિષયક ચલોએ તેઓએ બનવા માટે અમુક મૂલ્યો લેવો જોઈએ. અમે કહી શકીએ કે ઉત્તરી ગોળાર્ધમાં શિયાળા દરમિયાન stormંડા વાવાઝોડાની રચના અને સાયક્લોજેનેસિસ પ્રક્રિયાઓનો સમયગાળો વધુ સક્રિય અને તીવ્ર હોય છે.\nપ્રસંગોપાત, તોફાનોની રચના વસંત andતુ અને પાનખર મહિનામાં પણ થઈ શકે છે, પરંતુ ઉનાળામાં ભાગ્યે જ. આ એક કારણ છે તોફાની મિગુએલ તેથી અણધારી અને વિચિત્ર હતો. ઉત્તરીય ગોળાર્ધમાં શિયાળાના સમયગાળા દરમિયાન સૌથી તીવ્ર વાવાઝોડા અને સાયક્લોજેનેસિસની પ્રક્રિયાઓના કારણો અથવા પરિબળો તદ્દન સક્રિય અને તીવ્ર હોય છે.\nચાલો જોઈએ કે તે કયા પરિબળો છે જેના કારણે વાવાઝોડુ મિગુએલ થયું અને વર્ષના આ સમયે તેઓ શા માટે બન્યા. Heightંચાઇમાં જેટનો પ્રવાહ એટલાન્ટિક તોફાનોનો મુખ્ય ડ્રાઇવર છે કારણ કે તે ઉત્તર એટલાન્ટિક મહાસાગર સાથે અનુરૂપ અક્ષાંશ પર વધુ તીવ્ર અને નીચું છે. ઉષ્ણકટિબંધીય અથવા ઉષ્ણકટિબંધીય ગરમ સમૂહ સાથે મળીને થર્મલ વિરોધાભાસ ઠંડા ધ્રુવીય હવાના સમૂહ ઠંડા મહિનામાં સૌથી વધુ ઉચ્ચારવામાં આવે છે. તે ધ્યાનમાં લેવું આવશ્યક છે કે આ થર્મલ વિરોધાભાસ ધ્રુવીય જેટની તીવ્રતા સાથે મળીને વધારે તાણ પ્રભાવનું કારણ બને છે જે નોંધપાત્ર તોફાન ઉત્પન્ન કરે છે.\nમજબૂત થર્મલ gradાળના આ ક્ષેત્રમાં જે ગૌણ નુકસાન થાય છે તે શિયાળાના મહિનાઓ દરમિયાન કંઈક વધુ હોય છે. આનાથી તાપમાનમાં પણ ભિન્નતા આવે છે. મિગ્યુઅલ તોફાનનો બીજો સંભવિત પરિબ�� એ ઠંડા ધ્રુવીય હવાનું સ્રાવ છે જે સામાન્ય રીતે તીવ્ર જેટ ઇનલેટ સાથે સંકળાયેલું હોય છે અને એમ્બેડ કરેલી તરંગો લઈ શકે છે જે નીચા દબાણની રચના અને સાયક્લોજેનેસિસની પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે.\nત્યાં બીજા ગૌણ પરિબળો છે જે શિયાળામાં સાયક્લોજેનેસિસ પ્રક્રિયાઓને સમર્થન આપી શકે છે, જો કે આ કિસ્સામાં તે એટલું મહત્વનું નથી. સાયક્લોજેનેસિસ છે ચક્રવાતનું નિર્માણ મુખ્યત્વે વાતાવરણીય દબાણના ઘટાડાને કારણે થાય છે. જ્યારે તે વિસ્ફોટક સાયક્લોજેનેસિસની વાત આવે છે, ત્યારે તે વાતાવરણીય દબાણમાં ક્રૂર ડ્રોપનો ઉલ્લેખ કરે છે, પરિણામે ઉચ્ચ તીવ્રતાવાળા તોફાન આવે છે. બંને સાયક્લોજેનેસિસ અને જેટ પ્રવાહ તોફાનોના વિકાસ, જાળવણી અને eningંડાણ માટેના મુખ્ય પરિબળો છે.\nતોફાન ની રચના મીગુએલ\nઆ વાવાઝોડું સાયક્લોજેનેસિસના લાક્ષણિક ઘટકો અને ઝડપી eningંડાણની હાજરીમાં બનાવવામાં આવ્યું હતું. પવનની heightંચાઇની તીવ્ર મહત્તમ, ધ્રુવીય જેટ અને નીચલા સ્તરોમાં ડ્રોપ, મજબૂત થર્મલ વિપરીત વિસ્તારમાં સ્થિત હતા, જેને નીચલા સ્તરોમાં બેરોક્લિનિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે.\nજૂનની શરૂઆતમાં તે જોઇ શકાય છે કે જેટનો પ્રવાહ તદ્દન તીવ્ર છે અને અક્ષાંશ ઓછો થયો છે. બીજી બાજુ, સંકળાયેલ ઠંડા વિસ્ફોટ પણ ખૂબ જ ચિહ્નિત થયેલ છે અને નિષ્ક્રિય અને નિષ્ક્રિય સબટ્રોપિકલ એન્ટિસાયક્લોનને લીધે પૂર્વ-અસ્તિત્વમાંના ગરમ હવાના સમૂહ સાથે વિરોધાભાસી છે. આ બધાનું પરિણામ એ છે કે જેટની ધરી નીચે થર્મલ gradાળમાં વધારો. તે છે, એક મજબૂત બેરોક્લિનિટી. નીચા સ્તરોમાં નીચલા ગૌણ જે ક્ષેત્રમાં હતા મજબૂત થર્મલ gradાળ એ વિસ્ફોટક સાયક્લોજેનેસિસ પ્રક્રિયામાંથી પસાર થાય છે.\nઆ આખી પરિસ્થિતિ તેના સ્વરૂપ અને તેની તીવ્રતા બંનેમાં વિસંગત હતી. આ કારણોસર, સ્ક્વોલ મિગુએલ એકલા ભાગ્યે જ જોવા મળે છે. આ માટે, પ્રમાણભૂત અસંગત નકશા બતાવવામાં આવે છે જે અમને જેટ અસામાન્યતાની ડિગ્રી દર્શાવે છે જે જેટ પ્રવાહ પ્રસ્તુત કરી શકે છે અને તેની તીવ્રતા. જેટ આ સમગ્ર પરિસ્થિતિનો મુખ્ય પાત્ર છે. આ એટલા માટે છે કારણ કે જો જેટ ઉચ્ચ સ્તરથી તીવ્રતાથી આવે છે, નીચા અક્ષાંશ પર તે થઈ શકે છે 150-200 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ. ઠંડા પશ્ચાદવર્તી હવા પણ સામાન્ય નહોતી જેણે ધ્રુવીય જેટને દોરી હતી અને જેના કારણે મિગ્યુઅલ તોફાન બન્યું હતું તે ક્ષેત્રમાં બેરોક્લિનિટીને વધુ વધારે બનાવી દીધી હતી.\nઆ વિચિત્ર ઘટનાના તારણો\nસ્ક્વ Mલ મીગુએલ એ એક દુર્લભ ઘટના હતી જે આગાહી કરનારાઓ અને આગાહી કરનારાઓને મોsામાં એક વિચિત્ર સ્વાદ સાથે છોડી દે છે. અમે કહી શકીએ કે વંશની રચના અને deepંડાઈ એ પૂર્વવર્તીઓની દ્રષ્ટિએ દુર્લભ તત્વો છે પરંતુ વર્ષના આ પ્રકારનાં સમયમાં તે પણ દુર્લભ છે. તે નિષ્કર્ષ પર આવે છે કે તે ફક્ત બેરોક્લિનિક ઝોન સાથે ખૂબ જ તીવ્ર હતો તે સ્થળ અને અમે જેમાં હતા તે તારીખ માટેના નીચા સ્તરો.\nઆ બધા કારણોસર વાવાઝોડાની નોંધણી કરવામાં આવી ત્યારથી મીગુએલ ઇતિહાસમાં એક દુર્લભ બન્યો છે. હું આશા રાખું છું કે આ માહિતી સાથે તમે તોફાન મિગુએલ, તેની લાક્ષણિકતાઓ અને તેની રચના વિશે વધુ શીખી શકો છો.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાન ઘટના » સ્ક્વ .લ મિગુએલ\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nતીડ પ્લેગ શું તેઓને નિયંત્રિત કરી શકાય છે\nતમારા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://jobojas.com/online/my-recharge-2/", "date_download": "2021-06-14T23:26:59Z", "digest": "sha1:FDX2WIQHRBQK2HRR5ZEKD7ODF3PMKD6V", "length": 9219, "nlines": 207, "source_domain": "jobojas.com", "title": "MY RECHARGE | JOB OJAS Bharti 2021 MY RECHARGE | JOB OJAS Bharti 2021", "raw_content": "\nવોટ્સએપ ગૃપમાંં જોડાાઓ ટેલીગ્રામ ચેનલમાંં જોડાઓ\nMY RECHARGE માં જોડાવો અને\nતમારા મોબાઇલને ડેમો કરાવો અને કમાવો……….\nMY RECHARGE દ્રારા આપના માટે\nદુનિયાનો ક્રાંતિકારી રોજગારલક્ષી અને\nઝડપી વિકાસ પામતો મોબાઇલ બિઝનેશ…..\nભારતમાં અંદાજીત 200 કરોડ જેટલા સીમકાર્ડ\nચાલુ છે.દરેક સીમકાર્ડમાં રોજનું ₹.10નું\nરીચાર્જ થતું હોય તો 200×10 ₹=2000\nકરોડનું રોજનું રીચાર્જ થાય.\nઅમારા વોટ્સએપ ગૃપમાંં જોડાાઓ\nહવે આ રીચાર્જ આપણી પાસે કેવી રીતે આવે\nસીમકાર્ડ ધરાવતી કંપની-નેશનલ ડેમો-\nકંપની પાસેથી હોલસેલમાં રીચાર્જ ખરીદી છે\nઅને ડાયરેક્ટ કસ્ટમરને આપે છે.જેથી તેને 4%\nમાં જોડાનાર દરેક ધારકોને આપે\n▶ ડેટા કાર્ડ રીચાર્જ,\n▶ પોસ્ટપેડ બીલ ભરવાની /લેન્ડ લાઈન બીલ,\nBOOKING ETC ભરવાની સુવિધા આપે છે;\nજેવી સેવાઓ ચાલુ થશે.\nદ્રારા તમને RS-1800/- માં સાત\nપ્રકારની બીઝનેશ કરવાની તક મળે છે.\nઅમારી ટેલીગ્રામ ચેનલમાંં જોડાઓ <\n(1) રીચાર્જ જેમા 2.50% કમીશન.\n(2) તમે બીજાને ડેમો આપી શકશો.\n(3) તમે જેનો સ્પોન્સર થયા છો તે ડેમો ધારક\nજે રીચાર્જ કરશે તેમાથી તમને 0.02% કમીશન મળશે.\n(4) તમે જેને ડેમો આપ્યો છે તે અન્ય ત્રીજા વ્યકિતને ડેમો આપે તો એ તમારી બાયનરી કહેવાશે.ડાબી-1 અને જમણી-1,આમ દરેક પૈર પર RS-.300/- મળશે.\n(5) તમારા ડાયરેકટ સ્પોન્સર સિવાયના અન્ય\nડેમો ધારકો રીચાર્જ કરશે તો 0.05% કમીશન મળશે.\n(6) પ્રોડકટ કમીશન દરેક પ્રોડકટ દીઠ RS–10 મળશે.\n(7) પગાર-તમારી નીચે જેટલા પણ સભ્યો જોડાયા હશે તેને ગુણ્યા 0.02 પૈસા મળશે.\nMY RECHARGE માં જોડાવાની કિંમત\nRS–.1800/- ફકત.6 મહિના માટે RS–.100 બેલેન્સ મફત મળશે દરેક મહિના માટે. કુલ 600/- પરત મળશે.\nવધુ માહિતી માટે ફોન કરો અથવા કોમેન્ટ\nતમારો ફોન રૂટ (root) કરેલો હોવો જોઈએ. ફોન રૂટ કરવા માટે અહી ક્લિક કરો.\nગુજરાતી ફોન્ટ ની ફાઇલ.\nગુજરાતી ફોન્ટ ઈન્સ્ટોલ કરવા માટેના સ્ટેપ્સ\nઉપર દર્શાવેલ ગુજરાતી ફોન્ટ ની ફાઇલ ને તમારા ફોન માં ડાઉનલોડ કરો.\nડાઉનલોડ થઇ ગયા પછી તે ફાઇલ ને extract કરો.\nગૂગલ પ્લે સ્ટોર માંથી ES File Manager ને ઈન્સ્ટોલ કરો.\nમેનુ ઉપર ક્લિક કરો અને Root Explorer ને on કરો.\nOn કર્યા પછી Root Explorer ઉપર ક્લિક કરો. તમને નીચે આપેલ ફોટો જેવું જોવા મળશે.\nMount R/W ઉપર ક્લિક કરો. તમને નીચે આપેલ ફોટો જેવું જોવા મળશે.\n/ અને /system બન્નેમાં RW સિલેક્ટ કરો અને ok ઉપર ક્લિક કરો.\nહવે તમે જ્યાં પહેલા ડાઉનલોડ કરેલી ફાઇલ સેવ કરી હતી, ત્યાં જઈને તે ફાઇલ ને કોપી કરો.\nઉપર sdcard પર ક્લિક કરો અને એમાં માં જાવ.\nપછી system નામના ફોલ્ડર માં જાવ. તમને Fonts નામનું ફોલ્ડર જોવા મળશે, તેની ઉપર ક્લિક કરો.\nહવે Paste ઉપર ક્લિક કરી ને Overwrite ઉપર ક્લિક કરો.\nએક વાર તમારા ફોન ને રીસ્ટાર્ટ કર્યા પછી તમે તમારા એન્ડ્રોઇડ ફોન ઉપર ગુજરાતી વાંચી શકશો.\nઅમારા વોટ્સએપ ગૃપમાંં જોડાાઓ\nઅમારી ટેલીગ્રામ ચેનલમાંં જોડાઓ\nઅમારા વોટ્સએપ ગૃપમાંં જોડાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/cyclone-taukte-brings-rain-with-increased-wind-speed-in-mumbai-city-is-on-orange-alert/", "date_download": "2021-06-15T00:34:36Z", "digest": "sha1:HNNE6ZLR4GLFLRSNJLW3JH3CPS2IVLFX", "length": 10792, "nlines": 176, "source_domain": "chitralekha.com", "title": "વાવાઝોડું ‘તાઉ’તે’ મુંબઈને છોડીને ગુજરાત તરફ આગળ વધ્યું | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News National વાવાઝોડું ‘તાઉ’તે’ મુંબઈને છોડીને ગુજરાત તરફ આગળ વધ્યું\nવાવાઝોડું ‘તાઉ’તે’ મુંબઈને છોડીને ગુજરાત તરફ આગળ વધ્યું\nમુંબઈઃ કેરળ, ગોવા અને મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગીરી જિલ્લાઓમાં ગઈ કાલે ગભરાટ-નુકસાન ફેલાવ્યા બાદ અરબી સમુદ્ર પરના આકાશમાં સર્જાયેલું વિનાશકારી વાવાઝોડું ‘તાઉ’તે’ આજે વહેલી સવારે મુંબઈના કાંઠાની વધુ નજીકથી (120 કિ.મી.ના અંતરેથી) પસાર થયું. સવારે 9.30 વાગ્યાના સુમારે વાવાઝોડું મુંબઈને છોડીને ઉત્તર દિશા તરફ આગળ વધ્યું હતું. વાવાઝોડું નજીકથી પસાર થવાને કારણે મુંબઈ તથા પડોશના થાણે અને રાયગડ જિલ્લાઓમાં વહેલી સવારથી ધીમો વરસાદ પડ્યો હતો અને પવન પ્રતિ કલાક 18-20 કિ.મી.ની ઝડપે ફૂંકાતો હતો. મુંબઈ પર આ વાવાઝોડાનું જોખમ ઓછું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તે છતાં રાજ્ય સરકાર અને મુંબઈ મહાપાલિકાએ વાવાઝોડાનો સામનો કરવા માટેની તૈયારીઓ કરવામાં કોઈ કચાશ રાખી નથી. પવનની ગતિ પ્રતિ કલાક 60 કિ.મી. સુધી વધી શકે છે. મુંબઈ તથા આસપાસના વિસ્તારો માટે ‘ઓરેન્જ એલર્ટ’ ઘોષિત કરવામાં આવ્યું છે.\nવાવાઝોડા સામે મહારાષ્ટ્ર સરકારની સજ્જતા વિશે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની વિડિયો કોન્ફરન્સ બેઠકમાં જાણકારી આપી હતી. તમામ કાંઠાવિસ્તારોમાં તંત્ર તથા નાગરિકોને સાબદા કરી દેવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યા છે. ઠાકરેએ કહ્યું કે હોસ્પિટલોમાં વિદ્યુત તથા ઓક્સિજન પુરવઠો અખંડિત રહે એની પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બેક-અપ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દર્દીઓની સારવાર ચાલુ રહી શકે. આ વાવાઝોડું ગુુજરાત તરફ આગળ વધ્યું છે અને આવતીકાલે સવારે પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થશે એવી આગાહી છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/business/facebook-google-do-not-have-such-rich-employees/", "date_download": "2021-06-15T01:08:02Z", "digest": "sha1:2KSDJKXDUYB6HEMOKYUBOX7GPU7F2JZU", "length": 10776, "nlines": 181, "source_domain": "chitralekha.com", "title": "ફેસબુક, ગૂગલની પાસે પણ આટલા શ્રીમંત કર્મચારીઓ નથી | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લ��કાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Business ફેસબુક, ગૂગલની પાસે પણ આટલા શ્રીમંત કર્મચારીઓ નથી\nફેસબુક, ગૂગલની પાસે પણ આટલા શ્રીમંત કર્મચારીઓ નથી\nબીજિંગઃ અમેરિકાને વિશ્વના સૌથી શ્રીમંત દેશ અને સૌથી મોટા અર્થતંત્ર ભલે માનવામાં આવતો હોય, પરંતુ સૌથી વધુ અબજોપતિના મામલે ચીનની કંપનીઓ અમેરિકી કંપનીઓથી આગળ છે. ચીનની રાજધાની બીજિંગમાં વિશ્વના સૌથી વધુ 100થી વધુ અબજપતિ છે.\nએક બહુ ઓછી ચર્ચામાં રહેતી બેટરીઉત્પાદક કંપનીમાં નવ અબજપતિ છે, જ્યારે ફેસબુક, વોલમાર્ટ અને ગૂગલ જેવી વિશ્વની જાણીતી કંપનીઓમાં માત્ર આઠ-આઠ અબજપતિ છે. ચીનની કંપની કન્ટેમ્પરરી એમ્પેરેક્સ ટેક્નોલોજી (CATL) વિશ્વમાં સૌથી વધુ અબજપતિ આપતી કંપની છે. CATL વિશ્વની શાનદાર અને લક્ઝરી કારોની કંપનીઓ BMW, ફોક્સવેગન અને મર્સિડીઝ બેન્ઝના ઇલેક્ટ્રિક મોડલ માટે બેટરી બનાવે છે. ઇલેક્ટ્રિક કારોની 22 ટકા બેટરી એકલા CATL બનાવે છે\nચીન વિશ્વનું સૌથી મોટું ઓટોમોટિવ અને ઇલેક્ટ્રિક કાર માર્કેટ છે. જેથી CATLએ એની ક્ષમતા અનેક ગણી વધારી છે. વિશ્વભરમાં ઇલેક્ટ્રિક કારોમાં લાગતી બેટરીઓમાં 22 ટકા બેટરી CALT બનાવે છે.\nવિશ્વની સૌથી વધુ અબજપતિ આપતી CATL ની ખાસ વાત એ છે કે એ માત્ર 10 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2011માં સ્થાપિત થઈ છે, પણ કંપનીના શેરની કિંમત એક વર્ષમાં 150 ટકા ઊછળ્યો હતો. CATLના ફાઉન્ડર અને CEO રોબિન ઝેંગ પાસે કંપની 25 ટકા શેર છે. માર્ચ, 2020ની તુલનામાં રોબિન ઝેંગની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે. ચીન સરકારે વર્ષ 2015થી ઇલેક્ટ્રિક કારો માટે બેટરી બનાવતી કંપનીઓને સબસિડી આપવાની શરૂઆત કરી હતી. જેથી પડતર ઓછી થતાં કંપનીની બેટરીઓની માગમાં નોંધપાત્ર વધારો થયો. હતો.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleરસીકરણ માટે સરકાર ‘એક-દેશ, એક-નીતિ’ રાખેઃ NCP, કોંગ્રેસ\nNext articleગૂગલે ભારતને મદદરૂપ થવા રૂ.33 કરોડનું દાન એકત્ર કર્યું\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nફોરેન-ફંડ ખાતા ફ્રીઝ કરાયાના અહેવાલો ખોટાઃ અદાણી-ગ્રુપ\nકોંગ્રેસશાસિત રાજ્યો પેટ્રોલ-ડિઝલ પરનો વેરો ઘટાડેઃ પેટ્રોલિયમ-પ્���ધાન\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/19-11-2019/30118", "date_download": "2021-06-14T23:40:39Z", "digest": "sha1:2FO745KEIRQ4UJRJJZQ5ENNPPUUQBDL5", "length": 17723, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "જીમમાં ખુબ પરસેવો પાડી રહ્યો છે રણબીર", "raw_content": "\nજીમમાં ખુબ પરસેવો પાડી રહ્યો છે રણબીર\nબોલીવૂડનો ચોકલેટી બોય રણબીર કપૂર હાલમાં અયાન મુખર્જીની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તે અન્ય એક ફિલ્મ માટે ખાસ મહેનત કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના પોતાના પાત્ર માટે રણબીરે બોડી બનાવવાનું શરૂ કરી દીધું છે. તે જીમમાં સતત પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. હાલમાં બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂર્ણ થઇ ગયુ છે પણ તેનાં પોસ્ટ પ્રોડકશન અને પ્રમોશનનું કામ ચાલુ છે. રણબીર તેની અપકમિંગ ફિલ્મની તૈયારીઓમાં લાગી ગયો છે. કરણ મલ્હોત્રાનાં ડિરેકશનમાં બની રહેલી ફિલ્મ શમશેરામાં સંજય દત્ત અને વાણી કપૂર સાથે રણબીરનો મુખ્ય રોલ છે. આ ફિલ્મ એકશન એડવેન્ચરથી ભરપૂર હશે. તેથી જ આ ફિલ્મ માટે રણબીર બોડી બનાવવા મહેનત કરી રહ્યો છે. આ પહેલા સંજૂ ફિલ્મ માટે પણ તેણે જીમમાં જઇ જબરદસ્ત બોડી બનાવ્યું હતું. સૌ કોઇ જાણે છે કે જિમમાં જવું રણબીર કપૂરને જરાં પણ પસંદ નથી. તેમ છતાં તેણે તેની આવનારી ફિલ્મના પાત્રને ન્યાય આપવો જિમમાં પરસેવો પાડવાનું શરૂ કરી દીધુ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nભાવનગરના આઇટી દરોડામાં સરકારી : અધિકારીઓને ચુકવાયેલા નાણાની વિગતો વાળી ડાયરી મળી આવ્યાની ખળભળાટ મચાવતી હકીકતો વાઇરલ થઇ... ભાવનગરમાં પ્રિયા બલૂ, સંજય મહેતા, હુગલી શિપિંગ , શ્રીજી શિપિંગ, નગરશેઠ શિપબ્રેકર્સ, નજીર કળીવાળા, દિલાવર કળીવાળા, કમલેશ શાહ, દિવ્યાંગ શાહ મુનો, કસ્તુરી કોમોડિટી મુનાશેઠ, જયંતિ સહિત શિપબ્રેકરો અને આંગડિયાને ત્યાં ઇન્કમટેકસના દરોડા પડયાનું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે. દરોડા દરમિયાન એક શિપબ્રેકરની ઓફિસ ડાયરીમાં સરકારી અધિકારીઓને ચૂકવવામાં આવતી લાંચની રકમની યાદી મળી આવતા મોટો ખળભળાટ કહેવાતા કોઈ આંગડિયા ને ત્યાંથી વિદેશમાં હવાલાથી નાણાં મોકલ્યાના મોટા વ્યવહારો પકડાયાની ભારે ચર્ચા access_time 6:07 pm IST\nઅ���્યાર સુધી દિલ્હીના મુખ્યમંત્રી એકલા ઉધરસ ખાતા હતા હવે આખુ દિલ્હી ખાય છે : દિલ્હીમાં હવાઈ પ્રદુષણ મામલે ભાજપ સાંસદ પ્રવેશ વર્માનો કટાક્ષ : કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીની પણ દિલ્હી સરકાર ઉપર તડાપીટ access_time 8:22 pm IST\nઅખિલેશ સાથે હાથ મિલાવવા તૈયાર : શિવપાલ : ૨૦૨૨માં અખિલેશ યાદવની સાથે ચુંટણી લડવા તૈયારઃ અખિલેશ બનશે મુખ્યમંત્રી : સમાજવાદી પક્ષના ગઢ ઇટાવામાં શિવપાલ યાદવે મોટું નિવેદન આપ્યું છે. પ્રગતિશીલ સમાજવાદી પક્ષ બનાવનાર શિવપાલ યાદવે કહ્યું કે તેઓ સપા સાથે ગઠબંધન કરવા ઇચ્છે છે અને તેઓ પરિવારમાં એકતા સ્થાપવા ઇચ્છે છે.( access_time 3:56 pm IST\nકમલનાથના જન્મદિવસે શુભેચ્છાનો વરસાદ વરસ્યો પ્રિયંકા -રાહુલ ગાંધીએ સંદેશ નહીં પાઠવતા આશ્ચર્ય \nજમ્મુ-કાશ્મીરમાં કેટલાક મુસ્લિમ દેશોની પ્રાઈવેટ ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ access_time 12:36 am IST\nઅમેરિકામાં ઇન્ડિયા એશોશિએશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે દિવાળી ઉત્સવ ઉજવાયોઃ હવેલી મંદિર, ઇરવિન મુકામે કરાયેલી ઉજવણીમાં મેયર, કાઉન્ટી સુપરવાઇઝર, સહિત વિશાળ સંખ્યામાં કોમ્યુનીટી મેમ્બર્સએ હાજરી આપી access_time 7:56 pm IST\nપરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીસીનો સ્નેહમિલન- વિદ્યાર્થી- વિશિષ્ટ વ્યકિત સન્માન access_time 4:12 pm IST\nરેજાંગલાના વીર આહિર શહિદોને અંજલી : રાજકોટમાં આહિર સમાજે રચ્યો ઇતિહાસ : વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ access_time 4:13 pm IST\nજામનગરમાં રંગમતી રીવરફ્રન્ટનાં કેનાલમાં પાઇપ-ગટરના કામમાં ગેરરીતી : કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર access_time 3:53 pm IST\nચોટીલાના પોસ્ટમેન નવીનચંદ્ર નિમાવતનું બેભાન હાલતમાં મોત access_time 11:49 am IST\nગોંડલ યાર્ડમાં લાલધુમ મરચાની આવક શરૃઃ એક મણનો ભાવ રૂ.૨૮૦૦થી ૩૧૫૦ ગત વર્ષ કરતા દોઢો ભાવ access_time 11:55 am IST\nપેટલાદ તાલુકાના સુણાવ નજીક એનઆરઆઈની 135 ગુંઠા જમીન બોગસ કરારોના આધારે પચાવી પાડનાર વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:49 pm IST\nગાંધીનગરમાં આઇએનઆઇએફડી ખાતે એષલે રેબેલોની મુલાકાત access_time 3:32 pm IST\nસ્ટેચ્યુ ઓફ યુનિટીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવો : સાંસદ ગીતાબેન રાઠવાએ લોકસભામાં રજૂઆત કરી access_time 11:19 pm IST\nસીરિયાથી છોડવામાં આવેલ ચાર મિસાઈલ નિષ્ક્રિય: ઇઝરાયલ access_time 5:50 pm IST\nઓએમજી......આ છે સ્પેનની સૌથી ભયાનક હવેલી: આજે પણ આ હવેલીમાં છોકરીઓની ચીસની અવાજ સંભળાય છે access_time 5:49 pm IST\nહાઉતી વિદ્રોહીઓએ 16 લોકો અને ત્રણ જહાજોને બંધક બનાવ્યા access_time 5:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''મેડીકેર ફોર ઓલ'': ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાએ રાજયોના ફંડનો ઉપયોગ હેલ્થકેર માટે કરવા સંમતિ આપતું બિલ સેનેટમાં રજુ કર્યુ access_time 8:12 pm IST\nયુ.એસ.સ્થિત વિશ્વના સૌથી મોટા ગણાતા હોટેલ ઓનર્સ એશોશિએશન (AAHOA) અને હોસ્પિટાલીટી સકસેસ વચ્ચે પાર્ટનરશીપઃ હોટેલિઅર્સની આવક વધારવા વ્યકિતગત માર્ગદર્શન મેળવવાનો હેતુ access_time 8:42 pm IST\nયુનિવર્સિટી ઓફ હયુસ્ટન સિસ્ટમ બોર્ડમાં ઇન્ડિયન અમેરિકન શ્રી દુર્ગા અગ્રવાલને ફરીથી નિમણુંક આપી રિપીટ કરતા ટેકસાસ ગવર્નરઃ ૩૧ ઓગ.૨૦૨૫ સુધી હોદા ઉપર ચાલુ રહેશે access_time 8:08 pm IST\nઆંતરરાષ્‍ટ્રીય કરિયરના બીજા વર્ષમાં પણ ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરશે, તેમના માટે આ પડકાર હશેઃ સુનિલ ગાવસ્કરે કરી મયંક અગ્રવાલની પ્રશંસા access_time 5:42 pm IST\nપૂર્વ કોમનવેલ્થ ચેમ્પિયન સાથે ટક્કર લેશે વિજેન્દર access_time 5:25 pm IST\nબાઉન્સરથી ટેવાઈ જવુ પડશે : સ્મિથ access_time 3:51 pm IST\nફિલ્મ અભિનેત્રી ઝિન્નત અમાનનો ૬૮મો જન્મદિનઃ રાજકપૂરે સત્યમ શિવમ સુંદરમ ફિલ્મ માટે સાઇન કરી ત્યારે સોનાના સિક્કા આપ્યા હતા access_time 5:35 pm IST\nઅજય-સૈફ વચ્ચે શકિતશાળી તલવારબાજી access_time 10:08 am IST\nસોનમ ક્રાઇમ થ્રિલરમાં access_time 10:09 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.madarifashions.com/gu/products/eternity-bracelet-accented-with-fresh-water-pearl", "date_download": "2021-06-15T00:30:38Z", "digest": "sha1:HC4OCKAIBP7H2WFIHOA4YZ5I53HRSH5I", "length": 13896, "nlines": 281, "source_domain": "www.madarifashions.com", "title": "શાશ્વત બંગડી તાજા પાણી પર્લ સાથે ભારયુક્ત – MADARI FASHIONS", "raw_content": "\nફક્ત તમારી કાર્ટમાં ઉમેર્યું\nપ્રોમો કોડ વાપરો અને તમારા સમગ્ર ખરીદો 10 % મેળવો: D84HC3EK3Z2Q\nવર્ગ દ્વારા શોપ કરો\nવર્ગ દ્વારા શોપ કરો મેનુ\nવર્ગ દ્વારા શોપ કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો મેનુ\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો મેનુ\nસમાપ્ત દ્વારા શોપ કરો\nગોલ્ડ / ગુલાબ / ચાંદીના ઢોળ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nસંગ્રહ દ્વારા શોપ કરો મેનુ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nરમતો સંગ્રહ - ટીમ સ્પિરિટ\nએક પાર્ટી યજમાન છે\nવર્ગ દ્વારા શોપ કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો\nગોલ્ડ / ગુલાબ / ચાંદીના ઢોળ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nરમતો સંગ્રહ - ટીમ સ્પિરિટ\nએક પાર્ટી યજમાન છે\nશાશ્વત બંગડી તાજા પાણી પર્લ સાથે ભારયુક્ત\nશાશ્વત બંગડી તાજા પાણી પર્લ સાથે ભારયુક્ત\nસેલ બહાર વેચવામાં આવે છે\nશીપીંગ ચેકઉટ ખાતે ગણવામાં આવેલ છે.\nરંગ સફેદ ગુલાબી જાંબલી વા���ળી\nસફેદ - બહાર વેચવામાં આવે છે ગુલાબી જાંબલી વાદળી\nભૂલ જથ્થો 1 અથવા વધુ હોવી આવશ્યક છે\nતમારા કાર્ટમાં ઉત્પાદન ઉમેરવું\nઆ સુંદર કંકણ ચાંદીના ઢોળાવ અને ઑસ્ટ્રિયન સ્ફટિકોથી કોપરથી બનેલું છે.\nશાશ્વતતા ક્યારેય પ્રેમ પૂરું થતું નથી.\nહસ્તધૂનન ઓવરને અંતે જોડાયેલ હૃદય વશીકરણ ઉમેર્યું.\nહવે ઉપલબ્ધ છેગુલાબી, જાંબલી, વાદળી, અને સફેદ\nસુંદર રીતે કોઈપણ સરંજામને વધારે છે અને એક મહાન જન્મદિવસ, લગ્ન અને વર્ષગાંઠ ભેટ બનાવે છે. (ખૂબસૂરત શૈલી ભેટ બૉક્સમાં આવે છે, ભેટ લપેટીની જરૂર નથી\nયુએસએમાં બનાવેલ: હાયપો-એલર્જેનિક, લીડ અને કેડિયમ ફ્રી\nબાળકોના કેન્સર સારવાર કેન્દ્રોમાં જાય છે અને જરૂરિયાતવાળા કેન્સરના દર્દીઓના પરિવારોને સહાય કરે છે.\nદરેક ભાગ ફક્ત તમારા માટે વ્યક્તિગત રીતે હાથથી બનાવેલું છે, તેથી કોઈ બરાબર એકસરખું નથી\nફોટોગ્રાફીના પ્રકાશને લીધે રંગ થોડો બદલાય છે.\nબધી ઉંમરના માટે યોગ્ય, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવાયેલ નથી\nજો તમારી પાસે કોઈ પ્રશ્ન અથવા ચિંતાઓ હોય તો કૃપા કરીને અમારો સંપર્ક કરો અને સમસ્યાને ઉકેલવામાં તમારી સહાય કરવા માટે અમે સખત મહેનત કરવાનું વચન આપીએ છીએ. ગ્રાહક સંતોષ એ આપણું # 1 લક્ષ્ય છે.\nજ્યારે તેલ, ભેજ, ક્ષાર અને એસિડનો સંપર્ક કરવામાં આવે ત્યારે ફેશન જ્વેલરી ખંજવાળ કરશે. જલદી જ તમે તેને દૂર કરો ત્યારે સ્વચ્છ નરમ માઇક્રોફાઇબર કાપડ સાથે દાગીનાના દરેક ભાગને સંપૂર્ણપણે સાફ કરો. ધ્યેય કોઈ પણ તેલ, મીઠું અથવા એસિડ દૂષકોને દૂર કરવા અને ટુકડાને સૂકવવા માટે છે.\nતમારા ફેશન જ્વેલરીને તેના કિસ્સામાં અથવા તમારા દાગીનાના બૉક્સમાં, સિલિકા પેકેટો સાથે સંગ્રહિત કરો જે સામાન્ય રીતે સુટકેસ અને જૂતા સાથે પેકેજ થાય છે. જો તમારી પાસે ભેજ-શોષક સામગ્રીની ઍક્સેસ નથી, તો ખાતરી કરો કે દરેક દાગીનાનો ટુકડો સંપૂર્ણપણે સૂકાઈ જાય છે, પછી તેને સંગ્રહ માટે ઝિપ્લોક પ્લાસ્ટિક બેગમાં સીલ કરો.\nતમારા સંગ્રહમાંથી ફેશન જ્વેલરીના કોઈપણ ભાગને સંભાળવા અથવા મૂકતા પહેલા હંમેશા તમારા હાથને સૂકાવો.\nતમારા દાગીનાને સ્નાન, સ્વિમિંગ અથવા કસરત કરતા પહેલા દૂર કરો અને પાણી અને ઉચ્ચ તાપમાનથી દૂર રહો.\nમાઇનોર ટર્નિશને દાગીનાના પોલિશિંગ કાપડથી બફ્ડ કરી શકાય છે, પરંતુ ભારે ટર્નિશ સફાઈ પણ ભાગમાંથી કેટલાક સોના અથવા ચાંદીના પ્લેટને દૂર કરી શકે છે, તેથી સરળ જાઓ.\nવસ્તુઓને ખંજવાળ ટાળવા માટે નરમ કપડા કન્ટેનરમાં સ્વચ્છ અને શુષ્ક સ્ટોર કરો; વ્યક્તિગત ટુકડાઓ અલગથી સ્ટોર કરો.\nરિફંડ મેળવવા માટે,ત્રણશરતો લાગુ પડે છે:\nઉત્પાદન નુકસાન થયું છે\nકદ ખોટું છે, અમે 1 સમય કદના વિનિમયની ઓફર કરીશું\nગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે હું પેકિંગ અને શિપમેન્ટ માટે મોકલીને બધા ટુકડાઓ અને વિડિઓઝ લે છે.\nપારકોર્ડ અને બકલ્સ વિશે વધુ\nતમારી ક્રમ ટ્રેક કરો\nયજવેરી પાર્ટી ને યજમાન પાર્ટી\nજો મોબાઇલ ઉપકરણને વાપરી રહ્યા હોય તો ડાબી બાજુ અથવા ઝડપ/જમવા માટે ડાબ/જમણી બાજુ વાપરો\nપસંદગી પરિણામો ચોક્કસ પાનાંમાં ફરીથી તાજી કરી રહ્યા છે.\nપસંદગી બનાવવા માટે જગ્યા કી દબાવો પછી તીર કી દબાવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/life-insurance-policy/", "date_download": "2021-06-15T01:35:15Z", "digest": "sha1:T7ZSW4R4EXTAQGFM4QVBBB3MC7HBOR2C", "length": 8000, "nlines": 163, "source_domain": "www.gstv.in", "title": "Life Insurance Policy - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nએલઆઈસીની આ પોલિસીમાં તમને 17.5 લાખ રૂપિયા મળશે, જાણો આખી યોજના શું છે\nએલઆઈસી બીમા જ્યોતિ પોલિસીમાં ગ્રાહકોને નિયત આવકની સુવિધા તેમજ ગેરન્ટેડ રિટર્ન પણ મળશે. આ એક નોન લિંક્ડ, નોન પાર્ટીસિપેટિંગ યોજના છે. થોડું રોકાણ કર્યા પછી,...\nલેપ્સ થઈ ચૂકેલી Life Insurance Policyને આ રીતે કરો ફરીથી શરૂ, આ વાતોનું રાખો ધ્યાન\nઈંશ્યોરન્સ પૉલિસી(Life Insurance Policy)નાં પ્રીમિયમનું સમય પર ચુકવણી કરવાનાં પ્રયાસો દરેક કરે છે પરંતુ ક્યારેકને ક્યારેક તેમાં ચૂક થઈ જાય છે. ફક્ત નક્કી ડેડલાઈન સુધી...\nSaral Jeevan Bima Yojana 2021: ટર્મ પોલિસી ખરીદવું થયું સરળ, જાણો કેટલું મળી શકે છે રિસ્ક કવર\nનવા વર્ષની ટર્મ પોલિસી ખરીદવી ઘણી સરળ થઇ ગઈ છે. નવા વર્ષથી તમામ કંપનીઓ સરળ જીવન વીમા પોલિસી આપી રહી છે. એની સૌથી ખાસ વાત...\nએકવાર પૈસા ભરીને આજીવન દર મહિને મેળવો 36,000 રૂપિયા પેન્શન, જાણો LICની ખાસ સ્કીમ વિશે…\nદેશની સૌથી મોટી વીમા કંપની એટલે ભારતીય જી��ન વીમા નિગમે (LIC) પોતાની ખૂબ જ લોકપ્રિય વીમા પોલીસી જીવન અક્ષય પોલીસીને (LIC Jeevan Akshay Policy) બંધ...\nજીવન વીમા પૉલિસીની પ્રોસેસથી કંટાળ્યા છો : હવે ફટાફટ થઈ જશે કાર્યવાહી, IRDAએ બદલ્યા નિયમો\nજો તમે કોરોના વાયરસ રોગચાળાની વચ્ચે જીવન વીમો ખરીદ્યો છે અથવા ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો એક સારા સમાચાર આવ્યા છે. વીમા ખરીદ્યા પછી...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gstv-impact-%E0%AA%A7%E0%AB%8B-9-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-10%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4/", "date_download": "2021-06-15T01:06:51Z", "digest": "sha1:DC7VUI7M3ZO4WJS5HEXRBOJ6L45AL7AQ", "length": 9023, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "GSTV IMPACT : ધો.9 અને 10ના ગુજરાતી પુસ્તકોમાં ભૂલોનો તંત્રએ કર્યો સ્વીકાર - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nGSTV IMPACT : ધો.9 અને 10ના ગુજરાતી પુસ્તકોમાં ભૂલોનો તંત્રએ કર્યો સ્વીકાર\nGSTV IMPACT : ધો.9 અને 10ના ગુજરાતી પુસ્તકોમાં ભૂલોનો તંત્રએ કર્યો સ્વીકાર\nધો. 9 અને 10ના ગુજરાતી પુસ્તકોમાં ભૂલોની ભરમાર\nઅહેવાલ બાદ તંત્રએ કર્યો ભૂલનો સ્વીકાર\nભણે ગુજરાત આગળ વધે ગુજરાત પરંતુ આજે ગુજરાતના બાળકો જો ધો.9 અને 10ની ગુજરાતીની પુસ્તકને અનુસરે તો ભયંકર ભૂલોમાંથી ભૂલવાળુ ગુજરાતી જ શીખે અને આજ ભૂલોથી ભરપૂર ગુજરાતી અંગે જીએસટીવીએ પ્રસારીત કર્યો હતો અહેવાલ. જીએસટીવીના અહેવાલની ગણતરીની કલાકોમાં ભૂલનો સ્વીકાર તો થયો જ સાથે શિક્ષણ પ્રધાને પણ ખેદ વ્યકત કર્યો છે.\nGSTV ના અહેવાલ બાદ ગુજરાત રાજ્યનું પાઠ્ય પુસ્તક મંડળ સફાળુ જાગ્યું છે. રાજ્યના શાળા પાઠ્ય પુસ્તક મંડળના કાર્યવાહકે ભૂલનો સ્વીકાર કર્યો છે. તેની સાથે જીએસટીવીના અહેવાલની નોંધ શિક્ષણ પ્રધાને પણ લીધી અને ખેદ વ્યકત કરવાની સાથે વિષય સંયોજક સહિત જવાબદારો સામે પગલા ભરવાની વાત કરી છે.\nજુઓ GSTVનો ગઈકાલનો અહેવાલ : પાઠ્યપુસ્તકમાં ગુજરાતી ભાષાની 1000થી વધુ ભૂલો\nજીએસટીવી દ્વારા ધો.9 અને 10ની ગુજરાતી ભાષાના પુસ્તકોમાં ભૂલોની ભરમારને દર્શાવ્યા બાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક પ્રમુખે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી.\nએવું નથી કે ગુજરાત શાળા પાઠ્ય પુસ્તક મંડળના ભાષાના પુસ્તકોમાં ભૂલો સામે આવી હોય પરંતુ ભૂતકાળમાં પણ આવી ભૂલો સામે આવી ચૂકી છે અને વિદ્યાર્થીઓ ભૂલવાળુ ગુજરાતી શીખ્યા પણ હશે. જો કે મહત્વનું એ છે કે ભૂલોની પરંપરાની આ ભૂલ ક્યાં સુધી ચાલું રહેશે, ક્યારે આ ભૂલ સુધરશે\nજુઓ, SRK બન્યો ઇન્ડિયન સ્પાઇડર મેન, આ રહ્યું વીડિયો પ્રુફ\nReliance Jioને હંફાવવા આ બે દિગ્ગજ કંપનીઓ થશે ભેગી, Jioનો 21 જુલાઈએ મોટો ધમાકો\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/miroslav-klose-horoscope.asp", "date_download": "2021-06-15T01:14:32Z", "digest": "sha1:P5XAXLRZ7NHTEP7H24LMILL4L3RQF2BS", "length": 11467, "nlines": 313, "source_domain": "celebrity.astrosage.com", "title": "મિરોસ્લાવ ક્લોઝ જન્મ તારીખ પ્રમાણે કુંડલી | મિરોસ્લાવ ક્લોઝ 2021 ની કુંડલી", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » મિરોસ્લાવ ક્લોઝ કુંડળી\nવર્ણમાળા દ્વારા બ્રાઉઝ કરો:\nરેખાંશ: 17 E 58\nઅક્ષાંશ: 50 N 42\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nમિરોસ્લાવ ક્લોઝ પ્રણય કુંડળી\nમિરોસ્લાવ ક્લોઝ કારકિર્દી કુંડળી\nમિરોસ્લાવ ક્લોઝ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nમિરોસ્લાવ ક્લોઝ 2021 કુંડળી\nમિરોસ્લાવ ક્લોઝ Astrology Report\nમિરોસ્લાવ ક્લોઝ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nમિરોસ્લાવ ક્લોઝ ના જન્માક્ષર વિશે વધારે વાંચો\nમિરોસ્લાવ ક્લોઝ 2021 કુંડળી\nનજીકના સંબંધી અથવા પરિવારના સભ્યના અવસાનના ખરાબ સમાચાર મળી શકે છે. તમારી પોતાની યોગ્ય દરકાર લેજો કેમ કે તમને કોઈ બીમારી થવાની શક્યતા છે. મિલકતનું નુકસાન, આત્મવિશ્વાસને ઠેસ પહોંચવી, વ્યર્થ માનસિક વ્યગ્રતાની પણ શક્યતા છે. તમારાથી ઈર્ષા કરતા લોકો તમારી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ચોરીને કારણે આર્થિક નુકસાનની શક્યતા પણ જોવાય છે. તમે ખરાબ સંગત અથવા કુટેવના રવાડે ચડી જાવ એવી શક્યતા છે.\nવધુ વાંચો મિરોસ્લાવ ક્લોઝ 2021 કુંડળી\nમિરોસ્લાવ ક્લોઝ જન્મ કુંડળી/ કુંડળી/ જન્મ જન્માક્ષર\nજન્મ ચાર્ટ ( જેને કુંડલી, જન્મ કુંડલી અને જન્માક્ષર કહેવાય છે) એ જન્મ સમયે સ્વર્ગ નો નકશો છે. મિરોસ્લાવ ક્લોઝ નો જન્મ ચાર્ટ તમને મિરોસ્લાવ ક્લોઝ ની ગ્રહો ની દશા, દશા, રાશિ ચાર્ટ અને રાશિ ચિન્હ જણાવશે. આ તમને અનુસંધાન અને વિશ્લેષણ માટે મિરોસ્લાવ ક્લોઝ ની વિગતવાર કુંડલી માટે એસ્ટ્રોસેજ કલાઉડ પર પરવાનગી આપે છે.\nવધુ વાંચો મિરોસ્લાવ ક્લોઝ જન્મ કુંડળી\nમિરોસ્લાવ ક્લોઝ વિશે વધારે જ્યોતિષ રિપોર્ટ્સ જુઓ -\nમિરોસ્લાવ ક્લોઝ માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nમિરોસ્લાવ ક્લોઝ શનિ સાડાસાતી રિપોર્ટ\nમિરોસ્લાવ ક્લોઝ દશાફળ રિપોર્ટ મિરોસ્લાવ ક્લોઝ પારગમન 2021 કુંડલી\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%95%E0%AA%BF%E0%AA%86%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AE/", "date_download": "2021-06-14T23:23:56Z", "digest": "sha1:62U2DRLJMNNAQLSWO3EL6IF37HSNM5VL", "length": 9996, "nlines": 130, "source_domain": "cn24news.in", "title": "કિઆરા અડવાણીની નવી ફિલ્મ ‘ઈન્દૂ કી જવાની’, ડેટિંગ એપના એડવેન્ચરની સ્ટોરી | CN24NEWS", "raw_content": "\nHome બોલીવૂડ કિઆરા અડવાણીની નવી ફિલ્મ ‘ઈન્દૂ કી જવાની’, ડેટિંગ એપના એડવેન્ચરની સ્ટોરી\nકિઆરા અડવાણીની નવી ફિલ્મ ‘ઈન્દૂ કી જવાની’, ડેટિંગ એપના એડવેન્ચરની સ્ટોરી\nબોલિવૂડ ડેસ્ક: કિઆરા અડવાણીએ એક નવી ફિલ્મ સાઈન કરી લીધી છે. કિઆરાની નવી ફિલ્મ મસ્ત, હળવી શૈલીની ‘ઈન્દૂ કી જવાની’ છે. આ ફિલ્મથી બંગાળી રાઇટર-ડિરેક્ટર અબીર સેનગુપ્તા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી ઈન્દૂના એડવેન્ચર પર આધારિત છે જે તે ડેટિંગ એપ પર અજાણતા જ લેફ્ટ અને રાઈટ સ્વાઇપ કરીને નોતરે છે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે. ફિલ્મને મોનિશ અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી પ્રોડ્યૂસ કરી રહ્યા છે.\nફિલ્મમાં કિઆરા ગાઝિયાબાદની જીવંત છોકરી ઈન્દૂ ગુપ્તાના રોલમાં હશે. ફિલ્મમાં તેના ‘ડેટિંગ સ્યાપા’ને બતાવવામાં આવશે. ફિલ્મમાં કિઆરા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની છોકરીના કેરેક્ટરમાં છે માટે તેની બોલી પણ અલગ પ્રકારની જ હશે. કેરકેટરમાં ફિટ બેસે એવી બોલી શીખવા માટે કિઆરા ક્લાસ કરી રહી છે. તેને ફિલ્મની તૈયારી કરવા માટે પૂરતો સમય મળે તે માટે જ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે.\nPrevious article‘ઈન્શાઅલ્લાહ’ના શૂટિંગ પહેલાં સલમાન ખાને કહ્યું, સંજય લીલા ભણશાલી સાથે સેટ પર ઝઘડાઓ થશે\nNext article‘ભારત’ ફિલ્મ ફ્રાન્સ અને જર્મનીમાં રિલીઝ થનારી સલમાનની પહેલી ફિલ્મ બની\nફર્સ્ટ ડેથ એનિવર્સરી : સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાએ ઘરમાં હવન કર્યો\nસુશાંત ડ્રગ્સ એંગલ : આ કેસમાં બોલિવૂડમાં ડ્રગ્સ લેવાની વાત ફરી સામે આવી, NCB હજી પણ તપાસ કરી રહી છે\nઘટસ્ફોટ : નીના ગુપ્તાએ કહ્યું, દીકરીના ઉછેર માટે કચરાપોતા-વાસણ ઘસવાનું કામ કરત\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nછેતરપિંડી : નોકરી ડોટ કોમ પર નોકરી આપવાની લાલચ આપી ગઠિયાએ રૂપિયા 64 હજારની છેતરપિંડી કરી\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nટોક્યો ઓલિમ્પિક : આ પ્રવાસમાં અમે કોરોના મહામારીને લઇને ટેવાઇ ગયા છીએ – પૂજા રાની\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nઅમેરિકા : ચોરી કરવાને બદલે ચોરને ખબર નહિ શું સૂજ્યું તો તેણે બાથરૂમમાં શૉવર લેવાનો પસંદ કર્યો\nઅક્ષય કુમાર પાન-મસાલાની તો અમિતાભ બચ્ચન સોફ્ટ ડ્રિંક્સની જાહેરાત કરતા નથી\nદીપિકા પાદુકોણે ઈરફાન ખાનને યાદ કરી ‘પીકુ’ ફિલ્મનો વીડિયો શેર કરી,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AB%E0%AA%A1%E0%AA%A3%E0%AA%B5%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2021-06-15T00:29:33Z", "digest": "sha1:WJSZMD2QXN2KLCSSJXSPTFRIDNBMKCNP", "length": 13135, "nlines": 128, "source_domain": "cn24news.in", "title": "મહારાષ્ટ્ર / ફડણવીસ સરકારનું બીજુ મંત્રીમંડળ વિસ્તરણ, કોંગ્રેસ છોડનારા વિખે પાટિલ સહિત 13 નવા મંત્રીઓ બન્યા | CN24NEWS", "raw_content": "\nHome દેશ મહારાષ્ટ્ર / ફડણવીસ સરકારનું બીજુ મંત્રીમંડળ વિસ્તરણ, કોંગ્રેસ છોડનારા વિખે પાટિલ સહિત...\nમહારાષ્ટ્ર / ફડણવીસ સરકારનું બીજુ મંત્રીમંડળ વિસ્તરણ, કોંગ્રેસ છોડનારા વિખે પાટિલ સહિત 13 નવા મંત્રીઓ બન્યા\nNCPમાંથી શિવસેનામાં જોડાયેલા જયદત્તને પણ મંત્રી બનાવાયા\nબીજા મંત્રીમંડળ વિસ્તારમાં 13 નવા મંત્રીઓએ શપથ લીધા\nમુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રવિવારે પોતાના મંત્રીમંડળનું બીજી વખત વિસ્તરણ કરશે. રાજ્યમાં વધુમાં વધુ 42 મંત્રી બની શકે છે, હાલ 38 મંત્રી છે. માનવામાં આવે છે કે જે 4 પદ વધ્યાં છે તેના પર ભાજપ પોતાના સહયોગી પક્ષોને તક આપશે. જેથી ઓક્ટોબર-નવેમ્બરમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન વધુ મજબૂત બની શકે. કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલ��� શિરડીના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા. આ ઉપરાંત રાકાંપામાંથી શિવસેનામાં સામેલ થયેલા જયદત્ત ક્ષીરને પણ મંત્રી બનાવાયા છે.\nભાજપના 6 નેતાઓને કેબિનેટ અને 4ને રાજ્યમંત્રી બનાવવાયા છે. સાથે જ શિવસેનાના ક્વોટામાંથી 2ને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. RPIના ક્વોટામાંથી એક રાજ્યમંત્રીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ભાજપે આ વિસ્તારમાં અંદાજે 4 મહિના પછી (ઓક્ટોબર-નવેમ્બર)માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સાથી દળોને ખુશ કરવાના પ્રયાસ કર્યા.\nરાધાકૃષ્ણ વિખે પાટીલ – બે દિવસ પહેલા જ કોંગ્રેસ છોડી, પહેલા વિપક્ષી નેતા હતા\nજયદત્ત ક્ષીર – NCP છોડીને શિવસેનામાં જોડાયા હતા\nઆશીષ શેલર – બાંદ્રા પશ્વિમથી ભાજપ ધારાસભ્ય\nસંજય શ્રીરામ કુટે – જલગામ(જમોડ)થી ભાજપના ધારાસભ્ય\nસુરેશ ખાડે – મિરાજથી ભાજપના ધારાસભ્ય\nઅનિલ બોંડે- મોર્શીથી ભાજપના ધારાસભ્ય\nઅશોક રામજી ઉઈકે- રાલેગામથી શિવસેના ધારાસભ્ય\nતાનાજી સાવંત – NCP છોડીને શિવસેનામાં આવ્યા\nયોગેશ સાગર- ચરકોપથી ભાજપના ધારાસભ્ય\nઅવિનાશ મહાતેકર – રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ)ના નેતા\nબાલા ભાગડે – પુણે ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય\nડો. પરિણય રમેશ ફુકે – ભંડારા-ગોંદિયાથી વિધાન પરિષદના સભ્ય અને ભાજપ નેતા\nઅતુલ મોરેશ્વર સવાઈ – ઔરંગાબાદ પૂર્વથી ભાજપના ધારાસભ્ય\nફડણવીસ સરકારમાં પહેલી વખત વિસ્તરણ જૂન 2016માં થયું હતું. બીજા મંત્રીમંડળના વિસ્તરણ પર ચર્ચા માટે ફડણવીસે શુક્રવારે મોડી રાત્રે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જે બાદ ફડણવીસે ટ્વીટ કરી તે અંગેની જાણકારી આપી હતી. ચર્ચા છે કે શિવસેનાના વરિષ્ઠ મંત્રી સુભાષ દેસાઈને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જો કે તેના માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જ અંતિમ નિર્ણય લેશે.\nફડણવીસ સરકારમાં મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુંગંટીવારે બુધવારે કહ્યું હતું કે મોનસૂન સત્રની શરૂઆત પહેલાં શિવસેના અને અન્ય સાથી પક્ષોને તેમની આશા મુજબ પદ આપવામાં આવશે. એવામાં મંત્રીમંડળના વિસ્તરણને વ્યવહારિક ઓછું અને રાજનીતિક જરૂરિયાતથી વધુ હોવાનું માનવામાં આવે છે.\nહાલ મહારાષ્ટ્રમાં 38 મંત્રીઃ મહારાષ્ટ્ર સરકારમાં વધુમાં વધુ 42 મંત્રી બની શકે છે, હાલ રાજ્યમાં 38 મંત્રી છે. કેબિનેટ વિસ્તારણનું કામ લાંબા સમયથી અટકેલું છ��. પ્રદેશની 288 વિધાનસભા સીટમાંથી ભાજપની પાસે સૌથી વધુ 122, શિવસેનાની પાસે 63, કોંગ્રેસના ખાતામાં 42 અને NCPની પાસે 41 સીટ છે.\nPrevious articleવર્લ્ડકપ / પાકિસ્તાને ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી\nNext articleરેલવે / ઈન્દોરની ટિકિટ બૂક કરાવી હોય તો રદ કરજો, ટ્રેનમાં મસાજ આપવાની સુવિધા હવે નહિ મળે\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nGanesh Chaturthi 2020 – બજારમાંથી ગણપતિની મૂર્તિ ખરીદતી વખતે આ વાતોનુ...\nકોરોના ઈન્ડિયા : એક દિવસમાં 61, 252 દર્દી વધ્યા, દેશમાં અત્યાર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/patan-15/", "date_download": "2021-06-15T00:32:15Z", "digest": "sha1:DPSTJUQOYRJZGMRWW26TGACBANMEAEGY", "length": 7527, "nlines": 106, "source_domain": "cn24news.in", "title": "મેઘ મહેર : પાટણમાં 3.5 ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા, હારીજમાં છાત્રોને લેવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત મેઘ મહેર : પાટણમાં 3.5 ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા, હારીજમાં છાત્રોને...\nમેઘ મહેર : પાટણમાં 3.5 ��ંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા, હારીજમાં છાત્રોને લેવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો\nપાટણ: હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6થી 10 વાગ્યામાં પાટણના સરસ્વતીમાં 3.5 ઈંચ, પાટણમાં દોઢ ઈંચથી વધુ, જ્યારે સિદ્ધપુરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હારિજમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા પાટણમાં ડેપોમાં ઢીંચણસમા પાણી ભરાતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો શિશુમંદિર સ્કુલ આગળ બેચરાજી બાયપાસ રોડ પર પાણી ભરાતા છાત્રોને લેવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો.\nPrevious articleમેઘ મહેર : અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિઝીબિલિટી ઘટી, ટ્રાફિક જામ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા\nNext articleજામનગર : પીઓપી મૂર્તિકારો પર તવાઈ બોલાવતું JMC તંત્ર : પીઓપીની મૂર્તિઓ કરવામાં આવી જપ્ત\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nસુરત : સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવા છતાં બીજી લહેરને ધ્યાનમાં રાખીને...\nઅમદાવાદ : ચાઈનીઝ દોરીમાં ફસાઈને ઝાડ પર લટકી રહેલા ઘાયલ ઘૂવડને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/astrology/vastu-vigyan/relation-between-karma-siddantham-and-vastu-shastra/", "date_download": "2021-06-15T01:10:18Z", "digest": "sha1:ZURDPUEB7EGAO43JY4SM6JHCQ4MKH6VX", "length": 17035, "nlines": 182, "source_domain": "chitralekha.com", "title": "કર્મના સિદ્ધાંતો અને વાસ્તુ વચ્ચે શું સંબંધ છે? | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome Astrology GRAH & VASTU કર્મના સિદ્ધાંતો અને વાસ્તુ વચ્ચે શું સંબંધ છે\nકર્મના સિદ્ધાંતો અને વાસ્તુ વચ્ચે શું સંબંધ છે\nજે દેખાય છે એમાં વિશ્વાસ કરનાર માણસ એ ભૂલી ગયો છે કે જે નથી દેખાતું એનું પણ સામ્રાજ્ય હોઈ શકે. ન દેખાતા ઈશ્વરની પ્રતીતિ કરવા માણસ જયારે મકાનોમાં કે આશ્રમોમાં ભાગતો દેખાય ત્યારે વિચાર આવે કે ક્યારેક પોતાની અંદર પણ જોઈ લીધું હોત તો સારું હતું. અને આ બધી ભાગદોડ પછી ઈશ્વર મળ્યા કે નહિ એ સવાલ તો ત્યાનો ત્યાં જ ઉભો રહે છે. માણસ કુદરતને જીતવા મથે છે અને અંતે હારી જાય છે. પણ તોયે કોઈને કોઈ બહાના કાઢીને એ પોતાની ઉંચાઈઓ બતાવીને આભાસ ઉભો કરે છે કે એ કુદરતનો ધણી છે. શરીરના અંગોના વેચાણની ફરિયાદ કરતી વખતે એને પેલા પ્રાણીઓ યાદ નથી આવતા જેમના અંગો કોઈ અંધશ્રદ્ધાના લીધે એ વેપારમાં લઇ આવ્યો હતો. ભય અને અંધશ્રદ્ધા વચ્ચે જોલા ખાતા માણસે એક વાત સમજવી પડશે કે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો પણ વખત આવ્યે પડે છે ખરી.\nઆજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.\nસવાલ: મને તમારામાં ખુબ શ્રદ્ધા છે. પણ એક વાત સમજાતી નથી કે જો વાસ્તુની ઉર્જા કામ કરે છે તો કર્મનો સિદ્ધાંત કામ કરે જ છે એવું તમે કેમ કહો છે અને જો કર્મ જ કામ કરે છે તો વાસ્તુના નિયમોની જરૂર ક્યાં છે. આતો મનમાં શંશય ઉદ્ભવ્યો એટલે પૂંછુ છું.\nજવાબ: તમારી મારા સિદ્ધાંતોમાં શ્રદ્ધાની સરાહના કરું છું. જયારે સવાલ ઉદ્ભવે ત્યારે જ જે તે વિષયમાં વિશ્વાસ વધે. કર્મનો સિદ્ધાંત અને વાસ્તુની ઉર્જા બંને એક બીજાના પુરક છે. તમે જે ઘરમાં રહો છો એ કોનું છે જેમના નામે છે એમનું કે જેટલા લોકો રહે છે એ બધાનું જેમના નામે છે એમનું કે જેટલા લોકો રહે છે એ બધાનું જેમ એ ઘર બધાનું ગણાય એ જ રીતે ઉર્જાના વિજ્ઞાન સાથે જોડાયેલા એક કરતા વધારે વિષયોની અસર આપણા જીવન પર આવી શકે. જેમાં વાસ્તુ અને કર્મને આપણે મુખ્ય ગણીને ચાલીએ. જેમ સાવ તૂટી ગયેલા રસ્તાઓ પણ સારામાં સારી કાર સારું પરફોર્મન્સ ન આપી શકે અને શ્રેષ્ઠ રસ્તા પર જૂની ખખડી થઇ ગયેલી કાર પણ ધીમી જ ચાલે એવું વાસ્તુ અને કર્મ માટે કહી શકાય.\nજો બંને સારા હોય તો શ્રેષ્ઠ પરફોર્મન્સ મળે. જો ખરાબ કર્મ કરીને કોઈ વાસ્તુ પરફેક્ટ જગ્યામાં આવી જાય તો એના કર્મ માફ ન થઇ જાય પણ એમને સુધારવા અથવા સ્વીકારવાની શક્તિ જરૂર મળે. અને જો વાસ્તુની ઉર્જા સારી હોય તો માણસને ખરાબ કર્મ કરવાની ઈચ્છા જ ન થાય. હા, કેટલીક ગેર માન્યતાઓ છે કે કાઈ પણ કર્યા બાદ ઈશ્વરને દાન કરી દો એટલે માફ થઇ જાય. તો સવાલ માત્ર એટલો છે કે એ દાન ઈશ્વર લઇ જાય છે કે અન્ય કોઈ અને એ અન્ય કોઈ પોતે કહી શકશે કે પોતાના કર્મ માફ કરવા એ પોતે સક્ષમ છે અને એ અન્ય કોઈ પોતે કહી શકશે કે પોતાના કર્મ માફ કરવા એ પોતે સક્ષમ છે સારો રસ્તો એ છે કે ભૂલથી પણ કોઈ સારા માણસને ન રન્જાડો. મદદ ન કરી શકો તો કાઈ નહિ પણ કોઈની મજબુરીનો ફાયદો ન ઉઠાવો. જે તમારા પર વિશ્વાસ કરે છે એનો વિશ્વાસ ટકી રહે એનું સભાન પણે ધ્યાન રાખો. અને પછી વાસ્તુની સકારાત્મક ઉર્જામાં રહો. શ્રેષ્ઠ પરિણામો મળશે જ.\nસવાલ: હું આપને ખુબ માનું છુ. એક મુંજવણ છે તો સલાહ આપશો. મને એક વ્યક્તિ ખુબ ગમે છે. એ પણ કદાચ મને પસંદ કરે છે. પણ કેટલાક કોમન મિત્રો એવું કહે છે કે એના તો આવા કેટલાય લફરા હશે. પણ ખબર નહિ મને એવું નથી લાગતું. એ મને વારંવાર મદદ કરે છે. પણ એની ચેટ વાંચીને બધા એવું કહે છે કે એ મને ફેરવે છે. સમજાતું નથી શું કરવું. આજે એને એવું લાગ્યું કે હું એને અવોઇડ કરું છું. હવે એ વાત કરશે કે નહિ\nજવાબ: ભાઈ શ્રી. તમે મહાન છો. કોઈ વ્યક્તિ તમારા પર વિશ્વાસ મુકીને ક��ઈ લખે છે, કહે છે અને તમે એ મિત્રોને બતાવો છો અને તમને એ પ્રેમ કરે છે કે નહિ એ પણ તમારા મિત્રોને નક્કી કરવા દો છો અને તમને એ પ્રેમ કરે છે કે નહિ એ પણ તમારા મિત્રોને નક્કી કરવા દો છો ખરેખર નવાઈ લાગે છે. કોઈએ તમારા ખભા પર માથું મુક્યું છે અને તમે એ કાપીને બજારમાં મૂકી રહ્યા છો. પેલી વ્યક્તિનો નિર્ણય યોગ્ય છે. તમને શું સલાહ આપું ખરેખર નવાઈ લાગે છે. કોઈએ તમારા ખભા પર માથું મુક્યું છે અને તમે એ કાપીને બજારમાં મૂકી રહ્યા છો. પેલી વ્યક્તિનો નિર્ણય યોગ્ય છે. તમને શું સલાહ આપું પોતાની અંગત જિંદગી તમે જાહેરમાં ચર્ચા માટે લઇ જાવ છો. યુવાનીમાં આવું ઘણું બધું થતું હોય છે જેના માટે પસ્તાવો કરવા પાછળ આખી જિંદગી મળી રહે છે.\nસાચો પ્રેમ કરનાર વ્યક્તિને ખોઈ દેવી એ કેટલી મોટી ભૂલ હોય છે એ તમને સમય જ શિખવાડશે. હજુ પણ કદાચ એ માની જાય તો આજે જ ફોન કરો, મનાવી લો, કદાચ માની જાય. આપના ઘરનું દ્વાર વાયવ્ય પશ્ચિમમાં છે અને તમે વાયવ્યમાં પશ્ચિમ તરફ માથું રાખીને સુવો છો. વળી પૂર્વનો અક્ષ પણ નકારાત્મક છે. સવારે સૂર્યને જળ ચડાવો. શિવ પૂજા કરો અને ઈશાનમાં તુલસીનું વન બનાવી દો. વિચારોમાં ફેર પડશે.\nઆજનું સુચન: કોઈની મજબુરીનો ફાયદો ક્યારેય પણ ન લેવો જોઈએ. કર્મ એનું કાર્ય કરે જ છે.\n(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleભારતીય-મૂળનાં ડોક્ટરો તરફથી માતૃભૂમિને લાખો પાઉન્ડની મેડિકલ-સહાય\nગુરુને જ્યારે પોતાના શિષ્યમાં જ પ્રતિસ્પર્ધી દેખાવા લાગે ત્યારે…\nવાસ્તુ: કેકટ્સના છોડ ઘરમાં રખાય કે નહીં\nવાસ્તુ: જાણો ઘરના આંગણામાં પીપળો વવાય કે નહીં\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થય��� હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/001876-3/", "date_download": "2021-06-15T00:02:01Z", "digest": "sha1:QBB4LD3M2EPWXHX7D6R3PIBUR5HF4YKA", "length": 22461, "nlines": 180, "source_domain": "dahodlive.com", "title": "સંજેલી તાલુકાના પિછોડા ગામના તળાવ વિસ્તારની સામે આવેલા જંગલ વિસ્તારમાંથી ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા? પોલીસ તપાસમાં જોતરાઇ - Dahod Live News", "raw_content": "\nસંજેલી તાલુકાના પિછોડા ગામના તળાવ વિસ્તારની સામે આવેલા જંગલ વિસ્તારમાંથી ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા\nકપિલ સાધુ :- સંજેલી\nસંજેલી તાલુકાના પિછોડા ગામના તળાવ વિસ્તારની સામે આવેલા જંગલ વિસ્તારમાંથી ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.ત્યારે આ અજાણ્યા વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.કે કોઈકે ઈરાદાપૂર્વક હત્યા કરી છે.તેનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી\nપ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના પીછોડા ગામ ના તળાવ વિસ્તાર ની સામે આવેલા જંગલ વિસ્તારમાંથી ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી અજાણ્યા પુરુષની અત્યંત કોહવાઈ ગયેલી તેમજ દુર્ગંધ મારતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઉપરોક્ત બનાવની જાણ સંજેલી પોલીસને થતાં સંજેલી પોલીસે ઘટનાસ્થળે તાબડતોબ પહોંચી લાશનો કબજો મેળવી પીએમ કરવા માટે સામુહિક\nઆરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવી છે. જોકે જંગલમાં મળી આવેલી લાશની હાલ ઓળખ થઇ શકી નથી. તેમજ આ વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી કે કોઈકે ઇરાદાપૂર્વક વ્યક્તિની હત્યા કરી તેને જંગલ વિસ્તારમાં લટકાવી અત્યારે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોય એવું કોઈ ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. પરંતુ સંજેલી પોલીસે હાલ એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મરણ જનાર અજાણ્યા વ્યક્તિનું મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે તેમ લાગી રહ્યું છે.\nસંજેલી: કોરોના સંક્રમણને નાથવા સ્થાનિક વહીવટી તંત્ર એક્શનમાં:સરપ્રાઈઝ ચેકિંગમાં માસ્ક વગર ફરતા લોકો દંડાયા\nદાહોદ શહેરમાં દસ દિવસ અગાઉ થયેલા આત્મહત્યા કેસમાં નવો વળાંક:પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનો દ્વા��ા યુવકને માર મારી આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવા બદલ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરતી દાહોદ શહેર પોલિસ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીક��લથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nનગરના મુખ્યમાર્ગો પર તકલાદી પેચિગ વર્ક થી કાદવ કીચડનો સામ્રાજ્ય :વાહન ચાલકો પરેશાન\nદાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિ ની રિપોર્ટ\nસંજેલીના તરકડા મહુડી આંગણવાડી કેન્દ્ર ઉપર “પોષણ માસ” દિનની ઉજવણી કરવામા આવી .\nદાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી\nદાહોદ જિલ્લા પ્રાથમિક કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સંજેલી ખાતે યોજાયું\nદાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી\nસંજેલીના મુખ્યમાર્ગો બન્યા ખખડધજ, રાહદારીઓને ભારે હાલાકી:પ્રથમ વરસાદમાં રસ્તો ધોવાતાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બૂમો\nસંજેલી તાલુકાના મુખ્ય માર્ગ બન્યાં ખખડધજ:એક વર્ષ\nવડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને સંજેલીમાં લાગ્યું ગ્રહણ :ઠેર ઠેર ગંદકીના ઢગલાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત\nકપિલ સાધુ @ સંજેલી સંજેલી તાલુકા મથકે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/dahod-98/", "date_download": "2021-06-15T01:22:59Z", "digest": "sha1:RZESPZ4UQ2IQAAV4IJMZNNDYFRSNGESL", "length": 20554, "nlines": 159, "source_domain": "dahodlive.com", "title": "દાહોદના યુવકને ઓનલાઇન આઇપેડ વેચવું મોંઘુ પડ્યું:આઇપોડની સોદેબાજીમાં દાહોદના યુવકની નજર ચૂકવી મી.નટવર લાલે 41 હજાર રૂપિયા પડાવ્યા... - Dahod Live News", "raw_content": "\nદાહોદના યુવકને ઓનલાઇન આઇપેડ વેચવું મોંઘુ પડ્યું:આઇપોડની સોદેબાજીમાં દાહોદના યુવકની નજર ચૂકવી મી.નટવર લાલે 41 હજાર રૂપિયા પડાવ્યા…\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nદાહોદના યુવકને ઓનલાઇન આઇપેડ વેચવું મોંઘુ પડ્યું\nઆઇપોડ વેચવાની લ્હાયમાં દાહોદના યુવક પાસેથી ઠગે 41 હજાર રૂપિયા પડાવ્યા\nદાહોદ શહેરમાં એક યુવકે પોતાનો આઈપેડ વેચવા માટે ઈન્ટરનેટ વેબસાઈટ પર એડવટાઈઝ આપી હતી. આ એડવટાઈઝ જાેઈ એક ઈસમે દાહોદના યુવકનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરી પોતે આઈપેડ લેવા ઈચ્છા ધરાવી હતી અને દાહોદના યુવકના પેટીએમમાં આઈપેડના નાણાં નાંખવાની જગ્યાએ તેનાજ પેટીએમમાંથી રૂા.૪૧,૦૦૦ ટ્રાન્ઝેક્શન કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાં પામી છે.\nદાહોદ શહ��રમાં ઠક્કર ફળિયા ખાતે બાદશાહની ગળી, ચુનાવાલા કમ્પાઉન્ડની સામે રહેતાં મહંમદ શબ્બીરભાઈ પોપટ (વ્હોરા)એ તારીખ ૦૧.૦૩.૨૦૨૧ના રોજ પોતાનો એપલ કંપનીનો આઈપેડ વેચવા માટે ઓનલાઈન બેવસાઈટ પર એડવટાઈઝ મુકી હતી. આ એડવટાઈઝ જાેઈ નિતીનકુમાર નામક વ્યક્તિએ મહંમદનો સંપર્ક કર્યાે હતો અને એકબીજા સાથે આ મામલે વાતચીત પણ કરી હતી. નિતીનકુમારે આઈપેડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરતાં આ આઈપેડની કિંમત રૂા.૨૨,૦૦૦ મહંમદ નક્કી કરવામાં આવી હતી અને આ કિંમત ચુકવવા નિતીનકુમાર તૈયાર થયાં હતાં. આ બાદ નિતીનકુમારે મહંમદભાઈ પાસેથી તેનો પેટીએમ નંબર અને કોડ મંગાવ્યો હતો અને તેના પેટીએમમાં રૂા.૨૨,૦૦૦ ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું. મહંમદે પોતાનો પેટીએમ નંબર અને કોડ બંન્ને નિતીનના વોટ્‌સએપ પર મોકલી આપ્યાં હતાં. આ બાદ આઈપેડના રૂા.૨૨,૦૦૦ તો નિતીનકુમારે ન ચુંકવ્યાં પરંતુ પોતાનો કસબ અજમાવી મહંદમભાઈના પેટીએમમાંથી થોડા થોડા કરી કુલ રૂા.૪૧,૦૦૦નું ટ્રાન્ઝેક્શન કરી વિશ્વાસઘાત, છેતરપીંડી, ઠગાઈ કરતાં આ મહંમદભાઈ શબ્બીરભાઈ પોપટ (વ્હોરા) દ્વારા નીતિનકુમાર નામક વ્યક્તિ વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટ��� યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/13-02-2018/19287", "date_download": "2021-06-15T00:46:32Z", "digest": "sha1:LDO354557MAK4HSUQEHNVMCGOGWEUM2S", "length": 15538, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "હાઉસફુલ-૪માં માત્ર VFFનું બજેટ ૭૫ કરોડ", "raw_content": "\nહાઉસફુલ-૪માં માત્ર VFFનું બજેટ ૭૫ કરોડ\nગોલમાલની જેમ હાઉસફુલ પણ બોલીવૂડની લોકપ્રિય કોમેડી સિરીઝમાં સામેલ છે. હાઉસફુલ થ્રી જો કે બોકસ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. પણ નિર્માતા સાજીદ નડિયાદવાલાને વિશ્વાસ છે કે ચોથો ભાગ જોરદાર બનશે અને હિટ નિવડશે. હાઉસફુલ અને હાઉસફુલ-૨નું નિર્દેશન કરનારા સાજીદ ખાનને હાઉસફુલના ચોથા ભાગનું કામ સોંપાયું છે. સાજીદ-ફરહાદે મળીને ત્રીજા ભાગનું નિર્દેશન કર્યુ હતું. કારણ કે સાજીદ ખાન અને સાજીદ નડિયાદવાલા વચ્ચે મતભેદ થઇ ગયા હતાં. હાઉસફુલ ચારની કહાની પુનર્જન્મ પર આધારીત હશે. કહાની બાહુલબી સાથે પણ કનેકશન ધરાવશે. એક જન્મ બાહુબલી યુગનો રહેશે અને બીજો જન્મ વર્તમાન હશે. આ કહાનીને ભરપુર કોમેડી ટચ અપાશે. સાજીદ નડિયાદવાલાએ વીએચએફનું બજેટ જ ૭૫ કરોડ રાખ્યું છે. સાથો સાથ ફિલ્મ થ્રીડીમાં હશે. આ ફિલ્મ સાડા ત્રણસો કે ચારસો કરોડ કમાય તેવી ઇચ્છા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nરીલીઝ થયાના ચાર જ દિવસમાં 'પેડમેન'એ કરી છપ્પરફાળ કમાણી : સોમવારે, ચોથા દિવસે ફિલ્મનું બોક્ષઓફીસ પર ૪૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોન્ધાયુતું : હજુ પણ ફિલ્મ ખુબ તગળી કમાણી કરશે તેમ ફિલ્મ ક્રિટીક્સનું માનવું છે access_time 6:44 pm IST\nહરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પ��છા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST\nઅંદામાન ટાપુઓ ઉપર ૫.૬નો મોટો ભૂકંપઃ કેન્દ્રબિન્દુ જમીનથી ૧૦ કિ.મી. નીચે છે access_time 11:38 am IST\nચક્રવાત ગીતાએ ટોંગામાં તબાહી મચાવી:100 વર્ષ જૂનું સંસદભવન ધ્વસ્ત: 60 વર્ષનું સૌથી શક્તિશાળી તોફાન access_time 10:00 pm IST\nદેશમાં વર્ષમાં વૃક્ષો, જંગલોમાં એક ટકાનો વધારો નોંધાયો access_time 10:45 am IST\nપાટીદારો હવે અમેરિકામાં બંધાવશે ઉમિયા માતાના ભવ્ય મંદિરો access_time 1:00 pm IST\nસત્ય સાઇ રોડ પર બે બાઇક સામ-સામે અથડાતાં દંપતિ સહિત ૩ ઘવાયા access_time 10:36 am IST\nગુજરાતી ફિલ્મ જગતના વિકાસની પારાવાર શકયતાઓઃ ગુરુપદમજી access_time 4:28 pm IST\nમોઢ વણીક સમાજના સમુહલગ્ન : ૯ યુગલોના પ્રભુતામાં પગલા access_time 4:09 pm IST\nપૂ. મોરારીબાપુ પ્રેરીત સુપ્રસિધ્ધ 'કાગ' એવોર્ડ જાહેર access_time 11:33 am IST\nશિવરાજગઢમાં દલિત પરિવારોને સાથણી જમીન તાકીદે આપવા માંગઃ આત્મવિલોપનની ચિમકી access_time 11:25 am IST\nકુંકાવાવમાં રેશનીંગ કાર્ડમાં ફીંગર પ્રિન્ટની સમસ્યાથી રેશનકાર્ડ ઘારકો હેરાન access_time 11:29 am IST\nપ્રોવીઝનલ ફી નક્કી કરવા દરેક જિલ્લાની ૧૫ ખાનગી શાળાઓની યાદી મંગાઇ access_time 4:34 pm IST\nવડોદરા : એમ.એસ. યુનિ. માં યુથ ફેસ્ટિવલનો પ્રારંભ :કેમ્પસ ઢોલ-નગારાના તાલે ગુંજ્યું access_time 9:10 am IST\nસુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિદ્યાર્થીઓને પદ્વી અર્પણ કરશે access_time 5:55 pm IST\nપ્રવાસી કારીગરો માટે સુરક્ષિત નથી મલેશિયા access_time 6:45 pm IST\nઓસ્ટ્રેલિયામાં બે ટ્રેન સામ-સામે અથડાતા એક મહિલા મોતને ભેટી: 22 ઘાયલ access_time 6:46 pm IST\nબિલાડીએ બનાવ્યો ર૮ આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ access_time 1:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘નારી હૈ તો કયા, હમ અપના ભવિષ્‍ય બનાયેંગે'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૯ માર્ચના રોજ ઉજવાશે ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'': બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સ તથા સિનીયર કોમ્‍યુનીટી સેન્‍ટર ઓફ VTNYના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 9:12 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nપાકિસ્‍તાનન�� સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે access_time 9:50 pm IST\nદક્ષિણ આફ્રિકાએ જીત્યું ટોસ: ભારત કરશે પહેલા બેટિંગ access_time 4:54 pm IST\nઆ કારણથી કોમવેલ્થ ગેમમાં નથી રમે જિમનાસ્ટ દીપા access_time 4:54 pm IST\nડાંગની સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં મેળવ્યુ ગોલ્ડ મેડલ : ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યું ગોલ્ડ મેડલ access_time 3:36 pm IST\nફિલ્મમાં પ્રવેશ સાથે ગભરાયેલી છે મૌની રોય access_time 9:47 am IST\nફિલ્મકાર રમેશ સિપ્પીને મળશે પહેલો રાજકપૂર એવૉર્ડ access_time 4:59 pm IST\nઇમ્તિયાઝ અલી સાથેની આગામી ફિલ્મ જબ વી મેટની સીકવલ નથીઃ શાહિદ કપૂર access_time 3:34 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/article/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-9-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-lpg-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%86-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%89%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AD/60810c2cab32a92da7084c83?language=gu&state=maharashtra", "date_download": "2021-06-15T00:41:43Z", "digest": "sha1:FJOJ5RP7J2EMZX2AP3HRH46CADCYXJZF", "length": 9216, "nlines": 68, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- માત્ર 9 રૂપિયામાં મળી શકે છે LPG સિલિન્ડર ! આ રીતે ઉઠાવો લાભ ! - એગ્રોસ્ટાર", "raw_content": "ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nએગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.\nમાત્ર 9 રૂપિયામાં મળી શકે છે LPG સિલિન્ડર આ રીતે ઉઠાવો લાભ \n👉 ઓઈલ કંપનીઓએ આ મહિને 1 તારીખના રોજ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 10 રૂપિયા ઘટાડ્યા હતા. જેનાથી કરોડો ગ્રાહકોને થોડી તો રાહત મળી. પરંતુ સબસિડી વગરના 14.2 કિગ્રા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ હજુ પણ 809 રૂપિયા છે. જે રીતે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે તે જોતા સિલિન્ડર પણ સસ્તુ થવાના કોઈ એંધાણ નથી. પરંતુ તમારી પાસે 809 રૂપિયાવાળો રાંધણ ગેસ બાટલો ફક્ત 9 રૂપિયામાં મેળવવાની તક છે. જાણો કેવી રીતે. 809 રૂપિયાવાળો સિલિન્ડર ફક્ત 9 રૂપિયામા 👉 LPG ના બુકિંગ અને પેમેન્ટ પર પેટીએમ(Paytm) એ પોતાના ગ્રાહકો માટે બમ્પર ઓફરની રજુઆત કરી છે. આ ઓફર મુજબ ગ્રાહકોને 809 રૂપિયાવાળો ગેસનો બાટલો ફક્ત 9 રૂપિયામાં મળી શકે છે. Paytm એ કેશબેક ઓફર રજુ કરી છે. આ કેશબેક ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર બુક કરાવશે તો તેને 800 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. Paytm પર આ રીતે મળશે કેશબેક 👉 જો ત���ે પણ Paytmની આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો તમારી પાસે 30 એપ્રિલ 2021 સુધી તક છે. આ ઓફર ફક્ત એવા ગ્રાહકો માટે છે જે પહેલીવાર LPG સિલિન્ડરનું બુકિંગ અને પેમેન્ટ Paytm થી કરશે. જ્યારે તમે એલપીજી સિલિન્ડરનું બુકિંગ અને પેમેન્ટ કરશો તો આ ઓફર હેઠળ તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે. જેની કેશબેક વેલ્યુ 800 રૂપિયા હશે. આ ઓફર તમારા પહેલા LPG સિલિન્ડરની બુકિંગ પર અપ્લાય થશે. આ ઓફર મિનિમમ 500 રૂપિયાના પેમેન્ટ પર અપ્લાય થશે. કેશબેક માટે તમારે સ્ક્રેચ કાર્ડ ખોલવાનું રહેશે. જે બિલ પેમેન્ટ બાદ તમને મળશે. કેશબેકની રકમ 10 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીની હોઈ શકે છે. આ સ્ક્રેચ કાર્ડને તમે 7 દિવસની અંદર ખોલવાનું રહેશે. ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકશો નહીં. કેવી રીતે કરશો LPG નું બુકિંગ અને પેમેન્ટ 👉 આ ઓફરનો લાભ ઉઠાવવા માંગતા હોવ તો તમે સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનમાં Paytm App ને ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારી ગેસ એજન્સી પાસેથી સિલિન્ડર બુકિંગ કરાવવાનું રહેશે. આ માટે Paytm App માં Show more પર જઈને ક્લિક કરો. ત્યારબાદ Recharge and Pay Bills પર ક્લિક કરો. ત્યારબાદ તમને book a cylinder નો વિકલ્પ જોવા મળશે. અહીં જઈને તમે તમારા ગેસ પ્રોવાઈડરને સિલેક્ટ કરો. બુકિંગ પહેલા તમારે FIRSTLPG નો પ્રોમો કોડ નાખવાનો રહેશે. બુકિંગના 24 કલાકની અંદર તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડને તમારે 7 દિવસની અંદર ઉપયોગ કરવાનું રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile 👉 LPG ના બુકિંગ અને પેમેન્ટ પર પેટીએમ(Paytm) એ પોતાના ગ્રાહકો માટે બમ્પર ઓફરની રજુઆત કરી છે. આ ઓફર મુજબ ગ્રાહકોને 809 રૂપિયાવાળો ગેસનો બાટલો ફક્ત 9 રૂપિયામાં મળી શકે છે. Paytm એ કેશબેક ઓફર રજુ કરી છે. આ કેશબેક ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર બુક કરાવશે તો તેને 800 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. Paytm પર આ રીતે મળશે કેશબેક 👉 જો તમે પણ Paytmની આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો તમારી પાસે 30 એપ્રિલ 2021 સુધી તક છે. આ ઓફર ફક્ત એવા ગ્રાહકો માટે છે જે પહેલીવાર LPG સિલિન્ડરનું બુકિંગ અને પેમેન્ટ Paytm થી કરશે. જ્યારે તમે એલપીજી સિલિન્ડરનું બુકિંગ અને પેમેન્ટ કરશો તો આ ઓફર હેઠળ તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે. જેની કેશબેક વેલ્યુ 800 રૂપિયા હશે. આ ઓફર તમારા પહેલા LPG સિલિન્ડરની બુકિંગ પર અપ્લાય થશે. આ ઓફર મિનિમમ 500 રૂપિયાના પેમેન્ટ પર અપ્લાય થશે. કેશબેક માટે તમારે સ્ક્રેચ કાર્ડ ખોલવાનું રહેશે. જે બિલ પે��ેન્ટ બાદ તમને મળશે. કેશબેકની રકમ 10 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીની હોઈ શકે છે. આ સ્ક્રેચ કાર્ડને તમે 7 દિવસની અંદર ખોલવાનું રહેશે. ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકશો નહીં. કેવી રીતે કરશો LPG નું બુકિંગ અને પેમેન્ટ 👉 આ ઓફરનો લાભ ઉઠાવવા માંગતા હોવ તો તમે સૌથી પહેલા તમારા મોબાઈલ ફોનમાં Paytm App ને ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારી ગેસ એજન્સી પાસેથી સિલિન્ડર બુકિંગ કરાવવાનું રહેશે. આ માટે Paytm App માં Show more પર જઈને ક્લિક કરો. ત્યારબાદ Recharge and Pay Bills પર ક્લિક કરો. ત્યારબાદ તમને book a cylinder નો વિકલ્પ જોવા મળશે. અહીં જઈને તમે તમારા ગેસ પ્રોવાઈડરને સિલેક્ટ કરો. બુકિંગ પહેલા તમારે FIRSTLPG નો પ્રોમો કોડ નાખવાનો રહેશે. બુકિંગના 24 કલાકની અંદર તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડને તમારે 7 દિવસની અંદર ઉપયોગ કરવાનું રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfileuserId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.\nરસી લઈને ફોટો કરો શેર, 5000 મેળવવાની તક, ભારત સરકાર ની ખાસ પહેલ \n👉 કોવિડ 19 થી બચાવ માટે ભારતમાં 1 માર્ચ, 2021 થી રસીકરણ ડ્રાઇવ શરૂ થયા પછી વેકિસન લીધા પછી લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરી જ રહ્યો છે, પરંતુ હવે ભારત સરકાર...\nતમે ઘરે બેઠા મેળવી શકો છો રાશન, જાણી લો સરળ પ્રોસેસ \n👉 જો તમારી પાસે રાશન કાર્ડ છે તો તમારે લાંબી લાઈનમાં લાગવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી Mera Ration appને યૂઝ કરી શકો છો. આ એપ ભારત સરકાર દ્વારા શરૂ...\nસમાચાર | VTV ન્યૂઝ\nવીમા યોજનાઓન્યૂઝ18સ્વાસ્થ્ય સલાહકૃષિ જ્ઞાન\nLIC ની આ પોલિસીમાં મળશે 17.5 લાખ રૂપિયા, FD થી વધુ મળશે વ્યાજ \n👉 જો તમે પણ એલઆઇસી (LIC) નો કોઈ પ્લાન લેવાના છો તો આજે અમે આપને કંપનીના એક ખાસ પ્લાન વિશે જણાવીશું. નોંધનીય છે કે, આ પ્લાન કંપનીએ ફેબ્રુઆરીમાં લૉન્ચ કર્યો છે. આ પ્લાનનું...\nસમાચાર | ન્યૂઝ18 ગુજરાતી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/001958/", "date_download": "2021-06-15T00:40:03Z", "digest": "sha1:FTGKF5WLSZM5ZE7DJRFLQKCSX2LK2F6N", "length": 20861, "nlines": 180, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો:આજે નવા 26 કેસોના ઉમેરો થતાં ફફડાટ ફેલાયો:જિલ્લામાં કોરોનાનો કુલ આંક 2039 પર પહોંચ્યો - Dahod Live News", "raw_content": "\nદાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો નોંધાયો:આજે નવા 26 કેસોના ઉમેરો થતાં ફફડાટ ફેલાયો:જિલ્લામાં કોરોનાનો કુલ આંક 2039 પર પહોંચ્યો\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nદાહોદ જિલ્લામાં આજે તારીખ ૨૧મીના રોજ ફરી કોરોના બોમ્બ ફુટતાં એકજ દિવસમાં ૨૬ કોરોના પોઝીટીવ કેસો સામે આવતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આજના ૨૬ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૦૩૯ ને પાર પહોંચી જવા પામ્યો છે.\nઆજે આર.ટી.પી.સી.આર.ના ૪૩૯ પૈકી ૨૦ અને રેપીટ ટેસ્ટના ૮૫૩ પૈકી ૦૬ એમ ૨૬ કેસો નોંધાવા પામ્યા છે જેમાંથી દાહોદ અર્બનમાંથી ૬, દાહોદ ગ્રામ્યમાંથી ૪, ઝાલોદ અર્બનમાંથી ૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૫, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૪, ધાનપુરમાંથી ૧, અને ફતેપુરમાંથી ૪ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૫ લોકોએ હોસ્પિટલમાંથી રજા લેતાં એક્ટીવ કેસની સંખ્યા ૧૫૪ રહેવા પામી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વધતાં કેસોને પગલે આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લાની નગરપાલિકા સાથે સાથે પોલીસ કર્મચારીઓ પણ એલર્ટ બન્યા છે અને માસ્ક વગર ફરતાં અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરતાં વેપારીઓ તેમજ દુકાનદારોને સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી પણ શરૂ કરવાનું આરંભ કરી દીધું છે.\nદાહોદ:ઝાલોદ તાલુકા સબ રજીસ્ટારનું કોરોનાથી મોત\nદાહોદમાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિ બંધ રાખવા કલેકટરશ્રીને કર્યો આદેશ:કોરોના સંક્રમણની ચેન તોડવા વહીવટી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમ��મ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B9%E0%AB%80/", "date_download": "2021-06-14T23:28:34Z", "digest": "sha1:NVEPV2R2TMY6S2BIQWD7YFBL2FATZBNL", "length": 11742, "nlines": 134, "source_domain": "cn24news.in", "title": "અમદાવાદ : વિઝા આપવાનું કહી રૂપિયા 5 લાખ ખંખેર્યા, 15 લાખની કરી હતી માંગણી | CN24NEWS", "raw_content": "\nHome અમદાવાદ અમદાવાદ : વિઝા આપવાનું કહી રૂપિયા 5 લાખ ખંખેર્યા, 15 લાખની કરી...\nઅમદાવાદ : વિઝા આપવાનું કહી રૂપિયા 5 લાખ ખંખેર્યા, 15 લાખની કરી હતી માંગણી\nવિદેશ જતાં ઇચ્છુક લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો\nIELTS વગર વર્ક પરમીટ, PR અપાવવાનું કહી 5 લાખ ખંખેરી લીધા\nઆનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ\nઅમદાવાદ શહેરમાં એક યુવકને IELTS આપ્યા વગર વિદેશ મોકલી વર્ક પરમીટ અન��� પીઆર અપાવાવની લાલચ આપી પાંચ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સામે આવી છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nઆમ મળતી વિગત મુજબ, સેટેલાઈટમાં રહેતા ચંદ્રિકા બહેન તેમના પુત્ર દર્શીત સાથે રહે છે અને મોટો પુત્ર અપૂર્વ અનેક વર્ષોથી કેનેડા ખાતે રહે છે. દર્શીતભાઈ સમાજની એક મિટિંગમાં ગયા હતા. ત્યાં તેમનો ભેટો પૂજા રાવલ નામની યુવતી સાથે થયો હતો. પૂજાએ દર્શીતભાઈ ને કહ્યું કે તેઓ તેમના ભાગીદાર ધીરેન ગોર સાથે મળીને આનંદનગર રોડ પર ટાઇટેનિયમ સીટી સેન્ટરમાં એચ.વી. ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવી લોકોને કેનેડા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ મોકલે છે. દર્શીત ભાઈનો ભાઈ અપૂર્વ પણ વિદેશ હોવાથી તેઓએ થોડી વાતચીત શરૂ કરી હતી.\nતેમણે જણાવ્યું કે, તેઓને બહુ અંગ્રેજી આવડતું નથી તો આઈ.ઇ.એલ.ટી.એસ (ઇન્ટરનેશનલ ઈંગ્લીશ લેન્ગવેજ ટેસ્ટીંગ સિસ્ટમ) વગર વિદેશ જઈને પીઆર અને વર્ક પરમીટ મેળવી શકશે જેથી આ પૂજાએ તેમને હા પાડી તેનો 15 લાખ ખર્ચ બતાવ્યો હતો.\nપાંચ લાખનો પહેલો હપ્તો બાદમાં વર્ક પરમીટ આવે ત્યારે પાંચ લાખ અને બાદમાં ટિકિટ વિઝા આવે એટલે પાંચ લાખ એમ વાત કરી હતી. બાદમાં આ મિટિંગો પણ પૂજાની ઓફિસે થતી રહેતી હતી. બાદમાં એક દિવસ પૂજા દર્શીતભાઈના ઘરે પેમેન્ટ લેવા ગઈ હતી. ત્યાં પેમેન્ટ મળ્યા બાદ દર્શીત ભાઈ તેમની ફાઇલનું સતત અપડેટ લેતા હતા. પણ તેમને કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો.\nપૂજા અને તેનો પાર્ટનર આ બંને વ્યક્તિઓે ખોટા ખોટા બહાના કાઢવા લાગ્યા હતા. જેના પરિણામે આખરે ચંદ્રિકાબેને આ અંગે પૂજા અને ધીરેન વિરૂધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.\nPrevious articleઅમદાવાદ : બોપલના ઓર્ચિડ પેરેડાઇઝ-2ને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી ફ્લેટને પતરા મારી દેવાયા\nNext articleકોરોના વર્લ્ડ : ચીનમાં એક દિવસમાં 21 નવા કેસ સામે નોંધાયા, બ્રાઝીલમાં સંક્રમણ બેકાબૂ; દુનિયામાં અત્યાર સુધીમાં 99.03 લાખ દર્દીઓ\nઅમદાવાદ : પોલીસ અધિકારીઓએ જમીન અને છેતરપિંડીની ઘટનાઓમાં કરોડો રૂપિયા ખંખેરી લીધા\nસફળ સર્જરી : 3 વર્ષનું બાળક પાણી સમજીને એસિડ પી જતા અન્નનળી સંકોચાઈ\nહનીટ્રેપ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે બ્રહ્મભટ્ટની અટકાયત કરવામાં આવી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી ���રાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટી : કોલેજોના વિદ્યાર્થીઓની આગામી લેવાનારી પરીક્ષા ઓનલાઈન જ લેવાશે\nગાંધીનગર : વતનમાં જતાં રહેવાં બાબતે બનેવી ઉપર હૂમલો કરનાર સાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી\nરાજકોટ : સુપરસ્પ્રેડરોને શોધી પોલીસવાનમાં બેસાડી રસીકરણ કેન્દ્રો સુધી લઇ જવામાં આવી રહ્યા\nઅમદાવાદ : પોલીસ અધિકારીઓએ જમીન અને છેતરપિંડીની ઘટનાઓમાં કરોડો રૂપિયા ખંખેરી લીધા\nવિરોધ : વડોદરામાં સામાજિક કાર્યકરે કમરતોડ મોંઘવારીના વિરોધમાં સાઇકલ યાત્રા કાઢી\nકોંગી MLAની માગ : ધંધુકાના ધારાસભ્યનો CM રૂપાણીને પત્ર\nઅમદાવાદ : સોમવારથી ખુલશે કેમ્પ હનુમાન મંદિર, ભક્તો સવારે 6થી રાતના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A7/", "date_download": "2021-06-15T00:16:08Z", "digest": "sha1:EUXNONHVE32O5X3BP7SK72JHORVC7YTH", "length": 10376, "nlines": 112, "source_domain": "cn24news.in", "title": "ભાજપની બહુમતીને બજારે વધાવ્યુ, સેન્સેક્સ 40000ની આસપાસ | CN24NEWS", "raw_content": "\nHome વ્યાપાર ભાજપની બહુમતીને બજારે વધાવ્યુ, સેન્સેક્સ 40000ની આસપાસ\nભાજપની બહુમતીને બજારે વધાવ્યુ, સેન્સેક્સ 40000ની આસપાસ\nલોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી રૂઝાનમાં ભાજપની બઢતમાં NDAને બહુમતીના સંકેત મળી રહ્યા છે, જેની અસર સીધી શૅર બજારમાં જોવા મળી રહી છે.\nશરૂઆત ટ્રેટિંગમાં સેન્સેક્સ 500 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 150 પોઇન્ટથી વધુ મજબૂત થયો. સેન્સેક્સ ટ્રેડિંગની શરૂઆતની મિનિટોમાં 800 પોઇન્ટની રેકોર્ટ તેજી બાદ 39850એ પહોંચી ગયો છે. આ અગાઉ 21 મેના રોજ એક્ઝિટ પોલ પરિણામોના કારણે સેન્સેક્સ 39571ના ઓલટાઇમ હાઇલેવલ પર હતું.\nતો બીજી તરફ નિફ્ટીની વાત કરવામાં આવે તો 200 પોઇન્ટની સાથે 11930ના સ્તરને પાર કર્યો. આ સાથે જ આશા છે કે, નિફ્ટી 12000ના જાદુઇ આંકડાઓને ટચ કરી દેશે.\nએક્ઝિટ પોલના પરિણામ બાદ માર્કેટના હાલ:\nગત રવિવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા હતા. જેમાં મોદી સરકાર પરત આવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે સેન્સેક્સ 1421ના વધારા સાથે 39,352ના સ્તરે બંધ થયો. વળી, નિફ્ટી 421 પોઇન્ટ મજબૂત બનીને 11,828ના સ્તરે રહ્યું. નિફ્ટીમાં આ એક દિવસમાં પોઇન્ટના હિસાબે બીજી સૌથી મોટી તેજી હતી. વળી, સેન્સેક્સ 10 વર્ષના હાઇ લેવલ પર બંધ થયુ હતું.\n2014ના ચૂંટણી પરિણાનોના દિવસે શું થયુ હતુ:\nઆગામી વર્ષ 2014ની ચૂંટણી પરિણામોના દિવસની જો વાત કરવામાં આવે તો શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1470 પોઇન્ટની ઉછાળની સાથે 25,375ના સ્તરે પહોંચી ગયું છે. જો કે, બાદમાં વેચાવલીના કારણે માર્કેટની ચાલ સુસ્ત પડી અને સેન્સેક્સ 23,873.16ના સ્તરે આવી ગયું. દિવસના ટ્રેડિંગમાં અંતમાં રોકાણકારોની પૂંજીમાં 1 લાખ કરોડનો વધારો થયો હતો અને તે 80.64 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયો હતો. આ પ્રકારે નિફ્ટી પણ 340 પોઇન્ટ અથવા 4.72 ટકાના વધારા સાથે 7,460 પોઇન્ટ સુધી પહોંચી ગયો. ઉલ્લેખનીય છે કે, 16 મેના લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. આ સપ્તાહે અંતિમ કારોબારી દિવસ શુક્રવાર હતો. આ દિવસે શરૂઆતના ટ્રેડિંગમાં ટ્રેડર્સને આશા હતી કે, બીજેપીની સરકાર આર્થિક સુધારાને ઝડપી બનાવશે અને આર્થિક ગતિવિધિઓને વધારો થશે.\nPrevious articleરાફેલ વિમાનોના નિર્માણ પર નજર રાખતી IAF ટીમની ઓફિસમાં ઘૂસણખોરીનો પ્રયાસઃ સૂત્ર\nNext articleનાણા મંત્રાલયે નવી સરકાર માટે 100 દિવસનો એજન્ડા તૈયાર કર્યો\nશેરબજાર : બેન્ચમાર્ક ઈન્ડેક્સ એક તબક્કે 400 પોઇન્ટથી વધારે ગગડ્યો, ભારતીય શેરબજાર 77 પોઇન્ટના સુધારા સાથે બંધ\nકાર્યવાહી : NSDLએ અદાણી ગ્રૂપમાં રૂ. 43500 કરોડનું રોકાણ કરનાર વિદેશી ફંડ્સના એકાઉન્ટ સ્થગિત કર્યા\nભાવઘટાડો : એમસીએક્સમાં સતત ઊંચા ભાવે સોદા થવાને કારણે સિંગતેલના ભાવે રૂ. 2600ની સપાટી કુદાવી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ��જવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nભારતમાં માર્કેટ જાળવી રાખવા ચાઇનીઝ કંપની રિયલમી વિસ્તરણ કરશે, કર્મચારીઓની સંખ્યા...\nસેન્સેક્સે 988 પોઇન્ટના ધબડકા સાથે 40,000નું લેવલ ગુમાવ્યું, આઈટી-ટેકનોલોજી સિવાયના તમામ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A0%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF/", "date_download": "2021-06-15T00:16:54Z", "digest": "sha1:NVG4SYW4QNAFUIXYFXABD7V4LNYSSNJJ", "length": 11311, "nlines": 110, "source_domain": "cn24news.in", "title": "રાજકોટમાં કારની ઠોકરે વિદ્યાર્થિનીનું મોત, કોલેજની છાત્રાઓ રસ્તા પર ઉતરી, ન્યાય આપોના નારા | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત રાજકોટમાં કારની ઠોકરે વિદ્યાર્થિનીનું મોત, કોલેજની છાત્રાઓ રસ્તા પર ઉતરી, ન્યાય આપોના...\nરાજકોટમાં કારની ઠોકરે વિદ્યાર્થિનીનું મોત, કોલેજની છાત્રાઓ રસ્તા પર ઉતરી, ન્યાય આપોના નારા\nરાજકોટ: રાજકોટમાં વીરબાઇ મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચાર્મી વિઠલભાઇ વઘાસીયા બે સહેલી સાથે કોલેજ જવા માટે બસસ્ટોપ સુધી ચાલીને જતી હતી ત્યારે પાછળથી ચાર્મી મોદી નામની કાર ચાલકે ઠોકરે લીધી હતી. અકસ્માતમાં ચાર્મી વઘાસિયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આજે મોટી સંખ્યામાં વીરબાઇ મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ બેનરો સાથે રસ્તા પર ઉતરી આવી હતી અને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. વિદ્યાર્થિનીઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને ઇન્દિરા સર્કલે ચક્કાજ���મ કર્યો હતો.\nવિદ્યાર્થિનીઓએ કાર ચાલક મહિલાને સજા કરોની માંગ સાથે કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી અને કલેક્ટરને રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીના હાથમાં રહેલા બેનરોમાં લખ્યું હતુ કે, બેટી બચાવો બેટી પઢાવો સાથે બેટીની સુરક્ષા કરોનું અભિયાન પણ શરૂ કરો. તેમજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વિદ્યાર્થીનીઓ અને કોંગ્રેસના આગેવાનોને ન્યાય આપવાની ખાત્રી આપી હતી. આરોપી સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.\nપોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા જતા કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલાને ચેમ્બરની અંદર જતા અટકાવાયા હતા. આથી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. આથી અશોકસિંહે કમિશનર કચેરી બહાર બેસી જવાની ચીમકી આપી હતી. અશોકસિંહ કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન છે. ચાર્મીનું અકસ્માતમાં મોત થયું છતાં મહિલા કોલેજે શોક પાળવાને બદલે એન્યુઅલ ફંક્શન ચાલુ રાખ્યું હતું.\nપોલીસે ગોપી પરસાણાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ચાર્મી અપૂર્વ મોદીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કારચાલક ચાર્મી મોદી તેના પુત્રને એસએનકે સ્કૂલેથી મૂકીને પોતાના ઘર તરફ જતી હતી ત્યારે રસ્તામાં કૂતરું આડું ઉતરતાં ચાર્મી મોદીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ચાર્મી વઘાસિયાનું કારની ઠોકરે મોત નીપજ્યું હતું.\nઆ ઘટનામાં ચાર્મી વઘાસીયા અને તેની બે સહેલી ગોપી પરસાણા અને નેન્સી સાપરીયા ચાલીને જતા હતા ત્યારે કાર ચાલક મહિલાએ ચાર્મી અને ગોપીને ફૂટબોલની જેમ પાછળી ફંગોળી હતી. જેમાં ચાર્મીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને ગોપીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. નેન્સી સાઇડમાં ચાલતી હોવાથી તેનો બચાવ થયો હતો. આ ઘટનાના સીસીટીવી પણ બહાર આવ્યા હતા.\nPrevious articleગીર સોમનાથ ના મોરાસા સ્થીત સિઘ્ઘી સીમેન્ટ કંપની ખનીજચોરી મુદ્દે વિવાદ માં સપડાઇ\nNext articleજસદણ નજીક યુવાનની હત્યા આડા સંબંધમાં થઇ હતી, 6 ઝડપાયા\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વ���્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઅરવલ્લી : શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશનાર પર રોક\nગાંધીનગર : કન્ટેનર ડેપો બહાર વરલી મટકાનો જુગાર રમાડતી શખ્સની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/rajkot-10/", "date_download": "2021-06-15T00:02:19Z", "digest": "sha1:6VMUYVOORFJHQE42NOC3ZVXU4DID7OOM", "length": 7669, "nlines": 108, "source_domain": "cn24news.in", "title": "રાજકોટ : મામા સાથે જમીનના વિવાદને લઇને યુવાન SP ઓફિસમાં ઝેરી દવા પીવે તે પહેલા પોલીસે અટકાયત કરી | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત રાજકોટ : મામા સાથે જમીનના વિવાદને લઇને યુવાન SP ઓફિસમાં ઝેરી દવા...\nરાજકોટ : મામા સાથે જમીનના વિવાદને લઇને યુવાન SP ઓફિસમાં ઝેરી દવા પીવે તે પહેલા પોલીસે અટકાયત કરી\nરાજકોટ: પડધરી તાલુકાના ખામટા ગામે રહેતો મહેશ નામના યુવાનને પોતાના મામા સાથે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. આથી મહેશે આ અંગે અનેકવાર પોલીસને રજૂઆત કરી હતી. આખરે કંટાળીને મહેશે રાજકોટ એસપી ઓફિસમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આજે એસપી ઓફિસમાં આવી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેના હાથમાંથી દવાની બોટલ આંચકી લઇ અટકાયત કરી હતી.\nઆત્મવિલોપનની ચીમકીને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો\nમહેશે આજે 10 વાગે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હોય સીપી ઓફિસમાં પહેલેથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમજ ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ પણ પહેલેથી ગોઠવી દેવામાં આવી હતી.\nPrevious articleશિ��ોરી : ટ્રકમાં ચુનાની આડમાં લઈ જવાતા 15.74 લાખના દારૂ સાથે એક ઝબ્બે\nNext articleએક દિવસ ભાજપને ખબર પડશે કે બધુ જ ખરીદી શકાતુ નથીઃ પ્રિયંકા ગાંધી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nડભોઇ : ઓનલાઇન MI મોબાઇલની એજન્સી લેવાના બહાને 6.70 લાખની છેતરપિંડી\nકોંગ્રેસના કડક વલણના કારણે અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/will-be-in-quarantine-for-14-days/", "date_download": "2021-06-14T23:49:01Z", "digest": "sha1:COZOQ2W7PMYREKUSWWCNDLZS2JTKLKK4", "length": 13138, "nlines": 133, "source_domain": "cn24news.in", "title": "ડિસ્ચાર્જ : કનિકા કપૂર કોરોના સામેનો જંગ જીતીને ઘરે પરત ફરી, 14 દિવસ સુધી ક્વૉરન્ટીનમાં રહેશે | CN24NEWS", "raw_content": "\nHome બોલીવૂડ ડિસ્ચાર્જ : કનિકા કપૂર કોરોના સામેનો જંગ જીતીને ઘરે પરત ફરી, 14...\nડિસ્ચાર્જ : કનિકા કપૂર કોરોના સામેનો જંગ જીતીને ઘરે પરત ફરી, 14 દિવસ સુધી ક્વૉરન્ટીનમાં રહેશે\nલખનઉ. કનિકા કપૂરે કોરોનાવાઈરસ સામેની જંગ જીતી લીધી છે. કનિકા કપૂરનો સતત બેવાર કોરોનાવાઈરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જોકે, ડોક્ટર્સે તેને સાવધાની રાખવાનું કહ્યું છે અને ઘરમાં 14 દિવસ સુધી ક્વૉરન્ટીન રહેવાનું કહ્યું છે. કનિકા કપૂરનો રવિવારે (પાંચ એપ્રિલ) થયેલો કોરોનાવાઈરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. કનિકાનો આ છઠ્ઠીવખત ટેસ્ટ કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે કનિકા લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGIMS)માં સારવાર લીધી હતી. કનિકાનો ચોથી એપ્રિલ (શનિવાર)એ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. આ પહેલાં ચાર વખત તેના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં હતાં.\nઆઈસોલેશનમાં પરિવારને મિસ કરતી હતી\nઘણાં દિવસો હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રહેવાને કારણે કનિકા કપૂર પરિવાર તથા બાળકોને ઘણાં જ યાદ કરતી હતી. તે પરિવાર તથા બાળકો સાથે વીડિયો કોલ દ્વારા વાત કરતી હતી.\nપિતાએ કહ્યું હતું, દીકરીની તબિયત સારી\nઆ પહેલાં CN24NEWS સાથેની વાતચીતમાં કનિકાના પિતા રાજીવ કપૂરે કહ્યું હતું, મારી દીકરી સારી છે. છેલ્લાં થોડાં દિવસથી કનિકાની તબિયતને લઈ જે ન્યૂઝ આવી રહ્યાં છે તેમાં કોઈ સત્ય નથી. હાલમાં તેને કોઈ મુશ્કેલી નથી. હું ફોન તથા વીડિયો કોલથી તેના સંપર્કમાં છું. તેની તબિયતમાં સુધારો છે. નોંધનીય છે કે કનિકા કપૂર 20 માર્ચથી લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં દાખલ છે. કનિકા 9 માર્ચે લંડનથી ભારત પરત ફરી હતી ત્યારબાદ તે કાનપુર અને લખનઉ ફરી હતી અને આ દરમિયાન તેને તાવ તથા ખાંસી હતાં. કનિકા પર આરોપ છે કે તેણે બેજવાબદારીથી વિવિધ સોશિયલ ઈવેન્ટ્સ અટેન્ડ કરીને લોકોનો જીવ જોખમમાં મૂક્યા હતા. આ બદલ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે, તેના સંપર્કમાં આવેલ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અગાઉ કનિકાની સારવાર કરતાં ડોક્ટર્સનું કહેવું હતું કે કનિકાનું વર્તન એક દર્દી જેવું નહીં પણ એક સેલેબ્રિટી જેવું છે.\nભલે કનિકાએ કોરોના સામેનો જંગ જીતી લીધો હોય પરંતુ તેની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. કનિકા બોલિવૂડની પહેલી સેલિબ્રિટી હતી, જે કોરોનાવાઈરસનો ભોગ બની હતી. કનિકા વિરુદ્ધ લખનઉના સરોજની નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા હેઠળ 188, 269 તથા 270 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કનિકા પર કાયદાનું પાલન ના કરવાનું તથા બેજવાબદારીભર્યું વર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કનિકા વિરુદ્ધ ત્રણ એફઆઈઆર કરવામાં આવી છે.\nPrevious articleબોલિવૂડ : કોરોનાનો બીજો કેસ : ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના પ્રોડ્યૂસર મોરાનીની દીકરીનો ટેસ્ટ પોઝિટિવ, પરિવાર ક્વૉરન્ટીન\nNext articleમોરબી : ૫૨ વર્ષના વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ, આરોગ્ય તંત્ર બન્યું એલર્ટ\nફર્સ્ટ ડેથ એનિવર્સરી : સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાએ ઘરમાં હવન કર્યો\nસુશાંત ડ્રગ્સ એંગલ : આ કેસમાં બોલિવૂડમાં ડ્રગ્સ લેવાની વાત ફરી સામે આવી, NCB હજી પણ તપાસ કરી રહી છે\nઘટસ્ફોટ : નીના ગુપ્તાએ કહ્યું, દીકરીના ઉછેર માટે કચરાપોતા-વાસણ ઘસવાનું કામ કરત\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nગાંધીનગર : વતનમાં જતાં રહેવાં બાબતે બનેવી ઉપર હૂમલો કરનાર સાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી\nઆવેદનપત્ર : કોરોના કાળ દરમિયાન એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને પગાર ના મળતા રજૂઆત\nહોમ ગાર્ડનિંગ : હોમ ગાર્ડનમાં ભીનાશ જાળવી રાખવાનો અસરદાર ઉપાય ‘મલ્ચિંગ’\nકાર્યવાહી : NSDLએ અદાણી ગ્રૂપમાં રૂ. 43500 કરોડનું રોકાણ કરનાર વિદેશી ફંડ્સના એકાઉન્ટ સ્થગિત કર્યા\nઅમદાવાદ : પોલીસ અધિકારીઓએ જમીન અને છેતરપિંડીની ઘટનાઓમાં કરોડો રૂપિયા ખંખેરી લીધા\nહોલિવુડના જાણીતા અભિનેતાની ગોળી મારીને હત્યા\nઅજય દેવગન સંજય લીલા ભણસાલીની નેક્સ્ટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં લીડ રોલમાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/22-04-2019/26683", "date_download": "2021-06-15T00:33:22Z", "digest": "sha1:N4SORVQ7YDV73S4BGRXK27YEEYLFRADY", "length": 15475, "nlines": 126, "source_domain": "www.akilanews.com", "title": "'હેટ સ્ટોરી-2'ની અભિનેત્રી સુરવીન ચાવલા બની માં: પુત્રને આપ્યો જન્મ", "raw_content": "\n'હેટ સ્ટોરી-2'ની અભિનેત્રી સુરવીન ચાવલા બની માં: પુત્રને આપ્યો જન્મ\nમુંબઈ: બોલીવુડ એકટ્રેસ સુરવીન ચાવલાના ઘરે પારણું બંધાયુ છે. એક સુંદર પુત્રીને જન્મ આપનાર સુરવીને તેની પુત્રીનું નામ ઈવા રાખ્યુ છે. ઈવાનો જન્મ 15 એપ્રિલે થયો છે. પુત્રીનો જન્મ થતાંજ સુરવીન ખુબજ ખુશખુશાલ છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાની ખુશી વ્યક્ત કરી છે. સુરવીને પોતાની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સુરવીને કહ્યુ કે આ વાતને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. આને ફક્ત અનુભવી શકાય છે, એક માતા તરીકે મારી જવાબદારી હવે શરૂ થઈ. તેણે કહ્યુ કે આ અનુભવ ખુબજ યાદગાર રહ્યો. We feel so blessed. સુરવીન ચાવલાએ અક્ષય ઠક્કર સાથે જુલાઈ 2015માં લગ્ન કર્યા હતા. રિપોર્ટ અનુસાર સુરવીને અક્ષય સાથે ખાનગીમાં લગ્ન કર્યા હતા. 2017માં પોતાની લગ્નની જાહેરાત કરી હતી. હવે કપલ મેરેજ લાઈફને ખુબજ એન્જોય કરી રહ્યા છે. બંનેની મુલાકાત 2013માં એક કોમન ફ્રેન્ડે કરાવી હતી. પ્યાર થતા આ લોકોએ લગ્ન કરી લીધા. સુરવીને પ્રેગ્નંસી દરમિયાન કામ કરવાનો નિર્ણય કર્યો હતો. સુરબીન ચાવલાની બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો વાયરલ થઈ છે. વર્ક ફ્રંટની વાત કરીએતો સુરવીન એકતા કપુરના શો કહીં તો હોગાથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. સીરિયલમાં આમના શરીફની બહેન ચારૂનો રોલ નિભાવ્યો હતો. આ શોથી તેને ખુબજ લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ કસૌટી જિંદગી કીમાં તેને કાસ્ટ કરવામાં આવી હતી. અનિલ કપુરના શો 24 અને વેબ સીરીઝ હક સેમાં કામ કર્યુ છે. ટીવી બાદ સરવીને બોલીવુડમાં પણ કામ કર્યુ છે. હેટ સ્ટોરી 2, પાર્ચ્ડ અને ઉંગલી જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તે ગયા વર્ષે આવેલ નેટફ્લિક્સની પોપ્યુલર સીરીઝ સેક્રેડ ગેમ્સમાં નજર આવી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંત��ે બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nરાજકોટ: ચૂંટણી ફરજમાં ગેરહાજર હોમગાર્ડ સામે પોલીસ કમિશનરનું આકરું પગલું access_time 5:20 pm IST\nકોંગ્રેસ, હાર્દિક પટેલને નજીકના ભવિષ્યમાંજ રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવી રહી હોવાની જોરશોરથી ચાલી રહેલી ચર્ચા : જો આ શક્ય થશે તો હાર્દિકનું રાજકીય કદ બહુ મોટું થઈ જશે : સંભવતઃ એકાદ બે દિવસમાજ કોંગ્રેસ આ જાહેરાત કરે તેવી સેવાય રહી છે સંભાવના access_time 10:59 pm IST\nશ્રીલંકામાં થયો વધુ એક બૉમ્બ ધડાકો : બૉમ્બ ડિફ્યુઝલ સવોડ દ્વારા, મળી આવેલ એક બૉમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયો બૉમ્બ બ્લાસ્ટ : અત્યાર સુધીમાં અધધધધ 87 જીવતા બૉમ્બ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. access_time 6:32 pm IST\nસિરિયલ બ્લાસ્ટની સાથે સાથે access_time 12:00 am IST\nશ્રીલંકાઃ કોલંબોમાં એક બોમ્બ નિષ્ક્રિયઃ ૫ ભારતીય સહિત ૨૯૦ લોકોના મોત access_time 7:58 pm IST\nદેશને કર્ફ્યુમુક્ત બનાવવા માટે અથાક પરિશ્રમ જારી છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી access_time 12:00 am IST\nસુશાસન અને સુરાજયના વિઝન - મિશનથી આગળ વધતુ ભાજપ રાજયની તમા��� બેઠકો ઉપર વિજય મેળવશે access_time 3:36 pm IST\nમોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ access_time 3:44 pm IST\nજૈન ચૈત્રી પંચાગનું લોકાર્પણ access_time 3:37 pm IST\nઉપલેટાના પડવાલાનો શખ્સ પાસા હેઠળ સૂરત જેલ હવાલે access_time 12:20 pm IST\nભાડલાના સંવેદનશીલ ગામોમાં ફલેગમાર્ચ access_time 11:56 am IST\nજૂનાગઢ લોકસભા બેઠકનાં ૧૨ ઉમેદવારોનાં ભાવિ માટે ૧૬,૪૧,૫૨૮ મતદારો કરશે મતદાન access_time 3:28 pm IST\nદુધનો સ્‍વાતંત્ર્ય વેપાર અને મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટી હેઠળ નોંધણી ઠરાવ મહેસાણા દુધસાગર ડેરીની વિશેષ સાધારણ સભામાં પસાર access_time 4:41 pm IST\nરાજ્યમાં ટપાલ મતદાન પૂર્ણ :એક લાખથી વધુ મત પડ્યા access_time 7:17 pm IST\nસૅન્ટ્રલ ફિલિપિન્સમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો access_time 8:58 pm IST\nદુનિયાની પ્રથમ થપ્પડ મારવાની સ્પર્ધા: જીતવાના નિયમ કરી દેશે હેરાન access_time 6:34 pm IST\nનેઇલ પોલીશની ૧૧,૦૨૭ બોટલો એકઠી કરી છે આ બહેને access_time 3:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમલેશિયાની રાજધાની કુઆલા લમ્પુરમાં આયંબિલની આરાધના સંમ્પન્ન access_time 3:49 pm IST\nભારતના બોકસરો શિવ, સરિતા અને અમિત પહોંચ્યા કવોર્ટર ફાઈનલમાં access_time 3:37 pm IST\nફલાઇટના વિલંબને કારણે કોલંબિયા વિશ્વકપમાં ભાગ ન લઇ શકયા : ભારતીય તિરંદાજ access_time 10:43 pm IST\nએશિયન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં સરિત સહિત 5 ભારતીય ખેલાડીઓનો પ્રવેશ access_time 6:25 pm IST\nફિલ્મ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરને ફિલ્મ ઇન્ડસ્‍ટ્રીમાં લોન્ચ કરવાનું પ્લાનીંગ કરતા કરણ જોહર access_time 4:38 pm IST\nઅજાણ્‍યા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યો છુ, પણ ચુંટણી લડવાનો નથીઃ અક્ષયકુમાર access_time 10:55 pm IST\nફિલ્મ ‘કામસૂત્ર 3D’ની એકટ્રેસ સાયરા ખાનનું નિધન access_time 5:37 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/index/27-11-2020", "date_download": "2021-06-15T00:20:57Z", "digest": "sha1:MTNWDAJRWRBVDJ5HKOMBQ4CRTEQLJNIK", "length": 30146, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nઅમેરિકાની નેવાડા કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ગોલમાલ થઇ હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના આરોપોને કોર્ટમાં રજુ કરવાની મંજૂરી : મતદારોની સહી મેન્યુઅલ ચેક કરાઈ નથી : અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકોએ મત આપ્યા છે : મૃતકોના નામે પણ મતદાન થયું છે : મતદારોને ટી.વી.અને ગેસ કાર્ડ આપવાની લાલચ અપાઈ હતી : જો ટ્રમ્પ કમપેને મુકેલા આરોપો પુરવાર થાય તો નેવાડા કોર્ટનો સંભવીત ચુકાદો બીજા રાજ્યો માટે પણ ઉદાહરણ રૂપ બની શકે : 3 ડિસેમ્બરના રોજ સુનાવણી: access_time 8:22 am IST\nમહાત્મા ગાંધીની ' કવીટ ઇન્ડિયા ' ચળવળના સાથીદાર સિંગાપોર સ્થિત અમીરઅલી જુમાભોય નું નિધન : 94 વર્ષના હતા: access_time 1:57 pm IST\nજરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા ' અક્ષય પાત્ર ફાઉન્ડેશનનો ત્રીજા દાયકામાં પ્રવેશ : 11 નવેમ્બર 2000 ના રોજ શરૂઆત કરાઈ હતી : 20 વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે અનેક મહાનુભાવોએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા : દેશના 12 સ્ટેટ તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 18 લાખ બાળકોને ભોજન પૂરું પાડવાની સેવા: access_time 6:08 pm IST\nયુ.એસ.ની સુપ્રતિષ્ઠિત ' રોડ્સ સ્કોલરશીપ ' માટે 4 ઇન્ડિયન અમેરિકનની પસંદગી : સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 32 વિજેતાઓમાં સ્થાન મેળવ્યું: access_time 6:44 pm IST\n' હંગર મીટાઓ અભિયાન : યુ.એસ.ના જ્યોર્જિયામાં ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી દ્વારા ભુખ્યાને ભોજન પૂરું પાડવા માટે છેલ્લા એક વર્ષથી કરાઈ રહેલી સેવા : કોવિદ -19 સંજોગોમાં પણ સેવાઓ ચાલુ : એક વર્ષમાં 10 લાખ ડીશ જમાડી જરૂરીયાતમંદ નાગરિકોની આંતરડી ઠારી: access_time 7:09 pm IST\n' લવ ટેઇક્સ એક્શન એવોર્ડ ' : યુ.એસ.ના ટેક્સાસમાં સેવાકીય કાર્ય ક્ષેત્રે કાર્યરત ' સેવા ઇન્ટરનેશનલ ' ને એનાયત કરાયેલો એવોર્ડ : ન્યુયોર્ક લાઈફ ફાઉન્ડેશન દ્વારા 50 હજાર ડોલરની ગ્રાન્ટ આપવામાં આવી: access_time 8:01 pm IST\nઅમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા મીનાક્ષી મંદિરમાં દિવાળી ઉત્સવ ઉજવાયો : કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ રથયાત્રા રદ કરાઈ : ફટાકડાની આતશબાજી પણ રદ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી : મંદિરમાં દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા: access_time 8:13 pm IST\n' વી વોન્ટ જસ્ટિસ ' : મુંબઈમાં 26 નવેમ્બરના રોજ થયેલા આતંકી હુમલા મામલે અમેરિકામાં વસતા ભારતીયોના કેપિટલ હિલ ખાતે દેખાવો : આતંકવાદી હુમલાના 12 વર્ષ પછી પણ હજુ પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ પગલાં લીધા નથી: access_time 2:12 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ વિષે ફેસબુક ઉપર કરાયેલી વંશીય ટિપ્પણી હટાવી દેવાઈ : કોમેન્ટ કરનાર ઉપર પગલાં લેવાનો ફેસબુકનો ઇન્કાર: access_time 6:19 pm IST\nઅમેરિકાના 4 રાજ્યોમાં જો બિડનને વિજયી બનાવવામાં એશિયન અમેરિકન મતો નિર્ણાયક બન્યા : પેન્સિલવેનિયા ,જ્યોર્જિયા ,મિચીગન ,તથા નેવાડામાં કાંટેકી ટક્કર વચ્ચે નવા એશિયન અમેરિકન મતદારોએ પાસું પલટાવ્યું : AALDEF એક્ઝિટ પોલનો સર્વે: access_time 6:53 pm IST\nઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.અજય લોધાને IAPC એ શ્રદ્ધાંજલિ આપી : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું : જ���નની પરવા કર્યા વિના લોકોને કોરોના સામે રક્ષણ અપાવ્યું : છેલ્લા એક મહિના દરમિયાન પોતે કોરોનનો ભોગ બન્યા : લોકો માટે શહીદ થનાર રાજપૂત યોદ્ધાને વોરંટીઅર હીરો ગણાવ્યા: access_time 7:29 pm IST\nહવે બળાત્કારીને નપુસંક બનાવી દેવાશે : પાકિસ્તાનમાં ઐતિહાસિક એવો નવો કાનૂન આવવાની તૈયારી : બળાત્કારના આરોપીનો કેસ તુરંત ચલાવાશે : પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનની સૈધાંતિક મંજૂરી : સત્તાવાર જાહેરાત થવાની બાકી: access_time 12:20 pm IST\nઅમેરિકાના અડધી સદી જુના લોકપ્રિય મેગેઝીન ' ફોરેન પોલિસી ' ના ચીફ એડિટર તરીકે શ્રી રવિ અગ્રવાલની નિમણુંક : સી.એન.એન.માં 11 વર્ષ સુધી કામ કર્યા પછી 2018 ની સાલમાં ફોરેન પોલિસી મેગેઝીનમાં સંપાદક તરીકે જોડાયા હતા: access_time 1:14 pm IST\nઅમેરિકાના ન્યૂજર્સીમાં વસતા ભારતીય પરિવારોએ ' છઠ પૂજા ' ઉત્સવ ઉજવ્યો : બિહાર ઝારખંડ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે ઉજવાઈ ગયેલા 4 દિવસીય ઉત્સવમાં 600 જેટલા પરિવારોએ તળાવ કાંઠે સૂર્ય પૂજા કરી ઉર્જા મેળવી : ભારતના કોન્સ્યુલ જનરલ તથા ડેપ્યુટી જનરલ શ્રી રણધીર જયસ્વાલ તથા શ્રી શત્રુઘ્ન સિંહાએ હાજરી આપી: access_time 8:23 pm IST\nન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલી તથા સેનેટમાં 4 ઇન્ડિયન અમેરિકન ચૂંટાઈ આવ્યાનો રેકોર્ડ : મતોની ફેર ગણતરી થતા સેનેટર કેવિન થોમસ છઠ્ઠા ડિસ્ટ્રીક્ટમાંથી ફરીવાર ચૂંટાઈ આવ્યા: access_time 8:41 pm IST\nન્યૂઝીલેન્ડની પાર્લામેન્ટમાં ચૂંટાઈ આવેલા ભારતીય મૂળના ડો.ગૌરવ શર્માએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા : શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની માઓરી ભાષામાં તથા બાદમાં સંસ્કૃત ભાષામાં શપથ લીધા : ભારત તથા ન્યૂઝીલેન્ડની સંસ્કૃતિ માટે ગૌરવ વ્યક્ત કર્યું: access_time 9:05 pm IST\nહવે UAE માં વિદેશી કંપનીઓ પોતાની 100 ટકા માલિકી સાથે વ્યવસાય શરૂ કરી શકશે : નવો વ્યવસાય શરૂ કરવા માટે સ્થાનિક કંપનીની ભાગીદારી ફરજીયાત નહીં રહે : વિદેશી રોકાણો આકર્ષવા માટે UAE સરકારનો મહત્વનો નિર્ણય : 1 ડિસેમ્બરથી અમલી: access_time 2:06 pm IST\nઅમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં જૈન ધર્મનો અભ્યાસક્રમ દાખલ કરાયો : ' વિમલનાથ ચેર ઈન જૈન સ્ટડીઝ ' શરૂ કરાવવા માટે ત્રણ જૈન દંપતીએ 10 લાખ ડોલરનું ડોનેશન આપ્યું: access_time 7:04 pm IST\nઅમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ NRI ચૂંટાઈ આવવાનો જશ્ન ઉજવી રહેલ GOPIO અને IMPACT : 1980 ની સાલમાં માત્ર બે એનઆરઆઈ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા : 2020 ની સાલમાં વાઇસ પ્રેસિડન્ટ સહીત રેકોર્ડ બ્રેક સંખ્યામાં NRI ચૂંટાઈ આવ્યા: access_time 8:41 pm IST\nAAPI લીડર ડો.અજય લોધાનું કોરોનાથી અવસાન : 21 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા: access_time 8:51 pm IST\nઅમે જો બિડનને અમેરિકાના પ્રેસિડન્ટ ગણતા નથી : જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી અભિનંદન આપવાની વાત માત્ર ઔપચારિક ગણાય : રશિયાના પ્રેસિડન્ટ પુતિનની સ્પષ્ટતા: access_time 12:30 pm IST\nકરતારપુર કોરિડોર 27 નવેમ્બરથી ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા : ગુરુ નાનકદેવની 551 મી જન્મ જયંતિ ઉજવવા માટે ભારતના શીખો પાકિસ્તાન જઈ શકે તેવો હેતુ: access_time 1:38 pm IST\nબ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસન સુશ્રી પ્રીતિ પટેલની વહારે : હોમ મિનિસ્ટરના નાતે પ્રીતિ પટેલે સ્ટાફ ઉપર જોહુકમી કર્યાના આરોપને વાહિયાત ગણાવ્યો : સુશ્રી પ્રીતિ પટેલે પોતાના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી તથા પ્રેસિડન્ટનો આભાર માન્યો: access_time 2:25 pm IST\nઅજાણી મહિલાને ટ્રેનના પાટા ઉપર ફેંકી દેવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન આદિત્ય વેમુલાપતીની ધરપકડ : મહિલા પાટા નજીક ફસકાઈ પડતા આબાદ બચાવ: access_time 8:45 pm IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nતેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST\nદેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST\nકોંગ્રેસ નહીં ઓફિસને તાળાં મારી દેવાયા: પગાર ચૂકવો પછી જ અંદર આવો: લખનૌમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયને, કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા, પગાર નહી ચૂકવવાને કારણે તાળાબંધી કરવામાં આવી છે. બાકી નીકળતું વેતન ચૂકવાશે નહિ, ત્યાં સુધી, કોઈ પણ કોંગી હોદ્દેદારને ઓફિસમાં પ્રવેશવા દેવાશે નહિ, તેવી જાહેરાત access_time 10:49 am IST\nભારતીસિંહના ઘરે ડ્રગ્સ પહોચાડનાર ડ્રગ પેડલર સુનીલ ગવાઇની ધરપકડઃ ફુડ ડિલીવરી બોય બનીને ડ્રગ્સની સપ્લાય કરતો હોવાનું ખુલ્યુ access_time 5:38 pm IST\nચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જો બિડેનને વિજય માટે અભિનંદન આપ્યા,પરસ્પર સન્માન બનાવી રાખવાની આશા વ્યકત કરી access_time 10:27 pm IST\nગોંડલના રસિકલાલ અગ્રાવત શનિવારથી દાખલ હતાં: ઉદ્યોગ ભારતીના નિવૃત કર્મચારી હતાં access_time 12:26 pm IST\nકોલેજમાં ટયુશન ફી સિવાયની રકમ ન ઉઘરાવવા વિદ્યાર્થી પરીષદની કુલપતિને રજૂઆત access_time 3:39 pm IST\nરાજકોટ કોર્પોરેશન ના ડેપ્યુટી કમિશનર એ આર સીધની આકરી કાર્યવાહી:સદર વિસ્તારમાં દરોડો પાડી નોનવેજની 10થી વધુ લારીઓ દબાણ સ્ટાફના ખાતાએ કબજે કરી access_time 9:19 pm IST\nરાજકોટ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા બીજા દિવસે આકરી કાર્યવાહી : લક્ષ્મીનગર નળ પાસેથી ગેરકાયદે રાખેલ 21 રેંકડી જપ્ત કરાઈ : નાયબ કમિશનર એ,આર,સિંહના માર્ગદર્શનમાં કાર્યવાહી access_time 11:18 pm IST\nટંકારાની લજાઇ ચોકડી નજીક ટ્રકની ઠોકરે રીક્ષામાં સવાર વૃધ્ધને ઇજા access_time 11:42 am IST\nઉપલેટામાં ચક્કાજામ - ૩૨ આગેવાનો - ખેડૂતોની અટકાયત access_time 11:39 am IST\nપોરબંદર જિલ્લા કલેક્ટરને 10 હજારની પેનલ્ટી ભરવાનો હાઇકોર્ટનો હુકમ :કલેક્ટરને પેનલ્ટી થયાનો પ્રથમ કિસ્સો access_time 11:01 pm IST\nરૂ.૩૯ લાખની ફોર્ચ્યુનર માટે હરાજીમાં રૂ.૩૪ લાખનો '૭' નંબર ખરીદ્યો \nદેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું પ્રદાન ૧૩ ટકા : ૨૦૧૦માં ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપીને ગુજરાતે આજે વન સન-વન વર્લ્ડ-વન ગ્રીડનો સફળ રાહ વિશ્વને બતાવ્યો:ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્મેન્ટ રિજીયનમાં પાંચ હજાર મેગાવોટ અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે : રિન્યુએબલ એનર્જી સેકટર રોજગારી સર્જનનું પણ મહત્વનું સેકટર બન્યું : રાજ્યમાં ૩૦ ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જી ૩૭ ટકા ફાળો આપે છે : ખેતીવાડીને સૂર્ય ઊર્જા સાથે જોડીને રાજ્યના કિસાનોને સૂર્યશકિતથી ખેતી કરતા બનાવ્યા છે - પ્રદૂષણમુકત ખેતી દ્વારા હરિતક્રાંતિની પરિભાષા સાકાર :રાજ્યમાં ૧ લાખ ૭૦ હજાર ઘરો પર સોલાર રૂફટોપથી ઘર વપરાશ માટે સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 4:30 pm IST\nરાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા માહીના ત્રણ દુધ ઉત્પાદક સભ્યોનું સન્માન access_time 3:40 pm IST\nભૂખ્યા વાંદરાઓની ધમાલને શાંત કરવા આ સંગીતકાર પિયાનો વગાડે છે access_time 10:33 am IST\nદેશમાં વધી રહેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 31મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો access_time 6:27 pm IST\nઓએમજી.....ચીનમાં પતિએ વિશ્વાસઘાત કરતા પત્નીએ પાંજરામાં પુરી પતિને નદીમાં ફેંકી દીધો access_time 6:27 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમહાત્મા ગાંધીની ' કવીટ ઇન્ડિયા ' ચળવળના સાથીદાર સિંગાપોર સ્થિત અમીરઅલી જુમાભોય નું નિધન : 94 વર્ષના હતા access_time 1:57 pm IST\n' લવ ટેઇક્સ એક્શન એવોર્ડ ' : યુ.એસ.ના ટેક્સાસમાં સેવાકીય કાર્ય ક્ષેત્રે કાર્યરત ' સેવા ઇન્ટરનેશનલ ' ને એનાયત કરાયેલો એવોર્ડ : ન્યુયોર્ક લાઈફ ફાઉન્ડેશન દ્વારા 50 હજાર ડોલરની ગ્રાન્ટ આપવામાં આવી access_time 8:01 pm IST\n' હંગર મીટાઓ અભિયાન : યુ.એસ.ના જ્યોર્જિયામાં ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી દ્વારા ભુખ્યાને ભોજન પૂરું પ��ડવા માટે છેલ્લા એક વર્ષથી કરાઈ રહેલી સેવા : કોવિદ -19 સંજોગોમાં પણ સેવાઓ ચાલુ : એક વર્ષમાં 10 લાખ ડીશ જમાડી જરૂરીયાતમંદ નાગરિકોની આંતરડી ઠારી access_time 7:09 pm IST\nકોવિડ -19: પાકિસ્તાનની ટીમને ન્યૂઝીલેન્ડ સરકારે આપી છેલ્લી ચેતવણી access_time 4:43 pm IST\nરોહિત શર્માના પિતાને કોરોના થયો હોવાથી તે મુંબઇ આવ્યાની ચર્ચાઃ ઓસ્ટ્રેલીયાના કવોરન્ટાઇનના નિયમોના કારણે ટેસ્ટ મેચમાં સ્થાન મેળવવુ મુશ્કેલ access_time 5:39 pm IST\nજીવનની વિશેષ પળે પત્નિ સાથે રહેવા માગું છું: વિરાટ કોહલી access_time 7:38 pm IST\nસ્કૂલના એક્સ કર્મચારીએ શ્વેતા તિવારી પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ: મોકલી કાનૂની નોટિસ access_time 4:38 pm IST\n'મિર્ઝાપુર 2' ફેમ પ્રિયાંશુ પાનુલીએ શેયર કરી લગ્નની પહેલી તસ્વીર access_time 4:37 pm IST\nમાસુમ મુન્ની... હર્ષાલી સાવ બદલાઇ ગઇ access_time 9:46 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/mehsana/news/7-gamblers-were-caught-with-rs-11000-cash-in-kadis-indrad-128564535.html", "date_download": "2021-06-15T01:53:13Z", "digest": "sha1:5HBAWTCOSD35DOCMABKGMXWZVEQAZBLM", "length": 3827, "nlines": 64, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "7 gamblers were caught with Rs 11,000 cash in Kadi's Indrad | કડીના ઇન્દ્રાડમાં રૂ.11 હજારની રોકડ સાથે 7 જુગારી ઝડપાયા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકાર્યવાહી:કડીના ઇન્દ્રાડમાં રૂ.11 હજારની રોકડ સાથે 7 જુગારી ઝડપાયા\nમહેસાણા, નંદાસણ9 દિવસ પહેલા\nનંદાસણ પોલીસની બાતમી આધારે રેડ કરી\nજુગાર અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો\nનંદાસણ પોલીસે ઈન્દ્રાડ ગામેથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપ્યા હતા. નંદાસણ પોલીસને શુક્રવારે કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે જબોડીયા તળાવની બાજુની ખુલ્લી જગ્યામાં આંબલીના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે જુગાર સ્થળે રેડ કરતાં 7 શખ્સો જુગાર રમતાં રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.11090ની રોકડ કબજે લઇ ઝડપાયેલા 8 શખ્સો વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકમાં જુગાર અટકાયતી અધિનિયમ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.\nજુગાર રમતાં પકડાયેલા શખ્સો\nપ્રવિણ નરસિંહભાઇ દરજી (ઇન્દ્રાડ)\nમહેશ શકરાભાઇ વાઘેલા (ઇન્દ્રાડ)\nપંકજ અંબાલાલ મોચી (સરઢવ)\nરવાજી ઇશ્વરજી ઠાકોર (ઇન્દ્રાડ)\nવિક્રમજી ચંદુજી ઠાકોર (ઇન્દ્રાડ)\nઅંબારામ પ્રધાનજી ઠાકોર (ઇન્દ્રાડ)\nઅરવિંદજી ખોડાજી ઠાકોર (ઇન્દ્રાડ)\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%9B%E0%AB%87.html", "date_download": "2021-06-14T23:49:57Z", "digest": "sha1:KO7SZNKMEOQNDAQYS4MUNQVF7UBYBM63", "length": 10979, "nlines": 112, "source_domain": "www.meteorologiaenred.com", "title": "ત્યાં કયા પ્રકારના ટોર્નેડો છે? | નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nત્યાં કયા પ્રકારના ટોર્નેડો છે\nમોનિકા સંચેઝ | | હવામાન ઘટના\nઆ ટોર્નાડોસ તે હવામાનશાસ્ત્રની ઘટના છે જે ઘણા લોકોને ભયભીત કરે છે અને આકર્ષિત કરે છે. અને તે પ્રકૃતિની સૌથી વિનાશક શક્તિ છે, જે તેના માર્ગમાંની દરેક વસ્તુનો નાશ કરતી વખતે 400 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવામાં સક્ષમ છે.\nપરંતુ, જોકે તે બધા એકસરખા લાગે છે, ત્યાં ખરેખર છે ટોર્નેડો વિવિધ પ્રકારના. ચાલો આપણે જાણીએ કે તેઓ શું છે.\n1.1 મલ્ટીપલ વોર્ટેક્સ ટોર્નેડો\n2 તેઓ ટોર્નેડો જેવા લાગે છે ... પરંતુ તે નથી\n2.2 ધૂળ અથવા રેતી વમળ\nતે એક ટોર્નેડો છે જેમાં બે કે તેથી વધુ ફરતા હવા ક colલમ સામાન્ય કેન્દ્રની આસપાસ ફરે છે. તેઓ કોઈપણ હવાના પરિભ્રમણમાં દેખાઈ શકે છે, પરંતુ તીવ્ર ટોર્નેડોમાં વધુ વારંવાર આવે છે.\nપાણીની નળી તરીકે પણ ઓળખાય છે, તે પાણી પર છે તે ટોર્નેડો છે. તેઓ ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય પાણીમાં રચાય છે, જેને મેઘ પાયા કહેવામાં આવે છે ક્યુમ્યુલસ કન્જેસ્ટસ.\nજેને નોન-સુપરસેલ્યુલર ટોર્નેડો, ક્લાઉડ ટોર્નેડો અથવા ફનલ અથવા પણ કહેવામાં આવે છે લેન્ડસ્પાઉટ અંગ્રેજી માં, એક ટોર્નેડો છે જે મેસોસાયક્લોન સાથે સંકળાયેલ નથી. તેમની પાસે આયુષ્ય ટૂંકા છે, અને ઠંડા ઘનીકરણની ફનલ જે સામાન્ય રીતે જમીનને સ્પર્શતી નથી.\nતેઓ સામાન્ય રીતે ક્લાસિક ટોર્નેડો કરતા નબળા હોય છે, પરંતુ ખૂબ નજીક આવવાની જરૂર નથી કારણ કે તેઓ નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે.\nતેઓ ટોર્નેડો જેવા લાગે છે ... પરંતુ તે નથી\nત્યાં ઘણી રચનાઓ છે જે ટોર્નેડો હોવાનું જણાય છે, પરંતુ તે ખરેખર નથી:\nતે એક નાનો icalભી એડી છે જે ગસ્ટ ફ્રન્ટ અથવા ડાઉનબર્સ્ટ સાથે સંકળાયેલ છે. તેઓ મેઘના પાયા સાથે જોડાયેલા નથી, તેથી તેમને ટોર્નેડો માનવામાં આવતાં નથી.\nધૂળ અથવા રેતી વમળ\nતે હવાની icalભી ક columnલમ છે જે ફરે છે તેમ તેની આસપાસ ફરે છે, પરંતુ ટોર્નેડોથી વિપરીત, સ્પષ્ટ આકાશ હેઠળ સ્વરૂપો.\nતેઓ પરિભ્રમણ છે કે અગ્નિશામકો નજીક વિકાસ, અને જ્યાં સુધી તેઓ કમ્યુલિફોર્મ વાદળ સાથે જોડાશે નહીં ત્યાં સુધી તેઓ ટોર્નેડો માનવામાં આવતાં નથી.\nતે જોવા માટે ખૂબ જ દુર્લભ ઘટના છે. તે પાવર પ્લાન્ટની ચીમની દ્વારા નીકળતા ધૂમ્રપાનથી રચાય છે. તે ગરમ ઝરણાઓમાં પણ થઈ શકે છે, જ્યારે ઠંડા હવા ગરમ પાણીને મળે છે.\nતમે આ પ્રકારના ટોર્નેડો વિશે સાંભળ્યું છે\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાન ઘટના » ત્યાં કયા પ્રકારના ટોર્નેડો છે\nતમને રસ હોઈ શકે છે\n3 ટિપ્પણીઓ, તમારી છોડી દો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nવેલેન્ટિના બર્ગોઝ જણાવ્યું હતું કે\nબનાવે છે 2 વર્ષ\nહેલો જૌફ એસ.એ.જી. બસકોનોવીયો 123 કહો\nવેલેન્ટિના બર્ગોને જવાબ આપો\nવેલેન્ટિના બર્ગોઝ જણાવ્યું હતું કે\nબનાવે છે 2 વર્ષ\nહેલો જૌફ એસએજી બસકોનોવીયો કહે છે કે 123 કરોડપતિ બનો\nવેલેન્ટિના બર્ગોને જવાબ આપો\nમિલો નારિઓ જણાવ્યું હતું કે\nબનાવે છે 2 વર્ષ\nહું તમને ખૂણાની આસપાસ જોઉં છું\nમિલો નારિઓને જવાબ આપો\nહરિકેન મેથ્યુ દ્વારા 5 રેકોર્ડ્સ બનાવ્યા\nકેવી રીતે એક તોફાન રચે છે\nતમારા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/international/three-oxygen-generators-1000-ventilator-help-from-uk/", "date_download": "2021-06-15T00:15:08Z", "digest": "sha1:CHX6VGCUSSE4OHD6PLYMU7KOKZEBP6Y5", "length": 10798, "nlines": 181, "source_domain": "chitralekha.com", "title": "UK દ્વારા ત્રણ ઓક્સિજન જનરેટર, 1000-વેન્ટિલેટરની મદદ | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅ���ેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News International UK દ્વારા ત્રણ ઓક્સિજન જનરેટર, 1000-વેન્ટિલેટરની મદદ\nUK દ્વારા ત્રણ ઓક્સિજન જનરેટર, 1000-વેન્ટિલેટરની મદદ\nલંડનઃ ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના રોગચાળા પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પૂરી તાકાતથી કાર્ય કરી રહી છે. વિશ્વના અન્ય દેશો ભારતને સહાય કરી રહ્યા છે. આ રોગચાળા સામે લડાઈમાં વિશ્વના કેટલાય દેશો ભારતની વહારે આવ્યા છે. આ મદદની શૃંખલામાં ઉત્તરીય આયર્લેન્ડના બેલફાસ્ટથી ત્રણ 18 ટનના ઓક્સિજન જનરેટર અને 1000 વેન્ટિલેટર લઈને વિશ્વના સૌથી મોટા માલવાહક વિમાન ભારત આવી રહ્યું છે.\nભારતની મદદ માટે ઓક્સિજન અને વેન્ટિલેટર્સ મોકલવાની માહિતી બ્રિટિશ સરકારે આપી છે. ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ કહ્યું હતું કે એન્ટોનોવ 124 વિમાનમાં જીવનરક્ષક કિટને લોડ કરવા માટે એરપોર્ટના કર્મચારીઓ રાતભર કામ કર્યું છે. FCDOએ આ સપ્લાય માટે નાણાંની વ્યવસ્થા કરી છે.\nઆ વિમાન રવિવારે સવારે આઠ કલાકે દિલ્હી પહોંચવાની આશા છે. એ પછી ઇન્ડિયન રેડ ક્રોસની સહાયતાથી આ સપ્લાય હોસ્પિટલોમાં મોકલવામાં આવશે. ત્રણ ઓક્સિજન જનરેટરમાં દરેક જનરેટર પ્રતિ મિનિટ 500 લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. જે એકસાથે 50 લોકોના ઉપયોગ કરવા માટે પર્યાપ્ત છે. આ માહિતી FCDOએ આપી હતી.\nગયા મહિને યુકેએ 200 વેન્ટિલેટર અને 495 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલ્યા હતા, જેના માટે નાણાંની વ્યવસ્થા પણ FDCOએ કરી હતી. વિદેશ સચિવ ડોમિનિકે કહ્યું હતું કે આપણે વૈશ્વિક રોગચાળા સામે એકસાથે લડાઈ કરીશું.અમે મહત્ત્વનાં ઉપકરણોના રૂપમાં વેન્ટિલેટર અને ઓક્સિજનરેટર પ્રદાન કરી રહ્યા છીએ એ જીવન બચાવવામાં મદદ કરશે અને ભારતના આરોગ્ય ક્ષેત્રે સપોર્ટ કરશે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleઓક્સિજનના વિતરણ માટે સુપ્રીમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી\nબંગલાદેશે ભારત સાથે સીમાને 30 જૂન સુધી સી��� કરી\n કોરોનાના ‘ડેલ્ટા’ વેરિઅન્ટથી ગભરાટ\nડોમિનિકા હાઇકોર્ટે ચોકસીને જામીન આપવાનો ઇનકાર કર્યો\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pension-scheme-for-those-family-who-has-lost-live-due-to-covid-19-068570.html", "date_download": "2021-06-15T00:40:09Z", "digest": "sha1:SPKS4BMKNN5EPFPEV5NORT6PDM3Y2FME", "length": 14310, "nlines": 169, "source_domain": "gujarati.oneindia.com", "title": "pension scheme for those family who has lost live due to covid 19. કોવિડ 19થી જીવન ગુમાવનારના આશ્રિતો માટે સરકારે પેંશન યોજનાની ઘોષણા કરી - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\n38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\nCM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nકચ્છઃ કોરોનાવાયરસના કારણે ફુલોનો 70% ધંધો પડી ભાંગ્યો\nદક્ષિણને ભિજવ્યા બાદ આજે ઉત્તરમાં પહોંચશે ચોમાસુ, પંજાબ-હરિયાણા-યુપીમાં એલર્ટ જારી\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nમહારાષ્ટ્રમાં કોવિડ-19 મૃત્યુદરમાં 11% નો વધારો નોંધાયો\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nકોવિડ 19થી જીવન ગુમાવનારના આશ્રિતો માટે સરકારે પેંશન યોજનાની ઘોષણા કરી\nકેન્દ્ર સરકારે શનિવારે કોવિડ 19ને પગલે જીવન ગુમાવનારા આશ્રિતોને પેંશન આપવા સહિત કેટલીય અન્ય સુવિધાઓ પ્રદાન કરવાની ઘોષણા કરી છે. વડાપ્રધાન કાર્યલય તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે આશ્રિતો માટે પેંશન ઉપરાંત સરકાર કોવિડ 19થી પ્રભાવિત પરિવારો માટે વધુ અને ઉદાર વીમો વળતરની ખાતરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પગલાથી નાણાકીય સંકટનો સામનો કરી રહેલ પરિવારની પરેશાનીઓ ઘટશે. તેમણે કહ્યું કે સરકાર કોવિડ 10 પીડિતોના પરિવાર સાથે ઉભી છે. પીએમઓએ કહ્યું કે આવા પીડિત પરિવાર સમ્માનથી જીવન જીવી શકે અને જીવન સ્તર સારું બનાવી રાખી શકે તે માટે રોજગાર સંબંધિત મૃત્યુના મામલા અંતર્ગત કર્મચારી રાજ્ય વીમા નિગમની પેંશન યોજનાનો લાભ પણ એવા લોકોને મળશે જેમનું મૃત્યુ કોવિડને કારણે થયું હોય.\nનિવેદનમાં કહેવામાં આવ્યું કે આ વ્યક્તચિઓના આશ્રિત પરિવારના સભ્ય હાલના માપદંડો મુજબ સંબંધિત કર્મચારી અથવા કાગારના એવરેજ દિવસ પગાર અથવા પારિશ્રમિકના 90 ટકા બરાબર પેંશનનો લાભ મેળવવાના હકદાર હશે. આ લાભ 24 માર્ચ 2020થી લાગૂ માનવામાં આવશે.\nકરાર પર કામ કરતા અને આકસ્મિક કામદારોના પરિજનોને લાભ પહોંચાડવા માટે માત્ર એક જ પ્રતિષ્ટાનમાં નિરંતર રોજગાર કરવાની શરતને ઉદાર બનાવી દેવામાં આવી છે. હવે આનો લાભ એવા કર્મચારીઓના પરિવારને પણ મળશે જેમણે પોતાના મૃત્યુની પહેલા પાછલા 12 મહિનામાં પોતાની નોકરી સંભવતઃ બદલી નાખી હતી. બાદમાં વડાપ્રધાને ટ્વીટ કરી કહ્યું, કોવિડ 19ને કારણે પરિવારમાં કમાઈ કરતા સભ્ય ગુમાવી દેનાર પરિવારને ઈએસઆઈસી અંતર્ગત પારિવારિક પેંશન અને ઈપીએફઓ-એમ્પલૉઈ ડિપૉઝિટ લિંક્ડ ઈંશ્યોરન્સ યોજના અંતર્ગત નાણાકીય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. ભારત સરકાર આ પરિવારો સાથે ઉભી છે. આ યોજનાઓના વિસ્તૃત દિશા-નિર્દેશ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે.\nપટનાઃ ડૉક્ટર્સે દર્દીના દિમાગમાંથી ક્રિકેટના દડા જેવડું બ્લેક ફંગસ કાઢ્યું\nશું કરોનાવાયરસથી સાજા થયા બાદ કસરત કરવી જોઈએ\nG7 Summitમાં પીએમ મોદીએ આપ્યો 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'નો મંત્ર\nડેલ્ટા વેરિયન્ટ બ્રિટન માટે બન્યો માથાનો દુખાવો\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\nવેક્સિન ઉત્પાદન વધારવા ભારતને મળ્યો ફ્રાંસનો સાથ, ઇમેન્યુઅલ મેક્રોને જી 7 સમિટમાં કહી આ વાત\nગંગામાં વહેતી લાશો પર કવિતા લખીને ઘેરાઈ ગયાં પારુલ બેન, 'સાહિત્યિક નક્સલ' ગણાવ્યાં\nનથી ઘટી રહ્યો કોરોનાથી મોતનો આંકડો, છેલ્લા 24 કલાકમાં 3403 દર્દીઓના મોત\nઅમદાવાદના વસ્રાલમાં નવા કમ્યુનિટી હેલ્થ સેન્ટરનુ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ લોકાર્પણ\nગુજરાતમાં કોરોનાના નવા કેસથી રિકવરી રેટ ત્રણ ગણો વધુ\ncoronavirus narendra modi india મોદી સરકાર સરકારી યોજના ભારત\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/arun-sivag-lauded-by-mike-pompeo-for-his-humanitarian-efforts-055549.html", "date_download": "2021-06-14T23:45:47Z", "digest": "sha1:52MHVPNPX4X4EWTAE47DZVRYNJFHCSFT", "length": 13783, "nlines": 175, "source_domain": "gujarati.oneindia.com", "title": "યુએસ સેક્રેટરીએ માનવતાવાદી પ્રયત્નો બદલ બેંગ્લોરના આ છોકરાનો આભાર માન્યો | Arun Sivag lauded by Mike Pompeo for his humanitarian efforts - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\n38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\nCM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nકચ્છઃ કોરોનાવાયરસના કારણે ફુલોનો 70% ધંધો પડી ભાંગ્યો\nદક્ષિણને ભિજવ્યા બાદ આજે ઉત્તરમાં પહોંચશે ચોમાસુ, પંજાબ-હરિયાણા-યુપીમાં એલર્ટ જારી\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nમહારાષ્ટ્રમાં કોવિડ-19 મૃત્યુદરમાં 11% નો વધારો નોંધાયો\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન��દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nયુએસ સેક્રેટરીએ માનવતાવાદી પ્રયત્નો બદલ બેંગ્લોરના આ છોકરાનો આભાર માન્યો\nચેન્નઈઃ કોરોના વાયરસને પગલે 180 જેટલા દેશોમાં લૉકડાઉન જેવી સ્થિતિ છે. આવા અઘરા સમયે સૌકોઈ મજબૂર લોકોની મદદ માટે બનતું બધું જ કરવા માંગતા હોય છે. બેંગ્લોરમાં નબળા સમુદાયો સુધી મદદ પહોંચાડવાની અરુણ સિવાગ અને એક્સચેન્જ એલ્યુમનીના પ્રયત્નોના યૂએસના વિદેશ સચિવ માઈક પોમ્પીયોએ વખાણ કર્યાં.\nબેંગ્લોરના મ્યુઝિશિયન, સોશિયલ એન્ટરપ્રેન્યોર અને GlobalKultureના ફાઉન્ડર અરુણ સિવાગે એક્સચેન્જ એલ્યુમ્ની સાથે મળી એપ્રિલ મહિનામાં બેંગ્લોરમાં 12000 કિલોગ્રામ ખોરાક, જરૂર સામાન અને દવાઓની વહેંચણી કરી હતી.\nકોરોના વાયરસની આ મહામારીને પગલે ચાલી રહેલા લૉકડાઉનની વચ્ચે સિવાગે માનવતાવાદી કાર્ય હાથ ધરતી વખતે SCEAD ફાઉન્ડેશન અને રાગરશ્મિ ફાઉન્ડેશનને મદદ કરી.\nતેમના વખાણની પ્રશંસા કરતા પોંપેઓએ ટ્વીટ કર્યું કે, \"ભારતમાં એક્સચેન્જ એલ્યુમ્ની આ કામ કરી રહી છે. અરુણ સિવાગ તમારી માનવતાવાદી સ્પીરીટ અને સર્વિસ અમને બધાને પ્રેરિત કરી રહી છે.\"\nચેન્નઈનું યુએસ કોન્સ્યુલેટે પણ ટ્વીટ કરતા લખ્યું કે, \"કોવિડ 19માં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા બદલ અમે અરુણ સિવાગ અને એક્સચેન્જ એલ્યુમ્નીનો આભાર માનીએ છીએ. એપ્રિલ મહિના દરમિયાન બેંગ્લોરમાં જરૂરિયાતમંદોને મદદ કરવા માટે તેઓ આગળ આવ્યા. 12000 કિલો ફૂડ, જરૂરી સપ્લાય અને દવાની વહેંચણી કરી તેમણે SCEAD ફાઉન્ડેશન અને રાગરશ્મી ફાઉન્ડેશનની મદદ કરી છે.\"\nપટનાઃ ડૉક્ટર્સે દર્દીના દિમાગમાંથી ક્રિકેટના દડા જેવડું બ્લેક ફંગસ કાઢ્યું\nશું કરોનાવાયરસથી સાજા થયા બાદ કસરત કરવી જોઈએ\nG7 Summitમાં પીએમ મોદીએ આપ્યો 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'નો મંત્ર\nડેલ્ટા વે���િયન્ટ બ્રિટન માટે બન્યો માથાનો દુખાવો\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\nવેક્સિન ઉત્પાદન વધારવા ભારતને મળ્યો ફ્રાંસનો સાથ, ઇમેન્યુઅલ મેક્રોને જી 7 સમિટમાં કહી આ વાત\nગંગામાં વહેતી લાશો પર કવિતા લખીને ઘેરાઈ ગયાં પારુલ બેન, 'સાહિત્યિક નક્સલ' ગણાવ્યાં\nનથી ઘટી રહ્યો કોરોનાથી મોતનો આંકડો, છેલ્લા 24 કલાકમાં 3403 દર્દીઓના મોત\nઅમદાવાદના વસ્રાલમાં નવા કમ્યુનિટી હેલ્થ સેન્ટરનુ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ લોકાર્પણ\nગુજરાતમાં કોરોનાના નવા કેસથી રિકવરી રેટ ત્રણ ગણો વધુ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujratpost.com/story/guj/rajkot-news-bhikshuk-mukti-abhiyan-12-11-20", "date_download": "2021-06-15T01:19:07Z", "digest": "sha1:FS4CE4BPUJJPDNZVL5A6XBRPEOA2TO7W", "length": 9143, "nlines": 62, "source_domain": "gujratpost.com", "title": "“ભિક્ષાવૃતિ મુક્ત રાજકોટ” અભિયાન : ભિક્ષાવૃતિ કરતા મહિલા/પુરૂષો તથા બાળકોનું રૂબરૂ કાઉન્સેલીંગ", "raw_content": "\n“ભિક્ષાવૃતિ મુક્ત રાજકોટ” અભિયાન : ભિક્ષાવૃતિ કરતા મહિલા/પુરૂષો તથા બાળકોનું રૂબરૂ કાઉન્સેલીંગ\nરાજકોટ (શહેર) ખાતેથી ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને દુર કરવા “ભિક્ષાવૃતિ મુક્ત રાજકોટ” અભિયાન સમાજ સુરક્ષા ખાતુ-રાજકોટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ-રાજકોટના લીડ રોલ સાથે રાજકોટ પોલીસ તથા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સ્ટાફ દ્વારા સયુંક્ત પણે તા. ૦૪/૧૧/૨૦૨૦ થી ચલાવવામાં આવે છે. આ અભિયાનમાં રાજકોટ શહેરમા કુલ-૦૪ ઝોન બનાવી ભિક્ષુકો જે જગ્યા પર ભિક્ષાવૃતિ કરે છે તે તથા તેઓનાં રહેણાંકનાં વિસ્તાર ખાતે કુલ ૦૪ ટીમો દ્વારા ભિક્ષાવૃતિ કરતા મહિલા/પુરૂષો તથા બાળકોનું રૂબરૂ કાઉન્સેલીંગ કરી ભિક્ષાવૃતિ બંધ કરવા સમજાવવાની કામગીરી ચાલુ છે. આ કાર્યવાહીમાં ખુબ જ સારૂ પરિણામ મળી રહેલ છે. આ કામગીરીને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહેલ છે.\nઆ કામગીરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી રાજકોટ, મ્યુનિ. કમિશ્નરશ્રી રાજકોટ, જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ, પોલીસ કમિશ્નરશ્રી રાજકોટના અધિકારી/કર્મચારીઓ દ્વારા સંયુક્તપણે ખુબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે કુલ-૦૪ ઝોન બનાવી તા.૦૪/૧૧/૨૦૨૦ થી ભિક્ષુકોની આઇડેન્ટીફાય જગ્યા પર જઇ તમામ ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને આ કામગીરી બંધ કરી પોતાના રહેણાંક ખાતે જતા રહે અને અન્ય ધંધો/રોજગાર કરી સ્વનિર્ભર જીવન જીવે તે માટે કાઉન્સેલીંગ કરવામાં આવેલ છે ત્યારબાદ આ કામગીરીમાં જોડાયેલ તમામ વિભાગો દ્વારા ભિક્ષુકો સામે રાઉન્ડઅપની કાર્યવાહી કરવામાં આવશે.\nઆ કાર્યવાહી મ્યુનિ. કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.એન.ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્સુબેન જે.વ્યાસ તથા આસી. પોલીસ કમિશ્નરશ્રી ચાવડાના માર્ગદર્શન હેઠળ આ તમામ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ દ્વારા કરવામાં આવી રહી છે.\nરાજકોટ: મહાપાલિકાને વાહન વેરામા થઈ ૧૨,૦૫૬,૩૮૪૮ ની આવક\nદોઢ વર્ષના હર્ષને ઓડી કાર ચાલકે કચડી નાખ્યો : આરોપીને કલાકોમાં મળી ગયા જામીન\nહનીટ્રેપ ; નવી આઈટમ આવી છે મળવું છે અને મોરબીનો યુવાન ફસાઈ ગયો\nશિયાળાની સ્પેશ્યલ વાનગી સુકામેવા થી ભરપૂર અદડિયા\nમુંબઈમાં ભારે વરસાદ તૂટી પડ્યો :રેડ એલર્ટ જાહેર કરાયું\nવાવાજોડા ના કપરા સમયે તાત્કાલિક ગુજરાત આવી સ્થિતિ જોઈ અસરગ્રસ્તોને સહાય જાહેર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને માટે હંમેશ ની જેમ સંકટમોચક સાબિત થયા છે : રાજુભાઈ ધ્રુવ\nગુજરાતમાં 36 શહેરોમાં છૂટછાટ સાથે અનલોકનો અમલ શરૂ ; રાત્રીના કર્ફ્યુ યથાવત રહેશે\nબજાજ ફાઈનાન્સ સાથે લક્ષ્ય આધારિત રોકાણો તમારી બચતો વધારવામાં મદદરૂપ થાય છે\nતૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું :ભયાનક તોફાની મોજા દરિયામાં ઉછાળ્યા, ભારે વરસાદની સ્થિતિ\nદ્વારકા જામનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત\nહળવદના વેપારીએ માનવતા મહેકાવી:10 લાખ રૂપિયા પરત કર્યા\nજામનગર જિલ્લા શંકરટેકરી વિસ્તારમાં વિજ્ઞાન જાથા અને પોલીસને સાથે રાખીને દરોડો પાડીને વધુ એક ઢોંગી બાબાના ધતિંગનો પર્દાફાશ\nહળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા ૫૦ રાસન કીટનું વિતરણ\nકાલાવડ : વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી\nરાજકોટમાં એસટી કર્મચારીઓએ માથે મુંડન કરા���ીને નોંધાવ્યો વિરોધ : સરકાર એસટી કર્મીઓને નથી ગણતી કોરોના વોરિયર્સ\nજીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન\nરાજકોટ પોસ્ટ વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે કોરોના વેક્સિનેશનનું આયોજન થયું ;કર્મચારીઓએ લીધો બીજો ડોઝ\nરાજકોટ વોર્ડ નંબર-3 માં યુદ્ધના ધોરણે રસ્તાનું કામ હાથ ધરાયુ\nકોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002699-2/", "date_download": "2021-06-15T01:33:11Z", "digest": "sha1:SOEEOJECWA64CYU5QGTKHR53554D2S7W", "length": 24245, "nlines": 186, "source_domain": "dahodlive.com", "title": "રોનાનો કહેર:દાહોદમાં કોરોનાનો રાફડો ફાટ્યો, ખાનગી હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવના 100 જેટલા દર્દી સારવાર હેઠળ... - Dahod Live News", "raw_content": "\nરોનાનો કહેર:દાહોદમાં કોરોનાનો રાફડો ફાટ્યો, ખાનગી હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવના 100 જેટલા દર્દી સારવાર હેઠળ…\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nકોરોનાનો કહેર:દાહોદમાં કોરોનાનો રાફડો ફાટ્યો, ખાનગી હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવના 100 જેટલા દર્દી સારવાર હેઠળ\nજિલ્લા મથકે ચાર ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની માન્યતા આપવામાં આવી ઝાયડસ હોસ્પિટલમાં પણ 90 જેટલા કોરોના પોઝિટિવ દર્દી દાખલ\nદાહોદ જીલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ખાનગી દવાખાનાઓમાં પણ 100 જેટલા દર્દી સારવાર લઇ રહ્યાં છે. પરંતુ કોરોનાનો સાચો આંકડો સામે ન આવતો હોવાનો મત પણ પ્રવર્તિ રહ્યો છે.\nજિલ્લામાં હાલમાં 184 એક્ટિવ કેસ હોવાનું સરકારી આંકડા દર્શાવી રહ્યાં છે.\nદાહોદ જીલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ખાનગી દવાખાનાઓમાં પણ 100 જેટલા દર્દી સારવાર લઇ રહ્યાં છે. પરંતુ કોરોનાનો સાચો આંકડો સામે ન આવતો હોવાનો મત પણ પ્રવર્તિ રહ્યો છે. જિલ્લામાં હાલમાં 184 એક્ટિવ કેસ હોવાનું સરકારી આંકડા દર્શાવી રહ્યાં છે.\nદાહોદ જિલ્લામાં કોરોનાના દર્દીઓ રોજ બરોજ વધી રહ્યા છે. તેને પગલે પ્રજામાં ફફડાટ ફેલાઇ રહ્યો છે. તેમ છતાં કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવતુ નથી. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે ગામડાઓમાં મોટે ભાગે કોઇ માસ્ક પહેરતુ નથી અને સોશિયલ ડિસ્ટન્સીંગના તો લગીરે પાલન કરવામાં આવતુ નથી. તેના કારણે આવનાર સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓ વધે તો નવાઇ પામવાં જેવુ નહી હોય.\nજિલ્લા મથક દાહોદમાં ઝાયડસ હોસ્પિટલમાં સરકારી રાહે કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે. અહીં કોવિડ વોર્ડ જુદો બનાવેલો છે. આ સરકારી કોવિડ હોસ્પીટલમાં હાલમાં 90 જેટલા કોરોનાના દર્દી સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. બીજી તરફ તંત્રએ ચાર ખાનગી હોસ્પિટલને પણ કોરોનાની સારવાર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે.\nઆ ચારેય ખાનગી દવાખાનાઓ જિલ્લા મથક દાહોદ મુકામે જ આવેલા છે. આ ખાનગી કોવિડ હોસ્પિટલમાં તપાસ કરતા આશરે 100 જેટલા કોરોનાના દર્દી જુદા જુદા ખાનગી દવાખાનાઓમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. તે પ્રમાણે એક હોસ્પિટલમાં 37 દર્દી દાખલ કરેલા છે અને શંકાસ્પદના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. તેવી જ રીતે બીજી એક હોસ્પિટલમાં 22 દર્દી છે. તેમજ એક હર્દય રોગની હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 15 દર્દી સારવાર લઇ રહ્યા છે. જ્યારે શહેરની સૌથી જુની ખાનગી કોવિડ હોસ્પિટલમાં 18 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે.\nઆમ જેવી રીતે દાહોદમાં ખાનગી દવાખાનાઓમાં સારવાર લઇ રહ્યા છે. તેવી જ રીતે દાહોદ બહારના મહાનગરોમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓનો આંક પણ મોટો હોવાનું કહેવાય છે. પરંતુ જિલ્લામાં કેટલા લોકો કોરોના ગ્રસ્ત થઇ રહ્યાં છે તેનો સાચો તાગ મળતો નથી તેમાં હવે તથ્ય લાગી રહ્યુ છે.\nલીમખેડા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ ન કરાતા ઠેર-ઠેર ગંદકીના ઠગલા જોવા મળ્યા:રોગચાળો ફેલાવવાની સેવાતી ભીતિ.\nદાહોદ જિલ્લા આરોગ્ય શાખા અને ઉજવલ ગ્રામ વિકાસ મંડળ દ્વારા દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારમાં વેકસીનેસનનું કાર્યક્રમ યોજાયો\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ��રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપ���ના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/inida-s-cheapest-smartphone-market-you-can-buy-smartphone-ju-041104.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:52:25Z", "digest": "sha1:NLW2CNQXMSV7BSZOOH7RW2BFCDYC7BHR", "length": 13847, "nlines": 173, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતનું સૌથી સસ્તુ મોબાઈલ ફોન માર્કેટ, માત્ર 500 રૂ. માં સ્માર્ટફોન | Inida's cheapest smartphone market:you can buy smartphone just in Rs 500 and back cover at just Rs 10 in Delhi's Ghaffer market. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nહવે વૉટ્સએપ પર બુક થશે ભારત ગેસનુ LPG સિલિન્ડર, જાણો કેવી રીતે\nઆજથી બદલાઈ ગયા આ નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર\nLockdown વચ્ચે સામાન્ય નાગરિકોને રાહત, રાંધણગેસ સસ્તો થયો\nઈન્ડિયન ઓઈલઃ 15 દિવસ પહેલા બુક કરાવો ગેસ સિલિન્ડર, અમારી પાસે છે પૂરતુ ઈંધણ\nબેડ પર લેપટૉપ શટ ડાઉન કર્યા વિના સ્લીપ મોડમાં રાખી દેતા થયો ધમાકો, લાગી આગ\nTrain 18 જેવી નવી ટ્રેનો લાવ્યુ રેલવે, ઈન્ટરસિટીમાં ચાલશે રાજધાનીની ઝડપે\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nભારતનું સૌથી સસ્તુ મોબાઈલ ફોન માર્કેટ, માત્ર 500 રૂ. માં સ્માર્ટફોન\nસ્માર્ટફોનનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. તમને દર બીજા વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન દેખાશે. આજે અમે તમને એક બજાર વિશે બતાવવા જઈ રહ્યા છે જ્યાં સૌથી સસ્તા ભાવમા સ્માર્ટફોન મળશે. તેને ભારતના સૌથી સસ્તા ફોન માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના આ બજારમાં તમે માત્ર 500 રૂપિયામાં સ્માર્ટફોન ખરીદી શકો છો. જ્યારે માત્ર 10 રૂપિયામાં મોબાઈલ ફોનનું કવર ખરીદી શકો છો.\nભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન\nસારો સ્માર્ટફોન ખરીદવા માટે તમારે વધારે પૈસા ખરીદવાની જરૂર નથી. તમે માત્ર 500 રૂપિયા ખર્ચીને પોતાના માટે સ્માર્ટફોન ખરીદી શકો છો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક એવુ માર્કેટ છે જ્યાં તમે ઓછા ભાવમાં પોતાના માટે સ્ટાઈલિશ સ્માર્ટફોન ખરીદી શકો છો. સ્માર્ટફોન સાથે અહીં આપને મોબાઈલ એસેસરીઝની અથાગ રેન્જ છે. જેમના ભાવ સામાન્ય બજારથી ખૂબ જ ઓછા છે. આવો તમને દિલ્હીના આ બજાર વિશે જણાવીએ. દિલ્હીમાં સ્થિત ગફ્ફાર માર્કેટ દેશભરમાં મોબાઈલ માર્કેટ તરીકે ફેમસ છે.\nઆ પણ વાંચોઃ રૂપિયો નબળો નહિ પરંતુ ડૉલર મજબૂત થયો છેઃ અરુણ જેટલી\nમાત્ર 500 રૂપિયામાં સ્માર���ટફોન\nગફ્ફાર માર્કેટમાં તમે મોબાઈલ, સ્માર્ટફોન અને તેની એસેસરીઝ ઘણા ઓછા ભાવે ખરીદી શકો છો. બ્રાન્ડેડ મોબાઈલથી લઈને ચાઈનીઝ સ્માર્ટફોન અહીં વાજબી ભાવે મળી જાય છે. કરોલબાગમાં સ્થિત ગફ્ફાર માર્કેટમાં તમે કોઈ પણ સમયે જાઓ ત્યાં ભીડ હોય છે. તમે અહીંથી સેકન્ડ હેન્ડ મોબાઈલ 500 રૂપિયામાં ખરીદી શકો છો. અહીં તમને ભાવતાલનો પણ વિકલ્પ મળી રહેશે. અહીં કોઈ પણ પ્રોડક્ટનો ભાવ વધારીને બતાવવામાં આવે છે, તમારે તેનો ભાવતાલ કરવાનો હોય છે.\nસસ્તી એસેસરીઝઃ 10 રૂપિયામાં મોબાઈલ કવર\nગફ્ફાર માર્કેટમાં તમે સસ્તા ભાવે મોબાઈલની સાથે એસેસરીઝ ખરીદી શકો છો. અહીં તમે માત્ર 10 રૂપિયામાં મોબાઈલ ફોન ખરીદી શકો છો. મોબાઈલ કવર અને ટેંપર ગ્લાસ બલ્ક રેટમાં 10-20 રૂપિયામાં ખરીદી શકો છો. અહીં તમને મોબાઈલ રિપેરનું કામ સસ્તા ભાવે મળી જાય છે.\n29 ઓક્ટોબરથી દોડશે દેશની પહેલી એન્જિન વિનાની ટ્રેન, શતાબ્દીથી પણ ફાસ્ટ\nકેજરીવાલની નવી સ્કીમ ડોર સ્ટેપ ડિલીવરી સેવામા પહેલા જ દિવસે આવ્યા 25000 કોલ\nહવે Jio ના બંને ફોનમા ચાલશે WhatsApp, નવા વર્ઝનમાં મળશે આ બધા ફિચર્સ\nતમે ક્યાં જઈ રહ્યા છો... શું કરી રહ્યા છો... ગૂગલ બધુ જાણે છે\nBSNL નો નવો પ્લાન, 27 રૂપિયામાં 1GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ\nજીએસટીના દરોમાં ઘટાડો, 50 થી વધુ વસ્તુઓ થઈ સસ્તી\nમાત્ર 1212 રૂપિયામાં ઈન્ડિગો એરલાઈન્સમાં ટિકિટ બુક કરાવો\nફેક ન્યૂઝ માટે WhatsApp એ શરૂ કર્યુ એડ કેમ્પેઈન, યુઝર્સ માટે 10 ટિપ્સ\nપાસપોર્ટના વેરિફિકેશન માટે હવે ઘરે નહિ આવે પોલિસ\nમિઠાઇ પર લાગેલ ચાંદીનું વરખ અસલી છે કે નકલી\nAadhaar for Kids: આ રીતે નીકળો બાળકોનું આધાર કાર્ડ\nHow To: આધાર કાર્ડને ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જોડતા શીખો અહીં\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/ahmedabad/gujarat-ambulance-accident-in-ahmedabad-kutch-highway-three-lost-lives-062897.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:33:27Z", "digest": "sha1:QSJ3OVXHRLRR2DLF2ZR7SRAFG4AWF4B7", "length": 14183, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઈલાજ કરાવીને પાછા આવી રહેલ પરિવારનો અમદાવાદ-કચ્છ હાઈવે પર અકસ્માત, 3 લોકોના મોત | Gujarat: Ambulance accident in Ahmedabad-Kutch highway, three lost lives. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nગુજરાત યૂનિવર્સિટીએ કાયદાના વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા માટે નોંધણી કરાવવા કહ્યું\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ થયા જારી, જાણો આજના લેટેસ્ટ રેટ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\nગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, સવારે 6 વાગ્યાથી કેટલાંય તાલુકાઓમાં નોધાયો વરસાદ\nઅમદાવાદ-મુઝફ્ફરપુર ફેસ્ટિવલ વિશેષ ટ્રેન ફરીથી શરૂ, કોરોનાના લીધે કરાઈ હતી રદ\nઅમદાવાદના વસ્રાલમાં નવા કમ્યુનિટી હેલ્થ સેન્ટરનુ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ લોકાર્પણ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nઈલાજ કરાવીને પાછા આવી રહેલ પરિવારનો અમદાવાદ-કચ્છ હાઈવે પર અકસ્માત, 3 લોકોના મોત\nઅમદાવાદઃ એક પરિવારના સભ્યો પોતાના દીકરાનો ઈલાજ કરાવીને પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની એમ્બ્યુલન્સ પલટી ગઈ. જેના કારણે પિતા-પુત્ર સહિત 3 વ્યક્તિઓના એમ્બ્યુલન્સમાં જ મોત થઈ ગયા. આ દૂર્ઘટના અમદાવાદ-કચ્છ હાઈવે પર ધનાલા ગામ પાસે રાતે અઢી વાગ્યાની છે. ઠંડીમાં એ દરમિયાન ચીસાચીસ મચી ગઈ. ઘણા સમય બાદ તેમના સુધી મદદ પહોંચી. માહિતી મુજબ દૂર્ઘટનામાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર તેમજ અન્ય એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે.\nમાહિતી મુજબ બંને ઘાયલોને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વળી, જે છોકરાને ઈલાજ કરાવીને હોસ્પિટલમાંથી લાવવામાં આવી રહ્યો હતો તે આ દૂર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયો. તેનુ નામ શ્યામ છે કે જે 14 વર્ષનો છે. મૃતકોમાં 61 વર્ષીય દાદા કાનિયાભાઈ ગઢવી, પિતા વાલજીભાઈ ગઢવી અને ભાઈ વ���ંત ગઢવી શામેલ છે. ત્રણે મૃતકોને મોરબીની હોસ્પિટલમાં મોકલીને તેમનુ પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવી રહ્યુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મૃતકોની સૂચના મળવા પર પરિવારના અન્ય સભ્યો મોરબી પહોંચી ગયા છે.\nવાલજીભાઈના પરિવારજનોના જણાવ્યા મુજબ 14 વર્ષીય શ્યામને વિજળીનો ઝટકો લાગી ગયો હતો ત્યારબાદથી અમદાવાદમાં તેનો ઈલાજ ચાલી રહ્યો હતો. બાદમાં તેને ઘણુ સારુ થઈ જતા તેને માંડવીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. વળી ત્યાં લગભગ તે રિકવર થઈ ગયો તો પિતા વાલજીભાઈ, દાદા કાનજીભાઈ અને ભાઈ વસંત તેને લઈને અમદાવાદ આવ્યા. બધા ત્યાંથી માંડવી જા માટે પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં આવી રહ્યા હતા ત્યારે ધનાલા પાસે આ દૂર્ઘટના બની.\n7 વર્ષ બાદ આજે જેલમાંથી બહાર આવ્યો આસારામનો પુત્ર નારાયણ\nઅમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાને લઇ સીએમ રૂપાણીએ આપ્યા સંકેત, ટુંક સમયમાં લેવાશે નિર્ણય\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી, શ્રીગંગાનગરમાં 106 રૂપિયાને પાર\nભારતીય ચિત્રકાર એમ એફ હુસૈનની આજે પુણ્યતિથિ, અમદાવાદ સાથે છે ખાસ સંબંધ\nમધ્ય પ્રદેશમાં નાની બાળકી પર રેપ કરી હત્યા કરનાર ભાગેડુ આરોપી અમદાવાદથી ઝડપાયો\nFuel Rates: ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું છે કારણ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી, જાણો આજના રેટ\nFuel Rates: ફરીથી વધ્યા ઈંધણના ભાવ, 135 જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100ને પાર, જાણો આજના રેટ\nખાનગી સ્થળોએ વૃક્ષારોપણ કરી આપવા મ્યુનિ.ની નવી પહેલ, પ્લાન્ટેશન ઓન ડીમાન્ડ અંતર્ગત AMC- સેવા નામની એપ લોન્ચ\nગુજરાતમાં સ્કૂલ-કૉલેજોનો ઑનલાઈન અભ્યાસ 7 જૂનથી ફરીથી શરૂ, યુનિવર્સિટીનુ એકેડેમિક કેલેન્ડર થયુ જાહેર\nગુજરાતઃ સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી\nવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યમાં 21 લાખ તુલસીના રોપાનુ વિતરણ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી લાગી આગ, મુંબઈમાં 100 રૂપિયાને પાર, જાણો તમારા શહેરના રેટ\nahmedabad kutch ambulance latest news gujarat અમદાવાદ કચ્છ એમ્બ્યુલન્સ લેટેસ્ટ ન્યૂઝ ગુજરાત\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chataksky.com/%E0%AA%86%E0%AA%9C-%E0%AA%AC%E0%AB%87%E0%AA%89-%E0%AA%86%E0%AA%82%E0%AA%96%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8/", "date_download": "2021-06-14T23:57:45Z", "digest": "sha1:AV66CBAGX2CZOO4V3HF5GSJKUV74Q554", "length": 7843, "nlines": 201, "source_domain": "chataksky.com", "title": "આજ બેઉ આંખની વચ્ચે મદિરાની આપ લે થઈ છે ,મુકુલ દવે ‘ચાતક’ - CHATAKSKY", "raw_content": "\nઆજ બેઉ આંખની વચ્ચે મદિરાની આપ લે થઈ છે ,મુકુલ દવે ‘ચાતક’\nઆજ બેઉ આંખની વચ્ચે મદિરાની આપ લે થઈ છે\nતારી ને મારી વચ્ચે તોયે ફકીરાની આપ લે થઈ છે\nને ઉઘાડી આંખમાં એના આગમનની પળ ગણાતી થઈ\nશ્વાસ ને ઉચ્છવાસ વચ્ચે અધીરાની આપ લે થઈ છે\nમાફ કરજો પ્રેમના રહસ્યોમાં માધવ આવું બને છે\nવાંસળીના સૂરમાં રાધા ને મીરાની આપ લે થઈ છે\nઝંખના જીવલેણ છે એ જાણી પ્રણયમાં ઝંખતા તોયે\nજોત જોતામાં જખ્મોનાં ચીરાં ચીરાંની આપ લે થઈ છે\nપ્રેમના અનુભવનો કેવો દોર છે ને આ દમામ છે બંધુ\nપ્રણયને સ્પર્શતા અમીર ને ફકીરાની આપ લે થઈ છે\nપ્રેમ પર મારું જાગરણ હતું ને સિતારો પણ ખર્યો હતો ,મુકુલ દવે ‘ચાતક’\nચાલ બ્હેરા,અંધ ને મૂંગા એ વાનર જેવું જીવી લઈએ ,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\nએને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002500-2/", "date_download": "2021-06-15T00:44:03Z", "digest": "sha1:FXH46MS6BSLMIT2TUWOGXZ36D6EB4A5U", "length": 22372, "nlines": 185, "source_domain": "dahodlive.com", "title": "સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત:રાજકીય પક્ષો દ્વારા ખાટલા તેમજ ઓટલા મિટિંગોનો દોર શરૂ - Dahod Live News", "raw_content": "\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત:રાજકીય પક્ષો દ્વારા ખાટલા તેમજ ઓટલા મિટિંગોનો દોર શરૂ\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત\nઉમેદવારો ��્વારા ખાટલા તેમજ ઓટલા મિટિંગોનો દોર શરૂ\nચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ બાઈક રેલી, જન સંપર્ક કરી મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું\nમતદાન પહેલા મતદારોને રિઝવવાના અંતિમ પ્રયાસમાં જોતરાયા\nઆગામી 48 કલાકમાં રાજકીય પક્ષો ચૂંટણી સમીકરણો પોતાના પક્ષમાં કરવા માટે દામ દંડ ભેદની નીતી અપનાવશે\nદાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓના પ્રચાર – પ્રસારના પડઘમો આજ સાંજથી શાંત થઈ જશે. આટલા દિવસોથી દાહોદ શહેરમાં તમામ પાર્ટીઓ દ્વારા પુરજાેશમાં પ્રચારો કરવામાં આવતાં હતા ત્યારે હવે માત્ર મતદાન માટે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવાના ધમપછાડાઓ આરંભ કરી દેવામાં આવ્યાં છે.\nછેલ્લા કેટલાંક દિવસોથી દાહોદ શહેરમાં તમામ પાર્ટીઓ દ્વારા ડિ.જે., ઢોલ નગારાના તાલે ભવ્ય જુલુસ, રસઘસ કાઢી પ્રચાર – પ્રસાર કરવામાં આવતો હતો અને મતદારોને રીઝવવા ઘરે – ઘરે જઈ પોતાની પાર્ટીને અને પોતાના ઉમેદવારોને મત આપવા વિનંતીઓ કરવામાં આવતી હતી ત્યારે આજ સાંજથી પ્રચારના પડઘમો શાંત થતાં હવે દરેક વિસ્તારો સહિત ગ્રામીણ વિસ્તારોમાં ખાટલા મીટીંગો, રાત્રી સભાઓનું આયોજન પુરજાેશમાં ચાલશે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. શનિવારની રાત્રી કતલની રાત્રી સાબીત થનાર છે. કતલની રાત્રીએ તમામ પાર્ટીઓ દ્વારા અડી ચોટીનું જાેર લગાવી મતદારોને રીઝવાવનો પુરજાેશમાં પ્રયાસ કરવામાં આવશે ત્યારે આખરી દિને એટલે કે, રવિવારને ૨૮મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોનું ભાવિ સીલ થઈ જશે અને ત્યાર બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.\nફતેપુરા તાલુકાના સુખસર પાસે મકવાણાના વરુણા હાઈવે માર્ગ ઉપર મંદસોરથી પશુઓ માટેનું દાણ ભરી મોરબી જતી ટ્રક પલ્ટી ખાઈ:ડ્રાઈવર અને કન્ડક્ટરનો આબાદ બચાવ.\nદાહોદ કોરોના કાળમાં 11 માસથી બંધ પડેલી ગરીબ તેમજ મધ્યમવર્ગની “લાઈફલાઈન”ગણાતી “મેમુ ટ્રેન”આજથી પુનઃ શરૂ થઇ,સંપૂર્ણ રિઝર્વેશન ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધુ ભાડુ ચૂકવવું પડશે\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આ��ોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાય��� અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/palsana/news/in-worli-the-family-slept-on-the-porch-and-the-smugglers-cleaned-the-house-128571087.html", "date_download": "2021-06-14T23:40:54Z", "digest": "sha1:DR5ITCF3ID3U3QX6U4ICF3KH6EWGQQUP", "length": 4251, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In Worli, the family slept on the porch and the smugglers cleaned the house | વરેલીમાં પરિવાર ધાબા પર સુવા ગયો ને તસ્કરો ઘર સાફ કરી ગયા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nચોરી:વરેલીમાં પરિવાર ધાબા પર સુવા ગયો ને તસ્કરો ઘર સાફ કરી ગયા\n45 હજાર રોકડા અને 2 મોબાઇલ મળી 77 હજાર ચોરાયા\nપલસાણા તાલુકાના વરેલી ગામે પરિવાર રાત્રે અગાસી પર સુવા ગયોને તસ્કરો ઘરમાં ઘુસી 77 હજારની મતા ચોરી ગયા હતા.પલસાણા તાલુકાનાં વરેલી ગ્રામ પંચાયત નજીક આવેલ ચાચીની ચાલ, પુનમ સિનેમાની સામે બીજા માળે ભાડાના મકાનમાં રહેતા અને મૂળ યુ.પીના સુલતાનપુરના વતની ખુશદીલ મોહમ્મદ અનિસ રંગરેજ કે જે વરેલી ગ્રામ પંચાયત નજીક લારી ઉપર કપડાં વેચવાનું કામ કરે છે. જ્યારે તેની સાથે રહેતો તેનો ભાઈ જાવેદ વરેલી સ્કૂલ નજીક કપડાં વેચવાનું કામ કરી ગુજરાન ચલાવે છે.\nગત તા-2-6-2021ના રોજ બંને ભાઈઓ રાત્રિના 8 વાગ્યાની આસપાસ લારી બંધ કરી રૂમ ઉપર આવ્યા હતા અને જમી પરવારી રાત્રિના 12 વાગ્યાની આસપાસ બંને ભાઈઓ મકાનનો દરવાજો બંધ કરી અગાસી ઉપર સૂતા હતા. તે સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ દરવાજાની બાજુમાં આવેલી બારીનો સળિયો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો અને ચાર્જિંગમાં મુકેલ 32 હજારની કિંમતના બે મોબાઈલ ફોન તેમજ રોકડા રૂ, 45 હજારના મત્તાની ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં બંને ભાઈઓએ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/dahod-4/", "date_download": "2021-06-15T01:11:06Z", "digest": "sha1:S3CF5HK2LR5KOIQBMEPOHHXBZUKN4TDV", "length": 25962, "nlines": 190, "source_domain": "dahodlive.com", "title": "દાહોદના મુક્તિધામમાં એક જ દિવસમાં એક દફનવિધિ સહીત કુલ 24 લોકોના કોવીડની ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા... - Dahod Live News", "raw_content": "\nદાહોદના મુક્તિધામમાં એક જ દિવસમાં એક દફનવિધિ સહીત કુલ 24 લોકોના કોવીડની ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા…\nરાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ\nદાહોદમાં આજે કુલ 34 લોકોના મૃત્યુ થતાં તેઓના અંતિમ સંસ્કાર કરાયાં:જેમાં એક મુસ્લિમ તેમજ બે વ્હોરા કોમ્યુનિટીના વ્યક્તિઓનો સમાવેશ\nદાહોદના મુક્તિધામમાં આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 31 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા\nદાહોદના મુક્તિધામમાં કુલ 23 લોકોના કોવીડ��ી ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયા\nમુસ્લિમ સમાજમાં પણ એક વ્યક્તિનો મોત થતાં તેનું પણ દાહોદના કબ્રસ્તાનમાં કોવીડની ગાઈડલાઈન મુજબ દફનવિધિ કરાઈ\nવ્હોરા કોમ્યુનિટીમાં પણ બે લોકોના મોત થતાં તેઓની દફનવિધિ કરવામાં આવી છે\nસરકારી આંકડાઓમાં માત્ર છ લોકોના મોત દર્શાવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયાં\nદાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસો ચરમસીમાએ પહોંચ્યા છે. જેને દાહોદ શહેર સહીત જિલ્લામાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.અને તેમાંય મૃતકોના આંકડાઓ પણ વધતા જોવા મળતા ચોંકાવનારા આંકડાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે આજે જાણવા મળ્યા પ્રમાણે દાહોદ શહેરના હિન્દુ મુક્તિધામ ખાતે 31 લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જે પૈકી ૨૩ લાશોના કોવીડની ગાઈડ લાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે બીજી તરફ આરોગ્યતંત્ર દ્વારા સત્તાવાર આંકડામાં આજે છ મૃતકોની સંખ્યા દર્શાવાય છે.જે ખરેખર તપાસનો વિષય બની જવા પામેલ છે. જ્યારે ઝાલોદના એક વ્યક્તિની દાહોદના કબ્રસ્તાનમાં કોવીડની ગાઈડલાઈન મુજબ દફનવિધિ કરવામાં આવી હતી. તેમજ વોરા કમ્યુનિટીમાં પણ બે વ્યક્તિઓના મોત થતા તેઓને આજરોજ દફનવિધિ કરવામાં આવી હતી.\nદાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટયો છે. કોરોનાના દર્દીઓને સ્વજનો દ્વારા આ દવાખાનેથી પેલા દવાખાને લઈ જતા પણ નજરે પડી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક હોવાનું પણ તજજ્ઞો દ્વારા કહેવાયું છે.ત્યારે આજે દાહોદ જિલ્લામાં 49 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને તેમાંય છ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સત્તાવાર આંકડા પ્રમાણે જાણવા મળ્યું છે.ત્યારે મળતી માહિતી પ્રમાણે દાહોદના હિન્દુ સ્મશાન ગૃહ ખાતે આજે એક જ દિવસમાં 31 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે પૈકી 22 થી 23 કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓના અંતિમ સંસ્કાર સંપૂર્ણ કોરોના ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવ્યા હતા.\nદાહોદમાં લઘુમતી સમાજના એક તેમજ વ્હોરા કોમ્યુનિટીના બે વ્યક્તિઓ મળી કુલ ત્રણ લોકોની દફનવિધિ કરાઈ\nઆજરોજ રવિવારના દિવસે દાહોદના મુક્તિધામમાં ૩૧ લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે પૈકી 23 લાશોના કોવીડની ગાઈડલાઈન મુજબ અંતિમ સ���સ્કાર કરવામાં આવ્યા હતા .જોકે ઝાલોદના એક લઘુમતી સમાજના એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં કોવીડની ગાઇડલાઇન મુજબ દાહોદના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. જયારે આજે વ્હોરા સમાજમાં પણ આજરોજ બે વ્યક્તિઓના મોત થતાં તેઓની પણ દફનવિધિ કરવામાં આવી હતી.\nદાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક બહુમૂલ્ય રેમડેસીવીર ઇજેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા ઝડપાયો: એલસીબી પોલીસે 11 ઇન્જેક્શનો,રોકડ રકમ સહિત 1,39,400 નો મુદ્દામાલ કબ્જે કર્યોં\nદાહોદ જિલ્લામાં સગીરાઓ સહીત પુખ્ત વયની કન્યાઓના ચિંતાજનક રીતે વધતા જતા અપહરણ બનાવો:અપહરણનો ભોગ બનાવાતી સગીરાઓને અણસમજનો ગેરલાભ અને પુખ્ત વયની કન્યાને બ્રેઇનવોશ કરી અપહરણનો ભોગ બનાવતા અસામાજિક તત્વો સામે કાયદાકીય અને સામાજિક રીતે કડક કાર્યવાહી કરવા માંગ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/car-driver/", "date_download": "2021-06-15T00:25:16Z", "digest": "sha1:EGJO256DQPZQAVJU4IUMXAW7TLAYPPUV", "length": 6407, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "Car Driver - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nVIDEO: ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં રોક્યો તો પોલીસકર્મીને Bonnet પર બેસાડીને લઈ ગયો કારચાલક\nરાજધાની દિલ્હીમાં જનતાની સુરક્ષા કરનારા ખુદ જ અસુરક્ષિત છે. દિલ્હીમાં એનો મામલો સામે આવ્યો છે જેને જોઈને એવું કહી શકાયકે, પોલીસરકર્મીઓએ પોતાનું ધ્યાન રાખવાની જરૂર...\nસુરતમાં સિટી બસ અને કારચાલક આવી ગયા સામસામે, એકબીજા પર કર્યો ગાળોનો વરસાદ\nસુરતમા વરિયાળી બજાર પાસે સિટી બસ અને કારચાલક વચ્ચે રકઝક થયા બાદ મારામારીની ઘટના સામે આવી છે. સીટી બસના ચાલકે કારને ટક્કર મારતા મામલો બીચકયો...\nટુ વ્હીલ પર સીટ બેલ્ટ ન પહેરવા બદલ મેમો આવે તો નવાઈ નહીં, કારણ કે આ ભાઈને કારમાં…..\nશહેરના હરણીરોડ પર રહેતા યુવકને તેની કારનંબરના આધારે હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવવા બદલ ૧૦૦ રૂપિયાનો દંડ ભરવા માટે ઈ-મેમો મોકલવામાં આવતા કારચાલક ચોંકી ઉઠયો...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/rs/", "date_download": "2021-06-15T01:23:12Z", "digest": "sha1:2VXCSHMMMJDH475VFRGJ7ND7NEODFTQT", "length": 6712, "nlines": 155, "source_domain": "www.gstv.in", "title": "rs - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nવિવિધ નદીઓનું પ્રદૂષણ ઓછું કરવા સરકારે શરૂ કર્યો નવો પ્રોજેક્ટ\nએપેક્ષ પોલ્યુશન બોડી દ્રારા 351 પ્રદૂષિત નદીઓની ઓળખ કરવામાં આવી છે. જે અનુસંધાને પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશના 16 રાજ્યોમાં ગંગા નદીને બાદ કરતા...\nરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું દેવું ઘટાડવા કેટલોક હિસ્સો આ કંપનીઓને વેચે તેવી યોજના\nમુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું દેવું ઘટાડવા માટે ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટનો કેટલોક હિસ્સો બ્રુકફિલ્ડ અને અન્ય રોકાણકારોને વેચવાની યોજના બનાવી છે. આજે જાહેર કરેલા જૂન ક્વાર્ટરના...\nકેબીસી કોઈન નામની ક્રિપ્ટો કરન્સી બહાર પડી, 10 પૈસાનો ભાવ 10 રૂપિયા કહી રોકાણકારોને ઊતાર્યા શીશામાં\nઆર.બી.આઈ.ની કોઈપણ પ્રકારની મંજુરી વગર કે.બી.સી. કોઈન નામની ક્રિપ્ટો કરન્સી બહાર પાડીને સુરતના રોકાણકારો સાથે ૧.૨૬ કરોડની છેતરપિંડી કરનારા છ શખ્સો સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%9B%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A3%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B.html", "date_download": "2021-06-15T01:46:04Z", "digest": "sha1:24O3MPD5AKUUKTGBGLXBVPDN4AKYT2DJ", "length": 9286, "nlines": 88, "source_domain": "www.meteorologiaenred.com", "title": "લા નીસાની ઘટના અને તેના પરિણામો, તે શું છે? | નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nલા નીના ઘટનાના પરિણામો\nમોનિકા સંચેઝ | | હવામાન ઘટના\nતે વધુને વધુ શક્યતા બની રહ્યું છે કે fenómeno લા નીસા, જેમ કે એનઓએએ અહેવાલ જાહેર કરે છે, પરંતુ આ હવામાન સાથે બરાબર શું થશે આવતા મહિનાઓમાં આપણે કયા પરિણામોનો સામનો કરવો પડશે\nઅલ નીનો ધીરે ધીરે નબળા પડી રહ્યો છે, જે હાલના સમયમાં ખૂબ જ તીવ્ર બન્યું છે તે ધ્યાનમાં લેતા ચોક્કસપણે સારા સમાચાર છે, પરંતુ આપણે કદાચ આટલા જલ્દી આનંદ ન કરવો જોઈએ. લા નીસા મોટી કુદરતી આફતોનું કારણ બની શકે છે.\n1 લા નીના ઘટના શું છે\n2 લા નીના ઘટનાના પરિણામો\nલા નીના ઘટના શું છે\nઘટના લા નીના વૈશ્વિક ચક્રનો એક ભાગ છે જે તરીકે ઓળખાય છે અલ નિનો-સધર્ન ઓસિલેશન (ENSO). આ એક ચક્ર છે જેમાં બે તબક્કાઓ છે: ગરમ એક કે જે અલ નિનો તરીકે ઓળખાય છે, અને ઠંડા, જે એક છે, જે બધી સંભાવનાઓમાં આપણે આગામી મહિનાઓમાં લા નીના તરીકે ઓળખાય છે.\nઆ ત્યારે શરૂ થાય છે જ્યારે વેસ્ટ પવન પશ્ચિમથી ખૂબ જ તીવ્ર પવન ફૂંકાતા હોવાથી વિષુવવૃત્તીય તાપમાનમાં ઘટાડો થાય છે.\nજ્યારે તે થાય છે, ત્યારે પરિણામો વિશ્વભરમાં ધ્યાનમાં લેવા ધીમું નથી.\nલા નીના ઘટનાના પરિણામો\nઆ ઘટનામાંથી આપણે શું અપેક્ષા રાખી શકીએ તે નીચે મુજબ છે:\nદક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા, બ્રાઝિલ અને Australiaસ���ટ્રેલિયાના કેટલાક ભાગોમાં વધારો થયો વરસાદ, જ્યાં પૂર સામાન્ય બની જશે.\nયુનાઇટેડ સ્ટેટ્સમાં ઉષ્ણકટિબંધીય તોફાન અને વાવાઝોડાની આવર્તન વધી રહી છે.\nહિમવર્ષા જે યુ.એસ.ના કેટલાક ભાગોમાં historicતિહાસિક હોઈ શકે.\nપશ્ચિમ અમેરિકા, મેક્સિકોના અખાતમાં અને ઇશાન આફ્રિકામાં નોંધપાત્ર દુષ્કાળ પડશે. આ સ્થાનોનું તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું હોઈ શકે છે.\nસામાન્ય રીતે સ્પેન અને યુરોપના કિસ્સામાં વરસાદમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.\nતમે એનઓએએ રિપોર્ટ વાંચી શકો છો અહીં (અંગ્રેજી માં).\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાન ઘટના » લા નીના ઘટનાના પરિણામો\nતમને રસ હોઈ શકે છે\nએક ટિપ્પણી, તમારી છોડી દો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nસેમ્યુઅલ ગીરાલ્ડો મેજિયા જણાવ્યું હતું કે\nબનાવે છે 3 વર્ષ\nઆ પૃષ્ઠ છબીમાં ખોટું છે જે બતાવે છે કે તે છોકરીની ઘટના છે કારણ કે જ્યાં સુધી હું તેને સમજી શકું ત્યાં પાણી કરતાં દુષ્કાળ પેદા કરે છે, વિકિપીડિયા પર નજર નાખો\nસેમ્યુઅલ ગીરાલ્ડો મેજિયાને જવાબ આપો\nસ્પેન ગ્લોબલ વોર્મિંગથી સૌથી વધુ અસરગ્રસ્ત યુરોપિયન દેશ છે\nરણની આબોહવા વિશે દરેકને શું જાણવું જોઈએ\nતમારા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/behind-the-lens/black-winged-kite-black-shouldered-kite-kapasi/", "date_download": "2021-06-15T00:11:16Z", "digest": "sha1:ILHTHI4WF6YJYRFXOZ5CHAAQF6ZYPBKS", "length": 8944, "nlines": 172, "source_domain": "chitralekha.com", "title": "આ પક્ષીનું નામ ‘કપાસી’ કેમ આપ્યું હશે? | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome Behind The Lens આ પક્ષીનું નામ ‘કપાસી’ કેમ આપ્યું હશે\nઆ પક્ષીનું નામ ‘કપાસી’ કેમ આપ્યું હશે\nસામાન્ય રીતે આપણે આપણી આસપાસના પર્યાવરણને ખાસ મહત્વ આપતા નથી. જેથી આપણી આસપાસના કેટલાક પક્ષીઓને અને તેની વિશેષતાઓ વિશે પણ અજાણ રહી જઈએ છીએ. આવુ જ “બ્લેક વિંગ્ડ કાઇટ” કે જેને ગુજરાતીમા “કપાસી” કહે છે તે પક્ષીમાં પણ થાય છે. ખેડુતોનું મિત્ર ગણાતું આ પક્ષી આપણી આસપાસ ખેતરોમાં હોવર કરતું હોય એટલેકે એક જ જગ્યા પર પાંખ ફફડાવીને ઉડ્યા કરે. (જે બીજા પક્ષી સરળતાથી નથી કરી શકતા). સમડી કુળનું આ પક્ષી મોટા ભાગે ખેતરમાંથી પસાર થતા વિજળીના તાર પર બેઠેલ જોવા મળે. ખેતરમાંથી ઉંદર અને કીડા મારીને ખાય અને ખેડુતને મદદ કરે. આ પક્ષી સામાન્ય રીતે ભાલ વિસ્તારમાં અને તેની આસપાસના તેમજ ગીર વિસ્તારના ખેતરો આસપાસ સરળતાથી જોવા મળે. હંમેશા એ સવાલ થાય કે તેને ગુજરાતીમાં “કપાસી” નામ કેમ આપ્યું હશે\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleSMEના વિકાસ માટે ડન એન્ડ બ્રાડસ્ટ્રીટ ઈન્ડિયા-બીએસઈ વચ્ચે કરાર\nજંગલ સફારીમાં ભાગ્યની સાથે ધીરજ પણ ખુબ જરુરી….\nદીપડાઓ અંગેની ખોટી માન્યતા આપણે બદલવી પડશે\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002413/", "date_download": "2021-06-15T00:18:29Z", "digest": "sha1:F7U2WFLJ26QBS6EJDPLR3QEGEYDUKX7I", "length": 23466, "nlines": 181, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયાં બાદ ભાજપમાં ભડકો:550 પરિવારો ધરાવતા રાજસ્થાની મારવાડી સમાજની યોજાયેલી મીટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો:રાજસ્થાની મારવાડી સમાજના 150 થી વધુ આગેવાનોએ ભાજપમાંથી રાજીનામુ મુકતા ખળભળાટ, - Dahod Live News", "raw_content": "\nદાહોદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયાં બાદ ભાજપમાં ભડકો:550 પરિવારો ધરાવતા રાજસ્થાની મારવાડી સમાજની યોજાયેલી મીટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો:રાજસ્થાની મારવાડી સમાજના 150 થી વધુ આગેવાનોએ ભાજપમાંથી રાજીનામુ મુકતા ખળભળાટ,\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nદાહોદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયાં બાદ ભાજપમાં ભડકો:રાજસ્થાની મારવાડી સમાજના 150 થી વધુ આગેવાનોએ ભાજપમાંથી રાજીનામુ મુકતા ખળભળાટ, 550 પરિવારો ધરાવતા રાજસ્થાની મારવાડી સમાજની યોજાયેલી મીટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો, ભાજપ માટે કપરા ચઢાણ,\nદાહોદ નગરપાલિકાની આગામી ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર થતાં ભાજપમાં ભડકો થવા પામ્યો છે. આજરોજ જાહેર થયેલી યાદીમાંથી પડતા મુકાયેલા ભાજપના આગેવાનો તેમજ પૂર્વ કોર્પોરેટરોએ ભાજપ જોડે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ જતા ખળભળાટ મચી જવા\nપામ્યો છે. ત્યારે વર્ષોથી ભાજપ જોડે અડીખમ ઉભેલા રાજસ્થાની મારવાડી સમાજના 4 થી વધુ આગેવાનોએ ભાજપના મેન્ડેટ માટે અરજી કરી હતી. જોકે આજરોજ જાહેર થયેલી યાદીમાંથી રાજસ્થાની મારવાડી સમાજની અવગણના થયાં સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. દર વખતથી જેમ આશ્વાશન આપી ઘોર અવગણના થતાં ભાજપની રીતીનીતીથી નારાજ થયેલા રાજસ્થાની મારવાડી સમાજના 150 થી પણ વધુ આગેવાનોની એક મીટિંગ યોજાઈ હતી.જેમાં રાજસ્થાની મારવાડી સમાજે સર્વાનુમતે નિર્ણય લઇ વર્ષોથી ભાજપ માટે નિષ્ઠાપૂર્વક કામ કરતા રાજસ્થાની મારવાડી સમાજના તમામ આગેવાનોએ ભાજપમાંથી રાજીનામુ આપવાનો નિર્ણય કરી લેતા ભાજપ માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં કપરા ચઢાણ જોવાઈ રહ્યા છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર એક, બે, તેમજ ત્ર્ર્રણમાં બ્રાહ્મણ, પોરવાલ, ખંડેલવાલ, મહેશ્વરી સમાજના મળી\n550 થી વધુ પરિવારો ધરાવતો રાજસ્થાની મારવાડી સમાજ ભાજપ જોડે વિમુખ થયું છે. તેમજ આ સમાજ આગળના સમયમાં અન્ય પાર્ટીઓમાં જવાની તૈયારી પણ બતાવી છે. તેવા સંજોગા ભાજપ માટે આ ત્રણ વોર્ડમાં આવનારા સમયમાં નગરપાલિકાની ચૂંટણીમાં અણધાર્યા પરિણામ આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.\nલાંબી પ્રતિક્ષા બાદ દાહોદ નગર પાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર:કહી ખુશી કહી ગમનો માહોલ:મોવડી મંડળ દ્વારા “નવાજુની”કરી ડેમેજ કંટ્રોલનો પ્રયાસ\nદાહોદ નગરપાલિકાના ઉમેદવારોની યાદીની જાહેરાત સાથે રાજીનામાનું દોર શરૂ:ભાજપના બે પૂર્વ કોર્પોરેટરો સહીત ત્રણ આગેવાનો કૉંગેસમાં જોડાતા ખળભળાટ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ ���ે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nદાહોદમાં વરસાદે વિરામ લેતાં સાફ સફાઈ અભિયાન શરૂ\nદાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં\nશહેરના રહેણાંક મકાન પર આકાશી વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક\nઆકાશી વીજળી પડતા ઘરના પંખા, લાઈટ,\nમેઘસવારીનું પુન:દાહોદમાં આગમન, 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી\nમેઘરાજાની બે કલાકની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં\nસંજેલીના તરકડા મહુડી આંગણવાડી કેન્દ્ર ઉપર “પોષણ માસ” દિનની ઉજવણી કરવામા આવી .\nદાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી\nઉંડાર અને કોટંબી ગ્રામપંચાયતમાં સરપંચ પદ પેટા ચૂંટણીનું મતદાન યોજાયું\nનરવતસિંહ પટેલીયા @ ધાનપુર ઉંડાર અને કોટંબી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surendranagar/chotila/news/farmers-of-piplia-dha-wake-up-at-night-in-fear-of-pangolins-128558041.html", "date_download": "2021-06-15T01:23:33Z", "digest": "sha1:2BEAKHODMRG7NQPUIAJIJOQDSGZQKNL5", "length": 3855, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Farmers of Piplia (Dha) wake up at night in fear of pangolins | પીપળિયા(ધા)ના ખેડૂતોના દીપડાના ભયના ઓથારે રાતના ઉજાગરા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nદીપડાનો ભય:પીપળિયા(ધા)ના ખેડૂતોના દીપડાના ભયના ઓથારે રાતના ઉજાગરા\nપીપળિયામાં સીમ વિસ્તાર���ાં બાળકો ભયના ઓથારે જીવે છે.\nમારણ સ્થળે બીજી રાત્રે દીપડો ઝળકતા ખેડૂતોને જાનમાલની ચિંતા\nચોટીલા તાલુકાના પીપળિયા ગામનાં ખેડૂત દલપતભાઇ ડાભીની વાછડીનું મારણ કર્યા બાદ ફરીથી તે જ જગ્યા પર બુધવારે રાત્રે દિપડો આવ્યો હતો. જેને ખેડૂત જોઇ જતા આસપાસના અન્ય લોકોને જાણ કરી હતી. આગલા દિવસે પશુમારણ અંગે ખેડૂતે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સ્થળે પહોંચી વળતર કાર્યવાહી તો કરી હતી. પરંતુ પકડવા માટે પાંજરા મુકવા જેવી કોઇ કાર્યવાહી ન કરતા ખેડૂતોમાં રોષ ભભકી ઉઠ્યો છે.\nહાલ ચોમાસાની સિઝન શરૂ થવામાં છે મોટા પ્રમાણમાં ખેડૂતોનો પરિવાર સાથે વાડી ખેતરોમાં વસવાટ કરે છે.આથી દિપડાએ દેખા દેતા ભયના ઓથાર હેઠળ છેલ્લા કેટલાક દિવસોથી જીવી રહ્યા છે. ખેતીની લાઇટો દિવસે અપાય અને જંગલખાતા દ્વારા દિપડો પકડવા માટે પાંજરૂ મૂકીને વહેલી તકે પકડીને સ્થળાંતર કરવામાં આવે તેવી પીપળીયા ના ખેડૂતો માંગ કરી રહ્યા છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/rajkot-municipality-s-offer-the-health-team-will-come-to-the-society-to-put-the-vaccine", "date_download": "2021-06-15T00:49:28Z", "digest": "sha1:B3WTLNAEKNYJWDAN7KX2WFT7Y5BNDI7H", "length": 6661, "nlines": 80, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Rajkot Municipality's offer: The health team will come to the society to put the vaccine", "raw_content": "\nરાજકોટ પાલિકાની ઓફર : આરોગ્યની ટીમ સોસાયટીમાં વેક્સિન મૂકવા આવશે\nજો કોઈ સોસાયટીમાં 50 કરતા વધુ લોકો વેક્સિન મુકાવવા ઇચ્છતા હશે તો હવે સોસાયટીમાં પણ વેક્સિન મૂકવા આરોગ્ય વિભાગની ટીમો જશે\nરાજકોટ :સૌથી ઓછા વેક્સિનેશનવાળા પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ થયો છે. અહી અંધશ્રદ્ધા અને ડરને કારણે લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યાં છે. ત્યારે રાજકોટનુ તંત્ર વેક્સિન વધારવા પણ જોર આપી રહ્યું છે. આ માટે ગામડાઓમાં પણ લોકોને સમજાવવા માટે એક્સપર્ટસની ટીમો ઉતારી છે, જે લોકોને વેક્સિનેશન માટે સમજાવી રહી છે. ત્યારે આ વચ્ચે વેક્સિનેશન વધારવા રાજકોટ મહાનગરપાલિકાએ મોટો નિર્ણય લીધો છે. રાજકોટમાં 18 થી 43 વર્ષના 50 થી વધુ લોકો હશે તો સોસાયટીમાં પાલિકાની ટીમ આવીને વેક્સિનેશન કરશે.\nરાજકોટ પાલિકાના નવા નિર્ણય મુજબ, જો કોઈ સોસાયટીમાં 50 કરતા વધુ લોકો વેક્સિન મુકાવવા ઇચ્છતા હશે તો હવે સોસાયટીમાં પણ વેક્સિન મૂકવા આરોગ્ય વિભાગની ટીમો જશે. આ માટે સોસાયટીઓ દ્વારા લિસ્ટ તૈયાર કરી આરોગ્ય વિભાગને આપવાનું રહેશે. આરોગ્ય વિભાગનો સ્ટાફ ખરાઈ ��રી પછી વેક્સિન મૂકવા જશે.\nસાથે જ રાજકોટમાં 90 ટકા રીક્ષા ચાલકોએ વેક્સિન ન લીધી હોવાનું સામે આવ્યુ છે. તેથી પોલીસને સાથે રાખી સમજાવવામાં આવશે. ઉપરાંત રાજકોટમાં જ્યાં સૌથી ઓછું વેક્સિનેશન છે તેવા વિસ્તારોમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈ સમજાવશે. રાજકોટ પાસે 15 દિવસ રોજ 20,000 લોકોને વેક્સિન અપાય તેટલા ડોઝ ઉપલબ્ધ છે.\nતો બીજી તરફ, રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેરનામું પાડ્યું છે. જે મુજબ, વેપાર-ધંધામાં વેપારીએ વેક્સિન લીધી હોવાનું પ્રમાણપત્ર અથવા છેલ્લા 10 દિવસમાં કોરોના ટેસ્ટિંગ કરાવ્યાનો રિપોર્ટ સાથે ફરજિયાત છે. ગ્રામ્ય વિસ્તારની અંદર જાહેરનામાનું પાલન કરવા હુકમ કરાયો છે. 9 જૂનથી 30 જૂન સુધી આ જાહેરનામુ અમલવારી રહેશે. શાકભાજીના વિક્રેતા, હોટલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ, પાન ગલ્લા, હેર સલૂન, બ્યુટી પાર્લર, શોપિંગ મોલ અને કોમ્પ્લેક્ષમાં દુકાનદારોને લાગુ પડશે.\nહવામાન વિભાગની આગાહી:ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું; જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં બેસી જશે\nરાજકોટ પાલિકાની ઓફર : આરોગ્યની ટીમ સોસાયટીમાં વેક્સિન મૂકવા આવશે\nખુશખબરી : અમદાવાદના તમામ વિસ્તારો કોરોનામુક્ત, હવે એકેય કન્ટેઈનમેન્ટ ઝોન નથી\nગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા\nઆવતીકાલથી ભક્તો માટે ખૂલશે આ મંદિરોના દરવાજા, સરકારે આપી છૂટ\nવિજય નહેરા સહિત રાજ્યના 26 સીનિયર IAS અધિકારીઓની બદલીના સરકારે આપ્યા આદેશ\nCovid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Saurashtra_news/Print_news/16-09-2020/143896", "date_download": "2021-06-14T23:39:10Z", "digest": "sha1:KWOV7EVG7BMLO7DM56DRDTAABYHZZ2HZ", "length": 2408, "nlines": 11, "source_domain": "akilanews.com", "title": "સૌરાષ્ટ્ર-કચ્છ", "raw_content": "\nતા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૧૪ બુધવાર\nજુનાગઢમાં એસટી ડ્રાઇવ પર વાહન ચાલક સહિત પાંચ શખ્સોનો હુમલો\nબસનું વાઇપર તોડી તેનો પણ ઘા માર્યો\n(વિનુ જોશી) જુનાગઢ તા.૧૬ : જુનાગઢમાં એસટી ડ્રાઇવર પર વાહન ચાલક સહિત પાંચ શખ્સોએ હુમલો કરી બસનું વાઇપર તોડી તેનો પણ ઘા માર્યો હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.\nબનાવની વિગતો એવી છે કે વંથલીના લુશાળા ખાતે રહેતા એસટી ડ્રાઇવર રાજાભાઇઆણદભાઇ ડાંગર રાત્રે જુનાગઢના મજેવડી દરવાજા પાસેથી એસ.ટી. હંકારીને જતા હતા.\nત્યારે જીજે૧૧ ટીટી ૮ર૯૦ નંબરના વાહન ચાલકે બસ સાથ અકસ્માત થાય તે રીતે વાહન ચલાવીને એસટી ડ્રાઇવર રાજા ડાંગર સાથ બોલાચાલી કરી હતી.\nબાદમાં વાહન ચાલક અને તેની સાથેના ચાર અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયાર ધારણ કરી રાજાભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ બસનું વાઇપર તોડી નાંખી તેનો ઘા ઝીંકી માથાના ભાગે ઇજા પહોંચાડી ફરજમાં રૂકાવટ કરી હતી. બનાવની વિશેષ તપાસ પીએસઆઇ પી.આર. ચાવડા ચલાવી રહયા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/sports/prakash-padukone-recovering-from-covid-19-infection/", "date_download": "2021-06-14T23:35:21Z", "digest": "sha1:AJXVMLRV3MSCHL7JJO5BVEXPAJK56YDR", "length": 9367, "nlines": 178, "source_domain": "chitralekha.com", "title": "કોરોનાથી બીમાર પ્રકાશ પદુકોણની તબિયત સુધારા પર | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Sports કોરોનાથી બીમાર પ્રકાશ પદુકોણની તબિયત સુધારા પર\nકોરોનાથી બીમાર પ્રકાશ પદુકોણની તબિયત સુધારા પર\nબેંગલુરુઃ બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનાં પિતા અને ભૂતપૂર્વ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણને કોરોનાવાઈરસનો ચેપ લાગ્યા બાદ બેંગલુરુની એક હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત ધીમે ધીમે સુધારા પર આવી રહી છે.\nપદુકોણ પરિવારમાં તમામ ચાર સભ્યોને કોરોના થયો છે. ભૂતપૂર્વ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન પ્રકાશ ઉપરાંત એમના પત્ની ઉજાલા અને નાની પુત્રી અનિશાને પણ ગયા અઠવાડિયે કોરોના થયાનું માલૂમ પડ્યું હતું. એમની તબિયત પણ સુધારા પર છે. આ જાણકારી પ્રકાશ પદુકોણ બેડમિન્ટન એકેડેમીના એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે આપી છે. ઉજાલા અને અનિશા એમનાં ઘરમાં જ આઈસોલેશન સ્થિતિમાં છે. પ્રકાશને ગયા શનિવારે હોસ્પિટલમ��ં દાખલ કરવામાં આવ્યા હતા. હવે એમનું ઓક્સિજન લેવલ તથા અન્ય અવયવો બરાબર રીતે કામ કરી રહ્યા છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleફાર્મા, મેડિકલ-ડિવાઇસ ક્ષેત્રે US-કંપનીઓને મૂડીરોકાણની તક\nNext article‘કંગના તો સ્ટેન્ડઅપ કોમેડિયન મહિલા છે’: કરણ\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nશ્રીલંકા સામેની શ્રેણીઓ માટે શિખર ધવન કેપ્ટન\nટોકિયો-ઓલિમ્પિક્સ-વિલેજઃ જાહેરમાં આલ્કોહોલ પર કદાચ પ્રતિબંધ મૂકાશે\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/12767", "date_download": "2021-06-14T23:52:08Z", "digest": "sha1:J2L3B42ZK2R4ZCLSBPP7E7QPMLA3Q3OH", "length": 18821, "nlines": 193, "source_domain": "www.charotarnoavaj.com", "title": "આણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો - Charotar No Avaj News Paper", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ ��રવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nHome/ગુજરાત/આણંદ/આણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદમાં જમીન દલાલ યુવક ઉપર હુમલો કરી બેફામ મારમારી જીવલેણ ઇજાઓ કરી કારમાં અપહરણ કરી લઇ જઇ ડાકોર નજીક ખેતરમાં ફેંકી દઇ હત્યાનો પ્રયાસ કર્યાનો બનાવ આણંદટાઉન પોલીસ મથકે નોંધાયો છે. ગંભીર પણ ઘવાયેલા યુવકને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યો છે. આ ઘટનાને લઇને સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર કણજરી ગામે અમૂલદાણ ફેકટરી સામે આવેલી જે.ડી.એવન્યુ સોસાયટીમાં રહેતો વિકાસ ધનજીભાઇ ફટાણીયા નામનો ૨૨ વર્ષીય યુવક જમીન દલાલીનો વ્યવસાય કરે છે. અને દરરોજ રાત્રે તે આણંદ શહેરમાં આવેલી નવી પાણીની ટાંકી પાસે ભગતસિંહ સ્ટેચ્યુ પાસે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા આવે છે. અને ક્રિકેટ રમી તે મિત્રો સાથે કેટલોક સમય ત્યાં બેસતો હોય છે. થોડા દિવસો પુર્વે તેને મોજ મારવાડીના ભાઇ અલ્પેશ મારવાડી સાથે ઝગડો થતાં અલ્પેશ મારવાડીએ વિકાસ ફટાણીયા વિરુદ્દ પોલીસ ફરીયાદ કરેલી છે. ગત રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે વિકાસ ફટાણીયા પોતાના નિત્યક્રમ મુજબ આણંદ શહેરમાં નવી પાણીની ટાંકી નજીક ભગતસિંહ સ્ટેચ્યુ પાસે પોતાના મિત્રો સાથે બેઠો હતો. ત્યારે મનોજ મારવાડી કાર લઇને આવ્યો હતો. અને કારમાંથી ફાયબરનો દંડો લઇને નીચે ઉતર્યો હતો. અને આજ વિકાસ ફટાણીયા છે. તેમ કહેતા મનોજની કારમાંથી બીજા બે થી ત્રણ અજાણ્યા યુવકો હાથમાં લોખંડની પાઇપો દંડા લઇને ઉતર્યા હતા. અને તેઓએ અચાનક વિકાસ ફટાણીયા પર હુમલો કરી લોખંડની પાઇપો અને દંડા વડે બે ફામ મારમારી માથામાં અને શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ કરી હતી. ત્યારે મનોજે વિકાસને કારમાં નાંખો આજે તેને પુરો કરી નાંખવાનો છે. તેમ કહેતાં જ તેની સાથેના અજાણ્યા યુવકોએ તેને કારમાં નાંખ્યો હતો.અને ચાલુ કારમા ંબેફામ મારમારતાં તે બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ તેને ડાકોરથી બે ત્રણ કિલોમીટર દૂર ખેતરમાં ફેંકી દઇને મનોજ અને તેના સાગરીતો ફરાર થઇ ગયા હતા. થોડીવાર બાદ વિકાસ ફટાણીયા ભાનમાં આવતા તે ખ���તરમાંથી બહાર આવ્યો હતો. અને આસપાસ જાેતાં નજીકમાં એક ગલ્લો દેખાયો હતો.જેથી તેણે ગલ્લા પરજઇને હકીકત જણાવી હતી. અને ત્યાંથી પોતાના મિત્ર મિહીર ભાટીયાને ફોન કરતાં મીર ભાટીયા અને તેના મિત્રો ડાકોર પાસે પહોંચી ગયા હતા. અને ગંભીર પણે ઘવાયેલા વિકાસ ફટાણીયાને ડાકોરની સ્થાનીક હોસ્પિટલમાં પ્રાથમીક સારવાર કરી વધુ સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડયો હતો. ઘટનાની જાણ થતા પીઆઇ વાય.આર.ચૌહાણ સહિતનો સ્ટાફ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દોડી ગયો હતો. અને આજે વહેલી સવારે ગંભીર પણે ઘયાવેલા વિકાસ ધનજી ફટાણીયાની ફરીયાદના આધારે મનોજ મારવાડી અને અન્ય બે થી ત્રણ અજાણ્યા યુવકો વિરુદ્ધ ઇપીકો કલમ ૩૦૭ મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nમાં દુર્ગાની આરાધનનો પ્રારંભઃ ગામે ગામ સવારે માતાજીનું સ્થાપન\nસ.પ.યુનિ.ની સીન્ડીકેટ બેઠક યોજાઇ,૧૮ મુદાઓ સર્વાનુમતે મંજૂર\nઆણંદમાં સ્વચ્છભારત ના ઠોસ પગલાં, પણ અત્ર-તત્ર કચરાના ઢગલે ઢગલા..\nપેટલાદ કળશ પાર્ટીપ્લોટ ભાડે રાખી દારૂની મહેફીલ માણતા ૧૧ ઝડપાયા\nખેડા જીલ્લાના નોકરીદાતા અને રોજગાર વાંચ્છુ માટે દ્વારા હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી\nઆણંદમાં ફસાયેલ ૪ વિદ્યાર્થિનીઓને પૂર્વ સાંસદ દિલીપ પટેલ દ્વારા તેમના વતન છત્તીસગઢ મોકલાઇ\nમાસ્ક વિના ફરતા ઈસમો વિરુદ્ધ દંડની કાર્યવાહી કરતી આણંદ ટાઉન પોલીસ\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/latest-news-in-gujarati-corona-virus/", "date_download": "2021-06-15T00:28:05Z", "digest": "sha1:RU6WNBXLDYJLUB3ZOR5MLYV6FFV6GISO", "length": 7604, "nlines": 159, "source_domain": "www.gstv.in", "title": "Latest News in Gujarati corona virus - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકા��ના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nકોરોના મહામારીને હરાવવા માટે નાત-જાતનો ભેદ ભૂલીએ, દેશને રાહુલે આપ્યો આ નવો મંત્ર\nકોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારના રોજ ટ્વિટર દ્વારા એકતાનો મંત્ર આપ્યો છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ વિરુદ્ધની જંગને આપણે બધા...\nજે કોઈ ના કરી શક્યું એ ભારતે કરી બતાવ્યું : કોઈ દેશે વિચાર્યું પણ નહીં હોય, હરતી ફરતી હોસ્પિટલો ઉભી કરી\nકોરોના વાયરસના મુકાબલા માટે 5000 કોચના આઇસોલેશન વોર્ડ બનાવવાની મુહિમના પ્રથમ તબક્કામાં રેલવેએ 2,500 કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવી નાંખ્યા છે. રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે...\nકોરોના: અમદાવાદમાં જરૂરીયાત મંદ લોકોને ભોજન પુરૂ પાડતા સંચાલકનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ\nઅમદાવાદના મણિનગરમાં આવેલ જૈન ભોજનશાળાના સંચાલક વિજય લોઢાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સંસ્થા દરરોજ જરૂરીયાત મંદ લોકોને જમવાનું પુરુ પાડતી હતી, પણ સંઘના...\nકોરોનાથી મોત થાય તો વીમા કંપનીએ વળતર આપવું જ પડશે, કોઈ બહાના નહીં ચાલે\nજીવન વીમા પરિષદે વીમા કંપનીઓે ચેતવણી આપતા કહ્યું છે કે, કોરોનાના કારણે મોત થવાના મામલામાં ખાનગી અને સરકારી વીમા કંપનીઓએ વળતર આપવુ જ પડશે. કોરોનાના...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.marutiinstituteofdesign.com/Blogger", "date_download": "2021-06-15T00:40:31Z", "digest": "sha1:QB7YTRX3Q5STR4N7AIL7QN55F4D4O3NO", "length": 9909, "nlines": 87, "source_domain": "www.marutiinstituteofdesign.com", "title": "MARUTI Institute of Design Surat | jacquard design | digital print course | jewellery design course | graphic design courses.", "raw_content": "\nમારુતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન\nડિઝાઇન કોર્ષ , સુરત, ગુજરાત\nએમ્બ્રોડરી ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી પણ વધારે\nએમ્બ્રોડરી ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદામાં એમ્બ્રોડરી વર્કની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે. એમ્બ્રોડરી ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે, અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એક દમ સરળ છે. તો વાત કરીએ એમ્બ્રોડરીની કે\nમારુતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન\nડિઝાઇન કોર્ષ , સુરત, ગુજરાત\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૨૫,૦૦૦ થી ૧,૫૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.\nજેકાર્ડ ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટનું તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદાનું ફેબ્રિકસ સર્જન કરવાની જેકાર્ડ ની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે\nમારુતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન\nડિઝાઇન કોર્ષ , સુરત, ગુજરાત\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.\nલગ્ન થી માંડીને ઘણા બધા સામાજીક પ્રસંગો માં મહિલાઓને તૈયાર થવાનો શોખ રહેતો હોય છે એમાં પણ ખાસ કરીને મહેંદી નો... એમાં વધતા જતા આ શોખ ને તમેં તમારા કરિયર ઓપ્શન તરીકે વિચારી શકો છો\nમારુતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન\nડિઝાઇન કોર્ષ , સુરત, ગુજરાત\nANIMATION & VFX કે જે આજની તારીખનું સૌથી મોટું માર્કેટ છે. પોતાની આવડત અને અદભૂત Creativity સાથે કોઈપણ વ્યક્તિ એક સારામાં સારી જોબ મેળવીને ખુબજ સારી કમાણી કરી શકે છે, તો આવો જાણીએ કે ANIMATION & VFX છે શું\nANIMATION & VFX કે જે આજની તારીખનું સૌથી મોટું માર્કેટ છે. પોતાની આવડત અને અદભૂત Creativity સાથે કોઈપણ વ્યક્તિ એક સારામાં સારી જોબ મેળવીને ખુબજ સારી કમાણી કરી શકે છે, તો આવો જાણીએ કે ANIMATION & VFX છે શું\nમારુતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન\nડિઝાઇન કોર્ષ , સુરત, ગુજરાત\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૧૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.\nજવેલરી કેડ ડીઝાઇનમાં કોમ્પ્યુ���ર પર રીંગ, બેંગલ્સ, બ્રેસલેટ, નેકલેસ, પેંડન્ટ સેટ, મંગલસુત્ર, ઇઅરીંગ જેવા ડાયમંડ જવેલરીના દાગીનાની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે. જવેલરી કેડ ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે, અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એક દમ સરળ છે.\nએમ્બ્રોડરી ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી પણ વધારે\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૨૫,૦૦૦ થી ૧,૫૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.\nANIMATION & VFX કે જે આજની તારીખનું સૌથી મોટું માર્કેટ છે. પોતાની આવડત અને અદભૂત Creativity સાથે કોઈપણ વ્યક્તિ એક સારામાં સારી જોબ મેળવીને ખુબજ સારી કમાણી કરી શકે છે, તો આવો જાણીએ કે ANIMATION & VFX છે શું\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૧૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડમાં કામ કરવાથી કમાઈ શકો છો, ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ રૂ. અને તેનાથી પણ વધારે.\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૨૦,૦૦૦ થી ૮૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૨૦,૦૦૦ થી ૬૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.\nશું તમે જાહેરમાં બોલતા ડર અનુભવો છો \nશું તમને સ્ટેજ પરથી બોલતા ડર લાગે છે શું તમે સફળ વક્તા બનવા ઈચ્છો છો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/team-india-is-the-best-in-tests-indian-team-tops-in-test-cricket-in-icc-rankings", "date_download": "2021-06-15T01:34:16Z", "digest": "sha1:V5XMKCKISO3Y7EIHTGKWQ5K7I6RVMT6V", "length": 7217, "nlines": 83, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Team India is the best in Tests, Indian team tops in Test cricket in ICC Rankings", "raw_content": "\nTeam India છે Test માં Best, ICC Ranking માં ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ અવ્વલ\nગુરુવારે આઇસીસી દ્રારા જારી કરવામાં આવેલા રેન્કિંગમાં ભારતીય ટીમ (Team India) ટોપ પર દર્શાવાઇ છે. ટીમ ઈન્ડિયાએ ફરી સાબિત કરી દીધી કે તે ટેસ્ટમાં બેસ્ટ છે\nઅમદાવાદઃ ક્રિકેટના પંડિતો એવું કહેતા હોય છેકે, રિયલ ક્રિકેટ ઈઝ એ ટેસ્ટ ક્રિકેટ. એટલેકે, હાલ ભલે લીમીટેડ ઓવરની ક્રિકેટમેચમાં ટી-20 કે વન ડે મેચમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ થતી હોય પણ ખેલાડીનો સાચો ટેસ્ટ એટલેકે, સાચી પરીક્ષા તો ટેસ્ટ ક્રિકેટમાં જ થાય છે. ત્યારે ફરી એકવાર ટીમ ઈન્ડિયા સાબિત કરી બતાવ્યું છેકે, અમારી ટીમ છે ટેસ્ટમાં બેસ્ટ. આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગ (ICC Test Team Ranking) નુ વાર્ષિક અપડેટ જારી થવા પર ભારત પ્રથમ સ્થાને છે. જ્યારે ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ બીજા સ્થાને છે. ગુરુવારે આઇસીસી દ્રારા જારી કરવામાં આવેલા રેન્કિંગમાં ભારતીય ટીમ (Team India) ટોપ પર દર્શાવાઇ છે.\nઆઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગ (ICC Test Team Ranking) નુ વાર્ષિક અપડેટ જારી થવા પર ભારત પ્રથમ સ્થાને છે. જ્યારે ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ બીજા સ્થાને છે. ગુરુવારે આઇસીસી દ્રારા જારી કરવામાં આવેલા રેન્કિંગમાં ભારતીય ટીમ (Team India) ટોપ પર દર્શાવાઇ છે. ભારતીય ટીમ રેટીંગ આંક સહીત 121 પોઇન્ટ સાથે ટોપર છે. જેના 24 મેચમાં 2914 પોઇન્ટ મેળવ્યા હતા.\nપોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા અવ્વલઃ\nવિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં ભારત સામે મેદાને ઉતરનારી ટીમ ન્યુઝીલેન્ડ 120 આંક ધરાવે છે. તેના 18 ટેસ્ટમાં બે રેટીંગ અંક સહિત 2166 પોઇન્ટ છે. ભારતે ઓસ્ટ્રેલીયાને 2-1 અને ઇંગ્લેંડને 3-1 થી હરાવ્યુ હતુ. આ ઉપરાંત ન્યુઝીલેન્ડ એ વેસ્ટઇન્ડીઝ અને પાકિસ્તાનને 2-0 થી હરાવ્યુ હતુ.\nઆઇસીસી દ્રારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ આ વાર્ષિક અપડેટ 2017-18 ના પરીણામોમાં જોડાશે. જેમાં મે 2020 થી રમવામાં આવેલી તમામ મેચોના સો ટકા અને બે વર્ષ પહેલાની મેચના 50 ટકા રેટીંગ મળ્યા છે. ઇંગ્લેંડ 109 રેટીંગ અંક સાથે ત્રીજા સ્થાને અને ઓસ્ટ્રેલીયા 108 અંક સાથે ચોથા સ્થાન પર છે.\nદક્ષિણ આફ્રિકા સાતમાં સ્થાને અને શ્રીલંકા આઠમા સ્થાન પર છે. જેઓ 80 અને 78 અંક ધરાવે છે. ભારત અને ન્યુઝીલેન્ડ સાઉથમ્પટનમાં 18 થી 22 જૂન દરમ્યાન પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પ્યિનશીપની ફાઇનલ રમશે. બંને ટીમો પાસે ખૂબ ઓછો સમય રહ્યો છે. જોકે બંને ટીમોનો દાવો છે કે, રમતમાં શાનદાર પ્રદર્શન કરીશુ.\nWTC Final: આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે, 18 વર્ષથી હરાવી શક્યું નથી ભારત\nજયસૂર્યાએ લીક કરી પોતાની પત્નીની સેક્સ ટેપ, આ વાતનો લીધો બદલો\nગજબ: આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે કરાવ્યું Underwater Pre Delivery Photoshoot\nવિરાટ સાથે કોરોન્ટાઇન સમય વિતાવી રહી છે અનુષ્કા, શેર કર્યો સુંદર વીડિયો\nWTC Final પહેલા કીવી ટીમને લાગ્યો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત\nBCCI એ કરી જાહેરાત, 15 ઓક્ટોબરથી યૂએઈમાં આઈપીએલ, જાણો ક્યારે રમાશે ફાઇનલ\nEngland માં India ના રન મશીન ગણાય છે આ ખેલાડીઓ, જેમણે અંગ્રેજોનો અનેકવાર ધો���ે દિવસે દેખાડેલાં છે તારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/24-04-2019/24225", "date_download": "2021-06-15T00:31:12Z", "digest": "sha1:IP3QBUAVBKP7OSPOPBT3SFW7SMVKHSCR", "length": 14045, "nlines": 127, "source_domain": "www.akilanews.com", "title": "જો કોઇની આંખોથી વધારે ફોન દેખાય છે તો ખોટું કરી રહ્યા છોઃ એપ્પલ સીઇઓ કુક", "raw_content": "\nજો કોઇની આંખોથી વધારે ફોન દેખાય છે તો ખોટું કરી રહ્યા છોઃ એપ્પલ સીઇઓ કુક\nએપ્પલના સીઇઓ ટિમ કુકએ પોતાના આઇફોન પર નોટીફીકેશનની સંખ્યા ઘટાડવાની વાત બતાવતા કહ્યું જો આપ કોઇની આંખોથી વધારે પોતાનો ફોન જોઇ રહ્યા છે તો આપ ખોટું કરી રહ્યા છો એમણે બતાવ્યુ મે વિચાર્યુ કે શુ મને દિવસમા હજાર નોટીફીકેશન્સની જરુરત છે શુ આનાથી મારા જીવનમાં કાંઇ બહેતર થઇ રહ્યું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nCBIએ ભૂષણ સ્ટીલના ચેરમેન સંજય સિંઘલ અને તેમના પત્ની આરતી સિંઘલ સામે દેશના દરેક એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે : CBIને સંદેહ છે તેઓ બન્ને દેશ છોડીને ભાગી જવાની પેરવીમાં છે. access_time 9:20 pm IST\nCJI ગોગોઈ જાતીય સતામણી કેસ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી રંજન ગોગોઈ પર લગાવાયેલા જાતીય સતામણીના કેસ બાબતે ઇન-હાઉસ ઇન્ક્વાયરી પેનલની રચના કરવામાં આવી : શ્રી ગોગોઈ પછી નવા ચીફ જસ્ટિસ બનનાર શ્રી બોબળેની અધ્યક્ષતામાં રચાઈ આ પેનલ : આ પેનલના બીજા બે સભ્યો તરીકે જસ્ટિસ એન.વી. રામના અને શ્રી ઇન્દિરા બેનર્જીની પણ નિમણુંક કરાઈ : CJI ગોગોઈએ આ સમગ્ર મામલનો નિર્ણય આ નવી રચાયેલ પેનલ પર મૂકી દીધો હોવાનું જાણવા મળે છે. access_time 12:26 am IST\n : ટ્રમ્પના ફોલોઅર ઘટી ગયા : શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોલોઅર સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર ઉપર ફોલોઅર ઘટી જતા ચિંતિત બનેલા ટ્રમ્પે ટ્વીટરના સીઈઓ જેક ડોરસેની મુલાકાત લઈ ચર્ચા કરી હતી access_time 3:59 pm IST\nરાફેલના ચુકાદા મામલે ટિપ્પણી બદલ રાહુલ ગાંધીને તિરસ્કાર નોટિસ access_time 12:00 am IST\nપાકિસ્તાનના પૂર્વ મંત્રી રામસિંહ સોઢાએ કચ્છના નખત્રાણામાં પહેલી વખત મતદાન કર્યું access_time 3:49 pm IST\nસોનમ ઘડિયાલ ઉદ્યોગમાં પ્રથમ NSE લિસ્ટેડ કંપની છે : ૨૭થી વધુ દેશોમાં નિકાસ : જયેશ શાહ access_time 4:05 pm IST\nએસ.ટી. વોલ્વોના ડ્રાઇવર ઇકબાલભાઇએ મુસાફરની ભુલાય ગયેલ ફાઇલ પરત કરી : પ્રમાણિકતા દિપાવી access_time 4:01 pm IST\nરાજકોટ જિલ્લાના મતદારોનો આભાર વ્યકત કરતા સખીયા-મેતા-ઢોલ-બોધરા access_time 3:44 pm IST\nર૮ રસના ચિચોડાને નોટીસઃ ૧૦પ કિલો લીંબુ-ચાસણીનો નાશ access_time 3:30 pm IST\nજામજોધપુરમાં પ્રચંડ ઉત્સાહઃ access_time 11:50 am IST\nહળવદના ૧૦૩ વર્ષના ગોદાવરીબેન પ્રજાપતિનું મતદાન : access_time 11:46 am IST\nટંકારા સીટ ઉપર થયેલ સોૈથી વધુ મતદાન ભાજપને નુકશાનકારકઃ મુકાતી ગણતરીઓ access_time 11:51 am IST\nકોંગ્રેસનો સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ રાયબરેલીમાં : સોનિયા ગાંધીના મતક્ષેત્રમાં પ્રચાર :સભા સંબોધશે access_time 1:35 pm IST\nપરીક્ષા પૂરી... ચૂંટણી પૂરી... હવે પરિણામની મૌસમઃ ધો. ૧૨ સાયન્સનું ૯ મેઃ ૨૩ મેએ ધો. ૧૦નું પરિણામની સંભાવના access_time 3:29 pm IST\nઉત્તર ગુજરાતનાં સરેરાશ 60 ટકા મતદાન :ગ્રામ્ય મતદારોમાં ઉત્સાહ:શહેરી મતદાતા ઉદાસીન રહ્યાં access_time 10:48 pm IST\nપાકિસ્તાનમાં પોલિયો ડ્રોપને લઈને લોકોમાં ભય ફેલાયો access_time 6:19 pm IST\nમ્યાંમારમાં કચરાનો ઢગલો ખસતા ભુસખ્લનના કારણે 90ના મોત access_time 6:22 pm IST\nબિલાડીને શેવ કરીને ડાયનોસોર જેવો લુક આપવાનો સોશ્યલ મીડિયા પર અનોખો ટ્રેન્ડ access_time 11:34 am IST\nએન. આર. આઈ. સમાચાર\nમહંત સ્વામી મહારાજે શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન સાથે મસ્જિદની લીધી મુલાકાત : શાહી મજલિસમાં સ્વાગત access_time 1:11 pm IST\nદુબઈમાં બીએસપીએસની ૧ હજાર મહિલાઓએ રજૂ કર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ access_time 3:35 pm IST\nરેસલર બજરંગ ગોલ્ડ જીતીને બન્યો એશિયન ચેમ્પિયન access_time 4:03 pm IST\nઅમુક મેચો પછી મેદાન પર પાછા ફરતા સારું લાગે છે: હરભજન સિંહ access_time 5:24 pm IST\nઆઇપીએલ પ્લે ઓફમાં જગ્યા બનવવા ટીમોની રસાકસી.... access_time 5:30 pm IST\nપાની ફાઉન્ડેશનને નેશનલ એવોર્ડ અભિનત્રી કંગના રનૌતે કર્યા 1 લાખ ડોનેટ access_time 5:20 pm IST\nકરણ જોહરની ફિલનથી બોલીવુડમાં ડેબ્યુ કરવા માંગે છે ખુશી કપૂર access_time 5:13 pm IST\nપી.ટી.ઉષાની બાયોપિકમાં કામ કરી શકે છે કેટરીના કૈફ access_time 5:12 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/online-share-trading/what-is-economic-moat-gujarati", "date_download": "2021-06-15T00:11:48Z", "digest": "sha1:5WHUNVYFCFAEPUECWKWZV5636QYIUOAB", "length": 27189, "nlines": 628, "source_domain": "www.angelbroking.com", "title": "આર્થિક મોટ શું છે: આર્થિક મોટનું અવલોકન - Angel Broking", "raw_content": "\nઆર્થિક મોટ શું છે: આર્થિક મોટનું અવલોકન\nઆર્થિક મોટ શું છે: આર્થિક મોટનું અવલોકન\nવૉરેન બફેટ, અમેરિકન ઉદ્યોગપતિ, રોકાણકાર અને વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિએ વર્ષોથી અનેક સ્થળોએ ‘આર્થિક મોટ’ શબ્દ બનાવ્યો.’ જ્યારે પાછલી શતાબ્દીના સૌથી મહત્વપૂર્ણ નાણાંકીય વિઝાર્ડમાંથી એક શબ્દ સાથે આવે છે, ત્યારે દરેક વ્યક્તિ સાંભળે છે. તેથી, અમે આર્થિક મોટને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ\nજ્યારે કોઈ કંપની તેના હરીફો ઉપર નોંધપાત્ર સ્પર્ધાત્મક ધાર રાખે છે જે તેમને ટકાઉ નફાકારક રહેવામાં અને બજારના તેના હિસ્સાને સુરક્ષિત કરવામાં મદદ કરે છે, ત્યારે તે કંપનીને આર્થિક સંકટ આવે છે તેમ કહેવામાં આવે છે. આ ધાર પેટન્ટથી બ્રાંડ નામ સુધી કંઈપણ હોઈ શકે છે.ફાર્માસ્યુટિકલ કંપનીઓ આર્થિક મોટ ધરાવતી કંપનીઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણ કે તેઓ સામાન્ય રીતે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા દવાઓને ઘણા લાઇસન્સ ધરાવે છે.\nઆર્થિક મોટને સમજવાનું મહત્વ:\nહવે જ્યારે ‘આર્���િક મોટ શું છે’ એ પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે, ચાલો જોઈએ કે કંપનીના આર્થિક મોટનું મૂલ્યાંકન અથવા અનુસરણ કેવી રીતે રોકાણકાર તરીકે તમને ફાયદાકારક છે.આર્થિક મોટ સાથે કંપનીઓને સમજવું અને ઓળખવું જરૂરી છે કારણ કે બ્લૂ-ચિપ કંપનીઓની જેમ, આ કંપનીઓ સ્ટૉક માર્કેટ પર ખૂબ વિશ્વસનીય પ્રદર્શકો છે. તમે વ્યાપક આર્થિક મોટ્સ સાથે કંપનીઓમાં રોકાણ કરીને તમારા રોકાણ પોર્ટફોલિયોને મજબૂત બનાવી શકો છો.\nએક રોકાણકારની જેમ, કંપનીને આગામી લાંબા સમય સુધી સંબંધિત અને નફાકારક રહેવા માટે પોતાના માટે એક આર્થિક મોટને સમજવાની અને નિર્માણ કરવાની જરૂર છે.. અસ્તિત્વમાંની અથવા સંભવિત નવી સ્પર્ધા કરતાં વધુ સારું અથવા તેનું બજાર હિસ્સો ગુમાવવા અથવા ઘટાડવાનું જોખમ કરતાં ઉત્પાદન અથવા સેવા પ્રદાન કરવામાં સમર્થ થવાની જરૂર છે.\nઆર્થિક મોટ બનાવી રહ્યા છીએ:\nકોઈ કંપની માટે આર્થિક મોટ બનાવી શકે તેવી ચોક્કસ ગુણવત્તાઓ અથવા સ્ત્રોતો છે. કંપની પાસે આમાંથી એકથી વધુ ગુણવત્તા હોઈ શકે છે. આર્થિક મોટ જેટલું વ્યાપક છે, તેટલું મજબૂત કંપનીનું સ્પર્ધાત્મક ધાર છે.\nનીચેની વિશેષતાઓ અથવા સ્રોતો છે જે કંપની માટે આર્થિક મોટ બનાવી શકે છે:\nવૉલ-માર્ટ અથવા જીઓ જેવી કંપની વિશે વિચારો. તેમનો સૌથી મહત્વપૂર્ણ લાભ તે કિંમત છે જેના પર તેઓ પોતાની વસ્તુઓ અને સેવાઓ વેચે છે. તેઓ સરળતાથી એક કિંમત ઑફર કરી શકે છે જે તેમના સૌથી નજીકના સ્પર્ધાકર્તા કરતાં ઓછી છે. જો કોઈ નવા ખેલાડી સમાન માર્કેટ સેગમેન્ટ દાખલ કરે તો પણ, આ કંપનીઓ એવી રકમ ઑફર કરી શકે છે કે ગ્રાહક પ્રતિરોધ કરી શકતા નથી. સમાન ઑફર ધરાવતી અન્ય કંપનીઓ માટે, તેઓ અનેક મુદ્દાઓને કારણે વિશ્વના વૉલ-માર્ટ્સ જેટલા ઓછી કિંમત ટૅગ કરી શકતા નથી.\nફ્લિપકાર્ટ અથવા ઇબે જેવી ઇ-કોમર્સ શોપિંગ સાઇટ્સ લો.. તેઓ પ્રદાન કરેલી સેવાઓનું મૂલ્ય- ખરીદી અને વેચાણ- વપરાશકર્તાઓની સંખ્યા અને ગુણવત્તા પર આધારિત છે. જો વધુ ખરીદદારો હોય તો, વધુ વિક્રેતાઓ રહેશે, અને જો વધુ વિક્રેતાઓ હોય તો, વધુ ખરીદદારો તેઓ જે ઈચ્છે છે તે શોધશે. આ ‘ધ મોર, ધ મેરિયર’નો કેસ છે’.\nખર્ચ સ્વિચ કરી રહ્યા છે\nચાલો કહીએ કે તમે ખરાબ જોડાણના કારણે એક ઘરના વાઇ-ફાઇ પ્રદાતા પાસેથી બીજા માટે ખસેડવા માંગો છો. જોકે, તમને લાગે છે કે અન્ય ઇન્ટરનેટ પ્રદાતાને સ્વિચ કરવા માટે તમારે ભારે ઇન્સ્ટોલેશન અને સર્વિસ ફીની ચુકવણી કરવી પડશ��. આનો અર્થ એ છે કે એક કંપનીથી બીજી કંપનીમાં ખસેડવા માટે ઉચ્ચ સ્વિચિંગ ખર્ચ જોડાયેલ છે. ટેલિકમ્યુનિકેશન જેવી કંપનીઓ અને તેમાં ઘણીવાર ઉચ્ચ સ્વિચિંગ ખર્ચ હોય છે જેના પરિણામે ઉચ્ચ ગ્રાહકને જાળવી રાખવામાં આવે છે.\nઅગાઉ ઉલ્લેખિત અનુસાર, પેટન્ટ, લાઇસન્સ અથવા બૌદ્ધિક સંપત્તિના અધિકારો કંપનીની માલિકીની કેટલીક અસ્થિર સંપત્તિઓ છે જે સુનિશ્ચિત કરે છે કે સ્પર્ધા અસ્તિત્વમાં નથી, અથવા નજીકના સ્પર્ધાકર્તા તુલનામાં સારા ઉત્પાદન અથવા સેવા તરીકે ઑફર કરી શકતા નથી. ઉત્તમ ઉદાહરણ એ કેન્સર સારવાર માટે ફાર્માસ્યુટિકલ કંપની ઉત્પાદન દવાઓ છે. મોટાભાગની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પેટન્ટ પકડી રાખે છે અને ખૂબ જ જરૂરી દવાના એકમાત્ર ઉત્પાદકો બની જાય છે. તેથી, લાઇસન્સ ધરાવતા હોવાથી કોઈ સ્પર્ધા નથી.\nચાલો કહીએ કે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર કોલસામાં સમૃદ્ધ છે, અને કેટલીક કંપનીઓએ પહેલાથી જ કોલસાની ખાણકામ માટે તેમની મૂડી-સઘન કામગીરી સ્થાપિત કરી છે. હવે, હાલના ખેલાડીઓ સાથે આવા વિશિષ્ટ બજારમાં, અને પગની સ્થાપનાના ઉચા ખર્ચમાં, બીજા કોઈ પણ માટે ત્યાં ધંધો બનાવવો લગભગ અશક્ય છે અને તે હજી પણ નફાકારક છે.\nજો તમને વૉરેન બફેટની મુસાફરી અને આર્થિક મોટની કલ્પનામાં તેના વિશ્વાસથી પ્રેરિત છે, તો તમારા આગામી રોકાણને શોધવા માટે તરત જ તમારા દલાલને કૉલ કરો.\nઅવાસ્તવિક લાભ અને નુકસાન\nજપ્ત શેર: વ્યાખ્યા અને અર્થ\nહૉકી ચાર્ટ પેટર્નનો પરિચય\nઆર્બિટ્રેજની તક કેવી રીતે ઓળખવી\nફોરેક્સ આર્બિટ્રેજ: અર્થ અને વ્યૂહરચનાઓ\nશૉર્ટ સ્ક્વીઝનું (આત્યંતિક વધઘટ) ટ્રેડ કેવી રીતે કરવું \nબિડ-આસ્ક સ્પ્રેડની ગણતરી કેવી રીતે કરવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002057/", "date_download": "2021-06-15T01:33:47Z", "digest": "sha1:6MYVYXJZDQNENC3ADBNXHV5SXILAQKDF", "length": 23468, "nlines": 180, "source_domain": "dahodlive.com", "title": "ફતેપુરા તાલુકામાં કમોસમી વરસાદથી રવી સીઝનને ફાયદો:ઇંટ ભઠ્ઠા માલિકોને લાખોનું નુકશાન,રવી સીઝનમાં ઘઉં,જવ, ચણા,મકાઈની ખેતીને ફાયદો જ્યારે તુવરના પાકને નુકશાન. - Dahod Live News", "raw_content": "\nફતેપુરા તાલુકામાં કમોસમી વરસાદથી રવી સીઝનને ફાયદો:ઇંટ ભઠ્ઠા માલિકોને લાખોનું નુકશાન,રવી સીઝનમાં ઘઉં,જવ, ચણા,મકાઈની ખેતીને ફાયદો જ્યારે તુવરના પાકને નુકશાન.\nબાબુ સોલંકી :- સુખસર\nફતેપુરા તાલુકામાં કમોસમી વરસાદથી રવી સીઝનને ફાયદો:ઇંટ ભઠ્ઠા માલિકોને લા��ોનું નુકશાન,રવી સીઝનમાં ઘઉં,જવ, ચણા,મકાઈની ખેતીને ફાયદો જ્યારે તુવરના પાકને નુકશાન.\nહવામાન ખાતાની આગાહી અનુસાર ફતેપુરા તાલુકામાં ગત રોજ રાત્રિના સમયથી હવામાનમાં અચાનક પલટો થતા વરસાદી માહોલ સર્જાયો હતો.અને રાત્રીના સમયથી કમોસમી વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો સ્થિતિ સર્જાઇ હતી.જ્યારે ફતેપુરા તાલુકામાં ઇટ ભઠ્ઠા માલિકોની કાચી ઈટો કમોસમી વરસાદથી ભીંજાય જતાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે.\nજાણવા મળેલી માહિતી અનુસાર ફતેપુરા તાલુકામાં ગતરોજ રાત્રિથી કમોસમી માવઠાનુ આગમન થતાં હાલ રવી સીઝનના ઘઉં,જવ,ચણા,મકાઈ જેવા ખેતીપાકોને ફાયદો થશે તેમ જણાય છે.અને ખેડૂતોને એક પિયત નો ફાયદો થયો છે.જ્યારે તુવરના પાક ને નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે.તેમજ જે તુવેરનો પાક તૈયાર થવા આવેલ છે તે પાકમાં ઈયળો પડવાની સંભાવના વધી જવા પામેલ છે. તેમાં તૈયાર થયેલ તુવેરના પાક કમોસમી વરસાદથી મોટું નુક્સાન ભોગવવાનો વારો ખેડૂતોને આવશે તેમ જણાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે કમોસમી માવઠાથી ખેડૂતોને ખેતી પાકોમાં નુકસાન કરતા ફાયદો વધુ જણાઈ રહ્યો છે. તેમજ પશુઓ માટે રાખવામાં આવેલ સૂકા ઘાસચારા ઉપર વરસાદ પડતા ઘાસચારો બગડવાથી નુકસાન થવાની શક્યતા પણ વધી જવા પામેલ છે.તાલુકામાં અનેક ઈટ ભટ્ટાઓ આવેલ છે.જેમાં હાલ દિવાળી બાદ નવીન ઈટો બનાવવાની શરૂઆત કરવામાં આવેલ છે.અને ઈટો પાકી કરવા માટે પૂર્ણ માત્રામાં નહી થતા જે કાચી ઈટો હતી તેના ઉપર વરસાદ પડતાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે. અહીંયા જણાવવું જરૂરી છે કે હાલ વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામેલ છે તેમજ ઠંડી દિવસે ગરમી તેમજ કમોસમી વરસાદથી પ્રજામાં શરદી,ખાસીનો વાવર પણ વધવાની શક્યતા વધી જવા પામેલ છે. અને વધુ લોકો વાઇરલ ઇન્ફેકશનની બિમારીમાં સપડાય તેવા સંજોગો પણ જણાઈ રહ્યા છે. આમ ફતેપુરા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતીમાં એક બાજુ ફાયદો હોય તો બીજી બાજુ નુકસાન પણ થવાની શક્યતા વધી જવા પામેલ છે.\nદાહોદ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શહેર સહિત જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવું માહોલ સર્જાયું:પંથકમાં પડેલા કમોસમી માવઠાના પગલે ખેડૂતોને વ્યાપક નુકશાન થવાની ભીતી,જનજીવન ઠુંઠવાયું\nઝાલોદમાં NDRF તેમજ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના અંગે જનજાગૃતિ માટે રેલી યોજાઈ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજ��� પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/world-test-chempionship-india-england-gujarati-news/", "date_download": "2021-06-14T23:24:55Z", "digest": "sha1:UZGN7TLTZUVNK7XWDVRIQASEXFK5CZ3O", "length": 11348, "nlines": 172, "source_domain": "www.gstv.in", "title": "ક્રિકેટ/ ઓસ્ટ્રેલિયા અને ઘરઆંગણે ઈંગ્લેન્ડ પર જીત ભારતને ફળી : બની ગયું નંબર વન, જાહેર થયું લિસ્ટ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nક્રિકેટ/ ઓસ્ટ્રેલિયા અને ઘરઆંગણે ઈંગ્લેન્ડ પર જીત ભારતને ફળી : બની ગયું નંબર વન, જાહેર થયું લિસ્ટ\nક્રિકેટ/ ઓસ્ટ્રેલિયા અને ઘરઆંગણે ઈંગ્લેન્ડ પર જીત ભારતને ફળી : બની ગયું નંબર વન, જાહેર થયું લિસ્ટ\nઆઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગનું વાર્ષિક અપડેટ કરવામાં આવ્યું તેમા આઇસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ ભારતે ટોચનું અને ન્યૂઝીલેન્ડે બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ભારત એક રેટિંગ પોઇન્ટના ઉમેરા સાથે ૧૨૧ પોઇન્ટ પર પહોંચ્યું છે અને ન્યૂઝીલેન્ડ ગુરુવારના અપડેટ પછી બે પોઇન્ટ મેળવીને એક જ પોઈન્ટ પાછળ છે. ભારતે ઓસ્ટ્રેલિયા પર ૨-૧થી અને ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ૩-૧થી વિજય મેળવ્યો. જ્યારે ન્યૂઝીલેન્ડે વિન્ડીઝ અને પાકિસ્તાન સામે ૨-૦થી શ્રેણી વિજય મેળવીને આગેકૂચ જારી રાખી હતી.\nમે ૨૦૨૦થી રમાયેલી બધી મેચોને ૧૦૦ ટકાએ રેટિંગ આપવામાં આવ્યું\nછેલ્લા અપડેટમાં મે ૨૦૨૦થી રમાયેલી બધી મેચોને ૧૦૦ ટકાએ રેટિંગ આપવામાં આવ્યું છે અને અગાઉના બે વર્ષની મેચોની ૫૦ ટકાએ રેટિંગ આપવામાં આવ્યું છે. આના આધારે ઇંગ્લેન્ડે ૨૦૧૭-૧૮ની એશીઝમાં ઓસ્ટ્રેલિયાને ૪-૦થી હરાવ્યું હોવાના પગલે તેના ૧૦૯ પ્લસ ત્રણ પોઇન્ટ થતાં તે ત્રીજા સ્થાને આવી ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ૧૦૮ (-૫) પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે.\nપાકિસ્તાન ત્રણ પોઇન્ટ મેળવી ત્રીજા સ્થાને આવ્યું\nપાકિસ્તાન ત્રણ પોઇન્ટ મેળવી ત્રીજા સ્થાને આવ્યું છે તો શ્રીલંકા સામે શ્રેણી ૦-૦થી ડ્રો કર્યા પછી બાંગ્લાદેશ સામે ૨-૦થી વિજય મેળવનાર વિન્ડીઝ આઠમાંથી છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. વિન્ડીઝની ૨૦૧૩ પછીની આ શ્રેષ્ઠ સ્થિતિ છે. સાઉથ આફ્રિકા સાતમા સ્થાને છે અને તેના ટેસ્ટ ઇતિહાસના સૌથી નીચા સ્થાને છે. બાંગ્લાદેશે પાંચ પોઇન્ટ ગુમાવ્યા છે પરંતુ તે નવમાં સ્થાને છે.\nદેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nગુલાંટ/ કટ્ટર સમર્થક ખેરે મોદી સરકારને ઝાટકી નાંખી, ભાજપનો આ વ્યવહાર છે કારણભૂત\nવિશ્વાસ નહીં થાય/ વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં 25 હજાર ઉંદરો કરે છે વાસ, ભક્તોને અપાય છે મૂષકોનો એંઠો પ્રસાદ\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વ��ુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/index/27-11-2020", "date_download": "2021-06-14T23:23:55Z", "digest": "sha1:IW6V2AERTIOAJLRBSN7GEGI5BVFLKPSU", "length": 50870, "nlines": 244, "source_domain": "www.akilanews.com", "title": "આજના મુખ્ય સમાચાર - અગ્રેસર ગુજરાતી ન્યુઝ પોર્ટલ – - Today's main news – Akila News", "raw_content": "\nરાજકોટમાં કોરોનાના સાંજે 65 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 95 કેસ નોંધાયા access_time 7:14 pm IST\nરાજકોટ અગ્નિકાંડથી સુપ્રિમ કોર્ટ લાલઘુમઃ સરકાર પાસે રીપોર્ટ માંગ્યોઃ ૧લી ડીસેમ્બરે સુનાવણી access_time 2:54 pm IST\nટંકારા પંથકમાં ૧૦ વર્ષના બાળક પર ૪ કિશોરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વિડીયો વાયરલ કર્યો : વાલસોયા પરના કુત્યની જાણ પિતાને થતા પોલીસ ફરિયાદ : ચકચાર access_time 8:04 pm IST\nજસદણનાં પોલીસ ઇન્સ્પેક્ટર જોષીને કોરોના પોઝીટીવ : જીલ્લાનાં પોલીસ બેડામાં ચિંતા ફેલાઈ access_time 10:29 pm IST\nપાંચ મૃતકોના રાજકોટ-મોરબી-ગોંડલ-જસદણના પરિવારોમાં કલ્પાંત access_time 12:17 pm IST\nબિહારના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને રાજ્યસભાની ચૂંટણી ટિકિટ access_time 9:24 pm IST\nમુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ શુવેન્દુ અધિકારીએ મંત્રીપદ છોડ્યું access_time 9:04 pm IST\nરાજકોટમાં કોવીડ હોસ્પિટલ અગ્નિકાંડ :સરકારે આ મામલે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવી જોઇએ: રાહુલ ગાંધી access_time 8:54 pm IST\nએફએસએલની ટીમે શરૂ કરી તપાસ access_time 2:57 pm IST\nદેશનું અર્થતંત્ર ટેક્નિકલી મંદીમાં સપડાયું : જુલાઈ- સપ્ટે,ના ક્વાર્ટરમાં GDP માઇનસ 7.5 ટકા નોંધાયો access_time 7:45 pm IST\nરશિયાની Sputnik V કોરોના રસી ભારતમાં બનશે access_time 7:35 pm IST\nઆયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.4 કરોડ લાભાર્થીઓની થયો ઇલાજ: કેન્દ્રીય ‌સ્‍વા‌સ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધન access_time 9:50 pm IST\nઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલની આગ ખૂબ જ દુઃખદ ર૮ દર્દીઓની સારવાર ગોકુલ હોસ્પીટલ ખાતે ચાલુ છે access_time 3:37 pm IST\nશહેરની ર૦૦ હોસ્પીટલો પૈકી માત્ર ર૧ પાસે જ ફાયર NOC: ૬૦ને અગાઉ નોટીસો અપાયેલ access_time 3:12 pm IST\nઆગના કારણ અને ભવિષ્યમાં આવી ઘટનાના નિવારણ અંગે તપાસ કરાશે : એ.કે.રાકેશ access_time 12:52 pm IST\nમૃતકોના પરિવારને ૪-૪ લાખ સહાય : તપાસ એ.કે.રાકેશને સુપ્રત access_time 12:14 pm IST\nરાજકોટની કોવિડ હોસ્પિટલની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યુ access_time 12:15 pm IST\nCM રૂપાણીએ દુઃખ વ્યકત કર્યું : તપાસના આપ્યા આદેશ access_time 9:32 am IST\nમોડી રાત્રે ૧ વાગ્યે કલેકટરે મુખ્યમંત્રીને 'આગ' અંગે તમામ વિગતો જણાવી : સીટી પ્રાંત-૨ ગોહિલ પાસેથી આજે રીપોર્ટ લેશે access_time 12:21 pm IST\nઉદય કોવિડ હોસ્પીટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો સંચાલકોનો દાવોઃ વેન્ટીલેટર કારણ ભૂત access_time 12:25 pm IST\nરાજકોટ આગકાંડઃ ખોડિયાર માતાના ભક્ત કેશુભાઈને કાલે મળવાની હતી રજા પણ આગે તેમનો ભોગ લીધો access_time 12:12 pm IST\nસંજયભાઇએ બહેનને રાતે વિડીયો કોલ કરી કહ્યું-થેપલા ખાવ છું, જમવાનું બહુ ખાસ નથી access_time 12:24 pm IST\nજસદણના નિવૃત એએસઆઇ રામશીભાઇ લોહ ૧૮મીએ દાખલ થયા'તાઃ ગઇકાલે પુત્ર અમિત રૂબરૂ મળ્યો હતો access_time 12:20 pm IST\nફાયર બ્રિગેડ જવાનોએ જીવ જોખમમાં મુકી ૨૮ જિંદગીઓ બચાવી access_time 3:36 pm IST\nઆટ આટલા રૂપિયા લ્યો છો તેની સામે સુવિધા તો આપો...આના કરતાં તો સિવિલ સારીઃ મોરબીના નિતીનભાઇના સ્વજનોનો રોષ access_time 12:18 pm IST\nઆગની ઘટનાની જાણ થતાં જ માલવીયાનગરના પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, પરેશભાઇ જારીયા, મયુરભાઇ મિંયાત્રા, તાલુકા પીઆઇ જે. વી. ધોળા સહિતની ટીમે રાતભર ઉચ્ચ અધિકારીઓએ કામગીરી કરી હતી અને સવારે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ઘટનાની માહિતી આપી હતી. access_time 2:58 pm IST\nયુ.એસ.ની સુપ્રતિષ્ઠિત ' રોડ્સ સ્કોલરશીપ ' માટે 4 ઇન્ડિયન અમેરિકનની પસંદગી : સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 32 વિજેતાઓમાં સ્થાન મેળવ્યું access_time 6:44 pm IST\nજરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા ' અક્ષય પાત્ર ફાઉન્ડેશનનો ત્રીજા દાયકામાં પ્રવેશ : 11 નવેમ્બર 2000 ના રોજ શરૂઆત કરાઈ હતી : 20 વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે અનેક મહાનુભાવોએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા : દેશના 12 સ્ટેટ તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 18 લાખ બાળકોને ભોજન પૂરું પાડવાની સેવા access_time 6:08 pm IST\nમુંબઇ હુમલાની ૧ર મી વરસી ઉપર એમેઝોન પ્રાઇમ વિડીયો ઉપર ‘મુંબઇ ડાયરીસ-૨૬/૧૧’ વેબ સીરીઝઃ પ્રથમ લુક રિલીઝ કરાયો access_time 5:35 pm IST\nભાજપનાં મંત્રીઓ અને તેના સહયોગીઓને કાશ્મીરના દરેક ખૂણામાં ફરવાની મંજૂરી-માત્ર મારા મામલામાં સુરક્ષાનો ખતરોઃ મહેબુબા મુફતીના ભાજપ સામે પ્રહારો access_time 5:36 pm IST\nપંજાબના આંદોલનકારી ખેડુતો દિલ્હીથી હટવાનુ નામ ન લેતા સરકાર દ્વારા અસ્થાયી જેલ બનાવવાની કામગીરી access_time 5:38 pm IST\nઅશોક ગેહલોત, કમલનાથ, કે. સી.વેણુગોપાલ, મિલિન્દ દેવરાના નામ ચર્ચામાં access_time 3:33 pm IST\nભજનમાં દરરોજ રૂચિ વધે તો સમજજો કે ધાર્મિકતાનો પ્રેમ છેઃ પૂ. મોરારીબાપુ access_time 3:39 pm IST\nબપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 1:03 pm IST\nકોરોના વેકસીન લીધા બાદ થઇ શકે છે માઇગ્રેન- પેટનો દુઃખાવો તથા તાવ વગેરે access_time 3:32 pm IST\nબીડન સરક���રમાં મહિલાઓના હાથમાં મહત્વની જવાબદારી access_time 2:53 pm IST\nરાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 30 કેસ: કુલ આંક 10,563એ પહોંચ્યો access_time 1:47 pm IST\nમોદી સરકારે એક દેશ, એક ચૂંટણી અભિગમને દેશમાં લાગુ પાડવાની દિશામાં પહેલું કદમ માંડી દીધું access_time 2:51 pm IST\nAstraZeneca શંકામાં ઘેરાયેલ ઓકસફોર્ડની રસીનું ફરી કરશે ટ્રાયલ access_time 10:30 am IST\nઓગષ્ટ સુધીમાં ૭.૪૩ કરોડ લોકો સંક્રમિત હતા access_time 9:30 am IST\nબિટનઃ લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ સગા-સંબંધીઓને મળવાની નહીં મળે મંજૂરીઃ લાગુ થશે 'ટિયર-૩' સિસ્ટમ access_time 9:31 am IST\nસોનૂ સુદને મળવા માટે તેનો ચાહક સાાયકલ લઈને બિહારથી મુંબઈ આવવા નીકળ્યો access_time 9:34 am IST\nમીરે એસેટ બેંકિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ ફંડ: બેંકિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રમાં રોકાણ કરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ: ન્યુ ફંડ ઓફર 4 ડિસેમ્બરના રોજ બંધ થશે: સળંગ વેચાણ અને ફરીથી ખરીદી માટે યોજના 14 ડિસેમ્બરથી ખુલશે access_time 9:38 am IST\nસુશાંતસિંહની મેનેજર દિશા સાલીયાનના કેસની CBI તપાસની માંગ કરતી અરજી હાઈકોર્ટે ફગાવી access_time 10:02 am IST\nટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સીઈઓ એફ.સી. કોહલીનું 96 વર્ષની વયે નિધન access_time 10:18 am IST\nચાલુ મહિને 7મી વખત પેટ્રોલ-ડીઝલ મોંઘુ બન્યું : એકધારો ભાવમાં વધારો ઝીકાયો access_time 10:23 am IST\nલડાખ : શિયાળામાં સૈનિકોની પીછેહઠની આશા સમાપ્ત access_time 11:37 am IST\nપ્રચારમાં મોદીને પણ અજમાવી શકો : અમે પણ જોઇએ કેમ જીતાય છે ચૂંટણી access_time 11:36 am IST\nઅદાણી ગ્રુપની સીટી ગેસ કંપનીનું બદલાશે નામ : અદાણી ટોટલ ગેસ તરીકે ઓળખાશે access_time 11:52 am IST\nલગ્નમાં ૧૦૦થી વધારે મહેમાનો : ૨૫ હજારનો દંડ access_time 2:52 pm IST\nખેડૂતોનું દિલ્હી ચલો આંદોલન વધુ ઉગ્ર બન્યું : બેરિકેડ ફેંકાયા access_time 8:18 am IST\nપંજાબ-હરિયાણા બાદ યુપીના ખેડૂતો મેદાને ઉતર્યા : દરેક નેશનલ હાઈવે કરશે ચક્કાજામ access_time 12:00 am IST\nપલ્સ ઓકિસમીટરનું વેચાણ વધી રહ્યું છે access_time 10:31 am IST\n2014 ની સાલ પછી દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે : બૉલીવુડ એકટર આમીરખાને કરેલી કોમેન્ટ વિરુદ્ધ દાખલ કરાયેલી ક્રિમિનલ પિટિશન છત્તીસગઢ હાઇકોર્ટે ફગાવી access_time 12:00 am IST\nલવ જેહાદ પર કાનુન બનાવવા માટે હરીયાણાએ ૩ સભ્યોની ડ્રાફ્ટિંગ કમિટીનું કર્યુ ગઠન access_time 12:00 am IST\nજેહાદી ઉન્માદ ફેલાવી જનતાને ભટકાવવાની કોશિશમાં લાગી ગયા યોગી : સપા પ્રમુખ અખિલેશ યાદવ access_time 12:00 am IST\nભાજપના લોકો દૂધે ધોયેલા નથી, હું તેમની પાછળ હાથ ધોઈને પડી ગયો તો તેમને ભારે તકલીફ થશે : ઉદ્ધવ ઠાકરેનો પલટવાર access_time 12:00 am IST\nમેરાડોનાના સમ્માનમાં કેરલ એ રમતક્ષેત્રમાં બે દિવસીય શોકની ઘોષણા કરી access_time 12:00 am IST\nહવે ખાદ્યતેલો સસ્તા થવાની આશા :સરકારે ક્રૂડ પામતેલની આયાત જકાતમાં ઘટાડો કર્યો access_time 12:00 am IST\nપાકિસ્તાનના પૂર્વ પીએમ બેનઝિર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો કોરોના સંક્રમિત: સેલ્ફ આઇસોલેશનમાં access_time 12:00 am IST\nપાલઘર હિંસા મામલામાં વિશેષ અદાલત એ 53 આરોપીને આપ્યા જામીન access_time 12:00 am IST\nઅમેરિકાની નેવાડા કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ગોલમાલ થઇ હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના આરોપોને કોર્ટમાં રજુ કરવાની મંજૂરી : મતદારોની સહી મેન્યુઅલ ચેક કરાઈ નથી : અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકોએ મત આપ્યા છે : મૃતકોના નામે પણ મતદાન થયું છે : મતદારોને ટી.વી.અને ગેસ કાર્ડ આપવાની લાલચ અપાઈ હતી : જો ટ્રમ્પ કમપેને મુકેલા આરોપો પુરવાર થાય તો નેવાડા કોર્ટનો સંભવીત ચુકાદો બીજા રાજ્યો માટે પણ ઉદાહરણ રૂપ બની શકે : 3 ડિસેમ્બરના રોજ સુનાવણી access_time 8:22 am IST\n' વી વોન્ટ જસ્ટિસ ' : મુંબઈમાં 26 નવેમ્બરના રોજ થયેલા આતંકી હુમલા મામલે અમેરિકામાં વસતા ભારતીયોના કેપિટલ હિલ ખાતે દેખાવો : આતંકવાદી હુમલાના 12 વર્ષ પછી પણ હજુ પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ પગલાં લીધા નથી access_time 2:12 pm IST\nઅમેરિકાના 4 રાજ્યોમાં જો બિડનને વિજયી બનાવવામાં એશિયન અમેરિકન મતો નિર્ણાયક બન્યા : પેન્સિલવેનિયા ,જ્યોર્જિયા ,મિચીગન ,તથા નેવાડામાં કાંટેકી ટક્કર વચ્ચે નવા એશિયન અમેરિકન મતદારોએ પાસું પલટાવ્યું : AALDEF એક્ઝિટ પોલનો સર્વે access_time 6:53 pm IST\nતપાસના રીપોર્ટ બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય : રેમ્યા મોહન access_time 2:53 pm am IST\nઉદય કોવિડ હોસ્પીટલ અગ્નિકાંડની તપાસનો રિપોર્ટ ૮ દિ'માં: ઉદિત અગ્રવાલ access_time 3:38 pm am IST\nરાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની આગની ઘટનાની તપાસ એસઆઇટીને સોંપી દેવાઇ: પ્રદીપસિંહ જાડેજા access_time 10:43 pm am IST\nરાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મુદ્દે મોટો ઘટસ્ફોટ:11 કિલોવોટની લાઈનમાંથી ગેરકાયદે વીજ જોડાણ મામલે PGVCLના અધિકારીઓ કરી રહ્યા છે તપાસ access_time 11:09 pm am IST\nઆગની ઘટનાની તપાસ માટે 'સિટ'ની રચના કરતાં પોલીસ કમિશનર અગ્રવાલ access_time 3:12 pm am IST\nઉદય કોવિડ હોસ્પીટલ અગ્નિકાંડના તપાસનીશ અધિકારી એ.કે.રાકેશે ઘટના સ્થળની મુલાકાત લીધી access_time 3:54 pm am IST\n'ઉદય' કોવિડની આગમાં પાંચ જીવનો અકાળે 'અસ્ત': ૨૮ બચી ગયાઃ લાખોની ફી પણ સુવિધાના નામે મીંડુઃ સ્વજનોનો આક્રોશ access_time 3:11 pm am IST\nનામ 'ઉદય' હોસ્પિટલ... આગથી થઇ ગ�� પાંચ જિંદગી 'અસ્ત'... access_time 12:16 pm am IST\nઆ તો સરકાર છે કે સેલ્સમેન : ઉત્તર પ્રદેશની સરકાર તેના ધનિક મિત્રોને એક્સપ્રેસ હાઈવે વેચી દેવાની તૈયારીમાં: અખિલેશ યાદવના આકરા પ્રહારો: અમે સત્તા ઉપર આવશું એટલે તપાસ કરાવીશું access_time 10:44 pm am IST\nઈરાનના ટોચના અણુ વૈજ્ઞાનિકની તહેરાન હત્યા કરવામાં આવી access_time 10:27 pm am IST\nસપ્તાહના અંતિમ દિવસે સેંસેક્સ ૧૧૦, નિફ્ટી ૧૮ પોઈન્ટ તૂટ્યો access_time 9:03 pm am IST\nમાથાના ભાગે છૂટા કરાયેલા જોડકામાંથી એકનું મોત થયું access_time 9:08 pm am IST\nઅમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા મીનાક્ષી મંદિરમાં દિવાળી ઉત્સવ ઉજવાયો : કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ રથયાત્રા રદ કરાઈ : ફટાકડાની આતશબાજી પણ રદ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી : મંદિરમાં દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા access_time 8:13 pm am IST\nબંધારણ દિવસ પર સિયાચીન અને કારગિલમાં જવાનોએ વાંચી આની પ્રસ્તાવના તસ્વીર આવી સામે access_time 11:01 pm am IST\n' લવ ટેઇક્સ એક્શન એવોર્ડ ' : યુ.એસ.ના ટેક્સાસમાં સેવાકીય કાર્ય ક્ષેત્રે કાર્યરત ' સેવા ઇન્ટરનેશનલ ' ને એનાયત કરાયેલો એવોર્ડ : ન્યુયોર્ક લાઈફ ફાઉન્ડેશન દ્વારા 50 હજાર ડોલરની ગ્રાન્ટ આપવામાં આવી access_time 8:01 pm am IST\nદિલ્હી સરહદે પોલીસ સાથે ધર્ષણ છતાં ખેડૂતો પીએમ નિવાસે પહોંચ્યા access_time 7:34 pm am IST\nડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડવાના સંકેત આપ્યા access_time 7:35 pm am IST\n8 વર્ષીય બાળકએ બ્રિટિશ વડાપ્રધાનને પૂછ્યું – ક્રિસમસ પર સાન્તા આવી શકે છે\nપોતાની ૬0 અબજ ડોલરની સંપત્તિ છોડે : થાઇ રાજાની વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલ ૧૫૦૦૦ લોકો access_time 9:50 pm am IST\nખેડૂતોને ટીકરી બોર્ડર પર રોકવા માટે લગાવવામાં આવેલ ટ્રકને ખેડુતોએ ટ્રેક્ટરથી હટાવ્યો access_time 10:03 pm am IST\nજયશંકરએ યુએઇ ના વિદેશ મંત્રિ સાથે મુલાકાત કરી કહ્યું કોવિડ કાળ ના અનુભવ આપના માટે સબક access_time 10:14 pm am IST\nટ્વિટર પર એક યુઝર એ ભારતીય મૂળના ડોક્ટર ગૌરવ શર્મા દ્વારા ન્યુઝીલેન્ડના સાંસદમાં સંસ્કૃતમાં શપથ લેવાની કરી આલોચના : આઈપીએસએ આપ્યો જવાબ access_time 10:18 pm am IST\nચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જો બિડેનને વિજય માટે અભિનંદન આપ્યા,પરસ્પર સન્માન બનાવી રાખવાની આશા વ્યકત કરી access_time 10:27 pm am IST\nઓડિયો ક્લિપ મામલામાં બિહારમાં ભાજપ ધારાસભ્યએ લાલુ વિરુદ્ધ કરી એફ.આઈ.આર : કાનૂન પર ભરોસો છે ન્યાય મળશે access_time 10:51 pm am IST\nકોણ કોને છાના રાખે\nકલેકટર કચેરીમાં ભયાનક આગ અને કોરોના અંગે કોર કમીટીની મીટીંગ શરૃઃ બપોરે ૩ વાગ્યે એ.કે.રાકેશ રાજકોટમાં : ઘટનાસ્થળે અધિકારીઓ વ���ઝીટ કરશે access_time 12:53 pm am IST\nનિષ્ઠુર તંત્ર.... હોસ્પિટલમાં આગની તાજેતરની આ ચોથી ઘટનાઃ તંત્રએ તેમાંથી કોઇ બોધપાઠ લીધો નથી access_time 9:31 am am IST\nગુજરાતમાં કોવિડ હોસ્પિટલો બની ખતરારૂપઃ ૩ મહિનામાં આગની ૭મી ઘટનાઃ ૧૩નાં મોત access_time 10:29 am am IST\nઉદય કોવિડ હોસ્પિટલ પાસે ફાયર NOC સાધનો પણ પુરતા હતા : હોસ્પિટલ સ્ટાફને ટ્રેનીંગ છતાં દુર્ઘટના કેમ બની \nશીવાનંદ હોસ્પીટલ ગોકુલ હોસ્પીટલની છેઃ રહસ્યમય સંજોગોમાં આગ લાગી હોવાનો કલેકટરને રીપોર્ટ કરતા સીટી પ્રાંત-ર access_time 12:22 pm am IST\nકેશુભાઇ અકબરી ચાર ભાઇ અને બે બહેનમાં પાંચમાઃ ૧૮મીથી દાખલ હતાં access_time 12:21 pm am IST\nફાયરના સાધનોનો ખરાસમયે ઉપયોગ કેમ ન થયો\nગોંડલના રસિકલાલ અગ્રાવત શનિવારથી દાખલ હતાં: ઉદ્યોગ ભારતીના નિવૃત કર્મચારી હતાં access_time 12:26 pm am IST\nઅમુક દર્દીઓનું વજન વધુ હતું, આમ છતાં ભગવાનનું નામ લઇ દર્દીઓને અગાસીએ સલામત સ્થળે પહોંચાડયા access_time 3:36 pm am IST\n' હંગર મીટાઓ અભિયાન : યુ.એસ.ના જ્યોર્જિયામાં ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી દ્વારા ભુખ્યાને ભોજન પૂરું પાડવા માટે છેલ્લા એક વર્ષથી કરાઈ રહેલી સેવા : કોવિદ -19 સંજોગોમાં પણ સેવાઓ ચાલુ : એક વર્ષમાં 10 લાખ ડીશ જમાડી જરૂરીયાતમંદ નાગરિકોની આંતરડી ઠારી access_time 7:09 pm am IST\nસિડનીમાં પ્રથમ વન ડેમાં ભારતનો પરાજય: ઓસ્ટ્રેલિયાએ 66 રને હરાવ્યું access_time 7:36 pm am IST\nઅમે જેમને ગુમાવ્યા...જેમણે દુશ્મનો ઉપર જીત મેળવવા માટે કુરબાનીઓ આપીઃરતન ટાટાએ મુંબઇ હુમલાની વરસી નિમિતે સોશ્યલ મિડીયામાં ભાવુક પોસ્ટ શેર કરી access_time 5:36 pm am IST\nભારતીસિંહના ઘરે ડ્રગ્સ પહોચાડનાર ડ્રગ પેડલર સુનીલ ગવાઇની ધરપકડઃ ફુડ ડિલીવરી બોય બનીને ડ્રગ્સની સપ્લાય કરતો હોવાનું ખુલ્યુ access_time 5:38 pm am IST\nસોમવારે મોટોરોલા કંપની “5-G” મોબાઇલ લોન્ચ કરશેઃ સૌથી સસ્તો હોવાની શકયતાઃ અનેક સુવિધાઓ ઉપલબ્ધ access_time 5:37 pm am IST\nલાલુની પ્રસાદ યાદવની જામીન અરજી ૧૧ ડિસેમ્બર સુધી ટળી access_time 3:34 pm am IST\nબુલેટ ટ્રેનના ૨૪,૦૦૦ કરોડના કોન્ટ્રાકટે સજર્યો રેકોર્ડઃ ગુજરાતમાં શરૂ થશે કામ access_time 3:33 pm am IST\nકોરોના કયારે કેડો મુકશે : આજે ૬ના મોત : ૩૦ કેસ access_time 2:49 pm am IST\n૮૦ ટકા લોકો માસ્ક નથી પહેરતાઃ કાર્યક્રમ/જલ્સા થઈ રહ્યા છેઃ સુપ્રિમ access_time 2:54 pm am IST\nલોકડાઉનમાં મહિલાઓએ વિષમ પરિસ્થિતિમાં બાથ ભીડીઃ દુધનું વેચાણ પ થી ૧૦ ટકા વધાર્યું access_time 2:57 pm am IST\nજમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાનની અવળચંડાઈ : ફાયરિંગમાં જેસીઓ શહીદ, એક નાગરિક ઘાયલ access_time 1:07 pm am IST\n૨૪ કલાકમાં ૪૩૦૮�� કેસઃ ૪૯૨ના મોત access_time 11:38 am am IST\nવાહન માલિકના નિધન બાદ નામ બદલાવવા માટે થતી લાંબી ઝંઝટ દૂર થશે access_time 2:51 pm am IST\nકોવિડ-૧૯ વેકસીનની સમીક્ષા માટે વડાપ્રધાન કાલે અમદાવાદ- પૂણે- હૈદરાબાદની મુલાકાત લેશે access_time 9:29 am am IST\nચાલુ વિધિએ કોરોના પોઝિટિવ નીકળ્યા વરરાજાઃ લગ્નના મંડપમાંથી જ કવોરન્ટીન થયું નવદંપતી access_time 10:31 am am IST\nક્રિસમસ પહેલાં આવી શકે છે કોવિડ-૧૯ વેકસીન access_time 9:32 am am IST\nમૃતકના શબનું નથી કોઈ રણીધણીઃ કુતરાઓ કોતરી રહ્યા છે લાશ access_time 9:33 am am IST\nભારતીય નૌકાદળનું ટ્રેનર વિમાન MiG ૨૯ ઉડાન ભરતા સમયે સમુદ્રમાં ક્રેશ થયું access_time 9:55 am am IST\nઅહમદભાઈ પટેલ પછી ખજાનચી કોણ : અશોક ગેહલોત,કમલનાથ,કે,સી,વેણુગોપાલ,મિલિન્દ દેવરાના નામ ચર્ચામાં access_time 10:13 am am IST\nકરકસર કરો :અલગ- અલગ મંત્રાલયોનો ખર્ચ કાબુમાં રાખવા કેન્દ્રએ કર્યો આદેશ access_time 10:19 am am IST\nહલ્લાબોલ... દિલ્હી બોર્ડર સુધી પહોંચ્યા ખેડૂતો : પાનીપતમાં વોટર કેનનનો ઉપયોગ : યુપીમાં પ્રદર્શનનું એલાન access_time 11:36 am am IST\n૩૦ વર્ષ પૂર્વે પ્રથમ વખત મળ્યા તે તસ્વીર પ્રસિધ્ધ કરીઃ અંજલિ access_time 11:37 am am IST\nકંગનાની ઓફિસમાં તોડફોડ ગેરકાયદેઃ BMC વળતર ચૂકવેઃ હાઇકોર્ટ access_time 3:35 pm am IST\nસિડની વનડેમાં અદાણી ગ્રુપનો વિરોધ :ચાલુ મેચે હાથમાં પ્લે કાર્ડ લઇને મેદાનમાં ઘુસ્યો એક વ્યક્તિ access_time 12:17 pm am IST\nસંવિધાનનું માન : બર્ફિલા પહાડો ઉપર ભારતીય જવાનોએ પ્રસ્તાવના વાંચી access_time 2:52 pm am IST\nમહાત્મા ગાંધીની ' કવીટ ઇન્ડિયા ' ચળવળના સાથીદાર સિંગાપોર સ્થિત અમીરઅલી જુમાભોય નું નિધન : 94 વર્ષના હતા access_time 1:57 pm am IST\nધોનીના ટમેટા મચાવી રહ્યાં છે ધૂમઃ ૪૦ રૂપિયા કિલો થઇ રહ્યું છે વેચાણ access_time 9:34 am am IST\nઅહેમદ પટેલના નિધન સાથે સોનિયા યુગના અંતના સંકેત access_time 12:00 am am IST\nલવ જેહાદ અને ધર્માતરણ માટે થઈ રહયું છે ફંડિંગ તપાસ કરે ગૃહ મંત્રાલયની મધ્ય પ્રદેશ મંત્રી અરવિંદ ભાદોરિયા access_time 12:00 am am IST\nલાલુ પ્રસાદ વિરુદ્ધ FIR નોંધાવ્યા બાદ લલ્લન પાસવાને કહ્યું, - ગરીબ છું પરંતુ વેચાતો નથી access_time 12:00 am am IST\nઝારખંડના જેલ મહાનિર્દેશક એ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના કથીત ઓડિયો ક્લિપ ની તપાસના આદેશ આપ્યા access_time 12:00 am am IST\nખેડુતો પર આ જુલમ ખોટો છે : ખેડુતો પર વોટર કેનન ચલાવવા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની નારાજગી access_time 12:00 am am IST\nઉસ્માનિયા યુનિવર્સિટીમાં ધુસવાને લઇ ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા પર એફ.આઈ.આર access_time 12:00 am am IST\nફરીવાર જામશે ક્રિકેટનો મુકાબલો : કાલે ભારત-ઓસ્���્રેલિયા વચ્ચે વન-ડે જંગ : 9 મહિના બાદ પ્રથમ આંતર રાષ્ટ્રીય શ્રેણી access_time 12:00 am am IST\nમુંબઈ એરપોર્ટ ઉપર ગુજરાત સહિત ચાર રાજ્યોના મુસાફરોનું ફરજિયાત કોરોના ટેસ્ટિંગ થશે access_time 8:20 am am IST\nPMOનો નકલી લેટર બનાવી સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરી : આખરે ભાંડો ફૂટતા અમરેલીના ડોક્ટર વિરુદ્ધ ગુનો access_time 12:00 am am IST\nચક્રવાત નિવાર ને ધ્યાને લઈ તમિળનાડુના 13 જિલ્લામાં આવતીકાલે જાહેર રજાની ઘોષણા access_time 8:20 am am IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ વિષે ફેસબુક ઉપર કરાયેલી વંશીય ટિપ્પણી હટાવી દેવાઈ : કોમેન્ટ કરનાર ઉપર પગલાં લેવાનો ફેસબુકનો ઇન્કાર access_time 6:19 pm am IST\nઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.અજય લોધાને IAPC એ શ્રદ્ધાંજલિ આપી : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું : જાનની પરવા કર્યા વિના લોકોને કોરોના સામે રક્ષણ અપાવ્યું : છેલ્લા એક મહિના દરમિયાન પોતે કોરોનનો ભોગ બન્યા : લોકો માટે શહીદ થનાર રાજપૂત યોદ્ધાને વોરંટીઅર હીરો ગણાવ્યા access_time 7:29 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nલાલુનો જેલવાસ ૧૧ ડિસેમ્બર સુધી લંબાયો : આરજેડી પક્ષના સુપ્રિમો લાલુપ્રસાદ યાદવને આજે ફરી જામીન મળ્યા નથી : ૧૧ ડિસેમ્બર સુધી જેલમાં રહેવુ પડશે : તેમની જામીન અરજીની સુનાવણી હવે ૧૧ ડિસેમ્બરે હાથ ધરાશે access_time 1:08 pm IST\nસરકાર આખરે ઝુકી : દિલ્હીમાં ખેડૂતોને દેખાવો કરવા મંજૂરીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે access_time 3:53 pm IST\nતેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST\nઆગના કારણ અને ભવિષ્યમાં આવી ઘટનાના નિવારણ અંગે તપાસ કરાશે : એ.કે.રાકેશ access_time 12:52 pm IST\nજમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાનની અવળચંડાઈ : ફાયરિંગમાં જેસીઓ શહીદ, એક નાગરિક ઘાયલ access_time 1:07 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડવાના સંકેત આપ્યા access_time 7:35 pm IST\nઉદય કોવિડ હોસ્પિટલમાં વિપક્ષી નેતાને પ્રવેશવા ન દેવાયા : બાવડુ પકડી કાઢી મૂકાયા access_time 3:55 pm IST\nકોવિડ હોસ્પિટલમાં આગ અને મૃત્યુની ઘટના અંગે દુઃખ વ્યકત કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ access_time 3:39 pm IST\nવોર્ડ નં. ૧૪માં ભકિતનગર વોંકળાની સ્થળ મુલાકાત લેતા કોર્પોરેટરો access_time 3:40 pm IST\nધોરાજીમાં વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણ સામે વિરોધ યકત કરાયો access_time 6:03 pm IST\nકચ્છના નલીયા કરતા રાજકોટમાં ઠંડી વધુ access_time 12:58 pm IST\nપાટડીમાં ૧૬ ઘેટા બકરા અને છરી સાથે પોલીસે ત્રણ શખ્શોને ઝડપી લીધા access_time 11:52 am IST\nનર્મદા બંધમાંથી શિયાળુ પાકને બચાવવા 19,400 ક્યુસેક પાણી છોડવામાં આવતા ધરતીપુત્રોને રાહત access_time 11:33 pm IST\nકારમાં ૭.૯૨ લાખની હજારની રદ થયેલી નોટો સાથે ૪ જબ્બે access_time 9:13 pm IST\nપંચાયતો - કોર્પોરેશનની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની તૈયારી access_time 2:56 pm IST\nજાપાન સહીત કમ્બોડિયાની લેબમાં ફ્રીઝરમાં ચામાચીડિયામાં કોરોના વાયરસ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો access_time 6:24 pm IST\nરશિયામાં ઘૂસણખોરી કરવા બદલ અમેરિકાની નૌસેનાને મળી ધમકી access_time 6:24 pm IST\nસતત માસ્ક પહેરતી નર્સનો ચહેરો એટલો બદલાયો કે સંબંધીઓ પણ ઓળખી ન શકયા access_time 9:45 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા મીનાક્ષી મંદિરમાં દિવાળી ઉત્સવ ઉજવાયો : કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ રથયાત્રા રદ કરાઈ : ફટાકડાની આતશબાજી પણ રદ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી : મંદિરમાં દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા access_time 8:13 pm IST\nજરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા ' અક્ષય પાત્ર ફાઉન્ડેશનનો ત્રીજા દાયકામાં પ્રવેશ : 11 નવેમ્બર 2000 ના રોજ શરૂઆત કરાઈ હતી : 20 વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે અનેક મહાનુભાવોએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા : દેશના 12 સ્ટેટ તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 18 લાખ બાળકોને ભોજન પૂરું પાડવાની સેવા access_time 6:08 pm IST\nમહાત્મા ગાંધીની ' કવીટ ઇન્ડિયા ' ચળવળના સાથીદાર સિંગાપોર સ્થિત અમીરઅલી જુમાભોય નું નિધન : 94 વર્ષના હતા access_time 1:57 pm IST\nફિન્ચ-વોર્નરની ચોથીવાર ૧૫૦ રનની ભાગીદારી access_time 9:09 pm IST\nજીવનની વિશેષ પળે પત્નિ સાથે રહેવા માગું છું: વિરાટ કોહલી access_time 7:38 pm IST\nધોનીએ કેપ્ટન તરીકે વન ડેમાં ઓસ્ટ્રેલીયા સામે બનાવ્યા છે સૌથી વધુ રન:કોહલી હજુ ઘણો દુર access_time 12:26 pm IST\nબિગ બોસ ઘરમાં એન્ટ્રી કરશે કશ્મિરા શાહ: જાણો કેમ..... access_time 4:39 pm IST\nસ્કૂલના એક્સ કર્મચારીએ શ્વેતા તિવારી પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ: મોકલી કાનૂની નોટિસ access_time 4:38 pm IST\nશાહિર શેખે ગર્લફ્રેન્ડ રૂચિકા કપૂર સાથે કોર્ટ મેરેજ : સોશિયલ મીડિયા પર શેયર કર્યા ફોટા access_time 4:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/lpg-gas-cylinder-today-rate-gujarati-news/", "date_download": "2021-06-15T00:15:12Z", "digest": "sha1:DYDYMUPHTFDER4KHU7WDS3UMYOLECX26", "length": 8449, "nlines": 170, "source_domain": "www.gstv.in", "title": "ખાસ વાંચો/ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો કે મોંઘો? હમણાં જ ચેક કરો 1લી મેનો રેટ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહા��/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nખાસ વાંચો/ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો કે મોંઘો હમણાં જ ચેક કરો 1લી મેનો રેટ\nખાસ વાંચો/ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો કે મોંઘો હમણાં જ ચેક કરો 1લી મેનો રેટ\nસરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1લી મેના રોજ ગેસ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં આજે કોઈ ફેરફાર નથી થયો. ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધ્યા હતા.\nદિલ્હીમાં એલપીજી સિલિન્ડરના ભાવ 809 રૂપિયા છે. દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં સિલિન્ડરનો ભાવ 692 રૂપિયા હતો, તે ફેબ્રુઆરીમાં વધી 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દેવામાં આવ્યો. 15 ફેબ્રુઆરીના રોજ ભાવ વધારી 769 રૂપિયા કરી દેવામાં આવ્યો. ત્યારબાદ 25 ફેબ્રુઆરી મહિનામાં સિલન્ડરનો ભાવ 794 રૂપિયા થયા. માર્ચમમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 819 રૂપિયા થયો.\nજાણો આ વર્ષે અત્યાર સુધીના ભાવમાં શુ ફેરફાર થયા\nમહિનો દિલ્હી કોલકાતા મુંબઇ ચેન્નાઇ\nખુશખબર/ મહારાષ્ટ્રમાં દરરોજના કેસ કરતાં ડિસ્ચાર્જનો આંક વધ્યો, 69,710 દર્દીઓને મળી રજા\nસુરતમાં લોહિયાળ બબાલ: નજીવી બાબતમાં કામદારને ચપ્પુના ઘા માર્યા, હાલત એટલી ખરાબ થઈ કે હોસ્પિટલમાં કરવો પડ્યો દાખલ\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્���ો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://chataksky.com/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%81%E0%AA%82/", "date_download": "2021-06-15T01:23:41Z", "digest": "sha1:TGJONPKY57KIHC4CBOKBJG7MWT344YCN", "length": 7939, "nlines": 205, "source_domain": "chataksky.com", "title": "પ્રેમ પર મારું જાગરણ હતું ને સિતારો પણ ખર્યો હતો ,મુકુલ દવે ‘ચાતક’ - CHATAKSKY", "raw_content": "\nપ્રેમ પર મારું જાગરણ હતું ને સિતારો પણ ખર્યો હતો ,મુકુલ દવે ‘ચાતક’\nપ્રેમ પર મારું જાગરણ હતું ને સિતારો પણ ખર્યો હતો\nઆસ્થાને પુરી કરવા મેં શ્રદ્ધાનો દીવો ધર્યો હતો\nએજ અંધકારને પૂછવાનો હક છે એ તડકાના માણસને\nછાંયડાને કાજ અવિરત કેટલું તું એ ફર્યો હતો\nજિંદગીભર જળ લઇ તું મૂર્તિને ચમકાવતો રહ્યો\nએમાં તિખારવા ના રહ્યા, પરમાત્માને કરગર્યો હતો\nતું રમત છોડી ગમે ત્યારે જઈ શકતો હતો જ્યાં\nમેં ખુલ્લી કિતાબ રાખીને અજબ સોદો કર્યો હતો\nઆપની કોરી આંખમાં મારું પ્રતિબિંબ જોઈને સતત\nએ અલૌકિક શુદ્ધિમાં ચકચૂર નશો મારો ઉતર્યો હતો\nઆંખની તારી મયકશીનું મેં તોફાન શરાબમાં જોયું ,મુકુલ દવે’ચાતક’\nઆજ બેઉ આંખની વચ્ચે મદિરાની આપ લે થઈ છે ,મુકુલ દવે ‘ચાતક’\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\nએને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/strike/page/4/", "date_download": "2021-06-15T01:10:54Z", "digest": "sha1:MF7S2NK6D44ZT3BYNRGUZTKXFEB3NXY6", "length": 12238, "nlines": 193, "source_domain": "chitralekha.com", "title": "Strike | chitralekha | Page 4", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન ��ોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\n28મી સપ્ટેંબરે દેશવ્યાપી હડતાળ; મહારાષ્ટ્રના કેમિસ્ટ્સ કાળી...\nમુંબઈ - ઓનલાઈન ફાર્મસી અથવા ઈ-ફાર્મસી સામેના વિરોધમાં દેશભરના ફાર્માસિસ્ટ્સ કે કેમિસ્ટ્સે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળમાં દેશભરના આશરે 8.5 લાખ કેમિસ્ટ્સ સહભાગી થવાના છે. મહારાષ્ટ્રમાં કેમિસ્ટ્સ કાળા...\nરાજ્યના 26 હજાર કેમિસ્ટો આજે હડતાલ પર,...\nઅમદાવાદઃ આજે ગુજરાતમાં કેમિસ્ટો દ્વારા એક દિવસીય હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. દવાના ઓનલાઈન વેચાણને લઈને કેમીસ્ટો દ્વારા આ હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. કેમિસ્ટો દ્વારા યોજાયેલી આ હડતાળમાં રાજ્યભરમાં...\nમહારાષ્ટ્રના 17 લાખ રાજ્ય સરકારી કર્મચારીઓ મંગળવારથી...\nમુંબઈ - સાતમા વેતન પંચની ભલામણોને તત્કાળ અમલમાં મૂકવાની મુખ્ય માગણી સહિત અન્ય માગણીઓના ટેકામાં મહારાષ્ટ્ર રાજ્યના 17 લાખ કર્મચારીઓ આવતી કાલથી ત્રણ દિવસ માટે હડતાળ પર જવાના છે. આજે...\nઅમદાવાદઃ રિક્ષાચાલકોની હડતાળ, બસોમાં તોડફોડ મચાવી\nઅમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસે ટ્રાફિક મામલે કડક વલણ અપનાવતા શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રોડની સાઈડમાં રહેલા લારી-પાથરણા અને રિક્ષાચાલકો પર તવાઈ બોલાવી છે. પોલીસ દ્વારા કરવામાં...\nઅમદાવાદઃ સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ\nઅમદાવાદઃ એએમસીના સફાઈ કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી હડતાળ આખરે સમેટાઈ છે. હડતાળ પર બેઠેલા અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનર તરફથી બાંહેધરી મળતા આખરે તેઓએ હડતાળ સમેટી હતી....\nટ્રક અને બસ ઓપરેટર્સ હડતાળ પર\nઅમદાવાદઃ દેશભરના ટ્રક અને બસ ઓપરેટર્સ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે ત્યારે અમદાવાદમાં ટ્રકની લાંબી કતારો લાગી છે. ટ્રક અને બસ ટ્રાન્સપોટર્સની હડતાળ લાંબુ ચાલી તો...\nરસ્તા પર શાકભાજી ફેંકવાની ઘટનાઃ કોઈ રાજકીય...\nગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડુતો આકરા પાણીએ છે અને રોડ પર શાકભાજી અને દૂધ ઢોળી પોતાનો વિરોધ વ્યક્ત કરી...\n10 લાખ બેન્ક કર્મચારીઓ આજથી બે દિવસની...\nમુંબઈ - દેશભરમાં જાહેર ક્ષેત્રની બેન્કોના 10 લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ પગાર વધારાની માગણી પર આજથી બે દિવસ માટે હડતાળ પર છે. કર્મચારીઓ અને અધિકારીઓને એમના પગારમાં બે ટકાનો...\nઓછા પગારવધારાથી નારાજ બેંક કર્મચારીઓ, 30 મેથી...\nનવી દિલ્હીઃ દેશભરના બેંક કર્મચારીઓ અને અધિકારી આઈબીએ દ્વારા સેલરીમાં કરવામાં આવેલા માત્ર 2 ટકા જેટલા જ વધારા વિરૂદ્ધ 30 મેથી બે દિવસની હડતાળ પર જઈ રહ્યા છે. 5...\nકેશની તંગીથી કંટાળેલા બેન્ક કર્મચારીઓ હડતાળ પર...\nમુંબઈ - કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેન્કની બિનકાર્યક્ષમતાથી કંટાળેલા દેશના લાખો બેન્ક કર્મચારીઓ હડતાળ પર જવાનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરે એવી ધારણા છે. દેશના અનેક રાજ્યોના અનેક શહેરોમાં...\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/nationwide-dharana-by-bjp-against-bengal-violence-after-election-result-067742.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:10:05Z", "digest": "sha1:HUG3TYW4HCHGCAG7HWJAKWTPZNXQVIV7", "length": 14869, "nlines": 173, "source_domain": "gujarati.oneindia.com", "title": "Bengal Violence: બંગાળમાં ફેલાયેલી હિંસા સામે ભાજપ આજે દેશભરમાં આપશે ધરણા | Nationwide dharana by BJP against Bengal violence after election result. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વર��જની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nWest Bengal: શું બીજેપીને ઝટકો આપવાનું મન બનાવી ચુક્યાં છે મુકુલ કુમાર TMC આપી રહી છે મોટો સંકેત\nદિગ્ગજ બંગાળી ફિલ્મ નિર્માતા બુદ્ધદેવ દાસગુપ્તાનું નિધન, મમતા બેનર્જીએ જતાવ્યુ દુખ\nWeather Update: આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ, દિલ્લીમાં ચડશે પારો\nપશ્ચિમ બંગાળ: રાજ્યપાલે મહુઆ મોઇત્રાના આરોપોને ફગાવ્યા, કહ્યું- આ ધ્યાન ભટકાવવાની રણનીતિ\nTMCના સંગઠનમાં મોટો બદલાવ, અભિષેક બેનર્જીને બનાવ્યા નવા રાષ્ટ્રીય સચિવ\nWeather Updates: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો IMDએ શું કહ્યુ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nBengal Violence: બંગાળમાં ફેલાયેલી હિંસા સામે ભાજપ આજે દેશભરમાં આપશે ધરણા\nકોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદથી જબરદસ્ત રીતે હિંસા ભડકી છે. ઓડિશાપારા, કૂચબિહાર, સમસપુર, પુરબા બર્ધમાન અને આરામબાગમાં સ્થિતિ ઘણી ગંભીર છે. ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ પર હુમલા થઈ રહ્યા છે, તેમની દુકાનો લૂંટવામાં આવી રહી છે. ભાજપે આ બધા માટે ટીએમસીને જવાબદાર ગણાવ્યુ છે. ભાજપે સ્પષ્ટ રીતે કહ્યુ છે કે સીએમ મમતા બેનર્જી અને તેમની પાર્ટી જ આ બધી ઘટનાઓ પાછળ છે અને આના કારણે જ ભાજપે આજે હિંસા સામે દેશવ્યાપી પ્રદર્શનનુ એલાન કર્યુ છે.\nઆજે ભાજપ કાર્યકર્તા અલગ અલગ જિલ્લાઓમાં ધરણા આપવા સાથે હિંસાનો વિરોધ કરશે. આ વિરોધ પ્રદર્શનમાં કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરવામાં આવશે. ભાજપનુ કહેવુ છે કે ટીએમસીએ બંગાળમાં લોકતંત્રની હત્યા કરી દીધી છે. તે જીતના ઘમંડમાં મદમસ્ત થઈને મનમાની પર ઉતરી આવ્યા છે. તેમનુ આ રાજકીય 'રક્ત ચરિત્ર' ચિંતાનો વિષય છે. ભાજપનુ કહેવુ છે કે દક્ષિણ 24 પરગનામાં જે લોકોએ ભાજપને સપોર્ટ કર્યો છે અને વોટ આપ્યો છે તેમના ઘરોમાં ટીએમસીના ગુંડાઓ હુમલા કરી રહ્યા છે.\nTMCના ગુંડાઓ કરી રહ્યા છે અમારા કાર્યકર્તાઓ પર હુમલાઃ BJP\nજે ભાજપ કાર્યકર્તાઓએ પાર્ટી માટે ચૂંટણીમાં કામ કર્યુ હતુ તેમને મારવામાં આવી રહ્યા છે, તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, આરામબાગના ભાજપ કાર્યાલયમાં આગ લગાવી દેવામાં આવી છે. વળી, નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવનાર સુવેન્દુ અધિકારીની કાર પર પણ હુમલો થયો હતો જેના પાછળ ટીએમસીવાળા જ છે.\nશુક્રના રાશિ પરિવર્તનથી આ જાતકોને થશે બંપર ફાયદો\nપીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા, ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ\nપશ્ચિમ બંગાળમાં ફેલાયેલી હિંસા માટે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. મંગળવારે પીએમ મોદીએ ફોન પર બંગાળના ગવર્નર જગદીપ ધનખડ સાથે હિંસા અને પૂર્વી રાજ્યમાં બગડતી કાનૂન વ્યવસ્થા પર વાત કરી છે. આ તરફ ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે.\nબીજેપી નેતા સ્વપન દાસગુપ્તાને ફરીથી રાજ્યસભામાં સભ્ય બન્યા, પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા આપ્યું હતુ રાજીનામુ\nબંગાળના પૂર્વ ચીફ સેક્રેટરી ફસાયા, અલપન બંદોપાધ્યાય પર થઇ શકે છે આ કાર્યવાહી\nમમતા બેનરજીએ PM મોદી પર કર્યો હુમલો, કહ્યું- મિસ્ટર મન કી બાત પ્રાઇમ મિનિસ્ટર, જે ડરે છે એજ મરે છે\nઅલપન બંદોપાધ્યાય પર કેન્દ્ર થયુ કડક, દિલ્હી રિપોર્ટ ન કરવા પર મોકલી કારણ બતાવો નોટીસ\nમુખ્ય સચિવની બદલી પર બોલ્યા મમતા બેનર્જી, અમે કેન્દ્રને પત્ર લખી આપ્યો જવાબ\nકેન્દ્ર સાથે તણાવ વચ્ચે મમતા બેનર્જીએ ચલી ચાલ, અલપન બંદોપાધ્યાયને બનાવ્યા મુખ્ય સલાહકાર\nમમતા બેનરજીએ યાસ એ મચાવેલી તબાહીનો PM મોદીને સોંપ્યો રિપોર્ટ, મિટીંગમાં લેટ પહોંચવાનું જણાવ્યું કારણ\nNarada Case: કોલકાતા હાઈકોર્ટ આજે નારદા કૌભાંડ પર સુનાવણી કરશે\nયાસ તોફાનથી બંગાળમાં ભયંકર વિનાશ, અસરગ્રસ્ત વિસ્તારોનુ હવાઇ નિરિક્ષણ કરશે મમતા બેનરજી\nCyclone Yaas: બાલાસોર અને ધામરા વચ્ચે લેન્ડફૉલ શરૂ, ભારે પવન સાથે વરસાદ ચાલુ, મોટા નુકશાનની સંભાવના\nનારદા સ્ટિંગ મામલો: TMC નેતાઓને હાઉસ અરેસ્ટ કરવા પર સુપ્રીમનો CBIને ઝટકો\nCyclone Yaas: CM મમતાએ કંટ્રોલ સેન્ટરની લીધી મુલાકાત, 38 ટ્રેન રદ્દ, 10 મોટા અપડેટ\nwest bengal tmc bjp narendra modi jp nadda politics પશ્ચિમ બંગાળ ટીએમસી ભાજપ નરેન્દ્ર મોદી રાજકારણ\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/futures-and-options/currency-futures-gujarati", "date_download": "2021-06-15T01:27:54Z", "digest": "sha1:FQZCUSL4D5B6HKRJ6HTLTSNFCHDYD6IN", "length": 28242, "nlines": 626, "source_domain": "www.angelbroking.com", "title": "ભારતમાં કરન્સી ફ્યુચર્સ - Angel Broking", "raw_content": "\nદરેક દેશમાં કરન્સી છે અને અન્ય કરન્સી સાથે તેનું મૂલ્ય હંમેશા બદલાતું રહે છે છે. દેશની કરન્સીનું મૂલ્ય ઘણી બાબતો પર આધારિત છે – અર્થવ્યવસ્થાની સ્થિતિ, તેનું વિદેશી વિનિમય અનામત, પુરવઠા અને માંગ, કેન્દ્રીય બેંક નીતિઓ અને અન્ય. એક સ્થિર અને મજબૂત કરન્સી રોકાણકારોને આકર્ષિત કરે છે. આ કરન્સી ફ્યુચર્સ દ્વારા કરી શકાય છે.\nતેથી તે કેવી રીતે કામ કરે છે યુએસ અર્થવ્યવસ્થાની શક્તિને કારણે યુએસ ડોલર જેવી કરન્સીને મજબૂત માનવામાં આવે છે અને વિશ્વાસ રોકાણકારો તેમાં ધરાવે છે. તેથી રોકાણકારો અન્ય કરન્સી સામે વધુ ડૉલર રાખવાનું પસંદ કરે છે અને માંગ તથા પુરવઠાના કાયદા મુજબ, માંગ વધારે હોય છે કિંમત વધારે હોય છે.\nઅન્ય કરન્સી સંબંધિત દેશની કરન્સીનું મૂલ્ય અમે ઉપર ઉલ્લેખ કરેલા પરિબળો પર આધારિત રહેશે અને તે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે બદલાતા રહેશે. ઉદાહરણ તરીકે યુરોપમાં ઉચ્ચ વૃદ્ધિ સામે યુરો કરતાં ડોલરને સસ્તો બનશે. તેથી યુરોના દરેક એકમ ડૉલરમાંથી વધુ પ્રાપ્ત કરશે.\nદેશની કેન્દ્રીય બેંક પણ ભૂમિકા ભજવી શકે છે. ઉદાહરણ તરીકે જો ભારતીય રૂપિયા ડૉલર સામે નબળા હોય, તો રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) કરન્સી માર્કેટમાં ડૉલર વેચી શકે છે. રૂપિયા દ્વારા ડોલરની આ વધારેલી સપ્લાય તેમની કિંમત ઘટાડશે, અને તેથી ડૉલર રૂપિયા સામે નબળાઈ જશે.\nવિશાળ કરન્સી ફ્લક્ચ્યુએશન કોઈપણ અર્થવ્યવસ્થા પર અસર કરી શકે છે. જો, ઉદાહરણ તરીકે રૂપિયા યુએસ ડૉલર સામે નબળાઈ જાય, તો તે આયાતને ખર્ચ અને નિકાસને સસ્તા બનાવશે. આ આયાતકારોને નુકસાન પણ કરશે, પરંતુ નિકાસકારોને લાભ આપશે. ભારત એક મુખ્ય તેલ આયાતકાર છે, તેથી વધુ ખર્ચાળ તેલ આયાત કરશે અને ડીઝલ અને પેટ્રોલ જેવા ઇંધણમાં કિંમતમાં વધારો થશે. આ ઉચ્ચ ઇંધણની કિંમતો મધ્યસ્થી અસર ધરાવે છે કારણ કે તેઓ દરેક કોમોડિટીને અસર કરશે જેને પરિવહન કરવું પડશે. જો કે, રૂપિયા યુએસ ડોલર સામે મજબૂત બનાવે છે, તો તે નિકાસને વધુ ખર્ચાળ બનાવશે. તેથી, નિકાસકારો, ઓછી કમાણીજશે. આ માહિતી ટેક્નોલોજી જેવા ક્ષેત્રોને અસર કરશે. આ અસ્થિરતાઓ ઇન–ટર્ન રોકાણકારોને કરન્સી ફ્યુચર્સ ટ્રેડિંગ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ચાલો જોઈએ કે તે શું છે અને તે કેવી રીતે કામ કરે છે.\nકરન્સી ફ્યુચર્સ શું છે\nજેમ આપણે જોયું છે, કરન્સીના મૂલ્યમાં ફેરફારો આયાતકારો અને નિકાસકારો બંનેને અસર કરે છે. સ્વાભાવિક રીતે તેઓ આવા કરન્સી જોખમ સામે પોતાને સુરક્ષિત કરવા માંગશે. આમ કરવા માટે, તેઓ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં સમાવેશ કરે છે.\nભારતમાં કરન્સી ફ્યુચર્સ નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઇ) પર વર્ષ 2008 માં ભારતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ બોમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ), એમસીએક્સ–એસએક્સ અને યુનાઇટેડ સ્ટૉક એક્સચેન્જ જેવા અન્ય એક્સચેન્જને આપવામાં આવ્યા હતા. વર્ષ 2010 માં કરન્સી ઓપશન્સ રજૂ કરવામાં આવ્યા હતા.\nએક કરન્સીનું મૂલ્ય બીજા સાથે સંબંધિત હોવાથી, આ ભવિષ્ય જોડીઓમાં ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, તમે તેમને યુએસ ડોલર (યુએસડી), યુરો (ઈયુઆર), ગ્રેટ બ્રિટેન પાઉન્ડ (જીબીપી) અથવા જાપાનીઝ યેન (જેપીવાય) સામે ભારતીય રૂપિયામાં મેળવી શકો છો.\nચાલો વર્તમાન સમયમાં ફ્યુચર્સ પર કેવી રીતે વેપાર કરવું તે જોઈએ. ચાલો કહીએ કે એક માહિતી ટેકનોલોજી કંપની કરન્સી જોખમ સામે રહેવા માંગે છે, જો ભારત યુએસડી સામે મજબૂત બનાવે છે. જો સ્થાન અથવા વર્તમાન દર રૂપિયા 70 યુએસડી માટે છે, તો તે કિંમત પર રૂપિયા 1 લાખ કિંમતના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટર ખરીદી શકે છે. તેથી જો રૂપિયાનું મૂલ્ય વધે છે અને દર યુએસડીને રૂપિયા 65 છે, તો કંપની તેના કરારનો ઉપયોગ કરી શકે છે અને રૂપિયા 5 લાખનું નુકસાન બચાવી શકે છે તે જ રીતે, એક આયાતકારી કંપની યુએસડી સામે આવતી રૂપિયાના મૂલ્ય સામે શક્ય હોઈ શકે છે.\nકરન્સી ફ્યુચર્સ ટ્રેડિંગ માત્ર હેજિંગના હેતુઓ માટે નથી. તેમાંના મોટાભાગનું સ્પેક્યુલેટર્સ દ્વારા જણાવવામાં આવે છે. અહીં, તેઓ સમાપ્તિની તારીખ સુધી ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ ધારણ કરવામાં રસ નથી; તેના પહેલાં પોઝિશન્સ સ્ક્વેર ઑફ કરવામાં આવે છે.\nકરન્સી ફ્યુચર્સને કેવી રીતે ટ્રેડ કરવું\nતમે કોઈપણ બ્રોકર સાથે કરન્સી ટ્રેડિંગ એકાઉન્ટ સેટ કરી શકો છો. તમારે શરૂઆતકર્તા માર્જિન નામની કંઈક ચુકવણી કરવી પડશે, જે તમારા દ્વારા કરવામાં આવતા કુલ ટ્રાન્ઝૅક્શનનો ટકા છે. ઉદ���હરણ તરીકે, જો માર્જિન 4 ટકા છે અને તમે રૂપિયા 1 કરોડના આ ટ્રાન્ઝૅક્શન કરી શકો છો, તો તમારે બ્રોકરને રૂપિયા 4 લાખનું માર્જિન મનીની ચૂકવવી કરવી પડશે.\nતેથી નાની રકમ માટે, તમે કરન્સી ફ્યુચર્સમાં નોંધપાત્ર પોઝિશન્સ લઈ શકશો. ખરેખર, વધુ મહત્વપૂર્ણ સ્થિતિ, નફા અને નુકસાનની ક્ષમતા વધારે છે. જો તમને તમારી બેટ્સ સાચી મળે, તો તમે આકર્ષક નફો મેળવશો. જો તમે ખોટું છો, તો તમે ઘણા પૈસા ગુમાવી શકો છો. જો તમે તેને સુરક્ષિત પ્લે કરવા માંગો છો, તો તમે હંમેશા કરન્સી વિકલ્પો માટે જઈ શકો છો, જે ઓછા જોખમી હોય છે કારણ કે તે તમને સ્ટ્રાઇક કિંમત પર કરારનો ઉપયોગ ન કરવાની પસંદગી આપે છે.\nભારતમાં કરન્સી ફ્યુચર્સ કરાર મોટાભાગની કરન્સીઓ માટે 1000 કરારના કરારમાં એનએસઇ પર ઉપલબ્ધ છે. જાપાનીઝ યેનના કિસ્સામાં, તે 1 લાખ છે. કરન્સી અને ઓપશન્સ બંને મહિનાના અંતમાં કૅશ સેટલ કરવામાં આવે છે. તે છે, વાસ્તવિક કરન્સીઓનું બદલાવ કરવામાં આવતું નથી.\nવિદેશી વિનિમય બજારની રજૂઆત\nભારતમાં કોપર ફ્યુચર્સ ટ્રેડિંગ\nભારતમાં ઝિંક ફ્યુચર્સ ટ્રેડિંગ\nવેપાર કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પો શું છે\nઇ-મીની એસ એન્ડ પી 500 ફ્યુચર્સ\nએફએન્ડઓ ટર્નઓવરની ગણતરી કેવી રીતે કરવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/unja-apmc/", "date_download": "2021-06-15T01:20:38Z", "digest": "sha1:U5NA6SXDWZGHE4Y4DEUST7VQXP4AWMDE", "length": 6888, "nlines": 159, "source_domain": "www.gstv.in", "title": "unja apmc - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nભાજપમાં કકળાટ વચ્ચે 3 APMCનો ચાર્જ સરકારે વહીવટદારને સોપી દીધો, લોકસભા પણ નડી\nગુજરાતના મહેસાણા જિલ્લાની ઊંઝા, નર્મદા જિલ્લાની ગરુડેશ્વર અને બનાસકાંઠા જિલ્લાની થરા કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં વહીવટદારની નિમણૂક કરવાની જાહેરાત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને...\nમહેસાણા ભાજપમાં ભડકો : નારણ કાકાના સમર્થકોનો હોબાળો, વેવાઈ વાદ કરો બંધ\nમહેસાણાના વિસનગર ખાતે ભાજપ��ી બેઠકમાં ઊંઝા એપીએમસી મામલે વિરોધ થયો હતો. ભાજપના મહામંત્રી કે.સી. પટેલેનો ઉંઝા અને અન્ય તાલુકા ભાજપ કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત...\nનારણ કાકાનો એકડો ગયો ભૂસાઈ : ભાજપે કરી દીધી ગેમ, આશાબેનને આપી મોટી ભેટ\nઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને આશાબેન પટેલ ભાજપમાં આવ્યા બાદ ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મહેસાણા આસપાસના રાજકારણમાં કેટલાંક પાટીદાર નેતાઓ...\nઆશા પટેલ સાથે ઉંઝા APMCનો સોદો થશે તો ભાજપમાં બળવો થશે, અપાઈ આ ધમકી\nભાજપે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો જીતવા રાજકીય સોગઠા ગોઠવ્યાં છે જેના ભાગરૂપે બળી બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો તખ્તો ગોઠવ્યો છે. ઉંઝાના ધારાસભ્ય આશા પટેલ...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Gujarat_news/Detail/07-05-2021/165934", "date_download": "2021-06-15T01:15:13Z", "digest": "sha1:4WIJJPTP3DPDAQKZ7BXU5BDV5SH4MPQA", "length": 18798, "nlines": 132, "source_domain": "akilanews.com", "title": "ભાષણોથી ભાજપ ચાલશે, ખેડૂતોની ખેતી નહી : ખેડૂત", "raw_content": "\nભાષણોથી ભાજપ ચાલશે, ખેડૂતોની ખેતી નહી : ખેડૂત\nરાજ્યના ખેડૂતો પણ ભાજપ સરકાર પર રોષે ભરાયા : અમારે કયાં જવું, ચૂંટણીની રાહ જોતાં તા, તમે અમને છેતર્યાં છે,ખેડૂતે મંત્રીઓ સાથે કરેલી વાતચીતનો ઓડિયો વાયરલ\nઅમદાવાદ, તા. ૭ : કોરોના કાળ વચ્ચે ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતો માટે પડયા પર પાટુ જેવી દશા થઇ છે. હવે ખેડૂતો ભાજપ સરકાર પર રોષે ભરાયાં છે. ખાતરના ભાવ વધતાં મંત્રીઓના ફોનની ઘંટડીઓ રણકવા માંડી છે.\nનખત્રાણાના એક ખેડૂત ખાતરના ભાવ વધારાને લઇને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજ્ય કૃષિ મંત્રી આર.સી.ફળદુને ફોન કરીને બોલતી બંધ કરી દીધી હતી. ખેડૂતે બંન્ને મંત્રીઓને રોકડુ પરખાવ્યુ હતુંકે, ભાજપ ભાષણોથી ચાલશે,પ��� ખેડૂતોની ખેતી નહી ચાલે,અમારે કયાં જવું. ચૂંટણીની જ રાહ જોતાં તા,તમે જ અમને છેતર્યાં છે.ખેડૂતે મંત્રીઓ સાથે કરેલી વાતચીતનો ઓડિયો ધૂમ વાયરલ થયો છે.\nગુજરાતમાં કોરોનાની મહામારી વકરી છે ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર એછેકે, ખાતરના ભાવમાં રૂા.૭૦૦ વધારો થયો છે.સ્થાનિક પંચાયતની ચૂંટણી સુધી ખાતરના ભાવમાં વધારો નહી થાય તેવા વચન અપાયા હતાં. ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી પણ પાછલા બારણેથી તા.૧લી મેથી ખાતરનો ભાવ વધારો અમલી બનાવી દેવાયો છે જેના કારણે ગુજરાતના ખેડૂતો રોષે ભરાયાં છે.\nનખતાત્રાના એક ખેડૂતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રુપાલાએ ફોન કર્યો હતો કે, પંચાયતની ચૂંટણી વખતે તમારાં ભાષણો અમે ધ્યાનથી સાંભળ્યા હતાં. તમે એવુ કહેતાં હતાંકે, કોંગ્રેસ ખાતર મુદ્દે રાજકારણ ખેલી રહી છે. પણ તમે જાણે ચૂંટણી રાહ જોતાં તા. હવે ખાતરનો ભાવ વધ્યો છે. હવે અમારે કયાં જવું, કોને કહેવું. આ સાંભળીને રૂપાલાએ માત્ર હા જી હા જી કહીને મૌન રહેવાનું પસંદ કર્યુ હતું.\nઆ તરફ, આ જ ખેડૂતે કૃષિ મંત્રી આર.સી.ફળદુને ય ફોન કર્યો હતોકે, તમે જ ખેડૂતોને છેતર્યાં છે.તમે તો ખાતરના ભાવ નહી વધે એવુ કહ્યુ હતું. ખેડૂતના જવાબમાં ફળદુએ એવા ઉઠા ભઁણાવ્યાં ેક,ખાતરના ભાવ પેટ્રોલિયમ કંપનીએ વધાર્યાં છે. અમે ભાવ વધાર્યાં નથી. અમે તો કેન્દ્ર સરકારમાં રજૂઆત પણ કરી છે. ખાતરના ભાવ વધારાને લઇને અભી બોલા,અભી ફોક જેવી સ્થિતી સર્જાઇ છે. ખેડૂતના વેધક સવાલ સામે ફળદુ અને રૂપાલાની બોલતી બંધ થઇ ગઇ હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બ���ાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઇઝરાઇલ સરકારે તેમની ધરતી પર ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:49 pm IST\nદિલ્હીના પૂર્વ પ્રધાનનો કોરોનાએ જીવ લીધો દિલ્હીના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પક્ષના નેતા જયપાલસિંહ ગુર્જરનું મેટ્રો હોસ્પિટલમાં અવસાન થયું છે. બે દિવસ પહેલા તેમને કોરોના પોઝિટિવ આવેલ હતો . access_time 9:55 pm IST\nદવા લીધા પછી તબિયત બગડીઃ પરિવારના ૮ના મોત : છતીસગઢના બિલાસપુરમાં ભારે દર્દનાક ઘટના બની છેઃ એક જ પરિવારના ૮ના મોત થયા છેઃ ૫ ગંભીર છેઃ સીએમઓ કહે છેઃ હોમીયોપેથીક દવા ડ્રોસેરા ૩૦ લીધી હતીઃ જેમાં ૯૧ ટકા આલ્કોહોલ ભેળવેલ હોય છેઃ આ દવા આપનાર ડોકટર ભાગી ગયો છેઃ આ દવા પણ કારણભૂત હોય શકે છેઃ તેમ મનાઈ રહ્યું છે access_time 12:44 pm IST\nયુનોએ ૧૦૦૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિત વસ્તુ મોકલી access_time 7:42 pm IST\nદેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 4,14 લાખથી વધુ કેસ નોંધાયા : અત્યાર સુધીના સર્વાધિક 3,27 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા લ: વધુ 3920 લોકોના મોત : 36,44 લાખથી વધુ એક્ટીવ કેસ access_time 9:14 am IST\nબંગાળમાં હવે વિપક્ષના નેતાની પસંદગી માટે ભાજપમાં ભારે ખેંચતાણ access_time 3:25 pm IST\nઅખંડ ભૂ-મંડલાચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો આજે ૫૪૪મો પ્રાગટય ઉત્સવ access_time 3:14 pm IST\nમ્યુકોર માઇક્રોસીસ ફૂગથી ફેલાતો રોગ access_time 4:12 pm IST\nફોસ્ટેટીક ખાતરોની કિંમતોમાં ઝીંકાયેલ ભાવ વધારો પાછો ખેંચો : ચેતન રામાણી access_time 11:53 am IST\nમોરબી જીલ્લામાં ��જે કોરોનાના નવા ૮૦ કેસ, ૫૯ દર્દીઓ સ્વસ્થ અને એક મૃત્યુ access_time 10:39 pm IST\nરાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂનું વડોદરા હોસ્પિટલમાં કોરોનાથી અવસાન સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં શોક access_time 12:56 pm IST\nમોરબી ભાજપ દ્વારા રસીકરણ કેમ્પ access_time 11:45 am IST\nવડોદરાના વાઘોડિયા તાલુકાના નવીનગરી ગામમાં એકલતાનો લાભ લઇ ઘરમાં ઘુસેલ ત્રણ યુવકોએ ભાભી સહીત નણંદની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા ગુનો દાખલ access_time 5:42 pm IST\nકોરોનાને કારણે ટ્રેનોમાં માંડ ર૦% મુસાફરો અમદાવાદથી ઉપડતી ૧૪ ટ્રેનો રદઃ ૩માં ફેરા ઘટયા access_time 11:48 am IST\nસુરતમાં મિકોરમાઇકોસિસના ૮ દર્દીની આંખ કાઢવી પડી access_time 4:16 pm IST\nઅફઘાનિસ્તાન : સુરક્ષાબળો સાથે લડાઈમાં 80તાલિબાની ઠાર access_time 6:33 pm IST\nઅંતરિક્ષમાં બેકાબુ બનેલ ચીનના રોકેટનો કાટમાળ ન્યુયોર્ક શહેર પર ખાબકી શકે તેવી શક્યતા access_time 6:25 pm IST\nજાપાનમાં કોરોના વાઇરસ બીમારીના કેસમાં વધારો થતા લોકડાઉન લંબાવવામાં આવ્યું access_time 6:29 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના વહીવટી તંત્રમાં બે ઇન્ડિયન અમેરિકનની મહત્વના હોદા ઉપર નિમણુંક : પ્રો. રોની ચેટરજી ચીફ ઈકોનોમિસ્ટ તરીકે, તથા સુશ્રી આરતી રાય વરિષ્ઠ સલાહકાર તરીકે પસંદગી પામ્યા access_time 9:15 am IST\nકેનેડા સ્થિત ભારતીય મૂળના ત્રણ યુવાનોની ધરપકડ : મહેસુલ એજન્સીના બનાવટી એજન્ટ બની 80 વર્ષીય વૃધ્ધા સાથે 10 હજાર ડોલરની લૂંટ ચલાવી access_time 7:06 pm IST\nઅમેરિકાના નેવીન્ગટનમાં આવેલી ' વલ્લભઘામ હવેલી ' માં રસીકરણ ઝુંબેશ ચાલુ : 18 એપ્રિલથી શરૂ કરાયેલ ઝુંબેશ દર રવિવારે ચાલુ રહેશે : 18 વર્ષથી વધુ વયના તેમજ વીમો નહીં ધરાવતા લોકો પણ લાભ લઇ શકશે : અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી : 6 ડોક્ટરો , 4 નર્સો , 5 ફાર્માસિસ્ટ, ઉપરાંત એક ડઝનથી વધુ સ્વયંસેવકો કોમ્યુનિટી સેવા માટે ખડે પગે હાજર access_time 1:00 pm IST\nટેનિસ: બાર્ટી મેડ્રિડ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો access_time 6:08 pm IST\nકોવિડ -19થી સંક્રમિત ભારતીય તીરંદાજ જયંત તાલુકદારે આઈસીયુમાં દાખલ access_time 6:11 pm IST\nઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર બોલ્ટ access_time 6:10 pm IST\nમારી પાસે દરેક સવાલનો જવાબ છેઃ સઇ માંજરેકર access_time 10:02 am IST\nકોરોના વધુ એક ક્લાકર્ને ભરખી ગયો : તમિલ સિંગર જી આનંદનું નિધન access_time 5:56 pm IST\nકોરોનાની ઝપેટમાં આવ્યો અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પરિવાર access_time 6:01 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/astrology/rashi-bhavishya/daily/daily-rashi-bhavishya-09-06-2021/", "date_download": "2021-06-15T00:51:30Z", "digest": "sha1:SSSAYPNVYTYVACTQNEUV5FIMOQK6UUST", "length": 14175, "nlines": 178, "source_domain": "chitralekha.com", "title": "રાશિ ભવિષ્ય 09/06/2021 | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nરાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post\nઆજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.\nઆજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.\nઆજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.\nઆજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.\nઆજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મક વિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.\n: આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.\nઆજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.\nઆજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.\nઆજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.\nઆજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.\nઆજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.\nઆજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleધ્યાન દ્વારા બ્રહ્માંડની ચેતનાનું તમારામાં અવતરણ કરો\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://okebiz.16mb.com/tag/weu-network.html", "date_download": "2021-06-15T01:02:58Z", "digest": "sha1:YPQZWVCWDTG662JZ5EV45SKEWSQ7Y4I2", "length": 4505, "nlines": 87, "source_domain": "okebiz.16mb.com", "title": "Video Weu Network MP3 3GP MP4 HD - Okebiz Video Search", "raw_content": "\nધૈર્યના શ્વાસ બચશે કે જીવનદોરી તૂટશે : રર કરોડના ઈન્જક્શનને લઈ પરિવાર ચિંતામાં\nદહેગામ પાસે કારમાં યુવક સળગતો રહ્યો, ફાયર બ્રિગેડ પૈસા માગતું રહ્યું : ઓડિયો ક્લિપ વાયરલ\nબાયડની એક હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શનનો રૂા.૧૦ હજારનો ભાવ, દર્દીઓને લૂંટવાનો પરવાનો\nગિરગઢડામાં રાત્રી દરમ્યાન યુવાનો બન્યા છાકટા : ડી.જે ના તાલે ગામ લીધું માથે : જુઓ વિડિઓ\nweu network ની મુહિમ રંગ લાવી : લોક ગાયિકા ગીતા રબારીએ ધૈર્યરાજસિંહ ની મદદ માટે અપીલ કરી\nસચિન તેંડુલકરના ડુપ્લિકેટ બલબીરે કરી વીયુ નેટવર્ક ની સરાહના\nકાલે જો મેચ રમાશે તો હું આત્મવિલોપન કરીશ : એક યુવકે ચાંદખેડા પી.આઈ.ને કર્યો ફોન : કથીત ઓડિયો વાયરલ\nપલસાણાના તાતીથૈયા ખાતે મિલ સંચાલકો ની દાદાગીરી\nદહેગામના શિક્ષક દંપતિનો અનોખો ચકલી પ્રેમ\nભાજપ ના સાંસદ દિપસિંહ રાઠોડે પણ સ્વીકાર્યું કે છેવાડાના ગામડામાં વિકાસ નથી પહોંચ્યો\nવીયુ નેટવર્ક ની મુલાકાત 'વિઠ્ઠલ તીડી' ગુજરાતી વેબ સિરીઝ બની એ મૂળ વાર્તાના લેખક મુકેશ સોજીત્રા સાથે\nઅઢી વર્ષની બાળકીએ બનાવ્યાં દેશી રોટલા : બનાવેલ રોટલાનું બાળકીએ ગાયને કરાવ્યું ભોજન\nખુલ્લી દાદાગીરી : હોસ્પિટલ તારા બાપની નથી: તારા પેશન્ટને લઈ જા નહિતર હોસ્પિટલની સિસ્ટમ બંધ કરી નાખીશ\nકચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ સાથે યુવાન ની વાતચીત નો ઓડિયો વાયરલ\nઝાક હનુમાન મંદિરમાં તસ્કરો ત્રાટકયા : આખેઆખી દાનપેટી ઉઠાવી ગયા : જુઓ CCTV ફૂટેજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/13-02-2018/20493", "date_download": "2021-06-15T00:20:01Z", "digest": "sha1:34CVTW4PJAGYLK23XDMFL5HMCDBXHZDT", "length": 15458, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "OMG! એરપોર્ટ પર પ્લેનને ૩૫ લોકોએ માર્યો ધક્કો, ફોટો થયો વાયરલ", "raw_content": "\n એરપોર્ટ પર પ્લેનને ૩૫ લોકોએ માર્યો ધક્કો, ફોટો થયો વાયરલ\nહાલમાં જ ૨૦ લોકોનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ૨૦ લોકો ૩૫ હજાર કિલોના પ્લેનને ધક્કો મારી રહ્યાં હતા. આ ૨૦ લોકોમાં ટેકનિશિયન અને એરપોર્ટના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ફોટો જોઇને ઘણા લોકોને આશ્યર્ય થયું. એક મળતા અહેવાલ મુજબ આ ઘટના ઇન્ડોનેશિયનાના કેતંબોલકા એરપોર્ટની છે અને જે ફલાઇટને લઇને ચર્ચા થઇ રહી છે તે ગરૂણા ઇન્ડોનેશિયના પ્લેનની છે. ફોટો જોનાર વ્યકિતઓના મનમાં સવાલ હતો કે પ્લેનને ધક્કો કેમ મારવામાં આવ્યો. ત્યારબાદ ગરૂણા ઇન્ડોનેશિયા પબ્લિક રિલેશન મેનેજરે જણાવ્યું કે પાઇલટે ભૂલથી ખોટો ટર્ન (વળાંક) લઇ લેતા પ્લેન ફસાઇ ગયું હતું. અધિકારના જણાવ્યા અનુસાર જયારે પ્લેન લેન્ડ થયું ત્યારે પાર્કિંગ એરિયાનીડાબી બાજુ તરફ જવાનું હતું પરંતુ પ્લેનના વળાંકમાં થોડી ભૂલ થઇ ગઇ. કેમ કે ત્યાં કોઇ પુશબેક હાજર નહોતું એવામાં ટેકનિશિયન અને એરપોર્ટના કર્મચારીઓએ જાતે જ વિમાનને ધક્કો મારવો પડયો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nવરરાજાની કારે જાનૈયાને હડફેટે લીધા : ૨૪ને ઈજા : મધ્યપ્રદેશના જાજગીરપુરની ઘટના : વરરાજાની કાર બેકાબુ થઈ access_time 3:31 pm IST\n‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યૂસર સામે કરેલો યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. તેણે ગત વર્ષે માર્ચમાં આ કેસ નોંધાવ્યો હતો. એક વેબસાઈટને આપેલા નિવેદન અનુસાર, શિલ્પાનું કહેવું છે કે, શોમાં મારા જે પૈસા બાકી હતા તે મને મળી ગયા છે એટલે હવે કેસ આગળ વધારીને કોઈ ફાયદો નથી. access_time 1:31 am IST\nશ્રીનગરના કરન નગર વિસ્તારના બિલ્ડીંગમાં છુપાયેલા ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચે સવારથી ફરી એન્કાઉન્ટર શરૂ : જમ્મુના રાઈપુર દોમાના વિસ્તારમાં સલામતી દળો દ્વારા સર્ચ ઓપરેશન પૂરજોશમાં ચાલુ : હેલીકોપ્ટરની મદદ લેવાઈ access_time 11:38 am IST\nભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજીની નાયડુ access_time 12:42 pm IST\nસીઆરપીએફ કેમ્પ પર હુમલામાં બે આતંકવાદી ઠાર : હથિયારો જપ્ત access_time 7:40 pm IST\nકેરળઃ કોચિન શિપયાર્ડમાં વિસ્ફોટઃ ૫ના મોત access_time 4:13 pm IST\nમણિદ્વીપથી જગદંબાના ડે.કલેકટર પ્રજ્ઞેશ જાનીને ત્યાં પરોણાઃ શાનદાર નવલખો માંડવો access_time 11:45 am IST\nદિપક સોસાયટીમાં ફુલના ધંધાર્થીના ઘરમાં ચોર ત્રાટકયાઃ ૬૭ હજારની મત્તા ચોરી ગયા access_time 2:46 pm IST\nસમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સર્વજ્ઞાતિય પાઠાત્મક લઘુરૂદ્ર access_time 4:06 pm IST\nસીરામીક ફેકટરીમાં જ પ્રસુતિ કરાવી માતા-બાળકની જિંદગી બચાવી access_time 11:31 pm IST\nઅલંગ શીપ બ્રેક યાર્ડનો આજે ૩પમો જન્મદિન access_time 11:24 am IST\nજુનાગઢના વકીલો અને ડોકટરોની ગિરનારના ફરતે સાઇકલ પ્રદક્ષિણા access_time 11:27 am IST\nખેતરના રસ્તાનું છીંડું ખોલવા બાબતે મહિલાને ગાળો દઈને ડોલ ભરીને મોઢા ઉપર મરચાવાળું પાણી રેડ્યું access_time 9:25 pm IST\nસ્વાઇન ફ્લુ લીધે મ���િલાનું મોત થતા ભારે સનસનાટી access_time 8:24 pm IST\nપોલીસને પાણી 'બતાવવા' નહિ,પાણી બચાવવા સરકારની સૂચના access_time 3:59 pm IST\nગેસ, અપચાની દવાઓ બની અર્થવ્યવસ્થા માટે ટોનિક access_time 10:41 am IST\nસારવાર માટે વિદેશીઓમાં મનપસંદ બની રહ્યું છે ભારત access_time 12:55 pm IST\nઓસ્ટ્રેલિયામાં બે ટ્રેન સામ-સામે અથડાતા એક મહિલા મોતને ભેટી: 22 ઘાયલ access_time 6:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબ્રિટનના લેસ્‍ટરમાંથી ભારતીય મૂળના રમણીકલાલ જોગીઆના હત્‍યારા તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની ધરપકડઃ આ અગાઉ ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓ સાથે ૨૮ ફેબ્રુ.ના રોજ કોર્ટમાં રજુ કરાશે access_time 9:49 pm IST\nતમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રજીસ્‍ટ્રેશન કરાવી લઇ અચૂક મતદાન કરોઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીની શિકાગો શહેરના મતદારોને અપીલ access_time 9:53 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nદક્ષિણ આફ્રિકાએ જીત્યું ટોસ: ભારત કરશે પહેલા બેટિંગ access_time 4:54 pm IST\nકતર ઓપનના પહેલા રાઉન્ડમાં મળી શારાપોવાને હાર access_time 4:56 pm IST\nફેડ કપમાં રમીને સેરેના વિલિયમ્સ કરશે ટેનીસકોર્ટમાં પુનરાગમન access_time 4:55 pm IST\nસલ્લુભાઈ બોબી દેઓલ સાથે વધુ ફિલ્મો કરે તેવી શક્યતા access_time 5:01 pm IST\nદબંગ ૩ પહેલાં વેલકમ ટુ ન્યુ યોર્કમાં સોનાક્ષી સાથે જોવા મળ્યો સલમાન access_time 3:33 pm IST\nપ્રિયંકા ચોપડાની ટીવી સિરીઝ 'ક્વાન્ટિકો'ની નવી સીઝન એપ્રિમ થશે ઓનએર access_time 5:00 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Gujarat_news/Detail/21-11-2020/151654", "date_download": "2021-06-14T23:45:26Z", "digest": "sha1:3D25ZJRJLAEIWKZ2BTUT5JDX2JCYR3FV", "length": 14364, "nlines": 128, "source_domain": "akilanews.com", "title": "આણંદની ઓડ નગરપાલિકાએ પણ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યુ", "raw_content": "\nઆણંદની ઓડ નગરપાલિકાએ પણ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યુ\nબે દિવસ આણંદના ઓડમાં લોકડાઉન રહેશે\nકોરોના સંક્રમણને રોકવા માટે આણંદની ઓડ નગરપાલિકાએ પણ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે. બે દિવસ આણંદના ઓડમાં લોકડાઉન રહેશે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nદેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST\nજન્મદિવસની પાર્ટીમાં ફાયરીંગ થયું : સપા MLC અમિત યાદવના ફલેટમાં યુવકની હત્યા થઇ : લખનઉમાં સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદ સભ્ય અમિત યાદવના ફલેટમાં હત્યાથી હાહાકાર મચી ગઇ access_time 3:22 pm IST\nસાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST\nભારતીય મુળના અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઇએ જાતિવાદને જઇ ૪૯ વર્ષ પછી યુકેની લેબર પાર્ટીથી આપ્‍યું રાજીનામું access_time 9:50 pm IST\nઅફઘાનિસ્તાનના કાબુલમાં અલગ-અલગ વિસ્તારોમાં પડયા ૧૪ રોકેટ, પ લોકોના મોત access_time 11:17 pm IST\nવિદ્યાર્થીઓ દેશની નવી તાકાત બનશે : નરેન્દ્રભાઇ access_time 4:16 pm IST\nઆર્ટ ઓફ લિવીંગ દ્વારા પ્રકાશપર્વની સેવામય ઉજવણી access_time 3:33 pm IST\nઓૈષધી અને આત્મબળથી કોરોનાની લડાઇ જીતવી ખુબ સરળઃ મંજુલાબેન access_time 3:26 pm IST\nબિનઅનામત વર્ગની હિન્દુ જાતિઓની યાદીમાં મોઢવણિક સમાજનો સમાવેશ access_time 3:29 pm IST\nજુનાગઢના ૪ પીએસઆઇની બદલી ક્રાઇમ બ્રાંચના ગોહિલ એટીએસમાં મુકાયા access_time 1:29 pm IST\nલાલપુરનાં ગજણાની સીમમાં પત્નિનાં પ્રેમીને પતિએ મોતને ઘાટ ઉતાર્યાનો ઘટસ્ફોટઃ બે શખ્સ મધ્ય પ્રદેશથી ઝડપાયા access_time 4:57 pm IST\nભાવનગરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ૧૩ સર્વેલન્સ ટીમની રચના access_time 11:45 am IST\nબનાસકાંઠામાં ઠંડીની શરૂઆતથી બીમારીનું પ્રમાણ વધ્યું : હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ access_time 11:24 am IST\nવડોદરામાં રાત્રિ કર્ફ્યુના અમલ પહેલા મોટી કાર્યવાહી : નિયમનું પાલન નહીં કરતી ૨૦ જેટલી દુકાનો સીલ કરાઈ access_time 9:57 pm IST\nઅમદાવાદના પ્રવેશ દ્વાર પર નાકાબંધી કરાઈ :અનેક લોકોને પોલીસે રોકીને પરત મોકલ્યા:ચુસ્ત બંદોબસ્ત access_time 12:21 pm IST\nબ્રાઝિલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 60 લાખને વટી ગઈ access_time 5:38 pm IST\nસુપરમાર્કેટમાં ખરીદી સમયે નહોતું પહેર્યું માસ્ક : મહિલાને ખાવી પડી જેલની હવા access_time 9:37 am IST\nઅમેરિકામાં કોરોનાએ એક જ દિવસમાં 2 હજાર લોકોનો ભોગ લીધો access_time 5:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nક સમયમાં ' મા અન્નપૂર્ણા ' ની સવારી કેનેડાથી ભારત આવશે : ભારતના વારાણસીમાંથી 100 વર્ષ પહેલા ચોરાયેલી આ મૂર્તિ કેનેડામાંથી મળી આવી : ભારત પરત મોકલાશે access_time 12:34 pm IST\nઉચ્ચ અભ્યાસ માટે ભારતીય સ્ટુડન્ટ્સમાં હજુ પણ અમેરિકા હોટ ફેવરિટ : 2019-20 ની સાલના શૈક્ષણીક વર્ષમાં કોરોના વાઇરસ કહેર વચ્ચે પણ 2 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા પસંદ કર્યું : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશનનો અહેવાલ access_time 7:35 pm IST\n' બ્રિટન મહારાણી રાષ્ટ્રમંડલ નિબંધ સ્પર્ધા ' : લંડનમાં આવેલી રોયલ કોમનવેલ્થ સોસાયટી આયોજિત નિબંધ સ્પર્ધામાં ભારતીય મૂળના સ્ટુડન્ટનો ડંકો : સિંગાપોરનો 14 વર્ષીય સ્ટુડન્ટ આદિત્ય ચૌધરી પ્રથમ ક્રમે : ભારતની 16 વર્ષીય સ્ટુડન્ટ અનન્યા મુખરજી બીજા ક્રમે access_time 1:32 pm IST\nભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટ વેચાઈ ગઈ access_time 7:48 pm IST\nટેનિસ: પોક્કોને હરાવીને ભારતીય ખેલાડ��� પ્રજનેશ પહોંચ્યો ઓર્લેન્ડો ઓપનની સેમિફાઇનલમાં access_time 6:06 pm IST\nલંકા પ્રીમિયર લીગને ફરી એક ફટકો: હવે આ ખેલાડીએ પાછું લીધું નામ access_time 6:05 pm IST\nસલમાન ખાનની 'રાધે' ૨૦૨૧ના ઇદમાં રિલીઝ થશે access_time 3:26 pm IST\nકાજોલ ઈચ્છે છે કે કોરોનાને મળે 'ટીચર ઓફ ધ યર'નો એવોર્ડ access_time 5:44 pm IST\nઅરમાન મલિકનું ત્રીજુ અંગ્રેજી ગીત 'હાઉ મેની\" થયું રિલીઝ access_time 5:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/entertainment/film-on-sushant-singh-rajput-on-track-delhi-hc-turns-down-stay-plea/", "date_download": "2021-06-15T01:06:21Z", "digest": "sha1:V2UXPSULBTFYA5LMYKKJVZGHBM4U4YRJ", "length": 9723, "nlines": 180, "source_domain": "chitralekha.com", "title": "સુશાંતસિંહ વિશેની ફિલ્મઃ સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Entertainment સુશાંતસિંહ વિશેની ફિલ્મઃ સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર\nસુશાંતસિંહ વિશેની ફિલ્મઃ સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર\nનવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના જીવન પર આધારિત ફિલ્મની રિલીઝને રોકવા માટે સદ્દગત અભિનેતાના પિતા કૃષ્ણકિશોરસિંહે નોંધાવેલી અરજીને દિલ્હી હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. પોતાના પુત્રના જીવ પર આધારિત સૂચિત ફિલ્મ સામે કે.કે.સિંહે સિવિલ કેસ કર્યો હતો. પરંતુ, ન્યાયમૂર્તિ સંજીવ નરુલાએ અરજીને નકારી કાઢતો આજે ચુકાદો આપ્યો છે. સુશાંતસિંહ 2020ની 14 જૂને મુંબઈના બાન્દ્રા વેસ્ટ સ્થિત એના ઘરમાં મૃત મળી આવ્યો હતો. એનું મૃત્યુ વિવાદાસ્પદ છે, કારણ કે એણે આત્મહત્યા કરી હતી કે નહીં તે હજી સુધી સાબિત થયું નથી.\nકે.કે.સિંહે એમની અરજીમાં કહ્યું હતું કે આ ફિલ્મ જો સદ્દગત અભિનેતાનાં અંગત જીવનને કોઈ પણ રીતે પ્રદર્શિત કરશે તો એ અંગત જીવનને ગોપ્ય રાખવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું ગણાશે. આ અધિકારમાં પબ્લિસિટીનો અધિકાર પણ સમાયેલો છે. સુશાંતનાં કાયદેસર વારસદારની મંજૂરી વિના તેના જીવન પરની ફિલ્મને રિલીઝ કરવી ન જોઈએ.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleબોમન ઇરાનીનાં માતા જેરબાનુ ઇરાનીનું નિધન\nNext articleપાકિસ્તાનમાં મહિલા નેતાએ લાઇવ ટીવી-શોમાં સંસદસભ્યને લાફો માર્યો\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસુશાંત સિંહ રાજપૂતની પહેલી પુણ્યતિથિઃ એક નોખો અભિનેતા\n‘પૃથ્વીરાજ’ ફિલ્મનું નામ બદલવાની ક્ષત્રિયોની માગણી\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/himmatwala-film-preview-005944.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:32:49Z", "digest": "sha1:4UB7N34P656PXQ7TIHUJW5H2JN4KBNDF", "length": 12508, "nlines": 168, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રિવ્યૂ : પિતાની હત્યાનો બદલો લેવા આવે છે હિમ્મતવાલા | himmatwala film preview - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nમારે હિમ્મતવાલા નહોતી કરવી જોઇતી : તમન્ના ભાટિયા\nઅંતે ફ્લૉપ થઈ ગઈ હિમ્મતવાલા, માત્ર 30 કરોડની કમાણી\nસલમાન સાથે હિમ્મતવાલા જોવા પહોંચ્યાં સંગીતા બિજલાણી\nરિવ્યૂ : હિમ્મતવાલાની ખબર નથી, પણ હિમ્મતવાલી હિટ \nહિમ્મતવાલામાં શ્રીદેવીની કૉપી નથી કરી : તમન્ના ભાટિયા\nPics : બાસઠે બેજોડ હશે પરેશ રાવલનો બ્રેક ડાંસ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nપ્રિવ્યૂ : પિતાની હત્યાનો બદલો લેવા આવે છે હિમ્મતવાલા\nમુંબઈ, 28 માર્ચ : હા જી. હિમ્મતવાલા ફિલ્મના પ્રોમો અને ટ્રેલર જોયા પછી ઉત્સુક દર્શકોએ ફિલ્મ રિલીઝના એક દિવસ અગાઉ જ બોલવાનું શરૂ કરી દીધું છે કે સીટી બજાઓ હિમ્મતવાલા આવી ગયો છે. અજય દેવગણ અને તમન્ના ભાટિયાની આ ફિલ્મ આવતીકાલે એટલે કે 29મી માર્ચના રોજ રિલીઝ થવાની છે.\nસાજિદ ખાન દિગ્દર્શિત ફિલ્મ હિમ્મતવાલા 1981માં રિલીઝ થયેલ જિતેન્દ્ર અને શ્રીદેવીની હિમ્મતવાલાની રીમેક છે. ફિલ્મમાં જિતેન્દ્રનો રોલ અજય અને શ્રીદેવીનો તમન્ના કરી રહ્યાં છે. તમન્ના ભાટિયા એક તામિળ અભિનેત્રી છે અને બૉલીવુડમાં આ તેમની પ્રથમ ફિલ્મ છે.\nવાર્તા : અજય દેવગણ તથા તમન્નાની ફિલ્મ હિમ્મતવાલા એક ગરીબ મહિલાના પુત્રની વાર્તા છે કે જે એક મોટા શહેરમાં રહે છે. તેના પિતા એક ગામમાં સ્કૂલ શિક્ષક હતાં કે જેમને ગામના કેટલાંક ગુંડાઓ મારી નાંખે છે. અજય દેવગણ શહેરથી ગામ પરત ફરે છે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે. ફિલ્મમાં ઝરીના વહાબે અજય દેવગણની માતાનો રોલ કર્યો છે. પરેશ રાવલ, મહેશ માંજરેકર તથા અધ્યયન સુમને પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. સોનાક્ષી સિન્હાએ ફિલ્મમાં ડિસ્કો ડાંસ કર્યો છે.\nહિમ્મતવાલા ફિલ્મ આવતીકાલે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે અજય અને તમન્નાએ ઘણી મહેનત કરી છે. ટેલીવિઝનના વિવિધ શોમાં પણ બંને કલાકારોએ ફિલ્મને પ્રમોટ કરવાના પ્રયત્નો કર્યાં. નચ બલિયેના સેટ ઉપર અજય દેવગણ અને તમન્નાએ હિમ્મતવાલાનું પ્રમોશન કર્યુ હતું, તો ગઈકાલે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પણ અજય અને સાજિદે ફિલ્મનું પ્રમોશન કર્યું.\nઅજય દેવગણ ઉપર ફિદા થઈ ગયાં તમન્ના ભાટિયા\nPics : તમન્નાની તમન��ના : નો કિસ-નો બિકિની\nમાઇકલ જૅક્સનનું મૂન વૉક કરશે સોનાક્ષી સિન્હા\n હિમ્મતવાલામાં બ્રેક ડાંસ કરશે બાસઠના પરેશ\nઅમિતાભની જેમ વાઘ સામે બાથ ભીડશે અજય દેવગણ\n‘કંઈક તો હશે કે વીસ વરસથી સહન કરે છે લોકો મને’\n‘બિકિની અને ચુમ્મા-ચાટી દ્વારા હિટ નથી થતી ફિલ્મો’\nહિમ્મતવાલામાં મોના સહિત પાંચ પ્રાદેશિક અભિનેત્રીઓનું આયટમ સૉંગ\nહિમ્મતવાલા અજય બાદ ખેલાડી અક્ષય સાથે આવશે તમન્ના\nહિમ્મતવાલા : પાંચ ભાષાઓમાં ગાળ આપશે અજય\nWatch : નૈનોં મેં સપના... જૂનુ સોનું કે નવું સોહામણું\nનવા હિમ્મતવાલાને યાદ આવ્યો જૂનો હિમ્મતવાલા\nhimmatwala preview ajay devgan tamanna bhatia sajil khan હિમ્મતવાલા પ્રિવ્યૂ અજય દેવગણ તમન્ના ભાટિયા સાજિદ ખાન\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Gujarat_news/Detail/01-03-2021/159916", "date_download": "2021-06-14T23:35:53Z", "digest": "sha1:FEBMWBPJAWHOJQCUREHUYE7WIUZ3W7OZ", "length": 17711, "nlines": 130, "source_domain": "akilanews.com", "title": "ટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ: પોલીસને ધમકી આપનાર આકાશ અજમેરાની ગણતરીના કલાકોમાં ધરપકડ", "raw_content": "\nટ્રાફિક બુથ સળગાવી બ્લાસ્ટ કરી નાખીશ: પોલીસને ધમકી આપનાર આકાશ અજમેરાની ગણતરીના કલાકોમાં ધરપકડ\nટ્રાફિક બુથ સળગાવી નાખીશ અને બ્લાસ્ટ કરાવી નાખીશ,તેવી ધમકી આપી ગાળો બોલી અને ફોન કાપી નાખ્યો હતો.\nઅમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કંટ્રોલરૂમમાં અજાણ્યા શખ્સે ફોન કરીને મેસેજ આપ્યો હતો કે શિવરંજની ટ્રાફિક બુથમાં આગ લાગી છે. જેથી પોલીસે કંટ્રોલ મેસેજ એન ડિવિઝન ટ્રાફિકની ગાડીને આપતા તેઓ શિવરંજની ટ્રાફિક બુથ આગળ નિકળ્યા હતા. જોકે ત્યાં પહોંચતા ટ્રાફિક બુથમાં આગ લાગવાની કોઈ ધટના ન હોવાનું સામે આવ્યુ હતું\nપોલીસે આગનો કંટ્રોલ મેસેજ કરનારા નંબર પર ફોન કરી સંપર્ક કરતા ફોન કરનાર શખ્સે પોલીસને કહ્યુ હતુ કે \"તમે ટ્રાફિક પોલીસના માણસો મને દરરોજ હેરાન કરો છો\", \"હું રાત્રિના આવીને ટ્રાફિક બુથ સળગાવી નાખીશ અને બ્લાસ્ટ કરાવી નાખીશ, તમારાથી થાય તે ઉખાડી લેજો\" તેવી ધમકી આપી ગાળો બોલી અને ફોન કાપી નાખ્યો હતો.\nઆ આ અજાણ્યા ઈસમે ખોટો મેસેજ ક��ીને પોલીસને ગેરમાર્ગે દોર્યો હોવાથી તેમજ ટ્રાફિક બુથ સળગાવી દેવાની ધમકી આપી અને ગાળાગાળી કરી હોય જેથી સેટેલાઇટ પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. આ ગણતરીના કલાકોમાં જ પોલીસે ધમકી આપનારની ધરપકડ કરી છે. આકાશ અજમેરા નામના વ્યક્તિની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nદેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થ���ા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST\nછેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ કેસઃ ૧૦૬ના મોતઃ દેશમાં કુલ કેસ ૧,૧૦,૯૬,૭૩૧ થયા નવી દિલ્‍હી : છેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ નવા કેસ સામે આવ્‍યા છે. આ દરમિયાન ૧૦૬ લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્‍યા વધીને ૧,૧૦,૯૬,૭૩૧ થઇ છે. કુલ મૃત્‍યુઆંક ૧,પ૭,૧પ૭ થયો છે. હાલ એકટીવ કેસ ૧,૬૮,૬ર૭ છે. અત્‍યાર સુધીમાં ૧,૪૩,૦૧,ર૬૬ લોકોનું રસીકરણ થયું છે. access_time 12:00 am IST\nમમતા બેનરજીનો ધ્રુજારો : લાલુપ્રસાદ યાદવના આરજેડી પક્ષના તેજસ્વી યાદવને સાથેની બેઠક પછી પશ્ચિમ બંગાળના તેજતર્રાર મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટ કહ્યું હતું કે ચૂંટણી પંચનો કંટ્રોલ ભાજપ કરે તેવું અમને માન્ય નથી. access_time 7:41 pm IST\nબીજુ બાળક ન થતાં પતિએ બે મોટાભાઇઓ પાસે પત્નીનું યૌન શોષણ કરાવ્યું access_time 2:50 pm IST\nબિહારમાં ફ્રીમાં મળશે કોરોના રસીઃ ખાનગી હોસ્પિટલમાં પણ નહીં ચૂકવવો પડે કોઈ ચાર્જ access_time 4:35 pm IST\nફ્રાન્સથી આવેલા દંપતી પાસે ૨.૮ કરોડના આઈફોન મળ્યા access_time 7:54 pm IST\nરાત દિવસ જોયા વગર લોકોની સેવામાં કામે લાગી જાવ : અજીત લોખીલ દરેક કાર્યકર્તા રાજનીતિ બદલવાની ક્ષમતા ધરાવે છે : રાજભા ઝાલા access_time 4:58 pm IST\nઆજી ડેમમાં ઠાલવવા ફરી નર્મદાના નીર વહેતા કરાયા access_time 4:53 pm IST\nઆજથી વેકસીનનો ત્રીજો તબક્કો : સિનીયર સિટીઝનોને આપવાનું શરૂ : જાણો વ્યવસ્થા access_time 4:31 pm IST\nજામનગર જીલ્લાની કયાં મત ગણતરી access_time 3:00 pm IST\nપોરબંદર જિલ્લામાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્‍યકિતઓ તથા ૪૫ વર્ષના ગંભીર બિમારી ધરાવતા નાગરીકોને કોરોનાની રસીકરણ access_time 1:25 pm IST\nજામનગર જીલ્લામાં હવે કોને જનાદેશ \nદહેગામ- બાયડ રોડ પર ટ્રક સાથે ટકકર બાદ કારમાં આગ ભભૂકીઃ દરવાજા ખુલી નહિ શકતા ડોકટર દંપતીનું મોત access_time 4:44 pm IST\nસુરતમાં 2,53,000 લોકોનું રસીકરણ કરાશે: મ્યુ.કમિશનર બંછાનિધી પાની access_time 1:20 am IST\nપાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં બે ગાડી ધડાકાભેર અથડાતા બે જૂથ બાખડ્યા:સામસામે હુમલો થતા અફડાતફડી મચી જવા પામી access_time 5:30 pm IST\nઇંગ્લેન્ડના એકસેટરમાં 81 વર્ષ પછી બીજા વિશ્વ યુદ્ધના સમયનો મહાવિનાશક બોંબ ફૂટ્યો access_time 5:21 pm IST\nઇટાલીમાંથી ર હજાર વર્ષ પ્રાચીન ઉત્સવનો રથ મળ્યો access_time 4:29 pm IST\nવૈજ્ઞાનિકોએ 10 વર્ષની મહેનત બાદ બરફથી છવાયેલ એન્ટાર્કટિકામાં વિશાળ તિરાડની શોધ કરી access_time 5:20 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજી ફેલો તરીક�� 65 વૈજ્ઞાનિકોની પસંદગી : 2021 ની સાલ માટે ચૂંટાઈ આવેલા વૈજ્ઞાનિકોમાં ચાર ઇન્ડિયન અમેરિકન મહિલા તથા એક ભારતીય મૂળના પ્રોફેસરે સ્થાન મેળવ્યું access_time 8:01 pm IST\nઇન્ડિયન અમેરિકન સાહસિકો રોહિત મિત્તલ અને પ્રિયંકસિંહની અનોખી મિશાલ : દેશમાં નવા આવેલા ઇમિગ્રન્ટ્સને નાણાકીય સેવાઓ આપવા સ્લેટની સ્થાપના કરી : 2015 ની સાલમાં શરૂ કરેલ અભિયાન દ્વારા 17 સ્ટેટના હજારો ઈમિગ્રન્ટ્સને ધિરાણ આપ્યું access_time 7:40 pm IST\nછેલ્લા સાત દિવસથી ગુમ થયેલો ઇન્ડિયન અમેરિકન યુવાન મૃતક હાલતમાં મળી આવ્યો : પલ્ટી ખાઈ જવાથી 100 ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો access_time 6:59 pm IST\nયુવા રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિક સુધી સોશિયલ મીડિયાને કહ્યું અલવિદા access_time 5:15 pm IST\nત્રણ ટેસ્‍ટ પુરી થઇ ગઇ છતાં વિરાટ કોહલીના બેટમાંથી રનના ધોધ કે સદી ન નીકળતા ચાહકો નિરાશઃ 2019માં સદી ફટકારી હતીઃ આમ જ ચાલ્‍યુ તો સૌથી ખરાબ રેકોર્ડમાં સ્‍થાન મળશે access_time 5:00 pm IST\nપ્રેક્ષકોને નો- એન્ટ્રી access_time 4:30 pm IST\nરાણા દગ્ગુબતીની ફિલ્મ 'હાથી મેરે સાથી' નું ટ્રેલર થશે ગુરુવારે રિલીઝ access_time 5:39 pm IST\nદીપિકાએ રામલીલા ફિલ્‍મ માટે ખૂબ જ મહેનત કરી હતીઃ રણવીરસિંહનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલઃ ખૂબ જ પ્રશંસા કરી access_time 5:02 pm IST\nઅદા શર્મા માણસો કરતાં પ્રાણીઓથી વધુ આરામદાયક અનુભવે છે access_time 5:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/gujarat/third-floor-fire-at-private-hospital-patients-safe/", "date_download": "2021-06-15T01:12:03Z", "digest": "sha1:TSQJZQNZKFQ4SOQEBRFHQ6JDWK4X4ZFH", "length": 11561, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "ખાનગી હોસ્પિટલમાં ત્રીજા-માળે આગ લાગીઃ દર્દીઓ સુરક્ષિત | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Gujarat ખાનગી હ��સ્પિટલમાં ત્રીજા-માળે આગ લાગીઃ દર્દીઓ સુરક્ષિત\nખાનગી હોસ્પિટલમાં ત્રીજા-માળે આગ લાગીઃ દર્દીઓ સુરક્ષિત\nભાવનગરઃ રાજ્યમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. સદનસીબે જોકે આ વખતે કોઈ જાનહાનિ થઈ નથી, પણ આગ લાગતાં ફરીથી એક વખત કોવિડ હોસ્પિટલોમાં ફાયર સુરક્ષા મુદ્દે સવાલ ઊભા થયા છે. શહેરના કાળુભા રોડ ઉપર આવેલી એક્સ જનરેશન હોટેલ કે જયાં સમર્પણ કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે ત્યાં રાત્રે અચાનક ત્રીજા માળે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગતાં અફરાતફરી મચી હતી. આ હોસ્પિટલમાં 68 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ હતા. આગ બાદ 108 અને ખાનગી એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલ તેમ જ ખાનગી હોસ્પિટલમાં દરદીઓને ખસેડવામાં આવ્યા હતા.\nહોસ્પિટલના વહીવટી અધિકારીઓએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી આપી હતી. આ આગ લાગી ત્યાર બાદ તમામ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી તમામ દર્દીઓ સુરક્ષિત છે. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.\nઆ આગ લાગવાના કારણે હોસ્પિટલમાં અફડાતફડી મચી ગઈ હતી અને ઓક્સિજન પર રહેલા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર સાથે બહાર લાવીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડના ઓફિસર ભરત કનાડાએ જણાવ્યું હતું કે ‘જનરેશન એક્સ હોટેલ’ના ત્રીજા માળે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીવીમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના બની હતી. હવે સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે. વધારે ધૂમાડો હોવાના કારણે દર્દીઓને ત્યાંને ત્યાં રાખવા મુશ્કેલ હતું.\nભાવનગર મનપા કમિશનર એમ એ ગાંધી,જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર, એએસપી સફાઇન હસન અને ધારાસભ્ય જિતુ વાઘાણી સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને તાકીદે દર્દીઓને અન્યત્ર ફેરવવાની તજવીજ હાથ ધરી હતી.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleકોરોના-કાળમાં બનો કરોડપતિ, અમિતાભે શરૂ કર્યું KBC\nNext articleકોરોનાના કેસ વધી જતાં ભારતીયોને માલદીવમાં નો-એન્ટ્રી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\n‘આપ’નો રાજ્યમા�� પ્રવેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો ચૂંટણીજંગ\nરાજ્યમાંથી 24,000 ગર્ભપાત કિટ જપ્ત, આઠ-લોકોની ધરપકડ\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/13-02-2018/20495", "date_download": "2021-06-15T00:47:14Z", "digest": "sha1:2EM737OEHNI5S3RAH7N5DQPS7FVQIO66", "length": 17627, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "બિલાડીએ બનાવ્યો ર૮ આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ", "raw_content": "\nબિલાડીએ બનાવ્યો ર૮ આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ\nન્યુયોર્ક, તા. ૧૩ : સામાન્ય રીતે બિલાડીના પગે કેટલી આંગળીઓ હોય છે અને જાણો છો સામાન્ય રીતે બિલાડીના આગળના બન્ને પગમાં પાંચ-પાંચ અને પાછળના બન્ને પગમાં ચાર-ચાર આંગળી હોય છે. એમ જોવા જઇએ તો બિલાડીના પગમાં કુલ ૧૮ આંગળી હોય, પરંતુ અમેરિકાના મિનેસોટામાં રહેતી જીન માર્ટિન પાળેલી એક બિલાડીના પગામાં કુલ ર૮ આંગળીઓ છે. જીને એ બિલાડીને મેપલ સિરપ બનાવતા ફાર્મમાંથી રેસ્કયુ કરીને પાળી હતી. પોઝ નામની આ બિલાડીના ચારેય પગમાં સાત-સાત આંગળીઓ છે એને કારણે એના પંજા બહુ જ પહોળા થઇ ગયા છે. અલબત્ત, એને કારણે એ ખુબ પાતળી પાળી પર પણ ખુબ સારૂ બેલેન્સ જાળવીને ચાલી શકે છે. જીન જયારે રૂટીન ચેક-અપ વખતે વધેલા નખ કપાવવા પોઝને લઇને પ્રાણીઓના ડોકટર પાસે ગયેલી ત્યારે તેને આ અજાયબી જાણ માં આવી હતી. હાલમાં ર૮ આંગળીઓ ધરાવતી બિલાડી કેનેડાના ઓન્ટેરિયોમાં પણ છે. જેક નામના બિલાડાને પણ ર૮ આંગણીઓ છે એટલે હાલમાં સૌથી વધુ આંગળી ધરાવવાનો રેકોર્ડ આ બન્ને બિલાડીઓ શેર કરે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ��ર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nપત્નિને છોડી વિદેશ જનાર પતિ ભાગેડુ ગણાશેઃ સંપતિ સીલ કરાશે : પત્નિને ભારતમાં છોડી દઈ વિદેશ જતાં રહેનાર NRI પતિ 'ભાગેડુ' ગણાશે : ૩ વખત સમન્સ મોકલ્યા પછી પણ હાજર નહિં થનાર આવા પતિ તથા તેના પરિવારની સંપતિ સીલ કરી દેવાશે : ક્રિમીનલ કોડમાં સુધારાઓ થઈ રહ્યા હોવાનું જણાવતા મેનકા ગાંધી access_time 4:16 pm IST\nમહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટૉઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓ��િસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી. access_time 1:30 am IST\nહવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબુ્રઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૃ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 2:34 am IST\nઅગસ્તા વેસ્ટલેન્ડ મામલે રમણ સરકારને મોટી રાહત access_time 4:12 pm IST\nયુવક અને યુવતી પ્રેમ નહીં કરે તો સંસાર કેમ ચાલે\nમધ્યપર્દેશમાં મહાશિવરાત્રીનો પ્રસાદ લીધા બાદ 1500 લોકોને ફૂડ પોઇઝન :હોસ્પિટલ ઉભરાયું access_time 12:00 am IST\nજાતને ઉજવી લેવાનો ઉત્સવ એટલે માટીનો માણસઃ ડો.નિમિત ઓઝા access_time 4:37 pm IST\nસમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સર્વજ્ઞાતિય પાઠાત્મક લઘુરૂદ્ર access_time 4:06 pm IST\nસ્વ. કુમારપાળભાઇ શાહ અને તેના પુત્ર શ્રેયાંશ શાહ વિરૂધ્ધ ઠગાઇની ફરિયાદ\nજામનગરમા નવાનગર બેન્કમાંથી ઉચાપત કરનાર કેશીયર તેજશ સંધવી ચાર'દિના રિમાન્ડ ઉપર access_time 12:47 pm IST\nગીર સોમનાથ જીલ્લામાં જયાં સુધી મગફળી ખરીદી કેન્દ્ર શરૂ થાય ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન access_time 11:37 am IST\nગીર-સોમનાથ જિલ્લામાં લોક અદાલતમાં ૬૯૫ કેસોનો નિકાલ access_time 11:23 am IST\nકલોલના ઇસંડ નજીક કારની હડફેટે સાયકલ સવાર ઈસમનું ઘટનાસ્થળેજ મોત access_time 6:41 pm IST\nચારૂસેટ કેમ્‍પસમાં રમણભાઇ પટેલ ફાર્મસી કોલેજના પાટીદાર સમાજના છાત્રોને રૂૂા ૧.૩૬ કરોડની સહાય અર્પણ access_time 7:25 pm IST\nમહેસાણાના સિદ્ધપુરમાં રેલ્વેના પાટા ઉખેડવાનો પ્રયાસઃ રેલ્વે દુર્ઘટના સર્જાતા સ્હેજમાં અટકી access_time 8:06 pm IST\nગેસ, અપચાની દવાઓ બની અર્થવ્યવસ્થા માટે ટોનિક access_time 10:41 am IST\nસારવાર માટે વિદેશીઓમાં મનપસંદ બની રહ્યું છે ભારત access_time 12:55 pm IST\nશું તમે તમારી જાત પર હસી શકો છો તો માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે access_time 3:35 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘નારી હૈ તો કયા, હમ અપના ભવિષ્‍ય બનાયેંગે'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૯ માર્ચના રોજ ઉજવાશે ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'': બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સ તથા સિનીયર કોમ્‍યુનીટી સેન્‍ટર ઓફ VTNYના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 9:12 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nશિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિ�� રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ પાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા સમગ્ર શિકાગો તથા તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના સભ્‍યોમાં ફેલાયેલી આヘર્યની લાગણીઃ ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીને નોમીનેટીંગ પિટિશનમાં રજુ કરવામાં આવેલ સહીઓ ચુંટણીના નિયમો અનુસાર ન હોવાનું લાગતા તેમજ તેમાં ગેરરીતિઓ થયેલ હોવાનુ બહાર આવતા તેમને ચુંટણી લડવા અયોગ્‍ય જાહેર કર્યાઃ હવે સમગ્ર આધાર ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશના અપીલના ચુકાદા પર અવલંબે છે access_time 9:51 pm IST\nટીમ ઇન્ડીયા આજે ઇતિહાસ રચી શકશે: સાંજે ૪:૩૦ થી મહામુકાબલો access_time 3:40 pm IST\nભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર જુલિયન ગોસ્વામી પગમાં ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની ટી-૨૦ શ્રેણીમાં નહીં રમી શકે access_time 12:54 pm IST\nપાંચમી વનડેમાં ભારતનો 73 રને સાઉથ આફ્રિકા સામે શાનદાર વિજય ;પહેલીવાર આફ્રિકાની ધરતીમાં ભારત શ્રેણી જીત્યું access_time 12:47 am IST\nફિલ્મમાં પ્રવેશ સાથે ગભરાયેલી છે મૌની રોય access_time 9:47 am IST\nસલ્લુભાઈ બોબી દેઓલ સાથે વધુ ફિલ્મો કરે તેવી શક્યતા access_time 5:01 pm IST\n'પેડમેન' પછી હવે અક્ષય બનશે 'મિલ્કમેન' access_time 5:01 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/a-separate-center-was-allotted-to-vaccinate-students-going-abroad-128572641.html", "date_download": "2021-06-15T00:39:26Z", "digest": "sha1:JCRV44R5NVAVDLO4HQ6JDXIJYMIUCQXZ", "length": 4348, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "A separate center was allotted to vaccinate students going abroad | વિદેશ જતા વિદ્યાર્થીને રસી આપવા અલગ કેન્દ્ર ફાળવાયું - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવ્યવસ્થા:વિદેશ જતા વિદ્યાર્થીને રસી આપવા અલગ કેન્દ્ર ફાળવાયું\nરામનાથપરા આરોગ્ય કેન્દ્ર પર ખાસ વ્યવસ્થા\nકોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદના 84મા દિવસે બીજો ડોઝ આપવામાં આવે છે. જેથી વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિઝા સહિતની કામગીરી પૂરી થઈ ગઈ હોઈ ફક્ત વેક્સિન લેવા માટે રોકાવવું પડે જેથી અભ્યાસ પર અસર થઈ શકે છે.\nઆવા વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરીને રાજકોટ મનપાની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. જેમાં એવા વિદ્યાર્થીઓ કે જેમણે રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને 28 દિવસ પૂરા થાય એટલે બીજો ડોઝ આપી દેવાશે. આ માટે રામનાથપરા આરોગ્ય કેન્દ્ર (21,રામનાથપરા, માળિયાનો ઉતારો, મેટ્રો પાનની પાસે) સવારે 9થી 12 દરમિયાન વ્યવસ્થા રાખી છે. વિદેશ જનાર વિદ્યાર્થીએ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.\nકોવેક્સિના બીજા ડોઝ આજથી આપવાનું શરૂ\nકોવેક્સિન રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ લેવાનો હોય છે. રાજકોટમાં કોવિશિલ્ડ ઉપરાંત કોવેક્સિન પણ આપવામાં આવી હતી તેથી કોવેક્સિન જેણે લીધી હોય તેમના 28 દિવસ પૂરા થતા આ રસી પણ આપવાનુ મંગળવારથી શરૂ થશે. જેઓએ પહેલો ડોઝ લીધો છે તેમણે બીજા ડોઝ માટે કોવિન પોર્ટલ પર એપોઈમેન્ટ બુક કરવાની રહેશે તેમ મનપાએ જણાવ્યું છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1216", "date_download": "2021-06-15T00:42:46Z", "digest": "sha1:IUUHQJT6YM2YDMT77OR6YDIRAK3DOATG", "length": 24858, "nlines": 105, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: પ્રાર્થનાના સંસ્કાર – મુક્ત આનંદ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપ્રાર્થનાના સંસ્કાર – મુક્ત આનંદ\nJuly 6th, 2007 | પ્રકાર : નિબંધો | 10 પ્રતિભાવો »\nમારા ઉપર કોઈ વિચિત્ર નિયંત્રણ આવે ને મારે કોઈ એક જ વિષય ઉપર લખવું બોલવું એવો અણધાર્યો આદેશ મને આપાય તો હું તરત જ મારા એક માત્ર વિષય તરીકે ‘પ્રાર્થના’ ને પસંદ કરું. પછી યુક્તિપૂર્વક સકારાત્મક વિચારસરણી, રચનાત્મક અભિગમ, માનસિક ચિત્રીકરણ જેવા સંલગ્ન વિષયોને પાછલે બારણેથી પેસાડી દઉં. એમ તો શ્રદ્ધા, આશા, નિષ્ઠા, ઈશ્વરની અમાપ શક્તિઓ ઈત્યાદિ બાબતોનો સમાવેશ પણ યુક્તિપૂર્વક કરી દઉં. કેન્દ્રમાં પ્રાર્થના જ રહેવી જોઈએ એ શરતનું પૂરી પ્રમાણિકતાથી પાલન કરું.\nહું કહેવા એ ચાહું છું કે, પ્રાર્થનાને કેવું સર્વોચ્ચ મહત્વ આપી શકાય. આ મહાન શક્તિદાયક પ્રક્રિયાને આપણે જો જીવનના કેન્દ્રમાં સ્થાપી શકીએ તો એક મોટું કામ થઈ ગયું ગણાય. પ્રાર્થના-અભિયાનને નિમિત્તે મારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘણા બધા આસ્તિક આત્માઓને મળવાનું બને છે. ઘણું નવું નવું શીખવાનું મળે. તો ઘણાને માર્ગદર્શનમાં ઉપયોગી પણ થવાય છે.\nઆપણા માટે સાવ અજાણ્યા કહેવાય એવા સદીઓ પહેલાં થઈ ગયેલા એક સંતની જર્જર આત્મકથા મારા હાથમાં આવી ને હું નાચી ઊઠયો. એમાં અનુભવગાથા ઉપરાંત સરસ પ્રાર્થનાઓને માર્ગદર્શન પણ છે.\n‘કશાનીય ચિંતા કરશો નહીં.\nએના બદલે હરેક બાબતમાં પ્રાર્થના કરો.\nતમારી શી જરૂરિયાતો છે એની પ્રભુને જાણ કરો.\nઅને આભાર માનવાનું ભૂલશો નહીં.\nઆટલું કરશો તો તમને એવી શાન્તિનો અનુભવ થશે જેની દુનિયાને ખબર જ નથી.’\nસંતની આ સલાહમાં કેટલી સરળતા છે આ સરળ માર્ગદર્શનનો ઉપયોગ કરવાનું જરાય મુશ્કેલ નથી. ચિંતાને ટાળી શકતા ના હોઈએ તો પ્રાર્થના શરૂ કરી દેવી જોઈએ. ચિંતામાં ગેરમાર્ગે વપરાતી શક્તિ એ રીતે બચી જશે ને એનો રચનાત્મક ઉપયોગ થશે. સંત, કેવી સરળ સલાહ આપે છે આ સરળ માર્ગદર્શનનો ઉપયોગ કરવાનું જરાય મુશ્કેલ નથી. ચિંતાને ટાળી શકતા ના હોઈએ તો પ્રાર્થના શરૂ કરી દેવી જોઈએ. ચિંતામાં ગેરમાર્ગે વપરાતી શક્તિ એ રીતે બચી જશે ને એનો રચનાત્મક ઉપયોગ થશે. સંત, કેવી સરળ સલાહ આપે છે ‘આપણી શી જરૂરિયાત છે એની સીધા ને સરળ શબ્દોમાં જાણ કરવાની ને અગાઉથી આભાર માનવાનો’ વાત પૂરી. ક્યાંય કોઈ ગૂંચવાડો નહીં.\n‘પરમાત્મા કેટલો દૂર હશે ’ આવો પ્રશ્ન નવરું જ નહીં, નિષ્ઠાવાળું મન પણ કરી શકે છે. એ ભાંજગડમાં સમયશક્તિ વેડફી નાખવાની કોઈ જરૂર નથી. એ આપણી અંદર છે કે દૂર આકાશમાં કે અન્યત્ર, એ પણ વિચારવાનું નથી. સમજી રાખીએ કે એ તો એક પ્રાર્થના જેટલો જ દૂર છે.\nતમે પ્રાર્થના કરો ત્યારે એનો જવાબ આપવા માટે પરમાત્મા તત્પર જ હોય છે. જો આવો અનુભવ તમને અગાઉ ના થયો હોય તો મૂંઝાવવાની જરૂર નથી. પ્રયોગ શરૂ કરો એટલે ખ્યાલ આવશે કે પ્રાર્થનાની પ્રક્રિયા કેટલી સરળ છે.\nઈશ્વરપ્રાર્થનામાં ગાળેલો સમય કદી વ્યર્થ નથી જતો. બે ઘડી સમજો કે તત્કાળ જવાબ ના પણ મળે. એનો અર્થ એવો નથી થતો કે, ઈશ્વર ઊંઘે છે. એને આપણી કોઈ પરવા નથી એમ પણ નથી માનવાનું. જવાબ નથી, માટે ઈશ્વર ના પાડે છે એમ પણ માનવાનું નથી એ શક્ય છે કે ઈશ્વર કહે છે કે રાહ જુઓ, હજુ સમય પાક્યો નથી. એક સંત કહેતા : ‘ઈશ્વર તો આપણે પૂછીએ એ પહેલાં જવાબ તૈયાર કરીને બેઠો હોય છે.’ જો કે ઉતાવળિયા સંસારી જીવો વળી એમ પણ કહેવાના કે જો એમ જ હોય તો એ આપણને રાહ શા માટે જોવડાવતો હશે \nસામાન્યતયા માણસો પ્રાર્થના કરતા જ નથી. ક્યાં તો એ રોદણાં રડે છે અથવા તો વિવિધ ફરિયાદોના ઢગલા કરે છે. મોટાં ભાગના તો વળી ઈશ્વરે કરવાના કાર્યોની સૂચિ જ આપી દે છે. ખ્યાલ એવો કે તાલ જોયા કરીએ જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે શક્તિ, શાંતિ, પ્ર��મ અને સમૃદ્ધિના એક વિરાટ પાવરહાઉસ સાથે આપણે સંપર્ક કરી રહ્યા છીએ એનો ભાગ્યે જ ખ્યાલ હોય છે. અનેક લોકો પ્રાર્થનાને ગાજરની પીપૂડી માનતા હોય છે. ફાવે તેમ વગાડે ને પછી ચાવી જાય. નિષ્ઠા ક્યાં છે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે શક્તિ, શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિના એક વિરાટ પાવરહાઉસ સાથે આપણે સંપર્ક કરી રહ્યા છીએ એનો ભાગ્યે જ ખ્યાલ હોય છે. અનેક લોકો પ્રાર્થનાને ગાજરની પીપૂડી માનતા હોય છે. ફાવે તેમ વગાડે ને પછી ચાવી જાય. નિષ્ઠા ક્યાં છે \nઉપરછલ્લી કે ક્યારેક ઊંડી ઈચ્છા અને પ્રભાવશાળી પ્રાર્થનામાં જબરો તફાવત છે. એમ તો ભગવાન આકાશના તારા તો શું, સૂરજ ને ચંદ્ર ને નક્ષત્રોને પણ આપણે આંગણે ઉતારી શકે. પણ પછી શું આપણી સજ્જતા શી પ્રાર્થનામાં કશુંક માગો; ઈચ્છો ત્યારે, તમને એ મળશે જ એવી શ્રદ્ધા સાથે માગો ને પછી ઈશ્વરનો ખેલ જોયા કરો. મારી વાત કરું તો અસંખ્ય વખત એવું બન્યું છે કે, પ્રાર્થના વગર જ પ્રભુએ મારી ઝોળી છલકાવી દીધી છે. બીજી અસંખ્ય પ્રેમીઓના પણ આવા જ અનુભવ છે. પણ પ્રાર્થના કરનારા છે ક્યાં મોટી ચાદરમાંથી કાપવામાં આવેલા નાના મોટા ટુકડાને ઉપયોગમાં લેતા પહેલાં ચારે બાજુથી ઓટી લેવામાં આવે છે. કેટલાક હોંશીલા લોકો તો વળી ઝૂલ પણ મૂકાવે. મૂળ આશય હોય ક્રમશ: તાંતણા વિખરાઈ ના જાય એ. જીવનના, હૃદયના વસ્ત્રને પણ આપણે પ્રાર્થના દ્વારા ઓટવાનું રાખીએ તો \nપ્રાર્થના કરીએ ત્યારે જે જવાબ મળે એ બગાસું ખાતાં મળેલા પતાસા જેવો હોય એવું શક્ય છે. તો સાકર અને ચૂલાની ભેટ મળી જાય એ ય શક્ય છે. પછી પતાસાં આપણે જાતે બનાવવાનાં બધી જવાબદારી ઈશ્વર ઉપર નાખી દેવાની જરૂર નથી. આકાશવૃત્તિ એ સારી બાબત છે. પણ એ જીવન સ્વાસ્થ્યના હિતમાં નથી. આપણેય ફરજ બજાવવા તત્પર રહેવું પડે. જીવ અને શિવની જુગલબંધી જાળવવી ઘટે. આમ તો ઈશ્વર કહે છે કે, ‘તમે એક ડગલું મારા તરફ ચાલો તો હું સો ડગલાં તમારા તરફ ચાલીશ.’ મારો તો એવો અનુભવ છે કે સોની જગ્યાએ એ હજાર ડગલાં ચાલે છે; અરે, અનંત જોજનો ઊડીને આવે છે. વાસ્તવમાં એ તો સંકલ્પનો સ્વામી. સ્વીચ પડતાં જ અજવાળાં ઝોકાર. પ્રાર્થના એટલે એકપક્ષી રજૂઆત કે વાણી-વિલાસ નહીં જ. અગાઉ કોઈ છપાયેલી પ્રાર્થના વાંચવા મળે તો એમાં કહેવતોનો સમાવેશ જોઈ મને રમૂજ થતી. કેટલીક પ્રાર્થનાઓ આઠ દસ પાન જેટલી લાંબી રહેતી. અરે, પ્રાર્થના કરવાની છે કે નિબંધ લખવાનો છે \nજીવનમાં સહુથી કપરું કામ કયું પ્રાર્થના કરવાનુ���. એમાં પણ કપરું શું પ્રાર્થના કરવાનું. એમાં પણ કપરું શું ઓછામાં ઓછા શબ્દોમાં હૃદયને પ્રગટ કરવાનું. આપણી શ્રેષ્ઠ પ્રાર્થના તો એને કહેવાય જેમાં એકે શબ્દ જ ના હોય. પણ એવા મૌનથી સંતોષ ના થતો હોય તો શાબ્દિક રજૂઆત કરવામાં કાંઈ ખોટું નથી. મૂળ વાત છે કોઈને કોઈ રીતે ઈશ્વર સાથેના અનુસંધાનની. જ્યારે સાવ અટકી ગયા હોઈએ ત્યારે બધા ગબારા પડતા મૂકીને ઈશ્વરાભિમુખ બનીએ. ‘હવે તારો જ સહારો છે, હવે તું જ સંભાળી લે’ એટલા શબ્દો દિલથી બોલાય તોય ઘણું.\nપ્રાર્થનાનું એ એક ડગલું તમારા માટે એક નવી જ કેડી કોતરવાનું શરૂ કરશે. એક વિશાળ રાજમાર્ગની રચના પણ એમાંથી જ થશે. આજ રણમાં શેકાઈ રહ્યા છો પ્રાર્થના કરો. ડુંગરાની ભેખડે ભરાયા છો પ્રાર્થના કરો. ડુંગરાની ભેખડે ભરાયા છો પ્રાર્થના કરો. મુસીબતોએ કાળો કેર વર્તાવ્યો છે પ્રાર્થના કરો. મુસીબતોએ કાળો કેર વર્તાવ્યો છે પ્રભુનો આશ્રય લ્યો. એવી કોઈ પણ સમસ્યા નથી જેને ઈશ્વર ના ઉકેલી શકે. આભ અડતા પહાડ પણ એના એક સંકેતથી તમારા રસ્તામાંથી અદશ્ય થઈ જશે.\n પ્રાર્થના પ્રેમીનો અનુભવ જુઓ : ‘પ્રાર્થના જીવનમાં ગતિશીલતા લાવે છે. એ હૃદયમાં નવો ઉત્સાહ જગાડે છે. પ્રાર્થના આપણને ઈશ્વરની વિરાટતા, અસીમ શક્તિઓ, અપાર કરુણા અને આપણા જીવનની અસંખ્ય સંભાવનાઓનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. પ્રાર્થના આખા જીવનને ને જગતને એક નવા જ અજવાળાથી ઝળહળાવે છે. આ જગતમાં પ્રાર્થના જેવી કોઈ તાકાત નથી. ઊર્જાઓ અનેક પ્રકારની છે. પણ એમાંથી કોઈ જ ઊર્જા પ્રાર્થનાની તોલે ના આવે. જીવન ઠરી ગયું હોય, ઊકળી ઊઠયું હોય, વિપરીત સંજોગો સંપ કરીને ચારે બાજુથી ત્રાટકતા હોય ત્યારે પ્રાર્થના આપણી અદ્વિતિય તાકાત બની શકે છે. રોજિંદા જીવનમાં પણ એ અનન્ય ફાળો આપી શકે છે. હવે ભટકન બંધ, પ્રાર્થના શરૂ.\n« Previous ટહુકાની વનરાજી – ઉર્વીશ વસાવડા\nબૌદ્ધિક દલીલો – સર્વેશ વોરા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nતમે મને ઓળખો છો \n આપણે મળ્યા છીએ ક્યારેય નથી મળ્યા ને, તો પછી મારા વિશે તમારી શું ધારણા છે નથી મળ્યા ને, તો પછી મારા વિશે તમારી શું ધારણા છે નથી જાણતી હું અને તમે પણ, છતાં કોઈકના વિશે એને મળીએ કે મળ્યા વગર, ફકત એના વિચારો પરથી કે બાહ્ય દેખાવ પરથી ઘણું ધારી લઈએ છીએ. અને આ જ ધારણા ધીરે ધીરે એક ચોક્કસ અભિપ્રાયને ... [વાંચો...]\nનિતાંત તાજગી – મૂકેશ વૈદ્ય\n1970-71ના વર્ષમાં કૉલેજમાં એડમિશન લેતી વેળા મારી સાથે બે ભાઈઓએ એડમિશન લીધું. ��રેશ ઝવેરી અને સુરેશ ઝવેરી. અમારી અનાયાસ ઓળખાણ આત્મીય મૈત્રીમાં પરિણમી. કૉલેજના અભ્યાસનો સમય અમે સાથે વિતાવ્યો. બન્નેય ભાઈઓને મુશાયરામાં જવાનો ગજબનો શોખ. એમાંથી જ કદાચ સુરેશ લેખનપ્રવૃત્તિ તરફ વળ્યો હશે. 1973ના અરસામાં એણે લખેલું એક હાઈકુ આજે પણ મને યાદ છે : ફૂલ ને થડ આખરે ... [વાંચો...]\nપ્રસન્નતા – મણિલાલ દ્વિવેદી\nઘણાંક માણસનો સ્વભાવ જ એવો હોય છે કે તે કોઈ પણ મંડળીમાં આવી મળે કે તે મંડળીને આનંદમય કરી નાખે. તે ત્યાં ન હોય ત્યારે તેમની ખોટ સર્વને લાગે. પ્રસન્નતા એટલે આપણી જે સ્થિતિ હોય તેનાથી સંતોષ પામી સુખી થવાની વૃત્તિ. જે સર્વ સ્થળે અને સર્વ સમયે સંતોષથી રહે છે તે નિત્ય પ્રસન્ન જ રહે છે. આવું એની મેળે થઈ ... [વાંચો...]\n10 પ્રતિભાવો : પ્રાર્થનાના સંસ્કાર – મુક્ત આનંદ\nહવે ભટકન બંધ,પાથના શરુ\nપ્રાર્થના કરતી વખતે આપણો હેતુ શો છે એ ભગવાન જરૂર જુએ છે. જરૂરિયાત માટે જરૂર ભગવાન પાસે પ્રાર્થનામાં માંગવુ પણ જો દર વખતે કંઈક ને કંઈક જરૂરિયાત ઉભી જ હોય તો જેમ દર વખતે માંગ-માંગ કરતો બાળક પણ માને ન ગમે તેમ આપણી કંઈક ને કંઈક માંગણી જો ઉભી જ હોય તો કદાચ ભગવાનને પણ ન ગમે.\nપ્રાર્થનાએ આપણી ભગવાનના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા માટે છે. પ્રાર્થના આપણા મન અને બુધ્ધિની શુધ્ધી માટે છે, આપણા વિકાસ માટે છે. જેમ આપણે શરીર સ્વચ્છ રાખવા દરરોજ સ્નાન કરીએ છીએ તેમ મન અને બુધ્ધિના સ્નાન માટે રોજ નિયમિત પ્રાર્થના જરૂરી છે.\nકુટુંબના દરેક સભ્યો સાંજે સાથે મળીને પ્રાર્થના કરે એનાથી બીજું ઉતમ દશ્ય નથી.\nઆપણી જરૂરિયાત પ્રાર્થના વખતે માંગીએ પણ પછી એવો વિચાર પણ આવે કે આપણા હિત માટે શું સારૂં છે એ ભગવાનને કહેવું એ પણ કદાચ આપણી મૂર્ખાઈ છે – એના કરતા ભગવાનને પ્રાર્થનામાં એવું કહેવું કે – ભગવાન, મારૂં હિત શેમાં છે એ મને ખબર નથી પણ તું જે પણ સ્થિતીમાં રાખે એ સ્થિતીમાં હું સુખી રહી શકું એવી સમજણ અને દષ્ટિકોણ મને આપ\nનિયમિત અને ભાવવાહિ પ્રાર્થના આપણાં મન અને હ્રદય પર એક પ્રકારનું coating કર્યા કરે છે. જે રીતે નોન્-સ્ટીક તવા પર બિનજરૂરી કાંઈ ચોંટતું નથી તેમ coating થયેલા મન પર કોઈ બિન જરૂરી શબ્દ પ્રહાર ચોંટતો નથી કે ઊઝરડો પાડી નથી શકતો. મન સંતાપ રહિત, નિર્મળ અને પારદર્શક રહે છે.\nહુ દરેક જોડે સહમત ચુ.\nનમસ્કારપ્રર્થના એતાલે સમસ્તવિશ્વ માતે માગવુ દિન દુખિયા માતે માગવુ સુધાકર હાથિ\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પ��� પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2107", "date_download": "2021-06-15T01:18:33Z", "digest": "sha1:AFSYBWMEOKZCB3FI6B5NWOAW4U6SHLXV", "length": 27379, "nlines": 138, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: દાદાનો દલ્લો – ઈલા આરબ મહેતા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nદાદાનો દલ્લો – ઈલા આરબ મહેતા\nJune 6th, 2008 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | 19 પ્રતિભાવો »\nદાદા ગામનું ઘર બંધ કરી રહેવા આવવાના છે એવો કાગળ મળ્યો ત્યારથી જ ઘરમાં અણગમાનું વાદળ છવાઈ ગયું. મુંબઈનું સાંકડું ઘર. ટૂંકો પગાર. બા-બાપુ ને ચાર મોટાં છોકરાં. એમાં વળી એકનો વધારો આમેય ઘરડું માણસ કચકચિયુંય ખરું આમેય ઘરડું માણસ કચકચિયુંય ખરું આ ઘરમાં અમસ્તીય જાતજાતની રામાયણો હતી. નં.1 : સવારના વહેલા ઊઠી પાણી ભરવું. નં 2: કમલેશને વાંચવા બેસાડવો. નં 3 : વાસંતી અને અખિલને દરેક સિનેમા જોવા જતાં અટકાવવાની. નં 4, નં 5, નં 6…. રામાયણો તો ઘણીબધી ગણાવી શકાય તેમ હતું.\nએક નાનકડી કાળી બેગ ને કુંજો લઈ દાદા ઘરમાં આવ્યા ત્યારે હસતે મુખે ‘આવો’ કહેવાનીય કોઈને ઈચ્છા ન થઈ. રમાબહેન રોજ સવારે પાંચ વાગ્યે પાણી ભરવા ઊઠતાં. ત્યાર પછી કામની દોડાદોડીમાં, છોકરાંઓ સાથે લડવામાં, પાડોશણો સાથે ગપ્પાં મારવામાં દિવસ ક્યાં દોડી જતો તે સમજાતું નહિ. છોકરાંઓ મોટાં હતાં. કેટલું કામ કરવા માટે માને અકળાવું પડે છે તે સમજતાં પણ માને મદદ કરવાનું કોઈનેય સૂઝતું નહિ.\nઆવ્યા પછી બે-ત્રણ દિવસે દાદાએ કહ્યું : ‘રમા, કાલથી સવારે પાણી ભરવા હું ને કમલેશ ઊઠશું. તમે ન ઊઠતાં.’ રમાબહેન ખડખડાટ હસી પડ્યાં. જન્મારામાં શેક્યો પાપડેય ભાંગવા ઊભાં ન થનારાં છોકરાં ઘરકામ કરશે બીજે દિવસે સવારે દાદા પાંચ વાગ્યે ઊઠ્યા. ચંડીપાઠના શ્લોકો ગણગણતાં એમણે કમલેશને ઉઠાડ્યો. પણ એ તો પડખું ફરી સૂઈ ગયો. ‘કંઈ નહિ દીકરા બીજે દિવસે સ��ારે દાદા પાંચ વાગ્યે ઊઠ્યા. ચંડીપાઠના શ્લોકો ગણગણતાં એમણે કમલેશને ઉઠાડ્યો. પણ એ તો પડખું ફરી સૂઈ ગયો. ‘કંઈ નહિ દીકરા રોજ ક્યાં છટકવાનો છે રોજ ક્યાં છટકવાનો છે ’ એવું વિચારતાં દાદાએ એકલે હાથે પાણી ભર્યું. સાંજે વાસંતી બહેનપણીઓ સાથે ચોપાટી ફરવા જતી હતી. દાદાએ હાક મારી એને પાછી બોલાવી ને શાકની ઝોળી હાથમાં પકડાવી. વાસંતી ચીસ પાડી ઊઠી, ‘હું શાક લાવું ’ એવું વિચારતાં દાદાએ એકલે હાથે પાણી ભર્યું. સાંજે વાસંતી બહેનપણીઓ સાથે ચોપાટી ફરવા જતી હતી. દાદાએ હાક મારી એને પાછી બોલાવી ને શાકની ઝોળી હાથમાં પકડાવી. વાસંતી ચીસ પાડી ઊઠી, ‘હું શાક લાવું મને તો શરમ આવે.’ ઝોળી ત્યાં જ મૂકી એ ચાલી ગઈ. દાદાએ નીલિમાને વાંચવાની ને અખિલને સિનેમા ન જોવાની શિખામણ આપી. છોકરાઓનાં મગજ બગડ્યાં \n‘આખો દિવસ અમારી પાછળ કટકટ ’ બાપુએ પણ ઠીક અમારે માથે સાલ ઠોકી બેસાડ્યું છે.\n‘કમલેશ, લોટરીનું પરિણામ બહાર પડ્યું કે \n‘કેમ દાદાજી, તમે લોટરી લગાવી છે કે શું \n‘લોટરી મેં લગાવી છે પણ નસીબ તમારાં બધાનાં છે હોં મેં ટિકિટો લેતી વખતે મારા ભગવાનને પ્રાર્થના કરી હતી કે જો ઈનામ મળશે તો ચાર છોકરાંઓને મરતી વખતે આપતો જોઈશ.’ દાદાએ કહ્યું. ત્યાં સુધીમાં કમલેશે દાદાની ચાર ટિકિટો લઈ નંબર સરખાવવા માંડ્યાં. ને અચાનક એના મોમાંથી ચીસ નીકળી ગઈ. ‘પચાસ હજાર મેં ટિકિટો લેતી વખતે મારા ભગવાનને પ્રાર્થના કરી હતી કે જો ઈનામ મળશે તો ચાર છોકરાંઓને મરતી વખતે આપતો જોઈશ.’ દાદાએ કહ્યું. ત્યાં સુધીમાં કમલેશે દાદાની ચાર ટિકિટો લઈ નંબર સરખાવવા માંડ્યાં. ને અચાનક એના મોમાંથી ચીસ નીકળી ગઈ. ‘પચાસ હજાર ’ કમલેશ દાદાને વળગી નાચવા લાગ્યો. સૂકા ઘાસમાં આગ પ્રસરે એમ ઘરમાં, પાડોશમાં વાત ફેલાઈ ગઈ. દાદાની પ્રતિષ્ઠા, પદ ને સન્માન જોતજોતામાં વધી ગયાં. ચારે છોકરાંઓ દાદાની જોડે જઈ દાદાના નામનું બેન્કમાં ખાતું ખોલાવી આવ્યાં. પચાસ હજારનો ચેક મુકાઈ ગયો. સાધારણ મધ્યમ વર્ગના કુટુંબ માટે પચાસ હજારની રકમ આકાશમાંના સૂર્ય જેવી તેજસ્વી અને જીવનદાતા હતી. હવા બદલાઈ ગઈ. માણસો બદલાઈ ગયા. દાદા ન બદલાયા. ઊલટાના એ વધારે ગંભીર અને ઉદાસ લાગતા હતા.\nહવે કમલેશ દાદાની સાથે પાણી ભરવા ઊઠતો. દાદા પાણી ભરતા ને એને વાંચવા બેસાડતા. (દાદાને પૈસે આગળ ભણવા માટે અમેરિકા જવાનાં એ સ્વપ્નાં જોતો થઈ ગયો ) અંગ્રેજી એકાઉન્ટન્સી ને કંપની-લૉ ગોખતાં ગોખતાં ધીરે ધીરે પોતાના અ���્યાસમાં સ્થિર થવા માંડ્યું. રમાબહેને કહ્યું :\n‘દાદાજી, તમે આ ઉંમરે પાણી ન ભરશો. હવે તો હું એક ઘાટી રાખી લઈશ.’\nપણ દાદાએ ડોકું ધુણાવ્યું : ‘ના રે બેટા, મારે કોઈ નોકરની જરૂર નથી. આ આપણું શરીર એક ખેતર જેવું છે. જેમ ખેડીએ તેમ ઝાઝું વળતર આપે. એને નકામું પડ્યું રહેવા દઈએ તો માંહ્ય થોર ઊગે ’ દાદા કંજૂસ હતા. કોઈનેય એમણે પાઈ પરખાવી ન હતી. ઊલટું પોતે કંઈક નોકરી કરતા હોય તેવું લાગ્યું. તેઓ ક્યાં જતા એની કોઈને ખબર ન હતી. સવારે પાઠપૂજા કરી અગિયાર વાગ્યે જમીને તેઓ ચાલ્યા જતા. સાંજના છ વાગ્યે એ ઘેર પાછા ફરતા. પાછા આવતા ત્યારે બીજા દિવસનું તાજું લીલું શાક ને છોકરાઓ માટે થોડાં ફળ લાવતા. રમાબહેને સુરેશભાઈના કાનમાં ગુસપુસ કરતાં કહ્યું :\n‘કંઈક ધંધામાં પૈસા રોક્યા લાગે છે, પણ ખબર નથી પડવા દેતા.’ દાદાએ પૈસાનું શું કર્યું તેની કોઈને ખબર નહોતી પડી, પણ ઘરમાં નાનાં-મોટાં સહુ સમજી ગયાં કે દાદાને વહાલાં થવું હોય તો કામ કરી, પૈસા રળી, ઉદ્યોગી માણસો થવું પડશે.\nએકવાર અખિલ સિનેમાની લાઈનમાં ઊભેલો. ક્યારે દાદા આવ્યા ને ક્યારે એની બાજુમાં ઊભા રહ્યા તેની ખબર ન પડી. ખબર પડી ત્યારે લજવાયો. ગુસ્સે થયો. તે સાંજે દાદાએ કહ્યું : ‘અખિલ, તું સવારના સ્કૂલે ગયો. સાડા બારે પાછો આવ્યો. એકથી અઢી સિનેમાની લાઈનમાં ઊભો રહ્યો. એના કરતાં રોજ તારે મને એકથી અઢી વાગ્યા સુધી મારું કામ ટાઈપ કરી આપવું પડશે. હું તને એના પૈસા આપીશ.’ અખિલ ના પાડી દેત. પણ દાદાની લોટરી બીજે દિવસે દાદાએ જૂનું ટાઈપરાઈટર આણ્યું. એક જૂના પુસ્તકમાંથી એને ટાઈપ કરવાનું દાદાએ સોંપ્યું. અખિલ જે વિવિધ લેખો ટાઈપ કરતો હતો એમાં ઘણું બધું વૈવિધ્ય હતું. નાની નાની જ્ઞાનની, ગમ્મતની, સદુપદેશની વાતો હતી. દાદાએ આ બધી વાર્તાઓ ટાઈપ કરાવી. તેની નાની નાની પુસ્તિકાઓ બનાવીને એકવાર તે પોટલું બાંધી લઈ ગયા. અખિલને મહેનતાણાના પૈસા મળ્યા પણ જોડે બીજી પણ એક વાત બની. ટાઈપ કરતાં અખિલ વાચનના રંગે રંગાયો. રમાબહેન રોજ રોજ વઢતાં ત્યારે માંડ ચોપડી ઝાલી ભણવા બેસતો અખિલ હવે દાદાની સાથે લાઈબ્રેરીમાં ટહેલવા લાગ્યો. પુસ્તકો મિત્રો બન્યાં.\nપણ દાદાજી એ જો લોટરીનાઅ પૈસાનો વેપાર કરવા માંડ્યો તો એ વેપારી તરીકે પણ પાક્કા અને ગણતરીબાજ નીકળ્યા. એસ.એસ.સી પાસ થઈ નીલિમાએ કૉલેજની ફીના પૈસા દાદા આગળ માગ્યા, ત્યારે દાદાએ ડોકું ધુણાવી કહ્યું : ‘એમ હું પૈસા આપું-બાપું નહિ. હું તો રહ્યો ��ેપારી. મારે તો મૂડી પર વ્યાજ જોઈએ.’ નીલિમા કંઈ સમજી નહિ. દાદાએ કહ્યું : ‘જો મારું વ્યાજ એટલે એમ કે હું તને ફીના અર્ધા પૈસા આપું, અર્ધા તારે લાવવના.’\n‘પણ હું ક્યાંથી પૈસા લાવું આજકાલ એસ.એસ.સી પાસને નોકરી પણ કોણ આપે છે આજકાલ એસ.એસ.સી પાસને નોકરી પણ કોણ આપે છે ’ નીલિમાએ મોઢું ચડાવી કહ્યું.\n‘જો દીકરી, મેં ક્યાં નોકરી કરવાનું કહ્યું નોકરી મેળવવાની આશમાં ઘેર બેસી રહેવા કરતાં હાથપગ હલાવી નોકરી શોધી કાઢો.’\n‘પણ ક્યાંથી ખોળી કાઢું \n‘જો, આપણા બિલ્ડિંગમાં ત્રીજે માળે જ્યોતિ બહેન રહે છે. છોકરાને અંગ્રેજી શીખવનાર કોઈ એમને જોઈએ છે. તું સાંજના તપાસ કર.’ પણ નીલિમાને સંકોચ થયો. એણે ડોકું ધુણાવી ના પાડી.\nદાદાએ એને કહ્યું : ‘જો નીલિમા, ધારો કે આપણે સોનીને ત્યાં જઈએ. જઈને કહીએ કે સોની, સોની, સોનું દે.. તો કાં તો સોની સોનું દે; કાં તો ના પાડે. એમ દુનિયામાં કામ શોધવાનું. જો ન હોય તો ના પાડે. કંઈ ફાંસી તો નહિ આપે ને ’ નીલિમા દાદાની પાસેથી સાહસ અને જોમના પાઠ શીખી. નીલિમાને મહિને પચાસ રૂપિયાનું ટ્યુશન મળ્યું. જ્યોતિબહેને તો ના પાડી પણ એમણે એમની બહેનને ત્યાં નીલિમાને મોકલી.\nહવે સહુ દાદાને ઓળખતાં થયાં. રમાબહેને પણ છાપામાં ટચુકડી જાહેરખબર છપાવી – અપરણિત પુરુષોને ઑફિસમાં ભાણાં પહોંચતાં કરવાની. બેત્રણ પુરુષોએ જવાબ આપ્યો ને રમાબહેન ઘેર બેઠાં સોએક રૂપિયા રળતાં થઈ ગયાં. પચાસ હજારનું તેજ સહુની આંખો અંજાવી ગયું. પણ એ તેજે આંખો આંધળી કરવાને બદલે નવી દષ્ટિ આપી. મહિનાને અંતે જે ઘરમાં તાણ, કકળાટ ને પરસ્પરનો દ્વેષ હતાં ત્યાં સુખ, શાંતિ ને સ્વસ્થતા પ્રસર્યાં.\n…ને પછી દાદા એક દિવસ અવસાન પામ્યાં. કાળી પેટીમાંથી દાદાની પાસબુક મળી આવી. દાદાએ મૂકેલા પચાસ હજાર અને આજ સુધીનું વ્યાજ એમાં જમા હતું. ઉધાર પક્ષે ઈન્કમટેક્ષ, છોકરાંઓની ફીના પૈસા અને બીજા પરચુરણ રકમો. પાસબુક પર એક ચિઠ્ઠી ટાંકણીથી ભરાવેલી હતી.\nઆ દેહનો ઝાઝો ભરોસો નથી. એટલે તમને મારો બધો જ વારસો હું આપી જાઉં તે પહેલાં બેત્રણ વાતો કરી લઉં. લોટરીનું ઈનામ લાગ્યું ત્યારે મારા મને પડકાર કર્યો : ‘અલ્યા પુરુષાર્થ વગરની આ કમાણી તને પચશે ખરી આ લોટરીના ઈનામની રકમમાં બિચારા કેટકેટલા મજૂરો, ગરીબો ને દુ:ખીઓનો પસીનો વહ્યો હશે આ લોટરીના ઈનામની રકમમાં બિચારા કેટકેટલા મજૂરો, ગરીબો ને દુ:ખીઓનો પસીનો વહ્યો હશે ’ ત્યારથી મેં નક્કી કર્યું કે દેનારાએ ભલે દીધું પણ એણે જે વિશ્વાસથી દીધું તેને લાયક થવું. પ્રારબ્ધ ફળ્યું પણ પુરુષાર્થની નક્કર ધરતી વગર એનાં ફળ ઝાઝો વખત નહિ ટકે.\nએટલે જ મેં તમને કામની મીઠાશ સમજાવી. જીવતરની જરૂરિયાતો સ્વમાન ને સ્વપ્રયત્નથી રળી ખાવાની ટેવ પાડી. ને હુંય નવરો નહોતો બેસી રહેતો. રસ્તે રઝળતાં છોકરાંઓ માટે મેં એક નાનકડી નિશાળ ખોલી. નહિતર ‘ઉપરવાળા’ નું ઋણ શી રીતે ફેડું આ નિશાળમાં ભિખારીઓ, ચોરો, રઝળુ છોકરાઓ આવતા. એમને મેં લખતાં-વાંચતાં શીખવ્યું. સંસ્કાર આપ્યા. થોડા છોકરાઓ ભણ્યા, થોડા ભાગી ગયા, થોડા મોટી શાળામાં ગયા. મારી સફળતાનો હિસાબ તો એ રાખે છે જ, મારે તો કામ કર્યાનો સંતોષ લેવો’તો. તમે મારો વારસો સંભાળો ત્યારે આટલું પણ સાથે યાદ રાખજો. જેણે આપ્યું છે તે ‘ઉપરવાળા’ની આંખો સહસ્ત્ર છે, જ્યારે આપણા હાથ તો માત્ર બે જ છે. એ સહસ્ત્ર આંખોની અમીધારા આપણા હાથ પર વરસી રહો.’\n« Previous રહીએ છીએ તે ઘર છે – ડૉ. મણિભાઈ ભા. અમીન\nકર્તવ્યપાલન – કે. કા. જાની Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબળતો બપોર – કુન્દનિકા કાપડીઆ\nત્રણ દિવસ સુધી રોજ થોડાં થોડાં કરીને તેણે અભરાઈ પરનાં બધાં વાસણ માંજીને ચકચકિત કરી નાખ્યાં અને અભરાઈને ઝાડીઝૂપટીને પાછાં વ્યવસ્થિત ગોઠવી દીધાં. ઓરડામાંથી બધાં જાળાં પાડ્યાં. ફરસ સાબુના પાણીથી ઘસીને ધોઈને સાફ કરી, ચાદર ને બે ઓછાડ પોતાના હાથે ધોયાં. કોને ખબર, એ લોકો કદાચ રાત રોકાય તો પછી તેમને પાથરવા ને ઓઢવા જોઈએ, અને ત્યારે ઓછાડમાં જરાસરખોયે ડાઘ ... [વાંચો...]\nવાત સુશીલાબેનની…. – મહેશ યાજ્ઞિક\n‘તમે ત્યાં પાલડી બસસ્ટેન્ડ પાસે જ ઊભા રહો. અર્ધા કલાકમાં આવું છું....’ સામેની વ્યક્તિને આટલી સૂચના આપીને ગૌતમ પટેલે મોબાઈલ ટિપોઈ પર મૂક્યો. એની પત્ની ગીતા સામે સોફા ઉપર બેઠી હતી. એની આંખમાં સળવળતો સવાલ શબ્દો બનીને હોઠ પર આવે એ અગાઉ ગૌતમે જવાબ આપી દીધો. ‘પપ્પાના ખાસ મિત્ર છે. જામનગરમાં બહુ મોટો કારોબાર છે. અત્યારે અમદાવાદ આવ્યા છે ને ... [વાંચો...]\nપારમિતાનો પતિગૃહે પ્રવેશ – પ્રશસ્તિ મહેતા\nપારમિતાના લગ્ન પરદેશથી પરણવા આવેલા સંવિદ સાથે થયા ત્યારે એ બેઉ અન્યોન્ય માટે તદ્દન અજાણ્યા હતા. એકાદ બે વાર મળ્યાં અને લગ્નનું નક્કી કરી નાખ્યું હતું. પરદેશમાં વસનારને તો નવાઇ જ લાગે કે સમગ્ર જીવનને સ્પર્શે એવો આ નિર્ણય આટલી ઉતાવળમાં લઇ શકાય પશ્ચિમની સંસ્કૃતિનો પાસ પામેલો માણસ પ્રેમમાં પાગલ બની શકે છે પણ આંખ મીંચીને ���ોઇને પોતાના જીવનમાં ... [વાંચો...]\n19 પ્રતિભાવો : દાદાનો દલ્લો – ઈલા આરબ મહેતા\nખૂબ જ સરસ વાત.\nદરેક ઘરમા આવુ એક વ્યક્તિ હોય તો પછી પૂછવુ જ શું\nસ હુ ને ગ મે તે વા\nદા દા નુ ચે એક વ્ ચ ન્\nપરીશ્રમની સમજ અને મહત્વ દર્શાવતી સુંદર વાત\nમારા દાદા ની યાદ આવી ગઈ. એ પણ ઍવુ જ કહૅતા.\nકોઇ એ વાવેલા આંબા ની કેરીઓ આપણે ખાધી ને આપણે વાવેલા આંબાની કેરીઓ બીજા માટે.\nખરેખર , બહુ જ સાચી જ વાત કરી છે.\nદરેક ઘર મા આવા એક દાદા તો હોવા જ જોઈએ , જે પરીવાર ને સાચા રસ્તે દોરવણી આપે ,\nદરેક પરિવાર નો સભ્ય આવી સમજદારી વિકસાવે તો આપણો દેશ કેટલો આગળ આવી જાય\nઆવો લેખ આપવા બદલ આભાર.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/astrology/panchang/panchang-06-05-2021/", "date_download": "2021-06-15T00:52:40Z", "digest": "sha1:GNE7UYRKKW3U2OXQQPPJ5XI5JKAJQ6QE", "length": 6694, "nlines": 169, "source_domain": "chitralekha.com", "title": "પંચાંગ 06/05/2021 | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleઆસારામ બાપુને કોરોના થયો, હોસ્પિટલમાં દાખલ કરાયા\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાન�� તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/international/sniffer-dogs-to-identify-covid-patients-at-islamabad-airport/", "date_download": "2021-06-15T00:58:01Z", "digest": "sha1:B3KEVOB5EFL4S2G6DR73KYON5P4XM2A3", "length": 8700, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "ઈસ્લામાબાદ એરપોર્ટ પર સ્નિફર શ્વાન કોરોના-દર્દીઓની ઓળખ કરશે | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News International ઈસ્લામાબાદ એરપોર્ટ પર સ્નિફર શ્વાન કોરોના-દર્દીઓની ઓળખ કરશે\nઈસ્લામાબાદ એરપોર્ટ પર સ્નિફર શ્વાન કોરોના-દર્દીઓની ઓળખ કરશે\nઈસ્લામાબાદઃ અહીંના ઈન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાઓએ નક્કી કર્યું છે કે દેશના આ પાટનગર શહેરમાં આવતા પર્યટકોમાંના કોણ કોરોનાવાઈરસના રોગીઓ છે એને ઓળખી કાઢવા માટે તેઓ સ્નિફર કૂતરાઓની મદદ લેશે. એરપોર્ટના એક સિનિયર અધિકારીએ ‘ડોન ન્યૂઝ’ને આ જાણકારી આપી હતી.\nઅધિકારીએ કહ્યું કે તાલીમબદ્ધ સ્નિફર શ્વાન ચેપગ્રસ્ત વ્યક્તિઓમાંથી આવતી ગંધ સૂંઘીને કોરોનાવાઈરસ ચેપને ઓળખી કાઢશે. આ કૂતરાઓનો ઉપયોગ કોવિડ-19 ચેપની ઓળખ કરવા માટે પૂરક સ્ક્રીનિંગ સાધન તરીકે કરવામાં આવશે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleકર્ણાટકના ગૃહ પ્રધાનનું ઉમદા કાર્ય\nબંગલાદેશે ભારત સાથે સીમાને 30 જૂન સુધી સીલ કરી\n કોરોનાના ‘ડેલ્ટા’ વેરિઅન્ટથી ગભરાટ\nડોમિનિકા હાઇકોર્ટે ચોકસીને જામીન આપવાનો ઇનકાર કર્યો\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.aclassautoparts.com/gu/", "date_download": "2021-06-15T01:40:26Z", "digest": "sha1:YXXZPTXK2UQ6DJUWI2JU6PELO4C7PJBR", "length": 6777, "nlines": 186, "source_domain": "www.aclassautoparts.com", "title": "ગિયર મૂઠ પાળી મૂઠ, ગિયર લાકડી, કાર ગિયર Knobs - એક વર્ગ", "raw_content": "\nકાર પાર્ટ્સની VW માટે\nકાર પાર્ટ્સની ઓડી માટે\nકાર પાર્ટ્સની બીએમડબલ્યુ માટે\nઅન્ય મોડેલ માટે કાર પાર્ટ્સની\nફેક્ટરી સેલ્સ કાર Shift ગિયર મૂઠ Gaitor ફ્રેમ ...\nફેક્ટરી સેલ્સ કાર VW ગોલ્ફ વી શિફ્ટ ગિયર મૂઠ ...\nકાર VW પાસ માટે VW Mk4 બોરા શિફ્ટ ગિયર મૂઠ ...\nફેક્ટરી સેલ્સ કાર VW પોલો 6 શિફ્ટ ગિયર મૂઠ ...\nકાર VW ટ્રાન્સપોર્ટર T5 T6 5 માટે ગિયર Knobs Shift ...\nઉચ્ચ ગુણવત્તા ફેક્ટરી વેચાણ 5 ગિયર 6-સ્પીડ Shiftg ...\nફેક્ટરી સેલ્સ ગિયર Shift મૂઠ રૅકર્ડ પરના લખાણમાં એડેપ્ટર લે ...\nShift ગિયર મૂઠ તબીબી પીવીસી સામગ્રી અને ઉત્તમ ભૂકો ઉત્પન્ન ચામડું, જે પરિસ્થિતિકીય છે વપરાય છે.\nપર્યાવરણીય સામગ્રી, ફેક્ટરી ભાવ, ઝડપી ડિલિવરી, મજબૂત ગુણવત્તા નિયંત્રણ\nફેક્ટરી ભાવ, ઝડપી ડિલિવરી, મજબૂત ગુણવત્તા નિયંત્રણ\nઉચ્ચ ગુણવત્તા એલ્યુમિનિયમ એલોય અને પીવીસી. તેને પહેરવાનું પ્રતિરોધક અને અટકણ પ્રતિરોધક છે\nકાર શીફ્ટ ગિયર મૂઠ લાલ Caps 5 સ્પીડ 23mm સાથે ...\nન્યૂ આગમન આપોઆપ કાર ગિયર માટે Knobs Shift ...\nફેક્ટરી ક���ર્બન ફાઇબર ચામડું ગિયર એસ જથ્થાબંધ ...\n6 સ્પીડ મેન્યુઅલ ગિયર સિલ્વરટચ ક્રોમ પાળી મૂઠ ફો ...\nએક વર્ગ ઓટો પાર્ટ્સ મુખ્યત્વે કાર ગિયર શિફ્ટ knobs અને અન્ય ઓટોમોટિવ પૂરજાઓ પેદા કરે છે.\nએક વર્ગ ઓટો પાર્ટ્સ મુખ્યત્વે કાર ગિયર શિફ્ટ knobs અને અન્ય ઓટોમોટિવ પૂરજાઓ પેદા કરે છે.\nઅમે પાળી મૂઠ મોલ્ડ હજારો આપણા પોતાના બીબામાં વર્કશોપ અને ઈન્જેક્શન વર્કશોપ છે.\nજેથી ઉચ્ચ ગુણવત્તા ઉત્પાદનો અને સ્પર્ધાત્મક ઉત્પાદનો માટે customers'demand મળે છે.\nશા માટે સ્ટીયરીંગ વ્હીલ મૂઠ ખરીદો\nએક વર્ગ જથ્થાબંધ ઓટો પાર્ટ્સ કું, લિમિટેડ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2019: સર્વાધિકાર સુરક્ષિત. ફીચર્ડ પ્રોડક્ટ્સ - હોટ ટૅગ્સ - sitemap.xml - AMP મોબાઇલ\nએર કન્ડિશનિંગ મૂઠ, વિન્ડો Lifter સ્વિચ, Car Accessories Interior, Car Accessories Switch, કાર એર કન્ડિશનિંગ મૂઠ , પાવર વિન્ડો Lifter સ્વિચ,\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/index/27-11-2020", "date_download": "2021-06-15T00:53:40Z", "digest": "sha1:WQWURXPRBUMTOE6BDSV5A5KYRLFHSJDF", "length": 17206, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nસંજય દત્ત સાથેની તસવીર શેર કરતા બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ભારે ટિકા access_time 9:06 pm IST\nક્રિતી સેનન માટે ખુબ મોટી તક access_time 9:45 am IST\nસાથ નિભાના સાથિયામાં કૃતિકા દેસાઇની એન્ટ્રી access_time 9:46 am IST\nસ્કૂલના એક્સ કર્મચારીએ શ્વેતા તિવારી પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ: મોકલી કાનૂની નોટિસ access_time 4:38 pm IST\n'મિર્ઝાપુર 2' ફેમ પ્રિયાંશુ પાનુલીએ શેયર કરી લગ્નની પહેલી તસ્વીર access_time 4:37 pm IST\nશાહિર શેખે ગર્લફ્રેન્ડ રૂચિકા કપૂર સાથે કોર્ટ મેરેજ : સોશિયલ મીડિયા પર શેયર કર્યા ફોટા access_time 4:38 pm IST\nબોલિવૂડમાં અભિનેતા સલમાન ખાને રાધેને ઓટીટી પર રજૂ કરવાની ઓફર ઠુકરાવી access_time 9:06 pm am IST\nમાસુમ મુન્ની... હર્ષાલી સાવ બદલાઇ ગઇ access_time 9:46 am am IST\nરકુલપ્રિત સિંહનું અજય સાથે વન્સમોરઃ આવતા મહિને શુટીંગ access_time 9:46 am am IST\nગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે 1 ડિસેમ્બરે લગ્ન કરશે આદિત્ય નારાયણ : 50 થી વધુ મહેમાનો સામેલ નહીં થાય access_time 4:38 pm am IST\nતેલુગુ સ્ટાર બેલમાકોંડા સાઇ શ્રીનિવાસ 'છત્રપતિ'ના રિમેકથી બોલિવૂડમાં કરશે એન્ટ્રી access_time 4:39 pm am IST\nરોમેન્ટિક સ્ટાઇલમાં પ્રીતિ ઝિન્ટાએ પતિ સાથે આપ્યો પોઝ : કરી રહી છે વેકેશન ઇન્જોય access_time 4:37 pm am IST\nબિગ બોસ ઘરમાં એન્ટ્રી કરશે કશ્મિરા શાહ: જાણો કેમ..... access_time 4:39 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nતેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST\n' કૌન બનેગા કરોડપતિ ' શો વિવાદમાં : 64 લાખ રૂપિયાનો પ્રશ્ન : 1927 ની સાલમાં ડો.ભીમરાવ આંબેડકરના અનુયાયીઓએ કયા હિન્દૂ ધર્મગ્રંથના પાના બાળી નાખ્યા હતા : મહાનાયક અમિતાબ બચ્ચને હોટ સીટ ઉપરથી પૂછેલો પ્રશ્ન હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરનારો : મુઝફ્ફર કોર્ટમાં ફરિયાદ access_time 11:31 am IST\nજામનગરની જાણીતી હોટલ રોયલ સ્ટેના માલિક નરેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન access_time 10:29 pm IST\nનિષ્ઠુર તંત્ર.... હોસ્પિટલમાં આગની તાજેતરની આ ચોથી ઘટનાઃ તંત્રએ તેમાંથી કોઇ બોધપાઠ લીધો નથી access_time 9:31 am IST\nસપ્તાહના અંતિમ દિવસે સેંસેક્સ ૧૧૦, નિફ્ટી ૧૮ પોઈન્ટ તૂટ્યો access_time 9:03 pm IST\nકોરોના કયારે કેડો મુકશે : આજે ૬ના મોત : ૩૦ કેસ access_time 2:49 pm IST\nરાજકોટ શહેરમાં દિવસે યોજાતા લગ્ન પ્રસંગ માટે પોલીસની મંજૂરી લેવાની કોઈ જરૂર નથી: રાત્રે 9 થી 6 વચ્ચે કોઈપણ પ્રસંગને મંજૂરી નહિ: ડીસીપી મનોહરસિંહ જાડેજા access_time 8:40 pm IST\nરાજકોટ એસટી દ્વારા બે નવી બસ : રાજકોટ - બારડોલી વોલ્વો તો રાજકોટ - નારાયણ સરોવર એસી સ્લીપર કોચ મુકાઇ access_time 11:42 am IST\nકોલેજમાં ટયુશન ફી સિવાયની રકમ ન ઉઘરાવવા વિદ્યાર્થી પરીષદની કુલપતિને રજૂઆત access_time 3:39 pm IST\nજોડિયાના બાલંભા ગામે ઉદાસી આશ્રમના મહંત હરિદાસબાપુની દુષ્કર્મ ગુજારવાના કેસમાં ધરપકડ access_time 9:06 pm IST\nગીર ગઢડાના ઇટવાયામાં આંધણી ચાકળ જાતિના ૩ સાપ સાથે ઝડપાયેલ શખ્સને ૬ દિવસની રિમાન્ડ access_time 11:36 am IST\nપોરબંદરમાં કોરોનાના નવા ૪ કેસ access_time 12:51 pm IST\nઅમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ૨૪,૦૦૦ કરોડથી વધુનો લાર્સન એન્ડ ટુબ્રોને સિવિલ કોન્ટ્રાક્ટ અપાયો access_time 9:21 pm IST\nરાજ્યમાં કોરોના બેફામ બન્યો : નવા રેકોર્ડબ્રેક 1607 કેસ નોંધાયા : વધુ 16 લોકોના મોત :કુલ કેસનો આંક 2,05,116 થયો : વધુ 1388 લોકો સાજા થતા કુલ 1,86,446 લોકોએ કોરોનાને હરાવ્યો : કુલ મૃત્યુઆંક 3938 થયો: એક્ટિવ કેસ 14,732 access_time 8:03 pm IST\nવડોદરામાં પણ વાલીઓને રાહત આપતો નિર્ણયઃ સવારે ૬ થી રાત્રીના ૯ દરમિયાન યોજાતા લગ્ન પ્રસંગો માટે હવે પોલીસની મંજુરી નહી લેવી પડે access_time 5:41 pm IST\nઓએમજી.....ચીનમાં પતિએ વિશ્વાસઘાત કરતા પત્નીએ પાંજરામાં પુરી પતિને નદીમાં ફેંકી દીધો access_time 6:27 pm IST\nબ્રિટિશ સરકારની અનોખી જાહેરાત:લોકડાઉન પૂર્ણ થયા બાદ મુખ્ય શહેરોમાં ટીયર 3 સિસ્ટમ લાગુ રહેશે access_time 6:26 pm IST\nજાપાન સહીત કમ્બોડિયાની લેબમાં ફ્રીઝરમાં ચામાચીડિયામાં કોરોના વાયરસ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો access_time 6:24 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' હંગર મીટાઓ અભિયાન : યુ.એસ.ના જ્યોર્જિયામાં ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી દ્વારા ભુખ્યાને ભોજન પૂરું પાડવા માટે છેલ્લા એક વર્ષથી કરાઈ રહેલી સેવા : કોવિદ -19 સંજોગોમાં પણ સેવાઓ ચાલુ : એક વર્ષમાં 10 લાખ ડીશ જમાડી જરૂરીયાતમંદ નાગરિકોની આંતરડી ઠારી access_time 7:09 pm IST\nમહાત્મા ગાંધીની ' કવીટ ઇન્ડિયા ' ચળવળના સાથીદાર સિંગાપોર સ્થિત અમીરઅલી જુમાભોય નું નિધન : 94 વર્ષના હતા access_time 1:57 pm IST\nજરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા ' અક્ષય પાત્ર ફાઉન્ડેશનનો ત્રીજા દાયકામાં પ્રવેશ : 11 નવેમ્બર 2000 ના રોજ શરૂઆત કરાઈ હતી : 20 વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે અનેક મહાનુભાવોએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા : દેશના 12 સ્ટેટ તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 18 લાખ બાળકોને ભોજન પૂરું પાડવાની સેવા access_time 6:08 pm IST\nઈરાની વેઇટલિફ્ટરને 8 વર્ષ પછી મળ્યો ઓલિમ્પિક ગોલ્ડ access_time 4:43 pm IST\nકાંગારૂઓએ જંગી જુમલો ખડકયો : ટીમ ઈન્ડિયા ૮૫/૩ access_time 3:31 pm IST\nલંકા પ્રીમિયર લીગમાં ખરાબ પ્રદર્શન પછી ઇરફાન પઠાણ થયો ટ્રોલ access_time 4:44 pm IST\nરોમેન્ટિક સ્ટાઇલમાં પ્રીતિ ઝિન્ટાએ પતિ સાથે આપ્યો પોઝ : કરી રહી છે વેકેશન ઇન્જોય access_time 4:37 pm IST\n'મિર્ઝાપુર 2' ફેમ પ્રિયાંશુ પાનુલીએ શેયર કરી લગ્નની પહેલી તસ્વીર access_time 4:37 pm IST\nબિગ બોસ ઘરમાં એન્ટ્રી કરશે કશ્મિરા શાહ: જાણો કેમ..... access_time 4:39 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/get-a-4-lakh-life-insurance-in-279-rs-gujarati-news/", "date_download": "2021-06-15T01:10:10Z", "digest": "sha1:IRDLPXLFHRCN6QK4NCCEA3BXG6LF5IRN", "length": 12091, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "ફાટફાટ/ માત્ર 279 રૂપિયામાં મળી રહ્યું છે 4 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ! આ કંપની આપી રહી છે ચાન્સ, તમે પણ લઇ શકો છો લાભ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nફાટફાટ/ માત્ર 279 રૂપિયામાં મળી રહ્યું છે 4 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ આ કંપની આપી રહી છે ચાન્સ, તમે પણ લઇ શકો છો લાભ\nફાટફાટ/ માત્ર 279 રૂપિયામાં મળી રહ્યું છે 4 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ આ કંપની આપી રહી છે ચાન્સ, તમે પણ લઇ શકો છો લાભ\nકોરોનાના આ મુશ્કેલ સમયમાં તમારી પાસે ઇન્શ્યોરન્સ નથી તો તમને 4 લાખ રૂપિયા સુધીનો લાઈફ ઇન્શ્યોરન્સ લેવાનો સારો મોકો છે. આજકાલ પ્રોડક્ટ સાથે Insurance Free મળી રહ્યું છે. એટલા માટે મોકો જવા દીધા વગર ખરીદી લેવો. ટેલિકોમ કંપની એરટેલ તમને એક શાનદાર મોકો આપી રહી છે. ભારતીય ટેલિકોમ કંપની એરટેલે હાલમાં જ બે નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે, જેને પ્રાઇવેટ કરાવવા પર ગ્રાહકોને ફ્રી કોલિંગ અને હાઈ સ્પીડ 4G ઇન્ટરનેટ ઉપરાંત હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ આપવામાં આવી રહ્યો છે. તો આઓ જાણીએ આ પ્લાન વિષે તમામ…\n279 રૂપિયામાં 4 લાખ ઇન્શ્યોરન્સ\nકંપનીના જણાવ્યા મુજબ, જો ગ્રાહકો 279 રૂપિયાના રિચાર્જ પ્લાનને એક્ટિવ કરે છે તો તેઓ પણ દરરોજ 1.5GB હાઇ સ્પીડ 4 જી ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દૈનિક 100 એસએમએસ મોકલવાની સુવિધા સાથે 4 લાખ રૂપિયાનું જીવન વીમો મેળવશે. આ જીવન વીમા યોજના માટે કોઈ તબીબી પરીક્ષણની આવશ્યકતા નથી અથવા કોઈ કાગળની જરૂર પડશે નહીં. આટલું જ નહીં આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પણ મફત આપવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે આ રિચાર્જ પર તમને એચડીએફસીનો જીવન વીમો મળશે.\nતે જ સમયે, એરટેલના 179 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 2 લાખ રૂપિયા જીવન વીમાની ઓફર કરવામાં આવી રહી છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે, જેમાં દરરોજ 2 જીબી હાઈ સ્પીડ 4જી ઇન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે આ સિવાય, તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 300 એસએમએસ મોકલવાનું ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત, એરટેલ પ્લાનમાં Airtel Xstream Premiumનું મફત સબ્સ્ક્રિપ્શન પણ છે.\nજાણો કોને મળશે વીમા કવર\nPolicy Sim Card ધારકના નામે આપવામાં આવશે. Airtel thanks App પર તમારે નામ, સરનામું અને નોમિની વિગતો આપવી પડશે. પોલિસીધારકની ઉંમર 18 થી 54 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આમાં કોઈ તબીબી પરીક્ષણની જરૂર નથી એરટેલ થેન્ક્સ એપ પર વિગતો ભર્યા પછી, વીમા પોલિસીની નકલ પોસ્ટ દ્વારા ઘરે આવશે. આ કામમાં તમે દુકાનદારની મદદ પણ લઈ શકો છો.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપત�� પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nભારતમાં રસીના બંને ડોઝ વચ્ચેનું અંતર વધાર્યું તો બ્રિટને ઘટાડ્યું, હવે આટલા અઠવાડિયા પછી લાગશે બીજો ડોઝ\nજાણવા જેવું / શું કોરોનામાં સાઇટોકાઇન સ્ટોર્મના કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે મેડિકલ ભાષામાં સમજો શુ છે તેની થિયરી\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/no-training-camp-for-contracted-players-but-plan-to-resume-skill-based-practice-at-local-level-says-bcci-94688", "date_download": "2021-06-15T01:47:55Z", "digest": "sha1:EZPBHK2V3THYGFJBWDENZVHOWEEEBPM7", "length": 18078, "nlines": 126, "source_domain": "zeenews.india.com", "title": "કરાર કરાયેલા ખેલાડીઓ માટે ટ્રેનિંગ શિબિરનું આયોજન નહીંઃ બીસીસીઆઈ | Sports News in Gujarati", "raw_content": "\nકરાર કરાયેલા ખેલાડીઓ માટે ટ્રેનિંગ શિબિરનું આયોજન નહીંઃ બીસીસીઆઈ\nબોર્ડે સ્પષ્ટ કર્યું કે કરાર કરાયેલા એટલે કે કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓ માટે ટ્રેનિંગ હજુ શરૂ કરશે નહીં. પરંતુ રાજ્ય બોર્ડોને કહેવામાં આવ્યું છે કે તે સ્થાનીક સ્તર પર પ્રેક્ટિસ શરૂ કરવાની યોજના બનાવે.\nનવી દિલ્હીઃ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ ખોલવાની મંજૂરી મળ્યા છતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની પોતાના કરાર આધારિત ખેલાડીઓ માટે ટ્રેનિંગ શિબિર આયોજીત કરવાની કોઈ યોજના નથી પરંતુ લૉકડાઉનના ચોથા તબક્કામાં તે રાજ્ય એસોસિએશનોની સાથે સ્થાનીક સ્તર પર અભ્યાસ શરૂ કરશે.\nગૃહ મંત્રાલયના રવિવારે જાહેર કરાયેલા નિયમો અનુસાર 31 મે સુધી વધારવામાં આવેલા લૉકડાઉન દરમિયાન સ્ટેડિયમ ખોલી શકાય છે પરંતુ દર્શકોને અંદર આવવાની મંજૂરી મળશે નથી. તેનાથી સંકેત મળે છે કે ખેલાડી વ્યક્તિગત ટ્રેનિંગ શરૂ કરી શકે છે.\nબીસીસીઆઈના કોષાધ્યક્ષ અરૂણ ધુમલે રવિવારે મોડી રાત્રે જાહેર કરેલી અખબારી યાદીમાં કહ્યુ, 'વિમાન સેવા અને લોકોની અવર-જવર પર 31 માર્ચ સુધી પ્રતિબંધોને જોતા બીસીસીઆઈ પોતાના કરાર કરાયેલા ખેલાડીઓ માટે કૌશલ્ય આધારિત ટ્રેનિંગ શિબિરના આયોજન માટે રાહ જોશે. પરંતુ સ્થાનીક સ્તર પર અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.'\nધુમલે કહ્યુ, આ વચ્ચે બીસીસીઆઈ રાજ્ય સ્તરો પર દિશાનિર્દેશોનો અભ્યાસ કરશે અને રાજ્ય એસોસિએશનો સાથે મળીને સ્થાનીક સ્તર પર કૌશલ્ય આધારિત ટ્રેનિંગ કાર્યક્રમનું મોડલ તૈયાર કરશે.\nતેમણે કહ્યુ, બીસીસીઆઈના પદાધિકારી ટીમ મેનેજમેન્ટની સાથે વાતચીત જારી રાખશે અને સ્થિતિમાં સુધાર થવા પર આખી ટીમ માટે યોગ્ય યોજના તૈયાર કરશે.\nધુમલે કહ્યુ કે ખેલાડીઓની સુરક્ષા બોર્ડ માટે સર્વોપરી છે. તેમણે કહ્યુ, 'બોર્ડ માટે તેના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફની સુરક્ષા સર્વોપરી છે અને કોઈ એવો નિર્ણય કરવામાં ઉતાવળ થશે નહીં જેથી કોરોના વાયરસને ફેલાતો રોકવાના ભારતના પ્રયાસોને નુકસાન પહોંચે.'\nગૌતમ ગંભીરનો આફ્રિદીને જવાબ, ઇમરાન અને બાજવાને કહ્યા જોકર\nઆ મહામારીને કારણે ભારતમાં ત્રણ હજારની નજીક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 95 હજારથી વધુ લોકો સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. વિશ્વભરમાં આ મહામારીથી ત્રણ લાખ 15 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે અને સંક્રમિતોની સંખ્યા 47 લાખથી વધુ છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nવાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર\ncontracted playersબીસીસીઆઈભારતીય ક્રિકેટ ટીમલૉકડાઉનBCCI\nગૌતમ ગંભીરનો આફ્રિદીને જવાબ, ઇમરાન અને બાજવાને કહ્યા જોકર\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "http://amegujjus.gujaratiparivaro.com/thae-jajo-savdhan-petma-jo-padyu-raheshe-bhojan-to-bani-shake-che/", "date_download": "2021-06-15T00:20:36Z", "digest": "sha1:5EHPXJWBQ6CALI4XE62GUPM5VSKDWFRI", "length": 8420, "nlines": 48, "source_domain": "amegujjus.gujaratiparivaro.com", "title": "થઇ જજો સાવધાન! પેટમા જો પડ્યું રહેશે ભોજન તો બની શકો છો બીમાર, આજે જ જાણો કારણ... - AmeGujjus", "raw_content": "\nવાળ માટે છે આ ઓઈલ એકદમ બેસ્ટ, એકવાર અજમાવો અને નજરે જુઓ પરિણામ…\nસાંજના સમયે આ ડુંગર પર લોકોનો પ્રવેશ છે નિષેધ જાણો શું છે આ પાછળનું વાસ્તવિક કારણ…\n પેટમા જો પડ્યું રહેશે ભોજન તો બની શકો છો બીમાર, આજે જ જાણો કારણ…\nગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો…\nવાળમા ખોળો અને સફેદ વાળથી મુક્તિ મેળવવા માટેનો આ છે અસરકારક ઘરેલુ ઉપચાર, આજે જ અજમાવો અને જાણો ઉપયોગની રીત…\n પેટમા જો પડ્યું રહેશે ભોજન તો બની શકો છો બીમાર, આજે જ જાણો કારણ…\nશરીરમા મોટાભાગની તકલીફો પેટની સમસ્યાને લીધે થાય છે. આપણે ગમે તેવો ખોરાક ખાઈએ છીએ જેને લીધે પેટ બગાડવા માંડે છે. જે લોકોનું પેટ સારું હોય સ્વસ્થ હોય તે હમેશા નિરોગી રહે છે. તેને કોઈ પણ બીમારી થી ખતરો નથી. સ્વસ્થ રહેવા માટે પેટ નું સારું રહેવું જરૂરી છે અને તેને માટે પાચનશક્તિ મજબૂત હોવી જરૂરી છે.\nપાચનશક્તિ મજબૂત હોવાથી તન અને મન બંને સ્વસ્થ રહે છે. તેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડે છે. તેથી તમારે સમયસર ભોજન કરવું જોઈએ અને વધારે પડતું ન ખાવું. તેમજ રાતે સમયસર સુઈ જવું અને સવારે વહેલા ઉઠી જવું. આ વસ્તુનું ધ્યાન રાખવાથી તમારી પાચનશક્તિ મજબૂત બનશે.\nતેથી ખોરાક ખાતા પહેલા તેના વિશે એટલું જાણી લો કે તે તમારા પેટને નુકસાન તો નથી કરતુને તે ખોરાક ખરાબ તો નથી ને તે ખાસ જાણી લેવું. જો તે ખોરાક પેટને નુકસ��ન કરે તેવો હશે તો તમારી પાચનશક્તિ પણ બગડશે અને ગેસ અને કબજિયાત જેવી તકલીફો થશે. તેનાથી ઘણી સમસ્યાઓ થાય છે તો ચાલો જોઈએ કઈ સમસ્યા થાય છે.\nઆપણે રોજિંદા ભોજનમાં શાક, રોટલી, દાળ, ભાત, દૂધ, દહીં અને ઘણા બધા ફળો અને શાકભાજી ખાઈએ છીએ. આ બધો ખોરાક પેટમાં જઈ શરીર માટે જરૂરી ઊર્જા આપે છે. તે ઉર્જાથી આપણા શરીરને શક્તિ મળે છે. આપણે જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે આપણાં પેટમાં ૨ પ્રકારની ક્રિયા થાય છે. પહેલી ક્રિયા છે પાચનક્રિયા. આ ક્રિયામાં ભોજન પચે છે. બીજી ક્રિયા છે ફર્મેન્ટેશન. તેનો મતલબ પેટમાં ભોજન શડે છે.\nઆપણે જે કઈ પણ ખાઈએ છીએ તે આપણા પેટમાં જાય છે તેથી જમતી વખતે પેટમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે તેને આપણે જઠરાગ્નિ કહીએ છીએ. આ અગ્નિ આપણે ભોજન ચાલુ કરીએ ત્યાંથી પૂરું કરીએ ત્યાં સુધી ઉત્પન્ન રહે છે. ઘણા લોકોને ભોજન સાથે પાણી પીવાની ટેવ હોય છે અને ઘણા લોકો તો ઠંડુ પાણી પીવે છે. તેનાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે અને ખોરાક પચવામાં સમસ્યા થાય છે.\nતેથી જમતી વખતે વચ્ચે પાણી ન પીવું. જમ્યા પછી ૩૦ મિનિટ પછી પાણી પીવુ જોઈએ જેથી પાચનક્રિયા બરાબર રીતે થઈ શકે. પેટમાં આ અગ્નિ ઉત્પન્ન થાય ત્યારે જ પેટમાં રહેલા ખોરાક પચીને રસ થાય છે. આ ખોરાક પચવાથી જ આપણાં શરીરમાં જરૂરી ઊર્જા મળે છે અને માંસ, મજ્જા, હાડકાં, માલ, મૂત્ર અને મેદ બને છે.\nપરંતુ, જો આ અગ્નિ ઓલવાય જાય તો ખોરાકનું પાચન અટકી જાય છે અને તે ખોરાક સડવા લાગશે. આ ખોરાક સડવાથી શરીરમાં બીમારીઓ થઈ શકે છે. કોલેસ્ટ્રોલ અને હ્રદયરોગ ની બીમારી પણ થઈ શકે છે. આ ઉપરાંત બીજી ગંભીર બીમારીઓ પણ શરીરમાં પ્રવેશી શકે છે. તેથી જો તમારે તંદુરસ્ત રહેવું હોય તો પેટ નું ખાસ ધ્યાન રાખવું. બહારનો ખોરાક ન ખાવો. ગંદુ પાણી ન પીવું. ભોજન દરમ્યાન પાણી ન પીવું અને પછી પણ અડધી કલાક પછી જ પાણી પીવું. આ વાતનું ખાસ ધ્યાન રાખવાથી તમારું પેટ હંમેશા સ્વસ્થ રહેશે.\nગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો…\nસાંજના સમયે આ ડુંગર પર લોકોનો પ્રવેશ છે નિષેધ જાણો શું છે આ પાછળનું વાસ્તવિક કારણ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/britain-america-learned-from-mistakes-listened-to-scientists-and-gave-all-the-information-in-india-scientists-want-data-from-the-government-malcolm", "date_download": "2021-06-15T00:51:38Z", "digest": "sha1:L6PENMMDFAEIQ2JUYFVQLTBDGVPOHVPS", "length": 11047, "nlines": 85, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Britain-America learned from mistakes, listened to scientists and gave all the information, in India, scientists want data from the government: Malcolm", "raw_content": "\nબ્રિટન-અમેરિકાએ ભૂલોમાંથી બોધ લીધો, વિજ્ઞાનીઓને સાંભળી બધી માહિતી આપી, ભારતમાં તો વિજ્ઞાનીઓ સરકાર પાસે ડેટા માગે છે: માલ્કમ\nબ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ચેરમેને કહ્યું- બ્રિટનને વેક્સિન માટે અબજો ડૉલર એડવાન્સ આપ્યા\nકોરોનાની બીજી લહેરમાં જે તકલીફો ભારત સહન કરી રહ્યું છે એ બ્રિટન અને અમેરિકા પહેલાંથી સહન કરી ચૂક્યા હતા, પણ ઝડપથી વેક્સિનેશન, આવનારા પડકારોને સમજી રણનીતિઓ તૈયાર કરી તેમણે સંક્રમણથી થનારાં મૃત્યુ પર લગભગ પ્રતિબંધ લગાવી દીધો. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ને પણ એનું શ્રેય જાય છે.\nએનએચએસના ચેરમેન માલ્કમ જોન ગ્રાન્ટે મીડિયા પ્લેટફોર્મ ઈન્ક્વાયરી સાથે વિશેષ વાતચીત કરી. મહામારીથી મળેલા બોધપાઠ, ભવિષ્યની મહામારીઓ, લોકોના સ્વાસ્થ્ય સંબંધિત પડકારો અને તેમાં ઈનોવેશનની ભૂમિકા જેવા મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા થઈ. વાંચો મુખ્ય અંશો...\nરાજકીય નેતૃત્વ અંગે : ખરેખર બ્રિટનમાં ગત વર્ષે માર્ચમાં મહામારી ફેલાઈ. એ સમયે ઈટાલીમાં ચરમસીમાએ હતી. બ્રિટિશ સરકારે વિચાર્યું કે આ ચીન તો છે નહીં, લોકો લૉકડાઉન મંજૂર નહીં કરે. વિરોધ પણ થયો. સરકારે નિર્ણય કરવામાં વિલંબ કર્યો. અમેરિકામાં ટ્રમ્પ મહામારીને નકારતા રહ્યા અને માસ્ક વિના ચૂંટણી રેલીઓ યોજાતી રહી. તાજેતરમાં ભારતમાં પણ અમુક જગ્યાએ આવું જ થયું. હવે સ્થિતિ એવી છે કે બ્રિટનમાં અઠવાડિયામાં પણ 7થી ઓછાં મૃત્યુ થઈ રહ્યાં છે.\nવેક્સિનેશન અને હેલ્થ ઈન્ફ્રા : બ્રિટનમાં એનએચએસ ધર્મની જેમ છે. એનો ઉદ્દેશ છે કે લોકોને ઉચ્ચ સ્તરીય સ્વાસ્થ્ય સુવિધાઓ સંપૂર્ણપણે મફતમાં મળે. વેક્સિનના સપ્લાઇને લઇને એનએચએસ શરૂઆતથી જ આક્રમક રહ્યું. નેશનલ ટાસ્કફોર્સ બનાવાઈ, એમાં સરકારની દખલ નહોતી. સરકારે પણ દવા કંપનીઓને રિસર્ચ અને વેક્સિન માટે અબજો ડૉલર આપ્યા. જ્યારે દેશમાં 50 ટકા બેડ ભરાવા લાગ્યા તો ફિજિયોથેરપિસ્ટ, ડેન્ટિસ્ટ પણ સ્વેચ્છાએ સેવા આપવા આવ્યા, વેક્સિનેશનમાં પણ તે મદદ કરી રહ્યા છે. ભારતમાં પણ આ શક્ય છે, એક્સપર્ટ્સ ડૉક્ટર છે, સારી હોસ્પિટલો છે. ડેટાનું વિશ્લેષણ કરનારા સારા લોકો છે, પણ અચરજની વાત એ છે કે વિજ્ઞાનીઓએ પત્ર લખી એવી માગ કરવી પડી કે ડેટા શેર કરો.\nએનાથી વિપરીત બ્રિટનમાં એનએચએસના દરેક એકમથી દરેક નાની જરૂરી માહિતીઓ શેર કરવામાં આવી, ���ેથી દૂર દૂરનાં નાનાં ગામડાંમાં પણ બેઠેલા ડૉક્ટરો આ સમસ્યાને સારી રીતે સમજી ઉકેલી શકે. 35 હજાર પ્રેક્ટિશનરો જાણતા હતા કે શું કરવું છે અને કેવી રીતે કરવું છે\nઅર્થતંત્ર ખોલવા પર : લગભગ દરેક દેશનો નેતા એમ કહેવા આતુર રહે છે કે બધું સમાપ્ત થઈ ગયું છે. અમે પણ આવું કહ્યું છે, પણ ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે. સરહદો પર ધ્યાન આપવું પડશે. મોટો ખતરો ત્યાંથી જ છે. બ્રિટનમાં 68 ટકા વયસ્ક વેક્સિનનો પહેલો ડૉઝ, જ્યારે 35 ટકા બંને ડૉઝ લઈ ચૂક્યા છે. આ વાતો જુસ્સો વધારે છે કે આપણે અર્થતંત્ર ધીમે ધીમે ખોલી શકીએ છીએ.\nમહામારીથી બોધપાઠ : જે ભૂલો 2020-21માં થઈ એ ભવિષ્યમાં ન થાય. અમે સમયસર સરહદો બંધ ના કરી, એને કારણે ભોગવ્યું. અમારી યુનિવર્સિટી ફાર્મા કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. આ યુનિવર્સિટીમાં દરેક ક્ષેત્રનું જબરદસ્ત ટેલન્ટ છે. જિનોમિક્સમાં પણ સારું કામ થયું છે. વધુ એક મહત્ત્વપૂર્ણ વાત એ કે બ્રિટન-અમેરિકાએ શરૂઆતની ભૂલોમાંથી બોધપાઠ લઈ વિજ્ઞાનીઓનાં અનુમાનોને સ્વીકારવાનું શરૂ કર્યું છે. એ અનુસાર રણનીતિ બનાવી એટલા માટે તેઓ કોરોના પર કાબૂ મેળવી શક્યા.\nમહામારી અંગે પ્રતિક્રિયા આપવામાં પણ ચૂક\nકોરોનાથી બ્રિટનમાં 1.3 લાખથી વધુનાં મૃત્યુ થયાં છે. બ્રિટન અને અમેરિકા બંને જ સમૃદ્ધ દેશ છે એટલા માટે સવાલ એ છે કે તે કેમ એને કાબૂમાં ના કરી શક્યા શરૂઆતમાં ભારતનું વલણ સમતળ હતું પણ ગત મહિને સ્થિતિ બગડી. ખરેખર ભારતે ગત ઉનાળામાં વિચારી લીધું કે કોરોનાને હરાવી દીધો. જોકે વિજ્ઞાનીઓ બીજી, ત્રીજ લહેરની ચેતવણી ઉચ્ચારી રહ્યા હતા. તેમ છતાં નિશ્ચિત થઈ ગયા હતા.\nન્યૂયોર્કની સ્કૂલોમાં ઇન્ટરનેટ થર્મોમીટરથી તપાસ થશે; રિયલ ટાઇમ ડેટાથી જલદી સારવારમાં પણ મદદ મળશે\nઓકલેન્ડ રહેવા માટેનું સૌથી સારું સ્થળ, સૌથી ખરાબ 10 શહેરમાં દમાસ્કસ, ઢાકા, કરાચીનો પણ સમાવેશ કરાયો\nક્રિપ્ટો કરન્સી:અલ સાલ્વાડોર બિટકોઈનને કાનૂની દરજ્જો આપનારો વિશ્વનો પહેલો દેશ બન્યો, પોતાની આર્થિક સમસ્યા દૂર થવાની આશા\nભાગેડુ નિત્યાનંદનો અજીબોગરીબ દાવો, કહ્યું - હું ભારતની જમીન પર પગ મૂકીશ ત્યારે કોરોના ખતમ થશે\nબિલ ગેટ્સ કામ દરમિયાન ગર્લફ્રેડને મળવા કેવી રીતે થઇ જતા હતા ગુમ, ખુલી ગયું રહસ્ય\nબ્રિટનની 8 દિવસીય યાત્રા પર રવાના થયા બાઇડેન, G-7 સંમેલનમાં થશે સામેલ, જાણો એજન્ડા\nકોરોનાકાળમાં નવી આફતના એંધાણ ઉત્તર કોરિયાના તાનાશાહનો આ Video જોઈને બધાને પરસેવો છૂટી ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.judin-packing.com/judin-history/", "date_download": "2021-06-15T00:05:38Z", "digest": "sha1:FACK7NXWKG56FCGVCUA7PERD4SUZI5YW", "length": 7388, "nlines": 174, "source_domain": "gu.judin-packing.com", "title": "જ્યુડિન હિસ્ટ્રી - નિંગ્બો હાઈશુ જુડિન પેકિંગ પ્રોડક્ટ્સ ક. લિ.", "raw_content": "\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\nઅમે 11 વર્ષનાં છે.\n2009 થી 2020 ના સમયગાળા માટે, અમે વધારો કર્યો:\n- 3 વખતમાં ઉત્પાદન સાઇટ્સનું ક્ષેત્રફળ;\n- ઉત્પાદન વોલ્યુમ 9 વખત;\n- અમારા કી ગ્રાહકોની સંખ્યા 3 ગણા છે;\n- કંપનીમાં નોકરીઓની સંખ્યા 4 વખત;\n- ભાત 7 વખત.\nમુખ્ય ભાગીદારો અને ગ્રાહકો સાથેના સંબંધોના વિકાસ દ્વારા કંપની તેની વ્યાપાર વૃદ્ધિની વ્યૂહરચનાનું પાલન કરે છે. લાંબા ગાળાની યોજનાઓ અને 3, 5 અને 10 વર્ષ માટેની યોજનાઓ સતત અપડેટ અને પૂરક બને છે, પેકેજિંગ અને ઉપભોજ્ય બજારમાં વલણોના વિશ્લેષણને ધ્યાનમાં લેતા - બાયોડિગ્રેડેબલ ઉત્પાદનો માટેના બજારના વલણો પર ધ્યાન કેન્દ્રિત કરો.\nબાર્સિલોનામાં હિસ્પેક ટ્રેડ શો અને પેરિસમાં ઓલ 4 પેકમાં ભાગ લીધો.\nવ્યવસાયના દરેક ક્ષેત્રમાં શ્રેણી નોંધપાત્ર રીતે વિસ્તરી રહી છે. નવા પ્રકારનાં ઉત્પાદનોનું ઉત્પાદન શરૂ થાય છે, એટલે કે: કાગળનાં કપ, સૂપ કપ, કચુંબરના બાઉલ્સ, નૂડલ બ boxક્સ અને ઘણું બધું.\nયુએસએ માર્કેટમાં વેચાણનો વિકાસ કરો.\nશિકાગોમાં એનઆરએ ટ્રેડ શોમાં ભાગ લીધો.\nપીએલએ ઉત્પાદનોના મોટાપાયે ઉત્પાદનની અનુભૂતિ થઈ અને યુરોપિયન બજારમાં નિકાસ કરી.\nઉત્પાદન ક્ષમતામાં વધારો અને ઉત્પાદન ક્ષમતા સુધારવા માટે વધુ સ્ટાફ લાવો.\nકાગળના કપ અને કચુંબરના બાઉલમાં પરંપરાગત પીઇને બદલે પીએલએ કોટિંગનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.\nત્રીજી ફેક્ટરી ખોલવામાં આવી છે જે પ્લાસ્ટિકના કપ અને idાંકણ બનાવવા માટે વિશિષ્ટ છે.\nક્યુસી વિભાગ બનાવ્યો. ઉત્પાદન ગુણવત્તા સ્રોત ટ્રેકિંગ મજબૂત કરવા માટે.\nકંપનીએ રિસાયક્લિંગ લહેરિયું ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણની શરૂઆત કરી.\nકંપનીએ પેપર બેગનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું.\nનવી ફેક્ટરી ખોલવામાં આવી છે જે સૂપ કપ અને કચુંબરના બાઉલ્સ અને વગેરેના ઉત્પાદન માટે વિશિષ્ટ છે.\nAustralianસ્ટ્રેલિયન બજારમાં વેચાણ વિકસાવો.\nપ્લાસ્ટિક lાંકણ અને પ્લાસ્ટિક સ્ટ્રો પેદા કરવા માટે નવી પ્રોડક્શન લાઇન રજૂ કરી.\nનિંગ્બોમાં, સમાન વિચાર ધરાવતા લોકોના જૂથે જુડિન કંપનીની રચના કરી, જેની મુખ્ય પ્રવૃત્તિ યુરોપિયન બજારમાં નિકાસ કરેલા કાગળના બ boxesક્સ અને કપનું વેચાણ હતું.\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશેની પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/25-09-2020/225758", "date_download": "2021-06-15T00:15:50Z", "digest": "sha1:5AYALQY53LNX2TOKSPVGQUO3GQLQ5FL5", "length": 16001, "nlines": 128, "source_domain": "akilanews.com", "title": "પાક સેનાએ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ક્રૂર નરસંહારની યોજના બનાવી છે, લદાખના બીજેપી સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ", "raw_content": "\nપાક સેનાએ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ક્રૂર નરસંહારની યોજના બનાવી છે, લદાખના બીજેપી સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ\nલદાખથી બીજેપી સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલએ કહ્યું છે કે પાકિસ્તાની સેનાએ પાક અધિકૃત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પોતાની અત્યાર સુધીની ક્રૂર નરસંહાર એવમ જાતિય સફાયો શરૂ કરવાની યોજના બનાવી છે. એમણે આગળ કહ્યું ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનો આંતરિક હિસ્સો છેહું સ્થાનિય લોકોના આંદોલનને સમર્થન કરૃં છું અને એમની સાથે ઉભો છું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nદેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST\nમ્યુ.કોર્પોરેશનના વધુ બે ઓધિકારીઓ કોરોનાની ઝપટે ચડયા : મ્યુ.કોર્પોરેશનનાં વધુ બે અધિકારીઓ સંક્રમિત થતા ફફડાટ : ઇન્ચાર્જ સિટી ઈજનેર કોટક તથા મેડિકલ ઓફીસર વિકાસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યોઃ અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ અધિકારી, કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. access_time 3:36 pm IST\n૫૦૦ કરોડથી ઉપર ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ માટે ૧લી ઓકટોબરથી ફરજીયાત જીએસટી ઇ-ઇન્વોઇસીંગ કરવા સરકાર આગળ વધી રહયાનું જાણવા મળે છે access_time 4:05 pm IST\nજો અમે મદદ કરી શકીએ છીએ, તો અમે મદદ કરવાનું પસંદ કરીશુંઃ ભારત - ચીન સીમા વિવાદ પર અમેરિકીરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ access_time 11:56 pm IST\nકોવિડ-૧૯ બેકટેરિયા સાથે લાળ દ્વારા પણ શરીરમાં પ્રવેશી શકે છે કોરોના access_time 10:38 am IST\nકેન્દ્ર કાશ્મીરમાં પણ એક ફિલ્મ સિટીનું નિર્માણ કરે : શિવસેના access_time 9:43 pm IST\nહરદ્વારના પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ્સના વેપારી સામે ચેક રિટર્નની કોર્ટમાં ફરિયાદ access_time 3:38 pm IST\nવડાપાઉં, ઘુઘરા, ઇંડાની લારી પાસે સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારી સહિત ૩પ દંડાયા access_time 3:37 pm IST\nપેવિંગ બ્લોક કોન્ટ્રાકટોમાં અર્ધા કરોડનો કડદો ખુલ્લો પાડતા ઉદય કાનગડ access_time 3:15 pm IST\nપંડિત દીનદયાળજી ઉપાધ્યાય access_time 12:58 pm IST\nગીરસોમનાથ જિ.માં પાંચ અને ૬૦ બેડની કોવીડ હોસ્પિટલ સોમનાથમાં કાર્યરત access_time 11:36 am IST\nસાવરકુંડલામાં આમઆદમી પાર્ટી દ્વારા ત્રિવિધ કાર્યક્રમો સંપન્ન access_time 12:51 pm IST\nપતિની આત્મહત્યાના કેસમાં પોલીસે પત્નીની ધરપકડ કરી access_time 7:26 pm IST\nઇમરાનખેડાવાલાનો એન્ટીજન ટેસ્ટ કોર્પોરેશને અમાન્ય રાખ્યો access_time 9:35 pm IST\nહાર્દિક પટેલ ગુજરાત બહાર નહીં જઇ શકે : અરજી ફગાવતી સેશન્સ કોર્ટ access_time 3:41 pm IST\nવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ વૈશ્વિક નકશા મુજબ જંગલોની આસપાસના 5 કિમીના વિસ્તારમાં 160 કરોડ લોકો વસવાટ કરે છે access_time 6:02 pm IST\nલોહીના આંસુ વહી રહ્યા છે બ્રાઝિલની આ ટીનેજરની આંખમાંથી access_time 11:32 am IST\nઆ ખાસ તાબૂતમાં માનવીને દફનાવવાથી ઝાડને મળે છે ખાસ પ્રકારનું પોષક તત્વ access_time 6:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાએ H-1B વિઝાધારકોને ટ્રેનિંગ આપવા 150 મિલિયન ડોલર ફાળવ્યા : ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ,સાઇબર સિક્યુરિટી ,એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ,એજ્યુકેશન ,ટ્રાન્સપોર્ટેશન ,સહિતના ક્ષેત્રોમાં ઓનલાઇન કામગીરી માટે ટ્રેનિંગ અપાશે access_time 1:36 pm IST\nહું પ્રસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવીશ તો ટ્રમ્પએ પ્રતિબંધિત કરેલા વર્ક વિઝા ફરીથી અમલમાં લાવીશ : કોરોના કહેર ઉપર કાબુ ઉપરાંત પ્રજાની તંદુરસ્તી ,સાથે આર્થિક વિકાસને પ્રાધાન્ય આપીશ : ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડનનું વચન : ફંડ રેઇઝિંગ વર્ચ્યુલ મિટિંગમાં 3.3 મિલિયન ડોલર ભેગા થઇ ગયા access_time 7:16 pm IST\nઆનું નામ 21 મી સદી : હવે મોબાઈલ ફોન દ્વારા દર્દનું નિદાન : મોબાઈલમાં રહેલા કેમેરાથી દર્દીના મોઢામાં રહેલી લાળનો ફોટો દર્દનું નિદાન કરી દેશે : મેલેરિયા છે કે લોહતત્વની ઉણપ કે પોષણની ખામી સહિતના દર્દોનું નિદાન માત્ર 15 મિનિટમાં : ઇન્ડિયન અમેરિકન ડો.સૌરભ મેહતાની ટીમને ક્રાંતિકારી સંશોધન માટે NIH નું 1 લાખ ડોલરનું ઇનામ access_time 6:45 pm IST\nક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન ટેસ્ટ- ન્યુઝિલેન્ડની વનડે કરી રદ access_time 5:55 pm IST\nપીએસજીના ફોરવર્ડ એન્જલ ડી મારિયા પર 4 મેચ માટે પ્રતિબંધ access_time 5:56 pm IST\nIPLમાં સૌથી ઝડપી 2,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો કેએલ રાહુલ access_time 12:30 pm IST\nલોકપ્રિય ટીવી સિરિયલ \"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા\"ના પુરા થયા 3000 એપિસોડ access_time 5:43 pm IST\nએસપી બાલાસુબ્રહ્મણ્યમને સુપરસ્ટાર રજનીકાંતે આપી શ્રદ્ધાંજલિ : કહ્યું \"100 વર્ષ પછી પણ તેમના ગીતો આપણા કાનમાં ગુંજતા રહશે \" access_time 5:40 pm IST\n30 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે સંજય દત્તન��� ત્રીજી કીમોથેરપી: દુબઈથી જલ્દીથી મુંબઈ પરત ફરશે access_time 5:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/kamalnath/", "date_download": "2021-06-14T23:59:56Z", "digest": "sha1:2BH6A5ZEV24SLXQWTG3SZTZ4DTNTYUYX", "length": 11816, "nlines": 188, "source_domain": "chitralekha.com", "title": "kamalnath | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nમધ્ય પ્રદેશઃ કમલનાથ અને કોંગ્રેસની દલીલ સુપ્રીમે...\nનવી દિલ્હી: દેશમાં કોરોનાના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ કેસોની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી રહી છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે સોમવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અરજી પર નિર્ણય...\nકોરોના કકળાટ વચ્ચે મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ફાવ્યા\nમધ્ય પ્રદેશના એક ધ્યાન ખેંચતા સમાચાર પહેલા જોઈએ. કમલ નાથે 20 માર્ચે બપોરે પત્રકાર પરિષદ બોલાવી હતી. ધારણા પ્રમાણે જ તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ...\nશું મધ્યપ્રદેશનું નાટક મહારાષ્ટ્રની જેમ લંબાતું જશે\nમધ્યપ્રદેશ વિધાનસભાના સત્રની શરૂઆત 16 માર્ચે થઈ ત્યારે બહુમતીના લેખાજોખા લેવાઈ જશે તેવી ધારણા હતી. તે ખોટી પડી છે અને રાજ્યપાલનું ભાષણ પૂરું થયું તે પછી સ્પીકરે કોરોના વાયરસને...\nમધ્યપ્રદેશઃ ભાજપની ફ્લોર ટેસ્ટની માંગ\nનવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના 22 વિધાનસભ્યોએ રાજીનામું આપ્યા પછી ભાજપ 16મી માર્ચે વિધાનસભામાં કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ કરાવવાની માગ કરી રહી છે, એમ ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું...\nમધ્યપ્રદેશમાં રાજકીય ડ્રામાનો રંગ જામતો જાય છે…\nભોપાલઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ધારાસભ્ય હરદીપ સિંહ ડંગગે રાજીનામું આપ્યાની સાથે જ હવે રાજનૈતિક ડ્રામામાં નવો વળાંક આવ્યો છે. સિંહનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પત્રમાં ડંગે લખ્યું...\n ભાજપના નેતાએ કહ્યું કે,...\nભોપાલઃ મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. ડેમેજ કન્ટ્રોલમાં જોડાયેલી કોંગ્રેસ કહી રહી છે કે તેમની સરકારને કોઈ સંકટ નથી. તો ભારતીય જનતા પાર્ટીના નેતા નરોત્તમ...\nમધ્યપ્રદેશમાં રાજકીય ઉથલ-પાથલઃ કમલનાથની ખુરશી ડગુમગુ\nભોપાલઃ મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાની વાળી 15 મહિના જૂની કોંગ્રેસ સરકારમાં રાજનૈતિક ઉથલ-પાથલ શરુ થઈ ગઈ છે. કેટલાક ધારાસભ્યો ગુરુગ્રામની એક હોટલમાં હોવાના સમાચારો બાદ કમલનાથ સરકાર ફરીથી એકવાર મુશ્કેલીઓમાં...\nઅગસ્ટા વેસ્ટલેન્ડ કેસ: કમલનાથના ભત્રીજા રતુલ પુરીને...\nનવી દિલ્હી- અગસ્ટા વેસ્ટલેન્ડ કેસ મામલે ઈડીએ દિલ્હીની એક સ્પેશિયલ કોર્ટમાં જણાવ્યું કે, તેમણે 3600 કરોડ રૂપિયાના અગસ્ટા વેસ્ટલેન્ટ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે મધ્યપ્રદેશ સીએમ...\nમધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર રચવા માટે રાજ્યપાલ સમક્ષ...\nનવી દિલ્હી- મધ્યપ્રદેશમાં 22 કલાકની મતગણતરી બાદ કોંગ્રેસ 114 સીટ પર વિજય-સરસાઈના આંકે પહોંચી હતી. આ સમયે સત્તાધારી ભાજપ 108 સીટ પર વિજય-સરસાઈ સુધી પહોંચ્યો હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બહુમતિથી...\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1-%E0%AA%AA/", "date_download": "2021-06-14T23:39:13Z", "digest": "sha1:OWP37SG7OJAWFQZNI5ZG24FTKMLHEHNQ", "length": 8118, "nlines": 127, "source_domain": "cn24news.in", "title": "વડોદરા ના છાણી – બાજવા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણને કારણે પાણીનો વેડફાટ | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત વડોદરા ના છાણી – બાજવા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણને કારણે પાણીનો...\nવડોદરા ના છાણી – બાજવા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણને કારણે પાણીનો વેડફાટ\nવડોદરાઃ ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યાથી લોકો પિડાઇ રહ્યા છે, ત્યારે વડોદરા વડોદરાના છાણી-બાજવા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેને કારણે પાણીનો સતત વેડફાટ થઇ રહ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા પાણીના લિકેજને રોકવા માટે હજુ સુધી કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.\nPrevious articleમોદી સરકારની જીતની ખુશીમાં વેપારીએ 700 કિલો ખમણનું મફત વિતરણ કર્યું, લોકોએ લાઇનો લગાવી\nNext articleરવિ કિશન-સની દેઓલથી લઈ હંસરાજ હંસ સુધીના સેલેબ્સ ચૂંટણીમાં જીતી ગયા\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઅકસ્માત : અંકલેશ્વર નેશનલ હાઇવે પર આગળ ચાલતી ટ્રક સાથે ખાનગી લક્ઝરી બસ ભટકાઇ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nઅમેરિકા : ચોરી કરવાને બદલે ચોરને ખબર નહિ શું સૂજ્યું તો તેણે બાથરૂમમાં શૉવર લેવાનો પસંદ કર્યો\nસરકારી નોકરી : MGMMC ઈન્દોરે સ્ટાફ નર્સની જગ્યા માટે ભરતી જાહેર કરી\nસુરત : થાઈલેન્ડથી યુવતી બોલાવતા ગ્રાહક દીઠ એક હજાર વસૂલતા ને યુવતીની ધરપકડ\nગાંધીનગર પ્રાતિયા ગામે તબેલા પર કામ કરતા યુવાન ની હત્યા\nબનાસકાંઠા : થરા કોલેજમાં NCC ના ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/executive-committees-were-formed-in-dahegam-municipality/", "date_download": "2021-06-15T01:31:52Z", "digest": "sha1:CCYN2FTWLZAKU24PVP6WTE6YIVGWRSGA", "length": 10618, "nlines": 113, "source_domain": "cn24news.in", "title": "દહેગામ નગરપાલિકામાં કારોબારી સમિતિઓની રચના કરવામાં આવી : સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું. | CN24NEWS", "raw_content": "\nHome ગાંધીનગર દહેગામ નગરપાલિકામાં કારોબારી સમિતિઓની રચના કરવામાં આવી : સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં...\nદહેગામ નગરપાલિકામાં કારોબારી સમિતિઓની રચના કરવામાં આવી : સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું.\nદહેગામ નગરપાલિકામાં પ્રથમ સામાન્ય સભા મળવા પામી.\nતેમાં કારોબારી સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી.\nતેમજ સર્વાનુમતે બહુમતીથી બજેટ મંજૂર કરવામાં આવ્યું.\nગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા ખાતે પ્રથમ સામાન્ય સભા મળવા પામી હતી. આ સામાન્ય સભામાં ૨૩ જેટલા ભાજપના સદસ્યો હાજર રહેવા પામ્યા હતા. 5 સદસ્ય કોંગ્રેસના મળીને કુલ 28 સદસ્યો આજે આ સામાન્ય સભામાં હાજર રહેવા પામ્યા હતા. પ્રથમ તો કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં કારોબારી ચેરમેન તરીકે શશીકાંત ઉર્ફે પીન્ટુભાઇ ગોવિંદભાઈ અમીન તેમજ બાંધકામ સમિતિ શિક્ષણ સમિતિ આરોગ્ય સમિતિ જેવી ૧૪ જેટલી સમિતિઓનાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.\nબાઈટ પીનાબેન એમ. શાહ, નગરપાલિકા પ્રમુખ, દહેગામ.\nત્યારબાદ બજેટની શરૂઆતમાં દહેગામના નગરપાલિકાના પ્રમુખ પિનાકીન શાહના અધ્યક્ષ સ્થાને બજેટની શુભ શરૂઆત કરતાની સાથે વિરોધ પક્ષના નેતા માર ગેસ સકસેના એ પીવાના પાણીની અને નવા બોર બનાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ નવા ચૂંટાયેલા કારોબારી ચેરમેન પીન્ટુભાઇ છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાઈ આવે છે અને તે બહોળો અનુભવ ધરાવતા હોવાથી વારંવાર 15 વર્ષથી સતત ચૂંટાઈ આવ્યા છે. તેથી આ સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતાને ભાઈચારાન�� ભાવના સાથે રહેવા માટે નમ્રતાપૂર્વક અરજ કરતા જોવા મળ્યા હતા. વિરોધ પક્ષના સદસ્ય ઉગ્ર રજૂઆત કરતા રહ્યા હતા અને સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.\nઆજની સામાન્ય સભામાં નગરપાલિકાના ચીફ ઓફિસર રુદ્ર દેશ હુદડ નગરપાલિકાના પ્રમુખ પીનાબેન શાહ, નગરપાલિકાના કારોબારી ચેરમેન પીન્ટુભાઇ અમીન, ઉપપ્રમુખ અને અન્ય સદસ્યો હાજર રહેવા પામ્યા હતા. શરૂઆતમાં સામાન્ય સભામાં બજેટ બાબતે વિરોધ પક્ષ એક સદસ્ય વિરોધ કર્યો હતો પરંતુ ભાજપની બહુમતી હોવાથી સર્વાનુમતે બજેટ મંજૂર થવા પામ્યું હતું.\nરિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર.\nPrevious articleનિસાને બ્લેક એન્ડ રેડ કલર થીમથી સજ્જ પેટ્રોલ નિસ્મોનું ફર્સ્ટ ટીઝર રિલીઝ કર્યું\nNext articleરાજસ્થાનની મહિલાએ રાષ્ટ્રપતિ પાસે માંગી પોતાના 3 બાળકો સાથે આત્મહત્યા કરવાની મંજૂરી\nગાંધીનગર : વતનમાં જતાં રહેવાં બાબતે બનેવી ઉપર હૂમલો કરનાર સાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી\nભેદ ઉકેલાયો : એક્ટિવા પર આવી મોબાઈલ ફોનની લૂંટ કરનારા બે લૂંટારૂઓને પોલીસે ઝડપ્યા\nદહેગામ : રવજીભાઈનો કાળિયો કૂતરો ખોવાઈ જતાં આખું પરિવાર ચિંતામાં, કુતરા ની માહિતી આપનારને રૂ5000 ઇનામ\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nગાંધીનગર : ખાનગી હોસ્ટેલે આર્થિક રીતે નબળી યુવતીઓને બે ટાઈમ જમવાનું...\nઆર.આર. સેલ ટીમે હાલીસા પાટીયા પાસેથી પીક્પ ડાલામાં થી વિદેશી દારૂ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/from-now-on-whatsapp-users-will-know-the-number-of-times-the-message-has-been-forwarded/", "date_download": "2021-06-15T01:35:00Z", "digest": "sha1:BCPUDEVBPHLOVD3CLJDAKBVRTZGWMOTA", "length": 7822, "nlines": 108, "source_domain": "cn24news.in", "title": "હવેથી વોટ્સએપ યુઝરને મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે તેનો આંકડો ખબર પડી જશે | CN24NEWS", "raw_content": "\nHome ગેજેટ હવેથી વોટ્સએપ યુઝરને મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે તેનો આંકડો ખબર...\nહવેથી વોટ્સએપ યુઝરને મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે તેનો આંકડો ખબર પડી જશે\nગેજેટ ડેસ્ક: વોટ્સએપે ભારતમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરનું નામ ‘ફ્રિક્વન્ટલી ફોરવર્ડેડ મેસેજ’ છે. આ ફીચરની મદદથી હવે યુઝરને ખબર પડી જશે કે મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે. એટલે કે કોઈ ફોરવર્ડેડ મેસેજ યુઝરને પાંચથી વધારે વખત મળે છે, તો તેની ખબર પડી જશે.\nઆ ફીચરનો લાભ ઉઠાવવા માટે યુઝરે વોટ્સએપ અપડેટ કરવું પડશે. કંપની છેલ્લા ઘણા સમયથી આ ફીચર પર કામ કરી રહી હતી.\nફોરવર્ડેડ મેસેજ યુઝરને હવે સ્પેશિયલ સિંગલ એરો આઇકન સાથે જોવા મળશે. અત્યાર સુધી યુઝરને વોટ્સએપમાં સેન્ડ મેસેજને સિલેક્ટ કરીને ઇન્ફોમાં જઈને ખબર પડી જતી હતી કે મેસેજ ક્યારે ડિલિવર થયો અને ક્યારે રીડ થયો. હવે તેમાં ફોરવર્ડેડ વિકલ્પ પણ દેખાશે. મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે તેનો આંકડો અહીં દેખાશે.\nPrevious articleવલસાડ : ફિશિંગ બોટનું લાયસન્સ રિન્યુ કરવા 10 હજારની લાંચ લેતા મત્સ્યોદ્યોગ અધિક્ષક ઝડપાયા\nNext articleઅમરનાથ યાત્રાએ ગયેલા રાજકોટનાં યુવાનો કાશ્મીરમાં ફસાયા, 100 રૂ.નું પાણી, દર્શન ન થયાનો વસવસો\nટેસ્લાની ઇલેક્ટ્રિક ગાડીઓના 700 યૂનિટ રિકોલ કરાયાં\nબે મહિનામાં બીજીવાર હોન્ડા શાઇનના વધ્યા ભાવ\nઓક્સિજન લેવલ ચેક કરતી ફેક એપ્સ બેંક અકાઉન્ટ કરી શકે છે ખાલી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોર��જન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nડિવાઇસ : પેરેન્ટ્સને તણાવમુક્ત રાખવા માટે પેમ્પર્સ સ્માર્ટ ડિવાઇસ લોન્ચ કરશે,...\nએલજી ડબ્લ્યુ સિરીઝના બે સ્માર્ટફોન W10 અને W30 ભારતમાં લોન્ચ, કિંમત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/entertainment/last-tweet-of-veteran-actor-rishi-kapoor-was-about-appeal-to-people-not-to-attack-healthcare-staff-vz-978263.html", "date_download": "2021-06-15T01:15:33Z", "digest": "sha1:4SKJAEIKCOXOUADBUINVZR2Z4UD4ZPHD", "length": 8159, "nlines": 77, "source_domain": "gujarati.news18.com", "title": "Last tweet of Veteran Actor Rishi Kapoor was about appeal to people not to attack healthcare staff– News18 Gujarati", "raw_content": "\n28 દિવસ પહેલા ઋષિ કપૂરે કર્યું હતું અંતિમ ટ્વીટ, લોકોને કરી હતી એક અપીલ\nઋષિ કપૂર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિયા હતા, પરંતુ બીમારીને કારણે છેલ્લા થોડા દિવસોથી શાંત હતા.\nમુંબઈ : બોલિવૂડ (Bollywood) અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)નું ગુરુવારે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. તેઓ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય હતા. ઋષિ કપૂર કપૂર કોઈ પણ મુદ્દે પોતાની વાત કહેવામાં જરા પર ખચકાટ અનુભવતા ન હતા. નાગરિકતા કાનૂનથી લઈને કોરોના વાયરસ જેવા મુદ્દા પર તેમના પોતાના વિચારો હતા. પરંતુ બીમારીને કારણે થોડા સમયથી તેઓ શાંત થઈ ગયા હતા. તેમણે પોતાનું અંતિમ ટ્વીટ (Actor Rishi Kapoor Last Tweet) 28 દિવસ પહેલા એટલે કે બીજી એપ્રિલના રોજ કર્યું હતું.\nટ્વીટમાં શું લખ્યું હતું\nપોતાના અંતિમ ટ્વીટમાં ઋષિ કપૂરે કોરોના વાયરસ વિરુદ્ધ જંગ લડી રહેલા ડૉક્ટરો અને નર્સો પર હુમલાની ઘટનાઓ અંગે દુઃખ પ્રગટ કર્યું હતું. ઋષિ કપૂરે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું, \"સમાજના તમામ ભાઈઓ અને બહેનોનો એક અપીલ...મહેરબાની કરીને પથ્થર ફેંકવા કે હત્યાનો સહારો ન લો. ડૉક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી તમને બચાવવા માટે તેમનું જીવન જોખમમાં મૂકે છે. આપણે આ કોરોના વાયરસ વિરુદ્ધ યુદ્ધને એક સાથે જીતવું પડશે. જય હિન્દ.\"\nએટલું જ નહીં, ઋષિ કપૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી લગાવવામાં આવેલા લૉકડાઉનનું પણ સમર્થન કર્યું હતું. જોકે, તેમના દ્વારા પીએમ મોદીની વાતનું સમર્થન કરવા પર અમુક યૂઝર્સે તેમની મજાક પણ ઉડાવી હતી. જે બાદમાં તેઓ ભડક્યા હતા તેમણે આવા લોકોને અનફૉલો કરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે દેશ અંગે કોઈ પણ જાક તેમને પસંદ નથી.\nઆ પણ વાંચો :\nઋષિ કપૂરના નિધન પછી બોલિવૂડ શોકગ્રસ્ત, અમિતાભ બચ્ચને કહ્યું-હું તૂટી ગયો છું\nજ્યારે મોત સામે જંગ લડી રહેલા ઋષિ કપૂરે દીકરા રણબીરને કહી હતી દિલની વાત, પૂછ્યા હતા આ સવાલ\nCovid 19 ગયા પછી ભારતને કોઈ ફાયદો થશે રાહુલના સવાલ પર રઘુરામ રાજનનો જવાબ\n‘ઋષિ કપૂર છેલ્લા શ્વાસ સુધી હૉસ્પિટલના સ્ટાફને હસાવતા રહ્યા’, કપૂર પરિવારે આવી રીતે કર્યા યાદ\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://oceanofjobs.in/mahadev-quotes-shayari-photos-status-gujarati/", "date_download": "2021-06-15T01:21:35Z", "digest": "sha1:WTB3DIGW5EMBTJBB4FQ5DTGFQO6QSLJR", "length": 6106, "nlines": 112, "source_domain": "oceanofjobs.in", "title": "Top 20+ મહાદેવ Quotes, Shayari, and Status in Gujarati 2021 - ocean of jobs", "raw_content": "\nહર હર મહાદેવ મિત્રો, મહાદેવ વિશે તો કહીએ એટલું ઓછું છે કેમકે, મહાદેવ તો જગનો નાથ છે. અને તેમાં પણ આપણે ભોળાનાથ ના ઉપદેશો ને આપડા જીવન માં ઉતારીએ તો આપણું જીવન સફળ છે. તે માટે આજે હું Mahadev Quotes in Gujarati અને Mahadev Status in Gujarati લાવ્યો છું. જે તમે તમારા પ્રિયજનોને મોકલી શકો છો.\nદેવોના દેવ મહાદેવ ના ખુબજ સુંદર Mahadev Status in Gujarati, Mahadev Quotes in Gujarati, Mahadev Shayari Gujarati, મહાદેવ ના ફોટા, ભોળાનાથ ના ફોટા અને Mahakal Status Gujarati નીચે આપેલ છે. જે તમને સોશિયલ મીડિયામાં Status રાખવામાં મદદરૂપ થશે.\nબિનજરૂરી ચિંતા ��ોડી દો અને મહાદેવ નું નામ લો,\nતમારું કામ કર્યા કરો મહાદેવ તમારી સાથે જ છે.\n🙏 હર હર મહાદેવ 🙏\nશબ્દો અલગ છે પણ લાગણી તો એક જ છે,\nમાં કહો કે મહાકાલ વાત તો એક જ છે.\nમેં તારું નામ લઈને જ બધા કામ કર્યા છે “મહાદેવ“\nઅને લોકો કહે છે છોકરો “નસીબદાર” છે.\n🔱 શિવ શિવ 🔱\nના કોઈ અમારું અને ના અમે કોઈના,\nબસ એક મહાદેવ જ છે, અને અમે તેમના છીએ.\n🙏 જય ભોળાનાથ 🙏\nશિવને સમજો, તેમના મૌનનો ઘણો અર્થ છે\nઅકાળ મૃત્યુ તે મરે, જે કામ કરે ચાંડાલ નું,\nકાળ પણ એનું શું બગાડે, જે ભક્ત હોય મહાકાલ નો.\n🙏 હર હર મહાદેવ 🙏\nજ્યારે શિવ તેમનું ડમરુ ડમ-ડમ વગાડે છે,\nત્યારે દુષ્ટ હચમચી જાય અને સમજદાર સજાગ થાય છે.\nજિનકે રોમ-રોમ મેં શિવ હૈં, વહી વિષ પિયા કરતે હૈં,\nજમાના ઉન્હેં ક્યાં જલાયેંગા, જો શૃંગાર હી અંગાર સે કરતે હૈં.\n📿 ૐ નમ: શિવાય 📿\nહસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો,\nશું ડર જ્યાં સાથે આપડે હોય ત્રિશુલ વાળો.\n🌹 જય મહાકાલ 🌹\nતમે ઇચ્છો તે નિર્ણય લેવા માટે તમે સ્વતંત્ર છો,\nપરંતુ તમે તે નિર્ણયના પરિણામોથી મુક્ત નથી.\n🔱 શિવ શિવ 🔱\nTop 10+ જન્મદિવસ ની શુભકામના\nપોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા માટે, નીચે આપેલ Next Button પર ક્લિક કરો…\n100+ ભાવભીની શ્રદ્ધાંજલિ ના શબ્દો અને મેસેજ | Shradhanjali Message in Gujarati\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/arjun-kapoor-sister-anshula-kapoor-admitted-to-the-hospital-for-routine-blood-pressure-and-sugar-test-128566385.html", "date_download": "2021-06-15T00:08:24Z", "digest": "sha1:DULPIRFCL3GDVXNNQ5ACVBAAVIORRKAH", "length": 6573, "nlines": 75, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "arjun kapoor sister Anshula Kapoor admitted to the hospital for routine blood pressure and sugar test | અંશુલાની ખબર પૂછવા જાન્હવી કપૂર હિંદુજા હોસ્પિટલમાં, એક-બે દિવસમાં ડિસ્ચાર્જ મળશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅર્જુન કપૂરની બહેન હોસ્પિટલમાં:અંશુલાની ખબર પૂછવા જાન્હવી કપૂર હિંદુજા હોસ્પિટલમાં, એક-બે દિવસમાં ડિસ્ચાર્જ મળશે\nબ્લડ પ્રેશર તથા શુગર લેવલ ચેક કરાવવા માટે અંશુલા હોસ્પિટલમાં એડમિટ\nઅર્જુન કપૂરની નાની બહેન અંશુલા મુંબઈની પીડી હિંહુજા હોસ્પિટલમાં એડમિટ છે. કહેવાય છે કે અંશુલાને શનિવાર, 5 જૂનની રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રવિવાર, 6 જૂનના રોજ વિઝિટિંગ અવર્સમાં અંશુલાની બહેન તથા એક્ટ્રેસ જાન્હવી કપૂર મળવા આવી હતી.\nહિંદુજા હોસ્પિટલની બહાર જાન્હવી કપૂર\nબ્લડ પ્રેશર-શુગર લેવલ ચેક કરાવવા દાખલ થઈ\nસૂત્રોના મતે, અંશુલાને બ્લડ પ્રેશર તથા શુગર લેવલની તપાસ માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. આ રૂટિન ચેકઅપ છે. તેને એકાદ બે દિવસમાં રજા આપવામાં આવશે.\nકોરોનાકાળમાં સતત મદદ કરી કોરોનાકાળમાં અંશુલાએ જરૂરિયાતમંદ પરિવારની મદદ કરી હતી. તે અનેક ડોનેશન ડ્રાઈવ્સનો હિસ્સો બની અને સો.મીડિયા અકાઉન્ટ્સનો ઉપયોગ અનેક સ્વૈચ્છિક સંસ્થાના સારા કામો માટે કર્યો હતો.\nઅંશુલા સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ્સ\nઅંશુલા એક્ટર અર્જુનની બહેન તથા બોની કપૂર તથા તેમની પહેલી પત્ની મોના શૌરીની દીકરી છે. જાન્હવી-ખુશી કપૂર બોની અને બીજી પત્ની શ્રીદેવીની દીકરીઓ છે.\nઅંશુલા બોલિવૂડથી દૂર છે. તેણે ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે\nઅંશુલાએ 2014માં એક્સીડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ મુંબઈમાં એક વર્ષ સુધી એસોસિયેટ લિસનિંગ એન્ડ મર્ચેડિસિંગમાં કામ કર્યું હતું. તે ગૂગલની પણ એમ્પ્લોઈ રહી ચૂકી છે\nઅંશુલાએ બોલિવૂડ સ્ટાર રીતિક રોશનની કંપની HRXમાં ઓપરેશન મેનેજર તરીકે પણ કામ કર્યું છે.\nઅન્ય સમાચારો પણ છે...\nખેડૂત આંદોલનની અસર: ખેડૂતોએ ફરી એકવાર પંજાબમાં જાન્હવી કપૂરની ફિલ્મનું શૂટિંગ અટકાવ્યું, કહ્યું- 'બોલિવૂડ સ્ટાર્સ અમારા સમર્થનમાં આવે'\nપોતાનું ઘર: સોનાક્ષી અને મલાઈકા અરોરા બાદ હવે અર્જુન કપૂરે પણ બાંદ્રા વેસ્ટમાં સ્કાયવિલા ખરીદ્યો, તેની કિંમત 20 કરોડ રૂપિયા છે\nસેલેબ લાઈફ: અર્જુન કપૂરે પિતા બોની કપૂર અને શ્રીદેવીનાં બીજા લગ્ન વિશે કહ્યું, ‘હું એવું નહીં કહું કે તેમણે જે કર્યું તે યોગ્ય હતું’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/ind-vs-aus-rohit-sharma-and-shikhar-dhawan-recovering-well-final-call-on-sunday-80793", "date_download": "2021-06-15T01:49:38Z", "digest": "sha1:VQT2OAN3GJKEARI5BNDP76HZVGDGOPS3", "length": 17431, "nlines": 122, "source_domain": "zeenews.india.com", "title": "IND vs AUS: રોહિત-ધવનની ફિટનેસ પર સસ્પેંસ, BCCIએ આપ્યું મોટું નિવેદન | Sports News in Gujarati", "raw_content": "\nIND vs AUS: રોહિત-ધવનની ફિટનેસ પર સસ્પેંસ, BCCIએ આપ્યું મોટું નિવેદન\nબેંગલુરૂમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ચાલી રહેલી વનડે સીરીઝનો નિર્ણાયક મુકાબલો આજે થશે. બંને ટીમો 1-1થી બરાબરી પર છે. ટીમ ઇન્ડીયા બીજી વનડે જીતીને વાપસીથી ઉત્સાહિત છે, તો ઓસ્ટ્રેલિયા પહેલી વનડેનું પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે.\nનવી દિલ્હી: બેંગલુરૂમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ચાલી રહેલી વનડે સીરીઝનો નિર્ણાયક મુકાબલો આજે થશે. બંને ટીમ��� 1-1થી બરાબરી પર છે. ટીમ ઇન્ડીયા બીજી વનડે જીતીને વાપસીથી ઉત્સાહિત છે, તો ઓસ્ટ્રેલિયા પહેલી વનડેનું પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે. તો બીજી તરફ ભારતીય ટીમમાં ઇજાગ્રસ્ત ઓપનર જોડી શિખર ધવન અને રોહિત શર્માને રમવાને લઇને મેચ પહેલાં નિર્ણય થશે.\nધવનને બીજી વનડે બેટીંગ દરમિયાન પાસળીમાં ઇજા પહોંચી હતી જ્યારે રોહિત ફિલ્ડીંગ દરમિયાન 43મી ઓવરમાં ખભા પર ઇજા પહોંચતાં બહાર ગયા છે. ટીમ મેનેજમેન્ટ આ બંને પર ખાસ ધ્યાન રાખી રહ્યું છે. અને એમ ચિન્નાસ્વામીમાં થનાર મેચમાં આ બંનેના રમવાને લઇને અંતિમ નિર્ણય આજે લેવામાં આવશે.\nબીસીસીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે 'શિખર ધવન અને રોહિત શર્મા સારી રીતે ઉભરી રહ્યા છે. તેમની ઇજા પર બારીકાઇપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને તે અંતિમ વનડેમાં રમશે કે નહી તેના પર નિર્ણય આજે મેચ પહેલાં લેવામાં આવશે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ વનડે બાદ ટીમ ઇન્ડીયાના કેપ્ટને જ્યાં શિખરની ઇજાને લઇને કશું જ કહ્યું ન હતું, તો બીજી તરફ રોહિત શર્મા વિશે તેમણે ચિંતા ન હોવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે રોહિત મેચ માટે ફિટ થઇ જશે. જો આ બંને રમી શકતા નથી તો અંતિમ મેચમાં ભારતીય બેટ્સમેનો પર ગંભીર સંકટ ઉભું થશે. હાલ ટીમમાં ફક્ત ત્રણ જ સલામી બેટ્સમેન છે.\nભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્તન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, કેદાર જાધવ, ઋષભ પંત, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહંમદ શમી.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nભારત Vs ઓસ્ટ્રેલિયારાજકોટવનડે મેચશિખર ધવનરોહિત શર્મા\nટીમ ઇન્ડિયાના જબરદસ્ત ઓલરાઉન્ડરનું નિધન, સચિન પણ જાહેરમાં થયો ઇમોશનલ\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/imran-khan-singer-photos-imran-khan-singer-pictures.asp", "date_download": "2021-06-15T00:58:00Z", "digest": "sha1:76E3YKPTTNZI4YRIMEGZMYKGCBBOCNON", "length": 10939, "nlines": 300, "source_domain": "celebrity.astrosage.com", "title": "ઇમરાન ખાન સિંગર ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ઇમરાન ખાન સિંગર ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.\nઇમરાન ખાન સિંગર ફ્રેનોલોજી માટે ચિત્રો, તસવીરો અને છબીઓ.\nફોટો એક વ્યક્તિ વિશે ઘણું બધું પ્રગટ કરે છે. હકીકત માં, ચિત્ર એક સારો શરૂઆતી બિંદુ છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે ભવિષ્ય ની આગાહી ની પ્રાચીન ભારતીય શાખા નો ભાગ છે. સામુદ્રિક શાસ્ત્ર ને ફ્રેનોલોજી માં મોટાભાગે અનુવાદ કરી શકાય છે. ભારતીય જ્યોતિષ વિદ્યા માં સામુદ્રિક એક અગત્ય નો ભાગ છે જે શારીરિક સંરચના જોઈને વ્યક્તિ વિશેષ માટે આગાહી કરી શકે છે. હસ્તશાસ્ત્ર ફ્રેનોલોજી નો એક ભાગ છે જ્યાં વ્યક્તિ ની હથેળી નો અભ્યાસ કરી તેના ભવિષ્ય ની આગાહી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માં આવે છે. હસ્તશાસ્ત્ર (હસ્તરેખા) તેના પિતરાઈ સામુદ્રિક શાસ્ત્ર કરતા વધારે પ્રખ્યાત છે. Astrosage.com તમને ફોટો ગેલરી આપે છે, જેમાં મુકેલી છબીઓ અને ચિત્રો તમને એને સમજવા માં મદદ કરશે.\nપાઓ ઇમરાન ખાન સિંગર ફોટો ગેલરી, ઇમરાન ખાન સિંગર ચિત્ર, અને ઇમરાન ખાન સિંગર છબીઓ જે તમને સામુદ્રિક, ફ્રેનોલોજી, હસ્તશાસ્ત્ર / હાથ વાંચવું, જ્યોતિષ શાસ્ત્ર અને બીજી આગાહી માટે ની પદ્ધતિઓ માં મદદ કરશે. આ એક વિસ્તરણ છે ઇમરાન ખાન સિંગર જ્યોતિષ શાસ્ત્ર અને ઇમરાન ખાન સિંગર જન્માક્ષર વચ્ચે જે તમે astrosage.com પર જોઈ શકો છો. આ ઇમરાન ખાન સિંગર ચિત્ર વિભાગ નિયમિત રૂપે અપડેટ થાય છે.\nઇમરાન ખાન સિંગર 2021 કુંડળી and જ્યોતિષ\nનામ: ઇમરાન ખાન સિંગર\nરેખાંશ: 4 E 18\nઅક્ષાંશ: 52 N 4\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nઇમરાન ખાન સિંગર કુંડળી\nવિશે ઇમરાન ખાન સિંગર\nઇમરાન ખાન સિંગર પ્રણય કુંડળી\nઇમરાન ખાન સિંગર કારકિર્દી કુંડળી\nઇમરાન ખાન સિંગર જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nઇમરાન ખાન સિંગર 2021 કુંડળી\nઇમરાન ખાન સિંગર Astrology Report\nઇમરાન ખાન સિંગર ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://cn24news.in/gujarat-records-record-price-hike-in-cottonseed-oil/", "date_download": "2021-06-15T00:53:01Z", "digest": "sha1:7SOGCLHIFDQZSZQA4RCB4H6AEVCCWZ4A", "length": 8930, "nlines": 107, "source_domain": "cn24news.in", "title": "ગુજરાતઃ કપાસિયા તેલમાં રેકોર્ડબ્રેક ભાવવધારો | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત ગુજરાતઃ કપાસિયા તેલમાં રેકોર્ડબ્રેક ભાવવધારો\nગુજરાતઃ કપાસિયા તેલમાં રેકોર્ડબ્રેક ભાવવધારો\nસિંગતેલ, કપાસિયા અને પામતેલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેમજ પામતેલની કિંમત ઐતિહાસીક સપાટી પર પહોંચી છે. કપાસિયા તેલ ડબ્બો પહેલી વખત રૂ.૧૬૦૦ની અને પામતેલ રૂ.૧૪૯૦ની સપાટી પર પહોંચ્યો છે. ડુંગળી, લસણ, દૂધ, પેટ્રોલ કે ગેસના સિલિન્ડરના ભાવો બાદ હવે ખાદ્ય તેલના ભાવોમાં પણ આગ ઝરતો વધારો જોવા મળે છે.\nરાજકોટમાં સિંગતેલ ડબ્બાના ભાવ ૧,૯૩૦ થી ૧,૯૫૦ રૂપિયા થયા છે. સિંગતેલના ભાવમાં ફરી એક વાર ભાવ વધતા હવે સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૨,૦૦૦ની નજીક પહોંચી ગયો છે. સિંગતેલની તેજીનું મુખ્ય કારણ દેશમાંથી સિંગતેલની નિકાસ ત્રણ ગણી વધી છે. ગુજરાતમાં ૩૦-૩૨ લાખ ટન મગફળીના ઉત્પાદનમાંથી સરેરાશ ૪.૫ થી ૫ લાખ ટન સિંગતેલનું ઉત્પાદન થાય તેવો અંદાજ છે. જે અગાઉના વર્ષે ૩.૭૫-૪.૦ લાખ ટન વચ્ચે સિંગતેલનું ઉત્પાદન હતું.સિંગતેલની સાથે કપાસિયા તેલમાં પણ ભાવ વધારો યથાવત રહ્યો છે. કપાસના ઉત્પાદનમાં કાપ આવશે તેવી દહેશતના કારણે પણ તેના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. જો કે હાલ ખાદ્યતેલોમાં ઘટાડાના સંકેતો જણાતા નથી. કેન્દ્ર સરકારે તાજેતરમાં આસિયાન દેશો સાથે થયેલા કરાર હેઠળ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ફરજ પડી છે જેના પરિણામે રિફાઈન્ડ પામોલિન પરની આયાત ડ્યુટી ૫૦ ટકાથી ઘટાડીને ૪૫ ટકા કરી દીધી છે, જ્યારે ક્રૂડ પામ ઓઇલ (સીપીઓ) પર ૪૦ ટકાથી વધીને ૩૭.૫ ટકા કરાઈ છે. આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.\nPrevious articleકાલાપાની બૉર્ડરઃ વિદેશ મંત્રાલયે કહ્યુ, નેપાળ માટે નક્શામાં ફેરફારનો સવાલ જ નથી\nNext articleઅમદાવાદ શહેરમાં મહિને લગભગ સાત હત્યા થાય છે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઅમદાવાદના કુબેરનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 21 જુગારીઓને પકડ્યા\nમાછલીઓને જાળમાં ફસાવનાર યુવકો પોલીસની જાળમાંથી છટકી ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/kutchh-saurastra/jamnagar-hathras-case-in-gujarat-4-friends-gangraped-minor-girl-jm-1031879.html", "date_download": "2021-06-15T00:36:01Z", "digest": "sha1:PSN4A6UWAO6V7XLGAH3A4SD337VDWWPS", "length": 9144, "nlines": 75, "source_domain": "gujarati.news18.com", "title": "Hathras case in Gujarat 4 Friends Gangraped Minor girl JM– News18 Gujarati", "raw_content": "\nજામનગર : ઊંઘની ગોળીઓ ખવડાવી ચાર નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ\nજામનગરમાં 'હાથરસ' કાંડ, સગીરાને મિત્રએ મળવા બોલાવ્યા બાદ અન્ય ત્રણ મિત્રો સાથે મળી દુષ્કર્મ કર્યુ હોવાની ફરિયાદના પગલે ચકચાર\nકિંજલ કારસરીયા, જામનગર : એક બાજુ દેશમાં ઉત્તર પ્રદેશના (UP) હાથરસની (Hathras) ઘટનાના પડઘમ શાંત પડ્યા નથી ત્યાં ગુજરાતમાં (Gujarat) જ ગેંગરેપની ઘટના (Gangrape in Jamangar) સામે આવી છે. જામનગરના સી.ડિવિઝન પોલીસ મથકની હદમાં ઘટેલી ઘટનાની ફરિયાદ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. સગીરાને (Minor Girl Raped) તેના મિત્રએ અન્ય મિત્રના ઘરે મળવા ��ોલાવ્યા બાદ તેની સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાની ફરિયાદના પગલે હાહાકાર મચી ગયો છે.ઘટનાની જાણ થતા જ પોલીસે (Jamnagar Police) ચાર પૈકીના ત્રણને ઝડપી પાડ્યા છે અને તેમના કોરોના એન્ટિજન ટેસ્ટની કાર્યવાહી શરૂ કરાઈ છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે.\nબનાવની વિગત એવી છે કે ગત 28મી સપ્ટેમ્બરના રોજ જામનગરના યાદવ નગરમાં એક સગીરાને તેના મિત્રએ દર્શન ઉર્ફે બુધાએ મળવા બોલાવી હતી. સગીરા મોહિત નામના વ્યક્તિના ઘરે ગઈ હતી. તપાસનીશ અધિકારી ગઢવીના જણાવ્યા મુજબ સગીરાની ફરિયાદ છે કે મોહિતના ઘરે દર્શન ઉર્ફે બુધો, મીલન અને દેવકરણે મળીને તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુ. ફક્ત એટલું જ નહીં સગીરાને ઉંઘની ગોળીઓ ખવડાવી અને તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ઘટનાના પગલે જામનગરમાં જ હાથરસ જેવો બનાવ બની ગયો છે.\nઆ પણ વાંચો : ગુરુગ્રામઃ સ્વિગી અને ઝોમેટોના ચાર ડિલીવરી બૉયે મળીને યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, થઈ ધરપકડ\nત્રણ આરોપી ઝડપાયા એક ફરાર\nપ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટનામાં દર્શન ઉર્ફે બુધો, દેવકરણ, અને મીલન ઝડપાઈ ગયા છે, જ્યારે મોહિત ફરાર છે. પોલીસે સગીરાના મેડિકલ ટેસ્ચ કરાવવાની તજવીજ પણ હાથ ધરી છે. જોકે, આ ફરિયાદ 4 દિવસ પછી નોંધાઈ ત્યારે હાથરસના કારણે ઘટના સામે આવી કે કેમ તેવી પણ એક ચર્ચા છે પરંતુ સગીરાએ જે ફરિયાદ કરી છે અને જે પ્રકારે કેફિયત આપી છે તે જોતા આ ઘટનામાં જામનગર શર્મશાર થયું છે.\nઆ પણ વાંચો : Coronavirus: સોમનાથના ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ, વિધાનસભામાંથી આવ્યા પછી તબિયત લથડી હતી\nUPના હાથરસકાંડ જેવી ઘટના\nઉત્તર પ્રદેશના હાથરસથી આશરે 10 કિ.મી. દૂર આગરા રોડ પર મુખ્ય રસ્તાથી બે કિ.મી. અંદર અમુક ખેતરો વટાવ્યા પછી વુલગઢી ગામ આવે છે. આ એ જ વુલગઢી ગામ છે, જ્યાં દલિત યુવતી સાથે દુષ્કર્મની ઘટના બાદ દેશભરમાં આક્રોશ છે. તેવામાં જ જામનગર શહેરમાં પણ સામૂહિક દુષ્કર્મની ઘટના એવા જ સમયે બની જ્યારે યુપીની પીડિતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://healofy.com/hi/qa/%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%B8%E0%AB%80%E0%AA%A1%E0%AB%80%E0%AA%A4%E0%AB%80-%E0%AA%96%E0%AB%82%E0%AA%AC-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%89%E0%AA%A8%E0%AA%97-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%A0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5-%E0%AA%A4%E0%AB%80-%E0%AA%85%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-8-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%80%E0%AA%A8%E0%AB%89-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-4666129682792448", "date_download": "2021-06-15T01:30:17Z", "digest": "sha1:JON7SR4TXJJ27AHSZZSHJ5H3O27FSTPL", "length": 4494, "nlines": 47, "source_domain": "healofy.com", "title": "મને એસીડીતી ખૂબ ઠાય છે અને રાતે ઉનગ પર નઠી આવ તી અતીયારે મને 8 મહીનૉ ચાલે છે.. | Healofy", "raw_content": "\nQuestion: મને એસીડીતી ખૂબ ઠાય છે અને રાતે ઉનગ પર નઠી આવ તી અતીયારે મને 8 મહીનૉ ચાલે છે..\nAnswer: મૂજે એસીડીય બહૂત જાદા હૉતી હે\nसवाल: મારે નવ મો મહીનો ચાલે છે મે 3 દીવસ પેલા પાની પુરી જમીતી અને 2 દીવસ પેલા પીઝા નો 1 તુકડો અને મને 6 દીવસ પેલા મારા પેટ પર ફોડકી નીકડીતી મે એની દવા લીધી મને ફેર પડીયો પન મને કાલ સાંજ થી હાથ મા ફુલ ખંજવાળ આવે છે અને જીનીજીની ફોડકી થય ગય છે પ્લીઝ હેલ્પ કરો\nउत्तर: તમને કશું ખાવાને લીધે આમ થયું નથી પણ આ કોઈ પૃકાર ની allergy જેવું લાગે છે. અત્યારે ગરમી ના કારણે પણ એવું થઈ શકે છે. હોર્મોન ના બદલાવ થી પણ હોય. તમે દિવસ મા ૨ વાર નાહવાનું રાખો અને કોટનના ખુલ્લા કપડાં પહેરો. પાણી વધુ પીવો. ખંજવાળ ઓછી ના થાય તો ડો ને મળો.\nसवाल: મારે 7 મો મહીનો ચાલે છે. મને ખજવાડ આવે છે મારે શૃ કરવા\nसवाल: મારે 7 મો મહિનો ચાલે છે અને મને જમણો પગ અચાનક દુખે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.actualidadgadget.com/gu/%E0%AA%85%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87-%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%86%E0%AA%B5%E0%AB%87%E0%AA%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-20-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-20-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AB%E0%AB%80-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%88-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8B-%E0%AA%9B%E0%AB%8B/", "date_download": "2021-06-15T01:50:38Z", "digest": "sha1:5FY3HVAP547G3YFGNAPDXVTWBWQKZLLT", "length": 9047, "nlines": 99, "source_domain": "www.actualidadgadget.com", "title": "અહીં તમે હ્યુઆવેઇ મેટ 20 અને 20 પ્રો | ની લાઇવ લોંચિંગ જોઈ શકો છો ગેજેટ સમાચાર", "raw_content": "\nઅહીં તમે હ્યુઆવેઇ મેટ 20 અને 20 પ્રોનું લાઇવ લોંચિંગ જોઈ શકો છો\nજોર્ડી ગિમેનેઝ | | પ્રસ્તુતિઓ\nઆજે લ launchન્ચનો દિવસ છે અને આખરે આપણે સત્તાવાર રીતે નવું હ્યુઆવેઇ મેટ મોડેલ જોવામાં સમર્થ થઈશું, આ કિસ્સામાં તે 20 અને 20 પ્રો મોડેલ છે, ચીની કંપની પિક્સેલ 3 એક્સએલ, સેમસંગ ગેલેક્સી માટે આ નવા સ્પર્ધકોને લોન્ચ કરશે. નોંધ 9 અને આખરે તે સ્માર્ટફોન મેટ 6,9 પ્રોની જેમ 20 ઇંચ સુધીની વિશાળ સ્ક્રીન.\nટૂંકમાં, જો તમે પ્રસ્તુતિને ચૂકી ન માંગતા હો, તો તમે આ જ લેખમાં રહી શકો છો કેમ કે અમે સીધા જીવંત પ્રસારણથી લિંક કરીશું. આ પ્રસારણ સ્થાનિક લંડન સમય 13:30 વાગ્યે શરૂ થશે, જે સવારે 5:30 વાગ્યે PST / 8:30 am EST અથવા મેક્સિકો સિટીમાં સવારે 7:30 વાગ્યે હશે.\nઆજે આપણી પાસે મિગ્યુએલ તેની પ્રસ્તુતિ માટે લંડનમાં યોજાનારી ઇવેન્ટમાં છે, તેથી ચાલો જોઈએ કે તે અમને મંચના પગથી શું કહે છે, પરંતુ જેઓ પ્રેઝન્ટેશનનો જીવંત અનુભવ કરવા માગે છે, તેઓ હ્યુઆવેઇની યુટ્યુબ ચેનલથી તે કરી શકે છે બપોરે 14:30 વાગ્યે, જે સમય લંડનમાં રજૂઆત શરૂ થશે.\nતે સાચું છે કે નવી પે generationીના કિરીન 980 પ્રોસેસરની જેમ લીક થઈ ગયેલી વિગતો, જે આ ઉપકરણોને માઉન્ટ કરશે તે આશ્ચર્યની દ્રષ્ટિએ પ્રસ્તુતિઓને થોડુંક અલગ કરે છે, પરંતુ સલાહ એ છે કે જો તમારી પાસે હ્યુઆવેઇનો મુખ્ય ભાષણ જોવાનો સમય હશે તો 14:40 વાગ્યે સીધા, આ જોવા માટે અમારી સાથે રહો હુવાઈની રજૂઆત જે ફક્ત અ justી કલાકમાં શરૂ થશે. પછી અમારી પાસે પ્રથમ છાપ હશે અને લંડનથી સીધા નવા હ્યુઆવેઇ મેટ 20 અને 20 પ્રોની બધી વિગતો હશે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: ગેજેટ સમાચાર » જનરલ » પ્રસ્તુતિઓ » અહીં તમે હ્યુઆવેઇ મેટ 20 અને 20 પ્રોનું લાઇવ લોંચિંગ જોઈ શકો છો\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માં��ુ છું\nમારા ખોવાયેલા આઇફોનને કેવી રીતે શોધવી\nઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ કેવી રીતે મેળવવી\nતમારા ઇમેઇલમાં ટેક્નોલ compજી અને કમ્પ્યુટિંગ વિશે નવીનતમ સમાચાર પ્રાપ્ત કરો\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-malcolm-young-who-is-malcolm-young.asp", "date_download": "2021-06-15T00:12:39Z", "digest": "sha1:J74BQKMUSQ3ZTUMEGPKRHMPZ55AD7PPU", "length": 15098, "nlines": 314, "source_domain": "celebrity.astrosage.com", "title": "માલ્કમ યંગ જન્મ તારીખ | કોણ છે માલ્કમ યંગ | માલ્કમ યંગ જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે Malcolm Young\nરેખાંશ: 4 W 15\nઅક્ષાંશ: 55 N 53\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: સંદર્ભ (R)\nમાલ્કમ યંગ કારકિર્દી કુંડળી\nમાલ્કમ યંગ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nમાલ્કમ યંગ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nMalcolm Young કયા વર્ષ માં જન્મ્યા હતા\nMalcolm Young કયા વર્ષ માં જન્મ્યા હતા\nMalcolm Young કયા જન્મ્યા હતા\nMalcolm Young કેટલી ઉમર ના છે\nMalcolm Young કયારે જન્મ્યા હતા\nMalcolm Young ની નાગરિકતા શું છે\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nMalcolm Young ની ચરિત્ર કુંડલી\nતમે એકાદ ગૂઢ પ્રશ્ન સમાન છો. તમને કોઈ વ્યક્તિ ખરેખર જાણતી હોય તો તે તમે પોતે જ છો. તમારી મૂળ તાસીર કરતાં સદંતર અલગ હોય એવા પાત્ર તરીકે જીવનમાં અભિનય કરી જવાની કળામાં તમે માહેર છો.તમે નોંધપાત્ર ચુંબકીય શક્તિ ધરાવો છો અને તમે તેનો ઉપયોગ સારી અથવા ખરાબ બાબત માટે કરી શકો છો. તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે તમારી ઈચ્છાઓ પર અવલંબે છે. સદનસીબે, સામાન્યપણે તમારા કાર્યોને હકારાત્મક રીતે વાળી લેવા તમે સક્ષમ છો અને પરિણામે તમારી ચુંબકીય શક્તિ અન્યો પર કલ્યાણકારી અસર છોડે છે.તમે મોટા મનના તેમ જ વિશાળ હૃદયવાળા છો. તમે અન્યોની મદદ કરવા તત્પર હો છો. આનંદનું મૂલ્ય તમે જાણો છો તથા તે કઈ રીતે મેળવી શકાય એનાથી પણ તમે વાકેફ છો, પણ અન્યના ભોગે તમે આ આનંદ ક્યારેય નહીં મેળવો. અન્યોના આનંદને બરકરાર રાખવા તમે તમારી ઉર્જાઓ એ દિશામાં વાળતા પણ અચકાશો નહીં.તમે લાગણીશીલ, ઉદ્યમી, ઉદાર અને મૈત્રીપૂર્ણ છો પરંતુ બહુ જલ્દી ઉશ્કેરાઈ જાઓ છો. તમે ગુસ્સે થાવ છો, ત્યારે તમે તમામ અંકુશોથી પર થઈ જાવ છો અને એવા દાવા કરો છે, જેની માટે પછીથી તમારે દિલગીરી વ્યક્ત કરવાની જરૂર પડી શકે છે. આથી, પોતાની જાત પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો.\nMalcolm Young ની આનંદીત અને પુર્તિ કુંડલી\nતમે અન્યો માટે આદર્શવાદી તથા પ્રેરણાદાયી છો, કેમ કે તમે અધ્યા���્મમાં સહજ ક્ષદ્ધા ધરાવો છો. તમે અત્યંત સંવેદનશીલ છો, તમને લોકો ખૂબ જ ચાહે છે તથા તમે ભાગ્યે જ કોઈની લાગણીને ઠેસ પહોંચાડનારા છો. તમારી ખુશી એ સમજણમાંથી નીપજે છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ એ પાઠ છે જે શીખીને તમે સંપૂર્ણ વ્યક્તિ બન્યા છો. તમે પોતાની અંદર ગૂઢ રહસ્ય સમાવી રાખો છો. આના લીધે સામાન્ય વિષયો કરતા તમારી પકડ એવા વિષયો ઉપર હશે જે દરેક ના બસ માં નો હોય. બીજી બાજુ સામાન્ય શિક્ષા ની વાત કરીએ તો તમને એમાં પડકારો થી રૂબરૂ થવું પડે એ શક્ય છે. વધારે મહેનત અને લગન સાથે પ્રયાસ કરવાથીજ શિક્ષા માં સફળતા મળી શકે છે. તમને નિયમિત રૂપ થી પોતાની વિદ્યા પ્રત્યે જાગરૂક રહેવું પડશે અને અભ્યાસ કરવું પડશે જેનાથી તમે વિષયો ને સમજી એમને પોતાની અંદર સમાહિત કરી શકો. ઘણી વખત તમે ખોટી સંગત માં પડી જાઓ છો. આના ઉપર તમારે વિશેષ ધ્યાન આપવો જોઈએ કેમકે ખોટી સંગત ના લીધે તમારી શિક્ષા ઉપર વિપરીત પ્રભાવ પડશે અને એવી સંભાવના છે કે તમારી શિક્ષા માં અવરોધ આવે. ઘણી વખતે પરિસ્થિતિયો તમારી વિરુદ્ધ હશે અને તમને શિક્ષા થી વિમુખ કરી શકે છે, એટલેજ તમને પોતાની શિક્ષા ના વિષય માં ગંભીરતા થી વિચાર કરી એના ઉપર વિશેષ ધ્યાન આપવો જોઈએ.\nMalcolm Young ની જીવન શૈલી કુંડલી\nધ્યેય નક્કી કરવા તથા તેમને પ્રાપ્ત કરવામાં બાળકો તમને ખૂબ પ્રેરણા આપશે. તમને તેમના પ્રત્યેની જવાબદારીનું ભાન છે અને તેમને તમે નિરાશ થવા નહીં દો. આ પ્રેરણાત્મક પાસાનો મહત્તમ ઉપયોગ કરો, આમ છતાં એ વાતની ખાતરી કરી લો કે તમે એ જ દિશામાં તમારા પ્રયાસો વાળી રહ્યા છો જે કામ તમે કરવા માગો છો, માત્ર જવાબદારીના ભાનને કારણે તમે ખાટી દિશામાં તો તમારા પ્રયાસ નથી કરી રહ્યા ને.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/lockdown-15000-detained-vehicles-in-gujarat-will-be-released-only-after-being-planned-km-973334.html", "date_download": "2021-06-15T00:26:02Z", "digest": "sha1:2Y62QQ2NXDGQMKA5SYUGLNOJ6YG633IT", "length": 10958, "nlines": 77, "source_domain": "gujarati.news18.com", "title": "Lockdown: 15,000 Detained Vehicles in Gujarat will be released only after being planned– News18 Gujarati", "raw_content": "\nLockdown: ગુજરાતમાં 15 હજાર ડિટેઈન કરેલ વાહનો યોજના ઘડ્યા બાદ જ મુક્ત કરાશે\nમોટી સંખ્યામાં વાહનો ડિટેન થતાં પોલીસ સ્ટેશનોમાં જગ્યા નથી રહી.\nરજિસ્ટ્રેશન બૂક, લાઈસન્સ સહિત પૂરતાં ડોક્યુમેન્ટસ લઈને જનાર વ્યક્તિએ પ�� પોતાનું વાહન શોધવા દોડધામ કરવી પડશે તે નક્કી છે. મોટી સંખ્યામાં વાહનો ડિટેન થતાં પોલીસ સ્ટેશનોમાં જગ્યા નથી રહી.\nઅમદાવાદ: છેલ્લા પખવાડિયાના લોકડાઉન દરમિયાન પોલીસે ડિટેન કરેલાં 8000 ટુ વ્હીલર, રિક્ષા અને અન્ય વાહનો છૂટવાની આશા લોકોને જાગી છે. જો કે, વાહનો મુક્ત થવાની પ્રક્રિયા શરૂ થતાં હજુ બે-ત્રણ દિવસ લાગી જશે. વાહન મુક્ત કરવાની તારીખ જાહેર થશે તે પછી રજિસ્ટ્રેશન બૂક, લાઈસન્સ સહિત પૂરતાં ડોક્યુમેન્ટસ લઈને જનાર વ્યક્તિએ પણ પોતાનું વાહન શોધવા દોડધામ કરવી પડશે તે નક્કી છે.\nલોકડાઉનના કારણે જથ્થાબંધના ભાવે વાહનો ડિટેન થતાં પોલીસ સ્ટેશનોમાં જગ્યા નથી રહી. આ સંજોગોમાં મોટાભાગના પોલીસ સ્ટેશનોએ ખાનગી પ્લોટોમાં કે પછી ખુલ્લી જગ્યામાં વાહન મૂકવા પડ્યાં છે. દરેક પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલાં વાહનો ત્રણ-ચાર જગ્યાએ મૂકાયાં છે. આમ, વાહનમાલિકે ત્રણ-ચાર જગ્યા ફરીને ઢગલામાંથી પોતાનું વાહન શોધવા દોડધામ કરવી પડશે. બીજી તરફ, પોલીસમાં એવો ભય છે કે અટકાયતીઓની ભીડ રહે છે, તેમાં હવે વાહન છોડાવનારાંની ભીડ થતાં ટોળાંશાહીથી પોલીસ સ્ટેશનો ‘કોરોના વલ્નરેબલ’ બની શકે છે.\nગત તા. 25 માર્ચથી લોકડાઉન લાગુ પડ્યું ત્યારથી રસ્તા પર લોકોની અવરજવર ઘટાડવા પોલીસે વાહનો ડિટેન કરવાનું શરૂ કર્યું હતું. 15 દિવસમાં અમદાવાદ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ 8000 વાહનો ડિટેન કરી વાહનચાલકોને RTOમાં દંડ ભરવાના મેમો આપી ચૂકી છે. RTO કચેરી બંધ હોવાથી સરકારે પોલીસ સ્ટેશનમાં જ દંડ વસૂલી વાહન છોડવાનો આવકારદાયક નિર્ણય કર્યો છે. પણ, પોલીસ સ્ટેશનોમાં સહકારરૂપ કામગીરી નહીં થાય તો લોકોએ વધુ પરેશાનીનો સામનો કરવો પડશે.\nલોકડાઉનના 16 દિવસ દરમિયાન ટ્રાફિક પોલીસે 2012 વાહનો ડિટેન કર્યાં છે. જ્યારે, શહેરના 50 પોલીસ સ્ટેશનોમાં 6000 વાહનો ડિટેન કરાયાં છે. વાહનો મુક્ત કરવા માટે ખાસ કરીને અલગ-અલગ કલમ હેઠળ RTO મેમો અપાયાં હોય છે તેમાં કેટલી રકમનો દંડ વસૂલવો તેની નીતિ નક્કી થઈ રહી છે. આ પ્રફોર્મા નિશ્ચિત થયાં પછી જે પોલીસ સ્ટેશનમાં વાહન જપ્ત કરાયું હોય ત્યાં જઈને દંડ ભરી વાહન મેળવવાની યોજના અમલી બની શકે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 20000 આસપાસના વાહનો જપ્ત થઈ ચૂક્યાં છે. રાજ્યભરમાં હજારો વાહનચાલકોને તેમના વ્હીકલ સહી-સલામત અને સરળતાથી મળી રહે તેવી યોજના અમલી બનશે કે કેમ તે મોટો સવાલ છે.\n86 લાખ દંડ વસૂલાયો\nલોકડાઉનના 16 દિવસ દરમિયાન 7917 વાહન ડિટેન કરાયાં છે તે પોલીસની નીતિ અને યોજના ઘડાતાં જે-તે પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાશે. 16 દિવસ દરમિયાન વાહનો ડિટેન કરવા ઉપરાંત હેલમેટ કે અન્ય નિયમભંગ બદલ કુલ 8694227 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.\nડિટેન કરેલી રિક્ષા, નવા વાહનોમાંથી સ્પેરપાર્ટસ ચોરી લેવાય છે\nપોલીસ સ્ટેશનોમાં ક્યારેય પણ ડિટેન કરાયેલાં વાહનો દિવસો સુધી પડ્યાં રહે તો અટો રિક્ષાઅ અને વાહનોમાંથી કિંમતની સ્પેરપાર્ટસ કાઢી લેવાના કિસ્સા બનતાં રહે છે. પોલીસમાં ચર્ચા મુજબ, ડિટેન કરાયેલા વાહનો ખાનગી પ્લોટોમાં પડેલાં છે અને ત્યાં પૂરતો બંદોબસ્ત નથી. આવા સંજોગોમાં નવા વાહનોમાંથી સ્પેરપાર્ટસ ચોરાયાં હશે તેનો વધારાનો ડામ વાહનમાલિકે ભોગવવો પડશે.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/israel-stampede-dozens-lost-hit-lives-in-religious-festival-many-injured-067588.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:51:11Z", "digest": "sha1:DMCPRGKMP5Z6SPZGGPWOOLDHNBNSW2XO", "length": 14940, "nlines": 172, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઈઝરાયેલમાં બોનફાયર ફેસ્ટિવલમાં થઈ નાસભાગ, ઘણા લોકોના મોત, 100 ઘાયલ | Israel stampede: Dozens lost hit lives in religious festival, many injured. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nPM મોદીએ ઇઝરાયલના નવા પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટને આપી શુભકામનાઓ, કહ્યું- તમને જલ્દી મળવા ઉત્સુક\nનેફ્ટાલી બૅનેટ : ઇઝરાયલના નવા વડા પ્રધાન બનનાર એક પૂર્વ સૈનિકની કહાણી\nનફ્તાલી બેનેટ બની શકે છે ઇઝરાયલના નવા વડાપ્રધાન, જ��ણો ભારતને લઇ શું છે એમના વિચાર\nઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામનું એલાન, 11 દિવસના યુદ્ધમાં સેંકડો લોકો મર્યા\nઇઝરાયલે જામનગર ઍરબેઝથી પાકિસ્તાનનું અણુમથક ઉડાવી દેવાની ઑફર આપેલી\nઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષ : ઇઝરાયલતરફી લોકોના કતલ માટે જાણીતા હમાસના યાહ્વા સિનવાર કોણ છે\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nઈઝરાયેલમાં બોનફાયર ફેસ્ટિવલમાં થઈ નાસભાગ, ઘણા લોકોના મોત, 100 ઘાયલ\nયેરુસલેમઃ ઈઝરાયેલમાં બોનફાયર ફેસ્ટિવલમાં શુક્રવારે(30 એપ્રિલ) અચાનક નાસભાગ થઈ ગઈ. જેમાં 12થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને 100થી વધુ લોકો ઘાયલ જણાવાઈ રહ્યા છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ અને તેને એક હોનારત ગણાવી છે. ન્યૂઝ એજન્સી રાયટરે ડઝનેક લોકોના મોતની માહિતી આપી છે. જો કે ઘણી ન્યૂઝ ચેનલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 30થી 38 લોકોના મોત થઈ ગયા છે. રિપોર્ટસ મુજબ લોકોમાં નાસભાગ માઉન્ટ મેરન સ્ટેડિયમની સીટો તૂટીને પડવાથી થઈ. સોશિયલ મીડિયામાં વિચલિત કરતા ફોટા સામે આવ્યા છે.\nબીબીસીના જણાવ્યા મુજબ ઈઝરાયેલની રાષ્ટ્રીય ઈમરજન્સી સેવા મેગન ડેવિડ એડોમ(એમડીએ)એ ચોક્કસ સંખ્યા આપ્યા વિના મોતની પુષ્ટિ કરી છે અને કહ્યુ કે ડઝનેક મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ છે. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલના વર્તમાન પત્ર Haaretzના રિપોર્ટ મુજબ કમસે કમ 38 લોકો માર્યા ગયા છે.\nકેવી રીતે બની આ દૂર્ઘટના\nઈઝરાયેલના મેરૉન શહેરમાં લાગ-બોમર ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો હતો. આમાં ભારે સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કોરોના વાયરસ મહામારી શરૂ થયા બાદથી દેશમાં આયોજિત આ સૌથી મોટુ આયોજન હતુ. ગયા વર્ષે કોરોના કાળમાં તેને રદ કરી દેવામાં આવ્યુ હતુ. ઈઝરાયેલના પૂર્વોત્તરમાં માઉન્ટ મેરૉન પહાડની નીચે દર વર્ષે પરંપરાવાદી યહૂદી લોકો લાગ-બોમરનો ફેસ્ટિવલ મનાવવા મેરૉન જાય છે. આ એક ધાર્મિક તહેવાર છે. જ્યાં શ્રદ્ધાળુ બોનફાયર(આગ પ્રગટાવીને) પ્રાર્થના કરે છે અને નાચગાન કરે છે. આ દૂર્ઘટના આ દરમિયાન થઈ છે.\nકોરોનાની બેકાબુ સ્થિતિ પર PM મંત્રીઓ સાથે કરશે હાઈલેવલ બેઠક\nપોલિસે જણાવ્યુ છે કે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે હેલીકૉપ્ટર્સ બોલાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ કે દૂર્ઘટના એ વખતે થઈ જ્યારે અમુક લોકો સીડીઓ પરથી લપસી ગયા. ત્યારબાદ એક પછી એક લોકો એકબીજા પર પડતા ગયા. ત્યારબાદ લોકો બહાર નીકળવાની કોશિશમાં કચડાઈ ગયા.\nચીન નક્કી કરી રહ્યું છે પાકિસ્તાનની વિદેશ નીતિ, ફિલિસ્તાનને લઇ જણાવી ગાઇડલાઇન\nઇઝરાયલ-ફિલિસ્તાનમાં સંઘર્ષને લઇ જમ્મુ કાશ્મીરમાં ચેતવણી, 20 લોકો ગિરફ્તાર\nઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ : બ્રિટિશરાજ વખતે પડેલા એ ભાગલા, જેના લીધે બંને દેશ હજી સળગે છે\nIsrael, Gaza War: ઈઝરાયેલ અને હમાસમાં રૉકેટ હુમલા ચાલુ, ગાઝામાં 65 અને ઈઝરાયેલમાં 7 લોકો માર્યા ગયા\nIsrael Gaza War: ઈઝરાયેલ અને હમાસમાં રોકેટ હુમલા યથાવત, ગાજામાં 65 અને ઈઝરાયેલમાં 7ના મોત\nIsrael-Palestine Row: લૉડ શહેરમાં ઈમરજન્સી લાગુ, અમેરિકી વિદેશ મંત્રાલયે જાહેર કર્યુ નિવેદન\nIsrael vs Philistine Row: હમાસે ઈઝરાયેલ પર ફેંક્યા 130 રૉકેટ, ભારતીય મહિલા સહિત 32 લોકોના મોત\nઅલ-અક્સા મસ્જિદ : જેરૂસલેમમાં ફરીથી હિંસા, સાઉદી, તુર્કી સહિદ કેટલાય દેશોએ કર્યો ઇઝરાયલનો વિરોધ\nઈઝરાયલે કોરોના વાયરસ સામે જીતી જંગ માસ્ક પહેરવાથી લોકોને મળી આઝાદી, સ્કૂલો-કૉલેજો પણ ખુલી\nIsrael Embassy Blast: ઘટનાસ્થળેથી મળ્યો ખતરનાક વિસ્ફોટક PENT: સુત્રો\nદિલ્હીમાં દૂતાવાસ બહારના બ્લાસ્ટને ઈઝરાયલે આતંકી હુમલો ગણાવ્યો\nપોતાના લુક માટે 'દુનિયાની સૌથી સુંદર યુવતી' થઈ ટ્રોલ, લોકો કરી રહ્યા છે ભદ્દી કમેન્ટ\nisrael stampede festival ભાગદોડ તહેવાર ફેસ્ટિવલ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/una-marketing-yard-farmer-video-gujarati-news/", "date_download": "2021-06-15T00:51:08Z", "digest": "sha1:NTIPPA5EAREZAOCNXRG4SSRCIP4Y7VJ5", "length": 8969, "nlines": 167, "source_domain": "www.gstv.in", "title": "માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જોઈ રહ્યા છે રાહ, છેલ્લા 3 દિવસથી કપાસની ખરીદી બંધ રહેતા હાલત કફોડી - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nમાર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જોઈ રહ્યા છે રાહ, છેલ્લા 3 દિવસથી કપાસની ખરીદી બંધ રહેતા હાલત કફોડી\nમાર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જોઈ રહ્યા છે રાહ, છેલ્લા 3 દિવસથી કપાસની ખરીદી બંધ રહેતા હાલત કફોડી\nઉના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસથી સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી બંધ કરવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ઉના અને ગીર ગઢડા પંથકના અનેક ખેડૂતો છેલ્લા 48 કલાકથી બેઠા છે તેમ છતાં હજુ સુધી કપાસની ખરીદી શરૂ નથી થઇ. ખેડૂતો વાવણી અધૂરી મુકી 3 દિવસથી માર્કેટિંગ યાર્ડના ધક્કા ખાઇ રહ્યા છે. તેમ છતાં ખરીદી શરૂ ન થતાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે બે ખાનગી જીનીંગ મિલોને સીસીઆઇનું ખરીદી માટેનું કેન્દ્ર અપાયું છે. પરંતુ કપાસની ખરીદી શરૂ થયા બાદથી જ સીસીઆઇ અનેક વિવાદોનું કેન્દ્ર બન્યું છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nહવે ધર્મગુરુઓ આવ્યા મોરારીબાપુના સમર્થનમાં, ઠેરઠેર હુમલાના પ્રયાસના પર નારાજગી\nરાજધાનીમાં કોરોના કાબુ બહાર, કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 50 હજારને પાર\nકોવિશિલ્ડના 2 ડો��� લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\nગુજરાત કોંગ્રેસના આકારા પ્રહાર: આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ, ભાજપ તમામ મોરચે રહી છે નિષ્ફળ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/covid-19-updates-record-breaking-death-of-more-than-6-000-people-in-24-hours-in-the-country-due-to-corona", "date_download": "2021-06-15T00:12:26Z", "digest": "sha1:X5UD5PKJ667D7ADSMWQCYGO6NWKC3NTK", "length": 7662, "nlines": 85, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Covid-19 Updates: Record-breaking death of more than 6,000 people in 24 hours in the country due to corona", "raw_content": "\nCovid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ\nભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી થનારા મોતની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.\nનવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી થનારા મોતની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક જ દિવસમાં કોરોનાથી 6148 લોકોના મોત થયા છે. જ્યારે 94,052 નવા કેસ નોંધાયા છે.\nમોતની સંખ્યાએ તોડ્યા તમામ રેકોર્ડ\nકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Coronavirus) ના નવા 94,052 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ છે. એક દિવસમાં 1,51,367 દર્દીઓ કોરોનાથી રિકવર થયા. અત્યાર સુધીમાં કુલ 2,76,55,493 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ 11,67,952 દર્દીઓ સારવાર હેઠળ છે. મોતના આંકડાએ ચોંકાવી દીધા છે. એક જ દિવસમાં કોરોનાથી 6148 લોકોના મોત થયા છે. આ સાથે ક���લ મૃત્યુઆંક 3,59,676 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 23,90,58,360 લોકોનું રસીકરણ કરાયું છે.\nએક દિવસમાં 20 લાખથી વધુ કોરોના ટેસ્ટ\nઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે બુધવારે દેશભરમાંથી 20,04,690 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 37,21,98,253 સેમ્પલનું પરીક્ષણ થયું છે.\nબિહારમાં મોતના આંકડામાં અચાનક વધારો\nબિહાર સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પડેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મોતના આંકડામાં 3951નો વધારો થયો છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કોરોનાથી 5458 મોતની જાણકારી આપી હતી જે હવે 9429 પર પહોંચી ગયો છે. વાત જાણે એમ છે કે રાજ્ય સરકાર પાસે જિલ્લાઓમાંથી આવી રહેલા રિપોર્ટમાં ગડબડી સામે આવી અને મોતના જૂના કેસને જોડ્યા બાદ બિહારમાં મૃતકોની સંખ્યા લગભગ 4 હજાર જેટલી વધી ગઈ. બિહારના સ્વાસ્થ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે સ્વીકાર્યું કે કોરોનાથી થતા મોતનો સાચો આંકડો સામે આવ્યો નહતો. આ સાથે જ તેમણે કહ્યું કે દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.\n19મી મેના રોજ થયા હતા કોરોનાથી સૌથી વધુ મોત\nભારતમાં કોવિડ19થી સૌથી વધુ મોત 19મી મેના રોજ નોંધાાયા હતા. એક દિવસમાં 4329 લોકોએ આ મહામારીથી જીવ ગુમાવ્યા હતા. જે મહામારીની શરૂઆતથી લઈને સૌથી વધુ સંખ્યા હતી. તે પહેલા 12મી મેના રોજ 4205 દર્દીઓના મોત નોંધાયા હતા.\nહવામાન વિભાગની આગાહી:ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું; જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં બેસી જશે\nમુંબઈમાં બીજા દિવસે પણ ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; ગોવા અને ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા\nમુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત, અનેક ઘાયલ\nરાજકોટ પાલિકાની ઓફર : આરોગ્યની ટીમ સોસાયટીમાં વેક્સિન મૂકવા આવશે\nગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા\nઆવતીકાલથી ભક્તો માટે ખૂલશે આ મંદિરોના દરવાજા, સરકારે આપી છૂટ\nવિજય નહેરા સહિત રાજ્યના 26 સીનિયર IAS અધિકારીઓની બદલીના સરકારે આપ્યા આદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/wife-filed-divorce-for-kindness-of-her-husband-women-said-my-life-has-been-hell-049464.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:07:27Z", "digest": "sha1:6RHNB5BMZDIKDV3PUZLPAG3J2K266NME", "length": 16175, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "લો બોલો, પતિ ક્યારેય ગુસ્સે ન થયો અને ઘરનું બધુ�� કામ કરી દેતો એટલે યુવતીએ ડિવોર્સ માંગ્યા! | wife filed divorce for kindness of her husband, women said my life has been hell, he never yelled at me. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nNisha-Karan Row: કરણ મહેરાએ કહ્યુ - 'નિશા મારતી હતી મને, વિચારતો કે આત્મહત્યા કરી લઉ'\nપરવીન બાબીને મુઘલ સ્મારકો પાસે દેખાતી હતી આત્માઓ, કબીર બેદીએ પોતાના ઓપન મેરેજ પર કર્યા ઘણા ખુલાસા\nએંજેલિના જૉલીએ બ્રાડ પિટ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ, કહ્યુ - મારી પાસે છે પૂરતા પુરાવા\nલગાનના સેટ પર થઇ હતી અમિર ખાન-કીરણ રાવની પહેલી મુલાકાત, જાણો તેમની લવ સ્ટોરી\nલગ્ન તૂટતા બચાવવા હોય તો આ વસ્તુઓ પર આપો ધ્યાન\nનવાઝુદ્દીન સાથે છૂટાછેડાની તૈયારીમાં છે અંજના કિશોર પાંડે, જાણો કેવી રીતે થયા હતા લગ્ન\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nલો બોલો, પતિ ક્યારેય ગુસ્સે ન થયો અને ઘરનું બધું કામ કરી દેતો એટલે યુવતીએ ડિવોર્સ માંગ્યા\nસારા સ્વભાવનો અને હંમેશા મદદ કરતો રહે તેવો પતિ મેળવવા માટે ભારતીય છોકરીઓ જાતજાતના વ્રતો રાખતી હોય છે, પરંતુ UAEમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમને પણ હસવું આવી જશે. એક યુવતીએ પોતાના પતિથી ડિવોર્સ માંગી લીધા કેમ કે તે બહુ પ્રેમાણ અને યુવતીને હંમેશા મદદ કરવા તત્પર રહે છે અને હંમેશા ગિફ્ટનો તેના પર વરસાદ કરી દે છે.\nપત્નીએ છૂટાછેડા માંગ્યા, કારણ જાણીને ચોંકી જશો\nડિવોર્સની અરજી ફાઈલ કર્યા બાદ શરિયા કોર્ટમાં મહિલાએ કહ્યું કે ફુજૈરહની શરિયા કોર્ટમાં મહિલાએ કહ્યું કે તેનો પતિ ક્યારેય તેના પર ગુસ્સે નથી થયો અને હંમેશા પ્રેમાળ રહે છે. પણ તેના પ્રત્યે સ્નેહ વધવાને બદલે મહિલાએ કહ્યું કે ��ત્યાચાર મુક્ત વ્યવહારથી તેની જિંદગી બરબાદ થઈ ગઈ છે. તેણીએ આ મામલે વારંવાર અલગ થવા માટે ફરિયાદ કરી હતી કે તેનો પ્રેમ અને કરુણા વધુ પડતાં છે.\nપતિ બહુ પ્રેમાળ એટલે માંગ્યા છૂટાછેડા\nમહિલાએ કોર્ટમાં કહ્યું કે 'મારા પતિના વધુ પડતા સ્નહ અને પ્રેમને કારણે હું આઘાતમાં છું. તેને ઘર સાફ કરવામાં મદદ માટે કહ્યું ન હોય છતાં તે મને ઘર પણ સાફ કરવા લાગે છે અને ઘરનાં બધાં જ કામ કરી આપે છે.' રિપોર્ટ્સ મુજબ મહિલાએ જણાવ્યું કે એક વર્ષના તેમના લગ્ન જીવન દરમિયાન તેનો પતિ ક્યારેય તેણી પર ગુસ્સે નથી થયો કે ક્યારેય તે બંને વચ્ચે જીભાજોડી નથી થઈ. ઉલટાનું જ્યારે યુવતીએ તેના પતિના વજનની ફરિયાદ કરી ત્યારે તેના પતિએ આ વાતને એટલી સીરિયસ લઈ લીધી હતી કે તેણે સ્ટ્રીક્ટ ડાયેટ અને એક્સરસાઈઝ શરૂ કરી દીધી હતી અને આ સિલસિલામાં તેનો પગ પણ ભાંગી ગયો હતો.\nવિવાદ થાય તેવા દિવસની હું આતુરતાથી રાહ જોઉં છું\nતેના પતિએ આટલું આટલું કર્યું હોવા છતાં ગુસ્સેલ પત્ની તેનાથી ખુશ નહોતી થઈ અને તેણે પોતાના પતિએ ઘણી ગિફ્ટ આપી હોવાની કરુણા વરસાવતો હોવાની ફરિયાદ કરી હતી. આગળ મહિલાએ ઉમેર્યું કે, વિવાદ થાય તેવા દિવસની હું આતુરતાથી રાહ જોઉં છું, પણ મારા રોમેન્ટિક હસબન્ડની સામે આ અશક્ય છે જે હંમેશા મને માફ કરી દે છે અને ગિફ્ટનો મારા પર વરસાદ કરી મૂકે છે.\nકોર્ટે કેસ મુલતવી રાખ્યો\nમને એક સાચી ચર્ચા જોઈએ છે, એક દલિલ પણ ચાલે, પણ આ મુશ્કેલી વિનાનું જીવન નહિ. જ્યારે બીજી તરફ પતિએ ડિવોર્સની અરજી ફગાવી મૂકવા કોર્ટ પાસે ભીખ માંગી. તેણે કહ્યું કે એક વર્ષમાં મત બાંધવો ઉચિત નથી, અને બધા જ પોતાની ભૂલોમાંથી જ સીખે છે. હું છું અને હંમેશા એક પરફેક્ટ અને પ્રેમાળ હસબન્ડ બનવાની આશા રાખું છે. જો કે કોર્ટે કપલને પોતાની રીતે જ મામલો સેટલ કરવાનો ચાન્સ આપી આ કેસ મુલતવી રાખવાનો ઓર્ડર આપ્યો છે.\nનીતિ આયોગના VC બોલ્યા- 70 વર્ષમાં પહેલીવાર ઈકોનોમી તળિયે બેઠી, GST જવાબદાર\nડિવોર્સને લઇને છલકાયુ નવાઝુદ્દીનની પત્નીનું દુખ, કહ્યું હવે નથી સહન થતુ, છોડી દો મને\n8 વર્ષના લગ્ન, 1 દીકરો, શું ખરેખર પતિથી અલગ થઈ રહી છે સુનિધિ, જાણો સત્ય\nકોરોના વાયરસના કારણે ઘરે સાથે રહેતા કપલ્સ વચ્ચે ઝઘડા, ડિવોર્સમાં વધારો\nએ સ્ત્રીએ મારી જિંદગી ખતમ કરી દીધી, દારૂ પીવે છે, બીજા પુરુષો સાથે છે સંબંધ - મોટો ખુલાસો\nસંજય મિશ્રાની પત્ની સાથે છે રઘુબીર યાદવને છે નાજાયજ સ��બંધ, બંનેને છે 14 વર્ષનો પુત્ર\nભાગવતના નિવેદન પર ભડકી મિની માથુરઃ બધા અભણ જ રહો, પછી ડિવોર્સ નહિ થાય\nમોહન ભાગવતના ડિવોર્સવાળા નિવેદન પર સોનમ કપૂરઃ આ મૂર્ખામીભર્યુ અને પછાત વિચારોવાળુ\nલગ્ન બાદ પતિની બીમારીનું સિક્રેટ ખુલ્યું, પત્નીએ માંગ્યા તલાક\nહનીમૂન પર મમ્મીને પણ સાથે લઈ ગયો, પત્નીએ આપ્યા તલાક, વાંચો તલાકના અજીબો-ગરીબ કારણો\nહનીમુન પર સ્વિત્ઝર્લેન્ડ જવા ઇચ્છતી પત્નિને દાર્જિલિંગ લઇ ગયો પતિ, થયા આ હાલ\nઅર્જૂન રામપાલ અને પત્ની મેહર જેસિયાના છૂટાછેડા, 21 વર્ષના સંબંધ બાદ તૂટ્યુ ઘર\nપત્ની ફોન પર લાગેલી રહે છે, ખાવાનું નથી આપતી, તલાક જોઈએ છે\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/navratri-maa-durga-mahisasur-sanhar-story-gujarati-035410.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:25:21Z", "digest": "sha1:L76WNE3IRW5NV4DZHPXMISF5FAXGPO22", "length": 14405, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો શા માટે માતા દુર્ગાએ કર્યો હતો મહિષાસુરનો સંહાર? | navratri:Maa durga and mahisasur sanhar story in gujarati - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nનવરાત્રિઃ અંબાજીમાં અઢીસો લોકોનો કોરોના ટેસ્ટ, 63 મળ્યા સંક્રમિત, શ્રદ્ધાળુઓ માટે બંધ કરાયુ શક્તિપીઠ\nઆયુર્વેદ અનુસાર ચૈત્ર મહિનામાં શું ખાવુ જોઈએ અને શું નહિ\nChaitra Navratri 2021: પીએમ મોદીએ દેશવાસીઓને આપી નવરાત્રિની શુભકામનાઓ\nDussehra 2020: કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશભરમાં દશેરાની ઉજવણી થશે\nNavratri 2020: મા દૂર્ગાનુ આઠમુ સ્વરૂપ 'મહાગૌરી'\nNavratri 2020: નવરાત્રિના સાતમાં દિવસે થાય છે મા 'કાલરાત્રિ'ની પૂજા\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nજાણો શા માટે માતા દુર્ગાએ કર્યો હતો મહિષાસુરનો સંહાર\nઆદ્યશક્તિનો પર્વ નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રી પૂરાં 9 દિવસો સુધી ઉજવાય છે. આ પર્વમાં માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. તમે જાણતા જ હશો કે આ સમયે માતા દુર્ગાએ મહિષાસુરને માર્યો હતો. મહિષાસુર ખૂબ ચાલાક દૈત્ય હતો. ધાર્મિક કથાઓમાં તેના વ્યક્તિત્વ વિશે ઘણું લખાયુ છે. કહેવાય છે કે માતા દુર્ગાની ઉત્તપ્તિ મહિષાસુરને મારવા માટે જ થઈ હતી.તો આજે અમે તમને મહિષાસુર વિશે જાણીશું..\nહિંદુ પૌરાણિક કથાઓ પ્રમાણે મહિષાસુર એક બળવાન પણ દુષ્ટ રાક્ષસ હતો. તેના પિતાનું નામ રંભ હતુ જે અસુરોનો રાજા હતો. રંભને જળમાં રહેનાર ભેંસથી પ્રેમ થઈ ગયો અને આ બંનેના યોગથી મહિષાસુરનો જન્મ થયો હતો. તેણે અમર થવાની ઈચ્છાથી કઠોર તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યુ કે કોઈ દેવ, અસુર કે માણસ મને મારી શકે નહિં. બ્રહ્માજીએ તેને એ વરદાન પણ આપ્યુ.\nમહિષાસુરને મળ્યુ હતુ વરદાન\nસંસ્કૃતમાં મહિષનો અર્થ થાય છે ભેંસ. રંભને કારણે રાક્ષસ મહિષાસુરને વરદાન મળ્યુ હતુ કે તે જ્યારે ઈચ્છે ત્યારે ભેંસ અને જ્યારે ઈચ્છે ત્યારે મનુષ્ય બની શકે.\nસ્વર્ગલોક પર કબજો કર્યો\nમહિષાસુરે સ્વર્ગ લોકના દેવોને હેરાન કરવાનું શરૂ કર્યુ અને પૃથ્વી પર પણ તોફાન મચાવા લાગ્યો. તેણે સ્વર્ગ પણ આક્રમણ કરી ઈન્દ્રને હરાવી સ્વર્ગલોક પર કબજો કરી લીધો. અને દેવોને ત્યાંથી ભગાડી મુક્યા. દેવગણ ભેગા થઈ ત્રિમૂર્તિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે મદદ માટે પહોંચ્યા. દેવગણે ભેગા થઈ ફરી મહિષાસુર સાથે યુદ્ધ કર્યુ પણ તેઓ તેનાથી હારી ગયા.\nજ્યારે કોઈ ઉપાય ન જણાયો ત્યારે દેવોએ મહિષાસુરના વિનાશ માટે માતા દુર્ગાનું સર્જન કર્યુ. મહિષાસુરને વરદાન મળેલું હતુ કે તેને કોઈ મનુષ્ય મારી શકતો નથી, પરિણામે બ્રહ્મદેવે આદ્યશક્તિનું સર્જન કર્યુ અને માતા દુર્ગાને આકાર આપ્યો.\nઅસુર પર દેવોનો વિજય\nમાતા દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરી તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ અને દસમાં દિવસે તેનો સંહાર કર્યો. આ દિવસના ઉપલક્ષ્યે હિંદુઓ દસ દિવસનો તહેવાર દુર્ગા પૂજા મનાવે છે. દસમો દિવસ 'વિજ્યાદશમી'ના નામે ઓળખાય છે. જે ખરાબ શક્તિ પર દેવીની શક્તિની જીત છે.\nNavratri 2020: નવરાત્રિના છઠ્ઠા દિવસે થાય છે મા 'કાત્યાયની'ની પૂજા\nદૂર્ગા પૂજા પંડાલમાં પ્રવેશ કરી શકશે 60 લોકો, કોલકત્તા હાઈકોર્ટે 'નો એન્ટ્રી'ના ચુકાદામાં આપી ઢીલ\nNavratri 2020: નવદૂર્ગાનુ પાંચમુ સ્વરૂપ 'સ્કંદમાતા'\nNavratri 2020: ચોથા દિવસે થાય છે ‘મા કૂષ્માંડા’ની પૂજા\nશેખ હસીનાએ દુર્ગા પુજા પર મમતા બેનરજીને મોકલી ભેટ\nહાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પંડાલને નો એન્ટ્રી ઝોન ઘોષિત કર્યું\nNavratri 2020: ત્રીજા દિવસે થાય છે મા ચંદ્રઘંટાની પૂજા\nGold: આ નવરાત્રી પર અહીંથી ખરીદો સૌથી સસ્તી Gold Ring\nNavratri 2020: નવરાત્રિના બીજા દિવસે થાય છે મા 'બ્રહ્મચારિણી'ની પૂજા\nઅમેરિકા ચૂંટણીઃ જો બિડેન અને કમલા હેરિસે હિંદુઓને આપી નવરાત્રિની શુભકામનાઓ\nNavratri 2020: માં શૈલપુત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથા\nNavratri 2020: નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની આ વિધિથી ઉપાસના કરો\nnavratri religion culture ધર્મ સંસ્કૃતિ પરંપરા નવરાત્રી નવરાત્રિ ઉત્સવ નવ દુર્ગા navratri festival nav durga\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/ram-sampath-is-genius-says-pulkit-samrat-008461.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:56:48Z", "digest": "sha1:QJ2HEKI7JTKISZSC7TUXUHGQEJ4AIUDH", "length": 13630, "nlines": 179, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics : સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે ફુકરેની મસ્તી | Ram Sampath is a genius, says Pulkit Samrat - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\n3 માર્ચે રિલિઝ થશે ફિલ્મ ફુકરે, પુલકીત સમ્રાટે જણાવી ડીટેલ્સ\nફુકરેની સફળતાથી ‘પુલકિત’ કેમ નથી પુલકિત\nફિલ્મ રિવ્યૂ : સેકેંડ હાફમાં હિટ છે ફુક ફુક ફુકરે\nPics : પત્રકાર બનતાં-બનતાં ફુકરે બની ગયાં રીચા\nઇશ્કેરિયા : પડદા ઉપર રોમાંસ કરવા તૈયાર છે રીચા ચડ્ઢા\nPics : ફુકરે સાથે સેલિબ્રેટ કરો સેકેંડ ક્લાસ ડિવીઝન\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nPics : સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે ફુકરેની મસ્તી\nમુંબઈ, 1 જૂન : ફરહાન અખ્તર અને રીતેશ સિધવાણીની બૉલીવુડ ફિલ્મ ફુકરેનું ગઈકાલે રાત્રે અહીં એક હોટલમાં વિદ્યાર્થીઓ વચ્ચે પ્રમોશન યોજાયું. આ જેવા-તેવા વિદ્યાર્થીઓ નહોતાં, પણ ફુકરે જેવા વિદ્યાર્થીઓ હતાં એટલે કે સેકેંડ ક્લાસ પાસ વિદ્યાર્થીઓ હતાં.\nફરહાન અખ્તર તેમજ રીતેશ સિધવાણીએ નક્કી કર્યું હતુ કે તેઓ સીબીએસઈ એક્ઝામમાં સેકેંડ ક્લાસ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓ સાથે ફુકરે પાર્ટી કરશે. તે મુજબ આ પાર્ટી ગઈકાલે રાત્રે મુંબઈની એક હોટલમાં યોજાઈ અને તેમાં ફુકરે ફિલ્મની તમામ સ્ટારકાસ્ટ પુલકિત સમરત, ફરહાન અખ્તર, રીતેશ સિધવાણી, રીચા ચડ્ઢા અને મનજોત સિંહ હાજર હતાં. આ તમામ કલાકારોએ વિદ્યાર્થીઓ સાથે ખૂબ મસ્તી કરી અને ફિલ્મનું પ્રમોશન કર્યું.\nવાંચો ફુકરેના પ્રમોશનની તસવીરો સાથે આ પાર્ટીની વિગતો.\nફુકરેનું સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે પ્રમોશન\nફુકરે ફિલ્મના પ્રમોશન અને સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે ઉજવણી દરમિયાન અભિનેતા પુલકિત સમ્રાટે ફિલ્મના સંગીતકાર રામ સમ્પતના વખાણ કર્યાં. તેમણે જણાવ્યું કે ફિલ્મનું સંગીત કાતિલ છે. રામ એક પ્રતિભાશાળી વ્યક્તિ છે.\nફુકરેનું સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે પ્રમોશન\nએક્સલ એંટરટેનમેંટના સહ-નિર્માણમાં નિર્મિત ફુકરે ફિલ્મમાં છ ગીતો છે કે જે સંગીત પ્રેમીઓને આકર્ષી રહ્યાં છે. તેમાં ફુક ફુક ફુકરે..., બેડા પાર..., લગ ગઈ લૉટરી.... જુગાડ કર લે..., રબ્બા... અને અમ્બરસરિયા...નો સમાવેશ થાય છે.\nફુકરેનું સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે પ્રમોશન\nઆ પાર્ટીનું નામ રખાયુ હતું સેલિબ્રેટ વિથ ધ ફુકરા ટોલી તથા આ પાર્ટી માત્ર તેવા જ સ્ટુડન્ટ્સ માટે યોજાઈ હતી કે જેઓ આ વર્ષે સીબીએસસી એક્ઝામમાં 60 ટકાથી ઓછા નંબરે પાસ થયાં છે.\nફુકરેનું સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે પ્રમોશન\nઆગામી 14મી જૂને રિલીઝ થનાર છે ફુકરે ફિલ્મ. તેનું દિગ્દર્શન મૃગદીપ સિંહ લાંબાએ કર્યું છે.\nફુકરેનું સેકેંડ ક્લાસ વિદ્યાર્થીઓ સાથે પ્રમોશન\nફિલ્મમાં મનજોત સિંહ, અલી ફઝલ, રીચા ચડ્ઢા તથા પ્રિયા આનંદ પણ છે.\nWatch Song : મીકાએ કર્યો ફુકરેનો ‘બેડા પાર...’\nWatch Video : મજેદાર છે ફુકરેનું ટ્રેલર\nFukrey First Look : મળો ભોળા પંજાબણ રીચાને\n‘સ્કાઈ ઈઝ પિંક'થી સામે આવ્યો પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરનો શાનદાર ફોટો\nName Change Game : તો વીર ઝારા હોત યે કહાં આ ગયે હમ...\nફરહાન-જુહી-જિતેન્દ્રને દાદાસાહેબ ફાલ્કે ઍવૉર્ડ : જુઓ તસવીરો\nSKSE Review : કુંવારા માટે એંટરટેનિંગ, પરિણીતો માટે આપવીતી\nPics : ફરહાન ખાતર ચરબી ઘટાડવી પડી રહી છે કરીના કપૂરને\nPics : વિદ્યા કહે ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ સૌના માટે\nPics : હવામાં છે વિદ્યા, ‘બચ્ચે.. ઔર અભી.. ના બાબા ના\nPics : શાદી કે સાઇડ ઇફેક્ટ્સ... છતાં પરણી જશે કપિલની ફોઈ\nPics : ફરહાને પોતાના અવાજે ગજવ્યું કાલા ઘોડા ફેસ્ટિવલ\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/defense-satellite-reset-2-br1-launches-will-help-with-missions-like-balakota-052087.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:24:53Z", "digest": "sha1:4LUNFI6FPQTQK7JVZWXWLZRW3KSOYALP", "length": 16282, "nlines": 188, "source_domain": "gujarati.oneindia.com", "title": "ડિફેન્સ સેટેલાઇટ રીસેટ-2BR1 લોંચ કરાયો, બાલાકોટ જેવા મિશનમાં મળશે મદદ | Defense Satellite Reset-2 BR1 launches, will help with missions like Balakot - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nBudget 2021: ડિફેંસ સેક્ટર માટે 4 લાખ 78 હજાર કરોડ\nએયરો ઈન્ડિયા 2021માં ભારતનો મહત્વનો પાર્ટનર હશે અમેરિકા\nરક્ષા ઉત્પાદનમાં વિદેશી રોકાણની સીમા 49%થી વધારીને 74% કરવામાં આવશે\nભારતની વધુ એક સિદ્ધિ, ઈંટરસેપ્ટ મિસાઈલનું કર્યું સફળ પરિક્ષણ\nભારતીય સેનાની તાકાત વધશે, નેવીને મળશે નવાં 111 યૂટિલિટી હેલિકોપ્ટર્સ\nહવે ટાટા, મહિન્દ્રા અને રિલાયન્સ બનાવેશ ભારત માટે હથિયાર\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nડિફેન્સ સેટેલાઇટ રીસેટ-2BR1 લોંચ કરાયો, બાલાકોટ જેવા મિશનમાં મળશે મદદ\nશક્તિશાળી રડાર ઇમેજિંગ સેટેલાઇટ રીસેટ-2BR1 સફળતાપૂર્વક લોંચ કરવામાં આવ્યો છે. આ સાથે જ બીજો રેકોર્ડ ઇસરોને નામ બની ગયો છે. આ એક રેકોર્ડ છે-20 વર્ષમાં 33 દેશોમાં 319 ઉપગ્રહો છોડવાનો. 1999 થી, ઇસરોએ અવકાશમાં કુલ 310 વિદેશી ઉપગ્રહો સ્થાપિત કર્યા છે. આજના 9 ઉપગ્રહોને જોડીને આ સંખ્યા વધીને 319 થઈ ગઈ છે. આ 319 ઉપગ્રહો 33 દેશોના છે.\nભારતીય અવકાશ સંશોધન સંગઠન- ઇસરોએ આજે ​​શક્તિશાળી રડાર ઇમેજિંગ સેટેલાઇટ RISAT-2BR1 (રીસેટ-2બીઆર1) ને 11 ડિસેમ્બર 2019 ના રોજ બપોરે 3.25 વાગ્યે લોન્ચ કર્યો છે. લોન્ચ કર્યા પછી હવે દેશની સરહદો પર નજર રાખવી વધુ સરળ બનશે. આ ઉપગ્રહ અંધારી રાત અને ખરાબ વાતાવરણમાં પણ કામ કરશે. પૃથ્વી પર હવામાન ગમે તેટલું ખરાબ છે. ભલે તે કેટલું વાદળછાયું હોય, તેની આંખો તે ગાઢ વાદળો ભેદી શકશે અને સીમાઓનું સ્પષ્ટ ચિત્ર લઈ શકશે.\n33 દેશોના 319 સેટેલાઇટ છોડવાનો રેકોર્ડ\nઆ લોન્ચિંગની સાથે જ ઇસરોનું નામે બીજો રેકોર્ડ બની ગયો છે. આ એક રેકોર્ડ છે - 20 વર્ષમાં 33 દેશોમાં 319 ઉપગ્રહો છોડવા. 1999 થી, ઇસરોએ અવકાશમાં કુલ 310 વિદેશી ઉપગ્રહો સ્થાપિત કર્યા છે. આજના 9 ઉપગ્રહોને જોડીને આ સંખ્યા વધીને 319 થઈ ગઈ છે. આ 319 ઉપગ્રહો 33 દેશોના છે.\nઇસરો દર વર્ષે સરેરાશ 16 વિદેશી ઉપગ્રહો છોડે છે\nઇસરોની વ્યાપારી ઉદઘાટન માટેની ક્ષમતા વર્ષ-દર-વર્ષ વધતી ગઈ છે. પ્રથમ વ્યાપારી લોંચ 26 મે, 1999 ના રોજ PASLV-C2 સાથે યોજાયો હતો. આ લોન્ચિંગમાં જર્મની અને દક્ષિણ કોરિયાના એક એક સેટેલાઇટને છોડવામાં આવ્યા હતા. 90 ના દાયકામાં બે વિદેશી ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા. આ પછી, આગામી દાયકામાં એટલે કે 2010 સુધીમાં, ઇસરોએ 20 વિદેશી ઉપગ્રહો છોડી દીધા. આ પછી, 2010થી અત્યારસુધી 297 વિદેશી ઉપગ્રહો લોંચ કરવામાં આવ્યા છે. એટલે કે ઈસરોની ક્ષમતા એટલી વધી ગઈ છે કે તે દર વર્ષે સરેરાશ 16 વિદેશી ઉપગ્રહો છોડી શકે છે.\nઇસરોએ વિદેશી ઉપગ્રહોથી 6289 કરોડની કરી કમાણી\nઇસરોએ છેલ્લા ત્રણ વર્ષ (2016-17-18) માં વ્યાપારી લોંચિંગ (વિદેશી ઉપગ્રહો સહિત) દ્વારા લગભગ 6289 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ માહિતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી જિતેન્દ્રસિંહે જુલાઇમાં લોકસભામાં એક સવાલના જવાબમાં આપી હતી.\nઆ વખતે આ લેંચિંગ કેમ મહત્વપૂર્ણ છે\nસતિષ ધવન સ્પેસ સેન્ટર શ્રીહારીકોટાથી 75મુ લોન્ચ વેહીકલ મિશન છે.\nપીએસએલવીની 50 મી ઉડાન છે.\nપ્રથમ લોંચિંગ પેડથી 37મી ઉડાન છે.\n2019ની છે 6મી ઉડાન\nPSLV-QLની બીજી ઉડાન છે\n21 મિનિટમાં સ્થાપિત થશે ઉપગ્રહો\nતમામ 10 ઉપગ્રહોને પીએસએલવી-સી48 ક્યુએલ રોકેટના લોંચિંગ પછી 21 મિનિટની આસપાસ તેમની સંબંધિત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. પીએસએલવી-સી48 ક્યુએલ રોકેટમાં ચાર સ્ટ્રેપ ચાલુ છે, તેથી પીએસએલવીની બાજુમાં ક્યૂએલ લખાયેલું છે.\nરીસેટ-2બીબી1 કેવી રીતે કાર્ય કરશે\nરિસેટ-2બીબી1 દિવસ-રાત કામ કરશે. તે માઇક્રોવેવ ફ્રિકવન્સી પર કાર્યરત ઉપગ્રહ છે. તેથી તેને રડાર ઇમેજિંગ સેટેલાઇટ કહેવામાં આવે છે. આ RISAT-2 સેટેલાઇટનું આધુનિક સંસ્કરણ છે.\nડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં FDI મયાદા વધારાશે\nISRO લોન્ચ કરશે શક્તિશાળી સેટેલાઇટ, દુશ્મનોની દરેક હીલચાલપર રહેશે નજર, 16 એપ્રિલથી સેનાની ટેંશન ખતમ\nISROએ એમેજોનિયા સહિત 18 સેટેલાઈટ સફળતાપૂર્વક લૉન્ચ કર્યા\nPSLV-C50 Mission: કાઉન્ટડાઉન શરૂ, ISRO આજે લૉન્ચ કરશે સેટેલાઈટ CMS-01\nISROએ PSLV C49 રોકેટથી અર્થ ઓબ્જર્વેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો\nપૃથ્વીની નજીક આવી રહ્યો છે 'નાનો ચાંદ', NASAના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત\nISROએ રચ્યો ઈતિહાસ, દેશના સૌથી તાકાતવર સંચાર સેટેલાઈટ GSAT-30નું સફળતાપૂર્વક લૉન્ચ\nચંદ્રયાન 2 બાદ હવે ઈસરો કાર્ટોસેટ 3 લોન્ચની તૈયારી કરી રહ્યું છે\nગાઝિયાબાદમાં સેટેલાઈટની મદદથી પકડાઈ 15 કરોડની ટેક્સ ચોરી\nમિસાઈલે કેવી રીતે તોડી પાડ્યો સેટેલાઈટ, જુઓ 'મિશન શક્તિ'નો વીડિયો\nભારતે પૃથ્વીથી 300 કિમી ઉપર સેટેલાઈટ તોડી પાડ્યોઃ નરેન્દ્ર મોદી\nઈસરોના નામે વધુ એક સફળતા, GSAT-31 સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યો\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/facebook-responds-to-congress-leader-kc-venugopal-allegation-of-bias-act-059503.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:39:40Z", "digest": "sha1:DK6LPMYYTSY6J4YRWLWZ75NLX2BFA4WW", "length": 15439, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભેદભાવના આરોપો પર કોંગ્રેસને ફેસબુકે આપ્યો જવાબ | Facebook responds to Congress leader KC Venugopal allegation of bias act. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nનવો આઈટી કાયદો માત્ર સોશિયલ મીડિયાનો દૂરુપયોગ રોકવા માટે, યુઝર્સે ગભરાવાની જરૂર નથીઃ પ્રસાદ\nફેસબુક, ટ્વીટર પર સરકાર કડક, નવી ગાઇડલાઇન પર કેટલી લાગુ થઇ, કેન્દ્રએ માંગ્યો જવાબ\n'PM મોદી રાજીનામુ આપો' હેશટેગને FBએ કર્યુ બ્લૉક, કહ્યુ - 'ભૂલ થઈ ગઈ, ભારત સરકારે કંઈ નહોતુ કહ્યુ'\nટ્વીટરનો બદલો લેવા ડોનાલ્ડ સોશિયલ મીડિયા પર કરશે વાપસી, લૉન્ચ કરશે ખુંદનું પ્લેફોર્મ\nસોશિયલ મીડિયા માટે સરકાર પાસે નિયામક નિયુક્ત કરવાનો કોઈ પ્રસ્તાવ નથીઃ રવિશંકર પ્રસાદ\nડેટા લીક પર સુપ્રીમ કોર્ટની કડકાઈ, ફેસબુક અને વૉટ્સએપને મોકલી નોટિસ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nભેદભાવના આરોપો પર કોંગ્રેસને ફેસબુકે આપ્યો જવાબ\nનવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખીને ફેસબુકના ભારતીય એકમ પર આરોપ લગાવ્યો હતો કે તેણે સત્તારુઢ ભારતીય જનતા પાર્ટી માટે નરમ વલણ અપનાવી રહ્યુ હતુ અને હેટ સ્પીચ મામલે પક્ષપાત કર્યો. વેણુગોપાલના આરોપો પર ફેસબુક તરફથી હવે સફાઈ આપવામાં આવી છે. ફેસબુક તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે બ���ન-પક્ષપાતી છે, અમારો પ્રયત્ન છે કે એ સુનિશ્ચિત કરીએ તે ફેસબુક એક એવુ મંચ બનાવે જ્યાં લોકો સ્વતંત્ર થઈને પોતાનુ મંતવ્ય જણાવી શકે. અમે પૂર્વાગ્રહના આરોપોને ઘણી ગંભીરતાથી લઈએ છે અને કોઈ પણ પ્રકારની કટ્ટરતા તેમજ ઘૃણાનો અસ્વીકાર કરીએ છીએ.\nતમને જણાવી દઈએ કે કેસી વેણુગોપાલે ફેસબુકને બે વાર પત્ર લખ્યો હતો. આમાં તેમણે પૂછ્યુ હતુ કે છેવટે ભાજપ સાથે કંપનીના ભારતીય એકમે પક્ષપાત કેમ કર્યો. વેણુગોપાલે માંગ કરી હતી કે આ સમગ્ર મામલે તપાસ કરાવવામાં આવે. વળી, ભાજપ આઈટી પ્રમુખ અમિત માલવીયે કહ્યુ હતુ કે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ સોશિયલ મીડિયા જ નહિ પરંતુ દેશની જનતાને ફગાવી દીધી છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીને લાગે છે કે ચૂંટણીમાં તેમની પાર્ટી હાર માટે તેમના સિવાય બધા જવાબદાર છે.\nતમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અમેરિકી અખબાર વૉલ સ્ટ્રીટ જનરલે એક સમાચારમાં દાવો કર્યો હતો કે ફેસબુક ભારતમાં સત્તાધારી પાર્ટીના પક્ષમાં હેટસ્પીચ માટે નરમ વલણ દાખવી રહ્યુ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ફેસબુક ભારતમાં પબ્લિક પૉલિસી ડાયરેક્ટર અંખી દાસને આ વિશે સૂચના હતી પરંતુ દાસે કર્મચારીઓને કહ્યુ કે ભારતમાં સત્તાધારી પાર્ટી પ્રત્યે કડકાઈ બિઝનેસ માટે યોગ્ય નથી. સમાચાર છપાયા બાદ કોંગ્રેસે ભાજપ પર જોરદાર હુમલો કર્યો હતો અને ભાજપ અને ફેસબુકમાં સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ અને સંસદની સૂચના અને પ્રોદ્યોગિકી બાબતોની સ્થાયી સમિતિના પ્રમુખ શશિ થરુરે કહ્યુ કે તે સંસદીય પેનલની બેઠક બોલાવશે જેમાં ફેસબુકના પ્રતિનિધિઓને હાજર થવા માટે કહેવામાં આવશે.\nવિપક્ષના વિરોધ બાદ કેન્દ્રએ બદલ્યો નિર્ણય, પ્રશ્નકાળમાં લેખિત પ્રશ્નોના જવાબ આપશે સરકાર\nસોશિયલ મીડિયાઃ રવિશંકરની ચેતવણી - બિઝનેસ કરો પરંતુ ભારતીય બંધારણનુ પાલન કરવુ પડશે\nફેસબુકે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને 'અનિશ્ચિત સમય' માટે કર્યુ બેન\nUS: કેપિટલ બિલ્ડિંગમાં હિંસા બાદ ટ્રમ્પનુ ટ્વિટર અકાઉન્ટ 12 કલાક માટે લૉક, FB-YouTube એ પણ વીડિયો હટાવ્યા\n દીપિકા પાદુકોણે નવા વર્ષે ઈન્સ્ટા, FB, ટ્વિટરથી ડિલીટ કરી બધી પોસ્ટ, જાણો કેમ\nટ્રમ્પ હાર માને કે ના માને, ટ્વિટર- ફેસબુક 20 જાન્યુઆરીએ પ્રેસિડેન્શિયલ અકાઉન્ટ બિડેનને સોંપી દેશે\nઅમેરિકી પ્રેસિડેન્ટની ચૂંટણીના પરિણામ પહેલાં દેશમાં અશાંતિ ફેલાઈ શકેઃ માર���ક જુકરબર્ગ\nફેસબુક ઇન્ડિયાની પબ્લિક પોલીસી હેડ અંખી દાસે આપ્યું રાજીનામુ, હેટ સ્પિચ પર કાર્યવાહીને લઇ વિવાદોમાં\nદિલ્હી વિધાનસભાની નોટીસના એક સપ્તાહમાં જવાબ આપે ફેસબુક: સુપ્રીમ\nમશહુર લોક ગાયીકા શારદા સિન્હાને થયો કોરોના, ફેસબુક લાઇવ પર આપી માહિતિ\nફેસબુક વિવાદમાં હવે આગળ આવ્યા કર્મચારી, પત્ર લખી કંપનીની પોલીસી પર ઉઠાવ્યા સવાલ\nફેસબુક વિવાદ પર બોલ્યા રાહુલ, કહ્યું - લોકતંત્રથી નહી થવા દઇએ છેડખાની, ઝુકરબર્ગને લખી ચિઠ્ઠી\nકોંગ્રેસનો માર્ક ઝુકરબર્ગને પત્ર, ફેસબુક ઈન્ડિયા-ભાજપ લિંકની ઉચ્ચસ્તરીય તપાસની કરી માંગ\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/13-02-2018/19295", "date_download": "2021-06-15T00:39:55Z", "digest": "sha1:RKF7572MJG5CI3MCNVQ5LUQPFXQQEU2B", "length": 15270, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "પ્રિયંકા ચોપડાની ટીવી સિરીઝ 'ક્વાન્ટિકો'ની નવી સીઝન એપ્રિમ થશે ઓનએર", "raw_content": "\nપ્રિયંકા ચોપડાની ટીવી સિરીઝ 'ક્વાન્ટિકો'ની નવી સીઝન એપ્રિમ થશે ઓનએર\nમુંબઈ: પ્રિયંકા ચોપડા અભિનીત ટીવી સિરીઝ 'ક્વાન્ટિકો'ની નવી સીઝન આ વર્ષે એપ્રિલમાં પ્રસારિત થવાની છે. 35 વર્ષીય પ્રિયંકા ચોપડાએ આ ટીવી સિરીઝમાં એલેક્સ પેરિશ નામની એફબીઆઈ એજેન્ટની ભૂમિકા ભજવી રહી છે.\nપ્રિયંકા ચોપડા સાથે આ સિરીઝમાં જેક મેક્લાલીન, જોહેન બ્રેડી, રસેલ ટોવે અને બ્લેયર અંડરવુડ જેવા કલાકારો નજરે પડશે.નવી સીઝન ભારતમાં 29 એપ્રિલથી સ્ટાર વર્લ્ડ અને સ્ટાર વર્લ્ડ એચડી ચેનલો પર પ્રસારિત થશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nપત્નિને છોડી વિદેશ જનાર પતિ ભાગેડુ ગણાશેઃ સંપતિ સીલ કરાશે : પત્નિને ભારતમાં છોડી દઈ વિદેશ જતાં રહેનાર NRI પતિ 'ભાગેડુ' ગણાશે : ૩ વખત સમન્સ મોકલ્યા પછી પણ હાજર નહિં થનાર આવા પતિ તથા તેના પરિવારની સંપતિ સીલ કરી દેવાશે : ક્રિમીનલ કોડમાં સુધારાઓ થઈ રહ્યા હોવાનું જણાવતા મેનકા ગાંધી access_time 4:16 pm IST\nયુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST\nહવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબુ્રઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૃ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 2:34 am IST\nકૈલાશ પર્વત ઉપર ધ્યાન મુદ્રામાં ભગવાન શંકરની આકૃતિઃ ગુગલની પુષ્ટી, નાસા પણ અચંબી�� access_time 3:45 pm IST\nઇન્ટરસિટી રૂટ્સ પર ટ્રેન ૨૫૦ કિમીની ઝડપે દોડશે access_time 10:47 am IST\nવેલેન્ટાઇન-ડે ઉજવવા માટે યુવા પેઢી સંપૂર્ણપણે સજ્જ access_time 4:00 pm IST\nઅંતાક્ષરીનો ઉદ્દભવ રામાયણના સમયથી જ થયો હતો : સંધ્યાબેન ગેહલોત access_time 4:38 pm IST\nઅલ્કેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની ભવ્ય ઉજવણી access_time 3:47 pm IST\nસત્ય સાઇ રોડ પર બે બાઇક સામ-સામે અથડાતાં દંપતિ સહિત ૩ ઘવાયા access_time 10:36 am IST\nઉના તાલુકાના નાલીયા માંડવીમાં પરિણિતાની લાજ લૂંટવાનો પ્રયાસ access_time 11:25 am IST\nમોરબીમાં લેપટોપ અને ટીવી ચોરીનો ભેદ ઉકેલતી એ-ડીવીઝન પોલીસ access_time 12:48 pm IST\nપાસપોર્ટ ઉપર રાજસ્થાન આવેલા પાકિસ્તાની શખ્સની કચ્છના સરહદી ગામોમાં 'ભેદી' હિલચાલ-ગેરકાયદે કચ્છ પ્રવેશથી ખળભળાટ access_time 11:44 am IST\nકપડવંજ-ધોલીવાલ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેના કમકમાટી ભર્યા મોત access_time 6:37 pm IST\nસોજીત્રામાં ઓચિંતા આવીને ભેંસોને મારવા લાગતા થયેલ ઝઘડામાં ટ્રોલીમાં રાખેલા ડાંગરના પુળીયા સળગાવ્યા access_time 8:39 pm IST\nGPSC દ્વારા ર૦૧૮ ના વર્ષ દરમ્યાન કુલ ર૬રપ જગ્યાઓ ઉપર ભરતી થશે access_time 3:46 pm IST\n૨૦ ફૂટ લાંબા અજગરને ખાઇ ગયા ભૂખ્યા ગામ લોકો\nનાઇજીરિયામાં બોકો હરામના મામલે 20ને કેદ access_time 6:46 pm IST\nસાબુ રંગીન હોવા છતાં એનું ફીણ કેમ સફેદ જ હોય છે\nએન. આર. આઈ. સમાચાર\n‘‘નારી હૈ તો કયા, હમ અપના ભવિષ્‍ય બનાયેંગે'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૯ માર્ચના રોજ ઉજવાશે ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'': બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સ તથા સિનીયર કોમ્‍યુનીટી સેન્‍ટર ઓફ VTNYના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 9:12 pm IST\nતમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રજીસ્‍ટ્રેશન કરાવી લઇ અચૂક મતદાન કરોઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીની શિકાગો શહેરના મતદારોને અપીલ access_time 9:53 pm IST\nપાકિસ્‍તાનના સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે access_time 9:50 pm IST\nવિન્ટર ઓલમ્પિકમાં રશિયાની 15 વર્ષીય એલિના ઝેગિટોવા છવાઈ access_time 4:55 pm IST\nભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર જુલિયન ગોસ્વામી પગમાં ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની ટી-૨૦ શ્રેણીમાં નહીં રમી શકે access_time 12:54 pm IST\nટીમ ઇન્ડીયા આજે ઇતિહાસ રચી શકશે: સાંજે ૪:૩૦ થી મહામુકાબલો access_time 3:40 pm IST\nબાગી-૨માં એકશન, રોમાંચનો ડબલ ડોઝ access_time 9:48 am IST\nદબંગ ૩ પહેલાં વેલકમ ટુ ન્યુ યોર્કમાં સોનાક્ષી સાથે જોવા મળ્યો સલમાન access_time 3:33 pm IST\nહાઉસફુલ-૪માં માત્ર VFFનું બજેટ ૭૫ કરોડ access_time 9:48 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/anand/news/commencement-of-online-academic-session-in-anand-vidyanagar-schools-128570973.html", "date_download": "2021-06-15T00:22:56Z", "digest": "sha1:K6RQSEN24QE37HKUAAJJ5EG622NONRCX", "length": 4306, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Commencement of online academic session in Anand-Vidyanagar schools | આણંદ-વિદ્યાનગરની શાળાઓમાં ઓનલાઈન શૈક્ષણિક સત્રનો પ્રારંભ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nશૈક્ષણિક સત્રની શરૂઆત:આણંદ-વિદ્યાનગરની શાળાઓમાં ઓનલાઈન શૈક્ષણિક સત્રનો પ્રારંભ\nપ્રથમ દિવસે માત્ર ઓનલાઈન ગ્રૂપ જ બન્યા અને સૌને આવકાર અપાયો\nરાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણના ભય વચ્ચે સાતમી જૂનથી શૈક્ષણિક સત્રની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે શૈક્ષણિક નગરી એવા આણંદ-વિદ્યાનગરમાં સોમવારથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હતી. જોકે, છેલ્લાં બે વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, વિદ્યાનગર કોલાહલ નથી.\nસોમવારે પ્રથમ દિવસે આણંદ જિલ્લાની દરેક શાળાઓ સવારે રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હોવાનું જણાવતા આણંદ જિલ્લા શિક્ષણાધિકારી જી.ડી. પટેલે જણાવ્યું હતું કે, સોમવારે પ્રથમ દિવસ હોય મોટાભાગની શાળાઓમાં ઓનલાઈન ગ્રૂપ જ બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં દરેક વર્ગ પાસેથી આગામી બે-ત્રણ દિવસ બાદ કેટલી હાજરી છે અને કેટલાં લોકો ઓનલાઈન ટેસ્ટ એટેન્ડ કરી રહ્યા છે તેની જાણકારી મેળવવાના પ્રયાસ કરાશે.\nહાલમાં તો મોટાભાગના શિક્ષકો તેમની શાળાઓ પર હાજર રહ્યા હતા અને તેમણે સૌને આવકાર આપી વિષયોની જાણકારી આપી હતી. જોકે, આગામી કોઈ ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ચરોતરની શાળાઓના વર્ગો ઓનલાઈન જ ચલાવવામાં આવશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/mp-legislators-need-a-bungalow-two-assistants-and-a-hi-tech-phone-in-the-area-after-the-laptop-too-gujarati-news/", "date_download": "2021-06-15T01:33:02Z", "digest": "sha1:HCSTSXQK2OFKK5M67TA6KZFDQ4WBVCH2", "length": 11596, "nlines": 170, "source_domain": "www.gstv.in", "title": "લો બોલો મધ્યપ્રદેશનાં ધારાસભ્યોને લેપટોપ બાદ હવે ક્ષેત્રમાં બંગલો, બે સહાયક અને હાઈટેક ફોન પણ જોઈએ! - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nલો બોલો મધ્યપ્રદેશનાં ધારાસભ્યોને લેપટોપ બાદ હવે ક્ષેત્રમાં બંગલો, બે સહાયક અને હાઈટેક ફોન પણ જોઈએ\nલો બોલો મધ્યપ્રદેશનાં ધારાસભ્યોને લેપટોપ બાદ હવે ક્ષેત્રમાં બંગલો, બે સહાયક અને હાઈટેક ફોન પણ જોઈએ\nમધ્યપ્રદેશમાં ખજાનો ભલે ખાલી થઈ ગયો હોય પરંતુ ધારાસભ્યોની માંગમાં ઘટાડો થઈ રહ્યો નથી. વર્તમાનમાં મળી રહેલું વેતન ભથ્થુ તેમને ઓછુ પડી રહ્યુ છે. એટલા માટે હવે તેમણે પોતાના વિસ્તારમાં બંગલો, ઓફિસ જેવી સુવિધાઓની માંગ શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશની 14મી વિધાનસભામાં ધારાસભ્યોને 35,000નું લેપટોમ મળવાનું નક્કી થયુ હતુ. 15મી વિધાનસભાં તેને 50,000 કરી દેવામાં આવી હતી. 230 સદસ્યો વાળી વિધાનસભામાં 102 ધારાસભ્યોને લેપટોપ મળશે, જેમને પહેલાંથી જ લેપટોપ મળી ચૂક્યા છે. તેના સિવાય ધારાસભ્યોના મકાન અને ગાડી માટે લોનની સીમા વધારી દેવામાં આવી છે.\nહવે મધ્યપ્રદેશનાં વિધાનસભાના સદસ્ય ઈચ્છે છેકે, તેમને પોતાના વિસ્તારમાં બંગ્લો, ઓફિસ જેવી સુવિધાઓ મળે. તેના સિવાય બે કરોડની ધારાસભ્ય નિધિ અને સ્વેચ્છાનુદાનને બમણી કરવામાં આવે, રેલ યાત્રા માટે કૂપનની જગ્યાએ સાંસદોની જેમ કાર્ડ મળે અને સરકારી કામકાજ માટે એક નહી બે ખાનગી સહાયક મળે. પેટલાવાદનાં કોંગ્રેસનાં ધારાસભ્ય વાલસિંહ મેડાએ કહ્યુકે, 50 હજારનું લેપટોપ આપીશ અને જે મુખ્યમંત્રી સાહેબ નિર્ણય લેશે તેની સાથે સહેમત રહીશું. અમને રેસ્ટહાઉસ આપવામાં આવ્યુ છે જેમાં અમે કામ કરી રહ્યા છીએ.\nહાલમાં મધ્યપ્રદેશનાં ધારાસભ્યોનું વેતન 30,000, ઘરનું ભાડુ 35,000, ટેલિફોન ભથ્થુ 10,000, પોસ્ટ ભથ્થુ 10,000 રૂપિયા, 15,000 રૂપિયાનું કોમ્પ્યુટર ઓપરેટર ભથ્થુ અને 10,000 રૂપિયાનું મેડિકલ ભથ્થુ એટલેકે માસિક કુલ 1,10,000 મળે છે. તો હવે ધારાસભ્યોને હાઈટેક ફોન પણ જોઈએ છે. એ પણ ત્યારે જ્યારે રાજ્ય પર 1,82,917 કરોડ રૂપિયાનું દેવું છે. મધ્યપ્રદેશમાં 229 સદસ્યવાળી વિધાનસભામાં 69 ધારાસભ્યો તો એવાં છે જે પાંચમુ, આઠમું, દસમુ અને બારમું પાસ છે.\nજાન્યુઆરીથી ઓગષ્ટની વચ્ચે મધ્યપ્રદેશ સરકાર લગભગ 12000 કરોડ રૂપિયાનું દેવું કરી ચૂકી છે. રાજ્ય પર દેવાનો બોજ સતત વધી રહ્યો છે પરંતુ માનનીય ધારાસભ્યોની ડિમાન્ડ ઘટી રહી નથી.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nપોર્ન સાઈટ જોનારાના થયા આ હાલ, ક્યાંક તમે તો નથીને આ લિસ્ટમાં\nમાત્ર 43 બોલમાં ખડકી દીધાં 101 રન, ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો આ ખેલાડી\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cn24news.in/outrage-over-postponement-of-road-streetlights-and-library-works-in-kalol-nagar/", "date_download": "2021-06-14T23:52:23Z", "digest": "sha1:DFZ33LQ4QXDKVELMWA2QBM43GMKDCLLE", "length": 11524, "nlines": 134, "source_domain": "cn24news.in", "title": "ગાંધીનગર : કલોલ નગરમાં રોડ, સ્ટ્રીટલાઈટ અને લાઈબ્રેરીના કામો મોકૂફ રખાતા રોષ | CN24NEWS", "raw_content": "\nHome ગાંધીનગર ગાંધીનગર : કલોલ નગરમાં રોડ, સ્ટ્રીટલાઈટ અને લાઈબ્રેરીના કામો મોકૂફ રખાતા રોષ\nગાંધીનગર : કલોલ નગરમાં રોડ, સ્ટ્રીટલાઈટ અને લાઈબ્રેરીના કામો મોકૂફ રખાતા રોષ\nટેક્સ આકારણી , જાહેરાતનાં હ��ર્ડિંગ્સનાં કામો મંજૂર કરવામાં આવ્યાં\nકલોલ પાલિકાની કારોબારીમાં 7 કામમાંથી 3 મંજૂર\nવિપક્ષ તરફથી કરાયેલો વિરોધ\nકલોલ. નગરપાલિકામાં ગુરુવારે કારોબારી સભાની બેઠક મળી હતી. જેમાં એજન્ડાના કામ 7 કામો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ચાર કામો મુલતવી રાખવામાં આવ્યા હતા. આ રીતે નગરજનોની સુવિધા માટેના કામો મોકુફ રાખવામા આવતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.\nવિકાસના કામો સાથેના સાત કામો રજૂ કરવામાં આવ્યા\nઆ અંગે મળતી માહિતી અનુસાર કલોલ નગરપાલિકામાં વિકાસના કામો અર્થે પ્રમુખ દ્વારા સરકયુલર ઠરાવ નંબર એકથી કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેનો વિપક્ષ તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ કામો રદ કરવા માટે પાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે પાલિકાના કમિશનરે બન્ને પક્ષની દલીલો સાંભળી આ કામો કારોબારીમાં મંજૂર કરાવવા માટેની સૂચનાઓ આપી હતી. ત્યારબાદ ગુરુવારે કલોલ નગર પાલિકાના સભાખંડમાં કારોબારીના સભ્યોની બેઠક મળી હતી. જેમાં વિકાસના કામો સાથેના સાત કામો રજૂ કરવામાં આવ્યા હતા.\nવકીલોની નિમણુંક કરવી જેવા કામો મંજૂર કરવામાં આવ્યા\nત્યારે કારોબારીમાં વિપક્ષની બહુમતી હોવાથી વિપક્ષે વિકાસના ચાર કામો મુલતવી રાખ્યા હતા. જ્યારે જાહેરાતના હોર્ડિંગ્સ અને ટેક્સની આકારણી તથા સંસ્થા માટે વકીલોની નિમણુંક કરવી જેવા કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ અંગે નગર પાલિકાના વિરોધ પક્ષ નેતા શાદુલ્લાખાન એન.પઠાણે જણાવ્યુ હતુ કે પાલિકાની કારોબારીમાં મૂકવામા આવેલા 7 કામોમાંથી 4 કામો કન્સલ્ટન રિપોર્ટ સાથે આગામી કારોબારીમાં રજૂ કરવા ઠરાવ કરવામા આવ્યો છે.\nPrevious articleઆજે રાજ્યમાં માત્ર 8 તાલુકામાં વરસાદ નોંધાયો, ગાંધીનગરના માણસામાં 12 મિમિ વરસાદ\nNext articleસુરત : 100 દુકાનવાળી માર્કટમાં 2 કેસ, 500 દુકાનવાળી માર્કેટમાં 5 કેસ આવશે તો 14 દિવસ બંધ કરાશે,\nગાંધીનગર : વતનમાં જતાં રહેવાં બાબતે બનેવી ઉપર હૂમલો કરનાર સાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી\nભેદ ઉકેલાયો : એક્ટિવા પર આવી મોબાઈલ ફોનની લૂંટ કરનારા બે લૂંટારૂઓને પોલીસે ઝડપ્યા\nદહેગામ : રવજીભાઈનો કાળિયો કૂતરો ખોવાઈ જતાં આખું પરિવાર ચિંતામાં, કુતરા ની માહિતી આપનારને રૂ5000 ઇનામ\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nત્રિદિવસીય જી-7 : ગુસ્સે થયેલા ચીને કહ્યું- મુઠ્ઠીભર દેશ આખી દુનિયા પર રાજ નહીં કરી શકે\nરક્તદાન : દાહોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 60 યુનિટ બ્લડ એકત્રિત કરાયુ\nશેરબજાર : બેન્ચમાર્ક ઈન્ડેક્સ એક તબક્કે 400 પોઇન્ટથી વધારે ગગડ્યો, ભારતીય શેરબજાર 77 પોઇન્ટના સુધારા સાથે બંધ\nઅકસ્માત : દમણમાં ફોઇના બેસણામાંથી પરત ફરતા અંકલેશ્વરના પરિવારની કારનો અકસ્માત\nસચિવાલયમાં કોરોના : ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનુ કોરોનાને...\nગાંધીનગર ખાતે યોજાયેલ કામધેનુ યુનિવર્સિટી ના પાંચમા વાર્ષિક પદવીદાન સમારોહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/ipo/what-is-ipo-cycle-gujarati", "date_download": "2021-06-15T00:49:43Z", "digest": "sha1:C3SOMFWQEMWJS7KUUUUZO72NQ725AVMM", "length": 26944, "nlines": 621, "source_domain": "www.angelbroking.com", "title": "તમે આઇપીઓ સાઇકલ દ્વારા શું સમજો છો - Angel Broking", "raw_content": "\nતમે આઇપીઓ સાઇકલ દ્વારા શું સમજો છો\nતમે આઇપીઓ સાઇકલ દ્વારા શું સમજો છો\nઆઇપીઓએ એક માર્ગ છે જેના દ્વારા ખાનગી કંપની ભંડોળ એકત્રિત કરી શકે છે અને આ પ્રક્રિયામાં એક જાહેર કંપની બની શકે છે. જ્યારે પેટીએમ અથવા ઓલા કેબ્સ જેવી કેટલીક મોટી ભારતીય કંપનીઓ ખાનગી રીતે રાખવામાં આવે છે, ત્યારે ઘણી મહત્વાકાંક્ષાઓ જાહેર રીતે સૂચિબદ્ધ કરવા���ી છે. જાહેર સૂચિ ભંડોળ એકત્રિત કરવામાં મદદ કરે છે અને હાલના શેરધારક માટે મૂલ્ય ખોલે છે. ઘણા આઇપીઓ માત્ર બમ્પર લિસ્ટિંગ પછી જ નોંધાઈ છે, પરંતુ આ પ્રક્રિયા ઘણા મહિના પહેલાં શરૂ થાય છે. આઇપીઓ નું જીવન ચક્ર વ્યાપક અને લાંબી છે.\nએકવાર કંપનીનું વ્યવસ્થાપન તેને જાહેર કરવાનું નક્કી કર્યા પછી, તેને રોકાણ બેંકર અથવા બહુવિધ રોકાણ બેંકરોની ભરતી કરવી પડશે. રોકાણ શાહુકાર સંપૂર્ણ પ્રક્રિયાનું સંચાલન કરે છે અને સમસ્યા માટે વિમાકર્તા તરીકે કાર્ય કરે છે. તમામ કાનૂની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કંપનીને વકીલોનો એક સેટ પણ નિમણૂક કરવી પડશે.\n– નોંધણી નિવેદન: આઈપીઓ શરૂ કરવા માટેનું પ્રથમ સત્તાવાર પગલું એ ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડને રજિસ્ટ્રેશન નિવેદન રજૂ કરવાનું છે.તે સંસ્થાની આર્થિક આરોગ્ય અને તેના વ્યવસાયિક યોજનાઓ વિશે એક વિચાર આપે છે. બજારોનું નિયમનકાર કંપનીના વિગતવાર નાણાકીય નોંધોની સંપૂર્ણ તપાસ કરે છે\n– રૂપરેખા માહિતીપત્ર: જ્યારે સેબી કંપનીની નાણાંકીય બાબતો પર તેની પોતાની પૃષ્ઠભૂમિ તપાસ કરે છે, ત્યારે કંપની રોકાણ શાહુકારોની સહાયથી ગેરમાર્ગે દોરનાર માહિતીપત્રની રૂપરેખા તૈયાર કરવાનું શરૂ કરી શકે છે. ડીઆરએચપી એ આર્થિક કામગીરી, વ્યવસાયિક યોજનાઓ, ઓફિસો અને છોડનું સ્થાન અને આઇપીઓની અપેક્ષિત કિંમત શ્રેણી સાથેનું એક વિગતવાર દસ્તાવેજ છે.. આ દસ્તાવેજ સંભવિત રોકાણકારો માટે છે.\n– રોડશો: રોકાણકારોના હિત મેળવવા માટે ફક્ત એક આઈપીઓ શરૂ કરવું તે પૂરતું નથી. રોકાણ બેન્કરોની સાથે ટોચનાં મેનેજમેન્ટ કર્મચારીઓ દેશભરમાં ‘રોડ શો’ પર સવારી કરે છે. તેઓ મોટાભાગે મોટા વ્યાપારી કેન્દ્રોની મુલાકાત લે છે અને ઉચ્ચ ચોખ્ખી કિંમતના વ્યક્તિઓ અને કોર્પોરેટરોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. સંભવિત રોકાણકારોને કંપનીની યોજનાઓ અને વૃદ્ધિની સંભાવના વિશે માહિતગાર કરવામાં આવે છે. કંપનીના મેનેજમેન્ટને અન્ડરરાઇટરો માટે આઈપીઓ માટે રોકાણકારોની ભાવનાને ધ્યાનમાં લેવા માટેના આ રોડ શો એક તક છે.\n– સેબિઅપ્રૂવલ: એકવાર બજાર રોજીંદી નોંધણી નિવેદનમાં આપેલી માહિતીથી સંતુષ્ટ થઈ જાય છે, તે જાહેર મુદ્દાને તેની મંજૂરી આપે છે. કેટલીકવાર, સેબી ડીઆરએચપીમાં કેટલાક સુધારા સૂચવે છે. સુધારણાઓને શામેલ કર્યા પછી જ કોઈ કંપની ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ લોકોને જાહેર કરી શકે છે. આ તબક્કે, કંપની સ્ટોક અરસપરસ પર સૂચિબદ્ધ થશે તે નક્કી કરે છે.\n– કિંમતની બંધનનો નિર્ણય: કંપની ડીઆરએચપીમાં કામચલાઉ ભાવ બંધન પ્રદાન કરે છે, પરંતુ સેબીની મંજૂરી મળ્યા પછી, અંતિમ ભાવ બંધન જાહેર કરવામાં આવે છે. નિયત ભાવ આઈપીઓના કિસ્સામાં, કંપની દ્વારા ઇશ્યૂની કિંમત જાહેર કરવામાં આવે છે. બીજી બાજુ, પુસ્તક બનાવવાની પદ્ધતિમાં, કંપની પાછળના તબક્કે ભાવ શોધી કાઢે છે. કંપનીએ ભાવ બંધનની ઘોષણા કરી અને રોકાણકારોને ઘણા બધાં ગુણામાં કંપનીના શેર માટે બોલી લગાવવા આમંત્રણ અપાયું છે. ભાવ બંધનની ઉપલા મર્યાદાને ટોચમર્યાદા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે નીચલા મર્યાદાને તળિયાના ભાવ કહેવામાં આવે છે. મુદ્દો ભાવ અથવા બુક બિલ્ડિંગ પદ્ધતિમાં કિંમત તમામ બોલીના વજન ની સરેરાશ દ્વારા નક્કી કરવામાં આવે છે. કંપની અને અધિકાર હેઠળ પણ કિંમત બંધનની સાથે આઈપીઓના કદને પણ અંતિમ સ્વરૂપ આપે છે.\n– બોલી: જારી કરવાની કદ અને કિંમત બેન્ડ નક્કી કર્યા પછી, સમસ્યાની તારીખો નક્કી કરવામાં આવે છે. જાહેર તારીખો પર, રોકાણકારો કંપનીના શેરો માટે તેમની બોલી મૂકી શકે છે.\n– શેર ફાળવણી: મુદ્દો બંધ થતાંની સાથે જ રોકાણ બેંકો તમામ બિડનું વિશ્લેષણ કરે છે અને કટ ઓફ ભાવ નક્કી કરે છે. કટ ઑફ કિંમત આઇપીઓ ની માંગ પર આધારિત છે. શેરો રોકાણકારોને તેમની બોલીના પ્રમાણમાં ફાળવવામાં આવે છે કારણ કે મોટાભાગના સમયમાં આઈપીઓને ફાળો કરવામાં આવે છે.\n– લિસ્ટિંગ: બોલી બંધ થયા પછી થોડા દિવસો પછી, સ્ટૉક એક્સચેન્જ પર કંપનીના શેર. શેરો એ રોકાણકારોના બંધ ખાતામાં જમા કરવામાં આવે છે જેમને ફાળવણી મળે છે. અન્ય લોકો તેમના પૈસા પાછા મેળવે છે.\nઆઇપીઓમાં વિસ્તૃત પ્રક્રિયા હોવા છતાં, મોટાભાગની આવશ્યકતાઓ કંપની અને વિમાકર્તા માટે છે. રોકાણકારોએ સંભાવનાને સંપૂર્ણ રીતે વાંચવું જોઈએ અને બોલીઓ કાળજીપૂર્વક મૂકવી જોઈએ. આઇપીઓએસ માટે અરજી કરવી અત્યંત સરળ બની ગયું છે અને મોબાઇલ એપ્લિકેશનો અને વેબસાઇટ્સ દ્વારા થઈ શકે છે\nIPO ફાળવણીની સ્થિતિ કેવી રીતે તપાસો\nઆઈપીઓ માટે કેવી રીતે બોલી લગાવવી – ટિપ્સ અને ટ્રિક્સ\nઆઇપીઓ શું છે – વિડિઓ\nIPO એિપ્લકેશન માં કટઑફ કિંમત શું છે\nIPO કેવી રીતે કામ કરે છે\nએએસબીએ દ્વારા આઈપીઓ માટે કેવી રીતે અરજી કરવી\nકંપનીઓ શા માટે જાહેર જનતા પાસે જાય છે\nIPOમાં ફેસ વેલ્યુ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/dilhi-2/", "date_download": "2021-06-15T00:33:12Z", "digest": "sha1:POIKSUV4MGPAHNYOTNDD5OFSRMCJB4M2", "length": 23323, "nlines": 157, "source_domain": "dahodlive.com", "title": "કોરોના કાળમાં મંદીનો માહોલ...દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે....? - Dahod Live News", "raw_content": "\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nદેશમાં કોરોના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જતા આમ પ્રજાને હાશકારો થયો છે. સરકારે આમ પ્રજાને વેક્સિન મફત આપવાનો ર્નિણય કરતા સામાન્ય લોકોમાં રાહત થવા પામી છે.સરકારે ધીરી ગતિએ ઉદ્યોગ, વેપાર- ધંધા માટે છૂટછાટ આપતા વેપારી વર્ગમાં ખુશી વ્યાપી ગઈ છે. મોટાભાગના તમામ પ્રકારનાં બજારો ખુલી ગયા છે. પરંતુ બજારમાં ગ્રાહકોનો અભાવ છે કારણ સરકારે એક પછી એક લીધેલા ર્નિણયોને કારણે કરોડો લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. લોકોની ખરીદશક્તિ નહીંવત બની ગઈ છે. લાખો લોકોએ નોકરી ગુમાવી છે જેની અસર બજાર ઉપર થવા પામી છે. સરકારે કોરોના મહામારી પછી મોટાભાગના નોકરિયાતોના પગારમાં મોટો કાપ આવી ગયો છે. પરિવારનું ગુજરાન ચલાવવા મહિલાઓ પણ જે પણ કામ મળે તે કરવા તરફ વળવુ પડ્યું છે. સરકારે નોટ બંધીથી લઈને ખાનગીકરણના લીધેલા વિવિધ પ્રકારના પગલાઓની મોટામા મોટી અસર વડાપ્રધાન મોદીજીના ચાહક અને ભાજપમાં વિશ્વાસ ધરાવતા મધ્યમ વર્ગમા વધુ પ્રમાણમાં થવા પામી છે. આજે મોટી સંખ્યામાં મધ્યમ વર્ગના પરિવારો ગરીબીની રેખા તરફ ધકેલાઈ ગયા છે. મોટા ભાગના મધ્યમ વર્ગ નોકરી કરતો હોય છે કે નાના પાયે ધંધો કરતો હોય છે. નોટ બંધીને કારણે મહિલાઓએ કરેલી બચતનુ ધોવાણ થઈ ગયેલ અને બાકી રહ્યું હતું તે ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ લાગુ થતાં અનેક મધ્યમ વર્ગના પરિવારો આર્થિક રીતે બેહાલ થઈ ગયા કરેલી બચત પણ ખર્ચાઈ ગઈ…. પરિણામે બીજી કોરોના લહેરમાં જે તે પ્રતિબંધના તમે આદેશો,કફ્ર્યું આને લોકડાઉન સહિતના પગલાઓને કારણે આમ પ્રજાને સહન કરવું પડ્યું તેમા સૌથી વધુ માર મધ્યમવર્ગીય પરિવારોને પડ્યો છે. અને તેમના ખિસ્સા પણ ખાલી છે…. ત્યારે સરકારે નાના ધંધાદારી બજારો તરફ ધ્યાન આપીને ધમધમાવવા જરૂરી આર્થિક સહાય સહિતના પગલાં લેવા જરૂરી છે નહીં તો પ્રવર્તમાન મંદી લાંબો સમય ખેંચાઇ જવાની શક્યતા વધી શકે…..\nદેશનું અર્થતંત્ર મંદીની ચપેટમાં આવી ગયું છે. માત્ર ભારત જ ���હીં વિશ્વના અનેક દેશો મંદીના સપાટામાં આવી ગયા છે. વિશ્વની વિવિધ એજન્સીઓએ ભારતનો વિકાસદર સતત ઘટતો રહ્યાના અહેવાલો જાહેર કરતી રહી છે. તેમાં દેશની રિઝર્વ બેંકે વિકાસદરનો અંદાજ ઘટાડ્યો છે જેની વ્યાપક અસર થવા પામી છે. દેશના મોટાભાગના ઉદ્યોગો અગાઉના સમયની જેવા ધમધમતા થયા નથી, બજારોમા માંગ ઘણીજ ઓછી છે, બજારોમાં ગ્રાહક ખરીદી ઘણી જ ઓછી છે કે મર્યાદિત છે. પરિણામે તમામ પ્રકારના બજારોમાં નાણાભીડ ફરી વળેલી છે…. જેમાંથી ક્યારે બહાર નીકળી શકાશે તે કહેવુ કવેળાનુ છે…… જાેકે ભારત ખેતીપ્રધાન દેશ છે એટલે કઈ કૃષિ ક્ષેત્રએ અન્ય દેશો કરતાં મંદીની અસર ઓછી દેખાવા પામી છે. આવા સમયે વેક્સિન\nમફત આપવાની જાહેરાતે પ્રજાજનોમાં રાહત થઈ છે તથા વેક્સિન માટેની ગેરસમજાે દૂર થતા વિશ્વાસ વધવા સાથે વ્યાપારિક ક્ષેત્રમાં નવી આશાનો સંચાર થયો છે. ભારતમાં મધ્યમવર્ગ, મજૂર વર્ગ, રોજમદાર વર્ગ મોટા પ્રમાણમાં હોવાથી નાના ધંધાદારી બજારો વધુ પ્રમાણમાં છે. આ બજારોમાથીજ આ વર્ગો જ મોટા\nભાગની ખરીદી કરતા હોય છે. ત્યારે તેમના ખીસ્સામાં નાણાંનો પ્રવાહ ચાલુ રહેશે તો જ વિવિધ બજારોમાં મંદી હટશે અને તેની રોનક અગાઉના સમય જેવી આવી શકે….. પરંતુ સરકારે આ માટે આયોજન કરવું જરૂરી છે..\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nરિઝર્વ બેન્કે સામાન્ય લોકોને કોરોના કાળમાં રાહત ન આપી,��ેપો રેટ યથાવત્‌ઃજીડીપી અનુમાન ઘટાડી ૯.૫ ટકા રખાયું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/001959/", "date_download": "2021-06-15T00:26:59Z", "digest": "sha1:EDP6OK5EUPLSGMI3QFVQP2UXTVZSAARU", "length": 25442, "nlines": 185, "source_domain": "dahodlive.com", "title": "ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ,વડોદરા રીફર કરાયો, - Dahod Live News", "raw_content": "\nઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ,વડોદરા રીફર કરાયો,\nઝાલોદના કોંગી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા આત્મહત્યા નો પ્રયાસ,હિરેન પટેલની હત્યા બાદ પાલિકાના કોંગી કાઉન્સિલરએ ભરેલું પગલું પાલિકામાં કંઇક ખોટું બન્યું હોવાની ચાડી ખાય છે,પાલિકા ના ભ્રષ્ટાચાર ને લઈને તપાસ માં નામ આવ્યું હોવાથી આત્મહત્યાના પ્રયાસની આશંકાઓ\nઆત્મહત્યાનો પ્રયાસ કરનાર કોંગી કાઉન્સિલરનો ફાઈલ ફોટો\nઝાલોદ ��ગર પાલિકાના કોંગી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા, આજે બપોરે માંડલેશ્ચર મહાદેવ જઈ અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર નગરમાં હાહાકાર મચ્યો હતો. કાઉન્સિલર ને હાલ વડોદરા રિફર કરવામાં આવ્યો છે.\nઝાલોદ નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ ની હત્યા બાદ પાલિકાનું રાજકારણ ગરમાયું હતું. અને આ હત્યાકાંડમાં પાલિકામાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારથી લઇ ને પાલિકાનું રાજકારણ જ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે, આજ શનિવારના રોજ ઝાલોદ ના કોંગી કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા માંડલેશ્ચર મહાદેવ મંદિર ખાતે જઈ ને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર નગરમાં ચર્ચા ના ચકડોળે ચડી હતી.\nપાલિકાનો કાઉન્સિલર અંતિમ અગ્રવાલ આજે પોતાની ઓફિસના કર્મચારીને પોતે મંડલેશ્વર મહાદેવ જઇ અને આરામ કરશે એવું આજ શનિવારે બપોરે કહ્યું હતું. અને ત્યાર બાદ અંતિમ એ માંડલેશ્ચર મહાદેવ જઈ અને ઝેરી દવા ગટગટાવી હતી. અને ત્યાંથી જ પોતાના કાઉન્સિલર મિત્ર તથા અન્ય એક સગાવ્હાલા ને પોતે ઝેરી દવા ગટગટાવી હોવાની વાત કરી હતી. આ બાદ કાઉન્સિલર પોતે માંડલેશ્ચર જઈ અને તેને ખુબ જ કફોડી હાલતમાં ઝાલોદના ખાનગી દવાખાને દાખલ કર્યો હતો. ત્યાંથી તેને વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો.\nઅત્રે ઉલ્લેખનીય છે કે પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારમાં અંતિમની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે. ત્યારે અંતિમ દ્વારા લેવામાં આવેલું આ પગલું પોતાના માથે જ આ તમામ ભ્રષ્ટાચાર માં પોતાના માથે જ બધું આવી જવાની બીકે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ તબિયતના સુધારા પર આવેલા કાઉન્સિલર દ્વારા જ આ અંગે સ્પષ્ટતા થાય તેમ છે.\nઅજય કલાલની દુકાન માં પણ મુખ્ય ભૂમિકા\nહિરેન પટેલ ની હત્યામાં આરોપી એવા અજય કલાલ દ્વારા પાલિકામાં ખોટા બીલો રજૂ કરી અને પેટ્રોલ પંપની પાછળની દુકાન પચાવી પાડી હતી. જે અંગે પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. ત્યારે આ દુકાનના કાંડમાં બીલો થી લઈને ખોટી સહીઓમાં પણ અંતિમ અગ્રવાલ નું નામ છે. ત્યારે તેના દ્વારા લેવામાં આવેલું આ આત્મહત્યાનું પગલું આ તપાસ ઉપરાંત અન્ય પણ કોઈ કાંડ માં આવતું હોવાથી ભરવામાં આવ્યું હોવાનું હાલ તો કહી શકાય એમ છે.\nદાહોદમાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિ બંધ રાખવા કલેકટરશ્રીને કર્યો આદેશ:કોરોના સંક્રમણની ચેન તોડવા વહીવટી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય\nઝાલોદ: અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરનાર કોંગી કાઉન્સિલરનું વડોદરાના ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોતથી ઝાલોદના રાજકારણમાં ગરમાવો:પરિવારજનોમાં માતમ છવાયો\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વાર�� હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમ��ં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nઝાલોદ:પરિવારથી વિખુટી પડેલી દસ વર્ષીય બાળકીનું માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવતી ઝાલોદ પોલિસ\nહિરેન પંચાલ @ ઝાલોદ પરિવારથી વિખુટી પડેલી\nઝાલોદ:બે માસ બાદ પ્રમુખપદની ચુંટણીને લઈને રાજકીય પક્ષોમાં કાવાદાવા શરૂ:પાલિકાના કેટલાક સુધરાઈ સભ્યો ભુગર્ભમાં ઉતરી જતા ઝાલોદનું રાજકારણ ગરમાયુ\nહિરેન પંચાલ @ ઝાલોદ ઝાલોદ નગર પાલિકાની\nઝાલોદ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા તોફાની બની:પ્રમુખના પતિ તથા કર્મચારી સામે વિવિધ આક્ષેપો ને પગલે વાતાવરણ ગરમાયું\nહિરેન પંચાલ @ ઝાલોદ ઝાલોદ તાલુકા પંચાયતની\nઝાલોદ નગર પાલિકાની અંતિમ સામાન્ય સભા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન:ઉપપ્રમુખ અને ભાજપના બે સભ્યોના વોક આઉટથી સભામાં સોપો\nહિરેન પંચાલ @ ઝાલોદ ઝાલોદ નગર\nદાહોદ માટે સારા સમાચાર:ઝાલોદના કોવિડ કેર કલેક્શન સેન્ટરમાં ઝાલોદ, સંજેલી તથા ફતેપુરા તાલુકાના કલેક્ટ કરેલા 433 સેમ્પલોમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગ સહીત વહીવટી તંત્રે રાહતનો દમ લીધો\nહિરેન પંચાલ @ ઝાલોદ ઝાલોદ કલેક્શન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/gandhinagar/news/in-the-arms-case-the-court-ruled-against-handing-over-the-investigation-to-the-complainant-psi-128560903.html", "date_download": "2021-06-15T01:13:07Z", "digest": "sha1:GM2KM2LJ7HE42ONCAIOEIQO2RVG6KBQQ", "length": 5413, "nlines": 59, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In the arms case, the court ruled against handing over the investigation to the complainant PSI | હથિયાર કેસમાં ફરિયાદી PSIને જ તપાસ સોંપવા સામે કોર્ટે ટકોર કરી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોર્ટે ટકોર કરી:હથિયાર કેસમાં ફરિયાદી PSIને જ તપાસ સોંપવા સામે કોર્ટે ટકોર કરી\nચર્ચા: પોલીસે ભાંગરો વાટ્યો કે ઈરાદાપૂર્વકનું કૃત્ય\nચ-3 સર્કલ નજીકથી પકડાયેલા 6 શખસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના PIને સોંપવામાં આવી\nશહેરના ચ3 સર્કલ પાસે ગત 22 મેએ પોલીસે ઘાતકી હથિયાર સાથે આવેલા 6 શખ્સોને ઝડપી લીધા હતા. જેમા કુખ્યાત બસ્તીખાન અને તેના દિકરાનો સમાવેશ થાય ��ે. કોર્ટ કેસ દરમિયાન હીયરીંગ દરમિયાન જજ દ્વારા તપાસ અધિકારી અને ફરિયાદી એક જ હોઈ ટકોર કરાઈ હતી.ત્યારબાદ એકા એક પોલીસે પીએસઆઇની જગ્યાએ પીઆઇને તપાસ સોપી દીધી હતી. પોલીસે ઉતાવળમા ભાગરો વાટ્યો કે ઇરાદા પૂર્વક તપાસ આપવામા આવી હતી તે ચર્ચાનો વિષય બન્યો હતો.\nસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હથિયાર સાથે પકડાયેલા આરોપીઓ બાબતે ગાંધીનગર કોર્ટમા હિયરીંગ ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન આ કેસમા તપાસ અધિકારી તરીકે ગાધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પી.ડી.વાઘેલા દ્વારા એડીફેવીટ કરાયું હતુ. જેમા ફરિયાદી તરીકે પણ વાઘેલાને કામગીરી સોપાઈ હતી. આ બાબત જજના ધ્યાને આવતા સરકારી વકીલને આ બાબતે સુચન કર્યુ હતુ. જેમા સમર્થન આપ્યા બાદ આશ્ચર્ય વ્યક્ત કરાયુ હતુ.\nજોકે જજની ટકોર બાદ પોલીસ દ્વારા તપાસ અધિકારી તરીકે ક્રાઇમ બ્રાન્ચના એચ.પી.ઝાલાને અધિકારી બનાવાયા છે. હથિયાર સાથે પકડાયેલા આરોપીઓમા એક જ ફરિયાદી અને તપાસ અધિકારી એક જ હોવાના કારણે ક્યાંક તપાસમા નુકસાન થઇ શકે તેવી ભીતિ સેવવામાં આવી હતી.\nઅત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસમાં શરૂઆતમા જ એક આરોપીની માત્ર કાર સ્થળ ઉપર હોવાના કારણે તેને આરોપી બનાવાયો હતો, જેના જામીન મંજુર કરાયા છે. કોર્ટની ટકોર બાદ અધિકારી પણ બદલી નાખવામાં આવ્યા છે.ત્યારે આ મામલે હાલ ચકચાર મચી જવા પામી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/bollywood-ki-baten/lata-mangeshkars-fight-for-filmfare-award/", "date_download": "2021-06-15T00:40:58Z", "digest": "sha1:UIYBB7NJADCIADHWYTGI3YCCTKZEVYKJ", "length": 13937, "nlines": 175, "source_domain": "chitralekha.com", "title": "લતાજીએ ગાયકોને એવોર્ડસમાં સન્માન અપાવ્યું | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome bollywood ki baten લતાજીએ ગાયકોને એવોર્ડસમાં સન્માન અપાવ્યું\nલતાજીએ ગાયકોને એવોર્ડસમાં સન્માન અપાવ્યું\nલતા મગેશકરે સંગીતકાર શંકર-જયકિશન સાથે ઝઘડો કર્યો ના હોત તો કદાચ ‘ફિલ્મફેર’ દ્વારા ‘શ્રેષ્ઠ પાર્શ્વ ગાયન’ નો એવોર્ડ મોડો શરૂ થયો હોત. એક જમાનામાં ‘ફિલ્મફેર’ દ્વારા ગાયક અને ગીતકાર માટે કોઇ કેટેગરી રાખવામાં આવતી ન હતી. ત્યારે રાજ કપૂરની ફિલ્મ ‘ચોરી ચોરી’ (૧૯૫૬) માટે શંકર-જયકિશનને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો હતો અને તેનું ગીત સ્ટેજ પર ગાવા બાબતે લતા મંગેશકર સાથે તેમનો વિવાદ થયો હતો. ‘સુર-ગાથા’ પુસ્તકમાં લતાજીએ એવી સ્પષ્ટતા કરી છે કે શંકર-જયકિશન સાથે તેમને મતભેદ ન હતો પણ ત્રીજા ‘ફિલ્મફેર’ એવોર્ડસના મંચ પરથી ગીત ગાવા બાબતે ઝઘડો થયો હતો.\nવાત એવી હતી કે શંકર-જયકિશનને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો એટલે તેમણે લતાજીને મંચ પર આવી ‘રસિક બલમા’ ગીત ગાવાનું કહ્યું હતું. લતાજીએ એમ કહીને ઇન્કાર કર્યો કે મને ગાયન માટે એવોર્ડ મળ્યો ન હોવાથી પુરસ્કાર સમારંભના મંચ પરથી ગાઇશ નહીં. તમને સંગીત માટે એવોર્ડ મળ્યો છે તો સંગીત રજૂ કરી દો. આ બાબતે એમની વચ્ચે મોટો ઝઘડો થઇ ગયો. ‘ફિલ્મફેર’ વતી સંપાદક જે.સી. જૈન દ્વારા એવી વિનંતી કરવામાં આવી કે તમે મંચ પરથી ગાશો તો ફિલ્મ ‘ચોરી ચોરી’ ના સંગીતનો પ્રચાર પણ થઇ જશે. લતાજીએ એમને પણ એમ કહીને ઇન્કાર કર્યો કે કોઇ ગાયકને એવોર્ડ આપ્યો નથી તો હું શા માટે ગાઉં ત્યારે તેમણે ઑસ્કાર એવોર્ડનો હવાલો આપીને કહ્યું કે ત્યાં ગાયન-સંગીત માટે એવોર્ડ મળતા નથી.\nલતાજીએ સમજાવ્યું કે ત્યાં સંગીત પર ફિલ્મો બનતી નથી. વિદેશી ફિલ્મોમાં ગીતો ભાગ્યે જ હોય છે. એમાં બેકગ્રાઉન્ડ સંગીત હોય છે. આપણે ત્યાં સંગીત પર જ ફિલ્મો ચાલે છે. સંગીત વગરની ફિલ્મની કલ્પના થઇ શકે એમ નથી. અમારા ગીતો પર ફિલ્મો રજત જયંતી મનાવે છે. સંગીત માટે એક ગીતકાર પણ જરૂરી છે. અમે એના શબ્દોને સ્વર આપીએ છીએ. તમે આ ફરક સમજતા નથી એટલે ‘ફિલ્મફેર’ ના પુરસ્કારોમાં ગાયક અને ગીતકારની શ્રેણી રાખતા નથી. આ બંનેને તમે ઓછા આંકો છો એટલે હું તમારા મંચ પરથી ગાઇશ નહીં. તમે જ્યાં સુધી તેને સન્માન નહીં આપો ત્યાં સુધી હું આ મંચ પરથી ગાઇશ નહીં. ત્યારે જૈને તેમણે લતાજીને ગીત લેખન અને ગાયન માટે પુરસ્કાર શરૂ કરવાનું આશ્વાસન આપી વાત પૂરી કરી દીધી.\nલતાજીની રજૂઆત મોડેથી રંગ લાવી અને ૧૯૫૯માં છઠ્ઠા ફિલ્મફેર એવોર��ડસથી બંને પુરસ્કાર શરૂ કરવામાં આવ્યા. એ વર્ષે સૌપ્રથમ લતાજીને જ દિલીપકુમાર-વૈજયંતિમાલા અભિનીત ‘મધુમતી’ના ‘આ જા રે પરદેસી’ ગીત માટે ‘શ્રેષ્ઠ પાર્શ્વ ગાયન’નો અને શૈલેન્દ્રને દિલીપકુમાર-મીનાકુમારીની ‘યહૂદી’ ના ‘યે મેરા દિવાનાપન હૈ’ ગીત માટે ‘શ્રેષ્ઠ ગીતકાર’નો એવોર્ડ અર્પણ થયો હતો. નવાઇની વાત એ છે કે શરૂઆતમાં મહિલા અને પુરુષ બંને ગાયકો માટે એક જ એવોર્ડ રાખવામાં આવ્યો હતો. બંને વચ્ચે એવોર્ડ માટે સ્પર્ધા થતી હતી. ૧૯૬૮ થી મહિલા અને પુરુષ ગાયકો માટે અલગ-અલગ એવોર્ડની પણ શરૂઆત કરવામાં આવી. ગાયન માટે ‘ફિલ્મફેર’ પુરસ્કાર શરૂ કરાવનાર લતાજીએ પાછળથી એમ કહીને પોતાનું નામ આ શ્રેણીમાંથી કઢાવી નાખ્યું હતું કે એમને ઘણી વખત પુરસ્કાર મળી ચૂક્યા છે એટલે હવે નવી ગાયિકાઓને પણ એ મળવો જોઇએ.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleરાજ્યમાં 11-13 જૂને ચોમાસું: 22 તાલુકાઓમાં વરસાદ\nNext articleકોરોનાની અન્ય રસીથી નેઝલ-રસી કેવી રીતે અલગ, જાણો…\nરાજુના શ્રેષ્ઠ અભિનયનો ‘પરિચય’\nમન્ના ડે બન્યા રાજજીનો બીજો અવાજ\nશર્મિલાએ છોડ્યો રાજેશનો સાથ\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/bharuch-40-party-members-and-workers-resigned-from-congress-048342.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:36:48Z", "digest": "sha1:5PWHECBK6A5YRXR4FK6Z6DUXVUM2KL33", "length": 14626, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતઃ કોંગ્રેસને વધુ એક ફટકો, 40 નેતાઓએ પાર્ટી છોડી | bharuch: 40 party members and workers resigned from congress - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nકેન્દ્રની સરકાર આંધડી, બહેરી અને બોબડી છેઃ અભિષેક ઉપાધ્યાય\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\nપેટ્રોલ- ડીઝલના વધતા ભાવને લઈ રાજકોટ, કેશોદ, ગાંધીનગરમાં કોંગ્રેસનો હલ્લાબોલ\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nકોંગ્રેસ છોડી બીજેપીમાં સામેલ થયા પૂર્વ મંત્રી જિતિન પ્રસાદ, પીયુષ ગોયલની હાજરીમાં લીધુ સભ્ય પદ\nપેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે 11 જૂને કોંગ્રેસનુ દેશવ્યાપી પ્રદર્શન\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nગુજરાતઃ કોંગ્રેસને વધુ એક ફટકો, 40 નેતાઓએ પાર્ટી છોડી\nભરૂચઃ ગુજરાતના ભરૂચમાં કોંગ્રેસના 40 કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ પાર્ટીથી રાજીનામું આપી દીધું છે. શુક્રવારે જગન્નાથ યાત્રા દરમિયાન હિંસા અને પથ્થરમારાની ઘટનામાં પાર્ટીના નેતાઓના વ્યવહાર પર સવાલ ઉઠાવતા આ કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનાર પાર્ટી પદાધિકારીઓએ આરોપ લગાવ્યો કે જગન્નાથ યાત્રા દરમિયાન થયેલ હિંસામાં જિલ્લાધ્યક્ષ પરિમલ સિંહ નિષ્ક્રિય રહ્યા, જેનાથી તેઓ ખુશ નથી.\nહિંસામાં ઘાયલ થયો હતો એક શખ્સ\nશુક્રવારે જગન્નાથ યાત્રા દરમિયાન પથ્થરબાજીની ઘટનામાં એક શખ્સ ઘાયલ થયો હતો. આ દરમિયાન પોલીસે મામલાને સંભાળતા સ્થિતિને કાબૂમાં લીધી હતી. આ દિવસે ગુજરાતમાં કેટલીય જગ્યાએ ઝારખંડમાં મુસ્લિમ યુવકનું મૉબ લિચિંગ થયું હોવાને લઈ પ્રદર્શન થઈ રહ્યું હતું અને આ દ���મિયાન હિંસા પણ થઈ હતી.\nકોંગ્રેસ જિલ્લાધ્યક્ષે મૉબ લિંચિંગની નિંદા કરી\nકોંગ્રેસ અલ્પસંખ્યક પ્રકોષ્ઠના અધ્યક્ષ અયૂબ સૈયદે કહ્યું કે કોંગ્રસ જિલ્લાધ્યક્ષે મૉબ લિંચિંગ મામલે નિંદા પણ નથી કરી. માટે પાર્ટીથી રાજીનામું આપી રહ્યા છીએ. પરિમલ સિંહ રાણાનું કહેવું છે કે રાજીનામું આપનાર નેતાઓને તેમના પગલાં પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ન માન્યા. જે બાદ તમામનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.\nબે ધારાસભ્યોએ પણ ક્રોસ વોટિંગ બાદ રાજીનામાં આપ્યાં\nગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદર લાંબા સમયથી રાજકારણ ગરમાઈ રહ્યું હતું. હાલમાં જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ પાર્ટીની સાથોસાથ વિધાનસભાના સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાએ હાલમાં જ રાજ્યમાં રાજ્યસભા ચૂંટણીમાં વોટ નાખ્યા બાદ રાજીનામું આપી દીધું હતું.\nકોંગ્રેસ-જેડીએસ પાસે બહુમત નથી, કુમારસ્વામી રાજીનામું આપેઃ યેદુરપ્પા\nસંસદની સ્થાયી સમિતિએ વર્ચ્યુઅલ મીટિંગથી કર્યો ઇનકાર, કહ્યું- આનાથી કાર્યવાહી લીક થવાનુ જોખમ\nકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હરિભાઈ ડોરિયાનુ 94 વર્ષની વયે નિધન\nFACT CHECK: સોનિયા ગાંધીની લાયબ્રેરીમાં ભારતને ખ્રિસ્તી દેશ બનાવવાનુ પુસ્તક, જાણો વાયરલ તસવીરની સચ્ચાઇ\nGDP આંકડા પર બોલ્યા ચિદમ્બરમઃ અર્થવ્યવસ્થા માટે 2020-21 ચાર દશકોનુ સૌથી ખરાબ વર્ષ\nપંજાબ કોંગ્રેસ વિવાદ- આજે સમિતિ સાથે મિટીંગ કરશે નવજોત સિંહ સિદ્ધુ\nકેન્દ્ર સરકારે લક્ષદીપના પ્રશાસકને પાછા બોલાવવાની માંગ, કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ\nકમલનાથ બોલ્યા- ભારત મહાન નહી, બદનામ દેશ છે, બધા દેશોએ આપણા લોકોની એન્ટ્રી બંધ કરી\nરાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો, કહ્યુ - કોરોનાની બીજી લહેર માટે પ્રધાનમંત્રીની 'નૌટંકી' જવાબદાર\nઆજે 12 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરશે રાહુલ ગાંધી, ઘણા મુદ્દાઓ અંગે સરકાર પર સાધશે નિશાન\nપ્રિયંકા ગાંધીઃ મોદી સરકારે ભારતના લોકોને ઓછી વેક્સીન લગાવીને વધુ વેક્સીન વિદેશ કેમ મોકલી\nકોંગ્રસ નેેતા નવજોત સિંહ સિદ્ધુએ પોતાના ઘર પર લગાવ્યો કાળો વાવટો, જાણો કારણ\nસિદ્ધુની જાહેરાત, રાષ્ટ્રવ્યાપી ખેડૂત વિરોધ દિવસના એક દિવસ પહેલા પોતાના ઘરે લહેરાવશે કાળો ધ્વજ\ncongress resignation gujarat bharuch કોંગ્રેસ રાજીનામું ભરૂચ ગુજરાત\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જ���ાબદારી પડોશી દેશની\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/18-10-2018/24812", "date_download": "2021-06-15T01:41:13Z", "digest": "sha1:IPKASYM5QPMGXVEQYVBREY7SCTJ5VFEA", "length": 14800, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "ભારતને મુદ્રાની યાદીમાંથી હટાવી શકે છે અમેરિકા", "raw_content": "\nભારતને મુદ્રાની યાદીમાંથી હટાવી શકે છે અમેરિકા\nનવી દિલ્હી: અમેરિકા ભારતને પોતાની મુદ્રા નિગારની સુચીમાંથી હટાવી શકે છે અમેરિકાના વિત મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારતે એવા પગલાં ભર્યા છે જેના હેઠળ તેની મોટી કસોટીઓમાંથી દૂર થઇ જવાની નોબત આવી છે વિત મંત્રાલયે બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે આ યાદીમાં તેને કહ્યું હતું કે જો ભારત આજ રીતે તેની ગતિવિધિ શરૂ રાખશે તો ગયા છ મહિનામાં કરવામાં આવેલ દ્રિ વાર્ષિક યાદીમાંથી તેનું નામ કાઢી નાખવામાં આવશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળન�� અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nસમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST\nપંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST\nદિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST\nસતત ભાવવધારાથી મળી રાહત : આજે ઘટયા પેટ્રોલ - ડીઝલના ભાવ access_time 11:28 am IST\n#MeToo 'તારક મહેતા'ની બબીતાજી કહ્યું, 'દરેક ઉંમરમાં થવું પડે છે શિકાર' access_time 1:11 pm IST\nઅફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ :કંધાર ગવર્નર, પોલીસ ચીફ અને ઇન્ટેલ ચીફની સુરક્ષા ગાર્ડોએ કરી હત્યા access_time 11:40 pm IST\nશહેરના જળાશયોમાં માછીમારી અટકાવવોઃ ઉગ્ર રજુઆત access_time 3:35 pm IST\nદશેરાની ખરીદી દેખાણી : જાંબુ, બરફી, થાબડી, જલેબી, ફાફડાની સોડમ પ્રસરી access_time 3:51 pm IST\nછેલ્લા ૧૦ દિ'માં શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી ૬૯ રેકડી - કેબીનના દબાણ હટાવાયા access_time 3:37 pm IST\nખંભાલીડાની શૈલ ગુફામાં અલંકૃત પદ્મપાણિ અને વજુપાણિની કલાત્મક બૌધ્ધિસત્વની મૂર્તિઓ access_time 11:54 am IST\nહળવદના વેગડવાવ ગામના લાપતા યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું access_time 11:52 am IST\nબેટીના પૂલ પર માતા-પિતાની નજર સામે જટેલરે કચડી નાખતા બે પુત્રોના મોતથી આક્રંદ access_time 4:01 pm IST\nરૂપાલનુ વાતાવરણ પાવન થયુ access_time 8:31 pm IST\nઠાસરાના સૈયાતમાં માતાને દોઢ વર્ષના પુત્ર સાથે મરવા માટે મજબુર કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:43 pm IST\nગુજરાતમાં પણ મળશે 'કિંગફિશર', હવે પ્યાસીઓને જલસા access_time 11:42 am IST\nકેનેડામાં ગાંજાના કાયદેસરના વેચાણને માન્યતા અપાઈ access_time 8:44 pm IST\nઅમેરીકી ઇ-કાર કંપની ટેસ્લા અમેરિકાની બહાર પ્રથમ ફેકટરી શરૂ કરશે access_time 10:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ‘‘જર્સી સીટી એશિઅન મર્ચન્‍ટ એશોશિએશન''ના ઉપક્રમે ૧૯ તથા ૨૦ ઓકટો.ના રોજ રાસ ગરબાની રમઝટઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ access_time 9:43 pm IST\nભારતના ૨૦ કરોડ જેટલા લોકો સપ્તાહમાં ૨૮ કલાક મોબાઇલ ઉપર વીતાવે છેઃ 4G કનેકશન સાથે ઇન્‍ટરનેટનો સૌથી વધુ ઉપયોગ કરનારા ૪૦ કરોડ લોકો સાથે ભારત દેશ વિશ્વમાં અગ્રક્રમેઃ ભાવિ પેઢીના માનસ ઉપર અવળી અસરથી વધી રહેલું ડીપ્રેશનનું પ્રમાણઃ મિત્રો તથા સંબંધીઓ સાથે ઝડપથી જોડાણ કરી આપતા સોશીઅલ મિડીયાની વિપરિત અસરો સામે લાલબતી ધરતો સર્વે access_time 9:45 pm IST\nયુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે આજ ૧૮ ઓકટો.ના રોજ વિજયા દશમી ઉત્‍સવ ઉજવાશેઃ મહાપૂર્ણાહુતિ વેદાશિર વચનમ યોજાશે access_time 9:42 pm IST\n43 વર્ષ પછી વિશ્વ કપમાં પદક જીતી શકે છે ભારત: દિલીપ તિર્કી access_time 5:21 pm IST\nયુથ ઓલમ્પિક(એથ્લેટીક્સ): ચૂંકુમા બની 100 મીટર રેસની ચેમ્પિયન access_time 5:32 pm IST\nપાકિસ્તાનના આ ક્રિકેટ સ્વીકાર્યું મેચ ફિક્સિંગનો આરોપ access_time 6:17 pm IST\nધૂમ-4માં કામ કરવાની અર્જુન કપૂરી ઈચ્છા access_time 4:54 pm IST\nનીના ગુપ્તાના મતે 'પુરૂષોને વધારે પડતુ મહત્વ આપવું તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ access_time 5:01 pm IST\nકપિલ શર્માએ શરૂ કર્યું 'ધ કપિલ શર્મા શો' શૂટિંગ access_time 4:53 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/30-11-2020/31332", "date_download": "2021-06-15T00:40:38Z", "digest": "sha1:DRX6GSQZBTUGL3MAA5UMKOUHGX4LNPPV", "length": 15029, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "ફીફા વર્લ્ડ કપમાં જાદૂઇ ગોલ ફટકારનાર ફૂટબોલર પાપા બાઉબાનું અવસાન", "raw_content": "\nફીફા વર્લ્ડ કપમાં જાદૂઇ ગોલ ફટકારનાર ફૂટબોલર પાપા બાઉબાનું અવસાન\nનવી દિલ્હી તા. ૩૦: આર્જેન્ટીનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોના નિધનના શોકમાંથી રમતપ્રેમીઓ હજુ બહાર આવ્યા નથી ત્યાં વધુ એક દિગ્ગજ ખેલાડીએ દુનિયા છોડી દીધી છે. સેનેગલના દિગ્ગજ ફૂટબોલર પાપા બાઉબાનું માત્ર ૪ર વર્ષની વયે નિધન થયું છે. બાઉબા લાંબા સમયથી બીમાર હતા અને તેમણે પેરિસમાં અંતિમ શ્વાસ લીધા હતા.\nબાઉબા એ ફૂટબોલર છે જેણે ર૦૦ર ફીફા વર્લ્ડકપમાં જાદૂ��� ગોલ ફટકારી ચેમ્પિયન ફ્રાન્સને સ્તબ્ધ કરી દીધું હતું. તેના ગોલની મદદથી જ ફૂટબોલ રેન્કીંગમાં અત્યંત નીચે રહેનારી સનેગલે ફ્રાન્સ જેવી દિગ્ગજ ટીમને ૧-૦ થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nશ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST\nબ���ગાળના અખાતમાં ડિપ્રેશન બન્યુ, ૨૪ કલાકમાં ડિપડિપ્રેશનમાં ફેરવાશે : દક્ષિણ - પૂર્વ બંગાળના અખાત ઉપર ડિપ્રેશન સર્જાયુ છે જે ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી પૂરી સંભાવના હોવાનું હવામાન ખાતાએ જણાવ્યુ છે access_time 1:28 pm IST\nવલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST\nઅફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો : 26 પોલીસકર્મીઓના મોત : 16 ઘાયલ access_time 8:19 am IST\n2026 સુધીમાં ભારતમાં 35 કરોડ સહીત વિશ્વમાં 3.5 અબજ પાસે હશે 5G જોડાણ access_time 9:36 pm IST\nઆવાસ-કાફલાની સુરક્ષા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવાશે access_time 12:00 am IST\nજયનાથ કોવીડ હોસ્પિટલના બીજામાળે આગ : બેથી ત્રણ લોકો ફસાયા : બે મિનિટમાં ભક્તિનગર પોલીસ પહોંચી : ફાયર ફાયટરની ટીમ પણ દોડી : આઠ જ મિનિટમાં 108 ટેક્નિશિયન, કંટ્રોલ રૂમની ક્યુઆરસી ટીમ પહોંચી : દર્દીઓનું રેસ્ક્યુ કરાયું : મોકડ્રિલ યોજાઈ access_time 8:13 pm IST\nપાંચ મહિના પહેલા પકડાયેલી પડીકીઓમાં નશાકારક દ્રવ્યની હાજરી મળીઃ ગુનો નોંધાયો access_time 3:37 pm IST\nઆરોગ્ય શાખા દ્વારા રેસ્ટોરન્ટ- હોટલ- મોલમાં ચેકીંગ access_time 3:41 pm IST\nજુનાગઢ પોલીસ તંત્ર દ્વારા શ્રધ્ધાજંલી access_time 11:38 am IST\nમોરબીમાં બે હોસ્પિટલ પાસે એનઓસી જ નથી access_time 12:51 pm IST\nજોડિયાના બાદનપર ગામ પાસે ખેતરમાં દારૂની મહેફિલ માણતા વકીલ સહીત સાત શખ્શો ઝડપાયા access_time 10:47 pm IST\nકોરોનાના નિયમોનું પાલન ન થતાં ૬ એકમો સીલ access_time 9:37 pm IST\nઅમદાવાદના ભદ્રકાળી મંદિરે આજે દેવદિવાળીએ દર્શનનો મહિમાઃ જા કે કોરોના મહામારીના કારણે ભાવિકોની સંખ્યા ઓછી access_time 5:38 pm IST\nસુરત મનપાનો નવતર પ્રયોગ :લગ્ન સ્થળે ધન્વંતરી રથ ઉભા રાખ્યા :મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી access_time 10:54 pm IST\nઓએમજી.... ભિખારી જેવો દેખાતો આ શખ્સ 12 લાખની ગાડી ખરીદી ગયો access_time 9:55 am IST\nનાઇજીરિયામાં ખેતમજૂરો પર થયેલ હુમલામાં 110 લોકોના મૃત્યુથી અરેરાટી access_time 5:31 pm IST\nકોરોના મહામારી વચ્ચે ચીનના અર્થતંત્રને મળી થોડાક અંશે સફળતા access_time 5:30 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બીડને નવા ઇતિહાસનું સર્જન કર્યું : વ્હાઇટ હાઉસની મીડિયા ટીમમાં તમામ મહિલાઓ access_time 6:25 pm IST\nપાકિસ્તાનમાં લઘુમતી કોમ હિંદુઓ ઉપર હુમલાઓનો સિલસિલો હજુ પણ ચાલુ : સિંધ પ્રાંતમાં વસતા હિન્દૂ ભીલ જાતિના લોકો ઉપર કટ્ટરવાદીઓનો હુમલો : અનેક મકાનોમાં તોડફોડ કરી ઘરની બહાર કાઢી મુક્યા access_time 6:41 pm IST\nકેનેડાએ આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ ઉપરનો પ્રતિબંધ લંબાવ્યો : યુ.એસ.ના નાગરિકો માટે 21 ડિસેમ્બર અને અન્ય દેશોના નાગરિકો માટે 21 જાન્યુઆરી 2021 સુધી વિમાની સેવાઓ બંધ access_time 12:37 pm IST\nસ્પિનર સંદીપ લામિછાને કોરોના થતાં હોસ્પિટલમાં access_time 7:38 pm IST\nબોલરોના નબળા દેખાવથી વિરાટ ભારે નારાજ access_time 3:36 pm IST\nઓસ્ટ્રેલીયા સામેની મેચમાં ભારતીય ક્રિકેટર કે. એલ. રાહુલે વિરેન્દ્ર સહેવાગની બરોબરી કરીઃ રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડયો access_time 5:32 pm IST\nરવિ દૂબને થ્રિલર સિરીઝમાં મુખ્ય ભુમિકા આપવા તૈયારી access_time 9:32 am IST\nજુહી સાથે રોજ સેટ પર આવે છે તેનો ૧૫ માસનો દિકરો access_time 9:33 am IST\nઅરશદ વારસીએ 'બચ્ચન પાંડે'નું શૂટિંગ કર્યુ શરૂ access_time 4:14 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/steve-smith-interviews-virat-kohli-gujarati-news/", "date_download": "2021-06-15T00:17:31Z", "digest": "sha1:IJMAGVO6BJF33FA5BQMES7YHT3VH3TUG", "length": 11007, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "પિતાના નિધન બાદ ભારત માટે રમવાનો સંકલ્પ કર્યો હતો, કોહલીએ સ્ટિવ સ્મિથને ‘ઇન્ટરવ્યૂ’ આપ્યો - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nપિતાના નિધન બાદ ભારત માટે રમવાનો સંકલ્પ કર્યો હતો, કોહલીએ સ્ટિવ સ્મિથને ‘ઇન્ટરવ્યૂ’ આપ્યો\nપિતાના નિધન બાદ ભારત માટે રમવાનો સંકલ્પ કર્યો હતો, કોહલીએ સ્ટિવ સ્મિથને ‘ઇન્ટરવ્યૂ’ આપ્યો\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટની સિરીઝનો પ્રારંભ થઈ ગયો છે. મેચના એક દિવસ અગાઉ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટિવ સ્મિથને ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ દરમિયાન કોહલીએ ઘણી બાબતોના ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે તેના પિતાનું નિધન થયું ત્યાર બાદ તે ક્રિકેટ પ્રત્યે વધારે ગંભીર બની ગયો હતો. ત્યાર પછી જ તેણે ભારત માટે રમવાનો સંકલ્પ કર્યો હતો. વિરાટ કોહલી એડિલેડ ટેસ્ટ બાદ ભારત પરત આવી જશે જ્યાં તેની પત્ની અનુષ્કા શર્મા સંતાનને જન્મ આપવાની છે.\nદિલ્હીમાં જન્મેલા વિરાટ કોહલીએ તેના પિતાના નિધનને તેના જીવનની એક એવી પળ ગણાવી જે ઘટના બાદ તે ભારત માટે રમવા પ્રેરિત થયો હતો. તેણે કહ્યું કે મને હંમેશાં એમ લાગતુ હતું કે હું ઉચ્ચ કક્ષાના ક્રિકેટમાં રમીશ. પણ જ્યારે મેં ખરેખર વિચાર્યું હતું કે હું ચોક્કસપણે ક્રિકેટને જ મારી કરિયર બનાવવા માગું છું તે મારા પિતાના નિઘનનો સમય હતો. એ વખતે જ મને અહેસાસ થયો કે હું ક્રિકેટ અંગે ગંભીર બની ગયો છું. હવે મારી પ્રતિબદ્ધતા અને મારું ધ્યાન બીજે ક્યાંય ભટકી શકે તેમ નથી.\nકોહલીએ સ્મિથને કહ્યું હતું કે એ સમય બાદ હું માત્ર ક્રિકેટ અંગે જ વિચારતો હતો. ભારત માટે રમવા અંગે હું ફોકસ કરતો હતો. મેં ક્યારેય વિચાર્યું નથી કે હું ટીમની બહાર થઈ શકું છું. બસ આ જ એક શુદ્ધ પ્રેરણા હતી. ડિસેમ્બર 2006માં કોહલીના પિતાનું નિધન થયું ત્યારે કોહલી રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો. તે રાત્રે તે ઘરે ગયો અને સવારે પિતાની અંતિમ ક્રિયા બાદ સીધો મેદાન પર ગયો હતો કેમ કે આગલી સાંજે તેની બેટિંગ જારી હતી. તેણે એ મેચમાં દિલ્હીને બચાવી લીધુ હતું.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nપાટણ ભાજપની પોલ ખોલતો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં વાયરલ\nકેજરીવાલે વિધાનસભામાં ફાડી નાખી કૃષિ કાયદાની કોપીઓ, મોદી સરકારને આપી આ શિખામણ\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શ���ીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.marutiinstituteofdesign.com/", "date_download": "2021-06-15T01:39:45Z", "digest": "sha1:NK5QPSFIHI4F52GU6PZEHBLWT2D3MVET", "length": 6110, "nlines": 111, "source_domain": "www.marutiinstituteofdesign.com", "title": "MARUTI Institute of Design Surat | jacquard design | digital print course | jewellery design course | graphic design courses.", "raw_content": "\nમારૂતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈનમાં આપનું સ્વાગત છે.\nશરૂઆતના વર્ષોથી જ અમારી સંસ્થાનું મીશન ડિઝાઇનના કોઈપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને સાચુ અને સચોટ માર્ગદર્શન આપવાનુ જ રહ્યું છે અને આજે અમે જ્યાં છીએ એ અમારો આટલા વર્ષોનો અથાગ પરિશ્રમ અને તમારો અમારા પર મૂકેલો વિશ્વાસ, બસ આના જ આધારે આજે અમે સફળતાના શીખરો સર કરી રહયાં છીએ.\nજો તમે ડિઝાઇનના કોઇપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગતા હોવ તો અમારી સંસ્થાની મુલાકાત અવશ્ય લેવી. અમે ડિઝાઇન વિશે તમને પ્રોપર ગાઈડ લાઈન આપીશું. જેથી તમે તમારા આવડત ને તમારો વ્યવસાય બનાવી શકો.\nમારુતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન\nડિઝાઇન કોર્ષ , ગુજરાત, સુરત\nએમ્બ્રોડરી ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી પણ વધારે\nમારુતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન\nડિઝાઇન કોર્ષ , ગુજરાત, સુરત\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૨૫,૦૦૦ થી ૧,૫૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.\nમારુતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન\nડિઝાઇન કોર્ષ , ગુજરાત, સુરત\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.\nમારુતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન\nડિઝાઇન કોર્ષ , ગુજરાત, સુરત\nANIMATION & VFX કે જે આજની તારીખનું સૌથી મોટું માર્કેટ છે. પોતાની આવડત અને અદભૂત Creativity સાથે કોઈપણ વ્યક્તિ એક સારામાં સારી જોબ મેળવીને ખુબજ સારી કમાણી કરી શકે છે, તો આવો જાણીએ કે ANIMATION & VFX છે શું\nમારુતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન\nડિઝાઇન કોર્ષ , ગુજરાત, સુરત\nજો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૧૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80.html", "date_download": "2021-06-15T00:27:44Z", "digest": "sha1:5NAYGZGBLIG4WHVMFZXXWNPHOGAMMZV6", "length": 19274, "nlines": 90, "source_domain": "www.meteorologiaenred.com", "title": "આબોહવા અને એલર્જી: લાક્ષણિકતાઓ, લક્ષણો અને હવામાન ચલ | નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nજર્મન પોર્ટીલો | 08/04/2021 11:27 | હવામાન ઘટના\nમાનવીની રોગપ્રતિકારક શક્તિ લોકોને અંકુરિત કરવામાં અને અમુક પ્રસંગોમાં નિષ્ફળ થઈ શકે છે અને એલર્જી પેદા કરે છે. સૌથી સામાન્ય બાબત એ છે કે એલર્જીના કારણે સતત અને નિંદ્ય છીંક આવવી, અનુનાસિક ભીડ અને સતત વહેતું નાક થાય છે, આ અન્ય અસરો છે. આ હવામાન અને એલર્જી તેઓ ઘણા લોકોમાં સંબંધિત છે. અને એવા લોકો છે જેમને હવામાનના બદલાવની એલર્જી હોય છે.\nતેથી, અમે આ લેખને સમર્પિત કરવા જઈ રહ્યા છીએ તમને હવામાન અને એલર્જી પ્રત્યેની સૌથી સામાન્ય પ્રતિક્રિયાઓ વિશે તમને જાણવાની જરૂર છે તે બધું કહેવા માટે.\n1 આબોહવા અને એલર્જી\n2 હવામાન અને એલર્જીના કારણો\n3 સંબંધિત હવામાન ચલ\nઆ પ્રકારના લોકોમાં, સામાન્ય રીતે એલર્જીક પ્રતિક્રિયાઓ સામાન્ય રીતે નાસિકા પ્રદાહ, એલર્જિક નેત્રસ્તર દાહ અને કેટલાક લક્ષણો જેવા કે ત્વચાનો સોજો અથવા કેટલાક અંશે ગંભીર પરિસ્થિતિઓ છે. જ્યારે આપણે નાસિકા પ્રદાહ વિશે વાત કરીએ છીએ, ત્યારે અમારું અર્થ એ છે કે સતત છીંક આવવી જે સામાન્ય રીતે આપણને અસર કરે છે જ્યારે આપણે મોટાભાગના સંપર્કમાં આવીએ છીએ, અનુનાસિક ભીડ કે જે અમને સારી રીતે શ્વાસ લેવાની મંજૂરી આપતી નથી અને નાકમાં સતત ટપકતી હોય છે. ર Rનાઇટિસ એ એલર્જી પસાર કરવાનું એક સૌથી અપ્રિય લક્ષણ છે. તે ખૂબ જ હેરાન કરે છે તેવા લક્ષણો છે કે, કેટલીકવાર, અમને સામાન્ય જીવન જીવવા દેતા નથી. સતત રસોઈ બનાવવી, છીંક આવવી અને તમારા નાકને ફૂંકવું એ સુખદ નથી.\nહવામાન અને એલર્જીનું બીજું લક્ષણ એ છે કે નેત્રસ્તર દાહ. તેમાં સામાન્ય રીતે ખંજવાળ અને બળતરા આંખો જેવા લક્ષણો હોય છે. એવા લોકો છે કે જેમની આંખો deepંડા લાલ રંગમાં ફેરવે છે. ત્વચાનો સોજો, ત્વચા અને શિળસ પર ખરજવું થઈ શકે છે. અંતે, હવામાનની કેટલીક સ્થિતિઓ અને એલર્જી વધુ ગંભીર બની શકે છે અને પાચન અને શ્વસન પ્રણાલી પર હુમલો કરી શકે છે જેમ કે શ્વાસનળીની અસ્થમા.\nહવામાન અને એલર્જીના કારણો\nહવામાનમાં પરિવર્તનની એલર્જી એ આનુવંશિક ભાર અને આપણી આસપાસના વાતાવરણથી આવે છે. આપણને બધાને એલર્જીથી લઈને વિ���િધ પ્રકારના એલર્જનથી પીડાય છે કે નહીં તેવું આનુવંશિક વલણ છે. કેટલાક સજીવોને એવી રીતે જોડી શકાય છે કે તે આપણી રોગપ્રતિકારક શક્તિ બનાવે છે અમુક ઉત્તેજના અથવા પદાર્થો માટે અતિશયોક્તિપૂર્ણ અને નકારાત્મક પ્રતિસાદ ઉત્પન્ન કરે છે જેને એલર્જન કહેવામાં આવે છે. જ્યારે કોઈ દર્દી આ એજન્ટોના સંપર્કમાં આવે છે, ત્યારે તેઓ સેલ્યુલર અને બાયોકેમિકલ ઘટનાઓની શ્રેણીમાં અતિસંવેદનશીલતાની સ્થિતિમાં હોય છે જે દરેક વ્યક્તિ અનુસાર અલગ અલગ રીતે પ્રતિક્રિયા પેદા કરે છે.\nસૌથી સામાન્ય લક્ષણો ઉપર જણાવેલા લક્ષણો છે, પરંતુ તેમની તીવ્રતા અને આવર્તન દરેક પ્રકારની વ્યક્તિ અને એલર્જનના સંપર્કની ડિગ્રી પર આધારીત છે. એલર્જન એ એલર્જી માટે જવાબદાર એજન્ટો છે. આ હોઈ શકે છે: ખોરાક, દવાઓ, પરાગ, રસાયણો, ફૂગ, ઘાટ, જીવાત અને પ્રાણીની ડanderન્ડર વગેરે જેવા હવાયુક્ત કણો. જ્યારે આ એલર્જન સજીવોના સંપર્કમાં આવે છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ તેમને ખતરનાક પદાર્થો તરીકે ઓળખે છે અને કોઈ હુમલો કરીને પોતાનો બચાવ કરે છે, જે લાગે છે કે આપણે ઉપર સૂચિબદ્ધ કર્યાના જવાબો છે.\nપવન છોડના વિતરણના વિસ્તારને વિસ્તૃત કરવા માટે છોડના પરાગને ફેલાવવા માટે જવાબદાર છે. તેથી જ હવામાનમાં ફેરફાર એલર્જી પેદા કરી શકે છે. અને તે છે જ્યારે આપણે asonsતુઓ બદલીએ છીએ, તેથી પવન, તેમની તીવ્રતા અને દિશા કરો આ ઉપરાંત છોડ તેમના ફૂલોનો તબક્કો શરૂ કરે છે. આ ફૂલોનો તબક્કો છે જ્યાં તેઓ પ્રદેશમાં ફેલાવવા માટે સક્ષમ પરાગ પેદા કરે છે.\nહવે જ્યારે આપણે જાણીએ છીએ કે એલર્જન એ એલર્જીના લક્ષણો માટે આપણા માટે જવાબદાર છે, ચાલો જોઈએ કે હવામાન અને એલર્જી સાથે તેનો શું સંબંધ છે. આપણે સમજવું જોઈએ કે હવામાનના પરિવર્તનની એલર્જી પોતે જ અસ્તિત્વમાં નથી. એવું નથી કે આપણે અમુક હવામાનવિષયક ચલોના પરિવર્તન પહેલા લક્ષણો વિકસિત કરીશું જે ચોક્કસ સમયગાળામાં વ્યક્તિના વાતાવરણ અથવા વાતાવરણને લાક્ષણિકતા આપે છે. આ પોતે એલર્જન નથી. ઘણા પ્રસંગોએ, હવામાનમાં પરિવર્તન એ હવામાં કેટલાક એલર્જિક એજન્ટોની સાંદ્રતામાં વધારો થવાનું કારણ છે, જે એલર્જી પીડિતોમાં મ્યુકોસાની પ્રતિક્રિયામાં ફાળો આપે છે.\nઅમે આ વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ કે આ લક્ષણો સાથે સૌથી વધુ સંબંધિત હવામાન શાખાઓ છે. હવાના તાપમાન અને ભેજમાં અચાનક ફેરફાર સામાન્ય રીતે એલર્જી પીડિતોમાં કેટલાક લક��ષણો પેદા કરે છે. અને આ કારણ છે કે મ્યુકોસા આ દૃશ્ય પર પ્રતિક્રિયા આપે છે. હવાના તાપમાન અને ભેજમાં બદલાવ બળતરા પેદા કરી શકે છે. એક તરફ, નીચા તાપમાન અનુનાસિક અને શ્વાસનળીની પસંદગીઓમાં પરિવર્તન લાવે છે. આનો અર્થ એ કે પોતાના તેઓ તેમની દિવાલો કરાર કરશે અને સંરક્ષણ મિકેનિઝમ્સમાં ઘટાડો કરશે કુદરતી રીતે હવા દ્વારા. આ ફેરફારો શ્વસન વાયરલ ચેપનું કારણ બને છે.\nજો આપણે બીજી રીતે જઈએ, તો આપણે જોઈએ છીએ કે વસંત વધુને વધુ તેના આગમનની અપેક્ષા કરી રહ્યું છે, કારણ કે કેટલાક અધ્યયનો પુષ્ટિ કરે છે કે કેટલાક સ્પેનમાં પાનખર વૃક્ષો 20 વર્ષ પહેલાં કરતાં 50 દિવસ અગાઉ ઉગે છે. આ ફેરફાર લાંબી પરાગનતા અવધિવાળા છોડના વિકાસમાં ફેરફાર કરે છે. ધ્યાનમાં રાખો કે જો આ ચાલુ જ રહે છે, તો પરાગથી એલર્જિક વધુ લોકોને દર વર્ષે આ સમસ્યા માટે ખુલ્લા કરવામાં આવશે.\nજ્યારે ધ્યાનમાં લેવા મહત્ત્વના અન્ય હવામાનશાસ્ત્ર પરિમાણો છે. તે હવામાં ફંગલ બીજ અને પરાગને એકઠા કરવા માટેનો હવાલો છે. એવા દિવસોમાં જ્યારે ત્યાં ખૂબ વસંત પવન હોય છે, એલર્જી હોય તેવા બધા લોકો માટે બહાર જવું યોગ્ય નથી. એલર્જનનું વિખેરીકરણ અને સાંદ્રતા પવનમાં ઉત્પન્ન થતાં મિશ્રણ પર આધારિત છે. તેની દિશા અને ગતિના આધારે, સસ્પેન્ડેડ કણોની ગણતરી કરી શકાય છે અને એલર્જી પીડિતોના ફાયદા માટે ચેતવણીની આગાહી વિકસાવવા માટે હવાની ગુણવત્તાનો અભ્યાસ કરી શકાય છે.\nતેનો આભાર, આજે આપણી પાસે ડેટા છે જે દિવસેને દિવસે હવામાં પરાગની માત્રા દર્શાવે છે શ્વૈષ્મકળામાં પ્રતિક્રિયાઓ ટાળવા માટે આપણે સાવચેતી તરીકે અથવા ઘરે રહેવું વધુ સારું છે કે નહીં તે જાણવા.\nહવામાન અને એલર્જી સાથે પણ કરવાનું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ, વરસાદ અને હિમ. અને તે છે કે આ હવામાન પ્રક્રિયાઓ ફિલ્ટરિંગ અથવા પર્યાવરણની શુદ્ધિકરણનું કારણ બને છે. આનો અર્થ એ છે કે પરાગ અનાજ વરસાદના ટીપાં દ્વારા કબજે કરવામાં આવે છે અને, ભારે હોવાથી, તે જમીન પર પડે છે અને જમા રહે છે. તે જોવાનું સામાન્ય છે કે વસંત inતુમાં એલર્જી પીડિતો સની અને પવનયુક્ત દિવસોમાં તેમના લક્ષણોને વધુ તીવ્ર બનાવે છે, જ્યારે વરસાદના દિવસોમાં તેઓ સુધરે છે.\nહું આશા રાખું છું કે આ માહિતી સાથે તમે હવામાન અને એલર્જી વચ્ચેના સંબંધ વિશે વધુ શીખી શકો છો.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ ��રવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાન ઘટના » આબોહવા અને એલર્જી\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nતમારા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/astrology/vastu-vigyan/vastu-did-you-just-bring-home-bad-luck/", "date_download": "2021-06-15T00:06:56Z", "digest": "sha1:HANBXZYYQCZDRDILO3ASXR457QYQLTOW", "length": 14315, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "વાસ્તુ: કેકટ્સના છોડ ઘરમાં રખાય કે નહીં? | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome Astrology GRAH & VASTU વાસ્તુ: કેકટ્સના છોડ ઘરમાં રખાય કે નહીં\nવાસ્તુ: કેકટ્સના છોડ ઘરમાં રખાય કે નહીં\nઆપણો દેશ કોણ ચલાવે છે બધા જ કહેશે કે સરકાર. પણ શું એ વાત બધા સમજે છે ખરા બધા જ કહેશે કે સરકાર. પણ શું એ વાત બધા સમજે છે ખરા બીમારી આવે એટલે બધા જ જાણે ડોક્ટર હોય એમ જ્ઞાનની સરવાણી શરુ થઇ જાય. મેચમાં ક્યારેક એવું લાગે કે પ્રેક્ષકોને ખેલાડીઓ કરતા પણ વધારે જ્ઞાન છે. સરકારે શું કરવું જોઈએ એની ચર્ચામાં અમુક લોકોની અર્ધી જિંદગી નીકળી જાય. બોર્ડની પરીક્ષા નહિ લેવાનો નિર્ણય વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને લેવાયો એ મને ગમ્યું. આમ પણ એન્ટ્રન્સ વિના મોટા ભાગની સંસ્થાઓમાં એડમીશન ક્યાં મળે છે બીમારી આવે એટલે બધા જ જાણે ડોક્ટર હોય એમ જ્ઞાનની સરવાણી શરુ થઇ જાય. મેચમાં ક્યારેક એવું લાગે કે પ્રેક્ષકોને ખેલાડીઓ કરતા પણ વધારે જ્ઞાન છે. સરકારે શું કરવું જોઈએ એની ચર્ચામાં અમુક લોકોની અર્ધી જિંદગી નીકળી જાય. બોર્ડની પરીક્ષા નહિ લેવાનો નિર્ણય વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને લેવાયો એ મને ગમ્યું. આમ પણ એન્ટ્રન્સ વિના મોટા ભાગની સંસ્થાઓમાં એડમીશન ક્યાં મળે છે તો પણ એનો પણ વિરોધ થયો. આપણા બાળકોથી પણ વિશેષ એમનું પરિણામ હોઈ શકે તો પણ એનો પણ વિરોધ થયો. આપણા બાળકોથી પણ વિશેષ એમનું પરિણામ હોઈ શકે પરીક્ષા આપવાના ચક્કરમાં એ પોતે જ નહિ રહે તો પરીક્ષા આપવાના ચક્કરમાં એ પોતે જ નહિ રહે તો એવો વિચાર પણ કરવો જરૂરી છે. સવાલો કરવા એ સારી વાત છે. પણ જ્યાં જરૂર છે ત્યાં કરીએ એ પણ જરૂરી છે. ક્યારેક વધારે પડતા વિચારોથી પણ નકારાત્મકતા આવે છે.\nઆજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.\nસવાલ: મારી પૌત્રી બારમાં ધોરણમાં છે. એ ભણવામાં સારી છે. એને પરીક્ષા આપવા જતા ડર લાગે છે. જો પરીક્ષા ન આપે તો નાપાસ થાય અને આપવા જાય તો કોરોનાના સંક્રમણથી ગભરાય છે. વળી હવે તો જાત જાતની ફૂગ પણ આવી ગઈ છે. કોઈ મંત્ર કે જાપ કરવાથી આમાંથી છુટકારો મળી શકે વરસ બગડ્યા વિના કોઈ પણ જગ્યાએ એડમીશન મળશે તો ચાલશે. મારી રાત્રીની ઊંઘ ઉડી ગઈ છે. એમની મમ્મી સમજતી નથી. બાકી મેં તો કહ્યું કે આવતા વરસે પરીક્ષા અપાવીએ. સલાહ આપશો.\nજવાબ: હોંશિયાર હોવું એટલે માત્ર પરીક્ષામાં પાસ થવું કે નંબર લાવવો એવું ન માની લેવાય. તમે જમાનો જોયો છે એટલે તમે સકારાત્મક વિચારી શકો છો. તમારા પુત્રવધુને એમની દીકરીની કેરિયર દીકરીના જીવન કરતા વહાલી નહિ જ હોય. આપણી સંવેદનશીલ સરકારે તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. સરકાર અને ઈશ્વર બંનેનો હૃદય પૂર્વક આભાર માની લેજો. રાત્રે સુતા પહેલા પગ ધોઈને સુવો અને પગના તળિયા ઢંકાય એ રીતે સુવો. સારી ઊંઘ ચોક્કસ આવી જશે.\nસવાલ: મારી પત્નીને ગાર્ડનીંગનો ��ોખ છે. એ જાત જાતના કેક્ટસ ઘરમાં લાવ્યા કરે છે. મને એ નથી ગમતું. શાસ્ત્રોક્ત રીતે એ ઘરમાં રખાય કે નહિ\nજવાબ: વનસ્પતિ માટેનો પ્રેમ એ જરૂરી છે. કારણકે એ આપણને સહુને ઓક્સિજન આપે છે. પણ જે રીતે અમુક માણસોનો સહવાસ આપણને નકારાત્મકતા આપે છે. તકલીફ આપે છે એવું વનસ્પતિમાં પણ હોય છે. કેટલીક વનસ્પતિ સારી ગણાય છે અને કેટલીક નકારાત્મક. મોટાભાગે જે વનસ્પતિ સારી મનાય છે તે સારો ઓક્સીજન આપે છે. પરંતુ એ ઉપરાંત એ વનસ્પતિનો પ્રકાર, જાતી અને એનો રંગ, આકાર એ પણ એની ઉર્જાને સમજવામાં મદદ કરે છે. તેથી જ વનસ્પતિને પણ સમજવી જુરીર છે. કેક્ટસમાં નાના નાના ઘણા કાંટા હોય છે. એ કાંટા ઉપરાંત કેક્ટસ પાસે કોઈ મજબુત થડ નથી. એમાં માત્ર પલ્પ છે. આવા વ્યક્તિત્વનો સાથે સકારાત્મક ગણાય તેથી જ કેક્ટસ ઘરમાં ન રખાય.\nઆજનું સુચન: બેસતા મહીને(સુદ એકમે) કીડ્યારું પૂરવાથી સકારાત્મક ઉર્જા મળે છે. લોટમાં ઘી અને ગોળ ઉમેરી બરાબર મસળી અને જ્યાં કીડીયારું હોય એની આસપાસ ભભરાવી દેવાય. કીડ્યારાની અંદર ન નાખવું.\n(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleએન્ટીબોડી-કોકટેલના ટ્રાયલની મંજૂરીઃ ઝાયડસ કેડિલા ભારતની પહેલી કંપની\nNext articleઅનલોક-ગુજરાતઃ 7-જૂનથી 100%-ક્ષમતા સાથે બધી-ઓફિસો ખોલવાની છૂટ\nગુરુને જ્યારે પોતાના શિષ્યમાં જ પ્રતિસ્પર્ધી દેખાવા લાગે ત્યારે…\nવાસ્તુ: જાણો ઘરના આંગણામાં પીપળો વવાય કે નહીં\nશું ઘર આંગણામાં તુલસી એ માત્ર અંધશ્રદ્ધા જ છે\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માની��ું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/29-05-2020/32750", "date_download": "2021-06-14T23:41:44Z", "digest": "sha1:MR5MSMUBXTRHOU6N7SYRWUIHXZV7AOZE", "length": 16503, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "ડિજ્ની વિલન ભજવવાની ઈચ્છા છે 'અલાઉદીન' ફેમ નાઓમી સ્કોર્ટને", "raw_content": "\nડિજ્ની વિલન ભજવવાની ઈચ્છા છે 'અલાઉદીન' ફેમ નાઓમી સ્કોર્ટને\nમુંબઈ: 'અલાદિન'માં રાજકુમારી જાસ્મિનની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી નઓમી સ્કોટ કહે છે કે તે ડિઝની વિલનની ભૂમિકા ભજવશે. 2019 લાઇવ એક્શન મ્યુઝિકલ ફોન્ટેસી ફિલ્મ 'અલાદિન' માં અભિનય કર્યા પછી, નાઓમી ખરાબ વ્યક્તિની જેમ સ્ક્રીન પર જોવા માંગે છે. તમને જણાવી દઈએ કે આ શો વોલ્ટ ડિઝની પિક્ચર્સના 1992 એનિમેટેડ ક્લાસિકના ફરીથી કલ્પના દ્વારા બનાવવામાં આવ્યો હતો.તેણે કહ્યું, \"હું ખરેખર ડિઝની વિલનની ભૂમિકા નિભાવવા માંગુ છું જોકે તે મારા માટે કામ કરશે નહીં, પણ હું ક્રૂર ડેવિલ (નિર્દય શેતાન) ની ભૂમિકા ભજવવા માંગુ છું. તે સારી વ્યક્તિ નથી, પણ આવી ભૂમિકા નિભાવવામાં તે ખૂબ જ આનંદદાયક છે, તેથી હું કદાચ આવી ભૂમિકા ભજવીશ જોકે તે મારા માટે કામ કરશે નહીં, પણ હું ક્રૂર ડેવિલ (નિર્દય શેતાન) ની ભૂમિકા ભજવવા માંગુ છું. તે સારી વ્યક્તિ નથી, પણ આવી ભૂમિકા નિભાવવામાં તે ખૂબ જ આનંદદાયક છે, તેથી હું કદાચ આવી ભૂમિકા ભજવીશ \"જો કે, તેને જાસ્મિન રમવાની મજા પણ આવી હતી. ગાય રિચીના દિગ્દર્શન હેઠળ શૂટિંગ કરતી વખતે, એક ક્ષણ એવો આવ્યો જ્યારે તેને લાગ્યું કે \"વાહ \"જો કે, તેને જાસ્મિન રમવાની મજા પણ આવી હતી. ગાય રિચીના દિગ્દર્શન હેઠળ શૂટિંગ કરતી વખતે, એક ક્ષણ એવો આવ્યો જ્યારે તેને લાગ્યું કે \"વાહ હું જાસ્મિન રમું છું હું જાસ્મિન રમું છું\"તેણે કહ્યું, \"જ્યારે હું વિલ સ્મિથને મળ્યો ત્યારે તે ક્ષણ સરસ હતી. હું તેને પ્રથમ વખત જીમમાં મળ્યો હતો. તે મને ઓળખતો ન હતો, હું ગયો અને તેને કહ્યું કે હું જાસ્મિન રમું છું.\"\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શ���્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nકર્ણાટકના દક્ષિણ ભાગમાં સર્વત્ર ૩ થી ૪ ભારે વરસાદ : બેંગ્લુરૃઃ કર્ણાટકના દક્ષિણના આંતરીક ભાગોમાં ૩ થી ૪ ઇંચ જેવો ભારે વરસાદ પડયો છે. મૈસુરમાં ૩ ઇંચ, માંડયામાં ૩ાા ઇંચ અને ચામરાજનગર જીલ્લામાં ધમધોકાર ૪ ઇંચ વરસાદ ખાબકયો છે. access_time 11:51 am IST\nસુરતના બડેખા ચકલા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ : રાત્રી કરફ્યુના સમયમા મારામારી : તીક્ષ્ણ હથિયારો વડે કરાયો હુમલો : સાગર હોટેલની બાજુમાં નવા રોડ પર ગુટકા લેવા આવેલ બાબતે થયેલ માથાકૂટ access_time 12:55 am IST\nપોરબંદર દરિયામાં કરંટ : બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું : અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવ્યું : માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ access_time 11:45 pm IST\nમોદી સરકાર રાજ્યોને નિર્ણય લેવાની સત્તા આપવાના મૂડમાં access_time 7:57 pm IST\nપંજાબમાં સૌથી વધુ ૯૦.ર ટકા રિકવરી રેટઃ મહારાષ્ટ્રમાં સૌથી ઓછો access_time 4:03 pm IST\nરિલાયન્સે ચીનથી ખૂબ સસ્તી અને બેજોડ પીપીઈ કિટ તૈયાર કરી access_time 11:46 am IST\nસાંજે ���શો અનુયાયી અનુમતીબેનને હૃદયાંજલી-પુષ્પાંજલી અર્પણ કરાશે access_time 3:08 pm IST\nશાસ્ત્રી મેદાન પાસે કચરા ગાડીની ઠોકરે વૃદ્ધ કચડાયાઃ મોત access_time 4:44 pm IST\nસિવિલના ડો. ગઢવીની બદલી પાછળ સરકારના આદેશોનો ઉલાળ્યો કારણભૂત રાજીનામા ધરી દેનારા ૧૦ તબિબો કોવિડમાં ફરજ પર access_time 11:30 am IST\nસુરેન્દ્રનગર ગાંધી હોસ્ટિપલમાં કોરોના પોઝીટીવ મહિલાએ બાળકને જન્મ આપ્યો access_time 1:12 pm IST\nભાણવડમાં પાનબીડીના રીટેઇલ રોજ લુટાયા હોલસેલરો વિરૂધ્ધ કરી ફરીયાદઃ પણ સાંભળે કોણ\nવિંછીયા એસબીઆઇ ગ્રાહકોને ૪૨ ડિગ્રી તાપમાનમાં બહાર ઉભુ રહેવુ પડે છે access_time 11:40 am IST\nસુરતમાં હાર્ટ એટેકના કારણે આઇસીયુમાં રહેલા ૭પ વષર઼્ના હરેન્દ્રભાઇ ઝવેરીએ ઓનલાઇન સંગીત સ્‍પર્ધામાં ભાગ લીધોઃ હિંમત અને જુસ્સો યુવાનો માટે મિશાલરૂપ access_time 5:29 pm IST\nખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર કરે તે આવકાર્ય : સરકાર સાથેના એમઓયુ મુજબ જ કામ કરેઃ નહિ તો કાયદેસર કાર્યવાહી : જસ્ટીસ પારડીવાલા access_time 3:12 pm IST\nસાબરમતી જેલમાંથી ત્રણ આરોપીએ સેલ્ફી વાયરલ કરી access_time 10:12 pm IST\nઆગની જ્વાળા હંમેશા ઉપર જ કેમ જાય છે\nડિઝાઇનર્સ અન્ના સિટેલી અને રાઉલ બ્રેત્ઝલે કેપ્સલુમાં મૂંડી બનાવ્યા access_time 6:18 pm IST\nઅમેરિકામાં આ 103 વર્ષીય દાદીએ હરાવ્યો કોરોનાને:બિયર પી ને મનાવી ખુશી access_time 6:15 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટર ઉપર એક જ શબ્દ લખ્યો \" ચાઈના \" : પ્રતિભાવ લોકો ઉપર છોડ્યો : તુર્તજ 112 હજાર લાઈક ,42 હજાર કોમેન્ટ ,અને 50 હજાર રીટ્વીટ જોવા મળી access_time 8:06 pm IST\nપાકિસ્તાન એરપોર્ટ ઉપર કરાતા ચેકિંગમાં લોલમલોલ : 22 મે ના રોજ થયેલા પ્લેન ક્રેશના સામાનમાંથી 3 કરોડ રૂપિયાની ચલણી નોટો નીકળી access_time 12:51 pm IST\nમોદી સજ્જન માણસ છે : મારી પસંદગીના વ્યક્તિ છે : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ access_time 1:55 pm IST\nરોહિત શર્માની આઈપીએલમાં સફળ કેપ્ટન બનવા પાછળના દબાણનો સામનો કરવાની ક્ષમતા: લક્ષ્મણ access_time 5:35 pm IST\nઓક્ટોબર-નવેમ્‍બરમાં નિર્ધારિત ટી૨૦ વિશ્વકપ માટે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ પરિષદ કોઇ નિર્ણય લઇ ન શક્યુઃ હવ. ૧૦ જુન આસપાસ નિર્ણયની સંભાવના access_time 4:48 pm IST\nઆ વર્ષે IPL આયોજનની સંભાવના છે, દર્શકો વગર લીગનું આયોજન કરી શકાયઃ અનિલ કુંબલે અને વી.વી.એસ લક્ષ્‍મણને આઇપીએલ આયોજનની આશા access_time 4:47 pm IST\nફિલ્મોમાં પોતાની વિલનની ભૂમિકાઓથી લોકોના લોહી ઉકળાવી દેનાર મોડલ કમ એક્ટર સોનુ સુદ અસલ જીંદગીમાં લોકોના પગલા છાલા અને દર્દ પર મલમ લગાવવાનું કામ કરે છે access_time 4:50 pm IST\nજોઆ મોરાનીએ બીજી વાર બ્લડ પ્લાઝ્મા કર્યું ડોનેટ access_time 5:16 pm IST\nદિગ્દર્શક રમેશ સિપ્પીએ ફિલ્મ શાનની થ્રોબેક તસ્વીર કરી શેયર: જોની વોકર, શશી કપૂર, બિંડિયા ગોસ્વામી અને અમિતાભ બચ્ચન મળ્યા જોવા access_time 5:14 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/keshod/news/keshad-paelis-arrested-the-youth-for-smuggling-mobile-phones-128567485.html", "date_download": "2021-06-15T00:14:41Z", "digest": "sha1:AQ4OLKPQWL5D4GQYX26MRI2GUTW3NCG5", "length": 4092, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Keshad Paelis arrested the youth for smuggling mobile phones | કેશાેદ પાેલીસે માેબાઇલ ફોનની તસ્કરી કરતાં યુવકને ઝડપી પાડ્યાે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nધરપકડ:કેશાેદ પાેલીસે માેબાઇલ ફોનની તસ્કરી કરતાં યુવકને ઝડપી પાડ્યાે\n8 માેબાઇલ, 5 પેનડ્રાઇવ અને ચાંદીના ઘરેણાં સહિત 11080 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો\nકેશાેદ પાેલીસ સ્ટાફ દ્વારા પેટ્રાેલીંગ સમયે શંકાસ્પદ યુવકની પુછપરછ કરતાં તેણે પાેલીસ સ્ટેશનમાં નાેંધાયેલા જુદા જુદા બે ગુન્હાઓ હેઠળ માેબાઇલ ચાેરી કર્યાનું કબુલ્યું હતું. પાેલીસે માેબાઇલ, પેનડ્રાઇવ, રાેકડ સહિતનાે રૂપિયા 1,1080 મુદામાલ કબ્જે કર્યો હતો.\nબનાવની મળતી વિગત મુજબ ઇન્ચાર્જ પીઆઇ ચાૈહાણ, પીએસઆઇ ચુડાસમા, પાે હે કાે પી એમ બાબરિયા, પાે કાે કિરણભાઇ ડાભી, કનકભાઇ બાેરિચા, પશવંતસિંહ યાદવ, સંજયસિંહ ઝાલા, જયેશભાઇ ભેડા, માનસીંગભાઇ ભલગરિયા સહિતના પાેલીસ સ્ટાફે બાતમી આધારે વેરાવળ રાેડ પર આવેલા ગળાેદરના ચાેકડીએ ખુલ્લાં રહેતાં અને મજુરીકામ કરતાં અમિત ઉર્ફે કરણ દિનેશભાઇ વાઘેલા (ઉ વ 19 )ને શંકાના આધારે પુછપરછ કરતાં તેણે કેશાેદના મેઇન રાેડ પર બજાજ શાે રૂમ નજીક માેબાઇલ ચાેરી કર્યાનું કબુલ્યું હતું. પાેલીસેે યુવક પાસેથી 8 માેબાઇલ, 5 પેઇન ડ્રાઇવ, ચાંદીની ચીજવસ્તુઓ, રાેકડ સહિત 1,1080 નાે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/Corruption-is-happening-to-take-the-corona-vaccine", "date_download": "2021-06-15T00:41:50Z", "digest": "sha1:5E2VYWSN3ET3DCSB36ATPJCLAV7Y4NTE", "length": 37653, "nlines": 373, "source_domain": "www.aajkaaldaily.com", "title": "કેટલાક દેશોમાં કોરોના વેક્સિન પહેલાં લેવા માટે થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર : સ્પેનની રાજકુમારીએ લીધી બીજા દેશમાં વેક્સિન", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રે�� એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nકેટલાક દેશોમાં કોરોના વેક્સિન પહેલાં લેવા માટે થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર : સ્પેનની રાજકુમારીએ લીધી બીજા દેશમાં વેક્સિન\nકેટલાક દેશોમાં કોરોના વેક્સિન પહેલાં લેવા માટે થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર : સ્પેનની રાજકુમારીએ લીધી બીજા દેશમાં વેક્સિન\nકોરોનાવાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે રાહાતના સમાચાર અને આશાનુંન કિરણ એટલે કોરોના વેસ્કિન. જોકે આ વેક્સિનને લેવામાં પણ લોકોએ માનવતા નેવે મુકીને ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે.\nદુનિયાના કેટલાક દેશોમાં જ્યાં કોરોના વેક્સિનેશન શરૂ થયું છે ત્યાં સૌથી પહેલાં કોરોનાની વેક્સિન લેવા માટે ભ્રષ્ટાચાર થયા મામલા સામે આવી રહ્યા છે. લેબનાન, પેરુ, અર્જેન્ટીનામાં તો અધિકારીઓ અને પદાધિકારીઓ એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે જનતાના આક્રોશને કારણે અદાલતને વચ્ચે આવવું પડ્યું અને કેટલાક મંત્રીઓને રાજીનામું આપવું પડ્યું છે.\nબીજી બાજુ મોંઘી એર ટિકિટ ખર્ચીને પણ લોકો બીજા દેશોમાં ચોરીછૂપીથી કોરોનાની વેક્સિન લેવા માટે જઈ રહ્યા છે. લેબનાનની સરકાર પ્રાથમિકાના આધારે ત્યાંના ૮૦થી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિને કોરોના વેક્સિન આપે છે, પરંતુ કેટલાક સાંસદોએ વેક્સિનેશન લેવા માટે વેક્સિનેશન કેન્દ્ર ઉપર જઈને વૃદ્ધોની પાછળ ઊભા રહીને કોરોના વેકેશન લીધી છે. આ મામલે 80 વર્ષના એક વૃદ્ધે અદાલતમાં અરજ કરીને સંસદ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.\nસ્પેનની બે રાજકુમારીઓ એ ચૂપચાપ અબુધાબીમાં જઈને કોરોના વેક્સિન લીધી હોવાનું જાણવા મળ્યું છે. બન્ને રાજકુમારી હાલમાં 50 વર્ષની છે અને સ્પેનમાં તે કોરોનાવાયરસના પ્રાથમિક તબક્કાના દાયરામાં આવતી નથી. તો અન્ય સ્થળે જઈને કોરોનાવાયરસ લીધી. પેરુમાં પણ હજારો નેતા અને ઓફિસરોએ કોરોના વેક્સિન લીધી અને એવા સમયે લીધી જ્યારે દેશમાં કોરોના વેક્સિન આપવાનું શરૂ પણ નહોતું થયું. આ વાતનો ખુલાસો થવા બાદ સરકાર એટલા પ્રેશરમાં હતી કે તેને વિદેશ મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્ય���બ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nકોરોના રસીના સટિર્ફિકેટ પરની ભૂલોને હવે ઓનલાઈન જાતે સુધારી શકાશે, ક્લિક કરીને જાણો કેવી રીતે\nરાજકોટ : ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા સ્મશાન ગૃહના કર્મચારીઓની વ્યથા\nબર્ધન ચોકમાં વેપારીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ: માર્કેટ બંધ કરાઈ\nકોરોના રસીનું નામ સાંભળતા જ ડર્યા ગામના લોકો મેડિકલ ટીમને જોતાં નદીમાં કૂદી ગયા\nરાજકોટ : કોરોના અંગે લોકો વધુ જાગૃત બને તે માટે ઠેરઠેર દોરાયા ચિત્રો\nકોરોના રસીનો બીજો ડોઝ મોડો લેવાથી ૩૦૦ ટકા સુધી એન્ટીબોડી મળે છે: રિસર્ચ\nયુકેમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેશે વિરાટ કોહલીની ટીમ\nરાજકોટના અનીડા ભાલોડી ગામે વેક્સિન પૂરતા પ્રમાણમાં ન મળતા ગ્રામજનોએ ઉપવાસ શરૂ કર્યા\nકોરોના વેકિસનના ત્રીજા ડોઝની પણ જરૂર પડી શકે છે, ડો. રણદીપ ગુલેરિયાનો દાવો\nગુજરાતમાં મીની લોકડાઉનના નિયંત્રણો 18 તારીખ સુધી લંબાવાયા : કરફ્યુનો ટાઈમ પણ યથાવત\nમૃત્યુનું અપમાન : અગ્નિસંસ્કાર માટે લાકડા નથી, અનેક મૃતદેહ નદીમાંથી મળ્યાં\nયોગા અને બ્યુટી ક્વિન શિલ્પા શેટ્ટીનો પરિવાર કોરોના સંક્રમિત : શિલ્પાએ કહ્યું તે જાણવા જેવું છે\nકોરોનાની સારવાર માટે ડીઆરડીઓની દવાને મંજૂરી : ઓક્સિજનની જરૂર ઓછી થશે\nશિવાનંદ આશ્રમનાં અધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદનું કોરોનાની સારવાર દરમિયાન નિધન\nઆસામના ચાના બગીચામાં પહોંચ્યો કોરોના : 300થી વધુ લોકો સંક્રમિત\nઅંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના કરડ્યો : એમ્સમાં સારવાર હેઠળ, મોતની ખબર અફવા\nતમિલનાડુ : 3 રૂપિયા સસ્તું થયું દૂધ, કોરોના દર્દીઓની સારવાર મફત : સીએમ બનતા જ સ્ટાલિનના મોટા નિર્ણયો\nઉદ્યોગો પર કોરોનાનું ગ્રહણ : ગત મહિનામાં મારુતિ સુઝુકીના ઉત્પાદનમાં ભારે ઘટાડો\nભારતની સ્થિતિ ચિંતાજનક પરંતુ ન��ી લીધી અમારી પાસેથી મદદ : પાકિસ્તાન\nભારત અને બ્રાઝિલે નથી માની વૈજ્ઞાનિકોની સલાહ, હવે સહન કરી રહ્યા છે કોરોનાનો કહેર : રિપોર્ટ\nજામનગરમાં યુઘ્ધ સમયના કડક કર્ફયૂની તાતી જરુરીયાત\nઉત્તર પ્રદેશ : પંચાયત ચૂંટણીમાં ડ્યુટી કરનાર 135 શિક્ષકોના મોત : હાઇકોર્ટની ફટકાર કોણ છે જવાબદાર\nહાપા-મુંબઇ સેન્ટ્રલ દુરંતો સ્પે. ટ્રેન 15 મે સુધી રદ્\nજૂનાગઢમાં શૈક્ષણિક જગત દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા માટે જન જનને જાગૃત કરવાની જિલ્લા શિક્ષણઅધિકારીની અપીલ\nઈરાકની રાજધાની બગદાદમાં કોવિડ હોસ્પિટલમાં આગ : 82ના મોત 110 ગંભીર રીતે દાઝ્યા\nશું તમે જાણો છો ટ્વિટર ઉપર ઝડપથી ઇન્જેક્શન અને ઓક્સિજન શોધવા માટે ઉપયોગી નવા આવેલા ફીચર વિશે\nનગરના આદર્શ સ્મશાનમાં લાકડા સંચાલિત અગ્નિદાહ ગૃહ માટે રુ.7.51 લાખનું દાન\nકોરોનાએ વધુ એકટરનો ભોગ લીધો : લલિત બહલે લીધા અંતિમશ્વાસ\nસિંગાપુરથી એરલિફ્ટ કરીને આવી રહ્યા છે ચાર ઓક્સિજન ટેન્કર : ડિલીવરી લેવા પહોંચ્યું C-17 કાર્ગો પ્લેન\nગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પર DRDO બનાવશે કોવિડ હોસ્પિટલ :600 ICU બેડ સહિત 1200 બેડની હોસ્પિટલનો ખર્ચ ઉઠાવશે ટાટા ટ્રસ્ટ\nમોદીની મદદ : ગરીબોને મળશે બે મહિનાનું મફત રાશન, પરંતુ મધ્યમ વર્ગના બાર મહિનાનું શું\nસમરસની કાઉન્સેલિંગ એન્ડ વિડીયો કોલિંગ સુવિધા : રાજકોટ જિલ્લા કલેકટરનો નવતર અભિગમ\nCM રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો-કોન્ફરન્સથી સંવાદ : જાણો શું વાતચીત કરી\nટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પાસેથી માસ્ક સિવાયનો દંડ વસુલાશે નહીં : વાંચો મુખ્યમંત્રીએ આ અંગે શું આપ્યો આદેશ\nCPM મહાસચિવ સીતારામ યેચુરીના પુત્રનું કોરોનાથી નિધન : 34 વર્ષના પુત્રને ગુમાવનાર પરિવાર શોકમગ્ન\nબિહાર : પટના એઇમ્સમાં 384 ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી કોરોના સંક્રમિત\nરાજકોટમાં કોરોનાએ લીધો વધુ એક ભાજપ નેતાનો ભોગ : રસિલાબેન સોજીત્રાનું નિધન\nબિહારમાં કોરોનાના કારણે કરાઈ પંચાયત ચૂંટણી રદ\nજામનગર શહેર-જિલ્લામાં કર્ફયુ-જાહેરનામા ભંગની કુલ 90 ફરિયાદ\nજામનગરમાં રામનવમીની ઘેર ઘેર ઉજવણી\nઆપણે ઘણું કરવામાં અસફળ થઇ રહ્યા છીએ, આપણી હેલ્થકેર સિસ્ટમ પણ અસફળ : સોનું સુદ\nજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું\nકોરોનાની પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન : આપણે દેશને લોકડાઉનથી બચાવવાનો ���ે\nકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ\nઉત્તરપ્રદેશમાં લોકડાઊન બાબતે સુપ્રીમ દ્વારા હાઇકોર્ટના આદેશ ઉપર રોક બાદ વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરતી યોગી સરકાર\nલોકડાઉનનો ડર : દિલ્હી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી એક જ દ્રશ્ય : પોતાના વતન પાછા ફરતા પ્રવાસી મજૂરો રોડ ઉપર\nરાજકોટમાં કુંભમેળામાંથી પરત આવેલા 147 લોકોમાંથી 13 કોરોના પોઝિટિવ\nકુંભમેળામાંથી જામનગર આવેલા પાંચ યાત્રાળુઓના રિપોર્ટ પૉઝિટીવ\nપિતાના મૃત્યુના અગિયારમાં દિવસે પુત્રએ પણ પકડી અનંતની વાટ\nખંભાળિયામાં કોરોના સંક્રમણ અંગે પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ\nકોરોનાની ચેઈન તોડવા લૉકડાઉન અંગે શું કહે છે જામનગરના અગ્રણીઓ\nરાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજાનો પરિવાર કોરોનાથી સંક્રમિત\nપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર : કહ્યું શક્ય હોય એટલી ઝડપથી મોકલો મદદ\nકોરોના મહામારીના કારણે પશ્ચિમ બંગાળમાં તમામ ચૂંટણી સભાઓ રદ કરતા રાહુલ ગાંધી\nકોરોનાના કારણે JEE Mainની પરીક્ષાઓ રદ : 15 દિવસ પહેલાં થશે નવી તારીખોની જાહેરાત\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઠ વાગ્યે મંત્રીઓ અને અધિકારીઓ સાથે કરશે મહત્વની બેઠક\nભાણવડના હેડ કોન્સ્ટેબલનું કોરોનાની સારવારમાં મૃત્યુ\nWHOએ જણાવ્યું કોરોનાની નવી લહેરથી બચવા માટેનું ડાયટ\nભારત હવે કોરોના વેક્સીન નિકાસમાંથી આયાત કરનારો દેશ બન્યો, વિશ્વ ચિંતામાં\nમુખ્યમંત્રીએ આરોગ્ય કર્મચારીઓની પીઠ થાબડી, કહ્યું તમારી કામગીરી સલામને પાત્ર\nલખનઉ સળગતી ચિતાઓનો વિડીયો વાયરલ થયા બાદ ચારે બાજુથી ઢાંકવામાં આવ્યું સ્મશાન : આપ અને કોંગ્રેસનો શાબ્દિક પ્રહારો\nસેમ્પલ આપ્યા વગર દિગ્વિજયસિંહને મળ્યો સેમ્પલકલેક્શનનો મેસેજ : ટ્વિટર ઉપર પૂછ્યું આ શું થઈ રહ્યું છે\nરામગોપાલ વર્માએ કુંભ મેળાને ગણાવ્યો કોરોના એટમ બોમ્બ : કહ્યું હિન્દુઓ એ મુસ્લિમો પાસે માગવી જોઈએ માફી\n21 દિવસમાં અપાશે બે ડોઝ : જાણો કેટલી અસરકારક છે રશિયાની નવી કોરોના વેક્સિન\nવેક્સિન લીધા બાદ સંક્રમિત થનાર વ્યક્તિ પણ ફેલાવી શકે છે કોરોના: નિષ્ણાંતોની ગંભીર ચેતવણી\nરાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી કોવિડ કેર સેન્ટરની શરૂઆત\nભરૂચમાં કોવિડ ડેડ બોડી માટે ફાળવાયેલ સ્મશાનમાં આજરોજ 25 મૃત વ્યક્તિઓના અગ્નિસંસ્કાર કરાયા\nલખતર પોલિસ બેડામાં કોરોનાનો ���ય : PSI બાદ વધુ ૪ કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ\nદ્વારકા જિલ્લામાં કોરોનાના અવિરત રીતે વધતા કેસ: નવા 11 દર્દીઓ નોંધાયા\nદ્વારકા જિલ્લામાં કોરોનાની ચિંતાજનક પરિસ્થિતી: વધુ 20 કેસ નોંધાયા\nદ્વારકા જિલ્લામાં કોરોનાનો અવિરત કહેર: વધુ આઠ નવા કેસ\nકોરોનાની રસી લીધા પછી શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે જે જરૂરી છે\nખંભાળિયા પંથકમાં કોરોના વિસ્ફોટ: જિલ્લામાં કુલ દસ પૈકી 9 કેસ નોંધાયા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના નવા પાંચ કેસ નોંધાયા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની ધીમી પરંતુ મક્કમ રફતાર: બે દિવસમાં સાત દર્દીઓ\nરાજકોટમાં પત્રકારોને વેક્સીનેશન આપી કોરોના સામે કરાશે સુરક્ષિત\nદ્વારકા જિલ્લામાં ચિંતાજનક રીતે વધતો કોરોના: એક દિવસમાં નવા છ દર્દીઓ\nરાજકોટ : સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે મેગા વેક્સીનેશન કેમ્પ યોજાયો\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ચિંતાજનક રીતે વધતા કેસ\nપત્રકારોને પણ કોરોનાની રસી આપો, ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે CMને લખ્યો પત્ર\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના છુપાવતા આંકડા: આરોગ્ય તંત્રની શંકાસ્પદ કામગીરીની ટીકા\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના રાહતરૂપ આંકડા: એક પણ નવો કેસ નહીં\nખંભાળિયામાં કોરોનાના બે દિવસમાં બે કેસ નોંધાયા: ડિસ્ચાર્જ એક પણ નહીં\nદેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ લીધી કોરોનાની વેક્સીન, ટ્વીટ કરી કહી આ વાત\nદુનિયામાં ફરી કોરોનાનો તરખાટ, ઈટાલીમાં લોકડાઉન\nકોરોનાના નવા લક્ષણ: આંતરડા બ્લોકેજ, પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની પીછેહઠ: જિલ્લામાં એક પણ નવો દર્દી નહીં\nકેટલાક દેશોમાં કોરોના વેક્સિન પહેલાં લેવા માટે થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર : સ્પેનની રાજકુમારીએ લીધી બીજા દેશમાં વેક્સિન\nકોરોનાના કેસ વધતાં નાગપુર પછી આ શહેરોમાં પણ કડક લોકડાઉનનો સંકેત\nકોરોનાથી જેમના પિતાનું અવસાન થયુ હોય તેવા બાળકોને 100 ટકા સુધી ફી માફી\nઆવાસના વેચાણમાં 34 ટકાનો ઘટાડો થઈ શકે\nમારવાડી કેમ્પસ સહિત જિલ્લાના 28 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરતા કલેકટર\nમોરારીબાપુએ લીધી કોરોનાની રસી\nમોરારિબાપુએ લીધી કોરોનાની રસી\nદેશમાં કોરોના કાળમાં 10000 કંપનીઓને તાળાં લાગ્યા, લાખો થયા બેરોજગાર\nબ્રાઝીલમાં P1 સ્ટ્રેનથી એક જ દિવસમા 1000નાં મોત\nદ્વારકા જિલ્લામાં કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ\nદ્વારકા જિલ્લામ���ં કોરોનાનો નવો એક પોઝિટિવ કેસ\nકો૨ોનાથી ૪૮ કલાકમાં ત્રણ વ્યકિતના મોત\nસ્વદેશી રસી કોવેક્સીન કોરોના સંક્રમણ સામે 81 ટકા અસરકારક\nદેશી વિક્સિન છે 81 ટકા અસરકારક ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા તબ્બકાના ટ્રાયલના આંકડા કર્યા જાહેર\nહરિયાણામાં કોરોના વિસ્ફોટ: સૈનિક સ્કુલના 54 વિદ્યાર્થીઓ સંક્રમિત\nકોરોનાનો કહેર રાજ્યમાં નોંધાયા 400થી વધુ નવા કોરોના કેસ\nસુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો આવતીકાલથી લઇ શકશે કોરોનાની રસી\nમહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8000થી વધુ કેસ: 62 મોત\nઅંજલીબેન રૂપાણીએ ગાંધીનગરની એપોલોમાં કોરોના વેક્સિન લીધી\n60 વર્ષથી વધુની વયના રાજ્યના હરેક વડીલ આ રસીના બે ડોઝ સમયસર અવશ્ય લે તેવો અનુરોધ કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી\nભીડ ભેગી કરતાં કાર્યક્રમોને લીધે દેશમાં ફરી કોરોના ફેલાયો\nશિક્ષકને કોરોના થતાં શાળાના વિદ્યાર્થીઓને તાબડતોડ રજા આપી દેવામાં આવી\nરાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો : જાણો શું છે નવા નિયમો\nકોરોના સામે રક્ષણ આપશે માત્ર એક ડોઝવાળી આ રસી\nદેશમાં કોરોનાના દર્દીઓમાં મોટો ઉછાળો: 24 કલાકમાં 16738 કેસ અને 138 મોત\nભારતમાં કોરોના વેક્સિનેશનની શંકાઓ દૂર કરવા 88 પાનાના દસ્તાવેજ જાહેર\nકોરોનાના દર્દીઓ જોવા મળ્યા આ નવા લક્ષણો: જાણો શું થાય છે હવે દર્દીઓને\nદિલીપકુમારનું સ્વાસ્થ્ય નાજુક : સાયરાએ ફેન્સને કહયું દુઆ કરો\nકોરોનાના ખરાબ સમયમાં પણ સારી શરૂઆત થઈ શકે છે: વાંચો એક 91 વર્ષના મહિલાની નવી શરૂઆત વિશે\n48 કલાક સુધી કોરોનાથી બચાવશે આ એન્ટી-કોવિડ સ્પ્રે\nઅરરર.... કોરોના ઓછો હતો કે અત્યંત ચેપી અને દુર્લભ ‘ચાપરે’ વાયરસ બોલીવિયામાંથી મળ્યો\nકોરોના સામે જંગ જીતવા દિલ્હીમાં 75 ડોકટર્સ મેદાને : નાકથી નાખવાની દવા તૈયાર કરશે ભારત બાયોટેક\nમહંત નૃત્ય ગોપાલદાસની તબિયત લથડી : શ્વાસ લેવામાં તકલીફ\nCoronavirus Vaccine : જાણો ક્યારે આવશે ભારત બાયોટેકની કોરોના વેક્સિન\nકોરોનાકાળમાં કરો આ મંત્ર અને બીમારીને કહો બાય બાય\nકોરોના ઈફેક્ટ : ઘણા લોકો છોડી રહ્યાં છે સ્મોકિંગ\nજાણો નવરાત્રીની શરૂઆત કેવી રીતે થઈ હતી\nGoogle Meetમાં કરાશે ફેરફારો: કલાકો થતી મિટિંગ્સ પર થશે અસર\nફરીથી કોરોના વકરી શકે એવા છે મુંબઈની લોકલટ્રેનનાં હાલ\nહવે કુતરા કરી રહ્યાં છે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની ઓળખ\nજાણો એક મહિનામાં કેટલા લાખ લોકોને નોકરીથી હાથ ધોવા પડયા\nભારતીય બાળકોમાં ���ોવા મળ્યાં કોરોના વાયરસના ઘાતક સિન્ડ્રોમ\nકોરોનાકાળ : બાળકને સ્તનપાન કરાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન\nકોરોનાએ દેશની કરોડરજ્જુ તોડી : GDP -23.9 ટકા નીચો\nઅમદાવાદમાં શાર્પશૂટરને પકડનાર અધિકારી અને કર્મીઓ કોરોનાથી સંક્રમિત\nઅનલોક 4 ની ગાઈડલાઈન જારી : જાણો શું થયુ અનલોક, શું રહ્યું લોક\nરાજ્યમાં કોરોનાએ આજે 14નો ભોગ લીધો: 1212 નવા પોઝિટિવ કેસ\nગણેશ મહોત્સવમાં કોરોનાનો કહેર : રાજકોટમાં નવા 64 પોઝિટિવ કેસ નોંધાયા\nકોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મદદ માટે ગયેલ 26 વોલેન્ટિયર્સ કોરોનાથી સંક્રમિત\nરાહુલ ગાંધી મોદી પર આકરાપાણીએ : કોરોનાના વધતા કેસનો ગ્રાફ બનાવી કર્યુ ટ્ટ્વીટ\nરાજકોટને કોરોનાની નઝર લાગી : આજના 63 ટેસ્ટ કોરોના પોઝિટિવ\nરાજકોટમાં અડધા દિવસમાં 33 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ\nઆ કારણથી કોરોનાના દર્દીને શાહરૂખની ઓફીસમાં BMC સારવાર આપી શક્યું નહીં\nલોક ડાઉન ૩.૦ માં શું છે નવું ૪ મે થી ૧૭ મે આ રહેશે પ્રતિબંધો\nગુજરાતમાં કોરોના વાયરસના આંકડા 11 April 10:30 AM સુધી\nકોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટમાં સેવાભાવી સંસ્થા કરી રહી છે ઉમદા કાર્ય\nકોરોના ફેલાયો છે તેવામાં બચો આવા ખોરાક ખાવાથી\nભારતમાં કોરોના વાયરસના દર્દીઓ વધારો, 24 કલાકમાં સંખ્યા 250 થઈ\nકચ્છમાં માસ-મટન માર્કેટમાં મંદી, ગ્રાહકોની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો\nજામનગરમાં કોરોનાના વધુ 3 શંકાસ્પદ કેસ\nકર્ણાટક સરકારનું કોરોના મામલે કડક વલણ, નિયમ પાલન નહીં કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી\nબ્રિટનના આરોગ્ય પ્રધાનને કોરોના, ઘરના રુમમાં લોક થઈ કરાવે છે ઈલાજ\nજામનગરમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/session-in-state-schools-to-start-from-128566145.html", "date_download": "2021-06-15T01:02:17Z", "digest": "sha1:4IPBXGWKSRQEHFMPXEJYQKV6ABLNC7KK", "length": 8569, "nlines": 77, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "new academic session in state schools to start from tomorrow | આવતીકાલથી રાજ્યની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત, શિક્ષકો અને સ્ટાફ સ્કૂલમાં હાજર રહેશે, વિદ્યાર્થીઓ ઘરેથી ભણશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nનવી શરૂઆત:આવતીકાલથી રાજ્યની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત, શિક્ષકો અને સ્ટાફ સ્કૂલમાં હાજર રહેશે, વિદ્યાર્થીઓ ઘરેથી ભણશે\nવર્ષ 2021-22ના નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ઘરેથી જ ભણવાનું રહેશે.\nસ્કૂલો ખૂલતા પહેલા સેન��ટાઇઝેશનનું કામ કરવામાં આવ્યું.\nતમામ શિક્ષકો અને સ્ટાફનું રોજ થર્મલ સ્ક્રિનિંગથી ટેમ્પરેચર ચેક કરાશે.\nરાજ્યની સ્કૂલોમાં આજે ઉનાળું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. આજે વેકેશન પૂર્ણ થતાં આવતીકાલથી સ્કૂલો ફરીથી શરૂ થશે. સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. નવું શૈક્ષણિક વર્ષ તો શરૂ થશે પરંતુ અભ્યાસ તો ઓનલાઇન જ ચાલશે. તમામ વિદ્યાર્થીઓએ ઘરેથી જ ભણવાનું રહેશે જ્યારે સ્કૂલોમાં શિક્ષક, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર રહેશે.\nસ્કૂલો ખુલશે પરંતુ ભણવાનું ઓનલાઈન જ રહેશે\nરાજ્યભરની સ્કૂલોમાં આવતીકાલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. શૈક્ષણિક વર્ષ નવું હશે પરંતુ અભ્યાસની પદ્ધતિ ગતવર્ષની જેવી જ રહેશે. કોરોનાને કારણે શિક્ષણ પર અસર પડી છે જેના કારણે ગત વર્ષ સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવ્યા છે ત્યારે હવે આ વર્ષની શરૂઆત પણ ઓનલાઇન શિક્ષણથી જ થશે. સરકાર દ્વારા જ્યાં સુધી ઑફલાઈન વર્ગ શરૂ કરવા મંજૂરી આપવામાં નહિ આવે ત્યાં સુધી ઓનલાઇન વર્ગ જ ચાલુ રહશે.\nસરકારની SOP મુજબ સ્કૂલો શરૂ થશે.\nશૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા સ્કૂલોમાં સેનિટાઈઝેશન કરાયું\nશાળા સંચાલકના જણાવ્યા અનુસાર, આવતીકાલથી ફરીથી સ્કૂલો શરૂ થતી હોવાને કારણે તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારની SOP પ્રમાણે જ સ્કૂલો શરૂ થશે. સ્કૂલોમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. સ્કૂલમાં આવતા શિક્ષકો અને કર્મચારીઓનું બોડી ટેમ્પરેચર ફરજીયાત રોજ થર્મલ સ્ક્રીનિંગથી ચેક કરવામાં આવશે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, હજુ પણ 1 મહિના જેટલો સમય વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવશે. કોરોનાના કેસ કાબૂમાં આવશે તે બાદ 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથે વર્ગ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે.\nજાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું\nઆ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો.9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન:શરૂ ���રવાની જાહેરાત કરી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\nહજુ ઘેરબેઠાં જ ભણજો: ​​​​​​​સોમવારથી ફરી એકવાર ગુજરાતમાં સ્કૂલ-કોલેજોનું ઓનલાઇન શિક્ષણ શરૂ થશે, યુનિવર્સિટીઓ માટે એકેડેમિક કેલેન્ડર જાહેર\nખુલાસો: બાવળાની 13 સ્કૂલ, 6 કોવિડ, 14 નોન કોવિડ હોસ્પિટલ પાસે ફાયર N0C નથી\nશિક્ષકોની રજૂઆત: AMC સ્કૂલ બોર્ડના શિક્ષકોની માંગણી, કોવિડ ડ્યૂટીમાંથી મુક્ત કરી બાકી રહેલું 2.50 કરોડનું મહેનતાણું ચૂકવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/mumbai/news/havan-useful-to-avoid-corona-128568014.html", "date_download": "2021-06-15T01:06:02Z", "digest": "sha1:JYYBM4J2DLSLET43G5KQMO4EVDSDHF7E", "length": 3945, "nlines": 55, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Havan useful to avoid corona | કોરોનાથી બચવા હવન ઉપયોગી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nહેમા માલિનીનો દાવો:કોરોનાથી બચવા હવન ઉપયોગી\nદેશમાં કોરોનાનો કહર હજુ પણ અકબંધ છે. નવા કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેમ છતાં મૃત્યુ દર ચિંતાજનક છે. બીજી બાજુ બ્લેક ફંગસે પણ માઝા મૂકી છે. કોરોના પર નિયંત્રણ માટે રસીકરણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. જોકે રસીની અછતને લીધે ઝુંબેશમાં અવરોધ પેદા થઈ રહ્યો છે. તેમાં હવે વરિષ્ઠ અભિનેત્રી અને મથુરાનાં સાંસદ હેમા માલિનીએ અજબનો દાવો કર્યો છે.\nકોરોનાથી બચાવ માટે હવન ઉપયોગી હોવાનું તેમણે જણાવ્યું છે.વૈશ્વિક પર્યાવરણ દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું. હેમા માલિનીના મુંબઈના ઘરે આ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે હેમા માલિનીએ કોરોનાથી બચવા માટે હવન ઉફયોગી હોવાનું જણાવ્યું હતું.\nહેમા માલિનીએ જણાવ્યું કે ભારતમાં કોરોનાનો પ્રવેશ થયો ત્યારથી હું ધૂપ નાખીને હવન કરી રહી છું. સવારે અને સાંજે બે વાર કરું છું. આ બંને વાર ધૂપયુક્ત હવન કરવાથી ગૃહકંકાસ પણ થતો નથી. હવનમાં ઘી, નીમનાં પાન અને લોબાનનો સમાવેશ કરવો. ધૂપયુક્ત હવનને લીધે ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/mobile-camera-flashlight-heartbeat-check-gujarati-news/", "date_download": "2021-06-14T23:39:25Z", "digest": "sha1:DHCKMTUKKF3DSKOZNLLSJ5OJJQINRWZ3", "length": 9476, "nlines": 173, "source_domain": "www.gstv.in", "title": "મોબાઈલ કેમરાની ફ્લેશ લાઈટથી પણ ચેક કરો હાર્ટ રેટ, જાણો શું છે ટ્રિક - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nમોબાઈલ કેમરાની ફ્લેશ લાઈટથી પણ ચેક કરો હાર્ટ રેટ, જાણો શું છે ટ્રિક\nમોબાઈલ કેમરાની ફ્લેશ લાઈટથી પણ ચેક કરો હાર્ટ રેટ, જાણો શું છે ટ્રિક\nટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે સ્માર્ટફોન્સ દ્વારા તમે લગભગ દરેક કામ કરી શકો છો. એક સમય હતો જ્યારે મોબાઈલનો ઉપયોગ ફક્ત વાત કરવા માટે કરવામાં આવતો હતો. પરંતુ હવે તેના દ્વારા ઘણું બધું કરી શકાય છે. ટેક્નોલોજી એટલી આગળ વધુ ચુકી છે કે હવે મોબાઈલ કેમરાની ફ્લેશલાઈટથી તમને પોતાની હાર્ટ રેટ વિશે પણ જાણકારી મેળવી શકો છો.\nફ્લેશલાઈટની મદદથી તમે હાર્ટ રેટ જાણી શકશો\nપોતાના મોબાઈલ કેમરાની ફ્લેશલાઈટની મદદથી તમે હાર્ટ રેટની જાણી શકો છો પરંતુ તેના માટે તમારે એક એપ્લીકેશનની પણ જરૂર પડશે. આવા ઘણા બધા એપ્સ છે જેની મદદથી હાર્ટ રેટ ચેક કરી શકાય છે. આ જ એપ્સ માંથી એક છે ઈન્સ્ટેન્ટ હાર્ટ રેટ. આ એપ ગુગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે.\nઆ રીતે કરો હાર્ટ રેટ ચેક\nપોતાના સ્માર્ટફોનમાં ઈન્સ્ટન્ટ હાર્ટ રેટ એપ ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરો.\nહવે આગળી સ્માર્ટફોનના કેમરા પર રાખો\nઆટલું કર્યા બાદ તમને લગભગ એક મિનિટ સુધી આ રીતે જ રાહ જોવાની રહેશે.\nહવે એપ પર તમારી હાર્ટ રેટ દેખાઈ જશે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nઆ દિવસે યોજાનારા ફિટનેસ કાર્યક્રમમાં ભાગ લેશે પીવી સિંધૂ, દેખાડશે પોતાની પસંદનો વર્કઆઉટ\nમોરારી બાપુ પર થયેલા હુમલાના પ્રયાસથી સાધુ સમાજમાં રો��, યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો…\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/natural-disasters/", "date_download": "2021-06-15T00:49:08Z", "digest": "sha1:7BYYZAE4N2EGITVT7ATRGVZUR7HDVZFP", "length": 5643, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "natural disasters - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nક્લાઇમેટ બ્રેકડાઉન/ કુદરતી આપદાઓના કારણે એક વર્ષમાં જગતને 140 અબજ ડોલરનું નુકસાન, એશિયા પર સૌથી વધુ આફત\nવર્ષ 2020 દરમિયાન પર્યાવરમીય આફતોથી જગતને કેટલું નુકસાન થયું એ અંગેનો કાઉન્ટિંગ ધ કોસ્ટ – અ યર ઓફ ક્લાઈમેટ બ્રેકડાઉન રજૂ થયો છે. એ પ્રમાણે...\nખેડૂતો આનંદો : મોદી સરકારે 7,214 કરોડનું જાહેર કર્યું પેકેજ, ગુજરાતને કરાયો અન્યાય\n2018માં દેશમાં થયેલ બિનસંતુલિત વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડ્યું છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં વધુ વરસાદ, ઓછો વરસાદ, દુકાળની સમસ્યાને જોતા કેન્દ્ર સરકારે રાહત...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી ��હ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://cn24news.in/ravi-shankar-prasad-clarified-the-transfer-of-a-delhi-high-court-judge/", "date_download": "2021-06-15T00:26:52Z", "digest": "sha1:D26BKH7ILNKO6YW7RAGU7EAIUSPT55FU", "length": 9722, "nlines": 109, "source_domain": "cn24news.in", "title": "દિલ્હી હાઈકોર્ટના જજની બદલી મામલે રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી | CN24NEWS", "raw_content": "\nHome દિલ્હી દિલ્હી હાઈકોર્ટના જજની બદલી મામલે રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી\nદિલ્હી હાઈકોર્ટના જજની બદલી મામલે રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી\nનવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની બદલી મામલે ઘેરાયેલી સરકાર દ્વારા હવે સ્પષ્ટતા આપવામાં આવી છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી છે કે, સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં 12 ફેબ્રુઆરીના રોજ તેમની બદલી ભલામણ કરી હતી. કોઈપણ જજના ટ્રાન્સફર પર તેમની પણ મંજૂરી લેવામાં આવે છે અને આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. આ મુદ્દાનું રાજનીતિકરણ કરીને કોંગ્રેસે એકવાર ફરીથી કોર્ટ પ્રત્યે પોતાની દુર્ભાવના દર્શાવી છે.\nરવીશંકર પ્રસાદે કહ્યું કે, જસ્ટિસ લોયાના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કેટલાક લોકો આના પર સવાલ ઉઠાવીને કોર્ટનું અપમાન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે વ્યાપક ચર્ચા થઈ હતી. શું રાહુલ ગાંધી પોતાને સુપ્રીમ કોર્ટથી ઉપર સમજે છે\nઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જસ્ટિસ એસ.મુરલીધરની બદલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે ન્યાય કરનારા લોકોને દેશમાં છોડવામાં નહી આવે, કોંગ્રેસ પ્રવક્તા રણદીપે કહ્યું કે, આખો દેશ અચંબિત છે, પરંતુ મોદી-શાહ સરકારની દુર્ભાવના, વિચારધારા, અને નિરંકુશતા કોઈનાથી છુપાયેલી નથી. જેને લઈને તેઓ એ લોકોને બચાવવાના તમામ પ્રયત્નો કરશે કે જેમણે ભડકાઉ ભાષણ આપીને નફરતના બીજ વાવ્યા છે અને હિંસા ફેલ���વી છે.\nકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ જસ્ટિસ મુરલીધરની બદલી પર સવાલો ઉઠાવતા આરોપ લગાવ્યો કે, સરકારે ન્યાયને અવરોધવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હિંસા મામલાની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ એસ.મુરલીધરે ભાજપના નેતાઓના નિવેદનો પર કાર્યવાહી ન કરવા પર પોલીસને ફટકાર લગાવી હતી.\nPrevious articleરાજકોટ : અજંપાભરી શાંતિ સાથે માર્કેટ યાર્ડ શરૂ, હરાજી આજથી શરૂ થશે\nNext articleTarak Mehta : બબિતાજીએ જેઠાલાલ સાથે કર્યુ એવું કે ચાહકો દુઃખી થઈ જશે\nદિલ્હી : રાજધાનીમાં રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ-આમ આદમી પાર્ટીના ધારાસભ્યની માંગ\nદિલ્હી : રાજધાનીમાં લોકડાઉનની પણ અસર નહીં, એક દિવસમાં 28000 નવા કેસ\nદિલ્હી સરકારે આપ્યો પલાયન રોકવાનો પ્લાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nભાજપે જાણો દિલ્હી ચૂંટણીમાં કેટલી સીટ જીતવાનો દાવો કર્યો\nટિકરી બોર્ડર પર 40 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/27-11-2020/34971", "date_download": "2021-06-15T00:01:16Z", "digest": "sha1:JWF3CZC3SCOAXSIZE4AQ7OQZLKISL3TE", "length": 16050, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "ક્રિતી સેનન માટે ખુબ મોટી તક", "raw_content": "\nક્રિતી સેનન માટે ખુબ મોટી તક\nબાહુબલી પ્રભાસ હવે નિર્દેશક ઓમ રાઉતની ફિલ્મ આદિપુરૂષ કરી રહ્યો છે. કરોડો રૂપિયાના બજેટમાં આ ફિલ્મ બની રહી છે. પ્રભાસ અને ઓમે ટ્વિટર પર જાહેર કર્યુ હતું કે થ્રીડી એકશન ડ્રામા ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષામાં બનાવાઇ રહી છે. સાથે તમિલ, મલયાલમ, કન્નડ સહિત અનેક વિદેશી ભાષામાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. શુટીંગ ટુંક સમયમાં જ શરૂ થવાનું છે. કહેવાય છે કે પ્રભાસનો રોલ ભગવાનશ્રી રામથી પ્રેરીત છે. મુખ્ય અભિનેત્રી કોણ હશે તે અંગે અલગ-અલગ નામોની ચર્ચા થયા બાદ હવે ક્રિતી સેનનનું નામ સામે આવ્યું છે. તેના માટે આ ખુબ મોટી તક સમાન ફિલ્મ બની રહેશે. ફિલ્મમાં સૈફ અલી ખાનની ભુમિકા વિલનની છે. તેના પાત્રનું નામ લંકેશ છે. પ્રભાસ કહે છે આ ફિલ્મના દરેક પાત્રો અત્યંત મહત્વપુર્ણ છે. તેણે આવો રોલ પહેલા કદી નિભાવ્યો નથી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\n���ાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nશ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST\nસુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST\n' કૌન બનેગા કરોડપતિ ' શો વિવાદમાં : 64 લાખ રૂપિયાનો પ્રશ્ન : 1927 ની સાલમાં ડો.ભીમરાવ આંબેડકરના અનુયાયીઓએ કયા હિન્દૂ ધર્મગ્રંથના પાના બાળી નાખ્યા હતા : મહાનાયક અમિતાબ બચ્ચને હોટ સીટ ઉપરથી પૂછેલો પ્રશ્ન હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરનારો : મુઝફ્ફર કોર્ટમાં ફરિયાદ access_time 11:31 am IST\nયુ.એસ.ની સુપ્રતિષ્ઠિત ' રોડ્સ સ્કોલરશીપ ' માટે 4 ઇન્ડિયન અમેરિકનની પસંદગી : સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 32 વિજેતાઓમાં સ્થાન મેળવ્યું access_time 6:44 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ વિષે ફેસબુક ઉપર કરાયેલી વંશીય ટિપ્પણી હટાવી દેવાઈ : કોમેન્ટ કરનાર ઉપર પગલાં લેવાનો ફેસબુકનો ઇન્કાર access_time 6:19 pm IST\nકોણ કોને છાના રાખે\nખેડૂતોને પિયત માટે લાઇટની ખૂબ જરૂરીયાત રહે છે લાઇટના ધાંધીયા નિવારો : કિસાન સંઘનું આવેદન access_time 3:34 pm IST\nકોવિડ હોસ્પિટલમાં આગ અને મૃત્યુની ઘટના અંગે દુઃખ વ્યકત કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ access_time 3:39 pm IST\nકોલેજમાં ટયુશન ફી સિવાયની રકમ ન ઉઘરાવવા વિદ્યાર્થી પરીષદની કુલપતિને રજૂઆત access_time 3:39 pm IST\nગોંડલ શાક માર્કેટમાં શાકભાજીની વિપુલ આવક : ભાવમાં ઘટાડો access_time 11:37 am IST\nવિદેશથી સ્થળાંતર કરનારા પક્ષીઓ માટેના સ્વર્ગ ખીજડીયા અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખોલાયું access_time 9:36 am IST\nપોરબંદરમાં કોરોનાના નવા ૪ કેસ access_time 12:51 pm IST\nબનાસકાંઠાના ધરણોધર ગામે પૂજારીની હત્યા :બંને હાથ બાંધેલી હાલતમાં લાશ મળી : ગળાના ભાગે ગંભીર ઇજા access_time 11:20 pm IST\nબિજલ પટેલ અયોગ્ય ટિપ્પણી પર ટ્રોલ થયા access_time 9:16 pm IST\nવલસાડ પાલિકાનું મેગા ડિમોલિશન બીજા દિવસે પણ યથાવત access_time 6:12 pm IST\nદેશમાં વધી રહેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 31મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો access_time 6:27 pm IST\nએસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સીટીની સંયુક્ત રસીમાં નવી ��રબડ સામે આવી access_time 6:25 pm IST\nસતત માસ્ક પહેરતી નર્સનો ચહેરો એટલો બદલાયો કે સંબંધીઓ પણ ઓળખી ન શકયા access_time 9:45 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની નેવાડા કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ગોલમાલ થઇ હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના આરોપોને કોર્ટમાં રજુ કરવાની મંજૂરી : મતદારોની સહી મેન્યુઅલ ચેક કરાઈ નથી : અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકોએ મત આપ્યા છે : મૃતકોના નામે પણ મતદાન થયું છે : મતદારોને ટી.વી.અને ગેસ કાર્ડ આપવાની લાલચ અપાઈ હતી : જો ટ્રમ્પ કમપેને મુકેલા આરોપો પુરવાર થાય તો નેવાડા કોર્ટનો સંભવીત ચુકાદો બીજા રાજ્યો માટે પણ ઉદાહરણ રૂપ બની શકે : 3 ડિસેમ્બરના રોજ સુનાવણી access_time 8:22 am IST\nમહાત્મા ગાંધીની ' કવીટ ઇન્ડિયા ' ચળવળના સાથીદાર સિંગાપોર સ્થિત અમીરઅલી જુમાભોય નું નિધન : 94 વર્ષના હતા access_time 1:57 pm IST\nયુ.એસ.ની સુપ્રતિષ્ઠિત ' રોડ્સ સ્કોલરશીપ ' માટે 4 ઇન્ડિયન અમેરિકનની પસંદગી : સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 32 વિજેતાઓમાં સ્થાન મેળવ્યું access_time 6:44 pm IST\nલંકા પ્રીમિયર લીગમાં ખરાબ પ્રદર્શન પછી ઇરફાન પઠાણ થયો ટ્રોલ access_time 4:44 pm IST\nજીવનની વિશેષ પળે પત્નિ સાથે રહેવા માગું છું: વિરાટ કોહલી access_time 7:38 pm IST\nરોહિત શર્માના પિતાને કોરોના થયો હોવાથી તે મુંબઇ આવ્યાની ચર્ચાઃ ઓસ્ટ્રેલીયાના કવોરન્ટાઇનના નિયમોના કારણે ટેસ્ટ મેચમાં સ્થાન મેળવવુ મુશ્કેલ access_time 5:39 pm IST\nરોમેન્ટિક સ્ટાઇલમાં પ્રીતિ ઝિન્ટાએ પતિ સાથે આપ્યો પોઝ : કરી રહી છે વેકેશન ઇન્જોય access_time 4:37 pm IST\nબોલિવૂડમાં અભિનેતા સલમાન ખાને રાધેને ઓટીટી પર રજૂ કરવાની ઓફર ઠુકરાવી access_time 9:06 pm IST\nસાથ નિભાના સાથિયામાં કૃતિકા દેસાઇની એન્ટ્રી access_time 9:46 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/in-england-these-players-are-considered-to-be-india-s-run-machines-who-have-shown-the-british-many-times-in-broad-daylight", "date_download": "2021-06-15T00:27:48Z", "digest": "sha1:LY7LK6I7HXVSHGMWEX2FPADV5JNZHKYX", "length": 6278, "nlines": 87, "source_domain": "www.newsonlinelive.tv", "title": "In England, these players are considered to be India's run machines, who have shown the British many times in broad daylight", "raw_content": "\nEngland માં India ના રન મશીન ગણાય છે આ ખેલાડીઓ, જેમણે અંગ્રેજોનો અનેકવાર ધોળે દિવસે દેખાડેલાં છે તારા\nઈંગ્લેન્ડ પ્રવાસમાં 21મી સદીમાં ટીમ ઈન્ડિયા પાંચ વખત જઈ ચૂકી છે. એટલે આ છઠ્ઠો પ્રવાસ છે. સવાલ એ છે કે આ વખતે કોણ રન મશીન બનશે\nનવી દિલ્લી: વર્ષ 2000 પછી આ વખતે ભારતીય ટીમ છઠ્ઠી વખત ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ છે. એટલે 21મી સદીમાં ભારતનો આ છઠ્ઠો પ્રવાસ છે. આ વખતે ટીમ ઈન્ડિયાને પોતાની બેટિંગ યૂનિટ પાસેથી ઘણી આશા છે. પરંતુ તે જાણી લેવું જરૂરી છે કે આ પહેલાંના 5 પ્રવાસમાં કયા બેટ્સમેનનું બેટ સૌથી વધારે ચાલ્યું છે. એટલે કે કયા બેટ્સમેને ભારત માટે સિરીઝમાં સૌથી વધારે રન બનાવ્યા છે.\nરાહુલ દ્રવિડ વર્ષ 2000માં રમાયેલી સિરીઝનો ભાગ હતો. આ સિરીઝમાં દ્રવિડે 100.3ની બેટિંગ એવરેજથી 602 રન બનાવ્યા હતા.\nભારતીય ટીમ બીજી વખત ઈંગ્લેન્ડ પ્રવાસમાં 21મી સદીમાં 2007માં ગઈ. આ પ્રવાસે દિનેશ કાર્તિક ભારતના ટોપ સ્કોરર રહ્યો. તેણે 43.43ની એવરેજથી 263 રન બનાવ્યા.\n2000, 2007 પછી ટીમ ઈન્ડિયા 2011માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ. આ સિરીઝમાં ફરી એકવાર રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો ખેલાડી રહ્યો. દ્રવિડે આ સિરીઝમાં 76.83ની એવરેજથી 461 રન બનાવ્યા.\nટીમ ઈન્ડિયા ચોથી વખત ઈંગ્લેન્ડના પ્રવાસે 2015માં ગઈ હતી. આ પ્રવાસમાં મુરલી વિજય સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો. તેણે આ પ્રવાસમાં 40.20ની એવરેજથી 402 રન બનાવ્યા.\nટીમ ઈન્ડિયાએ છેલ્લે 2018માં ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસમાં વિરાટ કોહલીએ સૌથી વધારે રન પોતાના બેટથી બનાવ્યા. તેણે 59.30ની એવરેજથી 593 રન બનાવ્યા. આ વખતે ફરી એકવાર વિરાટ કોહલી પોતાની યંગ બ્રિગેડ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. 21મી સદીમાં ટીમ ઈન્ડિયાનો આ છઠ્ઠો ઈંગ્લેન્ડ પ્રવાસ છે. ત્યારે એ જોવાનું રહેશે કે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને કોઈ નવું રન મશીન મળે છે કે નહીં.\nWTC Final: આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે, 18 વર્ષથી હરાવી શક્યું નથી ભારત\nજયસૂર્યાએ લીક કરી પોતાની પત્નીની સેક્સ ટેપ, આ વાતનો લીધો બદલો\nગજબ: આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે કરાવ્યું Underwater Pre Delivery Photoshoot\nવિરાટ સાથે કોરોન્ટાઇન સમય વિતાવી રહી છે અનુષ્કા, શેર કર્યો સુંદર વીડિયો\nWTC Final પહેલા કીવી ટીમને લાગ્યો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત\nBCCI એ કરી જાહેરાત, 15 ઓક્ટોબરથી યૂએઈમાં આઈપીએલ, જાણો ક્યારે રમાશે ફાઇનલ\nEngland માં India ના રન મશીન ગણાય છે આ ખેલાડીઓ, જેમણે અંગ્રેજોનો અનેકવાર ધોળે દિવસે દેખાડેલાં છે તારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002530-3/", "date_download": "2021-06-14T23:56:04Z", "digest": "sha1:UMQNFM6OBNT5RDIX4SHGZOAI67CE4YNS", "length": 22508, "nlines": 180, "source_domain": "dahodlive.com", "title": "દે.બારીઆ તાલુકાના ઉઘાવળા ગામે ચૂંટણીની અદાવતે ઉમેદવાર તેમજ તેમના સમર્થકોએ એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને ફટકાર્યા - Dahod Live News", "raw_content": "\nદે.બારીઆ તાલુકાના ઉઘાવળા ગામે ચૂંટણીની અદાવતે ઉમેદવાર તેમજ તેમના સમર્થકોએ એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને ફટકાર્યા\nરાહુલ મહેતા :- દે. બારીયા\nદેવગઢ બારીઆ તાલુકાના ઉઘાવળા ગામે ચુંટણીમાં અપક્ષનો ઉમેદવાર હારી જતાં તેના ભાઈ તેમજ સમર્થકો દ્વારા એક વ્યક્તિના ઘરે આવી બેફામ ગાળો વોટ ન આપવાના કારણે હારી ગયા હોવાના આક્ષેપો સાથે ભારે ધિંગાણું મચાવ્યા બાદ એક મહિલા સહિત ચાર જણાને ગડદાપાટ્ટુનો તેમજ બે જણાને આંગળીમાં બચકુ ભરી કાપી નાંખી મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો હતો અને આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી ધિંગાણું મચાવનાર ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.\nઉધાવળા ગામે મોટા ફળિયામાં રહેતા દશરથભાઈ રયલાભાઈ પટેલ, અર્જુનભાઈ રયલાભાઈ પટેલ, ભોપતભાઈ કનુભાઈ ઉર્ફે કાગુભાઈ પટેલ અને હિતેશભાઈ બળવંતભાઈ પટેલનાઓ ગતરોજ પોતાના કબજાની બોલેરો ગાડીમાં બેસી ફળિયામાં જ રહેતા સુરેશભાઈ રાયસીંગભાઈ પટેલના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, મારો ભાઈ અપક્ષમાં ઉમેદવારી કરેલ હતી, તો તમોએ મારા ભાઈને વોટ કેમ ના આપ્યો અને બીજાને કેમ વોટ આપ્યો અને તમોએ મારા ભાઈને વોટ ન આપતાં તેના કારણે તે ચુંટણી હારી ગયેલ છે તેમ કહી બેફામ ગાળો બોલી સંજયભાઈને દશરથભાઈએ હાથના અંગુઠાની બાજુમાં બચકુ ભરી લોહી કાઢી નાંખી તથા અર્જુનભાઈ, ભોપતભાઈ અને હિતેશભાઈએ ગડદાપાટ્ટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. આ દરમ્યાન વચ્ચે છોડવવા પડેલ સુરેશભાઈની માતા રેશમબેનને ડાબા હાથની પહેલી આંગળી ઉપર બચકુ ભરી આંગળી કાપી નાખી હતી અને બાદમાં સુરેશભાઈ અને તેમના ઘરના માણસોને પણ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સુરેશભાઈ રાયસીંગભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.\nદે.બારિયા : વાસનામાં કામાંધ બનેલા યુવકની શર્મનાક કરતુત:કુદરતી હાજતે ગયેલી 18 વર્ષીય યુવતીની લાજ લૂંટી:પોલિસ તપાસમાં જોતરાઈ\nઆંનદો…મુસાફરો માટે લાઈફલાઈન ગણાતી મેમુ લોકલ પેસેન્જર ટ્રેનોમાંથી રિઝર્વેશન હટાવાયું:હવેથી પહેલાની જેમ સામાન્ય ટિકિટ લઇ મુસાફરી કરી શકાશે\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવા��ા કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી ���ી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/video-fight-between-government-of-madhya-pradesh-and-gujarat-in-matter-of-sardar-sarovar-dam-891008.html", "date_download": "2021-06-15T01:13:37Z", "digest": "sha1:6YF4VWC2XVKNAQQCTOYRFHNY42OB6XXU", "length": 27930, "nlines": 340, "source_domain": "gujarati.news18.com", "title": "Video: fight between Government of Madhya Pradesh and Gujarat in matter of Sardar Sarovar dam– News18 Gujarati", "raw_content": "\nVideo: સરદાર સરોવર ડેમને લઈને મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર આમને-સામને\nVideo: સરદાર સરોવર ડેમને લઈને મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર આમને-સામને\nVideo: સરદાર સરોવર ડેમને લઈને મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર આમને-સામને\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\nPM નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની હાઇ લેવલની બેઠકને સંબોધિત કરી, જાણો શું કહ્યું\nકોરોનાના ડેલ્ટા વેરિયન્ટે લીધું ખતરનાક રૂપ, એન્ટીબોડી કોકટેલને પણ બેઅસર કરી દે છે ડેલ્ટા +\nપતિએ રંગેહાથ પકડી પાડતા શિક્ષક પ્રેમીએ મહિલાને ઝેરી દવા પીવડાવી દીધી\nGangwar: મંદિરમાં સરપંચની ગોળીઓથી વિંધીને કરી હત્યા, બાઈક ઉપર આરોપી ફરાર\nકોરોનાની રસી લીધા બાદ અત્યારસુધી 488 લોકોના મોત, 26 હજારને આડઅસર: સરકારી માહિતી\nઇઝરાયલમાં 12 વર્ષ બાદ બેન્જામિન નેતન્યાહુના શાસનનો અંત, નવા PM બેનેટ સામે આવા છે પડકાર\nકોરોનાથી બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખવા આયુષ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન\nનિકાહ દરમિયાન ઉર્દૂ અને PAN કાર્ડે ખોલી દુલ્હાની પોલ, દુલ્હાની થઈ જોરદાર ધોલાઇ\nકોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે બહુ ઝડપથી પરવાનગી માંગી શકે છે Zydus Cadila\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\nPM નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની હાઇ લેવલની બેઠકને સંબોધિત કરી, જાણો શું કહ્યું\nકોરોનાના ડેલ્ટા વેરિયન્ટે લીધું ખતરનાક રૂપ, એન્ટીબોડી કોકટેલને પણ બેઅસર કરી દે છે ડેલ્ટા +\nપતિએ રંગેહાથ પકડી પાડતા શિક્ષક પ્રેમીએ મહિલાને ઝેરી દવા પીવડાવી દીધી\nGangwar: મંદિરમાં સરપંચની ગોળીઓથી વિંધીને કરી હત્યા, બાઈક ઉપર આરોપી ફરાર\nકોરોનાની રસી લીધા બાદ અત્યારસુધી 488 લોકોના મોત, 26 હજારને આડઅસર: સરકારી માહિતી\nઇઝરાયલમાં 12 વર્ષ બાદ બેન્જામિન નેતન્યાહુના શાસનનો અંત, નવા PM બેનેટ સામે આવા છે પડકાર\nકોરોનાથી બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખવા આયુષ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન\nનિકાહ દરમિયાન ઉર્દૂ અને PAN કાર્ડે ખો���ી દુલ્હાની પોલ, દુલ્હાની થઈ જોરદાર ધોલાઇ\nકોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે બહુ ઝડપથી પરવાનગી માંગી શકે છે Zydus Cadila\nકોરોના: 24 કલાકમાં દેશમાં નોંધાયા 70 હજાર કેસ, એક્ટિવ કેસ 10 લાખની અંદર\nગર્લફ્રેન્ડ માટે વેપારીએ વટાવી તમામ હદ, મિત્રના પરિવાર પાસે જ માંગી 25 લાખની ખંડણી પણ...\nSarkari Naukari 2021: એન્જિનિયર સહિત અનેક પોસ્ટ માટે ભરતી, જોઇ લો વિગત\n'ભૂવા' તો મુંબઈમાં પણ પડે છે આખે આખી કાર 'ગાયબ', જુઓ વીડિયો\nકોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ બાદ ફેફસાંની આ સમસ્યા વધી, ડૉક્ટરો ચિંતિત\nજીઓના ચાનાનું નિધન, એક સાથે 38 પત્નીઓ થઈ વિધવા, 89 બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા\nમુંબઈઃ જોત જોતામાં આખે આખી કાર જમીનમાં સમાઈ ગઈ, video થયો viral\nજંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, કરી હત્યા\nઅંતિમ સંસ્કારમાંથી પરત ફરતા લોકોને નડ્યો અકસ્માત, એ જ પરિવારની પાંચ મહિલાના મોત\nદિલ્હીમાં રોહિગ્યા શરણાર્થિયોની શિબિરમાં આગ, 50થી વધુ ઝૂપડીઓ બળીને ખાક\nહવે દેશનાં આંતરીક વિસ્તારમાં ડ્રોનથી કોરોના વેક્સીન પહોંચાડશે સરકાર\nઅમેઠી: રડતા રડતા એક દીકરીએ સ્મૃતિ ઇરાનીને કહ્યું, 'હૉસ્પિટલમાં મારી માતા સાથે રેપ થયો છે'\nપીએમ નરેન્દ્ર મોદીએ G-7 સમિટમાં દુનિયાને આપ્યો ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’નો મંત્ર\nજાપાનનું એક એવું શહેર કે જેણે અત્યારે રસીકરણ અભિયાનમાં છે સૌથી આગળ\nપતિએ કર્યું એવું કારસ્તાન કે પત્ની અને સાળી બહાર કોઈને મોંઢું દેખાડવાના લાયક ના રહ્યા\n કોવિડ-19 મહામારીના લોકડાઉનના કારણે ઘટ્યું નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્સર્જન\nJ&K: સોપોરમાં જવાનો પર આતંકી હુમલો, બે પોલીસકર્મી શહીદ, બે નાગરિકોનાં મોત\nસમાચાર સુપરફાસ્ટ: દેશભરના તમામ સચોટ અને સંક્ષિપ્ત સમાચાર\nબાળ મજૂરીનો વિરોધ કરતો વૈશ્વિક દિવસ: જાણો તેની થીમ અને તેનું મહત્ત્વ\nસ્પેશિયલ રિપોર્ટ : ઓસ્ટ્રેલિયામાં આફત, પૂર, હિમવર્ષા અને ઠંડીએ કર્યા લોકોના હાલ બેહાલ\nKashmir ના HouseBoat અને શિકારા ચલાવનારાને Front Line Workers જાહેર કરાયા\nરિપોર્ટમાં ખુલાસો : સ્નાન લાયક નથી ગંગાનું પાણી, ઓક્સિજન લેવલ બગડ્યું\nકાનપુરનું જાદુઈ મંદિર વૈજ્ઞાનિકો માટે કૌતુહલ, આપે છે વરસાદની સટિક સૂચના\nવટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ\nરસીનો મોટો સ્ટોક મેળવી રહી છે કંપનીઓ, આ ક્ષેત્રનાં કર્મચારીઓને સૌથી વધુ મળી રસી\nકોરોનાથી મરનારના પરિવારને રૂા. 4 લાખ સહાયની માંગ, SCનો આદેશ-10 દિવસમાં નિર્ણય કરે કેન્દ્ર\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\nCOVID-19:કોરોનાની ત્રીજી લહેરને સરકાર કેવી રીતે કરશે કંટ્રોલ નિષ્ણાંતે આપ્યા 7 ઉપાય\nરાજ્યમાં કોરોના નવા 405 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા હવે માત્ર 9542\nઅર્જુન મોઢવાડિયાએ કહ્યું- ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા ભાજપની બી ટીમ આપ આવી\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "http://amegujjus.gujaratiparivaro.com/shanidev-raheshe-aa-5-rashijatko-par-maherban/", "date_download": "2021-06-15T00:58:57Z", "digest": "sha1:6EDZNTP6WHADZW63IDFG2HCK4AZYY3Y5", "length": 7671, "nlines": 52, "source_domain": "amegujjus.gujaratiparivaro.com", "title": "શનિદેવ રહેશે આ પાંચ રાશીજાતકો પર મહેરબાન, જીવનના દુ:ખોનો થશે અંત અને પ્રાપ્ત થશે ધનલાભ, શું કહે છે તમારી રાશીનું ભાગ્યફળ જાણો આજે...? - AmeGujjus", "raw_content": "\nવાળ માટે છે આ ઓઈલ એકદમ બેસ્ટ, એકવાર અજમાવો અને નજરે જુઓ પરિણામ…\nસાંજના સમયે આ ડુંગર પર લોકોનો પ્રવેશ છે નિષેધ જાણો શું છે આ પાછળનું વાસ્તવિક કારણ…\n પેટમા જો પડ્યું રહેશે ભોજન તો બની શકો છો બીમાર, આજે જ જાણો કારણ…\nગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો…\nવાળમા ખોળો અને સફેદ વાળથી મુક્તિ મેળવવા માટેનો આ છે અસરકારક ઘરેલુ ઉપચાર, આજે જ અજમાવો અને જાણો ઉપયોગની રીત…\nશનિદેવ રહેશે આ પાંચ રાશીજાતકો પર મહેરબાન, જીવનન�� દુ:ખોનો થશે અંત અને પ્રાપ્ત થશે ધનલાભ, શું કહે છે તમારી રાશીનું ભાગ્યફળ જાણો આજે…\nજ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ સતત બદલાતી રહે છે. તે અનુસાર માણસ ના જીવન માં પણ ફેરફાર થાય છે. જો કોઈ માણસના જીવન માં ગ્રહ ની સ્થિતિ શુભ હોય તો તેના બધા કામ પૂરા થાય છે અને દરેક ક્ષેત્રમાં તેને સફળતા મળે છે. પરંતુ જો ગ્રહોની સ્થિતિ યોગ્ય ન હોય તો તેની વિપરીત અસર થી માણસ બરબાદ થઈ જાય છે. આવી જ રીતે કેટલીક રાશિઓ પર શનિદેવ ની કૃપા થવાની છે. તો ચાલો જોઈએ કઈ રાશિઓ ના ભાગ્ય ચમકાવવાના છે.\nઆવનારા સમયમાં આ રાશિના જાતકોને સફળતા મળશે. તે પોતાના મધુર સ્વભાવ થી દરેક વ્યક્તિને આકર્ષી શકશે. તમે વ્યવસાય માં કોઈ પણ પ્રકારનું જોખમ લઈ શકશો. પરિવારનો સાથ મળી રહેશે. નોકરી માં વરિષ્ઠ અધિકારી સાથે સંબંધ સુધારી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા માણસો ને ફાયદો થશે.\nતમારો આવતો સમય ખૂબ સારો રહેશે. તમારા બાળકો તરફથી ખુબ જ સારા સમાચાર મળશે. રોકાણ ની બાબતમાં લાભ થશે. જૂનું રોકાણ હશે તેમાથી પણ ખૂબ નફો થશે. કરિયરમાં આગળ વધવા માટે નવા રસ્તા આપમેળે જ ખુલશે. અટકેલા નાણા પાછા મળી શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. નવા મકાન કે અન્ય મિકલત ની ખરીદી કરી શકશો.\nતમને લગ્ન જીવનમાં ખૂબ જ સારા પરિણામ મળશે. તમે તમારા જીવનસાથી થી સંતોષ અનુભવશો. કુટુંબના સભ્યો બધી પરિસ્થિતિમાં તમારી સાથે રહેશે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે. મુસાફરી કરવાથી ખૂબ જ ફાયદો થશે. તમને આર્થિક લાભ થશે. ધાર્મિક કાર્યોમાં સારો સમય પસાર થશે.\nતમારી પૈસા સંબંધિત બધા પ્રકારની સમસ્યા દૂર થશે. પરિવારમાં ચાલી રહેલા વાદ-વિવાદ દૂર થશે. તમે માનસિક શાંતિ અનુભવશો. કોઈ નવા ધંધા વિશે યોજના બનાવી શકશો. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. કપડાં અને ઘરેણાં ખરીદવા માં પૈસા ખર્ચ કરશો. સ્વાસ્થ્યમાં થોડું ઉચ-નીચ થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન વધશે.\nતમારા કોર્ટ કેસ માં તમારા પક્ષમાં ચુકાદો આવશે. કાર્યક્ષેત્રે પરિવારનો સાથ મળવાથી ખૂબ પ્રગતિ કરી શકશો. આ રાશિના લોકોના જીવન માંથી બધી સમસ્યાઓ દૂર થશે. રોજગાર માટે નવા રસ્તા ખુલશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આવનાર સમયમાં તમને દરેક ક્ષેત્રે સફળતા મળશે.\nઅપચાની સમસ્યાને જડમુળથી દૂર કરવા માટે આ દેસી ઉપચાર છે રામબાણ ઈલાજ, આજે જ જા���ો ઉપયોગની રીત અને નજરે જુઓ ફરક….\nઆ સરળ ઘરેલું ઉપચાર વધારશે તમારા ચહેરાનો નિખાર, એકવાર અજમાવો અને જાણો તેના ઉપયોગની રીત….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/hitech-thief/videos/", "date_download": "2021-06-15T00:54:00Z", "digest": "sha1:2GADBE2DBRVG7DURHBBCW22DT3LF5CKS", "length": 7750, "nlines": 91, "source_domain": "gujarati.news18.com", "title": "hitech thief Videos: Latest hitech thief Video News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nAhmedabad મોબાઈલ ચોરને માર માર્યાનો વિડીયો વાયરલ\nરાજકોટઃ સ્માર્ટ ફોનમાં GPSનો ઉપયોગ કરી ચોરી કરતી ગેંગ પકડાઈ\nCCTV: અમદાવાદના ઓઢવમાં બે તસ્કરોએ કરી Scorpio કારની ચોરી\nઘર પાસેના CCTVએ ખોલ્યો કાર ચોરીનો ભેદ, જાણો 5 મિનિટમાં કઇ રીતે ચોરોએ ખેલ્યો ખેલ\nRajkot : 'એક જ વાર ચોરી કરવી પણ મોટી કરવી', પોલીસે પકડેલા 4 ચોરની ફિલ્મી કહાણી\nSurat માં સરેઆમ થઈ બાઈકની ચોરી, ઘટના CCTV માં કેદ\nCCTV: સુરત માં તસ્કરો નો તરખાટ, ATM તોડી 7 લાખ ના રોકડ ની કરી ચોરી\nCCTV: દાહોદમાં તસ્કરો બાઇક પર આવ્યા અને બુલેટની ચોરી કરી ફરાર\nVapi: પોલીસ અને ચોરનો દોડ પકડનો ખેલ CCTVમાં થયો કેદ\nVideo: અમદાવાદમાં સોનાના શો રૂમમાં ગઠિયા બે લાખની સોનાની ચેન સેરવી ગયા\nVideo: સુરતના ઉધના સ્ટેશને પાકિટ મારતાં રંગે હાથ પકડાયો યુવક, લોકોએ માર્યો માર\nCCTV: ચોરોને સામે હિંમતથી લડ્યા આ વૃદ્ધ દંપતી, સોશિયલ મીડિયામાં છવાયા\nજાગતે રહો: ચોર, લૂંટારૂના ત્રાસથી સુરતમાં ગ્રામજનો પોતે જ બન્યા પોતાના રક્ષક\nVideo: ચોરી કરતાં પકડાયેલા ચોરને દોરડાથી બાંધી માર્યો માર\nલ્યો બોલો બનાસકાંઠામાં ચોર પોલીસને પડ્યો ભારે\nVideo: ભરૂચના આમોત તાલુકાના તણછા ગામે પશુ ચોર ગેંગ ઝડપાઇ\nVideo: અમદાવાદના વસ્ત્રાપુરમાં રિક્ષામાં ચોરી કરવા આવતી ગેંગ સક્રિય, CCTV ફૂટેજ\nVideo: ગાંધીજીને ભગાયા ગોરો કો હમ ભગાયેંગે ચોરો કો : પ્રિયંકા ચતુર્વેદી\nદાહોદ ગરબાડાના ગાંગરડી ખાતે તસ્કરોનો તરખાટ CCTVમાં કેદ\nદાહોદમાં બાઇક ચોરોનો આતંક થયો CCTVમાં કેદ\nVideo: સુરતમાં સૂટ બૂટમાં ચોરી કરવા આવેલા ચોર CCTVમાં કેદ\nબનાસકાંઠા: હાઈ-વે પર ચાલુ ટ્રકે તાડપત્રી કાપીને ચોખાની ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ\nVideo: સુરતના માંગરોળમાં બુકાનીધારી તસ્કરોએ કિન્નરના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ\nસુરત: ડિજિટલ ચોરનો આતંક,બેંકોની વેબસાઈટ હેક કરીને કરે છે છેતરપિંડી\nવડોદરા: પાદરાના લુણા ગામમાં તસ્કરો સોનાના દાગીના સહિત, રોકડ રકમ તેમજ એક્ટિવા લઈ ફરાર\nVideo: નવસારીમાં ચાલુ લગ્નમાં પૈસા ભરેલી બેગની ઉઠાંતરી, ઘટના CCTVમાં કેદ\nVideo: ��રવલ્લીના બંધ મકાનમાં લાખોની ચોરી, ચોર CCTVમાં કેદ\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%AA%E0%AB%80%E0%AA%B2-%E0%AA%9A/", "date_download": "2021-06-15T01:11:40Z", "digest": "sha1:H6USMQGUC366YTDZH43LPYKKEVQYU2VL", "length": 11184, "nlines": 112, "source_domain": "cn24news.in", "title": "રાજ્યપાલની લોકોને અપીલ- ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધારાના જવાનો તહેનાત, અફવાઓ પર ધ્યાન ન આપો | CN24NEWS", "raw_content": "\nHome દેશ રાજ્યપાલની લોકોને અપીલ- ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધારાના જવાનો તહેનાત, અફવાઓ પર ધ્યાન...\nરાજ્યપાલની લોકોને અપીલ- ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધારાના જવાનો તહેનાત, અફવાઓ પર ધ્યાન ન આપો\nશ્રીનગરઃ રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે જમ્મુ કાશ્મીર પ્રશાસનિક કાઉન્સિલની અનૌપચારિક બેઠક કરી હતી. જેનો હેતુ પુલવામા હુમલો અને બાદમાં થયેલા બદલાવની સમીક્ષા કરવાનો હતો. તેઓએ સ્પષ્ટ કર્યું કે વધારાના જવાનોની તહેનાતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. એવામાં કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો.\nમલિકે કહ્યું કે, “લોકસભા ચૂંટણી માટે મોટી સંખ્યામાં વધારાના પોલીસ દળની જરૂર રહેશે કેમકે ઉમેદવાર અને મતદાતાઓ વિરૂદ્ધ આતંકી પ્રવૃતિઓ વધવાની આશંકા છે.” તેઓએ કહ્યું કે, “પ્રદેશમાં LPG સ્ટોક નથી જેનું કારણ રાષ્ટ્રીય રાજમાર્ગ પહેલાં 7 દિવસ અને બાદમાં 4 દિવસ બંધ રહ્યાં તે છે. એવામાં જમ્મુથી શ્રીનગર વચ્ચે તેની આપૂર્તિ પ્રભાવિત થઈ છે. તેને સુયોગ્ય બનાવવા માટે સરકાર જરૂરી પગલાં ઉઠાવી રહી છે.”\nશનિવારે ગૃહ મંત્રાલયે સર્ક્યૂલર બહાર પાડ્યું\nશનિવારે ગૃહ મંત્રાલય સકર્યૂલર બહાર પાડી જમ્મુ-કાશ્મીરમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની 100 કંપનીઓ એટલે કે આશરે 10 હજાર જવાનો તહેનાત રહેશે. ગૃહ મંત્રાલયે શનિવારે આ અંગે સર્ક્યુલર જાહેર કર્યુ છે. સીઆરપીએફને તાત્કાલિક અસરથી આ કંપનીઓને તહેનાત કરવાની જવાબદારી સોંપવામા આવી છે. અહી પોલીસ અને અર્ધ સૈન્ય બળોને હાઈ એલર્ટ પર રખાયા છે.\nયાસીન મલિક અને અબ્દુલ હમીદ ફયાઝ સહિત અલગાવવાદી સંગઠનોનાં આશરે 150 નેતાઓ અને કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામા આવી છે. આ સાથે જ શ્રીનગર મેડિકલ કોલેજનાં સ્ટાફની શિયાળુ રજાઓને પણ કેન્સલ કરવામા આવી છે. તેમને કોઈ પણ ભોગે સોમવાર સુધી ફરજ પર પરત આવવાનો આદેશ આપવામાં આવ્યો છે.\nરાશનની દુકાનોમાં પૂરતો સ્ટોક રાખવાનો આદેશ\nરાજ્યનાં ખાધ પુરવઠા વિભાગે પણ સરકારી રાશનની દુકાનોમાં પૂરતો સ્ટોક રાખવા માટેનો આદેશ કર્યો છે. આ દુકાનો રવિવારે પણ ચાલુ રહેશે. આ પ્રકારનાં આદેશનાં કારણે સ્થાનિક લોકો રોજબરોજની જરૂરિયાતમંદ ચીજવસ્તુઓ એકઠી કરવામાં લાગી ગયા છે. કરિયાણાની દુકાનો પર સામાન ખરીદી માટે ભીડ જમા થઈ ગઈ છે. પેટ્રોલ પંપો પર પણ વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શુક્રવાર રાતે 1.30 કલાકે લડાકુ વિમાનોનાં અવાજ સાંભળવા મળ્યા હતા. જો કે વાયુસેનાનાં અધિકારીઓએ તેને નિયમિત અભ્યાસનો જ એક ભાગ ગણાવ્યો છે.\nPrevious articleSBIના ગ્રાહકો યાદ રાખો આ નંબર, બેંક ગયા વગર થઇ જશે આ મોટા કામ\nNext articleપ્રિયંકા ગાંધીની સામાન્ય મહિલાઓ પર પકડ નથી, જનતા નહીં સ્વીકારેઃ અનિતા સિંઘ\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજ��ર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nયુપીમાં જનતા કર્ફ્યુ : તમામ મેટ્રો અને રોડ-વે બસ આજે બંધ;...\nમહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી જીતવા ભાજપ ગુજરાતની થિયરી અપનાવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/government-is-building-a-new-five-star-hotel-in-gandhinagar/", "date_download": "2021-06-15T01:32:30Z", "digest": "sha1:6MQ75KEJR3MNGOXDZ2S7GOW4QUM3C4E4", "length": 16899, "nlines": 116, "source_domain": "cn24news.in", "title": "ગાંધીનગરમાં સરકાર બંધાવી રહી છે નવી ફાઇવસ્ટાર હોટેલ પણ કસ્ટમર મેળવવા ફાંફા પડશે | CN24NEWS", "raw_content": "\nHome ગાંધીનગર ગાંધીનગરમાં સરકાર બંધાવી રહી છે નવી ફાઇવસ્ટાર હોટેલ પણ કસ્ટમર મેળવવા ફાંફા...\nગાંધીનગરમાં સરકાર બંધાવી રહી છે નવી ફાઇવસ્ટાર હોટેલ પણ કસ્ટમર મેળવવા ફાંફા પડશે\nગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે બની રહેલી ફાઇવસ્ટાર હોટલ સરકારનો સફેદ હાથી પુરવાર થાય તેવી સંભાવના વધી ગઇ છે. રાજ્યના એક પૂર્વ અધિકારીએ કહ્યું હતું કે શહેરમાં સેક્ટર-11માં જે ફાઇવસ્ટાર હોટલ આવેલી છે તેની દૈનિક ઓક્યુપન્સી માત્ર 25 ટકા છે ત્યારે સરકારની આ હોટલના સંચાલન માટે મુશ્કેલી વધી શકે છે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રેલવે સ્ટેશનના આધુનિકરણ અને હોટલના નિર્માણ માટેની ઇચ્છા વ્યક્ત કરી તે દિશામાં કામગીરી તો શરૂ કરી છે પરંતુ ધીમે ધીમે નિયત ખર્ચમાં વધારો થતો જાય છે. આ બન્ને પ્રોજેક્ટ માટે પહેલાં 243.58 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ હવે તેમાં 200 ટકાનો વધારો થયો છે અને હવે આ બન્ને પ્રોજેક્ટ સરકારને 721 કરોડ રૂપિયામાં પડી રહ્યાં છે.\nકેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત એવા આ બન્ને પ્રોજેક્ટનું કામ એકસાથે ચાલી રહ્યું છે અને 70 ટકા પૂર્ણ થવાના આરે છે. રેલવે સ્ટેશન પર બની રહેલી હોટલને સરકારે ફાઇવસ્ટાર બનાવવાનું નક્કી કરી 300 રૂમની સુવિધા કહી હોવ���થી આ હોટલનો ખર્ચ વધી રહ્યો છે. શહેરના મહાત્મા મંદિર પાસે બની રહેલા આધુનિક રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલના ખર્ચમાં વધારો નોંધાયો છે.\nકેન્દ્રની સૂચના પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રોજેક્ટમાં ઝડપ કરવા માટે સૂચના આપી છે. ગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ (ગરૂડ) ના પહેલા વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવે સ્ટેશન અને હોટલના વિકાસ માટે સૌ પ્રથમ 243.58 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો પરંતુ સુવિધાઓ વધારવામાં આવતા બજેટમાં બદલાવ કરવામાં આવ્યો છે.\nરિપોર્ટમાં કહેવાયું છે કે હોટલ સંચાલક લીલા પેલેસ-હોટલ્સ અને રિસોર્ટ્સ દ્વારા કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે જેને સ્વિકારવામાં આવતા પ્રોજેક્ટની કોસ્ટમાં વધારો થયો છે. નવી સુવિધામાં અંડરબ્રીજ, માર્ગો અને અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત પ્રોજેક્ટને મહાત્મા મંદિર, પ્રદર્શની કેન્દ્ર અને હેલીપેડ પ્રદર્શન કક્ષ સુધી લંબાવીને આ તમામ સ્થળોએ નવિનીકરણ કરવાનું થાય છે.\nગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ (જીએઆરયુડી-ગરૂડ)ની રચના ગુજરાત સરકાર અને રેલવે મંત્રાલય દ્વારા 1લી જાન્યુઆરી 2017ના રોજ કરવામાં આવી હતી. રેલવે મંત્રાલય પાસે ભારતીય રેલવે રાજ્ય વિકાસ નિગમ લિમિટેડના માધ્યમથી 26 ટકાની હિસ્સેદારી છે જ્યારે રાજ્ય સરકાર પાસે 74 ટકાનો હિસ્સો છે. 9મી જાન્યુઆરી 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. હવે આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે આવેલો છે ત્યારે તેનું ઉદધાટન કરવા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવાનું નક્કી થઇ રહ્યું છે.\nઆ સંયુક્ત પ્રોજેક્ટમાં બજેટ વધવાના કારણ અંગે પૂછતાં ગરૂડના એમડીએ કહ્યું હતું કે પહેલા હોટલની યોજનામાં ત્રણ સ્ટારની હોટલમાં હોય છે તેવા રૂમ બનાવવાનું નક્કી થયું હતું પરંતુ હવે ફાઇવસ્ટાર હોટલની કક્ષામાં 300 રૂમ બનાવવામાં આવી રહ્યાં છે. એ ઉપરાંત હોટલની રેલવે સ્ટેશનથી ઉંચાઇ પહેલાં 50 મીટર નક્કી કરવામાં આવી હતી પરંતુ રેલવે સ્ટેશનના મુસાફરોને અગવડતા ન પડે તે હેતુથી હવે 73 મીટરની ઉંચાઇ કરી દેવામાં આવી છે.\nરિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 31મી માર્ચ 2018 સુધી ગુજરાત સરકારે 22.20 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જ્યારે રેલવે મંત્રાલયે 7.90 કરોડ આપ્યા છે. રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલયે અનુક્રમે 59.99 કરોડ અને 39.99 કરોડનુ��� અનુદાન આપ્યું છે. ગરૂડ યોજનામાં 400 કરોડ પ્રાઇવેટ ફંડથી ઉભા કરવાનું આયોજન છે. ગરૂડે આ ફંડ માટે કેટલીક બેન્કો સાથે ચર્ચા કરી છે. સરકારને પણ વિનંતી કરવામાં આવી છે કે દેવાની જગ્યાએ ફંડ રૂપે બાકીના રૂપિયા આપે. ફાઇવસ્ટાર હોટલ સાથે આ જગ્યાએ મનોરંજન પાર્ક અને શોપીંગ મોલ તેમજ મલ્ટીપ્લેક્સ સિનેમાગૃહો પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે.\nગાંધીનગરમાં આવેલી ફોર્ચ્યુન હોટલના 100 રૂમમાંથી પ્રતિદિન માત્ર 25 રૂમ ભરાયેલા રહે છે. આ હોટલ ખોટમાં ચાલે છે. સરકારે રાજ્યમાં 300 રૂમની ફાઇવસ્ટાર હોટલનું નિર્માણ કર્યું છે ત્યારે ગાંધીનગર જેવા શહેરમાં આ રૂમમાં પ્રવાસીઓ આવશે કે તેમ તે મોટો સવાલ છે. શહેરમાં અન્ય એક હોટલ કેમ્બે આવેલી છે, ફાઇવસ્ટાર સુવિધાઓ હોવા છતાં આ હોટલમાં પ્રવાસીઓની સંખ્યા 20 ટકા જોવા મળે છે.\nકર્મચારીઓથી ભરાયેલા શહેરમાં 800 થી 1200 રૂપિયાના દરની નાની-મોટી હોટલો મળી રહે છે પરંતુ આવી વૈભવી હોટલોમાં રહેવા માટે શહેરના લોકો ટેવાયેલા નથી. સરકારી કે પ્રાઇવેટ કાર્યક્રમો માટે આ હોટલ ભરચક રહી શકે છે અને તે પણ માત્ર કાર્યક્રમના દિવસો સુધી સિમિત રહેશે પરંતુ બાકીના દિવસોમાં કસ્ટમર્સ ક્યાંથી મળશે તેનો જવાબ સરકારના કોઇ અધિકારી પાસે નથી.\nગુજરાતમાં જ્યારે વાયબ્રન્ટ સમિટ થશે ત્યારે આ હોટલ ભરચક રહેશે પરંતુ એ ત્રણ દિવસને બાદ કરતાં ફાઇવસ્ટાર હોટલ માટે કસ્ટમર્સ મળવા મુશ્કેલ છે. જો કે અહીંયા દારૂ અને નોનવેઝ નહીં મળવાનું હોવાથી સરકાર માટે મુશ્કેલી વધી શકે છે.\nPrevious articleકોરોના વાયરસઃ સુરતના હીરા બજારને ૮૦૦૦ કરોડ રૂપિયાનો ફટકો\nNext articleસુરતમાં નોંધાયો શંકાસ્પદ બીજો કેસ, ભાગી ગયેલો પહેલો દર્દી હોસ્પિટલમાં પરત ફર્યો\nગાંધીનગર : વતનમાં જતાં રહેવાં બાબતે બનેવી ઉપર હૂમલો કરનાર સાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી\nભેદ ઉકેલાયો : એક્ટિવા પર આવી મોબાઈલ ફોનની લૂંટ કરનારા બે લૂંટારૂઓને પોલીસે ઝડપ્યા\nદહેગામ : રવજીભાઈનો કાળિયો કૂતરો ખોવાઈ જતાં આખું પરિવાર ચિંતામાં, કુતરા ની માહિતી આપનારને રૂ5000 ઇનામ\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના ક���રણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nદહેગામ તાલુકા અને શહેરમાં કોરોના બે પોઝિટિવ કેસ આવતા તંત્ર થયું...\nગાંધીનગર : કોર્પોરેશનના આઠ ગામોની ગટર લાઈનોનું હોળી બાદ જોડાણ કરવામાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujratpost.com/story/guj/gujarat-post-rajkot-corona-dardi-fatafat-news", "date_download": "2021-06-15T00:30:54Z", "digest": "sha1:44ARIJHUPB4KJ7YV7DBO2YILDKXUOJSI", "length": 6914, "nlines": 61, "source_domain": "gujratpost.com", "title": "કોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા", "raw_content": "\nકોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા\nકોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા\nગોડલાધારમાં રહેતા અમરશીભાઇ કડવાએ પણ વિછિયાના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇને સાજા થઇને ઘરે પરત ફર્યા હતા. તેઓ કહે છે કે અમે ગરીબ માણસો કયારેય ખાનગી દવાખાનામાં ઉપચાર ન કરાવી શકીએ. સરકારી દવાખાનાનો સ્ટાફ મારી સેવા – સારવાર માટે ખડે પગે ઉભો હતો. મારી સેવામાં કોઇ કમી રાખી નથી. દવા, ઇંજેકશન સમયસર આપતા.અત્યારે કોરોનામાં માણસ જ્યારે માણસથી ભાગી રહયો છે, તેવા સમયે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે, સાજો કર્યો છે. ભોજન-નાસ્તાની પણ અહી સુંદર વ્યવસ્થા હતી.\nKIITના ડૉ.સામંતના સહયોગથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા શરૂ કરશે કાયદાની અનોખી ઈન્સ્ટીટ્યૂટ\nદુર્ઘટના નિવારવા નવ માળની સમરસ હોસ્પિટલમાં રક્ષણાત્મક જાળી નખાઇ\nરાજકોટ જિલ્લાના પડધરીની મહિલાઓએ સખી મંડળની સહાયથી આર્થિક સ્વાવલંબન સાધ્યુ\nશિયાળાની સ્પેશ્યલ વાનગી સુકામેવા થી ભરપૂર અદડ��યા\nમુંબઈમાં ભારે વરસાદ તૂટી પડ્યો :રેડ એલર્ટ જાહેર કરાયું\nવાવાજોડા ના કપરા સમયે તાત્કાલિક ગુજરાત આવી સ્થિતિ જોઈ અસરગ્રસ્તોને સહાય જાહેર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને માટે હંમેશ ની જેમ સંકટમોચક સાબિત થયા છે : રાજુભાઈ ધ્રુવ\nગુજરાતમાં 36 શહેરોમાં છૂટછાટ સાથે અનલોકનો અમલ શરૂ ; રાત્રીના કર્ફ્યુ યથાવત રહેશે\nબજાજ ફાઈનાન્સ સાથે લક્ષ્ય આધારિત રોકાણો તમારી બચતો વધારવામાં મદદરૂપ થાય છે\nતૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું :ભયાનક તોફાની મોજા દરિયામાં ઉછાળ્યા, ભારે વરસાદની સ્થિતિ\nદ્વારકા જામનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત\nહળવદના વેપારીએ માનવતા મહેકાવી:10 લાખ રૂપિયા પરત કર્યા\nજામનગર જિલ્લા શંકરટેકરી વિસ્તારમાં વિજ્ઞાન જાથા અને પોલીસને સાથે રાખીને દરોડો પાડીને વધુ એક ઢોંગી બાબાના ધતિંગનો પર્દાફાશ\nહળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા ૫૦ રાસન કીટનું વિતરણ\nકાલાવડ : વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી\nરાજકોટમાં એસટી કર્મચારીઓએ માથે મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ : સરકાર એસટી કર્મીઓને નથી ગણતી કોરોના વોરિયર્સ\nજીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન\nરાજકોટ પોસ્ટ વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે કોરોના વેક્સિનેશનનું આયોજન થયું ;કર્મચારીઓએ લીધો બીજો ડોઝ\nરાજકોટ વોર્ડ નંબર-3 માં યુદ્ધના ધોરણે રસ્તાનું કામ હાથ ધરાયુ\nકોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://statfaking2.firstpost.in/news/business/wazirx-would-compensate-the-loss-of-those-buying-currency-shiba-inu-because-cryptocurrency-was-listed-at-a-higher-price-achs-gh-kb-1097626.html", "date_download": "2021-06-15T00:25:53Z", "digest": "sha1:4DL77V5VESGM2OS3J3ATBCH2TNR2QYME", "length": 23881, "nlines": 266, "source_domain": "statfaking2.firstpost.in", "title": "wazirx would compensate the loss of those buying currency shiba inu because cryptocurrency was listed at a higher price achs gh kb– News18 Gujarati", "raw_content": "\nWazirX મિમ કરન્સી SHIBU ઇનુ ખરીદનાર યુઝર્સને નુકસાનનું વળતર ચૂકવશે, આ કારણે થઇ હતી ખોટ\nએશિયાના બીજા ધનિક વ્યક્તિનો તાજ ગૌતમ અદાણી પાસેથી છીનવાઈ જશે, જાણો તેનું કારણ\nસામાન્ય માણસને વધુ એક ફટકો, મોઘવારીએ 6 મહિનાનો રેકોર્ડ તોડ્યો, CPI 6.30 ટકા પર પહોંચ્યો\nપાન અને આધાર કાર્ડને 30મી જૂન સુધીમાં લિંક ના કરો તો શું થશે અહીં જાણો આખી ડિટેલ\nકોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે બહુ ઝડપથી પરવાનગી માંગી શકે છે Zydus Cadila\nહોમ » ન્યૂઝ » વેપાર\nWazirX મિમ કરન્સી SHIBU ઇનુ ખરીદનાર યુઝર્સને નુકસાનનું વળતર ચૂકવશે, આ કારણે થઇ હતી ખોટ\nનવી દિલ્લી: ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીર-એક્સએ એવા યુઝર્સને નુકસાનની ભરપાઈ કરવાની જાહેરાત કરી છે, જેમણે મિમ કરન્સી શિબા ઇનુ ખરીદવામાં નુકસાન વેઠવું પડ્યું છે. તેમના નુકસાનની ભરપાઈ વજીર એક્સ (WazirX) કરશે. વજીર એક્સ દ્વારા આ જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે.\nએક્સચેન્જ પર ગત 13 મેના રોજ શિબા ઈનુ કરન્સી પોતાના વાસ્તવિક મૂલ્ય કરતા વધુ કિંમતે લિસ્ટ થઈ હતી. જેના કારણે યુઝર્સને નુકસાન થયું હતું. આ જ દિવસે ઈથેરિયમ બ્લોકચેનના સ્થાપક વિતાલીક બ્યુટરીને ભારતમાં કોવિડ ક્રિપ્ટો રિલીફ ફંડમાં 50 લાખ કરોડથી વધુ શિબા અને 500 ઇથર કોઈન આપ્યા હતા.\nક્ષતિ સર્જાતા ડિપોઝીટ અને વિથડ્રોલ લાઈવ થવામાં લાગ્યો સમય\nશિબાનો ભાવ તેના લિસ્ટિંગના એક કલાકમાં જ 1 રૂપિયાથી નીચે પહોંચી ગયો હતો. અહેવાલો મુજબ શિબાનો ભાવ લિસ્ટિંગ સમયે 0.00002 ડોલર હતો. જોકે, વઝીર એક્સે ભાવને રૂ. 3માં લિસ્ટ કર્યો હતો. ભાવમાં પડેલા ફેરના કારણે ઘણા યુઝર્સે નુકસાન થયું હોવાની ફરિયાદ કરી હતી. વઝીર-એક્સે જણાવ્યું હતું કે શિબ લાઈવ થઈ ત્યારે ક્ષતિના કારણે તેની ડિપોઝીટ અને વિથડ્રોલ લાઈવ થવામાં સમય લાગ્યો હતો. ત્યારબાદ SHIBA માર્કેટમાં તરલતા પણ ઓછી થઈ ગઈ હતી. એક તરફ વધુ લોકોનું ટ્રેડિંગ અને બીજી તરફ તરલતા ઓછી હોવાથી SHIBAના ભાવમાં તેજી આવી હતી.\nજેટલું નુકસાન થયું તેટલા મુલ્યના વઝીર એક્સ યુટીલિટી ટોકન મળશે\nવઝીર એક્સે જણાવ્યા મુજબ અમારી ટીમે ક્ષતિને તરત દૂર કરી હતી. અમારા ગ્રાહકો તરફથી આવેલા ડિપોઝીટ મુજબ SHIBAના ભાવ ઓટો એડજસ્ટ કરાયા હતા. વઝીર એક્સમાં સ્થાપક અને સીઈઓ નિશ્ચલ શેટ્ટીએ ટ્વિટ દ્વારા કહ્યું કે, વધુ ભાવે SHIB ખરીદનાર અને તે વેચી ન શકનાર લોકોને નુકસાનનું વળતર એરડ્રોપ ડબલ્યુઆરએક્સના માધ્યમથી કરવામાં આવશે. નુકસાન કરનાર યુઝર્સને આગામી ચાર મહિના દરમિયાન વઝીર એક્સ યુટીલિટી ટોકન મળશે. જે નુકસાનની વેલ્યુ જેટલા જ હશે.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\nરાજ્યમાં કોરોના નવા 405 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા હવે માત્ર 9542\nCOVID-19:કોરોનાની ત્રીજી લહેરને સરકાર કેવી રીતે કરશે કંટ્રોલ નિષ્ણાંતે આપ્યા 7 ઉપાય\nઅર્જુન મોઢવાડિયાએ કહ્યું- ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા ભાજપની બી ટીમ આપ આવી\nWazirX મિમ કરન્સી SHIBU ઇનુ ખરીદનાર યુઝર્સને નુકસાનનું વળતર ચૂકવશે, આ કારણે થઇ હતી ખોટ\nએશિયાના બીજા ધનિક વ્યક્તિનો તાજ ગૌતમ અદાણી પાસેથી છીનવાઈ જશે, જાણો તેનું કારણ\nસામાન્ય માણસને વધુ એક ફટકો, મોઘવારીએ 6 મહિનાનો રેકોર્ડ તોડ્યો, CPI 6.30 ટકા પર પહોંચ્યો\nપાન અને આધાર કાર્ડને 30મી જૂન સુધીમાં લિંક ના કરો તો શું થશે અહીં જાણો આખી ડિટેલ\nકોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે બહુ ઝડપથી પરવાનગી માંગી શકે છે Zydus Cadila\nએશિયાના બીજા ધનિક વ્યક્તિનો તાજ ગૌતમ અદાણી પાસેથી છીનવાઈ જશે, જાણો તેનું કારણ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.madarifashions.com/gu/collections/cancer-collection-team-fight", "date_download": "2021-06-15T00:06:26Z", "digest": "sha1:ORS7AZKBJRTZGVBJ3BWVSHNG5TH4LKT6", "length": 6534, "nlines": 181, "source_domain": "www.madarifashions.com", "title": "કેન્સર સંગ્રહ-ટીમ ફોર્ટ – MADARI FASHIONS", "raw_content": "\nફક્ત તમારી કાર્ટમાં ઉમેર્યું\nપ્રોમો કોડ વાપરો અને તમારા સમગ્ર ખરીદો 10 % મેળવો: D84HC3EK3Z2Q\nવર્ગ દ્વારા શોપ કરો\nવર્ગ દ્વારા શોપ કરો મેનુ\nવર્ગ દ્વારા શોપ કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો મેનુ\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો મેનુ\nસમાપ્ત દ્વારા શોપ કરો\nગોલ્ડ / ગુલાબ / ચાંદીના ઢોળ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nસંગ્રહ દ્વારા શોપ કરો મેનુ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nરમતો સંગ્રહ - ટીમ સ્પિરિટ\nએક પાર્��ી યજમાન છે\nવર્ગ દ્વારા શોપ કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો\nગોલ્ડ / ગુલાબ / ચાંદીના ઢોળ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nરમતો સંગ્રહ - ટીમ સ્પિરિટ\nએક પાર્ટી યજમાન છે\nસંગ્રહ: કેન્સર સંગ્રહ-ટીમ ફોર્ટ\nFeaturedશ્રેષ્ઠ વેચાણAlphabetically, A-ZAlphabetically, Z-Aકિંમત, ઓછી ઉચ્ચકિંમત, ઓછી ઉચ્ચતારીખ, નવા માટે જૂનુંતારીખ, જૂના માટે નવો\nસેલ બહાર વેચવામાં આવે છે\nપારકોર્ડ અને બકલ્સ વિશે વધુ\nતમારી ક્રમ ટ્રેક કરો\nયજવેરી પાર્ટી ને યજમાન પાર્ટી\nજો મોબાઇલ ઉપકરણને વાપરી રહ્યા હોય તો ડાબી બાજુ અથવા ઝડપ/જમવા માટે ડાબ/જમણી બાજુ વાપરો\nપસંદગી પરિણામો ચોક્કસ પાનાંમાં ફરીથી તાજી કરી રહ્યા છે.\nપસંદગી બનાવવા માટે જગ્યા કી દબાવો પછી તીર કી દબાવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/icc-test-ranking-rishabh-pant-becomes-highest-ranked-keeper-batsman-washington-sundar-mohammed-siraj-133112", "date_download": "2021-06-15T01:54:00Z", "digest": "sha1:HVVUCMRXEO4KB2ZJTE5DCXQJRSLJ7ZUX", "length": 19961, "nlines": 138, "source_domain": "zeenews.india.com", "title": "ICC Test Rankings: રિષભ પંતનો જલવો, કોહલીને થયું નુકસાન, જાણો અન્ય ભારતીય ખેલાડીઓની સ્થિતિ | Sports News in Gujarati", "raw_content": "\nICC Test Rankings: રિષભ પંતનો જલવો, કોહલીને થયું નુકસાન, જાણો અન્ય ભારતીય ખેલાડીઓની સ્થિતિ\nરિષભ પંત (Rishabh Pant) આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન વિકેટકીપર બની ગયો છે. તેણે સાઉથ આફ્રિકાના કેપ્ટન ડિ કોકને પછાડી દીધો છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંત લાંબી છલાંગ લગાવી 13મા સ્થાને પહોંચી ગયો છે.\nનવી દિલ્હીઃ ICC Test Rankings: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રિષભ પંતનું નામ ટી20 અને વનડે ટીમમાં સામેલ નહતું. ત્યાં સુધી કે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં તેને ડ્રોપ કરી દેવામાં આવ્યો, પરંતુ જ્યારે તેને તક મળી તો તેણે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો. ત્રીજા ટેસ્ટની ચોથી ઈનિંગ હોય કે પછી ચોથા ટેસ્ટની છેલ્લી ઈનિંગ, પંતે ભારત માટે કમાલ કરી લીધો, જે તેની પહેલા કોઈ વિકેટકીપર કરી શક્યો નથી. આ વાતનો ફાયદો તેને આઈસીસી ટેસ્ટ રેન્કિંગ (ICC Test Rankings) મા મળ્યો છે.\nરિષભ પંત (Rishabh Pant) આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન વિકેટકીપર બની ગયો છે. તેણે સાઉથ આફ્રિકાના કેપ્ટન ડિ કોકને પછાડી દીધો છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંત લાંબી છલાંગ લગાવી 13મા સ્થાને પહોંચી ગયો છે. તો ગોલ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનાર જો રૂટ 6 સ્થાનના ફાયદા સાથે પાંચમાં ક્રમે પહોંચી ગયો છે. પંત આ મેચ પહેલા 26મા સ્થાને હતો.\nઆ પણ વાંચોઃ IPL 2021: સ્ટાર સ્પિનર હરભજન સિંહ સાથે ચેન્નઈએ છેડો ફાડ્યો, કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો\nઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચ મિસ કરનાર વિરાટ કોહલી બીજા સ્થાનેથી ચોથા સ્થાને ખસકી ગયો છે. ચેતેશ્વર પૂજારાને આ મેચ બાદ એક મેચનો ફાયદો થયો છે અને તે 7મા સ્થાને પહોંચ્યો છે. આ સિવાય અંજ્કિય રહાણેને બે સ્થાનનું નુકસાન થયું છે. બોલિંગમાં જોશ હેઝલવુડ, આર અશ્વિન અને જસપ્રીત બુમરાહને એક-એક સ્થાનનો ફાયદો થયો છે. તો રવિન્દ્ર જાડેજાને એક સ્થાનનું નુકસાન થયું છે.\nધોનીને પણ પંતે આપી ધોબી પછાડ\nરિષભ પંત હાલના સમયમાં વિશ્વનો નંબર વન વિકેટકીપર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં જ બન્યો નથી પરંતુ તેણે ભારતના તમામ વિકેટકીપરોને ટેસ્ટ રેન્કિંગમાં રેટિંપ પોઈન્ટ્સના હિસાબે પાછળ છોડી દીધા છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતના હાલ 691 પોઈન્ટ છે, જ્યારે એમએસ ધોની તેના કરિયરમાં સૌથી વધુ 662 પોઈન્ટ સુધી પહોંચી શક્યો હતો. આ સિવાય ફારૂખ એન્જિનિયરે 619 રેટિંગ પોઈન્ટ હાસિલ કર્યા હતા. પંતે આ બંન્નેને પાછળ છોડી દીધા છે.\nઆ પણ વાંચોઃ IndvsAus માં દીકરા ચેતેશ્વર પૂજારાની સફળતા પર પિતા બોલ્યા, પરિવાર માટે ગર્વની વાત છે\nસિરાજ અને સુંદરને મળ્યો ફાયદો\nબોલરોની યાદીમાં મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) 32 સ્થાનની છલાંબ સાથે 45મા સ્થાને પહોંચી ગયો છે. તેણે ગાબા ટેસ્ટમાં છ વિકેટ ઝડપી હતી. તો પોતાની પ્રથમ ટેસ્ટ રમેલા વોશિંગટન સુંદર (Washington Sundar) અને શાર્દુલ ઠાકુરે પણ બેટિંગ અને બોલિંગમં પોતાના યોગદાનથી રેન્કિંગ હાસિલ કરી છે. સુંદર બેટિંગમાં 82મા અને બોલિંગમાં 97મા સ્થાને છે. તો શાર્દુલ બેટ્સમેનોના રેન્કિંગમાં 113મા અને બોલરોમાં 65મા સ્થાને છે.\nવાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nIPL 2021: સ્ટાર સ્પિનર હરભજન સિંહ સાથે ચેન્નઈએ છેડો ફાડ્યો, કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો\nIsrael ના નવા PM Naftali Bennett એ પ્રધાનમંત્રી મોદી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્���ાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/rohit-sharma-storms-into-the-top-10-to-a-career-best-eighth-position-in-latest-icc-test-rankings-139348", "date_download": "2021-06-15T01:07:42Z", "digest": "sha1:T66EVUILLSHFFPGN43K4SSAVQ7HTKS6P", "length": 17961, "nlines": 132, "source_domain": "zeenews.india.com", "title": "Rohit Sharma storms into the top 10 to a career best eighth position in Latest ICC Test Rankings", "raw_content": "\nICC Test Rankings: પિંક બોલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્મા અને આર અશ્વિનને થયો મોટો ફાયદો\nરોહિત શર્મા (Rohit Sharma) એ પિંક બોલ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 66 અને બીજી ઈનિંગમાં અણનમ 25 રન બનાવ્યા હતા. તેની મદદથી તે 14માં સ્થાનેથી કુદકો મારી 8માં સ્થાને પહોંચી ગયો છે.\nનવી દિલ્હીઃ ICC Test Rankings: ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની બન્ને ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. તેનું ઈનામ હિટમેનને આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં મળ્યુ છે. રોહિત શર્મા એકવાર ફરી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેનોની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. સાથે તેણે ફરી કરિયરની બેસ્ટ રેન્કિંગ હાસિલ કરી છે.\nરોહિત શર્મા (Rohit Sharma) એ પિંક બોલ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 66 અને બીજી ઈનિંગમાં અણનમ 25 રન બનાવ્યા હતા. તેની મદદથી તે 14માં સ્થાનેથી કુદકો મારી 8માં સ્થાને પહોંચી ગયો છે. રોહિતને છ સ્થાનનો ફાયદો થયો છે. આ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકાર્યા બાદ તે 19માં સ્થાનથી 14મા સ્થાને પહોંચ્યો હતો. આ પહેલા પણ રોહિત 742 પોઈન્ટની સાથે ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10મા સામેલ રહ્યો છે.\nઆ પણ વાંચોઃ IND vs ENG ODI Series : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી વનડે સિરીઝમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટો 10 બેટ્સમેનોમાં ત્રણ ભારતીય બેટ્સમેન સામેલ છે, જેમાં વિરાટ કોહલી પાંચમાં, રોહિત શર્મા આઠમાં અને ચેતેશ્વર પુજારા 10માં સ્થાન પર છે. તો 919 પોઈન્ટની સાથે ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને 891 પોઈન્ટ સાથે સ્ટીવ સ્મિથ છે. ત્રીજા સ્થાને માર્નસ લાબુશેન છે.\nટેસ્ટ રેન્કિંગમાં બોલરોની વાત કરીએ તો અશ્વિને ચાર સ્થાનની છલાંબ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અશ્વિન હવે પેટ કમિન્સ અને નીલ વેગનર બાદ ત્રીજા સ્થાને છે. તો જસપ્રીત બુમરાહને એક સ્થાનનું નુકસાન થયું છે. તે 9માં સ્થાને છે. ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં ટોપ-10મા કોઈ ફેરફાર થયો નથી, જ્યાં જેસન હોલ્ડર પ્રથમ સ્થાને છે.\nઆઈસીસી રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેન\nઆઈસીસી રેન્કિંગમાં ટોપ-10 બોલર\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nIND vs ENG ODI Series : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી વનડે સિરીઝમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/27-02-2021/242880", "date_download": "2021-06-15T00:18:39Z", "digest": "sha1:OJXZ5DJ6D7FLNVUYOWOZ7PL3KO2MRA7J", "length": 21779, "nlines": 136, "source_domain": "akilanews.com", "title": "પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી કેમ ? ચૂંટણી આયોગે સુરક્ષાનું કારણ આગળ ધર્યું", "raw_content": "\nપશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી કેમ ચૂંટણી આયોગે સુરક્ષાનું કારણ આગળ ધર્યું\nઆસામમાં ત્રણ તબક્કામાં તેમજ તમિલનાડુ , પોંડિચેરી, અને કેરળમાં એક જ તબક્કામાં મતદાન\nનવી દિલ્હી : પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પોન્ડિચેરી અને કેરળ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થશે. બંગાળમાં 27 માર્ચના પહેલા તબક્કાનું મતદાન થશે. બીજા તબક્કામાં 1 એપ્રિલના મતદાન થશે. બંગાળમાં 8 તબક્કામાં મતદાન અને આસામમાં 3 તબક્કાના મતદાન સિવાય પોંડિચેરી, તમિલનાડુ અને કેરળમાં એક જ તબક્કામાં મતદાન થશે.\nપશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી કરાવવાને લઇને ચૂંટણી પંચે સુરક્ષાનું કારણ આગળ ધર્યું છે.\nચૂંટણી પંચે કહ્યું કે, રાજ્યમાં 2 સ્પેશિયલ ઑબ્ઝર્વર પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કાની વોટિંગ થશે. 27 માર્ચના પહેલા તબક્કાનું મતદાન, 1 એપ્રિલના બીજા તબક્કાનું, 6 એપ્રિલના ત્રીજા, 10 એપ્રિલના ચોથા, 17 એપ્રિલના પાંચમાં, 22 એપ્રિલના છઠ્ઠા તબક્કાનું વોટિંગ, અને 26 એપ્રિલના સાતમા અને 29 એપ્રિલના આઠમા તબક્કાનું મતદાન થશે.\nપશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી કરાવવાને લઇને ચૂંટણી પંચે સુરક્ષાનું કારણ આગળ ધર્યું છે.ચૂંટણી પંચે કહ્યું કે, રાજ્યમાં 2 સ્પેશિયલ ઑબ્ઝર્વર પણ તૈનાત કરવામાં આવ્યા છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કાની વોટિંગ થશે. 27 માર્ચના પહેલા તબક્કાનું મતદાન, 1 એપ્રિલના બીજા તબક્કાનું, 6 એપ્રિલના ત્રીજા, 10 એપ્રિલના ચોથા, 17 એપ્રિલના પાંચમાં, 22 એપ્રિલના છઠ્ઠા તબક્કાનું વોટિંગ, અને 26 એપ્રિલના સાતમા અને 29 એપ્રિલના આઠમા તબક્કાનું મતદાન થશે.\nપશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 સીટો માટે આ વખતે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. અહીં મુખ્ય ટક્કર બીજેપી અને મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કૉંગ્રેસની વચ્ચે છે. 2014માં ફક્ત 2 લોકસભા સીટો જીતનારી બીજેપીએ 2019ની લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 42 લોકસભા સીટોમાંથી 18 જીતી. 2014માં 42માંથી 34 સીટો જીતનારી ટીએમસીને 2019માં ફક્ત 22 સીટો મળી હતી. 2016માં પશ્ચિમ બંગાળમાં 4 એપ્રિલથી 5 મેની વચ્ચે 6 તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવી હતી.\nઆસામમાં 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે. પહેલા તબક્કામાં 47 સીટો પર 27 માર્ચથી વોટિંગ થશે. બીજા તબક્કાની 49 સીટો પર 1 એપ્રિલના વોટિંગ થશે. ત્રીજા તબક્કાની 40 સીટો પર 6 એપ્રિલના વોટિંગ થશે અને તમામ જગ્યાઓ પર 2 મેના પરિણામો જાહેર થશે. તો કેરળમાં 14 જિલ્લાની 140 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 6 એપ્રિલના ચૂંટણી થશે. પોન્ડિચેરીમાં 6 એપ્રિલના વોટિંગ થશે અને 2 મેના પરિણામો આવશે.\nતમિલનાડુ અને કેરળમાં ફક્ત એક જ તબક્કામાં મતદાન થશે. અહીં મત���ાન 6 એપ્રિલના થશે. આ જ રીતે કેરળમાં પણ 6 એપ્રિલના જ મતદાન થશે. પોંડિચેરીમાં એક તબક્કામાં જ મતદાન થશે અને 2 મેના પરિણામો આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે આ મારી અંતિમ પ્રેસ કૉન્ફરન્સ હશે. 30 એપ્રિલના તેઓ રિટાયર્ડ થઈ રહ્યા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nબે દાયકા પહેલા રાજનાથસિંહે બાળક લીધો હતો દત્તક : તેના લગ્નમાં પહોંચી આશીર્વાદ આપ્યા :રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હું જયારે ઉત્તરપ્રદેશનો મુખ્યમંત્રી હતો ત્યારે વિજેન્દરના અભ્યાસનો ખ���્ચ ઉઠાવવા નક્કી કર્યું હતું : આજે ડોક્ટર તરીકે જોઈને ખુબ ખુશી થઇ છે access_time 12:40 am IST\nસવારે ૪ાા વાગે સુરત નજીક હળવો ભૂકંપ : વહેલી સવારે ૪.૩૫ વાગ્યે સુરત પાસે ૩.૧ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી ત્રીસેક કિ.મી. દૂર નોંધાયું હતું. હળવો ભૂકંપ હોય કેન્દ્ર બિંદુ આસપાસના વિસ્તારો સિવાય ખાસ અસર જોવા મળી ન હોવાનું ચર્ચાય છે. access_time 12:44 pm IST\nમાર્ચ મહિનાથી દેશમાં ચાર મોટા બદલાવ : 60 વર્ષથી વધુની વયના અને 45 વધુ ઉંમરના બીમારી સામે ઝઝૂમતા લોકોનું થશે રસીકરણ :વિવાદથી વિશ્વાસ યોજનાનો લાભ લેવાની મુદત 31મી માર્ચ સુધી વધારી દેવાઈ :બેન્ક ઓડ બરોડામાં વિલય થતા દેનાબેંક અને વિજ્યાબેન્કના ખાતેદારોના એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ નવા લાગશે :બિહાર અને ઉત્તર પ્રદેશમાં ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલે જઈ શકશે access_time 12:24 am IST\nમોબાઇલ એપથી ફરી જનરલ ટિકિટ બુક થશે access_time 2:36 pm IST\nએશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસ આસામ પોલીસમાં ડીએસપી પદે નિયુક્ત access_time 12:00 am IST\nખેડૂત કાયદાઓ વિરોધી આંદોલન પર ભારતે યુએન માનવધિકાર પરિષદને રોકડું પરખાવ્યું access_time 12:00 am IST\nજીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીઃ બુથ ઉપર સ્ટાફ રવાનાઃ કાલે મતદાન access_time 11:30 am IST\nતમામ વોર્ડના શકિત કેન્દ્રો પર કાલે મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ access_time 2:50 pm IST\nરામનાથપરામાંથી આઇશા શેખ બે પુત્રી સાથે લાપતા access_time 2:42 pm IST\nમોરબી : ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર access_time 10:20 am IST\nઆટકોટ પોલીસ દ્વારા ચૂંટણી માટે બંદોબસ્ત access_time 11:32 am IST\nજ્વેલરી અને એક્ઝિબિશનમાં ભાગ લેવા એનજીઓ વગેરેના બહાને જૂનાગઢના મેંદરડા ગામના ૭૦ વર્ષના વૃદ્ધ સાથે ૧.૩૨ કરોડની છેતરપિંડી કરનાર નાઈજિરિયન શખ્સ દિલ્હીથી ઝડપાયો : જૂનાગઢ રેન્જ અને સાયબર રેન્જને મોટી સફળતા access_time 7:27 pm IST\nઆ વખતે ઉનાળામાં આકરી ગરમી રહેશે, મે મહિનામાં પારો ૪૫ ડીગ્રીને આંબી જશેઃ માર્ચ બાદ ગરમીમાં વધારોઃ અંબાલાલ પટેલ access_time 2:39 pm IST\nઅમદાવાદના જુહાપુરામાં જાહેરમાં મહિલાના કપડાં ફાડી 4 શખ્શોએ જાનથી મારી નાખવાની ધમકી આપી access_time 7:58 pm IST\nસુરતના પાંડેસરામાં ઝાડી ઝાંખરામાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી access_time 5:11 pm IST\nપતિએ છુટાછેડા માંગ્યા તો પત્નીએ પાંચ વર્ષ ઘરકામ કર્યુ એ બદલ સાડા પાંચ લાખ રુપિયાનું વળતર માંગ્યું\nસ્વિટ્ઝર્લેન્ડમાં કોરોના વાયરસ સામે રક્ષણ આપતી વેક્સીન જીવલેણરૂપ સાબિત થઇ : 16 લોકોના મોત access_time 5:31 pm IST\nઓએમજી..... જાપાનમાં શાળામાં વિદ્યાર્થીઓને વાળ કાળા છે કે નહીં તેનું પણ આપવું પડે છે પ્રમાણપત્ર access_time 5:34 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nચીનમાં 2022 ની સાલમાં યોજાનારી ઓલિમ્પિકનો બહિષ્કાર કરો : માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન કરી રહેલા ચીનમાં યોજાનારી ઓલિમ્પિક રદ કરો : ઇન્ડિયન અમેરિકન સાંસદ સુશ્રી નીક્કી હેલી સહીત રિપબ્લિકન સાંસદોનો ઓલિમ્પિક કમિટીને અનુરોધ access_time 7:11 pm IST\nકૃષિ કાનૂનનો વિરોધ કરી રહેલા લોકો સામે થઇ રહેલી કાર્યવાહી યોગ્ય નથી : ચર્ચા કરી ઉકેલ લાવો : યુનાઇટેડ નેશન્સના માનવ અધિકાર પ્રમુખ મિશેલ બેશલેટનો ભારત સરકારને અનુરોધ access_time 7:32 pm IST\nઅમુક દેશોના મુસ્લિમો માટે અમેરિકામાં પ્રવેશ ઉપર મુકાયેલી પાબંદી હવે દૂર થશે : સંસદમાં વિધેયક રજૂ કરાયું : ધાર્મિક ભેદભાવ દૂર કરવાનો હેતુ : ઇન્ડિયન અમેરિકન સાંસદ એમી બેરા, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને રાજા કૃષ્ણમૂર્તિ સહીત 140 ડેમોક્રેટિક સાંસદોનું બિલને સમર્થન access_time 6:33 pm IST\nટેનિસ: કોથપલ્લી, સુષ્મિતાએ જીત્યો ખિતાબ access_time 5:53 pm IST\nઆફ્રિકા સામે રમાનાર ટી-૨૦ અને વન-ડે માટે ભારતની મહિલા ટીમ જાહેર access_time 3:46 pm IST\n2 વર્ષ પછી વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં પાછો ફરશે ક્રિસ ગેઇલ: આ દેશ સામે રમશે ટી-20 મેચ access_time 5:51 pm IST\nટીવી સિરિયલ 'મન કી આવાઝ પ્રતિજ્ઞા ' ટીમ પહોંચી પ્રયાગરાજ access_time 5:34 pm IST\nવેબ શો દેવ ડીડી 2 ના શૂટિંગ દરમિયાન રૂમાને થઇ ઇજા access_time 5:34 pm IST\nએકતાને મળ્યો વધુ એક એવોર્ડ : ટીમનો માન્યો આભાર access_time 5:35 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/article/%E0%AA%86%E0%AA%9F%E0%AA%B2%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%9F-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87/5fe8268e64ea5fe3bd95f148?language=gu&state=gujarat", "date_download": "2021-06-15T00:46:55Z", "digest": "sha1:CP4JTTAMUI3QZWVJ7KKFWOQRS7YFHYPO", "length": 4854, "nlines": 68, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- આટલું કરો તો લાઈટ બિલ નહીં ભરવું પડે ! - એગ્રોસ્ટાર", "raw_content": "ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nએગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.\nઆટલું કરો તો લાઈટ બિલ નહીં ભરવું પડે \nલાઈટ બિલ વધારે આવે છે ઓછું કરવું છે સાથે પૈસા પણ મેળવવા છે હા ને .. ચાલો તો આજે જાણીયે કેવી રોતે આપણે લાઈટ બિલ ભર્યા વગર પણ લાઈટ મળી શકે છે આપણે અન્ય ને લાઈટ આપી પણ શકીયે છીએ અને સાથે કમાઈ પણ શકીયે છીએ. હા હા, હવે વધુ વાતો નહીં જુઓ આ વિડીયો અને જાણો કેવી રીતે .... સંદર્ભ : VTV Gujarati News and Beyond. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.\nતકનીકપ્રગતિશીલ ખેતીવિડિઓકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nATM માંથી પૈસા ઉપાડવા પર લાગશે વધુ ચાર્જ, જાણો નવા નિયમ \n👉 ભારતીય રિઝર્વ બેન્કે ગુરૂવારે એક મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કે કેશ અને નોન-કેસ એટીએમ ટ્રાન્ઝેક્શન પર ફ્રી મર્યાદા બાદ લાગતા ચાર્જમાં વધારો કર્યો છે. તમારે ફ્રી...\nસમાચાર | ઝી ન્યુઝ\nતરબૂચસ્માર્ટ ખેતીતકનીકપ્રગતિશીલ ખેતીપિયતકૃષિ જ્ઞાન\nટેક્નોલોજી સંગ ખેડૂત ને મળી રહી છે ખેતીમાંથી સારી આવક \nભોજાબેડી, ગઢકડા, નાના ખડબા અને બાઘલા ગામના ૨૫ ખેડૂતો ૩૨૪ વીઘામાં કરે છે સમૂહ ખેતી.સરકારની વિવિધ યોજનાઓના લાભ સાથે બાગાયતી પાકોની ખેતી થકી મેળવે છે પ્રતિ વીઘા ૫૦ હજારનો...\nસ્માર્ટ ખેતી | ઝી ન્યુઝ\nકપાસપાક સંરક્ષણનીંદણ વિષયકવિડિઓસ્માર્ટ ખેતીતકનીકકૃષિ જ્ઞાન\nરોબોટ કરશે નિંદામણ દૂર \n👉 ખેડૂત મિત્રો, નિંદામણ એ ખેડૂતો નો એક મોટો શત્રુ છે અને આ શરુ રૂપી નિંદામણ ને જો માણસો દ્વારા દૂર કરાવામાં આવે તો સમય વધી જાય સાથે ખર્ચ પણ વધે એવામાં જરૂરી છે સ્માર્ટ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/lpg/page-3/", "date_download": "2021-06-15T00:42:02Z", "digest": "sha1:XOTXFYQNMMWEFNC2Y4LBGBOJDQEGVYYI", "length": 7648, "nlines": 93, "source_domain": "gujarati.news18.com", "title": "lpg: lpg News in Gujarati | Latest lpg Samachar - News18 Gujarati", "raw_content": "\n હોળી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો નવો ભાવ\nઅમદાવાદમાં સબસિડી વગરના LPG સિલિન્ડર પર 145 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો\nસુરતનાં LPG અકસ્માતમાં વિદ્યાર્થીઓને બચાવવા માટે બસ ચાલકને એવોર્ડ અપાશે\nLPG સિલિન્ડર ભરેલા ટ્રક અને બસ ચાલકની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી\nનવા વર્ષે LPG સિલિન્ડરના ભાવમાં વધારો, આટલો મોંઘો થયો રસોઈ ગેસ\nઅમદાવાદમાં દિવાળીમાં જ ગેસ કટિંગ, તબેલામાં ચાલી રહેલું કૌભાંડ ઝડપાયું\nસપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ થઇ મોંઘવારીથી, ગેસના ભાવમાં વધારો\nપ્રથમ જુલાઈથી આવશે આવા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર\nસબસિડી વગરના ઘરેલૂ એલપીજી સિલિન્ડરમાં 100.50 રૂપિયાનો ઘટાડો\nસારા સમાચાર: 100 રૂપિયા સસ્તો થયો રસોઈ ગેસ સિલિન્ડર\nધોરણ-10 પાસ ગેસની એજન્સી માટે કરી શકે છે અરજી, આટલી તૈયારી રાખો\nલોકસભા ચૂંટણી વચ્ચે સામાન્ય પ્રજાને વધુ એક ઝાટકો\n1 મે થી થશે આ પાંચ મોટા ફેરફાર, ગ્રાહકો પર પડશે સીધી અસર\nસુરત સિવિલ હોસ્પિટલમાં આપઘાતના પ્રયાસનો અજીબો ગરીબ કેસ આવ્યો સામે\nસુરતમાં વોચમેનનો LPG ગેસ પી લઈને આપઘાતનો પ્રયાસ, ડોક્ટરો ચોંક્યા\nLPG રસોઈ ગેસ સિલેન્ડરની કિંમતોમાં થયો વધારો અહીં જાણો નવો રેટ્સ\nગોડાઉન જઇને લેશો LPG સિલિન્ડર તો એજન્સી પરત કરશે પૈસા, જાણો નિયમ\nબજેટ પહેલા લોકોને રાહત, 30 રુપિયા સસ્તો થયો સબસિડી વગરનો LPG સિલિન્ડર\nગર્લફ્રેન્ડનું અફેર હોવાની આશંકાએ પ્રેમી તેને ગેસ સિલિન્ડર ફટકારી પતાવી દીધી\nVideo: જૂનાગઢમાં ગેસના બાટલામાંથી 2 ડોલ પાણી નીકળ્યું\nVideo: રાંધણગેસનાં વપરાશકારો માટે રાહતના સમાચાર\n5 કિલોનો ગેસ સિલિન્ડરઃ હાથો-હાથ લઇ જાવ, એડ્રેસ-પ્રૂફની પણ જરૂર નથી\nરાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 133 રૂપિયાનો ઘટાડો, જાણો નવો ભાવ\nઘરેલું એલપીજી સિલિન્ડરનાં ભાવમાં વધારો, ભાવ ચાર આંકડાને પાર\nVideo: રસોઈ ગૅસના ભાવમાં 2 રૂપિયાનો વધારો\nBSNLની દિવાળી ગિફ્ટ, રૂ.399નો પ્લાન મળશે માત્ર 100 રુપિયામાં\nસબસિડી વગરનો ગેસ સિલેન્ડર 59 રૂપિયા અને સબસિડી વાળો 2.89 રૂપિયા મોંઘો થયો\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/mumbai/news/megharaja-enters-maharashtra-ahead-of-time-across-the-state-in-two-days-128565113.html", "date_download": "2021-06-15T01:22:52Z", "digest": "sha1:ISPT5RYGH4P2WDAIQ6UI6OQRTSBJP3RQ", "length": 6503, "nlines": 59, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Megharaja enters Maharashtra ahead of time: across the state in two days | મેઘરાજા સમય પહેલા મહારાષ્ટ્રમાં દાખલઃ બે દિવસમાં સમગ્ર રાજ્યમાં - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nચોમાસુ દાખલ:મેઘરાજા સમય પહેલા મહારાષ્ટ્રમાં દાખલઃ બે દિવસમાં સમગ્ર રાજ્યમાં\nગોવા, ઉત્તર કર્ણાટકમાં પણ ચોમા��ુ બેસી ગયું\nદક્ષિણ બાજુ હવાની ચક્રીય સ્થિતિને લીધે ગયા અઠવાડિયામાં શ્રીલંકાની આસપાસ ચોમાસાની ગતિ મંદ પડી છે. આથી કેરળમાં ચોમાસુ દાખલ થવા માટે ત્રણ દિવસનો વિલંબ થયો. જોકે આ પછી નૈઋત્યના મોસમી પવને ગતિ પકડી હોઈ ફક્ત બે દિવસમાં ચોમાસુ કેરળથી મહારાષ્ટ્રમાં પ્રવેશી ચૂક્યું છે. હવામાન ખાતાના અંદાજ કરતાં બે દિવસ અગાઉ જ ચોમાસુ મહારાષ્ટ્રમાં દાખલ થયું છે. આ સાથે આગામી થોડા દિવસમાં ચોમાસુ આખા મહારાષ્ટ્રને વ્યાપી લેશે એવી માહિતી હવામાન ખાતા (આઈએમડી)એ આપી છે.\nશનિવારે સવારે રત્નાગિરિ જિલ્લાના હર્ણે ખાતે ચોમાસાનું આગમન થયું. આ પછી ચોમાસુ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સાથે સોલાપુર અને મરાઠવાડાના અમુક ભાગોમાં આવરી લેશે એવી સુધારિત માહિતી હવામાન ખાતાએ આપી છે.11થી 15 જૂન દરમિયાન મુંબઈ અને પુણેમાં ચોમાસુ દાખલ થવાની શક્યતા સ્કાયમેટ દ્વારા વર્તાવવામાં આવી છે. આથી મુંબઈ અને મુંબઈગરાને ચોમાસાના પ્રથમ વરસાદના આનંદ માટે વધુ થોડા દિવસ વાટ જોવી પડશે.\n3 જૂને લક્ષદ્વીપ અને દક્ષિણ કેરળમાં દાખલ થયેલું ચોમાસા આગામી થોડા કલાકમાં જ આખા કેરળ અને તામિલનાડુમાં પ્રવેશીને કર્ણાટકની કિનારપટ્ટી પર આવી ગયું છે. આ પછી આગામી થોડા કલાકમાં ગોવા સાથે કર્ણાટકનો બાકી ભાગ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને દક્ષિણ કોંકણમાં ચોમાસુ પ્રવેશ્યું છે. હાલમાં ચોમાસાના આગમન માટે પોષક વાતાવરણ મહારાષ્ટ્રમાં તૈયાર થયું હોઈ આગામી થોડા દિવસમાં આખા મહારાષ્ટ્રમાં તે પ્રવેશશે, એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.\nકોંકણમાં સરેરાશથી વધુ વરસાદ પડશે\nચોમાસાનો બીજો સુધારેલો અંદાજ હવામાન ખાતાએ 1 જૂને જારી કર્યો હતો. આ મુજબ જૂનથી સપ્ટેમ્બરમાં દેશભરમાં સરેરાશ 101 ટકા વરસાદની શક્યતા હવામાન ખાતા તરફથી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાએ આ વર્ષે પહેલી વાર 36 હવામાન વિભાગના વરસાદનો અંદાજ વર્તાવ્યો છે. આ નવા સુધારેલો અંદાજ અનુસાર આ વખતે કોંકણમાં સરેરાશ વરસાદ કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. મરાઠવાડા અને દક્ષિણ- મધ્ય મહારાષ્ટ્રમાં સરેરાશ વરસાદ કરતાં ઓછો વરસાદ પડશે એવો અંદાજ હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-blossoming-flower-in-the-garden-of-the-house-is-considered-a-saint-have-you-met-any-blossoming-monk-128558891.html", "date_download": "2021-06-15T01:52:33Z", "digest": "sha1:SMBUHFMCIRZSRJI65JWFCZNPK4EWZDWU", "length": 15587, "nlines": 54, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "A blossoming flower in the garden of the house is considered a saint Have you met any blossoming monk? | ઘરના બાગમાં ખીલેલું ફૂલ સંત ગણાય કોઇ ખીલેલા સાધુને તમે મળ્યા છો? - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવિચારોના વૃંદાવનમાં:ઘરના બાગમાં ખીલેલું ફૂલ સંત ગણાય કોઇ ખીલેલા સાધુને તમે મળ્યા છો\n9 દિવસ પહેલાલેખક: ગુણવંત શાહ\nરામ એક વિચારનું નામ છે અને વિચારને મૃત્યુ હોતું નથી, માટે રામ અમર છે. રામ કેવળ કોઇ વિચારનું જ નામ નથી. રામ તો એક ભીનીભીની ભાવનાનું નામ છે. આ વાત શબરીને સમજાય, પરંતુ કોઇ બુદ્ધિખોર કે ચાલાક મનુષ્યને ન સમજાય એમ બને\nસંપૂર્ણપણે ખીલેલા પુષ્પને નજીક જઇને નિહાળવું એ તો કોઇ સાચા સાધુ સાથે થતો સત્સંગ ગણાય. ગાંધીયુગમાં દેશને અનેક ખાદીધારી સાધુજનો પ્રાપ્ત થયા. સ્વામી આનંદ ખીલેલા ફૂલ જેવા સાધુ હતા. વર્ષ 1957માં પૂજ્ય રવિશંકર મહારાજને મળવા માટે સ્વામી આનંદ કુડસદ ગામે આવવાના હતા. અમે સૌ પદયાત્રીઓ રાજી રાજી હતા કે આજે સ્વામી આનંદના દર્શન થશે. કોઇ કારણસર સ્વામી આનંદ કુડસદ ન આવી શક્યા તેથી બધા જ પદયાત્રી નિરાશ થયેલા. ગાંધીયુગના બીજા સાધુજન હતા પૂજ્ય કેદારનાથજી. સાચા અધ્યાત્મનો પરિચય પામવો હોય, તો કેદારનાથજીનું મૂલ્યવાન પુસ્તક ‘વિવેક અને સાધના’ અચૂક વાંચવું રહ્યું. ગાંધીયુગના ત્રીજા ઓછા પ્રસિદ્ધ સાધુજન હતા, સાને ગુરુજી. ગુરુજી એટલા તો સંવેદનશીલ હતા કે એમણે ગાંધીજીના ગયા પછીના ભ્રષ્ટ રાજકારણથી દુખી થઇને આત્મહત્યા કરી હતી. વિદાય થતાં પહેલાં એમણે જે અમૂલ્ય પુસ્તકો લખ્યાં : ‘શ્યામ ચી આઇ’, ‘આસ્તિક’, ‘ગીતાહૃદય’ ઇત્યાદિ. વિનોબાજીએ જે ગીતા પ્રવચનો ધૂળિયાની જેલમાં આપ્યાં તે સુંદર અક્ષરે લખી લેનારા સાધુ, તે સાને ગુરુજી. આજે જ મને ભાવનગરથી ઋષિતુલ્ય નાનાભાઇ ભટ્ટના સુપુત્ર પ્રશાંતભાઇનો પત્ર મળ્યો છે. પ્રશાંતભાઇ લખે છે : ‘મારે મન પણ મોરારજીભાઇ એક રાજકારણી નહીં, પરંતુ રાજનીતિમાં રહેલ એક સંત તરીકેની છાપ છે.’ (તા. 24-5-2021નો પત્ર) ઘરના બાગમાં રોજ સવારે ચાલવાનું શરૂ થાય ત્યારે સંતો વચ્ચેથી પસાર થતો હોઉં એવી લાગણી થાય છે. મનુષ્યને પોતાના ભાવજગતમાં તરવાનો, ચાલવાનો અને ઊડવાનો અધિકાર છે. આદરણીય લોકશિક્ષક શ્રી મોરારિબાપુ ઘરે પધારે ત્યારે રામાયણ દ્વારા સર્જાતા ભાવજગતમાં બે વાતો થાય છે. રામ એક વિચારનું નામ છે અને વિચારને મૃત્યુ હોતું નથી, માટે રામ અમર છે. રામ કેવળ કોઇ વિચાર��ું જ નામ નથી. રામ તો એક ભીનીભીની ભાવનાનું નામ છે. આ વાત દલિત જ્ઞાતિમાં જન્મેલી શબરીને સમજાય, પરંતુ કોઇ બુદ્ધિખોર કે ચાલાક મનુષ્યને ન સમજાય એમ બને. મહાકવિ વાલ્મીકિએ શબરીનો પરિચય કરાવ્યો છે. શબરી કોણ હતી વાલ્મીકિ કહે છે : ‘જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં બહિષ્કાર ન પામેલી’, એવી ‘ચારુભાષિણી’, ‘સિદ્ધ તપસ્વિની’ હતી. રામ શબરીને કહે છે કે : ‘હે તપોધના વાલ્મીકિ કહે છે : ‘જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં બહિષ્કાર ન પામેલી’, એવી ‘ચારુભાષિણી’, ‘સિદ્ધ તપસ્વિની’ હતી. રામ શબરીને કહે છે કે : ‘હે તપોધના શું તેં તપના માર્ગમાં આવતાં બધાં વિઘ્નો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે ને શું તેં તપના માર્ગમાં આવતાં બધાં વિઘ્નો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે ને’ મારી દૃષ્ટિએ તો શબરી એક ‘ક્રાંતિકન્યા’ હતી અને ઋષિ માતંગ તે યુગમાં થયેલી ક્રાંતિના અધ્વર્યુ હતા. આજના યુગમાં માતંગ એટલે વેડછીના વડલા જુગતરામકાકા’ મારી દૃષ્ટિએ તો શબરી એક ‘ક્રાંતિકન્યા’ હતી અને ઋષિ માતંગ તે યુગમાં થયેલી ક્રાંતિના અધ્વર્યુ હતા. આજના યુગમાં માતંગ એટલે વેડછીના વડલા જુગતરામકાકા પૂજ્ય રવિશંકર મહારાજની સાધુતાને સાવ નજીકથી સેવવાનો અને નિહાળવાનો લાભ મળ્યો, તે પરમ સદ્્ભાગ્ય ગણાય. પૂજ્ય બબલભાઇ મહેતા થામણા ગામમાં રહેતા અને કોઇને ઝટ ખબર ન પડે એમ સેવાસુગંધ પ્રસરાવતા. ગાંધીજીએ કેટલાં રત્નોને સીધી મદદ પહોંચાડી પૂજ્ય રવિશંકર મહારાજની સાધુતાને સાવ નજીકથી સેવવાનો અને નિહાળવાનો લાભ મળ્યો, તે પરમ સદ્્ભાગ્ય ગણાય. પૂજ્ય બબલભાઇ મહેતા થામણા ગામમાં રહેતા અને કોઇને ઝટ ખબર ન પડે એમ સેવાસુગંધ પ્રસરાવતા. ગાંધીજીએ કેટલાં રત્નોને સીધી મદદ પહોંચાડી એમની પ્રેરણાથી કેટલાં બ્રાહ્મણોએ માથે મેલું ઊંચક્યું હશે એમની પ્રેરણાથી કેટલાં બ્રાહ્મણોએ માથે મેલું ઊંચક્યું હશે સદ્્ગત પરીક્ષિતલાલ મજમુદાર તેમાંના એક હતા. મામાસાહેબ ફડકેને મુખે એક વાત સાંભળી હતી. તેઓ પંચમહાલ જિલ્લાના કોઇ ગામે સેવા કરવામાં મશગૂલ હતા. ખાવાનું શરૂ કરે ત્યારે એક ઘટના બનતી. તેઓ કશુંક ખાય ત્યારે ભૂખ્યાં આદિવાસી બાળકો બારીમાંથી ડોકિયાં કરે તેથી મામાસાહેબ માટે ખાવાનું જ મુશ્કેલ બની જતું સદ્્ગત પરીક્ષિતલાલ મજમુદાર તેમાંના એક હતા. મામાસાહેબ ફડકેને મુખે એક વાત સાંભળી હતી. તેઓ પંચમહાલ જિલ્લાના કોઇ ગામે સેવા કરવામાં મશગૂલ હતા. ખાવાનું શરૂ કરે ત્યારે એક ઘટના બ��તી. તેઓ કશુંક ખાય ત્યારે ભૂખ્યાં આદિવાસી બાળકો બારીમાંથી ડોકિયાં કરે તેથી મામાસાહેબ માટે ખાવાનું જ મુશ્કેલ બની જતું છેવટે એમણે બારીઓ બંધ કરીને ગુનેગારની માફક છાનામાના ખાવાનું શરૂ કર્યું જેથી રોટલો કે ભાખરી ખાઇ શકાય. મામાસાહેબને કોઇએ પ. પૂ. ધ. ધૂ. એવા સાધુ કહ્યા નથી. જે થયું તે સારું થયું. ઘરના બાગમાં જે ખીલેલા સાધુસંતો હવામાં ડોલી રહ્યાં હોય તેમને જોઇને મને આવા યુનિફોર્મ વિનાના સાધુસંતોનું સ્મરણ થાય છે. સવાર સુધરી જાય છે. આ સાધુસંતો મહાત્મા ગાંધીના રંગે રંગાયેલા હતા, તોય વ્યક્તિગત કક્ષાએ ઉત્તમ એવા સેવાપરાયણ સંતો હતા. મોરારજી દેસાઇને કોઇ સમજુ માણસ ‘સંત મોરારજી’ કહે, તો સાંભળનારને કેવું લાગે છેવટે એમણે બારીઓ બંધ કરીને ગુનેગારની માફક છાનામાના ખાવાનું શરૂ કર્યું જેથી રોટલો કે ભાખરી ખાઇ શકાય. મામાસાહેબને કોઇએ પ. પૂ. ધ. ધૂ. એવા સાધુ કહ્યા નથી. જે થયું તે સારું થયું. ઘરના બાગમાં જે ખીલેલા સાધુસંતો હવામાં ડોલી રહ્યાં હોય તેમને જોઇને મને આવા યુનિફોર્મ વિનાના સાધુસંતોનું સ્મરણ થાય છે. સવાર સુધરી જાય છે. આ સાધુસંતો મહાત્મા ગાંધીના રંગે રંગાયેલા હતા, તોય વ્યક્તિગત કક્ષાએ ઉત્તમ એવા સેવાપરાયણ સંતો હતા. મોરારજી દેસાઇને કોઇ સમજુ માણસ ‘સંત મોરારજી’ કહે, તો સાંભળનારને કેવું લાગે એ હસી જ પડે ને એ હસી જ પડે ને ભલે એમ બને, પરંતુ તેથી મોરારજીભાઇને કશું ગુમાવવાનું હોતું નથી. એમની ટટ્ટારતા તો અકબંધ જ રહેવાની ભલે એમ બને, પરંતુ તેથી મોરારજીભાઇને કશું ગુમાવવાનું હોતું નથી. એમની ટટ્ટારતા તો અકબંધ જ રહેવાની વેદના ઋષિએ પ્રભુને પ્રાર્થના કરી હતી : ‘હે પ્રભુ વેદના ઋષિએ પ્રભુને પ્રાર્થના કરી હતી : ‘હે પ્રભુ અમારું જીવન અને અમારી ચાલ ટટ્ટાર હો.’ મોરારજી દેસાઇએ ઋષિના શબ્દોને સાચા ઠેરવી બતાવ્યા અમારું જીવન અને અમારી ચાલ ટટ્ટાર હો.’ મોરારજી દેસાઇએ ઋષિના શબ્દોને સાચા ઠેરવી બતાવ્યા ⬛ ⬛ ⬛ સંત દાદૂના જીવનમાં બનેલો એક પ્રસંગ નોંધવાનો લોભ રોકી શકાય તેમ નથી. સાંભળો : બપોર વરસાદમાં ભીની થઇ રહી હતી. સંત દાદૂ પોતાના ઘરમાં બેઠાબેઠા ચામડું સીવી રહ્યા હતા. કામ કરતા જાય અને સંત મસ્તીમાં ગાતા જાય ⬛ ⬛ ⬛ સંત દાદૂના જીવનમાં બનેલો એક પ્રસંગ નોંધવાનો લોભ રોકી શકાય તેમ નથી. સાંભળો : બપોર વરસાદમાં ભીની થઇ રહી હતી. સંત દાદૂ પોતાના ઘરમાં બેઠાબેઠા ચામડું સીવી રહ્યા હતા. કામ કરતા જાય અને સંત મ��્તીમાં ગાતા જાય બરાબર એ જ સમયે કબીરના શિષ્ય કમાલ સંતના ઘરના બારણે પહોંચ્યા. સંત પોતાની ધૂનમાં મશગૂલ હતા. એમના નિજાનંદમાં ખલેલ ન પડે એવું વિચારીને કમાલ આંગણાના છજામાં બહાર ઊભા રહી ગયા. થોડોક સમય વીતી ગયો પછી સંતની નજર કમાલ પર પડી. તરત જ ઊભા થઇને દાદૂ બહાર આવ્યા અને સ્નેહપૂર્વક કમાલનો હાથ ઝાલીને બોલ્યા : ‘આવો, આવો બરાબર એ જ સમયે કબીરના શિષ્ય કમાલ સંતના ઘરના બારણે પહોંચ્યા. સંત પોતાની ધૂનમાં મશગૂલ હતા. એમના નિજાનંદમાં ખલેલ ન પડે એવું વિચારીને કમાલ આંગણાના છજામાં બહાર ઊભા રહી ગયા. થોડોક સમય વીતી ગયો પછી સંતની નજર કમાલ પર પડી. તરત જ ઊભા થઇને દાદૂ બહાર આવ્યા અને સ્નેહપૂર્વક કમાલનો હાથ ઝાલીને બોલ્યા : ‘આવો, આવો મારા અસ્વચ્છ ઘરમાં આવતાં તમને કોઇ સંકોચ તો નથી થતો ને મારા અસ્વચ્છ ઘરમાં આવતાં તમને કોઇ સંકોચ તો નથી થતો ને કમાલે કહ્યું : બાબા, મને વળી શેનો સંકોચ કમાલે કહ્યું : બાબા, મને વળી શેનો સંકોચ હું તો આપના દર્શન માટે આવ્યો છું. દાદૂએ કમાલ માટે ચામડાનું આસન બિછાવ્યું ત્યારે જોયું કે કમાલની આંખો ભીની થઇ ગઇ હતી. દાદુએ કહ્યું : ‘ખોટું ન લગાડશો. મેં આવું આસન તમને જાણીજોઇને નથી આપ્યું. મારી પાસે ચામડા સિવાયનું બીજું આસન ક્યાંથી હોય હું તો આપના દર્શન માટે આવ્યો છું. દાદૂએ કમાલ માટે ચામડાનું આસન બિછાવ્યું ત્યારે જોયું કે કમાલની આંખો ભીની થઇ ગઇ હતી. દાદુએ કહ્યું : ‘ખોટું ન લગાડશો. મેં આવું આસન તમને જાણીજોઇને નથી આપ્યું. મારી પાસે ચામડા સિવાયનું બીજું આસન ક્યાંથી હોય’ કમાલે સંકોચપૂર્વક સંતને કહ્યું : ‘હું આપના દરવાજે એક બે ક્ષણ માટે ઊભો રહ્યો અને આપે પ્રેમપૂર્વક મારું સ્વાગત કર્યું. આપ મારો હાથ ઝાલીને અંદર લઇ આવ્યા અને બેસવા માટે આસન આપ્યું’ કમાલે સંકોચપૂર્વક સંતને કહ્યું : ‘હું આપના દરવાજે એક બે ક્ષણ માટે ઊભો રહ્યો અને આપે પ્રેમપૂર્વક મારું સ્વાગત કર્યું. આપ મારો હાથ ઝાલીને અંદર લઇ આવ્યા અને બેસવા માટે આસન આપ્યું મને ખબર નથી કે ઇશ્વર મારા આંગણામાં દરવાજે આ જ રીતે ચુપચાપ ઊભો છે. મને વારંવાર થાય છે કે મારી નજર એના પર ક્યારે પડશે મને ખબર નથી કે ઇશ્વર મારા આંગણામાં દરવાજે આ જ રીતે ચુપચાપ ઊભો છે. મને વારંવાર થાય છે કે મારી નજર એના પર ક્યારે પડશે હું ક્યારે એ ઇશ્વરને મારી અંદર લાવીને મારા હૃદયાસન પર બેસાડીશ હું ક્યારે એ ઇશ્વરને મારી અંદર લાવીને મારા હૃદયાસન પર બેસાડીશ’ આટલું બોલતાં તો કમાલની આંખો વરસી પડી. સંત દાદૂ એ કરુણાર્દ્ર સ્વરે કમાલને કહ્યું : ‘બેટા, ગભરાઇશ નહીં. આવા વિષાદના રૂપમાં ઇશ્વર પોતે તારી ભીતર આવ્યો છે. બસ, એને નીરખવાની જ વાર છે’ આટલું બોલતાં તો કમાલની આંખો વરસી પડી. સંત દાદૂ એ કરુણાર્દ્ર સ્વરે કમાલને કહ્યું : ‘બેટા, ગભરાઇશ નહીં. આવા વિષાદના રૂપમાં ઇશ્વર પોતે તારી ભીતર આવ્યો છે. બસ, એને નીરખવાની જ વાર છે’ (પવનારથી પ્રગટ થતાં मैमैत्री માસિકમાંથી.) ⬛ }}} પાઘડીનો વળ છેડે જે બહાર જોતો રહે છે તે સ્વપ્નાંમાં રાચે છે, પરંતુ જે અંદર ડોકિયું કરે છે, તે જાગ્રત થાય છે. - મનોવિજ્ઞાની કાર્લ યુંગ નોંધ : આ વિશ્વવિખ્યાત મનોવિજ્ઞાનીના પ્રવેશદ્વાર પર સર્પથી વીંટળાયેલી ડોકવાળા ભગવાન શિવનું ચિત્ર જોવા મળતું. તેમના ઘરે વિજ્ઞાની આઇન્સ્ટાઇન ડિનર લેવા માટે જતો. Blog:http://gunvantshah.wordpress.com\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.madarifashions.com/gu/collections/sports-collection-mlb-team-pride", "date_download": "2021-06-15T00:17:53Z", "digest": "sha1:QWFY7YZBYK5HAWXZMHMK3HEC5OMLUOVA", "length": 17659, "nlines": 482, "source_domain": "www.madarifashions.com", "title": "સ્પોર્ટ સંગ્રહ-MLB ટીમ પ્રાઇડ – MADARI FASHIONS", "raw_content": "\nફક્ત તમારી કાર્ટમાં ઉમેર્યું\nપ્રોમો કોડ વાપરો અને તમારા સમગ્ર ખરીદો 10 % મેળવો: D84HC3EK3Z2Q\nવર્ગ દ્વારા શોપ કરો\nવર્ગ દ્વારા શોપ કરો મેનુ\nવર્ગ દ્વારા શોપ કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો મેનુ\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો મેનુ\nસમાપ્ત દ્વારા શોપ કરો\nગોલ્ડ / ગુલાબ / ચાંદીના ઢોળ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nસંગ્રહ દ્વારા શોપ કરો મેનુ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nરમતો સંગ્રહ - ટીમ સ્પિરિટ\nએક પાર્ટી યજમાન છે\nવર્ગ દ્વારા શોપ કરો\nપ્રકાર દ્વારા ખરીદી કરો\nસમાપ્ત દ્વારા શોપ કરો\nગોલ્ડ / ગુલાબ / ચાંદીના ઢોળ\nસંગ્રહ દ્વારા શોપ કરો\nરમતો સંગ્રહ - ટીમ સ્પિરિટ\nએક પાર્ટી યજમાન છે\nસ્પોર્ટ સંગ્રહ-MLB ટીમ પ્રાઇડ\nસંગ્રહ: સ્પોર્ટ સંગ્રહ-MLB ટીમ પ્રાઇડ\nFeaturedશ્રેષ્ઠ વેચાણAlphabetically, A-ZAlphabetically, Z-Aકિંમત, ઓછી ઉચ્ચકિંમત, ઓછી ઉચ્ચતારીખ, નવા માટે જૂનુંતારીખ, જૂના માટે નવો\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nબાલ્ટીમોર એલએમબી પેરાકોર્ડ બ્રેસેલેટ\nબાલ્ટીમોર એલએમબી પેરાકોર્ડ બ્રેસેલેટ\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nશિકાગો MLB વાઈન ચાર્મો\nશિકાગો MLB વાઈન ચાર્મો\nસેલ બહાર વે��વામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nકોલોરાડો એમએલબી પેરાકોર્ડ કંકણ\nકોલોરાડો એમએલબી પેરાકોર્ડ કંકણ\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nઓકલેન્ડ એમએલબી પેરાકોર્ડ કંકણ\nઓકલેન્ડ એમએલબી પેરાકોર્ડ કંકણ\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસાન ડિએગો એમએલબી પેરાકોર્ડ કંકણ\nસાન ડિએગો એમએલબી પેરાકોર્ડ કંકણ\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેન્ટ લૂઇસ એમએલબી પેરાકોર્ડ કંકણ\nસેન્ટ લૂઇસ એમએલબી પેરાકોર્ડ કંકણ\nસેલ બહાર વેચવામાં આવે છે\nટામ્પા બે એમએલબી પેરાકોર્ડ કંકણ\nટામ્પા બે એમએલબી પેરાકોર્ડ કંકણ\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nટોરોન્ટો એમએલબી પેરાકોર્ડ કંકણ\nટોરોન્ટો એમએલબી પેરાકોર્ડ કંકણ\nસેલ બહાર વેચવામાં આવે છે\nવૉશિંગ્ટન એમએલબી પેરાકોર્ડ કંકણ\nવૉશિંગ્ટન એમએલબી પેરાકોર્ડ કંકણ\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nસેલ બહાર વેચવામાં આવે છે\nપારકોર્ડ અને બકલ્સ વિશે વધુ\nતમારી ક્રમ ટ્રેક કરો\nયજવેરી પાર્ટી ને યજમાન પાર્ટી\nજો મોબાઇલ ઉપકરણને વાપરી રહ્યા હોય તો ડાબી બાજુ અથવા ઝડપ/જમવા માટે ડાબ/જમણી બાજુ વાપરો\nપસંદગી પરિણામો ચોક્કસ પાનાંમાં ફરીથી તાજી કરી રહ્યા છે.\nપસંદગી બનાવવા માટે જગ્યા કી દબાવો પછી તીર કી દબાવો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chataksky.com/%E0%AA%96%E0%AA%A8-%E0%AA%96%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8D%E0%AA%97%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9D-%E0%AA%B6%E0%AA%AE%E0%AB%80/", "date_download": "2021-06-15T01:14:15Z", "digest": "sha1:5MJZWC665VAOJ2G5TENIDGZVQ4OWXR2V", "length": 5901, "nlines": 179, "source_domain": "chataksky.com", "title": "ખન ખન કરતા ક્ગન ના અવાઝ શમી ગયા ,ખુદા મય થઇ ગયા …….. - CHATAKSKY", "raw_content": "\nખન ખન કરતા ક્ગન ના અવાઝ શમી ગયા ,ખુદા મય થઇ ગયા ……..\nખન ખન કરતા ક્ગનના અવાઝ શમીને સદા શાંત થઈ ગયા ,\nસમયના ડૂબેલા પડઘાઓ . શમીને સદા શાંત થઈ ગયા ,\nકોઈ ઉભું હોય કિનારે ભવભવની તરસ છીપાવવા ,\nએવા અવિરત તરસ્યા જળ ક્યારના ,ખારા થઈ ગયા .\nચમકતા લલાટ બિંદુ સમા તારા સદાબહાર ઝગમગતા ,\nએવા છળકપટ કિસ્મતના , ક્યારના તમાશા થઈ ગયા .\nસુતો હતો એ નિરાંતથી , નથી ઉઠવાના કાયમના ,\nએને છોડ્યો હાથ જિંદગીનો, ને ક્યારના આબાદ થઈ ગયા .\n“ચાતક ” ક્યાં ઉગારશે હંમેશા દુઆ કે બદ દુઆ ,\nઝળહળ જિંદગીમાં ખુદા હતા ને ખુદામય થઈ ગયા\nમાનવ ની ભીડમાં , અથડાતા ખોવાઈ ગયેલા તમે ..ખોવાઈ ગયેલા તમે ………\n” મૌન ” તુટશે તો ખળભળાટ થશે , મૌન…..\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\nએને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/gujarati/story/bdhaanii-pot-potaanii-mushkelii/xlmvs7qm", "date_download": "2021-06-15T00:26:59Z", "digest": "sha1:VYKX67RPAGQYUMVTMU2ICP4ITKVGGBTW", "length": 13902, "nlines": 151, "source_domain": "storymirror.com", "title": "બધાની પોત પોતાની મુશ્કેલી | Gujarati Children Stories Story | Nikunj Patel", "raw_content": "\nબધાની પોત પોતાની મુશ્કેલી\nબધાની પોત પોતાની મુશ્કેલી\nપતંગ ઉત્તરાયણ કબૂતર ઈજા માંજો\nમિત્રો તમનેHello, મિત્રો તમને અને તમારા પરિવારને મારા તરફ થી happy મકરસંક્રાંતિ અને safe મકરસંક્રાંતિ.\nઆ કહાની નથી એક સાચી ઘટના છે જે મારા સાથે થઇ છે.\nચારે બાજું ઉતરાયણ નો રંગ જામેલો હતો, બધા ટૅરેસ પર પતંગ ચગાવતા હતા, આખુ આકાશ રંગબેરંગી પતંગો થી ભરેલું હતું , મમ્મી સાથે મળી લાડુ બનાવી રહ્યા હતા, મમ્મી ગરમ ગરમ મિશ્રણ લઈને ને તેને ગોળ ગોળ લાડું બનાવતી હતી, તે જોઈ મને મોં માં પાણી આવી ગયું, મેં હાથ લગાવ્યો ત્યાં જ જોર માં હાથ માં પડી.😐\nમમ્મી :હજું મંદિર માં મુકવાના બાકી છે 😒\nહું ગુસ્સા માં ત્યાં થી નીકળી ગયો, (મન માં બોલવા લાગ્યો :તહેવાર માં પણ બોલ્યા કરે છે,એક દિવસ સારો ની જાય, ખબર ની કદાચ એમને એવું લાગતું હશે જ્યાં સુધી નિકુંજ જે ગાળ ન આપું ત્યાં સુધી મારો દિવસ ચાલુ ન થાય )\nત્યાં થી નીકળી હું દુકાન માં ગયો પપ્પા પાસે, તેજ મારી મોટી ભૂલ હતી, કારણકે જેવો ત્યાં ગયો ત્યાં જ તહેવાર માં 1-2કલાક દુકાન માં ડ્યુટી લાગી ગઈ 🙄\nહવે વધારે સહેવાયું નહિ એટલે ટૅરેસ ભાઈ લોકો સાથે જઈ ફોટો પડાવવા લાગ્યો અને લાડું ખાવા લાગ્યો.\nખૂબ મજા કરી, પછી બપોર પડતા પવન ધીમો થયો અને તડકાં ના લીધે છેવટે કંટાળી નીચે આવી ગયો,\nનીચે આવતા જ પપ્પા કશે જતા હતા, એટલે મેં પણ જવા ની જિદ્દ કરી જવા માટે, પણ મમ્મી પપ્પા એ ના પડી બહાર દોરા એવું હશે છતાં મેં સ્કૂટર ની આગળ ઉભો રહી ગયો, પપ્પા પણ મને લઈને નીકળી ગયા,\nરસ્તા કાપતા-કાપતા પપ્પા સાથે વાતો કરતા-કરતા અમે જવા લાગ્યા ઠંડો પવન મારા ગાલ ને સ્પર્શી ને જતો હતો, રસ્તા માં ગણા બધા મંજા ઘસવાવાળા અને પતંગો ની લારી વારા આવતા હતા, પણ થોડાક જ સમય માં ત્યાં થી એક પતંગ કપાઈ ને પડ્યો, પતંગ નો દોરો મારા ગર્દન પર હતો અને ગાડી પણ ચાલી રહી હતી, મારી ગર્દન પર ચીરો પાડવા લાગ્યો તે હજું લાંબો થઇ અંદર તરફ જવા લાગ્યો પપ્પા એ મારી ચીખ સાંભળી તરત ગાડી ધીમી કરી અને ઉભી રાખી, પપ્પા એ દોરો જેમ તેમ કરી તોડ્યો, એ દોરો કરતા પ્લાસ્ટિક વધારે લાગતું હતું, તે ને લોકો ચાઇનીસ દોરી કહેતા હતા.\nપપ્પા મને લઈને ઘરે આવ્યા, મને કપાયો એના કરતા વધારે મમ્મી એ મને જોયો એટલે તરત એક વાટકી માં તેલ અને હરદર મિક્સ કરી અને ડાબી ને મારી ગર્દન પર લગાવી, ખબર ની કયા જન્મ નો બદલો લેતા હતા બોવ ખરાબ ચચરતું હતું આજ સુધી યાદ આવે છે, એક બાજું તેમના હાથ મારી ગર્દન પર લેપ લગાવી રહ્યા હતા બીજી બાજું તેમનું મોં ચાલુ non stop.. ભાઈ બહેન સાઈડ પર ઉભા રહી મારી આ હાલતની મજા લઈ રહ્યા હતા, ત્યારે મને લાગ્યું કેવી મમ્મી છે, આવી હાલતે પણ ગાળ આપે છે\nમમ્મી :હજું જા ફરવા, કીધેલું ન જા.. પણ મહારાજને તો નીકળી જ પડવું છે, અધૂરિયા જીવ જેવો, કશે પાછળ નહી પડવું.\nભાઈ બહેન જોઈ ને હસી રહ્યા હતા, મારવા નું મન થયું બંને ને પણ બંને મારા કરતા મોટા એક મૂકે એટલે મારે સાઈડ પર બેસી જવું પડે 🙄😐\nપછી શું થોડી ગાળ પપ્પા એ પણ ખાધી મારા લીધે, પપ્પા નો હાલ એક દમ ખરાબ થઇ ગયો, થોડી વાર હજું ચાલતે તો મને અમના મમ્મી નો દશમો અવતાર દેખાતે સિરિયલ ની જેમ, છ હાથ, બધા માં શસ્ત્રો, બેલન, જાળું, થાળી,.. માથે એક ચક્ર..\nઆ ઘટના પછી હું બાલ્કની માં બેસી ગયો, ત્યાં એક કબૂતર આવ્યું તેના પાંખ માં વાગ્યું હતું મેં પપ્પાને બૂમ પડી પપ્પા એ તેના પાંખ માંથી દોરો કાઢ્યો ���ને કોઈ ને call લગાવ્યો, હું કબૂતર ને જોતો જ રહી ગયું એની ભીની આખો મને મારી સવાર ની ઘટના યાદ અપાવવા લાગી,\nત્યાં એક બીજું કબૂતર આવ્યું તે આજુ બાજું ફરવા લાગ્યું, જોઈને લાગ્યું તે તેની મમ્મી છે, અને તેને પણ મારી જેમ ગાળ આપે છે, તેમના બંને હું ખોવાઈ ગયો જાણે હું તેમની વાત હું સમજવા લાગ્યો એવો આભાસ થવા લાગ્યો\n(મમ્મી :તને કેટલી વાર કીધું જોઈ ને ઉડ, પણ ના મહારાજા ને આગળ જ ઉડવું છે, લાઈન માં તો ઉંડાઇ નહી 😤 હવે શુ ભૂગત,\nકબૂતર :sorry, હું હવે લાઈન માં પપ્પાની પાછળ જ ઉડીશ\nમમ્મી :આજે ઉતરાયણ છે, આજે બધા માણસો પતંગ ચગાવે એટલે એમની દોરી થી બચી ને રહેવું, એમની દોરી સાડી નહી પરંતુ કાચ વાળી હોય છે તેવો બીજા ની પતંગ કાપવા માટે પાક્કી દોરી નો માંજો ઘસાવે, એ વાત અલગ કે પતંગ કરતા આપણા પરિવાર જનો ઘણા કપાઈ છે, આજ ના દિવસે જ તારા દાદા નું આવસાન થયેલું એમની પણ પાંખ કપાઈ ગઈ અને નીચે પડ્યા અને આવસાન થઇ ગયું\nકબૂતર :તો મમ્મી આપણે શું કરી શકીએ\nમમ્મી :આપણે કઈ જ ના કરી શકીએ, આપણે તો બસ દયાન થી ઉડવાનું, જે કરવાનું તે આ માણસો એ કરવાનું.. દર વર્ષ આપણા પરિવાર ના કરોડો અવસાન પામે છે, એ પણ એક જ દિવસે..\nકબૂતર :આ બધા લોકો ખરાબ છે\nમમ્મી :ના, એવું નથી બધા એવા નથી અમૂક સારા લોકો પણ હોય છે, જો હવે થોડી વાર માં તારા ઈલાજ માટે આવશે, આ તો અમૂક જ નાસમજ છે જે તહેવાર ના મજ્જા લેવામાં એટલા ખોવાયેલ હોય છે કે તેમને કંઈક ભાન જ નથી હોતું, જેવું તને દયાન ન હતું ઉડવા માં 😒)\nનિકુંજ ઓ નિકુંજ જા એક રૂમાલ લઈને આવ મમ્મી એ કહ્યું ત્યાં કોઈ માણસ આવ્યો હતો તેના હાથ માં દવાઓ અને કાપડ ની પટ્ટી હતી, તેને કબૂતર ને પકડ્યો તેનું લોહી સાફ કરી દવા લગાવી અને પટ્ટી કરી પછી તે તેને પીંજારા માં મુક્યો, મેં પપ્પાને કીધું તો પપ્પાએ કહ્યું તે કબૂતર સારો થશે ત્યારે ઉડાવી દેશે, થોડીવાર માં બીજું કબૂતર પણ ઉડી ગયું, તે દિવસ થી મેં પતંગ ચગાવવા નું ઓછું કરી દીધું, તે દિવસે મને બે વસ્તુ ખબર પડી કે બધી મમ્મી ને તેમના છોકરાઓ માટે લાગી આવે, બસ પ્રેમ બતાવવા નો રસ્તો અલગ અલગ હોઈ, જેમાં મારી મમ્મી નો રસ્તો ખીજવવાનો અને મારવા નો હતો અને બીજી વસ્તુ કે પક્ષી લોકો આપણા વિશે શું વિચારે 🙄\nઅને ત્રીજી જે લિસ્ટ માં નથી એ કે મમ્મી ની સામે પપ્પાનું પણ કઈ ન ચાલે 😛😁\nઆ હતી મારી કહાની જે સાચી છે માનવું હોઈ તો માનો 😁સાચે કબૂતર વાત કરતા હોઈ એવું લાગ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/26-11-2020/35780", "date_download": "2021-06-15T01:07:38Z", "digest": "sha1:QIA3NH4ZS2MYEKSSDBVRBG3Y5JPN2C5Z", "length": 17307, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "થેંક્સગીવીંગ ડે નું આ છે મહત્વ", "raw_content": "\nથેંક્સગીવીંગ ડે નું આ છે મહત્વ\nનવી દિલ્હી: થેંક્સગિવિંગ ડે આજે અમેરિકા સહિત ઘણા દેશોમાં ઉજવાયો હતો. યુ.એસ. માં, થેંક્સગિવિંગ ડે એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ રાષ્ટ્રીય રજા રહે છે. આ દિવસે લોકો એકબીજાનો આભાર માને છે અને આવતા વર્ષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. કેનેડામાં, થેંક્સગિવિંગ ડે ઓક્ટોબરના બીજા સોમવારે ઉજવવામાં આવે છે. આ સિવાય કેરેબિયન ટાપુઓમાં પણ લાઇબેરિયા આ ઉત્સવ વિશેષ ઉત્સાહથી ઉજવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સારા પાક માટે દેશભરના લોકો તેમનો આભાર માને છે. ઉપરાંત, સુખી જીવન માટે ભગવાનનો આભાર મને છે.\nએવું કહેવામાં આવે છે કે, આ દિવસે બધા લોકો ભગવાનનો આભાર માને છે અને એક બીજાનો આભાર માને છે. એકબીજા સાથે સમય પસાર કરે છે. સાથે મળીને ખોરાક લેવો એ આ તહેવારનો એક ભાગ છે. એકબીજાને વિશેષ અનુભવ કરાવી અને તેનો તેના જીવનમાં મહત્વ જણાવે છે. થેંક્સગિવિંગ ડે ભારતમાં પણ ટ્રેન્ડ થવા લાગ્યો છે. પશ્ચિમ ભારતમાં લોકોએ થેંક્સગિવિંગ ડેની ઉજવણી કરી. એકબીજાનો આભાર માન્યો અને ભેટો આપી અને એકબીજા સાથે સમય વિતાવ્યો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nસ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે હાલમાં સ્કૂલો શરૂ કરવાનો કોઈ વિચાર નથી : જલ્દીથી વેકસીન આવવાની છે. access_time 4:03 pm IST\nદિલ્હીમાં વીક એન્ડ કર્ફયુ લાગુ થઈ રહ્યો છે વિકલ્પે નાઈટ કર્ફયુ : દિલ્હીમાં નાઈટ કર્ફયુ અથવા વીક એન્ડ કર્ફયુ આવી રહેલ છે : હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે વિગતો આપી access_time 5:04 pm IST\nતેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST\nવડાપ્રધાન મોદીએ દિગ્ગજ ફૂટબોલર મારાડોનાના નિધન પર શોક વ્યક્ત કર્યો access_time 11:47 am IST\nઅમેરિકાના અડધી સદી જુના લોકપ્રિય મેગેઝીન ' ફોરેન પોલિસી ' ના ચીફ એડિટર તરીકે શ્રી રવિ અગ્રવાલની નિમણુંક : સી.એન.એન.માં 11 વર્ષ સુધી કામ કર્યા પછી 2018 ની સાલમાં ફોરેન પોલિસી મેગેઝીનમાં સંપાદક તરીકે જોડાયા હતા access_time 1:14 pm IST\nકેન્દ્રીય ગૃહમંત્રી આદિવાસીના ઘરે જમ્યા પણ ભોજન ફાઈવસ્ટાર હોટલમાંથી મંગાવ્યું : મમતા બેનર્જીનો આરોપ access_time 12:00 am IST\nBSNL - LIC - પોસ્ટલ કર્મચારીઓની સજ્જડ હડતાલ access_time 3:37 pm IST\nકુવાડવા રોડ આઇઓસી પાસેથી રૂ. ૪.ર૪ લાખનો દારૂ ભરેલી બોલેરો પીકઅપ સાથે ત્રણ શખ્સો પકડાયા access_time 3:15 pm IST\nમ.ન.પા. દ્વારા માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ-ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કેમ્પ : ૪ પોઝીટીવ access_time 2:51 pm IST\nખંભાળિયામાં નવા વર્ષની બોણી કરતા તસ્કરો : કણઝાર નજીક આવેલ સોસાયટીમાં ત્રણ મકાનોને નિશાન બનાવ્યા access_time 11:44 am IST\nપ્રભાસ પાટણ પોલીસની સરાહનિય કામગીરી access_time 9:49 am IST\nકચ્છમાં કોરોનાનો ટેસ્ટ કરતી સરકારી લેબમાં સામગ્રી ખુટી- વધતાં કેસો વચ્ચે સબ સલામતની વાતો માત્ર કાગળ ઉપર- વધતાં કેસો વચ્ચે સબ સલામતની વાતો માત્ર કાગળ ઉપર સરકારી આરટીપીસીઆર ટેસ્ટ માટે લોકો પરેશાન, જ્યારે ખાનગી લેબમાં 'ભાવ' બોલાતા હોવાની ચર્ચા access_time 9:34 am IST\nનર્મદા જિલ્લામાં ગુરુવારે 10 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1501 પર પહોંચ્યો. access_time 11:28 pm IST\nગાંધીનગર : એમ્બ્યુલન્સમાં પ મૃતદેહ લઈ જતાં હોબાળો access_time 9:14 pm IST\nરાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અને રાજપૂત સમાજનાપનોતા પુત્ર સ્વ.અલકેશ સિંહ ગોહિલની પ્રતિમાનું અનાવરણ કરાયું access_time 11:36 pm IST\nથેંક્સગીવીંગ ડે નું આ છે મહત્વ access_time 6:14 pm IST\nઓએમજી.....આગ લાગવાની પ્રવૃર્તીમાં થઇ રહેલ ફેરફારના કારણોસર વિશ્વની 4400 કરતા વધુ પ્રજાતિના જીવ પર જોખમ ઉભું થઇ રહ્યું હોવાનું સંશોધન access_time 6:17 pm IST\nશ્વાન અને બિલાડીમાં પણ હોય છે આટલા પ્રકારના બ્લડગ્રૂપ:સંશોધન access_time 6:15 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n' વી વોન્ટ જસ્ટિસ ' : મુંબઈમાં 26 નવેમ્બરના રોજ થયેલા આતંકી હુમલા મામલે અમેરિકામાં વસતા ભારતીયોના કેપિટલ હિલ ખાતે દેખાવો : આતંકવાદી હુમલાના 12 વર્ષ પછી પણ હજુ પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ પગલાં લીધા નથી access_time 2:12 pm IST\nઅમેરિકાના 4 રાજ્યોમાં જો બિડનને વિજયી બનાવવામાં એશિયન અમેરિકન મતો નિર્ણાયક બન્યા : પેન્સિલવેનિયા ,જ્યોર્જિયા ,મિચીગન ,તથા નેવાડામાં કાંટેકી ટક્કર વચ્ચે નવા એશિયન અમેરિકન મતદારોએ પાસું પલટાવ્યું : AALDEF એક્ઝિટ પોલનો સર્વે access_time 6:53 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ વિષે ફેસબુક ઉપર કરાયેલી વંશીય ટિપ્પણી હટાવી દેવાઈ : કોમેન્ટ કરનાર ઉપર પગલાં લેવાનો ફેસબુકનો ઇન્કાર access_time 6:19 pm IST\n'એક દિવસ હું આકાશમાં ક્યાંક મેરેડોના સાથે ફૂટબોલ રમીશ' : બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેએ મેરાડોનાને શ્રદ્ધાંજલિ આપી access_time 11:51 am IST\nનિવૃત્તિ બાદ ધોની ઓર્ગેનિક ખેતી અને ડેરી ફાર્મના વ્યવસાયમાં વ્યસ્ત access_time 10:10 am IST\nકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર અને બીસીસીઆઇના સચિવ જય શાહ પહોંચ્યા દહેરાદૂન access_time 5:15 pm IST\nશુટીંગ વખતની ક્ષણો યાદગાર બની જાય છેઃ તરૂણ ખન્ના access_time 9:50 am IST\nમેરી કોમે નિર્દેશક ઓમંગ કુમારની આગામી ફિલ્મની કરી ઘોષણા : 2021માં રિલીઝ થશે \"જનહિત મેં જારી\" access_time 5:09 pm IST\nફિલ્મ 'બોબ બિસ્વાસ' માટે અભિષેકે બદલ્યો પોતાનો લૂક access_time 3:22 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/year-ender-2020-team-india-won-only-on-test-match-in-2020-while-ajinkya-rahane-hit-only-test-century-for-india-this-year-129441", "date_download": "2021-06-15T01:55:37Z", "digest": "sha1:Q2XCT4OCIIRNZEBGMT6NNFWTUIYQ4ZNY", "length": 18357, "nlines": 128, "source_domain": "zeenews.india.com", "title": "Year Ender 2020: ભારતે આ વર્ષે જીતી એક ટેસ્ટ મેચ, આ ખેલાડીએ ફટકારી એકમાત્ર સદી | Sports News in Gujarati", "raw_content": "\nYear Ender 2020: ભારતે આ વર્ષે જીતી એક ટેસ્ટ મેચ, આ ખેલાડીએ ફટકારી એકમાત્ર સદી\nકોરોનાની અસર આ વર્ષે ક્રિકેટ પર પણ પડી છે. ભારતીય ટીમ 2020માં માત્ર ચાર ટેસ્ટ મેચ રમી શકી. જેમાં તેને એક મેચમાં વિજય મળ્યો તો ત્રણમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.\nફોટો સાભાર ટ્વિટર (@ICC)\nનવી દિલ્હીઃ વર્ષ 2020માં કોવિડ-19 મહામારીને કારણે ક્રિકેટ એક્શન પર લાંબા સમય સુધી પ્રતિબંધ રહ્યો હતો. માર્ચથી લઈને નવેમ્બર સુધી ભારતીય ટીમે કોઈ ટેસ્ટ મેચ ન રમી. માર્ચ પહેલા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર બે ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી અને ત્યારબાદ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સિરીઝના બે મુકાબલા રમ્યા છે.\n2020માં વિરાટ ન જીતી શક્યો એકપણ ટેસ્ટ\nભારતે વર્ષ 2020માં કુલ ચાર ટેસ્ટ મેચ રમી જેમાં ટીમને વર્ષના અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત મળી અને તે પહેલા ત્રણેય ટેસ્ટમાં હાર મળી હતી. 2020ની શરૂઆતમાં ભારતે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર બે મેચોની ટેસ્ટ સિરીઝ વિરાટની આગેવાનીમાં રમી જ્યાં ટીમને હાર મળી તો ડિસેમ્બરમાં કોહલીની આગેવાનીમાં કાંગારૂ સામે એડિલેડ ટેસ્ટમાં પણ ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે આ વર્ષે વિરાટની આગેવાનીમાં ભારતીય ટીમ એકપણ મેચ જીતી શકી નહીં. રહાણેની આગેવાનીમાં ભારતને એકમાત્ર ટેસ્ટ જીત મળી છે.\nઆ પણ વાંચોઃ રોહિત શર્માએ શરૂ કરી ટ્રેનિંગ, BCCIએ કહ્યું- એન્જિન સ્ટાર્ટ થઈ ગયું\nભારત માટે 2020માં ટેસ્ટમાં રહાણેએ ફટકારી એકમાત્ર સદી\n2020ના અંતમાં ટેસ્ટમાં જ્યારે ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં કાર્યવાહક કેપ્ટન અંજ્કિય રહાણેની આગેવાનીમાં મેદાન પર ઉતરી તો તેણે સફળતાનો સ્વાદ ચાખ્યો. મેલબોર્ન ટેસ્ટ મેચમાં રહાણેએ પ્રથમ ઈનિંગમાં 112 રનની ઈનિંગ રમીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી અને 2020માં ભારત તરફથી ટેસ���ટમાં એકમાત્ર સદી ફટકારનાર ખેલાડી પણ રહ્યો.\nઆ પણ વાંચોઃ વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથને પછાડી કેન વિલિયમસન નંબર વન ટેસ્ટ બેટ્સમેન\nટેસ્ટમાં રહાણેએ ભારત માટે બનાવ્યા સૌથી વધુ રન\nભારત તરફથી 2020માં અંજ્કિય રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે આ વર્ષે 4 ટેસ્ટ મેચોમાં 272 રન બનાવ્યા અને તેની એવરેજ 38.85ની રહી. આ મેચોમાં તેણે એક સદી ફટકારી અને તેનો બેસ્ટ સ્કોર 112 રન રહ્યો છે. તો ભાતર તરફથી આ વર્ષે ટેસ્ટમાં સૌથી વદુ રન બનાવવામાં ચેતેશ્વર પૂજારા બીજા સ્થાને રહ્યો છે. પૂજારાએ ચાર ટેસ્ટ મેચોમાં 20.37ની એવરેજથી 163 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 54 રન રહ્યો છે.\nવાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nરોહિત શર્માએ શરૂ કરી ટ્રેનિંગ, BCCIએ કહ્યું- એન્જિન સ્ટાર્ટ થઈ ગયું\nIsrael ના નવા PM Naftali Bennett એ પ્રધાનમંત્રી મોદી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002284-2/", "date_download": "2021-06-14T23:30:06Z", "digest": "sha1:6JW7QFLF7HAO6YBJAQYZENCVCLLK7UJL", "length": 25391, "nlines": 182, "source_domain": "dahodlive.com", "title": "ચૂંટણીનો ચકરાવો.....સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો કાઉન્ટડાઉન શરૂ:દાહોદ જિલ્લામાં ત્રિપાંખિયો જંગ જામવાના એંધાણ.. - Dahod Live News", "raw_content": "\nચૂંટણીનો ચકરાવો…..સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો કાઉન્ટડાઉન શરૂ:દાહોદ જિલ્લામાં ત્રિપાંખિયો જંગ જામવાના એંધાણ..\nરાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ\nરાજ્યના ચૂંટણીપંચ ��્વારા આજરોજ પ્રેસ કોન્ફ્રન્સ કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર કરતાની સાથે રાજ્યમાં આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. તેમજ આગામી ૨૬મી જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ ખાતે ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેનાર છે.ત્યારે દાહોદ જિલ્લામાં રાજકીય પક્ષો ૨૬ જાન્યુઆરીની ઉજવણીની સાથે સાથે રાજકીય હિલચાલો પણ વધવા માંગી છે. મુખ્યમંત્રી સહીત રાજ્યના અન્ય મંત્રીઓ તેમજ અધિકારીઓ પણ દાહોદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.ત્યારે આ સોનેરી તક નો લાભ ખાટી લેવા નગરપાલિકા તેમજ પંચાયતોની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી મજબૂત કરવા માટે ટિકિટ વાંછુંકો પોતાના રાજકીય ગોડ ફાધરોના શરણે પડ્યા છે. તેવામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રસપ્રદ જંગ જામવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.\nદાહોદમાં પ્રમુખ રાજકીય પક્ષોની સાથે ત્રીજા પક્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાખિયો જંગ જામવાના એંધાણ\nદાહોદ ભાજપ – કોંગ્રેસની સાથે સાથે ત્રીજા વિકલ્પ તરીકે આપ પાર્ટી પણ મેદાનમાં ઉતરતાં આ વખતો ચુંટણીનો જંગ રાજકીય પાર્ટીઓ માટે જીતવા માટે ચુનોતી સાબીત થનાર છે.ત્યારે ઘણી પાર્ટીઓ દ્વારા ટીકીટ મેળવવા પણ ધમપછાડાઓ કરતાં જાેવા મળી રહ્યાં છે.તેવામાં ત્રિપાંખિયા જંગમાં કોણ મેદાન મારશે તે હાલ કહેવું અશક્ય છે.\nદાહોદ નગરપાલિકામાં સત્તાના સિંહાસન પર બિરાજમાન થવા રાજકીય પક્ષો પર દબાણ વધ્યું:ટિકિટ ના મળવાના પરિણામ સ્વરૂપ વર્ચસ્વ ધરાવતા લીડરો અપક્ષનો ટ્રમ્પ કાર્ડ રમી રાજકીય પક્ષોના ખેલ બગાડશે\nદાહોદ જિલ્લાના રાજકીય પક્ષો પણ એક્શનમાં આવી ગયાં છે.ટીકીટ મેળવવા પોત પોતાની લાગવગો પણ લગાવી રહ્યાં છે. રાજકીય પક્ષો દ્વારા ચુંટણીમાં ઉતરવાની સાથે સાથે મલાઈદાર ખાતાઓ તરફ પણ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છેmઅને આ સાથે ઉચ્ચસ્તરીય રજુઆતો સહિત લાગ વગોનો દોર પણ આરંભ કરી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.બીજી તરફ અંગત વર્તુળોમાંથી જાણવા મળ્યા અનુસાર, આ વખતે તમામ રાજકીય પક્ષો દ્વારા ૩૬માંથી ૩૦ – ૩૨ સીટો પર પોતાનો કબજાે મેળવવા ધમપછાડાઓ સહિત કામગીરીમાં પણ લાગી ગઈ છે. છેલ્લા પંદર વર્ષથી કે ૨૦ થી દાહોદ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.અને હાલ પણ આવનાર ચુંટણીમાં પોતાનો કબજાે મેળવવા ૩૦ થી ૩૨ સીટો પર કબજાે મેળવવા ધમપછાડાઓ કરી રહ્યાં છે ��ને તેઓના ગોડફાધરો તરફથી ૩૬ એ ૩૬ સીટો પણ કબજાે મેળવાનું દબાણ પણ પાલિકાના રાજકારણને કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે શું આ સીટો પર કબજાે મેળવી શકશે કે નહીં તે જાેવાનું રહ્યું.જોકે રાત દિવસ પક્ષ જોડે વફાદાર રહી પોતાના વિસ્તારમાં વર્ષો જમાવનાર આગેવાનો દ્વારા પણ ટિકિટોની માંગણી કરતા ખુદ પાર્ટીના મોવડી મંડળ પણ અંદરો અંદરનો વિખવાદ ખાળી કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી તેને લઈને અવઢવમાં છે. તેવા સંજોગોમાં પોતાના વિસ્તારમાં વર્ચસ્વ ધરાવનાર આગેવાનો પણ ટિકિટ ન મળવાના પરિણામ સ્વરૂપ બગાવત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી રાજકીય પાર્ટીઓના ખેલ બગાડવાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે.\nદાહોદ:દિલ્હીથી મુંબઈ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોએ હોબાળો મચાવ્યો:RPF ના સમજાવટ બાદ ટ્રેન 54 મિનિટ મોડી રવાના કરાઈ\nમુખ્યમંત્રીની ઉપસ્થતિમાં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી માટે ચાર જિલ્લાની પોલીસનું દાહોદમાં આગમન:700 ઉપરાંત પોલીસ જવાનો તૈનાતી સાથે પોલીસતંત્ર સુસજ્જ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહ���ર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002680-2/", "date_download": "2021-06-15T00:11:38Z", "digest": "sha1:FVW4AAZFTY2AGQMNQUJ3YO2BOTGSAWDL", "length": 20985, "nlines": 181, "source_domain": "dahodlive.com", "title": "ફતેપુરા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી પંચાયત આર.કે નિનામા નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો - Dahod Live News", "raw_content": "\nફતેપુરા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી પંચાયત આર.કે નિનામા નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો\nશબ્બીર સુનેલવાલ :- ફતેપુરા\nફતેપુરા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી પંચાયત આર.કે નિનામા નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો\nA.T.D.O. એમ એલ ગરાસીયા ની અધ્યક્ષતામાં વિદાય સંભારમ યોજવામાં આવ્યો\nતાલુકા તલાટી કમ મંત્રી શ્રી ના પ્રમુખ અતુલ ભાઈ ડોડીયાર સન્માન કર્યું હતું\nફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી પંચાયત તરીકેની ફરજ બજાવતા આર.કે નીનામા નિવૃત થતા તેઓને વિદાય સંભારમ તાલુકા પંચાયતના સભાખંડમાં A.T.D.O. એમ એલ ગરાસીયા ની અધ્યક્ષતા યોજવામાં આવ્યું હતું જેમાં ફતેપુરા તાલુકા તલાટી કમ મંત્રી શ્રી ના પ્રમુખ અતુલભાઇ ડોડીયાર તાલુકા પંચાયત કર્મચારીગણ ફતેપ��રા તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી શ્રી ઓ હાજર રહ્યા હતા રિટાયર થયેલ વિસ્તરણ અધિકારી પંચાયત નીનામા ને શ્રીફળ આપી ફુલહાર કરી સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેઓના નોકરીના સમયગાળા દરમિયાન કર્મચારી પ્રત્યે પ્રેમલ ભર્યો સ્વભાવ ને હર કોઈ યાદ કરી બિરદાવેલ હતો તેમજ તેઓનું નિવૃત્ત જીવન સુખ સુખમય અને શારીરિક તંદુરસ્તી રહે તેમજ સમાજ માટે ઉપયોગી રહ રહે તેવા શુભ આશીર્વચન આપવામાં આવેલ હતા\nફતેપુરા કન્યા શાળાના આચાર્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળામાં હડકંપ\nદાહોદમાં એક પરણિત મહિલાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળી કરી ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું:સાસરીયાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nદાહોદમાં વરસાદે વિરામ લેતાં સાફ સફાઈ અભિયાન શરૂ\nદાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં\nશહેરના રહેણાંક મકાન પર આકાશી વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક\nઆકાશી વીજળી પડતા ઘરના પંખા, લાઈટ,\nમેઘસવારીનું પુન:દાહોદમાં આગમન, 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી\nમેઘરાજાની બે કલાકની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં\nસંજેલીના તરકડા મહુડી આંગણવાડી કેન્દ્ર ઉપર “પોષણ માસ” દિનની ઉજવણી કરવામા આવી .\nદાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી\nઉંડાર અને કોટંબી ગ્રામપંચાયતમાં સરપંચ પદ પેટા ચૂંટણીનું મતદાન યોજાયું\nનરવતસિંહ પટેલીયા @ ધાનપુર ઉંડાર અને કોટંબી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/commodities-trading/how-to-trade-commodity-markets-in-india-gujarati", "date_download": "2021-06-15T00:56:58Z", "digest": "sha1:BFZ7FWT4TIPC23AISHUG5PJWBNFBNTPF", "length": 29348, "nlines": 648, "source_domain": "www.angelbroking.com", "title": "ભારતમાં કોમોડિટી માર્કેટ કેવી રીતે ટ્રેડ કરવું? - Angel Broking", "raw_content": "\nભારતમાં કોમોડિટી માર્કેટ કેવી રીતે ટ્રેડ કરવું\nભારતમાં કોમોડિટી માર્કેટ કેવી રીતે ટ્રેડ કરવું\nભારતની અર્થવ્યવસ્થા ઝડપી ગતિથી વધી રહી છે. જીડીપીમાં 6% વર્ષથી વધુ વર્ષની વૃદ્ધિ સાથે, દેશમાં નાણાંકીય બજારો રોકાણકારો તેમના પૈસા પર સારા વળતર આપવા માટે સમૃદ્ધ છે. આમ, નાણાંકીય જાગૃતિમાં વધારો થવા સાથે, રોકાણકારો તેમના પૈસા રોકાણ કરવા અને આકર્ષક વળતર આપવા માટે આકર્ષક વિકલ્પો શોધી રહ્યા છે.\nબચત ખાતા અથવા ફિક્સ્ડ ડિપોઝિટ જેવા મૂળભૂત સાધનો સિવાય, વધુ અને વધુ રોકાણકારો હવે મૂડી બજારોની તરફ આગળ વધી રહ્યા છે જ્યાં તેઓ વિવિધ કંપનીઓના ઇક્વિટી અથવા દેવામાં રોકાણ કરે છે. મૂડી બજારો આ રોકાણકારો માટે લાંબા ગાળાની સંપત્તિ બનાવતી વખતે ઉચ્ચ વળતર મેળવવાની તક પ્રદાન કરે છે. પરંતુ, કોમોડિટી માર્કેટ પણ પકડાઈ રહ્યું છે\nભારતમાં, કોમોડિટી ટ્રેડિંગ તેના વિશે રોકાણકાર શિક્ષણના અભાવને કારણે ખૂબ જાણીતું નથી પરંતુ તે ઝડપથી ઘણા રોકાણનું કેન્દ્ર બની રહ્યું છે. વિવિધતા અને સ્થિર વળતર શોધતા રોકાણકારો કોમોડિટી એક્સચેન્જ દ્વારા કોમોડિટીમાં રોકાણ કરી રહ્યા છે.\nસોના અથવા ઘર જેવી વસ્તુઓમાં રોકાણ કરવાથી પોર્ટફોલિયોને યોગ્ય પ્રકારની વિવિધતા મળે છે અને કોમોડિટીની કિંમતો જેવા અન્ય સાધનો કરતાં ઓછા અસ્થિર દેખાય છે.\nકમોડિટી માર્કેટની મૂળભૂત બાબતો\nસિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા 2015 થી ભારતમાં કોમોડિટી ટ્રેડિંગ ઍક્ટિવિટીને સંચાલિત કરે છે જ્યારે ફૉર્વર્ડ માર્કેટ કમિશન આઇટી સાથે મર્જ કર્યું હતું. ફોરવર્ડ માર્કેટ કમિશન કમોડિટી માર્કેટનું ભૂતપૂર્વ રેગ્યુલેટર હતું. હમણાં સુધી, ભારતમાં 22 કમોડિટી એક્સચેન્જ છે જ્યાં રોકાણકારો કોમોડિટી અથવા સંબંધિત સાધનો ખરીદી અને વેચી શકે છે.\nકેટલાક મુખ્ય ભારતીય કમોડિટી એક્સચેન્જ છે:\nનેશનલ કોમોડિટીએન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ – NCDEX\nનેશનલ મલ્ટી કોમોડિટીએક્સચેન્જ – NMCE\nએસ ડેરિવેટિવ્સ એક્સચેન્જ – એસ\nઇન્ડિયન કોમોડિટીએક્સચેન્જ – આઇસેક્સ\nયુનિવર્સલ કોમોડિટીએક્સચેન્જ – UCX\nમલ્ટી કમોડિટીએક્સચેન્જ – MCX\nબધા એક્સચેન્જ કોમોડિટી ટ્રેડિંગ ઑફર કરે છે પરંતુ એકને ડિમેટ એકાઉન્ટની જરૂર છે જે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) જેવી સેવા સાથે ખોલી શકાય છે. ડિમેટ એકાઉન્ટના કાર્યોમાં સરળ પુનઃપ્રાપ્તિ અને સમાધાન માટે ઇલેક્ટ્રોનિક અથવા ‘ડિમેનિફાઇડ’ સ્વરૂપમાં તમારી સિક્યોરિટીઝ (કોમોડિટીઝ અને કોન્ટ્રાક્ટ્સ, આ કિસ્સામાં) રાખવાનો સમાવેશ થાય છે.\nએકવાર તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોય, તો તમારે એક્સચેન્જો પર ચીજવસ્તુઓ માટે ઓર્ડર મૂકવા અને અમલમાં મુકવા માટે બ્રોકરના ટ્રેડિંગ ટર્મિનલની ઍક્સેસની જરૂર પડશે.\nએક રોકાણકાર તરીકે, તમે એક્સચેન્જ પર સંપૂર્ણ પ્રકારની વસ્તુઓ ખરીદી અને વેચી શકો છો. વેપાર માટે ઉપલબ્��� શ્રેણી સોનાથી નવીનીકરણીય ઉર્જા સુધી અલગ અલગ છે.\nવેપાર માટે ઉપલબ્ધ કેટલીક વસ્તુઓની શ્રેણીઓ નીચે મુજબ છે:\nકૃષિ: અનાજ, દાળો જેમ કે મકાઈ, ચોખા, ઘણા વગેરે\nકિંમતી ધાતુઓ: સોનું,પેલેડિયમ, ચાંદી અને પ્લેટિનમ વગેરે\nઉર્જા: ક્રૂડ ઓઇલ, બ્રેન્ટ ક્રૂડ અને રિન્યુએબલ ઊર્જા વગેરે\nધાતુઓ અને ખનિજો:: એલ્યુમિનિયમ, આયરન ઓર, સોડા એશ વગેરે\nસેવાઓ: ઉર્જા સેવાઓ, ખાણ કામ સેવાઓ વગેરે\nએક્સચેન્જ દ્વારા, કોઈપણ વ્યક્તિ આમાંથી કોઈપણ માટે ઑર્ડર આપી શકે છે અને આ વિશિષ્ટ કોમોડિટીમાં વેપારની માંગ, પુરવઠા અને માત્રાના આધારે આ વસ્તુઓની કિંમતમાં ઉતાર-ચઢ થઈ શકે છે.\nવસ્તુઓમાં વેપાર કરવાની શ્રેષ્ઠ રીતોમાંથી એક ભવિષ્યના કરાર દ્વારા છે. ભવિષ્યની કોમોડિટી કરાર એક ખરીદદાર અને વેચનાર વચ્ચેનો એક કરાર છે જ્યાં તે બંને ભવિષ્યમાં અગાઉથી નક્કી કરેલી તારીખે પૂર્વ-સહમત કિંમત માટે કોઈ કોમોડિટીની ચોક્કસ જથ્થાનું આદાનપ્રદાન કરવા માટે સંમત થાય છે.\nયાદ રાખવું મહત્વપૂર્ણ છે કે ભવિષ્યના કરાર થયા પછી કિંમત અને તારીખને બદલવાની મંજૂરી નથી.\nકરારથી લાભ વસ્તુની કિંમતના ભવિષ્યની ગતિના આધારે રહેશે.\nઆને વધુ સારી રીતે સમજવા માટે એક ઉદાહરણ જોઈએ.\nઉદાહરણ તરીકે, ધ્યાન આપો કે સોનાની કિંમત હમણાં ₹72,000 પ્રતિ 10 ગ્રામ છે. અને એક રોકાણકાર તેના માટે ભવિષ્યની કરાર ખરીદવાનો નિર્ણય કરે છે જે 30 દિવસ પછી સમાપ્ત થાય છે અને તેની કિંમત ₹73,000 છે. હવે, ખરીદનારએ ભવિષ્યના કરારના વેચનાર પાસેથી તેના બજારની કિંમતને ધ્યાનમાં લીધા વિના 30 દિવસ પછી ₹ 73,000 પર 10 ગ્રામનું સોનું ખરીદવા માટે સંમત થાય છે.\nજો કરારની સમાપ્તિના દિવસે સોનાની બજારની કિંમત ₹75,000 છે, તો કરારના ખરીદદાર તેના રોકાણ પર લાભ લેશે કારણ કે હવે તે પોતાના ભવિષ્યના કરારથી ₹72,000 પર સોનું ખરીદી શકે છે અને ખુલ્લા બજારમાં તેને ₹75,000 વેચી શકે છે. તેથી, આ તેમના માટે એક નફા છે જે તેમના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.\nજો કે, બધા ભવિષ્યના કરાર સમાન નથી. કોમોડિટી માર્કેટમાં આ કરાર અથવા તો હોઈ શકે છે:\nઉપર આપેલ ઉદાહરણ એક રોકડ-નિર્ધારિત ભવિષ્યના કરારનો હતો જ્યાં ભૌતિક સોનાનું વાસ્તવિક વિનિમય થયું નથી પરંતુ વિતરણ-આધારિત કરાર માટે બંને પક્ષો વચ્ચે ભૌતિક વસ્તુનું વિનિમય કરવાની જરૂર પડશે.\nભવિષ્યના કરારમાં દાખલ કરનાર લોકોએ સેટલમેન્ટના પ્રકાર માટે તેમની પસંદગી દર્શાવવી આવશ્યક છે કારણ કે એકવાર ��રારનો સમયગાળો સમાપ્ત થઈ જાય તે પછી તેને બદલી શકાતું નથી.\nભારતમાં કોમોડિટી બજારો એવી કોમોડિટીઝ સંદર્ભમાં ઘણી બધીવિવિધતા પ્રકારની પ્રદાન કરે છે જેને વેપાર કરી શકાય છે તેમજ બજારને ઘણી ઊંડાઈ પ્રદાન કરે છે. રોકાણકારો એક બ્રોકર શોધી શકે છે જે તમારા પૈસાને સારી રીતે રોકાણ કરવા માટે તમામ નાણાંકીય ઉત્પાદનોની ઊંડી સમજ તરીકે તેમને માર્ગદર્શન આપે છે.\nગોલ્ડ વર્સેસ. ઇક્વિટી: શું સોનામાં રોકાણ સુરક્ષિત છે\nફ્યૂચર્સની કિમતો કેવી ઇરતે નિર્ધારિત કરવામાં આવે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે કરવું\nકોમોડિટી માર્કેટ કેવી રીતે કામ કરે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરવું\nસોનાની કિંમતોને અસર કરતા પરિબળો\nમિલિયનલરો સોનામાં કેવી રીતે રોકાણ કરે છે\nચલણ ડેરિવેટિવ્સ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "http://gu.judin-packing.com/news/paper-based-packaging-championed-by-consumers-for-its-environmental-attributes/", "date_download": "2021-06-15T01:16:33Z", "digest": "sha1:M6PQEE56RWOFDPGBFRHVAZA6Z3YQAKUW", "length": 8208, "nlines": 155, "source_domain": "gu.judin-packing.com", "title": "તેના પર્યાવરણીય લક્ષણો માટે ગ્રાહકો દ્વારા પેપર આધારિત પેકેજિંગ ચેમ્પિયન હાયશુ", "raw_content": "\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\nતેના પર્યાવરણીય લક્ષણો માટે ગ્રાહકો દ્વારા પેપર આધારિત પેકેજિંગ ચેમ્પિયન\nતેના પર્યાવરણીય લક્ષણો માટે ગ્રાહકો દ્વારા પેપર આધારિત પેકેજિંગ ચેમ્પિયન\nનવા યુરોપિયન સર્વેના પરિણામો જાહેર કરે છે કે કાગળ આધારિત પેકેજીંગ પર્યાવરણ માટે વધુ સારું રહેવાનું પસંદ કરે છે, કારણ કે ગ્રાહકો તેમની પેકેજિંગ પસંદગીઓમાં વધુને વધુ સભાન બને છે.\nઉદ્યોગ અભિયાન ટુ સાઇડ્સ અને સ્વતંત્ર સંશોધન કંપની ટોલુના દ્વારા કરાયેલા 5,900 યુરોપિયન ગ્રાહકોના સર્વેક્ષણમાં ગ્રાહકોની પસંદગીઓ, ધારણાઓ અને પેકેજિંગ પ્રત્યેના વલણને સમજવાની કોશિશ કરવામાં આવી છે.\nઉત્તરદાતાઓને 15 પર્યાવરણીય, વ્યવહારુ અને દ્રશ્ય લક્ષણોના આધારે તેમની પસંદીદા પેકેજિંગ સામગ્રી (કાગળ / કાર્ડબોર્ડ, કાચ, ધાતુ અને પ્લાસ્ટિક) પસંદ કરવાનું કહેવામાં આવ્યું.\n10 ગુણધર્મો પૈકી પેપર / કાર્ડબોર્ડ પેકેજિંગને પસંદ કરવામાં આવે છે, 63 63% ગ્રાહકો તેને પર્યાવરણ માટે વધુ સારી રીતે પસંદ કરવા માટે પસંદ કરે છે,% because% કારણ કે તે રિસાયકલ કરવું વધુ સરળ છે અને %२% કાગળ / કાર્ડબોર્ડને પસંદ કરે છે કારણ કે તે ઘરેલું કમ્પોસ્ટેબલ છે.\nગ્લાસ પેકેજિંગ એ ઉત્પાદનો (51%) નું વધુ સારું રક્ષણ આપવા માટે ગ્રાહકોની પસંદગીની પસંદગી છે, તેમજ ફરીથી વાપરી શકાય તેવું (55%) છે અને 41% કાચનો દેખાવ અને લાગણી પસંદ કરે છે.\nપ્લાસ્ટિક પેકેજિંગ પ્રત્યેના ગ્રાહકોનું વલણ સ્પષ્ટ છે, 70% લોકોએ જણાવ્યું છે કે તેઓ પ્લાસ્ટિક પેકેજિંગના ઉપયોગને ઘટાડવા માટે સક્રિયપણે પગલાં લઈ રહ્યા છે. પ્લાસ્ટિક પેકેજિંગ પણ ઓછામાં ઓછી રિસાયકલ કરેલી સામગ્રી તરીકે ચોક્કસપણે માનવામાં આવે છે, 63% ગ્રાહકો માને છે કે 40% કરતા ઓછા સમયનો પ્લાસ્ટીક પેકેજિંગ (યુરોપ 1 માં પ્લાસ્ટિક પેકેજિંગના 42% રિસાયકલ કરવામાં આવે છે).\nસર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે સમગ્ર યુરોપના ગ્રાહકો વધુ વ્યવસ્થિત ખરીદી માટે તેમની વર્તણૂક બદલવા તૈયાર છે. ટકાઉ સામગ્રીમાં પેક કરવામાં આવે તો% 44% ઉત્પાદનો પર વધુ ખર્ચ કરવા તૈયાર છે અને લગભગ અડધા (% 48%) રિટેલરને ટાળવાનું વિચારે છે જો તેઓ માને છે કે રિટેલર બિન-રિસાયકલ પેકેજિંગના ઉપયોગને ઘટાડવા માટે પૂરતું નથી કરી રહ્યું.\nજોનાથન ચાલુ રાખે છે, “ગ્રાહકો તેમની ખરીદી કરેલી ચીજોની પેકેજીંગ પસંદગીઓ વિશે વધુ જાગૃત થઈ રહ્યા છે, જે બદલામાં વ્યવસાયો પર દબાણ લાવી રહ્યું છે - ખાસ કરીને રિટેલમાં. ની સંસ્કૃતિ'બનાવો, ઉપયોગ કરો, નિકાલ કરો' ધીમે ધીમે બદલાતી રહે છે.”\nપોસ્ટ સમય: જૂન -29-2020\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશેની પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/veteran-comedian-actor-deven-verma-passed-away-023574.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:59:25Z", "digest": "sha1:6A5I7AEI35UWY5D5UNSXHTSEGMR2OA7C", "length": 14244, "nlines": 172, "source_domain": "gujarati.oneindia.com", "title": "Sad News : સદાશિવ બાદ હવે પ્રસિદ્ધ કૉમેડિયન દેવેન વર્માનું નિધન | Veteran Comedian actor Deven Verma passed away - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\n38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\nસુશાંત સિંહ રાજપુત: કબીર સિંહથી થઇ અંધાધુન જેવી આ 5 ફિલ્મોને કરી હતી રિજેક્ટ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nબોલિવૂડ સ્ટાર જેમણે બદલ્યા પોતાના નામ, જાણો તેમના અસલની નામ\nપરિણીતિ ચોપડાએ બ્લેક બિકિનીમાં બતાવી એવી અદા, બહેન પ્રિયંકાએ કહ્યુ - જલન થઈ રહી છે\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nSad News : સદાશિવ બાદ હવે પ્રસિદ્ધ કૉમેડિયન દેવેન વર્માનું નિધન\nમુંબઈ, 2 ડિસેમ્બર : બૉલીવુડમાંથી વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે. થોડાક દિવસ અગાઉ જ સદાશિવ અમરાપુકર નામના દિગ્ગજ અભિનેતા-વિલન-કૉમેડિયનના નિધનના સમાચાર બાદ હવે દેવેન વર્માના નિધનના સમાચાર સાંપડી રહ્યાં છે.\nહિન્દી સિનેમામાં જ્યારે પણ પ્રસિદ્ધ હાસ્ય કલાકારોના નામો યાદ કરાશે, ત્યારે દેવેન વર્માનું નામ ચોક્કસ ગણવામાં આવશે. ચરિત્ર અભિનેતા તરીકે પોતાની ખાસ ઈમેજ બનાવનાર દેવેન વર્માનું આજે સવારે હૃદય રોગના હુમલાથી મોત થઈ ગયું. તેઓ 78 વર્ષના હતાં.\nમાત્ર અભિનય જ નહીં, પણ દેવેન વર્માએ અનેક ફિલ્મોનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું. તેમના પરિવારમાં પત્ની રૂપા ગાંગુલી છે કે જે સ્વર્ગસ્થ દિગ્ગજ અભિનેતા અશોક કુમારના સૌથી નાની પુત્રી છે.\nદેવેન વર્માએ પુણે ખાતે પોતાના ઘરે મંગળવારે વહેલી સવારે બે વાગ્યે છેલ્લા શ્વાસ લીધાં. દેવેન વર્માનો ઉછેર પુણેમાં જ થયો અને તેમણે ત્યાંથી જ રાજકીય વિજ્ઞાન તથા સમાજ શાસ્ત્રમાં સ્નાતક કર્યું. પછી તેમણે ફિલ્મ જગતમાં ડગ માંડ્યાં કે જ્યાં તેમણે પોતાનો એક જુદો ખાસ મુકામ હાસલ કર્યો. દેવેન વર્માએ લગભગ 149 ફિલ્મોમાં કામ કર્યું.\nદેવેને અનેક ફિલ્મોમાં પોતાની અસરકારક હાજરી નોંધાવી કે જેમાં અંગૂર, ચોરી મેરા કા���, અંદાઝ અપના અપના, બેમિસાલ, જુદાઈ, દિલ તો પાગલ હૈ તથા કોરા કાગજ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત 1961માં યશ ચોપરા નિર્મિત ફિલ્મ ધર્મ પુત્ર વડે કરી હતી, પરંતુ અંગૂરમાં તેમના દ્વારા ભજવાયેલ પાત્ર આજે પણ લોકો યાદ કરે છે.\nદેવેન વર્માને 1983માં અંગૂર, 1979માં ચોર કે ઘર ચોર અને 1976માં ચોરી મેરા કામ માટે ફિલ્મફૅર બેસ્ટ કૉમેડિયન ઍવૉર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતાં.\nસુશાંત સિંહ રાજપુતના જીવન પર બનેલી ફિલ્મ પર નહી મુકાય પ્રતિબંધ, હાઇકોર્ટે પિતાની અરજી ફગાવી\nઆ તારીખથી ફરી શરૂ થશે ગંગુબાઇ કાઠીયાવાડીનું શુટીંગ, આલિયા ભટ્ટ કરશે ધમાકો\nદિલીપ કુમારની હાલત સ્થિર, ડોક્ટરોએ જણાવ્યુ ક્યારે આપશે ડીસ્ચાર્જ\n'PM જ દેશ છે' કહેનારી કંગના રનોત કેન્દ્ર સરકારથી નારાજ, ફેસબુક પોસ્ટ પર કહી દીલની વાત\nબોલિવૂડ પછી ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા ખરાબ સમાચાર, બડી બીજીનું નિધન, નિયા શર્મા થઇ ભાવુક\nદિલીપ કુમારના નિધનની અફવા પર સાયરા બાનો નારાજ, કહ્યુ - 'વૉટ્સએપ ફૉરવર્ડ પર ભરોસો ના કરો, સાહેબ ઠીક છે'\nપોલિસે પૂછ્યુ કેમ બહાર ફરી રહ્યા છો બહાર, જવાબ ન આપી શક્યા ટાઈગર શ્રોફ, નોંધવામાં આવ્યો કેસ\nકાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ હતી ઝરીન ખાન, રિહર્સલના બહાને એક શખ્શે કરી હતી આવી કોશિશ\nશું હવે શેફ બનશે મૌની રોય નાગિન અભિનેત્રીએ શેર કરી તસવીર\nપ્રિયા પ્રકાશ વોરિયરે પહેલીવાર શેર કરી ટોપલેસ તસવીર, બોલ્ડનેસની હદો પાર\nસિદ્ધાર્થ શુક્લાની બ્રોકન બટ બ્યટીફુલ 3નું નવુ સોંગ તેરી 'ગઇયા રિલિઝ', ભરપુર રોમાંસ જોવા મળશે\nરણદીપ હુડાએ માયાવતી વિશે આખરે શું કરી હતી સેક્સિસ્ટ કમેન્ટ કે ટ્રેન્ડ થયુ #ArresteRandeepHooda\nbollywood deven verma comedian died death બૉલીવુડ દેવેન વર્મા કૉમેડિયન નિધન મૃત્યુ\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/jamkhambhaliya/dwarka/news/the-jodhpur-gate-road-will-be-one-way-from-nagarnaka-in-khambhaliya-city-128558681.html", "date_download": "2021-06-14T23:43:03Z", "digest": "sha1:QISGN2ONYDH2RQ5Y573GMGCTNSDWOCUB", "length": 4369, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The Jodhpur Gate Road will be one way from Nagarnaka in Khambhaliya city | ખંભાળિયા શહેરમાં નગરનાકાથી જોધપુર ગેઈટ માર્ગ વન વે રહેશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટ���સ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nજાહેરનામુ:ખંભાળિયા શહેરમાં નગરનાકાથી જોધપુર ગેઈટ માર્ગ વન વે રહેશે\nમેજિસ્ટ્રેટે વન-વે ઝોન અને નો-પાર્કિગ ઝોન જાહેર કર્યા\nદ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં ટ્રાફિકનુ ભારણ વધી રહયુ છે ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વન વે અને નો પાર્કિગ ઝોન જાહેર કરાયા છે જેમાં નગરનાકાથી જોધપુર ગેઇટ માર્ગ વન વે રહેશે. ખંભાળીયા જિલ્લાનું મુખ્ય મથક હોવાથી તમામ સરકારી કચેરીઓ આવી હોવાથી શહેરમાં વધતા જતાં ટ્રાફીકના કારણે જાહેર રોડ ઉપર ટ્રાફીકની ગીચતા ઉભી થાય છે. શહેરમાં ટ્રાફીક સમસ્યા નિવારવા જાહેર રસ્તાઓ ઉપર વન-વે તથા નો-પાર્કિંગ ઝોન વ્યવસ્થા ઉભી કરવા પોલીસ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.જે સંદર્ભે જિલ્લામેજીસ્ટ્રટ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે.\nજે મુજબ દ્વારકાના ખંભાળીયામાં વન વે ઝોન અન્વયે સવારે 8.30થી બપોરે 1.00 કલાક તથા સાંજે 4.30થી રાત્રે 8 કલાકના સમય દરમિયાન નગર નાકાથી જોધપુર ગેઈટ જવાના રસ્તા પર પ્રવેશબંધી (નો-એન્ટ્રી), જોધપુર ગેઈટથી નગરનાકામાં માત્ર પ્રવેશ અને નો-પાર્કિંગ ઝોન અન્વયે સવારે 7 કલાકથી રાત્રે 10 કલાક સુધી રેલ્વે સ્ટેશનની બંને તરફ ત્રીસત્રીસ મીટર (રેલ્વે અધિકૃત પાર્કીંગ સિવાય)તમામ વાહનોના પાર્કિગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/bjp-aap-in-42-grounds-for-12-members-of-education-committee-128564888.html", "date_download": "2021-06-15T00:33:40Z", "digest": "sha1:UQ44FR6ZBBGHXRMWWBSFA2QQ7XEXYIPQ", "length": 4616, "nlines": 62, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "BJP-AAP in 42 grounds for 12 members of education committee | શિક્ષણ સમિતિના 12 સભ્ય માટે ભાજપ-આપના 42 મેદાનમાં - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nનિર્ણય:શિક્ષણ સમિતિના 12 સભ્ય માટે ભાજપ-આપના 42 મેદાનમાં\n8 જૂને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, મતગણતરી 25મીએ\nકુલ 15 બેઠકમાં 10 શાસક પક્ષ, 2 આપના અને 3 સભ્ય સરકાર નિમશે\nમહાપાલિકાની નવી બોર્ડ અસ્તિત્વમાં આવી ગઈ છે પરંતુ કાયદાનુસાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી કરવાનો કાર્યક્રમ કોરોનાને પગલે મોડો જાહેર કરવામાં આવ્યો છે. તે પ્રમાણે આગામી 8મી જૂન મંગળવારના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં 21 વ્યક્તિ 42 ફોર્મ લઈ ગયાં છે.\nસમિતિમાં કુલ 15 સભ્યો હશે તે પૈકી 3 સભ્યો સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવશે તેમજ 12 સભ્યો મહાપાલિ��ાએ ચૂંટણી યોજી નિયુક્ત કરવાના છે. આ 12 સભ્યોમાં 10 સભ્ય શાસક પક્ષના અને 2 સભ્ય વિપક્ષના રહેશે. એક બેઠક એસસી-એસટી માટે છે જેની લાયકાત ધોરણ 4 પાસ છે. 8 બેઠકો સામાન્ય છે તેની લાયકાત ધોરણ-7 પાસ છે. એ સાથે જ 3 બેઠક મેટ્રિક્યુલેશન કે વધુ ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતી હોય તેવી વ્યક્તિ માટે છે. શિક્ષણ સમિતિના સભ્ય પદ માટેની ચૂંટણી અને મત ગણતરી 25 જૂનના રોજ જ કરવામાં આવશે.\nશિક્ષણ સમિતિ સભ્યની ચૂંટણીનો કાર્યક્રમ\nઅનામત રાખેલી બેઠકો તથા સમાન્ય બેઠકો માટેના ઉમેદવારોના ઉમેદવારી પત્રક સ્વીકારવાની તારીખ-8-જૂન-2021 નક્કી કરાઇ છે.\nઉમેદવારી ફોર્મ ચકાસણીની તારીખ-18-જૂન-2021 છે.\nઅનામત રાખેલી બેઠકો તેમજ સામાન્ય બેઠકો માટે સભ્યોની ચૂંટણી તારીખ 25 જૂન 2021 છે.\nમતની ગણતરી પણ તારીખ 25 જૂન 2021ના રોજ થશે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/vandana-yojana/", "date_download": "2021-06-14T23:26:50Z", "digest": "sha1:ARVBWKXGLYNYTMFJYXLUV2WURU4VTXD2", "length": 4785, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "Vandana Yojana - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nસૌથી ઉંચા વ્યાજ સાથે પેન્શન અને વીમો આપતી LICની વંદના યોજના બીજા કેવા લાભ આપે છે\nજીવન વીમા નિગમ દ્વારા કેન્દ્ર સરકારે વડા પ્રધાન વંદના યોજના વરિષ્ઠ નાગરિકો માટે એક યોજના છે, જે અંતર્ગત માસિક પેન્શનનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ યોજના...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ���રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Sports_news/Print_news/27-02-2021/32203", "date_download": "2021-06-15T01:06:34Z", "digest": "sha1:MGWJDNJ3YIVP22E3LJZLR3ZDCFKAFOPE", "length": 1788, "nlines": 7, "source_domain": "akilanews.com", "title": "ખેલ-જગત", "raw_content": "\nતા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - પૂનમ શનિવાર\n2 વર્ષ પછી વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં પાછો ફરશે ક્રિસ ગેઇલ: આ દેશ સામે રમશે ટી-20 મેચ\nનવી દિલ્હી:શ્રીલંકા સામે રમાનારી ટી -20 શ્રેણી માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમની ઘોષણા કરવામાં આવી છે. વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ ટીમમાં પાછો ફર્યો છે. હકીકતમાં, 41 વર્ષિય ગેલનું નામ 2 વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે. ત્રણ મેચની ટી -20 શ્રેણી આગામી સપ્તાહે બંને દેશો વચ્ચે રમાવાની છે. શ્રીલંકા સામે રમાનારી ટી -20 શ્રેણી માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમની ઘોષણા કરવામાં આવી છે. વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ ટીમમાં પાછો ફર્યો છે. હકીકતમાં, 41 વર્ષિય ગેલનું નામ 2 વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/001781/", "date_download": "2021-06-15T00:48:43Z", "digest": "sha1:BS72WN5SQ2SV5Q2OZAQFQ7L64AGSCZXE", "length": 21295, "nlines": 179, "source_domain": "dahodlive.com", "title": "લીમખેડામાં જુગારધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાનો મામલો:રાજ્યના પોલીસવડા દ્વારા પીઆઇ તેમજ મહિલા પી.એસ.આઈ સહીત બે પોલિસ અધિકારીઓને સસ્પેન્ડ કરાતાં પોલીસબેડામાં ખળભળાટ - Dahod Live News", "raw_content": "\nલીમખેડામાં જુગારધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાનો મામલો:રાજ્યના પોલીસવડા દ્વારા પીઆઇ તેમજ મહિલા પી.એસ.આઈ સહીત બે પોલિસ અધિકારીઓને સસ્પેન્ડ કરાતાં પોલીસબેડામાં ખળભળાટ\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nગાધીનગર સ્ટેટ વીજીલન્સ ટીમ દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં મસમોટા જુગાર ધામ પર રેડ પાડી ૨૬ જેટલા જુગારીઓને ઝડપી પાડવાની ઘટનાના પ્રત્યાઘાત ઉચ્ચસ્તરીય પડતા લીમખેડા ના પી.આઈ. અને પી.એસ.આઈ.ને સસ્પેન્ડ કરી દીધા હોવાની ખબરો સાથે દાહોદ જિલ્લા પોલીસ આલમમા ખળભળાટ મચી જવા પામ્યો છે.\nમળતી માહિતી પ્રમાણે ગતરોજ લીમખેડા નગરના શાસ્ત્રી ચોક ખાતે ધમધમતા જુગાર ધામ ઉપર ગાધીનગરની સ્ટેટ વીજીલન્સ ટીમે ઓચિતી છાપો મારતાં જુગારીઓમા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા પરંતુ પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લેતા ૨૬ જેટલા નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે બીજા કેટલાક નાસી જવામા સફળ પણ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ૧ લાખ રૂપીયા, ૨૪ મોબાઈલ ફોન, પાચ વાહનો મળી કુલ રૂા.૩.૪૩ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યાે હતો. આ સમગ્ર ઘટનામા સ્થાનીક પોલીસ ઉઘતી ઝડપાઈ હોવાનું પ્રતિત થતાં મોડીરાત્રે એક્શનમાં આવેલ dgp. દ્વારા લીમખેડાના પી.આઈ. કે.એલ.પટણી અને પી.એસ.આઈ. એસ.બી.નકુમને સસ્પેન્ડ કરી દેતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામા સ્તબ્ધતા સહિત ખળભળાટ મચી જવા પામ્યો હતો.\nગરબાડા:એકવીસ વર્ષના યુવાનનું ભગીરથ કાર્ય:૨૫ ગામડાઓમાં શાળાએ શાળાએ ફરી ૧૦૮૮૯ વિદ્યાર્થીઓને હેન્ડવોશની સાચી પદ્ધતિ શીખવી\nફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સલરા,ધુધસ તેમજ મોટીરેલ જીલ્લા પંચાયત સીટની ડિજિટલ સભ્ય નોંધણી માટેની મિટિંગ યોજાઈ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002474/", "date_download": "2021-06-15T00:56:48Z", "digest": "sha1:RQ6YHSZIKJMIYPTOXC3B7ECYAWLCFDKI", "length": 23470, "nlines": 181, "source_domain": "dahodlive.com", "title": "ફતેપુરા:આચાર સહિતા ચૂંટણી ખર્ચના હિસાબો અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ 6 જિલ્લા પંચાયતના ઉમેદવારોની મીટીંગ યોજાઇ - Dahod Live News", "raw_content": "\nફતેપુરા:આચાર સહિતા ચૂંટણી ખર્ચના હિસાબો અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ 6 જિલ્લા પંચાયતના ઉમેદવારોની મીટીંગ યોજાઇ\nશબ્બીર સુનેલવાલ :- ફતેપુરા\nફતેપુરા તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ 6 જિલ્લા પંચાયતના ઉમેદવારોની મીટીંગ યોજાઇ\nઆચાર સહિતા ચૂંટણી ખર્ચના હિસાબો અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની ઉમેદવારોની મીટીંગ યોજાઇ\nઉમેદવારો જો હિસાબો સમયમર્યાદા મા રજૂ નહીં કરે તો પોલીસ ફરિયાદ થઈ શકે છે અને ભવિષ્યમાં ચૂંટણી પણ લડવાના મળે :- આર. વી.ગામીતી ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર\nફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ શ્રી આઈ કે દેસાઇ સ્કૂલના પટાંગણમાં તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતને ચૂંટણી લડતા ઉમેદવારો ની આચાર સહિતા ચૂંટણી ખર્ચના હિસાબો તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર આર વી મી ગામીતી ડી.વાય.એસ.પી બી.વી. જાદવ તાલુકા ચૂંટણી અધિકારી અને મામલતદાર પી એસ પરમાર ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી પી.એસ .આંમલીયાર ફતેપુરા પી.એસ.આઇ. સી.બી બરંડા સુખસર પી એસ આઇ પોલીસ સ્ટાફ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો હાજર રહ્યા હતા મામલતદાર પરમાર દ્વારા સુચના આપવામાં આવી હતી કે દરેક ઉમેદવારો એ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી એવું કોઈપણ કૃત્ય કરવું નહીં કે જેથી અમોને કે પોલીસને ફરિયાદ દાખલ કરવા ને ફરજ પડે તેમજ નાયબ કલેકટર ગામીતે જણાવ્યું હતું કે કે દરેક ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના હિસાબો ફરજિયાત રજુ કરવા પડશે નહીં તો તેઓની સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ શકે છે અને ભવિષ્યમાં ચૂંટણી પણ લડવા ના મળે મતદાનના દિવસે દરેકે ફરજિયાત માસ પહેરીને મતદાન કરવા માટે આવવું ડી.વાય.એસ.પી .જાદવ જણાવ્યું હતું ચૂંટણીના દિવસે કે ચુંટણી દરમિયાન કોઈપણ એ કાયદો હાથમાં લેવો નહીં અને મતદાનના દિવસે ચૂંટણી એજન્ટ અને ઉમેદવાર શિવાય કોઈપણ અન અધિકૃત વ્યક્તિએ મતદાન કેન્દ્રમાં પ્રવેશ કરવો નહીં વગેરે ચુંટણીને લગતી ઉમેદવારોને અધીકારીઓ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.\nફતેપુરા:તાલુકા-જિલ્લા પંચાયત બેઠકના પ્રચારમાં જોડાયેલા પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવતા ઉમેદવારો સહિત ટેકેદારો:ભાજપ-કોંગ્રેસ તથા અન્ય પક્ષોને તાલુકા-જિલ્લા પંચાયત બેઠકની ટિકિટોની ફાળવણી તરફ જોતા ચોક્કસ ઉમેદવારની જીતની આગાહી ખોટી સાબિત થવાના એંધાણ.\nદાહોદ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બળવો કરી ઉમેદવારી નોંધાવનારા 23 હોદ્દેદારોને બીજેપીમાંથી બરતરફ કરાયાં\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી ���ખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nદાહોદમાં વરસાદે વિરામ લેતાં સાફ સફાઈ અભિયાન શરૂ\nદાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં\nશહેરના રહેણાંક મકાન પર આકાશી વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક\nઆકાશી વીજળી પડતા ઘરના પંખા, લાઈટ,\nમેઘસવારીનું પુન:દાહોદમાં આગમન, 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી\nમેઘરાજાની બે કલાકની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં\nસંજેલીના તરકડા મહુડી આંગણવાડી કેન્દ્ર ઉપર “પોષણ માસ” દિનની ઉજવણી કરવામા આવી .\nદાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી\nઉંડાર અને કોટંબી ગ્રામપંચાયતમાં સરપંચ પદ પેટા ચૂંટણીનું મતદાન યોજાયું\nનરવ���સિંહ પટેલીયા @ ધાનપુર ઉંડાર અને કોટંબી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/kutchh-saurastra-5-men-of-cookie-bharvad-arrested-attacked-police-personnel-ag-1091860.html", "date_download": "2021-06-14T23:53:11Z", "digest": "sha1:43NSO5GLB5YGHF6EPJAHHUPKMENGDVK7", "length": 8247, "nlines": 73, "source_domain": "gujarati.news18.com", "title": "5 men of Cookie bharvad arrested attacked police personnel ag– News18 Gujarati", "raw_content": "\nરાજકોટ : કુખ્યાત કુકી ભરવાડના 5 સાગરિતો ઝડપાયા, પીએસઆઇ સહિત 3 પોલીસ કર્મીઓ પર કર્યો હતો હુમલો\nરાજકોટ : કુખ્યાત કુકી ભરવાડના 5 સાગરિતો ઝડપાયા, પીએસઆઇ સહિત 3 પોલીસ કર્મીઓ પર કર્યો હતો હુમલો\nઅગાઉ પણ આ મામલે રાજુ કુકી સહિત કુલ પાંચ જેટલા શખ્સોને માલવિયાનગર પોલીસે ઝડપી પાડયા હતા\nરાજકોટ : રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત ત્રણ જેટલા પોલીસ અધિકારીઓ તેમજ જવાનો ઉપર હુમલો કરનાર રાજુ કુકીના પાંચ જેટલા સાગરિતોને પોલીસે ઝડપી પાડયા છે. અગાઉ આ મામલે રાજુ કુકી સહિત કુલ પાંચ જેટલા શખ્સોને માલવિયાનગર પોલીસે ઝડપી પાડયા હતા. ત્યારે આ ગુનાના કામે છગન સંગ્રામ મીર તથા સાતેક જેટલા અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાના બાકી છે.\nગત 3 એપ્રિલના રોજ રાજુ ઉર્ફે કુકી છેલા શિયાળીયા નામના આરોપીને ઝડપી પાડવા માટે માલવિયાનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સહિતના માણસો 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ચામુંડા હોટલ ખાતે પહોંચ્યા હતા. આ સમયે કુકી ભરવાડ અને તેના માણસોએ માલવિયાનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તેમજ ત્રણ જેટલા પોલીસ જવાનો ઉપર હુમલો કર્યો હતો. હુમલાની અંદર પી.એસ.આઈ સહિતના ત્રણ પોલીસ જવાનો ઘવાયા હતા. જે મામલે માલવિયાનગર પોલીસે ઇ.પી.કો કલમ 333, 332, 337,143, 147, 148, 149 તથા જી.પી.એક્ટ ની કલમ 135(1) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.\nઆ પણ વાંચો - ઓક્સિજન, બેડ અને પ્લાઝ્મા સહિતની વિગતો જોઈએ છે\nજે મામલે માલવિયાનગર પોલીસ દ્વારા સૌપ્રથમ રાજુ ઉર્ફે કૂકી છેલા શિયાળીયા, ગેલા સામંત શિયાળીયા, માલા ગેલા શિયાળીયા, નયન ખીમજી કરંગીયા, પિયુષ કાંતિ ચૌહાણ ની ધરપકડ કરી હતી. જ્યારે આજરોજ પોલીસે રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ મીર, લાલો સંગ્રામ મીર, કરશન સોંડા જોગરાણા, રતુમધા મીર, નવધણ ધના જોગરાણાને ઝડપી પાડયા છે. જ્યારે કે હજુ આ ગુનાના કામે છગન સંગ્રામ મીર તથા સાતેક જેટલા અજાણ્યા માણસો પકડવાના બાકી છે.\nઅગાઉ કુકી ભરવાડને ઘટના સ્થળે લઇ જઇ ઘટનાનું reconstruction તેમજ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયે પોતાની ભૂલનું ભાન થતાં કુખ્યાત રાજુ ઉર્ફ�� કિકુ ભરવાડે માફી પણ માંગી હતી. તો રાજકોટ પોલીસે પોતાનું ત્રીજું નેત્ર ખોલતા કૂકી'ને કૂકડો બનવાનો વારો આવ્યો હતો.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.judin-packing.com/", "date_download": "2021-06-14T23:39:26Z", "digest": "sha1:P7MTDN35LJ62LRF2TLXW6ZNW2A422CWB", "length": 8009, "nlines": 170, "source_domain": "gu.judin-packing.com", "title": "પેપર કપ, નૂડલ બ Boxક્સ, સલાડ બાઉલ - હાયશુ", "raw_content": "\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\n【પર્યાવરણીય ખાદ્ય પેકેજિંગ - બાયોડિગ્રેડેબલ - કમ્પોસ્ટેબલ】 આ ભવિષ્યની દિશા છે.\nમૂલ્યો: પ્રામાણિકતા, જવાબદારી, ટીમ વર્ક, નવીનતા\nવિઝન: એક મહાન અને આદરણીય એન્ટરપ્રાઇઝ બનો અને પેકેજિંગમાં માર્કેટ લીડર બનો.\nમિશન: વધુ સારા જીવનમાં ફાળો આપવો\n11 વર્ષ વ્યાવસાયિક અનુભવ\nસ્વચાલિત ઉચ્ચ અપડેટ કરેલ સાધનો\nઇકો ફ્રેન્ડલી કાગળના ઉત્પાદનો\nવાજબી ભાવ, સ્થિર ક્વોનલિટી\n24 કલાકની અંદર જવાબ આપો\nલહેરિયું ફૂડ બ .ક્સ\nહોટ સિંગલ વોલ કપ\n2009 માં સ્થાપિત, જ્યુડિન પ Packક ગ્રૂપ નિકાલજોગ ફૂડ કપ અને કન્ટેનરનું એક વિશિષ્ટ ઉત્પાદક છે, જે પ્રખ્યાત દરિયાઈ બંદર શહેર, નિંગ્બો સિટીમાં સ્થિત છે, અમે અનુકૂળ પરિવહનનો આનંદ લઈ રહ્યા છીએ, જેણે આંતરરાષ્ટ્રીય બજારોમાં અમને વધુ તકો અને સ્પર્ધાત્મક ફાયદાઓ પહોંચાડ્યા છે. કંપનીએ વિદેશી વેપાર સેવા ટીમ અને મેનેજમેન્ટનો અનુભવ અનુભવ્યો છે, કેમ કે કંપનીનું સંચાલન એક મહાન જોમ લાવે છે.\nસ્ટોર ની મુલાકાત લો\nગ્લોબલ બાયોડિગ્રેડેબલ ���ેપર અને પ્લાસ્ટિક પેકેજિંગ માર્કેટ 2019-2026 વિભાજન દ્વારા: ઉત્પાદન, એપ્લિકેશન અને ક્ષેત્રના આધારે\nડેટા બ્રિજ માર્કેટ રિસર્ચ અનુસાર બાયોડિગ્રેડેબલ કાગળ અને પ્લાસ્ટિક પેકેજિંગ ઉદ્યોગનું બજાર સીધું જ અંકુરિત જન જાગૃતિ અને ગ્રાહકો પર આધારિત છે. વિઘટનયોગ્ય માલ વિશે લાભકારક પરિચિતતાનો ઝોક એ વિશ્વભરમાં વ્યવસાયિક વિકાસને વધારી દે છે ...\nબેલારુસિયન વૈજ્ .ાનિકો બાયોડિગ્રેડેબલ સામગ્રી, પેકેજિંગ પર સંશોધન કરશે\nMINSK, 25 મે (બેલ્ટીએ) - બેલારુસની રાષ્ટ્રીય એકેડેમી Sciફ સાયન્સિસ બાયોડિગ્રેડેબલ મટિરિયલ્સ બનાવવા અને તેનામાંથી બનાવેલ પેકેજિંગ માટે સૌથી આશાસ્પદ, પર્યાવરણીય અને આર્થિક સલાહ આપી શકાય તેવી તકનીકીઓ નક્કી કરવા માટે કેટલાક આર એન્ડ ડી કામ કરવાનો ઇરાદો ધરાવે છે, બેલ્ટાએ બેલારુસિયન નેચરલ રિસોર્સથી શીખ્યા .. .\nતેના પર્યાવરણીય લક્ષણો માટે ગ્રાહકો દ્વારા પેપર આધારિત પેકેજિંગ ચેમ્પિયન\nનવા યુરોપિયન સર્વેના પરિણામો જાહેર કરે છે કે કાગળ આધારિત પેકેજીંગ પર્યાવરણ માટે વધુ સારું રહેવાનું પસંદ કરે છે, કારણ કે ગ્રાહકો તેમની પેકેજિંગ પસંદગીઓમાં વધુને વધુ સભાન બને છે. ઉદ્યોગ અભિયાન ટુ સાઇડ્સ અને સ્વતંત્ર સંશોધન કોમ દ્વારા હાથ ધરવામાં આવેલા 5,900 યુરોપિયન ગ્રાહકોના સર્વેક્ષણ ...\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશેની પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/west-bengal-assembly-election-result-2021-what-will-happen-if-tmc-wins-but-mamata-banerjee-loses-mb-1092826.html", "date_download": "2021-06-15T00:55:57Z", "digest": "sha1:JBEVIO3U43FKEXRTCOJD6ATNXKIOM2AK", "length": 11135, "nlines": 76, "source_domain": "gujarati.news18.com", "title": "west-bengal-assembly-election-result-2021-what-will-happen-if-tmc-wins-but-mamata-banerjee-loses-mb– News18 Gujarati", "raw_content": "\nપશ્ચિમ બંગાળમાં ટીએમસી જીતી ગઈ પણ નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જી હારી ગઈ તો શું થશે\nતૃણમૂલ કોંગ્રેસ ભલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતી જાય, પરંતુ મમતા બેનર્જીની હારથી ટીએમસીમાં બળવાના સૂર ઊભા થઈ શકે છે\nતૃણમૂલ કોંગ્રેસ ભલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતી જાય, પરંતુ મમતા બેનર્જીની હારથી ટીએમસીમાં બળવાના સૂર ઊભા થઈ શકે છે\nનવી દિલ્હી/કોલકાતા. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામોમાં સૌથી વધુ ચર્ચા પશ્ચિમ બંગાળની ચૂંટણી (West Bengal Assembly Election Result 2021)ની થઈ રહી છે. પશ્ચિમ બંગાળ (West Bengal)ની ચૂંટણી પર ખાસ નજર એટલા માટે છે કારણ કે કેન્દ્રની સત્તારૂઢ બીજેપી (BJP), પશ્ચિમ બંગાળમાં 10 વર્ષથી શાસન કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને સીધી-સીધી ટક્કર આપી રહી છે. બીજેપીએ આ ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં દીદી મમતા બેનર્જી (Mamata Banerjee)ને હરાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી છે અને પ્રચાર માટે વડાપ્રધાન મોદી (PM Narendra Modi), અમિત શાહ (Amit Shah) સહિત અનેક દિગ્ગજ નેતાઓ સતત બંગાળ પહોંચ્યા. જ્યારે તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જી ત્રીજી વાર સરકાર રચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે.\nપશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જે એક વિધાનસભા સીટ પર સૌની નજર છે, તે છે નંદીગ્રામ સીટ (Nandigram Seat). અહીં મમતા બેનર્જી અને બીજેપીના શુવેન્દુ અધિકારીની વચ્ચે જોરદાર ટક્કર છે. ચૂંટણી પંચના સવારે 11.15 વાગ્યાના આંકડા મુજબ, બીજેપીના શુવેન્દુ અધિકારી 23495 વોટ (એટલે કે 57.89 ટકા વોટ) પ્રાપ્ત કરી ચૂક્યા હતા, જ્યારે મમતા બેનર્જીને તે સમય સુધી 15294 વોટ (એટલે કે 37.68 ટકા વોટ) મળ્યા. આ રીતે બંનેની વચ્ચે વોટોનું મોટું અંતર છે.\nભલે રાજ્યમાં ટીએમસી બહુમતના આંકડાથી આગળ છે, પરંતુ દીદી નંદીગ્રામ સીટથી પાછળ રહેતા જ સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું તેઓ શુવેન્દુ અધિકારી સામે હારી જશે. તેને લઈને પાર્ટીમાં પણ ચિંતા છે. જાણકારો મુજબ, પાર્ટીની જીત, પરંતુ દીદીની હાર આવનારા સમયમાં રાજ્યના રાજકારણ અને ટીએમસીના પ્રભાવને પ્રભાવિત કરશે.\nઆ પણ વાંચો, કોવિડ-19 ટાસ્ક ફોર્સની સલાહ, કોરોના મહામારીને રોકવા દેશવ્યાપી લૉકડાઉન જરૂરી- રિપોર્ટ\nકંઈક આવા જ સવાલ અને ચર્ચાઓ પણ સ્થાનિક રીતે શરૂ થઈ ગઈ છે કે મમતા બેનર્જીના હારવાથી પાર્ટીને શું-શું નુકસાન થઈ શકે છે\nરાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભલે પાર્ટી રાજ્યમાં ચૂંટણી જીતી જાય, પરંતુ મમતાની હારથી ટીએમસીમાં બળવાના સૂર ઊભા થઈ શકે છે. ખાસ તો અભિષેક બેનર્જીને લઈને પાર્ટીમાં નારાજગી વધી જશે, કારણ કે તેમનો પાર્ટી પર પ્રભાવ છે. ત્યાં સુધી કે નીતિગત નિર્ણયમાં તેમનો ઘણો દબદબો રહે છે. જેનાથી અનેક દિગ્ગજ નેતા અનેકવાર નારાજ રહ્યા છે. અભિષેકને મમતાના રાજકીય વારસદારના રૂપમાં જોવામાં આવે છે, પરંતુ આ ઉપરાંત, તેમના હારતાં અભિષેકના કારણે દીદીની છબિને પણ આંચકો લાગશે. ટીએમસી છોડીને બીજેપીમાં સામેલ થયેલા નેતાઓનું માનવું છે કે હવે તૃણમૂલ મમતા નહીં પરંતુ અભિષેક બેનર્જીના હાથમાં આવી ���ૂકી છે. તેના માટે મમતા ઘણા સમયથી તૈયારી કરી રહ્યાં હતાં. શુવેન્દુ અધિકારીને પણ ટીએમસી છોડવા મજબૂર કરવામાં આવ્યા.\nઆ પણ વાંચો, બંગાળ ચૂંટણી 2021: શુવેન્દુ અધિકારીનું નંદીગ્રામ સીટ જીતવું અને મમતા બેનર્જીને હરાવવું આટલું મહત્ત્વનું કેમ\nમમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તર પર મોદી વિરોધી ચહેરાના રૂપમાં પણ જોવામાં આવે છે. સમયાંતરે અને આ ચૂંટણીમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે તેઓ મોદી અને શાહની જોડીને એકલા હાથે હરાવી શકે છે અને જો તેઓ નંદીગ્રામ સીટ હારી જાય છે તો તેનાથી તેમને મોટો આંચકો પણ લાગી શકે છે.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/congress-says-corona-many-cases-modiji-preparing-new-home-gujarati-news/", "date_download": "2021-06-15T00:13:01Z", "digest": "sha1:OZQSCJX36A4PNFJHHU6C3LABGEQQHPEP", "length": 11569, "nlines": 184, "source_domain": "www.gstv.in", "title": "દેશમાં હાહાકાર છે અને મોદીજી નવા ઘરમાં ગૃહ પ્રવેશની તૈયારીમાં, વિદેશમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી રાજીનામું આપે - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nદેશમાં હાહાકાર છે અને મોદીજી નવા ઘરમાં ગૃહ પ્રવેશની તૈયારીમાં, વિદેશમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી રાજીનામું આપે\nદેશમાં હાહાકાર છે અને મોદીજી નવા ઘરમાં ગૃહ પ્રવેશની તૈયારીમાં, વિદેશમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી રાજીનામું આપે\nદેશમાં કોરોનાની બીજી લહેરના કારણે કથળી રહેલી સ્થિતિ વચ્ચે કોંગ્રેસે વિદેશ મંત્રી એસ.જયશંકર અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધનના રાજીનામાની માંગ કરી છે. ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સહિત બીજા બિનજરૂરી ખર્ચા પર કાપ મુકી કોરોના પર ધ્યાન આપવા ટકોર કરી છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કોરોનાની વર્તમાન સ્થિતિને લઇને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.\nરાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું\nતેમણે કહ્યું દેશમાં કોરોનાના દરરોજ લાખો કેસ સામે આવી રહ્યાં છે અને દરરોજ હજારો લોકો મોતને ભેટી રહ્યાં છે. સરકાર વર્તમાન સ્થિતિને નજર અંદાજ કરી રહી છે. આ કપરી સ્થિતિમાં પણ સરકારની પ્રાથમિકતા 13,450 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અને વડાપ્રધાનના નવો બંગલો છે.\nરણદીપ સુરજેવાલાએ પણ ટ્વિટ કર્યું\nકોઇ સરકાર આટલી નિષ્ઠુર કંઇ રીતે હોઇ શકે છે આપણાં વડાપ્રધાનનની આ હાલત છે તો તેમની નીચે કામ કરતા કર્મચારીઓની માનસિકતા કેવી હશે આપણાં વડાપ્રધાનનની આ હાલત છે તો તેમની નીચે કામ કરતા કર્મચારીઓની માનસિકતા કેવી હશે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર આઠ-આઠ કલાક સુધી કોરોના સંકટનો સામનો કરવા નહીં પણ છબી સુધારવા માટે બેઠક કરી રહી છે.\nદેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nમહત્વનું/ ગુજરાતના 25 જિલ્લામાં એક્ટિવ કેસ વધી રહ્યાં છે, જાણો તમારા જિલ્લાની શું છે સ્થિતિ\nચેતી જજો / ભારતમાં કોરોનાથી 2 લાખ નહીં પર���તુ 6 લાખ લોકોના થયા છે મોત, રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/day-night-test/", "date_download": "2021-06-15T01:00:15Z", "digest": "sha1:JRZ6KV5YL4KKPQB7LHSGHB4Y5TZTPFOC", "length": 7590, "nlines": 159, "source_domain": "www.gstv.in", "title": "day night test - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nપિતાના નિધન બાદ ભારત માટે રમવાનો સંકલ્પ કર્યો હતો, કોહલીએ સ્ટિવ સ્મિથને ‘ઇન્ટરવ્યૂ’ આપ્યો\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટની સિરીઝનો પ્રારંભ થઈ ગયો છે. મેચના એક દિવસ અગાઉ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટિવ સ્મિથને ઇન્ટરવ્યૂ...\nપિંક બૉલ ટીમ ઇન્ડિયા માટે બની શકે છે મોટી મુશ્કેલી, સતાવી રહી છે આ ચિંતા\nબાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયા કલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં22 નવેમ્બરે પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચ રમવા જઇ રહી છે. પરંતુ ડે નાઇટ ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયાને...\nભારતીય ટીમ આઇસલેન્ડના બરફ પર કે સહરાના રણમાં મેચ રમે તો પણ જીતે: ગાવસ્કર ટીમ ઈન્ડિયાના પર આફરીન\nભારતીય ટીમ તેના ટેસ્ટ ઈતિહાસમાં પહેલી વખત ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તારીખ ૨૨મી નવેમ્બરને શુક્રવારથી ડે-નાઈટ ટેસ્ટ મેચનો...\nડે-નાઇટ ટેસ્ટ પહેલાં જ આ ખેલાડીને આવવા લાગ્યાં ‘પિન્ક બૉલ’ના સપના, કોહલી-ધવને આ રીતે લીધી મજા\nબાંગ્લાદેશ સામે 22 નવેમ્બરથી ટીમ ઇન્ડિયા પોતાની પ્રથમ ડે નાઇટ ટેસ્ટ રમવા જઇ રહી છે. ડે નાઇટ ટેસ્ટમાં પરંપરાગત લાલ બોલના બદલે પિંક બૉલનો ઉપયોગ...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Print_news/2020-11-21/140718", "date_download": "2021-06-15T00:33:44Z", "digest": "sha1:7EW3N5YBEIBNEAGV6E5MJMYJICQRDLRB", "length": 2207, "nlines": 10, "source_domain": "akilanews.com", "title": "રાજકોટ", "raw_content": "\nતા. ૨૧ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક સુદ – ૭ શનિવાર\nરાજકોટ વીજ તંત્રના ૧૭ ઇજનેરો-કર્મચારીઓને કોરોના વળગ્યો\nકોર્પોરેટ કચેરીના ૧ર અને વીજ સબ ડીવીઝનના પ ને અસરઃ તમામ હોમ આઇસોલેશન\nરાજકોટ, તા., ર૧: રાજકોટમાં કોરોનાનો ફરી રાફડો ફાટયો છે. ગઇકાલે કલેકટર કચેરીના ૩ને કોરોનાએ ઝપટે લીધા બાદ ગત સાંજ અને રાત્રે રાજકોટ વીજતંત્રના ૧૭ જેટલા ઇજનેરો-કર્મચારીઓને કોરોના વળગતા ભૂકંપ સર્જાઇ ગયો છે.\nઅધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે કુલ ૧૭ કર્મચારીમાં બે ડે. ઇજનેર, ત્રણ જુનીયર ઇજનેર અને બાકીના અન્ય સ્ટાફને કોરોના જાહેર થતા હોમ આઇસોલેશન કરી દેવાયા છે. ગઇકાલે સાંજે કોર્પોરેટ કચેરીના કુલ ૧૨ કર્મચારી તો વીજ સબ ડીવીઝનના અન્ય પ કર્મચારીને કોરોના જાહેર થયો હતો.\nઉપરોકત તમામને ૧૪ દિવસની રજા ઉપર ઉતારી દેવાયા છે. આજે ફરી વખત કોર્પોરેટ કચેરીના તમામ સ્ટાફનું એન્ટીજન ટેસ્ટ કરાય તેવી શકયતા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/t-he-villagers-locked-themselves-in-the-school", "date_download": "2021-06-15T00:45:53Z", "digest": "sha1:P7QT6OOORN5LZG6EXHSBHM4AZLTKYQLY", "length": 7197, "nlines": 99, "source_domain": "www.aajkaaldaily.com", "title": "શાળામાં ગ્રામજનોએ કરી તાળાબંધી", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nશાળામાં ગ્રામજનોએ કરી તાળાબંધી\nશાળામાં ગ્રામજનોએ કરી તાળાબંધી\nમાળી ગોળીયાની પ્રાથામિક શાળામાં ગ્રામજનોએ કરી તાળાબંધી...\nપ્રાથામિક શાળાના એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી હતી અને જેના કારણે લોકોઈ એકઠા થયી શાળામાં તાળા મારી દીધા હતા....\nઆ દ્રશ્યો બનાસકાંઠાની એક પ્રાથામિક શાળાના શિક્ષકને કોઈ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ વાત લોકોને માન્ય ના રહી અને તેમણે શિક્ષકની શાળામાં ફરી થી નિમણુંક કરવાની માંગ કરી શાળા માં તાળા મારી દીધા હતા. લોકોનું કહેવું છે કે જ્યાં સુધી શિક્ષક ને પાછ લેવામાં નહિ આવે ત્યાં સુધી શાળાને તાળા નહિ ખુલે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nઓનલાઈન અભ્યાસની અસર: ૭૨ ટકા બાળકોને શાળાએ જવાની ઈચ્છા જ થતી નથી\nરાજ્યની સ્કૂલોમાં 3 મેથી ઉનાળુ વેકેશન, 7 જૂનથી શરૂ થશે નવું સત્ર\nકોરોના સંક્રમણ વધતા ફરીથી રાજ્યમાં શાળા-કોલેજ ફરીથી બંધ, વાંચો વિગતો\nકોરોના વધતા સ્કૂલો, કોલેજો, ટ્યુશન 20 દિવસ બંધ રાખવા વાલી મંડળની માગ\nશિક્ષકો સુધી કોરોના પહોંચતા ડીઇઓ તંત્ર એલર્ટ: કોવિડની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા શાળા સંચાલકોને સુચના\nલે...બોલો...દેરડીની શાળામાં તસ્કરોની ૬૦ રૂપિયાની ચોરી\nસૂરતમાં ફૂટ્યો કોરોના બોમ્બ, શાળાએ જતાં 80થી વધુ વિદ્યાર્થી કોરોના સંક્રમિત\nકોરોનાથી જેમના પિતાનું અવસાન થયુ હોય તેવા બાળકોને 100 ટકા સુધી ફી માફી\nરાજકોટ : ૩૦૦ જેટલી શાળાઓને NOC લેવા કરાયો હુકમ\nઓખા નગરપાલિકા સંચાલિત સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી\nશિક્ષકને કોરોના થતાં શાળાના વિદ્યાર્થીઓને તાબડતોડ રજા આપી દેવામાં આવી\nઆણંદ વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓનો ફરજીયાત ફી ઉધરવા બાબતે હોબાળો\nશાળામાં ગ્રામજનોએ કરી તાળાબંધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/practical-exam/", "date_download": "2021-06-15T01:27:45Z", "digest": "sha1:BWUSKA3FCSR5QEDY6AP2BE4HNU7S4YXM", "length": 4963, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "practical exam - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nગુજરાતના આ શહેરોમાં ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા સ્થગિત, કોરોના વકરતાં શિક્ષણ બોર્ડે લીધો આ નિર્ણય\nરાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ફરી વખત પ્રતિબંધોનો દોર શરુ થયો છે. જેમાંથી એક વર્ષ બાદ શરુ થયેલું શૈક્ષણિક કાર્ય પણ બાકાત નથી....\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/daily-horoscope-14-february-2021-aaj-nu-rashifal-aries-taurus-gemini-cancer-and-zodiac-sign-prediction-today-astrology-valentines-day-137016", "date_download": "2021-06-14T23:39:20Z", "digest": "sha1:ZCWTLDFKCFMWFGJXXZT6GXZZYL4QOBYP", "length": 23105, "nlines": 144, "source_domain": "zeenews.india.com", "title": "Daily Horoscope 14 February 2021: Valentine's Day પર તમને મળશે તમારો પ્રેમ, જાણો આજના રાશિફળમાં | India News in Gujarati", "raw_content": "\nનવી દિલ્હી: 14 ફેબ્રુઆરી 2021ના રોજ વેલેન્ટાઇન ડે (Valentine's Day 2021) ના દિવસે તમારી લવ લાઇફ કેવી રહેશે, આજે તમને તમારા પ્રિય અથવા જીવનસાથી મળી જશે કે નહી આ અમારા આજના રાશિ ભવિષ્ય (Daily Horoscope 14 February 2021) માં જાણો. પંડિત દેવસ્ય મિશ્ર અનુસાર આજે રવિવારે ભગવાન સૂર્યની ઉપાસના કરો. તેમાં તમારા શરીરની બિમારી, દોષ અને નેત્ર રોગ દૂર થઇ જશે. આજે જળમાં લાલ ચંદન નાખીને સૂર્ય દેવતાને અર્ધ્ય આપો, તેનાથી નિશ્વિત તમારી મનોકામનાઓ પુર્ણ થઇ જશે.\nકોઈ નિર્ણય ન લો કે તારણ પણ ન કાઢો. દિવસ સાવધાનીભર્યો રહેશે. સમજી વિચારીને બોલજો. બીજાની વાત પણ સાંભળજો. સારી તકો મળી શકે છે. તેનો ફાયદો ઉઠાવવા તૈયાર રહો. પ્રેમની સ્થિતિ સારી છે. કુલ મળીને સારી સ્થિતિ ચાલી રહી છે. સૂર્યદેવને જળ અર્પણ કરો.\nજૂના ટેન્શન ખતમ થઈ જશે. પોતાના પર ધ્યાન આપો. તમારી સક્રિયતાનું સ્તર વધી શકે છે. અચાનક કોઈ વિચાર મનમાં આવી શકે છે. પરેશાનીઓને પહોંચી વળવા માટે પ્લાનિંગ કરશો. કોઈ નકારાત્મક મામલાઓમાં ફસાયા તો મહત્વની તક ગુમાવશો.મહત્વપૂર્ણ મીટિંગ અને કામ માટે આજે શુભ દિવસ. સમસ્યાઓનો ઉકેલ આવશે. મા કાલીની ઉપાસના કરો.\nક્યારેય માર્ક કર્યું તમે કેવી રીતે બેસો છો આ રીત પર્સનાલીટી વિશે ઘણું બધું કહી જાય છે \nબિઝનેસના કેટલાક કામ સમજદારીથી પૂરા થશે. મોટાભાગે સફળ રહેશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. દિમાગમાં અનેક પ્રકારના વિચાર પણ આવી શકે છે. આવક અને ખર્ચા પર ધ્યાન આપવું પડશે. અચાનક આવનારા ફેરફારથી ફાયદો થશે. પાર્ટનર પાસેથી સરપ્રાઈઝ મળશે. ગ્રીન વસ્તુ તમારી પાસે રાખો. બજરંગબલીની ઉપાસના કરો.\nકામકાજની સાથે તમારી જવાબદારીઓ વધી શકે છે. દિવસભર વ્યસ્ત રહેશો. આજે તમારા વિચારેલા કામો પૂરા થશે નહીં. પૈસા સંભાળીને રાખો. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. મિત્રોની મદદ મળતી રહેશે. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. પ્રેમ મધ્યમ છે. સૂર્ય દેવને જળ અર્પણ કરો.\nValentine's Day 2021: આ દેશમાં અનોખી રીતે ઉજવાય છે પ્રેમનું પર્વ, આવી અજીબોગરીબ છે રીતિ-રીવાજ\nમિત્રો અને પરિવારનો સહયોગ મળવાના યોગ છે. કોઈ સારા સમાચાર પણ તમને મળી શકે છે. તમે ખુશ થઈ જશો. બેરોજગારો માટે સારો દિવસ છે. આજે ધન લાભ થઈ શકે છે. તમારા જીવનસાથી તમારી જરૂરિયાતોને અવગણી શકે છે. જેના કારણે તમારો મૂડ બગડશે. શનિદેવની આરાધના કરો.\nતમે બુદ્ધિથી તમારા કામ પૂરા કરાવી શકો છો. આજે તમે પોતાને સાબિત કરી બતાવશો. તમારી ઉત્સુકતા ચરમસીમાએ રહેશે. આજે તમે નવા લોકોના સંપર્ક કરી શકો છો. રચનાત્મક કામમાં લાગેલા લોકો માટે સફળતાભર્યો દિવસ છે. લગ્ન જીવનમાં બધુ સારું અનુભવશો.\nતમારા માટે દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં અનેક લોકો તમારી સાથે સહમત થઈ શકે છે. અનેક લોકો તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. કોઈ મહત્વપૂર્ણ કામ કરી શકો છો. જે તમને મોટો ફાયદો કરાવશે. પૂરી મહેનત કરવાથી મજા આવશે. બીજાને ખુશીઓ આપીને તથા જૂની ભૂલો ભૂલાવીને તમે જીવન સાર્થક કરશો. આજના દિવસા તમારો કપરા પરિશ્રમ મહેંકી ઉઠશે. પીળી વસ્તુ દાન કરો.\nજૂનાગઢની હોટલમાં સિંહ જોવા મળી જાય તો નવાઇ નહી, વિશ્વાસ ન થતો તો જોઇ લો Video\nઆર્થિક મામલાનો ઉકેલ આવશે. દાંપત્ય જીવન સુખદ બનશે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ અને અસુવિધા થઈ શકે છે. સ્થિતિને સાવધાનીથી હેન્ડલ કરો. નવા લોકો સાથે મુલાકાત થશે. નોકરી ધંધામાં અડચણો દૂર થશે. યોગ્યતા અને અનુભવથી કામ કરવું પડશે. પીળી વસ્તુ પાસે રાખો.\nઓફિસમાં તમારી પ્રગતિ અંગે વિચાર કરશો. આગળ વધવા માટે તમારે કઈક નવું શીખવું પડશે. સ્વાસ્થ્ય સંબંધી મામલાઓમાં તમારી ચિંતા ઓછી થઈ જશે. મનમાં પૈસાને લઈને અનેક પ્રકારના વિચાર આવી શકે છે. કેટલાક કાગળો તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. હરવા ફરવા માટે પણ સમય સારો છે. બજરંગબલીની આરાધના કરો.\nઓફિસમાં તણાવભરી સ્થિતિ ખતમ થઈ શકે છે. મહેનત અને સમજદારી સાથે તમે કેટલાક એવા કામ પતાવી શકો છો. ડીલમાં સારી સફળતાના યોગ. જવાબદારીઓ પર ધ્યાન આપો. જરૂરી કામોની યોજના બની શકે છે. શનિદેવની આરાધના કરો.\nજલદી તમને તમારો જીવનસાથી મળશે. યોગ્યકર્મીઓને પદોન્નતિ કે આર્થિક લાભ થઈ શકે છે. આ રાશિના લોકોને આજે તેમના જૂના મિત્રો મળી શકે છે. આજે તમે કાર્યક્ષેત્રે કઈંક ઉત્તમ કરી શકો છો. દિવસની શરૂઆત ભલે થાકવાળી રહે પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ તમને સારું ફળ મળશે. ગ્રીન વસ્તુ પાસે રાખો.\nઅચાનક ધનલાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાના યોગ છે. મિત્રો સાથે સમય વિતાવશો. કોઈ પ્રકારનું રોકાણ કરવાની યોજના પણ બનાવી શકો છો. ઉધાર આપેલા પૈસા તમને પાછા મળી શકે છે. બીજાની ટીકા ���રવામાં સમય ન વેડફો. કારણ કે તેની તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. બજરંગબલીની આરાધના કરો.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nમાલગાડી નીચે કપલનો રોમાન્સ, લોકોની નજર પડતા જ થયું કંઈક એવું કે...\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\nAdani Group ના શેરમાં અચાનક ઘટાડો થયો તો પત્રકાર સુચેતા દલાલ ટ્વિટર પર થયા ટ્રેન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1222", "date_download": "2021-06-14T23:58:47Z", "digest": "sha1:VGSUWSWCBYABFCCEXCJLASOK4OCAS7RN", "length": 83624, "nlines": 627, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: રીડગુજરાતી : ત્રીજા વર્ષના મંગલ પ્રભાતે….", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરીડગુજરાતી : ત્રીજા વર્ષના મંગલ પ્રભાતે….\nJuly 9th, 2007 | પ્રકાર : અન્ય લેખો | 123 પ્રતિભાવો »\nરીડગુજરાતીના આ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું. વિશ્વના તમામ વાચકમિત્રોને મારા પ્રણામ.\nઆ એક વર્ષમાં મારા અનુભવમાં જે જે વાતો આવી એને તમારી સાથે આજે વહેંચવી છે. સૌથી પહેલા તો મને એ ખ્યાલ આવ્યો કે એક વર્ષમાં કેટલું બધું નવું નવું બની શકે છે જ્યારે આપણે કોઈ નોકરી કે વ્યવસાયમા�� હોઈએ ત્યારે બહુધા આપણું એક નિયમિત જીવન હોય. સવારે ઘરેથી નીકળીએ, ઓફિસના કામ પતાવીએ, સાંજે ઘરે પરિવાર સાથે થોડો સમય વીતાવીએ અને એમ કરતાં તો દિવસ પૂરો જ્યારે આપણે કોઈ નોકરી કે વ્યવસાયમાં હોઈએ ત્યારે બહુધા આપણું એક નિયમિત જીવન હોય. સવારે ઘરેથી નીકળીએ, ઓફિસના કામ પતાવીએ, સાંજે ઘરે પરિવાર સાથે થોડો સમય વીતાવીએ અને એમ કરતાં તો દિવસ પૂરો સાહિત્યના ક્ષેત્રમાં આવતા પહેલાં મારું જીવન પણ એ પ્રકારનું જ હતું. કશું નવું નહિ સાહિત્યના ક્ષેત્રમાં આવતા પહેલાં મારું જીવન પણ એ પ્રકારનું જ હતું. કશું નવું નહિ રોજ એનું એ જ. વિકાસ, પ્રગતિ અને જાણવાનું ઘણું બધું, પરંતુ તે બુદ્ધિલક્ષી. આ સાહિત્યના ક્ષેત્રમાં આવ્યા પછી જીવનની એક નવી જ દિશા ઊઘડી. કોઈકે સાચું જ કહ્યું છે કે જે જીવનની દિશા બદલી નાખે એનું નામ જ સાચું સાહિત્ય રોજ એનું એ જ. વિકાસ, પ્રગતિ અને જાણવાનું ઘણું બધું, પરંતુ તે બુદ્ધિલક્ષી. આ સાહિત્યના ક્ષેત્રમાં આવ્યા પછી જીવનની એક નવી જ દિશા ઊઘડી. કોઈકે સાચું જ કહ્યું છે કે જે જીવનની દિશા બદલી નાખે એનું નામ જ સાચું સાહિત્ય આ ક્ષેત્રમાં આવ્યા પછી રોજ નવા વિચારો, રોજ નવી અનુભૂતિઓ, રોજ નવું વાંચન અને રોજ નવી મુલાકાતો. જીવન આટલું વિવિધરંગી, પ્રસન્ન અને બહુપરિમાણીય હોય એ તો મેં સાહિત્યના સંગે જ અનુભવ્યું આ ક્ષેત્રમાં આવ્યા પછી રોજ નવા વિચારો, રોજ નવી અનુભૂતિઓ, રોજ નવું વાંચન અને રોજ નવી મુલાકાતો. જીવન આટલું વિવિધરંગી, પ્રસન્ન અને બહુપરિમાણીય હોય એ તો મેં સાહિત્યના સંગે જ અનુભવ્યું રીડગુજરાતી પર જેમ પ્રત્યેક દિવસે નવા લેખો હોય છે એમ પ્રત્યેક દિવસે સાહિત્યના માધ્યમથી મેં નવા નવા વિચારોને અનુભવ્યા છે. સાહિત્ય બુદ્ધિનો જ નહિ પરંતુ આપણી તમામ માનસિક શક્તિઓનો સર્વાંગી વિકાસ કરી શકે છે એમ મને લાગે છે.\nવિદેશોમાં (અને હવે તો ભારતમાં પણ) જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એ લોકો પોતાના કર્મચારીઓની માનસિક શક્તિ વધે, સ્ટ્રેસ દૂર થાય એ માટે અમુક ‘મેનેજમેન્ટ ગેમ્સ’ રમાડતી હોય છે. પુસ્તકોની દુકાનમાં આ વિષયને લગતા અનેક પુસ્તકો મળે છે. વળી, કેટલીક એવી સંસ્થાઓ પણ છે જે કંપનીઓમાં જઈને ત્યાંના કર્મચારીઓને હળવાશ આપવા માટે આ રીતની રમતો રમાડે છે. વ્યક્તિગત રીતે મારું એમ માનવું છે કે જો પ્રત્યેક કર્મચારીઓને કંપનીમાં રિસેષના સમય કે અન્ય કોઈ રીતે અથવા અઠવાડિયામાં અમુક દિવસ પોતાની માતૃભાષાના ઉત્તમ સાહિત્યને લગતા ‘રીડિંગ અવર્સ’ આપવામાં આવે તો કોઈ માનસિક દબાણ કે સ્ટ્રેસ કે અન્ય કોઈ તકલીફો રહેશે જ નહિ. વળી, વ્યક્તિની પ્રમાણિકતા (moral values) અને ઉત્તમ ગુણો વધશે એ જુદું. પણ હા, અત્રે એક વાત યાદ રહે કે વાંચનનો અર્થ અહીં ‘ઉત્તમ જીવનલક્ષી સાહિત્ય’ તરીકેનો છે, મનોરંજનલક્ષી નહિ.\nઆજના સમયમાં અત્યંત વ્યસ્તતા, નોકરી તેમજ ઘરની જવાબદારીઓને કારણે વ્યક્તિની પાસે ઉત્તમમાં ઉત્તમ પુસ્તકો હોય તો પણ એને વાંચવાનો સમય રહેતો નથી. ઘણી વાર આપણને એવું થાય છે કે ફલાણું પુસ્તક તો મારે વાંચવું જ છે, પરંતુ એમ કરતાં કરતાં કામના દબાણમાં આપણે ક્યારે એ વાત ભૂલી જઈએ તેની ખબર નથી રહેતી. આ બધાના પરિણામે આપણે ઘણું બધું ઉત્તમ વાંચન ગુમાવવું પડે છે. રીડગુજરાતીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આપ જ્યાં હોવ ત્યાં આપના ટેબલ પર ઉત્તમમાં ઉત્તમ સાહિત્યને સરળતાથી પહોંચાડવું. એક એવા પ્રકારનું સાહિત્ય જે આપણને વિચારવા મજબૂર કરે, એક એવા પ્રકારનું સાહિત્ય જે આપણી સંવેદનાને જાગૃત કરે, એક એવા પ્રકારનું સાહિત્ય જે આપણને અંદરથી પ્રસન્ન કરે, એક એવા પ્રકારનું સાહિત્ય જે આપણામાં પ્રેમની ભાવાનાનો વિકાસ કરે અને એક એવા પ્રકારનું સાહિત્ય જે આપણામાં રહેલા માનવીય ગુણોની શોભા વધારે. આ સાહિત્યની અસરો બહુ દૂરગામી છે.\nઆજે તો આપની સાથે વ્યક્તિગત વાતો કરું છું એટલે કહું કે આ સાહિત્યની અસરો વિશે એશિયાની ઉત્તમ બિઝનેસ સ્કૂલોમાં એક ગણાતી IIM, Ahmedabad (Indian Institute of Management) માં મારે ‘રીડગુજરાતી : એક કેસ સ્ટડી’ વિષય પર વ્યક્તવ્ય આપવાની ઈચ્છા છે કારણકે એ વિદ્યાર્થીઓ આ વિષય વિશે કંઈક વધારે વિચારી શકશે. કોઈ પણ વિદ્યાર્થીને આ વિષય પર થિસિસ લખવો હોય તો પણ મારું સાદર નિમંત્રણ છે કારણકે આ એકવીસમી સદીમાં અત્યાધુનિક ઉપકરણોની મદદથી સાહિત્ય કેવી નવી દિશાઓ ખોલે છે અને તેની માનવીય જીવન પર શું શું અસરો પડે છે – તે વિશે જેને જોઈએ એટલી માહિતી હું આપી શકું એમ છું. આ વાતથી હું કોઈ અતિશયોક્તિ નથી કરતો પરંતુ વિશ્વની કેટકેટલી કંપનીઓએ રીડગુજરાતીને પોતાની Firewall માંથી પાસ કરીને પોતાના કર્મચારીઓને વાંચતા કર્યા, એની શું શું અસરો થઈ – એ બધા એમના પત્રોનો હું સાક્ષી છું. બુદ્ધિમાનો અને વિદ્વાનોએ આ વિચારવા જેવો વિષય છે.\nવિશ્વના અનેક દેશોમાં લોકો રોજ સવારે કૉફી સાથે બે લેખો વાંચતા હોય, પોતાના પ્રતિભાવો આપતા હોય, ઑફિસોમાં લંચના સમયે વાંચનમાં પ્રવૃત્ત થતા હોય, સાંજ પડે એટલે એની પ્રિન્ટ કાઢીને ઘરે માતા-પિતાને વંચાવવા લઈ જતા હોય – આ બધો વાચકોનો સાહિત્ય પ્રેમ છે. એમાં રીડગુજરાતીની કોઈ મહત્તા નથી પરંતુ ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ અને પ્રેમની આ શક્તિ છે. આટલા બધા વ્યસ્ત દેશોમાં સમય કાઢીને પોતાની માતૃભાષાનું વાંચન કરવું એ કેટલી પ્રેમપૂર્ણ બાબત છે. હમણાં વાર્તાસ્પર્ધામાં ભાગ લેનાર ન્યુજર્સીના એક સ્પર્ધક મને કહેતા હતા કે પોતાની એન્જિનિયરિંગની મલટીનેશનલ કંપની હોવા છતાં ભારત આવ્યા ત્યારે હૉટલના રૂમમાં મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરીને કેટલા રસથી વાર્તા લખવામાં પ્રવૃત્ત થઈ ગયા કેટકેટલા લોકોએ ઑફિસમાંથી રજા લઈને પણ વાર્તા લખવાનું પહેલા સ્વીકાર્યું. વડોદરાની પાસેથી એક બહુ મોટી ધર્મસંસ્થાના સ્વામીજી મને કહ્યું કે અમે સાંજના સત્રમાં ઘણીવાર રીડગુજરાતી પરની બોધપ્રેરક વાર્તાઓ પ્રીન્ટ કાઢીને બાળકોને વાંચી સંભળાવીએ છીએ, માત્ર એટલું જ નહિ, વિશ્વમાં આવેલી અમારી તમામ શાખાઓ આ કાર્ય કરે છે. કોઈ જગ્યાએ રીડગુજરાતી પર મૂકેલા નાટકો ભજવાય છે તો કોઈ જગ્યાએ સ્કૂલોમાં સ્લાઈડ શૉથી વાર્તાઓ બતાવવામાં આવે છે. એવા તો અનેક સિનિયર સિટિઝનોના મને ફોન આવ્યા છે કે જેઓ તેમની કલબોમાં અને મિત્રવર્તુળોમાં રોજના મૂકાયેલા બે લેખો વિશે વિચાર-વિમર્શ કરતા હોય.\nરીડગુજરાતી મનોરંજનવાળા માટે મનોરંજન છે, જ્ઞાનના જિજ્ઞાસુ માટે જ્ઞાનસાગર છે. જેને વિવેક અને જીવનલક્ષી કંઈક જાણવું હોય એની માટે ચરિત્ર નિબંધોનો ખજાનો છે. ગૃહિણીઓ માટે ગૃહલક્ષી ઉપયોગી વાતો છે તો બાળકો માટે બાળવાર્તાઓ ની રસપ્રદ વાતો છે. યુવાનો માટે આદર્શ પ્રેમકથાઓ છે તો વડિલો માટે જીવનસંધ્યાનો ઉજાસ છે. માનસિક રીતે થાકેલાઓ માટે ઉમંગનો ઉદધિ છે અને શારીરિક રીતે અસ્વસ્થ રહેતા લોકો માટે આર્યુવેદના ઉપચારોની સામગ્રી છે. કવિની કલ્પના માટે શબ્દોની સરિતા છે તો ચિત્રકારના ચિત્રાંકન માટે વાર્તા નાયકોના ચરિત્રો છે. વિખ્યાત લેખકો માટે પોતાની કૃતિની વાચકો તરફથી થયેલી સમીક્ષા છે તો નવોદિતોને પ્રેરણા મળે એ માટે અધધધ કહી શકાય એટલી વાચકોની કૃતિઓ છે. અહીં ભક્તિ છે, ભાવ પણ છે, વિચાર પણ છે, ચિંતન પણ છે, વિજ્ઞાન પણ છે અને વિશ્વાસ પણ છે. સાહિત્ય તો એ જે આપણામાં વિચાર પ્રેરે અને આપણને વિચારવાની મોકળાશ આપે.\nમને ઘણા વાચકમિત્રો કહે છે કે રીડગુજરાતીનું લે-આઉટ બદલવું જોઈએ, અમુક અમુક આ પ્રકારના વિભાગો ઉમેરવા જોઈએ, આ પ્રમાણેનું ડેકોરેશન કરવું જોઈએ….. હું સમજું છું કે અદ્યતન જે જે સુવિધાઓ હોય એ પ્રમાણે નવા લે-આઉટ ચોક્કસ મૂકી શકાય અને અનુકૂળતા પ્રમાણે હું એ કરવાનો પ્રયત્ન પણ કરીશ. પરંતુ એ સાથે મુખ્ય મુદ્દો એ પણ છે કે સિતારને પોલીશ કરવા બેસીએ તો સિતાર ક્યારે વગાડવી મુખ્ય કાર્ય તો એના સ્વરથી સંગીતને પામવાનું છે, એ રીતે મુખ્ય કાર્ય તો વાંચન આત્મસાત કરવાનું છે. એવા ઘણા પ્રશ્નો મને મળે છે કે તમે ફલાણી વસ્તુ કરો તો વાચકો સાઈટ પર વધારે ટકે, વધારે માહિતી શોધે અને જુદી જુદી વિગતો મેળવે. – આવા પ્રશ્નોના જવાબમાં હું હસીને કહું છું કે હું પોતે જ નથી ઈચ્છતો કે વાચકો સાઈટ સર્ફિંગની જેમ આમતેમ ફર્યા કરે મુખ્ય કાર્ય તો એના સ્વરથી સંગીતને પામવાનું છે, એ રીતે મુખ્ય કાર્ય તો વાંચન આત્મસાત કરવાનું છે. એવા ઘણા પ્રશ્નો મને મળે છે કે તમે ફલાણી વસ્તુ કરો તો વાચકો સાઈટ પર વધારે ટકે, વધારે માહિતી શોધે અને જુદી જુદી વિગતો મેળવે. – આવા પ્રશ્નોના જવાબમાં હું હસીને કહું છું કે હું પોતે જ નથી ઈચ્છતો કે વાચકો સાઈટ સર્ફિંગની જેમ આમતેમ ફર્યા કરે અહીંયા તો સ્થિરતા છે. ચિંતન અને મનનશીલ વાંચન છે. ઘણીવાર રીડગુજરાતીને હું પરબની ઉપમા આપું છું. પરબ પર વટેમાર્ગુ આવે, ઘડીક વિસામો કરે. તાજુ અને મીઠું પાણી પીવે અને પછી પ્રસન્નતાથી વિદાય લે. બસ અહીંયા તો સ્થિરતા છે. ચિંતન અને મનનશીલ વાંચન છે. ઘણીવાર રીડગુજરાતીને હું પરબની ઉપમા આપું છું. પરબ પર વટેમાર્ગુ આવે, ઘડીક વિસામો કરે. તાજુ અને મીઠું પાણી પીવે અને પછી પ્રસન્નતાથી વિદાય લે. બસ એનાથી વિશેષ બીજુ કશું જ નહિ. અત્રે એ નોંધનીય કે પરબ પર મહિમા ઠંડા પાણીનો છે, માટલાનો નહિ કે આપનાર વ્યક્તિનો પણ નહિ. માટલું ઘરે બનાવી શકાય છે, પાણી તો કોઈની કૃપાથી વરસે છે. રીડગુજરાતી માટલું છે. માટલાને છોડો, આ સાહિત્યરૂપી ઠંડા નીરનો મહિમા તો જુઓ કે જે મને અને તમને આટલા આટલા મહિનાઓ સુધી જકડી રાખે છે. બાકી તો કોઈ પણ કાર્ય તમે એકાદ મહિનો નિયમિત કરો તો એ પછી એમાંથી એક પ્રકારનો કંટાળો જન્મવા જ માંડે.\nજો કોઈ એમ પૂછે કે રીડગુજરાતીનું સ્વરૂપ શું તો મારો જવાબ છે કોઈ સ્વરૂપ નહીં. ન તો એ કોઈ બ્લોગ છે ન તો કોઈ સાઈટ તો મારો જવાબ છે કોઈ સ્વરૂપ નહીં. ન તો એ કોઈ બ્લોગ છે ન તો કોઈ સાઈટ અહીં ઉદ્દેશ માત્ર અને માત્ર વાંચનનો. હું અને રીડગુજરાતી ન તો કોઈ બ્લોગ સાથે, ન તો કોઈ સાઈટ સાથે, ન તો કોઈ સંસ્થા સાથે, ન કોઈ પ્રકાશન કંપની સાથે, ન કોઈ સાહિત્યકાર સાથે કે અન્ય કોઈ જગ્યાએ કોઈ રીતે જોડાયેલા નથી. સૌથી સાથે રહેવું અને સૌનો સહકાર એ ‘નદી-નાવ’ સંજોગ છે. રીડગુજરાતીમાં તમામ રીતે સહયોગ આપનારા વિવિધક્ષેત્રના સાહિત્યકારો, પ્રકાશકો અને પોતાની અંગત અગણિત વેબસાઈટ પર રીડગુજરાતીની લીન્ક મુકનારા વાચકમિત્રો એ સૌનો મને પરમ આદર છે. એ તમામ લોકો મારા માટે વંદનીય છે. તેમ છતાં અંગત રીતે મારે આજે કંઈક કહેવું હોય તો મને એમ લાગે છે કે ઘણીવાર સર્જક કરતાં કૃતિને મળવાનો મને વધારે આનંદ આવે છે. કારણકે સર્જક જન્મે છે, જ્યારે કૃતિ તો અવતરે છે. સર્જક તો જુદા જુદા સમયે જુદી જુદી મનોભૂમિકામાં હોઈ શકે પરંતુ તેની કૃતિ તમામ વાચકને એક સરખી જ અનુભૂતિ આપે છે.\nઘરના સોફા પર પગ લંબાવીને હાથમાં પુસ્તક લઈને વાંચવાનો જે આનંદ આવે એની વાત જ કંઈક જુદી હોય છે, ખરું ને તેથી હું એવો આનંદ આપે ઉત્તમોત્તમ કૃતિઓ રીડગુજરાતી પર મૂકવાનો આગ્રહ રાખું છું. એ સાથે એ પણ ધ્યાન રાખું છું કે રીડગુજરાતી કોઈ શ્રેષ્ઠતાનો માપદંડ ના બની જાય. આપણે ત્યાં કોઈ પણ વસ્તુનું સ્વરૂપ બહુ જલદી બંધાઈ જાય છે. એક એવું ચિત્ર ઊભું થાય છે કે ‘રીડગુજરાતી એટલે જાણે ઓહોહોહો. એમાં જે આવે એ બધું શ્રેષ્ઠ જ આવે તેથી હું એવો આનંદ આપે ઉત્તમોત્તમ કૃતિઓ રીડગુજરાતી પર મૂકવાનો આગ્રહ રાખું છું. એ સાથે એ પણ ધ્યાન રાખું છું કે રીડગુજરાતી કોઈ શ્રેષ્ઠતાનો માપદંડ ના બની જાય. આપણે ત્યાં કોઈ પણ વસ્તુનું સ્વરૂપ બહુ જલદી બંધાઈ જાય છે. એક એવું ચિત્ર ઊભું થાય છે કે ‘રીડગુજરાતી એટલે જાણે ઓહોહોહો. એમાં જે આવે એ બધું શ્રેષ્ઠ જ આવે ’ અને પછી એ ઈમેજ પ્રતિષ્ઠાનું રૂપ ધારણ કરે છે, એ પ્રતિષ્ઠા પછી અહંકારને ફોન કરે ’ અને પછી એ ઈમેજ પ્રતિષ્ઠાનું રૂપ ધારણ કરે છે, એ પ્રતિષ્ઠા પછી અહંકારને ફોન કરે અને એ અહંકાર પોતાની સેના લઈને આપણા મનરૂપી રાજ્ય પર ભારે આક્રમણ કરે છે અને એ અહંકાર પોતાની સેના લઈને આપણા મનરૂપી રાજ્ય પર ભારે આક્રમણ કરે છે આ બધાના પરિણામે કાર્ય કરવાનો જે આનંદ હોય એ જતો રહે છે અને વાકયુદ્ધ શરૂ થાય છે. આ કારણને લીધે જ તેને હું કોઈ સ્વરૂપમાં બંધાવા નથી દેતો. અહીં બાળવાર્તાઓ પણ આવે અને અજમાવી જુઓ પણ આવે, રસોઈ પણ આવે અને તત્વજ્ઞાન પણ આવે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાહિત્યકારની કૃતિઓ આવે તો એની સામે પહેલી વાર લખનારા કોઈ આઠમા ધોરણના છોકરાની કવિતા પણ આવે. જૂનામાં જૂનું સાહિત્ય આવે અને સાથે એક્દમ તાજા લખાએલા લેખો પણ આવે. સુંદર પુસ્તકમાંથી લેખો લેવામાં આવે અને યોગ્ય લાગે તો કરિયાણાવાળાએ 500 ગ્રામ મગનીદાળ જે કાગળમાં બાંધીને આપી હોય એમાંથી પણ લેખ લેવાય આ બધાના પરિણામે કાર્ય કરવાનો જે આનંદ હોય એ જતો રહે છે અને વાકયુદ્ધ શરૂ થાય છે. આ કારણને લીધે જ તેને હું કોઈ સ્વરૂપમાં બંધાવા નથી દેતો. અહીં બાળવાર્તાઓ પણ આવે અને અજમાવી જુઓ પણ આવે, રસોઈ પણ આવે અને તત્વજ્ઞાન પણ આવે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાહિત્યકારની કૃતિઓ આવે તો એની સામે પહેલી વાર લખનારા કોઈ આઠમા ધોરણના છોકરાની કવિતા પણ આવે. જૂનામાં જૂનું સાહિત્ય આવે અને સાથે એક્દમ તાજા લખાએલા લેખો પણ આવે. સુંદર પુસ્તકમાંથી લેખો લેવામાં આવે અને યોગ્ય લાગે તો કરિયાણાવાળાએ 500 ગ્રામ મગનીદાળ જે કાગળમાં બાંધીને આપી હોય એમાંથી પણ લેખ લેવાય સવાલ છે અહીં સાહિત્ય સુધી પહોંચવાનો. માધ્યમ અગત્યનું નથી. ગુણવત્તા જરૂર જળવાવી જોઈએ પણ પ્રવાહી રીતે, જડ બનીને નહિ સવાલ છે અહીં સાહિત્ય સુધી પહોંચવાનો. માધ્યમ અગત્યનું નથી. ગુણવત્તા જરૂર જળવાવી જોઈએ પણ પ્રવાહી રીતે, જડ બનીને નહિ રીડગુજરાતીમાં કોઈક લેખ પસંદ કરવામાં ભૂલ થઈ હોય તો એને મારી સંપાદકીય ભૂલ માનજો. સંપાદનનો કાર્ય અનુભવ માંગે છે. ભૂલ ક્યા ક્ષેત્રમાં કોનાથી નથી થતી રીડગુજરાતીમાં કોઈક લેખ પસંદ કરવામાં ભૂલ થઈ હોય તો એને મારી સંપાદકીય ભૂલ માનજો. સંપાદનનો કાર્ય અનુભવ માંગે છે. ભૂલ ક્યા ક્ષેત્રમાં કોનાથી નથી થતી ભૂલ જ ન થઈ હોય એવું કોઈ ક્ષેત્ર જો તમને મળે તો જોજો કે એનો વિકાસ પણ નહિ થયો હોય \nઘણા બધા પ્રશ્નો નિયમિત રૂપે પ્રત્યેક વર્ષે પૂછાય છે કે બે લેખો જ શા માટે અન્ય નવા વિભાગો શરૂ કરવામાં આવે તો અન્ય નવા વિભાગો શરૂ કરવામાં આવે તો ગુજરાત રાજયની વિવિધ માહિતી આપવામાં આવે તો ગુજરાત રાજયની વિવિધ માહિતી આપવામાં આવે તો – આ બધાના પ્રત્યુત્તરરૂપે એટલું જણાવવાનું કે થોડામાં જે આનંદ છે એ અતિરેકમાં નથી. આ થોડું છે તેથી જ વાંચી શકાય છે, મનન કરી શકાય છે, વાંચેલું યાદ રહે છે અને વિચારવા કે સમજવાનો અવકાશ રહે છે. આજના સમયમાં આમ પણ માહિતીનો અતિરેક કરવામાં આવ્યો છે. માહિતીનો ધોધ જાણે આપણી ચારેબાજુ વહે છે – આ બધાના પ્રત્યુત્તરરૂપે એટલું જણાવવાનું કે થોડામાં જે આનંદ છે એ અતિરેકમાં નથી. આ થોડું છે તેથી જ વાંચી શકાય છે, મનન કરી શકાય છે, વાંચેલું યાદ રહે છે અને વિચારવા કે સમજવાનો અવકાશ રહે છે. આજના સમયમાં આમ પણ માહિતીનો અતિરેક કરવામાં આવ્યો છે. માહિતીનો ધોધ જાણે આપણી ચારેબાજુ વહે છે અધ્યાત્મક્ષેત્રમાં મનુષ્યના મસ્તિસ્કને શિવલિંગ કહ્યું છે અને શિવલિંગ પર જ્ઞાનની જળધારા શોભે, ધોધ નહિ અધ્યાત્મક્ષેત્રમાં મનુષ્યના મસ્તિસ્કને શિવલિંગ કહ્યું છે અને શિવલિંગ પર જ્ઞાનની જળધારા શોભે, ધોધ નહિ આજથી દસ-પંદર વર્ષ પહેલાં મને યાદ છે કે અખબારમાં અઠવાડિયે એક જ રવિપૂર્તિ આવતી. એ વાંચવાનો એટલો ઉત્સાહ રહેતો કે છેક સોમવારથી એમ થતું કે ક્યારે રવિવાર પડે અને એ પૂર્તિ આવે આજથી દસ-પંદર વર્ષ પહેલાં મને યાદ છે કે અખબારમાં અઠવાડિયે એક જ રવિપૂર્તિ આવતી. એ વાંચવાનો એટલો ઉત્સાહ રહેતો કે છેક સોમવારથી એમ થતું કે ક્યારે રવિવાર પડે અને એ પૂર્તિ આવે હવે આપણી સામે રોજ પૂર્તિઓના ઢગલા થાય છે, પણ વાંચે કોણ હવે આપણી સામે રોજ પૂર્તિઓના ઢગલા થાય છે, પણ વાંચે કોણ કારણકે હવે પસંદગી કરવામાં આપણો સમય વ્યતિત થાય છે. એ જ રીતે વર્ષો પહેલાં અઠવાડિયામાં દૂરદર્શન પર માંડ બે સિરિયલો (હમલોગ અને ઘરજમાઈ જેવી) આવતી અને એનો ઉત્સાહ અને મીઠાશ એટલા બધા હતા કે સવારથી એની રાહ જોવી ગમતી અને આજે ટી.વી. ખોલો એટલે ચેનલો જ ચેનલો. ‘અતિ સર્વત્ર વર્જ્યેત્’ અતિરેક વસ્તુની મીઠાશ ગુમાવી દે છે.\nરીડગુજરાતી પર બીજી એક રસપ્રદ વસ્તુ છે : વાચકોના પ્રતિભાવો એટલે કે લેખો પરની કૉમેન્ટ્સ. આ બે વર્ષમાં કુલ 1200 લેખો પર 10,000 થી વધુ કોમેન્ટસ પ્રાપ્ત થઈ છે. કેટલાક પ્રતિભાવો વાંચીને હૈયું ગદગદ થઈ જાય, કેટલાકથી મન પ્રફુલ્લિત થઈ જાય, કેટલાકથી એમ લાગે કે સરસ શબ્દો વાપર્યા છે, કેટલાકથી એમ લાગે કે વાચક વાર્તાનું મૂળતત્વ સમજ્યા હોય એવું લાગતું નથી અને કેટલાકમાં તો એમ થાય કે લેખ ક્યાં અને કોમેન્ટ ક્યાં હાસ્યલેખો પર પણ ગંભીર પ્રતિભાવો વાંચવા મળ્યા છે હાસ્યલેખો પર પણ ગંભીર પ્રતિભાવો વાંચવા મળ્યા છે જો કે અમુક સમયે જુદા જુદા વાચકોનું સ્તર જાણવા ભારે અથવા તો અતિભારે લેખો પણ મૂક્યા છે જો કે અમુક સમયે જુદા જુદા વાચકોનું સ્તર જાણવા ભારે અથવા તો અતિભારે લેખો પણ મૂક્યા છે અમુક પ્રકારના લેખોમાં ઘટના વસ્તુ હોતી જ નથી એવા લેખોમાં વાચકોને એમ લાગ્યું હશે કે આ લેખમાંથી શું બોધ મેળવવાનો અમુક પ્રકારના લેખોમાં ઘટના વસ્તુ હોતી જ નથી એવા લેખોમાં વાચકોને એમ લાગ્યુ�� હશે કે આ લેખમાંથી શું બોધ મેળવવાનો પરંતુ એવા લેખોમાં બોધ કરતા પાત્રોનું નિરૂપણ અને સંવાદ વધારે અગત્યના હોય છે. જુદા જુદા સાહિત્યના પ્રકારોની જુદી જુદી દષ્ટિ અને ઉંચાઈ હોય છે. જેમ જેમ તમે વાંચતા જશો તેમ તેમ પ્રત્યેક કૃતિની અભિવ્યક્તિનો ખ્યાલ આપને થવા માંડશે.\nઘણા લોકો મને એમ પણ કહેતા હોય છે કે આજે ‘ફાધર્સ ડે’ છે અથવા તો આ સાહિત્યકારની પુણ્યતિથિ છે તો એ દિવસે એ પ્રકારના લેખો કેમ નથી હોતા – મિત્રો, પ્રત્યેક લેખો મૂકવાનો અને સાહિત્ય રજૂ કરવાનો એક લય હોય છે. એ ક્રમમાં એ ગોઠવાય તો એને માણવાની વધારે મજા આવે છે. ઘણીવાર અમુક લેખો મૂકવાની ઈચ્છા હોય તો પણ અનુકૂળતા નથી હોતી. રીડગુજરાતીનો પોતાનો એક પ્રવાહ છે અને એની જે દિશા હશે એ પ્રમાણે એ ગતિ કરશે. સાહિત્ય કોઈ કેનાલનું પાણી નથી, એ તો ઊછળતી કુદતી, પર્વતોને તોડીને ખડકો સાથે અફળાઈને નીકળતી ગંગા છે. એના પ્રવાહનો કોઈ ભરોસો નથી. જે જે ક્ષેત્રના જે સાહિત્યકારો અને જેની સ્મૃતિમાં જે દિવસો ઉજવાતા હોય એ સૌને મારા વંદન પરંતુ શું આપને એમ નથી લાગતું કે પિતૃ વાત્સલ્યમાં તરબોળ થયેલી કોઈ કૃતિ વાંચીને આપણને આંખમાં આંસુ આવી જાય તો એ દિવસ જ આપણો સાચો ‘ફાધર્સ ડે’ બની રહે છે \nવાચકો સાથે વાર્તાલાપમાં થયેલી કેટલીક રમૂજો સ્મરણમાં આવે છે. ઈ-મેઈલ્સ માં જેટલા પત્રો આવે એમાં ઘણીવાર એવું બને કે લખનાર વ્યક્તિ ભાઈ હશે કે બહેન એ ખબર ન પડે તેથી જવાબ લખવામાં સંબોધન શું કરવું એની અગવડ ઊભી થાય. એવું ઘણીવાર બને કે જવાબમાં ‘નમસ્તે હેતલભાઈ’ લખીએ તો એમનો વળતો જવાબ આવ્યો જ હોય કે ‘હું હેતલભાઈ નહી. હેતલબેન છું તેથી જવાબ લખવામાં સંબોધન શું કરવું એની અગવડ ઊભી થાય. એવું ઘણીવાર બને કે જવાબમાં ‘નમસ્તે હેતલભાઈ’ લખીએ તો એમનો વળતો જવાબ આવ્યો જ હોય કે ‘હું હેતલભાઈ નહી. હેતલબેન છું ’ તેથી હવે જોખમ લેવા કરતાં ખાલી ‘નમસ્તે’ લખવું વધારે યોગ્ય લાગે છે ’ તેથી હવે જોખમ લેવા કરતાં ખાલી ‘નમસ્તે’ લખવું વધારે યોગ્ય લાગે છે વળી, ઘણા વાચકમિત્રો મને ભૂલમાં કોઈ વડીલ માની બેઠા છે. એટલે એમના પત્રોમાં આવતા સંબોધનો વાંચીને પણ ઘણી રમૂજ થાય વળી, ઘણા વાચકમિત્રો મને ભૂલમાં કોઈ વડીલ માની બેઠા છે. એટલે એમના પત્રોમાં આવતા સંબોધનો વાંચીને પણ ઘણી રમૂજ થાય ‘આદરણીય મૃગેશભાઈ’ , વડીલમિત્ર શ્રી મૃગેશભાઈ (ભાઈ, ત્રીસમું વર્ષ તો હજી મને આજે બેઠું 30 વર્ષે વડીલ ). ઘણા વળી એમ લખે કે : સા���સ્વત મૃગેશભાઈ …. આપણે ત્યાં એક એવી માન્યતા છે કે સાહિત્યનું કામ કરે એ તો લગભગ 50-60 વર્ષની ઉપર જ હોય …. આપણે ત્યાં એક એવી માન્યતા છે કે સાહિત્યનું કામ કરે એ તો લગભગ 50-60 વર્ષની ઉપર જ હોય એ માન્યતાને આધીન રહીને ઘણા વાચકમિત્રો ઘરે મળવા આવે ત્યારે મારા પિતાજીને જોઈને વંદન કરે અને કહે ‘તમે સરસ સાઈટ બનાવી એ માન્યતાને આધીન રહીને ઘણા વાચકમિત્રો ઘરે મળવા આવે ત્યારે મારા પિતાજીને જોઈને વંદન કરે અને કહે ‘તમે સરસ સાઈટ બનાવી ’ એટલે હસવું તો ના જોઈએ, પણ તોય હસી પડાય છે ’ એટલે હસવું તો ના જોઈએ, પણ તોય હસી પડાય છે બાકી, તમારી સૌની શ્રદ્ધાને વંદન.\nએક વર્ષ પહેલાં બનેલો એવો એક રમૂજી કિસ્સો આપને કહું. એક વડીલવાચક મિત્ર ઘણીવાર ઓનલાઈન ચેટિંગમાં આવે. એમની ઉંમર આશરે 65-67 વર્ષ. રીડગુજરાતી નિયમિત વાંચે. પોતાની ખુશી વ્યકત કરે. એકવાર એમણે પૂછ્યું કે : વડીલ (), આપની ઉંમર કેટલી \nહવે એ વખતે બન્યું એવું કે મારે એકબાજુ ફોન ચાલતો હતો અને ઓનલાઈન ઘણા સાથે વાત ચાલતી હતી તેથી કી-બોર્ડથી ‘28’ લખવાની જગ્યાએ ભૂલમાં હાથ ફરી ગયો અને ‘82’ લખાઈ ગયું અને પાછું ફોનમાં ધ્યાન હોવાથી મારી નજર પણ નહીં કે શું લખાયું છે અને પાછું ફોનમાં ધ્યાન હોવાથી મારી નજર પણ નહીં કે શું લખાયું છે અને હું તો આગળ વાત કરતો ગયો અને હું તો આગળ વાત કરતો ગયો એમનો સંદેશો આવ્યો કે : ‘સાહેબ, તમે આ ઉંમરે સારું કામ કરો છો એમનો સંદેશો આવ્યો કે : ‘સાહેબ, તમે આ ઉંમરે સારું કામ કરો છો (મને એમ કે 28 વર્ષની ઉંમર છે એટલે કહેતા હશે.) અઠવાડિયા પછી એ ફરી ઑનલાઈન આવ્યા ત્યારે સૌથી પહેલાં મને પૂછ્યું : તબિયત સારી છે ને (મને એમ કે 28 વર્ષની ઉંમર છે એટલે કહેતા હશે.) અઠવાડિયા પછી એ ફરી ઑનલાઈન આવ્યા ત્યારે સૌથી પહેલાં મને પૂછ્યું : તબિયત સારી છે ને તમને ઘૂંટણમાં ‘વા’ ની તકલીફ ખરી \nમને થયું ચોક્કસ કંઈ ગોટાળો થયો લાગે છે એ પછી ‘ચૅટ હિસ્ટરી’ કાઢીને જોયું ત્યારે ખબર પડી કે આ તો ખરેખર ગોટાળો થઈ ગયો છે એ પછી ‘ચૅટ હિસ્ટરી’ કાઢીને જોયું ત્યારે ખબર પડી કે આ તો ખરેખર ગોટાળો થઈ ગયો છે પણ પછી મને થયું કે જે ચાલે છે એ હવે ચાલવા દો પણ પછી મને થયું કે જે ચાલે છે એ હવે ચાલવા દો એટલે આવી વાતોનોય આનંદ આવે છે એટલે આવી વાતોનોય આનંદ આવે છે (હે ભગવાન, આજે એ કાકા આ લેખ ના વાંચે તો સારું, નહીં તો પોલ ખૂલી જશે (હે ભગવાન, આજે એ કાકા આ લેખ ના વાંચે તો સારું, નહીં તો પોલ ખૂલી જશે \nઆજે એ સૌ વાચકમિત્ર���નું સ્મરણ કરી લઉં જેમણે રીડગુજરાતીને આર્થિક સહાય પૂરી પાડી છે. તેમની મદદ મને અત્યંત ઉપયોગી રહી છે અને એ સહાયતાથી સાઈટ માટેના અનેક કાર્યો નિર્વિધ્ને સંપન્ન થયા છે. વાર્તા-સ્પર્ધાથી લઈને ઈન્ટરનેટ કનેકશન, સર્વર ચાર્જિસ, હાર્ડવેર વગેરે જેવી અનેક ઉપયોગી જગ્યાએ આપનું યોગદાન ખૂબ ઉપયોગી નીવડ્યું છે, એના વગર રીડગુજરાતી આજે આટલી સ્થિરતા ન કેળવી શક્યું હોત.\nઅંતે વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. આપ સૌનો પ્રેમ અને સહકાર અવિરત મળતો રહ્યો છે અને મળતો રહેશે જ એવી અપેક્ષા રાખું છું. ગુજરાતી સાહિત્ય લોકો સુધી સરળતાથી પહોંચે એ માટે રીડગુજરાતીને વધારે ને વધારે નિમિત્ત બનવાનું ભાગ્ય સાંપડે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. મારા માતાપિતાને પ્રણામ કરીને સમગ્ર વિશ્વના તમામ વાચકો, પ્રકાશકો, સાહિત્યકારો, વિદ્વાનો અને જાણીતા-અજાણ્યા એવા અગણીત લોકો જેમણે રીડગુજરાતીને પોતાનું માન્યું છે એ સૌનું સ્મરણ કરીને વંદન કરું છું. અસ્તુ \nતા. ક. : આવતીકાલે રીડગુજરાતી પર રજા રહેશે. તા-11 થી નિયમિતરૂપે રોજ બે લેખો સવારે 8.00 વાગે પ્રકાશિત થશે તેની નોંધ લેશો.\n« Previous હેલો, કોણ બોલે છે \nલગ્નો આટલાં તકલાદી કેમ – કીર્તિકુમાર મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆપણે અને છેવાડાના લોકો – બિલ ગેટ્સ\nપ્રમુખ બોર્ડ, ભૂતપૂર્વ પ્રમુખ રુડેનસ્ટિન, નવા નિમાયેલા પ્રમુખ ફૌસ્ટ, હાર્વડ કોર્પોરેશન તથા સંચાલન સમિતિના સભાસદો, વાલીગણ અને સૌથી મહત્વના, મારા વહાલા સ્નાતકો. 30થી પણ વધુ વર્ષોથી એક ઝંખના હતી કહેવાની કે ‘પિતાજી, હું તમને નહોતો કહેતો કે હું અહીં પાછો આવીશ અને મારી પદવી જરૂર મેળવીશ ’ આવું સન્માન મને સમયસર બક્ષ્યું તે બદલ હું હાર્વર્ડનો ઋણી છું. કારણકે આવતે વર્ષે ... [વાંચો...]\nમળવા જેવાં માણસ : કવિ દાદ – પ્રણવ ત્રિવેદી\nએકવડિયો બાંધો, ઝાઝી ધોળી અને થોડી કાળી દાઢી, લડતાં લડતાં જેમ સૈનિકોની ટુકડીમાંથી એક એક સૈનિક ઓછો થતો જાય એમ સમય સાથે લડતાં લડતાં ઓછાં થયેલાં દાંત... આ બધાં વચ્ચે વિસ્મય, જીવન સંતુષ્ઠિ અને ખુમારીના મિશ્રણથી ચમકતી આંખો એટલે કવિ દાદ – કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી. કેટલાય દિવસથી આ વ્યક્તિને મળવાની મનમાં એક તડપ ઉઠી હતી. એમાંય જ્યારે જ્યારે કન્યા વિદાયનું ... [વાંચો...]\nમહાત્મા ગાંધી : મારી નજરે – સં. યોગેશ કામદાર\nચાર્લી ચેપ્લિન ચર્ચિલના સહવાસ પછી તરત જ હું ગાંધીને મળ્યો. ગાંધીની રાજકીય વિચક્ષ���તા અને પોલાદી ઈચ્છાશક્તિ માટે મને હંમેશાં આદર અને પ્રશંસાની લાગણી રહી છે, પણ મને લાગતું હતું કે તેમણે લીધેલી લંડનની આ મુલાકાત એક ભૂલ છે. તેમની કલ્પનાતીત વ્યક્તિમત્તા લંડનના ઠાઠમાઠમાં ઝાંખી પડી જશે અને એમની ધાર્મિક અભિવ્યક્તિ ખાસ પ્રભાવ નહીં પાડી શકે. ઈંગલૅન્ડના ઠંડા અને ભેજવાળા ... [વાંચો...]\n123 પ્રતિભાવો : રીડગુજરાતી : ત્રીજા વર્ષના મંગલ પ્રભાતે….\nમને યાદ છે, ચિત્રલેખામાં રીડગુજરાતી વિષેનો લેખ વાંચવાની શરૂઆત કરી, અને પહેલો ફકરો પૂરો થાય એ પહેલા તો હું સાઇટ પર હતી, અને પછી તો આ સાઇટ અને બીજા બ્લોગની દુનિયામાં એવી ખોવાઇ કે…\nઆજે ટહુકો.કોમ મારી જિંદગીનો એક ખૂબ જ મહત્વનો હિસ્સો છે…. પણ જો હું એ દિવસે રીડગુજરાતી પર ન આવી હોત, તો આજે ટહુકોનું અસ્તિત્વ હોત કે નહીં, એ મને પણ ખબર નથી….\n અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… 🙂\nજન્મદિવસ ની શુભકામનાઓ, ૩ અને ૩૦ બન્ને માટે. તમારી જેમ અમારે પણ સાહિત્ય ની આ સફર અદભુત રહી.\nઆશા રાખીયે કે ભવિષ્ય મા પણ અમે સાહિત્ય રુપી આ મુસાફરી મા આપની સાથે રહીયે\nરીડગુજરાતીના શરૂઆતના દિવસો કે જ્યારે એ હજુ બ્લોગરૂપે પ્રગટ નહોતું થતું એ આજે યાદ આવે છે 🙂 રીડગુજરાતી વધારે ફૂલેફાલે એવી શુભેચ્છાઓ સાથે,\nઆપ બન્ને ને ખુબ ખુબ અભીનંદન\nરીડગુજરાતી ને મારી હ્રદયની અંતરંગ શુભકામનાઓ..\nઆ નદી હંમેશા ખળખળ વહેતી રહે અને સાહિત્યના સાગર સાથે વાચકોનો મિલાપ કરાવતી રહે એવી પ્રાર્થના સહ..\nપ્રિય મ્રુગેશભાઇ (માનનિય કે વડીલ નહીં),\nખુબ ખુબ અભિનંદન.. તમને અને રીડગુજરાતી ને.\nતમારા જન્મદિવસે અમારે ભેટ આપવી જોઇએ પણ રીડગુજરાતી શરૂ કરીને તમે વાચકો ને ભેટ આપી છે.\nઅને ખાસ, તમારો હેતુ હોય કે નહિં પણ તમે એક વાક્ય “ભાઈ, ત્રીસમું વર્ષ તો હજી મને આજે બેઠું ” લખી ને જણાવ્યુ કે તમે ગુજરાતી સાહિત્ય જગતના Most Eligible Bachler છો. આશા છે કે વાચકો પણ મરી સાથે સહમત હશે.\nઅભિનંદન તમને અને રીડ ગુજરાતી બંને ને\nજાજી બધી શુભેચ્છાઓ અને અભિનંદન\nકસુંબલ રંગનો વૈભવ says:\nઅભિનંદન……..સર………રીડ ગુજરાતી ઉત્તરોઉત્તર પ્રગતિના શિખરો સર …કરે એજ અભિલાષા…………….\nખુબ ખુબ અભિનંદન મૃગેશભાઇ,આવનારા દરેક વર્ષો આપના માટે વધુ ને વધુને વધુ પ્રગતિ આપે અને વધુને વધુ ગુજરાતિ સાહિત્યની નજીક લાવે એવી અપેક્ષા.\nરીડ ગુજરાતી ખરેખર પરબ જ છે, ગુજરાતી સાહિત્યની પરબ. આવુ સુંદર કાર્ય આગળ ધપાવતાં રહેજો એ જ શુભકામના. આભાર\n૩જા જન્મદિવસ પર તમને અને ��ીડગુજરાતી બન્નેને અમારા આખા પરિવાર તરફથી ખુબ-ખુબ અભિનન્દન..\nતમે અને આ તમારુ માનસસન્તાન બન્ને ….શતાયુ ભવ\nહિતેશ દિક્ષીત. (૦-૯૮૬૭૦ ૦૩૨૫૧).\nશ્રી મૃગેશભાઈ ખુબ ખુબ અભિનંદન તમને અને રીડ ગુજરાતી બંને ને\nસફળ કરતા જાઓ તમે સફળતા ના સૌ શિખર,\nહાસ્યની છોળો ઉડે અને, પ્રેમ ની ઉડે ફુલઝર,\nનવુ વર્ષ બની રહે તમો માટે ખુશીઓથી સભર.\nરીડરગુજરાતી અને મૃગેશભાઈ, ખુબ ખુબ અભિનંદન\nતુમ જીયો હજારો સાલ, સાલ કે દીન હો પચાસ હજાર\nફરી ખુબ ખુબ અભિનંદન\nહું તારી અને તું મારી ઉંમર જાણે જ છે અને એટલે જ આશીર્વાદઆપવા યોગ્ય છું-મારા તને અને ‘રીડ ગુજરાતી’ ને ખુબ ખુબ આશીર્વાદ.\nઆ ૩ વર્ષની સફરમા રીડગુજરાતીના પરીવારમા કેટલા મીત્રો જોડાયા હશે\nખુબ ખુબ અભિનંદન મૃગેશ ભાઈ,\nમે કહ્યુ હતુ ને કે રીડગુજરાતી એક સુપર માર્કેટ છે..પણ હવે કહેવુ પડ્શે કે સુપર મોલ છે.. સાહિત્ય નો ફ્રી શોપિંગ મોલ ..જેટલુ અનલિમીટ શોપિંગ કરી શકો એટલુ કરો… સાહિત્ય નો ફ્રી શોપિંગ મોલ ..જેટલુ અનલિમીટ શોપિંગ કરી શકો એટલુ કરો……ખરેખર એક્દમ પ્રશંશનીય કાર્ય કરી રહ્યા છો…અને આજ ના આ લેખ માં પણ આપે ખુબ જ સરસ વાતો લખી છે એ માટે પણ અભિનંદન ..તથા જયશ્રી ઍ કહ્યું તેમ મારા માટે પણ રીડગુજરાતી ઍક પ્રેરણા સ્ત્રોત રહ્યું છે ” શ્રીજી ” તથા ” સૂર~સરગમ ” ના અવતરણ માટે..…ખરેખર એક્દમ પ્રશંશનીય કાર્ય કરી રહ્યા છો…અને આજ ના આ લેખ માં પણ આપે ખુબ જ સરસ વાતો લખી છે એ માટે પણ અભિનંદન ..તથા જયશ્રી ઍ કહ્યું તેમ મારા માટે પણ રીડગુજરાતી ઍક પ્રેરણા સ્ત્રોત રહ્યું છે ” શ્રીજી ” તથા ” સૂર~સરગમ ” ના અવતરણ માટે..… ખુબ ખુબ આભાર..… ખુબ ખુબ આભાર.. જય શ્રી કૃષ્ણ ..\nઅભિનંદન મૃગેશભાઈ… રીડગુજરાતીનું આ નવું વર્ષ મંગલમય રહો…. 🙂\nઢળતો દેખાય છે સૂરજ આકાશમાં\nઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં\nભમરાની જેમ તો ય માની જો જાય તો\nકહેવી છે વાત એવી મારે પણ કાનમાં\nમૃગેશભાઈ…………ખુબ ખુબ અભિનંદન તમને અને રીડ ગુજરાતી બંને ને\nહાર્દિક અભિનઁદન.આટલા ઓછા સમયમાઁ આટલુઁ પરીણામ મેળવવુઁ એ જ એક મોટૅ સિદ્ધિ છે. બસ લગે રહો ,મન્જિલ મુકામ છે આગે આગે ક્ષિતિજનૅ પેલે પાર્\nત્રીસ અને ત્રણનો આંકડાનો સારો પ્રાસ ગોઠવાઈ ગયો છે ખરુંને\nતમને ત્રીસમાં વર્ષમાં પ્રવેશની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.\nરીડગુજરાતીને ત્રીજા વર્ષમાં પ્રવેશ માટે ખૂબ શુભેચ્છાઓ. ખૂબ આગળ વધો. મેઘધનુષ તરફ્થી આપને અભિનંદન.\nતમે હવે લગ્ન કરી મંગળ પ્રવેશ કરો તેવી અભિલા��ાઓ.\nત્રણ ને ત્રીસ બંનેને જન્મદિન શુભેચ્છા,લગે રહો મ્રુગેશભાઈ\nઅભિનંદન. ત્રણ અને ત્રીસના બન્નેને ખુબ ખુબ શુભ કામનાઓ.\nહાર્દિક અભિનંદન, મૃગેશભાઈ અને રીડગુજરાતી બેન્નેને.\nઆપના અંગત વિચારો પણ જાણ્યાં અને માણ્યાં.\nરીડગુજરાતી ને મારી હ્રદયપુર્વક શુભકામનાઓ..\nમ્રુગેશ સર, તમે ગુજરાતી સાહિત્ય્અને ૨૧ મી સદી નુ રુપ આપી ખુબ ખુબ સરસ કામ કરયુ એ બદલ અભીનન્દન્..\nચૈતન્ય શાહ અમદાવાદ says:\n૩જા જન્મદિવસ પર તમને અને રીડગુજરાતી બન્નેને ખુબ ખુબ અભિનંદન\nઆશા રાખીયે કે ભવિષ્ય મા પણ અમે આ સાહિત્ય રુપી ગંગા મા સ્નાન કરતા રહીશુ……\nreadgujarati માટે કૈંક આમ કહી શકાય કે…….\nઅમને નાંખો જિંદગી ની આગ માં,આગ ને પણ ફેરવીશું બાગ માં.\nસર કરીશું આખરે સૌ મોરચા,જિંદગી ને પણ આવવા દો લાગ માં.\nખુબ ખુબ અભીનન્દન. મારા બ્લોગ-સફરમાં રીડગુજરાતી જ નીમીત્ત બન્યું છે. સ્નેહની સરવાણી આમ જ જારી રાખશો.\nહાર્દિક અભિનંદન અને શુભેચ્છા.\nપ્રય ગોદ તો લિવે લોન્ગ હપ્પ્ય લિફે\nમ્રુગેશ ભાઈ અને આપના આ અદભુત માનસ પુત્ર “READGUJARATI” ને અનુક્રમે ત્રિસ મા અને ત્રિજા જન્મદિન નિ શુભકામનાઓ….\nઆપ અને અમારા અને આપણા સૌનિ આ સાઇટ ઉતરોતર સિધ્હિ ના સોપનો સર કરો આપણા વડોદરા આપણા ગુજરાત, આપણાભારત નુ આપ ગરવો ગુજ્જુ ગૌરવ બનો …તેવિ શ્રિનાથજિ ને પ્રાથના…\nતમારી નમ્રતા માટે તમને અભિનંદન. કોઈ અન્ય હોઈ તો અત્યારે હવામાં ઉડતો હોય. અથવા તો સાહિત્યનો વેપારી બની બેસે.\nરોજ નવું નવું રસાળ પિરસવું ઘણુ અઘરું છે. તમે એકલા તો નહિં જ હોતમને મદદ કરનાર દરેકને અભિનંદન. તમારી દરેક ઈચ્છા પુરી થાઓ એવી પ્રભુ પ્રાથના.\nઆવી સાઇટ માટે બિરદાવવા શબ્દો નથી.. \nતમારો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ જોઇને બહુ ગમ્યુ.\nજન્મ દિવસે ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ. તમે જે કાર્ય કરો છો એ માટે ભગવાન હંમેશા તમને બધી જ અનુકુળતા આપે એવી અમારા સર્વેની પ્રભુ-પ્રાર્થના.\nતમને અને તમારા માનસ સંતાન રીડ ગુજરાતી ને જન્મદિનની લાખ લાખ શુભ કામનાઓ.\nતમે આટલી નાની ઉંમરે સાહિત્ય-સેવાનો આ યજ્ઞ એકલે હાથે આદર્યો છે તેની જેટલી પ્રસંશા કરીએ તેટલી ઓછી છે.\nપરમકૃપાળુ પરમાત્મા તમને આ ભગીરથ કાર્ય કરવા માટે માનસિક, શારિરીક અને આર્થિક શક્તિ આપે એજ અભ્યર્થના.\nમુબારક હો જીવનની રાહમાં આગે કદમ\nઆવે હઝારો જન્મદિન આવા સનમ\nમહેકે ખુશીના ફૂલથી તારો ચમન,\nદુવા ગુજારે એટલી તારો જ ‘મન’\nરીડગુજરાતી ને મારી હ્રદયની અંતરંગ શ��ભકામનાઓ..\nમને રીડગુજરાતી બહુ ગમે છે\nહુ વાન્ચન્પ્રિય ચુ. મને તમરિ સૈત ગમે ચ્હે.\nબંને ને ખુબ ખુબ શુભેચ્છાઓ.\nબંને ઊત્તરોત્તર ખુબ પ્રગતી કરે તેવી શુભકામના સાથે.\nમીનાક્ષી અને અશ્વિન ચંદારાણા says:\n આપ ને અને સાહિત્ય ને\nજન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…\nરીડગુજરાતીને પણ બીજા જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ…\n… અને તમે બંને ઊત્તરોત્તર ખૂબ જ પ્રગતી કરો એવી અંતરની શુભકામનાઓ\nદીર્ઘાયુ ભવ.મા સરસ્વતીની જે સેવા તમે કરી રહ્યા છો તેના માટે અભિનન્દન.\nસાહિત્ય સાથે તમે ખૂબ ઉંડાણથી જોડાયેલા છો એ રીડ ગુજરાતી વાંચનાર સમજી જ શકે… આ લેખમાં તમે એનાથી કેટલા અભિભુત છો એ પણ અનુભવાય છે.. સાહિત્ય પોતે જ સરસ્વતીનું સ્વરૂપ છે અને તમે ખરે જ એનું વરદાન પામ્યા છો એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી… ખૂબ ખૂબ અભિનંદન… રીડ ગુજરાતીએ પરદેશમાં ગુજરાતી ભાષાના ભવિષ્યને કેટલું મોટું આશાનું કિરણ પૂરું પાડ્યું છે અને યશ તમને જાય છે….\nખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને અભિનંદન.\nઆપની આ રીડગુજરાતી સાહિત્યિક પરબ સદા માટે છલોછલ છલકાતી રહે અને વધુ ને વધુ સાહિત્ય પિપાસુઓ એમની તરસ છિપાવે એવી અંતરતમની અભ્યર્થના.\nઅભિનંદન તમને અને રીડ ગુજરાતી બંને ને\nતમને ઘણા ઘણા અભિનંદન,\nસરસ કાર્યને આગળ ધપાવવા બદલ,\nજો જો ને આમ ત્રીસ વરસ પણ વહી જ્શે.\nબહુ મોડી જોડાઈ છુ સાઈટ ૫ર…….. અને એટલાજ વધુ અભિનંદન……….\nReadGujarati ના ૩ જા વર્ષના ૩ મહિના પણ વીતી ગયા છે. અને આ લેખ તો ૩ મહિના પહેલા નો છે. તેમ છતાં મૃગેશભાઇ ને અભીનંદન આપ્યા વગર મારાથી રહી ન શકાયું.\nપિતૃ વાત્સલ્યમાં તરબોળ થયેલી કોઈ કૃતિ વાંચીને આપણને આંખમાં આંસુ આવી જાય તો એ દિવસ જ આપણો સાચો ‘ફાધર્સ ડે’ બની રહે છે \nતેવી જ રીતે ReadGujarati નો આ લેખ મેં આજે વાંચ્યો અને મને જાણે આજે જ તેનો જન્મ દિવસ હોય તેવું લાગે છે.\nજન્માષ્ટમિ ને દિવસે નહીં પરંતુ જે દિવસે આપણા હ્રદય માં કૃષ્ણ માટે પ્રેમ જાગે તે દિવસ આપણા માટે કૃષ્ણજન્મનો દિવસ ગણાય્.\nફરી એક વખત મૃગેશભાઈ તથા ReadGujarati ને ખુબ ખુબ શુભકામનાઓ તથા અભીનંદન.\nમૃગેશભાઈ ખુબ ખુબ અભિનંદન તમ્ને અને તમારા ગ્રુપ ને સરસ કાર્યને આગળ ધપાવવા બદલ.\nડિયર મૃગેશ (સંબોધન ગમ્યું\nતમે ખૂબ જ સારું કામ કરો છો, ચાલુ રાખજો.\n“રીડગુજરાતીને હું પરબની ઉપમા આપું છું. પરબ પર વટેમાર્ગુ આવે, ઘડીક વિસામો કરે. તાજુ અને મીઠું પાણી પીવે અને પછી પ્રસન્નતાથી વિદાય લે. બસ એનાથી વિશેષ બીજુ કશું જ નહિ. અ���્રે એ નોંધનીય કે પરબ પર મહિમા ઠંડા પાણીનો છે, માટલાનો નહિ કે આપનાર વ્યક્તિનો પણ નહિ. માટલું ઘરે બનાવી શકાય છે, પાણી તો કોઈની કૃપાથી વરસે છે. રીડગુજરાતી માટલું છે. માટલાને છોડો, આ સાહિત્યરૂપી ઠંડા નીરનો મહિમા તો જુઓ કે જે મને અને તમને આટલા આટલા મહિનાઓ સુધી જકડી રાખે છે.”\nહું ઉપરની વાત સાથે સંપૂર્ણ સહમત છું. સાદાઈમાં જે મજા છે તે ભભકામાં નથી.\nબધી કોમેન્ટસ ફરી એકવાર વાંચવાની મજા માણી..અને સાથે સાથે ફરી એકવાર અભિનન્દન આપવાની મજા માણવી પણ ગમશે જ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/mehsana/news/4-accused-absconding-for-over-a-year-in-alcohol-case-128561972.html", "date_download": "2021-06-14T23:57:50Z", "digest": "sha1:3M3HZ3DFPGHXB3JJCQ4SXBAIO7NZI2ON", "length": 3554, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "4 accused absconding for over a year in alcohol case | દારૂના કેસમાં એક વર્ષથી ફરાર 4 આરોપી ઝડપાયા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nધરપકડ:દારૂના કેસમાં એક વર્ષથી ફરાર 4 આરોપી ઝડપાયા\nભૂજની હોટલમાંથી મહેસાણાના શખ્સને દબોચ્યો\nમહેસાણાના મગુનાના ગજેન્દ્રસિંહ ઉર્ફે જાગુભા રાજેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન, સાંથલ અને પાટણ ચાણસ્મા પોલીસમાં દારૂના 5 ગુના નોંધાયા છે. જે છેલ્લા 1 વર્ષથી ભુજમાં હોવાની બાતમી મહેસાણા એલસીબી પીઅાઇ બી.અેચ. રાઠોડે પીઅેસઅાઇ અે.કે. વાઘેલાની ટીમને ભુજ મોકલી ગજેન્દ્રસિંહની ધરપકડ કરી હતી. , એએસઆઇ હીરાજી અને કોન્સ્ટેબલ સન્નીકુમારને દારૂના ગુનાનો બીજો એક ભાગેડુ આરોપી ભુજની રીયાન હોટલમાં હોવાની બાતમી મળતાં રેડ કરી સૌરભ ઉર્ફે વકો ગણેશભાઇ પ્રજાપતિ (રહે. જયમાડી સોસાયટી, મહેસાણા)ને ઝડપ્યો હતો.\nપેરોલ સ્કવોડે1 વર્ષથી દારૂના ગુનામાં ભાગેડુ ગોસ્વામી વિજયગીરી મહેશગીરીને વિરમ ગામના ગોળપીઠથ, ડીસાના ભોંયણમાંથી દુદુસિંગ પનસિંગ વાઘેલા (મૂળ રહે. નાંદોત્રા, તા.દાંતીવાડા)ને પકડ્યો હતો.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/palanpur/tharad/news/a-child-was-killed-by-a-jeep-near-ghodasar-in-tharad-128571314.html", "date_download": "2021-06-15T01:47:49Z", "digest": "sha1:SDUCKEWDB4GWIXZAOQXDCNFU2MKTYK4B", "length": 2902, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "A child was killed by a jeep near Ghodasar in Tharad | થરાદના ઘોડાસર નજીક જીપડાલાની અડફેટે બાળકનું મોત - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅકસ્માત:થરાદના ઘોડાસર નજીક જીપડાલાની અડફેટે બાળકનું મોત\nથરાદના ઘોડાસર ગામ નજીક જીપડાલાની અડફેટે એક બાળકનું મોત નિપજ્યું હતુ.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.\nઘોડાસરના વાઘાજી નાગજીજી ઠાકોર, વિહાજી ઠાકોર, ભેમાજી નાગજીજી ઠાકોર અને વિક્રમજી (ઉ.વ.10) ડેકા ગામે લગ્ન પ્રસંગમાંથી ઘરે આવી પેસેન્જર ગાડીમાંથી નીચે ઉતર્યા હતા. તે દરમિયાન જેતડા તરફથી આવેલા જીપડાલા નં. જીજે. 01. બી. એક્ષ. 5525ના ચાલકે વિક્રમજીને અડફેટે લીધો હતો. જેને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. આ અંગે વાઘાજીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/lpg-gas-cylinder-insurance-gujarati-news/", "date_download": "2021-06-15T01:20:00Z", "digest": "sha1:EZJ74ZQL56WHZTWRYLFKYNMVGFAEMXHO", "length": 12229, "nlines": 177, "source_domain": "www.gstv.in", "title": "અગત્યનું / LPG ગેસ સિલિન્ડર પર ગ્રાહકોને મળે છે 50 લાખનો ફાયદો, જાણો કેવી રીતે લાભ લઇ શકાય છે - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nઅગત્યનું / LPG ગેસ સિલિન્ડર પર ગ્રાહકોને મળે છે 50 લાખનો ફાયદો, જાણો કેવી રીતે લાભ લઇ શકાય છે\nઅગત્યનું / LPG ગેસ સિલિન્ડર પર ગ્રાહકોને મળે છે 50 લાખનો ફાયદો, જાણો કેવી રીતે લાભ લઇ શકાય છે\nએલપીજી ગેસ સિલિન્ડર પર ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધા મળે છે. પેટ્રોલિયમ કંપનીઓ ગ્રાહકોને પર્સનલ એક્સીડેન્ટ કવર પણ ઉપલબ્ધ કરાવે છે. જો તમે પણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો, તો અહેવાલ જરૂર વાંચજો. સરકારી તેલ કંપનીઓ તરફથી 50 લાખ રૂપિયાના ઇન્શ્યોરન્સ લાભ મળે છે. ઉલ્લેખનીય છે કે ગેસ લીકેજ અથવા બ્લાસ્ટ થવાની સ્થિતિમાં તમે આ સુવિધાનો લાભ લઇ શકો છો.\nઆ વીમા માટે પેટ્રો��િયમ કંપનીઓની વીમા કંપનીઓ સાથે ભાગીદારી હોય છે. વર્તમાન સમયમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ રસોઈ ગેસ કનેક્શન પર ઇન્શ્યોરન્સ ICICI લોમ્બાર્ડના માધ્યમથી છે.\nગેસ સિલિન્ડર પર 50 લાખનો ક્લેમ કેવી રીતે મળશે\nhttp://mylpg.in મુજબ જેમ જ કોઈ વ્યક્તિ એલપીજી કનેક્શન લે છે, તો તેને ઇન્શ્યોરન્સ મળે છે. જો ગેસ સિલિન્ડરના કારણે કોઈ અકસ્માત થાય છે, તો તે વ્યક્તિ 50 લાખ રૂપિયા સુધીના વીમાનો હકદાર બની જાય છે.\nએક અકસ્માત પર મહત્તમ 50 લાખ રૂપિયા સુધી વળતર મળી શકે છે. અકસ્માતથી પીડિત દરેક વ્યક્તિને મહત્તમ 10 રૂપિયાના નુકશાનની ચુકવણી કરી થાય છે.\nLPG સિલિન્ડરના વીમા કવર મેળવવા માટે ગ્રાહકને અકસ્માતની માહિતી નજીકના પોલીસ સ્ટેશન અને તેના એલપીજી વિતરકને આપવાની હોય છે.\nPSU ઓઇલ કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ, એચપીસી તથા બીપીસીના વિતરકોને વ્યક્તિઓ અને સંપત્તિઓ માટે ત્રીજી પાર્ટી વીમા પાસેથી કવર સહિત અકસ્માત માટે વીમા પોલિસી લેવાની હોય છે.\nતે કોઈ વ્યક્તિગત ગ્રાહકના નામે નથી હોતી, પરંતુ દરેક ગ્રાહક આ પોલિસીમાં કવર થાય છે. તેના માટે તેને કોઇ પ્રીમિયમ પણ ચુકવવાનું રહેતું નથી.\nFIRની કોપી, ઇજાગ્રસ્તોની સારવારની ચિઠ્ઠી અને મેડિકલ બિલ તથા મૃત્યુ થવા પર પોસ્ટમાર્ટમ રિપોર્ટ, મૃત્યુ સર્ટિફિકેટ સંભાળીને રાખો.\n-અક્સમાત થવા પર પિડીત તરફથી વિતરક દ્વારા વળતરનો દાવો કરવામાં આવે છે. દાવાની રકમ વીમા કંપની વિતરક પાસે જમા કરાવે છે અને અહીંથી આ રકમ ગ્રાહક સુધી પહોચાડવામાં આવે છે.\nસર્ટિફિકેટ આપવું પડે છે\nએલપીજી અકસ્માતમાં કોઈ વ્યક્તિના મૃત્યુ પામવાની સ્થિતિમાં એલપીજી સિલિન્ડરની પેટ્રોલિયમ કંપનીને મૃત્યુ પામનારનું ડેથ સર્ટિફિકેટ અને પોસ્ટમાર્ટમનો ઓરિજનલ રિપોર્ટ જમા કરાવવાનો હોય છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nભયાનક દ્રશ્યો/ લૉકડાઉનની આશંકાન�� પગલે પ્રવાસી મજૂરોનું પલાયન, મુંબઇના રેલવે સ્ટેશન પર હજારોની ભીડ\nમહારાષ્ટ્ર: નાલાસોપારામાં ઓક્સિજનની કમીના કારણે 7 કોરોના દર્દીઓના મોત, હોસ્પિટલમાં હોબાળો\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/which-is-the-richest-car-company-from-mercedes-benz-to-bmw-learn-about-the-5-richest-automobile-brands-in-the-world", "date_download": "2021-06-15T01:00:34Z", "digest": "sha1:T6BYLXGV75AXUIFTBAR7X7X7I77VX3NC", "length": 6636, "nlines": 87, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Which is the richest car company from Mercedes Benz to BMW? Learn about the 5 richest Automobile brands in the world", "raw_content": "\nMercedez Benz થી માંડીને BMW સુધીની કાર કંપનીઓમાં કઈ કંપની છે સૌથી અમીર જાણો દુનિયાની 5 સૌથી અમીર Automobile બ્રાન્ડ વિશે\nકઈ કાર કંપની પાસે છે કેટલાં પૈસા એ વાત જાણવા જેવી છે. જાણો દુનિયાની 5 સૌથી અમીર Automobile બ્રાન્ડ વિશે. Toyotaએ Mercedez Benzને સૌથી વેલ્યુએબલ ઓટોમોબાઈલ કંપનીના મામલે પાછળ છોડી દીધી છે. મર્સિડીઝને પાછળ છોડીને હવે ટોયોટા દુનિયાની સૌથી અમીર ઓટોમોબાઈલ કંપની બની ગઈ છે.\nનવી દિલ્લી: Toyotaએ Mercedez Benzને સૌથી વેલ્યુએબલ ઓટોમોબાઈલ કંપનીના મામલે પાછળ છોડી દીધી છે. મર્સિડીઝને પાછળ છોડીને હવે ટોયોટા દુનિયાની સૌથી અમીર ઓટોમોબાઈલ કંપની બની ગઈ છે. Automotive Industry 2021ના રિપોર્ટ પ્રમાણે ટોયોટાની બ્રાન્ડ વેલ્યૂ 2020માં 58,076 મિલિયન ડોલર થઈ ગઈ હતી. જે હવે વધીને 59,479 મિલિયન ડોલર થઈ ગઈ છે. અહીંયા અમે તમને દુનિયાની 5 સૌથી અમીર ઓટોમોબાઈલ કંપનીઓની બ્રાન્ડ વેલ્યૂ વિશે જણાવીશું.\nToyotaએ દુનિયાની સૌથી અમીર ઓટોમોબાઈલ કંપનીની યાદીમાં પહેલાં નંબરે સ્થાન જમાવી દીધું છે. કંપની મર્સિડીઝને પાછળ છોડીને નંબર 1 પર ઝંડો ફરકાવી દીધો છે અને તે દુનિયાની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની બની ગઈ.\nઆ કંપનીની બ્રાન્ડ વેલ્યૂ 2021માં ઘટીને 58,225 મિલિયન ડોલર થઈ ગઈ છે. આ કંપનીની બ્રાન્ડ વેલ્યૂ ગયા વર્ષે એટલે કે 2020માં 65,041 મિલિયન ડોલર હતી.\nફોક્સવેગન કંપનીની બ્રાન્ડ વેલ્યૂ વધીને 47,020 મિલિયન ડોલર થઈ ગઈ હતી. આ કંપનની બ્રાન્ડ વેલ્યૂ 2020માં 33,897 મિલિયન ડોલર હતી. આ યાદીમાં કંપની ત્રીજા નંબરે આવી ગઈ છે.\nબીએમડબલ્યૂ લક્ઝરી ઓટોમોબાઈલ બનાવવા માટે દુનિયાભરમાં જાણીતી છે. આ કંપનીની બ્રાન્ડ વેલ્યૂ 2021માં 40,447 મિલિયન ડોલર રહી. 2020માં કંપનીની બ્રાન્ડ વેલ્યૂ 40,483 મિલિયન ડોલર હતી.\nઆ કંપનીએ પણ વર્ષ 2021માં પોતાની બ્રાન્ડ વેલ્યૂમાં વધારો કર્યો. 2021માં 34,226 મિલિયન ડોલરની સાથે કંપની ટોપ-5માં જગ્યા મેળવવામાં સફળ રહી. 2020માં આ કંપનીની બ્રાન્ડ વેલ્યૂ 33,911 મિલિયન ડોલર હતી.\nએપલનું નવું પ્રાઈવસી ફીચર : ઈ-મેલના માધ્યમથી કંપનીઓ યુઝરને ટ્રેક નહીં કરી શકે , અણગમતા મેસેજ હેરાન નહીં કરે\nRBI નો તમામ બેંકોને આદેશ, નોટબંધી સમયના CCTV ફૂટેજ સંભાળીને રાખો\nપોતાના EPFO ખાતાને હજુ AADHAR સાથે લિંક ન કર્યું હોય તો કરી લેજો, નહીં તો આવશે રોવાનો વારો\nMercedez Benz થી માંડીને BMW સુધીની કાર કંપનીઓમાં કઈ કંપની છે સૌથી અમીર જાણો દુનિયાની 5 સૌથી અમીર Automobile બ્રાન્ડ વિશે\n7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે 17% ની જગ્યાએ 28% થઈ જશે DA, પગારમાં થશે વધારો\nસરકારની આ 3 યોજનામાં થઈ રહી છે બંપર કમાણી, તમારા પૈસા પણ રહેશે 100% સુરક્ષિત\nપેટની ચિંતા મજૂરોને પાછી ગુજરાત લઈ આવી, બિહાર-ઝારખંડથી આવતી ટ્રેનોમાં ભીડ વધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1223", "date_download": "2021-06-15T01:40:44Z", "digest": "sha1:T27SWOMILC4YCCUGF7FD6BVEWZJGZBY6", "length": 24007, "nlines": 103, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: લગ્નો આટલાં તકલાદી કેમ ? – કીર્તિકુમાર મહેતા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nલગ્નો આટલાં તકલાદી કેમ \nJuly 11th, 2007 | પ્રકાર : નિબંધો | 17 પ્રતિભાવો »\nછેલ્લા એકાદ માસમાં સ્વજનો પાસેથી ખૂબ જ આ��ાતજનક સમાચાર સાંભળ્યા….. સારી, શિક્ષિત, સંસ્કારી જ્ઞાતિની સાત પરણેલી કન્યાઓ પિયર પાછી આવી. આ કન્યાઓના લગ્ન સમયને ત્રણથી બાર માસ થયા હશે. ધામધૂમથી માતાપિતાએ ખૂબ જ ખર્ચ કરીને લગ્ન-રિસેપ્શન વગેરે ઊજવ્યાં હતાં અને બાર માસમાં તો જાણે એ ભૂતકાળનું સ્વપ્ન બની ગયું.\nશા માટે લગ્ન નિષ્ફળ જાય છે શા માટે ટૂંક સમયમાં જ લગ્નો ફરી થાય છે શા માટે ટૂંક સમયમાં જ લગ્નો ફરી થાય છે શા માટે કોડભરી, આશાભરી, કન્યાઓ પાછી પિયર ફરે છે શા માટે કોડભરી, આશાભરી, કન્યાઓ પાછી પિયર ફરે છે આ પ્રશ્ન વ્યક્તિગત છે, કુટુંબજીવનનો છે છતાં સામાજિક દષ્ટિએ પણ આ પરિસ્થિતિ અસહ્ય બને છે. આવી પાછી આવેલી પુત્રીઓને લગભગ અપરિણિત રહેવું પડે તેમ બને છે. યુવકોને બીજી કન્યા મળી જાય છે. આ પરિસ્થિતિ કેટલાક પાયાના સવાલો ઊભા કરે છે આ પ્રશ્ન વ્યક્તિગત છે, કુટુંબજીવનનો છે છતાં સામાજિક દષ્ટિએ પણ આ પરિસ્થિતિ અસહ્ય બને છે. આવી પાછી આવેલી પુત્રીઓને લગભગ અપરિણિત રહેવું પડે તેમ બને છે. યુવકોને બીજી કન્યા મળી જાય છે. આ પરિસ્થિતિ કેટલાક પાયાના સવાલો ઊભા કરે છે શું આ બધાં લગ્નો માતાપિતાના અને કુટુંબના સંતોષ માટે, કુટુંબની પ્રતિષ્ઠા માટે જ યોજાયાં હતાં શું આ બધાં લગ્નો માતાપિતાના અને કુટુંબના સંતોષ માટે, કુટુંબની પ્રતિષ્ઠા માટે જ યોજાયાં હતાં કેટલીક પાયાની બાબતો વિચારવા જેવી છે.\nપ્રથમ તો આપણે આવાં લગ્નો કે જે ટૂંક સમયમાં જ તૂટી જાય તેનાં કારણો વિચારીએ-કલ્પીએ. યુવક અને યુવતી કોઈ બીજાના પ્રેમમાં હોય અને વડીલોની આજ્ઞા ખાતર, કુટુંબની પ્રતિષ્ઠા ખાતર લગ્નોમાં જોડાઈ જાય અને પછી સહન ન થઈ શકે, પ્રથમ પ્રેમની યાદમાં બધા દુ:ખી થાય અને લગ્ન તૂટી જાય. યુવતીઓને પોતાના પિયર જેટલી સ્વતંત્રતા સાસરામાં ન મળે, વારંવાર સાસરિયાંની ટીકા સાંભળવી પડે અને સહન ન થઈ શકે, સહનશક્તિની હદ આવી જાય અને પિયર પાછા ફરવાનું નક્કી કરી નાખે.\nબંને કુટુંબનાં સંસ્કારો-શિક્ષણ વગેરે તો જુદાં હોય જ પણ આર્થિક સ્થિતિ પણ આસમાન હોય તેથી વારંવાર તેની ટીકા થાય ત્યારે પણ સહન ન થાય. શ્રીમંતોથી સાદાઈ સ્વીકારાતી નથી અને એકવાર શ્રીમંતાઈની ટેવ પડી જાય તે જવી મુશ્કેલ છે. યુવક અને યુવતીમાં પણ સમજણનો અભાવ હોય, એકબીજાને સમજવાની ધીરજ ન હોય, એકબીજાને અનુકૂળ થવાની તૈયારી ન હોય, સહનશક્તિ જ ઓછી હોય. આ ઉપરાંત જેને ‘લાઈફ સ્ટાઈલ’ કહેવાય છે તે પણ બંનેની જુદી હોય, તેના ���્યાલો પણ જુદા હોય અને એક બીજાની ‘સ્ટાઈલ’ ન જ ગમે અને તે પરિસ્થિતિ લાંબો વખત ટકી ન રહે તેથી છૂટા થઈ જાય. બંનેમાં સ્વતંત્ર વિચારોનો આગ્રહ, પોતાની વાત જ ખરી અને સામી વ્યક્તિનું દષ્ટિબિન્દુ સમજવાની તૈયારી જ ન હોય ત્યાં આવી વ્યક્તિનું દષ્ટિબિન્દુ અપનાવી ન જ શકે.\nતાત્કાલિક લગ્ન પછી છૂટા પડવાનું એક કારણ યુવક અગર યુવતીમાંથી કોઈને કંઈ રોગ હોય, કંઈક વિકૃતિ હોય, જે સુખી લગ્નજીવનમાં બાધારૂપ બની જાય. ગ્રહો મળે છે કે નહીં તેની કાળજી લેવાય છે. પણ એકબીજાના ‘પૂર્વગ્રહો’ કઈ બાબતના છે તે સમજવાનો પ્રયત્ન થતો નથી. લગ્ન એટલે પોતાના પૂર્વગ્રહોનો ત્યાગ અથવા તો ધીરે ધીરે જે પૂર્વગ્રહો સુખી, દામ્પત્ય જીવનમાં બાધારૂપ બને તેને સમજીને દૂર કરવાનો છે. જેવી રીતે ગ્રહો મેળવીએ છીએ તેવી જ રીતે હવે યુવક-યુવતીના મેડિકલ ચેકઅપ રિપોર્ટ પણ મેળવવા પડશે.\nઆમ કેટલાંક કારણોને લીધે લગ્નો તૂટી જાય છે અને આપણા સમાજમાં તો પુત્રીને પિયર જ આવવું પડે તેવી સ્થિતિ થઈ છે. કાયદેસર એકબીજાને હક્ક મળે પણ તે માટે જરા લાંબી લડત આપવી પડે પણ તેની કોઈને ઈચ્છા નથી હોતી. આવું ન બને, આવા કિસ્સાઓમાં પરસ્પર સમજૂતી કેળવીને લગ્નજીવન સુખી બને તેનો શું કોઈ ઉપાય છે ઉપાયો તો છે પણ તે દરેક કુટુંબે શરૂઆતથી અપનાવવા જેવા છે.\nસંસ્કૃતમાં એક સુભાષિત છે જેનો અર્થ છે કે સોળ વર્ષના યુવાન પુત્રને મિત્ર ગણો. આ પુત્રીને પણ લાગુ પડે જ. પુત્ર, પુત્રીને સોળ વર્ષથી જ મિત્ર ગણીએ તો તેના અંગત જીવનની વાતો ખબર પડે. માતાપિતા સાથે નિખાલસતાથી અંગત વાતો ચર્ચી શકે તેવું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. આને લીધે યુવક કે યુવતી કોઈને પ્રેમ કરતાં હોય અને તેની જ સાથે લગ્ન કરવા ઈચ્છતાં હોય તો માતાપિતાએ પણ આ પાત્ર કેવું છે તેની તપાસ કરી, શક્ય હોય તો પુત્ર, પુત્રીને માર્ગ કરી આપવો જોઈએ. પરાણે અન્ય સાથે લગ્ન ગોઠવી દેવાથી બેને બદલે ત્રણ-ચાર જીવન બરબાદ થઈ જાય અને લગ્ન ભલેને ધામધૂમથી, વાજતેગાજતે કર્યાં હોય પણ પુત્રીને પાછા ફરવાનો સમય આવી જાય.\nઅત્યારનો સમાજ સ્વકેન્દ્રી વધુ છે. સંયુક્ત કુટુંબો રહ્યાં નથી. જે રહ્યાં છે તે પણ તૂટતાં જાય છે. સંયુક્ત કુટુંબ એ તો સહનશીલતાનું તાલીમ કેન્દ્ર છે. દરેક વ્યક્તિને બીજ ખાતર કંઈ કરવાની ત્યાં તાલીમ મળે છે. આજે એ ન હોવાને કારણે બાળકોને પોતે જે જોઈએ તે મળશે જ એવી ખાતરી હોવાથી બાળકો વધુ સ્વકેન્દ્રી બની જાય છે અને જરાપ��� અગવડ સહન કરી શકતાં નથી. આમાં માતાપિતાએ પણ પોતાની ફરજ બજાવવી જરૂરી છે અને સારા સંસ્કાર પડે તે જોવું જોઈએ. આ દુનિયામાં ઘણુંબધું પૈસા ખર્ચીને મળી શકે છે. બાહ્ય સગવડો ઊભી થઈ શકે છે પણ સંસ્કારની કોઈ કેપ્સ્યુલ મળતી નથી. સંસ્કાર તો પોતાના વર્તનથી બાળકો ઉપર સતત પાડવાની પ્રક્રિયા છે. આને માટે અત્યારના આ જીવનમાં કોઈને સમય જ હોતો નથી. પરિણામે ‘સહન કરવાના’, ન ગમે તે પણ કોઈવાર સ્વીકારી લેવાની વૃત્તિ કેળવવી નથી અને તેથી વાતવાતમાં ગુસ્સે થઈ જવાની અને સંબંધ તોડી નાખવા સુધી એ પહોંચે છે.\nઆ દહેજના જમાનામાં કન્યાને, એટલે કે આમ તો વરને ગાડી, ફ્રિજ, ફલેટ, ફોન (અને હવે મોબાઈલ) ફર્નિચર, વૉશિંગ મશીન, સ્ટીલ કબાટ વધુ આપવામાં આવે છે. પણ ‘સંસ્કાર’ અપાતા નથી, જેને કારણે લગ્નજીવન સુખી થઈ શકતાં નથી. પોતાનું ધાર્યું ન પણ થાય એ વાત યુવક-યુવતીઓ સમજતાં નથી પરિણામે સંબંધો તૂટી જાય છે. યુવક અને યુવતીને લગ્નજીવન, કુટુંબજીવન, બીજા કુટુંબની જુદી પરંપરા કેવી હોઈ શકે, તેની સાથે કેમ ‘એડજસ્ટ’ થવું. તેને કેમ અપનાવવી, વગેરે ઘણી બાબતો લગ્ન પહેલાં જ શીખવવાની, સમજાવવાની જરૂર છે. આને માટે ‘સમજ’ કેન્દ્રો ઊભાં કરવાં પડે અને તેમાં અનુભવી વડીલો કે સુખી દંપતીઓને બોલાવી ચર્ચા વિચારણા કરાવવી જોઈએ.\n‘પુત્રીને’ પાછું પિયર જ આવવાનું હોય તો અને બીજા લગ્ન ગોઠવી ન શકાય તેવી સ્થિતિમાં કન્યાને મુશ્કેલી ન પડે એ માટે હરેક કન્યાને પરત શિક્ષણ આપવું જરૂરી છે. મૂળ તો પહેલાં જ પુત્રીને નિરાંતે ભણવા દેવી જોઈએ અને સારી એવી નોકરી પણ કરતી થઈ જાય પછી જ લગ્ન કરવાં જોઈએ. લગ્ન થયાં પછી પણ નોકરી ન છોડે એ જરૂરી છે. કેમકે પોતે નોકરી કે વ્યવસાય કરતી હોય તો સ્વમાનભેર જીવી શકે. લગ્ન થઈ જાય પછી પણ બંને કુટુંબોએ અરસપરસ વધુ મળવાનું રાખવું જોઈએ જેથી નાનીનાની વાતોની ગેરસમજ થઈ હોય તે દૂર થઈ શકે. કોઈ પણ કુટુંબે પોતાની આર્થિક સ્થિતિ માટે મિથ્યાભિમાન રાખવાની જરૂર જ નથી, જો આપણે પોતાને વધુ શ્રીમંત માનતા હોઈએ તો બરોબરના કુટુંબ સાથે જ સંબંધ બાંધવો, નહીં તો સહેજ ઓછ શ્રીમંતના યુવક કે યુવતીને વારંવાર અપમાનિત ન કરવાં. અત્યારની કેટલીક સમૃદ્ધિ ઘણા લોકો પાસે અચાનક આવી ગઈ છે તેથી આવા પ્રકારની ‘લક્ષ્મી’ની માવજત કરતાં તેમને આવડતું નથી. આવી ‘લક્ષ્મી’ મળવાથી સંસ્કાર આવી જતા નથી. તેથી ખરી જરૂર સારા સંસ્કારો રેડવાની છે અને અરસપરસ સમજૂતી, સહનશીલત�� કેળવવાની તથા દરેક નાની વાતને વધુ પડતું મહત્વ આપવાની ટેવ ન પાડવી, વારંવાર એકબીજાને અપમાનિત ન કરાય, આવી ઘણી બધી બાબતો સમજવાની છે, તેને માટે સહૃદયથી પ્રયત્નો કરવા પડે. ‘કન્યાને વળાવી દીધી’ એટલે ફરજ પૂરી થતી નથી પણ કન્યા કે યુવાન એકબીજાને તથા બંને કુટુંબને કેમ વધુ ને વધુ સુખી કરી શકે તે કાળજી રાખવાની જરૂર છે. રવિશંકર મહારાજના શબ્દો યાદ આવે છે : ‘સુખી થવા નહિ પણ સુખી કરવા પરણજો.’\n« Previous રીડગુજરાતી : ત્રીજા વર્ષના મંગલ પ્રભાતે….\nએ તો મારી દીકરી છે – ડૉ. ચારુતા એચ. ગણાત્રા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશું તમને મજા નથી આવતી – જીતેન્દ્ર જે. તન્ના\nઆજે આપણે ઘણા બધા લોકોને કહેતા સાંભળીએ કે યાર, મજા નથી આવતી. આપણે પૂછીએ કે કેમ ભાઇ, આવક પુરતી છે ઘરના બધા મજામાં છે ઘરના બધા મજામાં છે..... તો કહેશે ભગવાનની દયા છે. આવક ખુબ સારી છે. ઘરમાં બધા સારા છે. બધુ ધાર્યા કરતા વધારે તથા અપેક્ષા કરતા ઊંચું જ છે છતાં પણ મજા નથી આવતી. તો આવું કેમ થતું હશે ..... તો કહેશે ભગવાનની દયા છે. આવક ખુબ સારી છે. ઘરમાં બધા સારા છે. બધુ ધાર્યા કરતા વધારે તથા અપેક્ષા કરતા ઊંચું જ છે છતાં પણ મજા નથી આવતી. તો આવું કેમ થતું હશે \nનારીનાં બે વિશ્વ – રીના મહેતા\nમારી કેટલીક વ્યક્તિગત વાતો કરીશ. અઠવાડિયા પહેલાં એક વર્કશોપ અંગે આમંત્રણ આપતો ફોન આવે છે. વલસાડ કયા દિવસે આવવું તેની વાત ચાલે છે. ત્યાં જ ફોનની બહાર ‘મધુ... મધુ....’ ના ઉદ્દગારો સંભળાય છે. તમને થશે કે આ મધુ કોણ છે મધુ એ અમારે ત્યાં કામ કરતી બાઈ છે. આજકાલ એ નિયમિત આવતી નથી. જો હું વલસાડ જાઉં ને એ જ ... [વાંચો...]\nસત્ય ઝરૂખે સ્નેહદીવા – ડૉ. ભરત મિસ્ત્રી\nપ્રિય દોસ્ત, સપ્તપદીથી શરૂ થયેલ યાત્રા સ્નેહપદી જેની ઓળખ છે એ ગૃહસ્થીનું સત્ય શું સત્યદેવ ક્યા સ્વરૂપે દાંપત્યના દ્વારેથી દર્શન દે છે સત્યદેવ ક્યા સ્વરૂપે દાંપત્યના દ્વારેથી દર્શન દે છે ગૃહસ્થીને ક્યા ચેતન દીવા ઉજાળે છે ગૃહસ્થીને ક્યા ચેતન દીવા ઉજાળે છે હા, અનુકુલન, આધાર અને અન્યોન્ય માટેનો આદર એ ગૃહસ્થીને ઉજાળતા સ્નેહદીવા હા, અનુકુલન, આધાર અને અન્યોન્ય માટેનો આદર એ ગૃહસ્થીને ઉજાળતા સ્નેહદીવા પણ દોસ્ત, કુટુંમ્બ, ગૃહસ્થી, ઘરસંસારનું સત્ય તો છે આવકાર પણ દોસ્ત, કુટુંમ્બ, ગૃહસ્થી, ઘરસંસારનું સત્ય તો છે આવકાર સંબંધોના સત્યે નહીં, પણ કોઈપણ રૂપે અતિથિ દેવશા ... [વાંચો...]\n17 પ્રતિભાવો : લગ્નો આટલાં તકલાદી કેમ \nઆખા લેખનો સાર છેલ્લી લાઇનમા આવી ગયો. “સુખી થવા નહિ પણ સુખી કરવા પરણજો” આ લાગણી બન્ને પક્ષે ના હોવાથી જ મોટા ભાગના પ્રોબ્લેમ સર્જાતા હોય છે. કહેવાય છે કે જો શરૂઆતના થોડો સમય બન્ને પક્ષે આ સમજણ રહે તો મને નથી લાગતુ કે કોઇ પ્રોબ્લેમ રહે. સહનશીલતાનો અભાવ જ દરેક સમસ્યાને સર્જે છે.\nમને શ્રિમદ ભાગવદ નો દસ્મોસ્કન્દ જોઇએ ચે તો તમો જરુર થિ મોકલ્શો\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Gujarat_news/Detail/01-03-2021/159924", "date_download": "2021-06-15T00:51:11Z", "digest": "sha1:FHD7ILCH2PJ3ZLUNIHTB2Z5YXXIDA7AE", "length": 16606, "nlines": 130, "source_domain": "akilanews.com", "title": "દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સુવર્ણચંદ્રક મેળવતા બાબરાના શુભમ જસાણી", "raw_content": "\nદક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સુવર્ણચંદ્રક મેળવતા બાબરાના શુભમ જસાણી\nMSCIT પ્રથમ વર્ષમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ : લોહાણા સમાજનું ગૌરવ\nરાજકોટ, તા. ૨૭ : તાજેતરમાં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો જેમાં અભ્યાસમાં શ્રેષ્ઠતા પુરવાર કરનાર તેજસ્વી છાત્રોને સુવર્ણ ચંદ્રકથી સન્માનીત કરવામાં આવ્યા હતા.\nસપ્ટે.૨૦૨૦માં લેવાયેલ એમએસસીઆઈટીની પરીક્ષામાં સૌથી વધુ ગુણ જસાણી શુભમને મળ્યા હતા. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલ.\nબાબરાના વતની હાલ સુરત ઠાકર મુકુંદભાઈ જસાણીના પૌત્ર અને કાળુભાઈ જસાણીના સુપુત્ર શુભમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમએસસી આઈટીમાં પ્રથમ વર્ષમાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થતા ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સુવર્ણ ચંદ્રક એનાયત થયો છે. શુભમ જસાણીએ લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમ���ા મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nદેશમાં વિભાજનકારી તાકાત સામે લડવા એકજુટ અને મજબૂત રહે કોંગ્રેસ :જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદના મૂળ કારણ પ્રહાર નહિ કરાય ત્યાં સુધી આતંકવાદી લોકોને પોતાના શિકાર બનાવતા રહેશે : access_time 11:22 pm IST\nએસબીઆઇએ હોમ લોન વ્યાજ દરોમાં ઘટાડો કરીને 6.70 ટકા કર્યા છે. access_time 7:31 pm IST\nરીવરફ્રન્ટ ઉપર વધુ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો :અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એકે મહિલાએ સાબરમતી રીવરફ્રન્ટ પર કુદીને આત્મહત્યાનો -યાસ કર્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ પર પુલથી મહિલા જેવી જ નદીમાં કુદી ફાયરબ્રિગેડની સ્પીડ બોટ તુરંત ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને તે બાદ રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી. પોલીસ હવે મહિલાના આત્મહત્યાના કારણની તપાસ કરશે અને તે બાદ વધુ કાર્યવાહી હાથ ધરશે. access_time 4:27 pm IST\nપાંચમીથી વેપારીઓનું આંદોલન access_time 4:36 pm IST\n'મેન ઓફ ધ ��ેચ'માં પ્લેયરને 5 લિટર પેટ્રોલ એવોર્ડની અનોખી ભેટ અપાઈ: કોંગ્રેસ સંસદનો નવતર વિરોધ: સોશ્યલ મીડિયા ઉપર વાયરલ access_time 10:19 pm IST\n૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપને ૪૫ બેઠક પણ નહીં મળે: સમાજવાદી પક્ષ સાડા ત્રણસો બેઠક મેળવી સરકાર બનાવશે: અખિલેશ યાદવનો રણકાર : કહ્યું કે ભાજપ નકલી હિન્દુવાદી છે access_time 8:12 pm IST\nકિસ્મતનગરમાં અશોક સોલંકીના મકાનમાં દરોડો : જુગાર રમતા આઠ શખ્સો પકડાયા access_time 4:56 pm IST\nરસીકરણ અંગે વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડની જવાબદારી સોંપતા ઉદિત અગ્રવાલ : મિટીંગ યોજાઇ access_time 4:47 pm IST\nએન્જીનીયરીંગ-પોસ્ટ ડોકટરલ તથા વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ હાજર access_time 4:58 pm IST\nજામનગર જીલ્લામાં હવે કોને જનાદેશ \nપાલીકા-જીલ્લા-તાલુકા પંચાયતોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોણ જંગ જીતશે\nગીર સોમનાથ જીલ્લામાં ભાજપનો ભવ્ય વિજય થશેઃ ઝવેરીભાઈ ઠકરાર access_time 3:01 pm IST\nગાંધીનગર:દહેગામ-બાયડ રોડ નજીક બપોરના સમયે કાર ટ્રક સાથે અથડાતા આગ ભભુકતા દંપતીનું કમકમાટીભર્યું મોત access_time 5:28 pm IST\nસરદારનગર પાસે પીધેલા પોલીસકર્મીએ યુવકને લમધાર્યો : ધારાસભ્યે પોલીસને જાહેરમાં ગાળો ભાંડી : લોકોનો હોબાળો access_time 6:28 pm IST\nસુરતમાં પુર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકો સાથે ' આપ' માં જોડાયા access_time 7:59 pm IST\nવૈજ્ઞાનિકોએ 10 વર્ષની મહેનત બાદ બરફથી છવાયેલ એન્ટાર્કટિકામાં વિશાળ તિરાડની શોધ કરી access_time 5:20 pm IST\nઇંગ્લેન્ડના એકસેટરમાં 81 વર્ષ પછી બીજા વિશ્વ યુદ્ધના સમયનો મહાવિનાશક બોંબ ફૂટ્યો access_time 5:21 pm IST\nઅમેરિકામાં 7 વર્ષીય બાળકી પોતાની બીમારીની સારવાર માટે બેકરીની અંદર વેચે છે લીંબુ પાણી access_time 5:20 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજી ફેલો તરીકે 65 વૈજ્ઞાનિકોની પસંદગી : 2021 ની સાલ માટે ચૂંટાઈ આવેલા વૈજ્ઞાનિકોમાં ચાર ઇન્ડિયન અમેરિકન મહિલા તથા એક ભારતીય મૂળના પ્રોફેસરે સ્થાન મેળવ્યું access_time 8:01 pm IST\nઇન્ડિયન અમેરિકન સાહસિકો રોહિત મિત્તલ અને પ્રિયંકસિંહની અનોખી મિશાલ : દેશમાં નવા આવેલા ઇમિગ્રન્ટ્સને નાણાકીય સેવાઓ આપવા સ્લેટની સ્થાપના કરી : 2015 ની સાલમાં શરૂ કરેલ અભિયાન દ્વારા 17 સ્ટેટના હજારો ઈમિગ્રન્ટ્સને ધિરાણ આપ્યું access_time 7:40 pm IST\nછેલ્લા સાત દિવસથી ગુમ થયેલો ઇન્ડિયન અમેરિકન યુવાન મૃતક હાલતમાં મળી આવ્યો : પલ્ટી ખાઈ જવાથી 100 ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો access_time 6:59 pm IST\nફિટનેસ ટેસ્ટ સાબિત કરવામ���ં વરૂણ ચક્રવર્તી નિષ્ફળઃ પડતો મુકાશે\nવિજય હઝારે ટ્રોફી: હિમાચલ પ્રદેશ ઉપર મુંબઇની 200 રને જીત access_time 5:16 pm IST\nઆઈપીએલ: મુંબઈ ઈન્ડિયન્સે ડીએચએલ એક્સપ્રેસ સાથે કર્યો કરાર access_time 5:15 pm IST\nચાહકોના પ્રેમથી અભિભુત થઇ નુસરત access_time 10:16 am IST\nઅદા શર્મા માણસો કરતાં પ્રાણીઓથી વધુ આરામદાયક અનુભવે છે access_time 5:38 pm IST\nદીપિકાએ રામલીલા ફિલ્‍મ માટે ખૂબ જ મહેનત કરી હતીઃ રણવીરસિંહનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલઃ ખૂબ જ પ્રશંસા કરી access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/21-11-2020/140741", "date_download": "2021-06-14T23:52:24Z", "digest": "sha1:JXWTPC5DXZF3WNPWJKETOMJOGFBILMD4", "length": 18605, "nlines": 131, "source_domain": "akilanews.com", "title": "બિનઅનામત વર્ગની હિન્દુ જાતિઓની યાદીમાં મોઢવણિક સમાજનો સમાવેશ", "raw_content": "\nબિનઅનામત વર્ગની હિન્દુ જાતિઓની યાદીમાં મોઢવણિક સમાજનો સમાવેશ\nરાજકોટ, તા. ૨૧ :. રાજ્ય સરકારે બિનઅનામત વર્ગની હિન્દુ જાતિઓમાં વધુ ૨૦ જ્ઞાતિ તેમજ પેટા જ્ઞાતિનો સમાવેશ કરતો પરિપત્ર જારી કર્યો છે. જેમા સમગ્ર ગુજરાતમાં વિશાળ સંખ્યામાં પથરાયેલ મોઢવણિક સમાજનો પણ સમાવેશ થયો છે.\nમોઢવણિક સમાજના અગ્રણી મુકેશ દોશીએ એક વર્ષ પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ બિનઅનામત આયોગના તત્કાલિન ચેરમેન હંસરાજભાઈ ગજેરા સમક્ષ ગાંધીનગર ખાતે રૂબરૂ મળી મોઢવણિક સમાજનો સમાવેશ કરવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય નિર્ણય લઈ મોઢવણિક સમાજનો સમાવેશ કરતા સમસ્ત મોઢવણિક સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.\nઉલ્લેખનીય છે કે વેપાર, ધંધા અને ઉદ્યોગમાં સાહસિક અને સામાજિક અને રાજકીય ક્ષેત્રે વિશેષ પ્રદાન અદા કરનાર મોઢવણિક સમાજના અનેક તારલાઓએ રાષ્ટ્રહિત અને સમાજના ઉત્કર્ષ માટે અનેક મહાનુભાવો સક્રિય રહ્યા છે. માત્ર ભારતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના લોકો જેને આદરભાવથી આજે પણ નમન કરે છે એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ વિશ્વભરમાં ઉદ્યોગ ક્ષેત્રે ડંકો વગાડનાર ધીરૂભાઈ અંબાણી તેમજ એચ.ડી.એફ.સી. બેન્કના ચેરમેન દિપકભાઈ પારેખ પણ મોઢવણિક સમાજના છે. ગુજરાતમાં પણ અનેક મોઢવણિક સમાજના રત્નોએ વિવિધ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી છે. જેમા વિનોદભાઈ શેઠ, ચંપકભાઈ વોરા, ભાવનગરના અમોસા, સુરતના કિશોરભાઈ વાકાવાલા, ભાવનગરના મેહુલ વડોદરીયા, ભાવનગરના નગીનભાઈ શાહ, જામનગરના સુરેશભાઈ વડોદરીયા, સુરતના હેમ��ત અપટવાલા, ભાવનગરના મણીભાઈ ગાંધી, અમદાવાદના ધર્મેન્દ્રભાઈ મહેતા, ભાવનગરના અ.મો. શાહ સહિર્તીના લોકો રાજકીય ક્ષેત્રે પણ સક્રિય રહ્યા છે.\nસામાજિક અને મોઢવણિક સમાજના અગ્રણી મુકેશ દોશીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હંસરાજભાઈ ગજેરા, મોઢવણિક સમાજ ગુજરાતના પ્રમુખ હર્ષદભાઈ શાહ, દિપકભાઈ ધોળકિયા, મોઢવણિક સમાજ રાજકોટના અગ્રણી ધર્મેશભાઈ શેઠ, પ્રનંદભાઈ કલ્યાણી, શ્રેયાંસ મહેતા, અશ્વિનભાઈ પટેલ, ગીતાબેન કે. પટેલ, ભાગ્યેશ વોરા, સરોજભાઈ ભાઠા, કેતન મેસવાણી, કિરેનભાઈ છાપીયા સહિતના અગ્રણીઓનો આ કાર્યમાં સહયોગ આપવા બદલ આભાર માન્યો છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હ��ે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઅમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST\nજન્મદિવસની પાર્ટીમાં ફાયરીંગ થયું : સપા MLC અમિત યાદવના ફલેટમાં યુવકની હત્યા થઇ : લખનઉમાં સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદ સભ્ય અમિત યાદવના ફલેટમાં હત્યાથી હાહાકાર મચી ગઇ access_time 3:22 pm IST\nસાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST\nદક્ષિણ ઓસ્‍ટ્રેલીયામાં ૬ દિવસ લોકડાઉન જાહેર : એક પરિવારમાંથી એકને જ ઘર છોડવાની મંજુર access_time 10:16 pm IST\nપાકિસ્‍તાનમાં પુરાતત્‍વવિદોને મળ્‍યું ભગવાન વિષ્‍ણુનું ૧૩૦૦ વર્ષ જુનુ મંદિર access_time 9:51 pm IST\nકર્ણાટકમાં એસ.સી./એસ.ટી. માટે સમાન ભાવ રાખવા પર વાણંદનું ઉત્‍પીડન : ર૧ વર્ષિય પુત્રના નગ્ન વીડીયોથી બ્‍લેકમેલ કરી રહ્યા છે, પ્રભાવશાળી જાતિના લોકોની જોહુકમી access_time 10:24 pm IST\nનિયમ પાલન સાથે ગરમ કપડાની બજારો ફરી ધમધમતી થઇ access_time 4:26 pm IST\nશનિવારી બજારમાં ૨૦૦ માસ્કનું વિતરણ : વધુ ૯ હોટલ - પાનની દુકાનો સીલ access_time 2:52 pm IST\nવિશ્વભરને સદાવ્રતનો રાહ બતાનાર રામભકત પૂ. જલારામ બાપાની આજે ૨૨૧ મી જન્મ જયંતિ access_time 11:50 am IST\nગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા બાળકોને મીઠાઇ , ચોકલેટ access_time 11:43 am IST\nભાવનગરમાં ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત access_time 7:50 pm IST\nભાવનગરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ૧૩ સર્વેલન્સ ટીમની રચના access_time 11:45 am IST\nકઠલાલ પોલીસે પેટ્રોલિંગ દરમ્યન દારૂ ચાળવાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી access_time 5:15 pm IST\nભારતમાં એનર્જી ક્ષેત્રમાં ગ્રોથની અને આંતરપ્રિન્યોર્શિપની અનેક સંભાવના access_time 12:49 pm IST\n૨૪ કલાક ધમધમતું અમદાવાદ શાંત, માર્ગો બન્યા સુમસામ access_time 3:52 pm IST\nફેસબુકનો ચોંકાવનારો ખુલાસો:અંદાજે 10 હજારમાંથી 11 પોસ્ટ ફેલાવી રહી છે નફરત access_time 5:39 pm IST\nઅનોખું સંશોધન:એક ઇમેઇલ ઓછો મોકલવાથી 16000ટન કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઠલવાય છે...... access_time 5:39 pm IST\nઅમેરિકામાં કોરોનાએ એક જ દિવસમાં 2 હજાર લોકોનો ભોગ લીધો access_time 5:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના પ્રેસિડન્ટ જો બિડેનની વ્હ���ઇટ હાઉસ ટીમમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી માલા અડિગાએ સ્થાન મેળવ્યું : અમેરિકાના પ્રથમ મહિલા જીલ બિડનના નીતિ વિષયક સલાહકાર તરીકે ફરજ બજાવશે access_time 8:40 pm IST\nન્યુયોર્ક સ્ટેટ સેનેટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી કેવિન થોમસ વિજેતા : મતોની ફેર ગણતરી પહેલા પરાજિત જણાયા હતા : ન્યુયોર્ક સ્ટેટ સેનેટમાં હવે ત્રીજા ઇન્ડિયન અમેરિકન વિજેતા બન્યા access_time 6:34 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની સંભવિત કેબિનેટમાં 3 ઇન્ડિયન અમેરિકનને સ્થાન મળે તેવી શક્યતા : પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી , પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી ,તથા પ્રોફેસર શ્રી અરુણ મજુમદાર ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવો સ્થાનિક અખબારોનો અહેવાલ access_time 7:08 pm IST\nબંગાળના 4 વધુ ક્રિકેટરો કોવિડ-19ની ઝપેટમાં access_time 6:07 pm IST\nટેસ્ટમાં કાંગારૂઓ નં. ૧, ભારત બીજા સ્થાને access_time 3:23 pm IST\nગાવસ્કર -બોર્ડર ટ્રોફીનું પરિણામ બોલરો નક્કી કરશે : ઝાહીર ખાન access_time 3:23 pm IST\nસંજય દત્તની ફીલ 'તોડબાઝ' જબરદસ્ત ટ્રેલર રિલીઝ, 11 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર થશે રિલીઝ access_time 5:45 pm IST\nઆ વર્ષે 11 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે ફિલ્મ 'ઈંદુ કી જવાની' access_time 5:44 pm IST\nતારક મહેતાના કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી કોરોના પોઝીટીવ access_time 9:38 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://banaskanthadp.gujarat.gov.in/banaskantha/taluka/diyodar/taluka-vishe/mahatavan-najikna-sahero.htm", "date_download": "2021-06-15T01:55:56Z", "digest": "sha1:VDNXPZ24S7CJX32T56JFJBZ4F72UZXKF", "length": 8848, "nlines": 209, "source_domain": "banaskanthadp.gujarat.gov.in", "title": "Page Not Found | દીયોદર તાલુકા પંચાયત", "raw_content": "\nમુખ્ય વિષયવસ્તુ પર જાઓ સ્ક્રીન રીડર ઍક્સેસ\nતાલુકો પસંદ કરો અમીરગઢ ભાભર દાંતા દાંતીવાડા ડીસા ધાનેરા દીયોદર કાંકરેજ લાખાની પાલનપુર સુઇગામ થરાદ વડગામ વાવ\nતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા\nતાલુકાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nસરદાર પટેલ આવાસ યોજના\nસ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના\nજમીન સંપાદન અને માળખાગત સુવિધા\n© કૉપિરાઇટ , પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ. બધા હકો અમારી પાસે રાખેલા છે છેલ્લે 19-Jul-2020, ના રોજ અપડેટ કરાયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujratpost.com/story/guj/gujaratpost-kerela-fatafat-news-1506-01", "date_download": "2021-06-15T00:52:20Z", "digest": "sha1:3PIFSAQ3LHBYUZKK7Q2CJUCAVEJHOZXH", "length": 6537, "nlines": 61, "source_domain": "gujratpost.com", "title": "\"તૌકતે\" વાવાઝ���ડાની અસર વર્તાઈ દક્ષિણ ભારતના રાજ્યોમાં :કેરળમાં ભારે વરસાદની સ્થિતિ", "raw_content": "\n\"તૌકતે\" વાવાઝોડાની અસર વર્તાઈ દક્ષિણ ભારતના રાજ્યોમાં :કેરળમાં ભારે વરસાદની સ્થિતિ\n\"તૌકતે\" વાવાઝોડાની અસર વર્તાઈ દક્ષિણ ભારતના રાજ્યોમાં :કેરળમાં ભારે વરસાદની સ્થિતિ\nઅરબી સમુદ્રમાં ઉઠેલા ટૌકાતે વાવાઝોડાને લઈને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદી માહોલ છવાયો છે , વરસાદની શરૂઆત કેરળના દરિયાઈ પટ્ટીમાં શરુ થઇ છે આ તો ચોમાસુ 30 મી મેં થી સત્તાવાર રીતે બેસી જવાનું છે પરંતુ એ પહેલા જ કેરળમાં વરસાદી માહોલ બંધાયો છે, કેરળના સંખ્યાબંધ જિલ્લાઓ અને શહેરમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટી સાથે જોડ્યાયેલા વિસ્તારોમાં વાવાઝોડાની ખાસ્સી અસર જોવા મળી રહી છે\n100 પૂર્વ આઈએએસ અધિકારીઓએ પીએમ કેર ફંડની પારદર્શકતા સામે ઉઠાવ્યા સવાલ\nજામનગરને મોટી રાહત, રિલાયન્સ 1000 બેડની કોવિડ હોસ્પિટલ ઓક્સિજન સાથે શરૂ કરશે\nઆપણે માં,માતૃભૂમિ અને માતૃભાષા ને ભૂલવી ન જોઈએ: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ\nશિયાળાની સ્પેશ્યલ વાનગી સુકામેવા થી ભરપૂર અદડિયા\nમુંબઈમાં ભારે વરસાદ તૂટી પડ્યો :રેડ એલર્ટ જાહેર કરાયું\nવાવાજોડા ના કપરા સમયે તાત્કાલિક ગુજરાત આવી સ્થિતિ જોઈ અસરગ્રસ્તોને સહાય જાહેર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને માટે હંમેશ ની જેમ સંકટમોચક સાબિત થયા છે : રાજુભાઈ ધ્રુવ\nગુજરાતમાં 36 શહેરોમાં છૂટછાટ સાથે અનલોકનો અમલ શરૂ ; રાત્રીના કર્ફ્યુ યથાવત રહેશે\nબજાજ ફાઈનાન્સ સાથે લક્ષ્ય આધારિત રોકાણો તમારી બચતો વધારવામાં મદદરૂપ થાય છે\nતૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું :ભયાનક તોફાની મોજા દરિયામાં ઉછાળ્યા, ભારે વરસાદની સ્થિતિ\nદ્વારકા જામનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત\nહળવદના વેપારીએ માનવતા મહેકાવી:10 લાખ રૂપિયા પરત કર્યા\nજામનગર જિલ્લા શંકરટેકરી વિસ્તારમાં વિજ્ઞાન જાથા અને પોલીસને સાથે રાખીને દરોડો પાડીને વધુ એક ઢોંગી બાબાના ધતિંગનો પર્દાફાશ\nહળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા ૫૦ રાસન કીટનું વિતરણ\nકાલાવડ : વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી\nરાજકોટમાં એસટી કર્મચારીઓએ માથે મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ : સરકાર એસટી કર્મીઓને નથી ગણતી કોરોના વોરિયર્સ\nજીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિ���ર્સીટીનું મનોવિજ્ઞાન ભવન\nરાજકોટ પોસ્ટ વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે કોરોના વેક્સિનેશનનું આયોજન થયું ;કર્મચારીઓએ લીધો બીજો ડોઝ\nરાજકોટ વોર્ડ નંબર-3 માં યુદ્ધના ધોરણે રસ્તાનું કામ હાથ ધરાયુ\nકોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/gujarati/poem/aa-maaro-prem/fdtfmwoq", "date_download": "2021-06-15T00:04:28Z", "digest": "sha1:3EDIKYAM55Y4UAP5Y66AWG3NDHRG5VYV", "length": 11286, "nlines": 340, "source_domain": "storymirror.com", "title": "આ મારો પ્રેમ | Gujarati Romance Poem | Bhavna Bhatt", "raw_content": "\nકવિતા પ્રેમ સમય સમર્પણ કદર\nઆમજ તારા પ્રેમની રાહ જોઈ,\nસૂરજ ડૂબ્યો ત્યાં સુધી પણ,\nતને સમયજ ના મળ્યો,\nઅને તારાં પ્રેમની તરસી,\nહું જોગણ બની રહી ગઈ,\nપણ તને પ્રેમની પરવા ક્યાં છે \nતારે મન પ્રેમ એ રમત છે,\nઅને મારે દિલની ભાવનાઓ છે,\nઅને પ્રેમ મારી પૂજા છે.\n'હારી ગયો છું જિંદગીની રમતમાં ખુબ ખરાબ રીતે, જરૂર છે એક પ્રેમભર્યા હાથની ખભા પર પણ સાથે આજે તું નથી.... 'હારી ગયો છું જિંદગીની રમતમાં ખુબ ખરાબ રીતે, જરૂર છે એક પ્રેમભર્યા હાથની ખભા પર ...\nફેંસલો ના થઇ શક્યો\n'આજ અંધારા મળ્યાં છે જિંદગીમાં 'ને જુઓ, સૂર્યને પણ માંગવાનો ફેંસલો ના થઇ શક્યો.' એક સુંદર મજાની કાવ્... 'આજ અંધારા મળ્યાં છે જિંદગીમાં 'ને જુઓ, સૂર્યને પણ માંગવાનો ફેંસલો ના થઇ શક્યો.'...\n\"મેં એક ગુલાબ રોતું જોયું, કળી સંગ ગુફતગુ કરતું જોયું, દોસ્ત બે ચાર કરી લઇએ વાત\" હજારો યુવાનો દિલ જો... \"મેં એક ગુલાબ રોતું જોયું, કળી સંગ ગુફતગુ કરતું જોયું, દોસ્ત બે ચાર કરી લઇએ વાત\"...\nગઝલ પંચમ; પ્રેમની પાંચ વરણાગી વાતો. ગઝલ પંચમ; પ્રેમની પાંચ વરણાગી વાતો.\nએક પારેવું મારી કોઈ ડાળીએ...\nમારે તો એને હવે આપવો’તો ઠપકો, પણ મને આડા આવે છે સંબંધ.. મારે તો એને હવે આપવો’તો ઠપકો, પણ મને આડા આવે છે સંબંધ..\nઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે\nઝરમર ઝરમર વરસી જેમ ભીંજવે શ્રાવણમાં ધરા, એવી જ છે પ્રેમની કળા, આ કળામાંથી પરત ફરી શકો નહીં. ઝરમર ઝરમર વરસી જેમ ભીંજવે શ્રાવણમાં ધરા, એવી જ છે પ્રેમની કળા, આ કળામાંથી પરત ફર...\n'એક નાનકડી ગેર સમજણને લીધે વરસો સુધી પોતાના પ્રેમીથી દૂર રહેનાર પ્રેમિકા જયારે તેને મળે છે ત્યારે બહ... 'એક નાનકડી ગેર સમજણને લીધે વરસો સુધી પોતાના પ્રેમીથી દૂર રહેનાર પ્રેમિકા જયારે ત...\n હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ��ઠ કવિતા છે.' 'મારા વ્હાલા હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ્ઠ કવિતા છે.'\nઆખું આકાશ તારી પાંખમાં .. આખું આકાશ તારી પાંખમાં .. આખું આકાશ તારી પાંખમાં \n'ગગનનો વરસાદ ક્યારેક ધીમો ક્યાંરેક ફાસ હોય છે, પણ અશ્રુના શ્રાવણ-ભાદરવા તો બારેમાસ હોય છે.' એક સુંદર... 'ગગનનો વરસાદ ક્યારેક ધીમો ક્યાંરેક ફાસ હોય છે, પણ અશ્રુના શ્રાવણ-ભાદરવા તો બારેમ...\nતું ઊગી છે જ્યારથી મારા મહીં શબ્દો બની, રાત દિન ઢળતો રહું છું હર ગઝલના શે'રમાં. જાત સાથે વાત કરવાની ... તું ઊગી છે જ્યારથી મારા મહીં શબ્દો બની, રાત દિન ઢળતો રહું છું હર ગઝલના શે'રમાં. ...\nખરી પડે એ સપન તણખલાં ખરી પડે એ સપન તણખલાં \n'માળી જ કઠિયારા બની બેઠા હવે ગુલશન ગુલશન, મુરઝાયા પહેલાંની આ ભેદી વ્યથાનો ઝુરાપો કોને કહું ' જેણે સ... 'માળી જ કઠિયારા બની બેઠા હવે ગુલશન ગુલશન, મુરઝાયા પહેલાંની આ ભેદી વ્યથાનો ઝુરાપો...\nછાપ તમ પગલાં તણી છાપ તમ પગલાં તણી \n'ફાટફાટ જોબનિયું આયુ એવું,એના કાપડામાં કેમે ન મા'તું, ભીડે કમાડ, ને સાંકળ દીયે, મુખ દર્પણમાં જોવે ને... 'ફાટફાટ જોબનિયું આયુ એવું,એના કાપડામાં કેમે ન મા'તું, ભીડે કમાડ, ને સાંકળ દીયે, ...\n'વરસાદ બની વરસવું છે તારી સાથે, પક્ષી બની કલરવું છે તારી સાથે, ઓ મુસાફિર હાથોમાં હાથ નાખી, જોવી છે દ... 'વરસાદ બની વરસવું છે તારી સાથે, પક્ષી બની કલરવું છે તારી સાથે, ઓ મુસાફિર હાથોમાં...\nસપ્તપદીને પગલે-પગલે; મ્હોરી ઊઠ્યો પ્રેમ.. સપ્તપદીને પગલે-પગલે; મ્હોરી ઊઠ્યો પ્રેમ..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/14-06-2018/22189", "date_download": "2021-06-14T23:51:57Z", "digest": "sha1:GBU3BOROPLS47BMV6JVN5JL6GT2ABIRC", "length": 16433, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "ઓનલાઇન ઓર્ડર કરી હતી સાઇકલઃ પાર્સલમાંથી નીકળી મોટી ગરોળી", "raw_content": "\nઓનલાઇન ઓર્ડર કરી હતી સાઇકલઃ પાર્સલમાંથી નીકળી મોટી ગરોળી\nન્યૂયોર્ક તા. ૧૪ : શું તમારી સાથે પણ આવું થયું છે કે તમે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય અને ડિલીવરીમાં તમારા સામાન સાથે કોઈ પ્રાણી નિકળે કેલિફોર્નિયામાં એક દંપતિ સાથે આવી ઘટના બની. અલ બ્રુમેટ અને ક્રિસ બ્રુમેટે પોતાની પૌત્રીને બર્થડેમાં ગિફટ કરવા માટે સાઈકલ ઓર્ડર કરી હતી. જયારે પાર્સલમાંથી સાઈકલ ખોલીને જોઈ તો તેમાં એક મોટી ગરોળી પણ હતી. આ ઘટના ૬ જૂનની છે.\nરિવરસાઈડ કંટ્રી એનિમલ સર્વિસે જણાવ્યું કે મિસ્ટર બ્રુમનેટે જયારે સાઈકલનું પાર્સલ ખોલ્યું તો અચાનક ગરોળી તેમન�� પર ચઢી ગઈ. પાર્સલમાં આટલી મોટી ગરોળી જોઈને તેઓ ચોંકી ગયા. બ્રુમનેટએ જણાવ્યું કે, હું તેને જોઈને ડરી ગયો હતો કેમ કે તે ખુબ વિશાળ હતી.\nત્યાર બાદ તેમણે એનિમલ સર્વિસ ઓફિસર્સ નામની એક સંસ્થાને ફોન લગાવ્યો તો તેમણે આ ગરોળીની ઓળખ બીયર્ડ ડ્રેગન હોવાનું કહ્યું. ઓફિસરે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાઈ પ્રજાતિની આ ગરોળીને કેલિફોર્નિયામાં લોકો પાળે છે. ત્યાર બાદ આ ગરોળીને એનિમલ ડિપાર્ટમેન્ટને સોંપી દેવામાં આવી.(૨૧.૮)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ��કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST\nમુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST\nદિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST\nપાકિસ્તાન કંગાળ : ભારતના ૫૦ પૈસા બરાબર પાકનો રૂપિયો access_time 12:29 pm IST\nરેલવે તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે મોબાઇલ એપ્લીકેશન લોન્‍ચઃ ટિકીટોનું બુકીંગ કેન્‍સલ સહિતની કામગીરી થઇ શકશે access_time 6:13 pm IST\nદુબઈ મની લોન્ડરીંગ માટેનું હબ બન્યુ access_time 11:47 am IST\nફ્રેન્ડસ કલબ દ્વારા રવિવારે દિવ્યાંગ બાળકો અને વૃધ્ધાશ્રમના વડીલો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ access_time 4:29 pm IST\nખંઢેર બની રહેલ ભવ્ય સંસ્કૃતિને બચાવવા રૂપાણી સરકાર ત્વરીત પગલા લ્યે તેવી લાગણી access_time 4:13 pm IST\n૨૬ લાખની આંગડિયા લૂંટનો સુત્રધાર શાહરૂખ ઉર્ફ ઝેરી મુંબઇથી પકડાયો access_time 3:09 pm IST\nબોટાદ ગીરનારી આશ્રમે અષાઢી બીજની રથયાત્રાની તૈયારી માટે મીટીંગ યોજાઇ access_time 11:41 am IST\nઆમરણઃ વગડેશ્વર મહાદેવ મંદિરે નવનિર્મિત અતિથિ ભવનનું લોકાર્પણ access_time 11:46 am IST\nઆમરણ ચોવીસી પંથકના બસ રૂટો બંધ કરતા રજુઆત access_time 11:48 am IST\nધોળકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કબ્જો ;ભાજપની સતા છીનવાઈ access_time 11:57 am IST\n રૂપાણીનું કોઇ સત્તાવાર ઇમેલ આઇડી જ નથી\nહવે મોબાઇલ લેબોરેટરી તમારા ઘરે આવીને ખાદ્ય ચીજવસ્‍તુઓનું વિનામૂલ્યે ટેસ્‍ટીંગ પણ કરી આપશેઃ ભેળસેળ પુરવાર થશે તો કાયદાકીય કાર્યવાહીઃ નીતિનભાઇ પટેલના હસ્‍તે ગાંધીનગરમાં કેન્‍દ્ર સરકાર પુરસ્‍કૃત મોબાઇલ ફુડ ટેસ્‍ટીંગ વાનનું લોકાર્પણ access_time 7:40 pm IST\nચીનમાં ૧૧૮૦ ફુટ ઉંચો કાચનો પુલ શનિવારે પબ્લિક માટે ખુલ્લો મુકાશે access_time 3:58 pm IST\nપિતાના મૃતદેહને BMWમાં મૂકી દફનાવ્યો\nઇસ્લામિક સ્ટેટના ૧૮ સંદિગ્ધ પોલીસના સકંજામાં access_time 7:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍���ુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા access_time 10:08 am IST\n૨૦૧૮ ‘‘E & Y એન્‍ટ્રીપ્રિનીઅર'' તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજેશ ટૂલેટીની પસંદગીઃ નવેં ૨૦૧૮માં યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં ફલોરિડાનું પ્રતિનિધિત્‍વ કરશે access_time 10:04 pm IST\n‘‘વર્લ્‍ડ હિન્‍દુ કોંગ્રેસ'' : અમેરિકાના શિકાગોમાં ૭ થી ૯ સપ્‍ટેં.૨૦૧૮ દરમિયાન યોજાનારા અધિવેશનના ચેર તરીકે MIT પ્રોફેસર ડો.શ્રી પ્રકાશની નિમણુંક : વિશ્‍વના ૮૦ દેશોમાંથી બે હજાર જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે access_time 10:02 pm IST\nફિફા વર્લ્ડ 2018નો આ છે સૌથી નાની વયનો ખેલાડી access_time 4:03 pm IST\nફૂટબોલ વર્લ્ડ કપ : ભારતના રેસ્ટોરન્ટનું મેનુ : નેમારની ફ્રી કિક ચિકન, મેસ્સી મેજિક પિઝા' access_time 4:31 pm IST\nફિફા વર્લ્ડકપ:રશિયન મહિલાઓ ફૂટબોલ ફેન્સ સાથે યૌનસંબંધો બનાવી શકે છે :પુતિને ખુલ્લી છૂટ આપી access_time 12:52 am IST\nશાહરૂખ ખાનની ફિલ્મ ''ઝીરો ''નું ટિઝર થયુ રિલીઝ : સલમાન ખાન સાથે જબરદસ્ત કેમેસ્ટ્રી દર્શાવાઈ access_time 3:09 pm IST\nસોશિયલ મીડિયા પર નંબર વન બની આલિયા ભટ્ટ access_time 3:57 pm IST\nસલમાનનાં જીજાજી આયુષ શર્માની 'લવરાત્રિ'નું ટિઝર રિલીઝ:ગુજરાતી ગરબો 'છોગાડા તારા'ની જામી રમઝટ access_time 12:48 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amegujjus.gujaratiparivaro.com/garud-puran-ma-darshavela-aa-5-karyo-tame-pan/", "date_download": "2021-06-15T01:14:21Z", "digest": "sha1:CJXK7ZYGM4WCVU3EQCVJ54VILD2SBW5P", "length": 7630, "nlines": 54, "source_domain": "amegujjus.gujaratiparivaro.com", "title": "ગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો...? - AmeGujjus", "raw_content": "\nવાળ માટે છે આ ઓઈલ એકદમ બેસ્ટ, એકવાર અજમાવો અને નજરે જુઓ પરિણામ…\nસાંજના સમયે આ ડુંગર પર લોકોનો પ્રવેશ છે નિષેધ જાણો શું છે આ પાછળનું વાસ્તવિક કારણ…\n પેટમા જો પડ્યું રહેશે ભોજન તો બની શકો છો બીમાર, આજે જ જાણો કારણ…\nગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો…\nવાળમા ખોળો અને સફેદ વાળથી મુક્તિ મેળવવા માટેનો આ છે અસરકારક ઘરેલુ ઉપચાર, આજે જ અજમાવો અને જાણો ઉપયોગની રીત…\nગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો…\nવ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે ખુશી. વ્યક્તિ પૈસા માટે દિવસ-રાત મહેનત કરે છે પરંતુ જો તે ખુશ ન હોય તો તે પૈસા શું કામના. પૈસા દેતા બધુ મળે છે પણ ખુશી નહીં. જે માણસના જીવનમાં ખુશી હોય તેનાથી વધુ ધનવાન કોઈ નથી. તેથી હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં માણસ એ ખુશ રહેવું જોઈએ.\nખુશ રહેવાથી તમે જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો. માણસ જીવનમાં સારા કામ કરે ત્યારે તેને અંદરથી ખુશી થાય છે, ખરાબ કામ કરતા લોકો ક્યારેય ખુશ નથી રહેતા. ઘણા લોકો તો એવા હોય છે જે ખુશ હોવાનો માત્ર દેખાવ કરતા હોય છે. જો તમારે પણ જીવનમાં ખુશ રહેવું હોય તો સારા કામ કરવા જોઈએ.\nલોકોએ દરરોજ કેટલાક એવા કામ કરવા જોઈએ જેનાથી તેને ભગવાનના આશીર્વાદ મળે. આપણાં પુરાણમાં ૫ એવી વસ્તુ આપી છે, જે રોજ કરવાથી જીવનમાં ખુશીઓ આવશે. આ ૫ કાર્યો દરોરજ કરવાથી તમને સફળતા પણ મળશે અને તમારા બધા કામ પૂર્ણ થશે. તો ચાલો જાણીએ આ ૫ કર્યો ક્યાં છે.\nવ્યક્તિના જીવનમાં સ્નાન એ એક મહત્વનું કાર્ય છે. જે લોકો સવારે ઊઠીને નાહીં ને બીજા બધા કામ કરે છે તે આખો દિવસ ઉર્જા અનુભવે છે. સ્નાન થી શરીર શુદ્ધ થાય છે અને સાથે સાથે મન પણ શુદ્ધ થાય છે. તેથી દરરોજ નાહવા થી મન પ્રસન્ન કરે છે અને તમને બધા કાર્યમાં સફળતા મળશે.\nહિન્દુ ધર્મમાં દાન ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. માણસને તેની શક્તિ પ્રમાણે દાન દેવી જોઈએ. દાન કરવાથી જીવનમાં કોઈ પણ દોષ રહેતો નથી. તમે કપડાં, પૈસા, ભોજન વગેરે કોઈપણ વસ્તુનું દાન કરી શકો છો.\nતુલસીની પૂજા કરો :\nતુલસી નો ક્યારો લગભગ બધા જ હિન્દીની ઘરે હોય જ છે. તુલસી ને ખુબજ શુભ માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીના પણ આપણા સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. રોજ તુલસી ક્યારે દીવો કરવાથી તમને જીવનમાં ખૂબ ખુશીઓ મળશે.\nમંત્ર માં ખૂબ અનેરી શક્તિ રહેલી હોય છે. દરેક વ્યક્તિ રોજ મંત્ર નો જાપ કરવો જોઈએ. તેનાથી મન શાંત રહે છે અને આજુબાજુનું વાતાવરણ પણ દિવ્ય બને છે. જે લોકો પૂરી શ્રદ્ધાથી જપ કરે છે તેને જીવનમાં સફળતા મળે છે.\nદેવી-દેવતાઓની પૂજા કરવી :\nદરરોજ સ્નાન કરીને દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ. તેમજ પૂજા કર્યા બાદ ભોગ અર્પણ કરવો. આમ કરવાથી તમને તેમના આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં અને પરિવારમાં ખુશીઓ આવશે.\nવાળમા ખોળો અને સફેદ વાળથી મુક્તિ મેળવવા માટેનો આ છે અસરકારક ઘરેલુ ઉપચાર, આજે જ અજમાવો અને જાણો ઉપયોગની રીત…\n પેટમા જો પડ્યું રહેશે ભોજન તો બની શકો છો બીમાર, આજે જ જાણો કારણ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1224", "date_download": "2021-06-15T01:04:41Z", "digest": "sha1:ZFDSTJWJHLWQ6KHEVIJKODV5JZ7P5FA3", "length": 34036, "nlines": 167, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: એ તો મારી દીકરી છે ! – ડૉ. ચારુતા એચ. ગણાત્રા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએ તો મારી દીકરી છે – ડૉ. ચારુતા એચ. ગણાત્રા\nJuly 11th, 2007 | પ્રકાર : ટૂંકી વાર્તાઓ | 22 પ્રતિભાવો »\n‘પપ્પા હવે ક્યારે અહીં આવો છો અમે બધાં તમારી રાહ જોઈએ છીએ. તમને નિવૃત્ત થયે પણ વર્ષો થઈ ગયાં. પહેલાં તો તમે તમારે નોકરી છે એવું કહેતા. પણ હવે જ્યારે તમે નિવૃત્ત થઈ ગયા છો તો હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી. બસ, તમે આવી જાઓ.’ પારસ.\n‘પરંતુ, બેટા પારસ, હવે આ ઉંમરે ત્યાં હું ત્યાં એડજસ્ટ નહીં થઈ શકું. લંડનમાં કોઈને ઓળખતો પણ ન હોઉં. અહીં તો મારા જુના મિત્રો સાથે મારા દિવસો ખૂબ સારી રીતે પસાર થાય છે. જાગૃતિ પણ અહીં જ છે. દિવસમાં એક વખત જાગૃતિ મને મળી જાય છે. અઠવાડિયે એક વખત તારો ફોન આવી જાય છે. મને અહીં કોઈ તકલીફ નથી.’ ગુણવંતરાય.\n‘પપ્પા, તમે અહીં જરૂર સેટ થઈ જશો. અહીં આપણા ઘરની આજુબાજુ ઘણા ભારતીય ગુજરાતી પરિવાર છે. અમને લોકોને એકબીજાની હૂંફ રહે છે. તમે અહીં આવશો તો એ બધા ખૂબ ખુશ થશે. ખાસ કરીને નંદાણીકાકા….’ પારસ.\n‘પપ્પા તેઓ પડોશમાં જ રહે છે. તમારી જ ઉંમરના છે. મુકુંદભાઈ નંદાણી. તમને તેમની સાથે ખૂબ ફાવશે. તેઓ ખૂબ સાલસ સ્વભાવના છે.’ પારસ.\n‘ઠીક છે. હું વિચારીશ અને તને કહીશ.’ ગુણવંતરાય.\n‘પપ્પા, ભાઈ-ભાભી આટલા પ્રેમથી બોલાવે છે તો જઈ આવો ને ’ જાગૃતિ બોલી અને ફોન ગુણવંતરાયના હાથમાંથી લઈ પારસ સાથે વાત કરતાં બોલી : ‘ભાઈ, તમે ચિંતા કરતા નહીં. હું પપ્પાને મનાવી લઈશ. અને ટૂંક સમયમાં તમને ફોન કરી જણાવીશ.’\n‘તેં તો મારી ચિંતા હળવી કરી દીધી, જાગૃતિ. બીઝનેસના પથારાને કારણે હું ત્યાં આવી નથી શકતો. મને અને તમન્નાને પપ્પાની ચિંતા રહ્યા કરે છે. પણ ફોન કરવાથી વિશેષ અમે કંઈ નથી કરી શકતા. માટે જ મારી ઈચ્છા છે કે પપ્પા હવે હંમેશ માટે અહીં આવી જાય. પણ જો હંમેશ માટે આવવાનું કહું તો પપ્પા ક્યારેય રાજી ન થાય. માટે થોડા દિવસન���ં કહી પપ્પાને મનાવું છું. પણ પપ્પાને મનાવવાની જવાબદારી તે લીધી માટે હવે મને ચિંતા નથી. બનેવી સાહેબ મજામાં ને \n‘હા તેઓ મજામાં છે. તમને બધાને યાદ કરતા રહે છે. ભાભીને મારી યાદ આપજો અને તમે લોકો નવરાશ મળતાં અહીં આવો.’ : જાગૃતિ.\n‘જાગૃતિ, ત્યાં આવવા માટે ખેંચાણ હંમેશાં રહે છે. જ્યાં બાળપણ વિત્યું, યુવાનીનાં શરૂઆતનાં વર્ષો વીત્યાં, એ જગ્યા કેમ ભુલાય હું ત્યાં આવવા પ્રયત્ન કરીશ.’ પારસ.\nફોન પૂરો થયા બાદ જાગૃતિ બોલી, ‘પપ્પા, તમે કેમ ભાઈ પાસે થોડા દિવસ નથી જઈ આવતા તમને પણ થોડો બદલાવ મળશે તો મજા આવશે.’\n‘બેટા જાગૃતિ, હું અહીં જ બરાબર છું. પારસનું મન મનાવવા દર વખતે હું ‘વિચારીશ’ એવો જવાબ આપું છું. બાકી તો….’ ગુણવંતરાય વાત કરતાં કરતાં અટક્યા.\n‘હા બેટા, હું એક મૂંઝવણમાં છું. અત્યાર સુધી તને પણ નહોતો કહી શકતો. સાંભળ…. મને ડર છે કે વિદેશ ગયેલા છોકરાઓ માતા-પિતાની લાગણીનો દુરુપયોગ કરતા હોય છે તેવું ન બને…. મારા એક મિત્ર નિવૃત્ત થયા પછી તેના દીકરા પાસે ગયા તો દીકરાનું વર્તન ખૂબ અસંતોષકારક હતું. પછી વહુ પાસે તો શંત આશા રાખવી મારા એક મિત્ર નિવૃત્ત થયા પછી તેના દીકરા પાસે ગયા તો દીકરાનું વર્તન ખૂબ અસંતોષકારક હતું. પછી વહુ પાસે તો શંત આશા રાખવી બસ, આ વિચારે મને પારસ પાસે જવામાં ખચકાટ થાય છે.’ ગુણવંતરાય.\n‘શું પપ્પા, તમે પણ પારસભાઈને તમે અને મમ્મીએ આપેલા સંસ્કારો પર તમને ભરોસો નથી શું પારસભાઈને તમે અને મમ્મીએ આપેલા સંસ્કારો પર તમને ભરોસો નથી શું પારસભાઈ એવા નથી એ મને વિશ્વાસ છે.’ જાગૃતિ.\n એ ક્યાં વધુ અહીં રહેલ છે તેના સ્વભાવ વિષે…..’ ગુણવંતરાય.\n‘પપ્પા, હું ભાભી સાથે ભલે થોડો વખત રહી. પણ એક સ્ત્રી તરીકે તેમને ઓળખી શકી છું. અને મારું મન કહે છે કે, તમન્નાભાભી તમને ખૂબ સારી રીતે સાચવશે – કદાચ મારા કરતાં પણ વધારે. પપ્પા, તૈયારી કરવા માંડીએ. બોલો ક્યારે જવાની ઈચ્છા છે \n‘ઠીક છે બેટા, તું કહે છે તો જઈ આવું થોડા દિવસ. તું તૈયારી કરી લે. હું પારસને ફોન કરી જણાવી દઉં.’ ગુણવંતરાય.\nઅને એક અઠવાડિયા પછી ગુણવંતરાય લંડન જવા પ્લેનમાં બેસી ગયા. લંડન પહોંચ્યા તો પારસ અને તમન્ના બંને ગુણવંતરાયને આવકારવા એરપોર્ટ આવ્યા હતા. તેમને બંનેને જોઈને ગુણવંતરાયને ધરપત થઈ. ઘરે પહોંચી ગુણવંતરાયે જોયું તો નાનકડી દિશા દાદાજીની રાહ જોઈ બારણા પાસે જ ઊભી હતી. ગુણવંતરાય ઘરમાં પ્રવેશ્યા કે તરત જ દિશા તેમને ‘દાદાજ�� દાદાજી’ કહી વળગી પડી.\n‘પપ્પા, દિશા છેલ્લા એક અઠવાડિયાથી રોજ તમારા વિષે પૂછતી કે ‘દાદાજી ક્યારે આવશે….. દાદાજી ક્યારે આવશે ’ અને તેને જ્યારે ખબર પડી કે તમે આજે આવો છો તો તમે કેટલા વાગે આવશો એ પૂછ્યા કરતી…. અમે બંને તમને લેવા માટે એરપોર્ટ આવવા નીકળતાં હતાં તો પણ અમને કહ્યું કે, ‘મમ્મી, જલ્દી જાઓ. પ્લેન આવી જાય અને દાદાજી તમને ન જુએ તો ગભરાઈ જશે…’ તમન્ના બોલી. તેની વાત સાંભળી ગુણવંતરાય ખડખડાટ હસી પડ્યા અને મનોમન વિચારવા લાગ્યા કે આ નાનકડી બાળકી મારું આટલું ધ્યાન રાખે છે તો મમ્મી તમન્ના પણ મારું ધ્યાન રાખશે.\nબપોરે જમવા બેઠા તો તેમની મનપસંદ છૂટી લાપસી, ઊંધિયું, કઢી-ભાત, મગની છુટ્ટી દાળ, રોટલી…..ઓહો \n‘બેટા તમન્ના, આટલું બધું ક્યારે બનાવી લીધું વહેલી ઊઠી બધું તૈયાર કરતી હોઈશ. આટલી મહેનત શા માટે લીધી બેટા વહેલી ઊઠી બધું તૈયાર કરતી હોઈશ. આટલી મહેનત શા માટે લીધી બેટા \n‘પપ્પા, તમે પહેલી વખત અહીં આવ્યા છો માટે તમારી બધી પસંદગીનો મને ખ્યાલ ન હોય. માટે જાગૃતિબહેનને ફોન કરી બધું પૂછી લીધું અને થોડી મદદ પારસે કરી. થોડી વહેલી ઊઠી અને બધું બનાવી લીધું. રહી વાત મહેનતની, તો દીકરીને પોતાના પિતા માટે કોઈ વસ્તુ બનાવવામાં મહેનત ન પડે, આનંદ આવે.’ તમન્ના પ્રેમથી બોલી.\nગુણવંતરાય મનોમન ખુશ થયા કે ચાલો પહેલો દિવસ તો સારો પસાર થઈ રહ્યો છે. ‘બેટા, તું પેલા નંદાણીકાકાની વાત કરતો હતો… સાંજે મારે તમને મળવું છે. તું મને તેમની પાસે લઈ જજે.’ ગુણવંતરાય. ‘એવી કોઈ જરૂર નહીં પડે, પપ્પા. નંદાણીકાકા અહીં જ આવવાના છે. અને માત્ર નંદાણીકાકા જ નહીં, આપણી સોસાયટીના ઘણા લોકો તમને મળવા આવવાના છે. તમારી અહીં આવવાની ખુશાલીમાં એક નાનકડી પાર્ટી અહીં રાખી છે.’ પારસ.\n‘પણ બેટા, આ ઉંમરે મારા માટે આટલું બધું કર્યું ’ ગુણવંતરાય ભાવવિભોર થઈને બોલ્યા.\n‘આટલું બધું ક્યાં કર્યું છે પપ્પા. અચ્છા, કહો જોઈએ, સાંજે જમવામાં શું હશે \n‘તમને લોકોને જે ભાવતું હોય તે બનાવજો.’\n‘ના પપ્પા, તમારી પસંદગી ની જ વસ્તુ છે. રોટલો અને ઓળો…. તમન્નાએ જાગૃતિ સાથે લગભગ અડધી પોણી કલાક વાત કરી તમારી બધી નાની મોટી પસંદગી જાણી લીધી છે. હવે તો આપણે જલસા જ કરવાના છે, પપ્પા.’ પારસ બોલ્યો.\nગુણવંતરાય પારસ અને તમન્નાની લાગણીભીની વાતો સાંભળી ખુશ થયા. અને મુકુંદભાઈ તથા બીજા બધાને મળવા માટે સાંજ પડવાની રાહ જોવા લાગ્યા. તમન્નાએ ગરમાગરમ રોટલા તથા ઓળો બનાવ્યો અને લગભગ સાંજે સાત વાગે તો બધા જમવા આવી ગયા. દરેકના હાથમાં શુભેચ્છાનાં ફૂલો હતાં. બધાએ સાથે મળીને ગુણવંતરાયના લંડન આવવાની ખુશાલીમાં દીપ પ્રગટાવ્યા અને ખૂબ આનંદ કર્યો.\nઆમને આમ બે-ત્રણ દિવસ પસાર થઈ ગયા. ગુણવંતરાય અવારનવાર મુકુંદભાઈના ઘરે જતા. મુકુંદભાઈ અને ગુણવંતરાય સરખી ઉંમરના હોવાથી તેમની વાતો અને વિચારોમાં ઘણી સામ્યતા હોય. આમ, ગુણવંતરાયના દિવસો ખૂબ સારી રીતે પસાર થતા હતા. પારસ કે તમન્ના તેમની લાગણીને ક્યારેય ન દુભાવા દેતા. નાનકડી દિશા પણ દાદાજી દાદાજી કહીને ગુણવંતરાય સાથે ખૂબ વાતો કરતી.\nપંદરેક દિવસ પછી જાગૃતિનો ફોન આવ્યો, તો ગુણવંતરાયે જ ફોન લીધો. ‘હેલો પપ્પા, હું જાગૃતિ બોલું છું. કેમ છો \n‘બોલ બેટા. હું તો ખૂબ મજામાં છું. તમે બધાં ત્યાં કેમ છો \n‘અમે બધાં મજામાં છીએ. પરંતુ તમે મને ભૂલી ગયા પપ્પા. મને ફોન પણ ન કર્યો ’ જાગૃતિ લાડ કરતાં બોલી.\n‘એવું નથી બેટા. સાચું પૂછને, તો દિવસ ક્યાં પસાર થાય છે તેની ખબર નથી પડતી. પારસ કામકાજને કારણે બહાર હોય પણ ઘરમાં તમન્ના અને દિશા સાથે ખૂબ મજા આવે છે. ઉપરાંત બધા પાડોશીઓમાં મુકુંદભાઈ નંદાણી સાથે મને ખૂબ મજા આવે છે. બસ મારા દિવસો પસાર થઈ જાય છે. બધા યાદ ખૂબ આવો છો, પણ અહીં પારસ, તમન્ના અને ખાસ તો દિશાની લાગણી મને બાંધી રાખે છે.’ ગુણવંતરાય. ‘પપ્પા, તમને ત્યાં ફાવે છે તે ખૂબ આનંદની વાત છે. ભાઈ-ભાભીને યાદ. દિશાને વહાલ અને તમારા મિત્ર મુકુંદભાઈને મારા પ્રણામ કહેજો.’ જાગૃતિ.\n‘ભલે બેટા. પછી આપણે ફરી વાતો કરીશું.’ અને ગુણવંતરાયે વાત પૂરી કરી.\nઆમને આમ છ મહિના પસાર થઈ ગયા. ગુણવંતરાય અને મુકુંદભાઈ નંદાણીનો સંબંધ વધુને વધુ ગાઢ બનતો જતો હતો. ગુણવંતરાય જ્યારે જ્યારે મુકુંદભાઈને ઘરે જતા ત્યારે ઘરે કોઈ મળતું નહીં. મુકુંદભાઈને પૂછ્યું તો કહેતા, ‘દીકરો અને દીકરી બંને નોકરીએ જાય છે. મને બાગ-બગીચાનો ખૂબ શોખ છે. માટે હું બગીચામાં બેઠો હોઉં. અને તમે અહીં આવ્યા પછી મને તમારી કંપની રહે છે.’\nએક દિવસ ગુણવંતરાય મુકુંદભાઈના ઘરે ગયા ત્યારે લોપા અને તેજસને જતાં જોયા. જતાં જતાં બંને ગુણવંતરાયને મળ્યા અને પછી તરત નીકળી ગયાં. લોપાને જોઈ ગુણવંતરાયને પોતાના ગામનો ઓજસ યાદ આવી ગયો. તેમણે વિચાર્યું ઓજસ માટે લોપા સારી છોકરી છે. હા, એ માટે લોપા ભારત જવા તૈયાર હોવી જોઈએ. અને ગુણવંતરાયે નક્કી કર્યું કે ભારત જવા વિષે તેના મનમાં શું વિચાર છે તે લોપાને આડકતરી રીતે પૂછી લેશે. બે દિવસ પછી રજાનો દિવસ હતો. ત્યારે બધા ઘરે જ હોય. તમન્ના સાથે વાત કરીને ગુણવંતરાયે, મુકુંદભાઈને સહકુટુંબ ભોજન માટે આમંત્રણ આપી જ દીધું.\n‘આવો, આવો મુકુંદકાકા, આવો તેજસભાઈ, લોપા. પપ્પા, મુકુંદકાકા આવી ગયા. કાકા તમે લોકો બેસો. હું જરા આવું છું.’ તમન્ના રસોડા તરફ ગઈ.\nગુણવંતરાય ડ્રોઈંગરૂમમાં આવ્યા. થોડીવાર આડી અવળી વાતો કરી તેમણે લોપાને સીધું જ પૂછ્યું : ‘બેટા, ભારત દેશ વિષે તારો શું અભિપ્રાય છે તને ભારત જવું ગમશે તને ભારત જવું ગમશે \n‘હા, અંકલ. ભારત ખૂબ સારો દેશ છે. મને તો ભારત દેશ ખૂબ ગમે છે.’ લોપા.\nલોપાની વાત સાંભળી ગુણવંતરાય ખુશ થયા. જમીને બધા સાથે બેઠા હતા ત્યારે ફરી ગુણવંતરાયે વાત ઉપાડી : ‘મુંકુંદભાઈ, તમને એક વાત કરવી છે.’\nગુણવંતરાયની વાત સાંભળી બીજા બધા ઊભા થઈ અંદર જવા લાગ્યા. ગુણવંતરાય બોલ્યા : ‘તમે બધા પણ અહીં જ બેસો.’\nમુંકુંદભાઈ, મને લાગે છે કે, હવે તમારે તમારી દીકરી લોપાના લગ્ન કરી નાખવાં જોઈએ. મારી નજરમાં એક સારો છોકરો છે. ઓજસ નામ છે તેનું અને લોપાએ પોતે કહ્યું છે કે ભારત જવું તેને ખૂબ ગમે છે. રહ્યો સવાલ પરિવારનો તો કુટુંબ સારું છે, બંને એકબીજાને…..’\nગુણવંતરાયની વાત પૂરી નહોતી થઈ ત્યાં જ મુકુંદભાઈ ખડખડાટ હસવા લાગ્યા. સાથો સાથ પારસ, તમન્ના, લોપા અને તેજસ પણ હસવા લાગ્યાં.\n મેં કોઈ ખોટી વાત તો નથી કરી, દીકરી ઉંમરલાયક થાય એટલે તેના લગ્ન તો કરવાં જ જોઈએ ને \n‘પણ ગુણવંતરાય સાંભળો તો ખરા લોપા એ મારા દીકરા તેજસની પત્ની છે. તમે લોપાના લગ્નની વાત કરી માટે મને-અમને હસવું આવી ગયું. : મુકુંદભાઈ.\nમુકુંદભાઈની વાત સાંભળી ગુણવંતરાય ખડખડાટ હસી પડ્યા. ‘મુંકુંદભાઈ, મારી આ ગેરસમજ માટે મને માફ કરજો. પણ લોપાની તમારા માટેની અને તમારી લોપા માટેની પરસ્પર લાગણીની વાતો સાંભળીને હું થાપ ખાઈ બેઠો. પણ હું સમજી ગયો કે જેમ તમન્ના મારી પુત્રવધુ નહીં દીકરી છે, તેમ લોપા પણ તમારી દીકરી છે. સોરી બેટા લોપા.’\n‘અંકલ, એમાં વાંધો નહિ. હકીકત તો એ છે કે અત્યારે તમારી વાતો સાંભળી હસનાર પારસભાઈ તથા તમન્નાભાભી જ્યારે નવાં નવાં અહીં રહેવા આવ્યાં, ત્યારે તેઓ પણ આમ જ ભૂલ ખાઈ ગયાં હતાં.’ લોપા હસતાં હસતાં બોલી.\nતે દિવસે મુકુંદભાઈ, તેજસ તથા લોપા ઘરે ગયા પછી ગુણવંતરાય પણ પોતાના રૂમમાં સૂવા માટે ગયા. વારંવાર તેમના મનમાં એક જ વિચાર આવતો હતો કે, પહેલો સગો પાડોશી કહેવાય. પારસ ત���ા તમન્નાને મુકુંદભાઈએ જ આટલો સાથ આપ્યો છે, લંડન જેવી જગ્યાએ પણ ભારતીય સંસ્કારોનો અમૂલ્ય વારસો અને તેનું જતન કરતા મુકુંદભાઈના પરિવારની સાથે તેમને તેમનો દીકરો પારસ અને તમન્ના પણ દેખાયાં.\nલંડનમાં ભારતીય સંસ્કારો અકબંધ છે એ વાત તેમણે અનુભવી અને મનમાં રાહતના શ્વાસ સાથે હંમેશ માટે પારસ સાથે રહેવાનો નિર્ણય કર્યો. સવારે આ વિચારની જાણ જાગૃતિને કરવાનું નક્કી કરી ગુણવંતરાય નિદ્રાધીન થયા.\n« Previous લગ્નો આટલાં તકલાદી કેમ \nસાચું સુખ પિયરિયામાં – નિરંજન ત્રિવેદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમંદી – જિતેન્દ્ર પટેલ\nઅજયના આવવાનો સમય ન થયો હોવા છતાં એમની રાહ જોતી હું ગૅલેરીમાં આવી કે ડોરબેલ વાગી. તરત પાછી ફરી. બારણું ખોલીને જોયું તો હજરાહજૂર દેવની જેમ એમણે દર્શન દીધાં. ‘તમે સો નહિ, પણ બસો વર્ષ જીવવાના છો.’ ‘કેમ એટલો બધો યાદ કરતી હતી, તું એટલો બધો યાદ કરતી હતી, તું ’ એમણે એમની અદાથી પ્રવેશ કર્યો. સોફા પર બેઠા પછી જ બૂટ કાઢ્યા. રોજની જેમ આજ મારાથી ... [વાંચો...]\nનિમણૂંક – ગિરીશ ગણાત્રા\nઈન્ટરવ્યૂ પેનલના એક નાનકડા કૉન્ફરન્સ હૉલમાં બેસી ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લઈ રહી હતી. પ્રખ્યાત મિલનો કૉન્ફરન્સ હૉલ જેવો તેવો તો ન જ હોય. આર્કિટેક્ટ દ્વારા સજાવટ પામેલા, સંપૂર્ણ વાતાનુકૂલિત આ ખંડના એક મોટા લાંબા ટેબલની એક બાજુ કંપનીના જનરલ મેનેજર, સેલ્સ-ડાયરેક્ટર અને એવા જ એક ઉચ્ચ અધિકારીની બનેલી પેનલ એક પછી એક ઉમેદવારોને અંદર બોલાવતી. ઉમેદવારના આગલા અનુભવો, અગાઉની કામગીરી અને ... [વાંચો...]\nમાવડિયો – અલતાફ પટેલ\nઑફિસેથી સાંજે આવીને રક્ષકે જોયું તો બા ખુરશીમાં એકદમ સૂનમૂન બેઠેલાં. રક્ષક કીચનમાં જઈ જોઈ આવ્યો તો બાએ કશું જ ખાધું નહોતું. એ તુરત બાનાં ચરણો પાસે નીચે બેસી ગયો. ‘બા, તમે આખો દિવસ જમ્યા નહીં તમને કેટલી બધી અશક્તિ આવી જશે. તમે સહેજે ચિંતા ના કરો. મેં આજદિન સુધી તમારી કોઈ વાત ઉથાપી નથી. તમે કહેશો એ જ પ્રમાણે ... [વાંચો...]\n22 પ્રતિભાવો : એ તો મારી દીકરી છે – ડૉ. ચારુતા એચ. ગણાત્રા\nનામસ્કાર્ર ત્ત્મે આમારિ જ વાર્તા ને શબ્દ સ્વરુપ આપુ ચ્હે હુ પન મારા દિ કરા ના આગ્રહ ને વશ થઇ ને માપુતો આવ્યો ચ્હુ આહિ મને કોઇ મિત્ર ના હોવાથિ ઇન્તેર્નએત નિ સોબત ચે સુધાકર હાથિ\nચાલો finally વિદેશ માં રહેતા પરિવાર માટે સારુ લખેલુ વાંચવા મળ્યુ, બાકી મોટાભાગ ના લેખો negative લખાણ વાળા જ મળે છે.\nબોસ, તમે તો યાર સવાર બગાડી……. ઃ(\nઘ��� ની યાદ આવી ગય……..\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/cong-stages-walkout-in-assembly-over-4990-missing-girls-005186.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:44:56Z", "digest": "sha1:FT4CF3RMYBBQSX3TQWMDPIWL4EFG2JIT", "length": 14025, "nlines": 169, "source_domain": "gujarati.oneindia.com", "title": "ક્યાં ગઇ મધ્યપ્રદેશની 4990 કીશોરીઓ? | cong stages walkout in assembly over 4990 missing girls - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ થયા જારી, જાણો આજના લેટેસ્ટ રેટ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી, શ્રીગંગાનગરમાં 106 રૂપિયાને પાર\nમધ્ય પ્રદેશમાં નાની બાળકી પર રેપ કરી હત્યા કરનાર ભાગેડુ આરોપી અમદાવાદથી ઝડપાયો\nVideo: મુંબઈમાં થયો ચોમાસાનો પહેલો વરસાદ, 13 રાજ્યોમાં યલો અપાયુ એલર્ટ\nFuel Rates: ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું છે કારણ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી, જાણો આજના રેટ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nક્યાં ગઇ મધ્યપ્રદેશની 4990 કીશોરીઓ\nભોપાલ, 6 માર્ચઃ મધ્યપ્રદેશમાં બેટી બચાવો અભિયાન સામે કીશોરીઓ ગુમ થવાની ઘટનાએ પ્રશ્નચિન્હ ઉભો કર્યો છે. ગત પાંચ વર્ષોમાં ગુમ થયેલી કીશોરીઓમાંથી 4990નો હજુ સુધી કોઇ ભાળ મળી નથી. આ ખુલાસો વિધાનસભામાં સરકાર તરફથી આપવામાં આવેલા જવાબમાં થયો છે. કોંગ્રેસ ધારાસભ્ય રામનિવાસ રાવતે બુધવારે વિધાનસભામાં માનવ તસ્કરીનો મુદ્દો ઉઠાવ્યો. તેમનો આરોપ હતો કે રાજ્યમાં કીશોરીઓની માનવ તસ્કરીના વર્ષ 2008થી 2013 વચ્ચે મોટી સંખ્યામાં પ્રકરણ સામે આવ્યું છે. રાવતના આરોપોને નકારતા ગૃહમંત્રી ઉમાશંકર ગુપ્તાએ જણાવ્યું કે 178 મામલા પ્રકાશમાં આવ્યા છે. જેમાં 40 વયસ્ક અને 138 સગીરા સાથે જોડાયેલા પ્રકરણ છે.\nગુપ્તાએ જવાબ સામે જ પ્રશ્નચિન્હ કરતા રાવતે કહ્યું કે કોંગ્રેસ ધારાસભ્ય આરિફ અકીલના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ વર્ષમાં ગુમ થયેલી કીશોરીઓમાં 4990ની હજુ સુધી ભાળ મળી નથી, તેથી આ માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો છે. કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ આ વાતનું સમર્થન કર્યું છે. ગુપ્તાએ જણાવ્યું કે પાંચ વર્ષોમાં 29,828 સગીરાઓ ગુમ થઇ હતી, જેમાંથી 4990 હજુ લાપતાની શ્રેણીમાં છે. ઘણીવાર ગુમ થયેલી સગીરાઓ ઘરે પરત આવી જાય છે, પરંતુ તેના પરિજનો પોલીસને જાણ કરતા નથી. ગુમ થયેલી સગીરાઓની યોગ્ય માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. ગુપ્તાએ સગીરાઓ ગુમ થવાનું માનવ તસ્કરી હોવાનો ઇન્કાર કર્યો છે.\nગૃહમંત્રીના જવાબ સામે કોંગ્રેસ ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે સરકાર એક તરફ બેટી બચાવો અભિયાન ચલાવીને તેના પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે, બીજી તરફ બાળાઓ ગુમ થઇ રહી છે અને સરકાર તેમને શોધી શકી નથી. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અસંતુષ્ઠ કોંગ્રેસ ધારાસભ્યો સદનની બહાર જતા રહ્યાં હતા.\nFuel Rates: ફરીથી વધ્યા ઈંધણના ભાવ, 135 જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100ને પાર, જાણો આજના રેટ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી લાગી આગ, મુંબઈમાં 100 રૂપિયાને પાર, જાણો તમારા શહેરના રેટ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, પટનામાં રેકૉર્ડ ઉંચાઈએ પહોંચ્યા પેટ્રોલના ભાવ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો શું છે આજનો રેટ\nFuel Rates: જૂનના પહેલા જ દિવસે સામાન્ય જનતાને ઝટકો, મુંબઈમાં 100ને પાર થયુ પેટ્રોલ\nFuel Rates: મે મહિનાના અંતિમ દિવસે સામાન્ય જનતાને ઝટકો, ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ\nFuel Rates: મુંબઈમાં 100 રૂપિયાની નજીક પહોંચ્યુ પેટ્રોલ, જાણો આજના રેટ\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી કરાયો વધારો, જાણો આજના રેટ\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ થયા જાહેર, જાણો આજની કિંમત\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી વધારો, જાણો આજની કિંમત\nMP: લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારને મળશે રામ નામ લખવાની અનોખી સજા\nહોસ્પિટલમાં કોવિડ-19 દર્દીની જાતીય સતામણી કરતા ઝડપાયા 2 વૉર્ડબોય\nmadhya pradesh congress bjp assembly missing minor girl rape crime મધ્યપ્રદેશ કોંગ્રેસ ભાજપ વિધાનસભા લાપતા સગીરા છોકરી બળાત્કાર ગુન્હો\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhuj/anjar/news/the-condition-of-the-road-from-bhimasar-to-varsana-is-bad-128573214.html", "date_download": "2021-06-15T00:29:56Z", "digest": "sha1:3EVK3TLSX2NSXKZM46QZY5CD3CFW4O63", "length": 7666, "nlines": 62, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The condition of the road from Bhimasar to Varsana is bad | ભીમાસરથી વરસાણા સુધીના માર્ગની ખસ્તા હાલત - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nખરાબ રસ્તા:ભીમાસરથી વરસાણા સુધીના માર્ગની ખસ્તા હાલત\nમાત્ર 6 કિ.મી.નો પંથ કાપવામાં 20 મિનિટનો લાગતો સમય\nખરાબ રસ્તાના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે\nવરસાણાથી અંજાર આવતો 22 કી.મી.ના માર્ગ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ઔધોગિક એકમો આવેલા છે, જેના કારણે આ માર્ગ પર મોટા વાહનોની ભારે અવર-જવર રહેતી હોવામાં કારણે સતત ટ્રાફિક પણ રહેતી હોય છે. ભારે વાહનો આ માર્ગ પરથી અવર-જવર કરતા હોવાના કારણે માર્ગો સોથ વળી ગયો છે અને મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. પરંતુ અધિકારીઓની અનિચ્છાના કારણે આ માર્ગ તરફ છેલ્લા 10 વર્ષથી જોવામાં જ નથી આવ્યું જેના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે અને ઘણા જીવો પણ ગયા છે.\nઅનેક રજૂઆતો અને આંદોલનો બાદ આખરે તંત્રને જાગવું પડ્યું હતું અને રૂ. 20 લાખના ખર્ચે આ માર્ગને રીપેર કરવામાં આવ્યો હતો. પરંતુ આ કામમાં પણ થઈ શકે તેનાથી પણ વધુ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાથી રીપેર કર્યાના થોડા દિવસોમાં જ હતા તેનાથી પણ વધુ ખાડાઓ આ માર્ગ પર પડી ગયા હતા. જેથી ફરી આંદોલનો કરવામાં આવતા આખરે રૂ. 12 કરોડના ખર્ચે અંજારથી વરસાણાને જોડતા 22 કી.મી.ના માર્ગને મંજુર કરવામાં આવ્યો હતો અને જે-તે એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ લોકડાઉન અને કોરોનાના કારણે મજૂરો ચાલ્યા જતા એજન્સી દ્વારા હજુ સુધી આ માર્ગનું કામ શરૂ કરવામાં નથી આવ્યું જેના કારણે આ માર્ગ પર આવતા ભીમાસર ગામથી વરસાણા સુધી પહોંચવા માત્ર 6 કી.મી.નો પંથ કાપવા મોટા મોટા ખાડાઓના કારણે 20 મિનિટ જેટલો સમય લાગી જાય છે. તેમાંય વાહનોમાં થતી નુકશાની પણ સહન કરવી પડે છે. આ બાબતે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં હજુ સુધી કામ ન થતા ફરી આંદોલન કરાય તેવા ભણકારા વાગી રહ્યા છે.\n10 દિ’માં કામ ચાલુ કરવાની ધરપત અપાઈ- વી.કે. હુંબલ\nઆ અંગે ભીમાસર ગામમાં રહેતા અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા વી.કે. હુંબલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડા પ્રધાન બન્યા ત્યારે આ માર્ગને ફોરલેન જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીઓની મિલીભગતના કારણે જમીન સંપાદન જ કરવામાં ન આવી, જેના કારણે એક એજન્સીને તો નુકશાન પણ થયું છે અને તેણે કેસ પણ કર્યો છે, બીજી એજન્સીને હંગામી કામ 12 કરોડમાં આપાયું છે, છતાં હજુ કામ ચાલુ નથી થયું, એજન્સી સાથે વાત કરતા 10 દિવસમાં કામ શરૂ કરવાની ધરપત અપાઈ છે, જો હવે કામ શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરાશે.\nવરસામેડી તથા મોડવદર પાસેના પુલિયાની રેલિંગ પણ તૂટી ગઈ, અકસ્માતનો ભય\nવરસાણાથી અંજારને જોડતો આ 22 કી.મી.ના માર્ગ પર વરસામેડી તથા મોડવદર પાટિયા પાસે 2 પુલ આવેલા છે. જે પુલની રેલિંગ પણ તૂટી ગઈ છે. જેના કારણે ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જો આ રેલિંગનું કામ તાત્કાલિક શરૂ નહીં કરાય તો લોકોના જીવ પર જોખમ સર્જાય તેવું હોવાથી તાત્કાલિક કામગીરી કરાય તે જરૂરી બન્યું છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhuj/news/cancel-executive-resolutions-not-approved-at-the-general-meeting-128573184.html", "date_download": "2021-06-15T00:49:02Z", "digest": "sha1:Z766A4G2D43DVR5UQFURFCLY23GUKKIF", "length": 3950, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Cancel executive resolutions not approved at the general meeting | સામાન્ય સભામાં મંજુર ન થયેલા કારોબારીના ઠરાવો રદ કરો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nરજુઆત:સામાન્ય સભામાં મંજુર ન થયેલા કારોબારીના ઠરાવો રદ કરો\nપ્રાદેશિક કમિશ્નર પાસે વિપક્ષી નગરસેવકોની રજુઆત\nભુજ નગરપાલિકાની ગત ટર્મમાં કારોબારીએ પસાર કરેલા ઠરાવો સામાન્ય સભામાં મંજુર કરાયા નથી. છતાં વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, જેથી વિપક્ષી નગરસેવકોએ પ્રાદેશિક કમિશ્નર પાસે એવા ઠરાવોના વર્ક ઓર્ડર રદ કરવા રજુઆત કરી છે.\nનગરસેવક કાસમ સમા, મહેબુબ પંખેરીયા, મરીયમ હાસમ સમાએ 2જી જૂને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 2020ની 5મી ડિસેમ્બરે કારોબારી મળી હતી, જેમ���ં 11માંથી 7 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા. જે ઠરાવો બાદ સામાન્ય સભા મળી ન હતી. આમ, સામાન્ય સભાની મંજુરી મળી નથી. કેમ કે, ગત ટર્મની ચૂંટાયેલી બોડીની મુદ્દત 2020ની 14મી ડિસેમ્બરે પૂરી પણ થઈ ગઈ હતી. ચૂંટણી બાદ વર્તમાનમાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી થઈ છે. કારોબારી સમિતિના ચેરમેનની જાહેરાત કરી દેવાઈ છે. પરંતુ, સમિતિની રચના થઈ નથી, જેથી કારોબારીમાં મંજુરી મળી શકે નહીં. આમ, કોઇપણ જાતના નિયમોના પાલન વિના વર્ક ઓર્ડર અપાયા હોય તો તાત્કાલિક અસરથી રદ કરી દેવા જોઈએ.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1622", "date_download": "2021-06-15T00:06:10Z", "digest": "sha1:GMIDIAXTSX6UKD7GCCUQK4R2GZFUSC5J", "length": 25816, "nlines": 143, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: બે ઘડી રોકાવ, ચા પીએ જરા ! – પંકજ ત્રિવેદી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબે ઘડી રોકાવ, ચા પીએ જરા \nJanuary 22nd, 2008 | પ્રકાર : અન્ય લેખો | 16 પ્રતિભાવો »\n[વ્યવસાયે કલાર્કની ફરજ બજાવતા શ્રી પંકજભાઈ (સુરેન્દ્રનગર) સ્વભાવે સાહિત્યકાર છે. તેમની અનેક વાર્તાઓ અને કૉલમોને લોકપ્રિય અખબારોમાં સ્થાન મળ્યું છે. હાલમાં તેઓ ફૂલછાબમાં ‘મર્મવેધ’ નામની કૉલમ લખી રહ્યા છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : pankajtrivedi@india.com ]\nવરસાદી મૌસમની દસ્તક સાથે કવિશ્રી હરદ્વાર ગોસ્વામીની પંક્તિઓ માણો :\nપહેલી ઘૂંટે થાક બધોયે છૂ, બીજી ઘૂંટે હળવાશ અને હું\nચાની અંદર ચાહ ઉમેરી જો, ટહુકી ઊઠશે છાપું સવારનું.\nચા જાણે કે આપણું રાષ્ટ્રીય પીણું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાને જુદા-જુદા સ્વરૂપે સૌ માણે છે. ચા આપણા લોહીમાં ભળી ગઈ હોય એવું નથી લાગતું ચા તો ગરીબથી તવંગર લોકોનું માનીતું પીણું છે. ચા વિશે આપણે ત્યાં અનેક વિશેષતાઓ, જોડકણાં કે ઓઠાં પ્રચલિત છે. કાશ્મીરમાં ચાની અસલ પત્તીને બદલે વિશેષ પ્રકારની જડીબુટ્ટીઓના કંદમૂળને ઊકાળવામાં આવે છે. જેમાં મીઠું નાખીને તેમાં લીંબુનો રસ ના���વામાં આવે છે, જેને સોલ્ટ-ટી (ખારી ચા) કહેવાય છે. સૉલ્ટ-ટી સાથે પાપડ જેવી પાતળી ગળી રોટીનો નાસ્તો કરવામાં આવે છે. જેની પાછળ વૈજ્ઞાનિક કારણ એવું છે કે પહાડીઓની ઊંચાઈને કારણે ડી-હાઈડ્રેશન થવાને કારણે તે જરૂરી છે. ત્યાં વપરાતું મીઠું સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાથી મોકલવામાં આવે છે.\nદાર્જીલિંગમાં ચાના છોડની પત્તી ઊકળતી હોય ત્યારે એની અસલ સુગંધ માણવા મળે છે, જે ભાગ્યે જ અહીં માણવા મળે છે. દીવમાં રહેતા વાંઝા કોમના લોકો દરરોજ સાંજે ચા સાથે બે કેળાં (નાના સોનેરી-પીળા રંગના કેળા)નું ભોજન લે છે. એમની ચામાં દૂધ નહીં પણ ફૂદીનો અને લીંબુનું મિશ્રણ હોય છે. દક્ષિન ભારતમાં ઊંચા કદની ત્રાંબાની કીટલીના નાળચામાં લાકડાનું બૂચ લગાડવામાં આવે છે. જ્યારે એ બૂચ કાઢવામાં આવે ત્યારે એમાંથી નીકળતી વરાળની મઘમઘતી સોડમ તન-મનમાં સ્ફૂર્તિ લાવી દે છે. તમાકુ અને કૉફી કરતાં ચામાઅં નિકોટિનનું પ્રમાણ નહિવત્ હોય છે. પિત્ત પ્રકૃતિના માણસો માટે ચા એસિડ થઈ જાય છે. ઉત્તરમાં ચા અને દક્ષિણમાં કૉફી વધુ પ્રિય છે. છેલ્લે થયેલા સંશોધન મુજબ ચા પીવાથી હાર્ટએટેકનું પ્રમાણ ઘટે છે. પરંતુ આવા સંશોધનો વિશે સમયાંતરે અભિપ્રાય બદલાતા રહે છે.\nચા વિશે રામાયણના આધારે એક લોકવાયકા જાણીતી છે. લક્ષ્મણજી મૂર્છીત થયા ત્યારે હનુમાનજી જે સંજીવની લાવેલા, તેનો ઉપયોગ કરી કૂચા ફેંકી દીધેલા. તેથી વનસ્પતિના કૂચાએ ભગવાન શ્રીરામને ફરિયાદ કરી. તેથી ભગવાને આશીર્વાદ આપીને કહ્યું કે કળિયુગમાં પણ તારું મહત્વ રહેશે. કૂચામાંથી કૂ-અક્ષર કાઢીને ‘ચા’ સ્વરૂપે લોકો તને સન્માનપૂર્વક સ્વીકારશે. આપણા સમાજમાં દીકરી મોટી થાય ત્યારે સૌથી પહેલાં એને ચા બનાવતાં શીખવાય છે, પછી રસોઈ કોઈને ત્યાં વેવિશાળ પહેલાં દીકરી જોવા જઈએ ત્યારે દીકરી કેવી ચા બનાવે છે તેના પર મોટો આધાર હોય છે. ચા માટે નર-નારી જાતિમાં ઉલ્લેખ થાય છે. જેમ કે ચા પીધી કે ચા પીધો કોઈને ત્યાં વેવિશાળ પહેલાં દીકરી જોવા જઈએ ત્યારે દીકરી કેવી ચા બનાવે છે તેના પર મોટો આધાર હોય છે. ચા માટે નર-નારી જાતિમાં ઉલ્લેખ થાય છે. જેમ કે ચા પીધી કે ચા પીધો આપણે માટે ચા જાણે કે સર્વધર્મ સમભાવની સુગંધ ફેલાવે છે. ટ્રેઈનમાં મુસાફરી કરતાં હોઈએ ત્યારે વહેલી સવારે ‘ચાય… ચાય….’ ની બૂમ એલાર્મની ઘંટીનું કાર્ય કરે છે.\nચા માટે મોંઘા પારદર્શક કાચના ટી-સેટ, સિરામિક, સ્ટીલ કે સિલ્વર-જર્મન��ી ઘાતુના કપ-રકાબી પણ વપરાય છે. તો પ્લાસ્ટીક, થર્મોકોલની પ્યાલી અને માટીની કુલડીઓનો ઉપયોગ પણ થાય છે. આપણા રેલમંત્રીશ્રી લાલુપ્રસાદ યાદવે તો ભારતીય રેલવેને આદેશ કરેલો કે દરેક સ્ટેશન પર માટીની કુલડી જ વાપરવી. ચા માટે એક જોડકણું બહું જાણીતું છે.\nકપટી નર કૉફી પીવે, ચતુર પીવે ચા,\nદોઢડાહ્યા દૂધ પીવે, મૂરખ પાડે ના \nતો લોકસાહિત્યમાંથી મળેલી આ પંક્તિઓ આપણને ગર્ભિત રીતે ઘણી મોટી શિખામણ આપી જાય છે;\nચા એ ટાળ્યું શિરામણ, બીડીએ ટાળ્યો હોકો,\nટોપીએ ટાળી પાઘડી, એમાં કોનો કરવો ધોખો \nઅમદાવાદમાં એલ.ડી અને યુનિવર્સિટી સામે બેસીને કૉલેજિયનો કટીંગ ચા નો ઓર્ડર આપે છે ત્યારે ભાગ્યે જ કોઈ અભ્યાસની વાત કરે છે. મિરઝાપુરના નાકે લક્કીની ચા ન પીધી હોય એ અમદાવાદને શું જાણે મેં લક્કીની ચા અને મસ્કાબન એક જ વખત દિવસમાં ખાઈને પસાર કર્યાનું યાદ છે. ત્યારે પાંચ રૂપિયા પણ મોટા લાગતા મેં લક્કીની ચા અને મસ્કાબન એક જ વખત દિવસમાં ખાઈને પસાર કર્યાનું યાદ છે. ત્યારે પાંચ રૂપિયા પણ મોટા લાગતા બે રૂપિયાથી પાંચ રૂપિયા સુધીની ચા મળે છે. અમદાવાદની પતંગ અને સૂરતની ટેક્ષપ્લાઝા જેવી હૉટલોમાં પચાસથી સિત્તેર રૂપિયામાં એક કપ ચા મળે છે. ડાયાબિટિસના દર્દીઓ પણ ચાની ચૂસ્કી છોડી શકતાં નથી તેથી સુગર-ફ્રી ની શોધ કરી લીધી.\nઅડધી ચામાં તો લોકો અઘરાં કામ પણ કઢાવી શકે છે. સરકારી ઑફિસો યા સચિવાલયોમાં ચા પીવાના બહાને કર્મચારીને બહાર લઈ જઈને નાનો-મોટો વહિવટ કરી શકાય છે. અમુક હોટલની ચા પીધા પછી તમારે ત્યાં જવું જ પડે, પૂછો કેમ અરે ભાઈ, એમાં અફિણના ડોડવાને પણ ઉકાળવામાં આવે છે. થોડો નશો રહે તો મૉજ આવે ને અરે ભાઈ, એમાં અફિણના ડોડવાને પણ ઉકાળવામાં આવે છે. થોડો નશો રહે તો મૉજ આવે ને સુરેન્દ્રનગરમાં ‘રાજ’ ની ચોકલેટી ચાની મૉજ અનોખી છે. એના માલિક સજુભા બાપુ કાઉન્ટર પર બેઠાં હોય ત્યારે એમને સાંભળવાની બહુ મજા આવે. આંબેડકર ચોકમાં આવેલી આ હોટલની સામે જ રેલવેની દિવાલ છે. સાંજે ત્યાં મજૂરો એકઠાં થાય. દાતણ વેચનાર દેવીપૂજકો હોય, નજીકમાં પેકિંગ મટીરિયલ બનાવતું કારખાનું છે. એ બધા માટે સજુભા બાપુ કાઉન્ટરથી બૂમ પાડીને વેઈટરને હુકમ કરે તેના નમૂના જુઓ : ‘બે ભીંતે’, ‘દોઢ કાગળ’, ‘અડધી દાતણ’ વગેરે.\nઅમારા મિત્ર ડૉ. રૂપેન દવે સવારના દસ વાગ્યે દર્દીઓ ઉપર ગુસ્સે થાય અને કમ્પાઉન્ડર ધનશ્યામ હંમેશની જેમ ડૉક્ટર ઉપર ગુસ્સે થાય ત્યારે બ���જુમાંથી આવેલા કેમિસ્ટ જિજ્ઞેશને એ બંને તરફ ઘૂરકિયા કરતાં જોવાનો લ્હાવો અનેક દર્દીઓને મળ્યો છે. આવું કેમ હશે અરે ભાઈ દસ વાગ્યે તો એમનો ચા પીવાનો સમય હોય છે, જે બિચારાં સુજ્ઞ દર્દીઓ શું જાણે …. આપણા સૌના પ્યારા કવિશ્રી માધવ રામાનુજ તો કહે છે : ‘મારા ઘરમાં સૌ ઈચ્છે કે હું ચા બનાવું. ઘણીવાર તો વહેલો જાગીને હું ચા બનાવી તો લઉં. ચાનું ગળપણ અને સૂંઠ-મરી-મસાલાનો મને બહુ શોખ.’ તો કવિશ્રી બી.કે. રાઠોડની પંક્તિની મોજ માણો :\nલે મજાનો લ્હાવ, ચા પીએ જરા,\nસાથ બેસી આવ, ચા પીએ જરા.\nશું ખબર ક્યારે મળીશું આપણે \nબે ઘડી રોકાવ, ચા પીએ જારા.\nલોકપ્રિય ગાયક બાબુ રાણપુરાએ જ્યારે ‘મિર્ચ મસાલા’ ફિલ્મમાં કામ કર્યું એ વખતે સુરેન્દ્રનગરની ‘પતરાવાળી હૉટલ’માં સ્મિતા પાટીલ, નસિરુદ્દીન શાહ, સુરેશ ઑબેરોય, રાજબબ્બર અને નિર્માતા કેતન મહેતાએ વાદીપરા ચોકમાં ચા પીધી હતી. આપણે ત્યાં નાના શહેરોમાં ચાની હોટલ કે ચાની કીટલી પર ઑર્ડર આપવાની આગવી રીત હોય છે. જેમ કે; ‘એક અડધી ચા, પંખો ચાલુ કરો, છાપું લાવ તો ભાઈ ટેપમાં ભજન વગાડને યાર ટેપમાં ભજન વગાડને યાર બહાર સાયકલ છે એમાં તાળું નથી, ધ્યાન રાખજે. રાજેન્દ્રભાઈ નીકળે તો કહેજો કે કૌશિકભાઈ અને મનોજભાઈ અંદર બેઠાં છે… બહાર સાયકલ છે એમાં તાળું નથી, ધ્યાન રાખજે. રાજેન્દ્રભાઈ નીકળે તો કહેજો કે કૌશિકભાઈ અને મનોજભાઈ અંદર બેઠાં છે…’ અડધી ચા માં તો જાણે હોટલના વેઈટરને ખરીદી લીધો ન હોય ’ અડધી ચા માં તો જાણે હોટલના વેઈટરને ખરીદી લીધો ન હોય વરસાદી મૌસમની ભીનાશમાં ગરમાગરમ ચાની ચૂસકી અને ચટાકેદાર ભજિયાનો તિખ્ખો તમતમતો સ્વાદ રોમરોમમાં ચેતના ભરી દે છે જાણે વરસાદી મૌસમની ભીનાશમાં ગરમાગરમ ચાની ચૂસકી અને ચટાકેદાર ભજિયાનો તિખ્ખો તમતમતો સ્વાદ રોમરોમમાં ચેતના ભરી દે છે જાણે જાણીતા લેખકશ્રી પ્રિયકાન્ત પરીખ પોતાની નવલકથાના નાયક જેમ સિગારેટનો ઊંડો કશ ખેંચે અને નાયકના મુખે એક સંવાદ અચૂક મૂકે; ‘ચાલો, ચા પીએ જાણીતા લેખકશ્રી પ્રિયકાન્ત પરીખ પોતાની નવલકથાના નાયક જેમ સિગારેટનો ઊંડો કશ ખેંચે અને નાયકના મુખે એક સંવાદ અચૂક મૂકે; ‘ચાલો, ચા પીએ \nમાણસ ખુશ થાય તો કહે; ચાલો આઈસ્ક્રીમ ખાઈએ. જેમાં આનંદ વહેંચવાનો ભાવ હોય છે. પરંતુ મન ઉદાસ હોય, કોઈ દુ:ખની વાત હોય, થાક હોય ત્યારે એ ભારણમાંથી બહાર આવવા માણસ મથતો રહે છે. એવા સમયે કોઈ સ્વજન મળે ત્યારે સહજ બોલાઈ જાય; આવો, ચા પીએ. અં��ે હિન્દીના સુપ્રસિદ્ધ કવિશ્રી જ્ઞાનપ્રકાશ વિવેકના આ શબ્દોને સમજવા જેવા છે;\nશેષ તો સબકુછ હૈ, અમન હૈ; સિર્ફ કર્ફ્યુ કી થોડી ઘૂટન હૈ\nઆપ ભી કુછ પરેશાન સે હૈ; ચાય પીને કા મેરા ભી મન હૈ.\n« Previous ખીલતાં ફૂલ – તુલસીભાઈ પટેલ\nતારે જમીન પર – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવિજ્ઞાન દર્શન – સંકલિત\nઅદશ્ય શાહી સાધનો : સફેદ કાગળ, રૂનું પૂમડું, દીવાસળી, લીંબુ, કાંદો, મીણબત્તી આટલું કરો : એક તાજું લીંબુ અથવા કાંદો લો, તેને વચ્ચેમાંથી બે ભાગ કરો. દીવાસળી પર રૂનું પૂમડું નીકળી ન જાય તેવી રીતે ગોળ ફેરવીને ચુસ્ત રીતે ચોંટાડી પીંછી જેવું બનાવો. આ પીંછીને કાંદાના કે લીંબુના રસમાં નાંખી થોડીવાર રહેવા દો. હવે આ પીંછીથી સફેદ કાગળ પર ... [વાંચો...]\nઅસ્મિતાપર્વ-કલાપર્વ – કવિ રાવલ\n“વન વગડામાં એ જ સંભળાય છે આઘે આઘે ફૂલ ભમરાને ડાળો બોલે છે રાધે રાધે...” દર વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે મહુવા-ગુરૂકુળ ખાતે પરમ પૂજ્ય શ્રી મોરારિ બાપુના આશિર્વાદથી આયોજિત થતું અસ્મિતા પર્વ એટલે એક એવું કલા પર્વ જેનો મુખ્ય હેતુ પ્રવર્તમાન સંજોગોમાં કલાને જીવંત રાખાવાનો તથા આજની પેઢીમાં આપણા સાહિત્ય-સંસ્કૃતિ અને કલા પ્રત્યે જોવા મળતી વિમુખતા સામે સાહિત્ય-સંસ્કૃતિ અને કલાનો પરિચય ... [વાંચો...]\nવાચન શિબિરની મુલાકાતે – મૃગેશ શાહ\nસાહિત્યના ક્ષેત્રમાં આપણે ત્યાં અનેક અવનવા કાર્યક્રમો અને વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે. વ્યક્તિગત રીતે મને ‘ઉદ્દઘાટનો’ તેમજ ‘વિમોચનો’ કરતાં વાચનને વેગ મળે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું વધારે ગમે છે. તેમાંય વળી નાનકડાં ભૂલકાંઓને વાંચતા કરવાના હોય તો તેનાથી વધુ રૂડું શું ગાંધીનગર સ્થિત કેટલાક યુવાનો દ્વારા ‘બાળ વાચન શિબિર’નું આયોજન તા. 16-17-18 મે, 2008ના રોજ કરવામાં આવ્યું અને મને ... [વાંચો...]\n16 પ્રતિભાવો : બે ઘડી રોકાવ, ચા પીએ જરા \nવાહ ખરેખર મજા આવિ ગઈ\nતમારા લેખ્ થિ તો ચા ના ભાવ વધિ જશે.\nઆપ સહુએ ચા વિશેનો લેખ વાઁચી અભિનન્દન આપ્યા,\nતે બદલ આપ સહુનો આભારી રહીશ.\nહવે આપને આવો જ\nવાહ ક્યા ચાય હૈ \nચા દેવી મહા દેવી…સરસ લેખ…\nપાન ના લેખ ની રાહ જોવુ છું.\nવિપુલ જૉષી (VJ) says:\nલાગે છે તમને ચા બહુ ભાવૅ છે \nઆપ અહી જઇ શકશો.\nનાનપણમાં સાંભળવામાં આવૅલુ મજાનુ પાડાના(Table) રુપમા ચા વિશે લખાયેલ જોડકણુ લખી મૉકલ્યુ છે. આશા છે સહુ કોઇને ગમશે.\nચા એકુ ચા. ચા દુલારી ચા તેરી મૅરી –\nચા ચોક વચ્ચે ચા પાચ વાના.\nચા છક્કમ છક્કા ચા સત્તા તારી\nચા અથ્થૅ દ્વારકા ચા નવમ નવા\nગુજરાતી લીપી નો મહાવરો હોવાથી ભુલચુક થઇ છે તે સુધારીને વાચશો.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/24-06-2019/18014", "date_download": "2021-06-15T00:15:13Z", "digest": "sha1:V6TSGYWX5USNJB4PXKVQ4A6CZTHIRWEH", "length": 18603, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.માં નોનપ્રોફિટ IACFNJના ઉપક્રમે સ્કોલરશીપ વિતરણ સમારંભ યોજાયોઃ નોર્થ તથા સાઉથ બ્રન્સવીક હાઇસ્કૂલના સ્ટુડન્ટસને કોમ્યુનીટી સર્વિસ લીડરશીપ તથા શૈક્ષણિક ક્ષેત્રે સ્કોલરશીપ અપાઇ", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં નોનપ્રોફિટ IACFNJના ઉપક્રમે સ્કોલરશીપ વિતરણ સમારંભ યોજાયોઃ નોર્થ તથા સાઉથ બ્રન્સવીક હાઇસ્કૂલના સ્ટુડન્ટસને કોમ્યુનીટી સર્વિસ લીડરશીપ તથા શૈક્ષણિક ક્ષેત્રે સ્કોલરશીપ અપાઇ\n(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.ના ન્યુજર્સીમાં નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ''ઇન્ડો અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ ન્યુજર્સી (IACFNJ)ના ઉપક્રમે ૫ જુન તથા ૧૨ જુન ૨૦૧૯ના રોજ નોર્થ બ્રન્સીવક તથા સાઉથ બ્રન્સવીક હાઇસ્કૂલ સ્ટુડન્ટસને સ્કોલરશીપ આપવાનો પ્રોગ્રામ યોજાઇ ગયો.\nઆ અગાઉ ૨૦૧૮ની સાલમાં નોર્થ બ્રન્સવીક હાઇસ્કૂલ સ્ટુડન્ટસને સ્કોલરશીપ આપ્યા બાદ આ વર્ષે સાઉથ બ્રન્સવીક હાઇસ્કૂલ સ્ટુડન્ટસને પણ આવરી લેવાયા હતા. જેમાં લીટરેચર તથા કોમ્યુનીટી સર્વિસ લીડરશીપ માટે ૪ સ્ટુડન્ટસને આવરી લેવાયા હતા. ૫ જુનના રોજ નોર્થ બ્રન્સવીક મુકામે યોજાયેલ સ્કોલરશીપ એવોર્ડ સેરિમનીમાં ૨ સ્ટુડન્ટસ ૧૨ જુનના રોજ સાઉથ બ્રન્સવીક મુકામે ૨ સ્ટુડન્ટસને સ્કોલરશીપ એવોર્ડ આપી નવાઇવામાં આવ્યા હતા. આગળ જતા લીડરશીપ તથા શૈક્ષણિક ક્ષેત્રે વધુ સ્ટુડન્ટસને એવોર્ડ આપવા IACFNJ કટિબધ્ધ છે.\nIACFNJના એકઝીકયુટીવ બોર્ડમાં શ્રી હિતેષ પટેલ (ચેરમેન) ડો.તુષાર પટેલ (પ્રેસિડન્ટ) શ્રી મહેશ પટેલ તથા શ્રી દેવેન પટેલ (વાઇસ પ્રેસિડન્ટસ) શ્રી મેક શાહ (સેક્રેટરી) શ્રી રાજેશ શાહ (ટ્રેઝરર) તથા સુશ્રી સુરભિ અગ્રવાલ (જોઇન્ટ સેક્રેટરી) તરીકે સેવાઓ આપી રહ્યા છે. ઉપરાંત ટ્રસ્ટીઓ તરીકે શ્રી રાવજીભા��� પટેલ, શ્રી રેવો નાવાણી, શ્રી મુર્થી પેરામીલ્લી, તથા શ્રી જાધવ ચૌધરી સેવાઓ આપી રહ્યા છે.\nઉલ્લેખનીય છે કે IACFNJ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થાય છે તેમજ ભારતીય તહેવારોની ઉજવણી દ્વારા ભાળિ પેઢીને ભારતીય સંસ્કૃતિથી વાકેફગાર કરાય છે.\nઆગામી ૨૮ જુલાઇ ૨૦૧૯ના રોજ વેસ્ટ વિન્ડસર મુકામે સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા દરમિયાન સમર પિકનીકનું આયોજન કરાયું છે.\nતેમજ નવરાત્રિ ગરબા મહોત્સવની ઉજવણી અંગે આગામી દિવસોમાં કાર્યક્રમ જાહેર કરાશે. વિશેષ માહિતી માટે www.IACFNJ.org દ્વારા અથવા incfnj@yahoo.com દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવુ IACFNJ પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલ (૮૪૮-૩૯૧-૦૪૯૯)ની યાદી જણાવે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nBSNL પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથીઃ કંપની ઉપર ૧૩૦૦૦ કરોડની છે જવાબદારી : ભારત સંચાર નિગમની હાલત ડામાડોળઃ કંપની પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથી જેની રકમ થાય છે રૂ. ૮પ૦ કરોડઃ ડીસે. ર૦૧૮ ના અંત સુધીમાં રૂ. ૯૦,૦૦૦ કરોડથી વધુનું પરિચાલન નુકસાન વેઠવું પડયું હતું access_time 3:50 pm IST\nઇન્ડોનેશીયામાં ૭.પની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી નથી access_time 11:40 am IST\nજામનગરના લાખોટા તળાવની પાળ પાસેથી જિયા નામની 4 વર્ષની બાળકીને કોઈ અજાણી સ્ત્રી ઉપાડી ગયાની પ્રાથમિક આશંકા:લાખોટા તળાવના ગેટ નંબર 4 પરથી ઉપાડી ગઈ છે જે કોઈને જાણ થાય તેને આ નંબર 9377777897 પર સંપર્ક કરવા .અથવા જામનગર સિટી એ ડિવિઝન કંટ્રોલ રુમ 0288-2550200 માં જ‍ાણ કરવા જણાવ્યું access_time 2:56 pm IST\nપૂનામાં ડ્રાયવરની હત્યા કરી કારની લૂંટ કરનારને અમીરગઢ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપ્યો access_time 2:25 pm IST\nરાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : માલિયાસણ પાસેથી મોડી સાંજે અધધધ 300 પેટી દારૂ ભરેલ ટ્રક સાથે બે આરોપીની કરી ધરપકડ : રાજસ્થાન પાસીંગનો ટ્રક ઝડપાયો : ક્રાઈમ બ્રાંચ પોલીસને મળી મોટી સફળતા access_time 12:10 am IST\nમુંબઈમાં NCPની ઓફિસમાં કાર્યકરો વચ્ચે 'ઢીશૂમ-ઢીસૂમ': પોલીસ બોલાવવી પડી access_time 9:51 am IST\nઇન્દીરાનગરમાં એકલવાયુ જીવન ગાળતા જગદીશભાઇ ચૌહાણનો ફાંસો ખાઇ આપઘાત access_time 3:48 pm IST\nધ્યાનથી સુરક્ષા કવચ સર્જી શકાયઃ પૂ. બાબા સ્વામી access_time 3:49 pm IST\nઆર્ટ ઓફ લિવિંગ દ્વારા મધ્યસ્થ જેલમાં યોગ શીબીર access_time 4:01 pm IST\nગોંડલમાં નબળા રોડની પોલ access_time 12:14 pm IST\nવ્યકિત વિકાસ રાજયની સમતુલાનો આધાર સહકારી પ્રવૃતિ વગર અશકય : પૂર્વ મંત્રી મણવર access_time 12:12 pm IST\nમોરબીમાં ટ્રાફીક ઝુંબેશ access_time 12:06 pm IST\nચીખોદરા સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત access_time 5:26 pm IST\nઅમદાવાદ :BRTSને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી દેનાર દબોચાયોઃ ટિકિટ લેવા મુદ્દે બબાલ થતા કર્યું કૃત્ય access_time 10:21 pm IST\nસુરતના ડીંડોલીના યુવકની નવસારીના ફાર્મહાઉસમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા access_time 11:31 pm IST\nસ્કૂબા ડાઇવરને તળાવમાંથી મળી 60 વર્ષ પહેલા ખોવાયેલ વીંટી access_time 5:52 pm IST\nરાત્રે બરાબર ઉંઘ ન આવવાના ૪ મુખ્ય કારણો access_time 11:49 am IST\nઓએમજી....... કાચબાને પગ નહોતા તો ડોક્ટર લગાવ્યા પૈડાં access_time 5:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસ્વામી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં યોજાઈઃ કેલગરી-કેનેડા ખાતે સત્સંગ સભા access_time 1:04 pm IST\n\" શ્રી સ્વામિનારાયણ મહોત્સવ \" : અમેરિકાના હ્યુસ્ટનમાં પ.પૂ.108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજીના સાનિધ્યમાં 29 મે થી 3 જૂન 2019 દરમિયાન ઉજવાઈ ગયેલો ઉત્સવ : પોથીયાત્રા ,અભિષેક ,અન્નકૂટ ,રાસ ગરબા, નૃત્ય નાટિકા ,મહિલા શિબિર ,સહિતના આયોજનોથી હરિભક્તો ભાવવિભોર access_time 12:47 pm IST\nયુ.એસ.માં નોનપ્રોફિટ IACFNJના ઉપક્રમે સ્કોલરશીપ વિતરણ સમારંભ યોજાયોઃ નોર્થ તથા સાઉથ બ્રન્સવીક હાઇસ્કૂલના સ્ટુડન્ટસને કોમ્યુનીટી સર્વિસ લીડરશીપ તથા શૈક્ષણિક ક્ષેત્રે સ્કોલરશીપ અપાઇ access_time 8:03 pm IST\nપાકિસ્તાન પાસે સેમીફાઇનલમાં જવાનો સારો મોકોઃ મેચ જીતવા પર શોએબ અખ્તરે કરી ટીમની પ્રશંસા access_time 11:08 pm IST\nવિશ્વકપમાં ૧૦૦૦ રન બનાવનાર બાંગ્લાદેશના પ્રથમ બેટસમેન બન્યા શાકિબ અલ હસન access_time 11:08 pm IST\nવેસ્ટઈન્ડિઝની ટીમને મોટો ઝટકો :ખતરનાક ઓલરાઉન્ડર આંદ્રે રસેલ વર્લ્ડકપમાંથી બહાર access_time 9:44 pm IST\nહું ભાડાના ૧૭ મકાનોમાં રહ્યો છુઃ સિંગલ માતાની સાથે રહેવા પર ઇશાન ખટ્ટર access_time 12:00 am IST\nરાધિકાની હોલીવુડની સફર.... access_time 5:12 pm IST\nજીનત અમાન સાથે કામ કરવું સપનું સાચું થયા બરાબર: રૂપાલી access_time 5:11 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00567.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/22-01-2019/26920", "date_download": "2021-06-15T00:07:21Z", "digest": "sha1:KPHBXUL6KQYO55Q5PSOIN46CJXCWTQTI", "length": 14898, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "સાંસદોએ બીજા બ્રેગ્જિટ જનમત સંગ્રહ કરાવવા પર વિચારવું જોઇએ : લેબર પાર્ટી", "raw_content": "\nસાંસદોએ બીજા બ્રેગ્જિટ જનમત સંગ્રહ કરાવવા પર વિચારવું જોઇએ : લેબર પાર્ટી\nબ્રિટનમાં મુખ્ય વિપક્ષીદલ ' લેબર પાર્ટી' એ પ્રથમ વખત સાંસદોને આધિકારીક પર અપીલ કરી છે કશે એમણે બીજા બ્રગ્જિટ જનમત સંગ્રહ કરાવવા પર વિચારવું જોઇએ. જો કે આ સંશોધન પ્રસ્તાવમાં એ નથી કહેવામાં આવ્યુ કે જો આવો જનમત સંગ્રહ થયો તો મજુર આને સમર્થન કરશે. પ્રધાનમંત્રી ટેરીસા મે એ બીજા જનમતને લોકતંત્ર માટે ખતરો બતાવેલ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nજમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST\nપ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST\nજેતપુરમાં એક્ટિવા સવાર કોલેજની વિદ્યાર્થિનીનું ટ્રક અડેફેટે કરૂણમોત : જુનાગઢ રોડ પર એક્ટિવા લઇને જતી વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતાઘટના સ્થળે જ મોત : બંશી નામની વિદ્યાર્થીનીના જન્મ દિવસે જ મોત થતા જન્મદિવસની ઉજવણી માતમમાં બદલાઈ access_time 1:01 am IST\nઆર્થિક મોરચે મોદી સરકાર સુપરહીટઃ આઈએમએફનો દાવો access_time 10:28 am IST\nભાજપ સત્તામાં અમર હોવાના ભ્રમમાં ન રહે access_time 12:00 am IST\nદિલ્હીના હવામાનમાં પલટોઃ વરસાદ access_time 3:50 pm IST\nઆજે સાંજે રઘુવંશી નાતજમણઃ જાહેર આમંત્રણ access_time 4:09 pm IST\n૮ ઇજનેરોની રાતોરાત બદલીઓ access_time 3:59 pm IST\nઓમનગરમાં ૧૯ વર્ષ���ી ગુર્જર કુંભાર યુવતિ આરતીનો ફાંસો ખાઇ આપઘાત access_time 11:43 am IST\nજૂનાગઢના મેંદરડા રોડ ઉપર વાછરડાને બચાવવા જતા ટેન્કર સ્લીપ મારીને ઉલટી દિશામાં ફેરવાઇ ગયુ access_time 5:16 pm IST\nવર્ષ ૨૦૧૮માં ફેસબુક પર ૯.૯૮ કરોડ, તો ટ્વીટર પર ૮૫ લાખ દેશ-વિદેશના ભકતોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા access_time 11:22 am IST\nપોલારપરમાં જીયાબેન સોલંકીને વેવાઇ માનસીંગે પાણકો ફટકાર્યો access_time 11:40 am IST\nમહિસાગર: કડાણાના ઘોડિયાર ગામમાં બે મકાનમાં આગ લાગતા બળીને ખાખ access_time 12:31 am IST\nઅરવલ્લી જિલ્લામાં ઓછા કપાસના પાકથી ઉત્પાદન ઘટ્યું: ખેડૂતોની હાલત કફોડી access_time 5:43 pm IST\nCA તરીકે કામ કરતા મારે સરકારી ઓફિસમાંથી ફાઇલો પાસ કરાવવા માટે અધિકારીઓને લાંચ આપવી પડતી હતીઃ અંદરથી હચમચી ગયેલ સુરતનો યુવક કદમ દોશી દિક્ષા અંગિકાર કરશે access_time 5:13 pm IST\nવિદ્યાર્થીઓ સાથે ખોટો વ્યવહાર થયોઃ બુજુર્ગની મજાક કરવા પર ટ્રમ્પ access_time 11:58 pm IST\nસાંસદોએ બીજા બ્રેગ્જિટ જનમત સંગ્રહ કરાવવા પર વિચારવું જોઇએ : લેબર પાર્ટી access_time 10:11 pm IST\nએવરેસ્ટ ચઢનાર પર્વતા રોહીઓની સંખ્યામાં ઘટાડો કરશે ચીન access_time 6:15 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં H-1B વીઝા ધારકોના જીવનસાથીને મળેલો કામ કરવાનો અધિકાર છીનવાઇ જવાની ભીતિઃ પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના શાસન દરમિયાન અપાયેલો આ અધિકાર રદ કરવા વર્તમાન પ્રેસિડન્ટ ટ્રમ્પના વહીવટી તંત્રના ધમપછાડાઃ જો આ અધિકાર રદ થાય તો ભારતીય મૂળની ૧ લાખ ઉપરાંત મહિલાઓ રોજી ગૂમાવશે તેમજ ગ્રીનકાર્ડ મેળવવામાં પણ વિલંબ થશેઃ શટ-ડાઉન પૂર્ણ થયા બાદ કોર્ટ કેસ આગળ વધશે access_time 10:17 pm IST\nરોજગારીના નિર્માણ વિનાનો વિકાસ એકડા વગરના મીંડા જેવોઃ ભારતમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાની તાતી જરૂરઃ ડેવોસ મુકામે RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું મંતવ્ય access_time 7:57 pm IST\nવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજરોજ વારાણસી મુકામે 15 મા પ્રવાસી ભારતીય દિવસ (PBD)નું ઉદઘાટન : 21 થી 23 જાન્યુ દરમિયાન યોજાયેલા PBD નિમિતે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિદ જગન્નાથ ચીફ ગેસ્ટ તરીકે , નોર્વેના સાંસદ હિમાંશુ ગુલાટી ખાસ આમંત્રિત તરીકે તથા ન્યૂઝીલેન્ડના સાંસદ કંવલજીત સીંઘની ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી : 150 જેટલા દેશોના 5 હજાર ઉપરાંત પ્રતિનિધિઓની ઉપસ્થિતિ access_time 12:37 pm IST\nરિષભ પંત આઇસીસીના ઈમેજીંગ ક્રિકેટર ઓફ ધ યર access_time 3:43 pm IST\nપ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ફેડરરને મળી હાર access_time 6:24 pm IST\nકુનાલ પંડયાએ પૂર્વ ભારતીય ક્રિકેટ��� જેકબના ઇલાજ માટે કોરો ચેક આપ્યો access_time 10:33 pm IST\nહરિન્દરના બીજા પુસ્તક પરથી સિકવલ બનશે access_time 10:06 am IST\nઅમુક ઉમર પછી મા અને પત્નિની ભુમિકા જ મળે છેઃ ફરીદા access_time 10:07 am IST\nહું આજે બાલા સાહેબના લીધે જીવિત છું: અમિતાભ બચ્ચન access_time 4:37 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/mehsana/unjha/news/embezzlement-of-rs-9-lakh-in-milk-distribution-of-unjha-municipality-1-suspended-notice-to-another-128572509.html", "date_download": "2021-06-15T00:20:52Z", "digest": "sha1:ITSP7BHZVJ62RKIAGSSXWKR7XLJYQKZD", "length": 6281, "nlines": 59, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Embezzlement of Rs 9 lakh in milk distribution of Unjha municipality: 1 suspended notice to another | ઊંઝા નગરપાલિકાના દૂધ વિતરણમાં રૂ.9 લાખની ઉચાપત: 1 સસ્પેન્ડ બીજાને નોટિસ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકૌભાંડ:ઊંઝા નગરપાલિકાના દૂધ વિતરણમાં રૂ.9 લાખની ઉચાપત: 1 સસ્પેન્ડ બીજાને નોટિસ\nપટાવાળાએ રોજના કેરેટમાંથી અમુક કેરેટ બારોબાર વેચી મારી ઉચાપત કરી\nકૌભાંડી પટાવાળો શબ્બીરહુસેન શેખ સસ્પેન્ડ, ઓડિટર પટેલ વિનુને નોટિસ\nઊંઝામાં 7 દૂધ કેન્દ્રો પર મહિલાઓ દ્વારા ચલાવાતા 22 જગ્યા પર રોજનું 580 કેરેટ દૂધ વિતરણ કરાય છે. વર્ષ 2020-21માં દૂધની આવકમાં 9 લાખનું નુકસાન જણાતાં તપાસ કરતાં દૂધ વિતરણનું કાર્ય કરતો પટાવાળએ કેટલાક કેરેટમાંથી અમુક કેરેટ બારોબાર વેચી માર્યાનું બહાર આવતાં પટાવાળાને સસ્પેન્ડ કરાયો છે જ્યારે પાલિકાનાં ઇન્ટરનલ ઓડિટરને નોટિસ ફટકરાઇ છે.\nઊંઝામાં 7 દૂધ કેન્દ્રો અને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા 22 જગ્યા ઉપર અંદાજિત દિવસનું કુલ 580 કેરેટ દૂધ વિતરણ થઇ રહ્યુ છે. જોકે આ દૂધ વિતરણમાં ઉચાપત કરાઇ હોવાની આશંકા વર્તાઇ હતી. મહેસાણા દૂધ સાગરડેરીથી ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર પટેલ ધર્મેન્દ્રકુમાર મણિલાલ દ્વારા તમામ કેન્દ્રો પર સપ્લાય કરવાની જવાબદારી પાંચ વર્ષથી નિભાવે છે. તેની કામગીરી દરમ્યાન દૂધ વિતરણની આવકમાં વર્ષ 2019-20માં પાલિકાએ રૂ.34 લાખ નફો રળ્યો હતો. જોકે, વર્ષ વર્ષ 20-21 માં હિસાબમાં રૂ.9 લાખ નુકસાન જણાતાં તપાસ ચલાવવામાં આવી હતી. જેમાં દૂધ વિતરણનું કાર્ય સંભાળતો પટાવાળો શબ્બીરહુસેન બચુમિયા શેખ તમામ કેન્દ્રો ઉપર દૂધના કેરેટ પહોંચાડવાનું અને પૈસા કલેક્ટનું કાર્ય કરે છે. તેણે પ્રતિદિન દૂધના કુલ કેરેટમાંથી કેટલાક કેરેટ બારોબાર વેચી મારી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યુ હતુ. દૂધ વિતરણ કરતાં પટેલ ધર્મેન્દ્રકુમાર મણિલાલને ચીફ ઓફિસરે બોલાવી પૂછપરછ કરતાં તેણે ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સમાં ચેકથી રૂ.10 લાખ પાલિકામાં જમાં કરાવ્યાનુ જણાવ્યુ હતુ.\nમુખ્ય અધિકારી અલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે દૂધ વિતરણ અને પૈસાનો હિસાબ સંભાળતો શબ્બીરહુસેન બચુમિયા શેખને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે, તેમજ પાલિકાનાં ઇન્ટરનલ ઓડિટર હાલમાં ઓ.એસ.ની ફરજ બજાવતા પટેલ વિનુભાઈ ઉર્ફે રુડાભાઈ મોહનલાલને પણ નોટિસ ફટકારી છે. આ નાણાંકીય ઉચાપતની ન્યાયિક તપાસ માટે સીએને કામગીરી સોંપાઈ છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/palanpur/news/15-new-cases-reported-today-in-banaskantha-district-128563072.html", "date_download": "2021-06-15T00:46:02Z", "digest": "sha1:CPVQJVDFHPYUNY4CNDHQ3REL6TJNT3I7", "length": 3863, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "15 new cases reported today in Banaskantha district | બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનો ઘટાડો યથાવત, આજે નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનો ઘટાડો યથાવત, આજે નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા\nપાલનપુરમાં 5 અને ધાનેરામાં 4 કોરોના પોઝિટિવ કેસ આવ્યા\nબનાસકાંઠા જિલ્લામાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઇ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પણ જિલ્લામાં મ્યુકોર માઇકોસિસ કેસોમાં ઉછાળો થતાં તંત્ર દોડતું થયું છે.\nબનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું. જિલ્લામાં અઢીસોથી ત્રણસો પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં હતા. જેને લઈ તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. જેથી કરી કોરોના સંક્રમણની ચેન તોડી શકાય જોકે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ સદંતરે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં દાંતામાં 1, દાંતીવાડામાં 2, ધાનેરામાં 4, લાખણીમાં 1, પાલનપુરમાં 5, થરાદમાં 2 સહિત જિલ્લામાં 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pradhan-mantri-suraksha-bima-yojana-gujarati-news-4/", "date_download": "2021-06-15T01:04:56Z", "digest": "sha1:L35BUUINY35JAYFYVTTMN3WCAQQ7AVUZ", "length": 11329, "nlines": 172, "source_domain": "www.gstv.in", "title": "12 રૂપિયામાં મળશે બે લાખ રૂપિયા સુધીની સુવિધા, મોદી સરકારની આ યોજનાનો તમે પણ લેવો લાભ, જાણો કેવી રીતે ? - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\n12 રૂપિયામાં મળશે બે લાખ રૂપિયા સુધીની સુવિધા, મોદી સરકારની આ યોજનાનો તમે પણ લેવો લાભ, જાણો કેવી રીતે \n12 રૂપિયામાં મળશે બે લાખ રૂપિયા સુધીની સુવિધા, મોદી સરકારની આ યોજનાનો તમે પણ લેવો લાભ, જાણો કેવી રીતે \nકોરોનામાં લોકો સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃત થયા છે. આ બધા વચ્ચે કોરોનાએ જીવન વીમા યોજનાનું મહત્વ વધાર્યું છે. લોકોને મોટી સંખ્યામાં વીમો કરાવી રહ્યા છે. જો કે, આ સમય દરમિયાન કેટલાક લોકો એવા પણ છે જેમને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના(PMSBY) ખૂબ ઓછા પ્રીમિયમ પર જીવન વીમો આપે છે. તમને જણાવી દઈએ કે PMSBY કેન્દ્ર સરકારની એવી યોજના છે, જે અંતર્ગત ખાતા ધારકને ફક્ત 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે. ચાલો આ યોજના વિશે જાણીએ-\nમે મહિનાના અંતમાં જાય છે પ્રીમિયમ\nકેન્દ્ર સરકારે થોડા વર્ષો પહેલા ખૂબ જ નજીવા પ્રીમિયમથી પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના શરૂ કરી હતી. PMSBYનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયા છે. તમારે આ મહિનાના અંતમાં આ પ્રીમિયમ ચૂકવવું પડશે. આ રકમ 31 મેના રોજ તમારા બેંક ખાતામાંથી આપમેળે બાદ કરવામાં આવે છે. જો તમે PMSBY લીધેલ હોય તો તમારે બેંક ખાતામાં જરૂરી રકમ રાખવી જ જોઇએ.\nજાણો શું છે PMSBYની શરતો \n18 થી 70 વર્ષની વયના લોકો PMSBY યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 12 રૂપિયા છે. PMSBY યોજનાનું પ્રીમિયમ પણ સીધા બેંક ખાતામાંથી કાપવામાં આવે છે. પોલિસી ખરીદતી વખતે બેંક ખાતાને PMSBY સાથે જોડવામાં આવે છે. PMSBY પોલિસી અનુસાર, વીમા ખરીદતા ગ્રાહકના મૃત્યુ કે અકસ્માત પર આશ્રિતને 2 લાખ રૂપિયાની રકમ મળે છે.\nજાણો કેવી રીતે નોંધણી કરવી\nતમે આ નીતિ માટે બેંકની કોઈપણ શાખામાં જઈને અરજી કરી શકો છો. બેંક મિત્રો પણ ઘરે ઘરે PMSBY પહોંચાડી રહ્યા છે. આ માટે વીમા એજન્ટનો પણ સંપર્ક કરી શકાય છે. સરકારી વીમા કંપનીઓ અ��ે ઘણી ખાનગી વીમા કંપનીઓ પણ આ યોજના વેચે છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nમેડિકલ માફિયા: ભાડૂતી ડોક્ટર્સ બોલાવી ચાંદખેડાની આ હોસ્પિટલમાં દર્દીઓની લૂંટવાનો ધંધો, તારા બાપની હોસ્પિટલ નથી કહીને ધમકાવી રહ્યા છે સંચાલકો\nવાવાઝોડાની ગાઈડલાઈન: ડરવાની જરાંયે જરૂર નથી, ચક્રવાતના સમયે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો, આ પ્રવૃતિ ન કરતા\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/oxygen/", "date_download": "2021-06-15T01:03:32Z", "digest": "sha1:3LKYU7D7PHLXAGKJIS6VAURAOZFDGI66", "length": 12078, "nlines": 192, "source_domain": "chitralekha.com", "title": "Oxygen | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગો���ીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nદિલીપકુમારની બીમારી ‘બાઈલેટરલ પ્લૂરલ ઈફ્યૂઝન’ શું છે\nમુંબઈઃ સુપ્રસિદ્ધ પીઢ હિન્દી ફિલ્મ અભિનેતા દિલીપકુમાર (98)ની તબિયત બગડતાં એમને અહીંની નોન-કોવિડ પી.ડી. હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમને ‘બાઈલેટરલ પ્લૂરલ ઈફ્યૂઝન’ બીમારીનું નિદાન થયું છે. એમને...\nફ્રીડમ-74 માટે સંસાધનો એકત્ર કરવા PHDCCI –BSE...\nમુંબઈ તા. 1 જૂન, 2021: દેશમાં કોવિડ-19 મહામારીની સારવારમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર્સની ભારે અછતને કારણે દેશ ભરની હોસ્પિટલ્સ અને આરોગ્ય સુવિધાઓની કામગીરીને અસર થઈ છે. આવા સંજોગોમાં પીએચડી ચેમ્બર ઓફ...\nUSએ કોરોના-રોગચાળામાં ભારતને $50-કરોડ ડોલરની મદદ કરી\nવોશિંગ્ટનઃ અમેરિકાએ અત્યાર સુધી કોરોના રોગચાળામાં 50 કરોડ ડોલરથી વધુની ભારતને મદદ કરી છે. વળી, એણે ટૂંક સમયમાં અન્ય દેશોને આઠ કરોડ રસી વિતરણ કરવાનો સંકલ્પ કર્યો છે, એમ...\nકર્ણાટકના ગૃહ પ્રધાનનું ઉમદા કાર્ય\nUSના 57-સંસદસભ્યોનો બાઇડનને પત્રઃ ભારતને સહાય મોકલો\nવોશિંગ્ટનઃ અમેરિકાના 57 સંસદસભ્યોએ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને પત્ર લખીને ભારતને અપાતી કોવિડ-19 સહાયતા વધારવા વિનંતી કરી છે. બાઇડનને મોકલેલા પત્રમાં સંસદસભ્યોએ લખ્યું છે કે સંક્રમણના કેસોમાં ઝડપી વધારો થવાને...\nપિતાના-મૃત્યુ માટે માત્ર કોરોના-જવાબદાર નથીઃ સંભાવના સેઠ\nમુંબઈઃ અભિનેત્રી અને ‘બિગ બોસ’ ટીવી રિયાલિટી શોમાં સ્પર્ધક રહી ચૂકેલી સંભાવના સેઠનાં પિતાનું કોરોનાવાઈરસના ચેપ અને તેને કારણે ઊભી થયેલી મુશ્કેલીઓને કારણે દિલ્હીમાં નિધન થયું છે. સંભાવનાએ પોતાનાં...\nબહુ જલદી કોરોના સામે જંગ જીતીશું: સોનૂ...\nમુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીના કેસ વધી ગયા હોવાથી ઠેરઠેર લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે બોલીવૂડની અનેક હસ્તીઓ મદદ કરવા આગળ આવી છે. આમાં ગાયક સોનૂ નિગમનો પણ સમાવેશ થાય...\nઆંધ્ર પ્રદેશમાં ઓક્સિજન ન મળવાથી 11 કોરોના-દર્દીઓનાં...\nતિરુપતિઃ આંધ્ર પ્રદેશના તિરુપતિની સરકારી SVR રુઇયા હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે ICUની અંદર ઓક્સિજનના સપ્લાયમાં સમસ્યા થવાને લીધે કમસે કમ 11 કોવિડ-19 દર્દીઓનાં મોત થયાં છે. ચિત્તુરના જિલ્લાધિકારી એમ...\nકોરોના-રસીઓ, દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવાનો નાણાંપ્રધાનનો ઈનકાર\nનવી દિલ્હીઃ કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓ, દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી બાકાત રાખવાની શક્યતાને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નકારી કાઢી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ...\nભારતીય-મૂળનાં ડોક્ટરો તરફથી માતૃભૂમિને લાખો પાઉન્ડની મેડિકલ-સહાય\nલંડનઃ માતૃભૂમિ ભારત દેશ હાલ કોરોનાવાઈરસ રોગચાળાને કારણે ગંભીર હાલતમાં મૂકાઈ ગયો છે ત્યારે એને મદદરૂપ થવા માટે બ્રિટનમાં વસતા ભારતીય મૂળનાં ડોક્ટરો સાથે મળીને આગળ આવ્યાં છે. તેમણે...\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/16-05-2019/114203", "date_download": "2021-06-14T23:39:42Z", "digest": "sha1:UNY7AARB3B5NHPH7533A7L7ARDJDBUH3", "length": 14572, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "થેલેસેમીયા પીડીત બાળકોને થતી મુશ્કેલી અંગે રજુઆત", "raw_content": "\nથેલેસેમીયા પીડીત બાળકોને થતી મુશ્કેલી અંગે રજુઆત\nરાજકોટઃ વિવેકાનંદ યુથ કલબ દ્વારા સંચાલીત થેલેસેમિયા જન- જાગૃતિ અભિયાન સમિતિનાં અનુપમ દોશી અને ઉપેનભાઈ મોદી ગુજરાત વિદ્યાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીને થેલેસેમિયા પીડિત બાળકોની વેદના, લાચારી અને મુશ્કેલીઓ વિશે જાણ કરેલ તથા આ બાબત ગુજરાતનાં થેલેસેમિયા પીડીત બાળકો માટે જે કોઈ જરૂરિયાત હોય જેવી કે દવા, ઈંજેકશન તથા એસ.ટી.બસમાં બલ્ડ ટ્રાન્સ���યુઝન કરવા માટે આવવા- જવા માટે ભાડા માફી વગેરે રજૂઆત કરી હતી. મુલાકાતમાં ''દીકરાનાં ઘર'' વૃધ્ધાશ્રમ સ્થાપક મૂકેશભાઈ દોશી સાથે રહ્યા હતા.(\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nજેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST\nવેનેઝુએલા જતી તમામ ફલાઈટો અમેરિકાએ રદ્દ કરી : સલામતી અને સિકયુરીટી કારણોસર વેનેઝુએલા જતી તમામ વિમાની ઉડ્ડયનો અમેરિકાએ રદ્દ કર્યા છે : વેનેઝુએલામાં ભારે રાજકીય અફરાત���રી પ્રવર્તે છે અને સતત તનાવ વધતો જાય છે ઉપરાંત રાજકીય અસ્થિરતા સર્જાયેલ છે. access_time 3:49 pm IST\nદિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST\nવારાણસીમાં પરિંકા ગાંધીનો ભવ્ય રોડ શો :માર્ગમાં ઠેર ઠેર નારા લાગ્યા access_time 9:36 pm IST\nરાહુલ ગાંધી તોપ છે અને હું એકે-૪૭ : નવજોત સિંધુ access_time 1:27 pm IST\nસંઘ આતંકવાદી સંગઠન છે અને અમિત શાહ એક ગુંડા access_time 7:49 pm IST\nમીલપરામાં છેલ્લા દોઢ માસથી ખાડાઓ ખુલ્લા : કોંગ્રેસ access_time 3:42 pm IST\nશેઈકની દુનિયામાં દેશ-વિદેશમાં ડંકો વગાડનાર 'સંતુષ્ટિ' હવે ફરી રાજકોટમાં : રવિવારે ગ્રાન્ડ ઓપનીંગ access_time 4:01 pm IST\nગોંડલમાં નાણા રોકાણ અંગે સેમીનાર access_time 3:56 pm IST\nહાલારની દીકરીઓનો ક્રિકેટમાં વૈશ્વિક ઝળહળાટ :બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જામનગરની બે મહિલા ક્રિકેટરોનો સમાવેશ access_time 1:06 am IST\nગવરીદળ પાસે 'હિટ એન્ડ રન': તૂફાન ગાડીએ બાઇકને ઉલાળતાં યુપીના કુવરસિંગનું મોતઃ મિત્ર અર્જૂનને ઇજા access_time 11:44 am IST\nધ્રાંગધ્રાના રાજપર ગામે દેશી દારૂની અનેક ભઠ્ઠીઓ ચાલે છેઃ પોલીસના દરોડા access_time 11:45 am IST\nસુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક બદલાયું હોવાનો આક્ષેપ કરી તરછોડાયેલ બાળકીને પરિવારના સભ્યો 4 દિવસે પરત લેવા આવતા ચકચાર access_time 5:38 pm IST\nવસોમાં નજીવી બાબતે જૂથ અથડામણ:સામસામે હુમલામાં બે ઈજાગ્રસ્ત access_time 5:33 pm IST\nવડોદરા: વતનમાં લગ્ન પ્રસંગે ગયેલ પરિવારના બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ બે લાખની મતા તફડાવી access_time 5:40 pm IST\nયમનમાં સાઉદી હવાઈ હુમલામાં એક પરિવારના 6 સભ્યોના મોત access_time 6:28 pm IST\nટીનેજરે સોશ્યલ મીડિયા પર પૂછયું, શું મારે મરી જવું જોઇએ ૬૯ ટકાએ હા પાડતાં આત્મહત્યા કરી લીધી access_time 11:29 am IST\nજાણો છો, તણાવથી દૂર રહેવા માટે કયા વિટામીનની જરૂર પડી શકે \nએન. આર. આઈ. સમાચાર\n''ચલ ચલી રે પતંગ મેરી ચલી રે': અમેરિકાના ન્યુજર્સીમાં ૧૯મે ૨૦૧૯ના રોજ યોજાનારો પતંગોત્સવઃ ગુજરાતીઓના લોકપ્રિય તહેવારનો આનંદ માણવાની તક access_time 8:53 pm IST\nયુ.કે.ના સૌથી વધુ શ્રીમંતોની યાદીમાં પ્રથમ સ્થાને ભારતીય મૂળના હિન્દુજા બ્રધર્સ : અધ..ધ. 22 અરબ પાઉન્ડની સંપત્તિ access_time 12:01 pm IST\nઅમેરિકામાં આજે નવી ઇમિગ્રેશન પોલિસી જાહેર કરાશે : બોર્ડર સિક્યુરિટી વધારવાનો હેતુ : માસ્ટર ડિગ્રી ધરાવતા ,સ્કિલ્ડ પ્રોફેશનલ વિદેશીઓ માટેનો ક્વોટા વધારાશે access_time 11:40 am IST\nખોટું નહી બોલુ, હવે ફકત ચાહક માટે રમી રહ્યો છું: ૩૯ વર્ષીય ક્રિસ ગેલ access_time 12:13 am IST\nવિશ્વકપ વિજેતા ટીમને અસલી ટ્રોફી નહીં પરંતુ તેની રેપ્લિકા અપાય છેઃ અસલી ટ્રોફી આઇસીસી પાસે રહે છે access_time 5:07 pm IST\nઆઈપીકેએલ: પુણેએ બેંગ્લોરને હરાવીને મેળવી બીજી જીત access_time 5:39 pm IST\nકાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે 10 દિવસમાં કંગના રનૌતે ઘટાડ્યું 5 કિલો વજન access_time 5:24 pm IST\nઅભિમન્યુસિંહની વિલનગીરી access_time 4:47 pm IST\nમનોજ શર્માની થ્રિલર ફિલ્મથી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે રોજા ગર્લ મધુ access_time 5:20 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/24-06-2019/18018", "date_download": "2021-06-15T00:37:46Z", "digest": "sha1:NDROJ3HRGV46JMNUNNQCQ4FGTMZ3OTGE", "length": 14284, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.ના આસી.સેક્રેટરી ઓફ એનર્જી તરીકે નિમાયેલા સુશ્રી રીટા બરનવાલની નિમણુંકને સેનેટની બહાલી", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના આસી.સેક્રેટરી ઓફ એનર્જી તરીકે નિમાયેલા સુશ્રી રીટા બરનવાલની નિમણુંકને સેનેટની બહાલી\nવોશીંગ્ટનઃ યુ.એસ.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આસી. સેક્રેટરી ઓફ એનર્જી તરીકે નિમાયેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રીટા બરનવાલની નિમણુંકને સેનેટએ ૨૦ જુનના રોજ ૮૫ વિરૂધ્ધ ૫ મતોથી બહાલી આપી દીધી છે.\nતેઓ યુ.એસ.એનર્જી ડીપાર્ટમેન્ટ સાથે વર્ષોથી જોડાયેલા છે જેમના અનુભવનો અમેરિકાને લાભ મળશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓનું વિસર્જન : કોંગ્રેસને બેઠી કરવા પ્રયાસ : ઉતર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓને વિખેરી નાંખી : આગામી પેટા ચૂંટણીના અનુસંધાને બે-બે કમીટી મેમ્બરને જવાબદારી સોપાઇ access_time 4:09 pm IST\nમૂછે હો તો અભિનંદન જૈસી અભિનંદનની મૂંછને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા માંગ એરફોર્સના ગૌરવાન્વિત પાયલોટ અભિનંદનની મૂંછોને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભામાં ઉઠાવી માંગ access_time 5:43 pm IST\nઐતિહાસિક મંદિરમાં તસ્કરો ત્રાટક્યા :ચંબલમાં 50 વર્ષ જૂની બે ડઝન મૂર્તિઓની ચોરી :ચંબલ ઘાટીમાં વસેલા ફુપના જૈન મંદિરમાંથી 22 મૂર્તિઓની ચોરી થતા સનસનાટી :તમામ મૂર્તિઓ ઐતિહાસિક અને અને અંદાજે 50 વર્ષ જૂની ગણાવાઈ છે :ચોરાયેલ તમામ મૂર્તિઓ કિંમતી અને અષ્ટધાતુની હતી access_time 10:54 pm IST\nએક ઓટો ડ્રાઇવરએ મારી સામે કર્યુ હસ્તમૈથૂનઃ મુંબઇની ૧૯ વર્ષીય યુવતીની દર્દભરી દાસ્તાન access_time 11:02 pm IST\nપ્રાર્થનાસભા કે લાઇબ્રેરી... access_time 3:55 pm IST\nમોદીએ વાયદા પૂર્ણ કરવા માટે સમિતિનું ગઠન કર્યું access_time 11:44 am IST\nજે.જી.માહુરકર ટ્રોફી ઓપન રાજકોટ લોન ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન : વિજેતા ખેલાડીઓને ઇનામો access_time 3:39 pm IST\nકોઠારિયા વિસ્તારનાં કપાત મિલ્કત ધારકોને વૈકલ્પીક જગ્યા ફાળવવાઃ રજૂઆત access_time 3:38 pm IST\nઆરટીઇમાં પ્રવેશ ફાળવવા વાલી મંડળની કલેકટરને રજૂઆત access_time 3:52 pm IST\nકોટડાસાંગાણીમાં યોગ સાધના કરાઇ access_time 2:00 pm IST\nટંકારાના સાવડી કિસાન જુથ સેવા સહકારી મંડળીનો રસાકસીભર્યો ચૂંટણી જંગ access_time 12:02 pm IST\nજામનગરમાં વિજ કરંટથી હાથ-પગ ગુમાવી દેનારી હિરલ અને ચિરાગની પ્રેમ કહાની બોલિવૂડની ફિલ્મને ટક્કર મારે તેવી access_time 5:03 pm IST\nસુરતમાં ૨૦૨૦માં નવ ટાવર તૈયાર થશેઃ બુર્જ ખલીફાનો રેકોર્ડ તોડશે access_time 5:01 pm IST\nઅમદાવાદમાં વહેલી પરોઢે પ્રચંડ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો access_time 8:14 pm IST\nરાજયસભા માટે ભાજપ : આજે નામો જાહેર કરશે access_time 4:10 pm IST\n84 વર્ષીય આ વૃધ્ધે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ access_time 5:49 pm IST\nશ્રીલંકાના રાષ્ટ્રપતિએ ખુદ માટેે બંધારણ સંશોધન રદ કરવાની માંગ કરી access_time 11:27 pm IST\nરાત્રે બરાબર ઉંઘ ન આવવાના ૪ મુખ્ય કારણો access_time 11:49 am IST\nએન. આર. આઈ. સમાચાર\n''વોઇસ ઓફ સ્પેશીઅલી એબલ્ડ પિયલ (VOSAP)'': દિવ્યાંગો માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનની સરાહનીય પ્રવૃતિઓઃ ભારત સરકાર તેમજ યુનાઇટેડ નેશન્શના સંપર્ક દ્વારા દિવ્યાંગોના હકકો માટે કરાયેલી રજુઆતોને સફળતા access_time 12:00 am IST\nયુ.એસ.ના આસી.સેક્રેટરી ઓફ એનર્જી તરીકે નિમાયેલા સુશ્રી રીટા બરનવાલની નિમણુંકને સેનેટની બહાલી access_time 8:23 pm IST\nસ્વામી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં યોજાઈઃ કેલગરી-કેનેડા ખાતે સત્સંગ સભા access_time 1:04 pm IST\nમાહીભાઇ બોલ્યા હતા વિશ્વકપ હેટ્રીક દુર્લભ છેઃ બસ એક યોર્કર નાખોઃ શમીની પ્રતિક્રિયા access_time 11:26 pm IST\nઅમે તો ડૂબ્યા છીએ સનમ, તને પણ લઇ ડૂબીશું: બાંગ્લાદેશને અફઘાનિસ્તાનના કેપ્ટનનો સંદેશ access_time 11:04 pm IST\nભારત-પાકિસ્‍તાન ક્રિકેટ મેચમાં યુવકે યુવતિને પ્રપોઝ કર્યું : વીડિયો વાયરલ access_time 5:04 pm IST\nવીડિયોમાં પત્નીના પગ દબાવતા જોવા મળ્યા રિતેશઃ કહ્યું આ સુખી વૈવાહિક જીવનનું રહસ્ય access_time 12:01 am IST\n'સુપર ડાન્સર ચેપ્ટર-૩'ની વિજેતા બની ૬ વર્ષની રુપસા access_time 11:49 am IST\nલક્ષ્મીબાઇ-ઝાંસી કી રાની... શો આવતા મહિનાથી થશે બંધ access_time 10:01 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/our-birthright-is-the-day-of-sleep-the-day-of-sleep-128558896.html", "date_download": "2021-06-15T01:47:12Z", "digest": "sha1:Z35FHD3QR57RGBDBGJMBE45WUNIKNXQN", "length": 14099, "nlines": 54, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Our birthright is the day of sleep, the day of sleep | અમારો જન્મસિદ્ધ અધિકાર દિવસની ઊંઘ, ઊંઘનો દિવસ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nરાગ બિન્દાસ:અમારો જન્મસિદ્ધ અધિકાર દિવસની ઊંઘ, ઊંઘનો દિવસ\nરાતની ઊંઘ તો જ્ઞાનીઓને કે દેવાળિયાઓનેય નથી આવતી, પણ દિવસની ઊંઘ બાદશાહોને કે બિન્દાસોને જ આવે છે\nટાઇટલ્સ તમારા સ્વપ્નો જ તમારી કુંડળી છે. (છેલવાણી) ત્રણ માળના એક મકાનમાં બપોરે ભયાનક આગ લાગી. ગ્રાઉન્ડ ફ્લોર પર બંગાળી સ્ત્રી રંગોળી બનાવતી હતી. એ આગમાં હોમાઇ ગઇ. પહેલા માળે મલાયાલી સ્ત્રી, ગંભીર કવિતાઓ વાંચતી હતી એ પણ બળી મરી... પણ બીજે માળે જે સ્ત્રી સૂતી હતી એ બચી ગઇ કારણ કે આગ ત્યાં પહોંચે એ પહેલા બંબાવાળાઓએ એને બચાવી લીધી અને હા, એ સ્ત્રી ગુજરાતી હતી અને હા, એ સ્ત્રી ગુજરાતી હતી આમાં સાર એ છે કે કલા કે સાહિત્યપ્રેમ જાન લઇ શકે છે, પણ બપોરનો નીંદર-પ્રેમ જાન બચાવી શકે છે આમાં સાર એ છે કે કલા કે સાહિત્યપ્રેમ જાન લઇ શકે છે, પણ બપોરનો નીંદર-પ્રેમ જાન બચાવી શકે છે એમ પણ હમણાં કોરોના-કાળમાં લોકડાઉન દરમિયાન દિવસની ઊંઘ એક સરસ આદત પડી ગઇ છે. ઘણાં ગુજરાતી લેખકો દાવા કરે છે કે તેઓ સ્ત્રીઓમાં લોકપ્રિય છે. હોઇ શકે, પણ હકીકતમાં સ્ત્રીઓ બપોરે ઊંંધિયું, કઢી, બાસમતી ભાત ખાઇને, વર-છોકરાંને બહાર તગેડીને બપોરની ઊંઘ માટે સાહિત્ય વાંચનનો આશરો લેતી હોય છે. આમાં સાહિત્યપ્રેમ કરતાં આરામપ્રેમ વધુ પ્રબળ કારણ હોય છે. જ્યાં સુધી બપોરની ઊંઘ છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને વાંધો નહીં આવે. એક લાઇબ્રેરીમાં જાડી નવલકથાનાં પહેલા પાને એક કોમેન્ટ લખેલી કે - ‘આ નોવેલ વાંચવાથી જમીને ઊંઘ સારી આવે છે એમ પણ હમણાં કોરોના-કાળમાં લોકડાઉન દરમિયાન દિવસની ઊંઘ એક સરસ આદત પડી ગઇ છે. ઘણાં ગુજરાતી લેખકો દાવા કરે છે કે તેઓ સ્ત્રીઓમાં લોકપ્રિય છે. હોઇ શકે, પણ હકીકતમાં સ્ત્રીઓ બપોરે ઊંંધિયું, કઢી, બાસમતી ભાત ખાઇને, વર-છોકરાંને બહાર તગેડીને બપોરની ઊંઘ માટે સાહિત્ય વાંચનનો આશરો લેતી હોય છે. આમાં સાહિત્યપ્રેમ કરતાં આરામપ્રેમ વધુ પ્રબળ કારણ હોય છે. જ્યાં સુધી બપોરની ઊંઘ છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને વાંધો નહીં આવે. એક લાઇબ્રેરીમાં જાડી નવલકથાનાં પહેલા પાને એક કોમેન્ટ લખેલી કે - ‘આ નોવેલ વાંચવાથી જમીને ઊંઘ સારી આવે છે’ આને કહેવાય નિખાલસતા’ આને કહેવાય નિખાલસતા ઘણા લેખક-કવિઓ, પ્રિયતમા, શરાબ, દરિયાની સાંજ, ફૂલો, એકાંત, મૃગજળ… પર કવિતા-નિબંધો-વાર્તાઓ લખીને કરિયર બનાવતા હોય છે. આધુનિક કવિ-લેખકો ઝાડૂ, તૂટેલી બાલ્ટી, હથોડી કે કચરાનો ડબ્બો જેવાં કલ્પી ન શકાય એવા વિષયો પર લખતા હોય છે… પણ અમારો પ્રિય વિષય છે : ઊંઘ ઘણા લેખક-કવિઓ, પ્રિયતમા, શરાબ, દરિયાની સાંજ, ફૂલો, એકાંત, મૃગજળ… પર કવિતા-નિબંધો-વાર્તાઓ લખીને કરિયર બનાવતા હોય છે. આધુનિક કવિ-લેખકો ઝાડૂ, તૂટેલી બાલ્ટી, હથોડી કે કચરાનો ડબ્બો જેવાં કલ્પી ન શકાય એવા વિષયો પર લખતા હોય છે… પણ અમારો પ્રિય વિષય છે : ઊંઘ જેમ પરિણીત પુરુષો, ચોરીછૂપી ગર્લફ્રેન્ડ સાથે ઇશ્ક ફરમાવતા હોય છે એમ ચોરીચોરી માણેલી બપોરની ઊંઘમાં જે મજા છે, એ રાતની‘ઓફિશિયલ’ નિદ્રામાં નથી જ નથી. રાજકોટ જેવા અમુક શહેરોમાં બપોરે ઊંઘ ખેંચી લેવાનો અલિખિત કાનૂન છે. તેથી જ સમગ્ર વિશ્વમાં રાજકોટ અમારું પ્રિય શહેર છે જેમ પરિણીત પુરુષો, ચોરીછૂપી ગર્લફ્રેન્ડ સાથે ઇશ્ક ફરમાવતા હોય છે એમ ચોરીચોરી માણેલી બપોરની ઊંઘમાં જે મજા છે, એ રાતની‘ઓફિશિયલ’ નિદ્રામાં નથી જ નથી. રાજકોટ જેવા અમુક શહેરોમાં બપોરે ઊંઘ ખેંચી લેવાનો અલિખિત કાનૂન છે. તેથી જ સમગ્ર વિશ્વમાં રાજકોટ અમારું પ્રિય શહેર છે ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહારાવ, ભરી સંસદમાં બપોરે ઝોકંુ ખાઇ લેતા. અમારે હિસાબે એટલે જ એ અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન હતા ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહારાવ, ભરી સંસદમાં બપોરે ઝોકંુ ખાઇ લેતા. અમારે હિસાબે એટલે જ એ અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન હતા જાણકારો કહે છે કે દેશમાં આર્થિક ઉદારીકરણથી જે વિકાસ થયો એ બધું નરસિંહારાવને પ્રતાપે. કરેક્ટ, જે વડાપ્રધાન બપોરે સૂઇ શકે એ જ આવનારી પેઢીની પ્રગતિ વિશે વિચારી શકે ને જાણકારો કહે છે કે દેશમાં આર્થિક ઉદારીકરણથી જે વિકાસ થયો એ બધું નરસિંહારાવને પ્રતાપે. કરેક્ટ, જે વડાપ્રધાન બપોરે સૂઇ શકે એ જ આવનારી પેઢીની પ્રગતિ વિશે વિચારી શકે ને એમને જરૂર હશે કે, ‘જો હું આજે બપોરે સૂઇશ તો હું કાલે લાંબુ જીવીશ ને તો જ હું પરમ દિવસે દેશની વધારે સેવા કરી શકીશ એમને જરૂર હશે કે, ‘જો હું આજે બપોરે સૂઇશ તો હું કાલે લાંબુ જીવીશ ને તો જ હું પરમ દિવસે દેશની વધારે સેવા કરી શકીશ’ આમ પી.એમ. દ્વારા સંસદમાં લેવાયેલા બપોરના ઝોકાંઓ પાછળ દેશની ભક્તિ જ છુપાયેલી હશે’ આમ પી.એમ. દ્વારા સંસદમાં લેવાયેલા બપોરના ઝોકાંઓ પાછળ દેશની ભક્તિ જ છુપાયેલી હશે ઇન્ટરવલ ઇશ્ક મેં ગૈરતે જઝબાતને રોને ના દિયા, યાર કો મૈંને મુઝે યારને સોને ના દિયા ઇન્ટરવલ ઇશ્ક મેં ગૈરતે જઝબાતને રોને ના દિયા, યાર કો મૈંને મુઝે યારને સોને ના દિયા (ફિરાક) સંતો કહે છે કે આપણે સંસારમાં શું લઇને આવેલાં ને શું લઇને જઇશું (ફિરાક) સંતો કહે છે કે આપણે સંસારમાં શું લઇને આવેલાં ને શું લઇને જઇશું તો અહીંથી શું લઇને જવાના તો અહીંથી શું લઇને જવાના’ એ જ ખબર ન હોય ત્યારે કમ-સે-કમ બપોરની ‘ઊંઘ’ તો લઇ જઇએ ને’ એ જ ���બર ન હોય ત્યારે કમ-સે-કમ બપોરની ‘ઊંઘ’ તો લઇ જઇએ ને આપણી ઊંઘ-ઉદાર કલ્ચરમાં બપોરની ઊંઘને ‘વામકુક્ષી’ જેવું સુંદર નામ અપાયું છે. ડાબા પડખે એટલે કે ‘વામ’ બાજુએ સૂવાની ભલામણ કરી છે જેથી કદાચ દિલ મજબૂત બને. દિલ-વિલ છોડો પણ બપોરની ઊંઘમાં અમને એક બળવો, એક વિદ્રોહ દેખાય છે. આખું જગત તાપ-તડકાં નીચે પરસેવો પડીને કામ કરતું હોય ત્યારે બધું જ ‘તેલ લેવા જાય’ કહીને બે કલાક સૂઇ જનારાંઓ જ સાચા ક્રાંતિકારી વીરલાં છે. બપોરની ઊંઘ માટેનો ‘સિએસ્ટા’ મૂળે સ્પેનિશ શબ્દ છે, જે સેકસરા હોરા પરથી ઉદ્્ભવ્યો છે, એટલે કે સૂર્યોદયનાં છ કલાક પછી લેવાતી ઊંઘ. લેટિન અમેરિકા, ફિલિપાઇન્સ, ચીન, જાપાન, વિયેટનામમાં પણ આ પ્રથા છે. બાંગ્લાદેશ, પ.બંગાળમાં ‘ભાત-ઘુમ’ એટલે કે ભાત ખાઇને લેવાતી ‘નીંદર’ તરીકે ‘સિએસ્ટા’ને ઓળખાવાય છે. તમને થશે કે અચાનક આ ગૂગલપ્રેરિત ઇન્ફર્મેટિવ વાતો કેમ આપણી ઊંઘ-ઉદાર કલ્ચરમાં બપોરની ઊંઘને ‘વામકુક્ષી’ જેવું સુંદર નામ અપાયું છે. ડાબા પડખે એટલે કે ‘વામ’ બાજુએ સૂવાની ભલામણ કરી છે જેથી કદાચ દિલ મજબૂત બને. દિલ-વિલ છોડો પણ બપોરની ઊંઘમાં અમને એક બળવો, એક વિદ્રોહ દેખાય છે. આખું જગત તાપ-તડકાં નીચે પરસેવો પડીને કામ કરતું હોય ત્યારે બધું જ ‘તેલ લેવા જાય’ કહીને બે કલાક સૂઇ જનારાંઓ જ સાચા ક્રાંતિકારી વીરલાં છે. બપોરની ઊંઘ માટેનો ‘સિએસ્ટા’ મૂળે સ્પેનિશ શબ્દ છે, જે સેકસરા હોરા પરથી ઉદ્્ભવ્યો છે, એટલે કે સૂર્યોદયનાં છ કલાક પછી લેવાતી ઊંઘ. લેટિન અમેરિકા, ફિલિપાઇન્સ, ચીન, જાપાન, વિયેટનામમાં પણ આ પ્રથા છે. બાંગ્લાદેશ, પ.બંગાળમાં ‘ભાત-ઘુમ’ એટલે કે ભાત ખાઇને લેવાતી ‘નીંદર’ તરીકે ‘સિએસ્ટા’ને ઓળખાવાય છે. તમને થશે કે અચાનક આ ગૂગલપ્રેરિત ઇન્ફર્મેટિવ વાતો કેમ પણ એવું નથી, ‘આ સંસારમાં બપોરે સુનારા આપણે એકલાં નથી હોં,’ એવી ધરપત લેવા અમે ખાંખાંખોળા કર્યાં છે પણ એવું નથી, ‘આ સંસારમાં બપોરે સુનારા આપણે એકલાં નથી હોં,’ એવી ધરપત લેવા અમે ખાંખાંખોળા કર્યાં છે રજનીશજી બપોરની ઊંઘને ‘ધ્યાન-સમાધિ’ કહેતા. એમણે ભલે સંભોગથી સમાધિ સુધીની વાત પણ કરેલી, પણ અમને તો આ નીંદરવાળી વાતને જ ખૂબ આદર છે રજનીશજી બપોરની ઊંઘને ‘ધ્યાન-સમાધિ’ કહેતા. એમણે ભલે સંભોગથી સમાધિ સુધીની વાત પણ કરેલી, પણ અમને તો આ નીંદરવાળી વાતને જ ખૂબ આદર છે અમે નાનપણથી જ બપોરની ઊંઘના ઉપાસક રહ્યા છીએ. બપોરની સ્કૂલમાં ‘ભારતની આઝાદીનો ઇત���હાસ’ ભણતાં ભણતાં અમે આઝાદીથી સૂઇ જતા, ત્યારે ક્રૂર શિક્ષકો અમારા કાન પકડતા. એમાં જ અમારો વિકાસ અટકી ગયો. અમને ખાતરી છે વૈજ્ઞાનિક ન્યૂટન પણ બપોરે જમીને ઝાડ નીચે સૂતેલો, ઉપરથી સફરજન પડેલું એના માથા પર અને ન્યૂટને ‘કોણ છે બે... તેરી તો..’ કહીને ઝબકીને જાગીને કહ્યું હશે. પછી આસપાસ કોઇ દેખાયું નહીં હોય, માત્ર એક ટપકેલું સફરજન જ દેખાયું હશે અને એટલ ેજ ગુરુત્વાકર્ષણની થિયરી એને સૂઝી હશે. ‘નીંદરનાં આકર્ષણ સામે જેણે ખલેલ પહોંચાડી એ વાત કઇ અમે નાનપણથી જ બપોરની ઊંઘના ઉપાસક રહ્યા છીએ. બપોરની સ્કૂલમાં ‘ભારતની આઝાદીનો ઇતિહાસ’ ભણતાં ભણતાં અમે આઝાદીથી સૂઇ જતા, ત્યારે ક્રૂર શિક્ષકો અમારા કાન પકડતા. એમાં જ અમારો વિકાસ અટકી ગયો. અમને ખાતરી છે વૈજ્ઞાનિક ન્યૂટન પણ બપોરે જમીને ઝાડ નીચે સૂતેલો, ઉપરથી સફરજન પડેલું એના માથા પર અને ન્યૂટને ‘કોણ છે બે... તેરી તો..’ કહીને ઝબકીને જાગીને કહ્યું હશે. પછી આસપાસ કોઇ દેખાયું નહીં હોય, માત્ર એક ટપકેલું સફરજન જ દેખાયું હશે અને એટલ ેજ ગુરુત્વાકર્ષણની થિયરી એને સૂઝી હશે. ‘નીંદરનાં આકર્ષણ સામે જેણે ખલેલ પહોંચાડી એ વાત કઇ’ એમ વિચારીને ન્યૂટને પછી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત બગાસાં ખાતાં ખાતાં વિચાર્યો હશે ને પાછો સૂઇ ગયો હશે’ એમ વિચારીને ન્યૂટને પછી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત બગાસાં ખાતાં ખાતાં વિચાર્યો હશે ને પાછો સૂઇ ગયો હશે કહે છે કે ઘણાં વિચારકો કે વૈજ્ઞાનિકોને ઊંઘમાં નવાનવાં આઇડિયાઓ આવેલા. કદાચ એ ‘ઊંઘ’ બપોરની જ હશે કહે છે કે ઘણાં વિચારકો કે વૈજ્ઞાનિકોને ઊંઘમાં નવાનવાં આઇડિયાઓ આવેલા. કદાચ એ ‘ઊંઘ’ બપોરની જ હશે ઘણાં બપોરની ઊંઘ માટે ખાસ શબ્દ વાપરે છે. એક બપોરે એક સુપરસ્ટારને એમની મેકઅપ વેનમાં અમે સીન સંભળાવવા ગયા, ત્યારે બપોરની ઊંઘમાંથી જાગીને હીરોએ અસ્તિત્વવાદી પ્રશ્ન પૂછેલો, ‘યે કૌન સી ફિલ્મ કી શૂટિંગ ચલ રહી હૈ ઘણાં બપોરની ઊંઘ માટે ખાસ શબ્દ વાપરે છે. એક બપોરે એક સુપરસ્ટારને એમની મેકઅપ વેનમાં અમે સીન સંભળાવવા ગયા, ત્યારે બપોરની ઊંઘમાંથી જાગીને હીરોએ અસ્તિત્વવાદી પ્રશ્ન પૂછેલો, ‘યે કૌન સી ફિલ્મ કી શૂટિંગ ચલ રહી હૈ’ અમે એમને જણાવ્યું કે કઇ ફિલ્મની શૂટિંગમાં તેઓ પધાર્યાં છે, તો એમણે બપોરની કાચી ઊંઘમાંથી ઊઠીને ફિલ્મની વાર્તા, હીરોઇનનો મેકઅપ વગેરે કંઇ બરોબર નથી એવું અસ્પષ્ટ બબડીને ફરીથી સૂઇ ગયેલા અને શૂટિંગ બે કલાક અટકી ગયું. જેઓ બપોરની ઊંઘની ટીકા કરે છે એ યા તો જલે છે અથવા સરકારી ઓફિસમાં કામ નથી કરતાં એટલે બપોરની ઊંઘ શું છે એ જાણતા નથી. રાતની ઊંઘ તો જ્ઞાનીઓને કે દેવાળિયાઓનેય નથી આવતી, પણ દિવસની ઊંઘ બાદશાહોને કે બિન્દાસોને જ આવે છે’ અમે એમને જણાવ્યું કે કઇ ફિલ્મની શૂટિંગમાં તેઓ પધાર્યાં છે, તો એમણે બપોરની કાચી ઊંઘમાંથી ઊઠીને ફિલ્મની વાર્તા, હીરોઇનનો મેકઅપ વગેરે કંઇ બરોબર નથી એવું અસ્પષ્ટ બબડીને ફરીથી સૂઇ ગયેલા અને શૂટિંગ બે કલાક અટકી ગયું. જેઓ બપોરની ઊંઘની ટીકા કરે છે એ યા તો જલે છે અથવા સરકારી ઓફિસમાં કામ નથી કરતાં એટલે બપોરની ઊંઘ શું છે એ જાણતા નથી. રાતની ઊંઘ તો જ્ઞાનીઓને કે દેવાળિયાઓનેય નથી આવતી, પણ દિવસની ઊંઘ બાદશાહોને કે બિન્દાસોને જ આવે છે અમારો જન્મસિદ્ધ અધિકાર છે : દિવસની ઊંઘ અને દિવસે ઊંઘવા માટે ઊંઘનો ખાસ દિવસ રવિવાર અમારો જન્મસિદ્ધ અધિકાર છે : દિવસની ઊંઘ અને દિવસે ઊંઘવા માટે ઊંઘનો ખાસ દિવસ રવિવાર હે વાચકો, આવતા જન્મે પણ શાશ્વત સુખ માણવા આજે બપોરે આ લેખ સાત વાર વાંચવો હે વાચકો, આવતા જન્મે પણ શાશ્વત સુખ માણવા આજે બપોરે આ લેખ સાત વાર વાંચવો એન્ડ ટાઇટલ્સ ઇવ: જાગો છો એન્ડ ટાઇટલ્સ ઇવ: જાગો છો આદમ: ના, રોજ કેમ આ જ સમયે પૂછે છે આદમ: ના, રોજ કેમ આ જ સમયે પૂછે છે\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00571.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/know-amazing-facts-about-terminal-which-is-inaugurated-modi-today-030736.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:03:01Z", "digest": "sha1:BO3JSQETBE2XHVJI5LTS6DC74B2SQGIU", "length": 14895, "nlines": 176, "source_domain": "gujarati.oneindia.com", "title": "PM મોદીએ વડોદરામાં જે એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું તેની 5 ખાસ વાતો | Know amazing facts about the terminal which is inaugurated by modi today - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nPM મોદીએ ઇઝરાયલના નવા પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટને આપી શુભકામનાઓ, કહ્યું- તમને જલ્દી મળવા ઉત્સુક\n‘બાબા જેલમાં છે પણ મને રોજ દેખાય છે’, કાશ્મીરનાં દીકરીઓની મોદીને વિનંતી\nG7 Summitમાં પીએમ મોદીએ આપ્યો 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'નો મંત્ર\nG 7 Summit: આજે સાત મોટી વૈશ્વીક અર્થવ્યવસ્થાને સંબોધિત કરશે પીએમ મોદી, ભારત માટે કેમ છે મહત્વનુ, જાણો\nG7 શિખર સમ્મેલનમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થશે પીએમ મોદી, બોરિસ જોહ્ન્સને આપ્યુ આમંત્રણ\nઉદ્ધવ ઠાકરેની પીએમ સાથે મુલાકાત બાદ હવે સંજય રાઉતે કર્યા વખાણ, કહ્યું- PM જ ટોપ લીડર\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nPM મોદીએ વડોદરામાં જે એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું તેની 5 ખાસ વાતો\nવડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જ્યારથી પદ સંભાળ્યું તે બાદ, તે પહેલી વાર વડોદરા ખાતે આવ્યા હતા. આજે વડોદરામાં પીએમ મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું હતું. નોંધનીય છે કે વડોદરાનું આ એરપોર્ટ કોઇ અજાયબીની ઓછું નથી. એટલું જ નહીં તેણે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. ત્યારે આ એરપોર્ટ વિષે કેટલીક ખાસ અને રસપ્રદ વાતો વાંચો અહીં....\nભારતની ધાર્મિક રાજધાની વારાણસી વિશે રસપ્રદ વાતો\nરંગ બદલે છે આ એરપોર્ટ\nસાંસ્કૃતિક નગરી વડોદરાની શાન સમાના આ એરપોર્ટમાં તેવી રીતે લાઇટનિંગ કરવામાં આવી છે કે તે થોડી થોડી વાર રંગ બદલે. પીએમના આવવાના આગમન વખતે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેણે વડોદરા વાસીઓનું મન જીતી લીધુ હતું. રસ્તા પર લોકો ઊભા રહીને આ બદલાતી લાઇટો જોઇને મંત્રમુગ્ધ થયા હતા.\nલિમ્કા બુક ઓફ રેકોર્ડ\nનરેન્દ્ર મોદી જે ટર્મિલનનું ઉદ્ધાટન કરવાના છે તેની છતની ઊંચાઇના કારણે તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ એરપોર્ટની છત 164.2 મીટરની છે, જે દેશની સૌથી લાંબી સિંગલ લેન્થ સ્ટિલની છત છે.\n160 કરોડના ખર્ચે થયું છે તૈયાર\nઆ નવું એરપોર્ટ 160 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જે ગુજરાતના બીજું સૌથી વિશાળ એરપોર્ટ બન્યું છે. 17,500 સ્કેવર મીટરમાં આવેલ આ એરપોર્ટમાં 13 પ્લેન સાથે ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.\nવધુમાં આ એરપોર્ટમાં દર કલાકે 700 મુસાફરો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા છે. સાથે જ તેમાં 18 ચેક ઇન પોઇન્ટ પણ છે. તથા ટર્મિનલ બનાવ���ા માટે 4519 સ્કવેર મીટર લેન્ડનો ઉપયોગ થયો છે. તો 500 ચોરસ મીટરમાં ગાર્ડન આવેલું છે.\nનોંધનીય છે કે વડોદરાનું આ એરપોર્ટ દેશનું બીજું ઇકો ફ્રેન્ડલી એરપોર્ટ છે. અને તેની આ વાત માટે આંતરાષ્ટ્રિય માનકોએ પણ તેને બિરદાવ્યું છે. ત્યારે તેના ઉદ્ધાટન પહેલા નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે વડોદરામાં આ ટર્મિનલના ખુલવાથી વડોદરાના વિકાસની ગતિ તેજ થશે.\nકાનપુર દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરનુ એલાન\nપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દીવાળી સુધી લંબાવાઈ\nરાજ્ય સરકારને કેન્દ્ર મફતમાં આપશે કોરોના વેક્સીન, મોદીના સંબોધનની મુખ્ય વાતો\nદેશની જનતાને આજે સાંજે 5 વાગે સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી\n22 વર્ષના યુવકે પીએમ મોદીને આપી જાનથી મારી નાખવાની ધમકી, ધરપકડ થયા બાદ જણાવ્યુ કારણ\nCBSE 12માંની પરિક્ષા રદ્દ, પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો\n12માંની બોર્ડની પરિક્ષાને લઇ પીએમ નરેન્દ્ર મોદી આજે કરશે મહત્વની બેઠક\nમોદીએ ખેડૂતોના વખાણ કર્યાં, બોલ્યા- કોરોના કાળમાં પણ ખેત પેદાશોનું રેકોર્ડ ઉત્પાદન થયું\nકોવિડ 19થી જીવન ગુમાવનારના આશ્રિતો માટે સરકારે પેંશન યોજનાની ઘોષણા કરી\nપીએમ મોદી પર મમતા બેનરજીનો પલટવાર, કહ્યું- પોતાની હાર પચાવી શકતા નથી એટલે દરરોજ ઝઘડે છે\n'PMની બેઠક છોડવી મમતા બેનર્જીનુ તાનાશાહી વલણ છે, શાહથી લઈને હર્ષવર્ધન સુધી બધાએ સાધ્યુ દીદી પર નિશાન'\nસેન્ટ્રલ વિસ્ટા : નરેન્દ્ર મોદીને શું ખરેખર એક નવા ઘરની ખરેખર જરૂર છે\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/13-02-2018/20500", "date_download": "2021-06-14T23:48:51Z", "digest": "sha1:YNYJXXO3LDSNTPESCJBS7ZGPA7XF2XXT", "length": 15415, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "વેલેન્ટાઇન્સ ડેના દિવસે તમે પ્રિયજનને હીરાની વીંટી સાથેનું બે લાખ રૂપિયાનું બર્ગર ખવડાવી શકશો", "raw_content": "\nવેલેન્ટાઇન્સ ડેના દિવસે તમે પ્રિયજનને હીરાની વીંટી સાથેનું બે લાખ રૂપિયાનું બર્ગર ખવડાવી શકશો\nન્યુર્યોક તા.૧૩: જો તમે આ વેલેન્ટાઇન્સ ડેએ ડિનરમાં પાર્ટનરને પ્રપોઝ કરતી વખતે એકસ્ટ્રા ડ્રામા ઉમેરવા ઇચ્છતા હો તો અમેરિકાના મેસેચુસેટ્સની રેસ્ટોરાંએ એક હટકે બર્ગર તૈયાર કર્યુ છે. એકસ્ટ્રા-સ્પેશ્યલ વેલેન્ટાઇન્સ ડિનર માટે આ રેસ્ટોરાંએ સોનાની બનેલી મોટા હીરાવાળી એન્ગેજમેન્ટ રિંગ છુપાઇ જાય એવુ બર્ગર બન તૈયાર કર્યુ છે. આ બર્ગર બનમાં જે સોનું અને હીરા વપરાયા છે એને કારણે એની કિંમત ૩૦૦૦ ડોલર એટલે કે લગભગ બે લાખ રૂપિયા છે. જો તમે પાર્ટનરને મોંઘીદાટ રીતે પ્રપોઝ કરીને ઇમ્પ્રેસ કરવા માગતા હો તો બે લાખ રૂપિયાનું બિગ બોય બર્ગર ખરીદીને ખવડાવી શકો છો. આ બર્ગરની સાથે ફ્રેન્ચ ફ્રાઇઝ પણ મળશે. જોકે આવા બર્ગરનો ઓર્ડર તમારા ડિનરના ૪૦ કલાક પહેલાં એડ્વાન્સમાં બુક કરાવવો જરૂરી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ ��રવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST\nવરરાજાની કારે જાનૈયાને હડફેટે લીધા : ૨૪ને ઈજા : મધ્યપ્રદેશના જાજગીરપુરની ઘટના : વરરાજાની કાર બેકાબુ થઈ access_time 3:31 pm IST\nહરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST\nપાટીદારો હવે અમેરિકામાં બંધાવશે ઉમિયા માતાના ભવ્ય મંદિરો access_time 1:00 pm IST\n૪૦ હજાર મતથી હાર્યો છુ, છતા અલમસ્ત છુ, સર્વશકિતશાળી છુ\nજીએસટી વસુલી આંકડો એક ટ્રિલિયન ઉપર જશે access_time 8:00 pm IST\nગીતાનગરમાં રોજ પ્રદુષિત પાણીની રેલમછેલથી લોકો ત્રાહીમામઃ ચક્કાજામ access_time 4:29 pm IST\nસરકારી હોસ્પીટલોની સ્થિતિ અંગે કમિશ્નરને વાકેફ કરતા ગોવિંદભાઇ access_time 4:05 pm IST\nરૂપાવટીમાં સંતશ્રી શામળાબાપા આશ્રમે ર૬મીથી મહારૂદ્ર યજ્ઞઃ ૪ દિવસીય ઉત્સવ access_time 3:48 pm IST\nગોંડલ વેરહાઉસમાં આગની ઘટનામાં તપાસની ઉગ્ર માંગ access_time 10:17 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ access_time 11:43 am IST\nબગસરામાં નવો રસ્તો તૂટી જતાં રસ્તા રોકોઆંદોલનની ચિમકી access_time 11:33 am IST\nહિટ એન્ડ રનમાં ગંભીરરીતે ઇજાગ્રસ્ત આધેડનું મોત થયું access_time 7:31 pm IST\nકલોલના ઇસંડ નજીક કારની હડફેટે સાયકલ સવાર ઈસમનું ઘટનાસ્થળેજ મોત access_time 6:41 pm IST\nસાબરમતી જેલના કેદીઓ બનશે પેડવુમેનઃ સેનેટરી નેપકીન બનાવશેઃ ૧લી માર્ચથી ટ્રેનિંગઃ ૪ લાખના ખર્ચે યુનિટ ઉભુ થશે access_time 5:42 pm IST\nગેસ, અપચાની દવાઓ બની અર્થવ્યવસ્થા માટે ટોનિક access_time 10:41 am IST\nવેલેન્ટાઇન્સ ડેના દિવસે તમે પ્રિયજનને હીરાની વીંટી સાથેનું બે લાખ રૂપિયાનું બર્ગર ખવડાવી શકશો access_time 12:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nતમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રજીસ્‍ટ્રેશન કરાવી લઇ અચૂક મતદાન કરોઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીની શિકાગો શહેરના મતદારોને અપીલ access_time 9:53 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nબ્રિટનના લેસ્‍ટરમાંથી ભારતીય મૂળના રમણીકલાલ જોગીઆના હત્‍યારા તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની ધરપકડઃ આ અગાઉ ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓ સાથે ૨૮ ફેબ્રુ.ના રોજ કોર્ટમાં રજુ કરાશે access_time 9:49 pm IST\nટીમ ઇન્ડીયા આજે ઇતિહાસ રચી શકશે: સાંજે ૪:૩૦ થી મહામુકાબલો access_time 3:40 pm IST\nકતર ઓપનના પહેલા રાઉન્ડમાં મળી શારાપોવાને હાર access_time 4:56 pm IST\nભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર જુલિયન ગોસ્વામી પગમાં ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની ટી-૨૦ શ્રેણીમાં નહીં રમી શકે access_time 12:54 pm IST\nપ્રિયંકાનો સન્ડે લુક access_time 3:33 pm IST\nબાગી-૨માં એકશન, રોમાંચનો ડબલ ડોઝ access_time 9:48 am IST\n'પેડમેન' પછી હવે અક્ષય બનશે 'મિલ્કમેન' access_time 5:01 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/kutchh-saurastra/rajkot-rajkot-coronas-young-man-was-killed-alive-covid-19-positive-man-end-live-latest-crime-news-ap-1090992.html", "date_download": "2021-06-15T01:41:05Z", "digest": "sha1:DALE6C4VDM53BXZ3E7LARIWWM62N6Q7A", "length": 9572, "nlines": 79, "source_domain": "gujarati.news18.com", "title": "Rajkot Coronas young man was killed alive covid-19 positive man end live latest crime news ap– News18 Gujarati", "raw_content": "\nરાજકોટઃ corona યુવકને જીવતેજીવ ભરખી ગયો કોરોનાથી કંટાળીને સંક્રમિત યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું\nમૃતક રાકેશના માનસિક બીમાર ભાઈને અને પોતાને દસેક દિવસ પૂર્વે કોરોના સંક્રમિત થતા બંને ભાઈઓને home quarantine કરવામાં આવ્યા હતા.\nરાજકોટઃ રાજકોટ શહેરમાં (rajkot city) વધુ એક કોરોના ગ્રસ્ત વ્યક્તિએ (corona patient suicide) આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. કોરોનાથી કંટાળી આત્મઘાતી પગલું ભરી લીધા શંકાએ પોલીસે (police) તપાસ શરૂ કરી છે.\nપ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગાંધીગ્રામના ગૌતમ નગરમાં રહેતા રાકેશ ભીખુભાઈ ચૌહાણના 31 વર્ષીય યુવાને પોતાના ઘરે પંખાના હુંકમા સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પરિવારજનોને જાણ થતાં તેમને તાત્કાલિક અસરથી ઈમરજન્સી સેવા 108ને જાણ કરી હતી.\nઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી 108નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો પરંતુ રાકેશને મૃત જાહેર કર્યો હતો. આપઘાતના બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસના પીએસઆઇ ટી. ડી. બુડાસણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. કોરોના ગ્રસ્ત યુવકે આપઘાત કર્યો હોય જેના કારણે પોલીસ પણ PPE કિટ પહેરીને પહોંચી જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી.\nપ્રાથમિક તપાસમાં મૃતક રાકેશના માનસિક બીમાર ભાઈને અને પોતાને દસેક દિવસ પૂર્વે કોરોના સંક્રમિત થતા બંને ભાઈઓને home quarantine કરવામાં આવ્યા હતા. તેમના માતા બંનેની સાર સંભાળ રાખતા હતા.\nઆ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું\nઆ પણ વાંચોઃ-બોયફ્રેન્ડને ફોન ઉપર સંભળાઈ પ્રેમિકાની ચીસો, બે દિવસ બાદ અર્ધનગ્ન હાલતમાં મળી યુવતીની લાશ\nસંભવતઃ કોરોનાથી દસેક દિવસથી રાકેશ ઘરમાં રહ્યો હોવાથી કંટાળીને આ પ્રકારનું પગલું ભરી લીધા હોવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો તેમજ આપઘાત પાછળનું કારણ શું છે તે જાણવા તપાસ હાથ ધરી છે.\nઆ પણ વાંચોઃ-રાજકોટઃ રેસ્ટોરન્ટમાં કરતા હતા કોરોના દર્દીઓની સારવાર, દિવસનો રૂ.18,000 વસૂતા ચાર્જ, રાજાણી પિતા-પુત્ર સામે ફરિયાદ\nઆ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો\nઉલ્લેખનીય છે કે 20 એપ્રિલ ના રોજ રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલી તિરૂપતિ સોસાયટી ના નીરૂબેન નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સોમવારના રોજ સમરસ હોસ્ટેલ માં દાખલ કરવામાં આવ્યા હતા.\nપરંતુ મંગળવારના રોજ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં તેઓએ પાંચ માળની બાલ્કનીમાંથી કૂદી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જે બાબતે યુનિવર્સિટી પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nમાનવામાં ન આવે તેવો કિસ્સો: બાળકમાં જન્મથી સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હતા\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુ��સાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/agusta-westland-case-congress-leaders-surfaced-in-the-interrogation-062256.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:49:27Z", "digest": "sha1:OBFMKFLMZKW5SQ2SJR6J54FRDP2KOADG", "length": 15257, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતાઓની મુશ્કેલીઓ વધી | Agusta Westland case: Congress leaders surfaced in the interrogation. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nરાફેલ ડીલમાં ભ્રષ્ટાચારને લઇ ફરિથી સુનવણી કરશે સુપ્રીમ, ફ્રાંસ મીડિયાના દાવા પર ફરી પીઆઇએલ\nકેરળમાં બોલ્યા યોગી આદીત્યનાથ- બીજેપી જ ખત્મ કરી શકે છે અરાજકતા, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ\nAnil Deshmukh Row: SC આજે કરશે પરમબીર સિંહની અરજી પર સુનાવણી, દેશમુખ સામે CBIની માંગ\nવિશ્વમાં કરપ્શન ઇન્ડેક્સમાં ભારત 86મા ક્રમે - Top News\nમાંડવીમાં સરહદ ડેરીમાં નાણાની ઉચાપતનો મામલો સામે આવ્યો\nશિવસેનાએ ભાજપને આપી ચેતવણી, કહ્યુ - જો તમે કબર ખોદશો તો અમને તમારા ભ્રષ્ટાચારના કંકાલ જ મળશે\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતાઓની મુશ્કેલીઓ વધી\nનવી દિલ્લીઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચૉપર ડીલ કેસમાં કોંગ્રેસના અન્ય નેતાઓની પણ મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી રાજીવ સક્સેનાની પૂછપરછ દરમિયાન તેણે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રાતુલ પુરી, કમલનાથના દીકરા બકુલ નાથ, વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને સલમાન ખુરશીદનો ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ સમગ્ર કેસ 3000 કરોડ રૂપિયાના વીવીઆઈપી ચૉપર કૌભાંડનો છે. હાલમાં મુખ્ય આરોપી રાજીવ સક્સેના જામીન પર છે અને તેણે જાન્યુઆરી 2019માં દુબઈથી પ્રત્યાર્પિત કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ભારત લાવવા પર ઈડીના અધિકારીઓએ રાજીવ સક્સેનાની પૂછપરછ કરી અને તેની 385 કરોડ રૂપિયાની સંપત્તિને અટેચ કરી લીધા. હાલમાં ઈડીએ આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા અને રાજીવ સક્સેનાને સરકારી સાક્ષી તરીકે અનુમોદનથી અસંમતિ દર્શાવી છે કારણકે રાજીવ સક્સેનાએ તથ્યોને સંપૂર્ણપણે સામે રાખ્યા નથી.\nતમને જણાવી દઈએ કે રાજીવ સક્સેનાનુ નિવેદન લગભગ 1000 પાનાંનુ છે જેમાં દસ્તાવેજ પણ શામેલ છે. સક્સેનાના નિવેદનમાં એ વાત સામે આવી છે કે કેવી રીતે આ સમગ્ર કેસમાં યુપીએ સરકારનના બીજા કાર્યકાળમાં કૌભાંડ કરવામાં આવ્યુ. પહેલી કંપની ખુદ સક્સેનાની છે જેનુ નામ ઈન્ટરસ્ટેલર ટેક્નોલૉજીસ એન્ડ ગ્લોબલ સર્વિસીઝ છે અને બીજી કંપની ક્રિશ્ચિયન મિખેલ છે જેને 2019માં પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો કે જે હાલમાં જેલમાં છે.\nસક્સેનાની પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી છે કે ડિફેન્સ ડીલર સુશેન મોહન ગુપ્તા અને કમલનાથના ભત્રીજા રાતુલ પુરી સાથે જ આ ડીલમાં લેવડ-દેવડ થઈ છે. તમને જણાવી દઈએ કે ગુપ્તા અને પુરી બંને જ કસ્ટડીમાં રહી ચૂક્યા છે અને હાલમાં જામીન પર બહાર છે. વળી, આ સમગ્ર કેસમાં કમલનાથનુ કહેવુ છે કે મે પહેલા પણ કહ્યુ છે કે આ કંપનીઓ કે પછી મારા ભત્રીજા રાતુલ પુરી સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડને મારી સાથે કોઈ લેવા દેવા નથી. જ્યાં સુધી મારી દીકરી બકુલ નાથની વાત છે તે એનઆરઆઈ છે અને દૂબઈમાં રહે છે. મે મારા દીકરાને આ વિશે પૂછ્યુ છે તેનુ કહેવુ છે કે હું આ કંપનીઓ વિશે નથી જાણતો, કોઈ પણ પ્રકારના દસ્તાવેજ કે બેંક દસ્તાવેજ આ વિશે પુષ્ટિ નથી કરતા કે મારા દીકરાને આની સાથે કોઈ લેવાદેવા છે.\nPics: જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા સફેદ ચાદરમાં લપેટાયુ\nભ્રષ્ટાચાર સામે સર્વગ્રાહી અભિગમ સાથે કામ કરવાની જરૂર: પીએમ મોદી\nનીરવ મોદી મામલે મોટી સફળતા, સરકારે વસૂલ્યા 24.33 કરોડ રૂપિયા\n20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર કેસમાં જયા જેટલી અને તેમના બે સહયોગીઓને 4 વર્ષની જેલ\nભારત સાથે દુશ્મનીની સજા ભોગવી રહી છે નેપાળી પ્રજા, મીઠું વેચાઇ રહ્યું છે 100 રૂપિયા કિલો\nદેશમાં વધ્યો ભ્રષ્ટાચાર, હવે ભ્રષ્ટ દેશોની યાદીમાં આ નંબરે છે ભારતઃ રિપોર્ટ\nવિજય માલ્યા સહિત 51 લોકો દેશને 17900 કરોડનો ચૂનો લગાવીને ભાગ્યા\nભારતને સોંપ્યો તો આત્મહત્યા કરી લઈશઃ નીરવ મોદી\nપાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા\nઘરના બેઝમેન્ટમાં સંતાડી રાખ્યું હતું 13 ટન સોનું, હવે મોત મળશે\nગુજરાત દેશનું ત્રીજું સૌથી ભ્રષ્ટ રાજ્ય, 5 વર્ષમાં 40,000 થી વધુ ફરિયાદો\nદેશની 18 બેંકોમાં ત્રણ મહિનામાં 32000 કરોડની છેતરપિંડી: RTI\nપી ચિદમ્બરમ વિશે ઈડીએ સુપ્રીમ કોર્ટમાં કર્યો મોટો ખુલાસો\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/13-02-2018/20501", "date_download": "2021-06-15T01:20:25Z", "digest": "sha1:HFNJWVFFY74U3Z5T7XAAQX6NCM4E7HEO", "length": 16859, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "મહિલાએ સાત મહિના સુધી પાડોશીના ડોગીની છીને પુરાવારૂપે ફ્રીઝરમાં સંઘરી રાખી", "raw_content": "\nમહિલાએ સાત મહિના સુધી પાડોશીના ડોગીની છીને પુરાવારૂપે ફ્રીઝરમાં સંઘરી રાખી\nલંડન તા. ૧૩: કેટલાક દેશોના કાયદા મુજબ જો તમારૃં પાળેલું કૂતરૃં બહાર જઇને છીછી કરી આવે તો એનાથી ફેલાતી ગંદકી માટે માલિક જવાબદાર હોય છે. નોર્થ વેલ્સમાં આવા જ એક કેસમાં પેનલ્ટીથી બચવા માટે થઇને એલીનોર ગ્રેમ્બી નામનાં ૬૭ વર્ષનાં બહેને મહિનાઓ સુધી પાડોશીના ડોગીની પોટી કોથળીમાં ભરીને ફ્રીઝરમાં પુરાવારૂપે સાચવી રાખી હતી. વાત એમ હતી કે ગયા વર્ષે જુલાઇ મહિનામાં તેઓ પાડોશીના ડોગીને લઇને ફરવા નીકળ્યાં ત્યારે એ ડોગીએ કોઇકની કાર પાસે છીછી કરી નાખી. એ કારના માલિક અને ૮૯ વર્ષના જેક રસેલ નામના ભાઇએ ડોગીની છી માટે આ બહેન પર કેસ કર્યો. આ બહેનનું કહેવું હતું કે જેવી એ ડોગીએ પોટી કરી કે તરત જ તેણે એને ઉઠાવીને પ્લાસ્ટિકની એક બેગમાં ભરી લીધી હતી, પણ પોટી કડક નહીં પરંતુ સેમી-લિકિવડ હોવાથી કદાચ થોડાક અવશેષો રહી ગયા હશે એટલે આ અવશેષો માટે તે જવાબદાર નથી. પોતાને ડોગીની પોટી માટેનો દંડ ન ભરવો પડે એ માટે બહેને એ ડોગીની પોટીવાળી પ્લાસ્ટિકની થેલી ફ્રીઝરમાં જમાવીને પુરાવારૂપે સાચવી રાખી હતી. દંડ માગનારા લોકો પાસે બીજા કોઇ પુરાવા ન હોવાથી કોર્ટે એ કેસની ફાઇલ બંધ કરી દીધી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nહરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST\nછત્તીસગઢની રમણસિંઘ ભાજપ સરકાર માટે રાહતના સમાચારઃ વીઆઈપીઓ માટ�� ઓગષ્ટા હેલીકોપ્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી કરતી એક જાહેર હિતની અરજી સુપ્રિમ કોર્ટે રદબાતલ કરી છે : આ પીઆઈએલ (પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન) દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંઘના પુત્રના વિદેશી બેન્ક ખાતાઓમાં ઠલવાયેલ નાણા સંદર્ભે તપાસની માંગણી થયેલ access_time 11:38 am IST\nરીલીઝ થયાના ચાર જ દિવસમાં 'પેડમેન'એ કરી છપ્પરફાળ કમાણી : સોમવારે, ચોથા દિવસે ફિલ્મનું બોક્ષઓફીસ પર ૪૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોન્ધાયુતું : હજુ પણ ફિલ્મ ખુબ તગળી કમાણી કરશે તેમ ફિલ્મ ક્રિટીક્સનું માનવું છે access_time 6:44 pm IST\nમુકેશ અંબાણી ૨૦ દિન દેશને ચલાવી શકે : રિપોર્ટમાં ધડાકો access_time 8:00 pm IST\nવિજય માલ્યાને વધુ એક ઝટકો, ચુકવવા પડશે ૫૭૯ કરોડ access_time 10:48 am IST\nદેશમાં વર્ષમાં વૃક્ષો, જંગલોમાં એક ટકાનો વધારો નોંધાયો access_time 10:45 am IST\nબહુમાળી ભવન નજીક અંગદાનની જાગૃતિ અંગે માહિતગાર કરાશે access_time 4:07 pm IST\nપોલીસને જોઇ બુટલેગરે એકટીવા ભગાવ્યું: પીછો થતાં અગાસીએ ચડી ઠેંકડો મારતાં હાથ ભાંગ્યો access_time 12:51 pm IST\nસ્વચ્છતા સર્વેક્ષણનો આજે છેલ્લો દિ': ટીમે ગંદકી જોઇ access_time 4:13 pm IST\nપાસપોર્ટ ઉપર રાજસ્થાન આવેલા પાકિસ્તાની શખ્સની કચ્છના સરહદી ગામોમાં 'ભેદી' હિલચાલ-ગેરકાયદે કચ્છ પ્રવેશથી ખળભળાટ access_time 11:44 am IST\nજૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો ઉમટયા :રાત્રે નાગાબાવાની નીકળી રવાડી :લાકડી અને તલવારના અદભુત કરતબો access_time 12:53 am IST\nશ્રી સોમનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રાઃ અંજલીબેન રૂપાણી - નિતીનભાઇ ભારદ્વાજની ઉપસ્થિતિમાં પૂજન - અર્ચન access_time 3:55 pm IST\nકોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આકરા પાણીઅે : પ૦ આગેવાનોને નોટીસ અપાય access_time 11:23 pm IST\nપરીક્ષાના ફોર્મ ભરવામાં શાળાઓનો ભગો : ૨ હજાર ફોર્મમાં ભૂલ રહી ગઈ access_time 11:42 am IST\nઅમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૧૦ દિનમાં ૧૬૧ કેસો access_time 8:24 pm IST\nફિલીપીંસમાં મહિલાઓના ગુપ્તાંગમાં ગોળીમારવાનો આદેશ access_time 6:45 pm IST\nપ્રવાસી કારીગરો માટે સુરક્ષિત નથી મલેશિયા access_time 6:45 pm IST\nસાબુ રંગીન હોવા છતાં એનું ફીણ કેમ સફેદ જ હોય છે\nએન. આર. આઈ. સમાચાર\n‘‘નારી હૈ તો કયા, હમ અપના ભવિષ્‍ય બનાયેંગે'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૯ માર્ચના રોજ ઉજવાશે ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'': બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સ તથા સિનીયર કોમ્‍યુનીટી સેન્‍ટર ઓફ VTNYના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 9:12 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ��૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nપાકિસ્‍તાનના સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે access_time 9:50 pm IST\nદક્ષિણ આફ્રિકાએ જીત્યું ટોસ: ભારત કરશે પહેલા બેટિંગ access_time 4:54 pm IST\nઅમદાવાદ કવાર્ટરબેક્સ ટીમ આખરે ફાઇનલમાં પ્રવેશી ગઈ access_time 10:20 pm IST\nઈમરાન તાહિરને આપી ભારતીય સમર્થકે ગાળ access_time 3:36 pm IST\nઆર. બાલ્કી નિર્દેશિત બાયોપિકમાં નજરે પડશે કંગના રનૌત અને અમિતાભ બચ્ચન access_time 5:00 pm IST\nઇમ્તિયાઝ અલી સાથેની આગામી ફિલ્મ જબ વી મેટની સીકવલ નથીઃ શાહિદ કપૂર access_time 3:34 pm IST\nબાગી-૨માં એકશન, રોમાંચનો ડબલ ડોઝ access_time 9:48 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/lic-policy-will-get-up-to-10-percent-reservation-in-ipo-gujarati-news/", "date_download": "2021-06-15T00:47:16Z", "digest": "sha1:EXOWAI2AD2WJHRYRHHIR6OALNWCW4S7Z", "length": 12849, "nlines": 172, "source_domain": "www.gstv.in", "title": "LIC પોલિસી હોલ્ડર્સ માટે મહત્વના સમાચાર, સરકારની આ સુવિધાથી થઇ જશે માલામાલ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nLIC પોલિસી હોલ્ડર્સ માટે મહત્વના સમાચાર, સરકારની આ સુવિધાથી થઇ જશે માલામાલ\nLIC પોલિસી હોલ્ડર્સ માટે મહત્વના સમાચાર, સરકારની આ સુવિધાથી થઇ જશે માલામાલ\nસરકારે નાણાંકીય વર્ષ 2021-22 માટે ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક 1.75 લાખ કરોડ રૂપિયા રાખ્યો છે. બજેટ 2021માં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે LIC નો IPO લાવવાની પણ જાહેરાત કરી છે. તમામ રોકાણકારોની નજર આ IPO પર છે. મળતી જાણકારી અનુસાર, જ્યારે સરકાર LIC નો IPO રજૂ કરશે તો તેનો કેટલોક ભાગ LIC પોલિસી હોલ્ડર માટે સુરક્ષિત રાખવામાં આવશે. સરકાર માટે આ બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણનું લક્ષ્ય સૌથી મહત્વનું છે. નાણાંક���ય વર્ષ 2020-21 માટે સરકારે 2.1 લાખ કરોડ ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ કોરોનાને કારણે અત્યાર સુધી અંદાજે 20 હજાર કરોડ રૂપિયા જ એકત્ર કરી શકી છે.\nપોલિસી હોલ્ડર્સને રોકાણકાર બનાવવાનો નિર્ણય કર્યો છે – તુહીન કાંત પાંડે\nડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સચિવ તુહીન કાંત પાંડેએ એક ન્યુઝપેપર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે LIC નો IPO રજૂ કરવામાં આવશે ત્યારે અમે પોલિસી હોલ્ડર્સને રોકાણકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. એ માટે ડિપાર્ટમેન્ટે 10 ટકા સુધી પોલિસી હોલ્ડર્સ માટે રિઝર્વ રાખવાનો વિચાર કર્યો છે. તુહીન કાંત પાંડેએ જણાવ્યું કે, ‘1991ના આર્થિક સુધાર બાદ સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે હવે તમામ નૉન-સ્ટ્રેટિજીક સેક્ટરને ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણ માટે ખોલવાનો નિર્ણય કર્યો છે. સરળ શબ્દોમાં સમજીએ તો જરૂરિયાત પડવા પર હવે સ્ટીલ સેક્ટરમાં પણ ખાનગીકરણ કરી શકાય છે.’\nચાલુ નાણાંકીય વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય 2.1 લાખ કરોડ\nસરકાર માટે બજેટ 2021માં ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણને લઇને લેવામાં આવેલો નિર્ણય ખૂબ જ મહત્વનો છે. સરકારને પૈસાની સખ્ત જરૂરિયાત છે. નાણાંકીય વર્ષ 2020-21માં 2.1 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યથી આટલાં પાછળ રહેવાને લઇને DIPAM સચિવે જણાવ્યું કે, ‘કોરોનાને કારણ તેમાં મોડું થયું અને સાચી કિંમત નથી મળી શકતી. આ બજેટમાં સરકારે બે પબ્લિક સેક્ટર બેંક અને એક ઇન્શ્યોરન્સ કંપનીના ખાનગીકરણનો પણ નિર્ણય કર્યો છે.’\n2 બેંકો અને એક ઇન્શ્યોરન્સ કંપનીનું થશે ખાનગીકરણ\nવર્તમાનમાં પૂરા દેશમાં 12 પબ્લિક સેક્ટર બેંક છે. તેની પહેલાં 18 પબ્લિક સેક્ટર બેંક હતી, જેમાં 6 બેંકોને મર્જર કરી દેવાઇ. હવે 12માંથી વધુ 2 બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે. આ રીતે દેશમાં કુલ 10 પબ્લિક સેક્ટર બેંક રહી જશે. ચીફ ઇકોનોમિક એડ્વાઇઝર કેવી સુબ્રમણ્યમે ખાનગીકરણને લઇને જણાવ્યું હતું કે, ‘આ માત્ર શરૂઆત છે. આવનારા દિવસોમાં દેશમાં માત્ર 4 અથવા તો તેનાથી પણ ઓછા બિગ સાઇઝ પબ્લિક સેક્ટર બેંકો રહેશે.’\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nઆણંદના બાકરોલ વિસ્તારમાં ખોદકામ દરમિયાન 20 જેટલા સાપ નિકળ્યા, લોકોના ટોળા એકઠા થયાં\nVideo: પાણી સમજીને સેનિટાઈઝર પી ગયા મુંબઈ કોર્પોરેશનના જોઈન્ટ કમિશનર, બજેટની બેઠક હતી ચાલુ\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/onion-bhavnagar-marketing-yard-rain-gujarati-news/", "date_download": "2021-06-15T00:57:34Z", "digest": "sha1:S5SVUURYSDE4VUBQLZXOJFGE5PXTMJ3N", "length": 8954, "nlines": 173, "source_domain": "www.gstv.in", "title": "આ માર્કેટિંગ યાર્ડના સત્તાધીસો હવામાન વિભાગની આગાહીને ઘોળીને પી જતા 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nઆ માર્કેટિંગ યાર્ડના સત્તાધીસો હવામાન વિભાગની આગાહીને ઘોળીને પી જતા 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી\nઆ માર્કેટિં��� યાર્ડના સત્તાધીસો હવામાન વિભાગની આગાહીને ઘોળીને પી જતા 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી\nભાવનગરમાં માવઠાએ ભારે નુકસાની કરી છે. હાલમાં ભાવનગર યાર્ડમાં ડુંગળીની માતબર આવક થઇ રહી છે. પ્રતિદિન ટન બંધ આવતી ડુંગળીને રાખવાની કોઇ વ્યવસ્થા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નથી. ત્યારે અણધાર્યો વરસાદ આવતા ડુંગળીની અઢળક ગુણીઓ પલળી ગઇ છે. એક અંદાજ મુજબ 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી ગઇ છે. હાલમાં 20 થી 25 હજાર ગુણીની આવક થઇ રહી છે. હાલમાં ડુંગળીને બગડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.\nમાકર્ેટ યાર્ડમાં ટનબંધ ડુંગળી પલળી\nરોજની ૨૦ થી ૨૫ હજાર ગુણી ડુંગળીની આવક\nભાવનગર યાર્ડમાં નથી ડુંગળી રાખવાની યોગ્ય વ્યવસ્થા\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nહોળી અને ઉનાળા વેકેશનને લઈને રેલ્વેએ લીધો મોટો નિર્ણય, આ રૂટ પર દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન\nભાજપના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ બાદ કોંગ્રેસ કાર્યકર્તા ગુમ થતા રાજકારણ ગરમાયું\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલ���સે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://agrostar.in/article/%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-5-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B6%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9D%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%A5%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6/60964705ab32a92da7af2d9e?language=gu&state=maharashtra", "date_download": "2021-06-15T00:16:24Z", "digest": "sha1:BJZ6PEIUGOH4AFSD5MPQCJKJBTL5JATD", "length": 7787, "nlines": 68, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- આગામી 5 દિવસ રહેશે ભારે ! વાવાઝોડા સાથે થશે વરસાદ ! - એગ્રોસ્ટાર", "raw_content": "ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nએગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.\nમોન્સૂન સમાચારસંદેશ ન્યૂઝ પેપર\nઆગામી 5 દિવસ રહેશે ભારે વાવાઝોડા સાથે થશે વરસાદ \nચૈત્ર માસમાં તીવ્ર ગરમી વચ્ચે આજે અમદાવાદમાં રાજયનું સૌથી ઉંચું તાપમાન ૪૨.૩ ડિગ્રી નોંધાયું હતું. હજુ આગામી ચાર થી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આગામી એક બે દિવસમાં રાજ્યના અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસશે તેમજ ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. અરબી સમુદ્રની ઉપર ઉત્તર - પૂર્વ દિશામાં સાયક્લોનિક સરક્યુરેશન સર્જાયું છે. જેની અસર તળે આગામી પાંચ દિવસની આગાહી હવામાન ખાતાએ કરી છે. જેમાં ત્રીજા દિવસે એટલે કે તા .૯ થી ૧૦ ની વચ્ચે રાજ્યના બનાસકાંઠા, ડાંગ , તાપી , જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે . તેમજ ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે . દરમિયાન આજે ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આજે અમદાવાદમાં ૪૨.૩ ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. આંશિક લોકડાઉનની અસર અને ગરમીના કારણે બપોરના સમયે માર્ગો પર વાહન વ્યવહાર પણ પાંખો જોવા મળ્યો હતો. કોરોનાના ડરથી લોકોએ પણ આવી ગરમીમાં બહાર નીકળવાનું ટાળ્યું હતું. પાટનગર ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. અહીં ૪૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું . તેના કારણે બપોરે બળબળતી લૂનો સામનો લોકોએ કરવો પડયો હતો . રાજ્યના ૯ શહેરોમાં ૪૧ ડિગ્રી કે તેથી ઉંચું તાપમાન નોંધાયું હતું . હજુ આગામી ચારથી પાંચ દિવસ સુધી ગરમીનો આવો માહોલ યથાવત જળવાઈ રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfileuserId=558020 ક્લિક કરો. સંદર્ભ : સંદેશ . આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.\nમોનસુન ��માચારહવામાનગુજરાતકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\nમોનસુન સમાચારહવામાનગુજરાતખરીફ પાકમગફળીકૃષિ જ્ઞાન\nખુશખબર, સૌરાષ્ટ્રમાં આ વર્ષે 36 ઈંચ વરસાદની હવામાન વિભાગની આગાહી \n👉 હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આજથી ચોમાસાની શરૂઆત થશે અને જૂન માસના અંત સુધીમાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે, ઉપરાંત આ વર્ષે સૌરાષ્ટ્રમાં...\nમોન્સૂન સમાચાર | TV9 ગુજરાતી\nમોનસુન સમાચારહવામાનકૃષિ વાર્તાગુજરાતકૃષિ જ્ઞાન\n આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ \n👉 વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી 👉 આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ પડશે 👉 સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે વરસાદી માહોલ 👉 રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે....\nમોન્સૂન સમાચાર | VTV ન્યૂઝ\nમોનસુન સમાચારહવામાનગુજરાતકૃષિ વાર્તાકૃષિ જ્ઞાન\n 11 થી 14 જૂન નું મોસમ પૂર્વાનુમાન \nનૈઋત્યના ચોમાસાની ગુજરાતમાં પધરામણી થઈ ગઈ છે. ગુજરાતમાં અગાઉ 15 જૂન બાદ ચોમાસાની આગમનની આગાહી કરવામાં આવતી. પરંતુ તેનાથી સાત દિવસ અગાઉ જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ...\nમોન્સૂન સમાચાર | એગ્રોસ્ટાર હવામાન વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/26-05-2018/15313", "date_download": "2021-06-14T23:44:53Z", "digest": "sha1:JA35SCYEZSFSI3QZZ6DEZBC3CCAULCSU", "length": 19040, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "‘‘શ્રીમદ ભાગવત કથા'' યુ.એસ.ના મંગલ મંદિર મેરીલેન્‍ડમાં સ્‍વામી નલિનાનંદગિરિજીના વ્‍યાસાસને આયોજીત કથાની આજ ૨૬મેના રોજ પૂર્ણાહુતિઃ મંદિરના ૨૫ વર્ષની ઉજવણી નિમિતે ૨ જુન ૨૦૧૮થી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા કાર્નિવલનું આયોજન", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\n‘‘શ્રીમદ ભાગવત કથા'' યુ.એસ.ના મંગલ મંદિર મેરીલેન્‍ડમાં સ્‍વામી નલિનાનંદગિરિજીના વ્‍યાસાસને આયોજીત કથાની આજ ૨૬મેના રોજ પૂર્ણાહુતિઃ મંદિરના ૨૫ વર્ષની ઉજવણી નિમિતે ૨ જુન ૨૦૧૮થી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા કાર્નિવલનું આયોજન\nમેરીલેન્‍ડઃ યુ.એસ.ના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૯ મેથી ૨૬મે ૨૦૧૮ દરમિયાન સ્‍વામી નલિનાનંદગિરિજીના વ્‍યાસાસને આર્યાજીત ભાગવત કથાની આજ ૨૬મે ૨૦૧૮ શનિવારના રોજ પૂર્ણાહુતિ થશે. જે અંતર્ગત બપોરે ૪ થી સાંજે ૭ વાગ્‍યા દરમિયાન કથાપઠન બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ઉપરાંત આગામી દિવસોમાં પૂ.કૃષ્‍ણદત્ત શાસ્‍ત્રીના વ્‍યાસાસને પણ કથા યોજાશે. જેની વિગત હવે પછી જાહેર થશે મંદિરના ૨૫ વ���્ષની ઉજવણી નિમિતે આગામી ૨ જુન ૨૦૧૮ના રોજ કેસર સ્‍નાન, ધ્‍વજારોહણ, ભજન, આરતી તથા લંચ, ૩ જુનના રોજ ભવ્‍ય કાર્નિવલ, ૯ જુનના રોજ રેઇન ડેટ ફોર કાર્નિવલ, તેમજ સમૂહ સત્‍યનારાયણ કથા સહિતના પ્રોગ્રામો તથા ૧૦ જુનના રોજ યજ્ઞનું આયોજન કરાયું છે ૧૬ જુનના રોજ ‘‘રાધેશ્‍યામને સથવારે જયશ્રીકૃષ્‍ણ'' મ્‍યુઝીકલનું આયોજન છે જેની વિગત ટુંક સમયમાં પ્રસિધ્‍ધ થશે. મંદિરની રજત જયંતિની ઉજવણી પ્રસંગે સોવેનિઅર પ્રસિધ્‍ધ કરાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nગઈ કાલની મહત���વની મેચમાં કોલકાતાની ટીમ સાથે શાહુરૂખ જોવા મળ્યો નહોતો. હૈદરાબાદ સાથેની મેચ હાર્યા બાદ પણ શાહુરૂખે સોશિયલ મીડિયા પર કેકેઆર ને પ્રેરણાત્મક મેસજ આપતા લખ્યુ હતુ કે, તમે શાનદાર પ્રદર્શન કર્યુ. તમને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તમે લોકોએ સૌથી બહેતર રમત બતાવી, આપ સૌની સાથે મારો પ્રેમ યથાવત છે અને હું ખુશ છું, અમારા સૌના મનોરંજન માટે તમારો ધન્યવાદ. access_time 2:16 pm IST\nનોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. access_time 1:22 am IST\nદિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST\nકાશ્‍મીરમાં લોકોને મારવા માટે પાકિસ્‍તાનમાં કાયદેસરની ૨૧ ‌દિવસની ટ્રેનીંગ મળી હતીઃ લશ્કર-એ-તૈયબાના આતંકીની કબૂલાત access_time 12:00 am IST\nમોદી સરકારના ૪ વર્ષ : ટ્વીટર પર 3.15 મિનિટનો વીડિયો પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપ્યો તેમની સરકારનો ૪ વર્ષનો સંપૂર્ણ રીપોર્ટ : વીડિયોમાં ‘સાફ નિયત, સહી વિકાસ’ સૂત્ર પર ભાર મુકવામાં આવ્યો access_time 4:49 pm IST\nદક્ષિણ ગોવાના સમુદ્રકાંઠે બોયફ્રેન્ડની સામે જ ત્રણ શખ્સોએ પ્રેમિકા ઉપર ગેંગરેપ કર્યો access_time 1:56 pm IST\nતાલુકા જિલ્લા પંચાયત પ્રમુખોની ચૂંટણીનો કાર્યક્રમ ૧૧ જુન આસપાસ જાહેર થશે access_time 4:02 pm IST\n૧૫ હજારની લાંચમાં સપડાયેલ મહિલા એએસઆઈ અને રાઈટર સહિત ૩ના આજે રીમાન્ડ મંગાશે access_time 12:44 pm IST\nઆનંદ બંગલા ચોકમાં ટ્રાફીક જામ દૂર કરવા હોકર્સ ઝોન બનાવોઃ રજૂઆત access_time 4:10 pm IST\nદલિત હોવું અપરાધ હોય તો આરોપી ગણીને કેસ કરો :ધોરાજીનાયુવકની માંગણી : રાષ્ટ્રપતિ, PM મોદી,CM રૂપાણીને લખ્યો પત્ર access_time 1:00 am IST\nઊનામાં કપિરાજની મહેમાન���તિ access_time 11:51 am IST\nઅમરેલી જીલ્લાના બગસરા જુની હળીયાદ-જાળીયા તથા સાતલડી નદી પર જળસંચય અભિયાન વેગવાન access_time 11:56 am IST\nગુજરાત દલિત એકતા સમિતિ દ્વારા કાલે અમદાવાદમાં દલિત મહાસંમેલન access_time 4:08 pm IST\nપ્રોપર્ટી ટેક્સને લઈને અનેક ફરિયાદો : ઉકેલ હજુ બાકી access_time 10:38 pm IST\nવડનગરમાં વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત : ત્રણ હજારની ઉઘરાણી બાબતે ધમકીની સ્યુસાઇડ નોટ access_time 8:56 am IST\nપ્રેગનેન્સી બાદ પેટની ત્વચા ઢીલી પડી ગઈ છે\nઉનાળામાં પહેરો આ સ્ટાઈલીશ મેકસી ડ્રેસઃ મેળવો સ્લિમ અને કુલ લુક access_time 9:06 am IST\nચીનની સતાધાર પાર્ટીએ કર્યો આ પ્રકારનો ફેરફાર access_time 7:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘એવરી ચાઇલ્‍ડ ઇન સ્‍કૂલ'': બાળકોને શિક્ષણનો અધિકાર આપી પગભર કરવા કાર્યરત નોનપ્રોફિટ ‘‘પ્રથમ હયુસ્‍ટન''નો વાર્ષિક ગાલા પ્રોગ્રામ યોજાયોઃ ભારતના વંચિત બાળકો માટે રેકોર્ડબ્રેક ૨.૮ મિલીયન ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું access_time 9:55 pm IST\nશિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના ઉપક્રમે રજુ થયેલો સંગીતનો સ્‍વરોત્‍સવ કાર્યક્રમઃ શિકાગોમાં સંગીતના રસિયાઓએ મોટી સંખ્‍યામાં હાજરી આપીને સફળ બનાવ્‍યોઃ ૯૦૦ જેટલા ભાઇ બહેનોએ હાજરી આપીને સાડા ચાર કલાક સુધી ગુજરાતી સંગીતની અને ગીતોની મોજમાણીઃ access_time 11:14 pm IST\nશિકાગોમાં ઉમીયાધામ શિકાગો મીડ વેસ્‍ટના ઉપક્રમે દ્વિતીય પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ તેમજ પાટોત્‍સવની થનારી રંગેચંગે ઉજવણીઃ જુન માસની ૩જી તારીખને રવીવારે માતાજીના ભવ્‍ય પ્રસંગોની ઉજવણી કેરોલસ્‍ટ્રીમ ટાઉનમાં આવેલ રાણા રેગન કોમ્‍યુનીટી સેન્‍ટરમાં યોજાશે અને આ દિવસે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશેઃ હરિભક્‍તોમાં પ્રસરી રહેલી આનંદની લાગણી access_time 11:08 pm IST\nશ્રીલંકન બેટ્સમેનના પિતાની ક્રૂર હત્યા access_time 10:46 pm IST\nચેન્નાઇ અને હૈદરાબાદની વચ્ચે ફાઇટ ટુ ફિનિશને લઇને રોમાંચ access_time 12:42 pm IST\nઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને સરસાઈ મેળવી access_time 4:10 pm IST\nઅંગત જીવનશૈલીને લઈને સોનમ કપૂરે કર્યો ખુલાસો access_time 4:05 pm IST\nઆલિયા ભટ્ટે ફિસમાં વધારો કર્યાની ચર્ચા access_time 4:05 pm IST\n'રેસ-3' પાકિસ્તાનમાં નહીં થાય રિલીઝ access_time 4:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/28-05-2018/88626", "date_download": "2021-06-15T01:43:40Z", "digest": "sha1:BPHOZWJ3ARSZ2FHBBCVQGLC77ZDL6QFU", "length": 15838, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "લીલીયા બૃહદગીરની શાન ગણાતી ૧૮ વર્ષિય રાજમાતા સ��ંહણે સિંહબાળને જન્મ આપ્યો", "raw_content": "\nલીલીયા બૃહદગીરની શાન ગણાતી ૧૮ વર્ષિય રાજમાતા સિંહણે સિંહબાળને જન્મ આપ્યો\nલીલીયા, તા. ૨૮ :. લીલીયા બૃહદગીર વિસ્તારમાં પાછલા બે દાયકાના સમયથી પોતાનુ સામ્રાજ્ય ખડુ કરી રાજમાતા સિંહણ તરીકેની નામના મેળવી સામ્રાજ્ય ચલાવી રહી છે. તેવી રાજમાતા સિંહણે ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરે નવમી પ્રસૃતિ કરી સિંહબાળને જન્મ આપી સૌ કોઈને વિચારતા કરી દીધા છે.\nઆ વિસ્તારમાં ૪૦ જેટલા સિંહોનું ગ્રુપ છે. જે સમગ્ર પરિવાર આ સિંહણનો હોવાનું મનાય રહ્યુ છે. સામાન્ય રીતે તજજ્ઞના માનવા પ્રમાણે સિંહણ ૧૩ થી ૧૪ વર્ષની વય સુધી જ બચ્ચા આપી શકે છે. જ્યારે ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરે રાજમાતા સિંહણે બચ્ચા આપતા આ સિંહણ પર ખાસ રીસર્ચ થવુ જોઈએ તેવુ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર રાજન જોષીએ માંગણી કરી છે.\nરાજમાતા સિંહણને ઘરે પારણુ બંધાતા સમગ્ર પંથકના પર્યાવરણ પ્રેમીઓ અને વન તંત્રમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની ���ાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nતાપમાનનો પારો સતત ઉંચો : બફારો વધ્યો : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપથી જનજીવન અસ્તવ્યસ્ત access_time 4:01 pm IST\nરાજકોટમાં તાપ સાથે લૂ :શહેરમાં આકરો તાપ વરસી રહ્યો છે, બપોરે ૨:૩૦ વાગ્યે ૪૧.૨ ડિગ્રી : ૨૨ કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ રહી છે : જાહેર માર્ગો સૂમસામ access_time 4:01 pm IST\nકેન્દ્ર સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી યુપીમાં પદયાત્રા કરશે :25 જૂનથી 8 જુલાઈ સુધી વારાણસીથી બલિયા વચ્ચે પદયાત્રા કરાશે : મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ભાજપ દ્વારા થતી ઉજવણી પર સવાલ ઉઠાવતા આપના સાંસદ સંજયસિંહ : લખનઉમાં પાર્ટી પદાધિકારી સાથે બેઠક યોજાઈ access_time 7:15 am IST\nપેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો :પેટ્રોલમાં 15 પૈસા અને ડીઝલમાં 11 પૈસા વધ્યા access_time 11:39 am IST\nઓમાનમાં ભયાવહ વાવાઝોડું : ૩ ભારતીય સહિત ૧૪ મોત access_time 10:23 am IST\nધોરણ-૧૦ : જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવાનું આયોજન access_time 7:26 pm IST\nશીવાજીનગરમાં માતાએ ઠપકો આપતા કૌસર પઠાણનો ગળાફાંસો ખાઇ આપઘાત access_time 3:58 pm IST\nફાયનાન્સ કંપની દ્વારા થયેલી ખોટી ફરિયાદમાં ન્યાય ન મળતાં વૃધ્ધ જગદીશભાઇ તન્નાનું ઉપવાસ આંદોલન access_time 3:59 pm IST\nઅકસ્માત કેસમાં મહિલા આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી અદાલત access_time 3:53 pm IST\nબગસરામાં મામલતદાર કચેરીમાં આધારકાર્ડ મેળવવા લોકોને હાલાકી access_time 10:48 am IST\n‘નારી શકિત'ની વાતો કરનારા ભાજપના નેતાઓ નલીયા કાંડ વખતે કયાં હતા વિરજીભાઇ ઠુંમરનો સણસણતો સવાલ access_time 11:03 am IST\nમોરબીના ભરતનગર પાસે ટ્રકની ઠોકરે મધ્યપ્રદેશના યુવાનનું મોત access_time 10:49 am IST\nવલસાડના પારડીના ધો.10નાં વિદ્યાર્થીનું ટ્રેન નીચે આવી જતાં મોત, આત્મહત્યાની આશંકા\nજૂનના મધ્યભાગ સુધી અમદાવાદના આકાશમાં નરી આંખે જોઈ શકાશે ચાર ગ્રહો; કઈ રીતે નિહાળશો \nઅરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઝાપટા access_time 9:43 pm IST\nબાળકીને ડેકેયરમાં છોડવાનું નોર્થ કેરોલિનામાં માતાને ભારે પડ્યું access_time 6:59 pm IST\nભારે કરી ;બ્રિટનમાં ટ્રેન રસ્તો ભૂલી ગઈ :ખોટા વળાંકને કારણે નિર્ધારિત સ્ટેશનેથી ૧૭૦ માઇલ દૂર જતી રહી \nપુત્રના મૃત્યુ પછી પિતાએ પુરી કરી પુત્રની ગર્લફ્રેન્ડની આ ઈચ્છા access_time 6:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં BAPS ચેરીટીઝના ઉપક્રમે યોજાયેલી ‘‘વોકથોન ગ્રીન ૨૦૧૮''ને અભૂતપૂર્વ પ્રતિસાદઃ આબાલ વૃધ્‍ધ સહિત તમામ ઉંમરના ૧૨૦૦ ઉપરાંત ભાઇ બહેનો જોડાયા access_time 12:49 am IST\n‘‘હિન્‍દુ હેરિટેજ ડે'': અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧૬ જુન ૨૦૧૮ના રોજ થનારી ભવ્‍ય ઉજવણીઃ વિનામુલ્‍યે રજીસ્‍ટ્રેશન કરાવી લેવાની છેલ્લી તારીખ ૩૧મે ૨૦૧૮ access_time 12:34 am IST\nશિકાગો નજીક શામ્‍બર્ગ ટાઉનમાં શ્રી અક્ષર પુરૂષોતમ સ્‍વામીનારાયણ મંદિરના નૂતન હરિધામના ખાત મૂહર્ત નિમિતે મહાપુજાનું કરાયેલુ આયોજનઃ સોખડા હરિધામના સંતવર્ય પરમસ્‍વરૂપદાસ સ્‍વામીજી તેમજ સંતવર્ય ગુરૂપ્રસાદદાસ સ્‍વામીજી, સંતવર્ય ગુણગ્રાહક સ્‍વામીજી અને સંતવર્ય સુશ્રુત સ્‍વામીજી આ પવિત્ર પ્રસંગે શિકાગો ખાસ પધાર્યા હતાઃ આ દિવસે એક અંદાજ અનુસાર ૧૫૦૦ જેટલા હરિભક્‍તોએ અદભુત ભક્‍તિભાવનો લાભ લીધો હતો access_time 12:36 am IST\nસિંહની સવારી કરતી ઝિવા access_time 3:51 pm IST\n૭ વર્ષ પછી ચેન્નઈ ફરી ચેમ્પિયનઃ માહીને મોસ્ટ ઈનોવેટીવ થિન્કીંગ એવોર્ડ access_time 3:54 pm IST\nપ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને પાકિસ્તાને નવ વિકેટે હરાવ્યું access_time 4:59 pm IST\n‘બાગી 2’ની હિરોઈનએ દિશા પટણીએ, પોતાની ‘આદર્શ’ હોલીવુડ સીંગર બિયોન્સના ગીત પર નાચ કરતો વિડીયો ઈનસ્ટાગ્રામ પર કર્યો પોસ્ટ : ફેન્સમાં વિડીયો થયો વાયરલ access_time 11:59 pm IST\nઆતુરતાનો અંત :રજનીકાંતની ફિલ્મ ‘કાલા’નું ટ્રેલર રિલીઝ access_time 12:14 am IST\nરાઉડી રાઠોડની સિક્વલ બનાવશે સંજય લીલા ભણસાલી access_time 4:54 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/category/ipl", "date_download": "2021-06-15T00:12:57Z", "digest": "sha1:3SE7APFK4QFTALVIYSGFPXJ74J3AG5F6", "length": 15973, "nlines": 208, "source_domain": "www.charotarnoavaj.com", "title": "IPL |", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના ��ોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nબ્રેકિંગ: 2021 IPLની આ સિઝનની બાકી મેચ UAEમાં રમાશે: BCCIની બેઠકમાં નિર્ણય લેવાયો\nભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજે મહત્વના મુદ્દાઓ પર એક સ્પેશિયલ જનરલ મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ…\nકોરોનાના કારણે IPLની આ સીઝન સસ્પેન્ડ કરવામાં આવી- BCCI\nઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થતાં IPLને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. BCCIના વાઈસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ આ જાણકારી આપી…\nKKRના બે ખેલાડી કોરોના પોઝિટિવ, અમદાવાદમાં આજે RCB સામેની મેચ રદ\nકોરોના કહેર હવે આઈપીએલ ઉપર પણ જોવા મળી રહ્યો છે. આજે થનારી કોલકાતા નાઈડ રાઈડર્સ અને બેંગલુરુરની મેચ રદ કરી…\nધોનીની 5 વર્ષની દીકરીને રેપની ધમકી આપનારો વિકૃત સગીર કચ્છમાંથી ઝડપાયો.\nશુક્રવારે IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીના પર્ફોર્મન્સથી નારાજ ફેને સોશિયલ મીડિયા પર તમામ હદો વટાવી દીધી હતી. ટ્રોલર્સે ધોનીની પત્ની સાક્ષીને…\nચેન્નઈ ધાકડ બેટિંગ ફેન્સનું દિલ જીત્યા, ચેન્નાઇની પંજાબ સામે 10 વિકેટથી ધમાકેદાર જીત\nIPL 2020ની 18મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે કિંગ્સ ઇલેવન પંજાબને દુબઈ ખાતે 10 વિકેટે હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા…\nહૈદરાબાદે દિલ્હીને 15 રને હરાવ્યું સીઝનમાં પહેલીવાર હૈદરાબાદના બોલર્સે પોતાનો દમ દેખાડ્યો, રાશિદ અને ભુવનેશ્વરનો જાદુ ચાલ્યો\nIPLની 13મી સીઝનની 11મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અબુ ધાબી ખાતે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું છે. 163 રનનો પીછો કરતા…\nRCB vs MI LIVE: સુપર ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુંબઇ સામે શાનદાર વિજય\nરોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPLની 13મી સીઝનની 10મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને સુપર ઓવરમાં હરાવ્યું છે. 202 રનનો પીછો કરતા મુંબઈ 201…\nરાજસ્થાને IPLના ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો; તેવટિયાએ એક ઓવરમાં 5 સિક્સ મારીને મેચનું રૂપ બદલ્યું\nરાજસ્થાન રોયલ્સને 3 ઓવરમાં 51 રનની જરૂર હતી. રાહુલ તેવટિયા 23 બોલમાં 17 રને રમી રહ્યો હતો. તે સ્ટ્રાઇક પર…\nહૈદરાબાદ સામે કોલકતાની સાત વિકેટે જીત, શુભમન ગીલના 70 રન\nIPLની 13મી સીઝનની આઠમી મેચ અબુધાબીમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. ટોસ જીતીને…\nદિલ્હીની વિજયકૂચ યથાવત અને ચૈન્નાઈનો ધબડકો, 44 રને CSKનો પરાજય, પૃથ્વી શો રહ્યો જીતનો હિરો\nદિલ્હી કેપિટલ્સે IPLની 13મી સીઝનની સાતમી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સને દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 44 રને હરાવ્યું છે. 176 રનનો…\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી ���ંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/mass-promotion-will-be-given-to-these-students-of-standard-10-this-will-be-the-condition", "date_download": "2021-06-14T23:41:33Z", "digest": "sha1:SDQ5BLNYD5NRCXRWGNR73AOAFQJYDXOB", "length": 11725, "nlines": 84, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Mass promotion will be given to these students of standard 10, this will be the condition", "raw_content": "\nધોરણ 10નાં આ વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન, આ રહેશે શરત\nએસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો\nગાંધીનગર : એસ .એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.\nમુખ્યમં��્રીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણૅય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે.\nરાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ જે તા. ૧૦મી મે થી રપ મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.૧૫મી એપ્રિલે કરેલો છે. રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય ૧પમી એપ્રિલે કર્યો ત્યારે એવું જાહેર કરેલું કે તા.૧પમી મે એ કોરોના સંક્રમણ સ્થિતિનું આકલન કરીને પૂન: સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા ૧પ દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે.\nએટલું જ નહિ, ધોરણ ૧ થી ૯ અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે તેમ તેમણે ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો અને હોસ્પિટલમાંથી કોરોનામુકત-સાજા થઇ ઘરે પરત ફરવાના કેસોમાં વધારો થઇ રહ્યો છે\nઆમ છતાં, દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.\nહવે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે તેમ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.\nરાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણ��� કર્યો છે કે ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-૧૦માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી.\nકોર કમિટિની આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવઓ સર્વ પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.\nહવામાન વિભાગની આગાહી:ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું; જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં બેસી જશે\nમુંબઈમાં બીજા દિવસે પણ ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; ગોવા અને ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા\nમુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત, અનેક ઘાયલ\nરાજકોટ પાલિકાની ઓફર : આરોગ્યની ટીમ સોસાયટીમાં વેક્સિન મૂકવા આવશે\nગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા\nઆવતીકાલથી ભક્તો માટે ખૂલશે આ મંદિરોના દરવાજા, સરકારે આપી છૂટ\nવિજય નહેરા સહિત રાજ્યના 26 સીનિયર IAS અધિકારીઓની બદલીના સરકારે આપ્યા આદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/pak-pm-s-one-sided-bowl-deal-imran-returns-from-saudi-arabia-with-sacks-of-rice-in-donations-opposition-says-more-money-was-spent-on-transportation", "date_download": "2021-06-15T00:03:38Z", "digest": "sha1:A2Q7XITU6VLHZQ3TJCTBCOURGDEHANTB", "length": 8652, "nlines": 86, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Pak PM's one-sided bowl deal: Imran returns from Saudi Arabia with sacks of rice in donations, Opposition says more money was spent on transportation", "raw_content": "\nપાક PMનો એક તરફી વાટકી વ્યવહાર:સાઉદી અરબથી દાનમાં ચોખાની બોરીઓ લઈને ઈમરાન પરત ફર્યા, વિપક્ષે કહ્યું- આનાથી વધુ પૈસા તો આવવા-જવામાં ખર્ચ થયા\nચીનની વેક્સિન લગાવી હોય એવા તમામ પાકિસ્તાનીઓની સાઉદીમાં 'નો એન્ટ્રી'\nત્રણ દિવસની સાઉદી અરબની મુલાકાત પછી પ્રધાનમંત્રી ઈમરાન ખાન પાકિસ્તાન પરત ફર્યા છે. PM ઈમરાનનાં આ પ્રવાસ પર વિપક્ષ અને જનતાએ સવાલો ઉઠાવ્યા છે. સાઉદી સરકારે પાકિસ્તાનને ચોખાની 19,032 બોરીઓ દાનમાં આપી છે. પાકિસ્તાનનું વિપક્ષ આને દેશ���ું અપમાન ગણાવી રહી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)નાં અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે ઈમરાન જેટલી કિંમતનાં ચોખા સાઉદી અરબથી લાવ્યા છે, એનાથી વધારે તો PMનો આવવા અને જવાનો ખર્ચો થયો છે.\nPM ઈમરાન ઘણાબધા લોકો સાથે પ્રવાસ પર ગયા હતા\nઈમરાન આ યાત્રામાં 12થી વધુ મંત્રીઓ અને મિત્રોને પણ લઈ ગયા હતા. જોકે, ઈમરાન સરકાર આ મુલાકાતને સફળ જણાવી રહ્યા છે. ભુટ્ટોએ સાઉદી અરબ જ્યારે દાન આપી રહ્યું હતું એ સમયે પણ વિરોધ પ્રગટ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે સાઉદી અરબે પાકિસ્તાનને આ સહાયતા જકાત અથવા ફિતરા ( ઈદમાં ખુશીઓ માણવા માટે જે દાનમાં રકમ મળે) સમજીને આપી છે. શું ઈમરાન ખાને 22 વર્ષ સુધી રાજનીતિમાં મહેનત આ દિવસને જોવા માટે કરી હતી તેઓએ ન્યૂક્લિઅર આર્મ્ડ કન્ટ્રી માટે આવી રીતે મદદ માગતા પહેલા વિચારવું જોઈએ.\nમંત્રી અને અધિકારીઓએ PMનો બચાવ કર્યો\nવિપક્ષનાં વારનો જવાબ આપતા PMનાં વિશેષ સલાહકાર તાહિર આશરફીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પહેલા પણ આ પ્રકારની મદદ સાઉદી અરબ પાસેથી લઈ ચૂક્યું છે. ચોખાની બોરીઓ દાનમાં આપવા માટે સાઉદી અરબે 1 મહિના પહેલાથી યોજના બનાવીને રાખી હતી. ઈમરાને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને સુધારવા અંગે પણ ચર્ચા-વિચારણાઓ કરી હતી.\nચીનની વેક્સિન લીધી હોય એવા તમામ પાકિસ્તાનીઓની સાઉદીમાં 'નો એન્ટ્રી'\nઈમરાન રવિવારે સાઉદી અરબનાં પ્રવાસથી પરત ફર્યા હતા. ત્યારપછી સાઉદીએ જણાવ્યું હતું કે તેઓ એવા એકપણ પાકિસ્તાનીને વિઝા નહીં આપે જેને ચીની વેક્સિન લીધી હશે. આનું મુખ્ય કારણ એ છે કે સાઉદી અરબે ચીનની સાઈનોવેક અને સાઈનોફાર્મ વેક્સિનને મંજૂરી આપી નથી. જોકે, ચીને વેક્સિનની ડિપ્લોમસી અંતર્ગત સાઉદીને વેક્સિનનો પુરવઠો પહોંચાડ્યો હતો.\nસાઉદીએ માત્ર 4 વેક્સિનને મંજૂરી આપી\n· સાઉદીએ ફાઈઝર, એસ્ટ્રોજેનેકા, મોડર્ના અને જ્હોન્સન એન્ડ જ્હોન્સન, એમ ફક્ત 4 વેક્સિનને મંજૂરી આપી છે. આમાંથી જ્હોન્સન એન્ડ જ્હોન્સનની સિંગલ ડોઝ બાકી ત્રણ ડબલ ડોઝ વેક્સિન છે.\n· ચીને ભલે એના 2 ડોઝ સાઉદીને મોકલ્યા હોય, પરંતુ તેઓએ આનો ઉપયોગ કર્યો નથી. ચીને માત્ર સાઉદી જ નહીં પરંતુ અન્ય ગલ્ફ કન્ટ્રીઝને પણ પોતાની વેક્સિન આપી છે, પરંતુ કોઈએ પણ આનો ઉપયોગ કર્યો નથી.\nન્યૂયોર્કની સ્કૂલોમાં ઇન્ટરનેટ થર્મોમીટરથી તપાસ થશે; રિયલ ટાઇમ ડેટાથી જલદી સારવારમાં પણ મદદ મળશે\nઓકલેન્ડ રહેવા માટેનું સૌથી સારું સ્થળ, સૌથી ખરાબ 10 શહેરમાં દમાસ્કસ, ઢાકા, કરાચીનો પણ સમાવેશ કરાયો\nક્રિપ્ટો કરન્સી:અલ સાલ્વાડોર બિટકોઈનને કાનૂની દરજ્જો આપનારો વિશ્વનો પહેલો દેશ બન્યો, પોતાની આર્થિક સમસ્યા દૂર થવાની આશા\nભાગેડુ નિત્યાનંદનો અજીબોગરીબ દાવો, કહ્યું - હું ભારતની જમીન પર પગ મૂકીશ ત્યારે કોરોના ખતમ થશે\nબિલ ગેટ્સ કામ દરમિયાન ગર્લફ્રેડને મળવા કેવી રીતે થઇ જતા હતા ગુમ, ખુલી ગયું રહસ્ય\nબ્રિટનની 8 દિવસીય યાત્રા પર રવાના થયા બાઇડેન, G-7 સંમેલનમાં થશે સામેલ, જાણો એજન્ડા\nકોરોનાકાળમાં નવી આફતના એંધાણ ઉત્તર કોરિયાના તાનાશાહનો આ Video જોઈને બધાને પરસેવો છૂટી ગયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/us-lawmakers-says-pakistan-should-avoid-retaliatory-aggression-against-india-gujarati-news/", "date_download": "2021-06-15T00:34:44Z", "digest": "sha1:LOTQH3L3SHZXCX7GIUL4UGVNSRGACD3C", "length": 9214, "nlines": 168, "source_domain": "www.gstv.in", "title": "અમેરિકન સાંસદોએ પાકિસ્તાનને આપી સલાહ, ભારત સામે બદલાની કાર્યવાહીથી બચે - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nઅમેરિકન સાંસદોએ પાકિસ્તાનને આપી સલાહ, ભારત સામે બદલાની કાર્યવાહીથી બચે\nઅમેરિકન સાંસદોએ પાકિસ્તાનને આપી સલાહ, ભારત સામે બદલાની કાર્યવાહીથી બચે\nઅમેરિકાના બે વરિષ્ઠ નેતાએ પાકિસ્તાનને આતંકવાદ સામે ઢીલાશ રાખવા બદલ ચેતવણી આપી છે. આ બંને નેતાઓએ કહ્યું છે કે કલમ-370 હટાવવાના મામલે તે ભારતની વિરૂદ્ધ જવાબી કાર્યવાહીથી બચે અને પોતાની ધરતી પર ચાલી રહેલા આતંકવાદી જૂથોની વિરૂદ્ધ કડક હાથે કામ લે.\nઅમેરિકાના સાંસદ રોબર્ટ મેનેનડેજ અને કોંગ્રેસમેન ઇલિયોટ એન્જેલે આ નિવેદન બહાર પાડ્યું છે. રોબર્ટ અમેરિકન સીનેટની વિદેશી બાબતોની સમિતિના સભ્ય છે. જ્યારે કે ઇનજેલ પણ મહત્વની સમિતિના ચેરમેન છે.\nભારત અંગે બંનેએ કહ્યું કે દુનિયાનું સૌથી મોટા લોકતંત્ર ભારતની પાસે તક છે કે તે જણાવે કે તેના માટે તમામ ન���ગરીકો મહત્વપૂર્ણ છે અને તે તેમના અધિકારોની રક્ષા કરશે. જેમાં વિધાનસભાની સ્વતંત્રતાનો અધિકાર પણ સામેલ છે. અમને આશા છે કે ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં આ સિદ્ધાંતોનું પાલન કરશે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nસુરતમાં ગુજરાત ફાયનાન્સ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો પ્રારંભ, છેતરપિંડીના કિસ્સામાં બેન્કોને આપશે માર્ગદર્શન\nક્વાંટમાં વરસાદનો કાળો કેર, 11 ઈંચ ખાબકતાં હેરણ નદીમાં ઘોડાપૂર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%9A%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87.html", "date_download": "2021-06-15T00:19:08Z", "digest": "sha1:F5GNTWD5DPJTMT65KTYGKYRFJ2U5KGEK", "length": 19581, "nlines": 118, "source_domain": "www.meteorologiaenred.com", "title": "ચક્રવાત, વાવાઝોડા અને ચક્રવાતનાં પ્રકારો અને વિશેષતા શું છે? નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nમોનિકા સંચેઝ | | ચક્રવાત\nઆપણા ગ્રહ પર સર્જાયેલી તમામ હવામાન શાખાઓમાંના કેટલાક એવા છે જે વિશેષ ધ્યાન આકર્ષિત કરે છે: ચક્રવાત. ત્યાં ઘણા પ્રકારો છે, દરેક તેની પોતાની લાક્ષણિકતાઓ છે જે તેને પ્રશંસક બનાવવાની ઘટના બનાવે છે.\nપરંતુ તેઓ કેવી રીતે રચાય છે જો તમે તેમના વિશે બધું જાણવા માંગો છો, આ ખાસ ચૂકશો નહીં.\n1 ચક્રવાત એટલે શું\n2.1 ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો લાભ\nહવામાનશાસ્ત્રમાં, ચક્રવાતનો અર્થ બે વસ્તુ હોઈ શકે છે:\nવાતાવરણીય દબાણ ઓછું હોય તેવા સ્થળોએ ખૂબ જ પવન આવે છે. તેઓ મહાન વર્તુળોમાં આગળ વધે છે જે પોતાની આસપાસ ફરે છે અને દરિયાકાંઠેથી ઉદ્ભવે છે, સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય.\nનીચા દબાણ વાતાવરણીય ક્ષેત્ર જ્યાં વિપુલ પ્રમાણમાં વરસાદ અને તીવ્ર પવન થાય છે. તેને સ્ક્વોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને હવામાન નકશા પર તમે જોશો કે તે \"બી\" સાથે રજૂ થાય છે.\nએન્ટિસાઇક્લોન વિરુદ્ધ છે, એટલે કે, ઉચ્ચ દબાણનો એક ક્ષેત્ર જે આપણને સારા વાતાવરણ લાવે છે.\nઅહીં પાંચ પ્રકારના ચક્રવાત છે, જે આ છે:\nતે એક છે નીચા પ્રેશર સેન્ટર (અથવા આંખ) ધરાવતું વમળપૂલ ઝડપથી ફરતું. તે તીવ્ર પવન અને વિપુલ પ્રમાણમાં વરસાદ ઉત્પન્ન કરે છે, ભેજવાળી હવાના સંકોચનથી તેની drawingર્જા ખેંચે છે.\nતે મોટાભાગે ગ્રહના આંતરવિષયક પ્રદેશોમાં વિકાસ પામે છે, ગરમ પાણી પર જે લગભગ 22º સે તાપમાન નોંધે છે, અને જ્યારે વાતાવરણ થોડું અસ્થિર હોય છે, ત્યારે નીચા દબાણની વ્યવસ્થા થાય છે.\nઉત્તરી ગોળાર્ધમાં તે ઘડિયાળની દિશામાં ફેરવાય છે; બીજી બાજુ, દક્ષિણ ગોળાર્ધમાં તે પાછળની તરફ ફરે છે. બંને કિસ્સામાં, તે ઉત્પન્ન કરે છે મુશળધાર વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોને વ્યાપક નુકસાન જે બદલામાં તોફાન વધે છે અને ભૂસ્ખલન થાય છે.\nતેની શક્તિના આધારે તેને ઉષ્ણકટિબંધીય હતાશા, ઉષ્ણકટિબંધીય તોફાન અથવા વાવાઝોડા (અથવા એશિયામાં ટાયફૂન) કહેવામાં આવે છે. ચાલો તેની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ:\nઉષ્ણકટિબંધીય હતાશા: પવનની ગતિ મહત્તમ 62 કિમી / કલાકની છે, અને તે ગંભીર નુકસાન અને પૂરનું કારણ બની શકે છે.\nઉષ્ણકટિબંધીય તોફાન: પવનની ગતિ 63 થી 117 કિમી / કલાકની ઝડપે છે અને તેના ભારે વરસાદથી મોટા પૂરનું કારણ બની શકે છે. જોરદાર પવન વાવાઝોડા પેદા કરી શકે છે.\nવાવાઝોડું: જ્યારે તીવ્રતા ઉષ્ણકટિબંધીય તોફાનના વર્ગીકરણ કરતાં વધી જાય ત્યારે તેનું નામ વાવાઝોડું રાખવામાં આવ્યું છે. પવનની ગતિ લઘુતમ 119 કિમી / કલાકની છે, અને તે દરિયાકિનારાને ગંભીર નુકસાન પહોંચાડે છે.\nવાવાઝોડા એ ચક્રવાત છે જે ખૂબ વિનાશક હોઈ શકે છે, તેથી જરૂરી પગલાં લેવા માટે અને તેથી માનવ જીવનનું નુકસાન ટાળવું જરૂરી છે તે માટે તેમને જાણવું જરૂરી છે.\nસેફર-સિમ્પસન હરિકેન સ્કેલ વાવાઝોડાની પાંચ કેટેગરીમાં તફાવત આપે છે:\nકેટેગરી 1: પવનની ગતિ 119 અને 153 કિમી / કલાકની વચ્ચે છે. તે દરિયાકાંઠે પૂરનું કારણ બને છે, અને બંદરોને કેટલાક નુકસાન પહોંચાડે છે.\nકેટેગરી 2: પવનની ગતિ 154 અને 177km / h ની વચ્ચે હોય છે. તેનાથી છત, દરવાજા અને બારીઓ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થાય છે.\nકેટેગરી 3: પવનની ગતિ 178 થી 209 કિમી / કલાકની વચ્ચે છે. તે નાના મકાનો, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં માળખાકીય નુકસાન પહોંચાડે છે અને મોબાઇલ ઘરોનો નાશ કરે છે.\nકેટેગરી 4: પવનની ગતિ 210 અને 249km / h ની વચ્ચે છે. તે રક્ષણાત્મક માળખાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે, નાની ઇમારતોની છત તૂટી જાય છે, અને દરિયાકિનારા અને ટેરેસ ભૂંસી જાય છે.\nકેટેગરી 5: પવનની ગતિ 250 કિમી / કલાકથી વધુ છે. તે ઇમારતોની છતને નાશ કરે છે, ભારે વરસાદના કારણે પૂર આવે છે જે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલી ઇમારતોના નીચલા માળ સુધી પહોંચી શકે છે અને રહેણાંક વિસ્તારોને ખાલી કરાવવાનું જરૂરી બની શકે છે.\nતેમ છતાં તેઓ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, સત્ય એ છે કે તેઓ પણ છે ખૂબ જ સકારાત્મક ઇકોસિસ્ટમ્સ માટે, જેમ કે નીચે મુજબ:\nતેઓ દુષ્કાળના સમયગાળાને સમાપ્ત કરી શકે છે.\nવાવાઝોડા દ્વારા પેદા થતા પવન વનસ્પતિ આવરણને ફરીથી ઉત્પન્ન કરી શકે છે, જૂના, રોગગ્રસ્ત અથવા નબળા ઝાડને દૂર કરે છે.\nતે નદીઓમાં તાજી પાણી લાવી શકે છે.\nસ્ટ્રેટ્રોપિકલ ચક્રવાત, જેને મધ્ય-અક્ષાંશ ચક્રવાત તરીકે પણ ઓળખવામાં આવે છે, પૃથ્વીના મધ્ય અક્ષાંશમાં સ્થિત છે, વિષુવવૃત્તથી 30º અને 60º ની વચ્ચે. તે ખૂબ જ સામાન્ય ઘટના છે જે એન્ટિકાયક્લોન સાથે મળીને પૃથ્વી પર સમય વધે છે, જેનાથી વાદળછાયું બને છે.\nતેઓ એક સાથે સંકળાયેલા છે ઉષ્ણકટિબંધીય અને ધ્રુવો વચ્ચે થાય છે તે નિમ્ન-દબાણ સિસ્ટમ, અને ગરમ અને ઠંડા હવા જનતા વચ્ચે તાપમાનના વિપરીતતા પર આધારિત છે. એ નોંધવું જોઇએ કે જો વાતાવરણીય દબાણમાં નોંધપાત્ર અને ઝડપી ઘટાડો થાય છે, તો તેઓ કહેવામાં આવે છે વિસ્ફોટક સાયક્લોજેનેસિસ.\nજ્યારે ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઠંડા પાણીમાં પ્રવેશ કરે છે ત્યારે તે રચના કરી શકે છે, જે ગંભીર નુકસાન પહોંચાડે છે, જેમ કે પૂર o ભ���સ્ખલન.\nતે એક ચક્રવાત છે ઉષ્ણકટિબંધીય લાક્ષણિકતાઓ ધરાવે છે અને એક્સ્ટ્રાટ્રોપિકલ. ઉદાહરણ તરીકે, સબટ્રોપિકલ ચક્રવાત અરિની, જે 14 માર્ચ, 2011 ના રોજ બ્રાઝીલ નજીક રચાયેલી હતી અને ચાર દિવસ સુધી ચાલતી હતી, તેમાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝાપટાઓ હતી, તેથી તે ઉષ્ણકટિબંધીય તોફાન માનવામાં આવતું હતું, પરંતુ એટલાન્ટિક મહાસાગરના ક્ષેત્રમાં રચાય છે જ્યાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સામાન્ય રીતે રચતા નથી.\nઆર્કટિક ચક્રવાત તરીકે પણ ઓળખાય છે, તે નીચા દબાણની સિસ્ટમ છે જેની વચ્ચે વ્યાસ છે 1000 અને 2000 કિ.મી.. તેનું ઉષ્ણકટિબંધીય ચક્રવાત કરતા ટૂંકા જીવન છે, કારણ કે તેની મહત્તમ પહોંચવામાં ફક્ત 24 કલાકનો સમય લાગે છે.\nપેદા કરે છે ભારે પવન, પરંતુ તે સામાન્ય રીતે નુકસાન પહોંચાડતું નથી કારણ કે તે ભાગ્યે જ વસ્તીવાળા વિસ્તારોમાં રચાય છે.\nતે એક છે એર વમળ, વ્યાસ 2 થી 10 કિ.મી.ની વચ્ચે, જે સંવર્ધન વાવાઝોડાની અંદર રચાય છે, એટલે કે, હવા risભી થાય છે અને vertભી અક્ષ પર ફરે છે. તે સામાન્ય રીતે વાવાઝોડાની અંદર નીચા દબાણવાળા સ્થાનિક ક્ષેત્ર સાથે સંકળાયેલું હોય છે, જે સપાટીના મજબૂત પવન અને કરાને ઉત્પન્ન કરી શકે છે.\nજો યોગ્ય પરિસ્થિતિઓ અસ્તિત્વમાં છે માં બionsતી સાથે થાય છે સુપરસેલ્સ, જે પુષ્કળ ફરતા તોફાનો સિવાય બીજું કશું નથી, જેમાંથી ટોર્નેડો રચાય. આ અતુલ્ય ઘટના ઉચ્ચ અસ્થિરતાની સ્થિતિમાં રચાય છે, અને જ્યારે altંચાઇ પર તીવ્ર પવન હોય છે. તેમને જોવા માટે, યુનાઇટેડ સ્ટેટ્સના મહાન મેદાનો અને આર્જેન્ટિનાના પેમ્પિયન મેદાનો પર જવાની ભલામણ કરવામાં આવે છે.\nઅને આ સાથે આપણે અંત કરીએ છીએ. તમે આ વિશેષ શું વિચારો છો\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાન ઘટના » ચક્રવાત » ચક્રવાત શું છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ���ેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nગ્લોબલ વોર્મિંગ સંપૂર્ણ તાપમાનના દિવસોને બાદ કરી શકે છે\nસ્પેનને ટકી રહેલી સાઇબેરીયન કોલ્ડ વેવની વિગતો\nતમારા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/entertainment/sambhavna-on-fathers-death-it-was-not-just-covid-which-killed-him/", "date_download": "2021-06-15T01:32:00Z", "digest": "sha1:376VBNN7HOEG5JLMXRT2PFHC5SL6QLGW", "length": 9514, "nlines": 186, "source_domain": "chitralekha.com", "title": "પિતાના-મૃત્યુ માટે માત્ર કોરોના-જવાબદાર નથીઃ સંભાવના સેઠ | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Entertainment પિતાના-મૃત્યુ માટે માત્ર કોરોના-જવાબદાર નથીઃ સંભાવના સેઠ\nપિતાના-મૃત્યુ માટે માત્ર કોરોના-જવાબદાર નથીઃ સંભાવના સેઠ\nમુંબઈઃ અભિનેત્રી અને ‘બિગ બોસ’ ટીવી રિયાલિટી શોમાં સ્પર્ધક રહી ચૂકેલી સંભાવના સેઠનાં પિતાનું કોરોનાવાઈરસના ચેપ અને તેને કારણે ઊભી થયેલી મુશ્કેલીઓને કારણે દિલ્હીમાં નિધન થયું છે. સંભાવનાએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર દર્દભર્યું લખાણ લખ્યું છે. પિતા સાથે પોતાની એક જૂની તસવીરને શેર કરીને સંભાવનાએ લખ્યું છેઃ ‘મારાં પિતાને બચાવી શકાયા હોત. એકલા કોવિડે જ એમનો જીવ નથી લીધો.’ સંભાવનાએ જે તસવીર શેર કરી છે તે એનાં અને અભિનેતા અવિનાશ દ્વિવેદીનાં લગ્ન વખતની છે.\nસંભાવનાએ આ સૂચક નિવેદન દ્વારા આઈસીયૂ બેડ અને ઓક્સિજન જેવી મેડિકલ સવલતોના અભાવ, તેમજ સત્તાવાળાઓની વખોડવાજનક બેદરકારી પ્રતિ ઈશારો કર્યો હોય એવું લાગે છે. સંભાવનાનાં પિતાનું ગઈ 8 મેએ હૃદયરોગના હુમલાને કારણે, હૃદય બંધ પડી જવાને કારણે અવસાન થયું હતું.\n(તસવીરઃ સંભાવના શેઠ ટ્વિટર)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleકોરોના વાઇરસની બીજી લહેરમાં યુવાઓ વધુ સંક્રમિત\nNext articleહમાસે ઇઝરાયલ પર આશરે 300 રોકેટ ફેંક્યા\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસુશાંત સિંહ રાજપૂતની પહેલી પુણ્યતિથિઃ એક નોખો અભિનેતા\n‘પૃથ્વીરાજ’ ફિલ્મનું નામ બદલવાની ક્ષત્રિયોની માગણી\n૧૫ જૂન , ૨૦૨૧\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%B5.html", "date_download": "2021-06-14T23:48:08Z", "digest": "sha1:W4TUE3PFPC52PEUD4TIOT4CQZ7MNWVLZ", "length": 18339, "nlines": 88, "source_domain": "www.meteorologiaenred.com", "title": "બોરસ્કા ગ્લોરિયા: લાક્ષણિકતાઓ, મૂળ અને પરિણામો | નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nજર્મન પોર્ટીલો | 23/03/2021 11:14 | હવામાન ઘટના\nઆજે આપણે 2020 માં સ્પેનમાં ફેલાયેલા એક જોરદાર તોફાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તે લગભગ છે તોફાન ગ્લોરિયા. ગયા વર્ષે ઉમેરવામાં આવેલા મોટા તોફાનોમાં તે પ્રથમ છે. ઘણા કારણો છે જેના કારણે તે અમને સપ્ટેમ્બર 2019 માં બનનારી DANA ની યાદ અપાવે છે. પવન, બરફ, વરસાદ અને ભારે સોજો સાથે આ સ્ક્વેર દ્વારા બાકી રહેલા નુકસાનની માત્રાએ ગ્લોરિયા સ્ક્વ .લને એક અત્યંત આત્યંતિક ઘટના બનાવી દીધી છે.\nઆ લેખમાં અમે તમને વાવાઝોડા ગ્લોરિયાની બધી લાક્ષણિકતાઓ, મૂળ અને તેના પરિણામો વિશે જણાવીશું.\n1 મૂળ અને તોફાન ગ્લોરિયાના કારણો\n2 તોફાન પછી ગ્લોરિયા\n3 શક્ય આત્યંતિક ઘટનાનો અભ્યાસ\nમૂળ અને તોફાન ગ્લોરિયાના કારણો\nતે એક શિયાળોનું તોફાન છે જે તેના તીવ્ર પવન, વરસાદ, બરફ અને તેના કારણે તીવ્ર મોજાને કારણે હવામાનની લાક્ષણિકતાઓ ધરાવે છે. હવામાનવિજ્ .ાની નિષ્ણાતોએ આગાહી કરી હતી કે આ વાવાઝોડામાં તોફાનમાં અભ્યાસ કરાયેલા કેટલાક સૌથી મહત્વપૂર્ણ વાતાવરણીય ચલો પરના કેટલાક રેકોર્ડ તોડવામાં આવશે. જો કે તે એક નાનકડું તોફાન માનવામાં આવે છે, તે ખૂબ હિંસક હતું.\nતે એક ચક્રવાત છે જે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રના તમામ સ્તરે ઠંડા હવાના સંયોજનના પરિણામે આત્યંતિક અસાધારણ ઘટનાને ભેગા કરે છે. અમને યાદ છે કે ટ્રોસ્ફેયર વાતાવરણનો સૌથી નીચો સ્તર છે જે આશરે 10 કિલોમીટર જાડો છે અને પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે. તે પૃથ્વીના વાતાવરણના આ ભાગમાં હવામાનશાસ્ત્રની ઘટનાઓ બને છે. ઉષ્ણકટિબંધીયના તમામ સ્તરો અને ભૂમધ્ય સમુદ્રમાંથી ભેજવાળી ઠંડી હવાનું સંયોજન હિમવર્ષા નીચલા એલિવેશન પર ખૂબ પ્રચંડ રહી છે. દ્વીપકલ્પના ભૂમધ્ય વિસ્તારમાં અને બેલેરીક આઇલેન્ડ્સમાં દરિયાઇ તોફાનને કારણે પણ આ વાવાઝોડું .ભું થયું છે.\nતોફાન ગ્લોરિયાની રચના સારી રીતે જાણવા માટે આપણે તે ઉત્પન્ન કરેલી ઠંડી હવાથી શરૂ થવી જોઈએ. વિવિધ ightsંચાઈ પર ઠંડા હવાનો આ સમૂહ બ્રિટીશ ટાપુઓના એન્ટિક્લોન સાથે સંપર્ક કરે છે, તેમની વચ્ચે ખૂબ જ તીવ્ર પવનનો પ્રવાહ બનાવે છે. આ બંને જાય છે તદ્દન અચાનક દબાણ ફેરફારો અને ખૂબ જ ઠંડા પવન સાથે તેઓ ખંડના ઉત્તરીય ભાગથી આવે છે. પવનની તીવ્રતા અને દબાણમાં તફાવત નીચલા એલિવેશન પર પણ તોફાનો અને ભારે હિમવર્ષાના મૂળનું કારણ બને છે.\nસૌથી સામાન્ય બાબત એ છે કે શિયાળામાં આ પ્રકારના વાવાઝોડા સામાન્ય છે, પરંતુ આ પરિસ્થિતિમાં અસાધારણ બાબત એ છે કે તે ખૂબ હિંસક છે. મૂળભૂત રીતે તે આત્યંતિક એન્ટિસીક્લોન અને તે પણ ખૂબ જ તીવ્ર ઠંડા પવનને કારણે છે. બંને ઘટનાઓને આબોહવા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે જે હવામાન શાસ્ત્રના સ્તરે સૌથી આમૂલ તત્વોની તરફેણ કરે છે.\nતે બધુ સપ્ટેમ્બર 2019 માં શરૂ થયું. વર્ષ 2016 ના ડીએનએ સાથે પ્રથમ આત્યંતિક વાવાઝોડા જોવા મળ્યા હતા. ભવિષ્ય માટે આગાહી એ છે કે આ હવામાનવિષયક ઘટનાઓ વધુ ને વધુ તીવ્ર બનશે. આવર્તનના મોટા પ્રમાણમાં વધારો થવાને કારણે તે હોવું જરૂરી નથી, પરંતુ તેની તીવ્રતા છે. પૃથ્વીના વાતાવરણ પર હવામાન પરિવર્તનની નકારાત્મક અસરોને લીધે, આ પ્રકારની આત્યંતિક હવામાન ઘટનાઓ વધતી તી���્રતા સાથે થઈ શકે છે.\nહવામાનશાસ્ત્રની ચેતવણીઓએ આખા મીડિયામાં અસંખ્ય મોત અને સેંકડો હજારો યુરોને ઇજા પહોંચતા નુકસાન થતાં તમામ માધ્યમોને છલકાવવાનું શરૂ કર્યું હતું. તે દુકાનો અને શહેરોમાં થતાં નુકસાનને લીધે છે, રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉપરાંત જેણે સૌથી વધુ આશ્ચર્ય કર્યું છે.\nદરેક વખતે ઘણા વધુ ગંભીર નુકસાનનો સામનો કરતા લોકોને આશ્ચર્ય થાય છે કે શું આબોહવાની ઘટનાઓ વધુ નુકસાન પહોંચાડી શકે છે. અમને ખબર નથી કે અમે નીચેની આત્યંતિક હવામાન ઘટનાઓનું કારણ બની શકે તેવા આ નુકસાન સાથે વ્યવહાર કરવા તૈયાર છીએ કે નહીં. અને તે છે 6 મહિનાના ગાળામાં બે મજબૂત આબોહવાની ઘટનાઓ હતી. હવામાન પરિવર્તનને કારણે આત્યંતિક હવામાન ઘટનાઓની આવર્તન કેવી રીતે બદલાશે તેના વિશે વધુ માહિતી નથી. નિષ્ણાતો પરંપરાગત રીતે દરિયાઇ સપાટીના વધતા જતા ડરને કારણે દરિયાકાંઠાની નજીકની રચનાઓ અને બાંધકામોથી સંબંધિત છે. અને તે તે છે કે પ્રદેશની યોજના બનાવતી વખતે આ બધા પરિબળો ધ્યાનમાં લેવા આવશ્યક છે.\nજો કોઈ શહેર આવી ઘટના માટે તૈયાર નથી, તો નુકસાન વધુ ગંભીર અને સંપૂર્ણપણે અનિવાર્ય હોઈ શકે છે. ડેટા સૂચવે છે કે વાવાઝોડા આવતા વર્ષોમાં આવી શકે છે. પરંતુ નાના જાણીતા છે, પરંતુ ઓછા નુકસાનકારક નથી, આપણી પાસે તોફાન ગ્લોરિયા છે. જો કે તે એક નાનું તોફાન હતું, પરંતુ તેણે કેટલાક અનપેક્ષિત નુકસાન કર્યું. ડીએનાએ કેટલીક ઘટનાઓનું નિદર્શન કર્યું હતું જે ખૂબ વિનાશક હોઈ શકે છે.\nશક્ય આત્યંતિક ઘટનાનો અભ્યાસ\nતે ધ્યાનમાં રાખવું જોઈએ કે ભવિષ્યમાં હવામાન પરિવર્તનની અસરોથી સંબંધિત અભ્યાસ હોવા જોઈએ. દરેક આ આત્યંતિક હવામાન ઘટનાઓ ઇતિહાસમાં કેટલીક આવર્તન સાથે આવી છે. જો કે, તમે હંમેશાં તેના પરિણામો માટે તૈયાર હોતા નથી. કેટલાક નિષ્ણાતો આપણી પાસેના ટૂંકા હવામાનશાસ્ત્રને કારણે તૈયારી વિનાના હોવાના અપરાધને જવાબદાર ગણાવે છે. તમારે જાણવું પડશે કે હવામાનવિદ્યાના રેકોર્ડ્સની શરૂઆત વર્ષ 1800 થી થઈ હતી અને ત્યાં ખૂબ ગા d હવામાનનો ઇતિહાસ નથી.\nડેટાની આ અભાવ ભવિષ્યમાં મુશ્કેલીઓ .ભી કરી શકે છે. અને તે છે કે આપણે હંમેશાં અસ્તિત્વમાં રહેલી આત્યંતિક ઘટનાઓનો સારી રીતે અભ્યાસ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. વલણ એ છે કે તેઓ વધુ તીવ્ર બની રહ્યા છે અને વધુ નુકસાનનું કારણ બની શકે છે. આ જોતાં, શહેરો અને નગરોમાં નુકસાનના નિયંત્રણની યો���ના હોવી આવશ્યક છે જેથી આ બધી આત્યંતિક હવામાન ઘટનાઓ નુકસાનને ઘટાડે.\nઆબોહવા પરિવર્તન આખા ગ્રહના સરેરાશ તાપમાનમાં વધારો સાથે શરૂ થાય છે. જો તાપમાન બદલાય છે, તો તે વાતાવરણની સંપૂર્ણ ગતિશીલતામાં ફેરફાર કરે છે. વાતાવરણમાં વધુ ગરમી હોવાથી, ગ્રીનહાઉસ વાયુઓ દિવસેને દિવસે એકઠા થઈ રહ્યા છે. આ બધા ચલો, ધીરે ધીરે પરિવર્તન સાથે આબોહવાની સ્થિતિને એકદમ અલગ બનાવો. પરંતુ ઝડપી અને ઝડપી. જો આપણે આબોહવા પરિવર્તનની અસરો બંધ ન કરીએ તો દૃશ્ય એકદમ બદલાઇ જશે. મનુષ્ય જેટલી પણ તકનીકી ધરાવે છે તે મહત્વનું નથી, આબોહવામાં પરિવર્તન વધુ ઝડપી અને અણધારી રીતે થાય છે.\nતેથી, આપણી પાસે આવી રહેલા વાવાઝોડાઓથી પોતાનું રક્ષણ કરવું જરૂરી છે. હું આશા રાખું છું કે આ માહિતી સાથે તમે તોફાન ગ્લોરિયા અને તેની લાક્ષણિકતાઓ વિશે વધુ શીખી શકો છો.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાન ઘટના » સ્ક્વ .લ ગ્લોરિયા\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nતમારા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://banaskanthadp.gujarat.gov.in/gu/news-detail-list", "date_download": "2021-06-15T01:44:02Z", "digest": "sha1:5BRVHL6UE2LF22RTTEJUSOA4VQ4EONJ2", "length": 8301, "nlines": 179, "source_domain": "banaskanthadp.gujarat.gov.in", "title": "સમાચાર ની યાદી | બનાસકાંઠા જિલ્લા પંચાયત", "raw_content": "\nમુખ્ય વિષયવસ્તુ પર જાઓ સ્ક્રીન રીડર ઍક્સેસ\nતાલુકો પસંદ કરો અમીરગઢ ભાભર દાંતા દાંતીવાડા ડીસા ધાનેરા દીયોદર કાંકરેજ લાખાની પાલનપુર સુઇગામ થરાદ વડગામ વાવ\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nનાની સિ��ચાઇ યોજનાઓની વિગત દર્શાવતુ પત્રક\nખેડુતો માટે સહાયની વિગત\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nસરદાર પટેલ આવાસ યોજના\nસ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના\nસમાચાર ની યાદી | બનાસકાંઠા જિલ્લા પંચાયત\n© કૉપિરાઇટ , પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ. બધા હકો અમારી પાસે રાખેલા છે છેલ્લે 14-Jun-2021, ના રોજ અપડેટ કરાયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/13-02-2018/20505", "date_download": "2021-06-15T00:03:23Z", "digest": "sha1:BA5JHSHYAADXC7TCAV7VNDJPJIROL6TA", "length": 15149, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "ઓસ્ટ્રેલિયામાં બે ટ્રેન સામ-સામે અથડાતા એક મહિલા મોતને ભેટી: 22 ઘાયલ", "raw_content": "\nઓસ્ટ્રેલિયામાં બે ટ્રેન સામ-સામે અથડાતા એક મહિલા મોતને ભેટી: 22 ઘાયલ\nનવી દિલ્હી: મધ્ય ઓસ્ટ્રિયાના સ્ટીરીયામાં 2 ટ્રેન સામ-સામે અથડાતા એક શખ્સનું મોત નીપજ્યું છે જયારે અન્ય 22 લોકોને ઇજા પહોંચી છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના લિયોબેન નજીક નિકલ્સડોર્ફમાં બપોરના સમયે બની હતી હજુ સુધી દુર્ઘટના અંગેના કારણની શોધખોળ થઇ રહી છે આ ઘટનામાં એક મહિલા મોતને ભેટી છે જયારે 3 બાળકો સહીત 22ને ઇજા પહોંચી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટ��શનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nકર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST\nમધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ સાથે બરફના કરા વરસ્યા : વીજળી ત્રાટકતા ૪ના મોત, ૭ ઘાયલ : ભોપાલ - ગ્વાલિયર - નરસિંહપુર, ડબરાભીંડ અને ઓચ્છામાં વરસાદઃ ભારે વરસાદ સાથે બરફના કરાનો વરસાદઃ ખેડૂતો ભારે ચિંતામાં access_time 12:36 pm IST\nકેરળમાં યુવા કોંગી નેતાનું ખૂન : કેરાળાના કન્નુર ડિસ્ટ્રીકમાં યુવા કોંગ્રેસ નેતાની કરપીણ હત્યા : કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપરના આરોપ સાથે જીલ્લામાં ૧૨ કલાકની હડતાલનું કોંગ્રેસનું એલાન access_time 4:16 pm IST\nમહાશિવરાત્રીના પ્રસંગ પર શેરબજાર બંધ : નવી આશા access_time 12:47 pm IST\nદેશમાં વર્ષમાં વૃક્ષો, જંગલોમાં એક ટકાનો વધારો નોંધાયો access_time 10:45 am IST\nસીઆરપીએફ કેમ્પ પર હુમલામાં બે આતંકવાદી ઠાર : હથિયારો જપ્ત access_time 7:40 pm IST\nપોલીસને જોઇ બુટલેગરે એકટીવા ભગાવ્યું: પીછો થતાં અગાસીએ ચડી ઠેંકડો મારતાં હાથ ભાંગ્યો access_time 12:51 pm IST\nસારવાર કેમ્પનું દાંતના ડો. વૈભવભાઈ સવજીયાણીના હસ્તે ઉદ્દઘાટન access_time 4:06 pm IST\n૧૨ કલાકનો જ્ઞાન- ધ્યાન- આનંદનો ત્રિવેણી સંગમ રચાશે access_time 4:36 pm IST\nરાત્રે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી મેળાની પુર્ણાહુતી access_time 6:53 pm IST\nખંભાળીયાના દાંતા ગામ પાસે કાર હડફેટે દેવશીભાઇ સોંદરવાનું મોત access_time 3:38 pm IST\nઉના તાલુકાના નાલીયા માંડવીમાં પરિણિ���ાની લાજ લૂંટવાનો પ્રયાસ access_time 11:25 am IST\nસુરતમાં 11 વીવર્સ પાસેથી દલાલ મારફતે 35.62 લાખનું કાપડ ખરીદી છેતરપિંડી આચરનાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ access_time 6:40 pm IST\nઉનાળામાં પાણી તંગી નહી રહે સરદાર સરોવર - નર્મદા ડેમમાં પૂરતું પાણી ઉપલબ્ધઃ જે.એન.સીંઘ access_time 3:55 pm IST\nવડોદરા : એમ.એસ. યુનિ. માં યુથ ફેસ્ટિવલનો પ્રારંભ :કેમ્પસ ઢોલ-નગારાના તાલે ગુંજ્યું access_time 9:10 am IST\nસાબુ રંગીન હોવા છતાં એનું ફીણ કેમ સફેદ જ હોય છે\nવેલેન્ટાઇન્સ ડેના દિવસે તમે પ્રિયજનને હીરાની વીંટી સાથેનું બે લાખ રૂપિયાનું બર્ગર ખવડાવી શકશો access_time 12:57 pm IST\nબાળપણમાં ટાઇફોઇડ અને ડેન્ગી થયો હતો તો નાની ઉંમરે હાર્ટ-અટેકનું રિસ્ક રહેશે access_time 12:55 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબ્રિટનના લેસ્‍ટરમાંથી ભારતીય મૂળના રમણીકલાલ જોગીઆના હત્‍યારા તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની ધરપકડઃ આ અગાઉ ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓ સાથે ૨૮ ફેબ્રુ.ના રોજ કોર્ટમાં રજુ કરાશે access_time 9:49 pm IST\nપાકિસ્‍તાનના સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે access_time 9:50 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nઆ કારણથી કોમવેલ્થ ગેમમાં નથી રમે જિમનાસ્ટ દીપા access_time 4:54 pm IST\nકતર ઓપનના પહેલા રાઉન્ડમાં મળી શારાપોવાને હાર access_time 4:56 pm IST\nડાંગની સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં મેળવ્યુ ગોલ્ડ મેડલ : ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યું ગોલ્ડ મેડલ access_time 3:36 pm IST\nદીપિકા અને ક્રિતી તેમના નવા મિત્રો સાથે access_time 3:34 pm IST\nપ્રિયંકાનો સન્ડે લુક access_time 3:33 pm IST\nદીપિકા પાદુકોણ કેરિયરમાં સૌથી ખરાબ ફિલ્મ માને છે આ ફિલ્મને access_time 5:00 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.meteorologiaenred.com/gu/%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0.html", "date_download": "2021-06-15T00:03:59Z", "digest": "sha1:BUAEREQP2PB5MEFNLXFFXCLDZHZ3QOW7", "length": 20788, "nlines": 113, "source_domain": "www.meteorologiaenred.com", "title": "પૂર શું છે? | નેટવર્ક મીટિઓરોલોજી", "raw_content": "\nમોનિકા સંચેઝ | | પૂર\nવિશ્વના ઘણા ભાગોમાં વરસાદ ખૂબ જ સ્વાગત છે, પરંતુ જ્યારે પાણી મોટા બળ સાથે અથવા લાંબા સમય સુધી પડે છે, ત્યારે એક સમય એ���ો આવે છે કે જ્યારે પૃથ્વી અથવા નગરો અને શહેરોની ડ્રેનેજ ચેનલો તેને શોષી લેવાનું બંધ કરે છે.\nઅને અલબત્ત, પાણી એક પ્રવાહી છે અને તેથી, એક તત્વ જે જ્યાં જાય ત્યાં તેની રસ્તો બનાવે છે, જ્યાં સુધી વાદળો ઝડપથી ફેલાય નહીં, ત્યાં સુધી પૂર વિશે વાત કરવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહીં રહે. પરંતુ, તેઓ શું છે અને તેના કારણે શું છે\n1 તેઓ શું છે\n2 તેમને શું કારણ છે\n3 તેમની સામે આપણો બચાવ કેટલો છે\n4.2 વેલેન્સિયા મહાન પૂર\nપૂર તે વિસ્તારોના પાણી દ્વારા કરેલા વ્યવસાય છે જે સામાન્ય રીતે આ મુક્ત હોય છે. તે કુદરતી ઘટના છે જે ગ્રહ પૃથ્વી પર પાણી હોવાને કારણે થઈ રહી છે, દરિયાકિનારાને આકાર આપે છે, નદીની ખીણો અને ફળદ્રુપ જમીનોમાં મેદાનોની રચનામાં ફાળો આપે છે.\nતેમને શું કારણ છે\nતેઓ વિવિધ ઘટનાઓ દ્વારા થઈ શકે છે, જે આ છે:\nકોલ્ડ ડ્રોપ: ત્યારે થાય છે જ્યારે પૃથ્વીની સપાટીનું તાપમાન દરિયાના તાપ કરતા ઠંડુ હોય છે. આ તફાવત ગરમ અને ભેજવાળી હવાના મોટા પ્રમાણમાં વાતાવરણના મધ્ય અને ઉપલા સ્તરો સુધી જાય છે, આમ મૂશળધાર વરસાદ પડે છે અને પરિણામે, પૂર આવી શકે છે.\nસ્પેનમાં તે વાર્ષિક ઘટના છે જે પાનખરથી થાય છે.\nમોન્ઝóન: ચોમાસા એ એક મોસમી પવન છે જે વિષુવવૃત્તીય પટ્ટાના વિસ્થાપન દ્વારા ઉત્પન્ન થાય છે. તે પૃથ્વીની ઠંડકને કારણે થાય છે, જે પાણી કરતા ઝડપી છે. આમ, ઉનાળામાં પૃથ્વીની સપાટીનું તાપમાન સમુદ્ર કરતા વધારે હોય છે, જેના કારણે પૃથ્વીની ઉપરની હવા ઝડપથી વધે છે, જેના કારણે વાવાઝોડું આવે છે. બંને દબાણને સંતુલિત કરવા માટે એન્ટિસાયક્લોન્સ (ઉચ્ચ દબાણવાળા વિસ્તારો) થી ચક્રવાત (નીચા દબાણવાળા વિસ્તારો) તરફ પવન ફુંકાઈ રહ્યો હોવાથી, એક મજબૂત પવન સમુદ્રમાંથી સતત પવન ફૂંકાય છે. તેના પરિણામ રૂપે, વરસાદ તીવ્રતા સાથે ઘટે છે, નદીઓનું સ્તર વધે છે.\nવાવાઝોડા: વાવાઝોડા અથવા ટાયફૂન એ હવામાનશાસ્ત્રની અસાધારણ ઘટના છે જે, ઘણું નુકસાન પહોંચાડવા માટે સક્ષમ હોવા ઉપરાંત, તેમાંથી એક છે જેનાથી વધુ પાણી ઘટવા દે છે. તેઓ બંધ પરિભ્રમણવાળી સ્ટોર્મ સિસ્ટમ્સ છે જે દરિયાની ગરમી પર ખોરાક લેતા સમયે નીચા દબાણ કેન્દ્રની આસપાસ ફરે છે, જે ઓછામાં ઓછા 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે.\nપીગળવું: તે વિસ્તારોમાં જ્યાં તે ખૂબ જ વારંવાર વરસાદ પડે છે અને આ ઉપરાંત તે ખૂબ વિપુલ પ્રમાણમાં થાય છે, તાપમાનમાં અચાનક વધારો નદીઓમાં પૂરનું કારણ બને છ���. જો હિમવર્ષા ભારે અને અસામાન્ય રહી હોય તો તે પણ આપી શકાય છે, જેમ કે ઉપ-શુષ્ક અથવા શુષ્ક આબોહવાવાળા વિસ્તારોમાં ભાગ્યે જ થાય છે.\nભરતી મોજા અથવા સુનામી: આ ઘટના પૂરનું બીજું સંભવિત કારણ છે. ભૂકંપના કારણે બનતી વિશાળ તરંગો દરિયાકાંઠે ધોવાઈ શકે છે, જેના કારણે રહેવાસીઓ અને તે જગ્યાના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ બંનેને ઘણી સમસ્યાઓ થાય છે.\nતે મુખ્યત્વે પેસિફિક અને હિંદ મહાસાગર વિસ્તારોમાં થાય છે, જેમાં ધરતીકંપની પ્રવૃત્તિ વધુ હોય છે.\nતેમની સામે આપણો બચાવ કેટલો છે\nમાનવતા વધુ બેઠાડુ બનવા માંડી, નદીઓ અને ખીણો નજીક સ્થાયી થવા લાગ્યો ત્યારથી, તે હંમેશાં એક સરખી સમસ્યા આવી છે: પૂરને કેવી રીતે ટાળવું ઇજિપ્તમાં, ફારુઓના સમય દરમિયાન, નાઇલ નદી ઇજિપ્તવાસીઓને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેઓએ જલ્દી અભ્યાસ કર્યો કે તેઓ પાણી અને ડેમો ફેરવનારા ચેનલોથી તેમના પાકની સુરક્ષા કેવી રીતે કરી શકે. પરંતુ દુર્ભાગ્યે તેઓ થોડા વર્ષો પછી પાણી દ્વારા નાશ પામ્યા હતા.\nસ્પેન અને ઉત્તરી ઇટાલીના મધ્ય યુગ દરમિયાન, તળાવો અને જળાશયો પહેલાથી જ બનાવવામાં આવ્યા હતા જે નદીઓના માર્ગને નિયંત્રિત કરે છે. પરંતુ હાલના યુગમાં તે અત્યાર સુધી થયું નથી, કહેવાતા ફર્સ્ટ વર્લ્ડના દેશોમાં આપણે ખરેખર પૂરને રોકવામાં સમર્થ છીએ. ડેમ, ધાતુના અવરોધો, જળાશયોનું નિયમન, નદીઓના નદીઓની ગટર ક્ષમતામાં સુધારો… આ બધું, વિકસિત હવામાનશાસ્ત્રની આગાહીમાં ઉમેરવામાં, અમને પાણીને વધુ સારી રીતે નિયંત્રિત કરવાની મંજૂરી આપી છે.\nઉપરાંત, ધીમે ધીમે તે દરિયાકિનારો પર બાંધવા માટે પ્રતિબંધિત છેછે, જે તે સ્થળો છે જે પૂર માટે ખૂબ સંવેદનશીલ છે. અને તે છે, જો કોઈ કુદરતી વિસ્તાર છોડની બહાર નીકળી જાય છે, તો પાણીમાં બધી વસ્તુઓનો નાશ કરવાની ઘણી સુવિધાઓ હશે, આમ ઘરો સુધી પહોંચશે; પ્રશ્નની બીજી બાજુએ, જો તે બાંધવામાં આવ્યું નથી, અથવા જો, થોડુંક, મૂળ વનસ્પતિ માણસોવાળા માણસ દ્વારા સખત સજા કરવામાં આવતા વાતાવરણને પુનર્સ્થાપિત કરવામાં આવે છે, તો પૂર એ બધું નષ્ટ કરશે તેવું જોખમ ઓછું છે.\nવિકાસશીલ દેશોમાં, બીજી તરફ, નિવારણ, ચેતવણી અને ત્યારબાદની કાર્યવાહી જેવી સિસ્ટમો ઓછી વિકસિત થાય છે, કારણ કે કમનસીબે દક્ષિણપૂર્વ એશિયાના દેશોને ત્રાસ આપતા વાવાઝોડામાં જોવામાં આવ્યું છે. જો કે, જોખમવાળા વિસ્તારોમાં વસતી વસ્તીને સુરક્ષિત બ��ાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર ક્રિયાઓની તરફેણ કરી રહ્યું છે.\nસ્પેનમાં આપણને પૂરની મોટી સમસ્યાઓ આવી છે. અમારા તાજેતરના ઇતિહાસમાં સૌથી ગંભીર નીચે મુજબ હતા:\n24 સપ્ટેમ્બર, 1907 ના રોજ, ભારે વરસાદના પરિણામે મલાગામાં 21 લોકોએ જીવ ગુમાવ્યો. પાણી અને કાદવનું એક મહાન હિમપ્રપાત વહન કરતાં ગુઆડાલમિના બેસિન ઓવરફ્લો થઈ ગયું જે metersંચાઈએ meters મીટર સુધી પહોંચી હતી.\n14 Octoberક્ટોબર, 1957 ના રોજ તુરીયા નદીના ભરાઈ જવાના પરિણામે 81 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાં બે પૂર આવ્યા હતા: પ્રથમ સૌને આશ્ચર્ય થયું, કારણ કે વેલેન્સિયામાં ભાગ્યે જ વરસાદ પડ્યો હતો; બીજો બપોર પછી શિબિર ડેલ તુરિયા પ્રદેશ પહોંચ્યો. આ છેલ્લામાં 125 લ / એમ 2 સંચિત, 90 મિનિટમાં તેમાંથી 40. નદીમાં લગભગ 4200 એમ 3 / સેનો પ્રવાહ હતો. બેગિસમાં (કેસ્ટેલન) 361 એલ / એમ 2 એકઠા થયા હતા.\n19 Octoberક્ટોબર, 1973 ના રોજ, 600 લ / એમ 2 સંચિત ઝúર્ગેના (અલ્મેરિયા) માં અને અલ આલ્બñોલ (ગ્રેનાડા) માં. અસંખ્ય જાનહાનિ થઈ; આ ઉપરાંત, લા રáબીટા (ગ્રેનાડા) અને પ્યુઅર્ટો લમ્બ્રેરસ (મર્સિયા) ની નગરપાલિકાઓ સંપૂર્ણ નાશ પામી હતી.\n31 માર્ચ, 2002 232.6l / m2 એકઠા થયા હતા, એક કલાકમાં 162.6l / m2 ની તીવ્રતા સાથે, જે આઠ લોકોના મોતનું કારણ બને છે.\n16 અને 19 ડિસેમ્બર, 2016 ની વચ્ચે વેલેન્સિયન સમુદાય, મર્સિયા, આલ્મેરિયા અને બેલેરીક આઇલેન્ડ્સ પર અસર કરનારી લેવન્ટે વાવાઝોડાએ 5 લોકોનાં મોત નીપજ્યાં. ઘણા બિંદુઓ પર 600l / m2 કરતાં વધુ સંચિત.\n3 માર્ચ, 2018 ના રોજ એક તોફાન 100 લિટર સુધી ડિસ્ચાર્જ મલાગા પ્રાંતના પ pointsઇન્ટ્સ પર, જેમ કે મલાગા બંદર, પશ્ચિમ અને અંતર્દેશીય કોસ્ટા ડેલ સોલ, સેરેના અને જેનલ વેલી. સદભાગ્યે, ત્યાં કોઈ માનવીય નુકસાન થયું ન હતું, જેને બદલ દિલગીર બન્યું હતું, પરંતુ કટોકટી સેવાઓ, ઝાડ અને અન્ય પદાર્થો અને ભૂસ્ખલનના પગલે 150 થી વધુ બનાવોમાં ભાગ લીધો હતો.\nઆવું પહેલી વાર બનતું નથી. હકીકતમાં, આ ઘટનાઓ દુર્ભાગ્યે ખૂબ સામાન્ય છે. ઉદાહરણ તરીકે, 20 ફેબ્રુઆરી, 2017 પ્રતિ ચોરસ મીટરમાં 140 લિટર પાણી એકઠું થાય છે એક રાતમાં. ભૂગર્ભ માળ, પૂરમાં પડતી ચીજો અને રસ્તામાં અટવાયેલા વાહનોના પૂરને કારણે કટોકટીમાં 203 ઘટનાઓ આવી હતી.\nસમસ્યા એ છે કે પ્રાંત પર્વતોથી ઘેરાયેલ છે. જ્યારે વરસાદ પડે છે, ત્યારે તમામ પાણી તેની પાસે જાય છે. માલાગાના લોકો લાંબા સમયથી તેને રોકવા માટેના પગલા ભરવાની માંગ કરી રહ્યા છે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન ���રે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: નેટવર્ક મીટિઓરોલોજી » હવામાન ઘટના » પૂર » પૂર શું છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nપાણીનાં ટીપાં કેમ રચાય છે અને તેઓ કયા આકાર લઈ શકે છે\nશ્રેષ્ઠ વરસાદની અલાર્મ એપ્લિકેશન્સ\nતમારા ઇમેઇલમાં હવામાનશાસ્ત્ર વિશેના તમામ સમાચાર પ્રાપ્ત કરો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%AD%E0%AA%B0%E0%AB%82%E0%AA%9A-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9B%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A8%E0%AA%B0/", "date_download": "2021-06-15T00:18:28Z", "digest": "sha1:W3U235SEFRRN2TGFCWRJVKVRBT5PRLMW", "length": 7294, "nlines": 106, "source_domain": "cn24news.in", "title": "ભરૂચ જિલ્લા માછી સમાજે નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે લોહીથી લખેલુ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત ભરૂચ જિલ્લા માછી સમાજે નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે લોહીથી લખેલુ...\nભરૂચ જિલ્લા માછી સમાજે નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે લોહીથી લખેલુ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું\nભરૂચઃ નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે ભરૂચ જિલ્લા માછી સમાજે આજે લોહીથી લખેલુ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું. જેમાં માછી સમાજે નર્મદા નદીને જીવંત કરવા માટે 6 હજાર ક્યુસેક પાણી છોડવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા માછી સમાજે માનવ બચાવો, નર્મદા બચાવોના સૂત્રોચ્ચારો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.\nPrevious articleઅમદાવાદ : પાણી ન મળતા મકતમપુરા વોર્ડ ઓફિસ ખાતે મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો\nNext articleભાવનગર : સહજાનંદ કોલેજમાં B.B.Aમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસેથી ગાંજો મળતા પોલીસે ધરપકડ કરી\nધ્વજારોહ��� : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nશક્તિ પીઠ અંબાજી મંદિર હોળી-ધુળેટીના પર્વમાં રહશે ખુલ્લું.\nગુજરાતમાં આ જગ્યાએ બનશે લેપર્ડ સફારી પાર્ક, એપ્રિલથી કામ થશે શરૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE/", "date_download": "2021-06-15T00:30:14Z", "digest": "sha1:WCCUOBFG6DYI43R45OT5CB7QFTQAVDJ3", "length": 11694, "nlines": 112, "source_domain": "cn24news.in", "title": "રાજકોટ : પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં સલામતિના નિયમો સજ્જડ બનાવાયા , આ અંતર્ગત રાજકોટ પોલીસ પણ સજાગ બની | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત રાજકોટ : પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં સલામતિના નિયમો સજ્જડ બનાવાયા...\nરાજકોટ : પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં સલામતિના નિયમો સજ્જડ બનાવાયા , આ અંતર્ગત રાજકોટ પોલીસ પણ સજાગ બની\nરાજકોટ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં સલામતિના નિયમો સજ્જડ બનાવાયા છે. આ અંતર્ગત રાજકોટ પોલીસ પણ સજાગ બની છે. આ દરમિયાન આજે માલ���યાસણ નજીકથી એક ઇન્ડિગોને આંતરી ૧૦ પિસ્તોલ અને દેશી તમંચો તથા ૩૦ જીવતા કાર્ટીસ સાથે મધ્યપ્રદેશના જાંબુવા જીલ્લાના કોકાવદર ગામના શિવમ્ ઉર્ફ શિવો ને રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટૂકડીને ઝડપી લેવામાં આવ્યો.\nરાજકોટ શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસ અભિયાનની વચ્ચે તાજેતરમાં રૈયારોડ પર આવેલા નહેરૂનગરમાં નામચીન શખસે કરેલા ભડાકામાં પોલીસે તેની ધરપકડ કરી આકરી પુછપરછમાં આ હથીયાર મધ્યપ્રદેશના શખસ પાસેથી લીધું હોવાની કબુલાતના આધારે ક્રાઈમ બ્રાંચે માલીયાસણ પાસેથી હથીયારનું સપ્લાય કરવા આવેલા મધ્યપ્રદેશના શખસને ઝડપી લઈ તેની પાસેથી 11 હથીયાર, 30 જીવતા કાર્ટીસ અને કાર સહિત રૂા.3.61 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ ગુનાના ભેદ ઉકેલવા તેના રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.\nમધ્યપ્રદેશના જાંબવા જિલ્લામાં રહેતો અને હથીયારનું સપ્લાય કરતો શિવમ ઉર્ફે શિવો રાજકોટ આવતો હોવાની ચોકકસ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયા અને પીઆઈ એચ.એમ.ગઢવીની સુચનાથી પીએસઆઈ ઉનડકટ તથા સ્ટાફના સંતોષભાઈ , મયુરભાઈ, યુવરાજસિંહ, ભરતભાઈ, જગમાલભાઈ, સંજયભાઈ, પ્રદીપસિંહ સહિતના સ્ટાફે માલીયાસણ પાસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન શંકાસ્પદ ઈન્ડીકો કાર નં.જીજે 17 એન 3440ને અટકાવી ચાલકની પુછપરછ કરતા તે શિવમ ઉર્ફે શિવો ઈન્દરસિંગ અનસિંગ ડામોર હોવાનું જણાવતા પોલીસે કારની તલાશી લેતાં તેની પાસેથી 10 દેશી બનાવટની પિસ્તોલ, એક કટો, 30 જીવતા કાર્ટીસ સહિત રૂા. 3.61 લાખનો મુદ્દામાલ મળી આવતા પોલીસે શિવમ ઉર્ફે શિવાની ધરપકડ કરી દેશી હથીયાર, કાર્ટીસ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વિશેષ તપાસ હાથ ધરી છે.\nશહેરમાં ગેરકાયદેસર હથીયાર રાખી જાહેરમાં ભડાકા કરી આતંક મચાવતા શખસોને અને ટપોરીઆેને કાયદાનું ભાન કરાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હુકમથી ગેરકાયદેસર હથીયારો પર રોક લગાવવા સઘન પેટ્રાેલીગનો આદેશ કરાયો હતો. જેમાં સપ્લાયર ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસની વિશેષ તપાસમાં હથીયાર ના જથ્થા સાથે પકડાયેલો શિવમ ચાર માસ પહેલા જ જાંબુવા પોલીસે મારામારીના ગુનામાં ધરપકડ કરી હોય પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.\nPrevious articleવાઘા બોર્ડર પર દેશના વિંગ કમાન્ડર પહોંચ્યા, ભારતને ‘અભિનંદન’\nNext articleરાજ્ય સરકારે HSRP લગાવવાની મુદત 8મીવાર વધારી, સાડા છ વર્ષે પણ લક્ષ્યાંકથી દૂર\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઅમદાવાદ : ભાજપનો રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 576 બેઠકો પૈકી...\nમેઘ તાંડવ : રાજકોટ જિલ્લા અને શહેરના આકાશી દ્રશ્યો, જ્યાં જુઓ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%8F%E0%AA%B2%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF/", "date_download": "2021-06-15T00:56:12Z", "digest": "sha1:TEG7CVIXTIZRGQ6XR42A3Q65PHECEGJV", "length": 10556, "nlines": 109, "source_domain": "cn24news.in", "title": "હાઈએલર્ટ : યુદ્ધની સ્થિતિમાં અમુક કલાકો સુધી એરપોર્ટ બંધ રખાયા, હવે ઉડાન શરૂ કરવાનો આદેશ અપાયો | CN24NEWS", "raw_content": "\nHome દેશ હાઈએલર્ટ : યુદ્ધની સ્થિતિમાં અમુક કલાકો સુધી એરપોર્ટ બંધ રખાયા, હવે ઉડાન...\nહાઈએલર્ટ : યુદ્ધની સ્થિતિમાં અમુક કલાકો સુધી એરપોર્ટ બંધ રખાયા, હવે ઉડાન શરૂ કરવાનો આદેશ અપાયો\nનવી દિલ્હી: પુલવામા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન તરફથી સીમા પર સતત સીઝફાયર કરવામાં આવ્યું હતું. હુમલા પછીથી જ પાકિસ્તાન તરફથી એલઓ��ી પર ગોળીબાર દરમિયાન પાકિસ્તાની લડાકૂ વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું હતું અને સીમામાં તેમને 2 વિમાન ઘૂસી ગયા હતા. પાકિસ્તાનીન આ હરકત પછી જમ્મુ-કાશ્મીર અને પંજાબના તમામ 8 એરપોર્ટ પર દરેક ઉડાન રદ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તરાખંડના દેહરાદૂનનું એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. અમુક કલાકો સુધી આ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ઉડાન રદ કરવામાં આવી હતી. જોકે બપોરે 3 વાગે દરેક એરપોર્ટ પર ઉડાનને રેગ્યુલર ચાલુ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.\nક્યાં કયા એરપોર્ટ પર ઉડાન બંધ કરવામાં આવી હતી: રાજ્યના લેહ, જમ્મૂ, શ્રીનગર અને પઠાણકોટના એરપોર્ટને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું હતું. અહીં ઘણાં ઈકોનોમિક વિમાનોની ઉડાન પણ રદ કરી દેવામાં આવી હતી. ભારતીય એરપોર્ટ ઓથોરિટી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મરી સિવાય પંજાબનું અમૃતસર એરપોર્ટ અને ઉત્તરાખંડનું દેહરાદૂન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.\nપાકિસ્તાની જેટ ફાઈટર વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કરીને લાઈન ઓફ કંટ્રોલ પાસે 4 જગ્યાએ પેલોડ પાડ્યાં છે. ભારતીય વાયુસેનાની ગતિવિધિઓના કારણે શ્રીનગર એરપોર્ટ પરના ઈકોનોમિક ઉડાન પણ રદ કરી દેવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય નાગરિકો માટે રનવે આગામી 3 કલાક સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો.\nસૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને પણ તાત્કાલિક તેમની હવાઈ સેવા બંધ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાહોર, મુલતાન, ફૈઝાલાબાદ, સિયાલકોટ અને ઈસ્લામાબાદ એરોપર્ટ પરથી સ્થાનિક અને ઈન્ટરનેશનલ ઉડાન રદ કરી દેવામાં આવી છે.\nNext articleવિયેતનામ સમિટ : ટ્રમ્પે કિમ જોંગને ‘મારાં મિત્ર’ કહી સંબોધ્યા, વિયેતનામા સાથે એરલાઇન્સ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજ���ણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\n31 માર્ચ ટેક્સ અને અન્ય યોજનાઓનો ફાયદો લેવા માટેની છેલ્લી તારીખ\nજયા પ્રદા મામલે યોગી બોલ્યા- આઝમ ખાન જેવા લોકો માટે જ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/central-government-approves-chariot-construction-for-rath-yatra/", "date_download": "2021-06-14T23:27:30Z", "digest": "sha1:ZJ3HUN5PYBMWXTFIQBC474Z4DH7LXM2J", "length": 11966, "nlines": 131, "source_domain": "cn24news.in", "title": "જગન્નાથ પુરી : કેન્દ્ર સરકારે રથયાત્રા માટે રથ નિર્માણને મંજૂરી આપી, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની શરતો સાથે કામ થશે | CN24NEWS", "raw_content": "\nHome ટોપ ન્યૂઝ જગન્નાથ પુરી : કેન્દ્ર સરકારે રથયાત્રા માટે રથ નિર્માણને મંજૂરી આપી, લોકડાઉન...\nજગન્નાથ પુરી : કેન્દ્ર સરકારે રથયાત્રા માટે રથ નિર્માણને મંજૂરી આપી, લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની શરતો સાથે કામ થશે\nભગવાન જગન્નાનથી ઓરિસ્સાના પુરીથી રથયાત્રા માટે કેન્દ્ર સરકારે રથ નિર્માણની મંજૂરી આપી દીધી છે, પરંતુ મંદિર સમિતિએ તેના માટે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની શરતોનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રથયાત્રાને લઇને શંકાના વાદળો ઉપર થોડાં અંશે વિરામ મળ્યો છે. જોકે, રથયાત્રા શરૂ થશે ત્યારે તેનું સ્વરૂપ કેવું હશે, તેને લઇને હાલ કોઇ નિર્ણય લેવાયો નથી.\nકેન્દ્ર સરકારે પોતાની મંજૂરીમાં તે સ્પષ્ટ કર્યું છે કે, રથ નિર્માણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પૂર્ણ પાલન જરૂરી છે. રથનું નિર્માણ પણ એવી જગ્યાએ થવું જોઇએ, જ્યાં સામાન્ય લોકો ભેગા થાય નહીં. અત્યાર સુધી રથનું નિર્માણ મંદિર સામે જ થતું હતું, જે રથયાત્રાનો મુખ્ય માર્ગ છે. અહીં લોકોના ભેગા થવાની સંભાવના વધારે છે, એટલે રથનું નિર્માણ કોઇ અન્ય સ્થાને થવું જોઇએ, જ્યાં વધારે ભીડ એકઠી થાય નહીં.\nમંદિર 20 માર્ચથી બંધ છે\nરથયાત્રાને લઇને આ વર્ષે ઘણાં સમયથી વિચારણાં ચાલી રહી છે. કોરોના વાઇરસના કારણે મંદિર 20 માર્ચથી જ શ્રદ્ધાળુઓ માટે બંધ છે. રથયાત્રા જગન્નાથ મંદિરનો સૌથી મોટો ઉત્સવ છે. તેમાં દેશ-દુનિયાથી 10 લાખથી પણ વધારે લોકો સામેલ થાય છે. લોકડાઉન બાદ કોરોનાના કારણે આ વર્ષે રથયાત્રામાં દર વર્ષ જેવો રંગ જોવા મળશે નહીં. 26 એપ્રિલે અખાત્રીજથી મંદિરમાં ભગવાન જગન્નાથ, બળદેવ અને દેવી સુભદ્રાનો રથ તૈયાર થવાનો હતો પરંતુ લોકડાઉનના કારણે તેને મંજૂરી મળી નહોતી.\n4 મેના રોજ શ્રીજગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિએ આ મામલે મીટિંગ બાદ નક્કી કર્યું હું કે, પુરી જિલ્લો કોરોનાથી લગભગ મુક્ત છે અને ગ્રીન ઝોનમાં છે. એટલે અહીં રથ નિર્માણ કાર્ય શરૂ થઇ જવું જોઇએ. કેમ કે, રથ નિર્માણ કોઇ ધાર્મિક ઉત્સવ નથી. આ એક પ્રકારનું નિર્માણ કાર્ય છે. મંદિર સમિતિએ આ પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલ્યો હતો. જે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો.\nPrevious articleમહારાષ્ટ્ર : 16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના પરિવારને 5 લાખ વળતર આપવાની જાહેરાત કરી\nNext articleહોશિયારપુરમાં એરફોર્સનું ફાઈટર પ્લેન મિગ-29 ક્રેશ, પાયલટ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nબ્લડ ડોનર ડે : કોરોનામાં સાવધાની રાખીને સ્વસ્થ લોકો રક્તદાન કરી શકે, રક્તદાનથી પ્રતિરોધક ક્ષમતા ઘટતી નથી\n‘આપ’ સાંસદનો આરોપ : 11 મિનિટ પહેલાં 2 કરોડમાં વેચાયેલી જમીન ટ્રસ્ટે 18.5 કરોડમાં ખરીદી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મ���ળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટી : કોલેજોના વિદ્યાર્થીઓની આગામી લેવાનારી પરીક્ષા ઓનલાઈન જ લેવાશે\nઅમદાવાદ : પોલીસ અધિકારીઓએ જમીન અને છેતરપિંડીની ઘટનાઓમાં કરોડો રૂપિયા ખંખેરી લીધા\nસફળ સર્જરી : 3 વર્ષનું બાળક પાણી સમજીને એસિડ પી જતા અન્નનળી સંકોચાઈ\nધંધુકા : પોલીસે યુવતી સાથે દુસ્કર્મ આચરનારા યુવક ને ઝડપી પડ્યો\nસુરત : ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના નિયમોના ધજાગરા ઉડાવ્યાં\nરામ મંદિરને લઇને રાજનીતિ ગરમાઇ, અયોધ્યા પહોચ્યા શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે,...\nટોપ 10 ન્યુઝ ગુજરાતી : 17-03-2021\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/four-of-indias-highest-traffic-cities-in-the-world-bengaluru-on-top/", "date_download": "2021-06-14T23:40:11Z", "digest": "sha1:O72SSI6JOGKITT2YVZ5BVZKNI5EVSWDP", "length": 11356, "nlines": 131, "source_domain": "cn24news.in", "title": "દુનિયાભરમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરોમાં ભારતના ચાર, બેંગ્લુરુ ટોપ પર! | CN24NEWS", "raw_content": "\nHome દેશ દુનિયાભરમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરોમાં ભારતના ચાર, બેંગ્લુરુ ટોપ પર\nદુનિયાભરમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરોમાં ભારતના ચાર, બેંગ્લુરુ ટોપ પર\nદુનિયામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની છે જેનાથી સમય, પૈસા અને ઈંધણનો તો વ્યય થાય છે. સાથે સાથે અનેક પ્રકારના ધ્વનિ, વાયુ સહિતના પ્રદૂષણો પેદા કરે છે. દુનિયાના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરોમાં ભારતના ચાર શહેરો પૈકી બેંગ્લુરુ ટોપ પર છે.\nઅર્બન મોબીલીટીના ક્ષેત્રમાં કામ કરતી સ્વાયત સંસ્થા અને લોકેશન ટેકનોલોજી એકસપર્ટ ટોમટોમના એક તાજા સર્વે મુજબ દુનિયાના સડકો પર સૌથી વધુ ટ્રાફિક વાળા ટોપ 10 શહેરોમાંથી ચાર શહેર ભારતના છે. આ યાદીમાં દિલ્હી આઠમા સ્થાને છે, જયારે એશિયામાં સૌથી વધુ ટ્રાફિકવાળા શહેરોમાં સરેરાશ 56 ટકા સાથે દિલ્હી પાંચમા સ્થળે રહ્યું છે, જયારે બેંગ્લુરુ ટોપ પર છે. સર્વેમાં એવી પણ વિગત આવી છે કે, દિલ્હીવાસીઓને પીક અવર્સ દરમિયાન ગાડી ચલાવતી વખતે અન્ય શહેરોની તુલનામાં વર્ષે 190 કલાક વધુ ખર્ચ કરવો પડે છે. જે કુલ મળીને 7 દિવસ અને 22 કલાકના બરાબર છે. આ સર્વેમાં એવી પણ બાબત બહાર આવી હતી કે ગત વર્ષે દિલ્હીમાં સૌથી વધુ ટ્રાફિક 23 ઓકટોબરે હતો.\nતો દેશના રળિયામણા શહેર તરીકે ઓળખાતા બેંગ્લુરુ ટ્રાફિક મામલામાં ટોપ પર રહ્યું છે. અહીં સરેરાશ 71 ટકા કંજેશન નોંધાયુ હતું, જયારે 65 ટકા કંજેશન સાથે મુંબઈ ચોથા નંબર પર અને 59 ટકા કંજેશન સાથે પૂણે પાંચમાં ક્રમે રહ્યું હતું. આ પ્રમાણમાં દિલ્હીની હાલત અન્ય મોટા શહેરો કરતા બહેતર છે.\nટોપટેનમાં અન્ય શહેરોમાં મનીલા બીજા બગાંટા ત્રીજા મોસ્કો, છઠ્ઠા, લીમાં સાતમા, ઈસ્તંબુલ નવમા અને જકાર્તા દસમાં ક્રમે રહ્યું હતું. ટોમટોમ ઈન્ડિયાના મેનેજર વર્નર વેન હાયરસ્ટીને ટ્રાફિક ઘટાડવા ઘણું કામ કરવું પડશે તેમ જણાવ્યું હતું.\nPrevious articleમેથી પકોડા કઢી બનાવો, પંજાબીઓની વન ઓફ ફેવરિટ વાનગી\nNext articleવરુણ ધવન અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ની કમાણી 50 કરોડને પાર\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નો��રી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nશેરબજાર : બેન્ચમાર્ક ઈન્ડેક્સ એક તબક્કે 400 પોઇન્ટથી વધારે ગગડ્યો, ભારતીય શેરબજાર 77 પોઇન્ટના સુધારા સાથે બંધ\nજામનગર : કોંગ્રેસના ધારાસભ્ય અને તેના ટેકેદારો તથા ત્રણ પત્રકારો સામે તોડફોડ કરવા સબંધિત ફરિયાદ નોંધાઈ\nટોક્યો ઓલિમ્પિક : આ પ્રવાસમાં અમે કોરોના મહામારીને લઇને ટેવાઇ ગયા છીએ – પૂજા રાની\nકાર્યવાહી : NSDLએ અદાણી ગ્રૂપમાં રૂ. 43500 કરોડનું રોકાણ કરનાર વિદેશી ફંડ્સના એકાઉન્ટ સ્થગિત કર્યા\nકોંગ્રેસ નેતા કુલદીપ બિશ્નોઈના ઠેકાણે 78 કલાક સુધી ચાલ્યા દરોડા\nરાહુલજી તમે 72000 રૂપિયા ક્યાંથી લાવશો વિદ્યાર્થીને રાહુલે આખો રેડી પ્લાન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/mann-ki-baat-pm-modi-mentions-public-curfew-and-applause/", "date_download": "2021-06-15T00:15:26Z", "digest": "sha1:BMXOKJPTMG3D5JOQDZ3RU6RCGJFNQLA3", "length": 8697, "nlines": 109, "source_domain": "cn24news.in", "title": "મન કી બાત : PM મોદીએ જનતા કર્ફ્યુ અને તાળી-થાળીનો કર્યો ઉલ્લેખ | CN24NEWS", "raw_content": "\nHome ટોપ ન્યૂઝ મન કી બાત : PM મોદીએ જનતા કર્ફ્યુ અને તાળી-થાળીનો કર્યો ઉલ્લેખ\nમન કી બાત : PM મોદીએ જનતા કર્ફ્યુ અને તાળી-થાળીનો કર્યો ઉલ્લેખ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આ વર્ષનો ત્રીજો રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સંબોધન કરી રહ્યા છે. આ કાર્યક્રમનો 75મો એપિસોડ છે. આ પહેલા મોદીએ 28 ફેબ્રુઆરીએ આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે, તે અંગે વડાપ્રધાને પણ ચિંતા વ્યક્ત કરી છે.\nમન કી બાતમાં સંબોધન કરતા વડાપ્રધાને શ્રોતાઓને કહ્યું હતું કે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે આટલા જીણવટતાપૂર્વક મન કી બાતને ફોલો કરી છે અને આપ આ કાર્યક્રમ સાથે જોડાયેલા રહ્યા છો. આ મારા માટે ખૂબ જ ગૌરવભરી વાત છે, આનંદનો વિષય છે. આ સંયોગની વાત છે કે આજે મને 75માં મન કી બાત કાર્યક્રમમાં વાત કરવાની તક મળી છે. આ જ મહિનામાં આઝાદીના 75માં વર્ષ માટેના અમૃત મહોત્સવ પણ શરૂ થયો છે.\nગત વખતે પાણીના મહત્વ વિશે ચર્ચા કરી હતી\nગયા મહિને મોદીએ પાણીના મહત્વ અંગે ચર્ચા કરી હતી. ત���મણે કહ્યું કે એક રીતે પાણી પારસ કરતા વધારે મહત્વનું છે. એવું કહેવામાં આવે છે કે પારસના સ્પર્શથી લોખંડ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તેથી, આપણે પાણીના સંગ્રહ માટે પ્રયાસો કરવા પડશે. આ માટે સામૂહિક પ્રયત્નોની જરૂર છે.\nPrevious articleઅમદાવાદ : પાર્ટીપ્લોટ બંધ થતા અમદાવાદીઓની ધૂળેટી રમવા વોટરપાર્ક જવાની તૈયારી\nNext articleસુરત : દારૂ પીને કાર ચલાવતો હોવાનું અતુલ વેકરિયાએ કબૂલ્યું\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nબદ્રીનાથ પાસે સુરેન્દ્રનગરના ભાજપ નેતાઓને નડ્યો અકસ્માત, કાર ખીણમાં ખાબકતા એકનું...\nકોરોના દેશમાં : દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/opposition-forces-to-incite-violence-in-north-east-amit-shah/", "date_download": "2021-06-14T23:35:37Z", "digest": "sha1:MASQKHPOOOMVXQA7PQ23D36NMA7G6PRU", "length": 10725, "nlines": 131, "source_domain": "cn24news.in", "title": "નોર્થ ઈસ્ટમા હિંસા ભડકાવવાનું કામ વિપક્ષી દળ કરે છે: અમિત શાહ | CN24NEWS", "raw_content": "\nHome દેશ નોર્થ ઈસ્ટમા હિંસા ભડકાવવાનું કામ વિપક્ષી દળ કરે છે: અમિત શાહ\nનોર્થ ઈસ્ટમા હિંસા ભડકાવવાનું કામ વિપક્ષી દળ કરે છે: અમિત શાહ\nરાંચી, તા. 14 ડિસેમ્બર 2019, શનિવાર\nદિલ્હીમા કોંગ્રેસની દેશ બચાવો રેલી બાદ બીજેપીના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમા સભા સંબોધી. અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ પર રાહુલ ગાંધી અને વિપક્ષને ઘેરતા કહ્યુ કે, કોંગ્રેસની પાર્ટી હિંદુ-મુસ્લિમ, નક્સલવાદ અને આતંકવાદને પોષે છે.\nઅમે ટ્રિપલ તલાકનો નિયમ લાવ્યા તો કોંગ્રેસે આ નિયમને મુસ્લિમ વિરોધી ગણાવ્યો અને હવે નાગરિકતા સંશોધન બિલને પણ મુસ્લિમ વિરોધી ગણાવે છે. વિપક્ષી દળ નોર્થ ઇસ્ટમા હિંસાને ભડકાવે છે. હવે અમે નાગરિકતા સંશોધન બિલ લાવ્યા તો કોંગ્રેસના પેટમા દુખે છે.\nઅમિત શાહે ચુંટણી જનસભાને સંબોધતા કહ્યુ કે, કોંગ્રેસની પાર્ટી વર્ષોથી હિંદુ-મુસ્લિમની રાજનીતિ, નક્સલવાદ અને આંતકવાદને પ્રોત્સાહન આપે છે. આતંકવાદ સામે આકરા પગલા નરેન્દ્ર મોદી જેવા PM જ ભરી શકે. એમા પણ કોંગ્રેસને સમાધાન અને વોટ બેંકની રાજનીતિ દેખાય છે. અમે કલમ 370 નાબૂદ કરી તો એને પણ મુસ્લિમ વિરોધી પગલું ગણાવ્યુ.\nવિપક્ષી નેતાઓ દેશના નોર્થ ઈસ્ટમા વિરોધ જગાવવાના કાર્યમા પડ્યા છે. હું નોર્થ અને ઇસ્ટના બધા જ રાજ્યોના ભાઈ બહેનોને કહેવા માગુ છું કે, એમની ભાષા, સંસ્કૃતિ, સામાજીક ઓળખ અને તેના રાજનૈતિક અધિકારો અકબંધ રહેશે. એમા અમે કોઈ બદલાવ નહીં કરીએ. અમિત શાહે આરોપ લગાવ્યો કે, આજ સુધી કોંગ્રેસે રામમંદિરના મુદ્દાને ચુંટણી પ્રચાર માટે રાખ્યો પરંતુ અમારી પાર્ટી તો ઝડપથી અયોધ્યામા ગગનચુંબી રામમંદિરનું નિર્માણ કરાવશે.\nPrevious articleઅયોધ્યામાં રામમંદિર માટે ભાજપ ઘર દીઠ રૂા.11-11 ઉઘરાવશે\nNext articleડેવિડ વોર્નરે તોડ્યો ડોન બ્રેડમેનનો રેકોર્ડ, પર્થ ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nબ્લડ ડોનર ડે : ટેટૂ કરાવ્યું હોય તો 6 મહિના પછી રક્તદાન કરી શકાય છે\nશેરબજાર : બેન્ચમાર્ક ઈન્ડેક્સ એક તબક્કે 400 પોઇન્ટથી વધારે ગગડ્યો, ભારતીય શેરબજાર 77 પોઇન્ટના સુધારા સાથે બંધ\nગાંધીનગર : વતનમાં જતાં રહેવાં બાબતે બનેવી ઉપર હૂમલો કરનાર સાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી\nહોમ ગાર્ડનિંગ : હોમ ગાર્ડનમાં ભીનાશ જાળવી રાખવાનો અસરદાર ઉપાય ‘મલ્ચિંગ’\nમીઠાના નામે ખાઈ રહ્યા છો પ્લાસ્ટિક, IIT મુંબઈનાં રિસર્ચમાં થયો ખુલાસો\nવસૂલી કાંડ : CBIએ નોંધી અનિલ દેશમુખ વિરૂદ્ધ FIR\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/think-of-how-often-men-and-women-have-sex-every-day/", "date_download": "2021-06-15T00:21:57Z", "digest": "sha1:CCA5XUDSY3DKBSRTBZOWFJNDD2YPMDSJ", "length": 8908, "nlines": 108, "source_domain": "cn24news.in", "title": "રિલેશનશીપ : શું તમે જાણો છો કે પુરુષ અને સ્ત્રી ને દિવસમાં કેટલીવાર સેક્સનાં આવે છે વિચારો | CN24NEWS", "raw_content": "\nHome જીવનશૈલી રિલેશનશીપ : શું તમે જાણો છો કે પુરુષ અને સ્ત્રી ને દિવસમાં...\nરિલેશનશીપ : શું તમે જાણો છો કે પુરુષ અને સ્ત્રી ને દિવસમાં કેટલીવાર સેક્સનાં આવે છે વિચારો\nસેક્સ માણવાની ઇચ્છાની વાત કરીએ તો તે માટે કહેવાય છે કે સૌથી વધુ તે પુરુષોને જ થતી હોય છે. આ અંગે ઘણા સવાલો પણ છે. જેમ કે, પુરુષો એક દિવસમાં કેટલી વખત સેક્સ વિશે વિચારે છે જો કે કેટલાક લોકો કહે છે કે, પુરુષો દર સાત મિનિટે સેક્સ વિશે વિચારે છે, જ્યારે કેટલાક લોકો હંમેશા. પરંતુ સત્ય કંઈક જુદુ જ છે. આપને જાણીને નવાઇ લાગશે કે, એક અભ્યાસ દર્શાવે છે કે પુરુષો સેક્સ વિશે દિવસમાં સરેરાશ 13 વખત વિચારે છે .\nલોકો પર કરવામાં આવેલા સર્વેમાં આ વાત જાણવા મળી છે કે, પુરુષો દિવસમાં આશરે 13 વખત તો સેક્સ અંગે વિચારે જ છે. જો કે આ અંગે મહિલાઓ પણ ઓછી નથી. મહિલાઓ દિવસમાં આશરે 5 વખત સેક્સ વિશે વિચારે છે. પુરુષો વિશે કરવામાં આવેલા આ સર્વે પર ધ્યાન આપીએ તો પુરુષો ભલે દિવસમાં 13 વખત સેક્સ વિશે વિચારતા હોય પણ ફક્ત 2 વખત જ સેક્સ માણે છે. અને વર્ષમાં ફક્ત 104 વખત સેક્સનો આનંદ ઉઠાવે છે.\nજો કે મહિલાઓ થોડું વધારે વજન ધરાવતાં પુરુષો સાથે સેક્સ માણવા માટે વધારે આકર્ષિત થાય છે. જ્યારે ઓછા કે સામાન્ય વજનવાળા પુરુષો સાથે સેક્સ માણવા માટે તેમની ઇચ્છા ઓછી હોય છે. આ સાથે સેક્સ સ્ત્રી-પુરુષ પર ઘણી શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક અસર કરે છે. અને તે આપણને તંદુરસ્ત તેમજ ડિપ્રેશનથી દૂર રાખવામાં પણ મદદરૂપ થાય છે.\nPrevious articleજૂની બાઇક કે Car ખરીદતી વખતે આવી ભૂલ કરી તો ભરાશો, આવશે પસ્તાવાનો વારો\nNext articleનવસારી : ચીખલીનાં રાનકુવા ખાતે નવનિર્મિત સબ આરોગ્ય કેન્દ્ર ઉદ્ધઘાટન કરવાના પહેલાં જજર્જિત હાલતમાં\nહોમ ગાર્ડનિંગ : હોમ ગાર્ડનમાં ભીનાશ જાળવી રાખવાનો અસરદાર ઉપાય ‘મલ્ચિંગ’\nઅમેરિકા : સ્ટ્રેસમાંથી હાશકારો મેળવવા બસ ડ્રાઈવરે સતત 365 દિવસ તળાવમાં છલાંગ મારી\nઅમેરિકા : ચોરી કરવાને બદલે ચોરને ખબર નહિ શું સૂજ્યું તો તેણે બાથરૂમમાં શૉવર લેવાનો પસંદ કર્યો\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\n���રકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nHair Care : લાંબા અને મજબૂત વાળ માટેની ટિપ્સ.\nચરમ સુખી સુધી પહોંચવા માટે કરો ડર્ટી ટૉક, છોકરી થઇ જશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/west-bengal-mamata-banerjee-was-fatally-attacked-30-years-ago/", "date_download": "2021-06-15T01:02:47Z", "digest": "sha1:RLFV5SOESQXMZBVN2M26LSAHKGP7K3LB", "length": 17316, "nlines": 122, "source_domain": "cn24news.in", "title": "પશ્ચિમ બંગાળ : 30 વર્ષ પહેલા પણ મમતા બેનર્જી પર થયો હતો જીવલેણ હુમલો | CN24NEWS", "raw_content": "\nHome દેશ પશ્ચિમ બંગાળ : 30 વર્ષ પહેલા પણ મમતા બેનર્જી પર થયો હતો...\nપશ્ચિમ બંગાળ : 30 વર્ષ પહેલા પણ મમતા બેનર્જી પર થયો હતો જીવલેણ હુમલો\nપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નંદીગ્રામ ખાતે હુમલો થયો તે સાથે જ 1990માં હાજરા ખાતે તેમના પર જીવલેણ હુમલો થયેલો જેમાં તે મોતના મોઢામાંથી માંડ પાછા ફરેલા તે ઘટના તાજી થઈ ગઈ. CPI-Mના કથિત ગુંડા લાલુ આલમે તે હુમલો કર્યો હતો જેમાં મમતાને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, લેફ્ટને તે હુમલો ખૂબ ભારે પડી ગયો હતો કારણ કે, તેના બાદ મમતા બંગાળના નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને તેમના રાજકીય વંટોળમાં લેફ્ટની સત્તા કાગળના મહેલની જેમ ધસી પડી હતી.\nમમતા બેનર્જી બંગાળમાં હિંસા ઘટી હોવાનો દાવો કરે છે અને તાજેતરના હુમલાનું ઠીકરૂં તેમણે ભાજપના માથે ફોડી દીધું હતું પરંતુ વાસ્તવિકતા એ છે કે, બંગાળ હંમેશા રાજકીય હિંસાઓ માટે કુખ્યાત રહ્યું છે. મમતા પર થયેલા ઐતિહાસિક હુમલા અંગે જાણતી વખતે તે સમજવું મહત્વનું થઈ પડે છે કે કઈ રીતે એક મહિલા બંગાળના રાજકીય ખૂન-ખરાબા વચ્ચે સત્તાની ખેલાડી બનીને ઉભરી આવી.\nતે સમયે મમતા કોંગ્રેસના યુવા નેતા હતા. ખાદ્ય તેલમાં ભેળસેળને પગલે થયેલા મૃત્યુઓના વિરોધમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. મમતાએ અનેક જગ્યાએ રેલીઓ યોજી હતી. તેના અનુસંધાને તેઓ જ્યારે હાજરામાં રેલી માટે જઈ રહ્યા હતા તે સમયે કોમ્યુનિસ્ટ પાર્ટીના કથિત ગુંડા આલમે ધારદાર હથિયાર વડે મમતાનું માથું ફોડી નાખ્યું હતું.\nતે હુમલો એટલો ખતરનાક હતો કે, મમતાનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. કોર્ટે આ કેસમાં જાતે જ સંજ્ઞાન લઈને હત્યાનો પ્રયત્ન અને હુલ્લડના આરોપસર કેસ શરૂ કર્યો હતો. બે મહિના બાદ ���લમ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો ત્યારે તે કોણ હતો તે પણ એક સવાલ છે.\nલાલુ આલમ પહેલા કોંગ્રેસનો જ કાર્યકર હતો પરંતુ 1980માં તે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાઈ ગયો હતો. પોતાના ભાઈ અને જિલ્લા સ્તરના કોમ્યુનિસ્ટ નેતા બાદશાહની અસરના કારણે આલમની હિંમત વધવા લાગી હતી. મમતા પર થયેલા હુમલાની ભારે ટીકા બાદ બંને ભાઈઓને પાર્ટીએ બહાર કરી દીધા હતા. મમતા વિરૂદ્ધના આ હુમલાનો કેસ 1992માં ચાલુ થયો હતો જે લેફ્ટના રાજકારણને પગલે વર્ષો સુધી લટકેલો રહ્યો હતો.\nખેંચી-તાણીને 29 વર્ષ સુધી કેસ ચલાવ્યા બાદ કોર્ટે આલમને તેના વિરૂદ્ધ પૂરતા પુરાવા ન હોવાનું કહીને મુક્ત કરી દીધો હતો. મમતા બેનર્જીએ આ ચુકાદાને લઈ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, બંગાળની રાજકીય હિંસાની વાર્તાઓ આના કરતા અનેકગણી વધુ ડરામણી અને ખૂંખાર રહી છે.\nલોહીથી રંગાયેલું બંગાળનું રાજકારણ\nમમતા અને તેમની પાર્ટી પર થતા હુમલા કોઈ નવી વાત નથી. ઉપરાંત મમતાની પાર્ટી દ્વારા કરવામાં આવતા હુમલા પણ કોઈ નવી વાત નથી. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ છેલ્લા બે વર્ષથી એકબીજા પર પોતાના કાર્યકરોની હત્યાનો આરોપ લગાવતા આવ્યા છે. જો કે, આ લોહીયાળ સંઘર્ષ બંગાળના રાજકારણના સંસ્કાર સમાન છે.\n1970નો દશકો બંગાળમાં ભયંકર ખૂનખરાબાની દુખઃદ યાદોથી ભરેલો રહ્યો હતો. 1964 સુધી તો કોંગ્રેસે બંગાળ પર કબજો જમાવી રાખ્યો હતો પરંતુ ત્યાર બાદ નક્સલવાદી આંદોલન અને કોમ્યુનિસ્ટો ઉભરવાનો તબક્કો એક સાથે ચાલતો રહ્યો. ખૂબ જ ઝડપથી બંગાળ આ આંતરિક રાજકીય હિંસાની લપેટમાં આવી ગયું અને 1971માં ફોરવર્ડ બ્લોક નેતા હેમંત બસુની હત્યા થઈ તે એક મહત્વના ઈતિહાસ સમાન ઘટના બની ગઈ.\nCPI (M) વિરૂદ્ધ ચૂંટણી લડી રહેલા બસુની હત્યા કોણે કરાવી તે ક્યારેય નક્કી ન થઈ શક્યું. 1970ના દશકાની વધુ એક સનસનાટીભરી હત્યા બસુની જગ્યાએ આવનારા અજીત કુમાર બિસ્વાસની હતી. લેફ્ટે હિંસાના બળે સત્તામાં આવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને ભારે આંચકો લાગવાનો હતો.\nરાજકીય હિંસાના ઈતિહાસમાં બિસ્વાસની હત્યા સહિત 70નો આખો દશકો ખૂબ ભયંકર રીતે આલેખાયેલો છે. ત્યાર બાદ 80ના દાયકામાં મમતા બેનર્જીની રાજકીય યાત્રા શરૂ થઈ હતી જે 1990ના હુમલા બાદ ખૂબ ઝડપથી આગળ વધી. તે સમયે CPI (M) માટે હુમલાનો બચાવ કરવો પણ મુશ્કેલ થઈ ગયો હતો.\nમમતા સ્ટાર બની ગઈ\nહુમલા બાદ મમતા સ્ટાર બની ગઈ હતી અને કોંગ્રેસને બંગાળમાં પાછા આવવાનો ર���્તો દેખાવા લાગ્યો હતો. ત્યાર બાદ 1996ને બંગાળની રાજકીય હિંસામાં ખૂબ ખતરનાક ગણવામાં આવ્યું જ્યારે પોલીસ સાથે અથડામણમાં ઉતરેલા પ્રદર્શનકારીઓ સાથેની હિંસામાં ગણતરીની મિનિટોમાં13 લોકો માર્યા ગયા હતા. આવી જ એક ઘટના સિંગૂરમાં બની હતી જ્યાં મમતાની પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલીસે ફાયરિંગ. 2006થી 2008 વચ્ચે સિંગૂર અને નંદીગ્રામના આંદોલનોએ બંગાળના લોહીથી ખરડાયેલા ઈતિહાસના પાના ફરી ખુલ્લા કરી દીધા હતા.\nદેશના ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ પ્રમાણે 1999થી 2016 દરમિયાન પશ્ચિમ બંગાળમાં દર વર્ષે સરેરાશ ઓછામાં ઓછા 20 પોલિટિકલ મર્ડર થયા. તેમાં પણ 2009ના વર્ષમાં સૌથી વધારે 50 હત્યાઓ થઈ હતી. વર્ષ 2000, 2010 અને 2011માં પણ હત્યાઓનો ગ્રાફ ઘણો ઉંચો રહ્યો હતો. 20 વર્ષ પહેલા પણ આવા જ આંકડા સામે આવ્યા હતા.\n1989માં તત્કાલીન કોમ્યુનિસ્ટ નેતા અને મુખ્યમંત્રી જ્યોતિ બસુએ વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ પ્રમાણે 1988-89માં ઓછામાં ઓછા 86 રાજકીય કાર્યકરોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તે સમયે વડાપ્રધાન રાજીવ ગાંધીએ ‘કોમ્યુનિસ્ટોના બંગાળમાં જીવવું ખૂબ જોખમી થઈ ગયું છે’ તેમ કહેવું પડ્યું હતું.\nPrevious articleચીન આગામી 6 વર્ષમાં તાઈવાન પર કરી શકે છે હુમલોઃ અમેરિકાના ટોચના કમાન્ડર\nNext articleવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવદ ગીતાનું કિંડન વર્જન લૉન્ચ કર્યુ\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ ક��વાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nહવે ચોવીસ કલાક ટ્રેનના રસોડા પર નજર રાખી શકાશે, રેલવેએ...\nમોદીએ કહ્યું- દેશના ગરીબો સાથે ગદ્દારી કરાનારા હવે સેના અને વૈજ્ઞાનિકોનું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/while-bathing-this-will-change-with-one-mantra-of-your-destiny/", "date_download": "2021-06-15T01:22:01Z", "digest": "sha1:MAYPFPW3BPNGHGX53AOOJHMXRM7MUH2S", "length": 6133, "nlines": 70, "source_domain": "cn24news.in", "title": "સ્નાન કરતા સમયે આ એક મંત્રથી બદલાઇ જશે તમારી કિસ્મત, મુશ્કેલીઓથી મળશે છૂટકારો – CN24NEWS", "raw_content": "\nHome ધર્મ દર્શન સ્નાન કરતા સમયે આ એક મંત્રથી બદલાઇ જશે તમારી કિસ્મત, મુશ્કેલીઓથી મળશે...\nસ્નાન કરતા સમયે આ એક મંત્રથી બદલાઇ જશે તમારી કિસ્મત, મુશ્કેલીઓથી મળશે છૂટકારો\nઘણા જ્યોતિષો છે જે ઘણા મંત્રો અંગે જણાવે છે જેને અલગ-અલગ સમય પર બોલવા પર તમારું કલ્યાણ થઇ શકે છે. એવામાં કહેવામાં આવે છે કે સ્નાન કરતા સમયે કોઇ સ્ત્રોત પાઠ કરવામાં આવે કે કીર્તન કે ભજન કે ભગવાનનું નામ લઇ શકાય છે. કારણકે આવું કરવાથી વ્યક્તિનો સારો સમય શરૂ થઇ જાય છે. આમ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને ખરાબ સમય તેમજ સમસ્યા દૂર શકે છે. એવામાં આજે તમને જણાવીશું કે સ્નાન સમયે બોલવામાં આવતા મંત્રથી તમને લાભ થઇ શકે છે.\nકહેવામાં આવે છે કે આ મંત્રનો જાપ સ્નાન કરતા સમયે કરવો જોઇએ અને આ મંત્રનો અર્થ એ છે કે હે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી નદીઓ,મારા સ્નાન કરવાના આ જળમાં તમે દરેક પધારો.\nઆવો જાણીએ કયા સમયે સ્નાનને કયુ સ્નાન કહેવાય\n– કહેવામાં આવે છે જે સ્નાન બ્રહ્મ મૂહૂર્તમાં ભગવાનનું ચિંતન કરતા કરવામાં આવે તેને બ્રહ્મ સ્નાન કહેવામાં આવે છે.\n– કહેવામાં આવે છે સૂર્યોદય પહેલા દેવનદીઓમાં અથવા તેમનું સ્મરણ કરતા સ્નાન કરવામાં આવે તેને દેવ સ્નાન કહેવામાં આવે છે.\n– સવારે જ્યારે આકાશમાં તારા દેખાઇ રહ્યા હોય ત્યારે સ્નાન કરવામાં આવે તેને ઋષિ સ્નાન કહેવામાં આવે છે.\n– એવી માન્યતા છ��� કે જે સામાન્ય સ્નાન સૂર્યોદય પહેલા કરવામાં આવે તેને માનવ સ્નાન કહેવામાં આવે છે.\n– જ્યોતિષો મુજબ જે સ્નાન સૂર્યોદય બાદ ચા-નાસ્તા કર્યા બાદ 8-9 વાગ્યા સુધી કે તે પથી કરવામાં આવે તેને દાનવ સ્નાન કહેવામાં આવે છે.\nPrevious articleસારંગપુરઃ 54 ફૂટ ઊંચી 500 ટન વજનનીગ્રેનાઈટથી બનેલી હનુમાનજી મહારાજની મૂર્તિ સ્થપાશે\nNext articleનિર્ભયા કાંડ : ફાંસીનો દિવસ નજીકઃ નિર્ભયા કેસના દોષીઓને અંતિમ ઈચ્છામાં શું પૂછાયું\nતિથિ-તહેવાર : 28 માર્ચ સુધી હોળાષ્ટક રહેવાના કારણે શુભ કામ કરી...\nઆજનું રાશિફળ : કુંભ જાતકોએ વધારે દેખાડો કરવો નહીં, આર્થિક રોકાણને...\nભક્તો માટે ભગવાન સુધી પહોંચવાનો બીજો ‘રામસેતુ’, Y શેપના 11 પિલર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://inches-to-meters.appspot.com/8/gu/898-inches-to-meters.html", "date_download": "2021-06-15T01:04:49Z", "digest": "sha1:LFO26C3EOHT3L76GGDX3B63BZVO3IQV5", "length": 3011, "nlines": 97, "source_domain": "inches-to-meters.appspot.com", "title": "898 In માટે M એકમ પરિવર્તક | 898 ઇંચ માટે મીટર એકમ પરિવર્તક", "raw_content": "\n898 ઇંચ માટે મીટર\n898 ઇંચ માટે મીટર converter\nકેવી રીતે મીટર 898 ઇંચ કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 898 in સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 22809200.0 µm\n898 ઇંચ રૂપાંતર કોષ્ટક\nવધુ ઇંચ માટે મીટર ગણતરીઓ\n888 in માટે મીટર\n891 in માટે મીટર\n892 ઇંચ માટે m\n893 ઇંચ માટે m\n897 ઇંચ માટે મીટર\n898 ઇંચ માટે m\n899 ઇંચ માટે m\n900 in માટે મીટર\n902 ઇંચ માટે મીટર\n903 ઇંચ માટે મીટર\n904 ઇંચ માટે m\n906 in માટે મીટર\n907 ઇંચ માટે મીટર\n908 ઇંચ માટે મીટર\n898 in માટે મીટર, 898 ઇંચ માટે મીટર, 898 in માટે m\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/124-units-including-4-schools-operating-without-bu-permission-in-ahmedabad-sealed-128559405.html", "date_download": "2021-06-14T23:27:16Z", "digest": "sha1:3BI2WH6SJEWA3RXF5EJXGQ7VPYWL5S6Y", "length": 16223, "nlines": 106, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "124 units including 4 schools operating without BU permission in Ahmedabad sealed | 5 દિવસમાં BU વગરનાં 2076 એકમ સીલ, પણ ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરનારા એક પણ અધિકારી સામે પગલાં નહીં - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nAMCનો સપાટો:5 દિવસમાં BU વગરનાં 2076 એકમ સીલ, પણ ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરનારા એક પણ અધિકારી સામે પગલાં નહીં\nAMCએ બી.યુ પરમીશન વિનાની 4 સ્કૂલોને સીલ કરી\nશહેરમાં બી.યુ પરમીશન વિના ચાલતા એકમો પર AMCની કાર્યવાહી.\nપશ્ચિમ ઝોનમાં 54 યુનિટ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 20 યુનિટ્સ અને દક્ષિણ ઝોનમાં 28 યુનિટ સીલ કરાયા.\nસિલિંગ ઝુંબેશમાં માત્ર નાના વ���પારી દંડાય છે, મોટા બિલ્ડર, અધિકારી કે ભલામણો કરનારા રાજકારણીઓ છટકી જાય છે\nમ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે સિલિગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા વેલીડ બી.યુ. પરમિશન ચાલતા કુલ 12 જેટલા મકાનોમાં 124 યુનિટ સીલ કરી દીધા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં 54 યુનિટ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 20 યુનિટસ, મધ્ય ઝોનમાં 2 યુનિટ, પૂર્વ ઝોનમાં 20 યુનિટ અને દક્ષિણ ઝોનમાં 28 યુનિટ સીલ કરાયા છે. જેમાં 6 સ્કૂલો અને 1 ક્લાસિસ સામેલ છે.\n5 દિવસમાં 2076 યુનિટ સીલ કરાયા\nમ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 31મી મેથી 4 જૂન સુધીમાં કોમર્શીયલ વપરાશકર્તાઓની 1052 દુકાનો/ઓફિસ/ક્લાસીસ, હોટલના 507 રૂમો, રેસ્ટોરાંના 66 યુનિટો, 30 સ્કૂલના 447 રૂમ અને 1 ઈન્ડસ્ટ્રીયલ એકમ થઈને કુલ 2076 યુનિટ સીલ કરવામાં આવેલા છે. આગામી દિવસોમાં પણ આ સીલિંગની કાર્યવાહીની ઝૂંબેશ ચાલુ રહેશે.\nસીલ કરેલા એકમનું લિસ્ટ\nપશ્ચિમ ઝોનમાં 9 સ્કૂલો સીલ\nઆ પહેલા ગઈકાલે શહેરના પશ્ચિમઝોનમાં આવતા રાણીપ, નવાવાડજ અને વાડજ સહિતના વિસ્તારમાં આવતી 9 સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત 10 બિલ્ડીંગને સીલ કરવામાં આવી છે. સિલિગ ઝુંબેશ અંતર્ગત કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ અલગ વિસ્તારમાં 30થી વધુ કોમ્પ્લેક્સની 500 જેટલી દુકાનો, 10થી વધુ હોટલ,12 જેટલી સ્કૂલને સીલ મારી દીધી છે. AMCએ ચાર દિવસમાં 1010 કોમર્શિયલ, હોટેલના 507 રૂમ, રસ્ટોરન્ટના 48 યુનિટ,23 સ્કૂલોના 383 રૂમ એક ઈન્ડસ્ટ્રીયલ થઈ કુલ 1952 યુનિટ સીલ કર્યા હતા.\nટ્યુશન ક્લાસને પણ સીલ વાગ્યું\nરાણીપમાં મારૂતિ કોમ્પલેક્ષ સીલ\nમ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી અને વહીવટદારોની મિલીભગતથી શહેરમાં આવેલી અનેક બિલ્ડીંગ બીયુ પરમિશન વગર ચાલતી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ થતા જ હવે કોર્પોરેશનને ના છૂટકે સિલિગ કરવાની ફરજ પડી છે. જેથી હવે મિલકતધારકો પૈસા આપ્યા અને સીલ પણ થતાં ભોગવવાનો વારો આવ્યો છે. બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં હવે કડક કાર્યવાહી કરાઈ છે. આજે ગુરુવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના વાડજ અને નવાવાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ અને રાણીપ શાકમાર્કેટમાં આવેલું મારૂતિ કોમ્પ્લેક્સ સીલ કર્યું છે.\n​​​​વસ્ત્રાલમાં 88 ઓફિસ અને દુકાનો સીલ\nઅગાઉ રાણીપ વિસ્તારમા��� આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી હોટલ સહિત 7 જગ્યાઓને સીલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આર્કેડની 88 ઓફિસ અને દુકાનો સીલ કરી હતી. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરવામાં આવી હતી.\nપાર્કિંગ-બીયુ વગર દોઢ વર્ષ પહેલાં સીલ થયેલું યુનિવર્સિટી પ્લાઝા ફરી સીલ\nઅનેક એવા પણ બિલ્ડિંગ છે જે આવી ઝુંબેશમાં સીલ થાય છે પરંતુ તે બાદ ફરીથી પાછલા બારણે તેના સીલ ખુલી જાય છે. તેમજ તેમણે સીલ ખોલતાં સમયે આપેલી બાંહેધરીનું શું થયું તે પૂછવાની પણ તસ્દી લેવામાં આવતી નથી. દોઢ વર્ષ પહેલા પાર્કિંગ-બીયુ મુદ્દે યુનિવર્સિટી પ્લાઝા સીલ થયું હતું જે ફરી સીલ કરાયું છે.\n2014ના પરિપત્રમાં અધિકારી સામે પગલાં લેવાનો ઉલ્લેખ કરાયો હતો\nમ્યુનિ. કમિશનરે 3 સપ્ટેમ્બર 2014ના પરિપત્રમાં સ્પષ્ટતા કરી હતી કે, ગેરકાયદે બાંધકામ તોડવાની જવાબદારી સંબંધિત ઝોનના ડે. કમિશનરની રહેશે. ગેરકાયદે બાંધકામના શરૂઆતમાં જ બાંધકામ તોડવાની નિષ્કાળજી દાખવનારા સામે ઝોનલ કક્ષાએ કડક પગલાં લેવાના રહેશે. જોકે અત્યાર સુધી કોઈ પગલાં લેવાયાં નથી.\nશહેરમાં ગેરકાયદે બિલ્ડિંગોનું આખું જંગલ ઊભું થઈ ગયું છે\nમ્યુનિ. અધિકારીઓ ગેરકાયદે બાંધકામો સામે આંખઆડા કાન કરે છે. શહેરમાં ગેરકાયદે અને બીયુ પરમિશન વગરના બિલ્ડિંગનું જંગલ છે. હાઇકોર્ટ સમક્ષ રજૂઆત થઈ છે કે, શહેરમાં 1000 જેટલા ઇજનેરો બીયુ પરમિશન વિનાની બિલ્ડિંગ શોધવા નિકળે તો પણ તે કામગીરી અશક્ય જણાઈ રહી છે.\nમાંડ બેઠા થતાં નાના વેપારી ફરી મુશ્કેલીમાં\nકોરોના પછી માંડ બેઠા થતાં વેપાર-ધંધાને હવે સિલિંગ ઝુંબેશથી મોટો ફટકો પડી રહ્યો છે. ઓફિસો અને દુકાનો શરૂ થતાની સાથે જ સિલિંગ પણ શરૂ થતાં નાના વેપારીઓ અત્યંત કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.\n12 બિલ્ડિંગના 124 યુનિટ સીલ\nમ્યુનિ.એ 31 મેથી શરૂ કરેલી સિલિંગ ઝુંબેશ હેઠળ શુક્રવારે વધુ 12 બિલ્ડિંગના 124 યુનિટ સીલ કરાયા હતા. સૌથી વધુ 54 યુનિટ પશ્ચિમ ઝોનના છે.\nબાઇટ એન્ડ નાઇટ ફૂડ પાર્ક, ભાડજ સર્કલ 16\nઅમદાવાદ જુનિયર પ્રી-સ્કૂલ, સીમંધર સ્ટેટસ 4\nસુમન સ્કૂલ, નારણપુરા 12\nકોમ. શોપ, નારણપુરા 8\nનવસર્જન કોમ્પ્લેક્સ, નવાવાડજ 34\nહોક્કો ઇટરી, ખાડિયા 1\nસ્ટાર રેસ્ટોરાં, ખાડિયા 1\nગ્યાન સાગર પ્રી-સ્કૂલ, ગોમતીપુર 16\nહારૂન એકેડેમી, ગોમતીપુ�� 4\nરેઇનબો ઇંગ્લિશ સ્કૂલ, નારોલ 8\nઉન્નતી સ્કૂલ, હેવન ઇંગ્લિશ સ્કૂલ, નારોલ 10\nસન ઇંગ્લિશ સ્કૂલ અને ડીડી તોમર સ્કૂલ, નારોલ 10\n​​​​​​​ધોરણ 10-12નું પરિણામ તૈયાર કરવા સ્કૂલના સીલ ખોલવા માગ\nઅમદાવાદ વડોદરા, રાજકોટ, સુરત, જામનગરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી સ્કૂલોને મહાનગરપાલિકાએ સીલ કરી છે. અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, ધો.10-12માં આપેલા માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓના રેકર્ડ સ્કૂલમાં હોવાથી પરિણામો તૈયાર કરવા સીલ ખોલવા જરૂરી છે. હાલમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોને કોર્પોરેશન સીલ કરી રહી છે. સીલ કરાયેલી બિલ્ડિંગોમાં ઘણી સ્કૂલોનો પણ સમાવેશ થાય છે. જેથી સંચાલકોએ સ્કૂલોને સીલ ન મારવા અને હાલમાં જે સ્કૂલોને સીલ માર્યા છે તે ખોલવા અરજી કરી છે. મંડળે સરકારને જણાવ્યું છે કે, મહાનગરોમાં આવેલી ઘણી સ્કૂલો બી.યુ પરમિશનનો કાયદો આવ્યો તે પહેલાની હોવાથી તેમની પાસે મંજૂરી નથી.\nઅન્ય સમાચારો પણ છે...\nચુકાદો: BU પરમિશન અને ફાયર NOC નહીં લેનારી તમામ હોસ્પિટલ સામે બે અઠવાડિયા બાદ કડક પગલાં લેવા હાઇકોર્ટનો આદેશ\nશાળાને માર્યા તાળા: અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતી વાડજની ગણેશ કન્યા વિદ્યાલય, ન્યુ વિદ્યા વિહાર અને લક્ષ્મી સ્કૂલ સહિત 10 બિલ્ડીંગ AMCએ સીલ કરી\nકડક કાર્યવાહી: ​​​​​​​અમદાવાદ મેડિકલ એસો.એ હાઇકોર્ટમાં BU પરમિશન વગરની 44 હોસ્પિટલને રાહત મળે તે માટે કરેલી અરજી કોર્ટે ફગાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/valsad/vapi/news/arrangement-of-only-10300-seats-for-admission-in-14-colleges-against-24524-students-of-standard-12-in-valsad-district-128563850.html", "date_download": "2021-06-15T01:19:19Z", "digest": "sha1:FZ2QM7JECJABDDBQCI74WJGHOHQBXOGQ", "length": 8580, "nlines": 68, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Arrangement of only 10,300 seats for admission in 14 colleges against 24524 students of standard 12 in Valsad district | વલસાડ જિલ્લામાં ધોરણ 12ના 24524 વિદ્યાર્થી સામે 14 કોલેજમાં પ્રવેશ માટે 10,300 બેઠકની જ વ્યવસ્થા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nપ્રવેશની મથામણ:વલસાડ જિલ્લામાં ધોરણ 12ના 24524 વિદ્યાર્થી સામે 14 કોલેજમાં પ્રવેશ માટે 10,300 બેઠકની જ વ્યવસ્થા\nસાયન્સ અને કોર્મસ કોલેજમાં પ્રવેશ સમસ્યા ઊભી થશે\nઆર્ટસ કોલેજોમાં વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળી રહેશે\nવલસાડ જિલ્લામાંથી ધો.12 વિજ્ઞાન પ્રવાહ,સામાન્ય પ્રવાહના બોર્ડના 24524 વિદ્યાર્થી��� પરીક્ષા આપવાના હતાં. પરંતુ કોરોનાકાળમાં સરકારે પરીક્ષા રદ્ કરી છે. સરકાર કોલેજોમાં પ્રવેશ માટે ગાઇડલાઇન જારી કરશે, પરંતુ જિલ્લાના ધો.12ના બોર્ડના 24524 વિદ્યાર્થીઓ સામે 14 કોલેજોમાં 10300 બેઠકો છે. કોલેજોના નિષ્ણાતોના મતે 15 થી 20 ટકા વિદ્યાર્થીઓ અન્ય ક્ષેત્રોમાં પ્રવેશ મેળવે છે.\nપરંંતુ 100 ટકા વિદ્યાર્થીઓને સમાવવા માટે સાયન્સ અને કોર્મસમાં 20 ટકા જેટલી પ્રવેશ સમસ્યા ઊભી થશે. જયારે આર્ટસ કોલેજોમાં વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળી રહેશે. કુલ 10200 બેઠકોમાં સાયન્સ કોલેજોની બેઠકો 2200, કોમર્સ ફેકલ્ટીની બેઠકો 3800 અને આર્ટસ ફેકલ્ટીમાં કુલ 3500 બેઠકોનો સમાવેશ થાય છે. આમ સાયન્સ અને કોર્મસ કોલેજમાં પ્રવેશની સમસ્યા ઊભી થવાની સંભાવના છે.\nકોર્મસ,આર્ટસ અને ‌‌‌‌BBAમાં 8100 બેઠક સામે 15578 વિદ્યાર્થી\nજે.પી .શ્રોફ આર્ટસ કોલેજ વલસાડ, દોલત ઉષા વલસાડ, વલસાડ એન.એસ કોમર્સ કોલેજ,પારડી આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ,મોટાપોંઢા આર્ટસ-કોર્મર્સ કોલેજ,ધરમપુર વનરાજ કોલેજ, વાપી રોફેલ, દમણ સરકારી કોલેજ,વાપી કે.બી.એસ કોલેજ વાપી, આર.કે.દેસાઇ ભીલાડ કોલેજ, જીઆઇડીસી રોફેલ બીબીએ,બીસીએ કોલેજ સહિત 14 કોલેજોનો સમાવેશ થાય છે. આટર્સની 3500,કોર્મર્સની 3800 અને બીબીએની 800 મળી કુલ 8100 બેઠકો (અંદાજીત)થાય છે. જેની સામે ધો.12ના 15578 વિદ્યાર્થીઓ સમાવેશ થાય છે. જેથી પ્રવેશ સમસ્યા ઉદભવશે.\nસાયન્સની 2200 બેઠકો માટે 8946 વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા\nબી.કે.એમ.સાયન્સ કોલેજ વલસાડ , દોલત ઉષા સાયન્સ કોલેજ ,પારડી સરકારી કોલેજ 300-ભીલાડ સરકારી કોલેજ 300 ,ધરમપુર શ્રીમદ રાજચંદ્ર સાયન્સ કોલેજ, વાપી કે.બી.એસ. કોલેજ,વાપી આર.કે.દેસાઇ કોલેજ પારડી કિશોરભાઇ દેસાઇ સાયન્સ કોલેજ, ઉમરગામ એમ.કે. મહેતા સાયન્સ કોલેજ ,દમણ સરકારી વિજ્ઞાન કોલેજ સહિત 10 કોલેજોમાં અંદાજે 2200 બેઠકો છે. જેની સામે ધો.12ના 8946 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.\nકોલેજની ત્રણ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ માટે આ પરિસ્થિતિ\nવિદ્યાર્થીઓએ સાયન્સમાં અન્ય વિકલ્પ વિચારવા પડશે\n​​​​​​​ ધો.12ના સાયન્સા વિદ્યાર્થીઓ એન્જીનિંગ, મેડિકલ,નર્સિંગ સહિત અન્ય ક્ષેત્રોમાં પણ પ્રવેશ મેળવે છે. પરંતુ આ વર્ષે 100 ટકા વિદ્યાર્થીઓ હોવાથી સાયન્સ કોલેજોમાં પ્રવેશ સમસ્યા રહેશે. સરકારે અન્ય વિકલ્પ વિચારવા પડશે. નવા વર્ગો કે કોલેજોને મંજુરી આપવામાં આવે તો પ્રવેશ સમસ્યા હળવી થઇ શકે છે.-વિકાસ દેસાઇ, આચાર્ય ,બી.કે.એમ.સાયન્સ કોલેજ વલસાડ\n��​​​​​​કોર્મસમાં 20 ટકા પ્રવેશ સમસ્યા, આર્ટસમાં સરળતા\nધો.12 કોર્મસના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પ્રવેશ 20 ટકા જેટલી ઉદભવી શકે છે. જો કે બીબીએ,બીસીએ સહિત અન્ય ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓ એડમિશન મેળવતા હોય છે. આર્ટસમાં પુરતી બેઠકો છે. દર વર્ષે આર્ટસમાં બેઠકો ખાલી રહેતી હોય છે. જેથી સરળતાથી પ્રવેશ મળી રહેશે.- હેમાલીબેન દેસાઇ,આચાર્ય,વાપી રોફેલ કોલેજ\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/makar-sankranti-2021-this-bollywood-song-will-make-your-makar-sankranti-musical-064102.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:40:43Z", "digest": "sha1:NNYHZTDTZF2UG2KGX7R4LKXWGLSITVEP", "length": 14479, "nlines": 183, "source_domain": "gujarati.oneindia.com", "title": "Makar Sankranti Special Hindi Song list । મકર સંક્રાંતિ સ્પેશિયલ હિન્દી ગીતોની યાદી - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nPongal 2021: ચેન્નઈ પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે કાદુમ્બડી મંદિરમાં કરી પૂજા\nMakar Sankranti 2021: આજે મકરસંક્રાતિ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી\nગુજરાતઃ મકરસંક્રાતિના 2 દિવસ ફ્લાઈ ઓવર પર ટુ વ્હીલરને નો એન્ટ્રી, પતંગોત્સવ રદ\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોહડી, મકરસંક્રાતિ પર દેશવાસીઓને આપી શુભકામના\nMakar Sankranti 2021: સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી રાશિઓ પર પ્રભાવ\nMakar Sankranti 2020: ઘરે જ બનાવો તલ અને ગોળના લાડવા, એકદમ સહેલી છે રીત\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nMakar Sankranti 2021: આ બૉલીવુડ ગીતથી મ્યૂઝિકલ થઈ જશે તમારી મકર સંક્રાંતિ\nભારત તહેવારોનો દેશ છે, લગભગ હરેક મહિને એક તહેવાર મનાવવામા આવે છે. આ જાન્યુઆરીનો મહિનો છે અને આ મહિનામાં બે વડા તહેવાર થાય છે. એક ગણતંત્ર ��િવસ જે રાષ્ટ્રીય તહેવાર છે અને બીજો મકર સંક્રાંતિ. અમે વાત કરી રહ્યા છીએ મકર સંક્રાંતિ એટલે કે ખિચડીની જે આખા દેશમાં મનાવવામાં આવે છે. આ દરમ્યાન લોકો ખિચડીનું વિતરણ કરે છે અને કેટલાય લોકો ઘરમાં પરિવાર સાથે રહીને સેલિબ્રેટ કરે છે. પરંતુ કોઈપણ તહેવારની વાત હોય અને બૉલીવુડ ગીત તેમાં શામેલ ના હોય તેવું કઈ રીતે બની શકે છે.\nમકર સંક્રાંતિ પર કેટલાંય ગીત ફિલ્માવવામાં આવ્યાં છે જે જબરાં હિટ સાબિત થયાં છે. ગુજરાત, યુપી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લોકો મકર સંક્રાંતિ દરમ્યાન પતંગ ચગાવતા હોય છે પરંતુ ગુજરાતની વાત કંઈક અલગ જ છે, જ્યાં ધાબા પર મ્યૂઝિક વાગતું હોય અને લોકોમાં એકબીજાનો પતંગ કાપવાની હરોળ લાગી હોય છે.\nતમે એવું કેટલાંય ગીતમાં જોયું હશે જ્યાં હીરો અને હીરોઈન પતંગના પેંચ લડાવતાં રોમાંસ કરતા જોવા મળે છે. આ મકર સંક્રાંતિ દરમ્યાન અમે તમને આવાં જ હિન્દી ગીતથી રૂબરૂ કરાવી રહ્યા છીએ. આ સંક્રાંતિ દરમ્યાન તમે પતંગ ઉડાવતાં આ ગીત સાથે એન્જોય કરી શકો છો. જુઓ આખી યાદી...\nશાહરૂખ ખાનની ફિલ્મ રઈસનું શાનદાર ગીત ઉડી ઉડી જાય આ મકર સંક્રાંતિએ તમે સાંભળી શકો છો. ગીત શાનદાર છે.\nસુપર સ્ટાર સલમાન ખાને ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં પતંગ ઉડાવી હતી. ગીત ઘણું ધમાકેદાર છે.\nરુત આ ગઈ રે\nઆમીર ખાને પણ 1947 અર્થમાં પતંગ ઉડાવી હતી. મકર સંક્રાંતિ દરમ્યાન આ ગીત છવાઈ જવા માટે તૈયાર છે. જેને તમે સાંભળી શકો છો.\nસુશાંત સિંહ રાજપૂતની પહેલી ફિલ્મ કાઈ પો છેમાં આ ગીત માંઝા સાંભળવા મળ્યું હતું. આ સંક્રાંતિએ આ ગીત તમે સુશાંતની યાદમાં સાંભળી શકો.\nફિલ્મ ફુકરેનુ દમદાર ગીત અમ્બરસરિયા રિલીઝ થયા બાદ ઘણું પસંદ કરાયું હતું. પુલકિત સમ્રાટ આ ગીતમાં પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા.\nચલી ચલી રે પતંગ\nફિલ્મ ભાભીનું આ જૂનું ગીત જેના બોલ છે- ચલી ચલી રે પતંગ, તમને બૉલીવુડના જૂના જમાનામાં લઈ જશે. આ ગીત તમારી મકર સંક્રાંતિને જબરદસ્ત બનાવી દેશે.\nવાણી કપૂરે હૉટ બિકિની ફોટો શેર કરીને લોકોને બનાવ્યા દીવાના, જુઓ Pics\nMakar Sankranti 2020: 15 તારીખે છે મકર સંક્રાંતિ, શુભ મુહૂર્ત, અને જાણો કઈ રાશિ પર કેવી અસર\nMakar Sankranti 2020: મકર સંક્રાંતિના દિવસે કેમ બનાવાય છે ખિચડી, જાણો તમારા ગ્રહ સાથેનું કનેક્શન\nMakar Sankranti 2020: મકર સંક્રાંતિ પર અહીં સ્નાન કરવાથી મળે છે જબરદસ્ત પુણ્ય\nMakar Sankranti 2020: મકર સંક્રાંતિ સાથે જોડાયેલ આ ખાસ વાત નહિ જાણતા હોવ તમે\nમકર સંક્રાતિ પર પતંગ ચગાવવાથી થાય છે ફાયદા, જાણો ધાર્મિક મહત્વ\nમકર સંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરીએ અહીં છે સાચો જવાબ\n30માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 45 દેશોમાંથી આવ્યા 150થી વધુ પતંગબાજ\nPhotos : ઉત્તરાયણના આવા ફોટો તમે કદી નહીં જોયા હોય\nUttarayan 2018 : સ્ટાઇલીશ સાળીથી ચીડાયેલી ગર્લફ્રેન્ડ સુધી...\nPhotos : ઉત્તરાયણ તો ગુજરાતની, મનાતું ના હોય તો ફોટા જોઇ લો\nઉત્તરાયણ એટલે પતંગની મજા અને સુરતી ઉંધીયા, જલેબીની મિજબાની\nPM મોદીએ ગુજરાતીઓને પાઠવી ઉત્તરાયણની શુભકામના\nmakar sankranti મકર સંક્રાંતિ બૉલીવુડ\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-onion-sowing-recorded-an-alarming-dip-of-80-compared-to-2018-046669.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:53:45Z", "digest": "sha1:26ZFRM3BTQQO5DGYOE263OPGGSCDGN3U", "length": 16191, "nlines": 176, "source_domain": "gujarati.oneindia.com", "title": "જળસંકટ: ગુજરાતમાં ડુંગળીની વાવણી 80% ઘટી, હવે બધાને રડાવશે | Gujarat: onion sowing recorded an alarming dip of 80% compared to 2018 - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nઈશુદાન ગઢવીના ભરોસે ગુજરાતમાં 182 સીટ પર ચૂંટણી લડશે આપ\nકચ્છઃ કોરોનાવાયરસના કારણે ફુલોનો 70% ધંધો પડી ભાંગ્યો\nદક્ષિણને ભિજવ્યા બાદ આજે ઉત્તરમાં પહોંચશે ચોમાસુ, પંજાબ-હરિયાણા-યુપીમાં એલર્ટ જારી\nગુજરાતની મુલાકાતે આવ્યા અરવિંદ કેજરીવાલ, આપની કાર્યાલનું કર્યુ ઉદ્ઘાટન\nગુજરાત યૂનિવર્સિટીએ કાયદાના વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા માટે નોંધણી કરાવવા કહ્યું\nગુજરાતની અડધી ગ્રાહક અદાલતો ન્યાયાધીશ વિના કાર્યરત\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી ���હેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nજળસંકટ: ગુજરાતમાં ડુંગળીની વાવણી 80% ઘટી, હવે બધાને રડાવશે\nજળસંકટને લીધે ગુજરાતમાં ઘણાં પાકો અને શાકભાજીઓની ખેતીને ભારે અસર થઈ છે. અહીં ડુંગળી વાવણીમાં જ 80% નો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના કૃષિ વિભાગની વાવણી રિપોર્ટ મુજબ આ વર્ષે, ડુંગળીની વાવણી માત્ર 1811 હેકટરમાં કરવામાં આવી છે, જે ગયા વર્ષે તે 9214 હેકટરમાં થઇ હતી. વાવણી ઓછી થવાના કારણે ડુંગળીના ભાવ હવે ખુબ વધારે જોવા મળશે. આનું કારણ પાકિસ્તાન સાથે પ્રવર્તમાન તણાવ છે કારણ કે ત્યાંની ડુંગળી ગુજરાત સહિતના ઘણાં રાજ્યોમાં મોટા ભાગે પહોંચતી હતી. આ વખતે, પુલવામા આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાકભાજીના વેપારમાં ખુબ જ ઘટાડો થયો છે. ગુજરાતી શાકભાજીના વેપારીઓએ સીધી જાહેરાત કરી હતી કે તેઓ શાકભાજી પાકિસ્તાનને વેચશે નહીં. ખાસ કરીને, અહીંના ટમેટાં પાડોશી દેશ જતા હતા.\nઆ પણ વાંચો: લોકસભા ચૂંટણી પછી, ગુજરાતને જળ સંકટનો સામનો કરવો પડશે, ડેમમાં પાણી ઓછું\nજળસંકટને કારણે વાવણી થયો ઘટાડો\nખૂબ જ ઓછી ડુંગળીની ખેતી પાછળનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં પાણીનો અભાવ છે. પાણીના અભાવને લીધે ખેડૂતોએ ડુંગળીની વાવણી ઘટાડી છે, જેની સીધી અસર ઉત્પાદન પર પડવાની છે. નુકશાન થવાના કારણે ડુંગળીની કિંમત પણ નિયંત્રણમાંથી બહાર આવી શકે છે.\n2018 માં 1.57 લાખ મેટ્રિક ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું\nરિપોર્ટ મુજબ, ગુજરાતમાં ગયા વર્ષે 1.57 લાખ મેટ્રિક ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું, જે ઘટીને 2019 માં માત્ર 31,000 મેટ્રિક ટન રહેવાની ધારણા છે. જણાવી દઈએ કે ભારતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પછી ગુજરાત પાંચમુ સૌથી મોટું ડુંગળી ઉત્પાદક રાજ્ય છે. જેની માર્કેટમાં 6.5 ટકા હિસ્સેદારી છે.\nવાવણીની કિંમત વસુલ ન થવી\nસ્થાનિક સ્તરે મળેલા સમાચાર અનુસાર મહુવા અને અમરેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ આ સિઝનમાં ડુંગળીનો વિકલ્પ એટલા માટે પસંદ કર્યો નથી, કારણ કે ગયા વર્ષે તેમની વાવણીની કિંમત વસુલ થઇ ન હતી. ઘણાં ખેડૂતોને ડુંગળીનો ભાવ એક રૂપિયાથી બે રૂપિયા મળ્યા હતા.\nઆ રીતે વધશે ભાવ\nમહુવા એપીએમસીના અધ્યક્ષનું કહેવું છે કે જુલાઈથી ઑગસ્ટ સુધીમાં મહુવા હોલસેલ માર્કેટમાં ડુંગળી 2.5 રૂપિયાથી 6 રૂપિયા કિલોગ્રામથી વેચાઈ રહી છે, જે વધીને 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ શકે છે. ણા નિષ્ણાતોનું કહેવું છે કે તે અમદાવાદ જેવા શહેરોમાં ગ્રાહકો માટે સારું નથી.\nમહારાષ્ટ્ર અને કર્ણાટકએ આપી ચુનોતી\nસ્થાનિક ખેડૂતો કહે છે કે પાછલા વર્ષે મળેલા ઓછા ભાવે ખેડૂતોને ડુંગળીનો પાક લેવાથી ડરાવી દીધા હતા. ખેડૂતો રાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા બદલવાનું પણ સૂચવે છે. ગુજરાતની ડુંગળીની માંગ દિલ્હી, રાજસ્થાન અને પંજાબ જેવા ઉત્તરી રાજ્યોમાં હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી, મહારાષ્ટ્ર અને કર્ણાટક નીચા ભાવ અને ઉચ્ચ ગુણવત્તા સાથે સ્પર્ધા કરે છે. ગુજરાતના ખેડૂતોએ હવે ડુંગળીને બદલે મગફળીનો વિકલ્પ પસંદ કર્યો છે.\nકેન્દ્રની સરકાર આંધડી, બહેરી અને બોબડી છેઃ અભિષેક ઉપાધ્યાય\nલુણાવાડા ખાતે ધારાસભ્ય જીજ્ઞેશ સેવકે શ્રમયોગી કાર્ડનું વિતરણ કર્યું\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nસીનીયર કલાર્ક વર્ગ 3ની પરિક્ષાની તારીખ જાહેર, જાણો સંપૂર્ણ માહિતિ\nગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, સવારે 6 વાગ્યાથી કેટલાંય તાલુકાઓમાં નોધાયો વરસાદ\nપેટ્રોલ- ડીઝલના વધતા ભાવને લઈ રાજકોટ, કેશોદ, ગાંધીનગરમાં કોંગ્રેસનો હલ્લાબોલ\nખેડા જીલ્લાના કઠલાલમાં એસીબીના છટકામાં ફસાયા નાયબ મામલતદાર, 4 દિવસના રિમાન્ડ પર\nભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવ્યા ગુજરાત, કરશે કોર કમિટીની બેઠક, સીએમ રૂપાણી સહીત નેતાઓ હાજર\nગંગામાં વહેતી લાશો પર કવિતા લખીને ઘેરાઈ ગયાં પારુલ બેન, 'સાહિત્યિક નક્સલ' ગણાવ્યાં\nસુરત ક્રાઇમ બ્રાંચે 8 લાખની કીંમતના MD સાથે એક મહિલા સહિત 4ની ધરપકડ\nBJPના પૂર્વ MLAની હત્યા કરવા જેલમાંથી ભાગી જનાર ગેંગસ્ટર નિખિલ ડોંગાના જામીન નામંજૂર\nગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી, 53 લાખ ખેડૂતો મેળવશે લાભ\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/26-03-2020/32000", "date_download": "2021-06-15T00:28:57Z", "digest": "sha1:FKY2I42Q5GNUK4AW7AECT3D4A6HQRRC4", "length": 15660, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "પોતાની જાત પર વિશ્વાસ ���ાખશો તો તમને કામ જરૂર મળશે: સુનિલ ગ્રોવર", "raw_content": "\nપોતાની જાત પર વિશ્વાસ રાખશો તો તમને કામ જરૂર મળશે: સુનિલ ગ્રોવર\nમુંબઈ: હાસ્ય કલાકાર અને અભિનેતા સુનીલ ગ્રોવર લાંબા સમયથી તેની રમૂજી શૈલીથી લોકોને હસાવતા હતા, પરંતુ તેણે તાજેતરમાં જ તેમના જીવનની ભાવનાત્મક અને મુશ્કેલ ક્ષણોનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે હાસ્ય કલાકારો બાકીના લોકોની જેમ છે, તેમના જીવનમાં પણ ઉતાર-ચ .ાવ આવે છે.સુનિલે આઈએએનએસને કહ્યું, \"સૌથી મહત્વની વાત એ છે કે દરેક અનુભવમાંથી શીખવું. મેં મારા પિતાને દરરોજ તેમના સપના પૂરા કરવા સંઘર્ષ કરતા જોયા છે અને તેમણે મને ક્યારેય મારી સાથે ન રહેવાનું શીખવ્યું છે. જવા માટે. \"તેમણે ઉમેર્યું, \"જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે મને ખબર પડી કે અહીં મારા જેવા ઘણા લોકો છે જેઓ તેમના શહેરના 'સુપરસ્ટાર' હતા અને અહીં (મુંબઈમાં) 'સંઘર્ષ' કરી રહ્યા હતા. પણ હું પોતે રાખવામાં શાંત અને મારામાં વિશ્વાસ. મેં ઇન્ડસ્ટ્રીમાં કામ માટે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. ટૂંક સમયમાં જ મને કામ મળવાનું શરૂ થયું અને મને સમજાયું કે હું કેટલો ભાગ્યશાળી છું. \"\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nસૌરાષ્‍ટ્રમાં પ્રથમ મૃત્‍યુ : ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ ૪૩ : લોકડાઉન વચ્‍ચે ૩ નવા દર્દીઓ ઉમેરાયાઃ ગુજરાતમાં કોરોનાથી ત્રીજુ મોતઃ ૭૦ વર્ષના ભાવનગરના વૃદ્ધનું થયુ મોત : સુરતમાં ૭, વડોદરામાં ૮, અમદાવાદમાં ૧૭, ભાવનગરમાં ૧ અને ગાંધીનગરમાં ૭ કેસો નોંધાયા access_time 11:39 am IST\nમધ્યપ્રદેશમાં કોરોનાને કારણે પ્રથમ મોત:મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યું: જમ્મૂ કશ્મીરમાં કોરોનાના 4 પોઝિટીવ કેસ જોવા મળ્યા હતા access_time 12:26 am IST\nવિશ્વભરમાં ઝડપથી ફેલાતો કોરોના : પહેલા એક લાખ કેસ 67 દિવસમાં થયા : બીજા એક લાખ 11 દિવસમાં નોંધાયા : બે લાખથી ત્રણ લાખનો આંકડો ચાર દિવસમાં વટાવ્યો : 3 લાખથી 4 લાખ માત્ર 3 દિવસમાં અને 4 લાખથી 5 લાખ કેસ માત્ર 2 દિવસમાં થયા access_time 12:16 am IST\nવિતેલા જમાનાની સુપ્રસિધ્ધ અભિનેત્રી નિમ્મીનું અવસાનઃ રાજકપુરે આપ્યો'તો બ્રેક access_time 3:08 pm IST\nદેશમાં ૨૪ રાજ્યોમાં કોરોનાના ૬૦૬ કેસ : સાવચેતીના પગલા access_time 12:00 am IST\n122 : મુંબઈમાં વળી કોરોના વાયરસના કેસોએ જમ્પ માર્યો access_time 12:00 am IST\nરાજકોટથી પગપાળા દાહોદ - ગોધરા જતા મજૂરોને રોકી રખાયા : મોડી રાત્રે કાર્યવાહી access_time 4:15 pm IST\nકરિયાણાની દુકાનોએ શાકભાજી પણ મળશે : યાર્ડમાંથી ૧૮ ટ્રક પુરવઠો પહોંચાડશે access_time 3:35 pm IST\n'લોકડાઉન'નો ચુસ્તપણે અમલ કરાવવા જગ્યાએ જગ્યાએ પોલીસ બેરીકેટ access_time 4:21 pm IST\nજુનાગઢમાં સંપૂર્ણ લોકડાઉન માટે વધુ સખ્તાઇની આવશ્યકતા access_time 12:57 pm IST\nગીર-સોમનાથ પંથકમાં રાઉન્ડ ધ કલોક ૪૦ ચેકપોસ્ટો કાર્યરત છેઃ રાહુલ ત્રિપાઠી access_time 7:38 pm IST\nમોરબી પોલીસ અને લોકોના સહકારથી ઝંુપડપટ્ટસમાં બિસ્કીટ વિતરણ access_time 11:56 am IST\nનિઃસહાય વૃદ્ઘ વડિલો અને નિરાધાર વ્યકિતઓને વિનામૂલ્યે ભોજન સેવા સ્વૈચ્છિક સેવા સંગઠનો ના સહયોગથી ઘેર બેઠા પૂરી પાડશે access_time 4:34 pm IST\nગુજ���ાતમાં કોરોનાએ ઝડપ પકડી : સાંજે 6-45 વાગ્યે 24 કલાકમાં 88 નવા કેસો નોંધાયા : વધુ એક મૃત્યુ નોંધાયું access_time 10:57 pm IST\nકોરોના વાયરસ વચ્‍ચે રાજ્‍યમાં કમોસમી વરસાદનો કહેર વરસ્‍યો : દાહોદમાં વીજળી પડતા યુવકનું મોત access_time 1:40 pm IST\nમિસ્ત્રની રાજધાની કાહિરામાં માર્ગ અકસ્માતમાં એક શખ્સનું મૃત્યુ access_time 6:32 pm IST\nકોરોના વાયરસના કારણોસર વૈશ્વિક સ્માર્ટફોનના વેચાણમાં 14ટકાનું નીચાણ આવ્યું access_time 6:30 pm IST\nઆ ડીજે ભાઇએ ઇન્સ્ટાગ્રામ લાઇવ દસ લાખની પાર્ટી હોસ્ટ કરી access_time 3:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nકાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપરના હુમલાને સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અમેરિકાએ વખોડ્યો access_time 12:33 pm IST\nચીનના હુબાઇ પ્રાંતમાં ટ્રેન અને ટ્રાવેલ સેવા શરૂ : 3 મહિનાના કોરોના બાન પછી મુક્તિ મળતા લોકો ઉમટી પડ્યા access_time 11:58 am IST\nઅમેરિકાના એટલાન્ટામાં ઇન્ડિયન કોન્સ્યુલેટ ઓફિસની સેવાઓ હાલની તકે સ્થગિત કરાઈ : કોરોના વાઇરસના સંજોગોને ધ્યાને લઇ પાસપોર્ટ , OCI , સહિતની સેવાઓ હાલના સંજોગોમાં અનિશ્ચિત મુદત સુધી બંધ access_time 6:50 pm IST\nકોરોના સામે લડવા મેસીએ ડોનેટ કર્યા દસ લાખ યુરો access_time 3:45 pm IST\nઅંદર રહો, નહીં તો આઉટ થઇ જશોઃ અશ્વિન access_time 3:43 pm IST\nબીસીસીઆઈએ 2021 સુધીમાં મહિલા આઈપીએલ શરૂ કરવી જોઈએ: મિતાલી access_time 5:09 pm IST\nકોરોનથી પીડિત લોકો માટે કમલ હસન પોતાના ઘરને હોસ્પિટલમાં ફેરવવાની કરી રજુઆત access_time 5:02 pm IST\nલોકડાઉનના કારણે કેટરિના કૈફ ઘરે કચરો કાઢતી હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 4:51 pm IST\nહવે પ્રિયંકા પણ જોડાઈ કોરોના મુક્ત અભિયાનમાં: સોશિયલ મીડિયા પર હાથ ધોતો વિડિઓ કર્યો શ્યેર access_time 4:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/commodities-trading/factors-affecting-gold-prices-gujarati", "date_download": "2021-06-14T23:40:25Z", "digest": "sha1:RQOFD2LUPAHIYZBEFMPTE3PX6NAIDT4C", "length": 29304, "nlines": 631, "source_domain": "www.angelbroking.com", "title": "સોનાની કિંમતોને અસર કરતા પરિબળો - Angel Broking", "raw_content": "\nસોનાની કિંમતોને અસર કરતા પરિબળો\nસોનાની કિંમતોને અસર કરતા પરિબળો\nજ્યારે શેરબજારમાં કેટલાક અઠવાડિયાંનો સમય જોવા મળ્યો છે, ત્યારે ગોલ્ડ એક મૂલ્યવાન વસ્તુ છે, ખાસ કરીને ભારતમાં. અહેવાલો અનુસાર, 2020માં ભારતમાં સોનાનો વપરાશ લગભગ 700-800 ટન હોવાની અપેક્ષા છે, જે 2019ના 690.4 ટનથી વધુ છે. વધુમાં, ચાઇના સાથે ભારત પણ વૈશ્વિક સ્તરે ગોલ્ડના સૌથી મોટા ગ્રાહકોમાંથી એક છે, જેમાં વૈશ્વિક ભૌતિક માંગના લગભગ 25 ટકાના વાર્ષિક માંગ સમાન છે.\nદેશમાં જ્વેલરીની માંગ ખાસ કરીને લગ્ન અને તહેવારના સમય દરમિયાન વધે છે, જેના પરિણામ સ્વરૂપે સામાન્ય રીતે તેની કિંમતમાં વધારો થાય છે. જોકે આ માંગમાં વધારામાં ફાળો આપે છે અને આમ સોનાની કિંમત દેશભરમાં સોનાની કિંમતોને અસર કરતા અન્ય ઘણા પરિબળો છે. વિશ્વ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી) તેના એક અહેવાલોમાં ઉલ્લેખિત છે કે બે મહત્વપૂર્ણ પરિબળો, જેમ કે આવક અને સોનાની કિંમતના સ્તર, ખાસ કરીને ગ્રાહકની માંગને લાંબા સમય સુધી પ્રભાવિત કરે છે.\nઅન્ય કેટલાક સોનાની કિંમતમાં અસરકારક પરિબળો શામેલ છે:\nમોંઘવારી, અથવા ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારાની અસર સોનાના ભાવ પર નોંધપાત્ર અસર કરી શકે છે. મોંઘવારી સામાન્ય રીતે સોનાના ભાવમાં ફેરફારની સીધી પ્રમાણસર હોય છે. એટલે કે, કર્રેન્સી મૂલ્યમાં ઘટાડો થવાને કારણે ઇન્ફલેશન નો સ્તર સામાન્ય રૂપે સોનાનો ભાવમાં પરિનમેં છે. આ કારણ છે કે લોકો સામાન્ય રીતે ઇન્ફલેશન દરમિયાન સોનાના રૂપમાં સંપત્તિને પકડવાનું પસંદ કરે છે, લાંબા ગાળે સોનાનું મૂલ્ય સ્થિર રહેવાનું ધ્યાનમાં લે છે, પરિણામે માંગમાં વધારો થાય છે. આમ, સોનું મોંઘવારી સામે હેજિંગ ટૂલ તરીકે પણ કામ કરે છે.\nવ્યાજ દરો અને સોનાની કિંમતોમાં પરંપરાગત રીતે સામાન્ય પરિસ્થિતિઓ હેઠળ વ્યાજ સંબંધ છે; એટલે કે, વધતી વ્યાજ દરો સાથે, લોકો સામાન્ય રીતે વધુ નફા મેળવવા માટે સોનું વેચવાનું પસંદ કરે છે. જોકે, વ્યાજ દરમાં ઘટાડો સાથે, લોકો વધુ સોનું ખરીદવાનું પસંદ કરે છે, જેના પરિણામે તેની માંગમાં વધારો અને તેની કિંમત વધે છે.\nપરંપરાગત રીતે, ભારતીય પરિવારો દ્વારા ભારતીય સંસ્કૃતિનો એક વ્યૂહાત્મક સંપત્તિ તરીકે સોનું જોવામાં આવ્યું છે, જ્યારે ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ પણ બની રહ્યું છે. વિસ્તૃત લગ્ન સમારોહ દરમિયાન તેના ઉપયોગથી, દિવાળી જેવા મહત્વપૂર્ણ તહેવારો દરમિયાન આભૂષણ સાથે સ્વયંને સજ્જ કરવા સુધી, સોના ભારતીય ઘરોમાં વિશેષ સ્થાન ધરાવે છે. આમ, લગ્ન અને ઉત્સવના મોસમો દરમિયાન, ગ્રાહકની માંગમાં વધારાના પરિણામે સોનાની કિંમત વધી જાય છે.\nવર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી) દ્વારા 2019 માં એક અહેવાલ આપ્યો હતો કે ભારતીય ઘરો દ્વારા 25,000 ટન સોનાની સંચિત કરવામાં આવી શકે છે, જે ભારતને કિંમતી ધાતુના વિશ્વના સૌથી મોટા ધારક બનાવે છે.\nઅહેવાલો અનુસાર, ગ્રામીણ ભારત, ભારતના સોનાના વપરાશમાં 60 ટકાની કિંમત ધરાવે છે, જ્યારે ભારત વાર્ષિક 800-850 ટન સોનાની વચ્ચે ક્યાંય પણ ઉપયોગ કરે છે. આમ, ગ્રામીણ માંગ દેશમાં સોનાની માંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને ખેડૂતો તેમની આવક માટે સારી પાક પર આધારિત છે. ચોમાસામાં સારા વરસાદ દેશમાં સોનાની માંગને પ્રેરિત કરે છે, જેના પરિણામે ખેડૂતો છે, જે દેશના લગભગ એક ત્રીજા સોનાનો વપરાશ કરે છે, જે સંપત્તિ બનાવવા માટે સોનું ખરીદે છે.\nભારતીય રિઝર્વ બેંક (અને મોટાભાગના દેશોની કેન્દ્રીય બેંકો) કર્રેન્સી સાથે ગોલ્ડ રિઝર્વ ધરાવે છે, અને જ્યારે RBI તેના વેચાણ કરતાં વધુ જથ્થામાં ખરીદવાનું શરૂ કરે છે, ત્યારે તેના પરિણામે સોનાની કિંમતમાં વધારો થાય છે. આ બજારમાં કૈસ પ્રવાહમાં વધારો થવાને કારણે છે, જ્યારે સોનાની પુરવઠા અપર્યાપ્ત હોય છે.\nજ્યારે બજારમાં અસ્થિરતા હોય ત્યારે લોકો સામાન્ય રીતે સોનું રોકાણ કરવા અથવા ખરીદવાનું પસંદ કરે છે. આ રાજકીય અસ્થિરતા અથવા આર્થિક મંદીથી અટકી શકે છે. સોનાનું મૂલ્ય લાંબા સમય સુધી સ્થિર રહે છે, અને જ્યારે અન્ય સંપત્તિઓ તેમના મૂલ્યને ગુમાવે ત્યારે તેને એક અનુકૂળ વિકલ્પ તરીકે જોવામાં આવે છે. વધુમાં, અનિશ્ચિતતા, સોનાની કિંમતને પ્રભાવિત કરનાર અન્ય પરિબળોથી વિપરીત, એક જથ્થાબંધ આંકડાકીય નથી, અને તે વધુ મનોવૈજ્ઞાનિક છે.\nસોનાની કિંમતમાં કોઈપણ ચળવળ વૈશ્વિક સ્તરે તેની કિંમતને અસર કરે છે, ભારતને ધ્યાનમાં રાખીને જે સોનાના સૌથી મોટા ગ્રાહકોમાંથી એક છે. વધુમાં, રાજકીય અનિશ્ચિતતા અથવા ભૌગોલિક અસ્થિરતા દરમિયાન રોકાણકારો દ્વારા સુરક્ષિત માનવામાં આવે છે, જેના પરિણામે તેની માંગમાં વધારો થાય છે અને ત્યારબાદ તેની કિંમતમાં વધારો થાય છે. જ્યારે અન્ય સંપત્તિ વર્ગોમાં સામાન્ય રીતે આવા સંકટ દરમિયાન તેમના મૂલ્યમાં ઘટાડો થાય છે, ત્યારે સોનાની માંગ વધી જાય છે, જે તેને પાર્કિંગ ફંડ્સ માટે એક સંકટ ઘડીની વસ્તુ બનાવે છે.\nસોના પર રૂપિયા-ડૉલરનો અસર\nરૂપિયા-ડૉલર સમીકરણ ભારતમાં સોનાની કિંમતને કેવી રીતે અસર કરે છે તે સમજવું મહત્વપૂર્ણ છે. મોટાભાગનું ભૌતિક સોનું આયાત કરવામાં આવે છે તે પર વિચારણા કરીને, જો રૂપિયા ડૉલર સામે નબળા હોય તો સોનાની કિંમતમાં વૃદ્ધિ થશે. રૂપિયાની ઘટતી કિંમત ભારતમાં સોનાની માંગને નુકસાન પહોંચાડી શકે છે.\nસોનાને એક મહત્વપૂર્ણ નાણાંકીય સંપત્તિ માનવામાં આવે છે, અને તે ભારતમાં વધુ પસંદગીના રોકાણ વિકલ્પોમાંથી એક છે. જીઓ���ોલિટિકલ અપહેવલ અથવા વૈશ્વિક વેપાર યુદ્ધ જેવા અનિશ્ચિતતાના સમયે રોકાણકારો દ્વારા સુરક્ષિત જોવામાં આવે છે, જ્યારે ઘણા અન્ય સોનાની કિંમત અસરકારક પરિબળો છે, જેમ કે ઇન્ફલેશન, વ્યાજ દરો અને રૂપિયા-ડોલર સમીકરણ જે દેશમાં સોનાની કિંમતને આદેશ આપે છે અથવા પ્રભાવિત કરે છે.\nભારતમાં કોમોડિટી માર્કેટ કેવી રીતે ટ્રેડ કરવું\nગોલ્ડ વર્સેસ. ઇક્વિટી: શું સોનામાં રોકાણ સુરક્ષિત છે\nફ્યૂચર્સની કિમતો કેવી ઇરતે નિર્ધારિત કરવામાં આવે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે કરવું\nકોમોડિટી માર્કેટ કેવી રીતે કામ કરે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરવું\nમિલિયનલરો સોનામાં કેવી રીતે રોકાણ કરે છે\nચલણ ડેરિવેટિવ્સ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://cn24news.in/601-people-died-in-italy-a-day/", "date_download": "2021-06-14T23:29:43Z", "digest": "sha1:TE3QRRVKBZJCHLXLLJINEDIVV272OYSS", "length": 13765, "nlines": 138, "source_domain": "cn24news.in", "title": "કોરોના અપડેટ વર્લ્ડ : 195 દેશોમાં ઈન્ફેક્શન : 16,510 લોકોના મોત : ઈટાલીમાં એક દિવસમાં 601 લોકોના જીવ ગયા | CN24NEWS", "raw_content": "\nHome વિશ્વ કોરોના અપડેટ વર્લ્ડ : 195 દેશોમાં ઈન્ફેક્શન : 16,510 લોકોના મોત :...\nકોરોના અપડેટ વર્લ્ડ : 195 દેશોમાં ઈન્ફેક્શન : 16,510 લોકોના મોત : ઈટાલીમાં એક દિવસમાં 601 લોકોના જીવ ગયા\nઈન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાના દરેક 195 દેશોમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું છે. તેના કારણે 16,510 લોકોના મોત થયા છે. 3,7,842 લોકોને ઈન્ફેક્શન થયું છે.જ્યારે 1 લાખ 2 હજાર દર્દીઓ સાજા પણ થયા છે.ચીનના સૌથી વધુ પ્રભાવિત શહેર વુહાનમાં છ દિવસમાં એક નવો કેસ સામે આવ્યો છે.પાંચ દિવસ સુધી અહી નવો કોઈ કેસ સામે આવ્યો નથી. જોકે સોમવારે અહીં સાત લોકોના મોત થયા છે. જ્યારે ઈટાલીમાં સોમવારે 601 લોકોના મોત થયા છે. ઈટાલી યુરોપનું સૌથી પ્રભાવિત દેશ છે.\nવિશ્વ સ્વાસ્થય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રિયિસોસે કહ્યું છે કે, કોરોના વાઈરસની મહામારી ઝડપથી વધી રહી છે. તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક લાખ સુધી કેસ પહોંચવામાં પહેલાં 67 દિવસનો સમય લાગ્યો હતો પરતું બે લાખ નવા કેસ થવામાં 11 દિવસ અને 2થી 3 લાખ થવામાં માત્ર 4 દિવસનો સમય લાગ્યો છે.\nઈટાલીનું લોંબાર્ડી સૌથી વધારે પ્રભાવી\nઈટાલીના નાગરિક સુરક્ષા વિભાગના પ્રમુખ એંજેલો બોરેલીએ જણાવ્યું છે કે, એક દિવસમાં ઈન્ફેક્શનના 3780 નવા કેસ નોંધાયા છે. ઈટાલીના લોંબાર્ડીમાં કોરોનાનો સૌથી વધારે પ્રભાવ જોવા મળ્યો છે.ઈટાલી સંપૂર્ણ રીતે લોકડાઉન ���ે. દેશના અંદાજે 6 કરો લોકો તેમના ઘરમાં કેદ છે.\nઅમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 557 લોકોના મોત\nઅમેરિકામાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 557 લોકોના મોત થયા છે અને 43847 કેસ પોઝિટિવ છે. ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 99 લોકોના મોત થયા છે. ત્યાર પછી કિંગ્સ કાઉંટીમાં 75 લોકોએ જીવ ગુમાવ્યો છે.\nબ્રિટનમાં 335 લોકોના મોત\nબ્રિટનમાં કોરોના વાઈરસથી મરનાર લોકોની સંખ્યા 335 થઈ ગઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 967 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6650 થઈ ગઈ છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 83945 લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જેમાં 77295 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.\nચીનમાં 78 નવા કેસ સામે આવ્યા\nચીનમાં છેલ્લા 24 કલાકમાં 78 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 74 લોકો વિદેશથી આવેલા છે. દેશમાં ચાર કેસ જ નોંધાયા છે. ડિસેમ્બરના અંતમાં ચીનના હુબેઈની રાજધાની વુહાનથી કોરોના વાઈરસની શરૂઆત થઈ હતી અને હાલ તેણે આખા વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધું છે. ચીનમાં કોરોનાથી 3270 લોકોના મોત થયા છે અને 81093 કેસ નોંધાયા હતા.\nમેલેનિયા ટ્રમ્પની પણ કોરોના તપાસ કરવામાં આવી\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું છે કે, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની પણ કોરોના વાઈરસની તપાસ કરાવવામાં આવી છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ અને સેકન્ડ લેડી કેરેન પેંસની પણ તપાસ કરવામાં આવી છે. તે દરેકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અમેરિકામાં ઈન્ફેક્શનના અત્યાર સુધી 43,734 કેસ નોંધાયા છે. 553 લોકોના મોત થયા છે. એક દિવસમાં 140 લોકોના મોત થયા છે.\nPrevious articleઆખા ગુજરાતમાં 31મી સુધી લૉકડાઉન, રાજ્યની સરહદો સીલ, આજથી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે\nNext articleકોરોના : વિવિધ ક્ષેત્રો માટે ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે, પ્રધાનમંત્રી મદદ માટે અપીલ કરે તેવી શક્યતા\nUS પ્રવેશ : સ્ટુડન્ટ ફક્ત 72 કલાક જૂનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવીને અમેરિકામાં પ્રવેશ કરી શકશે\nત્રિદિવસીય જી-7 : ગુસ્સે થયેલા ચીને કહ્યું- મુઠ્ઠીભર દેશ આખી દુનિયા પર રાજ નહીં કરી શકે\nઅમેરિકા : દ્વીપ પર માર્ટી બ્લુવૉટર એકમાત્ર ભાડુઆત, તેમણે અહીં આજીવન રહેવું પડશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષન��� મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઆંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ : ભારતીય ક્રિકેટર વિનુુ માંકડનો ‘આઈસીસી હોલ ઓફ ફેમ’માં સમાવેશ\nજામનગર : કોંગ્રેસના ધારાસભ્ય અને તેના ટેકેદારો તથા ત્રણ પત્રકારો સામે તોડફોડ કરવા સબંધિત ફરિયાદ નોંધાઈ\nશેરબજાર : બેન્ચમાર્ક ઈન્ડેક્સ એક તબક્કે 400 પોઇન્ટથી વધારે ગગડ્યો, ભારતીય શેરબજાર 77 પોઇન્ટના સુધારા સાથે બંધ\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nબગદાદ પર અમેરિકાની એર સ્ટ્રાઇક,ઈરાની જનરલ સહીત 8ના મોત\nસાઉદીમાં પહેલી વખત મહિલાઓ પુરુષની મંજૂરી વિના વિદેશ જઇ શકશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/ahmedabad-the-system-was-running-when-30-corona-patients-were-admitted-to-a-ward-of-svp-hospital/", "date_download": "2021-06-15T00:34:59Z", "digest": "sha1:TNFZYHOADAWZOE34IWYUB7WY5TF6NUEA", "length": 14570, "nlines": 116, "source_domain": "cn24news.in", "title": "અમદાવાદ : SVP હોસ્પિટલના એક વોર્ડમા કોરોનાના 30 દર્દીઓ દાખલ થતાં તંત્ર દોડતું થયું | CN24NEWS", "raw_content": "\nHome અમદાવાદ અમદાવાદ : SVP હોસ્પિટલના એક વોર્ડમા કોરોનાના 30 દર્દીઓ દાખલ થતાં તંત્ર...\nઅમદાવાદ : SVP હોસ્પિટલના એક વોર્ડમા કોરોનાના 30 દર્દીઓ દાખલ થતાં તંત્ર દોડતું થયું\nછેલ્લા ત્રણેક મહિનાથી અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો ઘસારો ઓછો થઈ ગયો હતો. હોસ્પિટલમાં નિયમિત રીતે ચાલતી અન્ય OPD પણ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ચૂંટણી પુરી ���યાં બાદ હોસ્પિટલમાં ગઈ કાલે એક જ દિવસમાં 30 જેટલા કોરોનાના દર્દીઓ દાખલ થતાં એક વોર્ડ હાઉસફુલ થઈ ગયો હતો. દર્દીઓ વધતાં તંત્રમાં પણ દોડધામ શરુ થઈ ગઈ છે.\nઅમદાવાદ શહેરમાં 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી\nમ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે નવા 5 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. જોધપુર, નવરંગપુરા, નારણપુરા, થલતેજ અને ગોતામાં એમ પાંચેય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 82 ઘરોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (26 ફેબ્રુઆરી)થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.\nસતત ચાર દિવસથી 70થી વધુ કેસ\nએક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરી રહ્યું છે અને છેલ્લા ચાર દિવસથી 70થી વધુ કેસ નોઁધાયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં ઉછાળો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં શહેરમાં 75 નવા કેસ અને 86 દર્દી સાજા થયા છે. જ્યારે એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,311 થયો છે. 24 ફેબ્રુઆરીની સાંજથી 25 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 71 અને જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 81 અને જિલ્લામાં 5 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,468 થયો છે. જ્યારે 59,592 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.\nઅન્ય રાજ્યો અને વિદેશમાંથી આવતા મુસાફરોનું સઘન ચેકિંગ\nદેશના અન્ય રાજ્યોમાં કોરોના ફરી બેકાબૂ બનવા લાગ્યો છે અને ખાસ કરીને કેટલાક દેશોમાં પણ વેરિએન્ટ કેસ વધી રહ્યા છે, સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોરોનાની ગાઇડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનાં કારણોને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂકી દીધું હોવાનું જાણવા મળ્યું છે. શહેરોમાં કોરોનાના રેપિડ ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે.\nરેપિડ ટેસ્ટ માટેના ડોમ ફરીવાર શરુ કરી દેવામાં આવ્યાં\nઅમદાવાદ સહિતનાં શહેરોમાં ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદમાં કોરોનાના કેસો ઘટતાં શહેરમાં રેપિડ ટેસ્ટ માટે ઊભાં કરવામાં આવેલા ડોમમાંથી 85 જેટલાં ડોમ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. શહેરમાં રોજ 50 જેટલા કેસો નોંધાવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું, પરંતુ રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હોવાથી રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે.\nરાજ્ય સરકારે આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂક્યો\nદેશમાં કોરોના સંક્રમણમાં રાહત મળી રહી છે અને પ્રતિબંધાત્મક આદેશો ઘટાડવામાં આવી રહ્યા છે, તેથી હવે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કોરોનાવાયરસનો જે નવો વેરિએન્ટ દેખાયો છે એના ભારતમાં કેસ નોંધાયા છે અને એ સાથે અગાઉ બ્રિટનના વેરિએન્ટના કેસ પણ ભારતમાં નોંધાયા હતા. પણ એને ઘટાડવામાં સફળતા મળી હતી, એ વચ્ચે આ નવા વેરિએન્ટની સામે ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રમાં ચિંતા વધી છે અને ગુજરાત સરકારે પણ ફરી એક વખત આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂકી દીધો છે. જોકે ગુજરાતમાં હજુ આ નવા વેરિએન્ટનો એકપણ કેસ નોંધાયો નથી, પણ રાજ્ય સરકાર કોઈ ઢીલાશ આપવા માગતી નથી.\nPrevious articleઅમદાવાદ : કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તુટી, મત ગણતરીમાં ભૂલ થતાં ભાજપના ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરાયા\nNext articleપાણીમાં આ વસ્તુઓ મિક્સ કરીને ન્હાવાથી થાક દૂર થશે, ત્વચા પણ નિખરશે..\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર ��ાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nઅમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો, કાળા દિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ\nનિત્યાનંદ આશ્રમ કેસમાં નવો વળાંક, મિસિંગ નિત્યનંદિતાનું નેપાળ કનેક્શન આવ્યું સામે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/kutchh-saurastra/jamnagar-latest-crime-news-jamnagar-tragic-end-of-immoral-relationship-sister-in-law-stabbed-to-death-ap-1090949.html", "date_download": "2021-06-15T00:45:29Z", "digest": "sha1:U32BTGN3ADAH7D2JLXGGZLRD72IZYVTS", "length": 24961, "nlines": 252, "source_domain": "gujarati.news18.com", "title": "latest crime news Jamnagar Tragic end of immoral relationship sister-in-law stabbed to death ap– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કચ્છ-સૌરાષ્ટ્ર\nજામનગરઃ અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, ભાભીને છરીના ઘા મારી દીયરે પણ પોતાના શરીર ઉપર ઘા મારતા મોત\nદિયરે ભાભને ત્રણથી ચાર છરીના ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ભાભી ઘરની બહાર આવતા બાળકોએ બૂમામબૂ કરી દીધી હતી. જ્યારે દિયરે પણ પોતાના હાથ અને શરીર ઉપર આધેધડ છરીના ઘાર માર્યા હતા.\nકિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં (Jamnagar) દિયર-ભાભી (Diyar-bhabhi) વચ્ચેના અનૈતિક સંબંધોનો (love affair) કરૂણ અંજામ આવ્યો છે. દિયરે ભાભી પર છરીથી હુમલો કર્યા પછી પોતે પણ શરીરે છરીના ઘા ઝીંકી આત્મહત્યા (suicide) કરી લેતા જામનગરમાં (Jamnagar) ચકચાર મચી ગઈ છે. જામનગરમાં દિયર અને કૌટુંબિક ભાભી વચ્ચેના અનૈતિક સંબંધોનો કરૂણ અંજામ આવ્યો છે. દિયરે ભાભી પર છરીના ઘા ઝીંકી દેતાં તેણીને લોહી નીતરતી હાલતમાં જી જી હોસ્પિટલમાં (G.G. hospital) ખસેડાઈ છે, અને તેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. જ્યારે દિયરે પણ આત્મહત્યાનો પ્રયાસ કરી લેતાં તેનું સારવારમાં મૃત્યુ નિપજયું છે. આ બનાવ ની જાણ થતાં જ પોલીસ (police) કાફલો ઘટનાસ્થળે અને જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો.\nઆ સમગ્ર ઘટના અંગે જામનગર શહેરના એએસપી નિતેશ પાંડેયના જણાવ્યા પ્રમાણે, જામનગરમાં ગુલાબનગર નજીક પ્રભાત નગર વિસ્તારમાં રહેતી હેતલબેન ગોપાલભાઈ પરમાર (40) નામની મહિલા સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી અને પોતા��ા પાંચેય બાળકો ઘરમાં હતા. એ દરમિયાન તેનો કૌટુંબિક દિયર ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામમાં રહેતો 25 વર્ષનો યુવાન કિશન ખેતુભાઈ પરમાર આવી ચડ્યો હતો. અને પોતાની સાથે ધરાર પ્રેમ સંબંધ રાખવા બાબતે રકઝક કર્યા પછી પોતાની સાથે ફરીથી સંબંધ રાખવા દબાણ કરી તકરાર કરી હતી.\nઆ દરમ્યાન ઉશ્કેરાટમાં આવી જઈ હેતલબેનના શરીરે ત્રણથી ચાર છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી લોહિયાળ ખેલ ખેલાયો હતો. અને હેતલબેન લોહીલુહાણ થઇને ઘરમાંથી યેનકેન રીતે બહાર નીકળી ગઈ હતી. આ સમયે ઘરમાં હાજર રહેલા બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ દરમ્યાન કિશને પણ પોતે મરી જવાનો મનસૂબો ઘડીને પોતાના હાથમાં રહેલી છરીના આધેધડ પોતાના જ પેટ સહિતના ભાગે ઝીંકી દીધા હતા.\nજેથી તે પણ લોહી લુહાણ થઇને ઘરમાં જ ઢળી પડ્યો હતો. આ બનાવવાની જાણ થતાં 108ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને લોહી નીતરતી હાલતમાં કિસન અને હેતલબેન ને સારવાર માટે જી. જી. હોસ્પિટલ માં પહોંચાડયા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા કિશનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે હેતલબેન ની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે. અને તેની સારવાર ચાલી રહી છે.\nઆ બનાવની જાણ થવાથી પોલીસ કાફલો ઘટનાસ્થળે અને જી.જી. હોસ્પિટલે દોડી આવ્યો હતો, પોલીસે હેતલબેનના પતિ ગોપાલભાઈ કેશુભાઈ પરમાર ની ફરિયાદના આધારે મરનાર કિશન ખેતુભાઈ પરમાર સામે હેતલબેન પર જીવલેણ હુમલો કરી ખુનની કોશિષ કરવા અંગે ફરિયાદ નોંધી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યા પ્રયાસની કલમ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.\nઆ સમગ્ર પ્રકરણમાં પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ગોપાલ શાક બકાલાનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પોતાને મદદ કરાવવા માટે તેનો જ પિતરાઈ ભાઈ કિશન પરમાર ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામમાં રહે છે.\nધંધામાં મદદ માટે આજથી દોઢ વર્ષ પહેલા જામનગર બોલાવ્યો હતો. અને પોતાના ઘરમાં જ રાખ્યો હતો. જે દરમિયાન તેણે પોતાની પિતરાઈ ભાભી હેતલબેન સાથે અનૈતિક સંબંધો બાંધવાનું શરૂ કર્યું હતું.\nપાંચ સંતાનોની માતા સાથેના અનૈતિક સંબંધો મામલે ગોપાલભાઈને જાણ થતાં તેણે કિશનને આજથી દોઢ વર્ષ પહેલાં ઘરમાંથી હાંકી કાઢયો હતો. જેનું મનદુખ રાખી ને આજે સવારે ફરીથી કિશન ઘરમાં આવ્યો હતો.\nઅને હેતલબેનને ધરારથી સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો. ત્યારે ઘરમાં ધમાલ થઈ હતી. અને આખરે ખૂની ખેલ ખેલાયો હતો. જે સમગ્ર મામ��ે પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે.\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/jitu-vaghani-bjp-candidate-from-bhavnagar-west-assembly-se-036676.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:47:08Z", "digest": "sha1:3IFTQC7MTS56DWYMU6HD2CKTJ3ZOOV36", "length": 13273, "nlines": 169, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો તમારા ઉમેદવારને: ભાવનગર દક્ષિણથી ભાજપના જીતુભાઈ વાઘાણી | jitu vaghani bjp candidate from bhavnagar West assembly seat. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nજાણો તમારા ઉમેદવારને: ઉમરેઠથી ભાજપના ગોવિંદભાઈ પરમાર\nજાણો તમારા ઉમેદવારને: બોટાદથી ભાજપના સૌરભભાઈ પટેલ\nજાણો તમારા ઉમેદવારને: ગઢડાથી ભાજપના આત્મારામભાઈ પરમાર\nજાણો તમારા ઉમેદવારને: ભાવનગર પૂર્વથી ભાજપના વિભાવરીબેન દવે\nજાણો તમારા ઉમેદવારને: ભાવનગર ગ્રામીણથી ભાજપના પરસોત્તમભાઈ સોલંકી\nજાણો તમારા ઉમેદવારને: ગારીયાધારથી ભાજપના કેશુભાઈ નાકરાણી\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બ���જેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nજાણો તમારા ઉમેદવારને: ભાવનગર દક્ષિણથી ભાજપના જીતુભાઈ વાઘાણી\nગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભાવનગર દક્ષિણની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે જીતુભાઈ વાઘાણીની પસંદગી કરવામાં આવી છે. તો જીતુભાઈ વાઘાણી વિષે થોડુ જાણીએ. 46 વર્ષીય જીતુભાઈ ગુજરાતની રૂપાણી સરકારના પાર્ટી અધ્યક્ષ છે. રાજનીતિમાં આવ્યા પહેલા તેઓ એલઆઈસી અને કંસ્ટ્રક્શનનું કામ કરતા હતા. તેમણે સૌ પ્રથમ રાજકારણની શરૂઆત એબીવીપી અને ભારતીય જનતા યુવા મોર્ચા કેડેટ તરીકે કરી હતી.\nજીતુભાઈ વાઘાણી મુળ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ આ પક્ષના અધ્યક્ષ બનવા પહેલા બીજેયુએમના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલી વખત લડ્યા હતા. જીતુભાઈ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. જીતુભાઈ વાઘાણાને પુરૂષોત્તમ રૂપાલાની નજીકના વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે.\nતેમની વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો તેમનુ આખુ નામ જિતેન્દ્ર સાવજી વાઘાણી છે. તેમનો જન્મ 27 ઓક્ટોબર 1970 ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજમાં થયો હતો. વાઘાણીનું પ્રાથમિક શિક્ષણ સનાતમ ધર્મ સરકારી હાઈસ્કૂલમાં થઈ હતી. તે બાદ તેમણે એમ.જે. કોલેજ ઓફ કોમર્સ ભાવનગર ખાતેથી સ્નાતકની પદવી મેળવી હતી. કોલેજ કાળથી જ જીતુભાઈ શાખામાં જોડાયા હતા. એજે તેમને બે બાળકો છે. જેમા એક પુત્રનું નામ મીત વાઘાણી અને બીજી પુત્રીનું નામ ભક્તિ વાઘાણી છે.\nજાણો તમારા ઉમેદવારને: મહુવાથી ભાજપના રાઘવજીભાઈ મકવાણા\nજાણો તમારા ઉમેદવારને: રાજુલાથી ભાજપના હિરાભાઈ સોલંકી\nજાણો તમારા ઉમેદવારને: અમરે��ીથી ભાજપના બાવકુભાઈ ઊંઘાડ\nજાણો તમારા ઉમેદવારને: ધારીથી ભાજપના દિલીપભાઈ સંઘાણી\nજાણો તમારા ઉમેદવારને: જમાલપુર-ખાડિયાથી ભાજપના ભુષણભાઈ ભટ્ટ\nજાણો તમારા ઉમેદવારને: દ્વારકાથી ભાજપના પબુભા માણેક\nજાણો તમારા ઉમેદવારને: ખંભાળિયાથી ભાજપના કાળુભાઈ ચાવડા\nજાણો તમારા ઉમેદવારને: જામજોધપુરથી ભાજપના ચિમનભાઈ સાપરિયા\nજાણો તમારા ઉમેદવારને: જામનગર ઉત્તરથી ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા\nજાણો તમારા ઉમેદવારને: જામનગર ગ્રામીણથી ભાજપના રાઘવજીભાઈ પટેલ\nજાણો તમારા ઉમેદવારને: ધોરાજીથી ભાજપના હરિભાઈ પટેલ\nજાણો તમારા ઉમેદવારને: પોરબંદરથી ભાજપના બાબુભાઈ બોખિરિયા\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/26-05-2018/15319", "date_download": "2021-06-15T00:35:35Z", "digest": "sha1:XS6WBDA7THMCVU3FBZ2AZ7CGXJYVQSCU", "length": 15879, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થી ૨૮ મે સોમવારે ઇઝેલિનમાં: ‘મેમોરીઅલ ડે સર્વિસ' નિમિતે હાજરી આપશે", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થી ૨૮ મે સોમવારે ઇઝેલિનમાં: ‘મેમોરીઅલ ડે સર્વિસ' નિમિતે હાજરી આપશે\n(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થી ‘‘મેમોરીઅલ ડે સર્વિસ'' નિમિતે ૨૮મે ૨૦૧૮ સોમવારના રોજ સવારે ૧૧ કલાકે ઇઝેલિન મુકામે હાજરી આપશે.તેવું ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલમેન શ્રી વીરૂ પટેલની યાદી જણાવે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ��ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nસુરતમાં કતલખાને લઈ જવાતા ગાય-વાછરડાને બચાવાયાઃ ગૌરક્ષકો ઉપર હુમલો : માંડવીમાં ગૌરક્ષકોએ એક વાનમાં લઈ જવાતા ગાય વાછરડાઓને છોડાવ્યા : તાપીના વલોડની ગાય વાછરડાને લઈ જવાતા હતા ત્યારે ઝડપી લેતા કસાઈઓએ ગૌરક્ષકો ઉપર હુમલો કર્યો access_time 7:07 pm IST\nસુરતની લેડી ડૉન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને હવે સુધરવાની વાત કરી છે. ભૂરીએ કહ્યું કે મારા પર જે આરોપ લાગ્યા છે તે સાચા છે. વાઈરલ થયેલો વીડિયો પણ મારો છે. ભૂરીએ પોતાની ભૂલ પણ સ્વીકારી અને કહ્યું કે જેલમાંથી બહાર આવીને હું મારી ભૂલ સુધારવા માગું છું. ભૂરીએ કહ્યું કે હવે મને લાગે છે કે મારે સુધરી જવું જોઈએ. ભૂરીએ આ નિવેદન કોર્ટ બહાર આપ્યું હતું. access_time 1:23 am IST\nઅમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST\n'સાફ નીયત - સહી વિકાસ : સાલ ૨૦૧૯ મેં ફિર એક બાર મોદી સરકાર': મોદી સરકારનો નવો મંત્ર access_time 4:03 pm IST\nશિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના ઉપક્રમે રજુ થયેલો સંગીતનો સ્‍વરોત્‍સવ કાર્યક્ર��ઃ શિકાગોમાં સંગીતના રસિયાઓએ મોટી સંખ્‍યામાં હાજરી આપીને સફળ બનાવ્‍યોઃ ૯૦૦ જેટલા ભાઇ બહેનોએ હાજરી આપીને સાડા ચાર કલાક સુધી ગુજરાતી સંગીતની અને ગીતોની મોજમાણીઃ access_time 11:14 pm IST\nભાજપના યેદીયુરપ્પા એકસન મોડમાં access_time 3:53 pm IST\nજીવનનું સાચુ સુખ સત્સંગની સમજણમાં જ છે : પૂ.મહંત સ્વામી access_time 12:43 pm IST\nરાજકોટ સ્માર્ટસીટી ડેવલપમેન્ટના પ્લાનીંગ અને ડીપીઆર માટે કન્સલ્ટન્ટના કોન્ટ્રાકટ ફાઈનલ : ૩૫ કરોડમાં કામ અપાયુ access_time 7:06 pm IST\nવામ્બે આવાસમાં વિજયપરીની હત્યાનો પ્રયાસ કરનારા હજુ કોઇને નિશાન બનાવે એ પહેલા પકડોઃ રજૂઆત access_time 4:22 pm IST\nપોરબંદરમાં પવિત્ર પરસોતમ માસ અને રમઝાન મહિનામાં ફરવા નીકળેલ કોઇ યુવતીની અજાણ્‍યા મુસ્‍લીમ શખ્‍સે છેડતી કરતા મામલો બીચકયો : પોલીસ ઘટના સ્‍થળે દોડી : પોલીસને લાઠીચાર્જ કરવા પડ્યો : પોલીસ ઉપર પથ્‍થરમારા થયાનું જાણવા મળે છે\nજામનગરમાં રાત્રે દલિત કાર્યકરની અટકાયત બાદ ટોળા અેકઠા થયા પોલીસે દ્વારા લાઠી ચાર્જ : અેસ.પી. સહિતના પોલીસ અધિકારીઓ સ્‍થળ પર દોડી ગયા : કોમ્‍બીગ હાથ ધર્યુ access_time 9:37 pm IST\nજોડિયામાં મનરેગા હેઠળ કામગીરીનું નિરીક્ષણ access_time 11:52 am IST\nવૈષ્ણોદેવી સર્કલ નજીક એક કરોડથી વધુનો જથ્થો કબજે access_time 8:35 pm IST\nડાકોરમાં નજીવી બાબતે કર્મચારી પર હુમલો કરનાર મહંત વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:33 pm IST\nપંજાબના મોહાલીમાં ડુપ્લીકેટ દારૂ બનાવીને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો હતોઃ અમદાવાદમાં ઝડપાયેલ ૩પ લાખના દારૂમાં નવો ફણગો ફુટ્યો access_time 6:35 pm IST\nપ્રેગનેન્સી બાદ પેટની ત્વચા ઢીલી પડી ગઈ છે\nલોકોએ પ્રથમવાર જોઈ આવી જાન access_time 6:56 pm IST\nઅવાર-નવાર થાક લાગવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક access_time 9:07 am IST\nએન. આર. આઈ. સમાચાર\nગુરૂહરિ પ્રાગટય પર્વ ઉજવણીઃ અમેરિકાના એડિસન ન્‍યુજર્સીમાં યોગી ડિવાઇન સોસાયટી દ્વારા પ.પૂ.હરિપ્રસાદસ્‍વામીજીનો ૮૫મો પ્રાગટય પર્વ ઉજવાયો access_time 11:17 pm IST\n‘‘એવરી ચાઇલ્‍ડ ઇન સ્‍કૂલ'': બાળકોને શિક્ષણનો અધિકાર આપી પગભર કરવા કાર્યરત નોનપ્રોફિટ ‘‘પ્રથમ હયુસ્‍ટન''નો વાર્ષિક ગાલા પ્રોગ્રામ યોજાયોઃ ભારતના વંચિત બાળકો માટે રેકોર્ડબ્રેક ૨.૮ મિલીયન ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું access_time 9:55 pm IST\nઅમેરિકામાં H-4 વીઝા ધારકોનો કામ કરવાનો અધિકાર પાછો ખેંચવાનો મુસદો ફાઇનલ તબકકામાં: જુન માસમાં કોર્ટમાં રજુ કરાશેઃ ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સિકયુરીટી (DHS)ની ફેડરલ કોર્ટ સમક્ષ સ્‍પષ્‍ટતા access_time 9:52 pm IST\nચ���ન્નાઇની ફાઇનલ સુધી સફર access_time 12:43 pm IST\nઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડના રેકોર્ડની બરાબરી કરી એલેસ્ટર કૂકે access_time 4:10 pm IST\nહૈદરાબાદની આગેકુચ જારી access_time 12:43 pm IST\nફિલ્મ અભિનેતા ઇરફાન ખાન એકદમ સ્‍વસ્‍થઃ ટૂંક સમયમાં ઉધમસિંહના બાયોપિક ફિલ્મથી બોલિવુડમાં પરત ફરશે access_time 6:24 pm IST\nઈરફાન ખાનની તબિયતમાં સુધારો થયાની જાહેરાત કરી નિદેર્શક શૂજિત સરકારે access_time 4:03 pm IST\nફિલ્મ 'સંજુ'નું નવો પોસ્ટર લોન્ચ access_time 4:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/anand/news/water-on-500-hectare-crop-in-anand-taluka-due-to-rains-128563858.html", "date_download": "2021-06-15T00:28:32Z", "digest": "sha1:U42CK3QMUDKLVFDPBNZKRJSYNH6J4CA4", "length": 6662, "nlines": 62, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Water on 500 hectare crop in Anand taluka due to rains | વરસાદથી આણંદ તાલુકામાં 500 હેકટરના પાક પર પાણી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nખેડુતો ચિંતાતુર:વરસાદથી આણંદ તાલુકામાં 500 હેકટરના પાક પર પાણી\nઆણંદ તાલુકામાં 150 વિધા જમીન તૈયાર થયેલ સાડા સાત હજાર મણ બાજરીના પાક ધોવાઇ ગયો\nબાજરી ઉપરાંત તમાકુને પણ નુકશાન\nઆણંદ શહેર સહિત જિલ્લા ભરમાં શુક્રવાર રાત્રિના સુમારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવવા સાથે મુસળધાર વરસાદ તુટી પડતા ખેતરોમાં બાજરીનો કાપેલો તૈયાર પાક તેમજ તમાકુ વરસાદમાં પલળી જતા ખેડુતોને ભારે નુકશાન થતા ખેડુતો ચિંતાગ્રસ્ત થયા છે,જિલ્લામાં અંદાજે 200 હેકટરથી વધુ જમીનમાં ખેતીનાં પાકને નુકશાન થયું હોવાનો અંદાજો રહેલો છે,ત્યારે ખેડુતો દ્વારા તાકીદે નુકશાન અંગે સહાય ચુકવવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.\nઆણંદ તાલુકામાં મુસળધાર વરસાદ તુટી પડયો હતો.જેનાં કારણે ખેતરોમાં તૈયાર બાજરીનો પાક પલળી જતા ખેડુતોને ભારે આર્થિક નુકશાન થતા ખેડુતો ચિંતાતુર થઈ ઉઠયા છે,થોડા દિવસો પૂર્વે તાઉ તે વાવાઝોડામાં થયેલા નુકશાનની કળ હજુ ખેડુતો વળી નથી ત્યારે થયેલા વરસાદને લઈને બાજરીનાં પાકને ભારે નુકશાન થયું છે.\nતાલુકાનાં લાંભવેલ,ખાંધલી,જીટોડીયા,બાકરોલ,વલાસણ ચીખોદરા.સહીત અનેક ગામોમાં બાજરી,કેળા અને શાકભાજીનાં પાકને ભારે નુકશાન પહોંચ્યું છે,ખાંધલીમાં અંદાજે દોઢસો વિધામાં કાપીને તૈયાર કરેલી સાડા સાત હજાર મણ બાજરીનાં પાકને ભારે નુકશાન થયું છે, જેને લઈને ખેડુતો પાયમાલ થઈ ઉઠયા છે.\nબાજરીનો તૈયાર પાક નષ્ટ થતાં રોવાનો વખત\nખાંધલી ગામનાં ખેડુત અશોકભાઈ પટેલએ જણાવ્યું હતું કે તાઉ ટે વાવાઝોડાનાં કારણે બાજરીનાં પાકને નુકશાન પહોંચ્યું હતું.ત્યારબાદ ગત રાત્રીનાં થયેલા વરસાદમાં ખેતરમાં કાપીને તૈયાર કરેલો બાજરીનો પાક પલળી જતા પાક નષ્ટ થઈ ગયો છે.તેનાં કારણે ત્રણ વિધા જમીનમાં અંદાજે ત્રણ હજાર કિલો બાજરીનાં પાકને નુકશાન થયું છે,મોંધા ભાવનાં બિયારણ,ખાતર અને સિંચાઈનાં પાણીનો ખર્ચ માથે પડયો છે,ત્યારે સરકાર દ્વારા તાકીદે ખેડુતોને નુકશાનનું વળતર ચુકવવા માંગ કરી હતી.\nતાલુકામાં 150 ટન વધુ બાજરી પાકને નુકશાન\nખાંધલી ગામનાં સરપંચ ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે તાઉટે વાવાઝોડા બાદ શુક્રવાર રાત્રીનાં સુમારે થયેલા વરસાદે ખેડુતોની કમર તોડી નાખી છે,ખાંધલી ગામમાં અંદાજે દોઢસો વિધામાં 150 ટન બાજરીનો પાક નષ્ટ થઈ ગયો છે,તેમજ ખેતરમાં સુકવવા મુકેલા પશુઓ માટે પુળા પણ પલળી જતા હવે પશુઓને શું ખવડાવીશું તેની ચિંતા થઈ છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/nadiad/news/students-going-abroad-for-study-purposes-who-have-taken-the-first-dose-of-the-vaccine-and-have-missed-the-second-can-take-the-second-dose-128573465.html", "date_download": "2021-06-14T23:44:11Z", "digest": "sha1:DMF45RPA4HLD6ZYRADUDDULBI5CJHXWJ", "length": 7296, "nlines": 60, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Students going abroad for study purposes who have taken the first dose of the vaccine and have missed the second can take the second dose. | વિદેશમાં અભ્યાસ અર્થે જતા જે વિધાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો બાકી હોય તે બીજો ડોઝ લઇ શકશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nનડિયાદથી:વિદેશમાં અભ્યાસ અર્થે જતા જે વિધાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો બાકી હોય તે બીજો ડોઝ લઇ શકશે\nખેડા જિલ્લાના વિદેશ જતા વિધાર્થીઓને રસીકરણનો બીજો ડોઝ આપવા કેટલીક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું\nવિદેશમાં અભ્યાસ અર્થે જતા ખેડા જિલ્લા સહિત રાજ્યના વિધાર્થીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવા માટે નિયત સમય મર્યાદા નથી તેવા વિધાર્થીઓ માટે રસીના બીજા ડોઝ લઇ શકશે.\nનોવેલ કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા સરકાર દ્રારા વેક્સિનેશનનું સઘન અમલીકરણ થઇ રહ્યુ છે. વિદેશમાં અભ્યાસ અર્થે જતા રાજ્યના વિધાર્થીઓ આ વેક્સિનેશનનો બીજો ડોઝ આપવા માટે મિશન ડાયરેક્ટર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, ગાંધીનગર દ્રારા તેઓના જણાવ્યા મુજબ ભારત સરકાર તરફથી મળેલ રિવાઇઝડ ગાઇડલાઇન મુજબ કોવિશિલ્ડ રસીનો પહેલો અને બીજો ડોઝ વચ્ચે 84 દિવસનો સમયગાળો રાખવાનો નક્કી થયે��ો છે. પરંતુ વિદેશ અભ્યાસ અર્થે જતા જે વિધાર્થીઓને અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે તેમજ હાલમાં 84 દિવસ પુરા નથી થયા તેવા વિધાર્થીઓને અભ્યાસમાં-વિદેશ પ્રવાસમાં કોઇ અડચણ ઉભી ન થાય તે અંગે આવા વિધાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવા અંગે વ્યવસ્થા કરવા જણાવવામાં આવી છે.\nખેડા જિલ્લાના અભ્યાસ અર્થે વિદેશ જતા વિધાર્થીઓને રસીકરણનો બીજો ડોઝ આપવા માટે કેટલીક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. (1) Email \"covid19vaccine.student.kheda@gmail.com\" પર દસ્તાવેજો અપલોડ કરીને મોકલી આપવાના રહેશે. (2) મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તેઓની કચેરી ખાતે આ વિષયે \" Special cell cell\"નુ ગઠન કરવાનુ રહેશે. વિધાર્થી તરફથી આવેલા ઇ-મેઇલની પ્રિન્ટ આઉટ લઇ સામેલ દસ્તાવેજોના આધારે અરજી મંજુર થયેથી વિધાર્થીને કન્ફર્મેશન ઇ મેઇલથી જણાવવામાં આવશે. વિધાર્થીઓનુ રસીકરણ કેન્દ્ર ડિઝાસ્ટર શાખા, કલેક્ટર કચેરી, ખેડા નડીયાદ ખાતે રાખેલું છે.\n(3) આવા વિધાર્થીઓના દસ્તાવેજો અને પત્રકની વિગતોની ચકાસણી કરી નકકી થયેલ ઓળખકાર્ડ પૈકી કોઇ એકનો ઉપયોગ વેક્સિનેશન કરતી વખતે પાસપોર્ટની વિગતો, વિદેશની એકેડેમિક કોર્સ અંગેની વિગતો, સ્ટુડન્ટ વિઝા અંગેની વિગતો તેમજ વેક્સિનેશન પ્રથમ ડોઝ અંગેની વિગતો આપવાની રહેશે.\n(4) આ રસીકરણ અને તેનુ પ્રમાણપત્રમાં વિદેશમાં અભ્યાસ અર્થે જતા ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધો હોય અને બીજો ડોઝ લેવા માટે નિયત સમય મર્યાદા નથી તેવા વિધાર્થીઓ માટેની આ વ્યવસ્થા છે. આ સિવાયની કોઇપણ વ્યક્તિએ આ વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો રહેશે નહી. તેમ નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.marutiinstituteofdesign.com/Course/51/%E0%AA%8F%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8", "date_download": "2021-06-14T23:25:26Z", "digest": "sha1:2KBRBFRCX34W6XI3BLPRVRLWELT64PSC", "length": 15543, "nlines": 107, "source_domain": "www.marutiinstituteofdesign.com", "title": "એનિમેશન", "raw_content": "\nએનિમેશન ( કાર્ટૂન )\nએનિમેશન ( કાર્ટૂન ) નો કોર્ષ કરી કામ કરવાથી દર મહીને કમાણી થશે ૨૫,૦૦૦ થી ૩,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે\nએનિમેશન ( કાર્ટૂન ) કે જે આજની તારીખનું સૌથી મોટું માર્કેટ છે. પોતાની આવડત અને અદભૂત ક્રિએટીવીટી સાથે કોઈ પણ વ્યક્તિ એક સારામાં સારી જોબ મેળવીને ખુબ જ સારી કમાણી કરી શકે છે તો આવો જાણીએ કે એનિમેશન( કાર્ટૂન ) છે શું \nએનિમેશન ( કાર્ટૂન ) છે શું\nજયારે આપણે ફિલ્મ જોતા હોઈએ અથવા ગેમ રમતા હોઈએ તે ફિલ્મ અને ગેમ કોમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી વિવિધ કેરેક્ટર બનાવવામાં આવે છે અને તેને movement આપવામાં આવે છે તેને એનિમેશન ( કાર્ટૂન ) કહેવાય છે.એનિમેશન ( કાર્ટૂન ) વગર કોઈ પણ ગેમ બનતી નથી. ગેમની વાત તો ઠીક પણ બાળકો માટેના કાર્ટુન જેવા કે મોટું -પતલું, પકડમ-પકડાઈ, છોટા ભીમ, શિવા, લીટલ સીંઘમ તેમજ યુવાનોથી માંડીને વૃધ્ધો સુધીના ફિલ્મના શોખીનો માટેની ફિલ્મ જેવી કે Mona, Incredible, Coco, Despicable me, Frozen વગેરે ફિલ્મો એનિમેશન( કાર્ટૂન ) ને આભારી છે.\nફિલ્મો અને ગેમમાં એનિમેશન ( કાર્ટૂન ) ના ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગના લીધે એનિમેશન ( કાર્ટૂન ) આજનું સૌથી મોટું માર્કેટ બની ગયું છે, કે જે આજે વૈશ્વિક ૨૬૫ બિલિયન ડોલર સુધી પહોચી છે, જેમાં નામ, પૈસા, કરિયર, શોહરત (નામના) બધું જ મળે છે. એનિમેશન( કાર્ટૂન ) આજે મોટા ભાગના ક્ષેત્રોમાં ખુબ જ જરૂરી બની ગયું છે. આથી જ એનિમેટર ને ઘણા બધા કામ મળે છે અને એટલે જ એનિમેટરની જરૂરિયાત ખુબ જ વધી ગઈ છે.\nએનિમેશન ( કાર્ટૂન ) માં Drawing, Layouts બનાવવું તેમજ Photographic Sequences ની તૈયારી મુખ્ય છે, કે જે પછી Multimedia કે કોઇપણ ગેમની પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ દ્રારા કોઈ ફોટાને એવી રીતે Movement આપવામાં આવે છે કે જે એક વિડિયો સ્વરૂપ લાગે છે.\nસ્માર્ટ અને વાઈટ કોલરવાળી જોબ\nએનિમેશન ( કાર્ટૂન ) ની જોબ સ્માર્ટ અને એકદમ વાઈટ કોલરવાળી જોબ છે, ઓફીસમાં બેસીને કોમ્પ્યુટર પર જ કામ કરવાનું હોય છે.\nએનિમેશન ( કાર્ટૂન ) માં નોકરી તરત જ મળી જાય છે તેમજ આ ફિલ્ડમાં અનેક તક રહેલી છે.\nFICCI ના સર્વેક્ષણ મુજબ એનિમેશન ( કાર્ટૂન ) ઇન્ડસ્ટ્રીઝ ૨૦૧૬ માં ૫૪ અબજ થી લઇ ૨૦૧૮માં ૮૦ અબજ અને ૨૦૨૦ સુધીમાં ૧૧૪ અબજ સુધી પહોચી જશે. જે ૨૦૧૬-૨૦ સુધીમાં ૨૦.૪% ના ગ્રોથ દરથી સતત વિકસીત થઇ રહયું છે. જેમ-જેમ માંગ વધતી જશે તેમ-તેમ આ ક્ષેત્રમાં તેજીનું પ્રમાણ વધતું જશે અને રોજગારીની તકો પણ ખુબ જ વધશે. આથી એનિમેશન ( કાર્ટૂન ) માં નોકરી તરત જ મળી જાય છે. તેમજ ગુજરાતી છોકરાઓની ડિમાન્ડ વધારે હોય છે, કારણ કે તે મહેનતું વધારે હોય છે, એવું ઇન્ડસ્ટ્રીઝ કહે છે, અમે નહિ.\nએકવાર એનીમેટર બની ગયા પછી નોકરી તમને સામેથી શોધતી આવે છે. એનિમેશન (કાર્ટૂન ) માં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટિક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયા ના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. કારણ કે આ એક વૈશ્વિક માર્કેટ છે.\nમહીને કમાણી ૨૫,૦૦૦ થી ૩,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે\nએનિમેશન ( કાર્ટૂન ) ની જોબમાં પૈસ�� કમાવવાની ખુબ જ સારી તક રહેલી છે. Creativity અને પોતાની શ્રેષ્ઠ આવડત દ્રારા વ્યક્તિ ખુબ જ સારી કમાણી કરી શકે છે. એનિમેશન (કાર્ટૂન ) માં રોજગારીની અનેક તકો રહેલી છે અને એનિમેશન ( કાર્ટૂન ) નું માર્કેટ પણ ખુબ જ ઝડપથી ગતિ કરી રહ્યું છે.\nએનિમેશન ( કાર્ટૂન ) માં તમે ફક્ત ને ફક્ત મેન્ટલી, ફીઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરી મહીને લાખો, કરોડો રૂપિયાની કમાણી કરી શકાય છે. આ કામ વર્લ્ડ વાઇડ તેમજ ડીજીટલ છે એટલે તમે તમારી ઓફીસ તેમજ ઘરબેઠા તમે દુનિયાના કોઈપણ ખૂણેથી કામ લાવી કરી શકો તેમજ દેશ-વિદેશમાં જઈને પણ કામ કરી શકો. ખુબ જ વિશાળ માર્કેટ છે, બસ આપની તૈયારી હોવી જોઈએ.\n1 લાખ રૂપિયાથી શરૂ કરી શકો પોતાનો બીઝનેસ......\nજો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્રને માત્ર ૧ લાખ રૂપિયા જેવી નાની રકમથી પણ શરૂ કરી શકો છો, કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી પ્રમાણેનું ઇન્વેસ્ટ કરી બિઝનેસ ડેવલોપ કરી શકો છો.\nએનિમેશન ( કાર્ટૂન ) કોણ શીખી શકે \nએનિમેશન ( કાર્ટૂન ) વિદ્યાર્થી- વિદ્યાર્થીની, છોકરા- છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, ૫ણ સમયની માંગ પ્રમાણે બેઝીક અંગ્રેજી અને ઓછામાં ઓછું ૧૦ ધોરણ ભણેલા હોવા જોઈએ.\nતેમજ જો તમારામાં ક્રીએટીવીટી (સ્કીલ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.\nએનિમેશન ( કાર્ટૂન ) માં કેવી રીતે કામ કાજ કરી શકાય\nએનિમેશન ( કાર્ટૂન ) માં તમે પાર્ટ ટાઇમ, ફુલ ટાઇમ, ઘરેબેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.\nએનિમેશન ( કાર્ટૂન ) ને તમે તમારું કરિયર ફિલ્ડ નક્કી કરી ફુલ ટાઇમ કામ કરી શકો છો.\nધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવેલોપમેન્ટ માટે એનિમેશન ( કાર્ટૂન ) શીખે છે. તેની પાસે એનિમેશન( કાર્ટૂન ) બનાવવાનો સમય હોતો નથી, પણ એનીમેટર પાસેથી કેવી રીતે કામ લેવું, તેમ જ માર્કેટને નવું શું આપવું, માર્કેટના ન્યુ ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે એનિમેશન ( કાર્ટૂન ) શીખતા હોય છે, અને એનિમેશન ( કાર્ટૂન ) નું કામકાજ કરાવતા હોય છે.\nએનિમેશન ( કાર્ટૂન ) કોર્ષ શીખવા માટેનો સમય...\n4 મહિના ( દરરોજ 2 કલાક )\n6 મહિના ( દરરોજ 2 કલાક )\n2 મહિના ઇન્ટરશીપ ( દરરોજ 10 કલાક )\nએનિમેટર બની ગયા પછી એનિમેશન ( કાર્ટૂન ) માં બીજા ક્યાં ક્યાં કરિયર ઓપ્શન મળે છે\n૧૦૦ % નોકરીની ગેરેંટી\nએનિમેશન ( કાર્ટૂન ) કોર્ષ પૂરો થયા પછી માર્કેટમાં તરત જ સારી જોબ મળી જાય છે, કારણ કે માર્કેટમાં એનિમેટરની ફુલ ડીમાન્ડ છે.\nકોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.\nગામ, શહેર, રાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છે, જેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ એનિમેશન (કાર્ટૂન ) શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/gujarat/cyclone-tauktae-weakens-after-landfall-in-gujarat/", "date_download": "2021-06-15T00:57:26Z", "digest": "sha1:GQHSIK7VXTVLZ3MJVPTUB4YKLTYTUYZ3", "length": 12764, "nlines": 185, "source_domain": "chitralekha.com", "title": "વાવાઝોડું-‘તાઉ’તે’ નબળું પડ્યું; ગુજરાતના 14-જિલ્લાઓમાં ભારે નુકસાન | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Gujarat વાવાઝોડું-‘તાઉ’તે’ નબળું પડ્યું; ગુજરાતના 14-જિલ્લાઓમાં ભારે નુકસાન\nવાવાઝોડું-‘તાઉ’તે’ નબળું પડ્યું; ગુજરાતના 14-જિલ્લાઓમાં ભારે નુકસાન\nઅમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ‘તાઉ’તે’ ગઈ કાલે રાતે 8 વાગ્યાની આસપાસ ગુજરાતના કાંઠે ત્રાટક્યું હતું અને તેણે રાજ્યના અનેક ભાગોમાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડું ગઈ કાલે દીવના કાંઠેથી પ્રવેશી ભાવનગરમાં પહોંચ્યું હતું. મધરાતે વેરાવળ-સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આજે સવારે પણ અનેક ઠેકાણે વરસાદ ચાલુ હતો. ગઈ કાલે રાતે પ્રતિ કલાક 180 કિ.મી.ની સ્પીડે ફૂંકાયેલા પવન સાથે લેન્ડફોલ કર્યા બાદ વાવાઝોડું હવે નબળું પડી ગયું છે. ભારતીય હવામાન વિભાગે આજે સવારે કહ્યું કે વાવાઝોડાની આંખ ગઈ કાલે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર પર ત્રાટકી હતી, પરંતુ હવે આંખ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. વાવાઝોડું આજે બપોર પછી ગુજરાતમાંથી વિદાય લેશે. વાવાઝોડાને કારણે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિત રાજ્યના 14 જિલ્લાઓના સેંકડો ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે, ઠેરઠેર ઝાડ અને વીજળીના થાંભલાઓ ઉખડી ગયા છે. અનેક ઘરોના છાપરા ઊડી ગયા છે, તો અનેક ઘર જમીનદોસ્ત થયા છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાવાઝોડાની પૂંછડી બાકી છે એટલે વરસાદ પડવાનું અને પવન ફૂંકાવાનું હજી ચાલુ રહેશે.\nભાવનગર જળબંબાકાર : પાલિતાણામાં સવાર સુધીમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. મહુવામાં ગઈ રાત દરમિયાન કુલ 5 ઈંચ વરસાદ પડ્યો છે. સમગ્ર શહેરમાં વીજપુરવઠો ગઈ રાતથી જ ખોરવાઈ ગયો છે.\nજૂનાગઢ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. 82 જેટલા વીજળીના થાંભલા, 44 જેટલા વૃક્ષ ધરાશાયી થયા છે. જિલ્લામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ થયો છે.\nદીવમાં ગઈ કાલે સાંજે 6 વાગ્યે દરિયો ગાંડોતૂર બન્યો હતો અને ત્યારથી લઈને આજે વહેલી સવારે 4 વાગ્યા ભારે વરસાદ પડ્યો છે. અનેક વીજપોલ, હોર્ડિંગ્સ, મોબાઈલ ટાવર ધરાશાયી થયા છે. વણાકબોરા વિસ્તારમાં ભારે નુકસાન થયું છે.\nવાવાઝોડાને કારણે જાફરાબાદ અને પીપાવાવમાં ઘણી ખરાબ અસર થઈ છે. સદ્દભાગ્યે ક્યાંય જાનહાનિ થઈ નથી.\nઅમદાવાદમાં વાવાઝોડાની અસરથી આજે પ્રતિ કલાક 60 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાવાની અને 3થી 6 ઈંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે.\nહવામાનને લગતા નિષ્ણાતનું અનુમાન છે કે ગુજરાતના દક્ષિણ-પશ્ચિમી વિસ્તારોમાં આજે ભારે વરસાદ થશે. વાવાઝોડું સુરેન્દ્રનગરથી પસાર થઈને રાજસ્થાનમાં સમાઈ જશે.\nદરમિયાન, બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભારતીય નૌકાદળ, અને એનડીઆરએફ જવાનોની ટૂકડીઓ તેમાં વ્યસ્ત છે અને અત્યંત સતર્ક છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleહેમાજીએ અંગપ્રદર્શન હંમેશા અવગણ્યું\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\n‘આપ’નો રાજ્યમાં પ્રવેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો ચૂંટણીજંગ\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujratpost.com/story/guj/gujaratpost-veraval-tauqate-cyclone-elrt-mod-news-1505", "date_download": "2021-06-15T01:08:50Z", "digest": "sha1:BXFSBAPXOA57EFJM3IOMFHOOEULSNBSE", "length": 9937, "nlines": 62, "source_domain": "gujratpost.com", "title": "વેરાવળ બંદરે 2 નમ્બરનું ભય સૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું : તંત્ર એલર્ટ મોડમાં ભારે પવન-વરસાદીની સંભાવના", "raw_content": "\nવેરાવળ બંદરે 2 નમ્બરનું ભય સૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું : તંત્ર એલર્ટ મોડમાં ભારે પવન-વરસાદીની સંભાવના\nવેરાવળ બંદરે 2 નમ્બરનું ભય સૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું : તંત્ર એલર્ટ મોડમાં ભારે પવન વરસાદીની સંભાવના\nટૌકાતે વાવાઝોડાના ખતરાને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરને સાબદા કર્યા છે , તો ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ રાખવામાં આવ્યો છે, તો ગીર સોમનાથ જિલ્લાનાં વડામથક વેરાવળ બંદર પર 2 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું છે. જેના પગલે વેરાવળ બંદર પર બોટોનો ખડકલો થયો છે... બંદરની મોટા ભાગની બોટ પર પરત ફરી છે... 70 જેટલી બોટ દરિયામાં હોય તેને પરત લાવવા તંત્ર કટિબદ્ધ બન્યું છે... જેના પગલે હજુ ઘણી બોટો બંદર તરફ આવી રહી છે... વાવાઝોડાની સંભાવનાને લઈ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અગત્યની બેઠક યોજાઈ હતી... વર્તમાન કોરોનાની મહામારીમાં તમામ દુર્ગમ પરિસ્થિતિમાં કોવિડ હોસ્પિટલો, અને આરોગ્ય કેન્દ્રો પર દર્દી ઓની સારવારમાં કોઈપણ અડચણ ન આવે તેના માટે તંત્ર દ્વારા તમામ હોસ્પિટલમાં રિઝર્વ પાવર સપ્લાયની વ્યવસ્થા કરાઈ રહી છે... તેમજ નીચાણ વાળા વિસ્તારમાં લોકોના કોરોના ટેસ્ટ કરીને પોઝીટીવ દર્દીઓને અલગ તારવીને બાકીના લોકોને સાયક્લોન સેન્ટર અને શાળાઓમાં સ્થળાંતર કરવા માટેની પણ તંત્રએ તમામ વ્યવસ્થા હાથ ધરી છે...\nગીર સોમનાથ જિલ્લામાં 24 ગામડા અને 03 શહેરો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.. ભારે વરસાદની સ્થિતિમાં લોકોને બચાવી લેવા માટે જરૂરી તમામ પગલાં ભરવામાં આવ્યા છે NDRFની 2 અને SDRFની એક ટીમ રાઉન્ડ ધી કલોક તૈનાત રહેશે... જિલ્લાનાં દરિયા કાંઠાનાં વિસ્તારમાં 12 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવાની સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે... તમામ નાગરિકોનું યુદ્ધનાં ધોરણે આજ અને કાલ કોરોના ટેસ્ટિંગ હાથ ધરાશે... જિલ્લામાં પાંચ દિવસ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાશે... ગીરસોમનાથ જિલ્લામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, એસ.પી., ડે.કલેક્ટર, મામલતદારો, ટી.ડી.ઓ., ચીફ ઓફિસરો સહિત દરેક વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યા હતા..\nઅદાણી-અંબાણી બધાને ખટકે છે આજે ગુજરાત દેશને લીડ કરે છે એ કેમ નથી ગમતું \nઆવી રહ્યું છે વાવાઝોડું તૌકતે, માછીમારો માટે ચેતવણી, બંદરો ઉપર સિગ્નલ\nકિંગ કોબ્રાના દંશ બાદ ઝડપી સારવારથી ઝૂની સિંહણ ઋત્વીની તબિયત સુધારા ઉપર\nશિયાળાની સ્પેશ્યલ વાનગી સુકામેવા થી ભરપૂર અદડિયા\nમુંબઈમાં ભારે વરસાદ તૂટી પડ્યો :રેડ એલર્ટ જાહેર કરાયું\nવાવાજોડા ના કપરા સમયે તાત્કાલિક ગુજરાત આવી સ્થિતિ જોઈ અસરગ્રસ્તોને સહાય જાહેર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને માટે હંમેશ ની જેમ સંકટમોચક સાબિત થયા છે : રાજુભાઈ ધ્રુવ\nગુજરાતમાં 36 શહેરોમાં છૂટછાટ સાથે અનલોકનો અમલ શરૂ ; રાત્રીના કર્ફ્યુ યથાવત રહેશે\nબજાજ ફાઈનાન્સ સાથે લક્ષ્ય આધારિત રોકાણો તમારી બચતો વધારવામાં મદદરૂપ થાય છે\nતૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું :ભયાનક તોફાની મોજા દરિયામાં ઉછાળ્યા, ભારે વરસાદની સ્થિતિ\nદ્વારકા જામનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત\nહળવદના વેપારીએ માનવતા મહેકાવી:10 લાખ રૂપિયા પરત કર્યા\nજામનગર જિલ્લા શંકરટેકરી વિસ્તારમાં વિજ્ઞાન જાથા અને પોલીસને સાથે રાખીને દરોડો પાડીને વધુ એક ઢોંગી બાબાના ધતિંગનો પર્દાફાશ\nહળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા ૫૦ રાસન કીટનું વિતરણ\nકાલાવડ : વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી\nરાજકોટમાં એસટી કર્મચારીઓએ માથે મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ : સરકાર એસટી કર્મીઓને નથી ગણતી કોરોના વોરિયર્સ\nજીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન\nરાજકોટ પોસ્ટ વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે કોરોના વેક્સિનેશનનું આયોજન થયું ;કર્મચારીઓએ લીધો બીજો ડોઝ\nરાજકોટ વોર્ડ નંબર-3 માં યુદ્ધના ધોરણે રસ્તાનું કામ હાથ ધરાયુ\nકોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/13-02-2018/19300", "date_download": "2021-06-14T23:30:07Z", "digest": "sha1:T4OEMHHW6N4AXSDEFKIB4GY37XQDZN6G", "length": 16163, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "અજય દેવગનની ફિલ્મ 'રેડ'નું પહેલું ગીત 'સાનુ એક પલ ચેન ના આવે' મચાવી સોશિયલ મીડિયા પર ધમાલ", "raw_content": "\nઅજય દેવગનની ફિલ્મ 'રેડ'નું પહેલું ગીત 'સાનુ એક પલ ચેન ના આવે' મચાવી સોશિયલ મીડિયા પર ધમાલ\nમુંબઈ: અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝની ફિલ્મ 'રેડ'નું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે આ ગીત રિલીઝ થયાને અમુક જ કલાકોમાં યુ ટ્યુબ પર 3 લાખ અને 75 હજાર લોકોએ જોયું છે. આ ગીતના શબ્દો છે 'સાનુ એક પલ ચેન ના આવે સજન તેરે બીના'આમ તો આ ગીત 1997માં રિલીઝ થયેલ અનિલ કપૂરની ફિલ્મ 'જુદાઈ'માં લોકોએ સાંભળ્યું જ હશે.પરંતુ આ ફિલ્મમાં આ ગીત પંજાબીમાં ગવામાં આવ્યું છે. આ ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર 6 ફેબ્રુઆરીના રિલીઝ થયું હતું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nહરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST\nયુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST\n‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યૂસર સામે કરેલો યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. તેણે ગત વર્ષે માર્ચમાં આ કેસ નોંધાવ્યો હતો. એક વેબસાઈટને આપેલા નિવેદન અનુસાર, શિલ્��ાનું કહેવું છે કે, શોમાં મારા જે પૈસા બાકી હતા તે મને મળી ગયા છે એટલે હવે કેસ આગળ વધારીને કોઈ ફાયદો નથી. access_time 1:31 am IST\nદોડો... દોડો... રાજકોટ મેરેથોન 2018નાં રજીસ્ટ્રેશનની મુદતમાં વધારો : બુધવાર સુધી એન્ટ્રી સ્વીકારાશે : ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે ફોટા પર ક્લિક કરો\nબપોરે ૧-૩૫ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 1:36 pm IST\nGST ટેક્ષ ફ્રેન્ડલી નથીઃ કેન્દ્ર-રાજયો તેને સરળ બનાવે access_time 10:42 am IST\nપ્રયોગો બતાવવા વિજ્ઞાન શાળાઓને દ્વાર : મુખ્યમંત્રીએ નંબર પ્લેટ વિનાની ગાડીને લીલીઝંડી આપી દીધી \nમેરેથોનમાં રજીસ્ટ્રેશનનો કાલે છેલ્લો દિ': દોડવા પદાધિકારીઓની અપીલ access_time 4:10 pm IST\nસરકારી હોસ્પીટલોની સ્થિતિ અંગે કમિશ્નરને વાકેફ કરતા ગોવિંદભાઇ access_time 4:05 pm IST\nબગસરામાં નવો રસ્તો તૂટી જતાં રસ્તા રોકો આંદોલનની ચિમકી access_time 9:46 am IST\nશિવરાજગઢમાં દલિત પરિવારોને સાથણી જમીન તાકીદે આપવા માંગઃ આત્મવિલોપનની ચિમકી access_time 11:25 am IST\nચોટીલાના વિકાસમાં મુંબઇ સ્થિત વતન પ્રેમીઓ યોગદાન આપશેઃ સ્મશાન - પ્રવેશદ્વાર બનાવાશે access_time 12:41 pm IST\nભીલાડના સરીગામમાં 12 વર્ષીય વિદ્યાર્થીની સાથે નરાધમ શિક્ષકે શારીરિક અડપલાં કરતા ચકચાર access_time 6:39 pm IST\nવડોદરા : એમ.એસ. યુનિ. માં યુથ ફેસ્ટિવલનો પ્રારંભ :કેમ્પસ ઢોલ-નગારાના તાલે ગુંજ્યું access_time 9:10 am IST\nઅમદાવાદના વટવા જીઆઇડીસી ફેજ-1ની ફેકટરીમાં ગેસ લીકેજ :ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે દોડી access_time 9:11 am IST\nબાળપણમાં ટાઇફોઇડ અને ડેન્ગી થયો હતો તો નાની ઉંમરે હાર્ટ-અટેકનું રિસ્ક રહેશે access_time 12:55 pm IST\n૨૦ ફૂટ લાંબા અજગરને ખાઇ ગયા ભૂખ્યા ગામ લોકો\nશું તમે તમારી જાત પર હસી શકો છો તો માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે access_time 3:35 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપાકિસ્‍તાનના સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે access_time 9:50 pm IST\nતમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રજીસ્‍ટ્રેશન કરાવી લઇ અચૂક મતદાન કરોઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીની શિકાગો શહેરના મતદારોને અપીલ access_time 9:53 pm IST\nબ્રિટનના લેસ્‍ટરમાંથી ભારતીય મૂળના રમણીકલાલ જોગીઆના હત્‍યારા તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની ધરપકડઃ આ અગાઉ ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓ સાથે ૨૮ ફેબ્રુ.ના રોજ કોર્ટમાં રજુ કરાશે access_time 9:49 pm IST\nભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર જુલિયન ગોસ્વામી પગમાં ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધની ટી-૨૦ શ્રેણીમાં નહીં રમી શકે access_time 12:54 pm IST\nઆ કારણથી કોમવેલ્થ ગેમમાં નથી રમે જિમનાસ્ટ દીપા access_time 4:54 pm IST\nટીમ ઇન્ડીયા આજે ઇતિહાસ રચી શકશે: સાંજે ૪:૩૦ થી મહામુકાબલો access_time 3:40 pm IST\nકરણની ત્રણ ફિલ્મો સાઇન કરી પણ કામ આગળ ન વધ્યું: કાર્તિક access_time 9:48 am IST\nઇમ્તિયાઝ અલી સાથેની આગામી ફિલ્મ જબ વી મેટની સીકવલ નથીઃ શાહિદ કપૂર access_time 3:34 pm IST\nદીપિકા પાદુકોણ કેરિયરમાં સૌથી ખરાબ ફિલ્મ માને છે આ ફિલ્મને access_time 5:00 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/18523", "date_download": "2021-06-14T23:59:50Z", "digest": "sha1:FNNJMEILI5YYUOO2FY2QD2TFHDYSLWAH", "length": 15540, "nlines": 208, "source_domain": "www.charotarnoavaj.com", "title": "સ્વદેશી કોવેક્સિન અને કોવીશીલ્ડને અંતિમ મંજૂરી, PM મોદીએ કહ્યું- દરેક ભારતીય માટે ગર્વની વાત - Charotar No Avaj News Paper", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nHome/Breaking/સ્વદેશી કોવેક્સિન અને કોવીશીલ્ડને અંતિમ મંજૂરી, PM મોદીએ કહ્યું- દરેક ભારતીય માટે ગર્વની વાત\nસ્વદેશી કોવેક્સિન અને કોવીશીલ્ડને અંતિમ મંજૂરી, PM મોદીએ કહ્યું- દરેક ભારતીય માટે ગર્વની વાત\nકોરોના વેક્સિન અંગે અત્યાર સુધીના આ સૌથી મહત્વના સમાચાર છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવીશીલ્ડને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની જાયકોવ-ડીને ફેઝ-3 ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે.\nDCGIએ કહ્યું- વેક્સિન 110% સુરક્ષિત\nસોમાનીએ કહ્યું કે, અમુક સાઈડ ��ફેક્ટ જેવા કે હળવો તાવ, દુખાવો અને એલર્જી દરેક વેક્સિનમાં સામાન્ય હોય છે, પણ આ બે વેક્સિન 110% સુરક્ષિત છે. વેક્સિનથી નપુંસક થવા જેવી વાતો અફવા છે.\nWHOએ કહ્યું- કોરોના વિરુદ્ધ લડાઈ મજબૂત થશે\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વેક્સિનની મંજૂરીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. WHO સાઉથ-ઈસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર ડો. પૂનમ ક્ષેત્રપાલ સિંહે કહ્યું કે, ભારતના આ નિર્ણયથી સાઉથ ઈસ્ટ એશિયામાં મહામારી વિરુદ્ધ લડાઈ મજબૂત થશે.\nગુજરાતમાં ઉત્તરાયણમાં ધાબા પર કેટલાં લોકો ભેગાં થઈ શકશે જાણો નીતિન પટેલે શું કરી મોટી જાહેરાત\nખંભાત તાલુકાના ફિણાવ ગામના મુસાફરોને આબુ માં નડ્યો અકસ્માત: એકનું મોત પાંચની સ્થિતિ ગંભીર\nભારતના પરમાણુ પ્લાન્ટ પર હૈકર્સની નજર છે અણુ પ્લાન્ટની સામે ખતરો\nગુજરાત એનસીપીના પ્રદેશ પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલાની જગ્યાએ ફરીથી જયંત પટેલની નિમણૂંક\nઇમેજ બચાવવા કરતા લોકોના જીવ બચાવવા જરૂરીઃ અનુપમ ખેર\nમહારાષ્ટ્ર બાદ હવે ઔરંગાબાદમાં લોકડાઉન\nઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ તમિળનાડુ ઃ ભારે વરસાદ થશે\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/dipesh-sawant-sent-to-9-days-ncb-remand-gujarati-news/", "date_download": "2021-06-15T00:16:48Z", "digest": "sha1:HAQOUQLNFUPYXVJXY2LNHNDVTRFVN7NH", "length": 9987, "nlines": 172, "source_domain": "www.gstv.in", "title": "સુશાંત કેસ: ડ્રગ્સ કનેક્શનમાં દીપેશ સાવંતને મોકલાયો NCBના રિમાન્ડ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પ���એનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nસુશાંત કેસ: ડ્રગ્સ કનેક્શનમાં દીપેશ સાવંતને મોકલાયો NCBના રિમાન્ડ\nસુશાંત કેસ: ડ્રગ્સ કનેક્શનમાં દીપેશ સાવંતને મોકલાયો NCBના રિમાન્ડ\nસુશાંત રાજપૂત આપઘાત કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ હવે સમગ્ર તપાસ NCB દ્વારા ડ્રગ્સ એન્ગલ પર થઇ રહી છે. ત્યારે, એનસીબીને સૌથી મોટી સફળતા દીપેશ સાવંતના રૂપમાં મળી છે. એનસીબીએ દિપેશની ધરપકડ કરીને રિમાન્ડ મોકલી આપ્યો છે.\nદીપેશ 9 દિવસ સુધી NCBના રિમાન્ડ\nડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલા દિપેશ સાવંતને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને 9 સપ્ટેમ્બર સુધી NCBના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. જોકે, દિપેશ સાવંતના વકીલે આરોપ લગાવ્યો કે NCBની ટીમે કોર્ટમાં રજૂ કર્યા વગર જ દીપેશને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખ્યો. તેમજ દીપેશના પરિવારને પણ ધરપકડની જાણ કરવામાં આવી નહીં.\nમેડિકલ ટેસ્ટ બાદ કોર્ટમાં રજુ કરાયો\nએનસીબીની ટીમ દ્વારા શનિવાર રાત્રે દીપેશ સાવંતની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ રવિવારે સવારે તેને સાયન મેડિકલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જ્યાં તેની મેડિકલ તપાસ કરવામાં આવી. જે બાદ તેને કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.\nદેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\n વંથલી તાલુકાના સરકારી અધિકારીએ દારૂપીને મચાવ્યો દંગલ, ગુજરાતમાં છે દારૂ બંધીકે માત્ર કાગળ પર\nWHOની ગંભીર ચેતવણી: કોરોનાની આડમાં આ રોગોને ન કરવા જોઈએ નજરઅંદાજ, દર વર્ષે થાય છે 4 કરોડથી વધુના મોત\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chataksky.com/%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B8-%E0%AA%B2%E0%AA%88%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6/", "date_download": "2021-06-15T01:01:39Z", "digest": "sha1:IOUG3ZE3QRJX3KLWRHGVLU4JYUIG3D66", "length": 7737, "nlines": 200, "source_domain": "chataksky.com", "title": "જે તરસ લઈને નદી ફરે છે સમંદર લઈ આવે ,મુકુલ દવે ‘ચાતક ‘ - CHATAKSKY", "raw_content": "\nજે તરસ લઈને નદી ફરે છે સમંદર લઈ આવે ,મુકુલ દવે ‘ચાતક ‘\nજે તરસ લઈને નદી ફરે છે સમંદર લઈ આવે\nતું તરસ ના બાંધ હોઠે એ જામ તરબતર લઈ આવે\nઝાલ્યો તારો હાથ ત્યારથી ખુશ્બૂ ચારે બાજુ છે\nખુશ્બૂ ગુલાબોની તું સમેટે એ કીમિયાગર લઈ આવે\nઆંખ તારી તળાવ છે કાયમ હું જોઉં છું ખુદ ને\nપણ જયારે તારી આંખ મળે છે તું સચરાચર લઈ આવે\nદિલ્લગી તું જ્યાં કરે ધબકાર ઊછીનો રહે છે\nજીવવાનો આમ બસ એવો તું દસ્તૂર લઈ આવે\nઆંખની પાંપણ જયારે પટપટાવે છે ત્યારે\nતારી પ્યાસી આંખો ત્યારે વરસાદ ઝરમર લઈ આવે\nમુકુલ દવે ‘ચાતક ‘\nહોઠ પર છે હજુ તરસ ને આંખમા દરિયા જેવું લાગે છે ,મુકુલ દવે ‘ચાતક’\nઆંખની તારી મયકશીનું મેં તોફાન શરાબમાં જોયું ,મુકુલ દવે’ચાતક’\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છ���,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\nએને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002116-2/", "date_download": "2021-06-15T00:12:26Z", "digest": "sha1:6N2UXSO5HRFRVZW4Q6RWLDC74WME4SZS", "length": 21083, "nlines": 179, "source_domain": "dahodlive.com", "title": "સિંગવડ:કોરોના સંક્રમણને નાથવા અમૃતમય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું - Dahod Live News", "raw_content": "\nસિંગવડ:કોરોના સંક્રમણને નાથવા અમૃતમય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું\nકલ્પેશ શાહ :- સીંગવડ\nસિંગવડ તાલુકાના સીંગવડ બજારમાં અમૃતમય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું\nસિંગવડ તાલુકાના સીંગવડ બજારમાં લક્ષ્મી એવન્યુ શોપિંગ સેન્ટરમાં આયુર્વેદિક અમૃત ઉકાળાનું વિતરણ 23.12.2020 ના રોજ સવારે ૧૦ વાગ્યે કરવામાં આવ્યું હતું.આ ઉકાળાનું વિતરણ રણધીકપુર હોમિયોપેથી દવાખાના ડોક્ટર ઉમેશ શાહ તથા કાળીયારાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કમ્પાઉન્ડર એસ.બી પટેલના સહયોગથી આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.સિંગવડમાં ઓચિંતાનો કોરોનાના કેસોમાં વધારો થતાં અને રોજ નવા નવા કેશો આવવાથી હોમિયોપેથીક ડોક્ટર દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.આ અમૃતમય ઉકાળો પીવાથી શરીરની ઇમ્યુનિટી પાવર બરોબર રહે તથા કોરોના કેશો વધે નહીં તે માટે ઉકાળો બનાવીને સીંગવડ ના બજારના દુકાનદારો તથા આવતા જતા રાહદારીઓ ને પીડામાં આવ્યો હતો જેથી કોરોના સંક્રમણ વધે નહીં અને તેના સામે રક્ષણ મળી રહે તેથી આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું\nઝાલોદ તાલુકાના લીમડી પાસે માર્ગ અકસ્માતમાં બે યુવતીના મોતનો મામલો:યુવતીના પરિવારજનો દ્વારા ચક્કજામ કરી ભારે ધીંગાણું મચાવી પોલિસ ઉપર કર્યો પથ્થરમારો..\nફતેપુરા તાલુકાના બાવાનીહાથોડ ખાતે સરકારી ગોડાઉનમાં અનાજ વેચાણ કરવા આવતા ખેડૂતોને વિવિધ પ્રકારે પડતી મુશ્કેલી દૂર કરવા માંગ,સંજેલી તાલુકાના ખેડૂતો ફતેપુરા તાલુકા ગોડાઉનમાં અનાજ વેચાણ કરવા આવવા મજબૂર\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ���યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો �� કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nસીંગવડમાં ગ્રામ પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરી ગામને સેનેટાઈઝેશન કરવામાં આવ્યુ\nકલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તાલુકાના સીંગવડ\nકોરોના સામે રક્ષણ….. સીંગવડમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું\nકલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તા.12 સીંગવડ\nકોરોનાનો ખતરો…..સીંગવડમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા :બેંકમાં રૂપિયા લેવા લોકોની કતારો લાગી\nકલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તા.15 સિંગવડ\nસીંગવડમાં ગરીબ જરૂરતમંદ લોકોમાં રાહતસામગ્રી કીટ વિતરણ કરાઈ\nકલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તા.16 સિંગવડ\nસીંગવડ:સરજુમીના આસપાસ જંગલોમાંથી કિંમતી સાગી લાકડાના ઝાડો ચોરાયા:વનવિભાગ આ મામલે અજાણ:પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી\nકલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તા.19 સિંગવડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002214-3/", "date_download": "2021-06-15T00:38:05Z", "digest": "sha1:QS53VNYPJ6TLBH3PWZPSUTEQ5VH3VKFT", "length": 20386, "nlines": 179, "source_domain": "dahodlive.com", "title": "સુખસરમાં શ્રીરામ મંદિર નિર્માણ હેતુ સદભાવના સંમેલન યોજાયું - Dahod Live News", "raw_content": "\nસુખસરમાં શ્રીરામ મંદિર નિર્માણ હેતુ સદભાવના સંમેલન યોજાયું\nહિતેશ કલાલ :- સુખસર\nસુખસરમાં શ્રી રામ મંદિર નિર્માણ હેતુ સદભાવના સંમેલન યોજાયું.\nફતેપુરા તાલુકાના સુખસર માં શ્રીરામ મંદિર નિર્માણ નિધિ હેતુ સદભાવના સંમેલન યોજાયું હતું જેમાં જિલ્લા અને તાલુકા માંથી સંયોજક ઉપસ્થિત રહ્યા હતા. સુખ તેમજ આસપાસના ગામોમાંથી વિવિધ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી રામ મંદિર નિર્માણ અંતર્ગત સૂચનો કરવામાં આવ્યા હતા દરેક ગામે ઘર-ઘર સુધી શ્રી રામ મંદિર ની અલગ જગાવવા તેમ જ નિર્માણ નિધિ કાર્યોમાં સહયોગ આપવા અનુરોધ કરાયો હતો. ભારતમાતા અને શ્રી રામજીની પ્રતિમાની પૂજા-અર્ચના કરાઇ હતી. કોરોના સંક્રમણ ને લઇ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.\nદાહોદ:ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર કાળીતળાઈ નજીક કાળમુખી ટ્રકની અડફેટે બાઈક સવાર મહિલા વનકર્મીના પ્રાણ પંખેરૂં ઉડ્યા:ટ્રક ચાલક ફરાર\nફતેપુરા:નવ માસ પછી 10 તેમજ 12ના વર્ગો સાથે શાળા શરૂ થતાં શિક્ષણકાર્ય ચાલુ થયું:વાલીઓના સંમતિ પત્ર સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજ��લી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાય��વાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીન�� મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nસુખસરમાં અકસ્માતે લાગેલી આગમાં ફોરવહીલ ગાડી બળીને થઇ રાખ\nહિતેશ કલાલ @ સુખસર સુખસરમાં કાર ચાલુ\nજીવલેણ “કોરોના વાયરસ”ના ભય વચ્ચે વિકાસશીલ યોજના હેઠળ કુપોષિત બાળકોને મરઘીઓનું વિતરણ કરાતાં આશ્ચર્ય ,\nહિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લા માં\nપ્રકરણમાં જીગરી દોસ્તની હત્યા નો મામલો:બન્ને મિત્રોએ હત્યા કરી હોવાનું આરોપીની ગર્લફ્રેન્ડ દ્વારા બયાન:પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું,\nહિતેશ કલાલ @ સુખસર મૃતક ની હત્યા\nસાગડાપાડા પ્રાથમિક શાળામાં પુલવામાં હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.\nહિતેશ કલાલ @ સુખસર સાગડાપાડા પ્રાથમિક શાળામાં\nનાનાબોરીદા યુવકનો હત્યાનો મામલો:પોલીસમથક પર પથ્થરમારો કરનાર આઠ પૈકી ચારને ઝડપી પાડતી સુખસર પોલિસ\nહિતેશ કલાલ @ સુખસર પોલીસ મથક પર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002314-2/", "date_download": "2021-06-15T00:38:44Z", "digest": "sha1:LHY54PFJKGE7E4HA5UTUXP7UYEEU35GQ", "length": 30958, "nlines": 204, "source_domain": "dahodlive.com", "title": "સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો:કોંગ્રેસના દસ સહીત 11 આગેવાનો ભાજપમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ - Dahod Live News", "raw_content": "\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો:કોંગ્રેસના દસ સહીત 11 આગેવાનો ભાજપમાં જોડાતા રાજકારણમાં ખળભળાટ\nરાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા દાહોદ જિલ્લા કોંગ્રેસમાં મોટા પાયે ધોવાણ થયું:કોંગ્રેસના 10 તેમજ આપ પાર્ટીના 1 મળી કુલ ૧૧ આગેવાનો ભાજપમાં જોડાતા દાહોદ જિલ્લાના રાજકારણમાં ભૂકંપની સાથે ખળભળાટ:જિલ્લામાં સક્ષમ નેતાગીરીના અભાવે કોંગ્રેસ બેકફુટ પર, ભાજપની સ્થિતિ મજબૂત\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ રાજકીય પક્ષોમાં ધમાસાણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ચૂંટણીઓની તારીખો જાહેર થતાં જ ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને સાંભળવા દાહોદમાં બીજેપીના નીરીક્ષકો આજે દાહોદમાં છે. તેવામાં દાહોદ જિલ્લામાં કોંગ્રેસનું ધોવાણ થતાં પીઠ રાજકારણીઓ, પૂર્વ પ્રમુખો, મહામંત્રી સહીતના હોદ્દેદારો તેમજ મહિલા કોર્પોરેટર સહીત કોંગ્રેસના 10 તેમજ 1 આપ પાર્ટીના મળી કુલ 11 આગેવાનો ભાજપમાં જોડાઈ જતા દાહોદ જિલ્લામાં રાજકીય ભૂકંપની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. આજરોજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લીમખેડા તીર્થ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલીયાર, ભાજપ જિલ્લા મંત્રી સ્નેહલભાઈ ધરીયા તેમજ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ સુધીરભાઈ લાલપુર વાળાની હાજરીમાં કોંગ્રેસના 10 તેમજ આપ પાર્ટીના 1 મળી કુલ 11 આગેવાનો આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. જોકે હજી પણ કેટલાક મુરતિયાઓ પણ નજીકના સમયમાં ભાજપમાં જોડાવવાની પપ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે અગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારે રસપ્રદ જંગ જમવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.\nકોંગ્રેસના પીઢ રાજકારણીએ 15 વર્ષ બાદ પુનઃ ભાજપમાં જોડાયા:તકવાદી હોવાના કોંગ્રેસના સ્થાનિક નેતાઓના આક્ષેપોથી રાજકારણમાં ગરમાવો\nદાહોદ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા શહેરનો રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં વર્ષોથી રાજકારણમાં સક્રિય તેમજ લગભગ 35 ઉપરાંત સંસ્થાઓ ધરાવતા કોંગ્રેસના પીઠ રાજકારણી ગણાતા ગોપાલભાઈ ધાનકા 2005 માં પણ કોંગ્રેસ જોડે છેડો ફાડી ભાજપમાં સામેલ થયાં હતા.તેમજ ટૂંકા ગાળામાં જ પુનઃ કોંગ્રેસમાં સામેલ થઇ જતા તેઓની ઘરવાપસી થઇ હતી. હાલ જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના લીધે રાજકીય પક્ષો સક્રિય થયાં છે. તેમજ ભાજપના ચૂંટણી નિરીક્ષકો આજે દાહોદમાં આવ્યા છે ત્યારે લીમખેડા ખાતેના કાર્યક્રમમાં ગોપાલભાઈ ધાનકા ફરી એક વખત કોંગ્રેસ જોડે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે.ત્યારે આ વખતે તેઓની બી.એડ. કોલેજ ને ગુરૂ ગોવિંદસિંહ યુનિવર્સીટીની માન્યતા પ્રાપ્ત ન થતાં 400 ઉપરાંત વિધાર્થીઓની લાયકાત ઉપર સવાલો ઉભા થવા પામ્યા હતા. જેને લઈને લાંબી લડત બાદ પણ કોલેજની માન્યતા બાબતે પરિણામ શૂન્ય આવ્યો હતો. અને ત્યારબાદ ભાજપના સ્થાનિક કદાવર નેતા જોડે મળી ભાજપ હાઇકમાન્ડ જોડે બંધ બારણે ડીલ(સોદેબાજી) થયાં બાદ તેમની બી.એડ. કોલેજને યુનિવર્સિટીની માન્યતા પ્રાપ્ત થઈ હતી. અને ભાજપ જોડે થયેલ ડીલ(સોદાબાજી) સંદર્ભે તેઓ પુનઃ ભાજપમાં આવ્યા હોવાની ચર્ચાઓ દાહોદ શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. જયારે કોંગ્રેસના જુના અને પીઠ રાજકારણીઓના જણાવ્યા અનુસાર ગોપાલભાઈ ધાનકા આ અગાઉ 2005 માં પણ તક નો લાભ લેવા ભાજપમાં ગયા હતા. અને બાદમાં તેઓની ઘરવાપસી થઇ હતી.ત્યારે પહેલાની જેમ તકનો લાભ લેવા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હોવાનું કોંગ્રેસના અંગત વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.\nવોર્ડ 1 ની મહિલા કોર્પોરેટરે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાવા માટે બીજેપીમાં સામેલ થયાંની ચર્ચાઓ:પ્રજા સ્વીકાર કરશે કે કેમ તે હાલ ભવિષ્યના ગર્ભમાં\nદાહોદ શહેરના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના બેનર તળે ચૂંટાયેલી મહિલા કાઉન્સિલર માસુમાંબેન ગરબાડાવાળાની ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી હતી. અને આજરોજ આખરે માસુમાબેન બીજેપીમાં જોડાઈ જતા અટકળોનો અંત આવ્યો હતો. જોકે જાણવા મળ્યા અનુસાર આ વખતે તેમના વોર્ડમાં કોંગ્રેસના બેનર તળે જીતવાની આશા ખુબ જ ધૂંધળી હોઈ અને બીજેપી પાસે આ વિસ્તારમાં વ્હોરા કોમ્યુનિટીના વોટ બેંકના સમીકરણ ને ધ્યાને રાખી વ્હોરા કોમ્યુનિટીમાંથી સક્ષમ ઉમેદવાર ના હોઈ તેમને બીજેપીમાં સામેલ કર્યા હોવાનું જાણવા મળેલ છે. તેમજ માસુમાબેનને ભાજપમાં લાવવા માટે દાહોદ શહેરના કદાવર આગેવાનો સહીત કાર્યકર્તાઓ છેલ્લા કેટલાક પ્રયાસ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.અને આજરોજ કોંગ્રેસ તેમજ આપ પાર્ટીમાંથી બીજેપીમાં આવેલા 11 આગેવાનોમાં માસુમાબેનનો પણ સમાવેશ થયો છે.જોકે તેઓને વોર્ડ નંબર 1 માંથી બીજેપીના બેનર તળે તેઓને ટિકિટ મળશે કે કેમઅને જો ટિકિટ મળી જાય તો પુનઃ વિજય પ્રાપ્ત કરશે કે કેમઅને જો ટિકિટ મળી જાય તો પુનઃ વિજય પ્રાપ્ત કરશે કે કેમ તે હાલ ભવિષ્યના ગર્ભમાં છે. જોકે આ તમામ સંભાવનાઓની વચ્ચે વોર્ડ નંબર 1 માં ઉમેદવારોની પસંદગીને લઈને પાર્ટીમાં અંદરોઅંદર આંતર ગજગ્રાહ થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે.જોકે બીજેપી આલાકમાન મહિલા ઉમેદવારોમાં કોને ટિકિટ આપે છે.અને પ્રજા તેમનો સ્વીકાર કરે છે કે કેમ તે હાલ ભવિષ્યના ગર્ભમાં છે. જોકે આ તમામ સંભાવનાઓની વચ્ચે વોર્ડ નંબર 1 માં ઉમેદવારોની પસંદગીને લઈને પાર્ટીમાં અંદરોઅંદર આંતર ગજગ્રાહ થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે.જોકે બીજેપી આલાકમાન મહિલા ઉમેદવારોમાં કોને ટિકિટ આપે છે.અને પ્રજા તેમનો સ્વીકાર કરે છે કે કેમ તે જોવું રહ્યું છે.\nકોંગ્રેસ તથા આપ પાર્ટીમાંથી ભાજપમાં જોડાનાર મુખ્ય આગેવાનોની યાદી :-\n1. છત્રપતિ કાળુભાઈ મેડા\nવિધાનસભા 2016 ના ઉમેદવાર\n2. નવલસિંહભાઈ રયલાભાઇ બારીયા\n3. દિવ્યાંગ રાયસીંગ રાવત (વકીલ)\nતાલુકા કોંગ્રેસના મહામંત્રી તથા તાલુકા આઇટી સેલના પ્રમુખ\nઆમ આદમી પાર્���ી દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ\n5. મેહુલ કુમાર કનુભાઈ નીનામા તાલુકા પંચાયત સભ્ય કારઠ-2\nયુથ કોંગ્રેસ ઉપપ્રમુખ સરપંચ રુકડી\nજિલ્લા કોંગ્રેસના મુખ્ય આગેવાન\nદાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કાઉન્સિલર\nપ્રમુખ મહિલા મોરચા સંજેલી\nસિંગવડ તાલુકામાં મામલતદાર ઓફિસ દ્વારા 11 માં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઈ\nદાહોદ:નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો:9 વોર્ડમાંથી 152 ટિકિટ વાંછુંકોએ દાવેદારી નોંધાવી\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર��લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવી��� પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002710-2/", "date_download": "2021-06-15T01:07:04Z", "digest": "sha1:A5JHCTHLVHXS2FFKHAHRLVEKUGPRSKKV", "length": 28602, "nlines": 189, "source_domain": "dahodlive.com", "title": "સંજેલીમાં રવિવારે વાણિજ્ય પ્રવૃતી બંધ હોવા છતાંય સૅનેટાઇઝ સહિતની કામગીરી ન કરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ: સૅનેટાઇઝ માટે ગ્રાન્ટ ફાળવણી ન થતાં કામગીરી ન થતી હોવાના આક્ષેપો.. - Dahod Live News", "raw_content": "\nસંજેલીમાં રવિવારે વાણિજ્ય પ્રવૃતી બંધ હોવા છતાંય સૅનેટાઇઝ સહિતની કામગીરી ન કરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ: સૅનેટાઇઝ માટે ગ્રાન્ટ ફાળવણી ન થતાં કામગીરી ન થતી હોવાના આક્ષેપો..\nનીલ ડોડીયાર :- દાહોદ\nસંજેલીમાં રવિવારના રોજ સેનિટાઈજેશન ન કરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ\nઆરોગ્ય વિભાગ દ્વારા ગ્રાન્ટ ન ફળવાતાં સેનેટાઇઝેશનની કામગીરી ન કરાતી હોવાના આક્ષેપો\nકોરોના સંક્રમિત દર્દીના પરિવારો પોતાના રોજગાર ચાલુ રાખતા સંક્રમણ ફેલાવવાની આશંકાઓ\nસ્થાનિક તંત્રની ઘોર બેદરકારીના કારણે સંજેલીમાં પોઝેટીવ કેસો વધી રહ્યાં છે.દિવસે દિવસે કોરોના કેસોમાં વધારો જવાબદાર કોણ\nસંજેલી તાલુકામાં પાછલા એક અઠવાડિયાથી મહામારીની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે.તેમ છતાં સ્થાનિક પંચાયત દ્વારા પોઝિટિવ વિસ્તારમાં સેનિટાઈજેશનમાં ઉદાસીનતા સાથે સાથે રવિવારના રોજ બંધના આદેશને વેપારીએ પાલન કર્યું છે.છતાં પણ સેનિટાઈજેશન ન થતાં સંજેલી નગર રામ ભરોસે જોવા મળી રહ્યું છે. તંત્રને રજુઆત કરાતા સેનિટાઈજેશન ગ્રાન્ટ ન મળતી હોવાનો દાવો.કરાતા હોવાના આક્ષેપોના પગલે ચકચાર મચી જવા પામી છે.અને જો કંટેઇન્મેન્ટ ઝોન વિસ્��ારમાં સૅનેટાઇઝીંગના અભાવે પંથકમાં કોરોના સંક્રમણ ક્યા જઈને અટકશે તેની કલ્પના કરવી મુશ્કેલ લાગી રહી છે.\nસંજેલી નગર સહિત તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાએ ફરી માથું ઊંચકતાં સંક્રમણ પામેલા દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. પંથકમાં ૩૫ જેટલા પોઝેટીવ દર્દીઓ હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે.તેમજ નગરના પ્રાઈવેટ તબીબ સહિત કાપડના વેપારી અને દરજી પોઝેટીવ આવતા ખાનગી દવાખાના ઓમાં સારવાર મેળવી રહ્યાં છે.મોટા ભાગના પોઝિટિવ આવેલા પરિવારના સભ્યો પણ બિન્દાસ રીતે નગરમાં ફરતા જોવા મળી રહ્યા છે.અને પોતાનો ધંધો રોજગાર પણ શરૂ રાખ્યો છે ,તેમ છતાં પણ સ્થાનિક વહીવટીતંત્ર આ બાબતે કોઈ પણ જાતની તસ્દી લેતા નથી.ગામ બળે અને હનુમાન વેગળા તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું છે. કોરોના સંક્રમણ પામેલા દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.સાથે સાથે ગામમાં લગભગ દરેક વિસ્તારોમાં વાઇરલ ઇન્ફેકશન તાવ શરદી ખાંસી ઉધરસ તેમજ પેટના દુખાવાના બીમાર દર્દીઓને દવાખાનામાં ઉભરાતા રોગચાળાની માઝા મૂકી હોવાની સાથે ગળીએ ગળીએ માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.સાથે કાળઝાળ ગરમીના પ્રકોપ સાથે સંક્રમિત દર્દીઓના આક પણ વધતા સાથે કોરોના કેસોમાં વધારો થતા નગરમાં ફફડાટ ફેલાઈ જવા પામી છે.નગરના વિવિધ વિસ્તારોમાં ૨૫ જેટલા પોઝેટીવ દર્દી છે.તેમ છતા સબ સલામતના દાવા કરતું પ્રશાસન પોઝેટિવ દર્દીના પરિવાર સામે એકશન લેવામાં કોરોના વાઇરસના વિસ્તાર તેમજ રવિવારના રોજ સેનિટાઈજેશન કરવાની કામગીરીને લઇ કામગીરીમાં પાંગળું પુરવાર થતું જોવા મળી રહ્યું છે.પંચાયત તંત્ર દ્વારા પોઝિટિવ વિસ્તારમાં સેનિટાઈઝેશનની કામગીરીમાં નિષ્ફળ નીવડી છ. ત્યારે આવી લાપરવાહી માં કારણે નગરજનો માં રોષ જોવા મળી રહ્યો છે .\nસંજેલી નગરમાં એક સપ્તાહમાં 10 દર્દીઓનો ઉમેરો: પંચાયત વિભાગ સૅનેટાઇઝ સહિતની કામગીરીમાં નબળું પુરવાર થયું :- સ્થાનિક ભાવનાબેન સાધુ\nકોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે.સંજેલી નગરમાં છેલ્લા એક અઠવાડિયામાં લગભગ દસ જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તેમજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાંય આવી વિકટ પરિસ્થિતિમાં પંચાયત વિભાગ દ્વારા કોરોના સંક્રમિત વિસ્તારમાં સેનિટાઈજ��શન કરવામાં આવ્યું નથી.\nરવિવારે સૅનેટાઇઝ સહિતની કામગીરી માટે વાણિજ્ય પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવી છતાંય સૅનેટાઇઝ કરવામાં ન આવ્યું :- અનિશભાઇ ડબ્બા સંજેલી સ્થાનિક આગેવાન..\nબે દિવસ અગાઉ માત્ર તાલુકા સેવાસદન ખાતે સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.રવીવારના રોજ સેનિટાઈઝેશનની કામગીરીને લઈને જિલ્લા કલેકટર દ્વારા વાણિજ્ય પ્રવૃત્તિ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.વેપારીઓએ આદેશનું પાલન કર્યું પણ તંત્ર દ્વારા કોઇ પાલન કરવામાં આવ્યું નથી સેનિટાઈજેશન કરવામાં આવ્યો નથી.\nવેરા વસુલાતમાંથી સેનેટાઈઝની પ્રવૃત્તિ કરવામાં આવે છે. તંત્ર દ્વારા સૅનેટાઇઝની કામગીરી માટે સમયસર ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી:- વિજયસિંહ રાઠોડ(સંજેલી, તલાટી કમ મંત્રી)\nલોકડાઉનથી માંડીને આજ દિન સુધી અનેક વખત સેનિટાઈજેશન કર્યું છે. કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.વેરા વસૂલાતમાંથી સેનિટાઈજેશન કરવામા આવે છે.વારંવાર મામલતદાર અને ટીડીઓને ગ્રાન્ટ બાબતે રજુઆત કરી તેમ છતાં પણ ગ્રાન્ટ આપવામાં આવતી નથી.પંચાયતની ગ્રાન્ટ ન ફળવાતાં અને વેરા વસુલાતની આવક ન હોવાથી સેનેટાઇઝ કરવામાં આવ્યું નથી.\nલીમખેડા તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે પદભાર ગ્રહણ કર્યોં\nદાહોદ LCB પોલિસે વોચ દરમિયાન મધ્યપ્રદેશના ધાડ તેમજ પેટ્રોલપંપ લૂંટ તેમજ બાઈકચોરીના ગુનામાં સામેલ આરોપીને 6 બાઈકો સાથે ઝડપી જેલભેગો કર્યોં…\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથ��� દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/dahod-6/", "date_download": "2021-06-14T23:39:38Z", "digest": "sha1:A4SL7NHGAWQOXKDS2MDGLSMV7ECY5ZTN", "length": 22882, "nlines": 183, "source_domain": "dahodlive.com", "title": "દાહોદના સ્મશાનગૃહમાં આજે 16 લાશોના કોવીડની ગાઇડલાઇન મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા... - Dahod Live News", "raw_content": "\nદાહોદના સ્મશાનગૃહમાં આજે 16 લાશોના કોવીડની ગાઇડલાઇન મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા…\nજીગ્નેશ બારીયા :- દાહોદ\nદાહોદમાં આજે કુલ 19 લોકોના મૃત્યુ થતાં તેઓના અંતિમ સંસ્કાર કરાયાં:\nજેમાં 16 મૃતકોના ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા\nરેલવે મેન હોસ્પિટલમાંથી 4, ઝાયડસ હોસ્પિટલ માંથી 10 એક ડેડબોડી વડોદરા સહિત ૧૯ મૃતકોની લાશ અત્રેના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવી હત��\nસરકારી આંકડાઓમાં માત્ર 11 લોકોના મોત દર્શાવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયાં\nદાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસો ચરમસીમાએ પહોંચ્યા છે. જેને દાહોદ શહેર સહીત જિલ્લામાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.અને તેમાંય મૃતકોના આંકડાઓ પણ વધતા જોવા મળતા ચોંકાવનારા આંકડાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે આજે જાણવા મળ્યા પ્રમાણે દાહોદ શહેરના હિન્દુ મુક્તિધામ ખાતે કુલ 19 લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જે પૈકી 16 લાશોના કોવીડની ગાઈડ લાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે બીજી તરફ આરોગ્યતંત્ર દ્વારા સત્તાવાર આંકડામાં આજે 11 મૃતકોની સંખ્યા દર્શાવાય છે. આમ જોતા વિતેલા ૪૮ કલાકમાં દાહોદના મુક્તિધામમાં એક દફનવિધિ સહિત 52 લોકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે પૈકી 39 જેટલા મૃતકોના કોવીડની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.\nદાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટયો છે.જયારે આજે પણ દાહોદ જિલ્લામાં સરકારી આંકડા મુજબ રેકોર્ડ બ્રેક 98 કોરોનાના દર્દીઓનો ઉમેરો તેમજ 11 લોકોના મોત અંગેના આંકડા દર્શાવવામાં આવ્યા છે. જ્યારે આવી પરિસ્થતિમાં પોતાના સ્વજનો દ્વારા કોરોનાના દર્દીઓને આ દવાખાનેથી પેલા દવાખાને લઈ જતા પણ નજરે પડી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક હોવાનું પણ તજજ્ઞો દ્વારા કહેવાયું છે.ત્યારે મળતી માહિતી પ્રમાણે દાહોદના હિન્દુ સ્મશાન ગૃહ ખાતે આજે એક જ દિવસમાં 19 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે પૈકી 16 જેટલાં કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓના અંતિમ સંસ્કાર સંપૂર્ણ કોરોના ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવ્યા હતા.\nકોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે દાહોદની મુલાકાતે\nફતેપુરા:ડી.જે સંચાલકો દ્વારા ડી.જે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપે���િક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક��ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/north-gujarat/gandhinagar-minister-kumar-kanani-spoke-about-corona-in-pc-talking-about-the-governments-advance-planning-1096006.html", "date_download": "2021-06-15T00:05:08Z", "digest": "sha1:PVTQ5ED77LJLIRXC5AAOCIFYHZI56IMU", "length": 28838, "nlines": 340, "source_domain": "gujarati.news18.com", "title": "Minister Kumar Kanani spoke about Corona in PC, talking about the government's advance planning– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » ઉત્તર ગુજરાત\nગાંધીનગર ખાતે કોરોના અંગે મંત્રી કુમાર કાનાણીએ યોજી PC, સરકારના આગોતરા આયોજન અંગે કહી વાત\nગાંધીનગર ખાતે કોરોના અંગે મંત્રી કુમાર કાનાણીએ યોજી PC, સરકારના આગોતરા આયોજન અંગે કહી વાત\nગાંધીનગર ખાતે કોરોના અંગે મંત્રી કુમાર કાનાણીએ યોજી PC, સરકારના આગોતરા આયોજન અંગે કહી વાત\nબોગસ ડૉક્ટરોની વ્હારે અલ્પેશ, 'કોરોનાકાળમાં આવા ડૉક્ટરોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું'\nપ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવની બેઠકોના મનોમંથન બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થશે\nગાંધીનગરમાં આજે સાંજે ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવની Dinner Diplomacy\nગાંધીનગરઃ ભાજપના નેતાઓનું મંથન, BJP ની બેઠકમાં 2022 ની ચૂંટણી અંગે કરાઈ ચર્ચા\nગુજરાત પ્રદેશ ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓનો પ્રારંભ કર્યો\nમુખ્યમંત્રી કિસાન સહાય યોજના-2021ને મંજૂરી, રાજ્યના અંદાજે 53 લાખથી વધુ કિસાનોને લાભ મળશે\nCM રૂપાણીએ CCC 2.0નું કર્યું ઉદ્ધાટન, જાણો કઇ રીતે રાજ્યનાં શિક્ષણમાં લાવશે મોટું પરિવર્તન\nહોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત\nગાંધીનગરઃ 15 જૂને BJPના MLA ની બેઠક યોજાશે, કોરોના સમયગાળા બાદ પ્રથમવાર મળશે બેઠક\nગાંધીનગરઃ પોલીસે સરકારી પરીક્ષામાં પાસ કરાવતા 5 વ્યક્તિઓને પકડ્યા\nબોગસ ડૉક્ટરોની વ્હારે અલ્પેશ, 'કોરોનાકાળમાં આવા ડૉક્ટરોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું'\nપ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવની બેઠકોના મનોમંથન બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થશે\nગાંધીનગરમાં આજે સાંજે ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવની Dinner Diplomacy\nગાંધીનગરઃ ભાજપના નેતાઓનું મંથન, BJP ની બેઠકમાં 2022 ની ચૂંટણી અંગે કરાઈ ચર્ચા\nગુજરાત પ્રદેશ ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓનો પ્રારંભ કર્યો\nમુખ્યમંત્રી કિસાન સહાય યોજના-2021ને મંજૂરી, રાજ્યના અંદાજે 53 લાખથી વધુ કિસાનોને લાભ મળશે\nCM રૂપાણીએ CCC 2.0નું કર્યું ઉદ્ધાટન, જાણો કઇ રીતે રાજ્યનાં શિક્ષણમાં લાવશે મોટું પરિવર્તન\nહોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત\nગાંધીનગરઃ 15 જૂને BJPના MLA ની બેઠક યોજાશે, કોરોના સમયગાળા બાદ પ્રથમવાર મળશે બેઠક\nગાંધીનગરઃ પોલીસે સરકારી પરીક્ષામાં પાસ કરાવતા 5 વ્યક્તિઓને પકડ્યા\nરાજ્ય સરકારે હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ\nગુજરાત સરકાર અને IOCL વચ્ચે મહત્ત્વના કરાર,પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, 'આનાથી રોજગારી વધશે'\nમહત્વનો નિર્ણય:રાજ્યમાં 9 મી. સુધી ઉંચાઇ ધરાવતી શૈક્ષણિક સંસ્થાએ ફાયર NOC લેવાની રહેશે નહી\nગુજરાતમાં આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણશે, 100% સ્ટાફ હાજર\nકોરોનાથી બચવા હાર્દિકે CMને આપી સલાહ, કહ્યું 'પંજાબની જેમ ગામડાઓને પ્રોત્સાહન આપો'\nગાંધીનગર: ગઈકાલે વરસાદ બાદ પાણી ભરાતા 4 બેઠકોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રદ કરાયો\nગાંધીનગર : તમામ ઑફિસમાં 100 ટકા સ્ટાફ કામ કરી શકશે, માહિતી ખાતાની પરીક્ષાની તારીખ જાહેર\nપાડોશી રાજ્યનું સ્માર્ટ સિટી ધોલેરા કરતાં નીકળી ગયું આગળ, 4,000 કરોડનું રોકાણ થયું\nકોરોનાકાળમાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય: ગુજરાત બોર્ડ ધોરણ-12ની પરીક્ષા રદ\nજ્યંતિ રવિ બાદ રાજ્યના નવા હેલ્થ સેક્રટરી કોણ આ બે અધિકારીઓના નામ ચર્ચામાં\nરાજ્યના બે IPSને DG તરીકે બઢતી: અનેક IPSની આગામી સમયમાં બદલીઓ થાય તેવી શક્યતા\nઅભ્યાસઅર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે : વિજય રૂપાણી\nGandhinagar ના માણસામાં 23 લાખની નકલી નોટોનો પર્દાફાર્શ\nમહાત્મા મંદિર ખાતે તૈયાર કરવામાં આવેલ DRDOની હોસ્પિટલ હાલ શરુ કરવામાં નહિ આવે\nગાંધીનગરઃ DRDO નિર્મિત હોસ્પિટલની CM રૂપાણી દ્વારા સમીક્ષા, CM નું સંબોધન\nગાંધીનગરઃમહાત્મા મંદિર ખાતે DRDO નિર્મિત હોસ્પિ.ની સમીક્ષા, 850 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર\nહવે ગુજરાતીમાં પણ એન્જીનિયરીંગ કરી શકાશે, અનેક વિદ્યાર્થીઓનાં થશે સપના પૂરાં\nકોવિડ-19 : રાજ્યમાં 36 શહેરોમાં કર્ફ્યૂને લઈને જાહેરનામું પ્રસિદ્ધ, જાણો શું થયો ફેરફાર\nCM રૂપાણીએ વાવાઝોડા પ્રભાવિત ખેડૂતો માટે 500 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ\nગુજરાતમાં આંશિક રાહત: કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો, હવે રાતે 9થી સવારે 6 વાગ્યા સુધી\nરાજ્યના ધોરણ-12ના 6.83 લાખ વિદ્યાર્થીઓની બોર્ડની વાર્ષિક પરીક્ષાની તારીખ જાહેર\nવિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાત દેશમાં અવ્વલ: કોરોનાકાળમાં સતત બીજા વર્ષે પણ મારી બાજી\nરાજ્યમાં 18-44 વર્ષના લોકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન વગર નહીં મળે Corona વેક્સીન\nગાંધીનગર : છરા-તલવાર-ધારિયા સાથે ધાડ પાડવા આવેલી ક���ખ્યાત 'બસ્તીખાન પઠાણ ગેંગ' ઝડપાઈ\nગાંધીનગર : પોલીસમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી, બંટી-બબલીની ગેંગે 1.4 કરોડ રૂ.ખંખેર્યા\nટાઉતે 23 વર્ષ બાદ ગુજરાત પર ત્રાટકેલું સૌથી મોટું વાવાઝોડું, આ અધિકારીઓની મહત્વની ભુમિકા\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\nરાજ્યમાં કોરોના નવા 405 કેસ નોંધાયા,એક્ટિવ કેસની સંખ્યા હવે માત્ર 9542\nCOVID-19:કોરોનાની ત્રીજી લહેરને સરકાર કેવી રીતે કરશે કંટ્રોલ નિષ્ણાંતે આપ્યા 7 ઉપાય\nઅર્જુન મોઢવાડિયાએ કહ્યું- ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા ભાજપની બી ટીમ આપ આવી\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/71st-republic-day/", "date_download": "2021-06-15T01:25:47Z", "digest": "sha1:DFI3BG3IZMA6R5SCK5WDWDB7YKEUY2VZ", "length": 7304, "nlines": 163, "source_domain": "chitralekha.com", "title": "71st Republic Day | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્ર��ન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nપ્રજાસત્તાક દિન પરેડમાં CRPFની મહિલા ડેરડેવિલ્સ છવાઈ...\nપ્રજાસત્તાક દિન 2020: ગુજરાતના ટેબ્લોમાં ‘રાણીની વાવ’ની...\nરાણીની વાવની વિશેષતાઓઃ વાવની લંબાઈ આશરે 68 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્ત્વ પણ...\nપ્રજાસત્તાક દિવસ પરેડ: લશ્કરી તાકાત, સંસ્કૃતિની જોવા...\nનવી દિલ્હી - ભારતવાસીઓ હર્ષોલ્લાસપૂર્વક આજે દેશનો 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે. આજે સવારે એ નિમિત્તે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં પરંપરા અનુસાર વાર્ષિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતે...\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/nitin-gadkari-rides-scooter-without-helmet-nagpur-022605.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:10:52Z", "digest": "sha1:UDOAPYSG4KKIUEYP7QB3TUSXHNTQXZLL", "length": 13947, "nlines": 172, "source_domain": "gujarati.oneindia.com", "title": "પરિવહન મંત્રી ગડકરીએ સ્કૂટર ચલાવતા તોડ્યો ટ્રાફીક નિયમ, જુઓ વીડિયો | Nitin Gadkari rides scooter without helmet in Nagpur - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nકોરોનાના બગડતા હાલાત પર બોલ્યા નિતિન ગડકરી- જનતા સમજે , અમારી પાસે ઓક્સિજનની અછત\nબાબા રામદેવે પ્રેસ કૉન્ફરન્સ કરીને પતંજલિની કોરોનાની દવાના રિસર્ચ પેપર કર્યા જાહેર\nBudget 2021: વાહન સ્ક્રેપિંગ નીતિથી પ્રદૂષણમાં થશે ઘટાડો, ઓટો સ��ક્ટરને મળશે પ્રોત્સાહન\nરાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાનની થઇ શરૂઆત, ગડકરી બોલ્યા - 2025 સુધીમાં રોડ અકસ્માતમાં 50 ટકાનો થશે ઘટાડો\n2021થી ભારતમાં વેચાશે Teslaની ઈલેક્ટ્રિક કારઃ નીતિન ગડકરી\nકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી જાણકારી\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nપરિવહન મંત્રી ગડકરીએ સ્કૂટર ચલાવતા તોડ્યો ટ્રાફીક નિયમ, જુઓ વીડિયો\nનવી દિલ્હી, 26 ઓક્ટોબર: કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ શનિવારે કંઇક એવું કહ્યું જેનાથી તેઓ વિવાદોમાં ફંસાઇ ગયા છે. ખરેખર બન્યું એવું કે નિતિન ગડકરી આરએસએસ ચીફ મોહન ભાગવતને મળવા માટે હેલમેટ પહેર્યા વગર જ સફેદ રંગનું સ્કૂટર ચલાવીને સંઘના કાર્યાલય પર પહોંચ્યા હતા. ટીવી ચેનલોએ ફૂટેજમાં બતાવ્યું કે ગડકરી અને તેમના અંગરક્ષકો હેલમેટ પહેર્યા વગર ટૂ વ્હિલર ચલાવતા જોવા મળે છે.\nજ્યારે મીડિયાએ ગડકરીને ટ્રાફીક નિયમોના ઉલ્લઘન અંગે સવાલ કર્યો તો તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો અને સંઘ મુખ્યાલય પરિસરમાં જતા રહ્યા.\nહેલમેટ વગર સ્કૂટર ચલાવવા પર કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે ગડકરી પર પ્રહાર કરતા જણાવ્યું કે આનાથી નેતા અને પાર્ટીના આચાર વ્યવહારની ભાળ મળે છે. તેમણે જણાવ્યું કે આ ખૂબ જ નાની વાત છે, કોઇ અન્ય માટે આ મહત્વ નથી ધરાવતું, પરંતુ ભારત સરકારના પરિવહન મંત્રી માટે તો આ એક અંતર પેદા કરે છે.\nતેઓ એ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે જેની પર તેમને અમલ કરવાનો હતો. આપને જણાવી દઇએ કે ગડકરીએ આવું પહેલી વાર નથી કર્યું, પરંતુ પાર્ટીના અધ્યક્ષ રહેતા ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ તેમણે હેલમેટ વગર સ્કૂટર ચલાવતા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.\nઅત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને રાજનૈતિક ક્ષેત્રે ગરમાવો વધી ગયો છે. જેના પગલે તેમણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. અને તે જ દરમિયાન તેઓ અન્ય વિવાદમાં ફસાઇ ગયા હતા. કહેવાઇ રહ્યું છે કે આ મુલાકાતમાં સરકાર બનાવવાને લઇને ચર્ચા કરવામાં આવી હતી.\nMSME સેક્ટરમાં આગામી 5 વર્ષમાં 5 કરોડ નવી નોકરી પેદા થશે- ગડકરી\nઇલેક્ટ્રીક વાહન બનાાવવામાં ભારત કરશે કમાલ: ગડકરી\nજનસંવાદ રેલી: કોંગ્રેસ જે 55 વર્ષમાં ન કરી શક્યું તે ભાજપે 5 વર્ષમાં કરી બતાવ્યું: ગડકરી\nમોદી કેબિનેટમાં ખેડૂતો અને MSME માટે મહત્વના નિર્ણયો, જાણો ખાસ વાતો\nસરકારે આપ્યા સંકેત- અમુક દિશાનિર્દેશો સાથે જલદી જ શરૂ થઈ શકે પબ્લિક ટ્રાન્સપોર્ટ\nકોંગ્રેસ નેતા શશી થરૂરે પીએમ મોદીના જનતા કર્ફ્યુ આઇડિયાની કરી પ્રશંસા\nનીતિન ગડકરીએ જણાવી પાછલા પાંચ વર્ષની સૌથી મોટી નિષ્ફળતા\nઆજ સુધી એકેય હિન્દુ રાજાએ મસ્જિદ નથી તોડી, સેક્યુલરનો મતલબ ધર્મનિરપેક્ષતા નહિઃ ગડકરી\nનિતિન ગડકરીઃ સરકાર પાસે પૈસાની કમી નથી, કામ કરવાની માનસિકતામાં છે કમી\nઆર્થિક મંદી વચ્ચે બોલ્યા ગડકરી- જલદી જ મોટા ફેસલા લેવા પડશે\nક્રિકેટ અને રાજકારણ બંને એક જેવાં, ગમે ત્યારે બાજી પલટી શકેઃ નીતિન ગડકરી\nફડણવીસના નેતૃત્વમાં સરકાર બનવશે, શિવસેનાનું સમર્થન મળશેઃ ગડકરી\nnitin gadkari bjp rss mohan bhagwat helmet scooter નિતિન ગડકરી ભાજપ આરએસએસ મોહન ભાગવત હેલમેટ સ્કૂટર\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/category/%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80/ayodhya", "date_download": "2021-06-15T00:32:18Z", "digest": "sha1:ASJNT3Z4MMW2IYN2A6WAWK5Q25YZRHVO", "length": 12929, "nlines": 182, "source_domain": "www.charotarnoavaj.com", "title": "Ayodhya |", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂ�� બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nઅયોધ્યા રામ મંદિર LIVE: PM મોદીએ કહ્યું- આજે આખું ભારત ‘રામમય’, ‘રામ સબ કે હૈ, રામ સબ મેં હૈ’\nજે દિવસની વર્ષોથી રાહ જોવાતી હતી, તે દિવસ આજે આવી ગયો છે. રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. પીએમ…\nશિલાન્યાસ પછી મોદીએ જયસિયારામથી કરી સંબોધનની શરૂઆત: કરોડો રામભક્તોને શુભેચ્છા પાઠવી, CM યોગીએ કહ્યું- 5 શતાબ્દિનો સંકલ્પ પૂરો થયો\nપ્રધાનમંત્રી મોદીએ પોતાના ઉદબોધનની શરૂઆત જય શ્રી રામના નારા સાથે કર્યું હતું. તેમણે કહ્યું કે, આજે આ જયઘોષ માત્ર સીતારામની…\nઅયોધ્યા રામ મંદિર LIVE: PM નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજનની શરૂઆત\nઅયોધ્યા રામ મંદિર LIVE: PM નરેન્દ્ર મોદીએ રામલલ્લાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા\nપીએમ નરેન્દ્ર મોદીએ રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા હતા અને તે બાદ તેઓની પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત પારીજાતના છોડ…\nઅયોધ્યા રામ મંદિર LIVE: PM નરેન્દ્ર મોદીએ રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા\nજે દિવસની વર્ષોથી રાહ જોવાતી હતી, તે દિવસ આજે આવી ગયો છે. રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. પીએમ…\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખ��ાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/kahevat/gujarati-proverb-with-its-meaning-by-jai-narayan-vyas-5/", "date_download": "2021-06-15T01:23:20Z", "digest": "sha1:W47KLUPXOTGS73QPRSXHV6BEO6NFXUPE", "length": 10054, "nlines": 175, "source_domain": "chitralekha.com", "title": "દાઢીના દોઢસો, ચોટીના ચારસો | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેના���ા જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome મા ના સ્વમુખેથી દાઢીના દોઢસો, ચોટીના ચારસો\nદાઢીના દોઢસો, ચોટીના ચારસો\nદાઢીના દોઢસો, ચોટીના ચારસો\nએક રાતે કોઈ વ્યક્તિના ઘરમાં ચોર ઘૂસી જાય છે. આ વ્યક્તિએ માથે મુંડન કરાવેલું હોય છે પણ દાઢી જેમની તેમ છે. અંધારાનો લાભ લઈ ઘૂસેલ ચોર કોડીયાના અજવાળામાં આ દાઢી જૂએ છે અને પેલા વ્યક્તિને કાબુ કરવા દાઢી પકડીને ખેંચે છે. એ કહે છે કે, તારે આ દાઢી છોડાવવી હોય તો દોઢસો રૂપિયા આપ.\nપેલો ચતુર વ્યક્તિ પોતાની પત્નીને ઘાંટો પાડીને કહે છે કે, આ ચોરે મારી દાઢી પકડી છે અને દોઢસો રૂપિયા માંગે છે. તું એ જલદી લઈ આવ. જો એ ભૂલેચૂકે મારી ચોટી પકડી લેશે તો ચારસો રૂપિયા આપવા પડશે. પેલો ચોર લાલચમાં ફસાય છે. એ દાઢી છોડીને ચોટી પકડવા જાય છે. દાઢી છૂટવાથી મુક્ત થયેલો આ માણસ ધક્કો મારીને ચોરને પાડી દે છે અને એને બરાબરનો માર મારે છે. ગભરાઈને છેવટે પેલો ચોર ભાગી જાય છે. આમ, દાઢી છોડીને ચોટી પકડી વધુ પૈસા મેળવવાની લાલચમાં ચોર ફસાય છે અને પેલો ચતુર માણસ મુક્ત થઈ જાય છે.\n(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleકોરોના-રસી લેનાર વિમાનપ્રવાસીઓને કદાચ દેશમાં રાહત મળશે\nNext articleએમેઝોનના બેઝોસ પોતાની કંપનીના રોકેટમાં-બેસી અવકાશ-સફરે જશે\nઆગળ મતીયો વાણિયો, પાછળ મતી��ો બ્રહ્મ…\nગાજ્યા મેહ વરસે નહીં\nડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/gold-price-today-gold-down-21-per-cent-from-all-time-high-066379.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:04:38Z", "digest": "sha1:3ELG3R3PZLUE2K6XKYB2IZ2VLY6CYBWW", "length": 14717, "nlines": 175, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gold Price Today: અઠવાડીયાના પહેલા જ દીવસે ઘટ્યુ સોનુ, ઓલ ટાઇમ હાઇ કીંમતથી 21 ટકા ઘટ્યુ | Gold Price Today: Gold down 21 per cent from all-time high - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nEPFO, LPG ભાવ, ITRના નવા નિયમ સહિત આજથી આ 7 નિયમો બદલાઈ ગયા\nસ્પર્મવહેલની ઊલટી જે સોના કરતાં પણ મોંઘી અને કરોડોમાં વેંચાય\nGold Rate 27 May: સોના અને ચાંદીનો આજનો રેટ શું છે, જાણો\nGold Rate Today: જાણો આજે સોના અને ચાંદીની શું કિંમત છે\nGold Weekly Update: સોનાની માંગમા તેજી આવી, જાણો સોનાના ભાવ\nGold Price 14 May: સોનું ખરીદતા પહેલાં જાણી લો આજનો ભાવ, કિંમતમાં ઘટાડો થયો\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nGold Price Today: અઠવાડીયાના પહેલા જ દીવસે ઘટ્યુ સોનુ, ઓલ ટાઇમ હાઇ કીંમતથી 21 ટકા ઘટ્યુ\nગયા અઠવાડિયે સોનાનો ભાવ વધ્યો હતો, પરંતુ આ વધારો ટકી શક્યો નથી. અઠવાડિયાના પહેલા દિવસે સોનું પરાગરજ થઈ ગયું. સોનાનો ભાવ ફરી ઘટ્યો. લગ્નની સિઝન પહેલા આજે સોનું પડી ગયું હતું. સોમવાર, 22 માર્ચ, ભારતીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ફરી ઘટ્યો અને 24 કેરેટ શુદ્ધતાના સોનાના ભાવ 45000 રૂપિયાથી નીચે આવી ગયા. એમસીએક્સ પર સોનાના વાયદા ભાવ પર નજર કરીએ તો આજે એપ્રિલ ડિલિવરી માટે સોનાનો દર 10 ગ્રામના રૂ.44680 પર પહોંચી ગયુ છે.\nસોનું ફરી થયું ધડામ\nલગ્નની સિઝન અને તહેવારની મોસમ શરૂ થઈ ગઈ છે. જો તમે તહેવારો પહેલા ગોલ્ડ શોપિંગ કરવા માંગતા હો, તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે. સોમવારે, બુલિયન બજારોમાં 24 કેરેટ સોનાના શુદ્ધતાવાળા સોનાની કિંમત 45000 પર આવી ગઈ છે. જ્યારે સોનાનો ભાવ રૂ .149, ચાંદી રૂ.102 ઘટ્યો હતો.\nભારતીય બુલિયન માર્કેટમાં 24 કેરેટથી 18 કેરેટ સુધી સોનાનો ભાવ\nઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર પ્રકાશિત સોના-ચાંદીના નવીનતમ દર પર નજર નાખો તો સોમવારે સોમવારે પ્રથમ કારોબારી દિવસે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 24 કેરેટ શુદ્ધતાના સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 44789 રૂપિયા પર પહોંચી ગયા છે. તે જ સમયે, 23 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 44610 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ પ્યોરિટી સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 41027 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 33592 રૂપિયા પર પહોંચી ગયો છે.\nજો આપણે ચાંદીના ભાવ જોઈએ તો સોમવારે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે ચાંદીનો દર 1083 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. 999 ટકા શુદ્ધતાનો ચાંદીનો ભાવ પ્રતિ કિલો 66815 રૂપિયાથી ઘટીને 65732 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે.\nઓલ ટાઇમ ઉંચા દર કરતાં સોનામાં 21% સસ્તુ\nછેલ્લાં બે વર્ષમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. વર્ષ 2021 માં સોનાએ તેની ચમક ગુમાવી દીધી છે. આ વર્ષ પણ શરૂ થયું છે અને સોનામાં તેના ઉચ્ચતમ સ્તરથી 21% સુધીનો ઘટાડો થયો છે. અમેરિકન ડોલરની મજબૂતીની સાથે બોન્ડ યીલ્ડમાં થયેલા વધારામાં સોનાના ભાવમાં ઘટાડો થવા પાછળનું એક મુખ્ય કારણ છે. શેરબજાર અને બિટકોઇન તરફ રોકાણકારોનું આકર્ષણ વધ્યું, જેના પગલે સોના પ્રત્યે ઉદાસીનતા જોવા મળી. જેના કારણે સોનું ઘટતુ રહ્યું.\nઆ પણ વાંચો: અસમના માજુલિમાં બોલ્યા અમિત શાહ, - કોંગ્રેસ સરકારમાં કાઝીરંગા પર રહેતો હતો બદરૂદ્દીનના ઘુસપેંઠીયોનો કબ્જો\nGold Rate Today: 5 મેના રોજ સોના અને ચાંદીના ભાવ શું છે જાણો\nGold and Silver Rate 11 April: જાણો આજે કયા રેટ પર શરૂ થયો કારોબાર\nકોરોના વાયરસના કારણે લગ્નગાળા છતાં સોનાના વેપારમાં મંદી, લોકો નથી કરી રહ્યા ખરીદી\nઆજે ગુજરાતમાં શું છે સોના-ચાંદીની કિંમત, જાણો\nગોલ્ડ રેટઃ એમસીએક્સ પર સોનામાં ગિરાવટ વધી, આગળ કેવા રહેશે ટ્રેન્ડ\nએ પાકિસ્તાની 'ગોલ્ડ કિંગ', જેણે સોનાના સ્મગલિંગમાં ભારતને પછાડ્યું\nSovereign Gold Bonds: મોદી સરકાર વેચી રહી છે સસ્તું સોનું, ટેક્સમાં છૂટ અને ડિસ્કાઉંટ પણ મળશે\nGold-Silver Rate Today: સોનાની ગિરાવટ પર બ્રેક લાગી, ફરી 50 હજારને પાર\nGold treasure Found: અહી મળ્યો 99 ટન સોનાનો ભંડાર, કીંમત જાણીને ઉડી જશે હોશ\nભુજમાં સોનાની ચોરી કરનાર ઇરાની ગેંગના બે શખ્સ ઝડપાયા\nસોના ચાંદીના ભાવ: જાણો મોટા શહેરોના તાજા ભાવ\nGold-Silver Rate Today: લગ્નની સીઝનમાં સતત ગગળ્યા બાદ ફરી સોનું ચમક્યું, કિંમતમાં 1759 રૂપિયાની તેજી\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-government-breach-out-trust-says-sant-dilipdas-057195.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:39:27Z", "digest": "sha1:BE3F36OVXFLL3CR3LEELEMDJV73WYLOX", "length": 14803, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમદાવાદ રથયાત્રાને લઇ સંત દિલીપદાસે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો | gujarat government breach out trust says sant dilipdas - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nઅમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાને લઇ સીએમ રૂપાણીએ આપ્યા સંકેત, ટુંક સમયમાં લેવાશે નિર્ણય\nપશ્ચિમ બંગાળ: બીજેપીની રથયાત્રામાં તોડફોડ, ટીએમસી પર લાગ્યા આરોપ\nનવરાત્રિમાં અંબાજી ધામ પર 52 વર્ષોમાં પહેલી વાર નહિ નીકળે રથયાત્રા\nRath Yatra: રથયાત્રાના દિવસે સોનાના ઝાડૂથી રસ્તા સાફ કરાય છે, જાણો રસપ્રદ વાતો\nકોરોના સંકટ વચ્ચે આજે નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, CM રૂપાણીએ ખેંચ્યો રથ\nજગન્નાથ રથયાત્રાઃ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સુધારાની માંગ કરતી અરજીઓ આજે સુનાવણી\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nઅમદાવાદ રથયાત્રાને લઇ સંત દિલીપદાસે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો\nઅમદાવાદઃ ભગવાન જગન્નાથ મંદિર અમદાવાદની રથયાત્રા અદાલતની રોકને પગલે મંદિર પરીસરમાં જ નીકળી હતી, પરંતુ તેના એક દિવસ બાદ જ હવે મંદિરના સંત દિલીપદાસજી મહારાજે સરકાર પર સીધો આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારે પોતાનું વચન ભંગ કર્યું છે. તેમને સરકાર પર ભરોસો હતો કે રથયાત્રા કાઢવાની મંજૂરી મળી જશે પરંતુ અદાલતે તેના પર રોક લગાવી દીધી.\nખોટા લોકો પર ભરોસો કર્યો\nમંદિરના સંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે અમે ખોટા લોકો પર ભરોસો કર્યો છે, સરકારે અમારી સાથે વચનભંગ કર્યું. એક વ્યક્તિએ મને કહ્યું હતું કે યાત્રા નીકળશે, અમને એ લોકો પર બહુ ભરોસો હતો પરંતુ અમારી સાથે ગેમ રમાણી, જેમના પર ભરોસો રાખ્યો તે ટૂટી ગયો. અમાદાવાદના આરાધ્ય દેવ ભગવાન જગન્નાથની રથયાત્રા ગત 142 વર્ષથી સતત નીકળી રહી છે, જણાવવામા આવી રહ્યું છે કે વર્ષ 1985માં હિન્દુ મુસ્લિમ દંગા દરમિયાન પણ રથયા્રા કાઢવામા આવી હતી પરંતુ આ વખતે કોરોના મહામારીને પગલે ગુજરાત હાઇકોર્ટે તેના પર રોક લગાવી દીધી જેને પગલે મંગળવારે મંદિર પરિસરમાં જ યાત્રા કાઢવામાં આવી અને સીમિત શ્રદ્ધાળુઓને જ દર્શન કરવા દેવામાં આવ્યા.\nમંદિર ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે તેમને સરકારે ભરોસો અપાવ્યો હતો કે રથયાત્રા કાઢવામાં આવશે, બીજી તરફ હાઇકોર્ટે એક પક્ષકાર તરીકે અમારો પક્ષ પણ જાણવો જોઇતો હતો. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન આ સવાલ પણ ઉઠાવ્યો હતો કે મંદિર પ્રશાસન આમાં ખુદ પકાર નથી બની રહ્યું અને થર્ડ પાર્ટી અરજીઓ કરી રહી છે.\nમંદિર પ્રશાસન અને સરકાર આમને સામને\nરથયાત્રાને લઇ મંદિર પ્રશાસન અને સરકાર આમને સામને આવી ગયા છે, મહંત દિલીપ દાસ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું કહેવું છે કે સરકારે પણ તેમને અંધારામાં રાખ્યા છે, સમય રહેતા ઉચ્ચતમ ન્યાયાલયમાં જવા દેવામાં આવતા તો પુરીની રથયાત્રા તરફથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી ઐતિહાસિક રથયાત્રા પણ કાઢવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર છેલ્લે સુધીકોરોના સંક્રમણના ખતરાનું આંકલન કરતી રહી જેન પગલે કાનૂની લડાઇમાં હારી ગઇ અને રથયાત્રાન પોતાની પારંપરિક જડોથી કાઢવાની મંજૂરી નથી મળી શકી.\nપાંચ હાથવાળા આ જીવને ક્યારેય જોયું લોકો પહેલા સાપ સમજી બેઠા હતા પણ...\nરથયાત્રાને મંજૂરી આપી તો ભગવાન જગન્નાથ માફ નહિ કરેઃ SC\nઅમદાવાદથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, સીએમ રૂપાણીએ રવાના કરી\nઅમિત શાહની રથયાત્રા નહી 'રાવણ યાત્રા' છે, શુદ્ધિકરણ કરવું પડશેઃ મમતા બેનરજી\nરોચક છે ભગવાન જગન્નાથની રથ યાત્રાનો ઈતિહાસ, 141 વર્ષથી ચાલી આવે છે આ પરંપરા\nJagannath Rath Yatra: પીએમ મોદીએ ભગવાન જગન્નાથ માટે મોકલી ભોગ સામગ્રી, દેશવાસીઓને પાઠવ્યા અભિનંદન\nજગન્નાથ યાત્રા શરૂ, દર્શન માટે ભક્તોનો સૈલાબ ઉમટ્યો\nરથયાત્રાની તૈયારીઃ રાજ્યમાં સઘન પોલીસ વ્યવસ્થા સાથે નિકળશે શોભાયાત્રા\nJagannath Yatra 2018: જાણો કેમ જગન્નાથ સાથે નીકળે છે બલરામ અને સુભદ્રાના રથ\nસરસપુરમાં જગન્નાથજીની કંઇક આ રીતે અપાયું મામેરું\n139 રથયાત્રાની ખાસ તસવીરો જુઓ અહીં.\nઆનંદીબેન કરી પહિંદ વિધિ, શરૂ થઇ જગતના નાથની નગરયાત્રા\nજાણો કેમ જગન્નાથની રથયાત્રામાં અપાય છે મગનો પ્રસાદ\nrath yatra jagannath gujarat ahmedabad gujarat high court રથયાત્રા જગન્નાથ ગુજરાત અમદાવાદ જગન્નાથ રથયાત્રા\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/vyo-will-provide-free-escape-books-to-orphans-in-corona-128561084.html", "date_download": "2021-06-15T01:32:42Z", "digest": "sha1:EIHDQRKPL5P6HTPT2VA337VC42PV7F24", "length": 8521, "nlines": 61, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "VYO will provide free escape books to orphans in Corona | કોરોનામાં અનાથ થયેલાં બાળકોને VYO ફુલ સ્કેપ બુક્સ મફત આપશે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nજાહેરાત:કોરોનામાં અનાથ થયેલાં બાળકોને VYO ફુલ સ્કેપ બુક્સ મફત આપશે\nગૃહમંત્રી અમિત શાહે ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું હતું.\nદેશની એક માત્ર સંસ્થા VYOએ ~7 કરોડના ખર્ચે 29 ઓક્સિજન પ્લાન્ટ ઊભા કર્યા, અનાથ બાળકો માટે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયની ખાસ જાહેરાત\nદેશની એક માત્ર સંસ્થા વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન (વીવાયઓ)એ કોરોના મહામારીમાં લોકોની વ્હારે આવીને રૂા.7 કરોડના ખર્ચે રાજ્યમાં કુલ 29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કર્યા છે.જેનાથી કોરોનાની ત્રીજી લહેર આવે તો સરકારને બળ પ્રાપ્ત થશે, તેમ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું. બીજી તરફ માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયજીની પ્રેરણાથી વીવાયઓ દ્વારા કોરોનાકાળમાં અનાથ થયેલાં તમામ બાળકોને નિ:શુલ્ક ફુલ સ્કેપ બુક્સ આપવામાં આવશે.\nવૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયજીની પ્રેરણાથી ગુજરાતમાં 25 દિવસમાં જ 29 ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના પગલે વીવાયઓના માધ્યમથી રાજ્યમાં માનવતાના ક્ષેત્રે એક ઈતિહાસ સર્જવામાં આવ્યો છે. વીવાયઓના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે 9 ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યૂઅલ ઉદઘાટન પ્રસંગે વર્ચ્યૂઅલ ઉપસ્થિત રહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ વ્રજરાજકુમાર મહારાજને તેમજ વીવાયઓ દ્વારા થતી માનવતાની સદપ્રવૃત્તિને બિરદાવી હતી.\nરાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વીવાયઓ દ્વારા ખૂબ જ સુંદર રાષ્ટ્રભક્તિ અને સમાજસેવાનાં કાર્યો થઈ રહ્યાં છે. આ સાથે જ તેઓ ભારતીય સંસ્કૃતિને વધુ લોકો સુધી પહોંચાડીને ગૌરવ વધારી રહ્યા છે.તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વ્રજરાજકુમાર મહારાજ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ જે રીતે ધર્મ, સમાજ અને રાષ્ટ્ર સેવા અર્થે લગાવી રહ્યા છે તે બદલ ગુજરાત રાજ્ય ગૌરવની લાગણી અનુભવે છે. વ્રજરાજકુમાર મહોદયે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં કેન્દ્ર-રાજ્ય સરકારે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે.\nકોરોનામાં અનાથ થયેલાં બાળકો માટે વ્રજરાજકુમાર મહોદયે સંવેદના પ્રગટ કરીને જણાવ્યું હતું કે, સરકારે તેમને આર્થિક સહાય, શિક્ષણ સહાય અને આરોગ્ય સહાય કરી છે ત્યારે કોરોનાકાળમાં અનાથ થયેલ���ં તમામ બાળકોને વીવાયઓ દ્વારા નિ:શુલ્ક ફુલ સ્કેપ બુક્સ આપવામાં આવશે.\nરાજ્યભરમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યા\nવલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન દ્વારા 3 જૂનના રોજ રૂા.2 કરોડના ખર્ચે કલાકે 10 હજાર લિટર ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 9 ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલ રીતે હાજર રહી વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજ્યમાં તિલકવાડા, સાગબારા, દસક્રોઇ, સોલા, કપડવંજ, કાલાવાડ, પોરબંદર, મહેસાણા અને ભાણવડમાં સ્થપાયેલા 9 ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું હતું. જ્યારે મંજૂસર જીઆઈડીસીમાં રૂા.20 લાખના ખર્ચે 1 ટનનો ઓક્સિજનનો પ્લાન્ટ સમર્પિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 31 મેના રોજ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને સી.આર.પાટીલની વર્ચ્યૂઅલ હાજરીમાં 9 ટનના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national/news/gujarat-delhi-rajasthan-and-haryana-have-a-grades-in-education-punjab-chandigarh-tamil-nadu-kerala-beat-a-bihar-128567643.html", "date_download": "2021-06-15T00:35:48Z", "digest": "sha1:4AY63VPUVYAXFWI6PHVZHIP2CMCTCZL7", "length": 7770, "nlines": 86, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Gujarat, Delhi, Rajasthan and Haryana have A + grades in education; Punjab, Chandigarh, Tamil Nadu, Kerala beat A ++, Bihar | ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને હરિયાણાને શિક્ષણમાં A+ ગ્રેડ; પંજાબ, ચંદીગઢ, તામિલનાડુ, કેરળને A++, બિહાર પછડાયું - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ:ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને હરિયાણાને શિક્ષણમાં A+ ગ્રેડ; પંજાબ, ચંદીગઢ, તામિલનાડુ, કેરળને A++, બિહાર પછડાયું\nનવી દિલ્હી8 દિવસ પહેલા\nકેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રવિવારે સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ (પીજીઆઈ) જારી કર્યો હતો. 2019-20ના આ ઈન્ડેક્સમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ, આંદામાન-નિકોબાર અને કેરળને ઉચ્ચતમ A++ અપાયો છે, જ્યારે ગુજરાત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પુડુચેરી અને દાદરા નગર હવેલીને A+ ગ્રેડ અપાયો છે.\nમણિપુરમાં સૌથી ઓછો સુધારો થયો\nપીજીઆઈ અંતર્ગત રાજ્યોમાં શિક્ષણ વ્યવસ્થા 70 માપદંડ પર મપાય છે. આ વખતે જારી પીજીઆઈ રિપોર્ટ પ્રમાણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્કોરમાં સુધારો થયો છે. પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંદામાન નિકોબાર, આંધ્ર ���્રદેશ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ઓછોમાં ઓછો 20%નો સુધારો થયો છે. એવી જ રીતે, 13 રાજ્યના પાયાના શૈક્ષણિક માળખા અને સુવિધાઓમાં 10% સુધારો જોવા મળ્યો છે. બીજી તરફ, 19 રાજ્યમાં 10%નો સુધારો થયો છે. પંજાબે શાસન-સંચાલનમાં સૌથી વધુ સ્કોર હાંસલ કર્યો છે, જ્યારે બિહાર અને મેઘાલય પાયાના માળખા અને સુવિધાઓમાં સૌથી પાછળ છે. પીજીઆઈ રિપોર્ટ છેલ્લા ત્રણ વર્ષથી તૈયાર કરીને જાહેર કરાય છે.\nઅમારું લક્ષ્ય રાજ્યોને ઉચ્ચ સ્તરે લાવવાનું છે : શિક્ષણ મંત્રી\nકેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નવા પીજીઆઈ રિપોર્ટ મુદ્દે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, પીજીઆઈનો મુખ્ય હેતુ રાજ્યોને એ ક્ષેત્રોની માહિતી આપવાનો છે, જેમાં સુધારાની જરૂર હોય. અમારું લક્ષ્ય તમામ રાજ્યોને ઉચ્ચ સ્તરે લાવવાનું છે.\nકયા રાજ્યોને કયો ગ્રેડ મળ્યો\nપંજાબ, ચંદીગઢ, તામિલનાડુ, આંદામાન-નિકોબાર અને કેરળ\nગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, એનસીટી-દિલ્હી, પુડુચેરી, દાદરાનગર હવેલી\nઉ. પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પ. બંગાળ, હિમાચલ, કર્ણાટક, ઓડિશા, ત્રિપુરા, દમણ-દીવ\nઉત્તરાખંડ, ગોવા, ઝારખંડ, લક્ષદ્વીપ, મણિપુર, સિક્કિમ, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર\nગ્રેડ III મ. પ્રદેશ, આસામ, બિહાર, મિઝોરમ\nગ્રેડ IV અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ\nઅન્ય સમાચારો પણ છે...\nનિર્ણય: ઝાલાવાડના વિદ્યાર્થીઓ આજથી ફરી ઓનલાઇન શિક્ષણ મેળવશે\nઆજથી અમદાવાદમાં છૂટછાટ: 82 દિવસ પછી AMTS-BRTS, 14 મહિના પછી કોર્ટો, સ્કૂલ-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થશે\nઆરંભ: આજથી ઓનલાઇન શિક્ષણ સાથે શાળાઓમાં નવા સત્રનો આરંભ\nછત્તીસગઢમાં એક્ઝામ ફ્રોમ હોમ: 12માં ધોરણના છાત્રોએ ઘરમાં જ ગાઈડ લઈને જવાબો લખ્યા, શિક્ષણ મંત્રી બોલ્યા- બાળકો લખી તો રહ્યાં છે ને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/8009-2/", "date_download": "2021-06-15T01:16:16Z", "digest": "sha1:EHMQU3UPCJBQBDSCN5BGMEMWAI2RHIVO", "length": 26876, "nlines": 186, "source_domain": "dahodlive.com", "title": "દાહોદ:અપહરણ તેમજ દુષ્કર્મના ગુનામાં સબજેલમાં સજા ભોગવતા પી.એસ.આઈ પાસેથી મોબાઈલ તેમજ સીમકાર્ડ મળી આવતા ખળભળાટ:જેલમાંથી મોબાઈલ પર પીડિત યુવતીને મસેજ તેમજ ફોન કરી ધાકધમકી બાબતે પોલીસમાં રજુઆત કરાતાં ભાંડો ફૂટ્યો:પોલિસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો - Dahod Live News", "raw_content": "\nદાહોદ:અપહરણ તેમજ દુષ્કર્મના ગુનામાં સબજેલમાં સજા ભોગવતા પી.એસ.આઈ પાસેથી મોબાઈલ તેમજ સીમકાર્ડ મળી ��વતા ખળભળાટ:જેલમાંથી મોબાઈલ પર પીડિત યુવતીને મસેજ તેમજ ફોન કરી ધાકધમકી બાબતે પોલીસમાં રજુઆત કરાતાં ભાંડો ફૂટ્યો:પોલિસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો\nજીગ્નેશ બારીયા/ દીપેશ દોશી :- દાહોદ\nદાહોદ:અપહરણ તેમજ દુષ્કર્મના ગુનામાં સબજેલમાં સજા ભોગવતા પી.એસ.આઈ પાસેથી મોબાઈલ તેમજ સીમકાર્ડ મળી આવતા ખળભળાટ:જેલમાંથી મોબાઈલ પર પીડિત યુવતીને મસેજ તેમજ ફોન કરી ધાકધમકી બાબતે પોલીસમાં રજુઆત કરાતાં ભાંડો ફૂટ્યો:પોલિસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો,\nવડોદરા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતો અને કેટલાક મહિનાઓ અગાઉ દાહોદ જિલ્લાની એક યુવતીનું અપહરણ કરી બળાત્કારના ગુનામાં દાહોદ સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો ઉમેશ કુમાર રામસિંગસિંહભાઈ નલવાયા પાસેથી દાહોદની સબજેલમાંથી મોબાઇલ અને સીમકાર્ડ મળી આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરતા આ આરોપી પાસેથી ઝડપી પાડવામાં આવેલ મોબાઈલ ફોન ઉપરથી એક યુવતીને ફોન તેમજ મેસેજ કરી યુવતીને ધાક-ધમકી તેમજ હેરાન પરેશાન કરતો હતો.તેમજ પોતાના મિત્રોને ફોન કરી સબજેલમાં જમવાનું તેમજ નાસ્તો મંગાવતો હોવાનું પણ બહાર આવતા પોલીસે તેના મિત્રો સહિત ત્રણ જણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\nસબજેલમાં બંધ પીએસઆઇનો ફાઈલ ફોટો\nયુવતી જોડે અપહરણ તેમજ બળાત્કારના ગુનામાં તત્કાલીન પીએસઆઈ દાહોદ સબજેલમાં બંધ હતો.\nહર હંમેશ ચર્ચાના ચકડોળે રહેતી દાહોદની સબ જેલ આજે ફરી એક વખત ચર્ચામાં રહેવા પામી છે. મળતી માહિતી પ્રમાણે કેટલાક મહિનાઓ અગાઉ દાહોદ જિલ્લામાં રહેતી એક યુવતીને વડોદરા પોલીસ મથકે પીએસઆઈ તરીકે ફરજ બજાવતો ઉમેશકુમાર રામસિંગભાઈ નલવાયા (રહે. આમલી, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ) દ્વારા યુવતીનું અપહરણ કરી તેને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ સંબંધે દાહોદ જિલ્લાની યુવતી દ્વારા દાહોદ પોલીસ મથકે આ સબંધી ઉપરોક્ત વડોદરાના પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આબાદ દાહોદ પોલીસે તેની ધરપકડ કરી દાહોદની સબજેલ ખાતે ધકેલી દીધો હતો.\nપીડિત યુવતીને અજાણ્યા મોબાઈલથી વારંવાર ધાકધમકી મળતા પોલીસમાં રજૂઆત કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો\nઆ સમગ્ર પ્રકરણમાં અપહરણ તેમજ બળાત્કારના ભોગ બનેલી યુવતીને છેલ્લા કેટલાક દિવસથી મેસેજ તેમજ મોબાઈલ ફોન પર ધાક ધમકી મળતા પીડિત યુવતીએ પોલિસ સમક્ષ કેફિયત રજુ કરતા પોલીસે આ મામલે ઘનિષ્ટ તેમજ તલસ્પર્શી તપાસ હાથ ધરતા સઘળી હકીકત બહાર આવી હતી. જેમાં દાહોદ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ આ ઉમેશકુમાર રામસિંગભાઈ નલવાયા દ્વારા પોતાના મિત્ર પ્રદીપભાઈ લલ્લુભાઈ પીઠાયા (રહે. રાબડાળ,પાર્વતીનગર, દાહોદ) પાસેથી મોબાઈલ મંગાવ્યો હતો.આરોપીના મિત્રે ચોરીછૂપીથી મોબાઈલ ફોન આરોપીને આપ્યો હતો. આબાદ આ આરોપી અથવા ઉમેશ દ્વારા તે મોબાઈલ ફોન પરથી દાહોદ જિલ્લામાં રહેતી એક યુવતીને ફોન કરી તેમજ મેસેજ કરી ડરાવી, ધમકાવતો હતો અને સેલ્ફી મૂકી હેરાન પરેશાન પણ કરતો હતો. આ ઉમેશ દ્વારા તેના એક વધુ મિત્રને જે દાહોદમાં રહે છે તેને પણ ફોન કરી સબજેલમાં જમવાનું તેમજ નાસ્તો મંગાવી જલ્સા કરતા હોવાની સ્ફોટક માહિતી બહાર આવી હતી.\nપોલિસે કુનેહપૂર્વક તેમજ ટેક્નિકલ સોર્સથી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો:ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો\nઆ સમગ્ર ઘટનાની જાણ સબ જેલ સત્તાધીશો તેમજ દાહોદ પોલીસને થતા એકશનમાં આવેલી પોલીસે તાત્કાલિક આરોપી ઉમેશની અને તેના બેરેકની તલાશી લેતા મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવ્યું હતું.અને ઉપરોક્ત ઘટના ઉપરથી પર્દાફાશ થયો હતો. દાહોદ શહેર પોલીસ મથકે સમગ્ર મામલામાં ઉપરોક્ત ત્રણે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ બેની પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.\nદે. બારીયા મહિલા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો\nસુખસરમાં કુટુંબ નિયોજન કેમ્પમાં covid19 ના નિયમોનુ ઐસીતૈસી કરતુ આરોગ્ય તંત્ર,ઓપરેશન માટે આવેલી મહિલાઓથી સંક્રમણની શક્યતા,સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો અભાવ જોવા મળતા આશ્ચર્ય\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમ���મ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/north-gujarat/mehsana-mahesh-kanodia-and-naresh-kanodia-were-born-into-a-poor-family-this-is-how-their-fortunes-changed-km-1040141.html", "date_download": "2021-06-15T00:49:25Z", "digest": "sha1:ZOODJYP7ITTWE32OWHEATHNROMAAMGA4", "length": 9092, "nlines": 72, "source_domain": "gujarati.news18.com", "title": "Mahesh Kanodia and Naresh Kanodia were born into a poor family - this is how their fortunes changed– News18 Gujarati", "raw_content": "\nમહેશ અને નરેશ કનોડીયાનો ગરીબ પરિવારમાં જન્મ, રેલવેમાં સંગીત પીરસી ગુજરાન કરતા, જાણો કેવી રીતે બદલાયો સીતારો\nનરેશ કનોડિયા ને અન્ય 3 ભાઈ હતા જેમાં બે ભાઈનુ અવસાન થતાં પરિવારની જવાબદારી નરેશ અને મહેશના ઉપર આવી ગઈ.\nકેતન પટેલ, મહેસાણા : ગુજરાતના ખ્યાતનામ કલાકાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના નિધનથી કનોડા ગામ શોક મગ્ન બન્યું. ગામની પ્રાથમિક જરૂરિયાતને પ્રાધાન્ય આપી આ જુગલ જોડીએ ગામલોકોના દિલ જીતી લીધા હતા. હવે અકાળે આ બન્ને ભાઈના અવસાનથી કનોડા ગ્રામજનો ભારે વ્યથા અનુભવી રહ્યા છે.\nબહુચરાજી તાલુકાના નાનકડા કનોડા ગામમાં એક ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં જન્મ થયો હતો. નરેશ કનોડિયા ને અન્ય 3 ભાઈ હતા જેમાં બે ભાઈ નું અવસાન થતાં પરિવારની જવાબદારી નરેશ અને મહેશના ઉપર આવી ગઈ. નાનપણમાં રેલવેમાં પોતાના સંગીતના હુન્નરને પીરસી ગુજરાન ચલાવવામાં પોતાના પિતાની મદદ કરવા લાગ્યા હતા. નરેશ અને મહેશ ની જુગલ જોડી ને ગ્રામજનો રામ લક્ષ્મણ ની જોડી તરીકે ઓળખાતા હતા. બન્ને ભાઈ એક બીજા ને પૂછ્યા વગર પાણી પણ નહોતા પિતા.\nબાળપણમાં જ બન્ને ભાઈઓ પિતા સાથે અમદાવાદ ગયા ત્યાં બન્ને ભાઈઓ જાહેર સ્થળો, રેલવેમાં ગીત સંગીત પીરસી તેમાં થતી આવકથી પોતાનો જીવન નિર્વાહ ચલાવવા લાગ્યા. ગાવાનો અને સંગીતનો શોખ તેમને બોમ્બે ખેંચી લઈ ગયું. જ્યાં આ ભાઈઓની કળાથી કલ્યાણજી આનંદજી ફિદા થઈ ગયા. આમ તેમના જીવનનો આ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો અને ગુજરાત સહિત હિન્દી ગીતોમાં પણ તેમના સુર અને સંગીતે લોકોના દિલ જીતી લીધા. ત્યાર બાદ આ બંને ભાઈઓને સંસદ અને ધારાસભ્યની ટીકીટ મળ્યા બાદ જીતીને લોકો સાથે તેમના ગામમાં અદ્યતન દવાખાનું અને અનેક જરૂરિયાત પૂરી પાડી ઉપયોગી થયા.\nમહેસાણા: 700 પાટીદાર સમાજ 1 રૂપિયામાં કરાવશે લગ્ન, પરિવારનો આર્થિક ખર્ચ બચાવવા માટે પ્રયાસ\nએક ગરીબ પરિવારમાંથી આવતા આ બન્ને ભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા એ જાણી તેમના ગામ ના લોકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. કનોડા ગામમાં પોતાના મકાનમાં વાર તહેવારે હાજરી આપી સતત ગ્રામજનોની નજીક એને દિલમાં રહેવાનો સતત પ્રયત્ન કરતા હતા. તેઓ અનેક વાર કહેતા કે, અમે બન્ને ભાઈઓ સાથે જીવશું અને સાથે મરીશું. આમ એક બીજામાં જીવ જાણે પરોવાયેલો હોય તેમ પહેલા મોટા ભાઈ મહેશ કનોડિયા જીવી ના શક્યા અને તેમનું નિધન થયું ત્યારે નાના ભાઈ નરેશ કનોડિયા માટે પણ મોટાભાઈનું અવસાન સહનના થયું હોય તેમ તે પણ 48 કલાકમાં જ દેહનો ત્યાગ કરી દીધો. આમ આ બન્ને ભાઈ વચ્ચેનો પ્રેમ એક મિશાલ બની રહેશે અને તેમની ખોટ ક્યારેય પુરાશે નહિ.\nદાહોદઃ આ કેરીને ખરીદવા મા���ે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/travel/places-visit-haridwar-see-pics-025005.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:57:49Z", "digest": "sha1:6FXEFVVZ4DMX3MEUYM3GJEKPNTRVOLOB", "length": 18230, "nlines": 192, "source_domain": "gujarati.oneindia.com", "title": "હરિ તરફ ખેંચતુ ધાર્મિક પ્રવાસન સ્થળ એટલે હરિદ્વાર | Places to Visit in Haridwar, see in Pics - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nકોરોના કાળમાં હવે હરિદ્વાર કુંભ મેળાને પ્રતિકાત્મક જ રાખવામાં આવેઃ પીએમ મોદી\nહરિદ્વાર કુંભમાં સામેલ થયેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવનું કોરોનાથી નિધન\nહરિદ્વારમાં 5 દિવસમાં આવ્યા 2167 નવા કેસ, કુંભ મેળાની સમયસીમા ઘટાડવાને લઇ ડીએમએ આપ્યુ નિવેદન\nHaridwar Kumbh Mela 2021: આજે ત્રીજુ 'શાહી સ્નાન', ભક્તોએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી, જાણો મહત્વ\nહરિદ્વાર મહાકુંભમાં કોરોના નિયમોનુ પાલન ન કર્યુ તો બગડી શકે છે સ્થિતિ, 102 લોકો સંક્રમિત\nKumbh Mela 2021: શાહી સ્નાન માટે ઉમટ્યો સૈલાબ, સોશિયલ ડિસ્ટંસીંગની ઉડી ધજિયા\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામ�� સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nહરિ તરફ ખેંચતુ ધાર્મિક પ્રવાસન સ્થળ એટલે હરિદ્વાર\nઉત્તરાખંડના 13 મુખ્ય સ્થળોમાં હરિદ્વાર એક મહત્વનું સ્થાન છે. પ્રાચીન સમયમાં આ નગરીને 'માયાપુરી'ના નામથી ઓળખવામાં આવ હતું.'મંદિરોની નગરી' કહેવામાં આવતા શહેર ખરેખર એક માયાપુરી તરીકે જ માલૂમ પડે છે. હરિદ્વાર ઉત્તરાખંડના ચારેય ધામોનું પ્રવેશ દ્વાર છે. ધાર્મિક સ્થળ હોવાના કારણે અત્રે આખુ વર્ષ દેશ-વિદેશમાંથી સહેલાણીઓની ભીડ લાગેલી રહે છે. વાસ્તવમાં ગંગા નદીના કિનારે વસેલું આ શહેર વિશ્વભરમાં એક ધાર્મિક પ્રવાસન સ્થળ છે.\nહરિદ્વારના વાતાવરણમાં અનોખી પવિત્રતા અને ધાર્મિકતા દેખાઇ આવે છે. નગરમાં ચારેય તરફ ભગવાનના ભજન-કિર્તનનો અનોખો અને પવિત્ર અવાજ ગુંજતો રહે છે. ગંગાના નિર્મળ જળની કલ-કલ ધ્વનિથી મુગ્ધ કરી દેનાર સંગીત પેદા થાય છે. જે અત્રે આવનાર દરેક પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આખુ વર્ષ અત્રે ભક્તોની ભીડ લાગેલી રહે છે અને ઘણા ભક્તો અત્રે ગંગા સ્નાન કરવા આવે છે જ્યારે ઘણા પ્રવાસીઓ અત્રે દર્શનીય સ્થળોને જોવા અને ફરવા આવે છે.\nજીવનમાં એકવાર તો આ પવિત્ર સ્થળની મુલાકાત જરૂર લેવી જોઇએ. જો આપ પણ હરિદ્વાર ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો આપને જણાવી દઇએ કે અહીં આવવાનો માટે સૌથી સારો સમય છે એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર.\nવાયુ માર્ગ- સૌથી નજીકનું હવાઇમથક હરિદ્વારથી 35 કિમી દૂર જૌલી ગ્રાંટમાં છે.\nરેલવે માર્ગ- હરિદ્વાર દેશના પ્રમુખ શહેરોથી રેલવે માર્ગ જોડાયેલ છે.\nસડકમાર્ગ- દેશના પ્રમુખ શહેરો અને નજીકના પ્રદેશો સાથે હરિદ્વાર સડક માર્ગથી જોડાયેલું છે. દિલ્હી, નૈનીતાલ, શિમલા, લખનઉ, રામનગર, દેહરાદૂન, મથુરા વગેરે શહેરોથી અહી માટે નિયમિત બસો અને ટેક્સીઓ મળી રહે છે.\nઆવો જોઇએ હરિ તરફ ખેંચતા હરિદ્વારને તસવીરોમાં...\nહરિદ્વારના પ્રમુખ ઘાટોમાં હરની પૈડી મોખરે આવે છે. હિન્દુઓના વિભિન્ન ધાર્મિક ઉત્સવો પર આ ઘાટ પર સ્નાન કરવાની જૂની પરંપરા રહી છે. કહેવામાં આવે છે કે ઘાટ પર વહેતી ગંગામાં ડૂબકી લગાવવાથી બધા જ પાપ ધોવાઇ જાય છે.\nઆ મંદિર બિલવા પર્વત પર સ્થિત છે. આ મંદિર સુધી પહોંચવા માટે ચાલતા અથવા ઉડન ખટોલાનો સહારો પણ લઇ શકાય છે. આ મંદિરની પોતાની અલાયદી ધાર્મિક મહત્વતા છે.\nનીલધારા પક્ષી વિહાર અને ચીલા\nનીલધારા પક્ષી વિહાર અને ઠંડીની ઋતુમાં વિભિન્ન પક્ષિયોથી ભરેલું રહે છે. અત્રે આવીને ઘણા પ્રકારના દેશી-વિદેશી પક્ષીઓને જોવાનો આનંદ માણી શકાય છે. પીકનીક માટેનું આ ઉત્તમ સ્થળ પણ મનાય છે.\nઆ મંદિર દરેક પૈડીથી માત્ર 3 કિમીના અંતરે આવેલું છે. નીલ પર્વત પર બનેલ આ મંદિર સુધી રોપવે દ્વારા પણ પહોંચી શકાય છે. આ મંદિરનું નિર્માણ કાશ્મીરના મહારાજા સુચાત સિંહે 1929માં કરાવ્યું હતું.\nદક્ષ મહાદેવ અને સતી કુંડ કનખલ\nદક્ષ મહાદેવ અને સતી કુંડ હરિદ્વારથી માત્ર 4 કિમી દૂર છે. અત્રે દક્ષ મહાદેવનું મંદિર ભારતભરમાં પ્રસિદ્ધ છે.\nઆ સ્થળ પર ગંગા નદી ઘણી નાની-નાની ધારાઓમાં વહે છે, પ્રવાસીઓ અત્રેનું મનોહર દ્રશ્ય જોતા જ રહી જાય છે. હરની પૈડીથી તેનું અંતર માત્ર 5 કિમીનું છે.\nવાયુ માર્ગ- સૌથી નજીકનું હવાઇમથક હરિદ્વારથી 35 કિમી દૂર જૌલી ગ્રાંટમાં છે.\nરેલવે માર્ગ- હરિદ્વાર દેશના પ્રમુખ શહેરોથી રેલવે માર્ગ જોડાયેલ છે.\nસડકમાર્ગ- દેશના પ્રમુખ શહેરો અને નજીકના પ્રદેશો સાથે હરિદ્વાર સડક માર્ગથી જોડાયેલું છે. દિલ્હી, નૈનીતાલ, શિમલા, લખનઉ, રામનગર, દેહરાદૂન, મથુરા વગેરે શહેરોથી અહી માટે નિયમિત બસો અને ટેક્સીઓ મળી રહે છે.\nજો આપ હરિદ્વાર જવાનું વિચારી રહ્યા હોવ તો અમે આપને જણાવી દઇએ કે કયા ખાસ સ્થળો પર આપ રોકાશો. અહી ઘાટની આસપાસ આપને સારા એવા સસ્તા લૉઝ, હોટલ અને આશ્રમ પણ મળી રહેશે.\nહરિદ્વાર ફરવા જવા માટે સૌથી સારો સમય છે એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર.\nચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ પર નહિ હોય કોઈ રોક-ટોક, કરવુ પડશે કોવિડ ગાઈડલાઈનનુ પાલન\nપુણ્યદાયી માઘ મહિનામાં ગુરુ-પુષ્ય સંયોગ 25 ફેબ્રુઆરીએ, 6 કલાક 22 મિનિટ રહેશે પર્વકાળ\nરિસર્ચમાં મોટો ખુલાસો - બમણી ગતિએ પિગળી રહી છે હિમાલયની ગ્લેશિયર\nKumbh Mela 2021: મહાકુંભના રંગમાં રંગાણી ધાર્મિક નગરી Haridwarની દિવાલો, જુઓ તસવીરો\nKumbh Mela 2021: કોરોના કાળમાં હરિદ્વારમાં આયોજિત થશે કુંભ મેળોઃ CM રાવત\nહરિદ્વારમાં ફસાયા હતા 1800 ગુજરાતી, બસ દ્વારા પહોંચાડાયા ઘરે\nકેમ 12 વર્ષે એક જ વાર ભરાય છે કુંભ મેળો\nઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની આશંકા, શાળા-કોલેજો બંધ, એલર્ટ\nકાંવડ યાત્રા: હરિદ્વારમાં એક અઠવાડિયા માટે તમામ શાળાઓ- કોલેજો બંધ, ભારે વાહનોના પ્રવેશ પર રોક\nહરિદ્વારની ગંગનહેર માં 5 લાશો મળવાથી હડકંપ\nહરિદ્વારમાં હ���લિકૉપ્ટર પર ચડતા લપસીને બેભાન થયા અરુણ જેટલી\nહાર્દિક પટેલ ઉદયપુરથી 15 દિવસ માટે હરિદ્વાર જવા રવાના\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/ind-vs-eng-virat-kohli-on-ahmedabad-pitch-joe-root-on-pitch-michael-vaughan-harbhajan-singh-india-vs-england-3rd-test-138939", "date_download": "2021-06-15T01:56:02Z", "digest": "sha1:IRE7TPRJM2TU4E3NHBMSMZCM4ZJ6ZUO6", "length": 20254, "nlines": 128, "source_domain": "zeenews.india.com", "title": "IND vs ENG: Ahmedabad ની પિચ પર વિરાટનું મોટું નિવેદન, મેચ 2 દિવસમાં પૂરી થવા અંગે આ લોકોને જવાબદાર ઠેરવ્યા | Sports News in Gujarati", "raw_content": "\nIND vs ENG: Ahmedabad ની પિચ પર વિરાટનું મોટું નિવેદન, મેચ 2 દિવસમાં પૂરી થવા અંગે આ લોકોને જવાબદાર ઠેરવ્યા\nAhmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં બે જ દિવસમાં ટેસ્ટ મેચ ખતમ થઈ ગઈ. પિચને લઈને ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ત્યારે વિરાટ અને ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે આ પિચ વિશે મોટું નિવેદન આપ્યું.\nઅમદાવાદ: ટીમ ઈન્ડિયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પિંક બોલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 10 વિકેટથી જીત નોંધાવ્યા બાદ ટર્નિંગ પિચનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે 2 દિવસમાં મેચ ખતમ થવા બદલ પિચ જવાબદાર નહતી પરંતુ બંને ટીમોના બેટ્સમેનનું પ્રદર્શન ખરાબ હતું.\nવિરાટ કોહલીએ કહ્યું કે પિચમાં કોઈ ખરાબી નહતી. ઓછામાં ઓછું પહેલી ઈનિંગમાં તો એવું નહતું અને ફક્ત બોલ જ ટર્ન કરી રહ્યો હતો. જ્યારે અનેક પૂર્વ ક્રિકેટર્સ જેમ કે માઈકલ વોન, હરભજન સિંહે કહ્યું કે પિચ આદર્શ નહતી.\nભારતીય કેપ્ટને (Virat Kohli) પિચનો બચાવ કરતા કહ્યું કે 'ઈમાનદારીથી કહું તો મને નથી લાગતું કે બેટિંગનું સ્તર સારું હતું. અમારો સ્કોર એક સમયે 3 વિકેટ પર 100 રન હતો અને અમે 150 રનથી ઓછા સ્કોર પર આઉટ થઈ ગયા. ફક્ત બોલ જ ટર્ન લઈ રહ્યો હતો અને પહેલી ઈનિંગમાં તે બેટિંગ માટે સારી વિકેટ હતી.'\nકોહલીએ કહ્યું કે બંને ટીમોના બેટ્સમેને સારી કોશિશ કરી નહી. ફક્ત રોહિત શર્મા અને ઈંગ્લેન્ડના જેક ક્રાઉલી જ સરળતાથી બેટિંગ કરી શક્યા. તેમણે કહ્યું કે 'આ અજીબ હતું કે 30માંથી 21 વિકેટ સ્ટ્રેટ બોલ પર પડી. ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ડિફેન્સ પર ભરોસો દેખાડવાનો હોય છે. તે મુજબ ન રમવાથી બેટ્સમેન જલદી આઉટ થયા.'\nઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ ( Joe Root) આ સજ્જડ હાર માટે કોઈ બહાનું બનાવવાના મૂડમાં નહતા. તેમણે કહ્યું કે મહેમાન ટીમ ટોસ જીતીને બેટિંગ કરવાના નિર્ણય બાદ પહેલી ઈનિંગમાં સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી. તેમણે કહ્યું કે અમારો સ્કોર બે વિકેટ પર 70 રન હતો. પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. આ વિકેટ પર 250 રનનો સ્કોર ઘણો સારો રહી શકત.\nIND vs ENG: ભારતે બે દિવસમાં જીતી મેચ, જાણો અત્યાર સુધી ટેસ્ટ ઈતિહાસમાં કેટલીવાર આમ થયું\nજો રૂટે વધુમાં કહ્યું કે આ હાર બાદ અમે સારી ટીમ તરીકે વાપસી કરીશું. પિચને દોષ આપવાની જગ્યાએ રૂટે કહ્યું કે ભારતની ઉત્કૃષ્ટ બોલિંગે અંતર પેદા કર્યું. તેમણે કહ્યું કે બોલ પર પ્લાસ્ટિકની પરતથી વિકેટ પર તેજી મળી. તે બોલિંગનું ઉત્કૃષ્ટ સ્તર પણ હતું. બંને ટીમો આ વિકેટ પર ઝઝૂમી રહી હતી. જો રૂટનું માનવું છે કે મોટેરાની પિચ ટેસ્ટ ક્રિકેટ માટે યોગ્ય હતી કે નહીં તે નિર્ણય કરવો ખેલાડીઓનું કામ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)નું કામ છે. તેમણે કહ્યું કે આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટ માટે અનુકૂળ પિચને લઈને વિચાર કરવો જોઈએ.\nNarendra Modi Stadium: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કેમ રાખવામાં આવ્યું\nભારતનો 10 વિકેટે વિજય\nવિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ (India vs England pink ball test) ને 10 વિકેટે હરાવી 4 મેચોની સિરીઝમાં 2-1ની લીડ બનાવી લીધી છે. મહેમાન ટીમે આપેલા 49 રનના લક્ષ્યને ભારતીય ટીમે આઠમી ઓવરમાં હાસિલ કરી લીધો હતો. સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં જ 4 માર્ચથી રમાશે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nઆખી જિંદગી સ્પોર્ટસમાં ખર્ચી નાંખનાર પ્લેયર્સને મળે છે બાબાજી કા ઠુલ્લુ, પણ નેતાઓના નામે સ્ટેડિયમ બને છે\nIsrael ના નવા PM Naftali Bennett એ પ્રધાનમંત્રી મોદી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યત��\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Sports_news/Print_news/23-11-2020/31254", "date_download": "2021-06-15T01:44:41Z", "digest": "sha1:O6VCDXVNYLICFOGEDZ3DC55VECAUKY5R", "length": 3142, "nlines": 10, "source_domain": "akilanews.com", "title": "ખેલ-જગત", "raw_content": "\nતા. ૨૩ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક સુદ – ૯ સોમવાર\nક્રિકેટ જેવી મહાન રમતને લઇને ચર્ચા કરવાથી સાર કંઇ ન હોય શકેઃ રવિ શાસ્ત્રીએ યુવા બેટસમેન શુભમન ગિલ સાથે વાતચીત કર્યા બાદ ફોટો શેર કર્યો\nસિડનીઃ ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી એ રવિવારે યુવા બેટ્સમેન શુભમન ગિલની સાથે ક્રિકેટને લઈને વાતચીત કરી હતી. ભારત આ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તેણે ત્રણ મેચોની વનડે, ત્રણ મેચોની ટી20 અને ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. વનડે સિરીઝની શરૂઆત 27 નવેમ્બરથી થઈ રહી છે.\nશાસ્ત્રીએ ટ્વિટર પર એક ફોટો શેર કરતા લખ્યુ, 'ક્રિકેટ જેવી મહાન રમતને લઈને ચર્ચા કરવાથી સારૂ કંઈ ન હોઈ શકે.' શાસ્ત્રીએ ગિલ સાથે વાતો કરતો ફોટો પણ શેર કર્યો છે. અત્યાર સુધી ગિલે ભારત માટે બે વનડે મેચ રમી છે. તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વનડે અને ટેસ્ટ ટીમનો સભ્ય છે.\nવનડે સિરીઝની પ્રથમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. બીજી મેચ 29 નવેમ્બરે આ મેદાન પર અને ત્રીજી મેચ બે ડિસેમ્બરે કેનબરાના મનુકા ઓવલ મેદાન પર રમાશે. ત્યારબાદ ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાશે. ત્રણ ટી-20 મેચ ચાર, છ અને આઠ ડિસેમ્બરે યોજાશે.\nપછી ભારત ટેસ્ટ સિરીઝમાં બોર્ડર-ગાવસકર ટ્રોફી બચાવવા ઉતરશે. પ્રથમ મેચ 17 ડિસેમ્બરે એડિલેડમાં રમાવાની છે. કેપ્ટન કોહલી આ મેચ બાદ પોતાના પ્રથમ બાળકના જન્મ માટે સ્વદેશ પરત ફરશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/1342", "date_download": "2021-06-15T01:15:49Z", "digest": "sha1:4PDIDFHHML2ZJZ2GHHGJ7XNXTWQ63S66", "length": 15960, "nlines": 196, "source_domain": "www.charotarnoavaj.com", "title": "ત્રણ મહીનામાં વધાર્યું સાત કિલો વજન, હાર્દિક પંડ્‌યાએ શેર કરી તસવીર - Charotar No Avaj News Paper", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nHome/નવી દિલ્હી/ત્રણ મહીનામાં વધાર્યું સાત કિલો વજન, હાર્દિક પંડ્‌યાએ શેર કરી તસવીર\nત્રણ મહીનામાં વધાર્યું સાત કિલો વજન, હાર્દિક પંડ્‌યાએ શેર કરી તસવીર\nહાર્દિક પંડ્‌યાએ કમરની સર્જરી કરાવી અને હવે તે પોતાની ટીમ ઇન્ડિયામાં જોડાઇને ફરી ક્રિકેટના મેદાન પર પોતાનું કૌશલ્ય દેખાડવા તત્પર છે. ડી વાય પાટીલ ્‌૨૦માં શાનદાર પ્રદર્શન કરી રહેલા આ ઓલ રાઉન્ડરે તાજેતરમં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક શર્ટલેસ ફોટોગ્રાફ શેર કર્યો છે. આ ફોટોગ્રાફને લોકો વખાણી રહ્યા છે.\nહાર્દિક પંડ્‌યાએ છેલ્લા ત્રણ મહીનામાં ૭ કિલો વજન વધાર્યું છે. તે પાછલા છ મહિનાથી ટીમ ઇન્ડિયાની બહાર હતો અને તે ટીમમાં પાછા ફરવા માટે ભારે મહેનત કરી રહ્યો છે.\nગયા વર્ષે સપ્ટેમ્બરમાં હાર્દિક ભારત માટે રમતો જોવા મળ્યો હતો અને તે પછી તે ટીમની બહાર હતો કારણકે તેને કમરમાં તકલીફ હતી. લોઅર બેકની સર્જરી પછી હવે તેની તબિયત એકદમ સરસ છે અને તે સ્વસ્થ છે.\nતેણે પોતાની કમાલ મેદાન પર દર્શાવવાનું પણ શરૂ કરી દીધું છે. તેણે ત્રણ મહિનામાં વજન ૬૮થી વધારીને ૭૫ કિલો કર્યું છે. હાર્દિકે પોતાના આ ટ્રાન્સફરમેશનનો ફોટોગ્રાફ શેર કર્યો તો અને લખ્યું હતું કે તેણે આ રૂપ આકરી મહેનત અને કોઇપણ શોર્ટકટ વગર મેળવ્યું છે. તેણે પોતાની જાત માટે સ્ટ્રોંગર અને બેટર એવા શબ્દો વાપર્યા હતા. ૨૦૧૮માં હાર્દિક પંડ્‌યા એશિયા કપ દરમિયાન ઇજાગ્રસ્ત થવાથી ટીમની અંદર બહાર કર્યા કરતો હતો અને ગયા વર્ષે આૅક્ટોબરમાં તેણે લંડનમાં પોતાની કમરની સર્જરી કરાવી.. હાલમાં તે ટી ૨૦ ટુર્નામેન્ટમાં છે અને તેણે મંગળવારે તેમાં બહુ સારો દેખાવ કર્યો.\nવડાપ્રધાન મોદી ફરીવાર ગુજરાત આવે તેવી શકયતા રાજ્યસભાની ચૂંટણી પહેલા ૨૩-૨૪ માર્ચે પ્રવાસ કરશે\nઘરમાં કંટાળો આવ્યો તો ૫ વર્ષની ટેણકી દસમા માળની બારીમાંથી બહાર નીકળી ગઈ\nટ્રાફિક પોલીસ હવે રસ્તામાં કોઇપણ વાહનચાલકને રોકીને દસ્તાવેજાે ચેક નહી કરી શકે ઃ કેન્દ્રીય સડક પરિહવન\nકોરોનાથી મોતનો આંકડો વધીને ભારતમાં ૧૧૫૯૧૪ સુધી પહોંચ્યો દેશ ઃ કોરોનાથી વધુ ૭૧૭ના મોત\nમોંઘવારીનો વધુ એક મારઃ ૧લી એપ્રિલથી ટોલ ટેક્ષ વધશે\nઆજે પીએમ મોદી દેશના સાત રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરશે\nઉજવલાના સાડા ચાર કરોડ લાભાર્થીઓને મફત ગેસ સિલીન્ડર મળશે\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મ��રી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/jhalod-3/", "date_download": "2021-06-14T23:46:54Z", "digest": "sha1:Q3W7WJTJAKDLFQGY2VF7LCWNOYVJLH6I", "length": 19877, "nlines": 159, "source_domain": "dahodlive.com", "title": "ઝાલોદ તાલુકાના ધાવડીયા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર દાહોદ પોલિસે નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાંથી અંદાજે ત્રણ લાખના વિદેશી દારૂ સહીતના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બુટલેગર ને ઝડપી જેલભેગો કર્યોં - Dahod Live News", "raw_content": "\nઝાલોદ તાલુકાના ધાવડીયા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર દાહોદ પોલિસે નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાંથી અંદાજે ત્રણ લાખના વિદેશી દારૂ સહીતના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બુટલેગર ને ઝડપી જેલભેગો કર્યોં\nનીલ ડોડીયાર :- દાહોદ\nઝાલોદ તાલુકાના ધાવડીયા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર દાહોદ પોલિસે નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાંથી અંદાજે ત્રણ લાખના વિદેશી દારૂ સહીતના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બુટલેગર ને ઝડપી જેલભેગો કર્યોં\nઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે આવેલ ચેકપોસ્ટ પાસેથી પો��ીસે એક વૈભવી ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટક કરી રૂા.૮૪,૪૮૦ ના પ્રોહી જથ્થા સાથે ગાડી વિગેરેની કિંમત મળી કુલ રૂા.૨,૯૦,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.\nરાજસ્થાનના વલ્લભનગરજી ઉદેપુર ખાતે રહેતો હિરાલાલ વાલાજી ગાડરી ગત તા.૦૭ મી મે ના રોજ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ધાવડીયા ગામે ચેકપોસ્ટ પર નાકાબંધીમાં ઉભેલ પોલીસને શંકા જતાં ગાડી ઉભી રખાવી હતી અને ગાડીમાં તલાસી લેતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ.૧૯ કિંમત રૂા.૮૪,૪૮૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત તેમજ વિગેરે મળી કુલ રૂા.૨,૯૦,૧૫૦ નો મુદ્દામાલ કબજે કરી ઝાલોદ તાલુકા પોલીસે ઝડપી પાડેલ હિરાલાલની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો યોગેશભાઈ (રહે.સુરત) નાએ મંગાવ્યાં હતાં અને મંગલવાડ ચોરાહથી એક ઈસમે ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું.\nઝાલોદ તાલુકા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/palanpur/thara/news/danger-of-accident-due-to-open-cover-of-gutter-in-thara-market-128556629.html", "date_download": "2021-06-15T00:22:00Z", "digest": "sha1:WEYODCPFZBFH24WV4BQQNX2JVVOP7G22", "length": 2708, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Danger of accident due to open cover of gutter in Thara market | થરા બજારમાં ગટરના ખુલ્લા ઢાંકણથી અકસ્માતનો ભય - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમાંગ:થરા બજારમાં ગટરના ખુલ્લા ઢાંકણથી અકસ્માતનો ભય\nગટરનાં ઢાંકણાં તાત્કાલિક રિપેર કરવા માંગ\nકાંકરેજ તાલુકાના થરામાં છેલ્લા ઘણાં સમયથી બજારની મધ્યમાં હાઈવેની ગટર લાઈન આવેલ છે તે ગટરનું ઢાંકણું તૂટી જતા મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. મહત્વની વાત તો એ છે કે તેની ઉપર ફૂટપાથ છે પરિણામે 10 થી વધુ ગામોના લોકો બજારમાં ખરીદી કરવા આવે ત્યારે ઘણી મુશ્કેલી પડે છે. જેને લઇ તાત્કાલિક તંત્ર દ્વારા રીપેર કરવામાં આવે તેવી નગરજનોમાં માંગ ઉઠી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/introducing-the-thinktiny-the-world-smallest-gaming-laptop-gujarati-news/", "date_download": "2021-06-14T23:56:34Z", "digest": "sha1:ZV6S6QEK2EZNYOSYHU3QQOMJEYCDSWMY", "length": 9658, "nlines": 171, "source_domain": "www.gstv.in", "title": "તૈયાર કરાયું દુનિયાનું સૌથી નાનું લેપટોપ, ફક્ત 1 ઈંચની છે સ્ક્રીન - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nતૈયાર કરાયું દુનિયાનું સૌથી નાનું લેપટોપ, ફક્ત 1 ઈંચની છે સ્ક્રીન\nતૈયાર કરાયું દુનિયાનું સૌથી નાનું લેપટોપ, ફક્ત 1 ઈંચની છે સ્ક્રીન\nદુનિયાનું સૌથી નાનું લેપટોપ તૈયાર કરવામાં આવ્યુ છે. જેની સ્ક્રીન ફક્ત 1 ઈંચની જ છે. આ ThinkTiny નામનું સૌથી નાના લેપટોપને પોલ ક્લિન્ગર નામના વ્યક્તિએ બનાવ્યુ છે. તેમણે આને લીનોવો થિંકપેડ લેપટોપનું સૌથી નાનું રૂપ ગણાવ્યુ છે.\nઆમાં 0.96 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેના કિબોર્ડની વચ્ચે ટ્રેકપોઈન્ટ સ્ટાઈલ કર્સર કંટ્રોલર લગાવવામાં આવ્યુ છે. આ મિની લેપટોપ એટલું નાનુ છેકે તે તમારી હથેળીનાં નાના હિસ્સામાં સરળતાથી આવી જશે.\nલેપટોપમાં રમી શકશો ગેમ્સ\nઆ નાના લેપટોપમાં ATtiny 1614 મિની કંટ્રોલર આપવામાં આવ્યુ છે. મિની લેપટોપમાં 300 mAhની બેટરી લગાવેલી છે જેને ચાર્જ કરી શકાય છે. ખાસવાત એછેકે, આ મિની લેપટોપમાં તમે ગેમ રમી શકે છે. એટલેકે તેમાં સ્કેન, લુનર લેન્ડર અને ટેટ્રિસ જેવા ગેમ્સને સરળતાથી રમી શકાશે.\nતૈયાર કરવામાં લાગ્યો 1 સપ્તાહનો સમય\nક્લિન્ગરને મિની લેપટોપ ThinkTiny બનાવવા માટે લગભગ 1 સપ્તાહનો સમય લાગ્યો હતો. આ મિની લેપટોપના કંપોન્ટટ્સ પર ક્લિન્ગરે લગભગ 70 ડોલર (લગભગ 4,900 રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે કસ્ટમ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર 15 ડોલર (લગભગ 1000 રૂપિયા) અલગ ખર્ચ કરવામાં આવ્યા છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nFriendship Dayના દિવસે ફ્રેન્ડ્સને આપો કુલ ગેજેટ્સ ગિફ્ટ, તમારા ખિસ્સાને પરવળે તેવી\nApple ડિવાઈસની સામે આવી સુરક્ષા ખામી, લીક થઈ શકે છે તમારો ફોન નંબર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cn24news.in/rangheth-kills-10-nris-in-kera-village-of-bhuj/", "date_download": "2021-06-15T01:26:00Z", "digest": "sha1:Y7XDIUWRGMOFDNFV5GICUIDFCYU22CZ7", "length": 15393, "nlines": 127, "source_domain": "cn24news.in", "title": "કચ્છ : ભુજના કેરા ગામની વાડીમાં 5 NRI સહિત 10 દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાયા | CN24NEWS", "raw_content": "\nHome કચ્છ કચ્છ : ભુજના કેરા ગામની વાડીમાં 5 NRI સહિત 10 દારૂની મહેફિલ...\nકચ્છ : ભુજના કેરા ગામની વાડીમાં 5 NRI સહિત 10 દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાયા\nભુજ: રાજ્યમાં પોલીસ ચેક પોસ્ટ નાબૂદ કરાઈ છે ત્યારે બેધડક દારૂની હેરાફેરીની શક્યતા રહેલી છે. જોકે, ગુજરાત પોલીસે પણ જરૂરીયાત અનુસાર પ્રોહિબિશન અને જુગાર સામે ડ્રાઈવ ચાલુ રાખવા નક્કી કર્યું છે. ત્યારે બાતમીને આધારે ભુજ તાલુકાના કેરા ગામમાં માનકુવા પોલીસે દારૂની મહેફિલ પર દરોડો પાડ્યો હતો. તેમાં 5 એનઆરઆઈ સહિત 10 લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. કેરા ગામની સીમમાં વાડીમાં દારૂની મહેફિલ ચાલતી હતી.\nપાર્ટીની બાતમી મળી હતી\nમાનકુવા પોલીસ પ્રોહિબિશન ડ્રાઈવમાં હતી ત્યારે કેરા દહિસરા રોડ પર ધનશ્યા��� ટપરીયાની વાડી પરના ભુંગામાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણતાની બાતમી મળી હતી. જ્યાં પોલીસ દોડી જતાં ટુ-વ્હિલર અને ફોર વ્હિલર પાર્ક કરેલી દેખાઈ હતી. ભુંગામાં પોલીસ ત્રાટકતા ત્યાં ટેબલ અને સોફા સેટી પર બેસેલા લોકોના હાથમાં ગ્લાસ હતા અને ટેબલ પર બોટલો પડી હતી. સાથે સીંગ દાળીય અને વેફરના પડિકા પડ્યા હતા. અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો પડી હતી.\nદારૂની મહેફિલ માણતા ઝડપાયેલા આરોપીઓ\nપ્રેમજી વેલજી વાઘજીયાણી (ઉ.વ. 56) કેન્યા, મૂળ નારણપર, તાલુકો ભુજ\nમેઘજી મનજી વરસાણી (ઉ.વ.57) કેન્યા, મૂળ કેરા, તાલુકો ભુજ\nઘનશ્યામભાઈ માવજીભાઈ ટપરીયા (ઉ.વ. 57) નૈરોબી કેન્યા, મૂળ કેરા, તાલુકો ભુજ\nમયુરભાઈ રમેશભાઈ વરસાણી (ઉ.વ. 24) કેરા, તાલુકો ભુજ\nજયેન્દ્રભાઈ રણછોડભાઈ ઉબરાણીયા (ઉ.વ. 43) કેરા તાલુકો ભુજ\nરમેશ મનજીભાઈ વરસાણી (ઉ.વ. 48) કેરા, તાલુકો ભુજ\nવિનેશ મેઘજીભાઈ વરસાણી (ઉ.વ. 28) કેન્યા મૂળ કેરા, તાલુકો ભુજ\nદિનેશ દેવજીભાઈ પટેલ (ઉ.વ. 46) કેરા તાલુકો ભુજ\nરાજેન્દ્ર ધનશ્યામબાઈ ટપરીયા (ઉ.વ. 33) કેન્યા મૂળ કેરા, તાલુકો ભુજ\nગણેશભાઈ મોહનલાલજી જોષી (ઉ.વ. 26) કેરા, તાલુકો ભુજ (વાડીમાં રહે છે, મૂળ ગોગુદા તા-જી, ઉદયપુર, રાજસ્થાન)\n4 પાસે પરમિટ હતી\nપ્રેમજી વાઘજીયાણી પાસેથી આઈફોન (રૂ.10 હજાર) કેફીપીણુ પીવાની પરમિટ હતી પરંતુ અન્યને ન અપાય તે જાણવા છતાં પાર્ટી કરાવી, મેઘજી વરસાણી પાસેથી આઈફોન (રૂ.10 હજાર) કેફીપીણુ પીવાની પરમિટ હતી પરંતુ અન્યને ન અપાય તે જાણવા છતાં પાર્ટી કરાવી, ઘનશ્યામ ટપરીયા પાસેથી હ્યુવૈઈનો મોબાઈલ (રૂ.10 હજાર) અને વાડીના માલિક, મયુર વરસાણી પાસેથી એક આઈફોન (રૂ.10 હજાર) અને એમઆઈનો મોબાઈલ (રૂ.10 હજાર), જયેન્દ્ર ઉબરાણીયા પાસેથી એમઆઈનો મોબાઈલ (રૂ.10 હજાર), રમેશ વરસાણી પાસેથી એમઆઈનો મોબાઈલ (રૂ.10 હજાર), વિનેશ વરસાણી પાસેથી બે સેમસંગના મોબાઈલ (રૂ.20 હજાર) પરમિટ હતી પરંતુ અન્યને કેફીપીણું પીવડાવ્યું હતું, દિનેશ પટેલ પાસેથી વીવોનો મોબાઈલ (રૂ.10 હજાર) અને ઓપોનો મોબાઈલ (રૂ.5 હજાર), રાજેન્દ્ર ટપરીયા પાસેથી સેમસંગનો મોબાઈલ (રૂ.10 હજાર) અને દારૂની પરમિટ હતી પરંતુ અન્યને પીવડાવી અને ગણેશ જોષી ઓપો મોબાઈલ (રૂ.10 હજાર) સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.\nપકડાયેલી દારૂ અને બીયર\nદારૂની મહેફિલમાં પોલીસે જેબી રેર બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી એક લિટર અને 750 ML અડધી ભરેલી અને એક લિટરની બે ભરેલી બોટલ (રૂ.1 હજાર), જેમશન આઈરિસ વ્હિસ્કી 750 MLની બે અડધી અને ���ે શીલબંધ (રૂ.1 હજાર), બ્લેક લેબર જોહની વોકર એક લિટર અડધી ભરેલી, મેકડોવેલ્સ નં-1 (ઓન્લી સેલ હરિયાણા ઓન્લી), ગોલ્ફર્સ શોટ બેરેલ એજ્ડ વ્હિસ્કી 750 ML ભરેલી બોટલ ર(રૂ.500), વોડકા પ્રિમિયમ ફ્લેવર્સ 750 MLની બે ભરેલી બોટલ (રૂ.1020), કાર્લ્સબર્ગ પ્રિમિયમ લેજર સ્મૂથ 500 ML બીયર (રૂ.100), ટોર્બગ પ્રિમિયમ બીયર 500 ML બીયર (રૂ.100) 5 નંગ અને કાર્લ્સબર્ગ એલિફન્ટ સ્ટ્રોગ સુપર પ્રિમિયમ બીયર 500 ML બીયર (રૂ.1100) ઝડપી પાડ્યો હતો.\nપોલીસે કબ્જે કરેલા વાહનો\nમહિન્દ્રની એક્સયુવી 500 જીજે 12 બીઆર 9399 (કિં.રૂ. 5 લાખ), ટોયટો ઈનોવો ક્રિસ્ટા જીજે 12 ડીએમ 7784 (કિં.રૂ. 10 લાખ), ટાટા ઈન્ડિકા વિસ્ટા જીજે 6 ઈએચ 5980 (કિં.રૂ. 2 લાખ), હોન્ડા એક્ટિવા જીજે 12 બીક્યુ 9222 (કિં.રૂ. 10 હજાર) અને હોન્ડા સીડી 110 ડીએક્સ જીજે 12 ડીએફ 8343 (કિં.રૂ. 10 હજાર) કબ્જે કરી હતી.\nવાહનો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત\nપોલીસે 6 લોકો સામે દારૂની પરમિટ ન હોવાછતાં મહેફિલ માણતા ઝડપી પાડતા તેમામ પાસેથી મુદ્દામાલમાં 13 મોબાઈલ (કિં.રૂ. 1.25 લાખ), ભારતીય અને વિદેશી બનાવટનો વિવિધ બ્રાન્ડની 8 બોટલો (કિં.રૂ. 4020) તથા મહેફિલ માણતા વપરાયેલી દારૂની 6 બોટલ અને 17 વિવિધ બ્રાન્ડની 17 બીયર (કિં.રૂ.1700), મહેફિલ માણવા વાપરેલા 3 ફોર વ્હિલર અને 2 ટુ વ્હિલરના (કિં.રૂ. 17.20 લાખ) મળી કુલ (કિં.રૂ. 18,50,720)નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.\nPrevious articleરિપોર્ટ : ઉદગમ સ્થાનથી 150 કિલોમીટર દૂર ગંગામાં ખતરનાક બેક્ટેરિયાની હાજરી, આ બેક્ટેરિયા પર એન્ટિબાયોટિકની નહિવત અસર\nNext articleરાજકોટ : કુવાડવાની 15 વર્ષની સગીરાનું અપહરણ કરી બે દિવસ સુધી રાજકોટના ગાર્ડનમાં ગોંધી રાખી ત્રણવાર દુષ્કર્મ આચર્યું\nશંકાસ્પદ પેકેટ : ફરી એકવાર શંકાસ્પદ પેકેટ BSFની ટીમને ખાડી વિસ્તારમાં મળી આવ્યું\nબોગસ ડોક્ટર : પશ્ચિમ કચ્છમાં પોલીસે બે બોગસ તબીબ ઝડપ્યા\nકચ્છ : અંજારનો માત્ર 4 વર્ષનો પર્વ નામનો બાળક આ પ્રોજેક્ટનો ભારતનો પ્રતિનિધિ બન્યો\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nકચ્છ : આતંકી એલર્ટ વચ્ચે સિરક્રીકમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ\nકુદરતી નજારો : કચ્છનો પાલારઘુના ધોધ ખીલી ઉઠ્યો, કુદરતીસૌન્દર્યને નિહાળવા પ્રવાસીઓ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002148/", "date_download": "2021-06-15T01:03:08Z", "digest": "sha1:AMZUSGCF7EW5RVVPAPYPENLLMNIPG36P", "length": 30445, "nlines": 189, "source_domain": "dahodlive.com", "title": "ઝાલોદના ચકચારી હિરેન પટેલ મર્ડર કેસમાં ગુજરાત ATS ને મળી મોટી સફળતા,હિરેન પટેલની હત્યા બાદ વોન્ટેડ ઇમરાન ગુડાલા હરિયાણાથી ઝડપાયો - Dahod Live News", "raw_content": "\nઝાલોદના ચકચારી હિરેન પટેલ મર્ડર કેસમાં ગુજરાત ATS ને મળી મોટી સફળતા,હિરેન પટેલની હત્યા બાદ વોન્ટેડ ઇમરાન ગુડાલા હરિયાણાથી ઝડપાયો\nઝાલોદના ચકચારી હિરેન પટેલ મર્ડર કેસમાં ગુજરાત ATS ને મળી મોટી સફળતા,હિરેન પટેલ ની હત્યામાં સોપારી આપનાર ઇમરાન ગુડાલાની હરિયાણાથી કરી ધરપકડ,ગૃહ મંત્રી પ્રદીપ જાડેજા ની પરિવારને મુલાકાતના બીજા દિવસે ગુજરાત ATS એ સફળતા પૂર્વક ઑપરેશન પાર પાડી મુખ્ય આરોપીમાં ના એક ની ધરપકડ થતા પરિવાર ને હાશકારો, હિરેન પટેલ મર્ડર કેસમાં સિલસિલાબંધ ખુલાસા હાથવેતમાં\nહિરેન પટેલ હત્યાકાંડમાં એલસીબીના હાથે પકડાયેલ આરોપીઓના ફાઈલ ફોટો\nઝાલોદના ભાજપાના અગ્રણી અને કાઉન્સિલર હિરેન પટેલની ત્રણ માસ પૂર્વે અકસ્માત સર્જી અને હત્યા કરવામાં આવી હતી.ત્યાર બાદ આ હત્યાને લઈને અનેક તર્ક વિતર્કો સામે આવ્યા હતા.એલસીબી પીઆઇ બી.ડી.શાહ પીએસઆઈ પીએમ મકવાણા સહીતની ટીમની મહેનત તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત પ્રયાસો દ્વારા આ હત્યાકાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.જેમાં પાલિકાના રાજકારણથી લઈને પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારને કારણે જ આ હિન કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.તો પોલીસતંત્રની સંયુક્ત ટીમો દ્વારા પણ ઝાલોદના એક તથા અન્ય છ મળી કુલ સાત જેટલા વ્યક્તિઓ ની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ હત્યામાં પાલિકાના વહીવટમાં જેનો મુખ્ય હાથ હતો,અને જેને હિરેન પટેલની હત્યા માટે સોપારી આપી હોવાનું કહેવાઈ રહ્યું હતું, તે ઇમરાન ગુડાલા ઉર્ફે ઇમુ ડાંડ આ સમગ્ર મામલાને અંજામ આપી હત્યા કરનાર વ્યક્તિઓની વારાફરતી ધરપકડ થતાં જ નાસી છૂટ્યો હતો.અને છેલ્લા અઢી માસથી ફરાર હતો. જેને પગલે હિરેન પટેલની હત્યા અંગેનું સાચું કારણ તેમજ આ ચકચારી હત્યાકાંડમાં કોનો કોનો હાથ છે.તે અંગે માત્ર ક્યાસ જ લગાવવા માં આવી રહ્યો હતો.\nગૃહ રાજ્ય મંત્રીની હિરેન પટેલના પરિજનો સાથેની બે મુલાકાતો:ગુજરાત ATS તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઝાલોદમાં ધામા:અને બીજા દિવસે સફળતા મળી\nગુજરાત ATS ની ટીમ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રેન્જ આઇજી,જિલ્લા પોલીસવડા દ્વારા ઝાલોદની મુલાકાતની તસ્વીર\nભાજપના અગ્રણી અને ઝાલોદ પાલિકામાં ભાજપ માટે સત્તામાં પરત આવવા ચાવીરૂપ ભૂમિકા ભજવનાર હિરેન પટેલની ત્રણ માસ પૂર્વે હત્યાં કરી અકસ્માતમાં ખપાવવા પ્રયાસ હાથ ધરાયા હતા. જોકે પરિવારજનોના આક્ષેપો બાદ એલસીબી, પંચમહાલ રેન્જની ટીમો, તેમજ અમ્દાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ટેક્નિકલ સોર્સ, સીસીટીવી કેમેરા સહીતની દિશામાં તપાસનો દોર લંબાવી ઝાલોદના એક, સાબરમતી હત્યાકાંડમાં ભૂમિકા ભજવનાર ઇમરાન પાડા, તેમજ મધ્ય પ્રદેશના અન્ય વ્યક્તિઓની એક પછી એક ધરપકડ કરી સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ કર્યો હતો. જોકે પાલિકામાં આચારાયેલ ગેરરીતિઓ તેમજ પાલિકાના કાઉન્સિલરોને જાનનો જોખમ હોવાની તેમજ ધાકધમકીઓ\nમળતી હોવાના લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ પાલિકાના અન્ય એક કાઉન્સિલર દ્વારા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતા આ સમગ્ર મામલો હાઈપ્રોફાઈલ બની ગયો હતો. ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દાહોદની મુલાકાતે આવ્યા બાદ હિરેન પટેલના પરિજનોને ન્યાય આપાવવા ખાત્રી આપી હતી.અને આખરે ટૂંકાગાળામાં ગૃહમંત્રીની હિરેન પટેલના પરીજનો જોડે બીજી મુલાકાતની સાથે દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત ATS ના વડા હિમાંશુ શુક્લાના નેતૃત્વમાં ગુજરાત ATS નો આગમન થયો તેમજ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ અને બીજા દિવસે પરિણામ સ્વરૂપ ઇમરાન ગુંડાલા ઉર્ફે ઇમુ ડાડં ને હરિયાણા ખાતેથીઝડપી પાડયો હતો.જેને પગલે નગરમાં હિરેન પટેલના પરિવારને ન્યાય મળશે તેવી આશા બંધાઈ છે.\nહિરેન પટેલની હત્યાના ત્રીજા માસે જ ઇમુ ડાંડ ઝડપાયો:સ્થાનિક સાંસદ અને ગૃહમંત્રીની સક્રિય ભૂમિકાથી પાર્ટીના સનિષ્ટ કાર્યકર્તાને ન્યાય મળશે\nઇમરાન ગુંડાલાનો ફાઈલ ફોટો\nહિરેન પટેલની હત્યા ૨૭ મી સપ્ટેમ્બરના રોજ થઈ હતી.અને આજે ૨૬ મી ડીસેમ્બર એટલે ત્રણ માસમાં જ ઇમરાન ગુડાલાની ધરપકડ થઈ છે. ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બે વાર પરિવારને મળી અને આશ્વાસન આપી ચૂક્યા હતા.તો ખુદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ પણ આ અંગેની તપાસમાં શરૂઆતથી જ રસ દાખવી અને ભાજપાના સનિષ્ઠ કાર્યકર્તાને ન્યાય મળે તે માટે પૂરતા પ્રયત્નમાં લાગેલા હતા.\nઝાલોદ સહીત જિલ્લાભરમાં ચકચાર મચાવનાર હત્યાકાંડના મામલાનો પરદો ઉંચકાશે:પરદા પાછળ ભૂમિકા ભજવનાર અન્ય કાવતરા ખોરોના પણ નામ સામે આવે તેવી વકી\nહિરેન પટેલની હત્યા બાદ ફરાર થયેલા ઇમરાન ગુડાલાની ધરપકડ બાદ ઇમરાન મુખ્ય આરોપી છે.કે માત્ર આરોપી માનો એક જ છે.તે વધુ તપાસમાં બહાર આવે તેમ છે.ત્યારે પોલીસને મુખ્ય કડી મળી ગઈ હોઈ હવે હત્યાકાંડનો ભેદ માત્ર હાથવેંતમાં હોય, અને કદાચ આ હત્યાકાંડમાં સામેલ અને પરદા પાછળ ભૂમિકા ભજવનાર અન્ય કાવતરા ખોરોના નામ પણ સામે આવશે તેમ હાલ તો લાગી રહ્યું છે. તો પાલિકામાં થયેલો ભ્રષ્ટાચાર પણ ઉજાગર થશે તેમ હાલ તો લાગી જ રહ્યું છે.\n ગુજરાત ATS તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના દાહોદમાં ધામા:બીલોસા બબીતાની નક્સલી પ્રવૃત્તિઓને લઇ તપાસનો ધમધમાટ,દાહોદ જિલ્લામાં ચકચાર મચાવનાર ભાજપના કાઉન્સિલર હિરેન પટેલ મર્ડર કેસમાં ઉચ્ચસ્તરીય તપાસથી શહેર સાહિત જિલ્લાનુ રાજકારણ ગરમાયું\nદાહોદ:કરોડો રૂપિયાના કૌભાંડની ચર્ચાઓની વચ્ચે નગરને હરિયાળું બનાવવા કરાયેલ પ્લાન્ટેશનમા મોટા પાયે ખાયકીની બૂમ: ઉચ્ચ સ્તરેથી તલસ્પર્શી તપાસ થાય તો મસમોટું ભોપાળું બહાર આવવાની સંભાવના\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nઝાલોદ:પરિવારથી વિખુટી પડેલી દસ વર્ષીય બાળકીનું માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવતી ઝાલોદ પોલિસ\nહિરેન પંચાલ @ ઝાલોદ પરિવારથી વિખુટી પડેલી\nઝાલોદ:બે માસ બાદ પ્રમુખપદની ચુંટણીને લઈને રાજકીય પક્ષોમાં કાવાદાવા શરૂ:પાલિકાના કેટલાક સુધરાઈ સભ્યો ભુગર્ભમાં ઉતરી જતા ઝાલોદનું રાજકારણ ગરમાયુ\nહિરેન પંચાલ @ ઝાલોદ ઝ��લોદ નગર પાલિકાની\nઝાલોદ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા તોફાની બની:પ્રમુખના પતિ તથા કર્મચારી સામે વિવિધ આક્ષેપો ને પગલે વાતાવરણ ગરમાયું\nહિરેન પંચાલ @ ઝાલોદ ઝાલોદ તાલુકા પંચાયતની\nઝાલોદ નગર પાલિકાની અંતિમ સામાન્ય સભા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન:ઉપપ્રમુખ અને ભાજપના બે સભ્યોના વોક આઉટથી સભામાં સોપો\nહિરેન પંચાલ @ ઝાલોદ ઝાલોદ નગર\nદાહોદ માટે સારા સમાચાર:ઝાલોદના કોવિડ કેર કલેક્શન સેન્ટરમાં ઝાલોદ, સંજેલી તથા ફતેપુરા તાલુકાના કલેક્ટ કરેલા 433 સેમ્પલોમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગ સહીત વહીવટી તંત્રે રાહતનો દમ લીધો\nહિરેન પંચાલ @ ઝાલોદ ઝાલોદ કલેક્શન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/%E0%AA%9B%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BF%E0%AA%82%E0%AA%A1%E0%AB%80?page=2", "date_download": "2021-06-15T00:04:49Z", "digest": "sha1:DLTCHVGOVARJUH3P4RYPJI7FOBEZHLIL", "length": 24912, "nlines": 142, "source_domain": "zeenews.india.com", "title": "છેતરપિંડી News in Gujarati, Latest છેતરપિંડી news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nમુકેશ અંબાણીના વતનનો કિસ્સો: એકના ડબલની લાલચમાં લોભિયા લૂંટાયા, ૯૦૦ કરોડની છેતરપિંડી\nજૂનાગઢના ચોરવાડમાં એક માસ પહેલા એક મહિલા સહિત સેકડો લોકો સાથે કરોડોની ઠગાઈની થયેલી ફરિયાદ મામલે એલસીબીએ ખાનગી કંપનીના ચેરમેન, એમડી, ડાયરેક્ટર સહિતના ચાર શખ્સોનો મહારાષ્ટ્ર જેલમાંથી કબજો મેળવીને રિમાન્ડ પર લેતા ચોરવાડ પંથકના ૧૫૦૦ લોકો સાથે ૫ કરોડની ઠગાઈ કર્યાનું બહાર આવ્યું છે.\nઅમદાવાદમાં સાયબર આરોપીઓ બેફામ, જાણો તેમનાથી બચવા માટે શું કરવું જોઇએ...\nગુજરાત પોલીસે સાયબર આશ્વસ્ત અને વિશ્વાસ નામના બે પ્રોજેક્ટ નું લોન્ચીંગ કર્યું છે. ત્યારે સાયબર ક્રાઇમ ક્રાઇમના ગુનાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટની શરૂવાત કરવામાં આવી છે. ત્યારે લોકો સાયબર ક્રાઇમના ગુના વિષે શું જણાવી રહયા છે અને કઈ રીતે સાયબર ક્રાઇમના ગુનાની બચવું એ અંગે વાત કર ઝી 24 કલાકની સાથે...\nબનાસકાંઠાના થરાદમાં દાડમના વેપારી સાથે છેતરપિંડી\nબનાસકાંઠાના થરાદના દાડમના વેપારી સાથે છેતરપીંડી આચરવામાં આવી છે. વેપારીએ 5,25,000 રૂપિયાના 21 ટન દાડમ ટ્રકમાં ભરીને દિલ્હી મોકલેલ તે માલ દિલ્હીની પેઢી ઉપર પહોંચ્યો જ નથી. ટ્રક ચાલક અને તેના માલિકે વેપારી સાથે છેતરપીંડી કરી છે. વેપારી ઈશ્વરભાઈ પટેલે હરિયાણાના ટ્રક ચાલક અને ટ્રક માલિક સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nCM સમક્ષ ખેડૂતે કરી ઈચ્છા મૃત્યુની માગ, થઇ પોલીસ ફરિયાદ, જુઓ વીડિયો...\nઅમદાવાદના નરોડાના ગેલેક્ષી ગ્રુપના બિલ્ડર વિરુદ્ધ કરોડોની છેતરપિંડીની ફરિયાદ છે. નરોડા પાસેના મુઠીયા ગામની જમીન 47 કરોડ મા ખરીદવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી. વારંવાર રજૂઆતોથી કંટાળીને અંતે ખેડૂતે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. પોલીસની ઢીલી નીતિના કારણે છ વર્ષની લડત બાદ ફરિયાદ નોંધવામાં આવી છે.\nDPS-East સ્કૂલ વિવાદઃ પ્રિન્સિપાલ, ચેરમેન અને ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ થતાં ચકચાર\nઅમદાવાદ(Ahmedabad) ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી(DEO) રાકેશ આર. વ્યાસે ડીપીએસના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના(Calorax Foundation) ચેરમેન પૂજા મંજુલા શ્રોફ(Pooja Manjula Shroff) અને ટ્રસ્ટી હિતેન વસંત (Trustee Hiten Vasant) સામે શુક્રવારે મોડી સાંજે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ત્રણેય સામે IPCની કલમ 476, 468,471, 120(B) હેઠળ ગુનો દાખલ કરીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે.\nદિલ્હી: AIIMS ના બેંક એકાઉન્ટ પર સાઇબર એટેક, 12 કરોડ રૂપિયા ગાયબ\nરાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) સ્થિતિ પ્રતિષ્ઠિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ને જ આ વખતે સાઇબર ઠગોએ ટાર્ગેટ બનાવી લીધી. સાઇબર અપરાધીઓ (Cyber criminals)એ ચેક ક્લોનિંગ દ્વારા હોસ્પિટલના બે અલગ-અલગ બેન્ક એકાઉન્ટો (Bank accounts)થી લગભગ 12 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. આ ઘટનાની જાણકારી થતાં જ એમ્સ વહિવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.\nસરકારી નોકરીનાં નામે સુરતમાં મસમોટુ કૌભાંડ બંટી બબલીની પોલીસે કરી ધરપકડ\nપોતાની ઓળખ નાયબ કલેકટર અને પત્નીની સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરમાં સરકારી નોકરી હોવાનું કહી અન્ય યુવાનને સરકારી નોકરી અપાવવાનું બહાનું કાઢી રૂ 8 લાખ પડાવી લેનાર બનટી બબલીની જોડી પકડાઇ\nPNB કૌભાંડ: નીરવ મોદી કોર્ટમાં અકળાયો, કહ્યું- જો મને ભારત સોંપવામાં આવશે તો આત્મહત્યા કરી લઇશ\nપંજાબ નેશનલ બેંક (PNB) સાથે જોડાયેલા 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભારતમાં ભાગેડૂ જાહેર કરવામાં આવેલા હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી પર ફરી એકવાર યૂકે (યૂનાઇટેડ કિંગડમ)ની કોર્ટે નકારી કાઢી છે. જામીન ન મળતાં નીરવ મોદીએ કોર્ટમાં પીત્તો ગુમાવ્યો હતો.\nકાલોલ: પોસ્ટ એજન્ટે ગ્રાહકોની સાથે કરી છેતરપિંડી, આંકડો 10 કરોડ થાય તેવી શક્યતા\nજિલ્લ��ના કાલોલ તાલુકાના વેજલપુર પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાના મામલામાં પોલીસ તપાસ દરમિયાન ઉચાપતનો આંકડો 5 કરોડ પર પહોંચ્યો છે. તો બીજી તરફ પોસ્ટ વિભાગ દ્વારા વેજલપુર પોસ્ટ ઓફિસના 4 કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.\nપંચમહાલ: પોસ્ટની બોગસ પાસબુક આપી એજન્ટે કરી હજારો લોકો સાથે કરી છેતરપિંડી\nપંચમહાલના કાલોલ (Kalol)તાલુકા વેજલપુર ગામે ભાવેશ સુથાર નામનો વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી વેજલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો પોસ્ટ એજન્ટ (Post Agent) તરીકે કામ કરતો હતો. ભાવેશનો આ વારસાગત ધંધો હોય પોસ્ટના હજારો ગ્રાહકો તેને વારસામાં મળ્યા હતા. આટલા વર્ષોથી પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતા ભાવેશ પર લોકો આંધળો વિશ્વાસ કરી હજારો લાખો રૂપિયા આપી દેતા હતા. ભાવેશે પેઢીગત સંપાદિત કરેલા ગ્રાહકોના વિશ્વાસનો દુરુપયોગ કરી ગ્રાહકોના રૂપિયા પોસ્ટમાં જમા ન કરાવી પોતે જ ચાઉં કરી ગયો હતો.\nઓનલાઇન ગેમ રમતા લોકો થઇ જાવ સાવધાન, થઇ શકે છે છેતરપિંડી\nઓનલાઇન ગેમ રમવાની લતે અમદાવાદનાં યુવકોને ગુના કરવા મજબૂર કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, તીન પત્તી ઓક્ટ્રો અને પબજી ગેમ રમવા માટે રોયલ પાસ મેળવવા અમદાવાદ અને મુંબઇમાં લોકોનાં ડેબીટ કાર્ડમાંથી પૈસા મેળવી હોવાની ધટના પ્રકાશમાં આવી છે.\nઅમદાવાદ: ધર્મની આડમાં લોકો સાથે ઠગાઇ કરનાર ઢબુડી મા વિરુદ્ધ વધુ એક અરજી\nધર્મની આડમાં લોકો સાથે ઠગાઈ કરતા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા સામે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વધુ એક અરજી છેતરપિંડી કર્યા અંગેની થઈ છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીને સરકારી નોકરી અપાવવાની વાત કરી બાધાઓ અપાવી અને રૂપિયા બે લાખ ઢબુડી માતાના નામે ધનજી ઓડે પડાવી લીધા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.\nઓનલાઇન સમલૈંગિકતાની સર્વિસ પ્રોવાઇડ કરવાના નામે લૂંટ ચલાવતી ગેંગની ધરપકડ\nઓનલાઈન એપ્લિકેશન દ્વારા સમલૈંગિક લોકોને સર્વિસ પ્રોવાઈડ કરવાના નામે લૂંટ કરતી ગેંગનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના 5 સાગરીતોને દિલ્હીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી અંદાજે 1 લાખથી વધુનો મુદામાલ પણ કબજે કર્યો છે.\nકોણે કરી વળતરના નામે ખેડૂતો સાથે છેતરપિંડી જુઓ 'ગામડું જાગે છે'\nઅરવલ્લીના બાયડમાં ખેડૂતો સાથે છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે. બાયડના તાલુકાના રડોદરા તથા ���ણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી અમદાવાદના મામા-ભાણિયા સહિતના ચાર શખ્સોએ ફૂલેકું ફેરવી દીધું હતું. તમાકુ અને પશુઆહારમાં ઉંચું વળતર આપવાની લાલચ આપી ખેડૂતો પાસેથી 1.25 કરોડ રુપિયાની છેતરપિંડી તો આચરી પણ ખેડૂતોના ચેક બાઉન્સ થતાં તમામ મામલો સામે આવ્યો હતો.\nસુરત: ક્રિપ્ટો કરન્સીના નામે લોભામણી સ્કીમો આપી 3 હજાર લોકો સાથે છેતરપિંડી\nશહેરમાં ક્રિપટો કરન્સીના નામે એકના ડબલ કરવાની સ્કીમો આપીને રોકાણકારોના રૂપિયા લઈને કંપનીઓ બંધ કરી દઈ છેતરપિંડી કરનારા સામે સીઆઈડી દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ આ કંપનીઓમાં રોકાણ કરનારા લોકોને દાવો રજૂ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવતાં ક્લેક્ટર કચેરી મોટી સંખ્યામાં લોકો પોતાના દાવા રજૂ કરવા માટે પહોંચી ગયા હતાં. લોકોએ બિટકનેક્ટ, બિટકોઈન, સમૃધ્ધ જીવન, વિંટેક શોપી, મૈત્રી ચીટ કંપનીમાં રોકાણ કર્યા બાદ નાણા ગુમાવ્યા હતાં.\nચકચારી બીટકોઇન કૌભાંડ: શૈલેષ ભટ્ટની સાળીએ જયેશ ભટ્ટ પર કર્યા આક્ષેપો\nગુજરાતનું અતિ ચકચારી બીટકોઈન કૌભાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આરોપી શૈલેષ ભટ્ટના સાળીએ જયેશ પટેલ પર આક્ષેપ કરતા આજે ફરી એક વખત રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને ગઇકાલે ફરી તેને જાન થી મારી નાખવાની ધમકી મળી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ બીટકોઈન વેચી બાદમાં જયેશ પટેલએ રાજકોટ, દુબઇ અને અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું.\nચકચારી બીટકોઇન કૌભાંડ: આરોપી શૈલેષ ભટ્ટની સાળીને મળી ધમકી\nગુજરાતનું અતિ ચકચારી બીટકોઈન કૌભાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આરોપી શૈલેષ ભટ્ટના સાળીએ જયેશ પટેલ પર આક્ષેપ કરતા આજે ફરી એક વખત રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને ગઇકાલે ફરી તેને જાન થી મારી નાખવાની ધમકી મળી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ બીટકોઈન વેચી બાદમાં જયેશ પટેલએ રાજકોટ, દુબઇ અને અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું.\nસુરત: હીરા ઉદ્યોગમાં 1400 કરોડના ઉઠામણાની ચર્ચા, દુબઇની બે બેંકોમાંથી અરબો રૂપિયાની લીધી હતી લોન\nદુબઈમાં સુરત-મુંબઈની હીરા પેઢીનું ઉઠામણું થયું છે. દુબઈની બે બેંકમાંથી અરબોની લોન લીધી હતી. બેંકોનું દેવું ચૂકવ્યા વગર રફુચક્કર થયાની ચર્ચા થઇ રહી છે. રિહાન-હર્ષદ નામના વેપારી ભારત આવ્યાની ચર્ચા થઇ રહી છે. બેંકો દ્વારા દુબઇની કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત-મુંબઈના હીરા બજારમાં ઉઠમણાંની ભારે ચર્ચા ચાલી રહી છે.\nઅમદાવાદ: ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઇ કરતી ગુજરાતી ગેંગની ધરપકડ\nઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઈ કરતી ગેંગ અગાઉ પણ પકડાઈ ચુકી છે. જેની તપાસમાં ઠગાઈ કરતી આ ટોળકી બહારના રાજ્યની હોવાનું ખુલતું હોય છે. પરંતુ પહેલીવાર ઓનલાઇન ઠગાઈના કિસ્સામાં ગુજરાતની ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ ફોરેક્ષ ટ્રેડિંગમાં ઓટો ટ્રેડિંગના સોફ્ટવેરમાં ફ્રી ઍક્સેસ આપી એકાઉન્ટમાં નાણા જમા કરાવી ગ્રાહકોને છેતરતી હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું.\nઅમદાવાદ: RTOની બોગસ પાવતી આપી વાહનો છોડાવાનું કૌભાંડ ઝડપાયું\nઅમદાવાદ RTOની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું કૌભાંડ ગોમતીપુર માંથી ઝડપાયું છે. ગોમતીપુર પોલીસે ડુપ્લીકેટ પાવતી બનાવનાર એજન્ટની ધરપકડ કરી આ ડુપ્લીકેટ પાવતી ક્યાં બનાવાઇ હતી અને સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\nAdani Group ના શેરમાં અચાનક ઘટાડો થયો તો પત્રકાર સુચેતા દલાલ ટ્વિટર પર થયા ટ્રેન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/gujarati/poem/aangnne-ddhollaayael-rtno/9b70h9ij", "date_download": "2021-06-15T01:42:06Z", "digest": "sha1:TTQQXXBP56NBQ7WIVFBXRQU7UBGUUMG2", "length": 13079, "nlines": 340, "source_domain": "storymirror.com", "title": "આંગણે ઢોળાયેલ રત્નો | Gujarati Inspirational Poem | Purohit Divya", "raw_content": "\nકવિતા જિંદગી માનવ ઓસડ ગવાહી\nઓસડ બધા ઘરમાં હતા ને જગ બહારે જાય છે,\nચમચી ભરેલી ઔષધોની ક્યાં અહી દેખાય છે \nદોરડે બાંધી હકીકત ને અજાણ્યા થઈ હવે,\nધારણા ઘરની બધી ઘરને જ ક્ય��ં સમજાય છે \nઅન્નને ઔષધ બધું ફોગટ જવાના આર પર ને,\nઅન્નપૂર્ણા સમ લાગણી જો ક્યાંકથી વીંધાય છે.\nવિસ્મય પમાડે વેરના વર્તન અહી અવળા અને,\nઢોળાય ને ઘરની દશા આખો મહી ભીંજાય છે.\nમાપવા વર્તન બધું કોને ગવાહી આપવી \nજિંદગીથી જિંદગી પણ કેટલી મુંજાય છે.\n'વાતો બધાની સાંભળી બાપા હવે બોલ્યા જુઓ, \"શાને કરો છો યાદ ને શાના જપો છો જાપ સૌ સંસારનો છે આ નિયમ ર... 'વાતો બધાની સાંભળી બાપા હવે બોલ્યા જુઓ, \"શાને કરો છો યાદ ને શાના જપો છો જાપ સૌ સંસારનો છે આ નિયમ ર... 'વાતો બધાની સાંભળી બાપા હવે બોલ્યા જુઓ, \"શાને કરો છો યાદ ને શાના જપો છો જાપ સૌ \nજઈને જ્યાં જોયું તો દેખાવ જેવું જઈને જ્યાં જોયું તો દેખાવ જેવું \nચંદ્ર શું સૌદર્ય તારું મલકે, આછું-આછું સ્મિત તારું છલકે, નાનાં નાનાં લોચનીયાં તારા ચળકે, બધે જ આનંદ ... ચંદ્ર શું સૌદર્ય તારું મલકે, આછું-આછું સ્મિત તારું છલકે, નાનાં નાનાં લોચનીયાં તા...\nહવેતો બસ એક જ કામ છે\n'ભજવા તો રામ છે, પણ મનને ક્યાંં આરામ છે, દૂર એનુું ગામ છે, આપણે તો અહ્યાં જ ચાર ધામ છે. હવે તો બસ એક... 'ભજવા તો રામ છે, પણ મનને ક્યાંં આરામ છે, દૂર એનુું ગામ છે, આપણે તો અહ્યાં જ ચાર ...\n\"મનહર , સાંભળ, પેલા હજાર રૂપિયા જે મારી પાસેથી ઉછીના લીધા હતા એ પરત કરવાની જરૂર નથી. \" એ શબ્દો જોડેજ... \"મનહર , સાંભળ, પેલા હજાર રૂપિયા જે મારી પાસેથી ઉછીના લીધા હતા એ પરત કરવાની જરૂર ...\nમા - મા તુજે સલામ\n'મા તને ખબર છે તારું સૌથી મોટું અભિમાન શું છે તારી દીકરીની આવડત અને આપેલા સંસ્કારોની, સમાજના લોકોથ... 'મા તને ખબર છે તારું સૌથી મોટું અભિમાન શું છે તારી દીકરીની આવડત અને આપેલા સંસ્કારોની, સમાજના લોકોથ... 'મા તને ખબર છે તારું સૌથી મોટું અભિમાન શું છે તારી દીકરીની આવડત અને આપેલા સંસ્...\nજીવનના નિવૃત્ત કાળે નવી સપ્તપદીની શપથ જીવનના નિવૃત્ત કાળે નવી સપ્તપદીની શપથ\n હું છું પગની પાની એ....\n'એક વખત આ પુરુષ પ્રધાન સમાજ ની પુરુષ બુધ્ધિ એ, બિચારી કહેવાતી એવી સ્ત્રી બુધ્ધિ ને કહ્યું કંઈ શુધ્ધિ... 'એક વખત આ પુરુષ પ્રધાન સમાજ ની પુરુષ બુધ્ધિ એ, બિચારી કહેવાતી એવી સ્ત્રી બુધ્ધિ ...\nહું એક આધુનિક નારી છું\nબાળકોને આત્મનિર્ભર બનાવનારી છું .. બાળકોને આત્મનિર્ભર બનાવનારી છું ..\nમા ગોદડી સીવે છે\nવૃદ્ધ થતી જતી મા દોહિત્રીના સીમંતની સાથે જ તેના આવનાર બાળક માટે તૈયારી ચાલુ કરી ડે છે. હાથ ધ્રૂજતા હ... વૃદ્ધ થતી જતી મા દોહિત્રીના સીમંતની સાથે જ તેના આવનાર બાળક માટે તૈયારી ચાલુ કરી ...\nછોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને, એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું કાળા મજાના કેશ લહેરાતા સ... છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને, એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું કાળા મજાના કેશ લહેરાતા સ... છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને, એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું\nજીવન પણ કેવું ઉખાણું\nક્યારેક વહેતી નદી તો, ક્યારેક શાંત ઝરણું છે. ક્યારેક પ્રેમાળ વ્યક્તિની આશ છે. જીવનના ચઢાવ ઉતારની તાસ... ક્યારેક વહેતી નદી તો, ક્યારેક શાંત ઝરણું છે. ક્યારેક પ્રેમાળ વ્યક્તિની આશ છે. જી...\nપરિસ્થિતિ પામી જઈને પછી વર્તાવ કરવો જરૂરી.. પરિસ્થિતિ પામી જઈને પછી વર્તાવ કરવો જરૂરી..\nદર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ; આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ; આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા\n'મૂકી શાને જગતજનની, ભૂખ આ ભૂલકામાં, એવું મીઠું બચપણ વહે ભીખ જો માંગવામાં.' એકબાજુ સાદી જતું અનાજ, બી... 'મૂકી શાને જગતજનની, ભૂખ આ ભૂલકામાં, એવું મીઠું બચપણ વહે ભીખ જો માંગવામાં.' એકબાજ...\nઆસન માટેના આત્મમંથનની કવિ...\nસ્નેહી પરમારની કવિતા.. સ્નેહી પરમારની કવિતા..\n'માટીથી માટલું કુંભારના મહેનત 'ને આવડતથી બને, એમ ભગવાનને મોકલેલ જીવને મા જ મઠારી શકે.' જનની અને જન્મ... 'માટીથી માટલું કુંભારના મહેનત 'ને આવડતથી બને, એમ ભગવાનને મોકલેલ જીવને મા જ મઠારી...\nશું આ શક્ય છે \n'સાસ વહુ જો ઝગડે તો હું બંનેને ધમકાવું, બંને જો ના માને, મો પર બેન્ડેડ હું લગાવું. શુ આ શકય છે ' એક... 'સાસ વહુ જો ઝગડે તો હું બંનેને ધમકાવું, બંને જો ના માને, મો પર બેન્ડેડ હું લગાવુ...\nકોને જઈ મળીએ કોને જવાબ દઈએ કોને જઈ મળીએ કોને જવાબ દઈએ\nએક આશ નવી જિંદગીની એવી તો જગાવી તમે કે, મુજ બંધ રૂદિયાને જાણે ધબકતો અહેસાસ મળ્યો. આ આયખું તો આખું જા... એક આશ નવી જિંદગીની એવી તો જગાવી તમે કે, મુજ બંધ રૂદિયાને જાણે ધબકતો અહેસાસ મળ્યો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1102&print=1", "date_download": "2021-06-14T23:29:12Z", "digest": "sha1:DYBGSJM5ESD5W56E4BY2JAJJT4FRYDCQ", "length": 20101, "nlines": 31, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com » આત્મીય – ધર્મેન્દ્રસિંહ રાઠોડ » Print", "raw_content": "\nઆત્મીય – ધર્મેન્દ્રસિંહ રાઠોડ\n[બાળપણની એક સત્યઘટનાને આધારે]\n‘પપ્પા તમે પણ અગાસી પર ચાલો ને. બધા પતંગ ચગાવે છે. પવન પણ સારો નીકળ્યો છે. મારી ફી��કી કોઈ પકડતું નથી.’ મકરસંક્રાંતિના દિવસે મારા પુત્રએ મને કહ્યું. સૂર્ય હજુ મધ્યાહ્ને પણ પહોંચ્યો ન હતો. દશ-સવા દશ માંડ થયા હશે, પરંતુ તહેવારની રોનક દિવસની શરૂઆતથી જ જાણે તેની ચરમસીમાએ હતી. મહાનગરનાં દરેક ફ્લેટ મકાનોની અગાશીઓ પર જાણે કીડિયારું ઊભરાયું હતું. શહેરના દરેક રાજમાર્ગો પર હોહા અને દેકારા સંભળાતા હતા. લોકો હર્ષ ઉલ્લાસથી મકરસંક્રાંતિના દિવસની દરેક ક્ષણનો આનંદ જાણે લૂંટી રહ્યા હતા.\n‘મમ્મીને કહે એ આવશે. મારે થોડું લખવું છે.’ પુત્રને મેં ઉત્તર આપ્યો. લખવા માટે મેં પ્રત્યન કર્યો પરંતુ લખી શકાયું નહિ. મન દુ:ખદ અતીતની સફરે હતું.\n વર્ગમાં આ ડાઘિયો ઘૂસી આવ્યો. મોનિટર શું કરે છે કાઢો આને અહીંથી.’ મોનિટરે રભાને વર્ગમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો પરંતુ રભો વર્ગની બહાર આવ્યો નહિ. રભો મારી સાથે આવ્યો છે તેવો ઘટસ્ફોટ વર્ગના એક વિદ્યાર્થીએ ભટ્ટસાહેબને કર્યો. સાહેબે ધમકાવીને મને વર્ગની બહાર જવા કહ્યું. રભો પણ મારી પાછળ બહાર આવ્યો. કોઈ મિત્રની સાઈકલ લઈ હું કોલોનીમાં પાછો ફર્યો. રભો સાઈકલ પાછળ દોડતો આવ્યો. થોડીવારે રભાનું ધ્યાન ચૂકવી હું સાઈકલ લઈ શાળાએ પાછો ફર્યો.\nદરરોજ સવારે સાતેક વાગ્યે રેલવે કોલોનીના ચાર-પાંચ મિત્રો સાથે ખભે દફતર ભરાવી પગપાળા હું નિશાળે જતો. નિશાળ લગભગ બે કિલોમીટરના અંતરે ખરી. રભો રેલવે કોલોનીના ફાટક સુધી મને મૂકવા આવતો. તેના સામ્રાજ્યની હદ ત્યાં પૂરી થતી. ક્યારેક રભો હિંમત કરી છેક નિશાળ સુધી પહોંચી જતો અને મારે શાળાના શિક્ષકોનો ઠપકો સાંભળવો પડતો.\nહા…. રભો અમારી કોલોનીનો દેશી કૂતરો હતો. તેનું નામ રભો કોઈએ રાખ્યું ન હતું – પડી ગયું હતું. કૉલોનીમાં કૂતરી વિયાઈ એટલે મિત્રો વચ્ચે ગલૂડિયાં પાળવાની બાળકોની દુનિયાની રસમ હતી. ‘એડોપ્ટ’ દત્તક શબ્દ અને તેનો અર્થ તો મોટા થયા પછી સાંભળ્યો. ગલૂડિયાંઓને મિત્રો વચ્ચે વહેંચી તેમની સંભાળ લેવાની જવાબદારી અમે સ્વેચ્છાએ સંભાળતા. પોતે પાળેલ ગલૂડિયું વધારે તંદુરસ્ત બને, સારું દેખાય એ માટે મિત્રોમાં હરિફાઈ રહેતી.\nરભો મારા ભાગે આવ્યો હતો. હજુ તેણે આંખો પણ ખોલી ન હતી અને મેં તેને સંભાળ્યો હતો. રભો વધારે તંદુરસ્ત બને અને મિત્રોમાં હું વટ પાડી શકું માટે રોજ રાત્રે ભાણામાં મારા ભાગનું દૂધ હું રભાને પાઈ આવતો. ક્યારેક બા ખિજાતાં. પિતાજીની ઓછી આવક, મોટું કુટુંબ અને કાળાજાળ મોંઘવારી વચ્ચે પસાર થતા દિવસોમાં બા દવા સાથે લેતા દૂધમાંથી બચાવીને મને આપતી અને હું રભાને…… પછી તો રભાએ જાણે મદનિયા જેવું કાઠું કાઢ્યું હતું. ભરાવદાર શરીર લઈને દોડતા ગલૂડિયાનું નામ કોઈએ ‘રભો’ પાડી દીધેલું. રભો હવે ગલૂડિયું મટી મોટો થઈ ગયો હતો. તેને ખોળામાં લઈ રમાડવાના દિવસો પૂરા થયા હતા. હવે મારે તેને દૂધ પાવાની કે સવાર સાંજ યાદ કરીને ખવડાવવાની જરૂર રહી ન હતી. કોલોનીમાં આખો દિવસ ભટકીને એ પોતાનું પેટ ભરી લેતો. હા… દિવસમાં એક બે વખત તો રભા સાથે મેળાપ અચૂક થતો. કૉલોનીનો વિસ્તાર મોટો હતો. પરંતુ રભો રાત્રે અમારી ફળીમાં આવીને જાગતો પડ્યો રહેતો.\n‘બા, હજુ આજનો દિવસ હું નિશાળે નહિ જાઉં, આવતીકાલથી જઈશ.’ સતત બે દિવસ તાવ-શરદીનો સામનો કરી ત્રીજા દિવસે સવારે હું સાજો થયો હતો. શરીરમાં થોડી નબળાઈ હતી તેથી બાને મેં વધુ એક દિવસ નિશાળે ન જવા કહ્યું.\n‘ભલે, આજનો દિવસ હજુ આરામ કર. કાલથી નિશાળે જજે. પણ બહાર ફળીમાં જઈ તારા મિત્રને મોઢું બતાવ એટલે એ તો અહીંથી જાય…\n’ અધીરા થઈ મેં પૂછ્યું.\n‘હા, ગઈકાલનો આટલામાં જ રખડે છે. ક્યાંય દૂર જતો નથી. થોડી વારે હરીફરી એ ડેલીએ આવી ઊભો રહે છે.’ ઝડપથી હું ફળીમાં ગયો. રાતભર જાગેલો-થાકેલો રભો ફળીમાં સૂતો હતો. મારા પગના ભણકારાની અસર કે મારા શ્વાસોશ્વાસની ખૂશ્બૂની પરખ, કારણ જે હોય તે પણ ફળીમાં મારો પગ પડતાં જ રભો છલાંગ મારીને બેઠો થઈ ગયો. મને સ્વસ્થ જોઈ રભો જાણે ગેલમાં આવી ગયો. પૂંછડી પટપટાવતો એ મારી પાસે આવ્યો.\n‘આવ આવ દોસ્ત.’ તેના શરીર પર હાથ ફેરવતાં મેં કહ્યું. રભાએ મારી સામે આંખ મેળવી મૌનની ભાષામાં જાણે વાત કરી. થોડીવાર હું તેના શરીર પર હાથ ફેરવતો રહ્યો. રસોડામાંથી બા ત્રણ-ચાર રોટલી લઈ આવી. મને કહે : ‘આપ એને, ગઈકાલ રાત્રે પણ એણે કાંઈ ખાધું નથી.’ રોટલીના ટૂકડા કરીને મેં રભાને ખવડાવ્યા. મારા માટે નહાવાનું ગરમ પાણી બા બાથરૂમમાં મૂકી આવ્યાં હતાં. મને નાહવાનો આદેશ આપી બા તેમના કામે લાગ્યાં. થોડીવાર રભા સાથે દોસ્તી કરી હું નાહવા ગયો. નાહીને પાછો ફર્યો ત્યારે રભો બિંદાસ કોલોનીની સફરે ઊપડી ગયો હતો.\nપિતાજીની બદલી થતાં રેલવે કોલોનીનું મકાન ખાલી કરી શહેરમાં ભાડાના મકાનમાં અમારે રહેવા જવાનું થયું. રેલવેનું મકાન ખાલી કર્યા બાદ દશ-બાર દિવસ પછી એક રવિવારની સાંજે કોલોનીના મિત્રોને મળવા હું ત્યાં ગયો. લંગોટિયા મિત્રો વચ્ચે હું ઊભો હતો. અમારા જૂના મકાનની પાડોશમાં રહેતી બ���ેનો મને શહેરના મકાનમાં ફાવી ગયું કે નહિ બાની તબિયત કેમ છે બાની તબિયત કેમ છે ’ – જેવા સવાલો પૂછી રહી હતી.\nકોલોનીમાં રખડતો-ભટકતો રભો મને દૂરથી જોઈ ગયો અને…. બધાના આશ્ચર્ય વચ્ચે રભો કોઈની પાછળ દોડતો હોય તે ગતિથી દોડીને મારી પાસે આવ્યો ને આગલા બે પગ ઊંચા કરી મને વળગી પડ્યો – કહો કે ભેટી પડ્યો. થોડી વાર પંપાળી મેં તેને મારાથી અળગો કર્યો. મારાથી અળગો થયા પછી ચાર પગ વાંકા કરી રભો જમીન પર બેસી ગયો અને પોતાના મોઢાનો નીચેનો ભાગ જમીન સાથે અડાડી “ઊં….ઊં…ઊં..” અવાજ કરી જોશથી રડવા લાગ્યો. નીચે બેસી હું તેના માથા પર હાથ ફેરવતો રહ્યો. પાડોશની સ્ત્રીઓ અવાચક બની જીવનમાં ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય નિહાળી રહી.\nરવિવારે સાંજે જૂના મિત્રો સાથે ક્રિકેટ રમવા હું કોલોનીમાં જતો. ઉપરાંત દિવાળી, હોળી, જન્માષ્ટમી, મકરસંક્રાંતિ જેવા તહેવારો સાથે ઊજવવા હું કૉલોનીમાં જતો. નવા વિસ્તારમાં હું રહેવા ગયો હતો, પરંતુ જૂના વિસ્તાર સાથેનો નાતો હું લાંબા સમય સુધી છોડી શક્યો ન હતો.\nકોલોનીમાં દિવસભર પતંગ ચગાવી મકરસંક્રાંતિની એક સાંજે હું ઘરે પાછો ફરી રહ્યો હતો. મૂકેશ, જગદીશ વગેરે મિત્રો મને થોડે સુધી વળાવવા આવ્યા હતા. રભો અમારી સાથે જ હતો. હા… એ ક્યારેક આગળ – ક્યારેક પાછળ પણ રભો અમારી ફોજમાં અમારી સાથે. વાર તહેવારે હું કોલોનીમાં જતો ત્યારે મિત્રો અને રભો મને થોડે સુધી વળાવવા અચૂક આવતા. દિવસભેર ચગાવેલ કાપેલ પતંગની ચર્ચામાં મિત્રો સાથે હું મશગુલ હતો. મારો સૌથી પ્રિય તહેવાર મિત્રો સાથે ઊજવ્યાનો મને આનંદ હતો. થાકેલો સૂરજ પશ્ચિમમાં સરકવા જાણે અધીરો બન્યો હતો. જમીન પર પથરાયેલાં તેનાં આછાં કિરણો ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યાં હતાં. અંધકાર પૃથ્વી પર પગપેસારો કરવા આગળ ધપી રહ્યો હતો. અચાનક….. રભાનો ગગનભેદી રોવાનો અવાજ મારા કાને અથડાયો. મારા દિવસભરના આનંદના ભાગીદાર રમતા કૂદતા રભાને વળી શું થયું કોઈ જોશથી પથ્થર માર્યો કે શું કોઈ જોશથી પથ્થર માર્યો કે શું રભા પાસે દોડી જઈ અમે તેને શું થયું તેનો તાગ મેળવી રહ્યા. મેં નજીક જઈને જોયું તો તેના પાછળના એક પગના નીચેના ભાગમાંથી લોહી વહી રહ્યું હતું. રભાનો પગ રેલવેના ટ્રેકને અલગ પાડતા બે પાટા વચ્ચે આવીને કપાઈ ગયો હતો.\nરભાની ચિચિયારી તે અસહ્ય પીડા ભોગવી રહ્યાનો સંકેત હતો. રભાનું રૂદન અને તેનું કણસવું મારાથી સહન થયું નહિ. મિત્રો સાથેના દિવસભરના નિર્દો��� આનંદની પળોને જાણે કોઈની નજર લાગી શ્વાસભેર દોડી કોલોનીમાં હું પાછો ફર્યો. દવાખાનામાં નોકરી કરતા એક કંપાઉન્ડરના ઘેર જઈને હું બોલવી આવ્યો. પેલા કમ્પાઉન્ડરે તેના ઘરમાં રાખેલ દવા રભાને લગાડી, પાટો બાંધી આપ્યો. દવા લગાડવાથી રભાને થોડી રાહત થઈ હોય તેમ મને લાગ્યું.\nબીજા દિવસે સવારે મૂકેશ અને જગદીશ મારા ઘેર આવીને મને કહે : ‘રભો મરી ગયો.’\n‘યાર, સવારના પહોરમાં મસ્તી ન કર.’ મેં ડરતાં ડરતાં કહ્યું. કાશ… મિત્રોની એ મશ્કરી હોત. અમે બાળક તો હતા જ, કાશ એ લંગોટિયાઓની બાલિશતા હોત પરંતુ ન એ મશ્કરી હતી ન બાલિશતા. રભો મરી ગયો એ હકીકત હતી.\n‘રાત્રે મર્યો હશે. અમે તો સવારે 14 નંબરના બંગલાના ખુલ્લા ફળિયામાં મરેલો જોયો એટલે તારી પાસે આવ્યા.’ રેલવે કોલોનીમાં રહેતો ત્યારે 14 નંબરના બંગલામાં અમે રહેતા હતા.\nહું એ મિત્રો સાથે ઝડપથી કોલોની તરફ લગભગ દોડ્યો. પરંતુ ત્યાં પહોંચ્યો એ પહેલા સફાઈ કામદારો રભાને લઈ ગયા હતા. રભાને ઢસડી ગયાનાં ચિન્હો ધૂળમાં સ્પષ્ટ દેખાતાં હતાં. જીવનમાં પહેલી વખત હું કોઈના મોત ઉપર રડ્યો, અને એ પણ…\nરભા સાથે નાતો તૂટ્યાને આજે સાડા ત્રણ દાયકાથી પણ વધારે સમય પસાર થઈ ગયો. તેના તરફથી મને મળેલ ‘અપનાપન’ એ પછી હું કોઈની પાસેથી ક્યારેય મેળવી શક્યો નહિ. આટલાં વર્ષો પછી પણ હું મકરસંક્રાંતિના દિવસે અગાસી ઉપર ચડતો નથી. પતંગ ચગાવતો નથી. બીજાના પતંગ કાપી હર્ષવિભોર થતા લોકોની ચિચિયારીઓ વચ્ચે દિવસ આખો હું મારા દીવાનખંડમાં બેઠો રહું છું. લાખ પ્રયત્નો છતાં આ દિવસે રભો મારા મગજમાંથી ખસતો નથી. એકબીજાના પતંગ કાપી, ક્યારેય પાછું ફરી ન જોતાં લાગણીવિહીન માનવસમાજ વચ્ચે હું રભાને… હા…. રભાને યાદ કરી રહ્યો \nબહાર દશે દિશામાંથી આવતા ‘કાપ્યો છે… કાપ્યો છે…’ ના અવાજોથી અવકાશનો ટ્રાફિક પણ જાણે જામ થઈ ગયો હતો \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/16-01-2021/143019", "date_download": "2021-06-15T01:08:01Z", "digest": "sha1:QNA2P43NXKC64FJ6NYTCSPD3LSEQLDXQ", "length": 16831, "nlines": 130, "source_domain": "akilanews.com", "title": "ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાન્સપોર્ટની ઓફિસના કબાટમાંથી દારૂ મળ્યોઃ સંચાલકની ધરપકડ", "raw_content": "\nગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાન્સપોર્ટની ઓફિસના કબાટમાંથી દારૂ મળ્યોઃ સંચાલકની ધરપકડ\nટ્રાન્સપોર્ટર ભરત પટેલનના હસ્તકનો ૭૩૩૦નો દારૂ ક્રાઇમ બ્રાંચે જપ્ત કર્યો\nરાજકોટ તા. ૧૬: નાના મવા રોડ રાજનગર ચોકમાં રહેતાં અને ટ્રાન્સપોર��ટનો ધંધો કરતાં ભરત મુળજીભાઇ વસોયા (ઉ.વ.૫૮)ને ક્રાઇમ બ્રાંચની ટીમે ગ્રીનલેન્ડ ચોકડીએ આવેલી તેની જય કિસાન નામની ટ્રાન્સપોર્ટની ઓફિસેથી રૂ. ૭૩૩૦ના વિદેશી દારૂ સાથે પકડી લીધો હતો. ટ્રાન્સપોર્ટની ઓફિસના કબાટમાંથી પોલીસને બ્લેન્ડર્સ પ્રાઇડની બે લિટરની, મેકડોવેલ રમની ૭૫૦ મીલીની-૦૧, ઓલ્ડ મોન્ક રમની ૭૫૦ મીલીની ૦૧ અને અન્ટીકવીટી બ્લુની ૭૫૦ મીલીની ૦૨ બોટલ મળી હતી.\nઓફિસમાં દારૂ હોવાની બાતમી એએસઆઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા અને મહેન્દ્રસિંહ જાડેજાને મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, જયેશભાઇ, ચેતનસિંહ, મહેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, સ્નેહ ભાદરકા સહિતે આ કામગીરી કરી હતી. પીવા માટે આ બોટલો છુટક છુટક મંગાવીને રાખ્યાનું રટણ કરાયું હતું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\n' માનવ જબ જોર લગાતા હૈ ,પથ્થર પાની બન જાતા હૈ ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકાકરણની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિ ટાંકી : પ્રથમ તબક્કે 1 કરોડ હેલ્થ વર્કર ,તથા 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે access_time 11:09 am IST\nવારાણસીના વેદવ્યાસ મંદિરમાં આવેલા કુંડના જીર્ણોધ્ધાર સમયે કારતૂસનો જથ્થો મળી આવ્યો : વપરાયેલા 902 કારતૂસો મળી આવ્યા access_time 1:22 pm IST\n23 જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે : નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 જન્મ જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે access_time 7:14 pm IST\nરિપબ્લિકન ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી અને પાર્થ દાસગુપ્તા વચ્ચેની વોટ્સએપ ચેટ લિક access_time 7:36 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પની વિદાય સુધી શું કોરોના અમેરિકાને ધ્રુજાવતો રહેશે\nવેક્સિનના બંને ડોઝ લેવા ખૂબ જ જરૂરી : નિષ્ણાતો access_time 7:36 pm IST\nશ્રી સુમતિનાથ જિનાલયની કાલે ધજાના આદેશોની ઉછામણી access_time 1:01 pm IST\nગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાન્સપોર્ટની ઓફિસના કબાટમાંથી દારૂ મળ્યોઃ સંચાલકની ધરપકડ access_time 2:56 pm IST\nરાજકોટમાં સૌપ્રથમ મેડીકલ કોલેજના અધિક્ષક ડો.પંકજ બુચ સહિત નામાંકિત તબીબોને અપાઇ રસી access_time 3:23 pm IST\nસુરેન્દ્રનગર વેપારીને માર મારીને ધમકી આપનાર આરોપીને પકડી રિકન્સ્ટ્રકશન કરાયું access_time 12:07 pm IST\nજામનગરમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ભાજપમા મુખ્યમંત્રી રૂપાણીના પ્રવાસના બીજા દિવસે જ ભંગાણ access_time 7:38 pm IST\nગીર ગઢડામાં ગૌચર જમીન ઉપર દબાણ કરીને કલેકટરના હુકમનો અનાદર કરનાર સામે પગલા લેવા તજવીજ access_time 10:36 am IST\nનર્મદા જિલ્લામાં પ્રથમ દિવસે રાજપીપળા અને તિલકવાડા ખાતે કોરોના વેકસીનનો પ્રારંભ થયો access_time 11:02 pm IST\nગુજરાત દરેક ક્ષેત્રની જેમ ધર્મસેવામાં પણ અગ્રેસર રહેશે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ access_time 7:44 pm IST\nવડોદરામાં એલ.એન્ડ.ટી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવતી સાથે છેતરપિંડી આચરી 5 હજાર લઇ ફરાર ગઠિયા વિરુદ્ધ access_time 5:59 pm IST\nચીનના 12000કરોડ રૂપિયાના મૂડી રોકાણના પ્રસ્તાવ પર સરકાર કરી રહી છે વિચારણા access_time 6:21 pm IST\nલેટિન સહીત સાઉથ આફ્રિકામાં ઓક્સિજન ખરીદવા લોકોની લાંબી લાઈન જોવા મળી access_time 6:22 pm IST\nનોર્વેમાં ચાલી રહેલ ફાઇઝરની રસીના અભિયાન હેઠળ 23 લોકોના મોત:13 પર થઇ સાઈડ ઇફેક્ટ access_time 6:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપોતાનું વતન છોડી વિદેશોમાં વસતા લોકોમાં ભારતીયો અગ્રક્રમે : દુનિયાના તમામ ખંડોમાં ભારતીયો વસે છે : અમેરિકા ,યુ.એ.ઈ.,તથા સાઉદી અરેબિયામાં વસતા વિદેશીઓમાં 1 કરોડ 80 લાખની વસતિ સાથે ભારતીયો પ્રથમ ક્રમે : યુનાઇટેડ નેશન્સનો 2020 ની સાલનો અહેવાલ access_time 6:50 pm IST\nઅમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનની શપથવિધિના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગટન છોડી ફ્લોરિડા જતા રહેશે : તેમના બદલે વાઇસ પ્રેસિડન્ટ માઈક પેન્સ શપથવિધિમાં હાજરી આપશે : અંતરંગ વર્તુળોનો અહેવાલ access_time 12:30 pm IST\n' ઇનોગ્રેશન ફન ફેર ફોર જો એન્ડ કમલા ' : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડેન્ટની શપથવિધિ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભારતની ઓર્કેસ્ટ્રાને આમંત્રણ : શપથવિધિના એક દિવસ અગાઉ 19 જાન્યુઆરીના રોજ અમેરિકન સમય મુજબ બપોરે 12 વાગ્યે યોજાનારો ઓનલાઇન પ્રોગ્રામ : સોશિઅલ મીડિયા ઉપર પ્રસારિત કરાશે access_time 9:28 am IST\nદક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન પ્રવાસ માટે 21 સભ્યોની ટીમ કરી જાહેર access_time 5:53 pm IST\nમાન્ચેસ્ટર યુનાઇટેડનો ફુલટાઇમ મેનેજર બન્યો ડર્બી કાઉન્ટી access_time 5:52 pm IST\nડાકાર રેલી: હોન્ડા અને બેનાવિડ્સે સતત બીજો ખિતાબ જીત્યો access_time 5:53 pm IST\nઋષિ કપૂરની છેલ્લી હિન્‍દી ફિલ્‍મ ‘શર્માજી નમકીન'માં તેની સ્‍થાને પરેશ રાવલઃ સાથે હશે જુહી ચાવલા access_time 4:56 pm IST\nડિજિટલ શો હોસ્ટ કરશે જેમી લીવર access_time 5:47 pm IST\nઇમરાન હાશ્મી લાંબા સમય પછી સિનેમા પહોંચ્યો access_time 5:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/rbi-orders-all-banks-to-handle-cctv-footage-of-banknote-ban-know-why", "date_download": "2021-06-14T23:32:02Z", "digest": "sha1:E4JSNBA4UNNHWPJFTRKTHYXR7IOOD34N", "length": 6934, "nlines": 83, "source_domain": "www.newsonlinelive.tv", "title": "RBI orders all banks to handle CCTV footage of banknote ban! Know why", "raw_content": "\nRBI નો તમામ બેંકોને આદેશ, નોટબંધી સમયના CCTV ફૂટેજ સંભાળીને રાખો\nરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકોને કહ્યું છે કે તેઓ 8 નવેમ્બર 2016થી લઈને 30 ડિસેમ્બર 2016 સુધીના પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી રેકોર્ડિંગ આગામી આદેશ સુધી સંભાળીને રાખે.\nમુંબઈ: RBI Order to Banks: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકોને કહ્યું છે કે તેઓ 8 નવેમ્બર 2016થી લઈને 30 ડિસેમ્બર 2016 સુધીના પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી રેકોર્ડિંગ આગામી આદેશ સુધી સંભાળીને રાખે.\nનોટબંધી સમયના CCTV ફૂટેજ સંભાળીને રાખો-આરબીઆઈ\nસરકારે 8 નવેમ્બર 2016ના રોજ કાળા નાણા પર રોક લગાવવા અને આતંકી ફંડિંગ પર લગામ કસવા માટે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે સરકારે લોકોને બંધ થયેલી નોટો પોતાની બેંકોમાં જમા કરાવવાની કે એક્સચેન્જ કરવાની તક આપી હતી.\nSBN (Specified Bank Notes) ને પાછી ખેંચ્યા બાદ 500 અને 2000 રૂપિયાની નવી નોટો પણ બહાર પાડવામાં આવી. બંધ થયેલી નોટોને એક્સચેન્જ કરવા માટે કે પોતાના એકાઉન્ટમાં જમા કરાવવા માટે દેશભરની બેંકોની શાખાઓ બહાર ભારે ભીડ જોવા મળી હ તી. અનેક ઈનપુટના આધારે તપાસ એજન્સીઓએ ગેરકાયદેસર રીતે નવી નોટોની જમાખોરીના કેસની પણ તપાસ શરૂ કરી. આ પ્રકારની તપાસને સુવિધાજનક બનાવવા માટે રિઝર્વ બેંકે બેંકોને કહ્યું છે કે તેઓ આગામી આદેશ સુધી નોટબંધી સમયના સીસીટીવી ફૂટેજ નષ્ટ ન કરે.\nRBI એ બેંકોને મોકલ્યું સર્ક્યુલર\nRBI તરફથી બહાર પાડવામાં આવેલા એક સર્ક્યુલરમાં કહેવાયું છે કે તપાસ એજન્સીઓની પેન્ડિંગ તપાસ, કોર્ટમાં પેન્ડિંગ અનેક કેસને જોતા તમને સલાહ આપવામાં આવે છે કે આગામી આદેશ સુધી 8 નવેમ્બર 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખો. રિઝર્વે બેંકે ડિસેમ્બર 2016માં બેંકોને બેંક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાં સંચાલનના સીસીટવી ફૂટેજને જાળવી રાખવા માટે એક આદેશ અગાઉ પણ બહાર પાડ્યો હતો.\nઅત્રે જણાવવાનું કે 8 નવેમ્બર 2016ના રોજ 15.41 લાખ કરોડ રૂપિયાની વેલ્યૂની 500 અને 1000 રૂપિયાની કરન્સી નોટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેમાં 15.31 લાખ કરોડ રૂપિયા પાછા આવી ગયા હતા.\nએપલનું નવું પ્રાઈવસી ફીચર : ઈ-મેલના માધ્યમથી કંપનીઓ યુઝરને ટ્રેક નહીં કરી શકે , અણગમતા મેસેજ હેરાન નહીં કરે\nRBI નો તમામ બેંકોને આદેશ, નોટબંધી સમયના CCTV ફૂટેજ સંભાળીને રાખો\nપોતાના EPFO ખાતાને હજુ AADHAR સાથે લિંક ન કર્યું હોય તો કરી લેજો, નહીં તો આવશે રોવાનો વારો\nMercedez Benz થી માંડીને BMW સુધીની કાર કંપનીઓમાં કઈ કંપની છે સૌથી અમીર જાણો દુનિયાની 5 સૌથી અમીર Automobile બ્રાન્ડ વિશે\n7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે 17% ની જગ્યાએ 28% થઈ જશે DA, પગારમાં થશે વધારો\nસરકારની આ 3 યોજનામાં થઈ રહી છે બંપર કમાણી, તમારા પૈસા પણ રહેશે 100% સુરક્ષિત\nપેટની ચિંતા મજૂરોને પાછી ગુજરાત લઈ આવી, બિહાર-ઝારખંડથી આવતી ટ્રેનોમાં ભીડ વધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2009/07/05/rangbhar-sundar/", "date_download": "2021-06-15T00:04:13Z", "digest": "sha1:LSY5QAKUQSWE7HGKB34AUTBQEEQAYPTD", "length": 13010, "nlines": 123, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: રંગભર સુંદર શ્યામ રમે – લોકગીત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરંગભર સુંદર શ્યામ રમે – લોકગીત\nJuly 5th, 2009 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : | 5 પ્રતિભાવો »\n[કાઠિયાવાડી છંદ : રેણકી. ‘ડાયરો’ પુસ્તકમાંથી સાભાર.]\nસર સર પર સધર અમર તર, અનસર કરકર વરધર મેલ કરે,\nહરિહર સૂર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે,\nનિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર, નિકટ મુકુટ શિર સવર નમે,\nઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે….\nઝણણણણણ ઝણણ ખણણ પદ ઝાંઝર, ગોમ ઘણા ગણણણણ ગયણે\nતણણણ બજ તંત ઠણણણ ટંકારવ, રણણણ સુર ધણણણ રયણે\nત્રહ ત્રહ અતિ ત્રણણ ધ્રણણ બજ ત્રાંસા, ભ્રમણ ભમર વત રમણ ભ્રમે.\nઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે…..\nઝટ પટ પર ઉલટ પલટ નટવત ઝટ, લટ પટ કટ ઘટ નિપટ લલે\nકોકટ અતિ ઉકટ ત્રુકટ ગતિ ધિન કટ, મન ડરમટ લટ લપટ મલે.\nજમુના તટ પ્રગટ અમટ અટ રટ જૂટ, સૂર પટ ખેખટ તેણ સમે,\nઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….\nધમંધમ અતિ ધમક ઠમક પદ ઘૂઘર, ધમધમ ફળ સમ હોત ધરા,\nભ્રમ ભ્રમ વત વિષય પરિશ્રમ વ્રત ભ્રમ, ખમ ખમ દમ અહી વિડૂમ ખરા,\nગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવત રમઝમ ગમ મન મેં\nધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે…\nગત ગત પર ઊગત તૂગત, નૃત, પ્રિયગત રત ઉનમત, ચિત્ત વધત રતિ,\nતત પર ઘ્રત નચત ઉચત મુખ થૈથત, આબ્રત અત ઉત ભ્રમત અતિ,\nધિધીતત ગત વજત ભ્રદંગ, સૂર ઉધધત, કૃત ભ્રત નર તમ અતંત ક્રમે,\nધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગ ભર સુંદર શ્યામ રમે જી…. રે….\nઢલ ઢલ રંગ પ્રગલ અઢલ જન પર ઝલ ઝલ અણ કલ તેજ ઝરે\nખલખલ ભૂજ ચુડ ચપલ અતિ ખલકત કાન કતોહલ પ્રબલ કરે,\nવલવલ ગલ હસ્ત તુ મલ ચલ ચિતવલ, જુગલ જુગલ પ્રતિ રંગ જમે\nધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….\nસરવસ વસ મોહ દરસ સુરથિત શશિ, અરસ પરસ ત્���સ ચરસ અતિ\nકસકસ પટ હુલસ વિલસ ચિત આક્રશ, રસ બસ ખુસ હસ વરસ રતિ,\nટ્રસ નવ રસ સરસ ભયો બ્રહ્માનંદ, અનરસ મનસ તરસ અધમે,\nધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….\n« Previous કાવ્યો – સોનલ પરીખ\nશીલવંત સાધુને… – ગંગાસતી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅંધારું અને પ્રેમ – રમેશ આચાર્ય\nહું અંધારાના પ્રેમમાં છું, આ વાતની જ્યારે મને જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કહેવો હોય તો એને પ્રથમ દષ્ટિનો પ્રેમ કહી શકાય. મારી બાએ રૂની વાટથી પાડેલી મેશનું મને પ્રથમ આંજણ કર્યું ત્યારે એની શરૂઆત થઈ. કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે મારો અંધારા સાથેનો પ્રેમ આગળ વધ્યો. બચપણમાં પાછળથી આવી મારા મિત્રે મારી આંખ દાબી દીધી અને થોડાં વરસો પછી મારી પ્રેમિકાએ તેનું પુનરાવર્તન કર્યું ત્યારે બેમાંથી કયું અંધારું વધારે ગાઢ હતું એ હું ... [વાંચો...]\n – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’\nજાગ રે જાગ મુસાફર વ્હેલો : ............. રાત સિધાવે, દિન જો આવે ............. દરવાજે તુજ હજી દીધેલો ધરતીનાં સપનાં શું જુવે ધરતીનાં સપનાં શું જુવે ............. તરુણ અરુણ ત્યાં વ્હોમે ચૂવે ............. તરુણ અરુણ ત્યાં વ્હોમે ચૂવે રખે સૂરજનો દેશ તું ખૂવે- ............. રખે રહે તું તિમિર-ડૂબેલો રખે સૂરજનો દેશ તું ખૂવે- ............. રખે રહે તું તિમિર-ડૂબેલો ચાલ ધરાનાં બંધન તોડી, ............. સુખદુઃખની કંથા લે ઓઢી, સત્વર તારી છોડીને હોડી- ............. સંઘ ગયો તું રહ્યો એકલો ચાલ ધરાનાં બંધન તોડી, ............. સુખદુઃખની કંથા લે ઓઢી, સત્વર તારી છોડીને હોડી- ............. સંઘ ગયો તું રહ્યો એકલો પ્રાચીનાં નયનો જો ખૂલે, ............. પરિમલ સૂતા જાગે ફૂલે; જાહ્નવી જગની ... [વાંચો...]\nતૂટતી શ્રદ્ધાનું ગીત – ઉશનસ્\nનાથ, રમો નહીં આવી રીતે મુજ વિશ્વાસની સાથે, ખતરનાક આ ખેલ છે મારા નાજુક શ્વાસની સાથે, ખેંચ ખેંચ કરો મા ઝાઝું, તૂટી જશે એ તંત, બિસથીયે નાજુક છે, એને છેડોના ભગવંત કઠણ કરો ના કો અજમાઈશ મુજ કુમળાશની સાથે.... શ્રદ્ધા મારી તૂટી જશે જો તમ ચરણોથી નાથ કઠણ કરો ના કો અજમાઈશ મુજ કુમળાશની સાથે.... શ્રદ્ધા મારી તૂટી જશે જો તમ ચરણોથી નાથ ખીલો મારો છૂટી જશે તો આ ભૂમા સંગાથ નાતો નહીં રહે કોઈ ધરા કે તમ આકાશની સાથે..... તમ ચરણે ... [વાંચો...]\n5 પ્રતિભાવો : રંગભર સુંદર શ્યામ રમે – લોકગીત\n આ તો….વેબ પેજ પર વરસાદી રમઝટ ની જમાવટ \nમાતૃભાષા નો આવો વૈભવ…..બીજે શોધ્યે પણ હાથ ન લાગે. આનો અંગ્રેજી અનુવાદ સંભવ છે \nThis is not a lok geet , this is suprem chand ( ચન્દ ) પ��� . બ્રહમનન્દ સ્વમિ સ્વામિનરયન સમ્પ્રદાય સાધુ.\nsimpaly supurb આ ભાશા અને આ વાનિ ….ગુજરાતિ ખમિર….જય હો…. ગરવિ ગુજરાત\nક્રુતિ ખરેખ્રર ધનાધન લાગી. આવી જ ક્રુતિઓ જેમ બને તેમ વધુ ને વધુ પ્રકાશમાં લાવો તો જ લોક છંદ શુ છે તે ગુજરાતની 5 કરોડ્ની જનતાને ખબર પડે. આવું કૈ કૈ રીડ ગુજરાતી લાવી ને અચંબો અવશ્ય કરાવે છે જેનો આનંદ કૈઇક ઓર જ છે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/more-than-4-12-lakh-new-cases-of-corona-3980-deaths/", "date_download": "2021-06-14T23:56:56Z", "digest": "sha1:5DATMFSUADWILB4BB3YFN6RDVGGQOP6C", "length": 10201, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "કોરોનાના 4.12 લાખથી વધુ નવા કેસ, 3980નાં મોત | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News National કોરોનાના 4.12 લાખથી વધુ નવા કેસ, 3980નાં મોત\nકોરોનાના 4.12 લાખથી વધુ નવા કેસ, 3980નાં મોત\nનવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 4,12,262 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં સતત 15મા દિવસે કોરોનાના સાડાત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3980 લોકોનાં મોત થયાં છે, જે અત્યાર સુધીમાં સૌથી સૌથી વધુ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,10,77,410 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,30,168 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,72,80,844 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,39,113 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 35,66,398 પહોંચી છે. રિકવરી રેટ વધીને 82.03 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.10 ટકા થયો છે.\nસરકારે કહ્યું હતું કે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં દૈનિક ધોરણે કેસોમાં વધારો થઈ રહ્યો છે. 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ સંક્રમણનો દર 15 ટકાથી વધુ છે.\nદેશમાં 16.25 કરોડ લોકોનું રસીકરણ\nદેશમાં અત્યાર સુધીમાં 16,25,13,339 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 19,55,733 લોકોને રસી આપવામાં આવી હતી.\nદેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleકોરોના સંક્રમિત RLD-ચીફ ચૌધરી અજિત સિંહનું નિધન\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/photo-gallery/daily-horoscope-24-february-2021-rashifal-astrology-prediction-aaj-nu-rashifal-in-gujarati-138573", "date_download": "2021-06-15T01:57:46Z", "digest": "sha1:JOQMPY55YT5I4B3LNJSKNKRNG3K3PQQA", "length": 16537, "nlines": 100, "source_domain": "zeenews.india.com", "title": "રાશિફળ 24 ફેબ્રુઆરી: ગોચર ગ્રહો આ રાશિના જાતકોના જીવનમાં મચાવશે ઉથલપાથલ, ધૈર્યથી પસાર કરો દિવસ | News in Gujarati", "raw_content": "\nરાશિ���ળ 24 ફેબ્રુઆરી: ગોચર ગ્રહો આ રાશિના જાતકોના જીવનમાં મચાવશે ઉથલપાથલ, ધૈર્યથી પસાર કરો દિવસ\nજાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.\nDaily horoscope: આજે મહા માસના શુકલ પક્ષની બારસ છે. આજે 24 ફેબ્રુઆરી 2021 અને બુધવારનો દિવસ છે. આજે પુનર્વસુ નક્ષત્ર છે અને આજનો યોગ સૌભાગ્ય યોગ, શોભન યોગ છે. પ્રત્યેક વ્યક્તિ પર તેની રાશિનો પ્રભાવ પડે છે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.\nમેષ- આજે ધનલાભ થઈ શકે છે. એવા કામ કરવાથી ફાયદો થશે જે લાંબા સમય સુધી ચાલશે. અનેક પ્રકારના રોચક વિચારો અને યોજનાઓ આજે બની શકે છે. તમે બુદ્ધિથી તમારા કામ પૂરા કરાવી શકો છો. આજે તમે પોતાને સાબિત કરી બતાવશો. મિત્રો અને પરિવારનો સહયોગ મળવાના યોગ છે. કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. તમે ખુશ થશો. બેરોજગાર લોકો માટે સારો દિવસ કહી શકાય.\nવૃષભ- જૂના ટેન્શન દૂર તશે. પોતાના પર ધ્યાન આપશો. તમારી સક્રિયતાનું સ્તર વધી શકે છે. સમાજ અને પરિવાર બંને ક્ષેત્રોના કામકાજ પૂરા થઈ શકે છે. દિમાગમાં અનેક પ્રકારના વિચારો પણ આવી શકે છે. આવક અને ખર્ચાના મામલે તમારે ધ્યાન આપવું પડશે. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. મિત્રોની મદદ મળતી રહેશે.\nમિથુન- કામકાજ સાથે જવાબદારી વધી શકે છે. આજે દિવસભર વ્યસ્તતા પણ રહેશે. બિઝનેસના કેટલાક મામલા તમે સમજદારીથી પતાવી શકો છો. મોટાભાગે સફળ પણ રહેશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. અચાનક કોઈ કાર્યક્રમ પણ બની શકે છે. પરેશાનીઓને પહોંચી વળવાનું પ્લાનિંગ બનશે.\nકર્ક- અચાનક ધનલાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાના યોગ છે. પૈસાના મામલે ઉકેલ આવી શકે છે. મિત્રો તમને સમસ્યાઓમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. કામકાજ સંબંધિત સારા અને વ્યવહારિક આઈડિયા તમારા દિમાગમાં આવી શકે છે. અણબન જલદી ઉકેલવાની કોશિશ કરો. વ્યવહારકુશળતા અને સહનશક્તિથી કામ લેશો તો મોટાભાગના મામલાનો ઉકેલ આવશે.\nસિંહ- આર્થિક સ્થિતિમાં કેટલાક મોટા ફેરફાર થવાના યોગ છે. જેનાથી તમે ખુશ થશો. તમારી મહત્વકાંક્ષા વધેલી રહેશે. તમારી અપેક્ષાઓને સંતુલિત રાખવી પડશે. અધિકારીઓ તમારાથી ખુશ થશે. ઓફિસમાં તણાવની સ્થિતિ ખતમ થઈ શકે છે. મહેનત અને સમજદારીની સાથે તમે કેટલાક એવા કામ પતાવી શકો છો જે જોખમભર્યા છે. કોઈ મોટું ટેન્શન પણ ખતમ થઈ શકે છે.\nકન્યા- આજે તમે જે પણ કામ કરશો તેનાથી તમને કઈક ફાયદો તો થશે જ. કામકાજથી તમને પૈસા મળશે. મનમાં પૈસા અંગે અનેક વિચાર આવી શકે છે. જેના પર તરત કોઈ પગલું ભરી શકો છો. તમે દસ્તાવેજી કામ પતાવવા પર ધ્યાન આપો. કેટલાક કાગળો તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. હરવા ફરવા માટે પણ સમય સારો રહેશે.\nતુલા- આજે તમે મજબૂતાઈ અને ધૈર્યથી કામ લેશો. દિવસભર પૈસા અંગે જ વિચારતા રહેશો. જમીન અને સંપત્તિના કામોથી ધનલાભના યોગ છે. કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારી સામે કેટલાક કામ આવી શકે છે. રોજબરોજના કામ વધુ રહેશે. થોડા સમયમાં બધુ ઠીક થઈ જશે. ધૈર્ય રાખો. ઓફિસમાં તમારી પ્રગતિ અંગે વિચાર કરશો. આગળ વધવા માટે કઈક નવું શીખવું પડશે.\nવૃશ્ચિક- કોઈ મહત્વપૂર્ણ કામ શરૂ કરી શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પૂરી મહેનત કરવાથી મજા આવશે. કોઈ જૂના કામને પતાવ્યા બાદ ફાયદો થશે. નવું કામ શરૂ કરવાની જગ્યાએ જૂના કામ પતાવવા પર ધ્યાન આપો. જે લોકો અપરણિત છે તેમના માટે દિવસ સારો રહેશે.\nધનુ- નોકરી, કરિયર અને પૈસા માટે સારો દિવસ છે. નવી નોકરી કે પ્રમોશનની કોશિશમાં છો તો તમારી આ કોશિશ પૂરી થઈ શકે છે. તમારી ઉત્સુકતા ચરમસીમાએ રહેશે. આજે તમે નવા લોકોના સંપર્કમાં રહી શકો છો. કાર્યક્ષેત્રમાં અનેક લોકો તમારી સાથે સહમત થઈ શકે છે. મદદ માટે લોકો તૈયાર રહેશે.\nમકર- આજે ઓફિસ કે બિઝનેસમાં પહેલ કરવાનો સમય છે. પોતાના કામકાજમાં નવા પ્રયોગ તમારા માટે સફળ રહેશે. દિવસ તમારા માટે સારો છે. આજે તમે જે પણ વિચારશો તેમા સફળતા મળી શકે છે. અધઇકારી તમારા વખાણ કરશે. જીવનસાથી સાથે સમય વિતશે. સમજદારીથી ફાયદો થશે. રોજબરોજના કામોથી ફાયદો થઈ શકે છે. પ્રોપર્ટીના કામ પૂરા થઈ શકે છે. જૂના કામ સમયસર પૂરા થશે. કૌટુંબિક સમસ્યાનું સમાધાન કરવાની તક છે.\nકુંભ- વિચારેલા કામો પૂરા કરવાનું શરૂ કરશો તો ફાયદો થઈ શકે છે. આજે તમે સારું મહેસૂસ કરશો. સામૂહિક અને સામાજિક કામ માટે સારો દિવસ છે. પરિવારના મોટાભાગના કામ તમારે પતાવવા પડશે. મિત્રો સાથે સમય વિતાવશો. કોઈ પ્રકારનું રોકાણ કરી શકો છો. ધનલાભ થશે. ઉધાર આપેલા પૈસા તમને પાછા મળી શકે છે. ઓફિસ અને બિઝનેસમાં તમે લીધેલા નિર્ણયો ફાયદો કરાવશે.\nમીન- તમારા માટે દિવસ ખાસ રહેશે. કેટલીક નવી વાતો કે ચીજો સામે આવી શકે છે. જે તમને મોટો ફાયદો કરાવશે. કોઈ કપરી સમસ્યા ઉકેલવા માટે સારો દિવસ છે. સમજદારીથી કામ લો. કાર્યક્ષેત્રમાં ઓળખીતા લોકો મદદગાર સાબિત થશે. નવી ડીલમાં ફાયદો થઈ શકે છે. દિવસ સારો રહેશે. કોઈ બીમારી દૂર થશે. ભાગ્યના સાથથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે.\nPHOTOS: Sunny Leone ના આ ફોટો જોશો તો વારંવાર જોવાનું થશે મન\nરાશિફળ 15 જૂન: વૃષભ સહિત આ 4 રાશિના જાતકો સાચવીને રહે, કર્કવાળાને મળી શકે છે સારા સમાચાર\nબાઈક રાઈડના બદલે સેક્સ કરે છે આ દેશના ડ્રાઈવર, ઉઠાવે છે મજબૂરીનો ફાયદો\nKIA ની EV6 ઈલેક્ટ્રિક SUV કાર લોન્ચ, 5 મિનિટમાં ચાલે છે 100 કિમી, જુઓ બીજા શાનદાર ફિચર્સ\nCondom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chataksky.com/%E0%AA%86%E0%AA%82%E0%AA%96-%E0%AA%AE%E0%AB%80%E0%AA%82%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9B%E0%AB%81%E0%AA%82/", "date_download": "2021-06-15T00:56:35Z", "digest": "sha1:X77Q4DB2MB345XZMMR2DYNA6PP6JNNM3", "length": 5859, "nlines": 180, "source_domain": "chataksky.com", "title": "આંખ મીંચીને “હું ક્યાં છું ,” એ તમે ધારો ,મુકુલ દવે ‘ચાતક ‘ - CHATAKSKY", "raw_content": "\nઆંખ મીંચીને “હું ક્યાં છું ,” એ તમે ધારો ,મુકુલ દવે ‘ચાતક ‘\nઆંખ મીંચીને “હું ક્યાં છું ,” એ તમે ધારો\nહું સમયની આણ છું, છલનાને હંકારો\nસ્વચ્છ અભિયાન ચાલે છે શહેરમાં તેથી\nના મળે પથરો , આહિસ્તા ફૂલ છૂટું મારો\nઆગને પાણીને જ હક છે સ્નેહમાં બઁધાવું\nદાઝવું ભીંજાવું એક છે , આંસુને સારો\nસમજ્યાં નહીં તેથી સમજીને હોઠ બીડ્યાંતા\nઅર્થોના ઘોંઘાટમાં શબ્દ કયો સાંધો\nઆવ બેસ ફૂરસદ જરી એ પણ મળી ઘડપણે\nસમજી ચૂક્યાં બધું પિલ્લો વીંટીને શણગારો\nમુકુલ દવે ‘ચાતક ‘\nઆંખ હૈયાની શિકાયત કબૂલતી હોય જાણે, મુકુલ દવે ‘ચાતક’\nઆ સંબંધો એક મોસમ, જીવ્યા એ સમણાં હતા ,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂ���ર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\nએને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘\nમારી એક શરતે વરસવું જો હોય અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’\nબંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘\nએક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘\nદૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/14-06-2018/22197", "date_download": "2021-06-15T01:24:31Z", "digest": "sha1:D5KXF6GPAJ5NORYM6T6NZWL3AJH4DJEM", "length": 17664, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "શું તમને કકડીને ભૂખ લાગી હોય ત્યારે બહુ ગુસ્સો આવી જાય છે?", "raw_content": "\nશું તમને કકડીને ભૂખ લાગી હોય ત્યારે બહુ ગુસ્સો આવી જાય છે\nલંડન તા.૧૪ : તમને ગુસ્સો કયારે આવે એ વિશે તમે ઓબ્ઝર્વ કર્યુ છે સહજ સભાન થઇને જોશો તો જ્યારે તમને કકડીને ભૂખ લાગી હોય ત્યારે તમે બહુ સહેલાઇથી અકળાઇ જતા હશો. ઘણી બહેનોનુ કહેવુ હોય છે કે આમ તેઓ ખૂબ શાંત છે, પણ ભૂખ લાગી હોય એ વખતે કોઇ તેમની સાથે જરાકઅમથી પણ સળી કરી જાય તો તેમનો પારો છટકે છે આવુ કેમ થાય છે સહજ સભાન થઇને જોશો તો જ્યારે તમને કકડીને ભૂખ લાગી હોય ત્યારે તમે બહુ સહેલાઇથી અકળાઇ જતા હશો. ઘણી બહેનોનુ કહેવુ હોય છે કે આમ તેઓ ખૂબ શાંત છે, પણ ભૂખ લાગી હોય એ વખતે કોઇ તેમની સાથે જરાકઅમથી પણ સળી કરી જાય તો તેમનો પારો છટકે છે આવુ કેમ થાય છે અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરેલિનાના નિષ્ણાતોનુ કહેવુ છે કેભૂખ લાગી હોય ત્યારે મગજમાં\nઈમોશન્સ સાથે સંકળાયેલા ભાગમાં પણ એકિટવીટી વધી જાય છે. આવુ દરેક વ્યકિતમાં થાય જ એવુ જરૂરી નથી. વ્યકિતનું શારિરીક બંધારણ, વ્યકિતત્વ અને અન્ય ફેકટર્સ પણ ઈમોશનલ રિસ્પોન્સ પર આધારિત હોય છે. ભૂખ લાગી હોય ત્યારે એની અસર અલગ-અલગ રીતે વ્યકિતના લાગણીતંત્ર પર પડે છે. ભૂખ એ સર્વાઇવલ ઈન્સ્ટિકટ છે એટલે સ્વાભાવિકપણે એની સાથે લાગણીતંત્ર પણ સક્રિય થઇ જાય છે. ભૂખ લાગે ત્યારે ખૂબ ગુસ્સો આવવો એ સહજ લક્ષણ જોવા મળ્યુ છે. કેટલાક લોકોમાં ભૂખ લાગે ત્યારે રડવુ આવવું, અકળામણ અનુભવવી, ખૂબ જ દુખી ફીલ કરવુ જેવી ફિલીંગ્સ પેદા થાય છે. ભૂખ લાગે ત્યારે વ્યકિતની તટસ્થાથી વિચારવાની ક્ષમતા બ્લોક થઇ જતી હોવાથી લોકો રીએકશન આપી બેસે છે. અભ્યાસમા ૨૦૦ સ્ટુડન્ટસ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો એક ગ્રુપને ભૂખ્યા રહીને ટાસ્ક કરવા આપ્યો અને બીજા ગ્રુપને ખાધા પછી ટાસ્ક કરવા આપ્યો કમ્પ્યુટર - રીલેટેડ ટાસ્કમાં તેમની જાણ બહાર વારંવાર કમ્પ્યુટર ક્રેશ કરી દેવામાં આવ્યુ અને તેમનો રિસ્પોન્સ કેવો હતો એ નોંધવામાં આવ્યુ. તીવ્ર ભૂખ અનુભવી રહેલા સ્ટુડન્ટસનો પિત્તો સહેલાઇથી છટકી જતો હોવાનું જોવા મળ્યુ હતું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી ���લિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST\nરાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST\nમુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST\nઇન્ફોસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સંગીતા સિંઘે આપ્યુ રાજીનામું : ખળભળાટ access_time 9:14 pm IST\nએર ઇન્ડિયામાં પોતાનો હિસ્સો વેચવામાં નિષ્‍ફળ સાબિત થયેલ સરકાર હવે સરકારી એરલાઇનને વેચવા યોજના બનાવે છે access_time 12:00 am IST\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ access_time 10:18 am IST\n૨૬ લાખની આંગડિયા લૂંટનો સુત્રધાર શાહરૂખ ઉર્ફ ઝેરી મુંબઇથી પકડાયો access_time 3:09 pm IST\nચંદ્રકાંતભાઇ શેઠના નિવાસે પૂ. નમ્રમુનિ મ.સા.ની આખો દિવસ સ્થિરતાઃ ધર્મલાભ access_time 4:31 pm IST\nમેયર ડો. જૈમનભાઇ અને ડે.મેયર ડો. દર્શિતાબેનના શાશન દરમિયાન અનેક સમસ્યાઓ : કોંગ્રેસનો આક્ષેપ access_time 4:16 pm IST\nવાંકાનેર-મોરબી વિસ્તારમાં જો આજે ચાંદ જોવા મળે તો જાણ કરશો access_time 11:36 am IST\nમોરબી પાલિકા કોંગ્રેસના હાથમાં access_time 4:20 pm IST\nભાવનગરમાં મેયર પદે ભાજપના મનભા મોરી, ડે. મેયર અશોક બારૈયા access_time 3:55 pm IST\nબોરસદ તાલુકાના વડેલી,ખાનપુર અને વીરસદમાં તસ્કરોએ નકુચા તોડી 1.80 લાખની મતાની ઉઠાંતરી કરી access_time 5:53 pm IST\nઅમદાવાદ અને સુરતમાં મેયર તરીકે પાટીદાર ચહેરાને તકઃ અમદાવાદમાં બીજલબેન પટેલ, સુરતમાં ડો. જગદીશ પટેલઃ ભાવનગરમાં મેયર તરીકે મનહરભાઇ મોરીઃ રાજપૂત ઉમેદવારની પસંદગી access_time 4:57 pm IST\nવડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી 348 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપ્યો access_time 5:55 pm IST\nતુલસીના પાનના ફાયદા વિશે જાણો છો\nપિતાના મૃતદેહને BMWમાં મૂકી દફનાવ્યો\nજાણો દુનિયાના આ ખાસ દેશ વિષે access_time 7:38 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘વર્લ્‍ડ હિન્‍દુ કોંગ્રેસ'' : અમેરિકાના શિકાગોમાં ૭ થી ૯ સપ્‍ટેં.૨૦૧૮ દરમિયાન યોજાનારા અધિવેશનના ચેર તરીકે MIT પ્રોફેસર ડો.શ્રી પ્રક���શની નિમણુંક : વિશ્‍વના ૮૦ દેશોમાંથી બે હજાર જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે access_time 10:02 pm IST\nયુ.કે.સરકાર ટૂંક સમયમાં વીઝા નીતિ ઉદાર બનાવશેઃ ડોકટરો તથા નર્સોની તંગીને ધ્‍યાને લઇ વાર્ષિક ૨૦૭૦૦ વીઝાની મર્યાદામાં વધારો થશેઃ કૌશલ્‍ય ધરાવતા વિદેશી કુશળ કર્મચારીઓ તથા ભારતના મેડીકલ વ્‍યવસાય સાથે જોડાયેલા લોકો માટે તકો વધશે access_time 10:03 pm IST\nઅમેરિકામાં GOPIO સેન્‍ટ્રલ જર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૩ જુનના રોજ એવોર્ડ વિતરણ પ્રોગ્રામ યોજાયોઃ કોમ્‍યુનીટી માટે વિશિષ્‍ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્‍માન કરાયું access_time 9:40 am IST\nનેઈલ - પોલીશમાં પણ ફૂટબોલ access_time 4:33 pm IST\nમેસ્સી, રોનાલ્ડો અને નેમાર વચ્ચે શ્રેષ્ઠતા સાબિત કરવાનો પડકાર access_time 4:35 pm IST\nટેસ્ટ બાદ ઈંગ્લેન્ડની તૈયારીના મામલે સિલેકટરો સાથે વાત કરીશ : રહાણે access_time 4:33 pm IST\nહોલીવુડમાં કામ કરવાનો ચસ્કો લાગ્યો કાજોલને access_time 3:57 pm IST\nફિલ્મ 'યમલા પગલા દિવાના ફિર સે'નું ટિઝર થયુ રિલીઝ access_time 3:11 pm IST\nસોશિયલ મીડિયા પર નંબર વન બની આલિયા ભટ્ટ access_time 3:57 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%AE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%98%E0%AA%BE-3-%E0%AA%AA%E0%AB%8B/", "date_download": "2021-06-14T23:43:57Z", "digest": "sha1:D6HH5UK63ABHAT3KZGZBG5UEUGF3JAEJ", "length": 11748, "nlines": 134, "source_domain": "cn24news.in", "title": "પત્રકારો પર દમનના પડઘા, 3 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત પત્રકારો પર દમનના પડઘા, 3 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ\nપત્રકારો પર દમનના પડઘા, 3 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ\nરવિવારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પૂર્ણ થતાં જ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વચ્ચે બબાલ સર્જાઈ હતી. આ પરિસ્થિતીને થાળે પાડવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આવામાં ઘટનાનું કવરેજ કરી રહેલાં મીડિયા પર અચાનક પોલીસે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું અને મીડિયાના કેમેરામેન પત્રકારો પર લાઠીનો વરસાદ વરસાવ્યો હતો.\nઆ મામલે ભારે આક્રોશ પછી પોલીસતંત્ર એકશનમાં આવ્યું હતું. એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો હતો. સસ્પેન્ડ થયેલાં પોલીસકર્મીમાં એ ડિવિઝનના ડી સ્ટાફના PSI ગોસાઈનો પણ સમાવેશ થાય છે.\nશું બની હતી ઘટના\nજૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પૂર્ણ તો થઈ પણ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વ��્ચે બબાલ સર્જાઈ. દેવપક્ષ અને આચાર્યપક્ષના લોકોએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યાં. દેવપક્ષના સ્વામીએ નિવેદન આપ્યું ત્યારે આ બબાલ સર્જાઈ છે. દેવપક્ષના ભક્તિપ્રસાદ સ્વામિએ મંદિર ચૂંટણીપંચ પર કર્યા આક્ષેપ કર્યા હતા.\nજૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પૂર્ણ થતાં જ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વચ્ચે બબાલ સર્જાઈ હતી. આ પરિસ્થિતીને થાળે પાડવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.\nપરંતુ આવામાં ઘટનાનું કવરેજ કરી રહેલાં મીડિયા પર અચાનક પોલીસે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું અને લાઠીચાર્જ કરવા લાગી. સ્વામી પરના હુમલાને રોકવામાં નિષ્ફળ ગયેલી પોલીસે પોતાનો ગુસ્સો મીડિયા પર ઠાલવ્યો અને મીડિયાના કેમેરામેન સાથે ઝપાઝપી થઇ હતી.\nજૂનાગઢમાં પોલીસ દ્વારા પત્રકાર પર હુમલાના મામલે હવે રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં પણ પોલીસનો વિરોધ કરવામાં આવ્યો. રાજકોટમાં ઉમિયા ચોક ખાતે લોકોએ કાળી પટ્ટી બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગતરોજ જૂનાગઢમાં પોલીસે ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર પર લાઠીચાર્જ કર્યો હતો. જેને લઇ રાજ્યભરમાં હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે.\nPrevious articleસુરત : 3 માસ પૂર્વે કામે લાગેલો મેનેજર 29.60 લાખના હીરા ચોરી ફરાર\nNext articleમોડાસા : ખંભીસરમાં વરઘોડા મામલે માનવ અધિકાર પંચે માગ્યો રિપોર્ટ\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાં���માં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nસુશાંત ડ્રગ્સ એંગલ : આ કેસમાં બોલિવૂડમાં ડ્રગ્સ લેવાની વાત ફરી સામે આવી, NCB હજી પણ તપાસ કરી રહી છે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nસુરત : થાઈલેન્ડથી યુવતી બોલાવતા ગ્રાહક દીઠ એક હજાર વસૂલતા ને યુવતીની ધરપકડ\n​​​​​​​ગરબાડા : લગ્નમાં આપેલા નાણાંની બાબતે તકરાર થઇ જેમાં મારામારી થતા ફરિયાદ નોંધાઈ\nસુરત : વરિયાવ ગામમાંથી 15 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો\nજયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલનો હાથ, CID ક્રાઈમનો ઘટસ્ફોટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/mothers-day-gift-kareena-says-these-two-give-me-hope-for-a-bright-future/", "date_download": "2021-06-14T23:59:51Z", "digest": "sha1:NPWABBIA3WWFPKQPRONR2RH3UFBO3WQQ", "length": 13549, "nlines": 143, "source_domain": "cn24news.in", "title": "મધર્સ ડે ગિફ્ટ : કરીનાએ કહ્યું, ‘આ બન્ને મને એક ઉજ્જવળ ભવિષ્યની આશા આપે છે’ | CN24NEWS", "raw_content": "\nHome બોલીવૂડ મધર્સ ડે ગિફ્ટ : કરીનાએ કહ્યું, ‘આ બન્ને મને એક ઉજ્જવળ ભવિષ્યની...\nમધર્સ ડે ગિફ્ટ : કરીનાએ કહ્યું, ‘આ બન્ને મને એક ઉજ્જવળ ભવિષ્યની આશા આપે છે’\nકરીના કપૂરે મધર્સ ડે પર ચાહકોને ખાસ ગિફ્ટ આપી છે. એક્ટ્રેસે તૈમુરની સાથે પોતાના નાના દીકરાની તસવીર શૅર કરી છે. આ પહેલાં કરીનાએ ઈન્ટરનેશનલ વીમન્સે ડે (8 માર્ચ)ના રોજ પહેલી જ વાર નાના દીકરાની તસવીર શૅર કરી હતી. કરીનાએ પોતાના આ બંને દીકરાને પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશા કહ્યાં છે.\nફોટો શૅર કરીને શું કહ્યું\nકરીનાએ બંને દીકરાની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘આજે આશા પર દુનિયા કાયમ છે. આ બંને મારામાં આશા જન્માવે છે. સારી આવતીકાલ માટે. હેપ્પી મધર્સ ડે તમામ સુંદર તથા સ્ટ્રોંગ માતાઓને. કરીનાએ હજી સુધી બીજા દીકરાના નામ અંગે કોઈ જ ચોખવટ કરી નથી. કરીનાએ દીકરાની નામકરણ વિધિ કરી નાખી છે. જોકે, હજી સુધી દીકરાનું નામ બહાર પાડ્યું નથી.\nકરીનાએ મધર્સ ડે પર શૅર કરેલી પોસ્ટ\nઆ પહેલાં કરીનાએ 16 એપ્રિ���ના રોજ પતિ સૈફ તથા બંને દીકરાઓની એક તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં કરીનાએ નાના દીકરાનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. તસવીરમાં તૈમુર પોતાના નાના ભાઈ સાથે રમતો હતો.\nબીજા દીકરાનો ચહેરો કરીનાએ આ રીતે છુપાવી દીધો હતો\n21 ફેબ્રુઆરીએ દીકરાને જન્મ\nકરીના કપૂરે રવિવારે, 21 ફેબ્રુઆરીના રોજ સવારે બીજા દીકરાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. તે સમયે રણધીર કપૂરે કહ્યું હતું, ‘મને તો બધાં બાળકો એક જેવાં જ લાગે છે, જોકે ઘરના બધા લોકો એવું કહી રહ્યા છે તે તૈમુર જેવો દેખાય છે.’\nકરીનાની પહેલી ડિલિવરી પણ C સેક્શન હતી\nકરીના કપૂરે 20 ડિસેમ્બર, 2016ના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાએ બીજા દીકરાને જન્મ પણ ઓપરેશનથી આપ્યો હતો.\nકરીના ડિલિવરીના 18 દિવસ બાદ કામ પર પરત ફરી\nકરીના કપૂરે 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાએ ડિલિવરીના માત્ર 18 દિવસમાં જ કામ શરૂ કર્યું હતું.\nકરીનાએ પ્રેગ્નન્સી દરમિયાન પૂરતી સાવચેતી સાથે કામ કર્યું હતું\nપહેલી તથા બીજી પ્રેગ્નન્સીમાં કામ ચાલુ રાખ્યું હતું\nકરીના 2016માં જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ થઈ એ સમયે પણ તેણે કામ કરવાનું બંધ કર્યું નહોતું. તેણે પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરાં કર્યાં હતાં. આ વખતે જ્યારે કરીના બીજી વાર પ્રેગ્નન્ટ હતી તોપણ તેણે પૂરા મહિના સુધી કામ કર્યું હતું. કરીનાએ પ્રેગ્નન્સીમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. આ વખતે કોરોનાવાયરસ જેવો રોગચાળો પણ હતો. જોકે કરીનાએ તમામ પ્રોટોકોલનું પાલન કરીને પોતાનાં વર્ક કમિટમેન્ટ્સ પૂરાં કર્યાં હતાં. કરીનાની આસપાસ રહેતી ટીમનો સમયાંતરે કોવિડ-19નો ટેસ્ટ કરાવવામાં આવતો હતો.\nબીજા બાળકના નામ અંગે અટકળો\nચાહકોએ કરીનાના બાળકના નામ અંગે અટકળો લગાવી હતી. માનવામાં આવે છે કે કરીના બીજા બાળકનું નામ ફૈઝ રાખી શકે છે. તૈમુરનો જન્મ થયો ત્યારે સૈફે આ નામ સજેસ્ટ કર્યું હતું, પણ કરીનાએ ના પાડી હતી.\nPrevious articleરાજકોટ : હોસ્પિટલમાં મેડિકલ સંચાલક અને મેડિકલ ઓફિસર પર દર્દીના સગાનો હુમલો\nNext articleસેન્સર બોર્ડમાંથી એક પણ કટ વગર પાસ થઈ હોવા છતાં સલમાને રાધે ફિલ્મમાં 21 કટ્સ લગાવ્યા\nફર્સ્ટ ડેથ એનિવર્સરી : સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાએ ઘરમાં હવન કર્યો\nસુશાંત ડ્રગ્સ એંગલ : આ કેસમાં બોલિવૂડમાં ડ્રગ્સ લેવાની વાત ફરી સામે આવી, NCB હજી પણ તપાસ કરી રહી છે\nઘટસ્ફોટ : નીના ગુપ્તાએ કહ્યું, દીકરીના ઉછેર માટે કચરાપોતા-વાસણ ઘસવાનું કામ કરત\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધંધુકા : પોલીસે યુવતી સાથે દુસ્કર્મ આચરનારા યુવક ને ઝડપી પડ્યો\nત્રિદિવસીય જી-7 : ગુસ્સે થયેલા ચીને કહ્યું- મુઠ્ઠીભર દેશ આખી દુનિયા પર રાજ નહીં કરી શકે\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nસેલ : પોકો કંપનીના પ્રથમ 5G સ્માર્ટફોન ‘પોકો M3 પ્રો 5G’નો આજે ફર્સ્ટ સેલ\nબોલિવૂડમાં ડ્રગ્સ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અર્જુન રામપાલના ઘરે દરોડા પાડ્યા.\n‘લક્ષ્મી’ને વધુ એક માર : પ્રીમિયર પહેલાં જ ઓનલાઇન લીક થઇ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/price-hike-tata-safari-price-hike-up-to-%E2%82%B9-36000/", "date_download": "2021-06-15T00:58:12Z", "digest": "sha1:VOUOCXW4DGQBIJBEX3GMS6ZU7V47QYBV", "length": 9522, "nlines": 122, "source_domain": "cn24news.in", "title": "ભાવવધારો : ટાટા સફારીના ભાવમાં ₹36,000 સુધીનો વધારો કરાયો | CN24NEWS", "raw_content": "\nHome ઑટોમોબાઈલ ભાવવધારો : ટાટા સફારીના ભાવમાં ₹36,000 સુધીનો વધારો કરાયો\nભાવવધારો : ટાટા સફારીના ભાવમાં ₹36,000 સુધીનો વધારો કરાયો\nટાટા મોટર્સે 2021 ટાટા સફારીના ભાવ વધ��રીને ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે. કંપનીની આ નવી SUV હવે 36,000 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે. કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ 2021 ટાટા સફારી લોન્ચ કરી હતી. કંપનીએ તેની આઈકોનિક SUV ઇન્ડિયન માર્કેટમાં પ્રારંભિક એક્સ-શો રૂમ 14.69 લાખ રૂપિયાના ભાવે લોન્ચ કરી હતી, જેની કિંમત તેના ટોપ વેરિઅન્ટ પર 21.45 લાખ રૂપિયા સુધી જતી હતી. જો કે, હવે ભાવવધાર્યા પછી ટાટા સફારીની પ્રારંભિક કિંમત 14.99 લાખ રૂપિયા થઈ ગઈ છે. તેમજ, તેના ટોપ એન્ડ વેરિઅન્ટની કિંમત 21.81 લાખ રૂપિયા રાખવામાં આવી છે.\nસફારીનું ટોપ એન્ડ વેરિઅન્ટ ખરીદવા 21.81 લાખ રૂપિયા ચૂકવવા પડશે\nવેરિઅન્ટ પ્રમાણે નવી કિંમત\nટાટા સફારી વેરિઅન્ટ્સ નવી કિંમત જૂની કિંમત\nટાટા સફારીમાં પાવર માટે BS6 કમ્પ્લાયન્ટ 2.0 લિટરનું 4 સિલિન્ડર Kryotec ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 3,750 rpm પર 168PS પાવર અને 1,750-2,500 rpm પર 350Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ જ એન્જિન ટાટાની હેરિયર SUVમાં પણ જોવા મળે છે. નવી સફારીના ટ્રાન્સમિશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ SUVનું એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે. આ સિવાય હ્યુન્ડાઇના 6 સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર યૂનિટનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.\nPrevious articleલીક : નેક્સ્ટ જનરેશન Bajaj Pulsar RS200ની ડિઝાઇન લીક થઈ\nNext articleસરકારી નોકરી : AIIMS ઋષિકેશે નર્સિંગ ઓફિસર સહિત અલગ-અલગ 700 જગ્યા માટે ભરતી બહાર પાડી\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nન્યૂ જનરેશન મોડેલ : જાપાનની ઓટોમોબાઇલ કંપની હોન્ડા તેની સિવિક હેચબેક કારનું ન્યૂ જનરેશન મોડેલ લોન્ચ કરશે\nસેલ : પોકો કંપનીના પ્રથમ 5G સ્માર્ટફોન ‘પોકો M3 પ્રો 5G’નો આજે ફર્સ્ટ સેલ\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમા�� કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\n₹10 લાખથી ઓછાં બજેટમાં રેનો કાઇગરથી લઇને સિટ્રોન C3 સહિત 5...\n7 જૂનથી એપલ ડેવલપર્સની કોન્ફરન્સ શરૂ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/reserve-bank-slaps-rs-1-crore-fine-on-pnb/", "date_download": "2021-06-15T01:01:32Z", "digest": "sha1:SQZG7HO5AWYR5BZPDGHZ2NZCB6FHFDFI", "length": 9280, "nlines": 109, "source_domain": "cn24news.in", "title": "રિઝર્વ બેંકે PNB પર 1 કરોડનો દંડ ફટકાર્યો, ખાતાધારકો પર શું અસર પડશે જાણો | CN24NEWS", "raw_content": "\nHome વ્યાપાર રિઝર્વ બેંકે PNB પર 1 કરોડનો દંડ ફટકાર્યો, ખાતાધારકો પર શું અસર...\nરિઝર્વ બેંકે PNB પર 1 કરોડનો દંડ ફટકાર્યો, ખાતાધારકો પર શું અસર પડશે જાણો\nદેશની બીજી સૌથી મોટી સરકારે બેંક પંજાબ નેશનલ બેંક પર જબરો દંડ લાગ્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ પંજાબ નેશનલ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ ચૂકવણી અને નિપટારા પ્રણાલી કાનૂનના ઉલ્લંઘન મામલામાં પીએનબી પર આ દંડ ફટકાર્યો છે.\nશેર બજારને મોકલેલી સૂચનામાં પંજાબ નેશનલ બેંકે આ અંગે જાણકારી આપી છે. રિઝર્વ બેંકે બેંકિંગ નિયમોના ઉલ્લંઘન મામલામાં પીએનબીને દોષી ગણી છે, જે બાદ બેંક પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. જાણકારી મુજબ સરકારી બેંક પીએનબી, ડ્રક પીએનબી બેંક લી. ભૂટાન સાથે મળી એક દ્વિપક્ષીય શેર એટીએમ વ્યવસ્થાનું પરિચાલન કરી રહી હતી, પરંતુ તેના માટે તેમણે આરબીઆઈની મંજૂરી નહોતી લીધી. જે બાદ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ નિયમોની અવગણના બદલ પંજાબ નેશનલ બેંક પર 1 કરોડનો દંડ ફટકાર્યો છે.\nગ્રાહકો પર શું અસર થશે\nબેંક પર લગાવેલ આ દંડની અસર બેંકના ખાતાધારકો પર નહિ પડે. બેંકના ખાતાધારકોની જમાપૂંજી સંપૂર્ણપણે સુરક્ષિત છે, અને બેંકના બેંકિંગ કામકાજ પર પણ કોઈ અસર નહિ પડે. આ દંડ બેંક પર નિયમોની અણદેખી પગલે લગાવવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકોની સેવા અને બેંકમાં જમા તેમની રાશિ પર કોઈ ફરક નહિ પડે. જણાવી દઈએ કે હાલમાં જ આરબીઆઈએ સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા પર 50 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. અગાઉ પણ કેટલીય બેંકો પર RBI તરફથી દંડ લગાવવામાં આવી ચૂક્યો છે.\nPrevious articleઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની આગામી શ્રેણીની વનડે, ટી20 તથા ટેસ્ટ મેચના લાઈવ ટેલિકાસ્ટના ટાઈમિંગની જાહેરાત.\nNext articleદિવાળી બાદ પણ સતત 4 દિવસ બંધ રહેશે બેન્ક, જતા પહેલા ચેક કરી આ લિસ્ટ\nશેરબજાર : બેન્ચમાર્ક ઈન્ડેક્સ એક તબક્કે 400 પોઇન્ટથી વધારે ગગડ્યો, ભારતીય શેરબજાર 77 પોઇન્ટના સુધારા સાથે બંધ\nકાર્યવાહી : NSDLએ અદાણી ગ્રૂપમાં રૂ. 43500 કરોડનું રોકાણ કરનાર વિદેશી ફંડ્સના એકાઉન્ટ સ્થગિત કર્યા\nભાવઘટાડો : એમસીએક્સમાં સતત ઊંચા ભાવે સોદા થવાને કારણે સિંગતેલના ભાવે રૂ. 2600ની સપાટી કુદાવી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nવિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : ચાંદીના વાયદામાં રૂ.2,365 અને સોનામાં રૂ.642નો...\nલોકાડઉન 4.0ની જાહેરાત બાદ માર્કેટમાં મંદ વલણ, સેન્સેક્સ-નિફ્ટીનું લાલ નિશાનમાં કારોબાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/vadodara-businessmen-lose-rs-95000-in-getting-9000-credit-card-rewards-points/", "date_download": "2021-06-15T01:06:33Z", "digest": "sha1:KB22P5HPA7UN6KSR4PHUKPADSXV22DJ6", "length": 10099, "nlines": 110, "source_domain": "cn24news.in", "title": "વડોદરા : ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ્ પોઇન્ટસના 9 હજાર મેળવવામાં બિઝનેસમેને 95 હજાર ગૂમાવ્યા | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત વડોદરા : ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ્ પોઇન્ટસના 9 હજાર મેળવવામાં બિઝનેસમેને 95...\nવડોદરા : ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ્ પોઇન્ટસના 9 હજાર મેળવવામાં બિઝનેસમેને 95 હજાર ગૂમાવ્યા\nબેંક ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ્ પોઇન્ટસના રૂપિયા 9 હજારની લાલચે ઓનલાઇન ભેજાબાજના ચુંગાલમાં આવી જતા નજીવી રકમ મેળવવાની લાલચમાં ખાતેદારને લાખ રૂપિયા જેટલી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો. શહેરના ફતેગંજ વિસ્તારમાં ડિઝાઇનીગ એન્જિનિયરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બિઝનેસમેનને વિશ્વાસમાં લઇ અજાણી મહિલાએ ફોન કરી વેપારીના બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા 95 હજાર ઉપરાંતની રકમ ઉપાડી લીધી હોવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે સયાજીગંજ પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.\nબેંકમાંથી બોલતી હોવાનું મહિલાએ કહેલું\nઆ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના હરણી રોડ પર રહેતા યોગેશ ગીગલાણી ડિઝાઇનીગ એન્જિનિયરિંગનું કામ કરે છે. ફતેગંજ વિસ્તારના સેફરોન ટાવરમાં તેઓ ઓફિસ ધરાવે છે. 23મી માર્ચના રોજ તેઓને અજાણી વ્યક્તિએ ફોન કરી આરબીએલ બેંકમાંથી પ્રિયા શર્મા હોવાની ઓળખ આપી જણાવ્યું હતું કે , ” તમારા ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ પોઇન્ટ આવ્યા છે . જેથી તમને રૂપિયા 9 હજાર રૂપિયા મળશે.\nઓટીપી મોકલતા રૂપિયા ઉપાડી લીધા\nવાતચીત દરમિયાન અજાણી વ્યક્તિએ યોગેશભાઈના ક્રેડિટ કાર્ડ અને પાન કાર્ડનો નંબર જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડમાં રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર અમે તમને ઓ.ટી.પી. મોકલ્યો છે જે પાસવર્ડ અમને આપો. જેથી ઓ.ટી.પી. સેન્ડ કરતા જ સામેવાળી વ્યક્તિએ ફોન કટ કરી નાખ્યો હતો . અને ત્યારબાદ થોડીવારમાં યોગેશભાઈના બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 95,680ની રકમ ભેજાબાજે ઉપાડી લીધી હતી.દરમિયાન બિઝનેસમેને પ્રિયા શર્મા નામની મહિલા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.\nPrevious articleસ્કિન માટે સૌથી અસરકારક ઘરેલુ વસ્તુ : માર્કેટમાં મળતા ફેસ માસ્ક અને સ્ક્રબ કરતાં કાચું દૂધ સૌથી વધુ ફાયદાકારક\nNext articleભારતીય મૂળના અમેરિકન 2.4 કરોડ ડોલરના કોવિડ-19 રિલીફ સ્કીમ કૌભાંડ માટે દોષિત\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાત��� પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nદિયોદર ની જુની માર્કેટયાર્ડ માંથી 4 જુગારી ઝડપાયા….\nપાલનપુરના જસપુરીયા ગામે જમીન બાબતે જૂથ અથડામણ,નવને ઇજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/14-06-2018/22198", "date_download": "2021-06-15T00:34:05Z", "digest": "sha1:ROHOKYJ6OJTCV4OSZ5G7LLMGIOZMJCI6", "length": 15308, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "ઓફિસની કેન્ટીનમાં ખાવાની આદત વજન વધારે છે", "raw_content": "\nઓફિસની કેન્ટીનમાં ખાવાની આદત વજન વધારે છે\nનવી દિલ્હી તા.૧૪: જો તમે રોજ ડબ્બો લઇને ઓફિસ જવાનો કંટાળો આવતો હોવાથી ઓફિસની કેન્ટીમાંથી લંચ લેવાની આદત ધરાવતા હો તો એ ઠીક નથી. અમેરિકાના ીરસર્ચરોએ અલગ-અલગ કંપનીઓમાં કામ કરતા ૫૦૦૦ કર્મચારીઓની ફુડ-હેબિટ તપાસીને તારવ્યું હતું કે જે લોકો વીકમાં એકવાર પણ ઘરના ડબ્બાને બદલે ઓફિસની કેન્ટીમાંથી ખાવાનું ખાતા હતા તેમના વીકલી કેલરી-કાઉન્ટમાં ૧૩૦૦ કેલરી વધુ રહેતી હતી. મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓની કેન્ટીમાં સોડિયમ અને રિફાઇન્ડ ગ્રેઇન્સની માતા લગભગ બમણી રહેતી હોય છે અને આખાં ધાન્યો, ફળો અને પ્રોટીનની માત્રા ખબુ જ ઓછી હોય છે. ઘણી ઓફિસોની ડિશમાં ૭૦ ટકાથી વધુ કેલરી શુગર અને સોલિડ ફેટમાંથી મળતી હોય એવી જોવા મળી હતી. અમેરિકાાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અભ્યાસકર્તાઓનું પણ કહેવું છે કે કામના સ્થળે જે ભોજન ઉપલબ્ધ હ���ય છે એમાં સંતુલિત ડાયટ ન હોવાથી લોકો વધુ કેલરી પેટમાં પધરાવીને વજન અને કોલેસ્ટરોલ વધારે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nમુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST\nનાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે\nકાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાન�� બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST\nમણિપુર - મિઝોરમમાં ભારે વરસાદ બાદ પૂરની પરિસ્થિતિ access_time 11:40 am IST\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા access_time 10:08 am IST\nઆપના પુર્વ નેતા કપિલ મિશ્રાએ પાણીની કિલ્લતના લીધે ધુન- ભજન ગાયા access_time 11:43 am IST\nશનિવારે મહારાણા પ્રતાપની જયંતિએ મહારેલી access_time 4:09 pm IST\nવોર્ડ નં.૧૫માં પેવર કામનું ખાતમુર્હુત કરાવતા કમલેશભાઈ મીરાણી- પુષ્કરભાઈ પટેલ access_time 4:31 pm IST\nછેલ્લા દિવસે પણ મેયર ફિલ્ડમાં રહ્યા : રેસકોર્ષ-૨ની કાર્યવાહીનું નિરીક્ષણ access_time 4:24 pm IST\nસોમનાથ મંદિરે માસિક શિવરાત્રીનું પુજન access_time 11:36 am IST\nમોરબી જીલ્લામાં યોગનું પ્રશિક્ષણ access_time 11:44 am IST\nસોૈરાષ્ટ્ર ભરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદની ઉજવણીઃ ૩૦ રોઝા પુરા કર્યાઃ વિશેષ નમાઝ access_time 11:32 am IST\nઈતર પ્રવૃતિઓની ફી માટે શાળાઓ ફરજ પાડી શકે નહીં સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોની ફોર્મ્યુલા ફગાવી દીધી access_time 11:39 pm IST\nબીટ કોઇન્સમાં બીઝી હોવા છતા સીઆઇડી બાળકોનો વાલીઓ સાથે ભેટો કરાવવાના કાર્યમાં આળશ કર્યા વગર સ્ફુર્તીથી આગળ વધે છે access_time 4:11 pm IST\nકોંગ્રેસમા સિનીયર નેતાઓની અવગણના થઇ રહી છેઃ રાજીવ સાતવ સમક્ષ રોષ ઠાલવતા કુંવરજીભાઇ બાવળીયા access_time 7:13 pm IST\nપાકિસ્તાને પીઓકેના દર્જમાં બદલાવ પર ભારતના વિરોધને ખારીજ કર્યો access_time 7:40 pm IST\nતમે પણ વધેલો લોટ ફ્રિજમાં રાખો છો\nપિતાના મૃતદેહને BMWમાં મૂકી દફનાવ્યો\nએન. આર. આઈ. સમાચાર\n‘‘વર્લ્‍ડ હિન્‍દુ કોંગ્રેસ'' : અમેરિકાના શિકાગોમાં ૭ થી ૯ સપ્‍ટેં.૨૦૧૮ દરમિયાન યોજાનારા અધિવેશનના ચેર તરીકે MIT પ્રોફેસર ડો.શ્રી પ્રકાશની નિમણુંક : વિશ્‍વના ૮૦ દેશોમાંથી બે હજાર જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે access_time 10:02 pm IST\nઅમેરિકામાં GOPIO સેન્‍ટ્રલ જર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૩ જુનના રોજ એવોર્ડ વિતરણ પ્રોગ્રામ યોજાયોઃ કોમ્‍યુનીટી માટે વિશિષ્‍ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્‍માન કરાયું access_time 9:40 am IST\n‘‘હેલ્‍થ એન્‍ડ વેલનેસ કોન્‍ફરન્‍સ'' : અમેરિકાના ન્‍યુજર્સીમાં ૨ જુનના રોજ એશિયન ચેમ્‍બર ઓફ કોમર્સના ઉપક્રમે યોજાયેલ કોન્‍ફરન્‍સમાં ફ્રી હેલ્‍થકેર સ્‍કિ્‌નીંગ કરાયું access_time 10:05 pm IST\nફિફા વર્લ્ડ 2018નો આ છે સૌથી નાની વયનો ખેલાડી access_time 4:03 pm IST\nફિફા વર્લ્ડકપની રંગારંગ કાર્યક્રમની વચ્ચે શરૂઆત access_time 9:46 pm IST\nપપ્પા બન્યા બાદ હું એક સારી વ્યકિત બન્યો : ધોની access_time 4:31 pm IST\nફિલ્મોમાં નહિ મોડેલિંગમાં કારકિર્દી બનાવવી છે ખુશીને access_time 10:10 am IST\nરેસ-૩ ફિલ્મ શુક્રવારના દિવસે દેશમાં રજૂ કરાશે access_time 12:31 pm IST\n'ધડક'ની ધૂમ : ૪૮ કલાકમાં ૩ કરોડથી વધુ વખત જોવાયું ટ્રેલર \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.judin-packing.com/contact-us/", "date_download": "2021-06-14T23:56:45Z", "digest": "sha1:BM6IEKCAEETIOOCIV3BYHVCFOJW3K4R4", "length": 3496, "nlines": 153, "source_domain": "gu.judin-packing.com", "title": "અમારો સંપર્ક કરો - નિન્ગો હાઈશુ જુડિન પેકિંગ પ્રોડક્ટ્સ ક Co.. લિ.", "raw_content": "\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\nનિન્ગો હાઈશુ જુડિન પેકિંગ પ્રોડક્ટ્સ ક Co.. લિ.\n# 3 ઇન્ડ અને ટીડી રોડ, જિશિગંગ Industrialદ્યોગિક ઉદ્યાન, હેશુ જિલ્લા, નિંગબો, 315000, ચાઇના\nસોમવાર-શુક્રવાર: સવારે 9 થી સાંજ સુધી\nતમારો સંદેશ અહીં લખો અને અમને મોકલો\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશેની પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/26-11-2020/21290", "date_download": "2021-06-15T01:27:22Z", "digest": "sha1:OANTCKRGYJKO2XPTZDAYZVD7KV4GGGMO", "length": 17491, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "' વી વોન્ટ જસ્ટિસ ' : મુંબઈમાં 26 નવેમ્બરના રોજ થયેલા આતંકી હુમલા મામલે અમેરિકામાં વસતા ભારતીયોના કેપિટલ હિલ ખાતે દેખાવો : આતંકવાદી હુમલાના 12 વર્ષ પછી પણ હજુ પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ પગલાં લીધા નથી", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\n' વી વોન્ટ જસ્ટિસ ' : મુંબઈમાં 26 નવેમ્બરના રોજ થયેલા આતંકી હુમલા મામલે અમેરિકામાં વસતા ભારતીયોના કેપિટલ હિલ ખાતે દેખાવો : આતંકવાદી હુમલાના 12 વર્ષ પછી પણ હજુ પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ પગલાં લીધા નથી\nવોશિંગટન : ભારતના મુંબઈમાં 26 નવેમ્બરના રોજ થયેલા આતંકવાદી હુમલાને કારણે દોઢસો જેટલા નાગરિકોના મોત નિપજ્યા હતા જેમાં 6 અમેરિકન નાગરિકો પણ હતા.તથા સેંકડો નાગરિકો ઘાયલ થયા હતા.જેના 12 વર્ષ પછી પણ પાકિસ્તાન સરકારે આ આતંકીઓ વિરુદ્ધ પગલાં લીધા નથી.તેથી પાકિસ્તાન સરકાર સામે રોષ વ્યક્ત કરવા અમેરિકામાં વસતા ભારતીયોએ કેપિટલ હિલ ખાતે ' વી વોન્ટ જસ્ટિસ ' ના નારા લગાવ્યા હતા તથા દેખાવો કર્યા હતા.\nઆ તકે કોમ્યુનિસ્ટ એક્ટિવિસ્ટ કૃષ્ણા રેડ્ડીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો તથા જણાવ્યું હતું કે 26 નવેમ્બરના રોજ આતંકી હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આ માટે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ દેખાવો કરવા અને ન્યાયની માંગણી માટે આપણે સહુ ભેગા થયા છીએ.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nદેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.35 લાખ���ે પાર પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,822 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,64,820 થયો :એક્ટીવ કેસ 4,49,490 થયા: વધુ 36,582 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,77,986 રિકવર થયા :વધુ 502 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35,245 થયો access_time 12:04 am IST\nદિલ્હીમાં વીક એન્ડ કર્ફયુ લાગુ થઈ રહ્યો છે વિકલ્પે નાઈટ કર્ફયુ : દિલ્હીમાં નાઈટ કર્ફયુ અથવા વીક એન્ડ કર્ફયુ આવી રહેલ છે : હાઈકોર્ટમાં કેજરીવાલ સરકારે વિગતો આપી access_time 5:04 pm IST\n' ચલો દિલ્હી ' : કૃષિ કાનૂનના વિરોધમાં પંજાબથી નીકળેલી ખેડૂતોની ટ્રેકટર રેલીને કેજરીવાલનું સમર્થન : વિરોધ વ્યક્ત કરવાનો ખેડૂતોનો અધિકાર હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું access_time 1:21 pm IST\nકોવિદ -19 સામેની લડત માટે ભૂટાન સરકારને 15 આધુનિક વેન્ટિલેર આપવાની યુ.એસ.સરકારની ઘોષણાં : કોવિદ -19 ના નિદાન માટે લેબોરેટરી ,ક્લિનિક સારવાર ,વોલન્ટિયર્સને આરોગ્ય ટ્રેનિંગ ,સહીત સુવિધાઓ માટે 1 મિલિયન ડોલરની સહાય આપવાની તૈયારી : ભારત ખાતેના અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરે સમાચાર સૂત્રોને આપેલી માહિતી access_time 12:51 pm IST\nએશિયામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ભારતમાં: આંકડા ચોંકાવનારા access_time 11:02 am IST\nહવે બળાત્કારીને નપુસંક બનાવી દેવાશે : પાકિસ્તાનમાં ઐતિહાસિક એવો નવો કાનૂન આવવાની તૈયારી : બળાત્કારના આરોપીનો કેસ તુરંત ચલાવાશે : પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનની સૈધાંતિક મંજૂરી : સત્તાવાર જાહેરાત થવાની બાકી access_time 12:20 pm IST\nરાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ સ્વ,ભીખાભાઇ વસોયાના પિતાશ્રી જસમતભાઈ વસોયાનું કોરોનાથી દુઃખદ નિધન access_time 9:32 pm IST\nકોંગ્રેસે સકારાત્મક નેતા ગુમાવ્યા, અહેમદભાઇના પરિવારને દિલસોજી પાઠવતા માંધાતાસિંહ access_time 3:33 pm IST\nકુવાડવામાં ધોકાને દિવસે તરછોડી દેવાયેલા પુત્રની માતાને શોધી કાઢતી કુવાડવા પોલીસ access_time 4:08 pm IST\nકોડીનાર જમદગ્ની આશ્રમમાં તુલસી વિવાહ access_time 9:49 am IST\nખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખેત ઉત્પાદન લેવાની જાણકારી સમય અને ખરીદી વચ્ચે સમય વધારવા માંગણી access_time 11:36 am IST\nપારો સ્થિર છતાં એકાએક ઠંડો પવન ફુંકાયો access_time 11:43 am IST\nજીટીયુના કુલપતિ પ્રો.નવીનભાઇ શેઠને હોદાગત મળેલ ૪૮ વસ્તુઓની હરાજી કરી રકમ કન્યા કેળવણીમાં ફાળવશે access_time 2:30 pm IST\nડીજેના તાલે રેલી કાઢી :ધારાસભ્ય આત્મારામ પરમાર તથા મંત્રી ગણપત વસાવા સામે પગલાં લ્યો : પીએમને લખ્યો પત્ર access_time 8:20 pm IST\nપ્રેમલગ્ન કરી લેનાર પુત્રીને પિતાએ જ પેટમાં છરી મારી access_time 7:46 pm IST\nન્યૂઝીલેન્ડના ચાથામ ટાપુ પર એક ��ાથે 100 માછલી બહાર આવી જતા મૃત્યુ access_time 6:14 pm IST\nઓએમજી.....આગ લાગવાની પ્રવૃર્તીમાં થઇ રહેલ ફેરફારના કારણોસર વિશ્વની 4400 કરતા વધુ પ્રજાતિના જીવ પર જોખમ ઉભું થઇ રહ્યું હોવાનું સંશોધન access_time 6:17 pm IST\nજુલાઈ મહિના પછી અમેરિકામાં બેરોજગારી ભથ્થું માંગનારની સંખ્યામાં ભરખમ વધારો access_time 6:14 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના 4 રાજ્યોમાં જો બિડનને વિજયી બનાવવામાં એશિયન અમેરિકન મતો નિર્ણાયક બન્યા : પેન્સિલવેનિયા ,જ્યોર્જિયા ,મિચીગન ,તથા નેવાડામાં કાંટેકી ટક્કર વચ્ચે નવા એશિયન અમેરિકન મતદારોએ પાસું પલટાવ્યું : AALDEF એક્ઝિટ પોલનો સર્વે access_time 6:53 pm IST\nઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડો.અજય લોધાને IAPC એ શ્રદ્ધાંજલિ આપી : પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું : જાનની પરવા કર્યા વિના લોકોને કોરોના સામે રક્ષણ અપાવ્યું : છેલ્લા એક મહિના દરમિયાન પોતે કોરોનનો ભોગ બન્યા : લોકો માટે શહીદ થનાર રાજપૂત યોદ્ધાને વોરંટીઅર હીરો ગણાવ્યા access_time 7:29 pm IST\nઅમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ વિષે ફેસબુક ઉપર કરાયેલી વંશીય ટિપ્પણી હટાવી દેવાઈ : કોમેન્ટ કરનાર ઉપર પગલાં લેવાનો ફેસબુકનો ઇન્કાર access_time 6:19 pm IST\nન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે બન્યા આઈસીસીના નવા ચેરમેન access_time 2:27 pm IST\nધવન સાથે લોકેશ રાહુલ ઓપનીંગ કરશે : મયંકને તક મળશે\nમારાડોનાને ગાંગુલી સહિતના ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ અર્પી access_time 7:44 pm IST\nચાહત ખન્નાએ લોન્ચ કર્યું ફેશન લેબલ access_time 5:10 pm IST\nફિનટેક ફર્મના બ્રાન્ડ એમ્બેસેડર બન્યો અક્ષય કુમાર access_time 5:08 pm IST\nડ્રગ્સના મામલામાં ભારતી સિંહના નામ બાદ યુઝરે કપિલ શર્માને કર્યો ટ્રોલ,આપ્યો જોરદાર જવાબ access_time 5:10 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/gandhinagar/mansa/news/the-man-was-attacked-while-taking-money-from-a-man-128560853.html", "date_download": "2021-06-15T01:50:31Z", "digest": "sha1:LNN5HS4E6QVWDLUYSN6KBVZB22RXDR7J", "length": 4421, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The man was attacked while taking money from a man | માણસામાં પૈસાની લેતીદેતીમાં વેપારી ઉપર હુમલો કરાયો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nહુમલો:માણસામાં પૈસાની લેતીદેતીમાં વેપારી ઉપર હુમલો કરાયો\nહુમલાખોરે જાનથી મારી નાખવા ધમકી આપી\nમાણસા તાલુકાના ચરાડા ગામના મૂળ રહેવાસી અને હાલ માણસા શહેરના ગાંધીનગર રોડ પર આવેલ ગાયત્રી મંદિર પાસેના વ્રજ એવન્યુમાં રહેતા અને વિજય કોમ્પ્લેક્સ ખાતે પ્રાન્સી સીડ્સ એન્ડ પેસ્ટીસાઈઝડ પ્રા.લિમિટે��� એકમમાં બિયારણનો વેપાર કરતા 44 વર્ષીય બિપિનકુમાર રમણલાલ પટેલ ગુરુવારે સવારે 11 વાગે માણસા જીઆઇડીસી સામેના રોડ પર પોતાની ગાડીમાં બેસી ફોન પર વાત કરી રહ્યા હતા તે સમયે રાજપુરા ગામનો વિક્રમભાઈ રણછોડભાઈ પટેલ નામનો યુવક તેમની પાસે આવ્યો હતો\nઅને પૈસાની ઉઘરાણી કરવા લાગતા બીપીનભાઈ ફોન પૂરો થાય એટલે વાત કરું એવું કહ્યું હતું પરંતુ લાંબો સમય ફોન ચાલુ રહેતા ઉઘરાણી માટે આવેલો આ શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મારા પૈસા પાછા ક્યારે આપે છે તેવું જણાવી ગાળો બોલતા ગાડીમાં બેઠેલા વેપારીએ ગાળો બોલવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાઇ જઇ લાકડી લાવી બીપીન ભાઈને જમણા પગે અને બરડાના ભાગે માર મારવા લાગ્યો હતો. હુમલાખોરે જતા જતા મારી નાખવાની ધમકી આપી હતી જેથી હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વેપારીએ પ્રાથમિક સારવાર બાદ માણસા પોલીસ સ્ટેશને નાણાની ઉઘરાણી બાબતે લાકડી વડે હુમલો કરનાર વિક્રમભાઈ રણછોડભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/utility/automobile/news/with-all-these-things-in-mind-you-can-easily-reach-the-office-by-driving-a-car-there-is-no-need-to-be-afraid-while-riding-a-bike-128566285.html", "date_download": "2021-06-15T01:29:08Z", "digest": "sha1:WJAIVMB6CQRZJV5OYMW2Y4PXZKWN3KIF", "length": 13566, "nlines": 90, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "With all these things in mind, you can easily reach the office by driving a car, there is no need to be afraid while riding a bike. | આટલી બાબતોનું ધ્યાન રાખીને તમે ગાડી ડ્રાઈવ કરીને આરામથી ઓફિસ પહોંચી શકો છો, બાઈક ચલાવતી વખતે ડરવાની જરૂર નથી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવરસાદમાં લપસી જવાથી બચાવશે આ ટિપ્સ:આટલી બાબતોનું ધ્યાન રાખીને તમે ગાડી ડ્રાઈવ કરીને આરામથી ઓફિસ પહોંચી શકો છો, બાઈક ચલાવતી વખતે ડરવાની જરૂર નથી\nવરસાદના કારણે રસ્તામાં લપસી જવાની ઘટા વધી જાય છે, તેથી ગાડી ચલાવતા પહેલાં આટલી બાબતોનું ધ્યાન રાખો\nદેશમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે. જેના લીધી રાજ્ય સરકાર લોકડાઉન હળવું કરી રહી છે. અત્યાર સુધી ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા કરી દેવામાં આવી છે. જેનાથી લોકો મોટરસાયકલ અથવા સ્કૂટર પર ફરીથી ઓફિસ જવાનું શરૂ કરશે. વરસાદમાં ટૂ-વ્હીલર ચલાવવું દરેકના કામની વાત નથી. કેમ કે, વરસાદના કારણે રસ્તામાં લપસી જવાની ઘટા વધી જાય છે. તેનાથી ડરવાની જગ્યાએ આપણે વરસાદમાં ગાડી ચલાવવાની સ્કિલને વધારવી જોઈએ. જેથી એક્સિડન્ટથી બચી શકાય.\nગાડી ચલાવતા પહેલાં આટલી બાબતોનું ધ્યાન રાખો\nલોકડાઉનના કારણે લાંબા સમય સુધી ગાડી ઘરમાં હતી અને તેથી તેમાં કોઈ ખરાબી હોઈ શકે છે. તેથી ગાડીને સારી રીતે ચેક કરવી એ સૌથી સારું રહેશે. કારણ કે જે સમસ્યા વરસાદ પહેલા ઓછી હોતી, તે વધી શકે છે. તેથી સવારી કરતાં પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખવું.\nજો ટાયર ખરાબ છે તો તેને બદલવું સૌથી સારો ઓપ્શન છે. ટાયરને પાણીને દૂર કરવા માટે ડિઝાઈન કરવામાં આવે છે, તેથી ભીની સપાટી પર ડ્રાઈવિંગ કરવા માટે ટાયરમાં ગ્રિપ હોવી જોઈએ. જો કે ગ્રિપ હોવું પૂરતું નથી. જ્યારે ટાયર જૂનું થઈ જાય છે તો રબ્બર કડક થઈ જાય છે. જેનાથી ટાયર ભીની સપાટી પર તેની પકડ ગુમાવે છે. જેના કારણે વરસાદમાં લપસી જવાની સંભાવના વધારે રહે છે.\nગાડીમાં ગિયરને વોટરપ્રૂફ કરી શકાય છે. જો બજેટ ઓછું છે તો તે ઘણું મોંઘું થઈ શકે છે. બજેટ હોય તો એવા રેન ગિયર લો જે તમારા નિયમિત રાઈડિંગ ગિયર પર ફિટ થઈ જાય. તમારી જાતને બચાવવા માટે રેઇન કોટ પહેરો. તે થોડો ખુલ્લો હોવો જોઈએ જેથી બાઈક ચલાવવામાં મુશ્કેલી ન થાય. એટલો પણ ખુલ્લો ન હોવો જોઈએ કે હવામાં ઉડે. તમે બાઈક પર જેટલા વધારે કન્ફર્ટ હશો તેટલું જ તમે ડ્રાઇવિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.\nવરસાદમાં ગાડી ચલાવવા માટે જૂતા પર વધારે ધ્યાન નથી આપવામાં આવતું. લોકો સ્લિપર અથવા સેન્ડલનો ઉપયોગ કરે છે. સૂકા પગ તમને બાઈક પર કન્ફર્ટ મહેસૂસ કરાવે છે. તેથી તમારે વોટર પ્રૂફ જતા પર ખર્ચ કરવો જોઈએ.\nવરસાદમાં ઓછો પ્રકાશ હોવાથી દૂરની વસ્તુઓ નથી દેખાતી જેનાથી એક્સિડન્ટની સંભાવના વધી જાય છે. તેથી જરૂરી છે કે ગાડીમાં કંઈક ચમકદાર સ્ટ્રિપ્સ લગાવો. કપડાં કલરફૂલ પહેરો. ચમકદાર કલરનો રેઈન કોર્ટ પહેરીને ગાડી ચલાવો.\nબાઈક પર બ્રેકિંગ સિસ્ટમ યોગ્ય રાખો\nભીની સપાટીમાં યોગ્ય બ્રેકિંગ સિસ્ટમ હોવી જરૂરી છે. જો તમારી બાઈકમાં ABS બ્રેકિંગ સિસ્ટમ છે તો તેને રોકવી સરળ રહેશે. પરંતુ બાઈક જૂની છે અને તેમાં ABS નથી તો તમારે બ્રેક મારતી વખતે વધારે સાવધાની રાખવી પડશે. એ સમજવું પડશે કે બ્રેક લગાવતી વખતે કેટલા સમય બાદ ગાડી ઉભી રહે છે. જ્યારે લાગે કે ટાયર એકદમથી લોક થઈ રહ્યું છે તો બ્રેકને થોડી ઓછી કરો. સૂકી સપાટી પર એક જ બ્રેકથી કામ થઈ જાય છે. પરંતુ ભીની સપાટીમાં બંને બ્રેકનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે.\nવરસાદમાં ખબર નથી હોતી કે કઈ જગ્યા સૌથી વધારે લપસણી છે. કેમ કે તેનાથી રસ્તાની સપાટીમાંથી તેલ અને જામે���ો મેલ બહાર આવી જાય છે. જેનાથી રસ્તા વધારે લપસણા થઈ જાય છે. તેથી વરસાદમાં ગાડીની સ્પીડ સામાન્ય કરતાં ઓછી રાખો.\nરસ્તાની વચ્ચે ન ચલાવો\nરસ્તામાં ઝીબ્રા ક્રોસિંગ, લેન સેપરેટર વધારે લપસણા હોય છે. શક્ય હોય ત્યાં સુધી તેના પર ગાડી ચલાવવાનું ટાળવું. બીજી ગાડીઓનું તેલ રસ્તાની વચ્ચે ઢોળાતું હોય છે. તેથી વચ્ચે લેનમાં ચલાવવાનું ટાળવું. તેની જગ્યાએ રસ્તાની એક જ જગ્યાએ ડ્રાઈવિંગ કરો અને બીજા વાહનોથી અંતર રાખીને તેની પાછળ ચાલો. તે ન માત્ર તમને ઢોળાયેલા તેલથી બચાવશે પરંતુ તમને એક સૂકા રસ્તાની સપાટી પણ મળશે. કેમ કે અન્ય વાહનોથી આ જગ્યાનું પાણી જતું રહે છે.\nહવે તો RTOનો પણ નિયમ છે કે બાઈકની લાઈટ ઓટોમેટિક ઓન રહેશે. હેડલાઈટ ઓન રહેવાથી ગાડીની તરફ ધ્યાન વધે છે. જેનાથી ગાડી દૂર હોય તો રિયર મિરરથી પણ જોઈ શકાય છે. વરસાદમાં પ્રકાશ પણ ઓછો હોય છે જેથી હેડલાઈટ્સ તમારી મદદ કરે છે.\nગાડીને ચલાવ્યા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું\nબાઈકને સુરક્ષિત રીતે પાર્ક કર્યા બાદ તેમાં ધ્યાન આપવું જરૂરી છે. જેથી તમારી આગામી રાઈડિંગ કોઈપણ સમસ્યા વગર થઈ શકે.\nચોમાસા દરમિયાન, અન્ય સિઝનની તુલનામાં તમારી બાઈકને વધારે ધોવી જોઈએ. બાઈક પર માટીના છાંટા ઉડ્યા હોવાથી કાટ લાગી શકે છે. તેથી નિયમિત રીતે ધોયા બાદ તેને સારી રીતે સૂકવી જરૂરી છે.\nઅત્યારે મોટાભાગની બાઈક્સમાં ચેન કવર નથી હોતું. જેથી વરસાદ દરમિયાન વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે. તમારી બાઈક ધોતી વખતે, ચેન પર ખાસ ધ્યાન આપો, અને એક વખત ધોયા અને સૂકવ્યા બાદ તેના પર ગ્રીસિંગ કરો. તેનાથી ગાડી લાંબા સમય સુધી કોઈપણ સમસ્યા વગર ચાલતી રહેશે.\nઅન્ય સમાચારો પણ છે...\nરિકોલ: ટેસ્લાની ઇલેક્ટ્રિક ગાડીઓના 700 યૂનિટ રિકોલ કરાયાં, અમેરિકા અને ચીનમાં ટેસ્લા મોડેલ-3 કારના સીટ બેલ્ડ અને ટાયરમાં ખામી જોવા મળી\nભાવવધારો: બે મહિનામાં બીજીવાર હોન્ડા શાઇનના ભાવ વધ્યા, હવે ખરીદવા 71,550 રૂપિયા ચૂકવવા પડશે\nન્યૂ લોન્ચ: BMWની ફર્સ્ટ મેડ ઇન ઇન્ડિયા કાર X7 M50d SUV લોન્ચ થઈ, માત્ર 5.4 સેકંડમાં 0થી 100 કિમીની સ્પીડ પકડી લેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Gujarat_news/Detail/17-05-2021/166802", "date_download": "2021-06-15T01:10:57Z", "digest": "sha1:EGOAUYTZ5N3EIZ6AJQFP5QQFAUBKZJLM", "length": 21218, "nlines": 134, "source_domain": "akilanews.com", "title": "રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત મોટો ઘટાડો : આજે નવા 7135 કેસ નોંધાયા : વધુ 12,342 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 81 દર્દીઓના ��ોત :કુલ મૃત્યુઆંક 9202 થયો : કુલ 6,50,932 લોકોએ કોરોનાને હરાવ્યો : એક્ટિવ કેસ એક લાખથી ઓછા", "raw_content": "\nરાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત મોટો ઘટાડો : આજે નવા 7135 કેસ નોંધાયા : વધુ 12,342 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 81 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 9202 થયો : કુલ 6,50,932 લોકોએ કોરોનાને હરાવ્યો : એક્ટિવ કેસ એક લાખથી ઓછા\nઅમદાવાદમાં 2377 કેસ, વડોદરામાં 701 કેસ, સુરતમાં 518 કેસ, જૂનાગઢમાં 382 કેસ, જામનગરમાં 283 કેસ, રાજકોટમાં 279 કેસ, પંચમહાલમાં 185 કેસ, ગાંધીનગરમાં 166 કેસ, આણંદ અને ગીર સોમનાથમાં 164-164 કેસ, ભરૂચમાં 150 કેસ, અમરેલીમાં 139 કેસ, ખેડામાં 137 કેસ, દાહોદમાં 132 કેસ, મહીસાગરમાં 130 કેસ, કચ્છમાં 113 કેસ, સાબરકાંઠામાં 111 કેસ નોંધાયા : હાલમાં 99,620 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો\nઅમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આજે રાજ્યમાં આજે સતત રાજ્યમાં 10 હજારથી ઓછા કેસ નોંધાતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં 7135 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 12,342 દર્દીઓ રિકવર થયા છે\nરાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે\nમહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે\nરાજ્યમાં આજે કોરોનાના નવા 7135 કેસ નોંધાયા છે જયારે વધુ 12,342 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 6,50,932 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 81 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 9202 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 85,68 ટકા થયો છે\nરાજ્યમાં હાલ 99,620 એક્ટિવ કેસ છે, જેમાંથી 762 લોકો વેન્ટિલેટર પર અને 98858 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 6,50,932 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે\nરાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે\nરાજ્યમાં આજે વધુ 29,844 વ્યત્કિઓના રસીકરણ થતા અત્યાર સુધીમાં કુલ 1,47.81,755 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે\nરાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 7135 કેસમાં અમદાવાદમાં 2377 કેસ, વડોદરામાં 701 કેસ, સુરતમાં 518 કેસ, જૂનાગઢમાં 382 કેસ, જામનગરમાં 283 કેસ, રાજકોટમાં 279 કેસ, પંચમહાલમાં 185 કેસ, ગાંધીનગરમાં 166 કેસ ,આણંદ અને ગીર સોમનાથમાં 164-164 કેસ,ભરૂચમાં 150 કેસ,અમરેલીમાં 139 કેસ,ખેડામાં 137 કેસ, દાહોદમાં 132 કેસ, મહીસાગરમાં 130 કેસ, કચ્છમાં 113 કેસ, સાબરકાંઠામાં 111 કેસ નોંધાયા છે ,\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઆજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ માં ભારે રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 119 અને ગ્રામ્યના 160 કેસ સાથે કુલ ફક્ત 279 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:34 pm IST\nકાંઈ પણ બનવાનું હોય તો ભલે બને.. પરંતુ માછીમારી તો ચાલુ રાખવી જ પડશે, પેટ કા સવાલ હૈ.. દક્ષિણના સુપ્રસિદ્ધ અખબાર મલયલા મનોરમા માં પ્રસિદ્ધ થયેલ લાજવાબ તસવીર.. access_time 9:29 pm IST\nવાવાઝોડાને કારણે પવનની ઝડપ ૧૦૦-૧૨૦ રહેવાની હોય રાજકોટ શહેર જીલ્લાના લોકો જર્જરીત અને કાચા મકાનોમાંથી તાકીદે ખસી જાય : કલેકટર : વાવાઝોડા સંદર્ભે રાજકોટ કલેકટર રેમ્યા મોહનની લોકોને અપીલ : વાવાઝોડાને કારણે પવનની ઝડપ ૧૦૦-૧૧૦-૧૨૦ કિ.મી. રહેવાની હોય ચેતવણી હોય લોકો પોતાના જર્જરીત અને કાચા મકાનોમાંથી તાત્કાલીક ખસી જાય : તંત્ર દ્વારા ગઈકાલથી જ સ્થળાંતરની કામગીરી ચાલુ છે : સ્થળાંતર અંગે નજીકના મામલતદાર - તલાટી - ડે. કલેકટરનો સંપર્ક તાકીદે કરવો access_time 12:15 pm IST\nમેકિસકોની એન્ડ્રીયા બની ''મિસ યુનિવર્સ ર૦ર૦'': ભારતીય સુંદરી ચોથા ક્રમે access_time 11:37 am IST\nવેકિસન લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા માત્ર ૦.૦૬ ટકા access_time 10:24 am IST\n૨૪ કલાકમાં ૨.૮૧ લાખ કેસઃ ૪૧૦૬ ના મોત access_time 3:19 pm IST\nતૌકતે’ વાવાઝોડા સંદર્ભે રાજકોટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલરૂમ શરૂ : મ્યુનિ, કોર્પોરેશન અને ફાયર બ્રિગેડમો ટોલ ફ્રી નંબર જાહેર :કોવિદ હેલ્પલાઇન પણ કાર્યરત : તાલુકા કંટ્રોલ રમ પણ શરૂ access_time 10:41 pm IST\nવાવાઝોડા સામે સાવચેતીના પગલા લેવડાવોઃ વશરામ સાગઠીયાની માંગ access_time 4:28 pm IST\nપતિ દારૂ પી મારકુટ કરતો, કામધંધો બરાબર કરતો નહિઃ કંટાળીને વર્ષાબા મરી જવા મજબૂર થયા હતાં access_time 12:19 pm IST\nજામનગરમાં અસહ્ય બફારા સાથે પવનના સૂસવાટા : અનેક વિસ્તારોમાં વરસાદ access_time 12:15 pm IST\nમોરબી માં હવામાન ખાતાની વાવાઝોડાની આગાહીના અગમચેતીના પગલારૂપે દરેક બિલ્ડરોને વહીવટી તંત્ર દ્વારા સુચના access_time 6:25 pm IST\nવેરાવળ-જાફરાબાદ બંદર પર 10 નંબર અને ધોધા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું access_time 10:18 am IST\nજીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓનો તાલીમાંત શપથ સમારોહ નું આયોજન કરાયું access_time 11:11 pm IST\nપોઇચા નીલકંઠ ધામ ખાતે કોરોના મહામારી બાબતે પાંચ દિવસીય વિશ્વ શાંતિ યજ્ઞ યોજાયો access_time 10:55 pm IST\nતૌકતે' વાવાઝોડું અત્યંત ગંભીર કેટેગરી-4માં મુકાયું : access_time 11:15 am IST\nકેલિફોર્નિયામાં લોટરીની ટિકિટ જીતનાર મહિલાએ કર્યો અનોખો દાવો:જાણીને સહુ કોઈના હોશ ઉડી જશે access_time 5:35 pm IST\nતાઇવાન અને દક્ષિણ ચીન સમુદ્રને લઈને તનાવ વચ્ચે ચીને કંઈક બહાર પાડ્યું હોવાની માહિતી access_time 5:33 pm IST\nઇઝરાયલે હમાસની સામે કરેલ હુમલામાં એક ટનલ ઉડાવી દીધી access_time 5:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅદના આદમીના અધિકારી ''ચાલો ગુજરાત'' અન''ચલો ઇન્ડિયા''ના પ્રણેતા સુનીલ નાયક અને પ્રફૂલભાઈ નાયકના પિતાશ્રી મનુભાઈ નાયકનીચીરવિદાય access_time 11:38 am IST\nશિકાગો ખાતેના કોન્સ્યુલેટ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મિટિંગ : NFIA ,FIA ,GOPIO ,તથા ઇન્ડિયન અમેરિકન સંગઠનોના 100 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો access_time 9:14 pm IST\nમહિલા હોકી: બેલ્જિયમે પ્રો લીગમાં અમેરિકાને 6-1થી હરાવ્યું access_time 6:06 pm IST\nસાહા અને પ્રસિધ્ધ હજુ સુધી કોરોના પોઝીટીવઃ રાહુલ પણ એપેન્ડીસાઇટીસથી ઝઝુમી રહયો છે access_time 11:36 am IST\nઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ દીકરાને બાથટબમાં નવડાવ્યો access_time 7:16 pm IST\nપાયલ ઘોષએ અશોક ત્યાગી નિર્દેશિત 'રેડ' માટે શીખી રહી છે ઉર્દૂ access_time 5:51 pm IST\nઆવતા વર્ષે આવશે પ્રભાસની ફિલ્મ access_time 10:15 am IST\n'કોટા ફેકટરી'થી 'ગુલ્લક'સુધી, પરિવાર સાથે બેસીને જોવા જેવી છે આ વેબ સીરીઝ access_time 10:18 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/21-11-2020/140752", "date_download": "2021-06-15T01:31:05Z", "digest": "sha1:KQP4POT7BLKHUVDNRN5PBCVFIBEIMWNH", "length": 16736, "nlines": 131, "source_domain": "akilanews.com", "title": "સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં જનરલ ઓપશન અપાશે", "raw_content": "\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં જનરલ ઓપશન અપાશે\nઓનલાઇન શિક્ષણ અને કોરોનાની સ્થતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના હિતમાં મહત્વનો નિર્ણય\nરાજકોટ તા. ર૧ : છેલ્લા સાત માસની કોરોનાની અને ઓનલાઇન ભરણાથી શિક્ષક જગત ખુબ પ્રભાવીત થયું છે ઓનલાઇન શિક્ષણમાં કોઇપૂર્ણ કરવો અને અસરકારતા અંગે પ્રશ્નો ઉઠયા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીન�� વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે.\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧ ડીસેમ્બરથી શરૂ થતી પરીક્ષામાં જનરલ ઓપશનથી આપવાની જાહેરાત કરી છે. હાલની કોરોનાની મહામારીમાં ઓનલાઇન શિક્ષણમાંં સમગ્ર પાઠયક્રમ પુર્ણ ન થતો હોય અને તેની અસરકારતા ઓછી રહેતી હોય આ સંજોગોમાં પ્રશ્નપત્રમાં કુલ ૧૦ પ્રશ્નોમાં પ પ્રશ્નોના ઉતર આપવા જનરલ ઓપશન રાખવામાં આવશે.\nકુલપતિ પ્રો. નિતિભાઇ પેથાણીએ જણાવ્યું છે કે ૧ ડીસેમ્બરથી વિવિધલક્ષી ર૩ પરીક્ષામાં પપ હજાર પરીક્ષાઓ છે તેઓને જનરલ ઓપશનની સુવિધા મળશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પે���ર અમારી પાસે છે access_time 12:12 am IST\nકોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST\nઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST\nઅયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST\nફાઈઝરે અમેરિકી સરકારના દાવાથી ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગી access_time 12:00 am IST\n :ઉત્તરાખંડમાં, જુદી જુદી જાતિ અને ધર્મમાં લગ્ન કરનારાઓને 50 હજાર રૂ. સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે મળે છે, ભારે ધમાલ બાદ સરકારનું નિવેદન: ટૂંક સમયમાં આ સ્થિતિમાં બદલાવ આવશે access_time 12:20 am IST\nહથિયારધારી બદમાશોએ આસામમાં બેંકથી રૂપિયા ૬૦ લાખ લૂંટયા, ગોળીબારીમાં એક શખ્‍સ ઘાયલ access_time 10:03 pm IST\nબાલકદાસ સોસાયટીમાં મેટલીંગ કામ access_time 3:29 pm IST\nસિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. જતીન ભટ્ટ અને ધર્મપત્નિે કોરોના પોઝિટિવ access_time 3:35 pm IST\nસંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૧ જન્મ જયંતી નિમિતે વીરપુરમાં બાપાના મંદિરે દર્શન સવારે 7 થી રાત્રે 9 સુધી થશે access_time 11:54 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 7:46 pm IST\nશિયાળાના પ્રારંભે ઠંડો પવન : નલીયા ૮.૮, રાજકોટ -૧૧.૨ ડિગ્રી access_time 11:54 am IST\nઓખામાં પોલીસ ચેકીંગ દરમિયાન કારમાંથી હથિયારો મળતા તમામની અટકાયત access_time 1:05 pm IST\nકોંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપટે : આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને કોરોના વળગ્યો access_time 7:04 pm IST\nમોરબીની નામના એવા ધારાસભ્ય કામનાઃ બ્રિજેશ મેરજાએ અંગ્રેજીમાં શપથ લીધા access_time 11:48 am IST\nઅમદાવાદઃ બહારગામથી આવતા લોકો રેલ્વે સ્ટેશન -એરપોર્ટ ઉપર થયા હેરાન-પરેશાન access_time 3:33 pm IST\nચીને ભારતમાં જાસૂસી કરવા માટે એક સાથે બે જહાજો મોકલ્યા access_time 5:38 pm IST\nઅમેરિકામાં કોરોનાએ એક જ દિવસમાં 2 હજાર લોકોનો ભોગ લીધો access_time 5:37 pm IST\nઅનોખું સંશોધન:એક ઇમેઇલ ઓછો મોકલવાથી 16000ટન કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઠલવાય છે...... access_time 5:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનની સંભવિત કેબિનેટમાં 3 ઇન્ડિયન અમેરિકનને સ્થાન મળે તેવી શક્યતા : પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મુર્થી , પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન સુશ્રી ઇન્દ્રા નૂયી ,તથા પ્રોફેસર શ્રી અરુણ મજુમદાર ઉપર પસંદગીનો કળશ ઢોળાય તેવો સ્થાનિક અખબારોનો અહેવાલ access_time 7:08 pm IST\nઆ વર્ષે ' થેન્ક્સ ગિવિંગ ' પ્રસંગે ટ્રાવેલ કરશો નહીં : અમેરિકામાં 26 નવેમ્બરના રોજ ઉજ્વાનારા ઉત્સવ નિમિત્તે યુ.એસ.ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનનો ભારપૂર્વક અનુરોધ access_time 8:03 pm IST\nઉચ્ચ અભ્યાસ માટે ભારતીય સ્ટુડન્ટ્સમાં હજુ પણ અમેરિકા હોટ ફેવરિટ : 2019-20 ની સાલના શૈક્ષણીક વર્ષમાં કોરોના વાઇરસ કહેર વચ્ચે પણ 2 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા પસંદ કર્યું : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશનનો અહેવાલ access_time 7:35 pm IST\n17 ડિસેમ્બરે યોજાશે ફિફા એવોર્ડ્સ વર્ચ્યુઅલ access_time 6:06 pm IST\nજો ધોનીના વાળ લાંબા હોત તો હું તેની સામે જોત પણ નહીઃ સાક્ષી access_time 3:23 pm IST\nગાવસ્કર -બોર્ડર ટ્રોફીનું પરિણામ બોલરો નક્કી કરશે : ઝાહીર ખાન access_time 3:23 pm IST\nઆ વર્ષે 11 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે ફિલ્મ 'ઈંદુ કી જવાની' access_time 5:44 pm IST\nતારક મહેતાના કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી કોરોના પોઝીટીવ access_time 9:38 am IST\nસંજય દત્તની ફીલ 'તોડબાઝ' જબરદસ્ત ટ્રેલર રિલીઝ, 11 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર થશે રિલીઝ access_time 5:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://oceanofjobs.in/comedy-jokes-in-gujarati/", "date_download": "2021-06-14T23:43:47Z", "digest": "sha1:YE5GSSWO3V4TMLABCRM6OQXUZ4F5FV73", "length": 10408, "nlines": 145, "source_domain": "oceanofjobs.in", "title": "Top 10+ Comedy Jokes in ગુજરાતી, Funny Jokes in Gujarati 2021 - ocean of jobs", "raw_content": "\nગાડી ચલાવતી વખતે…”સીટ બેલ્ટ” અને\nસ્કુટર ચલાવતી વખતે…” હેલ્મેટ” અવશ્ય પહેરો.\nમાત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.\nબીડી ના બંધાણી નો એક્સરે જોઈ ડોક્ટરે કીધું.\nતમારા ફેફસા માં કાણું છે.\nબીડી નો બંધાણી : કાણું ફેફ્સા માં નથી એક્સરે માં બીડી અડી ગઈ છે… 😂\nજજ: તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને\nફરિયાદી: કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો તો તોય ઉપાડી લીધો.😂🤣😂\nઅમુક ‘રૂપાળી‘ બાયુંને એના ‘કાળા ડામર’ જેવા પતિ જોડે દાંડિયા રમતાજોવું ત્યારે થાયકે…\nનક્કી એણે જ્યાપાર્વતી ના વ્રતમાં છાનુંમાનું એકટાણું તોડી નાખ્યું હશે…😂😂\nટીચર: આ પક્ષી ના પગ જોઈને તેનું નામ લખો.\nપપ્પુ: મને નથી ખબર..\nટીચર: તું ફેઇલ.. તારું નામ શું છે\nપપ્પુ: મારા પગ જોઈને લખી લ્યો….. 😜😂😜\nસવારે બ્રેકફાસ્ટ માં ચા-નાસ્તા સાથે Husband ને થોડી tablets આપીને wife કહે :\n“લો, ચા પી ને તરત આ પેરાસીટામોલ ગળી લ્યો.”\n મને કાંઈ તાવ નથી આવ્યો”\nWife: “તો પછી ડાયજીન લઈ લો”\nHusband: “અરે યાર, મને ગેસ ટ્રબલ પણ નથી”\nWife: “તો પછી પુદિનહરા તો લઇ જ લો એનાથી તમને સારું લાગશે”\nHusband: “ઓ ડિયર, મારુ પેટ પણ ok જ છે”\nWife: તો છેવટે આ કોમ્બીફ્લેમ તો લેવી જ પડશે.. જો જો ને, એનાથી તમારા હાથ-પગ નો દુખાવો સાવ ગાયબ જ થઈ જશે”\nHusband: “ગાંડી, અચાનક કેમ મારી આટલી બધી કાળજી\nપણ હું એકદમ ફિટ- ફ્રેશ ને energetic જ છું”\nWife: “વાહ બહું સરસ, તો હવે એક પણ બહાના કાઢીયા વગર લો આ ઝાડું ને બધી રૂમ ના જાળાં પાડી નાખો ને પછી ફટાફટ માળીયા માં ચડી જાવ.” આ નવરાત્રિ પહેલાં સફાઈ થઈ જાય તો ચોખ્ખાઈ માં માતાજીનો ગરબો પધરાવીએ..\nકોરોનાએ તો માણસાઈ જીવંત કરી છે.\nટેસ્ટ તમે કરાવો, 🤣\nપ્રાર્થના આજુ બાજુ વાળા કરે, 😆\nનેગેટિવ આવે તો સારૂ. 😝\nપતિ હિબકે ચડીને રોયો\nજ્યારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર\nહાથમાં આવ્યું એમ લખ્યું તું.\nજગાને રાતે ૧૨ વાગે એક છોકરીનો ફોન આવ્યો \nછોકરી:- હમ તેરે બીન અબ રેહ નહી સકતે તેરે બીના કયા વજુદ મેરા\nજગો:- (પાણી પાણી થઇ ને ) : કોણ છો તમે \nછોકરી:- તુજસે જુદા ગર હો જાયેગે તો ખુદસે હી હો જાયેગે જુદા..\nજગો (ખુશીનો મારયો પાગલ થઇ ને):- તુ હાચેન મારી હારે લગન\nછોકરી:- આ ગીતને તમારી કોલરટયુન બનાવવા માટે ૫ દબાવો\nજગો અડઘી રાતે બેભાન થઇ ગયો\nપતિ ઓફિસ જવા માટે નીકળતો હતો, ત્યાં જ પત્નિ બોલી.\nભગવાનને પગે લાગીને નીકળો તો બધા કામ સફળ થશે.\nપતિ: એવું થોડું હોય લગ્ન ના દિવસે ભગવાનને પગે લાગીને જ નીકળ્યો હતો. 😂😝😂\nટીચર: સમુદ્રની વચ્ચેવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તૂ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ\nટીચર: તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે\nવિદ્યાર્થી : સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો બાપ વાવશે\n100+ ભાવભીની શ્રદ્ધાંજલિ ના શબ્દો અને મેસેજ | Shradhanjali Message in Gujarati\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/13-11-2019/30026", "date_download": "2021-06-15T01:28:01Z", "digest": "sha1:NCAEDECQ2L6TSORMDEUTDRH3MX62YFYX", "length": 16578, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "વિદ્યાના પતિના ��ોલમાં જીશુ સેનગુપ્તા", "raw_content": "\nવિદ્યાના પતિના રોલમાં જીશુ સેનગુપ્તા\nઅભિનેત્રી વિદ્યા બાલન 'શકુંતલા દેવી-હ્યુમન કમ્પ્યુટર' નામની ફિલ્મમાં મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. આ ફિલ્મનું પહેલુ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. વિદ્યાના પતિના રોલમાં કયા અભિનેતાને લેવામાં આવશે તેની ચર્ચા થઇ પડી હતી. હવે આ રોલ બંગાળી અભિનેતા જીશુ સેનગુપ્તાને અપાયો છે. જીશુએ કહ્યું હતું કે મને શકુંતલા દેવી-હ્યુમન કમ્પ્યુટરમાં રોલ મળતાં હું રોમાંચીત થયો છું. ફિલ્મમાં મને શકુંતલા દેવીના પતિ પરિતોષ બેનર્જીનું પાત્ર ભજવવાની તક મળી છે. અમે ફિલ્મનું શુટીંગ પણ શરૂ કરી દીધું છે. મેં મારા ભાગના કેટલાક દ્રશ્યોનું કામ પુરૂ કરી લીધું છે. જીશુએ કહ્યું હતું કે વિદ્યા બાલન સાથે કામ કરવું એ ખુબ મજેદાર બાબત છે. તે સેટ પર હાજર હોય ત્યારે એક પણ પળ કંટાળો આવતો નથી. તે હમેંશા હસતી રહે છે અને મજાક કરતી રહે છે. આ ફિલ્મના નિર્દેશક અનુ મેનન છે. જીશુએ અનુના કામના પણ ખુબ વખાણ કર્યા હતાં. શકુંતલા દેવીના જીવન પરથી આ ફિલ્મ બની રહી છે. વિદ્યાએ કહ્યું હતું કે હું આ પાત્ર ભજવીને ખુબ જ ઉત્સાહિત છું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુ��� પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nમધ્યપ્રદેશમાં ડેન્ગ્યુનો કહેર : ડેન્ગ્યુના 2915 કેસ નોંધાયા : બે લોકોના મોત :મધ્યપ્રદેશના ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો :ડેન્ગ્યુના વધતા કેસથી રાજ્ય સરકાર ચિંતિત : આરોગ્ય વિભાગમાં દોડધામ access_time 1:06 am IST\nમુલાયમસિંહ યાદવને હોસ્પિટલમાં ખસેડાયા : શ્વાસ લેવામાં તકલીફ : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ થતા અને અન્ય ફરિયાદો સબબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે access_time 9:41 pm IST\nએનસીપીના અજીત પવારે નિર્દેશ આપ્યા શીવસેના-એનસીપી-કોંગ્રેસ ત્રણેય પક્ષો ખુબ નજીક આવી ગયાઃ ટુંક સમયમાં ત્રણેય સાથે મળી સરકાર રચવા માગણી કરતી જાહેરાત કરશેઃ રાષ્ટ્રપતિ શાસન લદાયા પછીનો મોટો ધડાકો access_time 12:54 pm IST\nયુ.એસ.ના બોસ્ટનમાં ત્રિદિવસિય વર્લ્ડ હિન્દુ કાઉન્સીલ ઓફ અમેરિકા અધિવેશન યોજાયું: સમગ્ર યુ.એસ.માંથી ૪૦૦ ઉપરાંત કોમ્યુનીટી અગ્રણીઓએ હાજરી આપી access_time 8:38 am IST\nદિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર વધ્યુ : સતત બીજા દિવસે હવાની ગુણવતા ગંભીર શ્રેણીમાં પહોચી access_time 1:30 pm IST\nભારતનો જીડીપી ઘટીને ૫ ટકા સુધી નીચે પહોંચી શકે access_time 7:55 pm IST\nબેડી માર્કેટયાર્ડમાં ગઇકાલના વરસાદથી મગફળી પલળી : નુકશાનીના આંકમાં ભારે વિસંગતતા access_time 3:38 pm IST\nજનરલ બોર્ડમાં શાસકોએ ગેરકાયદે પોલીસ બોલાવી વિપક્ષી સભ્યોને બહાર કાઢયા હતાઃ વિપક્ષી નેતાની સરકારમાં ફરિયાદ access_time 3:44 pm IST\nદિવાળી રજાની મજા પુરી : કોલેજ ભવનોમાં શિક્ષણકાર્ય શરૃઃ શાળાઓમાં કાલથી બીજા સત્રનો પ્રારંભ access_time 3:53 pm IST\nધોરાજીમાં સુપેડીમાં ગૌવંશ ઉપર હથિયારનો ઘા ઝીંકતા ભારે રોષ access_time 11:41 am IST\nપોરબંદરમાં મત્સ્યોદ્યોગને ૧.૪૬ કરોડનું નુકસાન access_time 1:05 pm IST\nભુજમાં વનતંત્રએ સિઝ કરેલા કોલસાના જથ્થામાં આગ લાગતાં એક લાખનું નુકસાન access_time 1:03 pm IST\nરાજ્યમાં 18 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની પુન: ખરીદી શરુ થશે access_time 7:06 pm IST\nબનાસકાંઠાના થરાદ અને લાખણી પંથકમાં વરસાદી ઝાપટું : ખેડૂતોની મુશ્કેલીમાં વધારો access_time 12:42 am IST\nપાલડી અંકુર સ્કૂલમાંથી કોલ સેન્ટર ઝડપાઇ જતા ચકચાર access_time 7:58 pm IST\nઈંડોનેશિયામાં શંકાસ્પદ બોંબ વિસ્ફોટમાં એક હુમલાખોરનું મૃત્યુ access_time 5:55 pm IST\nન્યુ યોર્કનું કાફે સર્વ કરે છે મેટય બ્લેક કોફી વિથ બ્લેક વ્હીપ્ડ ક્રીમ access_time 11:52 am IST\nઇઝરાયલે દક્ષિણી ગાઝામાં 48 કલાક માટે કટોકટી જાહેર કરી access_time 5:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપદમશ્રી ડો.સુધીર પરીખની ''પ્રાયર ઓફ મેરીલેન્ડ'' તરીકે નિમણુંકઃ યુ.એસ.એ તથા ભારતમાં આરોગ્ય ક્ષેત્રે સેવાઓ તથા ચેરીટી બદલ સેન્ટ જહોન એકયુમેનિકલ હોસ્પિટલ દ્વારા કરાયેલી કદર access_time 8:25 pm IST\nમની પાવર વિરૃધ્ધ મેન પાવરનો વિજયઃ યુ.એસ.ના સિએટલમાં કાઉન્સીલ મેમ્બર તરીકે વિજેતા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ક્ષમા સાવંતનું મંતવ્યઃ પ્રતિસ્પર્ધી તરીકે એમેઝોનનું પીઠબળ ધરાવતા જાયન્ટ ઉમેદવારને પરાજીત કર્યા access_time 8:18 pm IST\nભારતના મધ્યપ્રદેશમાં આવેલી SGML આઇ હોસ્પિટલના લાભાર્થે યુ.એસ.ના ન્યુજર્સીમાં ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયોઃ હોસ્પિટલમાં અદ્યતન સાધનો વસાવવા ૨ લાખ ૫૦ હજાર ડોલરનું ડોનેશન આપવા બદલ શ્રી હિતેષ તથા શ્રી કિમ ભટ્ટનું સન્માન કરાયું: ઓમકારાએ રજુ કરેલ સુનહરી યાદે સાથેના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં બોલીવુડના લોકપ્રિય ગીતો તથા લાઇવ મ્યુઝીકથી ઉપસ્થિતો આફરિન access_time 8:07 pm IST\nવનડેમાં કોહલી અને બુમરાહાએ કાયમ રાખ્યું પોતાનું સ્થાન access_time 6:08 pm IST\nકેરેબિયન દિગ્ગજ ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડે પોતાની ટીમ માટે એક રન બચાવ્યો અને અમ્પાયરને પોતાનો નિર્ણય બદલવા મજબુર કર્યાઃ દર્શકો અને અમ્પાયર પોતાનું હાસ્ય ન રોકી શક્યા access_time 5:11 pm IST\nટીમ ઈન્ડિયા એક અલગ લેવલ પર છે : અખ્તર access_time 11:49 am IST\nમલ્ટીસ્ટારર ફિલ્મ 'પાગલપંતી'નું બીજું ટ્રેલર લોન્ચ access_time 5:44 pm IST\n'બાજીગર'ના પુરા થયા 26 વર્ષ: કાજોલે શેયર કર્યો વિડિઓ access_time 5:52 pm IST\n16 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે રાખી ગુલઝાર access_time 5:54 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhavnagar/news/google-pay-bhavnagars-shaswatni-bharat-pay-competing-with-phone-pay-128561145.html", "date_download": "2021-06-15T01:36:13Z", "digest": "sha1:MRFAUOIMLPVF26EXODDHIPQ67F7NCCZT", "length": 4475, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Google Pay, Bhavnagar's Shaswatni Bharat Pay competing with Phone Pay | ગૂગલ પે, ફોન પેને ટક્કર આપતી ભાવનગરના શાશ્વતની ભારત પે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરન�� લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમહેનતના જોરે સફળતા:ગૂગલ પે, ફોન પેને ટક્કર આપતી ભાવનગરના શાશ્વતની ભારત પે\nફોર્ચ્યુન ઈન્ડિયા મેગેઝીનમાં યુવાનની પસંદગી\nશાશ્વત નાકરાણી દિલ્હીમાં ભારત પે નામની ડિજિટલ પેમેન્ટ કંપની ચલાવી રહ્યો છે\nશહેર અને સમગ્ર ગુજરાતની ગૌરવપ્રદ એક ઘટનામાં ફોર્ચ્યુન ઈન્ડિયા મેગેઝીનના 40 ઉદ્યોગ સાહસિકો કે જેઓ 40 વર્ષની નીચેના હોય અને પોતાના ક્ષેત્રમાં સફળ થયા હોય તેમાં શાશ્વત નાકરાણીને સ્થાન મળ્યું છે. શાશ્વતની ઉંમર માત્ર 22 વર્ષ છે અને હાલ દિલ્હીમાં હેડ ક્વાર્ટર બનાવીને ગૂગલ પે જેવી કંપનીને ટક્કર આપતી ભારત પે ડિજિટલ પેમેન્ટ કંપની ચલાવી રહ્યો છે.\nહાલમાં ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા આ ઉદ્યોગ સાહસિકોના નામ જાહેર કરવામાં આવ્યા છે.કંપનીનું હેડ ક્વાર્ટર દિલ્હીમાં છે અને પૂરા દેશના 130 કરતા પણ વધુ શહેરોમાં કામ કરે છે.અમેરિકા, સિંગાપોર સહિતની નામાંકિત કંપનીઓએ નાણાં રોક્યા છે. 3 પૈકી 2 ફાઉન્ડર ભાવનગર શહેરના છે તેમજ મોટાભાગની ટેક ટીમ પણ જ્ઞનમાંજરી એન્જિનિયરિંગ કોલેજ, ભાવનગરના વિદ્યાર્થીઓથી બનેલી છે.ડિજિટલ પેમેન્ટ, ડિપોઝિટ અને લોન એ મુખ્ય છે. પેટીએમ, ગૂગલ પે, ફોન પે જેવી ડિજિટલ પેમેન્ટ કંપનીઓની જેમ ભાવનગરના આ દિકરાની કંપની પણ સમગ્ર દેશમાં 3 વર્ષ દરમિયાન સ્પર્ધામાં ટકી રહી છે અને પોતાની મહેનતના જોરે સફળતા પ્રાપ્ત કરી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/deception/", "date_download": "2021-06-15T01:31:00Z", "digest": "sha1:Y73E2IUGHLNAZK3XFXN3ZADD5SWZLFUM", "length": 4900, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "deception - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણનું બહાર આવ્યું ખરું કારણ, આ કારણે થઈ એકબીજા સાથે ઝડપ\nચીન દાયકાઓ જૂની છેતરપિંડીની નીતિ રહી છે. તે હજી પણ છેતરપિંડી કરીને ભારતની ધરતી કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યો હ���ો, પરંતુ ભારતના બહાદુર સૈનિકોએ તેને...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/bjp-mp-anantkumar-hegde-attacks-mahatma-gandhi-says-freedom-struggle-staged-with-british-support/", "date_download": "2021-06-15T00:20:07Z", "digest": "sha1:LOT5LWGEY3E5P73W3INJBI6AGK2B2CNV", "length": 10307, "nlines": 183, "source_domain": "chitralekha.com", "title": "ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનું રાષ્ટ્રપિતા ગાંધીજી વિરુદ્ધ શરમજનક નિવેદન | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News National ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનું રાષ્ટ્રપિતા ગાંધીજી વિરુદ્ધ શરમજનક નિવેદન\nભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનું રાષ્ટ્રપિતા ગાંધીજી વિરુદ્ધ શરમજનક નિવેદન\nબેંગલુરુ – ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું હતું. આ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગાંધીજી પર પ્રહારો કરતાં એમ કહ્યું હતું કે એમની આઝાદીની ચળવળ એક નાટક હતું.\nહેગડે ઉત્તર કનાડા મતવિસ્તારમાંથી છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. એમણે કહ્યું કે આઝાદીની ચળવળ બ્રિટિશરોના ટેકા અ���ે મંજૂરી મુજબ લડવામાં આવી હતી.\nહેગડે અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે.\nગાંધીજી વિશે હેગડેના નવા નિવેદનને કારણે મોટો ઉહાપોહ થાય એવી શક્યતા છે.\nબેંગલુરુમાં એક જાહેર કાર્યક્રમમાં હેગડેએ કહ્યું હતું કે કથિત નેતાઓમાંના એકેય જણે પોલીસની લાઠીનો માર ખાધો નહોતો. એ આઝાદીની સાચી લડાઈ નહોતી. એ તો પરસ્પર સહમતિથી રચાયેલું એક નાટક હતું.\nહેગડેએ ત્યાં ન અટકતાં વધુમાં એમ કહ્યું હતું કે ગાંધીજીના ઉપવાસનું આંદોલન પણ એક નાટક હતું. કોંગ્રેસના સમર્થકો કહે છે કે ગાંધીજીએ આમરણ ઉપવાસ અને સત્યાગ્રહ કરીને ભારતને આઝાદી અપાવી હતી, પણ એ સાચું નથી. અંગ્રેજોએ કંઈ ગાંધીજીના સત્યાગ્રહને કારણે દેશ છોડ્યો નહોતો. એ લોકો નિરાશ થઈને દેશ છોડી ગયા હતા. એવા લોકો આપણા દેશના મહાત્મા બની ગયા.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleપ્યારની વાત – ૩ ફેબ્રુઆરી, ૨૦૨૦\nNext articleજામિયાઃ ચાર દિવસમાં ફાયરિંગની ત્રીજી ઘટના\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://jobojas.com/online/balsahitya/", "date_download": "2021-06-14T23:29:51Z", "digest": "sha1:5YS7UEIJKNO7J5DR5PN7ALCB4HUWWADG", "length": 5931, "nlines": 161, "source_domain": "jobojas.com", "title": "BAL SAHITYA | JOB OJAS Bharti 2021 BAL SAHITYA | JOB OJAS Bharti 2021", "raw_content": "\nવોટ્સએપ ગૃપમાંં જોડાાઓ ટેલીગ્રામ ચેનલમાંં જોડાઓ\nઅમારા વોટ્સએપ ગૃપમાંં જોડાાઓ\n���્યોતિષી કાગડાભાઈ – ધ્રુવી અમૃતિયા Click Here\nએરેબીયન નાઈટ્સ – વિનુભાઈ ઉ. પટેલ Click Here\nપંચતંત્રની વાર્તાઓ – વિનુભાઈ ઉ. પટેલ (નવું) Click Here\nઅમારી ટેલીગ્રામ ચેનલમાંં જોડાઓ <\nબાલ નાટકો – જગદીશ ઉ. ઠક્કર (નવું) Click Here\nબાલ વાર્તાલાપ – જગદીશ ઉ. ઠક્કર Click Here\nબાલવાર્તાઓ – જગદીશ ઉ. ઠાકર (નવું) Click Here\nશિષ્યોની ગૌરવવંતી ગાથાઓ – જગદીશ ઉ. ઠાકર(નવું) Click Here\nકીર્તિ કથાઓ – જગદીશ ઉ. ઠાકર (નવું) Click Here\nબાળસાહિત્યની શિષ્ટવાર્તાઓ –જગદીશ ઉ. ઠાકર (નવું) Click Here\nબાલ સંવાદ – જગદીશ ઉ. ઠાકર (નવું) Click Here\nકાવ્યસંગ્રહો અને બાળ કાવ્યો\nસ્મૃતિ નિનાદ – જીવાભાઈ પ્રજાપતિ Click Here\nઅતીતના પડઘા – જીવાભાઈ પ્રજાપતિ Click Here\nઝૂલશું આંબા ડાળ રે – પ્રકાશચંદ્ર ટી. પરમાર Click Here\nમોહન મોરલીવાળો – ચંદ્રકાન્ત રાવ Click Here\nબુધ્ધિપ્રેરક બાલકથાઓ – શૈલેષ કે. રાયચુરા (નવું) Click Here\nચીમનભાઈ પટેલનાં કાવ્યો – ચીમનભાઈ પટેલ Click Here\nજશ્ને શાયરી – ઝરીના ચાંદ Click Here\nઅલ્લક દલ્લક – ચંદ્રકાન્ત રાવ (નવું) Click Here\nછૂક છૂક ગાડી – ચંદ્રકાન્ત રાવ (નવું) Click Here\nહસતો રમતો ગાય કનૈયો – ચંદ્રકાન્ત રાવ (નવું) Click Here\nનંદ ઘેર આનંદ ભયો – ચંદ્રકાન્ત રાવ (નવું) Click Here\nસળગી રહી છે સરહદો – ચંદ્રકાન્ત રાવ (નવું) Click Here\nશ્રધ્ધા – ચંદ્રકાન્ત રાવ (નવું) Click Here\nઝરમર ઝરમર – ચંદ્રકાન્ત રાવ (નવું) Click Here\nઅગ્નિરથી – હર્ષદ જોશી (ઉપહાર) (નવું) Click Here\nતારો વિકલ્પ તું – મહેશ પ્રજાપતિ (નવું) Click Here\nજયંતીભાઈ પટેલનાં કાવ્યો – જયંતીભાઈ પટેલClick Here\nઅન્ય કવિયોનાં કાવ્યો Click Here\nઅમારા વોટ્સએપ ગૃપમાંં જોડાાઓ\nઅમારી ટેલીગ્રામ ચેનલમાંં જોડાઓ\nઅમારા વોટ્સએપ ગૃપમાંં જોડાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/in-rajkot-cricketer-ravindra-jadeja-and-his-wife-rivaba-took-the-first-dose-of-the-vaccine-urging-people-to-get-vaccinated", "date_download": "2021-06-15T00:20:35Z", "digest": "sha1:7HRHURTGAXYXNHQUBE6CP2WRVO23GBOT", "length": 5431, "nlines": 81, "source_domain": "www.newsonlinelive.tv", "title": "In Rajkot, cricketer Ravindra Jadeja and his wife Rivaba took the first dose of the vaccine, urging people to get vaccinated", "raw_content": "\nરાજકોટમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબાએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો, લોકોને રસી લેવા અપીલ કરી\nશહેરમાં કુલ કેસની સંખ્યા 38,869 પર પહોંચી, 2624 દર્દી સારવાર હેઠળ\nક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબાએ રાજકોટમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ લીધાની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ કરી છે. બંનેને વેક્સિન સુરક્ષિત છે અને લોકોએ વેક્સિન અવશ્ય લેવી જોઈએ તેવી અપીલ પણ કરી હતી.\nરાજકો��માં કુલ કેસની સંખ્યા 38,869 પર પહોંચી\nરાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 38869 પર પહોંચી છે તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 2624 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 409 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ રહેલા દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે.\nરાજકોટમાં મ્યુકરમાઈકોસિસના રોજ નવા 50 કેસ દાખલ થાય એવી શક્યતા\nરાજકોટ સિવિલ હોસ્પિટલના અધીક્ષકે જણાવ્યું હતું કે અલગ અલગ પ્રેઝેન્ટેશન આવ્યા હતા, જેમાં જોવા મળ્યું હતું કે દેશમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે અને તેમાં પણ સૌથી વધુ કેસ રાજકોટમાં દાખલ થઈ રહ્યા છે. બેઠક ચાલી રહી હતી એ સ્થિતિએ રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના 212 કેસ દાખલ હતા, હવે દરરોજ 50 નવા કેસ દાખલ થવાની શક્યતા છે. ગુજરાતમાં માત્ર બે જિલ્લા રાજકોટ અને અમદાવાદમાં જ મ્યુકરમાઈકોસિસના કેસ 3 આંકડામાં નોંધાઈ રહ્યા છે.\nWTC Final: આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે, 18 વર્ષથી હરાવી શક્યું નથી ભારત\nજયસૂર્યાએ લીક કરી પોતાની પત્નીની સેક્સ ટેપ, આ વાતનો લીધો બદલો\nગજબ: આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે કરાવ્યું Underwater Pre Delivery Photoshoot\nવિરાટ સાથે કોરોન્ટાઇન સમય વિતાવી રહી છે અનુષ્કા, શેર કર્યો સુંદર વીડિયો\nWTC Final પહેલા કીવી ટીમને લાગ્યો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત\nBCCI એ કરી જાહેરાત, 15 ઓક્ટોબરથી યૂએઈમાં આઈપીએલ, જાણો ક્યારે રમાશે ફાઇનલ\nEngland માં India ના રન મશીન ગણાય છે આ ખેલાડીઓ, જેમણે અંગ્રેજોનો અનેકવાર ધોળે દિવસે દેખાડેલાં છે તારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/one-planet-one-life/there-is-an-urgent-need-to-teach-children-a-natural-approach-in-schools/", "date_download": "2021-06-15T00:27:55Z", "digest": "sha1:NGQIAS23HFGGPZ5BL35XKDKHSMNV7EIB", "length": 21463, "nlines": 190, "source_domain": "chitralekha.com", "title": "સ્કૂલોમાં બાળકોને કુદરતી અભિગમ શીખવવાની તાતી જરૂર… | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome One Planet One Life સ્કૂલોમાં બાળકોને કુદરતી અભિગમ શીખવવાની તાતી જરૂર…\nસ્કૂલોમાં બાળકોને કુદરતી અભિગમ શીખવવાની તાતી જરૂર…\nહિમાચલના સોલનમાં 400 બાળકો માટેની એક સ્કૂલ આવેલી છે, જેને સાઉથવાલે કહેવામાં આવે છે. આ સ્કૂલને MBA થયેલા યુવાનો ચલાવે છે. આ સ્કૂલનો માલિક રિષભ ચોપરા છે અને સ્નિગ્ધ પરિહાર હેઠળ ટેક્નિકલ કામગીરી ચાલે છે. તે શિક્ષણ પર ભાર મૂકે છે, પરંતુ એનાથી પણ વધીને આ સ્કૂલમાં દયાભાવ પર વિશેષ ભાર આપવામાં આવે છે. રિષભ કહે છે કે, અમે સામાજિક, નૈતિક અને બુદ્ધિશાળી ભાવિ પેઢી તૈયાર કરવામાં માનીએ છીએ.\nકોરોના રોગચાળાના લોકડાઉન દરમ્યાન તેમણે તેમનાં બાળકોને શેરીનાં પ્રાણીઓને ખવડાવવાનું અને દેખરેખ રાખવા માટે કહ્યું હતું, જોકે હવે તેમણે દરેક બાળકને અને કર્મચારીને કૂતરો, ગાય, બિલાડી કે પછી પક્ષીને ફરજિયાત ખાવાનું અને દેખરેખ રાખવાનું કહ્યું છે. તેમણે તેમની ચર્ચાઓ, વક્તૃત્વ રિસર્ચ-સ્ટેશન પ્રોજેક્ટ્સ વગેરે… પ્રાણીઓની આસપાસ કેન્દ્રિત કરી છે. બાળકોને તેમના આહારમાંથી થોડું બચાવવા અને રસોડાના વેસ્ટમાંથી પાળેલા પ્રાણીઓને ખવડાવવાનું શીખવવામાં આવે છે. આ નિયમને કાયમી અને સંસ્થાકીય બનાવવા માટે અમે લોગ બુકને વિકસાવી છે, જે ચાર્લ્સડુહિગની બુક ‘ધ પાવર ઓફ હેબિટ’માંથી લેવામાં આવી છે.\nકોઇમ્બતુરની યલો ટ્રેન ઓર્ગેનિક ફાર્મિંગ અને જંગલનાં પ્રાણી સાથે સહઅસ્તિત્વ રાખવું–એ શીખવે છે. હરિયાળા ખેતરો, બાગ-બગીચાઓ, ગાયો અને મોરોની વચ્ચે–શાળાની બુકો કરતાં કુદરતી દુનિયા દ્વારા બાળકોના વિકાસ માટે વધુ ધ્યાન આપવામાં આવે છે. વર્ષ 2009માં સ્થપાયેલી તિરુવન્નામલાઈની મારુદમ ફાર્મ સ્કૂલ પણ આ જ અભિગમ ધરાવે છે. વિદ્યાર્થીઓને વનીકરણ, ઓર્ગેનિક ફાર્મિંગ અને કુદરત સાથે ગાઢ તાલમેલ સાધવાનું શીખવાડવામાં આવે છે.\nદરેક સ્કૂલમાં મોટા ભાગે આર્ટ્સ, ક્રાફ્ટસ અને સ્પોર્ટ્સને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. જોકે શિક્ષણ એ મનુષ્યને સેન્સિટિવ અને બુદ્ધિશાળી બનાવે છે. ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લા સિમાયલમાં ચિરાગ સ્કૂલ છે, જેને 2006માં કનૈયાલાલ દ્વારા સ્થાપવામાં આવી ��ે અને અહીંના સ્થાનિક સમુદાયના ગ્રેજ્યુએટ સ્તરના શિક્ષકો છે. અહીં હિમાલયની સ્થાનિક સંસ્કૃતિ અને ધરોહરને કેવી રીતે જાળવણી કરવી એ શીખવવામાં આવે છે. અહીંના પ્રિન્સિપાલ સુમિત અરોરા વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને હિમાલયનાં કુદરતી ઝરણાંઓ વિશેની સમજ આપવા માટે પ્રવાસે લઈ જાય છે.\nબાળકોને કચરો બાળ્યા વગર કેવી રીતે નિકાલ કરવો એ શીખવવામાં આવે છે. SECMOLની સ્થાપના 1988માં સોનમ વાંગ ચૂક દ્વારા સિંધુ ખીણમાં ફેય ગામ નજીક કરવામાં આવી હતી (જેના પર આમિર ખાનની થ્રી ઇડિયટ્સ બની હતી, જે નવી શિક્ષણ પદ્ધતિ પર આધારિત છે) SECMOL કેમ્પસ એ ઈકો-વિલેજ છે, જ્યાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સ્વયંસેવકો રહે છે અને કામ કરે છે અને વ્યાવહારિક, પર્યાવરણીય, સામાજિક અને પરંપરાગત માહિતી, મૂલ્યો અને કુશળતા મળીને શીખે છે. આ કેમ્પસ સોલર સંચાલિત અને સોલરથી ચાલે છે. વિદ્યાર્થીઓ આધુનિક શૈક્ષણિક સાથે લદ્દાખનાં ગીતો, નૃત્યો અને ઇતિહાસ શીખે છે.\nજૂન, 2016માં પારમિરા શર્મા અને મઝિન મુખ્તારે પામોહી, ગુવાહાટી-આસામમાં અક્ષર સ્કૂલની સ્થાપના કરી, જેમાં બાગાયતી કુશળતા, પ્રાણીઓની માવજત, રિન્યુએબલ એનર્જીની સમજ, ટેક્નોલોજી પાવરનો ઉપયોગ –આ સ્કૂલો આપણને કયા પ્રકારનું શિક્ષણ જોઈએ છે- એ બતાવે છે. અક્ષર સ્કૂલ વ્યક્તિગત વિકાસમાં વિશ્વાસ રાખે છે. આ સ્કૂલમાં પેમેન્ટ કરવા માટે યુનિક સિસ્ટમ છેઃ જે બાળકોનાં માતાપિતાને ફીની સમસ્યા હોય –તેઓ પ્લાસ્ટિકની પોલિથિન બેગ અને પ્લાસ્ટિકનો કચરો એટલો એટલે કે ફીના સમાન આપી શકે છે. સ્કૂલ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક બાળવાની મંજૂરી નથી આપતી.\nસામાન્ય બાળકો હવે એવાં બાળકોનું નિર્માણ કરી રહ્યા છે, જેઓ પ્રકૃતિ સાથેના તાલમેલ ગુમાવી રહ્યાં છે. એનો અર્થ એ છે કે નાખુશ બાળકો આખા જીવન દરમ્યાન ખુશ કઈ રીતે રહેવું એ શીખે છે-નોકરીઓ, પ્રમોશન, મોટી કાર અને સુવિધાયુક્ત ઘર- તેઓ કામ સિવાય કશું નવું શીખતા નથી. આપણે એવાં બાળકોનું નિર્માણ કરીએ છીએ, જે અન્ય પ્રજાતિઓથી ડરે છે, જે હિંસા પર વિશ્વાસ કરે છે, જેથી તેમને રસ્તો મળી શકે. તેમનું માનવું છે કે એક સારું ઝાડ છે, જે તેમના દાંત માટે ટૂથપિક બનાવે છે, જેથી આપણો દેશ નાખુશ રહે છે અને દરેક પેઢી નાખુશ થતી રહે છે.\nપગરખાં અથવા બેગમાં કોઈ ચામડું નહીં વાપરવાનું.\nદરેક બાળકે વર્ષમાં સાત છોડ વાવવાના અને એમની સંભાળ લેવાની.\nદરેક બાળકને તેમના વિસ્તારના પ્રાણીઓની સંભાળ રાખ���ાના પુરાવા આપવાના.\nદરેક વિદ્યાર્થીએ પ્રતિદિન એક કલાક નેશનલ જિયોગ્રાફિક જોવાની અને પૃથ્વીને કઈ રીતે બચાવવી એ માટે પ્રતિદિન વિદ્યાર્થીએ એક નવો વિચાર રજૂ કરવાનો.\nપ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને પેપરનો વ્યવહારુ ઉપયોગ કરવો.\nનાસ્તો કોણ લાવ્યું છે, એ જાણ્યા વિના ખાવાનું વહેંચવું અને એના કોઈ પણ બાળકને શરમ ના આવવી જોઈએ.\nદરેક સ્કૂલમાં ઓર્ગેનિક ગાર્ડન હોવું જોઈએ અને જો સ્કૂલમાં જગ્યાનો અભાવ હોય તો સ્કૂલના ટેરેસમાં પોટ્સમાં છોડ વાવવા જોઈએ બાળકો દરેક ફળોનાં બીજ લાવે અને સ્કૂલમાં એને માટે નર્સરી બનાવડાવવી જોઈએ.\nશાકાહાર બનવું જોઈએ અને એ કેમ બનવું એના કારણો આપવાનો આગ્રહ રાખવો.\nસપ્તાહમાં એક કલાક બધા ધાર્મિક ગ્રંથોના વાચન માટે ફાળવવો, જેથી દરેક બાળકને પુરાણો, વેદ, રામાયણ, મહાભારત, કુરાન અને બાઇબલ વિશે તેમ જ જૈનો અને બોદ્ધોનાં પુસ્તકોનો પરિચય થાય.\n10 અને 12 સિવાય કોઈ પરીક્ષા નહીં.\nઆપણે બાળકને જીવવિજ્ઞાન તો શીખવીએ છીએ, પરંતુ શું આપણે બાળકોને પ્રાણીઓનો આદર કરવાનું શીખવીએ છીએ જ્યાં સુધી ક્લાસમાં દેડકાં અને ઉંદર મારવાનું બંધ નહીં થાય, ત્યાં સુધી એ થવાનું નથી. આપણે બાળકોને ફિઝિક્સ અને કુદરતી વિજ્ઞાન શીખવીએ છીએ, પરંતુ ધરતીને કઈ રીતે રક્ષણ આપવું એ શીખવીએ છે. આપણે તો કૂતરાથી દૂર રહો, એ કરડી જશે, એના કરતાં ચાલો, આપણે તેમને શેરીનાં પ્રાણીઓ કે પક્ષીઓ માટે પાણી ભરેલા બાઉલ મૂકવાનું શીખવીએ તો જ્યાં સુધી ક્લાસમાં દેડકાં અને ઉંદર મારવાનું બંધ નહીં થાય, ત્યાં સુધી એ થવાનું નથી. આપણે બાળકોને ફિઝિક્સ અને કુદરતી વિજ્ઞાન શીખવીએ છીએ, પરંતુ ધરતીને કઈ રીતે રક્ષણ આપવું એ શીખવીએ છે. આપણે તો કૂતરાથી દૂર રહો, એ કરડી જશે, એના કરતાં ચાલો, આપણે તેમને શેરીનાં પ્રાણીઓ કે પક્ષીઓ માટે પાણી ભરેલા બાઉલ મૂકવાનું શીખવીએ તો કેટલી સ્કૂલના પ્રિન્સિપાલોને કેમ્પસમાં રખડતા પ્રાણીઓની દરકાર કરતા જોયા છે કેટલી સ્કૂલના પ્રિન્સિપાલોને કેમ્પસમાં રખડતા પ્રાણીઓની દરકાર કરતા જોયા છે ખૂબ ઓછા હશે એ.\nમોટા ભાગના રખડતા કૂતરાઓને સ્થાનિક મ્યુનિસિપાલિટીઓ દ્વારા ઉઠાવી લેવામાં આવે અને અન્યત્ર જૂનાં કપડાંની જેમ ફેંકી દેવામાં આવે છે. આપણે તો બાળકોને કેવી રીતે ડરવું કેવી રીતે હરીફાઈ કરવી કેવી રીતે હરીફાઈ કરવી બીજાના ખર્ચે સફળ કેવી રીતે થવું બીજાના ખર્ચે સફળ કેવી રીતે થવું વગેરે… વગેરે શીખવીએ છીએ. આ ઉપરાંત કેવી રીતે તાકાતથી બીજા પાસેથી લઈ લેવું એ શીખવીએ છીએ, પણ એને બદલે સરસ તારાઓથી ભરેલા આકાશની સમજ આપીએ તો\n(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleઅન્યની પ્રસન્નતાની જવાબદારી લો…\nNext articleCBSE-પરીક્ષા રદઃ વિદ્યાર્થીઓ માટે આગળના વિકલ્પો આ રહ્યા\nકૃત્રિમ ગર્ભાધાન ગાયોને વંધ્યત્વ તરફ દોરી જાય છે…\nમરઘાં માટે ભારત એ નરક સમાન\nઆરોગ્ય બગાડતું ભેળસેળયુક્ત મધ\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Gujarat_news/Detail/17-09-2020/145823", "date_download": "2021-06-14T23:59:48Z", "digest": "sha1:XNPURUBHISCAMI6I7373SJWUC2FOOHXR", "length": 16740, "nlines": 128, "source_domain": "akilanews.com", "title": "દેડીયાપાડા ખાતે આંકડા લખતા આંકડીયાને રૂ .૧૫,૫૬૦ ના મુદ્દામાલ સાથે એલ.સી.બી.એ ઝડપી પાડ્યો", "raw_content": "\nદેડીયાપાડા ખાતે આંકડા લખતા આંકડીયાને રૂ .૧૫,૫૬૦ ના મુદ્દામાલ સાથે એલ.સી.બી.એ ઝડપી પાડ્યો\n(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હરીક્રીષ્ણ પટેલ,પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક,નર્મદાએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદશન આપતા એ. એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી.બીના સુ���રવિઝન હેઠળ સી.એમ. ગામીત, પો.સ.ઇ.એલ.સી.બી.તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા\nદરમ્યાન બાતમી મળેલ કે ડેડીયાપાડા ખાતેના વૈકુંઠ ફળીયામાં કેટલાંક લોકો આંક ફરકના આંકડા લખાવી રહેલ હોય જે બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા ચેતનકુમાર હસમુખભાઇ વસાવા રહે. વૈકુંઠ ફળીયા ડેડીયાપાડા નાને ઝડપી પાડી જે પૈકી મિતેશ ગંભીરભાઇ વસાવા રહે.વૈકુંઠ ફળીયા ડેડીયાપાડા પોલીસ રેઇડ દરમ્યાન નાસી જતા પકડાયેલ ચેતન પાસેથી જુગારના સાહિત્ય તથા અંગઝડતીના રોકડ રૂ.૧૦,૫૬૦ તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ. ૫૦૦૦ મળી કુલ્લે કિ.રૂ.૧૫,૫૬૦-ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે.માં જુગારધારા ક .૧૨ અ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાક���દ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nનેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST\nઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST\nધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST\nઆજે પીએમનો જન્મદિવસઃ રાષ્ટ્રપતિ, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા access_time 10:03 am IST\nજો ઘર ખરીદવાનું વિચારતા હો તો આઇસીઆઇસીઆઇ હોમ ફાયનાન્‍સ દ્વારા ‘અઘના ઘર ડ્રીમ્‍સ' સ્‍કીમઃ 3 હજાર બેલેન્‍સ હશે તો 5 લાખ સુધીની લોનની ઓફર access_time 4:24 pm IST\nપત્નિએ પ્રેમી અને સાથીની મદદથી પતિનું ખૂન કર્યુઃ લોકોએ ત્રણેયને પતાવી દીધા access_time 10:05 am IST\nવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવતા કોર્પોરેટર જયાબેન હરીભાઇ ડાંગર access_time 3:27 pm IST\nજામનગરમાંથી એકસેસ ચોરીને રાજકોટમાં ફેરવતા રાજેશ અને દિવ્યેશ પકડાયા access_time 3:56 pm IST\nકોરોના કાળમાં કોંગ્રેસ કોરોના વોરીયર્સનું મોરલ તોડે છેઃ સરકાર સામે પાયાવિહિન આક્ષેપો access_time 3:57 pm IST\nકોરોના કેસ વધતા જામનગરની ચાંદીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન : બપોરના બે વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રહેશે :ગ્રેઇન માર્કેટના વેપારીઓની જેમ નિર્ણય access_time 11:02 am IST\nપોરબંદરમાં કોરાનાથી વધુ એકનું મોત : અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક પ૦ : નવા ૩ પોઝીટીવ કેસ access_time 1:02 pm IST\nધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ૧૦૦ બેડ ધરાવતી કોરોના સેલ્ફ આઈસોલેશન સેન્ટર access_time 11:55 am IST\nમોદીના જન્મ દિવસે નર્મદાના નીરના ઇ-વધામણા સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો access_time 3:37 pm IST\nદેત્રોજ તાલુકાની પનાર પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવી access_time 4:53 pm IST\nકર્મચારી ભવિષ્ય નિધિ દ્વારા કેસોની વર્ચ્યુઅલ સુનાવણી access_time 9:36 pm IST\nસૌથી મોટા ડોળા કાઢવાનો પણ વર્લ્ડ રેકોર્ડ access_time 2:42 pm IST\nદુનિયાના આ એકમાત્ર દેશ એવો છે કે જ્યાં પતિ-પત્ની નથી લઇ શકતા છૂટાછેડા access_time 5:39 pm IST\nરશિયાના સેન્ટ પીટર્સબર્ગની લિઝા નામની મહિલાએ બનાવી 100 જેટલી પેઈન્ટિંગનું રિક્રિએશન access_time 5:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પૂર્વ મોડેલ એમી ડોરિસે યૌન શોષણનો આરોપ લગાવ્યો : 1997 ની સાલમાં ટેનિસ મેચ દરમિયાન જબરદસ્તીથી મને ખેંચી લઇ કિસ કરી લીધી હતી access_time 7:26 pm IST\nવિનામૂલ્યે ઓનલાઇન સંસ્કૃત ભાષા શીખવાની તક : કેનેડા અને યુ.એસ. સ્થિત SGVP ગુરુકુળ ના ઉપક્રમે કરાયેલું આયોજન : દર શુક્રવારે રાત્રે 9 કલાકે યોજાનારા સંસ્કૃત ક્લાસમાં જોડાવા માટે સંપર્ક કરો access_time 12:08 pm IST\nપ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં કથિત વિદેશી હસ્તક્ષેપ કરતાં વધુ ભય પોસ્ટલ બેલેટ પેપરનો છે : ઘાલમેલ થઇ શકે : કોઈની બદલે કોઈ મત આપી દયે તેવી પણ શક્યતા : ડોનાલ્ડ ટ્રમ્પ access_time 12:50 pm IST\nઆઇપીએલમાં મુંબઇ ઇન્‍ડિયન્‍સનો કેપ્‍ટન રોહિત શર્મા સૌથી વધુ મેન ઓફ ધ મેચ જીતનાર ખેલાડીઓમાં ચોથા સ્‍થાનેઃ ડેવિડ વોર્નર ત્રીજા સ્‍થાન ઉપર access_time 4:19 pm IST\nફ્રેન્ચ ફૂટબોલ ટૂર્નામેન્ટ - લીગ 1ની બે મેચમાંથી નેમાર બહાર access_time 5:25 pm IST\nICC રેન્કિંગમાં વિરાટ અને રોહિત ટોપ-3માં કાયમ access_time 5:25 pm IST\nઅમિતાભ બચ્ચનની ફિલ્મ પિન્કને પુરા થયા 4 વર્ષ : કલાકારોએ યાદ કર્યા શૂટિંગના દિવસો access_time 5:00 pm IST\nઆસામ સરકાર સ્થાનિક સિનેમા હોલ ખોલવા માટે પુરી પાડશે સબસિડી access_time 5:02 pm IST\nકરિશ્મા-કરીનાના કહેવાથી પિતા રણધીરે જોડાયા ઇન્સ્ટાગ્રામ સાથે access_time 4:59 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/13-11-2019/30029", "date_download": "2021-06-15T00:22:47Z", "digest": "sha1:5D4SK62A6FC3RLX3CBTVG7FFD4TTM4LR", "length": 14069, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "બેબી ડોલ", "raw_content": "\nઅમેરિકન સિંગર-સોન્ગ રાઇટર કેટી પેરી સોમવારે રાતે મુંબઇમાં જોવા મળી હતી. ૧૬ નવેમ્બરે થઇ રહેલા મ્યુઝિક ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે તે મુંબઇ આવી છે. કરણ જોહર તેના માટે એક પાર્ટી પણ હોસ્ટ કરશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nનવસારી: વાંસદામાં સતત બીજા દિવસે ભૂંકપના આંચકા અનુભવાયા :લોકોમાં ભયનો માહોલ access_time 10:36 pm IST\nકાશ્મીરના પુંચ જિલ્લામાં સરહદ પર પાકિસ્તાને ફરી તોપગોળાનો વરસાદ વરસાવ્યો છે : ભારતીય સેના બરાબર વળતો જવાબ આપી રહી છે access_time 10:06 pm IST\nઅયોધ્યા ખાતે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટમાં વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યું છે કે અમિતભાઇ શાહને યોગી આદિત્યનાથની નિમણુંક કરવી જોઈએ access_time 9:42 pm IST\nગુરૂનાનક દેવની પપ૦ મી જયંતિ પર પંજાબમા ૧ર કલાકમાં બનાવવામાં આવી પપ૦ ફૂટ લાંબી કેક access_time 12:00 am IST\nમહારાષ્ટ્ર મુદ્દે અમિતભાઇ શાહે મૌન તોડ્યું : અમારું ગઠબંધન ચૂંટણી જીતશે અને ફડણવીસ સીએમ બનશે તે જાહેરમાં કહ્યું ત્યારે તેનો વિરોધ કેમ ના કર્યો access_time 7:57 pm IST\nયુ.એસ.ના મેનહટનમાં ઇન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સીલના ઉપક્રમે લિટરી ફેસ્ટીવલ યોજાયોઃ અગ્રણી લેખકો તથા કલાકારોએ હાજરી આપી access_time 8:02 pm IST\nસરકાર શ્રમ અને રોજગાર ક્ષેત્રે ધરખમ ફેરફારો લાવી રહેલ છેઃ ઘટતી રોજગારી સિરામીક ઉદ્યોગના પ્રશ્ને મંત્રી ચિંતિત access_time 3:31 pm IST\nમેડીકલ કોલેજના લાયબ્રેરીયન ડો.રાજેશ ત્રિવેદી શિક્ષાવિદ અતિ વિશિષ્ટ પુરસ્કારથી સન્માનિત access_time 3:52 pm IST\nસગીરાના અપહરણ-પોકસોના કેસમાં આરોપીની જામીન અરજી મંજુર access_time 3:55 pm IST\nઅમરેલીના બાબરામાં કમોસમી વરસાદ : ખેડૂતોમાં ચિંતામાં વધારો access_time 12:41 am IST\nગીર સોમનાથમાં જીલ્લા લોક -વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી access_time 11:46 am IST\nગોંડલ પંથકની સગીરાના અપહરણના ગુનામાં ફરાર વિજય ચોૈહાણ પકડાયો access_time 12:01 pm IST\nબનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણકપુર પાસે તેલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતઃ લોકોએ તેલ લેવા પડાપડી કરી access_time 4:59 pm IST\nલોંગ ટર્મ ઈકિવટી ફંડમાં ટેકસ લાભ સાથે મજબૂત વળતર access_time 12:59 pm IST\nઆર્થિક મંદી વચ્ચે ગુજરાતમાં ૧૮,૩૨૫ કરોડનું મૂડીરોકાણ access_time 9:29 pm IST\nઅવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ દુકાનદાર પર ગોળીબારી કરતા અરેરાટી: સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું access_time 5:55 pm IST\nઅમેરિકી-ઓસ્‍ટ્રેલીયન નાગરિકોની મુકિત માટે ૩ તાલિબાની કેદી મુકત કરશે અફઘાનિસ્‍તાન access_time 11:10 pm IST\nદુનિયાની સૌથી મોંઘી ઘડિયાળની કિંમત જાણીને થશે સહુ કોઈને અચરજ: 222 કરોડ રૂપિયામાં થઇ હરાજી access_time 5:54 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમની પાવર વિરૃધ્ધ મેન પાવરનો વિજયઃ યુ.એસ.ના સિએટલમાં કાઉન્સીલ મેમ્બર તરીકે વિજેતા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ક્ષમા સાવંતનું મંતવ્યઃ પ્રતિસ્પર્ધી તરીકે એમેઝોનનું પીઠબળ ધરાવતા જાયન્ટ ઉમેદવારને પરાજીત કર્યા access_time 8:18 pm IST\nઅમેરિકાના એટલાન્ટામાં દિવાળી ઉત્સવ ઉજવાયોઃ ભારતના કોન્સ્યુલ જનરલ તથા ઇન્ડિયન અમેરિકન એશોશિએશનના સંયુકત ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં ૪૦૦૦ ઉપરાંત લોકો ઉમટી પડયાઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ તથા વિનામૂલ્યે ડીનરનું આયોજન કરાયુંઃ ભારતની સંસ્કૃતિનું નિદર્શન કરાવતા વિવિધતામાં એકતા દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા access_time 8:20 pm IST\nપદમશ્રી ડો.સુધીર પરીખની ''પ્રાયર ઓફ મેરીલેન્ડ'' તરીકે નિમણુંકઃ યુ.એસ.એ તથા ભારતમાં આરોગ્ય ક્ષેત્રે સેવાઓ તથા ચેરીટી બદલ સેન્ટ જહોન એકયુમેનિકલ હોસ્પિટલ દ્વારા કરાયેલી કદર access_time 8:25 pm IST\nજોઈ લો ડે-નાઈટ ટેસ્ટ મેચના પિન્ક બોલને access_time 11:49 am IST\nહોંગકોંગ ઓપનથી બહાર સાઈના-સમીર access_time 6:08 pm IST\nઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસીએશનના પ્રેસીડેન્ટપદે શેન વોટ્સનની નિમણુંક access_time 11:50 am IST\nવિદ્��ાના પતિના રોલમાં જીશુ સેનગુપ્તા access_time 9:59 am IST\nસુર સામ્રાજ્ઞિ લતા મંગેશકરની તબિયતમાં સુધારો: હાલત હજુ પણ નાજુક access_time 5:54 pm IST\nમધુબાલા પર બાયોપિક બનાવશે ઈમ્તિયાઝ અલી access_time 5:53 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/23-11-2020/140813", "date_download": "2021-06-15T00:58:10Z", "digest": "sha1:CXC3IOAJXPU7S225VWZEL4BF575YLJW3", "length": 17561, "nlines": 130, "source_domain": "akilanews.com", "title": "ચોખા કૌભાંડઃ દુકાનદાર બદરૂદીન વિરાણીનું લાયસન્સ ૯૦ દિ' માટે સસ્પેન્ડઃ તપાસ ચાલુઃ દુકાનમાં ૫૦ હજારના ઘઉં-ચોખા-ખાંડ સીઝ", "raw_content": "\nચોખા કૌભાંડઃ દુકાનદાર બદરૂદીન વિરાણીનું લાયસન્સ ૯૦ દિ' માટે સસ્પેન્ડઃ તપાસ ચાલુઃ દુકાનમાં ૫૦ હજારના ઘઉં-ચોખા-ખાંડ સીઝ\nબદરૂદીને પોતાના ચોખા હોવાનુ અને દિનેશ નીચાણીને વેચ્યાનું કબુલ્યુઃ પુરવઠા હવે દિનેશની પૂછપરછ કરશે\nરાજકોટ, તા. ૨૩ :. રાજકોટના સસ્તા અનાજના દુકાનદાર બદરૂદીન સૈફુદીન વિરાણીએ ગરીબોને દેવાતા ચોખાના ૪૭ બાચકા-બારોબાર કાળાબજારમાં ધકેલી દીધા અને પોલીસે તે કૌભાંડ ઝડપી લીધુ બાદમા આજે ડીએસઓ શ્રી પૂજા બાવળાએ આકરા પગલા લઈ બદરૂદીનની દુકાન ઉપર દરોડો પાડયો હતો. ઈન્સ્પેકટરો કિરીટસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલાની ટીમ આ લખાય છે ત્યારે હજુ પણ તપાસ - નિવેદનો લઈ રહી છે.\nદરમિયાન પ્રાથમિક તપાસમાં બદરૂદીને આ કૌભાંડ કબુલી લેતા અને પોતાના જ ચોખા હોવાનું પુરવઠાને નિવેદન આપતા ઈન્સ્પેકટરોએ બપોર સુધીમાં ઘઉં, ચોખા, ખાંડ, તેલ અને કેરોસીન મળી કુલ ૫૦ હજારનો જથ્થો સીઝ કરી દીધો છે અને બપોરે ૨ વાગ્યે પણ તપાસ ચાલુ રાખી છે. બદરૂદીને પોતે આ ચોખાનો જથ્થો પોલીસે પકડી લીધેલા દિનેશ નીચાણીને વેચ્યાની કબુલાત આપતા પુરવઠા હવે દિનેશનું નિવેદન લઈ ગોંડલ યાર્ડમાં કયા વેપારીને ચોખા આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરશે. દરમિયાન ડીએસઓ શ્રી પૂજા બાવળાએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે દુકાનદાર બદરૂદીનનું લાયસન્સ ૯૦ દિવસ સસ્પેન્ડ કરી નખાયુ છે. ફોજદારી અંગે હવે નિર્ણય લેવાશે. દુકાનમાં ૧૧ કટ્ટા ખાંડ, ૪૬૦ લીટર કેરોસીન, ૧૨૦ કટ્ટા ચોખા, ૪ કટ્ટા ઘઉં અને કપાસીયા તેલના ૧૮૦ પાઉચ સીઝ કરી દેવાયા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં ���થી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nસાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST\nકોરોના મહામારીને લીધે લાંબા સમય સુધી બંધ રહ્યા પછી અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્‍પ હનુમાન મંદિર આજે ખોલી નાખવામાં આવ્‍યું છે. જોકે ટોકન સિસ્‍ટમ્‍સથી ૨૦૦ ભક્‍તોને જ પ્રવેશ આપવામાં આવશે.. access_time 5:12 pm IST\nસાર્વજનિક સંડાસ તૂટી પડ્યુ : મહિલા કાટમાળમાં ફસાઈ : મુંબઈના કુર્લામાં એક જાહેર શૌચાલય તૂટી પડતા એક મહિલા ફસાઈ ગઈ છે : બ��ાવ અભિયાન ચાલુ છે access_time 11:31 am IST\nકાનપુરના કુલી બજારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી: અનેક લોકો દટાયા હોવાની શક્યતા access_time 11:16 pm IST\nમધ્‍યપ્રદેશમાં રેલ્‍વે ટ્રેક પર મિત્રો સાથે ફોટો લઇ રહેલ છોકરો ટ્રેનની ચપેટમાં આવ્‍યો થયું મોત access_time 9:39 pm IST\nપ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને પરિવારે આખી રાત માર માર્યોઃ સવારે જમાઈ બનાવ્યો access_time 10:08 am IST\nભૂમાફિયાઓ સામે લડતા લોકસેવક સરપંચોને રક્ષણ આપોઃ કલેકટરને રજૂઆત access_time 4:24 pm IST\nલક્ષ્મી સોસાયટીના જીવણભાઇ પરમારને ગાળો દઇ રિક્ષાનું હુડ સળગાવાયું access_time 12:49 pm IST\nએઇમ્સ માટે ૪ પ્લાન મંજુર : કુલ ૧૯ પ્લાન અંગે કાર્યવાહી : મુખ્ય બિલ્ડીંગનો નકશો હવે મૂકાશે access_time 3:36 pm IST\nપ્રાંચીમાં માનસિંહભાઈનુ સન્માન access_time 11:31 am IST\nજામનગર શહેરમાં કોરોનાના નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 8:32 pm IST\nમોરબી સાવસર પ્લોટમાં ગટર વેપારીઓએ પોતે જ સાફ કરી access_time 12:46 pm IST\nરાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રાષ્ટ્રપતિના આગમન પૂર્વે 100 જેવા શિક્ષકોના કોરોના ટેસ્ટ કરાયા access_time 12:25 am IST\nગુજરાતમાં રમકડા ઉદ્યોગના વિકાસ માટે ટોય પાર્ક વિકસાવવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ જીઆઇડીસી તૈયાર કરે : વિજયભાઇ રૂપાણી access_time 2:26 pm IST\nમોટારાયપુરા ગામમાં જુના ઝગડા ની અદાવત રાખી બે વ્યક્તિઓને મારી ધમકી આપનાર સામે ફરિયાદ access_time 11:13 pm IST\nપોતાની વધતી ઉમર કરતા યંગ દેખાવા માટે શુદ્ધ ઓક્સિજન લેવું હિતાવહ:સંશોધન access_time 5:18 pm IST\nટોરોન્ટોમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને 28 દિવસનું લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું access_time 5:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅજાણી મહિલાને ટ્રેનના પાટા ઉપર ફેંકી દેવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન આદિત્ય વેમુલાપતીની ધરપકડ : મહિલા પાટા નજીક ફસકાઈ પડતા આબાદ બચાવ access_time 8:45 pm IST\nબ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસન સુશ્રી પ્રીતિ પટેલની વહારે : હોમ મિનિસ્ટરના નાતે પ્રીતિ પટેલે સ્ટાફ ઉપર જોહુકમી કર્યાના આરોપને વાહિયાત ગણાવ્યો : સુશ્રી પ્રીતિ પટેલે પોતાના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી તથા પ્રેસિડન્ટનો આભાર માન્યો access_time 2:25 pm IST\nકરતારપુર કોરિડોર 27 નવેમ્બરથી ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા : ગુરુ નાનકદેવની 551 મી જન્મ જયંતિ ઉજવવા માટે ભારતના શીખો પાકિસ્તાન જઈ શકે તેવો હેતુ access_time 1:38 pm IST\nમોહમ્મદ સલાહની કોવિડ -19 ટેસ્ટ નેગેટિવ: શરૂ કરશે પ્રેક્ટિસ access_time 5:25 pm IST\nભારતીય પહેલવાન બબીતા ​​ફોગાટના ઘરે આવશે નાનું મહે��ાન: પતિ સાથે શેયર કર્યો ફોટો access_time 5:26 pm IST\nક્રિકેટ જેવી મહાન રમતને લઇને ચર્ચા કરવાથી સાર કંઇ ન હોય શકેઃ રવિ શાસ્ત્રીએ યુવા બેટસમેન શુભમન ગિલ સાથે વાતચીત કર્યા બાદ ફોટો શેર કર્યો access_time 5:24 pm IST\nઅલી ફઝલ સાથે નવા ફ્લેટમાં રિચા ચઢ્ઢા સાથે થયો શિફ્ટ: આવતા વર્ષે કરશે લગ્ન access_time 4:36 pm IST\nફિલ્મ 'ઓમ: ધ બેટલ વીદઈન'માં આદિત્ય રોય કપૂરની સામે જોવા મળશે સંજના સંઘી access_time 4:36 pm IST\n'ઇન્ડિયા બેસ્ટ ડાન્સર'નો વિજેતા બન્યો અજયસિંહે access_time 4:37 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/religion/sadguru/what-is-life-says-sadhguru/", "date_download": "2021-06-15T00:45:15Z", "digest": "sha1:KF2DJI6PKK3TWKNFB6M5D726GWFRXP5M", "length": 12824, "nlines": 178, "source_domain": "chitralekha.com", "title": "જીવન શું છે? | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nજીવન જ જીવનને જાણી શકે. એક વિચાર જીવનને જાણી શકતો નથી. લાગણી જીવનને જાણી શકતી નથી. અહંકાર જીવનને જાણી શકતો નથી. જીવન જ જીવનને જાણી શકે. જો તમે વિચારો, મંતવ્યો અને ભાવનાઓનું ટોપલું બનવાનું બંધ કરો અને અહીં જીવન, એક ધબકતા જીવન તરીકે અસ્તિત્વમાં હો, તો જીવન જાણવું એ પ્રાકૃતિક છે.\nઆપણે જેને આત્મજ્ઞાન તરીકે ઓળખીએ છીએ તે આ જ છે. વિચાર, ભાવના અથવા અહંકાર બનવાને બદલે તમે માત્ર જીવન બની જાઓ. આત્મજ્ઞાન એ અંતિમ વસ્તુ નથી. તે એક રીતે છે, પરંતુ બીજી રીતે, તે સૌથી મૂળભૂત વસ્તુ છે કારણ કે પ્રથમ તમે માત્ર જીવન છો, પછી તમે બાકીનું બધું છો. ફક્ત તમે જીવંત હોવાથી, તમે વિચાર, ભાવના અને અહંકાર માટે સક્ષમ છો. તેથી આત્મજ્ઞાન એ ખૂબ જ મૂળભૂત, ફક્ત શુદ્ધ જીવન બનવા જેવું છે – બીજું કંઈ નહીં. બીજી બધી વસ્તુઓ ત્યાં છે, પરંતુ તેની સાથે તમે ક્યારેય પોતાની ઓળખ રાખતા નથી.\nબૌદ્ધિકરૂપે “હું આ નથી, હું તે નથી,” ને જાણીને વ્યક્તિને મુક્તિ નથી મળતી. કંઈક ઊંડા જ્ઞાનની જરૂર છે. હમણાં, તમારા અસ્તિત્વનું કેન્દ્ર તમારું વ્યક્તિત્વ અથવા તમારી ઓળખ છે. તમે તમારી નોકરી, તમારા કુટુંબ અને અન્ય ઘણી વસ્તુઓથી ઓળખાવ છો. બધી ઓળખ ધારવામાં આવે છે, લેવામાં આવે છે, મૂકી દેવામાં આવે છે. હમણાં તમારા અસ્તિત્વનું, કેન્દ્ર કંઈક મૂકેલું છે તેમાં છે, વાસ્તવિક નહીં. જ્યારે તમે વાસ્તવિકતામાં ન હોવ, ત્યારે જીવનને તેના મૂળભૂત સ્વરૂપે અનુભવ કરવાનો પ્રશ્ન જ નથી ઉભો થતો.\nઆજે લોકો માટે, શબ્દો અને વર્ગીકરણો જીવનના અનુભવ કરતાં વધુ મહત્વપૂર્ણ બન્યા છે. જો તમે આકાશ તરફ નજર કરો છો, તો તમે સૂર્ય, ચંદ્ર, વાદળો અને લાખો અન્ય વસ્તુઓ જોશો કે જેમાં તમે જીવનને વિભાજિત કર્યું છે. જો તમે ફક્ત જીવન બની જાઓ છો, તો ત્યાં કોઈ વાદળા, ચંદ્ર અથવા સૂર્ય નથી. ત્યાં માત્ર ધબકતું જીવન છે. જેમ તમે છો, બધુ જ છે. વાદળો, સૂર્ય, ચંદ્ર – આ બધા અસ્તિત્વમાં છે કારણ કે તમે જીવન સિવાય બીજું કંઈક બની ગયા છો. જો તમે માત્ર જીવન બની જાઓ છો, તો તેમાંથી કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં નથી; ફક્ત જીવન અસ્તિત્વમાં છે – ફક્ત આ ધબકતો ઉર્જા સમૂહ. તમે તેને સર્જન કહી શકો છો, તમે તેને નિર્માતા કહી શકો છો અથવા તમે તેને સ્વ તરીકે જ બોલાવી શકો છો. તમે તેને જે કઈ પણ રીતે બોલાવો, તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ તે ફક્ત જીવન છે. જેને તમે જીવન કહો છો તે ફક્ત એક સંભાવના છે. તમે તેમાંથી જે કઈ બનાવો છો તે જ બધુ છે.\n(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleવાવાઝોડું ‘તાઉ’તે’ મુંબઈને છોડીને ગુજરાત તરફ આગળ વધ્યું\nઇષ્ટ દેવતા: તમારા પોતાના અંગત ભગવાનની રચના\nજીવનમાં પ્રચંડ તીવ્રતાનો અનુભવ કરો…\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cn24news.in/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-3-%E0%AA%97%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A1%E0%AA%B2-%E0%AA%9F%E0%AB%87/", "date_download": "2021-06-15T00:53:38Z", "digest": "sha1:CVGRGOCS6STJN663YQHGBIS7HDYNQ22U", "length": 9846, "nlines": 109, "source_domain": "cn24news.in", "title": "ભારત 3 ગોલ્ડની સાથે મેડલ ટેલીમાં ટોપ પર: સૌરભ-મનુએ ગોલ્ડ જીત્યો,એક ઓલિમ્પિક ક્વોટા મળ્યો | CN24NEWS", "raw_content": "\nHome ખેલ ભારત 3 ગોલ્ડની સાથે મેડલ ટેલીમાં ટોપ પર: સૌરભ-મનુએ ગોલ્ડ જીત્યો,એક ઓલિમ્પિક...\nભારત 3 ગોલ્ડની સાથે મેડલ ટેલીમાં ટોપ પર: સૌરભ-મનુએ ગોલ્ડ જીત્યો,એક ઓલિમ્પિક ક્વોટા મળ્યો\nસ્પોર્ટસ ડેસ્ક. ભારતે શૂટિંગ વર્લ્ડ કપની પુર્ણાહુતિ સુવર્ણ રીતે કરી છે. સૌરભ ચૌધરી અને મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં દેશને ગોલ્ડ અપાવ્યો. સૌરભ અને મનુનો સ્કોર 483.4 રહ્યો. આ ભારતનો ટુર્નામેન્ટમાં ત્રીજો ગોલ્ડ હતો. આમાંથી બે સૌરભે અપાવ્યા. સૌરભે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે બીજો એક ગોલ્ડ મેડલ અપૂર્વી ચંદેલાએ જીત્યો હતો. યજમાન ભારત ત્રણ મેડલની સાથે મેડલ ટેલીમાં સંયુક્ત રીતે ટોપ પર રહ્યું. ભારતને આ ટુર્નામેન્ટમાંથી જે એક ઓલિમ્પિક ક્વોટા મળ્યો તે સૌરભે અપાવ્યો. ચીને 5 ઓલિમ્પિક ક્વોટા મેળવ્યા છે. ટુર્નામેન્ટ માં 14 ઓલિમ્પિક ક્વોટા હતા.\nસૌરભ-મનુએ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી\nચીનની રેનસિન જિયાંગ અને બોવેન ઝેંગની જોડીએ 477.7 સ્કોર સાથે સિલ્વર મેળવ્યો. સૌરભ અને મનુનો ફાઇનલમાં દબદબો એટલો વધારે હતો કે તેમના અને સિલ્વર મેડાલિસ્ટની જોડીની વચ્ચે 5.8 પોઇન્ટનું અંતર હતું. આ સૌરભનો 3 વર્ષમાં 10મો ગોલ્ડ મેડલ છે. તેમણે છેલ્લાં વર્ષે 7 ગોલ્ડ જીત્યા છે. આ સૌરભનો પહેલો સિનિયર વર્લ્ડ કપ હતો. જ્યારે મનુએ ગત વર્ષે 4 ગોલ્ડ અને એક સિલ્વર જીત્યો હતો.\nસૌરભ-મનુની જોડીએ ક્વોલિફિકેશનમાં 778ના સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. મનુએ 96, 95, 98 અને 96ની સીરિઝની સાથે કુલ 385 પોઇન્ટનો સ્કોર કર્યો. સૌરભે 100, 97, 98 અને 98ની સીરિઝ સાથે 393નો સ્કોર કર્યો. ચીનની જોડીએ કુલ 775નો સ્કોર કર્યો હતો. આ ઇવેન્ટમાં એક બીજી ભારતીય જોડી હીના સિંધુ અને અભિષેક વર્માએ 770ના સ્કોરની સાથે નવમું સ્થાન મેળવ્યું. 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમમાં રવિ અંજુમ અને અપૂર્વી-દીપકની જોડી ફાઇનલમાં પહોંચી શકી નહીં. રવિ-અંજુમ સાતમાં, અપૂર્વી-દીપકે 25માં ક્રમે રહ્યા. આગામી વર્લ્ડ કપ(શોટગન) 15 માર્ચથી મેક્સિકોમાં રમાશે.\nPrevious articleચેટ શો વિવાદે મને વિનમ્ર બનાવ્યો, રાહુલ દ્રવિડે મારી મદદ કરી: લોકેશ રાહુલ\nNext articleહળવદ માં સરદાર પટેલ વિદ્યાલય માં શુભેચ્છા સમારોહ ધોરણ ૧૦ ,૧૨ ઉજવાયો.\nકોરોનાના જોખમ વચ્ચે ઓલિમ્પિકના આયોજન પર શંકાના વાદળો\nવિશ્વ સાયકલ દિવસ : દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ખેલ મહાકુંભ શરુ કરાયો\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પૂર્વે પ્રેક્ટિસના અભાવની કોહલીને ચિંતા નથી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nએવું કયુ કારણ છે કે ભારતીય મહિલા ટીમનું ઓસ્ટ્રેલિયા સામે દશેરાના...\nક્રિકેટમાં દબાણને કારણે ૠષભ પંત વધુ સારી રીતે રમી શકશે :...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/video-conferencing/", "date_download": "2021-06-14T23:37:29Z", "digest": "sha1:XU5DGECCJKCQVUM2UAQWAN6QB5WZOEH5", "length": 11089, "nlines": 129, "source_domain": "cn24news.in", "title": "વીડિયો કોન્ફરન્સિંગ : મોદીએ સંકેત આપ્યા- 14 એપ્રિલ બાદ લોકડાઉન એક સાથે હટશે નહિ; 5 રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉન હટાવવાના પક્ષમાં નથી | CN24NEWS", "raw_content": "\nHome ટોપ ન્યૂઝ વીડિયો કોન્ફરન્સિંગ : મોદીએ સંકેત આપ્યા- 14 એપ્રિલ બાદ લોકડાઉન એક સાથે...\nવીડિયો કોન્ફરન્સિંગ : મોદીએ સંકેત આપ્યા- 14 એપ્રિલ બાદ લોકડાઉન એક સાથે હટશે નહિ; 5 રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉન હટાવવાના પક્ષમાં નથી\nનવી દિલ્હી. સર્વપક્ષીય બેઠક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન લંબાવવાના સંકેત આપ્યા છે. વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજેપી, કોંગ્રેસ, ડીએમકે, એઆઈએડીએમકે, ટીઆરએસ, સીપીઆઈએમ, ટીએમસી, શિવસેના, એનસીપી, અકાલી દલ, એલજેપી, જેડીયુ, એસપી, બીએસપી, વાઈએસઆર કોંગ્રેસ અને બીજેડીના ફલોર લીડર્સ સાથે કોરોના અને લોકડાઉન પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ફલોર લીડર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ 5 માંગ રજૂ કરી છે. તેમાં રાજ્યોની એફઆરબીએમ રાજકોષીય સીમાને 3થી 5 ટકા કરવા, રાજ્યોને તેમના બાકીના પૈસા આપવા, રાહત પેકેજને જીડીપીના એક ટકાથી વધારીને 5 ટકા કરવા, કોરના ટેસ્ટને ફ્રી કરવા અને પીપીઈ સહિત તમામ મેડિકલ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ કરવાની માંગ કરવામાં આવી છે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટીએમસી તરફથી ટીઆર બાલૂ, એઆઈએડીએમકે તરફથી નવનીત કૃષ્ણનન, કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ અને અધીર રંજન ચૌધરી, ટીઆરએસ તરફથી નમ્મા નાગેશ્વર રાવ અને કેશવા રાવ, સીપીઆઈએમ તરફથી ઈ કરીમ, ટીએમસી તરફથી સુદીપ બંદોપાધ્યાય, શિવસેના દ્વારા વિનય રાઉત અને સંજય રાઉત, એનસીપી તરફથી શરદ પવારે ચર્ચા કરી હતી.\nઆ સિવાય અકાલી દળ તરફથી સુખબીર બાદલ, એલજીપી તરફથી ચિરાગ પાસવાન, જેડીયુ તરફથી આરસીપી સિંહ, એસપી તરફથી રામ ગોપાલ યાદવ, બીએસપી તરફથી દાનિશ અલી અને સતીશ મિશ્રા, વાઈએસઆર કોંગ્રેસ તરફથી વિજયસાઈ રેડ્ડી અને મિઘુન રેડ્ડી, બીજેડી તરફથી પિનાકી મિશ્રા અને પ્રસન્ના અચાર્યએ રજૂઆત કરી હતી.\nPrevious articleગાંધીનગર : ધણપ પાસે અજાણી કારની ટક્કરે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત\nNext articleબોલિવૂડમાં કોરોના : બોલિવૂડ પ્રોડ્યૂસર કરીમ મોરાનીનો રિપોર્ટ પોઝિટિવ, બે દીકરીઓ પણ કોરોના પોઝિટિવ\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nબ્લડ ડોનર ડે : કોર���નામાં સાવધાની રાખીને સ્વસ્થ લોકો રક્તદાન કરી શકે, રક્તદાનથી પ્રતિરોધક ક્ષમતા ઘટતી નથી\n‘આપ’ સાંસદનો આરોપ : 11 મિનિટ પહેલાં 2 કરોડમાં વેચાયેલી જમીન ટ્રસ્ટે 18.5 કરોડમાં ખરીદી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nફર્સ્ટ ડેથ એનિવર્સરી : સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાએ ઘરમાં હવન કર્યો\nઆજનું રાશિફળ : સોમવારે મીન જાતકો માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે\nકાર્યવાહી : NSDLએ અદાણી ગ્રૂપમાં રૂ. 43500 કરોડનું રોકાણ કરનાર વિદેશી ફંડ્સના એકાઉન્ટ સ્થગિત કર્યા\nછેતરપિંડી : નોકરી ડોટ કોમ પર નોકરી આપવાની લાલચ આપી ગઠિયાએ રૂપિયા 64 હજારની છેતરપિંડી કરી\nછોરું બન્યું કછોરું : ડીસામાં વૃધ્ધાને રાત્રે કચરાના ઢગલામાં મુકી ફરાર થઈ ગયો\nસંદેશ : મોદીએ કહ્યું- વિશ્વ ભારત સામે જોઈ રહ્યું છે, દેશ...\nકોરોના : ભારત પર શાસન કરનાર બ્રિટન હાલ ભારતીય મૂળના નેતાઓના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/latest-bank-news-bank-of-baroda-doubles-minimum-balance-limit-for-savings-account/", "date_download": "2021-06-15T00:40:02Z", "digest": "sha1:YIRG7XEO66IPILK7RS2DR3HL76NYA4AQ", "length": 10737, "nlines": 170, "source_domain": "www.gstv.in", "title": "ગ્રાહક ધ્યાન આપે! આ સરકારી બેંકે ન્યૂનત્તમ બેલેન્સને કર્યુ ડબલ, નહીં માનો તો પૈસા કપાશે - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડ��લીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\n આ સરકારી બેંકે ન્યૂનત્તમ બેલેન્સને કર્યુ ડબલ, નહીં માનો તો પૈસા કપાશે\n આ સરકારી બેંકે ન્યૂનત્તમ બેલેન્સને કર્યુ ડબલ, નહીં માનો તો પૈસા કપાશે\nસરકારી બેંક BOB (બેંક ઑફ બરોડા)એ બચત ખાતા માટે મિનિમમ બેલેન્સને ડબલ કરી દીધુ છે. બેંક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મિનિમમ ક્વાર્ટલી એવરેજ બેલેન્સ ડબલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.\nહવે બેંકના ગ્રાહકોએ પોતાના બચત ખાતામાં વધારે પૈસા રાખવા પડશે. નવો નિયમ 1 ફેબ્રુઆરી 2019થી લાગુ થશે. બેંકે એસએમએસ મોકલી પોતાના ગ્રાહકોને જાણકારી આપી છે. અહીં જણાવવાનું કે બીઓબી સરકારી બેંક છે. સરકારે તેમાં દેના બેંક અને વિજયા બેંકને મર્જર કરવાનો નિર્ણય કર્યો છે. મર્જર બાદ આ એસબીઆઈ બાદ બીજી સૌથી મોટી સરકારી બેંક બની જશે.\nબેંક ઑફ બરોડાએ ગ્રામ્ય વિસ્તારોની શાખાઓ માટે ન્યૂનત્તમ બેલેન્સની રકમમાં ફેરફાર કર્યો નથી. બેંકે ટ્વિટર પર પણ આ અંગે જાણકારી આપી છે. 1 ફેબ્રુઆરી 2019થી બરોડા એડવાન્ટેજ સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ ક્વાર્ટલી એવરેજ બેલેન્સમાં ફેરફાર થશે. બેંકના નવા નિયમો મુજબ, મિનિમમ બેલેન્સ નહીં રાખનારી શહેરી અને મેટ્રોની શાખાઓ માટે પેનલ્ટી 200 રૂપિયા હશે, જ્યારે અર્ધ-શહેરી શાખાઓ માટે 100 રૂપિયા હશે.\nબચત ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોવાથી ગ્રાહક પર બેંક તરફથી દંડ વસૂલવામાં આવશે. શહેરી ગ્રાહકો માટે ન્યૂનત્તમ બેલેન્સ 1000 રૂપિયાથી વધારીને 2 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યું છે. અર્ધ-શહેરી શાખાઓ માટે તેને 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. બેંક તેના માટે ખાતામાંથી પૈસા કાપશે.\nબેંક ઑફ બરોડાએ પોતાના ગ્રાહકોને પેનલ્ટીથી બચાવવા માટે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાનુ કહ્યું છે. બેંક પોતાના બધા ગ્રાહકોને તેના મોબાઈલ નંબર પર એસએમએસ મોકલીને આ અંગે જાણકારી આપી રહી છે.\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી રહી છે 12865 મકાનો અને ખેતીની જમીન, ચેક કરો સંપૂર્ણ વિગતો\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા વધીને મે 6.3 ટકાએ પહોંચ્યો: સામાન્ય માણસની તૂટી કમર\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10 રસ્તાઓ, એક વર્ષમાં કેટલા રૂપિયાનો લઈ શકાય છે ફાયદો\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે\nPM મોદી આ તારીખે ગુજરાત આવશે પણ કોંગ્રેસ કાર્યક્રમનો વિરોધ કરવા માટે છે તૈયાર\nગઠબંધન, ગઠબંધન અને ગઠબંધન, મોદીજીએ કહ્યું આ બંધા કોણ છે તમને ખબર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/lpg-booking-online/", "date_download": "2021-06-15T00:38:40Z", "digest": "sha1:KFP574MNIEYE52DFLYML5PH24CUMERBF", "length": 5716, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "LPG booking Online - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nLPG ઓફર / રસોઇ ગેસ સિલિન્ડર પર મળશે રૂપિયા 800ની છૂટ, જલ્દી કરો આ છે છેલ્લી તારીખ\nપેટ્રોલ-ડીઝલ આ મહીને સતત ત્રીજા દિવસે મોંઘો થયો છે. રસોઇ ગેસ પણ 809 રૂપિયા પ્રતિ સિલિન્ડ��� છે. તમે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર છૂટ તો નહીં મેળવી...\nકામના સમાચાર/માત્ર મિસ્ડ કોલથી બુક કરાવી શકો છો LPG સિલિન્ડર, માત્ર 30થી 45 મિનિટમાં મળી જશે\nડીજીટલાઈઝેશન દરમિયાન તમામ વસ્તુ સરળ થઇ ગઈ છે. એવામાં હવે રસોઈ ગેસની બુકીંગ ઓનલાઇન કરવામાં આવી શકે છે. પરંતુ એને ગ્રાહકો માટે વધુ સુવિધાનજનક બનાવવા...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/vadodara/news/the-rto-cannot-change-the-chassis-number-of-vehicles-128572126.html", "date_download": "2021-06-15T00:18:51Z", "digest": "sha1:XHXA4SNACUU4ENK7AIIRXWHPKOBOQWGV", "length": 3593, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The RTO cannot change the chassis number of vehicles | વાહનોના ચેસીસ નંબરમાં RTO ફેરફાર નહીં કરી શકે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nનિર્ણય:વાહનોના ચેસીસ નંબરમાં RTO ફેરફાર નહીં કરી શકે\nરાજ્ય સરકારે સત્તા પરત લીધી\nગુનાહિત પ્રવૃત્તિમાં વપરાતાં વાહનો પર બ્રેક લાગશે\nહવેથી વાહનોના ચેસીસ નંબરમાં બદલાવ સરકારના સેન્ટ્રલ એડમીન દ્વારા થશે. આરટીઓ પાસેથી આ સત્તા પરત લઇ લેવાઈ છે. આ નિર્ણયથી ગુનાહિત પ્રવૃત્તિ માટે વપરાતાં વાહન પર લગામ કસાશે. સામાન્ય સંજોગોમાં જૂના વાહનો બેકલોગ ન થયું હોય ત્યારે આરટીઓમાં તેનો બેકલોગ કરાય છે, તે સમયે ચેસીસ નંબરમાં ભૂલ થઈ હોય તો તેની સુધારણાની સત્તા આરટીઓ પાસે હતી.\nજોકે સરકારને મળેલી ફરિયાદોને આધારે આ વાહનો ગેરકાયદે પ્રવૃતિમાં પણ સંકળાયેલા હોવાની શક્યતા વ્યક્ત થતા સરકાર હરકતમાં આવી છે. વડોદરા આરટીઓ દ્વારા આવા બદલાવવા માટેની અરજીઓ રાજ્ય સરકાર પાસે મોકલાઈ રહી છે. નવા વાહનો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષ અગાઉ વાહન-4 સોફ્ટવેરમાં વાહન મેન્યુફેક્ચરર દ્વારા ચેસીસ નંબર નાખવાની વ્યવસ્થા કરાઈ છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/amazon-pay-50rs-cashback-on-lpg-gas-booking-gujarati-news/", "date_download": "2021-06-15T01:34:00Z", "digest": "sha1:YOAGEK35PX4KOEZLZQBVC6OUI5YNCNGQ", "length": 11652, "nlines": 174, "source_domain": "www.gstv.in", "title": "ફાયદાની વાત/ આ રીતે ઑનલાઇન બુક કરો LPG ગેસ સિલિન્ડર, પડશે 50 રૂપિયા સસ્તો - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nફાયદાની વાત/ આ રીતે ઑનલાઇન બુક કરો LPG ગેસ સિલિન્ડર, પડશે 50 રૂપિયા સસ્તો\nફાયદાની વાત/ આ રીતે ઑનલાઇન બુક કરો LPG ગેસ સિલિન્ડર, પડશે 50 રૂપિયા સસ્તો\nLPG Gas Cylinder: હવે તમે ઑનલાઇન સસ્તામાં ગેસ સિલિન્ડર (Gas Cylinder Online Booking)નું બુકિંગ કરી શકો છો. એમેઝન પે (Amazon Pay) ગ્રાહકોને LPG ગેસ સિલિન્ડરના બુકિંગ પર 50 રૂપિયા સુધીની છૂટ આપી રહ્યું છે. ઇન્ડેને આ અંગે ટ્વીટ કરીને ગ્રાહકોને જાણકારી આપી છે. ગ્રાહકોને પહેલી બુકિંગ કરવા પર કેશબેકની સુવિધા મળશે. ચાલો તમને જણાવીએ કે તમે કઇ રીતે સસ્તામાં ગેસ સિલિન્ડર બુકિંગ કરી શકો છો.\nસરકાર ઓઇલ કંપની ઇન્ડેન (Indane)એ ટ્વીટમાં લખ્યું કે રાંધણ ગેસ ઉપભોક્તા હવે એમેઝોન પે દ્વારા LPG સિલિન્ડરનુ બુકિંગ કરી શકે છે અને ઇન્ડેન રિફિલ માટે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકે છે.\n50 રૂપિયાનું મળશે કેશબેક\nઆ સાથે જ કંપનીએ કહ્યું કે એમેઝોન પે દ્વારા પહેલીવાર સિલિન્ડર બુક કરવા અને પેમેન્ટ કરવા પર ગ્રાહકોને 50 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે આ કેશબેક ફક્ત એકવાર માટે છે.\nતેના માટે તમારે એમેઝોન એપના પેમેન્ટ ઓપ્શનમાં જવાનુ છે. તે બાદ તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડરને સિલેક્ટ કરો અને અહીં તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા એલપીજી નંબર નાંખો. તમારે એમેઝોન પે દ્વારા પેમેન્ટ કરવાનું છે.\nઆ રીતે બુક કરો LPG ગેસ સિલિન્ડર\nઇન્ડેને રાંધણ ગેસ ઉપભોક્તાઓ માટે ગેસ સિલિન્ડર બુકિંગનો નવો નંબર જારી રહ્યો છે. LPG ગ્રાહકોએ તેમના રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી ગેસ બુકિંગ કરવા માટે નવો નંબર મોકલવામાં આવ્યો છે. તેના દ્વારા તમે ગેસ રિફિલ માટે સિલિન્ડર બુક કર���વી શકો છો.\nઇન્ડિયન ઑઇલ તરફથી જારી આ નંબરનો ઉપયોગ ઇન્ડેનના દેશભરના ઉપભોક્તા આઇવીઆર અથવા એસએમએસ દ્વારા ગેસ બુકિંગ માટે કરી શકે છે.\nઇન્ડિયન ઑઇલે જણાવ્યું કે પહેલા LPG ગેસ સિલિન્ડર બુકિંગ માટે દેશના અલગ-અલગ સર્કલ માટે અલગ અલગ મોબાઇલ નંબર હતા. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ સર્કલ માટે એક જ નંબર જારી કર્યો છે. તેનો અર્થ એ છે કે હવે ઇન્ડેન ગેસના દેશભરના ગ્રાહકોને સિલિન્ડર બુક કરાવા માટે 7718955555 પર કોલ કે એસએમએસ કરવાનો છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nમોરબી/ પેટા ચૂંટણીને લઇને તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ, બુથ પ્રમાણે ઈવીએમ રવાના- એસઆરપી સહિત પોલીસ અધિકારીઓનો કાફલો તૈનાત\n‘3 તારીખે પંજાવાળું બટન દબાવજો : મારી ડબરાની જનતા, મારી શાનદાર અને જાનદાર ડબરાની જનતા… મહારાજ ભૂલી ગયા કે તેઓ ભાજપમાં છે\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/payal-wants-to-get-marry-sangram-as-soon-as-possible-014286.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:12:14Z", "digest": "sha1:THVB3HKUJGXYPWXZWF3WCGJKKL36PVOS", "length": 14583, "nlines": 179, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics : સંગ્રામને પરણવા આતુર પાયલ, બિગ બૉસમાંથી નિકળતા જ મંગળ ફેરા | Payal Wants To Get Marry Sangram As Soon As Possible - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nકુમકુમ ભાગ્યની પ્રીતા, શ્રદ્ધા આર્યાએ યોગામાં બતાવ્યા હૉટ મૂવ્ઝ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nબિકિનીમાં નહાતા કુંડલી ભાગ્યની શ્રદ્ધા આર્યાએ લગાવી આગ, એકલામાં જ જુઓ બોલ્ડ Pics\nસિદ્ધાર્થ શુક્લા અને સોનિયા રાઠી સ્ટારર 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3'નુ પહેલુ ગીત 'મેરે લિએ' થયુ રિલીઝ\nમહિલા દિવસઃ કરોડો કમાય છે આ 8 સૌથી સેક્સી અભિનેત્રીઓ, ફોટાથી લગાવે છે ઈન્ટરનેટ પર આગ\nકપિલ શર્માને મુંબઈ ક્રાઈમ બ્રાંચના સમન, કરોડોની છેતરપિંડીમાં ફસાયા કપિલ, ગંભીર કેસ\n'કુંડલી ભાગ્ય'ની પ્રીતાના બિકિની ફોટાએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ Pics\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nPics : સંગ્રામને પરણવા આતુર પાયલ, બિગ બૉસમાંથી નિકળતા જ મંગળ ફેરા\nમુંબઈ, 3 ડિસેમ્બર : ટેલીવિઝન શો બિગ બૉસના સ્પર્ધક સંગ્રામ સિંહ ઘરની અંદર વધુમાં વધુ રહી અને લોકો સાથે સારી બોર્ડિંગ બનાવી શો જીતવાની તૈયારી કરી રહ્યાં છે, તો તેમના ગર્લફ્રેન્ડ પાયલ રોહતગી સંગ્રામ બહાર આવતા જ વહેલામાં વહેલી તકે તેમને પરણી જવા માટે આતુર થઈ રહ્યાં છે.\nપાયલ રોહતગીએ તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ સંગ્રામ સિંહને બહુ પ્રેમ કરે છે અને તેમના વગર રહી નથી શકતાં. એવું પહેલી વાર થયુ છે કે રિલેશનશિપમાં આવ્યા બાદ સંગ્રામ સિ��હથી તેઓ દૂર રહ્યાં હોય. તેથી તેમને સંગ્રામજીની ઉણપ બહુ સાલી રહી છે. પાયલ ઇચ્છે છે કે સંગ્રામ સિંહ બિગ બૉસ 7 જીતે અને બહાર આવી તેમની સાથે જલ્દીથી જલ્દી મંગળ ફેરા લઈ લે. બીજી બાજુ સંગ્રામ સિંહ પણ બિગ બૉસના ઘરમાં પાયલને બહુ મિસ કરી રહ્યાં છે. ગત સપ્તાહે જ્યારે બિગ બૉસે ઘરના સભ્યોને લક્ઝરી બજેટ હેઠળ એક ટાસ્ક રિમોટ કંટ્રોલ ટાસ્ક આપ્યુ હતું, ત્યારે ઘરના કેટલાક સભ્યોના પરિજનો કે મિત્રોને ઘરની અંદર મોકલવામાં આવ્યા હતાં. તે વખતે પાયલ સંગ્રામને મળવા બિગ બૉસમાં પહોંચ્યા હતાં.\nચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :\nબિગ બૉસમાં પ્રેમ વ્યક્ત કર્યો\nપાયલ રોહતગીએ બિગ બૉસના ઘરમાં જઈ સંગ્રામ સાથે મુલાકાત કરી અને બહુ પ્રેમ વ્યક્ત કર્યો.\nપાયલે ઘરમાં જઈ ઘરના સભ્યોને જણાવ્યું હતું કે સંગ્રામનું ધ્યાન રાખજો.\nપાયલે એમ પણ જણાવ્યુ હતું કે સંગ્રામ સિંહે પોતાના ડ્રેસિંગ સેન્સ ઉપર ધ્યાન આપવું જોઇએ.\nપાયલે ગૌહરને પણ જણાવ્યું કે તેમણે (ગૌહરે) ટાસ્ક દરમિયાન એમ કહ્યુ હતું કે તેઓ (ગૌહર) સંગ્રામથી નફરત કરે છે. ગૌહરે આમ ન કરવું જોઇએ.\nબિગ બૉસમાં સંગ્રામને ભેંટી પાયલ રોહતગી રડી પડ્યા હતાં.\nબહાર આવતા જ લગ્ન\nપાયલે જણાવ્યું કે તેઓ સંગ્રામના બિગ બૉસમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યાં છે. જેવા તેઓ બહાર આવશે કે અમે બંને પરણી જઇશું.\nભારતી સિંહ-હર્ષ લિંબાચિયા ડ્રગ્ઝ કેસ પર શંકા, 2 NCB અધિકારીઓ સસ્પેન્ડ\nBig Boss 14: આતુરતાનો અંત, આ તારીખથી શરૂ થશે સલમાન ખાનનો શો\n'યે રિશ્તા ક્યા કહેલાતા હે'ની મોહિના કુમારીના પરિવારના 21 લોકો કોરોના પૉઝિટીવ\nઅમિતાભ બચ્ચનના શો 'કૌન બનેગા કરોડપતિ'ને રાહત, 1 કરોડ દંડ નહિ ચૂકવવો પડે\nBigg Boss 13: કન્ટેસ્ટન્ટની ફીસ ડિટેલ, સિદ્ધાર્થ-અસીમને સૌથી ઓછી, રશ્મિને આટલા લાખ\nસેક્સી રાગિની કરિશ્માના આ વાયરલ ફોટા તમારા હોશ ઉડાવી દેશે, એકલામા જ જોજો\nપાંચ વર્ષ બાદ કશિશની વાપસી, ઘરચોળા માટે એક લાખ ખર્ચશે\nજાહેરાતોમાં ખોટા વચનો કરવા પર સેલિબ્રિટીઝને જેલ થઇ શકે છે\nકરોડોની ફી લઈ કરીના કપૂર ખાન થઈ DIDથી બહાર, આ સુપરસ્ટાર બની નવી જજ\nસુંદર દુલ્હન બની કસૌટી જિંદગી કી-2 ફેમ પૂજા બેનરજી, જોતા જ ઘાયલ થઈ જશો\nહવે નહિ દેખાય સમીર-નૈના, આ મહિને ઑફ એર થશે યે ઉન દિનો કી બાત હે\nગંભીર બીમારીને કારણે ઉતરનની તપસ્યા 'રશ્મિ દેસાઈ' આવી દેખાવા લાગી, ચોંકી જશો\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપ��ર્ટ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Video_news/index/27-11-2020", "date_download": "2021-06-15T01:21:05Z", "digest": "sha1:PSWYV74LRURQ2LC6DEAI6PT33R7VDJGX", "length": 14585, "nlines": 109, "source_domain": "www.akilanews.com", "title": "વિડિઓ ન્યૂઝ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nબપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઅર્ણવ ગોસ્વામીને મોટી રાહત આપતો સુપ્રિમ કોર્ટનો હુકમ : રીપબ્લીક ટીવીના પત્��કાર અર્ણવ ગોસ્વામીને આપવામાં આવેલા વચગાળાના જામીન જયાં સુધી મુંબઈ હાઈકોર્ટ ૨૦૧૮ના આત્મહત્યા માટે ફરજ પાડવાના કેસનો નિકાલ કરે નહિં ત્યાં સુધી ચાલુ રહેશે તેવો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો છે access_time 12:51 pm IST\n' કૌન બનેગા કરોડપતિ ' શો વિવાદમાં : 64 લાખ રૂપિયાનો પ્રશ્ન : 1927 ની સાલમાં ડો.ભીમરાવ આંબેડકરના અનુયાયીઓએ કયા હિન્દૂ ધર્મગ્રંથના પાના બાળી નાખ્યા હતા : મહાનાયક અમિતાબ બચ્ચને હોટ સીટ ઉપરથી પૂછેલો પ્રશ્ન હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરનારો : મુઝફ્ફર કોર્ટમાં ફરિયાદ access_time 11:31 am IST\nદિલ્હીમાં હજારો ખેડૂતોને રાખવા માટે ૮ મોટા સ્ટેડીયમોમાં જેલ ઉભી કરાશે : હજારો ખેડૂતો દ્વારા દિલ્હી ચલો કૂચ આગળ વધી રહી છે ત્યારે કેજરીવાલની આપ સરકાર પાસે દિલ્હી પોલીસે ૮ મોટા સ્ટેડીયમોની માંગણી કરી છે : પોલીસ આ સ્ટેડીયમોનો ઉપયોગ કામચલાઉ જેલ તરીકે કરવા માગે છે access_time 12:51 pm IST\nસિડની વનડેમાં અદાણી ગ્રુપનો વિરોધ :ચાલુ મેચે હાથમાં પ્લે કાર્ડ લઇને મેદાનમાં ઘુસ્યો એક વ્યક્તિ access_time 12:17 pm IST\nપાલઘર હિંસા મામલામાં વિશેષ અદાલત એ 53 આરોપીને આપ્યા જામીન access_time 12:00 am IST\nવાહન માલિકના નિધન બાદ નામ બદલાવવા માટે થતી લાંબી ઝંઝટ દૂર થશે access_time 2:51 pm IST\nદિવંગતોને શ્રધ્ધાંજલી આપતું શહેર ભાજપ access_time 3:56 pm IST\nરાજકોટના બદ્રીપાર્ક પાસે ૧૭.પ કી.ગ્રા. ગાંજામાં વચગાળાના જામીન પર મુકત કરતી સેશન્સ કોર્ટ access_time 2:49 pm IST\nકોવિડ હોસ્પિટલમાં આગ અને મૃત્યુની ઘટના અંગે દુઃખ વ્યકત કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ access_time 3:39 pm IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 65 એક્ટિવ કેસ access_time 6:05 pm IST\nદ્વારકામાં ઠાકોરજીનો વાજતે ગાજતે વરઘોડો નિકળ્યોઃ સુરક્ષા કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર access_time 3:32 pm IST\nકોરોનાના નામે કનડગતનો આરોપ : બગસરાના વેપારીઓનો બે દિવસ બજાર બંધ રાખવા નિર્ણય access_time 6:25 pm IST\nકામરેજના દિગસ ગામની સીમમાંથી અજાણ્યા શખ્શનું માથું અને ધડ મળ્યા: ફાંસો આપી ગળું કાપી હત્યા કરાયાનું ખુલ્યું access_time 1:28 pm IST\nરાજયમાં હવેથી કારખાનામાં ફાયર એનઓસી ફરજીયાત access_time 6:39 pm IST\nઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું access_time 9:12 pm IST\nરશિયામાં ઘૂસણખોરી કરવા બદલ અમેરિકાની નૌસેનાને મળી ધમકી access_time 6:24 pm IST\nસતત માસ્ક પહેરતી નર્સનો ચહેરો એટલો બદલાયો કે સંબંધીઓ પણ ઓળખી ન શકયા access_time 9:45 am IST\nભૂખ્યા વાંદરાઓની ધ��ાલને શાંત કરવા આ સંગીતકાર પિયાનો વગાડે છે access_time 10:33 am IST\nએન. આર. આઈ. સમાચાર\nમહાત્મા ગાંધીની ' કવીટ ઇન્ડિયા ' ચળવળના સાથીદાર સિંગાપોર સ્થિત અમીરઅલી જુમાભોય નું નિધન : 94 વર્ષના હતા access_time 1:57 pm IST\nઅમેરિકાની નેવાડા કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ગોલમાલ થઇ હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના આરોપોને કોર્ટમાં રજુ કરવાની મંજૂરી : મતદારોની સહી મેન્યુઅલ ચેક કરાઈ નથી : અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકોએ મત આપ્યા છે : મૃતકોના નામે પણ મતદાન થયું છે : મતદારોને ટી.વી.અને ગેસ કાર્ડ આપવાની લાલચ અપાઈ હતી : જો ટ્રમ્પ કમપેને મુકેલા આરોપો પુરવાર થાય તો નેવાડા કોર્ટનો સંભવીત ચુકાદો બીજા રાજ્યો માટે પણ ઉદાહરણ રૂપ બની શકે : 3 ડિસેમ્બરના રોજ સુનાવણી access_time 8:22 am IST\nઅમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા મીનાક્ષી મંદિરમાં દિવાળી ઉત્સવ ઉજવાયો : કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ રથયાત્રા રદ કરાઈ : ફટાકડાની આતશબાજી પણ રદ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી : મંદિરમાં દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા access_time 8:13 pm IST\nડોપિંગને કારણે બે વેઇટલિફ્ટિંગ પાસેથી લંડન ઓલિમ્પિક મેડલ છીનવી લીધા access_time 4:42 pm IST\nકોમેન્ટ્રીમાં સિરાજના પિતાને બદલે સૈનીના પિતાને આપી શ્રદ્ધાંજલિ : એડમ ગિલક્રિસ્ટથી મોટી ભૂલ access_time 9:15 pm IST\nઈરાની વેઇટલિફ્ટરને 8 વર્ષ પછી મળ્યો ઓલિમ્પિક ગોલ્ડ access_time 4:43 pm IST\nશાહિર શેખે ગર્લફ્રેન્ડ રૂચિકા કપૂર સાથે કોર્ટ મેરેજ : સોશિયલ મીડિયા પર શેયર કર્યા ફોટા access_time 4:38 pm IST\nબોલિવૂડમાં અભિનેતા સલમાન ખાને રાધેને ઓટીટી પર રજૂ કરવાની ઓફર ઠુકરાવી access_time 9:06 pm IST\nરોમેન્ટિક સ્ટાઇલમાં પ્રીતિ ઝિન્ટાએ પતિ સાથે આપ્યો પોઝ : કરી રહી છે વેકેશન ઇન્જોય access_time 4:37 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/anand/news/special-cover-release-by-vidyanagar-post-department-128570917.html", "date_download": "2021-06-15T00:40:09Z", "digest": "sha1:IR3E4AKUL74W46CBD2Y23INDQA7FN7XT", "length": 4750, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Special cover release by Vidyanagar Post Department | વિદ્યાનગરના પોસ્ટવિભાગ દ્વારા વિશેષ કવર વિમોચન - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nભાઈકાકાની 133 મી જન્મજ્યંતિ:વિદ્યાનગરના પોસ્ટવિભાગ દ્વારા વિશેષ કવર વિમોચન\nવલ્લભ વિદ્યાનગરના વિશ્વકર્મા સ્વ. ભાઈકાકાની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિશેષ કવર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જે કવરનું સોમવારે વલ્લભ વિદ્યાનગર ખાતે ઉપસ્થિત મહાનુભા��ોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.\nવલ્લભ વિદ્યાનગરની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપનારા વિશ્વકર્મા સ્વ. ભાઈકાકાની 133મી જન્મજ્યંતિ નિમિત્તે આજે વલ્લભ વિદ્યાનગર ખાતે એનવી પાસ ઓડોટોરીયમ ખાતે ટપાલ વિભાગ દ્વારા સ્વ. ભાઈકાકાની તસ્વીરવાળું વિશેષ કવર વિમોચન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના માનદ મંત્રી ડૉ. એસ. જી. પટેલ, ભાઈકાકાના પૌત્ર સર્વદમનભાઈ પટેલ, ચારુતર વિદ્યામંડળના ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, જાેઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ, આણંદ પોસ્ટ ઓફિસના સુપ્રીટેન્ડન્ટ ટી. એન. મલેક, આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ દીપક પંચાલ, ચારુતર વિદ્યામંડળ માનદ્‌મંત્રી ડૉ. એસ. જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.\nઆ પ્રસંગે વિદ્યાનગરની ચારુતર વિદ્યામંડળના ડૉ. એસ. જી. પટેલે ભાઈકાકાના જીવન અને વલ્લભ વિદ્યાનગરના નિર્માણમાં આપેલા યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભાઈકાકાની ૧૩૩મી જન્મજ્યંતિ નિમિત્તે પ્રકાશિત કરાયેલ સ્પેશયલ કવરનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અંતમાં વિજયભાઈ અજવાળીયાએ આભારવિધિ કરી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/bardoli/news/4882-youths-were-vaccinated-in-rural-surat-on-sunday-128568870.html", "date_download": "2021-06-15T01:24:59Z", "digest": "sha1:5364HFIADI2OAZ5LJYS43RUPQC4M5WNQ", "length": 3981, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "4882 youths were vaccinated in rural Surat on Sunday | સુરત ગ્રામ્યમાં રવિવારે 4882 યુવાનોનું વેક્સિનેશન કરાયું - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nવેક્સિનેશન:સુરત ગ્રામ્યમાં રવિવારે 4882 યુવાનોનું વેક્સિનેશન કરાયું\nકામરેજના વલણ આરોગ્ય કેન્દ્ર પર વેકસિન લેવા યુવાવર્ગનો ધસારો.\nબીજો ડોઝ મળી 1 દિવસમાં કુલ 6310 લોકોનું રસીકરણ\nરાજ્ય સરકાર દ્વારા 18 વર્ષથી વધુના યુવકોને શુક્રવારથી કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરાતા જ યુવાનો ઉત્સાહ ભેર કોરોનાની રસી લઈ રહ્યા છે. જિલ્લામાં રવિવારના રોજ 18 વર્ષથી ઉપરના નાગરિકો એ પહેલો અને બીજો ડોઝ મળી કુલ 6310 લોકોએ કોરોના રસીનો લાભ લીધો છે જેમાં 18 થી 44 વર્ષના 4882 યુવાનોએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો છે તો 45 થી 59 વર્ષના 1002 લોકોએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો જ્યારે 60 વર્ષથી ઉપરના 246 વૃદ્ધોએ પણ રસીનો પ્રથમ ડોઝ લઈ રસીકરણ અભિયાનને વેગ આપ્યો છે.\nતો જિલ્લામાં કો���ોના રસીના બીજા ડોઝનો લાભ પણ 167 લોકોએ લીધો છે આમ જિલ્લાના કુલ 630 લોકોએ કોરોના રસીનો લાભ લીધો છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારના રોજ જિલ્લામાં સૌથી વધુ રસીકરણ બારડોલી તાલુકામાં થયું જેમાં 1193 લોકોએ રસી લીધી જ્યારે ઉમરપાડા તાલુકામાં જિલ્લાનું સૌથી ઓછું 140 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00602.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/entertainment/bowman-iranis-mother-jerbanu-irani-dies/", "date_download": "2021-06-15T00:55:39Z", "digest": "sha1:3PZI3HJ7KKBONDEYARRD2EYNWSS22IVW", "length": 10401, "nlines": 176, "source_domain": "chitralekha.com", "title": "બોમન ઇરાનીનાં માતા જેરબાનુ ઇરાનીનું નિધન | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Entertainment બોમન ઇરાનીનાં માતા જેરબાનુ ઇરાનીનું નિધન\nબોમન ઇરાનીનાં માતા જેરબાનુ ઇરાનીનું નિધન\nમુંબઈઃ બોલીવૂડના જાણીતા એક્ટર બોમન ઇરાનીનાં માતા જેરબાનુ ઇરાનીનું બુધવારે નિધન થયું છે. તેઓ 94 વર્ષનાં હતાં. એક્ટરે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ વાતની માહિતી આપી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કર્યો છે. તેમણે તેમની માતાને શ્રદ્ધાંજલિ આપતાં એક ઇમોશનલ નોટ લખી હતી.\nતેમણે તેમની માતાનો એક ફોટો શેર કરતાં લખ્યું હતું કે માતા ઇરાનીનું આજે સવારે ઊંઘમાં શાંતિથી મૃત્યુ થયું છે. તેમણે મારા માટે 32 વર્ષની ઉંમરથી માતા અને પિતા- એમ બંનેની ભૂમિકા નિભાવી હતી. તેમના પિતાનું મૃત્યુ તેમના જન્મ પહેલાં છ મહિના પહેલાં થયું હતું.\nતેમણે કહ્યું હતું કે વધુમાં લખ્યું હતું કે રસપ્રદ વાર્તાઓ, જે માત્ર તે જ જણાવી શકે. જ્યારે તેમણે મને ફિલ્મોમાં મોકલ્યો હત, ત્યારે તેમણે ખાતરી કરી હતી કે બધા કમ્પાઉન્ડનાં બાળકો મારી સાથે જાય અને પોપકોર્ન લાવવાનું ભૂલતાં નહીં. બોમને લખ્યું હતું કે તેમને ખાવાનું અને ગીતો પસંદ હતાં અ તેઓ એકઝાટકે વિકિપીડિયા અને આઇએમડીબીની ફેક્ટ-ચેક કરી શકતાં હતાં. તેઓ હંમેશાં કહેતાં હતાં કે તું એવો એક્ટર નથી કે લોકો પ્રશંસા કરે. તું માત્ર એક્ટર છે, એટલે તું લોકોને હસાવી શકે છે. તે કહેતાં લોકોને ખુશ કરો. ગઈ કાલે તેમણે મને મલાઈ કુલ્ફી અને કેરીઓ માગી હતી. તે ઇચ્છત તો ચંદ્ર અને તારા માગી શકત. તે હંમેશાં એક સ્ટાર હતાં અને હંમેશાં રહેશે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleરાજ્યમાંથી કોરોનાની સારવાર કરતાં 174 નકલી ડોક્ટરો પકડાયા\nNext articleસુશાંતસિંહ વિશેની ફિલ્મઃ સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસુશાંત સિંહ રાજપૂતની પહેલી પુણ્યતિથિઃ એક નોખો અભિનેતા\n‘પૃથ્વીરાજ’ ફિલ્મનું નામ બદલવાની ક્ષત્રિયોની માગણી\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00603.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/india-vs-australia-first-test-match-kohli-won-the-toss-gujarati-news/", "date_download": "2021-06-15T00:27:26Z", "digest": "sha1:IL7BHD5WI6MPWLLSZQ4ZONNA453ETMJH", "length": 10304, "nlines": 173, "source_domain": "www.gstv.in", "title": "IND vs AUS: પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીત્યો, વિરાટ સેના પાસે એક અસામાન્ય સિદ્ધિ નોંધાવવાની તક - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nIND vs AUS: પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીત્યો, વિરાટ સેના પાસે એક અસામાન્ય સિદ્ધિ નોંધાવવાની તક\nIND vs AUS: પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીત્યો, વિરાટ સેના પાસે એક અસામાન્ય સિદ્ધિ નોંધાવવાની તક\nજેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુરુવારથી એડિલેડ ખાતે શરૂ થનારી પ્રથમ ડે-નાઇટ ક્રિકેટ ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યો હતો અને તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.\nવિરાટ કોહલી માટે ટોસ જીતવો મહત્વનો\nટોસ વખતે કોહલીએ જણાવ્યું હતું કે એડિલેડનું હવામાન વાદળછાયું છે અને આ સંજોગોમાં પહેલા બેટિંગ કરવી આસાન રહેશે કેમ કે સાંજના સમય ફ્લડલાઇટ ચાલું થાય ત્યારે હમાવાન ઠંડુ હોય અને બોલરને માફક આવે તેવું હોય છે. એવા સંજોગોમાં બેટિંગ કરવી અધરી પડે પરંતુ તે અગાઉ અમારા બેટ્સમેન સેટ થઈ ગયા હોય તો ટીમને તકલીફ પડે નહીં.\nવિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતની 56મી ટેસ્ટ\nવિરાટ કોહલી માટે ટોસ જીતવો અન્ય રીતે પણ મહત્વનો હતો. કોહલીની કપ્તાનીમાં ભારત 56મી ટેસ્ટ રમી રહ્યું છે. જેમાં 33 મેચમાં ભારતનો વિજય થયો છે. આ ઉપરાંત કોહલી 26મી વખત ટોસ જીત્યો છે. કોહલી ટોસ જીતે તેવા સંજોગોમાં ભારતના જીતવાની શક્યતા વધી જાય છે. કોહલીએ આ અગાઉ 25 વખત ટોસ જીત્યો તેમાંથી 21 ટેસ્ટમાં ભારતનો વિજય થયો છે. બાકીની ચાર ટેસ્ટ ડ્રો રહી છે. આમ કોહલી ટોસ જીતે તેવા સંજોગોમાં ભારત એકેય ટેસ્ટ હાર્યું નથી.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nકમલનાથ સરકાર ઉથલાવવા ભાજપના દિગ્ગ્જનો હતો હાથ, વિજયવર્ગીયએ કર્યું ચોંકાવનારું નિવેદન\nચાલાક દાણચોર/ પાંચ વર્ષમાં દુબઈથી અમદાવાદની 46 ટ્રીપ મારી 761 કિલો સોનું ઘુસાડ્યું\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00603.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/bakarol/", "date_download": "2021-06-15T00:03:34Z", "digest": "sha1:J4T42U3FYVFVNAYR3WJHUPDFXDQHMP65", "length": 4789, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "Bakarol - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nશિક્ષણના મંદિરમાં તસ્કરોએ કર્યો હાથફેરો, રોકડ અને લેપટોપની ઉઠાંતરી\nઆણંદના બાકરોલની નોલેજ હાઈસ્કૂલમાં ચોરીની ઘટના બની છે. વહેલી સવારે જુદા જુદા 5 રૂમ તોડીને ચોરીને અંજામ આપ્યો છે. લેપટોપ સહિત 50 હજારની રોકડ સહિત...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સ���મે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00603.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/covid-19-update-corona-case-drops-but-death-toll-worrying-find-out-latest-update", "date_download": "2021-06-15T00:58:30Z", "digest": "sha1:6FRY5KC7K6VN4BFZL6YDGMQOG56U6T7G", "length": 7204, "nlines": 85, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Covid-19 Update: Corona case drops but death toll worrying, find out latest update", "raw_content": "\nCovid-19 Update: કોરોનાના કેસ ઘટ્યા પણ મૃત્યુનો આંકડો ચિંતાજનક, જાણો લેટેસ્ટ અપડેટ\nકોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેરનું તાંડવ દેશભરમાં ચાલુ છે અને રોજે રોજ લગભગ 4 હજાર જેટલા લોકો આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.\nનવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેરનું તાંડવ દેશભરમાં ચાલુ છે અને રોજે રોજ લગભગ 4 હજાર જેટલા લોકો આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોવિડ-19ના નવા કેસમાં થોડો ઘટાડો જરૂર થયો છે પરંતુ મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.43 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 4000 લોકોના મૃત્યુ થયા છે.\nદેશભરમાંથી એક દિવસમાં 3.43 લાખથી વધુ કેસ\nકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી કોરોના વાયરસના નવા 3,43,144 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,40,46,809 પર પહોંચ્યો છે. જેમાંથી 2,00,79,599 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાને માત આપીને એક દિવસમાં 3,44,776 લોકો રિકવર થયા. કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 4000 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,62,317 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 37,04,893 લોકોને રસી આપવામાં આવી છે.\nગુરુવારે 18 લાખથી વધુ કોરોના ટેસ્ટ\nઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ ગઈ કાલે ગુરુવારે સમગ્ર દેશમા કોરોનાના 18,75,515 ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો 31,13,24,100 પર પહોંચી ગયો છે.\nગુજરાતમાં મોતનો આંકડો ઘટ્યો\nરાજ્ય આરોગ્ય વિભાગે ગુરુવારે જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં રાજ્યભરમાંથી કોરોનાના નવા 10,742 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 15,269 દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાથી 109 દર્દીઓએ જીવ ગુમાવ્યા.\nમહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 42 હજારથી વધુ કેસ\nમહારાષ્ટ્રમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 42582 કે�� નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 850 લોકોએ કોરોનાથી જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ અગાઉ રાજ્યમાં બુધવારે કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે 816 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાનો મૃત્યુદર 1.5 ટકા છે. જ્યારે પોઝિટિવિટી રેટ 17.36 ટકા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 54535 દર્દીઓ રિકવર થયા છે. ત્યારબાદ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 88.34 ટકા પહોંચી ગયો છે.\nહવામાન વિભાગની આગાહી:ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું; જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં બેસી જશે\nમુંબઈમાં બીજા દિવસે પણ ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; ગોવા અને ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા\nમુંબઈમાં મોટી દુર્ઘટના, મોડી રાતે 4 માળનું મકાન ધરાશાયી થતા 11 લોકોના મોત, અનેક ઘાયલ\nરાજકોટ પાલિકાની ઓફર : આરોગ્યની ટીમ સોસાયટીમાં વેક્સિન મૂકવા આવશે\nગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા\nઆવતીકાલથી ભક્તો માટે ખૂલશે આ મંદિરોના દરવાજા, સરકારે આપી છૂટ\nવિજય નહેરા સહિત રાજ્યના 26 સીનિયર IAS અધિકારીઓની બદલીના સરકારે આપ્યા આદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00603.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/cyclone-tauktae-causes-heavy-rains-in-kerala-two-dead-71-relief-camps-set-up/", "date_download": "2021-06-15T00:43:22Z", "digest": "sha1:CRR2IEYB2KK5QRU6QUXSCYJ5B7I6HJB4", "length": 11484, "nlines": 182, "source_domain": "chitralekha.com", "title": "વાવાઝોડું ‘તાઉ’તે’ કેરળમાં ત્રાટક્યું, બે વ્યક્તિનાં મરણ | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News National વાવાઝોડું ‘તાઉ’તે’ કેરળમાં ત્રાટક્યું, બે વ્યક્તિનાં મરણ\nવાવાઝોડું ‘તાઉ’તે’ કેરળમાં ત્રાટક્યું, બે વ્યક્તિનાં મરણ\nતિરુવનંતપુરમમઃ અરબી સમુદ્ર પર સર્જાયેલું ભયાનક વાવ���ઝોડું ‘તાઉ’તે’ કેરળ રાજ્યમાં ત્રાટક્યું છે. એર્નાકુલમ અને કોઝીકોડ જિલ્લાઓમાં તેણે એક-એક વ્યક્તિનો ભોગ લીધો છે. અસંખ્ય લોકોને 71 રાહત શિબિરોમાં ખસેડી લેવામાં આવ્યા છે. રાજ્યમાં ઠેરઠેર ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળના પાંચ જિલ્લા માટે હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ ચેતવણી ઈસ્યૂ કરી છે. આ જિલ્લા છે – મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ.\nભારતના પશ્ચિમી કાંઠાના વિસ્તારો માટે જોખમ ઊભું કરનાર ચક્રવાત ‘તાઉ’તે’એ આજે વહેલી સવારે અત્યંત ગંભીર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગામી 12 કલાકમાં તે વધારે ઉગ્ર બને એવી સંભાવના છે. હાલ આ વાવાઝોડું ગોવાના પાટનગર પણજીથી આશરે 150 કિ.મી. નૈઋત્ય ખૂણે કેન્દ્રિત થયેલું છે. તે મુંબઈથી 490 કિ.મી. દક્ષિણે અને ગુજરાતના વેરાવળથી 730 કિ.મી. નૈઋત્ય ખૂણે સ્થિર થયેલું છે. મુંબઈમાં આજે બપોરે ભારે વરસાદ પડવાની આગાહી છે તો ગુજરાતમાં 18 મેએ વાવાઝોડું ત્રાટકે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ભારતીય હવામાન વિભાગે પશ્ચિમી મહારાષ્ટ્રના કોંકણ તથા ઘાટ વિસ્તારોમાં આજે અને આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેનો મતલબ થાય છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.\nવાવાઝોડાને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવેએ મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે અનેક ફ્લાઈટ્સ અને પશ્ચિમ રેલવેએ અનેક ટ્રેનોને રદ કરી છે. બચાવ કામગીરી હાથ ધરવા માટે ભારતીય નૌકાદળ, ભારતીય હવાઈ દળ, NDRF, SDRF જેવી કેન્દ્રીય બચાવકાર્ય સંસ્થાઓએ જવાનોની ટૂકડીઓને તહેનાત કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી વાવાઝોડાને ધ્યાનમાં લઈને નાગરિકો માટે કેટલીક ચેતવણીઓ અને સલાહ-સૂચનો રિલીઝ કરવામાં આવ્યા છે, જે નીચે દર્શાવેલા ટ્વીટમાં વાંચી શકાય છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈના��� વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/pursottam-mas-considered-be-very-auspicious-039096.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:16:12Z", "digest": "sha1:QB7W5YQTSMOZQRFQSRNLOCNOYTJWG32S", "length": 16169, "nlines": 175, "source_domain": "gujarati.oneindia.com", "title": "વ્રત, કથા અને દાનપુષ્ણ દ્વારા અનેકગણું પુષ્ય કર્મ મેળવવાનો માસ એટલે પુરસોત્તમ માસ | pursottam mas considered to be very auspicious - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nરામનવમી પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દેશવાસીઓને આપી શુભકામનાઓ, કહ્યુ - 'જય સિયારામ'\nPM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને આપી રામનવમીની શુભકામનાઓ, કહ્યુ - 'જય શ્રીરામ'\nHaridwar Kumbh Mela 2021: આજે ત્રીજુ 'શાહી સ્નાન', ભક્તોએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી, જાણો મહત્વ\nChaitra Navratri 2021: પીએમ મોદીએ દેશવાસીઓને આપી નવરાત્રિની શુભકામનાઓ\nKumbh Mela 2021: શાહી સ્નાન માટે ઉમટ્યો સૈલાબ, સોશિયલ ડિસ્ટંસીંગની ઉડી ધજિયા\nમુંબઈની અંધેરી કોર્ટે આપ્યા પાયલ રોહતગી સામે તપાસના આદેશ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nવ્રત, કથા અને દાનપુષ્ણ દ્વારા અનેકગણું પુષ્ય કર્મ મેળવવાનો માસ એટલે પુરસોત્તમ માસ\n16 મેથ�� અધિકમાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અધિકમાસને 'પુરસોત્તમ માસ' પણ કહે છે. આ મહિને કોઈ પણ માંગલિક કાર્ય કરવું વર્જિત ગણાય છે, પણ આ માસ દરમિયાન ધર્મ-કર્મ, દાન-પુણ્ય પર વધુ ભાર મુકાય છે. કારણ કે આ મહિને કરેલું દાન વિશેષ ફળદાયી રહે છે. અધિકમાસ ભગવાન વિષ્ણુનો માસ છે. તેથી આ માસમાં વિષ્ણુની પૂજા કરવાથી જીવનના તમામ સુખ, ઐશ્વર્ય, પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. અધિકમાસમાં માત્ર ઈશ્વર માટે વ્રત, દાન, હવન, પૂજા, ધ્યાન વગેરે કરવાનું વિધાન છે. આમ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આવો જાણીએ અધિકમાસ દરમિયાન કયા કયા કામો કરવા જોઈએ.\nઅધિકમાસમાં ભગવાન વિષ્ણુના પ્રિય મંત્ર 'ओम नमो भगवते वासुदेवाय नम:\" મંત્રનો જાપ કરવો જોઈએ. આ માસમાં શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ, પુરુષસુક્ત, શ્રી સૂક્ત, હરિવંશ પુરાણ અને એકાદશી મહાત્મય કથાઓના શ્રવણથી પણ મનોકામનાની પૂર્તિ થાય છે. આ દરમિયાન શ્રી કૃષ્ણ, શ્રીમદભગવત, શ્રી રામ કથા વાચન અને વિષ્ણુ ભગવાનની ઉપાસનાનું ખાસ મહત્વ છે.\nકથા શ્રવણ અને પઠન\nપુરસોત્તમ માસમાં શ્રી હરિની કથા વાંચવા અને સાંભળવાનું અપાસ મહત્વ છે. આ મહિને શ્રીમદ ભાગવત ગીતાનો નિયમિત પાઠ કરવાથી સમસ્ત પ્રકારના રોગ-દ્રેષ દૂર થાય છે. આ મહિને ઉપાસકે જમીન પર સુવું. આ દરમિયાન એક જ સમય ભોજન કરવું. શક્ય હોય તો કથા વાંચન વખતે વધુમાં વધુ લોકો તમારી કથાને સાંભળે તેવી વ્યવસ્થા કરવી.\nપુરસોત્તમ માસમાં ભગવાન વિષ્ણુનું પૂજન અને વિષ્ણુ સહસ્ત્રનામનો નિયમિત જાપ વિશેષ ફળદાયી રહે છે. કોઈ અગત્યનું કામ પૂરું કરવાની કામના સાથે જો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવામાં આવે તો આ મહિનાની સમાપ્તિ સુધીમાં તમારી ઈચ્છા જરૂર પૂરીં થાય છે. આ માસ દરમિયાન વ્યકિતનું આચરણ પવિત્ર અને સૌમ્ય રાખવું, સાથે જ તમારા વ્યવહારમાં પણ નરમાશ રાખવી.\nપુરાણોમાં જણાવ્યા અનુસાર આ મહિને વ્રત-ઉપવાસ, દાન-પુણ્ય, યજ્ઞ-હવન અને ધ્યાન કરવાથી વ્યકિતના તમામ પાપ કર્મોનો ક્ષય થઈ અનેક ગણું પુષ્ણ ફળ મળે છે. આ મહિને ગરીબોમાં યથાશક્તિ દાન કરવું. આ મહિને એક રૂપિયાનું દાન પણ સો ગણું ફળ આપે છે.\nદીપદાન: પુરસોત્તમ માસમાં દીપદાન, વસ્ત્ર અને ધાર્મિક કથા પુસ્તકનું દાન કરવાનું ખાસ મહત્વ છે. આ મહિને દીપદાન કરવાથી ધન-વૈભવ સાથે પુણ્યની પ્રાપ્તિ થાય છે.\nઅધિકમાસ દરમિયાન પ્રતિપદાએ ચાંદીના વાસણમાં ધી મુકી કોઈ મંદિરના પુજારીને દાન કરવું. તેનાથી કુટુંબમાં શા��તિ જળવાઈ રહે છે. દ્રિતિયાએ કાંસાના વાસણમાં સોનું દાન કરવાથી ખુશાલી આવે છે. તૃતિયાઓ ચણા કે ચણાની દાળનું દાન કરવાથી વેપારમાં મદદ મળે છે. ચતુર્થીએ ખારેકનું દાન કરવાથી લાભ થાય છે, પંચમીએ ગોળ અને તુવેરની દાળનું દાન કરવાથી સંબંધોમાં મિઠાશ આવે છે.\nમનમાં જેવો ભાવ, એવી જ દેખાય છે દુનિયા, વાંચો આ કથા\nGood Friday 2021: ગુડ ફ્રાઈડે કેમ અને કેવી રીતે મનાવાય છે, જાણો બધુ\nપાકિસ્તાન : 100 વર્ષ જૂના હિંદુ મંદિર પર હુમલો કરાયો\nCorona Holi Guidelines: સાર્વજનિક હોળી રમવા પર પ્રતિબંધ, જાણો શું છે ગાઈડલાઈન્સ\nHoli 2021: હોળીના રંગમાં રંગાયુ ભારત, ક્યાંક ઉડ્યો ગુલાલ તો ક્યાંક થઈ રહી છે આરતી, જુઓ Pics\nકોરોનાના કારણે રંગમાં ભંગ, આ રાજ્યોમાં સાર્વજનિક હોળી મનાવવા પર લાગ્યો બેન, જાણો શું છે ગાઈડલાઈન્સ\nસંધ્યા કાળમાં યૌન સંબંધ બનાવવાથી પેદા થાય છે દુરાચારી સંતાન, દિતીથી પેદા થયા હતા હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ\nભગવાન ગણેશ નહોતા કરવા માંગતા લગ્ન, પછી કેવી રીતે થયા તેમના લગ્ન\nHolika Dahan 2021 Date: આ વર્ષે ક્યારે થશે હોલિકા દહન, જાણી લો તિથિ અને શુભ મુહૂર્ત\nMahashivratri 2021: ગુજરાતમાં આ રીતે મનાવાઈ રહી છે મહાશિવરાત્રિ, ઠેર-ઠેર રુદ્રાભિષેક અનુષ્ઠાન\nMahashivratri 2021: આ રીતે કરો વ્રત અને પૂજા, શિવ આરાધનાના નિયમ અને પૂજન વિધિ\nMahashivratri 2021: ક્યારે છે મહાશિવરાત્રિનો તહેવાર જાણો તિથિ અને પૂજાનુ શુભ મુહૂર્ત\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/congress-failed-to-recognise-end-of-its-charismatic-leadership-pranab-mukherjee-in-last-book-063931.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:35:25Z", "digest": "sha1:XWO4ZKTIDX2TYPGB4AAOPYVXYMQQZ6XU", "length": 18923, "nlines": 176, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રણવ દાનુ અંતિમ પુસ્તક પ્રકાશિત, લખ્યુ - કોંગ્રેસમાં મેજિક નેતૃત્વ ખતમ | Congress failed to recognise end of its charismatic leadership: Pranab Mukherjee in last book. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nરામ વિલાસ પાસવાન સહિત 1 મહિનામાં આ રાજનેતાઓએ દુનિયાને અલવિદા કહી દીધી\nPM મોદી 10 રાજાજી માર્ગ જઈને પ્રણવ દાને આપી શ્રદ્ધાંજલિ\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં આવ્યો થોડો સુધારો, હજુ પણ કોમામાં\nકોરોના સંક્રમિત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ફેફસામાં ઈન્ફેક્શનના સંકેતઃ હોસ્પિટલ\nપ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ સુધારો નહિ, સ્થિતિ નાજુક, વેંટીલેટર સપોર્ટ પર\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર, દીકરાએ ટ્વિટ કરીને આપીને માહિતી\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nપ્રણવ દાનુ અંતિમ પુસ્તક પ્રકાશિત, લખ્યુ - કોંગ્રેસમાં મેજિક નેતૃત્વ ખતમ\nCongress failed to recognise end of its charismatic leadership said Pranab Mukherjee in last book The Presidential Years: તમામ વિવાદો અને ટીકાઓ વચ્ચે છેવટે પૂર્વ રાષ્ટ્રપતિ, સ્વર્ગીય પ્રણવ મુખર્જીનુ પુસ્તક 'ધ પ્રેસિડેંશિયલ યર્સ' (The Presidential Years) પ્રકાશિત કરી દેવામાં આવ્યુ છે જેમાં કોંગ્રેસના નેતૃત્વથી લઈને પીએમ મોદીના ઘણા નિર્ણયો પર ટિપ્પણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પોતાના પુસ્તકમાં પ્રણવ દાએ એવી ઘણી વાતો લખી છે જેના પર હોબાળો થઈ શકે છે. તેમણે પોતાના પુસ્તકમાં કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે.\nકોંગ્રેસમાં મેજિક નેતૃત્વ ખતમઃ પ્રણવ દા\nતેમણે પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે વર્ષ 2014માં કોંગ્રેસ પાર્ટીએ પોતાની કરિશ્માઈ નેતૃત્વની ઓળખ ન કરી અને આ જ તેની કારમી હારનુ કારણ હતુ. તેમણે કોંગ્રેસ વિખેરાવા પર સવાલ ઉઠાવતા લખ્યુ છે કે કોંગ્રેસની બેદરકારીના કારણે જ યુપીએ સરકાર એક મધ્યમ સ્તરના નેતાઓની સરકાર બનીને રહી ગઈ છે. સાથે જ તેમણે લખ્યુ છે કે પાર્ટીની અંદર પંડિત નહેરુ જેવા કદાવર નેતાઓની ઉણપ છે જેમની પૂરી કોશિશ એ જ રહી કે ભારત એક મજબૂત દેશ તરીકે સ્થાપિત થાય. કોંગ્રેસ પાર્ટીને સારુ નેતૃત્વ ન મળ્યુ. તેમણે 2014 ચૂંટણીના પરિણામો પર નિરાશા વ્યક્ત કરીને લખ્યુ છે કે એ વાતન�� રાહત હતી કે દેશમાં નિર્ણાયક જનાદેશ આવ્યો પરંતુ એ વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે કોંગ્રેસ માત્ર 44 સીટ જીતી શકી. આની પાછળ પ્રણવ મુખર્જીએ ઘણા બધા કારણો ગણાવ્યા. તેમણે કહ્યુ કે પાર્ટીને સારુ નેતૃત્વ ન મળ્યુ તેના કારણે પાર્ટીની આ દુર્દશા ચૂંટણીમાં થઈ.\nસોનિયા ગાંધીએ લીધા ખોટા નિર્ણયો\nપ્રણવ મુખર્જીએ લખ્યુ છે કે ઘણા નેતાઓએ તેમને કહ્યુ હતુ કે જો 2004માં તે પ્રધાનમંત્રી બન્યા હોત તો 2014માં આટલી કારમી હાર ન મળતી. મનમોહન સિંહ પણ પ્રભાવી ન રહ્યા કારણકે તેમનુ બધુ ફોકસ સરકારને બચાવવામાં જઈ રહ્યુ હતુ. તેમણે સ્પષ્ટ રીતે લખ્યુ છે કે તેમના રાષ્ટ્રપતિ બનતા જ કોંગ્રેસે પોતાની દિશા ગુમાવી દીધી. સોનિયા ગાંધી યોગ્ય નિર્ણયો નહોતા લઈ શકતા જેના કારણે કોંગ્રેસ હાશિયામાં ધકેલાઈ ગઈ. માત્ર કોંગ્રેસ પર જ નહિ પ્રણવ મુખર્જીની કલમ પીએમ મોદીના નેતૃત્વ પર પણ ચાલી છે. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની ઘોષણા કરતા પહેલા તેમની સાથે આ મુદ્દે કોઈ ચર્ચા કરી નહોતી પરંતુ તેમણે એ પણ લખ્યુ છે કે આ રીતના નિર્ણયો લેતા પહેલા ઘણી બધી બાબતોને ગુપ્ત રાખવી જરૂરી હોય છે માટે પીએમ મોદીએ આવુ કર્યુ. તેમણે લખ્યુ છે કે પોતાના પહેલા કાર્યકાળમાં સંસદને સુચારુ રીતે ન ચલાવી શક્યા તેની પાછળનુ કારણ તેમનો અને પાર્ટીનો અહંકાર હતો.\nપીએમ મોદીએ વિરોધ પક્ષનો પણ અવાજ સાંભળવો જોઈએ\nપ્રણવ મુખર્જીએ લખ્યુ છે કે પીએમ મોદીએ વિરોધ પક્ષનો પણ અવાજ સાંભળવો જોઈએ અને વિપક્ષને સમજાવવા અને દેશને તમામ મુદ્દાની માહિતી આપવા માટે સંસદમાં ઘણીવાર બોલવુ જોઈએ. નહેરુથી લઈને ઈન્દિરા સુધી, અટલથી લઈને મનમોહન સુધી બધાએ આ વસ્તુનુ પાલન કર્યુ છે તો પીએમ મોદીએ પણ આ પરંપરાનુ પાલન કરવુ જોઈએ. આ ઉપરાંત તેમણે પોતાના અને પીએમ મોદીના વ્યક્તિગત સંબંધો વિશે પણ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ છે કે પીએમ મોદીનો saarc નિર્ણય સારો હતો પરંતુ અચાનક લાહોર જવાનુ ખોટુ હતુ. પાકિસ્તાન સાથેના સંબંધો વચ્ચે પીએમનુ આમ કરવુ યોગ્ય નહોતુ.\nવિપક્ષના નેતાઓ સાથે પ્રણવ દાને હતા મધુર સંબંધ\nસાથે જ તેમણે સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી સાથે પોતાના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ છે કે રાજકીય વિરોધ હોવા છતાં અમારી વચ્ચે મિત્રતા હતી. તમને જણાવી દઈએ કે પ્રણવ મુખર્જીન�� દીકરા અભિજીત મુખર્જીએ પુસ્તર પર ત્યાં સુધી રોક લગાવવાની માંગ કરી હતી જ્યાં સુધી તે તેને વાંચી ન પરંતુ તેમની બહેન અને પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પુસ્તક પર રોક લગાવવાની પોતાના ભાઈની માંગને ખોટી ગણાવી હતી. આ રીતે પિતાના પુસ્તક પર દીકરા અને દીકરીમાં વિવાદ થઈ ગઈ હતી.\nદિલ્લી-હરિયાણામાં કરા પડ્યા, કાશ્મીરમાં બરફના તોફાનનુ એલર્ટ\nવેંટીલેટર સપોર્ટ પર કોરોના પૉઝિટીવ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, હાલત ગંભીર\nCAAની વિરોધ વચ્ચે પ્રણવ મુખર્જીએ લોકસભાની સીટો વધારીને 1000 કરવાની કરી વાત\nજાણો, ‘ભારત રત્ન' પુરસ્કાર સાથે મળે છે કઈ કઈ સુવિધાઓ\nનરેન્દ્ર મોદીને મળ્યા પ્રણવ મુખર્જી, મિઠાઈ ખવડાવી પાઠવી જીતની શુભકામના\nEVMની સુરક્ષા પર પ્રણવ મુખરજી પણ ચિંતિત, કહ્યું- ભરોસો ન તૂટવા દે ચૂંટણી પંચ\nચૂંટણી પંચ પર તમામ આરોપ વચ્ચે ભારત રત્ન પ્રણવ મુખર્જીએ કરી પ્રશંસા\nકાલ્પનિક બહાદૂરીથી દેશ ન ચાલી શકેઃ પ્રણવ મુખર્જી\nભારત રત્ન પ્રણવ મુખર્જીઃ ઈન્દિરાથી સંઘના મુખ્યાલય સુધી જવાની સફર\nRSS બાદ ભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા પ્રણવ મુખરજી\nકાશીરામ, અડવાણી અને પ્રણવ મુખર્જીને મળી શકે છે ભારત રત્ન\nબીજેપીને પૂર્ણ બહુમત નહીં મળવા પર પ્રણવ દા બની શકે પીએમ ઉમેદવાર\nRSS ના કાર્યક્રમમાં પ્રણવ દા ઉપરાંત આ લોકો પણ બનશે મહેમાન\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bharuch/news/after-70-years-the-narmada-river-once-the-only-living-river-in-the-world-is-again-a-grade-drinkable-directly-without-water-filter-128570127.html", "date_download": "2021-06-14T23:35:24Z", "digest": "sha1:NN6AA7KHEZEXZTTVR5SRES7I5EF2SJ6K", "length": 18350, "nlines": 115, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "After 70 years, the Narmada River, once the only living river in the world, is again A grade, drinkable directly without water filter. | 70 વર્ષ બાદ નર્મદાનો ખારો પટ 65 કિમી ઘટયો, 168 કિમી સુધી રેવાનાં નીર મિનરલ વોટર જેવાં ચોખ્ખાં - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\n‘મા રેવા તારું પાણી નિર્મળ’:70 વર્ષ બાદ નર્મદાનો ખારો પટ 65 કિમી ઘટયો, 168 કિમી સુધી રેવાનાં નીર મિનરલ વોટર જેવાં ચોખ્ખાં\nવિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરૂદ ધરાવતી નર્મદા નદીના નીર 70 વર્ષ બાદ ફરી A ગ્રેડમાં, પાણી ફિલ્ટર વગર સીધું પીવાલાયક\nભરૂચના 168 KMના ડાઉનસ્ટ્રીમમાં 70 વર્ષ પહેલાં જેવા પુણ્ય, નર્મદાના નીર ફરી બન્યા નિર્મળ અને શુદ્ધ\nનદીના પાણીનું તાપમાન ઘટવા સાથે ખારાશ, PH, COD, BOD, TDS અને સેલીનીટીનું પ્રમાણ ઘટ્યું\nડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા નદીનું તાપમાન પણ 5થી 7 ડિગ્રી ઘટ્યું\n2017-18માં ગોલ્ડન બ્રિજ સુધી મીઠું પાકે તેવું પાણી આવતું હતું ત્યાં જળ -જમીન બંને નવ પલ્લવિત થયા\n3 વર્ષ પૂર્વે નર્મદા નદીમાં ડેમની ડાઉન સ્ટ્રીમમાં પાણી નહીં છોડતા ખારી બની હતી\nકોરોના મહામારી વચ્ચે અને વધતા પોલ્યુશન વચ્ચે ગુજરાતવાસીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના જળની શુદ્ધતામાં જબ્બર વધારો થયો હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. જીપીસીબી દ્વારા નર્મદા નદીના પાણીના અલગ અલગ 13 સ્થળો પરથી નમૂના લઈ કરાયેલી તપાસમાં પાણી A ગ્રેડનું હોવાનું સામે આવ્યું છે. એટલે કે હાલ નદીનું પાણી ફિલ્ટર કર્યા વગર પણ પીવાલાયક બન્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ છેલ્લા ત્રણ વર્ષથી તેની પૂર્ણ સપાટી 138.68 મીટરે સંપૂર્ણ ભરાઈ રહ્યો છે. જેના મીઠા ફળ હવે 168 KMના ડાઉનસ્ટ્રીમમાં જોવા મળી રહ્યાં છે. એક તબક્કે નીચાણવાસમાં અસ્તિત્વ ગુમાવી દેનાર નર્મદા નદી આજે ભર ઉનાળે ફરી બે કાંઠે વહેવા સાથે તેના જળ પીવા, ખેતીલાયક તેમજ જળ અને જીવસૃષ્ટિ માટે ફરી જીવનદાયી બની ગયા છે.\n70 વર્ષ બાદ નર્મદા નદીના જળ સીદા પીવાલાયક બન્યા\nદેશ અને દુનિયામાં છેલ્લા બે વર્ષથી ચાલતી કોરોના મહામારીએ અનેક ખાના ખરાબી સર્જવા સાથે હજારો-લાખો લોકોને મૃત્યુ નિપજાવ્યા છે. જોકે, કોરોના લોકડાઉન વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી માઁ રેવા ડેમથી ડાઉન સ્ટ્રીમમાં 168 કિલોમીટરમાં 70 વર્ષ બાદ ફરી જીવનદાયીની, નિર્મળ, શુદ્ધ, સ્વચ્છ અને સીધા પીવા યોગ્ય બની છે.\nવિશ્વમાં એકમાત્ર નર્મદા નદીને જીવંત નદીનું બિરૂદ અપાયું છે. મધ્યપ્રદેશના અમરકંટકથી ભરૂચ જિલ્લાના સમુદ્ર સંગમ 1312 કિલોમીટરમાં નીચાણવાસમાં છેલ્લા કેટલા વર્ષોથી નર્મદા નદી મૃત પર્યાય બનતા જળ, જીવન, ઉદ્યોગો, ખેતી સાથે નવ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા.\nવર્ષ 2018ની નર્મદા નદીની ફાઈલ તસવીર\nનર્મદા નદીમાં આગળ વધતા દરિયા અને ખારાશના કારણે તમામ ક્ષેત્ર પ્રભાવિત થવા સાથે લોકોનું જીવન સાથે જળ, જમીન, જીવ તેમજ જળસૃષ્ટિ ઉપર પણ ખતરો ���ર્તાયો હતો. સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની તેની સર્વોચ્ચ સપાટી એ પૂર્ણ થયા બાદ 30 દરવાજા મુકાતા હવે છેલ્લા ત્રણ વર્ષથી 168 KMના નીચાણવાસમાં નર્મદા નદી ફરી જીવંત થવા સાથે ખેતી, ઉદ્યોગો, જળ અને જીવન ફરી ધબકતા થયા છે.\nએક સમયે નર્મદા નદીનું પાણી E કેટેગરી કરતા પણ ઉતરતું હતું\nનર્મદા ડેમ પૂર્ણ થવા સાથે જ કોરોના કાળમાં લોકડાઉન અને ડેમમાંથી નીચાણવાસમાં સતત વહેતો રહેતા જળપ્રવાહથી આજે નર્મદા નદીના નીર ફરી ભરૂચમાં અમૃત સમાન બની સંજીવની સાબિત થઈ રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં ચાર વર્ષ પહેલાં નર્મદા નદીના નીર ઉદ્યોગો માટે પણ ઉપયોગમાં આવે તેવા ન હતા. એટલે કે વિવિધ માપદંડોને લઈ નર્મદાનું પાણી ઇ કેટેગરી કરતા પણ ઉતરતું હતું.\nGPCB દ્વારા 13 સ્થળો પરથી પાણીના નમૂના લઈ તપાસ કરવામા આવી\nગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદીના નીર હવે 70 વર્ષ બાદ ફરી નિર્મળ, શુદ્ધ અને સીધા જ પીવા યોગ્ય બન્યા છે. નર્મદાનું નીર એટલું શુદ્ધ થઈ ગયું છે કે, હવે તે કોઈ પણ ફિલ્ટર વિના પી શકાય છે. તેમાં ખનિજ તત્વો પણ ભરપુર છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભરૂચ વિભાગના નર્મદાના પ્રવેશ બિંદુ ઓરપટારથી અરબી સમુદ્ર સંગમ જાગેશ્વર ગામ સુધી 13 સ્થળોના નમૂનાઓની તપાસમાં આ હકીકત સામે આવી છે.GPCBના 13 સ્થળોએ સેમ્પલોમાં પેહલી વખત 70 વર્ષ બાદ નર્મદામાં પાણી A કેટેગરીનું હોવાનું જણાયું છે. તેનાથી સસ્પેન્ડેડ સોલિડ્સ, બેક્ટેરિયા અને બાયોકેમિકલ્સનું પ્રમાણ ઘટી ગયું છે. પાછલા વર્ષોની તુલનામાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ વધ્યું છે.\nઉલ્લેખનીય છે કે, ડેમમાંથી ઉનાળામાં પાછલા વર્ષોમાં પાણી નહિ છોડતા ભરતી સમયે દરિયાના પાણી ફરી વળતા ચાર વર્ષ અગાઉ નીચાણવાસમાં નર્મદા નદી મૃતપાય બનવા સાથે નમકની ચાદર છવાઈ ગઇ હતી. હવે નર્મદા ના જળ નિર્મળ અને શુદ્ધ બનતા ભરૂચ અને નર્મદા જિલ્લાના 22 લાખથી વધુ લોકો, ત્રણ લાખથી વધુ ખેડૂતો, 10 હજારથી વધુ ઉદ્યોગો, 15 હજારથી વધુ માછીમાર પરિવારો સહિત લાખો જળચર અને જીવ સૃષ્ટિ માટે સાચા અર્થમાં જીવંતદાન મળી રહ્યું છે.\nપાણીની ગુણવત્તાના મૂલ્યાંકનના પાંચ માપદંડો ​​​​​​\nA-ગ્રેડ : પીવા યોગ્ય\nB ગ્રેડ : ન્હાવા યોગ્ય\nC ગ્રેડ : પાણીને ફિલ્ટર-ડિસઇન્ફેક્શન કરી પીવા યોગ્ય\nD ગ્રેડ : વન્ય જીવન અને મત્સ્ય પાલન માટે ઉપયોગ\nE ગ્રેડ : સિંચાઈ, ઔદ્યોગિક સહિતના વપરાશ માટે ઉપયોગ\nF ગ્રેડ : તમામ હેતુ માટે પાણી ફિલ્ટ્રેશન સ���વાય બિન ઉપયોગી\nપાણીમાં ઉપયોગી અને હાનિકારક તત્વોમાં કેટલી વઘઘટ\n1.11 થી 0.7 બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (BOD) ઘટ્યું\n13 થી ઘટી 7 COD થયો\n92 થી 23.41 SS સસ્પેન્ડેડ સોલિડમાં ઘટાડો\nનાઇટરેટ 0.67 થી વધી 1.14 થયું\nક્લોરાઇડ 43 થી ઘટી 22 થયું\nસેલીનીટી 1.27 થી ઘટી 0.17 થઈ\nફોસ્ફરસ 0.06 થી 0.12 થયું\nટોટલ હાર્ડનેસ 303 થી ઘટી 156 પહોંચી\nકેલ્શિયમ હાર્ડનેસ 63 થી 44 થઈ\nમેગ્નેશિયમ 10 થી વધી 18 થઈ\nડેમ છેલ્લાં 3 વર્ષથી સંપૂર્ણ ભરાતો હોવાથી પૂરતું પાણી છોડાતાં નીચાણવાસમાં નદી સ્વચ્છ બની\nનર્મદા ડેના નીચાણ વાસમાં છેલ્લા કેટલાય વર્ષોથી નર્મદા નદી જાણે મૃત પ્રાયઃ બનતા જળ, જીવન, ઉદ્યોગો, ખેતી સાથે 9 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. દેશ અને દુનિયામાં છેલ્લા 2 વર્ષથી ચાલતી કોરોના મહામારીમાં હજારો-લાખો લોકોના મોત થયા છે, પણ પ્રદુષણ ઘટતાં અને છેલ્લા 3 વર્ષથી ડેમ ભરાતાં નદીમાં પુરતું પાણી છોડવામાં આવે છે જેના કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી મા રેવા 70 વર્ષ બાદ ફરી જીવનદાયી, નિર્મળ, શુદ્ધ, સ્વચ્છ અને સીધા પીવા યોગ્ય બની છે.\nનર્મદા નદીનું પાણી કેમ પીવા યોગ્ય \nનહેર વિભાગના કાર્યપાલક ઈજનેર કે.સી. ચૌધરીએ જણાવ્યું કે મિનરલ વોટર સપ્લાય કરતી કંપનીઓના લેબ ટેકનીશીયન અને તેના માટે આપવામાં આવેલા નોર્મ્સ જોતા મિનિમમ 350 ટીડીએસ પાણી હોવું જોઈએ. જો એથી વધારે હોય તો તેની ટ્રીટમેન્ટ કરી મિનરલ કરવું પડતું હોય છે. જો એનાથી ઓછું હોય તો ઓછી ટ્રીટમેન્ટ કરાવી પડતી હોય છે. વિશ્વની સૌથી વધુ વેચાતી સોડા બનાવતી કંપનીઓ પણ 60 થી 100 ટીડીએસનું પાણી જ ઉપયોગમાં લેતી હોય છે. ત્યારે નર્મદા નદીના પાણીનું પરિણામ જોતા પાણી પીવા યોગ્ય છે.\nનર્મદા નદીના જળમાં આવેલા સુધારા\nભરૂચના 168 KM ના ડાઉનસ્ટ્રીમ માં નર્મદાના નીર 70 વર્ષ બાદ ફરી ફિલ્ટર વગર સીધું પીવાલાયક, મિનરલ્સથી ભરપૂર.\nનદીના પાણીનું તાપમાન ઘટવા સાથે ખારાશ, PH, COD, BOD, TDS ઘટ્યા\n​​​​​​​સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ોગ્નેશિયમ, ક્લોરાઇડ, ઝીંક સહિતના ભરપૂર મિનરલ્સ\n​​​​​​​13 સ્થળેથી લેવાયેલા નમૂના ચકાસાયા બાદ જીપીસીબીએ તમામના આંકડા જાહેર કર્યા\nસ્થળ PH ઓક્સિજન COD ટેમ્પરેચર TDS\n​​​​​​​​​​​​​​4 વર્ષમાં ગ્રેડમાં 4 ગણી છલાંગ\nભરૂચ જિલ્લામાં 4 વર્ષ પહેલાં નર્મદા નદીનું પાણી ઇ કેટેગરી કરતા પણ ઉતરતું હતું. પહેલી વખત 70 વર્ષ બાદ નર્મદામાં પાણી A કેટેગરીનું હોવાનું જણાયું છે. તેનાથી સસ્પેન્ડેડ સોલિડ્સ, બેક્ટેરિયા અને બાયોક���મિકલ્સનું પ્રમાણ ઘટી ગયું છે. પાછલા વર્ષોની તુલનામાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ વધ્યું છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/futures-and-options/how-to-calculate-f-and-o-turnover-gujarati", "date_download": "2021-06-15T00:23:03Z", "digest": "sha1:4I6F35OLUO22Y7K7I2WWEERFJKES5A4F", "length": 27119, "nlines": 632, "source_domain": "www.angelbroking.com", "title": "એફએન્ડઓ ટર્નઓવરની ગણતરી કેવી રીતે કરવી - Angel Broking", "raw_content": "\nએફએન્ડઓ ટર્નઓવરની ગણતરી કેવી રીતે કરવી\nએફએન્ડઓ ટર્નઓવરની ગણતરી કેવી રીતે કરવી\nબહુવિધ ઑનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ્સની ઉપલબ્ધતાને કારણે ફ્યુચર્સમાં વેપારીઓ અને ઓપશન્સમાં વેપારીઓ વચ્ચે લોકપ્રિય પ્રવૃત્તિ બની ગઈ છે. ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ (એફ એન્ડ ઓ) બે પ્રકારના ડેરિવેટિવ્સ છે – વિશેષ કોન્ટ્રેક્ટ કે જેના મૂલ્યને આંતરિક સુરક્ષા અથવા સંપત્તિની કિંમતમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, અને ભારતીય સ્ટૉક માર્કેટમાં વેપાર માટે ઉપલબ્ધ છે. વધુમાં, દેશના સ્ટૉક એક્સચેન્જમાં મોટાભાગના ટ્રેડિંગ માટે કોઈપણ અન્ય માર્કેટ સેગમેન્ટ એકાઉન્ટ પર એફએન્ડઓ સેગમેન્ટ.\nફ્યુચર્સ એન્ડ ઓપશન્સ પક્ષો વચ્ચેના કોન્ટ્રેક્ટ છે, જે સ્ટૉક એક્સચેન્જમાં ટ્રેડિંગ મિકેનિઝમ દ્વારા થાય છે. ફ્યુચર્સ ટ્રેડમાં, વેપારી કોઈ નિશ્ચિત તારીખ અને સમયે સૂચક અથવા સ્ટૉક કરારમાં સુરક્ષા અથવા પૂર્વનિર્ધારિત મૂલ્ય અથવા કિંમત પર ખરીદી અથવા વેચી શકે છે. ઉદાહરણ તરીકે સોના અથવા ઓઈલમાં રોકાણ કરવામાં રુચિ ધરાવતા રોકાણકારો તેમને ભૌતિક રીતે ખરીદી શકે છે, અથવા તેમના ડેરિવેટિવ્સમાં વેપાર કરી શકે છે, અને ફ્યુચર્સના દરે સોના અથવા ઓઈલના વેપાર માટે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં દાખલ કરી શકે છે જે પૂર્વનિર્ધારિત છે.\nફ્યુચર્સ ટ્રેડમાં, વેપારી કાં તો કોન્ટ્રેક્ટના સમય ગાળા દ્વારા બજારની ગતિના આધારે નફા અથવા નુકસાન કરે છે, અને કોન્ટ્રેક્ટના અંત સુધી અથવા વેપારી કોન્ટ્રેક્ટ વેચવા સુધી દરરોજ નફા અથવા નુકસાનની ગણતરી કરવામાં આવે છે. જોકે ખરીદનાર પાસે બંને પક્ષો એગ્રીમેન્ટ દાખલ કર્યા પછી કરારને રદ કરવાનો વિકલ્પ નથી.\nફ્યુચર્સ ટ્રેડિંગના વિપરીત, ખરીદદાર પાસે ઓપશન્સમાં કોન્ટ્રેક્ટ રદ કરવાનો ઓપશન્સ છે. જો કે, ખરીદનારને આ લાભ આપવામાં આવે છે, તો તેમને જ્યારે ઓપશન્સ કોન્ટ્રેક્ટમાં દાખલ થાય ત્યારે પ્રીમિયમ ચૂકવવું પડશે. વધુમાં, ખરીદનારને ઓપશન્સના કરારને રદ કરવાનું પસંદ કરે તો પણ પ્રીમિયમની રકમ ચૂકવવી પડશે.\nF&O ટર્નઓવર શું છે\nફ્યુચર્સ એન્ડ ઓપશન્સ પર ટર્નઓવરની ગણતરી કર ફાઇલિંગના હેતુઓ માટે મહત્વપૂર્ણ છે, અને કર રિટર્ન દાખલ કરતી વખતે F&O ટ્રેડિંગને ઘણીવાર વ્યવસાય તરીકે જાણ કરવામાં આવે છે. પરંતુ કોઈને વર્ષ માટે કુલ આવકનું વિશ્લેષણ કરવું પડશે, જે સકારાત્મક અથવા નકારાત્મક મૂલ્ય (નફા અથવા નુકસાન) હોઈ શકે છે. એફ એન્ડ ઓ વ્યવસાય સાથે સીધા સંબંધિત ખર્ચ આવકમાંથી કપાત કરવામાં આવે છે, જેમ કે બ્રોકરના કમિશન, ઑફિસ ભાડું, ટેલિફોન અને ઇન્ટરનેટ બિલ વગેરે, તેમજ વ્યવસાય માટે ઉપયોગમાં લેવાતી સંપત્તિઓ પર ઘસારા. બાકી રકમ એફ એન્ડ ઓ ટ્રેડિંગમાંથી ટર્નઓવર હશે.\nF&O ટર્નઓવરની ગણતરી કેવી રીતે કરવી\nફ્યુચર્સ એન્ડ ઓપશન્સની ટર્નઓવરની ગણતરી કરવા માટે, કોઈને નીચે મુજબની કાળજી લેવી પડશે:\nટર્નઓવરની ગણતરી કરતી વખતે, સકારાત્મક અને નકારાત્મક તફાવતોને ધ્યાનમાં લેવામાં આવશે\nવેચાણ કરતી વખતે વેપારી દ્વારા પ્રાપ્ત થયેલ પ્રીમિયમને શામેલ કરવું પડશે\nવેપારી દ્વારા પ્રવેશ કરવામાં આવેલા પરત વેપારના કિસ્સામાં, ત્યારબાદનો તફાવત પણ ટર્નઓવરનો ભાગ હશે\nસરળ રીતે, એફ એન્ડ ઓ ટ્રેડિંગ હેઠળ, ફ્યુચર્સના ટર્નઓવર સંપૂર્ણ નફા હશે, જે સકારાત્મક અને નકારાત્મક તફાવતોની રકમ છે.\nફ્યુચર્સ ટર્નઓવર = સંપૂર્ણ નફા (વર્ષ દરમિયાન વિવિધ ટ્રાન્ઝૅક્શન પર કરેલા નફા અને નુકસાનની રકમ)\nસંપૂર્ણ નફામાં ઓપ્શન્સ વેચવા પર પ્રાપ્ત પ્રીમિયમને ઉમેરીને વિકલ્પોના ટર્નઓવરની ગણતરી કરી શકાય છે.\nઓપ્શન્સનું ટર્નઓવર = સંપૂર્ણ નફા + વિકલ્પો વેચવા પર પ્રાપ્ત પ્રીમિયમ\nF&O નુકસાન અને કર ઑડિટ\nનફા અથવા નુકસાન સિવાય, એફ એન્ડ ઓ ટર્નઓવરની જાણકારી આપવી પડશે. જો કરદાતા ટર્નઓવરમાં નુકસાનની રિપોર્ટ કરે છે, અથવા જો ટ્રેડિંગ ટર્નઓવર પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ દ્વારા આવરી લેવામાં આવે તો ટ્રેડિંગ ટર્નઓવર રૂપિયા 1 કરોડ અથવા રૂપિયા 2 કરોડથી વધુ હોય ત્યારે F&O નુકસાન કર લાગુ પડે છે. કરદાતા દાવાનો દાવો ન કરવાનો અને નુકસાનને આગળ વધારવાનું પણ નક્કી કરી શકે છે, જેના કિસ્સામાં કર ઑડિટ ટાળી શકાય છે, અને આવકવેરાની જવાબદારીને ઘટાડવા માટે એફ એન્ડ ઓ નુકસાન બિન-અસરકારક હોવાથી ભવિષ્યના નફા સામે નુકસાન સેટ-ઑફ કરી શકાય છે.\nજો કરદાતા કર ઑડિટ સાથે જવાનો નિર્ણય કરે છે, તો તેઓને આ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ��ી નિમણૂક કરવી આવશ્યક છે:\nનાણાંકીય સ્ટેટમેન્ટ તૈયાર કરો (નફા અને નુકસાન – બૅલેન્સ શીટ)\nટેક્સ ઑડિટ રિપોર્ટ તૈયાર કરો અને ફાઇલ કરો (ફોર્મ 3CD)\nITR તૈયાર કરો અને ફાઇલ કરો\nએકથી વધુ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સની ઉપલબ્ધતાને કારણે F&O ટ્રેડિંગ એક આકર્ષક પ્રસ્તાવ બની ગયું છે. કરદાતાઓ F&O ટ્રેડિંગ દ્વારા બનાવેલી આવક વિશે કર દાખલ કરતી વખતે ઘણીવાર દુષ્કાળ થાય છે, અને આવકવેરાના હેતુઓ માટે F&O ટર્નઓવરની ગણતરી કેવી રીતે કરવી તે સમજવું મહત્વપૂર્ણ છે, અને કર ઑડિટ કેવી રીતે લાગુ પડે છે.\nવિદેશી વિનિમય બજારની રજૂઆત\nભારતમાં કોપર ફ્યુચર્સ ટ્રેડિંગ\nભારતમાં ઝિંક ફ્યુચર્સ ટ્રેડિંગ\nવેપાર કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પો શું છે\nઇ-મીની એસ એન્ડ પી 500 ફ્યુચર્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00605.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "http://gu.judin-packing.com/hot-single-wall-cup-product/", "date_download": "2021-06-15T00:22:06Z", "digest": "sha1:PAUI52AN3B2LTDYFS2RUXZ7AX5G2Z7TZ", "length": 10542, "nlines": 252, "source_domain": "gu.judin-packing.com", "title": "ચાઇના હોટ સિંગલ વોલ કપ ઉત્પાદકો અને સપ્લાયર્સ | હાયશુ", "raw_content": "\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nહોટ સિંગલ વોલ કપ\nહોટ સિંગલ વોલ કપ\nઅમારી પાસે કાગળના ઉત્પાદનોનો વિદેશી વેપાર સેવાનો 11 વર્ષનો અનુભવ છે\nઅમે તમારા નમૂનાઓ અથવા તમારી ડિઝાઇનને સંપૂર્ણપણે પેકિંગ બ yourક્સ બનાવીએ છીએ\n8,000 ચોરસ મીટરની ફેક્ટરીના આધારે, અમારી ઉત્પાદન ક્ષમતા દર મહિને 50 HQ કન્ટેનરો સુધી પહોંચે છે.\nઅમે ઘણા જાણીતા ઉદ્યોગો, જેમ કે સ્વીડનમાં બિર્ગ્મા, સ્પેન અને ફ્રાન્સના કેરેફોર અને જર્મનીમાં લિડલ જેવા ચીજવસ્તુઓ પ્રદાન કરીએ છીએ.\nઅમારી પાસે સૌથી વ્યવહારુ અને અદ્યતન પ્રિન્ટિંગ મશીન-હીડલબર્ગ છે, ફ્લેક્સો પ્રિન્ટિંગ, setફસેટ પ્રિન્ટિંગ, તેમજ બ્લેક પીઈટી ફિલ્મ, ગોલ્ડ સ્ટેમ્પિંગ અને અન્ય તકનીકીઓ પ્રદાન કરી શકે છે.\nઅમને EUTR, TUV અને FSC… પ્રમાણપત્ર માટે પ્રમાણિત મળ્યું છે.\nઅમને ઇમેઇલ મોકલો પીડીએફ તરીકે ડાઉનલોડ કરો\nપ્રકાર: એક દિવાલ ઉદભવ ની જગ્યા: નિન્ગો, ચીન\nરંગ: ઘણા રંગ પસંદ કરો મોડેલ નંબર: કસ્ટમાઇઝ્ડ\nકદ: કસ્ટમ ડાયમેન્શન વપરાશ: પીવો\nછાપવા: Setફસેટ અને ફ્લેક્સો પ્રિન્ટ���ંગ લક્ષણ: ડિસ્પોઝેબલ ઇકો ફ્રેન્ડલી સ્ટોક બાયોડિગ્રેડેબલ\nઉત્પાદન નામ: હોટ ડ્રિંક્સ કપ બનાવે છે લોગો: કસ્ટમાઇઝ કરેલ લોગો સ્વીકાર્ય\nએપ્લિકેશન: કેફે, ઘર અને પાર્ટી OEM: OEM સ્વાગત કર્યું\nવાપરવુ: પીણું પેકિંગ: 50 પીસી * 20 બેગ / કાર્ટન\nપ્રકાર: કપ સામગ્રી: ક્રાફ્ટ પેપર, વ્હાઇટ પેપર, વાંસ પેપર\nકદ ટોચનો દિયા (મીમી) બોટમ ડાય (મીમી) Heંચાઈ (મીમી) ક્ષમતા (મિલી) પેકિંગ કેસ ડિમ (સે.મી.)\nયુરોપ .સ્ટ્રેલિયા અમેરિકા એશિયા\nપેકેજિંગ વિગતો 50pcs દીઠ બેગ, કાર્ટન દીઠ 20/40 બેગ અથવા વિનંતી તરીકે\nચુકવણીની પદ્ધતિ: ઓર્ડરની પુષ્ટિ કરવા માટે ઉત્પાદન પહેલાં 30% થાપણ, બી / એલની નકલ સામે શિપમેન્ટ પછી ટી / ટી 70% સંતુલન\nડિલિવરી વિગતો: ઓર્ડરની પુષ્ટિ કર્યા પછી 30-40 દિવસની અંદર\nઅમારી પાસે કાગળના ઉત્પાદનોનો વિદેશી વેપાર સેવાનો 11 વર્ષનો અનુભવ છે\nઅમે તમારા નમૂનાઓ અથવા તમારી ડિઝાઇનને સંપૂર્ણપણે પેકિંગ બ yourક્સ બનાવીએ છીએ\n8,000 ચોરસ મીટરની ફેક્ટરીના આધારે, અમારી ઉત્પાદન ક્ષમતા દર મહિને 50 HQ કન્ટેનરો સુધી પહોંચે છે.\nઅમે ઘણા જાણીતા ઉદ્યોગો, જેમ કે સ્વીડનમાં બિર્ગ્મા, સ્પેન અને ફ્રાન્સના કેરેફોર અને જર્મનીમાં લિડલ જેવા ચીજવસ્તુઓ પ્રદાન કરીએ છીએ.\nઅમારી પાસે સૌથી વ્યવહારુ અને અદ્યતન પ્રિન્ટિંગ મશીન-હીડલબર્ગ છે, ફ્લેક્સો પ્રિન્ટિંગ, setફસેટ પ્રિન્ટિંગ, તેમજ બ્લેક પીઈટી ફિલ્મ, ગોલ્ડ સ્ટેમ્પિંગ અને અન્ય તકનીકીઓ પ્રદાન કરી શકે છે.\nઅમને EUTR, TUV અને FSC ... પ્રમાણપત્ર માટે પ્રમાણિત મળ્યું છે.\nઆગળ: કોલ્ડ સિંગલ વોલ કપ\nતમારો સંદેશ અહીં લખો અને અમને મોકલો\nકોલ્ડ સિંગલ વોલ કપ\nકાગળના કપ માટે idાંકણ\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશેની પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/wardrobe/", "date_download": "2021-06-15T00:09:50Z", "digest": "sha1:Y44KEJ26ISFEXORAV7MSEL5YIBLZQWOM", "length": 8589, "nlines": 172, "source_domain": "chitralekha.com", "title": "Wardrobe | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nજનતા કર્ફયુ માટે દીપિકાએ આપી ટિપ્સ\nનવી દિલ્હી: કોરોનાને લઈને તમને ઘરમાં રહેવાનો કંટાળો આવે છે જનતા કર્ફ્યુ સમયે ઘરમાં રહીને કેવી રીતે ટાઈમ પાસ કરવો જનતા કર્ફ્યુ સમયે ઘરમાં રહીને કેવી રીતે ટાઈમ પાસ કરવો અભિનેત્રી દીપિકા પાદુકોણ જણાવી રહી છે કે ઘરમા રહીને...\nરેડી થઈ જાવ વેડિંગ અને ફેસ્ટિવ સ્ટાઇલ...\nહવે તહેવારો ઢૂંકડા છે અને દીવાળી બાદ તો લગ્ન સિઝન પણ જામશે. તે પહેલાં નવરાત્રિ માટે તથા તહેવારો માટે તમે તમારું વોર્ડરોબ અપડેટ કરી શકો છો. જ્યારે પારંપરિક રીતે...\nશું તમે સુંદર દેખાવા માગો છો\nવાત કોઇ પણ તહેવાર કે પ્રસંગની હોય યુવતીઓ દરેક ફંક્શનમાં સુંદર દેખાવા માગે છે. અને એમાં પણ જ્વેલરી, એક્સેસરીઝ તમારા દેખાવમાં ચાર ચાંદ લગાવી દે છે. કોઇપણ કપડા કેમ...\nશું તમારા વોર્ડરોબમાં છે આટલી વસ્તુઓ\nતહેવાર અને લગ્નની સીઝન આવતા દરેક મહિલાઓ પોતાના વોર્ડરોબને ખંખેળવા લાગે છે. જો ઘરનાં જ લગ્ન હોય કે પછી તહેવારમાં ખરીદી કરી હોય તો તો કાંઇ વાંધો જ નથી...\nસ્ટાઈલિસ્ટ જ્વેલરી વોર્ડરોબ જોઇએ….\nમનગમતા તહેવાર તથા લગ્ન પ્રસંગો નજીકમાં હોય ત્યારે તહેવાર મહિલાઓ જ્વેલરીના ઝગમગાટથી કેવી રીતે દૂર રહી શકે દીવાળી ક્લેક્શન અથવા તો આવનારા પ્રસંગો માટે તમે ખાસ જ્વેલરી ડિઝાઇન કરાવવાના...\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/national-international/all-facts-about-rafale-fighter-jet-india-ambala-indian-air-force-mb-1004132.html", "date_download": "2021-06-15T01:36:58Z", "digest": "sha1:XZ4TT5LH56MUMMBLP3XXTYO5ZRKME6P3", "length": 26171, "nlines": 252, "source_domain": "gujarati.news18.com", "title": "all-facts-about-rafale-fighter-jet-india-ambala-indian-air-force-mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » દેશવિદેશ\nઆજે વાયુસેનાને મળશે ‘બ્રહ્માસ્ત્ર’, 8 પોઇન્ટ્સમાં જાણો રાફેલ જેટની ખૂબીઓ\nરાફેલ ફાઇટર પ્લેનમાં અનેક એવી ખાસિયતો છે જે તેને આકાશમાં દુશ્મન માટે ઘાતક બનાવે છે\nનવી દિલ્હીઃ ખૂબ શક્તિશાળી મલ્ટીરોલ ફાઇટર પ્લેન રાફેલ (Rafale Fighter Jets) આજે ભારત (India) આવી રહ્યું છે. ફ્રાન્સ (France)થી સોમવારે ભારત માટે રવાના થયેલા 5 રાફેલ આજે બપોરે અંબાલા એરબેઝ (Ambala Air Base) પર લૅન્ડ કરશે. વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા વ્યૂહાત્મક રીતે અગત્યના અંબાલા એરબેઝ પર રાફેલ પ્લેનોને ભારતીય વાયુસેના (Indian Air Force)માં સામેલ કરશે. તેનાથી ભારતીય વાયુસેનાની શક્તિ અનેકગણી વધી જશે. આ શક્તિશાળી ફાઇટર પ્લેન ભારત આવવાથી પાકિસ્તાન અને ચીન પણ હુમલો કરતા વિચારશે. આ પ્લેનમાં અનેક એવી ખાસિયતો છે જે તેને આકાશમાં દુશ્મન માટે ઘાતક બનાવે છે.\n1. રાફેલ અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. પ્લેનની સાથે મેટેઅર મિસાઇલ પણ છે. પ્લેનમાં ફ્યૂઅલ ક્ષમતા 17,000 કિલોગ્રામ છે. પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે રાફેલને ટ્રાયલ માટે સ્પાઇસ 2000 બોમ્બની જરૂર પડી શકે છે, તેથી તેની ડિલીવરીમાં વિલંબ થયો.\n2. રાફેલ ફ્રાન્સની કંપની ડસોલ્ટ એવિએશન નિર્મિત બે એન્જિનવાળું મધ્યમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA) છે. રાફેલ ફાઇટર પ્લેનોને ઓમનિરોલ પ્લેનોના રૂપમાં રાખવામાં આવ્યા છે, જે યુદ્ધમાં અગત્યની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે. તે પોતાનું કામ સચોટપણે કરી શકે છે. વાયુ વર્ચસ્વ, હવાઈ હુમલા, જમીનથી સમર્થન, ભારે હુમલા અને પરમાણુ પ્રતિરોધ, કુલ મળીને રાફેલ પ્લેનોને વૈશ્વિક સ્તરે સૌથી વધુ સક્ષમ ફાઇટર પ્લેન માનવામાં આવે છે.\n3. રાફેલની શું છે ખાસિયત - રાફેલ ચોથી પેઢીનું ફાઇટર જેટ છે. તે અનેક ભૂમિકા ભજવવામાં સક્ષમ કોમ્બેટ ફાઇટર જેટ છે. ગ્રાઉન્ડ સપોર્ટ, ડેપ્થ સ્ટ્રાઇક અને એન્ટી શિપ અટેકમાં સક્ષમ છે. તેની તાકાતનો અંદાજો એનાથી લગાવી શકાય છે કે તે નાના ન્યૂક્લિયર હથિયારોને લઈ જવામાં સક્ષમ છે. રાફેલ એરક્રાફ્ટ 9500 કિલોગ્રામ ભાર વહન કરવામાં સક્ષમ છે. તે મહત્તમ 24500 કિલોગ્રામ વજનની સાથે ઉડાન ભરી શકે છે. આ ફાઇટર જેટની મહત્તમ સ્પીડ 1389 કિ.મી./કલાક છે. એકવારમાં આ જેટ 3700 કિ.મી. સુધીની સફર કાપી શકે છે. તે હવાથી હવા અને જમીન બંને પર હુમલો કરનારી મિસાઇલથી સજ્જ છે.\n4. ભારતે રાફેલ ફાઇટર પ્લેનને કેમ પસંદ કર્યું - રાફેલ ભારતનો એકમાત્ર વિકલ્પ નથી. અનેક આંતરરાષ્ટ્રીય પ્લેન નિર્માતાઓએ ભારતીય વાયુસેનાને રજૂઆત કરી હતી. બાદમાં 6 મોટી પ્લેન નિર્માતા કંપનીઓને પસંદ કરવામાં આવી. તેમાં લાકહેડ માર્ટીનના F-16/F-18S, યૂરોફાઇટર ટાઇફૂન, રશિયાના MiG-25, સ્વીડનની સાબના ગ્રિપેન અને રાફેલ સામેલ હતા. તમામ પ્લેનોનું પરીક્ષણ અને તેની કિંમતના આધારે ભારતીય વાયુસેનાએ રાફેલની શોર્ટલિસ્ટ કર્યું. ઓછી કિંમત હોવા છતાંય તેની ક્ષમતા સૌથી વધુ અને શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે.\n5. ભારતે રાફેલ ફાઇટર પ્લેનને કેમ પસંદ કર્યું - રાફેલ ભારતનો એકમાત્ર વિકલ્પ નથી. અનેક આંતરરાષ્ટ્રીય પ્લેન નિર્માતાઓએ ભારતીય વાયુસેનાને રજૂઆત કરી હતી. બાદમાં 6 મોટી પ્લેન નિર્માતા કંપનીઓને પસંદ કરવામાં આવી. તેમાં લાકહેડ માર્ટીનના F-16/F-18S, યૂરોફાઇટર ટાઇફૂન, રશિયાના MiG-25, સ્વીડનની સાબના ગ્રિપેન અને રાફેલ સામેલ હતા. તમામ પ્લેનોનું પરીક્ષણ અને તેની કિંમતના આધારે ભારતીય વાયુસેનાએ રાફેલની શોર્ટલિસ્ટ કર્યું. ઓછી કિંમત હોવા છતાંય તેની ક્ષમતા સૌથી વધુ અને શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે.\n6. આમ તો, રાફેલમાં દેશની જરૂરિયાતો મુજબ, ફેરફાર કરવામાં આવ્યા છે. તેની પર યોગ્ય રીતે કામ થઈ શકે, તેના માટે વાયુસેનાના અધિકારીઓને વિશેષ રૂપથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગમાં રાફેલની ઓપરેશનલ જાણકારી ઉપરાંત એ વાતો પણ સામેલ છે કે કેવી રીતે તેની સાચવણી અને મેન્ટેનન્સ કરવામાં આવે છે\n7. ભારતના આકાશમાં કરશે રાજ - મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, રાફેલ ફાઇટર પ્લેન વધારેલી તાકાતવાળું હશે. દુશ્મનોના હુમલાની હંમેશા આશંકા રહેતી હોય છે. પરંતુ એક ભારતીય રાફેલ ફાઇટર પ્લેન દુશ્મનની યોજનાને નિષ્ફળ બનાવી શકે છે. તેઓએ એવું પણ કહ્યું કે જ્યારે રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે તો ભારત આકાશમાં રાજ કરશે.\n8. અંબાલા એરબેઝ ચીનની સરહદથી 200 કિમીના અંતરે છે. અહીં રાફેલ 17નું સ્ક્વાડ્રન ગોલ્ડન એરોઝ રાફેલનું પહેલું સ્ક્વાડ્રન હશે. તેમાં તાકાતવાન M 88 એન્જિન લાગેલું છે.\nમાનવામાં ન આવે તેવો કિસ્સો: બાળકમાં જન્મથી સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હતા\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nમાનવામાં ન આવે તેવો કિસ્સો: બાળકમાં જન્મથી સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હતા\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/ragini-mms-return-2-very-scary-and-sexy-is-ragini-trailor-052116.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:55:02Z", "digest": "sha1:EJ23HY64WZYCQKESJ4NCBYRDY5C3JWJA", "length": 16002, "nlines": 182, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાગિણી MMS રીટર્ન 2: ખુબજ ડરાવણી અને સેક્સી છે રાગિણી, એકલા જોજો | Ragini MMS Return 2: Very Scary and Sexy is Ragini, trailor Release - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nરાગિની એમએમએસ રિટર્ન્સ 2 Video: હોરરની સાથે સેક્સી રોમાંસ\nરાતોરાત આ સુપરસ્ટાર ની ટોપલેસ તસવીરો વાયરલ થયી\nઆ સુપરસ્ટાર ની વાયરલ તસવીરો પર થયો હંગામો, એકલામાં જ જુઓ\n38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\nસુશાંત સિંહ રાજપુત: કબીર સિંહથી થઇ અંધાધુન જેવી આ 5 ફિલ્મોને કરી હતી રિજેક્ટ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ���રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nરાગિણી MMS રીટર્ન 2: ખુબજ ડરાવણી અને સેક્સી છે રાગિણી, એકલા જોજો\nરાગિણી એમએમએસ રીટર્ન 2 પરત ફરી છે. છેલ્લી વાર જ્યાં કરિશ્મા શર્મા દેખાઇ હતી. તે જ સમયે, જૂની રાગિની આ શ્રેણીની ટીઆરપી વધારવા માટે પરત ફરી છે. હા, આ વખતે એકતા કપૂર સની લિયોનને તેની લોકપ્રિય બોલ્ડ વેબ સિરીઝ માટે લઇને આવી છે. આ સાથે ટીવીની લોકપ્રિય રીયલ લાઇફ જોડી વરૂણ સૂદ અને દિવ્યા અગ્રવાલ સિઝલિંગ રોમાંસ સાથે મદહોશીમાં વધારો કરતા જોવા મળશે. તે કહેવું આશ્ચર્યજનક નથી કે આ વખતે વેબ સિરીઝ પહેલા કરતા વધુ બોલ્ડર અને વધુ ડરામણી છે. જ્યાં મિત્રોનું જૂથ જૂની હોટલમાં પાર્ટી માટે પહોંચે છે.\nઆ સાથે ટીવીની લોકપ્રિય રીયલ લાઇફ જોડી વરૂણ સૂદ અને દિવ્યા અગ્રવાલ સિઝલિંગ રોમાંસ સાથે મદહોશીમાં વધારો કરતા જોવા મળશે. તે કહેવું આશ્ચર્યજનક નથી કે આ વખતે વેબ સિરીઝ પહેલા કરતા વધુ બોલ્ડર અને વધુ ડરામણી છે. જ્યાં મિત્રોનું જૂથ જૂની હોટલમાં પાર્ટી માટે પહોંચે છે.\nઅહીં એક એવી ઘટના થાય છે જે દરેકના હોશ ઉડાવી દે છે. આ વખતે આ શોમાં એક ડરામણો ટ્વીસ્ટ લાવવામાં આવ્યો છે જ્યારે કોઈ પણ યુવતી પૂછ્યા વિના એમએમએસ શુટ કરે છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે બેડ અને બોલ્ડ સીન ખૂબ જ બતાવવામાં આવી શકે છે.\nટ્રેલર જોવું તેની સ્ટોરીથી રસપ્રદ લાગે છે. ચાલો આપણે જાણીએ કે એકતા કપૂરની આ વેબ સિરીઝ તેની બે સફળ સિઝન પછી આ વખતે ફરી પાછી ફરી રહી છે. 18 ડિસેમ્બરથી, તે જી 5 અને અલ્ટ બાલાજી પર જોઇ શકાય છે. દર્શકો આને એકલા જોવે, કારણ કે તે ખૂબ જ બોલ્ડ છે.\nસની લિયોન તેની ફિલ્મોમાં અભિનય કરતાં વધુ આઇટમ નંબરને કારણે હેડલાઇન્સમાં છે. તેની ઘણી આઇટમ નંબર પણ સુપરહિટ રહી છે.\nસનીએ પોતાનું ફોટોશૂટ પ્રખ્યાત ફેશન ફોટોગ્રાફર ડબ્બુ રત્નાણી દ્વારા કરાવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.\nબોલિવૂડ જગતનું આવું જ એક નામ\nસની લિયોન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ છે, જેની હોટનેસ અને બોલ્ડ લુકનો જાદુ દરેક પર છવાયો છે.\nદિવ્ય અગ્રવાલ માટે આ એક મોટી તક છે. આ પહેલા, તેમણે માત્ર કોન્ટ્રોવર્સીના કારણે ચર્ચામાં રહી હતી.\nદિવ્યા અગ્રવાલ એકદમ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે.\nચાહકો મને રાગિણીના રોલમાં પસંદ કરશે\nતેના પાત્ર અંગે તેમણે કહ્યું કે હવે હું રાગિણી એમએમએસનો નવો ભાગ પણ કરી રહી છું. જે મારા માટે એક બોલ્ડ સ્ટેપ છે. મારા માટે રાગિનીનો રોલ ખૂબ જ પડકારજનક રહ્યો છે. હું મારી જાતને રાગિની તરીકે સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત છું. હું મારા જીવન અને કારકિર્દીમાં થોડો પ્રયોગ લાવવા માંગુ છું. આશા છે કે ચાહકો મને રાગિનીની જેમ ગમાડશે.\nસન્ની લિયોનીએ કર્યો કંગના રનોતના સોંગ પર જબરજસ્ત ડાંસ, વીડિયો વાયરલ\nબોલિવૂડ સ્ટાર જેમણે બદલ્યા પોતાના નામ, જાણો તેમના અસલની નામ\nપરિણીતિ ચોપડાએ બ્લેક બિકિનીમાં બતાવી એવી અદા, બહેન પ્રિયંકાએ કહ્યુ - જલન થઈ રહી છે\nસુશાંત સિંહ રાજપુતના જીવન પર બનેલી ફિલ્મ પર નહી મુકાય પ્રતિબંધ, હાઇકોર્ટે પિતાની અરજી ફગાવી\nઆ તારીખથી ફરી શરૂ થશે ગંગુબાઇ કાઠીયાવાડીનું શુટીંગ, આલિયા ભટ્ટ કરશે ધમાકો\nદિલીપ કુમારની હાલત સ્થિર, ડોક્ટરોએ જણાવ્યુ ક્યારે આપશે ડીસ્ચાર્જ\n'PM જ દેશ છે' કહેનારી કંગના રનોત કેન્દ્ર સરકારથી નારાજ, ફેસબુક પોસ્ટ પર કહી દીલની વાત\nબોલિવૂડ પછી ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા ખરાબ સમાચાર, બડી બીજીનું નિધન, નિયા શર્મા થઇ ભાવુક\nદિલીપ કુમારના નિધનની અફવા પર સાયરા બાનો નારાજ, કહ્યુ - 'વૉટ્સએપ ફૉરવર્ડ પર ભરોસો ના કરો, સાહેબ ઠીક છે'\nપોલિસે પૂછ્યુ કેમ બહાર ફરી રહ્યા છો બહાર, જવાબ ન આપી શક્યા ટાઈગર શ્રોફ, નોંધવામાં આવ્યો કેસ\nકાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ હતી ઝરીન ખાન, રિહર્સલના બહાને એક શખ્શે કરી હતી આવી કોશિશ\nશું હવે શેફ બનશે મૌની રોય નાગિન અભિનેત્રીએ શેર કરી તસવીર\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/you-do-not-have-enough-vaccines-and-you-are-asking-people-to-get-vaccinated-on-the-annoying-dialer-tute-153282", "date_download": "2021-06-15T01:11:39Z", "digest": "sha1:LSEVWJAVYXCHE4I64Y52E2GEPMWVXBXF", "length": 17842, "nlines": 126, "source_domain": "zeenews.india.com", "title": "You Do Not Have Enough Vaccines And You Are Asking People To Get Vaccinated On The 'Annoying' Dialer Tute", "raw_content": "\n'તમારી પાસે પર્યાપ્ત વેક્સિન નથી અને તમે પરેશાન કરતી કોલર ટ્યૂન સંભળાવી રહ્યાં છો'\nઅદાલતે કહ્યું, જ્યાં સુધી આ ટેપ ખરાબ ન થાય, તમે તેને આગામી 10 વર્ષ સુધી વગાડતા રહેશે. પીઠે કહ્યું કે રાજ્ય કે કેન્દ્રની સરકારોએ પાયાના સ્તર પર સ્થિતિ પ્રમાણે કામ કરવુ પડશે.\nનવી દિલ્હીઃ લોકોને રસી લગાવવાની અપીલ કરતી કેન્દ્ર સરકારની ડાયલર ટ્યૂનની આલોચના કરતા દિલ્હી હાઈકોર્ટે ગુરૂવારે કહ્યું કે, અમને ખ્યાલ નથી કે કેટલા દિવસથી આ પરેશાન કરનાર સંદેશ વગાડવામાં આવી રહ્યો છે અને લોકોને રસી લેવાનું કહેવામાં આવે છે જ્યારે પૂરતી માત્રામાં વેક્સિન ઉપલબ્ધ નથી.\nકોલર ટ્યૂન પર ભડક્યા જજ\nન્યાયમૂર્તિ વિપિન સાંધી ન્યાયમૂર્તિ રેખા પલ્લીની પીઠે કહ્યુ- જ્યારે લોકો કોલ કરે છે તો, અમને નથી ખ્યાલ કે તમે કેટલા દિવસથી એક પરેશાન કરનાર સંદેશ સાંભળી રહ્યાં છો કે લોકોએ રસી લગાવવી જોઈએ, જ્યારે તમારી (કેન્દ્ર સરકાર) પાસે પૂરતી રસી નથી. તેમણે કહ્યું-તમે લોકોનું રસીકરણ કરી રહ્યાં નથી, પરંતુ છતાં તમે કહી રહ્યાં છો કે રસી લગાવડાવો. કોણ રસી લગાવે, જ્યારે રસી જ હાજર નથી. આ સંદેશનો અર્થ શું છે.\nઆ પણ વાંચોઃ ભારત બાયોટેક સિવાય બીજી કંપનીઓ પણ કરી શકે છે કોવેક્સીનનું ઉત્પાદન, સરકારે આપ્યા સંકેત\nસરકારને કહ્યું- કંઈક નવું વિચારો\nસરકારે આ વાતોમાં નવું વિચારવાની જરૂર છે. આ ટિપ્પણી કરતા પીઠે કહ્યું, તમારે આ બધાનું ધ્યાન આપવું જોઈએ. જો તમે પૈસા લેવાના છો, ત્યારે પણ આ આપો. બાળકો પણ આ કહી રહ્યાં છે. કોર્ટે કહ્યું કે, સરકારે હંમેશા એક સંદેશ વગાડવાની જગ્યાએ અલગ-અલગ સંદેશ તૈયાર કરવા જોઈએ.\nલોકપ્રિય લોકો પાસે મદદ લે સરકાર- કોર્ટ\nઅદાલતે કહ્યું, જ્યાં સુધી આ ટેપ ખરાબ ન થાય, તમે તેને આગામી 10 વર્ષ સુધી વગાડતા રહેશે. પીઠે કહ્યું કે રાજ્ય કે કેન્દ્રની સરકારોએ પાયાના સ્તર પર સ્થિતિ પ્રમાણે કામ કરવુ પડશે. કોર્ટે કહ્યું- તેથી મહેરબાની કરી અન્ય (ડાયલર સંદેશ) તૈયાર કરો. જ્યારે લોકો દર વખતે અલગ-અલગ (સંદેશ) સાંભળશે તો લગભગ તેની મદદ થઈ જશે. કોર્ટે કહ્યું કે ટીવી પ્રેઝન્ટેર, નિર્માતાઓ પાસે લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમ બનાવો, અમિતાભ બચ્ચન જેવા લોકપ્રિય લોકોને તેમા મદદ કરવાનું કહ્યું છે.\nકોરોના સામે જંગમાં ત્રીજુ હથિયાર, આગામી સપ્તાહે માર્કેટમાં મળશે સ્પૂતનિકની Vaccine\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nભારત બાયોટેક સિવાય બીજી કંપનીઓ પણ કરી શકે છે કોવેક્સીનનું ઉત્પાદન, સરકારે આપ્યા સંકેત\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://akilanews.com/International_news/Print_news/12-04-2021/36751", "date_download": "2021-06-15T00:04:48Z", "digest": "sha1:XDLPHIUQCS7ZJ52NCTEUYYLMJRQ5BZTH", "length": 4495, "nlines": 13, "source_domain": "akilanews.com", "title": "દેશ-વિદેશ", "raw_content": "\nતા. ૧ર એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - અમાસ સોમવાર\nયુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો\nકોરોના - લોકડાઉને અનેક લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે\nલંડન તા. ૧૨ : યૂનાઇટેડ કિંગડમ થી આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં કોરોના અને તેના લીધે લાગૂ કરવામાં આવેલા લોકડાઉન એ ઘણા વિદ્યાર્થીઓની જીંદગી બરબાદ કરી લીધી. લોકડાઉનના લીધે વિદ્યાર્થીઓએ પોતાની ઇંટિમેટ તસવીરો ઇન્ટરનેટ પર વેચવા મટે મજબૂર થવું પડ્યુ.\nમિરરમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર સામાન્ય રીતે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ફી ભરવા માટે રેસ્ટોરેન્ટ, સ્ટોર, પબ અથવા અન્ય દુકાનો પર કામ કરે છે. પરંતુ લોકડાઉનમાં આ પ્રકારની જોબ કરવાની તક ન મળી. આ દરમિયાન તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો.\nએક પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે ટ્યૂશન ફી ચુકવવા માટે ઘણા વિ���્યાર્થીઓએ ઇન્ટરનેટ પર પોતાના આપત્ત્િજનક ફોટા વેચ્યા. અમે આ મજબૂરીમાં કર્યું. અમને બીજો કોઇ રસ્તો સૂઝયો ન હતો.\nતો બીજી તરફ અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સંકટકાળ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રોસ્ટિટૂશન સાથે જોડાયેલી મહિલાઓ સાથે પણ સંપર્ક કર્યો હતો. લોકડાઉન દરમિયાન અમારી પાસે ઓપ્શન ન હતો કારણ કે મોટાભાગની દુકાનો અને પબ બંધ હતા.\nએક વિદ્યાર્થીએ કહ્યું કે પહેલાં લોકડાઉન દરમિયના ઇન્ટરનેટ પર ઇંટિમેટ તસવીરો વેચનાર છોકરીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો. આ દરમિયાન તેમણે માનસિક રીતે ઘણુ બધુ સહન કરવું પડ્યું. ઘણા કલાઇટ્સએ તેમની પર્સનલ ડિટેલ સોશિયલ મીડિયા પર તેમને પૂછ્યા વિના વાયરલ કરી દીધી. તેનાથી તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડી.\nગત એક વર્ષમાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે ૪ ટકા વિદ્યાર્થીઓએ યૂનિવર્સિટીમાં પોતાના કોર્સની ફી ભરવા માટે પોતાની ઇંટિમેટ તસવીરો વેચી. તમને જણાવી દઇએ કે આ સર્વેમાં ૩,૨૦૦ વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/bollywood-ki-baten/story-behind-sulakshana-pandit-and-sanjeev-kumar-relationship/", "date_download": "2021-06-15T00:23:04Z", "digest": "sha1:MEO4OM7HDUK3JPWWU4QCP3HD6YOFMVSE", "length": 14257, "nlines": 178, "source_domain": "chitralekha.com", "title": "સુલક્ષણાને સંજીવકુમાર ના મળ્યા | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome bollywood ki baten સુલક્ષણાને સંજીવકુમાર ના મળ્યા\nસુલક્ષણાને સંજીવકુમાર ના મળ્યા\nસુલક્ષણા પંડિત અને સંજીવકુમારની પ્રેમકહાની કોઇ ફિલ્મની વાર્તાથી પણ વધારે અજીબ રહી છે. બંનેને એમનો પ્રેમ મળ્યો ન હતો. સુલક્ષણા પંડિતે જીતેન્દ્ર, શશી કપૂર, વિનોદ ખન્ના, ���ત્રુઘ્ન સિંહા વગેરે અભિનેતાઓ સાથે કામ કર્યુ પણ સંજીવકુમાર સાથેની તેની જોડી ચર્ચામાં રહી હતી. આમ તો સુલક્ષણાએ ફિલ્મોમાં ગાયિકા તરીકે કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ અભિનયમાં આવ્યા પછી ગાવાનું ઓછું રાખ્યું હતું. સુલક્ષણાએ બાળ કલાકાર તરીકે પહેલું ગીત લતા મંગેશકર સાથે ફિલ્મ ‘તકદીર’ (૧૯૬૭) નું ‘સાત સમંદર પાર સે’ ગાયું હતું.\nયુવાનીમાં સુલક્ષણાએ પોતાના માટે ‘આજ પ્યારે પ્યારે સે લગતે હૈ’ (ઉલઝન) અને ‘સોમવાર કો હમ મિલેં’ (અપનાપન) જેવા હિટ ગીતો ગાયા હતા. અન્ય અભિનેત્રીઓ માટે પણ સ્વર આપ્યો હતો. પદ્મિની કોલ્હાપુરે (‘આહિસ્તા આહિસ્તા’ માં ‘માના તેરી નજર’), શબાના આઝમી (‘સ્પર્શ’ માં ‘ખાલી પ્યાલા છલકા’) વગેરે માટે પોતાનો સ્વર આપ્યો હતો. તેનું ગઝલોનું આલબમ ‘જઝબાત’ પણ બહાર પડ્યું હતું. છેલ્લું ગીત ભાઇ જતિન-લલિતના સંગીતમાં ‘ખામોશી:ધ મ્યુઝિકલ’ (૧૯૯૬) માટે ‘સાગર કિનારે દો દિલ’ ગાયું હતું.\nસુલક્ષણાએ પોતાના દ્વારા અભિનિત ફિલ્મ ‘સંકલ્પ’ (૧૯૭૫) ના ‘તૂ હી સાગર તૂ હી કિનારા’ ગીત માટે શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો ફિલ્મફેરનો એવોર્ડ મેળવ્યો હતો. છતાં ગાયિકા કરતાં અભિનેત્રી તરીકેની કારકિર્દી વધારે ઉલ્લેખનીય રહી. સુલક્ષણાને પહેલી વખત સંજીવકુમાર સાથે અભિનયની તક ફિલ્મ ‘ઉલઝન'(૧૯૭૫) માં મળી હતી. આ ફિલ્મથી જ તે સંજીવકુમારના પ્રેમમાં પડી ગઇ હતી. બંનેની કેમેસ્ટ્રી પડદા ઉપર જામી હતી. એ પછી સંજીવકુમાર સાથે ચેહરે પે ચેહરા, વક્ત કી દીવાર, દો વક્ત કી રોટી વગેરે ઘણી ફિલ્મો કરી.\nસુલક્ષણા સંજીવકુમારના ગળાડૂબ પ્રેમમા હતી. પરંતુ સંજીવકુમાર હેમામાલિનીના પ્રેમમાં હતા. સંજીવકુમારે હેમામાલિની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. કહેવાય છે કે હેમામાલિનીના માતા ઇચ્છતા ન હોવાથી તેણે ના પાડી હતી. એ કારણે સંજીવકુમારનું દિલ તૂટી ગયું હતું. તે વધારે શરાબ પીવા લાગ્યા હતા. તેમને દિલની બીમારી પણ થઇ ગઇ હતી. સંજીવકુમારે સુલક્ષણાના પ્રેમને સ્વીકાર્યો ન હતો. સુલક્ષણાએ વર્ષો પછી ‘ફિલ્મફેર’ સાથેની એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હું એમને એટલો પ્રેમ કરતી હતી કે બીજા કોઇને ચાહી શકું એમ ન હતી.\nસંજીવકુમારનું બાયપાસનું ઓપરેશન થયા પછી એક દિવસ અમે હનુમાનજીના મંદિરે ગયા હતા. ત્યારે મેં તેમને કહ્યું હતું કે હું તમને ચાહું છું. તમે મારી માંગમાં સિંદુર ભરી દો. તમે મારી સાથે લગ્ન કરી લો, જેથી હું તમારી વધા��ે સંભાળ રાખી શકું. ત્યારે એમણે મારો પ્રસ્તાવ ઠુકરાવીને કહ્યું હતું કે હું મારો પહેલો પ્રેમ ભૂલી શકું એમ નથી. સંજીવકુમારની જેમ સુલક્ષણા પંડિતે પણ બીજા કોઇ સાથે લગ્ન કર્યા નહીં.\nસંજીવકુમારના અવસાન પછી સુલક્ષણા ડિપ્રેસનમાં આવી ગઇ હતી. સુલક્ષણાને લાગતું હતું કે જિંદગી વેરાન થઇ ગઇ છે. તેણે બહારની દુનિયા સાથેનો નાતો તોડી નાખ્યો હતો. લાંબા સમય પછી તેની માનસિક સ્થિતિ સામાન્ય બની હતી. આ અજીબ પ્રેમકહાનીમાં છેલ્લે થયું એવું કે સંજીવકુમાર હેમામાલિનીનો પ્રેમ ભૂલી ના શક્યા એટલે સુલક્ષણાને મળ્યા નહી અને સુલક્ષણાને સંજીવકુમાર ના મળ્યા એટલે તેણે ક્યારેય લગ્ન કર્યા નહીં.\n– રાકેશ ઠક્કર (વાપી)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleપ્રવાહી મેડિકલ ઓક્સિજન કન્ટેનર્સ સાથે ‘INS ત્રિકંડ’નું મુંબઈમાં આગમન\nરાજુના શ્રેષ્ઠ અભિનયનો ‘પરિચય’\nલતાજીએ ગાયકોને એવોર્ડસમાં સન્માન અપાવ્યું\nમન્ના ડે બન્યા રાજજીનો બીજો અવાજ\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/12-02-2019/17205", "date_download": "2021-06-15T00:14:20Z", "digest": "sha1:6MRAVO2IANIHRPBPGIGKYNQ4LARSUSBT", "length": 18160, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "ધ્વિપક્ષીય રીતે આગામી શુક્રવારથી તાળાબંધી ન થાય તે અંગે સૈધાંતિક સહમતી કેળવાતા સમગ્ર અમેરીકામાં રાહતની લાગણીઃ અમેરીકા અને મેકસીકોની સરહદે ટેક્ષાસ રાજયના એલ પાસો શહેરમાં દિવાલ બાંધવા અંગે પ્રચાર રેલીમાં પહોચેલા પ્ર��ુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ સમાચાર પહોંચાડવામાં આવ્યાઃ તે અંગેના પ્રત્યાધાતો જાણવા મળ્યા નથી", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nધ્વિપક્ષીય રીતે આગામી શુક્રવારથી તાળાબંધી ન થાય તે અંગે સૈધાંતિક સહમતી કેળવાતા સમગ્ર અમેરીકામાં રાહતની લાગણીઃ અમેરીકા અને મેકસીકોની સરહદે ટેક્ષાસ રાજયના એલ પાસો શહેરમાં દિવાલ બાંધવા અંગે પ્રચાર રેલીમાં પહોચેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ સમાચાર પહોંચાડવામાં આવ્યાઃ તે અંગેના પ્રત્યાધાતો જાણવા મળ્યા નથી\n(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ કેન્દ્ર સરકારની કેટલીક એજન્સીઓ કાર્યવંત રહે અને તેને ૧૫મી ફેબ્રુઆરીના રોજ તાળાબંધીનો ભોગ ન બનવું પડે તે માટે ધ્વિપક્ષીય ધોરણે ચુંટાયેલા પ્રતિનિધિઓ જરૂરી ચર્ચાઓ કરી રહેલ છે અને આ અહેવાલ લખાઇ રહ્યો છે.\nતે વેળા સમાચાર પ્રાપ્ત થયેલ છે કે બંન્ને પક્ષે સૈધાંતિક રીતે આગામી ખર્ચ અંગે સહમતિ કેળવાયેલ છે અને આગામી શુક્રવારના રોજ કોઇ પણ સંજોગોમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ તાળાબંધીને ભોગ બનશે નહી આ સમાચાર સમગ્ર અમેરિકામાં પ્રસરી વળતા સર્વત્ર જગ્યાએ રાહતની લાગણી અનુભવાઇ રહી છે.\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરીકા અને મેકસીકો વચ્ચે ટેક્ષાસ રાજયના એલપાસો શહેર નજીક જે સરહદ આવેલ છે ત્યાં આગળ દિવાલ બાંધવા માટે જરૂરી પ્રચાર અર્થે ગયેલા છે ત્યારે તેમને આ સમાચારો આપવામાં આવતા તે અંગે કોઇ પણ પ્રકારના પ્રત્યાધરતો જાણવા મળેલ નથી. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બોર્ડર સીકયોરીટી માટે વધારાના નાણાંની માંગણી કરેલ તે રકમનો સમાવેશ આ અંગ્રીમેન્ટમાં કરવામાં આવેલ છે કે કેમ તે અંગે જાણી શકાયુ નથી.\nઅમેરીકાના પાટનગર વોશીંગટન ડી.સીમાં બંધ બારણે રીપબ્લીકન પાર્ટીના સેનેટર રીચાર્ડ શેલ્બી અને ડેમોક્રેટીક પાર્ટીના હાઉસના અગ્રણી નેતા લોવી વચ્ચે થયેલ વાતચીત અનુસાર આ સૈધાતિક અનુમતી કેળવાય હોવાનું જાણવા મળે છે સોમવારે આ રાજકીય આગેવાનો બીજી વખત મળ્યા તે સમયે સૈધાંતિક અનુમતિ કેળવાય હતી આ કાર્યમાં ડેમોક્રેટીક પાર્ટીના સેનેટર પેટ્રિક લેહીએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nરાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST\nસ્ટેન્ડીંગમાં ૧૭૮ કરોડના કામોને લીલી ઝંડી access_time 3:23 pm IST\nઅગસ્તા વેસ્ટલેન્ડ મામલો :વકીલને મળી શકશે ક્રિશ્ચિયન મિશેલ :કોર્ટે આપી મંજૂરી :વિશેષ ન્યાયાધીશ અરવિંદકુમારએ રોઝમેરીને તિહાડ જેલમાં સોમવારથી શુક્રવાર સુધી અડધો કલાક સામાન્ય મુલાકાતીની માફક મળવાની અનુમતિ આપી access_time 1:12 am IST\nરોબર્ટ વાડ્રાની ભાવુક અપીલઃ મારી પત્નીને સુરક્ષિત રાખજો access_time 3:27 pm IST\nપાકિસ્તાનમાં આવેલા શીખોના તીર્થધામ ગુરૃદ્વારા દરબાર સાહેબને ભારત સાથે જોડવાનું શ્રેય લેતા ઇમરાન ખાનઃ ભારતના ગુરદાસપુર તથા પાકિસ્તાનના કરતારપુર વચ્ચે કોરિડોર બનાવીઃ વિશ્વના ૭૦ દેશોના નાગરિકો માટે વીઝા ઓન એરાઇવલ પધ્ધતિ અમલી બનાવીઃ UAEની મુલાકાત સમયે ઉદબોધન access_time 8:52 am IST\nગુર્જર આંદોલન ચોથા દિવસે પણ યથાવત જારી : કલમ ૧૪૪ લાગૂ access_time 12:00 am IST\nરાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.નો વિહાર શુભેચ્છા સમારોહ સંપન્નઃ જામનગર વિહાર access_time 3:32 pm IST\nરવિન્દ્ર્રનાથ ટાગોર પ્રા. શાળાનું આધુનિક નવું બિલ્ડિંગ બનશેઃ ખાતમુહુર્ત access_time 3:52 pm IST\nનીતિનભાઈના નિવાસસ્થાને ધ્વજ લહેરાવાયો access_time 3:33 pm IST\nઅલંગમાં રકતદાન કેમ્પ access_time 2:03 pm IST\nપોરબંદરના ઓડદરમાં મહિલાની હત્યા બાદ આરોપીનો ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસઃ સારવારમાં access_time 8:33 pm IST\nગીરગઢડાના દ્રોણ ગામે શાકોત્સવ યોજાયો access_time 11:19 am IST\nપાસ છોડ્યા બાદ ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલ પછી હવે ચેતન ઠાકોરે સરકાર સામે બાયો ચડાવી access_time 8:43 pm IST\nચૂંટણી તૈયારી જારી : આજે અમિત શાહની અધ્યક્ષતામાં સંમેલન થશે access_time 8:30 pm IST\nઆણંદ નજીક બાકરોલમાં તસ્કરની ટોળકી સક્રિય: બે અલગ અલગ સોસાયટીમાંથી લાખોની મતાની ચોરીથી અરેરાટી access_time 6:11 pm IST\nઅસલી અને નકલી મધને કેવી રીતે ઓળખશો access_time 9:18 am IST\nબિમાર હોય ત્યારે કસરત કરી શકાય\nસોયના આકારમાં જન્મેલ બાળકે મોતને ટક્કર આપી access_time 6:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણી લડવાની હિન્દુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડની સત્તાવાર ઘોષણાં: વર્તમાન રિપબ્લીકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજીત કરવા હવે સાત ડેમોક્રેટ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા access_time 8:02 pm IST\nઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી FBLAમાં કો-ચેર તરીકે જોડાયાઃ વિશ્વના સૌથી મોટા સ્ટુડન્ટસ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ ભાવિ પેઢીને બિઝનેસ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કરશે access_time 8:00 pm IST\nપેપ્સીકોના પૂર્વ ceo ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઇન્દ્રા નુયીની CBRCમાં બોર્ડમાં નિમણુંકઃ કનેકટીકટ સ્ટેના આર્થિક વિકાસ માટે સલાહ સૂચન કરશે access_time 8:05 pm IST\nકમિંગે એલન બોર્ડર મેડલ મેળવ્યું access_time 4:56 pm IST\nગુજરાતની તિરંદાજ કૃતિકાબા ઝાલાએ જુનિયર ચેમ્પિયનશીપમાં જીત્યો બે ગોલ્ડ access_time 3:23 pm IST\nપેટ કમિન્સ અને અલિઝા હિલીને મળ્યો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો સર્વોચ્ચ પુરસ્કાર access_time 3:25 pm IST\nટીવી પરદાની નવી ગ્લેમરસ ગર્લ એરિયા અગ્રવાલ access_time 9:20 am IST\nઅભિનેતા તરીકે ડેબ્યુ કરશે રેપર બાદશાહ access_time 7:21 pm IST\nકહાની સારી હોય તો કોઇપણ ભાષાની ફિલ્મ કરશે ડેઇઝી access_time 9:19 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/head-of-dental-department-dr-jagrutiben-mehta-corona-positive-103151", "date_download": "2021-06-15T01:17:03Z", "digest": "sha1:REZK2WW6S4YZCHUOE2Q4PCSJ6VHYL2DT", "length": 17662, "nlines": 122, "source_domain": "zeenews.india.com", "title": "રાજકોટ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડા ડોક્ટર પણ આવ્યા કોરોના પોઝિટિવ | Gujarat News in Gujarati", "raw_content": "\nરાજકોટ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડા ડોક્ટર પણ આવ્યા કોરોના પોઝિટિવ\nરાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડોકટર જાગૃતિબેન મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર હોસ્પિટલમાં તંત્ર ચિંતામાં મુકાયું છે. જેને લઇને સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના શંકાસ્પદ ડોક્ટર અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ ડેન્ટલ વિભાગને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.\nરક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ બાદ ડેન્ટલ વિભાગના વડાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના વડા ડોકટર જાગૃતિબેન મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર હોસ્પિટલમાં તંત્ર ચિંતામાં મુકાયું છે. જેને લઇને સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના શંકાસ્પદ ડોક્ટર અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ ડેન્ટલ વિભાગને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.\nઆ પણ વાંચો:- ગીર-સોમનાથ : અંધારામાં કંઈ ન દેખાતા બાઈક સાથે યુગલ સરસ્વતી નદીમાં પડ્યું, પત્ની હજી પણ મિસિંગ\nજો કે, ગઇકાલે રાજકોટ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સિવિલ સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા 2 દિવસ પહેલા જ આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથેની બેઠકમાં પણ હાજર રહ્યા હતા. તેમને છેલ્લા 2 દિવસથી તાવ આવી રહ્યો હતો. જેના પગલે તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ આવતા હતા. જેથી સુપ્રીટેન્ડેન્ટ સહિત કુલ 27 પોઝિટિવ આવ્યા હતા.\nઆ પણ વાંચો:- કોરોનાનો સૌરાષ્ટ્રમાં ભરડો: રાજકોટ સિવિલનાં સુપ્રીટેન્ડેન્ટ પણ CORONA પોઝિટિવ આવ્યા\nતો બીજી તરફ ભુજમાં ખાનગી ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ભુજમાં ખાનગી તબીબ અને ડોક્ટર પાસે ���ારવાર કરાવનારા બે ભાઇઓ સહિત 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભુજના પોશ એરિયા સંસ્કારનગરમાં જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટર અશોક ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nકોરોના પોઝિટિવCorona PositiveરાજકોટRajkotસિવિલ હોસ્પિટલ\nકોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધને કરાયા હોમ ક્વોરોન્ટાઇન, બાદમાં જાણો કેમ નોંધાઈ પોલીસ ફરિયાદ\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gujratpost.com/story/guj/gujaratpost-jamjodhpur-sevakiy-yagn", "date_download": "2021-06-15T00:45:35Z", "digest": "sha1:A23ZMW66IN6YCFUMIR2BTLSD25XWRAB4", "length": 7643, "nlines": 62, "source_domain": "gujratpost.com", "title": "જામજોધપુર શહેરમાં જીવદયા ગૌસેવા ગ્રૂપના કાર્યકર્તાઓનું સેવાકાર્ય", "raw_content": "\nજામજોધપુર શહેરમાં જીવદયા ગૌસેવા ગ્રૂપના કાર્યકર્તાઓનું સેવાકાર્ય\nજામજોધપુર શહેરમાં જીવદયા ગૌસેવા ગ્રૂપના કાર્યકર્તાઓનું સેવાકાર્ય\nજામજોધપુર શહેરના જીવદયા ગૌસેવા ગ્રૂપના યુવાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.જેવો નિરાધાર ગાયોની તો સારવાર કરે જ છે પરંતુ હાલમાં કોરોનાની મહામારીમાં આ જીવદયા ગૌસેવા ગ્રૂપના યુવાઓ ફ્રી સેવા આપી કરે છે મૃતદેહોની અંતીમવિધિ...\nહાલની કોરોના મહામારીમાં શ્રી જીવદયા ગૌસેવા ગ્રૂપના યુવાઓ જેઓની માનવતા આજ પણ જીવે છે તે સાબિત કરે છે અને સ્મશાનમાં સેવા આપી રહ્યા છે.તે ગ્રુપના યુવાઓ મૃત્યુ પામનાર મૃતદેહોની તમામ પ્રકારની અંતિમ વિધિ નિસ્વાર્થ ભાવે કરે છે. તથા કોરોનામાં મૃત્યુ પામનારા દર્દીઓ માટે અંતીમયાત્રાના વાહનની પણ આ ગ્રુપ દ્વારા ૨૪ કલાક નિ સ્વાર્થ ભાવે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.વધુમાં કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોને બોડી કવર, અને અંતિમ વિધિ કરવા માટે તેમના સ્વજનો ને પી.પી.આઈ કીટ પણ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે... આમ જીવદયા ગૌસેવા ગ્રૂપના આ યુવાઓ દ્વારા પ્રશશનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.\nવેગડવાવના યુવાન ઉપર હુમલો કરી હત્યા : સાસરિયા પક્ષના ત્રણ શકશો સામે હત્યાનો આરોપ\nરાજકોટના લોધીકામાં તસ્કરો બન્યા બેફામ ; ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનાઓ બનાવ્યા નિશાન ; કાર લઈને આવે છે તસ્કરો ચોરી કરવા\nજન્મ દિવસની અનોખી ઉજવણી સેવાકીય પ્રવૃતિ સાથે\nશિયાળાની સ્પેશ્યલ વાનગી સુકામેવા થી ભરપૂર અદડિયા\nમુંબઈમાં ભારે વરસાદ તૂટી પડ્યો :રેડ એલર્ટ જાહેર કરાયું\nવાવાજોડા ના કપરા સમયે તાત્કાલિક ગુજરાત આવી સ્થિતિ જોઈ અસરગ્રસ્તોને સહાય જાહેર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને માટે હંમેશ ની જેમ સંકટમોચક સાબિત થયા છે : રાજુભાઈ ધ્રુવ\nગુજરાતમાં 36 શહેરોમાં છૂટછાટ સાથે અનલોકનો અમલ શરૂ ; રાત્રીના કર્ફ્યુ યથાવત રહેશે\nબજાજ ફાઈનાન્સ સાથે લક્ષ્ય આધારિત રોકાણો તમારી બચતો વધારવામાં મદદરૂપ થાય છે\nતૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું :ભયાનક તોફાની મોજા દરિયામાં ઉછાળ્યા, ભારે વરસાદની સ્થિતિ\nદ્વારકા જામનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત\nહળવદના વેપારીએ માનવતા મહેકાવી:10 લાખ રૂપિયા પરત કર્યા\nજામનગર જિલ્લા શંકરટેકરી વિસ્તારમાં વિજ્ઞાન જાથા અને પોલીસને સાથે રાખીને દરોડો પાડીને વધુ એક ઢોંગી બાબાના ધતિંગનો પર્દાફાશ\nહળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા ૫૦ રાસન કીટનું વિતરણ\nકાલાવડ : વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી\nરાજકોટમાં એસટી કર્મચારીઓએ માથે મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ : સરકાર એસટી કર્મીઓને નથી ગણતી કોરોના વોરિયર્સ\nજીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન\nરાજકોટ પોસ્ટ વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે કોરોના વેક્સિનેશનનું આયોજન થયું ;કર્મચારીઓએ લીધો બીજો ડોઝ\nરાજકોટ વોર્ડ નંબર-3 માં યુદ્ધના ધોરણે રસ્તાનું કામ હાથ ધરા��ુ\nકોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://oceanofjobs.in/category/baby-names-in-gujarati/", "date_download": "2021-06-15T00:45:50Z", "digest": "sha1:HTWJTTOPUAETL64M6F4QXFLHRGLUZM5N", "length": 5074, "nlines": 57, "source_domain": "oceanofjobs.in", "title": "Baby Names in Gujarati - ocean of jobs", "raw_content": "\nમિત્રો આપણા ઘરે જ્યારે કોઈ નાના બાળકનો જન્મ થાય ત્યારે આપડે બધા તેના નામ ને લઈને ચિંતિત હોઈએ. એટલે તમારી એ ચિંતાને દૂર કરવા માટે આજે હું Dhanu Rashi Girl Name in Gujarati Language 2021 લઈને આવ્યો છું. કેમ કે, બાળક ને નામ આપવું એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. ધન રાશી અથવા ધનુ રાશી માં કુલ ચાર શબ્દ આવે જેમાં ભ,…\nમિત્રો આપણા ઘરે જ્યારે કોઈ નાના બાળકનો જન્મ થાય ત્યારે આપડે બધા તેના નામ ને લઈને ચિંતિત હોઈએ. એટલે તમારી એ ચિંતાને દૂર કરવા માટે આજે હું Dhanu Rashi Boy Name in Gujarati List લઈને આવ્યો છું. કેમ કે, બાળક ને નામ આપવું એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. ધન રાશી અથવા ધનુ રાશી માં કુલ ચાર શબ્દ…\nઆ Gujarati Name for Boy Starting From A સૂચિનો ઉદ્દેશ નવજાત શિશુના નામની પસંદગીમાં ગુજરાતી માતાપિતાને મદદ કરવાનો છે. સૌથી મહત્વપૂર્ણ કાર્ય બાળકને એક નામ આપવાનું છે જે સામાન્ય રીતે માતાપિતા કરે છે. કેમકે નામ આખા જીવન દરમિયાન તે બાળક સાથે જોડાયેલ રહેશે. યાદ રાખો નામ ફક્ત જન્મદિવસ માટે નથી – તે જીવન માટે છે નામ ફક્ત જન્મદિવસ માટે નથી – તે જીવન માટે છે\nTop 10 Gujarati Girl Names | બાળકનું નામકરણ એ માતાપિતાએ લેવાનો સૌથી વધુ આશ્ચર્યજનક નિર્ણય છે, ખાસ કરીને જ્યારે તમે ગુજરાતના છો. બાળકના જન્મ પહેલાં જ મિત્રો, સંબંધીઓ, પડોશીઓ દ્વારા સૂચનો દાખલ કરવામાં આવે છે, નિર્ણય વધુ મુશ્કેલ બનાવે છે. કેટલાક માતા-પિતા નામ પસંદ કરવા માટે યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવા માટે પૂજારીઓ અને જ્યોતિષ શાસ્ત્રીઓની…\n100+ ભાવભીની શ્રદ્ધાંજલિ ના શબ્દો અને મેસેજ | Shradhanjali Message in Gujarati\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00608.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/manoranjan/", "date_download": "2021-06-15T01:06:26Z", "digest": "sha1:7UYJMFFLTT6E2JNKMTWTY7MDAZKM4SHA", "length": 19957, "nlines": 158, "source_domain": "dahodlive.com", "title": "શક્તિમાન ફેઈમ મુકેશ ખન્નાના અવસાનની ઉડી અફવા,અભિનેતાએ જીવિત હોવાનો ખુલાસો કર્યો - Dahod Live News", "raw_content": "\nશક્તિમાન ફેઈમ મુકેશ ખન્નાના અવસાનની ઉડી અફવા,અભિનેતાએ જીવિત હોવાનો ખુલાસો કર્યો\nશક્તિમાન ફેઈમ મુકેશ ખન્નાના અવસાનની ઉડી અફવા,અભિનેતાએ જીવિત હોવાનો ખુલાસો કર્યો\nમહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવનારા અને ‘શક્તિમાન’ થી પ્રખ્યાત અભિનેતા મુકેશ ખન્નાના ચાહકો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે આજે તેમને સોશિયલ મીડિયા પર અચાનક મુકેશ ખન્નાના અવસાનના સમાચાર મળવા લાગ્યા. જાે કે, આ સમાચાર માત્ર એક અફવા હતી. કેટલાક લોકોએ તેમના અવસાનની પોસ્ટ્‌સને સો.મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યું, પરંતુ મુકેશે પોતે જીવિત હોવાનો ખુલાસો કરતા કહ્યું “એકદમ સ્વસ્થ છું”.\nમુકેશ ખન્નાએ કહ્યું, તે સ્વસ્થ છે અને તે નથી જાણતા કે કોણે અને શા માટે આ અફવાઓ ઉડાવી. મુકેશ ખન્નાએ કહ્યું, “ભાઈ, હું એકદમ સ્વસ્થ છું એમ કહેવા હું તમારી સામે આવ્યો છું. મને આ અફવાનું ખંડન કરવાનું કહેવામાં આવ્યું છે અને હું આ અફવાનું ખંડન કરું છું. આ સાથે, જેમણે આવા સમાચારો ફેલાવ્યા છે તેમની નિંદા કરું છું. સો.મીડિયાની આ સમસ્યા છે.”\nમુકેશે વધુમાં કહ્યું, “હું એકદમ સ્વસ્થ છું અને જ્યારે તમારી પ્રાર્થના મારી સાથે હોય ત્યારે મારું શું ખોટું થઈ શકે. મારી ચિંતા કરવા બદલ આભાર. મને ઘણા લોકોના ફોન આવી રહ્યા છે. આપ સૌનો આભાર.”\nતાજેતરમાં જ મધર્સ ડે નિમિત્તે મુકેશ ખન્નાએ એક મોટી પોસ્ટ શેર કરી. તેમણે કહ્યું, બાળકો આજે તેમની માતાને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેમને ભેટો આપી રહ્યા છે, તે જાેઈને આનંદ થયો, પરંતુ આ બધું વિદેશી સંસ્કૃતિનું છે જેની અહીં નકલ કરવામાં આવી રહી છે. આ પછી મુકેશે કહ્યું, આપણે એક જ દિવસે શા માટે માતાને ખાસ અનુભૂતિ કરાવીએ છીએ અથવા માતાને કેમ એક જ દિવસ સમર્પિત કરવામાં આવે છે. દરરોજ માતાને યાદ કરી ઉજવણી કરવી જાેઈએ. મુકેશે આ પોસ્ટ સાથે તેની માતાનો ફોટો પણ શેર કર્યો છે.\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ��પરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/grocery-dealers-workers-exempt-from-lockdown", "date_download": "2021-06-15T01:35:34Z", "digest": "sha1:5UEWD2Q3RJLTY7VKKJW6PBSEORRYI6LW", "length": 8030, "nlines": 69, "source_domain": "www.aajkaaldaily.com", "title": "કરિયાણાના વેપારીઓ, મજૂરોને લોકડાઉનમાંથી મુકિત", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ ���ર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nકરિયાણાના વેપારીઓ, મજૂરોને લોકડાઉનમાંથી મુકિત\nકરિયાણાના વેપારીઓ, મજૂરોને લોકડાઉનમાંથી મુકિત\nકોરોનાના કારણે જાહેર કરાયેલા ૨૧ દિવસના લોકડાઉન દરમ્યાન લોકોને જીવન જરી અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સતત મળી રહે અને સંગ્રહખોરી કે કાળા બજાર જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ મોહમ્મદ શાહીદે લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિમાં જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા અને આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન તથા વિતરણની કામગીરી સાથે જોડાયેલા લોકોને લોકડાઉનમાં મુકિત આપવાની જાહેરાત કરી છે.\nઅન્ન અને નાગરિક પુરવઠા નિગમના સચિવ મોહમ્મદ શાહિદના પરિપત્ર માં જણાવ્યા મુજબ અનાજ, કઠોળ, કરિયાણાની ચીજ–વસ્તુઓ, ડુંગળી, બટેટા, ટામેટા, શાકભાજી, દૂધ,ગેસ, કેરોસીન, ડીઝલ જેવી ચીજવસ્તુઓનું પરિવહન કરનાર અને વિતરણની કામગીરી સાથે જોડાયેલા વ્યકિતઓને લોકડાઉનના આદેશમાંથી મુકિત આપવામાં આવી છે. સાથોસાથ આવી ચીજવસ્તુઓ જે ગોડાઉનમાં કે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની થતી હોય તેના સંચાલકો, મજૂરો અને સ્ટાફને પણ મુકિત આપવામાં આવી છે.\nપરિપત્રમાં જણાવ્યા મુજબ જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા એકમોના સ્ટાફ, મજૂરો, ટ્રાન્સપોર્ટરો, ડ્રાઇવરો, ડોર સ્ટેપ ડિલિવરીના કોન્ટ્રાકટરો, સિવિલ સપ્લાયના ટ્રાન્સપોર્ટરો વગેરેને લોકડાઉનના સમયગાળામાં મુકિત આપવામાં આવી છે. આ ઉપરાંત કેરોસીન અને રાંધણ ગેસ સિલિન્ડરના પરિવહન સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો અને ડિલિવરી બોયને પણ મુકિત આપવામાં આવી છે. આવશ્યક અને જરી ચીજવસ્તુઓનો પુરવઠો લોકોને સતત મળી રહેલ સાથોસાથ આવી ચીજ–વસ્તુઓનો સંગ્રહ ન થાય અને કાળાબજાર ન થાય તે માટે અધિકારીઓને ખાસ વોચ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અને આ માટે આવા માલની વેચાણ કરતી દુકાનો સતત ખુલ્લી રહે તે જોવા માટે પણ આદેશ કરાયો છે. સરહદી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની આંતરરાય પરિવહનની પરિસ્થિતિ જળવાઇ રહે અને તેમાં કોઇ પ્રકારનો વિક્ષેપ ન સર્જાય તે માટે આરટીઓ અને પોલીસ તંત્રને ખાસ પ્રકારની સુચના આપવામાં આવી છે. આંતર જિલ્લાની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટ પર બબ્બે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/awesome-this-celebrity-sports-couple-conducted-underwater-pre-delivery-photoshoot", "date_download": "2021-06-15T00:17:33Z", "digest": "sha1:NEPSQXSJHZV6KAUDHPSTALHJXTH42GPK", "length": 5389, "nlines": 83, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Awesome: This Celebrity Sports Couple Conducted Underwater Pre Delivery Photoshoot", "raw_content": "\nગજબ: આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે કરાવ્યું Underwater Pre Delivery Photoshoot\nઅમેરિકા (America) ના ઓલમ્પિક (Olympic) જિમનાસ્ટ શૉન જૉનસન (Shawn Johnson) પ્રેગ્નેંટ છે. તેમણે પોતાના પતિ એંડ્ર્યૂ ઇસ્ટ (Andrew East) સાથે સ્વિમિંગ પૂલ (Swimming Pool) માં અંડર્વોટર પ્રી ડિલિવરી ફોટોશૂટ (Underwater Pre Delivery Photoshoot) કરાવ્યું છે.\nનવી દિલ્હી: રમત ગમતની દુનિયામાં ઘણી એવી વસ્તુઓ જોવા મળે છે જે દરેકને આશ્વર્યમાં મુકી દે છે. આવું જ કંઇક અમેરિકી પ્રાંત ટેનેસી (Tennessee) ના નાશવિલે (Nashville) શહેરમાં, જ્યારે એક સેલિબ્રિટી કપલે આવું ફોટોશૂટ (Photoshoot) કરાવ્યું છે જે ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.\nપાણીની અંદર પ્રી ડિલિવરી ફોટોશૂટ\nઅમેરિકા (America) ના ઓલમ્પિક (Olympic) જિમનાસ્ટ શૉન જૉનસન (Shawn Johnson) પ્રેગ્નેંટ છે. તેમણે પોતાના પતિ એંડ્ર્યૂ ઇસ્ટ (Andrew East) સાથે સ્વિમિંગ પૂલ (Swimming Pool) માં અંડર્વોટર પ્રી ડિલિવરી ફોટોશૂટ (Underwater Pre Delivery Photoshoot) કરાવ્યું છે. આ દરમિયાન આ કપલે અલગ-અલગ રીતે કરતબ બતાવ્યા છે.\nબીજા બાળકની માતા બનશે શૉન\nશોન જોનસન (Shawn Johnson) બીજીવાર માતા બનશે. તેની જાહેરાત તેમણે જાન્યુઆરી 2020માં કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 29 ઓક્ટોબર 2019ના રોજ તેમણે પોતાની પુત્રે ડ્ર્યૂ હેઝલ ઇસ્ટ (Drew Hazel East) ને જન્મ આપ્યો હતો. તો બીજી તરફ ઓક્ટોબર 2017 માં તેમનું મિસકેરેજ (Miscarriage) થઇ ગયું છે.\nઓલમ્પિકમાં જીત્યો હતો ગોલ્ડ\nશૉન જોનસન (Shawn Johnson) એક સફળ જિમનાસ્ટ રહી ચૂકી છે. તેમણે 2008 ના બીજિંગ ઓલમ્પિકમાં એક ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીત્યા હતા. તો બીજી તરફ તેમના પતિ એંડ્ર્યૂ ઇસ્ટ (Andrew East) અમેરિકન ફૂટબોલ (American Football) ખેલાડી છે.\nWTC Final: આઈસીસી ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે, 18 વર્ષથી હરાવી શક્યું નથી ભારત\nજયસૂર્યાએ લીક કરી પોતાની પત્નીની સેક્સ ટેપ, આ વાતનો લીધો બદલો\nગજબ: આ સેલિબ્રિટી સ્પોર્ટ્સ કપલે કરાવ્યું Underwater Pre Delivery Photoshoot\nવિરાટ સાથે કોરોન્ટાઇન સમય વિતાવી રહી છે અનુષ્કા, શેર કર્યો સુંદર વીડિયો\nWTC Final પહેલા કીવી ટીમને લાગ્યો ઝટકો, આ બે સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત\nBCCI એ કરી જાહેરાત, 15 ઓક્ટોબરથી યૂએઈમાં આઈપીએલ, જાણો ક્યારે રમાશે ફાઇનલ\nEngland માં India ના રન મશીન ગણાય છે આ ખેલાડીઓ, જેમણે અંગ્રેજોનો અનેકવાર ધોળે દિવસે દેખાડેલાં છે તારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/gallery/sport-gallery/kohli-gets-shot-of-covid-19-vaccine/", "date_download": "2021-06-14T23:55:28Z", "digest": "sha1:7IB6JHJLOVQYKO5GSNSEPIBDGY4DXZ54", "length": 8870, "nlines": 181, "source_domain": "chitralekha.com", "title": "કોહલીએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો… | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome Gallery Sports કોહલીએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો…\nકોહલીએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો…\nભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 10 મે, સોમવારે મુંબઈમાં કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ લીધો હતો અને એની તસવીર સોશિયલ મિડિયા પર રિલીઝ થઈ છે. 32 વર્ષીય કોહલીએ એનાં પ્રશંસકોને અપીલ કરી છે કે તેમણે પણ વહેલી તકે આ રસી લઈ લેવી અને શારીરિક રીતે ફિટ રહેવું.\nકોહલી ઉપરાંત ભારતીય ટીમના અન્ય ખેલાડી –કોહલી ઉપરાંત ભારતીય ટીમના વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણે, ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને ઓપનર શિખર ધવન એમની રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે.\nદિલ્હીનિવાસી ફાસ���ટ બોલર ઈશાંત શર્માએ તેની પત્ની પ્રતિમા સાથે રસી લીધી હતી અને વેક્સિનેશન સેન્ટરની બહાર ઊભીને સેલ્ફી લઈને સોશિયલ મિડિયા પર શેર કરી છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleપીયૂષ ચાવલાના પિતાનું કોરોનાને કારણે અવસાન\nNext articleબ્રિટનમાં ફાયર, રિ-હાયરની નીતિ અપનાવતી કંપનીઓ\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nઈંગ્લેન્ડ પર ટીમ ઈન્ડિયાનો T20I શ્રેણીવિજય\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/the-agitation-for-lrd-recruitment-has-resumed-in-gujarat-063880.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:43:06Z", "digest": "sha1:SCEZOEFB4ARIFMIN2TUELRGHORV76SSZ", "length": 14805, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "એલઆરડી ભરતી માટે ગુજરાતમાં ફરી શરૂ થયું આંદોલન | The agitation for LRD recruitment has resumed in Gujarat - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nઈશુદાન ગઢવીના ભરોસે ગુજરાતમાં 182 સીટ પર ચૂંટણી લડશે આપ\nકચ્છઃ કોરોનાવાયરસના કારણે ફુલોનો 70% ધંધો પડી ભાંગ્યો\nદક્ષિણને ભિજવ્યા બાદ આજે ઉત્તરમાં પહોંચશે ચોમાસુ, પંજાબ-હરિયાણા-યુપીમાં એલર્ટ જારી\nગુજરાતની મુલાકાતે આવ્યા અરવિંદ કેજરીવાલ, આપની કાર્યાલનું કર્યુ ઉદ્ઘાટન\nગુજરાત યૂનિવર્સિટીએ કાયદાના વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા માટે નોંધણી કરાવવા ક���્યું\nગુજરાતની અડધી ગ્રાહક અદાલતો ન્યાયાધીશ વિના કાર્યરત\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nએલઆરડી ભરતી માટે ગુજરાતમાં ફરી શરૂ થયું આંદોલન\nગુજરાતમાં લોક રક્ષક દળ (એલઆરડી) ની ભરતી માટે ફરી એકવાર આંદોલન શરૂ થયું છે. પુરુષ ઉમેદવારો દ્વારા એલઆરડી ભરતીમાં પુરુષોની બેઠકો વધારવાની માંગ માટે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બેસોથી વધુ યુવાનો એકઠા થયા હતા. પોલીસે તેમાંથી ઘણાની ધરપકડ કરી હતી. ગયા વર્ષમાં લોક રક્ષક દળમાં ભરતી માટે આંદોલનો કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ, અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ ફક્ત અનામત વર્ગની છોકરીઓની ભરતી કરવાની અને અનામત વર્ગની બેઠકો પર તેમની બેઠકો વધારવાની માંગ કરી હતી. હકીકતમાં, 2019 માં, ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને ફરીથી પરિપત્ર કરવામાં આવ્યું હતું, જેના કારણે અનામત વર્ગના ઉમેદવારોની ભરતીમાં ભ્રષ્ટાચાર થવાના ભયને કારણે ગયા વર્ષે જોરશોરથી આંદોલન કરવામાં આવ્યું હતું.\nઆ પછી સરકારે એલઆરડી ભરતીમાં મહિલાઓની બેઠકો વધારવાની જાહેરાત કરી હતી. હવે પુરુષ ઉમેદવારો ગાંધીનગર પહોંચીને પોતાની બેઠકો વધારવાની માંગ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે છેલ્લા એક વર્ષથી આ માણસો લોક રક્ષક દળની ભરતીમાં પુરુષોની બેઠકો વધારવાની માંગ કરી રહ્યા છે, પરંતુ ગૃહ મંત્રાલય અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આ મામલે ચૂપ રહ્યા છે. આ યુવાનોનો આક્ષેપ છે કે એલઆરડી ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવી જોઈએ. તેમજ પુરૂષોની બેઠકો વધારવી જોઇએ જેથી પુરુષ ઉમેદવારો પર કોઈ અન્યાય ન થાય.\nનોંધપાત્ર વાત એ છે કે સ્ત્રી અનામત વર્ગની બેઠકોમાં વધારો થવાને કારણે પુરુષ ઉમેદવારો તેમની બેઠકો ગુમાવવાનો ડર અનુભવે છે. જોકે, આ આરોપો અંગે ગૃહ મંત્રાલય અને સરકાર દ્વારા તાજેતરમાં કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે કે સરકાર સમયસર રાજ્યમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં સક્ષમ છે અને સરકાર કોઈ પણ વર્ગને અવગણશે નહીં. બીજી તરફ, પોલીસે સેન્ટ્રલ વિસ્તા ગાર્ડનમાં ધરણાં કરી રહેલા બેસો યુવાનોમાંથી ઘણાને ધરપકડ કરી છે. સ્ટેજ કરતા યુવકો મેદાનમાં શાંતિથી બેસે છે. આ હોવા છતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.\nઆ પણ વાંચો: ખેડૂતોના સમર્થનમાં આવી મમતા બેનરજી, કહ્યું- કાયદા પહેલા બની ગયા ગોદામો\nકેન્દ્રની સરકાર આંધડી, બહેરી અને બોબડી છેઃ અભિષેક ઉપાધ્યાય\nલુણાવાડા ખાતે ધારાસભ્ય જીજ્ઞેશ સેવકે શ્રમયોગી કાર્ડનું વિતરણ કર્યું\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nસીનીયર કલાર્ક વર્ગ 3ની પરિક્ષાની તારીખ જાહેર, જાણો સંપૂર્ણ માહિતિ\nગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, સવારે 6 વાગ્યાથી કેટલાંય તાલુકાઓમાં નોધાયો વરસાદ\nપેટ્રોલ- ડીઝલના વધતા ભાવને લઈ રાજકોટ, કેશોદ, ગાંધીનગરમાં કોંગ્રેસનો હલ્લાબોલ\nખેડા જીલ્લાના કઠલાલમાં એસીબીના છટકામાં ફસાયા નાયબ મામલતદાર, 4 દિવસના રિમાન્ડ પર\nભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવ્યા ગુજરાત, કરશે કોર કમિટીની બેઠક, સીએમ રૂપાણી સહીત નેતાઓ હાજર\nગંગામાં વહેતી લાશો પર કવિતા લખીને ઘેરાઈ ગયાં પારુલ બેન, 'સાહિત્યિક નક્સલ' ગણાવ્યાં\nસુરત ક્રાઇમ બ્રાંચે 8 લાખની કીંમતના MD સાથે એક મહિલા સહિત 4ની ધરપકડ\nBJPના પૂર્વ MLAની હત્યા કરવા જેલમાંથી ભાગી જનાર ગેંગસ્ટર નિખિલ ડોંગાના જામીન નામંજૂર\nગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી, 53 લાખ ખેડૂતો મેળવશે લાભ\ngujarat police job vacancy agitation ગુજરાત પોલીસ નોકરી ભરતી વિરોધ પ્રદર્શન\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/26-11-attack-how-did-ombley-catch-les-kasab-alive-with-an-ak-47-using-a-stick-and-a-cane-062594.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:50:24Z", "digest": "sha1:6C4LTVDNVSFNBNVFHT4ZUNYOQP35XUAU", "length": 16899, "nlines": 175, "source_domain": "gujarati.oneindia.com", "title": "26/11 હુમલો: કેવી રીતે લાક��ી અને દંડાની મદદથી ઓમ્બલેએ એકે47થી લેસ કસાબને જીવતો પકડ્યો? | 26/11 Attack: How did Ombley catch Les Kasab alive with an AK-47 using a stick and a cane? - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nUNSCમાં એસ જયશંકરે ખોલી પાકિસ્તાનની પોલ, કહ્યું- 1993ના મુંબઇ હુમલામાં સામેલ લોકોને અપાઇ 5 સ્ટાર સુવિધાઓ\nMumbai Terror Attack: મુંબઇ અટેકના માસ્ટર માઇન્ડ લખવીને 15 વર્ષની સજા, ટેરર ફંડીંગમાં દોષિ કરાર\nનગરોટા એન્કાઉન્ટર: પાકિસ્તાનમાં બેઠેલા બોસ આતંકવાદીઓને પૂછતા હતા, કોઈ મુશ્કેલી તો નથી ને\nપાકિસ્તાન: 26/11ના હુમલાનો માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદને 10 વર્ષની સજા, સંપત્તિ થશે જપ્ત\nઆખરે પાકિસ્તાને સ્વિકાર્યુ, 26/11ના હુમલામાં સામેલ હતા 11 લશ્કરના આતંકી\n26/11 હુમલોઃ જ્યારે એક જ્યૂસના કારણે કસાબે માંગી હતી ‘ઉપર' જવાની મંજૂરી\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\n26/11 હુમલો: કેવી રીતે લાકડી અને દંડાની મદદથી ઓમ્બલેએ એકે47થી લેસ કસાબને જીવતો પકડ્યો\n26 નવેમ્બર 2020 ના રોજ મુંબઇ પર થયેલા આતંકી હુમલાને 12 વર્ષ પૂરા થયા છે. 60 કલાક સુધી, મુંબઈનું દૃશ્ય યુદ્ધના જેવું જ હતું અને જાણે કોઈ યુદ્ધ ચાલી રહ્યું હોય. આ આતંકવાદી હુમલો પાકિસ્તાનમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલો સમયે લશ્કરના આતંકી અજમલ કસાબને મુંબઈ પોલીસે જીવતો પકડ્યો હતો. કસાબને પકડવામાં મુંબઈ પોલીસ સહાયક સબ-ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બલેનુ યોગદાન બધાને યાદ હશે. કસાબને પકડવો તે એટલું સરળ નહોતું. ઓમ્બલેને અશોક ચક્ર એનાયત કરાયુ હતુ.\nઓમ્બલેની ટીમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો\nતુકારામ ઓમ્બાલે તે જ ટીમનો ભાગ હતા જેને રાષ્ટ્રપતિ તરફથી બહાદુર એ���ોર્ડથી નવાજવામાં આવ્યો હતો. સહાયક નિરીક્ષક સંજય ગોવિલકર, તુકારામના ભાગીદાર હતા. હાલ તેની ઉમર 5૦ વર્ષથી વધુ છે અને હાલમાં તે મુંબઇ પોલીસની આર્થિક ગુનાખોરી વિંગનો એક ભાગ છે. હુમલાના પાંચ દિવસ પહેલા જ ડીબી માર્ગ પોલીસ સ્ટેશન તહેનાત કરાયું હતું. તેને હજી યાદ છે કે તે હુમલાની રાત્રે ટીવી પર ગોળીઓનો અવાજ આવ્યો ત્યારે તે તેના ઘરે હતો. ગોવિલકરે એમ કહીને ઘરેથી નિકળ્યા હતા કે તેમને પાછા ફરવામાં મોડુ થશે. જે પોલીસ સ્ટેશન પર તેને પોસ્ટ કરાયા હતા તેમને ગિરગામ ચોપાટી નજીક નાકાબંધી કરવાનો આદેશ અપાયો હતો. 13 લોકોની ટીમ સાથે, ગોવિલકર પોતાનું મિશન પૂર્ણ કરવા માટે રવાના થયા હતા.\nકસાબની બંદૂકની બેરલ પકડી\nઓમ્બલે રાત્રે 12: 15 વાગ્યે વાલ્કેશ્વર તરફ જતા સ્કોડા પર નજર રાખવા માટે તેના વાયરલેસનો ઓર્ડર આપ્યો હતો. આ કાર ત્યાં લગભગ 12:30 મિનિટ પર દેખાઈ. ગોવિલકર બેરીકેડથી આશરે 50 ફૂટ દુર ઉભા હતા. પોલીસ કાર પાસે પહોંચી ત્યારે કાર બીજી બાજુના ડિવાઇડર્સને ટક્કર મારી હતી અને તેની ઉપર ચડી ગઈ હતી. ટીમ બે ભાગમાં વહેંચાઈ ગઈ અને થોડા સમય બાદ કારના ચાલકે ફાયરિંગ શરૂ કરી દીધી. પોલીસે જવાબ આપ્યો અને ચાલકને ગોળીઓ લાગી હતી.\nડ્રાઈવર આતંકવાદી ઇસ્માઇલ ખાન હતો જે આતંકવાદીઓની ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. પેસેન્જર બાજુનો દરવાજો ખુલ્લો હતો જ્યા કસાબ ઉભો હતો. કસાબને પોલીસે શરણાગતિ આપવા જણાવ્યું હતું. કસાબને ડાબા હાથમાં ગોળી વાગી હતી. પરંતુ તેણે અચાનક પગ નીચે પડેલી એકે -47 કાઢી અને પોલીસ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી. કસાબે ટ્રીગર દબાવતાં તુકારામ ઓમ્બલેએ બંદૂકની બેરલ પકડી લીધી હતી. ગોવિલકરે કહ્યું કે ઓમ્બલેને છથી સાત ગોળીઓ લાગી હતી. ગોવિલકરને પણ ગોળી વાગી હતી.\nલાકડી, દંડાઓથી કસાબ પર કરાયો હુમલો\nકસાબ અન્ય મેગેઝિન લોડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે પોલીસ ટીમે તેના પર લાકડીઓ અને દંડાઓ વડે હુમલો કર્યો હતો. ગોવિલકરે કહ્યું કે લાકડીઓ, દંડા અને નાના હથિયારોની મદદથી તેમની ટીમ એક આતંકવાદી સામે લડી રહી હતી, જે સંપૂર્ણ તાલીમ લઇને આવ્યો હતો અને બીજાને જીવતો પકડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ઓમ્બલે અને ગોવિલકરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઓમ્બલે શહીદ થયા હતા, તે જ ગોવિલકરને ચાર દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં આતંકવાદી ઇસ્માઇલ ખાનનું મોત નીપજ્યું હતુ અને કસાબની ધરપકડ કરવામાં આવી હતી.\nઆ પણ વાંચો: વન નેશન, વન ઇલેક્શન દેશની જરૂરત, વિકાસમાં આવી રહી છે અડચણ: પીએમ મોદી\n26/11: જાણો, કસાબે કોર્ટમાં કેમ લીધું હતું અમિતાભ બચ્ચનનું નામ\n26/11 હુમલામાં મારી સંડોવણી સાબિત નહીં કરી શકોઃ સઇદ\nમુંબઇ હુમલોનો સાક્ષી બનશે આતંકવાદી હેડલી, રાખી એક શરત\n26/11 હુમલો: ક્રિકેટ ફેન બનીને આવેલ સાઝિદે ખેલ્યો ખૂની ખેલ\n26/11ના માસ્ટરમાઇન્ડ લખવીના જામીન વિરુદ્ધ પાકિસ્તાન સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી\nભારતના દબાણના કારણે લખવીની ફરી ધરપકડ થઇ: લખવીનો વકીલ\n26/11ના આરોપી આતંકી લખવીના જામીન પર ગરજ્યા મોદી\nના ભારત ના અમેરિકા, ઇઝરાઇલ મારશે હાફિજ સઇદને\nરાજસ્થાન બોર્ડર પર જોવા મળ્યો ભારતનો 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદી હાફિજ સઇદ\nભારતે અમેરિકાને કહ્યું; 1 વર્ષ માટે હેડલીને સોંપો\n26/11ના કેસના વકિલની ઇસ્લામાબાદમાં હત્યા\nExclusive : ‘મોદી’ બન્યા ‘માચડો’\nmumbai attack attack ajmal kasab ak47 government taj hotel police terrorist મુંબઇ હુમલો હુમલો અજમલ કસાબ સરકાર તાજ હોટલ પોલીસ આતંકવાદ આતંકવાદી હુમલો\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/hearing-of-a-revision-petition-filed-against-the-acquittal-of-all-32-accused-including-lk-advani-k-064165.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:29:33Z", "digest": "sha1:KSVWGADBABUG77XXX7HBAAZSEWE5OKFT", "length": 16415, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "Babri Case: અડવાણી, કલ્યાણસિંહ, ઉમા ભારતી સહિત અન્યને મુક્ત કરવા સામે આજે સુનાવણી | Hearing of a revision petition filed against the acquittal of all 32 accused, including LK Advani, Kalyan Singh and uma bharti in Allahabad high court. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nUPમાં ઓક્સિજનની કમી પર ઈલાહાબાદ હાઈકોર્ટ થયુ કડક, દર્દીઓના મોત નરસંહારથી કમ નથી\n'મિર્ઝાપુર' વેબસીરિઝના નિર્દેશકો અને લેખકોની ધરપકડ પર અલાહાબાદ હાઈકોર્ટે લગાવી રોક\nઅલ્હાબાદ હાઈકોર્ટ તરફથી નોટિસ જાહેર થવાથી યોગી સરકારને લાગ્યો તગડો ઝાટકો, સવાલ પૂછ્યા\nસાક્ષી-અજિતેશ કેસમાં આજે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી, બંને થશે હાજર\nઆરુષિ કેસ: 'ટ્રાયલ કોર્ટના જજ ફિલ્મ ડાયરેક્ટરની જેમ વર્ત્યા'\nઆરુષિ હત્ય��કાંડ: તલવાર દંપતિના નિર્દોષ છૂટવા પાછળના 4 કારણો\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nBabri Case: અડવાણી, કલ્યાણસિંહ, ઉમા ભારતી સહિત અન્યને મુક્ત કરવા સામે આજે સુનાવણી\nBabri Mosque case: લખનઉઃ અયોધ્યા ઢાંચા વિધ્વંસ મામલે આજે ઈલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેચમાં 30 સપ્ટેમ્બર 2020ના ચુકાદાને પડકારતી રિવીઝન અરજી પર સુનાવણી છે. અરજી દાખલ કરીને પૂર્વ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર સહિત બધા 32 આરોપીઓને મુક્ત કરવાના સીબીઆઈની વિશેષ અદાલતના ચૂકાદાને ખોટો અને તથ્યોને વિરોધાભાસી ગણવામાં આવ્યા છે. આ અરજી પર સુનાવણી જસ્ટીસ રાકેશ શ્રીવાસ્તવની પીઠ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ અરજી અયોધ્યા નિવાસી હાજી મહેબૂબ અહેમદ અને સૈયદ અખલાક અહેમદે દાખલ કરી છે. આ લોકો વિવાદિત ઢાંચા વિધ્વંસની ઘટનાની પીડિત પણ છે.\nસીબીઆઈની વિશેષ અદાલતે 28 વર્ષ બાદ પોતાનો ચુકાદો સંભળાવ્યો\nતમને જણાવી દઈએ કે 6 ડિસેમ્બર 1992એ અયોધ્યામાં બાબરી મસ્જિદ પાડવા અંગે સંબંધિત કેસમાં 30 સપ્ટેમ્બર 2020એ સીબીઆઈની વિશેષ અદાલતે 28 વર્ષ બાદ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. અદાલતે પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, એમપીના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, ભાજપના સીનિયર નેતા વિનય કટિયાર સહિત કુલ 32 આરોપીઓને મુક્ત કરી દીધા હતા.\nઘટના પૂર્વનિયોજિત નહોતીઃ સીબીઆઈની વિશેષ અદાલત\nઅધિક જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશ એસ કે યાદવે ચુકાદો સંભળાવીને કહ્યુ હતુ કે ઘટના પૂર્વનિયોજિત નહોતી. કોર્ટે કહ્યુ હતુ કે 6 ડ���સેમ્બર, 1992ની ઘટન સ્વતઃ સ્ફૂર્ત હતી અને તેમાં ષડયંત્રનો કોઈ પુરાવા મળ્યા નથી. સીબીઆઈએ જે વીડિયો દાખલ કર્યો હતો તેને કોર્ટે ટેમ્પર્ડ માન્યો. કોર્ટે કહ્યુ હતુ કે વીડિયોને સીલબંધ કવરમાં જમા કરવામાં આવ્યો નહોતો. કોર્ટે સીબીઆઈ તરફથી જમા કરાયેલા બધા વીડિયો રેકોર્ડિંગ્ઝને સાક્ષી માનવાનો ઈનકાર કરી દીધો હતો.\nઅદાલતના ચૂકાદા પર ભડક્યા હતા ઓવેસી\nસીબીઆઈની વિશેષ અદાલતના ચુકાદાને લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ અને ઉમા ભારતીએ ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આનાથી દેશની ન્યાય વ્યવસ્થામાં ભરોસો વધુ મજબૂત થયો છે. પક્ષની દલીલો સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી છે જેના વિશે તે પહેલા પણ કહેતા હતા. સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહિ. જ્યારે ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓેવેસીએ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં બધા આરોપીઓને મુક્ત કરવાના ચુકાદાની કડક ટીકા કરી હતી. તેમણે આ ચુકાદાને ભારતીય ન્યાયપાલિકા માટે કાળો દિવસ ગણાવીને કહ્યુ હતુ કે આ ન્યાયનો કેસ છે માટે બાબરી ઢાંચાને તોડી પાડવા માટે જવાબદાર લોકોને દોષી ગણવા જોઈએ.\nવિજય રૂપાણી સરકારે ગુજરાતની પર્યટન નીતિ 2021-25 જાહેર કરી\nઆરુષિ હત્યા કેસ: આરોપી માતા-પિતા દોષમુક્ત જાહેર\nઅયોધ્યા જમીન વિવાદ: SCએ અલ્હાબાદ હાઇકોર્ટને આપ્યો આ આદેશ\nદુર્ગાના સસ્પેન્સન પર ઇલાહાબાદ HCએ યુપી-કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ\nUPPSC ઇન્ટર્વ્યૂ પર 10 દિવસ સુધી પ્રતિબંધ\nરોબર્ટ વાઢેરા પરના આરોપોની તપાસ માટેની અરજી ખારીજ\nસલમાન ખુર્શીદના ટ્રસ્ટને હાઇકોર્ટની નોટીસ\nલખનઉ: ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરતા થયો બ્લાસ્ટ, 2 લોકોના મોત\nઝારખંડના બોકારોથી લખનઉ પહોંચી ઓક્સિજન એક્સપ્રેસ, 20-20 હજાર લીટરની ક્ષમતાના ટેન્કર\nUP: કોરોનાની ચપેટમાં આવ્યા અધિક મુખ્ય સચિવ માહિતી નવનીત સેહગલ, લખનઉના DM પણ સંક્રમિત\nલખનઉ સહિત યુપીના 10 જીલ્લાઓમાં નાઇટ કરફ્યુનો સમય બદલાયો, જાણો નવો સમય\nયુપી પંચાયત ચૂંટણીઃ 4 તબક્કામાં થશે મતદાન, ચૂંટણી પંચે કર્યુ તારીખોનુ એલાન\nપશ્ચિમ બંગાળની ચૂંટણી પોતાના દમ પર લડશે બસપા, માયાવતીએ મમતા પર થયેલ હુમલાને ગણાવ્યો દૂર્ભાગ્યપૂર્ણ\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/how-when-india-tried-to-nabbed-don-dawood-ibrahim-026915.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:43:40Z", "digest": "sha1:FWRPL5OI3BGHDBVWU5LZIAO7YFOQMEMC", "length": 17146, "nlines": 182, "source_domain": "gujarati.oneindia.com", "title": "ડોનને પકડવો મુશ્કેલ જ નહીં પરંતુ ભારત માટે અશક્ય છે! | How when india tried to nabbed don dawood ibrahim - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nતેજસ્વી યાદવ સત્તામાં આવશે તો રાજ્યમાં અપરાધીઓ ખુલ્લેઆમ ફરશે: આરકે સિંહ\nસંસદ પર હુમલો કરવો પાક માટે લક્ષ્મણ રેખા પાર કરવા સમાન: આર કે સિંહ\n'શૂટર તૈયાર હતા મુંબઇ પોલીસની ગદ્દારીથી બચી ગયો દાઉદ'\nપૂર્વ ગૃહ સચિવ આરકે સિંહ ભાજપમાં જોડાશે\nRSSના 10 લોકો આતંકવાદી હુમલામાં સંડોવાયેલા છે : ગૃહ સચિવ\nમહારાષ્ટ્રમાં ડૉન દાઉદ ઈબ્રાહિમની 6 સંપત્તિની હરાજી થઈ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nડોનને પકડવો મુશ્કેલ જ નહીં પરંતુ ભારત માટે અશક્ય છે\nનવી દિલ્હી, 25 ઓગસ્ટ: પૂર્વ ગૃહ સચિવ આરકે સિંહના એક નિવેદનથી સોમવારે સનસની ફેલાઇ ગઇ હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે અટલ બિહારી વાજપેઇ વડાપ્રધાન હતા ત્યારે જ દાઉદને ભારત લાવવાની યોજના પર કાર્ય શરૂ થઇ ગયું હતું. તે સમયે દાઉદને ખતમ કરવા માટે ભારત સરકારે કેટલાંક લોકોને ઓપરેશન સાથે જોડ્યા અને તેમને ગુપ્ત ઠેકાણે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી. જોકે દાઉદ સાથે મળેલ મુંબઇના પોલીસના કેટલાંક અધિકારીઓ તેમની ધરપકડ કરવા માટે પહોંચી ગયા અને જણાવ્યું હતું કે તેમની પાસે ટ્રેનિંગ લઇ રહેલા લોકો વિરુદ્ધ વોરંટ છે.\nઆરકે સિંહએ જણાવ્યું કે આ અધિકારીઓના પગલે આખું ઓપરેશન ઠપ થઇ ગયું. જોકે સિંહે એ પણ જણાવ્યું કે આ સમાચારની ખરાઇ નથી કરી શકતા. મુલાકાતમાં આરકે સિંહે દાઉદ માટે ગુપ્ત ઓપરેશનનું સમર્થન કર્યું પરંતુ એ પણ જણાવ્યું કે તેના માટે વડાપ્રધાન તરફથી નિર્દેશનની જરૂરત પડશે.\nછેલ્લા કેટલાંક સમયથી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલ ઘણા સમાચારો એક પછી એક કરીને આવી રહ્યા છે, મોટા ભાગના સમાચારો તેને પકડવા અને તેને ભારત લાવવા સાથે જ જોડાયેલ છે.\nભારતે ઘણી વાર ડોનને પકડવાની તૈયારી કરી પરંતુ તે હાથમાં આવ્યો નહીં. એક નજર નાખીએ કે આખરે ક્યારે ક્યારે ભારતે દાઉદ ઇબ્રાહિમને પકડવાની કોશિશ કરી પરંતુ છેલ્લા સમયે આ તમામ કોશિશો ફેઇલ ગઇ છે.\nદિલ્હીના પૂર્વ પોલીસ કમિશ્નર અને તે સમયના સીબીઆઇના ડીઆઇજી રહેલા નીરજ કુમારે આ વર્ષની શરૂઆતમાં દાવો કર્યો છે કે દાઉદ ઇબ્રાહિમ સરેંડર કરવા ઇચ્છતું હતું પરંતુ સરકારની ઊણપના કારણે તેવું થઇ શક્યું નહીં.\nમીડિયા રિપોર્ટ્સની માનીએ તો વર્ષ 1994માં જ દાઉદ ઇબ્રાહિમને કરાચીમાં ખત્મ કરવાનો પ્લાન રૉને તૈયાર કરી લેવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા સમયે તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે તેને રોકી દેવાનો આદેશ આપ્યો.\nરૉનો વધુ એક પ્રયાસ\nવર્ષ 1994માં રૉના એક પ્લાન અનુસાર ઇન્ડિયન એરફોર્સના એક ફાઇટર જેટને દાઉદનું પ્લેન એસ્કોર્ટ કરવાની તૈયારી હતી. ત્યારબાદ જેવું તેનું પ્લેન પાકિસ્તાન એરસ્પેસથી બહાર જતું તેને, મુંબઇમાં લેંડ કરાવવાની યોજના બનાવવામાં આવી.\nદક્ષિણ આફ્રીકાની સાથે પણ નિષ્ફળતા\nપૂર્વ વિશેષ સચિવ વાપાલ્લા બાલચંદ્રન અનુસાર 20 સપ્ટેમ્બર 1994ના રોજ સાઉથ આફ્રીકાની ઇંટેલિજન્સ એજન્સીને દાઉદ ઇબ્રાહીમને પકડવામાં ભારતની મદદ જોઇએ હતી. ભારતને દાઉદ સાથે જોડાયેલ 18 પાસપોર્ટ પણ આપવામાં આવ્યા પરંતુ તે સમયે પણ સરકારે તેને નજરઅંદાજ કરી દીધું.\nવર્ષ 2005માં દાઉદ ઇબ્રાહિમે પોતાની દીકરીના લગ્ન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદના પુત્ર સાથે દુબઇમાં કર્યા હતા. પહેલા લગ્નમાં દાઉદના આવવાના કોઇ ખબર ન્હોતા પરંતુ બાદમાં માલૂમ પડ્યું કે દાઉદે પણ આ લગ્નમાં હાજરી આપી હતી.\nવર્ષ 2011 અમેરિકાએ દાઉદ ઇબ્રાહિમને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા. પૂર્વ ગૃહમંત્રી રહેલા સુશીલ કુમાર શિંદેની માનીએ તો દાઉદ અંગે અમેરિકાને તમામ જાણકારી આપી દેવામાં ���વી. પરંતુ ભારતે ગ્લોબલ ટેરરિસ્ટ વિરુદ્ધ કાર્યવાઇમાં મદદનો અનુરોધ નથી કર્યો.\nડિફેંસફોરમ ઓફ ઇન્ડિયા આ વેબસાઇટની માનીએ તો વર્ષ 2013માં રૉ તરફથી એક કોવર્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. તેના માટે નવ એજન્ટ દ્વારા કરાચીમાં એક ખાસ ઓપરેશનની તૈયારી પણ હતી પરંતુ છેલ્લે એક કોલના કારણે આ ઓપરેશનને રોકી દેવામાં આવ્યું.\nFACT CHECK: શું અમિતાભ બચ્ચને દાઉદ સાથે મીલાવ્યો હાથ\nદાઉદ પર ડોમિનિકા સરકારની સફાઇ, કહ્યું - અમે નથી આપી નાગરિકતા\nઅંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો દાવો - પાકિસ્તાનમાં નથી દાઉદ ઈબ્રાહિમ\nપોતાના કબૂલનામા પર 12 કલાક પણ ન ટક્યુ પાકિસ્તાન, કહ્યુ- અમારે ત્યાં નથી દાઉદ\nપાકિસ્તાને પહેલી વાર માની દાઉદની પાકમાં હાજરી, 88 બેન આતંકીઓમાં કર્યુ નામ શામેલ\nવિકાસ દુબે નેપાળ જઇને ક્યાંક બીજો દાઉદ ન બની જાય: શિવસેના\nફેક્ટ ચેકઃ શું કોરોના પૉઝિટીવ છે દાઉદ ઈબ્રાહીમ અને તેની પત્ની ભાઈ અનીસે આપ્યો જવાબ\nઅંડરવર્લ્ડ ડૉન દઉદ ઈબ્રાહિમને કોરોનાનું સંક્રમણ થયું, કરાચીની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ\nદાઉદ ઈબ્રાહિમા સહયોગી બાબૂ સોલંકીની ધરપકડ, ગુજરાત ATSએ દબોચ્યો\nમસૂદ અઝહર, હાફિઝ સઈદ, દાઉદ ઈબ્રાહિમ, લખવી યુપીએ એક્ટ હેઠળ આતંકી ઘોષિત\nજ્યાં વીત્યુ હતુ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમનું બાળપણ એ ઘરની થશે હરાજી\nડૉન દાઉદની બહેન હસીનાના ફ્લેટની 1.80 કરોડમાં હરાજી, જાણો કોણ હતી હસીના આપા\nrk singh dawood ibrahim pakistan bjp mumbai police દાઉદ ઇબ્રાહિમ આર કે સિંહ પાકિસ્તાન આતંકવાદ મુંબઇ ઓપરેશન આર્મી\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nમુંબઇમાં મુશળધાર વરસાદ, દાદર-કુર્લાની લોકલ ટ્રેન રદ્દ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rahul-gandhi-met-uber-driver-after-migrant-workers-shared-photo-056317.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:13:38Z", "digest": "sha1:WGXUOPXVZVNTXS2XB3JT2GNAAGYNRUQZ", "length": 15396, "nlines": 177, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રવાાસી મજુરો બાદ ઉબેર ડ્રાઇવરને મળ્યા રાહુલ ગાંધી, શેર કર્યો ફોટો | Rahul Gandhi met Uber driver after migrant workers, shared photo - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગા���ધી\nસમલૈંગિકોના સમર્થનમાં રાહુલ ગાંધીએ પ્રાઈડ મંથની આપી શુભકામના, કહ્યુ - પ્રેમ તો પ્રેમ હોય છે\nરાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો, કહ્યુ - કોરોનાની બીજી લહેર માટે પ્રધાનમંત્રીની 'નૌટંકી' જવાબદાર\nઆજે 12 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરશે રાહુલ ગાંધી, ઘણા મુદ્દાઓ અંગે સરકાર પર સાધશે નિશાન\nટુલકીટ મામલે રાહુલ ગાંધીની એન્ટ્રી, સરકાર પર નિશાનો સાધતા કહ્યું- સત્ય ડરતુ નથી\nCyclone Yaas: રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને કરી પ્રભાવિત લોકોની દરેક સંભવ મદદ કરવાની અપીલ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nપ્રવાાસી મજુરો બાદ ઉબેર ડ્રાઇવરને મળ્યા રાહુલ ગાંધી, શેર કર્યો ફોટો\nદેશમાં લોકડાઉનને કારણે લાખો લોકો પરેશાન છે. દરમિયાન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સ્થળાંતર કામદારો સાથે સતત વાતચીત કરી રહ્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. સોમવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉબેર ડ્રાઇવર સાથે વાત કરી હતી. રાહુલ ગાંધી અને ઉબેર ડ્રાઈવર પરમાનંદ વચ્ચે શુ વાતચીત થઇ તેની જાણકારી આપવામાં આી નથી, પરંતુ રાહુલે ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.\nરાહુલે શેર કરી તસ્વીર\nફોટો શેર કરતી વખતે વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, આજે સવારે દિલ્હીના ઉબેર ડ્રાઈવર પરમાનંદ અને તેમની જેમ અન્ય ઘણા લોકોએ જે સમસ્યા વિશે વાત કરી હતી તે વિશે એક અદ્દભૂત વાતચીત કરી તેમની સમસ્યા સાંભળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મુલાકાત કનોટ પ્લેસ વિસ્તારની આસપાસ થઈ હતી.\nકેબ ડ્રાઇવરો સાથે એકલા વાત કરી રાહુલે\nફોટામાં રાહુલ ગાંધી ઉબેર ડ્રાઇવર સાથે દુકાનની નજીક બેઠા જોવા મળે છે. તે દરમિયાન તે કેબ ડ્રાઇવર સાથે વાતચીત કરતી ��ોવા મળી રહી છે. કેબ સેવા પ્રદાતા ઉબરે છેલ્લા કેટલાક અઠવાડિયામાં હજારો લોકોને છૂટા કર્યા છે. જેના કારણે હજારો લોકો બેકાર બની ગયા છે. જો કે, હવે લોકડાઉનની વચ્ચે, ગયા અઠવાડિયે કેટલાક શરતો સાથે કેબ સેવાઓ દિલ્હીમાં ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.\nઆ પહેલા પ્રવાસી મજુરો સાથે કરી વાત\nઆ પહેલા 16 મેના રોજ, દિલ્હીના સુખદેવ વિહાર ખાતે ગાંધી ગાંધીના ફ્લાયઓવર નજીક, રાહુલ ગાંધીએ લોકડાઉન દરમિયાન ફસાયેલા કેટલાક પરપ્રાંતિય મજૂરો સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ તેમણે સ્થળાંતર કરનારાઓ સાથે વાત કરતી એક ડોક્યુમેન્ટરી પણ બહાર પાડી હતી. જેને ભાજપ દ્વારા નાટક કહેવામાં આવ્યું હતું.\nઆ પણ વાંચો: ગાઝિયાબાદ-દિલ્હીની બોર્ડર ફરી એકવાર સીલ, જાણો નિયમ\nરાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ - વેક્સીનેશનથી જ કાબુમાં આવશે મહામારી પરંતુ મોદી સરકારને તેની પરવા નથી\nરાહુલ ગાંધીનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- મોદી સિસ્ટમના કુશાસનના પગલે બ્લેક ફંગસ મહામારી બની\nરાજીવ ગાંધીની 30મી પુણ્યતિથિ પર રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પોતાના પિતાને યાદ કર્યા, શ્રદ્ધાંજલિ આપી\nકોરોનાની ત્રીજી લહેર પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કસ્યો સકંજો, બાળકોની સુરક્ષા માટે નક્કી કરાય પ્રોટોકોલ\nરાહુલ ગાંધીએ પીએમ અને વેન્ટિલેટરમાં જણાવી સમાનતા, કહ્યું- જરૂરતના સમયે બન્નેને શોધવા મુશ્કેલ\nપીએમ મોદીના પોસ્ટરને લઇ 15 લોકો ગિરફ્તાર, રાહુલ-પ્રિયંકાએ કરી પોસ્ટ, કહી આ વાત\nનદીઓમાં અગણિત શબ વહી રહ્યા છે અને પીએમને સેન્ટ્રલ વિસ્ટા સિવાય કંઈ દેખાતુ નથીઃ રાહુલ ગાંધી\nપાંચ રાજ્યોના રિઝલ્ટ પર CWC બેઠકમાં સખ્ત દેખાઇ સોનિયા ગાંધી, બોલ્યા- આપણે આમાંથી પાઠ લેવાની જરૂર\nરાહુલ ગાંધીએ વિદેશથી આવતી મદદને લઇ મોદી સરકારને ઘેરી, બોલ્યા- કેન્દ્રએ પોતાનું કામ કર્યું હોત તો આ પરિસ્થિતિ ન\nવેક્સિન પર જીએસટીને લઇ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન- જનતાના પ્રાણ જાય પણ પીએમની ટેક્સ વસુલી ન જાય\nકોરોનાના હાલાત પર સોનિયા ગાંધીની બેઠક- સિસ્ટમ નહી, મોદી સરકાર ફેલ થઇ\nરાહુલ ગાંધીએ પીએમ મોદીને લખી ચિઠ્ઠી, કોરોના સંકટથી નિપટવા માટે જણાવ્યા 4 ઉપાય\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્���ા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/national/aiims-officials-delhi-police-deny-chhota-rajan-has-died-of-covid/", "date_download": "2021-06-15T00:08:22Z", "digest": "sha1:NEZQSICQGXAOW57US2K6TANSLBHEZFM5", "length": 9653, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "ડોન છોટા રાજન હજી જીવે છે, AIIMSમાં સારવાર હેઠળ | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News National ડોન છોટા રાજન હજી જીવે છે, AIIMSમાં સારવાર હેઠળ\nડોન છોટા રાજન હજી જીવે છે, AIIMSમાં સારવાર હેઠળ\nનવી દિલ્હીઃ અંધારીઆલમના ખૂંખાર અપરાધી છોટા રાજનનું કોરોનાવાઈરસ બીમારીને કારણે મૃત્યુ થયું હોવાના અગાઉ અહેવાલ હતા, પરંતુ ત્યારબાદ દિલ્હી પોલીસ અને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) સંસ્થા તરફથી એનો રદિયો આવ્યો છે અને જણાવ્યું છે કે 61 વર્ષના છોટા રાજનને AIIMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એને ગઈ 26 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.\nરાજેન્દ્ર નિખાલજે ઉર્ફે છોટા રાજન સામે મુંબઈમાં હત્યા અને ખંડણીને લગતા 70 ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે. એ બધા કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા અને એની સામે કાનૂની કાર્યવાહી ચલાવવા સ્પેશિયલ સીબીઆઈ કોર્ટની રચના કરવામાં આવી હતી. 2015માં એને ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પરથી પ્રત્યાર્પણ કરીને ભારત લવાયા બાદ છોટા રાજનને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. મુંબઈમાં 2011ની સાલમાં ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસમાં 2018માં કોર્ટે છોટા રાજનને આજીવન કેદની સજા ફરમાવી હતી.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleશિલ્પા શેટ્ટીનાં પરિવારજનો કોરોનાનો શિકાર બન્યાં\nNext articleજિંદગીનો જંગ લડતા હોકી ટીમના બે ખેલાડીઓ\nરામ મંદિર માટેના જમીન-સોદામાં સપાની CBI તપાસની માગ\nડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+માં ફેરવાયો\nકોરોનાના 70,421 વધુ નવા કેસ, 3921નાં મોત\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://jobojas.com/online/navalika/", "date_download": "2021-06-15T00:27:24Z", "digest": "sha1:5XGBMPTA7H7TYBIYDFBBZCQXJWKYVBOG", "length": 5922, "nlines": 87, "source_domain": "jobojas.com", "title": "GUJARATI NAVALIKA | JOB OJAS Bharti 2021 GUJARATI NAVALIKA | JOB OJAS Bharti 2021", "raw_content": "\nવોટ્સએપ ગૃપમાંં જોડાાઓ ટેલીગ્રામ ચેનલમાંં જોડાઓ\nગાંધીજીની આત્મકથા – સત્યના પ્રયોગો Click Here\nઅમારા વોટ્સએપ ગૃપમાંં જોડાાઓ\nદિવાસ્વપ્ન ગુજરાતી – ગીજુભાઇ બધેકા Click Here\nરસધારની વાર્તાઓ –ઝવેરચંદ મેઘાણી Click Here\nઅમારી ટેલીગ્રામ ચેનલમાંં જોડાઓ <\nસૌરાષ્ટ્રની રસધાર – ઝવેરચંદ મેઘાણી Click Here\nપીળા પાંદડાની લીલાશ –ચંદ્રકાન્ત રાવ Click Here\nતપોવન–ચંદ્રકાન્ત રાવ (નવું) Click Here\nથોડી હંસી મજાક-જયંતીભાઈ પટેલ Click Here\nસુંદરવનની શ્રેષ્ઠ વાર્તાઓ – શૈલેશ કે. રાયચુરા Click Here\nચોરનો ભાઈ ઘંટી ચોર – રાજેન્દ્ર ‘સાગર’ (નવું) Click Here\nમારી પ્રિય વાર્તાઓ –અનુવાદ : ડૉ. કવિ‘નવરંગ’ (નવું) Click Here\nરંગ બેરંગી વાર્તાઓ –દીપમાલા અગ્રવાલ (નવું) Click Here\nપ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ – અનુવાદ: યાકુબ Click Here\nસુષ્મા – બેન્જામીન સુવાર્તિક Click Here\nમહુડાનો કેફ –ડૉ. રમણભાઈ‘માધવ‘ Click Here\nબે વાર્તાઓ – જીવાભાઈ પ્રજાપતિ Click Here\nકલ્પનામૂર્તિ – જગદીશ ઉ. ઠાકર Click Here\nનટવર મહેતાની વાર્તાઓ – નટવર મહેતા Click Here\nપ્રેમચંદજીની પ્રતિનિધિ વાર્તાઓ – વિનુભાઈ ઉ. પટેલ Click Here\nશેઠ વરણાગીલાલ– જયંતીભાઈ પટેલ Click Here\nસમણાં – જયંતીભાઈ પટેલ Click Here\nબેગમ – જયંતીભાઈ પટેલClick Here\nધરતીનો બીજો છેડો –જયંતીભાઈ પટેલClick Here\nગોમતીગઢનો ખજાનો –જયંતીભાઈ પટેલ Click Here\n – જયંતીભાઈ પટેલClick Here\nમનેખ માટીનાં –જયંતીભાઈ પટેલ Click Here\nમેલા મનનું માણસ – જયંતીભાઈ પટેલ Click Here\nવસમા ઓરતા – જયંતીભાઈ પટેલ Click Here\nઅંતાણી નિવાસ – જયંતીભાઈ પટેલ Click Here\nહરિયાળી ધરતીનાં મનેખ – જયંતીભાઈ પટેલ અને અન્ય Click Here\nછૂટાછેડા : ઓપન સીક્રેટ – જયંતીભાઈ પટેલ અને અન્ય Click Here\nજીવન એક ફુગ્ગા મહીંની ફુંક – વિજયકુમાર શાહ અને અન્ય Click Here\nવેઈટ, ડાયેટ એન્ડ ડાયાલીસીસ –કૃષ્ણદેવ આર્ય Click Here\nહૈયાનો ઉજાસ – કૃષ્ણદેવ આર્ય Click Here\nટહુકો વસંતનો – કૃષ્ણદેવ આર્ય Click Here\nકીડની પ્રત્યારોપણ: સોનેરી સપનાનું આકાશ–કૃષ્ણદેવ આર્ય Click Here\nપ્રીત કરે પોકાર – બાસીલ મેકવાન ‘શૈલ’ Click Here\nઉધાડાં છે દિલનાં બારણાં – બાસીલ મેકવાન ‘શૈલ’ Click Here\nગામનો સાદ – અનિલ વાઘેલા Click Here\nગોમતી તારાં નિર્મળ નીર – હર્ષદ જોષી ‘ઉપહાર’ Click Here\nપ્રેમદિવાની – ચંદ્રકાન્ત રાવ Click Here\nસામે કાંઠે શ્યામ – ચંદ્રકાન્ત રાવ Click Here\nધરતી પુકારે આકાશને – અમરસિંહ પરમાર Click Here\nઅપરાધ કે અપરાધી – અમરસિંહ પરમાર Click Here", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.actualidadviajes.com/gu/%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95/%E0%AA%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE/", "date_download": "2021-06-14T23:33:15Z", "digest": "sha1:3FRRVMBNHFKVJVKD2Y3MO6YBO5VVNBG2", "length": 4846, "nlines": 74, "source_domain": "www.actualidadviajes.com", "title": "Perfil de Maria en Actualidad Viajes | Actualidad Viajes", "raw_content": "\nભાડાની કાર બુક કરો\nતેઓ કહે છે કે દુનિયામાં જેટલા પ્રકારના પ્રવાસીઓ છે ત્યાં છે. મારી આખી મુસાફરી દરમ્યાન મને વિવિધ પ્રકારની રુચિઓનો અહેસાસ થયો કે જેમાં આપણે ભાગ લઈ શકીએ છીએ, તેથી Actક્યુલિડેડ વાયાજેસમાં હું તમને વિશ્વના કોઈપણ ખૂણામાં તમારી રજાઓ માણવા માટે જરૂરી માહિતી આપીશ.\n25 જાન્યુ ફેરી ચીમની\n24 જાન્યુ પનામા કેનાલ\n18 જાન્યુ વિશ્વની સૌથી લાંબી નદી\n11 જાન્યુ કેરેબિયન શ્રેષ્ઠ સૂર્યાસ્ત\n10 જાન્યુ વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા શહેરો\n04 જાન્યુ સાન ફ્રાન્સિસ્કો બ્રિજ\n27 ડિસેમ્બર મદિના સિડોનીયા\n20 ડિસેમ્બર ટોલેડોમાં શું મુલાકાત લેવી\n14 ડિસેમ્બર ઝફ્રા કેસલ\n07 ડિસેમ્બર હોર્ટા ભુલભુલામણી\n06 ડિસેમ્બર આર્કટિક સર્કલ\n29 નવે ડોમિનિકન રિપબ્લિકમાં શું કરવું\n23 નવે બ્લુ ટાપુ\n22 નવે બાર્સિલોનામાં હૂંફાળું અને ઘનિષ્ઠ રેસ���ટોરન્ટ્સ\nતમારા ઇમેઇલ પર સમાચાર મેળવો\nએક્ટ્યુલિડેડ વાયાજેસમાં જોડાઓ મફત અને તમારા ઇમેઇલમાં પ્રવાસન અને મુસાફરી વિશેનાં નવીનતમ સમાચાર પ્રાપ્ત કરો.\nમારી કાર ભાડે આપવી\nOffersફર્સ અને સોદાબાજી પ્રાપ્ત કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/allrounder-irfan-pathan-tests-positive-for-covid19-says-he-is-quarantined-at-home-144845", "date_download": "2021-06-14T23:34:32Z", "digest": "sha1:MDRWI42R6OLU6ALYJ66OHKPNIWN7YJVW", "length": 16073, "nlines": 122, "source_domain": "zeenews.india.com", "title": "allrounder Irfan Pathan tests positive for COVID 19 says he is quarantined at home", "raw_content": "\nસચિન, બદ્રિનાથ અને યૂસુફ બાદ ઇરફાન પઠાણને Corona, હાલમાં બધા રમ્યા હતા રોડ સેફ્ટી સિરીઝ\nરોડ સેફ્ટી સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતના એક બાદ એક પૂર્વ ક્રિકેટરો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. સચિન, બદ્રિનાથ અને યૂસુફ બાદ આ લિસ્ટમાં ઇરફાન પઠાણનું નામ સામેલ થઈ ગયું છે.\nનવી દિલ્હીઃ હાલમાં શ્રીલંકા લેજન્ડને હરાવી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series) જીતનારી ઈન્ડિયન લેજન્ડ્સ ટીમના ખેલાડીઓનું કોરોના પોઝિટિવ આવવાનું જારી છે. અત્યાર સુધી ટીમના કેપ્ટન સચિન તેંડુલકર, ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ અને બેટ્સમેન એસ બદ્રિનાથ સંક્રમિત થઈ ચુક્યા છે અને હવે આ લિસ્ટમાં ઇરફાન પઠાણનું નામ પ જોડાઇ ગયું છે. ઇરફાને ટ્વીટ કરી આ માહિતી આપી છે.\nટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડરે ટ્વીટ કરી લખ્યુ, 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ લક્ષણ નથી. મેં ખુદને આઇસોલેટ કરી લીધો છે અને હું ઘર પર ક્વોરેન્ટીન છું. હું નિવેદન કરુ છું કે હાલમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતાનો ટેસ્ટ કરાવી લે. બધાને કહેવા ઈચ્છુ છું કે માસ્ક જરૂર પહેરો અને સોશિયલ ડિસ્ટેન્સનું ધ્યાન રાખો. તમારા બધાનું સ્વાસ્થ્ય સારૂ રહે.'\nમહત્વનું છે કે ઈન્ડિયન લેજન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઇનલમાં શ્રીલંકાને 14 રને હરાવી ટાઇટલ પોતાના નામે કર્યુ હતું. ફાઇનલમાં બન્ને ભાઈઓ ઇરફાન અને યૂસુફે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. યૂસુફે અડધી સદી ફટકારી હતી. આ સિવાય બોલિંગમાં બન્ને ભાઈઓએ બે-બે વિકેટ ઝડપી હતી.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nHoli Celebrations: જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારતમાં ઉજવી હતી હોળી, જુઓ તસવીર\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધ��� એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\nAdani Group ના શેરમાં અચાનક ઘટાડો થયો તો પત્રકાર સુચેતા દલાલ ટ્વિટર પર થયા ટ્રેન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=645", "date_download": "2021-06-14T23:33:46Z", "digest": "sha1:YPOJRWZRWH6WXKV2YKKWOZKGN5NZRYOL", "length": 21429, "nlines": 86, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: શિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nશિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા\n[વઢવાણમાં જન્મેલા લેખક પોતે શિલ્પી છે, તેમણે અનેક શહેરોમાં મંદિર તેમજ શિલ્પ સ્થાપત્યના નિર્માણનું કાર્ય કર્યું છે. મુંબઈની વિવિધ આર્ટગેલેરીઓમાં તેમના પ્રદર્શનો યોજાયા છે. ‘શિલ્પી ઍકેડમી’, ‘શિલ્પી સમાજ’, ‘મુંબઈ લોખંડવાલા ગુજરાતી સમાજ’ ના તેઓ ઉપપ્રમુખ રહી ચુક્યા છે. શિલ્પ સ્થાપત્યના તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. મુંબઈ દુરદર્શન, તેમજ ‘આસ્થા’ ચેનલ પર તેમના મંદિર સ્થાપત્યને લગતા વિવિધ પોગ્રામો પ્રસારિત થયા છે. તેમણે શિલ્પ સ્થાપત્ય પર ખૂબ ઊંડું સંશોધન કર્યું છે. તેમના અનેક પ્રકાશનો છે તેમજ તે સાહિત્ય પ્રવૃતિ સાથે પણ અનેક રીતે સંકળાયેલા છે. ]\nભારતીય શિલ્પ અને સ્થાપત્ય વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દેલવાડા, કુંભારિયા, રાણકપુર, તારંગા, પાલિતાણાનાં જૈન મંદિરો કે કન્હેરી, અજન્ટા-ઈલોરા, એલિફન્ટા, ખંડગિરિ, સાંચીનાં બૌદ્ધ સ્થાપત્યો કે સોમનાથ રુદ્રમહાલય, દ્વારકા, મોંઢેરાનાં હિન્દુ મંદિરો કે પછી સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો કે વૈષ્ણવોની હવેલીઓ, પારસીઓની અગિયારીઓ, મુસ્લિમોની મસ્જિદો, ખ્રિસ્તીઓના ચર્ચ – આ બધા સ્થાનકો બાંધનારા શિલ્પીઓને કોઈ જાતિ, ધર્મ, સંપ્રદાય કે વર્ગ નથી હોતા. તેઓનો ધર્મ છે : શિલ્પ ધર્મ.\nઆજે પણ તમે જોશો કે જ્યાં પથ્થર નીકળે છે તે મકરાણા ગામમાં મુસ્લીમ સમાજની 80% વસ્તી છે. તેઓ ખાણમાંથી પથ્થરો કાઢે છે એટલું જ નહીં તેઓ મંદિરો માટેનું કોતરકામ પણ કરે છે. વલસાડ પાસેના તીથલના સાધના કેન્દ્રમાં એક સરસ્વતીની મૂર્તિનું આબેહૂબ ચિત્ર એક મુસલમાન ચિત્રકારે દોર્યું છે. આમ જોવા જાવ તો બૂતપૂજા એટલે કે મૂર્તિપૂજા માં તેઓ નથી માનતા છતાં અહીં એ ચિત્રકારે સરસ્વતીની મૂર્તિનું ચિત્ર બનાવ્યું. કહેવાનો મતબલ એ છે કે કલાકારને કોઈ ધર્મ કે સાંપ્રદાયિકતા હોતાં નથી. તેમનો ધર્મ છે શુદ્ધ કલા.\nઅમદાવાદની કેટલીય મસ્જિદોમાં હિન્દુઓએ શિલ્પકામ કર્યું છે. અત્યારે દુબઈ, અબુધાબી વગેરે સ્થળે મસ્જિદ બાંધવા માટે પણ ભારતમાંથી હિન્દુઓ જાય છે. મુંબઈનું હરેકૃષ્ણ મંદિર હૉલેન્ડના આર્કિટેકટની ડિઝાઈન પ્રમાણે થયું છે ને એ ડિઝાઈન પ્રમાણે મકરાણાના ઘણા મુસ્લિમોએ એમાં કોતરકામ કર્યું છે. આપણે સિદ્ધરાજના જમાના સુધી પાછળ જઈએ તો સહસ્ત્રલિંગ તળાવ અને રાણકોવાવના શિલ્પકાર્ય દરમિયાન ઓડ કોમના મજૂરો કામ કરતા હતા. જેમાં જસમા નામની ઓડણ ઉપર સિદ્ધરાજ મોહિત થયા હતા તે કિસ્સો મશહૂર છે.\nઅત્યારે ભારતમાં પ્રાચીન શૈલી અનુસાર શિલ્પકાર્ય કરનાર ત્રણ-ચાર જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવે છે. ઓરિસ્સામાં ‘મહારાણા’, મધ્યપ્રદેશમાં ‘જાંગડ’, રાજસ્થાનમાં જયપુર તરફ ‘ગૌડ’ અને પશ્ચિમ ભારતમાં રાજસ્થાન, કચ્છ ગુજરાતમાં ‘સોમપુરા’ શિલ્પીઓ વસે છે. જેઓ કોઈ પણ પ્રકારના ધાર્મિક સંપ્રદાયમાં અટવાયા સિવાય મંદિર, મસ્જિદ, ચર્ચ, અગિયારી, હવેલી કે દેરાસર બાંધે છે.\nઆ શિલ્પ કોમો રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા હોય ત્યારે મંદિર, મહેલો અને વાવ-કૂવા બાંધતા. રાજ્યમાં અશાંતિ પેદા થવાનો ખતરો હોય ત્યારે કિલ્લાઓ બાંધતા. ‘ગુજરાતનો ભવ્ય ભૂતકાળ’ માં ડૉ. હરિલાલ ગૌદાની લખે છે કે ‘સૌરાષ્ટ્ર અનેક નાનાંમોટાં રજવાડામાં વહેચાઈ ગયું હતું. આ રજવાડાં કાયમ અંદરોઅંદર લડ્યાં કરતાં. સોમપુરા શિલ્પીઓ રોજી મેળવવા મંદિરો બાંધવાનું કામકાજ છોડીને કિલ્લાઓ બાંધવાના કામ��ાજમાં પડી ગયા હતા. દેલવાડાના દેરા જેવી ભવ્ય ઈમારતો બાંધનાર શિલ્પીઓ સાત દીવાલોવાળા મજબૂત કિલ્લાઓ અને મકાનો બાંધવામાં પડી ગયા હતા.’ છતાં, તેઓ શિલ્પી હોવાને કારણે કિલ્લાઓને પણ કોતરકામથી સુશોભિત કરતા. ડભોઈનો કિલ્લો હીરાધર શિલ્પીએ બાંધેલો તે એટલો સુંદર બનેલો કે તેના નામ ઉપરથી ‘હીરા ભાગોળ’ નામ પડ્યું.\nશિલ્પીઓએ કિલ્લાઓમાં પણ પોતાનો કસબ અજમાવ્યો જ છે. કિલ્લાની નીચે દરવાજા પાસે એક સૈનિક ઊભો હોય અને બીજો સૈનિક કિલ્લાની ટોચ ઉપર ઊભો હોય છે. એને તાપ અને વરસાદના પાણીથી બચાવવા એક છત્રી કરેલી હોય છે. ટોચ ઉપરની એ છત્રીમાં ઊભો ઊભો ગામની ચારે દિશામાં જુએ છે. કોઈ હુમલો તો નથી આવી રહ્યો ને, જો કોઈ હુમલો આવતો હોય તો કિલ્લાની ટોચ ઉપરની છત્રીમાંથી નીચે ઊભેલા સૈનિકને કહેશે કે કિલ્લાના દરવાજા બંધ કરો ને તરત જ પેલો સૈનિક દરવાજા બંધ કરશે. આટલી ઊંચાઈએથી અવાજ સ્પષ્ટ રીતે પહોંચાડવા માટે અવાજને પરાવર્તિત કરી છેક નીચે સુધી લઈ જાય તેવી રીતે પથ્થરને અમુક કૉણ, અમુક દિશામાં ગોઠવવામાં આવે છે. અવાજને પરાવર્તિત કરી ધાર્યા સ્થળે લઈ જવાના આ જ સિદ્ધાંતનો ઉપયોગ શિલ્પીઓએ બીજાપુરના ગોળગુંબજમાં કર્યો છે. આમ, શિલ્પમાં કોઈ કોમ કે ધર્મ પ્રત્યે આભડછેટ રાખવામાં આવી નથી. ઊલટું, એકબીજાનું સારું જોઈને એકબીજાએ પરસ્પર અપનાવ્યું છે.\nવાસ્તુદ્રવ્ય (અર્થાત મટિરિયલ્સ)માં આપણે સ્થાનિક પથ્થરોનો જ ઉપયોગ કરતા હતા. દા.ત. ગુજરાત, સૌરાષ્ટ્રમાં સેન્ડસ્ટોન કે લાઈમસ્ટોન જ વપરાતો. દ્વારકા, મોઢેરા, સોમનાથ કે રુદ્રમહાલય જેવા મહત્વનાં મંદિરોમાં પણ મારબલ ન વાપરતા, સ્થાનિક સેન્ડસ્ટોન જ વાપર્યો છે જ્યારે દેલવાડા, રાણકપુર, કુંભારિયામાં મારબલ વાપર્યો છે કારણકે ત્યાં મારબલની ખાણો (આબુ-અંબાજીમાં) છે જ્યારે પાલિતાણા કે ગિરનારના એજ શિલ્પીનાં જૈન મંદિરો વળી પાછા ત્યાંના કાડકડા અથવા બેલા નામના સેન્ડસ્ટોનમાંથી બનેલાં છે. જ્યારે મોગલ શૈલીનો તાજમહાલ આગ્રામાં બનાવવામાં આવ્યો ત્યારે ભારતમાં પહેલી વાર વાસ્તુદ્રવ્યનું સ્થળાંતર થયું ને ત્યારબાદ સ્થાનિક પથ્થરની જગ્યાએ મારબલ મંદિરોમાં પણ વપરાવવા લાગ્યો. મહેલો-મકાનોમાં જાળી, વેલબુટ્ટા પણ આપણે મોગલ શૈલીમાંથી લીધા છે.\nમાત્ર આપણે જ નહિ, એ લોકોએ પણ આપણી શૈલીનું અનુકરણ કર્યું છે. દા.ત. આપણે કીર્તિસ્તંભ, વિજયસ્તંભ કે ધર્મસ્તંભ બનાવીએ છીએ, એ લોકો મિનારા બનાવે છે. દા.ત. અમદાવાદના ઝૂલતા મિનારા, કુતુબમિનાર વગેરે. શિલ્પીઓ અહીંના હોય કે ત્યાંના, સ્વધર્મી હોય કે વિધર્મી હોય, કલાકૃતિની બાબતમાં તેમની વચ્ચે ગજબની એકતા જોવા મળે છે. એકબીજાની સારી વાત અપનાવવા તેઓ તૈયાર હોય છે.\nમોટે ભાગે બૌદ્ધ સ્થાપત્ય ગુફાઓમાં કંડારાયું છે. આપણે જોઈ શકીએ છીએ કે ઈલોરામાં પણ બુદ્ધ ગુફાની બાજુમાં જ હિન્દુઓનું કૈલાસ મંદિર જોવા મળે છે. જૈનોની પણ 30 થી 36 નંબરની ગુફાઓ છે. ખંડગિરિ-દેવગિરિમાં પણ જૈન ગુફાઓ છે. ખજૂરાહોમાં પણ જૈન ધર્મ અને હિન્દુ ધર્મનાં મંદિરોનો સમૂહ તદ્દન બાજુબાજુમાં છે. તમે વિચાર કરો કે એક જ પહાડને કોતરીને કરવામાં આવેલી ઈલોરાની ગુફામાં કે ખજૂરાહોમાં તે કાળના મહત્વના ધર્મોનાં સ્થાપત્યો બાજુબાજુમાં જોવા મળે તે કેટલી મોટી એકતાની વાત ગણાય. શિલ્પીઓની એકતાને કારણે આ ત્રણ ધર્મો આટલા નજીક દુનિયાની અજાયબી બનીને આજે પણ અસ્તિત્વ ધરાવે છે.\n« Previous ઘર – મનસુખ સલ્લા\nગુજરાતના એક મહાન વિજ્ઞાની – મહેન્દ્ર ત્રિવેદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆપણે અને વિચારો – પ્રવીણ દરજી\nઘમ્મપદમાં બહુ સાચી રીતે કહેવાયું છે : આપણે જે કંઇ છીએ તે આપણે કરેલા વિચારોનું પરિણામ છે. માણસનું મૂલ્ય અને માપ બંને તેની વિચારશક્તિ ઉપરથી નીકળે છે. કેટલાકને માત્ર નકારાત્મક વિચારવાની જ આદત હોય છે. કોઇને ઉચ્ચ પદ મળ્યું હોય, કોઇ પરીક્ષામાં ઉત્તીર્ણ થયું હોય, કોઇને બઢતી મળી હોય કે પછી કોઇને કશે સફળતા મળી હોય – તો નકારાત્મક ... [વાંચો...]\nજીવનનું મૂલ્ય – કીર્તિદા પરીખ\nઆપણાં જીવનની સાથે આપણે જોડાયેલા છીએ કે આપણી સાથે જીવન કોણ કોની સાથે સમાપ્ત થાય છે એ ઉકેલ મળવો ખૂબ જ મુશ્કેલ છે. માનવી પોતાનાં જીવનને અનેક તબક્કામાં જીવી જાય છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી સમય ક્યાં સમાપ્ત થઈ જાય છે એનાથી એ બિલકુલ બે ખબર હોય છે. આખાયે જીવન દરમ્યાન એ ક્યારેય પોતાનાં જીવનનાં મૂલ્ય અંગે વિચાર કરી ... [વાંચો...]\nગુજરાતના એક મહાન વિજ્ઞાની – મહેન્દ્ર ત્રિવેદી\nગુજરાતના એક મહાન સપૂતની આ વાત છે. નાની વયમાં આ ગુજરાતી સપૂતે એવી સિદ્ધિ મેળવી કે માત્ર ગુજરાતમાં કે ભારતમાં નહીં, દુનિયાભરમાં એણે પોતાના નામ અને કામનો ડંકો વગાડ્યો એના નામ અને કામને જાણીએ એ પહેલાં એના બાળપણનો એક સ-રસ પ્રસંગ જોઈએ. દર વર્ષે ઉનાળાની ગરમીથી બચવા એના માતા-પિતા અમદાવાદથી દૂર દરિયાકિનારે કે પર્વત પરના કોઈ હિલ-સ્ટેશને જઈને રહેતા. પિતાનો પરિવાર ... [વાંચો...]\n6 પ્રતિભાવો : શિલ્પ દ્વારા રાષ્ટ્રની એકતા – હરિપ્રસાદ સોમપુરા\nશિલ્પયાત્રા - હરિપ્રસાદ સોમપુરા | pustak says:\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.judin-packing.com/corrugated-food-box-product/", "date_download": "2021-06-15T01:39:05Z", "digest": "sha1:3VWE54OIAMPC2JB3WFV2BEPQNB777XS5", "length": 10159, "nlines": 216, "source_domain": "gu.judin-packing.com", "title": "ચાઇના લહેરિયું ફૂડ બ manufacturersક્સ ઉત્પાદકો અને સપ્લાયર્સ | હાયશુ", "raw_content": "\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nયુએસએ અને યુરોપમાં વ્યવસાયિક પેકેજિંગ પ્રદર્શન\nલહેરિયું ફૂડ બ .ક્સ\nઆઇસ ક્રીમ કપ અને ટબ\nવિંડો સાથે પેસ્ટ્રી બ Boxક્સ\nAperાંકણ સાથે પેપર ટ્રે\nઆઉટ ટ Boxક્સ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nહોટ સિંગલ વોલ કપ\nલહેરિયું ફૂડ બ .ક્સ\nઅમારી પાસે કાગળના ઉત્પાદનોનો વિદેશી વેપાર સેવાનો 11 વર્ષનો અનુભવ છે\nઅમે તમારા નમૂનાઓ અથવા તમારી ડિઝાઇનને સંપૂર્ણપણે પેકિંગ બ yourક્સ બનાવીએ છીએ\n8,000 ચોરસ મીટરની ફેક્ટરીના આધારે, અમારી ઉત્પાદન ક્ષમતા દર મહિને 50 HQ કન્ટેનરો સુધી પહોંચે છે.\nઅમે ઘણા જાણીતા ઉદ્યોગો, જેમ કે સ્વીડનમાં બિર્ગ્મા, સ્પેન અને ફ્રાન્સના કેરેફોર અને જર્મનીમાં લિડલ જેવા ચીજવસ્તુઓ પ્રદાન કરીએ છીએ.\nઅમારી પાસે સૌથી વ્યવહારુ અને અદ્યતન પ્રિન્ટિંગ મશીન-હીડલબર્ગ છે, ફ્લેક્સો પ્રિન્ટિંગ, setફસેટ પ્રિન્ટિંગ, તેમજ બ્લેક પીઈટી ફિલ્મ, ગોલ્ડ સ્ટેમ્પિંગ અને અન્ય તકનીકીઓ પ્રદાન કરી શકે છે.\nઅમને EUTR, TUV અને FSC… પ્રમાણપત્ર માટે પ્રમાણિત મળ્યું છે.\nઅમને ઇમેઇલ મોકલો પીડીએફ તરીકે ડાઉનલોડ કરો\nપ્રકાર: લહેરિયું ફૂડ બ .ક્સ ઉદભવ ની જગ્યા: નિન્ગો, ચીન\nરંગ: ઘણા રંગ પસંદ કરો વપરાશ: ફૂડ પેકેજીંગ\nકદ: કસ્ટમ ડાયમેન્શન લક્ષણ: ડિસ્પોઝેબલ ઇકો ફ્રેન્ડલી સ્ટોક બાયોડિગ્રેડેબલ\nછાપવા: Setફસેટ અને ફ્લેક્સો પ્રિન્ટિંગ લોગો: કસ્ટમાઇઝ કરેલ લોગો સ્વીકાર્ય\nપેકિંગ: ગ્રાહકની આવશ્યકતા સામગ્રી: ક્રાફ્ટ ફૂડ ગ્રેડ પેપર\nવસ્તુ નંબર. બોટમ ડાય (મીમી) ટોચનો દિયા (મીમી) Heંચાઈ (મીમી) પેકિંગ કેસ ડિમ (સે.મી.)\nયુરોપ .સ્ટ્રેલિયા અમેરિકા એશિયા\nપેકેજિંગ વિગતો 50pcs દીઠ બેગ, કાર્ટન દીઠ 20/40 બેગ અથવા વિનંતી તરીકે\nચુકવણીની પદ્ધતિ: ઓર્ડરની પુષ્ટિ કરવા માટે ઉત્પાદન પહેલાં 30% થાપણ, બી / એલની નકલ સામે શિપમેન્ટ પછી ટી / ટી 70% સંતુલન\nડિલિવરી વિગતો: ઓર્ડરની પુષ્ટિ કર્યા પછી 30-40 દિવસની અંદર\nઅમારી પાસે કાગળના ઉત્પાદનોનો વિદેશી વેપાર સેવાનો 11 વર્ષનો અનુભવ છે\nઅમે તમારા નમૂનાઓ અથવા તમારી ડિઝાઇનને સંપૂર્ણપણે પેકિંગ બ yourક્સ બનાવીએ છીએ\n8,000 ચોરસ મીટરની ફેક્ટરીના આધારે, અમારી ઉત્પાદન ક્ષમતા દર મહિને 50 HQ કન્ટેનરો સુધી પહોંચે છે.\nઅમે ઘણા જાણીતા ઉદ્યોગો, જેમ કે સ્વીડનમાં બિર્ગ્મા, સ્પેન અને ફ્રાન્સના કેરેફોર અને જર્મનીમાં લિડલ જેવા ચીજવસ્તુઓ પ્રદાન કરીએ છીએ.\nઅમારી પાસે સૌથી વ્યવહારુ અને અદ્યતન પ્રિન્ટિંગ મશીન-હીડલબર્ગ છે, ફ્લેક્સો પ્રિન્ટિંગ, setફસેટ પ્રિન્ટિંગ, તેમજ બ્લેક પીઈટી ફિલ્મ, ગોલ્ડ સ્ટેમ્પિંગ અને અન્ય તકનીકીઓ પ્રદાન કરી શકે છે.\nઅમને EUTR, TUV અને FSC ... પ્રમાણપત્ર માટે પ્રમાણિત મળ્યું છે.\nઅગાઉના: હેમબર્ગર બ .ક્સ\nઆગળ: સેન્ડવિચ બ .ક્સ\nતમારો સંદેશ અહીં લખો અને અમને મોકલો\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશેની પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/agricultural-scientific-recruitment-board-seeks-application-for-287-posts/", "date_download": "2021-06-15T00:56:51Z", "digest": "sha1:XTRH2YNWKSGJ6QAQYMBL6UQ2Y4NJV25N", "length": 8682, "nlines": 124, "source_domain": "cn24news.in", "title": "કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડે 287 જગ્યા માટે અરજી માગી | CN24NEWS", "raw_content": "\nHome દેશ કૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડે 287 જગ્યા માટે અરજી માગી\nકૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડે 287 જગ્યા માટે અરજી માગી\nકૃષિ વૈજ્ઞાનિક ભરતી બોર્ડ (ASRB)એ NET, ARS અને STO માટે યોગ્ય કેન્ડિડેટ્સ પાસે અરજી માગી છે. પરીક્ષા માટે યોગ્ય કેન્ડિડેટ્સ 5 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. પરીક્ષા માટે કુલ 287 પદ માટે ભરતી કરવામાં આવશે. પરીક્ષા માટે પોસ્ટ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે.\nજગ્યાની સંખ્યા: 287 પદ…\nનેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) એગ્રીકલ્ચર રિસર્ચ સર્વિસ (ARS) સિનિયર ટેક્નિકલ ઓફિસર (STO)\nઆવેદન કરનારા કેન્ડિડેટ્સની પાસે કોઈ માન્ય યુનિવર્સીટીની માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.\nઅપ્લાય શરુ કરવાની તારીખ: 5 એપ્રિલ\nઅપ્લાય કરવાની છેલ્લી તારીખ: 25 એપ્રિલ\nઅરજી કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 21-35 વર્ષની અંદર હોવી જોઈએ.\nઆ જગ્યા માટે પ્રાઈમરી એક્ઝામ, મેન એક્ઝામ અને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.\nસિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 15,600 – 39,100 રૂપિયા સેલરી મળશે.\nઆ રીતે અપ્લાય કરો…\nઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ પર અપ્લાય કરી શકે છે. અપ્લાય કર્યા પહેલાં નોટિફિકેશન અવશ્ય વાંચી લો.\nPrevious articleમહારાષ્ટ્રમાં લોકડાઉન લાગશે કે નહીં; મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાત્રે 8:30 વાગ્યે સંબોધન કરશે\nNext articleવડોદરા : PM મોદીએ અઢી મહિના પહેલા લીલીઝંડી આપેલી 2 મેમુ ટ્રેન અનિશ્ચિત મુદ્દત માટે બંધ\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nરિપોર્ટ : ભારતમાં બેકારીનો દર ત્રણ વર્ષના ઉચ્ચસ્તરે, છેલ્લા છ વર્ષમાં...\nરાહુલ અને સોનિયા ઈન્કમ ટેક્સની ઝપટમાં: 100 કરોડની ગરબડી કરી હોવાની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/rajkot-53/", "date_download": "2021-06-15T00:35:42Z", "digest": "sha1:MMUYH4AHF5DO2AILVR3T2FSFJM6JD25D", "length": 10838, "nlines": 112, "source_domain": "cn24news.in", "title": "અમરનાથ યાત્રાએ ગયેલા રાજકોટનાં યુવાનો કાશ્મીરમાં ફસાયા, 100 રૂ.નું પાણી, દર્શન ન થયાનો વસવસો | CN24NEWS", "raw_content": "\nHome ગુજરાત અમરનાથ યાત્રાએ ગયેલા રાજકોટનાં યુવાનો કાશ્મીરમાં ફસાયા, 100 રૂ.નું પાણી, દર્શન ન...\nઅમરનાથ યાત્રાએ ગયેલા રાજકોટનાં યુવાનો કાશ્મીરમાં ફસાયા, 100 રૂ.નું પાણી, દર્શન ન થયાનો વસવસો\nરાજકોટ:કેન્દ્ર સરકારે અમરનાથ યાત્રા બંધ કરાવી તો દીધી પરંતુ તેનાથી રાજકોટના યુવાનો સહિતના અસંખ્ય પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાઈ ગયા છે. મોદી સરકાર કાંઈક નવાજૂની કરવાની છે તેવી અટકળો વચ્ચે સૌરાષ્ટ્ર અને ખાસકરીને રાજકોટના લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. આ પ્રવાસીઓ પાસે સ્થાનિક લોકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને પાણીની રૂ. 20ની એક બોટલનાં રૂ. 100 પડાવી રહ્યા છે.\nપ્રાઇવેટ કારમાં ગયા છે, 100 કાર મિલીટરીનાં કાફલા સાથે રવાના કરાય છે\nરાજકોટનાં કાલવાડ રોડ પર રહેતા બિલ્ડર મનન ત્રિવેદી તેમના મિત્રો સાથે અમરનાથ રવાના તો થયા હતા પરંતુ પહોંચી શક્યા નથી. અમે પાંચ દિવસથી એક જ સ્થળે છીએ. મિલિટ્રી અમને જગ્યા છોડવા દેતી નથી. જમ્મુમાં એક પાણીની બોટલનાં 100 રૂપિયા લેવામા આવે છે. ભંડારા સિવાય જમવાના પૈસા દેતા પણ લાંબી લાઇનો જોવા મળી રહી છે. આગળ જવાની મનાઇ આવી ગઇ છે. અમારી પ્રાઇવેટ કાર છે પણ મિલિટ્રી કોન્વોયમાં 100 કાર જ રવાના કરવા દેવામાં આવે છે. આજે સાંજે અમારો વારો આવશે.\nથોડો ભયનો માહોલ, શરૂઆતમા કહેવાયુ કે ભારે વરસાદને લઇ રસ્તો બંધ છે પછી આતંકવાદની વાત\nમનનભાઈએ ઉમેર્યું હતું કે અમે કાશ્મીર પહોંચ્યાં ત્યાંસુધી સરકારની કોઇ જાહેરાતની ખબર ન હતી અને અચાકન ચારે બાજુ મિલિટ્રી ફોર્સ વધવા લાગી. જ્યાં જુવો ત્યાં જવાન દેખાવા લાગ્યા અને લોકોને અમરનાથ ન જવા જણાવાયું, સૌ કોઇ પુછતા હતાં, ત્યારે જણાવાયુ કે આગળ રસ્તો બંધ છે ભારે વરસાદ છે. પછી થોડીવારમાં નવી ખબર આવી કે આતંકવાદી હુમલો થવાની ભીતિ છે. જેને લઇ થોડા ભયનો જોવા મળ્યો હતો અને શ્રધ્ધાળુઓ યાત્રા અધુરી મુકી પરત ફરવા લાગ્યા હતાં.\nસતત ચેકિંગ થઇ રહ્યું છે, મોદી કંઇક કરશે તેવી ચર્ચાનો માહોલ\nજમ્મું કાશ્મીરનાં માહોલનાં પ્રત્યક્ષદર્શી રાજકોટનાં યુવાન જણાવે છે કે, હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં જુવો ત્યાં જવા���ોનો કાફલો ખડકાઈ ગયો છે. સતત ચેકિંગ થઇ રહ્યું છે. પ્રાઇવેટ કાર, બસ અથવા તો ચાલીને જતા હોય તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શ્રદ્ધાળું સહિત લોકોમાં મોદી કંઇક નવું કરેશે તેવી ચર્ચા જોવા મળી રહી છે.\nPrevious articleહવેથી વોટ્સએપ યુઝરને મેસેજ કેટલી વખત ફોરવર્ડ થયો છે તેનો આંકડો ખબર પડી જશે\nNext articleઅમરનાથ યાત્રા 14 દિવસ વહેલી પૂરી, 3.43 લાખ ભક્તોએ કર્યા દર્શન, હવે પાછા ફરી રહ્યાં છે શ્રદ્ધાળુઓ\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nરોગચાળા : નવસારીના સદલાવ ગામે દૂષિત પાણીથી ઝાડા ઊલ્ટીના વાવર, બે...\nઆણંદ : ખેડા : ઠાસરા તાલુકા પંચાયત ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cn24news.in/the-gold-silver-market-came-down-again-today/", "date_download": "2021-06-15T01:12:20Z", "digest": "sha1:YZNVU3OUMCK6I4A4LJ7CVSALBFA3LWNB", "length": 12936, "nlines": 114, "source_domain": "cn24news.in", "title": "સોના-ચાંદી બજાર આજે ભાવ ઘટતાં અટકી ફરીવધી આવ્યા | CN24NEWS", "raw_content": "\nHome વ્યાપાર સોના-ચાંદી બજાર આજે ભાવ ઘટતાં અટકી ફરીવધી આવ્યા\nસોના-ચાંદી બજાર આજે ભાવ ઘટતાં અટકી ફરીવધી આવ્યા\nમુંબઈ સોના-ચાંદી બજાર આજે ભાવ ઘટતાં અટકી ફરીવધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ઘટયા ભાવથી મજબુતાઈ બતાવતા હતા. વિશ્વ બજારમાં ડોલર વધ્યા મથાળેથી નીચો ઉતરતા તથા અમેરિકામાં બોન્ડ અને ટ્રેઝરીની યીલ્ડ-વળતરમાં પણ ઉંચેથી પીછેહઠ દેખાતાં વિશ્વ બજારમાં સોનામાં નીચા મથાળે ફંડોનું બાઈંગ ફરી શરૂ થયાના સમાચાર મળ્યા હતા.\nવૈશ્વિક સોનાના ભાવ આજે ઔંશના ૧૭૨૪થી ૧૭૨૫ ડોલરવાળા વધી સાંજે ૧૭૩૭થી ૧૭૩૮ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ આજે ૨૪.૮૬થી ૨૪.૮૭ ડોલરવાળા વધી ૨૫.૦૯થી ૨૫.૧૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણાના ઝવેરી બજારોમાં પણ આજે નીચા મથાળે નવીવેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું.\nઅમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૪૬૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૭૧૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧૦૦૦ ઉછળી રૂ.૬૬૭૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૧૯૮થી ૧૧૯૯ ડોલરવાળા વધી આજે ૧૨૨૩થી ૧૨૨૪ ડોલર રહ્યા હતા.\nજ્યારે પેલેડીયમના ભાવ ૨૬૩૫થી ૨૬૩૬ ડોલરવાળા વધી ૨૭૦૦ ડોલરની નજીક પહોંચી ઉંચામાં ભાવ ૨૬૯૨થી ૨૬૯૩ ડોલર થઈ સાંજે ભાવ ૨૬૮૩થી ૨૬૮૪ ડોલર રહ્યા હતા. શોર્ટ સપ્લાય વચ્ચે ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. દરમિયાન, મુંબઈબજારમાં આજે જીએસટી વગર ભાવ સોનાના ૯૯.૫૦ના રૂ.૪૫૦૭૮ વાળા રૂ.૪૫૨૨૮ તથા ૯૯.૯૦ના રૂ.૪૫૨૫૯ વાળા રૂ.૪૫૪૧૦ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ રૂ.૬૪૯૬૨ વાળા રૂ.૬૫૪૨૨ બંધ રહ્યા હતા.\nઆ બન્ને કિંમતી ધાતુઓમાં જીેસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બજારમાં મોડી સાંજે ચાંદીના ભાવ રૂ.૬૫૬૦૦ તથા કેશમાં ભાવ આ ભાવથી રૂ.૧૮૦૦થી ૨૦૦૦ ઉંચા રહ્યા હતા. રાજ્યની બોર્ડરો પર જાપ્તો વધ્યો છે. મુંબઈ બજારમાં હાજર માલની અછત કેશમાં બતાવાઈ રહી હતી. દરમિયાન અમેરિકામાં સર્વિસ ક્ષેત્રનો ગ્રોથ વધ્યો છે.\nમુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાયા હતા તથા રૂપિયો નબળો પડયો હતો. દેશમાં કોરોનાનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યાના નિર્દેશોની અસર આજે કરન્સી બજાર પર પણ જોવા મળી હતી તથા ડોલર સામે રૂપિયો નબળો પડયો હતો. વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેકસ વધતાં તથા વૈશ્વિક ક્રૂડતેલના ભવા આંચકા પચાવી ફરી વધી આવ્યાના સમાચારોની પણ અસર ઘરઆંગણે કરન્સી બજારમાં જોવા મળી હતી.\nમુંબઈ કરન્સી બજારમાં આજ�� ડોલરના ભાવ રૂ.૭૩.૩૪ વાળા રૂ.૭૩.૨૪ ખુલી નીચામાં ભાવ રૂ.૭૩.૨૧ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૭૩.૪૪ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૭૩.૪૩ રહ્યા હતા. ડોલરના ભાવ આજે એકંદરે નવ પૈસા ઉંચકાયા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ આજે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ૦.૧૦ ટકા વધી ૯૨.૬૮થી ૯૨.૬૯ રહ્યાના સમાચાર દરિયાપારથી મળ્યા હતા.\nદરમિયાન, બ્રિટશી પાઉન્ડ ભાવ રૂ.૧૦૧.૫૬ વાળા આજે સવારે રૂ.૧૦૧.૮૧ ખુલી ઉંચામાં ભાવ રૂ.૧૦૨.૭૦ રહ્યા પછી નીચામાં ભાવ રૂ.૧૦૧.૪૩ રહી છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૧.૫૬ના મથાળે એકંદરે ટકેલા બંધ રહ્યા હતા. યુરોના ભાવ રૂ.૮૬.૦૭ વાળા આજે સવારે રૂ.૮૬.૫૪ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૬.૪૪ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૭૪ રહ્યા હતા.\nયુરોના ભાવ આજે રૂપિયા સામે એકંદરે ૬૭ પૈસા ઉછળ્યા હતા. જાપાનની કરન્સી યેનના ભાવ આજે રૂપિયા સામે દિવસના અંતે ૦.૨૧ ટકા ઉંચા બંધ રહ્યા હતા.\nPrevious articleપ્રખ્યાત બ્યુટિશિયન શહેનાઝ હુસૈન પાસેથી જાણો ઉનાળામાં પરસેવાની દુર્ગંધ દૂર કરવાની રીત\nNext articleઅમદાવાદ : દરેક સોસાયટી અને ફ્લેટમાં જ્યાં 100થી વધુ લોકો વેક્સિન લેવા તૈયાર\nશેરબજાર : બેન્ચમાર્ક ઈન્ડેક્સ એક તબક્કે 400 પોઇન્ટથી વધારે ગગડ્યો, ભારતીય શેરબજાર 77 પોઇન્ટના સુધારા સાથે બંધ\nકાર્યવાહી : NSDLએ અદાણી ગ્રૂપમાં રૂ. 43500 કરોડનું રોકાણ કરનાર વિદેશી ફંડ્સના એકાઉન્ટ સ્થગિત કર્યા\nભાવઘટાડો : એમસીએક્સમાં સતત ઊંચા ભાવે સોદા થવાને કારણે સિંગતેલના ભાવે રૂ. 2600ની સપાટી કુદાવી\nધ્વજારોહણ : જૈનોની તપોભૂમિગણાતા પાટણમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીનાલયની 54મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ\nનડિયાદ : કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પુરા પંથકમાં ચકચાર\nલાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન\nભરૂચ : નારાયણ નગરના રહીશો ઉભરાતી ગટરના કારણે પડતી હાલાકી વિષે એક જૂથ થઈ વિરોધ નોધાવ્યો\nન્યાયની માંગ : ખેતરમાંથી નિકળતા રસ્તાની મંજૂર થયેલી રકમ મેળવવા ખેડૂત પરિવારના ધરણા\nમનોરંજન : ભાવનગરમાં આવેલ ત્રણ તળાવોમાં વોટર રાઈડ સ્કૂટરો શરૂ કરવાની જાહેરાત કરી\nવેપારીની હત્યા : બિહારના આરામાં ચર્ચિત બેગ વેપારી ઈમરાન ખાન હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપી દીધો\nજાણો સવાલોના જવાબ : શાઓમીના લેટેસ્ટ ચાર્જરથી તમારો ફોન કેટલો સુરક્ષિત\nસરકારી નોકરી : માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્ય��ં\nલર્નિંગ પ્રોગ્રામ : એમેઝોન ઈન્ડિયા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે મશીન લર્નિંગ સ્કિલ પ્રોગ્રામ શરુ કરશે\nવૈશ્વિક બજારોની સામાન્ય તેજી પછી સેન્સેક્સ 634 અંક વધ્યો\nટોરેન્ટ ગેસે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં લોકડાઉન દરમિયાન બનાવેલા 21 CNG...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Gujarat_news/Detail/02-10-2020/147231", "date_download": "2021-06-15T01:00:56Z", "digest": "sha1:YFRMY5A72ACPPGZG44NLEDVYIHSSD36T", "length": 18489, "nlines": 132, "source_domain": "akilanews.com", "title": "ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની-પુત્ર કોરોનાથી સંક્રમિતઃ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ક્વોરન્ટાઇન થયા", "raw_content": "\nભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની-પુત્ર કોરોનાથી સંક્રમિતઃ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ક્વોરન્ટાઇન થયા\nઅમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોની દૈનિસ સંખ્યાની સરેરાશ વધીને હવે 1,400 થઈ ગઈ છે ત્યારે અગ્રણી પક્ષ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ઝપટમાં આવવા માંડયા છે.\nભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા તાજેતરમાં કોરોનાગ્રસ્ત થયા હતા તો હવે મોરબીના ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમનો પરિવાર પણ કોરોનાગ્રસ્ત થયો છે.\nભૂતપૂર્વ વિધાનસભ્ય કાંતિભાઈ અને તેમની પત્ની જ્યોત્સનાબેન અને તેમના પુત્ર પ્રથમને કોરોના થયો છે.\nકાંતિભાઈ અમૃતિયાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હું, મારા પત્ની જ્યોત્સના અને મારો પુત્ર પ્રથમ કોરોના પોઝિટિવ આવ્યા છીએ. તેથી ગાંધીનગર સ્થિત નિવાસ્થાને કવોરેન્ટાઇન થયા છીએ.\nતેની સાથે તેમણે ઉમેર્યુ હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં જે પણ મિત્રો આવ્યા હોય તેમણે કોરોના ટેસ્ટ કરાવી લેવા અથવા થોડો સમય આઇસોલેશનમાં રહેવુ. સી.આર. પાટિલે એક પછી એક બેઠકો અને સભાઓ કરવા લાગતા ભાજપમાં તેઓ કોરોનાના સુપર સ્પ્રેડર બનીને ઉભર્યા હતા. ભાજપના રાજ્યના દિગ્ગજ નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા તેનું કારણ સી.આર. પાટિલ માનવામાં આવે છે. જો તેમણે સભાઓ યોજી ન હોત તો ભાજપની અંદર કોરોનાનો આટલો ફેલાવો થયો ન હોત.\nભાજપના પ્રાદેશિક નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ કોંગ્રેસના નેતાઓની પણ છે. કોંગ્રેસના પણ ઘણા નેતાઓ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. પણ કોંગ્રેસે કોરોના કાળમાં જનસંપર્ક કરવાનું ટાળતા તેના ઘણા નેતાઓ હજી બચેલા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nજમ્મુ કાશ્મીર સરહદે શહીદ થયેલા પંજાબી સૈનિક હવિલદર કુલદીપ સિંઘના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અપાશે : પરિવારના એક સભ્યને સરકારી નોકરી અપાશે : પંજાબના મુખ્યમંત્રી કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં access_time 1:31 pm IST\nપંજાબમાં રાત્રી કર્ફ્યુ તથા રવિવાર માટે લોકડાઉનમાંથી મુક્તિ : અનલોક 5 અંતર્ગત ચીફ મિનિસ્ટર કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં : માસ્ક પહેરવા સહીત અન્ય સુરક્ષા નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે જોવા ડીજીપી ને સૂચના આપી access_time 8:00 pm IST\n૩૧ ઓકટોબર સુધીમાં જ ફી ભરનારા વાલીઓને ફીમાં ૨૫ ટકાની રાહત મળશેઃ૩૧ ઓકટોબર સુધીમાં જ ફી ભરનારા કે ગત વર્ષે ફી નહિ ભરી હોય તેવા વાલીઓને ફીમાં ૨૫ ટકાની રાહત નહિ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છેઃ આવો નિર્ણય જાહેર કરતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કુલ સંચાલકોના નિર્ણયનો વિરોધ કરી સરકારમાં ફરીથી રજુઆત કરવાની ચીમકી આપી હોવાનું જાણવા મળે છે access_time 11:25 am IST\nમિઠાઇઓ પર ઉત્પાદનની તારીખ દર્શાવવાના નિયમ સામે વિરોધ access_time 10:05 am IST\nકોરોના વાયરસથી પીડિત વૃધ્ધોમાં વધી રહ્યો છે કાર્ડિયાક અરેસ્ટનો ખતરો access_time 11:24 am IST\nગુગલ અને એપલને મ્‍હાત આપવા સ્‍વદેશી મોબાઇલ એપ આવી રહી છેઃ ટૂંક સમયમાં થશે લોન્‍ચ access_time 4:52 pm IST\nભારે કરી....રાજકોટ પોલીસે અમદાવાદ રહેતાં યુવાન અમિતને ફટકાર્યો ઇ-મેમો access_time 3:57 pm IST\nમાતા અને બાળક વચ્ચે સેતુરૂપ બનતાં વિરનગરના નર્સ દ્રષ્ટિબેન મોણપરા access_time 1:22 pm IST\nરાજકોટ યાર્ડમાં સવારે ખેડૂતોનો ધસારોઃ તમામ સ્થળે રજીસ્ટ્રેશન ચાલુઃ ગામડાઓમાં તલાટીઓને પાસવર્ડ અપાયા access_time 1:01 pm IST\nસત્યનારાયણ ભગવાનના મંદિરની મૂર્તિ બદલાઇ જતા પૂજારીનો આક્રોશ access_time 11:28 am IST\nરાપરના ધારાશાસ્ત્રીની હત્યા અંગે જુનાગઢ બાર એસોસીએશન દ્વારા કલેકટરને આવેદન access_time 11:37 am IST\nગોંડલ યાર્ડમાં ટેકાના ભાવની મગફળી ખરીદી નોંધણીમાં હોબાળો મચી ગયો access_time 11:25 am IST\nફિલ્‍મના ગીતો પર ફોટોશુટ કરાવનારાઓ ચેતેઃ અમદાવાદમાં લગ્નના વીડિયો આલ્‍બમમાં ટી-સીરીઝ કંપનીની જાણ બહાર ગીતો મુકતા પોલીસે નોંધી ફરિયાદઃ તેજસ બારોટ નામનો શખ્‍સ પોલીસ કસ્‍ટડીમાં access_time 4:47 pm IST\nચેમ્બરની વિવિધ કમિટિને કામગીરીના ટાસ્ક સોંપાશે access_time 7:28 pm IST\nરાજ્યમાં કોરોનાનો કહેર : નવા 1310 પોઝિટિવ કેસ:વધુ 15 લોકોના મોત : કુલ કેસનો આંક 1,40,055 થયો : વધુ 1250 દર્દીઓ ડિસ્ચાર્જ થતા કુલ 1,19,815 લોકોએ કોરોનાને હરાવ્યો access_time 8:02 pm IST\nવૈજ્ઞાનિકોએ કરેલ એક સર્વે મુજબ કોરોના વાયરસનો ભોગ બનેલ મોટાભાગના લોકોને આવે છે ખરાબ સ્વપ્ન access_time 5:53 pm IST\nચીનમાં સ્થાપના દિવસની ઉજવણી કરતા અસંખ્ય લોકો કોરોનાને ભૂલી વિવિધ કાર્યક્રમોમાં જોડાયા access_time 5:56 pm IST\nપાકિસ્તાનની રાજધાની કરાંચીમાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરનાર 100થી વધુ હોટલ સહીત વેડિંગ હોલ બંધ કરાવવામાં આવ્યા access_time 5:54 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nકોરોના પોઝિટિવ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પની ચાઈનીઝ મીડિયાએ મજાક ઉડાવી : કોવિદ -19 ને મામૂલી સમજવાની કિંમત ચૂકવી રહ્યા છો : મહામારી છુપાવનાર ચીનની મજાક વિરુદ્ધ વિશ્વભરમાં આક્રોશ access_time 12:48 pm IST\n50 વર્ષ પૂર્વે ઇંગ્લેન્ડની ધરા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ પ્રથમ સંત સનાતન ધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પ્રથમ પદાર્પણ access_time 12:11 pm IST\nકોવિદ -19 : ઇન્ડિયન અમેરિકન અને સાઉથ એશિયન અમેરિકન નાગરિકો કોરોના વાઇરસથી વધુ સંક્રમિત : આ નાગરિકોમાં ડાયાબિટીસ અને હૃદયરોગનું પ્રમાણ અન્ય નાગરિકો કરતા 4 ગણું વધારે : SAALT નો અહેવાલ access_time 8:34 pm IST\nઈન્ડિયન સુપર લીગ-2020: ગ્લેન મેટર એટીકે-મોહુન બગન સાથે કર્યો કરાર access_time 5:46 pm IST\nઉથપ્પા મનાઇ હોવા છતાં બોલ પર થુંક લગાડતાં પકડાયો access_time 3:54 pm IST\nજોકોવિચની ફ્રેન્ચ ઓપનમાં ૭૦મી જીતઃ ફેડરરની બરાબરી access_time 3:50 pm IST\nશત્રુઘ્ન સિંહાનું પુત્રી સોનાક્ષી સાથેનું ગીત 'જરૂરત' રિલીઝ access_time 5:33 pm IST\nહોલીવુડ અભિનેતા અને કોમેડિયન કેવિન હાર્ટ અને પત્ની એનિકો બીજી વખત બન્યા માતા-પિતા access_time 5:34 pm IST\nઆ ટીવી કલાકારોને ખુબ ભાવે છે સમોસા access_time 10:02 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/know-which-zodiac-sings-attract-girls-most-047756.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:30:17Z", "digest": "sha1:JFNID3MPKRNHPGIU6FICU77Y4HGZIXDN", "length": 14953, "nlines": 176, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહિલાઓના દિલ પર રાજ કરે છે આ પાંચ રાશિના પુરુષો | know which zodiac sings attract girls most - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nઆ રાશિઓનો અંદાજ હોય છે કંઈક ખાસ, તેમને ભૂલાવવા સરળ નથી\nજીભ જોઈને માત્ર રોગ જ નહિ પરંતુ વ્યક્તિત્વ પણ જાણી શકાય છે, જાણો કેવી રીતે..\nઓક્ટોબર મહિનામાં શું તમને મળશે તમારો લવ પાર્ટનર\nઆ રાશિના લોકો સોશિયલ મીડિયાની પાછળ પાગલ રહે છે\nઆ રાશિના યુવકો પોતાની ગર્લફ્રેન્ડ પર હાવી થવા માંગે છે\nજો તમારું નામ આ અક્ષરથી શરુ થાય, તો તમને ગુસ્સાવાળી પત્ની મળી શકે\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા ���ીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nમહિલાઓના દિલ પર રાજ કરે છે આ પાંચ રાશિના પુરુષો\nછોકરાઓ હોય કે છોકરીઓ પોતાના ભવિષ્યને લઈ બધા વિચાર કરે છે, સાથે જ પોતાના જીવનસાથી અંગે પણ વિચારે છે. તમામ લોકોને પોતાના જેવાજ પર્ફેક્ટ પાર્ટનરની જરૂર હોય છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલીક યુવતીઓ એવી હોય છે જે સામે વાળા વ્યક્તિને તેની પર્સનાલિટી પ્રમાણે જજ કરે છે.\nજિંદગી એટલી પણ સહજ નથી કે દરેક વ્યક્તિને પોતાની પસંદ અને ઈચ્છા પ્રમાણેનો પાર્ટનર મળી જાય. જો તમે સારી પર્સનાલિટીની સાથે સાથે સારા સ્વભાવવાળો પાર્ટનર શોધી રહ્યા છો તો આ લેખ દ્વારા જાણો એ પાંચ રાશિ વિશે જેમાં આ બંને પ્રકારની ખૂબી હોય છે. આ રાશિના લોકો પોતાની વાત, વ્યવહાર અને વલણને કારણે દરેક વ્યક્તિનું દિલ જીતી લેતા હોય છે.\nઆ પણ વાંચો: આ રાશિના લોકો પ્રેમમાં દગો નથી આપતા, છેલ્લે સુધી સાથ આપે છે\nઆ રાશિના પુરુષો લવ લાઈફ મામલે ખૂબ જ ખુશ કિસ્મત હોય છે. તેમને પ્રેમ કરનાર લોકો પોતે જ તેમની નજીક જતા જાય છે, આ માટે મહેનત નથી કરવી પડતી. તેમનું વ્યક્તિત્વ છોકરીઓને આકર્ષિત કરે છે. મહિલાઓ આ રાશિના પુરુષોની વાતો અને રોમેન્ટિક વર્તનથી ઝડપથી પ્રભાવિત થઈ જાય છે. આ રાશિના પુરુષોએ યુવતીઓને ઈમ્પ્રેસ કરવા ખાસ મહેનત નથી કરવી પડતી.\nસિંહ રાશિના યુવાનોનું દિલ મોટું અને સારી હોય છે. તેઓ પોતાની સાથે જોડાયેલા વ્યક્તિનું વિશેષ ધ્યાન રાખે છે. યુવતીઓને આ જ વાત પસંદ આવે છે. આ રાશિના યુવાનોની ખાસિયત એ હોય છે કે તેઓ બીજા પર પોતાની સારી છાપ છોડી શકે છે. તેમની વાત કરવાની રીત ખૂબજ સૌમ્ય અને દયાળુ વર્તન યુવતીઓને ખૂબ જ ગમે.\nઆ રાશિના છોકરાઓ લૂક મામલે ખૂબ જ લકી હોય છે. તેમની આકર્ષક પર્સનાલિટી છોકરીઓને પસંદ આવે છે. તુલા રાશિના પુરુષોના જીવનમાં પ્રેમનું ખૂબ જ મહત્વ હોય છે. અને તેમનો આ જ અંદાજ તેમને બીજા કરતા અલગ બનાવે છે. છોકીરઓ આ યુવાનો પર આંખ બંધ કરીને ભરોસો મૂકે છે, કારણ કે તેમને દગા જેવા શબ્દ પર વિશ્વાસ નથી આવતો. આ રાશિના યુવાન સ્વભાવમં થોડા શરમાળ હોય છે, પરંતુ યુવતીઓને તેમનો આ અંદાજ જ ગમે છે.\nમકર રાશિના યુવાનો માટે તેમની એટ્રેક્ટિવર પર્સનાલિટી કામ સરળ બનાવે ��ે. તેમની આ પર્સનાલિટીને કારણએ જ સામે વાળું પાત્ર તેમના તરફ ખેંચાય છે. આ રાશિના યુવાનો વાતચીત કરવામાં માહેર હોય છે, એટલે બીજા લોકો તેમનાથી ઝડપથી પ્રભાવિત થઈ જાય છે. તેઓ પોતે તો ખુશમિજાજ રહે જ છે, સાથે જ વાતાવરણ પણ હળવું રાખે છે અને પોતાની આસપાસના લોકોની ખુશીનું પણ ધ્યાન રાખે છે. એટલે જ મહિલાઓને તેઓ પસંદ આવે છે.\nવૃશ્ચિક રાશિના પુરુષોની સેન્સ ઓફ હ્યુમર લાજવાબ હોય છે. આ જ ખાસિયતના આધારે તેઓ પરિસ્થિતિને સારી રીતે સંભાળી લે છે. જ્યાં પ્રેમની વાત આવે ત્યાં તેઓ વફાદારીથી સંબંધ નિભાવે છે. તેઓ કમિટમેન્ટ કરવાથી પાચળ નથી હટતા. યુવતીઓને તેમની આ જ વાત ખૂબ ગમે છે.\nજો તમારા ગ્રહની આવી છે સ્થિતિ, તો થઈ શકે છે વિદેશ યાત્રા\nઆ 6 રાશિની છોકરીઓથી પતિને બચાવીને રાખો\nજન્મકુંડળીનો એવો દોષ વ્યક્તિને અપરાધી બનાવી શકે છે\nઆ રાશિની ગર્લફ્રેંડ પટાવો, ખુબ જ ખુશ રહેશો\nઆ રાશિના લોકો પ્રેમમાં દગો નથી આપતા, છેલ્લે સુધી સાથ આપે છે\nઆ પાંચ રાશિની છોકરીઓ ખૂબ જ લકી હોય છે, અમીર પતિ મળે છે\nઆ રાશિના લોકો રાજકારણથી દૂર રહેવાનું જ પસંદ કરે છે\nબુધનો મેષ રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર શું પડશે અસર\nરાશિ પરથી જાણો તમારા સાસુ કેવા હશે\nરાશિ અનુસાર પહેરાવો હશે તો કિસ્મત પણ ચમકશે\nજાણો સપનામાં એક્સ પાર્ટનર દેખાય તેનો શુ અર્થ છે\nઆ રાશિની પત્નીઓ પોતાના પતિને કંટ્રોલમાં રાખે છે\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\nઅમદાવાદ:નરોડા વિસ્તારમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભિષણ આગ, 3 ફાયર ફાઇટર ઇજાગ્રસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2009/06/21/jiven-roop/", "date_download": "2021-06-14T23:37:45Z", "digest": "sha1:LJDBUWEXMFI5MOQ2VIB5H5FHWS376IYB", "length": 9515, "nlines": 131, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: જીવન – કિરીટ ગોસ્વામી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજીવન – કિરીટ ગોસ્વામી\nJune 21st, 2009 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : કિરીટ ગોસ્વામી | 11 પ્રતિભાવો »\nજીવન, પળ પળ બદલે રૂપ…\nએ જ નથી સમજાતું\nએનું સાચું કિયું સ્વરૂપ \nતો બીજી ઉત્સવ સરખી \nરોજ ખૂલે સંજોગ નામની\nલાખ સવાલો ઘૂંટયા કરતું મન આ, બેઠું ચૂપ \nજીવન, પળ પળ બદલે રૂપ….\nકોઈ ઉખાણું માની બૂજે,\nકોઈ સફર કહી ચાલે \nકોઈ વળી, બેપરવા નખશિખ-\nરૂપ હજારો જોઉં નિરંતર, અન્તે તોય અરૂપ \nજીવન, પળ પળ બદલે રૂપ…..\n« Previous ખુદ સમંદર – બરકત વીરાણી ‘બેફામ’\nસુસ્વાગતમ – તંત્રી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nત્રણ કાવ્યો – શરદ કે. ત્રિવેદી\nલાગણી એટલે માળામાં રહેલા ચકલીનાં બચ્ચાંની ચાંચમાં રહેલી ચકલીની ચાંચ ચાલ, વરસતા વરસાદમાં શહેરની સડક પર જઈ પલળીએ, શક્ય છે કોઈ ‘માણસ’ મળી જાય. મારા ઘરની બારી પર બેસીને ‘કા....કા....’ કરતા કાગડાને જોઈ મને થયું: ‘ચોક્કસ આજે મહેમાન આવશે.’ હું ફટાફટ ઘર બંધ કરી પ્હોંચી ગયો શહેરની બીજી સોસાયટીમાં રહેતા મારા પરિચિતને ત્યાં મહેમાન થઈને \nમળશું – હર્ષદ ત્રિવેદી\nઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું અમે નદીના કાંઠે, ......................... નહિતર દરિયે ધરાર મળશું તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં, અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં, અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા પગલાંનું તો એવું- પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું પગલાંનું તો એવું- પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું ..................................................ઓણ મળશું.... અમે એક સપનાને ખાતર પૂરું જીવતર ઊંઘ્યા, તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યાં ..................................................ઓણ મળશું.... અમે એક સપનાને ખાતર પૂરું જીવતર ઊંઘ્યા, તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યાં સપનાનું તો એવું- મળશે નહિતર ટળશે નહિતર ... [વાંચો...]\nચાલ સખી… – અરવિંદ ટાંક\nચાલ સખી, ભીતરના ભેદ ઉકેલાવીએ. .............ડુંગરની ધાર એક વારતા ઝરે ને .............છાના પડછાયા ચાલે રે કેડીએ, .............વાસંતી મઘમઘતા વાયરાના સમ દૈ .............શમણાંનો ભાર પૂછે મેડીએ. ચાલ સખી, છાની કોયલને ટહુકાવીએ. .............ડૂંડાં ડોલે ને રમે રેશમિયા પાલવમાં .............કલરવના ગામને જગાડતી. .............શેઢો કૂહુને છાની ઢેલ રમે પંચમમાં .............ઢોલ તાલે મોરને નચાવતી ચાલ સખી, મેળામાં ગમતું ત્રોફાવીએ. .............મોંઘેરી વાતોમાં એવી ઊભરી કે .............બેઠી અકબંધ કાયા લૈ માપવા. .............છાની રાખુને વાત અમથી ફૂટે ને .............જાય પગલાં કંકુના રે છાપવા. ચાલ સખી, આંખોમાં આંખો ... [વાંચો...]\n11 પ્રતિભાવો : જી��ન – કિરીટ ગોસ્વામી\nમા બદલ્યા કરે બદલવુ એજ જીવન જો બદલતુ ના હોત તો કન્તાલા જનક બનીજાત\n“જીવન, પળ પળ બદલે રૂપ…..”\nજીવન ની આ જ મજા છે.\nજીવન તો વહેતી નદી જેવુ છે. જેમ નદી હર પળે બદલાતી રહે છે, તેમ જીવન પણ કોઈ પણ બે ક્ષણે એક સરખુ નથી હોતુ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/fatepura-5/", "date_download": "2021-06-14T23:49:58Z", "digest": "sha1:ZWKXULLHVPXCCMNJMXRCGGC27QKFRYWI", "length": 21139, "nlines": 180, "source_domain": "dahodlive.com", "title": "ફતેપુરા તાલુકાના સુખસર મુકામે કોરોના સંક્રમણ બાબતે સરપંચશ્રીઓની મીટીંગ યોજાઇ.. - Dahod Live News", "raw_content": "\nફતેપુરા તાલુકાના સુખસર મુકામે કોરોના સંક્રમણ બાબતે સરપંચશ્રીઓની મીટીંગ યોજાઇ..\nશબ્બીર સુનેલવાલ :- ફતેપુરા\nફતેપુરા તાલુકાના સુખસર મુકામે કોરોના સંક્રમણ બાબતે સરપંચશ્રીઓની મીટીંગ યોજાઇ\nફતેપુરા મામલતદાર પી એન પરમાર ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા સુખસર પી.એસ.આઇ સુખસર ના સરપંચ ની આગેવાનીમાં બેઠક યોજાઇ\nફતેપુરા તાલુકાના દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતાં કોરાણા ના કેસ માં ઘટાડો થાય અને કોરોના સંક્રમણ વધુ વકરતો અટકે તે માટે ની બેઠક ફતેપુરા તાલુકાના સુખસર મુકામ આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા ફતેપુરા મામલતદાર પી.એન .પરમાર સુખસર પી.એસ.આઇ સુખસર ગ્રામ પંચાયતના સરપંચ કટારા ની આગેવાનીમાં યોજાઇ હતી જેમાં સુખસર વિસ્તારના આજુબાજુ ગ્રામ પંચાયતના મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા જેમાં લગ્ન પ્રસંગમાં ૫૦થી વધુ માણસો ભેગા ના થાય અને કલેકટર જાહેરનામા મુજબ ડી.જે. પર પ્રતિબંધ હોય ડી.જે .વગાડ તા પકડાશે તો કાયદેસરની ની કાર્યવાહી કરવામાં આવશે તેમજ લગ્ન માટેની પરવાનગી ફરજિયાત લેવાની રહેશે મોઢા પર માસ ફરજીયાત પહેરવું વારંવાર સાબુથી હાથ ધોવા સેનેટાઈઝર નો ઉપયોગ કરવો સોશિયલ ડીસ્ટન રાખો જેવા મહત્વના કોરોના સંક્રમણ ને લગતા મુદ્દાઓની ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જાણકારી આપી ચર્ચા વિચારણા કરી હતી.\nફતેપુરા પોલીસ હદ વિસ્તારમાં ડીજે સંચાલકો પાસે પોલીસને હપ્તો આપવાની બાબતે પોલીસ સ્ટેશનના કહેવાતા પોલીસ સ્ટેશ���ના આગેવાન સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી બાબતે ગુનો દાખલ કરાયો\nલીમખેડા:કોરોના સંક્રમિત મૃતકના પરિવારજનોએ હત્યાના આરોપીના ઘર આગળ અંતિમ સંસ્કાર કરી દેતા ગભરાટ ફેલાયો…\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિ���ાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/naresh-goyal-and-his-wife-were-evacuated-from-the-plane-whille-traveling-abroad-047313.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-14T23:33:46Z", "digest": "sha1:ADYF4DYQQ57PY4M2V4NHLHIU2LHIF62Z", "length": 13128, "nlines": 168, "source_domain": "gujarati.oneindia.com", "title": "Naresh Goyal અને તેમની પત્નીને વિદેશ જતી વખતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા | Naresh Goyal and his wife were evacuated from the plane while traveling abroad - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nનરેશ ગોયલ વિરુદ્ધ ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો, મોડી રાત્રે ઘરે દરોડા પડ્યા\nજેટ એરવેઝના 2,000 કર્મચારીઓને નોકરી આપશે સ્પાઇસજેટ\nવિજય માલ્યાએ ફરી એકવાર બેંકો સામે રાખ્યો મોટો પ્રસ્તાવ\nJet Airways બંધ, પગાર માટે ભટકી રહ્યા છે કર્મચારીઓ\nજેટ એરવેઝ કર્મચારીએ એપાર્ટમેન્ટ પરથી કૂદીને આત્મહત્યા કરી\nJet Airways પર મહાસંકટ કંપનીના 20000 કર્મચારીઓની નોકરી જોખમમાં, આ છે છેલ્લા બે વિકલ્પો\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n10 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n11 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nNaresh Goyal અને તેમની પત્નીને વિદેશ જતી વખતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા\nલૂકઆઉટ નોટિસ જારી થયા પછી વિદેશમાં જવાનો પ્રયાસ કરી રહેલા જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલ વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા. માહિતી અનુસાર, તે બંન��� વિમાનમાં બેસી ગયા હતા અને વિમાન રનવે તરફ જતું હતું, ત્યારે જ વિમાનને પરત આવવા માટે સંકેત આપવામાં આવ્યો હતો, અને પછી બંનેને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. આના કારણે, એમિરેટ્સની ફ્લાઇટ નંબર EK 507 લગભગ 1 કલાક લેટ એટલે કે લગભગ સાંજે 5 વાગ્યા પછી ઉડાન ભરી શકી. આ બાબતે હજુ નરેશ ગોયલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ ગોયલ બંધ થઇ ચુકેલી જેટ એરવેઝ વિશે વિમાનન કંપની એતિહાદ અને હિન્દુજા જૂથના એક્ઝિક્યુટિવ્સ સાથે બેઠક કરવા માટે જઈ રહ્યા હતા.\nરોકડ કટોકટીને કારણે બંધ થઇ ચૂક્યું છે જેટ એરવેઝે\n17 એપ્રિલથી રોકડ કટોકટીને લીધે જેટ એરવેઝ બંધ થઈ ગયું હતું. ભૂતકાળમાં, હિન્દુજા ગ્રૂપે કહ્યું હતું કે તે જેટ એરવેઝમાં રોકાણ કરવાની તકનું મૂલ્યાંકન કરે છે. ગયા મહિને જેટ એરવેઝના અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠન અધ્યક્ષ કિરણ પાવસકરએ મુંબઇ પોલીસ કમિશનરને ચિઠ્ઠી લખીને નરેશ ગોયલ અને અન્ય ડિરેક્ટર્સના પાસપોર્ટને જપ્ત કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. ધ્યાન રહે કે નરેશ ગોયલ અને તેની પત્ની અનિતા ગોયલે માર્ચમાં જ જેટ એરવેઝના મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. નરેશ ગોયલે 26 વર્ષ પહેલાં જેટ એરવેઝ કંપનીની સ્થાપના કરી હતી.\n23 હજાર કર્મચારીઓ બેરોજગાર\nઅસ્થાયી ધોરણે બંધ થઈ ચૂકેલા જેટ એરવેઝના 23,000 કર્મચારીઓ બેરોજગાર થઇ ગયા છે. જેટ એરવેઝના કર્મચારીઓ સરકારને તેને ફરીથી શરૂ કરવા માટે સતત અપીલ કરી રહ્યા છે.\nવિમાન મુસાફરી મોંઘી, 37000 રૂપિયાની ટિકિટ 2 લાખમાં વેચી રહ્યા છે\nજેટ એરવેઝને લાગ્યું તાળું, આજ રાતથી જ બધી ઉડાણ રદ્દ, બેંકે પણ મદદ ન કરી\nજેટ એરવેઝ ઇન્ટરનેશનલ ફ્લાઈટ 18 એપ્રિલ સુધી કેન્સલ, યાત્રીઓની પરેશાની વધી\nજેટ એરવેઝને બચાવવા માટે બેંકોની મદદ પર ભડક્યા વિજય માલ્યા, કહી મોટી વાત\nજેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે આપ્યુ રાજીનામુ, દેવાળિયા થવાની તૈયારીમાં\nજેટ એરવેઝ પર સંકટઃ 1 એપ્રિલથી બંધ થઈ શકે ઉડાણ\nનુકશાનમાં ચાલી રહેલા જેટ એરવેઝને પીએનબી તરફથી સહારો મળ્યો\nપગાર ન મળતાં જેટ એરવેઝના પાયલટોનો વિદ્રોહ, 14 ફ્લાઈટ રદ\nફ્લાઈટ ટેક ઑફ થતા પહેલાં જ યાત્રીએ લખ્યું 'ટેરરિસ્ટ ઑન ફ્લાઈટ', થઈ ધરપકડ\nટાટા ગ્રુપ જેટ એરવેઝની હિસ્સેદારી ખરીદી શકે છે\nએરલાઈનના સેફ્ટી ઑડિટમાં હ્યુમન એરર જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે\nજાણો, શું છે કેબિન પ્રેસર અને ફ્લાઈટમાં કેમ જરૂર��� હોય છે\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/writ-derecognition-delhi-hc-seeks-response-from-ec-022374.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:38:56Z", "digest": "sha1:RH2DVDTBBPU6TYOODGES64YSWSEFISA6", "length": 12431, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહારાષ્ટ્ર વિધાનસભા બાદ રાજ ઠાકરેને મોટો ઝટકો | Writ to derecognition in HC seeks response from EC - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\n‘મુંબઈના પૂર્વ કમિશ્નર પરમવીર સિંહની ચિઠ્ઠી ખતરનાક’, રાજ ઠેકરેએ અનિલ દેશમુખનું રાજીનામું માંગ્યું\nઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરે પર કર્યો કટાક્ષઃ હિંદુત્વ સાબિત કરવા મારે ઝંડો બદલવાની જરૂર નથી\nપોસ્ટરમાં ભાજપ સાથે રાજ ઠાકરે, મહારાષ્ટ્રમાં કડક હિન્દુત્વની કમાન સંભાળશે મનસે\nMaharashtra Assembly Elections 2019: રાજ ઠાકરેની પાર્ટી માત્ર એક સીટ પર જ આગળ\nકોંગ્રેસ-એનસીપીનો સાથ ન મળવા છતા ભાજપ માટે મુસીબત બની શકે છે રાજ ઠાકરે\nમહારાષ્ટ્રમાં રસપ્રદ બન્યો ચૂંટણી મુકાબલો, કોંગ્રેસ-એનસીપીના પક્ષમાં ઉતર્યા રાજ ઠાકરે\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nમહારાષ્ટ્ર વિધાનસભા બાદ રાજ ઠાકરેને મોટો ઝટકો\nમુંબઇ, 16 ઓક્ટોબર: રાજ ઠાકરે માટે એક મોટો ઝટકો છે. તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાની માન્યતા રદ કરવા માટે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જો કે પાર્ટીએ પોતાની વેબસાઇટ પર કથિતરૂપે આપ���્તિજનક સામગ્રી અપડેટ કરી હતી. સામગ્રી ગેર મરાઠી સમુદાય વિરૂદ્ધ બતાવવામાં આવી રહી છે.\nતેના પર દિલ્હી હાઇકોર્ટે પોતાની પ્રતિક્રિયા આપતાં ચૂંટણી કમિશન પાસે જવાબ માંગ્યો છે. ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ જી રોહણીની પીઠે ચૂંટણી કમિશનને પૂછ્યું કે શું તમે જણાવશો કે પાર્ટીની આપત્તિજનક સામગ્રી પર તમે શું કર્યું છે. તેના પર જવાબ માંગતા તેના પર સુનાવણી પાંચ નવેમ્બરના રોજ કરવામાં આવશે.\nવકીલ મિથિલેશના પાંડેય દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજીમાં કહેવામાં આવ્યું કે ચૂંટણી કમિશને 26 ઓગષ્ટના દિવસે ખોટું કહ્યું હતું કે પાર્ટીની માન્યતા રદ કરી ન શકાય કારણ કે પાર્ટીએ પોતાની વેબસાઇટ પરથી ખોટી જાણકારીને હટાવી દેવામાં આવી છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટે અરજીકર્તાને આ સ્વતંત્રતા આપવામાં આવી છે કે જો ચૂંટણી કમિશનની કાર્યવાહીથી તે સંતુષ્ટ થતા નથી તો પછીથી તમે કોર્ટમાં આવી શકે છે.\nઅજિત ડોવાલની જાંચ કરો, પુલવામાં હુમલાનું સત્ય સામે આવશે\nપુલવામા હુમલોઃ પાકિસ્તાની કલાકારો સાથે કામ ન કરો, બોલિવુડને ‘મનસે'ની ચેતવણી\nરાજ ઠાકરેની ચેતવણી પછી ટી-સિરીઝે પાકિસ્તાની સિંગરના ગીતો હટાવ્યા\nતનુશ્રી અંગે MNS ની બિગ બોસને ધમકી પર સ્વરાઃ ‘ગુંડાઓ સાથે કોણ ફોટા પડાવે છે\nરાજ ઠાકરેને બદનામ કરવામાં આરોપમાં તનુશ્રી સામે ફરિયાદ નોંધાઈ\nમોદી મુક્ત ભારતનો સમય આવી ગયો છે: રાજ ઠાકરે\nPM મોદીએ યોગા અને નોટબંધીમાં 3 વર્ષ વેડફ્યા: રાજ ઠાકરે\nગાંધી જયંતિ નિમિત્તે રાજ ઠાકરેએ મોદી પર નિશાન તાક્યું\nતમારા 1 રુપિયામાં છે પાકિસ્તાનને બરબાદ કરવાની તાકાત. જાણો કેવી રીતે\nઇન્ડિયન આર્મીને નથી જોઈતી કરણ જોહરના 5 કરોડ રૂપિયાની ભીખ\nરાજ ઠાકરેની પુત્રીનો અકસ્માત, ચહેરા પર પહોંચી ગંભીર ઇજાઓ\nપહેલીવાર કોઇ ઠાકરે લડશે ચૂંટણી, રાજ બનશે CM કેન્ડીડેટ\nraj thackeray maharashtra nav nirman sena party recognition રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટી માન્યતા\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\n134 કરોડના કૌભાંડમાં ગુજરાતની કંપની વિરૂદ્ધ કાર્યવાહી, 6 જગ્યાઓએ CBIના છાપા\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/modasa/news/machinery-burnt-in-factory-fire-near-aniyor-128556409.html", "date_download": "2021-06-15T01:30:31Z", "digest": "sha1:BEFF2LYAZIM3ZRD6YPCR3RXPA7KK6HNG", "length": 2840, "nlines": 55, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Machinery burnt in factory fire near Aniyor | અણિયોર નજીક ફેક્ટરીમાં આગથી મશીનરી બળી ખાખ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઆગ:અણિયોર નજીક ફેક્ટરીમાં આગથી મશીનરી બળી ખાખ\nશોર્ટસર્કિટથી આગ લાગ્યાનું અનુમાન\nમાલપુરના અણિયોર પાસે મેન કોન ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં મધ્યરાત્રિ બાદ અચાનક આગ લાગતા મશીનરી અને કાચો માલ બળીને ખાખ થઇ ગયો હતો. ફાયર ફાઇટરે આગ કાબૂમાં લીધી હતી. મેન કોન ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં રાત્રે અઢી વાગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા મશીનરી મલ્ચીગ રોલ પ્લાસ્ટીક રોલ, તેમજ રોલ બનાવવાનો કાચાસામાન બળી ગયો હતો. ઘટનાની જાણ માલપુર પોલીસને થતાં રાત્રે પોલીસ પણ દોડી આવી હતી. આગ ઉપર કાબુ મેળવવા મોડાસાથી ફાયર ફાઈટરની મદદ લેવાઇ હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/abvp-gujarat-university-admission-procedure-gujarati-news/", "date_download": "2021-06-15T00:45:18Z", "digest": "sha1:BAWVTQC3OOKWIF7AVA5PNDKW4LY6ZU5N", "length": 9645, "nlines": 169, "source_domain": "www.gstv.in", "title": "ગુજરાત યુનિવર્સિટી પ્રવેશ કાર્યવાહીને લઈ ફરીથી સમિતિની રચના કરવામાં આવી, ABVPના વિરોધ બાદ આપ્યું હતું રાજીનામું - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nગુજરાત યુનિવર્સિટી પ્રવેશ કાર્યવાહીને લઈ ફરીથી સમિતિની રચના કરવામાં આવી, ABVPના વિરોધ બાદ આપ્યું હતું રાજીનામું\nગુજરાત યુનિવર્સિટી પ્રવેશ કાર્યવાહીને લઈ ફરીથી સમિતિની રચના કરવામાં આવી, ABVPના વિરોધ બાદ આપ્યું હતું રાજીનામું\nગુજરાત યુનિવર્સિટી પ્રવેશ કાર્યવાહીને લઈ ફરીથી સમિતિની રચના કરવામાં આવી. જે તે ફેકલ્ટીના ડિનને પ્રવેશ કાર્યવાહીની જવાબદારી સોપવામાં આવી છે. કોમર્સ, સાયન્સ, આર્ટસ, લો, એજ્યુકેશન ફેકલ્ટીના ડિન અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળશે. ફેકલ્ટીના ડિન સાથે એક સભ્યની પણ નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ કોમર્સ ફેકલ્ટી પ્રવેશ સમિ���િએ રાજીનામુ આપ્યું હતું. Avbpના વિરોધ બાદ સમિતિએ રાજીનામું આપ્યું હતું.\nભગવાન શિવને પસંદ એવાં આ પાંદડાઓ સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદાકારક, આ રીતે કરો ઉપયોગ\nકોરોનાને કારણે શિવાલયોમાં ભક્તો માટે શિવ પૂજા પર મનાઇ ફરમાવવામાં આવી છે ત્યારે અમદાવાદમાં સોલા ખાતે આવેલા ચાંદની એપાર્ટમેન્ટના રહીશો દ્વારા માટીમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શિવને પ્રિય એવા બીલીના વૃક્ષની નીચે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. આખા શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવલીંગની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nICCનો મોટો નિર્ણય,બેકાર નહી જાય 2020 ટી-20 વર્લ્ડકપની ટિકિટ\nરાજસ્થાનમાં રાજરમત : કોર્ટનો ચુકાદો જે કોઈની તરફેણમાં આવે પણ થશે આ મોટી ઉથપાથલ\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/auto/honda-plans-offer-affordable-performance-bikes-india-023052.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T01:30:52Z", "digest": "sha1:DAJ7VDE3MW5YQBO3LSGIOAVEWVVTMKGT", "length": 14168, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતમાં એફોર્ડેબલ પર્ફોરમન્સ બાઇક આપવાની હોન્ડાની યોજના | Honda Plans To Offer Affordable Performance Bikes In India - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nદિલ્હી સરકારે 2 મહિના ફ્રી રાશન આપવાની કરી જાહેરાત, ઓટો-ટેક્સી ડ્રાઇવરને મળશે 5-5 હજાર રૂપિયા\nહવે ઘરે જ મળશે બાઈક સર્વિસની સુવિધા, જાણો કેવી રીતે\nમુકેશ અંબાણી રોલ્સ-રૉયસ ક્લિનન ખરીદનાર પહેલા ભારતીય, જાણો 6.95 કરોડની કારમાં શું ખાસ છે\nઓટો વીમા, આરોગ્ય વીમા અંગે સરકારની મોટી જાહેરાત, રિન્યું કરવાની તારીખમાં વધારો\nભારત પર આર્થિક મંદીના વાદળો વિશે જાણો શું કહે છે એક્સપર્ટ્સ\nઓડિશા: 26 હજારમાં ખરીદી ઓટો રિક્ષા, પોલીસે 47000 નું ચાલાણ કાપ્યું\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n11 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n12 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n13 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nભારતમાં એફોર્ડેબલ પર્ફોરમન્સ બાઇક આપવાની હોન્ડાની યોજના\nજાપનીઝ મોટરસાઇકલ નિર્માતા કંપની હોન્ડા ભારતીય ઓટોમોબાઇલ બજારમાં એફોર્ડેબલ મોટરસાઇકલ લોન્ચ કરવાની દિશામાં વિચારી રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છેકે, આ એફોર્ડેબલ કિંમતમાં બાઇક બજારમાં મુકવા માટે તેનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. હોન્ડા દ્વારા પોતાની આ યોજનાની શરૂઆત સીબીઆર 650 થકી કરવામાં આવશે. જેને 2016ના પ્રારંભિક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ કરવાની કંપનીની યોજના છે.\nહાલના સમયની વાત કરવામાં આવે તો હોન્ડા મોટરસાઇકલ એન્ટ સ્કૂટર ઇન્ડિયા(એચએમએસઆઇ) દ્વારા ભારતીય બજારમાં ઇમ્પોર્ટ કરવામાં આવેલી પર્ફોરમન્સ બાઇક વેચવામાં આવી રહી છે. જેની કિંમત 14થી 31 લાખ રૂપિયાની વચ્ચે છે. હ��ે કંપની આગળનું વિચારી રહી છે અને ભારતમાં પર્ફોરમન્સ બાઇકિંગ માર્કેટમાં પોતાની શાખ વધારવા માગી રહી છે અને તેથી તે સીબીઆર 650 બાઇકને ભારતમાં લોન્ચ કરવા જઇ રહી છે. જેની કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.\nએચએમએસઆઇના પ્રેસિડેન્ટ અને સીઇઓ કેઇતા મુરમાત્સુએ જણાવ્યું કે, ભારત હજુ પણ ચલણમાં રહેલી કમ્મુટર મોટરસાઇકલનું બજાર છે, પરંતુ તેમ છતાં અમે હાયર એન્ડ અને ઇનથ્યૂઝિઍસ્ટ સેગ્મેન્ટની દિશામાં વિચારી રહ્યાં છીએ, અમારો હેતુ ભારતમાં તૈયાર કરવામાં આવેલી હાઇ એન્ડ સેગ્મેન્ટ એફોર્ડેબલ બાઇક બનાવવાનો છે.\nઅમે આગામી વર્ષમાં સીબીઆર 650 મોડલને લોન્ચ કરવાનું વિચારી રહ્યાં છીએ. જેને ભારતમાં તૈયાર કરવામાં આવશે. સ્મોલર બાઇકની સરખામણીએ હાઇ એન્ડ બાઇકને સોફિસ્ટિકેટેડ ટેક્નોલોજી સાથે બનાવવી ઘણી જ અલગ હોય છે. તેથી સીબીઆર650 એ પહેલું સ્ટેપ છે અને અમારા માટે ભારતમાં હાઇ એન્ડ બાઇકને બનાવવી એક અલગ અનુભવ છે. એકવાર અમે આ બાઇકનું નિર્માણ કરીએ અને માર્કેટમાં તેની માંગ કેવી છે તે અનુસાર ભારતમાં વધુ હાઇ પર્ફોરમન્સ બાઇક્સને બનાવવાનું અને વેચાણ કરવાનું વિચારીશું.\nહાલના બજારની વાત કરવામાં આવે તો હોન્ડા દ્વારા ભારતીય બજારમાં આ પર્ફોરમન્સ મોટરસાઇકલ ઓફર કરવામાં આવે છે, જેમાં ગોલ્ડ વિંગ 1800, વીટી1300 સીએક્સ, વીએફઆર 1200 એફ, સીબીઆર 1000 આરઆર અને સીબી 1000 આર છે.\nઓટો ઉદ્યોગમાં મંદીનો દોર, 2 લાખ નોકરીઓને અસર\nભારતીય ઓટો સેક્ટર ખરાબ તબક્કા, 4 મહિનામાં 3.5 લાખ નોકરીઓ ગઈ\nહાઈવે પર જતા સમયે હોય છે આ 7 ખતરા, તમે પણ હશો અજાણ\nમહિલાઓને ગાડી ખરાબ થવા પર આ સુવિધાઓ મળશે\nજાણો કયા કલરની કાર ભારતીયોમાં સુધી વધુ લોકપ્રિય છે\nભારતમાં લોન્ચ થઈ લેન્ડ રોવરની સ્પોર્ટ એસયૂવી, જાણો ફિચર\nટોયોટા ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક કાર\nરોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર & કોન્ટિનેન્ટલ 650નું બુકિંગ થઈ શરૂ\nઓકિનાવાનો પ્રેજ ઇ-સ્કૂટર લોન્ચ, 1 રૂપિયામાં 10 કિ.મી\nFlying Taxi : ઉબેર ટેક્સી હવેે લાવશે ઉડતી ટેક્સી, જાણો વધુ\nHighway પર અકસ્માત થતો રોકવા ફોલો કરો આ ટિપ્સ\n મારૂતિ સુઝુકીએ લોન્ચ કર્યું અલ્ટો 800નું ફેસ્ટિવ એડિશન\nauto automobile autogadget bike honda scooter ઓટો ઓટોમોબાઇલ ઓટોગેજેટ બાઇક હોન્ડા સ્કૂટર\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nપાકિસ્તા���ી પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00616.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/dawood-ibrahim/", "date_download": "2021-06-14T23:49:24Z", "digest": "sha1:FTVNUZN3DBS6B7IOFJVOUECJDPH7EYBG", "length": 26542, "nlines": 265, "source_domain": "www.gstv.in", "title": "Dawood Ibrahim - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nદાઉદ ફફડ્યો/ પાકિસ્તાનમાંથી આ લોકોને દુબઈ મોકલી દીધા, ભારતના દબાણ બાદ મોટી જીત\nઆંતરરાષ્ટ્રીય ગુનેગાર અને ડૉનના હુલામણા નામે જાણીતા દાઉદ ઇબ્રાહિમે પોતાના પરિવારને પાકિસ્તાનની બહાર મોકલી આપ્યાના અહેવાલ વહેતા થયા હતા. ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે (એફએટીએફએ) આતંકવાદને...\nમુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સંપત્તિની થઈ હરાજી, જાણો કોણે કરી પ્રોપ્રટીની ખરીદી\nમુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી છે. આ દિલ્હીના બે વકિલોને 6 સંપત્તિ મળી છે જેનાથી સરકારને 22 લાખ 79 હજાર 600...\nમહારાષ્ટ્ર: અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની વારસાગત હવેલીની થશે હરાજી, 10 નવેમ્બરે લાગશે બોલી\nપાકિસ્તાનના કરાચી શહેરમાં રહેતા ઇન્ટરનેશનલ માફિયા ડૉન દાઉદ ઇબ્રાહિમની મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં આવેલી પ્રોપર્ટીનું લીલામ થશે. દસમી નવેંબરે હરાજી કરવાની તૈયારી થઇ ચૂકી હતી. સ્મગલર્સ...\nવૈશ્વિક આતંકવાદી અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અમારા દેશનો નાગરિક નથી, પાકિસ્તાન બાદ આ દેશે હાથ ખંખેર્યા\nઅન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાસે ડોમેનિકાનો પાસપોર્ટ હોવાનું ભારતની ગુપ્ચર એજન્સીએ કહ્યું હતું. પરંતુ હવે કેરેબિયન દેશ ડોમિનિકાએ આ દાવાને ફગાવી દીધો છે. દાઉદ ઇબ્રાહિમ...\nબિલ્લીના નામથી પ્રખ્યાત છે પાકિસ્તાનમાં દાઉદની નવી ગર્લફ્રેન્ડ, 27 વર્ષ નાની છે આ અભિનેત્રી\nએક સમયે સમગ્ર બોલિવૂડ પર પોતાનો એકચક્રી પ્રભાવ પાથરી ચૂકેલા ડૉન દાઉદ ઇબ્રાહિમ વ���શે એક નવી જાણકારી મળી હતી. દાઉદ છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનની એક...\n દાઉદ અંગેના પોતાના જ નિવેદન પરથી થોડા જ કલાકોમાં ફરી ગયું\nપાકિસ્તાને ભારતથી ભાગેલા અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહિમ પોતાના દેશમાં ન હોવાનું જાહેર કર્યું છે. પાકિસ્તાને દાઉદ ઇબ્રાહિમ તેમના દેશમાં હોવાની કબૂલાતને પાયાવિહોણી ગણાવી છે....\n24 કલાકમાં પાકિસ્તાને મારી પલટી, Dawood નથી કરાંચીમાં: પાક. વિદેશ મંત્રાલય\nમુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ Dawood ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છુપાયો હોવાની કબૂલાત કરી છે. તેના 24 કલાકમાં પાકિસ્તાને પોતાના નિવેદન પરથી પલટી ગયુ. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક...\nદાઉદ ઈબ્રાહિમના દિવસો પૂરા, ભારતમાં જેની ધાક છે એની સામે કરાંચીમાં નવો ડોન ઉભો થયો\nઅમેરિકા સહિત દુનિયાભરના પોલીસ તંત્રે જેને આંતરરાષ્ટ્રીય ગુનેગાર તરીકે ઓળખાવ્યો છે એ દાઉદ ઇબ્રાહિમ હવે પાકિસ્તાનના કરાચી શહેરમાં બૅકસીટ પર આવી ગયો હોવાની વાતો પાકિસ્તાનમાં...\nઅંડરવર્લ્ડ ડોન દાઉદ અને લશ્કર-એ-તોઇબા વચ્ચે બેઠકઃ ભારત વિરૂદ્ધ ષડયંત્ર\nઅંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબા વચ્ચે ઇસ્લામાબાદમાં બેઠક થઈ છે. સૂત્રોએ આપેલી જાણકારી મુજબ, બંને વચ્ચે બેઠક રવિવારે સાંજે યોજાઈ હતી. સૂત્રોએ...\nઅંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમના ભત્રીજા રિઝવાનની મુંબઈથી આ કરાણે કરાઈ ધરપકડ\nમુંબઈ પોલીસે દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના પુત્ર રિઝવાનની ધરપકડ કરી છે. રિઝવાન દેશ છોડી ફરાર થવાની ફિરાકમાં હતો. ત્યારે પોલીસે તેને એરપોર્ટ પરથી ઝડપી...\nદાઉદ ઈબ્રાહીમના ભત્રીજા રિઝવાન કાસકરની મોડી રાતે ધરપકડ\nમુંબઈ પોલીસે બુધવારે મોડી રાતે અંડરવર્લ્ડના ડોન દાઉદ ઈબ્રાહીમના ભત્રીજાની ધરપકડ કરી છે. દાઉદના ભત્રીજા રિઝવાન કાસકર પર ફિરોતી માગવાનો આરોપ છે. દેશ છોડીને ભાગવાની...\nદાઉદ ઇબ્રાહીમના સહયોગી જાબિર મોતીવાલાને પાકિસ્તાન શા માટે અમેરિકાને સોપવા નથી માંગતું\nપાકિસ્તાનના ડિપ્લોમેટ્સ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે કે અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહીમના સહયોગી જાબિર મોતીવાલાનું અમેરિકામાં પ્રત્યાર્પણ ન થાય. અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઇએ ઇનપુટ્સના...\nભારતે સોય ઝાટકીને કહ્યું, પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ ગંભીર છે તો દાઉદ-સલાહુદ્દીને સોંપે\nપાકિસ્તાન તરફથી સતત વાટાઘાટાના પ્રસ્તાવ પર ભારતે ફરી એક વખત સોય ઝાટક���ને કહ્યું છે કે જો તમારે ત્રાસવાદ વિરુદ્ધ પગલા લેવા નથી તો વાતચીત કરવી...\nમાલ્યા, હેડલી અને રાણા બાદ મોદી દેશના સૌથી મોટા દુશ્મનને ભારત લાવે તો….\nલોકસભાની ચૂંટણી નજીક આવે ત્યારે ઘણા રાજકીય સમીકરણો બદલાઈ જતા હોય છે. મોદી સરકાર હાલમાં વિશ્વમાં પોતાનો પ્રભાવ જાળવવામાં કામિયાબ રહી છે. વડાપ્રધાન તરીકેના કાર્યકાળ...\nસુરતમાં ભાજપના નેતાને દાઉદ ગેંગની મળી ધમકી, પહોંચ્યા પોલીસ સ્ટેશન\nસુરતમાં મુસ્લિમ અગ્રણીને દાઉદ ગેંગની ધમકી મળી છે. દાઉદ ગેંગના એજાઝ લાકડાવાળાએ ફોન પર મેસેજ કરીને કાદર વાડીવાળાને ધમકી આપી છે. કાદર વાડીવાળા ભાજપ લઘુમતિ...\nટુ પ્લસ ટુ ડાયલોગ : અમેરિકાએ ડી-કંપની વિરૂદ્ધ કડક પગલા લેવાની તૈયારી દાખવી\nઅંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ પર ટુંક સમયમાં જ સકંજો કસવામાં આવી શકે છે. દાઉદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા અમેરિકા સહમત થયું છે....\nલંડન : ભારત માટે મોટી સફળતા, દાઉદ ઇબ્રાહિમના સાગરીત ઝબીર મોતીની ધરપકડ\nલંડન પોલીસે દાઉદ ઈબ્રાહિમના સાગરીત ઝબીર મોતીને લંડનથી ઝડપી પાડ્યો છે. લંડનની ચારિંગ ક્રોસ પોલીસે ઝબીરને હિલ્ટન હોટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. મોતી બ્રિટન, યૂએઈ...\nઉતરપ્રદેશના બસપાના ધારાસભ્યને દાઉદ ઇબ્રાહિમે ધમકી આપી\nઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રસડા વિધાનસભા બેઠક પર બસપાના ધારાસભ્ય ઉમાશંકરસિંહને ધમકી મળી છે. આ ધમકી અંડરવર્લડ ડોન દાઉદ ઈબ્રાહિમે આપી હોવાનું માનવામાં આવી રહ્યુ...\nડૉનની ધમકી, ભાજપના પૂર્વ મંત્રી બિમલ શાહને ફોન કરી 15 લાખની ખંડણી માગી\nરવિ પુજારી બાદ હવે દાઉદ ગેંગ સક્રિય બની રાજકારણીઓને ખંડણી માટે ફોન કરી રહી છે. પહેલા યુપીના 14 નેતાઓ પાસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ગેંગે...\nઅલી બુદેશ : દાઉદ મારા નામે ધારાસભ્યોને ધમકી આપી રહ્યો છે\nઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્યોને ધમકી આપવાના મામલે નવો વળાંક આવ્યો છે. ધારાસભ્યોને ધમકી આપવા મામલે અલી બુદેશનું નામ સામે આવતા અલી બુદેશે ખુલાસો કરતા કહ્યુ...\nછોટા રાજનનો મલેશિયામાં પોતાનો કારોબાર : ભારતમાં 65થી વધુ ગુનાહિત કેસ દાખલ\nએક સમયે દાઉદનો દોસ્ત અને બાદમાં દાઉદનો દુશ્મન બની ગયેલા છોટા રાજનનો પણ સ્વતંત્ર કારોબાર રહ્યો છે અને તેની ધરપકડમાં પણ ઈન્ટરપોલે જ મહત્વની ભૂમિકા...\nપહેલીવાર દાઉદ વિદેશમાં ફેલાયેલા પોતાના કારોબારની વાત કરતા ઝડપાયો\nદાઉદ ઈબ્રાહીમ કરાચીના પૉશ વિસ્તાર ક્લિફ્ટન ખાતેના કિલ્લેબંધી ધરાવતા મકાનમાં ખુદને બંધ કરીને સુરક્ષિત મહેસૂર કરી રહ્યો છે અને અંધારીઆલમનો પાકિસ્તાનમાં રહેતો ડૉન દાઉદ ક્યારેય...\nદાઉદ પાકિસ્તાનમાં હોવાના ભારતના દાવાને મજબુત સમર્થન\nકાશ્મીરમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રે પણ ટેરરિસ્તાન માન્યું છે. પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહીમ સહીતના 139 પાકિસ્તાની આતંકીઓ અને તેની સાથે જોડાયેલા...\nUN અે પાકના ગાલ પર માર્યો તમાચો, હાફિઝ અને દાઉદને આતંકવાદી જાહેર કર્યા\nUN અે પાકિસ્તાનના ગાલ પર સણસણતો તમાચો માર્યો છે. UNએ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ અને મુંબઈ બ્લાસ્ટના આરોપી દાઉદ ઈબ્રાહિમને આતંકવાદીઓની યાદીમાં શામિલ...\nશિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીને દાઉદ ઈબ્રાહિમે આપી ધમકી\nઅંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નિશાને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી આવ્યા છે. ડી કંપનીએ વસીમ રિઝવીને ધમકી આપી છે. રિઝવીને આ ધમકી મદરેસા...\nઅંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ છોટા શકીલ વચ્ચે ફુટ\nઅંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથી છોટા શકીલ વચ્ચે ફુટ\nમોસ્ટ વોન્ટેડ અંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથી છોટા શકીલ વચ્ચે ફુટ પડી છે. બંનેના રસ્તા હવે જુદા પડી ગયા છે. કહેવાય છે કે,...\nઅંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ડિપ્રેશનમાં, એકમાત્ર પુત્ર કારોબાર છોડીને બન્યો મૌલાના\nભારતના મોસ્ટવોન્ટેડ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ડિપ્રેશનમાં ધકેલાઈ ગયો હોવાના અહેવાલ છે. મુંબઈ પોલીસના સૂત્રોનું કહેવું છે કે દાઉદ ઈબ્રાહીમનો પુત્ર મોઈન નવાઝ ડી....\nઆજે દાઉદની પ્રોપર્ટીની હરાજી, અફરોઝ હોટલ હરાજીમાં મોખરે\nઆજે દાઉદ ઇબ્રાહિમની જપ્ત કરેલ 10માંથી 3 પ્રોપર્ટીની આજે હરાજી કરવામાં આવશે. રોનક અફરોઝ હોટલ હરાજીમાં મોખરે છે. દાઉદની પ્રોપર્ટીની હરાજી ચર્ચગેટના આઈએમસી બિલ્ડિંગ સ્થિત...\nઇકબાલ કાસકરે ડી ગેંગ અને દાઉદને લઇ કર્યા ખુલાસા\nમુંબઇના ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની એન્ટી એક્સટોર્શન સેલે પૂછપરછ કરી છે. પૂછપરછ દરમ્યાન ઇકબાલે ડી ગેંગ અને દાઉદ ઇબ્રાહિમ અંગે ઘણા ખુલાસા કર્યા...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00616.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/religion/art-of-living/quote-the-consciousness-of-the-universe-into-you-through-meditation/", "date_download": "2021-06-15T01:32:34Z", "digest": "sha1:UJW2K7KD3J4DTVUEKDEEKHNMDOY6NNBB", "length": 18358, "nlines": 178, "source_domain": "chitralekha.com", "title": "ધ્યાન દ્વારા બ્રહ્માંડની ચેતનાનું તમારામાં અવતરણ કરો | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome Religion & Spirituality Art Of living ધ્યાન દ્વારા બ્રહ્માંડની ચેતનાનું તમારામાં અવતરણ કરો\nધ્યાન દ્વારા બ્રહ્માંડની ચેતનાનું તમારામાં અવતરણ કરો\n સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે એકાગ્ર થવું એટલે ધ્યાન વાસ્તવમાં ધ્યાન એ સંપૂર્ણ વિશ્રામ છે. ધ્યાન વ્યક્તિનાં જીવનમાં સર્જનાત્મકતા, બુદ્ધિમત્તા અને પ્રજ્ઞાનું પ્રસ્ફુરણ કરે છે. ગહન ધ્યાનમાં જવા માટે આપણી ચેતનાની અવસ્થાઓને સમજવી જરૂરી છે. જીવન દરમ્યાન આપણે સામાન્યતઃ ચેતનાની ત્રણ પ્રકારની અવસ્થાઓ: જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તનો અનુભવ કરતાં હોઈએ છીએ. જાગૃત અવસ્થા દરમ્યાન આપણે આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો: ચક્ષુ, કર્ણ, જિહવા, નાસિકા અને ત્વચા દ્વારા જગતનો અનુભવ કરીએ છીએ. આપણી ઇન્દ્રિયો વડે આપણે આનંદ અને ઉત્સાહનો અનુભવ કરવાની ખેવના રાખતાં હોઈએ છીએ. એક પણ ઇન્દ્રિય જો યોગ્ય રીતે કાર્યશીલ નથી તો આપણે અનુભવનું એક સમગ્ર પરિમાણ ખોઈ બેસીએ છીએ. તો પ��રત્યેક ઇન્દ્રિય આપણાં માટે ખૂબ અગત્યની છે, અને ઇન્દ્રિયના વિષય ( જેમ કે નાસિકા ઇન્દ્રિય છે, અને પુષ્પની સુગંધ એ વિષય છે) કરતાં ઇન્દ્રિય વધુ મહત્વની છે.\nમન ઇન્દ્રિય કરતાં ઉપરનું સ્થાન ધરાવે છે. મન અનંત છે. મનની અમાપ ઈચ્છાઓ છે. અને ઇન્દ્રિયોની, ભોગ ભોગવવાની ક્ષમતા સીમિત છે. વધુને વધુ ભોગ ભોગવવાની ઈચ્છા એ લોભ છે. સીમિત જીવન કાળ દરમ્યાન વ્યક્તિ કેટલી માત્રામાં ભૌતિક સુખ ભોગવી શકે છતાં પણ જગત ભરની સંપત્તિ મેળવવાની ચાહના વ્યક્તિને હોય છે. ઇન્દ્રિય જનિત વિષયો અને ઇન્દ્રિય સુખને વધુ પડતું પ્રાધાન્ય આપવાની વૃત્તિથી લોભ, મોહ, કામ-ક્રોધ ઉત્પન્ન થાય છે. અને મનની ઈચ્છાઓને સંતોષવાની વૃત્તિનાં પ્રાધાન્યથી ભ્રમણા અને ઘેલછા ઉત્પન્ન થાય છે. પ્રાયઃ મનની ધારણાઓને સત્ય માની લઈને આપણે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિઓ પ્રત્યે દુરાગ્રહ રાખતાં થઇ જઈએ છીએ. ચોક્કસ કાર્ય ચોક્કસ રીતે જ થવું જોઈએ, તેવો આગ્રહ રાખતાં હોઈએ છીએ. મનની આવી ધારણાઓ આપણને ચેતનાનાં અનંત સ્વરૂપને ઓળખવામાં બાધા રૂપ બને છે. અને આ અનંત ચેતના આપણાં પોતાનાં જ અસ્તિત્વનો એક ભાગ છે. ઇન્દ્રિય કે મનની વૃત્તિ ખોટી કે ખરાબ છે એવું નથી પણ આપણે વિવેક બુદ્ધિ કેળવવી પડે, આપણી આસપાસ શું બની રહ્યું છે તે પ્રત્યે સજગતા કેળવવી પડે અને ત્યારે જ શુદ્ધ અને સ્પષ્ટ દ્રષ્ટિકોણનો આપણામાં વિકાસ થાય છે. ચેતનાની ઉચ્ચતર અવસ્થા તરફ જવાનું આ પ્રથમ સોપાન છે.\nજાગૃત અવસ્થામાં વ્યક્તિ નિરંતર જોવું, સાંભળવું, ખાવું, કામ કરવું જેવી પ્રવૃત્તિમાં રત હોય છે. જયારે બીજી અવસ્થા એ સુષુપ્ત અવસ્થા છે, જેમાં વ્યક્તિ સભાન નથી. આસપાસ ચાલી રહેલી ઘટનાઓથી તે સદંતર અજાણ છે. જાગ્યા પછી ઘણી વખત સુસ્તી અને આળસનો અનુભવ થતો હોય છે. વધુ સમય જો ઊંઘ કરવામાં આવે તો સુસ્તી વધે છે. અને ત્રીજી અવસ્થા, સ્વપ્નાવસ્થા એવી અવસ્થા છે કે જેમાં વ્યક્તિ જાગૃત પણ નથી અને ઊંઘમાં પણ નથી. આ અવસ્થામાં પણ તમે વિશ્રામનો અનુભવ કરી શકતા નથી અને આસપાસનાં જગત પરત્વે સજાગ પણ નથી.\nચેતનાની ઉચ્ચતર અવસ્થા જાગૃત, સુષુપ્ત અને સ્વપ્ન અવસ્થાની મધ્યમાં ક્યાંક છે. આ અવસ્થામાં આપણે એટલું જાણીએ છીએ કે “હું છું” પણ “હું ક્યાં છું ” એ જાણતાં નથી. આ જ્ઞાન, કે જેમાં “હું છું” તેવી સભાનતા છે પરંતુ “હું ક્યાં છું” અને “હું શું છું” તે સભાનતા નથી, તે જ્ઞાન એ જ શિવ છે. આ અવસ્થા સૌથી વધુ ગહન વિશ્રામ ���પે છે. અને આ અવસ્થા માત્ર ધ્યાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. ધ્યાન એકસાથે બે કાર્ય કરે છે. એક તો એ આપણી પ્રણાલીમાં સ્ટ્રેસને પ્રવેશતાં રોકે છે અને સાથે સાથે આપણી અંદર એકત્રિત થયેલા સ્ટ્રેસને દૂર કરે છે. પ્રતિદિન ધ્યાન કરવાથી બ્રહ્માંડની ચેતનાનું આપણામાં અવતરણ થાય છે. અને આ ચેતના થકી સમગ્ર સૃષ્ટિ પોતાનું જ અભિન્ન અંગ છે, એ દ્રષ્ટિ વિકસિત થાય છે. વિશ્વ અને આપણી વચ્ચે એક પ્રેમનો અસ્ખલિત પ્રવાહ વહે છે. આ તીવ્ર પ્રેમ, જીવનમાં ઉભી થતી અવરોધક પરિસ્થિતિઓ અને અશાંતિની સ્થિતિને પહોંચી વળવા આપણામાં શક્તિનો સંચાર કરે છે. આ પ્રેમની ઉપસ્થિતિથી, ગુસ્સો અને નિરાશા જેવી નકારાત્મક ભાવનાઓ માત્ર થોડા સમય પૂરતી જ રહે છે, પાણીમાં ઉઠતા તરંગ જેટલી અસ્થાયી હોય છે અને તરત જ વિરમી જાય છે.\nચેતનાની ઉચ્ચ અવસ્થાની અનુભૂતિ ઓચિંતી, એક સવારે ઉઠીને અણધારી થતી નથી. આ ચેતનાનું બીજ તમારી અંદર જ છે. આ બીજનું જતન અને ઉછેર ધ્યાન દ્વારા થાય છે. નાળિયેરનાં કેટલાંક વૃક્ષો ત્રણ વર્ષમાં ફળ આપે છે, જયારે કેટલાંક વૃક્ષો દસ વર્ષમાં ફળ આપે છે. અને જેમની સંભાળ લેવામાં નથી આવી તેવાં વૃક્ષો બિલકુલ ફળ આપતાં નથી. તો બીજનું યોગ્ય જતન અને ઉછેર કરો. ચેતનાની ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરવી તે કોઈ અઘરું કે જટિલ કાર્ય નથી. જતું કરવાની કલા શીખી લો. જ્ઞાન, સમજણ અને સાધના જીવનને પૂર્ણ બનાવે છે. જયારે તમે બ્રહ્માંડ – ચેતનાની અવસ્થામાં છો ત્યારે તમે સંતુલિત અને સહજ રહો છો. પરિસ્થિતિઓ તમારાં સંતુલનને ખોરવી શકતી નથી. તમે દ્રઢ બનો છો અને કોમળ પણ રહો છો. તમે એક એવા અનોખા વ્યક્તિ બનો છો જે જીવનમાં ભિન્ન ભિન્ન મૂલ્યોનો, કોઈ પણ શરત વગર સ્વીકાર કરે છે. જયારે તમારી ચેતના વિકસે છે, તમે શારીરિક, માનસિક અને અધ્યાત્મિક સ્તરે સજ્જ થઇ જાઓ છો. તમારું સ્મિત ક્યારેય વિલાતું નથી. અને ક્યારેય ન વિલાતું સ્મિત એ સફળતાની નિશાની છે.\n(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)\n(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nઅન્યની પ્રસન્નતાની જવાબદારી લો…\nવ્યગ્રતા દૂર કરવા માટે શું કરવું\nજીવનનું સત્ય શું છે\n૧૫ જૂન , ૨૦૨૧\n‘બેલબોટમ’ન��� ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bjp-can-make-justice-ranjan-gogoi-assam-s-cm-candidate-congress-claims-059124.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:35:50Z", "digest": "sha1:AIGZPRLHUHB4CXEXMX32FSY5S5QK4BLI", "length": 14788, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "જસ્ટીસ રંજન ગોગોઇને ભાજપ બનાવી શકે છે અસમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, કોંગ્રેસે કર્યો દાવો | BJP can make Justice Ranjan Gogoi Assam's CM candidate, Congress claims - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nપૂર્વ સીજેઆઇની વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો કેસ બંધ, સુપ્રીમ કોર્ટે ગણાવ્યુ ન્યાયતંત્ર સામે કાવતરું\nજસ્ટીસ ગોગોઈએ અટકળોનુ કર્યુ ખંડન, હું અસમથી ભાજપનો સીએમ ઉમેદવાદ નથી\nપૂર્વ CJI રંજન ગોગોઇની વિરૂદ્ધ તપાસની માંગ કરતી યાચીકા સુપ્રીમે ફગાવી\nદેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો\nપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ રાજ્યસભાના સાંસદ તરીકે લીધા શપથ વિરોધ પક્ષે કર્યું વોકઆઉટ\nરાહુલ ગાંધીના 'ચોકીદાર ચોર હૈ' મામલે સુપ્રીમ કોર્ટ ફેસલો સંભળાવી શકે\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nજસ્ટીસ રંજન ગોગોઇને ભાજપ બનાવી શકે છે અસમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, કોંગ્રેસે કર્યો દાવો\nભારતીય જનતા પાર્ટી સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઇ પર મોટો દાવ રમવા માટે તૈયાર છે. માનવામાં આવે છે કે પાર્ટી તેમને આસામમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવશે. આસામના પૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઇએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર બનાવી શકાય છે. તરુણ ગોગોઇએ કહ્યું કે મારા સૂત્રોએ મને કહ્યું છે કે રંજન ગોગોઈનું નામ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવારોની યાદીમાં છે.\nતરુણ ગોગોઇએ કહ્યું કે, પૂર્વ ચીફ જસ્ટિસને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા, કદાચ આ કારણથી તેઓ સંમત થયા હતા કે ભાજપ તેમને આગામી વર્ષની ચૂંટણીમાં આસામના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવશે. ગોગોઇએ કહ્યું કે આ બધુ રાજકારણ છે. અયોધ્યાના ચુકાદાને કારણે ભાજપ રંજન ગોગોઇથી ખુશ હતુ. ત્યારબાદ તબક્કાવાર રીતે પ્રથમ રાજ્યસભાના સભ્યપદને સ્વીકારીને તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. છેવટે, તેઓએ શા માટે પહેલાં તેને નકારી ન હતી તે સરળતાથી માનવ અધિકાર પંચ અથવા કોઈ અન્ય સંસ્થાના અધ્યક્ષ બની શકશે. પરંતુ તેમની રાજકીય મહત્વાકાંક્ષા છે, તેથી જ તેમણે રાજ્યસભાનું સભ્યપદ સ્વીકાર્યું.\nતરૂણ ગોગોઇએ કહ્યું કે આસામમાં કોંગ્રેસ તરફથી તેઓ આ વખતે મુખ્યમંત્રી પદની રેસમાં નથી. તેમણે ભાજપને હટાવવા માટે બદરૂદ્દીન અજમલની પાર્ટી ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ, ડાબેરીઓ અને આસામમાં સ્થાનિક પક્ષો સાથે મહા જોડાણની હિમાયત કરી છે. ગોગોઇએ કહ્યું કે હું રાજ્યનો મુખ્યમંત્રી બનવાનો નથી. હું એક માર્ગદર્શિકા તરીકે કામ કરવા માંગુ છું. કોંગ્રેસમાં ઘણા સક્ષમ નેતાઓ છે જે આ જવાબદારી નિભાવી શકે છે. મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ફક્ત મહાગઠબંધનના સામાન્ય ઉમેદવાર તરીકે આગળ વધારવુ જોઈએ.\nઆ પણ વાંચો: સાન્યાએ 22 વર્ષની ઉંમરે મેળવી 42.5 લાખના વાર્ષિક પેકેજવાળી જૉબ, US કંપનીએ આપી ઑફર\nAyodhya Verdict: ઐતિહાસિક ફેસલા બાદ તમામ પાંચ જજોની સુરક્ષા વધારાયી\nઅયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યા પ્રધાનમંત્રી મોદી\nરામલલાને મળી વિવાદિત જમીન, જાણો અયોધ્યા કેસમાં SCના ચુકાદાની 10 મોટી વાતો\nઅયોધ્યા ચુકાદોઃ રાજસ્થાનના 5 જિલ્લાઓમાં ધારા 144 લાગુ, બધી શાળા-કોલેજો બંધ\nઅયોધ્યા ચુકાદોઃ કોણ છે એ 5 જજ જે સંભળાવશે અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો\nઅયોધ્યા કેસઃ CJI રંજન ગોગોઈએ યુપીના મુખ્ય સચિવ અને ડીજીપીને બોલાવ્યા\nCJI રંજન ગોગોઇના રીટાયર્ડમેન્ટ બાદ જસ્ટિસ એસએ બોબડે બનશે નવા CJI\nઅયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષે દાખલ કરી મોલ્ડિંગ ઓફ રિલિફ\nકોણ છે આગામી CJI શરદ અરવિંદ બોબડે\nએસએ બોબડે બનશે નવા CJI, રંજન ગોગોઈએ કેન્દ્ર સરકારને ચિઠ્ઠી લખીને નામનો પ્રસ્તાવ મોકલ્યો\nઅયોધ્યા કેસઃ મુસ્લિમ પક્ષના વકીલે કહ્યુ, કોર્ટ મને જ સવાલ પૂછે છે, CJIના જવાબથી ગૂંજ્યા ઠહાકા\nઅયોધ્યા કેસઃ ચુકાદો આવતા પહેલા CJI રંજન ગોગોઈ રિટાયર થયા તો શું થશે\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/02-10-2020/226795", "date_download": "2021-06-14T23:49:26Z", "digest": "sha1:RR4C42XX25AGP4MFNRW3HJ2IHQN2W3PW", "length": 19795, "nlines": 130, "source_domain": "akilanews.com", "title": "NOIDA પોલીસે કર્યુ અભદ્ર વર્તનઃ દિલ્હી મહિલા કોંંગ્રેસ પ્રમુખ અમૃતા ધવનનાં કપડા ફાડી નાખ્યા", "raw_content": "\nNOIDA પોલીસે કર્યુ અભદ્ર વર્તનઃ દિલ્હી મહિલા કોંંગ્રેસ પ્રમુખ અમૃતા ધવનનાં કપડા ફાડી નાખ્યા\nનવી દિલ્હી, તા.૨: ગુરૂવારે ગ્રેટર નોઈડામાં યમુના એકસપ્રેસ વે પર કોંગ્રેસ મહિલા કાર્યકરો અને નોઈડા પોલીસ વચ્ચે થયેલી અથડામણ અને દ્યર્ષણ દરમિયાન દિલ્હી મહિલા કોંગ્રેસ પ્રમુખ અમૃતા ધવનનાં કપડા ફાડી નાખ્યા હતા. અમૃતા ધવને આ માટે ગૌતમ બુધ્ધ નગર પોલીસ પર આરોપ લગાવ્યો છે. અમૃતા ધવન કહે છે કે આ પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મચારીઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને તેમના કપડા ફાડી નાખ્યા હતા.\nઅમૃતા ધવને નોઈડા પોલીસ, સીએમ યોગી અને પીએમ મોદી પર હુમલો કરતા ટ્વિટ કર્યુ હતુ, કે આ યોગી અને મોદીનાં સંસ્કારોનો પુરાવો છે, જો તમારે તાકાત બતાવવી હોય તો ગુનેગારોને બતાવો, અમારા પર બળાત્કાર કરીને તમને શું મળશે યાદ રાખો કે દ્રૌપદી ચીર હરણ અને સીતા હરણનો અંત પણ કયાં જઇને ખતમ થયો હતો. વળી, ગૌતમ બુદ્ઘ નગરનાં પોલીસ કમિશનર વૃંદા શુકલાએ આ દ્યટના અંગે નોઈડા પોલીસનો બચાવ કર્યો હતો અને દિલ્હીનાં મહિલા કોંગ્રેસ પ્રમુખનાં આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, તે સમયે તે ત્યાં હાજર હતી. તેમણે જણાવ્યું હતું કે, નોઈડા પોલીસ ઉપરાંત ત્યાં મોટી સંખ્યામાં મહિલા પોલીસ બળો પણ હાજર હતા. વિરોધ કરવામાં આવ્યો નથી. અમૃતા ધવનનાં આરોપો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે.\nગૌતમ બુધ્ધ નગરનાં ડેપ્યુટી કમિશનર વૃંદા શુકલાએ અમૃતા ધવનનાં આરોપોને નકારી દીધા છે. ફાટેલા કપડા સાથેનો અમૃતા ધવનનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસનાં તમામ અધિકારીઓ અને કાર્યકરોએ આ ફોટો ટ્વિટર, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. પોતે અમૃતા ધવને પણ અનેક ટ્વિટ પર ટિપ્પણી કરી છે. મામલો પ્રકાશમાં આવ્યા બાદ ગૌતમ બુધ્ધ નગર પોલીસ પણ સક્રિય થઇ ગઇ છે. પોલીસ વતી, મહિલા બાબતોનાં ડેપ્યુટી કમિશનર વૃંદા શુકલાએ ટ્વીટ કર્યું છે. વૃંદા શુકલાએ ટ્વીટમાં લખ્યું છે કે, ગુરુવારે આખી દ્યટના દરમિયાન તે પોતે સ્થળ પર હાજર હતા. અનેક મહિલા પોલીસકર્મીઓ ફરજ પર હાજર હતી. નોઇડા પોલીસે આ પ્રકારનું કોઈ કૃત્ય કર્યું નથી જે મહિલાની ગૌરવની વિરુદ્ઘ હોય.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nજમ્મુ કાશ્મીર સરહદે શહીદ થયેલા પંજાબી સૈનિક હવિલદર કુલદીપ સિંઘના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અપાશે : પરિવારના એક સભ્યને સરકારી નોકરી અપાશે : પંજાબના મુખ્યમંત્રી કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં access_time 1:31 pm IST\nહાથરસ કાંડ : ભાજપના વરિષ્ઠ નેતા ઉમાભારતીની યોગી આદિત્યનાથને અપીલ : નેતાઓ અને મીડિયાને પીડિતાના ઘેર જવા દયો : તમારી અને બીજેપીની છબી ખરાબ થઇ છે : હું કોરોના સંક્રમિત હોવાથી લાચાર છું : સાજી થયા પછી સૌપહેલાં પીડિતાના ઘેર જઈશ : આપણે હજુ થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રામરાજ્ય લાવવાની વાતો કરી : બીજીબાજુ દલિત યુવતી ઉપર ગેંગ રેપ પછી પોલીસની કાર્યવાહી શંકાજનક : કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ યુ.પી.પોલીસની શંકાશીલ કાર્યવાહી વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા access_time 8:11 pm IST\nસત્તાધારી ભાજપ પાર્ટી રામનું નામ લઇ નથુરામનું કામ કરે છે : હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાના કાફલાને રોકી ગેરવર્તન કરવા બદલ ભાજપ સરકારની એનસીપી સુપ્રીમો શરદ પવારે ટીકા કરી access_time 7:49 pm IST\nભારતમાં હર્ડ ઇમ્યુનિટી શકય છે જ નહિ : કરોડો લોકોના મોતની શકયતા access_time 3:51 pm IST\nચીનનું સૌથી મોટું ઉંબાળીયું : 1 હજાર કિલોમીટર લાંબી એવી દુનિયાની સૌથી મોટી સુરંગ બનાવી રહ્યું છે : ભારતની બ્રહ્મપુત્રા અને સિંધુ નદીના વહેણને ચીનના શિંજિયાંગ પ્રાંત તરફ વાળશે : ભારત ,પાકિસ્તાન ,અને બાંગ્લાદેશ ઉપર જળસંકટનો ખતરો access_time 12:39 pm IST\nચારધામ યાત્રામાં કોરોનાના રિપોર્ટની બાધ્યતા સમાપ્ત થઈ access_time 7:16 pm IST\n૬૦ વર��ષના ૧૨ વૃધ્ધોએ આપી કોરોનાને માત access_time 1:25 pm IST\nરાજકોટ યાર્ડમાં સવારે ખેડૂતોનો ધસારોઃ તમામ સ્થળે રજીસ્ટ્રેશન ચાલુઃ ગામડાઓમાં તલાટીઓને પાસવર્ડ અપાયા access_time 1:01 pm IST\nયુપીમાં વધુ એક નિર્ભયાકાંડ બન્યો છેઃ કરોડો દેશવાસીઓના દિલ દ્રવી ઉઠયા છેઃ આવેદન access_time 2:36 pm IST\nજૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 27 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 34 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 7:53 pm IST\nજૂનાગઢના જાલણસરની સરકારી ગૌચર જમીનમાંથી રૂ. ૧.૮ર કરોડની ખનિજચોરી access_time 1:02 pm IST\nપ્રભાસપાટણમાં પકડાયેલ દારૂનો નાશ કર્યો access_time 11:27 am IST\nકેશવપુરામાં પરિવારના સભ્ય સમાન શ્વાનનું મૃત્યુ થતા સુંદરકાંડના પાઠ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા access_time 8:21 pm IST\nસુરતના શિક્ષક શ્રીધરભાઇનો કોરોના મહામારીની રાહતમાં મોટો ફાળોઃ ૩ વખત પ્લાઝમા ડોનેટ કર્યા અને ૨૫ વખત રક્તદાન કર્યું access_time 5:39 pm IST\nઅંબાજી દર્શન કરવા પહોંચે તે પહેલાં ૩ લોકો જીવતા ભુંજાયા access_time 7:24 pm IST\nવૈજ્ઞાનિકોએ કરેલ એક સર્વે મુજબ કોરોના વાયરસનો ભોગ બનેલ મોટાભાગના લોકોને આવે છે ખરાબ સ્વપ્ન access_time 5:53 pm IST\nફ્રાન્સનો અલેન રોબર્ટ નામનો રોડ ક્લાઈમ્બર ફરીથી કામે ચડ્યો હોવાની માહિતી access_time 5:53 pm IST\nકોરોના વાયરસના કારણોસર કેનેડાએ 31મી ઓક્ટોબર સુધી વિદેશી યાત્રા પર પ્રતિબંધ જાહેર કર્યો access_time 5:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n\" અમેરિકન ડ્રીમ \" : અમેરિકામાં વસતા 42 લાખ જેટલા ભારતીયો પૈકી 6.5 ટકા ગરીબી રેખા હેઠળ જીવન જીવી રહ્યા છે : કોવિદ -19 ને કારણે આ પ્રમાણ વધવાની શક્યતા : ઇન્ડિયાસ્પોરા સંમેલન 2020 માં જાહેર કરાયેલી વિગતો access_time 1:10 pm IST\n\" ભારતનો નવો કૃષિ ધારો \" : ખેડૂતોને નવા કૃષિ બિલથી થનારા લાભો વિષે સાચી સમજણ આપતો વેબિનાર 4 ઓક્ટોબર રવિવારે : OFBJP યુ.એસ.એ. આયોજિત વેબિનારમાં ભારતના એગ્રી.વેલ્ફેર મિનિસ્ટર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા મુખ્ય વક્તા તરીકે ઉદબોધન કરશે : બીજેપી ફોરેન ડિપાર્ટમેન્ટ ઇન્ચાર્જ ડો.વિજય ચોથાઈવલેજી ગેસ્ટ સ્પીકર તરીકે હાજર રહેશે access_time 12:05 pm IST\nકોરોના પોઝિટિવ થયેલા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને ઝડપી રિકવરી માટેની શુભેચ્છા પાઠવતા શ્રી નરેન્દ્ર મોદી : access_time 1:22 pm IST\nઉથપ્પા મનાઇ હોવા છતાં બોલ પર થુંક લગાડતાં પકડાયો access_time 3:54 pm IST\nપાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ડેવિડ હેમ્પ access_time 5:47 pm IST\nવોલ્શ બન્યા વેસ્ટ ઇન્ડીઝની મહિલા ટીમની મુખ્ય કોચ access_time 5:48 pm IST\nOTT પર ફિલ્મ રિલીઝની ખુશી વ્યક્ત કરી આર.માધવને access_time 5:37 pm IST\nસુશાંતનો રસોઈઓ મારા માટે કામ કરતો નથી: ફરહાન અખ્તર access_time 5:36 pm IST\nહોલીવુડ અભિનેતા અને કોમેડિયન કેવિન હાર્ટ અને પત્ની એનિકો બીજી વખત બન્યા માતા-પિતા access_time 5:34 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00618.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/002238/", "date_download": "2021-06-15T00:43:27Z", "digest": "sha1:X4NNYJ3HD6WG5XMJXCIY7Z4FMOMCX573", "length": 20543, "nlines": 179, "source_domain": "dahodlive.com", "title": "દેવગઢ બારિયા રાજવી પરિવાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ તીર્થ ક્ષેત્ર માટે દાહોદ જિલ્લામાંથી પ્રથમ નીધિ સમર્પણ કરી શરૂવાત કરી - Dahod Live News", "raw_content": "\nદેવગઢ બારિયા રાજવી પરિવાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ તીર્થ ક્ષેત્ર માટે દાહોદ જિલ્લામાંથી પ્રથમ નીધિ સમર્પણ કરી શરૂવાત કરી\nમઝહર અલી મકરાણી :- દે.બારીયા\nદેવગઢ બારિયા રાજવી પરિવાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ તીર્થ ક્ષેત્ર માટે દાહોદ જિલ્લામાંથી પ્રથમ નીધિ સમર્પણ કરી શરૂવાત કરી.\nઆજરોજ મકરસંક્રાંતિ પર્વના શુભ દિવસે દેવગઢબારીયા રાજવી પરિવારના રાજમાતા ઉર્વશીદેવીજી (બાપુરાજ સાહેબ) તેમજ મહારાજા તુષારસિંહજી (બાબા સાહેબ)ના વરદ હસ્તે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નીધિમાં રૂ.૧,૦૦,૦૦૧/- (એક લાખ એક રૂપિયો) નો સહયોગ આપી. દાહોદ જિલ્લાનાના દેવગઢ બારીયા નગર જનોને આ સેવા કાર્યમાં સહભાગી બનવા પ્રોત્સાહિત કર્યા હતાં. જેમાં તાલુકા સંઘચાલક, જિલ્લા-તાલુકા અભિયાન પ્રમુખ તેમજ જિલ્લા-તાલુકા કાર્યવાહ તેમજ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.\nદાહોદમાં 108 ની ટીમે પ્રામાણિકતા દાખવી: માર્ગ અકસ્માતના બે બનાવોમાં ઈજાગ્રસ્ત દર્દીના સગાને 2.42 લાખ તેમજ મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ પરત કરી\nઝાલોદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇ હડતાલ પર ઉતરતા અનેક કામગીરી ખોરવાઈ\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યા���ે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચ��ય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nદેવગઢ બારીયાનો ઈ.ડેપો મેનેજર પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો\nનરવતસિંહ પટેલીયા @દેવગઢ બારીયા દેવગઢ બારીયા નો\nનાની ખજૂરી પ્રાથમિક શાળાના ૬ ઓરડાઓ નું ખાત મુહૂર્ત-ભૂમિપૂજન રાજ્ય કક્ષાના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ\nનરવતસિંહ પટેલીયા @ દેવગઢ બારીયા નાની ખજૂરી\nદેવગઢ બારિયાના આંકલીમાં ખેતરમાં બકરા માટે ચારો લેવા ગયેલી મહિલા ઉપર રીંછનો હુમલો\nનરવતસિંહ પટેલ���યા @ દેવગઢ બારીયા દેવગઢ બારિયા\nખોરાકી ઝેરની અસરમાં બીમાર પડેલી માદા દીપડીની સારવાર કરતુ વનવિભાગ\nનીલ ડોડીયાર @ દાહોદ દેવગઢ બારીયાના નાથુડી\nદેવગઢબારીઆ નગરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન “કરુણા અભિયાન” અંતર્ગત 5 ઘાયલ પક્ષીઓની સારવાર કરી મુક્ત કરવામાં આવ્યા\nમઝહર અલી મકરાણી @ દેવગઢ બારીઆ દેવગઢ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00618.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/news/the-country-companies-oppose-the-idea-of-lockdown", "date_download": "2021-06-14T23:52:18Z", "digest": "sha1:RGL3J3PID74VIGIETXA3XX25QWNEIXGD", "length": 25785, "nlines": 277, "source_domain": "www.aajkaaldaily.com", "title": "દેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં", "raw_content": "આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો\nઅદાણીની તમામ કંપનીના શેર તૂટયા: નીચલી સર્કીટ લાગી\nગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક છે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nઈસુદાન ગઢવી તેની કારર્કિદીની ચિંતા કર્યા વિના આપમાં જોડાયા છે, તેમણે મોટો ત્યાગ કર્યો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ\nરાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાનાં 10 કેસ\nવડોદરામાં મ્યુકરમાઇકોસીસથી ચાર દર્દીના મોત\nદેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં\nદેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં\nઔદ્યોગિક સંગઠન દ્વારા કંપનીઓમાં થયો સર્વે: લોકડાઉનથી સામાનની હેરફેર પર માઠી અસરની શક્યતા\nઆંશિક લોકડાઉનથી સામાનની હેરફેર અને શ્રમિકો પર માઠી અસર થશે અને એ કારણે ઔદ્યોગિક ઉત્પદનમાં મહદ્અંશે ઘટાડો થવાની શક્યતા સીઆઇઆઇએ કરેલા સર્વેક્ષણમાં જાણવા મળી હતી. ક્ધર્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા દેશભરમાં કંપનીઓમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમા તમામ કંપ્નીઓ પાસેથી તેમના સુચનો અને વિચારો માગવામાં આવ્યા હતા અને મોટાભાગની કંપ્નીના સીઇઓ દ્વારા એવુ સુચન કરવામાં આવ્યુ હતુ કે દેશભરમાં નવેસરથી લોકડાઉન નાખવાને બદલે આકરા નિયમો લાદવા જોઇએ જેથી ધંધા ઉદ્યોગ ચાલતા રહે અને બેકારી ઘાતક બને નહીં.\nસીઆઇઆઇએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને ખાળવા માટે કોવિડ કરફયૂ, કોવિડને લગતા નિયમોનું પાલન અને માઇક્રો ક્ધટેઇનમેન્ટની નીતિ કારગત સાબિત થાય એમ છે.\nસર્વેક્ષણમાં ભાગ લેનાર મોટા ભાગના સીઇઓનો એવો મત છે કે આંશિક લોકડાઉનથી સામાનની હેરફેર અને શ્રમિકો પર માઠી અસર થશે અને એ કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં મહદ્અંશે ઘટાડો થવાની શક્યતા છે.\nઅડધા ઉપરાંતના સીઇઓનો એવો મત હતો કે જો આંશિક લોકડાઉન દરમિયાન એમના મજૂરોને આવવા કે જવા નહીં દેવાય તો એમની કંપ્નીના ઉત્પાદન પર એની અસર થશે.\nએ જ રીતે 56 ટકા સીઇઓનો એવો મત હતો કે જો સામાનની હેરફેર પર પ્રતિબંધ લાદવામાં આવશે તો એમને ઉત્પાદનમાં પચાસ ટકા સુધીનું નુકસાન જશે.\nલાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY\nસબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY\nકોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230\nરાજકોટ :સસ્તા અનાજની દુકાનને રેશનકાર્ડનાં લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો હજી સુધી મળ્યો નથી\nરાજકોટ : વેકસિનેશન ડ્રાઈવ, વિધ્યાર્થીઓને મળશે વેક્સિન, 20 કોલેજોમાં થશે વેકસીનેશન સેન્ટરની શરુઆત\nઅર્થતત્રં ડાઉન છતાંય આવકવેરાને મળ્યો ૨૨૧૪ કરોડનો ટાર્ગેટ\nરાજકોટ : NSUIનો અનોખો વિરોધ, ઉપકુલપતિને કાજુ બદામ આપીને 50 ટકા ફી માફીની માંગ કરી\nમહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા\nલોકડાઉનમાં હોટલ, રેસ્ટોરન્ટ ધંધાર્થીઓ માફક સવા વર્ષ બેકાર રહેલા વકીલોના વેરા માફ કરો\nઆંધ્ર, હરિયાણા, તામિલનાડું અને ઉત્તરાખંડમાં લોકડાઉન લંબાવાયુ\nઆજી ડેમે જીવદયા પ્રવૃત્તિ લોકડાઉન: માછીમારી અનલોક\nચીનમાં કેસ વધતાં એક પ્રાંતમાં લોકડાઉન\nરાજ્યમાં 4 જૂન સુધી લંબાવાયું આંશિક લોકડાઉન, હોટેલ રેસ્ટોરન્ટમાંથી ટેક અવે અને હોમ ડિલિવરીની રાત્રે 9 સુધી છૂટ\nકોરોનામાં વધ્યું બેરોજગારીનું પ્રમાણ, 707 જોબ વેકન્સી માટે મળી 4 લાખથી વધુ અરજી\nઆંશિક લોકડાઉન 31 મે સુધી લંબાવો: આઈએમએનો મુખ્યમંત્રીને પત્ર\nઆંશિક લોકડાઉનનો આક્રોશ, સરકાર ભલે મુદત લંબાવે તો પણ દુકાનો ખોલીશું: વેપારીઓ મક્કમ\nમહારાષ્ટ્રમાં 31 મે સુધી વધી શકે છે લોકડાઉન, ઉધ્ધવ ઠાકરે લગાવશે આખરી મહોર\n૧૮મી પછી લોકડાઉન સહન નહીં કરીએ: વેપારીઓ\nહવે તમિલનાડુમાં પણ લોકડાઉન જાહેર\nએક મહિનાનું કડક લોકડાઉન જ ભારતને બચાવશે\nલોકડાઉનની અસર, નર્મદાનું પાણી 'એ' કેટેગરીનું, ફિલ્ટર કર્યા વિના પી શકાય એટલું થયું શુદ્ધ\nરાજ્યના ૩૬ શહેરોમાં ૧ર મે સુધીના મીની લોડકાઉનમાં કઈ કઈ પ્રવૃતિ રહેશે ચાલુ અને કઈ બંધ જાણો વિગતવાર\nમીની લોકડાઉન લંબાયું : હવે ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો થશે લાગુ, ૧ર મે સુધી થશે અમલવારી\nમુખ્યમંત્રીના અધયક્ષસ્થાને ગાંધીનગર માં બેઠક શરૂ, લોકડાઉન અંગે લેવાશે નિર્ણય\nલોકડાઉન નાખો: સુપ્રીમ કોર્ટની સલાહ\nગોવામાં લોકડાઉન પૂરું પણ 10મે સુધી વધારાયા પ્રતિબંધો\nલોકડાઉનના સૂચન બાદ વડાપ્રધાન મોદીની સમીક્ષા બેઠક શરુ, લેવાય શકે છે મહત્વના નિર્ણય\nકોરોના ટાસ્ક ફોર્સે કહ્યું.... કોરોનાનું તાંડવ રોકવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જરૂરી\nદેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉનના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મરણતોલ ફટકો\nસૌરાષ્ટ્ર્ર–કચ્છનાં ૧૨ શહેરો સજડ બંધ\nદેશના 150 જિલ્લાઓમાં લોકડાઉન લાગી શકે\nલોકડાઉન વિના કોરોના ડાઉન નહીં થાય: રાજકોટમાં ૮૬૧ કેસ\nકોરોના સંક્રમણની ચેઈન તોડવા સુરેન્દ્રનગરમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન\nમુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયારી: આજે જાહેરાત સંભવ\nકોરોનાને પગલે કાલથી બે દિવસ ઉદ્યોગોમાં સ્વયંભૂ લોકડાઉન\nલોકડાઉનનો ડર : દિલ્હી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી એક જ દ્રશ્ય : પોતાના વતન પાછા ફરતા પ્રવાસી મજૂરો રોડ ઉપર\nમુખ્ય શાક માર્કેટ, દાણાપીઠ, ગાંધીગ્રામ સહિતના બજારો અડધો દિવસ બંધ\nલોકડાઉન બાદ આર્થિક ભીંસમાં ફસાયેલા કારખાનેદારનો ગળાફાંસો ખાઈ આપઘાત\nકોરોનાની ચેઈન તોડવા લૉકડાઉન અંગે શું કહે છે જામનગરના અગ્રણીઓ\nગુજરાતમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ, વેપારીઓ ધંધા બંધ કરી રહ્યાં છે\nજામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના બીજા દિવસે બંધ જડબેસલાક\nકરફ્યુમાં ગોલાની હોમ ડિલિવરી કરનાર સામે કાર્યવાહી: જાહેરનામાં ભંગના વધુ 157 કેસ\nરાજકોટના ગુંદાસરા ગામ પાસેથી શહેરે લેવી જોઈએ શીખ, 2-3 કેસ આવતા જ લોકડાઉન જાહેર કરાયું અને આજે એક પણ નવા કેસ નહીં\nલોકડાઉન વિના હિજરત, મજૂરોનું સ્થળાંતર શરૂ, સુરત અને અમદાવાદ પ્રથમ\nશનિ-રવિ ભાવનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન\nલોકડાઉન થાય કે ન થાય, રોજગારની ચિંતા મારા પર છોડી દો, સોનૂ સૂદનું ટ્વિટ વાયરલ\nદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ\nલોકડાઉન નાંખો : કોરોનાથી લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે ત્યારે શહેરીજનોનો પોકાર\nમુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આજથી આંશિક લોકડાઉન: ગભરાટ\nયુપીના અસરગ્રસ્ત જિલ્લાઓમાં સંપૂર્ણ લોકડાઉન લગાવો\nરાજકોટ : પરપ્રાંતિયોએ લોકડાઉન થવાના ડરથી વતન જવા મૂકી દોટ\nલોકડાઉનનાં ભયથી સેન્સેક્સમાં 1422 પોઈન્ટનો કડાકો\nદેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં\nછત્તીસગઢમાં 18 જિલ્લામાં લોકડાઉન: મહારાષ્ટ્ર , બિહાર, યુપીમાં રોજ હજારો કેસ\nમુંબઈ, ભોપાલ સહિત દેશ��ા અનેક રાજ્યોમાં આજથી લોકડાઉન\nગોંડલના જામવાડી અને અનિડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, બહારથી આવતાં લોકોએ પંચાયતમાં કરવી પડશે જાણ\nરાજકોટમાં સરકાર લોકડાઉન નહીં કરે તો ચેમ્બર કરશે\nરાજકોટ : ઇસ્કોન મંદિર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય\nઆ રીતે તુટશે કોરોનાની ચેઈન, ગોંડલના ગોમટા ગામમાં લોકડાઉન, સવાર અને સાંજે 3-3 કલાક દુકાનો ખુલશે બાકી સમય ગામ સજ્જડ બંધ\nલોકડાઉન ભયંકર પરિણામ ઉપજાવી શકે: હુ ની ચેતવણી\nગુજરાતમાં 3થી 4 દિવસનું કર્ફ્યુ કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટનો નિર્દેશ\nમહારાષ્ટ્રમાં લોકડાઉન અને કામ-ધંધામાં મંદીના ડરથી પ્રવાસી મજૂરોની હિજરત\nમહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ પર કેબિનેટની બેઠક આજે, લોકડાઉન અંગે લેવાઈ શકે છે નિર્ણય\nઆ રાજ્યમાં થશે સંપૂર્ણ લોકડાઉન ક્લિક કરીને વાંચો વિગતે\nદિલ્હીમાં સ્કૂલો બંધ: મધ્યપ્રદેશમાં લોકડાઉન લંબાવાયુ\nફ્રાન્સમાં એક માસનું સખત લોકડાઉન\nમહારાષ્ટ્ર સરકારમાં નવી ફૂટ ઉધ્ધવ ઠાકરે લોકડાઉન લગાવવા તૈયાર,પણ એન.સી.પી.નો વિરોધ\nકોરોનાના કેસ વધતાં વધુ એક જિલ્લામાં 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની સરકારની જાહેરાત\nરાત્રી કર્ફ્યુ અને આંશિક લોકડાઉનથી નહીં અટકે કોરોનાનું સંક્રમણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યો કોરોનાને અટકાવવાનો રસ્તો\n2 એપ્રિલ સુધી કોરોનાની સ્થિતિ સુધરી નહીં તો લોકડાઉન સિવાય કોઈ રસ્તો નથી.. સરકારના સંકેત\nકોરોનાએ લોકડાઉનની વરસી ઉજવી: દેશમાં 53476 કેસ\nકોરોનાના કેસ વધતાં આ શહેરમાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન\nરાજ્યમાં લોકડાઉન થવાનું નથી પણ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી\nપેરિસ સહિત અનેક સ્થળે એક મહિનાનું : લોકડાઉન\nઓરિસ્સા સરકારે વીજકર્મીઓને ફ્રન્ટલાઈનર્સ ગણાવ્યા જયારે ગુજરાત સરકાર હજુ નિંદરમાં\nરાજ્યમાં લોકડાઉન અંગે કોઈ વિચારણા નથી: રૂપાણી\nગુજરાતમાં લોકડાઉનને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યું મોટું નિવેદન\nઅમદાવાદમાં અંશત: લોકડાઉનની સ્થિતિ: સુરતમાં પણ નિયંત્રણો\n: વડાપ્રધાને બોલાવેલી બેઠકમાં કેટલાક રાજ્યોમાં લોકડાઉનની ચર્ચા થશે\nદુનિયામાં ફરી કોરોનાનો તરખાટ, ઈટાલીમાં લોકડાઉન\nલોકડાઉનના જુના દિવસો પાછા આવી રહ્યા છે\nકોરોના વાયરસના કારણે આ જિલ્લાઓમાં આજ રાતથી સોમવાર સવાર સુધી લોકડાઉન જાહેર\nરાજ્યમાં કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટે સરકા���ને ફરીથી લોકડાઉન અંગે કરી ટકોર, ક્લિક કરીને વાંચો સંપૂર્ણ અહેવાલ\nકોરોનાના વધતાં કેસના કારણે રાજ્યના આ ગામમાં 16 માર્ચ સુધી લોકડાઉન જાહેર\nકોરોનાની ભયંકર ગતિને જોઈ ને સરકારે ફરી લીધો લોકડાઉનનો નિર્ણય : મુંબઈમાં કોરોનાના કેસમાં 89 ટકા ઉછાળો\nલોકડાઉન દરમિયાન ચીને અન્ય દેશોની આશાઓ ઉપર ફેરવ્યું પાણી, એક અહેવાલમાં આવ્યું સામે\nલોકડાઉન લંબાવવાનો સંકેત આપતા ઉપરાષ્ટ્રપતિ\nલોકડાઉનનો અમલ કરાવવા માટે ૩૦૦૦ પોલીસ તૈનાત\nકરછ : લોકડાઉનમાં ગરીબોની વ્હારે આવ્યા સાંસદ તથા પૂર્વ રાજ્યમંત્રી\nહળવદમાં લોકડાઉન નિયમના લીરેલીરા ઉડ્યા\nહળવદમાં લોકડાઉનની ચૂસ્ત અમલવારી માટે જાહેરનામું\nઅમરેલીમાં લોકડાઉન અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી\nરાજુલામાં લોકડાઉનમાં ડિટેઇન થયેલા વાહનો દંડ વિના પરત કરો\nઅંજાર : સરકારી હોસ્પિટલમાં લોકડાઉન ના ધજાગરા\nજૂનાગઢમાં લોકડાઉનને લઈને બિનજરૂરી બહાર નીકળતા લોકો પર નજર રાખવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરા થી બાજનજર રાખવાની શરૂ\nઅંજારમાં લોકડાઉનમાં કરાઇ કીટ વિતરણ\nભાવનગરના ડો.શૈલેષ જે.પી.વાલા લોકડાઉનમાં કઈ રીતે સમય પસાર કરે છે જુઓ...\nઅમરેલીમાં લોકડાઉન ના કાયદાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસની કડક કાર્યવાહી\nલોકડાઉનનો અમલ નહી કરનારને દંડાપ્રસાદ\nધારીના પ્રજાજનોને લોકડાઉનને પૂરતો સહકાર આપવા અનુરોધ\nહળવદમાં લોકડાઉન કર્ફયુ વચ્ચે ફ્રેન્ડસ ગ્રુપના મિત્રોએ માનવતા મહેકાવી\nકરિયાણાના વેપારીઓ, મજૂરોને લોકડાઉનમાંથી મુક્તિ\nશાકભાજીના ભાવમાં લોકડાઉનની અસર: ગૃહિણીઓમાં દેકારો\nવોર્ડ નં.૨ના ઓફિસર સગર્ભા હોવા છતાં લોકડાઉન વચ્ચે ફરજ ઉપર\nસુરેન્દ્રનગરમાં તંત્ર દ્વારા લોક ડાઉન ની અમલવારી કરાવવા કમર કશી, ચુસ્ત બંદોબસ્ત\nલોકડાઉન દરમ્યાન પોલીસની ફરજમાં રુકાવટ કરી ગાળો બોલનારા શખ્સ\nવાંકાનેરમાં લોકડાઉન-જાહેરનામા ભંગ બદલ ૯ સામે પોલીસ કાર્યવાહી\nકેશોદ : લોકડાઉન હોવા છતાં કારખાનાં ચાલુ\nઉપલેટા તાલુકામાં ૨૯મી સુધી લોકડાઉન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00618.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/24-11-2020/34932", "date_download": "2021-06-14T23:36:25Z", "digest": "sha1:TFWRROUVPVFR7ZX2VYLX5HPADH2Q2GXT", "length": 17683, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "‘ચેન્નઈ એકસપ્રેસ’ ફિલ્મ બાદ હવે શાહરૂખખાન અને દિપીકા પાદુકોણ ‘વહાણ’ ફિલ્મમાં સાથે જાવા મળશે", "raw_content": "\n‘���ેન્નઈ એકસપ્રેસ’ ફિલ્મ બાદ હવે શાહરૂખખાન અને દિપીકા પાદુકોણ ‘વહાણ’ ફિલ્મમાં સાથે જાવા મળશે\nનવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણએ સોમવારે કથિત રીતે શાહરૂખ ખાનની સાથે પોતાની નવી ફિલ્મ 'પઠાણ' (Pathan)નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર સંકેત આપ્યા છે કે તેમણે નવી શરૂઆત કરી દીધી છે.\nતેમણે ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું 'શુભ આરંભ'. અભિનેત્રીની પોસ્ટ જોઇ તેના પ્રશંસકોએ પોતાના રિએક્શન આપ્યા. એક યૂઝરે લખ્યું, 'શાહરૂખ અને દીપિકાને પડદા પર એકસાથે જોવાની રાહ જોઇ રહ્યા છીએ. એક અન્યએ લખ્યું 'ઓલ ધ બેસ્ટ ફોર ન્યૂ ફિલ્મ.'\nતમને જણાવી દઇએ કે 8 મહિના બાદ દીપિકા ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઇ રહી છે. લોકડાઉન પહેલાં શૂટિંગ પર પ્રતિબંધ લાગેલો હતો અને ત્યારથી અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહ્યા. એટલું જ નહી, બોલીવુડમાં ડ્રગ્સ કેસમાં એનસીબીએ દીપિકા પદુકોણે તલબ કર્યું હતું અને લગભગ ત્રણથી ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.\nદીપિકા પાદુકોણ થોડા સમય પહેલાં સુધી સકુન બત્રાની અપકમિંગ ફિલ્મને પુરી કરવામાં લાગી હતી. ફિલ્મ 'પઠાણ'માં જ્યાં શાહરૂખ ખાન એક્શન અવતારમાં જોવા મળશે. તો બીજી તરફ જોન અબ્રાહમ ખલનાયકનું પાત્ર ભજવશે. યશરાજ ફિલ્મ 'પઠાણ'ને મોટા સ્તર પર શૂટ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે, જેના લીધે આદિત્ય ચોપડાએ આટલા મોટા બે અભિનેતાઓને સાઇન કર્યા છે.\nદીપિકા પાદુકોણએ પોતાના કેરિયરની શરૂઆત પણ શાહરૂખ ખાન સાથે કરી હતી. ચેન્નઇ એક્સપ્રેસમાં બંને સાથે જોવા મળ્યા હતા. હવે ફરી એકવાર ફરી એકવાર બંને સાથે કામ કરશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nઅમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST\nબેક ટુ બેક ... આવતા મહિને વધુ એક 'બુરેવી' વાવાઝોડાનો ખતરો : 'નિવાર'નામનું વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે તામિલનાડુના દરિયાકિનારે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છેઃ 'બુરેવી'નામનું વાવાઝોડુ તા.૩ કે ૪ ડીસેમ્બર આસપાસ ત્રાટકે તેવી સંભાવના હોવાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે access_time 2:36 pm IST\nમાસ્ક નહિ પહેરો તો આવશે ઘરે ઈ મેમો: સુરત મહાનગર પાલિકા હવે સીસીટીવી કેમેરાના આધારે વાહન ચાલકો પર નજર રાખશે. બાઇક ચાલક કે પાછળ બેઠેલા વ્યક્તિ એ માસ્ક નહિ પહેર્યું હોય તો ઘરે 1000 નો મેમો આવશે access_time 12:31 am IST\nAAPI લીડર ડો.અજય લોધાનું કોરોનાથી અવસાન : 21 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા access_time 8:51 pm IST\nપાકિસ્તાન પછી જઈશું પહેલા PoK પરત લાવો : ફડણવીસના નિવેદન પર સંજય રાઉતનો પલટવાર access_time 10:37 am IST\nકેન્દ્ર સરકારની વધુ એક ડીઝીટલ સ્ટ્રાઇક : જેક માની અલીબાબા સહીત વધુ 43 મોબાઇલ એપ પર મુક્યો access_time 5:54 pm IST\nભોમેશ્વરવાડીમાં પડોશીએ ખાટલો વોંકળામાં નાંખી દઇ વિકલાંગ ગીતાબેનને ફટકાર્યા access_time 1:26 pm IST\nસતત ૬ વખત પ્લાઝમા ડોનેટ કરી વિક્રમ સ્થાપતા વિજયભાઇ access_time 2:38 pm IST\nઅંજનાને સોન��ના બુટીયા લેવા'તા પણ પિતાએ આર્થિક મંદી હોઇ બાલી લઇ દેતાં દુઃખ લાગ્યું: ફાંસો ખાઇ આપઘાત access_time 12:02 pm IST\nમાંગરોળ પાસે પાણીના નિકાલની નહેરમાં બાઇક સાથે ખાબકતા મીતીના યુવકનું મોત access_time 2:34 pm IST\nજામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા access_time 9:21 pm IST\nજામજોધપુરમાં પૂ. જલારામબાપા જન્મજયંતિની ઉજવણી access_time 11:38 am IST\nરાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રની સ્વતંત્રતા અને અખંડિતતાના શપથ લેવડાવતાં રાજ્યપાલ access_time 8:20 pm IST\nરાજપીપળા આશાપુરી યુવક મંડળ દ્વારા નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલનું સન્માન કરાયું access_time 12:23 am IST\nશરીર સંબંધ બાંધવાની ના પાડનારી ૨૫ વર્ષની પત્નીને ૫૦ વર્ષનો પતિ ગુપ્ત ભાગે સળિયો મારતો access_time 11:48 am IST\nઆગામી વર્ષમાં ચીન અમેરિકાને પાછળ છોડી ઓઇલ રિફાઇનિંગમાં આગળ આવી શકે છે:સંશોધન access_time 5:28 pm IST\nપાકિસ્તાનમાં એકલપણું અનુભવતા હાથીને કંબોડીયા મોકલવામાં આવ્યો access_time 5:29 pm IST\nચીને પોતાના યાંગ ઈ-5ને કર્યું ચંદ્ર પર રવાના:અંદાજે 4 દાયકા પછી પ્રથમવાર ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે access_time 5:29 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં જૈન ધર્મનો અભ્યાસક્રમ દાખલ કરાયો : ' વિમલનાથ ચેર ઈન જૈન સ્ટડીઝ ' શરૂ કરાવવા માટે ત્રણ જૈન દંપતીએ 10 લાખ ડોલરનું ડોનેશન આપ્યું access_time 7:04 pm IST\nAAPI લીડર ડો.અજય લોધાનું કોરોનાથી અવસાન : 21 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા access_time 8:51 pm IST\nહવે UAE માં વિદેશી કંપનીઓ પોતાની 100 ટકા માલિકી સાથે વ્યવસાય શરૂ કરી શકશે : નવો વ્યવસાય શરૂ કરવા માટે સ્થાનિક કંપનીની ભાગીદારી ફરજીયાત નહીં રહે : વિદેશી રોકાણો આકર્ષવા માટે UAE સરકારનો મહત્વનો નિર્ણય : 1 ડિસેમ્બરથી અમલી access_time 2:06 pm IST\nબજરંગ પૂનીયા સાથે 'આઠ' ફેરા લેશે સંગીતા ફોગાટ: લગ્ન સમારોહની તસવીરો આવી સામે access_time 5:57 pm IST\nઆગામી ચાર વર્ષ સુધી એડિલેડ સ્ટ્રાઇકર્સ સાથે જોડાયો એલેક્સ કેરી access_time 5:52 pm IST\nનક્કી કાર્યક્રમ પર જ રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ : ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સીઇઓ access_time 11:00 pm IST\nGoogle પર બની રશ્મિકા મંદાના નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા access_time 5:41 pm IST\nટીવી-થિયેટર એકટર-વોઇસ ઓવર આર્ટિસ્ટ અને લેખત આશિષ રોયનું અવસાન : આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ૪ લાખ રૂપિયા માટે મદદ માંગી’તી : બોલીવુડના અનેક કલાકારોએ મદદ કરી હતી access_time 5:42 pm IST\nડાયના પેન્ટી કોરોનામાં ફ્લાઇટમાં સિદ્ધાર્થ મલ્���ોત્રા સાથે જોવા મળી access_time 5:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00618.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/business/net-equity-inflow-of-rs-5458-crore-on-bse-star-mf-in-april/", "date_download": "2021-06-15T00:55:03Z", "digest": "sha1:RATVE5S7KADGTCZ76WH4LOW472CZR22E", "length": 8499, "nlines": 176, "source_domain": "chitralekha.com", "title": "BSE-સ્ટાર-MF: એપ્રિલમાં રૂ.5,458-કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Business BSE-સ્ટાર-MF: એપ્રિલમાં રૂ.5,458-કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો\nBSE-સ્ટાર-MF: એપ્રિલમાં રૂ.5,458-કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો\nમુંબઈઃ વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં મ્યુચ્યુઅલ ઉદ્યોગના રૂ.3,437 કરોડના નેટ ઈન્ફ્લો સામે BSE સ્ટાર MF પર રૂ.5,458 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો હતો. આ મહિનામાં BSE સ્ટાર MF પર 1.11 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.\nBSE સ્ટાર MF પર નાણાકીય વર્ષ 2020-21ના અંતે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના રૂ.25,965 કરોડના નેટ આઉટફ્લો સામે રૂ.22,444 કરોડનો ચોખ્ખો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો હતો. આ પ્લેટફોર્મ પર નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleબહુ જલદી કોરોના સામે જંગ જીતીશું: સોનૂ નિગમ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nફોરેન-ફંડ ખાતા ફ્રીઝ કરાયાના અહેવાલો ખોટાઃ અદાણી-ગ્રુપ\nકોંગ્રેસશાસિત રાજ્યો પેટ્રોલ-ડિઝલ પરનો વેરો ઘટાડેઃ પેટ્રોલિયમ-પ્રધાન\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝ��ંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00619.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:Cladogram", "date_download": "2021-06-15T01:27:24Z", "digest": "sha1:UFHTLCDTRPDRSSYK55ROTYAXNLL7EYJE", "length": 2186, "nlines": 51, "source_domain": "gu.wikipedia.org", "title": "ઢાંચો:Cladogram - વિકિપીડિયા", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ૦૩:૫૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00620.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/7-people-killed-in-explosion-inside-a-firecracker-factory-in-kurunkudi-village-tamil-nadu-state-vz-1021508.html", "date_download": "2021-06-15T00:30:04Z", "digest": "sha1:UNDP456BHZQALGKOD56II23XMTGVQP4T", "length": 7166, "nlines": 70, "source_domain": "gujarati.news18.com", "title": "7 people killed In explosion inside a firecracker factory in Kurunkudi Village Tamil Nadu state– News18 Gujarati", "raw_content": "\nતામિલનાડુના કુડ્ડાલોર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, ફેક્ટરી માલિક સહિત સાતનાં મોત\nફેક્ટરીમાં નવ મહિલા હતી, જેમાંથી સાતનાં મોત થયા છે, મૃતકોમાં ફેક્ટરી માલિક અને તેની દીકરી પણ સામેલ છે.\nકુડ્ડાલોર : તામિલનાડુ (Tamil Nadu)ના કુડ્ડાલોર (Cuddalore)માં એક ફટાકડાની ફેક્ટરી (Cracker Factoryમાં જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી પ્રમાણે વિસ્ફોટને કારણે સાત લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થવાના સમાચાર છે. તમામ ઈજાગ્રસ્તોનો સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવી માહિતી મળી છે કે ફેક્ટરીમાં નવ મહિલા હતી. જેમાંથી સાતનાં મોત થયા છે. મૃતકોમાં ફેક્ટરી માલિક અને તેની દીકરી પણ સામેલ છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા સાથે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.\nપ્રાપ્ત વિગત પ્રમાણે તામિલનાડુના કુડ્ડાલોરમાં શુક્રવારે સવારે જ્યારે લોક�� કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમણે વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો. ધડાડો કેટલો પ્રચંડ હતો તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે તેને અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્ફોટ જિલ્લાના કુરુનકુડી ગામ ખાતે આવેલી ફેક્ટરીમાં થયો હતો. આ વિસ્તાર રાજધાની ચેન્નાઇથી 190 કિલોમીટર દૂર છે.\nફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ તાત્કાલિક આગ બૂઝાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધી ફટાકડાની ફેક્ટરીમાંથી સાત મૃતદેહ કાઢવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર વિભાગ હાલ ફેક્ટરીમાં કયા કારણે આગ લાગી હતી તેના કારણની તપાસ કરી રહ્યા છે.\nદાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે\nડીસાના સાયકલ વીરો ઊંચાઈ વાળા પર્વતીય વિસ્તારોમાં ફેલાવશે રસી માટે જાગૃતિ\nવલસાડઃ આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, ત્રણની ધરપકડ\nકેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે PM મોદીએ કરી પાંચમી મીટિંગ, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા\n15th June 2021: કર્ક રાશિના જાતકોએ હોંશિયારીથી રોકાણ કરવું નહીં તો થશે મોટું નુકસાન\nલોકડાઉન દરમિયાન લગભગ 73% વૃદ્ધ લોકોએ દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો: રિપોર્ટ\nકોરોના સંક્રમિત થયેલા લોકો માટે વેક્સિનનો એક જ ડોઝ યોગ્ય: રિસર્ચમાં થયો મોટો દાવો\nબંજર થવાથી કેવી રીતે રોકવામાં આવી કચ્છની જમીન, પીએમ મોદીએ UNની બેઠકમાં જણાવી ફોર્મ્યુલા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00620.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/gujarati/poem/mhaatmaa/ctaivw0j", "date_download": "2021-06-15T01:43:18Z", "digest": "sha1:ZHEZ5UKNU6RXJ7PFVJEFPRAOXYZNI6GT", "length": 8630, "nlines": 343, "source_domain": "storymirror.com", "title": "મહાત્મા | Gujarati Drama Poem | Kaushik Dave", "raw_content": "\nલાકડી એકતા સ્વતંત્રતા અહિંસા મંત્ર સત્યાગ્રહ મહાત્મા મારાપ્યારાબાપુ પ્યારા બાપુ સત્યનિષ્ઠા\nશબ્દો લખું શું હું, એની મહાનતાને વિશ્વ માને,\nએ મહાત્મા વિશ્વરૂપ,અહિંસાને સત્યનિષ્ઠાથી,\nલડત ચલાવી, સત્યાગ્રહ થકી,\nએક પ્રલંબિત લયનું ગીત....\nડાળીએ ખીલેલું એક નાનકડું ફૂલ આજ મદમાતું મલકાતું મસ્તીમાં જાણે કે ... હરખે હરખાણી ને ... ડાળીએ ખીલેલું એક નાનકડું ફૂલ આજ મદમાતું મલકાતું મસ્તીમાં જાણે કે ... હરખે હરખાણ...\nગીત - 'પ્રેમ શબ્દ છે સત્ય...\nમીરાંની મટુકીમાં મોહન તું માખણ , તું તથ્ય પ્રેમ શબ્દ છે સત્ય .... મીરાંની મટુકીમાં મોહન ત���ં માખણ , તું તથ્ય પ્રેમ શબ્દ છે સત્ય ....\nથોડું તો જીવી લ્યો....\nહવે કેમ જીતવી ઘટમાળ એકલે હાથ અલખમાં, હજુ અર્જુન જુવે છે વાટ જો મળે દ્રોણ આ જગતમાં... હવે કેમ જીતવી ઘટમાળ એકલે હાથ અલખમાં, હજુ અર્જુન જુવે છે વાટ જો મળે દ્રોણ આ જગતમાં... હવે કેમ જીતવી ઘટમાળ એકલે હાથ અલખમાં, હજુ અર્જુન જુવે છે વાટ જો મળે દ્રોણ આ જગતમ...\n“નારી ” ૨૧મી સદીની\nહું સીતા નથી જે અગ્નિ પરીક્ષા આપીશ તમને શંકા હોય તો હું ચાલતી પકડીશ હું સીતા નથી જે અગ્નિ પરીક્ષા આપીશ તમને શંકા હોય તો હું ચાલતી પકડીશ\nગઝલમાં તમે છો કે જાતે ગઝલ...\nગીત - ' સઘળી રાતો રોશન રો...\nતાળાંઓ અકબંધ દીધેલાં હોઠે ને ચાવીના ગુચ્છાને નાખ્યો દરિયે મેં તાળાંઓ અકબંધ દીધેલાં હોઠે ને ચાવીના ગુચ્છાને નાખ્યો દરિયે મેં\nમુમતાજ થી ઊંચી કદી મુહોબ્બત નહિ માંગુ, અમારી હેસિયત ક્યાં છે મહાલેતાજ ચનવાની મુમતાજ થી ઊંચી કદી મુહોબ્બત નહિ માંગુ, અમારી હેસિયત ક્યાં છે મહાલેતાજ ચનવાની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00620.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/index/27-11-2020", "date_download": "2021-06-15T00:32:38Z", "digest": "sha1:DDCBNXG2YBPX36ARAKV55JBBA5BV4HJQ", "length": 23702, "nlines": 140, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટ ગુજરાતી ન્યૂઝ - Rajkot Online News Paper in Gujarati - Akila News", "raw_content": "\nદેવદિવાળીના દિવસે ફટાકડા ફોડવા બાબતે પિતા-પુત્રને ત્રણ શખ્સોએ પાઇથી મારમાર્યો: માલધારી સોસાયટીમાં બનાવ : અશોક ભરવાડ, મહેશ ભરવાડ અને રવિ ભરવાડ સામે ગુનો access_time 2:46 pm IST\nરસુલપરા પાસેથી બે ચોરાઉ બાઇક સાથે સુલ્તાન ચૌહાણ પકડાયો: access_time 2:47 pm IST\nરાજકોટના બદ્રીપાર્ક પાસે ૧૭.પ કી.ગ્રા. ગાંજામાં વચગાળાના જામીન પર મુકત કરતી સેશન્સ કોર્ટ: access_time 2:49 pm IST\nબાઇક ચોરીના ગુનામાં નવ વર્ષથી ફરાર ગટુ કામળીયા પકડાયો: access_time 3:35 pm IST\nરાજકોટ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા બીજા દિવસે આકરી કાર્યવાહી : લક્ષ્મીનગર નળ પાસેથી ગેરકાયદે રાખેલ 21 રેંકડી જપ્ત કરાઈ : નાયબ કમિશનર એ,આર,સિંહના માર્ગદર્શનમાં કાર્યવાહી access_time 11:18 pm IST\nરાજયની કોવિડ હોસ્પીટલોમાં એક પછી એક અગ્નિકાંડ છતાં સરકાર સુધરતી નથીઃ કોંગ્રેસ access_time 3:37 pm IST\nજન્મ થયો ત્યારથી જ બાળકને સાચવનારા નર્સ મારફત ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા સુધી પહોંચી કુવાડવા પોલીસ access_time 2:49 pm IST\nરાજકોટ શહેરમાં દિવસે યોજાતા લગ્ન પ્રસંગ માટે પોલીસની મંજૂરી લેવાની કોઈ જરૂર નથી: રાત્રે 9 થી 6 વચ્ચે કોઈપણ પ્રસંગને મંજૂરી નહિ: ડીસીપી મનોહરસિંહ જાડેજા access_time 8:40 pm IST\nરાજકોટ જિલ્લા શિક��ષણાધિકારી કૈલા કોરોના સંક્રમીત થયા access_time 3:38 pm IST\nકોવિડ હોસ્પિટલમાં આગ અને મૃત્યુની ઘટના અંગે દુઃખ વ્યકત કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ access_time 3:39 pm IST\nમવડી - પાળ - રાવકીને જોડતા બ્રીજનું ખાતમુહુર્ત access_time 11:42 am IST\nરાજકોટ કોર્પોરેશન ના ડેપ્યુટી કમિશનર એ આર સીધની આકરી કાર્યવાહી:સદર વિસ્તારમાં દરોડો પાડી નોનવેજની 10થી વધુ લારીઓ દબાણ સ્ટાફના ખાતાએ કબજે કરી access_time 9:19 pm IST\nખેડૂતોને પિયત માટે લાઇટની ખૂબ જરૂરીયાત રહે છે લાઇટના ધાંધીયા નિવારો : કિસાન સંઘનું આવેદન access_time 3:34 pm IST\nવોર્ડ નં. ૧૪માં ભકિતનગર વોંકળાની સ્થળ મુલાકાત લેતા કોર્પોરેટરો access_time 3:40 pm IST\nઉદય કોવિડ હોસ્પિટલમાં વિપક્ષી નેતાને પ્રવેશવા ન દેવાયા : બાવડુ પકડી કાઢી મૂકાયા access_time 3:55 pm IST\nકર્ફયુના છઠ્ઠા દિવસે શહેરમાં જાહેરનામા ભંગના ૧૪૯ કેસ: શહેરીજનો રાત્રે કર્ફયુ તથા દિવસે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરે તેવો પોલીસનો અનુરોધ access_time 2:47 pm IST\nરેલનગરમાં મહિકાના તલાટી મંત્રી ગૌરવભાઇ જોશીના ઘરમાંથી રૂ. ર૩ હજારના ઘરેણાની ચોરી access_time 2:49 pm IST\nપતિને ઘરજમાઇ તરીકે રાખવા માટે ઝઘડા કરતી પૂજાએ સાસુને સોડામાં ઝેરી પદાર્થ ભેળવી પીવડાવ્યાનો આક્ષેપ: આજીડેમ ચોકડી પાસે માધવવાટીકામાં બનાવઃ પૂજાના પતિ રાજુભાઇનો આક્ષેપ-પત્નિ મને સતત ઘરજમાઇ તરીકે અમદાવાદ રહેવા દબાણ કરતી હતીઃ ઘરમાંથી ઘરેણા લઇ ભાગી ગઇ access_time 3:33 pm IST\nરાજકોટ નજીક દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલ વાહન છોડવા હાઇકોર્ટનો હુકમ access_time 3:34 pm IST\nકાલાવડ રોડ ચાની હોટલ પાસેથી અશોક ચોરાઉ બાઇક સાથે પકડાયો: access_time 3:40 pm IST\nદિવંગતોને શ્રધ્ધાંજલી આપતું શહેર ભાજપ કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શ્રધ્ધાંજલી અર્પી access_time 3:56 pm IST\nરેલનગર વિસ્તારમાં બુલડોઝર ફેરવતી મહાપાલિકાઃ ૯૬ કરોડની જમીન ખુલ્લી access_time 3:37 pm am IST\nજયાં ભયાનક આગ લાગી તે શિવાનંદ હોસ્પિટલમાં જીઈબીનું કનેકશન વાયરીંગ, ૧૧ કેવી અને ટ્રાન્સફોર્મર બધુ કાયદેસર છે : અત્યારે પણ પાવર ચાલુ છે access_time 3:37 pm am IST\nઆગની ઘટના દુઃખદ, રાજય સરકાર મૃતકોના પરિવારજનો સાથે છે : ભંડેરી-ભારદ્વાજ access_time 3:36 pm am IST\nરાજકોટના જંગલેશ્વર રોડ પર ખાનગી બસમાં લાગી આગ: ફાયર બ્રિગેડ પહોંચ્યું access_time 8:45 pm am IST\nટીવી અને બોલિવૂડ અભિનેત્રી હિના ખાન રાજકોટની મહેમાન access_time 8:23 pm am IST\nઇન્ડિયન મેડીકલ એસોસીએશન ગુજરાતના રાજકોટ ઝોનના ઉપપ્રમુખપદે ડો. રશ્મી ઉપાધ્યાયની નિમણુંક access_time 2:50 pm am IST\nઆગની ઘટનાના મૃતકોને ઉદય કાનગડ દ્વારા શ્રધ્ધા સુમન અર્પણ access_time 3:35 pm am IST\nરાજકોટ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડનો રીપોર્ટ ૩-૪ દિ'માં આવવાની શકયતા : હાલ કોઈ સામે ગુનો નહિં : એ.કે.રાકેશ access_time 3:55 pm am IST\nલેપટોપ અને મોબાઈલની ચીલઝડપ કરનાર રાહુલ દતાણીયા પકડાયો access_time 2:48 pm am IST\nરાજકોટ એસટી દ્વારા બે નવી બસ : રાજકોટ - બારડોલી વોલ્વો તો રાજકોટ - નારાયણ સરોવર એસી સ્લીપર કોચ મુકાઇ access_time 11:42 am am IST\nમાર્કેટીંગ યાર્ડમાં સતત બીજા દિવસે ૨૪૭નો કોરોના ટેસ્ટ : ૨ પોઝિટિવ access_time 3:34 pm am IST\nકોલેજમાં ટયુશન ફી સિવાયની રકમ ન ઉઘરાવવા વિદ્યાર્થી પરીષદની કુલપતિને રજૂઆત access_time 3:39 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nજામનગર જિલ્લાના લાલપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ: 3 લોકો ઘાયલ: મહિલાની છેડતી બાબતે અથડામણ થયાનું પ્રાથમિક તારણ: પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો : ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો access_time 11:48 pm IST\nમહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય : 30 હજાર સેક્સ વર્કર્સને દર મહિને 5 હજાર રૂપિયા આપશે : ઉપરાંત જેમના બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને દર મહિને અઢી હજાર રૂપિયા વધુ અપાશે : રાજ્યના 32 જિલ્લાની 30 હજાર મહિલા સેક્સ વર્કર્સને આર્થિક સહાય માટે 51 કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન : મહિલા તથા બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુરની ઘોષણાં access_time 11:43 am IST\nમહેબુબા મુફતી ફરી નજર કેદમાં : પુત્રી ઈલ્તીજાની જાહેરાત : કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને આજે સવારે ફરીથી તેમના નિવાસસ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે : મહેબુબા મુફતીની પુત્રી ઈલ્તીજાએ આ વાતની જાહેરાત કરી હતી : તેણે કહેલ કે શું આપણે આને લોકશાહી કહેશુ જયાં લોકોને વાણી સ્વતંત્રતા કે વિચારો વ્યકત કરવાનો પણ કોઈ અધિકાર નથી : જો કે સત્તાવાર હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી access_time 1:08 pm IST\nજયશંકરએ યુએઇ ના વિદેશ મંત્રિ સાથે મુલાકાત કરી કહ્યું કોવિડ કાળ ના અનુભવ આપના માટે સબક access_time 10:14 pm IST\nઅમેરિકાના હ્યુસ્ટનમાં આવેલા મીનાક્ષી મંદિરમાં દિવાળી ઉત્સવ ઉજવાયો : કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ રથયાત્રા રદ કરાઈ : ફટાકડાની આતશબાજી પણ રદ કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી : મંદિરમાં દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા access_time 8:13 pm IST\nવાહન માલિકના નિધન બાદ નામ બદલાવવા માટે થતી લાંબી ઝંઝટ દૂર થશે access_time 2:51 pm IST\nરાજકોટના બદ્રીપાર્ક પાસે ૧૭.પ કી.ગ્રા. ગાંજામાં વચગાળાના જામીન પર મુકત કરતી સેશન્સ કોર્ટ access_time 2:49 pm IST\nરાજકોટ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા બીજા દિવસે આકરી કાર્યવાહી : લક્ષ્મીનગર નળ પાસેથી ગેરકાયદે રાખેલ 21 રેંકડી જપ્ત કરાઈ : નાયબ કમિશનર એ,આર,સિંહના માર્ગદર્શનમાં કાર્યવાહી access_time 11:18 pm IST\nજયાં ભયાનક આગ લાગી તે શિવાનંદ હોસ્પિટલમાં જીઈબીનું કનેકશન વાયરીંગ, ૧૧ કેવી અને ટ્રાન્સફોર્મર બધુ કાયદેસર છે : અત્યારે પણ પાવર ચાલુ છે access_time 3:37 pm IST\nધોરાજીમાં વીજ વિતરણ કંપનીઓના ખાનગીકરણ સામે વિરોધ યકત કરાયો access_time 6:03 pm IST\nજોડીયાના બાલંભા ઉદાસીન આશ્રમના મહંત સામે દુષ્કર્મની ફરીયાદ access_time 2:16 pm IST\nપાટડીમાં ૧૬ ઘેટા બકરા અને છરી સાથે પોલીસે ત્રણ શખ્શોને ઝડપી લીધા access_time 11:52 am IST\nરૂ.૩૯ લાખની ફોર્ચ��યુનર માટે હરાજીમાં રૂ.૩૪ લાખનો '૭' નંબર ખરીદ્યો \nફિયાન્સીના ત્રાસથી CRPF જવાને આત્મહત્યા કરી લીધી access_time 9:17 pm IST\nરાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા માહીના ત્રણ દુધ ઉત્પાદક સભ્યોનું સન્માન access_time 3:40 pm IST\nભૂખ્યા વાંદરાઓની ધમાલને શાંત કરવા આ સંગીતકાર પિયાનો વગાડે છે access_time 10:33 am IST\nઓએમજી.....ચીનમાં પતિએ વિશ્વાસઘાત કરતા પત્નીએ પાંજરામાં પુરી પતિને નદીમાં ફેંકી દીધો access_time 6:27 pm IST\nસતત માસ્ક પહેરતી નર્સનો ચહેરો એટલો બદલાયો કે સંબંધીઓ પણ ઓળખી ન શકયા access_time 9:45 am IST\nએન. આર. આઈ. સમાચાર\nજરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડતા ' અક્ષય પાત્ર ફાઉન્ડેશનનો ત્રીજા દાયકામાં પ્રવેશ : 11 નવેમ્બર 2000 ના રોજ શરૂઆત કરાઈ હતી : 20 વર્ષ પૂર્ણ કર્યા નિમિત્તે અનેક મહાનુભાવોએ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા : દેશના 12 સ્ટેટ તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના 18 લાખ બાળકોને ભોજન પૂરું પાડવાની સેવા access_time 6:08 pm IST\nમહાત્મા ગાંધીની ' કવીટ ઇન્ડિયા ' ચળવળના સાથીદાર સિંગાપોર સ્થિત અમીરઅલી જુમાભોય નું નિધન : 94 વર્ષના હતા access_time 1:57 pm IST\n' લવ ટેઇક્સ એક્શન એવોર્ડ ' : યુ.એસ.ના ટેક્સાસમાં સેવાકીય કાર્ય ક્ષેત્રે કાર્યરત ' સેવા ઇન્ટરનેશનલ ' ને એનાયત કરાયેલો એવોર્ડ : ન્યુયોર્ક લાઈફ ફાઉન્ડેશન દ્વારા 50 હજાર ડોલરની ગ્રાન્ટ આપવામાં આવી access_time 8:01 pm IST\nકોમેન્ટ્રીમાં સિરાજના પિતાને બદલે સૈનીના પિતાને આપી શ્રદ્ધાંજલિ : એડમ ગિલક્રિસ્ટથી મોટી ભૂલ access_time 9:15 pm IST\n૧૫ વર્ષ બાદ ટાયસન કાલે રીંગમાં ઉતરશે access_time 12:49 pm IST\nલંકા પ્રીમિયર લીગમાં ખરાબ પ્રદર્શન પછી ઇરફાન પઠાણ થયો ટ્રોલ access_time 4:44 pm IST\nશાહિર શેખે ગર્લફ્રેન્ડ રૂચિકા કપૂર સાથે કોર્ટ મેરેજ : સોશિયલ મીડિયા પર શેયર કર્યા ફોટા access_time 4:38 pm IST\nતેલુગુ સ્ટાર બેલમાકોંડા સાઇ શ્રીનિવાસ 'છત્રપતિ'ના રિમેકથી બોલિવૂડમાં કરશે એન્ટ્રી access_time 4:39 pm IST\nરોમેન્ટિક સ્ટાઇલમાં પ્રીતિ ઝિન્ટાએ પતિ સાથે આપ્યો પોઝ : કરી રહી છે વેકેશન ઇન્જોય access_time 4:37 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00620.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/commodities-trading/equity-vs-commodity-gujarati", "date_download": "2021-06-15T00:00:13Z", "digest": "sha1:F7YJS4U27CHGJZDHMX7PIG5JF4LOG76X", "length": 27407, "nlines": 627, "source_domain": "www.angelbroking.com", "title": "ઇક્વિટી સામે કોમોડિટી - Angel Broking", "raw_content": "\nનાણાંકીય બજારોમાં ઘણા સાધનો સમાવેશ ધરાવે છે જેમાં તમે રોકાણ કરી શકો છો. એક્સચેન્જ પર સૂચિબદ્ધ (લિસ્ટેડ) કંપનીથી, કૃષિ ઉત્પાદનો (પેદાશો)થી ઓઈલ અથવા સોના સુધ�� રોકાણકાર તેમના નાણાંકીય સાધનોની વિશાળ શ્રેણીમાં રોકાણ કરી શકે છે. સૌથી લોકપ્રિય એસેટ્સમાં જે વેપાર કરવામાં આવે છે તે ઇક્વિટીઓ અને કોમોડિટી છે.\nકંપનીમાં ઇક્વિટીને શેરહોલ્ડર્સના હિસ્સા તરીકે સમજી શકાય છે. આ એવી રકમ છે કે કંપનીની કુલ સંપત્તિમાંથી જવાબદારીને ઘટાડવા પછી શેરધારકને મળશે. કોમોડિટી, બીજી તરફ, કાચા માલનો સંદર્ભ આપે છે – જથ્થાબંધમાં ખરીદેલ અને વેચાયેલ – જેમ કે કોટન.\nમાલિકી: ઇક્વિટી ટ્રેડિંગમાં, એક રોકાણકાર સુરક્ષા ખરીદનાર, લિસ્ટેડ કંપનીની માલિકીનો એક ભાગ મેળવે છે, જો કે, તે કોમોડિટી ટ્રેડિંગમાંશક્ય નથી. કોમોડિટી માર્કેટમાં, વેપારીઓ ઘણીવારફ્યુચર કોન્ટ્રેક્ટ સાથે સંપર્ક કરે છે. આ ફ્યુચર કોન્ટ્રેક્ટ ખાસ કરીને માલિકીની છે.\nવેપારનો સમયગાળો: એક દિવસ અથવા વર્ષો સુધી ઇક્વિટી યોજવામાં આવી શકે છે. કોમોડિટી માર્કેટમાં કરારથી વિપરીત, ઇક્વિટીઓની સમાપ્તિ સમાપ્ત થતી નથી. તેથી સ્ટૉક્સમાં ટ્રેડિંગ કરતી વખતે ટૂંકા ગાળાના રોકાણકારો માટે અનુકૂળ હોય છે, સામાન્ય રીતે લાંબા ગાળાના રોકાણકારો દ્વારા લેવામાં આવે છે.\nટ્રેડિંગ કલાકો: સામાન્ય રીતે ઇક્વિટી ટ્રેડિંગની તુલનામાં કોમોડિટી ટ્રેડિંગ લાંબા કલાક સુધી ચાલુ થાય છે. સ્ટૉક માર્કેટ સવારેથી સાંજ સુધીના વેપાર માટે ખુલ્લા છે પરંતુ કોમોડિટી ટ્રેડિંગ લગભગ ઘડિયાળની આસપાસ છે.\nબિડ–આસ્ક સ્પ્રેડ: બિડ–આસ્ક સ્પ્રેડ — લિક્વિડિટીનું માપ–સ્ટૉક્સ ઓછું છે. સ્ટૉક માર્કેટ પાર્લેન્સમાં બિડ–આસ્ક સ્પ્રેડ એ ખરીદનારની સૌથી ઉચ્ચતમ કિંમત વચ્ચેનો તફાવત છે અને સૌથી ઓછી ખરીદદાર સ્વીકારવા માટે તૈયાર છે.\nમાર્જિન: ઇક્વિટીની તુલનામાં કોમોડિટી ટ્રેડિંગ માટે માર્જિનની જરૂરિયાત ઓછી છે. તેથી તે વેપારીઓને ઉચ્ચ એક્સપોઝર લેવાની મંજૂરી આપે છે જે અચાનક અને તીક્ષ્ણ ગતિઓ દરમિયાન ખૂબ જોખમ સાબિત કરી શકે છે.\nપરિબળો: કોમોડિટી માર્કેટ સામે ઇક્વિટી માર્કેટ\nઇક્વિટી અને કોમોડિટી માર્કેટ પર સહનશીલ ઘણા પરિબળો છે. ઉદાહરણ તરીકે, વ્યાજ દરો. વ્યાજ દરમાં ફેરફાર દર–સંવેદનશીલ સ્ટૉક્સ અને સંપૂર્ણ સ્ટૉક માર્કેટને અસર કરે છે. કોમોડિટી દરો પણ અસર કરવામાં આવે છે કારણ કે વ્યાજ દર ઇન્વેન્ટરીના હોલ્ડિંગ ખર્ચમાં પરિવર્તન કરે છે.\nજો કે, અમુક તફાવતના કેટલાક મુદ્દાઓ છે. ઇક્વિટી વેપારીઓ અને વિશ્લેષકો મોટાભાગે ત્રિમાસિક સંખ્યાઓ, કંપની ��્વારા આપેલા લાભો અને દેશમાં સામાન્ય મેક્રો આર્થિક પરિસ્થિતિઓ વિશે ચિંતિત છે. કોમોડિટી માર્કેટ ટ્રેડર્સ માર્કેટની ભાવના મેળવવા માટે માંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અન્ય પરિબળો કરતાં વધુ સપ્લાય કરે છે.\nઓઈલની કિંમતોમાં તાજેતરમાં મૂવમેન્ટ પૉઇન્ટને યોગ્ય રીતે સમજાવે છે. કોવિડ-19 ના વધતા કિસ્સાઓ અને તે લૉકડાઉન જે ઓઇલની કિંમતોને નોંધપાત્ર રીતે ઘટાડો કર્યો છે. આ તેલની માંગ પછી નાટકીય રીતે ઘટી ગઈ અને બજારમાં મોટાભાગે સપ્લાય થવાનું અટકી પડ્યું.\nએવી જ રીતે દેશમાં સર્જાયેલી ચોમાસાની સારી સ્થિતિને લીધે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદનોની ગતિઓનું નિર્ણાયક કરી શકાય છે.\nભારતમાં કોમોડિટી માર્કેટ સામે ઇક્વિટી માર્કેટ\nવેપારીઓ અને બજાર પંડિતોએ કોમોડિટીમાં રોકાણને થોડો સરળ માનવામાં આવે છે કારણ કે તે મોટાભાગે માંગ અને સપ્લાય પરિસ્થિતિ પર આધારિત હોય છે. ઇક્વિટી માર્કેટમાં રોકાણનો નિર્ણય લેવા માટે જરૂરી વિશ્લેષણ વધુ વિગતવાર છે. ઉદાહરણ તરીકે, સુરક્ષા ખરીદવા માટે તમારે કમાણીના નંબરો અને ભૂતકાળના વલણો પણ જોવાની જરૂર પડશે, પરંતુ કોપર માર્કેટની ભાવના બનાવવા માટે, તમારે મોટાભાગે ઔદ્યોગિક વિકાસ પરિસ્થિતિની દેખરેખ રાખવી જરૂરી છે. તેથી સ્ટૉક માર્કેટ કરતાં કોમોડિટી માર્કેટમાં મૉનિટર કરવામાં આવતા ઓછા વેરિએબલ્સ છે જે નવા રોકાણકાર માટે આદર્શ હોઈ શકે છે.\nઇક્વિટી સામે કોમોડિટી વચ્ચે પસંદ કરવું\nરોકાણકારો તેમની જોખમ લેવાની ક્ષમતાને આધારે કોમોડિટી માર્કેટ સામે ઇક્વિટી માર્કેટમાં ટ્રેડિંગ વચ્ચે પસંદ કરી શકે છે. સ્ટૉક માર્કેટમાં લોકપ્રિય વ્યૂહરચના એ લાંબા સમયગાળા સુધી ખરીદવી અને હોલ્ડ કરવી છે જે કોમોડિટી ટ્રેડિંગના કિસ્સામાં શક્ય નથી. બે વચ્ચે પસંદ કરવું – ઇક્વિટી સામે કોમોડિટી – ટ્રેડિંગ મોટાભાગે તમારી જોખમની સ્થિતિ પર આધારિત છે.\nઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળાના લક્ષ્યોને અનુકૂળ બનાવવાની સંભાવના છે જ્યારે કોમોડિટી માર્કેટ ટૂંકા ગાળાના લાભોને ધ્યાનમાં રાખીને રોકાણકારો માટે વધુ સારી પસંદગી હોઈ શકે છે. તેથી એક રોકાણકાર સૌથી મહત્વપૂર્ણ રીતે માલિકીના મૂળભૂત તફાવત અને ઇક્વિટીઓ અને કોમોડિટી વચ્ચે સમયસીમા ધ્યાનમાં રાખવી જોઈએ.\nભારતમાં કોમોડિટી માર્કેટ કેવી રીતે ટ્રેડ કરવું\nગોલ્ડ વર્સેસ. ઇક્વિટી: શું સોનામાં રોકાણ સુરક્ષિત છે\nફ્યૂચર્સની કિ���તો કેવી ઇરતે નિર્ધારિત કરવામાં આવે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે કરવું\nકોમોડિટી માર્કેટ કેવી રીતે કામ કરે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરવું\nસોનાની કિંમતોને અસર કરતા પરિબળો\nમિલિયનલરો સોનામાં કેવી રીતે રોકાણ કરે છે\nચલણ ડેરિવેટિવ્સ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00620.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/14-04-2021/248014", "date_download": "2021-06-14T23:58:38Z", "digest": "sha1:UEVTAORFETKFVNNXI7Z5YSAPM6KKHZGK", "length": 17168, "nlines": 131, "source_domain": "akilanews.com", "title": "IPL -2021 : રોમાંચક મેચમાં મુંબઈ ઈંડિયંસે કલકત્તા નાઈટ રાઈટડર્સને 10 રનથી હરાવ્યુ :રાહુલ ચહલે ચાર વિકેટ ઝડપી", "raw_content": "\nIPL -2021 : રોમાંચક મેચમાં મુંબઈ ઈંડિયંસે કલકત્તા નાઈટ રાઈટડર્સને 10 રનથી હરાવ્યુ :રાહુલ ચહલે ચાર વિકેટ ઝડપી\nસૂર્યકુમાર યાદવે 56 અને રોહિત શર્માએ 43 રન ફટકાર્યા : નીતીશ રાણાને 57 રન બનાવ્યા\nચેન્નાઇ : IPL 2021ની પાંચમી મેચમાં ચેન્નઈ ખાતે મુંબઈ ઇન્ડિયન્સની કોલકાતા સામે 10 રનથી જીત થઈ હતી. 153 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 142 રન જ કરી શકી. કોલકાતા તરફથી સૌથી વધુ રન નીતશ રાનાએ બનાવ્યા હતા. રાણાએ બેક ટુ બેક અડધી સદી ફકટારતા આજે 57 રન બનાવ્યા હતા. શુભમન ગીલે 37 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રાહુલ ચહરે 4 ઓવરમાં માત્ર 27 રન આપી 4 વિકેટ ઝડપી હતી.\nમુંબઈ ઇન્ડિયન્સની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 153 રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ હતી. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે 56 અને રોહિત શર્માએ 43 રનનું યોગદાન આપ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આન્દ્રે રસેલે 5, પેટ કમિન્સે 2, જ્યારે વરુણ ચક્રવર્તી, શાકિબ અલ હસન અને પ્રસિદ્વ કૃષ્ણએ 1-1 વિકેટ લીધી.હતી\nકોલકાતાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે મુંબઈની ટીમમાં એક બદલાવ છે. ક્રિસ લિનની જગ્યાએ કવિન્ટન ડી કોક રમી રહ્યો છે. સીઝનની પ્રથમ મેચમાં મુંબઈ બેંગલોર સામે 2 વિકેટે હારી ગઈ હતી, જ્યારે કોલકાતાએ હૈદરાબાદને 10 રને માત આપી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમા�� નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nહોલમાર્ક વગરના સોના - ઝવેરાત અંગે સરકારનો મોટો નિર્ણય : 1 જૂનથી વેચી નહીં શકાય : સરકારે મંગળવારે કહ્યું છે કે તે 1 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી અને ઉત્પાદનો માટે ફરજિયાત હેલમાર્કિંગ લાગુ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગોલ્ડ હોલમાર્કિંગ કિંમતી ધાતુની શુદ્ધતા માટેનું પ્રમાણપત્ર છે અને હાલમાં સ્વૈચ્છિક છે. access_time 12:16 am IST\nઓરિસ્સામાં કોરોના વેક્સિનની અછત : રાજ્યના 11 જિલ્લાઓમાં રસીકરણ અભિયાન સ્થગિત કરાયું : ઓરિસ્સાના 30 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં વેક્સિનની તંગીને કારણે રસીકરણ અટકી ગયું access_time 1:03 am IST\nઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્થગિત કરવા ભાજપ સાંસદ કૌશલ કિશોરની માંગ : ચૂંટણી આયોગને લખ્યો પત્ર : કોરોનાએ હાહાકાર મચાવ્યો : અનેક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ : લખનૌમાં લોકડાઉન લાદવું પડે તેવી સ્થિત�� :લખનૌના મોહનલાલ ગંજથી ભાજપના સાંસદે કહ્યું -કોરોના બેકાબુ છે,હજારો પરિવારો ઝપટે ચડ્યા છે,સ્મશાનમાં લાશોના ઢગલા છે,ત્યારે ચૂંટણી નહીં લોકોના જીવ બચાવવા જરૂરી છે access_time 1:13 am IST\nકોરોનાની સુનામી આવી : ૨૪ કલાકમાં તૂટયા બધા રેકોર્ડ access_time 10:59 am IST\nયુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કોરોના access_time 3:41 pm IST\nકોરોના કાળમાં શાળા - કોલેજો બંધ રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહેતા પીજી હોસ્ટેલ્સ બિઝનેસ ઠપ્પ થયો access_time 11:39 am IST\nજાતિ પ્રથા એ ભારત માટે શાપ સમાન : ડો. આંબેડકરજી access_time 2:59 pm IST\nકોરોનાગ્રસ્તને હુંફ જરૂરી, સોશ્યલ મીડિયાથી હકારાત્મકતા વધારીએ access_time 3:53 pm IST\nરાજકોટ દૂરદર્શનમાં કાલે પેન્શનરોને લગતા પ્રશ્નો વિષયક માર્ગદર્શન કાર્યક્રમ access_time 3:43 pm IST\nજૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજીનો પ્રારંભ : કેરીના બોક્સના રૂ.૫૦૦ થી લઈને ૮૦૦ સુધીના ભાવ આ વર્ષે કેસર કેરીનુ ઉત્પાદન ઓછું થાય તેવી શકયતા access_time 8:04 pm IST\nજામનગર સતવારા સમાજ દ્વારા રહેવા જમવાની સુવિધા access_time 11:33 am IST\nઅમદાવાદમાં કોરોના કેસ વધતા કોવિડ 19ની સારવાર કરતી તમામ ખાનગી હોસ્‍પિટલોમાં કોર્પોરેશન ક્‍વોટાના 20 ટકા બેડ રિઝર્વ રાખવા મ્‍યુનિસિપલ કમિશનર મુકેશ કુમારનો આદેશ access_time 4:16 pm IST\nઘોર બેદરકારી : અમદાવાદમાં કોરોના દર્દીને એમ્બ્યુલન્સ માટે ત્રણ કલાક અને દાખલ થવા 10 કલાક રાહ જોવી પડી access_time 9:24 pm IST\nઅમદાવાદ : ૧ કલાકમાં ૫૦ એમ્બ્યુલન્સ સિવિલના દરવાજે પહોંચી access_time 10:12 am IST\nરશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ વધતા રશિયાએ 80હજાર સૈનિકો યુક્રેન સરહદ પર ગોઠવ્યા હોવાની માહિતી access_time 6:05 pm IST\nબ્રિટનમાં 95 દિવસના લોકડાઉન બાદ ફરી બજારમાં રોનક જોવા મળી:દેશ થવા લાગ્યો અનલોક access_time 5:49 pm IST\nવિશ્વનું સૌથી મોટુ સસલુ ડેરિયસની ચોરી access_time 3:09 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઓસ્ટ્રેલિયામાં 4 પોલીસ અધિકારીઓને ટ્રક નીચે કચડી નાખ્યા : નશો કરી ડ્રાયવિંગ કરનાર ભારતીય મૂળના 48 વર્ષીય મોહિન્દર સિંઘને 22 વર્ષની જેલ સજા access_time 1:57 pm IST\nભારત કરતા વધુ મહત્વનું કોઈ રાષ્ટ્ર નથી : અમેરિકાની અગ્રણી સાયન્સ એન્ડ ટેક્નોલોજી થિન્ક ટેન્કનો અહેવાલ access_time 6:09 pm IST\nઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા 80 કાર્ડધારકોની સુપ્રીમ કોર્ટમાં પિટિશન : સરકાર વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કરી શકવાનો અધિકાર છીનવાઈ ગયો હોવાની રાવ access_time 7:36 pm IST\nરીઅલ મેડ્રિડના કેપ્ટન રામોસને કોરોના વળગ્યો access_time 6:30 pm IST\nવિલિયમસનને મળ્યો ચોથી વખત સર રિચા��્ડ હેડલી મેડલ access_time 6:28 pm IST\nKKRનો માલિક શાહરૂખ ખાન હતાશ ચાહકોની માફી માગી access_time 8:05 pm IST\nબોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની વણઉકેલી કહાની ઉપરની ફિલ્‍મની ટીઝર રિલીઝ access_time 5:37 pm IST\nસુશાંત સિંહ રાજપૂત પર આધારિત ફિલ્મ 'ન્યાય: ધ જસ્ટિસ' ટીઝરનું પોસ્ટર આવ્યું સામે access_time 5:35 pm IST\nદર્શકોની ઈચ્છા પર સ્ટાર ઈન્ડિયા પર ફરીથી પ્રસારિત 'રામાયણ' access_time 5:35 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Rajkot_news/Detail/25-09-2020/138177", "date_download": "2021-06-15T01:29:43Z", "digest": "sha1:D2PBJB2TML4WQII32L32TANAJSTO5T4P", "length": 16537, "nlines": 129, "source_domain": "akilanews.com", "title": "કેન્સર હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરમાં ૨૪ કલાકની હેલ્પલાઇન સેવા", "raw_content": "\nકેન્સર હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરમાં ૨૪ કલાકની હેલ્પલાઇન સેવા\nરાજકોટમાં કોરોનાના દર્દીઓને સમયસર અને સુલભ સારવાર મળી શકે તે માટે કોવિડ કેર સેન્ટર સતત કાર્યરત છે. ત્યારે સૌરાષ્ટ્ર કેન્સર એન્ડ રિસર્ચ હોસ્પિટલ ખાતે કાર્યરત ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓના પરિવારજનો માટે ૨૪ કલાક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.\nકોરોનાનાં જે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાંથી ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર ખાતે શીફટ થયા હોય તેવાં દર્દીઓના કુંટુંબીજનો - સગા સંબંધીઓને દર્દીનાં સ્વાસ્થ્ય અંગેની જાણકારી કે મદદ માટે૯૩૧૩૮ ૦૫૨૨૫અને૯૩૧૩૮ ૦૫૨૨૧નંબર પર ચોવીસ કલાક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થય��� : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nનોબલ પારિતોષિક માટે હવે પુતીનનું નામ નોમિનેટ થયું: ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતીનનું નામ નોબલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. જોકે ક્રેમલીને જાહેર કર્યું છે કે અમે પુતિનનું નામ નોમિનેટ કરેલ નથી. access_time 12:17 am IST\nપટણામાં પપ્પુ યાદવના કાર્યકર્તાઓની બેફામ ધોલાઇ કરતા ભાજપ કાર્યકર્તાઓઃ મોટો હંગામો : પપ્પુ યાદવની જનશકિત પક્ષના કાર્યકરો ખેડૂત વિરોધી ખરડાનો વિરોધ કરવા પહોંચતા જ ભાજપ કાર્યકર્તાઓ લાઠીઓ લઇ તૂટી પડયા હતાઃ બેફામ ધોલાઇ કરી : પપ્પુ યાદવના કાર્યકરો હાથ જોડી માફી માગતા નજરે પડેલ પણ ભાજપના કાર્યકર્તાઓએ ધોલાઇ ચાલુ જ રાખેલ access_time 12:51 pm IST\nસેન્સેકસની ગજબની રમત : શેરબજારની માયાજાળ અદભુત છે. ગઇકાલે ૧૧૦૦ પોઇન્ટના કડાકા પછી આજે સવારે પ્રારંભમાં જ સેન્સેકસ લગભગ ૪૦૦ પોઇન્ટ (૩૯૫.૦૮) ઉચકાયો હતો અને નિફટી ૧૨૧ પોઇન્ટ ઉંચકાઇ હતી અને આ લખાય છે ત્યારે સવારે ૧૦.૨૭ કલાકે સેન્સેકસ ૨૬૨ પોઇન્ટ તથા નિફટી ૭૭.૯૦ પોઇન્ટ 'અપ' છે. access_time 11:29 am IST\nદિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના વાયસરથી સંક્રમિત બાદ થયો ડેન્ગ્યુ access_time 12:00 am IST\nકોરોના વેકસીન અંગે બ્રિટનની અનોખી પહેલઃ વિશ્વની પ્રથમ કોવિડ-૧૯'હ્યૂમન ચેલેન્જ' પરીક્ષણ કરશે શરૂ access_time 2:36 pm IST\nજાણીતા ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર: લાઈફ સપોર્ટ સીસ્ટમ પર રખાયા access_time 12:42 pm IST\nજેલમાંથી પેરોલ જંપ કરનાર હત્યાનો કેદી વિશાલ ઉર્ફે ટકો પકડાયો access_time 2:33 pm IST\nતું કેમ ટ્યુશ��ના ટીચર સાથે બહુ વાતો કરે છે...કહી ધો-૧૦ના છાત્રની ધોલધપાટ access_time 12:16 pm IST\nરાજકોટનાં નારાયણનગર, મોટામૌવા, મુંજકાના વિસ્તારોમાં કાલથી ચાર દિવસ ટેન્કર મારફત પાણી વિતરણ access_time 7:06 pm IST\nજામકંડોરણા પોલીસના અત્યાચાર મામલે ભોગ બનનાર ગરાસીયા પ્રૌઢના પુત્રનું પોલીસે નિવેદન લીધુ access_time 11:47 pm IST\nઅમરેલીમાં કોરોના ૧નું મોત : ૧૪ને ડીસ્ચાર્જ access_time 12:51 pm IST\nજુનાગઢના સાંબલપુરની સીમમાં પરિણીતા પર દુષ્કર્મની કોશિષ access_time 12:57 pm IST\nવડોદરાના મુજમહુડા વિસ્તારમાં બે નશાબાજોએ વેપારીની લારી ફંગોળી દઈ જીવલેણ હુમલો કરતા પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી access_time 5:36 pm IST\nરાજયની મહેસૂલી આવક સામે કરવેરા આવકની ટકાવારી ગતવર્ષે ૫૮.૯૦ ટકાએ પહોંચી access_time 3:43 pm IST\nઆરોગ્ય ખાતામાં ભ્રષ્ટાચાર સરકારના રાજીનામાની માગ access_time 9:24 pm IST\nઅમેરિકાની સેના તાઈવાનની ધરતી પર પગ મૂકે તો ચીન યુદ્ધ છેડવાની તૈયારીમાં access_time 6:01 pm IST\nચેરિટી ભંડોળ એકઠું કરવા પિતાએ દીકરીની રમકડાની બેબીસાઇકલ ઉપર ૩૭૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો access_time 11:33 am IST\nઓએમજી..... ફિનલેન્ડમાં શ્વાન કરી રહ્યા છે કોરોના સંક્રમિત દર્દીઓની ઓળખ access_time 6:04 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં સાઉધર્ન કેલિફોર્નિયા કોલેજ બોર્ડ ટ્રસ્ટીઝની 5 ઓક્ટોબરના રોજ ચૂંટણી : ઇન્ડિયન અમેરિકન મહિલા શિક્ષણવિદ સુશ્રી આરતી કૌશલ મેદાનમાં access_time 7:29 pm IST\nઅમેરિકાએ H-1B વિઝાધારકોને ટ્રેનિંગ આપવા 150 મિલિયન ડોલર ફાળવ્યા : ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ,સાઇબર સિક્યુરિટી ,એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ,એજ્યુકેશન ,ટ્રાન્સપોર્ટેશન ,સહિતના ક્ષેત્રોમાં ઓનલાઇન કામગીરી માટે ટ્રેનિંગ અપાશે access_time 1:36 pm IST\nઆનું નામ 21 મી સદી : હવે મોબાઈલ ફોન દ્વારા દર્દનું નિદાન : મોબાઈલમાં રહેલા કેમેરાથી દર્દીના મોઢામાં રહેલી લાળનો ફોટો દર્દનું નિદાન કરી દેશે : મેલેરિયા છે કે લોહતત્વની ઉણપ કે પોષણની ખામી સહિતના દર્દોનું નિદાન માત્ર 15 મિનિટમાં : ઇન્ડિયન અમેરિકન ડો.સૌરભ મેહતાની ટીમને ક્રાંતિકારી સંશોધન માટે NIH નું 1 લાખ ડોલરનું ઇનામ access_time 6:45 pm IST\nIPLમાં સૌથી ઝડપી 2,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો કેએલ રાહુલ access_time 12:30 pm IST\nપીએસજીના ફોરવર્ડ એન્જલ ડી મારિયા પર 4 મેચ માટે પ્રતિબંધ access_time 5:56 pm IST\nજામનગરમાં રહેણાંક ફ્લેટમાં રેફ્રિજરેટરમાં આગ ભભૂકી : ગુરુદ્વારા નજીક એકતા એપાર્ટમેન્ટમાં રેફ્રિજરેટરમાં આગ લાગી access_time 12:38 am IST\nવિક્રાંત મેસી અને યામી ગૌતમની \"ગિની વેડ્સ સન્ની\" નું ટ્રેલર રિલીઝ access_time 5:42 pm IST\nઅક્ષય કુમારએ યુકેમાં ગુરુદ્વારેમાં નમાવ્યું મસ્તક access_time 5:45 pm IST\n30 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે સંજય દત્તની ત્રીજી કીમોથેરપી: દુબઈથી જલ્દીથી મુંબઈ પરત ફરશે access_time 5:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/javier-mascherano-horoscope-2018.asp", "date_download": "2021-06-15T01:00:43Z", "digest": "sha1:7TK5XPXGXPGZM4ZPO5CQWVWQEZIXX47S", "length": 20675, "nlines": 317, "source_domain": "celebrity.astrosage.com", "title": "જાવિઅર માશેરાનો 2021 કુંડળી | જાવિઅર માશેરાનો 2021 કુંડળી Sport, Football", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » જાવિઅર માશેરાનો કુંડળી\nજાવિઅર માશેરાનો 2021 કુંડળી\nજન્મનું સ્થળ: San lorenzo\nરેખાંશ: 65 W 57\nઅક્ષાંશ: 18 N 11\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nજાવિઅર માશેરાનો પ્રણય કુંડળી\nજાવિઅર માશેરાનો કારકિર્દી કુંડળી\nજાવિઅર માશેરાનો જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nજાવિઅર માશેરાનો 2021 કુંડળી\nજાવિઅર માશેરાનો Astrology Report\nજાવિઅર માશેરાનો ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nવર્ષ 2021 રાશિફળ સારાંશ\nપરિસ્થિતિ તમારી માટે અતિ સાનુકુળ છે. બધું જ વિસારે પાડી, તમારા માર્ગમાં આવતી આનંદની ક્ષણોને માણી લેજો. લાંબા સમયથી તમે જે સખત મહેનત કરી રહ્યા હતા, તેના ફળો ચાખવાનો તથા આરામથી તે સફળતા માણવાનો સમય આવી ગયો છે. આ સમયગાળો તમને પ્રતિષ્ઠિત લોકોની વચ્ચે લાવી મુકશે. વિદેશમાંથી થનારો લાભ તમારો મરતબો વધારશે. ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી પણ લાભની શક્યતા છે. જીવનસાથી તથા સંતાનો તરફથી આનંદની પ્રાપ્તિ થશે. ઘરમાં ધાર્મિક કાર્ય સંપન્ન થશે, તેને કારણે નામ, પ્રતિષ્ઠા અને ભાગ્યમાં વૃદ્ધિ થશે.\nઆ તમારી માટે સુંદર તબક્કો છે, તેનો ફાયદો લેવાનો પ્રયાસ કરજો. તમારી તમામ તાણ અને મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળશે. પારિવારિક તથા વ્યાવસાયિક વતાવરણ તમારી તરફેણમાં રહેશે. વાહન હંકારતી વખતે તમારે થોડું ધ્યાન રાખવું. તમારા શત્રુઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે કેમ કે તમે તેમને કચડી નાખવની માનસિક સ્થિતિમાં છો. તમે બહાદુર વ્યક્તિ તરીકે સામે આવશો અને વ્યવસાયમાં વિશેષ યોગ્યતા પણ મેળવશો.\nઆ સમયગાળાની શરૂઆતમાં કારકિર્દીમાં અસ્થિરતા તથા દિશાવિહિનતા પ્રવર્તશે. આ સમય દરમિયાન તમારે નવા પ્રોજેક્ટ્સ તથા કારકિર્દીમાં કોઈ મોટા ફ્રેરફાર ટાળવા જઈએ. તમારા મિત્રો તથા સંબંધીઓને તમે પહોંચી વળી શકો એવો આ સમય નથી. બિનજરૂરી પરિસ્થિતિઓ ઊભી થશે, જે તમારા જીવનમાં તકરાર, મુશ્કેલીઓ ઊભી કરશે. ઝડપી નાણાં મેળવવા મટે અયોગ્ય માર્ગ અપનાવતા નહીં. કાર્ય તથા નોકરીને લગતી પરિસ્થિતિ સંતોષકારક નહીં હોય. અકસ્માતનો ખતરો છે. આ સમયગાળામાં કેટલીક પ્રતિકુળ પરિસ્થિતિઓ આવશે, તેમનો સામન કરવા માટે તમારો આત્મવિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ કરો. તમને ખાંસીની સમસ્યા થઈ શકે છે, દમને અથવા સંધિવાના દર્દની ફરિયાદ રહેશે.\nતમે તમારી આધ્યાત્મિક બાજુ પર તમે જેટલું વધુ ધ્યાન આપશો, એટલી તમારી અંગત જરૂરિયાતો સંતોષાશે, અને તમારો વિકાસ તમારા ઊંડા ફિલોસોફિકલ પરિવર્તનના સ્વીકારની આવડત સાથે સીધો સંબંધ ધરાવે છે. તમે જે ડિગ્રી કે સર્ટિફિકેટ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, તે પૂર્ણ કરવાથી તમને ખાસ્સો ફાયદો થશે, તમારી અંદરના ઊંડા પરિવર્તનને વાચા આપવાની તમારી ઈચ્છાને પૂરી કરવા માટે આ સારો સમય છે. તમારા ઉચ્ચ મૂલ્યોને વાચા આપવામાં તમે સફળ રહેશો, આ બાબત કામને લગતી હોઈ શકે છે અથવા સમાજકેન્દ્રી પણ. તમારો અભિગમ આશાવાદી હશે અને આ સમયગાળામાં તમારા શત્રુઓને તકલીફ થશે. તમે કોઈ વિચારને અમલમાં મૂકો ત્યારે આર્થિક વળતરની આશા રાખજો. સરકાર તથા કોઈ મંત્રાલય તરફથી તમને લાભ થશે, અને તમેની સાથે કમ કરવાથી તમને સફળતા મળશે, વેપારમાં વિસ્તરણની તથા નોકરીમાં બઢતીની શક્યતા છે. પારિવારિક ખુશી મળશે તેની ખાતરી રાખજો.\nઆ તમારી માટે ખાસ સંતોષકારક સમય નથી. આર્થિક રીતે તમારે અચાનક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ-કચેરી તથા તકરારોને કારણે નાણાંકીય નુકસાન થશે. તમારે ખૂબ મહેનત કરવી પડશે. પારિવારિક જીવન પણ તાણ વધારશે. ધંધાકીય બાબતમાં જોખમ લેવાના પ્રયાસ કરતા નહીં, કેમ કે તમારી માટે આ સમય સારો નથી. તમારા શત્રુઓ તમારી છબિને હાનિ પહોંચાડવાના પ્રયાસ કરશે. નાણાંકીય નુકસાનની સ્પષ્ટ શક્યતા છે.\nમિલકતને લગતા સોદાને કારણે આ સમયગાળા દરમિયાન સારો લાભ મળી શકે છે. આર્થિક બાબતોને લગતા વિવાદોનો નિર્ણય તમારી તરફેણમાં આવવાની શક્યતા છે. આવકના નવા સ્રોતોને ઓળખી કાઢશો. લાંબા સમયથી જેની રાહ જોવાય છે તે પગારવધારો મળશે. ધંધાને લગતી મુસાફરી સફળ અને ફળદાયી રહેશે. આ સમયગાળા સૌથી મહત્વની બાબત એ છે કે તમને મળતા માનમાં હકારાત્મક વધારો થશે. આરામદાયક ચીજો પાછળ ખર્ચ કરવા અથવા નવું વાહન ખરીદવા તરફ તમારો ઝુકાવ રહેશે.\nતમે તમારા ઉપરીઓ સાથે અરસપરસના સારા સંબંધ જાળવી શકશો, જે તમ���રી માટે લાંબા ગાળે સારા પુરવાર થશે. આ સમયગાળામાં પદનું નુકસાન જોઈ શકાય છે. તમારૂં મગજ નાવીન્યસભર અને રચનાત્મક પ્રવૃત્તિઓથી છલોછલ હશે, પણ પરિસ્થિતિના સારાં નરસાં પાસાં વિશે જાણ્યા વિના તેમને અમલમાં મુકવાના પ્રયાસો ન કરતા. તમારા ગૃહ જીવન તરફ તમારે વધારે વધારે ધ્યાન આપવું પડશે. મુસાફરીની શક્યતા છે અને આ બાબત તમારી માટે ફળદાયી પુરવાર થશે. તમારા પરિવારના સભ્યની તબિયતને નુકસાન થવાની શક્યતા છે, આથી તેમનું તથા તમારૂં બરાબર ધ્યાન રાખજો.\nકોઈક રીતે, સમય અને ભાગ્ય તમારા તથા તમારી પ્રવૃત્તિઓ તરફ સ્પોટલાઈટ ફેંકશે. તમારા કામ માટે તમને શ્રેય તથા અન્ય સ્વીકૃતિ મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે તમને મળશે. તમે તમારી જવાબદારી પાર પાડી શકશો અને તમારા માતા-પિતા, મિત્રો તથા સંબંધીઓ સાથે એ જ નિકટતા જાળવી શકશો. સંવાદના માધ્યમ થકી તમને સારા સમચાર મળશે. તમારા પ્રયાસો જાળવી રાખજો, આ વર્ષ તમને સાવ જુદી પરિસ્થિતિમાં પહોંચાડશે. લાંબા અંતરનો પ્રવાસ લાભદાયક પુરવાર થશે. આ સમયગાળા દરિમયાન તમે ભવ્ય જીવન જીવશો.\nતમે થકાવનારૂં કામ નહીં લઈ શકો કેમ કે આ સમયગાળા દરમિયાન તમે શારીરિક રીતે તકલીફમાં મુકાવ એવી શક્યતા છે. તમારી જાતને તમે અનૈતિક પ્રવૃત્તિઓમાં રત જોશો. તમે જો ખેતી સાથે સંકળાયેલા હશો, તો નુકસાનની શક્યતા છે. ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. માતાની નાદુરસ્ત તબિયત તમને ચિંતા કરાવી શકે છે. રહેઠાણની બાબતમાં અણગમતા ફેરફાર થશે. વાહન બેફામપણે ન હંકારવું.\nઆ સમય તમારી માટે સમૃદ્ધિભર્યો બની રહેશે. તમને અનેક આશ્ચર્યો મળશે, તેમાંના મોટા ભાગના સુખદ હશે. પતિ-પત્ની અથવા સગાં તરફથી આનંદની પ્રાપ્તિ થશે. વિવાદો તથા કોર્ટ-કચેરીને લગતા કામોમાં સફળતા મળશે. નવું ઘર અથવા વાહન ખરીદશો. તમારા કોન્ટ્રાક્ટસ તથા કરારો દ્વારા સારો નફો મેળવશો. તમારા શત્રુઓ પર તમારૂં પ્રભુત્વ રહેશે. નાણાંકીય બાબતોનો સવાલ છે ત્યાં સુધી આ હકારાત્મક સમય છે.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/13-11-2019/30030", "date_download": "2021-06-15T01:26:39Z", "digest": "sha1:AQYVT7WVSQ57ATLTSYN63EUXMX5X5HEJ", "length": 17545, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "અજય દેવગણની ફિલ્મ માટે પરિણીતી ચોપડાએ છેલ્લી ઘડીએ ના પાડી દીધી", "raw_content": "\nઅજય દેવગણની ફિલ્મ માટે પરિણીતી ચોપડાએ છેલ્લી ઘડીએ ના પાડી દીધી\nમુંબઈ : બોલિવૂડ કલાકાર અજય દેવગન છેલ્લા કેટલાક સમયથી એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેની ફિલ્મો બોક્સઓફિસ પર પણ સારું પ્રદર્શન કરી રહી છે. અજય દેવગનને બોલિવૂડમાં ત્રણ દાયકા થઈ ગયા હોવા છતાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. બોલિવૂડના ટોચના પ્રોડ્યુસર તેની સાથે કામ કરવા માટે તલપાપડ હોય છે.\nઅજયે હાલમાં અનેક સારી ફિલ્મો સાઇન છે જેના શૂટિંગમાં તે વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા મલ્ટીસ્ટારર છે. જોકે લેટેસ્ટ માહિતી પ્રમાણે આ ફિલ્મમાં કામ કરવા માટે પરિણીતી ચોપડાએ છેલ્લી ઘડીએ ના પાડી દીધી છે. હવે તે આ ફિલ્મમાં નહીં જોવા મળે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે પરિણીતીએ તારીખોની સમસ્યાને કારણે અજય દેવગનની ફિલ્મ છોડી દીધી છે. તે આ ફિલ્મ કરવા માટે બહુ ઉત્સાહી હતી પણ કમનસીબે તે હવે આ ફિલ્મમાં જોવા નહીં મળે.\nઅજયની આ ફિલ્મમાં કામ ન કરી શકવાને કારણે પરિણીતી નિરાશ છે. તેણે હવે ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાની આખી ટીમને શુભેચ્છા આપી છે. ફિલ્મમાં અજય સિવાય સંજય દત્ત, રાણા દુગ્ગુબાતી તેમજ સોનાક્ષી સિંહા મહત્વના રોલમાં જોવા મળશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમા�� સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nસુરતને દેવદિવાળીની ભેટ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઃ કુલ ૮૫૫ હેકટર જમીન રિઝર્વેશનથી મુકત કરાઈ : ૧૬૬૦ હેકટર જમીનના ૨૦૧ જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી ૩૦વર્ષથી ચાલતા પ્રશ્નનું નિવારણ access_time 11:35 am IST\nએનસીપીના અજીત પવારે નિર્દેશ આપ્યા શીવસેના-એનસીપી-કોંગ્રેસ ત્રણેય પક્ષો ખુબ નજીક આવી ગયાઃ ટુંક સમયમાં ત્રણેય સાથે મળી સરકાર રચવા માગણી કરતી જાહેરાત કરશેઃ રાષ્ટ્રપતિ શાસન લદાયા પછીનો મોટો ધડાકો access_time 12:54 pm IST\nકાશ્મીરના પુંચ જિલ્લામાં સરહદ પર પાકિસ્તાને ફરી તોપગોળાનો વરસાદ વરસાવ્યો છે : ભારતીય સેના બરાબર વળતો જવાબ આપી રહી છે access_time 10:06 pm IST\nદેશની સૌથી શરમજનક યાદીમાં ગુજરાતનો સમાવેશ ખેડૂત આત્મહત્યા કેસમાં ગુજરાત દેશમાં ચોથા સ્થાને access_time 1:34 pm IST\nશરાબ પીવા પર રોક લગાવવા માટે બીચ પર હાજર રહેશે રિઝર્વ પોલીસ દળઃ ગોવાના મુખ્‍યમંત્રીની ઘોષણા access_time 11:22 pm IST\nકર્ણાટકમાં બાગી ધારાસભ્યો અયોગ્ય ગણાશે પરંતુ સુપ્રિમ કોર્ટ તરફથી મળી ચુંટણી લડવાની પરવાનગી access_time 3:34 pm IST\nજોહર કાર્ડસ પરિવાર દ્વારા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત access_time 3:49 pm IST\nવોર્ડ નં.૯ની અદ્યતન લાયબ્રેરીમાં કાલથી ૪ દિ' રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણીઃ વિવિધ કાર્યક્રમો access_time 3:48 pm IST\nમારા પત્નિને તમારા ઘરે શું કામ આવવા દ્દયો છો...કહી યશપાલસિંહે પડોશી કોૈશલ્યાબાને લાફો મારી પછાડી દીધા access_time 11:55 am IST\nભુજમાં વનતંત્રએ સિઝ કરેલા કોલસાના જથ્થામાં આગ લાગતાં એક લાખનું નુકસાન access_time 1:03 pm IST\nધ્રાંગધ્રાના પૃથુગઢમાં બુટલેગરોના ત્રાસ સામે ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશને હલ્લાબોલ access_time 1:05 pm IST\nમોટીપાનેલી યુનિયન બેંક દ્વારા સુવર્��જયંતીની ઉજવણી access_time 11:59 am IST\nસુરતમાં BRTS કોરિડોર ક્રોસ કરતી વખતે સીટી બસ ચાલકે હડફેટે લેતા યુવકનું મોત access_time 5:05 pm IST\nગાંધીનગરમાં ગ-3સર્કલ નજીક વેડફાતા પાણીના જથ્થાને અટકાવવા માટે તંત્ર અસફળ રહ્યું: વાહનચાલકોને અવરજવર કરવામાં હાલાકી access_time 5:42 pm IST\nસુરત: નોકરી અને પગારના બોગસ પ્રમાણપત્ર આપી મકાનની લોન મંજુર કરાવનાર ફાયનાન્સ કંપનીના ઓફિસર સહીત બિલ્ડર વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:41 pm IST\nઅવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ દુકાનદાર પર ગોળીબારી કરતા અરેરાટી: સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું access_time 5:55 pm IST\nહોંગકોંગમાં રાત્રી દરમ્યાન ચાલેલ હાથાપાઈના કારણે સુરક્ષા વધારવામાં આવી access_time 5:56 pm IST\nઇઝરાયલે દક્ષિણી ગાઝામાં 48 કલાક માટે કટોકટી જાહેર કરી access_time 5:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના એટલાન્ટામાં દિવાળી ઉત્સવ ઉજવાયોઃ ભારતના કોન્સ્યુલ જનરલ તથા ઇન્ડિયન અમેરિકન એશોશિએશનના સંયુકત ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં ૪૦૦૦ ઉપરાંત લોકો ઉમટી પડયાઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ તથા વિનામૂલ્યે ડીનરનું આયોજન કરાયુંઃ ભારતની સંસ્કૃતિનું નિદર્શન કરાવતા વિવિધતામાં એકતા દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા access_time 8:20 pm IST\nમની પાવર વિરૃધ્ધ મેન પાવરનો વિજયઃ યુ.એસ.ના સિએટલમાં કાઉન્સીલ મેમ્બર તરીકે વિજેતા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ક્ષમા સાવંતનું મંતવ્યઃ પ્રતિસ્પર્ધી તરીકે એમેઝોનનું પીઠબળ ધરાવતા જાયન્ટ ઉમેદવારને પરાજીત કર્યા access_time 8:18 pm IST\nભારતના મધ્યપ્રદેશમાં આવેલી SGML આઇ હોસ્પિટલના લાભાર્થે યુ.એસ.ના ન્યુજર્સીમાં ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયોઃ હોસ્પિટલમાં અદ્યતન સાધનો વસાવવા ૨ લાખ ૫૦ હજાર ડોલરનું ડોનેશન આપવા બદલ શ્રી હિતેષ તથા શ્રી કિમ ભટ્ટનું સન્માન કરાયું: ઓમકારાએ રજુ કરેલ સુનહરી યાદે સાથેના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં બોલીવુડના લોકપ્રિય ગીતો તથા લાઇવ મ્યુઝીકથી ઉપસ્થિતો આફરિન access_time 8:07 pm IST\nહોંગકોંગ ઓપન : સાઈના નેહવાલ અને સમીર વર્માનો પ્રથમ રાઉન્ડમાં પરાજય થતા બહાર access_time 2:11 pm IST\nઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસીએશનના પ્રેસીડેન્ટપદે શેન વોટ્સનની નિમણુંક access_time 11:50 am IST\nટેણિયાએ ખલબલી મચાવી : ધડાધડ ફટકાર્યા શૉટ્સ: દિગ્ગજ ક્રિકેટર્સ પણ થયાં આ નાનકડા ક્રિકેટરના ફેન access_time 11:26 pm IST\nઅક્ષરકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે કેમ થયો ઝઘડો\nમોનાલિસાની કાતિલ અદા access_time 1:45 pm IST\nસુર સામ્રાજ્ઞિ લતા મંગેશકરની તબિયત���ાં સુધારો: હાલત હજુ પણ નાજુક access_time 5:54 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.angelbroking.com/knowledge-center/commodities-trading/how-commodity-market-works-gujarati", "date_download": "2021-06-15T00:09:17Z", "digest": "sha1:FJY7MOEIRWRUSINJVWYHRCJJRILC4S72", "length": 28381, "nlines": 636, "source_domain": "www.angelbroking.com", "title": "કોમોડિટી માર્કેટ કેવી રીતે કામ કરે છે - Angel Broking", "raw_content": "\nકોમોડિટી માર્કેટ કેવી રીતે કામ કરે છે\nકોમોડિટી માર્કેટ કેવી રીતે કામ કરે છે\nકોમોડિટી વિવિધ પ્રકારની હોય છે, એટલે કે ઉર્જા, કિંમતી ધાતુઓ, કૃષિ, ધાતુઓ અને સેવાઓ. તે તમામ દરરોજ માનવ જીવનનો એક આવશ્યક ભાગ છે. ક્રૂડ ઓઇલ કિંમતમાં વધારાને વાહનચાલકોને અથવા માલિકને અસર કરે છે. કૃષિ ઉત્પાદનો પર તેની સીધા તમારા આગામી ખાદ્ય સામગ્રીની રચનાને પ્રભાવિત કરે છે.\nપરંપરાગત સ્ટૉક માર્કેટની બહારના પોર્ટફોલિયોને વિવિધતા આપવા માટે પણ વસ્તુઓ એક અર્થપૂર્ણ રીત છે. તે લાંબા ગાળા અથવા અસામાન્ય રીતે ભારે અફરા તફરી ધરાવે છે અથવા સ્ટૉક માર્કેટને ઘટાડવામાં ચોક્કસસ્પેસ તરીકે છે, કારણ કે કોમોડિટીઓ પરંપરાગત રીતે સામે પ્રમોશનને ખસેડે છે.\nકોમોડિટી ટ્રેડિંગ એક નવી કલ્પના નથી. અગાઉ, લોકો બાર્ટર સિસ્ટમ દરમિયાન પણ વપરાશ માટે વસ્તુઓનો વેપાર કરવા માટે ઉપયોગ કર્યો હતો, પરંતુ હવે, વેપાર નાણાંકીય બનાવ્યો છે અને રોકાણકારો માટે વળતર મેળવવા માટે એક સારો વેન્ટેજ પોઇન્ટ બની ગયો છે.\nકોમોડિટી માર્કેટની ફન્ડામેન્ટલ બાબતો\nભારતમાં કોમોડિટી ટ્રેડિંગને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા દ્વારા 2015 થી નિયમિત કરવામાં આવ્યું છે જ્યારે અગાઉ કોમોડિટીઝ માર્કેટ સુપરવાઇઝરી ઓથોરિટી – ફોરવર્ડ માર્કેટ કમિશન – આ સાથે મર્જ કરેલ છે. સેબી હેઠળ 20 કરતાં વધુ એક્સચેન્જ છે, જે રોકાણકારોને વેપાર કોમોડિટી રજૂ કરો છે.\nવેપારીઓ આ એક્સચેન્જ દ્વારા રજૂ કરેલા કોમોડિટી ટ્રેડિંગ સાધનોનો ઉપયોગ સ્પૉટ માર્કેટ દ્વારા અથવા ફ્યુચર્સ જેવી વસ્તુઓમાં રોકાણ કરવા માટે કરી શકે છે. ફ્યુચર્સ માત્ર એક ખરીદદાર અને વિક્રેતા વચ્ચેનો કરાર છે જે એક્સચેન્જની કિંમત અને સમયગાળોને ઘટાડે છે. બજારમાં કિંમતની અસ્થિરતા અને ગતિશીલતાના આધારેજો વસ્તુની કિંમત ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં લૉક કરેલી કિંમત કરતાં વધી જાય તો ખરીદનાર ભવિષ્યમાંથી લાભ પ્રાપ્ત કરી શકે છે.\nજો કપાત કરવામાં આવે તે અગાઉ કિંમત ઘટી જાય તો ખેડૂત પોતાને ગુમાવેલ જોખમથી સુરક્ષિત કરવા ���ાટે કોર્ન ફ્યુચર્સ વેચી શકે છે. એવી જ રીતે કોઈ વેપારી હવે નક્કી કરેલી કિંમતે ફ્યુચર્સ ડેટ પર વિતરણ માટે ઘણા ફ્યુચર્સને ખરીદી અથવા વેચી શકે છે.\nઉદાહરણ તરીકેજો તમે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં રોકાણ કરવાનું નક્કી કરો છો તો કોમોડિટી એક્સચેન્જ પર સોનાનું મૂલ્ય રૂપિયા 3,000 પ્રતિ ગ્રામ છે. તમને એક ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ મળશે જે 30 દિવસ પછી રૂપિયા 3,300માં સમાપ્ત થાય છે. હવે તમે કોન્ટ્રેક્ટના મૂલ્યનો ભાગ ચૂકવીને આ કોન્ટ્રેક્ટ ખરીદી શકો છો. તમે જે ભાગ ચૂકવો છો તેને માર્જિન કહેવામાં આવે છે અને તમને ખૂબ ઓછા ખર્ચ કરીને વધુ પ્રોડક્ટની હાજરી મેળવવાની મંજૂરી આપે છે.\nએકવાર તમે માર્જિનની ચુકવણી કર્યા પછી તમે તેની બજાર કિંમતને ધ્યાનમાં લીધા વગર એક મહિના પછી વિક્રેતા પાસેથી એક ગ્રામ ગોલ્ડ ખરીદવા માટે સંમત થયા છો. જો બજારમાં સોનાની કિંમત હવે રૂપિયા 3,500 પ્રતિ ગ્રામ છે, તો તમે પ્રતિ ગ્રામ 300 રૂપિયાનો લાભ મેળવ્યો છે. આ ફયુચર્સ કોન્ટ્રેક્ટથી તમારો નફો છે અને તમારા ખાતાંમાં જમા કરવામાં આવશે.\nટ્રેડ કેવી રીતે કરવું\nવેપાર કરવા માટેજો કે કોઈને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) સાથે ડિમેટ એકાઉન્ટ ખોલવાની જરૂર છે. ડીમેટ એકાઉન્ટ તમારા તમામ રોકાણો માટે એક હોલ્ડિંગ એકાઉન્ટ તરીકે કાર્ય કરે છે જે ‘ડિમટીરિયલાઇઝ્ડ’ અથવા ઇલેક્ટ્રોનિક રાજ્યમાં છે. ત્યારબાદ ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ કોઈપણ કોમોડિટી એક્સચેન્જ પર કોમોડિટીઝમાં રોકાણ બ્રોકર દ્વારા કરી શકાય છે.\nવર્તમાન સમયમાં ભારતમાં કેટલીક મુખ્ય કોમોડિટી એક્સચેન્જ કાર્યરત છે:\n– નેશનલ કોમોડિટી અને ડેરિવેટિવ્સ એક્સચેન્જ – NCDEX\n– એસ ડેરિવેટિવ્સ એક્સચેન્જ – એસ\n– ઇન્ડિયન કોમોડિટી એક્સચેન્જ – આઇસેક્સ\n– નેશનલ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ – NMCE\n– યુનિવર્સલ કોમોડિટી એક્સચેન્જ – UCX\n– મલ્ટી કોમોડિટી એક્સચેન્જ – MCX\nકોમોડિટી માર્કેટ એક સ્ટૉક માર્કેટની જેમ જ કામ કરે છે જ્યાં સ્ટૉકની માંગ અને સપ્લાય તેની કિંમત નિર્ધારિત કરે છે. જ્યારે કોઈ વસ્તુની કિંમત વધી જાય છેત્યારે તેને ઓછી કિંમત પર ખરીદી હોય તો તેઓ તે ક્ષણે તેને વેચાણ કરે તો નફા કરે છે. તેમ છતાં, ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ જેવા ડેરિવેટિવ્સ એક રોકાણકારને ફ્યુચર્સ કિંમતોની સાચી આગાહી કરે તો કિંમતમાંમૂવમેન્ટ બંને બાજુ પર લાભ મેળવવાની મંજૂરી આપે છે.\nજ્યારે મોટાભાગના લોકો ફક્ત સોના અને સિલ���વરમાં માર્કેટ પર રોકાણ કરવાનું પસંદ કરે છે, ત્યારે નવીનીકરણીય ઉર્જાથી લઈને ખનન સેવાઓ સુધીના અન્ય ઘણા ઓપશન્સ છે. રોકાણકારને આ વસ્તુઓના વેપાર વિકલ્પો વિશે જાણકારી હોવી જરૂરી છે કારણ કે તેઓ ટૂંકા અને લાંબા ગાળાના લાભો ઉત્પન્ન કરવા માટે વિવિધતા અને રોકાણની તકોની યોગ્ય સ્તર પ્રદાન કરે છે.\nઉપલબ્ધ પ્રોડક્ટ કેટેગરી નીચે મુજબ વિતરિત કરવામાં આવે છે:\n– કૃષિ: સિરિયલ્સ, લેગ્યુમ્સ જેમ કે કોર્ન, રાઇસ, ઘર, વગેરે.\n– કિંમતી ધાતુઓ: ગોલ્ડ, પેલેડિયમ, સિલ્વર અને પ્લેટિનમ વગેરે.\n– ઉર્જા: ક્રૂડ, બ્રેન્ટ ક્રૂડ અને નવીનીકરણીય ઉર્જા વગેરે.\n– ધાતુઓ અને ખનિજ: એલ્યુમિનિયમ, આયરન ઓર, સોડિયમ કાર્બોનેટ વગેરે.\n– સેવાઓ: ઉર્જા સેવાઓ, ખનન સેવાઓ વગેરે.\nધ્યાનમાં રાખવું જરૂરી છે કે પ્રોડક્ટ્સ ઘણીવાર બેચમાં વેચાય છે, જેનો અર્થ એ છે કે તમારે ઓછામાં ઓછી જથ્થો અને પછી તેના ગુણકને ખરીદવું પડશે.\nભારતમાં કોમોડિટી માર્કેટ કેવી રીતે ટ્રેડ કરવું\nગોલ્ડ વર્સેસ. ઇક્વિટી: શું સોનામાં રોકાણ સુરક્ષિત છે\nફ્યૂચર્સની કિમતો કેવી ઇરતે નિર્ધારિત કરવામાં આવે છે\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે કરવું\nકોમોડિટી ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરવું\nસોનાની કિંમતોને અસર કરતા પરિબળો\nમિલિયનલરો સોનામાં કેવી રીતે રોકાણ કરે છે\nચલણ ડેરિવેટિવ્સ શું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/lpg-cylinder-price/", "date_download": "2021-06-15T00:23:55Z", "digest": "sha1:MZGEAM7VUXP5TPAHRGAKHAUUYMGEZDWS", "length": 5707, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "LPG cylinder price - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nરાહત/ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો કેટલુ થયું સસ્તુ, ફટાફટ ચેક કરી લો નવી કિંમત\nભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જૂન મહિના માટે ઘરેલું ગેસના ભાવ જાહેર કર્યા છે (LPG Gas Cylinder Price Today) 14.2 કિલો સબસિડી વિનાના સિલિન્ડરના ભાવમાં કોઈ...\nકામની વાત/ ફેબ્રુઆરી મહિના માટે આવી ગયા છ�� LPG ગેસ સિલિન્ડરના ભાવ, ફટાફટ કરી લો ચેક\nભારતીય ઑયલ માર્કેટિંગ કંપનીઓએ ફેબ્રુઆરી મહિના માટે ઘરેલૂ ગેસની કિંમત (LPG Gas Cylinder Price Today) જારી કરી દેવામાં આવ્યા છે. સબસિડી વિના સિલિન્ડરની કિંમતમાં વધારો...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://funnytube.in/quotes/funny-jokes/page/2", "date_download": "2021-06-15T00:53:04Z", "digest": "sha1:DU7UNXUMQSJJB4PAAYOYW3BNNVUN3ZCT", "length": 5733, "nlines": 151, "source_domain": "funnytube.in", "title": "Funny Hindi In Jokes, Jokes In Hindi New Whatsapp Jokes", "raw_content": "\nબન્ને કામ કરવા મુશ્કેલ\nબન્ને કામ કરવા મુશ્કેલ છે..\n1: પોતાના વિચારો બીજાના મગજમાં ફિટ કરવા..\n2: બીજાના ખીસ્સા માંથી રૂપિયા કાઢી પોતાના ખિસ્સામાં જમા કરવા...\nજે પહેલામાં સફળ થાય તેને ટીચર કહે છે.....\nજે બીજામાં સફળ થાય તેને બિઝનેસમેન કહે છે.\nજે બન્ને માં સફળ થાય તે, પત્ની...\nએ અમદાવાદ આવી, સાબરમતી ગઈ, આગ્રા ગઈ, તાજ મહાલ જોઈ આવી પણ ડ્રેસ નહિ બદલ્યો.\nઅમેરિકાની first lady હોવા છતાં.\nસવારના માંડવા માં એક સાડી, લગ્ન માં બીજી સાડી,\nરિસેપ્શન માં ત્રીજી સાડી,\nપાછા વળતાં વળી પાછી ચોથી સાડી\nએ પણ વળી બીજા કોઈક ના લગ્ન માં ..........\nપહેલા દુકાનો માં આવું લખેલુ વાંચવા મળતું 'ગ્રાહક ભગવાન છે.'\nત્યારે \"ભગવાન\" હોવાની ફીલિંગ આવતી.\nહવે લખેલુ હોય છે\n'તમે કેમેરાની નજરમાં છો. '\nહવે \"ચોર\" હોવાની ફીલિંગ આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%96%E0%AA%BF%E0%AA%B2_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF", "date_download": "2021-06-14T23:36:28Z", "digest": "sha1:XZTTF2WLRFJWZ2RMZOB43UIKRCYG6IMJ", "length": 5894, "nlines": 65, "source_domain": "gu.wikipedia.org", "title": "અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ - વિકિપીડિયા", "raw_content": "અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડીવાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે કલીક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nઅખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલી સંસ્થા છે. આ સંસ્થા સાથે મુખ્યત્વે પાટીદાર સમાજના લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજના લોકો જોડાયેલા છે. તેની સ્થાપના ગુજરાત હાઈકોર્ટ ના વકીલ કે. ડી. શેલડીયા૨ દ્વારા ૨૦૦૬માં કરવામાં આવી હતી. સમિતિનું સૌ પ્રથમ કાર્ય સામાજિક જાગૃતિનું હતું. ત્યાર બાદ ૨૦૧૪માં પાટીદાર સમાજનું અનામત અંદોલન શરૂ થતા આ સમિતિ લોકપ્રિય બની હતી.[સંદર્ભ આપો]\nપાટીદાર અનામત અંદોલનમાં કાયદાકીય કાર્યવાહીઓ અને ઓ.બી.સી. પંચ માં કાનૂની લડત અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ દ્વારા ચાલુ કરવામાં આવી હતી. ઓ.બી.સી. પંચમાં અનામત મેળવવા માટેની પ્રથમ અરજી અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિએ કરી હતી. આ સમિતિ સાથે પાટીદાર સમાજ ના પંચોતેર હજાર લોકો જોડાયેલ છે.[સંદર્ભ આપો] અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ દ્વારા ઓ.બી.સી. પંચમાં સિત્તેર હજાર લોકો ની સહી સાથે[સંદર્ભ આપો] અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિએ આવેદન પત્ર આપવામાં આવેલ છે.\nઅખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ ની વેબસાઈટ\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૧૦:૧૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/15-08-2019/28629", "date_download": "2021-06-14T23:49:56Z", "digest": "sha1:XAKNHVXVVHZY7GPDWIQFEUZMTVLCA6Q6", "length": 16490, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "'સાહો' આઇમેક્સ સ્ક્રીનો પર દુનિયાભરમાં રિલીઝ થશે", "raw_content": "\n'સાહો' આઇમેક્સ સ્ક્રીનો પર દુનિયાભરમાં રિલીઝ થશે\nમુંબઈ: તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ તેની ફિલ્મ સાહોથી કમબેક કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મ ટોડી ફોર્મેટ ઉપરાંત IMAX ફોર્મેટમાં રિલીઝ થવાની છે.ફિલ્મ 'સાહો' નું આઈમેક્સ વર્ઝન ફક્ત ભારત જ નહીં વિદેશમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ તમામ બજારો માટે આઇમેક્સ ફોર્મેટમાં ડિજિટલ રીતે ફરીથી ગોઠવવામાં આવશે.જો કે આ પદ્ધતિ આજકાલ તમામ હોલીવુડની ફિલ્મ આઈમેક્સમાં રિલીઝ કરવા માટે અપનાવવામાં આવી રહી છે. ભારતીય ફિલ્મ નિર્માતાઓએ હજી આ વલણ અપનાવ્યું નથી.ધૂમ 3, ગોલ્ડ અને 2.0 એ કેટલીક ફિલ્મો છે કે જે આઈમેક્સમાં રિલીઝ થઈ હતી.IMAX મનોરંજનના પ્રમુખ અને IMAX કોર્પના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ મેગન કોલિગને કહ્યું કે, \"યુવી ક્રિએશન અને ટી-સિરીઝના ભાગીદાર બની સાહોની છૂટથી અમે ખૂબ જ ખુશ છીએ.\"આ ફિલ્મ 30 ઓગસ્ટે હિન્દી, તેલુગુ અને તમિલ એમ ત્રણ ભાષાઓમાં રિલીઝ થશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાં�� મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nમમતાના ગઢમાં વધુ એક ગાબડું : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોવન ચેટરજી ભાજપમાં જોડાઈ ગયા access_time 11:54 pm IST\nસરહદે ૩ પાકિસ્તાનીઓ ઠાર મરાયા : કાશ્મીરના ઉરી - રાજૌરીમાં પાક લશ્કરના ઉંબાડીયા વધતા જાય છે: કાશ્મીર સરહદે ફરી લાઈન ઓફ કંટ્રોલ - અંકુશ હરોળ રેખાનું ઉલ્લંઘન કરી ઉરી - રાજૌરીમાં સતત ફાયરીંગ : ભારતીય લશ્કરે વળતો મૂહંતોડ જવાબ આપી પાકિસ્તાન લશ્કરના ૩ સૈનિકોને ઠાર કર્યા હતા access_time 7:18 pm IST\nહિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST\nકેરળના પૂર પીડિતોની વહારે આરબ દેશોમાં વસતા ભારતીયો : રંગમંચ કલાકારોના ગ્રુપ ‘વોઈસ ઓફ હ્યૂમીનિટી’એ પૂર પીડિતો માટે રાહત સામગ્રી એકત્ર કરી : કપડા, મહિલાઓ અને બાળકો માટે સ્વાસ્થ્ય સંબંધીત સામાન, બિસ્કીટ જેવી ખાદ્ય સામગ્રી અને ચપ્પલ વગેરે કારગો વિમાન દ્વારા રવાના access_time 1:46 pm IST\nવિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં આજે બે તહેવાર એક સાથે ઉજવવામાં આવ્યાઃ મહાકાલનો મુકટ તિરંગાના રંગમાં શણગારેલો જોવા મળ્યો access_time 10:43 am IST\nરાજ્યપાલ આનંદીબેન પટેલે રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રી યોગીને બાંધી રાખડી:લખનૌમાં તિરંગો પણ ફરકાવ્યો access_time 7:54 pm IST\nરાજકોટમાં બપોરે ૪ થી ૭ દરમિયાન ૧ ઇંચ વરસાદઃ રસ્તાઓમાં પાણી ભરાયાઃ ન્યારી એકમાં પાણીની આવક શરૂ થતાં દરવાજા ખોલવાની તૈયારી access_time 8:40 pm IST\nસાબરમતી જેલમાં બહેનોએ બાંધી રાખડી, તો રાજકોટમાં મહિલા પોલીસકર્મીઓ રસ્તાઓ પર નિયમભંગ કરતા વાહન ચાલકોને રાખડી બાંધીને અનોખી રીતે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો access_time 3:29 pm IST\nપોલીસ હેડ કવાર્ટરમાં રવી વાઘેલા સંચાલીત જુગારધામ પર દરોડો :મહિલા સહિત ૮ ઝડપાયા access_time 3:54 pm IST\nકચ્છના અંજારના સવાશેર નાકા નજીક રાષ્ટ્રઘ્વજ ઊંધો ફરકાવી દીધો access_time 9:34 pm IST\nદિવ્યાંગ દિયરથી છૂટકારો મેળવવા ભાભીએ પતાવી દીધો'તો access_time 5:09 pm IST\nસુરેન્દ્રનગરમાં રેલ્વે પાટાનું ધોવાણ access_time 1:23 pm IST\nરેલવેના ડીવાયએસપી પિયુષ પિરોજીયા અને પાલીતાણાના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા સહિત ૬ ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફને રાષ્ટ્રપતિ મેડલ access_time 8:46 pm IST\nરક્ષાબંધન પર્વની કાલે ભવ્ય ઉજવણી : તૈયારી પૂર્ણ કરાઈ access_time 7:46 pm IST\nગાંધીનગર જિલ્લામાં પોલીસે બાતમીના આધારે બુટલેગરો પાસેથી વિદેશી દારૂનો 80 હજારનો જથ્થો ઝડપ્યો access_time 4:16 pm IST\nપાકિસ્તાને પોતાના બે પાયલોટને આપશે સૈન્ય પુરસ્કાર access_time 6:04 pm IST\nઅમેરિકામાં ડેન્ગ્યુના કારણે 124ના મોત access_time 6:05 pm IST\nતંજાનિયામાં વિસ્ફોટના કારણે મ્રુતકઆંક વધીને 82એ પહોંચ્યો access_time 6:06 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.કે.માં સ્ટુડન્ટને અડફેટમાં લઇ મોત નિપજાવનાર ભારતીય યુવાનને જેલસજા : આલ્કોહોલનું વધુ પડતું સેવન કર્યાની કબૂલાત access_time 2:13 pm IST\nકેરળના પૂર પીડિતોની વહારે આરબ દેશોમાં વસતા ભારતીયો : રંગમંચ કલાકારોના ગ્રુપ ‘વોઈસ ઓફ હ્યૂમીનિટી’એ પૂર પીડિતો માટે રાહત સામગ્રી એકત્ર કરી : કપડા, મહિલાઓ અને બાળકો માટે સ્વાસ્થ્ય સંબંધીત સામાન, બિસ્કીટ જેવી ખાદ્ય સામગ્રી અને ચપ્પલ વગેરે કારગો વિમાન દ્વારા રવાના access_time 1:46 pm IST\nઅમેરિકાના સાન જોસ કેલિફોર્નિયામાં ભારતનો 73 મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો : \" સ્વદેશ \" ના ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં 10 હજાર ઉપરાંત વતનપ્રેમીઓ ઉમટી પડ્યા : સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાંડા ,મેયર ,તેમજ 35 જેટલા ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ access_time 2:47 pm IST\nભારતીય દિવ્યાંગ ટીમે રચ્યો ઇતિહાસ: ઇંગ્લેન્ડને હરાવીને જીતી વિશ્વ ક્રિકેટ સિરીઝ access_time 3:24 pm IST\nજુનિયર વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ : ભારતે 18 વર્ષ પછી જીત્યું ગોલ્ડ: દિપક પુનિયાએ રચ્યો ઇતિહાસ access_time 3:22 pm IST\nવિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ;એક દાયકામાં 20 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન ;અનેક રેકોર્ડ બનાવ્યા access_time 7:34 pm IST\n'દિલ ચાહતા હૈ'નું સિક્વલમાં કામ કરવા માંગે છે અક્ષય ખન્ના access_time 3:07 pm IST\nલેકમે ફેશન વિકના ફાઇનલમાં રેમ્પ પર કરીનાના ગ્લેમરસ લુક access_time 3:02 pm IST\nરિતેશ દેશમુખે પિતાને આવી રીતે આપી શ્રદ્ધાંજલિ access_time 3:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://oceanofjobs.in/good-morning-quotes-gujarati/2/", "date_download": "2021-06-14T23:46:58Z", "digest": "sha1:SDBXAXUZCIMVW7BVPIKL3YBPT7AQPIHT", "length": 3955, "nlines": 98, "source_domain": "oceanofjobs.in", "title": "100+ ગુડ મોર્નિંગ Quotes, Suvichar, Message, and Images in Gujarati - Page 2 of 9 - ocean of jobs", "raw_content": "\n‘સમય’ તમારા પર સર થાય\nતે પહેલા તમે ‘સમયસર‘ થઈ જાવ…\n🌷 શુભ પ્રભાત 🌷\nદરેક વખતે પરિસ્થિતિ બદલવાના\nઅમુક સમયે પરિસ્થિતિ ને સ્વીકારી\nઆગળ વધવું પણ જરૂરી હોય છે.\nભગવાન જે આપે એમાં ખુશ રહો કારણ કે,\nએ આપણને બનાવનારો છે.\nએને ખબર જ છે,\nક્યારે આપવું અને ક્યારે લેવું.\nજય શ્રી કૃષ્ણ સુપ્રભાત\nઆવડત નું અભિમાન ન રાખવું કેમકે,\nઆવડત કરતા દાનત ની કિંમત વધારે હોય છે.\nફર્ક તો ખાલી વિચારોનો છે ….\nબાકી દોસ્તી પણ મહોબ્બત થી કમ નથી..\n😊😊 ગુડ મોર્નિંગ 😊😊\nTop 10+ જન્મદિવસ ની શુભકામના\nસુવિચાર વાંચવાનું ચાલુ રાખવા માટે, નીચે આપેલ Next Button પર ક્લિક કરો…\n100+ ભાવભીની શ્રદ્ધાંજલિ ના શબ્દો અને મેસેજ | Shradhanjali Message in Gujarati\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00623.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://agrostar.in/product/cotton-care-finisher-kit-mh/AGS-KIT-264?language=gu&state=gujarat", "date_download": "2021-06-15T00:18:01Z", "digest": "sha1:34ABQEJOMR5MLQ7GTN4ZF4A7GF77XJVO", "length": 3031, "nlines": 54, "source_domain": "agrostar.in", "title": "એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો Cotton Care Finisher Kit-MH - એગ્રોસ્ટાર", "raw_content": "ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nએગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.\nતમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે\nબ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો\nએગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર\nકૃપા કરીને અમને તમારો નંબર આપો અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.\nતમારી વિનંતી સફળતાપૂર્વક મોકલવામાં આવી છે\nએગ્રી દુકાન પર પાછા જાઓ\n‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો\nએગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત\nઅમારી એપ ડાઉનલોડ કરો\nહમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો\nહમણાં જ ફોન કરો", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00624.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.charotarnoavaj.com/11703", "date_download": "2021-06-15T00:36:23Z", "digest": "sha1:VEMSJM2ZI33HFZNSPKXIZPI22EMB6CY5", "length": 18936, "nlines": 198, "source_domain": "www.charotarnoavaj.com", "title": "મંગળ પર બરફની નીચે છુપાયેલા ત્રણ મોટા મીઠા પાણીના સરોવર મળ્યાઃ અમેરિકન એજન્સી - Charotar No Avaj News Paper", "raw_content": "\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nવિશ્વ રક્તદાન દિવસ: હજુ જાગૃતિ વધારવાની તાકીદની જરૂર બ્લડ ડોનેશનનો દર ૮૫ ટકા થયો\nબિહારમાં ચિરાગ પાસવાન સામે બળવો, ૫ સાંસદ જેડીયુમાં જાેડાવાની સંભાવના\n૬૦ વર્ષથી વધુના લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવાનું બંધ કરવા ભલામણ\nદેશમાં પહેલીવાર ડિઝલનો ભાવ ૧૦૦ રૂપિયા ઉપર\nઆણંદની જનરલ હોસ્પિટલમાં નર્સ પોતાના બાળકને દુર રાખી કોવિડ દર્દીઓની સેવા કરે છે\nHome/નવી દિલ્હી/મંગળ પર બરફની નીચે છુપાયેલા ત્રણ મોટા મીઠા પાણીના સરોવર મળ્યાઃ અમેરિકન એજન્સી\nમંગળ પર બરફની નીચે છુપાયેલા ત્રણ મોટા મીઠા પાણીના સરોવર મળ્યાઃ અમેરિકન એજન્સી\nઅમેરિકન સ્પેસ એજન્સી નાસા ના વૈજ્ઞાનિકોએ મંગળ પર પાણીના સ્ત્રોતની શોધ કરી છે. વૈજ્ઞાનિકોને મંગળની જમીનની અંદર એટલે કે નીચે ત્રણ સરોવરો મળી આવ્યા છે. બે વર્ષ પહેલા મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પર ખૂબ મોટી મીઠાના તળાવ મળી આવ્યા હતા. આ તળાવ બરફની નીચે દટાયેલું છે. એટલે કે, ભવિષ્યમાં મંગળ ઉપર વસી શકાય છે જો તેના પાણીનો ઉપયોગ કરી શકાય તો.યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ)ના સ્પેસક્રાફ્ટ માર્સ એક્સપ્રેસને ૨૦૧૮માં જે જગ્યાએ બરફની નીચે મીઠાના પાણીના તળાવની શોધ કરી હતી. આ તળાવ અંગેની માહિતી વધુ મજબૂત કરવા માટે ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી માર્સ એક્સપ્રેસ સેટેલાઇટ ૨૯ વખત તે વિસ્તારમાંથી પસાર થયું. આ વિસ્તારની આજુબાજુ તેને ફરીથી વધુ ત્રણ સરોવરો જોવા મળ્યા છે. આ ત્રણ તળાવો માટે અવકાશયાનને ૨૦૧૨ અને ૨૦૧૯ ની વચ્ચે ૧૩૪ વખત અવલોકન કરવું પડ્યું છે.\nમંગળની સપાટી પર પાણી પ્રવાહી અવસ્થામાં જોવા મળ્યું છે. આ અહેવાલ વિજ્ઞાન મેગેઝીન નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ૨૦૧૮માં શોધવામાં આવેલા તળાવ મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પર આવેલ છે. આ તળાવ અંદાજે ૨૦ કિલોમીટર પહોળુ છે. આ મંગળ ગ્રહ પર જોવા મળેલ અત્યાર સુધીનો સૌથી મોટો જળસંગ્રહ છે.\nરોમ યુનિવર્સિટીના એસ્ટ્રોસાયન્ટિસ્ટ એલના પેટીનેલીએ જણાવ્યું હતું કે અમે બે વર્ષ પહેલાં શોધી કાઢેલ તળાવની આજુબાજુ વધુ ત્રણ તળાવો શોધી કાઢયા છે. મંગળ પર પાણીના સ્ત્રોતોની ખૂબ જ દુર્લભ અને ગાઢ પેટર્ન દેખાય છે. જેને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અગાઉ સંશોધન દ્વારા મંગળની સપાટી પર પ્રવાહી પાણીના સંભવિત સંકેતો મળ્યાં હતાં.\nમંગળ એક સૂકો અને વેરાન ગ્રહ નથી જેમ કે પહેલાં વિચારાતું હતું. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં પાણી પ્રવાહી અવસ્થામાં મંગળ પર જોવા મળ્યું છે. વૈજ્ઞાનિક લાંબા સમયથી એવું માની રહ્યા હતા કે કયારેક આખા લાલ ગ્રહ પર પાણી ભરપૂર માત્રામાં વહેતું હતું, ત્રણ અબજ વર્ષ પહેલાં જળવાયુમાં આવેલા મોટા ફેરફારોના લીધે મંગળનું આખું રૂપ બદલાઇ ગયું.\nઓસ્ટ્રેલિયાની સ્વિનબર્ન યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર એલન ડફીએ તેને એક મોટી સિદ્ધિ ગણાવી અને કહ્યું કે તે જીવનની સાનુકૂળ પરિસ્થિતિઓ માટેની શક્યતાઓ ખોલે છે. અગાઉ, યુએસ સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી હતી કે સર્ચ રોબોટ ક્યુરિયોસિટી, જે ૨૦૧૨ માં મંગળ પર ઉતર્યો હતો, તેના ખડકોમાં ત્રણ અબજ વર્ષ જૂનું કાર્બનિક અણુ મળી આવ્યું છે. આ સૂચવે છે કે તે સમયે આ ગ્રહ પર જીવન રહ્યું હશે.\nઅમેરિકન રોબોટ્‌સની રોવર ક્યુરિયોસિટી અને ઇએસએના સેટેલાઇટ્‌સના લીધ એ ભાળ મેળવવી સરળ થઇ ગઇ છે કે મંગળ પર કઇ જગ્યાએ ભેજ છે. કઇ જગ્યા સૂકી છે. રોવર્સે ભાળ મેળવી છે કે ત્યાં હવામાં કયાંક વધુ આદ્રતા છે. આ ગ્રહની સપાટીની શોધમાં લાગેલા રોવર્સે એમ પણ જાણ્યું છે કે તેની માટી પહેલાં કરવામાં આવેલા અંદાજો કરતાં ઘણી ભેજવાળી છે.\nકોરોનાના કારણે બેરોજગારીમાં સતત વધારો અમેરિકા ઃ ૩૦ લાખ બેકાર\nઆણંદ પાલિકાની અંતિમ બોર્ડ બેઠક આગામી શનિવારે મળશે\nકોરોનાથી મોતનો આંકડો વધીને હવે ૩૩૯૮૨ થયો\nમધ્ય પ્રદેશમાં ઝેરી શરાબ પીવાથી ૧૦નાં મોત, મોરેનામાં મકર સંક્રાન્તિની પૂર્વસંધ્યાએ હાહાકાર\nઆ ઐતિહાસિક ક્ષણ છે, હવે લેહ-લદ્દાખ પણ દેશ સાથે જોડાયેલા રહેશે ઃ વડાપ્રધાન મોદી\nનિષ્ણાંતોની ચેતવણી: પાણીનો બગાડ જળ કટોકટી સર્જી શકે છેપાણીની સમસ્યા વધુ વિકરાળ બનશે\nલોકડાઉનમાં બજાર ઉંઘા માથે પટકાતા મોંધવારી વિરાટ સ્વરુપ ધારણ કર્યુ\nહવે બદલાશે ગુજરાત, 182 સીટો પર ઉમેદવારો ઉતારશે: કેજરીવાલ\nમિલ્ખા સિંહના પત્ની ર્નિમલ કૌરનું નિધન,કોરોનાથી હતા સંક્રમિત\nકોરોનાના નવા લક્ષણ અંગે ચેતવણી જારી કરાઇ બોલવામાં તકલીફ પણ લક્ષણ\nચીનની વાયરલેસ ટેકનોલોજીને પડકાર, જીટીયુ ૫જી એન્ટેનાનું નિર્માણની તૈયારી \nઆ સપ્તાહમાં ચોમાસુ આગળ વધશેઃ પ્રિ-મોન્સૂન એકટીવીટી જાેર પકડશે\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nચરોતરનો અવાજને આપ સુધી પહોચડવામા નવુ ઍક માધ્યમ ઉમેરતા… હુ આ લેખ લખવાની શરૂઆત કરુ છુ ત્યારે મનમાં કેટકેટલી ધટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કઈંક વાત કરું તે પહેલા રોજ અખબારના પાનાં ફેરવતાં હિંસા,ચોરી, ખુન વગેરે સમાચારો વાંચવા મડે છેં. છાપાના પાનાં વાંચીને સમાજનો બૌધિકવર્ગ ઍમ માનતો થઈ જાય છે કે જમાનો બગડી ગયો છે. આ બાબતમા મારી માન્યતા જરા જુદી છે. હૂ ઍમ માનું છુ કે અખબારના પાનાં વાંચીને આપણે ઍમ સમજવું જોઈયે કે આપણી આસપાસમાં માત્ર આટલી ધટનાઓ અયોગ્ય બને છે. ઍ સિવાય જગતમાં બધું સારું જે બની રહ્યું છે. કારણકે જે કંઈ સારુ બનૅ છે તેની દૂર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, અમારી અખબારી યાત્રાનો આ પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે. આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.\nઆણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો\nઆણંદના ભાથીજી મંદિરના ભુવાજી દેવલોક પામતા લોટીયા ભાગોળ વિસ્તાર જડબેસલાક બંધ\nઆણંદમાં વધુ એક કોરોના પોઝીટીવ, હાડગુડના યુવકનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો\nપિતા સાથે બાઈક ઉપર જતા સમયે પતંગ ની દોરી થી ગળું કપાયું : ઘટના સ્થળે જ મોત : 108 પણ મોડી આવી\nઆણંદમાં ઈન્દિરા સ્ટેચ્યુ સામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી\nબ્રેકીંગ: ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણયઃ જાણો ક્યારથી શરૂ થશે ધોરણ-6થી 8ના વર્ગો\nઆણંદ જિલ્લામાં કોરોના વાયરસના આજે નોંધાયા માત્ર ચાર પોઝીટીવ કેસો\nગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ\n૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ\nઆણંદ શહેરમાં લોકડાઉનનો ભંગ કરતા ૨૦ થી વધુ લોકોની ધરપકડ\nઆણંદ જિલ્લામાં કલેકટર દ્રારા જાહેરનામું બહાર પાડી જાહેર કરવામાં આવ્યા નવા કંટેનમેન્ટ જોન.જાણો કયા વિસ્તારોને કરાયા જાહેર….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00624.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/jammu-kashmir-psa-over-shah-faisal-first-ips-officer-of-gh-053704.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:33:02Z", "digest": "sha1:MS2W5BOSQCKPA6EFGSKLHAOVXOZH34RC", "length": 17773, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "જમ્મુ કાશ્મીર: ફારૂખ અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી પછી ઘાટીના પહેલા IPS ઓફીસર શાહ ફૈઝલ પર PSA | Jammu Kashmir: PSA over Shah Faisal, first IPS officer of Ghati after Farrukh Abdullah and Mehbooba Mufti - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nપાકિસ્તાની પત્રકાર સાથે વાત કરતા બોલ્યા દિગ્વિજય સિંહ, કહ્યું- અમારી સરકાર આવી તો કલમ 370 ઉપર કરશે વિચાર\nજમ્મુ કાશ્મીરમાં ફરી બદલાવ કરશે સરકાર જમ્મુને અલગ રાજ્ય બનાવવા પર આવી પ્રતિક્રીયા, પાકિસ્તાન બોખલાયુ\nશ્રી નગરમાં આતંકવાદી કાવતરૂ નિષ્ફળ, પોલીસ ચોકી પાસે પ્લાંટ IED ડિફ્યુઝ\nપાકિસ્તાનની સિઝફાયરને થયા 100 દિવસ, આર્મી ચીફ બોલ્યા- દાયકાઓનો અવિશ્વાસ રાતોરાત ના ખત્મ થાય\n30 વર્ષથી ભીખ માંગતી મહિલા નિકળી લાખોપતિ, ઝુંપડીમાંથી મળેલ નોટો ગણવામાં લાગ્યા કલાકો\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n9 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nજમ્મુ કાશ્મીર: ફારૂખ અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી પછી ઘાટીના પહેલા IPS ઓફીસર શાહ ફૈઝલ પર PSA\nજમ્મુ-કાશ્મીરના પૂર્વ આઈએએસ અધિકારી શાહ ફૈઝલે પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) એક્ટ પણ લાગ્યો છે. ફૈઝલ ​​ખીણના પહેલા આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ (જેકેપીએમ) પાર્ટીના વડા પણ છે. શાહ ફૈઝલ સિવાય રાજ્યના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને પર પણ લગાવવામાં આવ્યો છે. અન્ય નેતાઓની જેમ શાહ ફૈઝલ 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા ત્યારથી જ કસ્ટડીમાં છે.\nકોણ છે શાહ ફૈઝલ\nવર્ષ 2009 માં ફૈઝલની પસંદગી આઈ.એ.એસ. કાશ્મીરથી આઈએએસ બનનાર તે પ્રથમ અધિકારી હતો. તે પહેલીવાર 2016 માં સમાચારોમાં આવ્યો હતો જ્યારે હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર બુરહાન વાની એન્કાઉન્��રમાં માર્યો ગયો હતો. આ પછી, વનીના સમર્થનમાં ટ્વીટર પર કેટલીક ચીજો લખાઈ હતી. ફૈઝલના ટ્વીટર હેન્ડલની પોસ્ટથી આ બાબતોને લઈને ઘણો વિવાદ થયો હતો અને તેમણે એક નિવેદન આપવું પડ્યું હતું કે તેણે આવું કંઈ કહ્યું નથી. તે જ સમયે, શાહ ફૈસલે મીડિયાને વિનંતી પણ કરી કે તેઓ તેને પ્રચારનો ભાગ ન બનાવે. પીએસએ કાયદા હેઠળ, જો સરકારને શંકા છે કે તમને જાહેર અથવા રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે, તો સરકાર તમને કસ્ટડીમાં લઈ શકે છે. આ કાયદો ફારૂક અબ્દુલ્લાના પિતા અને ઓમર અબ્દુલ્લાના પિતા શેઠ અબ્દુલ્લા દ્વારા લાવ્યો હતો. સપ્ટેમ્બર 2019 માં, કેન્દ્ર સરકારે પહેલીવાર રાષ્ટ્રીય પરિષદના વડા ફારૂક અબ્દુલ્લા પર પીએસએ લાદવામાં આવ્યો હતો. કલમ 37૦ ના હટાવ્યા પછી, અબ્દુલ્લા એ પ્રથમ મોટા નેતા હતા, જેમને આ કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કોર્ટમાં હાજર સોલિસિટર જનરલ દ્વારા કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી હતી કે પીએસએ હેઠળ અબ્દુલ્લાને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.\nઘણા આતંકવાદીઓ અને પથ્થરબાજો પર કાયદો લાદવામાં આવ્યો\n8 એપ્રિલ, 1978 ના રોજ આ કાયદાને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જે સમયે આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો તે સમયે તેનો હેતુ લાકડાની દાણચોરી અટકાવવાનો હતો. બાદમાં આ કાયદાને આતંકવાદ અટકાવવા જરૂરી પગલાંમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. કાયદા હેઠળ, સરકાર એક ક્ષેત્ર સુરક્ષિત હોવાનું જાહેર કરે છે અને ત્યારબાદ ત્યાંના નાગરિકોની હિલચાલ પર ચોક્કસ નિયંત્રણો લાદવામાં આવે છે. જો કોઇ બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરે છે, તો તેની અટકાયતમાં પૂછપરછ કરવામાં આવે છે. આ કાયદો સરકારને તે કોઈપણની અટકાયત કરવાની સત્તા આપે છે કે જે સુરક્ષા સિસ્ટમ માટે ખતરો હોઈ શકે. પીએસએ પછી, ઘર વૈકલ્પિક જેલમાં ફેરવાય છે અને આરોપીને ઘરમાં રહેવું પડે છે. જ્યારે અબ્દુલ્લાને આ કાયદા હેઠળ રાખવામાં આવ્યા હતા, ત્યારે તેના પર મિત્રો અને સંબંધીઓને મળવાની કોઈ પ્રતિબંધ નથી. આ કાયદા અંતર્ગત સરકારના વતી જુદા જુદા નેતાઓની ઘણી વખત અટકાયત કરવામાં આવી છે અને જ્યારે પણ આ કાયદા હેઠળ અલગાવવાદી નેતાઓની અટકાયત કરવામાં આવી છે, ત્યારે ખીણમાં ભારે હંગામો થયો છે.\nઆ પણ વાંચો: પુલવામાં હુમલો: આ કારણે કર્યો હતો હુમલો, આતંકીના પરિવારે કર્યો ખુલાસો\nJammu Kashmir: કોરોનામાં જેણે સ્વજનો ખોયા તેમના માટે મોટી જાહેરાત\n��મ્મુ કાશ્મીરઃ અનંતનાગમાં અથડામણ શરૂ, લશ્કર એ તોઈબાના 3 આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઘેર્યા\nજમ્મુ કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહનનુ 94 વર્ષની ઉંમરમાં નિધન\nકાશ્મીરઃ પુલવામામાં રસ્તાની બાજુએ મળ્યો IED, બૉમ્બ સ્કવૉડે કર્યો ડિફ્યુઝ\nફારૂક અબ્દુલ્લા બાદ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાનો થયો કોરોના, ખુદને કર્યા હોમ ક્વોરેન્ટાઇન\nજમ્મુ કાશ્મીરઃ અવંતીપોરા એનકાઉન્ટરમાં 2 અને શોપિયામાં 3 આતંકી ઠાર મારાયા, જોઈન્ટ ઑપરેશન ચાલુ\nWeather Updates: બુરહાનપુરમાં પારો પહોંચ્યો 43 ડિગ્રી, દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર\nWeather Updates: દિલ્લી-NCRમાં વરસશે વાદળ, બનારસમાં પારો પહોંચ્યો 40ને પાર\nJ&K: શ્રીનગરના ગુલાબ બાગ એરિયામમાં ઘણા આતંકીઓ છૂપાયાના સમાચાર, સર્ચ અભિયાન ચાલુ\nકોરોના પૉઝિટીવ ફારુક અબ્દુલ્લાની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા ભરતી\nજમ્મુ કાશ્મીરઃ પુલવામાના કાકાપોરામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલુ, છૂપાયા છે 3 આતંકી\nએક જ દિવસમાં પલટી ગયા ઇમરાન ખાન, ભારત પાસેથી કપાસ અને ખાંડની આયાત પર પાકિસ્તાનનો યુ ટર્ન\nકોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોવાના કોઈ સબૂત નથીઃ રિપોર્ટ\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nદેશમાં 70 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા 84332 મામલા આવ્યા, 4002 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00625.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/04-10-2019/121283", "date_download": "2021-06-15T01:37:19Z", "digest": "sha1:2PR5FHJE5LAAFBW53STNALJLINN7U4KI", "length": 16005, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "સોરઠીયા રજપૂત સમાજ દ્વારા મંગળવારે શસ્ત્રપૂજન", "raw_content": "\nસોરઠીયા રજપૂત સમાજ દ્વારા મંગળવારે શસ્ત્રપૂજન\nગાંધીગ્રામ સોરઠીયા રજપુત સમાજ ભવન ખાતે વિજયા દશમી ઉજવાશે : સાફો બાંધીને આવવા અનુરોધ\nરાજકોટ તા. ૪ : પૂ. દેશળભગત, પૂ. સંપૂર્ણાનંદજી બાપુ અને મહામુકતરાજ શ્રી દેવુભગતના આશીર્વાદથી ગાંધીગ્રામ ખાતે આવેલ શ્રી સોરઠીયા રજપૂત સમાજ ભવન ખાતે વિજયા દશમીએ શસ્ત્ર પૂજનનું આયોજન કરાયુ છે. પ્રમુખ વિજયભાઇ ચૌહાણની આગેવાની હેઠળ સોરઠીયા રજપૂત યુવા શકિતના યુવાનો દ્વારા તા. ૮ ના મંગળવારે ગાંધીગ્રામ, સોરઠીયા રજપૂત ભવન ખાતે સાંજે ૪ વાગ્યે આયોજીત આ શસ્ત્ર પુજનમાં ભાઇઓએ સાફાની વ્યવસ્થા હોય તેમણે સાફો ધારણ કરીને આવવા અનુરોધ કરાયો છે.'અકિલા' ખાતે સમગ્ર આયોજનની વિગતો વર્ણવતા મુકુંદભાઇ ર���ઠોડ, વિજયસિંહ ચૌહાણ (એચ.ડી.એફ.સી.), પ્રતાપ ચૌહાણ, દિવ્યેશ પરમાર, અલ્પેશ ગોહિલ, ઉદય પરમાર, નીલેશભાઇ સોલંકી, અભય ચૌહાણ, વિરેન્દ્ર ડાભી, ચિરાગ પરમાર, ભાવિક ભટ્ટી, પૃથ્વીરાજસિંહ ડોડીયા, લખન ચૌહાણ, અજય પરમાર નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nછત્તીસગઢમાં ઓબીસી અનામત વધારીને 27 ટકા કરવા પર હાઇકોર્ટની બ્રેક : છત્તીસગઢ હાઇકોર્ટે રાજ્ય સરકારના એ નિર્ણંય પર રોક લગાવી છે જેમાં અન્ય પછાત વર્ગને 14 ટકાની જગ્યાએ 27 ટકા અનામત અપાવની વાત કહેવાય હતી : 15મી ઓગસ્ટે રાજ્યના મુખ્��મંત્રી ભૂપેશ બુધેલે અન્ય પછાત વર્ગ માટે અનામતનો દાયરો 14 ટકાથી વધારીને 27 ટકા કરવાની જાહેરાત કરી હતી access_time 1:10 am IST\n૧૪ વર્ષમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા: નીતિ આયોગ ના જણાવ્યા પ્રમાણે 2004થી 2018 વચ્ચે ભારતમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. access_time 9:30 pm IST\nસાંજે ૭ વાગે ઇન્સેટ તસવીરમાં સૌરાષ્‍ટ્ર માં કયાંક કયાંક વાદળા જોવા મળે છે જયારે મહારાષ્‍ટ્ર અને દક્ષ્ણિના રાજયોમાં ધટાટોપ વાદળા છવાયા access_time 8:36 pm IST\nતહેવારોની સીઝનમાં કાજુ સસ્તા થયા access_time 11:41 am IST\nદિલ્લીમાં બનશે પ્રથમ ખેલ વિશ્વવિદ્યાલય, સ્‍પોર્ટસ સ્‍કુલ પર ખોલશું: મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની ઘોષણા access_time 11:23 pm IST\nકેદારનાથના દ્વાર ચાંદીથી મઢાયાઃ ૫૨ કિલો ચાંદીનો ઉપયોગ access_time 4:07 pm IST\nનશાખોરો પર પોલીસની તવાઇઃ 'ડમડમ' થઇ વાહન હંકારતા ૮ શખ્સ ઝડપાયા access_time 3:40 pm IST\nરવિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે યૈશ ઓસો ધ્યાનોત્સવ : અંકનું વિતરણ access_time 1:13 pm IST\nરાજકોટ જિલ્લા સહકારી બેંકને બેંકીંગ ફ્રન્ટીયર એવોર્ડ-૧૯ access_time 3:34 pm IST\nમોરબીના ગેંડા સર્કલ નજીક વિદેશી દારૂની 10 બોટલ સાથે પ્રકાશ પલાણ ઝડપાયો access_time 1:12 am IST\nગોંડલના યુવાનો દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી access_time 11:41 am IST\nમોરબીમાં ઉભરાતી ગટર પ્રશ્ને પાલીકાએ ધ્યાન ન આપતા નવરાત્રી બંધઃ ચક્કાજામ કરીને વિરોધ access_time 9:59 am IST\nવાહન ખીણમાં પડતા રોકવા દિવાલ બનાવવા તૈયારી શરૂ access_time 8:42 pm IST\nગઢડા સ્વામિનારાયણ મંદિર: ફરીવાર દેવપક્ષ - આચાર્ય પક્ષ આમને સામને: 100 વર્ષ જુનુ વૃક્ષ કપાતા ફરિયાદ access_time 12:27 pm IST\nરાજ્યમાં બાળકીનો જન્મ દર ખુબ ઓછો: રાજ્ય સરકાર નવદુર્ગા બાલિકા પૂજન કાર્યક્રમ કરશે access_time 11:36 pm IST\nફ્રાંસમાં લકવાગ્રસ્ત દર્દીઓ માટે આશાનું કિરણ: કોમ્પ્યુટરની મદદથી મળી શકે છે રાહત access_time 7:32 pm IST\nઅમેરિકી શખ્‍સએ લગ્નની અસફળતા માટે પૂર્વ પત્‍નીના પ્રેમી પર કર્યો કેસઃ વળતર મળ્‍યું રૂ. પ કરોડ access_time 11:19 pm IST\nમાંદા, ડિસેબલ અને તરછોડી દેવાયેલાં ર૭ ડોગી આ બહેને પોતે પાળી લીધા છે અને દરેકને આપ્યું સેલિબ્રિટી જેવું નામ access_time 11:38 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમદાવાદથી ડાયરેક્ટ બેંગકોક : થાઈ એરવેઝની સબસિડરી કંપની થાઈ સ્માઈલ એરલાઈન્સના ઉપક્રમે 29 ઓક્ટોબરથી ફ્લાઇટ શરૂ કરાશે access_time 11:46 am IST\nયુ.એસ.ના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના યુવાનનો હત્યારો પોલિસ ઓફિસર ગોળીબારના આરોપમાંથી મુકત access_time 9:51 pm IST\n''ભૂખ્યો બાળક અભ્યાસ કરી શકે નહીં': ભારતના ૧૨ રાજયોની સ્કૂલોના ૧.૭૬ મિલીયન સ્ટુડન્ટસને મધ્યાહન ભોજન પુરૂ પાડતુ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ''અક્ષયપાત્ર': ૨૯ સપ્ટેં.ના રોજ કેલિફોર્નિયામાં ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયો access_time 11:23 am IST\nવિશ્વ એથ્લેટીક્સ ચેમ્પિયશીપ: બ્રિટનના ૩૬ વર્ષથી ચાલી રહેલા દુકાળનો અંત: ૨૦૦ મીટર રેસમાં દિના એશેર સ્મિથે મેળવ્યું ગોલ્ડ access_time 5:46 pm IST\nવર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં ભારતના પ્રાગા- દિવ્યાની સતત બીજી જીત access_time 5:37 pm IST\nમારા માતા-પિતા માને છે કે જો તમે મીઠાઇ નથી ખાઇ રહ્યા તો તમે બ્રાહ્મણ નથીઃ ક્રિકેટર ઇશાંત શર્માની ટિપ્‍પણી access_time 10:16 pm IST\nભૂમિ-તાપસીની 'સાંડ કી આંખ'નું બીજી સોન્ગ 'વુમનિયા' થયું લોન્ચ access_time 5:15 pm IST\nનાગિન-૪ માટે એકતાની તૈયારીઃ પ્રોમો સામે આવ્યો access_time 9:45 am IST\nએક કામ કરૂ છું, એકટીંગ છોડી દઉ છુઃ સાંડ કી આંખ ને લઇ આલોચના પર તાપસી પન્નુની પ્રતિક્રિયા access_time 10:39 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00625.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujratpost.com/story/guj/gujratpost-saurastra-uni-mano-vigyanik-bhavan-help-news", "date_download": "2021-06-15T00:51:43Z", "digest": "sha1:GHPZPEGPWOHL3RRZLW74B6MUV5RHACNV", "length": 10393, "nlines": 67, "source_domain": "gujratpost.com", "title": "જીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન", "raw_content": "\nજીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન\nજીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન\nકોરોના મહામારીના સમયમાં કોરોનાના દર્દીઓને ઉગારવા\nશારીરિકની સાથે માનસિક સારવારનો સધિયારો ઉદિપક સમાન\nચીંતા એ ચિતા સમાન છે. હાલના કોરોના કાળમાં આ ઉક્તિ મહદ અંશે વ્યાપ્ત હોય તેવું લાગી રહ્યું છે. મહામારીમાં અકારણ ભય અને વધુ અધુરી માહિતીને કારણે નકારાત્મક વિચારસરણી કોરોનાના દર્દીઓની સારવારમાં અડચણરૂપ બની રહે છે.\nઆવા સમયે કોરોના દર્દીઓને જીંદગી પ્રત્યેના નકારાત્મક વલણોમાંથી બહાર લાવી સકારાત્મક વિચારો દ્વારા નવી ઉર્જાનો સંચાર કરી તબીબી સારવારને પરીણામલક્ષી બનાવવામાં રાજકોટ ખાતેની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યાગેશભાઇ જોગાસણના વડપણ હેઠળ ડો. હસમુખભાઇ ચાવડા અને તેમની ટીમની કામગીરી ઉદિપક સમાન બની રહી છે.\nતાજેતરમાં �� કોરોના સંક્રમીત એવા રાજકોટના બજરંગ વાડી વિસ્તારના રહેવાસી રાજેશભાઇ વૈદ્યને મનોવિજ્ઞાન ભવનના ડો. હસમુખભાઇ ચાવડાની ૨૪ દિવસની સાઇકોલોજીકલ સારવારે કોરોના મુક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી છે.\nરાજેશભાઇ વૈદ્યના પુત્રી તન્વીબેને આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે કારોના સંક્રમિત થતાં મૃત્યુના અકારણ ભય અને સતત નકારાત્મક વિચારોને કારણે તેમના પિતા સતત ડિપ્રેશનમાં રહેતા હતા. આત્મઘાતી વિચારો, અકારણ ચિડીયાપણું અને વારંવાર ગુસ્સો કરતા હતા. જેને કારણે આહાર-વિચારના અસંતુલનને કારણે ડોકટરની સારવાર પણ ધાર્યું પરીણામ લાવી શકતી ન હતી. આથી ફેમીલી ડોકટરના સુચન મુજબ અમે મનોવિજ્ઞાન ભવનના ડો. હસમુખાઇ ચાવડાનો સંપર્ક કરી તેઓને મુશ્કેલી જણાવતાં તેઓએ સતત ૨૪ દિવસ સુધી સાઇકોલોજીકલ થેરાપી દ્વારા સારવાર આપતા હાલ તેઓ જીવન પ્રત્યે હકારાત્મક વલણ સાથે મજબુત મનોબળ કેળવી લેતા તબીબી સારવાર થકી સ્વસ્થ બન્યા છે.\nપોતાને જીવન પ્રત્યેની નવી દ્રષ્ટી અને મજબુત મનોબળ દ્વારા નવજીવન આપવા બદલ રાજેશભાઇ વૈદ્ય ડો. હસમુખભાઇ ચાવડા અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યકત કરતા અપીલ કરે છે. માનવજીવન એ ઇશ્વરના આશિષ સમાન છે, નકારાત્મકતા દ્વારા તેને અવગણવાને બદલે હકારાત્મક વિચારો અને રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા ઉજ્જવળ બનાવવું જોઇએ.\nગ્રીનલેન્ડ ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇકને આપી ટક્કર: એક નું મોત\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિદ 25મીએ રાજકોટમાં ટૂંકું રોકાણ કરશે : ખાસ હેલિકોપ્ટર થી દીવ જશે\nગૌશાળાઓને આપેલી નોટિસ પછી ખેંચવાની માંગણી સાથે આવેદન\nશિયાળાની સ્પેશ્યલ વાનગી સુકામેવા થી ભરપૂર અદડિયા\nમુંબઈમાં ભારે વરસાદ તૂટી પડ્યો :રેડ એલર્ટ જાહેર કરાયું\nવાવાજોડા ના કપરા સમયે તાત્કાલિક ગુજરાત આવી સ્થિતિ જોઈ અસરગ્રસ્તોને સહાય જાહેર કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને માટે હંમેશ ની જેમ સંકટમોચક સાબિત થયા છે : રાજુભાઈ ધ્રુવ\nગુજરાતમાં 36 શહેરોમાં છૂટછાટ સાથે અનલોકનો અમલ શરૂ ; રાત્રીના કર્ફ્યુ યથાવત રહેશે\nબજાજ ફાઈનાન્સ સાથે લક્ષ્ય આધારિત રોકાણો તમારી બચતો વધારવામાં મદદરૂપ થાય છે\nતૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું :ભયાનક તોફાની મોજા દરિયામાં ઉછાળ્યા, ભારે વરસાદની સ્થિતિ\nદ્વારકા જામનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત\nહળવદના વેપારીએ માનવતા મ���ેકાવી:10 લાખ રૂપિયા પરત કર્યા\nજામનગર જિલ્લા શંકરટેકરી વિસ્તારમાં વિજ્ઞાન જાથા અને પોલીસને સાથે રાખીને દરોડો પાડીને વધુ એક ઢોંગી બાબાના ધતિંગનો પર્દાફાશ\nહળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા ૫૦ રાસન કીટનું વિતરણ\nકાલાવડ : વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી\nરાજકોટમાં એસટી કર્મચારીઓએ માથે મુંડન કરાવીને નોંધાવ્યો વિરોધ : સરકાર એસટી કર્મીઓને નથી ગણતી કોરોના વોરિયર્સ\nજીવન પ્રત્યેના હકારાત્મક વલણથી કોવીડ-૧૯ના હતાશ દર્દીઓને નવજીવન બક્ષતું સૌરાષ્ટ્ર યનિવર્સીટીનું મનોવિજ્ઞાન ભવન\nરાજકોટ પોસ્ટ વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે કોરોના વેક્સિનેશનનું આયોજન થયું ;કર્મચારીઓએ લીધો બીજો ડોઝ\nરાજકોટ વોર્ડ નંબર-3 માં યુદ્ધના ધોરણે રસ્તાનું કામ હાથ ધરાયુ\nકોરોનામાં માણસ માણસથી ભાગી રહયો છે ત્યારે સરકારી સ્ટાફે મારી પડખે રહી મને ઉભો કર્યો છે :અમરશીભાઇ કડવા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00627.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/new-guideline-for-blood-donation-after-having-corona-vaccine-gujarati-news/", "date_download": "2021-06-15T00:36:03Z", "digest": "sha1:RS7NL3YYMDFAH5V2QFC4WK6MRHPBOW7X", "length": 14142, "nlines": 175, "source_domain": "www.gstv.in", "title": "અગત્યનું/ હવે વેક્સિન લીધાના આટલા દિવસ બાદ કરી શકાશે રક્તદાન, સ્વાસ્થ્ય મંત્રાલયે નિયમોમાં કર્યો મોટો બદલાવ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nઅગત્યનું/ હવે વેક્સિન લીધાના આટલા દિવસ બાદ કરી શકાશે રક્તદાન, સ્વાસ્થ્ય મંત્રાલયે નિયમોમાં કર્યો મોટો બદલાવ\nઅગત્યનું/ હવે વેક્સિન લીધાના આટલા દિવસ બાદ કરી શકાશે રક્તદાન, સ્વાસ્થ્ય મંત્રાલયે નિયમોમાં કર્યો મોટો બદલાવ\nહવે કોરોના સામે સુરક્ષા કવચ ગણાતી વેક્સિન લીધાના 14 દિવસ બાદ પણ લોકો રક્તદાન કરી શકે છે. અત્યાર સુધી વેક્સિન લગાવી ચુકેલા લોકો 28 દિવસ બાદ રક્તદાન કરી શકતા હતાં, પરંતુ વેક્સિન લેનાર લોકો પર રિસર્ચ અને બ્લડ બેંકોમાં ભવિષ્યમાં લોહી��ી અછતના નિવારણ માટે સ્વાસ્થ્ય મંત્રાલય રક્તદાનના નિયમ કાયદામાં બદલાવ કર્યો છે.\nબ્લડ ડોનેશનની આ નવી ગાઇડ લાઇનથી ઘણા દર્દીઓને રાહત\nનવી ગાઇડલાઇનની સૂચના સિવિલ સર્જન કાર્યાલય તથા સ્વાસ્થ્ય વિભાગ તરફથી તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં આપી દેવામાં આવી છે. પીએમસીએચના પેથોલોજિસ્ટ વિભાગના ક્લીનિકલ પેથોલોજીસ્ટે જણાવ્યું કે બ્લડ ડોનેશનની આ નવી ગાઇડ લાઇનથી ઘણા દર્દીઓને રાહત મળશે.\n28 દિવસના નિયમ અનુસાર પહેલા એક વ્યક્તિ બેથી અઢી મહિના સુધી રક્તદાન કરી શકતો ન હતો. તેવામાં સંક્રમણના કારણે સ્વૈચ્છિક રક્તદાનમાં ઘટાડો થયો. હવે પહેલો ડોઝ લીધાના 14 દિવસ બાદ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. તેનાથી થેલેસિમિયાના દર્દીઓને રાહત મળશે. કારણ કે એક બાળકને એક મહિનામાં બે યૂનિટ બ્લડની જરૂર પડે છે.\nરસીકરણની ગતિ ધીમી ન પડે, કોરોના સંકટ પર વડા પ્રધાનની સમીક્ષા બેઠક\nકોરોનાની બીજી લહેરની સામે જજૂમી રહેલા દેશની હાલતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન સ્વાસ્થ્ય ક્ષેત્રની માળખાગત સુવિધા, રાજ્યોમાં કોરોનાની અને દવાઓની વર્તમાન સ્થિતિ વગેરેની માહિતી પુરી પાડવામાં આવી. દરમિયાન તેમણે રસીકરણની ગતિ ધીમી ના પડે તેના પર ખાસ ભાર મુક્યો હતો.\nદેશમાં કોરોના વાઇરસની સ્થિતિને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમને કોરોનાની વર્તમાન સ્થિતિની માહિતી આપવામાં આવી હતી. પીએમઓ અનુસાર લગભગ 12 રાજ્યમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. ઉપરાંત જે જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધુ છે તેની પણ માહિતી આપવામાં આવી હતી.\nરસીકરણની ગતિ ધીમી ન પડે તેમજ નાગરિકોને લોકડાઉનમાં પણ રસી આપવામાં આવે અને આ કામ સાથે સંકળાયેલા સ્વાસ્થ્યકર્મીઓને બીજી કોઇ જવાબદારી સોંપવામાં ન આવે તેના પર વડા પ્રધાનેભાર મુક્યો હતો.\nબેઠક દરમિયાન વડા પ્રધાનને રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા હેલ્થકેરના માળાકગત સુવિધા અંગે માહિતી આપવામાં હતી. બેઠકમાં સંક્રમણને અટકાવા માટે તાત્કાલિક અને સમગ્ર ઉપાયો નિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી. ઉપરાંત રેમડેસિવિર સહિત અન્ય દવાઓનું ઉત્પાદન વધારવાના પ્રયાસોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ રસીકરણના રોડમેપની સમીક્ષા કરી. બેઠકમાં 17.7 કરોડ રસી રાજ્યોને આપવામાં આવી છે.\nઆ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સિતારમણ, સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા વગેરે મંત્રીઓ અને અધિકારીઓ હાજર હતા.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nશું પ્લાઝ્મા ડોનેશન COVID-19ના દર્દીઓને સારા કરે છે પ્લાઝ્મા ક્યારે અને કેવી રીતે દાન કરશો પ્લાઝ્મા ક્યારે અને કેવી રીતે દાન કરશો જાણો તમામ સવાલના જવાબ\nદુનિયાના સૌથી ઉંચા પર્વત પર પહોંચ્યો કોરોના: માઉન્ટ એવરેસ્ટ પર કોરોનાનો કહેર, કેટલાય લોકો થયા છે સંક્રમિત\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00627.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/the-doors-of-these-temples-will-be-opened-for-devotees-from-tomorrow-the-government-has-given-permission", "date_download": "2021-06-15T00:55:02Z", "digest": "sha1:6VOK6U7POUELGM4JTIYFVMQVS64P6WEN", "length": 9390, "nlines": 85, "source_domain": "www.newsonlinelive.tv", "title": "The doors of these temples will be opened for devotees from tomorrow, the government has given permission", "raw_content": "\nઆવતીકાલથી ભક્તો માટે ખૂલશે આ મંદિરોના દરવાજા, સરકારે આપી છૂટ\nઆવતીકાલે 11 જ���નથી સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે. પરંતુ એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે છૂટછાટ સાથે આવતીકાલથી મંદિરો ખુલ્લા રહેશે\nગાંધીનગર: આવતીકાલે 11 જૂનથી સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે. પરંતુ એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે છૂટછાટ સાથે આવતીકાલથી મંદિરો ખુલ્લા રહેશે. ત્યારે ગુજરાતના અનેક પ્રખ્યાત મંદિરો આવતીકાલથી ખૂલવા જઈ રહ્યાં છે. અનેક મંદિર ટ્રસ્ટ દ્વારા આ જાહેરાત કરાઈ છે. છેલ્લાં બે મહિનાથી બંધ મંદિરોના દરવાજા ભક્તો માટે આવતીકાલથી ખૂલી જશે.\nપાવાગઢ મંદિર આવતીકાલથી ખૂલશે\nપંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મહાકાળી માતાજી મંદિરમાં આવતીકાલથી દર્શન કરી શકાશે. 11 જૂનથી સવારે 6.00 થી સાંજે 7.30 સુધી મંદિરમાં પ્રત્યક્ષ દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. આ માટે મંદિર તથા ભક્તોએ કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું પડશે. સાથે જ રોપ વે કંપની દ્વારા પણ ગાઈડલાઈન માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે.\nએક મહિનાથી બંધ કુબેરભંડારી મંદિરના દરવાજા ખૂલશે\nડભોઇમાં આવેલ કુબેરભંડારી મંદિર પણ આવતીકાલથી ખૂલશે. કરનાળી સ્થિત આવેલુ છે આસુપ્રસિદ્ધ મંદિર. ભક્તો સવારે 7 થી સાંજે 6:30 સુધી દર્શન કરી શકશે. આ મંદિરમાં પણ ભક્તો કોરોનાના નિયમો અનુસાર દર્શન કરી શકશે. છેલ્લા 1 મહિનાથી કુબેરભંડારી મંદિર બંધ હતું. મંદિર પ્રશાસને લેટર ઈશ્યુ કરી આ જાણકારી આપી છે.\nવીરપુર મંદિર ખૂલશે, પણ આરતીમાં ભક્તોને પ્રવેશ નહિ\nવીરપુરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિર તારીખ 14 જૂને દર્શન માટે ખુલ્લુ મૂકાશે. અગાઉ 11 એપ્રિલથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે યાત્રાધામ વીરપુર જલારામ બાપાનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીની બીજી લહેરને લઈને પૂજ્ય શ્રી જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. તો હવે 14 જૂન સોમવારથી ભક્તો માટે પૂજ્ય જલારામબાપાના મંદિરના દ્વાર ખુલ્લા મુકવામા આવશે. સરકારી નિયમોને આધીન ભક્તો દર્શન કરી શકશે. દર્શનાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી ટોકન સિસ્ટમથી પૂજ્ય બાપાના દર્શન કરી શકશે. દર્શનનો સમય સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધીનો રહેશે. જોકે, ભક્તોને સવાર-સાંજની આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. સાથે જ દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ રહેશે.\nસાળંગપુર મંદિર પણ ખૂલશે\nબોટાદનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર આવતીકાલે ભક્તો માટે ખૂલશે. રાજ્ય સરકારની નવી ગાઈડલાઇન મળતા સાળંગપુર હનુમાનજી મંદિરના દ્વાર ભક્તો માટે ખૂલશે. અહીં સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું થશે પૂરેપૂરું પાલન કરવામાં આવશે તેવુ મંદિર દ્વારા જણાવાયું. જોકે, સવાર બપોર અને સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહિ મળે. સાથે જ મંદિરમાં પૂજાવિધિ અને ધર્મશાળા પણ ખૂલશે તેવી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ માહિતી આપી છે.\nહવામાન વિભાગની આગાહી:ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું; જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં બેસી જશે\nરાજકોટ પાલિકાની ઓફર : આરોગ્યની ટીમ સોસાયટીમાં વેક્સિન મૂકવા આવશે\nખુશખબરી : અમદાવાદના તમામ વિસ્તારો કોરોનામુક્ત, હવે એકેય કન્ટેઈનમેન્ટ ઝોન નથી\nગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા\nઆવતીકાલથી ભક્તો માટે ખૂલશે આ મંદિરોના દરવાજા, સરકારે આપી છૂટ\nવિજય નહેરા સહિત રાજ્યના 26 સીનિયર IAS અધિકારીઓની બદલીના સરકારે આપ્યા આદેશ\nCovid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00627.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/14-06-2018/22200", "date_download": "2021-06-15T00:02:25Z", "digest": "sha1:CBI6H3JT36L4UX7F4R3JKLI4557B5MCE", "length": 15614, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "ફૂટબોલ જેવું થઇ ગયું આ બાળકીનું માથું", "raw_content": "\nફૂટબોલ જેવું થઇ ગયું આ બાળકીનું માથું\nનવી દિલ્હી: પાકિસ્તાનમાં એક સાત મહિનાની બાળકીને હીદ્રોસેફ્લાસ નામની બીમારી હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ બીમારી દર ૧૦૦૦ માંથી એક બાળકને થાય છે આ બીમારીના કારણે બાળકીનું માથું ફૂટબોલ જેવું થઇ જાય છે.આમના નુર નામની આ બાળકીને સર્જરી કરવાની જરૂર છે.જો સર્જરી થઇ જાય તો આ બાળકી સામાન્ય વ્યક્તિ જેવી થઇ શકે તેમ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુવતિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nમુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST\nરાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST\nભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ��યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST\n‘‘જેફરસન એવોર્ડ'': યુ.એસ.માં કોમ્‍યુનીટી સેવાઓ માટે ન્‍યુજર્સી ગવર્નર દ્વારા અપાતો એવોર્ડઃ ર જુનના રોજ યોજાયેલ એવોર્ડ વિતરણ સમારંભમાં કોમ્‍યુનીટી માટે આરોગ્‍ય સેવાઓ ક્ષેત્રે કાર્યરત નોનપ્રોફિટ IHCNJ ના વોલન્‍ટીઅર્સનું બહુમાન કરાયું access_time 9:41 am IST\nએરસેલ કેસ : કાર્તિની સામે ચાર્જશીટ દાખલ કરી દેવાઈ access_time 12:00 am IST\nરહેવાના ખર્ચની દ્રષ્ટિએ બેન્ગલોર બીજા નંબરનું બેસ્ટ શહેર access_time 3:56 pm IST\nનવા મેયર તરીકે બીનાબેન આચાર્ય નક્કી access_time 3:11 pm IST\nવોર્ડ નં.૧૫માં પેવર કામનું ખાતમુર્હુત કરાવતા કમલેશભાઈ મીરાણી- પુષ્કરભાઈ પટેલ access_time 4:31 pm IST\nતાલુકા પંચાયતો માટે કોંગ્રેસે સેન્સ લીધી, જિલ્લા પંચાયત માટે આવતીકાલે લેશે access_time 4:15 pm IST\nજસદણમાં ગામ વચ્ચોવચ્ચ ગંદકીથી લોકો ત્રાહીમામ access_time 11:47 am IST\nભાવનગર નજીક વીજ શોક લાગવાથી ૨૦ થી વધુ વિદેશી પક્ષી ફલેમિંગોનાં મોત access_time 11:35 am IST\nગોંડલમાં રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્ન access_time 11:38 am IST\nઈતર પ્રવૃતિઓની ફી માટે શાળાઓ ફરજ પાડી શકે નહીં સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોની ફોર્મ્યુલા ફગાવી દીધી access_time 11:39 pm IST\nવિજયભાઈ જ સીએમ છે અને રહેશેઃ જનતાએ ખોટી અફવાઓ ન માનવી-ભાજપ વિરોધી લોકો આવી અફવાઓ ફેલાવે છેઃ હાર્દિક પટેલનું નિવેદન પાયાવિહોણું: નિતીનભાઈ પટેલનો જબરો ખુલાસો access_time 4:02 pm IST\nદારૂની પરમિટ રિન્યૂ કરાવવી છે પહેલા વ્યસનમુકિત કેન્દ્રમાં ૧૫ દિવસ વિતાવી આવો access_time 10:05 am IST\nફૂટબોલ જેવું થઇ ગયું આ બાળકીનું માથું access_time 7:38 pm IST\nમાતાની બેદરકારીના કારણે ૧૩ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો access_time 7:39 pm IST\nએટાર્કટીકામાં ૩ ગણો ઓગળી રહયો છે બરફ access_time 7:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.કે.સરકાર ટૂંક સમયમાં વીઝા નીતિ ઉદાર બનાવશેઃ ડોકટરો તથા નર્સોની તંગીને ધ્‍યાને લઇ વાર્ષિક ૨૦૭૦૦ વીઝાની મર્યાદામાં વધારો થશેઃ કૌશલ્‍ય ધરાવતા વિદેશી કુશળ કર્મચારીઓ તથા ભારતના મેડીકલ વ્‍યવસાય સાથે જોડાયેલા લોકો માટે તકો વધશે access_time 10:03 pm IST\n‘‘શિકારી ખુદ શિકાર હો ગયા'': મગજના અસાધ્‍ય રોગ ALS વિષે સંશોધન કરી રહેલા ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિક પોતે જ આ રોગનો ભોગ બની ગયાઃ કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક શ્રી રાહુલ દેસિકનના જીવનની કરૂણાસભર ઘટનાઃ શ��ીરનું હલનચલન અટકી ગયું: વાચા હણાઇ ગઇ access_time 10:05 pm IST\n‘‘ગાંધી ગોઇંગ ગ્‍લોબલ ૨૦૧૮'': અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧૪ થી ૧૬ ડીસેં. દરમિયાન મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવાશેઃ ગાંધીઅન સોસાયટીના ઉપક્રમે થનારી ત્રિદિવસિય ઉજવણી અંતર્ગત ચિત્ર પ્રદર્શન, સાહિત્‍ય વિતરણ, ફિલ્‍મ નિદર્શન ઉદબોધન, સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે access_time 10:51 pm IST\nમેક્સિકનો રાફા માર્કેઝ પાંચમો વર્લ્ડ કપ રમીને રચશે ઇતિહાસ access_time 4:02 pm IST\nભારતીય મહિલા ચેસ પ્લેયરે બુરખો પહેરવા સામે નોંધાવ્યો વિરોધ : ઈરાનમાં ચેમ્પિયનશીપમાં ભાગ લેવા કર્યો ઇન્કાર access_time 4:34 pm IST\nટેસ્ટ બાદ ઈંગ્લેન્ડની તૈયારીના મામલે સિલેકટરો સાથે વાત કરીશ : રહાણે access_time 4:33 pm IST\nહોલીવુડમાં કામ કરવાનો ચસ્કો લાગ્યો કાજોલને access_time 3:57 pm IST\nસંજય અને સિધ્ધાર્થ હવે કરશે લૂંટફાટ access_time 10:51 am IST\nસિમ્બામાં પણ અજય દેવગણ કહેશે 'અત્તા માઝી સટકલી...' access_time 10:11 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00628.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/modi-government-planning-to-increase-custom-duty-gujarati-news/", "date_download": "2021-06-14T23:52:01Z", "digest": "sha1:EGZAV457V2NN7GOXBERAKA366UG65ADF", "length": 11101, "nlines": 168, "source_domain": "www.gstv.in", "title": "સલાહ/ કેમેરા-લેપટોપ ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન તો જલ્દી કરો, સરકાર આ નિર્ણય લીધો તો વધી જશે ભાવ - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nસલાહ/ કેમેરા-લેપટોપ ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન તો જલ્દી કરો, સરકાર આ નિર્ણય લીધો તો વધી જશે ભાવ\nસલાહ/ કેમેરા-લેપટોપ ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન તો જલ્દી કરો, સરકાર આ નિર્ણય લીધો તો વધી જશે ભાવ\nસરકાર ટૂંક સમયમાં લેપટોપ, કેમેરા, કાપડ ઉત્પાદનો અને એલ્યુમિનિયમ ઉત્પાદનો સહિત લગભગ 20 ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી વધારવાની વિચારણા (Modi Government may increase custom duty)કરી રહી છે. જ્યારે, કેટલીક સ્ટીલ વસ્તુઓ પર આયાત લાઇસન્સિંગ (Import Licensing) લાદવામાં આવી રહ્યું છે, જે ચીનથી તમામ આયાત પર પ્રતિબંધ મૂકવાના પગલાનો એક ભાગ છે. હાલમાં, કસ્ટમ ���્યુટી વધારવાનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયની સામે છે, જેણે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની દરખાસ્તને પહેલા જ ઠુકરાવી દીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગ કેટલાક ટેરિફ વધારવાની જાહેરાત કરવાની તૈયારીમાં છે.\nઅન્ય એક અધિકારીએ કહ્યું કે આ માત્ર ચીન પર લાદવામાં આવતી ડ્યૂટી નથી, પણ એક સાથે કસ્ટમ ડ્યુટી વધારવાનો પ્રયાસ છે. જો કે, આની પાછળનો વિચાર તે ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જે ચીન દ્વારા મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. હાલનાં અઠવાડિયામાં, સરકારને જાણવા મળ્યું છે કે ચીનથી સંબંધો બગડ્યા પછી, મુક્ત વેપાર કરારવાળા દેશો સાથે, ખાસ કરીને વિયેતનામ અને થાઇલેન્ડ જેવા એશિયન દેશો સાથે ભારતમાંથી ઘણી આયાત થઈ રહી છે.\nએવું કહેવામાં આવી રહ્યું છે કે મહેસૂલ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી નહીં થતાં વાણિજ્ય વિભાગે ટાયર અને ટીવી જેવી ચીજો પર આયાત લાઇસન્સ આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે, પરિવહન એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોદી સરકારે આયાત પ્રતિબંધો ઉપરાંત 59 ચીની એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ બધું સરહદ પર ભારત અને ચીન વચ્ચે લોહિયાળ અથડામણ બાદ થયું હતું, જેમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nફરિયાદ / PAN કાર્ડ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા બસ એક જ TWEETમાં થઈ જશે દૂર, આ રીતે કરો ફરિયાદ\nDTH યુઝર્સ માટે આવી શાનદાર ઓફર : હવે ફ્રીમાં જોઈ શકશો TV, જલદી ઉઠાવો આ લાભ\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00629.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/devotees-crowd-at-somnath-mahadev-temple-for-first-monday-of-shravan-month-59274", "date_download": "2021-06-15T01:27:28Z", "digest": "sha1:PV4Z2NXGXHBSGGTXDVIO6FQ7FAMZZFKS", "length": 17985, "nlines": 123, "source_domain": "zeenews.india.com", "title": "શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં જામી ભક્તોની ભીડ, હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર | Gujarat News in Gujarati", "raw_content": "\nશ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં જામી ભક્તોની ભીડ, હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર\nસોમનાથ મહાદેવના દર્શનાથે શ્રાવણના પહેલા જ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને હર હર મહાદેવના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્યારે આજના દિવસે યાત્રીકોના ઘોડાપૂરને ધ્યાનમાં લઇને મંદિર સવારે 4 વાગ્યાથી જ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.\nહેમલ ભટ્ટ, ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવારે છે. જેને લઇને ભક્તો અનેરા ઉત્સાહ સાથે શિવ ભક્તિમાં લીન બન્યા છે અને રાજ્યના અલગ અલગ શિવાલયોમાં ભક્તોની ભીડ સાથે મંદિર પરિસર હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે બાર જ્યોતિર્લીંગમાંથી એક જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ દર્શનાથે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે.\nઆ પણ વાંચો:- સુરતમાં મેઘ મહેર યથાવત, ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ\nસોમનાથ મહાદેવના દર્શનાથે શ્રાવણના પહેલા જ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને હર હર મહાદેવના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્યારે આજના દિવસે યાત્રીકોના ઘોડાપૂરને ધ્યાનમાં લઇને મંદિર સવારે 4 વાગ્યાથી જ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. દરેક યાત્રીક ભગવાન ભોળાનાથના દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ અને પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સવારે 7 વાગ્યાની ભોળાનાથની મહા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ મેળવ્યો હતો.\nઆ પણ વાંચો:- વડોદરા: ડભોઇમાં વરસાદ બાદની તારાજી, માર્ગ ધોવાતા 10 ગામ સપર્ક વિહોણા\nકહેવામાં આવે છે કે, સમગ્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવને દૂધ અને ગંગાજળથી અભિષેક કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ મહિનાના સોમવારનું પણ અનેરુ મહત્વ છે. ચંદ્રને સોમ કહેવાય છે અને ચંદ્રમાના ઈશ્વર ભગવાન શિવ છે. જેથી સોમવાર બહુ જ ફળદાયી હોય છે. આ કારણથી શિવને સોમેશ્વર પણ કહેવાય છે. ગ્રંથોમાં લખ્યું છે કે, ગંગાનું પૃથ્વી પર આગમન પણ શ્રાવણ મહિનાના સોમવારે જ થયું હતું. આ કારણે જ સોમવારને ઉત્તમ દિવસ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું. શાસ્ત્રોમાં લખાયું છે કે, શ્રાવણ મહિનાના સોમવારે જ્યોતિલિંગના જળાભિષેક કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ કારણે જ સોમનાથ મંદિરમાં સમગ્ર શ્રાવણ મહિનામાં ભીડ જામતી હોય છે.\nગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...\nસોમનાથ મંદિરSomnath templeભક્તોDevoteesશ્રાવણ માસ\nસુરતમાં મેઘ મહેર યથાવત, ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ\nJyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ\nMehul Choksi હજુ પણ ભારતીય નાગરિક, ભારતે ડોમિનિકા કોર્ટમાં આપ્યું એફિડેવિટ\nBhavnagar: SOGએ ગાંઝાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી\nચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા\n આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા\nભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી\nWhatsApp ચેન્જ કરી રહ્યું છે પોતાનો Look, ટૂંક સમયમાં ચેટિંગનો થશે નવો અનુભવ\nકાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા\nPM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો\nશું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00629.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/sports/anushka-sharma-to-be-part-of-biopic-on-west-bengal-cricketer-jhulan-goswami/", "date_download": "2021-06-15T00:09:02Z", "digest": "sha1:DNTJPGTDO5ZWUZVQS32C2HN7W5EMQOTB", "length": 12238, "nlines": 186, "source_domain": "chitralekha.com", "title": "મહિલા ક્રિકેટર જૂલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા મુખ્ય ભૂમિકા કરશે? | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્��યે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nHome News Sports મહિલા ક્રિકેટર જૂલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા મુખ્ય ભૂમિકા કરશે\nમહિલા ક્રિકેટર જૂલન ગોસ્વામીની બાયોપિકમાં અનુષ્કા મુખ્ય ભૂમિકા કરશે\nમુંબઈ – અનુષ્કા શર્મા છેલ્લે ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળી હતી. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સદંતર પીટાઈ ગઈ હતી. 2019નું આખું વર્ષ અનુષ્કા ફિલ્મોથી દૂર રહી હતી. એનાં પ્રશંસકો અનુષ્કા સ્ક્રીન પર પાછી ફરે એ જોવા માટે ખૂબ આતુર છે.\nઆખરે અનુષ્કા રૂપેરી પડદા પર પાછી ફરવા સજ્જ થઈ ગઈ છે. એની નવી ફિલ્મ ભારતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન અને પશ્ચિમ બંગાળનિવાસી ફાસ્ટ બોલર જુલન ગોસ્વામીનાં જીવન પર આધારિત બાયોપિક હશે.\nએક અહેવાલ મુજબ, અનુષ્કા આવતી 25 જાન્યુઆરીથી કોલકાતામાં જૂલન ગોસ્વામી બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ કરે એવી ધારણા છે.\nઅનુષ્કા ગઈ કાલે રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે જૂલન ગોસ્વામી સાથે જોવા મળી હતી. અનુષ્કા ક્રિકેટરનાં ડ્રેસમાં સજ્જ થઈ હતી. કહેવાય છે કે એ જુલનની બોલિંગ સ્ટાઈલ તથા એની બીજી સ્ટાઈલને અપનાવવાની કોશિશ કરી રહી છે.\nજુલન ગોસ્વામી જમણેરી મધ્યમ ઝડપી બોલર ઓલરાઉન્ડર તરીકે રમી છે. 2002માં એણે કારકિર્દીનો આરંભ કર્યો હતો અને હજી પણ રમી રહી છે.\nઅત્યાર સુધીમાં એ 10 ટેસ્ટ મેચ, 177 વન-ડે ઈન્ટરનેશનલ અને 68 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમી ચૂકી છે. ટેસ્ટમેચોમાં એણે 283 રન કર્યા અને 40 વિકેટ લીધી છે. વન-ડે ક્રિકેટમાં 1061 રન કર્યા છે અને 218 વિકેટ લીધી છે જ્યારે ટ્વેન્ટી-20 ક્રિકેટમાં 405 રન કર્યા છે અને 56 વિકેટ લીધી છે. એ 2008થી 2011ની સાલ સુધી ભારતની કેપ્ટન રહી હતી.\nજુલન ગોસ્વામીને 2007માં આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ યર ઘોષિત કરવામાં આવી હતી. એ ભારતની સૌથી સફળ મહિલા ક્રિકેટરોમાંની એક છે.\n2010માં એને ‘અર્જૂન એવોર્ડ’ આપવામાં આવ્યો હતો અને 2012માં ‘પદ્મશ્રી’ ખિતાબથી એને નવાજવામાં આવી હતી.\nજાણીતી વ્યક્તિઓની બાયોપિક ફિલ્મ બનાવવાનો બોલીવૂડમાં છેલ્લા કેટલાક વખતથી ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજનાં જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બનાવવાનું પણ નિર્માણ હેઠળ છે. એમાં તેની ભૂમિકા તાપસી પન્નૂ કરવાની છે.\nદિગ્દર્શક કબીર ખાને 1983માં ભારતે મેળવેલા ઐતિહાસિક ક્રિકેટ વર્લ્ડ કપ વિજય પર આધારિત હિન્દી ફિલ્મ ’83’ બનાવી છે જેમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહે કરી છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleવોલમાર્ટે ભારતમાં 56 કર્મચારીઓને છૂટા કર્યા\nNext articleસોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડોઃ સોનું 40,432 ના ભાવે\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nશ્રીલંકા સામેની શ્રેણીઓ માટે શિખર ધવન કેપ્ટન\nટોકિયો-ઓલિમ્પિક્સ-વિલેજઃ જાહેરમાં આલ્કોહોલ પર કદાચ પ્રતિબંધ મૂકાશે\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00630.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/marcus-stoinis/", "date_download": "2021-06-14T23:37:28Z", "digest": "sha1:L2ZJ6XOK5TV6IKN72YY6F5WHMCZDVANK", "length": 5610, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "marcus stoinis - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nરિકી પોન્ટિંગની આગાહી, ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી ભારતને ટેન્શન કરાવશે\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝનો પ્રારંભ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે બંને પક્ષે દરરોજ કોઈને કોઈ નિવેદન આવી રહ્યા છે. જોકે...\nIPLમાં નાયકમાંથી ખલનાયક બનવામાં વાર લાગતી નથી : સ્ટોઇનિસ\nદીલ્હી કેપિટલ્સના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે કહ્યું હતું કે બિગ બેશ લીગમાં સારો દેખાવ કરવા બદલ આત્મવિશ્વાસ વધી ગયો હતો અને તેમ છતાં હું મારી...\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00630.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://amegujjus.gujaratiparivaro.com/author/amegujjus/page/2/", "date_download": "2021-06-15T01:48:21Z", "digest": "sha1:HUYJULYD2ULV6KK3TZ4PJBSY5B7RV777", "length": 22544, "nlines": 74, "source_domain": "amegujjus.gujaratiparivaro.com", "title": "amegujjus, Author at AmeGujjus - Page 2 of 4", "raw_content": "\nવાળ માટે છે આ ઓઈલ એકદમ બેસ્ટ, એકવાર અજમાવો અને નજરે જુઓ પરિણામ…\nસાંજના સમયે આ ડુંગર પર લોકોનો પ્રવેશ છે નિષેધ જાણો શું છે આ પાછળનું વાસ્તવિક કારણ…\n પેટમા જો પડ્યું રહેશે ભોજન તો બની શકો છો બીમાર, આજે જ જાણો કારણ…\nગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો…\nવાળમા ખોળો અને સફેદ વાળથી મુક્તિ મેળવવા માટેનો આ છે અસરકારક ઘરેલુ ઉપચાર, આજે જ અજમાવો અને જાણો ઉપયોગની રીત…\nઅપચાની સમસ્યાને જડમુળથી દૂર કરવા માટે આ દેસી ઉપચાર છે રામબાણ ઈલાજ, આજે જ જાણો ઉપયોગની રીત અને નજરે જુઓ ફરક….\nઆપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે ગમે ત્યારે કંઈપણ ખાઈ ���ેતા હોઈએ છીએ અને આ તેને પચાવવા માટે આપણે કોઈ વ્યાયામ કે કસરત પણ કરતા નથી, જેને કારણે પાચનતંત્રની સમસ્યા જટીલ બની જાય છે. ફાસ્ટફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને જંકફૂડ આપણે ખોરાકમા મોટાભાગે લેતા હોઈએ છીએ પરંતુ, શું તમને ખ્યાલ છે આ ફૂડ આપણા પાચનતંત્રને નુકશાન કરે છે. આપણી આ ભોજન ખાવાની આદતના કારણે કયારેક આપણુ પાચનતંત્ર નબળુ પડતુ જાય છે અને તેના કારણે પેટની અંદર બીજા રોગો થવાની શક્યતા પણ રહે છે. આ ઉપરાંત ધ્રુમપાન અને આલ્કોહોલનું સેવન પણ પાચનતંત્ર બગાડે છે. જેના કારણે બીજા અનેક રોગોનો સામનો કરવો પડે છે. ઊંચી લાઈફસ્ટાઈલ એ પાચનતંત્ર બગડવા માટેનું એક મહત્વનું પરિબળ છે. આ અંગે ડોકટર્સ જણાવે છે કે, પાચનતંત્રની સમસ્યાને ઈગનોર\nહાલ ૭૨ કલાક બાદ આ છ રાશીજાતકો માટે શરુ થશે સારો સમય, મળશે ધનલાભ અને કાર્યક્ષેત્રમા મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ…\nમેષ રાશિ : આ રાશીજાતકો આવનાર સમયમા પારિવારિક જીવનના અમુક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરશે. તમારા વર્તનને સકારાત્મક રાખો. ભવિષ્યની યોજનાઓ માટે આજે કેટલીક યોજનાઓ બની શકે છે. જીવનમા તમારા કુટુંબ, મિત્રો અને જીવનસાથીની ભૂમિકાને ઓળખો. તમારા સ્વભાવમા વધારે પડતુ ધૈર્ય રાખો. તમને તમારી બધી જ સમસ્યાઓના સમાધાન સરળતાથી મળી જશે. ધંધામાં અપેક્ષા કરતા વધારે ફાયદો થશે. વૃષભ રાશિ : આ રાશીજાતકો માટે આવનાર સમય લાભકારક સાબિત થશે. જૂનુ રોકાણ આજે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. કોઈપણ નિર્ણય લેવા માટે આજનો દિવસ સારો રહેશે. તમારી જવાબદારીઓનું પૂરું ધ્યાન રાખવુ . દરેક કાર્ય ઉત્સાહથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. જો તમારે આજે કોઈને પ્રપોઝ કરવું હોય તો દિવસ શુભ છે. આજે તમને ભાગ્યનો સંપૂર્ણપણે સાથ મળી રહેશે. મિથુન રાશિ : આ રાશીજાતકો માટે આવનાર સમય\nકબજીયાતથી માંડીને સુગર સુધીની પચાસ કરતા પણ વધુ બીમારીઓનો થશે અસરકારક ઈલાજ, બસ એકવાર અજમાવો આ દેસી ઉપચાર અને નજરે જુઓ ફરક…\nનમસ્કાર મિત્રો, આજે આપણે કઈક નવુ જ જાણવા મળે તેવી આયુર્વેદિક રેસેપી લઈને આવ્યા છીએ. જેનાથી આપણને ઘણા ફાયદા થઈ શકે છે. આ ઔષધિ બિલકુલ આયુર્વેદિક હોવાથી આપણને કોઈજ પ્રકારની આડઅસર થતી નથી. આ ઉપરાંત ખર્ચો પણ ઓછો થાય છે. આ આયુર્વેદિક ઔષધિને આપણે લાલ ચોખા તરીકે ઓળખીએ છીએ. આપણો દેશ એ એક ખેતી પ્રધાન દેશ છે, જેની અંદર આપણે અનેક પ્રકારની ખેતી કરીએ છીએ. આપણા દેશની અંદર અલગ-અલગ ��ાજ્યની અંદર અલગ-અલગ ખેતી પણ થાય છે. દરેક રાજયની આબોહવા મુજબ ત્યા તે મુજબની ખેતી કરવામાં આવે છે. આપણા દેશની અંદર લાલ ચોખાની ખેતી કેરલ રાજયની અંદર જ થાય છે. આ રાજ્યની અંદર ચોખાને સાનુકુળ આવે તેવી જમીન હોવાથી ત્યા ચોખાનો પાક ખુબજ સારો થાય છે તો હવે આપણે આ ચોખાથી આપણે\nઆજ રોજ ૬૫ વર્ષ બાદ આ રાશીજાતકો પર વરસશે સૂર્યદેવની અસીમ કૃપા, ભાગ્યના સિતારાઓ બનશે બુલંદ, તમે પણ જાણો શું કહે છે તમારી રાશિના ભાગ્યના સિતારા…\nમિત્રો, આપણા હિન્દુ ધર્મમાં સૂર્યને દેવ માનવામા આવે છે તે માત્ર એક ગ્રહ નથી. તેમનુ વર્ણન વેદ પુરાણમા પણ થયેલુ છે. સૂર્યદેવને ભગવાન તરીકે માનવામાં આવે છે. ઋગ્વેદમાં પણ સૂર્યદેવ ને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. સૂર્ય દેવ હાલમાં અમુક રાશિઓ માં સંપર્કમાં છે. તેને વિશ્વના ઉત્પતિ અને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. તે પોતાની શક્તિથી આખા વિશ્વ ને પ્રકાશિત કરે છે. આપણી પૃથ્વી પર સૂર્ય દેવ ને લીધે જ જીવન શક્ય છે. તે વિશ્વનો આત્મા છે. આવામાં સૂર્યદેવ કેટલીક રાશિઓ પર તેનો આશીર્વાદ વરસવાનો છે, તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે. મેષ રાશિ : આ રાશિના જાતકો ને પરિવાર નો સાથ સહકાર મળી રહેશે. તે વૃદ્ધ સંબંધીઓ અને મિત્રો તથા પરિવારજનો સાથે સાંજ નો સમય ખુશીઓથી વિતાવશે. તમારા બધા કામ સફળ\n૯૯ ટકા લોકો છે અજાણ કે, આ બંને વસ્તુઓનું એકસાથે સેવન છે સ્વાસ્થ્ય માટે લાભપ્રદ, આજે જ જાણો સેવન કરવાની યોગ્ય રીત અને મેળવો આ લાભ…\nનમસ્કાર મિત્રો, આજે આપણે ગોળ ના આયુર્વેદિક ઉપાયો વિષે ચર્ચા કરીશું.ગોળ ને આપણે એક પ્રકૃતિક મીઠાઇ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આજકાલ ની ખાણી પીણી એટલી અયોગ્ય છે કે જે આપના શરીર ની અંદર ઘણી બધી બીમારીઑ ને ઉત્પન કરે છે.અને આવી ચીજો નું સેવન કરવાથી લોકો થોડો જ પરિશ્રમ કરવાથી થાકી જાય છે. તો આવી બીમારીને દૂર કરવા માટે ગોળ એક અમૂલ્ય ઉપાય છે. ગોળની અંદર રહેલા તત્વો શરીર ની અંદર ઉત્પન થતાં એસિડ ને દૂર કરે છે. ગોળ અને ખાંડ બને શેરડીમાથી જ બને છે પરંતુ, ખાંડ ની અંદર રહેલા તત્વ અમુક સમય પછી નાશ પામે છે, જ્યારે ગોળ આ તત્વને જાળવી રાખે છે. જેથી કરીને આપણે રસોઈમા પણ ખાંડ ની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીએ તો વધુ ગુણકારી રહે છે. તો\nઆજ રોજ ૩૬૯ વર્ષ બાદ બજરંગબલી વરસાવશે આ આઠ રાશીજાતકો પર પોતાની અસીમ કૃપા, ખોલશે બંધ ભાગ્યના તાળા અને મળશે લાભ, જાણો શું કહે છે તમારી રાશીનું ભાગ્ય…\nધન રાશિ : આ ���ાશિના લોકોની વાત કરીએ તો આ રાશિના લોકોના આવનારા દિવસો ખૂબ શુભ છે. આવનાર દિવસ ખુબજ લાભકારી છે કોઈ પણ ક્ષેત્રની અંદર તમને લાભ થય શકે છે તમારા વ્યવસાયની અંદર ઘણો નફો થવાની સંભાવના છે. આ ઉપરાંત તમારા અટકેલાં કામો નો પણ ઉકેલ આવી શકે છે. તમારી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત થશે તેમજ સાંજનો સમય તમારા માટે ઘણો સારો પસાર થશે. વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકો માટે આજ નો દિવસ ઘણો ખુશીનો દિવસ છે આજના દિવસ તમને ધંધા વેપારમા ઘણો ફાયદો થાય શકે છે આ ઉપરાંત જો આજના દિવસે કોઈ નવું કાર્ય અથવા ધંધો કરવા જઇ રહિયા છો તો તેવા લોકો ને ભવિષ્ય ની અંદર ખુબજ ધન પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત તમારા રોકાયેલા કાર્યો નો ઉકેલ આવી\nતાવ,કબજિયાત, ઝાડા, ખરજવું અને અજીર્ણ જેવા સો કરતા પણ વધુ રોગોનો એકમાત્ર રામબાણ ઈલાજ છે આ, આજે જ જાણો ઉપયોગ કરવાની રીત અને નજરે જુઓ ફરક….\nઆપણે રોજિંદા જીવનમાં લીંબુ નો ઉપયોગ કરીએ જ છીએ. લીંબુ ના ઘણા ફાયદા વિશે તમે સાંભળ્યું જ હશે. લીંબુ માં અનેક ઔષધીય ગુણધર્મો હોય છે. તે આપણા શરીરને અનેક રોગ થી સુરક્ષિત રાખે છે. તેથી રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુ ની ખટાસ આમલી ની જેમ નુકસાનકારક નથી. તો ચાલો જાણીએ લીંબુના ફાયદા વિષે. લીંબુનો રસ અને મધ નવશેકા ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી શક્તિ વધે છે. તેનાથી હૃદય મજબૂત બને છે. તેમજ સ્નાયુ અને હાડકા સ્ફૂર્તિલો બને છે. લીંબુ અને કાળા મરી નું અથાણું પાચનક્રિયા ને મજબુત બનાવે છે. તે શરીર ને મજબૂત કરે છે. આ ઉપરાંત લીંબુ અને ગરમ રસમાં મધ મિક્સ કરી પીવાથી ગળામાં સોજો અને અન્ય રોગોમાં રાહત મળશે. લીંબુનો રસ ૧ લિટર, આદુનો રસ ૧૦૦ ગ્રામ,\nઆજ રોજ આ ત્રણ રાશીજાતકો પર વરસશે માતા ધનલક્ષ્મીની કૃપા, ઘરમા ભરાશે ધનના ભંડાર અને રહેશે ખુશીઓનો માહોલ, જાણો શું કહે છે તમારી રાશીનું ભાગ્ય…\nમેષ રાશિ: આ જાતકોએ આવનાર સમયમા વાણી ઉપર સંયમ રાખવુ. વ્યવસાય ક્ષેત્રે જો નફાનું પ્રમાણ ઓછું રહે તો ચિંતા કરશો નહીં. વૈવાહિક જીવનમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. આવનાર સમયમા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો.નવો ધંધો શરૂ કરવામાં પરિવારનો સંપૂર્ણ સહયોગ છે. વૃષભ રાશિ: આ જાતકોના આવનાર સમયમા તમામ કાર્યો યોજના મુજબ થશે. આજનો દિવસ તમારા માટે સારો સંકેત આપી રહ્યો નથી.ઓફિસમાં કામનું ભારણ વધુ રહેશે.બોસ પાસેથી ઠપકો સાંભળવો પડશે.પરિવારને સમય આપી શકશો નહીં.કોઈની ઉપર આંધળો વિશ્વાસ ન કરો. સામાજિક માન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે. મિથુન રાશિ: આ રાશીજાતકો માટે આવનાર સમય ફાયદાકારક સાબિત થશે. સંપત્તિને લગતા તમામ પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. મુશ્કેલીઓનો અંત આવશે. ધાર્મિક કાર્યક્રમોમા ભાગ લઇ શકો. સંવેદનશીલતા સામે રક્ષણ મેળવો. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખુબ જ\nબસ આજથી જ શરુ કરી દો આ વસ્તુનું સેવન, રક્ત શુદ્ધિકરણની સાથોસાથ અપાવશે સો થી વધુ બીમારીઓ સામે રાહત, આજે જ જાણો ઉપયોગની રીત…\nમિત્રો, તમે જાણતા હશો કે ફણગાવેલા કઠોળ કે અનાજ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. રોજીંદા ભોજનમા તેનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચા પણ સાફ અને ચમકતી રહે છે. સાદા કઠોળ કરતાં ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે. ફણગાવેલા કઠોળમા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. ફણગાવેલા કઠોળનું સેવન થી શરીરમાં અશક્તિ, નબળાઈ દૂર થાય છે. તેમજ આવા કઠોળ પચવામાં પણ સરળ હોય છે તેથી તેની કોઈ આડઅસર થતી નથી. તો ચાલો જોઈએ ફણગાવેલા કઠોળ ના બીજા ઘણા ફાયદા. ફણગાવેલા કઠોળ ખાવાથી લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે તેથી લોહી શુદ્ધ થાય છે અને તેને લગતી બીમારીઓથી છુટકારો મળે છે તેમજ ચામડીના રોગો પણ માટે છે અને ખીલ થી પણ છુટકારો મળે છે. તેથી રોજિંદા\nઆજથી આ પાંચ રાશીજાતકોના જીવનમા સર્જાઈ રહ્યો છે એક ઉત્તમ યોગ, માતા લક્ષ્મીની વરસશે અસીમ કૃપા, જાણો શું કહી રહ્યુ છે તમારી રાશીનુ ભાગ્ય..\nકયારેક આપણા જીવનમાં એવો સમય આવે જે આપણા માટે ખુબ સારો સાબિત થાય છે. તો ક્યારેક ખુબ ખરાબ સમય પણ આવે છે. એવામાં આજે એવા શુભ યોગ વિષે વાત કરીશું. જે અમુક રાશિના લોકો માટે ખુબ સારું સાબિત થશે. આ શુભ યોગ આ પાંચ રાશિના લોકો માટે ખુબ સારો રહેશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ પાંચ રાશિ કર્ક, મિથુન, કુંભ, સિંહ અને વૃષભ રાશિ છે. આ રાશિના લોકોનું જીવન તેમના આગળના જીવનમાં થોડું કઠીન હતું. પરંતુ આજથી આ રાશિના લોકોનું જીવન ખુબ સારું થવા જઈ રહ્યું છે. આ ઉતમ ફળ પ્રાપ્ત કરવા માટે આ રાશિના લોકો અમુક ખાસ ઉપાય કરવો પડશે. જેનાથી માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હમેશા રહેશે. વહેલી સવારે ઉઠીને સ્નાન કરી, માતા લક્ષ્મી સામે લાલ અને પીળા રંગના ફૂલો અર્પણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00632.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/reliance-jio-cheap-cricket-pack-gujarati-news/", "date_download": "2021-06-15T00:21:58Z", "digest": "sha1:V4QSHXI5ZZQKAMUJCBJRLFCLGEFPSLSU", "length": 9868, "nlines": 170, "source_domain": "www.gstv.in", "title": "Reliance Jio દરરોજ 1.5GB ડેટા અને ફ્રી બેનિફિટ્સની સાથે લઈને આવ્યુ છે ક્રિકેટ પૅક - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nReliance Jio દરરોજ 1.5GB ડેટા અને ફ્રી બેનિફિટ્સની સાથે લઈને આવ્યુ છે ક્રિકેટ પૅક\nReliance Jio દરરોજ 1.5GB ડેટા અને ફ્રી બેનિફિટ્સની સાથે લઈને આવ્યુ છે ક્રિકેટ પૅક\nભારતની મોટી ટેલિકોમ કંપનીએ ભારતમાં એન્ટ્રી લીધા બાદ લોકોના હ્રદયમાં એક અલગ સ્થાન મેળવ્યું છે. કંપની તેના યુઝર્સ માટે સસ્તાદરે યોજનાઓ લાવવાનું ચાલુ રાખે છે. જિઓ તેના તમામ ગ્રાહકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવતી રહે છે. મુકેશ અંબાણીની કંપની જિઓએ તાજેતરમાં કેટલાક ક્રિકેટ પેક પણ લોંચ કર્યા છે. આ પેકની કિંમત 499 રૂપિયા છે.\n499 રૂપિયાના ક્રિકેટ પેક\nજિઓના આ પેકની કિંમત 499 રૂપિયા છે અને તેની વેલિડિટી 56 દિવસ છે. પેકમાં યુઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે, જો તેઓને 56 દિવસની વેલિડિટીમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે, તો એકંદરે યુઝરને 84 GB હાઈ-સ્પીડ ડેટા મળશે. આ ડેટા સમાપ્ત કર્યા પછી, યુઝરને 64KBS ની સ્પીડ મળશે. આ પેકમાં યુઝરને કોલિંગ અને એસએમએસનો લાભ મળશે, આ પેકમાં યુઝરને જિઓ એપ્સનું સબ્સ્ક્રિપ્શન મફત મળે છે. આ પેકની સૌથી વિશેષ બાબત એ છે કે ડિઝની-હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન અન્ય કોઈ રીચાર્જ વિના આ પેકમાં એક વર્ષ માટે મફત રહેશે.\njioના વધારાની ક્રિકેટ ઓફર\nતાજેતરમાં જિઓએ ધન ધનાધન ઓફર હેઠળ ઘણા ક્રિકેટ પેક લોન્ચ કર્યા છે. જેમાં 401 રૂપિયા, 777 રૂપિયા અને 2,599 રૂપિયાના રિચાર્જ પેક શામેલ છે. 499 રૂપિયાના પેકથી વિપરીત, આ ત્રણ પેક કોલિંગ લાભો સાથે આવે છે.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nઈંશ્યોરન્સ પૉલિસીને ઓનલાઈન ખરીદવી છે લાભદાયક, સમયની બચતની સાથે ઓછી કિંમતનો ફાયદો\nમોદીએ લોન્ચ કરી 20 હજાર કરોડની ખેડૂતો માટે યોજના: 55 લાખ લોકોને મળશે રોજગારી\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00632.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/shilpa-shetty-shares-black-monokini-pic-form-goa-watch-bold-photo-063762.html?ref_medium=Desktop&ref_source=OI-GU&ref_campaign=Topic-Article", "date_download": "2021-06-15T00:59:48Z", "digest": "sha1:XWPXZEWAVMQCNKHXU6HZNN3BDABNKUMP", "length": 14045, "nlines": 181, "source_domain": "gujarati.oneindia.com", "title": "2020ના અંતમાં શિલ્પા શેટ્ટીએ બિકિની ફોટામાં લગાવી આગ, જુઓ Pics | Shilpa Shetty shares black monokini pic form goa: Watch bold photo - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પીએમ મોદી ખેડૂત આંદોલન\nશિલ્પા શેટ્ટીએ શેર કર્યા બોલ્ડ બિકિની ફોટા, માલદીવમાં એન્જૉય કરી રહી છે હોલીડે, જુઓ Pics\nVideo: શિલ્પા શેટ્ટીનો બહેન શમિતા શેટ્ટી સાથે ડાંસ વીડિયો થયો વાયરલ\nશિલ્પા શેટ્ટીની પુત્રી સમિશાએ પિતા રાજ કુંદ્રા સાથે ગાયુ ગીત, 2021નો સુપર ક્યુટ વીડિયો\nYear Ender 2020: આ વર્ષે આ હસ્તીઓના ઘરે ગૂંજી ખુશીઓની કિલકારીઓ\nસલમાન ખાન શિવાય આ લોકોએ પણ બિગબોસ શો કરી ચૂક્યા છે હોસ્ટ\nગણેશ ચતુર્થી 2020: શિલ્પા સહિત આ સ્ટાર્સના ઘરે પધાર્યા ગણપતિ બાપ્પા, જુઓ કોરોના ���ંદાજ\nતેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago તેલંગણાના પૂર્વમંત્રી ઇટાલા રાજેન્દ્રએ પકડ્યો બીજેપીનો હાથ, બે કેન્દ્રીય મંત્રીઓએ અપાવ્યુ સભ્યપદ\n10 hrs ago 38 વર્ષીય કન્નડ અભિનેતા સંચારી વિજયનુ નિધન, 2 દિવસ પહેલા થયો હતો અકસ્માત\n11 hrs ago સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ\n12 hrs ago CM વિજય રૂપાણી તથા નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યુ- કોરોનાની ત્રીજી લહેર સામે સરકારનો એક્શન પ્લાન તૈયાર\nTechnology વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ ચેટ હવે કંઈક અલગ દેખાશે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\n2020ના અંતમાં શિલ્પા શેટ્ટીએ બિકિની ફોટામાં લગાવી આગ, જુઓ Pics\nવર્ષ 2020 ખતમ થવાના થોડા દિવસ પહેલા ક્રિસમસ વેકેશન સાથે જ ઘણા સ્ટાર્સ પોતાના પરિવાર સાથે ઘરની બહાર નીકળી ગયા છે. ઘર અને શહેરથી દૂર ઘણા સ્ટાર્સ પોતાના પરિવાર સાથે પણ સમય પસાર કરી રહ્યા છે. આમાં એક નામ શામેલ છે શિલ્પા શેટ્ટીનુ. શિલ્પા શેટ્ટી પણ હાલમાં જ પોતાના પૂરા પરિવાર સાથે વેકેશન માટે ગોવા ગઈ છે. ગોવામાં શિલ્પા શેટ્ટી પરિવાર વચ્ચે પણ સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય છે. તેની ઝલક તેના ઈન્સ્ટાગ્રામ ફોટાથી જોઈ શકાય છે. શિલ્પા શેટ્ટીએ હાલમાં જ પોતાના વેકેશનના અમુક ફોટા શેર કર્યા છે.\nશિલ્પા શેટ્ટી બ્લેક મોનોકિની બિકિનીમાં\nજ્યાં શિલ્પા શેટ્ટી બ્લેક મોનોકિની બિકિનીમાં પાણીમાં બોલ્ડ થતી દેખાઈ રહી છે. શિલ્પાના આ ફોટા પર ફેન્સ સાથે ઘણા લોકોએ પણ કમેન્ટ કરી છે. ચાલો તમને બતાવીએ શિલ્પા શેટ્ટીના આ બધા ફોટા...\nNew Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો\nઆ ફોટામાં પ્રિન્ટેડ મોનોકિની પહેરીને શિલ્પા શેટ્ટી સનબાથનો આનંદ લઈ રહી છે.\nશિલ્પાના ફોટા પર જેકલીનની કમેન્ટ\nશિલ્પા શેટ્ટીની આ ફિટનેસને જોઈને જેકલીન ફર્નાન્ડિસે તેને ગોડેસ કમેન્ટ કરી છે. આ ફોટા સાથે શિલ્પા શેટ્ટીએ લખ્યુ છે કે સદીઓ જૂની માન્યતાઓને તોડવાના મૂડમાં છુ.\nશિલ્પા શેટ્ટીનો આ બ્લુ બિકિનીમાં ફોટો\nઘણા સમય પહેલા શિલ્પા શેટ્ટીનો આ બ્લુ બિકિનીમાં પણ ફોટો વાયરલ થયો હતો. જે તેનો ખૂબ જ હૉટ ફોટો છે.\nશિલ્પા શેટ્ટીનો બોલ્ડ ફોટો\nઆ તેનો બે વર્ષ પહેલા માલદીવ વેકેશનનો ફોટો છે જ્યાં શિલ્પાનો આ બોલ્ડ અંદાજ ઈન્ટરનેટ પર ચર્ચામાં હતો.\nશિલ્પા શેટ્ટી જ્યારે પણ કોઈ વેકેશનમાં જાય છે ત્યારે તેના બોલ્ડ ફોટાના કારણે છવાઈ જાય છે.\nઈશા ગુપ્તાએ ટૉપલેસ ફોટા સાથે 2020ને કર્યુ વિદાય, જુઓ Bold Pics\nલખનઉમાં શિલ્પા શેટ્ટીના નામ પર કરોડોની છેતરપિંડી, કેસ થયો ફાઈલ\nકોરોના વાયરસથી બચવુ હોય તો જરૂર માનો શિલ્પા શેટ્ટીની આ સલાહ\nપહેલી વાર દીકરી સમીષા સાથે દેખાઈ શિલ્પા શેટ્ટી, ફોટા થયા વાયરલ\nકંગનાની બહેન રંગોલીએ સાધ્યુ શિલ્પા શેટ્ટી પર નિશાન, બાળકી દત્તક લેવાનો કર્યો નિર્ણય\nશિલ્પા શેટ્ટીના ઘરે આવી દીકરી, ફોટો શેર કરી આપી માહિતી, ફરાહ બોલી- થેંક ગોડ\nશિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર પૂનમ પાંડેએ કેસ કર્યો, કારણ છે ચોંકાવનારું\nપૂનમ પાંડેએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે કર્યો ક્રિમિનલ કેસ, જાણો શું છે કેસ\nશિલ્પા શેટ્ટીના પતિ રાજ કુ્ન્દ્રાને EDની નોટિસ, ઈકબાલ મિર્ચી મામલે પૂછપરછ થશે\nFit India Movement: બોલિવુડ પણ જોડાયુ આ અભિયાન સાથે, શેર કર્યા આ Video\nશિલ્પા શેટ્ટીએ એક જ ઝાટકામાં 10 કરોડ રૂપિયાની ઓફર નકારી દીધી\nBirthday: 44 વર્ષની ઉંમરે આટલી હૉટ, જુઓ શિલ્પા શેટ્ટીની 10 સુપર સેક્સી તસવીરો\n21 લાખની લોનના કેસમાં ઘેરાઈ શિલ્પા શેટ્ટી, જાણો સમગ્ર મામલો\nshilpa shetty bold sexy hot bikini pics photo શિલ્પા શેટ્ટી બોલ્ડ સેક્સી ફોટો બિકિની હૉટ\nUNમાં ભારતનો પાકિસ્તાનને જવાબ, કહ્યું- અનુકુળ સંજોગો બનાવવાની જવાબદારી પડોશી દેશની\nસીતાનો રોલ મળતા ટ્રોલર્સના નિશાને આવી કરીના, કહ્યું- કંગના રનોત જ બને માં સીતા\nGST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00633.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.marutiinstituteofdesign.com/Course/19/%E0%AA%AB%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B%20%E0%AA%8F%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9F%E0%AB%80%E0%AA%82%E0%AA%97", "date_download": "2021-06-15T01:08:57Z", "digest": "sha1:GIXYX4XMKI6SS3E63QW2K56GTUZX5I4B", "length": 14695, "nlines": 114, "source_domain": "www.marutiinstituteofdesign.com", "title": "ફોટો એડિટીંગ", "raw_content": "\nફોટો એડીટીંગનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી પણ વધારે\nઆજનો સમય ક્રીએટીવીટીનો સમય છે. જો તમારામાં પણ કોઈ એવી ટેલેન્ટ છે, જેને તમે શોખથી પણ કઈક વધારે માનતા હો. તો તમે તેને કેરિયર તરીકે અપનાવી શકો છો. આજના સોશ્યલ મીડિયાના સમયમાં ફોટા પાડવાનો શોખ તો સૌ કોઈને હોય છે. પરંતુ જો તમારો આ શોખ માત્ર સેલ્ફી ખેંચવાની આગળ જઈને તમને એમ લાગે કે તમે સારી ફોટોગ્રાફી કરી સારામાં સારું એડીટીંગ કરી શકો છો તો, તમારી માટે ફોટોગ્રાફી એડીટ���ંગમાં કેરિયર બનાવવાનો એક સારો વિકલ્પ હોઈ શકે છે.\nઅત્યાર સુધી કદાચ તમે આને તમે શોખથી વધારે નહિ વિચાર્યું હોય, પરંતુ આજે જયારે કેરિયરની વાત આવે ત્યારે તમારી અંદર રહેલી ક્રિએટીવીટી અને ટેલેન્ટના હિસાબે તેને તમે કેરિયર તરીકે પસંદ કરી શકો છો. આજકાલ ટેકનોલોજીનો ઉપયોગ વધવાની સાથે સાથે ફોટોગ્રાફીનું ચલણ પણ સતત વધી રહ્યું છે. આજે દરેક નાના-મોટા આયોજનો, ફેશન શો, મીડિયા વગેરેમાં ડીઝીટલની ફોટોગ્રાફીની માંગ વધી છે. આ ઉપરાંત આજના સમયમાં ઘણી રીતે ફોટો શૂટ થઇ રહ્યા છે. જેવી કે, વેડિંગ, પ્રીવેડીંગ, પ્રી મેટરનિટી વગેરે... તો ફોટોગ્રાફી કર્યા પછી એડીટીંગ ફરજીયાત કરવું પડે.\nસ્માર્ટ અને વાઈટ કોલર જોબ...\nફોટો એડીટીંગની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ફોટોમાં એડીટીંગ કરવાનું હોય છે.\nફોટો એડીટીંગ માં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે\nફોટો એડીટીંગ નો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા એડિટર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.\nફોટો એડીટીંગ માં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. ફોટો એડીટીંગમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, એડીટીંગ એ ફોટોગ્રાફીના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ ફોટોગ્રાફીનો ટ્રેન્ડ વધે, તેમ તેમ એડિટરની ડીમાન્ડ વધે. એડિટરની ડીમાન્ડ કાયમને માટે, હંમેશને માટે રહેતી હોય છે અને રહેવાની જ કારણ કે ફોટોગ્રાફી માર્કેટ બહુ જ વિશાળ છે અને આજના સમયમાં, આજની જનરેશનમાં ફોટોગ્રાફીનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે\nમહીને કમાણી ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી વધારે\nફોટો એડીટીંગમાં તમે મહિને ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, એડીટીંગ શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફીઝ પણ એકદમ નોમિનલ હોય છે, એડિટર થઇ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.\nએડીટીંગમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો.\n૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...\nજો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૨૫ હજાર જેવી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજન��� સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેશ ડેવેલોપ કરી શકો છો.\nફોટો એડીટીંગ કોણ શીખી શકે\nફોટો એડીટીંગ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, છોકરા–છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછામાં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારા માં ક્રિએટીવીટી (સ્કીલ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા એડીટીંગના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.\nફોટો એડીટીંગમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે\nફોટો એડીટીંગમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.\nફોટો એડીટીંગને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.\nવિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.\nનોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.\nફોટો એડીટીંગ કોર્ષ શીખવાનો સમય\nદરરોજ ( ૧ કલાક )\nફોટો એડીટીંગ કોર્ષ અભ્યાસક્રમ\nકી બોર્ડ– માઉસ પ્રેક્ટિસ\nએડવાન્સ ફોટોશોપ ટૂલ્સ એન્ડ ટેકનીક\nએની ટાઇપ ઓફ આલ્બમ\nફોટો એડીટીંગ કેરિયર ઓપ્શન\nવાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી એડીટીંગ\nએડ ફિલ્મ ફોટોગ્રાફી એડીટીંગ\nવેડિંગ શૂટ ફોટોગ્રાફી એડીટીંગ\nફોટો એડીટીંગમાં કોર્ષ પૂરો થયા પછી માર્કેટમાં તરત જ સારી જોબ મળી જાય છે, માર્કેટમાં ફોટો એડીટરની ફુલ ડીમાન્ડ છે.\nકોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.\nગામ, શહેર, રાજય એટલે કે દુરથી આવતા ���િદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છે, જેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ એડીટીંગ શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00633.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dahodlive.com/limdi/", "date_download": "2021-06-14T23:26:33Z", "digest": "sha1:EI7ET3DENKXZ4U444U57AOQOOHXAN225", "length": 23889, "nlines": 185, "source_domain": "dahodlive.com", "title": "ઝાલોદ તાલુકાના લીમડી નજીક ખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ:અગ્નિશામક દળ ઘટનાસ્થળે,સદભાગ્યે કોઈ જાનહાની નહિ - Dahod Live News", "raw_content": "\nઝાલોદ તાલુકાના લીમડી નજીક ખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ:અગ્નિશામક દળ ઘટનાસ્થળે,સદભાગ્યે કોઈ જાનહાની નહિ\nજીગ્નેશ બારીયા :- દાહોદ/સૌરભ ગેલોત/સુમિત વણઝારા :- લીમડી\nઝાલોદ તાલુકાના લીમડી નજીક ખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં લાગી આગ\nઝાલોદ ફાયર ઘટનાસ્થળે:સદભાગ્યે કોઈ જાનહાની નહિ\nશોર્ટસર્કિટના કારણે લાગેલી આગમાં દુકાનમાં પડેલા ફટાકડા તેમજ સરસામાન બળીને થયો રાખ :ગોડાઉન માલિકને હજારો રૂપિયાનું નુકશાન થયું હોવાની આશંકા\nઘરમાં જ દુકાન અને ગોડાઉન હોવાથી ફટાકડા વેચાણ માટે મુકાયા હતા. ફાયર સેફટીના સાધનો નાદારદ\nદાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડા ગામે આજરોજ એક ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિત આગ ફાટી નીકળતાં આસપાસના લોકોમાં ફફડાટ સાથે દોડધામના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. જાણવા મળ્યા અનુસાર, આ ફડાટકડાનું ગોડાઉન અને તેજ સ્થળે રહેણાંક મકાન પર હતું જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. સદ્‌નસીબેન આ આગમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.\nદાહોદ જિલ્લામાં કોઈને કોઈ પ્રકારને હાલ આગના આકસ્મિક બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક આગના બનાવને પગલે ગામમાં અફરા તરફીનો માહોલ સર્જાઈ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકાના લીમડી નજીક આવેલ ખેડા ગામમાં એક ફટાકડાની દુકાનમાં આકસ્મિત આગ ફાટી નીકળી હતી અને જાેતજાેતમાં ગોડાઉનમાં મુકી રાખેલ ફટાકડાં ધડાધડ ફુટવા લાગ્યાં હતાં અને જેને પગલે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટાળ આકાશમાં જાેવા મળ્યાં હતાં. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જાેવાતાં તેમજ ફટાકડાના અવાજને પગલે વિસ્તારમાં અફરા તફરી સહિત ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક નજીકના ફાયર ફાઈટરોને કરતાં તાત્કાલિક પાણીના બંબા સાથે ફાયર ફાઈટરના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોઈ લગભગ આ ગોડાઉનના માલિક દ્વારા ફટાકડાનું વેચાણ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આવા સમયે ફટાકડાનું વેચાણ કેટલું યોગ્ય અને તે પણ રહેણાંક વિસ્તારોમાં ફટાકડાનું ગોડાઉન રાખવું કેટલું હિતાવહ્‌ છે તે પણ ચર્ચાનો વિષય બની રહેવા પામ્યો છે. બીજી તરફ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે. લાગેલ આગમાં હજારોનું નુકસાન થયું છે.\nફતેપુરામાં કલેકટરશ્રીના જાહેરનામાના ભંગ બદલ 4 ડીજે સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો.\nકોરોના સંક્રમણ મામલે દાહોદ જિલ્લાની પરિસ્થતિ વણસી:આજે 60 નવા દર્દીઓના ઉમેરા સાથે છેલ્લા ચાર દિવસમાં કોરોનાનો આંક 250 નજીક પહોંચ્યો:વધુ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો\nસીંગવડમાં covid-19 રસીકરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું…\nસંજેલી પોલિસ મથકમાં હંગામો….PSO એ ડ્યુટી પર લેટ આવવાના કારણે હોમગાર્ડની વર્દી ફાડી અપશબ્દો બોલતા વિવાદ સર્જાયો, પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ સાથે 96 હોમગાર્ડ જવાનો હળતાળ પર ઉતર્યા..\nફતેપુરાના આફવામાં એલોપેથિક સારવાર થકી આરોગ્ય સાથે ચેડા બોગસ તબીબ પકડાયો..\nઆમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે …દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…\nકોરોના કાળમાં મંદીનો માહોલ…દેશભરમાં નાના-મોટા બજારોની અગાઉ જેવી રોનક ક્યારે આવશે….\nવેક્સીન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી, વૉક ઈનની પણ વ્યવસ્થા કરોઃ રાહુલ ગાંધી\nસોમવારે પેટ્રોલમાં ૨૫-૨૮ પૈસા અને ડિઝલમાં ૨૬-૨૮ પૈસાનો વધારો જૂન મહિનાના સાતમા દિવસે ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nવડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં મોટી જાહેરાત કરી ૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે રાજ્ય સરકારે વેક્સિન પર એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે,ઓક્સિજન માટે યુદ્ધસ્તર પર કામ કર્યું\nમોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..\nધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે\nઅદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા\nરાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…\nઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ… ભારતના બે સ્પિનરો ટોપ 10 માં,રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર\nવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે BCCI એ ખેલાડીઓના ઘરે કોરોના ટેસ્ટ માટે કર્યું આયોજન,નેગેટિવ રિપોર્ટ આવવા પર બાયો-બબલમાં મળશે એન્ટ્રી\nનજર હર ખબર પર....\nદાહોદ જિલ્લામાં અગ્રેસર થતું ડિજીટલ પ્લેટફોર્મ\nસંજેલી પી એસ આઈ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો ૯૦ થી વધુ હોમગાર્ડ જવાન ઉતર્યા હડતાલ ઉપર\nપોલીસ સાથે ખભેખભા મીલાવી ફરજ બજાવતા હોમગાર્ડ સાથે PSI દ્વારા અસભ્ય વર્તન કરતા હડતાલ ઉપર ઉતર્યા\nPSI દ્વારા હોમગાર્ડ જવાનો પાસે રુપીયા પણ લેતા હોવાનો કરાયો આક્ષેપ\nPSI સામે કાયદેસર ની કાયઁવાહી કરવા ની હોમગાર્ડ જવાનો એ કરી માંગ\nસંજેલી પી એસ ઓ દ્વારા હોમગાર્ડ જવાન ને અપશબ્દ બોલી વદીઁ ફાડી નાખતા વિવાદ સર્જાયો | દાહોદ |\nરેલ્વે વર્કશોપથી સ્ટેશન તરફ જતા રસ્તામાં સી સાઈટ નજીક રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત\nલીમડી ગ્રામ પંચાયત અને આરોગયા વિભાગ દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા લોકો ને સમજાવ્યા | DAHOD LIVE |\nદાહોદમાં ઓનલાઇન ફ્રૉડ , નિવૃત વ્યક્તિ સાથે 3.82 લાખની છેતરપિંડી | dahod live news | #dahod #frod\nરેલ્વેમાં નોકરી અપાવવાની લાલચ આપી પાંચેય યુવકો પાસેથી કુલ રૂા.૧૨,૫૦,૦૦૦ રૂપીયાની છેતરપીંડી કરી\nરાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.\nદાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોર���ના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.\nરાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.\nદાહોદમાં કોરોના સામેની રસી લેવા યુવાનોએ દર્શાવ્યો અદભૂત ઉત્સાહ\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત.\nરાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં શરુ થનાર કોરોના રસીકરણ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીની જાહેરાત\nજિલ્લા ભાજપ પ્રમુખ ફતેપુરા નગરમાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન મોદીની મન કી બાત નિહાળી\nકતવારા ઇન્દોર હાઈવે ઉપર ઓઇલ ભરેલ ટેન્કર ના કેબીન મા અચાનક લાગી આગ\nદાહોદમાં વરસાદે વિરામ લેતાં સાફ સફાઈ અભિયાન શરૂ\nદાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં\nશહેરના રહેણાંક મકાન પર આકાશી વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક\nઆકાશી વીજળી પડતા ઘરના પંખા, લાઈટ,\nમેઘસવારીનું પુન:દાહોદમાં આગમન, 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી\nમેઘરાજાની બે કલાકની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં\nસંજેલીના તરકડા મહુડી આંગણવાડી કેન્દ્ર ઉપર “પોષણ માસ” દિનની ઉજવણી કરવામા આવી .\nદાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી\nઉંડાર અને કોટંબી ગ્રામપંચાયતમાં સરપંચ પદ પેટા ચૂંટણીનું મતદાન યોજાયું\nનરવતસિંહ પટેલીયા @ ધાનપુર ઉંડાર અને કોટંબી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00634.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1648", "date_download": "2021-06-15T01:24:51Z", "digest": "sha1:RKJKPGZL7SLNICPWYABYAKPASUEQHSGU", "length": 34563, "nlines": 148, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ભણવાનું ગમે એવી પાઠશાળા – વિકાસ ઉપાધ્યાય", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nભણવાનું ગમે એવી પાઠશાળા – વિકાસ ઉપાધ્યાય\nJanuary 28th, 2008 | પ્રકાર : અન્ય લેખો | 23 પ્રતિભાવો »\nપોતાના બાળકને ખાનગી શાળામાં ભણાવવાના વધતા જતા ક્રેઝના લીધે અને સરકારી શાળાઓનાં રેઢિયાળ સંચાલનને કારણે સરકારી શાળાઓનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે. મધ્યમ અને પૈસાદાર વર્ગના લોકો એમનાં બાળકોને તોતિંગ ફી લેતી ખાનગી શાળામાં ભણાવતાં થયા એટલે સરકારી શાળાઓમાં અને એમાંય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં વિદ્યાર્થીઓનો દુકાળ પડવા માંડ્યો છે. સરકારી શાળામાં ગરીબ ઘરનાં અને પછાત જાતિના લોકોનાં બાળકો ભણતાં હોય એટલે શાળાના શિક્ષકોથી માંડીને આચાર્ય અને અધિકારીઓથી માંડીને મંત્રીમહોદય સુધીના લોકોને ઝાઝી ચિંતા ન હોય. સાથે સાથે બાળકો પણ મનફાવે ત્યારે શાળામાં હાજરી આપે અને ભણવાની ઈચ્છા ન હોય ત્યારે ગુટલી મારે. એકલા ગુજરાતમાં જ નહીં, દેશઆખાની મોટા ભાગની સરકારી શાળાઓની આ સ્થિતિ છે.\nગુજરાત અને દેશની મોટા ભાગની સરકારી શાળાઓમાં ભલે આવી કફોડી હાલત હોય, પણ વડોદરા જિલ્લાની આઠેક સરકારી શાળાની સ્થિતિ પ્રમાણમાં ઘણી સારી છે. ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં આવેલી હોવા છતાં આ શાળાઓમાં ભણવા આવતાં બાળકોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. એનાં પરિણામ ઉત્તરોત્તર સારાં આવી રહ્યાં છે. અહીં બાળકોને ગુટલી મારવાના બદલે શાળામાં આવવાનું ગમે છે. આ આઠમાંથી મોટા ભાગની શાળા પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આવેલી હોવા છતાં શાળામાં ભણતાં બાળકો લાગે એકદમ સાફસૂથરાં અને સ્વચ્છ, કોઈ ન કહે કે ઝૂંપડપટ્ટીનાં ગંદાંગોબરાં બાળક અહીં ભણે છે. બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવા સહેલા છે, પણ એમને સુઘડ અને સ્વચ્છ રાખવાનું મુશ્કેલ છે. પોલું તો સૌ કોઈ વગાડે, પણ સાંબેલું વગાડે એ ખરું. એ ન્યાયે જિલ્લાની આઠેય સરકારી શાળાના શિક્ષકોએ સાથે મળીને મુશ્કેલ કામને આસાન બનાવી દીધું છે.\nમુશ્કેલ કામને આસાન બનાવવા વડોદરા જિલ્લાની ભાથુજીનગર, શિશિવા, ઈન્દિરાનગર, છાયાપુરી, નારાયણનગર, ઓમકારપુરા સહિતની આઠેક શાળાના શિક્ષકોએ એક ફોજ બનાવી છે. બાળકોને પુસ્તકિયા પંડિત બનાવવાના બદલે એમને આદર્શ નાગરિક બનાવવાની એમની નેમ છે. આ ફોજના સેનાપતિ છે રજનીકાંતભાઈ રાઠોડ.\nવડોદરા જિલ્લાની જ શિશવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રજનીભાઈને ���રકારે આજુબાજુની આઠેક શાળાના સંકલનકાર તરીકેની જવાબદારી સોંપી એ પછી એમણે અને એમની શાળાના શિક્ષકોએ ગરીબ અને પછાત વર્ગનાં બાળકોના સર્વાંગી વિકાસ માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરી. બાળકોને ભણાવવા પૂરતી જ પોતાની કામગીરી સીમિત રાખવાને બદલે એને બાળસેવા સુધી વિસ્તારી છે. બાળસેવાના ભાગ રૂપે શિક્ષકો પોતાનાં બાળકોની જેમ જ શાળાનાં બાળકોના વધેલા નખ અને વાળ કાપી આપે. શિક્ષિકાઓ છોકરીઓનું માથું ઓળી આપે. છોકરા-છોકરીઓનાં કપડાંનાં બટન ટાંકી આપે. બાળક બીમાર પડ્યું હોય તો એને દવાખાને લઈ જાય. બાળકોને ભેગાં કરી શાળામાં જ દરેક તહેવારની અને એમના જન્મદિવસની રંગેચંગે ઉજવણી કરાવે. ટૂંકમાં, અહીં બાળકોને હોંશે હોંશે અને કિલ્લોલ કરતાં ભણવા આવવાનું મન થાય એવો માહોલ શિક્ષકોએ ઊભો કર્યો છે.\nતો આવો, આપણે પણ નામે સરકારી, પણ જરા જુદા પ્રકારની કહી શકાય એવી શાળાઓની મુલાકાત લઈને બાળકોને અક્ષરજ્ઞાનની સાથે સુસંસ્કારનું સિંચન કરી રહેલા ગુરુજીઓને મળીએ.\nશરૂઆત કરીએ વડોદરાની પડખે આવેલા છાણી વિસ્તારમાં આવેલી ભાથુજીનગર પ્રાથમિક શાળાથી. શાળાની આજુબાજુનો માહોલ જ બાળકો અને એમના પરિવારોની સ્થિતિની ચાડી ખાય. નિરક્ષર અને રોજેરોજ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકો અહીં રહે છે. કાળી મજૂરી કરનારાઓ રહેતા હોય એટલે દારૂ-જુગાર સહિતનાં દૂષણોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે. મહદઅંશે વાંસના બાંબુમાંથી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવી વેચવાનો અથવા તો મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા બજાણિયા, નાયક, ભીલ, વાંસઘોડા અને પરમાર જ્ઞાતિનાં બાળકો ભાથુજીનગરની શાળામાં ભણવા આવે. પોતે નિરક્ષર હોય એટલે પોતાનાં બાળકો ભણે કે ન ભણે એની એમને ઝાઝી ચિંતા પણ ન હોય. ભાથુજીનગરની સાથે સાથે શિશવા, ઈન્દિરાનગર, છાયાપુરી, નારાયણનગર, ઓમકારપુરા સહિતની આઠેક શાળાના કો-ઑર્ડિનેટર તરીકે સેવા આપતા રજનીભાઈ કહે છે : ‘શરૂઆતના દિવસોમાં તો અમારે ઘેર ઘેર જઈને કેટલાંક બાળકોને શાળાએ લઈ આવવા પડતાં. બાળકો શાળાએ આવે તો પણ મેલાંઘેલાં કપડાંમાં અને દિવસો સુધી નહાયાં ન હોય એવી દશામાં. સમજાવટ પછી બે-ચાર દિવસ માંડ આવે એ પછી બીમારીના સકંજામાં સપડાય. એમને સ્વચ્છતાના ગમે એટલા પાઠ ભણાવો. પણ દરેક વખતે પથ્થર પર પાણી જેવી સ્થિતિ સર્જાય. કરુણા તો એ વાતની હતી કે આ સ્થિતિ કંઈ એકલદોકલ શાળાની નહીં, પણ પછાત અને ગરીબ વિસ્તારોમાં આવેલી જિલ્લાની મોટા ભ���ગની શાળાઓની હતી.’\nઆમ જોવા જઈએ તો રજનીકાંતભાઈ અને એમના જૂથના શિક્ષકોની કામગીરી શાળાએ આવતાં બાળકોને ભણાવવા પૂરતી જ સીમિત હતી અને એમાંય બાળકો શાળાએ આવે કે ન આવે એની કાળજી લેવાની કામગીરી એમના કાર્યક્ષેત્રમાં આવતી નહોતી, પણ મફતનો પગાર ન લેવાય એવું માનનારા ગુરુજીઓએ બાળકોની બીમારી અને અનિયમિતતાનાં કારણ શોધી કાઢવાના પ્રયાસ કર્યા.\nરજનીભાઈ કહે છે : ‘મારા નેતૃત્વ હેઠળની શાળાઓના શિક્ષકો એવા તારણ પર આવ્યા હતા કે સ્વચ્છતા ન હોવાના કારણે મોટા ભાગનાં બાળકો અવારનવાર બીમારીમાં પટકાતાં રહે છે અને એટલે જ એ શાળામાં નિયમિત હાજર રહી શકતાં નથી. બાળકો નિયમિત હાજર રહે એ માટે શરૂઆતમાં શિક્ષકોએ સ્વચ્છતાના પાઠ ભણાવવા માંડ્યા, પણ સ્થિતિમાં કોઈ ફેર ન પડ્યો.’ રજનીકાંતભાઈ કહે છે : ‘બાળકો સ્વચ્છ અને સુઘડ રહે એ માટે મેં શિક્ષકોને ફકત ઉપદેશ આપવાના બદલે એમને સ્વચ્છ રાખવાની કામગીરી શરૂ કરવાની વિનંતી કરી. અલબત્ત, આવી કામગીરીની શરૂઆત મેં મારાથી જ કરી. મારા તાબા હેઠળની શાળાઓમાં ભણતાં બાળકોના નખ વધેલા હોય તો હું કાપી આપું, કપડાં ફાટેલાં હોય તો સાંધી આપું અને તૂટેલાં બટન પણ ટાંકી આપું.’ જોતજોતામાં આ આઠેય શાળાનાં શિક્ષક અને શિક્ષિકાઓ પણ રજનીકાંતભાઈને અનુસરવા માંડ્યાં. શિક્ષકો એમને આવડે એવું કામ કરે અને શિક્ષિકાઓ એમને ફાવે એવી કામગીરી બજાવે.\nનખ કાપવાની, કપડાંને સિલાઈ કરી આપવાની કે શર્ટ-પૅન્ટનાં બટન ટાંકી આપવાની કામગીરી પ્રમાણમાં સરળ ગણાય, પણ લાંબાલચક વાળને કાપવાનું કોને આવડે રજનીભાઈ કહે છે : ‘વાળ કાપતાં તો મને પણ ફાવતું નહોતું, પણ મેં આ માટે મારા વાળંદ પાસે જઈને તાલીમ લીધી. એ પછી કાતર અને અસ્ત્રા સહિતની ચીજવસ્તુઓ ખરીદીને વાળ કાપવાનો સૌથી પહેલો પ્રયોગ મારા દીકરા પર કર્યો. ધીરે ધીરે હાથ બેસતો ગયો એ પછી મેં મારી શાળાનાં બાળકોના વાળ કાપવાનું શરૂ કર્યું રજનીભાઈ કહે છે : ‘વાળ કાપતાં તો મને પણ ફાવતું નહોતું, પણ મેં આ માટે મારા વાળંદ પાસે જઈને તાલીમ લીધી. એ પછી કાતર અને અસ્ત્રા સહિતની ચીજવસ્તુઓ ખરીદીને વાળ કાપવાનો સૌથી પહેલો પ્રયોગ મારા દીકરા પર કર્યો. ધીરે ધીરે હાથ બેસતો ગયો એ પછી મેં મારી શાળાનાં બાળકોના વાળ કાપવાનું શરૂ કર્યું ’ એ પછી તો રજનીકાંતભાઈ આઠેય શાળાની રોજેરોજ મુલાકાત લે અને એમને જે બાળકનાં જુલફાં વધેલાં લાગે એને સામે બેસાડી માંડે કાપવા…. એમને ભાગે રોજેરોજ દસ-બાર બાળકના વાળ કાપવાની જવાબદારી આવે.\nઅલબત્ત, એ પછી તો રજનીકાંતભાઈની વાળ કાપવા સહિતની સ્વચ્છતાઝુંબેશમાં ભાથુજીનગર શાળાના વસંતભાઈ ચૌહાણ, છાણી કુમાર શાળાના નીતિનભાઈ વાઘેલા, શિશવા શાળાના જતીનભાઈ દેસાઈ, પુરુષોત્તમભાઈ માયાવંશી, ઈશ્વરભાઈ માળી અને જયંતીભાઈ પટેલ સહિતના શિક્ષકો પણ જોડાયા. રસપ્રદ વાત તો એ છે કે રાઠોડભાઈ રેગ્યુલર વાળંદ પાસે જઈને આ વિદ્યા શીખ્યા અને બાકીના કેટલાક શિક્ષકોએ રજનીકાંતભાઈ પાસેથી આ હુન્નર શીખી લીધો. એક આડવાત કરીએ તો એકલા રજનીકાંતભાઈએ જ અત્યાર સુધીમાં બે-એક હજાર બાળકોના વાળ કાપી આપ્યા હશે, બીજા શિક્ષકોની સેવાઓ લટકામાં.\nભાથુજીનગર શાળામાં શિક્ષક તરીકે સેવા આપતા વસંતભાઈ કહે છે : ‘પહેલા અને બીજા ધોરણનાં સિત્તેરેક બાળકોને સ્વચ્છ રાખવાની જવાબદારી મેં અને રશ્મિકાબહેને ઉપાડી લીધી. રશ્મિકાબહેન દીકરીઓને સ્વચ્છ રાખે અને હું દીકરીઓને.’\nરશ્મિકાબહેન કહે છે : ‘દીકરીઓના વાળ ઓળવાના હોય કે પછી એમના ફ્રોકનાં બટન ટાંકવાની વાત હોય, એ કામ બહેનો જેટલી સહેલાઈથી કરી શકે એટલી સહેલાઈથી ભાઈઓ ન કરી શકે એટલે આ આઠેય શાળાની બહેનોએ આવી કામગીરી ઉપાડી લીધી. ટૂંકમાં, બાળકને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે થાય એટલા તમામ પ્રયાસ કરી છૂટવા એવી ગાંઠ સૌ કોઈએ પોતાના મનમાં વાળી લીધી.’\nજોતજોતામાં રજનીકાંતભાઈના સંકલન હેઠળની તમામેતમામ આઠ શાળામાં આ પ્રકારનો પ્રયોગ શરૂ થયો. બાળકોને ઘર કરતાંય સારું વાતાવરણ ખોરાક અને હૂંફ મળતી થઈ એટલે એમની હાજરી પર પણ અસર દેખાવા માંડી. શાળાએ આવ્યા પછી બાળકને જે કરવું હોય એ કરવાની છૂટ. અરે, એકડિયા-બગડિયામાં ભણતું બાળક થાક્યું હોય અને એને આરામ કરવો હોય તો શાળામાં ટાંટિયા લાંબા કરીને સૂઈ જવાની પણ છૂટ. શિક્ષકો આ મામલે કાળો કકળાટ ન કરે. કકળાટની વાત તો દૂર રહી, જો કોઈ બાળકની તબિયત સારી ન હોય તો ગુરુજી એને દવાખાને પણ લઈ જાય.\nશિશવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા બજાવતા જતીનભાઈ દેસાઈ કહે છે : ‘સ્વચ્છતાની સાથે સાથે બાળકોને યોગ અને પ્રાણાયામ તરફ વાળી ભણવા તરફની એમની એકાગ્રતા વધારવાના પ્રયાસ કરવામાં આવ્યા. એ ઉપરાંત, બાળકોમાં અક્ષરજ્ઞાનની સાથે સાથે સ્વચ્છતા, પ્રમાણિકતા, પ્રેમ અને ભાઈચારાના ગુણ વિકસે એ માટે શાળામાં જ દરેક તહેવારની અને બાળકોના જન્મદિવસની રંગેચંગે ઉજવણીઓ શરૂ કરવામાં આવી. શાળાનાં તેજસ્વી અને સક્રિય કહી શકાય એવા��� બાળકોને આગળ કરી તમામ બાળકોમાં આ બધા ગુણ વિકસાવવા જુદી જુદી ટુકડી બનાવી.’\nજતીનભાઈ કહે છે : ‘બાળકોમાં પ્રમાણિકતાના ગુણ વિકસે એ માટે ‘ખોયા-પાયા’ની પેટી બનાવી. શાળાના ચોગાનમાંથી કે વર્ગખંડમાંથી કોઈ પણ બાળકને પાંચથી માંડીને પચાસ રૂપિયા સુધીની ચીજ મળી હોય તો દોડીને એ પેટીમાં જ નાખી આવે. બીજા દિવસે સૌની હાજરીમાં એ પેટી ખોલી જેની ચીજ હોય એને પાછી આપી દેવામાં આવે.’ જતીનભાઈ કહે છે કે શરૂઆતના દિવસોમાં વિદ્યાર્થીઓની જ ખોવાયેલી ચીજવસ્તુઓ મહદઅંશે પાછી નહોતી મળતી, પણ બાળકોના સર્વાંગી વિકાસ માટેની શરૂ કરેલી ઝૂંબેશ બાદ મહદઅંશે આવી ચીજવસ્તુઓ પરત મળી જાય છે. આને કહેવાય સો ટકા પરિણામ \n(તસ્વીરો : પ્રજ્ઞેશ વ્યાસ.)\n« Previous વન્ડર સાસુની વન્ડર વહુ – અમી ત્રિવેદી\nવાચનનો પ્રારંભ – કાકા કાલેલકર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબાલિકા વધૂ – અનામિકા\nથોડા સમય પહેલાં જ શરૂ થયેલી ‘કલર્સ’ ટીવી ચેનલ પર આવતી ‘બાલિકા વધૂ’એ મોટાભાગના પરિવારોને ઘેલું લગાડ્યું છે. સોમથી શુક્રવાર દરમિયાન સાંજે આઠ વાગે પ્રસારિત થતી ‘બાલિકા વધૂ’ શ્રેણીમાં બાળ વિવાહ જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાને રજૂ કરવામાં આવ્યો છે. ગાલમાં ખંજન, કાળી આંખો અને નિર્દોષ હાસ્યવાળી બાલિકા-વધૂએ લોકોને મુગ્ધ કરી નાખ્યા છે. ટિપિકલ હિન્દી શ્રેણીઓના નામ માત્રથી જ નાકનું ટેરવું ... [વાંચો...]\nધારી લો કે તમે ફોગટના ભાવમાં એક સાવ ફાલતુ વેબસાઈટ શરૂ કરો છો. ત્રણ વર્ષની અંદર જ તમને યાહૂ નામની દુનિયાની ટોચની ઈન્ટરનેટ કંપનીની ઑફર મળે છે કે બૉસ, વેચવી છે તમારી સાઈટ રોકડા 1.6 બિલિયન ડૉલર (72.4 અબજ રૂપિયા) આપીશું. તો શું કરો તમે રોકડા 1.6 બિલિયન ડૉલર (72.4 અબજ રૂપિયા) આપીશું. તો શું કરો તમે સહેજે છે કે આવી લલચામણી ઑફર કોઈ ન ઠુકરાવે, સિવાય કે એ માર્ક ઝુકરબર્ગ હોય. ... [વાંચો...]\nસદભાવના પર્વનો સારાંશ (ભાગ-1) – મૃગેશ શાહ\nછેલ્લાં થોડાં વર્ષોમાં મહદઅંશે ગુજરાતમાં અને કેટલેક અંશે સમગ્ર ભારતમાં જોવા મળેલા સાંપ્રદાયિક તનાવ અને અસહિષ્ણુતા કોઈ સામાન્ય નાગરિકને પણ ચિંતા ઉપજાવે તેવા હતા. એનાથી બિનસાંપ્રદાયિકતાના ખ્યાલ અંગેના કેટલાક પાયાના પ્રશ્નો પણ ઊભા થયાં. આ માહોલમાં વ્યક્તિ, સમાજ, રાજ્ય અને ધર્મસંસ્થાઓ પોતાપોતાનું દાયિત્વ યોગ્ય રીતે નિભાવે એ અનિવાર્ય બની રહ્યું. આ સંદર્ભમાં બિનસાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા તથા સર્વધર્મસમભાવ જેવા ખ્યાલોની વૈચારિક સફાઈ ... [વાંચો...]\n23 પ્રતિભાવો : ભણવાનું ગમે એવી પાઠશાળા – વિકાસ ઉપાધ્યાય\nરજનીકાંતભાઈ – શબ્દ નથી આપ ના માટે \n પોતાની કામગીરી મા નહિ હોવા છતાં શિક્ષકો ભેગા થાઈ ને જે કામ કરીયુ છે તે કાબીલે તારીફ છે \nરજનીકાંતભાઈ – શબ્દ નથી આપ ના માટે \n પોતાની કામગીરી મા નહિ હોવા છતાં શિક્ષકો ભેગા થાઈ ને જે કામ કરીયુ છે તે\nરજનીભાઈ, રશ્મિકાબેન અને બધા શિક્ષક/શિક્ષિકાઓ – આપને શત શત વંદન.\nઆપના જેવા લોકો હોય તો આ દેશનુ અને આપણા નાગરિકોનુ ભાવિ ઉજળુ જ હોય ને.\nએક નમ્ર વિનંતી – આજે યુવાનીમા મને એમ લાગે છે કે છોકરા/છોકરીના ઉછેરમા ભેદભાવને કારણે ઘણા રોજબરોજના કામ કરતા હું કરી શકતો નથી.\nદા.તઃ શાક/ફળ ખરીદી કરવા (ઋતુ પ્રમાણે), સમારવા, કપડા સાંધવા, ઘરની સાફસફાઇ કરવી, ઘરગથ્થુ દવા, રસોઇ કરવી, ઝાડ/પાનની જાળવણી અને એવા ઘણા નાના કાર્યો જે માત્ર એક છોકરીને જ કરવાનુ કહેવામા આવે છે\nઆ પ્રકારનુ શિક્ષણ બાળપણમા મળે અને નિયમિત રીતે કરતા રહેવાથી ચારિત્ર ઘડતરમા એક વધુ ગુણનો ઉમેરો થઈ શકે.\n(આ પ્રકારના કાર્યોની એક સુચિ “અડધી સદીની વાંચનયાત્રા” મા આપેલ છે)\nમૃગેશભાઈ બને તો એ સુચિ મુકશો\nઆ પાઠશાળાનુ સરનામુ/ફૉન વાચકોને જણાવશો.\nહું એ લેખ ‘અરધી સદીની વાચનયાત્રા’માંથી શોધીને મૂકવાની કોશિશ કરીશ. તથા એ જણાવવાનું કે આ લેખ ચિત્રલેખાના 29 ઓક્ટોબર2007 અંકમાંથી લેવામાં આવ્યો છે અને લેખના અંતે feedback2vikas@chitralekha.com નું ઈમેઈલ એડ્રેસ આપેલ છે જેની પર સંપર્ક કરવાથી કદાચ આ સ્કૂલ વિશે વધુ માહિતી મળી શકે.\nમાસ્તર શબ્દ ને સાચા અર્થ મા પુરવાર કર્યો….”મા” ના સ્તર નો જે મહાનુભાવ હોય તેને જ “માસ્તર” જેવુ ઉપનામ મલે….\nઆજ ના સમયમા જવ્વલે જ સાચા માસ્તર મલે છે. રજનીકાંતભાઈ જેવા……….\nઆપને શત શત વંદન અને શુભકામનઓ……..\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00635.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/issue/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%B3%E0%AB%80-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE/4d661442-a94e-4ef9-9a6e-f763571ff3e5?language=gu&state=gujarat", "date_download": "2021-06-14T23:48:24Z", "digest": "sha1:ZWRWL53A2NUSDRBHKVPZIAQPCK62SJ4Q", "length": 1706, "nlines": 36, "source_domain": "agrostar.in", "title": "ચોળી પાન પીળા પડવા ��ને વળી જવા - એગ્રોસ્ટાર", "raw_content": "ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.\nએગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.\nપાન પીળા પડવા અને વળી જવા\nગૌણ લક્ષણો - પાન પીળા પડવા અને વળી જવા; ની નીચેના પાન કાળા પડતા દેખાય છે. ઉકેલ: પીળા ચીકણા પિંજર વાપરવા.\nઆ સમસ્યા માટે ઉકેલ\nબેરિક્ષ મેજિક સ્ટીકર ક્રોમેટીક ટ્રેપ- પીળી શીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00636.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/lpg-subsidy-rules-to-be-changed-gujarati-news/", "date_download": "2021-06-14T23:36:31Z", "digest": "sha1:2MU3AN5DGVO7S5BCFUKBHNJ3333MV3CB", "length": 11769, "nlines": 173, "source_domain": "www.gstv.in", "title": "ખાસ વાંચો/ મોદી સરકાર બદલી રહી છે LPG કનેક્શન પર સબસિડીનો નિયમ, તમારા માટે જાણવો જરૂરી - GSTV", "raw_content": "\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની…\nશું છે સિમ સ્વેપ આ ફ્રોડ દ્વારા તમારું…\nકામના સમાચાર / WhatsAppના ડિલીટ મેસેજ આવી રીતે…\nકઇ એપ્લિકેશનના કારણે તમારો મોબાઇલ થઇ રહ્યો છે…\nઆ Tool દ્વારા Facebook પોસ્ટ અને નોટ્સને Google…\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે…\nસસ્તા ઘર ખરીદવાની તક પીએનબી 15 જૂને વેચી…\nમોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા…\nઆવકવેરા રીટર્ન / જાણો આવકવેરો બચાવવા માટેના 10…\n1 જુલાઇથી Driving License ના નવા નિયમો, હવે…\nખાસ વાંચો/ મોદી સરકાર બદલી રહી છે LPG કનેક્શન પર સબસિડીનો નિયમ, તમારા માટે જાણવો જરૂરી\nખાસ વાંચો/ મોદી સરકાર બદલી રહી છે LPG કનેક્શન પર સબસિડીનો નિયમ, તમારા માટે જાણવો જરૂરી\nLPG Subsidy Updates : ઉજ્જવલા સ્કીમ અંતર્ગત જો તમને ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે તો મોદી સરકાર જલ્દી તમને રાહત આપી શકે છે. જી હા…આ સ્કીમ અંતર્ગત ફ્રી ગેસ કનેક્શન આપનારાઓ માટે મોટી ઘોષણા કરવામાં આવશે. સરકાર સબસિડી સ્ટ્રક્ચરમાં બદલાવ કરવાનો પ્લાન બનાવી રહી છે.\nએક રિપોર્ટ અનુસાર, પેટ્રોલિયમ મંત્રાલય બે નવા સ્ટ્રક્ચર પર કામ કરી રહ્યું છે જે જલ્દી જ જારી થવાની સંભાવના છે. અહીં જણાવી દઇએ કે મોદી સરકારે આ વર્ષના બજેટમાં એક કરોડ નવા કનેક્શન આપવાનું એલાન કર્યુ હતુ. હવે સરકારનું એડવાન્સ પેમેન્ટ મોડલમાં બદલાવનું પ્લાનિંગ છે.\nએક રિપોર્ટ અનુસાર 1600નું એડવાન્સ પેમેન્ટ કંપની એકસાથે વસૂલવા પર કામ કરશે. હાલ OMCs રકમ ઇએમઆઇના રૂપમાં વસૂલવામાં આવે છે. જણાવી દઇએ કે આ યોજનામાં 14.2 કિલોનો LPG અને સ્ટોવ લાભાર્થીને આપવામાં આવે છે. જેનો ખર્ચ 3200 રૂપિયા થાય છે. તેના પર 1600 રૂપિયા સબસિડી કસ્ટમરોને મળે છે. સાથે જ બાકી રકમ OMCs એડવાન્સ રૂપે આપે છે.\nકોણ કરી શકે છે આ યોજના માટે અરજી\nજણાવી દઇએ કે ઉજ્જવલા યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવુ સરળ છે. આ સ્કીમ અંતર્ગત ગેસ કનેક્શન માટે બીપીએલ પરિવારની મહિલા અરજી કરી શકે છે. આ યોજનાની જાણકારી તમે મેળવવા માગતા હોય તો pmujjwalayojana.com ને તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઇલ પર ઓપન કરી લો.\nરજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ફોર્મ ભરીને નજીકના LPG વિતરક પાસે જમા કરવાની જરૂર હોય છે. સાથે જ ફોર્મમાં નામ, સરનામુ, જનધન બેંક એકાઉન્ટ અને પરિવારના સભ્યોના આધાર નંબરની જાણકારી આપવાની હોય છે. સમગ્ર પ્રક્રિયા કર્યા બાદ ઑયલ માર્કેટિંગ કંપની લાભાર્થીઓને રાંધણ ગેસ કનેક્શન આપે છે. તેમાં ઉપભોક્તાઓને ઇએમઆઇનો ઓપ્શન પણ આપવામાં આવે છે.\nLPG 10 રૂપિયા પ્રતિ સિલિન્ડર સસ્તો\nજાહેર ક્ષેત્રની ઑયલ કંપનીઓએ બુધવારે LPGના દરોમાં પ્રતિ સિલિન્ડર 10 રૂપિયાના ઘટાડાની ઘોષણા કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટ્યા બાદ કંપનીઓએ આ નિર્ણય લીધો છે તેની પહેલા ગત મહિને રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 125 રૂપિયાનો વધારો થયો હતો.\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBIG NEWS : કોરોનાના ભરડા વચ્ચે દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ ફરી બંધ, શું ફરી રેલવેને લાગશે બ્રેક \nLICની જીવન ઉમંગ પોલીસી: ત્રણ મહિનાના બાળકથી લઈને 55 વર્ષ સુધીના લોકોને મળશે ફાયદો, જાણી લો કેવી રીતે કરશો રોકાણ\nજો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ\nખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર\nઆ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ\nચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર\nચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પ���રસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર\nકોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં\nBREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન\nશહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00636.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://akilanews.com/Main_news/Detail/27-02-2021/242908", "date_download": "2021-06-14T23:32:26Z", "digest": "sha1:HVJZPPMUIMEDJF7TRLGIYDZGJXWR6B4E", "length": 17424, "nlines": 131, "source_domain": "akilanews.com", "title": "વાળ ઓરીજનલ કાળા છે કે નહી તેનું પ્રમાણપત્ર રજૂ કરો :ટોકયોની સ્કૂલોનું વિદ્યાર્થીઓને ફરમાન", "raw_content": "\nવાળ ઓરીજનલ કાળા છે કે નહી તેનું પ્રમાણપત્ર રજૂ કરો :ટોકયોની સ્કૂલોનું વિદ્યાર્થીઓને ફરમાન\nવાળ અસલી છે અને તેમાં આર્ટિફિશિયલ કલર્ડનો ઉપયોગ નથી કરાયો તેનું પ્રમાણ કરવા સૂચના\nટોકયો : જાપાનમાંવાળ ઓરીજનલ કાળા છે કે નહી તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. જાપાનમાં જન્મથી જ વાળ કાળા ના હોય તેવા બાળકોને પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ટોકયોની અડધી સ્કૂલોએ બાળકોને પ્રમાણપત્ર રજૂ કરવા જણાવ્યું છે.\nજો બાળકોના વાળ કાળા છે કે ભૂરા પરંતુ તે અસલી છે અને તેમાં આર્ટિફિશિયલ કલર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી એનું પ્રમાણ કરવા સૂચના આપવામાં આવી છે કારણ કે બાળકો પણ હેર સ્ટાઇલ તથા વાળના કલરને લઇને ફેશન કરતા થયા છે.\nટોકયોમાં કુલ ૧૭૭ જેટલી સ્કૂલો છે જેમાંથી ૭૯ સ્કૂલોએ આ આદેશ રજૂ કર્યો છે. જાપાનમાં અનેક સ્કૂલોમાં બાળકોના બાળના રંગ, મેકઅપ, યૂનિફોર્મને લઇને કડક નિયમો પળાવવામાં આવી રહયા છે. ખાસ કરીને છોકરીઓના સ્કર્ટની લંબાઇને લઇને કોઇજ બાંધછોડ કરવામાં આવતી નથી. ટોકયોના શિક્ષણ બોર્ડે જાપાનના મીડિયા સમક્ષ ખૂલાસો કર્યો કે વાળના પ્રમાણપત્ર અંગેનો નિયમ બધી જ સ્કૂલોમાં ફરજીયાત નથી પરંતુ ૭૯માંથી માત્ર ૫ સ્કૂલોએ જ આ નિયમમાં છુટ આપી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n પતિની ગર્લફ્રેન્ડે મોકલી ખાસ ગિફટ પણ સાથે હતો મેસેજ હતો કે મે તારા પતિ સાથે રાત ગુજારી પણ ખબર ન હોતી કે તે તારો પતિ છે access_time 10:18 am IST\nઓએમજી.....દુનિયાના આ પાંચ દેશોમાં નથી થતી ક્યારે પણ રાત access_time 4:46 pm IST\nકાગદડી આશ્રમના મહંતને બે યુ��તિ સાથેના છ વિડીયોથી બ્લેકમેલ કરાતા હોવાથી જીવ દીધો'તોઃ ત્રણ શખ્સ સામે ગુનો access_time 3:09 pm IST\nયુનિવર્સિટીએ એડમિશન માટે આપી યુવતીઓ સાથે રહેવાની ઓફર access_time 10:25 am IST\nકીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ access_time 5:41 pm IST\nએકસાથે ચાર ફિલ્મો નુસરતના હાથ પર access_time 10:15 am IST\n'ખતરો કે ખિલાડી-૧૧' માંથી ફેમસ પાંચ સ્પર્ધક બહાર થયા access_time 10:00 am IST\nદેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ access_time 1:07 am IST\nઅમદાવાદમાં સતત બીજા દિવસે પથ્થરમારાનો બનાવ :મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદમાં છગ્ગુરત્નાની ચાલીમા બે જુથ વચ્ચે પથ્થરમારો access_time 1:01 am IST\nવડોદરા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના અલ્હાદપુરા ગામમાં 100 ટકા રસીકરણ સંપન્ન access_time 12:37 am IST\nકાલે ભાજપના 112 ધારાસભ્યોની બેઠક : પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીથી અનેકવિધ અટકળ :અફવાઓ જોરમાં access_time 12:35 am IST\nલોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ access_time 12:26 am IST\nરાજ્યમાં એક લાખથી વધુ ચાલતાં કલાસીસને વહેલી તકે ચાલુ કરવાની છૂટ આપવા માંગણી access_time 12:20 am IST\nરામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે access_time 12:12 am IST\nનકલી ડીગ્રીવાળા 2823 અધ્યાપકોને મોટો ઝટકો : અલ્હાબાદ હાઇકોર્ટે હકાલપટ્ટીની યોગ્ય ઠેરવી :અલ્હાબાદ હાઇકોર્ટે આ મામલે એકલ પીઠના આદેશને યોગ્ય માન્યો અને હસ્તક્ષેપ કરવા ઇન્કાર કર્યો access_time 12:41 am IST\nકોરોનાના વધતા કેસથી યુપી અને ઓરિસ્સા સરકાર એલર્ટ : અન્ય રાજ્યોમાંથી આવનાર માટે ક્વોરેન્ટાઇન અનિવાર્ય : ઓરિસામાં હવે મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ,છત્તીસગઢ,મધ્યપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ , પંજાબ, દિલ્હી, ચંદીગઢ, કર્ણાટક,અને આંધ્રપ્રદેશથી આવનારા લોકોને 7 દિવસ હોમ આઇસોલેશન ફરજીયાત કરાયું access_time 12:44 am IST\nબે દાયકા પહેલા રાજનાથસિંહે બાળક લીધો હતો દત્તક : તેના લગ્નમાં પહોંચી આશીર્વાદ આપ્યા :રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હું જયારે ઉત્તરપ્રદેશનો મુખ્યમંત્રી હતો ત્યારે વિજેન્દરના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા નક્કી કર્યું હતું : આજે ડોક્ટર તરીકે જોઈને ખુબ ખુશી થઇ છે access_time 12:40 am IST\nરસીકરણનો બીજો તબક્કો : 20 પ્રકારની બિમારી સામે લડતા લોકોને અપાશે રસીમાં પ્રાધાન્ય : લિસ્ટ કર્યું જાહેર access_time 10:48 pm IST\nટ્વિટરમાં \"સુપર ફોલો\" ફીચર લૉન્ચ થશે: ફોલોઅર્સ પાસેથી વધારાની રકમ વસૂલી શકશે: થશે કમાણી : જાણો કઈ રીતે access_time 12:40 am IST\nભારત-ચીનના વિદેશ મંત્રી હોટલાઈન સ્થાપવા સંમત access_time 12:00 am IST\nસચિવ નલિન ઉપાધ્યાયને વિકાસ કમિશનરનો વધારાનો ચાર્જ સુપરત access_time 8:05 pm IST\nકાયદો વ્યવસ્થા સુલેહશાંતિ જળવાઇ રહે તે માટે હથીયારબંધી ફરમાવતાં પોલીસ કમિશનર access_time 11:29 am IST\nભાજપ સરકારનું ઋણ મતદાનથી ઉતારવા ખેડુતો માટે કાલે મહામુલો અવસર : રાજુ ધ્રુવ access_time 2:49 pm IST\nમાતા-પુત્ર કોદાળી-લાકડી લઈ પિતા ઉપર તૂટી પડ્યા access_time 9:28 pm IST\nભાવનગર શહેરમાં ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત access_time 8:27 pm IST\nસૌરાષ્ટ્રની ૧૮ પાલિકા, ૮ જીલ્લા, પપ તાલુકા પંચાયતોનો કાલે ચૂંટણી જંગ access_time 11:31 am IST\nગોધરા કાંડને 19 વર્ષ પૂર્ણઃ ગોધરામાં વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા બાઇક રેલીઃ ટ્રેનના ડબ્‍બા પાસે 59 કારસેવકોને શ્રદ્ધાંજલી અર્પણ access_time 4:32 pm IST\nઅમદાવાદની બી,જે, મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત access_time 10:15 pm IST\nરાજયમાં ખાતર કંપનીઓ દ્વારા ખાતરના ભાવમાં વધારો નથી થયોઃ આર.સી.ફળદુ-જયેશ રાદડિયા access_time 3:50 pm IST\nઅમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST\nપતિએ છુટાછેડા માંગ્યા તો પત્નીએ પાંચ વર્ષ ઘરકામ કર્યુ એ બદલ સાડા પાંચ લાખ રુપિયાનું વળતર માંગ્યું\nયુનાઇટેડ આરબ અમિરાતમાં પત્નીના ઉંઘી ગયા બાદ ધૃણાસ્પદ કામ કરનાર નરાધમ પતિને અદાલતે એક મહિનાની સજા સહીત 1 હજારનો દંડ ફટકાર્યો access_time 5:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nચીનમાં 2022 ની સાલમાં યોજાનારી ઓલિમ્પિકનો બહિષ્કાર કરો : માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન કરી રહેલા ચીનમાં યોજાનારી ઓલિમ્પિક રદ કરો : ઇન્ડિયન અમેરિકન સાંસદ સુશ્રી નીક્કી હેલી સહીત રિપબ્લિકન સાંસદોનો ઓલિમ્પિક કમિટીને અનુરોધ access_time 7:11 pm IST\nકૃષિ કાનૂનનો વિરોધ કરી રહેલા લોકો સામે થઇ રહેલી કાર્યવાહી યોગ્ય નથી : ચર્ચા કરી ઉકેલ લાવો : યુનાઇટેડ નેશન્સના માનવ અધિકાર પ્રમુખ મિશેલ બેશલેટનો ભારત સરકારને અનુરોધ access_time 7:32 pm IST\nઅમુક દેશોના મુસ્લિમો માટે અમેરિકામાં પ્રવેશ ઉપર મુકાયેલી પાબંદી હવે દૂર થશે : સંસદમાં વિધેયક રજૂ કરાયું : ધાર્મિક ભેદભાવ દૂર કરવાનો હેતુ : ઇન્ડિયન અમેરિકન સાંસદ એમી બેરા, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને રાજા કૃષ્ણમૂર્તિ સહીત 140 ડેમોક્રેટિક સાંસદોનું બિલને સમર્થન access_time 6:33 pm IST\nવનડે સિરીઝ માટે BCCI નો મોટો નિર્ણય : દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં અપાઈ access_time 11:44 pm IST\n2 વર્ષ પછી વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં પાછો ફરશે ક્રિસ ગેઇલ: આ દેશ સામે રમશે ટી-20 મેચ access_time 5:51 pm IST\nટેનિસ: કોથપલ્લી, સુષ્મિતાએ જીત્યો ખિતાબ access_time 5:53 pm IST\nઅદા શર્માએ આ વર્ષે કરશે પાંચ તેલુગુ ફિલ્મ access_time 5:36 pm IST\nપ્રિયંકાના પતિ નિક જોનાસનું નવું આલ્બમ 'સ્પેસમેન' 12 માર્ચે થશે રિલીઝ access_time 5:35 pm IST\nકિયારા અડવાણી કરી છે મનાલીમાં શૂટિંગ, શેયર કર્યો ફોટો access_time 5:35 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00637.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/astrology/rashi-bhavishya/daily/daily-rashi-bhavishya-10-05-2021/", "date_download": "2021-06-14T23:59:10Z", "digest": "sha1:KTBSS2TPO23XGIIFTYHQX2JLRV25NAXE", "length": 14206, "nlines": 177, "source_domain": "chitralekha.com", "title": "રાશિ ભવિષ્ય 10/05/2021 | chitralekha", "raw_content": "\n‘બેલબોટમ’ની ફી અક્ષયે રૂ.30 કરોડ ઘટાડી\nસેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું\nWTC વિજેતા ટીમને મળશે 16-લાખ ડોલરનું ઈનામ\nઓનલાઇન શોપિંગની સામે CAITની ‘ઈ-કોમર્સ શુદ્ધીકરણ’ ઝુંબેશ\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nસિંહપુરુષ વીર વિનાયક સાવરકર: રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ\nઅમેરિકામાં ગોળીબાર એ માનસિકતાનો અત્યાચાર\nથિએટર પહેલાં શેમારૂમી પ્લેટફોર્મ પર ડિજિટલી રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’\nહોટ ક્વીન મલ્લિકાની તસવીરો નેટયૂઝર્સને બહુ ગમી…\nજોકોવિચે બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું; કુલ 19મી ગ્રાન્ડસ્લેમ ટ્રોફી\nONGC યુનિટ પર CISF જવાનોએ યોજી ‘મોક ડ્રીલ’\nટીમ ઈન્ડિયાએ ગ્રુપ ટ્રેનિંગ શરૂ કરી\nરાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post\nઆજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુના સંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.\nઆજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.\nઆજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શ���ંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.\nઆજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.\nઆજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.\nઆજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.\nઆજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.\nઆજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.\nઆજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.\nઆજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કર��ાની તક પણ મળી શકે છે.\nઆજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.\nઆજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો તો કંઇક સારુ શિખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજન બદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleકોરોના-રસીઓ, દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવાનો નાણાંપ્રધાનનો ઈનકાર\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00637.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/bardoli/news/the-young-woman-reached-the-railway-track-for-suicide-after-failing-in-love-128571064.html", "date_download": "2021-06-15T00:46:47Z", "digest": "sha1:RTIAHDS6X4C7FSKH6DR6UBYIEAWFQUVQ", "length": 4719, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The young woman reached the railway track for suicide after failing in love | યુવતીને પ્રેમમાં નિષ્ફળતા મળતા આપઘાત માટે રેલવે ટ્રેક પર પહોંચી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nરેસ્ક્યુ:યુવતીને પ્રેમમાં નિષ્ફળતા મળતા આપઘાત માટે રેલવે ટ્રેક પર પહોંચી\nઅભયમની ટીમે યુવતીને સમજાવી પરત પરિવારને સોંપી\nએક તરફી પ્રેમમાં નિષ્ફળતા મળતા આપઘાત કરવા રેલવે ટ્રેક પાસે પહોંચેલી યુવતીને સમજાવી પરત લવાઇ હતી.સોનગઢ પાસેના એક ગામ રહેતી નીનાબહેન (નામ બદલેલ છે) એક યુવકની સાથે લાગણી રાખતા હોય. તે યુવક ગામ છોડીને તે બારડોલી ખાતે આવી ગયો હતો. જે અંગેની જાણ યુવતીને થઈ હતી. યુવકને મળવા પરિવારને જાણ કર્યા વગર બારડોલી આવી ગઈ હતી. બારડોલી ખાતે આવી યુવકને મળતા યુવકે જણાવેલ હું તને પ્રેમ કરતો નથી જેથી તેને મૂકીને આવી ગયો ���ું.\nજેથી સાંભળી આઘાતમાં આવી ગયેલ યુવતી બારડોલી નગર ખાતે આવેલ રેલવે ટ્રેક પર આપઘાતના વિચાર સાથે આવી હતી, જ્યાં એક વ્યક્તિ એ જોતા તેને શંકા ઉત્પન્ન થતાં યુવતીની પૂછ પરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપ્યા હતાં. જેથી તેઓએ મદદ કરવાની ભાવનાથી 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરેલ જેથી અભયમ રેસ્ક્યુ ટીમ બારડોલી તાત્કાલિક આવી યુવતી સાથે અસરકારક કાઉન્સલીંગ કરી તેની હકીકત જાણી હતી.\nએક પક્ષીય લાગણીના સંબંધો ધરાવતી હતી અને જિંદગી જીવવા જેવી ના લગતા આત્મહત્યા કરવા મનસૂબો કરી નીકળી હતી. અભયમ ટીમે તેને આશ્વાસન આપી હિંમત આપી હતી અને અમૂલ્ય જીવન ને આમ ન વેડફી નાખવા સમજાવી હતી અને તેના પરિવાર પાસે પરત ફરવા તૈયાર કરી હતી. જેથી વ્યારા ટીમના સહયોગથી તેના પરિવારને સોંપવામાં આવ્યા હતા.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-25/segments/1623487614006.8/wet/CC-MAIN-20210614232115-20210615022115-00637.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}