diff --git "a/data_multi/gu/2021-31_gu_all_0102.json.gz.jsonl" "b/data_multi/gu/2021-31_gu_all_0102.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2021-31_gu_all_0102.json.gz.jsonl" @@ -0,0 +1,332 @@ +{"url": "https://chitralekha.com/news/entertainment/filmmaker-david-gordon-green-is-working-on-a-sequel-of-the-horror-classic-the-exorcist/", "date_download": "2021-07-26T05:12:08Z", "digest": "sha1:WJ7KIEWCG2Y2OBR24AT73KKXQRJJCJ6Q", "length": 9706, "nlines": 178, "source_domain": "chitralekha.com", "title": "‘ધ એક્સોર્સિસ્ટ’ની સીક્વલ પર કામ શરૂ થયું | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News Entertainment ‘ધ એક્સોર્સિસ્ટ’ની સીક્વલ પર કામ શરૂ થયું\n‘ધ એક્સોર્સિસ્ટ’ની સીક્વલ પર કામ શરૂ થયું\nન્યૂયોર્કઃ હોલીવૂડની સુપરહિટ નિવડેલી હોરર ફિલ્મ ‘ધ એક્સોર્સિસ્ટ’ની સીક્વલ બનાવવાનું કામ નિર્માતા ડેવિડ ગોર્ડન ગ્રીને શરૂ કરી દીધું છે. ભૂતપિશાચની વાર્તાવાળી ‘ધ એક્સોર્સિસ્ટ’ ફિલ્મ 1973માં આવી હતી અને આખી દુનિયામાં છવાઈ ગઈ હતી. ત્યારે એ ફિલ્મે દુનિયાભરમાં 19 કરોડ 30 લાખ ડોલરની કમાણી કરી હતી જે તે સમયે સૌથી ઊંચી રકમ હતી. ‘ધ એક્સોર્સિસ્ટ’માં 12 વર્ષની એક છોકરીની વાર્તા છે, જેને એક ભૂત વળગ્યું હોય છે. છોકરીની માતા ત્યારબાદ પાદરીઓની મદદથી એની દીકરીને એ મુસીબતમાંથી બચાવે છે. ફિલ્મ 1971માં પ્રસિદ્ધ થયેલી વિલિયમ પીટર બ્લેટીની નવલકથા પર આધારિત હતી. ‘ધ એક્સોર્સિસ્ટ’ ફિલ્મને બેસ્ટ પિક્ચર સહિત 10 ઓસ્કર માટે નામાંકન મળ્યું હતું.\nમૂળ ‘ધ એક્સોર્સિસ્ટ’ ફિલ્મ વિલિયમ ફ્રાઈડકીને બનાવી હતી. હવે એની સીક્વલ બનાવવા માગે છે ડેવિડ ગોર્ડન ગ્રીન, જેમણે 2018માં ‘હેલોવીન’ હોરર ફિલ્મ બનાવી હતી. ‘ધ એક્સોર્સિસ્ટ’ની સીક્વલ બનાવવા માટે તેઓ બ્લુમહાઉસ અને મોર્ગન ક્રીક પ્રોડક્શન્સ જેવી ફિલ્મ નિર્માણ કંપનીઓ સાથે વાટાઘાટ ચલાવી રહ્યા છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અન��� તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious article‘ટીમ ઇન્ડિયા હારમાંથી કમબેક નહીં કરી શકે’\nNext articleનિયમ તોડી પાર્ટી કરીઃ રૈનાએ માફી માગી\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nઇરોટિકા, પોર્ન નથી, મારા પતિ નિર્દોષ છેઃ શિલ્પા શેટ્ટી\n‘ભવિષ્યનાં પડકારો સામે બચીશું’: શિલ્પા શેટ્ટીનાં પ્રત્યાઘાત\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/covishields-availability-in-73-days-is-completely-false-says-serum-institute-of-india/", "date_download": "2021-07-26T03:43:05Z", "digest": "sha1:XKYXZMTG7ECXGVNM73W64JNMJNU2YYXT", "length": 12482, "nlines": 112, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર 73માં દિવસે ભારતમાં કોરોના વેક્સિન આવી જશે....? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર 73માં દિવસે ભારતમાં કોરોના વેક્સિન આવી જશે…. જાણો શું છે સત્ય…\nMantvya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દેશવાસીઓ માટે સારા સમાચાર, 73 દિવસમાં દેશને સરકાર તરફથી વિનામૂલ્યે મળશે કોરોના વેક્સિન #Corona #Vaccine #GoodNews #Covid19 ”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 468 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “73માં દિવસે દેશમાં કોરોનાની વેક્સિન આવશે જેને લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હત���. દરમિયાન અમને વીટીવી ન્યુઝ દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સીરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા 73 દિવસમાં રસી શોધાઈ જવાના રિપોર્ટ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે, 73 દિવસએ માત્ર એક અનુમાન જ છે.”\nત્યારબાદ અમે બિઝનેસ ટુડેની વેબસાઈટ પર પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. 23 ઓગસ્ટ 2020ના પ્રસારિત આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે, કોવિસિલ્ડ વેક્સિન 73 દિવસમાં ઉપલબ્ધ થશે તે દાવો તદ્દન ખોટો છે.”\nબિઝનેસ ટુડે | ARCHIVE\nસીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમના ફેસબુક પેજ પર આ અંગે સમજૂતી આપવામાં આવી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ સમજૂતી તમે નીચે જોઈ શકો છો.\nસીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવેલો ખુલાસો પણ તમે જોઈ શકો છો.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે.\nTitle:શું ખરેખર 73માં દિવસે ભારતમાં કોરોના વેક્સિન આવી જશે…. જાણો શું છે સત્ય…\nTagged 73 દિવસમાં ભારતકોરોનાકોરોના વેક્સિનમંતવ્ય ન્યુઝસીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા\nશું ખરેખર નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા હાલમાં માસ્ક પહેરવાની મનાઈ કરી છે….. જાણો શું છે સત્ય…\nમીરા ભાયંદરના ધારાસભ્ય ગીતા જૈનના નામે કોરોના સંબંધી ખોટી ઓડિયો ક્લિપ વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર જમ્મૂ-કાશ્મીરમાં બેંકમાં 11 હજાર કરોડનું કૌભાંડ બનવા પામ્યુ છે.. જાણો શું છે સત્ય….\nશું ખરેખર વર્ષ 1998માં ખેડૂતોની ગોળી મારી હત્યા કરવામાં આવી ત્યારનો ફોટો છે…. જાણો શું છે સત્ય….\nરશિયાનો જૂનો વીડિયો ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2016/09/powerpoint-presentation-video-in.html", "date_download": "2021-07-26T03:46:06Z", "digest": "sha1:COGAF3CUS6TKLQ23K3ZQZGBC2R35OFNB", "length": 1766, "nlines": 25, "source_domain": "www.pgondaliya.com", "title": "Powerpoint presentation Video in gujarati- Part.2 - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nકમ્પ્યૂટર શિક્ષણ ગુજરાતીમાં - વિડિયો જુઓ અને શીખો -Free\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/%E0%AA%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4/", "date_download": "2021-07-26T05:19:19Z", "digest": "sha1:7BUNIOYFPH6ML4WMZ4LFAD5NNIKFIHAJ", "length": 22135, "nlines": 186, "source_domain": "www.thevenustimes.com", "title": "ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે રોડ સાઇડ ટેકસમાં માફી સહિતના લાભો આપવા જોઇએ | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોર���ના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Gujarat News Ahmedabad ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે રોડ સાઇડ ટેકસમાં માફી સહિતના લાભો આપવા...\nઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે રોડ સાઇડ ટેકસમાં માફી સહિતના લાભો આપવા જોઇએ\nએમજીએ ગુજરાતમાં તેની હાજરીનું વિસ્તરણ કર્યું : ગુજરાતમાં નવા ૩૦ કેન્દ્રો ખોલશે- ગાંધીનગરમાં 3S સુવિધા સાથે ગાંધીનગરમાં ડીલરશિપના ઉદઘાટન પ્રસંગે એમજી મોટર ઇન્ડિયાના પ્રમુખ રાજીવ ચાબાએ બહુ મહત્વની વાત કરી :- કેન્દ્રની નીતિને પ્રોત્સાહન આપવા અ્ન્ય રાજયોની જેમ ગુજરાત સરકારે પણ આવા લાભોની અમલવારી કરવી જોઇએ\nએમજી હેકટરે ગુજરાતમાં તેની હાજરીનું વિસ્તરણ કર્યું\nગુજરાત સહિત દેશભરમાં ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા અંગે કેન્દ્ર સરકારે જે નીતિ અપનાવી છે, તેના ભાગરૂપે અન્ય સરકારોએ પણ આ દિશામાં હકારાત્મક અભિગમ અપનાવી આગળ આવવું જ��ઇએ. ગુજરાતમાં પણ દિલ્હી, આંધ્રપ્રદેશ સહિતની કેટલીક સરકારો દ્વારા ઇલેક્ટ્રીક વાહનોના રોડ સાઇડ ટેક્સમાં માફી સહિતની જે પ્રોત્સાહક અમલવારી કરાઇ છે, તે જ રીતે ગુજરાત સરકારે રોડ ટેક્સમાં માફી સહિતના લાભો ઇલેક્ટ્રીક વાહનો માટે ખાસ આપવા જોઇએ એમ આજે એમજી મોટર ઇન્ડિયાના પ્રમુખ રાજીવ ચાબાએ જણાવ્યું હતું.\nગાંધીનગરમાં એમજી મોટરના એક નવા ડિલરશીપના ઉદ્ઘઘાટન પ્રસંગે ખાસ અહીં આવેલા શ્રી રાજીવ ચાબાએ ઉમેર્યુ કે, એમજી મોટર ઈન્ડિયાએ ગાંધીનગરમાં સંપૂર્ણ નવી 3S ફેસિલિટી લોન્ચ કરવા સાથે જ તેની રિટેલ હાજરી વધુ મજબૂત બનાવી છે. ‘એમજી ગાંધીનગર’ના નામકરણ સાથેની આ અત્યાધુનિક સુવિધા કાર કંપનીની ‘ભાવનાત્મક ગતિશિલતા’ની ફિલસુફીને પ્રતિબિંબિત કરે છે, જે ગ્રાહકોની પાંચ ઈન્દ્રિયો સાથે જોડાવા માટે વર્તમાન બ્રાન્ડ એલિમેન્ટ્સ તથા આકર્ષક કલર પેલેટ્સના યોગ્ય સુમેળ ધરાવે છે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં એમજી મોટર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજીવ ચાબાની હાજરીમાં ઉદઘાટન સમારંભ યોજાયો હતો ત્યારે શ્રી રાજીવ ચાબાએ વધુમાં જણાવ્યું કે, એમજીના સેગમેન્ટમાં અગ્રેસર રહેલા વાહનોની સતત વધતી માગને પગલે એમજી રાષ્ટ્રીય સ્તરે તેની રિટેલ હાજરી વધારી રહી છે જે અંતર્ગત એમજી ગાંધીનગરના ઉદઘાટન સાથે અત્યાધુનિક સર્વિસ સેન્ટરની સુવિધા શરૂ થઈ છે. એમજી ગાંધીનગરનું ઉદ્ઘાટન અતિ આધુનિક સેવા કેન્દ્ર સાથે આવે છે કારણકે એમજી તેના સેગમેન્ટ અગ્રણી વાહનોની સતત વધતી માંગ સાથે દેશભરમાં તેની રિટેલ હાજરીને વિસ્તૃત કરે છે. એમજી તેના ગ્રાહકોને ઉત્પાદનોનો વિશાળ પોર્ટફોલિયો અને વેચાણ પછીના મજબૂત સપોર્ટ સાથે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેના ઉત્પાદનો સેગમેન્ટમાં સૌથી ઓછાં કુલ ઓનરશિપ ખર્ચ અને શ્રેષ્ઠ રિસેલ વેલ્યુની ખાતરી આપે છે. વૈભવી વારસો ધરાવતી આ બ્રિટિશ કાર કંપનીના મોડેલમાં હેક્ટર પ્લસ, ભારતની સૌપ્રથમ ઓટોનોમસ લેવલ 1 SUV ગ્લોસ્ટર, ન્યૂ હેક્ટર 2021 તથા સંપર્ણ ઈલેક્ટ્રિક ઈન્ટરનેટ SUV ZS EV 2021નો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં ખાસ કરીને એમજીની હેક્ટર પ્લસ 6- અને 7 સીટના વેરિયન્ટ્સની માંગ મજબૂત છે. આ ડિલરશિપના લોન્ચિંગ સાથે જ આ પ્રદેશના કારના શોખીનો તેમની પસંદગીની એમજી કાર ઓનલાઈન અથવા ડિલરશિપના માધ્યમથી બુક કરાવી શકશે.\nએમજી મોટર ઇન્ડિયાનાં પ્રમુખ અને મ���નેજિંગ ડિરેક્ટર શ્રી રાજીવ ચાબાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એમજી માટે મહત્વનું બજાર એવા ગાંધીનગરમાં કામગીરીના પ્રારંભથી અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. હવે રાજ્યમાં અમારા કેન્દ્રોની સંખ્યા 20 થઈ છે અને 2021ના અંત સુધીમાં આ નેટવર્કને ૩૦ કેન્દ્રોમાં વિસ્તૃત કરવાનું લક્ષ્ય છે. એમજી ગાંધીનગરનું સર્જન ભાવનાત્મક ગતિશીલતાના આધારે કરાયું છે. અમારો ધ્યેય બ્રાન્ડના અનુભવોને આગળ ધપાવી ગ્રાહકોને ભાવિ પરિવહનની દિશામાં લઈ આગળ વધારવાનો છે. અમને વિશ્વાસ છે કે આ સુવિધા અમને સમગ્ર વિસ્તારમાં ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. સતત વધતી જતી બજારની માંગને પૂરી કરવાની તેની યોજના સાથે, એમજીનો ઉદ્દેશ 140થી વધુ શહેરોમાં તેના વર્તમાન 250થી વધુ કેન્દ્રોની રિટેલ હાજરીને વધારવાનો છે. આ પ્રસંગે બોલતાં એમજી ગાંધીનગરના ડિલર પ્રિન્સિપલ શ્રી પ્રણવ નંદાએ જણાવ્યું હતું કે ઓટોમોટિવ રિટેલના ભાવિ અંગેના એમજીના વિઝન સાથે તાલ મિલાવી અમે પ્રદેશમાં અમારા ગ્રાહકો માટે સર્વિસના નવા માપદંડ સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. ડિજિટલ સંશોધન આધારિત આ નવી સુવિધા અમારા ગ્રાહકોને એક સંપૂર્ણ અલગ અનુભવ પૂરો પાડશે. અમને વિશ્વાસ છે કે અમારા ગ્રાહકોને એમજી ગાંધીનગર ખાતે ખરેખર યાદગાર અને અનોખો અનુભવ મળી રહેશે. એમજી શિલ્ડ હેઠળ કંપનીએ ફ્રી 3 ‘5s’ એટલે કે પાંચ વર્ષની ફ્રી/ અનલિમિટેડ કિલોમીટરની વોરન્ટી, પાંચ વર્ષ માટે ફ્રી રોડસાઈડ આસિસ્ટન્સ તથા પ્રથમ પાંચ સર્વિસિસ માટે લેબર ફ્રી ચાર્જીસની સુવિધા લંબાવી છે. આ સુવિધાઓનો હેતુ એમજીની માલિકીનો અનુભવ બહેતર બનાવવાનો અને એમજી ગ્રાહકોને સંપૂર્ણ માનસિક શાંતિ પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત તે એમજી હેક્ટરનો કુલ માલિકી ખર્ચ(ટીસીઓ) પણ ઘટાડવામાં સહાય કરે છે, જે પેટ્રોલમાં કિલોમીટર દીઠ 45 પૈસા અને ડીઝલ વેરિયન્ટ માટે કિલોમીટર દીઠ 60 પૈસા છે( 1,00,000 કલોમીટર સુધીના વપરાશ સુધીની ગણતરીના આધારે). આ સંપૂર્ણ નવો શો રૂમ કંપનીની ભાવનાત્મક ગતિશિલતાની ફિલસુફીના આધારે તૈયાર કરાયો છે અને તે એમજી ડીલરશીપના ફ્રન્ટ ફેસિયા તરીકે એક અનોખી ગ્રિલ અપનાવવામાં આવી છે, જે આકાશ અને પૃથ્વીના સંગમને દર્શાવે છે.\nPrevious articleસુપ્રસિધ્ધ ચકુડિયા મહાદેવ ખાતે મહાશિવરાત્રિની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે\nNext articleદૂધેશ્વરના પ્રાચીન શનિમંદિરમાં શનિ અમાવસ્યાની ભવ્ય ઉજવણી કરાશે\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી કતારો\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય છે, લોકોને ઝડપથી લાયસન્સ મળશે\nલગ્નને હજુ વાર છે : શ્રદ્ધા કપૂર\ncoronaમાં પતિનું અવસાન થતાં સાસરિયાઓએ પરિણીતા પર લગાવ્યા આરોપ, કહ્યું “તે...\nમાસ્કના દંડથી બચવા અમદાવાદના 2 યુવકો પોલીસ પર બાઈક ચઢાવીને ફરાર,...\nમુંબઈ હુમલો: આરોપીઓની જાણકારી આપનારને ૩પ.પ કરોડનું ઈનામ આપવાની અમેરિકાની જાહેરાત\nકેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રીશ્રી રાજનાથ સિંહના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો\nપ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરશે\nતમામ 543 સંસદીય મતક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલાશે\n‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફૅમ કરન મેહરા પર પત્ની નિશાએ...\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nસંત રાજિન્દર સિંહજી મહારાજનો અમદાવાદમાં સત્સંગ\nરાજપથ ક્લબ ખાતે આયોજિત રાષ્ટ્રિય હાસ્ય કવિ સંમેલનમાં રાજયપાલશ્રી ઓ.પી. કોહલીની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/shiyada-ma-gajar-khava-na-fayda/", "date_download": "2021-07-26T04:20:16Z", "digest": "sha1:BRUFKUXA3PI2ABC7BH5BLJOF26TC7I7B", "length": 12301, "nlines": 88, "source_domain": "4masti.com", "title": "શિયાળામાં ગાજર ખાવાના મોટા ફાયદા આંખીની દ્રષ્ટિ વધારવાથી લઈને કોલેસ્ટ્રોલ ઓછું કરવા સુધી |", "raw_content": "\nHealth શિયાળામાં ગાજર ખાવાના મોટા ફાયદા આંખીની દ્રષ્ટિ વધારવાથી લઈને કોલેસ્ટ્રોલ ઓછું કરવા...\nશિયાળામાં ગાજર ખાવાના મોટા ફાયદા આંખીની દ્રષ્ટિ વધારવાથી લઈને કોલેસ્ટ્રોલ ઓછું કરવા સુધી\nગાજરમાં કૈલ્કેરીનોલ નામનું તત્વ મળી આવે છે જે ફંગલ બીમારીઓને વધતા અટકાવે છે અને કેન્સર ને અટકાવવામાં પણ સહાયક બને છે.\nગાજરને આંખોની દ્રષ્ટિ વધારનારા ફૂડસ તરીકે ઓળખવામાં આવે છે.\nગાજરને આંખ��ી દ્રષ્ટિ વધારનારા ફૂડસ તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત તે સ્કીનને સુંદર બનાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. એન્ટી-ઓક્સીડેંટ થી ભરપુર ગાજર કેન્સર અને એજિંગ અટકાવવામાં પણ ખુબ ઉપયોગી બને છે. માત્ર એટલું જ નહિ, ગાજરમાં ઉચ્ચ પ્રમાણમાં સોલ્યુબલ ફાઈબર મળી આવે છે જે કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવામાં ઉપયોગી બને છે.\nએક અમેરિકી સરકારી અધ્યયન મુજબ જે લોકો ઓછામાં ઓછું ત્રણ અઠવાડિયા સુધી સતત એક કપ ગાજરનું સેવન કરે છે તેના લોહીમાં કોલેસ્ટ્રોલ નું સ્તર ઘણું ઓછુ થઇ જાય છે.\nગાજરમાં કૈલ્કેરીનોલ નામનું તત્વ મળી આવે છે જે ફંગલ બીમારીઓ ને વધતા અટકાવે છે અને કેન્સર ને અટકાવવામાં ઉપયોગી થાય છે. ગાજરને કાચા પણ ખાઈ શકાય છે. તે ઉપરાંત તાજા શાકભાજી સાથે પકાવીને કે પછી જ્યુસ તરીકે ગાજરનું સેવન કરી શકાય છે. આજે અમે તમને શિયાળામાં ગાજર ખાવાના ઘણા બધા ફાયદાઓ વિષે જણાવવાના છીએ.\n1. રતાંધણા પણું :\nગાજર બીટા કેરોટીન થી ભરપૂર હોય છે જેને ખાધા પછી લીવર માં જઈને વિટામિન એ માં પરિવર્તન થઇ જાય છે. જે રતાંધણા રોગ માટે ખુબ ફાયદા કારક છે.\n2. પાચન તંત્રની મજબૂતી માટે\nગાજરમાં ફાયબર ખુબ માત્રામાં જોવા મળે છે. આનાથી પાચન તંત્ર ખુબ મજબૂત રહે છે.\n3. હાર્ટની બીમારીને રોકવા માટે :\nગાજરમાં રહેલા એંટી-ઓક્સીડેંટ્સ પ્રોપટી હાર્ટની બીમારીઓને રાખવામાં મદદગાર બને છે. સાથે એજિંગ પ્રોસેસને ધીરે કરે છે.\n4. ઝેરી તત્વોને બહાર નીકળવા :\nશરીરમાં રહેલા ઝેરી તત્વો ને બહાર નીકાળવામાં ગાજર મદદગાર બને છે.\n5. કેસર ના ખતરાને ઓછું કરવામાં :\nગાજરનું નિયમિત સેવન કરવાથી ઘણા પ્રકારના કેસર ના ખતરાને ઓછું કરવામાં મદદ કરે છે\nગાજર નાં જ્યુસ થી કેંસર સામે જીતેલી આ મહિલા નો આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> મેડીકલ સારવાર વગર જ ચોથા સ્ટેજ પર પહોચેલ કેંસર થી આ મહિલાએ આવી રીતે જીત્યો જંગ\nગાજર વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> ધુમ્રપાન કરવાવાળાઓ માટે વિશેષ આવી રીતે કરો ઘરે બેઠા ફેફસાની સફાઈ ફેફસા થશે નવા જેવા\nગાજર વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> ૧૫ દિવસ માં વધેલા ધબકારા, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ ને કરી દેશે સામાન્ય આ પ્રયોગ\nગાજર નો હલવો બનાવતા શીખવા ક્લિક કરો >>> શિયાળા માં ગરમા ગરમ ખાવા ની મજા પડે એવો માવા વગર દાણાદાર ગાજરનો હલવો બનાવવાની રીત\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અ��ે તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nજવ નાં પાણી પીવાના 6 ફાયદા તો તેના અનાજના 25 ફાયદા...\nજવ શાંત અને ઠંડા હોય છે. જૌ એક અનાજ છે. તે અનાજની રીતે ફાયદાકારક હોવાની સાથે સાથે એનું પાણી પણ આપણા આરોગ્ય માટે ખુબ...\nદારૂ પીને ચલાવી રહ્યો હતો રીક્ષા, 25 હજારમાં ખરીદી હતી રીક્ષા...\nતુલસી થી કાન નાં રોગો નો ઈલાજ, બહેરાશને મૂળમાંથી દુર કરે...\nઓર્ડર કરી હતી સસ્તી વાઈન, વેઇટરે ભૂલમાં આપી દીધી 3.51 લાખની...\nમહાદેવને કેમ ગમે છે નંદિની સવારી જાણો મંદિર બહાર કેમ થાય...\nPNB ની નવી સ્કીમ, 10 હજાર રૂપિયા રોકાણ કરવાથી 111 દિવસ...\nહવે ટોલ પ્લાઝા ઉપર ખોટી લાઈનમાં ઉભા રહેવાથી ચૂકવવો પડશે બમણો...\nઆ હોળી પર રાશિ અનુસાર પસંદ કરો પોતાનો લક્કી રંગ, ખુલશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/tax-free/", "date_download": "2021-07-26T04:54:52Z", "digest": "sha1:TUAKWDFD3IM36U4YA2H7BFDVTWXLLDV6", "length": 6817, "nlines": 133, "source_domain": "www.gstv.in", "title": "Tax Free - GSTV", "raw_content": "\nકામના સમાચાર/ આ છે એવી 10 વસ્તુ જેના પર નથી લાગતો ઇનકમ ટેક્સ, જાણી લો ફાયદામાં રહેશો\nઇનકમ ટેક્સ તમારી પુરી ઇનકમ પર લાગે છે. એમાં માત્ર સેલરી જ સામેલ હોતી નથી. સેલરી ઉપરાંત બચતથી આવનારુ વ્યાજ,ઘરેથી થઇ રહેલ કમાણી, સાઈડ બિઝનેસ,...\nમોટા સમાચાર/ ઘરે બેસીને કામ કરતાં હો તો હવે વધુ ટેક્સ ચૂકવવાની તૈયારી રાખો, આ રકમ હવે ટેક્સમાં આવશે\nકોરોનાના પગલે દુનિયાભરના દેશોમાં નોકરિયાતોને ઘેર બેસીને કામ કરવાની સુવિધા આપવામાં આવી હતી જેથી અર્થતંત્રને વધુ નુકસાન ન થાય. પરંતુ ટેક્સ નિષ્ણાતો કહે છે કે...\nમધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી થઈ દીપિકાની ફિલ્મ ‘છપાક’, સરકારે જાહેરાત કરતા કહ્યું કે…\nદીપિકા પાદુકોણની ફિલ્મ છપાક રિલીઝ થયા પહેલા ચર્ચામાં છે. હવે ફિલ્મને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર...\nનેશનલ પેન્શન સિસ્ટમ: હવે મેચ્યોરિટી પર મેળવો ટેક્સ-ફ્રી ઉપાડ\nતમામ નિવૃત્તિ ઉત્પાદનો માટે કરવેરામાં સમાનતા લાવવા માટે, સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ્સ (એનપીએસ) પાકતી મુદત પર વિડ્રોલને કરમુક્ત કરી છે. 2004 થી ખાનગી પેન્શન ફંડ...\nઅક્ષયની ફિલ્મ ‘ટૉયલેટ: એક પ્રેમ કથા’ BJP શાસિત રાજ્યોમાં થશે ટેક્સ ફ્રી\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત’ અભિયાન પર આધારિત અક્ષય કુમારની ફિલ્મ ફેન્સ અને રાજકીય જૂથો વચ્ચે લોકપ્રિય થતી જાય છે. ફિલ્મ ‘ટૉયલેટ:એક પ્રેમ કથા’ ગ્રામીણ...\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.sklpsbhuj.com/mission", "date_download": "2021-07-26T05:11:10Z", "digest": "sha1:2NLBPEJG6DP3NTOSPLGPF3SUF7CCG6TX", "length": 6456, "nlines": 99, "source_domain": "www.sklpsbhuj.com", "title": "ધ્યેય અને ઉદ્દેશ :: શ્રી કચ્છી લેવા પટેલ સમાજમાં આપનું સ્વાગત છે", "raw_content": "\nકચ્છની સૌપ્રથમ હાર્ટ, કિડની, કેન્સર હોસ્પિટલનું 8 ડિસેમ્બરના ખાતમુહૂર્ત\nભુજ સમાજમાં વ્યવસાય ઉત્કર્ષ કાર્ય શરૂ : આજે જ સંપર્ક કરો...\nસમાજમાં 70% નવા દાતાઓએ દાન આપ્યું : સંસ્થા મહાન,કાર્ય મહાન...\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\nજ્ઞાતિમાં ભાતૃભાવ અને સંગઠન વધારવું.\nનિરક્ષતા દૂર કરી કેળવણી, અંગે પ્રવૃત્તિ હાથ ધરવી.\nઅણધાર્યા આકસ્મિક પ્રસંગોમાં જ્ઞાતિજનને મદદ કરવી.\nઅપંગ, નિરાધાર પીડિત જ્ઞાતિજનને મદદ કરવી.\nજ્ઞાતિમાં ધર્મ મર્યાદા જાળવી રાખવી, સમાજોપયોગી પ્રવૃત્તિઓ યોજવી.\nજ્ઞાતિજનોની આર્થિક, સામાજીક અને સાંવેગિક સ્થિતિ સુધારે અને આત્મનિર્ભર જીવન જીવે તે માટે પ્રવૃતિઓ કરવી.\nજળસંચય, કૃષિ ઉત્થાન, પર્યાવરણ જાળવણી, આરોગ્ય - શિક્ષણ માટે કાર્ય કરવા.\nજ્ઞાતિજનો આત્મ સન્માન સાથે રાષ્ટ્રના મુખ્યપ્રવાહમાં ગૌરવભેર જીવે તે માટે પ્રવૃતિઓ કરવી.\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વર્ષ ૨૦૧૮માં કૃષિ સઘ્ધરતા યોજના અમલમાં મૂકી છે જેનો હેતુ જ્ઞાતિના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેત ઉત્પાદન વધારે તે છે. હાલ આ અભિયાન હેઠળ ચોવીસીના ગામોગામ લેવા પટેલ જ્ઞાતિના ખેડૂતોના સર્વેનંબર પ્રમાણે ફોર્મ ભરી જમીન ચકાસણી કરાઈ રહી છે.\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nએજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.hzorkf.com/manufacturer-high-purity-nitrogen-equipment-psa-nitrogen-generator-product/", "date_download": "2021-07-26T04:38:03Z", "digest": "sha1:IRUN63JW5AIVLG7LOYZVHFVVYU37LGHL", "length": 20815, "nlines": 269, "source_domain": "gu.hzorkf.com", "title": "ચાઇના ઉત્પાદક ઉચ્ચ શુદ્ધતા નાઇટ્રોજન સાધનો પીએસએ નાઇટ્રોજન જનરેટર ઉત્પાદકો અન�� સપ્લાયર્સ | અથવા", "raw_content": "\nક્રાયોજેનિક હવા અલગ ઓક્સિજન પ્લાન્ટ\nક્રાયોજેનિક હવા અલગ નાઇટ્રોજન પ્લાન્ટ\nહવાથી અલગ થવાના સાધનો\nક્રાયોજેનિક હવા અલગ ઓક્સિજન પ્લાન્ટ\nક્રાયોજેનિક હવા અલગ નાઇટ્રોજન પ્લાન્ટ\nઓક્સિજન અને નાઇટ્રોજન ફેક્ટ ...\nતબીબી ગેસ ઓક્સિજન પ્લાન્ટ માટે ...\nલિક્વિડ નાઇટ્રોજન પ્લાન્ટ લિક્વિ ...\nપ્રવાહી ઓક્સિજન અને નાઇટ્રોજન ...\nક્રિઓજેનિક પ્રકાર ઉચ્ચ અસરકારક ...\nઉત્પાદક ઉચ્ચ શુદ્ધતા નાઇટ્રોજન સાધનો પીએસએ નાઇટ્રોજન જનરેટર\nનાઇટ્રોજન ક્ષમતા: 3-3000Nm3 / ક\nઆઉટપુટ પ્રેશર: 0.1-0.8Mpa (1-8bar) એડજસ્ટેબલ / અથવા ગ્રાહકની આવશ્યકતા તરીકે\nઅમને ઇમેઇલ મોકલો પીડીએફ તરીકે ડાઉનલોડ કરો\nઆઉટપુટ (એનએમએ / એચ)\nઅસરકારક ગેસ વપરાશ (Nm³ / h)\nપીએસએ નાઇટ્રોજન જનરેટર, પીએસએ ઓક્સિજન પ્યુરિફાયર, પીએસએ નાઇટ્રોજન પ્યુરિફાયર, હાઇડ્રોજન જનરેટર, વીપીએસએ ઓક્સિજન જનરેટર, વીએસએ ઓક્સિજન જનરેટર, પટલ ઓક્સિજન જનરેટર, મેમ્બ્રેન નાઇટ્રોજન જનરેટર, લિક્વિડ (ક્રાયોજેનિક) ઓક્સિજન, નાઇટ્રોજન અને આર્ગોન જનરેટર, વગેરેનો ઉપયોગ અને ઉદ્યોગોમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. પેટ્રોલિયમ, તેલ અને ગેસ, રસાયણો, ઇલેક્ટ્રોનિક્સ, ધાતુશાસ્ત્ર, કોલસા, ફાર્માસ્યુટિકલ્સ, એરોસ્પેસ, ઓટો, ગ્લાસ, પ્લાસ્ટિક, ખોરાક, તબીબી સારવાર, અનાજ, ખાણકામ, કટીંગ, વેલ્ડીંગ, નવી સામગ્રી, વગેરેના હવા વિભાજન તકનીકના વર્ષોના સંશોધન સાથે. અને વિવિધ ઉદ્યોગોના સમૃદ્ધ સમાધાનના અનુભવો, અમારા ગ્રાહકોને વધુ વિશ્વસનીય, વધુ આર્થિક, વધુ અનુકૂળ વ્યાવસાયિક ગેસ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં વળગી છે.\nનાઇટ્રોજન જનરેટર્સ operationપરેશન PSA (પ્રેશર સ્વિંગ orર્સોર્પ્શન) ના સિદ્ધાંત અનુસાર બાંધવામાં આવે છે અને પરમાણુ ચાળણીથી ભરેલા ઓછામાં ઓછા બે શોષક દ્વારા રચિત હોય છે. આ શોષક સંકુચિત હવા દ્વારા વૈકલ્પિક રૂપે પસાર થાય છે (અગાઉ તેલને દૂર કરવા માટે શુદ્ધ કરવામાં આવ્યા હતા, ભેજ અને પાવડર) અને નાઇટ્રોજન ઉત્પન્ન કરે છે. જ્યારે એક કન્ટેનર, સંકુચિત હવા દ્વારા ઓળંગી, ગેસ ઉત્પન્ન કરે છે, જ્યારે અન્ય વાયુઓ અગાઉ શોષાયેલા વાતાવરણના દબાણથી ગુમાવે છે. પ્રક્રિયા ચક્રીય રીતે પુનરાવર્તિત થાય છે. જનરેટરનું સંચાલન પીએલસી દ્વારા કરવામાં આવે છે.\nપ્રક્રિયા પ્રવાહનું સંક્ષિપ્ત વર્ણન\nપીએસએ નાઇટ્રોજન જનરેટર એ નાઈટ્રોજન જનરેશન સાધન છે જે કાર્બન મોલેક્યુલર ચાળણીને orસોર્બentન્ટ તરીક�� સ્વીકારે છે - દબાણયુક્ત શોષણ અને હવામાંથી oxygenક્સિજનનું વિસર્જન, પરિણામે નાઇટ્રોજનને અલગ પાડવામાં આવે છે.\nકાર્બન મોલેક્યુલર ચાળણીની ઓ 2 અને એન 2 શોષણ ગુણધર્મો એસોર્શિંગ પ્રેશરના વધારા સાથે O2 બનાવે છે, એન 2 શોષણ ક્ષમતા વધે છે, અને ઓ 2 નો શોષણ દર વધારે છે. પીએસએ નાઇટ્રોજન જનરેટર્સ નાઇટ્રોજન, ઓક્સિજન અને સીએમએસની આ સુવિધાઓનો બરાબર ઉપયોગ કરે છે. પરંતુ આ પર્યાપ્ત નથી, ઘણા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવશે અને શ્રેષ્ઠમાં ચાલાકી કરવામાં આવશે - આ જ કારણ છે કે પીએસએ નાઇટ્રોજન જનરેટર્સ વિશ્વમાં તેમનું સ્વાગત છે અને એટલા લોકપ્રિય છે કારણ કે બધું જ શ્રેષ્ઠ કરે છે. પીએસએ ચક્ર ટૂંકું છે - ઓ 2, એન 2 શોષણ સંતુલન / પ્રેશર સમાનતાથી શરૂ થાય છે, પરંતુ ઓ 2, એન 2 પ્રસરણ / ડિસોર્પ્શન રેટ એટલા અલગ છે કે ટૂંક સમયમાં ઓ 2 શોષણ કરવાની ક્ષમતા એન 2 ની શોષણ ક્ષમતા કરતા ઘણી વધારે છે. પીએસએ નાઇટ્રોજન જનરેશન ટેકનોલોજી કાર્બન મોલેક્યુલર ચાળણીની શોષણ લાક્ષણિકતાઓનો ઉપયોગ કરી રહી છે, અને પ્રેશરલાઇઝ્ડ orસોર્પ્શન, ડિસોર્પ્શન ડિકોમ્પ્રેશન ચક્રના સિદ્ધાંત - સંકુચિત હવા વાયુના વિભાજનને પ્રાપ્ત કરવા માટે વૈકલ્પિક રીતે બે adsસોર્સપ્શન ટાવર્સમાં જાય છે, ત્યાં ઉત્પાદન નાઇટ્રોજનનો સતત પ્રવાહ ઉત્પન્ન થાય છે. જો કે આ જાણવાનું પૂરતું નથી - આ બધા પીએસએ નાઇટ્રોજન જનરેટરમાં શ્રેષ્ઠમાં વિકસિત થયા હતા.\nઅગાઉના: ફૂડ ઉદ્યોગ માટે ઓનસાઇટ નાઇટ્રોજન પેકિંગ મશીન ફૂડ ગ્રેડ નાઇટ્રોજન જનરેટર\nઆગળ: દક્ષિણ અમેરિકા પૂર્વ એશિયામાં ગરમ ​​વેચાણ માટેનો ટોચનો ગુણવત્તાવાળા પીએસએ ઓક્સિજન પ્લાન્ટ ઉચ્ચ ગુણવત્તાની ગુણવત્તાની ખાતરી સાથે\nઉચ્ચ શુદ્ધતા નાઇટ્રોજન જનરેટિંગ સિસ્ટમ\nઉચ્ચ શુદ્ધતા નાઇટ્રોજન જનરેટર\nટોચની ગુણવત્તા ઉચ્ચ કાર્યક્ષમતા પ્રવાહી\nતમારો સંદેશ અહીં લખો અને અમને મોકલો\nક્રિઓજેનિક પ્રકાર ઉચ્ચ કાર્યક્ષમ ઉચ્ચ શુદ્ધતા નાઇટ્રો ...\nઉત્પાદન લાભો 1. મોડ્યુલર ડિઝાઇન અને બાંધકામ માટે સરળ સ્થાપન અને જાળવણીનો આભાર. 2. સરળ અને વિશ્વસનીય કામગીરી માટે સંપૂર્ણ સ્વચાલિત સિસ્ટમ. High. ઉચ્ચ શુદ્ધતાવાળા industrialદ્યોગિક વાયુઓની ગેરંટીડ ઉપલબ્ધતા. Any. કોઈપણ જાળવણી દરમ્યાન વપરાશ માટે સંગ્રહિત પ્રવાહી તબક્કામાં ઉત્પાદનની ઉપલબ્ધતા દ્વારા ખાતરી આપી ...\nવધુ ઉત્પાદનો જુઓ >\nલિક્વિડ નાઇટ્રોજન પ્લાન્ટ / પ્રવાહી ઓક્સિજન સાધનો / એલ ...\nમિક્���-રેફ્રિજરેન્ટ જૌલે-થોમસન (એમઆરજેટી) રેફ્રિજરેટર પૂર્વ તાપમાન સાથેના સિંગલ કોમ્પ્રેસર દ્વારા સંચાલિત નીચા તાપમાનેન્દ્રિય રેપ્રીજરેટ, ટીપીપી, સીએએસ ના નાઇટ્રોજન લિક્વિફાયર માટે લિક્વિડ નાઇટ્રોજન (-180 ℃) માટે લાગુ પડે છે. એમઆરજેટી, જુલ-થomsમ્સન ચક્ર રિકોક્યુપેશન અને મલ્ટિકોમ્પોંન્ટ મિશ્રિત રેફ્રિજરેન્ટ્સ પર આધારિત છે જે વિવિધ ઉકળતા પોઇન્ટ સાથે વિવિધ સંબંધિત ઉષ્ણતામાન સાથે તેના સંબંધિત કાર્યક્ષમ રેફ્રિજરેશન ટેમ્પરેચર રેન્જ સાથે izingપ્ટિમાઇઝ કરવા દ્વારા કાર્યક્ષમ રેફ્રિજ છે ...\nવધુ ઉત્પાદનો જુઓ >\nમેડિકલ ઓક્સિજન જનરેટર હોસ્પિટલ Oક્સિજન જનરેટર ...\nસ્પષ્ટીકરણ આઉટપુટ (Nm³ / h) અસરકારક ગેસ વપરાશ (Nm³ / h) હવા સફાઈ સિસ્ટમ ORO-5 5 1.25 KJ-1.2 ORO-10 10 2.5 KJ-3 ORO-20 20 5.0 KJ-6 ORO-40 40 10 KJ-10 ઓરો -60 60 15 કેજે -15 ઓરો -80 80 20 કેજે -20 ઓરો-100 100 25 કેજે -30 ઓરો -1 150 150 38 કેજે -40 ઓરો-200 200 50 કેજે -50 અમે નવીનતમ પીએસએ (PSA) નો ઉપયોગ કરીને પીએસએ ઓક્સિજન પ્લાન્ટ બનાવીએ છીએ. પ્રેશર સ્વિંગ orર્સોર્પ્શન) ટેકનોલોજી. લે છે ...\nવધુ ઉત્પાદનો જુઓ >\nઓ માટે Industrialદ્યોગિક પીએસએ નાઇટ્રોજન ઉત્પન્ન પ્લાન્ટ ...\nવધુ ઉત્પાદનો જુઓ >\nમેડી માટે ઓક્સિજન અને નાઇટ્રોજન ફેક્ટરી પ્રોજેક્ટ ...\nઉત્પાદન લાભ 1 : સંપૂર્ણપણે Autoટોમેટિક રોટરી એર કમ્પ્રેસર. 2 : ખૂબ ઓછો વીજ વપરાશ. 3 air એર કressમ્પ્રેસર તરીકે પાણીની બચત એ એર કૂલ્ડ. 4 : 100% સ્ટેનલેસ સ્ટીલ બાંધકામ ક columnલમ ASME ધોરણો અનુસાર. 5 medical તબીબી / હોસ્પિટલના ઉપયોગ માટે ઉચ્ચ શુદ્ધતા ઓક્સિજન. 6 : સ્કિડ માઉન્ટ કરેલું સંસ્કરણ (કોઈ પાયો આવશ્યક નથી) 7 : ઝડપી પ્રારંભ અને ટમ શટ ડાઉન ...\nવધુ ઉત્પાદનો જુઓ >\nપ્રવાહી-ઓક્સિજન-નાઇટ્રો માટે વિશ્વસનીય ઉત્પાદક ...\nઉત્પાદન લાભો અમે વિશિષ્ટ આવશ્યકતાઓ અનુસાર વિવિધ પેકિંગ અભિગમો લઈએ છીએ. આવરિત બેગ અને લાકડાના બ boxesક્સનો ઉપયોગ સામાન્ય રીતે વોટરપ્રૂફ, ડસ્ટ-પ્રૂફ અને શોક-પ્રૂફ હેતુ માટે કરવામાં આવે છે, સુનિશ્ચિત કરે છે કે ડિલિવરી પછી દરેક ઉપકરણ સંપૂર્ણ સ્થિતિમાં રહે છે. લોજિસ્ટિક્સની બાબતમાં, કંપની પાસે મોટા વેરહાઉસ છે ...\nવધુ ઉત્પાદનો જુઓ >\nનંબર 88 ઝૈક્સી પૂર્વ માર્ગ જિંગ્નાન ટાઉન હાંગઝો શહેર ઝેજીઆંગ ચાઇના\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશે પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\n© ક©પિરાઇટ - 2019-2020: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/18-10-2020/228697", "date_download": "2021-07-26T04:16:24Z", "digest": "sha1:7MKR4LQCJXKZEX7Y6X7SPXUUZRCG22O5", "length": 9378, "nlines": 102, "source_domain": "www.akilanews.com", "title": "જય માતાજી કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી", "raw_content": "\nજય માતાજી કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી\nદેશભરમાં નવરાત્રીનો પ્રારંભ થયો : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને નવરાત્રીના પાવન પર્વ ઉપર દેશના નાગરિકોને શુભકામના પાઠવી\nનવી દિલ્હી ,તા.૧૭ : આજથી દેશભરમાં પવિત્ર નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, નવરાત્રીના પાવન પર્વ પર ખુબ-ખુબ શુભકામનાઓ, જગત જનની માં જગદંબા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સંચાર કરે, જય માતાજી પીએમ મોદીએ પહેલા નોરતે કહ્યું ઓમ દેવી શૈલ્યપુત્ર્યૈ નમઃ પીએમ મોદીએ પહેલા નોરતે કહ્યું ઓમ દેવી શૈલ્યપુત્ર્યૈ નમઃ નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીને પ્રણામ. તેમના આશીર્વાદથી, આપણો ગ્રહ સલામત, સ્વસ્થ અને સમૃદ્ધ રહે.\nતેમના આશીર્વાદ અમને ગરીબ અને જરૂરિયાતમંદોના જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવવા માટે શક્તિ આપે. વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને દેશવાસીઓને પવિત્ર નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, નવરાત્રી તપ, સાધના અને શક્તિ પૂજાનું પ્રતિક છે. નવરાત્રીના મહાપર્વની તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. માં ભગવતી બધા ઉપર પોતાની કૃપા અને આશીર્વાદ બનાવી રાખે, જય માતાજી. દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કરીને દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છાઓ આપી છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે, તમારા અને તમારા આખા પરિવારને શરદ નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ, જય માતાજી\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શ��ધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nકેરળમાં વધતા કોરોનાના કહેરથી દેશમાં ત્રીજી લહેરના ટકોરા લાગ્યા : દેશમાં નવા 36.840 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 33.603 દર્દીઓ રિકવર થયા : વધુ 377 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.20.962 થયો : એક્ટીવ કેસ 4.05.848 થયા : કુલ કેસની સંખ્યા 3.14.08.333 થઇ access_time 12:12 am IST\nચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના બે યુવકોના કસ્ટડીમાં અપમૃત્યુ પ્રકરણ : સોમવારે ડાંગ બંધનું એલાન access_time 12:05 am IST\n'હર કામ દેશ કે નામ' ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પિટલ વડોદરા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયુ access_time 11:58 pm IST\nપૂર્વ સિક્કિમમાં 4 ની તીવ્રતાનો ભૂંકપના આંચકા અનુભવાયા access_time 11:55 pm IST\nહવે મરઘાના અવશેષમાંથી બનશે ડીઝલ : 40 ટકા મળશે સસ્તું : કેરળના પશુ ડોક્ટરે પ્લાન્ટ શરુ કર્યો access_time 11:53 pm IST\nવડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘમહેર યથાવત access_time 11:47 pm IST\nટી-20ની પ્રથમ મેચમાં ભારતે 38 રને શ્રીલંકાને હરાવ્યું : ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી access_time 11:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/entertainment/swara-comment-on-padmaavat/", "date_download": "2021-07-26T04:05:40Z", "digest": "sha1:ARLLQN54ZHRT4ERGFGVG3SMT3ES6WKFU", "length": 11477, "nlines": 177, "source_domain": "chitralekha.com", "title": "‘પદ્માવત’ ફિલ્મ વિશે સ્વરા ભાસ્કરની કમેન્ટ ઉપર ટ્વિટર પર થઈ શાબ્દિક ટપાટપી | chitralekha", "raw_content": "\nટોક્યો ઓલિમ્પિક્સઃ તીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News Entertainment ‘પદ્માવત’ ફિલ્મ વિશે સ્વરા ભાસ્કરની કમેન્ટ ઉપર ટ્વિટર પર થઈ શાબ્દિક ટપાટપી\n‘પદ્માવત’ ફિલ્મ વિશે સ્વરા ભાસ્કરની કમેન્ટ ઉપર ટ્વિટર પર થઈ શાબ્દિક ટપાટપી\nમુંબઈ – અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગયા અઠવાડિયે રિલીઝ થયેલી વિવાદાસ્પદ હિન્દી ફિલ્મ ‘પદ્માવત’ ફિલ્મની ટીકા કરી છે. એણે કહ્યું છે કે આ ફિલ્મ સતી અને જૌહરની પ્રતિબંધિત પ્રથાને ઉત્તેજન આપે છે. એની આ કમેન્ટને પગલે સેલિબ્રિટી વ્યક્તિઓ વચ્ચે ટ્વિટર ઉપર શાબ્દિક ટપાટપી થઈ છે.\nસુચિત્રા કૃષ્ણમૂર્તિએ સ્વરાને આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે તો તિલોતમા શોમ નામની એક અન્ય અભિનેત્રી સ્વરાની તરફેણમાં ઉતરી છે.\nસ્વરાએ એક લાંબી લખેલી પોસ્ટમાં ‘પદ્માવત’ ફિલ્મની આકરી ટીકા કરી હતી. એણે લખ્યું હતું કે ‘પદ્માવત’ ફિલ્મ જોયા બાદ હું સ્વયંને માત્ર યોનિ પૂરતી સીમિત હોવાનું મહેસુસ કરી રહી છું. આ ફિલ્મે એવો સવાલ ઉઠાવ્યો છે કે વિધવા, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી, વૃદ્ધા, ગર્ભવતી કે કિશોરીઓને જીવવાનો અધિકાર છે કે નહીં. સ્વરાએ ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીને લખેલા એક ખુલ્લા પત્રમાં સતી તથા જૌહર જેવા આત્મવિલોપનના રિવાજોની સખત શબ્દોમાં ટીકા કરી છે.\nગાયિકા અને ભૂતપૂર્વ અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ સ્વરાની ટીકા કરતાં એવો સવાલ કર્યો છે કે આવી નારીવાદીઓ પદ્માવત વિશે ટીકા કરે છે એ શું અજ્ઞાની નથી આ ફિલ્મમાં જૌહરને ઉત્તેજન આપતી સ્ત્રીઓ વિશેની વાર્તા નથી. આની કરતાં કોઈ બીજો વિષય શોધો, જેમાં ઈતિહાસને લગતી વાતો ન હોય.\nસુચિત્રાએ એક બીજી પોસ્ટમાં એવું લખ્યું છે કે, જે અભિનેત્રી કામુક ડાન્સર અને વેશ્યાનો રોલ કરી શકે એ કોઈ પવિત્ર રાણીની વાર્તા જોયા બાદ વજાઈના જેવું મહેસુસ કરે એ હસવા જેવી વાત છે.\nસ્વરા ભાસ્કર ‘રાંજણા’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મોમાં ચમકી ચૂકી છે. એની નવી ફિલ્મ આવી રહી છે ‘વીરે દી વેડિંગ’.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleવયોવૃદ્ધ કિસાને મંત્રાલયમાં આત્મહત્યા કરતાં મુંબઈના રાજકારણમાં ખળભળાટ\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nઇરોટિકા, પોર્ન નથી, મારા પતિ નિર્દોષ છેઃ શિલ્પા શેટ્ટી\n‘ભવિષ્યનાં પડકારો સામે બચીશું’: શિલ્પા શેટ્ટીનાં પ્રત્યાઘાત\nટોક્યો ઓલિમ્પિક્સઃ તીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/religion/sadguru/those-who-live-with-a-vision-can-overcome-internal-and-external-limitations/", "date_download": "2021-07-26T04:06:37Z", "digest": "sha1:SXIOJLKTFHNE6QMTZNGYTENHAHMQSLJX", "length": 14478, "nlines": 181, "source_domain": "chitralekha.com", "title": "દૂરંદેશીતાનું સર્જન | chitralekha", "raw_content": "\nટોક્યો ઓલિમ્પિક્સઃ તીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nવિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે ઘણી જ સુવિધાઓ અને સગવડો પ્રાપ્ત થઈ હોવા છતાં માનવજાતિ હજી પણ ભારે ગૂંચવણ અને અવ્યવસ્થિતતામાં રાચે છે. દુનિયાના મોટાભાગના લોકો એ સમજણ વિના જ જીવન વીતાવે છે કે તેઓ સ્વયં માટે વાસ્તવમાં શું ઈચ્છે છે. અને જો તેઓ જાણતા હોય કે પોતે શું ઇચ્છે છે, તો ના તો તેમનામાં તે પામવાની ઇચ્છાશક્તિ હોય છે ક�� ના તે માટેની દ્રષ્ટિ હોય છે. મોટાભાગે તેઓ તેમના માટે સરળ હોય તેવી કોઈપણ બાબત અથવા તો તેમના જીવનમાં જે-તે બાબતની જરૂરિયાત જાણ્યા વિના જ તેના પર ઠરીઠામ થઈ જવાનો નિર્ણય લઈ લે છે.\nઆપણે કાયમ આ ક્ષણે આપણી આસપાસની વાસ્તવિકતાના આધારે આપણા જીવનનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે જીવનમાં જે વસ્તુને સર્વોચ્ચ સ્તરે ઈચ્છીએ છીએ, તેને આપણી વર્તમાન સ્થિતિ સાથે કશી લેવાદેવા નથી. જો આપણે આપણી દૂરંદેશીતાને વર્તમાન પરિસ્થિતિની ગુલામ બનાવી દઈશું, તો તે ફરી પાછી સરળ અને તમારા માટે શક્ય હોય તેવી બાબત તરફ નજર દોડાવશે.\nજો વ્યક્તિ પોતાની સાથે અને આસપાસના વિશ્વ સાથે શું કરવા ઈચ્છે છે તે અંગેની દ્રષ્ટિ ધરાવતી હોય, તો તે સ્થિતિનું સર્જન કરવું તેની ક્ષમતાની બહારની વાત નથી. તે આ જન્મમાં સાકાર થઈ શકે છે, કદાચ તે માટે બીજા કેટલાક જન્મ સુધી રાહ જોવી પડે, પણ આપણે જે ઈચ્છીએ છીએ, તે ચોક્કસપણે સાકાર થાય છે. જે વ્યક્તિના જીવનનું વિઝન સ્પષ્ટ હોય અને તે જીવનની દરેક ક્ષણે તેને ઝંખતો હોય, તો ગમે તેટલી મુશ્કેલ વસ્તુ પણ તેના ચરણોમાં આવી પડશે. પણ વ્યક્તિ કાયમ ગૂંચવણનો ભાર માથે લઈને ફરે છે અને જે નથી જોઈતું, તેની જ મથામણમાં રચ્યોપચ્યો રહે છે. તેના જીવનમાં આ દૂરંદેશીતા અને ઈચ્છાશક્તિના અભાવ માટે મુખ્યત્વે આપણી આસપાસના વિશ્વની વિકૃત સમજૂતી જવાબદાર છે.\nજેને તમે સર્વોચ્ચ ગણો છો, તેના માટે મથામણ કરો. તે સાકાર થશે કે નહીં – તે મહત્વનું નથી. બસ, તે વિઝન (દૂરદ્રષ્ટિ) સાથે જીવવાનો અનુભવ માત્ર જ ઉત્કર્ષ, મુક્તિ અને પ્રસન્નતાની પ્રક્રિયા છે. તે કાલે સાકાર થાય કે સેંકડો વર્ષો પછી, તે મહત્વનું નથી. તમને પરિણામની કોઈ ચિંતા નથી. તમે એક દૂરદ્રષ્ટિ ધરાવો છો અને તમે તમારૂં જીવન તે તરફ વાળ્યું છે, તે મહત્વપૂર્ણ છે. સર્વોચ્ચ વસ્તુ સાકાર કરવા માટેનો આ એક સરળ માર્ગ પણ છે. સમગ્ર ગીતા તેના પર જ છે – તમે જે ઈચ્છો છો, તેમાં જીવન સમર્પિત કરી દો, તે ઈચ્છા સાકાર થશે કે નહીં થાય તેની ચિંતા છોડી દો. આ સ્વયં એક આધ્યાત્મિક પ્રક્રિયા છે.\nદૂરદ્રષ્ટિ એ આપણી અંદર અને બહાર રહેલી મર્યાદાઓને ઓળંગી જવા માટેનો મહત્વપૂર્ણ માર્ગ છે. તમે જે ઈચ્છો છો, તે અંગે તમે અત્યંત સ્પષ્ટ હોવ, તો આજે જે અશક્ય જણાતું હોય, તે આવતીકાલે તમારા જીવનનો સામાન્ય ભાગ બની જાય છે. કોઈપણ મુશ્કેલી વિના તે તમારા ચરણોમાં આવી પડે છે. પણ દરેક ક્ષણે જો તમે તાર્કિક રીતે એ પ્રશ્ન કરો અને વિચારો કે, ‘શું તે પ્રાપ્ત કરી શકાય તેમ છે કે નહીં’ તો પછી તમે તમારા દિમાગમાં અને તમારી આસપાસના વિશ્વમાં જે ગૂંચવણ જન્માવો છો, તે વિશ્વને મોટી ગૂંચવણમાં નાંખી દે છે. આપણે વાસ્તવમાં શું ઈચ્છીએ છીએ, તે અંગેની દૂરદ્રષ્ટિ કેળવવા માટેનો સમય પાકી ગયો છે.\n(દેશના પચાસ સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ લેખક છે. ભારત સરકારે સદગુરુની પ્રશંસનીય સેવા બદલ 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ – ‘પદ્મ વિભૂષણ’થી નવાજીને તેમનું સન્માન કર્યું હતું.)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleગ્રેટેસ્ટ શો-મેનઃ રાજ કપૂર\nNext article૧૪ ડિસેમ્બર ૨૦૨૦\nઅધ્યાત્મ: એક અસાધારણ લોભ\nટોક્યો ઓલિમ્પિક્સઃ તીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/muslim-desh-ma-mataji-mandir/", "date_download": "2021-07-26T03:51:52Z", "digest": "sha1:5QSCWBZYMTSDTV423UT2QI3IVKMXFPEV", "length": 12126, "nlines": 76, "source_domain": "4masti.com", "title": "જાણો માતાજી નો મહિમા, આ મુસ્લિમ દેશમાં રાત દિવસ સળગતી રહે છે દેવી માં ની જ્યોત |", "raw_content": "\nInteresting જાણો માતાજી નો મહિમા, આ મુસ્લિમ દેશમાં રાત દિવસ સળગતી રહે છે...\nજાણો માતાજી નો મહિમા, આ મુસ્લિમ દેશમાં રાત દિવસ સળગતી રહે છે દેવી માં ની જ્યોત\nઆમ તો દેવીમાં ના મંદિર દુનિયામાં ઘણી જગ્યાઓ ઉપર છે પણ લાખોની વસ્તી વાળા એક દેશ જ્યાં ૯૫ ટકા વસ્તી મુસ્લિમ હોય ત્યાં દેવીમાં નુ મંદિર હોવું ખરેખર ચોકાવનારી વાત છે. સૌને અચંબિત કરનારી વાત છે કે આ મંદીરમાં સદીઓથી અખંડ જ્યોત સળગતી રહે છે જે લોકોની વચ્ચે એક આશ્ચર્ય નો વિષય બનેલ છે.\nઅમે વાત કરી રહ્યા છીએ અઝરબેઇજન દેશ ની જ્યાં સુરાખાનીમાં દેવીમાંનુ એક પવિત્ર મંદિર છે. અહિયાં દિવસ રાત એક પવિત્ર જ્યોત સળગતી રહે છે, એવું માનવામાં આવે છે કે આ મંદિર અહિયાં સદીઓથી જેમ ને તેમ ઉભું છે. અઝરબેઇજન ના લોકો તેને અતીશગાહ અથવા ટેમ્પલ ઓફ ફાયર નામથી પણ બોલાવે છે.\nઅહિયાં સળગી રહી અખંડ જ્યોતની પાછળ કયું રહસ્ય છે તે કોઈ નથી જાણતું , અહિયાં આવવા વાળા તેને દેવીમાંનો ચમત્કાર માને છે. હિંદુ ધર્મમાં અગ્નિને સૌથી પવિત્ર માનવામાં આવે છે એટલે અહિયાં સળગી રહેલ જ્યોતને દેવીમાંનુ પ્રતિક માનવામાં આવે છે. અહિયાં સળગી રહેલ આ પવિત્ર જ્યોત બિલકુલ એવી જ છે જેવી જ્વાલાજી મંદીરમાં સળગી રહેલી અખંડ જ્યોત છે. આ મંદિરને બનાવવામાં જુના સમયની વાસ્તુકલાનો ઉપયોગ કરવામાં આવેલ છે. અહિયાં એક ત્રિશુલ પણ સ્થાપિત છે અને અગ્નિકુંડ માં પવિત્ર જ્યોત સળગતી રહે છે અને મંદીરની દીવાલ ઉપર ગુરુમુખીમાં કોઈ લેખ અંકિત છે.\nમંદિર બનાવરાવ્યું કોણે હતું\nજુના સમયની વાતો માનીએ તો દેવીમાંનુ આ મંદિર હિન્દુસ્તાની વેપારીઓ એ બનાવરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે હિન્દુસ્તાની વેપારી આ રસ્તેથી વેપાર કરવા માટે આવતા જતા હતા અને તેમણે જ આ પવિત્ર મંદિર નું નિર્માણ કરાવ્યું હતું, તે લોકો આ મંદીરમાં માથું ટેકવા જાય છે. ઈતિહાસકરો નું માનો તો માનો તો આ મંદિર બનાવનારનું નામ બુદ્ધદેવ હતું. તે હરિયાણાના માંજડા ગામના રહેવાસી હતા, જે કુરુક્ષેત્ર ની પાસે જ છે.\nઈરાનથી પણ લોકો અહિયાં પૂજા કરવા માટે આવતા હતા. અહિયાં આવવા વાળા લોકો મંદીરની પાસે બનેલી ઓરડીમાં આરામ કરતા હતા. ઈ.સ.૧૮૯૦ માં અહિયાથી પુજારી જતા રહ્યા. ત્યાર પછી અહિયાં કોઈ પુજારીને આવવાનું વિવરણ ઉપલબ્ધ નથી.\nમાનવામાં આવે છે કે પછી કોઈ પુજારી અહિયાં પાછા ફરીને નથી આવ્યા. ત્યારથી મંદિર ભક્તોની રાહ જુવે છે, હવે અહિયાં એકાદો માણસ જ તમને દેખાશે. મંદિર અત્યારે સુમસામ પડી રહે છે.\nભલે મંદિર આજે સુમસામ જ કેમ ન પડ્યું હોય પણ અહિયાં સળગતી જ્યોત આજે પણ એકધારી સળગી રહી છે જે લોકોને અચંબિત કરવા માટે કાફી છે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nIAS ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, એક વર્ષમાં કુલ કેટલી મિનીટ હોય છે\nસ્ત્રીનું એવું કયું રૂપ છે, જે બધા જોઈ શકે છે પરતું તેનો પતિ ક્યારેય જોઈ શકતો નથી જાણો IAS ઈન્ટરવ્યુંના વિચિત્ર સવાલના જવાબ. IAS...\nઆવું કરવાથી દર મહીને થશે 25 હજારની કમાણી, વીજળીના બિલ માંથી...\nઘર પર કોઈ નહોતુ ત્યારે વૃદ્ધે બોલાવી કોલગર્લ, પછી જે છોકરી...\nકેમ કોઈ હોટલમાં નથી હોતો 13 નંબરનો રૂમ, તે કોઈ રહસ્ય...\nચોમાસામાં કીડીઓને ભગાડવાની સરળ અને અસરદાર રીત, એકવાર અજમાવી જુઓ.\nઆ દિવસથી શરુ થઈ ગયા છે શ્રાદ્ધ, 16 દિવસ સુધી ભૂલથી...\nઆવો પતરાળાની પરંપરાને પુનર્જીવિત કરીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ અને વિનાશને અટકાવીએ\nલોકડાઉને કાનપુરથી વારાણસી સુધી ચોખ્ખું કરી નાખ્યું ગંગાનું પાણી, કરી શકો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/features/health/snooze-is-risky-for-heart/", "date_download": "2021-07-26T05:35:11Z", "digest": "sha1:CMUUFPYE7Y4AB3DT3V6GWBP255C3T5PO", "length": 13318, "nlines": 173, "source_domain": "chitralekha.com", "title": "સ્નૂઝનું બટન હૃદય માટે જોખમી! | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome Features Health સ્નૂઝનું બટન હૃદય માટે જોખમી\nસ્નૂઝનું બટન હૃદય માટે જોખમી\nતમને તમારા પર ભરોસો નહીં કે\nઆવો પ્રશ્ન ત્યારે પૂછવો જોઈએ જ્યારે તમે સવારે ચોક્કસ સમયે વહેલા ઊઠવા માટે એલાર્મ મૂકતા હો. તમને ખાતરી નથી હોતી કે તમે નિશ્ચિત સમયે ઊઠી શકશો કે નહીં. આથી તમે એલાર્મ મૂકીને સૂવો છો. પરંતુ એલાર્મવાળી ઘડિયાળમાં અથવા મોબાઇલ કે જે હવે તો અનેક સાધનોના બદલે એક સાધન તરીકે કામ કરે છે, તેમાં એલાર્મમાં પણ સ્નૂઝની સુવિધા મળે છે.\nસ્નૂઝ એટલે તમે જો પાંચ કે દસ મિનિટ પછી ઊઠવા માગતા હો તો સ્નૂઝનું બટન દબાવી દો. એટલે થોડી વાર ઊંઘ લંબાઈ જાય. આ સુવિધા એટલા માટે હોય છે કે જો તમે એલાર્મ જ રાખ્યું હોય અને તમે તેને બંધ કરી ફરી સૂઈ જાવ તો ખબર ન રહે અને ઘરનાં કામ કે ઑફિસે જવા માટે મોડું થઈ જાય. એના બદલે સ્નૂઝનું બટન દબાવો તો તમને ખાસ મોડું ન થાય અને થોડી વધુ ઊંઘ પણ મળી જાય.\nપરંતુ એક ન્યૂરૉસાયન્ટિસ્ટ એવું કહે છે કે વારંવાર સ્નૂઝનું બટન દબાવવાથી શરીર પર કાર્ડિયૉવેસ્ક્યુલર હુમલો થાય છે. તેનાથી તમારું ચેતાતંત્ર બગડે છે.\nપ્રાધ્યાપક મેથ્યુ વૉકર યુનિવર્સિટી ઑફ કેલિફૉર્નિયાના સેન્ટર ફૉર હ્યુમન સ્લીપ સાયન્સમાં ભણાવે છે. તેમણે કેટલીક સલાહ આપી છે. એક અભ્યાસ મુજબ એવું જણાયું છે ક��� ૩૯ ટકા બ્રિટિશરો સાત કલાક કરતાં ઓછું સૂવે છે. મુખ્યપ્રવાહના સંશોધનમાં ઓછામાં ઓછું આઠ કલાક સૂવાની ભલામણ કરાઈ છે.\nરાત્રે છ કે સાત કલાક કરતાં ઓછું સૂવાથી ઘણી બધી આરોગ્ય વિષયક સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેમાં હતાશા (ડિપ્રેશન), અલ્ઝાઇમર અને ચિંતાનો સમાવેશ થાય છે. ઉપરાંત અનેક અભ્યાસમાં એવું પણ જણાયું છે કે અપૂરતી ઊંઘના કારણે વજન પણ વધી શકે છે.\nઆથી વૉકરે સલાહ આપી છે કે તમે એલાર્મ મૂક્યું હોય તો એલાર્મ વાગવાના સમયે ઊઠી જ જાવ. આળસ ન કરો. સ્નૂઝનું બટન દબાવવાનું છોડી દો. વૉકર તો દિવસ દરમિયાન ઝપકી (પાવર નેપ) લેવાની પણ ના પાડે છે અને કૉફી પીવાની પણ ના પાડે છે.\nઆપણને ઊંઘ લાવતાં આપણા મગજનાં રસાયણોને કેફિન નિષ્ક્રિય કરી દે છે. આથી સ્લીપ સાયન્સના ડિરેક્ટર વૉકર વાળુ (ડિનર) પછી કૉફી પીવાની ના પાડે છે. તે કહે છે કે તમે કૉફી પીવો તે પછી લાંબા સમય સુધી, એટલે કે વહેલી સવાર સુધી કૉફીના દ્રવ્યો પૈકીના અડધા તમારા મગજમાં રહે છે.\nઘણા લોકો આનો રસ્તો ડીકેફ (કેફિનરહિત) કૉફી દ્વારા કાઢે છે. પરંતુ વૉકર તેની પણ ના પાડે છે. તેઓ કહે છે કે ડીકેફ કૉફી પણ સારો વિકલ્પ નથી કારણકે નિયમિત કૉફી કરતાં તેમાં ત્રીજા ભાગનો કેફિનનો ડૉઝ હોય જ છે. એટલે તમે જો ત્રણ કપ ડીકેફ કૉફી પીવો તો એક સામાન્ય કપ જેટલી કૉફી પીવા જેટલું નુકસાન તમારી ઊંઘને કરી શકે છે.\nદિવસ દરમિયાન ઝપકી ખાવાની પણ વૉકર ના પાડે છે. તે બે તબક્કાની ઊંઘવાની પ્રણાલિનો પડઘો પાડે છે. કેન્યામાં શિકારી જાતિ છે તેમાં આ જ પદ્ધતિ છે. તેઓ રાત્રે સાત કલાક સૂવે છે અને દિવસ દરમિયાન ૩૦થી ૬૦ મિનિટ. (આપણા રાજકોટવાસીઓની જેમ.)\nકેટલાક યુરોપીય દેશોમાં તે સિએસ્ટા તરીકે ઓળખાય છે. આ દિવસની ઊંઘથી ક્ષણિક તમને સ્ફૂર્તિ લાગે પરંતુ તે લાંબા ગાળે મગજનાં જટિલ કાર્યો (કૉગ્નિટિવ ફંક્શન)ને તે સહાય કરતી નથી. આ કાર્યોમાં નિર્ણય લેવાની શક્તિ- લાગણીશીલ સ્થિરતાનો સમાવેશ થાય છે.\nઆમ, તમારે નિયમિત સૂવાની અને ઊઠવાની તથા આઠ કલાક રાત્રે ઊંઘ લેવાની ટેવ પાડવી જોઈએ તેવો વૉકરભાઈનો મત છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleભાજપને અંદરોઅંદરના વિખવાદ અને વાણીવિલાસ ભારે પડશે\nસ્પાઇનની બીમારીની સચોટ સારવાર સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં\nઆ ચોખા ખાવાથી હાઈપરટેન્શન નિયંત્રણમાં રહેશે\nઅતિસૂક્ષ્મ ડ્રોપ્લેટ કોરોના સંક્રમણના બિનકાર્યક્ષમ વાહક\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/these-2-women-from-gujarat-rans-backward-up-to-53-km-in-13-hours-050563.html?ref_source=articlepage-Slot1-7&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:33:20Z", "digest": "sha1:QCCRB35PHK5KD2VS3RH7XXXCOE5RA2EK", "length": 14471, "nlines": 173, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતની આ 2 મહિલા 13 કલાકમાં 53 કિમી સુધી ઊંધી દોડી, રેકોર્ડ નોંધાયો | These 2 women from Gujarat rans backward up to 53 km in 13 hours - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nજામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\nવડોદરાના વારસિયા વિસ્તારમાં સમલૈંગિક સેક્સ કરતા યુવાનો દિવાલ તુંટતા ત્રીજા માળેથી નીચે પટકાયા\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\nઅંકલેશ્વરમાંથી હત્યા કેસમાં 4 બાંગ્લાદેશીની ધરપકડ, આરોપીઓમાં એક આતંકી સંગઠનનો સભ્ય\nઆ છે ગુજરાતનો નાયગ્રા, 250 ફુટની ઉંચાઇથી અહીં પડે છે નદીનો ધોધ\nગુજરાત: મોદી-શાહના ગઢમાં મમતા બેનરજીની એન્ટ્રી, ચૂંટણી પહેલા રાજ્યમાં બનાવશે સંગઠન\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 min ago Kargil Vijay Diwas: પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, કહ્યુ - યાદ છે આપણને તેમની વીરતા અને બલિદાન\n36 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n1 hr ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n1 hr ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nગુજરાતની આ 2 મહિલા 13 કલાકમાં 53 કિમી સુધી ઊંધી દોડી, રેકોર્ડ નોંધાયો\nગુજરાતમાં બારડોલીમાં રહેતી 2 મહિલાઓએ 'ઊંધી-દોડ'નો રેકોર્ડ બનાવ્યો છે. અહીં ટ્વિંકલ ઠાકર અને સ્વાતિ ઠાકરે 13 કલાકમાં 53 કિમી સુધી ઊંધી દોડી. જે બાદ તેમનું નામ 'ગિનીસ બુક ઓફ ધ રેકોર્ડ'માં નોંધાયું હતું. આ બંનેએ તેમની સફળતા પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારસરણીને પ્રેરણારૂપ ગણાવી હતી. તે કહે છે કે તે મહિલા સશક્તિકરણના મોદીજીના સંદેશાથી પ્રેરિત હતી અને તેમણે તેમની કુશળતાનું પ્રદર્શન કર્યું. આ રીતે અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન મળી શકે છે.\nગુજરાતમાં નણંદ-ભાભી સૌથી વધુ ઊંધું દોડી\nટ્વિંકલ ઠાકર અને સ્વાતિ ઠાકરે મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે મંગળવારે સાંજે 5 કલાકે બારડોલીથી તેમની રેસ શરૂ કરી હતી. જે બાદ બીજા દિવસે દાંડી ખાતે નવ વાગ્યે સમાપ્ત થઇ. તે બંને એકબીજાની નણંદ-ભાભી છે. તેમણે તેની રેસનો વીડિયો સંબંધિત વિભાગને મોકલી આપ્યો છે.\nટ્વિંકલ ઠાકર અને સ્વાતિ ઠાકર શું કરે છે\nબંનેએ 'ગ્રેટેસ્ટ ડિસ્ટન્સ કવર્ડ બાય બેકવર્ડ રનિંગ ઇન 24 આવર્સ' અંતર્ગત ઊંધી રેસ પૂર્ણ કરી. સ્વાતિ બારડોલીના કેન ટેકવાનડુ નામની સંસ્થાની સ્થાપક છે. જ્યારે, તેની ભાભી ટ્વિંકલ ઠાકર ધૂમકેતુ ડાન્સ એકેડમી સાથે સંકળાયેલી છે. તેમણે કહ્યું કે મહિલા શક્તિને ઉજાગર કરવાના ઉદ્દેશથી તેઓ વધુ કારનામા કરવા તૈયાર છે.\nપરિવારના સભ્યોએ વધારી હિંમત\nટ્વિંકલ ઠાકર કહે છે કે પહેલા તો આવી દોડ માટે અમને પૂરેપૂરી ખાતરી નહોતી, પરંતુ પરિવારના સભ્યોએ અમને પ્રોત્સાહન આપ્યું. હવે અમારો ઉદ્દેશ દરેક સ્ત્રીને તેમની કુશળતા પ્રદર્શિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, કારણ કે દરેકમાં કેટલાક વિશેષ ગુણો હોય છે, પરંતુ તે કુશળતા દર્શાવવા માટે આપણને કોઈના સપોર્ટની ઘણી જરૂરત હોઈ છે. '\nઆ પણ વાંચો: 21 વર્ષની આ છોકરી દર વર્ષે કમાય છે 35 લાખ રૂપિયા, 12માં વર્ષે પાસ કર્યુ 12મુ બોર્ડ\nવેપારી જહાજના ચાલક દળના 12 સભ્યોને ગુજરાતના ઉમરગામ તટ પાસે બચાવાયા\nગુજરાતમાં 12માં માટે શાળાઓ ખોલ્યા બાદ હવે 9થી 11 માટે પણ રાજ્ય સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય\nબનાસકાંઠાની મહિલાઓ ઘરે બેઠા બની ગઈ કરોડપતિ, કરે છે 1 કરોડ કરતા વધુની કમાણી\nWeather Update: મુંબઈમાં રેડ એલર્ટ, ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનો રદ, આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી\nડીસામાં દારૂની નદી વહી, પોલિસે એક વર્ષમાં ઝડપાયેલી દારુની બોટલો પર બુલડોઝર ફેરવ્યુ\nકેન્દ્ર સરકારે કઠોળમાં સ્ટૉક મર્યાદા લાગુ કરતા જ પુરવઠા વિભાગ આવ્યુ હરકતમાં\nબનાસકાંઠાઃ ડીસા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદની ચૂંટણી યોજાઈ, બિનહરીફ ચૂંટાયા માવજી દેસાઈ\nકચ્છઃ અખબારી અહેવાલમાં છપાયેલ નોટિસમાં 'બાંધકામ' શબ્દ પ્રયોગથી બન્ની માલધારી સંગઠનનો વિરોધ\nમહિલા સાથે અફેરની શંકામાં ધોકા અને હથોડીથી 3 કલાક સુધી મારી યુવાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી\nઆમ આદમી પાર્ટી પછી હવે મમતા દીદીનો પણ આજે ગુજરાતના રાજકારણમાં પ્રવેશ\nહાલોલના ખાખરીયામાં ASAL કંપનીની દાદાગીરીના કારણે કામદારોની હાલત કફોડી\nભેંસાણમાં તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસી મૂકવવા માટે લોકોની ભીડ\nમીરાબાઇ ચાનુને પીએમ મોદીને આપી શુભકામનાઓ, કહ્યું- ટોક્યો ઓલમ્પિકમાં આનાથી સારી શરૂઆત બીજી શું હોય\nTokyo Olympics: મીરાબાઈ ચાનૂએ રચ્યો ઈતિહાસ, વેઈટલિફ્ટિંગમાં અપાવ્યો ભારતને 'સિલ્વર' મેડલ\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/ballia-incident/", "date_download": "2021-07-26T03:25:22Z", "digest": "sha1:NXNXJFX2PV3BS6SPDJGODDEUGG7ORICB", "length": 3589, "nlines": 117, "source_domain": "www.gstv.in", "title": "ballia incident - GSTV", "raw_content": "\nબલિયા હત્યાકાંડ: મુખ્ય આરોપી ભાજપ નેતા સહિત ચાર ઝડપાયા, 11 પોલીસકર્મી સસ્પેન્ડ\nઉત્તર પ્રદેશના બલિયામાં ભાજપના નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહ સહિત ચારેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે, તેમની જાણકારી આપનારાને પોલીસે અગાઉ 50 હજાર રૂપિયાના ઇનામની જાહેરાત...\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\nવોટરોને રૂપિયા વેચવાના ગુનામાં પહેલી વખત એક્શન, કોર્ટમાં મહિલા સાંસદને સંભળાવવામાં આવી છ મહિનાની સજા\nરાજકારણ/ લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા મમતાનો માસ્ટર પ્લાન, પ્રશાંત કિશોરને સોંપાયુ આ મોટુ કામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2016/09/khel-mahakumbh-regestration-video-in.html", "date_download": "2021-07-26T04:50:06Z", "digest": "sha1:HKTO4ABOD2UKTNWUBVHA5VGV5HJEESRL", "length": 3134, "nlines": 26, "source_domain": "www.pgondaliya.com", "title": "Khel mahakumbh Regestration Video in Gujarati - ખેલમહાકુંભ રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો ? - વિડીયો જુઓ - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nહાલ ખેલમહાકુંભ રજીસ્ટ્રેશન પૂર જોશમાં ચાલી રહ્યું છે.ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું છે.કેટલાક મિત્રોને આ બાબતે માહિતીના અભાવે રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી થાય છે તેમના ઉકેલ માટે અહીં પ્રેક્ટિકલ વિડીયો ગુજરાતીમાં માહિતી સાથે મુકેલ છે,જે આપને ઉપયોગી બનશે. ( આ વિડિયો માત્ર જાણકારી માટે છે.આપની કચેરીએથી આપને મળેલ સૂચના એ અગત્યની છે,જેને અનુસરશો.)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/cm-rupani-announcement-assistance-of-rs-1500-per-student-88878", "date_download": "2021-07-26T03:30:43Z", "digest": "sha1:345K6PIVU4S3MUG77EPBNXWRRFNNBE55", "length": 18425, "nlines": 122, "source_domain": "zeenews.india.com", "title": "સીએમ રૂપાણીએ આ બાળકો માટે કરી જાહેરાત, વિદ્યાર્થી દીઠ રૂપિયા 1500ની સહાય | Gujarat News in Gujarati", "raw_content": "\nસીએમ રૂપાણીએ આ બાળકો માટે કરી જાહેરાત, વિદ્યાર્થી દીઠ રૂપિયા 1500ની સહાય\nગાંધીનગર ખાતે સીએમ અને ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. સીએમ વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસને પગલે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતિમાં રાજ્યની આશ્રમ શાળાઓ, સમરસ હોસ્ટેલના દિવ્યાંગ છાત્રાલયો અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા જે બાળકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે\nગાંધીનગર: ગાંધીનગર ખાતે સીએમ અને ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. સીએમ વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસને પગલે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતિમાં રાજ્યની આશ્રમ શાળાઓ, સમરસ હોસ્ટેલના દિવ્યાંગ છાત્રાલયો અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા જે બાળકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે. તેમને એપ્રિલ માસના ખર્ચ પેટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 1500ની સહાય આપવાની જાહેરાત કરી છે.\nઆ પણ વાંચો:- રાજકોટમાં કોરોના વધુ 3 કેસ આવ્યા પોઝિટિવ, રાજ્યમાં કુલ 47 કેસ\nસીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમં��્રીએ આ અંગેની વિગતવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષિપંચ તેમજ બિન અનામત વર્ગના જે બાળકો હોસ્ટેલમાં, આશ્રમ શાળાઓમાં રહેતા અને અભ્યાસ કરે છે. તેમને રાજ્ય સરકાર નિયમિત ભોજન સહાય આપશે.\nઆ પણ વાંચો:- યુવતીનો પરિવાર જ બન્યો તેના માટે યમરાજ, ગળુ દબાવી કરી નિર્મમ હત્યા\nલોકડાઉનની હાલની પરિસ્થિતિમાં આ બાળકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે કે, શિફ્ટ થયા છે. તેવા અંદાજે 3 લાખ 25 હજાર બાળકોને એપ્રિલ માસ દરમિયાન સહાય પેટે 1500 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ અન્ય એક સંવેદનશીલ નિર્ણય લેતા રાજ્યમાં દિવ્યાંગ છાત્રાલયમાં રહેતા અને અભ્યાસ કરતા અને ઘરે જતા રહેલા 11 હજાર દિવ્યાંગ બાળકોને પણ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ માસમાં પૂરતી 1500ની આવી સહાય સરકાર આપશે.\nઆ પણ વાંચો:- જો તમે હોમ કવોરેન્ટાઈનમાં છો અને ઘરથી બહાર નીકળી રહ્યા છો તો થઈ જજો સાવધાન\nઆ સાથે જ રાજ્યમાં જે બાળકો બાળ સંભાળ ગૃહમાં રહે છે. તેવા બાળકોને પણ આ જ પ્રમાણે એક માસ એટલે કે એપ્રિલ માસની સહાયના 1500 રૂપિયા અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીએમ રૂપાણીની કોર કમિટીની હેઠક બાદ બાળકો માટે જાહરાત કરવામાં આવેલી સહાયના 1500 રૂપિયા તમામ બાળકોના વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.\nગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ: facebook | twitter | youtube\nરાજકોટમાં કોરોના વધુ 3 કેસ આવ્યા પોઝિટિવ, રાજ્યમાં કુલ 47 કેસ\nGujarat: નરમાણા ગામમાં વાદળ ફાટ્યું, ક્યાંક જેસીબી તણાયું તો ક્યાં પુલ થયો ધરાશાયી\nLow cost onion storage facility: ખેડૂતનો જબરદસ્ત દેશી જુગાડ, આ રીતે પાકનો સંગ્રહ કરી ઈચ્છે ત્યારે ઊંચા ભાવે કરે છે વેચાણ\nTokyo Olympics Live: તલવારબાજીમાં ભવાની દેવીના અભિયાનનો અંત, ટેબલ ટેનિસમાં શરથ કમલની જીત\nKARGIL VIJAY DIVAS: દરેક ભારતીય માટે ગર્વનો દિવસ, વીરતા અને ગૌરવની જાણો આ શૌર્યકથા\nપ્રેમિકાની સામે જ પ્રેમીની હત્યા, પ્રાઈવેટ પાર્ટ કાપ્યો, ઘરના બારણા આગળ જ ચિતા બાળી, Video જોઈ હલી જશો\nછોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદથી ઓરસંગ, હેરણ સહિત તમામ નદીઓ ગાંડીતુર, પ્રસુતા કિનારે અટવાઇ\nSL vs IND: સૂર્યકુમાર-ભુવનેશ્વરનું શાનદાર પ્રદર્શન, પ્રથમ ટી-20માં ભારતનો 38 રને વિજય\nનવસારીમાં જમીનના નાનકડા શેઢામાટે લોહીયાળ જંગ, જેઠ દ્વારા વહુની હત્યા કરી નંખાઇ\nTokyo Olympics: ���વેન્ટમાં ભાગ લીધા બાદ એથલીટ કોરોના પોઝિટિવ, ટોક્યો ઓલિમ્પિકમાં હડકંપ\nગીરસોમનાથમાં પાંચ મોત: બે બાળાઓના સાપ કરડવાથી, પિતાને બચાવવા તળાવમાં બે પુત્રના ડુબવાથી મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-kumar-gandharva-who-is-kumar-gandharva.asp", "date_download": "2021-07-26T05:31:26Z", "digest": "sha1:W76ZXF4BIRGMJBCYX4XMJTJZ6QAUFBPC", "length": 15055, "nlines": 317, "source_domain": "celebrity.astrosage.com", "title": "કુમાર ગંધર્વ જન્મ તારીખ | કોણ છે કુમાર ગંધર્વ | કુમાર ગંધર્વ જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે Kumar Gandharva\nરેખાંશ: 74 E 39\nઅક્ષાંશ: 15 N 53\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ચોક્કસ (A)\nકુમાર ગંધર્વ પ્રણય કુંડળી\nકુમાર ગંધર્વ કારકિર્દી કુંડળી\nકુમાર ગંધર્વ જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nકુમાર ગંધર્વ 2021 કુંડળી\nકુમાર ગંધર્વ ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nKumar Gandharva કયા વર્ષ માં જન્મ્યા હતા\nKumar Gandharva કયા વર્ષ માં જન્મ્યા હતા\nKumar Gandharva કયા જન્મ્યા હતા\nKumar Gandharva કયારે જન્મ્યા હતા\nKumar Gandharva ની નાગરિકતા શું છે\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nKumar Gandharva ની ચરિત્ર કુંડલી\nતમે એકાદ ગૂઢ પ્રશ્ન સમાન છો. તમને કોઈ વ્યક્તિ ખરેખર જાણતી હોય તો તે તમે પોતે જ છો. તમારી મૂળ તાસીર કરતાં સદંતર અલગ હોય એવા પાત્ર તરીકે જીવનમાં અભિનય કરી જવાની કળામાં તમે માહેર છો.તમે નોંધપાત્ર ચુંબકીય શક્તિ ધરાવો છો અને તમે તેનો ઉપયોગ સારી અથવા ખરાબ બાબત માટે કરી શકો છો. તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે તમારી ઈચ્છાઓ પર અવલંબે છે. સદનસીબે, સામાન્યપણે તમારા કાર્યોને હકારાત્મક રીતે વાળી લેવા તમે સક્ષમ છો અને પરિણામે તમારી ચુંબકીય શક્તિ અન્યો પર કલ્યાણકારી અસર છોડે છે.તમે મોટા મનના તેમ જ વિશાળ હૃદયવાળા છો. તમે અન્યોની મદદ કરવા તત્પર હો છો. આનંદનું મૂલ્ય તમે જાણો છો તથા તે કઈ રીતે મેળવી શકાય એનાથી પણ તમે વાકેફ છો, પણ અન્યના ભોગે તમે આ આનંદ ક્યારેય નહીં મેળવો. અન્યોના આનંદને બરકરાર રાખવા તમે તમારી ઉર્જાઓ એ દિશામાં વાળતા પણ અચકાશો નહીં.તમે લાગણીશીલ, ઉદ્યમી, ઉદાર અને મૈત્રીપૂર્ણ છો પરંતુ બહુ જલ્દી ઉશ્કેરાઈ જાઓ છો. તમે ગુસ્સે થાવ છો, ત્યારે તમે તમામ અંકુશોથી પર થઈ જાવ છો અને એવા દાવા કરો છે, જેની માટે પછીથી તમારે દિલગીરી વ્યક્ત કરવાની જરૂર પડી શકે છે. આથી, પોતાની જાત પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો.\nKumar Gandharva ની આનંદીત અને પુર્તિ કુંડલી\nકોઈપણ વ્યક્તિ કે પરિસ્થિતિની આરપાર જોઈ શકવાની ક્ષમતા તમે ધરાવો છો, આથી તમારાથી કંઈપણ છૂપાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આંતરસૂઝની આ સ્પષ્ટતા તમને વિરોધનો સામનો કરવાની તથા સંતોષની પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે. તમે કોઈપણ પરિસ્થિતિનો તાગ તરત જ મેળવી લોવાની તથા ગમે તે સમસ્યા ઉકેલવાની ક્ષમતા ધરાવો છો આથી, સીધા જ મુદ્દા પર પહોંચી શકો છો.તમે લક્ષ્ય પર નિયંત્રિત રહેવા વાળા છો અને કોઈનો પણ દાબ નથી અનુભવતા. સ્વાભાવિક રૂપે તમે એક વિદ્વાન હશો અને સમાજ માં તમારી છવિ એક પ્રતિષ્ઠિત અને જ્ઞાની વ્યક્તિ ના રૂપ માં થશે. આનું કારણ તમારું જ્ઞાન અને શિક્ષા થશે. ભલે તમે બીજી વસ્તુઓ ને ત્યાગી દો પરંતુ શિક્ષા માં સારું થવું તમારી પહેલી પ્રાથમિકતા હશે અને આજ તમને સૌથી અલગ કરશે. તમને પોતાના જીવન માં ઘણા જ્ઞાની અને પ્રતિષ્ઠિત લોકો નું માર્ગદર્શન મળશે અને એના પરિણામ સ્વરૂપ તમે તમારી શિક્ષા ને ઉન્નત બનાવી શકશો. તમારી અંદર સહજ રૂપ થી જ્ઞાન હાજર છે. તમને માત્ર સ્વયં ને ઉન્નત બનાવતા ની સાથે એ જ્ઞાન ને પોતાના ના વ્યક્તિગત જીવન માં સમાહિત કરવાનો પ્રયાસ કરવો પડશે. જ્ઞાન ના પ્રતિ ભૂખ તમને સૌથી આગળ રાખશે અને એનાજ લીધે તમારી ગણતરી વિદ્વાનો માં થશે. અમુક સમયે તમે વધારે પડતા સ્વતંત્ર થયી જાઓ છો, જેન લીધે તમારી શિક્ષા બાધિત થયી શકે છે એટલે આના થી બચવાનું પ્રયાસ કરો.\nKumar Gandharva ની જીવન શૈલી કુંડલી\nતમારા સહ-કર્મચારીઓ તમારી સફળતા માટે પ્રેરણાનું કામ કરે છે.આથી, તમને ધ્યેયની પ્રાપ્તિ માટે જરૂરી એવી પ્રેરણાદાયી બાબત માટે તમે અન્યો પર મદાર રાખી શકો છો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/about-shreevats-goswami-who-is-shreevats-goswami.asp", "date_download": "2021-07-26T04:20:27Z", "digest": "sha1:74IJ6PQ3I7FLRYGL2MTZBVAYOCOP2RSO", "length": 15541, "nlines": 317, "source_domain": "celebrity.astrosage.com", "title": "શ્રીવત્સ ગોસ્વામી જન્મ તારીખ | કોણ છે શ્રીવત્સ ગોસ્વામી | શ્રીવત્સ ગોસ્વામી જીવન ચરિત્ર", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » વિશે Shreevats Goswami\nરેખાંશ: 88 E 20\nઅક્ષાંશ: 22 N 30\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nશ્રીવત્સ ગોસ્વામી પ્રણય કુંડળી\nશ્રીવત્સ ગોસ્વામી કારકિર્દી કુંડળી\nશ્રીવત્સ ગોસ્વામી જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nશ્રીવત્સ ગોસ્વામી 2021 કુંડળી\nશ્રીવત્સ ગોસ્વામી Astrology Report\nશ્રીવત��સ ગોસ્વામી ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nShreevats Goswami કયા વર્ષ માં જન્મ્યા હતા\nShreevats Goswami કયા વર્ષ માં જન્મ્યા હતા\nShreevats Goswami કયારે જન્મ્યા હતા\nShreevats Goswami ની નાગરિકતા શું છે\nઆ માહિતી ઉપલબ્ધ નથી.\nShreevats Goswami ની ચરિત્ર કુંડલી\nતમે સંવેદનશીલ અને ઉદાર છો. કોઈને મદદની જરૂર હોય અને કોઈ સંકટમાં હોય એ વિશે તમને ખબર પડે તો તમે ત્યાં મદદનો હાથ લંબાવ્યા વિના પસાર થઈ જાવ, એ બાબત વિચારમાં પણ આવતી નથી.તમે અત્યંત વ્યવહારૂ અને એટલી જ હદે સક્ષમ છો. તમે સ્વભાવે ખૂબ જ સુઘડ છો, તમને શિસ્ત ગમે છે દરેક કામ પદ્ધતિસર થાય તેમ તમે ઈચ્છો છો. શક્ય છે કે આ ગુણો તમારામાં ઘણી સારી રીતે કેળવાયેલા છે. અને એ પણ શક્ય છે કે, તમે જ્યારે ઝીણવટભરી બાબતોમાં એટવાયેલા રહો છો ત્યારે તમે જીવનની કેટલીક મોટી તકો ગુમાવી બેસો છો.તમે અનિશ્ચિત વ્યક્તિ છો. દુનિયામાં તમારો માર્ગ કંડારવા માટેના તમામ ગુણો ધરાવતા હોવા છતાં અને સફળતાની સીડી પર ખાસ્સા ઊંચે સુધી જઈ શકવાની ક્ષમતા તમારી અંદર હોવા છતાં છતાં મચ્યા રહેવા માટે જરૂરી એવા કેટલાક ગુણોનો તમારામાં અભાવ હોવાથી તમે વિચારી રહ્યા હો છો કે મારે થોડું વધુ જોર લગાડવું જોઈએ ત્યારે તમારાથી ઓછી આવડત ધરાવતી વ્યક્તિ તમારૂં સ્થાન લઈ લે છે. આથી તમારી મિથ્યા મર્યાદાઓ વિષે વધુ ન વિચારો. સ્વીકારી લો કે તમે સફળ થશો અને તમને જરૂર સફળતા મળશે.તમે ગણતરીબાજ અને વાસ્તવવાદી છો. સતત કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા તમે ધરાવો છો. કશુંક પ્રાપ્ત કરવાની પ્રબળ ઝંખના તમારા હૃદયમાં રહેલી છે. આ વાત ક્યારેક તમને બેચેન કરી મૂકે છે, જો કે તમારી સિદ્ધિઓ માટે તમને હંમેશાં ગર્વ થશે.\nShreevats Goswami ની આનંદીત અને પુર્તિ કુંડલી\nતમને અનેકવાર નિરાશાનો સામનો કરવો પડશે તથા વધુની અપેક્ષા રહેશે, કેમકે તમને સતત ચિંતા રહે છે કે તમને જે બાબતનો સૌથી વધુ ભય રહે છે તે થયા વિના રહેશે નહીં. તમે અત્યંત શરમાળ હોવાથી તમારી લાગણીઓ તથા ભાવના વર્ણવવામાં તમને ભારે મુશ્કેલી પડે છે. જો તમે રોજ કેટલોક સમય ભૌતિક વિશ્વની બાબતોથી તમારા મનને દૂર લઈ જઈ બેસીને ધ્યાન કરશો, તો તમે ખાસ્સી શાંતિ અનુભવશો તથા તમને સમાજાશે કે પરિસ્થિતિ દેખાય છે એટલી ખરાબ નથી. તમે એક સ્થાન પર રહેવાવાળા માંથી નથી એટલેજ તમને વધારે સમય સુધી ભણતર અનુકૂળ નહિ આવે. આનો પ્રભાવ તમારી શિક્ષા ઉપર પડી શકે છે, જેના લીધે તમારી શિક્ષા માં અમુક અવરોધો આવી શકે છે. પોતાના આલસ્ય ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછીજ તમે શિક્ષા ના ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરી શકો છો. તમારી અંદર અજાણ્યા ને જાણવાની તીવ્ર ઉત્કંઠા છે અને તમારી કલ્પનાશીલતા તમને પોતાના વિષયો માં ઘણી હદ સુધી સફળતા અપાવશે. આનો બીજો પક્ષ એ છે કે તમને તમારી એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરવો જોઈએ જેનાથી જયારે તમે અધ્યયન કરવા બેસો તો કોઈપણ જાત ની મુશ્કેલી થી રૂબરૂ ના થાઓ અને તમારી સ્મરણ શક્તિ પણ તમારી મદદ કરે. જો તમે મન લગાડી મહેનત કરશો અને શિક્ષા પ્રતિ સકારાત્મક રહેશો તો કેટલી પણ મુશ્કેલી આવે પરંતુ તમે તમારા ક્ષેત્ર માં સફળ થયી ને જ રહેશો.\nShreevats Goswami ની જીવન શૈલી કુંડલી\nલોકો તમને બૌદ્ધિકપણે કઈ રીતે લેશે તેની ચિંતા તમને હોય છે અને અન્ય કોઈ ક્ષેત્ર કરતાં શિક્ષણ પ્રત્યે તમારા પ્રયાસોને દિશા આપવા તમે પ્રેરિત છો.\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://4masti.com/vitamin-e-na-fayda/", "date_download": "2021-07-26T04:46:54Z", "digest": "sha1:HIOX2TRLTED7KUPRYSS5GLGG7L22GVAM", "length": 12311, "nlines": 83, "source_domain": "4masti.com", "title": "આ કેપ્સ્યુલ તમને મેડિકલ સ્ટોર પરથી મળી જશે વાળને બનાવો ઘાટ્ટા, વિટામીન ‘ઈ’ ના 5 ફાયદા |", "raw_content": "\nHealth આ કેપ્સ્યુલ તમને મેડિકલ સ્ટોર પરથી મળી જશે વાળને બનાવો ઘાટ્ટા, વિટામીન...\nઆ કેપ્સ્યુલ તમને મેડિકલ સ્ટોર પરથી મળી જશે વાળને બનાવો ઘાટ્ટા, વિટામીન ‘ઈ’ ના 5 ફાયદા\nકાળા ડાઘ કરો દુર અને વાળને બનાવો ઘાટ્ટા, જાણો વિટામીન ‘ઈ’ ના 5 ફાયદા આ કેપ્સ્યુલ તમને મેડિકલ સ્ટોર પરથી મળી જશે.\nવાળ, ચહેરા અને સ્કીનને હેલ્દી અને ગ્લોઈંગ બનાવવામાં સૌથી ઉત્તમ છે વિટામીન ‘ઈ’ ઓઈલ :\nવાળ,ચહેરો અને સ્કીનને હેલ્દી અને ગ્લોઈંગ બનાવવામાં સૌથી ઉત્તમ છે વિટામીન ‘ઈ’ ઓઈલ, તમે તેને અનેક રીતે ચહેરા અને વાળ માટે ઉપયોગ કરી શકો છો. અહિયાં તમને આ ઓઈલ ના ઉપયોગ કરવાની 5 રીત જણાવી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે એન્ટીઓક્સીડેંટસ થી ભરેલ આ ઓઈલની કેપ્સ્યુલ તમારી નજીકના કોઈપણ મેડીકલ સ્ટોર ઉપરથી મળી જશે. ત્યાં તમને તે બે ફોર્મ 400mg અને 800mg માં મળશે. 400mg વાળી કેપ્સ્યુલ સાઈઝમાં નાની અને ઘાટ્ટા લીલા રંગની હશે. તે 800mg વાળી કેપ્સ્યુલ આછા લીલા રંગની હશે.\nસારો ફાયદો મેળવવા માટે તમે નાની વાળી કેપ્સ્યુલ નો ઉપયોગ કરો. આ કેપ્સ્યુલ માંથી ઓઈલ તમારે સોય ની ���દદથી કાઢવું પડશે.\n(1) નાઈટ ક્રીમની જેમ :\nચહેરાને સ્મુદ અને સોફ્ટ બનાવવા માટે વિટામીન ‘ઈ’ ની એક કેપ્સ્યુલમાં અડધી ચમચી કુવારપાઠું જેલ લગાવીને બે મિનીટ મસાજ કરો. તેને રોજ રાત્રે સુતા પહેલા લગાવો. જો આ ઉપચાર તમને ચીકાશ વાળો લાગે તો તમે તેને દિવસે પણ લગાવી શકો છો.\n(2) વાળ માટે :\nવાળને ચમકદાર, મુલાયમ અને ઘાટ્ટા બનાવવા માટે અઠવાડિયામાં એક વખત વિટામીન ‘ઈ’ ની બે કેપ્સ્યુલ માં ત્રણ ચમચી દહીં ભેળવીને સારી રીતે છીણીને વાળ અને સ્કેલ્પ ઉપર લગાવો. તમે ધારો તો દહીં ઉપરાંત નારીયેલ તેલ કે બદામ તેલ નો ઉપયોગ કરી શકો છો.\n(3) કાળા કુંડાળા દુર કરવા માટે :\nએક ચમચી બદામના તેલમાં એક વિટામીન ‘ઈ’ કેપ્સ્યુલ ભેળવો. આ મિશ્રણને રોજ રાત્રે સુતા પહેલા અંદર આવેલ ભાગની મસાજ કરો. તમને એક જ અઠવાડિયામાં તેનું પરિણામ જોવા મળશે.\n(4) સ્ક્રબની જેમ કરો ઉપયોગ :\nઅઠવાડિયામાં બે વખત વિટામીન ‘ઈ’ ની બે કેપ્સ્પ્યુલ માં કોફી પાવડર ભેળવીને ચહેરા ને સ્ક્રબ કરો. તેનાથી તમારા ચહેરાની બધીજ ખરાબી બહાર નીકળીને તમારો ચહેરો ચોખ્ખો અને ગ્લોઈંગ બનશે.\n(5) અઈબ્રોજ ઘાટ્ટો બનાવવા માટે :\nવિટામીન ‘ઈ’ ઓઈલ માં એવા ગુણ હોય છે જે વાળના ગ્રોથ વધારવામાં મદદ કરે છે. કેમકે તે માથાના વાળને વધારવા માટે સ્કેલ્પ ની ઓઈલની બનાવટ, PH લેવલ, લોહી સર્ક્યુલેશન અને ફોલિકલ હેલ્થ વગેરે બધાને સારું બનાવે છે. બરોબર આવી જરીતે આ વિટામીન ‘ઈ’ અઈબ્રોજ ના વાળને પણ ઘાટ્ટા કરે છે. તેના માટે રાત્રે સુતા પહેલા સીધા આ ઓઈલ થી અઈબ્રોજ નું મસાજ કરો.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nવિટામીન 'ઈ' નાં ફાયદા\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટ�� સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nશ્રીકૃષ્ણના ચરિત્ર પર મહિલાએ ઉઠાવ્યો હતો સવાલ, કોર્ટમાં પૂજારીએ એવી વાત...\nઇસ્કોન (International Society for Krishna Consciousness) વિષે તો તમે બધા જાણતા જ હશો. તે ભગવાન કૃષ્ણના ભક્તોની એક સંસ્થા છે, જેનો પ્રભાવ પશ્ચિમી દેશોમાં...\nભારતની સૌથી ખતરનાક જગ્યા… અહીં ક્યારેય ભૂલથી પણ જતા નહિ, ...\nગુજરાતી લેડીઝ નું હિન્દી ઇંગલિશ ની કોમેડી\nઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની હાર્ટ સર્જરી રહી નિષ્ફ્ળ, સંકટમાં...\nફિલ્મોથી કોસો દૂર છે બોની કપૂરની આ દીકરી, પોતે જણાવ્યું એની...\nઅવધ સામ્રાજ્યના છેલ્લા રાજકુમારની આશ્ચર્યજનક સ્ટોરી, દિલ્હીમાં જંગલની વચ્ચે એક મહેલ...\nદેવી-દેવતાઓને હારથી બચાવવા માટે ભગવાન ગણેશે લીધું હતું સ્ત્રી રૂપ, પરંતુ...\nગુગલ મેપના ચક્કરમાં ખોટા સરનામાં પર જાન લઈને પહોંચ્યો વરરાજો, મહેમાનગતિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/the-video-of-a-rickshaw-driver-being-beaten-by-youths-in-jabalpur-went-viral-in-the-name-of-bhopal/", "date_download": "2021-07-26T03:39:12Z", "digest": "sha1:Z5LMXBLCUHTDA7C5MQPC6HTMRQJB4AEI", "length": 12419, "nlines": 111, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "જબલપુરમાં રિક્ષા ચાલકને યુવાનો દ્વારા મારમારવામાં આવ્યો હતો તે વિડિયો ભોપાલના નામે વાયરલ...જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nજબલપુરમાં રિક્ષા ચાલકને યુવાનો દ્વારા મારમારવામાં આવ્યો હતો તે વિડિયો ભોપાલના નામે વાયરલ…જાણો શું છે સત્ય…\nહાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા અમુક યુવાનો દ્વારા એક વ્યક્તિને ઢોર મારમારવામાં આવી રહ્યો છે. જ્યારે આસપાસ ઉભેલા લોકો આ દ્રશ્યો નિહાળી રહ્યા છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, આ વિડિયો મધ્ય પ્રદેશના ભોપાલનો છે.\nફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે યુવાનો દ્વારા વ્યક્તિને માર મારવાની આ ઘટના ભોપાલમાં નહિં પરંતુ જબલપુરમાં બનવા પામી હતી.\nશું દાવો કરવામાં આવી રહ્યો છે.\nZala Mehul નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુવાનો દ્વારા એક વ્યક્તિને મારમારવામાં આવી રહ્યો છે તે ઘટના ભોપાલની છે.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલ દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ ઘટનાને લઈ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામો પરથી અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના મધ્યપ્રદેશના જબલપુરમાં બનવા પામી હતી. તેમણે આ ઘટનાને લઈ સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.\nઆ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જેનું પોલીસ દ્વારા સર્ધષ કાઢવામાં આવ્યુ હતુ. ABP ન્યુઝનો આ અહેવાલ જે તમે નીચે જોઈ શકો છો.\nતેમજ વધુ સર્ચ કરતા અમને ઈન્ડિયા ટીવીનો પણ એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, જબલપુર પોલીસે આ ઘટનાના મુખ્ય આરોપી અભિષેક દુબેની ધરપકડ કરી લીધી હતી અને તેનું પણ જાહેરમાં સર્ઘષ પણ કાઢ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના મધ્યપ્રદેશના ભોપાલની નહિં પરંતુ જબલપુરની છે. જેમાં પોલીસ 3 આરોપીની ધરપકડ પણ કરી છે.\nTitle:જબલપુરમાં રિક્ષા ચાલકને યુવાનો દ્વારા મારમારવામાં આવ્યો હતો તે વિડિયો ભોપાલના નામે વાયરલ…જાણો શું છે સત્ય…\nTagged BhopalJabalpurMPઈન્ડિયા ટીવીએબીપી ન્યુઝજબલપુરભોપાલમધ્યપ્રદેશ\nમધ્યપ્રદેશમાં મોદીનું મુખોટુ પહેરેલા ભાજપના નેતાને માર મારવાનો વીડિયો બિહારના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nમનોરંજન માટે બનાવવામાં આવેલા વીડિયોને ��ંપ્રદાયિકતા સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો આ વિડિયો છે…. જાણો શું છે સત્ય…\nઅંબાજી ચૂંદડીવાળા માતાજી દેવલોક પામ્યા એ એક અફવા છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર રિલાયન્સ જીઓ દ્વારા અનાજનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે…. જાણો શું છે સત્ય….\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/andhari-tribal-village-in-ahmedabad-gujarati-news/", "date_download": "2021-07-26T05:40:46Z", "digest": "sha1:6FNDY34YI4O7B565YCYSXUKTTDIKUL7E", "length": 14201, "nlines": 142, "source_domain": "www.gstv.in", "title": "“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ - GSTV", "raw_content": "\n“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ\n“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ\nગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં આદિવાસીઓની વસતી છે. આવા વિસ્તારો ખાસ કરીને ગુજરાતના પૂર્વ પટ્��ામાં આવેલા છે. એટલે અમદાવાદ જિલ્લામાં કોઈ ગામ સંપૂર્ણપણે આદિવાસી વસ્તી ધરાવે છે એવું કોઈ કહે તો માનવા જેવું ન લાગે પણ એવુ હકીકતમાં છે. અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકાનું અંધારી ગામ જે સમગ્ર જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું ગામ છે. વસ્તી અંદાજિત 750 છે. અંધારી ગામમાં રાજય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ સરકારી સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વિકાસ થકી અંધારી ગ્રામજનોના જીવનમાં ઉજાસ પથરાયો છે. આ ઉજાસ છે સફળતાનો. જેણે આદિવાસીસમુદાયના લોકોના જીવનને પ્રકાશિત કર્યું છે.\nઅંધારી ગામ સ્વચ્છતા ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યું છે. સરકારની શૌચ મુક્ત ગામ યોજનાનો લાભ મેળવીને 100 ટકા શૌચાલયની સુવિધા સાથેનું ખુલ્લામાં શૌચ મુક્ત ગામ બન્યું છે. અંધારીગામમાં રહેતા 60 વર્ષીય સવિતાબેન વસાવાના પતિનું વર્ષો પહેલા નિધન થતા તેઓ નિરાધાર બન્યા. ઘરના મોભીનું અવસાન થતા જવાબદારી સવિતાબહેનના શિરે આવી. તેમને એક દિકરી મલ્લીકાબેન કે જેઓ દિવ્યાંગ છે તેઓના પણ લગ્નના થોડાક દિવસોમાં જ પતિનું અવસાન થયું.મા-દીકરી બંને વિધવા થતા જીવનનિર્વાહની ચિંતા સતત રહેતી હતી. આવા સમયે ગુજરાત સરકારની વિધવા પેન્શન યોજના પરિવારના વ્હારે આવી.\nબ્રિટીશકાળમાં વડોદરા અને ભરૂચ જિલ્લામાંથી અમદાવાદના ધોળકા તાલુકાના અંધારી ગામમાં આવીને વસેલા આદિવાસીસમુદાય આજે સમૃધ્ધ બન્યો છે. રાજ્ય સરકારના વિવિધ યોજનાકીય વિકાસના કારણે આ સમુદાય પગભર થયો છે. રાજ્ય સરકારની આદિમજૂથ યોજના અંતર્ગત ગામના 21 પરિવારજનોને આવાસ સહાય મળી છે. ગામની 25 ગંગાસ્વરૂપ બહેનોને રાજ્ય સરકારની વિધવા સહાય અંતર્ગત નિયમિત ધોરણે નાણા સીધા ખાતામાં જમાં થાય છે. ગામના 20 પરિવારોની મહિલાઓને રસોઇ માટે ચૂલામાંથી મુક્તિ અપાવવા પ્રધાનમંત્રીશ્રી ની ઉજજ્વલા યોજના દ્વારા ગેસ કનેકશન સહાય મળી છે.\nગામના તલાટીએ આ પરિવારને વિધવા સહાય યોજના વિશેની વિગતવાર માહિતી આપી . ત્યારબાદ બંનેએ પેન્શન સહાય માટે ફોર્મ ભર્યું. આજે માતા અને દીકરીને વિધવા સહાય અંતર્ગત સમયસર નાણા ખાતામાં જમાં થાય છે. જેના થકી તેમના જીવનગુજરાનના પ્રશ્નનો અંત આવ્યો છે. સવિતાબેન વસાવા અને તેમની દીકરીને રહેવા માટે માથે છતનો પણ પ્રશ્ન હતો. વર્ષોથી ઝૂંપડામાં રહેતા હોવાના કારણે ઉનાળા, ચોમાસા કે પછી શિયાળાની ઋતુમાં ઘણી તકલીફો વેઠવી પડતી હતી. જે માટે ��્રામપંચયાતમાં આદિમજૂથ યોજના અંતર્ગત આવાસ સહાય માટે તેમની નોંધણી કરાઇ.\nખૂબ જ ટૂંકાગાળામાં સરળતાથી સવિતાબેનને આદિમજૂથ સહાય અંતર્ગત આવાસ સહાય મળતા તેઓને ઘરનું ઘર મળ્યું. આજે તેઓ પોતાના ઘરમાં નિરાંતની નિંદર લઇ શકે છે. આમ સરકારી સહાયથી સવિતાબેન અને મલ્લિકાબેનને માથે છત, જીવનગુજરાન ચલાવવા આર્થિક લાભ મળ્યો. હવે પ્રશ્ન હતો બે ટંક ભોજનનો. પ્રધાનમંત્રી દ્વારા મહિલાઓને ચૂલા માંથી રસોઇ બનાવતા મુક્ત કરવા માટે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કેનેકશન સહાય કાર્યરત કરવામાં આવી હતી. જે અંતર્ગત સવિતાબેનને ગેસ કનેકશન સહાય પણ મળી.\nઅંધારી ગામના ગંગાસ્વરૂપ સવિતાબહેન કહે છે કે, અમારૂ પરિવાર નિરક્ષર છે. પતિનું અવસાન થતા ઘર કેમનું ચલાવવું તે પ્રશ્ન સતાવતો. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે રાજ્ય સરકારે અમને ઘણીં મદદ કરી છે. અત્યાર સુધી કાચા મકાનમાં રહેવાના કારણે ઘણીયે મૂશ્કેલી વેઠી છે. સ્વપ્નેય નહોતું વિચાર્યું કે અમને ઘરનું પાકું ઘર મળશે જે સરકારના સહગોથી અમને મળ્યું છે. દર મહિને સમયસર બેંકના ખાતામાં નાણા જમા થાય છે.જેનાથી અમારો જીવનનિર્વાહ સરળ બન્યો છે.\nકોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે\nકોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી\nઅમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં\nત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન\nગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ\nશ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો\nઅલવિદા: ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર\nકોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે\nકોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી\nઅમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્���ૂઝ બોટ સહીતના બંધ હાલતમાં\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/bootleggers-use-brainwashing-alcohol-seized-from-rice-husks/", "date_download": "2021-07-26T05:35:38Z", "digest": "sha1:VRWJHVSDBORNYBLJWAA2DMVCA6F7NLRY", "length": 14617, "nlines": 181, "source_domain": "www.thevenustimes.com", "title": "મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20��ાં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Gujarat News મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો...\nમગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ\nજેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી 11.90 લાખ કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલ મળી આવી હતી.\nભાવનગર: શહેરના હિમાલયા મોલ પાસેથી પસાર થયેલી એક તકની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવતા ચોખાનું ભૂંસુ ભરેલા માલની આડમાં રૂપિયા 11.90 લાખની કિંમતના વિદેશી દારૂની 11904 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક અને દારૂના જથ્થા સાથે રાજસ્થાન ના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો. તે અંગે તપાસ શરૂ કરી હતી.ભાવનગર ના એએસપી સફિન હસન ને ભાવનગરમાં વિદેશી દારૂ ઘુસાડવાની અંગેની વાત મળી હતી. જેને લઇ શહેરના મુખ્ય રસ્તા ઉપર પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન શહેરના હિમાલયા મોલ પાસેથી પસાર થતાં એક ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.નિલમબાગ પોલીસે શહેરના હિમાલયા મોલ જીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક ટ્રક ઉપર શંકા જતા તેને ઊભો રાખી તલાશી લીધી હતી. જેમાં ટ્રકમાં ભરેલા ચોખાના ભૂંસાની આડમાં સંતાડીને લવાઈ રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.પોલીસે (Police) ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ જોવા મળ્યું હતું. જેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી 11.90 લાખ કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને ટ્રક સહિત રાજસ્થાનના બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. એ.એસ.પી સફિન હસનને બાતમી મળતા નિલમબાગ પોલીસે હિમાલિયા મોલ નજીક વોચ ગોઠવી હતી. જેમાં ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂના જથ્થા સાથે રાજસ્થાનના વતની ગજાનંદ હર્ષારામ જાટ અ���ે સતવિર હરકુંવરસિંહ જાટ નામના બે શખ્સોને દારૂ ભરેલ ટ્રક, મોબાઈલ અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂપિયા 39,75,204 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ પોલીસે દારૂ કોને આપવાનો હતો અને ક્યાંથી લાવવામાં આવ્યો સહિતની તપાસ હાથ ધરી છે.\nPrevious articleજાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે\nNext articleપાટણમાં માત્ર 15 દિવસમાં ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર, CM રૂપાણીએ કર્યું લોકાર્પણ\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી કતારો\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય છે, લોકોને ઝડપથી લાયસન્સ મળશે\nવારાણસીમાં અસ્સી ઘાટ પર મહાયજ્ઞ સાથે કલર્સ શુભ–મંગળની કામના કરે છે\nઅમદાવાદ દેવીપૂજક વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન\n2019માં બીજેપી અમિત શાહની અધ્યક્ષતામાં લડશે લોકસભા ચૂંટણી\nPM નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રો રેલના -2જા તબકકાનો અને સુરત...\nસૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : ૧૨ ઇંચથી વધુ વરસાદ : CMનું હવાઈ નિરીક્ષણ\nશેન વોર્ન ઓસ્ટ્રેલિયા જવા રવાના\nરજનીકાંત માટે ફિલ્મનો સેટ સામે ચાલીને આવશે\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nવિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને નરેન્દ્ર મોદીનું નામ અપાયું\nવડોદરામાં પહેલીવાર નવી સ્ટ્રેઇન વાળો પ્રથમ દર્દી નોંધાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/technology/oneplus-nord-n10-5g-price-leaked-112825", "date_download": "2021-07-26T05:34:46Z", "digest": "sha1:T3EBNKZWCX5LB46QO2SHY7IV5D4LB5S5", "length": 16357, "nlines": 98, "source_domain": "zeenews.india.com", "title": "OnePlus ના 5G સ્માર્ટફોન Nord N10 ની કિંમતનો થયો ખુલાસો, આ વર્ષના અંત સુધી થશે લોન્ચ | Technology News in Gujarati", "raw_content": "\nOnePlus ના 5G સ્માર્ટફોન Nord N10 ની કિંમતનો થયો ખુલાસો, આ વર્ષના અંત સુધી થશે લોન્ચ\nચીનની પ્રીમિયમ સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લસના 5જી સ્માર્ટફોન Nord N10 ની રાહ ���ાંબા સમયથી જોવામાં આવી રહી છે. તાજેતરમાં જ આવેલી લીકમાં તેની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો છે. એક તાજા રિપોર્ટમાં સ્માર્ટફોનની કિંમત $400 (લગભગ 29,500 રૂપિયા)ની આસપાસ હોવાનું જણાવવામાં આવ્યું છે.\nનવી દિલ્હી: ચીનની પ્રીમિયમ સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લસના 5જી સ્માર્ટફોન Nord N10 ની રાહ લાંબા સમયથી જોવામાં આવી રહી છે. તાજેતરમાં જ આવેલી લીકમાં તેની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો છે. એક તાજા રિપોર્ટમાં સ્માર્ટફોનની કિંમત $400 (લગભગ 29,500 રૂપિયા)ની આસપાસ હોવાનું જણાવવામાં આવ્યું છે.\nમાનવામાં આવી રહ્યું છે કે વનપ્લસ ઇપની નોર્ડ સીરીઝના આ ફોનને વર્ષના અંત સુધી અમેરિકામાં લોન્ચ કરી શકે છે. જોકે આ પહેલાં લોન્ચ કરવામાં આવેલા નોર્ડ સીરીઝના ફોન અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યા ન હતા.\nતમને જણાવી દઇએ કે નોર્ડ એન10 5જી સ્માર્ટફોનના સ્પેસિફિકેશનની જાણકારી પણ ઓનલાઇન સામે આવે છે. Android Central નો રિપોર્ટ જણાવે છે કે વનપ્લસ નોર્ડ N10 5G સ્માર્ટફોનમાં 6.49 ઇંચ ફૂલ-એચડી+ ડિસ્પ્લે મળી શકે છે. આ ઉપરાંત આ ફોન સ્નૈપડ્રૈગન 690 પ્રોસેસર અને 6જીબી રેમથી સજ્જ હોઇ શકે છે. ઇન્ટરનલ સ્ટોરેજ 128 જીબી બતાવવામાં આવી છે. આ ફોનમાં કવાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે, જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો હશે.\nતમને જણાવી દઇએ કે તાજેતરમાં જ વનપ્લસ નોર્ડ 100 અને નોર્ડ 105g નામની ફોન કંપનીની વેબસાઇટ પર થોડીવાર માટે લિસ્ટ કરવામાં આવ્યા હતા. જેથી ઇશારો મળ્યો હતો કે આ બે ફોનને ભવિષ્યમાં કંપની લોન્ચ કરી શકે છે. હવે લેટેસ્ટ લીકનું માનીએ તો વનપ્લસ નોર્ડ 105જી ફોન વનપ્લસ નોર્ડ 10 5G હોઇ શકે છે.\nકોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\n આ ચીની કંપનીએ ભારતમાં એક દિવસમાં વેચી દીધા 1.30 લાખ ફોન\nPM Modi એ Mann Ki Baat માં કારગિલના વીરોને કર્યા નમન, આ મુદ્દાઓ પર કરી ચર્ચા\nવડોદરા : સ્વીટી ગર્ભવતી થતા અજય ગુસ્સે ભરાયો હતો એટલે તેને માર્યા બાદ સળગાવી દીધી\nTokyo Olympics: સાનિયા મિર્ઝા- અંકિતા રૈનાની જોડીએ કર્યા નિરાશ, પહેલી જ મેચમાં મળી હાર\nWhatsapp પર કોણ ચોરીછૂપેથી જોઈ રહ્યું છે તમારો DP જાણવા માટે અપનાવો આ Tricks\nભારતની પુત્રી Priya Malik એ રચ્યો ઇતિહાસ, આ મોટી ટૂર્નામેન્ટમાં જીત્યો Gold\nકિન્નરોને ક્યારેય દાનમાં ન આપો આ વસ્તુઓ, નહીં તો આજીવન પસ્તાશો\nRBI એ Personal Loan ના નિયમમાં કર્યા ફેરફાર, જલ્દી જાણી લો નહીં તો પડશે ડખો\nRajasthan: 28 જુલાઇએ થઇ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ, ધારસભ્યોને આપ્યા નિર્દેશ\nTokyo Olympics: ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સાથે જાપાન નંબર વન પર, ભારતની આશા અમર...\nOlympics માં Silver મેડલ વિજેતા મીરાબાઈ ચાનૂને કેમ આખી જિંદગી ફ્રીમાં Pizza ખવડાવવાની ડોમિનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/video-of-tanmay-bakshi-shared-as-a-young-man-from-gondal-got-a-job-in-google/", "date_download": "2021-07-26T05:03:41Z", "digest": "sha1:GCJ7OUXK7Y2AVQX3TVKSKWMUQAWTI7J2", "length": 15533, "nlines": 116, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર ગોંડલના યુવાનનો વિડિયો છે જેને ગૂગલમાં નોકરી મળી....? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર ગોંડલના યુવાનનો વિડિયો છે જેને ગૂગલમાં નોકરી મળી…. જાણો શું છે સત્ય…\nUmakant Mankad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ધનંજય રમેશભાઈ નાકરાણી (ગોંડલ) ગુગલમાં એક કરોડ રૂપીયાના પગારથી પસંદ થયા, salute to his confidence” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 226 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 22 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 80 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગોંડલના ધનંજય રમેશભાઈ નાકરાણી નામના યુવાનને ગૂગલમાં એક કરોડ રૂપિયાની નોકરી મળી.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો 2017થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હતો. જે તમે નીચે જોઈ શકો છો.\nતેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વિડિયોમાં દેખાતો વ્યક્તિ તન્મય બક્ષી છે. જે આઈબીએમ માટે હાલમાં કામ કરી રહ્યો છે. વધુમાં તે ગુગલ ડેવલપર્સ એક્સપર્ટ પણ છે. તેમજ હેલો સ્વિફ્ટ નામના પુસ્તકના લેખક પણ છે. તે TED-Keynote સ્પીકર તેમજ એક જાણીતા યુટ્યુબર પણ છે.\nહવે ગુગલ ડેવલપર્સ એક્સપર્ટ શું છે એ પણ જાણવું જરૂરી હોવાથી અમને નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું સ્પષ્ટ લખેલું છે કે, ગુગલ દ્વારા ગુગલ ડેવલપર્સ એક્પર્ટ નામે એક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં તજજ્ઞોને ગુગલ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. પરંતુ એનો મતલબ એ નથી કે તેઓ ગુગલ કંપનીમાં કામ કરે છે કે તેના કર્મચારી છે. તેમના દ્વારા આપવામાં આવતી સેવા માટે તે પોતે જ જવાબદાર હોય છે. વધુમાં આ એકસપર્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે ગુગલની કોઈ જ જવાબદારી હોતી નથી. જે તમે નીચે જોઈ શકો છો.\nગુગલ ડેવલપર્સ એક્સપર્ટ પ્રોગ્રામ વિશેના નિયમો પરથી અમને એ પણ જાણવા મળ્યું હતું કે, તેમાં પણ એવું સ્પષ્ટ લખેલું છે કે, ગુગલ ડેવલપર્સ એક્સપર્ટ પ્રોગ્રામમાં ભાગ લેનાર ગુગલના કર્માચારી નથી. જે માહિતી પણ તમે નીચે જોઈ શકો છો.\nઅમારી વધુ તપાસમાં અમને તન્મય બક્ષી દ્વારા 2 સપ્ટેમ્બર, 2017ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તન્મય બક્ષી દ્વારા એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે લોકો એવું માને છે કે, હું ગુગલ કે ફેસબુકમાં જોબ કરું છું એ ખોટું છે. પરંતુ આ બંને મને પસંદ છે. જે તમે નીચે જોઈ શકો છો.\nહવે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો વિશે જાણવું જરૂરી હોવાથી સર્ચ કરતાં અમને તન્મય દ્વારા 24 ઓગષ્ટ, 2017 ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ પ્રાપ્ત થયું હતું. જેમાં એવું લખેલું હતું કે, ધ એએમ શો ન્યૂઝીલેન્ડ મને પસંદ છે. જે તમે નીચે જોઈ શકો છો.\nવધુ તપાસમાં અમને યુટ્યુબ પર Ali Butt Live Videos દ્વારા 26 ઓગષ્ટ, 2017 ના રોજ મૂકવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયો પોસ્ટમાં મૂકવામાં આવેલો જ વિડિયો હતો. જેના પરથી એવું સ્પષ્ટ સાબિત થાય છે કે, ન્યૂઝીલેન્ડની એક ચેનલ પર ધ એએમ શો નામના ટોક શોનો વિડિયો છે. આ સંપુર્ણ વિડિયો તમે નીચે જોઈ શકો છો.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ગોંડલના ધંનજય રમેશભાઈ નાકરાણીનો નથી. આ વિડિયો તન્મય બક્ષીનો છે. તેમજ ગૂગલમાં નોકરી મળી હોવાની વાત પણ તદ્દન ખોટી છે.\nTitle:શું ખરેખર ગોંડલના યુવાનનો વિડિયો છે જેને ગૂગલમાં નોકરી મળી…. જાણો શું છે સત્ય…\nTagged 1 કરોડ પગારગૂગલ નોકરીગોંડલતન્મય બક્ષીધનંજય નાકરાણી\nશું ખરેખર બુર્ખામાં પકડાયેલો આ શખ્સ પાકિસ્તાનના ઝંડા સાથે પકડાયો…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરતમાં સસરા તેમની પુત્રવધૂને લઈને ભાગી ગયા…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાજપના નેતા સી.આર.પાટીલના દીકરાને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનનો પ્રમુખ બનાવવામાં આવ્યો… જાણો શું છે સત્ય….\nવર્ષ 2017ના વિડિયોને હાલનો NRCનો આસામનો ���ણાવી ફેલાવવામાં આવી રહ્યો..\nશું ખરેખર હોંગકોંગમાં સાંસદોને લોકો દ્વારા સંસદની અંદર મારમારવામાં આવ્યો. જાણો શું છે સત્ય………\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/nakli-chokha/", "date_download": "2021-07-26T03:35:10Z", "digest": "sha1:DN4BBTA4N4Q37E6IKNM4MQ2TJT6JT7QG", "length": 10637, "nlines": 97, "source_domain": "4masti.com", "title": "જુઓ કેવી રીતે બનાવી રહ્યા છે પ્લાસ્ટિકના ચોખા, આવી રીતે ઓળખો અસલી અને નકલી ચોખા |", "raw_content": "\nHealth જુઓ કેવી રીતે બનાવી રહ્યા છે પ્લાસ્ટિકના ચોખા, આવી રીતે ઓળખો અસલી...\nજુઓ કેવી રીતે બનાવી રહ્યા છે પ્લાસ્ટિકના ચોખા, આવી રીતે ઓળખો અસલી અને નકલી ચોખા\nજાણકારી પ્રમાણે બજારમાં વેંચતા આ ભેળસેળ વાળા ચોખા ખાવા એ એક વાટકા પોલીથીનની કોથળી ખાવાના બરાબર છે. ખબર ઉપર ભરોસો કરવો જરા મુશ્કિલ છે, પરંતુ હમણાં જ લિક ફેક્ટરીના એક વિડિઓમાં આ ઘટના સામે આવી છે.\nભારતમાં ઇલેક્ટ્રોનિક સાધનો ઉપરાંત ખાવાના પદાર્થ પણ ચીનમાંથી આયાત કરવામાં આવે છે. એવામાં ત્યાંથી આયાત કરવામાં આવતા મિલાવટી ચોખા આમ તો પ્���ાસ્ટિકમાંથી બને છે. પ્લાસ્ટિકમાંથી બનાવેલ આ ચોખા પણ સામાન્ય ચોખાની જેમ જ ચળી જાય છે છે. પણ ખાધા પછી આ ચોખા કેવી રીતે શરીરને નુકસાન પહોંચાડશે, તેનો અંદાજો કદાચ જ લગાવી શકાય છે.\nસુરત, નવસારી થી લઇ ને કેટલાય મોટા શહેરો માં માં પણ બહુ મોટા પ્રમાણ માં નકલી ચોખા નો જથ્થો પકડાવા ની ન્યુઝ આવતી રહે છે.\nનીચે નાં વિડીયો ૧ માં જુયો કેવી રીતે ફેક્ટરી માં નકલી ચોખા બને છે અને સૌથી નીચે ઝી ન્યુજ ની વિડીયો માં જુયો નકલી ચોખા કેવી રીતે ઓળખવા\nજયારે તમે ચોખાને ધ્યાનથી જોશો ત્યારે પ્લાસ્ટિકના ચોખા સાચા ચોખાની તુલનામાં વધારે ચળકાટ ધરાવતા નજર આવશે.\nજો બે જાત ના નકલી ચોખાને એક સાથે રાખીને જોશો, તો બધા ચોખાની જાડાઈ અને આકાર, એક જેવો જ દેખાશે.\nનકલી ચોખાનું વજન અસલી ચોખાની સરખામણી માં ઓછું હોય છે, તેથી તોલ્યા પછી નકલી ચોખાની માત્રા વધારે હશે.\nનકલી ચોખા એકદમ સાફ સુથરા હોય છે, જયારે અસલી ચોખામાં ક્યાંક ધાન્યના ફોતરાં મળી આવે છે.\nચોખાને ચળવતી વખતે તેને સૂંઘીને જુઓ. પ્લાસ્ટિકના ચોખા રાંધતી વખતે, એકદમ પ્લાસ્ટિકની સુગંધ આવે છે.\nપ્લાસ્ટિકના ચોખા ઘણી વાર સુધી ચળવ્યા છતાં પણ સરખી રીતે નથી ચળતા, જયારે અસલી ચોખા સારી રીતે રંધાઈ જાય છે.\nપ્લાસ્ટિકના ચોખા પકવ્યા બાદ, બચેલા પાણી એટલે કે ઓસામણ પર સફેદ રંગની પરત જામી જાય છે, જયારે અસલી ચોખામાં આવું થતું.\nજો આ ઓસમાણને થોડી વાર માટે તડકામાં રાખવામાં આવે, તો આ પૂર્ણ રૂપથી પ્લાસ્ટિક બની જાય છે, જેને સળગાવી પણ શકાય છે. આ એક સારી પધ્ધતિ છે પ્લાસ્ટિક ના ચોખાને ઓળખવા માટેની.\nપલાળતી વખતે ધ્યાન રાખો, પ્લાસ્ટિકના ચોખા પાણી પર તરતા નથી કારણ કે આ સો ટકા પ્લાસ્ટિક ના નથી હોતા, તેમાં બટાટા અને શક્કરીયા ભેળવેલા હોય છે. પણ કેટલાક અસલી ચોખા પાણી પર તરે છે.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોન��� અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nજાણો મંદિર ની પરિક્રમા નું વૈજ્ઞાનિક રહસ્ય અને જાણો ગીરનાર ની...\nઆરતી, પૂજા અને મંત્ર જપની અસરથી મંદિર ક્ષેત્રમાં હમેશા સકારાત્મક ઉર્જા ઉત્પન થતી રહે છે. જયારે પરિક્રમાં કરીએ છીએ તો મંદીરની સકારાત્મક ઉર્જા આપણ ને...\nનથી સુધરી ભારતીય લોકોની આદતો, સ્ટાર્ટઅપમાંથી ચોરી લીધી આ વસ્તુઓ, જાણો...\nશિવરાત્રી ઉપર આ વિધિ વડે કરો પૂજા, મળશે મનગમતું ફળ, બધા...\nભગવાન કૃષ્ણ મુજબ, માણસે ભૂલથી પણ કરવું ન જોઈએ આ છ...\n10 માં નાપાસ થયો તો ઘરેથી ભાગી ગયો, પછી જે થયું...\nબહેનના લગ્ન માટે 20 લાખ રૂપિયા લઈને છોડી બિગ બોસની ટ્રોફી,...\nઆ એકદમ અલગ રીતે બનાવો ટીંડોરાનું શાક, ઘરમાં જેને ભાવતું નથી...\nજન્માષ્ટમી ઉપર 27 વર્ષ પછી મહાસંયોગ, આ 3 ભાગ્યશાળી રાશિઓને લાભ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sklpsbhuj.com/yuvak-sang", "date_download": "2021-07-26T04:55:02Z", "digest": "sha1:MUV5BOL5NL47VNLJTXCQFQXY2T4RGSHP", "length": 6628, "nlines": 107, "source_domain": "www.sklpsbhuj.com", "title": "શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંગ સમિતિ :: શ્રી કચ્છી લેવા પટેલ સમાજમાં આપનું સ્વાગત છે", "raw_content": "\nકચ્છની સૌપ્રથમ હાર્ટ, કિડની, કેન્સર હોસ્પિટલનું 8 ડિસેમ્બરના ખાતમુહૂર્ત\nભુજ સમાજમાં વ્યવસાય ઉત્કર્ષ કાર્ય શરૂ : આજે જ સંપર્ક કરો...\nસમાજમાં 70% નવા દાતાઓએ દાન આપ્યું : સંસ્થા મહાન,કાર્ય મહાન...\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંગ\n1 શ્રી મનજીભાઈ જાદવા પિંડોરીયા પ્રમુખ સામત્રા\n2 શ્રી લક્ષ્મણભાઈ વિશ્રામ ��ાઘવાણી ઉપપ્રમુખ બળદિયા\n3 શ્રી ગોવિંદભાઈ લક્ષ્મણ હાલાઈ મંત્રી મેઘપર\n4 શ્રીમતી કંચનબેન એસ. વરસાણી સહ મંત્રી કેરા\n5 શ્રીમતી નીમુબેન કીર્તિકુમાર મેપાણી ખજાનચી માંડવી\n6 શ્રી ઘનશ્યામભાઇ વાઘજી વરસાણી સભ્ય માનકુવા\n7 શ્રી રવજીભાઈ રત્ના ખેતાણી સભ્ય સુખપર\n8 શ્રી વિનોદભાઈ માવજી પિંડોરીયા સભ્ય માધાપર\n9 શ્રી કિશોરભાઈ લાલજી વેકરીયા સભ્ય રામપર\n10 શ્રી સુનિલભાઈ રવજી ભુડિયા સભ્ય જખણીયા-માંડવી\n11 શ્રી સુરેશભાઈ લાલજી વાઘાણી સભ્ય સુખપર\n12 શ્રીમતી જીજ્ઞાબેન પ્રેમજી વરસાણી સભ્ય માધાપર\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વર્ષ ૨૦૧૮માં કૃષિ સઘ્ધરતા યોજના અમલમાં મૂકી છે જેનો હેતુ જ્ઞાતિના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેત ઉત્પાદન વધારે તે છે. હાલ આ અભિયાન હેઠળ ચોવીસીના ગામોગામ લેવા પટેલ જ્ઞાતિના ખેડૂતોના સર્વેનંબર પ્રમાણે ફોર્મ ભરી જમીન ચકાસણી કરાઈ રહી છે.\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nએજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.e-bookfree.com/jay-somnath-e-bookfree-com-pdf/", "date_download": "2021-07-26T03:25:52Z", "digest": "sha1:2TDGM7XC4FHFQAVWFGDXI7ML4WDXJ7AY", "length": 4914, "nlines": 58, "source_domain": "www.e-bookfree.com", "title": "જય સોમનાથ નવલકથા | Jay Somnath ~ E-BookFree.Com - E-BookFree", "raw_content": "\nપુસ્તક નો એક મશીની અંશ\nએની અડધી ધોળી થએલી દાઢીની એમણે ગાંઠ મારી હતી. એમની ડાબી કે બીજની ચંદાલા જેવી જનાઈ હટતી હતી. એમને આવતા જોઈ લણા હાથ જોડી ઊભા રહા, ઘણા પગે પાયા, પ્રલો સાપાંગ દંડવત કર્યા.\n‘જય સવરૂપ’ ‘જન્મ સt’ ચારે તરફ ઉચારાઈ રહ્યું.આ વૃહના લલાટ પર ત્રિકાળજ્ઞાનનો પ્રકાશ પડતે તા. એમની આંખે નિર્મળ, ગંભીર, સદ્ભાવશીલ હતી.\nએમની દષ્ટિ જાગતા જગતથી દૂર કોઈ તેજોબિંદુને શોધતી હોય એમ જમ્યા કરતી. શંભુની સેવા અને પાશુપતમતના વિજય અર્થે સેવેલા જીવનના સંસ્કાર ગંગ સત્તને ડગલે ડગલે નીંગળતા.\nસત્તાવીસ પર એ મહલિપતિ તાર પાશુપત શાખાની કાતિશાખા ભરતખંડમાં સેમનાથની આણ ફરતી.સવાની પાછળ ત્રણ જણ ગાવ્યા. એક સર્વનને પશિષ શિવરાથી હતો.\nગુજ્ઞા જે જ પહેરવેશ તેણે પહેર્યો હતો પરે,પણ તેના મુખ પર વિદ્યા કરતાં વ્યવહારિક્તા વધારે સ્પષ્ટ દેખાતી શ્યામલ ચહેર���ને તાંબાની જેમ ચમકાવી એની મેટી કાળી આંખોમાંથી પાછાં વળતાં.\nએના મુખ પર, એની આંખમાં, એના આખા વ્યક્તિત્વમાં કંઈ સરલતા, કંઈ નિડરતા, કંઈ વિશ્વ સનીયતા એવાં હતાં કે જગતની પાસે વહાલનું દાણ લેવા એ જ\nએવા કેસરીના કંઈ ખ્યાલ એને જોઈને માવતે.એની સાથે આવતા ત્રીજો પુરુષ વિધિએ બીજાથી તદ્દન જુદા થયો હતો. એ શરીરે નાને પણ ટાદાર હતો.\nએનું ગૌરવર્ણ સુંવાળું મુખ, તેજવી ને ચંચલ આંખ, નાની ને ઘાટીલી માંગ ળાઓ તે કોઈ સુખભાગી કીમતનો લાડકવાયો હોય એમ દેખાડી આપતાં.\nએને જોઈ પહેલાં કોઈ એને બાલક ધારે, પણ એના બીડેલા હોઠની અડગ રેખાઓ એના મુખને એવું પ્રતાપી કરી દેતી કે એને બાલક ધારનાર તરત જ પિતે.\nલેખક કનૈયાલાલ મુનશી-Kanaiyalal Munshi\nગુજરાતનો ઇતિહાસ | Gujarat No Itihas\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%96%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2021-07-26T05:45:29Z", "digest": "sha1:ZFMNR6IMUYKQRHHKJJO4JX7PU6WRYXMY", "length": 4900, "nlines": 65, "source_domain": "gu.wikipedia.org", "title": "આની સાથે જોડાયેલા ફેરફાર - વિકિપીડિયા", "raw_content": "\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nપાના સાથે જોડાયેલા ફેરફારો જોવા માટે પાનાનું નામ દાખલ કરો. (શ્રેણીના સભ્યો જોવા માટે, શ્રેણી:શ્રેણીનું નામ દાખલ કરો). તમારી ધ્યાનસૂચિમાં હોય તેવા ફેરફારો ઘાટા અક્ષરોમાં દેખાશે.\nતાજા ફેરફારોના વિકલ્પો છેલ્લાં ૧ | ૩ | ૭ | ૧૪ | ૩૦ દિવસમાં થયેલા છેલ્લાં ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦ ફેરફારો દર્શાવો\nનોંધણી કરેલા સભ્યો છુપાવો | અનામી સભ્યો છુપાવો | મારા ફેરફારો છુપાવો | બૉટો બતાવો | નાના ફેરફારો છુપાવો | પાનાનું વર્ગીકરણ બતાવો | દર્શાવો વિકિડેટા\n૧૧:૧૫, ૨૬ જુલાઇ ૨૦૨૧ પછી થયેલા નવા ફેરફારો બતાવો\nનામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો સંકળાયેલ નામસ્થળ\nપાનાનું નામ: આને બદલે આપેલા પાનાં સાથે જોડાયેલા લેખોમાં થયેલા ફેરફારો શોધો\nઆ ફેરફાર દ્વારા નવું પાનું નિર્મિત થયું (નવા પાનાઓની યાદી પણ જુઓ)\nઆ એક નાનો ફેરફાર છે\nઆ ફેરફાર બોટ દ્વારા કરાયો હતો\nપાનાનું કદ આપેલા અંકો જેટલાં બાઈટ્સ જેટલું બદલ્યુ છે.\nનાનું પાટણ જિલ્લ���‎ ૨૧:૨૨ −૨૫૩‎ ‎KartikMistry ચર્ચા યોગદાન‎ Agjibhai Vanabhai chaudhari (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback\nપાટણ જિલ્લો‎ ૧૭:૪૬ +૨૫૩‎ ‎Agjibhai Vanabhai chaudhari ચર્ચા યોગદાન‎ જિલ્લા ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Reverted\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jayapatakaswami.com/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6-%E0%AA%9C%E0%AA%AF%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D-80/", "date_download": "2021-07-26T03:38:35Z", "digest": "sha1:NECV5I24U3HZJMFVH3RE6VQ4C2Y7FQJO", "length": 10141, "nlines": 97, "source_domain": "www.jayapatakaswami.com", "title": "શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજનો અધિકૃત સ્વાસ્થ્ય અદ્યતન | Jayapataka Swami", "raw_content": "\nશ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજનો અધિકૃત સ્વાસ્થ્ય અદ્યતન\nશુક્રવાર, ૧૨ ઓક્ટોબર, ૨૦૧૮\nયકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૫૮ મા દિવસની સમાપ્તિ\n૧૭:૦૦ કલાકે (ભારતીય માનક સમય)\nપ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,\nભગવાન કૃષ્ણની કૃપાથી, ગુરુ મહારાજનું સ્થિર રહેવાનું ચાલુ છે. તેઓ સતર્ક છે, વધુ વાતચીત કરી રહ્યા છે અને તેમના આરોગ્ય પરિમાણો, પોષણ અને તેમની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ અને આરામ માટે વસ્તુઓ કેવી રીતે સુધારી શકાય તેના વિશે હંમેશની જેમ પ્રશ્નો પૂછી રહ્યા છે.\nતેઓ ફિઝિયોથેરાપીસ્ટ સાથે અને સ્પાયરોમીટર પર નિયમિત રીતે કસરત કરી રહ્યા છે. તેમની ભૂખ હવે સારી છે.\nઆજે ગુરુ મહારાજ તેમની અનુવર્તી મુલાકાત માટે હોસ્પિટલ ગયા છે.\nજેમ કે કાર્તિક માસ ઝડપથી નજીક આવી રહ્યો છે, ચાલો આપણે ૧૦૦ વખત વધુ લાભ મેળવવા માટે આપણી પ્રાર્થનાઓ વધારીએ, કે જેને ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે અર્પણ કરી શકાય છે. કૃપા કરીને ભગવાન દામોદરને ઘીનો દીવો અર્પણ કરવા માટે શક્ય તેટલા વધુ લોકોને પ્રોત્સાહિત કરો. કૃપા કરીને ગુરુ મહારાજની ખુશી માટે આવા કાર્યક્રમોની વિગતો ચિત્રો, ઑડિયો અને વિડિયો સાથે www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો, કારણ કે આ તેમને ઝડપથી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં અને શ્રીલ પ્રભુપાદ પ્રત્યે તેમના વચનો જલ્દી પૂર્ણ કરવામાં ખુબ જ મદદ કરશે.\nકૃપા કરીને અહીં સાથે જોડેલ એક વિડિયો જુઓ, કે જેમાં ગુરુ મહારાજ ભગવાન દામોદરને ઘીનો દીવો અર્પણ કરવાની મહિમા વિશે કહે છે અને જેમાં ભગવાન દામોદરની ખુશી માટે ૧,૦૦૦,૦૦૦ (૧ મિલિયન) ઘીના દીવાના પ્રકાશન વિ��ેની વિગતો છે. ચાલો આપણે એક સાથે એકઠા થઈએ અને આ લક્ષ્યને પ્રાપ્ત કરીએ.\nખુશ ખબર: ભગવાન કૃષ્ણએ આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે\nઆવતીકાલે (શનિવાર ૧૩ ઑક્ટોબર), પ્રત્યારોપણ પછી પ્રથમ વખત, ગુરુ મહારાજ ભારતીય માનક સમય મુજબ રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ કલાકની વચ્ચે કોઈ પણ સમયે તેમનું પ્રથમ સાર્વજનિક વ્યાખ્યાન આપશે. તેથી, અમે તમને બધાને ભારતીય માનક સમય મુજબ રાત્રે ૮ કલાકે સત્તાવાર ફેસબુક પેજ www.facebook.com/Jayapatakaswami પર ઑનલાઇન રહેવા વિનંતી કરીએ છીએ.\nકૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૧૪.૧૦.૨૦૧૮ ના રોજ હશે.\nજેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://4masti.com/home-planting-tips/", "date_download": "2021-07-26T04:57:57Z", "digest": "sha1:25OCVWMKTJSXJVAU6T5663BRHN2PJPKP", "length": 12615, "nlines": 91, "source_domain": "4masti.com", "title": "ચોમાસા માટે કુંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ, જાણી લો ખુબ કામની ટીપ્સ છે. |", "raw_content": "\nLifestyle ચોમાસા માટે કુંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ, જાણી...\nચોમાસા માટે કુંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ, જાણી લો ખુબ કામની ટીપ્સ છે.\nકુંડું પસંદ કરો તો એની નીચે તળીયામાં વધારા નું પાણી નીકળી જાય એવા ત્રણ ચાર કાણાં છે કે નહી તે ચેક કરો, ન હોય તો કાંણાંપાડો.\nનવો છોડ રોપવા નવા કુંડામાં જુના સુકાઇ ગયેલા છોડના કુંડા ની માટી ક્યારેય ન વાપરો.\nનવી માટી બનાવવા…. ખેતર ની સારી માટી નો ઉપયોગ કરો, 50% માટી, 40 % જુનુ કોહવાયેલું છાણીયું ખાતર અને 10% ચારેલી ઝીણી રેત ને બરાબર મીક્ષ કરી ઉપયોગ કરો.\nકુંડા માં પહેલાં ત્રણ ચાર ઇચ ( કુડા ની ઉચાઇ ની સાઇઝ પ્રમાણે ) મોટા કાંકરા ની રેત અથવા ઇટો ના રોડાં ભરો,\nછોડ પસંદ કરતી વખતે મોટે ભાગે સીઝનલ છોડ ન લો, એ મોઘા હશે અને એક સીઝનથી વધારે રહેશે નહી,\nસારો ફુટેલો તંદુરસ્ત છોડ લો, એ લેવા જતાં સાંથે એકદમ ધારદાર છરી કે ચાકુ લઇને જાવ, જો નર્સરીમાં એ છોડ પ્લાસ્ટીક બેગમાં રોપેલો હોય અને એના મુળીયાં જમીન માં ઉતરેલા હોય તો, એને ખેચી ને ન કાઢવા દો, પણ છરી ચપ્પાથી કપાવી ને લો.\nલાવ્યા પછી એને તરત બાગ કે કુંડામાં ન વાવો, પણ જ્યાં રોપવાનો હોય ત્યાં અઠવાડીયું એને મુકી રાખો, એ નર્સરી ના વાતાવરણ માં હતો, તેથી તેને તમારા ગાર્ડન કે ઘરના વાતાવરણ તાપ ને અનુકુળ થવા દો.\nરોપતી વખતે ઠાંસી ઠાંસી ને માટી ન ભરો….\nરોપી ને ત્યાં સુધી પાણી આપો જ્યાં સુધી પાણી કુડા ની નીચે ના કાણા�� માંથી નીકળે નહી, આમ કરવાથી માટી બેસી જશે અને વધારા નું પાણી નીકળી જાય છે કે નહી તે ચેક થશે, યાદ રાખો પાણી ભરાઇ રહેવાથી મુળ કહોવાશે, છોડ ના મુળ ને પાણી નહી ભેજ ની જરુર છે.\nઉપરોક્ત ક્રીયા બાદ ની એક અતી મહત્વ ની વાત…..સૌથી અગત્યની ટીપ્સ. …..કુંડા માં કે બાગમાં છોડ ની રોપણી થયા બાદ તુરંત અતી ધારદાર કાતર થી એના 50% પાન દુર કરો, તથા નીર્રદય અને કઠોર બની તેની પરની કળીયો, ફુલ કે ફળ ( જો હોય તો) કાતર થી દુર કરો…….\nયાદ રાખો નર્સરી વાળાએ છોડ વેચવાનો છે, એટલે એણે ફુલ,કળી,ફળ ગ્રાહકને બતાવવા રાખ્યા હશે ,આપણે તેને ઉછેરવાનો છે….. આમ કરવાથી છોડ પોતાની શક્તિ પાન,કળીઓ,ફુલ અને ફળને વીકસાવવા માં નહી પણ મુળ ને વીકસાવવા વાપરસે, જો આમ નહી કરો તો તરત પ્લાન્ટેશન કરેલા અને થોડેધણે અંશે ક્ષતી પામેલા મુળ ( રુટ) પર છોડ પર રહેલા વધારે પાન,કળી,ફુલ ,ફળ ને પોષણ પુરું પાડવાની જવાબદારી વધસે, અને તે મુરઝાસે…..\nચોમાસા માં કેક્ટસ ના કુળના છોડ ને સીધા વરસાદ થી દુર રાખો…..અને વાદળ હોય સતત વરસાદ હોય ત્યારે જરુરીયાત મુજબ અઠવાડીયેજ પાણી આપો,\nજો તમે એની કાયમી સંભાળ ન રાખી શકતા હો તો ન વાવો, બાગાયત અને પ્લાન્ટેશન દેખાદેખી કે અતી ઉત્સાહ થી નહી પણ તમને આનંદ આવતો હોય અને શોખ હોય તોજ કરો, કારણ કે આ ધીરજ માંગીલે તેવો સજીવ ને ઉછેરવા નો શોખ છે.\nએને દરરોજ હાથ ફેરવી વહાલ કરો, દરેક પ્લાન્ટ નું નામ પાડો, અને એ નામે જ તેને બોલાવો………\nતો તૈયાર રહો સીઝન આવી રહી છે…..\nઘટાએ ઉંચી ઉંચી કહે રહી હે , નયે અંકુર ખીંચવા ને કે દીન હે……જીગર કે તાર છીડ જાને કે દીન હે……..\nઅચ્છે બાગબાં બન જાને કે દીન હે…….\nજેમ પ્રાણી ઓ ને પાળીયે છીએ એમ બહું પ્રેમ અને લાડકોડ થી છોડ ઝાડ ને ઉછેરો……..કેમ કે……દુનીયા માં આ એકજ સજીવ એવું છે જે હગતું મુતરતું નથી…..એટલે એ ગંદી સફાઇ આને પાળનારે કરવાની નથી…..ઉપરથી ફળ,ફુલ પાન સુગંધ ઔષધી મફત માં…….. લુંટાય એટલું લુંટો….દીલ ખોલી ને, પણ લુંટતા પહેલાં વાવો…..દીલ ખોલી ને.\nફુલ છોડ માટે ટીપ્સ\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nક્યાંયથી પણ મળી જાય આ વસ્તુ તો બદલાઈ જશે તમારું નસીબ, નહિ રહે પૈસાની તંગી.\nભોજન સાથે જોડાયેલી આ 7 વાતો ઉપર ક્યાંક તમે પણ વિશ્વાસ નથી કરતા ને જાણી લો નહિ તો….\nવાસણ સાફ કરવા સિવાય ડીશવોશિંગ લીક્વીડનો આ 10 કામોમાં કરી શકો છો ઉપયોગ.\nઘણું કડવું બોલે છે આ 4 રાશિના લોકો, પણ મનના સાચા હોય છે, જાણો કઈ છે તે રાશિઓ.\nથવા માંગો છો પૈસાદાર અને સફળ તો રામાયણમાં દર્શાવેલી આ 4 વાતોનું રાખો ખાસ ધ્યાન.\nનાની ઉંમરમાં જ અમીર બની જાય છે આ રાશિના લોકો, શું તમે પણ આવો છો આ નસીબદાર લોકોમાં\nગેસના ચુલાની પાઈપને સાફ કરવાની સરળ રીત, અંદરથી એકદમ સાફ થઈ જશે તમારી ગેસની પાઇપ.\nઘરના આંગણામાં બસ લગાવો આ ફૂલ, જે મટાડી દેશે તમારા જીવનના બધા દુઃખ દર્દ\nબજારમાં આવી બટાકા અને મકાઈ માંથી બનેલી થેલીઓ, ગાય ખાઈ જાય...\nદેશમાં પ્લાસ્ટીકની કેરીબેગ અને પ્લાસ્ટીકના ગારબેજ બનાવવા અને સપ્લાય કરવા વાળી કંપની નવકર પ્લાસ્ટિક (Navkar Plastic) પોતાના કરોડો રૂપિયાના પ્લાસ્ટિકના કારોબારને બંધ કરીને બાયો...\nબીજી દીકરીને જન્મ આપ્યા પછી રડવા લાગી હતી ઈશા દેઓલ, કારણ...\n13 વર્ષ પહેલા સપનામાં જોયો’તો લોટરીનો આ નંબર, ને વ્યક્તિએ જીતી...\nઅધિક માસમાં જાણો શું છે નવધા ભક્તિ, એના દ્વારા ઘણા ભક્તોએ...\nબાઈક હોય કે કાર, પંચરના ડરથી છુટકારો મેળવવા માટે રાખો આ...\nઆજે જ બનાવો બદામ અને તુલસીનો સોસ, ઇમ્યુનિટી બુસ્ટરનું કરશે કામ.\nશરદી, સુકી ખાંસી અને છાતીમાં જામેલા કફના રામબાણ દેશી ઘરેલું ઉપચાર.\nજાણો માતાજી નો મહિમા, આ મુસ્લિમ દેશમાં રાત દિવસ સળગતી રહે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00099.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/teri-foks/", "date_download": "2021-07-26T05:46:16Z", "digest": "sha1:6P5TFOTXU47RCMOCDBS67SP33K3TYKH3", "length": 13783, "nlines": 84, "source_domain": "4masti.com", "title": "એક કૃત્રિમ પગ સાથે શરુ થયેલી ‘આશા માટેની મેરોથોન’ દોડ |", "raw_content": "\nInteresting એક કૃત્રિમ પગ સાથે શરુ થયેલી ‘આશા માટેની મેરોથોન’ દોડ\nએક કૃત્રિમ પગ સાથે શરુ થયેલી ‘આશા માટેની મેરોથોન’ દોડ\nકેનેડામાં રહેતો એક બાળક કેન્સરના રોગનો ભોગ બન્યો. કેન્સરને આગળ વધતું અટકાવવા માટે એનો એક પગ કાપી નાખવામાં આવ્યો. નાની વયમાં જ એક પગ ગુમાવવાથી આ બાળક નિરાસ થઇ ગયો હતો. હોસ્પીટલની પથારીમાં પડ્યો પડ્યો એ પોતાના ધુંધળા ભવિષ્યનો વિચાર કરીને ગભરાય રહ્યો હતો બાળકની ખબર પુછવા માટે એના એક શિક્ષક આવ્યા.\nશિક્ષક પોતાની સાથે એક સામયિક લાવ્યા હતા. સામયિકમા ન્યુયોર્ક મેરોથોન પુરી કરનાર ડીક ટોમની જીવન કહાન�� છપાયેલી હતી. ડીક ટોમ એક પગે અપંગ હતો આમ છતા આત્મવિશ્વાસ અને હિંમતના સહારે એણે મેરેથોન જેવી લાંબા અંતરની દોડ પુરી કરી હતી એની રસપ્રદ વાતો આ સામયિકમાં છપાયેલી હતી.\nડીક ટોમની આ આત્મવિશ્વાસની કથા વાંચીને પેલા બાળકને પણ કંઇક નવું કરવાની ઇચ્છા થઇ. જો ડીક ટોમ અપંગ હોવા છતા દોડી શકતો હોય તો હું પણ જે ધારુ તે કરી શકુ આવા વિચારે એ બાળકમાં એક નવી ચેતના જ્ન્માવી.\nએ છેલ્લા કેટલાક સમયથી હોસ્પીટલમાં હોવાથી અહીં એણે કેન્સરથી પીડાતા અનેક બાળ દર્દીઓની વ્યથા પોતાની સગી આંખે જોઇ હતી. એણે વિચાર્યુ કે મારે કેન્સર નિદાનના સંશોધન માટે 1 મિલિયન ડોલરનું ભંડોળ એકઠું કરવું છે અને આ માટે હું સમગ્ર કેનેડામાં દોડ લગાવીશ. એનો એક પગ તો કાપી નાંખવામાં આવ્યો હતો આથી કૃત્રિમ પગ લગાવીને એની મદદથી દોડવાની પ્રેકટીસ એણે શરુ કરી.\nશરુઆતમાં તો ખુબ જ તકલિફ પડી. દોડે એટલે અસહ્ય પીડા થાય. કેટલીક વખત તો પીડા એટલી વધી જાય કે દોડવાનો વિચાર પડતો મુકવાનું મન થાય પણ ડીક ટોમની વાત યાદ આવતા જ પીડાને ભૂલી જઇને ફરીથી પ્રેકટીસ શરુ કરે.\nઆ બાળક બહું પ્રયાસ કરે ત્યારે રોજ એક કીલોમીટર માંડ દોડી શકે જ્યારે એને તો સમગ્ર કેનેડામાં દોડ લગાવાવી હતી. હિંમત હાર્યા વગર લક્ષ્યને નજર સમક્ષ રાખીને એણે પ્રયાસો ચાલુ રાખ્યા જેના ફળ સ્વરુપે એ ધીમે ધીમે રોજના 20 માઇલ જેટલું દોડતો થયો.\n1980ના એપ્રિલ માસમાં એણે પોતાના સ્વપ્નને સાકાર કરવા દોડ શરુ કરી. આ દોડને નામ આપ્યુ “મેરેથોન ઓફ હોપ”. એક કૃત્રિમ પગ સાથે શરુ થયેલી ‘આશા માટેની મેરોથોન’ દોડ એકાદ બે દિવસ નહી પણ પુરા 143 દિવસ સુધી ચાલી અને રોજના સરેરાશ 23 માઇલનું અંતર કાપ્યુ.\nકેન્સર પિડીત આ બાળકે બીજા કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે શરુ કરેલા પ્રયાસોના પરિણામ સ્વરુપે 24 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યુ, એણે નક્કિ કરેલા લક્ષ્યાંક કરતા 24 ગણું વધારે.\nઅનેક લોકો માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડનાર આ જગપ્રસિધ્ધ કેનેડીયન બાળકનું નામ છે ‘ટેરી ફોકસ’\nગુજરાતીમાં એક કહેવત છે ‘મન હોય તો માળવે જવાય’. પરમાત્માએ પ્રત્યેક માણસને અદભૂત શક્તિઓનો સ્વામી બનાવ્યો છે પણ માણસ નાની-નાની મુશ્કેલીઓની સામે હાર માનીને પોતાના હથીયાર હેઠા મુકી દે છે. પણ જે માણસ જીંદગી સામે જંગ માંડે છે એ અવશ્ય પણે એમાં સફળ થાય જ છે એના ઘણા ઉદાહરણો તમારી આસપાસ જ જોવા મળશે.\nહેઠે પડ્યા પછી જે પડી જ રહે એને માટી કહેવાય પણ જે પડ્યા પછી પડી રહેવાને બદલે ફરીથી ઉભો થવાનો પ્રયાસ કરે એને માણસ કહેવાય. આપણને માણસ મટીને માટી થઇ ગયા હોય એવુ લાગે કારણકે નીચે પડ્યા પછી ઉભા થનારાની સંખ્યા કરતા નીચે પડ્યા પછી પડી જ રહેનારાઓની સંખ્યા વધુ છે. જે માણસ ઉભો થવાનો પ્રયાસ કરે છે એને ભગવાન પણ પરોક્ષ રીતે મદદ કરતા જ હોય છે.\nમારા ગામમાં ગોરધનભાઇ શામજીભાઇ ચાંગેલા નામના એક સજ્જન હતા. એ ગામના સરપંચ તરીકે પણ પ્રસંશનિય કામગીરી કરી ચૂક્યા હતા. એમને કેન્સર થયુ અને ડોકટરોએ એ હવે લાંબુ નહી ખેંચે એવી આગાહી કરી દીધેલી. પણ હાર માનીને બેસી જાય એવો આ માણસ નહોતો એમણે મજબુત મનોબળ સાથે કેન્સર સામેની લડાઇ ચાલુ કરી. આ લડાઇમાં ગોરધનભાઇ એમના અંતિમ શ્વાસ સુધી હિંમતપૂર્વક જીવ્યા અને ડોકટરે જે આગાહી કરી હતી એના કરતા તો ખુબ લાંબુ જીવ્યા.\nહાર માનવાને બદલે આવેલી પરિસ્થિતીનો હિમતપૂર્વક સામનો કરીએ.\nધનની પરેશાની દૂર કરવા માટે ગુરુવારના દિવસે કરો આ 8 કામ, ભગવાન વિષ્ણુ કરશે બેડો પાર\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nમળો રૂપા ચૌધરીને બની પહેલી ફૂડ ડિલિવરી ગર્લ, દિવસમાં કરે છે...\nબદલાતા સમય અને વધતી જાગૃતતા સાથે મહિલાઓએ પોતાની બેડીઓ તોડી નાખી છે. ઘરની ચાર દીવાલોની અંદર પુરાઈ રહેવું તેમને મંજુર નથી. પુરુષોની જેમ તે...\nઅમિતાભ બચ્ચને શેયર કર્યો અભિષેકનો ફોટો, સોશિયલ મીડિયા પર થયો વાયરલ\nગજબ : માં વૈષ્ણો દેવીની અર્ધ કુંવારી ગુફામાં પહેલી વખત પોહોચ્યો...\nદીપિકા પાદુકોણે જણાવી પિતાના પ્રેમની સ્ટોરી, કહ્યું – રૂમમાં બંધ કરીને...\nદીપિકા અને સૈફને કંગનાએ દેખાડ્યો અરીસો, કહ્યું – હું ટુકડા ગેંગની...\nપિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે જરૂરી છે ઇન્દિરા એકાદશી વ્રત, જાણો તારીખ,...\nજાદુઈ જીરું 15 જ દિવસમાં ઘટાડી દેશે વજન જો કરશો આ...\nઅનિલ અંબાણીએ પરિવાર સાથે કર્યા બદ્રીનાથ-કેદારનાથ ધામના દર્શન, અડધો કલાક કરી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/entertainment/deepika-padukone-in-police-uniform/", "date_download": "2021-07-26T05:00:59Z", "digest": "sha1:Y3KLCRS3KYABTF6CKJFPOCW3S2GIQCCD", "length": 9114, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "‘લેડી દબંગ’ મુંબઈના રસ્તા પર દેખાઈ… | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News Entertainment ‘લેડી દબંગ’ મુંબઈના રસ્તા પર દેખાઈ…\n‘લેડી દબંગ’ મુંબઈના રસ્તા પર દેખાઈ…\nબોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ ‘પદ્માવત’ ફિલ્મના વિવાદને કારણે હાલ કેટલાય મહિનાઓથી ચર્ચામાં છે. વધુમાં, સહ-કલાકાર રણવીર સાથે એના લગ્નની અફવા પણ ચગી છે.\nએવામાં, હાલ દીપિકાનો એક અલગ પ્રકારનો જ લૂક સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે.\nઆ લૂકમાં ‘મસ્તાની’, ‘રાણી પદ્માવતી’ દીપિકા લેડી ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરના નવા અવતારમાં જોવા મળી છે.\nઆ અભિનેત્રી સફેદ શર્ટ, ખાખી પેન્ટ અને આંખો પર ચશ્મા સાથે લેડી પોલીસ ઈન્સ્પેક્ટરનાં ડ્રેસ સજ્જ થઈને મુંબઈના રસ્તા પર જોવા મળી હતી.\nશું એ કોઈ નવી ફિલ્મમાં આવી રહી છે\nતમારી ઉત્સૂક્તાનો અંત લાવી દઈએ. ના, એણે કોઈ ફિલ્મના નહીં, પણ એક કમર્શિયલ જાહેરખબરના શૂટિંગ માટે પોઝ આપ્યાં હતાં.\nગમે તે કહો, પણ લેડી ઈન્સ્પેક્ટરનાં લૂકમાં દીપિકા કડક લાગતી હતી.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleઇઝરાયેલ ભારત સાથે ઘણાં બધાં ક્ષેત્રમાં સહકારમાં વધારો કરશેઃ નેતન્યાહુ\nNext articleશેરબજારમાં ઐતિહાસિક તેજી\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nઇરોટિકા, પોર્ન નથી, મારા પતિ નિર્દોષ છેઃ શિલ્પા શેટ્ટી\n‘ભવિષ્યનાં પડકારો સામે બચીશું’: શિલ્પા શેટ્ટીનાં પ્રત્યાઘાત\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://cnvidyavihar.edu.in/our-institutions/english-colleges/english-physical-education-college/", "date_download": "2021-07-26T05:28:43Z", "digest": "sha1:TSV4FLIFSDQAQMBGPLNJ2VPYWFAJK2MM", "length": 5496, "nlines": 85, "source_domain": "cnvidyavihar.edu.in", "title": "વ્યાયામ વિદ્યાભવનPhysical Education College - C N Vidyavihar", "raw_content": "\nશેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા\nધબકતું ચી. ન. પરિસર\nમુખ્યા પૃષ્ઠ > સંસ્થાઓ > તાલિમી સંસ્થાઓ > વ્યાયામ વિદ્યાભવન\nવર્ષ ૧૯૬૧માં વ્યાયામ વિદ્યાભવનની સ્થાપના થઈ અને વર્ષ ૨૦૧૧ માં સંસ્થા એ સુવર્ણજયંતીની ઉજવણી કરી. ૫૦ વર્ષ ના આયુમાં વ્યાયામ શિક્ષકો ઉપરાંત પોલીસકર્મીઓ પણ સંસ્થા એ સમાજ ને આપ્યા છે.\nબી.એ., બી.એડ., ડી.પી.એડ., એમ.પી.ઈ., એમ.એડ. શ્રી જે.કે.ભૂત\nડૉ. એમ .કે . પંડ્યા\nબી.એ., બી.એડ., ડી.પી.એડ., એમ.એડ.\nડૉ. એચ .કે .સોલંકી\nએમ.એ., ડી.પી.એડ, એમ.પી.એડ., પી.એચ.ડી. શ્રી આર.આર.ચૌહાણ\nબી.એસ.સી., બી.એડ., ડી.પી.એડ., એમ.પી.એડ\nબી.એસ.સી., બી.એડ., ડી.પી.એડ., એમ.પી.એડ શ્રી વી.વી.જોષી\nશ્રી નીરવ એચ. વ્યાસ\nબી.એ., બી.પી.એડ. શ્રી હસમુખભાઈ એ.સોલંકી\n૧૨ પાસ શ્રી જશુભાઈ વી.બિહોલા\n” પૂ. માણેકબા અને પૂ. ઈન્દુમતીબેન ના ગ્રામ્ય સમાજ ના ઉત્થાન માટે ની વિચારસરણી ના કારણે સંસ્થા માં છાત્રાલયો અને શિક્ષક તાલીમી સંસ્થાઓની શરૂઆત કરવામાં આવી, તેઓ માનતા હતા કે , ગામડાના વિકાસ માટે જો શિક્ષકો નો ઉપયોગ કરવા માં આવે તો સારી સફળતા મળે તેમ છે . આના ભાગરૂપ વ્યાયામ વિભાગે છેલ્લા ૫૦ વર્ષ થી શિસ્તબધ્ધ વ્યાયામ શિક્ષકો સમાજ ને આપ્યા છે .’ સમાજ અને સંસ્થા ના ભૂ.પૂ.તાલીમાર્થીઓ સંસ્થાની તમામ આધુનિક માહિતી થી વાકેફ રહે અને સ્વનો ભાવ કેળવાય તે હેતુ થી સંસ્થા એ પોતાની વેબસાઈટ ને અપગ્રેડ કરવા નો નિર્ણય લીધો જે ખુબ આવકાર દાયક છે.”\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/successful-plus-size-model/", "date_download": "2021-07-26T03:42:09Z", "digest": "sha1:LDJRHBIRAENWW66UE6JNBNWRZFGM53KC", "length": 12715, "nlines": 76, "source_domain": "4masti.com", "title": "પહેલા વજન ઘટાડવાનું કહેતા હતા લોકો, સક્સેસફૂલ પ્લસ સાઈઝ મોટી મોડલ બનીને બંધ કરી દીધી બધાની બોલતી બંધ |", "raw_content": "\nInteresting પહેલા વજન ઘટાડવાનું કહેતા હતા લોકો, સક્સેસફૂલ પ્લસ સાઈઝ મોટી મોડલ બનીને...\nપહેલા વજન ઘટાડવાનું કહેતા હતા લોકો, સક્સેસફૂલ પ્લસ સાઈઝ મોટી મોડલ બનીને બંધ કરી દીધી બધાની બોલતી બંધ\nધ્યેય તેને પ્રાપ્ત થાય છે જેમના સપનામાં તાકાત હોય છે, માત્ર પાંખો હોવાથી કાંઈ થતું નથી હિંમતથી ઉડવું પડે છે. આ કહેવત તો તમે સૌ એ સાંભળી હશે. પરંતુ આ કહેવત ઉપર અમલ કરવા વાળા થોડા જ લોકો હોય છે. મોડલનું નામ સાંભળતા જ તમારા મગજમાં એક સુંદર અને લાંબી પાતળી છોકરીનું દ્રશ્ય ઉભું થાય છે. પરંતુ શું ક્યારેય તમે મોડલનું નામ સાંભળતા જ એક વજનદાર છોકરીનું દ્રશ્ય તમારા મગજમાં ઉભું કરી શકો છો\nકદાચના, કેમ કે લોકો વિચારી જ નથી શકતા કે કોઈ વજનદાર છોકરી પણ મોડલ બની શકે છે. પરંતુ આજે આ મોર્ડન યુગમાં ઘણી છોકરીઓ એવી છે, જે લોકોના આ વિચારને ખોટા સાબિત કરી રહી છે, અને પોતાનું જીવન ખુલીને જીવી રહી છે. આજે અમે તમારા માટે ભારતની એક એવી જ પ્લસ સાઈઝની મોડલની વાર્તા લઈને આવ્યા છીએ, જેના વિષે જાણીને ખરેખર તમે દંગ રહી જશો. અને અમને વિશ્વાસ છે કે આજ પછી તે લાખો છોકરીઓની રોલ મોડલ બની જશે.\nઆ વાત ગુરુગ્રામની રહેવાસી જીજ્ઞાસા યદુવંશીની છે. શરુઆતના દિવસોમાં જીજ્ઞાસાએ મેરઠમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેણે ગ્રેજયુએશન ત્યાં રહીને પૂરું કર્યુ. ત્યાર પછી તેણે ટુરીઝમ માર્કેટિંગ મેનેજમેન્ટમાં એમબીએની ડીગ્રી લીધી. અભ્યાસ પૂરો થયા પછી તે એક કોર્પોરેટ કંપનીમાં જોબ કરવા લાગી. જીજ્ઞાસાને માર્કેટિંગનો ઘણો શોખ હતો એટલા માટે પણ તેણે નવરાશનો સમય મળતો ત્યારે થીએટર કરતી હતી.\nથીએટર કરતા દરમિયાન તેનો શોખ અભિનયમાં વધવા લાગ્યો, અને ત્યાંથી તેણે નક્કી કરી લીધું કે તેને આ ક્ષેત્રમાં કાંઈક કરીને દેખાડવું છે. તેને ખબર પડી ગઈ હતી કે તે જોબ માટે નથી બની, અને તેનું સાચું ધ્યેય તો કાંઈક બીજું જ છે. ત્યાર પછી જીજ્ઞાસાએ પોતાના સપના પુરા કર્યા અને આજે તે ભારતની એક જાણીતી પ્લસ સાઈઝ મોડલ બની ગઈ છે.\nસરળ ન હતી સફર :\nપરંતુ જમીનથી આકાશ સુધીની આ સફર તેના માટે સરળ ન હતી. આરોગ્યની સમસ્યાને કારણે તેનું વજન ઘણું વધી ગયું હતું. ઘણા લોકોએ તેને વજન ઘટાડવાની પણ સલાહ આપી, પરંતુ તે બધી વાતોની અસર તેણે પોતાની ઉપર ન પડવા દીધી. તેણે સાંભળ્યું બધાનું પરંતુ કર્યુ પોતાના મનનું. તેણે લોકોની વાતનું ખોટું લગાડવાને બદલે કાંઈક કરી બતાવવાનું નક્કી કર્યુ.\nજીજ્ઞાસાના જણાવ્યા મુજબ જે લોકો પોતાના વિષે એક નિર્ણય કરી લે છે, તો બીજા લોકો પણ તેને તે દ્રષ્ટિથી જ જોવા લાગે છે. જો તમે તમારી સાથે પ્રેમ નથી કરતા તો બીજા પાસેથી આશા રાખવી મુર્ખામી છે. તે વિચાર સાથે જીજ્ઞાસા આગળ વધી અને તેણે પ્લસ સાઈઝ મોડલનો ટ્રેન્ડ આગળ વધાર્યો. પહેલા જે લોકો તેને વજન ઓછું કરવાની સલાહ આપતા હતા આજે તે લોકો હવે તેના કામના વખાણ કરે છે.\nઆ પ્રોડક્ટ ઉપર કર્યુ કામ :\nઅત્યાર સુધી તે ૨૫ થીએટર પ્લે અને ૭ બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેમણે ‘બેવજહ’, ‘આખિર કબ તક’, ‘ભાગ્યવિધાતા’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. તે ઉપરાંત તે શોર્ટ મુવીઝ, વેબ સીરીઝ, પ્રિન્ટશૂટસ અને ટીવીસી એડમાં પણ જોવા મળી ચુકી છે. એટલું જ નહિ, તેણે મિસ નોર્થ ઇન્ડિયા પ્લસ સાઈઝ હરીફાઈમાં ‘Miss Most Energetic’ કંટેસ્ટંટનો એવોર્ડ જીત્યો અને ટોપ ૨૦ માં પોતાનું સ્થાન બનાવ્યું. આજે જીજ્ઞાસા પાસે દુનિયાભરની મોડલિંગની ઓફર આવે છે, અને તે એ છોકરીઓ માટે રોલ મોડલ બની ગઈ છે જે પોતાના વજનને લઈને કોનશન રહે છે. Instagram ID- jigyasa_yaduwanshi\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nપોતાના ખર્ચે ઈલાજ કરાવીને પક્ષીઓને નવી જિંદગી આપે છે આ ભાઈઓ,...\nકુદરત ઉપર જેટલો હક્ક આપણો માણસોનો છે, એટલો જ હક્ક તે મૂંગા પશુ-પક્ષીનો છે. જેને આપણી આધુનિકતાથી બેઘર બનવું પડી રહ્યું છે. આજે શહેરી...\nઆ છે દુનિયાની 5 સૌથી અનોખી સ્કુલ, અનોખી રીતે થાય છે...\nમજાના જોક્સ : એક છોકરો ચાઈનીઝ સાથે લગ્ન કરી તેને ઘરે...\nઆ ત્રણ રાશિના લોકો પાર્ટનર માટે હોય છે સૌથી વધારે પઝેસિવ,...\nવાછરડાની સામે થયો બાળક, વિડીયો જોઈ લોકો બોલ્યા : હવે તો...\n20 ડિસેમ્બર પહેલા પુરા કરી લેજો આ જરૂરી કામ, 5 દિવસ...\nઆનાથી 45 દિવસોમાં 50% સુધી ટેન્શન ઓછું થાય છે, જાણો શું...\nભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી આ સિરિયલમાં કરવા જઈ રહી છે ધમાકેદાર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/12-class-student-become-millionaire/", "date_download": "2021-07-26T04:51:15Z", "digest": "sha1:GS2AVACGBFPT26YE5KRBBXCBY55G2TWX", "length": 11724, "nlines": 73, "source_domain": "4masti.com", "title": "12મુ ભણવા વાળી આ ગાર્ડની છોકરી રાતો-રાત બની ગઈ કરોડપતિ, સવારે ઉઠી અને આવી રીતે બદલાઈ ગયું નસીબ |", "raw_content": "\nInteresting 12મુ ભણવા વાળી આ ગાર્ડની છોકરી રાતો-રાત બની ગઈ કરોડપતિ, સવારે ઉઠી...\n12મુ ભણવા વાળી આ ગાર્ડની છોકરી રાતો-રાત બની ગઈ કરોડપતિ, સવારે ઉઠી અને આવી રીતે બદલાઈ ગયું નસીબ\nએક હોમગાર્ડની દીકરીનું ભાગ્ય રાતો રાત બદલાઈ ગયું. કહે છે ને ભાગ્ય બદલાતા વાર નથી લાગતી. ભાગ્ય બદલવાનું હોય છે તો પળ વારમાં પણ બદલાઈ શકે છે. પંજાબના બથીંડાની રેહવાસી એક છોકરી સાથે પણ એવું જ થયું. આ છોકરીનું બદ���ાયેલું ભાગ્ય જોઇને તમે પણ એ કહેવા માટે મજબુર થઇ જશો, કે આપવા વાળો જયારે પણ આપે છે તો મન મૂકીને આપે છે. હોમગાર્ડની દીકરી સાથે કાંઈક એવું બન્યું કે આખા વિસ્તારમાં તેની ચર્ચા થવા લાગી. ક્ષણભરમાં આ છોકરી કરોડપતિ બની ગઈ. દિવાળીના દિવસે એક બંપર ડ્રો બહાર પડ્યો હતો, આ ડ્રો માં જ આ છોકરી કરોડપતિ બની ગઈ અને ક્ષણભરમાં જીવન સુધરી ગયું.\nપંજાબ સરકારનો બંપર ડ્રો બહાર પડ્યો અને તેનાથી આ દીકરી કરોડપતિ બની ગઈ. હોમગાર્ડની દીકરીનું ભાગ્ય રાતો રાત બદલાઈ ગયું. તેની ઉપર ધનવર્ષા થઇ. દિવાળીમાં તેને અત્યાર સુધીની સૌથી મોટી ગીફ્ટ મળી. પંજાબના બથીંડાના ગામ ગુલાબગઢના રહેવાસી હોમગાર્ડ પરમજીત સિંહની દીકરી લખવિંદર કોર આ વખતના બંપર ડ્રો માં વિજેતા રહી. તે ખબર સાંભળતા જ આખું પરિવાર આનંદથી નાચી ઉઠ્યું.\nઇનામ જીતવા પર લખવિંદર કોરએ ભગવાનનો આભાર માન્યો. હોમગાર્ડ પરમજીતનું પરિવાર તેના સામાન્ય પગાર ઉપર ભરણપોષણ કરે છે. લખવિંદર કોર આ પૈસાથી સૌથી પહેલા પોતાના ગામમાં જ રહેવાલાયક મકાન ખરીદવા માંગે છે. તેમણે જણાવ્યું કે તેનું ઘર નાનું છે અને આખું કુટુંબ તેમાં રહેવા માટે પુરતું નથી. તે મકાનની દીવાલો પણ ખળભળી ગઈ છે. લખવિંદરના પરિવારમાં માતા પિતા ઉપરાંત તેની મોટી બહેન છે, કે બી.કોમનો અભ્યાસ કરી રહી છે અને તેના બે નાના ભાઈ રામ સિંહ અને અર્શદીપ સિંહ છે.\nદીકરી લખવિંદર કોર ગામની સ્કુલમાં ૧૨માં ધોરણમાં અભ્યાસ કરી રહી છે. લખવિંદર કોર પોતાની માં સાથે બથીંડા ગઈ હતી અને ત્યાં તેણે દિવાળી ઉપર બંપર ટીકીટ ખરીદી હતી. પરંતુ ત્યારે તેને ખબર ન હતી કે આ ટીકીટ તેનું નસીબ બદલી નાખશે. લોટરી વેચવા વાળાએ તેને ફોન કરી દોઢ કરોડ રૂપિયાનું ઇનામ લાગવાની જાણ કરી. એક ક્ષણ માટે તો તેને તેના ઉપર વિશ્વાસ ન આવ્યો. પરંતુ પાછળથી જયારે ટીકીટનો નંબર મેળવ્યો તો આનંદથી નાચી ઉઠી.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસ���્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nયુવરાજ સિંહની પત્ની હેઝલે શેયર કર્યો રોમાન્ટિક ફોટો, તો ફેન્સે પૂછ્યું...\nટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની પત્નીએ શેયર કર્યો રોમાન્ટિક ફોટો તો ફેન્સે પૂછ્યું : ગુડ ન્યુઝ છે કે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ...\nદીકરીના લગ્ન થવા પર દરેક પિતાએ તેને કહેવી જોઈએ આ 10...\nસરકાર બદલી ચુકી છે ઈંશ્યોરેંસ નિયમ: જાણો અલગ અલગ CC ની...\nતો એટલા માટે વૈષ્ણો દેવી પાસે આવે છે હજારો લોકો તેમની...\nપાણીનું સંકટ, ગ્લોબલ વોર્મિંગ સામે નાના વિદ્યાર્થીએ કરી મોટી શોધ, જોવા...\nમજેદાર જોક્સ : પિતાએ જોયું કે દીકરો જીન્સનું બટન ટાંકી રહ્યો...\nજાણો કેવી રીતે આ સામાન્ય ટીચર બન્યો ભારતનો સૌથી ઓછી ઉંમરનો...\nઆ અઠવાડિયું આ રાશિઓ માટે રહેશે ખાસ, મહાલક્ષ્મી ખોલશે સફળતાનાં દ્વાર,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/obesity/", "date_download": "2021-07-26T04:56:07Z", "digest": "sha1:YRCDNDUB5YG3URYGZ7LZ5EX5WFA5YY7M", "length": 7382, "nlines": 164, "source_domain": "chitralekha.com", "title": "Obesity | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nવાસ્તુની આ શુદ્ધિ ટાળી શકે મેદસ્વિતા…\n“તમારે મારી સાથે આવવું હોય ને તો સરખાં કપડાં પહેરવા પડશે. અને તમારું પેટ તો જુઓ. બસ વિકાસ તો આપણા ઘરમાં એક જ જગ્યાએ થયો હોય તેવું લાગે છે....\nઅભિનેત્રી કરીના કઈ રીતે પ્રસૂતિ પછી સુડોળ...\nફિલ્મ અભિનેત્રી કરીના કપૂર પોતાની તંદુરસ્તીનો ખાસ ખ્યાલ રાખે છે. એક સમયે જાડી અને ગોળમટોળ કરીના કપૂર ઘણા સમયથી ચુસ્ત બની ગઈ છે. એટલું જ નહીં, પુત્રને જન્મ આપ્યા...\nમેદસ્વીતા માટેનું આશ્ચર્યજનક કારણ..\nઆપણે પોતાના ફીગર અથવા ફીઝીક એટલે કે બોડી માટે ખૂબ જ સતર્ક હોઇએ છીએ. અને તેને માટે કેટકેટલું કરીએ છીએ. જીમ જવું, એરોબિક્સ કરવું, એક્સર્સાઇઝ કરવી, ડાયટ ફોલો કરવું...\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/as/", "date_download": "2021-07-26T03:42:30Z", "digest": "sha1:TF25PVGNHRPE5RY6ABGP6U4VG3YXZISH", "length": 7526, "nlines": 137, "source_domain": "www.gstv.in", "title": "as - GSTV", "raw_content": "\nમુલતાની માટી ત્વચ�� માટે છે આશીર્વાદ રૂપ, અપનાવો આ ટીપ્સ\nમુલતાની માટીને ‘ફુલર્સ અર્થ’ પણ કહેવામાં આવે છે. જે ત્વચા માટે કોસ્મેટિકના ગુણોથી ભરપૂર હોય છે. મુલતાની માટીથી ત્વચા સ્વચ્છ થાય છે તેમજ ચમકીલી બનાવે...\nજિમમાં પરસેવો પાડતો જોવા મળ્યો ભાઈજાન, દબંગ 3માં સલમાન કરશે આ છોકરાનો રોલ\nબોલિવૂડનો દબંગ એક્ટર સલમાન ખાન ભારતની રિલીઝ પછી સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહેવા લાગ્યો છે. સલમાન ખાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમિલી સાથે તો...\n83માં રણવીર સિંહ સાથે કામ કરવાનું શું છે કારણ, દીપિકાએ કર્યો ચોકાવનારો ખુલાસો\nગલી બોયની સફળતા પછી રણવીર સિંહ અત્યારે સ્પોર્ટ ડ્રામા ફિલ્મ 83ની તૈયારી કરી રહ્યો છે. તેમાં તે પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા કરી રહ્યો છે....\nબોલિવૂડમાં સલમાન હિટ જ નહીં ફિટ પણ છે, તેની સાબિતી આ ફોટો છે\nસુપરસ્ટાર સલમાન ખાન ભારત ફિલ્મની સફળતા પછી સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થઈ ગયો છે. સલમાન તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે...\nપાકિસ્તાને ISIના નવા વડા તરીકે જનરલ ફૈઝ હમીદની કરી નિયુક્તિ\nઆતંકવાદને પોષણ આપતા પાકિસ્તાને પોતાની ગુપ્તચર એજન્સીમાં મોટો ફેરફાર કર્યો છે. પાકિસ્તાન સરકારે લેફ્ટીનેટ જનરલ ફૈઝ હમીદને આઈએસઆઈના વડા તરીકે નિયુક્ત કર્યા. પાકિસ્તાનના એક ખાનગી...\nઓડિટર પ્રાઈસ વોટરહાઉસે કંપનીના ફાઈનાન્શિયલ ડોક્યુમેન્ટ ઉપર આપત્તિ દર્શાવી\nઓડિટિંગ ફર્મ પ્રાઈસ વોટર હાઉસ એન્ડ કંપની (પીડબ્લુસી)એ તાજેતરમાં અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સના સ્ટેટયુટરી ઓડિટર પદથી રાજીનામું આપ્યું છે. ઓડિટર પ્રાઈસ...\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\nવોટરોને રૂપિયા વેચવાના ગુનામાં પહેલી વખત એક્શન, કોર્ટમાં મહિલા સાંસદને સંભળાવવામાં આવી છ મહિનાની સજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/kon-che-shiv-gan-shu-che-ganesh-ganpati-kahevanu-rahsy/", "date_download": "2021-07-26T03:52:11Z", "digest": "sha1:BV7YVA7RBIYL5M5SUVG3LSQS2EBLM2TC", "length": 10507, "nlines": 136, "source_domain": "www.royalgujju.com", "title": "કોણ છે શિવજીના ગણ, શું છે ગણેશજીને ગણપતિ કહેવાનું રહસ્ય જાણો આ વિશે તમે પણ", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Religion કોણ છે શિવજીના ગણ, શું છે ગણેશજીને ગણપતિ કહેવાનું રહસ્ય જાણો આ...\nકોણ છે શિવજીના ગણ, શું છે ગણેશજીને ગણપતિ કહેવાનું રહસ્ય જાણો આ વિશે તમે પણ\nકોણ છે શિવજીના ગણ, શુ છે ગણેશજી ને ગણપતિ કહેવાનું રહસ્ય.\nશુ તમે જાણો છો શિવના ગણ વિશે, ગણેશજીનું નામ ગણપતિ કઈ રીતે પડ્યું.\nશિવજીના ગણ અને ગણેશજીના ગણપતિ નામ પાછળ શુ છે રહસ્ય, જાણો છો તમે\nકહેવાય છે કે ભગવાન શંકર સ્મશાન નિવાસી છે. ભૂત પ્રેત પશુ પક્ષી જીવડાં બધા જ શિવના ભક્ત છે. અને એટલે જ એમને\nપશુપતિનાથ કહેવામાં આવે છે. ભગવાન શિવ સાથે જોડાયેલા રહસ્યો અત્યંત ગૂઢ છે. શુ તમે જાણો છો કે કોણ છે શિવના ગણ અને\nગણેશજીને કેમ કહેવામાં આવે છે ગણપતિ.\nશિવજીને યક્ષ સ્વરૂપ કહેવામાં આવે છે. યક્ષ રૂપનો અર્થ થાય છે દિવ્ય સ્વરૂપ. શિવજીના ગણ હંમેશા એમની આસપાસ અતરંગ\nસ્વરૂપમાં રહે છે, એ શિવના મિત્ર પણ છે અને રક્ષક પણ. એમને વિકૃત સ્વરૂપ માનવામાં આવે છે.\nએવું કહેવામાં આવે છે કે એમના શરીરમાં અસ્થિપંજર નથી હોતું. એમનો આકાર વિચિત્ર હતો. એમની ભાષા પણ સમજી શકાય\nએવી નહોતી. એ બસ કલબલાટ કરતા હતા. ફક્ત ભગવાન શંકર જ એમને સમજી શકતા હતા. પણ શિવપુરાણમાં એમના કેટલાક\nગણ વિશે જણાવવામાં આવ્યું છે. ભૈરવ, વિરભદ્ર, મણીભદ્ર, ચંદીસ, નંદી, જય, વિજય અને આદિને શિવના ગણ કહેવામાં આવે છે.\nકેમ કહેવામાં આવે છે ગણેશજીને ગણપતિ.\nજ્યારે એકવાર માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા તો એમને ગણેશજીને દ્વાર પર ચોકી કરવાનું કહ્યું અને આદેશ આપ્યો કે કોઈને\nપણ અંદર ન આવવા દેવામાં આવે. ગણેશજીએ પોતાની માતાની આજ્ઞા અનુસાર ચોકી કરવા લાગ્યા. જ્યારે શિવજીના ગણ ત્યાં\nઆવ્યા તો ગણેશજી એ કોઈને પણ અંદર ન જવા દીધા.\nએ પછી સ્વયં શંકર ભગવાન ત્યાં આવ્યા ઓન ગણેશજીએ એમને પણ અંદર જતા રોકી લીધા જેના કારણે ભગવાન શંકર ગુસ્સે થઈ\nગયા અને એમને બાળક ગણેશનું માથું ધડથી અલગ કરી દીધું, પાર્વતી માતા જ્યારે બહાર આવ્યા તો પોતાના બાળકની આવી ���શા\nજોઈ ખૂબ જ ક્રોધિત થઈ ગયા. ભગવાન શંકરે પોતાની ભૂલ સુધારવા માટે અને પાર્વતી માતાનો ગુસ્સો શાંત કરવા માટે ગણેશજીના\nમાથા પર હાથીનું માથું લગાવી દીધું.\nહાથીને ગજ પણ કહેવામાં આવે છે પણ ગજનું માથું લગાવ્યું હોવા છતાં પણ ગણેશજીને ગજપતિને બદલે ગણપતિ કહેવામાં આવે\nછે. કારણ કે ભગવાન શંકરે જે હાથીનું માથું ગણેશજીને લગાવ્યું હતું એ ભગવાન શંકરનો ગણ હતો. એટલા માટે ગણેશજીને ગણપતિ\nગણેશજીને ગણપતિ એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે એમને ગણોના સ્વામી માનવામાં આવે છે.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nસવાર-સાંજ ઘરમાં આપો આ 5 વસ્તુઓનો ધૂપ, ગરીબી અને ખરાબ શક્તિઓ ભાગશે દૂર\nMa Laxmi Ji:-કોઈ વ્યક્તિની હથેળીમાં ન આપશો આ વસ્તુઓ, નહીં તો ચાલી જશે ઘરની સંપત્તિ, મા લક્ષ્મી છોડી દેશે સાથ\nRashifal:-શનિવારનું રાશિફળ:શનિવારે આ રાશી ના જાતકોએ ઘરે રહીને જ દરેક કામ પૂર્ણ કરવા, અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં\nReligion:-સુકાઈ ગયેલા તુલસીના છોડ પર ફકત એક ચમચી રેડી દો આ વસ્તુ, છોડ થઈ જશે એકદમ લીલોછમ\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://cnvidyavihar.edu.in/our-institutions/english-special-institutes/english-computer-centre/", "date_download": "2021-07-26T05:20:52Z", "digest": "sha1:E7WSVHOEBCK6V5O6GDIX6LHWVAKT3VU2", "length": 6831, "nlines": 73, "source_domain": "cnvidyavihar.edu.in", "title": "કમ્પ્યુટર સેન્ટરComputer Centre - C N Vidyavihar", "raw_content": "\nશેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા\nધબકતું ચી. ન. પરિસર\nમુખ્યા પૃષ્ઠ > સંસ્થાઓ > વિશિષ્ટ સંસ્થાઓ > કમ્��્યુટર સેન્ટર\nકમ્પ્યુટર કૌશલ્યની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને વિદ્યાવિહારની તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે સમક્ષ બનાવવાના હેતુ સાથે ચી. ન. કમ્પ્યુટર સેન્ટરની સ્થાપના ૧૯૯૬માં કરવામાં આવી. આઠ લેબોરેટરી, ઓડિઓ વિઝયુઅલ લેક્ચર હોલ, આધુનિક હાર્ડવેર અને સોફ્ટવેર સાથે સજ્જ વિદ્યાવિહાર સંકુલની મધ્યમાં આ કમ્પ્યુટર સેન્ટર દર વર્ષે ૩૫૦૦ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ પીરસે છે.\nકમ્પ્યુટર સેન્ટરની મુખ્ય પ્રવૃત્તિ ધોરણ ૩ થી ૧૨ના વિદ્યાર્થીઓને તેમના નિયત અભ્યાસક્રમ પ્રમાણે શિક્ષણ આપવાની છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા સ્થાપિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી – NIELIT (DOEACC) દ્વારા અધિકૃત ચી.ન. કમ્પ્યુટર સેન્ટરમાં “૦” લેવલ અને “CCC” અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.\nકમ્પ્યુટર ક્ષેત્રે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો પણ આ સેન્ટરમાં શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટુડી-થ્રીડી એનિમેશન અને મલ્ટીમીડીયા, વેબસાઈટ ડિઝાઈનીંગ, ડી.ટી.પી., ટેલી ઈઆરપી, માઈક્રોસોફ્ટ ઓફિસ, સી., સી.++, જાવા, એએસપી ડોટ નેટ,વિઝયુઅલ બેઝિક અને એસ કયુ એલના કોર્સ ચલાવવામાં આવે છે. વિદ્યાવિહાર ઉપરાંત બહારના વિદ્યાર્થીઓ પણ ઘણી ઓછી ફીમાં આ અભ્યાસક્રમોનો લાભ લઇ રહ્યાં છે.\nકમ્પ્યુટર સેન્ટરમાં મે મહિનામાં વેકેશન બેચનું આયોજન કરવામાં આવે છે જેમાં શાળાના ૧ થી ૧૨ ધોરણના બાળકો માટે જુદા જુદા રસપ્રદ કમ્પ્યુટર અભ્યાસક્રમો શીખવવામાં આવે છે. બાળકોને આ બેચ પ્રિય હોવાથી મોટી સંખ્યામાં તેઓ આનો લાભ લે છે.\nસન્માન અને પુરસ્કાર :\nભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ એ.પી.જે. અબ્દુલકલામના હસ્તે ચી.ન. કમ્પ્યુટર સેન્ટરને વર્ષ ૨૦૦૪નો “થર્ડ કમ્પ્યુટર લીટરસી એક્સેલેન્સ એવોર્ડ” આપવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં સન્માન તરીકે સર્ટિફિકેટ અને ટ્રોફી તેમજ પુરસ્કાર રૂપે રૂl. ૧.૫૦ લાખ આપવામાં આવ્યા હતાં.\n૨૦૧૦માં ACMA દ્વારા “બેસ્ટ ડિસ્પ્લે સ્ટોલ” ઈન એજ્યુકેશન કેટેગરીનો એવોર્ડ કમ્પ્યુટર સેન્ટરને આપવામાં આવ્યો હતો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/vacation-mode-on-whatsapp-mute-archived-chats-gujarati-news/", "date_download": "2021-07-26T05:05:22Z", "digest": "sha1:WFUNZ52LRK6FMVZW6IDRDWNOM5TBSODG", "length": 9343, "nlines": 142, "source_domain": "www.gstv.in", "title": "Whatsapp લાવી રહ્યું છે Vacation Mode, જાણો શું ખાસ છે આ ગજબના ફીચરમાં - GSTV", "raw_content": "\nWhatsapp લાવી રહ્યું છે Vacation Mode, જાણો શું ���ાસ છે આ ગજબના ફીચરમાં\nWhatsapp લાવી રહ્યું છે Vacation Mode, જાણો શું ખાસ છે આ ગજબના ફીચરમાં\nFacebookની માલિકીની મેસેજિંગ એપ Whatsapp ટૂંક સમયમાં એન્ડ્રોઇડ યુઝ્સ માટે Vacation Mode લોન્ચ કરી શકે છે. લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા અપડેટથી Whatsappના નવા ફીચર્સની જાણકારી મળી રહી છે. Whatsapp તરફથી ફરી એકવાર આ ફીચર્સ પર કામ શરૂ કરવામાં આવ્યું છે, જેનું ટેસ્ટિંગ Whatsappએ અધવચ્ચે જ છોડી દીધુ હતુ.\nWhatsapp યુઝર્સને શું થશે ફાયદો\nWhatsappનો નવો Vacation Mode આર્કાઇવ ચેટને મ્યૂટ કરવાનો ઓપ્શન ઉપલબ્ધ કરાવશે. હકીકતમાં વર્તમાન સમયમાં આર્કાઇવ ચેટમાં નવો મેસેજ આવવા પર નોટિફિકેશનનો પૉપઅપ મળે છે. જેને Vacation Mode આવ્યા બાદ મ્યૂટ કરી શકાશે. એટલે કે આર્કાઇવ ચેટમાં નવો મેસેજ આવવા પર નોટિફિકેશન પૉપ અપ નહી થાય.\nVacation Mode માટે મળશે એક નવુ ડેડિકેશન સેક્શન\nWhatsapp તરફથી ગુગુલ પ્લે બીટા ગ્રોગ્રામ દ્વારા નવી અપડેટ જારી કર્યુ છે. એન્ડ્રોઇડ માટે Whatsapp v2.20.199.8 Beta જારી કરવામાં આવ્યુ છે. એક રિપોર્ટ અનુસાર Vacation Mode માટે એક નવુ ડેડિકેટેડ સેક્શન આપવામાં આવશે જે અલગ પેરામીટર્સને સિલેક્ટ કરવાનો વિકલ્પ આપશે. નવા ફીચરના લાઇવ થવાથી આર્કાઇવ ચેટ તમારી ચેટ લિસ્ટમાં સૌથી ઉપર પહોંચી જશે, જેના પર ટેપ કરવાથી એક અલગ ડેડિકેટેડ સેક્શન ખુલશે. આ નવા બટનને નોટિફિકેશન કહેવામાં આવશે.\nનવા નોટિફિકેશનમાં મળશે બે ઓપ્શન\nઆ નોટિફિકેશનમાં બે નવા ઓપ્શન Notify New Messages અને Auto-hide inactive ચેટ મળશે. અહીંથી યુઝર્સ નવો મેસેજ આવવા પર ચેટને મ્યૂટ કરી શકશે. જો યુઝર Notify New Messageના ડિસેબલ ઓપ્શનને સિલેક્ટ કરે તો આર્કાઇવ ચેટમાં નવો મેસેજ આવવાપર પણ તે સીધો આર્કાઇવમાં પહોચી જશે. સાથે જ Auto-hide inactive chatsને સિલેક્ટ રવા પર Vacation Modeનો એક એક્સટેંશન દેખાશે અને જો તમે તેને ઇનેબલ્ડ કરો તો 6 મહિના જૂની ચેટ ઑટોમેટિકલી આર્કાઇવમાં પહોંચી જશે.\nત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન\nગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ\nકોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nઝીરો થઈ જશે વિજળીનું બિલ, ફક્ત 7500 રૂપિયામાં જ લગાવી લો આ સિસ્ટમ\nRBIએ બદલી નાખ્યા લોન લેવાના નિયમો, સૌથી મોટો ફાયદો થશે આ લોકોને\nત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન\nગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ\nકોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/have-you-enjoyed-the-corn-potato-cutlass-so-make-the-cutlas-at-home-today/", "date_download": "2021-07-26T04:31:59Z", "digest": "sha1:JTF2XKRPSGU6HLPDFFS63MYFDMMXO2E3", "length": 12826, "nlines": 192, "source_domain": "www.thevenustimes.com", "title": "શું તમે કોર્ન પોટેટો કટલેસ નો સ્વાદ માણ્યો છે…? તો આજે જ ઘરે બનાવો આ કટલેસ… | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમ���ત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Recipe શું તમે કોર્ન પોટેટો કટલેસ નો સ્વાદ માણ્યો છે…\nશું તમે કોર્ન પોટેટો કટલેસ નો સ્વાદ માણ્યો છે… તો આજે જ ઘરે બનાવો આ કટલેસ…\nતમે સદી કટલેસ નો સ્વાદ તો માણ્યો જ હશે પણ આં કોર્ન પોટેટો કટલેસ નો સ્વાદ ક્યારેય નહીં માણ્યો હોય. આં કટલેસ ઘરે બનાવી સાવ સહેલી છે. તો આવો જાણીએ આને બનવાની સાચી રીત…\n2 કપ બાફેલી મકાઈના દાણા\n2 ચમચી મરીનો ભૂકો\n3 ચમચી આદું-મરચાંની પેસ્ટ\nમીઠું – સ્વદ પ્રમાણે\nસૌ પ્રથમ આં કોર્ન પોટેટો કટલેસ બનાવવા માટે બાફેલા બટાટાના પૂરણમાં બાફેલી મકાઈના દાણા કોરા કરી નાખવા.\nત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી અને એમાં મરીનો ભૂકો, લસણ, આદું-મરચાંની પેસ્ટ સાંતળવી અને બટાટાના પૂરણમાં નાખવું.\nપછી એમાં મીઠું (સ્વાદ પ્રમાણે) નાખવું, કોથમીર અને આરાલોટ નાખી એનો લોટ બાંધવો અને ઢીલું લાગે તો ફરી એમાં થોડો આરાલોટ નાખવો.\nહવે એના નાના-નાના ગોળા કરી એને સાંચામાં નાખી કટલેસનો શેપ આપવો અને આરાલોટમાં રગદોળીને તળવી.\nહવે આ ગરમાં ગરમ સ્વાદિસ્ટ કટલેસને સૉસ અને ચટણી સાથે સર્વ કરો….\n(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com\nPrevious articleઉચ્ચ જ્ઞાતિના વિદ્યાર્થીઑ માટે શિક્ષણ અને રોજગારી માટેની યોજના\nNext articleકાળજાળ ગરમીમાં રાહત મેળવવા ઘરે બનાવો ચોકલેટ કોકોનટ ફોન્ડુયુ…\nઆ તહેવારની મોસમમાં જૂની ઘરેડ તોડો અને ટૂ યમ સાથે હેલ્ધી નાસ્તા અપનાવો\nફૂડપાંડાનું 50 શહેરમાં વિસ્તરણઃ ભારતનું સૌથી વ્યાપક ફૂડ ડિલિવરી નેટવર્ક બન્યું\ncoronaમાં પતિનું અવસાન થતાં સાસરિયાઓએ પરિણીતા પર લગાવ્યા આરોપ, કહ્યું “તે...\nદીપ સિદ્ધુની ખેડૂત નેતાઓને ધમકી – હુ તમારી પોલ ખોલી તો...\nમાસ્કના દંડથી બચવા અમદાવાદના 2 યુવકો પોલીસ પર બાઈક ચઢાવીને ફરાર,...\nભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ\nસેન્સેક્સ-નિફ્ટી ઝડપથી ખુલ્યા છે, બજેટ પહેલાં બજારમાં ચાલુ રાખી શકે છે\nPM નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રો રેલના -2જા તબકકાનો અને સુરત...\nઅંગત અદાવતમાં ત્રણ શખ્શોએ યુવક પર છરીના ઘા ઝીંક્યા\nરાજકોટમાં પ્રમુખસ્વામીના 98માં જન્મોત્સવનો મહંતસ્વામી અને CMના હસ્તે પ્રારંભ\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nઆ તહેવારની મોસમમાં જૂની ઘરેડ તોડો અને ટૂ યમ સાથે હેલ્ધી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.thevenustimes.com/", "date_download": "2021-07-26T03:45:11Z", "digest": "sha1:CL7VO6OT2MBXZAXDTK57VFFPBQX3V42W", "length": 27575, "nlines": 364, "source_domain": "www.thevenustimes.com", "title": "The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દ���વ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nસુરતઃ નશાકારક દવા સાથે ધૂલિયાના બેની સુરતમાં ધરપકડ\nગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાનો આજથી પ્રારંભ\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nમબલખ આવક છતાં ડુંગળીનો ભાવ કેમ ઘટતો નથી\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી કતારો\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય છે, લોકોને ઝડપથી લાયસન્સ મળશે\nત્રીજી લહેર મામલે વડાપ્રધાન મોદીની ચેતવણી, ‘જે રાજ્યોમાં કોરોના કેસ વધ્યા ત્યાં એક્શન લો’\nસૌરાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ ગંભીર, લોકો સારવાર માટે 20-20 હજારના ભાડા કરી...\nસમગ્ર રાજ્યની કોરોના સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. સૌરાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ ગંભીર થઈ છે લોકોને ઓક્સિજન અને અન્ય સારવાર ન મળતાં સુરત તરફ...\nઘર ચલાવવા દોઢ વર્ષમાં લોકોએ 10 હજાર કરોડનું સોનું ગીરવી મૂક્યું\n‘પ્રકૃતિ નહીં બચે તો માનવ નહીં બચે’ : અમિત શાહ\nગરીબી-બેકારી નહીં વૈભવી લાઈફ સ્ટાઇલ મેઇન્ટેન કરવા દંપતીએ લૂંટનો પ્લાન ઘડ્યો...\nગુજરાતની જિલ્લા- તાલુકા પંચાયતોનું આજે પરિણામ\nત્રીજી લહેર મામલે વડાપ્રધાન મોદીની ચેતવણી, ‘જે રાજ્યોમાં કોરોના કેસ વધ્યા...\nનવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શુક્રવારે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમના રાજ્યોમાં કોવિડ-19 (Coronavirus In India)ની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન...\nદેશમાં 24 કલાકમાં કોરોનાથી 1,206 મોત, મહારાષ્ટ્ર અને કેરળમાં ચિંતા વધી\nકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી શનિવારે સવારે જાહેર કરેલા આંકડા (Coronavirus News Updates) પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 42,766 નવા કેસ નોંધાયા...\nમોદી કેબિનેટનું આજે સાંજે 6 વાગ્યે થશે વિસ્તરણ\nકોરોનાથી મૃત્યું થયું હશે તો વળતર આપવું જ પડશે : કેન્દ્ર...\nCovid-19 સામેના જંગમાં મોટી સફળતા, દેશમાં રિકવરી રેટ સુધરીને 96.80 ટકા...\nજમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલામાં થયો હતો RDXનો ઉપયોગ\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31...\nમુંબઈમાં કરાવવો પડશે એન્ટિજેન ટેસ્ટ, ઇનકાર કર્યો તો થશે કેસ કોરોના મામલે સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં હવે દર રવિવારે...\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી...\nમુંબઈ મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓએ કહ્યું કે સચિન વઝેનો ગૃહમંત્રી અનિલ...\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ...\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nબાકી ૩ ચરણોમાં૨૦૧૪નુ પુનરાવર્તન ભાજપા કરશે \nકોંગ્રેસ ૧૦ લાખ યુવાઓને પંચાયતોમાં રોજગારી આપશેઃ રાહુલ ગાંધી\nરોલ્સ રોય્સથી કચરો ઉઠવાનું કામ કરાવનાર રાજા…\nઅલવરના મહારાજા જય સિંહ લંડન પ્રવાસ દરમિયાન રોલ્સ રૉયસમા શૉરૂમમાં ગયા વર્ષ ૧૯૨૦ના સમયગાળામાં અને દુનિયાની સૌથી મોંઘી ગાડીની ટેસ્ટ ડ્રાઇવ કરવાની ઇચ્છા વ્યકત...\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી...\nમુંબઈ મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓએ કહ્યું કે સચિન વઝેનો ગૃહમંત્રી અનિલ...\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nટૂ-ઇન-વન પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ���પયોગી…\nમલ્ટિપર્પઝ બ્યુટી ઍન્ડ સ્કિનકેર પ્રોડક્ટ્સ તમારા ચહેરાની ત્વચાને ચમકદાર રાખવા કેટલી ઉપયોગી છે સદીઓથી મહિલાઓને નવાં-નવાં સૌંદર્ય પ્રસાધનોનો પ્રયોગ કરતાં રહેવાનો શોખ છે. કોઈ કોસ્મેટિક્સ...\n30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી\nઆપણી પાસે કેટલા વાળ છે સરેરાશ માનવીની પાસે તેમના માથા પર 1,00,000 થી 1,50,000 વાળ હોય છે તમારા વાળની તાકાત શું છે સરેરાશ માનવીની પાસે તેમના માથા પર 1,00,000 થી 1,50,000 વાળ હોય છે તમારા વાળની તાકાત શું છે\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nઘરમાં જ બનાવેલા ફેસ માસ્ક દ્વારા મેળવો સોફ્ટ અને Glowing Skin…\nશું તમારા મોબાઇલ માં OTP મેસેજ આવી રહયા છે \nઆજે બપોરથી મોબાઇલમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં મોબાઇલમાં મેસેજ સ્વરૂપે OTP મેસેજો આવી રહ્યા છે. જે કુતૂહલ સર્જાવી રહ્યા...\nસાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે\nઅમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી વાર પરિવર્તિત થવા જઇ...\nટાટા મોટર્સે સાણંદ એકમમાંથી ૫ લાખમું પેસેન્જર વિહિકલ બહાર મૂક્યું\nપોલીટીકલ જાહેરખબરો માટે ફેસબુક ટ્વિટરે નિયમોને કડક કર્યા\nવોટ્સએપ યૂજર્સ આનંદો, વોટ્સએપ લાવ્યું 5 દમદાર ફીચર્સ\nતા.10થી 12 ડિસેમ્બરે ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નું આયોજન\nવિરમગામના ગૌરવવંતા ઐતિહાસિક મુનસર તળાવને સાફ કરવા યુવાનોએ સફાઇ ઝુંબેશ હાથ...\nવારાણસીના સંકટ મોચન મંદિરને ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળ્યો\nરમઝાનના મહિનાનું મહત્વ …\nND vs AUS: પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર\nએજન્સી-એડિલેડ ગુરૂવારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ સાથે સિરીઝની શરૂઆત કરશે. 4 ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ એડિલેડમાં રમાશે. આ ટેસ્ટ માટે ભારતીય ટીમે 12...\nમાત્ર 33 વર્ષની ઉંમરે હોકીના ચેમ્પિયન ખેલાડી સંદીપ માઇકલ નિધન\nકોમનવેલ્થ ગેઇમ્સમાં બંને હોકી ટીમ મેડલથી વંચિત\nપેપર લીક: લાખો યુવાનોના ભાવિ સાથે ચેડા કરનારા ભાજપના કાર્યકરો સહિત...\nપોલીસ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા રવિવારના રોજ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. જેમાં યશપાલસિંહ સોલંકી, રૂપલ શર્મા, મનહર પટેલ, મુકેશ ચૌધરી...\nબાપુનગર વિસ્તારમાં ‘ટીવી ટાઇમ્સ ન્યુઝ’ ચેનલ અને ‘સ્કુલ ઓફ જર્નાલિઝમ’નું થયું...\nધોરણ 10નું પરિણામ 28મી મેએ જાહેર થશે\nશું તમે કોર્�� પોટેટો કટલેસ નો સ્વાદ માણ્યો છે… તો આજે જ ઘરે બનાવો આ કટલેસ…\nફૂડપાંડાનું 50 શહેરમાં વિસ્તરણઃ ભારતનું સૌથી વ્યાપક ફૂડ ડિલિવરી નેટવર્ક બન્યું\nઆ તહેવારની મોસમમાં જૂની ઘરેડ તોડો અને ટૂ યમ સાથે હેલ્ધી નાસ્તા અપનાવો\nકાળજાળ ગરમીમાં રાહત મેળવવા ઘરે બનાવો ચોકલેટ કોકોનટ ફોન્ડુયુ…\nન્યૂઝ ડોગએ ઈન્ટરનેટ જાયન્ટકંપની ટેનસેન્ટના નેતૃત્વ હેઠળ C ફાયનાસિંગ રાઉન્ડમાં 50 મિલિયન ડોલરનો વકરો કર્યો\nવોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલા બિગ સોદા પછી ફ્લિપકાર્ટના કર્મચારીઓ માલામાલ\nશેરબજારની એકધારી અને તેજધારી ચાલથી ચેતવા જેવું ખરું\nલેન્ડિંગકાર્ટે “Lendingkart xlr8” લોંચ કર્યું, ચેનલ પાર્ટનર્સ અને ડીએસએની એમએસએમઇ સુધી પહોંચ વધારવા માટે માટે API અને SaaS પ્લેટફોર્મ\nપ્રેમનો ઈઝહાર કરતા અચકાવ છો.. તો આ રહી ટિપ્સ…\nપ્રેમમાં તમારું પણ દિલ તૂટ્યું છે અને પ્રેમ પર વિશ્વાશ નથી રહ્યો\nઅમદાવાદ દેવીપૂજક વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન\nપ્રથમ સ્થાનને મેળવી લેવા માટે ચેન્નાઇ-દિલ્હી ટકરાશે\nમોદી પોતાની પત્નીનું સન્માન નથી કરતા તો દેશનું સન્માન શું કરવાનાઃ મમતા બેનર્જી\nહાર્દિક મુદ્દે CM રૂપાણીએ પકડી દિલ્હીની વાટ, અમિત શાહનું લેશે માર્ગદર્શન\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nત્રીજી લહેર મામલે વડાપ્રધાન મોદીની ચેતવણી, ‘જે રાજ્યોમાં કોરોના કેસ વધ્યા...\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે...\nદેશમાં 24 કલાકમાં કોરોનાથી 1,206 મોત, મહારાષ્ટ્ર અને કેરળમાં ચિંતા વધી\nકોરોના બાદ કોલેરાનો કહેર: તંત્ર કહે છે પાણી ઉકાળીને પીવો પણ...\nજગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ વચ્ચે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન\nમોદી કેબિનેટનું આજે સાંજે 6 વાગ્યે થશે વિસ્તરણ\nકોરોનાના કેસ ઘટતાં હવે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં પણ...\nઆયુષમાનને ‘ડૉક્ટર જી’ બનીને લોકોના દિલ સુધી પહોંચવું છે\nરાજકોટમાં મવડી નજીક નેપાળી જેવા યુવકની છરી-ધોકાના ઘા મારીને ક્રૂર હત્યા\nICMR દ્વારા જીટીયુની બાયો સેફ્ટી લેબને RTPCR ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં...\nમુંબઈ હુમલો: આરોપીઓની જાણકારી આપનારને ૩પ.પ કરોડનું ઈનામ આપવાની અમેરિકાની જાહેરાત\nરાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી પર પ્રતિબંધ લગાવવાની PIL સામે પતંગ ઉત્પાદકો પણ...\nરાજપથ ક્લબ ખાતે આયોજિત રાષ્ટ્રિય હાસ્ય કવિ સંમેલનમાં રાજયપાલશ્રી ઓ.પી. કોહલીની...\nરાજકોટમાં મવડી નજીક નેપાળી જેવા યુવકની છરી-ધોકાના ઘા મારીને ક્રૂર હત્યા\nસૂતેલા વાઘ પર પથ્થર ફેંકવાના આરોપસર ટુરિસ્ટ-ગાઈડને દંડ ફટકારાયો\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/fake-message-claims-nasa-sending-name-of-saint-swaminarayan-on-mars/", "date_download": "2021-07-26T03:57:01Z", "digest": "sha1:DXBIVUN3UISCJZ2UQE745M62E364NCBI", "length": 12158, "nlines": 105, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "નાસા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જ નામ પર રોવર પર લખવામાં આવ્યા....? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nનાસા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જ નામ પર રોવર પર લખવામાં આવ્યા…. જાણો શું છે સત્ય…\nKrunal Chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2021 માં નાસા (અમેરિકા) દ્વારા મંગળ ગ્રહ પર જે ઉપગ્રહ પહોચવાનો છે તેના રોવર ઉપર આ નામ લખવામાં આવેલા છે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરૂ હરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું નામ રાખેલું છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “2021માં નાસા દ્વારા મંગળ ગ્રહ પર જે ઉપગ્રહ પહોચવાનો છે તેના રોવરનું નામ સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોના નામ પર રાખવામાં આવ્યુ છે.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર��ચ કરતા અમને આ અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.\nત્યાર બાદ અમને ફોટોની ડાબી બાજુ બોર્ડિગ પાસ માર્સ 2020 લખેલુ જોવા મળતા અમે ગૂગલ પર આ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને નાસાની ઓફિસિયલ વેબસાઈટ પર 21 મે 2019ના આપવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ હતી. જે અનુસાર આગામી મંગળ મિશન માટે જે લોકો પોતાનું નામ મોકલવા ઈચ્છતા હોય તે મોકલી શકે છે અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધૂ નામો ઉડ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.\nઉપરોક્ત પ્રક્રિયા સમજ્યા બાદ અમે પણ આ પ્રયોગ કર્યો હતો અને અમારૂ નામ લખવા પ્રયત્ન કર્યો હતો. જેથી અમારો પણ બોર્ડિગ પાસ બન્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મંગળ ગ્રહ પર મોકલવામાં આવતા ઉપગ્રહ પર કોઈપણ વ્યક્તિ પોતાનું નામ લખીને મોકલાવી શકે છે. સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતનો નામ પર રોવરનું નામ રાખવામાં આવ્યુ તે વાત ખોટી છે.\nTitle:નાસા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના જ નામ પર રોવર પર લખવામાં આવ્યા…. જાણો શું છે સત્ય…\nTagged MARSNASAનાસાપ્રમુખ સ્વામીમંગળમહંત સ્વામીમાર્સસ્વામિનારાયણ\nઈડર અને હિંમતનગરના હુંજ વિસ્તારમાં વાઘ દેખાયો હોવાની વાત અફવા… જાણો શું છે સત્ય…\nશું ખરેખર કાનપુર પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ બકરીને ગિરફ્તાર કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nસરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો એ એક અફવા છે… જાણો શું છે સત્ય…\nમક્કાનો જૂનો વીડિયો ઈરાનમાં કોરોનાને લીધે ઉભી થયેલી પરિસ્થિતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nએક જ જાતિના યુવક-યુવતિના લવ મેરેજનો વીડિયો લવ જેહાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય….\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો ��તો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2019/01/tat-vibhag2-method-questions-part2-tat.html", "date_download": "2021-07-26T04:25:17Z", "digest": "sha1:O26E3W535REG67EOGGVI42UGIXGIIK7F", "length": 2418, "nlines": 25, "source_domain": "www.pgondaliya.com", "title": "TAT Vibhag.2 Method Questions Part.2 | TAT વિભાગ.૨(બ) પદ્ધતિના પ્રશ્નો - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nTAT પરીક્ષામાં આ વિડિયોના ભાગ.૨ વિડિયોમાં માઈક્રોપાઠ | સેતુપાઠ | મહાવરા પાઠ | છૂટાં પાઠ અને એકમપાઠ ને લગતી માહિતી તેમજ તને સંબંધિત કેટલા પ્રશ્નોની સમજ આ વિડિયોમાં આપેલ છે. આ અગાઉ ભાગ.૧ વિડીયો મુકેલ છે.\nTAT | પદ્ધતિના પ્રશ્નો ભાગ.૧ વિડીયો\nTAT | પદ્ધતિના પ્રશ્નો ભાગ.૨ વિડીયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/22-06-2021/162728", "date_download": "2021-07-26T05:20:58Z", "digest": "sha1:FJXJTMLX5SVABBYXLPJU6IBZPLRCPDBK", "length": 8164, "nlines": 102, "source_domain": "www.akilanews.com", "title": "દ્રારકામા ફરજ બજાવતા અને આમ પ્રજામા સારી એવી લોક ચાહના ધરાવતા પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી", "raw_content": "\nદ્રારકામા ફરજ બજાવતા અને આમ પ્રજામા સારી એવી લોક ચાહના ધરાવતા પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી\nદ્રારકામા સારી એવી એક કઙક અમલદાર તરીકેની છાપ ધરાવતા પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલા દ્રારકાની અંદર લૂખ્ખા, લેભાગૂ, માફીયા તત��વોમા સારી એવી ધાક ધરાવતા હતા વ્યાજખોરોના લોકો ગરીબ નાના વ્યકિતના ખૂબજ પ્રમાણ શોષણ કરવામા આવતા હતા પણ જ્યારે જ્યારે આ ઝાબાઝ પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલાને ખબર પઙતી ત્યારે વ્યાજખોરોની સામે કોઇ ની પણ શેહસરમ રાખ્યા વગર કઙક મા કઙક કાયઁવાહી કરીને નાના માણસોને સાચોન્યાય અપવતા અને વ્યાજખોરોને કાયદાનૂ ભાન કરાવતા\nકોરોનાની મહામારી મા જેતે વખતમા સંપૂણઁલોકઙાઉન હતૂ ત્યા તેમની દ્રારકા ગામની અંદર તેમજ આજૂ બાજૂના ગામોની અંદર ખૂબજ પ્રશંસનીય કામગીરી કરેલ હતી અને અસામાજીક તત્વો સામે કોઇ પણ ની શેહસરમ રાખ્યા વગર કાયદેસરની કાયઁવાહી કરવામા આવેલ હતી\nદ્રારકા ની અંદર આવા નાના માણસો તેમજ આમપ્રજા ,વેપારીઓ મા સારી એવી લોકચાહના ધરાવતા એવા પીએસઆઇ ગજેન્દ્રસિહ ઝાલા ની બદલી દ્રારકા થી રાજકોટ ગ્રામ્ય મા બદલી થયેલછે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\n૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત access_time 10:39 am IST\nગુજરાતમાં ફરી હજારો વેપારીઓને GSTની નોટીસ access_time 10:39 am IST\nગરીબ પરિવારના ૧૦ બાળકોને નવજીવન access_time 10:38 am IST\nહૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો : કરંટ લાગતા થયું મોત : પરિવારમાં આક્રંદ access_time 10:37 am IST\n૪ પાડોશીઓ ઘરમાં ઘુસ્યા : નાના ભાઈને બંદુક બતાવી ૧૫ વર્ષની બહેનનો ગેંગરેપ કર્યો access_time 10:37 am IST\nગર્ભવતી મહિલાને ખભા પર ઉઠાવીને ૮ કિમી દુર લઈ ગયા ગ્રામજનો access_time 10:36 am IST\nકારગિલમાં સીઝફાયર પૂર્વે ભારતીય દળોને પાકિસ્તાની વિસ્તારોમાં કબ્જાની પરવાન��ી મળવી જોઇતી હતી access_time 10:36 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/jalebi/", "date_download": "2021-07-26T04:09:57Z", "digest": "sha1:FX27KNETMX6YWO2YTR6PSEYINFMI2YF4", "length": 11535, "nlines": 89, "source_domain": "4masti.com", "title": "હવે બહાર જેવી જલેબી ઘરે જ બનાવો આ એકદમ સરળ રીતથી, જુઓ એનો વિડીયો |", "raw_content": "\nInteresting હવે બહાર જેવી જલેબી ઘરે જ બનાવો આ એકદમ સરળ રીતથી, જુઓ...\nહવે બહાર જેવી જલેબી ઘરે જ બનાવો આ એકદમ સરળ રીતથી, જુઓ એનો વિડીયો\nભારતમાં આ ઉત્સવોની મિઠાઈ તરીકે જાણીતી જલેબી દશેરા માં અને ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જેમ કે સ્વાતંત્ર્ય દિવસ એ કે ગણતંત્ર દિવસમાં સરકારી કાર્યાલય અને સંરક્ષણ કે અન્ય કાર્યાલયમાં ખવાય છે. તે જ રીતે પાકિસ્તાનમાં પણ જલેબી એક લોકપ્રિય મિઠાઈ છે. આને ઘણી વખત જલીબી પણ કહે છે.\nઆ વાનગીનો પહેલો લીપી બદ્ધ ઉલ્લેખ ૧૩મી સદીમાં મુહમ્મદ બીન હસન અલ્-બગદાદી દ્વારા રચિત રાંધણ પુસ્તકમાં મળે છે. (જોકે યહુદી લોકો તે પહેલાં પણ આ વાનગી ખાતા આવ્યાં છે). ઈરાનમાં આ ઝ્લેબિયા તરીકે ઓળખાય છે, અને રમજાનના મહીનામાં ગરીબોને દાનમાં અપાય છે.\nપર્શિયન ભાષામાં જલેબી માટે શબ્દ છે “ઝુલ્બીયા.” ઈજીપ્ત, લેબેનાન અને સિરિયામાં આને ઝલાબીયા કહે છે. માલદીવ્સમાં આને “ઝીલેબી” કહે છે. નેપાળમાં આને જેરી કહે છે જે જીંગરી અને મોગલ શાસક જાહાંગીર પરથી ઉતરી આવ્યો છે.\n1 મોટી ચમચી દહીં,\nસૌ પ્રથમ મેદાના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થોડું થોડું એડ કરીને તેને હલાવતા રહેવાનું છે. દહીં નાખો અને તનું જાડું ખીરું બનાવી નાખો. પછી આને ૨૪ કલાક સુધી રાખી મુકવાનું છે. ૨૪ કલાક પછી આપને જે મિશ્રણ બનાવેલું તે ઘટ થઇ જાય છે. આ લોટમાં તમે ઈચ્છો તો તેમાં ફૂડ કલર પણ એડ કરી શકો છો.\nહવે ચાસણી બનાવવા માટે ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ગેસ ઉપર મૂકવું અને તેને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળે અને પરપોટા દેખાય એટલે માનવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ ચાસણીને નીચે ઉતારી તેમાં થોડું કેસર નાખવું અને એલચી પાવડર નાખવો.\nઆ પછી બીજી બાજુ કઢાઈ માં ઘી મૂકવું. હવે અગાઉ તૈયાર કરેલું ખીરૂં નીચેથી કાણાવાળો લોટો લઈ તેમાં ભરવું. જો તે ન હોય તો તમે જે ટોમેટો સોસની પ્લાસ્ટીકની બોટલ આવે તેનાથી પણ કરી શકો છો. કઢાઈમાં મૂકેલું ઘી ગરમ થાય ત્યારે લોટો ગોળ ગોળ ફેરવીને જલેબીના ચકરડા ઉતારવા.\nઆ ચકરડા બરાબર તળાઈ જાય એટલે તેને નીચે ઉતારી, અગાઉ તૈયાર કરેલી ચાસણીમાં 5 થ�� 10 મિનિટ રાખવા.\n જલેબી તૈયાર છે. પ્લેટમાં કાઢીને તેને ફાફડા સાથે લેવાથી સ્વાદિષ્ટ લાગે છે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nહિમાલયના સાધુઓ ની આ ‘અદ્દભુત શક્તિઓ’ એ હાવર્ડ ના વેજ્ઞાનિકોને પણ...\nઘણી પ્રાચીન ઘટનાઓ દ્વારા તે જાણી શકાય છે કે જુદી જુદી ક્રિયા-કલાપો ના સતત પ્રયત્નો થી મનુષ્ય અસાધારણ શક્તિઓ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે....\nટીવીની આ પ્રસિદ્ધ અભિનેત્રીઓની ઉંમર છે 20 વર્ષથી પણ ઓછી, એક...\n3 વર્ષમાં કરી 41 દેશોની યાત્રા, તે પણ બજેટમાં, આ કપલ...\nરેલવેની આ પોસ્ટ પર એપ્લાય કરવાની આ છે તારીખ અને બીજી...\nબાળકોના માનસિક વિકાસમાં માતા પિતા અને ઘરનું વાતાવરણની ખાસ ભૂમિકા હોય...\n82 વર્ષના વૃદ્ધને મળ્યો પોતાનો પહેલો પ્રેમ, તો બોલ્યા રામજીના સોગંધ...\nજાંઘોની વચ્ચેની ખંજવાળનો 1 દિવસમાં જ થઇ શકે છે નાશ, બસ...\nભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રીના દિવસે આ રીતે કરો એમની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/has-this-video-really-been-recorded-by-a-photographer-from-bengaluru/", "date_download": "2021-07-26T05:05:49Z", "digest": "sha1:IYWXJLGZGLCL6H35FMP7X2FJQWVRIC3P", "length": 13383, "nlines": 107, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર બેંગ્લુરૂના ફોટોગ્રાફર દ્વારા આ વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે...? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર બેંગ્લુરૂના ફોટોગ્રાફર દ્વારા આ વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય…\nDinesh Damani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાચિંડા ને તેનો રંગ બદલતો જોયો છે તમે કદી તેને સાત રંગ બદલતો જુઓ બરાબર. ફોટોગ્રાફી બેંગલુરૂ ના વિક્રમ પોનાપ્પા ની છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બેંગ્લુરૂના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પા દ્વારા શૂટ કરવામાં આવ્યો.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે બેંગ્લુરૂ ફોટોગ્રાફરના વિક્રમ પોનાપ્પાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આ વિડિયોને શોધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ અમને આ વિડિયો તેમના સોશિયલ મિડિયાના એકાઉન્ટ પર જોવા મળ્યો ન હતો.\nત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને આ વિડિયો ક્યાંનો છે તે શોધવા પ્રયત્ન કર્યો હતો, આથી અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામો પરથી અમને LATESLY.COM નામની વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો જુનો છે. જે હાલમાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તે મુળ વિડિયો ઈસ્ટ આફ્રિક���ના મેડાગાસ્કરનો છે.” જે તમે નીચે જોઈ શકો છો.\nધ એનિમલ બોક્સ ઓફિસ નામની યુટ્યુબ ચેનલ દ્વારા તારીખ 30 જાન્યુઆરી 2016ના આ વિડિયો તેમની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું અમને જાણવા મળ્યુ હતુ. જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.\nતેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે બેંગ્લુરૂના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “પોસ્ટમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. મે આ આ પ્રકારે કોઈ વિડિયો શૂટ નથી કર્યો. તેમજ મારા દ્વારા ક્યારેય દાવો પણ નથી કરવામાં આવ્યો કે મે આ વિડિયો શૂટ કર્યો છે.”\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2016નો અને ઈસ્ટ આફ્રિકાનો છે. તેમજ તેને બેગ્લુરૂના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પા દ્વારા નથી શૂટ કરવામાં આવ્યો. જેની પૃષ્ટી વિક્રમ દ્વારા કરવામાં આવી છે.\nTitle:શું ખરેખર બેંગ્લુરૂના ફોટોગ્રાફર દ્વારા આ વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય…\nTagged BengaluruEast AfricaVikram ponnappaઈસ્ટ આફ્રિકાકાચિંડોફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પાબેંગ્લુરૂ\nશું ખરેખર ગુજરાતમાં ફરી લોકડાઉન થવા જઈ રહ્યુ છે. જાણો શું છે વાયરલ મેસેજની સત્યતા…\nકૃષિ બિલને કારણે MSP ખતમ થવાની ભ્રામક માહિતી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરતના જકાતનાકા ખાતેના નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા કોઈને નોકરી આપવામાં આવતી નથી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર હવે ભારતમાં મોબાઈલ નંબર 11 આંકડાનો થઈ જશે…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/scratches-jaate-dur-karo/", "date_download": "2021-07-26T04:05:18Z", "digest": "sha1:W4M4PDWRSUBLNIU4ZLONH27W3TKFM2B2", "length": 11980, "nlines": 90, "source_domain": "4masti.com", "title": "કાર કે મોટરસાઇકલ ઉપર પડેલા સ્ક્રેચના નિશાન આ સસ્તા જુગાડ થી જાતે જ દુર કરો |", "raw_content": "\nInteresting કાર કે મોટરસાઇકલ ઉપર પડેલા સ્ક્રેચના નિશાન આ સસ્તા જુગાડ થી જાતે...\nકાર કે મોટરસાઇકલ ઉપર પડેલા સ્ક્રેચના નિશાન આ સસ્તા જુગાડ થી જાતે જ દુર કરો\nતમારી કાર ઉપર લાગેલા એક સ્ક્રેચ પણ આખો લુક ખરાબ કરવા માટે કાફી હોય છે અને રોડ ઉપર ચાલતા સ્ક્રેચ ન પડે એવું પણ કદાચ શક્ય નથી. જો કાર ઉપર લાગેલા સ્ક્રેચ ને ઠીક કરાવવા માટે ગેરેજ કે સર્વિસ સ્ટેશન પર લઇ જઈએ તો તમારે ઘણા પૈસા નો ખર્ચો કરવો પડી શકે છે. એવામાં થોડી રીતો છે જેની મદદથી તમે જાતે તમારી કાર ઉપર લાગેલા સ્ક્રેચ ને ઠીક કરી શકો છો. તેના માટે તમારે ઘરેલું સમાન કે ઓટોમોબાઈલ સ્ટોર પર મળતી વસ્તુઓ ની જરૂર પડશે જેનાથી તમારો ખર્ચ ઘણો જ ઓછો થઇ જશે.\nસાબુના પાણીથી પેનલને સાફ કરો. ત્યાર પછી નરમ કપડા ની સાથે તેને સૂકવો. સ્ક્રેચ કેટલો સાફ થશે એટલો સારો ફાયદો મળશે.\nનરમ કપડાનો ઉપયોગ કરી બુટ પોલીશને સ્ક્રેચ ઉપર લગાડો તેનાથી સ્ક્રેચ નો ભાગ આગળ નહી વધે. જો સ્ક્રેચ નો ભાગ વધી જાય તો તમને વધુ નુકશાન થશે.\nઠંડા પાણીમાં લીક્વીડ ડીશ ડીટરજન્ટ નાખો અને તેને બરોબર મિક્ષ કરો. પાણીમાં ૨૦૦૦-૩૦૦૦ ગ્રીટ સેન્ડપેપર નાખો અને યોગ્ય જગ્યાએ લગાડો. ફીસ્લન વાળું સોલ્યુશન થી સેન્ડપેપર સારી રીતે કામ કરશે. પેપર ત્યાં સુધી ફેરવો જ્યાં સુધી પાલિશ એકદમ દુર ન થઇ જાય.\nઆ જગ્યાને નરમ બ્રશથી સાફ કરો.સર્ફેસ નું સાફ હોવું જરૂરી છે.\nપાંચમો : વોશકલોરથ નો ઉપયોગ કરી સ્ક્રેચ ની જગ્યાએ ઘસો. ગોળાકારમાં કામ કરો\nસ્વચ્છ પાણી અને નરમ કપડાથી જગ્યાને સાફ કરો.\nસ્ક્રેચ વળી જગ્યા ઉપર કાર પોલીશ લગાડો. આવું કર્યા પછી કામ જોશો આખી જગ્યા એક જેવી થઇ ગઈ છે. તેને બીજી વખત કપડાથી સાફ કરો પછી વેક્સ લગાડીને તેને ચમકાવો.\nટુથપેસ્ટનો કરો ઉપયોગ :\nતમારે તમારા નાના સ્ક્રેચ માટે ક્યાય જવાની જરૂર નથી. તેને માટે તમે સોફ્ટ કલોથ અને ટુથપેસ્ટ જોઈએ. તેનાથી તમે કાર ઉપર લાગેલા સ્ક્રેચ અને લીટા ને દુર કરી શકશો. આ રીત ત્યારે સારું કામ કરશે જયારે સ્ક્રેચ કે લીટા થી તમારા વ્હીકલ પ્લેટ એકદમ થી ખુલી ન ગઈ હોય.\nટુથપેસ્ટ તમારી કારનું અનઇવન સરફેસ ને ગ્લોસી શાઈન અને ગેપ ને ભરવાનું કામ કરે છે. આ માટે તમારે પહેલા તમારે ચોખ્ખા પાણીથી સ્ક્રેચને ધોવું પડશે.\nટુથપેસ્ટ ને કપડા ઉપર લગાડો તેને સ્ક્રેચ કે લીટા પર ગોળ ગોળ ફેરવો.\nજેમ જેમ તમે કપડાને ફેરવશો તેમ તેમ સ્ક્રેચ કે લીટા દુર થતા જશે.\nત્યાર પછી તમે કારને પાણી થી સાફ કરો.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nકાર નાં સ્ક્રેચ કરો દુર\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nપાસપોર્ટમાં ક્યારેય હસતો ફોટો કેમ નથી લગાવવામાં આવતો\nશા માટે પાસપોર્ટમાં કોઈનો હસતો ફોટો જોવા નથી મળતો અમેરિકા સાથે જોડાયેલું છે તેનું કારણ, અહીં જાણો તેના વિષે. પાસપોર્ટ તો આજના સમયમાં મોટાભાગના લોકો...\nએક ચોકીદાર કેવી રીતે બન્યો બોલીવુડનો મોટો સ્ટાર, જાણો નવાઝુદ્દીન સિદ્દીકીના...\nઆ માણસે મકાનની ચારે બાજુ લગાવરાવી મોટી ટ્યુબ, પાડોશીઓને કારણ સમજાયું...\nજીવનમાં પૈસાની ખામીથી છો દુ:ખી તો બોલો હનુમાનજીનો આ મંત્ર, ટૂંક...\nસોનુ સુદેથી ટ્વીટ કરી માંગી હતી મદદ, જવાબ મળ્યો – ચાલ...\nસોનુ-ભૂષણના લડાઈમાં નામ આવ્યા પછી ડિપ્રેશનની શિકાર થઈ મરીના કુંવર, મનોચિકિત્સક...\nઆ 8 રાશિઓ માટે શાનદાર રહેશે આજનો દિવસ, બિઝનેસમાં આવી શકે...\nજન્માષ્ટમી 2020 : 56 ભોગ બરાબર છે કૃષ્ણને પ્રિય પંચ ભોગ,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/2017-old-video-from-lakshdweep-shared-as-high-tide-an-mumbais-sea-link/", "date_download": "2021-07-26T03:31:14Z", "digest": "sha1:MJXPPPMWKD3O6WOOCSZLS7IXBM5ODWGL", "length": 12583, "nlines": 107, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર ભારે વરસાદના કારણે મુંબઈના સિલિંક પર પાણી ભરાયા..? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર ભારે વરસાદના કારણે મુંબઈના સિલિંક પર પાણી ભરાયા.. જાણો શું છે સત્ય…\nCity News Rajkot live નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈમાં ભારે વરસાદ થી ચારે તરફ પાણી પાણી ફરી વળ્યાં, સીલિંક ખાતે પાણી ભરાયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1200થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 130 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારે વરસાદના કારણે મુંબઈના સિ-લિંક પર પાણી ભરાયા તેનો વિડિયો છે.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમાર�� પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા એક વ્યક્તિ મોટરસાયકલ પર જોવામાં આવે છે જો કે ટુવ્હિલને વર્લી સી-લિંક પર મંજૂરી નથી. વળી, આ બ્રિજની ડિઝાઇન મુંબઇમાં સી-લિંક જેવી નથી. જેથી આ વિડિયો શંકાસ્પદ છે કે આ વીડિયો મુંબઈનો છે કે કેમ.\nઆ વિડિઓ ક્યારનો છે અને ક્યાંથી છે તે શોધવા માટે યુ ટ્યુબ પર કીવર્ડ્સની શોધ કરી. જાણવા મળ્યું છે કે આ વીડિયો ડિસેમ્બર 2017 માં વર્લી સી-લિંક નામથી વાયરલ થયો હતો.\nવધુ તપાસ કર્યા પછી, એવું જાણવા મળ્યું હતું કે વિડિઓ 24 ઓગસ્ટ, 2017 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.\nમળતી માહિતી મુજબ આ વિડિઓ લક્ષદ્વીપ આઇલેન્ડનો છે. 23 ઓગસ્ટ, 2017 ના રોજ, આવા વિશાળ મોજા મિનિકોયના પૂર્વમાં સમુદ્ર-પુલ પર અથડાયા હતા. જો કે, કોઈ જાનહાની થઈ ન હતી.\nલક્ષદ્વીપ આઇલેન્ડ પર આવો કોઈ પુલ છે કે કેમ તે શોધખોળ કરતી વખતે, અમે શ્રીશૈલા કન્સ્ટ્રક્શન કંપનીની વેબસાઇટ પર નીચેનો ફોટો મળ્યો. તદનુસાર, કંપનીએ લક્ષદ્વીપના પૂર્વ મિનિકોય આઇલેન્ડ પર આ સમુદ્ર-પૂરનું નિર્માણ કર્યું છે.\nઉપરના ફોટામાં પુલની દિવાલો અને રચના વિડિઓમાં જે પુલ છે તેના જેવી જ છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મુંબઈના સી-લિંક બ્રિજ પર ભારે વરસાદને લઈ પાણી નથી ભરાયા. આ વિડિઓ ઓગસ્ટ 2017 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પ્રથમ નજરમાં, વિડિયો લક્ષદ્વીપનો હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ સ્થાન નક્કી કરી શકાતું નથી. જો કે, એ સ્પષ્ટ છે કે વીડિયો ઓછામાં ઓછો 3 વર્ષ જૂનો છે અને મુંબઈનો નથી.\nTitle:શું ખરેખર ભારે વરસાદના કારણે મુંબઈના સિલિંક પર પાણી ભરાયા.. જાણો શું છે સત્ય…\nTagged MUMBAIભારે વરસાદલક્ષ્યદિપસિ-લિંક- મુંબઈ\nશું ખરેખર કોલક્તાના કારિગર દ્વારા આ ગામ તૈયાર કરવામાં આવ્યુ છે…. જાણો શું છે સત્ય…\nચેન્નાઇનો સ્કેટિંગનો જૂનો વીડિયો મુંબઇના છોકરાના નામે વાયરલ…જાણો શું છે સત્ય…\nમક્કાનો જૂનો વીડિયો ઈરાનમાં કોરોનાને લીધે ઉભી થયેલી પરિસ્થિતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….\nશું ખરેખર રસ્તા પર દોડતા હરણનો આ વિડિયો ગુજરાતનો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરા���ેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/spicejet-announces-flash-sale-tickets-starting-from-rs-599-024799.html?ref_source=articlepage-Slot1-10&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T04:27:52Z", "digest": "sha1:6CKVPAIDZXT2NSMC4CFKSULHMWOOV6DS", "length": 11965, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "સ્પાઇસજેટ આપને માત્ર 599 રૂપિયામાં કરાવશે હવાઇ મુસાફરી! | SpiceJet announces 'flash sale', tickets starting from Rs 599 - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nસુરત એરપોર્ટથી જયપુર માટે સુરતથી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ, સાતે દિવસ, જાણો સમય\nઅમદાવાદથી ગુવાહાટી પહોંચેલી સ્પાઈસજેટ ફ્લાઈટના બે યાત્રીઓ કોરોના પૉઝિટીવ\nઈન્ડિગો, સ્પાઈસજેટ સહિત આ એરલાઈન્સે જૂનથી ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ કર્યુ\nકોરોનાથી સંક્રમિત થયો સ્પાઇસજેટનો પાયલટ, માર્ચમાં નથી ભરી કોઇ આંતરરાષ્ટ્રીય ઉડાન\nહવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\nFree માં કરો ફ્લાઇટ મુસાફરી, Spicejet લાવ્યું ખાસ ઓફર\nજામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n17 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n2 hrs ago Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો\n15 hrs ago હિમાચલ: કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 9 લોકોના મોત\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nસ્પાઇસજેટ આપને માત્ર 599 રૂપિયામાં કરાવશે હવાઇ મુસાફરી\nનવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: દેશની સસ્તી વિમાનસેવા કંપની સ્પાઇસજેટે માત્ર 599 રૂપિયામાં હવાઇ યાત્રાની નવી યોજના શરૂ કરી છે. હા, થોડું આશ્ચર્યજનક લાગે છે પરંતુ આ વાત સાચી છે કે આપ માત્ર રૂપિયા 599માં હવાઇ મુસાફરી કરી શકશો.\nકંપનીની આ યોજના બુધવારથી 3 દિવસ માટે ચાલુ રહેશે. 'ટ્રેન કરતા સસ્તી ટિકિટ' નામથી આ સ્કીમમાં 3,499 રૂપિયામાં વિદેશ યાત્રાની પણ ઓફર છે. સ્પાઇસજેટની અત્યાર સુધીની આ સૌથી સસ્તી ટિકિટની યોજના છે.\nએરલાઇન્સ અનુસાર આ યોજના હેઠળ મુસાફરો શુક્રવાર સુધી, 1 જુલાઇથી લઇને 24 ઓક્ટોબર સુધીની હવાઇ મુસાફરી માટેની ટિકિટ બુક કરાવી શકે છે. આ યોજનામાં લગભગ 4 લાખ ટિકિટ વેચાઇ ગઇ છે. કંપની હૈદરાબાદથી વિજયવાડા, દિલ્હીથી દેહરાદૂન, ગુવાહાટીથી કોલકાતા, અમદાવાદથી મુંબઇ, અને બેંગલુરુથી હૈદરાબાદની ટિકિટ 599 રૂપિયામાં આપી રહી છે.\nઆંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરીના ભાડા 3,499 રૂપિયાથી શરૂ થશે, જોકે કોલંબો, કાબુલ, દુબઇ-અમદાવાદ-દુબઇ રૂટ પર આ યોજના લાગુ નહીં થાય. સ્પાઇસજેટની છેલ્લા 2 અઠવાડીયાની અંદર ટિકિટ વેચાણની આ ચોથી સેલ છે.\nસ્પાઈસજેટે બધા બોઈંગ 737 મેક્સ વિમાનો પર તાત્કાલિક અસરથી લગાવી રોક\nસ્પાઈસજેટ વિમાનના મુસાફરની બેગમાં મળ્યા .22 બોરના 22 જીવતા કારતૂસ\nSpiceJet એરહોસ્ટેસે કેમ કહ્યું \"આ રેપથી ઓછું છે શું\nશું આજે વિમાન અકસ્માત દિવસ છે\nમુશ્કેલીના સમયમાં સ્પાઇસજેટની વહારે આવ્યા ભૂતપૂર્વ પ્રમોટર અને 2 રોકાણકારો\nસ્પાઇસ જેટને ફ્યુઅલ આપવાનું બંધ કરાતા તમામ ફ્લાઇટ્સ રદ\nઆ છે ગુજરાતનો નાયગ્રા, 250 ફુટની ઉંચાઇથી અહીં પડે છે નદીનો ધોધ\nદુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી આજથી પર્યટકો માટે ફરીથી ખુલી, ટિકિટ બુકિંગ શરુ\nપીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનરજીએ સાધ્યુ નિશાન, કહ્યું- આચાર સંહિતાનું ઉલ્લંઘન, મતુઆ કનેક્શન તો નથ\n'કોરોનાના બહાને પતિ ફરવા નથી લઈ જતો', કોર્ટમાં આવી રહ્યા છે ���વા ઝઘડા\nપાકિસ્તાની ક્રિકેટ ટીમના વધુ 7 ખેલાડી કોરોના પોઝિટીવ, ઇંગલેન્ડ પ્રવાસ થઇ શકે છે રદ\nકોરોના વાયરસ: પીએમ મોદીનો બ્રસેલ્સ પ્રવાસ રદ્દ કરાયો\nspicejet tour airlines ticket સ્પાઇસજેટ યાત્રા એરલાઇન્સ ટિકિટ\nવજુભાઈ વાળાનો હુંકાર, રાજનીતિમાંથી નિવૃતિ લેવાનો કોઈ સવાલ જ નથી\nદક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/is-raam-really-the-strongest-currency-in-the-world/", "date_download": "2021-07-26T04:21:52Z", "digest": "sha1:OPDPHCTM2QWGUJLE3MG6T3D3IMCVPDNN", "length": 14520, "nlines": 108, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર દુનિયાનું સૌથી મજબૂત ચલણ ‘રામ’ છે.....? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર દુનિયાનું સૌથી મજબૂત ચલણ ‘રામ’ છે….. જાણો શું છે સત્ય…\nगोहिल प्रदिपसिंहजी टोडा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે વિશ્વની સૌથી મજબૂત અને સૌથી મોંઘી ચલણનું નામ છે “રામ” મહર્ષિ મહેશ યોગીએ લગભગ વીસ વર્ષ પહેલાં હોલેન્ડમાં “રામ” નામથી એક ચલણ રજૂ કર્યું હતું, જેને ડચ સરકાર દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થયેલ છે મહર્ષિ મહેશ યોગીએ લગભગ વીસ વર્ષ પહેલાં હોલેન્ડમાં “રામ” નામથી એક ચલણ રજૂ કર્યું હતું, જેને ડચ સરકાર દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થયેલ છે આ ચલણ આજે પણ હોલેન્ડમાં ચાલી રહ્યું છે. આજે, 1 રામ નું મૂલ્ય= 10 યુરો બરાબર છે જય શ્રી રામ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 70 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 18 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રામ ચલણ દુનિયાનું સૌથી મજબૂત ચલણ છે.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે શોધતા અમને વર્ષ 2018નો બીબીસીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર આ નોટને વર્ષ 2002માં અમેરિકામાં આવેલા આયોવા રાજ્યના મહર્ષિ વેદિક સીટી માં ધ ગ્લોબલ કંટ્રી ઓફ વર્લ્ડ પીસ નામની સંસ્થા દ્વારા વહેચવામાં આવી હતી. સંસ્થાની સ્થાપના મહેશ યોગીએ કર��� હતી. નોટને શરૂઆતના સમયમાં નેધરલેંડમાં વહેચવામાં આવી હતી.\nત્યારબાદ અમને બીબીસીનો વર્ષ 2003નો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, “જેમાં ડચ બેંકે રામ ચલણ પર નજર રાખવાની વાત કરી છે. રિપોર્ટ અનુસાર ભારતીય સંત દ્રારા આ ચલણ વિશ્વ શાંતિ માટે ચલાવવામાં આવ્યું હતું, જે 1, 5 અને 10 ની નોટોના રૂપમાં ઉપલબ્ધ હતું. બીબીસીના એક અહેવાલ મુજબ, ચલણને ક્યારેય સત્તાવાર રીતે માન્યતા મળી ન હતી. તે વર્ષ 2003માં નેધરલેન્ડમાં લગભગ 100 જેટલી દુકાનો, 30 ગામો અને શહેરના ભાગોમાં પ્રચલિત હતું. તે સમયે, મહર્ષિ ચળવળના નાણાં પ્રધાન બેન્જામિન ફેલ્ડમેનએ આ ચલણથી ગરીબી ઘટાડવાની વાત કરી હતી.”\nતેમજ જે-તે સમયે મહર્ષિ યોગીના અનુયાયીઓની સંખ્યા 60 લાખ હતી. રામ ખરેખર નાણાકીય દ્રષ્ટિએ “બેરર બોન્ડ” છે, જેને સ્થાનિક ચલણ તરીકે ઓળખવામાં આવે છે. નિયમિત વ્યવહાર કરતા બેરર બોન્ડ એ રોકાણનું એક સાધન છે. દેશના નિયમિત ચલણથી વિપરીત, જે તે દેશમાં દરેક દ્વારા સ્વીકૃત છે, જ્યારે સ્થાનિક ટ્રાંઝેક્શનમાં તેનો ઉપયોગ કરવામાં આવે જ્યારે બેરર બોન્ડ બધાને સ્વીકાર્ય ના પણ હોય. આ બોન્ડ હોલેન્ડના રોર્મન્ડમાં ફોર્ટિસ બેંકમાં અને આયોવાના મહર્ષિ વૈદિક શહેરમાં, કન્વર્ટિબલ છે, અન્ય કોઈ સ્થાને તે કન્વર્ટિબલ હોવાની કોઈ માહિતી નથી.\nઆ ચલણનો ઉલ્લેખ મહર્ષિ વૈદિક શહેરની સત્તાવાર વેબસાઇટ પર પણ કરવામાં આવ્યો છે.\nતેમજ અમને વર્ષ 2019નો ન્યુઝ 18નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ કરન્સીને લિગલ ટેન્ડરની માન્યતા મળી ન હતી. તેમજ આશ્રમની અંદર જ લોકો આ કરન્સીનો ઉપયોગ કરે છે. આશ્રમ બહાર નીકળે ત્યારે તેની સામે ડોલર મેળવી લે છે.”\nન્યુઝ 18 | સંગ્રહ\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ‘રામ’ ચલણ વિશ્વની સૌથી મજબૂત ચલણ છે તે કહેવું ભ્રામક છે કારણ કે, તે વૈશ્વિક સ્તરે વ્યવહારમાં જ નથી.\nTitle:શું ખરેખર દુનિયાનું સૌથી મજબૂત ચલણ ‘રામ’ છે….. જાણો શું છે સત્ય…\nશું ખરેખર આજ તક ચેનલ દ્વારા રામ મંદિરના ભૂમિપૂજન સમયે બરનોલની જાહેરાત ચલાવવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો આ વિડિયો છે…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર 5000 હજારનો મેમો ફાટતા પોલીસ પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો… જાણો શું છે સત્ય…..\nશું ખરેખર દેહગામ માંથી મહિલા છોકરાઓ પકડતા પકડાઈ હતી…. જાણો શું છે સ��્ય…\nશું ખરેખર ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં હાલમાં આવેલા વાવાઝોડા દરમિયાનના ફોટો છે…. જાણો શું છે સત્ય….\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/ghuntan-na-dukhava-ma-fal/", "date_download": "2021-07-26T05:17:03Z", "digest": "sha1:N5NY4VJ6RUZJXHVZJEXKQOLKLSEDKYUY", "length": 12219, "nlines": 79, "source_domain": "4masti.com", "title": "જો તમે ગોઠણ અને સાંધાના દુઃખાવા થી પરેશાન છો તો આ ફળ જરૂર ખાવ ઘણી રાહત આપશે |", "raw_content": "\nHealth જો તમે ગોઠણ અને સાંધાના દુઃખાવા થી પરેશાન છો તો આ ફળ...\nજો તમે ગોઠણ અને સાંધાના દુઃખાવા થી પરેશાન છો તો આ ફળ જરૂર ખાવ ઘણી રાહત આપશે\nઆજકાલ સાંધા ના દુખાવાની તકલીફ સામાન્ય બની ગઈ છે જે ખાસ કરને Osteoa rthritis Arthritis Rheu mutism અને gout ના કારણે થઇ શકે છે જેમ કે ગોઠણ નો દુઃખાવો થવો, સોજો થવો, સાંધામાં લાલી થવી ( Redness), તકલીફ તમારા શરીરમાં કોઈ પણ સાંધા, ( joint) માં થઇ શકે છે, જેમ કે ગોઠણ, ખંભો, કમર, એડી આવા સમયે રોજીંદા કામો માં ખુબ જ તકલીફ નો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિ નો સામનો કરવા માટે સામાન્ય રીતે આપણે દુખાવાની દવા નો ઉપયોગ વટ થી ક��તા હોઈએ છીએ અને પ્રશ્ન ગંભીર બની જાય તો ડોક્ટર આપણને સ્ટેરોઈડ પણ આપે છે. ગોઠણ ના દુખાવામાં ડોક્ટર ગોઠણ માં જ સ્ટેરોઈડ ના ઇન્જેક્શન લગાવી દે છે જેનાથી ખુબજ આડ અસર -દુષ્પ્રભાવ જોવા મળે છે.\nપાયનેપલ ના છોડ નું એક વિશેષ પ્રકારનું p-roeolytic E-nzyme “B-romelain” નીકળે છે જે ખુબ જ સારો દર્દ નિવારક (a-nalgesic) અને સુજન્રોધી (anti-in-flammatroy) છે. તે એંજાઈમ પાઈનેપ્પલ ના ફ્રુટ અને શરીરમાં વધુ પ્રમાણ માં જોવા મળે છે. આ એંજાઈમ ને આપણે o-sreoarthriris, a-thritis અને gout જેવી બીમારીઓ માં એક ખુબ સારો કુદરતી ઉપચારની રીતે ઉપયોગ કરી શકો છો. આ સિવાય સ્પોર્ટ્સ માં થનાર ઈજા માં આ ઇન્જાઇમ નું સેવન કરવાથી ૫૦% recovery રેટ વધી જાય છે. દુખાવાની દવાઓ ની સાથે B-romelain નો ઉપયોગ કરવાથી તેનો એકસન પણ ખુબ જ વધુ વધી જાય છે.\nA-llopathic માં સાંધા અને ગોઠણ ને લગતી આ પ્રકારની તકલીફ માં N-said દુખાવાની દવા આપવામાં આવે છે જે બીમારીઓ ને આગળ વધતી અટકાવીને માત્ર દુખાવાને કંટ્રોલ કરે છે. જયારે તે કામ કરવાનું બંધ કરી દે છે તો s-rerodal- i-nject લગાવવામાં આવે છે N-SAID અને sreroidal લાંબા સમય સુધી લગાડવાથી ઘણી જ સાઈડ ઈફેક્ટ થાય છે ત્યાર પછી પણ કઈ ન થાય તો છેલ્લે જોઈન્ટ રીપ્લેસમેન્ટ નું કહેવામાં આવે છે. તે મુજબ નેચરલ ટ્રીટમેન્ટ વગર સાઈડ ઇફેક્ટ થી ખુબ જ સારું અલ્ટરનેટીવ પ્રદાન કરે છે.\nસેવન : તમે પાઈનેપલ ની ૨-૩ સ્લાઈસ રોજ ખાઈ શકો છો, તેને ખાઈને કે પછી લઇ શકો છો.\nવધુ પ્રભાવશાળી બનાવવા માટે તમે ૨૦૦ મિલી પાઈનેપલ જ્યુસ બનાવીને તેમા ૩ ગ્રામ હળદર અને ૫ ગ્રામ આદુ નો રસ ભેળવી લો.આ પ્રકારના સાંધા ની તકલીફ માં B-romelain એક ખુબ જ સારો રસ્તો બની શકે છે તે પણ વગર કોઈ સાઈડ ઇફેક્ટિવ થી.\nAnti-inflammatoryory: સોજા ઓછા કરવા ખુબ જ ઉપયોગી છે. Analgesic દર્દ નિવારક છે. Anti-edematous: ગોઠણ માં તૂટ ફૂટ થવા ના કારણે લોહી લઇ જનારી નસો તેના મૂળ સ્વરૂપ કરતા વધી જાય છે. જેનાથી તે જગ્યા એ વધુ પ્રમાણમાં પ્રવાહી જમા થઇ જાય છે, જે Edena નું સ્વરૂપ લઇ લે છે.Edema ગોઠણ માં સોજાનું મુખ્ય કારણ છે.B-romolain આ તે પારગમ્યતા ને ઓછી કરે છે અને જમા થયેલ દ્રવ્ય નો નાશ કરી દે છે (p-roteolysis) અને ગોઠણ નો સોજો દુર થઇ જાય છે.\nAnti-thrombic : B-romelain નો આ ગુણ લોહી ના થર ને જામી જવાથી રોકે છે.\nFibri-nolytic: B-romelain ના આ ગુણ ના કલોટ (clot) ને Dissolve / દુર કરી દે છે/લોહીમાં ભેળવી દે છે/નાશ કરી દે છે.\nપાઈનેપ્પ્લ ના આ ગુણ ને કારણે તે catril-ageની મદદ માટે ખુબ જ સારું છે, આ cartil-age આપણા ગોઠણ અને સાંધાને વચ્ચેથી જોડવામાં કામ કરે છે.\nB-romelain લોહીમાં fivi-nogen અને Brad-ykinin ના પ્રમાણને ઓછું કરે છે જેનાથી દુખાવો અને ed-ema એટલે સોજો ઓછો થઇ જાય છે.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nહવે અગાસી પર ઉગાડો દાડમ, જમરૂખ અને લીંબુ, સ્વસ્થ બનાવવાની સાથે...\nઆજકાલના યુગમાં માનવ વસ્તીના વધારાને કારણે અને વિકસિત યુગને કારણે દિવસેને દિવસે મકાનો અને ઉદ્યોગોનો ઘણો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે, અને આ વિકાસને...\nઅલ્ઝાઈમર રોગ – નબળી યાદશક્તિ અને મગજની નબળાઈ દુર કરી ...\nપાટણની રાણી રૂદાબાઈ એ સુલતાન બેધરાના કર્યા હતા આ હાલ, જાણો...\nપોતાની દાદીની ખુબ જ નજીક હતા રતન ટાટા, આજે પણ તેમની...\nસુપ્રીમનો જરૂરી નિર્ણય, બાપદાદાની ખેતીની જમીન બહારની વ્યક્તિને ના વેચી શકાય.\nજૂની ઈમારતોને તોડીને નવી બનાવવા જઈ રહી હતી સરકાર, જેવું ખોદકામ...\nઆજે આ 4 રાશિવાળાને ભગવાન શિવ આપી રહ્યા છે વરદાન, સાચા...\nબેંકની છેતરપિંડીનો ભોગ બની મૃણાલ દેશરાજ, ખાતામાંથી ઉડી ગયા 27 હજાર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/09/gujarati-vyakaran.html", "date_download": "2021-07-26T03:57:31Z", "digest": "sha1:KQEW7TIZ43ULE5O7J3UPBUAKLUVP6OQK", "length": 2247, "nlines": 31, "source_domain": "www.pgondaliya.com", "title": "Gujarati Vyakaran - ગુજરાતી વ્યાકરણ,છંદ,અલંકાર,સમાસ - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ���ણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nUncategories Gujarati Vyakaran - ગુજરાતી વ્યાકરણ,છંદ,અલંકાર,સમાસ\nGujarati Vyakaran - ગુજરાતી વ્યાકરણ,છંદ,અલંકાર,સમાસ\nસૌજન્ય : \"જ્ઞાનપરબ\" -\nસાહિત્યકાર અને તેનો પ્રકાર\nગુજરાતી કૃતિ અને કર્તા- Kruti -Karta\nગુજરાતી સમાસ - Samaas\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/fuel-rates-petrol-unchanged-on-3rd-june-check-today-s-rate-068700.html?ref_source=articlepage-Slot1-17&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:09:22Z", "digest": "sha1:IEICT6PENCF6X66UIJRUDUHBWBJH635R", "length": 14970, "nlines": 189, "source_domain": "gujarati.oneindia.com", "title": "Fuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, પટનામાં રેકૉર્ડ ઉંચાઈએ પહોંચ્યા પેટ્રોલના ભાવ | Fuel Rates: Petrol unchanged on 3rd June, Check today's rate - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\nFuel Rates: ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડો યથાવત, ચેક કરો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જાણો શું છે આજનો ભાવ\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરના રેટ\nFuel Rates: 17 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર, જાણો આજના રેટ\nFuel Rates: જુલાઈમાં 9 વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરના રેટ\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n12 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n38 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n59 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nFuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, પટના���ાં રેકૉર્ડ ઉંચાઈએ પહોંચ્યા પેટ્રોલના ભાવ\nનવી દીલ્લીઃ આજે પણ સામાન્ય જનતાને રાહત મળી છે કારણકે ગુરુવારે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીધલના ભાવ વધાર્યા નથી. તમને જણાવી દઈએ કે શહેરોમાં પેટ્રોલના ભાવમાં 26 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 23 પૈસા પ્રતિ લિટર વધારી દેવામાં આવ્યા હતા. જે બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 100.72 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. આખા મે મહિનામાં 16 વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ચૂક્યુ છે. માત્ર 16 દિવસમાં પેટ્રોલના રેટ 3.88 રૂપિયા અને ડીઝલના રેટ 4.42 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. નવી કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.\nપેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જારી\nબુધવારે પટનામાં પેટ્રોલ 96.69 રૂપિયા અને ડીઝલ 90.66 રૂપિયા રેકૉર્ડ ઉંચાઈએ પહોંચી ગયુ છે કે જે અત્યાર સુધી રેકૉર્ડ છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયે પણ બુધવારે કહ્યુ કે કેન્દ્ર સરકારે એ નીતિઓ ન લાગુ કરવી જોઈએ કે જે ઈંધણની વસ્તુઓને મોંઘી કરે, વધી રહેલા ઈંધણના ભાવો પર મોદી સરકારે લગામ કસવી જોઈએ.\nદિલ્લીઃ 94.49 રૂપિયા પ્રતિ લિટર\nમુંબઈઃ 100.72 રૂપિયા પ્રતિ લિટર\nચેન્નઈઃ 95.99 રૂપિયા પ્રતિ લિટર\nકોલકત્તાઃ 94.50 રૂપિયા પ્રતિ લિટર\nબેંગલુરુઃ 97.64 રૂપિયા પ્રતિ લિટર\nઅમદાવાદઃ 91.56 રૂપિયા પ્રતિ લિટર\nલખનઉઃ 91.83 રૂપિયા પ્રતિ લિટર\nપટનાઃ 96.64 રૂપિયા પ્રતિ લિટર\nદિલ્લીઃ 85.38 રૂપિયા પ્રતિ લિટર\nમુંબઈઃ 92.69 રૂપિયા પ્રતિ લિટર\nચેન્નઈઃ 90.12 રૂપિયા પ્રતિ લિટર\nકોલકત્તાઃ 88.23 રૂપિયા પ્રતિ લિટર\nઅમદાવાદઃ 91.95 રૂપિયા પ્રતિ લિટર\nબેંગલુરુઃ 90.51 રૂપિયા પ્રતિ લિટર\nપટનાઃ 90.66 રૂપિયા પ્રતિ લિટર\nલખનઉઃ 85.77 રૂપિયા પ્રતિ લિટર\nઆ રીતે જાણો તમારા શહેરના રેટ\nતમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે IOC ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, ચેન્નઈમાં કિંમત 102ને પાર\nFuel Rates: આજે ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, મુંબઈમાં 108 રૂપિયા પ્રતિ લિટર, જાણો લેટેસ્ટ રેટ\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ કરાયા જાહેર, ચેન્નઈમાં કિં���ત 102ને પાર\nFuel Rates: જુલાઈમાં 8મી વાર વધ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરના રેટ\nસંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા 18 જુલાઈએ બોલાવાઈ સર્વપક્ષીય બેઠક\nFuel Rates: 17 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર, જાણો પોતાના શહેરના ભાવ\nFuel Rates: શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત પહોંચી 112ને પાર, જાણો પોતાના શહેરના રેટ\nFuel Rates: આ મહિને 7મી વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની કિંમત\nFuel Rates: 4 મેથી અત્યાર સુધી 38 વાર વધ્યા પેટ્રોલના ભાવ, જાણો આજની કિંમત\nFuel Rates: દિલ્લીમાં પેટ્રોલની કિંમત 100ને પાર, જાણો તમારા શહેરના રેટ\nFuel Rates: 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ શતકને પાર, જાણો આજની કિંમત\nFuel Rates: ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, શ્રીગંગાનગરમાં 111 રૂપિયાને પાર, જાણો આજની લેટેસ્ટ કિંમત\nમીરાબાઇ ચાનુને પીએમ મોદીને આપી શુભકામનાઓ, કહ્યું- ટોક્યો ઓલમ્પિકમાં આનાથી સારી શરૂઆત બીજી શું હોય\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/now-cows-will-also-have-death-certificates-048748.html?ref_source=articlepage-Slot1-11&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:17:30Z", "digest": "sha1:W2QOEGCO3DMUY6ILMDSY5PXHJVXPCAHB", "length": 13179, "nlines": 172, "source_domain": "gujarati.oneindia.com", "title": "હવે ગાયોનું પણ મૃત્યુ પ્રમાણપત્ર બનશે | Now cows will also have death certificates - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nFact Check: શું ગાયની મજાક ઉડાવવા બદલ પત્રકાર અને કાર્યકર્તાની ધરપકડ થઈ\nવૉશિંગ્ટન એરપોર્ટ પર કસ્ટમ તપાસમાં ભારતીય યાત્રીની બેગમાંથી મળ્યું છાણું, જાણો કેમ છે પ્રતિબંધિત\nકોરોના વેક્સીનમાં મિલાવ્યુ છે ગાયનુ લોહીઃ હિંદુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ\nએવું શું થયું કે ગૌશાળામાં એકસાથે 80 ગાય મૃત્યુ પામી\nઆત્મનિર્ભર ભારતઃ દૂધ વેચીને ગુજરાતની આ મહિલા કમાઈ રહી છે વર્ષના 1 કરોડ રુ.થી પણ વધુ\nUPSCના ઇન્ટરવ્યુમાં સવાલ, મુંબઇ IITમાં કેમ ફરે છે ગાય, મળ્યો રોચક જવાબ\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n20 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n47 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n1 hr ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n2 hrs ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nહવે ગાયોનું પણ મૃત્યુ પ્રમાણપત્ર બનશે\nસામાન્ય રીતે, પ્રાણીઓના મૃત્યુ પછી તમે તેને દફનાવી દો. પરંતુ હવે, માણસોની જેમ, તમારે પ્રાણીઓની અંતિમવિધિ કરવા માટે તેમનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવું પડશે. મૃત્યુદરના પ્રમાણપત્ર વિના તમે પ્રાણીઓને દફનાવી શકતા નથી. ખરેખર, મુંબઈમાં મૃત ગાયને શહેરની બહાર દફનાવવામાં આવે, પરંતુ જ્યારે તેઓને દફનાવવા માટે શહેરની બહાર લઈ જવામાં આવે છે, ત્યારે આ સમય દરમિયાન તેમને ગૌ તસ્કર સમજી લેવામાં આવે છે અને તેમની સાથે મારપીટ કરીને તેમને પરેશાન કરવામાં આવે છે.\nઆ બધી મુશ્કેલીઓથી બચવા માટે, પ્રશાશને એક નવી પદ્ધતિ શોધી કાઢી છે. તે પછી, પ્રાણીઓના મૃત્યુ પછી, તેમના મૃત્યુનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જેથી મૃત પ્રાણીને વહન કરનાર વ્યક્તિને તસ્કર ગણાવી અને તેને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો ન જોઇએ. આ વેટરનરી ડેથ સર્ટિફિકેટ પશુ ચિકિત્સા દ્વારા આપવામાં આવે છે. એક ડોક્ટરે કહ્યું કે ગયો અંગે રાજકારણમાં ગરમાવો હોવાથી થોડા મહિનામાં જ નિર્ણય લેવામાં આવ્યો છે.\nઆ પણ વાંચો: Video: ગૌ તસ્કરીના આરોપમાં 24 લોકોની દોરડાથી બાંધીને પીટાઈ\nડોક્ટરે કહ્યું કે મૃત ગાયોને દફનાવવા લઈ જવામાં ઘણી તકલીફ થઈ છે, તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાયોને લઇ જનાર લોકો ઘ્વારા કહેવામાં આવ્યું કે તેમને રસ્તામાં રોકી દેવામાં આવી છે અને તેમની પુછપરછ કરવામાં આવી છે. તેથી, તેમને એક વિશેષ પ્રમાણપત્ર આપવામાં આવે છે જે કહે છે કે ગાયને કુદરતી મૃત્યુ છે અને તેને દફન માટે લેવામાં આવી રહી છે. ખરેખર ગાયોનું પોસ્ટમોર્ટમ કરવા માટે તેને ફાડી નાખવામાં આવી છે, લોકો તેમને જોઈને મૂંઝવણમાં મુકાય છે અને તેઓને શંકા થાય છે કે ગાયોને લઇ જનાર ગૌ તસ્કરો છે.\nઆ પણ વાંચો: Video: ગુજરાત સહિત દેશભરમાં બનશે 400 ગૌ પર્યટન કેન્દ્ર\nકોરોના વાયરસથી બચવા હિંદુ મહાસભા કરશે ગૌમૂત્ર પાર્ટી\nમહિલા IAS અને IPS વચ્ચે ગાયના લીધે થઇ ટક્કર\nગાય દર્દથી પીડાતી હતી, સર્જરી કર��� તો 52 કિલો પ્લાસ્ટિક નીકળ્યું\nપશુ તસ્કરો માટે બિહાર પૂર વરદાન બન્યું, પાણીના રસ્તે ગાયો લઇ જાય છે\nઆજથી મધર ડેરીએ દૂધના ભાવમાં કર્યો 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો\nબજારમાં આવી ઇકો-ફ્રેન્ડલી રાખડી, ગાયના છાણમાંથી બનીને તૈયાર થઇ છે\nરોબોર્ટ વાડ્રાને મળી ભવિષ્ય ભાંખતી ગાય, બોલ્યા- હેલો ડાર્લિંગ, કૈસી હો બેબી\nVideo: ગૌ તસ્કરીના આરોપમાં 24 લોકોની દોરડાથી બાંધીને પીટાઈ\nગુજરાત સહિત દેશભરમાં બનશે 400 ગૌ પર્યટન કેન્દ્ર\nપોતે ભણી ન શકી ગામની મહિલા, ગાય-ભેંસોથી જ વર્ષે 75 લાખ કમાય છે\nપતંજલિએ લૉન્ચ કર્યું ટોન્ડ મિલ્ક, હવે અમૂલ-મધર ડેરીને આપશે ટક્કર\nસાધ્વી પ્રજ્ઞાનો દાવો, ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું\nવડોદરાના વારસિયા વિસ્તારમાં સમલૈંગિક સેક્સ કરતા યુવાનો દિવાલ તુંટતા ત્રીજા માળેથી નીચે પટકાયા\nવજુભાઈ વાળાનો હુંકાર, રાજનીતિમાંથી નિવૃતિ લેવાનો કોઈ સવાલ જ નથી\nદક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/pm-modi-address-at-future-investment-initiative-fii-in-riyadh-051231.html?ref_source=articlepage-Slot1-12&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:06:36Z", "digest": "sha1:ARI2V4FEEMLACZGDGFPNHMDZHRBWACDK", "length": 18677, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "રિયાદમાં બોલ્યા પીએમ મોદી- ભારતમાં રોકાણની અપાર સંભાવના, કોઈને નુકસાન નહિ થાય | PM Modi address at Future Investment Initiative (FII) in Riyadh, Saudi Arabia - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nખેતીમાં ઈનોવેશનથી માનવતાના નવા દ્વાર ખુલી રહ્યા છેઃ મન કી બાતમાં મોદી\n79th Mann Ki Baat - તહેવારની ઉજવણી દરમિયાન યાદ રાખજો, કોરોના હજૂ ગયો નથી - PM મોદી\nમન કી બાત : PM મોદી કરશે મન કી બાત કરશે, કોરોના અને ટોક્યો ઓલિમ્પિક પર વાત કરે તેવી શક્યતા\nTokyo 2020: ઓલંપિકના ઇતિહાસમાં આવું કરનારી પ્રથમ ખેલાડી બની મીરાબાઇ ચાનુ, બનાવ્યો મોટો રેકોર્ડ\nમીરાબાઇ ચાનુને પીએમ મોદીને આપી શુભકામનાઓ, કહ્યું- ટોક્યો ઓલમ્પિકમાં આનાથી સારી શરૂઆત બીજી શું હોય\nપેગાસસ કાંડ:કેન્દ્રએ રાહુલ ગાંધીની માંગ ઠુકરાવી, કોઈ તપાસ નહીં કરે કેન્દ્ર\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n9 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n36 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n56 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nરિયાદમાં બોલ્યા પીએમ મોદી- ભારતમાં રોકાણની અપાર સંભાવના, કોઈને નુકસાન નહિ થાય\nનવી દિલ્હીઃ સાઉદી અરબમાં થનાર ત્રીજા ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ ફોરમમાં ભાગ લેવા માટે પીએમ મોદી સોમવારે રિયાદ પહોંચ્યા. ઈનિશિએટિવ ફોરમને સંબોધિત કરતા પીએણ મોદીએ કહ્યું કે, હું તમારા લોકો વચ્ચે ભારતના લોકોની શુભેચ્છા લઈને આવ્યો છું. સાઉદી અરબ સાથે અમારો સંબંધ હજારો વર્ષ જૂનો છે. આ ફોરમનો ઉદ્દેશ્ય માત્ર અહીંના અર્થતંત્રની ચર્ચા કરવી જ નહિ બલકે વિશ્વમાં ઉભરતા ટ્રેન્ડ્સને સમજવાનો અને વિશ્વ કલ્યાણના રસ્તા શોધવાનો પણ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતે આગલા પાંચ વર્ષમાં પોતાની ઈકોનોમી બેવડી કરી 5 ટ્રિલિયન ડૉલરનો લક્ષ્ય રાખ્યો છે. આજે ભારતમાં અમે વિકાસને ગતિ આપવા માંગીએ છીએ તો આપણે ઉભરતા ટ્રેન્ડ્સ સમજવા પડશે.\nપીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં રિસર્ચ પર ઘણું બળ આપવામાં આવી રહ્યું છે. ભારત દુનિયાનો ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ગયું છે. અમારા કેટલાય સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક સ્તર પર રોકાણ કરવા લાગ્યા છે. અમે બિઝનેસ ફ્રેન્ડલી સરકાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ ફોરમનો ઉદ્દેશ્ય વિશ્વમાં ઉભરતા ટ્રેન્ડ્સને સમજવાનો પણ છે, ત્રણ વર્ષના સમયમાં આ ફોરમે લાંબો સફર ખેડ્યો છે.\nપીએમ મોદીએ કહ્યું કે, વન નેશન, વન પાવરગ્રિડ, વન નેશન, વન ગેસ ગ્રિડ, વન નેશન વન ઑપ્ટિકલ ફાઈબર નેટવર્ક જેવા પ્રયાસોથી ભારતના આધારભૂત માળખાને વધારી રહ્યા છીએ. અમે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અનેક પ્રયાસોથી ઈન્ટીગ્રેટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જ્યારે પીએમ મોદીએ ક્લાઈમેટ ચેંજ પર બોલતા કહ્યું કે ક્લાઈમેટ ચેંજ અને ક્લીન ઉર્જાના પ્રભાવોને નજરઅંદાજ ન કરી શકાય. ઉર્જાની ખપત અને ઉર્જાની બચત બંને મહત્વપૂર્ણ રહેશે. ભારતની તેજ ગતિથિ વધતી ઈકોનોમી માટે ઉર્જામાં રોકાણ બહુ જરૂરી છે. ભારતની તેજ ગતિથી વધતી અર્થવ્યવસ્થ�� માટે ઉર્જામાં રોકાણ આવશ્યક છે. હું અહીં હાજર લોકોને આ અવસરનો લાભ ઉઠાવવાનો આગ્રહ કરું છું.\nપીએમ મોદીએ કહ્યું કે ભારતમાં પાછલા પાંચ વર્ષમાં અમે કેટલાય મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. ગત 5 વર્ષમાં 286 બિલિયન ડૉલરનું એફડીઆઈ થયું છે. અમે મુશ્કેલ નિર્ણયો લીધા છે અને તેને લાગૂ કર્યા છે. સુધારાના કારણે જ દરેક ગ્લોબલ રેન્કિંગમાં ભારત નિરંતર સારું કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના પોતાની સ્પીડ અને સ્કેલને પણ અમે અભૂતપૂર્વ રૂપે વધાર્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં આજે લગભગ દરેક નાગરિક પાસે યૂનીક આઈડી, મોબાઈલ ફોન અને બેંક અકાઉન્ટ છે.\nપીએમ મોદીએ કહ્યું કે ભારતમાં પ્રગતિની ગતિ હજુ તેજ થશે. અમે દેશના વિકાસથી જોડાયેલ દરેક ફેસલા લઈ રહ્યા છીએ. અમારો 5 ટ્રિલિયન ઈકોનોમીનો લક્ષ્ય તૈયાર છે. અમે દેશના વિકાસ સાથે જોડાયેલ દરેક ફેસલા લઈ રહ્યા છીએ. અમારી નીતિમાં પણ ભ્રમ નથી કે અમારા પ્રયાસોમાં પણ સંદેહ નથી. અમે ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસમાં જ નહિ બલકે ઈઝ ઑફ લિવિંગમાં પણ સુધારનો પ્રયાસ કરી રહ્યા છીએ. ભારતની સ્વતંત્રતાને 2022માં 75 વર્ષ પૂરાં થશે. અમે આ સમય સુધી ન્યૂ ઈન્ડિયા બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. તે નવા ભારતમાં નવું સાર્થક હશે.\nવધુમાં મોદીએ કહ્યું કે, ભારત જ્યારે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા હતું અને સૈન્ય રૂપે પણ સક્ષમ હતું, ત્યારે ભારતે કોઈના પર પણ દબાણ નહોતું નાખ્યું. જ્યારે અમે તાકાતવર હતા, ત્યારે કોઈના પર બળપ્રયોગ નહોતો કર્યો, ભારતે પોતાની ક્ષમતા અને ઉપલબ્ધિઓ વહેંચી છે. અમે આખી દુનિયાને એક પરિવાર માન્યો છે. વસુધદૈવ કુટુંબકમ. અમારો વિકાસ વિશ્વમાં વિશ્વાસ પેદા કરશે. અમે વસુદૈવ કુટુમ્બકમમાં ભરોસો રાખીએ છીએ અને આખી દુનિયાને અમારો પરિવાર માનીએ છીએ.\nબે દિવસના પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા સઉદી અરબ\nTokyo Olympics 2020 - PM મોદીએ જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગાને આપી શુભકામનાઓ\nPegasus Spyware: ભાજપ પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યું- અમિત શાહ આપે રાજીનામુ, મામલાની થાય ન્યાયીક તપાસ\nપેગાસસ વિવાદ વચ્ચે પીએમ મોદીને મળશે મમતા બેનરજી, સોમવારે જશે દિલ્હી\nમહારાષ્ટ્રમાં વરસાદ અને પુરથી લોકો પરેશાન, પીએમ મોદીએ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાત\nગુજરાત: મોદી-શાહના ગઢમાં મમતા બેનરજીની એન્ટ્રી, ચૂંટણી પહેલા રાજ્યમાં બનાવશે સંગઠન\nસંસદમાં પણ સંભળાઇ દૈનિક ભ���સ્કર પર એક્શનની ગુંજ, કોંગ્રેસ બોલ્યું- કોરોના પર સચ્ચાઇ બતાવવાની કિંમત છે આ રેડ\nBakra Eid 2021 : આજે સમગ્ર દેશમાં ઉજવાશે ઇદ ઉલ ઝુહા, રાષ્ટ્રપતિ અને PM મોદી એ કહ્યું - ઇદ મુબારક\nસંસદીય બોર્ડની બેઠકમાં બોલ્યા પીએમ મોદી, કહ્યું- કોરોના મામલાઓ પર રાજકારણ કરી રહ્યું છે કોંગ્રેસ\nપેગાસસ જાસુસી: લિસ્ટમાં રાહુલ ગાંધીનું નામ આવતા ભડક્યું કોંગ્રેસ, અમિત શાહ પાસે માંગ્યું રાજીનામુ\nPegasus Row:રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ, અમને ખબર છે કે તે તમારા ફોનમાં શું વાંચે છે\nચોમાસુ સત્ર પહેલા બોલ્યા પીએમ મોદી,- જેમણે બાહુમાં લગાવી વેક્સિન તેઓ બાહુબલી બન્યા\nસંસદના ચોમાસુ સત્ર પહેલાં આજે સર્વદળીય બેઠક, વડાપ્રધાન મોદી પણ સામેલ થશે\npm modi narendra modi saudi arabia riyadh નરેન્દ્ર મોદી પીએમ મોદી સાઉદી અરેબિયા રિયાધ\nવજુભાઈ વાળાનો હુંકાર, રાજનીતિમાંથી નિવૃતિ લેવાનો કોઈ સવાલ જ નથી\nદક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર\nમહિલાને બંદુક સાથે સેલ્ફી લેવી પડી ભારે, અચાનક ગોળી છુટતા થયું મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://garvitakat.com/the-amount-of-medicines-available-in-the-soil-in-the-soil/", "date_download": "2021-07-26T05:19:45Z", "digest": "sha1:UK3GE2W5OARATXWWFB5DGE65N4RAN7EA", "length": 17913, "nlines": 193, "source_domain": "garvitakat.com", "title": "જમીનમાં દાટેલી હાલતમાં દવાનો જથ્થો મળતા ચકચાર | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠદેવભૂમિ દ્વારકાપોરબંદર\nબેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો…\nમહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી…\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ…\nભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના તખતપુરા ગામની મહિલા ની…\nજમ્મુ – કાશ્મીરમાં સેનાના હાથે 2 આંતકીનો ખાત્મો, ડ્રોનમાંથી મળી વિસ્ફોટક…\nકેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીનુ વાહીયાત નિવેદન – કૃષી બીલના વિરોધમાં આંદોલન…\n#PegasusGate : વિપક્ષી નેતાઓ, પત્રકારોની જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં ગુનો દાખલ\nઈમરજન્સી માટે એલોપેથી શ્રેષ્ઠ, હુ વેક્સિન લઈશ : બાબા રામદેવનો યુ…\nમુંબઈમાં ભારે વરસાદને લીધે મલાડ વિસ્તારમાં ઈમારત પડી ગઈ, 11 ના…\nઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરને વંશવાદી ટીપ્પણી બદલ સસ્પેન્ડ કરાયો\nભારત બાયોટેક દિલ્હીને ઓર્ડર મુજબ રસી નહી આપી શકે : મનીષ…\nઅતુલ ચોકસેએ નડાબેટ થી પંજાબ 1300 કી.મી.દોડનો કર્યો પ્રારંભ : વર્લ્ડ…\nઅંબાજીમા બ્રાહ્મણ સમાજ મંડળ દ્વારા GMDC માં ક્રિકેટ પ્રતીયોગીતાનુ આયોજન કરવામાં…\nવિજેદંર સીંહની એવોર્ડ વાપસી બીલ પાછુ નહી ખેચાય તો એમ…\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ…\nસિદ્ધપુર : ચાઇલ્ડ પોર્ન Videoનું કૌભાંડ ઝડપાયું, 3 યુવકોને ડાઉનલોડ કરી…\nકડી તાલુકા ની બે ઘરફોડ ચોરી અને એક્ટિવા ની ચોરીનો એસઓજી…\nકડી આદુંદરા ગામે મકાન પાછળ જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા\nવિપુલ ચૌધરીના પુત્ર પાસે જવાના સપના પર પાણી ફરી વળ્યું, હાઈકોર્ટે…\nયુ ટ્યુબર પુનીત કૌરે રાજકુન્દ્રા પર લગાવ્યા આરોપ – મને પણ…\nસાઉથ ઈન્ડીયન એક્ટ્રેસ પ્રિયામણીના લગ્ન પર ઉભુ થયુ જોખમ, fianceની પત્નિએ…\nફેન્સે સોશીયલ મીડિયા પર પુછ્યા સવાલ – શુ નેના કક્કડ પ્રેગ્નન્ટ…\nએક સવાલના જવાબમાં મીની માથુરે કહ્યુ -ઈન્ડીયન આઈડલ શો ને હોસ્ટ…\nરણદીપ હુડ્ડાને UNના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવાયો – માયાવતી પર જોક્સ બનાવવા…\nઘટતા કેસો વચ્ચે દિલ્હીમાં લોકડાઉનમાં અપાઈ છુટછાટ, અરવિંદ કેજરીવાલની જાહેરાત\nભારતની જીડીપીમાં કોરોનાની અસર, જાન્યુઆરી-માર્ચમાં 7.3 ટકાનો ઘટાડો\nગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ…\nAPMC શરૂ તો થઈ, પરંતુ અપુરતા ભાવને લઈ ખેડુત પરેશાન\nડીસામાં બટાકાનો ભાવ ગગડતા ખેડુતોને નુકસાન વેઠવાનો વારો – રીટેઈલમાં…\nHome ક્રાઈમ જમીનમાં દાટેલી હાલતમાં દવાનો જથ્થો મળતા ચકચાર\nજમીનમાં દાટેલી હાલતમાં દવાનો જથ્થો મળતા ચકચાર\nગરવીતાકાત,ધાનેરા: બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત પેટા આરોગ્ય કેન્દ્રો પર જવાબદાર કર્મચારીઓની મનમાનીના પગલે સરકારી દવાઓનો જથ્થો સડી રહ્યો હોવાના અહેવાલો ચમક્યા બાદ હવે ધાનેરા તાલુકાના કોટડા-ધાખા ગામની સિમમાંથી પણ સરકારી દવાનો જથ્થો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતા ઉહાપોહ સર્જાયો છે.\nઆ મામલાની જાણ થતાં ધાનેરા ખાતેના આરોગ્ય અધિકારીએ જમીનમાં દાટેલ દવાનો જથ્થો જપ્ત કરી તપાસનો દૌર હાથ ધર્યો છે.ગત શનિવારે ધાનેરા તાલુકાના ગુલ્લીબાજ આરોગ્ય કર્મીઓ���ી પોલ ખોલ્યા બાદ આજે આરોગ્ય તંત્રની લાલીયા વાડીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.ગુરુવારે સાંજે ધાનેરા તાલુકાના કોટડા-ધાખા ગામની સિમમાંથી સરકારી દવાનો મોટો જથ્થો જમીનમાં દાટેલ હાલતમાં મળી આવતા આરોગ્ય તંત્રના અધિકારીઓ ચોંકી ઉઠ્‌યા છે.કોટડા-ધાખા ગામની સિમમાં આવેલ વ્હોળા નજીક ખાડો ખોદી કંઈક વસ્તુ દાટેલ હોવાનું જણાતાં ગામના બાળકોએ આ મામલે ગામલોકોનું ધ્યાન દોર્યું હતું.\nજેથી ખાડામાં કોઈએ બાળક દફનાવ્યું હોવાની વાતો વહેતી થતા ગુરુવારે સાંજે જ ગામલોકોએ એકત્ર થઈ આ સ્થળે ખોદકામ કરતા આ ખાડામાંથી સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. ખાડામાંથી અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ચાલુ મહિનાનો આરઆરએસનો પાવડર મળી આવતા ગામલોકો પણ ચોંકી ઉઠ્‌યા હતા .કોટડા સહિત અન્ય ગામોમાં ફરજ બજાવતા મેલેરિયા વર્કર હાર્દિક રાણાને ગામલોકોએ ફિલ્ડમાં કામ કરતા ક્યારેય જોયો નથી.જેથી આ મામલે ગ્રામજનોએ તાલુકા આરોગ્યઅધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.જમીનમાંથી દાટેલ હાલતમાં મળેલ દવાના આ જથ્થા બાબતે પણ યોગ્ય તપાસ થાય તેવી ગામલોકો માંગ કરી રહ્યા છે.\nઆ બાબતે ગામલોકોની રજૂઆતના પગલે ધાનેરા ખાતેના તાલુકા આરોગ્ય અધિકારી પી.એમ.ચૌધરીએ આજે સવારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે કોટડા ધાખા ગામે ધસી જઇ ખાડામાં દાટેલ દવાનો જથ્થો બહાર કઢાવી તેની ગણતરી કરી મુદામાલ કબજે લીધો હતો.કોટડા ધાખા ગામ કુંવારલા આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતું હોઈ આ મામલે કુવારલા આરોગ્ય કેન્દ્રના ફરજ પરના તબીબનો પણ જવાબ લઈ આ સ્ટોક ક્યાં ક્યાં પેટા આરોગ્ય કેન્દ્રોનો હોઈ શકે તે બાબતે ઊંડી તપાસ હાથ ધરાઇ છે.\nઆ મામલે આરોગ્ય અધિકારી પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે કોઈ બહારના વ્યક્તિએ સરકારી દવાનો આટલો મોટો જથ્થો લાવી જમીનમાં દાટયો હોય તેવું તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ મામલે ગામના આગેવાનો તેમજ સરપંચના નિવેદન લઈ ૨૦ કિલો દવાનો આ બિનવારસી જથ્થો કબજે લઈ તપાસ શરૂ કરાઈ છે.\nPrevious articleઅજગર ગળી ગયો જીવતા મગરને, જુઓ તેની ભયાનક તસ્વીરો\nNext articleઊંઝાના વેપારી સાથે છેતરપીંડી : ૧૮ લાખનું જીરૂં બારોબાર વેચી મારનાર મહેતાજી ફરાર\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ ઝડપ્યો\nસિદ્ધપુર : ચાઇલ્ડ પોર્ન Videoનું કૌભાંડ ઝડપાયું, 3 યુવકોને ડાઉનલોડ કરી ફોરવર્ડ કરવું ભારે પડ્યું\nકડી તાલુકા ની બે ઘરફોડ ચોરી અને એક્ટિવા ની ચોરીનો એસ���જી પોલીસે ભેદ ઉકેલ્યો\nકડી આદુંદરા ગામે મકાન પાછળ જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા\nવિપુલ ચૌધરીના પુત્ર પાસે જવાના સપના પર પાણી ફરી વળ્યું, હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો\nકડીમાં 17 વર્ષ પહેલાં થયેલી 04 હત્યા કેસની આરોપી મહિલા દિલ્હીથી પકડાઈ\nશંકરભાઈ ચૌધરીનુ ચેરમેન બનવુ લગભગ નક્કી, અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી અભિનંદન...\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nબેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો...\nમહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી...\nયુ ટ્યુબર પુનીત કૌરે રાજકુન્દ્રા પર લગાવ્યા આરોપ – મને પણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Gujarat_news/Detail/31-10-2020/149882", "date_download": "2021-07-26T05:38:38Z", "digest": "sha1:W5C3YJRRHNTHZWI47EB4FAPCTMERMJPO", "length": 9871, "nlines": 102, "source_domain": "www.akilanews.com", "title": "દિવાળી સમયે બ્રાન્ડેડ વસ્તુના નામે ડુપ્લીકેટ વસ્તુ વેચનાર 12 લોકોની ધરપકડ : 1,22 કરોડથી વધુનો મુદામાલ જપ્ત", "raw_content": "\nદિવાળી સમયે બ્રાન્ડેડ વસ્તુના નામે ડુપ્લીકેટ વસ્તુ વેચનાર 12 લોકોની ધરપકડ : 1,22 કરોડથી વધુનો મુદામાલ જપ્ત\nસુરતના મોટા વરાછા વિસ્તારમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડા: કુલ 12 જેટલા વેપારીઓએ ભાગીદારીમાં માલ મંગાવ્યો હતો\nસુરત : શહેરના મોટા વરાછા વિસ્તારમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડા પાડીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચનારા વેપારીઓની ધરપકડ કરાઈ છે બ્રાન્ડેડ કંપનીનાં ટી શર્ટ, ટ્રેક તથા શોર્ટ સુરતમાં વેપારીઓને લાવીને લોકોને વેચી રહ્યા છે. ત્યારે પોલીસે દરોડા પાડીને 1.22 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જે સ્થળેથી માલ પકડાયો છે તેમાં કુલ 12 જેટલા વેપારીઓએ ભાગીદારીમાં માલ મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.\nસુરતમાં દિવાળી આવતાની સાથે જ બ્રાન્ડેડ સામાનની માંગ વધતા વેપારીઓ રોકડી કરવા માટે નકલી સામાન વેચીને મોટો નફો રળવાના ચસ્કે ચડ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા તથા મોટા વરાછા તાપી આર્કેડમાં ત્રીજા માળે એક દુકાન ધરાવે છે. અહીં મોટા પ્રમાણમાં આ પ્રોડક્ટ મળી આવી હોવાનું સામે આવ્યું છે. તેલંગાણા રાજ્યનાં તીરપુર ખાતે એડીડાસ, રીબોક, લિવાઇઝ, સી.કે જેવી મોંઘી બ્રાન્ડના લોગો તથા ડિઝાઇન તથા પેકિંગ ધરાવતા કપડાઓ મળી આવ્યા છે.\nઆ અંગે માહિતી મળતાની સાથે જ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની એક ટીમ સાથે દરોડો પાડ્યો હતો. આ ગોડાઉન એક બે નહી 11 ભાગીદારો મળી કુલ 12 જણાએ માલ મંગાવ્યો હતો. તમામ માલ જપ્ત કરીને જ્યારે તેની કિંમત આંકવામાં આવી તો તેની કિંમત 1 કરોડ કરતા પણ વધારે હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંક રોકડ રકમ 11 લાખથી વધારે મળી આવી હતી. આ ઉપરાંત પેકિંગના અલગ અલગ સાધનો, લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઇલ સહિત કુલ 1,22,15,268 (એક કરોડ બાવીસ લાખ પંદર હજાર બસ્સોને અડસઠ) રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સ્થળ પરથી 12 લોકોને ઝડપી લેવાયા હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\n૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત access_time 10:39 am IST\nગુજરાતમાં ફરી હજારો વેપારીઓને GSTની નોટીસ access_time 10:39 am IST\nગરીબ પરિવારના ૧૦ બાળકોને નવજીવન access_time 10:38 am IST\nહૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો : કરંટ લાગતા થયું મોત : પરિવારમાં આક્રંદ access_time 10:37 am IST\n૪ પાડોશીઓ ઘરમાં ઘુસ્યા : નાના ભાઈને બંદુક બતાવી ૧૫ વર્ષની બહેનનો ગેંગરેપ કર્યો access_time 10:37 am IST\nગર્ભવતી મહિલાને ખભા પર ઉઠાવીને ૮ કિમી દુર લઈ ગયા ગ્રામજનો access_time 10:36 am IST\nકારગિલમાં સીઝફાયર પૂર્વે ભારતીય દળોને પાકિસ્તાની વિસ્તારોમાં કબ્જાની પરવાનગી મળવી જોઇતી હતી access_time 10:36 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/morbi/news/30-new-cases-of-status-explosive-corona-positive-in-morbi-district-127731584.html", "date_download": "2021-07-26T04:43:39Z", "digest": "sha1:YFFKPOZ4GXHVQIKKCUDXHCXASS5QTKPS", "length": 4398, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "30 new cases of status explosive corona positive in Morbi district | મોરબી જિલ્લામાં સ્થિતિ સ્ફોટક કોરોના પોઝિટિવના 30 નવા કેસ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકોરોના બેકાબૂ:મોરબી જિલ્લામાં સ્થિતિ સ્ફોટક કોરોના પોઝિટિવના 30 નવા કેસ\nમોરબી તાલુકામાં 20, વાંકાનેર તાલુકામાં 5 કેસ નોંધાયા\nમોરબી જિલ્લા કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી એક વ્યક્તિ માંથી બીજા વ્યક્તિમાં પ્રસરી રહ્યું છે.જાણે કોરોના તમામ જુના કેસના રેકોર્ડ તોડી રહ્યું હોય તેમ કેસની સંખ્યા વધી છે. શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1206 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથીકુલ 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.\nનવા નોંધાયેલ કેસની સંખ્યામાં આજે પણ સૌથી વધુ મોરબી સીટીમાં 16, મોરબી ગ્રામ્ય 4 મળી 20 કેસ અઆવ્યા છે આ ઉપરાંત વાંકાનેર સીટીમાં 2,વાંકાનેર ગ્રામ્યમાં 3,હળવદ ગ્રામ્ય 03,ટંકારા ગ્રામ્ય 2 કેસ નોંધાયા છે તો સાજા થનારા દર્દીઓ પણ વધ્યા છે. શુક્રવારે મોરબીમાં 10,વાંકાનેરમાં 03,હળવદમાં 03માળીયા તાલુકામાં 05 મળી કુલ 21 દર્દીઓ સાજા જાહેર કરાયા હતા. આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલ આંકડા મુજબ જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 261 છે.જયારે ડિસ્ચાર્જ કેસ 1103,કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ 1436 છે. ધોરાજી શહેરમાં જૂદા જૂદા વિસ્તારોમાં કોરોના પોઝીટીવ ના 26 કેસો નોધાયા છે. કુલ આંકડો 893 ઉપર પહોંચ્યો છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/patan/santalpur/news/santalpur-taluka-with-71-villages-is-deprived-of-firefighter-facilities-127955013.html", "date_download": "2021-07-26T04:11:53Z", "digest": "sha1:RETXPRYTI64D5T5FV3IXEOWDGHR7YJPO", "length": 3571, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Santalpur taluka with 71 villages is deprived of firefighter facilities | 71 જેટલા ગામડાં ધરાવતો સાંતલપુર તાલુકો ફાયર ફાઈટર સુવિધાથી વંચિત - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસમસ્યા:71 જેટલા ગામડાં ધરાવતો સાંતલપુર તાલુકો ફાયર ફાઈટર સુવિધાથી વંચિત\nતાલુકાની મુલાકાતે આવેલા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ\nરાધનપુરથી કે ખાનગી ફાયટર બોલાવવા પંથકના લોકો મજબૂર\nજિલ્લામાં સાંતલપુર તાલુકો અતિ પછાત તાલુકો છે. આ તાલુકા મથક વારાહી ખાતે ફાયર ફાઈટરની સુવિધા જ નથી. જેથી મુલાકાતે આવેલા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. સાંતલપુર તાલુકામાં 71 જેટલા ગામોનો સમાવેશ થાય છે. તાલુકાના ગામોમાં આગ લાગવાનો બનાવ બને ત્યારે ફાયર ફાઈટર રાધનપુરથી બોલાવવાં પડે છે. અથવા તો પ્રાઇવેટ ફાયર ફાયટર દ્વારા આગને કાબુમાં લેવામાં આવે છે. આટલો મોટો વિસ્તાર હોવા છતાં આ તાલુકામાં ફાયર સેફટીની સુવિધા નથી. ત્યારે તાલુકા કોંગ્રેસના આગેવાન ભચાભાઈ આહીર દ્વારા કલેક્ટરે તાલુકાની મુલાકાત લીધી ત્યારે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા રજૂઆત કરી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surendranagar/muli/news/a-night-meeting-was-held-by-the-police-in-mulia-lia-127721305.html", "date_download": "2021-07-26T04:05:36Z", "digest": "sha1:RGQTCVNKCNXEERACKTPBUCHDNYNXJ66H", "length": 2951, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "A night meeting was held by the police in Mulia Lia | મૂળીના લીયામાં પોલીસ દ્રારા રાત્રીસભા યોજાઇ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઆયોજન:મૂળીના લીયામાં પોલીસ દ્રારા રાત્રીસભા યોજાઇ\nમૂળી તાલુકામાં પોલીસ દ્રારા ગામો ગામ જઇ લોકોને કાયદાકિય માહિતી અને લોકોમાં જાગૃતિ આવે તે માટે મૂળી પોલીસ દ્રારા રાત્રીસભા કરાય છે ત્યારે આવીજ રીતે મૂળીનાં લિયા ગામે સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે વાડી વિસ્તારમાં રાત્રીસભાનું આયોજન કરાયુ હતુ જેમાં પોલીસ દ્રારા વિવિધ કાયદા વિશે તેમજ કોરોનામાં સાવચેતી કેમ રાખવી રહિતની બાબતે લોકોને માહિતગાર કરાયા હતા આ પ્રસંગે પી એસ આઇ ડી જે ઝાલા રોહિતભાઇ રાઠોડ વિશુભા પરમાર સરપંચ તનવિરસિંહ રાણા સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/DGUJ-NAV-OMC-MAT-288-lakhs-liquor-was-caught-in-the-checking-of-boriach-tollalak-030738-3656696-NOR.html", "date_download": "2021-07-26T03:45:14Z", "digest": "sha1:EGWHIB4UOTWCCRIJE27URTEHMP44PYVW", "length": 4171, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Navsari News - 288 lakhs liquor was caught in the checking of boriach tollalak 030738 | બોરીયાચ ટોલનાકે ચેકિંગમાં 2.88 લાખનો દારૂ પકડાયો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nબોરીયાચ ટોલનાકે ચેકિંગમાં 2.88 લાખનો દારૂ પકડાયો\nનવસારીનાં ને.હા.નં.48 બોરીયાચ ટોલનાકા ખાતે પ્રોહીબીશન કેસો અટકાવવા માટે ગ્રામ્ય પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે દમણ તરફથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો બોરીયાચ ટોલનાકા પાસે આવતો હતો તે પહે���ા પોલીસે તેને ઉભી રાખવાનો ઇશારો કરતા ડ્રાઇવર ટેમ્પો થોડે દૂર મુકી ભાગી ગયો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા રૂ. 2.88 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કરી ટેમ્પો મળી કુલ રૂ.9.88 લાખનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. વધુ તપાસ ગ્રામ્ય પોસઇ ટી.આર.ચૌધરી કરી રહ્યાં છે.\nનવસારી ગ્રામ્ય પોલીસનાં અ.પો.કો હિરેન હર્ષદભાઇ તથા સ્ટાફ ને.હા.નં.48 બોરીયાચ ટોલનાકા પાસે પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં. ત્યારે સાંજે 3 વાગ્યાનાં સુમારે મુંબઇથી અમદાવાદ ટ્રેક પરથી ટેમ્પો નં.જીજે.19.એક્ષ.5885 ટોલનાકા પાસે આવનાર હતો તેને પોલીસકર્મીઓએ સરકારી લાકડી વડે ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો. જેથી પોલીસ તે જોઇ ગભરાઇ જતા ટેમ્પા ચાલકે પોતાનો ટેમ્પો આગળ ઉભી રાખીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. તપાસ કરતા 120 પુઠાના બોક્ષમાં કુલ બોટલ નંગ. 5760 કિંમત રૂ. 2.88 લાખ મળી આવ્યો હતો.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/08/std7-science-all-units-mcq.html", "date_download": "2021-07-26T05:47:41Z", "digest": "sha1:WPTW4M4ZFRKUIGVACWUYN33EAXRSNTHY", "length": 1676, "nlines": 26, "source_domain": "www.pgondaliya.com", "title": "Std.7 Science All Units MCQ - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nજન્મદિવસની લાખ લાખ શુભેચ્છાઓ આપને સાહેબ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.sivohm.com/2012/05/blog-post_29.html", "date_download": "2021-07-26T05:04:53Z", "digest": "sha1:YZLR433NOJNT3DGHJ4F3CYP5T4RN2MYT", "length": 51026, "nlines": 64, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૧૦", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું ���ે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા રહસ્ય (1) ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી (97) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચતુશ્લોકી ભાગવત (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા રહસ્ય (1) ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી (97) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચતુશ્લોકી ભાગવત (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) ય��ગવાસિષ્ઠ (1028) રસખાન (1) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રસખાન (1) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્ત��ત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nવ્યાસાશ્રમમાં આરંભમાં વ્યાસજીએ ગણપતિ મહારાજનું આવાહન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા.વ્યાસજીએ કહ્યું-મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે. પણ લખે કોણ ગણપતિ કહે-હું લખવા તૈયાર છું.પણ એક ક્ષણ પણ નવરો નહિ બેસું.ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ પર બેસે તેની સિદ્ધિ-બુદ્ધિ દાસી થાય છે.સતત ઈશ્વરના ચિંતનનો ઉદ્યોગ કરો તો –રિદ્ધિ-સિદ્ધિ –તમારી દાસી થશે. એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહિ.\nપ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું. ગણપતિ કહે છે કે-હું નવરો બેસતો નથી. જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું નથી.ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા. ગણપતિએ કહ્યું –હું એક પળ પણ નવરો નહિ બેસું.ચોવીસ કલાક તમારે કથા કરવી પડશે. ત્યારે વ્યાસજીએ કહ્યું-હું જે બોલું છું તે યોગ્ય છે કે અયોગ્ય-તે વિચારી-વિચારપૂર્વક લખજો. સો શ્લોક થાય એટલે વ્યાસજી એક કૂટ-શ્લોક મુકે છે. તે વિચાર કરવામાં ગણપતિને સમય લાગે,ત્યાં વ્યાસજી પોતાના બીજાં કાર્યો પતાવી લે છે.\nભાગવતમાં અનેક વાર એવા પ્રસંગો આવે છે,તેનો વક્તા-શ્રોતા વિચાર કરે કે તેનો લક્ષ્યાર્થ શું છે\nલખ્યું છે કે-ચિત્રકેતુ રાજાને એક કરોડ રાણીઓ હતી.સંસારના વિષયો મનમાં રાખે છે તે જ ચિત્રકેતુ છે.સંસાર ના સર્વ ચિત્રો જેના મનમાં બેસી ગયાં છે, તે ચિત્રકેતુ છે.તે મન જયારે સંસારમાં તન્મય બને છે, ત્યારે તેની મનોવૃત્તિ કરોડ ગણી બને—એટલે એક કરોડ રાણી સાથે રમણ કરે છે, તેવો ઉદ્દેશ છે.\nકોઈ વાર વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે. લખ્યું છે કે-હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપના રોજ ચાર હાથ વધતા. ગણપતિદાદાએ વિચાર કર્યો-કે- આમ રોજ ચાર હાથ વધે તો શું દશા થાય ઘરનું છાપરું તોડવું પડે. તેના મા-બાપની શું દશા થાય ઘરનું છાપરું તોડવું પડે. તેના મા-બાપની શું દશા થાય આજે સિવડાવેલ ઝભલું કાલે કામ ના આવે. આજે સિવડાવેલ ઝભલું કાલે કામ ના આવે. દહાડે દહાડે લોભ વધે છે --તે તત્વ બતાવવાનો –આનો ઉદ્દેશ છે.\nસત્કર્મમાં વિઘ્ન આવે છે,તેથી સાત દિવસનો કથાનો ક્રમ બતાવ્યો છે. સુત અને શૌનકાદિકની કથા એક હજાર વર્ષ ચાલેલી. વિઘ્ન ના આવે તે માટે વ્યાસજી પ્રથમ –શ્રી ગણેશાય નમઃ-ગણપતિને વંદન કરે છે. તે પછી સરસ્વતીને વંદન કરે છે. સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજ આવે છે. સદગુરુને વંદન કરે છે. તે પછી ભાગવત ના પ્રધાન દેવ શ્રી કૃષ્ણ ને વંદન કરે છે.\nભાગવત ની રચના થયા પછી,ગ્રંથનો પ્રચાર કોણ કરશે તેની વ્યાસજીને ચિંતા થઇ-વૃદ્ધાવસ્થામાં મેં આ ગ્રંથ ની રચના કરી છે(એટલે પોતે આ ગ્રંથનો પ્રચાર કરી શકવાના નથી.) તો આ ગ્રંથ હું કોને આપું ભાગવત મેં માનવસમાજના કલ્યાણ માટે બનાવ્યું છે. ભાગવતની રચના કર્યા પછી મેં કલમ મૂકી દીધી છે.\nબહુ બોલ્યા-બહુ લખ્યું, હવે સંપૂર્ણ પણે ઈશ્વર સાથે સંબંધ જોડીશ. પ્રભુથી વિખુટા પડેલ જીવો મારા શ્રીકૃષ્ણ ના સન્મુખ આવે તેવું મેં ભાગવતશાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે, પ્રેમશાસ્ત્રનો પ્રચાર જે અતિ વિરક્ત હોય તે જ કરી શકે. સંસારના જડ પદાર્થો સાથે જે પ્રેમ કરે તે ભાગવતનો પ્રચાર કરી શકે નહિ.\nજ્ઞાન કરતાં શ્રીકૃષ્ણ –પ્રેમ –જ શ્રેષ્ઠ છે. પુસ્તક વાંચવાથી જ્ઞાની થવાય પણ પ્રભુ પ્રેમી થવાતું નથી. અને પ્રભુપ્રેમી થયા વિના જ્ઞાનમાં દઢતા આવતી નથી. જીવન કૃતાર્થ થતું નથી.શ્રીકૃષ્ણ સિવાય બીજા કોઈને પ્રેમ કરનાર આ કથાનો અધિકારી નથી.આવો કોણ મળેસંસારના કોઈ વિષયો પ્રત્યે રાગ ના હોય તેવો જન્મ થી વૈરાગી કોણ મળેસંસારના કોઈ વિષયો પ્રત્યે રાગ ના હોય તેવો જન્મ થી વૈરાગી કોણ મળે સંસાર સુખ બોગવ્યા પછી ઘણાને વૈરાગ્ય આવે છે,પણ જન્મથી વૈરાગ્ય અપનાવેલું હોય તેવો કોણ મળે સંસાર સુખ બોગવ્યા પછી ઘણાને વૈરાગ્ય આવે છે,પણ જન્મથી વૈરાગ્ય અપનાવેલું હોય તેવો કોણ મળે કોઈ લાયક પુત્રને આ જ્ઞાન આપી દઉં, જેથી તે જગતનું કલ્યાણ કરે. આ વિચારે વૃદ્ધાવસ્થામાં વ્યાસજીને પુત્રેષણા જાગી છે.\nભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૂપ છે.રાધા-કૃષ્ણ,લક્ષ્મી-નારાયણ –બધાં સાથે વિરાજે છે. પણ શંકર –પાર્વતી સાથે વિરાજતા નથી. એતો વિષ્ણુ ભગવાને બહુ આગ્રહ કર્યો એટલે-લગ્ન કર્યા. પણ પાર્વતીને કહ્યું—એક ખૂણામાં તમે ધ્યાન કરો –અને એક ખૂણામાં હું ધ્યાન કરું.\nવ્યાસજીએ વિચાર્યું-શિવજીની મારા પર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે આવે,તો આ કાર્ય થાય.\nરુદ્રનો જન્મ છે પણ મહારુદ્રનો જન્મ નથી. ભગવાન શિવ પરબ્રહ્મ છે. તેમનો જન્મ નથી.\nશિવજી મહારાજ જન્મ ધારણ કરે તો આ ભાગવતનો પ્રચાર કરે.\nભગવાન શંકર નિરપેક્ષ છે.જગતને જેની અપેક્ષા છે,તેનો શિવજી ત્યાગ કરે છે.ગુલાબના ફૂલ માટે કોઈ ઝગડો કરે પણ ધંતુરાના ફૂલ માટે ઝગડો થાય ખરો વ્યાસજીએ શંકરની આરાધના કરી. શિવજી મહારાજ પ્રસન્ન થયા.વ્યાસજીએ માગ્યું—સમાધિમાં જે આનંદ આપ ભોગવો છે,તે જગતને આપવા મારે ઘેર પુત્ર રૂપે પધારો.\nભગવાન શંકરને આ સંસારમાં આવવાનું ગમતું નથી. સંસારમાંમાં એકવાર આવ્યો તેને ક્રોધ થપ્પડ મારે છે,કામ થપ્પડ મારે છે. સંસારમાં આવ્યા પછી માયા વળગે છે. કોલસાની ખાણમાં જાય તો હાથ પગ કાળા થયા વગર રહેતા નથી.\nમાયાથી દૂર રહેવું તે નિવૃત્તિ ધર્મનો આદર્શ છે. શિવજી નિવૃત્તિ ધર્મના આચાર્ય છે.\nમાયા સાથે હોવા છતાં -માયાથી આશક્ત ન થવું -તે શ્રીકૃષ્ણ બતાવે છે.અ શ્રીકૃષ્ણ પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે.\nતેઓ કહે છે કે-માયા સાથે રહેવું પણ માયાથી અલિપ્ત રહેવું.\nશિવજી કહે છે કે—ના-ના-માયાથી અલિપ્ત નહિ –માયાથી દૂર રહેવું-એ જ વધારે સારું છે.\nવધારે અવતાર –શિવજીના કે બ્રહ્માના થતા નથી,શ્રીકૃષ્ણના અવતાર વિશેષ થાય છે.જગતનું રક્ષણ કરવાનું કાર્ય શ્રીકૃષ્ણનું છે. તેથી ,શ્રી કૃષ્ણના અવતાર વિશેષ છે. શિવજીને અવતાર ધારણ કરવાની ઈચ્છા નથી.\nવ્યાસજીએ કહ્યું,-મહારાજ તમને આવવું નથી ગમતું, પણ અનેક જીવોનું કલ્યાણ કરવા આપ આવો.તમને માયા શું અસર કરી શકવાની હતી \nશિવજીએ વિચાર્યું—સમાધિમાં જે બ્રહ્માનંદ નો અનુભવ કરું છું-તે જગતને ના આપું તો એકલપેટો કહેવાઉં. મારે જગતને સમાધિના આનંદનું દાન કરવું છે. શિવજી અવતાર લેવા તૈયાર થયા.\nશિવકૃપાથી વાટીકાજી ને ગર્ભ રહ્યો છે. શુકદેવજી ભગવાન શિવનો અવતાર હતા,એટલે જન્મથી પૂર્ણ નિર્વિકાર છે.શુકદેવજીના જન્મની કથાઓ અન્ય પુરાણોમાં છે. શુકદેવજી સોળ વર્ષ સુધી મા ના પેટમાં રહ્યા છે.મા ના પેટમાં સોળ વર્ષ સુધી સતત પરમાત્માનું ધ્યાન ધર્યું છે.\nવ્યાસજી કહે છે કે-બેટા તારી મને બહુ ત્રાસ થાય છે, બહાર આવ-તું બહાર કેમ આવતો નથી \nશુકદેવજીએ જવાબ આપ્યો- હું સંસારના ભય થી બહાર આવતો નથી,મને માયાની બીક લાગે છે.\nવ્યાસજીએ કહ્યું-કે હું તને આશીર્વાદ આપું છું કે તને માયા નહિ વળગે.\nશુકદેવજીએ કહ્યું કે-તમે પોતે પણ માયામાં ફસાયેલા છો,હું હજુ બહાર પણ આવ્યો નથી-તો પણ તમે મને\nબેટા-બેટા કહો છો.જે માયામાં ફસાયેલા છે,તેના વચન પર હું કેમ વિશ્વાસ રાખી શકું જે પોતે ફસાયો છે તે બીજાને કેમ છોડાવી શકે \nવ્યાસજી એ પૂછ્યું કે –તો તને કોનો વિશ્વાસ બેસે શુકદેવજીએ કહ્યું—જે માયાથી બિલકુલ ફસાયા ના હોય,જે માયાથી મુક્ત હોય –તે મને ખાતરી આપે તો હું બહાર આવું....વ્યાસજી એ માધવરાયને પ��રાર્થના કરી. મા એટલે માયા અને ધવ નો અર્થ થાય છે પતિ.માયાના પતિ,માધવરાય –દ્વારકાનાથ વ્યાસાશ્રમમાં પધાર્યા છે. તેમણે શુકદેવજીને ખાતરી આપી કે-તમને માયાનો સ્પર્શ થશે નહિ. મારી માયા તમને વળગી શકશે નહિ.\nતે પછી શુકદેવજી મહારાજ માતાના ગર્ભમાંથી બહાર આવ્યા છે. શુકદેવજીનું પ્રાગટ્ય થયું છે.\nસોળ વર્ષની અવસ્થા છે,બ્રહ્મ દર્શન કરતાં બ્રહ્મરૂપ થયા છે.\nસંસારમાં એવા બે જ પુરુષો થયા છે. શુકદેવ અને વામદેવ. આ બે મહાપરુષો એવા છે કે જેમને માયાનો સ્પર્શ થયો નથી. મહાગ્રંથો એવું વર્ણન કરે છે કે વ્યાસજી કરતાં –શુકદેવજી શ્રેષ્ઠ છે. શુકદેવજી શ્યામસુંદર છે,વાસનાનું વસ્ત્ર પડી ગયું છે.શુકદેવજીએ મા ના પેટમાં સતત શ્યામસુંદરનું ધ્યાન કર્યું છે,તેથી વર્ણ શ્યામ થયો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/lady-get-intimate-with-brother-in-law-sahiyar-gujarati-news/embed/", "date_download": "2021-07-26T05:06:46Z", "digest": "sha1:JCRRDORU2VI5RRKHZMBFIYQCJMFZQSKA", "length": 3987, "nlines": 8, "source_domain": "www.gstv.in", "title": "ખબર જ ના પડી ક્યારે બનેવીને ચાહવા લાગી, ભાન ભૂલીને ઓળંગી નાખી તમામ મર્યાદાઓ પછી ખ્યાલ આવ્યો કે... - GSTV", "raw_content": "ખબર જ ના પડી ક્યારે બનેવીને ચાહવા લાગી, ભાન ભૂલીને ઓળંગી નાખી તમામ મર્યાદાઓ પછી ખ્યાલ આવ્યો કે…\nLast Updated on October 14, 2020 by Mayur Vora પ્રશ્ન : મારી ઉંમર ૬૫ વર્ષની છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વાની બીમારી છે. મારા સાંધા જકડાઈ જાય છે અને શિયાળામાં વધારે જકડાઈ જાય છે.સબંધ કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે. મારી પત્નીને પણ સબંધની ઈચ્છા થાય છે, પણ સબંધ કરતી વખતે … Continue reading ખબર જ ના પડી ક્યારે બનેવીને ચાહવા લાગી, ભાન ભૂલીને ઓળંગી નાખી તમામ મર્યાદાઓ પછી ખ્યાલ આવ્યો કે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/aavak-no-dakhlo-online-kevi-rite-arji-karvi/", "date_download": "2021-07-26T05:08:17Z", "digest": "sha1:ZNQ33W2HQ73STKQNZ25UMDK5KYHKAXVU", "length": 9704, "nlines": 142, "source_domain": "www.royalgujju.com", "title": "aavak no dakhlo:-આવક પ્રમાણપત્ર (આવકનો દાખલો ) માટે Online કેવી રીતે અરજી કરવી, માત્ર 5 મિનીટ માં ઓનલાઈન નીકળી જશે દાખલો..", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Sarkari Yojana aavak no dakhlo:-આવક પ્રમાણપત્ર (આવકનો દાખલો ) માટે Online કેવી રીતે અરજી...\naavak no dakhlo:-આવક પ્રમાણપત્ર (આવકનો દાખલો ) માટે Online કેવી રીતે અરજી કરવી, માત્ર 5 મિનીટ માં ઓનલાઈન નીકળી જશે દાખલો..\nઆવકનું પ્રમાણપત્ર મુખ્યત્વે નીચેના હેતુઓ માટે વપરાય છે:\nશૈક્ષણિક સંસ્થાઓ તરફથી વિશેષ સગવડ મેળવવામાં મદદ કરે છે.\nપછાત વર્ગો કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિશેષ આરક્ષણ કરે છે.\nઆ પ્રમાણપત્ર સરકારી બેંકો અને વિવિધ સરકારી યોજનાઓમાંથી ક્રેડિટ મેળવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.\nવૃદ્ધાવસ્થા પેન્શન, વિધવા પેન્શન અને કૃષિ કામદાર પેન્શન આવકના આધારે આપવામાં આવશે.\nઆવકવેરાના પ્રમાણપત્ર માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.\nગુજરાત આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નીચે આપેલ છે.\nસરનામાંનો પુરાવો (કોઈપણ ફરજિયાત છે):\nપાણીનું બિલ (ત્રણ મહિનાથી વધુ જૂનું નથી)\nપોસ્ટ Officeફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક\nજાહેર ક્ષેત્રના અન્ડરટેકિંગ્સ (PSU) દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ્સ / સેવા ફોટો ઓળખ કાર્ડ\nઓળખ પુરાવો (કોઈપણ ફરજિયાત છે):\nમાન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ.\nઆવક પુરાવો (કોઈપણ ફરજિયાત છે):\nએમ્પ્લોયર સર્ટિફિકેટ (જો સરકાર, અર્ધ સરકાર અથવા કોઈપણ સરકારશ્રી સાથે કાર્યરત હોય)\nજો પગારદાર હોય તો (છેલ્લા ત્રણ વર્ષથી ફોર્મ 16-એ અને આઇટીઆર)\nજો વ્યવસાયમાં હોય તો (છેલ્લા 3 વર્ષથી વ્યવસાયનું આઈટીઆર અને વ્યવસાયની બેલેન્સ શીટ)\nતલાટી સમક્ષ જાહેરનામું (સેવા સંબંધિત)\nફોર્મ online ભરવા માટે તમારે “ઓનલાઈન અરજી કરો” બટન અથવા offlineફલાઇન ફોર્મ ભરવા માટે “ફોર્મ ડાઉનલોડ કરો” બટન પર ક્લિક કરવાની જરૂર રહેશે.\nઅરજદારે સેવાની ચોક્કસ માહિતી જેવી કે વ્યવસાયિક વિગતો, કુટુંબિક વિગતો, online અરજી સબમિટ કરતાં પહેલાં મૂળભૂત અરજદાર વિગતો સિવાય તૈયાર હોવી જોઈએ.\n* (સ્ટાર) સાથે ચિહ્નિત થયેલ બધા ક્ષેત્રો Applicationએપ્લિકેશનમાં ફરજિયાત ક્ષેત્રો છે.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nPM YOJANA:- ઓલાઇન અરજી કરો પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2021-22 નોંધણી, રાજ્ય મુજબ\nSarkari Yojana:- ભાગ્ય લક્ષ્મી યોજના | (નોંધણી) ભાગ્યલક્ષ્મી યોજના ₹ 50000 લાગુ કરો\nSarkari Yojana:- પીએમ કિસાન સ્ટેટસ 2021 – એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાન ચેક સ્ટેટસ કેવી ���ીતે તપાસવું\nPm Kisan:- પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2021 માં થયા છે આ ફેરફાર : જાણો શું નિયમ બદલાયા\nSarkari Yojana:- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ગુજરાત 2021 અંતર્ગત નિ: શુલ્ક રેશન વિતરણ\nSarkari Yojana:- પાવર સંચાલિત પમ્પ લેવા માટે ખેડુતોને મળશે ૭૫% ની સહાય : જાણો સંપૂર્ણ માહિતી\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/10/sanskrit-learning-video.html", "date_download": "2021-07-26T03:56:38Z", "digest": "sha1:NSCL2PUHXJL7EVCWJ2THFEYA3ULJCKGI", "length": 3084, "nlines": 49, "source_domain": "www.pgondaliya.com", "title": "સંસ્કૃત શીખો સરળતાથી વિડ્યો દ્વારા - Sanskrit Learning Video - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nUncategories સંસ્કૃત શીખો સરળતાથી વિડ્યો દ્વારા - Sanskrit Learning Video\nસંસ્કૃત શીખો સરળતાથી વિડ્યો દ્વારા - Sanskrit Learning Video\nશું તમે સંસ્કૃત શીખવા માંગો છો\nશું તમારે વિદ્યાર્થીઓને સરસ રીતે સંસ્કૃત શીખવવું છે\nમલ્ટીમીડીયા દ્વારા સરળ રીતે અને યાદ રહી જાય તે રીતે મૂળાક્ષરોથી માંડીને સંસ્કૃત વ્યાકરણ અને વાતચીત સુધીના વિડ્યો ડાઉનલોડ કરો અને શાળાના બાળકોને સહેલાઇથી સંસ્કૃત શીખવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://4masti.com/khil-ni-dava/", "date_download": "2021-07-26T03:27:20Z", "digest": "sha1:PXBFK3BBOM22NUDAYKZYYSFQDDOKCZH4", "length": 11642, "nlines": 84, "source_domain": "4masti.com", "title": "આ નો કમાલ જુઓ અને એક જ રાતમાં તમારા ખીલ કરશે દુર, ખીલ થી છુટકારા નો ઘરેલું ઉપાય |", "raw_content": "\nHealth આ નો કમાલ ��ુઓ અને એક જ રાતમાં તમારા ખીલ કરશે દુર,...\nઆ નો કમાલ જુઓ અને એક જ રાતમાં તમારા ખીલ કરશે દુર, ખીલ થી છુટકારા નો ઘરેલું ઉપાય\nજી હા આ સાંભળવામાં જરા વિચિત્ર લાગે છે પરંતુ આ એક નાગફની જેને કેક્ટસ કે થોર પણ કહે છે આ તેની કમાલ છે કે તમે એક જ રાતમાં તમારા ખીલ દુર કરી શકો છો અને તે પણ કોઈ આડઅસર વગર તો આવો જાણીએ કેવી રીતે દુર કરે છે તેને.\nતેના માટે તમારે જોઈએ ફક્ત એક પાંદડું નાગફની નું, આ નાગફની ખુબ જ સરળતા થી ઘણી ગલીયારી માં લાગેલી મળી જાય છે. પરંતુ વધુ સારું તે રહેશે કે તમે તેને કોઈ ચોખ્ખી જગ્યા એટલે કે બગીચો કે પાર્ક માં થી લઇ આવો.\nઆમાં વિટામીન A અને C સારા પ્રમાણ માં હોય છે જે ત્વચા સંબંધી રોગો માં સારો ફાયદો પહોચાડે છે.\nતેનો ઉપયોગ કરવો ખુબ સહેલો છે. સૌથી પહેલા તેની ઉપર લાગેલા કાંટા દુર કરી દો, પછી તેના પાંદડા ઓને કોઈ ધારદાર છરી ની મદદથી વચ્ચે થી કાપી લો. અને તેની અંદરથી નીકળતી લીલી જેલ ને રાત્રે સુતા સમયે ચહેરાને હુફાળા પાણીથી ધોઈને પછી ખીલ પર લગાવી દો. (ફક્ત ખીલ પર જ) હવે કઈ પણ કર્યા વગર તેને હળવું સુકાવા દો, જયારે સુકાઈ જાય ત્યારે તમે સુઈ જાવ (નીચે સાવચેતી ભૂલ્યા વિના વાંચજો)\nહવે આગળની સવારે તમે હળવા ગરમ પાણીથી તમારો ચહેરો ધોઈ લો. તમારા ખીલ દુર થઇ જશે. અને એક ધ્યાન રાખો કે તેની જેલને આંખો થી સભાળવી.\nખાસ સાવચેતી – આ પ્રયોગ આંખોથી બચાવીને કરવાનો છે અને ખ્યાલ રહે કે તેનો રસ કે કઈ પણ આંખો કે મોઢામાં ન જતો રહે.\nખીલ ના કારણે થતા કાળા ડાઘને માત્ર 7 દિવસમાં કરે ઠીક આ ટેસ્ટેડ ઘરગથ્થું ઉપાય છે કરી જુઓ.\nસુંદર અને ડાઘ વગરનો ચહેરો દરેકની પસંદગી હોય છે. પણ જો ચહેરા ઉપર એક નાનો એવો ડાઘ-ધબ્બો પણ જોવા મળે તો તે સુંદરતા સાથે સાથે આત્મવિશ્વાસ પણ ઓછો કરી શકે છે. આમ તો બજારમાં ઘણી જાતની વસ્તુઓ મળે છે જે ચહેરા ઉપરના કાળા ધબ્બા દુર કરી શકે છે પણ તે લગાવ્યા ના થોડા દિવસો પછી જ તેની અસર ખલાશ થઈ જાય છે. એટલા માટે તેને એવા ઉપાયોની જરૂર છે જે લાંબા સમય સુધી ફાયદો કરે અને ડાઘ-ધબ્બા ને મૂળમાંથી મટાડી દે. આવો જાણીએ આવા જ થોડા ઘરગથ્થું ઉપાય.\nબદામમાં રહેલા વિટામીન ‘ઈ’ જે ત્વચાની જાળવણી કરે છે અને દૂધમાં લૈકટીક એસીડ હોય છે જે ત્વચા માંથી રેસા દુર કરે છે.\nઆપણા ચહેરા અને ગરદન ઉપર બદામનું તેલ લગાવીને માલીશ કરો 15-20 મિનીટ પછી વધારાનું તેલ લુછી લો. આવું નિયમિત રીતે કરવાથી વહેલા ફાયદો થશે.\nબીજી રીતમાં 7-8 બદામ પાણીમાં 12 કલાક માટે પલાળી દો અને પછી છોતરા કાઢીને તેને વાટીને તેમાં થોડું દૂધ ભેળવો. આ પેસ્ટને ડાઘ-ધબ્બા ઉપર લગાવો અને આખી રાત માટે રાખો.\nસવારે ઠંડા પાણીથી ધોઈ નાખો. 15 દિવસ માં જ તેની અસર જોવા મળશે.\nચહેરા ઉપરના ડાઘ-ધબ્બા મટાડવા માટે સૌથી સસ્તો અને સારો ઉપાય છે બટેટા. સૌથી પેલા તમે બટેટાની સ્લાઈસ બનાવો તેને ચહેરા ઉપર તેને 10 મિનીટ સુધી ઘસો અને પછી ચહેરા ઉપર લગાવીને 10 મિનીટ માટે મૂકી રાખો.\nદિવસમાં 2-3 વખત આમ કરવાથી તેની અસર જલ્દી જોવા મળશે.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nઆવા લોકોથી દૂર રહેવું તમારા માટે ફાયદાકારક છે, જાણો ચાણક્યએ ચાણક્ય...\nગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે શું કરવું તે જણાવ્યું છે, તમે પણ જાણી લો શું કરવું પડશે ચાણક્યની ચાણક્ય નીતિ કહે છે...\nબૉયકટ વાળ વાળી આ બે છોકરીઓમાંથી એક છે ટોચની હિરોઈન, 90...\nએમ્બ્રોડરી નાં મશીનો એ તો વાહાઁ સુજવાડી દીધા. ભાઈ એમ્બ્રોડરી વાળા...\nભાવનગરમાં તૈયાર થઈ રહ્યો છે ઇકોબ્રિક્સ પાર્ક, જાણો Ecobricks એટલે શું...\nનહીં સુકાય લીલા મરચા, નહિ થાય લાલ, આ છે મરચાને લાંબો...\nનોટબંધી જેવું મોટું પગલું ભરવા જઈ રહી છે મોદી સરકાર, ઘરમાં...\nતૈમુર-સારા અને ઇબ્ર��હિમમાં કોણ છે આંખનો તારો, કરીનાએ સાસુ શર્મિલા ટેગોર...\nઆઈસીસી વર્ડ કપ ૨૦૧૯ : બે દેશ તરફથી વર્લ્ડ કપ રમશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Photo_gallery/index/06-09-2019", "date_download": "2021-07-26T06:08:55Z", "digest": "sha1:BXW6T7XFQZ4CLJ7TDQWFKYNWMU33IDVW", "length": 7856, "nlines": 109, "source_domain": "www.akilanews.com", "title": "ફોટો ગેલેરી - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના વ્લાદિવોસ્ટકના ફિટિસોવ એરેના ખાતે ભારતીય જુડોની ટીમ સાથે મુલાકાત કરી રહ્યા છે.\nપાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભારતીય કાશ્મીરીઓ સાથે એકતા દર્શાવવા માટે પાકિસ્તાની કાશ્મીરીઓએ સંસદ ભવન નજીક રેલી કાઢી હતી.\nમુરાદાબાદમાં તેમની જન્મજયંતિ નિમિત્તે શાળાના બાળકો પૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.\nગુવાહાટીમાં સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન (સીટીયુ) ના કાર્યકરોએ તેમની માંગણીઓ પૂર્ણ કરવા બદલ કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.\nહૈતીમાં લોકો બંધ ગેસ સ્ટેશન પર એકઠા થાય છે આશા છે કે પોર્ટ---પ્રિન્સ, બળતણની અછત દરમિયાન તે આખરે ખુલશે.\nભંસાઈ ગયા રે ભાઈ....\nમુંબઇમાં ભારે વરસાદના લીધે રસ્તામાં પાણી ભરાઈ ગયા છે.\nબોલીવુડના અભિનેતા સલમાન ખાન, કેટરિના કૈફ અને માધુરી દીક્ષિત મુંબઈમાં આઇફા એવોર્ડ માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા.\nલક્ઝરી કાર બનાવતી કંપની બીએમડબ્લ્યુએ બુધવારે નવી ભારત બનાવતી 3 સીરીઝની BMW કાર લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેની એક્સ-શોરૂમ કિંમત 47.90 લાખ રૂપિયા છે.\nપાછલા અંકો ની ફોટો ગેલેરી\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમોરબી : કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બેને ઈજા access_time 11:24 am IST\nછેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા access_time 11:22 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.happytohelptech.in/2021/06/head-masters-aptitude-test-hmat-2021.html", "date_download": "2021-07-26T04:23:19Z", "digest": "sha1:LZGWRM62BLVXY74NHZ3DZ67KWG5BH5DH", "length": 46401, "nlines": 196, "source_domain": "www.happytohelptech.in", "title": "Head Masters Aptitude Test (HMAT)-2021 Notification - HAPPY TO HELP TECH -->", "raw_content": "\nરાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર\nશિક્ષણ વિભાગના તા:૨૫/૦૭/૨૦૧૭ ના જાહેરનામાં ક્રમાંક:GH/SH/77/BMS/1115/1295/6 થી રજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય પસંદગી માટેના \"Principal in the Registered Private Secondary and higher Secondary Schools (Procedure For Selectlon) Rules 2017\" બનાવવામાં આવ્યા છે.\nશિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક; બમશ-૧૧૧૭૮૨૪૨૫-ગ, તા:૦૯/૦૮/૨૦૧૭ થી રજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક આચાર્ય અભિરૂચિ કસોટી યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.\nરજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આચાર્ય અભિરૂચિ કસોટી-૨૦૨૧ (Head Masters Aptitude Test- (HMAT)-2021 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ કેન્દ્રો ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.\nઆચાર્ય અભિરૂચિ કસોટી-૨૦૨૧ (Head Masters Aptitude Test- HMAT)-2021 નો કાર્યક્રમ:\nHMAT ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અહીં\nજાહેરનામું બહાર પાડ્યાની તારીખ 15-06-2021\nવર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ 16-06-2021\nઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 23-06-2021 થી\nશૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો:\nરજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત કરેલ અને તેમાં વખતોવખત થતા સુધારા-વધારા મુજબની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને અન્ય જોગવાઇ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ આ કસોટીમાં ઉપસ્થિત થઇ શકશે.\nકોઇ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઇ વિષયમાં અનુસ્નાતક સાથે બી.એડ અથવા માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઇ વિષયમાં સ્નાતક સાથે એમ.એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને નોંધાયેલ ગ્રાન્ટ-ઇન-એઇડ/સરકારી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળામાં નિયમાનુસાર નિમણૂક મેળવ્યા બાદનો શીખવવાનો/નિરીક્ષણનો ઓછામાં ઓછો કુલ 7 (સાત) વર્ષનો અનુભવ ધરાવતી હોય. (અથવા) કોઇ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઇ વિષયમાં સ્નાતક સાથે બી.એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટ-ઇન-એઇડ/સરકારી માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં નિયમાનુસાર નિમણૂક મેળવ્યા બાદનો શીખવવાનો નિરીક્ષણનો ઓછામાં ઓછો કુલ ૧૦ (દસ) વર્ષનો અનુભવ ધરાવતી હોય.\nઆ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપની (Multiple Choice Question Basec-MCQS) OMR આધારીત રહેશે.\nઆ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧ માં ૧૦૦ પ્રશ્નો રહેશે તથા વિભાગ-ર માં ૧૦૦ પ્રશ્નો રહેશે.\nઆ કસોટીમાં વિવિધ હેતુલક્ષી ૨૦૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનીટનો રહેશે.\nઆ કસોટીના બંન્ને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે. આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.\nદરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.\nઆ કસોટીના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહીં.\nપ્રશ્નપત્રનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક: બમશ/૧૧૧૭/૨૪૨૫/ગ, તા:૦૯/૦૮/૨૦૧૭ માં જણાવ્યા અનુસાર રહેશે. (ઠરાવની નકલ આ સાથે સામેલ છે.)\nHMAT ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અહીં\nSC, ST, SEBC, PH કેટેગરીના ઉમેદવારો માટ�� પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.\nઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે Print Application/Pay Fees\" ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ Online Payment” ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં Net Banking of fee\" અથવા (ther Payment Mode\" ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.\nઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની i-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ gseh21@gmail.com )થી સંપર્ક કરવાનો રહેશે,\n* લેટ ફ્રી: જે ઉમેદવારોને નિયત સમયગાળામાં ફી ભરવાની રહી ગઇ હોય તેવા ઉમેદવારો તા:૦૫/૦૭/૨૦૨૧ થી તા:૦૬/૦૭/૨૦૨૧ દરમ્યાન રૂ ૨૦૦/- લેટ ફી સહિત નિયત ફી રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે રૂબરૂ ભરી શકશે.\nકસોર્ટી પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવાની રહેશે.\nઆ કસોટી ગુજરાતી માધ્યમમાં યોજવામાં આવશે.\n1. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે.\n2. ઓનલાઇન અરજીપત્રકમાં દર્શાવેલ અનુભવ/લાયકાત ની વિગતોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા તા:૦૭/૦૭/૨૦૨૧ થી તા:૧૫/૦૭/૨૦૨૧ દરમ્યાન થનાર હોય ઉમેદવારોએ ઓનલાઇન દર્શાવેલ અનુભવ/લાયકાત અંગેના અસલ દસ્તાવેજો સાથે તેઓ જે જિલ્લામાં શિક્ષક હોય તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે,\n૩. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના અંતે ઓનલાઇન એપ્રૂવ થયેલ ઉમેદવારો જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર આ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે.\n4. ઉમેદવારે પોતાની વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગત કાળજી પૂર્વક ભરવી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા કરવામાં આવતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમ્યાન ખોટી/અપૂરતી વિગતોને કારણે ઉમેદવાર એપ્રુવ ન થાય અથવા નિયત સમયમાં વેરિફિકેશન માટે ઉપસ્થિત ન રહે તો તેવા ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે તથા ઉમેદવારે ભરેલ ફી પરત મળવાપાત્ર રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.\n5. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો ઉમેદવાર દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને કોઇ પણ તબક્કે માલુમ પડશે તો તેવા ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી,રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે\n6. ઉમેદવારે પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતુ હોઈ જો કોઈ ખોટી વિગત રજુ કરશે તો તેનુ ફોર્મ રદ થવા પાત્ર બનશે તથા તેની સામે ફોજદારી ગુનો બનશે.\n7. ભરતી પ્રક્રિયા વખતે સફળ ઉમેદવારોની વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.\n8. અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.\n9. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રાજય સરકારે નકકી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા:૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્ર્માંક:સશપ/૧૨૨૦૧૫/ ૪૫૫૨૪૬/અ અને આ અંગે વખતોવખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ.\n10. શારિરીક અપંગતા( Physically Handicap) ના કિસ્સામાં રાજય સરકારે નકકી કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.\n11. ઉમેદવારે વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી તે ફોર્મમાં સહી કરીને જરૂરી આધારો\nજેવા કે, પરીક્ષા ફી ભર્યાની પે સ્લીપ નકલ, જાતિ પ્રમાણપત્ર, ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર અને શારિરીક અપંગતા (Physically Handicap) અંગેનું પ્રમાણપત્ર પૈકી ઉમેદવારને લાગુ પડતા હોય ત���વા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. જ્યારે કોઈ જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે ઉમેદવારે તે રજુ કરવાના રહેશે.\n12. જે ઉમેદવારે નિયત પરીક્ષા ફી ભરેલ હશે તે જ ઉમેદવાર પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ આ જ વેબસાઈટ પરથી જાહેરનામામાં દર્શાવેલ સમયગાળા દરમિયાન પોતાની કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.\n13. આ કસોટીમાં પાસ થવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કુલ ગુણના ૫૦% ગુણ એટલે કે કુલ ગુણ ૨૦૦ માંથી બંન્ને વિભાગના મળીને ૧૦૦ ગુણ મેળવવાના રહેશે.\n14. આ કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે,\n15. આ કસોટીના પ્રમાણપત્રની અવધિ પરીણામની તારીખથી પાંચ વર્ષ સુધીની રહેશે.\n16. પરંતુ એક વાર આ કસોટી આપી દીધા પછી કોઇપણ ઉમેદવાર પોતાના ગુણાત્મક સુધારા અને સારા મેરીટ માટે એક કરતા વધુ વખત પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર ભરતી વખતે જે કસોટીનું જે પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાને લેવામાં આવશે.\n17. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે ઉમેદવારોને લાલચ કે છેતરપીંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઈપણ જાતની લાગવગ લાવનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.\n18. ઉકત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂર જણાય તો કચેરીના ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમિયાન બોર્ડની કચેરીના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 7963 ઉપર સંપર્ક કરી શકાશે,\n19. આ કસોટી રજિસ્ટર થયેલી ખાનગી(ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકેની ઉમેદવારી કરવા માટે જરૂરી લાયકાત મેળવવા માટેની છે, આ કસોટી પાસ કરવાથી આચાર્યંતરીકેની પસંદગીનો હક પ્રસ્થાપિત થતો નથી.\nHMAT ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અહીં\n* ઓનલાઈન અરજી કરવાની રીત :\nઆ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૩/૦૬/૨૦૨૧ (બપોર ૧૪,૦૦ કલાક) થી તા:૦૩/૦૭/૨૦૨૧ (રાત્રે ૨૩.૫૯ કલાક)–રમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.\nઅરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવ���ે નહી. જેની ખાસ નોંધ લેવી.\n• સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.\nHMAT ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અહીં\n\"Apply Online\" પર Click કરવું. * Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલ(*) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)\nસમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.\n* Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલા\") કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો કરજિયાત ભરવાની રહેશે.)\nહવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર Click કરો. અહીં Photo અને Signature upload કરવાના છે.(ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 2.5 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવી.)\nPhoto અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઈએ. Browse Button પર Click કરો, હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatમાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને 5elect કરો અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આ જ રીતે Signature પણ Uplod કરવાની રહેશે,\nહવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ Ok પર Click કરવાથી બે (2) બટન 1:Application Preview 2,Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે, પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહીં. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવુ, વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.\nConfirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Contirration Number દર્શાવવાનો રહેશે.\nઆ પરીક્ષાની ફી માત્ર ઓનલાઇન પેમેન્ટ મોડ થી ભરવાની રહેશે. ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.\n• ઓનલાઇન ભરાયેલ આવેદનપત્રમાં રજૂ થયેલ લાયકાત/અનુભવ સહિતની વિગતોના વેરિફિકેશન માટે ઉમેદવારે ઉપરોક્ત વિગતે સબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.\nHMAT ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2019/03/crc-brc-crc-brc-farjo-jobchart-gr-2019.html", "date_download": "2021-07-26T04:08:39Z", "digest": "sha1:5BGMIKEX5NZW6CX7C4HIZO6EAJ4J3LE5", "length": 2787, "nlines": 24, "source_domain": "www.pgondaliya.com", "title": "CRC /BRC ની ફરજો |કામગીરી | CRC /BRC Farjo | Jobchart GR 2019 - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nમાનવ સંસાધન વિકાસ મંત્રાલય -ભારત સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અમલીકરણ માટે સી.આર.સી. અને બી.આર.સી.અગત્યની કડી છે. આ બાબતને ધ્યાને લેતા તાજેતરમાં તા.28-2-2019 ના રોજ એક પરિપત્ર સાથે સાથે તેમની ફરજો ગાઇડલાઇન (Jobchart) નક્કી કરવામાં આવી છે. જે આપ અહીંથી ડાઉનલોડ કરી શકો છો.કે ક્લસ્ટર કક્ષાએ સી.આર.સી તેમજ તાલુકા કક્ષાએ બી.આર.સી.ની શૈક્ષણિક અને વહીવટી બાબતોમાં તેમને શું કામગીરી કરવાની થાય છે..CRC/BRC Farjo Download PDF | CRC /BRC Farjo | CRC/BRC Kamgiri |\nઆ પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://aajnoyug.com/2020/03/25/there-is-no-charge-for-withdrawing-money-from-any-bank-atm-news/", "date_download": "2021-07-26T03:21:52Z", "digest": "sha1:7X5E4Y7IWHPMK6BRE5BVCY7YLMQW7SBM", "length": 27062, "nlines": 309, "source_domain": "aajnoyug.com", "title": "કોઇપણ બેંકના એટીએમથી પૈસા ઉપાડવા પર ચાર્જ નહીં - Aajno Yug News", "raw_content": "\nકોરોનાની વરવી પરિસ્થિતિની સમીક્ષા માટે જયંતિ રવિ રાજકોટમાં\nઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડો. મયંક ઠકકરને કોરોના વોરિયર્સનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત થશે: ડો. ધીરવાણી\nકોરોના કેસ વધતા આરોગ્ય સચિવ જયંતી રવિ જામનગરમાં\nઠંડીમાં કોરોના વધારે મુસિબત ઉભી કરશે…\n‘સ્વામી આપ ક્યાંથી પસાર થશો\nફરી લોકડાઉન કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારનો નિર્ણય\nવોટસએપ્નાં મોડીફાઈડ વર્ઝનથી સાવધાન\nભારતમાં 75 હજાર કરોડનું રોકાણ કરવાની CEO સુંદર પિચાઈએ કરી જાહેરાત\nઆ છે ૨૧મી સદીનું ભારત….\nબિહાર વિધાનસભા ચૂંટણી માટે ચિરાગ પાસવાને ૯૪ સીટ માગી\nભારતીય લશ્કરની તાકાત અને ઘેરાબંધીથી ચીન ફફડ્યું ઉઠ્યું\nઓનલાઈન અભ્યાસ કરનાર વિદેશીઓના વિઝા રદ કરાશે\nકોરોના હવાથી ફેલાતો હોવાનો વિજ્ઞાનીનો દાવો\nપ્રોડક્ટ કયા દેશમાં બની છે તે જણાવો ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને નોટિસ\nકોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ સફળઃ અમેરિકી કંપનીનો દાવો\nસુશાંત સિંહની આત્મહત્યાની તપાસ સીબીઆઈ પાસે કરવામાં આવશે:અમિત શાહ\nકોંગ્રેસ ના મોટા માથાઓએ વારંવાર ફોન કરવા છતાં પાઈલોટે મચક ન જ આપી\nઆ છે ૨૧મી સદીનું ભારત….\nબિહાર વિધાનસભા ચૂંટણી માટે ચિરાગ પાસવાને ૯૪ સીટ માગી\nનાટ્યાત્મકરીતે ધરપકડ બાદ ગેંગસ્ટર વિકાસનું એન્કાઉન્ટર\nસુશાંત સિંહની આત્મહત્યાની તપાસ સીબીઆઈ પાસે કરવામાં આવશે:અમિત શાહ\nફિલ્મ ધડકનના ક્લાઈમેક્સમાં સુનિલ શેટ્ટીનું મોત થવાનું હતું\nસુશાંતની આત્મહત્યા સંદર્ભે આવતા ફોનથી મજૂર હેરાન\nકલર્સના ‘ઈશ્ક મેં મરજાવાં’ ની હેલી શાહ કહે છે, સમુદ્રની વચ્ચે પાંચ દિવસ રહી થયેલું શૂટિંગ મારા જીવનના શ્રેષ્ઠ દિવસો હતા.\n“મેરે દેશ કી ધરતી” 14 ઓગસ્ટ, 2020ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે\nસુશાંતે છેલ્લે ગુગલ પર પોતાના નામ સહિત અન્ય કેટલીક બાબતો સર્ચ કરી\nગૂગલ જીયો પ્લેટફોર્મમાં કરશે 33 હજાર કરોડનું રોકાણ, મુકેશ અંબાણીએ કરી જાહેરાત\nએમેઝોન ફેશન પર રક્ષાબંધન સ્ટોર\nભારતમાં 75 હજાર કરોડનું રોકાણ કરવાની CEO સુંદર પિચાઈએ કરી જાહેરાત\nલોકડાઉન બાદ અનલોકમાં પણ ભારતીય કંપનીઓની ખુબજ ખરાબ હાલત\nલોક-ડાઉન પછી ફોનપેએ લોન ઇએમઆઇ પેમેન્ટમાં જોયો 150% થી વધુ વધારો\nટી-૨૦ વર્લ્ડકપ ટળી જશે પણ આઈપીએલના ઉજળા સંજોગ\nહેપ્પી બર્થ-ડે : પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૩૯ વર્ષનો થયો\nટિકટોકનો સ્ટાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર ટ્રોલ થયો\nખેલાડી મહેનતથી આગળ વધે, કોઈને ધક્કો મારીને નહીં\nટીમ ઇન્ડિયાના બેટિંગ કૉચે ધોની માટે કરી આ વાત…\nભારતીય શૂટર સમરેશ જંગનો પરિવાર કોરોનાગ્રસ્ત\nગૂગલ જીયો પ્લેટફોર્મમાં કરશે 33 હજાર કરોડનું રોકાણ, મુકેશ અંબાણીએ કરી જાહેરાત\nવોટસએપ્નાં મોડીફાઈડ વર્ઝનથી સાવધાન\nભારતમાં 75 હજાર કરોડનું રોકાણ કરવાની CEO સુંદર પિચાઈએ કરી જાહેરાત\nલોક-ડાઉન પછી ફોનપેએ લોન ઇએમઆઇ પેમે��્ટમાં જોયો 150% થી વધુ વધારો\nપાઈન લેબ્સનું “ઈપીઓએસ” એપ વેપારીઓને કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાથી ડિજિટલ પેમેન્ટ્સ સ્વીકારવાની સુવિધા આપે છે\nપ્રોડક્ટ કયા દેશમાં બની છે તે જણાવો ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને નોટિસ\nબદલાતા વાતાવરણમાં તાવ, ખાંસી, શરદી જેવા ફ્લૂથી કેવી રીતે બચશો અજમાવો આ ઘરેલૂ ઉપાય\nઆ ખાસ બાબતોનું ધ્યાન રાખો, હેલ્ધી રિલેશનશિપ માટે, ન કરશો આ પ્રકારની ભૂલો\nકોરનાના ટેસ્ટિંગ માટે ખાનગી લેબ હવે ફક્ત આટલા રૂપિયા વસૂલી શકશે\nકોરોનાની સારવાર માટે સિપલાએ દવા લોન્ચ કરી\nભારતીય કંપનીની વેક્સીનનું ઓગસ્ટમાં મનુષ્ય ટ્રાયલ થશે\nખાલી શરદીથી જ લોકો ભયભીત\nજો તમે સ્વાદ અને સુગંધ નથી અનુભવાતા તો કરાવવો આ ટેસ્ટ\nટેટૂ રિમૂવ કરવું ભારે પડી શકે છે\nપાર્ટનર તલાક લેવા મજબુર કેમ બને છે\nરોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરનો શપથવિધી સમારોહ યોજાયો\nભગવાન જગન્નાથને મગનો પ્રસાદ શા માટે ધરાવાય છે\nશરતોને આધીન જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી\nવિશ્વ ના એકમાત્ર કુબેરભંડારી કરનાલી મંદિર ના દ્વાર ભક્તો માટે આવતીકાલે ખુલશે\nજગન્નાથ પુરીમાં રથયાત્રા કાઢવાની સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી\nકોરોનાની વરવી પરિસ્થિતિની સમીક્ષા માટે જયંતિ રવિ રાજકોટમાં\nઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડો. મયંક ઠકકરને કોરોના વોરિયર્સનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત થશે: ડો. ધીરવાણી\nકોરોના કેસ વધતા આરોગ્ય સચિવ જયંતી રવિ જામનગરમાં\nઠંડીમાં કોરોના વધારે મુસિબત ઉભી કરશે…\n‘સ્વામી આપ ક્યાંથી પસાર થશો\nફરી લોકડાઉન કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારનો નિર્ણય\nવોટસએપ્નાં મોડીફાઈડ વર્ઝનથી સાવધાન\nભારતમાં 75 હજાર કરોડનું રોકાણ કરવાની CEO સુંદર પિચાઈએ કરી જાહેરાત\nઆ છે ૨૧મી સદીનું ભારત….\nબિહાર વિધાનસભા ચૂંટણી માટે ચિરાગ પાસવાને ૯૪ સીટ માગી\nભારતીય લશ્કરની તાકાત અને ઘેરાબંધીથી ચીન ફફડ્યું ઉઠ્યું\nઓનલાઈન અભ્યાસ કરનાર વિદેશીઓના વિઝા રદ કરાશે\nકોરોના હવાથી ફેલાતો હોવાનો વિજ્ઞાનીનો દાવો\nપ્રોડક્ટ કયા દેશમાં બની છે તે જણાવો ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને નોટિસ\nકોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ સફળઃ અમેરિકી કંપનીનો દાવો\nસુશાંત સિંહની આત્મહત્યાની તપાસ સીબીઆઈ પાસે કરવામાં આવશે:અમિત શાહ\nકોંગ્રેસ ના મોટા માથાઓએ વારંવાર ફોન કરવા છતાં પાઈલોટે મચક ન જ આપી\nઆ છે ૨૧મી સદીનું ભારત….\nબિહાર વિધ��નસભા ચૂંટણી માટે ચિરાગ પાસવાને ૯૪ સીટ માગી\nનાટ્યાત્મકરીતે ધરપકડ બાદ ગેંગસ્ટર વિકાસનું એન્કાઉન્ટર\nસુશાંત સિંહની આત્મહત્યાની તપાસ સીબીઆઈ પાસે કરવામાં આવશે:અમિત શાહ\nફિલ્મ ધડકનના ક્લાઈમેક્સમાં સુનિલ શેટ્ટીનું મોત થવાનું હતું\nસુશાંતની આત્મહત્યા સંદર્ભે આવતા ફોનથી મજૂર હેરાન\nકલર્સના ‘ઈશ્ક મેં મરજાવાં’ ની હેલી શાહ કહે છે, સમુદ્રની વચ્ચે પાંચ દિવસ રહી થયેલું શૂટિંગ મારા જીવનના શ્રેષ્ઠ દિવસો હતા.\n“મેરે દેશ કી ધરતી” 14 ઓગસ્ટ, 2020ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે\nસુશાંતે છેલ્લે ગુગલ પર પોતાના નામ સહિત અન્ય કેટલીક બાબતો સર્ચ કરી\nગૂગલ જીયો પ્લેટફોર્મમાં કરશે 33 હજાર કરોડનું રોકાણ, મુકેશ અંબાણીએ કરી જાહેરાત\nએમેઝોન ફેશન પર રક્ષાબંધન સ્ટોર\nભારતમાં 75 હજાર કરોડનું રોકાણ કરવાની CEO સુંદર પિચાઈએ કરી જાહેરાત\nલોકડાઉન બાદ અનલોકમાં પણ ભારતીય કંપનીઓની ખુબજ ખરાબ હાલત\nલોક-ડાઉન પછી ફોનપેએ લોન ઇએમઆઇ પેમેન્ટમાં જોયો 150% થી વધુ વધારો\nટી-૨૦ વર્લ્ડકપ ટળી જશે પણ આઈપીએલના ઉજળા સંજોગ\nહેપ્પી બર્થ-ડે : પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૩૯ વર્ષનો થયો\nટિકટોકનો સ્ટાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર ટ્રોલ થયો\nખેલાડી મહેનતથી આગળ વધે, કોઈને ધક્કો મારીને નહીં\nટીમ ઇન્ડિયાના બેટિંગ કૉચે ધોની માટે કરી આ વાત…\nભારતીય શૂટર સમરેશ જંગનો પરિવાર કોરોનાગ્રસ્ત\nગૂગલ જીયો પ્લેટફોર્મમાં કરશે 33 હજાર કરોડનું રોકાણ, મુકેશ અંબાણીએ કરી જાહેરાત\nવોટસએપ્નાં મોડીફાઈડ વર્ઝનથી સાવધાન\nભારતમાં 75 હજાર કરોડનું રોકાણ કરવાની CEO સુંદર પિચાઈએ કરી જાહેરાત\nલોક-ડાઉન પછી ફોનપેએ લોન ઇએમઆઇ પેમેન્ટમાં જોયો 150% થી વધુ વધારો\nપાઈન લેબ્સનું “ઈપીઓએસ” એપ વેપારીઓને કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાથી ડિજિટલ પેમેન્ટ્સ સ્વીકારવાની સુવિધા આપે છે\nપ્રોડક્ટ કયા દેશમાં બની છે તે જણાવો ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને નોટિસ\nબદલાતા વાતાવરણમાં તાવ, ખાંસી, શરદી જેવા ફ્લૂથી કેવી રીતે બચશો અજમાવો આ ઘરેલૂ ઉપાય\nઆ ખાસ બાબતોનું ધ્યાન રાખો, હેલ્ધી રિલેશનશિપ માટે, ન કરશો આ પ્રકારની ભૂલો\nકોરનાના ટેસ્ટિંગ માટે ખાનગી લેબ હવે ફક્ત આટલા રૂપિયા વસૂલી શકશે\nકોરોનાની સારવાર માટે સિપલાએ દવા લોન્ચ કરી\nભારતીય કંપનીની વેક્સીનનું ઓગસ્ટમાં મનુષ્ય ટ્રાયલ થશે\nખાલી શરદીથી જ લોકો ભયભીત\nજો તમે સ્વાદ અને સુગંધ નથી અનુભવાતા તો કરાવવો આ ટેસ્ટ\nટેટૂ રિ���ૂવ કરવું ભારે પડી શકે છે\nપાર્ટનર તલાક લેવા મજબુર કેમ બને છે\nરોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરનો શપથવિધી સમારોહ યોજાયો\nભગવાન જગન્નાથને મગનો પ્રસાદ શા માટે ધરાવાય છે\nશરતોને આધીન જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી\nવિશ્વ ના એકમાત્ર કુબેરભંડારી કરનાલી મંદિર ના દ્વાર ભક્તો માટે આવતીકાલે ખુલશે\nજગન્નાથ પુરીમાં રથયાત્રા કાઢવાની સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી\nકોઇપણ બેંકના એટીએમથી પૈસા ઉપાડવા પર ચાર્જ નહીં\nકોરોના કટોકટી વચ્ચે સરકાર દ્વારા અપાયેલ મોટી રાહત\nકોરોના વાયરસ સામે લડવાના હેતુસર એક પછી એક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરુપે સરકારે કેટલાક નિર્ણયો કર્યા હતા. આઈટીઆર ફાઇલિંગથી લઇને પેન-આધાર લિંકિંગ સુધી અનેક નાણાંકીય મહેતલોને વધારીને ૩૦મી જૂન કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વધુ એક મોટો નિર્ણય મુશ્કેલ સમયમાં પ્રજામાં લેવામાં આવ્યો છે. આ નિર્ણય એ છે કે, હવે કોઇપણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા ઉપર કોઇપણ ફી લાગશે નહીં. નાણામંત્રીના આ નિર્ણય મુજબ ડેબિટ કાર્ડ ધારક આગામી ત્રણ મહિના સુધી કોઇપણ બેંકને એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે જેના ઉપર કોઇપણ ચાર્જ લાગૂ થશે નહીં. સાથે સાથે કેટલાક મહિના સુધી બેંક ખાતામાં મિનિમમ બેલેન્સની શરત પણ દૂર કરી દેવામાં આવી છે. કોરોના કટોકટી વચ્ચે પૈસાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે લોકો નજીકના કોઇપણ એટીએમમાંથી પૈસા ઉપાડી કરશે. નાણામંત્રીની આ જાહેરાતથી તમામ બેંકોના ખાતાધારકોને મોટી રાહત થઇ છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે લોકો લોકડાઉનની સ્થતિ વચ્ચે બહાર નિકળી શકતા નથી. આવી સ્થતિમાં પૈસાની જરૂરિયાતને પૂર્ણ કરવા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. નાણાંકીય વર્ષ માટે અન્ય કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ આજે લેવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં નાણામંત્રી નિર્મલા સીતારામન અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે તમામ માહિતી આપી હતી. સાથે સાથે કોરોના સામે લડવા માટે લેવામાં આવી રહેલા પગલા અંગે વધુ રાહત આપવાના સંકેત પણ આપ્યા હતા. કોરોનાની Âસ્થતિને ધ્યાનમાં લઇને કોઇપણ પ્રકારની તકલીફ કોઇને ન થાય તે દિશામાં વિવિધ પગલા લેવાઈ રહ્યા છે.\nઇટાલી : મોતનો આંક વધી ૬,૦૭૭ સુધી પહોંચી ગયો\nઅમદાવાદ લોકડાઉન પણ બાળકો માટેતો વેકેશન જ .....\nઅમદાવાદ લોકડાઉન પણ બાળકો માટેતો વેકેશન જ .....\nબદલાતા વાતાવરણમાં તાવ, ખાંસી, શરદ�� જેવા ફ્લૂથી કેવી રીતે બચશો અજમાવો આ ઘરેલૂ ઉપાય\nગાંધીનગર, વાતાવરણમાં ફેરફાર થવાની સાથે, ખાસ કરીને વરસાદની સીઝનમાં મોટાભાગે લોકોની તબિયત ખરાબ થઇ જાય છે. લોકો તાવ, ખાંસી, શરદી...\nઆ ખાસ બાબતોનું ધ્યાન રાખો, હેલ્ધી રિલેશનશિપ માટે, ન કરશો આ પ્રકારની ભૂલો\nગાંધીનગર, હેલ્ધી રિલેશનશિપ માટે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. કોઇ પણ રિલેશનને મજબૂત બનાવવા માટે નાની-નાની બાબતોનું ધ્યાન...\nસુશાંત સિંહની આત્મહત્યાની તપાસ સીબીઆઈ પાસે કરવામાં આવશે:અમિત શાહ\nગાંધીનગર, મુંબઈ પોલીસ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ કરી રહી છે. જો કે તેમના ઘણા ચાહકો આ મામલે સીબીઆઈ તપાસ કરાવવા...\nગૂગલ જીયો પ્લેટફોર્મમાં કરશે 33 હજાર કરોડનું રોકાણ, મુકેશ અંબાણીએ કરી જાહેરાત\nનવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કહ્યુ કે, ગૂગલને જીયો પ્લેટફોર્મ્સમાં સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવવામાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/01-08-2020/141910", "date_download": "2021-07-26T03:40:01Z", "digest": "sha1:GFJ2SCXY56XNFAIDRLYCEYUQYH63NZNZ", "length": 12699, "nlines": 106, "source_domain": "www.akilanews.com", "title": "અનલોક ૨.૦માં ગુજરાતમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો : ૨૮૭૯૫ કેસની નોંધણી થઇ", "raw_content": "\n૪૭ ટકા કેસ માત્ર જુલાઇ મહિનામાં જ નોંધાયા\nઅનલોક ૨.૦માં ગુજરાતમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો : ૨૮૭૯૫ કેસની નોંધણી થઇ\nનવી દિલ્હી તા. ૧ : કોરોનાના નવા કેસોમાં જુલાઈ મહિનો પીક પર રહ્યો છે. જૂન મહિનાના અંતથી અત્યાર સુધી નવા કેસ નોંધાવાની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. આંકડાઓ મુજબ ૩૦ જૂને કોરોનાના ૬૨૦ કેસ નોંધાયા હતા જે ૩૧ જુલાઈના રોજ લગભગ બમણા થઈને ૧૧૫૩ થયા હતા. રાજયમાં અત્યાર સુધી ૩૦ જુલાઈએ સૌથી વધુ ૧૧૫૯ કેસ નોંધાવાનો રેકોર્ડ છે. ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૩ કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો પણ ૬૧,૪૩૮એ પહોંચ્યો છે. જયારે એક જ દિવસમાં વધુ ૨૩ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુ પામનારની સંખ્યા ૨૪૪૧ થઈ ગઈ છે.\nછેલ્લા ૧૧ દિવસમાં રાજયમાં કોરોનાના ૧૦૦૦થી વધુ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજયમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૬૧,૪૩૮ કેસ નોંધાયા છે. જેમાંથી ૨૮૭૯૫ એટલે કે ૪૬.૮% એકલા જુલાઈ મહિનામાં જ નોંધાયા છે. એક દિવસમાં વધુ ૨૩ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૪૪૧ પર પહોંચ્યો છ��.\nજુલાઈમાં પણ સુરત અમદાવાદથી આગળ નીકળીને કોવિડ -૧૯ દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત શહેર બન્યું છે. અમદાવાદના ૫,૬૦૪ સામે સુરતમાં ૮,૨૪૦ કેસ નોંધાયા છે. શુક્રવારના આંકડા મુજબ સુરતમાં ૨૮૪ જયારે અમદાવાદમાં ૧૭૬ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૬,૫૧૭ જયારે મૃત્યુઆંક ૧,૫૯૭ પર પહોંચ્યો છે. શુક્રવારે અમદાવાદમાં નોંધાયેલા ૧૭૬ કેસમાંથી ૧૪૦ શહેરના અને ૩૬ ગ્રામીણ વિસ્તારના છે.\nઅમદાવાદ અને સુરત ઉપરાંત અન્ય જિલ્લામાં પણ પોઝિટિવ કેસોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ૧ જુલાઈના રોજ રાજયના ૬૭૫ કેસમાંથી સુરત અને અમદાવાદ સિવાય ૩૧ જિલ્લાઓનો હિસ્સો ૨૫૯ એટલે કે આશરે ૩૮% હતો. જયારે ૩૧ જુલાઈના રોજ રાજયમાં નવા નોંધાયેલા ૧,૧૫૩માંથી ૬૮૮ એટલે કે લગભગ ૬૦% હિસ્સો હતો.\nવડોદરા જે કેસોની સંખ્યાના સંદર્ભમાં અમદાવાદ અને સુરત પછી ત્રીજા સ્થાને છે. ત્યાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. આંકડા મુજબ ૧ જુલાઈના રોજ વડોદરામાં ૫૭ કેસ નોંધાયા હતા, જે ૩૧મી જુલાઈએ વધીને ૯૦ પર પહોંચી ગયા હતા. જણાવી દઈએ કે વડોદરામાં છેલ્લા ૮ દિવસથી કોરોનાના દરરોજ ૯૦થી વધારે કેસ જોવા નોંધાઈ રહ્યા છે.\nછેલ્લા ૨૪ કલાકમાં જામનગરમાં ૪૨, મહેસાણામાં ૪૦ અને મોરબીમાં ૨૯ નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના ત્રણ જિલ્લાઓમાં સૌથી વધુ છે. આ ઉપરાંત ભાવનગરમાં ૪૭, ગાંધીનગરમાં ૪૦, સુરેન્દ્રનગરમાં ૩૫, અમરેલી અને વલસાડમાં ૨૬-૨૬, ભરૂચ અને પંચમહાલમાં ૨૧-૨૧, કચ્છમાં ૨૦, ગીર-સોમનાથ અને નવસારીમાં ૧૬-૧૬, બનાસકાંઠા, દાહોદ અને ખેડામાં ૧૪-૧૪, પાટણમાં ૧૩ અને મહિસાગરમાં ૧૨ કેસ નોંધાયા છે. આણંદ અને સાબરકાંઠામાં ૧૧-૧૧ કેસ જયારે છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં કોઈ કેસ નોંધાયા નથી. બાકીના જિલ્લાઓમાં સિંગલ-ડિજિટમાં નવા કેસ નોંધાયા છે.\nરાજયના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકાડ મુજબ એક દિવસમાં રાજયની વિવિધ હોસ્પિટલોમાંથી ૮૩૩ દર્દીઓને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજયમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૪૪૯૦૭ પર પહોંચી ગઈ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nકેરળમાં વધતા કોરોનાના કહેરથી દેશમાં ત્રીજી લહેરના ટકોરા લાગ્યા : દેશમાં નવા 36.840 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 33.603 દર્દીઓ રિકવર થયા : વધુ 377 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.20.962 થયો : એક્ટીવ કેસ 4.05.848 થયા : કુલ કેસની સંખ્યા 3.14.08.333 થઇ access_time 12:12 am IST\nચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના બે યુવકોના કસ્ટડીમાં અપમૃત્યુ પ્રકરણ : સોમવારે ડાંગ બંધનું એલાન access_time 12:05 am IST\n'હર કામ દેશ કે નામ' ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પિટલ વડોદરા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયુ access_time 11:58 pm IST\nપૂર્વ સિક્કિમમાં 4 ની તીવ્રતાનો ભૂંકપના આંચકા અનુભવાયા access_time 11:55 pm IST\nહવે મરઘાના અવશેષમાંથી બનશે ડીઝલ : 40 ટકા મળશે સસ્તું : કેરળના પશુ ડોક્ટરે પ્લાન્ટ શરુ કર્યો access_time 11:53 pm IST\nવડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘમહેર યથાવત access_time 11:47 pm IST\nટી-20ની પ્રથમ મેચમાં ભારતે 38 રને શ્રીલંકાને હરાવ્યું : ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી access_time 11:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/category/sarkari-yojana/", "date_download": "2021-07-26T04:22:31Z", "digest": "sha1:DCRSTBNCRPCYDWBYB5MLMXQ6FE6RI3N5", "length": 5763, "nlines": 110, "source_domain": "www.royalgujju.com", "title": "Sarkari Yojana | Breaking & Latest News in Gujarati Provider on National....", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nPM YOJANA:- ઓલાઇન અરજી કરો પીએમ કિસાન ટ્રેક્ટર યોજના 2021-22 નોંધણી, રાજ્ય મુજબ\nSarkari Yojana:- ભાગ્ય લક્ષ્મી યોજના | (નોંધણી) ભાગ્યલક્ષ્મી યોજના ₹ 50000 લાગુ કરો\nSarkari Yojana:- પીએમ કિસાન સ્ટેટસ 2021 – એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાન ચેક સ્ટેટસ કેવી રીતે તપાસવું\nPm Kisan:- પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2021 માં થયા છે આ ફેરફાર : જાણો શું નિયમ બદલાયા\nSarkari Yojana:- પ્રધાનમંત્રી ગરીબ કલ્���ાણ યોજના ગુજરાત 2021 અંતર્ગત નિ: શુલ્ક રેશન વિતરણ\nSarkari Yojana:- પાવર સંચાલિત પમ્પ લેવા માટે ખેડુતોને મળશે ૭૫% ની...\nMA Vatsalya Card:-મુખ્યમંત્રી અમૃતમ અને માં વાત્સલ્ય યોજના જાણો નવો નિયમ...\nSarkari Yojana:- લોકડાઉન: રેશનકાર્ડ ધારકોને 1000-1000 રૂપિયા મળશે, પરંતુ આ કામ...\nAavak no Dakhalo:- ડિજિટલ ગુજરાત પર આવકના પ્રમાણપત્ર માટે ઓનલાઇન કેવી...\nSarkari Yojana:- પીએમ કિસાન સન્માન નિધિ 8 મા હપ્તાને રૂપિયા 2000...\nSarkari Yojana:- મુખ્યમંત્રી અમૃતમ યોજના: જાણો કેવી રીતે લાભ તમે પણ...\nSarkari Yojana:- આ 5 યોજનાઓ તમને બનાવી શકે છે સમૃદ્ધ, બચતની...\nRation Card:- રેશનકાર્ડ ધારકો માટે મોટા ખુશીના સમાચાર, સરકારે લોન્ચ કરી…\nGujarat Digital Seva:- ગુજરાત ડિજિટલ સેવા સેતુ પોર્ટલ નોંધણી / લોગીન...\nSarkari Yojana:-પીએમ કિસાન યોજના ( હોળી પહેલા મળશે 2000/- રૂપિયા જાણો...\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.thevenustimes.com/category/gujarat-news/", "date_download": "2021-07-26T04:16:15Z", "digest": "sha1:AWJ7DHUDD3GGGB6E4UNCYK2YEU6IBN6J", "length": 12326, "nlines": 206, "source_domain": "www.thevenustimes.com", "title": "Gujarat News | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી ��તા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી કતારો\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય છે, લોકોને ઝડપથી લાયસન્સ મળશે\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલનું લોકાર્પણ કરશે\nકોરોના બાદ કોલેરાનો કહેર: તંત્ર કહે છે પાણી ઉકાળીને પીવો પણ પહેલા પાણી તો આપો\nજગન્નાથ મંદિરમાં ભક્તોની ભીડ વચ્ચે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન\nકોરોનાના કેસ ઘટતાં હવે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં પણ...\nહિંદુસ્તાન ઝિંકે ગુજરાતમાં વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું\nસુરતના સચિનમાં શિલાલેખ સોસાયટીના 200થી વધુ આપમાં જોડાયા\nડુમસના દરિયામાં તરતી કારનો Video Viral, પોલીસે ઉકેલ્યુ કુતુહૂલ જગાવતી ઘટનાનું...\nUPમાં ધર્માંતરણના ફંડિંગમાં મોટો ખુલાસો: ફંડિંગનાં તાર વડોદરા બાદ બ્રિટનની NGO...\nભાવનગર વલ્લભીપુર હાઈવે પર જોરદાર અકસ્માત, કાર-રીક્ષા બંન્ને ભાંગીને ભુક્કો થયા\n‘લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ’ લખી સેલ્ફી પરિવારને મોકલી સુરતમાં યુવાને...\n��ગવાન જગન્નાથ સહિત ત્રણેય રથને 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચલાવવા...\nધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના જુગારકાંડ : 26 આરોપીઓ સામે ગુનો નોંધાયો\nપૂર્વ CM શંકરસિંહ વાઘેલા દ્વારા સ્નેહમિલન સમારોહ, રાજકારણમાં આવ્યો ગરમાવો\nઓગસ્ટા: શું ક્રિશ્ચન મિશેલ લાંચ લેનાર નેતાઓના નામ જણાવશે\nધો. ૧૦-૧રના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇનઃ ડિસેમ્બરથી શરૂ થશે\nનારાયણ સાંઈને કડક સુરક્ષા વચ્ચે મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં...\nભજન ગાયક નરેન્દ્ર ચંચલનું નિધન, 80 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા\nહોટલ-રીસોર્ટ્સ-રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને 1 વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, વીજ બિલમાં...\nગુજરાતમાં 80થી 100ની વચ્ચે વેચાતી કેસર કેરી તાઉતેના લીધે પ્રતિ કિલો...\nલોકરક્ષકદળ પેપર લીકકાંડનો કથિત સૂત્રધાર યશપાલ સોલંકી ઝડપાયો\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/08-03-2021/160586", "date_download": "2021-07-26T04:45:14Z", "digest": "sha1:BWBTH4XJTBBIV4KJVORVRJCL2PVQ253X", "length": 9445, "nlines": 103, "source_domain": "www.akilanews.com", "title": "મહિલાદિને સુરતમાં પતિ અને સાસરીયાઓએ પુત્ર છીનવી મહિલાને ઘરમાંથી કાઢી મૂકી ! મહિલા ઝેર પીને પોલીસ સ્ટેશનમાં ઢળી પડી !", "raw_content": "\nમહિલાદિને સુરતમાં પતિ અને સાસરીયાઓએ પુત્ર છીનવી મહિલાને ઘરમાંથી કાઢી મૂકી મહિલા ઝેર પીને પોલીસ સ્ટેશનમાં ઢળી પડી \nમહિલા પીએસઆઈ પોતાની કારમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા :મહિલાની હાલત ગંભીર\nસુરતમાં આજે મહિલા દિન ના દિવસે જ એક મહિલા ને પતિએ ઘરમાંથી કાઢી મૂકતા મહિલા વાંદા મારવાની દવા પી પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસ સ્ટેશનમાં જ મહિલા ઢળી પડતા મહિલા પીએસઆઈ પોતાની કારમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.\nવિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી મહિલાના ત્રણ વર્ષ પહેલાં કવાસ ખાતે રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ મહિલાએ બે વર્ષ પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. દરમિયાન સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલા 5 દિવસ પહેલાં જ અડાજણથી કવાસ સાસરીમાં ગઈ હતી. 4 દિવસ સાસરિયાંઓએ સારી રીતે રાખ્યા બાદ આજે પતિએ મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પહેલાં પતિએ કાગળ પર સહી લઈ દીકરાને પણ લઈ લેતા\nમહિલા ભાંગી પડી હતી. ત્યારબાદ વાંદા મારવાની દવા પીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશન પહોંચી જઈ જમીન પર ઢળી પડી હતી. જેથી ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ તત્કાલિક અર્ધબેભાન અવસ્થામાં મહિલાને પોતાની કારમાં સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. મહિલાએ પોતાનું નામ કલ્પના જણાવ્યું હતું.\nઆમ એક સાસરીયાઓના ત્રાસથી મજબૂર અને હતાશ મહિલાએ ઝેરી દવા પી લેતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nકચ્છના જૈન પરિવારની પુત્રવધુએ અંગદાન કર્યું: બ્રેન ડેડ થયા બાદ લિવર, કિડની, ફેફસાં દ્વારા પાંચ દર્દીઓને 'જીવનદાન' આપ્યું access_time 10:09 am IST\nભુજમાં રહેતી જેતપુરની કોલેજીયન યુવતી ઉપર બોયફ્રેન્ડનો છરી વડે હુમલો access_time 10:08 am IST\nચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના બે યુવકોના કસ્ટડીમાં અપમૃત્યુ પ્રકરણ : સોમવારે ડાંગ બંધનું એલાન access_time 12:05 am IST\n'હર કામ દેશ કે નામ' ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પિટલ વડોદરા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયુ access_time 11:58 pm IST\nકોટડાબાવીસી પાસે આવે ફૂલઝર ડેમ ઓવરફલો 7 દરવાજા 5 ફુટ ખોલાયા : 7 ગામને એલર્ટ કરાયા access_time 11:38 pm IST\nસાંજે હળવદમાં મેઘરાજાની તોફાની ���નિંગ : રણછોડગઢમાં મકાનોમાં પાણી ઘુસ્યા : ચરાડવામાં રાજબાઇ માતાના મંદિરે પાણી ભરાયા access_time 11:35 pm IST\nપરા પીપળીયા પાસે પુષ્કર રિસોર્ટમાં ફરવા ગયેલ રાજકોટનો પરિવાર નદી કાંઠે ફસાયો : ગાંધીગ્રામ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયો access_time 11:29 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujaratupdate.in/11329-2-gujarat-saurastra-accidents-death-seva/", "date_download": "2021-07-26T05:34:55Z", "digest": "sha1:YRCRXNBZEJ5UXKOJCWDFXVBFU5XOADJN", "length": 13282, "nlines": 96, "source_domain": "gujaratupdate.in", "title": "ગુજરાત : સુરત થી સૌરાષ્ટ્ર વતન બચાવવા ગયેલા કોરોના વોરિયર્સ નુએ અકસ્માત માં મોત , | Gujarat Update", "raw_content": "\nHome ગુજરાત ગુજરાત : સુરત થી સૌરાષ્ટ્ર વતન બચાવવા ગયેલા કોરોના વોરિયર્સ નુએ અકસ્માત...\nગુજરાત : સુરત થી સૌરાષ્ટ્ર વતન બચાવવા ગયેલા કોરોના વોરિયર્સ નુએ અકસ્માત માં મોત ,\nવડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં ત્રણ યુવાનનાં સ્થળ પર મોત નીપજ્યાં હતા. કારચાલકને ઝોકું આવી જતાં ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં પહોંચી ગઇ હતી અને પસાર થતી ટ્રક સાથે ભટકાઇ હતી. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનો સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવી રહ્યા હતા.\nવતનની વ્હારે’ આજે કેટલાય સુરતીઓ પોતાના વતન કોરોના વોરીયર્સ બનીને લોકોની સેવા કરવા પહોચ્યા છે. એકતરફ કોરોના સૌરાષ્ટ્રના ગામડાઓને પોતાના ભરડામાં લઇ રહ્યો છે અને તેના કારણે દિવસેને દિવસે કોરોનાથી ગામડામાં મોતનો આંકડો વધી રહ્યો છે. આવી કપરી પરીસ્થિતિ વચ્ચે પોતાના વતનવાસીઓની સેવાએ સુરતના અને અન્ય જિલ્લાઓના યોધ્યાઓ પોત પોતાના વતન પહોચ્યા છે. પરંતુ હાલ એક ખુબ જ દુઃખનીય સમાચાર સામે આવ્યા છે.\nકારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત\nમળેલી માહિતી પ્રમાણે, વહેલી સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલા પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા ,કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પર આવવા નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકુ�� આવી જતાં તેમણએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો.\nકારમાં મૃતદેહ ફસાઈ જતાં ફાયર વિભાગની મદદ લેવી પડી\nવહેલી સવારે બનેલા આ બનાવની જાણ થતાં જ કપુરાઇ બ્રિજ નીચે રહેતા લોકો તેમજ પસાર થતા લોકો દોડી ગયા હતા. આ બનાવને પગલે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પણ અડધો કલાક માટે ખોરવાઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવની જાણ પાણીગેટ પોલીસને થતાં તરત જ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલી કારમાં સવાર ત્રણ યુવાનોના મૃતદેહો ફસાઇ જતાં પોલીસે ફાયરબ્રિગેડની મદદ લઇ એને બહાર કઢાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.\nમળતી માહિતી અનુસાર, કાર ચાલકે ડ્રાઇવીંગ ઉપરથી કાબુ ગુમાવતા જ કાર રોડ વચ્ચેનો ડિવાઇડર કૂદી રોંગ સાઇટ ઉપર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને ત્યારે જ અમદાવાદથી સુરત તરફ પુરપાટ જતા ટ્રકમાં કાર ધડાકાભેર અથડાઈ હતી. કાર અને ટ્રક અથડાતા જ કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો અને ત્રણેય યુવાનોના દર્દનાક મોત થયા હતા. અક્સ્માત એટલો ભયંકર હતો કે, મૃતદેહો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને આ મૃતદેહો કાઠવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.\nસુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યાં\nઆ સાથે પાણીગેટ પોલીસે મોતને ભેટેલા યુવાનાની કારમાંથી મળેલા લાયસન્સ સહિતના દસ્તાવેજોના આધારે તેમના પરિવારને બનાવની જાણ કરી હતી. પોલીસે બનાવની જાણ કરતાં જ સુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યાં હતાં. બીજી બાજુ પાણીગેટ પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.\nફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો\nઅમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો\nફેસબુક પેજ – Facebook\nમોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317\nPrevious articleCM વિજય રૂપાણી ની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાઇરલ કરનાર વડોદરાના યુવકની ધરપકડ, પદ-પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો ગુનો નોંધાયો\nNext articleવાવાઝોડા ‘તોકતે’એ બતાવ્યું જોર, ગુજરાત હાઈ અલર્ટ પર, જાણો ક્યાં થયા લોકોના મોત…\nસિલિન્ડર બ્લાસ્ટ : બારેજામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ,મધ્યપ્રદેશના એક જ પરિવારના 7 લોકોનાં મોત..\nઅમરેલી : નવો નક્કોર રોડ તોડી પાડતા AAP નેતાએ ભાજપ નેતાને ફોન કર્યો, તિજોરી ભરવા નવા રોડનું ટેન્ડર પાસ કરશો\nગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં આજથી જામશે ચોમાસુ…\nગુજરાત : વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓને 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવી ફરજિયાત : નીતિન પટેલની જાહેરાત\nગુજરાત : ઓગસ્ટ થી ધોરણ 9 થી 11 ની શાળાઓ શરૂ કરવાની વિચારણા, આજે રૂપાણી સરકાર લેશે નિર્ણય..\nઅમદાવાદ : દેશમાં કોરોનાએ ફરી ઊથલો માર્યો અમદાવાદ કોર્પોરેશન આવ્યું એક્શનમાં, જાણો શું કર્યો નિર્ણય…\nએક્સપ્રેસ-વે : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને આઈશર ધડાકાભેર અથડાયા બેના મોત..\nસુરત : પોલીસનો નો વાયરલ વીડિયો, 500 રૂપિયા લીધા પાવતી ન આપી\nઅમદાવાદ : રેથલ ગામ પાસે કાર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત, લોકોનાં મોત, 12 ઘાયલ…\nસુરતના કતારગામમાં લાકડાના ગોડાઉનમાં અચાનક ભભૂકી ઉઠી આગ, 9 ફાયર ફાઇટર...\nસુરતના કતારગામમાં જૈનમ પાપડમાં કામ કરતી મહિલાઓને લોકડાઉનનો પગાર આપ્યા વગર...\nઅમદાવાદ : નારણપુરામાં આવેલી ફરસાણની દુકાનમાં આગનો બનાવ, ફાયરબ્રિગેડની ટીમે 8...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/12-05-2021/250606", "date_download": "2021-07-26T06:09:36Z", "digest": "sha1:IVSJVALNZ25AZX6BYES67TTMKAUQO5S5", "length": 7500, "nlines": 101, "source_domain": "www.akilanews.com", "title": "ફાસ્ટ બોલર આર પી સિંઘના પિતાનો કોરોનાએ જીવ લીધો: પિતાની સારવાર માટે સમય આપવા કોમેન્ટ્રી માટે આવેલ ઓફર ઠુકરાવી દીધી હતી", "raw_content": "\nફાસ્ટ બોલર આર પી સિંઘના પિતાનો કોરોનાએ જીવ લીધો: પિતાની સારવાર માટે સમય આપવા કોમેન્ટ્રી માટે આવેલ ઓફર ઠુકરાવી દીધી હતી\nનવી દિલ્હી : ભારતીય ટીમના ફાસ્ટ બોલર રહી ચૂકેલા રુદ્ર પ્રતાપ સિંઘના પિતાશ્રી શિવપ્રસાદ સિંઘનું કોરોનાથી લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. તેમનું ઓક્સિજન લેવલ ખૂબ ઘટી ગયું હતું. છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાની સારવાર ચાલી રહી હતી\n. પિતાની સારવારમાં ધ્યાન આપવા માટે તેણે આઈપીએલ મેચો માટે કોમેન્ટ્રીની ઓફર આવેલ પણ સ્વીકારી ન હતી. હાલમાં સ્ટાર સ્પોર્ટસની ટીમ સાથે કોમેન્ટ્રેટર તરીકે જોડાયેલ આર પી સિંઘે ૩૨ વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધેલ હતી. થોડા સમય પહેલા જ ક્રિકેટર ચેતન સાકરીયા અને પિયુષ ચાવલાએ પણ કોરોનામાં પોતાના પિતા ગુમાવ્યા હતા. સંખ્યાબંધ પૂર્વ ક્રિકેટરોએ દુઃખ વ્���ક્ત કર્યું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમોરબી : કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બેને ઈજા access_time 11:24 am IST\nછેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા access_time 11:22 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2016/09/gujarati-grammar-android-app.html", "date_download": "2021-07-26T05:27:34Z", "digest": "sha1:O67USXT5TFDZBTB7VWRKROZUCRBIDOYA", "length": 2204, "nlines": 26, "source_domain": "www.pgondaliya.com", "title": "Gujarati Grammar Android App -ગુજરાતી વ્યાકરણ મોબાઇલ એપલીકેશન - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nGujarati Grammar Android App -ગુજરાતી વ્યાકરણ મોબાઇલ એપલીકેશન\nઆ એપલીકેશન ડાઉનલોડ કરો અને પછી ઇન્સ્ટોલ કરી મોબાઇલમાં ���ફલાઇન પણ ઉપયોગ કરી શકશો.\nનેટ બંદ કરીને ઓપન કરવાથી બિનજરૂરી જાહેરાતથી બચી શકો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/vadodara/covid-19-update-vadodara-25-tested-positive-and-1-died-on-18th-june-069150.html?ref_source=articlepage-Slot1-8&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T04:41:40Z", "digest": "sha1:BSZ23E3QU4YEDMWTST27F6OVQ4CP46UW", "length": 13297, "nlines": 171, "source_domain": "gujarati.oneindia.com", "title": "25 tested covid 19 positive today in vadodar। વડોદરામાં કોરોનાના 25 કેસ, 1 દર્દીનું મોત - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nCovid 19 Updates: છેલ્લા 24 કલાકમાં 39,742 કેસ અને 535 મોત નોંધાયા\nદિલ્હી સરકારનો મોટો ફેંસલો, 26 જુલાઇથી મેટ્રો-બસ 100 ટકા ક્ષમતા સાથે દોડશે\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\nકોરોના કેસોમાં ફરીથી વધારો, 24 કલાકમાં મળ્યા 39,097 નવા કેસ અને 546ના મોત\nરાજ્યમાં 9 થી 11 ધોરણની શાળાઓ 26 જુલાઈથી શરૂ થશે, શાળા સંચાલકોએ નિર્ણયને આવકાર્યો\nકોરોનાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં સામે આવ્યા 35342 નવા કેસ, 483ના મોત\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n11 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n31 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n2 hrs ago Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nCovid 19 Update Vadodara: વડોદરામાં કોરોનાના 25 કેસ, 1 દર્દીનું મોત\nકોરોનાવાયરસે લોકોની બંને તરફથી કમર તોડી છે, સ્વાસ્થ્યની રીતે પણ લોકોને પરેશાન કર્યા છે અને આર્થિક રીતે પણ પાયમાલ કર્યા છે. કોરોનાવાયરસની બીજી લહેર હવે ધીમી પડી હોય તેવું જણાઈ રહ્યું છે. આજે વડોદરામાં કુલ 25 નવા કેસ નોંધાયા અને 1 દર્દીનું મોત થયું. રાહતના સમાચાર એ છે કે આજે કુલ 102 દર્દીઓ સાજા થયા છે. એટલે કે પોઝિટિવિટી રેટથી શહેરમાં સાજા થવાનો રેટ 5 ગણો વધુ છે.\nવડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કુલ 71503 કેસ પોઝિટિવ નોંધાયા, જેમાંથી 69308 દર્દી તંદુરસ્ત થઈ ઘરે પરત ફર્યા છે જ્યારે 623 લોકો કોરોના સામેની જંગ જીતી ન શક્યા. હજી પણ વડોદરામાં 1572 દર્દીઓ કોરોના પોઝિટિવ છે.\nવડોદરાના કોરોનાના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો કુલ 71503 કોરોના પોઝિટિવ કેસમાંથી 44271 પુરુષ દર્દીઓ જ્યારે 27232 મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. પૂર્વ ઝોનમાંથી કુલ 9641 કેસ નોંધાયા, પશ્ચિમ ઝોનમાંથી 11820 કેસ નોંધાયા, દક્ષિણ ઝોનમાંથી 11696 કેસ નોંધાયા, ઉત્તર ઝોનમાંથી 11707 કેસ નોંધાયા, ગ્રામીણ વિસ્તારોમાંથી 26603 કેસ નોંધાયા અને વડોદરાની બહારમાં 36 કેસ નોંધાયા.\nકોરોનાવાયરસને નાથવા માટે રાજ્ય સરકારે રસીકરણ અભિયાન પણ તેજ કરી દીધું છે. ગાંધીનગર ખાતે આજે મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણય મુજબ 21 જૂનથી બપોરે 3 કલાક બાદ સ્થળ પર નોંધણી થશે. 18થી 44 વર્ષની વયજૂથના લોકો સ્થળે જ નોંધણી કરાવી શકશે. એટલે કે હવે કોઈપણ નાગરિકે રસી લેવા માટે મોબાઈલમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન નહી કર્યું હોય તો પણ રસીકરણ કેન્દ્રએ જઈને રસી મેળવી શકશે.\nવેપારીઓ માટે આવતા રવિવારે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવ, 31 જુલાઈ સુધી વેપારીઓએ વેક્સિન લેવી ફરજીયાત\nકોરોનાનો આ તો કેવો ડર 15 મહિના ઘરમાં બંધ રહ્યો પરિવાર\nકોરોના સંક્રમણ ઘટતા પરિવહન ક્ષેત્રમાં આવી તેજી\nગુજરાત: સ્કુલો બંધ થતા બગીચામાં લીધી ક્લાસ, ગરીબ બાળકોની ફેવરીટ શિક્ષક બની\nUPના મંત્રી મહેશ ગુપ્તાએ લીધી ભિષ્મ પ્રતિજ્ઞા, કહ્યું- કોરોના ખતમ નહી થાય ત્યા સુધી અન્ન ગ્રહણ નહી કરે\nગુજરાતમાં 12માં માટે શાળાઓ ખોલ્યા બાદ હવે 9થી 11 માટે પણ રાજ્ય સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય\nTokyo 2020: બે ઓલિમ્પિક એથલીટોના કોરોના ટેસ્ટ આવ્યા પૉઝિટીવ, સ્પર્ધા છોડવા માટે મજબૂર\nફેક્ટ ચેકઃ શું 'પ્રધાનમંત્રી રોજગાર યોજના' હેઠળ સરકાર આપી રહી છે નોકરીઓ\nસંસદમાં પણ સંભળાઇ દૈનિક ભાસ્કર પર એક્શનની ગુંજ, કોંગ્રેસ બોલ્યું- કોરોના પર સચ્ચાઇ બતાવવાની કિંમત છે આ રેડ\nમરણપથારી પર રહેલા પતિના સ્પર્મથી માતા બનશે પત્ની, હાઇકોર્ટે આપી મંજૂરી\nકોરોના અપડેટઃ સતત બીજા દિવસે રિકવર થનાર દર્દીઓની સંખ્યા ઘટી, 24 કલાકમાં 41383 નવા કેસ\nઓક્સિજન મુદ્દે સરકારના નિવેદન માટે સરકાર પર કેસ થવો જોઈએ-સંજય રાઉત\nરાજ કુંદ્રાએ લૉકડાઉનમાં આપ્યો હતો બિઝનેસ આઈડિયા, કોઈ પણ કામ હોય, 'લોકોના મોબાઈલ પર કરો ફોકસ'\nવજુભાઈ વાળાનો હુંકાર, રાજનીતિમાંથી નિવૃતિ લેવાનો કોઈ સવાલ જ નથી\nટોક્યો ઓલમ્પિકનો પહેલો ગોલ્ડ ચિનને નામ, શૂટર યાંગ કિયાને જીત્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/reliance-jio-made-world-record-again-airtel-is-quite-behind-jio-news-046325.html?ref_source=articlepage-Slot1-16&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:34:41Z", "digest": "sha1:OSCYL6NFJ2ELLJ4UPR4EIIDW35YRNVZO", "length": 13423, "nlines": 172, "source_domain": "gujarati.oneindia.com", "title": "Reliance Jio એ ફરીથી રેકોર્ડ બનાવ્યો, Airtel ખુબ પાછળ | Reliance Jio made world record again Airtel is quite behind jio news - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nહવે ગુજરાતમાં બનશે દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન, જીયો-ગૂગલ બનાવશે પ્લાંટ\nFact Check: Jioની 5G ટેસ્ટિંગને કારણે પક્ષીઓ મરી રહ્યા છે\nસરકારનો પ્રસ્તાવ ઠુકરાવીને ખેડૂતોએ કરી મોટી જાહેરાત, જીઓનો કરશે બહિષ્કાર\nમુકેશ અંબાણીનો દાવો- 2021થી ઉપલબ્ધ થઈ જશે Jio 5G\nમુકેશ અંબાણીની જાહેરાત, ભારતમાં 5G સર્વિસ આપશે રિલાયંસ જીયો\nરિલાયન્સ જિયોમાં અમેરિકન કંપની KKR 11,367 કરોડનું રોકાણ કરશે\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n2 min ago Kargil Vijay Diwas: પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, કહ્યુ - યાદ છે આપણને તેમની વીરતા અને બલિદાન\n37 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n1 hr ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n1 hr ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nReliance Jio એ ફરીથી રેકોર્ડ બનાવ્યો, Airtel ખુબ પાછળ\nરિલાયન્સ જિયોએ ફરીથી રેકોર્ડ બનાવી દીધો છે. આ વખતે રિલાયન્સ જિયોએ રેકોર્ડ દેશમાં વૈશ્વિક સ્તર પર કાયમ કર્યો છે. રિલાયન્સ જિયો ભારતમાં એકમાત્ર એવી મોબાઇલ કંપની છે જેની 4G ઉપલબ્ધતા સૌથી વધુ છે. 4G રીલાયન્સ જીયોની ઉપલબ્ધતા 97.5 ટકા પહોંચી ગઈ છે, જ્યારે અગાઉ નેધરલેન્ડ્ઝ અને જાપાનની કુલ મળીને 3 મોબાઇલ કંપનીએ 95 ટકાથી વધુની 4G ઉપલબ્ધતાનું સ્તર પ્રાપ્ત કર્યું હતું. તો દેશમાં બીજા નંબર પર એરટેલ છે, પરંતુ તેની 4G ઉપલબ્ધતાનું સ્તર 85 ટકાથી થોડું ઉપર છે.\nઆ પણ વાંચો: ટાઈમના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં મુકેશ અંબાણી સામેલ\nઓપન સિગ્નલની રિપોર્ટમાં સામે આવી માહિતી\nઆ માહિતી લંડનની મોબાઇલ ઍનાલિટિક્સ કંપની ઓપન સિગ્નલ દ્વારા નવા રિપોર્ટમાં આપવામાં આવી છે. 'મોબાઈલ નેટવર્ક એક્સપિરિયન્સ' અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે રીલાયન્સ જિયોનો સ્કોર 1 ટકા વધીને 97.5 ટકા થયો છે, જે આશરે 6 મહિના અગાઉ 96.7 ટકા હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે, \"રિલાયન્સ જિયો પાસે 97.5 ટકાની 4G ઉપલબ્ધતા સ્કોર બધા કરતા વધારે છે. રિલાયન્સ જિયોનું આટલા ટૂંકા સમયમાં 97.5 ટકા 4G ઉપલબ્ધતા સુધી પહોંચવાની સિદ્ધિ ખરેખર અદભૂત છે.\nઓપન સિગ્નલે જણાવ્યું હતું કે, અમેરિકામાં 2 મોબાઇલ ઓપરેટરોએ 90 ટકાથી વધુ સ્કોર કર્યો છે, જ્યારે તાઇવાનમાં 4 મોબાઇલ ઓપરેટરો આ માર્કથી ઉપર છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈએ પણ બજારમાં 95 ટકા સ્કોર કર્યો નથી. અહેવાલમાં વધુ કહેવામાં આવ્યું છે કે યુરોપમાં સૌથી વધુ વિકસિત મોબાઇલ બજાર માનવામાં આવતા, નેધરલેન્ડમાં માત્ર 1 મોબાઈલ ઓપરેટરએ 95% માર્કને પાર કર્યો છે અને જાપાનમાં 2 મોબાઇલ ઓપરેટરો આ બેંચમાર્કને પ્રાપ્ત કર્યું છે.\nજો કે, અભ્યાસો દર્શાવે છે કે ભારતી એરટેલે 4G ઉપ્લબ્ધતામાં સૌથી વધુ વૃદ્ધિ મેળવી છે, કારણ કે તેનો સ્કોર 10 ટકાથી વધુ વધીને 85 ટકાથી વધુ થયો છે. જો કે, તે રિલાયન્સ જિયોથી હજુ પણ ઘણી પાછળ છે.\nJioનો વધુ એક ધમાકો, માત્ર 125 રૂપિયામાં મળશે ફ્રી કોલિંગ સાથે 14GB ડેટા\nJioને ટક્કર આપવા Airtelએ રજૂ કર્યા બે ધમાકેદાર પ્લાન, સાથે જ મળશે 4 લાખની ફ્રી ગિફ્ટ\nજિઓએ એરટેલ, વોડાફોનને આપ્યો ઝટકો, ફરી લાવ્યા આ પ્લાન\nરિલાયન્સ જિયોએ પ્લાન મોંઘા થયા, જાણો કેટલો વધ્યો ભાવ\nReliance Jioએ ઉતાર્યા નવા 4 ઑલ-ઈન-વન-પ્લાન્સ, મળશે 56જીબી ડેટા\nજિયોએ 19 અને 52 રૂપિયાના નાના પ્રિપેઇડ રિચાર્જ પ્લાન બંધ કર્યા\nJio યુઝર્સને કોલિંગ માટે પ્રતિ ચૂકવવા પડશે 6 પૈસા પ્રતિ મિનિટ\nટૂંક સમયમાં જીયોનો નવો ફોન જ આવી રહ્યો છે, જાણો તેમાં શું છે ખાસ\nરિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની\nReliance jio ની મોટી ભેટ, કંઈક પણ કર્યા વગર મળશે, એક વર્ષ સુધીનો ફાયદો\nJio એ ફરીથી કર્યો ધમાકો, હવે એક રીચાર્જમાં 3 મહિના માટે બધું જ FREE\nReliance Jio એ માત્ર અઢી વર્ષમાં 300 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો\nTokyo 2020: ભારતને વેઈટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ અપાવનાર મીરાબાઈ ચાનૂની સફળતાની કહાની જાણો\nવડોદરાના વારસિયા વિસ્તારમાં સમલૈંગિક સેક્સ કરતા યુવાનો દિવાલ તુંટતા ત્રીજા માળેથી નીચે પટકાયા\nTokyo Olympics: મીરાબાઈ ચાનૂએ રચ્યો ઈતિહાસ, વેઈટલિફ્ટિંગમાં અપાવ્યો ભારતને 'સિલ્વર' મેડલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pmuy-free-lpg-cylinder-scheme-extended-gujarati-news/", "date_download": "2021-07-26T05:41:28Z", "digest": "sha1:MGU5IKQFQDS6WI2S5GDPGYTAUXDDNRV7", "length": 10422, "nlines": 141, "source_domain": "www.gstv.in", "title": "મફત LPG સિલિન્ડરનો સમયગાળો તો વધ્યો પરંતુ નિયમમાં કરાયો છે આ ફેરફાર, પડી શકે છે તમારા ખિસ્સા પર અસર - GSTV", "raw_content": "\nમફત LPG સિલિન્ડરનો સમયગાળો તો વધ્યો પરંતુ નિયમમાં કરાયો છે આ ફેરફાર, પડી શકે છે તમારા ખિસ્સા પર અસર\nમફત LPG સિલિન્ડરનો સમયગાળો તો વધ્યો પરંતુ નિયમમાં કરાયો છે આ ફેરફાર, પડી શકે છે તમારા ખિસ્સા પર અસર\nકેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો સમયગાળો 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધો છે. જેથી 8 કરોડ લોકોને ફાયદો થશે. જેમણે PMUY હેઠળ ફ્રી LPG સીલીન્ડર મળે છે. જોકે, આ વખતે વ્યવસ્થામાં થોડો ફેરફાર રહેશે. ખરેખર, કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, PMUYની હેઠળ ગરીબ મહિલાઓને 1 એપ્રીલથી 30 જૂનની વચ્ચે ત્રણ ફ્રી LPG સીલીન્ડર આપવામાં આવશે. 30 જૂનની આ અવધિને 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. અત્યાર સુધી આ ગરીબોના ખાતામાં એડવાન્સ પૈસા જમા કરાવી દેતી હતી, જેથી આ ખાલી સિલેન્ડર ભરાવી શકે, પરંતુ હવે આવુ થતુ નહી. આ ખાતાધારકોને પહેલા LPG Cylinder ની ચૂકણી કરવી પડશે અને ફરી સરકાર તે પૂર્ણ પૈસા ખાતામાં જમા કરશે.\nઆ માટે કરવામાં આવ્યો ફેરફાર\nસરકારે જૂનમાં આ ફેરફાર કરી દીધો છે, જેથી હવે સમયગાળો વધવા પર પણ લાગુ થશે. સરકારે પહેલા 2 ફ્રી LPG સિલિન્ડરના પૈસા ખાતામાં જમા કરાવી દીધા હતા, પરંતુ જોવામાં આવ્યુ છે કે, લોકોને આ રકમ ક્યાંક બીજે ખર્ચ કરી દીધી છે અને રસોઈ ગેસ સિલેંડરનો ઉપયોગ બંધ કરી દીધો છે. ત્યારબાદ જ નક્કી થયુ કે, લોકો પહેલા સિલેંડર ખરીદશ અને પછી રકમ આપશે. તે માટે સરકારે પુખ્ચા વ્યવસ્થા કરી લીધી છે. જેમ જ સંબંધિત રસોઈ ગેસ એજન્સીને ત્યાં ડેટા અપડેટ થશે પૈસા સંબંધિત ખાતામાં પહોંચી જશે.\nવર્ષ 2016માં શરૂ થઈ હતી PMUY\nપ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. શરૂઆતમા ગરીબી રેખાની નીચે રહેતા (2011ની વસ્તીગણતરીના આધાર પર) લોકોને મફત રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવ્યા અને ફ્રી રસોઈ ગેસ સિલેંડરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ PMUYનો દાયરો વધારીને અનુસૂચિત જાતિ અને જનજાતિ પરિવારોની સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના તથા અંત્યોદય યોજનાના લાભાર્થીઓને પણ સામેલ કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ એક વિસ્તાર આપતા બધા ગરીબ પરિવારોને તેમાં સામેલ કરી લેવામાં આવ્યા હતા.\nકોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે\nકોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી\nઅમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં\nત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન\nગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ\nઇન્શ્યોરન્સ ખરીદતાં પહેલાં જાણી લો ‘સમ અશ્યોર્ડ’ અને ‘સમ ઇન્શ્યોર્ડ’નો અર્થ, ભવિષ્યમાં નહીં આવે કોઇ સમસ્યા\nHome Loan માટે બેસ્ટ ડીલ: SBI, HDFC, BoB કે ICICI બેન્ક, જાણો ક્યાં ભરવી પડશે સૌથી ઓછી EMI\nકોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે\nકોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી\nઅમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sklpsbhuj.com/sklpsnews-detail/34", "date_download": "2021-07-26T04:40:25Z", "digest": "sha1:Z4OD6DKGF2XA47FJ5WLHJP4IPITMNU5Z", "length": 5855, "nlines": 103, "source_domain": "www.sklpsbhuj.com", "title": "ભુજ સમાજમાં 70% નવા દાતા જોડાયા : સંસ્થા મહાન", "raw_content": "\nકચ્છની સૌપ્રથમ હાર્ટ, કિડની, કેન્સર હોસ્પિટલનું 8 ડિસેમ્બરના ખાતમુહૂર્ત\nભુજ સમાજમાં વ્યવસાય ઉત્કર્ષ કાર્ય શરૂ : આજે જ સંપર્ક કરો...\nસમાજમાં 70% નવા દાતાઓએ દાન આપ્યું : સંસ્થા મહાન,કાર્ય મહાન...\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ ��જ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\nભુજ સમાજમાં 70% નવા દાતા જોડાયા : સંસ્થા મહાન\nભુજ સમાજમાં 70% નવા દાતા જોડાયા : સંસ્થા મહાન\nમુખ્મંત્રીશ્રી નિધિમાં લેવા પટેલ સમાજના 31 લાખ\nનોન કોવિડ દર્દીઓ માટે લેવા પટેલ હોસ્પિટલ તૈયાર\n\"હર હર સમાજ, ઘર ઘર સમાજ\" : આ છે સમાજનો નૂતન સૂર્યોદય\nતા.7/4/2019 બંધારણ સુધારા બહાલી માટે અસાધારણ સભા\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વર્ષ ૨૦૧૮માં કૃષિ સઘ્ધરતા યોજના અમલમાં મૂકી છે જેનો હેતુ જ્ઞાતિના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેત ઉત્પાદન વધારે તે છે. હાલ આ અભિયાન હેઠળ ચોવીસીના ગામોગામ લેવા પટેલ જ્ઞાતિના ખેડૂતોના સર્વેનંબર પ્રમાણે ફોર્મ ભરી જમીન ચકાસણી કરાઈ રહી છે.\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nએજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/get-rid-of-immunity-from-garlic/", "date_download": "2021-07-26T04:22:04Z", "digest": "sha1:HZLIK5QGNGDDP6PWPU2PIW2UPADPZ2HL", "length": 12984, "nlines": 100, "source_domain": "4masti.com", "title": "લસણથી મેળવો રોગ પ્રતિકારક ક્ષમતા, દમ, મોટાપો, કેન્સર, દાંતનો દુ:ખાવો અને હૃદયની બીમારીમાં ફાયદો. |", "raw_content": "\nHealth લસણથી મેળવો રોગ પ્રતિકારક ક્ષમતા, દમ, મોટાપો, કેન્સર, દાંતનો દુ:ખાવો અને હૃદયની...\nલસણથી મેળવો રોગ પ્રતિકારક ક્ષમતા, દમ, મોટાપો, કેન્સર, દાંતનો દુ:ખાવો અને હૃદયની બીમારીમાં ફાયદો.\nસદીઓ જુના આદિવાસી નુસખા, લસણથી આજે પણ કરે છે મોટી બીમારીઓનો ઈલાજ \nઆપણા રસોડામાં શાકભાજી સાથે ઉપયોગમાં લેવામાં આવતા લસણનું વનસ્પતિક નામ એલીયમ સટાઈવમ છે.\nદાળ-શાકમાં નાખવામાં આવતા લસણ માત્ર મસાલો જ નથી, પણ તે ઔષધીય ગુણોનો એક ખજાનો પણ છે. આદિવાસી વિસ્તારોમાં વાત અને હ્રદયની બીમારીઓ માટે લસણને ઉપયોગી માનવામાં આવે છે.\nઆવો જાણવાનો પ્રયત્ન કરીએ કે મધ્યપ્રદેશના સદુર વિસ્તારમાં વસેલા આદિવાસીઓ વચ્ચે લસણ કેવી રીતે ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.\nહ્રદ���ના રોગમાં છે રામબાણ :\nસુકા લસણની ૧૫ કળીઓ, ૧/૨ લીટર દૂધ અને ૪ લીટર પાણીને એક સાથે ઉકાળીને અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળો.\nઆ પાકને ગેસ્ટીક તકલીફ અને હ્રદયના રોગોથી પીડિત રોગીઓને આપવામાં આવે છે. એસીડીટીની તકલીફમાં પણ તેનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક હોય છે.\nપાચનશક્તિ વધારે છે :\nલસણને દાળ, શાકભાજી અને બીજી વસ્તુઓમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાથી ભોજનના પદાર્થોને પાચનમાં મદદ મળે છે. લસણનો રોજ સેવન કરવાથી વાયુ વિકારોને દુર કરે છે.\nજેમનું બ્લડપ્રેશર કંટ્રોલમાં નથી રહેતું તેમણે રોજ સવારે લસણની કાચી કળીઓ ચાવવી જોઈએ.\nકૃમિ (પેટની જીવાત) નો નાશ કરી દે છે :\nબાળકોને જો કૃમિ (પેટની જીવાત)ની તકલીફ હોય તો લસણની કાચી કળીઓના ૨૦-૩૦ ટીપા રસ એક ગ્લાસ દુધમાં ભેળવીને તે બાળકને આપવાથી પેટના કૃમિ મરીને શૌચની સાથે બહાર નીકળી આવે છે.\nકેન્સરને એક અસાધ્ય બીમારી ગણવામાં આવે છે. પણ તમને એ જાણીને નવાઈ થશે કે આયુર્વેદ મુજબ રોજ થોડા પ્રમાણમાં લસણનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા ૮૦ ટકા સુધી ઓછી થઇ જાય છે. કેન્સર પ્રત્યે શરીરની પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લસણમાં કેન્સર વિરોધી તત્વો હોય છે. તે શરીરમાં કેન્સર ફેલાવાથી અટકાવે છે.\nલસણના સેવનથી ટ્યુમરને ૫૦ થી ૭૦ ટકા સુધી ઓછું કરી શકાય છે.\nઈજામાં સારૂ કરે છે :\nસરસીયાના તેલમાં લસણની કળીઓ વાટીને ઉકાળવામાં આવે અને ઘા ઉપર લેપ કરવામાં આવે, ઘા તરત ઠીક થવાનો શરુ થઇ જાય છે.\nગોઠણનું છોલાઈ જવું :\nહળવી એવી ઈજા કે લોહી વહેતી વખતે કાચા લસણની કળીઓ વાટીને ઘા ઉપર લેપ કરો, ઘા પાકે નહી અને તેની ઉપર કોઈ પ્રકારના ઇન્ફેકશન પણ નહી થાય. લસણના એન્ટી બેક્ટેરીયલ ગુણોને આધુનિક વિજ્ઞાન પણ માને છે, લસણનું સેવન બેક્ટેરીયા જન્ય રોગો, દસ્ત, ઈજા, શરદી-ખાંસી અને તાવ વગેરેમાં ઘણો ફાયદો કરે છે.\nપ્લેટલેટ્સ થઇ જાય છે સંતુલિત :\nમીઠું અને લસણને સીધું સેવન લોહી શુદ્ધ કરે છે, જેમને લોહીમાં પ્લેટલેટ્સની ઉણપ હોય છે તેમણે પણ સિંધવ મીઠા અને લસણને સરખા પ્રમાણમાં સેવનમાં લેવી જોઈએ.\nઆવું દિવસમાં ઓછામાં ઓછું એક વખત કરવું જોઈએ. એક મહિનાની અંદર પરિણામ જોવા મળશે.\nઅસ્થમા ઠીક થઇ જાય છે :\nલસણની બે કાચી કળીઓ સવારે ખાલી પેટ ચાવ્યા પછી, અડધો કલાક પછી જેઠીમધ નામની જડીબુટ્ટીની અડધી ચમચી સેવન બે મહિના સુધી સતત કરવાથી, દમ જેવી ગંભીર બીમારીથી કાયમી છુટકારો મળી જાય છે.\nઆદિવાસીઓ મુજબ જેમને સ��ંધાનો દુ:ખાવો, આમવાત જેવી તકલીફો હોય, તો લસણની કાચી કળીઓ ચાવવું તેમના માટે ઘણું ફાયદાકારક રહે છે. રોજ સવારે લસણની એક કાચી કાળી ચાવવી આ રોગો માટે લાભદાયક માનવામાં આવે છે.\nપ્લેટલેટ્સ થઇ જાય છે\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nઅડધી રાત્રે રસોડામાં બટાકાની વેફર તળવા ગઈ ભૂખી બાળકી, સવાર સુધી...\nબાળકીને જયારે લાગી ખુબ ભૂખ ત્યારે રસોડામાં જઈને તળવા લાગી વેફર અને સવારે આખા પરિવારે છોડવું પડ્યું ઘર. જ્યારથી લોકડાઉન લાગ્યું છે ત્યારથી લોકોનું...\nયુરિક એસીડ માટે રામબાણ 16 ઘરેલું ઉપાય, આજે જ કરો અને...\nભિખારીના બેંક એકાઉન્ટમાં મળ્યા દોઢ કરોડ રૂપિયા, 5 મકાનોની પણ છે...\nઘર પર ઝટપટ બનાવો ડુંગરીની મઠરી, ચા-નાશ્તા માટે છે પરફેક્ટ\nજયારે દુકાનમાં કામ કરવા વાળા યુવકને શેઠે ગળે લગાવી લીધો, જાણો...\nકોરોનાનો સ્વાદ કડવો કરશે લીમડો, તે વાયરસથી શરીરની કોશિકાઓની કરશે રક્ષા.\n102 વર્ષ પહેલા : કોરોનાની જેમ જ આવ્યો હતો સ્પેનિશ ફલૂ,...\nરણવીર શૌરી અને કોંકણા સેનના ફરીથી લગ્નને લઈને ફેન્સે પૂછ્યા સવાલ,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/khavanu-pachave-che-aa/", "date_download": "2021-07-26T04:32:36Z", "digest": "sha1:EV7YGGHQM4BIB5RHLRLAAIWCFARR2PQT", "length": 8931, "nlines": 74, "source_domain": "4masti.com", "title": "ખાવાનું પચાવે છે આ ૭ વસ્તુ, પણ આ ૪ વાતોનું રાખો ધ્યાન અને એસીડીટી, ગેસ, કબજિયાતથી બચો |", "raw_content": "\nHealth ખાવાનું પચાવે છે આ ૭ વસ્તુ, પણ આ ૪ વાતોનું રાખો ધ્યાન...\nખાવાનું પચાવે છે આ ૭ વસ્તુ, પણ આ ૪ વાતોનું રાખો ધ્યાન અને એસીડીટી, ગેસ, કબજિયાતથી બચો\nઅનિયમિત જીવનધોરણ અને ખાવા પીવાની ખોટી ટેવોને કારણે ડાઈજેશનને લગતી તકલીફો હમેશા રહે છે. તેનાથી બચવા માટે પોતાના ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રાજસ્થાન આયુર્વેદિક યુનીવર્સીટી, જોધપુરના ડોક્ટર જણાવી રહ્યા છે, એવી જ ૭ વસ્તુ વિષે. તેનાથી કબજિયાત, એસીડીટી, ગેસ જેવી તકલીફો દુર થાય છે. સાથે જ તે પણ જાણશો કે આ વસ્તુ લેતી વખતે કઈ ૪ વસ્તુનું ધ્યાન રાખીને ફાયદો થશે.\n(1) સુકી દ્રાક્ષ – તેમાં રહેલ ફાઈબર્સનું વધુ પ્રમાણ ખાટા ઓડકાર, ગેસ જેવી તકલીફોથી બચાવે છે. (2) કાળું મીઠું – તેમાં એન્ટીઓક્સીડેંટ મિનરલ્સ હોય છે જેથી ડાઈજેશન ઈમ્પ્રુવ થાય છે. (3) હિંગનું પાણી – તેમાં એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટી હોય છે તેનાથી એસીડીટી દુર થાય છે.\n(4) અજમો – તેમાં થાયમોલ હોય છે, તેનાથી કબજિયાત દુર થાય છે, અને ડાઈજેશન ઈમ્પ્રુવ થાય છે. (5) છાશ – તેમાં પ્રોબાયોટીક બેક્ટેરિયા હોય છે જે અપચાથી બચાવે છે. (6) આદુ – તેમાં રહેલ જીન્જેરોલથી ડાઈજેશન ઠીક રહે છે. (7) પપૈયું – તેમાં પાઈપીન હોય છે જેથી ડાઈજેશન ઠીક થાય છે. તેનાથી ગેસ એસીડીટીનીની તકલીફ ઘટે છે.\nઆ ચાર વસ્તુનું પણ ધ્યાન રાખવું :\nકોબી, ફુલાવર અને બટેટા ખાવાથી દુર રહો. હિંગ અને અજમા જેવી વસ્તુને લીમીટમાં જ ખાવા. વધુ ખાવાથી એલર્જી થઇ શકે છે. ડાઈજેશન સારું રાખનાર વસ્તુ જેવી કે જીરું કે હિંગનું પાણી દિવસમાં બે વખતથી વધુ ન પીવું. તેનાથી છાતીમાં બળતરા થઇ શકે છે.\nપ્રેગ્નેટ મહિલા કે બ્રેસ્ટફીડીંગ મધર કોઈ પણ વસ્તુ લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લે. આ વસ્તુને વધુ કે વારંવાર લેવાથી આડ અસર થઇ શકે છે.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ ���ે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nમકર સંક્રાતિ 14 તારીખે મનાવી કે 15, આને લઈને કન્ફ્યુજન છે,...\nભારતમાં અનેક પ્રકારના તહેવાર ઉજવવામાં આવે છે. એટલા માટે દર મહીને કોઈ ને કોઈ તહેવાર આવતા જ રહે છે. વર્ષના સૌથી પહેલા તહેવાર તરીકે...\nમાં વૈષ્ણો દેવીની કૃપાથી આજે આ 5 રાશિઓનું જીવન થઈ જશે...\nકિડનીને મજામાં રાખવા માટે આ 5 વસ્તુઓથી રહો દૂર, જાણો શું...\nપૌરાણિક કાળ થી આપણે પતરાળા માં જમતા આપણે જે પતરાળાને ભૂલી...\nશિવ તત્વ શું છે અને પોતાની અંદર શિવ તત્વ જાગૃત કરવા...\n‘પરોપકારનો રસ્તો’ દરેક સારા કામ માટે પહેલ કોઈ એકે જ કરવી...\nઆ 6 ટેવ માણસને હંમેશા માટે બનાવે છે ગરીબ, આજે જ...\nઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/08/standard-5-pragna-text-book-download.html", "date_download": "2021-07-26T05:46:58Z", "digest": "sha1:3NJIYYF2RVB2A637QQ22WL7RCDKJKXTA", "length": 1595, "nlines": 27, "source_domain": "www.pgondaliya.com", "title": "Standard 5 Pragna Text Book Download - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.sklpsbhuj.com/eduction-trust", "date_download": "2021-07-26T03:27:24Z", "digest": "sha1:DWMQNAQVM7WH2DQ5TZSLTNJ73IOJ77DI", "length": 6737, "nlines": 107, "source_domain": "www.sklpsbhuj.com", "title": "શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ���્રસ્ટ :: શ્રી કચ્છી લેવા પટેલ સમાજમાં આપનું સ્વાગત છે", "raw_content": "\nકચ્છની સૌપ્રથમ હાર્ટ, કિડની, કેન્સર હોસ્પિટલનું 8 ડિસેમ્બરના ખાતમુહૂર્ત\nભુજ સમાજમાં વ્યવસાય ઉત્કર્ષ કાર્ય શરૂ : આજે જ સંપર્ક કરો...\nસમાજમાં 70% નવા દાતાઓએ દાન આપ્યું : સંસ્થા મહાન,કાર્ય મહાન...\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\n1 શ્રી ગોપાલભાઈ માવજી ગોરસીયા પ્રમુખ ભુજ\n2 શ્રી ડો. જેઠાલાલ કાનજી દબાસીયા ઉપપ્રમુખ મીરઝાપર\n3 શ્રી કેશરાભાઈ રવજી પિંડોરીયા મંત્રી રામપર વેકરા\n4 શ્રી કાન્તિલાલ રત્ના વરસાણી સંયુકત મંત્રી માધાપર\n5 શ્રીમતી કાન્તાબેન લાલજી વેકરીયા ખજાનચી માંડવી\n6 શ્રી ભાવેશભાઈ રામજી પટેલ સભ્ય સામત્રા\n7 શ્રી ઈશ્વરભાઈ નાનજી પિંડોરીયા સભ્ય નારણપર\n8 શ્રી પુરુષોતમભાઇ શિવજી હિરાણી સભ્ય મીરઝાપર\n9 શ્રી ધનસુખભાઈ ભીખાલાલ શિયાણી સભ્ય મીરઝાપર\n10 શ્રી મનજીભાઈ કરશન વરસાણી સભ્ય કોડકી\n11 શ્રીમતી રશીલાબેન રમેશ હિરાણી સભ્ય માનકુવા\n12 શ્રીમતી દક્ષાબેન અરવિંદ પિંડોરીયા સભ્ય સામત્રા\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વર્ષ ૨૦૧૮માં કૃષિ સઘ્ધરતા યોજના અમલમાં મૂકી છે જેનો હેતુ જ્ઞાતિના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેત ઉત્પાદન વધારે તે છે. હાલ આ અભિયાન હેઠળ ચોવીસીના ગામોગામ લેવા પટેલ જ્ઞાતિના ખેડૂતોના સર્વેનંબર પ્રમાણે ફોર્મ ભરી જમીન ચકાસણી કરાઈ રહી છે.\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nએજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/surat/direct-flights-from-surat-to-jaipur-for-all-7-days-know-the-date-and-timings-062080.html?ref_source=OI-GU&ref_medium=Desktop&ref_campaign=Left_Include_Sticky", "date_download": "2021-07-26T03:50:31Z", "digest": "sha1:HIGIIN2J44X5J2MF6TVXWEYY7RCQ3YUH", "length": 13280, "nlines": 171, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુરત એરપોર્ટથી જયપુર મા��ે સુરતથી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ, સાતે દિવસ, જાણો સમય | Direct flights from Surat to Jaipur for all 7 days, know the date and timings. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nઅમદાવાદથી ગુવાહાટી પહોંચેલી સ્પાઈસજેટ ફ્લાઈટના બે યાત્રીઓ કોરોના પૉઝિટીવ\nઈન્ડિગો, સ્પાઈસજેટ સહિત આ એરલાઈન્સે જૂનથી ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ કર્યુ\nકોરોનાથી સંક્રમિત થયો સ્પાઇસજેટનો પાયલટ, માર્ચમાં નથી ભરી કોઇ આંતરરાષ્ટ્રીય ઉડાન\nહવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\nFree માં કરો ફ્લાઇટ મુસાફરી, Spicejet લાવ્યું ખાસ ઓફર\nસ્પાઈસજેટે બધા બોઈંગ 737 મેક્સ વિમાનો પર તાત્કાલિક અસરથી લગાવી રોક\nજામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n38 min ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n1 hr ago Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો\n14 hrs ago હિમાચલ: કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 9 લોકોના મોત\n15 hrs ago Project k : દીપિકા, પ્રભાસ અને અમિતાભની મોટા બજેટની ફિલ્મ, જાણો કેમ ખાસ છે આ ફિલ્મ\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nસુરત એરપોર્ટથી જયપુર માટે સુરતથી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ, સાતે દિવસ, જાણો સમય\nસુરતઃ કોરોના લૉકડાઉન બાદ સુરત એક વાર ફરીથી હવાઈ માર્ગે જયપુર સુધી જોડાઈ રહ્યુ છે. આ બંને શહેરો વચ્ચે સ્પાઈસ જેટ આ મહિને સીધી ફ્લાઈટ શરૂ કરશે. સ્પાઈસ જેટ તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ સીધી ફ્લાઈટ 25 નવેમ્બરથી શરૂ થશે. સ્પાઈસ જેટ દ્વારા જારી કરવામાં આવેલ શિડ્યુલ મુજબ ફ્લાઈટ જયપુરથી સવારે 7.15 વાગે રવાના થઈને સવારે 9.20 વાગે સુરત પહોંચશે. એ રીતે સુરતથી સવારે 9.55 વાગે રવાના થઈને સવારે 10.30 વાગે જયપુર પહોંચશે.\nસ્પાઈસ જેટ તરફથી એ પણ કહેવામાં આવ્યુ કે સુરત માટે જયપુરથી એન્ડ ટુ એન્ડ ઉડાન કરશે. કંપની દ્વારા આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં જણાવવામાં આવ્યુ હતુ કે તેમની ફ્લાઈટ સાતે દિવસ ઉપલબ્ધ રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ઘરેલુ ઉડાનો પણ ઠપ્પ ચાલી રહી હતી. પરંતુ હવે સુરત એરપોર્ટથી દેશના ઘણા શહેરો સુધી વિમાન અવર-જવર કરવા લાગ્યા છે. ફ્લાઈટોની સંખ્યા સતત વધી રહી છે.\nલૉકડાઉનના કારણે જે ફ્લાઈટ બંધ થઈ ગઈ હતી તેમની ક���ેક્ટિવિટીને નવેસરથી રિકનેક્ટ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ સુરત એરપોર્ટથી હાલમાં રોજ આવતી જતી કુલ 35થી વધુ શિડ્યુલ ઉડાનોનુ સંચાલન થઈ રહ્યુ છે. રોજ અહીં અઢીથી ત્રણ હજાર યાત્રી સફર કરી રહ્યા છે. મુસાફરોને લાવવા લઈ જવા બાબતે ઈન્ડિગોએ બાકી કંપનીઓને પાછળ છોડી દીધી છે. વળી, હવે માનવામાં આવી રહ્યુ છે કે જયપુરથી સુરત વચ્ચે સ્પાઈસ જેટની સીધી ફ્લાઈટ સર્વિસ શરૂ થવા પર સ્પાઈસ જેટ વિમાન કંપનીની ફ્લાઈટોની સંખ્યા વધી જશે. જયપુર માટે શરૂ થતી ફ્લાઈટનુ બુકિંગ વહેલી તકે શરૂ થવા જઈ રહ્યુ છે.\nગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ થશેઃ શિક્ષણમંત્રી\nસ્પાઈસજેટ વિમાનના મુસાફરની બેગમાં મળ્યા .22 બોરના 22 જીવતા કારતૂસ\nSpiceJet એરહોસ્ટેસે કેમ કહ્યું \"આ રેપથી ઓછું છે શું\nશું આજે વિમાન અકસ્માત દિવસ છે\nસ્પાઇસજેટ આપને માત્ર 599 રૂપિયામાં કરાવશે હવાઇ મુસાફરી\nમુશ્કેલીના સમયમાં સ્પાઇસજેટની વહારે આવ્યા ભૂતપૂર્વ પ્રમોટર અને 2 રોકાણકારો\nસ્પાઇસ જેટને ફ્યુઅલ આપવાનું બંધ કરાતા તમામ ફ્લાઇટ્સ રદ\nસુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ\nસુરતમાં વધી રહ્યા છે બ્લેક ફંગસના દર્દી, એક જ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 400થી વધુ ઑપરેશન\nસુરત: પેલેડીયમ ડસ્ટ માટે કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગની ધરપકડ\nલર્નિંગ લાયસન્સ મેળવવા હવે ટેસ્ટ આપવા જવાની જરૂર નહિ, ઘરે બેઠા મોબાઈલમાં પરીક્ષા આપો અને મેળવો લાયસન્સ\nસુરતમાં આપ નેતા ગોપાલ ઇટાલીયાના પુતળાનું દહન, ધાર્મિક લાગણી દુભાયાનો મામલો\nસુરતમાં ટ્રસ્ટીઓની અમાનવીયતા, મિલકતોને સીલ મારી દેતા લોકો રસ્તે રઝળ્યા\nવજુભાઈ વાળાનો હુંકાર, રાજનીતિમાંથી નિવૃતિ લેવાનો કોઈ સવાલ જ નથી\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\nકોરોના કેસોમાં ફરીથી વધારો, 24 કલાકમાં મળ્યા 39,097 નવા કેસ અને 546ના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/09/imp-details-of-maps.html", "date_download": "2021-07-26T03:50:54Z", "digest": "sha1:22CVWFIEMRUTRJI6WYT6UWGWIIYP4ZMJ", "length": 1772, "nlines": 23, "source_domain": "www.pgondaliya.com", "title": "imp Details of Maps- નકશાની અગત્યની વિગતો - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nimp Details of Maps- નકશાની અગત્યની વિગતો\nનકશા વિશેની આ ઉપયોગી માહિતીનું પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/bharuch-golden-bridge-2-wheeler-allowed-for-1-month/", "date_download": "2021-07-26T04:29:36Z", "digest": "sha1:IOTWEVAGUHS4W3VYRXSKKTL6MAXB4YIO", "length": 7157, "nlines": 132, "source_domain": "www.gstv.in", "title": "એક માસ માટે ગોલ્ડનબ્રીજ પરથી માત્ર ટુ વ્હીલર પસાર થઇ શકશે - GSTV", "raw_content": "\nએક માસ માટે ગોલ્ડનબ્રીજ પરથી માત્ર ટુ વ્હીલર પસાર થઇ શકશે\nએક માસ માટે ગોલ્ડનબ્રીજ પરથી માત્ર ટુ વ્હીલર પસાર થઇ શકશે\nભરૂચ અંકલેશ્વર ને જોડતા નર્મદા નદી પરના ગોલ્ડનબ્રીજ પરથી માત્ર ટુ વ્હીલર પસાર થઇ શકશે. તા.29મી માર્ચથી ફોર વ્હીલર પરના પ્રતિબંધનો અમલ થનાર છે.આ પ્રતિબંધને હળવો કરી રીક્ષાઓને પસાર થવા દેવાની માંગણી રીક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા રીક્ષા ચાલકોએ ગોલ્ડેનબ્રીજ ખાતે ચક્કાજામ કરી તેઓની માંગણી બુલંદ કરી હતી.\nનર્મદા નદી પર ગોલ્ડનબ્રીજને સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રીજની કામગીરીના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.29મી માર્ચ થી એક માસ માટે ગોલ્ડન બ્રીજ પર થી માત્ર ટુ વ્હીલર પસાર થવા અંગેનું જાહેરનામું બહાર પાડયું છે આ પ્રતિબંધનાત્મક જાહેરનામા ને હળવું કરી રીક્ષાઓ ને પણ ગોલ્ડન બ્રીજ પર થી પસાર થવા દેવાની મંજૂરી એવાં માંગ સાથે બ વખત રીક્ષા ચાલકો દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું હતું. જય ભારત રીક્ષા એસોસીએસન દ્વારા ગોલ્ડન બ્રીજ પ ચક્કાજામ કરી દેવાયો હતો. જેના પગલે ગોલ્ડન બ્રીજની બન્નેબાજુ વાહનો ની લાંબી લાંબી લાઈનો પડી જવા પામી હતી અને મુસાફરો પણ અટવાયા હતા.તો જીલ્લા પોલીસવડા સંદિપસિંઘની પણ ગાડી ચક્કાજામમાં ફસાઈ હતી.\nજગ્ગનાથ મંદિર દ્વારા ભક્તોને ગરમીથી બચવા કરે નિઃશુલ્ક છાસ વિતરણ\nકોંગ્રેસને હરાવવા ભારતના અબજો૫તિએ એક કર્મચારીને કેન્યામાં ઝેર અપાવ્યું\nગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ 220 કરોડ\n50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/senior-citizen-fd-rates/", "date_download": "2021-07-26T03:41:30Z", "digest": "sha1:H7Q2N5VZFBJI7YCRZC7CAM3ECJTT3JLQ", "length": 3578, "nlines": 117, "source_domain": "www.gstv.in", "title": "senior citizen fd rates - GSTV", "raw_content": "\nકામની વાત/ સીનિયર સિટીઝનને FD પર મળે છે વધુ વ્યાજ, રોકાણ કરતાં પહેલાં જાણી લો આ બેન્કોની ઑફર્સ\nકોરોના મહામારી અને આર્થિક મંદીના દૌરમાં મોટાભાગની બેન્કોએ પોતાની સેવિંગ સ્કીમ પર આપવામાં આવતુ વ્યાજ ઘટાડી દીધું છે. પરંતુ તેમ છતાં બેન્ક દ્વારા હાલ સીનિયર...\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\nવોટરોને રૂપિયા વેચવાના ગુનામાં પહેલી વખત એક્શન, કોર્ટમાં મહિલા સાંસદને સંભળાવવામાં આવી છ મહિનાની સજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/a-6-year-old-baby-dies-after-falling-on-a-power-line-that-collapsed-in-a-hurricane/", "date_download": "2021-07-26T04:05:05Z", "digest": "sha1:B7JTNAGZJ5XHCJK3I36NKF3WE6OGYPJH", "length": 13315, "nlines": 182, "source_domain": "www.thevenustimes.com", "title": "વાવાઝોડામાં તૂટી પડેલા વીજતાર પર પગ પડી જતાં 6 ‌‌‌વર્ષની બાળાનું મોત | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્��\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Gujarat News વાવાઝોડામાં તૂટી પડેલા વીજતાર પર પગ પડી જતાં 6 ‌‌‌વર્ષની બાળાનું મોત\nવાવાઝોડામાં તૂટી પડેલા વીજતાર પર પગ પડી જતાં 6 ‌‌‌વર્ષની બાળાનું મોત\nખેડૂત પરિવારની દીકરી કિંજલબેન દિલીપભાઈ વસાવા ઉંમર વર્ષ 6 રમતી રમતી ખેતરમાં પહોંચી હતી. ત્યારે 6 વર્ષીય કિંજલનો પગ ભૂલમાં જીવંત વીજતાર પર પડી જતાં કરંટ લાગવાથી કિંજલનું મોત નિપજયું હતું.\nસુરત : ઉમરપાડા તાલુકાના શરદા ગામે વાવાઝોડા દરમિયાન ખેતરમાં તૂટી પડેલા જીવંત વીજ વાયર પર છ વર્ષની બાળકીનો પગ પડતાં વીજ કરંટ લાગવાથી બાળકીનું સ્થળ ઉપર મોત નિપજયું હતું. શરદા ગામના ખેડૂત દિલીપભાઈ વસાવા ���ોતાના ખેતરમાં જ ઘર બનાવીને વસવાટ કરે છે. બપોરે ફુંકાયેલા વાવાઝોડા દરમિયાન શરદા ગામની સીમમાં વીજ લાઈન ઉપર તોતિંગ વૃક્ષ પડતા વીજ વાયરો નીચે પડી ગયા હતા. જીવંત વીજ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ હતો.આ સમયે ખેતરમાં જ ઘર બનાવીને રહેતા ખેડૂત પરિવારની દીકરી કિંજલબેન દિલીપભાઈ વસાવા ઉંમર વર્ષ 6 રમતી રમતી ખેતરમાં પહોંચી હતી. ત્યારે 6 વર્ષીય કિંજલનો પગ ભૂલમાં જીવંત વીજતાર પર પડી જતાં કરંટ લાગવાથી કિંજલનું મોત નિપજયું હતું. આ ઘટનાની જાણ તેના માતાપિતા અને પરિવારજનો ને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. ઘટના અંગે ઉમરપાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.\nPrevious articleસુરતમાં વાવાઝોડાથી ધરાશાયી વૃક્ષોના 200 ટનથી વધુ લાકડા વેચવાને બદલે સ્મશાનમાં અપાશે\nNext articleરાજસ્થાનમાં હજી 200 કેસ આવ્યા ને મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરી દીધી\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી કતારો\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય છે, લોકોને ઝડપથી લાયસન્સ મળશે\nકેવિન ઓ બ્રિયાને ઇતિહાસ રચીને આર્યલેન્ડને બચાવ્યું\nસુકમા: સેના અને નક્સલીઓ વચ્ચે થયેલ અથડામણમાં આઠ નક્સલીઓ ઠાર, બે...\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nરેલવે સ્ટેશનની કાયાપલટને પગલે ૩૦ એપ્રિલ સુધી ટ્રેનોનાં સમયમાં ફેરફાર\nરાજ્યમાં ૩,૧૪૫ નવા કોરોનાના કેસ, ૪૫ મૃત્યુ\nતમાકુ મુક્ત અમદાવાદ જિલ્લો બનાવવા યલો લાઇન કેમ્પેઇનનો વિરમગામના ગોરૈયા ખાતેથી...\nમાસ્કના દંડથી બચવા અમદાવાદના 2 યુવકો પોલીસ પર બાઈક ચઢાવીને ફરાર,...\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nદૂધેશ્વરના પ્રાચીન શનિમંદિરમાં શનિ અમાવસ્યાની ભવ્ય ઉજવણી કરાશે\nસગરામપુરામાં અપાર્ટમેન્ટમાં આગ લાગી, જીવ બચાવવા લોકો ચોથા માળેથી નીચે ઉતર્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/bizarre/donkey-s-milk-cheese-is-being-sold-at-rs-78-000-per-kg-056521.html?ref_source=articlepage-Slot1-11&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:14:43Z", "digest": "sha1:KSYY76C26C5RSZWUIZKO4WLCHA7BGZPV", "length": 14879, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "78 હજાર રૂપિયે પ્રતિ કીલો વેચાઇ રહ્યું છે ગધેડીના દુધનું પનીર | Donkey's milk cheese is being sold at Rs 78,000 per kg - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nપાકિસ્તાનમાં દર વર્ષે વધી રહ્યા છે એક લાખ ગધેડા, ઈમરાન સરકારે આની ગણાવી ઉપલબ્ધિ, ચીનમાં એક્સપોર્ટ\nઆંધ્રપ્રદેશમાં ગધેડાંના માંસની આટલી ઊંચી માગ શા માટે છે\nઆ ગધેડાના દૂધથી બને છે વિશ્વનું સૌથી મોંઘુ પનીર, કિંમત સાંભળતા જ ચક્કર આવશે\nગુજરાતમાં છે સૌથી દુર્લભ ગધેડાઓ, દેશ-વિદેશથી લોકો જોવા આવે છે\nVideo: ગધેડાઓની વસતીના મામલે પાકિસ્તાન નીકળ્યું સૌથી આગળ\nચૂંટણી પહેલા ધોરાજીમાં ગધેડાના ગળામાં લાગ્યા આવા પાટિયા\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n17 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n44 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n1 hr ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n2 hrs ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\n78 હજાર રૂપિયે પ્રતિ કીલો વેચાઇ રહ્યું છે ગધેડીના દુધનું પનીર\nદૂધ એ આપણા આહારનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. સવારના સવારના નાસ્તાથી માંડીને રાત્રે સુતા સુધી દરેક જણ દૂધ પીવે છે. દૂધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, જસત, આયર્ન જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે આપણા શરીરની ક્ષમતાને મજબૂત બનાવે છે. 2001 માં, સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 1 જૂને વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી. ત્યારથી, આ દિવસ દર વર્ષે વિવિધ થીમ્સ પર ઉજવવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે વિશ્વના સૌથી મોંઘા દૂધ ઉત્પાદ વિશે-\nઆ છે દુનિયાનું સૌથી ખાસ પનીર\nસામાન્ય રીતે આપણે ગાય અને ભેંસના દૂધથી બનેલ પનીર ખાઈએ છીએ, પરંતુ દુનિયાના કેટલાક ભાગો એવા છે જ્યાં ગધેડાના દૂધનુ પનીર બનાવવામાં આવે છે. ભારતમાં સામાન્ય ચીઝ 300 થી 600 રૂપિયા પ્રતિ કિલોમાં મળે છે, પરંતુ ગધેડાના દૂધના પનીરની કિંમત 78 હજાર રૂપિયાની નજીક છે. આ ચીઝના વિશેષ ગુણધર્મોને ધ્યાનમાં લેતા, તેની માંગ વિશ્વમાં પણ ઘણી વધારે છે, જો કે તે અમુક દેશોમાં ઉત્પન્ન થાય છે.\nસર્બિયામાં બનાવવામાં આવે છે પનીર\nગધેડાના દૂધમાંથી પનીર બનાવવાનું કામ યુરોપિયન દેશ સર્બિયાના એક ફાર્મમાં થાય છે. ઉત્તરી સર્બિયામાં સ્થિત, આ ફોર્મ જૈસાવિકા તરીકે ઓળખાય છે. અહીં 200 થી વધુ ગધેડાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. ભારતમાં જર્સી ગાય દિવસમાં 30 લિટર જેટલું દૂધ આપે છે, પરંતુ ગધેડામાંથી એક લિટર દૂધ પણ મળતું નથી. જેના કારણે ફાર્મમાં બધા ગધેડાના દૂધમાંથી ફક્ત 15 કિલો ચીઝ જ બનાવી શકાય છે. બધા ગધેડાઓનું દૂધ આવા મોંઘા પનીર બનતા નથી. બાલ્કન પ્રજાતિના ગધેડાઓનું દૂધ જ પૌષ્ટિક માનવામાં આવે છે, જે સર્બિયા અને મોન્ટેનેગ્રોમાં જોવા મળે છે.\nસર્બિયાના પનીર ઉત્પાદકોના જણાવ્યા મુજબ, ગધેડા અને માતાના દૂધમાં સમાન ગુણધર્મો છે. તેમાં અનેક પૌષ્ટિક તત્વો જોવા મળે છે. જો અસ્થમા અને બ્રોન્કાઇટિસના દર્દીઓ તેનો ઉપયોગ કરે છે, તો તેનો ખૂબ ફાયદો થાય છે. તે જ સમયે, જે લોકોને ગાયના દૂધથી એલર્જી હોય છે તેઓ ગધેડા દૂધ અથવા ચીઝનો ઉપયોગ કરે છે. ફોર્મ પ્રમાણે ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે તેની કિંમતો ખૂબ ઉંચી છે. 2012 માં, પનીરનો ઉપયોગ સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ આ પનીરની ચર્ચા દુનિયાભરમાં થવા લાગી. જો કે જોકોવિચે આ અહેવાલોને નકારી કાઢ્યો હતો.\nઆ પણ વાંચો: ફીર લૌટ કર આના નો વાદો લઇ સોનુ સુદે પ્રવાસી મજુરોને કર્યા વિદાય\nVideo: ગધેડી સાથે સેક્સ કરતો પકડાયો ISISનો આતંકી\nસુંદર દેખાવા માટે ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી મિસ્ત્રની મહારાણી\nટેસ્ટી, યમ્મી પનીર બિરયાની\nસ્કેર હોમઃ 15 વર્ષથી કબરમાં રહેતી જીવીત વ્યક્તિ\nજનતા પર ફરીથી મોંઘવારીની માર, અમૂલ પછી હવે મધર ડેરીએ 2 રૂપિયા વધાર્યા દૂધના ભાવ\nઆત્મનિર્ભર ભારતઃ દૂધ વેચીને ગુજરાતની આ મહિલા કમાઈ રહી છે વર્ષના 1 કરોડ રુ.થી પણ વધુ\nફેક્ટ ચેકઃ શું ઉના જિલ્લામાં મુસ્લિમ ગુજ્જરોને દૂધ વેચવાથી રોકવામાં આવ્યા\nકોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે જારી કરી ગાઈડલાઈન - હળદરવાળુ દૂધ, ગરમ પાણી પીવો\nFact Check: શું મુંબઈ પોલિસે દૂધ અને પેપર વિતરણનો સમય કર્યો છે ફિક્સ\nફેસ્ટીવ સિઝનમાં નકલી માવો ખાવાથી બચો, ઘરે જ બનાવો ખોયા\nદેશભરમાં દૂધ પર કરાયો સર્વે, પરિણામો તમારા હોશ ઉડાવી દેશે\nઆ રીતે મળે છે અમૂલની ફ્રેન્ચાઈઝી, કરી શકો છો લાખોની કમાણી\nમીરાબાઇ ચાનુને પીએમ મોદીને આપી શુભકામનાઓ, કહ્યું- ટોક્યો ઓલમ્પિકમાં આનાથી સારી શરૂઆત બીજી શું હોય\nTokyo Olympics: મીરાબાઈ ચાનૂએ રચ્યો ઈતિહાસ, વેઈટલિફ્ટિંગમાં અપાવ્યો ભારતને 'સિલ્વર' મેડલ\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00130.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.rapidtables.org/gu/", "date_download": "2021-07-26T04:20:23Z", "digest": "sha1:ZSRN6XPQDRFFYYYRM7E6H5BG2D4CQDSF", "length": 4799, "nlines": 53, "source_domain": "www.rapidtables.org", "title": "Calcનલાઇન કેલ્ક્યુલેટર અને સાધનો - રેપિડટેબલ્સ", "raw_content": "\nCalcનલાઇન કેલ્ક્યુલેટર અને સાધનો\nflash_on વિદ્યુત કેલ્ક્યુલેટર attach_money નાણાકીય કેલ્ક્યુલેટર check ગ્રેડ કેલ્ક્યુલેટર wb_incandescent લાઇટિંગ કેલ્ક્યુલેટર functions ગણિત કેલ્ક્યુલેટર power વાયર કેલ્ક્યુલેટર schedule સમય કેલ્ક્યુલેટર\nflash_on Energyર્જા રૂપાંતર straighten લંબાઈ રૂપાંતર functions સંખ્યા રૂપાંતર flash_on પાવર રૂપાંતર ac_unit તાપમાન રૂપાંતર fitness_center વજન રૂપાંતર flash_on વોલ્ટેજ રૂપાંતર settings_input_antenna આવર્તન રૂપાંતર color_lens રંગ રૂપાંતર image છબી રૂપાંતર flash_on વિદ્યુત ગણતરી\ncolor_lens વેબ રંગો code વેબ એચટીએમએલ build વેબ ટૂલ્સ code વેબ વિકાસ\nflash_on વીજળી અને ઇલેક્ટ્રોનિક્સ functions ગણિત build Toolsનલાઇન સાધનો description ટેક્સ્ટ ટૂલ્સ description પીડીએફ ટૂલ્સ code કોડ nature ઇકોલોજી\nકાર્બન ફૂટપ્રિન્ટ કેવી રીતે ઘટાડવું\nપ્લાસ્ટિકનો કચરો કેવી રીતે ઘટાડવો\nકેવી રીતે બળતણ બચાવવા\nનવા / અપડેટ પાના\nઆ પૃષ્ઠને કેવી રીતે સુધારવું તે લખો\nઘર | વેબ | મઠ | વીજળી | કેલ્ક્યુલેટર | પરિવર્તક | સાધનો\nઆ વેબસાઇટ તમારા અનુભવને સુધારવા, ટ્રાફિકનું વિશ્લેષણ અને જાહેરાતો પ્રદર્શિત કરવા માટે કૂકીઝનો ઉપયોગ કરે છે. વધુ શીખો\nબરાબર સેટિંગ્સ મેનેજ કરો", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00130.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/top-10-mutual-funds-which-can-double-your-wealth-043108.html?ref_source=articlepage-Slot1-9&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T04:57:03Z", "digest": "sha1:A4IJI53TCRUKCF7U3EJDHK27G6N5APL2", "length": 20541, "nlines": 186, "source_domain": "gujarati.oneindia.com", "title": "ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ, જે તમારી સં���ત્તિ બમણી કરશે | Top 10 Mutual Funds Which Can Double Your Wealth - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nSBI: FD છોડો અને ડેબ્ટ ફંડમાં લગાવો પૈસા, મળશે વધારે નફો\nGold: સરકારી સ્કીમથી પણ સસ્તુ સોનુ વેચાઈ રહ્યુ છે બજારમાં\n1400 રૂપિયાની નાનકડી બચતથી તમારા બાળકને બનાવો કરોડપતિ\nમ્યુચ્યુઅલ ફંડ: SIP દ્વારા જોરદાર કમાણી, આ છે આંકડા\nઆ લોકો તમારા પૈસાને બનાવી દેશે બમણા-ચારગણા\nમ્યુચ્યુઅલ ફંડઃ 50 લાખનો ઈન્સ્યોરન્સ લો ફ્રીમાં, આ રીત અજમાવો\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n26 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n46 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n2 hrs ago Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ, જે તમારી સંપત્તિ બમણી કરશે\nરોકાણકારો માટે લાંબા ગાળાના રોકાણ પર વધુ નફો મેળવવાનો સૌથી જાણીતો રસ્તો મ્યુચ્યુઅલ ફંડ છે. જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો રોકાણકારો લોંગ ટર્મમાં પોતાની રકમ બમણી કરી શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત છે એેસેટ લોકેશન. તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે હાલ માર્કેટમાં અસ્થિરતા છે, એટલે રોકાણકારો એસેટ લોકેશનનું ધ્યાન ન રાખે તો મુશ્કેલી સર્જાઈ શકે છે.\nઆ પણ વાંચો: કેવી રીતે ચેક કરશો મ્યુચ્યુઅલ ફંડનું પર્ફોમન્સ\n1) ICICI પ્રુડેન્શિઅલ મલ્ટીકૈપ ફંડ\nICICI પ્રુડેન્શિયલ મલ્ટીકેપ ફંડ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં મિક્સ રીતે રોકાણ કરે છે. રોકાણકારે તેમાં માર્કેટ કેપિટલાઈઝેશન અને બીજા સેક્ટર્સમાં સારુ રિટર્ન મેળવે છે. ફંડ મેનેજરનું લક્ષ્ય 40થી 60 ટકા લાર્જ કેપ શેર્સ અને બાકીના મિડ કેપ તેમજ સ્મોલ કેપ શેર્સમાં રોકાણ કરવાનું હોય છે. આ ફંડ હાલની ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી એવા સ્ટોક્સ અને સેક્ટર્સમાં રોકાણ કરવાની હોય છે જેનાથી આર્થિક ફાયદો મળી શકે. તેને ટોપ, ડાઉન અને બોટમ અપના કોમ્બિનેશનથી પસંદ કરવામાં આવે છે.\n2) L & T ઈન્ડિ��ા વેલ્યુ ફંડ\nઆ ફંડ ઓછી કિંમતના શેર્સમાં રોકાણ કરે છે. તેની રણનીતિ જુદી જુદી વેલ્યુ ધરાવતા સ્ટોકમાં રોકાણ કરવાની હોય છે. જ્યારે કંપનીઓ અસ્થાઈ સ્થિતમાં હોય ત્યારે તેમની શેર્સના ભાવ ઘટાડી દેતી હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે શોર્ટ ટર્મમાં કંપનીમાં કોઈ ગરબડ થાય કે નફો ઓછો થાય. એટલે લોકો દ્વારા નજરઅંદાજ કરી દેવાયેલા શેર્સ ખરીદવામાં આવે છે, જ્યારે તેના ભાવ વધે ત્યારે વેચવામાં આવે છે. આમ કરવાથી રોકાણકારને ફાયદો થાય છે.\n3) એડલવાઈઝ બેલેન્સ એડવાન્ટેજ ફંડ\nઆ ફંડ ડાયનામિક એસેટ એલોકેશનના સિદ્ધાંત પર કામ કરે છે. જેમાં શોર્ટ ટર્મમાં નેગેટિવ રિટર્નની શક્યતા ઓછી થઈ જાય છે અને પ્યોર સ્ટેટિક એસેટ અલોકેશનના કારણે રોકાણનો સારો અનુભવ મળે છે. આ ફંડ એડલવાઈઝ ઈક્વિટી હેલ્થ ઈન્ડેક્સનો ઉપયોગ કરે છે, જે માર્કેટની દિશા, અસ્થિરતા અને આધારભૂત નિયમો વિશે જણાવે છે. આ ફંડમાં ફાયદાની શક્યતા વધુ છે. આ ફંડ મૂલ્ય આધારિત દ્રષ્ટિકોણથી સારા છે, કારણ કે આ ફંડ માર્કેટમાં થતા મોટા ફેરફારની રાહ નથી જોતો.\n4) આદિત્ય બિરલા સનલાઈફ ફ્રંટ લાઈન ઈક્વિટી ફંડ\nઆ પોર્ટફોલિયોમાં 90 ટકા ઈક્વિટી અને 10 ટકા ડેબ્ટ તેમજ મની માર્કેટ સિક્યોરિટીઝ હોય છે. આ એક લાર્જ કેપ આધારિત ફંડ છે. એટલે કે તેમાં એવા શેર્સમાં રોકાણ કરવામાં આવે છે જેનું માર્કેટ કેપિટલાઈઝેશન લાર્જ છે. હાલમાં માર્કેટની સ્થિતિ જોતા લાર્જ કેપ ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક છે, કારણ કે તે અસ્થિર થવાની શક્યતાઓ ઓછી છે.\n5) ડીએસપી મિડકેપ ફંડ\nઆ મિડકેપ ફંડ એક જાણીતું ફંડ છે. તેણે સાબિત કર્યું છે કે નફા માટે મિડકેપ સારો વિકલ્પ છે. લાંબા સમયગાળા માટે આ ફંડે સારું પ્રદર્શન કર્યું છે. તેમાં ખાસ કરીને ફાઈનાન્શિયલ સર્વિસિઝ, કેમિકલ્સ, હેલ્થકેર, એન્જિનિયરિંગ વગેરે ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવે છે. એક્સાઈઝ ઈન્ડસ્ટ્રીઝ, RBL બેન્ક, અને સોલાર ઈન્ડસ્ટ્રીઝ એ બીજા કેટલાક શેર્સ છે. આ ફંડના ફંડ મેનેજર્સે રોકાણ કારો માટે સારું ભવિષ્ય નિર્ધાર્યું છે. તાજેતરમાં આ ફંડમાં લંપસંપ રોકાણ નથી લેવાતું. તેમાં ESIP કે STP દ્વારા રોકાણ કરી શકાય છે.\n6) પ્રિન્સિપલ હાઈબ્રીડ પંડ\nઆ ફંડ ઓછી અસ્થિરતા અને ઈક્વિટી ફંડની સરખામણીમાં ઓછા જોખમ સામે વધુ નફો આપે છે. પહેલીવાર રોકાણ કરનાર લોકો માટે આ એક સારો વિકલ્પ છે. આ પોર્ટપોલિયોમાં મુખ્ય રીતે લાર્જ કેપ શેર્સમાં રોકાણ કરવામાં આવે છે, પરંતુ ���ેટલીકવાર સ્થિતિ જોઈને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રોકાણ કરવામાં આવે છે. જો ફિક્સ ઈન્કમવાળા ભાગની વાત કરીએ તો અહીં ફિક્સ ઈન્કમ સારી છે. સાથે જ ડ્યુરેશન મેનેજમેન્ટ છે અને રોકાણ આયોજન પ્રમાણે કરવામાં આવે છે, જેથી વળતર સારું મળે.\n7) ટાટા ઈક્વિટી પીઈ ફંડ\nઆ એક એક્ટિવ રીતે મેનેજ કરાતું વિવિધતા ધરાવતું ઈક્વિટી ફંડ છે. BSE સેન્સેક્સની તુલનામાં તેનો 12 મહિને પી/ઈ ગુણોત્તર છે. પાવર ગ્રિડ ઓફ ઈન્ડિયા, HDFC બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી તેના મુખ્ય શેર્સ છે. જેણે ઓછા જોખમમાં સારું પ્રદર્શન કર્યું છે.\n8) પ્રિન્સિપલ ડિવિડન્ડ યીલ્ડ ફંડ\nઆ ફંડ મુખ્ય રીતે નિયમિત અને વધુ લાભ કરાવતા શેર્સમાં રોકાણ કરે છે, જેથી રોકાણકારને લાંબા ગાળા માટે સારો નફો મળે. આ ફંડ માર્કેટ કેપિટલાઈઝેશનમાં શેર્સમાં રોકાણ કરી શકે છે. આ ફંડનો કેટલાક માર્કેટમાં 14 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે. જે રોકાણકારો બહું વધુ નહીં અને બહુ ઓછું નહીં એવું જોખમ લેવા ઈચ્છે છે, તે આમાં રોકાણ કરી શકે છે.\n9) રિલાયન્સ સ્મોલ કેપ\nસ્મોલ કેપિટલાઈઝેશન કંપનીઓમાં રોકાણ કરતા સમયે તે ઓછા રિસ્ક સાથે સારું રિટર્ન આપે છે. સ્મોલ કેપ સ્ટોક્સમાં એ શેર સામેલ છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન ટોપ 250 કંપનીઓ કરતા ઓછું છે. સ્મોલ કેપ કંપનીઓ આવતીકાલે મિડ કેપ બની શકે છે એટલે તે હાઈ ગ્રોથ અને લોઅર વેલ્યુએશનનો બમણો ફાયદો આપે છે. પોતાની કેટેગરીમાં તે શાનદાર સ્મોલ કેપ ફંડ છે.\n10) મહિન્દ્રા ઉન્નતિ ઈમર્જિંગ બિઝનેસ યોજના\nઆ એક વિક્સી રહેલો મિડ કેપ ફંડ છે, જે 65 ટકા મિડ કેપ કંપનીમાં રોકાણ કરે છે. આ ફંડ બોટમ અપ સ્ટોક સિલેક્ટ કરે છે, જેમાં સ્મોલ માર્કેટના મોટા પ્લેયર્સ પર ફોકસ હોય છે. તેનું ધ્યાન ગ્રાહકોને લગતી વસ્તુઓ, ઔદ્યોગિક ઉત્પાદન અને ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં હોય છે. જ્યારે સૂચક આંક 30 ટકા નીચે હતો ત્યારે પણ આ ફંડને વધુ નુક્સાન નહોતું થયું. આ ફંડ ફક્ત -5 ટકા જ ડાઉન હતો. એટલે રોકાણ કારો તેમાં લાંબા સમયના નફા માટે રોકાણ કરે છે.\nમ્યુચ્યુઅલ ફંડ: સ્માર્ટ રોકાણકારોએ આ રીતે રમ્યો 8000 કરોડનો દાવ\nટોપ 10 મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ, FD કરતા સારું રિટર્ન આપે છે\n15 વર્ષમાં કરોડપતિ બનવાની ફોર્મ્યુલા, આજે જ અપનાવો\nMutual Fund: આ સ્કીમો તમારા પૈસા ડૂબાડી શકે છે\nMutual Fund: રોકાણ કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન\nનવજાત બાળક માટે આ છે શ્રેષ્ઠ રોકાણના ઓપ્શન\nMutual Fund SIPના 10 ફાયદા, પૈસા થઈ જાય છે બમણા-ચા��� ગણા\nMutual Fund: જાણો કેમ ચૂંટણી પહેલા માર્ચમાં બમણું થયું રોકાણ\nMutual Fund અને share વેચીને ટેક્સ બચાવો, આવો છે કાયદો\nઈન્કમ ટેક્સ બચાવવાની આ છે 5 રીતો, થશે મોટો ફાયદો\nઉચ્ચ અભ્યાસના આયોજન દરમિયાન આ ભૂલો ના કરવી\nજાણો બાળકોના નામે Mutual fund કેવી રીતે ખરીદશો, બની જશે કરોડપતિ\nmutual fund investor mahindra icici tata મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર મહિન્દ્રા આઈસીઆઈસીઆઈ ટાટા\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\nટોક્યો ઓલમ્પિકનો પહેલો ગોલ્ડ ચિનને નામ, શૂટર યાંગ કિયાને જીત્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/did-mukesh-ambani-remove-sharukh-khan-from-jio-ads/", "date_download": "2021-07-26T05:39:42Z", "digest": "sha1:TDZS5EXULKMZDTQ74QN7L7EOTJCRWFLA", "length": 13377, "nlines": 113, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર શાહરૂખ ખાનને જીઓની જાહેરાત માંથી કાઢી મુક્વામાં આવ્યો...? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર શાહરૂખ ખાનને જીઓની જાહેરાત માંથી કાઢી મુક્વામાં આવ્યો… જાણો શું છે સત્ય…\nJayswal Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના ગુજરાત ના હિન્દુ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બિગબ્રેકિંગ મુકેશ અંબાણીએ Jio સિમની એડ માંથી જેહાદી શાહરૂખ ખાને લાત મારી કાઢ્યો # જય શ્રીરામ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જીઓ સિમ કાર્ડની એપ માંથી શાહરૂખ ખાનને મુકેશ અંબાણી દ્વારા કાઢી મુકવમાં આવ્યો.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો હતો કે, આ પ્રકારની માહિતી સોશિયલ મિડિયામાં આવી ક્યાંથી. દરમિયાન અમને મુકેશ અંબાણીના નામથી સોશિયલ મિડિયામાં વાયરલ ટ્વિટનો સ્ક્રિનશોટ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.\nઆમ, આ ટ્વિટ પરથી સોશિયલ મિડિયામાં શાહરૂખ ખાનને જીઓની જાહેરાત માંથી કાઢી મુકવામાં આવ્યો હોવાની વાત ફેલાઈ હતી. શું ખરેખર મુકેશ અંબાણી દ્વારા ટ્વિટ કરી આ માહિતી આપવામાં આવી હતી. તેમજ મુકેશ અ���બાણીનું ટ્વિટર પર ઓફિશિયલ એકાઉન્ટ છે કે નહિં તે જાણવા પ્રયત્ન કર્યો હતો.\nસૌપ્રથમ અમે ટ્વિટર પર આ એકાઉન્ટ શોધ્યુ જેના પરથી ટ્વિટ કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ એકાઉન્ટ અમને મુકેશ અંબાણીનું ન હોવાનું જાણવા મળ્યુ હતુ. તેમજ ટ્વિટર દ્વારા પણ આ એકાઉન્ટને હટાવી દેવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.\nઆ જ રીતે મુકેશ અંબાણીના નામે અન્ય ખોટા ટ્વિટર એકાઉન્ટ બનાવી મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.\nThe wire વેબસાઈટ દ્વારા પણ આ અંગે સ્પષ્ટતા કરતા સમાચાર તારીખ 29 જૂન 2020ના પ્રસારિત કર્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.\nઅમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે રિલાયન્સ જીઓ હેલ્પલાઈનનો સંપર્ક સાધ્યો અને આ અંગે સ્પષ્ટતા પણ કરી હતી. અધિકારીના મતે, મુકેશ અંબાણી અથવા તેના પરિવાર પાસે કોઈ ટ્વિટર એકાઉન્ટ નથી. તેમણે કહ્યું, શાહરૂખ ખાન હજી પણ જિઓના એમ્બેસેડર છે. સોશિયલ મિડિયમાં ખોટી પોસ્ટ વાયરલ થાય છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, શાહરૂખ ખાનને જીઓના એમ્બેસેડર માંથી કાઢી નથી મુક્વામાં આવ્યા અને આ અફવા સોશિયલ મિડિયામાં મુકેશ અંબાણીના નામે કરવામાં આવેલા ખોટા ટ્વિટના સ્ક્રિન શોટથી ફેલાઈ છે.\nTitle:શું ખરેખર શાહરૂખ ખાનને જીઓની જાહેરાત માંથી કાઢી મુક્વામાં આવ્યો… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભૂટાન દ્વારા આસામમાં આવતું સિંચાઈનું પાણી રોકવામાં આવ્યું… જાણો શું છે સત્ય…\nશું ખરેખર જાવેદ હૈદર નામનો કલાકાર જીવન ગુજરાન માટે શાકભાજી વેચી રહ્યો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર નરેન્દ્ર મોદીની બુક “જ્યોતિ પુંજ”માં સરદાર પટેલ વિરૂધ્ધમાં શબ્દો લખાયેલા છે. જાણો શું છે સત્ય..\nફોટોને ભાજપા લાથે તેમજ કોરોના વાયરસ સાથે કોઈ જ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….\nપાલઘર લિંચિંગ કેસમાં NCP નેતા સંજય શિંદે મુખ્ય આરોપી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા ���ક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00132.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/history-wimbledon-tennis-championships-started-9th-july-gujarati-news/", "date_download": "2021-07-26T04:03:09Z", "digest": "sha1:UUS2BZ4PVICBZXUN3JEZIQOEQYCXOPSB", "length": 10549, "nlines": 142, "source_domain": "www.gstv.in", "title": "વિમ્બલડન ટેનિસને થયા 143 વર્ષ પૂર્ણ, આવો રહ્યો છે તેનો રસપ્રદ ઈતિહાસ - GSTV", "raw_content": "\nવિમ્બલડન ટેનિસને થયા 143 વર્ષ પૂર્ણ, આવો રહ્યો છે તેનો રસપ્રદ ઈતિહાસ\nવિમ્બલડન ટેનિસને થયા 143 વર્ષ પૂર્ણ, આવો રહ્યો છે તેનો રસપ્રદ ઈતિહાસ\nવિમ્બલડન ટેનિસ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનશિપ વિશ્વની સૌથી લોકપ્રિય ટેનિસ ટુર્નામેન્ટ છે. વર્ષ દરમિયાન ચાર ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ યોજાતી હોય છે જેમાં વિમ્બલડનનું આકર્ષણ અનોખું હોય છે. બરાબર 143 વર્ષ અગાઉ વિમ્બલડનનો પ્રારંભ થયો હતો. દરેક ખેલાડીનું એક સ્વપ્ન હોય છે કે તે કરિયરમાં કમસે કમ એક વાર તો વિમ્બલડનમાં ચેમ્પિયન બને. આ ગ્રાસકોર્ટ પર રમાતી ટુર્નામેન્ટમાં સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ સ્વિસ ખેલાડી રોજર ફેડરરના નામે છે. વિમેન્સ સિંગલ્સમાં અમેરિકાના માર્ટિના નવરાતીલોવા આ રેકોર્ડ ધરાવે છે. આ વખતે કોરોના વાયરસને કારણે આ ટુર્નામેન્ટ રદ કરાઈ છે. 1945 બાદ પહેલી વાર વિમ્બલડન ટેનિસ ટુર્નામેન્ટ રદ કરવાની ફરજ પડી છે.\nઆધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય\n1877ની નવમી જુલાઈએ વિમ્બલડનો પ્રારંભ થયો ત્યારે સિંગલ્સ ઈવેન્ટ થતી\n1877ની નવમી જુલાઈએ વિમ્બલડનો પ્રારંભ થયો હતો. એ વખતે ત્યા માત્ર સિંગલ્સ ઇવેન્ટ થતી હતી અન�� તેને જેન્ટલમેન સિંગલ્સ તરીકે ઓળખાતી હતી. 1877માં 22 ખેલાડીએ તેમાં ભાગ લીધો હતો જેમાં બ્રિટનના સ્પેન્સર ગોરેએ ટાઇટલ જીત્યું હતું. લંડનમાં એક પરગણું છે જેનુ નામ વિમ્બલડન છે અને તેના નામ પરથી આ ટુર્નામેન્ટ વિમ્બલડન તરીકે ઓળખાય છે. પ્રારંભિક કાળમાં તેમાં અંગ્રેજ ખેલાડીઓનો દબદબો રહ્યો હતો પરંતુ ત્યાર બાદ અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, સ્વિડન અને સ્વિટઝર્લેન્ડના ખેલાડીઓ ટાઇટલ જીતવા લાગ્યા હતા. છેલ્લે સર્બિયાના નોવાક યોકોવિચે મેન્સ સિંગલ્સ અને સિમોના હાલેપે વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું.\n1960માં રામનાથન ક્રિષ્ણને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો\nભારતનો કોઈ ખેલાડી મેન્સ કે સિંગલ્સ ટાઇટલ જીતી શક્યો નથી પરંતુ 1960માં રામનાથન ક્રિષ્ણને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રામનાથને 1954માં જુનિયર વિમ્બલડન ટાઇટલ જીત્યું હતું. 1999માં લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિએ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું. લિએન્ડર પેસે તો અહીં ચાર વખત મિક્સ ડબલ્સ ટાઇટલ જીતેલા છે.\n50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા\nકોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ\nરાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nદિલ્હી કેપિટલ્સના આ અધિકારીનુ નિવેદન, ખાલી સ્ટેડિયમમાં ફેન્ટસી રમત માટે ફાયદાકારક છે IPL\nવિકાસ દુબેની નજીકના માથાભારે 4ને પોલીસે એન્કાઉન્ટરમાં પતાવી દીધા, બધામાં એક જ થિયરી\n50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા\nકોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ\nરાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા મ��ટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\nવોટરોને રૂપિયા વેચવાના ગુનામાં પહેલી વખત એક્શન, કોર્ટમાં મહિલા સાંસદને સંભળાવવામાં આવી છ મહિનાની સજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00132.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/fake-news-of-recruitment-in-the-railways-without-any-exam/", "date_download": "2021-07-26T03:37:20Z", "digest": "sha1:U22WKMZWU6J42EWBBX2UJMMELK46ILVP", "length": 11354, "nlines": 104, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર રેલવેમાં કોઈપણ પરિક્ષા વગર ભરતી કરવામાં આવી રહી છે...? જાણો શું છે સત્ય.... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર રેલવેમાં કોઈપણ પરિક્ષા વગર ભરતી કરવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….\nVipul Suthar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2020ના પોલીસ ભરતી – અન્ય સરકારી ભરતીના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રેલવે વિભાગ માં આવી ભરતી ▶️ કોઈ પણ જાતની પરીક્ષા વગર ભરતી ▶️ 10માં ધોરણના માર્ક્સના આધારે પસંદગી કરવામાં આવશે ▶️ છેલ્લી તારીખ : 30/08/2020.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 401 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 78 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 35 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેલવેમાં કોઈપણ પરિક્ષા વગર સિધી જ ભરતી કરવામાં આવી રહી છે.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી લિંકને ઓપન કરતા તેમાં પ્રસારિત આર્ટિકલ દૂર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.\nત્યારબાદ અમે ગૂગલ પર પણ આ અંગે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.\nઅમે અમારી પડતાલને આગળ વધારી હતી અને રેલવે રિક્યુરમેન્ટ બોર્ડ અમદાવાદના સહાયક સચિવ મનીષ એન મહેતાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ભરતી રેલવે દ્વારા કરવામાં નથી આવી રહી. આ તદ્દન ખોટી વાત છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિંનતી છે.”\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રેલવે દ્વારા પરિક્ષા વગર સિધી જ કોઈ ભરતી કરવામાં નથી આવી રહી. જેની પૃષ્ટી રેલવે બોર્ડના સહાયક સચિવ દ્વારા કરવામાં આવી છે.\nTitle:શું ખરેખર રેલવેમાં કોઈપણ પરિક્ષા વગર ભરતી કરવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….\nTagged રેલવે ભરતીરેલવે રિક્યુરમેન્ટ બોર્ડ\nશું ખરેખર કોરોના દર્દીને હોસ્પિટલ સંચાલકો દ્વાર મારી નાખવામાં આવ્યા તેનો વિડિયો છે…. જાણો શું છે સત્ય…\nશું ખરેખર મહેશ ભટ્ટના આ ઈન્ટરવ્યુનો સડક-2 ફિલ્મ સાથે સબંધ છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર WHO દ્વારા ભારત સરકાર માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે…. જાણો શું છે સત્ય…..\nશું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે… જાણો શું છે સત્ય…\nગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/bad-news-for-team-india-another-indian-player-injured-during-net-practice-047881.html?ref_source=articlepage-Slot1-10&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:29:17Z", "digest": "sha1:TLLDXBGWFWYR5YASGJDN3OU7FKCNGP72", "length": 16146, "nlines": 178, "source_domain": "gujarati.oneindia.com", "title": "ટીમ ઈન્ડિયાને વધુ એક ફટકો, નેટ પ્રેક્ટિસ દરમિયાન બુમરાહની બોલે ઘાયલ થયો આ બેટ્સમેન | bad news for team india, another indian player injured during net practice - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nવર્લ્ડ કપ ફાઈનલના વિવાદિત ઓવર થ્રોની તપાસ થશે, ICC સંભળાવી શકે મોટો ફેસલો\nવર્લ્ડ કપ ફાઈનલમાં જ થઈ મોટી ભૂલ, બેસ્ટ અંપાયરે જણાવ્યું ક્યાં થઈ ચૂક\nજે નિયમોથી ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ જીત્યું તેના પર રોહિત શર્માએ સવાલ ઉઠાવ્યા\nવર્લ્ડ કપ 2019: ઈંગ્લેન્ડ પહેલી વાર બન્યુ ચેમ્પિયન, કોને મળ્યો કયો એવોર્ડ\nસેમીફાઈનલમાં હારવા છતાં ટીમ ઈન્ડિયાને મળશે અધધધ આટલા બધા રૂપિયા\nVideo: જેસન રોયને અંપાયરે ખોટો આઉટ દીધો, ગાળ આપતાં આપતાં પેવેલિયન ગયો\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n32 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n58 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n1 hr ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n2 hrs ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nટીમ ઈન્ડિયાને વધુ એક ફટકો, નેટ પ્રેક્ટિસ દરમિયાન બુમરાહની બોલે ઘાયલ થયો આ બેટ્સમેન\nનવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયા માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. એવું લાગી રહ્યું છે જાણે કે ભારતીય ખેલાડીઓ પર ગ્રહણ લાગી ગયું હોય. બુધવારે ટીમ ઈન્ડિયાને ત્યારે મોટો ઝાટકો લાગ્યો જ્યારે શિખર ધવન વર્લ્ડ કપના બાકી બચેલ મેચથી બહાર થઈ ગયો અને રિષભ પંતને સત્તાવાર રીતે બીસીસીઆઈએ રિપ્લેસમેન્ટ ઘોષિત કર્યો. અફઘાનિસ્તાન વિરુદ્ધ 22 જૂને રમાનાર મુકાબલાની ઠીક પહેલા ભારતીય ખેમામાં વધુ એક અશુભ સૂચના મળી છે. ધવન ઈજાગ્રસ્ત થવાના રિપોર્ટ બાદ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવેલ વિજય શંકર સાઉથેમ્પ્ટનમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘાયલ થઈ ગયો જેના કારણે કેપ્ટન કોહલી અને ટીમ બંનેની ��ુશ્કેલી વધી શકે છે.\nવિજય કઈ રીતે ઈજાગ્રસ્ત થયો\nસાઉથેમ્પ્ટનમાં બુધવારે ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ સેશન દરમિયાન જસપ્રીત બુમરાહની એક ફાસ્ત બોલ વિજય શંકરના પગના અંગૂઠામાં લાગી. આ ઈજાના કારણે વિજય શંકરના ચેહરા પર સ્પષ્ટ પણે તકલીફ જોઈ શકાય તેમ હતું. પીટીઆઈએ BCCIના સૂત્રના હવાલેથી આ પુષ્ટિ કરી છે. ટીમના સૂત્રો પાસેથી મળેલ જાણકારી મુજબ હવે કોઈ વધુ ચિંતાની વાત નથી.\nટીમ ઈન્ડિયાને બીજો ફટકો\nટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી પહેલા જ ઈજાના કારણે સમસ્યામાં છે. જણાવી દઈએ કે ભારતીય ટીમના ગબ્બર શખર ધવનના હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થતાં તે વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ આપેલ સત્તાવાર માહિતી મુજબ ધવનની રિકવરી નથી થઈ શકી. તેમણે જુલાઈના બીજા અઠવાડિયા સુધી પ્લાસ્ટર સાથે રહેવું પડશે. જ્યારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન વિરુદ્ધ પણ ત્યારે મોટો ઝાટકો લાગ્યો હતો જ્યારે હૈમસ્ટ્રિંગના કારણે ભુવનેશ્વર કુમાર મેદાનથી બહાર ચાલ્યા ગયા હતા.\nપાકિસ્તાન વિરુદ્ધ ડ્રીમ ડેબ્યૂ\nનંબર 4ના કથિત પ્રબળ દાવેદાર વિજય શંકર ટીમ ઈન્ડિયાના મહત્વના ખેલાડી છે અને તેમણે પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડ કપમાં ડ્રીમ ડેબ્યૂ કર્યું હતું. ભુવનેશ્વર કુમાર ઘાયલ થવાથી તેમણે પોતાની પહેલી બોલ પર વર્લ્ડ કપમાં પહેલી વિકેટ ચટકાવી હતી અને ટીમ ઈન્ડિયા માટે ઘણા ફાયદાકારક બેટ્સમેન સાબિત થયા હતા. વિજયે પાકિસ્તાન વિરુદ્ધ 15 બોલમાં 15 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 5.2 ઓરમાં 22 રન આપી 2 મહત્વની વિકેટ ઝડપી હતી.\nવર્લ્ડ કપમાં પહેલીવાર 4 વિકેટકીપર સાથે તૈયાર થઈ ભારતીય ટીમ, જાણો કોનામાં કેટલો દમ\nરણજીમાં પણ શાનદાર ફોર્મ\nવિજય શંકર ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સીમાં ભલે એક નવું નામ હોય પરંતુ જે ક્રિકેટ ફેન્સ રણજી ટ્રોફી ફોલો કરે છે તેમના માટે આ નામ બહુ જૂનું છે. તમિલનાડુ તરફથી રણજી રમનાર આ ખેલાડીએ 41 મેચમાં 47.70ની એવરેજથી 51.15ની સ્ટ્રાઈક રેટથી અત્યાર સુધીમાં 2099 રન બનાવ્યા છે જેમાં 5 સદી અને 15 ફિફ્ટી સામેલ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 32 વિકેટ ચટકાવી છે અને સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ મેચ પણ રમી છે.\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nધોનીના આઉટ થવાની સાથે જ ફેનની ત્યાં જ મૌત\nવર્લ્ડ કપ 2019: ટીમ ઈન્ડિયાને મળેલ હારની આ છે મોટી 4 ચૂક\nસંકટ સમયે ધોનીને ઉપર ન મોકલવા પર સૌરવ ગાંગુલીની તીખી આલોચના\nવિશ્વક�� 2019: સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 18 રને પરાજય\nINDvsNZ: આજે પણ મેચ ન રમાય તો શું થશે, જાણો કોણ પહોંચશે ફાઈનલમાં\nસેમીફાઈનલમાં ભારતીય ટીમ કરી શકે છે ચોંકાવનારો આ બદલાવ\nટીમમાં છઠ્ઠા બોલરના સવાલ પર બોલ્યા કોહલી, હું પણ ઘાતલ બોલર છું\nન્યૂઝીલેન્ડ સામે રોહિત તોડી શકે સચિનના આ બે રેકોર્ડ\nન્યૂઝીલેન્ડની ત્રણ કમજોરી જેનાથી વિરાટ સેનાને મળી શકે છે લોર્ડ્સમાં ફાઈનલની ટિકિટ\nVideo: પાકિસ્તાની એક્સપર્ટનો દાવો, 'ભાજપના દબાણમાં શમીને ટીમમાંથી ડ્રોપ કર્યો'\nક્રિકેટના અસલી 'યુનિવર્સલ બોસ' તો રોહિત છે, બધા જ પાછળ\nCWC 2019: શ્રીલંકા સામે ભારતીય ટીમની 7 વિકેટે શાનદાર જીત\nવડોદરાના વારસિયા વિસ્તારમાં સમલૈંગિક સેક્સ કરતા યુવાનો દિવાલ તુંટતા ત્રીજા માળેથી નીચે પટકાયા\nરાજ કુંદ્રાએ લૉકડાઉનમાં આપ્યો હતો બિઝનેસ આઈડિયા, કોઈ પણ કામ હોય, 'લોકોના મોબાઈલ પર કરો ફોકસ'\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/08/rti-application-now-online.html", "date_download": "2021-07-26T03:29:25Z", "digest": "sha1:3OXUKJJJYOPQSR24TBPA7UYKZDQ5AMMK", "length": 1718, "nlines": 27, "source_domain": "www.pgondaliya.com", "title": "RTI Application Now Online - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nR.T.I.હેઠળ કરેલ અરજીનો નમૂનો -આ રીતે પણ કરી શકાય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://cnvidyavihar.edu.in/our-institutions/", "date_download": "2021-07-26T05:09:47Z", "digest": "sha1:YRR6H7WFW5AXJ3YJOPMND25CHNPYA7VA", "length": 7171, "nlines": 84, "source_domain": "cnvidyavihar.edu.in", "title": "સંસ્થાઓOur Institutions - C N Vidyavihar", "raw_content": "\nશેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા\nધબકતું ચી. ન. પરિસર\nમુખ્યા પૃષ્ઠ > સંસ્થાઓ\n“સી.એન.” ના હુલામણા નામથી સુવિખ્યાત ચી. ન. વિધાવિહાર ગુજરાત રાજ્યમાં માતૃભાષા દ્વારા શિક્ષણ આપતું વિશાળ સંકુલ છે. ગુજરાતી ભાષાને શિક્ષણના માધ્યમ તરીકે પ્રાધાન્ય આપવામાં આવે છે. વિધાર્થી ઓના સુગ્રથિત, સર્વાંગી વિકાસને ધ્યામાં રાખી ઈતરપ્રવુતિઓને ખાસ ���ત્તેજન આપવામાં આવે છે. સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિરમાં સમૂહ પ્રાર્થનાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં મૂલ્યો સંક્રાંત કરવામાં આવે છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત વક્તાઓના વ્યાખ્યાનો તેમની માનસિક અને ભાવનાત્મક ક્ષિતિજોને વિસ્તૃત કરવામાં સહાયરૂપ બને છે, અને વિદ્યાર્થીઓ ને સાદગી તથા પારદર્શિતાના પાઠ જીવનમાં ઉતારવાનું પ્રેરકબળ બની રહે છે. વિશાળ કેમ્પસ ઉપર ખાદીનો ગણવેશ પરિધાન કરેલા બાળકો રમતો રમી શારીરિક કૌવત પ્રાપ્ત કરે છે.\nછાત્રાલયો વિધાવિહારની કરોડરજ્જુ સમાન છે. ગામડાઓમાંથી શહેરમાં ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ માટે આવતા બાળકો માટે છાત્રાલયો આશીર્વાદ સમાન છે. સ્વાશ્રય, શ્રમ અને સ્વાવલંબનના પાઠ છાત્રાલયમાં બાળકો શિખે છે. સવારથી સાંજ સુધીનું સમય પત્રક છાત્રોને પ્રવૃત રાખે છે, અને સાથોસાથ સ્વઅધ્યયનની તક પૂરી પડે છે.\nવિધાર્થીઓની જીજ્ઞાસાવૃતિને સંતોષવા અને તેમના વૈજ્ઞાનિક અભિગમને કેળવવાની સાથે શાળાઓ તેમનામાં વ્યવહારિક જગતમાં સફળ થવાની પણ તાલીમ આપે છે. અને શિક્ષણના મૂળભૂત હેતુઓને ચરિતાર્થ કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે.\nતાલીમી વિધાલયોની સ્થાપના સમાજને ઉત્કૃષ્ટ તાલીમી શિક્ષકો મળે તેવા હેતુથી કરવામાં આવી હતી. બુનિયાદી તાલીમના પાયાના મૂલ્યો જેવાકે સ્વનિર્ભરતા, સ્વાવલંબી અને સેવાની ભાવના વગેરેને કેન્દ્રમાં રાખી શિક્ષણ પ્રણાલી ગોઠવવામાં આવી છે.\nપ્રાથમિક શિક્ષક તાલીમી વિદ્યાલય (D.El.Ed\nશિક્ષણ તાલીમી વિદ્યાલય(B.Ed કોલેજ)\nવ્યાયામ વિધ્યાભવન(C.P.Ed, D.P.Ed, ATC કોલેજ)\nકલા, ટેકનોલોજી, કમ્પ્યુટર, અંગ્રેજી ભાષા વગેરેમાં વિધાર્થીઓને ખાસ તાલીમ આપવાના ઉદ્દેશથી સ્પોર્ટ્સ એકેડમી, કમ્પ્યુટર સેન્ટર, અંગ્રેજી કેન્દ્ર જેવી સંસ્થાઓ ટ્રસ્ટ દ્વારા સ્થાપવામાં આવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/did-the-railway-give-permission-for-private-train-to-adani/", "date_download": "2021-07-26T04:59:59Z", "digest": "sha1:VDT3PHICQDVHMOAFA5RQL5XKOVO3L5JZ", "length": 14742, "nlines": 112, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર રેલવેનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યુ છે અને ટ્રેનો પર અદાણી લખી દેવામાં આવ્યુ છે...? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર રેલવેનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યુ છે અને ટ્રેનો પર અદાણી લખી દેવામાં આવ્યુ છે… જાણો શું છે સત્ય…\nBharat Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક સાચો ભારતીય ક્યારેય ન જોવા ઇચ્છતો હોય તેવું દુસ્વપ્ન સાચું થઈ રહ્યું છે, સાચે જ રેલ્વેનું ખાનગીકરણ થઈ ગયું છે…. અદાણી ઝીંદાબાદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેલવેનું ખાનગીકરણ કરવામાં આવ્યુ છે અને રેલવે ટ્રેન પર અદાણી લખી દેવામાં આવી છે.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને, અદાણી સંચાલિત કન્ટેનર ટ્રેનોના ઘણા વિડિયો પણ મળી આવ્યા હતા. 7 એપ્રિલ, 2013 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા એક વિડિયોના કેપ્શનમાં લખ્યું હતુ કે, “ઓવરટેકિંગ અદાણી એગ્રિ ફ્રાઇટ: ન્યુ દિલ્હી – સેલદાહ દુરંયન્તો બ્લૂઝ ખાના જં.“\nબીજા અન્ય વિડિયો પણ અમને યુટ્યુબ પર પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.\nતેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, અદાણી લોજિસ્ટિક્સ, બહુરાષ્ટ્રીય સમૂહનો વિભાગ છે, 2006 થી કન્ટેનર ટ્રેન કામગીરી માટે પાન-ઇન્ડિયાનું લાઇસન્સ ધરાવે છે.\nધ ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ભારતીય રેલ્વેએ જાન્યુઆરી 2007માં અદાણી લોજિસ્ટિક્સ સહિતના ખાનગી ઓપરેટરો માટે કન્ટેનર ટ્રેનનો વેપાર શરૂ કર્યો હતો.\nઅમને લાઇવમિન્ટનો એક અન્ય અહેવાલ મળ્યો કે, અદાણી લોજિસ્ટિક્સ નવેમ્બર 2007 થી ભારતમાં કન્ટેનર ટ્રેનો ચલાવે છે.\nતેમજ વિડિયોને ધ્યાનથી જોતા તેમાં અમને ટ્રેનના ડબ્બામાં GPWIC લખેલુ જણાયુ હતુ જેનો અર્થ(General-Purpose Wagon Investment Scheme) થાય છે.\nબિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ, 2018માં ભારતીય રેલવેએ અદાણી ગ્રુપ અને ટાટા સ્ટીલ સહિતની છ કંપનીઓને GPWIS હેઠળ પોતાની વેગન રાખવા માટેની દરખાસ્તોને મંજૂરી આપી દિધી હતી.\nઆ યોજના છ કંપનીઓને ખનિજ અને કોલસા જેવી પ્રતિબંધિત ચીજવસ્તુઓના પરિવહન માટે પરવાનગી આપે છે, જેનું સંચાલન 2018 સુધી રેલવે દ્વારા કરવામાં આવત પરંતુ તે અનિયમિત હતુ.\nકેન્દ્ર સરકાર ભારતમાં 109 વ્યસ્ત રૂટ પર 35 વર્ષ સુધી 151 ખાનગી ટ્રેનો ચલાવવાની યોજના બનાવી રહી છે. ભારતમાં દોડનારી કુલ ટ્રેનોમાં આ ફક્ત 5 ટકા જેટલું છે. ઉપરાંત, ભાર��ીય રેલવેનું નામ બદલવા અંગે વિશ્વસનીય સ્રોતોમાંથી કોઈ અહેવાલ પ્રાપ્ત થયા ન હતા.\nઆમ, સ્પષ્ટ થાય છે કે વાયરલ વિડિયોમાં ટ્રેન અદાણી લોજિસ્ટિક્સ દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે 14 અન્ય ખાનગી કંપનીઓ સાથે એક દાયકાથી વધુ સમયથી સેવા આપી રહી છે. જેને ભારતીય રેલવેના તાજેતરના ખાનગીકરણના પગલા સાથે કોઈ લેવા-દેવા નથી.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભારતીય રેલવે દ્વારા ન તો તેનું નામ બદલવામાં આવ્યુ છે કે ન તો તેની ટ્રેનો અદાણી જૂથને વેચવામાં આવી છે. 2006 થી અદાણી ગ્રૂપ સહિત ઓછામાં ઓછી 15 ખાનગી કંપનીઓ પાસે ભારતમાં કન્ટેનર ટ્રેનો ચલાવવાનું લાઇસન્સ છે.\nTitle:શું ખરેખર રેલવેનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યુ છે અને ટ્રેનો પર અદાણી લખી દેવામાં આવ્યુ છે… જાણો શું છે સત્ય…\nTagged Adani traintrainઅદાણી ટ્રેનબિઝનેસ સ્ટાન્ડર્ડરેલવે ખાનગીકરણ\nશું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાઘાબોર્ડરનો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર પોંડિચેરી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ઘરેલુ ઉપાય શોધી કાઢ્યો છે… જાણો શું છે સત્ય.\nશું ખરેખર રાજસ્થાનનો આબુરોડ આ પ્રકારે તુટી ગયો છે.. જાણો શું છે સત્ય….\nશું ખરેખર શાહરૂખ ખાન દ્વારા ટીપુ સુલતાન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર શાહરૂખ ખાનને જીઓની જાહેરાત માંથી કાઢી મુક્વામાં આવ્યો… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવ��� છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sklpsbhuj.com/videsh-news", "date_download": "2021-07-26T04:02:57Z", "digest": "sha1:JPCOY4U6WICFRDBFUU63T27HSMG2JZOR", "length": 8331, "nlines": 118, "source_domain": "www.sklpsbhuj.com", "title": "વિદેશ સમાચાર :: શ્રી કચ્છી લેવા પટેલ સમાજમાં આપનું સ્વાગત છે", "raw_content": "\nકચ્છની સૌપ્રથમ હાર્ટ, કિડની, કેન્સર હોસ્પિટલનું 8 ડિસેમ્બરના ખાતમુહૂર્ત\nભુજ સમાજમાં વ્યવસાય ઉત્કર્ષ કાર્ય શરૂ : આજે જ સંપર્ક કરો...\nસમાજમાં 70% નવા દાતાઓએ દાન આપ્યું : સંસ્થા મહાન,કાર્ય મહાન...\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\nચોવીસીના ઈતિહાસમાં કોણે આપ્યું સૌથી મોટું દાન...કઈ સંસ્થા બની મેગા દાન માટે હક્કદાર....\nકચ્છી લેવા પટેલ સમાજ અમદાવાદને 20 કરોડ રૂપિયાનું દાન મળતાં એકબાજુ દાન આપનારે ચોવીસીના ઈતિહાસમાં સૌથી વધુ રકમના દાનનો ઈતિહાસ રચ્યો છે તો બીજીબાજુ અમદાવ�....\nયુ.કે કોમ્યુનિટી મેગા મેલા તા. 7/10/2018\nકચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે. નો મેગા મેલા તા. 7/10/18 ના નોર્થહોલ્ટ પરિસરમાં યોજાવાનો‌ છે. દરવર્ષની જેમ સાંસ્કૃતિક કાર્યક્રમો, જ્ઞાતિભોજન સહિતના આયોજનો ....\nબેફિકરાઈ છોડો...સહાનુભૂતિ ગુમાવશો..વિદેશથી આવેલા ચોવીસીના પરિવારો\nહાલમાં સમગ્ર ભારત દેશ કોરોના વાયરસના સંક્રમણથી ઝઝૂમી રહ્યો છે સામાન્ય લોકોએ મનમાં એવી ધારણા એ ગાંઠ બાંધી લીધી છે કે આ રોગ વિદેશથી જ આવ્યો છે અને પ્રસાર �....\nભુજ સમાજનું દિવાળી સ્નેહમિલન / સરસ્વતી સન્માન : પધારો માનકૂવા live : www.sklpsbhuj.com\nસોમવારે ભુજ સમાજ દ્વારા નારાણપર ખાતે દાડમની ખેતી વિશે સેમિનાર\nયુ.કે.લેવા પટેલ કોમ્યુનિટીના પૂર્વ પ્રમુખ હરિલાલ હાલાઈનું લંડન ખાતે અવસાન\nભુજ સમાજનો જય જયકાર.... જરૂરતમંદ જ્ઞાતિજનો માટે આવાસ ઉપલબ્ધ કરાવશે : ���ાનકૂવામાં પ્રથમ વસાહત\nઆજની ઘડી તે રળિયામણી રે... ગામોગામ આમંત્રણ...જ્ઞાતિજનોનો અદમ્ય ઉત્સાહ...\nસામત્રામાં જિલ્લાકક્ષા વિજ્ઞાનમેળામાં રાજ્યના શિક્ષણમંત્રીની હાજરી બે દિવસ પ્રદર્શન‌ ચાલશે.\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વર્ષ ૨૦૧૮માં કૃષિ સઘ્ધરતા યોજના અમલમાં મૂકી છે જેનો હેતુ જ્ઞાતિના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેત ઉત્પાદન વધારે તે છે. હાલ આ અભિયાન હેઠળ ચોવીસીના ગામોગામ લેવા પટેલ જ્ઞાતિના ખેડૂતોના સર્વેનંબર પ્રમાણે ફોર્મ ભરી જમીન ચકાસણી કરાઈ રહી છે.\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nએજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/gujarat-congress-ready-to-give-ticket-to-hardik-patel-alpesh-thakor-and-jignesh/", "date_download": "2021-07-26T05:32:10Z", "digest": "sha1:56YSJQ33JWGMKFYPBH3JFEXT5HT6DPWP", "length": 13729, "nlines": 181, "source_domain": "chitralekha.com", "title": "ગુજરાત કોંગ્રેસ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ને જિગ્નેશ મેવાણીને ટિકિટ આપવા તૈયાર | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News Gujarat ગુજરાત કોંગ્રેસ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ને જિગ્નેશ મેવાણીને ટિકિટ આપવા તૈયાર\nગુજરાત કોંગ્રેસ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ને જિગ્નેશ મેવાણીને ટિકિટ આપવા તૈયાર\nઅમદાવાદ– ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગમે તેમ કરીને જીત મેળવવી છે, તેવા સંકલ્પ સાથે ભાજપ સરકાર સામે આંદોલન કરનાર હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીને વિધાનસભાની ટિકિટ આપવાની ઓફર કરી છે, તેઓ કોંગ્રેસમાં જોડાઈ જાય અને તેમના આંદોલનને કોંગ્રેસ વાચા આપશે, તેવું વચન આપ્યું હતું. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની પ્રજાવિરોધી નિતીઓથી હેરાન-પરેશાન નાગરિકોની લાગણીને વાચા આપવા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીને લોક આંદોલનો શરૂ કર્યા હતા. પ્રજાને આ નેતાઓ પાસે પણ અપેક્ષાઓ હોવાથી ભાજપના કુઃશાસનને ગુજરાતમાંથી નાબૂદ કરવા, આ ત્રણે નેતાઓને સાથે રાખીને અને સમાન વિચારધારાવાળી રાજકીય પાર્ટીને પણ ગુજરાતનું નવસર્જન કરવા માટે આગળ વધવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષે કર્યો છે. ‘પાસ’ ના કન્વીનરો અને હાર્દિક પટેલની આગેવાની એક આંદોલન ચલાવી રહ્યાં છે. તેઓએ પોતાના સમાજની માંગણી અને લાગણી સાથે કોંગ્રેસ પક્ષને આવેદન પત્ર આપ્યું છે. જેઓની માંગણી-લાગણીને કોંગ્રેસ પક્ષ અનુમોદન આપ્યું છે. સાથો સાથ હાર્દિક પટેલ અને ‘પાસ’ ના કન્વીનરો કોંગ્રેસ પક્ષને સમર્થન આપે, આશીર્વાદ આપે, સહયોગ આપે. તેમજ હાર્દિક પટેલને ચૂંટણી લડવી હોય તો પણ કોંગ્રેસ પક્ષ તરફથી તેમને આમંત્રણ છે.\nતેવા જ બીજા યુવા નેતા અલ્પેશ ઠાકોર કે જેઓ બક્ષીપંચ સમાજ સાથે રાખીને ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય, સમાજમાં સમાનતાની વાત કરી રહ્યાં છે. તેઓને પણ કોંગ્રેસ પક્ષની વિજય યાત્રામાં જોડાવા આમંત્રણ આપી છીએ. કોંગ્રેસ પક્ષે નવસર્જન ગુજરાતનું સ્વપ્ન ગુજરાતીની પ્રજા માટે જોયું છે. તેને સાકાર કરવા અલ્પેશભાઈ ઠાકોરને સાથ, સહકાર આપવા આમંત્રણ આપીએ છીએ.\nએવા જ ગુજરાતમાં દલિતો પર થતા અન્યાયના મુદ્દે લડત આપનાર દલિત સમાજના યુવા નેતા જિગ્નેશ મેવાણી ને પણ આ કોંગ્રેસ પક્ષની વિજય યાત્રામાં જોડાવા આમંત્રણ આપીએ છીએ. આ ત્રણેય નેતાઓ હકારાત્મક પ્રતિભાવો આપશે એવી કોંગ્રેસ પક્ષને આશા છે.\nજેડીયુના પીઢ અને ગરીબ-સામાન્ય નાગરિકને મદદરૂપ થનાર ધારાસભ્ય છોટુભાઈ વસાવા કે જેઓ જવાબદાર નેતા છે. રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષને મદદરૂપ થયા હતા તેમને પણ કોંગ્રેસ પક્ષની વિજયયાત્રામાં જોડાવવા આમંત્રણ પાઠવીએ છીએ.\nઆમ આદમી પાર્ટીના ઘણાં આગેવાનો-કાર્યકરોની લાગણી કોંગ્રેસ પક્ષને સમર્થન આપી કોંગ્રેસ પક્ષની વિજયયાત્રામાં જોડાશે. તેવા વિશ્વાસ સાથે તેઓ���ે પણ આમંત્રણ પાઠવીએ છીએ.\nએન.સી.પી. એ રાજ્ય સભાની ચૂંટણીમાં દ્રોહ કર્યો હતો તેમ છતાં જો એન.સી.પી. ને લાગે કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર રૂપી ભાજપનું કુઃશાસન ખતમ કરવું છે તો તેઓને પણ કોંગ્રેસ પક્ષની વિજયયાત્રામાં જોડાવા આમંત્રણ પાઠવીએ છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleચાર વર્ષ પછી શશીકલા જેલમાંથી છૂટશે ત્યારે…\nNext articleRBIની સ્પષ્ટતાઃ આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરવું ફરજિયાત\nશહેરમાં ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધા, ઉત્સાહથી ઉજવણી\nબારેજાની ગેસ સિલિન્ડર લીકેજ દુર્ઘટનામાં નવનાં મોત\nહની ટ્રેપઃ મહિલાએ વિડિયો કોલ દ્વારા પુરુષને બ્લેકમેલ કર્યો\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/2021-04-07/146869", "date_download": "2021-07-26T05:31:17Z", "digest": "sha1:HFWQ3TJPFJACFKGWPNQD6ZXKSD7MTZNY", "length": 8496, "nlines": 106, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટની અદાલતોમાં ફીઝીકલ કાર્યવાહી બંધ કરાઇ ઓનલાઇન કાર્યવાહી ચાલુઃ ૧૦મીની લોક અદાલત મુલત્વી", "raw_content": "\nરાજકોટની અદાલતોમાં ફીઝીકલ કાર્યવાહી બંધ કરાઇ ઓનલાઇન કાર્યવાહી ચાલુઃ ૧૦મીની લોક અદાલત મુલત્વી\nહવે પછી ૮ મી મેના રોજ લોક-અદાલત યોજાશેઃ અરજન્ટ કેસો જ ચાલશે\nરાજકોટ તા. ૭ :.. ગુજરાત હાઇકોર્ટના સરકયુલર ઠરાવના અનુસંધાને આજે રાજકોટની કોર્ટોમાં ફીઝીકલ કાર્યવાહીને બંધ કરી દેવામાં આવી હતી. અને ઓનલાઇન કાર્યવાહી જ અરજન્ટ કેસો માટે કરવામાં આવી હતી.\nદરમ્યાન જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના જણાવ્યા પ્રમાણે આગામી તા. ૧૦ એપ્રિલે યોજાનાર લોક-અદાલતને હાલ તુર્ત મુલત્વી રાખવામાં આવેલ છે. અને તે લોક અદાલત હવે પછી તા. ૮-પ-ર૧ નાં રોજ યોજાશે તેવું જણાવાયું છે.\nગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાના કેસો વધી રહેલા હોય તેને ધ્યાને લઇને ગઇકાલે એક સરકયુલર બહાર પાડયો હતો. જે મુજબ આજે રાજકોટની કોર્ટોમાં ઓનલાઇન કાર્યવાહી ચલાવીને ફીઝીકલ કાર્યવાહી બંધ કરી દીધી હતી.\nમાત્ર પ૦ ટકા સ્ટાફ જ કોર્ટોમાં કાર્યરત રહેશે અને કોર્ટોની કામગીરી ઓનલાઇન ચાલશે.\nહાઇકોર્ટના સરકયુલર ઠરાવ મુજબ માત્ર અરજન્ટ હોય તેવા કેસોની જ ઓનલાઇન સુનાવણી કરવામાં આવી રહી છે.\nકોરોનાના કેસો વધતા ફરી ગયા વર્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. હાઇકોર્ટની સુચના મુજબ પુરતી તકેદારી રાખીને ઓનલાઇન પાંચ મુખ્ય શહેરોમાં શરૂ થયાનું જાણવા મળે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\n૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત access_time 10:39 am IST\nગુજરાતમાં ફરી હજારો વેપારીઓને GSTની નોટીસ access_time 10:39 am IST\nગરીબ પરિવારના ૧૦ બાળકોને નવજીવન access_time 10:38 am IST\nહૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો : કરંટ લાગતા થયું મોત : પરિવારમાં આક્રંદ access_time 10:37 am IST\n૪ પાડોશીઓ ઘરમાં ઘુસ્યા : નાના ભાઈને બંદુક બતાવી ૧૫ વર્ષની બહેનનો ગેંગરેપ કર્યો access_time 10:37 am IST\nગર્ભવતી મહિલાને ખભા પર ઉઠાવીને ૮ કિમી દુર લઈ ગયા ગ્રામજનો access_time 10:36 am IST\nકારગિલમાં સીઝફાયર પૂર્વે ભારતીય દળોને પાકિસ્તાની વિસ્તારોમાં કબ્જાની પરવાનગી મળવી જોઇતી હતી access_time 10:36 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Print_news/22-11-2019/122602", "date_download": "2021-07-26T05:46:09Z", "digest": "sha1:VZ2FQHDHTWNS5UUFE4POHOZNJQI4GKM4", "length": 3756, "nlines": 11, "source_domain": "www.akilanews.com", "title": "સૌરાષ્ટ્ર-કચ્છ", "raw_content": "\nતા. ૨૨ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૧૦ શુક્રવાર\nરવિવારે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. એન્ટ્રન્સ પરિક્ષા\nકુલ ૭૧૭ વિદ્યાર્થીઓમાંથી NET, GSET અને માઇક્રોબાયોલોજી વિષયને બાદ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે\nજુનાગઢ તા.૨૨: ભકતકવિ નરસિહ મહેતા યુનીવસિટી, જુનાગઢ દ્વારા આગામી તા. ૨૪,રવિવારના રોજ શ્રી પી.કે.એમ. કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બી.એડ., કોલેજ રોડ, જુનાગઢ ખાતે સવારે ૧૧ થી બપોરના ૧ વાગ્યા સુધી\nપીએચ.ડી. એન્ટ્રન્સ ટેસ્ટ (PET-2019) નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે જેમાં ૧૧ થી ૧૨ પેપર નંપ્ર૦૧ અને ૧૨ થી ૧ પેપર નં. પ્ર ૦૨ લેવામાં આવશે.\nપીએચ.ડી પ્રવેશ પરીક્ષા માટે યુનીવસિટી ખાતે કુલ ૭૧૭ વિદ્યાર્થીઓ આ વર્ષે નોંધાયેલા છે. જેમાંથી NET,GSET પાસ થયેલ ઉમેદવારો તથા JRF કે ટીચર્સ ફેલોશીપ મેળવેલ ઉમેદવારોને પ્રવેશ પરીક્ષા આપવામાંથી મકિત આપવામાં આવી છે.M.Phil. પાસ કરેલ ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે. ઉપરાંત અત્રેની યુનીવર્સિટીના માઇક્રોબાયોલોજી વિષયના ગાઈડની અન્ય યુનીવસિટીમાં નિમણુક થતા આ પ્રવેશ પરીક્ષા માટે માઈક્રોબાયોલોજી વિષયના વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પરીક્ષા આપવા આવવાનું નથી તેવું જણાવવામાં આવે છે. માઈક્રોબાયોલોજી વિદ્યાર્થીઓ માટે હવે પછી કરવાની થતી પ્રક્રિયા ટૂંક સમયમાં જણાવામાં આવશે.\nપ્રવેશ પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ પોતાની હોલ ટીકીટwww.bknmu.edu.in પર આપેલ Ph.D Asmission લીંક પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકે છે. લીંકમાં આપેલ ID Proofના લીસ્ટમાંથી કઇપણ એક ID Proof સાથે રાખવા જણાવવા આવે છે. તેમ યુનિવર્સિટીની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sivohm.com/2012/06/blog-post_04.html", "date_download": "2021-07-26T03:56:51Z", "digest": "sha1:ZS2RGAI2FEZ7LLAW3IOGJYQX7JBJCCME", "length": 45930, "nlines": 65, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૪૨", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા રહસ્ય (1) ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી (97) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચતુશ્લોકી ભાગવત (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા રહસ્ય (1) ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી (97) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચતુશ્લોકી ભાગવત (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત ��હસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રસખાન (1) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રસખાન (1) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દ��� અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nશ્રીકૃષ્ણના સ્વ-રૂપનું જેને બરોબર જ્ઞાન થાય છે-તે ઈશ્વરથી જુદો રહી જ શકતો નથી. સર્વમાં ઈશ્વરને જોનારો-પોતે ઈશ્વરરૂપ બને છે.\nશુદ્ધ -બ્રહ્મ- માયા- ના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચનું સોનું એટલું પાતળું હોય છે કે-તેમાંથી દાગીના ઘડી શકાય નહિ. દાગીના બનાવવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે.તેવીજ રીતે પરમાત્મા પણ માયાનો આશ્રય-કરી-અવતાર લઇ પ્રગટ થાય છે.પણ ઈશ્વરને માયા બાધક થતી નથી-જીવને માયા બાધક થાય છે.\nભગવાન પ્રત્યે પ્રેમ વધારવા –ભગવાનના અવતારોની કથા સાંભળો.\nપરમાત્માના -૨૪- અવતારો છે. તે ચોવીસ અવતારોની કથા ભાગવતમાં વર્ણવી છે. તે કથાઓનું શ્રવણ\nકરવાથી પરીક્ષિતને મોક્ષ મળ્યો છે.ધર્મ નું સ્થાપન અને જીવોનો ઉદ્ધાર કરવા-પરમાત્મા અવતાર(જીવ-દેહ) ધારણ કરે છે. (જેને દેવ કહે છે) લાલાજીનો અવતાર તમારા ઘરમાં થવો જોઈએ.-મંદિરમાં નહિ.માનવ-શરીર એ ઘર છે. પરંતુ આપણે –આપણા ઘરમાં કે હૃદયમાં –પરમાત્મા માટે જગા જ ક્યાં રહેવા દીધી છે તેથી તો લાલા ને કારાગારમાં જન્મ લેવો પડ્યો.\nપહેલો અવતાર સનત કુમારોનો છે.તે બ્રહ્મચર્યનું પ્રતિક છે. કોઈ પણ ધર્મમાં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મચર્ય વગર મન સ્થિર થતું નથી. બ્રહ્મચર્યથી મન-બુદ્ધિ-અહંકાર પવિત્ર થાય છે. અંતઃ કરણ શુદ્ધ થાય છે. પહેલું પગથીયું-છે-બ્રહ્મચર્ય.\nબીજો અવતાર છે-વરાહનો-વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. જે દિવસે સત્કર્મ થાય-તે શ્રેષ્ઠ દિવસ. સત્કર્મમાં લોભ-વિઘ્ન કરવા આવે છે-લોભને સંતોષથી મારવો. વરાહ અવતાર સંતોષનો અવતાર છે.પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માનો-એ વરાહ અવતારનું રહસ્ય છે.\nત્રીજો અવતાર નારદજી નો-એ ભક્તિનો અવતાર છે. બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માને ત્યારે નારદ-એટલે ભક્તિ મળે.નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે.\nચોથો અવતાર-નરનારાયણનો.-ભક્તિ મળે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે. પણ ભક્તિ જ્ઞાન- વૈરાગ્ય વગર હોય તો તે દ્રઢ થશે નહિ. ભક્તિ જ્ઞાન-વૈરાગ્ય જોડે આવવી જોઈએ. –એટલે જ –પાંચમો અવતાર –કપિલદેવ નો- છે.કપિલદેવ જ્ઞાન –વૈરાગ્યનું પ્રતિક છે.\nછઠ્ઠો અવતાર દત્તાત્રેય નો-ઉપરના પાંચ ગુણો –બ્રહ્મચર્ય-સંતોષ-ભક્તિ -જ્ઞાન-અને વૈરાગ્ય તમારામાં આવશે તો તમે અત્રી(ગુણાતીત) થશો-ને ભગવાન તમારા ત્યાં આવશે.\nઉપરના –છ-અવતારો બ્રાહ્મણ માટેના-સાતમો-અવતાર યજ્ઞનો---આઠમો-ઋષભદેવનો---નવમો-પૃથુ રાજાનો---દશમો-મત્સ્ય-નારાયણનો-આ અવતારો-ક્ષત્રિયો માટેના છે. ક્ષત્રિય ધર્મનો આદર્શ બતાવવા માટેના છે.અગિયારમો-અવતાર-કુર્મ નો---બારમો-ધન્વન્તરીનો---તેરમો-મોહિની નારાયણનો—\nઆ અવતારો વૈશ્ય માટેના છે. આ અવતારોમાં વૈશ્યના જેવી લીલા –પ્રભુએ કરી છે.\nચૌદમો –અવતાર-નૃસિંહ સ્વામીનો-એ પુષ્ટિનો અવતાર છે. ભક્ત-પ્રહલાદ પર કૃપા કરવા અવતાર ધારણ કર્યો છે.પ્રહલાદ જેવી દૃષ્ટિથી જુઓ-તો થાંભલામાં –ભગવાનના દર્શન થશે. ઈશ્વરની સર્વ-વ્યાપકતાનો અનુભવ થશે.પંદરમો-અવતાર વામન ભગવાનનો-પરમાત્મા મોટા છે-તો પણ બલિરાજા સામે –વામન (નાના) બન્યા છે. બલિરાજા-કે જેમના માથા પર –ભક્તિનું-નીતિનું છત્ર છે અને ધર્મનું બખ્તર પહેર્યું છે-તેને ભગવાન પણ મારી શકે નહિ-ભગવાનને નાના બનવું પડ્યું છે.\nસોળમો અવતાર-પરશુરામનો છે- આ આવેશ અવતાર છે.સત્તરમો અવતાર-વ્યાસ નારાયણનો જ્ઞાનાવતાર છે. .(નોંધ-વ્યાસજીએ -રામ અને કૃષ્ણના અવતાર પહેલાં ભાગવત-રામાયણ-મહાભારતની રચના કરીછે\nઅઢારમો અવતાર-રામજીનો –તે મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે.\nરામજી ની જેમ મર્યાદાનું પાલન કરો-એટલે તમારામાંનો-કામ મારશે અને –પછી કનૈયો આવશે.\nઓગણીસમો અવતાર-શ્રીકૃષ્ણનો છે. શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે.\nરામ -કૃષ્ણ એક જ છે. એક બપોરે બાર વાગે જન્મે છે-બીજા રાતે બાર વાગે જન્મે છે.\nમનુષ્ય બપોરે ભૂખથી ભાન ભૂલે છે-રાતે કામ સુખની યાદથી ભાન ભૂલે છે. દિવસે રામજીને અને રાતે કૃષ્ણ ને યાદ કરો.તો તે બંને સમયે ભગવાનની કૃપા થશે.\nએકનાથજીએ આ બંને અવતારોની સુંદર તુલના કરી છે.\nરામજી રાજમહેલમાં પધારે છે-કનૈયો કારાગૃહમાં. એકના નામના સરળ અક્ષર-બીજાના જોડાક્ષર.\nભણતરમાં સરળ અક્ષર પહેલા ભણાવે છે-જોડાક્ષર પછી. રામજીની મર્યાદા પાળો -તે પછી કૃષ્ણાવતાર થશે.\nઆ બે સાક્ષાત –પૂર્ણ પુરુષોત્તમના અવતાર છે. બાકીના બધાં અવતારો અંશાવતાર છે.\nઅલ્પ-કાળ માટે તથા અલ્પ-જીવના ઉદ્ધાર માટે જે અવતાર થાય તે અંશાવતાર. અને\nઅનંત-કાળ માટે,અનંત-જીવોના ઉદ્ધાર માટે અવતાર થાય તે પૂર્ણાવતાર. તેમ સંતો માને છે.\nભાગવતમાં કથા કરવાની છે –કનૈયા-ની- પણ ક્રમે ક્રમે-બીજા અવતારોની કથા કહ્યા પછી –અધિકાર –પ્રાપ્ત થાય-એટલે પછી કનૈયો આવ��.તે પછી-હરિ-કલ્કિ-બુદ્ધ –વગેર મળી ૨૪ અવતારો થયા છે.\nપરમાત્માના ૨૪ અવતાર-પરમાત્મા શબ્દમાંથી જ નીકળે છે.\nપ=પાંચ,૨=બે,મા=સાડાચાર, અડધો ત=આઠ,છેલ્લો મા-સાડા ચાર. બધાં નો સરવાળો=૨૪ .\nબ્રહ્માંડ પણ ઈશ્વરનો અવતાર જ છે. કેટલાક બ્રહ્માંડમાં ઈશ્વરને જુએ છે.\nકેટલાક સંસારના સર્વ પદાર્થોમાં ભગવત -સ્વરૂપના દર્શન કરે છે.\nસ્થૂળ-સૂક્ષ્મ- શરીરનું –અવિદ્યા (અજ્ઞાન)થી- આત્મા- માં આરોપણ કરવામાં આવે છે. પણ –\nજે –અવસ્થા- માં –આત્મ સ્વરૂપ –ના- જ્ઞાન- થી-આ આરોપણ(શરીર એ આત્મા નથી-તે) દૂર-થઇ જાય-\nતે સમયે-બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.(ઇતિ તદ્દ બ્રહ્મ દર્શનમ) –આ સિદ્ધાંત સમજાવ્યો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "http://cnvidyavihar.edu.in/about-us/management/", "date_download": "2021-07-26T03:43:43Z", "digest": "sha1:CAMZMEISQHJYMZ6ILBB6ZXELPHAYTDF4", "length": 9403, "nlines": 98, "source_domain": "cnvidyavihar.edu.in", "title": "સંચાલનManagement - C N Vidyavihar", "raw_content": "\nશેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા\nધબકતું ચી. ન. પરિસર\nમુખ્યા પૃષ્ઠ > વિદ્યાવિહાર વિશે > સંચાલન\nશેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડ તેના ર્દષ્ટિવંત સ્થાપકોના સિધ્ધાંતોને અનુસરીને કામ કરે છે અને વર્તમાન ટ્રસ્ટીશ્રીઓ પણ પાયાના સિધ્ધાંતોને અનુંસરી રહ્યા છે. હાલમાં ટ્રસ્ટીમંડળના સભ્યો છે:\nશિક્ષણમાં પરીવર્તન અને નવા અભિગમ સાથેના અભ્યાસના આ મહત્વપૂર્ણ તબક્કે\nશેઠ સી.એન.વિદ્યાવિહારના કેમ્પસ ડાયરેક્ટર બનવું એ ખૂબ જ સન્માનની વાત છે. ભૂતકાળમાં અને આવનારા સમયમાં “મૂલ્ય આધારિત શિક્ષણ અને સંચાલનમા શ્રેષ્ઠતા” માટેનું નેતૃત્વ આપણી માર્ગદર્શક શક્તિ છે. ગાંધીજીની મૂળભૂત શિક્ષણની કલ્પનાને ધ્યાનમાં રાખીને આ સંસ્થાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને સમૃદ્ધ બનાવવામાં આવી હતી. કુલમાતા માણેકબા અને શેઠ સી.એન.વિદ્યાવિહારના ટ્રસ્ટીઓ દ્વારા ઇ.સ.૧૯૧૨માઆ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. શેઠ સી.એન.વિદ્યાવિહાર દ્વારા યુવાનોને સમાજની ઉન્નતિ માટે પ્રોત્સાહિત કરી અને તાલીમ આપવામાં આવે છે.\nસંસ્થા અને તેના તમામ હોદ્દેદારો એકાગ્રતાથી બાળકો તેમજ શિક્ષકોના સર્વાંગી વિકાસમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્ય વિકસાવવા તરફ નિશ્ચિતપણે કાર્ય કરે છે. અમારું ધ્યેય છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બહુપરીમાણીય, બહુસાંસ્કૃતિક અને પડકારરૂપ શૈક્ષણિક વાતાવરણમાં જોડવા. આ સંસ્થા વિદ્યાર્થીઓમાં પ્રતિબદ્ધતા, પ્રામાણિકતા અને અખંડિતતા, સ્વ-શિસ્ત, ન્��ાય અને દ્રઢતાતથા સહયોગની ભાવના જેવા મૂલ્યોને કેળવવાનો આગ્રહ રાખે છે. અમે અમારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સીમાઓથી આગળ શીખવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અમે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક જીવંત શૈક્ષણિક ઇકોસિસ્ટમ પ્રદાન કરીએ છીએ. ઉચ્ચ ગુણવત્તાની અને લાંબા સમયગાળાની અસર ધરાવતી શિક્ષણ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારી પાસે એક સમૃદ્ધ અને વિવિધ શૈક્ષણિક અનુભવ સાથે ખૂબ કુશળ અને સમર્પિત કાર્યકરો છે.\nસંસ્થા વિદ્યાર્થીઓમાં અભ્યાસ સાથે ઉત્તમ કામગીરી , સખત મહેનત, અખંડિતતા અને નમ્રતાના મૂલ્યોસંક્રાંત કરવા સાથે તેમને જીવનના ઉત્તેજના સભર પ્રવાસ પર આગળ વધવા અને સમાજમાં નોંધપાત્ર ફાળો આપવા માર્ગદર્શન આપે છે.આપણાં હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભારત અને વિશ્વના વિવિધ ઉદ્યોગો, સરકારી, સામાજિક ક્ષેત્રોમાં ફાળો આપે છે.\nમધ્યસ્થ કાર્યાલય શેઠ ચી.ન.વિદ્યાવિહારનું ચેતાતંત્ર છે. જે વિદ્યાવિહારની સમગ્ર સંસ્થાઓની નાણાકીય અને વહીવટી બાબતોનું સંચાલન કરે છે. મધ્યસ્થ કાર્યાલયમાં સંસ્થાના નિયામકના નેતૃત્વ હેઠળ એકાઉન્ટ ટીમ, વહીવટી ટીમ કાર્યરત છે જેઓ પરિસરમાં આવેલી બધીજ સંસ્થાઓના નાણાકીય હિસાબનું કાર્ય, સંસ્થા સંચાલન માટેના નિયમો અને વ્યવસ્થાપનનું કાર્ય તથા પૂર્વ વિદ્યાર્થીઓ સાથે પુનઃ જોડાણ સાધવા તેમજ શેઠ ચી.ન. સ્મૃતિ કેન્દ્ર (મ્યુઝિયમ)ને શેઠ ચી.ન. આર્કાઈવલ સેન્ટર તરીકે વિકસાવવાનું કાર્ય પણ સંભાળવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/false-information-that-gujarati-filmstar-naresh-kanodia-has-passed-away-goes-viral/", "date_download": "2021-07-26T05:00:43Z", "digest": "sha1:FMRPNOE45BSMPAWZHRA37DB23PEUJ3F2", "length": 12319, "nlines": 108, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયાની ખોટી માહિતી વાયરલ... જાણો શું છે સત્ય.... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….\nતાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાના ફોટો સાથે તેમનું નિધન થયું હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા નરેશ કનોડિયાના નિધનના દાવાને તેમના દીકરા ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે.\nશું દાવો કરવામાં આવી રહ્યો છે.\nPHL GROUP નામના ફેસબુક ગ્રુપ દ્વારા 22 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા નરેશ કનોડિયાના ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. જ્યારે પોસ્ટના શીર્ષકનું લખાણ આ મુજબ છે. ગુજરાતી ચલ ચિત્ર ના (ફિલ્મી દુનિયાના) મિલીનીયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા નું આજ રોજ દુઃખદ અવસાન થતાં એક સારા ઉમદા કલાકાર ની ખોટ હમેશાં રહી જશે પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી મારી પ્રરમ કુપાળુ પ્રભુને પ્રાર્થના કરૂ છું ૐ શાન્તિ ,,,,,\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને gujaratimidday.com દ્વારા 23 ઓક્ટોમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાના નિધનની માહિતી એક અફવા હોવાનું જણાવવામાં આવ્યું છે.\nઅમને ઉપરોક્ત માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. vtvgujarati.com | divyabhaskar.co.in | gstv.in\nઅમારી વધુ તપાસમાં અમને નરેશ કનોડિયાના પુત્ર ધારાસભ્ય એવા હિતુ કનોડિયા દ્વારા પણ તેમના પિતાના મોતની માહિતીને ખોટી ગણાવવામાં આવી હતી.\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાના નિધનની માહિતીને તેમના પુત્ર ધારાસભ્ય હિતુ કનોડિયાએ ખોટી ગણાવી હતી.\nTitle:ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….\nશું ખરેખર પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીની આરતીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દક્ષિણ ભારતમાં બે પહાડ વચ્ચે શિવલિંગ આવેલુ છે…. જાણો શું છે સત્ય….\nશું ખરેખર પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વિડિયો પ્રમાણે કાશ્મીરમાં હાલની સ્થિતી છે… જાણો શું છે સત્ય……\nઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી કુલદીપ સેંગરને નથી મળ્યા જામીન… જાણો શું છે સત્ય…\nશું ખરેખર શિવરાજ સિંઘ ચૌહાણ 9 ધારાસભ્ય સાથે કોંગ્રેસમાં જોડાવાના છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ ��્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/spardhatmak-pariksha-na-saval/", "date_download": "2021-07-26T05:22:39Z", "digest": "sha1:D4LTP64455JPAZ3YR37I5ORJ7ZRGEUHI", "length": 12054, "nlines": 83, "source_domain": "4masti.com", "title": "આઇએસ ના ઈન્ટરવ્યું માં મહિલાને પૂછવામાં આવેલા આ પ્રશ્નો, જો તમારા પતિ તમને જુગારમાં હારી જાય તો તમે શું કરશો |", "raw_content": "\nInteresting આઇએસ ના ઈન્ટરવ્યું માં મહિલાને પૂછવામાં આવેલા આ પ્રશ્નો, જો તમારા પતિ...\nઆઇએસ ના ઈન્ટરવ્યું માં મહિલાને પૂછવામાં આવેલા આ પ્રશ્નો, જો તમારા પતિ તમને જુગારમાં હારી જાય તો તમે શું કરશો\nઆઇએસ ના ઈન્ટરવ્યું માં મહિલાને પૂછવામાં આવેલા આ પ્રશ્નો, જો તમારા પતિ તમને જુગારમાં હારી જાય તો તમે શું કરશો\nઆપણે બધા જાણીએ છીએ કોઈપણ નોકરી મેળવવા માટે આપણે તેમાં પહેલા ઈન્ટરવ્યું આપવું પડે છે જેનાથી આપણે એ સાબિત કરી શકીએ કે આપણે તે નોકરી માટે લાયક છીએ અને આપણી અંદર તે યોગ્યતા છે કે આપણે તેનું કામ સંભાળી શકીશું. તેવા આ ઈન્ટરવ્યું દરમિયાન વ્યક્તિને તેના અભ્યાસ અને પ્રાથમિક જ્ઞાન વિષે પૂછવામાં આવે છે પણ તે ���ો આપણે કોઈ સરકારી નોકરી માટે વિશેષ પોસ્ટના ઈન્ટરવ્યું વિષે વાત કરીએ તો તેમાં કઈક આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જે સાંભળ્યા પછી કોઈપણ નું મગજ ફરી જાય.\nઆમ તો તે પ્રશ્નો માણસની માનસિકતા ચકાસવા માટે પૂછવામાં આવે છે, પણ તેમ છતાં અમુક લોકો તેનો ખરાબ અર્થ કાઢતા હોય છે. જેથી જાણી શકાય કે વ્યક્તિની માનસિકતા કેવી છે. આજે અમે પણ તમને થોડા એવા જ પ્રશ્નો વિષે જણાવવાના છીએ જે તે ઈન્ટરવ્યું દરમિયાન પૂછવામાં આવે છે. આમ તો તમને જણાવી દઈએ જે તે ઇન્ટરવ્યુંમાં જે સવાલ પૂછવામાં આવે છે, તે મિનીંગલેસ નથી હોતા પણ તમનો પોતાનો જ એક જુદો જ અર્થ હોય છે. તો આવો જાણીએ તે પ્રશ્નો અને તેના…\nહમેશા મહિલાઓને પૂછવામાં આવે છે, જો તમારો પતિ ને કોઈ બીજી મહિલા સાથે અફેર વિષે તમે જાણો તો શું કરશો \nજવાબ : માત્ર અફેર થી કાઈ જ સાબિત નથી થઇ શકતું પણ પતિને કોઈ બીજી મહિલા સાથે શારીરિક સબંધ છે તો હું તેની સાબિતી એકઠી કરને મારા પતિ વિરુદ્ધ કેસ કરીશ, તેને ત્રણ વર્ષની સજા અપાવવા માટે કાયદો મને હક્ક આપે છે.\nજો તમારા પતિની પહાડ ઉપરથી પડી જવાથી મૃત્યુ થઇ જાય છે, પછી તમારા બીજા લગ્ન થાય છે પણ પહેલો પતિ થોડા મહિના પછી પાછો આવી જાય છે તો પછી તેવામાં આગળ શું થશે \nજવાબ : મારા બીજા લગ્ન કેન્સલ થઇ જશે કેમકે પતિના જીવિત હોવાથી કે છુટા છેડા થયા સિવાય હું બીજા લગ્ન કરવાનો અધિકાર નથી ધરાવતી.\nજો તમારો પતિ તમને જુગારમાં હારી જાય તો તમે શું કરશો \nજવાબ : મારા પતિ મને જુગારમાં નથી હારી શકતા કેમ કે ભારતનું સંવિધાન કહે છે કે તમે ફક્ર્ત તે વસ્તુ ની ખરીદી કે વેચાણ કરી શકો છો જેની ઉપર તમારો અંગત માલિકી હોય અને મારા પતિ એ ન તો મને ખરીદી છે નહી કે તેનો મારી ઉપર કોઈ જાત ની કોઈ માલિકી છે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી બાબતો તમારા માટે લાવતા રહીશું.\nસ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nફરીથી બની “હમ આપકે હૈ કોન” તો વરુણ બનશે પ્રેમ અને...\n૯૦ ના દશકમાં એવી ફિલ્મો બનતી હતી જે મોટાભાગે પારિવારિક હતી. તેમાંથી એક હતી સુરજ બડજાત્યાની ફિલ્મ 'હમ આપકે હે કોન'. આ તેના જ...\nદારૂડિયા, મસ્તીખોર અને મહિલાઓને પટાવતો ‘કાલિયા’ વાંદરાને મળી ઉંમરકેદની સજા.\n166 વખત ઓનલાઈન ફોન મંગાવીને અમેઝોન ને આવી રીતે લગાડ્યો ૫૦...\n20 વર્ષ પછી જન્મેલી દીકરીનું અલગ રીતે કર્યું સ્વાગત, કરી નાખ્યો...\nઆ દેશના કોરોનાની ટેસ્ટિંગ કીટ પર બબાલ, ઘેટાં-બકરાના ટેસ્ટ પણ આવી...\nઆર્થિક રૂપથી આ રાશિઓનો દિવસ રહેશે સારો, લાભની સારી શક્યતા દેખાઈ...\nવિશ્વઆખામાં જેને ચમત્કાર માનવામાં આવેલ છે, બે અઠવાડિયામાં પેટની ચરબી ગાયબ\nપ્રેગનેંસી પછી શિલ્પા શેટ્ટી એ ઘટાડ્યું 21 કિલો વજન, ફોલો કર્યો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/gujarat-allows-power-tariff-hikes-relief-tata-adani-essar-043157.html?ref_source=articlepage-Slot1-8&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:48:22Z", "digest": "sha1:XU4FUND2TVJ6MHVVK2RRYP6CPH3ZLJXK", "length": 14226, "nlines": 168, "source_domain": "gujarati.oneindia.com", "title": "સરકારે એસ્સાર, ટાટા, અદાણીને રાહત આપવા વીજળી ગ્રાહકોના માથે નાખ્યો આ બોજો | Gujarat allows power tariff hikes, in relief to Tata, Adani, Essar - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપ���એલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nજામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\nવડોદરાના વારસિયા વિસ્તારમાં સમલૈંગિક સેક્સ કરતા યુવાનો દિવાલ તુંટતા ત્રીજા માળેથી નીચે પટકાયા\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\nઅંકલેશ્વરમાંથી હત્યા કેસમાં 4 બાંગ્લાદેશીની ધરપકડ, આરોપીઓમાં એક આતંકી સંગઠનનો સભ્ય\nઆ છે ગુજરાતનો નાયગ્રા, 250 ફુટની ઉંચાઇથી અહીં પડે છે નદીનો ધોધ\nગુજરાત: મોદી-શાહના ગઢમાં મમતા બેનરજીની એન્ટ્રી, ચૂંટણી પહેલા રાજ્યમાં બનાવશે સંગઠન\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n16 min ago Kargil Vijay Diwas: પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, કહ્યુ - યાદ છે આપણને તેમની વીરતા અને બલિદાન\n51 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n1 hr ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n1 hr ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nસરકારે એસ્સાર, ટાટા, અદાણીને રાહત આપવા વીજળી ગ્રાહકોના માથે નાખ્યો આ બોજો\nઅમદાવાદઃ ગુજરાત સરકારે ટાટા, અદાણી અને એસ્સાર ગ્રુપના વીજળી ઘરોને રાહત આપતા કોલસાની ઉંચી લાગતનો બોજો ગ્રાહકના માથે નાખવાની મંજૂરી આપી દીધી. શનિવારે આ આદેશ જાહેર કરવામાં આવ્યો. સૂત્રો દ્વારા સોમવારે આ જાણકારી આપવામાં આવી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે ટાટા પાવર, અદાણી પાવર (4600 મેગાવોટ) અને એસ્સાર પાવરે (1320 મેગા વોટ) આયાત કરેલ કોલસાની ઉંચી લાગતનો ભાર પરિવહન કરવા માટે વ્યવસ્થા કરવા કહ્યું હતું.\nજેની પુષ્ટિ કરતા ટાટા પાવરે સોમવારે મુંબઈ શેર બજારને મોકલેલી સૂચનામાં કહ્યું કે કંપની ગુજરાત સરકાર દ્વારા એક ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણો સ્વીકાર કરવાના પ્રસ્તાવનો સ્વાગત કરે છે. આનાથી મોટા ત્રણ પ્લાન્ટને રાહત મળશે જ્યાંથી 10 હજાર મેગાવોટ વીજળી જનરેટ થાય છે પરંતુ ઈન્ડોનેશિયાથી આયાત થતા કોલસાની કિંમતમાં અચાનક વધારો અને કેટલાક રાજ્યોએ વધુ ટેરિફ ચૂકવવાની ના પાડી દીધી હોય વીજળીના પ્લાન્ટ્સે મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું હતું.\nઆનાથી મુંદડા અતિ બૃહદ વીજળી પરિયોજનાને અમુક અંશે રાહત મળશે, જે ગુજરાતથી લગભગ 15 ટકા વીજળીની જરૂરિયાતને ઉચિત કિંમત પર પૂરી કરે છે. જેમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ રાહતથી કોસ્ટલ ગુજરાત પાવરને પોતાની કામગીરી ચાલુ રાખવી અને પાંચ લાભકર્તા રાજ્યો માટે પ્રતિબદ્ધતા પૂર્ણ કરવામાં મદદ કરશે. ટાટા પાવરે આગળ કહ્યું કે કોલસાની લાગત હવે સ્થળાંતરિત કરી શકાશે, પરંતુ તેમ છતાં નાણાકીય લાગત પર રાહત તથા કોલસાની ખાણોનો લાભ લાભાર્થી રાજ્યોને સ્થળાંતરિત કરવાથી કંપનીનું નુકસાન તો યથાવત જ રહેશે. ત્યારે સરકારના આ નિર્ણય બાદ હવે તમારું વીજળી બીલ તગડું આવી શકે છે.\nઆ પણ વાંચો- રાજીવ કુમારનો દાવો, વર્ષ 2017-18માં 17 લાખ લોકોને રોજગાર મળ્યું\nવેપારી જહાજના ચાલક દળના 12 સભ્યોને ગુજરાતના ઉમરગામ તટ પાસે બચાવાયા\nગુજરાતમાં 12માં માટે શાળાઓ ખોલ્યા બાદ હવે 9થી 11 માટે પણ રાજ્ય સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય\nબનાસકાંઠાની મહિલાઓ ઘરે બેઠા બની ગઈ કરોડપતિ, કરે છે 1 કરોડ કરતા વધુની કમાણી\nWeather Update: મુંબઈમાં રેડ એલર્ટ, ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનો રદ, આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી\nડીસામાં દારૂની નદી વહી, પોલિસે એક વર્ષમાં ઝડપાયેલી દારુની બોટલો પર બુલડોઝર ફેરવ્યુ\nકેન્દ્ર સરકારે કઠોળમાં સ્ટૉક મર્યાદા લાગુ કરતા જ પુરવઠા વિભાગ આવ્યુ હરકતમાં\nબનાસકાંઠાઃ ડીસા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદની ચૂંટણી યોજાઈ, બિનહરીફ ચૂંટાયા માવજી દેસાઈ\nકચ્છઃ અખબારી અહેવાલમાં છપાયેલ નોટિસમાં 'બાંધકામ' શબ્દ પ્રયોગથી બન્ની માલધારી સંગઠનનો વિરોધ\nમહિલા સાથે અફેરની શંકામાં ધોકા અને હથોડીથી 3 કલાક સુધી મારી યુવાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી\nઆમ આદમી પાર્ટી પછી હવે મમતા દીદીનો પણ આજે ગુજરાતના રાજકારણમાં પ્રવેશ\nહાલોલના ખાખરીયામાં ASAL કંપનીની દાદાગીરીના કારણે કામદારોની હાલત કફોડી\nભેંસાણમાં તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસી મૂકવવા માટે લોકોની ભીડ\ngujarat power tariff tata adani essar ગુજરાત વીજળી બીલ ટાટા અદાણી એસ્સાર\nમીરાબાઇ ચાનુને પીએમ મોદીને આપી શુભકામનાઓ, કહ્યું- ટોક્યો ઓલમ્પિકમાં આનાથી સારી શરૂઆત બીજી શું હોય\nવજુભાઈ વાળાનો હુંકાર, રાજનીતિમાંથી નિવૃતિ લેવાનો કોઈ સવાલ જ નથી\nદક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/slim-looks-like-this-in-the-summer-season/", "date_download": "2021-07-26T04:22:44Z", "digest": "sha1:PAS4TPYPI37D3ANPOHJOVUITPGKX2YWH", "length": 13141, "nlines": 184, "source_domain": "www.thevenustimes.com", "title": "આ રીતે સમર સિઝનમાં દેખાઓ સ્લિમ… | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Life Style Fashion આ રીતે સમર સિઝનમાં દેખાઓ સ્લિમ…\nઆ રીતે સમર સિઝનમાં દેખાઓ સ્લિમ…\nસમર સીઝન છે એટલે રંગો બને એટલા સોફ્ટ પસંદ કરો. સનશાઇન યલો, બેબી પિન્ક, પિરોજી, પિસ્તા, કોરલ અને લાઇટ ઓરેન્જ જેવા રંગો આ સીઝનમાં ઇન છે. જો સ્લિમ લાગવું હોય તો બ્લેક, રેડ અને પર્પલ જેવા ડાર્ક કલર્સ પહેરી શકાય. જોકે લાઇટ હશે એટલા જ સમર-ફ્રેન્ડ્લી લાગશે.\nઉનાળો હોય અને ફ્લોરલ પ્રિન્ટ ન હોય તો જ નવાઈ. આ સીઝનમાં બીજી કોઈ પ્રિન્ટ પહેરવી જાણે ગુનો છે. ફ્લોરલ પ્રિન્ટ આ સીઝન માટે જ બની છે એવું કહેવામાં આવે તો એમાં કંઈ ખોટું નહીં હોય. ઝીણાં કે મોટાં રંગબેરંગી ફ્લાવરવાળી પ્રિન્ટ પર્હેયા બાદ ખૂબ ફેમિનાઇન લુક આપે છે. ફ્લોરલ ઉપરાંત આજકાલ પેઝલી પ્રિન્ટ પણ ખૂબ ચાલી રહી છે. પોલકા ડોટ્સ પણ સીઝન-ફ્રેન્ડ્લી લાગશે.\nઉનાળામાં બીચ પર ફરતા હોવ અને શોર્ટ, ફ્લર્ટી સમર ડ્રેસ પહેરવાનો ઇરાદો ન હોય તો થોડા સોફેસ્ટિકેટેડ એવા ટ્યુનિક્સ પણ પહેરી શકાય. મોટા ભાગે કેઝ્યુઅલ વેઅરમાં જ પહેરાતા ટ્યુનિક્સ જુદી-જુદી પેટર્ન અને પ્રિન્ટમાં મળી રહે છે. ટ્યુનિક્સને થ્રીથ્રી-ર્ફોથ્ર લેગિંગ્સ સો તેમજ એકલા પહેરી શકાય. વન-પીસની જેમ પહેરો ત્યારે સાથે એક બેલ્ટ પહેરવો. એ વધુ સ્ટાઇલિશ લુક આપશે.\n(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,\nPrevious articleકાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર બીજીવાર કઇંક આ અંદાજ સાથે જોવા મળી સોનમ કપૂર…\nNext articleમેટ ગાલા 2018માં કઈક અલગ જ લૂકમાં જોવા મળી દીપિકા અને પ્રિયંકા…\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nગુજરાતના તત્કાલીન ચીફ જસ્ટિસ પર ચંપલ ફેંકનાર આરોપીને 9 વર્ષ બાદ...\nહોલિવૂડ એક્ટરે મહેશ બાબુ સાથે સ્પાય મૂવી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી\n2019માં બીજેપી અમિત શાહની અધ્યક્ષતામાં લડશે લોકસભા ચૂંટણી\nઆલિયા ભટ્ટ વર્ક લોડના કારણે હોસ્પિટલમાં કરાઈ દાખલ\nપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખુદ નારણપુરા વોર્ડ કાર્યાલયની મુલાકાત લેવી...\nઅમદાવાદમાં બે બાળકોની માતાનું અપહરણ કરીને ડ્રગ્સ આપી ત્રણ શખસે સામૂહિક...\nદરેક ઘરમાં વીજળીઃ લક્ષ્ય માટે કટિબદ્ધ સરકાર\nફેસબુકથી સગીરા સાથે પ્રેમમાં પડેલા ૨૦ વર્ષના પ્રેમીને ઢોરમાર માર્યો\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્��ારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nમેટ ગાલા 2018માં કઈક અલગ જ લૂકમાં જોવા મળી દીપિકા અને...\nમોડી રાત સુધી સ્માર્ટફોનનો ઉપયોગ ગંભીર બીમારીઓને નોતરે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/entertainment/t-series-films/", "date_download": "2021-07-26T03:25:52Z", "digest": "sha1:DXBA5PHQ2A7C7AD5ECBFB5LVYTUIRU6E", "length": 10566, "nlines": 177, "source_domain": "chitralekha.com", "title": "ટી-સિરીઝ ફિલ્મોનાં નિર્માણ માટે રૂ. 500 કરોડનું મૂડીરોકાણ કરશે | chitralekha", "raw_content": "\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News Entertainment ટી-સિરીઝ ફિલ્મોનાં નિર્માણ માટે રૂ. 500 કરોડનું મૂડીરોકાણ કરશે\nટી-સિરીઝ ફિલ્મોનાં નિર્માણ માટે રૂ. 500 કરોડનું મૂડીરોકાણ કરશે\nમુંબઈ – ભારતની અગ્રગણ્ય મ્યુઝિક કંપની અને મૂવી સ્ટુડિયો T-Series ચાલુ વર્ષમાં ફિલ્મોનાં નિર્માણ માટે રૂ. 500 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે.\nએક નિવેદનમાં કંપનીના ચીફ મેનેજિંગ ડાયરેક્ટર ભુષણ કુમારે જણાવ્યું છે કે આ વર્ષમાં અમે 9-10 કન્ટેન્ટ-આધારિત ફિલ્મો રિલીઝ કરવાના છીએ. એ ફિલ્મો દ્વારા ટેલેન્ટેડ કલાકારો, નિર્માતાઓ, પટકથા લેખકો અને સ્વપ્નદ્રષ્ટા દિગ્દર્શકોને એમની ક્ષમતા રજૂ કરવાનો મોકો મળશે. વર્ષ 2018 ટી-સિરીઝ કંપની માટે સિદ્ધિસમાન બની રહેશે.\nભૂષણ કુમારે વધુમાં જણાવ્યું છે કે અમારું ધ્યાન મનોરંજક તેમજ વિચારણ���ય ફિલ્મોનું નિર્માણ કરવા પર કેન્દ્રિત રહેશે. અમારો ઉદ્દેશ્ય માત્ર માર્કેટમાં મોટો હિસ્સો પ્રાપ્ત કરવાનો જ નથી, પરંતુ પ્રેક્ષણીય ફિલ્મો બનાવવાનો પણ છે.\nકુમારે કહ્યું કે, ફિલ્મો પ્રત્યે દર્શકોની ઈચ્છા ઝડપથી બદલાતી હોય છે. તેથી અમે નિતનવા આઈડિયાઝ સાથે એમને માટે વિવિધ પ્રકારની ફિલ્મો રજૂ કરીશું. અમને એ કહેતા આનંદ થાય છે કે ઈન્ડસ્ટ્રીમાંની સરસ ટેલેન્ટનો અમને સાથ મળ્યો છે.\nટી-સિરીઝ દ્વારા 2018માં જે ફિલ્મો રિલીઝ થવાની છે તેમાંની અમુક આ છેઃ સોનુ કે ટીટૂ કી સ્વીટી, હેટ સ્ટોરી 4, રેઈડ, બ્લેકમેઈલ, ફન્ને ખાન, બત્તી ગુલ મીટર ચાલુ, કેદારનાથ, અર્જુન પટિયાલા, દીપિકા પદુકોણ-ઈરફાન ખાન અભિનીત ફિલ્મ, અજય દેવગન અભિનીત ફિલ્મ.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleહું સિનિયર ટીમ વતી રમવા તૈયાર થઈ ગયો છું: પૃથ્વી શૉ\nNext articleસજાગ ટિકિટ ચેકરે સમયસૂચકતા વાપરી તરુણનો જાન બચાવ્યોઃ કલ્યાણ સ્ટેશન પરની ઘટના\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nઇરોટિકા, પોર્ન નથી, મારા પતિ નિર્દોષ છેઃ શિલ્પા શેટ્ટી\n‘ભવિષ્યનાં પડકારો સામે બચીશું’: શિલ્પા શેટ્ટીનાં પ્રત્યાઘાત\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/misinformation-that-school-textbooks-have-been-taxed-by-the-government-goes-viral/", "date_download": "2021-07-26T05:23:54Z", "digest": "sha1:V2ACILGJ6VBMF3PIHSJHU53GHW6KQORV", "length": 13969, "nlines": 110, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે...? જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nDrmanoj Barot નામના ફેસબુક યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, *લ્યો એક નવુ નજરાણુ…* *સ્કુલ ના પુસ્તકો પર લાગશે ટેક્સ…* *પઢેગા ઇન્ડીયા તભી તો સવાલ કરેગા ઇન્ડીયા..* 🙃🙃🙃🙃🙃. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા શાળાના પુસ્તકો પર પણ ટેક્સ લગાવવામાં આવશે. આ પોસ્ટને 47 લોકોએ લાઈક કરી હતી. 3 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.\nપોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા શાળાના પુસ્તકો પર પણ ટેક્સ લગાવવામાં આવશે કે કેમ એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની સત્તાવાર વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. આ વેબસાઈટ પર સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ચેપ્ટર 49 માં પુસ્તકો પરના ટેક્સ વિશેની તમામ માહિતી આપવામાં આવી છે. છાપેલા પુસ્તકો, બ્રેઈલ પુસ્તકો, અખબારો, જર્નલો, બાળકોના ચિત્રો, ડ્રોઈંગ અથવા રંગીન પુસ્તકો પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. જે તમે નીચે જોઈ શકો છો.\nવધુમાં અમને thehindubusinessline.com દ્વારા 27 જાન્યુઆરી, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, શાળાના પાઠ્યપુસ્તકો સિવાયના કોઈ પણ પુસ્તકો પર સરકાર દ્વારા જીએસટી કે કોઈ પણ પ્રકારનો અન્ય ટેક્સ લગાવવામાં આવતો નથી.\nPIB Fact Check દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.\nઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શાળાના પુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.\nઆ��, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શાળાના પુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે. સરકાર દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે.\nTitle:શું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સુરેશ રૈનાએ ટિવટર પર ચેન્નાઈ સુપરકિંગ્સને અનફોલો કર્યું… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર કચ્છના રાપરમાં થયેલી વકિલની હત્યાના સીસીટીવી છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કતારમાં પતંજલિ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો… જાણો શું છે સત્ય….\nમધ્યપ્રદેશમાં ભાજપના નેતાને જૂતાનો હાર પહેરાવ્યાનો વીડિયો બિહારના નામે વાયરલ… જાણો શું છે સત્ય….\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/20-06-2021/255054", "date_download": "2021-07-26T05:15:40Z", "digest": "sha1:ICGK35T3LS3UP3M3TEH7RYTE6JQVFIDJ", "length": 10153, "nlines": 104, "source_domain": "www.akilanews.com", "title": "ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને બળવાની આશંકા ? : પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ અપાવ્યા", "raw_content": "\nચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને બળવાની આશંકા : પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ અપાવ્યા\nપાર્ટીના પોલિતબ્યૂરોના 25 સભ્યોની આગળ ઉભેલા શીએ શપથ અપાવ્યા\nબેઇજિંગઃ ચીનમાં સત્તામાં રહેલી કોમ્યુનિસ્ટ પાર્ટીના શતાબ્દી સમારોહ પહેલાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે જાહેરમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ અપાવ્યા અને તેમના મુખ્ય નેતૃત્વને માનવા અને દેશના આધુનિકીકરણની સાથે રાષ્ટ્રીય કાયાકલ્પ માટે કામ કરવાનું આહ્વાન કર્યું છે. ડિસેમ્બર 2012માં પદ સંભાળ્યા બાદથી શીને સત્તાવાર રીતે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી) ના મુખ્ય નેતા જાહેર કરવામાં આવ્યા છે. ચીની રાષ્ટ્રપતિ દ્વારા વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ અપાવવાથી તે સવાલ ઉઠી રહ્યો છે કે શું તેમને બળવાની આશંકા છે\nબેઇજિંગમાં સીપીસીના સંગ્રહાલયમાં એક પ્રદર્શન જોવા દરમિયાન પાર્ટીના પોલિતબ્યૂરોના 25 સભ્યોની આગળ ઉભેલા શીએ શુક્રવારે શપથ અપાવ્યા, જેનું સરકારી ટેલીવિઝન ચેનલો પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલયનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે શીની સાથે નંબર-2 નેતા પ્રધાનમંત્રી લી ક્વિંગ પણ હાજર હતા.\nમાઓત્સેતુંગ બાદ શી ચીનના સૌથી તાકાતવાર નેતા બનીને ઉભર્યા છે. માઓ દ્વારા 1921માં સ્થાપીત આશરે 9 કરોડ સભ્યવાળી સીપીસી 1949માં પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (પીઆરસી)ની રચના બાદ સત્તા પર છે. શતાબ્દી સમારોહનું આયોજન 1 જુલાઈએ કરવામાં આવશે અને પાર્ટીએ આ તકે સૈન્ય પરેડ સહિત ઘણા આયોજનોની યોજના બનાવી છે.\nપાર્ટી પોતાના સ્થાપના શતાબ્દી સમારોહની ઉજવણી તે સમયે કરી રહી છે, જ્યારે કોવિડ-19ના ઉદ્ભવ, શિનજિયાંગ, હોંગકોંગ અને તિબેટમાં માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપોને લઈને ચીનની પ્રત્યે વૈશ્વિક વિરોધ વધી રહ્યો છે. શી (67) એ ડિસેમ્બર 2021માં પોતાના પૂર્વવર્તી હૂ જિનતાઓ પાસેથી સત્તા સંભાળી હતી અને પાર્ટી, શક્તિશાળી સેના પર પોતાના નેતૃત્વને તેમણે ઝડપથી મજબૂતી આપી અને રાષ્ટ્રપતિને મુખ્ય નેતાનું શીર્ષક આપવામાં આવ્યું, જેની સાથે સામૂહિક નેતૃત્વની વાત પાછળ રહી ગઈ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\n૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત access_time 10:39 am IST\nગુજરાતમાં ફરી હજારો વેપારીઓને GSTની નોટીસ access_time 10:39 am IST\nગરીબ પરિવારના ૧૦ બાળકોને નવજીવન access_time 10:38 am IST\nહૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો : કરંટ લાગતા થયું મોત : પરિવારમાં આક્રંદ access_time 10:37 am IST\n૪ પાડોશીઓ ઘરમાં ઘુસ્યા : નાના ભાઈને બંદુક બતાવી ૧૫ વર્ષની બહેનનો ગેંગરેપ કર્યો access_time 10:37 am IST\nગર્ભવતી મહિલાને ખભા પર ઉઠાવીને ૮ કિમી દુર લઈ ગયા ગ્રામજનો access_time 10:36 am IST\nકારગિલમાં સીઝફાયર પૂર્વે ભારતીય દળોને પાકિસ્તાની વિસ્તારોમાં કબ્જાની પરવાનગી મળવી જોઇતી હતી access_time 10:36 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/priyanka-to-campaign-in-wayanad-today-election-2019-gujarati-news/", "date_download": "2021-07-26T03:26:47Z", "digest": "sha1:6XSOYQHOQFO4ONNZ3TKND6P55ZC2MTNH", "length": 8044, "nlines": 141, "source_domain": "www.gstv.in", "title": "રાહુલના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનાડમાં કર્યું જનસંબોધન - GSTV", "raw_content": "\nરાહુલના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનાડમાં કર્યું જનસંબોધન\nરાહુલના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનાડમાં કર્યું જનસંબોધન\nકોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનાડમાં પોતાના ભાઈ રાહુલ ગાંધીના સમર્થનમાં જનસભામાં સંબોધન કર્યુ. તેમણે જનસભામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, મોદી સરકારે દેશની જનતા સાથે દગો કર્યો. ભાજપ એવું માને છે કે, સત્તા માત્ર તેમની છ��.\nપરંતુ આ સત્તા પર કોઈપણ હમેશા માટે રહેતુ નથી. ભાજપે 2014માં લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા નાખવાનો વાયદો કર્યો હતો. જોકે, આજ સુધી આ વાયદો ભાજપ દ્વારા પુરો કરવામાં આવ્યો નથી. પ્રિયંકા ગાંધીએ રાહુલના વખાણ કરતા જણાવ્યુ કે, રાહુલ ગાંધીએ અમેઠીના વિકાસ માટે મહેનત કરી છે.\n2004માં તેઓ પહેલીવાર અમેઠીથી ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા. તેમણે અમેઠીને મજબૂત કરવા અનેક કામો કર્યા છે. જેનો સીધો લાભ અમેઠીના 10 લાખ લોકોને થયો છે.\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nપોર્નોગ્રાફી કેસ/ રાજ કુંદ્રાના કાનપુર કનેક્શનમાં વધુ એક ખુલાસો, કુંદ્રાના નિક્ટવર્તી શખ્સની ખાસ હતી મહિલા\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\nબ્રિટીશ મિલિટરીમાં મહિલાઓની પજવણી, નવાં સંસદીય રિપોર્ટમાં આ મોટો મુદ્દે ખુલાસો\nહાર્દિકના થપ્પડ કાંડને પુરુષોત્તમ રૂપાલાએ ગણાવ્યું નૌટંકી\nરામપુરમાં આઝમ ખાનના સમર્થનમાં માયાવતીની રેલી, કહ્યું- ભાજપનું નાટક હવે નહીં ચાલે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nબ્રિટીશ મિલિટરીમાં મહિલાઓની પજવણી, નવાં સંસદીય રિપોર્ટમાં આ મોટો મુદ્દે ખુલાસો\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\nવોટરોને રૂપિયા વેચવાના ગુનામાં પહેલી વખત એક્શન, કોર્ટમાં મહિલા સાંસદને સંભળાવવામાં આવી છ મહિનાની સજા\nરાજકારણ/ લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા મમતાનો માસ્ટર પ્લાન, પ્રશાંત કિશોરને સોંપાયુ આ મોટુ કામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/category/technology/", "date_download": "2021-07-26T03:36:21Z", "digest": "sha1:OV5EK4CG7FFTQ4KH2M5ZQNWEFVILCVVC", "length": 9800, "nlines": 177, "source_domain": "www.thevenustimes.com", "title": "Technology | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nએર ઇન્ડીયાનું સર્વર ખોટકાતા દુનિયાભરમાં યાત્રીઓ હેરાન-પરેશાન થયા\nસંશોધન સહાય માટેના પ્રોજેકટ માટે મહત્તમ રૂ. પ૦ લાખની સહાય\nસુરત દરેક સ્થિતિમાંથી પોતાનો રસ્તો શોધી કાઢે છે – શ્રી શ્રી રવિશંકર\nસાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે\nટાટા મોટર્સે સાણંદ એકમમાંથી ૫ લાખમું પેસેન્જર વિહિકલ બહાર મૂક્યું\nવોટ્સએપ યૂજર્સ આનંદો, વોટ્સએપ લાવ્યું 5 દમદાર ફીચર્સ\nપોલીટીકલ જાહેરખબરો માટે ફેસબુક ટ્વિટરે નિયમોને કડક કર્યા\nશું તમારા મોબાઇલ માં OTP મેસેજ આવી રહયા છે \nફેસબુકથી સગીરા સાથે પ્રેમમાં પડેલા ૨૦ વર્ષના પ્રેમીને ઢોરમાર માર્યો\nવડાપ્રધાન મોદીના હસ્તે મુંબઈમાં આજથી રસીકરણનો આરંભ\nરાહતના સમાચાર: સોમવારથી ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે...\nમોદી સિવાય કોઈ વડાપ્રધાન માટે લાયક નથી, એમ કહેવું જનતાનું અપમાન...\nરાહુલ ગાંધી પછી હવે સ્મૃતિ ઇરાનીએ પોતાનું ગોત્ર જાહેર કર્યું\nબોરસદમાં પતંગની દોરીથી બાળકનું ગળું કપાયું\nહાર્દિક પટેલના ઉપવાસને સમર્થન આપી દિનશા પટેલે કહ્યું, માંગણી વ્યાજબી, ઉકેલ...\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhuj/abdasa/news/inspection-of-polling-stations-in-abadsa-by-the-collector-127593136.html", "date_download": "2021-07-26T03:31:55Z", "digest": "sha1:WRLGRLXCKX3IZKKQNV4RQAUDL55YQLMR", "length": 2412, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Inspection of polling stations in Abadsa by the Collector | કલેક્ટર દ્વારા અબડાસાના મતદાન મથકોની ચકાસણી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nપેટા ચૂંટણી:કલેક્ટર દ્વારા અબડાસાના મતદાન મથકોની ચકાસણી\nઅબડાસા વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટેનો ધમધમાટ શરૂ થઇ ગયો છે, જેને લઇને કલેક્ટર પ્રવીણા ડી.કે.એ અબડાસાના આશાપર, ધુફી નાની, ધુફી મોટી, બીટ્ટા, રામપર (અબડા), છાડુરા અને તેરા ગામનાં મતદાન મથકોની ચકાસણી કરી, લઘુત્તમ સગવડો સુનિશ્ચિત કરી જરૂરી સુચનો કર્યા હતા.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/in-surat-two-bank-of-baroda-account-holders-fell-victim-a-retired-policeman-lost-rs-1-lakh-127950422.html", "date_download": "2021-07-26T04:47:55Z", "digest": "sha1:H3SFIYQIBQN53HG25G5IPYEGC6HUJOIX", "length": 10616, "nlines": 81, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In Surat, two Bank of Baroda account holders fell victim, a retired policeman lost Rs 1 lakh | સુરતમાં બેન્ક ઓફ બરોડાના બે ખાતેદાર ભોગ બન્યા, ��િવૃત પોલીસકર્મીએ 1 લાખ ગુમાવ્યા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસાયબર ક્રાઈમ:સુરતમાં બેન્ક ઓફ બરોડાના બે ખાતેદાર ભોગ બન્યા, નિવૃત પોલીસકર્મીએ 1 લાખ ગુમાવ્યા\nનિવૃત પોલીસકર્મીના ખાતામાંથી એટીએમ મારફતે ચાર દિવસમાં છ તબક્કામાં પૈસા ઉપાડવામાં આવ્યા\nસુરતમાં બેન્ક ઓફ બરોડાના બે ખાતેદાર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. જેમાં એકમાં ભેજાબાજોએ નિવૃત્ત જીવન ગાળતા પોલીસકર્મીનું બેન્ક એકાઉન્ટ હેક કરી 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જ્યારે અન્ય એક ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતી વેડરોડની યુવતીને બેન્ક મેનેજરની ઓળખ આપી ગઠીયાએ બરોડા એમ કનેક્ટ એપની વિગતો મેળવી 49,900 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.\n14મી નવેમ્બરથી 17મી નવેમ્બર સુધીમાં અલગ અલગ કરીને કુલ રૂપિયા 100000 ઉપડી ગયા\nપુણા ગામ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા કાંતીલાલ હરીશચંદ્ર દેવરે (ઉ.વ.70) પોલીસ ખાતા નોકરી કરતા હતા અને એએસઆઈમાંથી નિવૃત થયા છે. કાંતીલાલ બેન્ક ઓફ બરોડાની અઠવાલાઈન્સ શાખામાં સેવિંગ ખાતુ ધરાવે છે. દરમિયાન ગત તા 17મી નવેમ્બરના રોજ કાંતીલાલ દેવરે વતન મહારાષ્ટ્ર ખાતે હતા. તે વખતે સવારે સાડા નવેક વાગ્યે તેમના મોબાઈલમાં કેટલાક મેસેજ આવ્યા હતા જે તેના પૌત્ર સાંઈ ગણેશ દેવરે (ઉ.વ.12)ને વાંચવા કહેતા તેણે દાદા તમારા બેન્ક એકાઉન્ટમાંથી એટીએમ મારફતે ગત તા 14મી નવેમ્બરથી 17મી નવેમ્બર સુધીમાં અલગ અલગ કરીને કુલ રૂપિયા 100000 ઉપડી ગયેલા છે જેનો મેસેજ આવ્યા હોવાનું કહેતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેના દીકરા ભરતભાઈને ફોન કરી બનાવની જાણ કરી એટીએમ કાર્ડ બ્લોક કરાવ્યો હતો. ત્યારબાદ સુરત આવી ફરિયાદ નોંધાવી હતી.\nએટીએમ કાર્ડના ડેટા ચોરી કરી પૈસા ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાવી\nકાંતીલાલે તેમના દીકરા સાથે બેન્કમાં જઈ ટ્રાન્જેકશનની માહિતી મેળવી હતી. જેમાં એટીએમ કાર્ડ મારફતે આઠ તબક્કામાં તેમના ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા. બેન્ક દ્વારા કાંતીલાલને તપાસ કરી 90 દિવસમાં જે કંઈ કાર્યવાહી થશે તેની જાણ કરવાનું કહ્યું હોવાથી જેતે સમયે પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી આપી હતી. દરમિયાન ગત તા 21મી ઓક્ટોબરના રોજ પુણા પાટીયા પાસે આવેલ બેન્ક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડ્યા હતા તે વખતે કાંતીલાલને ખબર પડી કે કેટલાક ઈસમો લોકોના બેન્ક એકાઉન્ટના ડેટા ચોરી કરી રૂપીયા ઉપાડી લઈ ગુનો કરે છે. જેથી કોઈ અજાણ્યાએ ���ેમના બેન્ક ખાતામાંથી એટીએમ કાર્ડના ડેટા ચોરી કરી પૈસા ઉપાડી લીધા હતા. પોલીસે કાંતીલાલ દેવરેની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.\nકતારગામમાં ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીના ખાતામાંથી 49 હજાર ઉપડી ગયા\nકતારગામના વેડરોડ ગોપાલનગર સોસાયટીમાં રહેતા પ્રણાલી પ્રવિણભાઈ લુવાણી (ઉ.વ.21) નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ ગર્વમેન્ટ કોલેજમાં ચોથા વર્ષમાં ફિઝીયોથેરાપીમાં અભ્યાસ કરે છે. પ્રણાલી સિંગણપોર શાક માર્કેટમાં આવેલ બેન્ક ઓફ બરોડામાં સેવિંગ ખાતું ધરાવે છે. અને મોબાઈલ ફોનમાં બરોડા એમ કનેક્ટ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. પ્રણાલી ગત તા 17મી ઓક્ટોબરના રોજ ઘરે હતી તે વખતે તેના મોબાઈલમાં એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ બેન્ક ઓફ બરોડામાંથી મેનેજર દિપક શાહ તરીકે આપી હતી.\nભેજાબાજે બરોડા એમ કનેક્ટ એપ્લીકેશનના પાસવર્ડ જાણી રૂપિયા ઉપાડી લીધા\nબેન્ક ઓફ બરોડામાંથી મેનેજરે તરીકેની ઓળખ આપી એપ્લીકેશન અપડેટ કરવાની છે અને જુની એપ ડી-એકટિવેટ થઈ જશે કહી એપ્લીકેશન પાસવર્ડ અને પીન નંબર તથા ઓટીપી નંબર માંગતા પ્રણાલીએ વિશ્વાસમાં આવી નંબર આપ્યા હતા. ત્યારબાદ ગણતરીના કલાકોમાં પ્રણાલીના ખાતામાંથી રૂપિયા 49 હજાર ઉપડી ગયા હતા અને તે અંગેનો મેસેજ તેના મોબાઈલ ઉપર આવતા ચોકી ઉઠ્યા હતા. પ્રણાલીને તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\nક્રાઈમ: કારખાનેદારના ખાતામાંથી 1.92 લાખ ઉપડી ગયા, છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી\nફોજદારી ગુનો: કુરિયર કંપનીને ફોન કર્યો ને રૂ. 35 હજાર ખાતામાંથી ઉપડી ગયા\nજન જાગૃતિ: સાઈબર ક્રાઈમ મુદ્દે લોકોને જાગૃત કરવા સુરતના 1600થી વધુ લોકોનો સર્વે કરાયો\nમાર્ગદર્શન: કડોદરમાં સાઇબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર યોજાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/vyara/nizar/news/the-people-of-moramba-in-kukarmunda-worshiped-megharaja-to-please-him-and-it-rained-heavily-in-the-evening-127591670.html", "date_download": "2021-07-26T03:38:13Z", "digest": "sha1:225LGMZFZER5U7IISIDTAJT26GYKT5TS", "length": 2487, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The people of Moramba in Kukarmunda worshiped Megharaja to please him and it rained heavily in the evening. | મેઘરાજાને રીઝવવા કુકરમુંડાના મોરંબાના લોકોએ પૂજા કરી અને સાંજેે ધોધમાર વરસાદ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nહવામાન:મેઘરાજાને રીઝવવા કુકરમુંડાના મોરંબાના લોકોએ પૂજા કરી અને સાંજેે ધોધમાર વરસાદ\n���ુકરમુંડા તાલુકાના મોરંબા ગામના લોકોએ આજે મેઘરાજાને રીઝવવા માટે ગામની સીમમાં જઈ આદિવાસી પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી હતી. જે બાદ સાંજના સમયે વાદળોના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national-news-in-gujarati/latest-news/national/news/commanding-to-demolish-disputed-land-demolish-mosque-and-keep-idols-was-illegal-in-ramazan-10-issues-related-to-judgment-126026004.html", "date_download": "2021-07-26T03:39:13Z", "digest": "sha1:MM2WBDDZCUY6XBKPVMUGDHZ3KA6FA32P", "length": 9499, "nlines": 77, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Commanding to demolish disputed land, demolish mosque and keep idols was illegal in Ramazan, 10 issues related to judgment | બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની ન હતી, નીચે ઈસ્લામિક માળખું ન હતું-સુપ્રીમ કોર્ટ; ચુકાદાના 10 મુખ્ય મુદ્દા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nબાબરી મસ્જિદ ખાલી જમીન પર બની ન હતી, નીચે ઈસ્લામિક માળખું ન હતું-સુપ્રીમ કોર્ટ; ચુકાદાના 10 મુખ્ય મુદ્દા\nનવી દિલ્હી: ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની 5 ન્યાયધિશની ખંડપિઠે આજે અયોધ્યા કેસમાં અંતિમ ચુકાદો આપ્યો છે. ખંડપિઠે કહ્યું હતું કે બાબરી મસ્જિદ ખાલી જગ્યા પર ન હતી બની. તેના ઢાંચાની નીચે કોઈ જ ઈસ્લામી માળખું ન હતું. કોર્ટે શરૂઆતમાં જ શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડાની અરજીને નકારી દીધી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મુસલમાનોને મસ્જિદ માટે અન્યત્ર જગ્યા આપવામાં આવશે. આ ચુકાદો તમામ ન્યાયમૂર્તિની સહમતીથી લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ કહ્યું હતું કે પુરાત્વ વિભાગે મંદિર હોવાના પૂરાવા રજૂ કર્યા છે. ચુકાદા અંગે હિન્દુ અયોધ્યાને રામ જન્મસ્થળ માને છે અને રંજન ગોગોઈએ કહ્યું હતું કે કોર્ટ માટે થિઓલોજીમાં જવું યોગ્ય નથી. પરંતુ પુરાતત્વ વિભાગ એ જણાવી શક્યું નથી કે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી.\n1) પાંચ ન્યાયધિશની ખંડપિઠે એકમતે ચુકાદો આપ્યો\n1. અયોધ્યાની 2.77 એકરમાં ફેલાયેલ સમગ્ર વિવાદાસ્પદ જગ્યા રામ મંદિરના નિર્માણ માટે આપવામાં આવવી જોઈએ.\n2. કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે ત્રણ મહિનામાં યોજના તૈયાર કરે. નિર્માણ માટે એક બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની રચના કરવામાં આવે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ.\n3. વર્ષ 1992માં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી તે કાયદાનું ઉલ્લંઘન હતું. સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે 5 એકર વૈકલ્પિ�� જમીન આપવામાં આવે.\n4. વર્ષ 1949માં મસ્જિદના કેન્દ્રીય ગુંબજની નીચે મૂર્તિઓ રાખવામાં આવી તે એક ખોટું અને અપવિત્ર કાર્ય હતું.\n5. બાબરી મસ્જિદ ખાલી જગ્યા પર બનાવવામાં આવી ન હતી. ભારતીય પુરાતત્વના સર્વેક્ષણ પ્રમાણ તોડવામાં આવેલ ઢાંચાની નીચે કોઈ જ ઈસ્લામીક માળખું ન હતું. પરંતુ ASI એ હકીકત સાબિત કરી શક્યું નથી કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.\n6. હિન્દુઓનું માનવું છે કે શ્રીરામનો જન્મ અયોધ્યામાં થયો હતો, આ મુદ્દે કોઈ જ વિવાદ નથી. હિન્દુ-મુસ્લિમોની આસ્થા તથા વિશ્વાસ છે, પરંતુ માલિકી હકને ધર્મ, આસ્થાના આધાર પર સ્થાપિત કરી શકાય નહીં.\n7. રેકોર્ડમાં રહેલા પૂરાવા દર્શાવે છે કે વિવાદિત જમીનના બહારનો ભાગ હિન્દુઓનો હતો. વર્ષ 1934માં થયેલા કોમી તોફાનો એ બાબતને દર્શાવે છે કે ત્યારબાદ અંદરના ભાગને લઈ ગંભીર તકરારનો મુદ્દો બન્યો હતો.\n8. આ સાથે સ્પષ્ટ પુરાવા છે કે હિન્દુઓ વિવાદિત ઢાંચાની બહાર પૂજા કરતા હતા. મુસ્લિમ પક્ષ એ સ્થાપિત કરી શક્યું નથી કે તે અંદરના આંગણામાં તેમની પાસે કબજા હક રહેલો છે. એ બાબતની પૂરાવા છે કે હિન્દુ વિવાદાસ્પદ સ્થળના પ્રંગણમાં 1857 થી જ ત્યાં જતા હતા.\n9. અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદાસ્પદ ઢાંચાને ત્રણ હિસ્સામાં વહેચી દરેક પક્ષને એક-તૃત્યાંશ હિસ્સો આપવાનો ચુકાદો ખોટો હતો. અહીં વહેચણીનો કોઈ કેસ નથી.\n10. શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદાસ્પદ ઢાંચા અંગે હતો. તેને નકારવામાં આવ્યો છે. નિર્મોહી અખાડેએ જન્મભૂમિના સંચાલનને લઈ જે દાવો કર્યો હતો તેને પણ સંપૂર્ણપણે નકારી દેવામાં આવે છે.\nઅન્ય સમાચારો પણ છે...\nમુંબઈમાં ગણપતિની એક લાખ મૂર્તિઓનું ભવ્ય વિસર્જન કરાયું, ગુજરાતમાં હેલમેટ પહેરી ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન કરાયું\nગણેશજીની મૂર્તિઓની 5000 કિલો માટી વૃક્ષારોપણ માટે વપરાશે\nમૂર્તિ ભરેલા 25 ટ્રેક્ટર પીરાણા પાસે ઠાલવી ઉપર કચરો પાથરી દેવાયો\nદુર્વાથી બનેલા ગણેશજીને બાગમાં કાયમ માટે સ્થાપિત કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national/news/union-minister-meenakshi-lekhi-made-indecent-remarks-on-farmers-saying-dont-call-them-farmers-they-are-mad-farmers-are-agitating-on-jantar-mantar-128728196.html", "date_download": "2021-07-26T03:37:16Z", "digest": "sha1:Y6VMH4OQYNCVNNW7VGCWWMKJDXFHGSC6", "length": 16125, "nlines": 94, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Union Minister Meenakshi Lekhi made indecent remarks on farmers, saying- don't call them farmers, they are mad; Farmers are agitating on Jantar Mantar | કેન્દ્રિય મંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો પર કરી અભદ્ર ટિપ્પણી, કહ્યું- તેમને ���ેડૂત ન કહો, તેઓ મવાલી છે; જંતર મંતર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nખેડૂત આંદોલન:કેન્દ્રિય મંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો પર કરી અભદ્ર ટિપ્પણી, કહ્યું- તેમને ખેડૂત ન કહો, તેઓ મવાલી છે; જંતર મંતર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે\nખેડૂતોને શરતો સાથે પ્રદર્શન કરવાની મંજૂરી\nકેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ ગુરુવારે ખેડૂતો પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો પ્રદર્શન કરી રહ્યા છે તે ખેડૂતો નથી, પરંતુ મવાલી છે.\nતેમણે કિસાન સંસદમાં જોડાવનારા ખેડૂતો વિશે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તેમની પર ધ્યાન રાખવુ જોઈએ, તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. 26 જાન્યુઆરીએ જે બન્યું તે પણ શરમજનક હતું. આવી બાબતોને વિપક્ષે પ્રોત્સાહન આપ્યું હતું.\nએક પ્રશ્નના જવાબમાં મીનાક્ષીએ કહ્યું, \"સૌથી પહેલાં તો તેમને ખેડૂત કહેવાનું બંધ કરો. તેઓ ખેડૂત નથી. જંતર મંતર પર ધરણા પર બેસવા માટે ખેડૂતો પાસે આટલો સમય નથી. તેના જવાબમાં રાકેશ ટીકૈતે કહ્યું હતું કે, ખેડૂતો વિશે આવી વાત ન કહેવી જોઈએ. ખેડૂત દેશનો અન્નદાતા છે.\nઅગાઉ ખેડૂતોએ જંતર મંતર ખાતે ખેડૂત સંસદની સ્થાપના કરી કૃષિ કાયદા રદ કરવાની માંગ કરી હતી. દરમિયાન રાકેશ ટીકૈટ સહિત તમામ ખેડૂતો ત્રણેય કાયદારદ કરવાની માંગને વળગી રહ્યા હતા. દરમિયાન સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે બ્રિટિશ સંસદમાં આના પર ચર્ચા થઈ રહી છે પરંતુ અમારી સરકાર આ મુદ્દે મૌન છે.\nખેડૂતોને શરતો સાથે પ્રદર્શન કરવાની મંજૂરી\nદિલ્હી સરકારે ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ઉગ્ર વિરોધ છતાં ખેડૂતોના પ્રવેશની મંજૂરી આપી દીધી છે. પરવાનગી ૨૨ જુલાઈથી ૯ ઓગસ્ટ સુધીની છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શરતો સાથે પ્રદર્શનને મંજૂરી આપી દીધી છે.\nભારતીય ખેડૂત સંઘ (BKU)ના નેતા રાકેશ ટીકૈત અગાઉ સિંઘુ સરહદે પહોંચ્યા હતા. અહીંથી તેઓ બસો દ્વારા ખેડૂતો સાથે જંતર-મંતર આવ્યા હતા. આ પ્રદર્શનમાં માત્ર 200 ખેડૂતોએ ભાગ લીધો હતો. તેઓ જંતર-મંતર પર ખેડૂત સંસદ સ્થાપશે. રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, અમે ચોમાસાસત્રની કાર્યવાહી પર પણ નજર રાખીશું.\nકૃષિ કાયદાઓનો વિરોધમાં દિલ્હી સરહદ પર જગ્યા-જગ્યા પર પ્રદશનો કરી રહેલા ખેડૂતો સિંઘુ સરહદ પર પહોંચી રહ્યા છે. દિલ્હીમાં જંતર મંતર અને સરહદ પર સુરક્ષા વધા��ી દેવામાં આવી છે. પોલીસે ખેડૂતોને આ શરતે પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે કે તેઓ સંસદ તરફ કોઈ કૂચ કરશે નહીં.\nહરસિમત કૌર બોલી- 500થી વધુ ખેડૂતોનાં મોત\nશિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલે જણાવ્યું હતું કે ખેડૂતો ૮ મહિનાથી દિલ્હી સરહદ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં 500થી વધુ ખેડૂતો મૃત્યુ પામ્યા છે. તેમ છતાં, સરકારને ખેડૂતોની ચિંતા નથી. તેઓ કૃષિ કાયદો પાછો ખેંચવા તૈયાર નથી. જો વાતચીત થાય તો પણ મુદ્દો શું હશે\nતેમણે કહ્યું કે ખેડૂતોના પ્રતિનિધિઓને સંસદમાં બોલવાની તક આપવામાં આવી રહી નથી. મંત્રી ખેડૂતો સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે, પરંતુ હકીકતમાં, તેઓ તે કરવા માંગતા નથી.\n26 જાન્યુઆરીએ રેલીમાં હિંસા થઈ હતી\nઆ વર્ષે ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂતોને દિલ્હીમાં પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હોય તેવું આ પહેલી વાર બન્યું છે. 26 જાન્યુઆરીની રેલી દરમિયાન દેખાવકારો ગુસ્સે ભરાયા હતા અને અનેક બદમાશો લાલ કિલ્લામાં પ્રવેશ્યા હતા અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો અને કિલ્લાની પ્રાચીર પર ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો.\nકેન્દ્ર અને ખેડૂત બંને અડગ છે\nદેશના ખેડૂતો ગયા વર્ષે ડિસેમ્બરથી દિલ્હીની સરહદો પર નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન ખેડૂત સંગઠનોની કેન્દ્ર સરકાર સાથે 12 રાઉન્ડ ની વાતચીત પણ કરવામાં આવી છે પરંતુ તેનો કોઈ ઉકેલ મળ્યો નથી. ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ પર ખેડૂતો અડગ છે. બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તે ખેડૂતોની માંગ મુજબ કાયદામાં ફેરફાર કરી શકે છે પરંતુ કાયદા પાછા ખેંચવામાં આવશે નહીં.\nખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી 12 બેઠકો\nપ્રથમ બેઠક: ઓક્ટોબર 14\nશું થયું: કૃષિ સચિવે બેઠકમાં કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરનું સ્થાન લીધું. ખેડૂત સંગઠનોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેઓ કૃષિ પ્રધાન સાથે વાત કરવા માંગતા હતા.\nબીજી બેઠક: 13 નવેમ્બર\nશું થયું: કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે મંત્રી પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે બેઠક યોજી હતી. વાતચીત 7 કલાક સુધી ચાલી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.\nત્રીજી બેઠક: 1 ડિસેમ્બર\nશું થયું: ત્રણ કલાક બેઠક ચાલી. સરકારે નિષ્ણાત સમિતિની રચના કરવાનું સૂચન કર્યું હતું પરંતુ ખેડૂત સંગઠનો ત્રણેય કાયદાઓને રદ કરવાની માંગને વળગી રહ્યા હતા.\nચ��થી બેઠક: ડિસેમ્બર ૩\nશું થયું: વાતચીત સાડા સાત કલાક સુધી ચાલી. સરકારે વચન આપ્યું હતું કે MSP સાથે છેડછાડ કરવામાં આવશે નહીં. ખેડૂતોએ કહ્યું કે સરકારે ત્રણેય કાયદાઓને પણ રદ કરવા જોઈએ.\nપાંચમી બેઠક: 5 ડિસેમ્બર\nશું થયું: સરકાર MSP પર લેખિત બાંયધરી આપવા સંમત થઈ હતી, પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારે કાયદાને રદ કરવા માટે હા અથવા ના માં જવાબ આપવો જોઈએ.\n6મી બેઠક: 8 ડિસેમ્બર\nશું થયું: ગૃહમંત્રી અમિત શાહે ભારત બંધના દિવસે બેઠક યોજી હતી. બીજા દિવસે સરકારે 22 પાનાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ ખેડૂત સંગઠનોએ તેને નકારી કાઢ્યો હતો.\nસાતમી બેઠક: 30 ડિસેમ્બર\nશું થયું: નરેન્દ્ર સિંહ તોમર અને પિયુષ ગોયલે ખેડૂત સંગઠનોના 40 પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. બે મુદ્દાઓ પર મતભેદો પ્રવર્તી રહ્યા હતા, પરંતુ બે પર સંમતિ થઇ હતી.\nઆઠમી બેઠક: 4 જાન્યુઆરી\nશું થયું: 4 કલાકની બેઠકમાં ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માંગને વળગી રહ્યા હતા. બેઠક પૂરી થયા બાદ કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, બંને હાથથી તાળી વાગે છે.\nનવમી બેઠક: 8 જાન્યુઆરી\nશું થયું: વાતચીત અનિર્ણાયક રહી. બેઠકમાં ખેડૂતોએ કડક વલણ અપનાવ્યું હતું. બેઠકમાં ખેડૂત નેતાઓએ એવા પોસ્ટરો પણ લગાવ્યા હતા જેના પર ગુરુમુખીએ કહ્યું હતું કે, \"મરીશુ કાંતો જીતીશું.\"\n10મી બેઠક: 15 જાન્યુઆરી\nશું થયું: બેઠક લગભગ 4 કલાક ચાલી. ખેડૂતો કાયદો પાછો ખેંચવા માં અડગ રહ્યા. કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે તમારે સરકારના કેટલાક મુદ્દાઓ પણ સાંભળવા જોઈએ.\n11મી બેઠક: 20 જાન્યુઆરી\nશું થયું: કેન્દ્રએ ખેડૂતોને પ્રસ્તાવ મૂક્યો કે દોઢ વર્ષ સુધી કાયદાનો અમલ કરવામાં આવશે નહીં. તેઓ એમએસપી પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના પણ કરશે.\n12મી બેઠક: 22 જાન્યુઆરી\nશું થયું: આ બેઠક 5 કલાક સુધી ચાલી હતી, પરંતુ 30 મિનિટ સુધી રૂબરૂ વાત થઈ ન હતી. સરકારે ખેડૂતોને કહ્યું કે નવા કાયદાઓની કોઈ કમી નથી. જો તમે કોઈ નિર્ણય પર આવો છો, તો અમને કહો. અમે ફરીથી તેની ચર્ચા કરીશું.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/death-over/", "date_download": "2021-07-26T05:27:51Z", "digest": "sha1:U3YH7TWOJSYWYYHHULZQGSX2NRJZXSZU", "length": 3427, "nlines": 117, "source_domain": "www.gstv.in", "title": "death over - GSTV", "raw_content": "\nIPLના ઇતિહાસમાં ડેથ ઓવરમાં સૌથી વધુ વિકેટ ખેરવનારા પાંચ બોલર\nઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો પ્રારંભ થવાની તૈયારી છે ત્યારે વિશ્વની આ સૌથી ધન��ઢ્ય ક્રિકેટ લીગ વિશે દરરોજ કોઈને કોઈ નવી હકીકતો સામે આવી રહી છે....\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://4masti.com/nampushkata-3-mhina-ma-dur-thase/", "date_download": "2021-07-26T04:30:17Z", "digest": "sha1:R7QCCBOK4U4JU2WIYKFTMSXGAU7NXSXI", "length": 11562, "nlines": 81, "source_domain": "4masti.com", "title": "નબળાઇયો દુર કરતુ આ પીણું ઘરમાં જ બનાવી શકાશે અને તમારે ફક્ત ત્રણ મહિના લેવાનું છે |", "raw_content": "\nHealth નબળાઇયો દુર કરતુ આ પીણું ઘરમાં જ બનાવી શકાશે અને તમારે ફક્ત...\nનબળાઇયો દુર કરતુ આ પીણું ઘરમાં જ બનાવી શકાશે અને તમારે ફક્ત ત્રણ મહિના લેવાનું છે\nસુંદર સ્વપ્નોથી ભરેલા લગ્નનું જીવન તે સમયે ફિક્કું બની જાય છે જયારે કોઈ પુરુષના જીવનમાં આવે છે તે સમય જેની બધાને ખુબ જ આશા હોય છે ઘરના સભ્યો પોતાના નવા મહેમાનની બેચેનીથી રાહ જોઈ રહ્યા હોય છે પણ આ રાહ જોવાનું જયારે વર્ષોમાં બદલાઈ જાય છે તો બન્ને વચ્ચે એક સવાલ ઉભો થાય છે.\nકેમ કે શારીરિક સંપર્ક દરમિયાન એક બીજામાં રહેલી નબળાઈ નો સવાલ ઉભો થાય છે. જયારે પુરુષો માં શુક્રાણું બનવાના લક્ષણ ખુબ ઓછા હોય છે તો તેમાં નપુંસકતા વધવા લાગે છે જેનાથી બાળકો ઉત્પન કરવાની તકલીફ ઉભી થાય છે. સામાન્ય રીતે એક તંદુરસ્ત કે નીરોગી પુરુષ માં ૧૫ મીલીયન શુક્રાણું ની કોશિકાઓ નું હોવું ખુબ જ જરૂરી છે. જેનામાં સ્વસ્થ શુક્રાણું ના આ લક્ષણ ઉપરાંત રૂપ,સંરચના અને ગતિશીલતા નું હોવું જરૂરી માનવામાં આવે છે.\nજો તમે થોડા જાગૃત થશો તો તમે તમારી જીવનશૈલી માં થોડો સુધારો લાવીને શુક્રાણું ની ગુણવત્તા અને સંખ્યા ને વધારી શકો છો.\nલવિંગ નપુસંકતાની ખુબ જ સારી દવા છે. લવીગનું નામ યાદ આવ્યું તો હું તમને તેના ફાયદા પણ બતાવીશ. તે ખુબ ઉત્તમ વસ્તુ છે. તે તો તમે જાણો છો કે તે કફ ની બીમારીમાં રાજીવભાઈ એ તેનો ખુબ જ ઉપયોગ કર્યો છે, અને એટલું સારું પરિણામ આવ્યું જે તમને બતાવવાનું છે.\nજો કોઈ પણ પુરુષ જેના વીર્યમાં શુક્રાણું નથી બનતા, તેના માટે લવિંગ સૌથી સારી દવા છે. તેના માટે લવિંગનું પાણી અમૃત છે, અને તેમણે લવિંગનું પાણી રોજ પીવું જોઈએ. બજારમાં લવિંગનું તેલ પણ આવે છે. એક ટીપું લવિંગનું તેલ, એક ચમચી પાણીમાં નાખીને રોજ પીવો તો વીર્યમાં ખુબ જ શુક્રાણું બનશે.\nઘણી વખત આ વાત ને આપણે સૌને ચમત્કાર લાગસે પરંતુ રાજીવ ભાઈ ને એવા ઘણા પુરુષ મળ્યા જેમનો આ કારણ થી લગ્નના ઘણા વર્ષો પછી પણ બાળકો થતા ન હતા, તેમને રાજીવભાઈ એ ત્રણ મહિના લવિંગનું તેલ આપ્યું અને અત્યારે એ પિતા બની ગયા.\nએટલા માટે લવિંગ નપુસંકતા ની સૌથી સારી દવા છે. લવિંગ કફ માં ખાંસી માં પણ ઘણી જગ્યાએ કામ લાગે છે. નપુસંકતાની થોડી બીજી દવા જણાવું છું જેનાથી આ લવિંગ છે આમ તો આપણા ઘરમાં એક બીજી દવા છે તેનું નામ છે ચૂનો.\nજી હા તે જે પાનમાં નાખવામાં આવે છે. તે ચૂનો ઘઉ ના દાણા જેટલો, ધીમા ભેળવીને કોઈ પણ ને ખવરાવો વીર્યમાં શુક્રાણું ખુબ જ બને છે. અને શેરડીના રસમાં મિલાવીને ખવરાવો તો વધુ સારું પરિણામ મળે છે. (ચૂનો તંબાકુ સાથે ઝેર છે) (ચુના વિષે આખો અલગ લેખ છે એ વાંચવા ક્લિક કરો આની પર >> ચુના વિષે વાંચો\nશેરડીના રસ ના અડધા ગ્લાસ માં ઘઉ ના દાણા જેટલો ચૂનો મિલાવીને પીઓ, તે નપુંસકતા ની ખુબ જ સારી દવા છે. તેને માતાઓ પણ લઇ શકે છે જે માતાઓ ના શરીરમાં ઈંડા નથી બનતા. તેમણે પણ શેરડીના રસમાં ચૂનો ખવરાવો ખુબ જ સારી દવા છે. (પથરી વાળા ના લેતા)\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nમાત્ર 5 મિનીટમાં બનાવો ચટપટો ફરાળી ચાટ મસાલો, ઘણી કામ લાગશે...\nઉપવાસમાં ફરાળી વાનગીઓનો વધારવો છે સ્વાદ, તો ઘરે જ બનાવો ચટપટો ફરાળી ચાટ મસાલો, જાણો તેને બનાવવાની રીત. ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક પર્વ જેવા કે, નવરાત્રી,...\nજાપાનના લોકો આ 10 વિચિત્ર નોકરી પણ કરી શકે છે, જેના...\nઅસિત મોદીએ કરી વાત દયાબેન ને લઈને થઈ ગયો આખરી આ...\n25 કરોડ ગ્રાહકોના સિમ કાર્ડ થશે બંધ, ક્યાંક તમારો નંબર આ...\nદેવી માંના આ અદભુત મંદિરને ધોવામાં આવે છે ઘી થી, કૃપા...\nલગ્ન વિના માં બની અવિકા ગૌર મનીષ રાયસિંઘન સાથે પોતાના સિક્રેટ...\nશનિ જયંતિ પર વક્રી રહેશે શનિદેવ, જે રાશિઓ પર સાડાસાતીનો પ્રકોપ...\nમોટોરોલાનો વધુ એક ફોલ્ડેબલ ફોન લોન્ચ, 5G સાથે 48 મેગાપિક્ચર કેમેરા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00141.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/kamar-no-dukhavo/", "date_download": "2021-07-26T03:29:44Z", "digest": "sha1:XMIWMEWPJVPJQE4ITEXHYWE62ABOBWDE", "length": 27660, "nlines": 97, "source_domain": "4masti.com", "title": "કમરના મણકા નો ઘસારો અને તકલીફ – સાયેટિકા |", "raw_content": "\nInteresting કમરના મણકા નો ઘસારો અને તકલીફ – સાયેટિકા\nકમરના મણકા નો ઘસારો અને તકલીફ – સાયેટિકા\nજયારે કોઇ પણ પગમાં શરીરની સૌથી મોટી ચેતા સાયેટિક નર્વ પર ઇજા થવાથી, પીઠના નીચેના ભાગથી શરૂ કરી આખા પગના પાછળના ભાગે પગના તળીયા સુધી, દુખાવો કે ઝણઝણાટી થાય ત્યારે એ પરિસ્થિતિને સાયેટિકા તરીકે ઓળખવામાં આવે છે. પીઠના નીચેના મણકાઓ (L4, L5, S1, S2, S3 વગેરે) ની વચ્ચેથી પગના સંવેદનો લઇ જતા સાયેટિક નર્વના ચેતાતંતુઓ નીકળે છે. અને કુલા સાથળ અને પગના પાછળના ભાગે આ નર્વ(ચેતા)પસાર થાય છે. જયારે એના કોઇપણ ચેતાતંતુ પર દબાણ આવે કે સોજો આવે ત્યારે પગના જે ભાગ પરથી એ ચેતાતંતુ સંવેદનો લઇ આવતા હોય એ ભાગ પર દુખાવો, બળતરા, ઝણઝણાટી કે ખાલી ચઢવાનો અનુભવ થાય છે.\nપીઠના નીચેના મણકાઓ વચ્ચેથી શરૂ થઇને પગના કોઇપણ ભાગમાં સાયેટિક નર્વ ને ઇજા થવાથી સાયેટિકાની તકલીફ થઇ શકે છે. આવી ઇજા થવાનું સૌથી સામાન્ય કારણ L4 અને L5 મણકાની વચ્ચે અથવા L5 અને S1 મણકાની વચ્ચેની ગાદીનો થોડો ભાગ બે મણકા વચ્ચેથી બહાર નીકળવાની તકલીફ હોય છે. જયારે ઉંમરને કારણે, ગાદી ઘસાઇ ગઇ હોય અથવા ગાદી પર વધુ પડતુ દબાણ આવે એવી શારિરીક સ્થિતિ જાળવવાની ટેવ પડી હોય અથવા અકસ્માત કે પ્રવાસમાં અચાનક ઝાટકા લાગવાને કારણે ગાદીને ઇજા થઇ હોય ત્યારે આવું બને છે. ગાદીનો બે મણકા વચ્ચેથી બહાર નીકળતો ભાગ, તેની બાજુમાંથી જ બે મણકા વચ્ચેથી નીકળતી ચેતાતંતુ પર દબાણ કરે છે. આ તકલીફને ”સ્લીપ ડીસ્ક,”પ્રોટ્રુડીંગ ડીસ્ક, ”બલ્જીંગ ડીસ્ક કે ”હર્નીયેટેડ ડીસ્કતરીકે સામાન્ય ભાષામાં ઓળખાવામાં આવે છે.\nકયારેક ઉંમરની સાથે, મણકાની વચ્ચેના સાંધા-હાડકાનો ભાગ થોડો મોટો થાય ત્યારે ત્યાંથી નીકળતી ચેતાઓ માટેનો રસ્તો નાનો થઇ જાય છે. ”વર્ટેબ્રલ સ્ટીનોસીસ અથવા ”ડીજનરેટીવ સ્પાઇનલ સ્ટીનોસીસ તરીકે ઓળખાતી આ તકલીફ સામાન્ય રીતે ૬૦ વર્ષની આસપાસ દેખાય છે.\nઆ ઉપરાંત કરોડના મણકા અને કમ્મરનું મુખ્ય હાડકા જયાં જોડાય છે તે ”સેક્રોઇલીયેક જોઇન્ટ પર કોઇક કારણસર સોજો આવે (સેક્રોઇલીયાઇટીસ થાય) તો એની ઉપરથી પસાર થતી L5 ચેતાને પણ એની અસર થાય છે અને પરિણામે સાયેટિકાની તકલીફ ઉભી થાય છે. શરીરનુ વધુ વજન (મેદવૃદ્ધિ), બેઠાડુ જીવન, વધુ મસાફરી અને વધુ પડતી શ્રમયુકત રમત (દા.ત. ફુટબોલ, બાસ્કેટ બોલ, વગેરે) સાયેટિકા થવાની શકયતા વધારે છે.\nટુંકમાં, અનેક કારણોસર સાયેટિકાની તકલીફ થઇ શકે છૈ. ”સ્લીપ ડીસ્ક, ”વર્ટેબ્રલ સ્ટીનોસીસ અને ”સેક્રોઇલીયાટીસ જેવી તકલીફ મોટાભાગના સાયેટિકાના કેસ માટે જવાબદાર હોય છે.\nસાયેટિકાને ઓળખવો કઇ રીતે \nજયારે પીઠના નીચેના ભાગ કે કુલા પાસેથી શરૂ કરીને સાંથળ તથા પીંડીના બહારની તરફ તથા પાછળના ભાગે દુખાવો અથવા નીચે જણાવેલ કોઇ પણ સંવેદનનો અનુભવ થાય ત્યારે સાયેટિકાની શકયતા વિચારવી જોઇએ. (૧) દુખાવો જે બેસવાથી વધે છે. (૨) બળતરા કે ઝણઝણાટીનો અનુભવ (૩) ખાલી ચઢવી, પગ ભારે લાગવો કે કમજોરી અનુભવવી (૪) ખાંસવાથી, છીંકવાથી. કે વજન ઊંચકવાથી અચાનક દુખાવો શરૂ થવો અથવા વધવો (૫) પગ ઘુંટણમાંથી વાળ્યા વગર હાથથી અંગુઠા પકડવાની કોશિષ કરવાથી કે સુતા સુતા ઘુંટણને પગમાંથી વાળ્યા વગર ઊંચો કરવાથી દુખાવો વધે.\nદરેક દર્દી દીઠ આ દુખાવો કે સંવેદનની તીવ્રતા ઓછી-વત્તી થઇ શકે છે. મોટાભાગના કિસ્સામાં એક જ બાજુના પગમાં તકલીફ થાય છે. કયારેક તકલીફ વધે તો બીજો પગ પણ સામેલ થાય છે. મોટાભાગની તકલીફ ટેમ્પરરી સોજાને કારણે થતી હોય છે. જે આપો આપ બે અઠવાડીયાથી માંડીને ત્રણેક મહીના સુધીમાં મટી જાય છે. જો દુખાવાની સાથે પગના અમુક સ્નાયુઓમાં નબળાઇ જણાય અને એ વધતી રહે અથવા પેશાબ કે ઝાડાનું નિયંત્રણ ખોરવાઇ જતુ લાગે તો એ પરિસ્થિતીને મેડિકલ ઇમરજન્સી ગણીને તાત્કાલિક તપાસ કરાવી ને ડોકટરી અને અન્ય સારવાર લેવી પડે છે. કયારેક આવી સ્થિતિમાં ઓપરેશન કરાવવાની જરૂર ઉભી થાય છે.\nકેટલાંક દર્દીમાં સાયેટિકાની તકલીફમાં વધઘટ થતી રહે છે. થોડાક મહીનો તદન સારુ હોય અને પછી અચાનક વધુ પડતુ કામ પહોંચે કે મુસાફરી થાય ત્યારે દુખાવો વધી જાય. એક વખત દુખાવો વધે પછી પાછો ર્નોમલ થઇ જાય. કયારેક સતત કાયમી દુખવો ચાલુ રહે એવું પણ બને છે.\nસાયેટિકાની સારવાર માટે સૌથી પહેલા ૨ દિવસ માટે સંપૂર્ણ આરામ કરવો જરૂરી છે. કડક પથારી ઉપર દુખાવો ન થાય એવી સ્થિતિમાં બે દિવસ આરામ કર્યા પછી ધીમે ધીમે કામકાજ શરૂ કરી શકાય. સામાન્ય રીતે પડખાભેર ટુંટીયુવાળીને (ઘુંટણવાળીને એ છાતીને અડે તેમ) અથવા ચત્તા સૂવુ હોય તો ઘૂંટણ નીચે તકીયા મૂકીને સુઇ શકાય જે કમ્મરના ભાગ પરના તણાવ ઘટાડી દે છે.\nઠંડો-ગરમ શકે કરવાથી દુખાવામાં ઘણી રાહત લાગે છે. શરૂઆતમાં બે દિવસ બરફ પ્લાસ્ટીક બેગમાં મૂકીને દસ-પંદર મીનીટ દૂખતા ભાગ પર રાખી મૂકવો જેથી તાત્કાલિક રાહત થાય . ત્યારબાદ જરૂર પડયે દર બે કલાકે વાપરી શકાય. બે દિવસ પછી ગરમ શેક ફાયદાકારક જણાય છે. અથવા વારાફરતી ગરમ-ઠંડો શેક કરવાથી પણ ઘણાં દર્દીને દુખાવામાં રાહત મળી શકે. દુખાવો વધારે હોય ત્યારે અને શરૂઆતમાં ઇજાને કારણે સોજો થયો હોય ત્યારે દર્દશામક દવાઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ડોક્ટરની સલાહથી યોગ્ય ડોઝમાં દર્દશામક દવાઓ લેવાથી દુખાવામાં રાહત રહે છે અને સોજો પણ કાબૂમાં આવી જાય છે. ઘણાં લોકોને એક-બે અઠવાડિયાનો કોર્સ સાયેટિકામાંથી લાંબા સમયની મુક્તિ અપાવી દે છે. જો દુખાવો ખૂબ વધારે હોય તો દુખાવા માટે જવાબદાર મણકા અને ચેતા પાસે સ્ટીરોઇડના ઇંજેક્શન (એપિડ્યુરલ ઇન્જેક્શન) મૂકવામાં આવે છે. જે ત્યાં આગળનો સોજો ઘટાડીને તાત્કાલિક કામચલાઉ રાહત કરી આપે છે.\nદુખાવામાં રાહત થાય એટલે તરત જ કસરત શરૂ કરી દેવી જોઇએ. ચાલવું, સ્ટેશનરી સાઇકલ ચલાવવી કે તરવું વગેરે કસરત ધીમી ગતિએ દુખે નહીં એ હદે શરૂ કરી શકાય. સ્નાયુઓને હળવું ખેંચાણ આપે એવા આસન અને કસરત પણ ઉપયોગી થાય. અલબત્ત, દરેક દર્દીની પરિસ્થિતિ પ્રમાણે કસરતમાં થોડા ફેરફાર જરૂરી બને છે એટલે કોઇ પણ કસરત શરૂ કરતાં પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂ���ી છે. પવનમુક્તાસન, પશ્ચિમોત્તાસન, સુર્યનમસ્કાર, ભૂંજગાસન, અર્ધશલભાસન, તથા પરિવર્તિત ઉત્તાનપાદાસન (જેમાં એક પગ ઘૂંટણથી વાળેલો અને બીજો સીધો રહે છે.), વગેરેનો નિયમિત અભ્યાસ ડોક્ટર તથા યોગશિક્ષકની સલાહ મુજબ કરવાથી ફાયદો થઇ સકે. કોઇ પણ આસન-કસરત કરતાં દુખાવો થાય તો ત્યાં અટકી જાવ. શરીર પર જોર જબરજસ્તી કરીને કસરત-આસન કરવા નહીં.\nસાયેટિકા માટે કઇ તપાસ કરાવવી જોઇએ\nસાયેટિકાની તકલીફનું નિદાન મુખ્યત્વે દર્દીના લક્ષણો ઉપરથી થાય છે પરંતુ એક્ષ-રે અને સીટી કે એમ.આર.આઇ. જેવી તપાસની જરૂર અમુક સંજોગોમાં ઉભી થાય છે. જો દર્દીની ઉંમર ૫૦ વર્ષયી વધુ હોય; આરામના સમયે પણ દુખાવો ચાલુ રહેતો હોય; તાવ હોય; હાથ-પગના હલન-ચલનમાં તકલીફ થતી હોય; એક્સિડન્ટ કે ઇજા ગંભીર હોય; પેશાબ-ઝાડાના નિયંત્રણમાં ખરાબી ઉદભવી હોય અથવા છ અઠવાડિયા સુધીમાં દવા-આરામ-કસરતથી સુધારો ન જણાયો હોય તો એક્ષ-રે કરાવવો પડે છે.\nજો ૧૨ અઠવાડિયા સુધીમાં દવા-કસરત-આરામથી સુધારો ન થાય, અથવા તકલીફમાં વધારો થાય અથવા, પગના હલનચલનમાં નોંધપાત્ર કમજોરી જણાય તો સી.ટી. સ્કેનની તપાસ કરાવવી પડે છે.\nજો દર્દીમાં કેન્સર કે ચેપને કારણે સાયેટિકાની તકલીફ થઇ હોવાની શંકા હોય અથવા રાહત માટે ઓપરેશન કરવાની જરૂર ઉભી થઇ હોય તો જ એમ.આર.આઇ. કરાવવુ પડે છે.\nસાયેટિકાથી છુટવા માટે ઓપરેશન થઇ શકે\nજો દવાઓ, કસરત અને આરામ-શેકથી બીલકુલ સુધારો ન થાય અથવા જોખમી ચિન્હો હાજર (હલન-ચલન, પેશાબ કે ઝાડામાં તકલીફ) હોય તો ઓપરેશનની જરૂર પડી શકે. જો ગાદી ખસી જવાની તકલીફ થઇ હોય તો માઇક્રો-ડીસ્ક ઓપરેશન અને હાડકાનું પોલાણ નાનું થઇ ગયુ હોય તો લેમીનેક્ટોમીનું ઓપરેશન થઇ શકે. અલબત્ત, બહુ ઓછા કિસ્સામાં ઓપરેશનની જરૂર પડે છે.\nસાયેટિકાની તકલીફ વારંવાર ન થાય એ માટે શું કાળજી રાખવી\nયોગ્ય શારીરિક સ્થિતિ જાળવી રાખવાથી કમ્મરના મણકા પરનું બીનજરૂરી ભારણ દૂર થાય છે અને અને પરિણામે ગાદી ખસી જવાની શક્યતા ગટે છે. જુદી જુદી શારિરીક સ્થિતિમાં ધ્યાન રાખવા જેવી બાબતોની ચર્ચા કરી છે.\n(૧) ઉભા રહેવું :- લાંબો સમય ઉભા રહીને કંઇ કામ કરવાનું હોય તો બે પગ બાજુ બાજુ પર રાખવાને બદલે આગળ પાછળ રાખો અને શક્ય હોય તો નાના સ્ટૂલ કે પાટલા પર આગળનો પગ ટેકવી રાખો. પગ ઘૂંટણમાંથી વળેલો હોય ત્યારે કમ્મર પર ભારણ ઘટે છે.\n(૨) બેસવું :- બેસતી વખતે તમારા ઘૂંટણ તમારા થાપા કરતાં સહેજ ઉંચે રહે એમ પગના તળીયાને ટેકો આપવાથી ફાયદો રહે છે. ખુરસીના ટેકાને સમાંતર તમારી પીઠ રાખો ડ્રાવીંગ વખતે જરૂર લાગે તો પીઠના નીચેના ભાગે તકીયો ત્રાંસા, ઠળીને, કે આગળ ઝુકીને બેસવાથી કમ્મર પર વધુ ભાર આવે છે.\n(૩) ઊંચી વસ્તુ લેવા:- કદી પણ ખભાથી ઊંચી મૂકેલ વસ્તુ લેવા માટે હાથ ઊંચા ન કરો. સ્ટુલ પર ચઢીને જ ખભાથી ઊંચે મૂકેલ બધી વસ્તુ લેવાનો આગ્રહ રાખો.\n(૪) વજન ઉંચકવુ જમીન પર પડેલ વસ્તુ ઊંચકવા માટે કમ્મરમાંથી બળવાને બદલે ઘૂંટણથી વળો. ભારે વસ્તુને હંમેશ તમારી શરીરની નજીક પકડો. વસ્તુ ઉંચકી હોય ત્યારે કમ્મર તમારી શરીરની નજીક પકડો. વસ્તુ ઉંચકી હોય ત્યારે કમ્મર આગળથી સાઇડ પર ન વળવુ. કમ્મર મરડવાને બદલે પગેથી સામા ફરવુ. વજનદાર વસ્તુ લાંબા અંતર સુધી ઊંચકીને લઇ જવી હોય તો એક હાથમાં ભારે વજન રાખવાને બદલે શક્ય હોય તો ઓછુ ઓછુ વજન બંેને હાથમાં રાખવું. ભારે વસ્તુ ખસેડવામાં એ વસ્તુ ખેંચવાને બદલે ધક્કો મારવાથી કમ્મર પર ઓછુ ભારણ પડશે.\n(૫) સુવુ:- સુતી વખતે ચત્તા સુઇને ઘુંટણ નીચે તકીયા રાખીને સુઇ શકાય. પડખાભેર સુઇને ઘુટણ તથા થાપા આગળથી પગ વળેલા રાખીને સુવાથી પણ ફાયદો રહે છે.\n(૬) વજન ધટાડો:- જેટલુ વજન વધે એટલો કમ્મર પર ભાર વધે છે. ખાસ કરીને પેટની આસપાસ જમા થતી ચરબી વધુ નુકશાન કરે છે. કાયમ માટે વજન કાબૂમાં રાખો.\n(૭) નિયમિત કસરત કરો:- નિયમિત ચાલવાની કસરત અથવા અન્ય કાપઇ પણ માફક આવે એવી (ઝાટકા વગરની) એરોબિક કસરત કરવાથી શરીર સ્ફૂતિમાં રહે છે. કોઇ પણ રમત-ગમતમાં ભાગ લેતા પહેલાં કમ્મરના સ્નાયુઓને હળવું ખેંચાણ આપે એવી કસરત કરવાની ભૂલશો નહીં.\n(૮) તમાકુનું વ્યસન છોડવું:- તમાકુ લેવાથી મણકા વચ્ચેની ગાદીને લોહીનો પ્રવાહ ઘટી જાય છે અને કમ્મરનો દુ:ખાવો તથા સાયેટિકા થવાની શકયતા વધી જાય છે.\n(૯) મુસાફરી:- ખાડા-ટેકરાંવાળા રસ્તા પર આંચકા આવે એવા વાહન (મોટરસાઇકલ, સ્કૂટર, કાર કે બસ) માં લાંબી મુસાફરી કરવાનું ટાળવું જોઇએ.\n(૧૦) ટેન્શનમાંથી મુક્તિ:- ટેન્શન, ડિપ્રેશન વગેરેને કારણે શરીરના સ્નાયુઓ અક્ક્ડ બને છે અને કમ્મર પણ દબાણ વધે છે. ટેન્શનમાંથી મુક્તિ માટે નિયમિત સવાશન પ્રાણાયામ-ધ્યાન કરવાથી ફાયદો થઇ શકે. હકારાત્મક અભિગમ માત્ર તણાવમુક્તિ માટે જ નહીં પરંતુ સારી ગુણવત્તાસભર જિંદગી માટે પણ જરૂરી છે.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ન��� તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nતહેવારો આવી રહ્યા છે તો જરૂર જાણો કેટલું સસ્તું થયું સોનુ...\nપાછલા મહિના કરતા 4,130 રૂપિયા સસ્તું થયું સોનુ, ચાંદીમાં થયો 10,379 રૂપિયાનો ઘટાડો, જાણો ભાવ ભારતમાં શુક્રવારે સોનુ વધતા ભાવ સાથે અને ચાંદી ઘટતા ભાવ...\nઈશા અંબાણીની પાર્ટીમાં સ્ટાઈલિશ લૂકમાં દેખાઈ સાનિયા મિર્ઝા, ફોટામાં દેખાયો ગ્લેમરસ...\nજયારે પૂજાનું શ્રીફળ નીકળે ખરાબ તો ભગવાન આપે છે આ સંકેત\nલવ મેરેજનો ભયાનક અંત : પતિને પહેલા આપી ઊંઘની ગોળીઓ, પછી...\nખુબ વિવાદમાં રહી છે મહેશ ભટ્ટની લવ લાઈફ, એક નહિ પણ...\nCAA પ્રદર્શનકારીઓ પર રેલવેની મોટી કાર્યવાહી, 21 ની ધરપકડ, 87.99 કરોડનું...\nવિમાનની અંદરના છે આ 32 ફોટા આ જોયા પછી તમને ભારતીય...\nબે વર્ષ સુધી રહ્યો નકલી DSP, મહિલા સબ ઇન્સ્પેકટર સાથે લગ્ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/20-11-2020/233029", "date_download": "2021-07-26T06:05:28Z", "digest": "sha1:IUCCCUY3Y5SVSUFGWYVPQ5SS3QHRBDV7", "length": 6494, "nlines": 100, "source_domain": "www.akilanews.com", "title": "એલઓસી પાર કરવાવાળા આતંકવાદી બચશે નહી : નગરોટા ઓપેરશન પછી થલસેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેની પ્રતિક્રિયા", "raw_content": "\nએલઓસી પાર કરવાવાળા આતંકવાદી બચશે નહી : નગરોટા ઓપેરશન પછી થલસેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેની પ્રતિક્રિયા\nથલસેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ જમ્‍મુ-કાશ્‍મીરના નગરોટામાં અથડામણ દરમ��‍યાન ૪ આતંકીઓ માર્યા ગયા પછી કહ્યું જો આતંકવાદી અમારી તરફ ઘુસણખોરી કરવાની કોશિશ કરશે એની સાથે આ વર્તાવ કરવામાં આવશે. આ સફળ ઓપેરશન થી બધા સુરક્ષા બલોની આપસી તાલમેલ તો ખ્‍યાલ આવે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમોરબી : કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બેને ઈજા access_time 11:24 am IST\nછેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા access_time 11:22 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/one-planet-one-life/investing-in-companies-that-commit-animal-violence/", "date_download": "2021-07-26T05:17:42Z", "digest": "sha1:N7ZOMIW3CY7MTVPBLHC5LWEAAOZENCUV", "length": 24213, "nlines": 201, "source_domain": "chitralekha.com", "title": "બધા બિઝનેસ પૃથ્વી પર વિનાશકારી? | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર��શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome One Planet One Life બધા બિઝનેસ પૃથ્વી પર વિનાશકારી\nબધા બિઝનેસ પૃથ્વી પર વિનાશકારી\nમારું હંમેશાં માનવું છે કે આ સંયોગ ના હોઈ શકે કે દેશનો સૌથી શ્રીમંત સમાજ (જૈન) અને સૌથી મોટા બિઝનેસ પરિવાર –અંબાણી, બિરલા, જિંદાલ, ઓસવાલ, મુંજાલ, હિન્દુજા, અદાણી એ બધા શાકાહારી છે. કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ છે કે તમે જેટલું બીજાને ઓછા દુખી કરો છો, એટલા જ તમે ઓછા દુખી થશો. મને હંમેશાં નિરાશા થઈ છે કે તેમના ભારે નાણાંકીય દબદબા છતાં જૈનોએ તેમના વિશ્વાસના મૂળ સિદ્ધાંત અહિંસાને મુખ્ય ધારામાં લાવવાના પોતાના ખિસ્સાના જોરે અસરકારક શક્તિનો ઉપયોગ નથી કર્યો.\nઅમેરિકામાં યહૂદીઓની સંપત્તિ વધે એ ઘણાને અણગમતી વાત છે. જૈનો મોટા પાયે વેપારને વિશ્વાસથી અલગ કરવામાં માને છે. એવી દયા, કેમ કે તેઓ સારા માટે એટલા શક્તિશાળી બની શકે છે. એ જરૂરી નથી કે દાન મહત્ત્વનું છે, તમે કેટલા મોટા દાનવીર છો એ નહીં. વ્યાવસાયિક વ્યવહારો અને નિર્ણયોમાં અહિંસાના સિદ્ધાંત અર્થપૂર્ણ અને સંગઠિત સમાવેશ છે. એ નૈતિકતામાં રોકાણ નથી, પણ નૈતિકતાનું રોકાણ છે, જે આપણા ગ્રહને માટે સૌથી દયાળુ, ક્લીનર અને આરોગ્યપ્રદ વિશ્વમાં રૂપાંતર કરે છે.\nસ્વતંત્રતા પછી જૈનોએ સ્ટોક માર્કેટને નિયંત્રિત કર્યું છે અને તેમણે નિર્ણય લીધો છે કે તેઓ માંસ અને માંસ સંબંધિત ઉત્પાદનો અને કોઈ પણ હિંસા કરતી કંપનીમાં મૂડીરોકાણ નહીં કરે. જોકે આ માત્ર થોડા વર્ષો સુધી ચાલ્યું અને જૈનોએ સ્વયં જિલેટિન અને હાડકાંની કંપનીઓની માલિકી હક મેળવવાનું શરૂ કરી દીધું છે. જે બોન ચાઇનીઝ માટીનાં વાસણો બનાવવામાં પશુ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. એમાંથી અનેક લોકો ખનન અને જ્વેલરીના વેપાર ચાલી ગયા, જેમાં ખનન સામેલ છે.\nઘણાં વર્ષો પહેલાં હેમેન્દ્ર કોઠારીએ એક નૈતિક મૂડીરોકાણ ફંડ શરૂ કરવા માટે બહુ ઉત્સાહી હતા, પણ તેઓ સલાહકારના તબક્કે એનાથી ક્યારેય આગળ ના વધી શક્યા. આમાં સામેલ મુદ્દાઓ ઘણા જટિલ હતા, જે નૈતિકતાની રચના કરે છે. બધા બ���ઝેનસ પૃથ્વી પર વિનાશકારી છે. પછી રેલવે લાઇન, સિમેન્ટ, કેમિકલ્સ અને પેપર જ કેમ ના હોય. તો પછી રેખા ક્યાં અને કેવી ખેંચવી નાના રોકાણકારો માટે નિયમો સરળ બનાવવામાં આવશે. આમ પણ ફંડ ક્યારેય થયું નથી, એ અફસોસની વાત છે, પરંતુ અહીં છેલ્લા ઘણા સમયથી મારા ધ્યાનમાં આવ્યું છે કે વિશ્વનું ક્રૂરતામુક્ત અને પર્યાવરણ સભાન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) છે, જે મને આશા છે કે એ ભારત માટે એક મોડલ તરીકે કામ કરશે.\nઅહીં કેટલાક સ્ટાર્ટઅપ છે. 2017માં ત્રણ બહુ સ્માર્ટ, બહુ શાકાહારી વ્યાવસાયિકોએ અમેરિકા સ્થિત રજિસ્ટર્ડ ઇન્વેસ્ટન્ટ સલાહકારની સ્થાપના કરી હતી.\nસીઈઓ ક્લેર સ્મિથની પાસે યુબીએસમાં ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો 35 વર્ષનો અનુભવ છે અને ડેરિવેટિવ્ઝ અને હેજ ફંડ સહિતનાં ક્ષેત્રોમાં અલ્બોરનેમાં એક ભાગીદારના રૂપમાં કામ કરી રહ્યા હતા. લી કોટસ, OBE-યુકેના નાણાકીય સલાહકાર એથિકલ રોકાણકારો અને ઓસ્ટ્રેલિયામાં ક્રૂઅલ્ટી ફ્રી સુપરના સંસ્થાપક છે અને લેરી એબેલ ઔરિયલ ઇન્વેસ્ટર્સના સંસ્થાપક છે, જે લંડનમાં એક એફસીએ- રેગ્યુલેટેડ એસેટ મેનેજમેન્ટ કંપની છે, જેનો અસરકારક નેતૃત્વમાં મજબૂત ટ્રેક રેકોર્ડ છે.\nઆ ત્રણ મસ્કેટિયર્સે બીડું ઉઠાવ્યું હતું કે નાણાકીય ક્રાંતિ થઈ શકે છે. તેમાં પણ પ્રાણીઓ, લોકો અને પૃથ્વી પરની ગેરકાયદે કામગીરીમાં સામેલ કંપનીઓમાં મૂડીરોકાણથી બચે છે. આ બધી કઠોર સ્ક્રીનિંગની પ્રક્રિયા પ્રાણીઓના શોષણ, બાળ મજૂરી, ઇંધણના બળતણથી પ્રદૂષણ પ્લાસ્ટિકની પર્યાવરણ પર મહત્ત્વપૂર્ણ નકારાત્મક પ્રભાવ પાડે છે.\nઆ મૂડીરોકાણ એની સંપત્તિઓનો ઉપયોગના કંપનીઓના પ્રાણીઓના અને પર્યાવરણના નુકસાનને ઓછું કરવા માટે બિઝનેસ પ્રેક્સિસિસમાં પોઝિટિવ પરિવર્તન માટે કરે છે. એના માટે એક પ્લેટફોર્મ Your Stakeને વિકસિત કર્યું છે, જે કોઈ પણ કદના રોકાણકારોને પોતાની કામગીરીના કેટલાંક પાસાંને બદલવા માટે પ્રોત્સાહિત કરવા માટે કોઈ પણ કંપનીને એક અરજી કરવાની મંજૂરી આપીને કોર્પોરેટ સુવિધા આપે છે. અન્ય રોકાણકાર પ્લેટફોર્મ પર તેમના શેરો ગિરવી રાખી શકે છે અને તેમની કુલ ડોલરની રકમના શેર બધા રોકાણકારો કે જેમણે ગિરવી મૂક્યા છે. અહીં તેમના કેમ્પેનના કેટલાંક ઉદાહરણો આપવામાં આવ્યાં છે.\nઅમે જ્યારે એપલ અને વેરિઝોનને તેમનાં સ્ટોરમાં ચામડાંના ઉત્પાદનોના વેચાણને અટકાવવા માટે કહીએ છીએ.\nઅમે ફોર્ડ ���ને જનરલ મોટરને તેમની કારોમાં લેધર ઇન્ટિરિયર માટે અટકાવવા માટે કહીએ છીએ.\nઅમે સ્ટારબક્સને એમના આઉટલેટ્સ માટે પ્લાન્ટ બેઝડ મીટ અને ફિશના ઓલ્ટરનેટિવ્સ પૂરું પાડવા પ્લાન્ટ બેઝ્ડ અન્ય વિકલ્પો પૂરા પાડવા કહીએ છીએ.\nએક વર્ષ અગાઉ ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં રોકાણકારોને એક યુએસ ક્લાયમેટ ETF (વેગન)નો વિકલ્પ આપવા માટે મૂડીરોકાણ માટે વિકલ્પ લોન્ચ કરવામાં આવ્યો હતો. શાકાહારી અને જળવાયુ પ્રતિ સજાગતાના સિદ્ધાંતો અનુસાર અહીં નીચે આપેલી શ્રેણીઓને સભાન રીતે નકારી કાઢવામાં આવી છે.\nમૂડીરોકાણઃ ફોસિલ ફ્યુઅલ અને અન્ય પર્યાવરણને નુકસાન કરતી કામગીરીમાં રોકાણને નહીં\nપ્રાણીઓના ટેસ્ટિંગ જે કંપનીઓ પ્રાણીના પરીક્ષણમાં સામેલ હોય, એમાં મૂડીરોકાણ નહીં\nપ્રાણીઓનું ઉત્પાદન જે કંપનીઓ પ્રાણીઓ કે પ્રાણીઓથી પ્રાપ્ત થતા ઉત્પાદનોમાં સામેલ હોય એવી વ્યાવસાસિય કંપનીઓમાં મૂડીરોકાણ નહીં.\nતાલીમાર્થી પ્રાણીઓઃ રમત અને મનોરંજન માટે પ્રાણીઓને રાખવા કે કેદમાં રાખતી કંપનીઓમાં મૂડીરોકાણ માટે બહાર મૂકવામાં આવી.\nએનર્જી ઉત્પાદનઃ ફોસિલ ફ્યુઅલના ઉપયોગ કરીને વીજઉત્પાદનના કારણો સિવાયની કંપનીઓને આમાંથી બાકાત રખાઈ.\nફોસિલ ફ્યુઅલઃ કંપનીઓને ફોસિલ ફ્યુઅલના એક્સપ્લોરેશન, ઉત્પાદન અને ફોસિલ ફ્યુઅલના રિફાઇનિંગ કંપનીઓને બાકાત રાખવામાં આવી હતી.\nઉચ્ચ કાર્બનઃ કંપનીઓ કે ઊંચું કાર્બનનું ઉત્સર્જન કરતી હોય\nહ્યુમન રાઇટ્સઃ જે કંપનીઓ હ્યુમન રાઇટ્સનું ઉલ્લંઘન કરી હો એ કંપનીઓને મૂડીરોકાણમાંથી બાકાત રાખવી.\nમિલટરી અને ડિફેન્સઃ જે કંપનીઓ હથિયારોનું ઉત્પાદન કરતી કંપનીઓને મૂડીરોકાણમાથી બાકાત\nઅન્ય પર્યાવરણીયઃ જે કંપનીઓ પર્યાવરણને નુકસાન કરતી હોય એ કંપનીઓને મૂડીરોકાણમાથી બાકાત રાખવાની.\nતંબાકુઃ તંબાકુ ઉત્પાદન કંપનીઓને મૂડીરોકાણમાંથી બાકાત રાખવાની.\nનક્કી કરેલા માપદંડ ભવિષ્યમાં ઉદ્યોગો તરફ ઇશારો કરે છે અને પરિણામ હ્દયની નજીક રહ્યાં છે. આ ફંડની સ્થાપના પછી VEGNને ઓગસ્ટ, 2020માં એસ એન્ડ પી 500 ઇન્ડેક્સના 19.75 ટકાના વળતર સામે 27.69 ટકા વળતર આપ્યું છે. એનું પર્ફોર્મન્સ ઓગસ્ટમાં સકારાત્મક રહ્યું હતું. ઈટીએફએ એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 2.12 ટકાના આધારે વળતર આપ્યું હતું.\nઆમાં પર્યાવરણને નુકસાન કરતી કંપનીઓથી બચવા ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે Vegan કંપનીઓ ઓછા કાર્બનનું ઉત્સર્જન, એસ એન્ડ પી ઇન્ડેક્સ પર કંપનીની આવક અને અન્ય ESG ઇન્ડેક્સ માટે મહત્ત્વની છે. જ્યારે એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં પ્રતિનિધિત્વ કરતા શેર પ્રતિ 10 લાખ ડોલરે 129.67 ટન કચરો કરે છે, જ્યારે vegnના શેર માત્ર 5.04 ટન કચરો પેદા કરે છે. આ પ્રકારે ઇન્ડેક્સમાં કંપનીસ્થિત મેટ્રિક્સદીઠ કાર્બનનું ઉત્સર્જન અને પાણીનો વપરાશ ઓછો કરે છે. પાછલા એક વર્ષમાં VEGN સંપત્તિમાં સતત 25 લાખ ડોલરની એસેટ્સ થઈ ગઈ છે. જેથી મૂડીરોકાણ કરતા સીઈઓ ક્લેર સ્મિથે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અમે ઉત્સાહી છીએ કે વધુ ને વધુ રોકાણાકારો ઇન્ડેક્સ ફંડ્સમાંથી વિનાશકારી નફાવાળી કંપનીમાંથી બહાર નીકળી રહ્યા છે અને વધુ સારા વિકલ્પ તરફ વળી રહ્યા છે.\nજેમ-જેમ વિશ્વ નૈતિકતા તરફ વળી રહ્યું છે, સમયની સાથે રોકાણકારો VEGN પર વિચાર કરી રહ્યા છે. વ્યક્તિગતરૂપે હું માનું છું કે ભારતથી સારો કોઈ દેશ નથી, જેમાં શ્રીમંત અનમે ટેક્નોસેવી પ્રેમી શાકાહારી-શાકાહારીઓની સાથે વિચારી નથી શકતા અને રોગચાળાની સામે કોઈ સારો સમય નથી, સારું કરો અને એનાથી ઉત્તમ શું થઈ શકે એ વિચારો.\n(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleશું સ્ટ્રેસ વગરનું જીવન શક્ય છે\nપૃથ્વી પર પ્રાણીઓને પણ મનુષ્ય જેટલો જ હક્ક\nસ્કૂલોમાં બાળકોને કુદરતી અભિગમ શીખવવાની તાતી જરૂર…\nકૃત્રિમ ગર્ભાધાન ગાયોને વંધ્યત્વ તરફ દોરી જાય છે…\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ ���ંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sworld.co.uk/02/51208/photoalbum/rua-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF-%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AC%E0%AA%A8-secret-world", "date_download": "2021-07-26T03:48:30Z", "digest": "sha1:GDLCLGDBWVBWIRUH3PIB563BVS72XORR", "length": 5587, "nlines": 69, "source_domain": "sworld.co.uk", "title": "Rua ઓગસ્ટા હૃદય લિસ્બન - Secret World... - Secret World", "raw_content": "\nઅશક્ય પસાર કરવા માટે નથી હેઠળ જાજરમાન આર્કો Triunfal માંથી Rua ઓગસ્ટા: આ આલીશાન વિજય કમાન રજૂ સ્મારકો માટે પ્રવેશ સિટી ઓફ લિસ્બન, જોડાઈ વિશાળ વેપાર ચોરસ માટે Rua ઓગસ્ટા, વ્યાપારી ધમની દોરી જાય છે કે માં કોઈ રન નોંધાયો નહીં હૃદય ની ઐતિહાસિક કેન્દ્ર. તમે કરવા માટે સમર્થ હશે નહિં ઉદાસીન છોડી અને રજૂ કરે છે senz & rsquo;અન્ય એક સંપૂર્ણ પૃષ્ઠભૂમિ માટે તમારા ફોટોગ્રાફ્સ. જો તમે હજુ પણ વધુ માંગો છો લાગણીઓ ટોચ પર જવું સ્મારક અને પ્રશંસક માંથી ઉચ્ચ પિયાઝા ડેલ Commercio અને Rua ઓગસ્ટા, એક સુંદર વિશાળ દૃશ્ય ઓછી જાણીતી પ્રવાસીઓ. Rua ઓગસ્ટા & egrave; ચેતા કેન્દ્ર શહેર અને agrave; સાથે અનેક દુકાનો સૌથીù જાણીતા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે. કારણ કે ઓવરને એંસી ફૂટ રોડ ટ્રાફિક માટે બંધ છે અને ઘણી વખત માટે એક બેઠક સ્થળ શેરી કલાકારો, કસબીઓ અને શેરી વિક્રેતાઓ.\nનેપલ્સ & ફૂડ - સ્પાઘેટ્ટી છીપવાળી ખાદ્ય મા... - Secret World\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/iit-delhi-study-coronavirus-haritaki-and-tea-extracts-gujarati-news/embed/", "date_download": "2021-07-26T05:08:08Z", "digest": "sha1:WJAEPYPD5NYLTI7QV7ZXQN3WDHGIXI2Q", "length": 4229, "nlines": 8, "source_domain": "www.gstv.in", "title": "ચાના શોખિનો માટે ખુશખબર: કોરોના સામે લડવા ઢાલ બનશે ચાની ચુસ્કી, સ્વાસ્થ્ય મંત્રીએ આ શોધના કર્યા ભરપૂર વખાણ - GSTV", "raw_content": "ચાના શોખિનો માટે ખુશખબર: કોરોના સામે લડવા ઢાલ બનશે ચાની ચુસ્કી, સ્વાસ્થ્ય મંત્રીએ આ શોધના કર્યા ભરપૂર વખાણ\nLast Updated on July 5, 2020 by pratik shah કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે સમગ્ર દુનિયાના સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે. જેના વેક્સિન અને દવાને લઈ છેલ્લા કેટલાય દિવસથી સારી ખબરો આવી રહી છે. તો વળી બીજી બાજૂ આયુર્વેદને લઈને પણ ઔષધીની શોધ થઈ રહી … Continue reading ચાના શોખિનો માટે ખુશખબર: કોરોના સામે લડવા ઢાલ બનશે ચાની ચુસ્કી, સ્વાસ્થ્ય મંત્રીએ આ શોધના કર્યા ભરપૂર વખાણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/american-cricketer-ali-khan-of-kolkata-knight-riders-is-out-of-ipl-13-due-to-injury-gujarati-news/", "date_download": "2021-07-26T05:34:41Z", "digest": "sha1:HUKEHB6O7BY5Y7MMRUBR5JLAQILYFMOU", "length": 9318, "nlines": 140, "source_domain": "www.gstv.in", "title": "કોલકાતા નાઈટ રાઇડર્સને મોટો ફટકો, આ વિદેશી ખેલાડી થયો આઈપીએલમાંથી બહાર - GSTV", "raw_content": "\nકોલકાતા નાઈટ રાઇડર્સને મોટો ફટકો, આ વિદેશી ખેલાડી થયો આઈપીએલમાંથી બહાર\nકોલકાતા નાઈટ રાઇડર્સને મોટો ફટકો, આ વિદેશી ખેલાડી થયો આઈપીએલમાંથી બહાર\nઆઈપીએલ 2020ની શરૂઆતમાં કોલકાતા નાઈટ રાઇડર્સના હેરી ગર્નીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ખભામાં ઈજા થવાને કારણે ઇંગ્લેન્ડના ખેલાડીને આઈપીએલમાંથી બહાર થવાની ફરજ પડી હતી. ત્યાર બાદ કોલકાતાએ અમેરિકન ફાસ્ટ બોલર અલી ખાનને ટીમમાં સામેલ કર્યો હતો.\nકેકેઆરને વધુ એક ફટકો પડ્યો\nપરંતુ હવે કેકેઆરને વધુ એક ફટકો પડ્યો છે. અલીએ પણ ઈજાને કારણે આઈપીએલમાંથી બહાર થઇ ગયો છે. આઈપીએલએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, કોલકાતાએ હેરી ગર્નીની જગ્યાએ અમેરિકાના અલી ખાનને ટીમમાં સામેલ કર્યો હતો અને તે પોતાના દેશનો પ્રથમ ખેલાડી હતો જેણે આઈપીએલની કોઈપણ ફ્રેન્ચાઇઝી સાથે કોન્ટ્રાકટ કર્યો હોય. દુર્ભાગ્યવશ અલી પણ ઘાયલ થયો છે અને તે આઈપીએલ-13માં રમી શકશે નહીં. અલીએ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં સારું પ્રદર્શન કર્યું હતું અને તેથી જ તે આઈપીએલમાં કોલકાતા સાથે જોડાયો હતો.\nઆઈપીએલની આ સિઝન કેકેઆર માટે વધારે ખાસ રહી નથી\nઆ સિઝનમાં સીપીએલનો ખિતાબ ટ્રિનબાગો નાઈટ રાઇડર્સ દ્વારા જીતવામાં આવ્યો હતો અને તેમાં અલી ખાનની મહત્વની ભૂમિકા હતી. આઈપીએલની આ સિઝન કેકેઆર માટે વધારે ખાસ રહી નથી. ટીમે રમેલી પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં 10 રને શાનદાર વિજય હાસંલ કર્યો હતો.\nકોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી\nઅમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં\nત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન\nગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ\nકોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ\nઆ કંપનીએ કરી પર્��ેનેન્ટ વર્ક ફ્રોમ હોમની જાહેરાત, મળશે ફર્નિચર અને ઈંટરનેટનાં પણ પૈસા\nશું કોરોના વાયરસ શિયાળામાં વધારે ફેલાશે અને સંક્રમણ વધશે, નિષ્ણાતોનો આ છે અભિપ્રાય\nકોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી\nઅમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં\nત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/petrol-and-diesel-prices-petrol-diesel-price-in-india-public-low-price/", "date_download": "2021-07-26T05:46:11Z", "digest": "sha1:QZEHE7CDNMBXBNUUCZOG2Y3S7R5FCPLI", "length": 7760, "nlines": 135, "source_domain": "www.gstv.in", "title": "પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો, જનતાની કરાઈ રહી છે મજાક - GSTV", "raw_content": "\nપેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો, જનતાની કરાઈ રહી છે મજાક\nપેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો, જનતાની કરાઈ રહી છે મજાક\nપેટ્રોલ ડિઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે આંગળીના વેઢે ગણાય તેટલા ભાવનો ઘટાડો કરીને જનતાની મજાક કરવામાં આવી રહી હોય તેમ લાગે છે.\nઆજે દિલ્હી, કોલકતા મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતોમાં છ પૈસા પ્રતિ લીટર અને ડિઝલના ભાવમાં પ્રતિલીટર પાંચ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આમ છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલમાં માંડ 14 પૈસાનો ભાવ ઘટાડીને પ્રજાની મજાક કરવામા આવતો હોય તેમ લાગી રહ્યુ છે.\nકર્ણાટક ચૂંટણી બાદ સતત 16 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો હતો.જોકે બુધવારે તેના ભાવમાં પહેલી વખત ઘટાડો કરવામાં આવ્યો હતો.પરંતુ પેટ્રોલની કિંમતમાં માત્ર એક પૈસાનો ઘટાડો કરવામાં આવતા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા અને સોશિયલ મીડિય પર મજાક થઈ હતી.\nઆજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 78 રૂપિયા 29 પૈસા છૈ. તો ડીઝલની કિંમત 69.20 રૂપિયા પ્રતિલીટર છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 86.10 રૂપિયા અને ડીઝલની કિંમત 73.67 રૂપિયા પ્રતિલીટર છે.\nઆંતરરાષ્ટ્રીય બજારમા ભલે ક્રુડ ઓઈલની કિંમતો ઘટી રહી હોય.પરંતુ તેનો ફાયદો હજુ પણ લોકોને પૂરી રીતે આપવામાં આવતો નથી. 23 મેના દિવસે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તેઓ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોમાંથી રાહત આપવા માટે લાંબાગાળાના સમાધાન પર કામ કરી રહી છે. સરકારે ઉતાવળે કોઈ નિર્ણય નહી લેવાય તેવુ પણ કહ્યુ હતું.\nવસ્ત્રાપુર કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે સાંજીનો મનોરથ ઉજવવામાં આવ્યો\n7 રાજ્યોમાં ખેડૂતોની ધમાલ : મોદી સરકાર સામે સૌથી મોટું અાંદોલન, 10 દિવસ હાહાકાર મચશે\nદમનકારી કાયદો/ ફરી જોવા મળ્યો તાલિબાનોનો ‘ક્રૂર ચહેરો’, અફઘાન પરિવારોને દીકરીઓના લગ્ન તાલિબાન ફાઈટર્સ સાથે કરાવવા ફરમાન\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nદમનકારી કાયદો/ ફરી જોવા મળ્યો તાલિબાનોનો ‘ક્રૂર ચહેરો’, અફઘાન પરિવારોને દીકરીઓના લગ્ન તાલિબાન ફાઈટર્સ સાથે કરાવવા ફરમાન\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/isabgol-export/", "date_download": "2021-07-26T03:51:09Z", "digest": "sha1:JI7MOXDOXDCRM45GIIXYJ2VBD3QVS7ZR", "length": 3512, "nlines": 117, "source_domain": "www.gstv.in", "title": "isabgol export - GSTV", "raw_content": "\nસરકાર લાવી રહી છે નવી સ્કીમ, ઈસબગુલની ખેતીથી લાખો રૂપિયા કમાવવાનો ખેડૂતો માટે અવસર\nઈસબગુલ એક ખુબ જ મહત્વની મેડિસિન ફસલ છે. આ ઔષધીય અસલનું સૌથી વધુ એક્સપોર્ટ થાય છે. ઈસબગુલની ખેતીથી 10થી 15000 રોકાણ કર્યા પછી ત્રણથી ચાર...\nચોમાસું / આગામી 24 કલાકમાં રા���્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\nવોટરોને રૂપિયા વેચવાના ગુનામાં પહેલી વખત એક્શન, કોર્ટમાં મહિલા સાંસદને સંભળાવવામાં આવી છ મહિનાની સજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/09/gtu-cccrejected-forms.html", "date_download": "2021-07-26T04:06:48Z", "digest": "sha1:PZMZDQPMH7ADF6MGQOSTOVD4HVI4FQZG", "length": 1804, "nlines": 25, "source_domain": "www.pgondaliya.com", "title": "GTU C.C.C.Rejected Forms - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nC.C.C Rejected Forms can be submitted to GTU from date 11/9/15 to 30/9/15..રીજેક્ટ થયેલા ફોર્મ માટે સુવર્ણ તક.છેલ્લી તારીખ ૩૦.૯.૨૦૧૫ સુધીમાં ફોર્મ પહોંચાડી દો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://4masti.com/jano-dant-na-dukhava-mate/", "date_download": "2021-07-26T04:34:44Z", "digest": "sha1:BZZV2N6BUFSXOUS5SRGBMT7IB5BOV54I", "length": 14140, "nlines": 87, "source_domain": "4masti.com", "title": "મફત ની વસ્તુઓ થી ઠીક થઇ જશે તમારો ગમે તેવો દાંત નો દુખાવો જાણો કેવીરીતે |", "raw_content": "\nHealth મફત ની વસ્તુઓ થી ઠીક થઇ જશે તમારો ગમે તેવો દાંત નો...\nમફત ની વસ્તુઓ થી ઠીક થઇ જશે તમારો ગમે તેવો દાંત નો દુખાવો જાણો કેવીરીતે\nદાંતમાં દુખાવો કોઈપણ માટે ખુબ પીડાદાયક સ્થિતિ હોય છે. ઘણી વખત આ દુખાવો એટલો પીડાદાયક હોય છે કે વ્યક્તિને સમજવા અને વિચારવાની શક્તિ ઉપર પણ અસર કરે છે. પણ આ દુખાવામાંથી રાહત મેળવવા માટે આપણે થોડા સહેલા એવા ઘરગથ્થું ઉપચાર અપનાવી શકીએ છીએ. દાંતનો દુખાવો ઘણા કારણોથી થાય છે. એટલે કે કોઈ જાતના ચેપ થી કે ડાયાબીટીસ ને કારણે કે સારી રીતે દાંતોની સાફ સફાઈ ન કરવાથી. આમ તો દાંતના દુખાવા માટે એલોપેથીક દવા હોય છે પણ તેની ખુબ આડ અસર થાય છે જેના લીધે લોકો ઈચ્છે છે કે કો��� ઘરગથ્થું ઉપચાર થી તેમાં સારું કરવામાં આવે.\nજો તમે પણ દાંતના દુખાવાથી પરેશાન છો અને તેના ઉપચાર માટે અસરકારક ઘરગથ્થું ઉપચાર મેળવવા માગો છો તો નીચે આપવામાં આવેલ ઉપચારો ઉપર અમલ કરો. દાંતના દુખાવાના ઉપચાર માટે અસરકારક ઘરગથ્થું ઉપચાર.\nજયારે પણ દાંતના દુખાવા માટે ઘરગથ્થું સારવારની વાત કરવામાં આવે છે, હિંગનું નામ સૌથી પહેલા આવે છે. આવું એટલા માટે થાય છે કેમ કે તે દાંતના દુખાવામાંથી તુરંત મુક્તિ આપે છે. તેનો ઉપયોગ કરવો સૌથી સહેલો છે. તમારે ચપટીભર હિંગને મોસંબીના રસમાં ભેળવીને તેને રૂ માં લઈને પોતાના દુખાવા વાળા દાંતની બાજુમાં મૂકી દો. કેમ કે હિંગ લગભગ દરેક ઘરમાં મળી આવે છે તેથી દાંતના દુખાવા માટે આ ઉપચાર ખુબ અનુકુળ, સરળ અને અસરકારક માનવામાં આવે છે.\nલવિંગમાં ઔષધીય ગુણ રહેલા છે જે બેક્ટેરિયા અને બીજા જીવાણું નો નાશ કરે છે. કેમ કે દાંતના દુખાવાનું મૂળ કારણ બેક્ટેરિયા અને બીજા જીવાણુંના ફેલાવાથી થાય છે તેથી લવિંગના ઉપયોગથી બેક્ટેરિયા અને બીજા જીવાણુંનો નાશ થાય છે જેથી દાંતનો દુખાવો દુર થવા લાગે છે. ઘરગથ્થું ઉપચારમાં લવિંગને તે દાંત ની બાજુમાં મુકવામાં આવે છે જે દાંતમાં દુખાવો થાય છે. પણ દુખાવો ઓછો થવાની પ્રક્રિયા થોડી ધીમી થાય છે તેથી તેમાં ધીરજ ની જરૂર રહે છે.\nજો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી દાંતના દુખાવા માટે એક ઉત્તમ ઘરગથ્થું ઉપચાર છે. જે વ્યક્તિ રોજ કાચી ડુંગળી ખાય છે તેને દાંતના દુખાવાની તકલીફ ઓછી રહે છે કેમ કે ડુંગળીમાં એવા ઔષધીય ગુણ રહેલા છે જે મોઢામાં જ્મર્સ, જીવાણું અને બેક્ટેરિયા નો નાશ કરી દે છે. જો તમારા દાંતમાં દુખાવો છે તો ડુંગળીના ટુકડાને દાંતની બાજુમાં મૂકી દો અથવા ચાવો. આમ કરવાથી થોડા જ સમયમાં તમને રાહતનો અનુભવ થવા લાગશે.\nજો તમે લસણ ખાતા હોય તો લસણ પણ દાંતના દુખાવામાં ખુબ રાહત આપે છે. ખરેખર લસણમાં એન્ટીબાયોટીક ગુણ રહેલા છે જે ઘણી જાતના ચેપ સામે લડવાની શક્તિ ધરાવે છે. જો તમારા દાંતનો દુખાવો કોઈ પ્રકારના ચેપ ને કારણે હશે તો લસણ તે ચેપ ને દુર કરી દેશે જેથી તમારા દાંતનો દુખાવો ઠીક થઇ જશે. તેના માટે તમે લસણ ની બે ત્રણ કળીને કાચી ચાવી જાવ. તમે ધારો તો લસણને કાપીને કે વાટીને પોતાના દુખાવો કરતા દાંતની બાજુમાં મૂકી શકો છો. લસણમાં એલીસીન હોય છે જે દાંતની પાસેના બેક્ટેરિયા, જ્મર્સ, જીવાણું વગેરેનો નાશ કરી દે છે.\nદાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> દાંત ઉપરથી આવી રીતે દુર કરો માવા, તમ્બાકુ અને ગુટકાના ડાઘ, આ છે અચૂક ઉપાય\nદાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> જાણો ફક્ત 5 રૂપિયા માં કેવી રીતે ઘરે જ કાઢી શકીએ છીએ દાંતની જીવાત\nદાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> અમેરિકન પણ સમજી ગયા દાંત માટે દાંતણથી ઉત્તમ કઈ જ નથી, જાણો ક્યા ક્યા દાતણ કરી શકાય\nદાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> ઘરેલું ઉપાય થી પામો થોડી જ સેકન્ડમાં દાંતના દુખાવા માંથી રાહત…\nદાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> Tartar(દાંત પાર બાઝતી પીળાશ) દુર કરવા માટે ડેન્ટીસ્ટ પાસે શા માટે જવું\nદાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજો, દુખાવો હોય તો આ નુસ્ખા પહેલા જ દિવસે કરશે અસર\nદાંત વિષે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> દાંતોમાં પોલાણ કે જીવાત, દુઃખાવો, પીળાશ, મોઢામાંથી દુર્ગંધ ઉપર કુદરતી ઉપચાર\nદાંત દુખાવા માં ઘરેલું ઉપાય\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nભણાવવા માટે પિતાએ વર્ષો સુધી ચલાવી રીક્ષા, હવે ઓફિસર બની દીકરાએ...\nફક્ત રીક્ષા ચલાવીને ભણાવ્યો દીકરાને, દીકરાએ સ્વર્ગીય માતા માટે જે કર્યું અકલ્પનિય છે. ��ફળતા તેમને જ મળે છે, જે મહેનત કરે છે. મહેનત કરવા વાળાને...\nબાઈક ચોરી થઇ ગયું તો યુવાને તેને જાતે જ શોધી લીધું,...\nબુધ કરી રહ્યો છે વૃશ્ચિક રાશિમાં ગોચર, સાતમાં આકાશે હશે આ...\nઆ 6 રાશિ વાળાઓ પર વરસશે માં દુર્ગાની કૃપા, જીવનમાં અધરો...\nગાડી, મોટર, કાર, પક્ષીઓ બધું જ ઠંડીએ જ જમાવી દીધું છે....\nવધુ તડકામાં કાર રાખવાથી કારનું કઈ રીતે વધે છે ટેમ્પરેચર\nપોતાના પતીથી વધુ કમાવા છતાં પણ આ પાંચ અભિનેત્રીઓમાં નથી આવ્યો...\nઆળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00146.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/election-2021/", "date_download": "2021-07-26T03:32:56Z", "digest": "sha1:H6XQJY2IJMVZWBN5JQXPADSIQ22HEVVY", "length": 12470, "nlines": 193, "source_domain": "chitralekha.com", "title": "Election 2021 | chitralekha", "raw_content": "\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nતૃણમૂલની જીત પછી ભાજપમાંથી ઊલટો પ્રવાહ શરૂ\nકોલકાતાઃ રાજ્યમાં ચૂંટણીના પહેલાંઓના મહિનાઓમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની સામે સૌથી મોટો પડકાર એક એ હતો કે તેમની પાર્ટીમાંના નેતાઓને ભાજપમાં ભારે પલાયનને થતું રોકવાનો, પરંતુ બીજી...\nકોરોનાને લીધે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ\nગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસોમાં ઉછાળો આવતાં સરકાર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને મોકૂફ રાખવા માટે ચૂંટણી પંચને અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિપક્ષ પણ સતત ચૂંટણી લંબાવવા માટેની માગ...\nમમતા વિ સુવેન્દુઃ નંદીગ્રામમાં બંગાળનાં CMનો રોડ-શો\nકોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ઘમસાણ તેજ થઈ ગયું છે. પહેલા તબક્કાના મતદાન પછી મમતા બેનરજીની નજર બીજા તબક્કા પર છે, જેમાં તેઓ ખુદ નંદીગ્રામમાંથી ચૂંટણીના મેદાનમાં છે. તેમની...\nપશ્ચિમ બંગાળમાં 80% તો આસામમાં 72% મતદાન\nકોલકાતાઃ વિધાનસભાની ચૂંટણીઓ માટે પશ્ચિમ બંગાળ અને આસામમાં પહેલા તબક્કામાં મતદાન જારી છે. પ્રથમ તબક્કામાં મતદાનમાં સાંજે 5.30 કલાક સુધી બંગાળમાં 80 ટકા અને આસામમાં 72 ટકા મતદાન થઈ...\nમમતા PM મોદીના બંગલાદેશ-પ્રવાસની ચૂંટણીપંચમાં ફરિયાદ કરશે\nકોલકાતાઃ પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન જારી છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ચૂંટણી દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બંગલાદેશની યાત્રા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે...\nમમતાને હારનો ડરઃ ભાજપના નેતાની માગી મદદ\nપુરુલિયાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં બપોર ત્રણ કલાક સુધીમાં 70 ટકા મતદાન થયું છે. ભાજપે એક ઓડિયો ટેપ જારી...\nબંગાળ ચૂંટણીમાં કેટલીય જગ્યાએ હિંસાઃ 37% મતદાન\nકોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 30 સીટો પર મતદાન જારી છે, ત્યારે કેટલીય જગ્યાએથી હિંસાના સમાચાર આવી રહ્યા છે. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપણનો દોર...\nબંગાળના ખેડૂતોનાં-ખાતાંમાં રૂ.18,000 જમા કરીશું: અમિત શાહ\nબાઘમુંડીઃ તૃણમૂલ કોંગ્રેસની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળની સરકારની તીખી આલોચના કરતાં ગૃહપ્રધાન અમિત શાહે મમતા બેનરજી પર 115 કૌભાંડ કરવાનો આરોપ મૂક્યો છે. પશ્ચિમ બંગાળના પુરુલિયાના બાગમુંડીમાં એક જાહેર...\nબંગાળ ચૂંટણીઃ આ ઉમેદવારની સંપત્તિ 1985% વધી\nકોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસનાં ઉમેદવાર અને હાલનાં વિધાનસભ્ય જ્યોત્સ્ના મંડીની સંપત્તિ પાંચ વર્ષમાં 1985.68 ટકા વધી છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના જણાવ્યાનુસાર મંડીના સોગંદનામા અનુસાર વર્ષ 2016માં તેમની સંપત્તિ...\nગાંધીનગર મનપાની ચૂંટણી 18 એપ્રિલેઃ 20મીએ પરિણામ\nગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાએ ફરી એક વાર ઊથલો માર્યો છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 18 એપ્રિલે યોજાશે. જ્યારે એની...\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધા��� નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00147.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/mandira-bedi-holidays-sri-lanka-with-family-friends-034037.html?ref_source=articlepage-Slot1-10&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:39:17Z", "digest": "sha1:YK53JXFZ5PZVIQVLY67IVYB56Z3JLOXS", "length": 18259, "nlines": 187, "source_domain": "gujarati.oneindia.com", "title": "Hot:બિકિનીમાં આ એક્ટ્રેસને જોઇને કદાચ SRK પણ દંગ રહી જાય! | Mandira bedi holidays in sri lanka with family and friends - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nSad News: મંદિરા બેદીના પતિ વિકી કૌશલનુ 49 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, બૉલિવુડમાં શોક\nHappy B'day: ક્રિકેટની હૉટ હોસ્ટ મંદિરા બેદી 49ની ઉંમરે પણ સૌથી બોલ્ડ, જુઓ Pics\nમંદીરા બેદીએ બિકીની પહેરી બાથ ટબની આગળ વહાવ્યો પરસેવો, વર્કઆઉટનો વીડિયો વાયરલ\nમંદીરા બેદીએ બિકીની પહેરી વધારી ગરમી, ફેન્સ થયા લોથપોથ\nIPL 2019:આ એન્કર્સે પોતાની સ્ટાઈલ, હોટનેસથી દરેક સિઝનને બનાવી ગ્લેમરસ\n45 વર્ષની ઉંમરમાં પણ સેક્સી દેખાય છે મંદિરા બેદી, જુઓ તસવીરો\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n7 min ago Kargil Vijay Diwas: પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, કહ્યુ - યાદ છે આપણને તેમની વીરતા અને બલિદાન\n42 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n1 hr ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n1 hr ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nHot:બિકિનીમાં આ એક્ટ્રેસને જોઇને કદાચ SRK પણ દંગ રહી જાય\nબોલિવૂડની હોટેસ્ટ મોમ મંદિરા બેદી હાલ શ્રીલંકામાં વેકેશન માણી રહી છે. તેણે પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથેના કેટલાક સુંદર ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. મંદિરા બેદી બિકિનીમાં સુપરહોટ લાગી રહી છે. બોલિવૂડમાં બાળકના જન્મ બાદ એકદમ ઝડપથી ફરી શેપમાં આવનાર એક્ટ્રેસિસમાં મંદિરા બેદીનું નામ આવે છે.\nમંદિરાએ બોલિવૂડમાં શાહરૂખ ખાન સાથેની ફિલ્મ DDLJથી પદાર્પણ કર્યું હતું. હવે કદાચ શાહરૂખ પણ મંદિરાનો આ અવતાર જોઇને દંગ રહી જતા હશે, કારણ કે તે માતા બન્યા પછી વધારે ને વધારે સુંદર દેખાતી જાય છે. વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ તસવીરો...\nમંદિરા બેદી ગાલ શ્રીલંકામાં હેલિડે પર છે. શહેરના શોર-બકોરથી દૂર તે અહીં પોતાનો ક્વોલિટી ટાઇમ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે સ્પેન્ડ કરી રહી છે. મંદિરા અવાર-નવાર પોતાના પુત્ર અને પતિ સાથે હોલિડે પર જાય છે. તેના આ શ્રીલંકાના ફોટોઝ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.\nથોડા સમય પહેલા મંદિરા બેદીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે, તેણે કોઇ બોલિવૂડ પ્રોજેક્ટ્સ સાઇન કર્યા છે કે કેમ, તો તેણે કહ્યું હતું કે, મને નથી લાગતું હાલ મને અને બોલિવૂડને કોઇ લેવા-દેવા છે. મને રોલ મળે તો પણ ભાભી કે બહેનનો રોલ આપવામાં આવશે. હા, જો કોઇ ખરેખર સંતોષજનક રોલ હશે તો હું ચોક્કસ કરીશ.\nમંદિરા બેદીએ ફિલ્મોમાં DDLJથી પદાર્પણ કર્યું હતું. કહેવાય છે કે, ફિલ્મના એક સોંગના શૂટિંગમાં તે એટલી નર્વસ થઇ ગઇ હતી કે, વારંવાર રિટેક લેવાની જરૂર પડી હતી. આ સોંગમાં તેની સાથે શાહરૂખ પણ હતા. શાહરૂખે મંદિરાને ખૂબ શાંતિથી સોંગ્સના તમામ સ્ટેપ્સમાં મદદ કરી હતી અને અનેક રિટેક છતાં શાહરૂખે કંટાળ્યા કે ગુસ્સે થયા વગર મંદિરા સાથે શૂટિંગ પૂર્ણ કર્યું હતું.\nઆ કિસ્સાના અનેક વર્ષે બાદ IPL ના હોસ્ટ તરીકે મંદિરાએ શાહરૂખનો ઇન્ટરવ્યુ લીધો હતો. ત્યારે તેણે શાહરૂખને પૂછ્યું હતું કે, મેચમાં તમારી ટીમ તમારી લીડિંગ એક્ટ્રેસિસ(શિલ્પા શેટ્ટી અને પ્રીટિ ઝિંટા) સામે રમશે. આનાથી શું તમારા વ્યક્તિગત સંબંધો પર અસર પડશે શાહરૂખે રમતમાં આનો જવાબ આપતાં કહ્યું હતું કે, બિલકુલ નહીં, મેં એમના કરિયર શરૂ કર્યાં છે અને મેં તારું પણ તો કરિયર શરૂ કર્યું છે મંદિરા\nમંદિરા બેદીએ ફિલ્મો પહેલાં ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. તેની પ્રથમ સિરિયલ શાંતિ ખૂબ સુપરહિટ રહી હતી. જો કે, ફિલ્મોમાં મંદિરાનું નસીબ ખાસ ન ચાલ્યું. તે મોટેભાગે સાઇડ રોલ્સમાં જોવા મળી. ટીવીમાં છેલ્લે તે વર્ષ 2016માં હિસ્ટ્રી ટીવીના શો ઇન્ડિયાઝ ડેડલિએસ્ટ રોડ્સમાં જોવા મળી હતી.\nક્રિકેટ હોસ્ટ તરીકે થઇ ફેમસ\nમંદિરા બેદીએ વર્ષ 2003 અને 2007માં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કર્યા હતા, આ માટે તે ખાસી ફેમસ થઇ હતી. ક્રિકેટ ગેમ હોસ્ટ કરનાર તે પહેલી જાણીતી અને લોકપ્રિય ભારતીય એક્ટ્રેસ છે. આ સિવાય તેણે વર્ષ 2004 અને 2006માં ચેમ્પિયન્સ ટ્રોફી તેમજ આઇપીએલની સિઝન 2 અને 3 પણ હોસ્ટ કરી છે.\nફેશન ડિઝાઇનર પણ છે મંદિરા બેદી\nમંદિરા બેદી ફેશન ડિઝાઇનર પણ છે. લેકમે ફેશન વિક 2014માં તેણે પોતાનું સાડી કલેક્શન રજૂ કર્યું હતું અને આ સાથે જ તેણે ફેશન ડિઝાઇનર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેણે 26, ઓક્ટોબર, 2013ના રોજ પોતાના સિગ્નેચર સારી કલેક્શનનો એક સ્ટોર પણ લોન્ચ કર્યો હતો.\nમંદિરાની આ તસવીરો જોઇને તમે પણ કહેશો કે તે દિવસે ને દિવસે મોટી નહીં, નાની દેખાતી જાય છે. મંદિરા 45 વર્ષની છે, પરંતુ ફિટનેસના મામલે તે કોઇ 20 વર્ષીય યુવતીને ટક્કર આપી શકે એમ છે.\nમંદિરાએ વર્ષ 1999માં રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. રાજ કૌશલ ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટંટ ડાયરેક્ટર છે. વર્ષ 2011માં તેણે પુત્ર વીરને જન્મ આપ્યો હતો. થોડા સમય પહેલાં જ તેણે સોશિયલ મીડિયા પર પોતાના પ્રેગનન્સીના સમયની આ તસવીર પોસ્ટ કરી હતી. આ બંન્ને તસવીરો પરથી જ આઇડિયા આવે છે કે, બાળકના જન્મ બાદ મંદિરાએ પોતાના શેપમાં આવવા ખાસી મહેનત કરી છે.\n45 વર્ષની ઉંમરમાં સૌથી સેક્સી મૉમ, હોશ ઉડાવી દે તેવી તસવીરો વાયરલ\n45 વર્ષની આ એક્ટ્રેસે પાર કરી બધી હદ, રાતોરાત વાયરલ થઈ હૉટ તસવીરો\nસારા ખાને આ સુપરસ્ટાર સામે કાઢી નાખ્યા પોતાના બધા કપડાં, તસવીરો વાયરલ\n આ એક્ટ્રેસે સ્વેગથી કર્યું 2018નું સ્વાગત\nઆ બોલિવુડ સેલેબ્રિટીઓના ફોટો જોઇને તમે સ્વીકારશો નહીં કે તે \"મમ્મી\" છે\n24 પૂર્ણ થતાં જ ચૉકલેટ્સ અને સ્વીટ્સમાં ગરકાવ મંદિરા બેદી\nહોંશિયાર શાંતિને મળી ચબરાક નિકિતાની નવી ઓળખ\nમંદિરા ખોલશે સાડી સ્ટોર, રેખાને પહેરાવશે સાડી\nPics : ક્રિકેટ માટે સમય નથી મસ્ત મસ્ત મંદિરા પાસે\nBank Holiday List: જૂનમાં 9 દિવસ બેંકો બંધ રહેશે, જરૂરી કામ પતાવી લો\nBank Holidays: 27 માર્ચથી 4 એપ્રિલ સુધી 7 દિવસ બેંક બંધ, કરી લો કેશની વ્યવસ્થા\nBank Holidays April 2021: એપ્રિલ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે, જુઓ યાદી\nmandira bedi holiday hot photos bikini bold મંદિરા બેદી હોલિડે હોટ ફોટો બિકિની બોલ્ડ\nમીરાબાઇ ચાનુને પીએમ મોદીને આપી શુભકામનાઓ, કહ્યું- ટોક્યો ઓલમ્પિકમાં આનાથી સારી શરૂઆત બીજી શું હોય\nદક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00147.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2019/04/2019-20.html", "date_download": "2021-07-26T04:53:50Z", "digest": "sha1:IZGU5NFGWZEMRALE3RRR7SIO6IHSHQIE", "length": 3004, "nlines": 27, "source_domain": "www.pgondaliya.com", "title": "ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બી.એડ.માં પ્રવેશ જાહેરાત 2019-20 - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nUncategories ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બી.એડ.માં પ્રવેશ જાહેરાત 2019-20\nભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બી.એડ.માં પ્રવેશ જાહેરાત 2019-20\nભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ સંલગ્ન કોલેજમાં બી.એડ.માં પ્રવેશ મેળવવા માટે હાલ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરાય છે.\nફોર્મ ભરવાની છેલ્લી તા. 11-5-2019 છે.\nબી.એડ. પ્રવેશ માટે Entrance Exam લેવાશે,જેના મેળવેલ ગુણના આધારે કોલેજ પસંદગી થશે.\nઆ પ્રવેશ પરીક્ષાનું માળખું | સિલેબસ | મેરીટ લિસ્ટ મૂકાવાની તારીખ | કોલેજોની યાદી | પ્રવેશ પરીક્ષા ક્યા ક્યા કેન્દ્ર પર લેવાશે વગેરે તમામ માહિતી આ વિડિયોમાં\nસંપૂર્ણ માહિતી સાથે આ વિડિયો જોવા અહીં ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00147.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://cnvidyavihar.edu.in/events_section/__trashed-4/", "date_download": "2021-07-26T05:24:25Z", "digest": "sha1:7KU6VD7CRWS62T6DVF63PXBGS2BKGXBR", "length": 3974, "nlines": 64, "source_domain": "cnvidyavihar.edu.in", "title": "માણેકબા પારિતોષિકManekba Paritoshik - C N Vidyavihar", "raw_content": "\nશેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા\nધબકતું ચી. ન. પરિસર\nમુખ્યા પૃષ્ઠ > 2013 > September > માણેકબા પારિતોષિક\nમાણેકબા પારિતોષિક એ કુલમાતા માણેકબાની સ્મૃતિમાં સી.એન.વિદ્યાવિહારની સંસ્થાઓના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આપવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ નો પરિતોષિક અર્પણ સમારંભ તા: ૧૬.૯.૨૦૧૭ ના રોજ પ્રાર્થના મંદિરમાં યોજાઇ ગયો. જેમાં બાલ વિદ્યાલયના ૯ વિદ્યાર્થીઓ કિશોર વિદ્યાલય���ા ૨૨ વિદ્યાર્થીઓ,ટેકનિકલ સેન્ટરના ૭ વિદ્યાર્થીઓ, પી.ટી.સી.ના ૧ વિદ્યાર્થી, જી.બી.ટી.સી.ના ૧ તેમજ ફાઇન આર્ટ્સના ૭ વિદ્યાર્થીઓ આમ કુલ ૪૭ વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા.જેમાં અતિથિ વિશેષ તરીકે જાણીતા સાહિત્યકાર શ્રી રમેશભાઈ તન્ના,માણેકબા વિનય વિહારના નિયામક સ્મિતાબેન દવે તેમજ સંસ્થાના ટ્રસ્ટી શ્રી એસ.કે.શાહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00148.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sivohm.com/2012/05/blog-post_06.html", "date_download": "2021-07-26T05:41:44Z", "digest": "sha1:RAGYVL2UJBU4WCWUD2OUQYMMQ6KCUQ6P", "length": 46242, "nlines": 52, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: ભાગવત રહસ્ય-૮", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા રહસ્ય (1) ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી (97) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચતુશ્લોકી ભાગવત (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા રહસ્ય (1) ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી (97) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચતુશ્લોકી ભાગવત (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા ���હસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રસખાન (1) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રસખાન (1) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત��ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nકથાના આરંભમાં એકલા કૃષ્ણને વંદન કર્યા નથી.પણ કહ્યું છે કે -શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી નો અર્થ છે રાધાજી. રાધાજી પ્રેમ સ્વરૂપ છે. ભાગવતમાં એવું લખ્યું છે કે-કૃષ્ણને કોઈ કોઈ વાર ક્રોધ આવે છે.પણ રાધાજી દયાની મૂર્તિ છે,તેમને કોઈ પર ક્રોધ આવતો નથી. જીવ ગમે તેવો દુષ્ટ હોય,પાપી હોય પણ રડતાં રડતાં –\n‘શ્રી રાધે-શ્રી રાધે’ બોલવા લાગે તો રાધાજી કૃપા કરે છે. રાધાજીની કૃપા વગર જીવ ભગવાન પાસે જઈ શકતો નથી.\nભગવાન ની -કૃપા શક્તિ- એ જ રાધા છે. આપણા શાસ્ત્રમાં –શક્તિ-સાથે –પરમાત્માની પૂજા કરવાનું બતાવ્યું છે.દંડકારણ્યમાં ફરતા એકલા રામજીની પૂજા કરવાની નહિ પણ સીતાજી સાથે સિંહાસન પર બિરાજતા સીતા-રામની પૂજા કરવાની છે. અત્રે રાધાજી સાથે વિરાજતા રાધા-કૃષ્ણને કથાના આરંભમાં વંદન કર્યા છે. પછી ભાગવતના પ્રધાન વક્તા શ્રી શુકદેવજીને વંદન કર્યા છે.\nવંદન કરી-તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું અર્પણ કર્યા પછી, કોઈ અઘટિત કાર્ય ન કરવું કે ન વિચારવું. વાંચે અને વિચારે તેના કરતાં જીવનમાં ઉતારે તે શ્રેષ્ઠ છે.\nવેદનકા અંત નહિ ઔર પુરાણોકા પર નહિ---મનુષ્ય જીવન થોડું છે,અને શાસ્ત્રોનો પાર નથી.પરંતુ –એક-ને એટલે ઈશ્વરને જાણો-એટલે સઘળું જાણી જશો.કલિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે-એ-બતાવે છે ભાગવત શાસ્ત્રમાં.સુતજી કહે છે—સાત દિવસમાં પરિક્ષિતે સદગતિ પ્રાપ્ત કરી તે મેં નજરે જોયું છે.પરિક્ષિતનો ઉદ્ધાર થયો પણ આપણા સર્વનો ઉદ્ધાર કેમ થતો નથી\nપરિક્ષિત જેવા શ્રોતા થવું જોઈએ અને વક્તા એ શુકદેવજી જેવા થવું જોઈએ.—તો ઉદ્ધાર થાય.\nઆપણે સર્વ પરિક્ષિત છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેને મારી રક્ષા કરેલી-તે ચતુર્ભુજ સ્વરૂપવાળો પુરુષ ક્યાં છેક્યાં છે તેમ વિચારી ઈશ્વરને સર્વમાં જોનાર જીવ—તે પરિક્ષિત.\nપરિક્ષિત એટલે ભગવાનના દર્શન કરવા આતુર થયેલો છે-તેવો -જીવ.\nપરીક્ષિતની આતુરતા નું એક કારણ હતું. તેને ખબર પડી હતી કે સાત દિવસમાં મારું મૃત્યુ થવાનું છે.\nતક્ષક નાગ કરડવાનો છે.\nજીવ માત્રને તક્ષક નાગ કરડવા આવવાનો છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે-તેમ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે.કાળ તક્ષક કોઈને છોડતો નથી, તે સાતમે દિવસે જ કરડે છે. સાત વારમાંથી એક વારે –તો અવશ્ય તે કરડવાનો જ.આ સાતમાંથી કોઈ એક વાર આપણા માટે નક્કી જ છે તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહિ.કોઈ પણ જીવને કાળ ની બહુ બીક લાગે છે. મનુષ્ય તો શું તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહિ.કોઈ પણ જીવને કાળ ની બહુ બીક લાગે છે. મનુષ્ય તો શું પણ સ્વર્ગના દેવો –અરે બ્રહ્માજીને પણ કાળનો ડર લાગે છે.ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે.\nભાગવતમાં લખ્યું છે કે-ધ્રુવજી મૃત્યુના માથા પર પગ મુકીને-મૃત્યુ પર વિજય મેળવીને-વૈકુંઠમાં ગયા છે.\nપરીક્ષિત રાજા સમાપ્તિમાં બોલ્યા છે-કે- હવે મને કાળની બીક નથી.\nભાગવત સાંભળ્યા પછી,પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લગતી નથી. પ્રભુ પ્રીતિ વગર કાળની ભીતિ જતી નથી.ભાગવતનો આશ્રય કરે તે નિર્ભય બને છે. પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોનો આશ્રય કરવાથી જીવ નિર્ભય બને છે.લોકો મૃત્યુને અમંગળ માને છે, પરંતુ તે અમંગળ નથી. જે દુઃખમાંથી મનુષ્યને ડોક્ટર કે વૈદ્ય છોડાવી શકતા નથી,તે દુઃખમાંથી મૃત્યુ આપણને છોડાવે છે. મૃત્યુ એ પરમાત્માનો સેવક છે—એટલે તે પણ મંગળ છે.ઠાકોરજીને થાય કે –મારો દીકરો લાયક થયો કે નહિ-તે જોવા માટે મૃત્યુને આજ્ઞા કરે છે કે તે જીવને પકડી લાવ.\nજેને પાપનો વિચાર સુધ્ધાં આવતો નથી, તેનું મૃત્યુ મંગળમય થાય છે.જીવનમાં મનુષ્ય મરણની –સાચી બીક- રાખતો નથી, તેથી તેનું જીવન બગડે છે, મરણ બગડે છે.અંત કાળમાં મ��ુષ્યને જે ગભરામણ થાય છે-તે –કાળની નહિ, પણ પોતે કરેલા પાપોની યાદથી તે ગભરામણ થાય છે.પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી. ડરે છે ત્યારે કે જયારે પાપની સજા થવાનો વખત આવે છે.વ્યવહારમાં લોકો એકબીજાની ભીતિ રાખે છે. મુનીમ-શેઠની,કારકુન-અમલદારની,પુત્ર-પિતાની –વગેરે,ત્યારે મનુષ્ય ઈશ્વરનો ડર રાખતો નથી. તેથી તે દુઃખી થાય છે.હું ભગવાનનો છું, તેવું સતત જેને અનુસંધાન રહે તેના હાથે પાપ થતું નથી. કાળના પણ કાળ પરમાત્મા છે. તે પરમાત્માનો હું અંશ છું, તેમ મનુષ્ય સમજે તો –તેને કાળની બીક રહેશે નહિ.\nજ્યાં ભેદ છે ત્યાં ભય છે. જ્યાં અભેદ છે ત્યાં અભય છે.મોટો અમલદાર હોય પણ તેની પત્નીને તેની બીક લગતી નથી. કારણ બંને એક છે.પરીક્ષિતે સમાપ્તિમાં કહ્યું છે કે—મારો ભેદ-ભાવ નષ્ટ થયો છે. મને હવે કાળની બીક લાગતી નથી,જે મારામાં છે,તે જ તક્ષકમાં છે. તક્ષક પ્રત્યે મને જરા પણ કુભાવ નથી. તક્ષકમાં પણ અંશ રૂપે શ્રી કૃષ્ણ વિરાજ્યા છે. મારા પરમાત્મા ચાર હાથ વાળા છે, તે ચારે બાજુથી મારું રક્ષણ કરે છે. તેઓ મારી સાથે છે.પરમાત્માને નિત્ય સાથે રાખશો તો કાળની બીક લાગશે નહિ.\nથોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યને હિમત રહે છે,ત્યારે નિત્ય પરમાત્માને સાથે રાખીને ફરે એ નિર્ભય બને તેમાં શું આશ્ચર્ય ભીતિ વગર પ્રભુમાં પ્રીતિ થતી નથી. કાળનો ડર રાખો. કાળની,મરણની ભીતિથી પ્રભુ માં ભીતિ થાય છે.મનુષ્ય કાયમ કાળની બીક રાખે તો તેના હાથે પાપ થશે નહિ. નિર્ભય થવું હોય તો પાપ કરવાનું છોડી દેજો.ભાગવત શાસ્ત્ર આપણને નિર્ભય બનાવે છે.\nકામનો નાશ કરી, ભક્તિમય-પ્રેમમય જીવન ગાળે તો- કાળ પર વિજય પ્રાપ્ત થાય છે.\nકામને મારે તે કાળનો માર ખાતો નથી.કાળ –તક્ષક- કોઈને છોડતો નથી. કોઈની પર તેને દયા આવતી નથી. માટે આ જન્મમાં જ કાળ પર વિજય મેળવો.\nજયારે જન્મ થાય છે ત્યારે જ મૃત્યુનો સમય,સ્થળ અને મૃત્યુનું કારણ નક્કી કરવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00148.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-06-2021/254271", "date_download": "2021-07-26T05:26:26Z", "digest": "sha1:NEBOO3FH7OCMFLKFKGGEEN4KKAE5F6LX", "length": 9306, "nlines": 104, "source_domain": "www.akilanews.com", "title": "યમુના એકસપ્રેસ-વે પર ગંભીર અકસ્માતમાં ૩ લોકોના કરૂણ મોત", "raw_content": "\nયમુના એકસપ્રેસ-વે પર ગંભીર અકસ્માતમાં ૩ લોકોના કરૂણ મોત\nવહેલી સવારે ટ્રક-કાર વચ્ચે અકસ્માત : ઓલાકેબમાં બેઠેલા મુસાફરો દિલ્હીના હોવાનું જાણવા મળેલ છે\nનવી દિલ્હી : યમુના એક્સપ્રેસ પર રવિવા��ે સવારે જ એક ભયંકર અકસ્માત થયો હતો. રોડની બાજુમાં ઊભેલી એક ખરાબ ટ્રકની પાછળ એક પેસેન્જર કાર ટકરાઇ હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.\nયમુના એક્સપ્રેસ પર રવિવારે સવારે જ એક ભયંકર અકસ્માત થયો હતો. રોડની બાજુમાં ઊભેલી એક ખરાબ ટ્રકની પાછળ એક પેસેન્જર કાર ટકરાઇ હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે આખી કાર ટ્રકમાં ઘૂસી ગઈ હતી.\nઆ ઘટના રવિવારે સવારે 4 વાગ્યે અને 50 મિનિટ પર થઈ હતી. આ કારમાં બેઠેલ દરેક વ્યક્તિ દિલ્હીના હોવાનું કહેવાય છે. પોલીસના કહ્યા અનુસાર ઓલા કેબ યુપીના ઔરૈયાથી દિલ્હી જઈ રહી હતી. જેમાં 5 લોકો સવાર હતા. આ કાર રોડની બાજુમાં ઊભેલી એક ખરાબ ટ્રકની પાછળ ટકરાઇ હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.\nઆ અકસ્માતમાં મોત થનાર લોકોમાં સંતોષ કુમાર, ઉષા દેવી અને સતપાલસિંહ છે. જ્યારે સોનુંસિંહ અને પ્રતપસિંહ ઘાયલ થયા છે. આ બંને ઘાયલોને કૈલાશ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે મૃતકોનો મૃતદેહને પોસમાર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. બીજો અકસ્માત પશ્વિમ બંગાળના આસનસોલમાં પણ સર્જાયો હતો. આ બનાવની હકીકત એવી છે કે એક દવા ભરેલી ટ્રક બીજા એલપીજી ટેન્કર ધડાકાભેર અથડાઇ હતી, જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\n૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર ���વચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત access_time 10:39 am IST\nગુજરાતમાં ફરી હજારો વેપારીઓને GSTની નોટીસ access_time 10:39 am IST\nગરીબ પરિવારના ૧૦ બાળકોને નવજીવન access_time 10:38 am IST\nહૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો : કરંટ લાગતા થયું મોત : પરિવારમાં આક્રંદ access_time 10:37 am IST\n૪ પાડોશીઓ ઘરમાં ઘુસ્યા : નાના ભાઈને બંદુક બતાવી ૧૫ વર્ષની બહેનનો ગેંગરેપ કર્યો access_time 10:37 am IST\nગર્ભવતી મહિલાને ખભા પર ઉઠાવીને ૮ કિમી દુર લઈ ગયા ગ્રામજનો access_time 10:36 am IST\nકારગિલમાં સીઝફાયર પૂર્વે ભારતીય દળોને પાકિસ્તાની વિસ્તારોમાં કબ્જાની પરવાનગી મળવી જોઇતી હતી access_time 10:36 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00149.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://inches-to-meters.appspot.com/8/gu/99.5-inches-to-meters.html", "date_download": "2021-07-26T04:48:08Z", "digest": "sha1:BJZPTNKXKT4RGIDNJRY3YTHRZCL634O3", "length": 3026, "nlines": 97, "source_domain": "inches-to-meters.appspot.com", "title": "99.5 In માટે M એકમ પરિવર્તક | 99.5 ઇંચ માટે મીટર એકમ પરિવર્તક", "raw_content": "\n99.5 ઇંચ માટે મીટર\nકેવી રીતે મીટર 99.5 ઇંચ કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 99.5 in સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 2527300.0 µm\n99.5 ઇંચ રૂપાંતર કોષ્ટક\nવધુ ઇંચ માટે મીટર ગણતરીઓ\n98.5 in માટે મીટર\n98.6 ઇંચ માટે મીટર\n98.7 ઇંચ માટે મીટર\n98.8 ઇંચ માટે મીટર\n98.9 ઇંચ માટે m\n99.1 in માટે મીટર\n99.4 ઇંચ માટે m\n99.5 ઇંચ માટે મીટર\n99.6 ઇંચ માટે m\n99.8 ઇંચ માટે m\n101 ઇંચ માટે m\n105 in માટે મીટર\n99.5 ઇંચ માટે મીટર, 99.5 ઇંચ માટે m, 99.5 in માટે m\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/appeal-safe-monsoon-pm-modi-disease-know-about-malaria-gujarati-news/", "date_download": "2021-07-26T04:34:17Z", "digest": "sha1:ZI4BRSYPJLEJNZGNJA22LWP4LVBORMBO", "length": 14627, "nlines": 157, "source_domain": "www.gstv.in", "title": "પીએમ મોદીએ આપી સલાહ, વરસાદમાં દેશવાસીઓ ન કરશો આ ભૂલો નહીં તો ઘરે મહેમાન બનીને આવશે આ બીમારીઓ - GSTV", "raw_content": "\nપીએમ મોદીએ આપી સલાહ, વરસાદમાં દેશવાસીઓ ન કરશો આ ભૂલો નહીં તો ઘરે મહેમાન બનીને આવશે આ બીમારીઓ\nપીએમ મોદીએ આપી સલાહ, વરસાદમાં દેશવાસીઓ ન કરશો આ ભૂલો નહીં તો ઘરે મહેમાન બનીને આવશે આ બીમારીઓ\nવરસાદ સાથે ચોમાસાની ઋતુમાં મચ્છરો વધવા માંડે છે. આ સિઝનમાં એક તરફ વાયરલ ફીવર અથવા મોસમી તાવ થવાનું જોખમ રહેલું છે અને બીજી તરફ મચ્છરજન્ય રોગોનો ભય પણ રહે છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકોને અપીલ કરી છે કે ચોમાસાની સિઝનમાં સાવચેતી રાખવી. તેમણે ટિ્‌વટ કર્યું હતું કે, આ વરસાદથી ��ન્મેલા અને મચ્છરજન્ય રોગોની મોસમ છે. હું તમને બધાને અપીલ કરું છું કે યોગ્ય રીતે સાવચેતી રાખો. સરકાર પરિસ્થિતિની દેખરેખ પણ કરી રહી છે અને અસરગ્રસ્ત લોકોની સંભાળ સુનિશ્ચિત કરી રહી છે. સુરક્ષિત રહો, ખુશ રહો. ચાલો જાણીએ એવા રોગો વિશે જે આ મોસમમાં વધુ ફેલાય છે. આ રોગોથી બચવા માટે શું સાવચેતી રાખવી જરૂરી છે તે જાણવું પણ મહત્વપૂર્ણ છે.\nવાળને મજબૂત બનાવવા હોય તો રસોડામાં જ વપરાતી આ 5 વસ્તુઓથી કરો માથાની માલિશ\nવરસાદની ઋતુમાં ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો ફેલાવાની મોટી સંભાવના\nવરસાદની ઋતુમાં ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો ફેલાવાની મોટી સંભાવના રહે છે. આ રોગના લક્ષણો વિશે વાત કરીએ તો, દર્દીને ઠંડી સાથે તીવ્ર તાવ, માથા અને માંસપેશીઓમાં દુઃખાવો, શરીરમાં નબળાઇ, સ્વાદમાં ઘટાડો થવો , આંખોની પાછળના ભાગમાં દુઃખાવો, ભૂખ ઓછી થવી, ઊબકા, સાંધામાં દુખાવો વગેરે લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે ડેન્ગ્યુ 5થી 7 દિવસની સારવારથી મટે છે. પરંતુ ડેન્ગ્યુનો આંચકો સિન્ડ્રોમ અને હેમરેજિક તાવ જોખમી હોવાનું કહેવાય છે.\nમચ્છરોથી પોતાની જાતને દૂર રાખો\nજેના માટે ઘરની આસપાસ મચ્છરોને ફેલાતા રોકો, ખુલ્લામાં પાણી જમા ન થવા દો અને પાણીની ટાંકીનું ઢાંકણ બંધ રાખો. ઘરની અંદર અને બહાર અઠવાડિયામાં એક વખત મચ્છરનાશક દવાઓનો છંટકાવ જરૂરથી કરો. મચ્છરોને કરડવાથી પોતાની જાતને બચાવો. આખી બાંયના શર્ટ અને ફૂલ પેન્ટ પહેરો.\nમેલેરિયામાં શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ થઈ જાય\nઆ રોગ ગંદા પાણીમાં ઉગેલા માદા ‘એનાફિલિઝ’ મચ્છરના ડંખ પછી ‘પ્લાઝમોડિયમ’ નામના પરોપજીવીને કારણે થાય છે. દર્દીના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ થઈ જાય છે. જે જીવલેણ હોઈ શકે છે. સામાન્ય રીતે એક દિવસ છોડીને એટલે કે આંતરે દિવસે તાવ મેલેરિયાના લક્ષણો છે. આ સાથે, દર્દી કંપન અનુભવે છે, અચાનક શરદી સાથે તીવ્ર તાવ આવે છે, પછી ગરમી સાથે તીવ્ર તાવ આવે અને નબળાઇ વગેરે અનુભવ્યા કરે છે.\nમેલેરિયા અટકાવવા મચ્છરોને અટકાવો\nઘરમાં મચ્છરો ન થવા દો. મચ્છરોને રોકવા માટે ઘરની બારીઓ અને દરવાજા પર જાળી લગાવો. મચ્છરોથી બચવા અને તેને ભગાવવા ક્રિમ, સ્પ્રે વગેરે નો ઉપયોગ કરો. પીવાના પાણીમાં ક્લોરિનની ગોળીઓ મેળવો અથવા પાણી ઉકાળીને પીવો. શરીર આખું ઢંકાય તેવા કપડા પહેરો.\nચીકનગુનિયામાં શરીરમાં પેઈન વધુ જોવા મળે\nવરસાદની મોસમમાં પણ ચિકનગુનિયાનો રોગ ફાટી નીકળે છે. તેના લક્ષણો વિશે વાત કરતા, દર્દીને તીવ્ર તાવ અને સાંધામાં તીવ્ર પીડા થાય છે. માથા તેમજ શરીરમાં દુઃખાવો, શરીર પર ચકામા જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગમાં શરીરમાં પાણી ઓછું થવાની સમસ્યા પેદા થાય છે જે જીવલેણ સાબિત થઈ શકે છે.\nચીકનગુનિયા ન આવવા દેવા આ સાવધાની રાખો\nમચ્છરોને કરડવાથી પોતાને બચાવો અને આસપાસ મચ્છરોને ન ફેલાવા દો. જમા થયેલા પાણીમાં મચ્છરો પેદા થઈ શકે છે. એટલા માટે ઘરની આસપાસ પાણી જમા ન થવા દો. ઘરમાં મચ્છરો હોય તો મચ્છરદાની લગાવીને સુવાનું વધારે યોગ્ય છે.\nતમારી રોગપ્રતિકારક શક્તિને વધારે મજબૂત બનાવી રાખવી\nચોમાસાની મોસમમાં વાયરલ ફ્લૂ થવાની પણ સંભાવના રહે છે. જો તમને શરદી ખાંસી, તાવ, માથાનો દુખાવો જેવા કોઈ લક્ષણો દેખાય તો ડોક્ટરોને જરૂરથી બતાવો. હાલમાં કોરોના કાળચાલી રહ્યો છે પરંતુ આ મહામારી ન હોત તો પણ ચોમાસાની સમયમાં લોકોના બીમાર થવાની સંભાવના રહેતી હોય છે. એટલે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે મજબૂત બનાવી રાખવી વધારે જરૂરી છે.\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\nગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ 220 કરોડ\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા\nચીનમાં મસ્જિદ તોડી જાહેર શૌચાલય બનાવાયું, બાંગલાદેશી લેખીકાએ ટ્વીટ કરી સાધ્યુ નિશાન\nફિલ્મ ડાયરેક્ટર નિશીકાંત કામતનું આ ગંભીર બિમારથી મોત, જાણો આ ખતરનાક રોગ વિશે 5 વાતો\nગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ\n50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા\nકોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/gallery/news-gallery/congress-vp-rahul-meets-former-cm-madhavsinh-solanki/", "date_download": "2021-07-26T05:19:19Z", "digest": "sha1:MOZGOVOOXAVQSIA4KPDBZVVXKWXOB36W", "length": 9428, "nlines": 172, "source_domain": "chitralekha.com", "title": "માધવસિંહને મળી ખુશખુશાલ રાહુલ | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome Gallery News & Event માધવસિંહને મળી ખુશખુશાલ રાહુલ\nમાધવસિંહને મળી ખુશખુશાલ રાહુલ\nગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને મુલાકાતે આવેલાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીને મળવા તેમના નિવાસસ્થાને મળવા ગયાં હતાં. માધવસિંહ એકસમયે ઇન્દિરા ગાંધીના નિકટતમ વિશ્વાસુ આગેવાન પણ રહ્યાં હતાં જેને લઇને અવારનવાર તેમને ઘેર પણ જવાનું થતું હતું. તેથી બાળપણથી રાહુલને જોયાંજાણ્યાં હોય તે સ્વાભાવિક છે. હવે પક્ષના ઉપાધ્યક્ષ થયાં પછી પોતાને ઘેર ખબરઅંતર કાઢવા આવેલાં રાહુલને મળીને માધવસિંહ પણ ગદગદ થઇ ગયાં હતાં. તો રાહુલ પણ કોંગ્રેસના અને તેમના પક્ષના વફાદાર પરિવારના મોભીને મળી ખુશખુશાલ દેખાઇ રહ્યાં હતાં. ગુજરાતમાં કોંગ્રેસ પ્રચારસમયે રીવાઇવ થઇને જીવંત દેખાઇ રહી છે અને રાહુલ ગાંધી રાજ્યભરમાં સભાઓ કરી રહ્યાં છે તેથી આ વખતની ચૂ��ટણીમાં જીતવાના આસાર આ મહાનુભાવોને વધુ ખુશ કરી રહ્યાં હોય તેવું અનુમાન લગાવી શકાય છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleહાફિઝના છુટવા પર રાહુલનો કટાક્ષ: PMએ ટ્રમ્પ સાથે હજી ગળે મળવાની જરુર છે\nNext articleસાવલીઃ મેન્ડેટ વગર કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ એનાયત…\nવારાણસીમાં વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર ‘રુદ્રાક્ષ’નું ઉદઘાટન\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00151.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/14-08-2019/115490", "date_download": "2021-07-26T05:28:04Z", "digest": "sha1:OH2JZWYGUDI5Z44V5OUD5DD3SKEQVCQV", "length": 10481, "nlines": 108, "source_domain": "www.akilanews.com", "title": "દેવભુમિ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પાંચ-પાંચ વર્ષથી ગેરહાજર", "raw_content": "\nદેવભુમિ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પાંચ-પાંચ વર્ષથી ગેરહાજર\nખંભાળિયા : દેવભુમિ દ્વારકા જિલ્લામાં સરકારી પ્રાથમીક શાળાઓમાં ગામડાઓમાં કામ કરતા શિક્ષકોમાંથી અમુકને પ્રાથમિક શિક્ષકની નોકરી કરતા બીજી સારી નોકરી મળે તો ત્યાં ઘણા શિક્ષકો કરતા હોયઅગાઉના જિ. પ્રા. શિ. શ્રી દવેઅ કડક પગલા ભરતા ૧૦ જેટલા શિક્ષકોએ રાજીનામા આપ્યા હતા. તે પછી હાલના જિ. શિ. પ્રબા. શિ. ભાવસિંહ વાઢર દ્વારા શિક્ષકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.\nર૦૧૪ થી ગે.હા. છે શિક્ષકો\nદેવભુમિ દ્વારકા જિલ્લાના બેેચ પ્રા. શા.ના પરમાર મોનીકાબેન એમ., કલ્યાણપુરના કેનેડી કન્યાશાળાના ધાધલિયા સુરેશભાઇએ, દાત્રાણા પ્રા. શ��ળાના પટેલ પાયલબેન પ્રવિણભાઇ ગોતીયાણી પ્રા. શા.ના શિક્ષીકા જાની ઉજાશબેન એસ., ભરાણા પ્રા. શા.ના શિક્ષીકા પરમા ભુમિતાબેન પી., સોઢા તરઘડી પ્રા. શા.ના ચોવટીયા એકતાબેન આર. વિંઝલપુર પ્રા. શા.ના તા. ડોબરીયા ભીખાભાઇનો સમાવેશ થાય છે. જેઓ લાંબા સમયથી ગેરહાજર છે.\nનવાઇની વાત એ છે કે કેટલાક શિક્ષક તો ર૦૧૪ અને ૧પ ચાર પાંચ વર્ષની ગેરહાજર રહે છે તો અુમક તો વિદેશ ચાલી ગયા હોવાનું પણ કહેવાય છે. તો અમુક અન્ય જગ્યાએ નોકરી કરતા હોવાનું પણ મનાય છે.\nજિ. પ્રા. શિ.શ્રી ભાવસિં વાઢરે એક મુલાકાતમાં જણાવેલ કે નિયમ મુજબ સતત એક વર્ષ સુધી ગેરહાજર રહે તો નોકરીમાંથી છુટા કરવા પડે પણ આ સાત પ્રકરણમાંટી.પી.ઓ. કે. ની તથા નિયમ મુજબ માત્ર ત્રણ નોટીસો આપવા છતા પણ કોઇ હાજર થવા તસ્દી લીધી નથી આથી જાહેર નોટીસ પ્રસિધ્ધ કરીને સાત દિવસમાં રૂબરૂ ખુલાસો કરવા જણાવાયલું. તેમાં પણ કોઇ ના આવતા તેમની નોકરીની ફરજ સમાપ્ત કરવા કાર્યવાહી હાથ ધરાશે.\nશિક્ષકોની જગ્યા ખાલી રહે\nઆ શિક્ષકો ચાર-પાંચ વર્ષથી ફરજ પર ના આવતા હોય તેઓની સંખ્યા હાલની શાળામાં હોય નવા શિક્ષકો પણ ના ફાળવાય તથા આ શિક્ષકો આવે નહી તો વિદ્યાર્થીને પણ નુકસાન થાય.\nઅગાઉ સેટીંગ કરીને ભેગી હાજરી પુરી કરીને ડબલ નોકરીના કાભાંડ ચાલતા હતા. જેમાં તંત્ર કડક થતાં દશ રાજીનામા આવ્યા હતા. તેમ હવે તંત્ર કડક થતા જગ્યા ખાલી થશે જે કાયદેસર ભરાશે.\nજો કે છેક ર૦૧૪-૧પના વર્ષથી ખાલી પડેલી જગ્યાઓ સામે હવ નોટીસ આપીને છુટા કરવાની કાર્યવાહી થતા તંત્ર ઢીલુ કરેલુ છે તે પણ ચર્ચાસ્પદ બન્યું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\n૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત access_time 10:39 am IST\nગુજરાતમાં ફરી હજારો વેપારીઓને GSTની નોટીસ access_time 10:39 am IST\nગરીબ પરિવારના ૧૦ બાળકોને નવજીવન access_time 10:38 am IST\nહૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો : કરંટ લાગતા થયું મોત : પરિવારમાં આક્રંદ access_time 10:37 am IST\n૪ પાડોશીઓ ઘરમાં ઘુસ્યા : નાના ભાઈને બંદુક બતાવી ૧૫ વર્ષની બહેનનો ગેંગરેપ કર્યો access_time 10:37 am IST\nગર્ભવતી મહિલાને ખભા પર ઉઠાવીને ૮ કિમી દુર લઈ ગયા ગ્રામજનો access_time 10:36 am IST\nકારગિલમાં સીઝફાયર પૂર્વે ભારતીય દળોને પાકિસ્તાની વિસ્તારોમાં કબ્જાની પરવાનગી મળવી જોઇતી હતી access_time 10:36 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00151.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/suki-draksh-na-pani-na-fayda/", "date_download": "2021-07-26T05:32:50Z", "digest": "sha1:SHRKAKVJJPWVB7GDP4S2HLM7RNXHUKTY", "length": 12440, "nlines": 93, "source_domain": "4masti.com", "title": "ભૂખ્યા પેટે કિશમિશ(સુકી દ્રાક્ષ) નું પાણી પીઓ અને ઘણી બધી બીમારીઓથી રાહત મેળવો |", "raw_content": "\nHealth ભૂખ્યા પેટે કિશમિશ(સુકી દ્રાક્ષ) નું પાણી પીઓ અને ઘણી બધી બીમારીઓથી રાહત...\nભૂખ્યા પેટે કિશમિશ(સુકી દ્રાક્ષ) નું પાણી પીઓ અને ઘણી બધી બીમારીઓથી રાહત મેળવો\nકિશમિશ એક ખુબ જ સારી વસ્તુ છે જેમા ઔષધીય ગુણો ખુબજ વધુ પ્રમાણમાં હોય છે. સૂકો મેવો ગણવામાં આવતી સુકી દ્રાક્ષ એટલે કે કિશમિશ નો સ્વાદ અને ગુણો વિષે તો તમે જાણો જ છો,પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે, કિશમિશ ના પાણી વિષે કિશમિશનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી ચીજ છે.\nકિશમિશ ખાવાથી સ્વાદ તો વધારે જ છે સાથે સાથે તમારી તંદુરસ્તીનું પણ ધ્યાન રાખે છે. તેને પાણીમાં નાખીને જો 20 મિનિટ સુધી ઉકાળવામાં આવે અને તે પાણી ને આખી રાત રાખી સવારે પીવાથી તેના ઘણા લાભો થાય છે.\nકિશમિશ દ્રાક્ષને સૂકવીને બનાવવામાં આવે છે. તેમાં આયરન,પોટેશિયમ,કેલ્શિયમ,મેગ્નેશિયમ અને ફાઈબરનું પ્રમાણ ખૂબ જ હોય છે. તે માટે તેને આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.\nપરંતુ આયુર્વેદ મુજબ રોજ કિશમિશ ખાવા ને બદલે તેનું પાણી પીવા થી વધુ ફાયદો મળી શકે છે. આમ તો કિશમિશ માં વધુ પ્રમાણ માં ખાંડ હોય છે અને તેને આખી રાત પલાળી રાખવાથી તેનું સુગર કંટેટ ઓછું થઇ જાય છે અને ન્યુટીશન વેલ્યુ વધી જાય છે.\nએસીડીટી ની તાલિફથી છુટકારો :\nકિશમિશ માં રહેલ સોલ્યૂબલ ફાઇબર્સ પેટન��� સફાઈ કરીને ગેસ એસીડીટી થી છુટકારો અપાવે છે.\nકબજિયાતની તકલીફ દૂર :\nકિશમિશ પાણીમાં ફૂલીને નેચરલ લેક્સેટિવનું કામ કરે છે. રોજ સવારે ભૂખ્યા પેટે તેનું પાણી પીવાથી પેટની સારી સફાઈ થઇ જાય છે.\nનબળાઈ દૂર થાય છે :\nકિશમિશના પાણીમાં એમીનો એસિડ્સ હોય છે જ શક્તિ આપે છે. થાક અને નબળાઈ દૂર કરવામાં મદદરૂપ છે.\nકિશમિશ ના પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે. તે શરીરમાંથી કચરો કાઢી કિડનીને સ્વસ્થ કરે છે,\nલોહી ની કમી દૂર થાય છે :\nકિશમિશના પાણીમાં આયરન,કોપર અને બી કોમ્પ્લેક્સનુ પ્રમાણ ખુબ જ વધુ હોય છે. તે લોહીની ઉણપો ને દૂર કરીને રેડ બ્લેડ સેલ્સ સ્વસ્થ કરે છે.\nશરદી-સળેખમ અને ઇન્ફેકશન થી છુટકારો :\nઆ પાણીમાં પોલીફેનિક ફાયટોન્યૂટ્રીએંટ્સ હોય છે. તેની એંટી બેક્ટીરિયલ ક્વોલિટી શરદી-સળેખમ અને તાવ થી બચાવવામાં મદદરૂપ થાય છે.\nઆંખોની રોશની તેજ થાય છે:\nઆ પાણી માં વિટામિન – A ,બીટા કેરોટીન અને આંખો માટે ફાયદાકારક ફાયટોન્યૂટ્રીએંટ્સ હોય છે.\nવેટ લોસ માં મદદરૂપ :\nકિસ્મિસનું પાણી મેટાબોલિજ્મ એકચ કરીને ફેટ બર્નિંગ પ્રક્રિયાને ઝડપી કરે છે.\nકિશમિશન પાણીમાં ખુબ વધુ માત્રામાં કેલ્શિયમ હોય છે.તે હાડકાને મજબૂત બનાવે છે.ઓર્થરાઇટિસ અને ગાંઠોથી બચાવે છે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.\nકીસમીસ ના પાણી નાં ફાયદા\nસવારે ઉઠી ને પાણી પીવો\nસુકી દ્રાક્ષ ના પાણી\nધનની પરેશાની દૂર કરવા માટે ગુરુવારના દિવસે કરો આ 8 કામ, ભગવાન વિષ્ણુ કરશે બેડો પાર\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nજો ઘરની મહિલાઓ સવારે ઉઠીને કરશે આ કામ, તો પરિવાર પર...\nપોતાના પરિવારની સુખ-શાંતિ માટે દરેક મહિલાએ સવારે ઉઠીને સૌથી પહેલા કરવું જોઈએ આ કામ. દરેક વ્યક્તિ મહેનત કરીને તેમના કુટુંબ માટે પૈસા કમાય છે, જેથી...\nઆજે છે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, 144 વર્ષ પછી બની રહ્યો...\nહોલેન્ડના દવાખાનામાં કામ કરતા વ્યક્તિએ, ત્યાં કેવી રીતે કામ કરવામાં આવે...\nએક વ્યક્તિએ ‘Scorpio’ ગાડીને બનાવી દીધી પાણીની ટાંકી, આનંદ મહિંદ્રાએ ટ્વીટમાં...\nદિવાળીમાં કોઈને ગિફ્ટ આપવા માંગતા હોવ તો આ છે ટોપ 5...\nલકવા (Paraliysis) નસો નું જકડાઈ જવું નો ઉપચાર આનાથી સસ્તો અને...\nનાના કદના કલાકારોએ સ્પર્શી નવી ઉંચાઈ, એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં બનાવી...\nindian Railways : આ રીતે ઉપયોગ કરો સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇનો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2019/01/swami-vivekanand-janmajayanti-info-pdf.html", "date_download": "2021-07-26T03:30:30Z", "digest": "sha1:6ALYTWUONZEDIRW2CHHIFIELZMACXX3G", "length": 5507, "nlines": 28, "source_domain": "www.pgondaliya.com", "title": "Swami Vivekanand Janmajayanti Info + PDF | Video |સ્વામી વિવેકાનંદ - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nસ્વામી વિવેકાનંદનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. ફકત ૩૯ વર્ષ, પ માસ અને રર દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, જેથી સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા. સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિમંત્રની જેમ વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે.સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ ના રોજ થયો હતો.રામકૃષ્ણ પરમહંસે તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો.તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે.અવસાન ૦૪ જુલાઇ, ૧૯૦૨ ના રોજ થયુ હતુ.ડોક્ટરોના મતે મગજમાં લોહીની નળી ફાટી જવાથી આમ થયુ હતું, પરંતુ મૃત્યુનું સાચુ કારણ તેઓ શોધી શક્યા નહોતા.\nસ્વામી વિવેકાનંદ જીવન પરિચય ડાઉનલોડ PDF\nસ્વામી વિવેકાનંદ શિકાગો ઓરીજીનલ સ્પીચ\nસ્વામી વિવેકાનંદ શિકાગો સ્પીચનું હિન્દીમાં ભાષાંતર\nસ્વામી વિવેકાનંદના સંપૂર્ણ જીવન કવન પર આધારિત ફિલ્મ જુઓ.શૈક્ષણિક ફિલ્મ નિદર્શન તરીકે આપની શાળાના બાળકોને ખાસ બતાવશો .\nજીવન કવન પર આધારિત ફિલ્મ Video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/corona-different-cases-of-transition-may-appear-in-children-in-the-third-wave-policy-commission-069153.html?ref_source=articlepage-Slot1-7&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T04:57:48Z", "digest": "sha1:7W2PYHTMYQV3UI67LVHNZSE7NQT2V6D5", "length": 15623, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોરોના: ત્રીજી લહેરમાં બાળકોમાં દેખાઇ શકે છે સંક્રમણના અલગ-અલગ મામલા: નીતિ આયોગ | Corona: Different cases of transition may appear in children in the third wave: Policy Commission - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nCovid 19 Updates: છેલ્લા 24 કલાકમાં 39,742 કેસ અને 535 મોત નોંધાયા\nદ���લ્હી સરકારનો મોટો ફેંસલો, 26 જુલાઇથી મેટ્રો-બસ 100 ટકા ક્ષમતા સાથે દોડશે\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\nકોરોના કેસોમાં ફરીથી વધારો, 24 કલાકમાં મળ્યા 39,097 નવા કેસ અને 546ના મોત\nરાજ્યમાં 9 થી 11 ધોરણની શાળાઓ 26 જુલાઈથી શરૂ થશે, શાળા સંચાલકોએ નિર્ણયને આવકાર્યો\nકોરોનાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં સામે આવ્યા 35342 નવા કેસ, 483ના મોત\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\njust now કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n27 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n47 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nકોરોના: ત્રીજી લહેરમાં બાળકોમાં દેખાઇ શકે છે સંક્રમણના અલગ-અલગ મામલા: નીતિ આયોગ\nદેશમાં કોરોના વાયરસના ઘટતા જતા કેસોને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રાહતનો શ્વાસ લીધો છે. શુક્રવારની બ્રીફિંગમાં આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 7,98,656 થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં સક્રિય કેસ 1,14,000 ઘટી ગયા છે. હવે રિકવરી દર વધીને 96% થઈ ગયો છે. અમે દરરોજ 18.4 લાખ કોરોના પરીક્ષણો કરી રહ્યા છીએ. તે જ સમયે, 22 કરોડથી વધુ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને 5 કરોડથી વધુ બીજા ડોઝ આપવામાં આવ્યા છે.\nલવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,480 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 11 દિવસથી એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. કોરોના કેસોની ટોચમાં 85% નો ઘટાડો જોવા મળ્યો છે. 3 મેથી રિકવરી દરમાં વધારો નોંધવામાં આવી રહ્યો છે, હાલમાં તે 96 ટકા છે. 11 જૂનથી 17 જૂન દરમિયાન 513 જિલ્લાઓમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 5% ઓછી સામે આવી હતી.\nનીતી આયોગ સભ્ય (આરોગ્ય) ડો.વી.કે.પૌલે માહિતી આપી હતી કે અધ્યયનો દર્શાવે છે કે રસી અપાયેલી વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ થવાની સંભ��વના 75-80% ઓછી છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓ કે જેઓ રસી અપાય છે તે 8 ટકા ઓક્સિજન સપોર્ટ પર મૂકવાની જરૂર હોય છે. તે જ સમયે, રસી અપાયેલ વ્યક્તિઓમાં આઇસીયુમાં પ્રવેશવાનું જોખમ માત્ર 6 ટકા છે.\nબીજી લહેરમાં પણ બાળકો થયા સંક્રમિત\nડો.વી.કે. પૌલે વધુમાં જણાવ્યું હતું કે ડબ્લ્યુએચઓ-એઇમ્સનો અભ્યાસ દર્શાવે છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સેરોપોસિટીવિટી અથવા એન્ટિબોડીઝ લગભગ સમાન હોય છે. 18 વર્ષથી વધુ ઉંમરના અને 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓમાં સિરોપોસિટીટીટીઝ રેટ 67% અને 59% છે. શહેરી વિસ્તારોમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં તે 78 ટકા છે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 79 ટકા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં સેરોપોસિટીટીટી દર 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં 56% અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 63% હોવાનું જણાયું છે. માહિતી બતાવે છે કે બાળકોને પણ કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો પરંતુ તેમાં ખૂબ જ હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં. કોવિડની ત્રીજી તરંગ દરમિયાન બાળકોમાં ચેપના અલગ કેસ હોઈ શકે છે.\nવેપારીઓ માટે આવતા રવિવારે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવ, 31 જુલાઈ સુધી વેપારીઓએ વેક્સિન લેવી ફરજીયાત\nકોરોનાનો આ તો કેવો ડર 15 મહિના ઘરમાં બંધ રહ્યો પરિવાર\nકોરોના સંક્રમણ ઘટતા પરિવહન ક્ષેત્રમાં આવી તેજી\nગુજરાત: સ્કુલો બંધ થતા બગીચામાં લીધી ક્લાસ, ગરીબ બાળકોની ફેવરીટ શિક્ષક બની\nUPના મંત્રી મહેશ ગુપ્તાએ લીધી ભિષ્મ પ્રતિજ્ઞા, કહ્યું- કોરોના ખતમ નહી થાય ત્યા સુધી અન્ન ગ્રહણ નહી કરે\nગુજરાતમાં 12માં માટે શાળાઓ ખોલ્યા બાદ હવે 9થી 11 માટે પણ રાજ્ય સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય\nTokyo 2020: બે ઓલિમ્પિક એથલીટોના કોરોના ટેસ્ટ આવ્યા પૉઝિટીવ, સ્પર્ધા છોડવા માટે મજબૂર\nફેક્ટ ચેકઃ શું 'પ્રધાનમંત્રી રોજગાર યોજના' હેઠળ સરકાર આપી રહી છે નોકરીઓ\nસંસદમાં પણ સંભળાઇ દૈનિક ભાસ્કર પર એક્શનની ગુંજ, કોંગ્રેસ બોલ્યું- કોરોના પર સચ્ચાઇ બતાવવાની કિંમત છે આ રેડ\nમરણપથારી પર રહેલા પતિના સ્પર્મથી માતા બનશે પત્ની, હાઇકોર્ટે આપી મંજૂરી\nકોરોના અપડેટઃ સતત બીજા દિવસે રિકવર થનાર દર્દીઓની સંખ્યા ઘટી, 24 કલાકમાં 41383 નવા કેસ\nઓક્સિજન મુદ્દે સરકારના નિવેદન માટે સરકાર પર કેસ થવો જોઈએ-સંજય રાઉત\nવજુભાઈ વાળાનો હુંકાર, રાજનીતિમાંથી નિવૃતિ લેવાનો કોઈ સવાલ જ નથી\nTokyo Olympics: મીરાબાઈ ચાનૂએ રચ્યો ઈતિહાસ, વેઈટલિફ્ટિંગમાં અપ���વ્યો ભારતને 'સિલ્વર' મેડલ\nટોક્યો ઓલમ્પિકનો પહેલો ગોલ્ડ ચિનને નામ, શૂટર યાંગ કિયાને જીત્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2014/12/ccc-form-start.html", "date_download": "2021-07-26T05:38:47Z", "digest": "sha1:VKMT65WC2K4CYEIKKODKBRETOUCYIU5U", "length": 1491, "nlines": 26, "source_domain": "www.pgondaliya.com", "title": "CCC Form START - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/%E0%AA%A4%E0%AA%BE-%E0%AB%A9%E0%AB%A6%E0%AA%AE%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%86%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%80%E0%AA%A6-%E0%AA%A6/", "date_download": "2021-07-26T03:41:21Z", "digest": "sha1:H7KYGYQ62ZTVDIB6OHABFXPJ7EKKPM6Z", "length": 16949, "nlines": 187, "source_domain": "www.thevenustimes.com", "title": "તા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમ��� કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Gujarat News Ahmedabad તા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\n૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે જૂના વાડજ ખાતે ભાઉજી ની ગલીમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિનો વિશેષ કાર્યક્રમ શહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા તંત્રની અપીલ\nભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં આવતીકાલે તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ને શનિવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.\nઆવતીકાલે શહીદ દિન ના ઉપલક્ષ માં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ સહિતના અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂના વાડજ ખાતે ભાઉજી ની ગલીમાં હનુમાનજી મંદિર ખાતે સિંધી સમાજ તરફથી અગ્રણી રમેશભાઈ ગીદવાણી અને વિજય કોડવાણીના નેજા હેઠળ વીર શહીદોને શ્રદ્ધાંજલિ નો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સિંધી સમાજ દ્વારા દેશના વીર શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે અને તેમની શૌર્ય ગાથા ને બિરદાવવામાં આવશે. શહીદ દિનના માનમાં આવતીકાલે શનિવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્�� કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે, જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે તે માટે જાહેર અપીલ કરાઈ છે. તો આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે ૧૧.૦૦ વાગે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભે તે માટે જોવા પણ વિનંતી કરાઇ છે. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર ૧૧.૦ર થી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવું. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓએ બહાર પાડવાના રહેશે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા-સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મુકવામાં આવી છે તે સાયરનો પણ નિર્દિષ્ટ સમયે વગાડવામાં આવશે. શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી છે.\nPrevious articleલક્ષ્મીબાઈ બાદ કંગના ફરીથી બનશે રાણી\nNext articleરાજ્યમાં ૨૮ ફેબ્રુઆરી સુધી લૉકડાઉન યથાવત્\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી કતારો\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય છે, લોકોને ઝડપથી લાયસન્સ મળશે\nત્રીજી લહેર મામલે વડાપ્રધાન મોદીની ચેતવણી, ‘જે રાજ્યોમાં કોરોના કેસ વધ્યા...\nવડોદરાના શિનોરમાં તસ્કરો ત્રાટક્યા આઠ મકાનના તાળા તૂટ્યા\nJ&K: ત્રાલ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર, એક સ્નાઇપર પણ શામેલ\nતાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી...\nમને ખુરશીની પરવાહ નથી,હું રહીશ કાં તો આતંકવાદ રહેશેઃ મોદી\nપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખુદ નારણપુરા વોર્ડ કાર્યાલયની મુલાકાત લેવી...\nપ્રખર રંગકર્મી અરવિંદ જોશીની આખરી એક્ઝિટ\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nસૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : ૧૨ ઇંચથી વધુ વરસાદ : CMનું હવાઈ નિરીક્ષણ\nમાસ્કના દંડથી બચવા અમદાવાદના 2 યુવકો પોલીસ પર બાઈક ચઢાવીને ફરાર,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/gcmmf/", "date_download": "2021-07-26T03:43:19Z", "digest": "sha1:VGT33ZRPWA7JFZMMGK65WXCQSOXU2SRD", "length": 11980, "nlines": 188, "source_domain": "chitralekha.com", "title": "GCMMF | chitralekha", "raw_content": "\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\n‘અમૂલ’ છે ટોક્યો-ઓલિમ્પિક્સમાં ભારતીય એથ્લીટ્સની સ્પોન્સર\nઆણંદઃ રૂ. 39,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ગુજરાતના આણંદસ્થિત દેશની અગ્રગણ્ય ડેરી અને ફૂડ કંપની ‘અમૂલ’ (GCMMF લિમિટેડ) આગામી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય સંઘની સત્તાવાર સ્પોન્સર તરીકે...\nકૃષિ ઊપજ વેચવાની સ્વતંત્રતાથી ખેડૂતો સમૃદ્ધ બનશેઃ...\nઆણંદઃ કૃષિ સુધારા સાથે સંકળાયેલા ત્રણ ખરડાને સંસદે પાસ કરી દીધા એને કારણે ઊભા થયેલા વિવાદ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે 'મન કી બાત' કાર્યક્રમમાં ફરી સુધારા...\nશામળ પટેલ જીસીએમએમએફના નવા અધ્યક્ષ\nગુજરાત: ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેનપદે શામળભાઈ બી. પટેલની સર્વ���નુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેનપદે વલમજીભાઈ હુંબલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અમૂલ ફેડરેશનના ચેરમેનની...\n‘ચાય પે ભારી’ : અમૂલ દૂધના ભાવમાં...\nઆણંદઃ અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે દ્વારા દૂધના ભાવમાં લિટર દીઠ 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનતાના બજેટ પર પડશે...\nદૂધસાગર ડેરીએ ફેડરેશન સાથે છેડો ફાડ્યો, GCMMF...\nમહેસાણાઃ મહેસાણા દૂધસાગર ડેરીની વિશેષ સાધારણ સભા મળી હતી. જેમાં જીસીએમએમએફ ફેડરેશન સાથે છેડો ફાડવામાં આવ્યો હતો. દૂધનો સ્વતંત્ર વેપાર અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી હેઠળ દૂધસાગર ડેરીએ છેડો...\nઅમૂલે કેમલ મિલ્ક બજારમાં મૂકવાની જાહેરાત કરી,...\nઆણંદ- ભારતના સૌથી મોટા ફૂડ પ્રોડકટસ ઓર્ગેનાઈઝેશન ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) (અમૂલ ફેડરેશન) ગુજરાતનાં પસંદગીનાં બજારો (ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ) માં અમૂલ કેમલ મિલ્ક મૂકવાની જાહેરાત...\nગુજરાત કો-ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન(અમૂલ)નું રુ.29,220 કરોડનું...\nઆણંદ- અમૂલના નામે દૂધ અને દૂધની પેદાશોનું વેચાણ કરતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે 31 ડિસેમ્બર 2017ના રોજ પૂરા થચેલા નાણાંકીય વર્ષ 2017-18માં રૂ.29,220 કરોડનું પ્રોવિઝનલ ટર્નઓવર નોંધાવ્યુ...\nઅમૂલના ચેરમેનપદે રામસિંહ પરમાર ચૂંટાયાંઃ 50,000 કરોડ...\nઆણંદ- ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન-જીસીએમએમએફના ચેરમેનપદે રામસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરાયેલી જાહેર કરવામાં આવી છે. રામસિંહ પરમારના નામનો પ્રસ્તાવ શંકર ચૌધરીએ મૂક્યો હતો. જેને વલમજી હુંબલે ટેકો જાહેર...\nઅમૂલને મળ્યો એફએમસીજી ફૂડ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠતાનો એવોર્ડ\nઆણંદ-ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ., (જીસીએમએમએફ) કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેને ઇન્ટરનેશનલ ઍડ્વર્ટાઇઝિંગ એસોસિએશન દ્વારા (FMCG)ની ફૂડ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠતાનો એવોર્ડ...\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/corona-cases-fall-ppe-kit-mask-and-sanitizer-business-also-slows-down-traders-stockpile-goods-there/", "date_download": "2021-07-26T04:09:32Z", "digest": "sha1:PKVXOFGTMPE7GDEBNQKANDTF2L6KQQYX", "length": 14989, "nlines": 182, "source_domain": "www.thevenustimes.com", "title": "કોરોનાના કેસ ઘટતાં હવે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં પણ મંદી, વેપારીઓને ત્યાં માલનો ભરાવો | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વ��સ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Gujarat News Ahmedabad કોરોનાના કેસ ઘટતાં હવે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં પણ મંદી,...\nકોરોનાના કેસ ઘટતાં હવે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં પણ મંદી, વેપારીઓને ત્યાં માલનો ભરાવો\n300 રૂપિયાનું સેનીટાઇઝર તેઓ 100 રૂપિયામાં વેચવા તૈયાર છે છતાં કોઈ લેવા તૈયાર નથી. તેઓને ત્યાં 3 લાખ N95 માસ્ક, 6 લાખ ટ્રિપલ લેયર માસ્ક, 12 હજાર ઓક્સિમીટર, 300 નંગ સેનિટાઈઝરના કેરબા સહિત 15 લાખના માલ અટવાઈ ગયો છે. તેઓનું કહેવું છે\nઅમદાવાદ: કોરોનાનાકારણે અનેક વેપારીઓએ મંદી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા કોવિડને લગતી ચીજવસ્તુઓના વેચાણમાં (corona related medical stuff) 90 ટકાનો ઘટાડો આવ્યો છે. હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની આશંકાઓ પણ નિષ્ણાત ઓ વ્યક્ત કરી રહ્યા છે તેમ છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના પગલે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરનું (PPE kit, Mask, sanitizer) વેચાણ ઘટ્યું છે. અમદાવાદના વિરાટ નગરમાં PPE કીટ મેન્યુફેક્ચરિંગનો બિઝનસ કરતા આ છે પિન્ટુભાઈ. આમ તો તેઓ વર્ષોથી ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ના ધંધા સાથે સંકળાયેલા છે. પણ જ્યારથી કોરોના શરૂ થતાં બે વર્ષથી PPE કીટના મેન્યુફેક્ચરિંગ તરફ વળ્યા હતા.જોકે, કોરોનાની બીજી લહેરમાં ઘણા ડોકટર્સ પણ વોર્ડમાં PPE કીટ વગર ફરતા હતા. તો હેર સલૂન ચલાવતા વેપારીઓ એ પણ PPE કિટનો ઉપયોગ કરવાનું છોડી દીધું છે. લોકોમાં જાગૃતિના અભાવે તેઓના PPE કિટના વેચાણમાં ઘટાડો થયો છે. અને હવે 90 ટકા વેચાણ બંધ થતાં 3થી સાડા ત્રણ લાખના માલનો ભરાવો થઈ ગયો છે અને હવે તૈયાર થઈ ગયેલી PPE કીટના માલનો ભરાવો થઈ ગયો છે.તો આવી જ કંઈક હાલત નિકોલમાં હોલસેલ બિઝનેઝ કરતા અરુણભાઈ ગોહિલની છે. તેઓને ત્યાં પણ PPE કીટ, માસ્ક, સેનિટાઈઝર, હેન્ડ ગ્લોવ્સ, ઓક્સિમીટર સહિતની ચીજવસ્તુઓના માલનો ભરાવો થઈ ગયો છે. 300 રૂપિયાનું સેનીટાઇઝર તેઓ 100 રૂપિયામાં વેચવા તૈયાર છે છતાં કોઈ લેવા તૈયાર નથી. તેઓને ત્યાં 3 લાખ N95 માસ્ક, 6 લાખ ટ્રિપલ લેયર માસ્ક, 12 હજાર ઓક્સિમીટર, 300 નંગ સેનિટાઈઝરના કેરબા સહિત 15 લાખના માલ અટવાઈ ગયો છે. તેઓનું કહેવું છ�� કે, અમદાવાદમાં 500 વધુ હૉલસેલના વેપારીઓની આ હાલત છે.\nPrevious articleહિંદુસ્તાન ઝિંકે ગુજરાતમાં વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું\nNext articleમોદી કેબિનેટનું આજે સાંજે 6 વાગ્યે થશે વિસ્તરણ\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી કતારો\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય છે, લોકોને ઝડપથી લાયસન્સ મળશે\n17મી નેશનલ કોન્ફરન્સ ઓફ ગ્રોથ ડેવલપમેન્ટ એન્ડ બિહેવીઅરલ પિડિયાટ્રીક્સ 2018 –...\nઆ તહેવારની મોસમમાં જૂની ઘરેડ તોડો અને ટૂ યમ સાથે હેલ્ધી...\nવોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલા બિગ સોદા પછી ફ્લિપકાર્ટના કર્મચારીઓ માલામાલ\nગુજરાતના અમરનાથ યાત્રીકો માટે બુલેટપ્રુફ જેકેટ ફરજિયાત\nઅમદાવાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પતંગ ચગાવ્યો\nPM નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રો રેલના -2જા તબકકાનો અને સુરત...\n૨૬મી ઓક્ટોબર ના રોજ વિશાળ જ્વાળામુખી ફાટી શકે છેઃ તથાગત કશ્યપ\nનિવેદનથી પલટ્યા સિદ્ધુ, કહ્યું ઇમરાન ખાનના આમંત્રણ પર ગયો હતો પાકિસ્તાન\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nઇસનપુરમાં પ્રેમિકાનું અપહરણ કરી દુષ્કર્મની આપી ધમકી\nફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Print_news/04-10-2019/121267", "date_download": "2021-07-26T03:32:16Z", "digest": "sha1:X2MJMECC5ZYF6BSM5Z2QX77KQ4ZQNKUB", "length": 6881, "nlines": 16, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટ", "raw_content": "\nતા. ૪ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૬ શુક્રવાર\nપક્ષકારો અને વકીલોમાં દેકારો\nઇ-સ્ટેમ્પીંગમાં લાંબુ વેઇટીંગઃ આજે ફોર્મ આપો તો ૩ દિ' પછી મળે\nમિલ્કતોના દસ્તાવેજોની કામગીરી ખોરંભેઃ જે બેંકોમાં ફ્રેન્કીંગની સુવિધા છે ત્યાં પણ બેલેન���સ ખાલી થઇ જતા લોકોને હેરાનગતિઃ પ્રજામાં ભારે રોષ\nરાજકોટ, તા., ૩: સમગ્ર ગુજરાત રાજયમાં ૧-૧૦-ર૦૧૯થી ફીજીકલ નોન જયુડીશ્યલ સ્ટેમ્પનું વેચાણ બંધ થયા બાદ ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં લાંબા વેઇટીંગથી પક્ષકારો અને વકીલોમાં દેકારો બોલી ગયો છે. આજે ઇ-સ્ટેમ્પીંગનું ફોર્મ આપો તો ૩ દિ' પછી મળે તેવી સ્થિતી સર્જાઇ છે.\nગુજરાત સરકારે ફિજીકલ નોન જયુડીશ્યલ સ્ટેમ્પનું વેચાણ બંધ કર્યા બાદ ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરો પર પક્ષકારો અને ઇ-સ્ટેમ્પીંગ પેપર મેળવવા માટે લાંબું વેઇટીંગ લીસ્ટ જોવા મળી રહયું છે. જે તે પક્ષકારો કે વકીલો ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરો ઉપર ઇ-સ્ટેમ્પીંગ કરાવવા માટે જાય છે તો ફોર્મ આજે મુકી જાવ ૩ દિવસ પછી ઇ-સ્ટેમ્પીંગ થશે તેવા જવાબો મળી રહયા છે.\nશુકનવંતા નવરાત્રીના દિવસોમાં મિલ્કત ખરીદીના મોટા પાયે દસ્તાવેજો થતા હોય છે તેમજ અન્ય નાના મોટા કામ કરવા માટે પણ અનેક લોકો માટે ઇ-સ્ટેમ્પીંગ લેવા માટે ભારે દોડધામ કરતા નજરે પડયા હતા. ખુદ વકીલોને પણ લાઇનમાં ઉભુ રહેવું પડેતેવી સ્થિતિ સર્જાઇ છેે.\nફીજીકલ સ્ટેમ્પમાં જે તે અરજદારો કે વકીલોને ડાયરેકટ બેથી ત્રણ મીનીટમાં સ્ટેમ્પ મળી જતા હતા જયારે ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતીમાં દરેક પક્ષકારો કે વકીલોને કલાકોના કલાકો સુધી રાહ જોવી પડે છે. હજારો કે લાખોના સ્ટેમ્પ માટે પણ પક્ષકારોને હેરાનગતી ભોગવવી પડે છે.\nપક્ષકારો અને વકીલોમાં એવી ચર્ચા થતી હતી કે અન્ય રાજયોમાં ફીજીકલ સ્ટેમ્પની પ્રથા ચાલુ છે ત્યારે ગુજરાતમાં જ પ્રતિબંધ કેમ ગુજરાત મોડલના નામે સામાન્ય પ્રજા પર તઘલખી નિર્ણયો ઠોકી બેસાડી પ્રજાને હેરાનગતી કરાય છે.\nસરકાર સામાન્ય લોકોને સુવિધા સરળતાથી મળે તે જોવું જોઇએ પરંતુ રાજય સરકારે ફરજીયાત ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતી અમલમાં લાવતા મજુરથી માંડી ઉદ્યોગપતિઓને લાઇનમાં ઉભા રાખી દીધા છે. એટલુ જ નહિ ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતીમાં નાના માણસો કે મજુરોને ફોર્મ ભરતા આવડતુ ન હોય તેઓને બીજા પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.\nબીજી બાજુ સ્ટેમ્પ વેન્ડરોને ડીસેમ્બર સુધી જે સ્ટેમ્પોનો સ્ટોક હતો તેનું વેચાણ કરવાની છટ અપાઇ હતી. પરંતુ સ્ટેમ્પ વેન્ડરોએ પાસે સ્ટેમ્પનો સ્ટોક જ ન હોય પક્ષકારો અને વકીલોને ફરજીયાત ઇ-સ્ટેમ્પીંગનો ઉપયોગ કરવો પડે છે. તેમજ અન્ય બેંકોમાં ફેન્કીંગની સુવિધા છે. ત્યાં પણ બેલેન્સ ખાલી થઇ જતા વકીલો અને પક્ષકારોને ફરજીયાત ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં જવુ પડે છે. અને ત્યાં લાંબુ વેઇટીંગ લીસ્ટ જોઇ મુશ્કેલીમાં મુકાઇ જાય છે.\nઇ-સ્ટેમ્પીંગ સેન્ટરોમાં લાંબ વેઇટીંગથી અનેક મિલ્કતોનના દસ્તાવેજ નોંધણીની કામગીરી ખોરંભે પડી છે. બીજી બાજુ નાના માણસોને પણ સામાન્ય કામ માટેના સોગંદનામા માટે ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં કતારમાં ઉભા રહેવું પડે છે. સરકારના આ નિર્ણય સામે પ્રજામાં ભારે રોષ પ્રવર્તી રહયો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2018/02/mobile-security-app-lock-with-password.html", "date_download": "2021-07-26T04:04:05Z", "digest": "sha1:AD4THSBXCTA3WFMRXKBDVTJGCWHKS2GQ", "length": 2624, "nlines": 25, "source_domain": "www.pgondaliya.com", "title": "Mobile Security | App Lock with Password | મોબાઈલની એપને આપો પાસવર્ડ - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nતમે ઈચ્છતા હોય કે તમારા મોબાઈલની કોઈ પણ એપ તમારા સિવાય કોઈ ન ખોલે તો આ એપ્લીકેશનને પાસવર્ડ આપી શકો છો.આપણે નાના બાળકોને જ્યારે મોબાઈલ આપીએ છીએ ત્યારે આપણી કેટલીક એપમાં પાસવર્ડ હોય એ આવશ્યક છે.જેનાથી ભૂલથી પણ ટચ થઇ જાય તો એ ખુલશે નહિ.ચાર્જમાં મોબાઈલ હશે તો પણ તમે બેફીકર રહેશો.\nકેવી રીતે આપશો પાસવર્ડ જુઓ આ વીડિયો - Video\nઅન્ય ઉપયોગી એપલીકેશન વીડિયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/%E0%AB%A8%E0%AB%AC%E0%AA%AE%E0%AB%80-%E0%AA%93%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3/", "date_download": "2021-07-26T03:21:02Z", "digest": "sha1:7CRUFDVAK3TYNFYCSQCEEMQWHWFXFHPX", "length": 16232, "nlines": 192, "source_domain": "www.thevenustimes.com", "title": "૨૬મી ઓક્ટોબર ના રોજ વિશાળ જ્વાળામુખી ફાટી શકે છેઃ તથાગત કશ્યપ | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Dharmik ૨૬મી ઓક્ટોબર ના રોજ વિશાળ જ્વાળામુખી ફાટી શકે છેઃ તથાગત કશ્યપ\n૨૬મી ઓક્ટોબર ના રોજ વિશાળ જ્વાળામુખી ફાટી શકે છેઃ તથાગત કશ્યપ\n૨૬મી ઓક્ટોબર ના રોજ વિશાળ જ્વાળામુખી ફાટી શકે છેઃ તથાગત કશ્યપ\n૨૩ ઓક્ટોબર-૨૦૧૮ઃ આકાશને માણવાની અને આ અચંબાઓને બતાવવાની પેશન ધરાવતા શહેરના અમેચ્યોર એસ્ટ્રોનોમર (ખગોળશાસ્ત્રી)એ ૨૬મી ઓક્ટોબર ના રોજ વિશાળ જ્વાળામુખી ફાટી શકે છે તેવી આગાહી આપી હતી.દક્ષિણ અમેરિકન અને આફ્રિકન ટેક્ટોનિક પ્લેટ વચ્ચે જ્વાળામુખી ફાટવાની શક્યતા છે.આ આગાહી કરનાર અમેચ્યોર એસ્ટ્રોનોમર છે તથાગત કશ્યપ કહે છે કે, તેઓ અગાઉ પણ અનેક વખત ભૂકંપ તેમજ જ્વાળામુખી ફાટવાની આગાહી કરી ચૂક્યા છે અને તે અગાહી સાચી પણ પડી છે.\nઆ અંગે તથાગત કશ્યપે જણાવ્યું કે, “હું છેલ્લા ૧૭ વર્ષથી કુદરતી આપત્તિઓનું પુર્વાનુમાન પર સ્વ���ંત્ર રીતે સંશોધન કરુ છું. મારા સંશોધન પ્રમાણે તા.૨૬ ઓક્ટોબર ૨૦૧૮ ના નીચે જણાવેલી કુદરતી આપત્તિઓ આવી શકે છે. જ્વાળામુખી વિસ્ફોટ ઃ આ દિવસોમાં પૃથ્વી ઉપર મોટામાં મોટો જ્વાળામુખી વિસ્ફોટ થશે, આ જ્વાળામુખી વિસ્ફોટ વિષુવૃત્ત ઉપરના જ્વાળામુખીમાં થશે, તેમાં સૌથી વધુ જ્વાળામુખી ફાટવાની સંભાવના દક્ષીણ અમેરીકા અને આફ્રિકા ની ટેક્ટોનીક પ્લેટ વચ્ચે થઈ શકે છે, આ જ્વાળામુખી વિસ્ફોટની સૌથી વધુ સંભાવના નીચે જણાવેલ અક્ષાંશવૃત્ત – રેખાંશવૃત્તમાં દર્શાવેલ છે. અક્ષાંશ વૃત્ત ઃ- ૦ં થી ૪૦ં દક્ષિણ, રેખાંશ વૃત્ત ઃ- ૮૦ં પશ્વિમથી ૬૦ં પૂર્વ. પૃથ્વી ઉપર વિન્ડ બેલ્ટ પર અસામાન્ય ફેરફાર થશે. જેની અસરો ના રૂપે વિશ્વભરમાં વાતાવરણમાં મોટો પલટો, વિશ્વભરમાં ઠેકઠેકાણે હિમ વર્ષા, વીજળીઓ સાથે ચક્રવાત અને વરસાદ રહેશે.”\nતથાગત કશ્યપે જણાવ્યું કે “મારા બીજા પુર્વાનુમાન પ્રમાણે જાન્યુઆરી થી ઓગષ્ટ ૨૦૨૦ સુધી સતત ૮ મહિનામાં સૌથી વધારે પ્રમાણમાં ભુકંપો, જ્વાળામુખી, હિમવર્ષા, વિજળીઓ સાથે વરસાદ અને ચક્રવાત સતત ચાલુ રહેશે. અગાઉ મારી સાચી પડેલી આગાહીઓ,૧૧ જાન્યુ. ૨૦૧૪માં ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો તેની આગાહી તેણે ૮મહિના અગાઉ કરી હતી જે સાચી પડી હતી.૧૪થી૧૬ નવેમ્બર ૨૦૧૪માં ઈન્ડોનેશિયામાં ૫ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવશે તે આગાહી કરી.૧૫ નવેમ્બરે ભૂકંપ આવ્યોહતો.”\nજ્વાળામુખીય વિસ્ફોટનું પૂર્વાનુમાન ૨૦૧૮ થી ૨૦૫૦\n૨૬-૧૦-૨૦૧૮ ૨૩-૦૩-૨૦૨૫ ૧૧-૦૮-૨૦૩૧ ૦૪-૦૧-૨૦૩૮ ૨૭-૦૫-૨૦૪૪ ૧૫-૦૩-૨૦૪૯\n૦૩-૦૬-૨૦૨૦ ૨૪-૧૦-૨૦૨૬ ૨૦-૦૩-૨૦૩૩ ૦૮-૦૮-૨૦૩૯ ૦૧-૦૧-૨૦૪૬ ૧૬-૧૦-૨૦૫૦\n૦૯-૦૧-૨૦૨૩ ૦૧-૦૬-૨૦૨૮ ૨૧-૧૦-૨૦૩૪ ૧૮-૦૩-૨૦૪૧ ૦૬-૦૮-૨૦૪૭\n૧૩-૦૮-૨૦૨૩ ૦૬-૦૧-૨૦૩૦ ૩૦-૦૫-૨૦૩૬ ૧૯-૧૦-૨૦૪૨\n(નોંધ ઃ ઉપર જણાવેલ તારીખોમાં એક દિવસનો ફેરફાર રહી શકે છે.)\nઉપર જણાવેલ તારીખોમાં પૃથ્વી પર સૌથી મોટા જ્વાળામુખીય વિસ્ફોટ થશે.આ તારીખોમાં પૃથ્વી પર વાતાવરણમાં મોટો પલટો અને અનેક જગ્યાએ હિમવર્ષા, હરિકેન, વિજળીઓ સાથે વાવાઝોડુ અને વરસાદ આવશે.\n પાર્ટી 75 ઓન વ્હીલ્સ સાથે ફેસ્ટિવ સીઝનનો શુભારંભ કરે છે\nNext article“અમદાવાદમાં પહેલી વાર દેવભૂમિ કાશી નગરીના ક્રિષ્ણાનંદજી મહારાજનું “દિવ્ય સત્સંગ રવચન” યોજાશે.\nત્રીજી લહેર મામલે વડાપ્રધાન મોદીની ચેતવણી, ‘જે રાજ્યોમાં કોરોના કેસ વધ્યા ત્યાં એક્શન લો’\nદેશમાં 24 કલાકમાં કોરોનાથી 1,206 મોત, મહારાષ્ટ્ર અને કેરળમાં ચિંતા વધી\nમોદી કેબિનેટનું આજે સાંજે 6 વાગ્યે થશે વિસ્તરણ\nશું તકલીફ છે સરકાર ને:હાઇકોર્ટ કહે, ડોકટરો કહે, વેપારીઓ કહે, જનતા...\nAhmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત\nમોઈન અલીને આઉટ કરતા કુલદીપની આંખોમાં આંસુ આવી ગયા\nરાજકોટ નજીક ડમ્પર પાછળ મિની ટ્રક ઘૂસી જતાં બેનાં મોત: ચાર...\nક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો\nપ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઑફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરશે\nરાજસ્થાન ચૂંટણી જંગ: 33 બેઠકો પર ભાજપ-કોંગ્રેસના રિપીટ ઉમેદવારોની ટક્કર\nએર ઇન્ડીયાનું સર્વર ખોટકાતા દુનિયાભરમાં યાત્રીઓ હેરાન-પરેશાન થયા\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nવારાણસીના સંકટ મોચન મંદિરને ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળ્યો\nરમઝાનના મહિનાનું મહત્વ …\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Video_news/index/29-10-2020", "date_download": "2021-07-26T06:08:43Z", "digest": "sha1:37H67JR4QII32256D3PPLP4T2IXXOFDQ", "length": 5272, "nlines": 82, "source_domain": "www.akilanews.com", "title": "વિડિઓ ન્યૂઝ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nબપોરે ૧૨-૨૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...\nએક વ્‍યકિતને એટલો બધો ગુસ્‍સો આવ્‍યો કે 2 કરોડની કાર એક ઝાટકે બાળી નાખીઃ વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓ���લાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમોરબી : કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બેને ઈજા access_time 11:24 am IST\nછેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા access_time 11:22 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00156.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/doctors/page/3/", "date_download": "2021-07-26T05:54:17Z", "digest": "sha1:WVPR6UHHRAHQ7DOWNND5IBFKBGN3NPPU", "length": 11641, "nlines": 192, "source_domain": "chitralekha.com", "title": "Doctors | chitralekha | Page 3", "raw_content": "\nકોરોનાના 39,361 વધુ નવા કેસ, 416નાં મોત\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nકોરોના યોદ્ધાઓને ભારતીય સેનાની અવકાશી સલામી…\nઆ તસવીરે આખા વિશ્વની આંખો ભીની કરી\nવોશિંગ્ટનઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે ફ્લોરિડાનું એક કપલ સુરક્ષા કીટ પહેરીને એક બીજાને ગળે લગાવી રહ્યું હોય તેતા ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે. એક બીજાની આંખોમાં જોઈ રહ્યા છે જે...\nકોરોના વાયરસને લઈને અમિર ખાનનું આ ટ્વિટ...\nનવી દિલ્હીઃદેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છેલ ત્યારે કોરોના વાયરસ વિરુદ્ધ લડી રહેલા ડોક્ટર્સ, નર્સો અને તંત્રને લઈને બોલીવુડ એક્ટર અમિર ખાને એક ટ્વિટ કર્યું છે. તે��નું આ...\nસોનુ સૂદે મેડિકલ સ્ટાફ માટે ઓફર કરી...\nનવી દિલ્હીઃ કોરોના વાયરસને હરાવવાનો એક માહોલ અત્યારે દેશમાં જામ્યો છે જેમાં લોકો ખાસ રીતે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. કોરોના સામેના આ યુદ્ધમાં સૌથી મહત્વની ભૂમિકા ડોક્ટર્સ અને...\nતબીબોએ કરી વર્લ્ડ કિડની ડે ની ઉજવણી\nઅમદાવાદઃ શ્રીમતી જીઆર દોશી અને શ્રીમતી કે.એમ મેહતા ઇન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી) એકિડની અને તેની સાથે સંબંધિત રોગોના નિવારણ, નિદાન, પુનર્વસન અને સારવારમાં વિશેષતા ધરાવતા...\n‘ઍક્શન ઍન્ડ અવેરનેસ’નું સવા સદી જૂનું મહાન...\nબ્રિટીશ હિરૉઈન કમ મૉડલ અને “હૅરી પૉટર” મૂવી સિરિઝમાં ચમકીને ચર્ચામાં આવી ગયેલી ઍમ્મા વૉટ્સન (તા. 15 એપ્રિલ, 1990)નું જાણીતું વિધાન છે કે “સ્ત્રીના ઈક્વલ સ્ટૅટ્સ અને લિબરેશન માટે...\nખ્યાતનામ તબીબો ભાજપમાં જોડાયાં…\nગાંધીનગરઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘કમલમ્’’ ખાતે ગુજરાતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ તબીબો ભાજપામાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ...\nદેશમાં પ્રેકટિસ કરતાં 57 ટકા ડોક્ટર અયોગ્ય,...\nનવી દિલ્હીઃ દેશના મોટાભાગના એલોપેથીની પ્રેક્ટિસ કરનારા ડોક્ટર્સ અંગૂઠાછાપ છે. આ જાણકારી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો દ્વારા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આપી છે. રાષ્ટ્રીય મેડિકલ આયોગ વિધેયક પર પૂછવામાં...\nહાઈકોર્ટનો નિર્ણયઃ નવા ડોક્ટરોએ સરકારને બોન્ડ આપવા...\nઅમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટની બે જજની ખંડપીઠે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની સરકારી કે ગ્રાન્ટ-ઈન-એઈડ મેડિકલ કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓએ સરકારને બોન્ડ આપવા પડશે. તબીબી અભ્યાસ બાદ 3...\nભોપાલમાં હૃદયની થઈ નવતર સર્જરી\nઆજકાલ ભારતમાં મેડિકલ ક્ષેત્રે ડૉક્ટરો સારી પ્રગતિ કરી રહ્યાં છે. આ જ કારણ છે કે ભારતમાં તબીબી પર્યટન એટલે કે મેડિકલ ટુરિઝમમાં વધારો થઈ રહ્યો છે. વેસ્ટઇન્ડિઝનો પૂર્વ ધૂંઆધાર...\nકોરોનાના 39,361 વધુ નવા કેસ, 416નાં મોત\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલ��ખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00156.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/dikri-aathiya-shetty-and-kl-rahul-na-relation/", "date_download": "2021-07-26T03:34:29Z", "digest": "sha1:LMESFU4ZLVVRQZEULRCM7ZED6JEQGLMV", "length": 10327, "nlines": 116, "source_domain": "www.royalgujju.com", "title": "દીકરી આથીયા શેટ્ટી અને કેએલ રાહુલના સબંધને લઈને સુનીલ શેટ્ટીએ કર્યો ખુલાસો, કહ્યું – બંને ગુડ…", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Other Entertainment દીકરી આથીયા શેટ્ટી અને કેએલ રાહુલના સબંધને લઈને સુનીલ શેટ્ટીએ કર્યો ખુલાસો,...\nદીકરી આથીયા શેટ્ટી અને કેએલ રાહુલના સબંધને લઈને સુનીલ શેટ્ટીએ કર્યો ખુલાસો, કહ્યું – બંને ગુડ…\nબોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી તેની ફિલ્મો કરતાં ક્રિકેટર કેએલ રાહુલ સાથેના તેના સંબંધ વિશે વધુ ચર્ચામાં રહે છે. જોકે, આથિયા અને કેએલ રાહુલે ક્યારેય તેમના સંબંધો વિશે વાત કરી નથી પરંતુ તાજેતરમાં સુનીલ શેટ્ટીએ આઠિયા અને રાહુલના અફેર પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને પુષ્ટિ આપી છે કે તેમના સંબંધોને પરિવારના સભ્યોની મંજૂરી મળી ગઈ છે.\nખરેખર, આઠિયા અને કેએલ રાહુલ આ સમયે લંડનમાં છે. કે.એલ. રાહુલ ગયા મહિને ન્યુઝીલેન્ડ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવા માટે ઇંગ્લેન્ડ ગયો હતો અને ત્યારબાદથી એથિયા શેટ્ટી ચર્ચામાં આવી છે. આ બંનેની ઘણી તસવીરો ઇંગ્લેન્ડથી બહાર આવી છે, જેને આથિયાએ પોતે જ તેના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.\nજ્યારે આથિયાના પિતા સુનિલને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે હા, આથિયા હાલમાં ઈંગ્લેન્ડમાં છે, પરંતુ તે તેના ભાઈ આહાન સાથે રજા પર ગઈ છે.\nસુનીલ શેટ્ટીને જ્યારે આથિયા અને રાહુલના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘મને લાગે છે કે આ અંગે તમે તેમને પૂછશો તો સારું હશે.’ જ્યાં સુધી જાહેરાતની વાત છે, તે એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે અને તેઓએ આ બંનેને સાથે લેવાનું નક્કી કર્યું છે. મને લાગે છે કે આ બંને એક સાથે સારા લાગે છે. સુનિલે આગળ હસીને કહ્યું કે તે બંને જાહેરાતમાં સાથે ખૂબ સારા લાગે છે.\nસુનીલ શેટ્ટીના આ નિવેદન પછી સંકેત મળી ગયો છે કે સુનીલ પણ આથિયા અને રાહુલની જોડી પસંદ કરે છે, આટલું જ નહીં સુનીલ શેટ્ટીએ એમ પણ કહ્યું કે કેએલ રાહુલ પણ તેમનો પ્રિય ક્રિકેટર છે.\nજોકે કેએલ રાહુલે પણ આથિયાને પણ તેના પાર્ટનર તરીકે અપનાવી લીધી છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે કેએલ રાહુલે ઇંગ્લેંડ જતાં પહેલાં લોજિસ્ટિક્સ વિભાગમાં પાર્ટનર તરીકે આથિયા શેટ્ટીનું નામ લખ્યું હતું.\nનિયમો અનુસાર, કોઈપણ ક્રિકેટરે ક્યાંક બહાર ફરવા જતા તેની પત્ની અથવા જીવનસાથીનું નામ આપવું પડે છે. જેને તેઓ તેમની સાથે લઈ જઈ શકે છે. આવામાં કેએલ રાહુલે આથિયા શેટ્ટીને પાર્ટનર તરીકે નામ આપ્યું હતું. આ સમાચાર પછી, તેમના સંબંધો સત્તાવાર બન્યા છે.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ ની ચર્ચા\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nBollywood:- કપૂર પરિવાર માં દેરાણી-જેઠાણી નીતુ અને બબીતા વચ્ચે હંમેશા રહી છે લડાઈ, જાણો શું છે દુશ્મની નું કારણ \nલિવ ઇન રિલેશનશિપ માં રહ્યા પછી ટીવી ના આ સ્ટાર્સે તોડ્યો સંબંધ, મહિનાઓ વિતાવ્યા હતા સાથે\nકરીના કપૂર ના પુત્ર જેહ ની પહેલી તસ્વીર સામે આવી, લોકોએ તેને જોઈને કહ્યું – તે તૈમૂર જેવો દેખાય છે\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sklpsbhuj.com/sklpsnews-detail/47", "date_download": "2021-07-26T03:30:50Z", "digest": "sha1:EDPBBCSHY6TRZSD3WIOH2V532W2XDKUY", "length": 5970, "nlines": 103, "source_domain": "www.sklpsbhuj.com", "title": "તા.7/4/2019 બંધારણ સુધારા બહાલી માટે અસાધારણ સભા", "raw_content": "\nકચ્છની સૌપ્રથમ હાર્ટ, કિડની, કેન્સર હોસ્પિટલનું 8 ડિસેમ્બરના ખાતમુહૂર્ત\nભુજ સમાજમાં વ્યવસાય ઉત્કર્ષ કાર્ય શરૂ : આજે જ સંપર્ક કરો...\nસમાજમાં 70% નવા દાતાઓએ દાન આપ્યું : સંસ્થા મહાન,કાર્ય મહાન...\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\nતા.7/4/2019 બંધારણ સુધારા બહાલી માટે અસાધારણ સભા\nતા.7/4/2019 બંધારણ સુધારા બહાલી માટે અસાધારણ સભા\nમુખ્મંત્રીશ્રી નિધિમાં લેવા પટેલ સમાજના 31 લાખ\nનોન કોવિડ દર્દીઓ માટે લેવા પટેલ હોસ્પિટલ તૈયાર\n\"હર હર સમાજ, ઘર ઘર સમાજ\" : આ છે સમાજનો નૂતન સૂર્યોદય\nપ્રવેશ માટે ધસારો .. English Midium#Samaj# જાણો શા માટે જરૂર હતી અંગ્રેજી માધ્યમ શિક્ષણ સુવિધાની : ભ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વર્ષ ૨૦૧૮માં કૃષિ સઘ્ધરતા યોજના અમલમાં મૂકી છે જેનો હેતુ જ્ઞાતિના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેત ઉત્પાદન વધારે તે છે. હાલ આ અભિયાન હેઠળ ચોવીસીના ગામોગામ લેવા પટેલ જ્ઞાતિના ખેડૂતોના સર્વેનંબર પ્રમાણે ફોર્મ ભરી જમીન ચકાસણી કરાઈ રહી છે.\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nએજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/claims-alleging-wife-of-bjp-mla-from-agra-running-a-sex-racket/", "date_download": "2021-07-26T05:39:19Z", "digest": "sha1:A3REMIZ7ZBFVKWJVCVPQTVU5EBXQ5QJS", "length": 13612, "nlines": 108, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર આગ્રામાં ભાજપાના ધારાસભ્યની પત્ની સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ...? જા��ો શું છે સત્ય.... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર આગ્રામાં ભાજપાના ધારાસભ્યની પત્ની સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ… જાણો શું છે સત્ય….\nNirav Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 130 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 1825 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આ હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આગ્રા(પુર્વ)ના ભાજપાના ધારાસભ્યની પત્ની સીમા સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ ગઈ.\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે ભાજપાના ધારાસભ્યની પત્ની સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ હોય તો તમામ મિડિયા દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોય, તેથી અમે સૌપ્રથમ અમે ગૂગલ પર ‘आग्रा Bjp विधायक की पत्नी सेक्स रैकेट चलाते गिरफ्तार’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની હકિકત જાણવા મળી ન હતી. તેથી અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્યમરાઠી.કોમ અને દૈનિકભાસ્કર.કોમના વર્ષ 2017ના અહેવાલ પ્રાપ્ત થયા હતા, મુંબઈથી પ્રસારિત આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ મહિલાનું નામ પેટ્રીશિયા ડિસૂજા છે. આ મહિલા મહિલાઓને પોતાના ઘરે કામે રાખતી હતી અને બાદમાં તેમને પોતાની મીઠી વાતોમાં ફસાવી તેમને પૈસા ડબલ કરવાની લાલચ આપી આ મહિલાઓ પાસેથી રૂપિયા અને ઘરેણા પડાવી લેતી. જ્યારે આ મહિલાઓ પેટ્રિશિયા ડિસૂજા પાસે પૈસા પરત માંગતી ત્યારે તે તેમની સામે ખોટી ફરિયાદ કરતી અને જેલમાં મોકલી આપતી હતી, જેની મલાડ પોલીસે ધરપકડ કરી છે. આ બંને અહેવાલ તમે નીચે વાંચી શકો છો.\nઉપરોક્ત પરિણામ પરથી એ તો સાબિત થઈ ગયુ હતુ કે, પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો તે ભાજપાના ધારાસભ્યના પત્નીનો તો નથી. તેમજ આગ્રા માંથી આ પ્રકારે ક્યારેય કોઈ ભાજપાના ધારાસભ્ય સેક્સ રેકેટ ચલાવતા પકડાયા નથી. છતા પણ અમારી પડતાલને મજબૂત કરવા અમે આગ્રાના એડી. એસપી પ્રશાં��� વર્મા જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હજુ સુધી આવી કોઈ ઘટના આગ્રામાં બની નથી. આ વાત સાવ ખોટી છે. ભાજપાના ધારાસભ્યના પત્ની સેક્સ રેકેટ ચલાવતા પક્ડાયા હોવાની વાત પાયાવિહોણી છે.”\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો તે ભાજપાના ધારાસભ્યના પત્નીનો તો નથી. તેમજ આગ્રા માંથી આ પ્રકારે ક્યારેય કોઈ ભાજપાના ધારાસભ્ય સેક્સ રેકેટ ચલાવતા પકડાયા નથી\nTitle:શું ખરેખર આગ્રામાં ભાજપાના ધારાસભ્યની પત્ની સેક્સ રેકેટ ચલાવતા પકડાઈ… જાણો શું છે સત્ય….\nશું ખરેખર નાણામંત્રી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે… જાણો શું છે સત્ય…..\nશું ખરેખર ઉન્નાવ દુષ્કર્મ પીડિતા મોતને ભેટી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર યુરો કપ જીત્યા બાદ ઇટાલીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર આ વીડિયો CAA અને NRC ના સમર્થનમાં રામલીલા મેદાન ખાતે એકઠી થયેલી ભીડનો છે… જાણો શું છે સત્ય…\nકોરોના વાયરસથી સંક્રમિત બ્રિટીશ મહિલાનો વીડિયો સુરતની મહિલાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/tag/ahmedabad/", "date_download": "2021-07-26T03:49:46Z", "digest": "sha1:QBKXXTI5D65Y4QIX37KOKTRCCJMV3WXM", "length": 45702, "nlines": 224, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "Ahmedabad Archives | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nJuly 21, 2021 July 21, 2021 Yogesh KariaLeave a Comment on શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nહાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયેલો છે. જેમાં ટ્રક એસટી બસ અને તૂફાન છે. અને મોટી સંખ્યામાં ઘાયલ લોકો રોડ પર અને વાહનની અંદર જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા હાઈ-વે પર […]\nશું ખરેખર ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપીની ધરપકડ કરાયાના CCTV છે… જાણો શું છે સત્ય…\nJuly 2, 2021 July 2, 2021 Yogesh KariaLeave a Comment on શું ખરેખર ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપીની ધરપકડ કરાયાના CCTV છે… જાણો શું છે સત્ય…\nહાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એખ ટેબલ પર બેઠેલા શખ્સોને બબોચી લઈ છે. અને બાદમાં તેમની ધરપક્ડ કરી અને લઈ જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભરૂચ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુખ્યાત આરોપી મોહંમદ સેરાજ અનવરની ધરપકડ કરવામાં આવી તેના સીસીટીવી […]\nશું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો બીજો ફોટો મુંબઈની મીઠી નદીનો છે… જાણો શું છે સત્ય….\nJune 29, 2021 June 29, 2021 Yogesh KariaLeave a Comment on શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો બીજો ફોટો મુંબઈની મીઠી નદીનો છે… જાણો શું છે સત્ય….\nહાલમાં એક મિક્સ ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બંને બે અલગ-અલગ ફોટા છે. પહેલા ફોટામાં સાફ-સુથરી નદીના કિનારે એક સુંદરસૂર બગીચા દેખાઈ રહ્યા છે. જ્યારે બીજા ફોટામાં પ્લાસ્ટિકના કચરાથી ઉભરાતી કેનાલ જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]\nશું ખરેખર સાંણદની બેંક ઓફ બરોડામાં ગાર્ડ દ્વારા ગ્રાહકને ગોળી મારવામાં આવી… જાણો શું છે સત���ય….\nJune 28, 2021 June 28, 2021 Yogesh KariaLeave a Comment on શું ખરેખર સાંણદની બેંક ઓફ બરોડામાં ગાર્ડ દ્વારા ગ્રાહકને ગોળી મારવામાં આવી… જાણો શું છે સત્ય….\nહાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિના પગ માંથી સતત લોહી વહી રહ્યુ છે અને ગાર્ડ બંધૂક લઈ અને ઉભેલો જોવા મળે છે અને બેંક હોવાનું જણાઈ રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ પાસેના સાણંદમાં આવેલી બેંક […]\nશું ખરેખર અમદાવાદની સાબરમતી નદી માંથી કોરોના વાયરસ મળી આવ્યો… જાણો શું છે સત્ય…\nIIT ગાંધીનગર દ્વારા કરાયેલા સંશોધનનાં તારણોએ તાજેતરમાં હેડલાઇન્સ બનાવી છે અને બધે જ ભારે ગભરાટ ફેલાયો હતો. આ સંશોધનને ટાંકીને, ન્યૂઝ મિડિયા વેબસાઇટ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે, વૈજ્ઞાનિકોને ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના પાણી માંથી “કોરોના વાયરસ” મળ્યો છે. આને લીધે સોશિયલ મિડિયા પર “કોરોના વાયરસ પીવાના પાણીમાં મળી આવ્યો છે” તેવા દાવાઓ […]\nશું ખરેખર અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો… જાણો શું છે સત્ય….\nતાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા સમાચાર ચેનલનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપવામાં આવેલી માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, અમદાવાદમાં શુક્રવારથી રાત્રે 9 […]\nશું ખરેખર અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યા બાદ તમામ રેસ્ટોરન્ટ બંધ કરવા આદેશ કરાયો…. જાણો શું છે સત્ય….\nસોમવારે બપોર બાદ અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ દ્વારા ભીડ-ભાડના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જે બાદ સોશિયલ મિડિયામાં એખ મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને આ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યા બાદ તમામ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરવા મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]\nશું ખરેખર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાની મનાઈ છે…. જાણો શું છે સત્ય….\n24 ફેબ્રુઆરી 2019 ના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના હસ્તે ગુજરાતના મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર, આ ક્રિકેટ સ્ટેડિયમની બહારનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમની અંદર રાષ્ટ્રધ્વજ લઈ જવા અંગે પોતાની ટિપ્પણી આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે […]\nશું ખરેખર અમદાવાદના એરપોર્ટ પરથી સરદાર પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ…. જાણો શું છે સત્ય….\nછેલ્લા બે દિવસથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બેનર જોવા મળે છે. જેમાં બંને બાજુ અદાણી એરપોર્ટસ લખેલુ છે અને મધ્યમાં લખવામાં આવ્યુ છે કે, અમદાવાદમાં આપનું સ્વાગત છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]\nશું ખરેખર અમદાવાદના મેડિકલ સ્ટોર દ્વારા 20 થી 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે… જાણો શું છે સત્ય….\nહાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના તમામ સોશિયલ મિડિયામાં વાયરલ આ મેસેજ પહોંચી ગયો હતો. દવાઓના લાંબા લચક મેસેજમાં નામ અને ભાવ સાથેના આ માહિતી આપવામાં આવી હતી કે, “અમદાવાદના ફાહી બાયોટેક નામના મેડિકલ સ્ટોર દ્વારા 20 ટકા થી લઈ અને 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ દવાઓ પર આપવામાં આવી રહ્યુ છે.” […]\nએપ્રિલ મહિનાના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા….જાણો શું છે સત્ય….\nહાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંદેશ ન્યુઝ ચેનલનું ન્યુઝ બુલેટિન છે. અને માહિતી આપવામાં આવી રહી છે. “માત્ર અમદાવાદમાં જ 140 માંથી 89 દર્દીઓમાં એસિમ્પ્ટોમૈટિક લક્ષણો જોવા મળ્યા, કોઈપણ જાતના લક્ષણ વગર કોરોના ફેલાઈ રહ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ન્યુઝ બુલેટિન […]\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો… જાણો શું છે સત્ય….\nકોરોનાનું સંક્રમણ વધતા હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ખાનગી વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર સરકારી વાહનો માટે જ પ્રવેશ ચાલુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]\nશું ખરેખર અમદાવાદની ઘનશ્યામનગર ફ્લેટ્સમાં એક સાથે 100 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા…. જાણો શું છે સત્ય….\nહાલ તહેવારો બાદ ફરી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બઝાર ગરમ થઈ રહ્યુ છે અને એક અંગ્રેજી ભાષમાં લખેલો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “અમદાવાદના આરટીઓ સર્કલ નજીક આવેલા ઘનશ્યામનગર ફ્લેટસમાં એક જ દિવસમાં કોરોનાના 100 પોઝિટીવ કેસ આવ્યા.” ફેક્ટ […]\nશું ખરેખર અમાદાવાદમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો… જાણો શું છે સત્ય…\nराकेश यादव टीम अहमदाबाद નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Between Vijay cross road to commerce six road. In Ahmedabad Metro Line Collapsed near Phoenix Mall. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં […]\nશું ખરેખર પદ્મશ્રી વિજેતા ડૉ.એચ.એલ.ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે… જાણો શું છે સત્ય…\nAnand Italia નામના ફેસબુક યુઝર દ્વારા 25 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મુકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પદ્મશ્રી વિજેતા કિડનીના સ્પેશ્યાલિસ્ટ ડૉ.એચ.એલ.ત્રિવેદીનું આજે એટલે કે 25 જુલાઈ, 2020 ના રોજ નિધન થયું છે. આ પોસ્ટને 1200 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 1400 […]\nશું ખરેખર અમદાવાદ શહેરના સચિન ટાવરમાં કોરોનાના 55 કેસ આવ્યા છે… જાણો શું છે સત્ય…\nફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સ અપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “Situation is Very difficult in Sachin tower(Shyamal , Batak circle, near Dhananjay tower) more than 55 Corona cases so its locked With bouncers.” લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમદાવાદમાં આવેલા સચિન ટાવરમાં 55 કેસ આવતા તેને કન્ટેનમેન્ટ […]\nહૈદરાબાદમાં આવેલા દીપડાનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\n‎‎ Satyendra R Mishra નામના ફેસબુક યુઝર દ્વારા 14 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Akhbar nager under bridge ma, New Vadaj Road, Ahmedabad. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમદાવાદના અખબાર નગર અંડરપાસ ખાતે આવેલા દીપડાનો છે. […]\nશું ખરેખર અમદાવાદના દાણીલીમડામાં પરિવારે અનાજ ન મળતા આપઘાત કર્યો છે… જાણો શું છે સત્ય…\nPanter Boss નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદઃ નાં દા��ીલીમડા નું છે પરિવાર આ રીતે એક ઘર નું આખું પરિવાર અનાજ વગર ખાઘીયા વગર આત્મા હતિયાં કરે છે સુ કરે છે ગુજરાત સરકાર પોસ્ટ લાઈક નાં કરો તો કઈ નઈ પરંતું વધું માં વધું શેર જરૂર […]\nશું ખરેખર આ ગુજરાત રાજ્યના અમદાવાદના જમાલપુરના દ્રશ્યો છે… જાણો શું છે સત્ય…\nNisha Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ ના જમાલપુર નો દ્રશ્ય આ પરિસ્થિતિમાં 3 May શુ દિવાળી સુધી પણ લોકડાઉન નહીં ખુલે આ સ્થિતિ માં કોરોના કાબુ મા કેમ આવે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 […]\nઅમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો નડિયાદના નામે વાયરલ…જાણો શું છે સત્ય…\n‎Vishal Sabalpara‎ ‎ નામના ફેસબુક પેજ દ્વારા 2 એપ્રિલ, 2020ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં […]\nશું ખરેખર મુસ્લિમ લારી વાળાઓ પાસેથી શાકભાજી ન લેવા જાહેર ચેતવણી લોકો બહાર પાડવામાં આવી… જાણો શું છે સત્ય…\nUchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જાહેર ચેતવણી આથી નગરની જાહેર જનતાને જણાવવાનું કે, “દિલ્હીમાં તા.13 માર્ચથી 24 માર્ચ 2020 સુધી તબલીગી જમાત મરકસે 2500 દેશ વિદેશથી કોરોના પોઝીટીવ લોકોને ભેગા કરી ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલી કોરોનાનો ચેપ ફેલાવવાનું આંતકી કૃત્ય કર્યુ છે. […]\nશું ખરેખર નિઝામુદિનમાં સામેલ વ્યક્તિઓને શોધવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો… જાણો શું છે સત્ય…\nMonika Udeshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ ગોમતીપુર એરિયા માં નિજમુદીન માં સામેલ વ્યક્તિઓ ની જૉચ કરવા ગયેલી પોલીસ પર પથ્થર મારો.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 366 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 78 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 […]\nશું ખરેખર અમદાવાદની સિવિલ હોસ્પિટલનો કોરોના દર્દીનો વિડિયો છે… જાણો શું છે સત્ય…\nNaresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના ને આપણે સિરિયસલી નથી લેતાં પરંતુ આજન�� અમદાવાદ સીવીલ હોસ્પિટલ નાં ૩ વીડિયો મોકલું છું જે મને તેમની સારવાર કરતાં ઙો.ભાવસાર સાહેબે મોકલ્યો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]\nશું ખરેખર અમદાવાદમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો… જાણો શું છે સત્ય…\nવી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ નારણપુરારા થી પહેલું રુઝાન આવ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]\nઅમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો દિલ્હીમાં થયેલી હિંસાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\n24India‎ નામના ફેસબુક પેજ દ્વારા 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ પૂરો વિડિઓ જોતા સવાલ થાય છે કે કેમ દિલ્હી પોલીસ આ હિંસા સહન કરતી રહી #DelhiViolence #DelhiPolish #24india. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં દિલ્હી […]\nઓસ્ટ્રેલિયાના પર્થ ક્રિકેટ સ્ટેડિયમનો વીડિયો અમદાવાદના મોટેરા સ્ટેડિયમના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nKishan Joshi‎ નામના ફેસબુક યુઝર દ્વારા 18 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોટેરા સ્ટેડિયમ ની એક ઝલક નમસ્કાર તૈયાર થઇ જાઓ #નમસ્તેટ્રમ્પ માટે 🙏 #આપણાઅમદાવાદ ને વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ભારતીય સંસ્કૃતિ અને વિવિધતા પ્રસ્તુત કરવાની મળી છે ઐતિહાસિક તક આવો, #BiggestRoadShowEver માટે જોડાઈએ #IndiaRoadShow 🇮🇳 🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો […]\nઅમદાવાદમાં ટ્રમ્પના આગમાન માટે કરવામાં આવેલા વોલ પેઈન્ટિંગનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…\n‎‎‎‎Bharvi Kumar‎ નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ફોટો રીયલ છે પણ જોઈ લો આ શું લખેલ છે એલા ગુજરાતીઓ જે ઉપર લખ્યું છે એ સૂચનાનો અમલ કરજો જે ઉપર લખ્યું છે એવું કામ ન કરતા ☺️☺️☺️. આ પોસ્ટમાં એવો […]\nઓરિસ્સાના અતિક્રમણનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nLalit Patel‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ ���ેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમદાવાદ મા અમેરીકાના રાષ્ટ્રપતિ આવવાનાં છે તો ગરિબનુ જીવન ધૂળ ધાણી કરી નાખ્યું સરકારે ભાજપ હટાઓ દેશ બચાવો 😢😢. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]\nશું ખરેખર અમદાવાદની ન્યુ યુએન મહેતા હોસ્પિટલના સીસીટીવી છે… જાણો શું છે સત્ય…\nવી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ફ્રેબુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ શહેર માં ન્યુ યુ.એન.મેહતા હોસ્પિટલ માં સી.સી.ટી.વી. ફુટેજ એટલે કે (વિડિઓ) ડરનો મોહલ જોવામાં આવ્યો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યો હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને […]\nABVP કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ… જાણો શું છે સત્ય…\n‎‎‎‎Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 1 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બોલો આ તો ઘરના જ ચોર નીકળ્યા આ તો ભક્તો તમારા સાથીદારોજ નીકળ્યા કેમ ભક્તો આને ક્યાં મોકલશો… પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના […]\nઉત્તરપ્રદેશના લખનૌ ખાતે CAA ના હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરાયેલ લાઠીચાર્જનો વીડિયો અમદાવાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\n‎‎‎‎Yakubali Pasheriya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, अगर मिडिया नही‌ दिखायगा तो‌ हमे ही पुरे भारत को‌ यह दिखाना होगा \nશું ખરેખર અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનનો વિડિયો છે… જાણો શું છે સત્ય…\nKakiwala Vasimahmed AbdulRazak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Sola civil hospital A,bad” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 421 લોકો દ્વારા આ વિડિયોને નિહાળવામાં આવ્યો હતો. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]\nશું ખરેખર અમદાવાદ ખાતે BRTS બસમાં આગ લાગતાં 40 થી 45 લોકોના મોત થયા… જાણો શું છે સત્ય….\n‎‎Ramesh Bapodara‎ નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *ખમાસા સર્કલ, જમાલપુર, અમદાવાદ BRTS બસ મા લ��ગી આગ,લગભગ ૪૦-૪૫ માણસો નો જીવ ગયો હોવાનો અનુમાન* આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદના જમાલપુર ખાતેના ખમાસા સર્કલ પાસે BRTS […]\nશું ખરેખર આ વીડિયો મોતી બેકરી અમદાવાદનો છે…\nRahul Radadiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Moti bakery kalupur. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 86 લોકોએ લાઈક કરી હતી, 13 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ […]\nશું ખરેખર પોલીસ કારની અડફેટે 2 લોકોના મોત થયા હતા…. જાણો શું છે સત્ય….\nમારૂં નામ વિકાસ પેજ દ્વારા તારીખ 11 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પોલીસની ગાડીએ અડફેટે લીધા 2 ના મોત,અને પોલીસ ની ગાડી માંથી દારૂ મળ્યો..વિકાસ પીધેલો છે.. શેયર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 144 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1300 […]\nશું ખરેખર મોબાઈલ ફોનની બાળકની આંખો પર થઈ આવી અસર.. જાણો શું છે સત્ય…\nNimisha patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, મોબાઈલ ફોનની બાળકની આંખ પર અસર, આંખ ઉઘાડી દે તેવો અમદાવાદનો કિસ્સો વાંચી ને સેર જરૂર કરજો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 1800 જેટલા લોકોએ લાઈક કરી હતી. 43 લોકો દ્વારા […]\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ ��ે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/china-has-called-more-than-20-countries-to-save-the-cotton-industry-asked-them-to-buy-cotton-from-c-066724.html?ref_source=articlepage-Slot1-17&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T04:01:28Z", "digest": "sha1:MAFOJGO4HXJLNDWSZW44DLIE7LJAK2AD", "length": 17625, "nlines": 173, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચીનની કોટન ઈન્ડસ્ટ્રી પર મંડરાયો ખતરો, 20 'ગુલામ' દેશોને કૉટન ખરીદવા બોલાવ્યા, પાકિસ્તાન પણ પહોંચ્યુ | China has called more than 20 countries to save the cotton industry, asked them to buy cotton from China. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nશી જિનપિંગનો તિબેટમાં ચીની સેનાને યુદ્ધ માટે સજ્જ રહેવા આદેશ\nટોક્યો ઓલમ્પિકનો પહેલો ગોલ્ડ ચિનને નામ, શૂટર યાંગ કિયાને જીત્યો\nકોરોના વાઇરસ : ચીનની વૅક્સિન પર દુનિયાનો ભરોસો કેમ તૂટી રહ્યો છે\nચીનની નવી ચાલ, લદાખ પાસે તૈયાર કરી રહ્યું છે નવો ફાઇટર એરક્રાફ્ટ બેઝ\nકોરોના ક્યાંથી આવ્યો તેને લઈને અમેરિકાના અધિકારીઓમાં અલગ મત\nપૈંગોંગ એરિયા સહિત લદ્દાખમાં 4 એરપોર્ટ બનાવશે ભારત, ડ્રેગનનું ટેંશન વધશે\nજામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n48 min ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n1 hr ago Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો\n15 hrs ago હિમાચલ: કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 9 લોકોના મોત\n16 hrs ago Project k : દીપિકા, પ્રભાસ અને અમિતાભની મોટા બજેટની ફિલ્મ, જાણો કેમ ખાસ છે આ ફિલ્મ\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nચીનની કોટન ઈન્ડસ્ટ્રી પર મંડરાયો ખતરો, 20 'ગુલામ' દેશોને કૉટન ખરીદવા બોલાવ્યા, પાકિસ્તાન પણ પહોંચ્યુ\nબેઈજિંગઃ ભારત પાસેથી કૉટન અને ખાંડ ખરીદવા માટે યુ-ટર્ન લીધા બાદ હવે પાકિસ્તાન કૉટન ખરીદવા માટે ચીનના દરવાજે પહોંચ્યુ છે. વળી, શિનજિયાંગમાં ઉડગર મુસ્લિમોને પ્રતાડિત કરવા અંગે આંતરરાષ્ટ્રીય કૉટન પ્રતિબંધ સહન કરી રહેલ ચીને 20થી વધુ દેશોને કૉટન ખરીદવા માટે ચીન બોલાવ્યા છે અને ચીનના પિઠ્ઠુ આ 20 દેશ હવે શિનજિયાંગથી કૉટન ખરીદશે. ચીનથી કૉટન ખરીદવા માટે પાકિસ્તાન અને નેપાળ ઉપરાંત રશિયા અને ઈરાન પણ પહોંચ્યા છે. વાસ્તવમાં, ચીનથી કૉટન ખરીદવા પર અમેરિકા, રશિયા અને યુરોપિયન દેશોએ પ્રતિબંધ લગાવી રાખ્યો છે. એવામાં ચીને પોતાના કૉટન વેપારના બચાવવા માટે એ દેશોને બોલાવ્યા છે જે ચીન સાથે દોસ્તી રાખવા માટે મજબૂર છે કે પછી ચીને લોન આપીને તેમને ગુલામ બનાવી રાખ્યા છે.\nખતરામાં ચીનની કૉટન ઈન્ડસ્ટ્રી\nશિનજિયાંગ પ્રાંતમાં ચીન ઉડગર મુસ્લિમોને પ્રતાડિત કરે છે જેને યુનાઈટેડ નેશન્સ અને અમેરિકા નરસંહાર કહી ચૂક્યુ છે. શિનજિયાંગમાં ઉડગર મુસ્લિમો પાસેથી ચીન બળજબરીથી કપાસની ખેતી કરાવે છે માટે શિનજિયાંગમાં બનતા કૉટનને મોટા મોટા દેશોએ પ્રતિબંધિત લિસ્ટમાં નાખી દીધુ છે. એવામાં ચીનની કૉટન ઈન્ડસ્ટ્રી ખતરામાં આવી ગઈ છે અને આવા સમયમાં ચીને એ દેશોને પોતાને ત્યાં કૉટન ખરીદવા માટે બોલાવ્યા છે, જે ચીન સામે મોઢુ ખોલી નથી શકતા. ચાઈની કૉટન એસોસિએશને ગુરુવારે 20 દેશોને શિનજિયાંગ બોલાવ્યા અને તેમને કૉટન ખરીદવા માટે કહ્યુ છે. ચાઈના કૉટન એસોસિએશને કહ્યુ છે કે, 'અમે પર્યાવરણને અનુકૂળ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને કૉટન ઈન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ કૉટન પ્રોડક્શન પ્રમોટ કરી રહ્યા છે.'\nનેપાળી અને પાકિસ્તાની અધિકારીઓ પહોંચ્યા\nપાકિસ્તાનમાં કૉટન ઈન્ડસ્ટ્રીની સ્થિતિ કપાસ ન મળવાના કારણે ઘણી ખરાબ થઈ ચૂકી છે અને ઈમરાન ખાને ભારત પાસેથી કપાસ ખરીદવાના નિર્ણય પર યુટર્ન લીધો છે. એવામાં પાકિસ્તાન પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. આમ પણ પાકિસ્તાન ચીન માટે ગુલામ દેશ છે. માટે પાકિસ્તાની અધિકારી પણ ચીનના બોલાવવા પર શિનજિયાંગ પ્રાંતમાં કૉટન જોવા ગયા. વળી, નેપાળનો ઝૂકાવ પણ કેટલાક વર્ષોથી ચીન તરફ થયો છે અને તે પણ પાકિસ્તાન સાથે ચીનની કૉટન ઈન્ડસ્ટ્રીને જોવા ગયો છે. ચીનના રિપોર્ટ મુજબ 20 દેશોના 30 અધિકારીઓ શિનજિયાંગ પહોંચ્યા છે.\nબે દિવસ પહેલા ચીનમાં માનવાધિકારની સ્થિતિ - 2020 વિશે અમેરિકાએ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જાણવા મળ્યુ છે કે ચીને ઉડગર મુસ્લિમો સાથે સાથે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં રહેતા બીજા નાના નાના સમુદાયો સાથે ખૂબ જ ક્રૂર વ્યવહાર કર્યો છે. તેમને કેમ્પોમાં રાખવા���ાં આવ્યા અને તેમની ઉપર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીને માનવતા ઉપર જુલમ કર્યો છે માટે આ રિપોર્ટને આધાર બનાવીને ચીની એક્શનને નરસંહાર ગણવામાં આવ્યો છે. આ પહેલા અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પૉમ્પિયોએ શિનજિયાંગ પ્રાંતમાં ઉડગર મુસ્લિમો સાથે જ થઈ રહેલી હિંસાને નરસંહાર ગણાવી હતી અને હવે અમેરિકાના નવા વિદેશ મંત્રી એંટની બ્લિંકને પણ પૂર્વ વિદેશ મંત્રી માઈક પૉમ્પિયોને સાચા ગણાવ્યા છે. અમેરિકા અને બ્રિટન સહિત યુરોપિયન યુનિયન પણ શિનજિયાંગ પ્રાંતથી કૉટન ખરીદવા પર પ્રતિબંધ લગાવી ચૂક્યુ છે. માટે હવે ચીન એ દેશો પર કૉટન ખરીદવા માટે દબાણ કરી રહ્યુ છે જે તેને ના પાડવાની હેસિયત નથી રાખતા.\nતમિલનાડુઃ રેલી- રોડ શો બાદ રાતે ઢાબામાં જમવા પહોંચ્યા શાહ\nભારતીય સરહદ પર ઘાત લગાવીને બેઠું ડ્રેગન, LAC પર પાક્કા કેમ્પ બનાવી રહ્યું છે ચીન\nચીનનો અમેરિકાને સવાલ, અફઘાનિસ્તાનને બરબાદ કરીને કેમ ભાગ્યુ અમેરિકા\nઅમેરિકી સેના પરત ફરતા જ અફઘાનિસ્તામાં માથુ ઉચકતુ તાલિબાન\nભારતીય સરહદ પર નજર રાખનાર કમાંડરને પ્રમોશન, શી જિનપિંગે ખાસ પદ ભેટ આપ્યું\nપાકિસ્તાનમાં સેના અને સરકાર વચ્ચે બબાલ, સેના પ્રમુખની બેઠકમાં ઈમરાન ખાન ગેરહાજર\n100 નવાં ઈંટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ સાઈલો બનાવી રહ્યું છે ચીન, સેટેલાઈટ તસવીર પરથી થયો ખુલાસો\nચીન કૉમ્યુનિસ્ટ પાર્ટી : શી જિનપિંગે કહ્યું, હવે અમે કોઈના દાબમાં નહીં આવીએ\nચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી : શતાબ્દીની ઉજવણી, સત્તાના એકાધિકાર માટે કેવો પ્રચાર કરે છે\nશી જિનપિંગની કૉમ્યુનિસ્ટ પાર્ટી ચીનમાં સત્તાના એકાધિકાર માટે કેવો પ્રચાર કરે છે\nઅરુણાચલ પ્રદેશ પર ચીનની નજર, સરહદ નજીક શરૂ કરી બુલેટ ટ્રેન\nબ્રિટનના સંશોધકોએ જણાવ્યું ચીનમાં પ્રથમ વાર ક્યારે ફેલાયો હતો કોરોના વાઇરસ TOP NEWS\nસફળતાના શિખર પર ચીન, અંતરિક્ષ યાત્રીઓને પહેલીવાર સ્પેસ સ્ટેશને મોકલ્યા\nTokyo Olympics: મીરાબાઈ ચાનૂએ રચ્યો ઈતિહાસ, વેઈટલિફ્ટિંગમાં અપાવ્યો ભારતને 'સિલ્વર' મેડલ\nગુરુપૂર્ણિમાઃ રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ આપી શુભકામના, કહ્યુ- બુદ્ધના માર્ગે ચાલીને ભારતે પડકારોનો સામનો કરી બત\nTokyo 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હૉકીની જીતથી શરૂઆત, ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/shabana-azmi-trolled-after-she-congratulate-pm-modi-haters-are-asking-this-question-gujarati-news/", "date_download": "2021-07-26T04:52:00Z", "digest": "sha1:UQ4ONR5TFWXIGEFOVZ5HRZA57Z5BHFJG", "length": 9875, "nlines": 143, "source_domain": "www.gstv.in", "title": "શબાના આઝમીએ પીએમ મોદીને જીત બદલ શુભેચ્છા પાઠવી તો લોકોએ કહ્યું કે તમે... - GSTV", "raw_content": "\nશબાના આઝમીએ પીએમ મોદીને જીત બદલ શુભેચ્છા પાઠવી તો લોકોએ કહ્યું કે તમે…\nશબાના આઝમીએ પીએમ મોદીને જીત બદલ શુભેચ્છા પાઠવી તો લોકોએ કહ્યું કે તમે…\nલોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જનતાએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ફરીથી એનડીએને સત્તા સોંપી દીધી છે. એનડીએએ બહુમતી કરતા વધુ બેઠકો જીતી છે, કોંગ્રેસ અને અન્ય તમામ પક્ષોને પટકી નાંખ્યા છે. મોદીની જીત પર બોલીવુડમાંથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. પીએમ મોદીને શુભેચ્છા આપનારાઓમાં અભિનેત્રી અને જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમી પણ સામેલ છે. જો કે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા બાદ અભિનેત્રી શબાના આઝમી સોશ્યલ મીડિયા પર ખુબ ટ્રોલ થઇ રહ્યા છે. યુઝર્સ શબાના આઝમીને લોકો ઘણી કનડગત કરે છે.\nહેટર્સ શબાના આઝમીને પુછે છે કે તેઓ પાકિસ્તાન ક્યારે જાય છે લોકસભાનાં પરિણામો આવ્યા પછી, શબાના આઝમીએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. ટ્વિટમાં તેમણે લખ્યું: ” ભારતનાં લોકોએ મજબૂત જનાદેશ આપ્યો છે. નરેન્દ્ર મોદી અને એનડીએને ખૂબ ખૂબ અભિનંદન.” જ્યારે શબાનાએ આ ટ્વીટ્ કર્યું. ત્યારે આલોચકો કમેન્ટ્સ આપવાની શરૂ કરી દિધું. યુઝર્સે લખ્યું કે- તો પછી તમે પાકિસ્તાન ક્યારે જશો લોકસભાનાં પરિણામો આવ્યા પછી, શબાના આઝમીએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. ટ્વિટમાં તેમણે લખ્યું: ” ભારતનાં લોકોએ મજબૂત જનાદેશ આપ્યો છે. નરેન્દ્ર મોદી અને એનડીએને ખૂબ ખૂબ અભિનંદન.” જ્યારે શબાનાએ આ ટ્વીટ્ કર્યું. ત્યારે આલોચકો કમેન્ટ્સ આપવાની શરૂ કરી દિધું. યુઝર્સે લખ્યું કે- તો પછી તમે પાકિસ્તાન ક્યારે જશો અન્ય એક યુઝર્સે લખ્યું – સમજૌતા એક્સપ્રેસની ટીકિટ બુક કરાવી લીધી કે પછી પગે ચાલીને નિકળી રહ્યા છે.\nહકીકતમાં, ભૂતકાળમાં અહેવાલો હતા કે શબાના આઝમીએ કહ્યું છે કે જો વડા પ્રધાન મોદી જીતે તો તે ભારત છોડશે. પાછળથી, શબાના આઝમીએ આ સમાચારને ખોટી અને ખોટી કહી. શબાના આઝમીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે તે ભારતમાં જન્મ્યો હતો અને તે પણ ભારતમાં તેનો અંતિમ શ્વાસ લેશે. કેટલાક લોકો શબાના આઝ���ીની ચીંચીં પર રમૂજી ટિપ્પણી પણ કરે છે. મોદીની જીત પર, તેઓ શબાના આઝમી સાથે ઝઘડા કરે છે અને તેમને અભિનંદન આપે છે.\nકોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\nગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ\nજાણો કોને ક્યું સ્થાન મળશે મોદીના પ્રધાનમંડળમાં\nલોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને મળી મંજૂરી, મોદી PM પદ પરથી આપશે રાજીનામું\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.sklpsbhuj.com/sklpsnews-detail/48", "date_download": "2021-07-26T05:04:48Z", "digest": "sha1:YDA3JPAGS7LCNUT7NAXPIRWNZJJ5RMQJ", "length": 5994, "nlines": 103, "source_domain": "www.sklpsbhuj.com", "title": "\"હર હર સમાજ, ઘર ઘર સમાજ\" : આ છે સમાજનો નૂતન સૂર્યોદય", "raw_content": "\nકચ્છની સૌપ્રથમ હાર્ટ, કિડની, કેન્સર હોસ્પિટલનું 8 ડિસેમ્બરના ખાતમુહૂર્ત\nભુજ સમાજમાં વ્યવસાય ઉત્કર્ષ કાર્ય શરૂ : આજે જ સંપર્ક કરો...\nસમાજમાં 70% નવા દાતાઓએ દાન આપ્યું : સંસ્થા મહાન,કાર્ય મહાન...\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\n\"હર હર સમાજ, ઘર ઘર સમાજ\" : આ છે સમાજનો નૂતન સૂર્યોદય\n\"હર હર સમાજ, ઘર ઘર સમાજ\" : આ છે સમાજનો નૂતન સૂર્યોદય\nમુખ્મંત્રીશ્રી નિધિમાં લેવા પટેલ સમાજના 31 લાખ\nનોન કોવિડ દર્દીઓ માટે લેવા પટેલ હોસ્પિટલ તૈયાર\nતા.7/4/2019 બંધારણ સુધારા બહાલી માટે અસાધારણ સભા\nપ્રવેશ માટે ધસારો .. English Midium#Samaj# જાણો શા માટે જરૂર હતી અંગ્રેજી માધ્યમ શિક્ષણ સુવિધાની : ભ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વર્ષ ૨૦૧૮માં કૃષિ સઘ્ધરતા યોજના અમલમાં મૂકી છે જેનો હેતુ જ્ઞાતિના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેત ઉત્પાદન વધારે તે છે. હાલ આ અભિયાન હેઠળ ચોવીસીના ગામોગામ લેવા પટેલ જ્ઞાતિના ખેડૂતોના સર્વેનંબર પ્રમાણે ફોર્મ ભરી જમીન ચકાસણી કરાઈ રહી છે.\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nએજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://jainismcourse.org/faq", "date_download": "2021-07-26T04:53:04Z", "digest": "sha1:D6J36XH7KBRD6MPHZ5KWELQA65S5BMH5", "length": 61839, "nlines": 328, "source_domain": "jainismcourse.org", "title": "Faq | Learn Jainism Online", "raw_content": "\nઆ કોર્સમાં શું છે \nઆ કોર્સ સાગર જેવા જૈનધર્મના સિદ્ધાંતોને સારરૂપે અને અત્યંત સરળ રૂપે રજુ કરે છે. આ સંપૂર્ણ કોર્સ આઠ ભાગમાં વહેંચાયેલો છે :\nકોર્સની દરેક અભ્યાસ પુસ્તકમાં આ આઠેય વિષયોનું એક-એક લેસન આપવામાં આવેલ છે, જેમાં બધા જ વિષયોનું તળેટીથી લઇને શિખર સુધીનું સચોટ વર્ણન છે.\nઆ કોર્સ કોણ વાંચી શકે છે \nઆ કોર્સ દરેક વ્યક્તિ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જૈન-અજૈન, દેશ-વિદેશની કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ વયની વ્યક્તિ આમાં જોડાઈ શકે છે. સાધુ-સાધ્વી ભગવંત પણ આ કોર્સનો અભ્યાસ કરી શકે છે.\nસામાન્યથી 8 વર્ષની ઊંમરથી માંડીને 80 વર્ષની ઊંમરના કોઈ પણ સ્ત્રી કે પુરુષ આ કોર્સનો અભ્યાસ કરી શકે છે.\nઆ કોર્સ વાંચવાથી શું લાભ થશે \nદરેક માણસના જીવનમાં થનાર દરેક પ્રકારના પ્રસંગો, ઘટનાઓ અને દરેક માણસની ભાવનાઓની સમજ ઊંડાણથી આ કોર્સમાં આપવામાં આવી છે. આ કોર્સ જીવન પદ્ધત્તિ, વ્યવહાર કુશળતા, ફિલોસૉફી, બાયોલૉજી, કર્મ-સિદ્ધાંત, ઇતિહાસ વગેરે દરેક બાબતનું સચોટ વર્ણન કરે છે. જીવનની દરેક સમસ્યાનું ઉચિત સમાધાન આપીને જીવનની સાચી સફળતા અપાવવા માટે આ કોર્સ એક આલંબનનું કાર્ય કરે છે.\nઆ કોર્સ કેટલા વર્ષનો છે \nઆખો કોર્સ 3 વર્ષનો છે, એમાં મહીના દીઠ એક-એક પુસ્તક આપવામાં આવશે, એટલે એક વર્ષમાં 12 પુસ્તકોનું ભણતર કરવાનું રહેશે. એ પ્રમાણે 3 વર્ષમાં અત્યંત પ્રેરક, રોચક અને જ્ઞાનથી ભરપૂર 36 પુસ્તકોનો અભ્યાસ કરવાનો રહેશે. આ કોર્સ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે :\nત્રીજું વર્ષ : Professional\nત્રણેય વર્ષની એક ભેગી પરીક્ષા પણ થશે, જે પાસ કરનાર ને Fellowship ની ડિગ્રી આપવામાં આવશે. આ ડિગ્રીઓ જુદી-જુદી યુનિવર્સીટીથી પ્રમાણિત રહશે.*\n*આ માટે પ્રયાસ ચાલુ છે.\nસર્ટીફિકેટ કેવી રીતે મળશે \nજ્યારે વિદ્યાર્થી આ કોર્સથી જોડાશે ત્યારે એમને રજીસ્ટ્રેશન ન. આપવામાં આવશે, જે વેબસાઈટ પર એમનો User id તરીકે કામ કરશે. જ્યારે વિદ્યાર્થી Online કે Offline પરીક્ષા પાસ કરશે ત્યારે તે સર્ટીફિકેટ અમારી વેબસાઈટથી Download કરી શકશે.\nઆ કોર્સ કઈ ભાષામાં અને કઈ રીતે ભણવાનો રહેશે \nઆ કોર્સ ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ છે\nવળી, વિદ્યાર્થી આ કોર્સને પોતાનાં કોમ્પ્યુટર કે મોબાઈલથી Online પણ વાંચી શકશે, નહીંતર આપેલી પુસ્તકોથી પણ વાંચી શકે છે. પુસ્તક અને Onlineની વિષયવસ્તુ સરખી છે. Onlineમાં લેટેસ્ટ ટેક્નોલોજી (Desktop, Laptop, Palmtop, Mobile App) વગેરેથી વાંચવાની સુવિધા ઉપલબ્ધ છે.\nવિદ્યાર્થી પોતાનો રજીસ્ટ્રેશન અમારા ઓફિસે આવીને કે અમારી વેબસાઈટથી કરાવી શકે છે. ફીસનો પેમેન્ટ ચેક, કેશ કે Online કરી શકે છે. ઓફિસે આવવાવાળા વિદ્યાર્થીને પુસ્તકો તરત મળી જશે, બાકીને પોસ્ટથી મળશે.\nપુસ્તકોની સાથે પ્રશ્ન પુસ્તિકા અને Exam માટેની OMR Sheets પણ રહેશે. એક-એક પુસ્તક વાંચ્યા પછી OMR Sheets માં Exam આપવાનો રહેશે. બધી પરીક્ષાઓ આપ્યા પછી બધી OMR Sheets અમને પોસ્ટથી મોકળવાની રહેશે. અમે OMR Sheets ચેક કરી રિજલ્ટ જાહેર કરીશું.\nપહેલા વર્ષની Exam પાસ કર્યા પછી બીજા વર્ષ માટે રજીસ્ટ્રેશન કરાવવાનો રહેશે. બીજા વર્ષે પણ એવી રીતે જ પુસ્તકો વાંચવાની અને Exam આપવાના રહેશે, અને એવી જ રીતે ત્રીજા વર્ષનો અભ્યાસ રહેશે. ત્રણ વર્ષ પછી ત્રણેય વર્ષની ભેગી Exam પણ રહેશે, જે પાસ કર્યા પછી વિદ્યાર્થીને Fellowship મળશે.\nOMR Sheets કેવી રીતે ભરવી, એની સૂચનાઓ પ્રશ્ન પુસ્તિકામાં આપેલી છે, ઉપરાંત આ લિંક ઉપર ક્લીક કરીને વિડીઓ જોઈ શકો છો:\nજે વિદ્યાર્થી Offline પુસ્તક વાંચી Online Exam આપવા માંગે છે, એની પણ સુવિધા છે.\nવિદ્યાર્થી પોતાનો રજીસ્ટ્રેશન અમારા ઓફિસે આવીને કે અમારી વેબસાઈટથી કરાવી શકે છે. ફીસનો પેમેન્ટ ચેક, કેશ કે Online કરી શકે છે. અહીં વિદ્યાર્થીને પુસ્તકો નહિ મળે, પણ વેબસાઈટ કે મોબાઇલ એપથી બધુ વાંચવાનો રહેશે. Exam પણ વેબસાઈટ કે મોબાઇલ એપથી જ આપવાની રહેશે. Examનો રિજલ્ટ તરત મળી જશે અને સિર્ટીફીકેટ પણ તરત Download કરી શકાશે.\nપહેલા વર્ષની Exam પાસ કર્યા પછી બીજા વર્ષ માટે રજીસ્ટ્રેશન કરાવવાનો રહેશે. બીજા વર્ષે પણ એવી રીતે જ Online વાંચવાની અને Exam આપવાની રહેશે, અને એવી જ રીતે ત્રીજા વર્ષનો અભ્યાસ રહેશે. ત્રણ વર્ષ પછી ત્રણેય વર્ષની ભેગી Exam પણ રહેશે, જે પાસ કર્યા પછી વિદ્યાર્થીને Fellowship મળશે.\n• Online વિદ્યાર્થીઓ માટે Fee બહુ ઓછી છે.\n• વિદ્યાર્થી ગમે ત્યાં, ગમે ત્યારે મોબાઇલથી વાંચી શકે છે અને Exam આપી શકે છે. વચ્ચે-વચ્ચે રોચક Quiz પણ થાય છે.\n• જુદા-જુદા વિષયોથી જોડાયેલ લેખ, વિડીઓ, જુદી-જુદી પુસ્તકો, Moral Education ને લગતા વિડીઓ, પારિભાષિક શબ્દોનો અર્થ વગેરે ઘણી સુવિધાઓ છે.\n• ભવિષ્યમાં આખો કોર્સ Audio-Visual રીતે સાંભળી/જોઈ ને કરવાની પણ સુવિધા મળશે.\n• Time to Time વેબિનારથી સ્પેશ્યલ કલાસો પણ થશે.\n• Exam નો રિજલ્ટ તરત મળી જશે અને પાસ-સિર્ટીફીકેટ પણ તરત મળી જશે.\n• વાંચતા કોઈ જિજ્ઞાસા કે Doubt હોય તો Ask Panditની સુવિધા પણ છે.\n• આપની જોડે બીજો કોઈ આ કોર્સ કરી રહ્યો હોય તો આપને ખબર રહેશે.\n• જ્ઞાની મહાત્માઓ ના નવા-જુના લેખો, પુસ્તકો અને વિડીઓથી ભરપૂર Web-Library નો લાભ મેળવી શકો છો.\n• મનોરંજન જોડે જ્ઞાનવૃદ્ધિના ઘણા Online Games રમી શકો છો.\n• વિવિધ પ્રવૃત્તિઓ કરી આપ Points earn કરી શકો અને અમારા પ્રોડક્ટ્સ ખરીદીને તે Points Redeem કરી શકો છો.\n• સમગ્ર જૈનસંઘમાં થતી ગતિવિધિઓની જાણકારી પ્રાપ્ત કરી શકો છો.\n• રોજે નવી-નવી Stories, Blogs, Quiz વગેરેમાં ભાગ લઈ શકો છો.\nજો તમે ગ્રુપનો કે પરિવારનો Single રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો માત્ર એક જ રજીસ્ટ્રેશન (એટલે પુસ્તકોનો એક જ Set લઈ શકો છો), પછી Exam માટે રજીસ્ટ્રેશનના વ્યક્તિ દીઠ માત્ર 100/- આપવાના રહેશે.\nઆવી જ રીતે કોઈ પણ જૈનસંઘ / ટ્રસ્ટ પોતાની પાઠશાળા માટે રજીસ્ટ્રેશન કરવા માંગે તો માત્ર એક રજીસ્ટ્રેશનથી પણ થઈ જશે, પછી Exam માટે રજીસ્ટ્રેશનના વ્યક્તિ દીઠ માત્ર 100/- આપવાના રહેશે.\nઆ કોર્સમાં જોડાવવા ફોર્મ કેવી રીતે ભરવું \nજેને Online વાંચવું હોય તે Jainismcourse.org ઉપર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જે વિદ્યાર્થીને પુસ્તક જોઈતી હોય, તે અમારી સુરત ઓફિસમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે, નહીંતર ફોન / મોબાઇલ / મેલથી પણ રજીસ્ટ્રેશન થાય છે. ફીની ચુકવણી પણ Online કે અમારા ઓફિસ પર કરી શકાય છે.\nઆમાં પરીક્ષા કેવી રીતે થશે \nદરેક પુસ્તકના એક-એક પ્રશ્ન-પત્ર ભરવાના રહેશે, એટલે કે દર મહિનાનું એક પ્રશ્ન-પત્ર રહેશે, જે બહુ-વૈકલ્પિક પ્રશ્ન (MCQ) તરીકે ભરવાનું રહેશે. જે વિદ્યાર્થી Online પરીક્ષા ન આપી શકે, તે OMR દ્વારા પણ પ્રશ્ન-પત્ર ભરી શકે છે. OMR કેવી રીતે ભરવું, એની સૂચના પ્રશ્ન-પત્ર જોડે આપવામાં આવશે. Online પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીને તરત જ મળી જશે, પણ OMR Sheet વિદ્યાર્થી સંસ્થાને મોકલશે જે સંસ્થા દ્વારા ચેક કરીને તેમને રિઝલ્ટ જણાવવામાં આવશે. આ બધી પરીક્ષાઓ Open Book છે, એટલે વિદ્યાર્થી પુસ્તક જોઈને પણ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષાને અમે માસિક પરીક્ષા કહીશું.\nદરેક માસિક પરીક્ષા 100 ગુણાંકની રહેશે, જેમાંથી ઓછામાં ઓછા 60 ગુણાંક આવશે તો જ વિદ્યાર્થી પાસ થશે. 60 થી ઓછા ગુણાંક આવ્યા હોય તો તે પરીક્ષા ફરીથી થશે.\nદરેક વર્ષના અંતે, જ્યારે વિદ્યાર્થીએ તે વર્ષની 12 માસિક પરીક્ષાઓ પાસ કરી લીધી હોય, ત્યારે એમની વાર્ષિક પરીક્ષા થશે. વાર્ષિક પરીક્ષા પણ Online કે OMRથી થશે.\nવાર્ષિક પરીક્ષા 100 ગુણાંકની રહેશે, જેમાં માસિક 12 પ્રશ્ન-પત્રોના પ્રાપ્ત ગુણાંકને 50ના ગુણોત્તરમાં ઉમેરવામાં આવશે. આ પ્રમાણે કુળ 150માંથી ઓછામાં ઓછા 80 ગુણાંક આવશે તો જ વિદ્યાર્થી પાસ થશે. 80 થી ઓછા ગુણાંક આવ્યા હોય તો તે વાર્ષિક પરીક્ષા ફરીથી થશે.\nજે વિદ્યાર્થી પ્રથમ વર્ષની વાર્ષિક પરીક્ષા પાસ કરી લેશે, તેને Preliminary સ્તરનું પ્રમાણ-પત્ર અને સ્કોલરશીપ આપવામાં આવશે, જેના પછી તે બીજા વર્ષમાં દાખલ થશે. બીજા વર્ષની વાર્ષિક પરીક્ષા પાસ કર્યા પછી તેને Intermediate સ્તરનું અને ત્રીજા વર્ષની વાર્ષિક પરીક્ષા પાસ કર્યા પછી તેને Professional સ્તરનું પ્રમાણ-પત્ર આપવામાં આવશે. દર વર્ષે સ્કોલરશીપ માટેની પણ વ્યવસ્થા છે.\nઆના પછી ત્રણેય વર્ષની એક ભેગી પરીક્ષા થશે, તે પરીક્ષા પાસ કર્યા પછી એમને Fellowship ની વિશેષ ડિગ્રી આપવામાં આવશે.\nજો કોઈ વિદ્યાર્થી વચ્ચે ભણતર પડતું મૂકી દે તો શું \nકોઈ કારણસર જો વિદ્યાર્થી કોર્સ વચ્ચે છોડી દે તો પછી ગમે ત્યારે એમની અનુકૂળતા મુજબ તે ફરીથી જોડાઈ શકે છે. એટલે કે કોઈ વિદ્યાર્થી Preliminary પાસ કરીને કોર્સ છોડી દે તો પછી ફરી ચાલુ કરતી વખતે તે સીધો Intermediateમાં જોડાઈ શકે છે.\nજૈનધર્મ જ્ઞાનનો મહાસાગર છે. જો તમે વધારે ભણતર કરવા માંગો છો તો Fellowship પછી તમે ઘણા વિષયોના નિષ્ણાત પણ બની શકો છો. Fellowship મેળવ્યા પછી તમે Specialization in KarmaSidhanta (કર્મ-સિદ્ધાંતના નિષ્ણાત), Specialization in Spirituality (અધ્યાત્મશાસ્ત્રના નિષ્ણાત) વગેરે કોર્સ કરી શકો છો.\nઆમાં સ્કોલરશીપની જોગવાઈ છે \nપાસ થનાર વિદ્યાર્થીઓ માટે દર વર્ષે સંસ્થા તરફથી સ્કોલરશીપ આપવામાં આવશે. વળી, દરેક સ્તર પર સારા ગુણાંક લાવવા વાળા વિદ્યાર્થીઓને લકી-ડ્રોથી વિશેષ સ્કોલરશીપ પણ આપવામાં આવશે.\nલકી-ડ્રો સિસ્ટમ : શ્રેષ્ઠ ગુણાંકવાળા વિદ્યાર્થીઓને નીચે લખ્યા મુજબ લકી-ડ્રો સિસ્ટમથી વિશેષ સ્કોલરશીપ આપવામાં આવશે :\nબાકી વિદ્યાર્થીઓ માટે પણ સ્કોલરશીપની જોગવાઈ છે.\nશું આ કોર્સથી રોજગારી વગેરેની તક મળશે \n ઘણા સ્થાનો પર જૈન પાઠશાળાઓ છે, તમે ત્યાં શિક્ષક રૂપે જોડાઈ શકો છો. Specialization કરીને વિશેષ પ્રકારના બીજા કાર્યો પણ કરી શકો છો.\nશું પરીક્ષાની ફી જુદી છે \nજો આપનું કોર્સ માટેનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, તો પરીક્ષાની જુદી ફી નથી. પણ જો આપના પરિવારમાંથી એક જ વ્યક્તિનું રજીસ્ટ્રેશન છે, કે ગ્રુપમાંથી એક જ વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય, તો પછી તે વ્યક્તિ સિવાયના પરિવાર કે ગ્રુપ અંતર્ગત બીજા લોકોએ પરીક્ષા આપવી હોય તો એમના રજીસ્ટ્રેશન માટે ફક્ત વર્ષ દીઠ 100/- રૂપિયા આપવાના રહેશે. આ રજીસ્ટ્રેશન પણ Online કે Offline થશે.\nસાધુ-સાધ્વીજી ભગવંતને આ કોર્સ કરવો હોય તો શું કરવું \nતેઓ માટે અભ્યાસની બધી જ પદ્ધત્તિ ઉપર જણાવ્યા મુજબ જ રહેશે. ફોર્મ ભરી આપ્યા પછી તેઓશ્રીએ જણાવેલા સરનામા ઉપર કોર્સ તેમજ પ્રશ્ન-પત્ર અને OMR Sheet મોકલવામાં આવશે. અને પરીક્ષાનું આખા વર્ષનું ઉત્તર-પત્ર એકી સાથે તેઓશ્રીએ સંસ્થાને મોકલવાનું રહેશે. એમના અભ્યાસનો સંપૂર્ણ લાભ અને વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે.\nકોર્સ પૂર્ણ થયા પછી પુસ્તકના સેટનું શું કરવું \n(1) અભ્યાસના પુનરાવર્તન માટે તમે તમારા ઘરે જ યોગ્ય જગ્યાએ પુસ્તકો સાચવી શકો છો.\n(2) બીજા જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીઓને કોર્સમાં જોડીને તેમને આ સેટ ભેંટરૂપે આપી શકો છો.\n(3) સંસ્થાને પરત પણ કરી શકો છો. પરત થયેલા સેટ સંસ્થા તરફથી યોગ્ય જ્ઞાનપિપાસુઓ સુધી વિના મૂલ્યે પહોંચાડવામાં આવશે. તે સેટ વ્યવસ્થિત સ્થિતિમાં હશે તો જ સ્વીકારાશે.\nખૂબ જ સુંદર રીતે અને અસાધારણ પદ્ધત્તિથી તૈયાર થયેલા આ કોર્સમાં આપને જોડાવવા માટે હાર્દિક આમંત્રણ છે અને વિનંતી છે કે, આપ ઓછામાં ઓછા બીજા 10 જણને આ કોર્સમાં જોડો. સમ્યગ્જ્ઞાનના આ ભગીરથ મિશનમાં આપનો સાથ અવિસ્મરણીય રહેશે.\nવધુ જાણકારી માટે જુઓ jainismcourse.org કે પછી આ નંબર પર ફોન કરો - 7874110008\nફી : 3 વર્ષની ફી : રૂપિયા 4500/- (3000/-) એક વર્ષની ફી : રૂપિયા 1500/- (1000/-)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/01-03-2021/243239", "date_download": "2021-07-26T05:53:32Z", "digest": "sha1:LTVTJSKZ4WEVWJTUF3Y7GPO2GWSA7C6P", "length": 8959, "nlines": 101, "source_domain": "www.akilanews.com", "title": "નરેન્દ્રભાઈને જે પણ બ્રાન્ડની વેક્સિન આપવામાં આવી હોય તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવા કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમની માગણી:", "raw_content": "\nનરેન્દ્રભાઈને જે પણ બ્રાન્ડની વેક્સિન આપવામાં આવી હોય તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવા કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમની માગણી:\nનવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત કર્યા પછી રાષ્ટ્ર બીજા રસીકરણ ડ્રાઇવ માટે તૈયાર થઈ ગયું છે ત્યારે કોંગ્રેસે વિકાસના રાજકારણીકરણનો આશરો લીધો. કોંગ્રેસના નેતા અને તમિળનાડુના સાંસદ કાર્તિ ચિદમ્બરમે પીએમ મોદીને અપાયેલી રસીની બ્રાન્ડનો સંપૂર્ણ ખુલાસો કરવાની માંગ કરી છે. ટ્વિટર પર કાર્તિ ચિદમ્બરમે જણાવ્યું હતું કે પીએમ મોદી દ્વારા રસી લેવાનો નિર્ણય લોકોને આત્મવિશ્વાસ આપશે, પરંતુ તેમણે રસીની બ્રાન્ડની સંપૂર્ણ વિગતો પણ જાહેર કરવી જોઈએ. રાજકીય માઇલેજ મેળવવાનો કોઈપણ પ્રયાસ બેક ફાયર થશે તેમ પણ કાર્તિએ કહ્યું હતું., જો કે, એવું સામે આવ્યું કે વડા પ્રધાને કોવાક્સિનનો ડોઝ લીધો હતો, વિરોધ પક્ષોએ આ વેકસીનને લઈને સવાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે ભારત બાયોટેકની રસી કોરોના રસી છે.\nસંખ્યાબંધ નેતાઓએ બાયોટેક રસીને એવા તબક્કે મંજૂરી આપવા માટે સરકારને સવાલ ઉઠાવ્યા હતા જ્યારે તેના ત્રીજા તબક્કાની ટ્રાયલના ટેસ્ટિંગના પરિણામો હજી બહાર આવ્યા ન હતા. અખિલેશ યાદવે તેને \"ભાજપની રસી\" ગણાવતાં સમાજવાદી પાર્ટી સૌથી વધુ અવાજ ઉઠાવવાવાળો પક્ષ બન્યો હતો, જ્યારે કોંગ્રેસના અનેક નેતાઓએ માંગ કરી હતી કે કેન્દ્રીય પ્રધાનો સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ નહીં પણ ભારત બાયોટેકની કોવાક્સિન રસી લે, જે હજી અંતિમ પરિક્ષણના તબક્કામાં છે.\nઆ સમ��ચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nસડોદરમાં આભ ફાટ્યુઃ ૧૮ ઇંચ access_time 11:05 am IST\n૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત access_time 10:39 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/24-06-2021/255656", "date_download": "2021-07-26T04:17:26Z", "digest": "sha1:ULYKWU523S73VOSWIC3HJ5MCPMBVTJXQ", "length": 9146, "nlines": 102, "source_domain": "www.akilanews.com", "title": "રિલાયન્સના વૈશ્વિકરણની મુકેશ અંબાણીની જાહેરાત : કંપનીના બોર્ડમાં સાઉદીના Aramcoના અધ્યક્ષની એન્ટ્રી", "raw_content": "\nરિલાયન્સના વૈશ્વિકરણની મુકેશ અંબાણીની જાહેરાત : કંપનીના બોર્ડમાં સાઉદીના Aramcoના અધ્યક્ષની એન્ટ્રી\nયાસીર અલ રૂમાય્યાન સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રિલાયન્સ બોર્ડમાં સામેલ\nમુંબઈ :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44 મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પણ RILના વૈશ્વિકરણની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં કંપનીની વૈશ્વિક યોજનાઓની જાહેરાત કરવામાં આવશે. તેમણે રિલાયન્સ બોર્ડમાં સાઉદી Aramcoના અધ્યક��ષ, યાસીર અલ-રૂમાય્યાનને પણ શામેલ કરવામાં આવ્યા છે. સીએમડી મુકેશ અંબાણીએ યાસીર અલ-રૂમાય્યાનને કંપની બોર્ડમાં આવકારતાં કહ્યું કે રિલાયન્સના વૈશ્વિકરણની આ શરૂઆત છે.\nયાસીર અલ રૂમાય્યાન સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રિલાયન્સ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. 2019 ની વાર્ષિક સામાન્ય સભામાં રિલાયન્સે સાઉદી Aramcoને ઓઇલ-ટુ કેમિકલ (ઓ 2 સી) બિઝનેસમાં 20 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. આ ડીલમાં ગુજરાતના જામનગર ખાતે બે ઓઇલ રિફાઈનરીઓ અને પેટ્રો કેમિકલ સંપત્તિનો સમાવેશ છે. આ સિવાય સીએમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે છેલ્લા એજીએમથી અમારો ધંધો અને નાણાં અપેક્ષા કરતા વધારે વધ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કોરોના સંકટ પછી પણ છેલ્લા 1 વર્ષમાં 75,000 નવી નોકરીઓ આપી છે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, RILની પેટાકંપની રિલાયન્સ રિટેલ આગામી 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોને રોજગાર આપશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nકેરળમાં વધતા કોરોનાના કહેરથી દેશમાં ત્રીજી લહેરના ટકોરા લાગ્યા : દેશમાં નવા 36.840 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 33.603 દર્દીઓ રિકવર થયા : વધુ 377 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.20.962 થયો : એક્ટીવ કેસ 4.05.848 થયા : કુલ કેસની સંખ્યા 3.14.08.333 થઇ access_time 12:12 am IST\nચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના બે યુવકોના કસ્ટડીમાં અપમૃત્યુ પ્રકરણ : સોમવારે ડાંગ બંધનું એલાન access_time 12:05 am IST\n'હર કામ દેશ કે નામ' ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પિટલ વડોદરા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયુ access_time 11:58 pm IST\nપૂર્વ સિક્કિમમાં 4 ની તીવ્રતાનો ભૂંકપના આંચકા અનુભવાયા access_time 11:55 pm IST\nહવે મરઘાના અવશેષમાંથી બનશે ડીઝલ : 40 ટકા મળશે સસ્તું : કેરળના પશુ ડોક્ટરે પ્લાન્ટ શરુ કર્યો access_time 11:53 pm IST\nવડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘમહેર યથાવત access_time 11:47 pm IST\nટી-20ની પ્રથમ મેચમાં ભારતે 38 રને શ્રીલંકાને હરાવ્યું : ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી access_time 11:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/08/hindi-vyakaran-video-download.html", "date_download": "2021-07-26T05:15:12Z", "digest": "sha1:HTWZF4PGVYDTVDVUEIKEALXPBY6G3TAK", "length": 2045, "nlines": 45, "source_domain": "www.pgondaliya.com", "title": "Hindi Vyakaran Video Download - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/aa-git-mate-karishma-30-var-badlya-hata/", "date_download": "2021-07-26T05:19:01Z", "digest": "sha1:2WY7HCFKECGEG3CJQJDG5UR45APDDZUY", "length": 11774, "nlines": 120, "source_domain": "www.royalgujju.com", "title": "આ ગીત માટે કરિશ્મા કપૂરે ૩૦ વાર બદલ્યા હતા કપડા, થઇ ગઈ હતી બેહાલ", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Other Entertainment આ ગીત માટે કરિશ્મા કપૂરે ૩૦ વાર બદલ્યા હતા કપડા, થઇ ગઈ...\nઆ ગીત માટે કરિશ્મા કપૂરે ૩૦ વાર બદલ્યા હતા કપડા, થઇ ગઈ હતી બેહાલ\nકરિશ્મા કપૂર ૯૦ ના દશકની સૌથી પ્રખ્યાત અભિનેત્રી હતી. એમની પહેલી ફિલ્મ ‘પ્રેમકૈદી’ હતી. એ સમયની સૌથી શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રી હતી. ગોવિંદા સાથે એમની જોડી સૌથી વધારે પ્રખ્યાત હતી. પણ લગ્ન કર્યા પછી કરિશ્માએ બોલીવુડને જાણે કે અલવિદા કહી દીધું. જોકે, વચવચમાં એ કેટલીક ફિલ્મ અને ટીવી શો માં જોવા મળી.\nપોતાના કરિયરમાં એકથી એક ચડિયાતી હીટ ફિલ્મો આપનારી કરિશ્મા સુનીલ શેટ્ટી સાથે વર્ષ ૧૯૯૬ માં ફિલ્મ ‘કૃષ્ણા’ માં જોવા મળી હતી. ફિલ્મનું એક ગીત ‘જાન્જરીયા’ ઘણું હીટ થયું હતું. આ ગીતના માત્ર મ્યુજિક અને શબ્દો સારા હતા એટલું જ નહિ, પણ કરિશ્મા અને સુ��ીલની જબરદસ્ત એક્ટિંગએ એને એક અલગ જ લેવલ પર પહોચાડી દીધા હતા.\nવાયરલ થયો જૂનો ઇન્ટરવ્યુ\nઆ દિવસોમાં સોશ્યલ મીડિયા પર એક જુનો વિડીયો ઘણી તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ ઈન્ટરવ્યુંમાં કરિશ્મા જાન્જરીયાના ફીમેલ વર્જનને લઈને એક ખુલાસો કરતી દેખાઈ રહી છે. કરિશ્મા મુજબ, એમણે ફક્ત કપડા બદલ્યા, અને સાથે જ પોતાનો મેકઅપ પણ બદલાવ્યો.\n૩૦ વાર બદલવા પડ્યા કપડા\nકરિશ્મા કહે છે,’ સુપરહિટ સોંગ જાન્જરીયા મેલ અને ફીમેલ બે વર્જનમાં ફિલ્માવાયું હતું. જ્યાં મેલ વર્જનનું શુટિંગ ૫૦ ડીગ્રીના તાપમાનવાળા રણમાં થઇ હતી, તો ફીમેલ વર્જનને મુંબઈમાં જ ફિલ્માવાયું હતું. રેગીસ્તાનમાં શુટિંગના સમયે અમારે રેતીમાં ડાન્સ કરવો પડ્યો હતો. પણ સમસ્યા તો ત્યારે થઇ જયારે શુટિંગ સમયે રેતી ઉડીને અમારી આંખોમાં આવી રહી હતી. અમે જયારે ફીમેલ વર્જનનું શુટિંગ શરુ કર્યું તો મને અહેસાસ થયો કે ગીતના શુટિંગ દરમિયાન ૩૦ વાર આઉટફીટ બદલ્યા હતા.\n૨૦૦૩ માં કર્યા હતા લગ્ન\nકરિશ્મા એ વર્ષ ૨૦૦૩ માં દિલ્લી બેસ્ડ બિજનેસમેન સંજય કપૂરે પોતાના જીવનસાથીના રૂપમાં પસંદ કર્યા હતા. લગ્નના થોડા સમય પછી બંને વચ્ચે અણબનાવની ખબરો આવવા લાગી. પરિણામે એમના લગ્ન થોડા જ વર્ષોમાં તૂટી ગયા. કરિશ્માએ સંજય પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો અને વર્ષ ૨૦૧૨ માં સંજયથી છૂટાછેડા લઇ લીધા.\nસંજયથી છૂટાછેડા લીધા પછી જ્યાં સંજય કપૂરે પ્રિય સચદેવા સાથે લગ્ન કર્યા, તો કરિશ્મા આજે પણ સિંગલ છે. જોકે, વચ વચમાં કરિશ્માનું નામ સંદીપ તોષનીવાલ સાથે જોડાઈ રહ્યું છે. ખબરોનું માનીએ તો એકબીજાને ડેટ કરી રહ્યા છે, પણ કરિશ્મા અત્યારે આ સંબંધને છુપાવીને રાખવા ઈચ્છે છે. સંદીપ કરિશ્માના ઘરે થતા પ્રોગ્રામમાં ણ હાજરી આપે છે.\nવાત કરીએ વર્ક ફ્રન્ટની તો ઘણા સમયથી કરિશ્મા મોટા પડદે દેખાઈ નથી. પણ હાલમાં જ એમણે ZEE ૫ ની વેબસીરીજ ‘મેન્ટલહુડ’ થી નાના પડદે વાપસી કરી છે. કરિશ્માનું કમબેક ફેન્સને ઘણું ગમ્યું અને લોકોએ એમના અભિનયને વખાણ્યું. જણાવી દઈએ, કરિશ્માના નામે હીરો નં ૧, જુબૈદા, ફિજા, દિલ તો પાગલ હે, રાજા હિન્દુસ્તાની , હસીના માન જાયેગી, કુલી નંબર ૧, અંદાજ અપના અપના, બીવી નંબર ૧, જીત, જુડવા, ગોપી કિશન, રાજા બાબુ, હમ સાથ સાથ હે, સહીત ઘણી હીટ ફિલ્મો સામેલ છે.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ ની ચર્ચા\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nBollywood:- કપૂર પરિવાર માં દેરાણી-જેઠાણી નીતુ અને બબીતા વચ્ચે હંમેશા રહી છે લડાઈ, જાણો શું છે દુશ્મની નું કારણ \nદીકરી આથીયા શેટ્ટી અને કેએલ રાહુલના સબંધને લઈને સુનીલ શેટ્ટીએ કર્યો ખુલાસો, કહ્યું – બંને ગુડ…\nલિવ ઇન રિલેશનશિપ માં રહ્યા પછી ટીવી ના આ સ્ટાર્સે તોડ્યો સંબંધ, મહિનાઓ વિતાવ્યા હતા સાથે\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/article/%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AB%80%E0%AA%AE%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE/5fa6247c64ea5fe3bd1decef?language=gu", "date_download": "2021-07-26T04:36:43Z", "digest": "sha1:2NWWNST2UIKRPJHBWLH36BDDBQSYWVQ6", "length": 3881, "nlines": 65, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- ૩૩૦ રૂપિયા માં ૨ લાખ નો વીમો જાણો સંપૂર્ણ યોજના ! - એગ્રોસ્ટાર", "raw_content": "\n૩૩૦ રૂપિયા માં ૨ લાખ નો વીમો જાણો સંપૂર્ણ યોજના \nસંદર્ભ : Sarkari DNA. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને અવશ્ય શેર કરો.\nયોજના અને સબસીડીવિડિઓકૃષિ જ્ઞાન\nસમાચારયોજના અને સબસીડીકૃષિ જ્ઞાન\nSBI બેન્કિંગ સર્વિસ યથાવત રાખવા માટે તુંરત કરો આ કાર્ય \n👨‍💻 દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે (SBI) પોતાના ગ્રાહકો માટે એક નોટીસ જાહેર કરી છે. બેન્કે પોતાના એકાઉન્ટ હોલ્ડર્સને 30 સપ્ટેમ્બરથી પહેલા પાન અધાર કાર્ડને...\nસમાચારયોજના અને સબસીડીસબસિડીકૃષિ જ્ઞાન\nરસોઈ ગેસ સિલેન્��ર અહીં બુક કરવો પરત મળશે 900 રૂપિયા \nરસોઈ ગેસની વધતી કિંમતોના કારણે લોકોના ખર્ચા પણ વધ્યા છે. છેલ્લા કેટલાક મહિનાથી સિલેન્ડરની કિંમતોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. હાલમાં જૂલાઈ મહિનામાં સબ્સિડી વગરના એલપીજી...\nબીઝનેસ આઈડિયાસમાચારયોજના અને સબસીડીકૃષિ જ્ઞાન\nઘરેબેઠા ફ્રીમાં શરૂ કરો આ બિઝનેસ, થશે તગડી કમાણી \n🔸 શું તમે કોરોના કાળ દરમિયાન તમારી નોકરી ગુમાવી છે તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વિના જોરદાર કમાણી કરી...\nબિઝનેસ ફંડા | GSTV\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00160.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2017/12/kids-video_27.html", "date_download": "2021-07-26T03:28:06Z", "digest": "sha1:4VGMAHGURMS5M6Y5BMVNCHQK4FOTOX24", "length": 2219, "nlines": 25, "source_domain": "www.pgondaliya.com", "title": "હ્રસ્વ ‘ઉ’ વાળા ગુજરાતી શબ્દો | Kids Video - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nUncategories હ્રસ્વ ‘ઉ’ વાળા ગુજરાતી શબ્દો | Kids Video\nહ્રસ્વ ‘ઉ’ વાળા ગુજરાતી શબ્દો | Kids Video\nનાના બાળકોના વાંચન માટે હ્રસ્વ ‘ઉ’ સ્વરવાળા શબ્દો –નાના બાળકો માટે ઉપયોગી આ વીડિયો : જેમાં બે -ત્રણ અને ચાર અક્ષરવાળા શબ્દોનો સમાવેશ કરેલ છે.\nહ્રસ્વ ‘ઉ’ વાળા ગુજરાતી શબ્દો : Video\nનાના બાળકો માટે અન્ય ઉપયોગી વીડિયો :\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00160.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://4masti.com/train-na-zuva-na-niyam-bdlaya/", "date_download": "2021-07-26T05:28:06Z", "digest": "sha1:EWK4M2LX5GZTYPB33QIRBW5LMH7OA63M", "length": 11929, "nlines": 78, "source_domain": "4masti.com", "title": "હવે ટ્રેનમાં સીટ નાં ઊંઘવા નાં ઝગડામાં થોડો વધુ ફેરફાર કરવામાં આવ્યો છે જાણો ઊંઘવા નો સમય |", "raw_content": "\nInteresting હવે ટ્રેનમાં સીટ નાં ઊંઘવા નાં ઝગડામાં થોડો વધુ ફેરફાર કરવામાં આવ્યો...\nહવે ટ્રેનમાં સીટ નાં ઊંઘવા નાં ઝગડામાં થોડો વધુ ફેરફાર કરવામાં આવ્યો છે જાણો ઊંઘવા નો સમય\nરેલ્વે રીઝર્વેશન કોચમાં મુસાફરી દરમિયાન હમેશા યાત્રીઓને સુવા માટે થઈને ઝગડા જેવી સ્થિતિ ઉભી થઇ જતી હતી. આ ઝગડાઓ ઓછા કરવા માટે રેલ્વેએ સુવાના નક્કી કરેલ સમયમાં એક કલાકનો ઘટાડો કરેલ છે. (આનાથી ખાસ ફેર નાં પડે કારણ કે જે ઊંઘવા માટે જીદ લઇ બેઠા હોય એ તો ઝગડા જ કરાવશે)\nરેલ્વે બોર્ડ તરફથી બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ રીઝર્વેશન કોચના યાત્રીઓ હવે રાત્રે ૧૦ વાગ્યા થી લઈને સવારે છ વાગ્યા સુધી જ સુઈ શકે છે, જેથી બીજા લોકોને નીચેની સીટ ઉપર બાકી રહેલા કલાકોમાં બેસવાની તક મળે.\nઆ પહેલા સુવાનો અધિકૃત સમય રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી જ હતો.\nરેલ્વે બોર્ડે ૩૧ ઓગસ્ટે બહાર પાડેલ પરિપત્ર માં કહ્યું છે,” રીઝર્વેશન કોચમાં સુવાની સુવિધા રાતના ૧૦ વાગ્યા થી લઈને સવારે ૬.૦ વાગ્યા સુધી છે અને બાકી રહેલા સમયમાં બીજા રીઝર્વેશન વાળા યાત્રીઓ (મિડલ અને ઉપર ના કોચના) નીચેની સીટ ઉપર બેસી શકે છે.”\nપરિપત્રમાં આમ તો થોડા ખાસ યાત્રીઓ ને સુવાના સમયમાં છૂટ આપવામાં આવી છે.\nતેમાં કહેવામાં આવ્યું છે, “યાત્રીઓમાં બીમાર, દિવ્યાંગ અને ગર્ભવતી મહિલા યાત્રીઓ ના કિસ્સામાં સહયોગનો આગ્રહ કરવામાં આવ્યો છે, જેમાં જો તે ઈચ્છે તો નક્કી કરેલ સમય કરતા વધુ સુઈ શકે છે.”\nનવી જોગવાઈ એ ભારતીય વાણિજ્યિક નિયમાવલી ખંડ-૧ ના પેરેગ્રાફ ૬૫૨ ને દુર કરી નાખ્યો છે. તે પહેલા આ જોગવાઈ મુજબ યાત્રી રાતના નવ વાગ્યાથી લઈને સવારે છ વાગ્યા સુથી સુઈ શકતા હતા .\nકચેરીના પ્રવક્તા અનીલ સક્સેનાએ કહ્યું, “અમે સુવાની સગવડતા ને લઈને યાત્રીઓની મુશ્કેલીઓ વિષે અધિકારીઓ પાસેથી ફીડબેક મળી છે. અમારી પાસે પહેલા જ તેના માટે નિયમ છે. આમ તો અમે તેના વીશે ચોખવટ કરી દેવા માંગતા હતા અને નક્કી કરવા માંગતા હતા કે આનું પાલન થાય.”\nતેમણે કહ્યું કે આ જોગવાઈ સુવાની સગવડતા વાળા બધા જ રીઝર્વેશન કોચમાં લાગુ થશે.\nતેવું બીજા અધિકારોએ કહ્યું.”સુવાના સમયમાં એક કલાકનો ઘટાડો એટલા માટે કરવામાં આવી છે કે અમુક યાત્રીઓ ટ્રેનમાં ચડતાની સાથે જ પોતાની સીટ ઉપર સુઈ જતા હતા. ભલે દિવસ હોય કે રાત. તેનાથી અપર કોચ અને મિડલ કોચ ના યાત્રીઓને અગવડતા થતી હતી.”\nકચેરીના અધિકારોએ કહ્યું કે નવા આદેશ ટીટી ને પણ નક્કી કરલ સમય થી વધુ સુવાને લગતા વિવાદોને પાર પાડવામાં સરળતા થશે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવુ���, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nધનની પરેશાની દૂર કરવા માટે ગુરુવારના દિવસે કરો આ 8 કામ, ભગવાન વિષ્ણુ કરશે બેડો પાર\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nમંગળના રાશિ પરિવર્તનથી આ 7 રાશિઓની ચમકશે નસીબ, ખુલશે પ્રગતિના રસ્તા.\nમેષ રાશિ : આજે તમારું સ્વાસ્થ્ય સારું બન્યું રહશે. પરિવારજનો સાથે સમય આનંદપૂર્વક વિતાવશો. તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. આજે...\nફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર ફીચર, તમારા જેવા દેખાશે આ ઈમોજી,...\nઆયુર્વેદની શાખા છે એલોપેથી, આ લેખ વાંચીને મોટા મોટાને આવી જશે...\nઆ દેશના કોરોનાની ટેસ્ટિંગ કીટ પર બબાલ, ઘેટાં-બકરાના ટેસ્ટ પણ આવી...\nમોમોઝ ખાવાથી થાય છે આ 4 મોટા નુકશાન… એક વખત જાણી...\nવારંવાર મોઢામાં છાલા થવાના આ ૮ છે કારણ જાણી લો પછી...\nશુક્રનું સિંહ રાશિમાં ભ્રમણ, આ 7 રાશિવાળાના બદલાઈ જશે નસીબ.\nઆવવાની છે નાગ પંચમી, શિવરાત્રી, હરિયાળી ત્રીજ અને રક્ષાબંધન, નોંધી લો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/gaumutr-na-aushdhiy-fayda/", "date_download": "2021-07-26T05:26:03Z", "digest": "sha1:QBIFTIVVMO3LCVBH7IFX3Y6JJZFFXCMA", "length": 18177, "nlines": 92, "source_domain": "4masti.com", "title": "અમેરિકાએ ગૌમૂત્ર ઉપર ઘણા પેટન્ટ લઇ લીધા છે જાણો દેશી ગાયના ગોમૂત્ર ના ઔષધીય ગુણ |", "raw_content": "\nInteresting અમેરિકાએ ગૌમૂત્ર ઉપર ઘણા પેટન્ટ લઇ લીધા છે જાણો દેશી ગાયના ગોમૂત્ર...\nઅમેરિકાએ ગૌમૂત્ર ઉપર ઘણા પેટન્ટ લઇ લીધા છે જાણો દેશી ગાયના ગોમૂત્ર ના ઔષધીય ગુણ\nઅમેરિકાએ ગૌમૂત્ર ઉપર ઘણા પેટન્ટ લઇ લીધા છે, અને અમેરિકી સરકાર દર વર્ષે ભારતમાંથી ગાયનું મૂત્ર આયાત કરે છે અને તેમાંથી કેન્સરની દવા બને છે. તેમને તેનું મહત્વ સમજાવા લાગ્યું છે. જયારે આપણ શાસ્ત્રોમાં કરોડો વર્ષો પહેલા તેનું મહત્વ જણાવવામાં આવેલ છે. આવો જાણીએ દેશી ગાયના ગૌમૂત્રના ઔષધીય ગુણો વિષે.\n૧. ગૌમૂત્ર કડક, કડછું, તીખું અને ગરમ હોવાની સાથે સાથે વિશ નાશક, જીવાણું નાશક, ત્રિદોષ નાશક, મેઘા શક્તિ વર્ધક અને ઝડપી પચવા વાળું હોય છે. તેમાં નાઈટ્રોજન, તામ્ર, ફાસ્ફેટ, યુરીયા, યુરિક એસીડ, પોટેશિયમ, સલ્ફેટ, ફોસ્ફેટ, ક્લોરાઈડ અને સોડીયમ ની જુદા જુદા પ્રમાણ મળી આવે છે. તે શરીરમાં તામ્ર ની ઉણપ ને પૂરી કરવામાં ઉપયોગી છે.\n૨. ગૌમૂત્ર ન માત્ર લોહીના તમામ પ્રકારના વિકારોને દુર કરનાર, કફ, વાત પિત્ત સબંધી દોષો ના નાશક, હ્રદય રોગો અને વિશ અસરને દુર કરનારા, શક્તિ વધારનાર ગણવામાં આવે છે, પણ તે ઉંમર પણ વધારે છે.\n૩. પેટની બીમારીઓ માટે ગૌમૂત્ર રામબાણ જેવું કામ કરે છે, તેને ડોક્ટરની સલાહ મુજબ નિયમિત પીવાથી યકૃત એટલે લીવરના વધવાની સ્થિતિમાં ફાયદો થાય છે. તે લીવરને સારું કરીને લોહીને સાફ કરે છે અને રોગ સામે લડવાની ક્ષમતા વિકસાવે છે.\n૪. ૨૦ મી.લિ. ગૌમૂત્ર રોજ સવારે પીવાથી નીચે જણાવેલ રોગોમાં ફાયદો થાય છે.\n૧. ભૂખની ઉણપ. ૨. અજીર્ણ, ૩. હર્નિયા. ૪. મીર્ગી, ૫. ચક્કર આવવા, ૬. હરસ, ૭. પ્રમેહ, ૮. મધુમેહ, ૯. કબજીયાત, ૧૦. ઉદરરોગ, ૧૧. ગેસ, ૧૨. લુ લાગવી, ૧૩. કમળો. ૧૪. ખંજવાળ. ૧૫. મુખરોગ, ૧૬. બ્લડપ્રેશર, ૧૭. કુષ્ઠ રોગ, ૧૮. જાંડીસ, ૧૯. ભગંદર, ૨૦. દાંતના રોગ, ૨૧. આંખના રોગ, ૨૨. ધાતુ ક્ષીણતા, ૨૩. જુકામ, ૨૪. તાવ, ૨૫.ત્વચા રોગ, ૨૬. ઈજા, ૨૭. માથાનો દુખાવો, ૨૮. દમ. ૨૯. સ્ત્રીરોગ, ૩૦. સ્તનરોગ, ૩૧. છીહીરિયા, ૩૨. અનિન્દ્રા.\n૫. ગૌમૂત્ર મેધ્યા અને હ્રદયા કહેવામાં આવે છે. આવી રીતે તે મગજ અને હ્રદયને શક્તિ પૂરી પડે છે. તે માનસિક કારણો થી થતા આઘાત થી હ્રદયનું રક્ષણ કરે છે અને આ અંગોને અસર કરનારા અંગોને અસર કરનારા રોગોથ��� બચાવે છે.\n૬. તેમાં કેન્સરને અટકાવવા વાળી ‘કરકયુમીન’ ,મળી આવે છે.\n૭. કેન્સર ની સારવારમાં રેડિયો એક્ટીવ એલીમેંટ ઉપયોગમાં લેવામાં આવે છે. ગૌમૂત્ર માં યોગ્ય સોડીયમ, પોટેશીયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર વગેરે માંથી લવણ જુદું પડીને રેડિયો એલીમેંટ જેવું કામ કરવા લાગે છે અને કેન્સરની કાબુ બહારના વધારા ઉપર તરત નિયંત્રણ કરે છે. કેન્સર કોશિકાઓનો નાશ કરે છે. અર્ક ઓપરેશન પછી વધેલ કેન્સર કોશિકાઓ નો પણ નાશ કરે છે. એટલે ગૌમૂત્ર માં કેન્સર બીમારીઓ ને દુર કરવાની શક્તિ રહેલી છે. કેન્સરના દર્દીઓ માટે કાળા રંગની ગાય નું ગૌમૂત્ર લેવું જોઈએ. અને ધ્યાન રાખવું જોઈએ ગાય ગર્ભવતી ન હોય, તેનાથી સારું છે ગાયના બછડા કે બછ્ડી નું ગૌમૂત્ર લેવામાં આવે.\n૮. દૂધ આપનારી ગાયના મૂત્રમાં “લેકટોજ” નું પ્રમાણ વધુ મળી આવે છે, જે હ્રદય અને મસ્તિક ના વિકારો માટે ઉપયોગી હોય છે.\n૯. ગાયના મૂત્રમાં આયુર્વેદ નો ખજાનો છે. તેની અંદર ‘કાર્બોલિક એસીડ’ હોય છે જે જીવાણું નાશક છે, તે કીટાણું જન્ય રોગોનો પણ નાશ કરે છે. ગૌમૂત્ર ભલે જેટલા દિવસ રાખો ખરાબ થતું નથી.\n૧૦. સાંધા ના રોગમાં દુખાવા વાળી જગ્યા ઉપર ગૌમૂત્ર થી શેક કરવાથી આરામ મળે છે. શિયાળાની ઋતુમાં આ તકલીફોમાં સુંઠ સાથે ગૌમૂત્ર પીવું ફાયદાકારક ગણાવેલ છે.\n૧૧. ગેસની તકલીફમાં રોજ સવારે અડધા કપ પાણીમાં ગૌમૂત્ર સાથે મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવું જોઈએ.\n૧૨. ચામડીના રોગમાં ગૌમૂત્ર અને વાટેલું જીરુંના લેપથી આરામ મળે છે. ધાધર, ખરજવા માં ગૌમૂત્ર ઉપયોગી છે.\n13. ગૌમૂત્ર મોટાપો ઓછો કરવામાં મદદગાર છે, એક ગ્લાસ તાજા પાણીમાં ચાર ટીપા ગૌમૂત્ર સાથે બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ભેળવીને નિયમિત પીવાથી લાભ મળે છે.\n૧૪. ગૌનુત્રના સેવન ગાળીને કરવો જોઈએ. આ એવું રસાયણ છે, જે ગઢપણ ને અટકાવે છે અને શરીરને તંદુરસ્ત બનાવી રાખે છે.\n૧૫. ગૌમૂત્ર કોઈપણ કુદરતી ઔષધી સાથે ભેળવીને તેના ગુણ ધર્મને વીસ ગણા વધારી દે છે. ગૌમૂત્રના ઘણા ખાદ્ય પદાર્થો સાથે સારો સબંધ છે જેમકે ગૌમૂત્ર સાથે ગોળ, ગૌમૂત્ર મધ સાથે વગેરે.\n૧૬ અમેરીકામાં થયેલ એક અનુસંધાન થી એ સિદ્ધ થઇ ગયું કે ગાયના પેટમાં ‘વિટામીન બિ’ કાયમ જ રહે છે. આ સતોગુણી રસ છે અને વિચારોમાં સાત્વિકતા લાવે છે.\n૧૭. ગૌમૂત્ર લેવાનો ઉત્તમ સમય રોજ સવારનો હોય છે અને તે પેટ સાફ કર્યા પછી ખાલી પેટ લેવું જોઈએ. ગૌમૂત્ર સેવન ના ૧ કલાક પછી જ ભોજન કરવું જોઈએ.\n૧૮. ગૌમૂત્ર દેશી ગાયનું જ સેવન કરવું સારૂ રહે છે. ગાયનું ગર્ભવતી કે રોગ ગ્રસ્ત ન હોવી જોઈએ. એક વર્ષ થી મોટી વાછડી નું ગૌમૂત્ર ઘણું ફાયદાકારક હોય છે.\n૧૯. માંસાહારી વ્યક્તિએ ગૌમૂત્ર ન લેવું જોઈએ. ગૌમૂત્ર લેવાના ૧૫ દિવસ પહેલા માંસાહાર બંધ કરી દેવું જોઈએ. પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિને સીધું ગૌમૂત્ર ન આપવું જોઈએ, ગૌમૂત્ર પાણીમાં ભેળવીને આપવું જોઈએ. ગીષ્મ ઋતુમાં ગૌમૂત્ર ઓછા પ્રમાણમાં લેવું જોઈએ.\n૨૦. ઘરમાં ગૌમૂત્ર છાટવાથી જ લક્ષ્મી કૃપા મળે છે, જે ઘરમાં રોજ ગૌમૂત્ર છાટવમાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી ની વિશેષ કૃપા વરસે છે.\n૨૧. ગૌમૂત્ર માં ગંગા માતા વાસ કરે છે. ગંગા ને તમામ પાપો ને હરવા વાળી માનવામાં આવે છે, એટલે ગૌમૂત્ર પીવાથી પાપનો નાશ થઇ જાય છે.\n૨૨. જે ઘરમાં નિયમિત રીતે ગૌમૂત્ર છાંટવામાં આવે છે, ત્યાં ઘણા બધા વાસ્તુ દોષોનું સમાધાન એક સાથે થઇ જાય છે.\n૨૩. દેશી ગાયનું છાણ મૂત્ર મિશ્રણ થી ‘પ્રોપીલીન ઓક્સાઈડ’ ઉત્પન થાય છે, જે વરસાદ લાવવામાં ઉપયોગી થાય છે. આ મિશ્રણ થી ‘ઈથીલીન ઓકસાઇડ’ ગેસ નીકળે છે જે ઓપરેશન થીએટર માં કામમાં આવે છે.\n૨૪. ગૌમૂત્ર કીટાણું નાશક તરીકે પણ ઉપયોગી છે. દેશી ગાય ના એક લીટર ગૌમૂત્રને આઠ લીટર પાણીમાં ભેળવીને ઉપયોગ કરવામાં આવે છે. ગૌમૂત્ર દ્વારા ખેતીમાં નૈસર્ગિક યુરીયા મળે છે. તેને કારણે ખાતર તરીકે પણ છાંટવમાં ઉપયોગી થાય છે. ગૌમૂત્ર થી ઔષધિઓ અને કીટાણું નિયંત્રક બનાવી શકાય છે.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nટ્રેન ટિકિટની બુકીંગને લઈને IRCTC એ જાહેર કર્યા નવા નિયમ, જે...\nટ્રેનમાં મુસાફરી કરનારા ભૂલ્યા વગર આ વાંચી લે, IRCTC એ ટ્રેન ટિકિટ બુકીંગને લઈને જાહેર કર્યા આ નવા નિયમ. ટ્રેન ટિકિટના બુકીંગને લઈને IRCTC એ...\nનવી ઈલેક્ટ્રીક કાર બેટરી, 10 મિનિટના ચાર્જિંગમાં મળશે 480 કિમી સુધીની...\nભોજનનો સ્વાદ વધારવો છે તો માત્ર 10 મિનીટમાં બનાવો ‘ચીલી ઓઇલ’,...\nOTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં...\nપીરિયડ્સનો દુ:ખાવો દૂર કરવામાં દવાઓથી વધારે અસરદાર છે આદુ, દુ:ખાવો દુર...\n તો ખાઓ આ ગલેલી, ગરમી થઇ જશે છું...\nછોકરીઓની ઊંઘવાની રીત જણાવે છે છોકરાઓમાં એમની પસંદ, જાણો કઈ રીતના...\nનવા ટ્રાફિક નિયમ દ્વારા 1 વર્ષ પહેલા ચોરી થયેલા બાઈકે માલિકને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/article/%E0%AA%AA%E0%AA%B6%E0%AB%81-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3/5f338c5364ea5fe3bde023a8?language=gu&state=gujarat", "date_download": "2021-07-26T04:29:13Z", "digest": "sha1:2YMARXRJQ3XCDCBGCOZR44NMGMGK56KQ", "length": 4824, "nlines": 66, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- પશુ માટે યોગ્ય દાણ મિશ્રણ ! - એગ્રોસ્ટાર", "raw_content": "\nપશુ માટે યોગ્ય દાણ મિશ્રણ \nગાભણ પશુ ને દાણ મિશ્રણમાં વિયાણના એક મહિના અગાઉ થી દરરોજ 100 ગ્રામ બાયપાસ ફેટ તેમજ વિયાણ ના 120 દિવસ સુધી 15 ગ્રામ બાયપાસ ફેટ પ્રતિ લિટર દૂધ તેમજ પશુ ને નિયમિત મિનરલ મિક્સર 40 થી 60 ગ્રામ આપવાથી પશુમાં દૂધ ઉત્પાદન શક્તિ, ચરબીની ટકાવારી, પશુદીઠ આવક તેમજ તાજા જન્મેલા બચ્ચા ના વજનમાં વધારો થાય અને પશુ વહેલી બંધાય છે.\nઆપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.\nગાયભેંસડેરીપશુપાલનએગ્રી ડૉક્ટર સલાહકૃષિ જ્ઞાનચારો\nબનાસ ડેરીએ પશુપાલકો માટે કરાઈ અનેક લાભકારી જાહેરાત \n🐄 બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ડેરીનાં ચેરમેન દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી જુદી-જુદી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી...\nપશુપાલન | TV9 ગુજરાતી\nપશુપાલનભેંસગાયડેરીસમાચારયોજના અને સબસીડીકૃષિ જ્ઞાન\nપશુપાલન-ડેરી સાથે જોડાયેલ ખેડુતોને ગોપાલ રત્ન એવોર્ડ મળશે \n🐃🐄કૃષિ ઉપરાંત, ભારતના ખેડુતોની આવકનો બીજો સૌથી મોટો સ્રોત પશુપાલન અને ડેરી છે. કેન્દ્ર સરકાર પશુપાલન અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે...\nપશુપાલનભેંસગાયડેરીયોજના અને સબસીડીકૃષિ જ્ઞાન\nજાણો, દૂધ-ઉત્પાદકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય \n🐄🐃 મુખ્યમંત્રીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ...\nપશુપાલન | કૃષિ જાગરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/gallery/news-gallery/cm-rupani-in-the-ramakrishna-of-moraribapu/", "date_download": "2021-07-26T04:52:42Z", "digest": "sha1:WVQLRKKHU6K5TXF4ZBVTZYPVVBGEVEGR", "length": 9521, "nlines": 176, "source_domain": "chitralekha.com", "title": "મોરારિબાપુની રામકથામાં CM રુપાણી | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome Gallery News & Event મોરારિબાપુની રામકથામાં CM રુપાણી\nમોરારિબાપુની રામકથામાં CM રુપાણી\nમુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ અમરેલીના સાવરકુંડલા ખાતે વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે આયોજિત રામકથામાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના પ૭ લાખ પરિવારોને મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં સરકારે આવરી લીધા છે. મુખ્યપ્રધાન આ આરોગ્ય મંદિરના વિવિધ વિભાગોની નીરિક્ષણ-મુલાકાત અને દર્દીઓની સારવાર-સુશ્રુષાની માહિતી મેળવ્યા બાદ પ્રખર કથાકાર પૂજ્ય મોરારીબાપૂની રામકથાનું શ્રવણ કરવા ઉપસ્થિત રહ્યા હતા.\nમુખ્યપ્રધાન વિજય રુપાણીએ મોરારિ બાપુનું વંદન સહ અભ��વાદન કર્યું હતું અને કથા શ્રવણ કર્યુ હતું.\nમોરારિબાપુએ કહ્યું કે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી સ્વભાવે સાવ સરળ છે અને સતત પ્રજા વચ્ચે રહે છે. તે સારી બાબત છે. રાજનેતાઓએ સતત લોકો વચ્ચે રહેવું જોઇએ. તો જ લોકોની વાચાવેદના જાણવા મળે છે. તેમણે રૂપાણીના વડપણમાં રાજ્ય સરકાર જે પ્રજાલક્ષી કાર્યો કરી રહી છે, તેની પ્રશંસા કરી હતી.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleનર્મદા જળસંકટઃ ગુજરાત સરકારે કેન્દ્ર પાસે માગી મદદ\nNext articleધરમપુર-બીએપીએસ મંદિરનો શિલાન્યાસ વિધિ…\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ એનાયત…\nવારાણસીમાં વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર ‘રુદ્રાક્ષ’નું ઉદઘાટન\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/09/primary-scholarship-exam-2014-result.html", "date_download": "2021-07-26T04:17:17Z", "digest": "sha1:6EO65PE4UBG6M2H3TMVDN5MHTR5URZOU", "length": 1720, "nlines": 28, "source_domain": "www.pgondaliya.com", "title": "Primary Scholarship Exam 2014 Result - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nResult Download -શિષ્ય��ૃતિ પરીક્ષા ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pm-narendra-modi-on-top-in-approval-ratings-among-world-leaders-gujarati-news/", "date_download": "2021-07-26T04:50:35Z", "digest": "sha1:BAK67W2KEBMZSGULDJ5L5B5YS5DO6RTY", "length": 11620, "nlines": 143, "source_domain": "www.gstv.in", "title": "પીએમ મોદીની દુનિયાભરમાં બોલબાલા: અપ્રૂવલ રેટિંગ્સમાં સૌથી આગળ, વિશ્વના તમામ દિગ્ગજ નેતાઓને પછાડ્યા - GSTV", "raw_content": "\nપીએમ મોદીની દુનિયાભરમાં બોલબાલા: અપ્રૂવલ રેટિંગ્સમાં સૌથી આગળ, વિશ્વના તમામ દિગ્ગજ નેતાઓને પછાડ્યા\nપીએમ મોદીની દુનિયાભરમાં બોલબાલા: અપ્રૂવલ રેટિંગ્સમાં સૌથી આગળ, વિશ્વના તમામ દિગ્ગજ નેતાઓને પછાડ્યા\nકોરોના કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની દુનિયાભરમાં લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. અમેરિકન એજન્સી મોર્નિંગ કંસલ્ટ (Morning Consult) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. એજન્સી અનુસાર પીએમ મોદીની કુલ અપ્રુવલ રેટિંગ 55 છે. એજન્સી રિપોર્ટમાં તે પણ દર્શાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તમામ વૈશ્વિક નેતાઓમાં સૌથી વધુ છે. આ એજન્સી દુનિયાભરના નેતાઓ અને સરકારની અપ્રુવલ રેટિંગ જારી કરે છે.\nઆ નેતાઓની પણ વધી લોકપ્રિયતા\nમૉર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઇંટેલિજેંસે વર્તમાનમાં 13 દેશો (ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ, સંયુક્ત રાજ્ય અમેરિકા)ના નેતાઓની અપ્રુવલ રેટિંગ જારી કરી છે. એજન્સીના તાજેતરના સર્વેમાં પીએમ મોદી ઉપરાંત જે નેતાઓની લોકપ્રિયતામાં વધારો થયો છે તેમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એંડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રેડોર અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરિસન સામેલ છે. સર્વે અનુસાર, 22 ડિસેમ્બર સુધી, મેક્સિકન રાષ્ટ્રપતિ એંડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રેડોરનો સ્કોર 29 હતો જ્યારે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરિસનનો સ્કોર 27 હતો.\nવિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે ભારત\nઆ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી દેશમાં દુનિયાનું સૌથી મોટુ કોરોના વેક્સીન રસીકરણ અભિયાનની શરૂઆત કરવા જઇ રહ્યાં છે. તેમણે ગુજરાતના રાજકોટમાં એમ્સનો પાયો નાંખતા આ વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટુ કોવિડ-19 રસીકરણ અભિયાન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં કોવિડ સંક્રમણના નવા કેસની સંખ્યા હવે ઓછી થઇ રહી છે. આપણે આગામી વર્ષે દુનિ���ાનું સૌથી મોટો કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ ચલાવવાની તૈયારી કરી રહ્યાં છીએ.\nપીએમ મોદીએ જણાવ્યો 2021નો મંત્ર\nપીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, સ્વાસ્થ્ય જ સંપદા છે, વર્ષ 2020એ આપણને આ સારી રીતે શીખવ્યુ છે. ભારત વૈશ્વિક સ્વાસ્થ્યના તંત્રિકા કેન્દ્ર રૂપે ઉભરી આવ્યુ છે. વર્ષ 2021માં આપણે સ્વાસ્થ્ય સેવામાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવવાની છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે 2021 માટે આપણો મંત્ર હોવો જોઇએ, દવા પણ કડકાઇ પણ. તેમણે કહ્યું કે, તેની પહેલા મે કહ્યું હતું, જ્યાં સુધી દવા નહી ત્યાં સુધી ઢીલાશ નહી.\nકોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\nગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ\nવિપુલ ચૌધરી ચૂંટણી જ ન લડી શકે તેવા દાવપેચો પડ્યા ઉંધા, અશોક ચૌધરી જૂથને સૌથી મોટો ફટકો\n સુરતમાં બ્રિટનથી આવેલા વધુ 3 લોકો કોરોનાથી સંક્રમિત થતાં તંત્ર ચિંતિત, નવા સ્ટ્રેનની આશંકા વચ્ચે સેમ્પલો પુણે મોકલાયા\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની ત��વ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/waterfall/", "date_download": "2021-07-26T04:55:41Z", "digest": "sha1:JOW5QSCA6ITSDPZP2VLDEDZ4RQLUI65A", "length": 7434, "nlines": 137, "source_domain": "www.gstv.in", "title": "waterfall. - GSTV", "raw_content": "\nVIDEO : ન્યૂટનના સિદ્ધાંતોના ઉડ્યા છોતરા : ઝરણું ધરતી પર પડવાને બદલે આકાશ માર્ગે જવા લાગ્યું\nદુનિયાભરનાં લોકો સુંદર ધોધ જોવા માટે ઘણીવાર જુદી જુદી જગ્યાએ જાય છે. જેમાં તેઓ જુએ છેકે, સુંદર વાતાવરણમાં એક સફેદ રંગનું ઝરણું બહુજ ઉંચાઈએથી નીચે...\nનર્મદા ડેમની જળસપાટી 137.08 મીટરે પહોંચી, ગમે ત્યારે પાર કરી શકે છે ઐતિહાસિક સપાટી\nકેવડિયા કોલોની પાસે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં જળસપાટી 137.08 મીટરે પહોંચી છે. અને આ સપાટીમાં સતત...\nભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળસપાટી 28.50 ફૂટને પાર પહોંચી\nઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે ભરૂચ ખાતે નર્મદાની જળસપાટીમાં વધારો નોંધાયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે જળસપાટી 28.50 ફૂટે પર પહોંચી છે. જે ભયજનક સપાટીથી...\nઅમિતાભ બચ્ચનના નામે અહીં આવેલો છે વૉટર ફૉલ, ખુદ Big Bને નથી થઇ રહ્યો વિશ્વાસ\nસિક્કીમમાં અમિતાભ બચ્ચનના નામ પર એક ઝરણું છે. જેની જાણકારી સ્વયં અભિનેતાને પણ નહોતી. અમિતાભે હાલમાં જ એક તસવીર પોતાના ટ્વિટર હેન્ડલ પરથી રીટ્વીટ કરી...\nVideo: ફર્સ્ટ ક્લાસ AC ટ્રેનમાં અચાનક ફૂટી નિકળ્યું પાણીનું ઝરણું, આખો કોચ થયો પાણી પાણી\nતમે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ એસીમાં મુસાફરી કરતા હોવ અને અચાનક તમારી સીટ પાસેથી પાણીનું ઝરણું વહેતુ થઈ જાય તો. કંઈક આવું જ બન્યું છે બેંગાલુરુથી...\nમધ્યપ્રદેશના ધોધમાં નહાવા પડનારા તમામનું જીવન જોખમાયું, 30 યાત્રીઓ ફસાયા\nતો મધ્યપ્રદેશમાં એક ધોધમાં 11 લોકો તણાવવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે કે 30 જેટલા ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ...\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00163.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://cnvidyavihar.edu.in/events_section/%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%A4%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BF%E0%AA%95-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5/", "date_download": "2021-07-26T04:47:38Z", "digest": "sha1:3RL7IBK64W23TMGKU6KSIT43DPJZJ5FT", "length": 3309, "nlines": 65, "source_domain": "cnvidyavihar.edu.in", "title": "કલાનિકેતન વાર્ષિક ઉત્સવ - C N Vidyavihar", "raw_content": "\nશેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા\nધબકતું ચી. ન. પરિસર\nમુખ્યા પૃષ્ઠ > 2014 > March > કલાનિકેતન વાર્ષિક ઉત્સવ\nશેઠ સી.એન.કલાનિકેતનનો વાર્ષિકઉત્સવ ઉજવાઇ ગયો જેમાં બાળકલાકારોએ કંઠ્ય સંગીત, હાર્મોનિયમ તબલા વાદન અને ભરતનાટ્યમ જેવીઅલગઅલગકલાઓનુંનિદર્શનકર્યુ. ઓલ ઈન્ડિયા રેડિયોના જાણીતા કંઠ્ય સંગીત કલાકાર શાશ્વતીબેન ભટ્ટાચાર્ય તેમજ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી અમલ ધ્રુવ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.hzorkf.com/medical-gas-oxygen-plant-for-hospital-uses-product/", "date_download": "2021-07-26T04:31:33Z", "digest": "sha1:J6ER5GC5Y4ABWMYERURZOCZ55HDKMN2A", "length": 14890, "nlines": 202, "source_domain": "gu.hzorkf.com", "title": "ચાઇના મેડિકલ ગેસ ઓક્સિજન પ્લાન્ટ હોસ્પિટલ માટે મેડિકલ ઓક્સિજન ફિલિંગ મશીન ઉત્પાદકો અને સપ્લાયર્સનો ઉપયોગ કરે છે અથવા", "raw_content": "\nક્રાયોજેનિક હવા અલગ ઓક્સિજન પ્લાન્ટ\nક્રાયોજેનિક હવા અલગ નાઇટ્રોજન પ્લાન્ટ\nહવાથી અલગ થવાના સાધનો\nક્રાયોજેનિક હવા અલગ ઓક્સિજન પ્લાન્ટ\nક્રાયોજેનિક હવા અલગ ઓક્સિજન પ્લાન્ટ\nક્રાયોજેનિક હવા અલગ નાઇટ્રોજન પ્લાન્ટ\nઓક્સિજન અને નાઇટ્રોજન ફેક્ટ ...\nતબીબી ગેસ ઓક્સિજન પ્લાન્ટ માટે ...\nલિક્વિડ નાઇટ્રોજન પ્લાન્ટ લિક્વિ ...\nપ્રવાહી ઓક્સિજન અને નાઇટ્રોજન ...\nક્રિઓજેનિક પ્રકાર ઉચ્ચ અસરકારક ...\nહોસ્પિટલ માટે મેડિકલ ગેસ ઓક્સિજન પ્લાન્ટ મેડિકલ ઓક્સિજન ફિલિંગ મશીનનો ઉપયોગ કરે છે\nએર સેપરેશન યુનિટ એ એવા ઉપકરણોને સંદર્ભિત કરે છે જે ઓક્સિજન, નાઇટ્રોજન અને આર્ગોન પ્રવાહી હવામાંથી દરેક ઘટક ઉકળતા બિંદુના તફાવત દ્વારા નીચા તાપમાને મેળવે છે.\nઅમને ઇમેઇલ મોકલો પીડીએફ તરીકે ડાઉનલોડ કરો\nમોડ્યુલર ડિઝાઇન અને બાંધકામ માટે 1. સરળ સ્થાપન અને જાળવણીનો આભાર.\n2. સરળ અને વિશ્વસનીય કામગીરી માટે સંપૂર્ણ સ્વચાલિત સિસ્ટમ.\nHigh. ઉચ્ચ શુદ્ધતાવાળા industrialદ્યોગિક વાયુઓની ગેરં��ીડ ઉપલબ્ધતા.\nAny. કોઈપણ જાળવણી કામગીરી દરમિયાન વપરાશ માટે સંગ્રહિત પ્રવાહી તબક્કામાં ઉત્પાદનની ઉપલબ્ધતા દ્વારા બાંયધરી.\n5. ઓછી .ર્જા વપરાશ.\n6. ટૂંકી સમય વિતરણ.\nઓક્સિજન, નાઇટ્રોજન, આર્ગોન અને અન્ય દુર્લભ ગેસ, હવાના વિભાજન એકમ દ્વારા ઉત્પાદિત, સ્ટીલ, રાસાયણિકમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે\nઉદ્યોગ, રિફાઇનરી, ગ્લાસ, રબર, ઇલેક્ટ્રોનિક્સ, આરોગ્યસંભાળ, ખોરાક, ધાતુઓ, વીજ ઉત્પાદન અને અન્ય ઉદ્યોગો.\nસામાન્ય તાપમાનના પરમાણુ ચાળણી શુદ્ધિકરણ, બૂસ્ટર-ટર્બો વિસ્તૃતક, નીચા દબાણવાળા સુધારણા સ્તંભ, અને ક્લાયંટની આવશ્યકતા અનુસાર આર્ગોન નિષ્કર્ષણ સિસ્ટમ સાથે 1.Air વિભાજન એકમ.\n2. ઉત્પાદનની આવશ્યકતા અનુસાર બાહ્ય સંકોચન, આંતરિક કમ્પ્રેશન (એર બૂસ્ટ, નાઇટ્રોજન બૂસ્ટ), સ્વ-દબાણ અને અન્ય પ્રક્રિયાઓ ઓફર કરી શકાય છે.\n3. ASU ની બ્લUકિંગ સ્ટ્રક્ચર ડિઝાઇન, સાઇટ પર ઝડપી ઇન્સ્ટોલેશન.\nAS.એસ.યુ.ની એક્સ્ટ્રા લો પ્રેશર પ્રક્રિયા જે એર કોમ્પ્રેસર એક્ઝોસ્ટ પ્રેશર અને ઓપરેશન ખર્ચને ઘટાડે છે.\n5. અદ્યતન આર્ગોન નિષ્કર્ષણ પ્રક્રિયા અને ઉચ્ચ આર્ગન નિષ્કર્ષણ દર.\n1. સંપૂર્ણ નીચા દબાણ હકારાત્મક પ્રવાહ વિસ્તરણ પ્રક્રિયા\n2. સંપૂર્ણ નીચા દબાણ બેકફ્લો વિસ્તરણ પ્રક્રિયા\n3. બુસ્ટર ટર્બોએક્સપેન્ડર સાથે સંપૂર્ણ દબાણની પ્રક્રિયા\nઅગાઉના: લિક્વિડ નાઇટ્રોજન પ્લાન્ટ લિક્વિડ નાઇટ્રોજન ગેસ પ્લાન્ટ, ટાંકીઓ સાથે શુદ્ધ નાઇટ્રોજન પ્લાન્ટ\nઆગળ: તબીબી અને Industrialદ્યોગિક ઉપયોગ માટે ઓક્સિજન અને નાઇટ્રોજન ફેક્ટરી પ્રોજેક્ટ\nતબીબી ઓક્સિજન જનરેટર સાધનો\nતમારો સંદેશ અહીં લખો અને અમને મોકલો\nપીએસએ ઓક્સિજન ઘટક / પીએસએ નાઇટ્રોજન પ્લાન્ટ માટે ...\nવધુ ઉત્પાદનો જુઓ >\nમેડિકલ ઓક્સિજન જનરેટર હોસ્પિટલ Oક્સિજન જનરેટર ...\nસ્પષ્ટીકરણ આઉટપુટ (Nm³ / h) અસરકારક ગેસ વપરાશ (Nm³ / h) હવા સફાઈ સિસ્ટમ ORO-5 5 1.25 KJ-1.2 ORO-10 10 2.5 KJ-3 ORO-20 20 5.0 KJ-6 ORO-40 40 10 KJ-10 ઓરો -60 60 15 કેજે -15 ઓરો -80 80 20 કેજે -20 ઓરો-100 100 25 કેજે -30 ઓરો -1 150 150 38 કેજે -40 ઓરો-200 200 50 કેજે -50 અમે નવીનતમ પીએસએ (PSA) નો ઉપયોગ કરીને પીએસએ ઓક્સિજન પ્લાન્ટ બનાવીએ છીએ. પ્રેશર સ્વિંગ orર્સોર્પ્શન) ટેકનોલોજી. લે છે ...\nવધુ ઉત્પાદનો જુઓ >\n90% -99.9999% શુદ્ધતા અને મોટી ક્ષમતા પીએસએ નાઈટર ...\nવધુ ઉત્પાદનો જુઓ >\nઉત્પાદક ઉચ્ચ શુદ્ધતા નાઇટ્રોજન સાધનો પીએસ ...\nવધુ ઉત્પાદનો જુઓ >\nવેચાણ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પીએસએ ઓક્સિજન પ્લાન્ટ જેથી ...\nવધુ ઉત્પાદનો જુઓ >\nપીએ��એ નાઇટ્રોજન પ્રોડક્શન ગેસ પ્લાન્ટ પીએસએ નાઇટ્રોજન ...\nવધુ ઉત્પાદનો જુઓ >\nનંબર 88 ઝૈક્સી પૂર્વ માર્ગ જિંગ્નાન ટાઉન હાંગઝો શહેર ઝેજીઆંગ ચાઇના\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશે પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\n© ક©પિરાઇટ - 2019-2020: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kids.dadabhagwan.org/stories/dadas-life-incidents/deep-spiritual-understanding-from-young/", "date_download": "2021-07-26T05:00:52Z", "digest": "sha1:XKUALPYPVY2RNS3LZ2S7SLRMQVVCAOGS", "length": 2525, "nlines": 66, "source_domain": "kids.dadabhagwan.org", "title": "Story Time", "raw_content": "\nનાનપણથી જ ઊંડી આધ્યાત્મિક સમજણ\nનાનપણથી જ ઊંડી આધ્યાત્મિક સમજણ\nએક વાર એક જ્યોતિષ એમના(અંબાલાલના) ઘરે આવ્યા.\nએમણે ઝવેરબાને કહ્યું કે એમનો દીકરો ખુબ ભાગ્યશાળી છે. એ ખુબ નામ અને પ્રસિદ્ધિ કમાશે.\nજ્યોતિષે અંબાલાલના કલ્યાણ માટે ઝવેરબાને અમુક વિધિ કરાવવા કહ્યું જેનો ખર્ચ ૧૦૦-૧૫૦ જેટલો હતો. (ત્યારના ૧૦૦ રૂપિયાની કિંમત અત્યારના ૧૦૦૦ રૂપિયા જેટલી થાય).\nનાના હોવા છતાં અંબાલાલ ખુબ સમજણવાળા હતા. એમણે પોતાની માતા અને જ્યોતિષને કહ્યું કે, “હું તો ભગવાનના ખાસ આશીર્વાદ (ભગવાનની ચિઠ્ઠી) લઈને જન્મ્યો છું. મારા કલ્યાણ માટે કોઈ વિધિની જરૂર નથી.\"\nઅંબાલાલમાં નાનપણથી જ એવી ઊંડી સમજણ હતી કે, \"હું મારું ભાગ્ય લઈને આવ્યો છું અને એમાં કોઈ વ્યક્તિ કે વિધિ ફેરફાર ના કરી શકે.”\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/assam-heavy-rain-flooded-42-lakh-people-effected-gujarati-news/", "date_download": "2021-07-26T03:36:34Z", "digest": "sha1:T7556KWOX7USMOUINZXQ5ZRV2ZXNK6JO", "length": 8991, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "આસામમાં પૂરના કારણે જનજીવન હાલ-બેહાલ, 33માંથી 30 જિલ્લા પૂરની ઝપટમાં...42 લાખથી વધુ લોકો પ્રભાવિત - GSTV", "raw_content": "\nઆસામમાં પૂરના કારણે જનજીવન હાલ-બેહાલ, 33માંથી 30 જિલ્લા પૂરની ઝપટમાં…42 લાખથી વધુ લોકો પ્રભાવિત\nઆસામમાં પૂરના કારણે જનજીવન હાલ-બેહાલ, 33માંથી 30 જિલ્લા પૂરની ઝપટમાં…42 લાખથી વધુ લોકો પ્રભાવિત\nઆસામમાં પૂરના કારણે જનજીનન હાલ-બેહાલ થયુ છે. આસામના 33માંથી 30 જિલ્લા પૂરની ઝપટમાં આવી ગયા છે. ત્યારે કાઝીરંગા નેશનલ પાર્કનો 92 ટકા ભૂ-ભાગ પૂરના પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં સતત વધારો થવાના કારણે આસામમાં વિનાશ વેરાયો છે.\nરાજ્યમાં 4157 ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. અને 42 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પૂરના કારણે આસામમાં સોમવારે ચાર લોકોના મોત નિપજ્યા. આ સાથે જ રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક વધીને 15 થઇ ગયો.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ સાથે ફોન પર વાત કરી. અને રાજ્યમાં ઉત્પન્ન સ્થિતિ અંગે માહિતી મેળવી. રાજ્યના અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાનમાં સેનાની મદદ લેવામાં આવી રહી છે. આસામમાં પૂરના કારણે 10 લાખ વધુ પશુ પ્રભાવિત થયા છે. આસામમાં 1986 બાદનું આ સૌથી ભયંકર પૂર છે.\n૩૩માંથી ૩૦ જિલ્લા પૂરની ઝટપમાં\nકાઝીરંગા નેશનલ પાર્કમાં જળબંબાકાર\n૪,૧૫૭ ગામમાં પૂરના પાણી\nઆસામમાં ૪૨ લાખ લોકો પૂરથી પ્રભાવિત\nરાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nપોર્નોગ્રાફી કેસ/ રાજ કુંદ્રાના કાનપુર કનેક્શનમાં વધુ એક ખુલાસો, કુંદ્રાના નિક્ટવર્તી શખ્સની ખાસ હતી મહિલા\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nસુરતઃ નગરપાલિકા કોમ્પ્લેક્ષમાં મળી આવી લોહીથી લથપથ લાશ, મોઢા અને શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા\nપ્રિયંકા ચોપરાએ ગાયું જોનસ બ્રધર્સનું Sucker સોન્ગ, નિકે આપ્યો આ રીતે સાથ\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\nવોટરોને રૂપિયા વેચવાના ગુનામા��� પહેલી વખત એક્શન, કોર્ટમાં મહિલા સાંસદને સંભળાવવામાં આવી છ મહિનાની સજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/india-out-of-azlan-shah-hockey-cup-final/", "date_download": "2021-07-26T05:26:29Z", "digest": "sha1:HTUIWVIL3CZTTA62DLZYLQB7ZZL6XJVZ", "length": 14318, "nlines": 186, "source_domain": "www.thevenustimes.com", "title": "અઝલાન શાહ હોકી કપના ફાઈનલમાંથી ભારત આઉટ | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Sports Hockey અઝલાન શાહ હોકી કપના ફાઈનલમાંથી ભારત આઉટ\nઅઝલાન શાહ હોકી કપના ફાઈનલમાંથી ભારત ��ઉટ\nમલેશિયાના ઈપોહમાં રમાયેલી ત્રીજી હોકી ટુર્નામેન્ટમાં ભારતનું ખરાબ પ્રદર્શન: ઓસ્ટ્રેલિયા સામે ૨-૪થી હાર\nસુલતાન અઝલાન શાહ હોકી કપના ફાઈનલમાંથી ભારત આઉટ થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા સામે હારી ભારત આ હોકી ટુર્નામેન્ટના ત્રીજા મેચમાંથી બહાર થયું છે.ઓસ્ટ્રેલિયાએ સુલ્તાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં મંગળવારે રમાયેલા મેચમાં ભારતને ૨-૪ થી માત આપી છે.\nજણાવી દઈએ કે, મલેશિયાના ઈપોહમાં આ હોકી ટુર્નામેન્ટ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા ટીમે સતત ત્રીજી જીત હાંસલ કરી છે.ભારતનો આ ત્રીજો મુકાબલો હતો.જેમાં ભારતનું ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યું અને ત્રણમાંથી અત્યારસુધી એકેય મેચમાં જીત મળી નથી.\nપ્રથમ કવાર્ટરમાં બંને ટીમોના ખેલાડીઓએ બોલને કાબુમાં રાખવાની કોશીષ કરી બીજા કવાર્ટરમાં ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો જેને માર્કસ નોર્લ્સ શાનદાર અંદાજમાં ગોલમાં બદલી નાખ્યો. નોલ્સની ૨૮મી મીનીટમાં કરનારા આ ગોલથી સ્કોર ૧-૦ થઈ ગયો. ત્યારબાદ ભારતીય ટીમને પણ પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ ભારતીય ટીમ તેને ગોલમાં બદલવામાં નિષ્ફળ રહી.\nત્રીજા કવાર્ટરમાં ઓસ્ટ્રેલિયાની ટીમે આક્રમક રણનીતિ અપનાવી ૩ ગોલ કર્યા. એરન જૈલોસ્કીએ ૩૫મી મીનીટમાં ગોલને ડબલ કરી નાખ્યા ત્યારબાદ ડેનિયલ બીલ (૪૨મી મીનીટ) અને બ્લેક ગોવર્સે (૪૪મી મીનીટ) બે મીનીટમાં ૪-૦ સ્કોર કરી નાખ્યો. જયારે ભારતના રમણદીપ સિંહે ૫૨મી અને ૫૩મી મીનીટમાં સતત ગોલ કર્યો.\nજણાવી દઈએ કે, ટુર્નામેન્ટના પ્રથમ મેચમાં ભારતને ઓલમ્પીકે ચેમ્પિયન અર્જેટિનાના હાથે ૦-૧ થી હાર સહન કરવી પડી જયારે ઈંગ્લેન્ડની વિરુઘ્ધ બીજા મેચમાં ૧-૧ થી ડ્રો થયો. તો ઓસ્ટ્રેલિયા ટીમે તેના પહેલા મેચમાં ઈંગ્લેન્ડને ૪-૧ થી અને બીજા મેચમાં મેજબાન ટીમને ૩-૧થી હાર આપી હતી.\nPrevious articleભારતની મહિલા હોકી ટીમે જાપાનને ૪-૧થી હરાવ્યું\nNext articleકોમનવેલ્થ ગેઇમ્સમાં બંને હોકી ટીમ મેડલથી વંચિત\nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની લીડ મેળવી\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી પડ્યો, એક દિવસમાં ભાવુક થઈને ત્રણવાર રડી પડ્યો કૃણાલ પંડ્યા\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nધોરણ-12ની ૨૩ અને ધોરણ- 10ની ૨૯ એપ્રિલથી પરીક્ષા\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\n��ાજપથ ક્લબ ખાતે આયોજિત રાષ્ટ્રિય હાસ્ય કવિ સંમેલનમાં રાજયપાલશ્રી ઓ.પી. કોહલીની...\nકેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રીશ્રી રાજનાથ સિંહના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો\nગુજરાત સરકારે વર્ગ-4ના કર્મચારીઓની સુધારી દિવાળી, નીતિન પટેલે કરી મોટી જાહેરાત\nહાર્દિકના પારણાં પાછળનું સત્ય, લેઉવા-કડવાની કડવાશ અટકાવવા આગેવાનોએ પાર પાડ્યું ‘ઓપરેશન\nફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વે બેઝ પર દર્દીને દાખલ કરાય છે, જેનાથી...\nસુરતથી અમદાવાદ જતા 3 યુવાનોની કારનો વડોદરા નજીક અકસ્માત, ત્રણેયના ઘટના...\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nમાત્ર 33 વર્ષની ઉંમરે હોકીના ચેમ્પિયન ખેલાડી સંદીપ માઇકલ નિધન\nકોમનવેલ્થ ગેઇમ્સમાં બંને હોકી ટીમ મેડલથી વંચિત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00166.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/9-nuskha/", "date_download": "2021-07-26T03:31:59Z", "digest": "sha1:XG5ISK2A24GU6OBJQ5E6ZF4PQTRYXRD2", "length": 9213, "nlines": 78, "source_domain": "4masti.com", "title": "ચપટીમાં હલ થઇ જશે ધણી સમસ્યાઓ, જો આ 9 નુસ્ખાઓ ને અજમાવી લેવામાં આવે. |", "raw_content": "\nHealth ચપટીમાં હલ થઇ જશે ધણી સમસ્યાઓ, જો આ 9 નુસ્ખાઓ ને અજમાવી...\nચપટીમાં હલ થઇ જશે ધણી સમસ્યાઓ, જો આ 9 નુસ્ખાઓ ને અજમાવી લેવામાં આવે.\nઆપણી ભાગ દોડ વાળા જીવનમાં કેટલીય પળો એવી આવે છે .જયારે આપણ ને આરામની જરૂર હોય છે, મગજ આપણ ને આરમ કરવાનું કહે છે, પરંતુ શરીરનો થાક ન તો આરામ કરવા દે છે ન કામ કરવા દે. આવા સમયે થોડા એવા નુસ્ખા તમને થાક અને શારીરિક સમસ્યાઓ થી છુટકારો અપાવી શકે છે.\nતો ક્યાં છે તે નુસ્ખા અને કેવી રીતે કરાય તેનો ઉપયોગ, તે જાણવા માટે થોડું ધ્યાનથી વાચો આ નુસ્ખાઓને\nનુસ્ખા નંબર ૧ – સવારે ઉઠીને તમને રાતની વાત યાદ નથી રહેતી, તો તે વાતને રાત્રે સુતા પહેલા દોહરાવો. તમને સવારે તે વાત જરૂર યાદ રહેશે.\nનુસ્ખા નંબર ૨ – એક સંશોધન મુજબ, આપણો ડાબો કાન વાતો અને શબ્દોને બરોબર સાંભળી શકે છે, જયારે જમણો કાન સંગીત બરોબર સાંભળી શકે છે.\nનુસ્ખા નંબર ૩ – ગરમ પા���ી થી નાહ્યા પછી, થોડું ઠંડુ પાણી શરીર ઉપર નાખવાથી શરીર કેટલાય પ્રકાર ની બીમારીઓથી દુર રહે છે.\nનુસ્ખા નંબર ૪ – જો માઈગ્રેન નો રોગ દુર નથી થતો, તો આપના હાથોને બરફના ઠંડા પાણીમાં નાખો, દર્દ ઘણે અંશે મટી જશે.\nનુસ્ખા નંબર ૫ – સમય વગર જો ઊંઘ આવી રહી છે, તો આપણા શ્વાસ ને રોકી લો, જ્યાં સુધી તમે તેને રોકી શકો છો. પછી શ્વાસને છોડી દો. ઊંઘ ગાયબ થઇ જશે.\nનુસ્ખા નંબર ૬ – મચ્છર કરડવાની જગ્યા ઉપર ખંજવાળ આવે છે, તો તે જગ્યા ઉપર ડિયો લગાડી દો, ખંજવાળ તરત બંધ થઇ જશે.\nનુસ્ખા નંબર ૭ – ચક્કર આવવાનું બંધ નથી થતું, તો પથારી ઉપર સુઈને એક પગ જમીન ઉપર રાખો,તેનાથી મગજ પોતાને સ્થિર કરી દેશે અને ચક્કર આવવાના બંધ થઇ જશે.\nનુસ્ખા નંબર ૮ – જો હસવાનું બંધ નથી થતું, તો પોતાને જોરથી ચોટીયો ભરો, હસવાનું બંધ થઈ જશે.\nનુસ્ખા નંબર – ૯ – જો રાત્રે ઊંઘ નથી આવતી, તો તમારી આંખની પાંપણ એક મિનીટ સુધી ઝડપથી ખોલ બંધ કરો. થોડી વારમાં જ ઊંઘ આવી જશે.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nઆ દસ રાશિઓ માટે મિશ્રિત ફળદાયી રહશે દિવસ, કેટલાક ગુપ્ત શત્રુ...\nમેષ રાશિ : આજે તમે તમારા મૂડમાં બદલાવ અનુભવશો અને તેના કારણે કામમાં પણ મન લાગશે નહિ. શિક્ષા-પ્રતિયોગિતા માટે પણ સમય ��ોગ્ય નથી. લોકો વિષે...\nવર્ષની શરુઆતમાં શુક્રનું રાશી પરિવર્તન, ૩૦ દિવસ આ રાશીઓને લાભ\n1300 વર્ષ પહેલા આ રાજાએ બનાવ્યું હતું શિવ મંદિર, હવે તેની...\nપતિના ઘરેથી ભાગેલી છોકરીએ ચાલતી ટ્રેનમાં કર્યા પ્રેમી સાથે લગ્ન, કહ્યું...\nબજારમાં ઉતારી દુનિયાની સસ્તી ઇલેક્ટ્રોનિક બાઈક,ચાર કલાક ચાર્જ કરતા ચાલશે 119...\n21 જૂન રવિવારે અમાસ અને સૂર્ય ગ્રહણના યોગ, બપોર પછી કરી...\nડાયાબીટીસને કન્ટ્રોલ કરવા માટે ડાયટ ચાર્ટ, આ ફોલો કરીને કરો તમારું...\nફ્રીઝ વિષે 99% લોકો નથી જાણતા આ હકીકત, હમણાં જ જાણી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/mumbai/raj-thackeray-meets-devendra-fadnavis/", "date_download": "2021-07-26T05:37:25Z", "digest": "sha1:FZ2UMBGCFRS7NNJPSSMGKZW7DZDBTQWV", "length": 9710, "nlines": 170, "source_domain": "chitralekha.com", "title": "ફેરિયાઓના મામલે કોર્ટના તિરસ્કારનો કેસ ફાઈલ કરવાની MNSની ધમકી | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News Mumbai ફેરિયાઓના મામલે કોર્ટના તિરસ્કારનો કેસ ફાઈલ કરવાની MNSની ધમકી\nફેરિયાઓના મામલે કોર્ટના તિરસ્કારનો કેસ ફાઈલ કરવાની MNSની ધમકી\nમુંબઈ – મહાનગરમાં રેલવે સ્ટેશનોના પરિસરમાં બેસતા ગેરકાયદેસર ફેરિયાઓના ગંભીર બની ગયેલા મામલે ચર્ચા કરવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે આજે અહીં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા.\nમુંબઈમાં ફેરિયાઓ ધંધો કરી શકે એ માટે એક નીતિ ઘડવાની માગણી સાથે ફેરિયાઓએ બુધવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે એક સભા યોજી હતી. બુધવારે જ રેલવે પરિસરમાંથી ગેરકાયદેસર ફેરિયાઓને હટાવવાના મામલે દાદરમાં મનસે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી.\nમનસેના નેતા બાલા નાંદગાંવકરે જણાવ્યું છે કે ફેરિયાઓને માત્ર હોકિંગ ઝોન્સમાં જ બેસીને ધંધો કરવાના મુંબઈ હાઈકોર્ટે આપેલા ચુકાદાનો મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર અમલ કરે. જો સરકાર કોર્ટના આદેશનો અમલ કરશે તો અમારે ફેરિયાઓ વિરુદ્ધ આંદોલન કરવાની જરૂર નહીં પડે. પણ જો સરકાર અમલ નહીં કરે તો અમે કોર્ટના તિરસ્કારનો કેસ ફાઈલ કરીશું.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleબર્થડે બોય શાહરૂખે સૌની શુભેચ્છા સ્વીકારી…\nNext articleઅક્ષરધામના ઉત્સવમાં PM મોદી…મહંતસ્વામી હાથ ઝાલે પછી મારે શી ચિંતા\nસર્વિસ-લિફ્ટ તૂટી પડતાં 6-કામદારનાં મરણ; કોન્ટ્રાક્ટર-સુપરવાઈઝરની ધરપકડ\nમહારાષ્ટ્રમાં પૂરથી 136 લોકોનાં મોતઃ કર્ણાટકમાં રેડ અલર્ટ\nરાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડી 27 જુલાઈ સુધી લંબાવાઈ\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/merchant-discount-rate-mdr-charges-on-debit-cards-bhim-upi-up-to-rs-2000-to-be-borne-by-government-for-2-years-to-boost-digital-payments/", "date_download": "2021-07-26T05:19:30Z", "digest": "sha1:G5A5Y3S7BMRXDIG3WLS7RSPLLUW2EI2L", "length": 9537, "nlines": 137, "source_domain": "www.gstv.in", "title": "સરકારનો મોટો નિર્ણય, રૂ. 2000 સુધીના ડિજીટલ ચૂકવણી પર આપશે MDR - GSTV", "raw_content": "\nસરકારનો મોટો નિર્ણય, રૂ. 2000 સુધીના ડિજીટલ ચૂકવણી પર આપશે MDR\nસરકારનો મોટો નિર્ણય, રૂ. 2000 સુધીના ડિજીટલ ચૂકવણી પર આપશે MDR\nડિજીટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રૂ. 2000 સુધીના ડિજીટલ ટ્રાન્જેક્શન પર મર્ચેંટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) નું વહન 2 વર્ષ સુધી સરકાર કરશે. આ ��ુવિધા 1 જાન્યુઆરી 2018માં લાગુ થશે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી આપી દીધી.\nમાહિતી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ડિજીટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકાર બેંકો અને વ્યાપારીઓને એમડીઆરનું મુલ્ય ચુકવશે. ડેબિટ કાર્ડ, આધાર દ્વારા પેમેન્ટ, યૂપીઆઇ (ભીમ એપ) થી પેમેન્ટ કરવા પર સરકાર આ મુલ્ય પાછી આપશે. આ નિર્ણયથી સરકારી તિજોરી પર 2512 કરોડ રૂપિયાનો બોજ પડશે.\nમર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ એક કમિશન હોય છે જે પ્રત્યેક કાર્ડ ટ્રાન્જેક્શન સેવા માટે દુકાનદાર બેંકને આપે છે. કાર્ડ ટ્રાન્જેક્શન માટે પોઇન્ટ ઓફ સેલ મશીન બેંક દ્વારા લગાવવામાં આવે છે. બેંક દ્વારા એમડીઆર તરિકે મેળવવામાં આવેલા રૂપિયામાંથી કાર્ડ જાહેર કરનારી બેંક અને કેટલોક હિસ્સો પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ જેવા કે વીજા, માસ્ટરકાર્ડ અથવા એનપીસીએલને આપવામાં આવે છે. આ ચાર્જને કારણે જ દુકાનદાર કાર્ડથી પેમેન્ટ પર ખચકાટ અનુભવે છે. એમડીઆરને રિઝર્વ બેંક નક્કી કરે છે.\nઆ મુદ્દે રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આ સિસ્ટમ ઠીકથી કામ કર તેના માટે એક કમિટી બનાવવામાં આવી છે. તેમણે દેશમાં ડિજીટલ ટ્રાન્જેક્શનમાં વૃદ્ધીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એપ્રિલથી સપ્ટેમ્બર 2017માં માત્ર ડેબિટ કાર્ડથી 2,18,700 કરોડનું ડિજીટલ ટ્રાન્જેક્શન થયું છે. આ હિસાબે આ નાણાકિય વર્ષના અંત સુધીમાં તે 4,37,000 કરોડનું થઇ જશે. તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર દેશમાં ડિજીટલ ઇકોનોમીને 1 ટ્રિલિયન બનાવવા માટે ગ્લોબલ પ્લેયર્સ સાથે વાતચીત કરી રહી છે.\nહાલ કેટલો છે MDR\nવર્ષ 2012થી ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાના ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શન પર 0.75 ટકા એમડીઆર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે 2000થી ઉપરના ટ્રાન્જેક્શન પર 1 ટકા એમડીઆર લેવામાં આવે છે. ગત દિવસોએ જ રિઝર્વ બેંકએ એમડીઆર રેટમાં બદલાવ કર્યો છે. જે 1 જાન્યુઆરી 2018માં લાલૂ કરાશે. ત્યારે 20 લાખ રૂપિયા સુધી વાર્ષિક વેપાર વાળા નાના વેપારીઓ માટે એમડીઆર મુલ્ય 0.40 ટકા હશે તથા જેમાં પ્રતિ ટ્રાન્જેક્શન કિંમતની મર્યાદા 200 રૂપિયા છે. 20 લાખથી વધુના વેપાર પર એમડીઆર 0.90 ટકા આપવાનો રહેશે. તેમાં પ્રતિ ચુકવણી 1000 રૂપિયાની મર્યાદા રાખવામાં આવી છે.\nવડોદરાની ‘ઝોયા ખાન’ બનશે દેશની પ્રથમ ટ્રાન્સફીમેલ પોર્ન સ્ટાર\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/religion-je-pn-koi-kare-aa-nu-dan-to/", "date_download": "2021-07-26T04:35:35Z", "digest": "sha1:CXGWRIUMRLHBPRXEQ2VJG6RLSSUB5PHB", "length": 9085, "nlines": 118, "source_domain": "www.royalgujju.com", "title": "Religion:- જે પણ કોઈ કરે છે આ વસ્તુઓનું દાન, તેના ઉપર રહે છે ધનના દેવતા કુબેર ભગવાનના આશીર્વાદ, ક્યારેય નથી આવતી ધનની ખોટ", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Religion Religion:- જે પણ કોઈ કરે છે આ વસ્તુઓનું દાન, તેના ઉપર રહે...\nReligion:- જે પણ કોઈ કરે છે આ વસ્તુઓનું દાન, તેના ઉપર રહે છે ધનના દેવતા કુબેર ભગવાનના આશીર્વાદ, ક્યારેય નથી આવતી ધનની ખોટ\nદરેક વ્યક્તિને સારું જીવન જીવવા માટે અને મોજ-શોખ પુરા કરવા માટે ધનની જરૂર પડતી હોય છે. જેના માટે ઘણા લોકો તનતોડ મહેનત પણ કરતા હોય છે. છતાં પણ ક્યાંકને ક્યાંક કિસ્મત આપણી સાથે નથી હોતું. જ્યોતિષમાં આ બાબતે કેટલીક વાતો કરવામાં આવી છે, જે આપણે જો જીવનમાં અનુસરીએ તો ધનની ક્યારેય ખોટ નથી રહેતી.\nઆપણા ધર્મોમાં પણ દાનનો વિશેષ મહિમા જણાવવામાં આવ્યો છે. સાચી શ્રદ્ધા અને સાચા મનથી કરવામાં આવેલું દાન હંમેશા સારા ફળ આપે છે. આજે અમે ધનના દેવતા કુબેરને રાજી કરવા માટેના કેટલાક ખાસ દાન વિશે જણાવીશું, જે કરવાથી તમારા જીવનમાં ક્યારેય ધનની ખોટ નહિ આવે.\n1. કિન્નરોને આપો ચાંદીના ���િક્કાનું દાન:\nકિન્નરો દાન લેવા માટે મોટાભાગે ઘરે આવતા હોય છે ત્યારે તેમને ચાંદીના સિક્કાનું જો તમે દાન આપો છો તે ઘણી જ સારી બાબત માનવામાં આવે છે. આદાન કરવાથી તમારા જીવન ઉપર ચઢી રહેલા આર્થિક બોજને ઓછા કરવામાં ખુબ જ સહાયતા કરશે.\n2. ગરીબને મીઠાઈનું દાન:\nજો તમે કોઈ ગરબી વ્યક્તિને મીઠાઈનું દાન અથવા તો કોઈ અનાથ બાળકને ગળ્યું ભોજન કરાવો છો તે તે તમારા કાર્યક્ષેત્રમાં ખુબ જ મોટી પ્રગતિ લાવશે.\n3. પશુ પક્ષીને દાન:\nપશુ પક્ષીને દાન કરવાથી પણ ખુબ જ લાભ થાય છે. જો તમે કાગડાને દૂધ અને ચોખાથી બનેલી ખીર ખવડાવો છો તો તમને આર્થિક લાભ થશે, ગાયને લીલું ઘાસ ખવડાવવાથી પણ જીવનમાં ઘણા લાભ થશે.\n4. ખાસ તહેવાર પર કરો આ દાન:\nકોઈ ખાસ તહેવાર ઉપર નવા કપડાં કે પછી તલના અથવા બૂંદીના લાડુ દાન કરવા પણ ખુબ જ લાભકારક માનવામાં આવે છે. તમે આ વસ્તુઓનું દાન કરો છો તો કુબેર મહારાજની સીધી જ કૃપા તમારા જીવન ઉપર પડશે.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nસવાર-સાંજ ઘરમાં આપો આ 5 વસ્તુઓનો ધૂપ, ગરીબી અને ખરાબ શક્તિઓ ભાગશે દૂર\nMa Laxmi Ji:-કોઈ વ્યક્તિની હથેળીમાં ન આપશો આ વસ્તુઓ, નહીં તો ચાલી જશે ઘરની સંપત્તિ, મા લક્ષ્મી છોડી દેશે સાથ\nRashifal:-શનિવારનું રાશિફળ:શનિવારે આ રાશી ના જાતકોએ ઘરે રહીને જ દરેક કામ પૂર્ણ કરવા, અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં\nReligion:-સુકાઈ ગયેલા તુલસીના છોડ પર ફકત એક ચમચી રેડી દો આ વસ્તુ, છોડ થઈ જશે એકદમ લીલોછમ\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://garvitakat.com/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%87-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AD/", "date_download": "2021-07-26T04:34:21Z", "digest": "sha1:NF6CJTZVMUV3O5XUTBJJJBQ4UAG5P6VR", "length": 15873, "nlines": 191, "source_domain": "garvitakat.com", "title": "સામાન્ય ચૂંટણીને લઇ દેશભરમાં આદર્શ આચારસંહિતા:સાબરડેરીએ દૂધના ભાવ વધારી દબંગ નિર્ણય લીધો | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠદેવભૂમિ દ્વારકાપોરબંદર\nબેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો…\nમહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી…\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ…\nભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના તખતપુરા ગામની મહિલા ની…\nજમ્મુ – કાશ્મીરમાં સેનાના હાથે 2 આંતકીનો ખાત્મો, ડ્રોનમાંથી મળી વિસ્ફોટક…\nકેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીનુ વાહીયાત નિવેદન – કૃષી બીલના વિરોધમાં આંદોલન…\n#PegasusGate : વિપક્ષી નેતાઓ, પત્રકારોની જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં ગુનો દાખલ\nઈમરજન્સી માટે એલોપેથી શ્રેષ્ઠ, હુ વેક્સિન લઈશ : બાબા રામદેવનો યુ…\nમુંબઈમાં ભારે વરસાદને લીધે મલાડ વિસ્તારમાં ઈમારત પડી ગઈ, 11 ના…\nઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરને વંશવાદી ટીપ્પણી બદલ સસ્પેન્ડ કરાયો\nભારત બાયોટેક દિલ્હીને ઓર્ડર મુજબ રસી નહી આપી શકે : મનીષ…\nઅતુલ ચોકસેએ નડાબેટ થી પંજાબ 1300 કી.મી.દોડનો કર્યો પ્રારંભ : વર્લ્ડ…\nઅંબાજીમા બ્રાહ્મણ સમાજ મંડળ દ્વારા GMDC માં ક્રિકેટ પ્રતીયોગીતાનુ આયોજન કરવામાં…\nવિજેદંર સીંહની એવોર્ડ વાપસી બીલ પાછુ નહી ખેચાય તો એમ…\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ…\nસિદ્ધપુર : ચાઇલ્ડ પોર્ન Videoનું કૌભાંડ ઝડપાયું, 3 યુવકોને ડાઉનલોડ કરી…\nકડી તાલુકા ની બે ઘરફોડ ચોરી અને એક્ટિવા ની ચોરીનો એસઓજી…\nકડી આદુંદરા ગામે મકાન પાછળ જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા\nવિપુલ ચૌધરીના પુત્ર પાસે જવાના સપના પર પાણી ફરી વળ્યું, હાઈકોર્ટે…\nયુ ટ્યુબર પુનીત કૌરે રાજકુન્દ્રા પર લગાવ્યા આરોપ – મને પણ…\nસાઉથ ઈન્ડીયન એક્ટ્રેસ પ્રિયામણ��ના લગ્ન પર ઉભુ થયુ જોખમ, fianceની પત્નિએ…\nફેન્સે સોશીયલ મીડિયા પર પુછ્યા સવાલ – શુ નેના કક્કડ પ્રેગ્નન્ટ…\nએક સવાલના જવાબમાં મીની માથુરે કહ્યુ -ઈન્ડીયન આઈડલ શો ને હોસ્ટ…\nરણદીપ હુડ્ડાને UNના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવાયો – માયાવતી પર જોક્સ બનાવવા…\nઘટતા કેસો વચ્ચે દિલ્હીમાં લોકડાઉનમાં અપાઈ છુટછાટ, અરવિંદ કેજરીવાલની જાહેરાત\nભારતની જીડીપીમાં કોરોનાની અસર, જાન્યુઆરી-માર્ચમાં 7.3 ટકાનો ઘટાડો\nગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ…\nAPMC શરૂ તો થઈ, પરંતુ અપુરતા ભાવને લઈ ખેડુત પરેશાન\nડીસામાં બટાકાનો ભાવ ગગડતા ખેડુતોને નુકસાન વેઠવાનો વારો – રીટેઈલમાં…\nHome ગુજરાત સામાન્ય ચૂંટણીને લઇ દેશભરમાં આદર્શ આચારસંહિતા:સાબરડેરીએ દૂધના ભાવ વધારી દબંગ નિર્ણય લીધો\nસામાન્ય ચૂંટણીને લઇ દેશભરમાં આદર્શ આચારસંહિતા:સાબરડેરીએ દૂધના ભાવ વધારી દબંગ નિર્ણય લીધો\nસામાન્ય ચૂંટણીને લઇ દેશભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં છે. આ દરમિયાન સાબરડેરીએ દૂધના ભાવ વધારી દબંગ નિર્ણય લીધો છે. પશુપાલકોને રાજી કરી દૂધ સંઘને આર્થિક રીતે સધ્ધર કરવા લીધેલા નિર્ણયથી વહીવટી તંત્રને વિચાર કરવા જેવી નોબત આવી છે. મહેસાણા ડેરીના આવા નિર્ણયથી અગાઉ નોડલ ઓફિસરે નોટિસ ફટકારી છે.\nસાબર દૂધસંઘે સરેરાશ દોઢ લાખ લિટર દૂધની ઘટનો પ્રશ્ન નિવારવા દબંગ નિર્ણય લીધો છે. આદર્શ આચારસંહિતા અમલમાં છતાં દૂધ સંઘના સત્તાવાળાઓએ પ્રતિકિલો ફેટે દૂધનો ભાવ વધારો જાહેર કર્યો છે. જેને પગલે પશુપાલકો ખુશ થયા પરંતુ ચૂંટણીતંત્રને આદર્શ આચારસંહિતાના નિયમો જોવાની ફરજ પડી છે.\nઆ અંગે સાબરડેરીના એમડીએ જણાવ્યું હતું કે આર્થિક નુકશાન નિવારવા ભાવ વધારો કરવો જરૂરી હતો. અમે નિર્ણય બરાબર કર્યો છે. આ તરફ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું હતું કે નિર્ણય અંગેની વિગતવાર માહિતી જ્યારે આવશે‌ ત્યારે નિયમ અનુસાર થશે. મહેસાણાની દૂધસાગર ડેરીએ પણ ભાવ વધારો કર્યો હોવાથી ચૂંટણીના નોડલ અધિકારી નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. આવી સ્થિતિમાં ચૂંટણીપંચને માટે બંને દૂધસંઘના નિર્ણય અંગે જોગવાઈઓનો અભ્યાસ કરવા સહિતની પ્રક્રિયા કરવાની થશે.\nPrevious articleઉનાળાનો પ્રારંભ થતાં પંખીઓ માટે વરદાનરૂપ વૃક્ષો પર માળા બાંધવામાં આવ્યા\nNext articleએક શામ શહીદો કે નામ પર વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતો લોક ડાયરો :થરાદ તાલુકાના કમાળી ગામમાં\nબેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો રીપૈર નહી થાય તો MLA ભરત ઠાકોર કરશે આંદોલન\nમહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી ગયા \nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ ઝડપ્યો\nભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના તખતપુરા ગામની મહિલા ની અનોખી કહાની\nવિધાનસભા ચુંટણી હીંસા મામલે વિસનગર સેસન્સ કોર્ટે 17ને સજા ફટકારી, 25 નિર્દોશ છુટ્યા\n“ખેડુત નહી તેઓ મવાલી છે” કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીના નિવેદન વિરૂધ્ધ ગુજરાત AAPએ આંદોલનની ચીમકી ઉચ્ચારી\nશંકરભાઈ ચૌધરીનુ ચેરમેન બનવુ લગભગ નક્કી, અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી અભિનંદન...\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nબેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો...\nમહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી...\nયુ ટ્યુબર પુનીત કૌરે રાજકુન્દ્રા પર લગાવ્યા આરોપ – મને પણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.narendramodi.in/gu/pm-modi-launches-development-projects-in-tezpur-assam-553795", "date_download": "2021-07-26T03:33:47Z", "digest": "sha1:3YY6565HON3VRYTXXF7QGOALNP4CRID7", "length": 31361, "nlines": 266, "source_domain": "www.narendramodi.in", "title": "પ્રધાનમંત્રીએ આસામમાં ‘અસોમ માલા’નો શુભારંભ કર્યો અને બે નવી હોસ્પિટલોનું ભૂમિપૂજન કર્યું", "raw_content": "\nપ્રધાનમંત્રીએ આસામમાં ‘અસોમ માલા’નો શુભારંભ કર્યો અને બે નવી હોસ્પિટલોનું ભૂમિપૂજન કર્યું\nપ્રધાનમંત્રીએ આસામમાં ‘અસોમ માલા’નો શુભારંભ કર્યો અને બે નવી હોસ્પિટલોનું ભૂમિપૂજન કર્યું\nઆસામમાં 1.25 કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો છેઃ પ્રધાનમંત્રી\nભારતીય ચા ઉદ્યોગની છબી ખરડવાના ષડયંત્રને સફળ નહીં થવા દઈએઃ પ્રધાનમંત્રી\nઅસોમ માલા પ્રોજેક્ટ આસામની જનતાના પહોળા માર્ગો અને તમામ ગામડાઓમાં માટે જોડાણના સ્વપ્નને સાકાર કરશેઃ પ્રધાનમંત્રી\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના સોનિતપુરમાં ઢેકિયાજુલીમાં બે હોસ્પિટલોનુ ભૂમિપૂજન કર્યું હતું તથા ‘અસોમ માલા’ નામના કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યમાં પ્રાદેશિક રાજમાર્ગો અને મુખ્ય જિ��્લા રોડનું નેટવર્ક ઊભું કરવાનો છે. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય મંત્રી શ્રી રામેશ્વર તેલી, આસામની રાજ્ય સરકારના મંત્રીઓ અને બોડોલેન્ડ પ્રાદેશિક વિસ્તારના વડા શ્રી પ્રમોદ બોરો ઉપસ્થિત રહ્યાં હતાં.\nઆ પ્રસંગે પ્રધાનમંત્રીએ તેમને પ્રેમભર્યા આવકાર બદલ આસામની જનતાનો આભાર માન્યો હતો. તેમણે આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને મંત્રી શ્રી હેમંત વિશ્વાસ, બોડો પ્રાદેશિક વિસ્તારના વડા શ્રી પ્રમોદ બોરો તથા રાજ્ય સરકારની આસામની ઝડપી પ્રગતિ અને આસામની જનતાની સેવા કરવામાં તેમની ભૂમિકા બદલ પ્રશંસા કરી હતી. તેમણે આ પ્રદેશે વર્ષ 1942માં આક્રમણખોરોનો બહાદુરી સાથે કરેલા સામનાનો અને તિરંગા માટે પોતાની જાતનું સમર્પણ કરનાર શહીદોના બલિદાનના ભવ્ય ઇતિહાસને પણ યાદ કર્યો હતો.\nપ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હિંસા, વંચિતતા, તણાવ, સંઘર્ષ, ભેદભાવને ભૂલી અત્યારે સંપૂર્ણ ઉત્તરપૂર્વ વિકાસના માર્ગે અગ્રેસર છે અને એમાં આસામ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક બોડો સમજૂતી થયા પછી બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદની તાજેતરમાં ચૂંટણીઓ થઈ હતી, જેણે આ વિસ્તારમાં વિકાસ અને વિસ્તારનું નવું પ્રકરણ લખ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજનો દિવસ આસામના ભવિષ્ય અને ભાગ્યમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવનારો દિવસ છે, કારણ કે આસામને વિશ્વનાથ અને ચરાઇદેવમાં બે નવી મેડિકલ કોલેજોની ભેટ મળી છે તથા અસોમ માલા દ્વારા આધુનિક માળખાગત સુવિધાનો પાયો નાંખવામાં આવ્યો છે.”\nરાજ્યમાં અગાઉ તબીબી માળખાગત સ્થિતિ નબળી હતી એને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશને આઝાદી મળ્યા પછી વર્ષ 2016 સુધી આસામમાં ફક્ત 6 મેડિકલ કોલેજો હતી, ત્યારે છેલ્લાં પાંચ વર્ષમાં 6 નવી મેડિકલ કોલેજો સ્થાપિત કરવાની કામગીરી શરૂ થઈ છે. વિશ્વનાથ અને ચરાઈ દેવ કોલેજો ઉત્તર અને ઉપરી આસામના લોકોને સેવા પ્રદાન કરશે. એ જ રીતે રાજ્યમાં અગાઉ મેડિકલ અભ્યાસક્રમો માટે ફક્ત 725 બેઠકો હતી, પણ આ નવી મેડિકલ કોલેજો સંપૂર્ણપણે કાર્યરત થવાની સાથે દર વર્ષે આસામમાંથી 16000 નવા ડૉક્ટરો બહાર આવશે. એનાથી રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં તબીબી સુવિધાઓમાં મહત્ત્વપૂર્ણ સુધારો થશે. પ્રધાનમંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, ગૌહાટી એમ્સ પર કામગીરી ઝડપથી આગળ વધી ર���ી છે અને સંસ્થામાં પહેલી બેચનો અભ્યાસ શરૂ થઈ ગયો છે. એમ્સનું કામકાજ આગામી દોઢથી બે વર્ષમાં પૂર્ણ થશે. આસામની સમસ્યાઓ પ્રત્યે અગાઉ દાખવવામાં આવેલી ઉપેક્ષાનો સંદર્ભ આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન સરકાર સંપૂર્ણ સમર્પણ સાથે આસામની જનતા માટે કામ કરે છે.\nપ્રધાનમંત્રીએ આસામની જનતાની તબીબી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સરકારે હાથ ધરેલા વિશેષ પ્રયાસો પર રૂપરેખા પણ પ્રસ્તુત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આસામમાં આશરે 1.25 કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનામાંથી લાભ મળે છે, કારણ કે 350થી વધારે હોસ્પિટલોને આ યોજનામાં સામેલ કરવામાં આવી છે. આસામમાં આશરે 1.50 લાખ ગરીબ લોકોએ આયુષ્માન ભારત અંતર્ગત નિઃશુલ્ક સારવાર મેળવી હતી. રાજ્યમાં આશરે 55 લાખ લોકોએ રાજ્મયાં સ્થાપિત કરવામાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સમાં પ્રાથમિક આરોગ્યલક્ષી સારવારનો લાભ લીધો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જનૌષધિ કેન્દ્રો, અટલ અમૃત યોજના અને પ્રાઇમ મિનિસ્ટર ડાયાલીસિસ પ્રોગ્રામથી સામાન્ય નાગરિકના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.\nશ્રી મોદીએ જણાવ્યું હતું કે, આસામની વૃદ્ધિમાં ચાના બગીચાઓ કેન્દ્રસ્થાને છે. આસામનું અર્થતંત્ર ચાના બગીચા પર મોટા પાયે આધારિત છે. તેમણે જાણકારી આપી હતી કે, ગઈ કાલે ધન પુરસ્કાર મેલા યોજના અંતર્ગત ચાના બગીચાના 7.5 લાખ કામદારોના ખાતામાં કરોડો રૂપિયા હસ્તાંતરિત થયા હતા. આ વિશેષ યોજનાનો સૌથી વધુ લાભ ગર્ભવતી મહિલાઓને મળી રહ્યો છે. બગીચાઓમાં કામ કરતા કામદારોની સારસંભાળ કરવા માટે વિશેષ તબીબી ટુકડીઓ મોકલવામાં આવે છે. તેમને નિઃશુલ્ક દવાઓ પૂરી પાડવામાં આવે છે. ચાલુ વર્ષના બજેટમાં ચાના બગીચામાં કામ કરતા કામદારોના કલ્યાણ માટે રૂ. 1000 કરોડની યોજના જાહેર કરવામાં આવી છે.\nપ્રધાનમંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, ભારતીય ચા ઉદ્યોગની છબી ખરડવા માટે ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, કેટલાંક દસ્તાવેજો બહાર આવ્યાં છે, જેમાંથી જાણકારી મળી છે કે, કેટલીક વિદેશી તાકાતો ભારતીય ચા ઉદ્યોગની છાપ ખરડવા માટે યોજના બનાવી રહી છે. આસામની ધરતી પરથી પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, આ ષડયંત્રોને સફળ થવા દેવામાં નહીં આવે અને આ ષડયંત્રકારો પાસેથી અને એમને ટેકો આપતા લોકો પાસેથી આસામની જનતા જવાબ માંગશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણા ચાના બગીચ��માં કામ કરતા લોકો આ લડાઈમાં જીત મેળવશે. ભારતીય ચા ઉદ્યોગ પર આ પ્રકારે હુમલા કરતા લોકોમાં આપણા ચાના બગીચામાં કામ કરતા લોકોની મહેનતનો સામનો કરવાની ક્ષમતા નથી.”\nપ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક માર્ગો અને માળખાગત સુવિધાઓ આસામની ક્ષમતા વધારવામાં મુખ્ય ભૂમિકા ત્રભજવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત માલા પ્રોજેક્ટની જેમ અસોમ માલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન હજારો કિલોમીટરની લંબાઈ ધરાવતા માર્ગોનું નિર્માણ થયું છે અને રાજ્યમાં અનેક પુલોનું નિર્માણ થયું છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, અસોમ માલા પ્રોજેક્ટ રાજ્યનું વિસ્તૃત માર્ગો તથા તમામ ગામડાઓ અને આધુનિક શહેરો સાથે જોડાણ ધરાવવાની આકાંક્ષા પૂર્ણ કરશે. પ્રધાનમંત્રીએ એમની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, “આ તમામ કાર્યોથી આગામી દિવસોમાં રાજ્યના વિકાસને નવો વેગ મળશે, કારણ કે આ બજેટમાં ઝડપથી વૃદ્ધિ અને પ્રગતિ કરવા માટે માળખાગત સુવિધાઓ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.”\n‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/09/gyan-saptah.html", "date_download": "2021-07-26T04:26:09Z", "digest": "sha1:EXALHAC2VVCY3CSOG3WW3ENX2XI63NJJ", "length": 3882, "nlines": 55, "source_domain": "www.pgondaliya.com", "title": "Gyan Saptah - જ્ઞાન સપ્તાહ - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nGyan Saptah - જ્ઞાન સપ્તાહ\nજ્ઞાન સપ્તાહ માર્ગદર્શિકા ૨૦૧૪ (સંદર્ભ )\nજ્ઞાન સપ્તાહના ગીતો લખેલા Link-2\nઅસ્મિતા દર્શન (મહાનુભાવોનું જીવન અને કથન)\nરંગોળી સ્પર્ધા માટે રંગોળીના નમૂનાઓ\n1.૮૦ રંગોળીઓનું કલેક્શન - Link- 2\n2.વધુ રંગોળી ગુગલ પર જોવા માટે\nસામાન્ય જ્ઞાન ક્વિઝ માટે પ્રશ્નોની ફાઇલ ડાઉનલોડ\nગીતના નામ પર ક્લીક કરશો,ડાઉનલૉડ કરવામાં જો કોઇ એરર આવે તો Link 2 પર ક્લીક કરશો.બંનેમાં ગીત એક જ છે.\nગુરૂ વંદના - Link-2\nજીવન મે કુછ ���રના હૈ તો Link-2\nગુજરી ના ગૃહકુંજે અમારૂ - Link-2\nજીવન જ્યોત જગાવો - Link-2\nજનની જન્મભૂમિ સ્વર્ગ સે - Link-2\nકર્મભૂમિ સ્વર્ગ સે મહાન - Link-2\nજય જનની જય પૂણ્ય ધરા - Link-2\nકર્મવીર કો ફર્ક ના પડતા - Link-2\nમાતૃભૂમિ પિતૃભૂમિ - Link-2\nદેશ હમે દેતા હૈ સબ કુછ - Link-2\nભારત માના લાલ અમે સૌ - Link-2\nયોગાસનો : માટે બુકલેટ ચિત્રો સહ\n૨.વ્યસનમુક્તિ નાટક - Link-2\n૩.વ્યસનમુક્તિ વિડ્યો - Link-2\nદેશભક્તિ ગીતોનું ગાન -\n૧.દેશભક્તિ ગીત લખેલ (PDF) - Link -2\n૨.દેશભક્તિ ગીત Mp3 Song\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2016/07/education-news.html", "date_download": "2021-07-26T04:27:00Z", "digest": "sha1:ISJJHDIWYH5MNLIXI2WMBUSRFRRH55ZY", "length": 2169, "nlines": 26, "source_domain": "www.pgondaliya.com", "title": "શૈક્ષણિક સમાચાર : Education News - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nશૈક્ષણિક સમાચાર : Education News\nવધુ વિગત માટે સમાચારની નીચેની લિંક પર ક્લિક કરશો.\nમાધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ ની પૂરક પરીક્ષા કાર્યક્રમ જાહેર\nસાતમા પગારપંચનો વધારો ફગાવતા કર્મચારીઓ : ૧૧ થી હડતાલ\nહવે ધો.૮ નહી પણ ધો.૫ સુધી જ નાપાસ ન કરવાનો નિયમ આવી રહ્યો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/digvijay-singh-viral-club-house-chat-bjp-congress-amit-malviya-sambit-patra-158794", "date_download": "2021-07-26T06:00:30Z", "digest": "sha1:GURQJ6AAPQOAQXNPCTHPXSWOULD3N6LT", "length": 18367, "nlines": 133, "source_domain": "zeenews.india.com", "title": "દિગ્વિજયની ક્લબ હાઉસ ચેટ વાયરલ, ભાજપે કહ્યું- પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે | India News in Gujarati", "raw_content": "\nદિગ્વિજયની ક્લબ હાઉસ ચેટ વાયરલ, ભાજપે કહ્યું- પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે\nકેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ ક્લબ હાઉસ ચેટ લીક થયા બાદ દિગ્વિજય સિંહ પર નિશાન સાધ્યું. તેમણે ટ્વિટ કર્યું. 'કોંગ્રેસનો પહેલો પ્રેમ પાકિસ્તાન છે. દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડી દીધો છે.\nનવી દિલ્હી: કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ (Digvijay Singh) પર એકવાર ભાજપ (BJP) એ હુમલો કર્યો છે. ભાજપના સોશિયલ મીડિયા વિંગના પ્રભારી અમિત માલવીયએ એક ઓડિયો જાહેર કર્યો જેમાં દિગ્વિજય સિંહે કથિત રીતે કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 (Article 370) ફરીથી લાગૂ કરવા પર વિચાર કરવામાં આવશે.\nઆ વીડિયો એક ક્લબ હાઉસ ચેટનો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચેટમાં એક પાકિસ્તાની પત્રકાર પણ હાજર હતો.\nક્લબ હાઉસ ચેટનો વાયરલ વીડિયો\nભાજપ નેતા અમિત માલવીયએ ક્લબ હાઉસ ચેટનો એક ભાગ ટ્વિટર પર શેર કરતાં લખ્યું, 'ક્લબ હાઉસ ચેટમાં રાહુલ ગાંધીના વરિષ્ઠ સહયોગી દિગ્વિજય સિંહ એક પાકિસ્તાની પત્રકારને કહે છે કે જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવે છે તો તે આર્ટિકલ 370ને નાબૂદ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. ખરેખર આ તો પાકિસ્તાન ઇચ્છે છે.'\n'કાશ્મીરને પચાવી પાડવામાં પાકિસ્તાનની મદદ કરશે કોંગ્રેસ'\nકેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ ક્લબ હાઉસ ચેટ લીક થયા બાદ દિગ્વિજય સિંહ પર નિશાન સાધ્યું. તેમણે ટ્વિટ કર્યું. 'કોંગ્રેસનો પહેલો પ્રેમ પાકિસ્તાન છે. દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડી દીધો છે. કોંગ્રેસ કાશ્મીરને પચાવી પાડવામાં પાકિસ્તાનની મદદ કરશે.'\nકોંગ્રેસ રાષ્ટ્રવિરોધીઓની ક્લબ હાઉસ'\nભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે જ્યારે પાકિસ્તાના પત્રકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે દિગ્વિજય સિંહે મોદીને છુટકારો મેળવવા અને કાશ્મીર નીતિ પર કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો તે કલમ 370 પર પુનર્વિચાર કરશે. તેમણે હિંદુ કટ્ટરપંથીનો પણ ઉલ્લેખ કર્યો. કોંગ્રેસ રાષ્ટ્રવિરોધીઓની ક્લબ હાઉસ છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\n Athawale એ કહ્યું, 'સરકાર બનાવવાનો આ જ છે યોગ્ય સમય'\nAudi એ ભારતમાં 2 પાવરફુલ ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરી, ફુલ ચાર્જ કરવા પર મળશે લાંબી ડ્રાઈવિંગ રેન્જ\nMonsoon Update: વલસાડ જિલ્લામાં મેઘમહેર, ક્યાંય રસ્તા બંધ થયા તો ક્યાં વિજળી થઇ ડૂલ\nKargil Vijay Diwas 2021: PM મોદી સહિત દિગ્ગજોએ શહીદોને કર્યા નમન, ભારતીય સેનાએ કરી આ ભાવુક ટ્વીટ\nNavsari: વરસાદના લીધે વૃક્ષ ધરાશાયી, 40 જેટલા ઓપન સ્ટોર્ક પક્ષીને ઇજા\n અભિનેત્રીએ આપ્યો આ જવાબ\nJoker સાફ કરી નાખશે તમારું Bank Account મોબાઈલમાં આ વાયરસ હશે તો ખાતામાં નહીં વધે એક કાણી પાઈ\nCorona Update: કોરોના નવા કેસમાં ઘટાડો કેમ નથી જોવા મળતો એક દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા\nRain Update: રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, જાણો ક્��ાં કેટલો ખાબક્યો વરસાદ\nPoK: ચૂંટણી હિંસાથી નારાજ વિપક્ષને ભારત યાદ આવ્યું, કહ્યું- 'જરૂર પડી તો ભારત પાસે મદદ માંગીશું'\nGujarat: નરમાણા ગામમાં વાદળ ફાટ્યું, ક્યાંક જેસીબી તણાયું તો ક્યાં પુલ થયો ધરાશાયી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/08/parichay-in-gujarati.html", "date_download": "2021-07-26T04:10:32Z", "digest": "sha1:2V4YVAKF4R3KKZPALGNEFIBW4NTIAPHI", "length": 6203, "nlines": 81, "source_domain": "www.pgondaliya.com", "title": "Parichay in Gujarati -પરિચય - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nએક નવો વિભાગ છે - 'પરિચય' આ વિભાગમાં મહાનુભાવો/પ્રખ્યાત હસ્તીઓ/સ્થળ / મહાપુરૂષો / પ્રસિધ્ધ મહિલાઓ / તહેવારો / ઘટનાઓ વગેરેનો પરિચય ગુજરાતીમાં આપવામાં આવશે,PDF ફાઇલમાં એક જ ક્લીક પર ડાઉનલોડ કરી શકશો.આ વિભાગનો હેતુ વિદ્યાર્થીઓ જે તે મહાનુભાવોથી પરિચિત થાય તેમજ તેમના જ્ઞાનમાં વધારો થાય/શાળાકક્ષાએ યોજાતી વક્તૃત્વ/નિબંધ સ્પર્ધાઓ/પ્રોજેક્ટમાં ઉપયોગી થાય તે છે.\nદિવાળીબેન ભીલ- લોકગાયિકા (પદ્મશ્રી એવોર્ડ વિજેતા ૧૯૯૦)\nમારીયા મોન્ટેસોરી - (નવીન શિક્ષણ પદ્ધતિના પ્રણેતા)\nકવિવર શ્રી દુલા ભાયા કાગ (કાગબાપુ)\nઅબ્રાહમ લિંકન - ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ - અમેરિકા\nમોતીભાઇ અમીન : પુસ્તકાલય પ્રવૃતિના પ્રણેતા\nરાષ્ટ્રધ્વજ પરિચય અને ઇતિહાસ\nમહાદેવભાઇ દેસાઇ- ગાંધીજીના નિકટ\nનાનાભાઇ ભટ્ટ - લોકભારતી સણોસરાના સ્થાપક\nધીરૂભાઇ અંબાણી - રિલાયન્સના સ્થાપક\nડો.રાજેન્દ્ર પ્રસાદ જયંતિ - ૩ ડિસેમ્બર\nભોપાલ ગેસ દૂર્ઘટના - ૨ ડિસેમ્બર\nગિજુભાઇ બધેકા - ૧૫ નવેમ્બર\nસરદાર વલ્લભભાઇ પટેલ જીવન પરિચય\nમોહરમ વિશે વિશેષ માહિતી\nગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ\nSwine Flu - સ્વાઇન ફ્લુ\nશ્રાધ્ધ : વિશેષ માહિતી અને પરિચય\nમાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી\nસૂર્ય નમસ્કાર વિગતવાર - વિડ્યો ડાઉનલોડ\nગાયત્રી મંત્ર અને વેદમાતા ગાયત્રીમા નો મહિમા\n.દ્રોપદી -પાત્ર વિશેષ પરિચય\nમહાવીર સ્વામી અને જૈન ધર્મ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00169.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/bombay-stock-exchange-major-index-sensex-fell-by-157-41-points-065317.html?ref_source=articlepage-Slot1-14&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:47:40Z", "digest": "sha1:QZI46AG3XGOYQUH43B35R6YKXV5A4BUX", "length": 13130, "nlines": 174, "source_domain": "gujarati.oneindia.com", "title": "Share Market: ઘટાડા સાથે ખુલ્યુ શેર બજાર, 157 પોઈન્ટ નીચે સેંસેક્સ | Bombay Stock Exchange major index Sensex fell by 157.41 points. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nHappy B'day: શેર બજારના કિંગ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાનો આજે જન્મદિવસ\nસેન્સેક્સની તેજ શરૂઆત, 202 પોઈન્ટ વધીને ખુલ્યો કારોબાર, 53 હજારની સપાટીએ પહોંચ્યો\nIRCTCનો શેર અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે પહોંચ્યો, રોકાણકારો માલામાલ\nSensexમાં આજે ફરી તેજી, 34 અંકના ઉછાળા સાથે ખુલ્યો\nShare Market Update: સેંસેક્સમાં તેજી, 20 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યું\nToday Share Market News: સેંસેક્સમાં તેજી, 258 અંકના ઉછાળા સાથે માર્કેટ ખુલ્યું\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n15 min ago Kargil Vijay Diwas: પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, કહ્યુ - યાદ છે આપણને તેમની વીરતા અને બલિદાન\n50 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n1 hr ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n1 hr ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nShare Market: ઘટાડા સાથે ખુલ્યુ શેર બજાર, 157 પોઈન્ટ નીચે સેંસેક્સ\nનવી દિલ્લીઃ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે બુધવારે શેર બજાર ઘટાડા સાથે ખુલ્યુ. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના મુખ્ય ઈંડેક્સ સેંસેક્સ 157.41 પોઈન્ટ( 0.30 ટકા)ના ઘટાડા સાથે 51946.76ના સ્તરે ખુલ્યા. વળી, નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 43.40 પોઈન્ટ એટલે કે 0.28 ટકા ઘટાડા સાથે 15270.10ના સ્તરે ખુલ્યો. શરૂઆતના કારોબારમાં 641 શેરોમાં તેજી જોવા મળી, 563 શેરોમાં ઘટાડો જોવા મળ્યો અને 68 શેરોમાં કોઈ ફેરફાર થયો નહિ.\nઆજના દિગ્ગજ શેરોની સ્થિતિ\nદિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે શરૂઆતના કારોબાર દરમિયાન એસબીઆઈ, ઈંડસઈંડ બેંક, બજાજ ઑટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ અને બજાજ ફાઈનાન્સના શેર લીલા નિશાન પર ખુલ��યા. વળી, એચડીએફસી બેંક, ગ્રાસિમ, એક્સિસ બેંક, અદાણી પૉર્ટ્સ, ટાટા મૉટર્સ, બજાજ ફિનસર્વ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીવના શેર લાલ નિશાન પર ખુલ્યા. પ્રી ઓપન દરમિયાન સવારે 9.05 વાગે સેંસેક્સ 116.50 પોઈન્ટ(0.22 ટકા)નીચે 51987.27ના સ્તરે હતુ. વળી, નિફ્ટી 11.40 પોઈન્ટ(0.07 ટકા)નીચે 15302.10ના સ્તરે હતુ.\nમંગળવારના કારોબારી દિવસે ઉચ્ચતમ સ્તરે ખુલ્યુ હતુ બજાર\nગયા કારોબારી દિવસે સેંસેક્સ 308.17 પોઈન્ટ(0.59 ટકા) તેજી સાથે 52462.30ના સ્તરે ખુલ્યો હતુ. વળી, નિફ્ટી 56.57 પોઈન્ટ એટલે કે 0.37 ટકા તેજી સાથે 15,371.45ના સ્તરે ખુલ્યુ હતુ.\nબાદમાં ઘટાડા પર બંધ થયુ હતુ બજાર\nમંગળવારે દિવસભરના ઉતાર-ચડાવ બાદ ઘરેલુ શેર બજાર ઘટાડા પર બંધ થયુ હતુ. સેંસેક્સ 49.96 પોઈન્ટ(0.10 ટકા)નીચે 52104.17ના સ્તરે બંધ થયુ હતુ. વળી, નિફ્ટી 1.25 પોઈન્ટ એટલે કે 0.01 ટકાના સામાન્ય ઘટાડા સાથે 15313.45ના સ્તરે બંધ થયુ હતુ.\nCM પટનાયકે ઓરિસ્સા વિકાસ પરિષદ માટે જાહેર કર્યા 200 કરોડ\nSensex ફરીથી ધડામ, 456 અંક ગગળી બંધ થયો\nસોમવારે કડાકા સાથે ખુલ્યુ શેરમાર્કેટ, સેંસેક્સ 1200થી વધુ પોઈન્ટ ગગડ્યો\nરોકાણકારોને 1 અઠવાડિયામાં દોઢ લાખ કરોડનો ધુંબો લાગ્યો\nSensexમાં તેજી, 282 પોઈન્ટના વધારા સાથે ખુલ્યું માર્કેટ\nStock Market: કોરોનાના વધતા કેસોની શેર બજાર પર અસર, સેંસેક્સ 1400 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 14500ની નીચે\nSensexમાં ભારે ગિરાવટ, 313 અંક ગગડીને ખૂલ્યું માર્કેટ\nSensexમાં તેજી, 213 પોઈન્ટ વધીને ખુલ્યુ શેર બજાર\nશેર બજારમાં ભારે ઘટાડો, 1000 પોઈન્ટ ઘટીને 50 હજારની નીચે પહોંચ્યુ સેંસેક્સ\nNSE પર ટ્રેડિંગ અટક્યુ, ટેકનિકલ ખામીના કારણે લાઈવ ડેટા નથી થઈ રહ્યો અપડેટ\nStock Market: બજારની શરૂઆત નબળી, સેંસેક્સ 236 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 15,058ની નજીક\nStock Market: શેર બજાર રેકૉર્ડ ઉંચાઈએ, 525 પોઈન્ટના ઉછાળા સાથે સેંસેક્સ પહેલી વાર 52,000ને પાર\nSensexમાં કડાકો, 127 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો\nshare market sensex nifty શેર માર્કેટ સેંસેક્સ નિફ્ટી\nTokyo 2020: ભારતને વેઈટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ અપાવનાર મીરાબાઈ ચાનૂની સફળતાની કહાની જાણો\nમીરાબાઇ ચાનુને પીએમ મોદીને આપી શુભકામનાઓ, કહ્યું- ટોક્યો ઓલમ્પિકમાં આનાથી સારી શરૂઆત બીજી શું હોય\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/why-the-invention-of-the-third-beehive-127958369.html", "date_download": "2021-07-26T05:08:29Z", "digest": "sha1:MIAJTW7SPECKEQAE5APYFNUQZUCX4JOH", "length": 16352, "nlines": 79, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Why the invention of the third beehive? | જીવનમંદિરના ગભારામાં પ્રસરતી સુગંધ ત્રીજા મધપૂડાની શોધ શા માટે? - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nિવચારોના વૃંદાવનમાં:જીવનમંદિરના ગભારામાં પ્રસરતી સુગંધ ત્રીજા મધપૂડાની શોધ શા માટે\nઅમદાવાદ8 મહિનો પહેલાલેખક: ગુણવંત શાહ\nમાણસ સતત ત્રીજા મધપૂડાની ખોજમાં જીવે છે. પૈસો છઠ્ઠો મહાભૂત બની ગયો છે. પૈસાદાર જ લોભી હોય છે એ માન્યતા પૂરેપૂરી સાચી નથી. ગરીબને પણ લોભની પજવણી ઓછી નથી હોતી\nકેન્યાના આફ્રિકન આદિવાસીઓમાં એક માન્યતા કહેવતની માફક પ્રચલિત છે: ‘ઝાડીમાં તમને જો એક મધપૂડો જડી આવે, તો તમે નસીબદાર ગણાવ. જો તમને બીજો મધપૂડો મળી જાય, તો તમે વધારે નસીબદાર ગણાવ. જો તમને ત્રીજો મધપૂડો મળે, તો માનવું કે તમને ભૂતપ્રેતનો વળગાડ છે’. આ માન્યતામાં સમાજવાદ અને સર્વોદયનો સાર આવી જતો જણાય છે. ત્રીજો મધપૂડો સહજ રીતે મળેલો મધપૂડો નથી. બે મધપૂડા મળ્યા પછી પણ ત્રીજા મધપૂડાની શોધ ચાલુ રહી, તેના મૂળમાં ‘હજી વધારે’ જેવા બે શબ્દો સંતાયેલા છે. એમાં લોભનો મુકામ હોવાનો જ ત્રીજા મધપૂડાની શોધમાં વણિકવૃત્તિની પજવણી હોવાની. હવે ત્રીજા મધપૂડો જડે પછી વાત અટકતી નથી. હજારમો મધપૂડો મળે પછી પણ ચેન ન પડે, તો જાણવું કે માણસને ભૂતપ્રેતનું નહીં, પરંતુ કેન્સરનું વળગણ છે. ‘હજી વધારે’ (સ્ટીલ મૉર) જેવા બે શબ્દોમાં આજની માનવજાત રાતના ઉજાગરા સાથે પડખાં ફેરવતી રહે છે. જીવનની ગુણવત્તા ખોરવાય છે અને ખોટકાય છે.\nજગત આખું બે બાબતોમાં વહેંચાઈ ગયું છે: પદાર્થ (મૅટર) અને અપદાર્થ (નોન મૅટર). ચોખામાં સફેદ કાંકરીની ભેળસેળ કરનાર વેપારીનું મન રૂપિયામય બની જાય છે. પૂલ બાંધનારો કોન્ટ્રાક્ટર પૂરતી સીમેન્ટ ન વાપરે ત્યારે એનું મન સીમેન્ટ બની રહે છે. મગજ પદાર્થ ગણાય કારણ કે એને વજન હોય છે. મન અપદાર્થ (નોન મૅટર) ગણાય કારણ કે એ શૂન્યમંદિર છે. હવે ભાગ્યે કોઈ કોમી હુલ્લડ આપોઆપ થતું હોય છે. કોમી હુલ્લડો પ્રયત્નપૂર્વક અને આયોજનપૂર્વક કરાવવાં પડે છે કારણ કે ચૂંટણી સામે હોય છે. એવે સમયે રાજકારણી બદમાશોનું મન વોટ બની જાય છે. હવે દીપાવલી રૂપિયાવલી બની ચૂકી છે અને ધનતેરસ પણ ધનતરસ બની ગઈ છે. માણસ સતત ત્રીજા મધપૂડાની ખોજમાં જીવે છે. પૈસો છઠ્ઠો મહાભૂત બની ગયો છે. પૈસાદાર જ લોભી હોય છે એ માન્યતા પૂરેપૂરી સાચી નથી. ગરીબને પણ લોભની પજવણી ઓછી નથી હોત���. સમગ્ર સમાજ આજે ત્રીજા મધપૂડાની શોધમાં રમમાણ છે. કેન્સર પણ કેવું સુખદાયી \nમગજ અને મન વચ્ચેનો તફાવત વાદળ અને મેઘધનુષ વચ્ચેના તફાવત જેવો રહસ્યમય છે. મગજ કવિતા ન રચી શકે, મન રચી શકે. કવિતાનો સંબંધ પદાર્થ સાથે નહીં, અપદાર્થ સાથે હોય છે. મહાકવિ કાલિદાસનું કાવ્ય ‘મેઘદૂત’ મગજની નહીં, મનની નીપજ છે. માનવીનું મગજ જગતનું સૌથી મોટું કૉમ્પ્યુટર છે. વિજ્ઞાનીઓ તો કહે છે કે જો માનવીના મગજ જેટલી કાર્યક્ષમતા ધરાવતું કૉમ્પ્યુટર રચવું હોય, તો એનું કદ પૃથ્વીના કદ કરતાં ત્રણ ગણું રાખવું પડે. ટૂંકમાં આપણા મસ્તિષ્કમાં ગોઠવાયેલાં અખરોટનાં બે ફાડચાં આગળ તો કહેવાતું સુપર કોમ્પ્યુટર પણ વામણું ગણાય. આવું મગજ શરીરના મજ્જાતંત્ર (નર્વસ સીસ્ટમ)ના કંટ્રોલ ટાવરનું કામ કરે છે. વાત ખરી છે તોય આખરે તો અસંખ્ય જીવંત કોષોની વસતિ ધરાવતો પદાર્થ જ ગણાય. પદાર્થની સીમ પૂરી થાય ત્યાં અપદાર્થ એવાં મનની સીમ શરૂ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં સ્થૂળની સીમ પૂરી થાય ત્યાં સૂક્ષ્મનો વગડો શરૂ થાય છે. ગામમાં ખાટલે પડેલો પિતા શિકાગોમાં સ્થિર થયેલી દીકરીનું સ્મરણ કરે ત્યાં તો દીકરી હાજર વાત ધૂમકેતુની ‘પોસ્ટ ઓફિસ’ વાર્તામાં વણાઈ ગયેલા કોચમૅન અલી ડોસાની દીકરી મરિયમ જેવી વાત ધૂમકેતુની ‘પોસ્ટ ઓફિસ’ વાર્તામાં વણાઈ ગયેલા કોચમૅન અલી ડોસાની દીકરી મરિયમ જેવી સ્થૂળ મરિયમ દૂર દૂર, છતાં સૂક્ષ્મ મનોમય જગતમાં મરિયમ તો હાજરાહજૂર સ્થૂળ મરિયમ દૂર દૂર, છતાં સૂક્ષ્મ મનોમય જગતમાં મરિયમ તો હાજરાહજૂર પ્રકાશની ગતિ કરતાંય મનની ગતિ ઘણી વધારે\nસ્થૂળ હિંસા રડાવે પરંતુ સૂક્ષ્મ માનસિક હિંસા ખટકતી નથી. વેરભાવ પણ હિંસા છે, ઈર્ષ્યાભાવ પણ હિંસા છે અને દ્વેષભાવ પણ હિંસા છે. કહેવાતો સજ્જન કોઈ પર હાથ ન ઉગામે, પરંતુ દ્વેષભાવ રાખે, તો એ ‘હિંસક’ ન ગણાય જંગલમાં વસનારાં આદિમાનવો સાથે ત્યાં પહોંચેલા સુધરેલા મનુષ્યોએ લડાઈ કરી. લડાઈમાં સેંકડો સ્ત્રીપુરુષો મૃત્યુ પામ્યાં. આદિમાનવોના રાજાએ સુધરેલા લોકોના નેતાને ફરિયાદ કરી: ‘આટલા માણસોને ખાવા નહોતા, તો માર્યા શા માટે જંગલમાં વસનારાં આદિમાનવો સાથે ત્યાં પહોંચેલા સુધરેલા મનુષ્યોએ લડાઈ કરી. લડાઈમાં સેંકડો સ્ત્રીપુરુષો મૃત્યુ પામ્યાં. આદિમાનવોના રાજાએ સુધરેલા લોકોના નેતાને ફરિયાદ કરી: ‘આટલા માણસોને ખાવા નહોતા, તો માર્યા શા માટે’ આ પ્રશ્ન કોઈ પણ યુદ્ધને અંતે પૂછવ��� જેવો છે. મે ફ્લાવર નામના વહાણમાં અમેરિકા પહોંચેલા બ્રિટનના લોકોએ અમેરિકાના મૂળ નિવાસી એવા વનવાસી રેડ ઇન્ડિયનોને વીંધી નાખેલા. એવા રેડ ઇન્ડિયનોની વસાહતો આજે પણ અમેરિકામાં ક્યાંક સચવાયેલી છે. એવી એક વસાહતની મુલાકાત લેવાની તક મને મળેલી. જાનવરનો થાય એ રીતે એમનો ‘શિકાર’ કરવામાં આવ્યો હતો. ફ્રાન્સના ચિંતક એલેક્સી કેરલે એક પ્રશ્નમાં જીવનની સાધના ઠાલવી દીધી છે. લખે છે:\nવધ્યું છે તે સાચું,\nપરંતુ જેને તમે જીવતો\nજુઓ છો, તે માણસ\nએ અંદરથી કેટલો મરી ગયો છે,\nતેનું માપ કાઢ્યું છે ખરું\nમલેશિયામાં મલાકા પ્રાંતમાં આવેલા કિલ્લા આગળ જે ફળિયું આવેલું છે, તેનું નામ બરાબર યાદ છે: ‘પરમેશ્વર ફળિયું (પરમેશ્વર જલન). એ ફળિયામાં રાત પડી તે પહેલાં એકાદ કલાક ચાલવાની તક મળી હતી. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સદ્્ગત શ્રી રામલાલભાઈએ યોજેલી શિક્ષણ પરિષદમાં આમંત્રણ પાઠવ્યું હતું. પરમેશ્વરના ફળિયામાં ચાલવાનું બન્યું ત્યારે મનના સૂક્ષ્મ પ્રદેશમાં ટહેલવાની મજા પડી ગયેલી. આફ્રિકામાં એક જંગલના પ્રવેશ આગળ ‘માણસ’ નામના પ્રાણીઓ માટે એક સંદેશો અંગ્રેજીમાં બોર્ડ પર વાંચવા મળેલો:\n‘આ અમારું ઘર છે\nઅને તમે અમારા મહેમાન છો.\nઉત્ક્રાંતિના આખરી તબક્કે માનવીનો આવિર્ભાવ થયો જ ન હોત તો તો બધાં જ માનવેતર પશુપંખીઓ નિરાંતે જીવતા હોત. બાયોલોજીમાં જુદી જુદી પ્રજાતિના પ્રાણીઓ માટે ‘એનિમલ કિંગડમ’ શબ્દપ્રયોગ પ્રચલિત છે. ખરેખર તો હવે ‘એનિમલ રીપબ્લિક’ શબ્દપ્રયોગ પ્રચલિત કરવા જેવો છે. ભગવાન મહાવીર એવા પ્રથમ મહામાનવ હતા, જેમણે પશુપંખી તથા તમામ જીવજંતુના ‘જીવવાના અધિકાર’ ( રાઈટ ટુ લાઇફ)ની વાત લોકો સમક્ષ મૂકી હતી. ‘એનિમલ રીપબ્લિક’નો જય હો તો બધાં જ માનવેતર પશુપંખીઓ નિરાંતે જીવતા હોત. બાયોલોજીમાં જુદી જુદી પ્રજાતિના પ્રાણીઓ માટે ‘એનિમલ કિંગડમ’ શબ્દપ્રયોગ પ્રચલિત છે. ખરેખર તો હવે ‘એનિમલ રીપબ્લિક’ શબ્દપ્રયોગ પ્રચલિત કરવા જેવો છે. ભગવાન મહાવીર એવા પ્રથમ મહામાનવ હતા, જેમણે પશુપંખી તથા તમામ જીવજંતુના ‘જીવવાના અધિકાર’ ( રાઈટ ટુ લાઇફ)ની વાત લોકો સમક્ષ મૂકી હતી. ‘એનિમલ રીપબ્લિક’નો જય હો ત્રીજો મધપૂડો પછી નહીં પજવે. ⬛\nબધા બાપુ, મોરારિબાપુ નથી હોતા.\nબધા મૌલાના, મૌલાના વહિદુદ્દીન ખાન નથી હોતા.\nબધા ફાધર, ફાધર વાલેસ નથી હોતા.\nઆ ત્રણ વચ્ચે જે સામ્ય છે, તેનું\nબીજું નામ ‘સેક્યુલરિઝમ’ છે.\nફાધર વાલેસને ગુજરાતના લોકોએ અઢળક પ્રેમથી વાંચ્યા. એમના મહાનગર મેડ્રિડમાં છ દિવસ રહેવાનું બનેલું. જતાં પહેલાં જ સુરતથી પત્ર લખ્યો હતો. મેડ્રિડમાં સાવ સસ્તી હોટેલમાં નવરાશ હતી. કોઈ પ્રવચન કે સેમિનારની ઝંઝટ ન હતી, આમ છતાં અમે ન મળી શક્યા. પાછું સુરત પહોંચ્યા પછી એમનો પત્ર મળ્યો જેમાં લખ્યું હતું: ‘તમે મેડ્રિડમાં હતા તે દિવસોમાં જ મારે પોર્ટુગલ જવાનું થયું’ એમણે સરળ ગુજરાતીમાં પ્રેરણાદાયી સાહિત્યનું સર્જન કર્યું. બે વખત એક જ મંચ પરથી પ્રવચન કરવાનો લહાવો પ્રાપ્ત થયેલો. એક વાર આણંદ પાસેના કોઈ ગામમાં અને બીજીવાર વડોદરામાં મળેલા આચાર્યોના સંમેલનમાં. ફાધરને વંદન’ એમણે સરળ ગુજરાતીમાં પ્રેરણાદાયી સાહિત્યનું સર્જન કર્યું. બે વખત એક જ મંચ પરથી પ્રવચન કરવાનો લહાવો પ્રાપ્ત થયેલો. એક વાર આણંદ પાસેના કોઈ ગામમાં અને બીજીવાર વડોદરામાં મળેલા આચાર્યોના સંમેલનમાં. ફાધરને વંદન તેમને આપણે ‘સવાઈ ગુજરાતી’ જરૂર કહી શકીએ.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-KUT-MAT-the-clamor-in-the-kachchh-is-a-rage-035123-3646773-NOR.html", "date_download": "2021-07-26T04:46:35Z", "digest": "sha1:S2G2AH4U5G4LF463SE2RRLJQWVLT2JL5", "length": 4863, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Bhuj News - the clamor in the kachchh is a rage 035123 | કચ્છમાં છવાયો ધાબડિયો માહોલ: માવઠાની ભીતિ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકચ્છમાં છવાયો ધાબડિયો માહોલ: માવઠાની ભીતિ\nપાછલા લગભગ એકાદ માસથી ઠંડીનો કડકડતો ચમકારો અનુભવતા કચ્છના વાતાવરણમાં શુક્રવારુે નાટકિય પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી ભર શિયાળ આકાશમાં ઘટાટોપ વાદળો સાથે છવાગયેલ ધાબડિયા માહોલે લોકોને અચરજમાં મુકી દીધા હતા. ધાબડિયા માહોલના પગલે માવઠું વરસે તેવી ભીતી સાથેની આગાહી હવામાન વિભાગે કરી છે.\nપાકિસ્તાનથી અફઘાનિસ્તાન સુધી છવાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે પશ્ચીમ રાજસ્થાન પર એક ઇન્ડયુસ્ડ સર્કયુલેશન 0.9 કિ.મીની ઉંચાઇએ છવાયું છે. જેની સીધી અસર હેઠળ કચ્છના અાકાશમાં વાદળો છવાઇ ગયા છે. રાજય હવામાન વિભાગના વર્તારામાં આજે શનિવારની સવારથી રવિવાર સવાર સુધીના સમયમાં કચ્છમાં કયાંક કયાંક છાંટાછુંટી થવાની આગાહી કરાઇ છે.\nજોકે ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે વરસાદ થવાની શકયતા ધુંધળી છે પણ હજુ બેએક દિવસ વાદળછાયો માહોલ રહેવાની શકયતા દર્શાવી હતી. દરમિયાન શુક્રવારે સવારે ભેજનું પ્રમાણ વધવા સાથે ઝાકળ છવાઇ જતાં લઘુતમ પારો સરેરાશ 2થી 4 ડિગ્રી જેટલો ઉંચકાતા ઠંડીની તિવ્રતા ઘણીજ હળવી બની ગઇ હતી.\nભુજમાં 16, નલિયામાં 12.8, કંડલા પોર્ટમાં 13.5 અને કંડલા એરપોર્ટ કેન્દ્રમાં 12.8 ડિગ્રી તાપમાને માત્ર મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીની ચમક અનુભવાઇ હતી. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાદળો વિખેરાયા બાદ ફરી અેકવાર પારો ગગડવા સાથે ઠંડીનો ચમકારો તિવ્ર બનશે. માવઠાનો માહોલ સર્જાતા રવીપાકનું વાવેતર કરનાર ખેડુતોના મનમાં પણ ઉચ્ચાટ ફેલાયો છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-AME-us-air-force-tests-second-nuclear-missile-long-range-ballistic-missile-5260287-NOR.html", "date_download": "2021-07-26T04:42:55Z", "digest": "sha1:VHUN2VKUDBA52XCZUJELWY25FFBRWSIF", "length": 6811, "nlines": 67, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Deterring Russia and North Korea: US Test-Fires Ballistic Missile | રશિયા-ચીન સામે USનું શક્તિ પ્રદર્શનઃ એક સપ્તાહમાં બીજીવાર કર્યો ન્યૂક્લિયર મિસાઇલ ટેસ્ટ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nરશિયા-ચીન સામે USનું શક્તિ પ્રદર્શનઃ એક સપ્તાહમાં બીજીવાર કર્યો ન્યૂક્લિયર મિસાઇલ ટેસ્ટ\nવેંડેનબર્ગ એરફોર્સ બેઝ (કેલિફોર્નિયા): રશિયા, નોર્થ કોરિયા અને ચીન સાથે વધતા તણાવની વચ્ચે અમેરિકા પોતાનો ન્યૂક્લિયર પાવર દર્શાવવા ઇચ્છે છે. આ જ કારણોસર અમેરિકાએ એક જ સપ્તાહમાં બીજી વાર ઇન્ટરકોન્ટિનેન્ટલ ન્યૂક્લિયર બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટ કર્યો. એટલું જ નહીં અમેરિકાના ડેપ્યૂટી ડિફેન્સ મિનિસ્ટર રોબર્ટ વોર્કે ત્યાં સુધી કહી દીધું કે, અમે આ મિસાઇલ ટેસ્ટ એટલે કર્યો કે જેથી ત્રણેય દેશોને અમારી તાકાતનો અંદાજો આવી જાય.\nકેટલી પાવરફુલ છે આ મિસાઇલ\n- ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, અમેરિકાની મિનિટમેન-3 મિસાઇલનું શુક્રવારે રાત્રે કેલિફોર્નિયામાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું. મિસાઇલ 24000 કિમી/કલાકની ઝડપે લોન્ચ કરવામાં આવી હતી.\n- મિસાઇલ છોડ્યાના અડધા જ કલાક પછી મિસાઇલે સાઉથ પેસિફિલના માર્શિલ આઇલેન્ડ્સમાં 6500 કિમી દૂર પોતાના ટાર્ગેટને હિટ કર્યો હતો.\n- આ મિસાઇલની રેન્જ 10000 કિમી છે. અર્થાત્ રશિયા, ચીન અને નોર્થ કોરિયાને આનાથી સીધો ખતરો છે.\n- આ ન્યૂક્લિયર મિસાઇલ ટેસ્ટ પછી અમેરિકાના ડેપ્યૂટી ડિફેન્સ મિનિસ્ટર વોર્કે કહ્યું કે, અમેરિકાએ જાન્યુઆરી 2011 પછી આ મિસાઇલનું 15 વખત ટેસ્ટિંગ કરી ચૂક્યું છે. અમે રશિયા, ચીન અને નોર્થ કોરિ���ાને પોતાની તાકાત દર્શાવવામાં માટે આ ટેસ્ટ કર્યા છે.\n- તેમણે કહ્યું કે, આ વાત તેનું સિગ્નલ છે કે, અમારો દેશ જરૂર પડ્યે ન્યૂક્લિયર વેપનના ઉપયોગ માટે તૈયાર છે.\nઅમેરિકાની મિસાઇલ ટેસ્ટનું કારણ\n- નોર્થ કોરિયાએ સાત ફેબ્રુઆરીએ લોન્ગ રેન્જ મિસાઇલ લોન્ચ કરી. તથા અગાઉ જાન્યુઆરીમાં હાઇડ્રોજન બોમ્બ ટેસ્ટ કરીને દુનિયા ચોંકાવી હતી.\n- સાઉથ ચાઇના સીને કારણે ચીન સાથે અમેરિકાનો વિવાદ છે.\n- સાઉથ ચાઇના સીમાં 12 માઇલના વિસ્તારમાં નેચરલ ગેસનો ભંડાર હોવાનું કહેવાય છે. અહીં અંદાજે 213 અરબ બેરલ તેલ અને 900 ટ્રિલિયન ક્યૂબિક ફીટ નેચરલ ગેસ છે. તે સિવાય આ સમુદ્રી રસ્તે દર વર્ષે સાત ટ્રિલિયન ડોલરનો બિઝનેસ થાય છે.\n- હાલમાં જ ચીને અહીંયા આઠ મિસાઇલો ગોઠવી હતી.\n- થોડા સમય પહેલા રશિયાના વડાપ્રધાન ડિમિત્રી મેદવેદેવે સીરિયામાં કોઇ આરબ દેશનો સૈનિક આવશે તો વર્લ્ડ વોર શરૂ થશે તેવી ધમકી આપી હતી.\n- વાસ્તવમાં રશિયા સીરિયન પ્રમુખ અસદના સમર્થનમાં છે, જ્યારે અમેરિકા તેની વિરુદ્ધમાં છે.\nસ્લાઇડ્સ બદલોને જુઓ PHOTOS\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-latest-veraval-news-060134-3712044-NOR.html", "date_download": "2021-07-26T05:29:32Z", "digest": "sha1:PDOSLHVMXLDSZLF5K35BRN3BAGLIJAUC", "length": 4155, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "માંગરોળ પાલિકાની ગેરરીતિમાં કલેક્ટરે જરૂરી અહેવાલ માગ્યો | માંગરોળ પાલિકાની ગેરરીતિમાં કલેક્ટરે જરૂરી અહેવાલ માગ્યો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમાંગરોળ પાલિકાની ગેરરીતિમાં કલેક્ટરે જરૂરી અહેવાલ માગ્યો\nમાંગરોળ પાલિકાની ગેરરીતિમાં કલેક્ટરે જરૂરી અહેવાલ માગ્યો\nમાંગરોળનગરપાલિકાનાં મોટરસ્ટોર ખરીદીની ગેરકાયદેસર પ્રક્રિયા, લાગતા-વળગતાઓને નોકરી ન.પા.નાં વાહનનાં ગેરઉપયોગ સહિતનાં મુદે ન.પા.નાં એક સદસ્યે નિયામક (ગાંધીનગર)ને ફરિયાદ કરી પ્રમુખને હોદા પરથી દુર કરવા માંગણી કરી હતી. જે સંબંધે જિલ્લા કલેકટરે સ્પષ્ટ અહેવાલ મોકલી આપવા આદેશ કરતા પ્રકરણ ગરમાયું છે.\nનગરપાલિકા સદસ્ય અબ્દુલ અલ્લારખા છાપરાએ કરેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ મોટર સ્ટોરની ખરીદીમાં ઓનલાઇન ટેન્ડરને બદલે ગેરકાયદેસર અને નિયમ વિરૂદ્ધ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વધુમાં પ્રમુખે પોતાનાં કુટુંબનાં સભ્યોને કર્મચારી તરીકે નિમણુંકો આપી હોવાનો આક્ષેપ કરાયો હતો. ઉપરાંત પ્રમુખનાં હુમકથી રવિવારની રજા હોવા છતાં કેટલાક સદસ્યો તાલાલા ન.પા.માં કેમેરા તથા વાયફાય સિસ્ટમ જોવા ગયા હોવાનું લોગબુકમાં દર્શાવ્યું છે. વધુમાં ગત તા.8/10/2015નાં રોજ ન.પા. હદ વિસ્તારની બહાર આવેલ એક હોટલમાં ભોજન માટે જઇ ગાડીનો દુરઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/SAU-SUR-OMC-MAT-latest-surendranagar-news-040502-2061037-NOR.html", "date_download": "2021-07-26T05:10:30Z", "digest": "sha1:J6LOOFWXRK3FOXPIUPPUEHYDFDNVDW5U", "length": 5183, "nlines": 66, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "કૌભાંડ બહાર લાવવા વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો હતો | કૌભાંડ બહાર લાવવા વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો હતો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nકૌભાંડ બહાર લાવવા વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો હતો\nકૌભાંડ બહાર લાવવા વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો હતો\nસુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એટીકેટી સોલ્વ કરવા માટે કલાર્ક નીમેશ મકવાણા વિદ્યાર્થી પાસે પૈસા માંગતો હોય તેવા વીડીયોએ ખળભળાટ મચાવ્યો હતો. આ બનાવમાં કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએથી તપાસ સમીતીની રચનાઓ કરાઇ હતી.\nજેમાં ઉતારનાર વિદ્યાર્થી રાહુલ પરમાર મંગળવારે યુનિવર્સિટીની તપાસ સમીતિ સમક્ષ હાજર થયો હતો. જેમાં તેણે કૌભાંડ બહાર લાવવા વિડીયો ઉતાર્યાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.\nસુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં થોડા માર્કસ માટે નાપાસ થનાર વિદ્યાર્થીઓ પાસે પૈસા લઇ પાસ કરાવવાના કથીત કૌભાંડનો વિડીયો વાયરલ થતા ચકચાર ફેલાઇ હતી. કોલેજના વિદ્યાર્થીએ જ ઉતારેલા આ વીડીયોમાં કલાર્ક નિમેશ મકવાણા અઢી લાખ રૂપિયા માંગતો હોવાનું ધ્યાને આવ્યુ હતુ.\nઆ બનાવ સામે આવતા ભાવી ડોકટરોની કોલેજમાં ભૂકંપ આવી ગયો હતો. આ ઘટનામાં કોલેજ કક્ષાએથી ડીન સહિતના સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી હતી. કોલેજ કક્ષાએથી આ સમીતીએ તૈયાર કરેલ રીપોર્ટ યુનિવર્સિટીને સુપ્રત પણ કરી દેવામાં આવ્યો છે.\nઅનુસંધાન પાના નં. 3 પર...\nવિદ્યાર્થી અને યુનિવર્સિટીની તપાસ કમિટી વચ્ચે થયેલા સવાલ-જવાબના અમુક અંશ\nકમિટી : વીડીયો ઉતારવાનો હેતુ શું \nવિદ્યાર્થી : કોલેજનું કૌભાંડ બહાર લાવવાનો હતો.\nકમિટી : કલાર્ક સિવાય કોઇ પાસ કરાવનારને ઓળખો છો \nવિદ્યાર્થી : ના, હું માત્ર કલાર્કના સંપર્કમાં હતો.\nકમિટી : તમારૂ ફેમીલી બેકગ્રાઉન્ડ કે��ુ છે \nવિદ્યાર્થી : હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવુ છુ.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/narmada-districts-50-villages-to-be-put-on-alert-as-golden-bridge-crosses-danger-zone-gujarati-news/", "date_download": "2021-07-26T05:15:47Z", "digest": "sha1:V4UMLZEQXGD3LPPD4WQBHL5PQ2NKT3BN", "length": 8811, "nlines": 140, "source_domain": "www.gstv.in", "title": "ગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટીએ પહોંચશે નર્મદા, 50 ગામોને એલર્ટ પર મૂકાયા - GSTV", "raw_content": "\nગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટીએ પહોંચશે નર્મદા, 50 ગામોને એલર્ટ પર મૂકાયા\nગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટીએ પહોંચશે નર્મદા, 50 ગામોને એલર્ટ પર મૂકાયા\nસતત વરસાદને પગલે જળાશયો છલકાય રહ્યાં છે. ત્યારે ભરૂચ ખાતેના ગોલ્ડન બ્રિજ પર નર્મદાની સપાટી 28 ફુટને પાર પહોંચી ગઈ છે. પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સપાટી વધીને 29 ફુટ પર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.\nતો બીજી તરફ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. ગોલ્ડન બ્રિજની જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ મુલાકાત કરી હતી. રાજેન્દ્રસિંહે લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તેમજ સેલ્ફીના ચક્કરમાં ન પડવાનો અનુરોધ કર્યો હતો.\nઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા ડેમે 131.50ની જળસપાટી વટાવી છે..જેને લઇને નર્મદા ડેમમાંથી 6 લાખ ક્યસેક પાણી છોડાયુ છે. નર્મદા ડેમમાંથી પાણી છોડતા ગોરા અને કેવડીયાને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે..પુલ પરથી 10 ફૂટ પાણી વહી રહ્યું છે.આઠ ગામ સંપર્ક વિહોણા થયા છે.\nપાણીને લઇને કોઇ આફત ન સર્જાય તેને લઇને તંત્ર સજ્જ થઇ ગયુ છે. ઉલ્લેખનીય છે કે પાણી છોડ્યા બાદ નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદાના કલેક્ટરે સલામતીને લઇને ટીમો બનાવી 40થી 50 જેટલા ગોમોમાં ચાંપતી નજર રાખવાના આદેશ આપ્યા છે.\nત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન\nગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ\nકોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વે��્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nનેપાળમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, બસ નદીમાં પડતા પાંચના મોત 23 હજુ લાપતા\nતમે માનશો નહીં પણ પુલ પરથી વહી રહ્યું છે 10 ફૂટ પાણી, આવી છે ગુજરાતની સ્થિતિ\nત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન\nગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ\nકોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://garvitakat.com/patan-breaking-a-doctor-named-modi-caught-in-a-sexual-assault/", "date_download": "2021-07-26T04:55:02Z", "digest": "sha1:RQQ4T2YXG6NFN5CHFJZNCHXPFMZCOQL4", "length": 13394, "nlines": 190, "source_domain": "garvitakat.com", "title": "પાટણ બ્રેકીંગ: સમીમાં મોદી નામનો ડોક્ટર સેક્સ કાંડમાં ઝડપાયો | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠદેવભૂમિ દ્વારકાપોરબંદર\nબેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો…\nમહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી…\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ…\nભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના તખતપુરા ગામની મહિલા ની…\nજમ્મુ – કાશ્મીરમાં સેનાના હાથે 2 આંતકીનો ખાત્મો, ડ્રોનમાંથી મળી વિસ્ફોટક…\nકેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીનુ વાહીયાત નિવેદન – કૃષી બીલના વિરોધમાં આંદોલન…\n#PegasusGate : વિપક્��ી નેતાઓ, પત્રકારોની જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં ગુનો દાખલ\nઈમરજન્સી માટે એલોપેથી શ્રેષ્ઠ, હુ વેક્સિન લઈશ : બાબા રામદેવનો યુ…\nમુંબઈમાં ભારે વરસાદને લીધે મલાડ વિસ્તારમાં ઈમારત પડી ગઈ, 11 ના…\nઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરને વંશવાદી ટીપ્પણી બદલ સસ્પેન્ડ કરાયો\nભારત બાયોટેક દિલ્હીને ઓર્ડર મુજબ રસી નહી આપી શકે : મનીષ…\nઅતુલ ચોકસેએ નડાબેટ થી પંજાબ 1300 કી.મી.દોડનો કર્યો પ્રારંભ : વર્લ્ડ…\nઅંબાજીમા બ્રાહ્મણ સમાજ મંડળ દ્વારા GMDC માં ક્રિકેટ પ્રતીયોગીતાનુ આયોજન કરવામાં…\nવિજેદંર સીંહની એવોર્ડ વાપસી બીલ પાછુ નહી ખેચાય તો એમ…\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ…\nસિદ્ધપુર : ચાઇલ્ડ પોર્ન Videoનું કૌભાંડ ઝડપાયું, 3 યુવકોને ડાઉનલોડ કરી…\nકડી તાલુકા ની બે ઘરફોડ ચોરી અને એક્ટિવા ની ચોરીનો એસઓજી…\nકડી આદુંદરા ગામે મકાન પાછળ જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા\nવિપુલ ચૌધરીના પુત્ર પાસે જવાના સપના પર પાણી ફરી વળ્યું, હાઈકોર્ટે…\nયુ ટ્યુબર પુનીત કૌરે રાજકુન્દ્રા પર લગાવ્યા આરોપ – મને પણ…\nસાઉથ ઈન્ડીયન એક્ટ્રેસ પ્રિયામણીના લગ્ન પર ઉભુ થયુ જોખમ, fianceની પત્નિએ…\nફેન્સે સોશીયલ મીડિયા પર પુછ્યા સવાલ – શુ નેના કક્કડ પ્રેગ્નન્ટ…\nએક સવાલના જવાબમાં મીની માથુરે કહ્યુ -ઈન્ડીયન આઈડલ શો ને હોસ્ટ…\nરણદીપ હુડ્ડાને UNના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવાયો – માયાવતી પર જોક્સ બનાવવા…\nઘટતા કેસો વચ્ચે દિલ્હીમાં લોકડાઉનમાં અપાઈ છુટછાટ, અરવિંદ કેજરીવાલની જાહેરાત\nભારતની જીડીપીમાં કોરોનાની અસર, જાન્યુઆરી-માર્ચમાં 7.3 ટકાનો ઘટાડો\nગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ…\nAPMC શરૂ તો થઈ, પરંતુ અપુરતા ભાવને લઈ ખેડુત પરેશાન\nડીસામાં બટાકાનો ભાવ ગગડતા ખેડુતોને નુકસાન વેઠવાનો વારો – રીટેઈલમાં…\nHome ક્રાઈમ પાટણ બ્રેકીંગ: સમીમાં મોદી નામનો ડોક્ટર સેક્સ કાંડમાં ઝડપાયો\nપાટણ બ્રેકીંગ: સમીમાં મોદી નામનો ડોક્ટર સેક્સ કાંડમાં ઝડપાયો\nહોસ્પિટલમાં કાંડ કરતા વીડિયો થયો વાયરલ\nગરવીતાકાત,પાટણ: સ્થાનિક લોકો ને માહિતી મળતાં ડોક્ટર મોદી અને તેના દીકરા ને માર્યો માર.સમી પોલીસ ને ઘટના ની જાણ થતાં બન્ને ની અટકાયત કરવા માં આવી. સમી પોલીસે ઘટના આ ગે બને ની પૂછપરશ હાથ ધરી. સ્થાનિક લોકોએ ડોક્ટર ને નિવસ્ત્ર કરી માથે ટક્લુ કર્યુ\nPrevious articleમહેસાણા: ટાઉનહોલ��ા 21000ના ભાડાને લઇને ચાલી રહ્યો છે વિવાદ\nNext articleસુરત: પુણામાં કરંટ લાગવાથી મોત થયેલ યુવતીને ન્યાય ના મળે ત્યાં સુધી યુવતીનો મૃત દેહ ની સ્વીકારાય\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ ઝડપ્યો\nસિદ્ધપુર : ચાઇલ્ડ પોર્ન Videoનું કૌભાંડ ઝડપાયું, 3 યુવકોને ડાઉનલોડ કરી ફોરવર્ડ કરવું ભારે પડ્યું\nકડી તાલુકા ની બે ઘરફોડ ચોરી અને એક્ટિવા ની ચોરીનો એસઓજી પોલીસે ભેદ ઉકેલ્યો\nકડી આદુંદરા ગામે મકાન પાછળ જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા\nવિપુલ ચૌધરીના પુત્ર પાસે જવાના સપના પર પાણી ફરી વળ્યું, હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો\nકડીમાં 17 વર્ષ પહેલાં થયેલી 04 હત્યા કેસની આરોપી મહિલા દિલ્હીથી પકડાઈ\nશંકરભાઈ ચૌધરીનુ ચેરમેન બનવુ લગભગ નક્કી, અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી અભિનંદન...\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nબેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો...\nમહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી...\nયુ ટ્યુબર પુનીત કૌરે રાજકુન્દ્રા પર લગાવ્યા આરોપ – મને પણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/21-06-2021/255143", "date_download": "2021-07-26T05:27:15Z", "digest": "sha1:F6K6F7G2JJBAVODFWEWQGMWKDUOJ663R", "length": 28572, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "‘યોગઃ કર્મસુ કૌશલમ્‌' : માત્ર હિન્‍દુ અને બૌદ્ધ જ નહીં ઇસ્‍લામ ધર્મમાં પણ યોગનો પ્રભાવ", "raw_content": "\n‘યોગઃ કર્મસુ કૌશલમ્‌' : માત્ર હિન્‍દુ અને બૌદ્ધ જ નહીં ઇસ્‍લામ ધર્મમાં પણ યોગનો પ્રભાવ\nજૂનાગઢના નયન વૈશ્વવની યોગ, સંગીત અને આયુર્વેદના સમન્‍વયથી રોગ સામે રાગની થેરાપી : કહેવાય છે કે જૂના યોગનો જયાં અંત આવે છે ત્‍યાં શ્રી અરવિંદના પૂર્ણયોગનો પ્રારંભ થાય છે : યોગ દિવસ ઉજવવા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અપીલને વિશ્વના ૧૯૩ દેશોએ સંમતિ આપી હતી\nયોગ એ ભારતમાં જન્‍મેલી શારીરિક અને માનસિક વિદ્યાની એક પરંપરાગત શાખા છે. આ શબ્‍દ હિન્‍દુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં ધ્‍યાન પ્રક્રિયાથી સબંધિત છે. જૈન અને ઇસ્‍લામ ધર્મમાં પણ યોગની ક્રિયાઓ જોવા મળે છે. આજે ચીન હોય કે અમેરિકા પ્રત્‍યેક કન્‍ટ્રી યોગનો સાક્ષાત્‍કાર કરી ચૂકી છે. યોગ એ માનસિક અને નૈતિક મૂલ્‍યો સંબંધી શિક્ષણ છે. સંસ્‍કૃત શબ્‍દ યોગનો શબ્‍દશઃ અર્થ ‘��ોક' થાય છે. આથી યોગને વ્‍યકિતની આત્‍માના સર્વવ્‍યાપી ભગવાનની પરમાત્‍મા સાથેના જોડાણના એક સાધન તરીકે પરિભાષિત કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્‍ણે યોગની ખૂબ જ સુંદર અને સચોટ વ્‍યાખ્‍યા કરી છે, ‘યોગઃ કર્મસુ કૌશલમ' કર્મકુશળતાને યોગ કહેવામાં આવ્‍યો છે. ૨૧મી જૂન ૨૦૧૫ એ વિશ્વના દેશો માટે એટલા માટે મહાન છે કે આ દિવસને સંયુક્‍ત રાષ્ટ્ર દ્વારા યોગ દિવસ તરીકે પસંદ કર્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ૧૭મી સપ્‍ટેમ્‍બર ૨૦૧૪ના રોજ સંયુક્‍ત રાષ્ટ્રની મહાસભાના ૬૯મી સત્રને સંબોધન કર્યું હતું ત્‍યારે તેમણે વિશ્વને આંતરરાષ્ટ્રીય યોગ દિન અપનાવવાની અપીલ કરી હતી જેને રાષ્ટ્રના ૧૯૩ દેશોએ ૧૧મી ડિસેમ્‍બર ૨૦૧૪ના રોજ સંમતિ આપી હતી. નવી દિલ્‍હીમાં પ્રથમવાર યોગ દિવસની ઉજવણી થઇ ત્‍યારે વિશ્વના ૮૪ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને કુલ ૩૫૯૮૫ લોકો યોગમાં એકસાથે સહભાગી થયા હતા જે એક વિશ્વ વિક્‍મ હતો. આજે સાતમો યોગા દિવસ છે.\nઅમેરિકામાં યોગનો પ્રારંભ મહેશ યોગીએ કરાવ્‍યો હતો\nપૃથ્‍વી ઉપર જેની અપાર સરાહના થઇ રહી છે તેવા ભારતીય યોગનું શિક્ષણ એ વિશ્વમાં ભવિષ્‍યની સંસ્‍કૃતિ બનવાનું તેજ ધરાવે છે. હિન્‍દુ ધર્મમાં નહીં માનનારો સમાજ પણ યોગના શરણે આવી રહ્યો છે. ઓક્‍સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક વિલિયમ્‍સે તો સ્‍વીકાર્યું છે કે યોગ માનસિક બિમારીઓ દૂર કરવા માટેનો શ્રેષ્ઠ,સસ્‍તો અને સરળ ઉપાય છે. અમેરિકા જેવા રાષ્ટ્રમાં વર્તમાન સમયમાં યોગનો પ્રવેશ આમ તો મહેશ યોગીએ ૧૯૬૧માં કરાવ્‍યો હતો. મહેશ યોગીએ ૧૯૬૬માં અમેરિકામાં સ્‍ટુડન્‍ટ્‍સ ઇન્‍ટરનેશનલ મેડિટેશન સોસાયટીની સ્‍થાપના કરી એ સાથે જ વિદ્યાર્થીઓમાં યોગની લોકપ્રિયતાની શરૂઆત થઈ હતી, એ પછી બીજા યોગગુરૂઓ આવતા ગયા અને લોકોએ યોગને આધુનિક સ્‍વરૂપમાં રજૂ કરીને તેની લોકપ્રિયતામાં વધારો કર્યો. આ લોકપ્રિયતાના કારણે ૨૦૦૩માં લોસ એન્‍જલસની કેલિફોર્નિયા સ્‍ટેટ યુનિવર્સિટી દ્વારા યોગની વિદ્યાર્થીઓ પર થતી અસર અંગે એક અભ્‍યાસ કરાયો હતો. આ અભ્‍યાસમાં જાણવા મળ્‍યું કે યોગ કરતા વિદ્યાર્થીઓના વર્તનમાં સુધારો થાય છે, તેમની શારીરિક તંદુરસ્‍તી તથા શિક્ષણમાં સુધારો થાય છે. આ ઉપરાંત તેમનામાં વધારે આત્‍મવિશ્વાસ પેદા થાય છે. એ જ વરસે લેઇપઝિગ યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્‍યાસમાં જાણવા મળ્‍યું કે વિદ્યાર્થીઓમાં યોગના કારણે નિસહાયતાની ભાવના તથા આક્રમકતા ઘટે છે તથા લાંબા ગાળે તેમનામાં ભાવનાત્‍મક સંતુલન જોવા મળે છે.\nફ્રાન્‍સ માને છે કે શરીર અને મનની વેદના દૂર થાય છે\nહકીકતમાં યોગ ગુહ્યતમ વિદ્યા છે. યોગ એ આપણી અતિ પ્રાચીન વિદ્યા છે. યોગનો પ્રારંભ બ્રહ્માજી દ્વારા થયો હતો. વૈદિક ઋષિઓએ બ્રહ્મવિદ્યાની સાથે જ યોગવિદ્યાનો આવિષ્‍કાર કર્યો હતો. યોગના માર્ગે ઊંડા ઊતરેલા અનુભવી વિશારદો કહે છે કે યોગના માધ્‍યમથી અનેક પ્રકારની શારીરિક પીડાઓ, ચેતસિક વ્‍યથાઓ, માનસિક અને ભાવનાજન્‍ય દર્દો ઉપર ખૂબ પ્રમાણમાં નિયંત્રણ લાવી શકાય છે. શારીરિક-માનસિક તનાવ તો સાધારણ યોગાભ્‍યાસથી પણ નિવારી શકાય છે. આસનોનો નિયમિત અભ્‍યાસ કરો તો પણ શારીરિક તણાવથી બચી શકો છો. લાઇફ મિશન ભારતીય સંસ્‍કૃતિના પુનરૂત્‍થાનનું કાર્ય કરે છે અને તે ૧૯૭૬થી યોગ વિદ્યાલય પણ ચલાવે છે જેની વિશેષતા એ છે કે આ સંસ્‍થા દ્વારા યોગ શીખવવા માટે એકપણ પૈસો લેવામાં આવતો નથી. ફ્રાન્‍સના સુપ્રસિદ્ધ મનોચિકિત્‍સક ડો. વેર્થેલિયરે પણ યોગાભ્‍યાસીઓ પર કરેલાં પરીક્ષણો પછી તારણ કાઢ્‍યું છે કે ‘ધ્‍યાન અને યૌગિક પ્રક્રિયાઓના નિયમિત અભ્‍યાસથી જ શરીર-મનની વેદનાઓ દૂર થાય છે. અને માનસિક શક્‍તિનો વિકાસ થાય છે. જે નિયમિત યોગાભ્‍યાસ આસન, પ્રાણાયામ કરે છે તેની સ્‍ફૂર્તિ, ચેતના, કાર્ય-દક્ષતા, સ્‍મૃતિ-મેધા જેવી શક્‍તિઓ વિકસે છે, જીવનનો કોઈપણ આયામ કોઈપણ ક્ષેત્ર તેના આરોહણ માટે સફળતા બક્ષે છે.\nયોગામાં ૯૯ ટકા પ્રેક્‍ટિકલ, ૧ ટકો થિયરી હોય છે\n૨૧મી સદીનો સૌથી પ્રચલિત શબ્‍દ હોય તો તે યોગ છે. ભારત નામમાં ‘ભા' એટલે પ્રકાશ-જ્ઞાન, ‘રત' એટલે સતત ગતિ.... જે ભૂમિ સતત જ્ઞાન અને પ્રકાશની ઉપાસના કરે છે તે પુણ્‍ય ભૂમિને ભારત કહે છે. ભારતીય સંસ્‍કૃતિની પણ વિવિધતા છે. પંચામૃત, પંચપ્રાણ, પંચ બ્રાહ્મણ, પંચવૃક્ષ, પંચાગ્નિ, પંચાજીરી, ષડઋતુ, વિક્રમ સંવતના બાર માસ, ગીતાના અઢાર અધ્‍યાય, ગીતાના ત્રણ ઘટક - કર્મ યોગ, ભક્‍તિ યોગ અને જ્ઞાન યોગ, અષ્ટ સૌભાગ્‍ય, ત્રિગુણ, નવરત્‍ન, ત્રિતાપ, સપ્તસ્‍વર અને ભારતીય પંચાગ. પ્રાચીન બૌદ્ધ સંપ્રદાય એ ધ્‍યાન કેન્‍દ્રિત કરતી અવસ્‍થાઓમાં પોતાના વ્‍યવહારમાં સમાવી હતી. બુદ્ધના શરૂઆતના ઉપદેશોમાં યોગ વિચારોની સૌથી જૂની સતત અભિવ્‍યક્‍તિ જોવા મળે છે. બુદ્ધનો એક નવીન અને મહત્‍વપૂર્ણ ઉપદેશ એ હતો કે ધ્‍યાન કેન્‍દ્રીત કરવ��� માટેની અવસ્‍થાઓને સંપૂર્ણ અભ્‍યાસ સાથે જોડવી જોઇએ. કહેવાય છે કે યોગામાં ૯૯ ટકા પ્રેક્‍ટિકલ અને એક ટકો થિયરી છે.\nઅમેરિકામાં છ વર્ષમાં ૪૦ ટકા લોકોને યોગાનો ક્રેઝ...\nસંસ્‍કૃતમાં યોગના અનેક અર્થ છે. યોગ શબ્‍દ મૂળ ‘યુજ'માંથી ઉતરી આવ્‍યો છે. ‘યુજ' એટલે નિયંત્રણ મેળવવું. એકત્ર કરવુ. જોડાણ કરવું. યોગનું વૈકલ્‍પિક મૂળ ‘યુજિર સમાદ્યૌ' છે, જેનો અર્થ એકાગ્રતા મેળવવી તેવો થાય છે. જૂનાગઢના એક યુવાન નયન વૈશ્વવે યોગ, ભારતીય સંગીત અને આયુર્વેદના સમન્‍વયથી મહા મૃત્‍યુજય મંત્રને ૧૫ રાગમાં ટાળીને રોગ સામે રાગની મ્‍યુઝીક થેરાપી વિકસાવી છે અને તેના દ્વારા દર્દીઓને રાહત મળ્‍યાના દાખલા છે. આ થેરાપી તેણે આયુર્વેદના તબીબોને આપી છે. કેનેડા હેલ્‍થ સેન્‍ટરના ડીને તેમના રિસર્ચ સેન્‍ટરમાં આ રાગ થેરાપીનો પ્રયોગ કર્યો છે. આ રાગ થેરાપીમાં બીપી, ડાયાબિટીશ, તનાવ, હાઇપર ટેન્‍શન હૃદયરોગ તથા મગજના દર્દીને યોગની ખાસ પ્રકારની મુદ્રામાં બેસાડવામાં આવે છે. સંગીતના સ્‍વરો દર્દીના શરીરના સાત ચક્રોમાં ઘેરી અસર કરે છે અને દર્દીને રાહત મળે છે. અમેરિકા જેવા રાષ્ટ્રમાં યોગનો એટલો બધો પ્રભાવ વધ્‍યો છે કે આજે અમેરિકામાં છેલ્લા છ વર્ષમાં યોગાના ક્રેઝમાં ૪૦ ટકાનો વધારો થયો છે. ૪ કરોડ લોકો યોગ કરે છે. આ નાગરિકોમાં ૧૫ ટકા યુવાનો છે. અમેરિકામાં યોગના પુસ્‍તકો અને મેગેઝિનોનું માર્કેટ છે. યોગ પાછળ અમેરિકનો વર્ષે ૧૨ અબજ ડોલરનો ખર્ચ કરે છે. આજે માત્ર અમેરિકામાં જ ૬૦૦ જેટલી સ્‍કૂલોમાં યોગનું શિક્ષણ અપાય છે.\nસ્‍વામી વિવેકાનંદના જીવનમાં પણ યોગનો સમન્‍વય હતો...\nશ્રી અરવિંદે સાહિત્‍ય, શિક્ષણ, ક્રાન્‍તિકારી ચળવળ અને યોગ એમ ચાર ક્ષેત્રોનો મજબૂત પાયો નાંખ્‍યો હતો. કહેવાય છે કે જૂના યોગનો જયાં અંત આવે છે ત્‍યાં શ્રી અરવિંદના પૂર્ણયોગનો પ્રારંભ થાય છે. સમસ્‍ત જીવન યોગ છે તેવું તેઓ માનતા હતા. અરવિંદ યોગને બે દ્રષ્ટિબિંદુથી નિહાળે છે. એક વ્‍યક્‍તિ પોતાના આંતર વિકાસને ઝડપી બનાવવા યોગનો આશ્રય લે છે. બીજો પ્રકૃતિનો યોગ છે. પૃથ્‍વી અને માનવતાની ઝડપી ઉત્‍ક્રાન્‍તિ માટેનો સામૂહિક પ્રયાસ છે. આટલા વર્ષો પછી આજે પણ અરવિંદ કેન્‍દ્રોમાં યોગ શિખવાડવામાં આવે છે. કારીલ વર્નર લખે છે કે પુરાતત્‍વિય સંશોધનો આપણને થોડાં વાજબીપણા કે સમર્થન સાથે એવું અનુમાન બાંધવાની મંજૂરી આપે છે કે ભારતમાં આર્યોના આગમ��� પૂર્વે લોકો યોગની પ્રવૃત્તિઓથી પરિચિત હતા. હિન્‍દુ કે બૌદ્ધ નહીં પણ ઇસ્‍લામ ધર્મમાં યોગનો પ્રભાવ જોવા મળેલો છે. સુફી સંતોએ શારિરીક મુદ્રા આસનો અને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં લેવા પ્રાણાયામ એમ બન્નેનો સ્‍વિકાર કર્યો હતો. પ્રાચીન ભારતના જાણીતા યોગશાષા અમૃતકુંડનો ૧૧મી સદીમાં અરબી અને ફારસી ભાષામાં અનુવાદ થયો હતો. સ્‍વામી વિવેકાનંદના જીવનમાં જ્ઞાન, ભક્‍તિ અને કર્મ સાથે યોગનો સમન્‍વય જોવા મળે છે.\nપૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્રપ્રસાદને પણ આヘર્ય થયું હતું\nભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્રપ્રસાદ સમક્ષ મનની શક્‍તિનો એક પ્રયોગ કરાયો હતો. શિવઅવતાર શર્મા નામની વ્‍યક્‍તિ ‘દિવ્‍ય દ્રષ્ટિ' ધરાવે છે એવી પ્રમાણભૂત માહિતી મળતાં તેના પર સંશોધકો અને વિજ્ઞાનીઓએ પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું. શિવઅવતારે વિજ્ઞાનીઓ અને રાષ્ટ્રપતિના વિચારો દૂરથી જાણી લેવાના હતા અને તે લખી આપવાના હતા. સર્વપ્રથમ ડો.રાજેન્‍દ્ર પ્રસાદે એક ઓરડામાં નિયત સમયે કંઇક વિચારીને એના આધારે કોરા કાગળ પર થોડા વાક્‍યો લખ્‍યા. બીજા ઓરડામાં રહેલા શિવઅવતાર શર્માએ ‘દૂરદર્શન' ચૈતસિક શક્‍તિથી તે વિચારો જાણી કાગળ પર લખાયેલા વાક્‍યો પોતાના કોરા કાગળ પર લખી કાઢ્‍યા હતા. બન્નેના લખાણને સરખાવવામાં આવ્‍યું તો તે એકદમ એકસરખું જ હતું. તેમાં એક અક્ષરનો પણ ફરક નહોતો આ જોઇને રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્રપ્રસાદ આヘર્યચક્‍તિ થઇ ગયા હતા. આ શક્‍તિથી પ્રભાવિત થઇ તેમણે કહ્યું હતું, ‘શિવઅવતાર શર્માજી, તમારી દિવ્‍યદ્રષ્ટિ પ્રશંસનીય છે. તમે આ આધ્‍યાત્‍મિક વિજ્ઞાનને વિકસિત કરવાનો પ્રયત્‍ન કરતા રહો.'\nયોગ ગુરૂ આચાર્ય ડંડામીસ એ સિંકદરને પણ પડકાર્યો હતો\nસિંકદરની નિષ્‍ફળ ભારત સવારીનું સૌથી વિશેષ પ્રસંશાપાત્ર લક્ષણ એ હતું કે એણે હિન્‍દુ તત્‍વજ્ઞાનમાં ઉંડો રસ બતાવ્‍યો હતો. એના માર્ગમાં જે યોગીઓ અને સંતો આવ્‍યા તેમનો એણે જીજ્ઞાસાપૂર્વર સંપર્ક કર્યો હતો. ઉત્તર ભારતની તક્ષશિલા વિદ્યાપીઠ પાસે પહોંચ્‍યો ત્‍યારે તેણે ડાયોજીનીસની ગ્રીક શાળાના વિદ્યાર્થી સિક્રીટોસને પોતાના દૂત તરીકે તક્ષશિલાના મહાન સન્‍યાસી અને આચાર્ય ડંડામીસને બોલાવવા મોકલ્‍યો હતો અને સાથે નહી આવે તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી...આચાર્યએ પ્રત્‍યુત્તરમાં કહ્યું કે, સિકંદર પાસે જે કંઇ છે તે મારે જોઇતું નથી, કારણ કે મારી પાસે જે કાંઇ છે તેનાથી મને સંતોષ છે. સિકંદર એ દેવ નથી, ક્‍યારેક મરવાનો છે, સિકંદર મારૂં માથું કાપી નાંખશે તો પણ મારા આત્‍માનો નાશ કરી શકશે નહીં. હું ચૈતન્‍યસ્‍વરૂપ બનીને ઇશ્વરની સમીપ પહોંચી જઇશ.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\n૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત access_time 10:39 am IST\nગુજરાતમાં ફરી હજારો વેપારીઓને GSTની નોટીસ access_time 10:39 am IST\nગરીબ પરિવારના ૧૦ બાળકોને નવજીવન access_time 10:38 am IST\nહૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો : કરંટ લાગતા થયું મોત : પરિવારમાં આક્રંદ access_time 10:37 am IST\n૪ પાડોશીઓ ઘરમાં ઘુસ્યા : નાના ભાઈને બંદુક બતાવી ૧૫ વર્ષની બહેનનો ગેંગરેપ કર્યો access_time 10:37 am IST\nગર્ભવતી મહિલાને ખભા પર ઉઠાવીને ૮ કિમી દુર લઈ ગયા ગ્રામજનો access_time 10:36 am IST\nકારગિલમાં સીઝફાયર પૂર્વે ભારતીય દળોને પાકિસ્તાની વિસ્તારોમાં કબ્જાની પરવાનગી મળવી જોઇતી હતી access_time 10:36 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/video-of-woman-burning-grandson-with-wax-from-bengaluru-passed-off-as-from-dadar-mumbai/", "date_download": "2021-07-26T04:51:41Z", "digest": "sha1:5Y7O4KV7U3RP4HVNLV33OVOBKIA5IZEY", "length": 11984, "nlines": 107, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર બાળકને ત્રાસ આપતી આ મહિલાનો વિડિયો દાદરનો છે....? જાણો શું છે સત્ય.... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર બાળકને ત્રાસ આપતી આ મહિલાનો વિડિયો દાદરનો છે…. જાણો શું છે સત્ય….\nGohil Prakash નામના ફે���બુક યુઝર દ્વારા તારીખ 31 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્લીઝ ભાઈઓ વીડિયો ને ફેલોવો અને આ બચા ને ન્યાય આપવો, દાદર નો છે વીડિયો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 130 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈના દાદર વિસ્તારનો છે.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામો પરથી અમને સુવર્ણ ન્યુઝ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બેંગ્લુરૂમાં બે વર્ષના બાળકને તેની માતા અને નાની દ્વારા ત્રાસ આપવામાં આવ્યાને માર મારવામાં આવ્યો.”\nએશિયાનેટન્યુઝ દ્વારા આ અંગેનો સંપૂર્ણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, પોલીસ દ્વારા આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સામે પોસ્કો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.\nતેમજ ઈન્ડિયા ટુડે તેમજ ડેકનહેરાલ્ડ (ARCHIVE) દ્વારા આ અંગનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ છોકરાની હાલમાં બેંગલુરુની ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થમાં સારવાર ચાલી રહી છે.”\nઈન્ડિયા ટુડે | ARCHIVE\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દાદરાનો નહિં પરંતુ બેંગ્લુરુનો છે. અને બાળકને ત્રાસ આપી રહેલી આ મહિલા તેની નાની છે. જેની સામે પોલીસે ગુનો દાખલ કરી અને ધરપકડ કરી છે.\nTitle:શું ખરેખર બાળકને ત્રાસ આપતી આ મહિલાનો વિડિયો દાદરનો છે…. જાણો શું છે સત્ય….\nTagged DECCAN HERALDIndia Todayદાદરનાનીમાં ત્રાસબંગ્લુરૂ\nવર્ષ 2019ના મહારાષ્ટ્રના પુનાના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….\nચાર વર્ષ પહેલાંનો પંજાબનો ફોટો ગુજરાતના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો બીજો ફોટો મુંબઈની મીઠી નદીનો છે… જાણો શું છે સત્ય….\nસરકારના CAA સમર્થન નંબર(88662-88662)ને ખોટા દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહ્યો….\nશું ખરેખર ગામડામાં ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી…… જાણો શું છે સત્ય…..\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00172.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/salman-khan-falunts-his-ripped-body-as-he-shedding-kilos-for-dabangg-3-gujarati-news/", "date_download": "2021-07-26T05:17:13Z", "digest": "sha1:YF5KQ2S7FB7M6JTYP3RPGZY5KCQCG6XI", "length": 8386, "nlines": 143, "source_domain": "www.gstv.in", "title": "જિમમાં પરસેવો પાડતો જોવા મળ્યો ભાઈજાન, દબંગ 3માં સલમાન કરશે આ છોકરાનો રોલ - GSTV", "raw_content": "\nજિમમાં પરસેવો પાડતો જોવા મળ્યો ભાઈજાન, દબંગ 3માં સલમાન કરશે આ છોકરાનો રોલ\nજિમમાં પરસેવો પાડતો જોવા મળ્યો ભાઈજાન, દબંગ 3માં સલમાન કરશે આ છોકરાનો રોલ\nબોલિવૂડનો દબંગ એક્ટર સલમાન ખાન ભારતની રિલીઝ પછી સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહેવા લાગ્યો છે. સલમાન ખાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેમિલી સાથે તો ક્યારેક વર્કઆઉટ કરતો નવા-નવા વીડિયો અને ફોટો શેર કરે છે.\nહવે સલમાને તેના નવા ફોટો અપલોડ કર્યા છે. નવા ફોટામાં તે શર્ટલેસ જોવા મળે છે. સલમાનન�� આ ફોટો તેના વર્કઆઉટ પછીનો જોવા મળે છે.\nસલમાને તેના નવા ફોટાને કેપ્શન આપ્યું, ‘અગર દિખના હૈ, બીટ કરના હૈ, મારના હૈ, તો મહેનત કરીને પોતાનું લેવલ વધારીને કામથી મરો. મહેનત કરવાથી સારું કંઈ નથી.’ સલમાનની ફિલ્મ દબંગ-3 આવવાની છે. ફિલ્મમાં સલમાન 20 વર્ષના છોકરાની ભૂમિકા કરી રહ્યો છે.\nતેની આ ભૂમિકા માટે વજન ઓછું કરી રહ્યો છે, જેના માટે સલમાન કલાકો સુધી જિમમાં વર્કઆઉટ કરી રહ્યો છે. સલમાનની આ ફિલ્મમાં તેનો ભાઈ અરબાઝ ખાન અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે. સલમાનની આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના દિવસે રિલીઝ થશે.\nત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન\nગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ\nકોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nખેડૂતો પર રૂપાણી સરકાર વરસી, 7,111 કરોડ રૂપિયા કૃષિ બજેટ માટે ફળવાયા\nગુજરાતના શિક્ષણક્ષેત્રને પાવરફૂલ બનાવવા 8 નવી જાહેરાતો, એક પણ બાળક ખુલ્લામાં નહીં ભણે\nત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન\nગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ\nકોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00172.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.sklpsbhuj.com/about", "date_download": "2021-07-26T05:32:16Z", "digest": "sha1:KRJOBPINFCMUOLBEMGK3HNAM4T26R26U", "length": 8817, "nlines": 142, "source_domain": "www.sklpsbhuj.com", "title": "સમાજ વિશે :: શ્રી કચ્છી લેવા પટેલ સમાજમાં આપનું સ્વાગત છે", "raw_content": "\nકચ્છની સૌપ્રથમ હાર્ટ, કિડની, કેન્સર હોસ્પિટલનું 8 ડિસેમ્બરના ખાતમુહૂર્ત\nભુજ સમાજમાં વ્યવસાય ઉત્કર્ષ કાર્ય શરૂ : આજે જ સંપર્ક કરો...\nસમાજમાં 70% નવા દાતાઓએ દાન આપ્યું : સંસ્થા મહાન,કાર્ય મહાન...\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\nતા. 14/03/1965, રવિવાર વિક્રમ સવંત 2021, ફાગણ સુદ એકાદશીના રોજ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય ખાતે કચ્છના લેવા પટેલ જ્ઞાતિની એક બેઠક મળી જેમાં સમાજ રચના કરવા નિણર્ય લેવાયો. તા.26/12/1965 બંધારણ મંજુર થયું જેને તા. 27/02/1966 ના બહાલ કરાયું. ત્યારથી આજ'દિ સુધી સમાજે જ્ઞાતિજનો માટે ધો - 1 થી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કર્યો છે તો સમુહલગ્ન, રમતગમત, પ્રવાસ પર્યટન અને આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક કાર્યો સાકાર થયાં છે. સમાજ વિકાસમાં જ્ઞાતિજનોનો સહિયારો પુરુષાર્થ, શ્રેષ્ઠિવર્ય દાતાઓનો મજબૂત વિશ્વાસ અને સમાજ પ્રેમે તન મન ધનથી થયેલી અનેક સેવાઓ ચાલકબળ બની છે. આ સંસ્થા વિશ્વવાસી કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોની માતૃ સંસ્થા છે.\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજપ્રમુખશ્રીઓ\nઈ.સ. ૧૯૬૫ થી ૬૭, ૧૯૭૧ થી ૭૨ અને ૧૯૭૭ થી ૭૮\nસ્વ. કરસન દેવશી ગામી\nઈ.સ. ૧૯૬૭ થી ૬૮\nસ્વ. વિશ્રામ કેશરા હિરાણી\nઈ.સ. ૧૯૬૮ થી ૬૯\nસ્વ. ભીમજી રામજી વેકરીયા\nઈ.સ ૧૯૬૯ થી ૭૧\nસ્વ. ખીમજી રામજી વેકરીયા\nઈ.સ. ૧૯૭૨ થી ૭૫\nસ્વ. વાઘજી વીરજી પટેલ\nઈ.સ ૧૯૭૫ થી ૭૬\nસ્વ. જાદવજી શિવજી હિરાણી\nઈ.સ ૧૯૭૬ થી ૭૭\nસ્વ. કાન્જી જેઠા હિરાણી\nઈ.સ ૧૯૭૮ થી ૭૯\nસ્વ. કરશન હરજી વેકરીયા\nઈ.સ ૧૯૭૯ થી ૮૦\nસ્વ. વેલજી કરશન વેકરીયા\nઈ.સ ૧૯૮૦ થી ૮૧ અને ૧૯૮૮ થી ૯૦\nસ્વ. મેઘજી રામજી પટેલ\nઈ.સ ૧૯૮૧ થી ૮૨ અને ૧૯૮૫ થી ૮૬\nસ્વ. હરજી કરશન દબાસીયા\nઈ.સ. ૧૯૮૬ થી ૮૮\nસ્વ. દેવજી ભીમજી હિરાણી\nઈ.સ. ૧૯૯૦ થી ૯૬\nસ્વ. શ્રી વી.કે પટેલ\nઈ.સ. ૧૯૯૬ થી ૨૦૦૬\nઈ.સ. ૨૦૦૭ થી ૨૦૦૯\nઈ.સ. ૨૦૧૦ - હાલ સુધી\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વર્ષ ૨૦૧૮માં કૃષિ સઘ્ધરતા યોજના અમલમાં મૂકી છે જેનો હેતુ જ્ઞાતિના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેત ઉત્પાદન વધારે તે છે. હાલ આ અભિયાન હેઠળ ચોવીસીના ગામોગામ લેવા પટેલ જ્ઞાતિના ખેડૂતોના સર્વેનંબર પ્રમાણે ફોર્મ ભરી જમીન ચકાસણી કરાઈ રહી છે.\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nએજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00172.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://cnvidyavihar.edu.in/events_section/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A7-%E0%AA%B6%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BF-2/", "date_download": "2021-07-26T04:06:29Z", "digest": "sha1:INP2FIAMFDW435ISF7MG6RVI2XVQB5EC", "length": 5942, "nlines": 65, "source_domain": "cnvidyavihar.edu.in", "title": "ગાંધીજીની સાર્ધ શતાબ્ધિની ઉજવણી - C N Vidyavihar", "raw_content": "\nશેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા\nધબકતું ચી. ન. પરિસર\nમુખ્યા પૃષ્ઠ > 2013 > September > ગાંધીજીની સાર્ધ શતાબ્ધિની ઉજવણી\nગાંધીજીની સાર્ધ શતાબ્ધિની ઉજવણી\nગાંધીજીની સાર્ધ શતાબ્ધિની ઉજવણી\nશેઠ સી.એન.વિદ્યાવિહાર પરિવાર દ્વારા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના ૧૫૦માં જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે આખા વર્ષ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ, નશાબંધીના કાર્યક્રમો,ગાંધીજીના વિચારોનું વહન,ગાંધીજીની ફિલોસોફીને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા, અર્થ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા,રાષ્ટ્રોત્થાનમાં મહત્વને અનુરૂપ શૈક્ષણિક કાર્યક્રમો,ચિત્રો,પોસ્ટર,શેરી નાટકો, રેલીઓ,વાચીકમ વગેરેના માધ્યમથી ગાંધીજીના વિચાર પરિવર્તન કરતાં પ્રેરક પ્રસંગોનું વિદ્યાર્થીઓ અને સમાજ સમક્ષ નિરૂપણ કરવું વગેરે કાર્યક્રમોને આવરી લેવામાં આવશે.\nજે અંતર્ગત તા: ૨.૧૦.૨૦૧૮\tના રોજ રાજ્યનાનામી ક્લાકારોના સહયોગથી શેઠ સી.એન.ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો રાજકોટ રામકૃષ્ણઆશ્રમના પ્રેરક વ્યક્તિત્વ એવા ડો. ઘનશ્યામભાઈ ગઢવીના માર્ગદર્શન સાથે ગાંધીજીએ રાજકોટની જે આલ્ફ્રેડ સ્કૂલમાં અભ્યાસ કરેલો હતો તેજ સ્કૂલને સરકાર દ્વારા મ્યુઝિયમમાં રૂપાંતરિત કરાતા ગાંધીજીના ચરણ સ્પર્શ થયેલ ૧૬૫ વર્ષ જૂની લાદી એકત્રિત કરી તેના પર ગાંધીજીના વિચારો, તેમના જીવનના પ્રસંગોનું નિરૂપણ કરતાં ચિત્રોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં અગ્રણી સાહિત્યકાર પદ્મશ્રી ડો. રાજેન્દ્ર શુકલએ ઉપસ્થિત રહી સંસ્થાની ઉત્તમ કામગીરીને બિરદાવી હતી. ચિત્રાંકિત થયેલ આ ટાઈલ્સોનું કોઈ વ્યક્તિ,સંસ્થા કે કોર્પોરેટ દ્વારા જે કોઈ મૂલ્ય ઉપજશે તે રકમનો કેન્સર પીડિત દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવનાર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/features/national-features/himachal-assembly-election-2017-election-commission-bhartiya-janta-party-congress-virbhadra-singh-prem-kumar-dhumal/", "date_download": "2021-07-26T05:50:48Z", "digest": "sha1:MGK7F2WNZTVBT5QVJFZ3ZNNHCDFQLX7M", "length": 16386, "nlines": 185, "source_domain": "chitralekha.com", "title": "હિમાચલ પ્રદેશ: ‘કમળ’ ખીલશે કે ‘પંજો’ પકડ યથાવત રાખશે? | chitralekha", "raw_content": "\nકોરોનાના 39,361 વધુ નવા કેસ, 416નાં મોત\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome Features National Affairs હિમાચલ પ્રદેશ: ‘કમળ’ ખીલશે કે ‘પંજો’ પકડ યથાવત રાખશે\nહિમાચલ પ્રદેશ: ‘કમળ’ ખીલશે કે ‘પંજો’ પકડ યથાવત રાખશે\nહિમાચલ પ્રદેશ એ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં આવેલું એક રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ રાજ્યનો લગભગ તમામ ભૂ-ભાગ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી ઘેરાયેલો છે. અહીં દેશના અન્ય વિસ્તારમાંથી લોકો ગરમીના દિવસોમાં આવવાનું વધુ પસંદ કરે છે. જોકે અત્યારે તો શિયાળાની શરુઆત થવા છતાં હિમાલયમાં આવેલા હિમાચલ પ્રદેશનું તાપમાન ગરમ થઈ રહ્યું છે. અહીં ગરમનો અર્થ આબોહવાથી ગરમ નહીં પરંતુ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ હોવાથી અહીંનું રાજકીય તાપમાન વધી રહ્યું છે.\nદર વર્ષે 25 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં હિમાચલ પ્રદેશ એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. ભૌગોલિક દ્રષ્ટિએ હિમાચલ પ્રદેશમાં કુલ 12 જિલ્લાઓ આવેલા છે. કાંગડા, હમીરપુર, મંડી, બિલાસપુર, ઉના, ચંબા, લાહૌલ અને સ્પીતી, સિરમૌર, કિન્નોર, કુલ્લૂ, સોલન અને શિમલા જિલ્લો. હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા બેઠકો છે. રાજ્યની વર્તમાન જનસંખ્યા 71 લાખથી વધુ છે. જેમાં દર એક હજાર પુરુષે મહિલાઓનું પ્રમાણ 974 છે. વર્તમાન વિધાનસભાની ચૂંટણી માટે આગામી 9 નવેમ્બરે મતદાન કરવામાં આવશે. જેમાં એક જ તબક્કામાં 68 બેઠક માટે મતદાન પૂર્ણ કરી લેવામાં આવશે.\nજેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ દરેક પાર્ટી દ્વારા પ્રચાર કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1993થી રાજ્યના મુખ્યપ્રધાન પદનો ઈતિહાસ જોઈએ તો, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે દર પાંચ વર્ષે સરકાર બદલાતી રહી છે. વર્તમાન સીએમ વિરભદ્ર સિંહ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે. 7 નવેમ્બરે સાંજે પ્રચાર પડઘમ શાંત થયે અને 9 નવેમ્બરે કુલ 68 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ કરવામાં આવશે.\nહિમાલચ પ્રદેશ: ચૂંટણી પ્રક્રિયા પર એક નજર\nહિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા જાહેર થયેલી 68 ઉમેદવારોની યાદીમાં પ્રેમકુમાર ધૂમલ હિમાચલ પ્રદેશની સુજાનપુર બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપ તરફથી બેવાર મુખ્યપ્રધાન પદ સંભાળી ચૂકેલા ધૂમલ પોતાનાં વતન બમસનની બેઠક પરથી ત્રણવાર ચૂંટણી લડી ચૂક્યાં છે. વર્ષ 2012માં તેઓ હમીરપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.\nજાણકાર સૂત્રોનું માનીએ તો, ઉમેદવારોની વર્તમાન યાદીથી ધૂમલ ખુશ નથી. કારણકે તેમનાં જૂથનાં લોકોને ટિકિટ નથી મળી. ઉપરાંત ધૂમલના પૂર્વ વિધાનસભા વિસ્તાર હમીરપુરથી નરેન્દ્ર ઠાકુરને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અનિલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, અનિલ શર્મા એ અભિનેતા સલમાન ખાનની માનેલી બહેન અર્પિતાના સસરા છે. અને સલમાન ખાન તેમના માટે પ્રચાર કરે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ અનિલ શર્મા મંડી સદર વિધાનસભા બેઠક પરથી ત્રણ વાર ચૂંટણી જીતી ચૂક્યા છે.\nમહિલા ઉમેદવારની વાત કરીએ તો, ભાજપે છ મહિલા ઉમેદવારોને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે હિમાચલ પ્રદેશની ચૂંટણી મ���ટે મુખ્યપ્રધાન પદના ઉમેદવારના નામની હજી સત્તાવાર જાહેરાત નથી કરી. જેથી મતદારો અને પક્ષના કાર્યકરો અવઢવમાં છે. આ વખતે પક્ષનો ચહેરો પૂર્વ મુખ્યપ્રધાન પ્રેમકુમાર ધૂમલ હશે કે કેન્દ્રીય પ્રધાન જગતપ્રકાશ નડ્ડા કે પછી પક્ષના અધ્યક્ષ કોઈ નવા જ ચહેરાની જાહેરાત કરશે તે મુદ્દો હજી સ્પષ્ટ નથો નથી.\nભાજપ વિકાસ અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવીને હિમાચલની ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ માટે મુશ્કેલીની વાત એ છે કે, રાજ્યના વર્તમાન સીએમ વિરભદ્ર સિંહ પર આવક કરતા વધુ સંપત્તિ હોવાનો કેસ ચાલી રહ્યો છે અને તેઓ જામીન પર છુટ્યા છે. તેથી ભાજપમાટે તો ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ સામે બ્રહ્માસ્ત્ર મળી ગયાનો આનંદ છે, ઉપરાંત “ભાવતું હતું અને વૈદે કીધું” જેવો ઘાટ સર્જાયો છે.\nઆગામી 9 નવેમ્બરે હિમાચલ પ્રદેશના તમામ રાજકીય ધુરંધરોનું ભાવિ EVMમાં કેદ થઈ જશે. અને 18 ડિસેમ્બરે મત ગણતરી બાદ જ ખબર પડશે કે, હિમાચલ પ્રદેશના રાજકારણના કાદવમાં ‘કમળ’ ખીલશે કે ‘પંજો’ તેની પકડ યથાવત રાખશે\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleગુરુ નાનક જન્મદિનની ઉજવણી\nNext articleનાણાંપ્રધાન જેટલીએ ગુજરાતમાં કોંગ્રેસ પર ધાવો બોલાવ્યો\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nગુજરાતમાં આપ આયે, બહાર આયેગી\nરાષ્ટ્રીય-ક્ષેત્રિય પક્ષોની મિલકત-જવાબદારીઓનું વિશ્લેષણઃ (નાણાકીય વર્ષ 2018-19)\nકોરોનાના 39,361 વધુ નવા કેસ, 416નાં મોત\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mkstatus.com/tu-jone-ne-kudarat-jone-song-status-%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%81%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A8/", "date_download": "2021-07-26T05:44:20Z", "digest": "sha1:YSIZ4HWHX5HNOJ635QS5EEZ4WEJJU5CC", "length": 6643, "nlines": 117, "source_domain": "mkstatus.com", "title": "તું જોને ને કુદરત જોને સ્ટેટ્સ | Tu Jone Ne Kudarat Jone Song Status", "raw_content": "\nસૌને ખબર છે દિલ તોડ્યું કોણે\nસૌને ખબર છે દિલ તોડ્યું કોણે\nસૌને ખબર છે દિલ તોડ્યું કોણે\nઅરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે\nસબંધ તૂટી જ્યો ગોળ ને ધોણે\nસબંધ તૂટી જ્યો ગોળ ને ધોણે\nઅરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે\nકોઈ નતું વાલુ તારા થી વધારે તોયે બેવફા થઇ કેમ મને મારે\nબોલ ને છું કરવું છે તારે\nથારી થેલી મેલી ભર્યા ભોણે\nથારી થેલી મેલી ભર્યા ભોણે\nઅરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે\nહવે તું જોણે ને કુદરત જોણે\nઆખા ગોમ વચ્ચે લીધી મારી આબરૂ\nઆ વાત કોણે જઈ ને કરું\nબીજા હારે ચાલતું તું તારે લફરું\nમને આવીરે નોતી ખબરૂ\nનારે કરો જાનું આટલો રૂવાબ\nભગવાન ના ઘેર દેવો પડશે જવાબ\nમારી જિંદગીમ લગાડી તે આગ\nબોલી ફરી જ્યાં તમે ખરા ટોણે\nબોલી ફરી જ્યાં તમે ખરા ટોણે\nઅરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે\nહવે તું જોણે ને મારી માતા જોણે\nએકદારો એવો જોજે આવશે\nતારે હાથ જોડી કગરવું પડશે\nજા તારા કર્યા તું ભોગવશે\nઅલી માફી તને નહિ મળશે\nહવે ભેળા થઇ ને ના કોઈ મતલબ છે\nમારા ઉપર ના તારો કોઈ હક છે\nમને તો હજુ તારા પર શક છે\nહવે પૈણીને ફારોસો ઓણે\nતમે પૈણીને ફારોસો ઓણે\nઅરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે\nસૌને ખબર છે દિલ તોડ્યું કોણે\nસૌને ખબર છે દિલ તોડ્યું કોણે\nઅરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે\nઅલી તું જોણે ને કુદરત જોણે બેવફા તું જોણે ને કુદરત જોણે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/ipo-in-julay-vagar-mehnte-karvani-tak-chukta-nahi-julay-ma/", "date_download": "2021-07-26T05:03:57Z", "digest": "sha1:JN6AZZJDZOAENEARPF7NKM6LTNICO23F", "length": 11946, "nlines": 133, "source_domain": "www.royalgujju.com", "title": "IPO IN JULY: વગર મહેનતે કમાણી કરવાની આ તક ચુકતા નહીં, જુલાઈમાં 11 કંપનીઓ લાવી રહી છે IPO", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Business IPO IN JULY: વગર મહેનતે કમાણી કરવાની આ તક ચુકતા નહીં, જુલાઈમાં...\nIPO IN JULY: વગર મહેનતે કમાણી કરવાની આ તક ચુકતા નહીં, જુલાઈમાં 11 કંપનીઓ લાવી રહી છે IPO\nનવી દિલ્લીઃ કોરોના કાળમાં તમામ ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. આ સ્થિતિની વચ્ચે પહેલીવાર એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં તમારા માટે વગર મહેનતે કમાણી કરવાની મોટી તક સામે આવી છે. કોરોનની બીજી લહેર પસાર થયા બાદ ફરી એકવાર પ્રાથમિક બજાર વ્યસ્ત બની રહ્યું છે. કંપનીઓ પણ ભંડોળ એકત્રિત કરવા આયોજન કરી રહી છે. જુલાઈ મહિનામાં 11 કંપનીઓ IPO લાવવા તૈયારી કરી રહી છે.\nજુલાઇ નો મહિનો તમને કમાણી કરવાની ઘણી તક આપશે. જુલાઈમાં 11 કંપનીઓના IPO આ મહિનામાં આવી રહ્યા છે. જો તમે આઈપીઓમાં રોકાણ કરીને પૈસા કમાવવા માંગતા હો, તો તમને ઘણી તકો મળશે. બજારમાંથી ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહેલી કંપનીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) લાવવાનું વધુ પસંદ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં 39 કંપનીઓએ પ્રાથમિક બજારમાંથી આશરે 60,000 કરોડ રૂપિયાની આવક કરી છે. જો કે, કોરોનાના બીજી લહેર દરમિયાન કેસોની સંખ્યામાં વધારો થયો ત્યારે પ્રાથમિક બજાર પણ ઠંડું હતું. ચાલુ વર્ષના પ્રથમ ભાગમાં 24 કંપનીઓએ આઈપીઓ દ્વારા લગભગ 39,000 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.\nઆ કંપનીઓ જુલાઈ મહિનામાં IPO લાવવાની કરી રહી છે તૈયારી:\nઆધાર હાઉસિંગ્સ ફાઇનાન્સ જુલાઈમાં 7300 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી શકે છે. જેમાં 1500 કરોડ રૂપિયા ફ્રેશ ઈશ્યુ અને 5800 OFS હશે\nદેશની જાણીતી ફૂડ ડિલિવરી કંપની ઝોમાટો આ મહિને પોતાનો આઈપીઓ લાવી શકે છે. કંપની માત્ર સેબી તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે. info Edge India LTD આ IPO દરમિયાન 750 કરોડ રૂપિયાના તેના શેર વેચશે.\nઅરોહન ફાઇનાન્સિયલ સર્વિસીસ કોલકાતાની આ કેન્દ્રિત કંપની આ મહિને પણ પોતાનો આઈપીઓ લાવી શકે છે. કંપની 1800 કરોડ રૂપિયાના નવા ઇશ્યૂ લાવી શકે છે.\nસેવન આઇલેન્ડ શિપિંગ કંપની 2003 માં શરૂ થઈ હતી. કંપની છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે. એપ્રિલની શરૂઆતમાં કંપનીને સેબીની મંજૂરી મળી. આ કંપનીના IPOમાં 400 કરોડ રૂપિયાના નવા ઇશ્યૂ અને 200 કરોડ રૂપિયાના OFSનો સમાવેશ થશે.\nઆ કેમિકલ કંપની ઉજલાઈ મહિનામ રોકાણ માટેની તક લાવી શકે છે કંપની ૬.૦૬ અબજ શેર વેચવાની તૈયારી કરી રહી છે.\nજીઆર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ કંપની 7 મી જુલાઇએ પોતાનો આઈપીઓ લાવશે. રાજસ્થાનમાં કાર્યરત આ એક રોડ કન્સ્ટ્રક્શન કંપની છે. કંપની 963 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે\nક્લીન સાયન્સ ટેકનોલોજી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની આઈપીઓ દ્વારા આશરે 1400 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. ઈશ્યુ ૭ જુ��ાઈએ આવી રહ્યો છે.\nશ્રીરામ પ્રોપર્ટીઝ કંપની જુલાઈ દરમિયાન 800 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી શકે છે. જેમાં રૂ. 250 કરોડ ના ફ્રેશ ઈશ્યુ અને 500 કરોડના OFS (Offer For Sale) રહેશે\nઆ સિમેન્ટ કંપની છે. કંપની 5000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવશે.\nઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક આ મહિને પોતાનો આઈપીઓ લાવી શકે છે. જેમાં 600 કરોડ રૂપિયાના નવા ઇશ્યૂ અને રૂ. 750 કરોડના ઇક્વિટી શેરનો સમાવેશ થશે.\nVijya Diagnostics Centre કંપની 2000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીનો 35 હિસ્સો શેરધારક ને વેચવામાં આવશે.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nખેતીનું આ ૪૦૦ રૂપિયાનું કામ હવે થશે માત્ર ૩૦ રૂપિયાના ખર્ચમાં,ગુજરાતના આ ખેડૂતે બનાવ્યું મશીન…\nMarket News: નહીં કરો આ 5 મોટી ભૂલો, તો Share Market માંથી થઈ શકે છે બમ્પર કમાણી\nIPO JULY:- જુલાઇ 2021માં મળી રહ્યો છે કમાણી કરવાનો ગોલ્ડન ચાન્સ, આ મહીને 12 IPO થશે લોન્ચ\nStoke Market:- કમાણીની તક: આ સ્ટૉક્સમાં તમારા પૈસા મહિનામાં થઈ શકે છે ડબલ, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય\nBusiness:- ફક્ત ૧૦ હજાર રૂપિયામાં બુક કરાવો આ ઇલેક્ટ્રિક કાર, દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, ૪૦ પૈસામાં ચાલે 1 KM\n1 રૂપિયાની નોટ તમને બનાવી દેશે માલામાલ મળશે પુરા એક લાખ રૂપિયા, જાણો કેવી રીતે\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2018/03/std6-to-8-hindi-sem2-all-units-que-with.html", "date_download": "2021-07-26T03:44:05Z", "digest": "sha1:4756GY7DILR2ULHVPBXSW5ZNCQICYGMN", "length": 2541, "nlines": 26, "source_domain": "www.pgondaliya.com", "title": "Std.6 to 8 Hindi Sem.2 All Units Que with Ans | હિન્દીના પાઠવાઈઝ પ્રશ્નોના જવાબ - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો ���ાટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nમૂલ્યાંકન કસોટી - PDF | ધોરણ ૬ થી ૮ સત્ર.૨ માં હિન્દીના તમામ એકમ વાઈઝ પ્રશ્નોના જવાબ નીચે આપેલ ફાઈલમાં આપેલ છે.અહી પ્રશ્નોમાં વિવિધતા છે,ગુણોત્સવ પૂર્વતૈયારી માટે પુનરાવર્તન માટે ઉપયોગી બનશે.-\nધોરણ ૬ હિન્દી : પ્રશ્નો અને જવાબ\nધોરણ ૭ હિન્દી : પ્રશ્નો અને જવાબ\nધોરણ ૮ હિન્દી : પ્રશ્નો અને જવાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/16-09-2020/145656", "date_download": "2021-07-26T06:06:21Z", "digest": "sha1:XM6GZOYIIQDVMQ2A7S3DN7WQDI3EXRPW", "length": 16122, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "સુરતમાં જમીન મામલે પાટીદાર આગેવાને કરેલી આત્‍મહત્‍યા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ : હત્‍યા બાદ રાજસ્‍થાન નાસી ગયેલ બંને આરોપી સુરત આવવાની બાતમી મળતા જ અંકલેશ્વર પાસેથી દબોચી લેવાયા", "raw_content": "\nસુરતમાં જમીન મામલે પાટીદાર આગેવાને કરેલી આત્‍મહત્‍યા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ : હત્‍યા બાદ રાજસ્‍થાન નાસી ગયેલ બંને આરોપી સુરત આવવાની બાતમી મળતા જ અંકલેશ્વર પાસેથી દબોચી લેવાયા\nસુરત રેન્‍જ આઇ જી એસ. પાડિયન રાજકુમારના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ ધપી રહી છે\nસુરતઃ સુરતના પાટીદાર આગેવાન અને કવોરીનું કામકાજ કરતા દુર્લભભાઇ ગાંડાભાઇ પટેલની આત્‍મહત્‍યાના મામલામાં સુરત પોલીસે આજે વધુ બે આરોપી રાજુ ભરવાડ અને ભાવેશ સવસાણીની ધરપકડ કરી સફળતા મેળવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રકરણમાં રાંદેર પોલીસ મથકના પીઆઇ સહિત અન્‍ય પોલીસ કર્મચારીઓ મળીને કુલ ૧૧ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.\nભાવેશ ઉપર આરોપ છે કે તે પીઆઇ લક્ષ્મણ બોડાણાની ચેમ્બરમાં આવીને તાત્કાલિક નોટરી કરાવવા રાત્રે જ દુર્લભભાઇને પોલીસ મથકની લઇ ગયો હતો. કતારગામ વિસ્તારમાં રહેતો ભાવેશ સવાણી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને કોસિયા સાથે ભાગીદારીમાં જમીનનો ધંધો કરતો હતો. જ્યારે કામરેજના લસકાણનો રાજુ લાખા ભરવાડ વર્ષોથી કાચી જમીન ખરીદ વેચાણના ‌વ્યવસાય સાથે સંકળાયેલો છે. કામરેજ ચાર રસ્તા પાસે એક હોટલ પણ ધરાવે છે. એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે કે રાજુ ભરવાડ ���ને હેતલ નટવરલાલ દેસાઇને પોલીસ મથકમાં જ ધાકધમકી આપી જમીનના લખાણની નોટરી કરાવી દીધી હતી. જ્યારે તૈયાર કરેલા સાટાખત લઇને દુર્લભભાઇના ઘરે જઇ સહિ કરાવી લીધી હતી.\nસુરતના પીસાદની જમીનનો વિવાદ\nસુરતના પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન મુદ્દે વિવાદ થયો હતો જેમાં પોલીસ અને અન્ય લોકો દ્વારા સતત દબાણ કરાતાં દુર્લભ પટેલે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી\nનોંધનીય છે કે જમીનની અવેજની રકમ રૂ.24,03,88,687/- નક્કી થઈ હતી. આ જમીન પેટે રોકડા રૂ.18,00,00,00/- દુર્લભભાઈને મળ્યા હતા સાથે જ રૂ. 3,09,30,584/-ના અલગ અલગ બેંકના ચેકો મળ્યા હતા. જોકે દરમિયાન સ્ટાર ગ્રુપના કિશોર કોસિયાને ઇન્કમટેક્સની કાર્યવાહી થઈ હતી, જે તપાસના ભાગ રૂપે દુર્લભભાઈને ત્યાં પણ ઇન્કમટેક્સ દ્વારા સર્ચ કરાયું હતું. ઇન્કમટેક્સની તપાસમાં દુર્લભભાઈના માથે13 કરોડથી વધારેની રકમની જવાબદારી પર ઉભી થઈ હતી. જોકે કિશોરભાઇએ આ રકમ આપવાનું આશ્વાન દુર્લભભાઈને આપ્યું હતું.\nકોની કોની સામે ફરિયાદ\nરાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા),\nભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ),\nકિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા),\nરાંદેર પોલીસનો અન્ય સ્ટાફ\nજાન્યુઆરીમાં Durlabh Bhai Patelને બળપૂર્વક પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા\nજેમાં ઇન્કમટેક્સ પ્રશ્ન ઉકેલ્યા બાદ ગત જાન્યુઆરી 2020માં રાંદેર પોલીસ સ્ટેશનથી દુર્લભભાઈને બોલાવવા કેટલાક પોલીસકર્મીઓ આવ્યા હતા, જોકે રાત્રે અવવાને બદલે દુર્લભભાઈએ સવારે આવવાનું કહ્યું હતું, પરતું પોલીસકર્મીઓએ દબાણપૂર્વક કહ્યું હતું કે રાંદેર પી.આઈ. લક્ષ્મણ બોડાણા અત્યારે જ તમને મળવા માંગે છે, એટલે અમારી સાથે આવવું જ પડશે. જેથી દુર્લભભાઈ અને તેમનો દીકરો કિશોર રાંદેર પોલીસ સ્ટેશન ગયા હતાં.\nપોલીસ મથકમાં પહેલેથી જ રાજુ લાખા ભરવાડ અને હેતલ નટવર દેસાઈ પી.આઈ ની ચેમ્બરમાં હાજર હતાં. પીઆઈ અને અન્ય હાજર લોકોએ અપમાન ભર્યા શબ્દો કહી જમીનની તાત્કલિક નોટરી રૂબરૂ લખાણ કરાવવાનું દબાણ કર્યું હતું. જેને પગલે રાત્રે જ લખાણ કરાવાયું હતું.\nદુર્લભભાઈ પાસે લખાણ કરાવી દીધા બાદ વધુ દબાણ યથાવત રહ્યું હતું. તેમના ઘરે જુદા જુદા વ્યક્તિઓ તૈયાર સાટાખત સાથે આવતાં હતાં, દસ્તાવેજો પર સહી કરાવી જતાં હતાં. આવી તેનાં પર સહી કરાવવા સાથે વીડિયોગ્રાફી પણ કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં પણ રાજુભાઇ લાખાભાઇ ભરવાડ તથા હેતલભાઇ દેસાઇ તથા ���િજયભાઇ સિંદે તથા મુકેશ કુલકર્ણી દુર્લભભાઈના ઘરે આવ્યા હતા.\nજમીનનો કબજા સહિત તૈયાર સાટાખત તેમની સાથે લઇ આવી દુર્લભભાઈ અને તેમના દિકરાની સહી કરાવી હતી. આમ સતત દુર્લભભાઈને હેરાન કરવામાં આવી રહ્યા હતાં, જેથી તેમને આત્મહત્યાનું પગલું ભર્યું હતું.\nઅન્ય આરોપીની ભૂમિકાની તપાસ\nપોલીસ અન્ય આરોપીઓની ભૂમિકા તપાસી રહી છે. આ કેસમાં સુરત શહેર પોલીસના ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,\nરેન્જ આઈજી પંડિયાને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આ કેસમાં પીઆઈએ કાયદાથી ઉપરવટ જઈ કામગીરી કરી છે, ખાસ કરીને મોડી રાત્રે સિનિયર સીટીઝનને પોલીસ મથકે બોલાવી શકાય નહીં, તેમ છતાં તેઓએ દુર્લભભાઈને બોલાવ્યા હતાં, સાથે જ કેટલાક આરોપીઓએ પીઆઈની સામે જ દુર્લભભાઈને ધમકી આપી હતી. આ કેસમાં કેટલાક મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જેને તપાસવામાં આવી રહ્યા છે, સાથે જ તેમને ઉમેર્યું હતું કે આ કેસમાં જોઈ સાચેજ કોઈ નિર્દોષ હશે તો તેને જરૂરથી રક્ષણ અપાશે પરંતુ જે દોષિત હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમોરબી : કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બેને ઈજા access_time 11:24 am IST\nછેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા access_time 11:22 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00175.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-11-2019/189127", "date_download": "2021-07-26T06:08:08Z", "digest": "sha1:ORGKXEIPQWFKGJ2YOD4DQSZDQDEPOZRE", "length": 6496, "nlines": 101, "source_domain": "www.akilanews.com", "title": "એક કલાકની અંદર તામિલનાડૂમા ૧૦૪ વર્ષીય પતિ અને ૧૦૦ વર્ષીય પત્‍નીનુ થયુ મોત", "raw_content": "\nએક કલાકની અંદર તામિલનાડૂમા ૧૦૪ વર્ષીય પતિ અને ૧૦૦ વર્ષીય પત્‍નીનુ થયુ મોત\nપુદુકોટ્ટાઇ(તામીલનાડુ) માં સોમવારના ૧૦૪ વર્ષીય પતિના મોતના એક કલાકની અંદર ૧૦૦ વષીર્ય એમની પત્‍નીએ પણ દમ તોડી દીધો.\nબંનેના લગ્ન ૭પ વર્ષ પહેલા થયા હતા. છાતીમા દુખાવાની ફરિયાદ પછી હોસ્‍પીટલ લઇ જતા સમયે શખ્‍સનુ મોત થયુ જયારે મૃતદેહની પાસે રડતા-રડતા બેહોશ થયેલ મહિલા બીજી વખત ઉઠી નહી મૃત્‍યુ થયુ હતુ. પરિવારમા પ પુત્ર અને એક પુત્રી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમોરબી : કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બેને ઈજા access_time 11:24 am IST\nછેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા access_time 11:22 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00175.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Print_news/14-04-2021/157107", "date_download": "2021-07-26T06:06:45Z", "digest": "sha1:ZTVCNHJWK27IO27P6ZOGKANSOJUBFUKQ", "length": 2903, "nlines": 7, "source_domain": "www.akilanews.com", "title": "સૌરાષ્ટ્ર-કચ્છ", "raw_content": "\nતા. ૧૪ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ર બુધવાર\nસુરેન્દ્રનગરમાં જુગાર રમતા ૩ ઝડપાયા\nવઢવાણ : સોનાપુરી રોડ ઉપર પાવર હાઉસની બાજુમાં કરતા (૧) બાબુભાઇ ઉર્ફે અગમ રામજીભાઇ રાઠોડ ઉવ.૨૭ ધંધો.મજુરી રહે. બરફના કારખાના પાસે સોનાપુરી રોડ, (ર) ઇમ્તીયાઝ ઉર્ફે અલ્તાફ ગુલામહુશેન મોવર ઉવ.૨૦ ધંધો મજુરી રહે.ખાટકીવાડ ટાવર પાસે (૩) રવિભાઇ જયંતીભાઇ ચોવસીયા દેવીપુજક ઉવ.૩૨ ધંધો.મજુરી રહે.સોનાપુરી રોડ, સુરેન્દ્રનગર વાળાઓને જાહેરમાં ગુદડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૦,૩૯૦/ તથા ગુદડીપાસા નંગ-૨ કી.રૂ.૦૦/- મળી કુલ રૂમ.૧૦,૩૯૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર તમામ આરોપીઓ વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુન્હો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. એલ.સી.બી. પો.ઇન્સ ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા ભુપેન્દ્રભાઇ જીણાભાઇ તથા પો.કોન્સ. અજયસિંહ વિજયસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ તથા ચમનલાલ જશરાજભાઇ એ રીતેની ટીમ દ્વારા જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00175.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/e-aadhaar-or-online-aadhaar-card-downloading-process-masked-aadhaar-know-stepwise-process-in-detail-gujarati-news/", "date_download": "2021-07-26T04:52:40Z", "digest": "sha1:P6K2NMZK23EC7MVYFD23NHMUEZXVN77Z", "length": 11889, "nlines": 145, "source_domain": "www.gstv.in", "title": "વાપરી નહી શકો તમે તમારું આધાર કાર્ડ, જો તમને ખબર નહી હોય આ નંબર - GSTV", "raw_content": "\nવાપરી નહી શકો તમે તમારું આધાર કાર્ડ, જો તમને ખબર નહી હોય આ નંબર\nવાપરી નહી શકો તમે તમારું આધાર કાર્ડ, જો તમને ખબર નહી હોય આ નંબર\nતમે સરળતાથી તમારા આધાર કાર્ડની ઇલેક્ટ્રોનિક નકલ મેળવી શકો છો. ફક્ત 2 થી 3 પગલાઓમાં, તમે આધાર આપનારી સંસ્થાને UIDAIની વેબસાઇટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આધારની ઇલેક્ટ્રોનિક કોપી ખોલવા માટે પાસવર્ડ આવશ્યક છે અને તે UIDAIદ્વારા ડિજિટલી સાઈન કરેલી હોય છે. આધાર કાર્ડની જેમ, તેની ઇલેક્ટ્રોનિક કોપી પણ ઉપયોગ માટે માન્ય છે. પરંતુ, આધારની ઇલેક્ટ્રોનિક કોપીડાઉનલોડ કરતા પહેલા અને ડાઉનલોડ કર્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું. આજે અમે તમને આ વિશે માહિતી આપી રહ્યા છીએ. કારણ કે ડાઉનલોડ કર્યા પછી પણ, જો તમને પાસવર્ડ ખબર નથી, તો તમે ન તો આધાર કોપી ખોલી શકો છો અને ન તો તેનો ક્યાંય ઉપયોગ થશે.\nકંઈ રીતે મળશે આધારની ઈલેક્ટ્રોનિક કોપી\nઆધારને UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈને સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ માટે, આ વેબસાઇટની મુલાકાત લીધા પછી, તમારે વિભાગ “My Aadhaar” પર જવું પડશે અને “Download Aadhaar” ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. તમે તેને બે રીતે ડાઉનલોડ કરી શકો છો.\nએનરોલમેન્ટ નંબરની મદદથી આધાર ડાઉનલોડ કરવાની રીત\nઆ રીતે આધારને ડાઉનલોડ કરવા માટે, તમારી પાસે 28-અંકનો આધાર નોંધણી નંબર હોવો આવશ્યક છે. ઉપરાંત, તમારે તમારું પૂરું નામ અને પિન કોડ આપવાનો રહેશે. આ ત્રણેય વિગતો આપ્યા પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મેસેજ મોકલવામાં આવશે. આ ઓટીપીને યોગ્ય સ્થાને ભર્યા પછી અને સબમિટ કર્યા પછી, તમારું આધાર ડાઉનલોડ થઈ જશે. આધારની આ નકલ પીડીએફ ફોર્મેટમાં હશે, જેને એડોબ રીડરની સહાયથી ખોલી શકાય છે.\nનંબરની મદદથી આ રીતે થઈ શકશે ડાઉનલોડ\nજો તમારી પાસે 28-અંકનો આધાર નંબર નથી, તો તમે તેને 12 અંકના આધાર નંબરની મદદથી પણ ડાઉનલોડ કરી શકો છો. આ પ્રક્રિયા માટે પણ તમારે તમારું પૂરું નામ અને પિનકોડ આપવો પડશે. આ પછી ઓટીપી જનરેટ અને ડાઉનલોડ કરી શકાય છે.\nકેવી રીતે શોધશો પાસવર્ડ\nઓનલાઇન આધાર ડાઉનલોડ કર્યા પછી, તે પીડીએફ ફોર્મેટમાં હશે, જે તમારે ખોલવા માટે પાસવર્ડની જરૂર પડશે. પીડીએફ ફોર્મેટમાં આધારની ઇલેક્ટ્રોનિક કોપી ખોલવા માટે, તમારે તમારા નામના પ્રથમ ચાર અક્ષરો ને કેપિટલમાં અને જન્મ વર્ષને કોઈ પણ સ્પેસ આપ્યા વગર નાંખવાનું રહેશે. જેમ કે જો, કોઈનું નામ ABCDF છે અને તેનો જન્મ 1992 માં થયો હતો, પછી આધારની ઇલેક્ટ્રોનિક કોપીનો પાસવર્ડ ABCD1992 હશે.\nઆટલું જ નહીં, તમારી પાસે ‘Masked Aadhaar’ ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારા દ્વારા ડાઉનલોડ કરેલા ઇ-આધારમાં આધાર નંબર દેખાય નહી, તો પછી તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો. માસ્ક્ડ આધારમાં, તમારા આધાર નંબરના પ્રથમ 8 અંકોની જગ્યાએ, “xxxx-xxxx” લખાયેલું છે. તેમાં આધાર નંબરના છેલ્લા 5 અંકો જ દેખાય છે.\nકોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\nગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ\nટોક્યો ઓલમ્પિક પર કોરોના વાયરસનો ટળ્યો ખતરો, નક્કી સમય પર શરૂ કરાશે કાર્યક્રમ\nઅમદાવાદ આવતા પહેલાં ટ્રમ્પે સૌથી મોટુ જુઠ્ઠાણું ચલાવ્યું, અને ગણતરીની સેકન્ડમાં પકડાઈ ગયા\nકોરોના સંક્રમણમાં ભગવાનના ઓનલાઇન દર્શનમાં ભીડ, આંકડો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની પ્રક્રિયા શરૂ\nગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ\n50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા\nમેઘો મંડાયો/ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ, રાજકોટ સહિતનાં આઠે’ય જિલ્લાઓમાં અડધાથી ૧૫ ઇંચ વરસાદ ખાબક્યો\nઅમદાવાદીઓ માટે મહત્વના સમાચાર, વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી લો નહીં તો ધરમ ધક્કો પડશે\nકારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી\n ઇન્કમટેક્સ ભરનારા લોકોએ પાત્ર ખેડૂત બની મોદી સરકારની આ યોજનાનો બારોબાર ફાયદો મેળવ્યો, ખાતામાં જમા થઇ ગયાં અધધ...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00175.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sklpsbhuj.com/video-gallery", "date_download": "2021-07-26T03:26:00Z", "digest": "sha1:JMMUQPT2LAEX237A7YLXQBBYZN6WL2P5", "length": 5436, "nlines": 96, "source_domain": "www.sklpsbhuj.com", "title": "વિડીયો ગેલેરી :: શ્રી કચ્છી લેવા પટેલ સમાજમાં આપનું સ્વાગત છે", "raw_content": "\nકચ્છની સૌપ્રથમ હાર્ટ, કિડની, કેન્સર હોસ્પિટલનું 8 ડિસેમ્બરના ખાતમુહૂર્ત\nભુજ સમાજમાં વ્યવસાય ઉત્કર્ષ કાર્ય શરૂ : આજે જ સંપર્ક કરો...\nસમાજમાં 70% નવા દાતાઓએ દાન આપ્યું : સંસ્થા મહાન,કાર્ય મહાન...\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ���યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\nદિવાળી સ્નેહમિલન - 2020\nલેવા પટેલ સમાજ ભુજ આવાસ યોજના - 2020\nગરિમા મહોત્સવ આમંત્રણ પત્રિકા\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વર્ષ ૨૦૧૮માં કૃષિ સઘ્ધરતા યોજના અમલમાં મૂકી છે જેનો હેતુ જ્ઞાતિના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેત ઉત્પાદન વધારે તે છે. હાલ આ અભિયાન હેઠળ ચોવીસીના ગામોગામ લેવા પટેલ જ્ઞાતિના ખેડૂતોના સર્વેનંબર પ્રમાણે ફોર્મ ભરી જમીન ચકાસણી કરાઈ રહી છે.\nભુજ સમાજ ટાઈમ લાઈન\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ\nશ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ\nશ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ\nએજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટની પ્રવૃત્તિ\nહોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર\nશ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘની પ્રવૃત્તિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00175.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati", "date_download": "2021-07-26T03:43:37Z", "digest": "sha1:HGX3XSOH2Y3DT2TQYFY4LZCK3JFRU5CX", "length": 24567, "nlines": 209, "source_domain": "zeenews.india.com", "title": "Gujarati News, Gujarat Samachar, Latest News in Gujarati, Zee ગુજરાતી સમાચાર | Zee News Gujarati, Zee 24 Kalak", "raw_content": "\nરાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ\nસરળ નહોતું આ યુદ્ધ જીતવું, 500 સૈનિકોના રક્ત થકી મળી ભારતને મોટી જીત\nનરમાણા ગામમાં વાદળ ફાટ્યું, ક્યાંક જેસીબી તણાયું તો ક્યાં પુલ થયો ધરાશાયી\nકોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત સંપૂર્ણ સજ્જ છે: CM વિજય રૂપાણી\nકન્ફ્યુઝ કોરોના: ગુજરાતમાં અમદાવાદ કરતા દાહોદમાં વધારે કેસ નોંધાયા, કુલ 30 કેસ નોંધાયા\nmaharashtra: વરસાદના કહેરથી અત્યાર સુધી 113 લોકોના મોત, 100 લાપતા\nરાશિફળ 26 જુલાઈ: આ જાતકો પર આજે ભોલેનાથની અપાર કૃપા રહેશે, આદર-પ્રતિષ્ઠા વધશે, ધન પ્રાપ્તિના પણ યોગ\nપ્રેમિકાની સામે જ પ્રેમીની હત્યા, પ્રાઈવેટ પાર્ટ કાપ્યો, દરવાજા પર જ ચિતા બાળી, Video જોઈ હલી જશો\nટોકિયો ઓલિમ્પિક Live: તલવારબાજીમાં ભવાની દેવીના અભિયાનનો અંત, ટેબલ ટેનિસમાં શરથ કમલની જીત\nખેડૂતનો જબરદસ્ત દેશી જુગાડ, આ રીતે પાકનો સંગ્રહ કરી ઈચ્છે ત્યારે ઊંચા ભાવે કરે છે વેચાણ\nપાકિસ્તાનના આ રાજનેતાને કેમ India યાદ આવ્યું, કહ્યું- 'જરૂર પડી તો ભારત પા��ે માંગીશું મદદ'\nરાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ\nનરમાણા ગામમાં વાદળ ફાટ્યું, ક્યાંક જેસીબી તણાયું તો ક્યાં પુલ થયો ધરાશાયી\nગીરસોમનાથમાં પાંચ મોત: બે બાળાઓના સાપ કરડવાથી, પિતાને બચાવવા તળાવમાં બે પુત્રના ડુબવાથી મોત\nબ્રિટનની યુવતીએ કહ્યું, ડાર્લિંગ તમને મળીને ખુબ પ્રેમ કરવો છે પણ ઇન્ડિયન કરન્સી નથી અને...\nકન્ફ્યુઝ કોરોના: ગુજરાતમાં અમદાવાદ કરતા દાહોદમાં વધારે કેસ નોંધાયા, કુલ 30 કેસ નોંધાયા\nPI દેસાઇએ કહ્યું મારી બહેન લગ્ન વગર ગર્ભવતી થઇ છે, તેને ઠેકાણે પાડવી છે, કોંગ્રેસી નેતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા\nમર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ : ભાઈની નજર સામે જ PI દેસાઈ કારમાં સ્વીટીની લાશ લઈને નીકળ્યો હતો\nPI દેસાઇએ કહ્યું મારી બહેન લગ્ન વગર ગર્ભવતી થઇ છે, તેને ઠેકાણે પાડવી છે, કોંગ્રેસી નેતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા\nસૌરાષ્ટ્રમાં ધોધમાર: જૂનાગઢ 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, રોપ વે સેવા અટકાવવી પડી\nબનાસકાંઠામાં ગરીબ ખેડૂતના ઘર પર વીજળી પડી, તમામ વીજ ઉપકરણો બળીને ખાક થયા\nગુજરાતમાં મહારાષ્ટ્ર જેવા વરસાદની આગાહી, આવી શકે છે પાણીનું સંકટ\nમહારાષ્ટ્રના પૂર સંકટને કારણે ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેન કેન્સલ કરાઈ, આ રહ્યું લિસ્ટ\nઅંડરવર્લ્ડ છોડ્યા બાદ રવિ પુજારી પોતાના નામની ફ્રેન્ચાઇઝી આપતો હતો, જો કે પોતે સાઉથ આફ્રિકામાં નામ બદલીને રહેતો\nસ્વીટી પટેલ હત્યા કેસ: રાક્ષસી PI અજય દેસાઇએ 2 વર્ષનું બાળક બાજુમાં સુતુ હતું અને પત્નીનું ગળુ દબાવી દીધું\nરાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ\nનાનકડી બાળકીની છેડતી કરનારા આધેડનું જેલમાં મોત, પરિવારે લગાવ્યા ગંભીર આરોપ\nસુરતમાં 3 વર્ષના માસુમ બાળકને થયો મ્યુકોરમાઈસોસિ, રાજ્યનો પહેલો કિસ્સો\nસુરતમાં તૈયાર થયેલા ફેબ્રિકના ડ્રેસ પહેરશે ભારતીય ખેલાડીઓ, 5 મિનિટમાં સુકાઇ જશે પરસેવો\nગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી: હથનુર ડેમના 41 દરવાજા ખોલ્યા, તાપીના આ ગામોમાં એલર્ટ જાહેર\nનરમાણા ગામમાં વાદળ ફાટ્યું, ક્યાંક જેસીબી તણાયું તો ક્યાં પુલ થયો ધરાશાયી\nબ્રિટનની યુવતીએ કહ્યું, ડાર્લિંગ તમને મળીને ખુબ પ્રેમ કરવો છે પણ ઇન્ડિયન કરન્સી નથી અને...\nગુરુના ચરણોમાં માતાપિતાએ ધરી દીધુ પોતાનું સંતાન, ગુરુદક્ષિણાનો અનોખો કિસ્સો\nRAJKOT માં આફતનો વરસાદ, અડધા શહેરમાં જળબંબાકારની સ્��િતિ\n47થી વધુ દેશોના 6.50 કરોડ ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરી બનાવ્યો રેકોર્ડ\nછોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદથી ઓરસંગ, હેરણ સહિત તમામ નદીઓ ગાંડીતુર, પ્રસુતા કિનારે અટવાઇ\nPI દેસાઇએ કહ્યું મારી બહેન લગ્ન વગર ગર્ભવતી થઇ છે, તેને ઠેકાણે પાડવી છે, કોંગ્રેસી નેતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા\nમર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ : ભાઈની નજર સામે જ PI દેસાઈ કારમાં સ્વીટીની લાશ લઈને નીકળ્યો હતો\nવડોદરા : સ્વીટી ગર્ભવતી થતા અજય ગુસ્સે ભરાયો હતો એટલે તેને માર્યા બાદ સળગાવી દીધી\nરાશિ-નક્ષત્ર પ્રમાણે વૃક્ષ ઉગાડશો તો ઉઘડી જશે કિસ્મતના દ્વાર, થશે લાભ\nખેડૂતનો જબરદસ્ત દેશી જુગાડ, આ રીતે પાકનો સંગ્રહ કરી ઈચ્છે ત્યારે ઊંચા ભાવે કરે છે વેચાણ\nસરળ નહોતું આ યુદ્ધ જીતવું, 500 સૈનિકોના રક્ત થકી મળી ભારતને મોટી જીત\nપ્રેમિકાની સામે જ પ્રેમીની હત્યા, પ્રાઈવેટ પાર્ટ કાપ્યો, દરવાજા પર જ ચિતા બાળી, Video જોઈ હલી જશો\nmaharashtra: વરસાદના કહેરથી અત્યાર સુધી 113 લોકોના મોત, 100 લાપતા\nAssam: અસમને પસંદ આવ્યો વિકાસનો માર્ગ, આંદોલન, આતંકવાદ અને શસ્ત્રો છોડીને આગળ વધ્યું રાજ્યઃ અમિત શાહ\nપાકિસ્તાનના આ રાજનેતાને કેમ India યાદ આવ્યું, કહ્યું- 'જરૂર પડી તો ભારત પાસે માંગીશું મદદ'\nઅફઘાનિસ્તાનની સરહદની અંદર ઘુસી પાક સેના, તાલિબાન સાથે જોવા મળ્યા જવાન\nભારતીય મૂળના 24 પ્રતિભાશાળી મહિલાઓનું અમેરિકામાં સન્માન, વિવિધ ક્ષેત્રોમાાં આપ્યું ઉમદા યોગદાન\nCovid 19: ડેલ્ટા વેરિએન્ટે ફરી કહેર મચાવ્યો, બ્રાઝિલમાં 1324 અને રશિયામાં 799 લોકોના મોત\nઅફઘાનિસ્તાનમાં સ્થિતિ ખરાબ, સાવચેત રહો અને યાત્રા ન કરો, ભારતીય દૂતાવાસે આપી સલાહ\n7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગારમાં મળશે Double Bonanza જુઓ DA અને HRAની ગણતરી\nRBI એ Personal Loan ના નિયમમાં કર્યા ફેરફાર, જલ્દી જાણી લો નહીં તો પડશે ડખો\nમહારાષ્ટ્રના પૂર સંકટને કારણે ગુજરાતમાંથી નીકળતી અનેક ટ્રેન કેન્સલ કરાઈ, આ રહ્યું લિસ્ટ\nZomato ના IPO એ રેકોર્ડ બનાવ્યો, અનેકોને બનાવ્યા લખપતિ, 18 જણાને બનાવ્યા કરોડપતિ\nSukanya Yojana અથવા PPF, જાણો બંનેમાંથી પુત્રીના ભવિષ્ય માટે શું સારું\nRaj Kundra કેસમાં મોડલનો ખુલાસો- ન્યૂડ શૂટ માટે પર ડે ઓફર કર્યા હતા આટલા રૂપિયા\nએક મહિનાથી ‘તારક મહેતા’ શોમાંથી ગાયબ છે આ એક્ટ્રેસ, આખરે પ્રોડ્યુસરે કર્યો ખુલાસો\nAnupamaa છોડી દેશે વનરાજનો સાથ, કાવ્યા સંભાળશે કૈફેની બાગડોર, જાણો અંદરની વાત\nપૂછપરછ દરમિયાન અનેકવાર ��ડવા લાગી Shilpa Shetty, પોલીસે કર્યા આ સવાલ\n શું બિગબોસમાંથી સલમાનની થઈ ગઈ છુટ્ટી, હવે આ એક્ટર શો હોસ્ટ કરશે\nટોકિયો ઓલિમ્પિક Live: તલવારબાજીમાં ભવાની દેવીના અભિયાનનો અંત, ટેબલ ટેનિસમાં શરથ કમલની જીત\nSL vs IND: સૂર્યકુમાર-ભુવનેશ્વરનું શાનદાર પ્રદર્શન, પ્રથમ ટી-20માં ભારતનો 38 રને વિજય\nTokyo Olympics: ઇવેન્ટમાં ભાગ લીધા બાદ એથલીટ કોરોના પોઝિટિવ, ટોક્યો ઓલિમ્પિકમાં હડકંપ\nTokyo Olympics: અંગદ બાજવા, ભવાની અને મનિકા પર રહેશે નજર, આ છે 26 જુલાઈનો કાર્યક્રમ\nIPL 2021 Part-2: પ્રથમ મેચમાં રોહિત vs ધોની, બીસીસીઆઈએ જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ\nરાશિફળ 26 જુલાઈ: આ જાતકો પર આજે ભોલેનાથની અપાર કૃપા રહેશે, આદર-પ્રતિષ્ઠા વધશે, ધન પ્રાપ્તિના પણ યોગ\nUK: સૌથી મોટી સિગારેટ કંપનીનો નિર્ણય, 10 વર્ષ બાદ બ્રિટનમાં નહીં મળે Marlboro\nસાપ્તાહિક રાશિફળ 26 જુલાઈ થી 01 ઓગસ્ટ: આર્થિક વ્યયની સંભાવના, આ રાશિના જાતકોને મળશે શુભ ફળ\nElectricity Amendment Bill 2021: હવે સિમ કાર્ડની જેમ બદલી શકાશે વીજળીનું કનેક્શન, જાણો મોદી સરકારનો નવો પ્લાન\nIRCTC તરફથી પ્રવાસની શાનદાર ઓફર VIP સુવિધા સાથે રહેવાનું અને ખાવાનું ફ્રીમાં\nJennifer Lopez ના Liplock Photos વાયરલ: સોશલ મીડિયા પર કરી પ્રેમની જાહેરાત, જાણો કોના પર આવ્યું જેલોનું દિલ\nદારૂ સાથે ભૂલથી પણ આ વસ્તુનું ન કરો સેવન, નહીં તો વધી જશે જીવનું જોખમ\nરાશિફળ 25 જુલાઈ: આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ, લવ લાઈફ માટે દિવસ સારો રહેશે\nક્યાંક સપનાનો મહેલ તો ક્યાંક આખી જિંદગીનું ભાડું અમદાવાદ...મારું અમદાવાદ...\nમનપાના પરિણામો બાદ ઓવૈસીએ ગુજરાતના કોંગ્રેસી નેતાઓને કહ્યાં મોટા એક્ટર\nનક્કી કરો...કયું કામ સૌથી વધુ જરૂરી છે\nઓબામા, ટ્રંપ અને બાઈડેન બધા જ કેમ છે મોદીના જબરા ફેન...\nએક પુરુષનું પહેલું કરવા ચોથનું વ્રત\nગુજરાતમાં ફરી ખૂલી સરકારી નોકરીની તક, મેટ્રો રેલ કરશે ભરતી, આ રહી સઘળી માહિતી\nસરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે મોટી તક મેનેજરના પદ માટે પણ ખાલી છે જગ્યાઓ, જલદી કરો અરજી\nRecruitment: ઓછું ભણેલાં યુવાનો માટે પણ નોકરીની સારી તક, આ તારીખ પહેલાં કરી દેજો અરજી\nSBI માં આ પોસ્ટ્સ માટે વેકેન્સી, જલદીથી કરો અરજી મળશે સારો પગાર\nAmazon સાથે દરરોજ માત્ર 4 કલાક કરો કામ, મહિને થશે Rs 60 હજાર જેટલી કમાણી, જાણો વિગત\nરાઈના દાણાનો છે મોટો ફાયદો, બસ આ રીતે સેવન કરો, અનેક બીમારીથી થશે દૂર\nHealth Tips: દૂધમાં ખજૂર મિલાવીને કરો સેવન, પછી જુઓ બેડ પર શું થાય છે કમાલ\nદરેક મહિલાને આ સંકેતો વિશે હોવી જોઇએ જાણકારી, સ્વાસ્થ્યનું રાખવું જોઈએ ખાસ ધ્યાન, નહીં તો...\nઆયુષ નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર, વર્ષા ઋતુમાં શું ખાવું.. શું ન ખાવું..\nSTUDY: માછલી નહીં ખાનારા થઈ જાઓ સાવધાન, 5 વર્ષ ઉંમર થઈ જશે ઓછી\nરાતની બચેલી રોટલીમાંથી બનશે એવુ ફેસ સ્ક્રબ, જે ડ્રાય સ્કીનને ચમકાવશે\nકિન્નરોને ક્યારેય દાનમાં ન આપો આ વસ્તુઓ, નહીં તો આજીવન પસ્તાશો\nઆ સોહામણી યુવતીએ ડિઝાઈન કર્યાં છે Olympics માટે ટીમ ઈન્ડિયાના ડ્રેસ\n'કમર ચીકની ' બનાવવી છે...તો ફીકર નોટ...બસ ખાલી આ બે વસ્તુનું કરો સેવન\nરાત્રે ઊંઘના આવતી હોય તો ગોળી ખાવાની જરૂર નથી, આ સરળ ઉપાયથી સમસ્યા થઈ જશે દૂર\nPOCO એ લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન, ડેડિકેટેડ ગેમિંગ ટ્રીગર્સ સાથે મળશે MediaTek Dimensity 1200 5G પ્રોસેસર\nWhatsapp પર કોણ ચોરીછૂપેથી જોઈ રહ્યું છે તમારો DP જાણવા માટે અપનાવો આ ટ્રીક\n365 દિવસ સુધી દરરોજ 3GB ડેટા અને અનલિમિડેટ કોલિંગ, Jio ની પાસે છે શાનદાર પ્લાન\nNOKIA 110 4G ફીચર ફોન ભારતમાં લોન્ચ, કિંમત 2799 રૂપિયા, મોબાઈલ માર્કેટમાં પડી ગઈ બુમ\n100થી પણ ઓછી કિંમત Reliance Jio ના સૌથી સસ્તા ધાંસૂ પ્લાન, બમ્પર ડેટા અને અનલિમિડેટ કોલ\nZEE મીડિયાની રાજ કુન્દ્રાના સાગરીત તનવીર હાશ્મી સાથે ખાસ વાતચીત\nજુઓ વરસાદના ટોપ 10 સમાચાર\nજુઓ રાજ્યના મહત્વના ટોપ 10 સમાચાર\nરાજકોટ-જામનગર રોડ પર પૂરના પાણીમાં લોકો ફસાયા\nસાવધાન ગુજરાતમાં જુઓ ક્રાઇમના સમાચારો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00175.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/22-01-2019/158347", "date_download": "2021-07-26T06:00:47Z", "digest": "sha1:3GIPEV7JV4M7YW7NJ5633YK3IOQ57RE4", "length": 9198, "nlines": 102, "source_domain": "www.akilanews.com", "title": "વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજરોજ વારાણસી મુકામે 15 મા પ્રવાસી ભારતીય દિવસ (PBD)નું ઉદઘાટન : 21 થી 23 જાન્યુ દરમિયાન યોજાયેલા PBD નિમિતે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિદ જગન્નાથ ચીફ ગેસ્ટ તરીકે , નોર્વેના સાંસદ હિમાંશુ ગુલાટી ખાસ આમંત્રિત તરીકે તથા ન્યૂઝીલેન્ડના સાંસદ કંવલજીત સીંઘની ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી : 150 જેટલા દેશોના 5 હજાર ઉપરાંત પ્રતિનિધિઓની ઉપસ્થિતિ", "raw_content": "\nવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજરોજ વારાણસી મુકામે 15 મા પ્રવાસી ભારતીય દિવસ (PBD)નું ઉદઘાટન : 21 થી 23 જાન્યુ દરમિયાન યોજાયેલા PBD નિમિતે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિદ જગન્નાથ ચીફ ગેસ્ટ તરીકે , નોર્વેના સાંસદ હિમાંશુ ગુલાટી ખાસ આમંત્રિત તરીકે તથા ન્યૂઝીલેન્ડના સાંસદ કંવલજીત સીંઘની ���ેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી : 150 જેટલા દેશોના 5 હજાર ઉપરાંત પ્રતિનિધિઓની ઉપસ્થિતિ\nવારાણસી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજરોજ તેમના મત વિસ્તાર વારાણસી મુકામે 15 મા પ્રવાસી ભારતીય દિવસ (PBD)નું ઉદઘાટન કરશે 21 થી 23 જાન્યુ દરમિયાન યોજાયેલા આ યોજાયેલા PBD નિમિતે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિદ જગન્નાથ ચીફ ગેસ્ટ તરીકે તથા નોર્વેના સાંસદ હિમાંશુ ગુલાટી ખાસ આમંત્રિત તરીકે તથા ન્યૂઝીલેન્ડના સાંસદ કંવલજીત સીંઘ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે જેમાં 150 જેટલા દેશોના 5 હજાર ઉપરાંત પ્રતિનિધિઓની ઉપસ્થિતિ છે.\nકાર્યક્રમ દરમિયાન સાંસદ અને અભિનેત્રી હેમા માલિની નૃત્યનાટિકા રજૂ કરશે. મોરેશિયસની લેખિકા રેશમી રામધોનીના પુસ્તક 'પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને નાગરિકતા'નું વિમોચન પણ કરાશે. આ વર્ષે પ્રવાસી સંમેલનનો વિષય 'નવા ભારતના નિર્માણમાં પ્રવાસી ભારતીયોની ભૂમિકા' છે.\nપ્રવાસી ભારતીય દિવસ 23 જાન્યુઆરીના રોજ સંપન્ન થયા બાદ ઉપસ્થિત મહેમાનોને પ્રયાગરાજ મુકામે યોજાયેલા કુંભમેળામાં લઇ જવાશે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમોરબી : કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બેને ઈજા access_time 11:24 am IST\nછેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા access_time 11:22 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધર��� ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhuj/news/the-driver-lost-control-of-the-steering-wheel-and-overturned-on-lakdiya-highway-127586387.html", "date_download": "2021-07-26T04:32:29Z", "digest": "sha1:LPG7443MJAHF6FKBJOQVQPIX7CCPHRRY", "length": 2547, "nlines": 55, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The driver lost control of the steering wheel and overturned on Lakdiya Highway | લાકડીયા હાઇવે પર ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ટેન્કર પલટાયું - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nઅકસ્માત:લાકડીયા હાઇવે પર ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ટેન્કર પલટાયું\nલાકડીયા હાઇવે પર ટેન્કર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટેન્કર પલ્ટી મારી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. રોડ પર ઠેકઠેકાણે પડેલા ખાડાના કારણે અકસ્માત થઇ રહ્યા છે ત્યારે ટોલ વસુલતી કંપનીઓએ વધુ કોઈ અનિચ્છનિય ઘટના ઘટે તે પહેલાં તાત્કાલીક રોડ રીપેર કરવા જોઈએ.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-HMU-MAT-gas-utilization-in-city-smashes-is-less-due-to-no-final-excursion-040718-3645163-NOR.html", "date_download": "2021-07-26T04:59:13Z", "digest": "sha1:5TII7LZFRO3VCYAOGDQCVJ5QKQPMH7HV", "length": 7373, "nlines": 60, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Vadodara News - gas utilization in city smashes is less due to no final excursion 040718 | શહેરનાં સ્મશાનોમાં ગેસ ચિતાનો ઉપયોગ ઓછો, કારણ અંતિમ દર્શન-પ્રદક્ષિણા કરી શકાતી નથી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nશહેરનાં સ્મશાનોમાં ગેસ ચિતાનો ઉપયોગ ઓછો, કારણ અંતિમ દર્શન-પ્રદક્ષિણા કરી શકાતી નથી\nડીબી સ્ટાર રિપોર્ટર | વડોદરા\nહિન્દુ શાસ્ત્રોમાં સ્વજનના મૃત્યુબાદ ચિતા પરના અંતિમ દર્શન અને પ્રદક્ષિણાનો સવિશેષ મહિમા છે. મોટા ભાગના સમાજમાં તેને અનિવાર્ય માનવામાં આવે છે. પણ સ્મશાનમાં અંતિમક્રિયા માટે આવતાં લોકો સાથેની વાતચીતમાંથી એક હકીકત બહાર આવી છે કે, સ્મશાનોમાં ગેસચિતા પર અંતિમ પ્રદક્ષિણા થઇ શકી ન હોવાથી તેનો ઉપયોગ નહીવત્ થઇ રહ્યો છે. જો ગેસ ચિતાની ડિઝાઇનમાં સહેજ ફેરફાર કરવામાં આવે તો તેનો ઉપયોગ વધારી શકાય.\nગ્લોબલ વોર્મિંગના યુગમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકાર વૃક્ષો ન કપાય તે માટે લોકોનો સહયોગ મળે તે માટે પ્રયાસ કરે છે.\nઆ વિશે શહેરના જ્યોતિષ નયન શાસ્ત્રીએ જણાવ્યું કે, સનાતન ધર્મમાં અંતિમક્રિય��� શાસ્ત્રોક્ત રીતે અને સ્વજનોની શ્રદ્ધા જળવાય તે રીતે થાય તે અત્યંત જરૂરી છે. જીવનનો અંતિમ સંસ્કારનો પણ મલાજો જળવાય તે ઇચ્છનીય પણ છે. અંતિમ સંસ્કાર ચંદનના લાકડાથી કરવાનું કહેવાયું છે પણ જો શક્ય ન હોય તો કોઇ પણ શક્ય વિકલ્પ અપનાવી શકાય.’ જોકે કેટલાક સ્મશાનગૃહોમાં વેકલ્પિક રીતે ગેસચિતા અગાઉના ઓટલા પર મૂકીને પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ મુદ્દે શહેરના કેટલાક લોકો સાથે વાત કરતાં એવું પણ જાણવા મળ્યું કે, મૃતદેહને ચિતા પર મૂક્યા અગાઉ ઓટલા પર મૂકવામાં આવે છે. આ ઉપરાંત ઘણા સમાજમાં ચિતા સમગ્ર રીતે બળી ન જાય ત્યાં સુધી સ્મશાનમાં તેની સમક્ષ બેસવાનો રિવાજ હોય છે. પૂરતા બાકડા ન હોવાથી કલાકો સુધી ઊભા રહેવું પડે છે કાંતો ગમે ત્યાં બેસી જવા મજબૂર થવું પડે છે. આ સ્થિતિમાં ગેસચિતામાં જો અંતિમસંસ્કાર કરવામાં આવે તો સમય પણ બચી શકે તેમ છે. આજથી પાંચ વર્ષ અગાઉ શહેરના તમામ ટ્રસ્ટો અંતિમક્રિયા માટેની સામગ્રીનો સામાન નિ:શુલ્ક આપતા હતા પણ હવે તેનો ચાર્જ લેવાય છે. રોકડ દાન માટે દાતાઓના આધારકાર્ડ, ટીન નંબર અને અન્ય દસ્તાવેજો પણ અનિવાર્ય બનતાં દાતાઓ રોકડમાં દાન આપતા અચકાઇ રહ્યાં છે.\nઆ વિશે જોગણી માતા ટ્રસ્ટના શૈલેશભાઇ રાજે જણાવ્યું કે, ‘ટ્રસ્ટોમાં દાતાઓને 80 સી અંતર્ગત 50 ટકા વળતર પણ અપાય છે. પણ દાતાઓને ડોક્યુમેન્ટ્સની વાત કરતાં જ નારાજ થઇ જાય છે.’ જોકે કેટલાક ટ્રસ્ટ હજી પણ સામગ્રી નિ:શુલ્ક આપે છે.\nકોઇને રકમ આપવી નહીંનાં બોર્ડ ગાયબ\nમાંજલપુર અને ખાસવાડી સ્મશાનગૃહોમાં બેઠક વ્યવસ્થા વધારવાની લોકોની માગણી\nખાસવાડી સ્મશાનગૃહમાં લાકડા ગોઠવી આપવાના રૂ.200 લેવામાં આવી રહી છે. અહીંં એક સમયે ‘કોઇ વ્યક્તિને કોઇ રકમ આપવી નહીં કે વ્યવહાર કરવો નહીં.’ જેવા બોર્ડ ગાયબ કરી દેવામાં આવ્યાં છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/SAU-POR-OMC-MAT-latest-porbandar-news-100620-3699544-NOR.html", "date_download": "2021-07-26T04:45:51Z", "digest": "sha1:THLRUEPNQIIBNH752YN5TPPVJS7HSM3G", "length": 3320, "nlines": 56, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "પોરબંદર | કુતિયાણામાંઈલેક્ટ્રીકની દુકાન ધરાવતો એક યુવાન સીમકાર્ડનું વેચાણ કરતો | પોરબંદર | કુતિયાણામાંઈલેક્ટ્રીકની દુકાન ધરાવતો એક યુવાન સીમકાર્ડનું વેચાણ કરતો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nપોરબંદર | કુતિયાણામાંઈલેક્ટ્રીકની દુકાન ધરાવતો એક યુવાન સીમકાર્ડનું વેચાણ કરતો\nપોરબંદર | કુતિયાણામાંઈલેક્ટ્રીકની દુકાન ધરાવતો એક યુવાન સીમકાર્ડનું વેચાણ કરતો\nપોરબંદર | કુતિયાણામાંઈલેક્ટ્રીકની દુકાન ધરાવતો એક યુવાન સીમકાર્ડનું વેચાણ કરતો હોય અને અંગેનું રજીસ્ટર નહીં નીભાવતો હોવાથી પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે. કુતિયાણાના ઈશ્વરીયા ગામે રહેતા અશોક પેસીવાડીયા ઈલેકટ્રીકની દુકાન ધરાવતો હોય, તેમાં મોબાઈલ કંપનીના સીમકાર્ડનું વેચાણ કરતો હોય, નિયમાનુસાર તેણે રજીસ્ટર નહીં નીભાવતા પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.\nસીમકાર્ડ વેચાણનું રજીસ્ટર નહીં રાખનાર સામે ફરિયાદ\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/%E0%AA%85%E0%AA%96%E0%AA%A8%E0%AB%82%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0/", "date_download": "2021-07-26T04:22:21Z", "digest": "sha1:FVFA6R5XQTKY6RSLOOC3XRSKZEFETZX7", "length": 3581, "nlines": 117, "source_domain": "www.gstv.in", "title": "અખનૂર સેક્ટર - GSTV", "raw_content": "\nTag : અખનૂર સેક્ટર\nપ્રજાસત્તાક દિન પહેલાં જ વધુ એક ઘૂસણખોરી નિષ્ફળ, અખનૂર સેક્ટરમાં 3 આતંકીઓ ઠાર\nજમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની સરહદે આવેલા અખનૂર સેક્ટરમાં સુરક્ષાદળોએ આતંકીઓની વધુ એક ઘૂસણખોરી નિષ્ફળ બનાવી દીધી છે. સુરક્ષાદળોની સતર્કતાના કારણે પાંચ ઘૂસણખોરો ભારતીય સરહદમાં દાખલ થઇ શક્યા...\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/08/swagat-geet-mp3.html", "date_download": "2021-07-26T05:37:28Z", "digest": "sha1:GYPXRJRAEGYURZZ2LBA7BQHMTUCGCQIL", "length": 2329, "nlines": 52, "source_domain": "www.pgondaliya.com", "title": "Swagat Geet Mp3 - સ્વાગત ગીત ડાઉનલોડ - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nSwagat Geet Mp3 - સ્વાગત ગીત ડાઉનલોડ\n(સૌજન્ય - ભરતભાઇ ચૌહાણ-\"ઓ કાન્હા\" -આભાર)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2019/03/832019-teachers-salang-nokri-gr-8-march.html", "date_download": "2021-07-26T04:14:16Z", "digest": "sha1:EKDW7VR7XM5KO7VQJ2HRJXJWFCZTY2DX", "length": 2835, "nlines": 24, "source_domain": "www.pgondaliya.com", "title": "સળંગ નોકરી બાબત નવો પરિપત્ર 8.3.2019 | Teacher's Salang Nokri GR 8 March 2019 - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nરાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતીમાં ફિક્સ પગારના પાંચ વર્ષ અત્યાર સુધી ઉચ્ચતર પગારધોરણમાં ગણતરીમાં લેવાતા નહોતા,ફૂલ પગારમાં આવ્યા બાદ જ નોકરીના વર્ષ ગણતરીમાં લેવાતા હતા,પણ હવેથી તા. 8.3.2019 ના રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ ફિક્સ પગારના આ 5 વર્ષ ઉચ્ચતર પગારધોરણ,પ્રવરતા,બઢતી અને નિવૃત્તિ વિષયક લાભો માટે ગણતરીમાં લેવાશે આ પરિપત્ર અહીંથી આપ ડાઉનલોડ કરી શકો છો.\nસળંગ નોકરી બાબત નવો પરિપત્ર ડાઉનલોડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00176.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://4masti.com/this-small-thing-on-your-terrace/", "date_download": "2021-07-26T04:36:57Z", "digest": "sha1:WPIGPODBN4O7K2KMWPNCYJ5VZS6N6ZUX", "length": 12671, "nlines": 75, "source_domain": "4masti.com", "title": "તમારા ધાબા ઉપર લગાવો આ નાની એવી વસ્તુ… ઘેર બેઠા થશે ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી.. ઘણા લોકોએ લગાવી છે |", "raw_content": "\nInteresting તમારા ધાબા ઉપર લગાવો આ નાની એવી વસ્તુ… ઘેર બેઠા થશે ૧૨...\nતમારા ધાબા ઉપર લગાવો આ નાની એવી વસ્તુ… ઘેર બેઠા થશે ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી.. ઘણા લોકોએ લગાવી છે\nપોતાના ધાબાને કમાવવાનું સાધન બનાવવાનું સપનું જોઈ રહેલા માટે ટાટાની ખાસ પ્રોડક્ટ માર્કેટમાં છે. કંપનીનો દાવો છે કે ટાટાપાવરની ખાસ સોલાર પ્રોડક્ટ તમે પોતાના ધાબા ઉપર લગાવો છો, તો તમને લગભગ ૧૨.૫ લાખ રૂપિયાની કમાણી થઇ શકે છે. કંપનીનું કહેવું છે કે તેનાથી તમને વીજળીના બીલમાં ૨૫ વર્ષ સુધી દ��� વર્ષે ૫૦ હજાર રૂપિયા સુધીની બચત થશે.\nદેશમાં સોલાર એનર્જીનો પ્રયોગ વધતો જોઈને ટાટા પાવર સોલારએ થોડા મહિના પહેલા મુંબઈમાં સોલાર એનર્જી સાથે જોડાયેલા રેસીડેન્સીયલ રૂફટોપ સોલ્યુશન બહાર પાડ્યા છે. તમારા ધાબાને બનાવો તમારું સેવિંગ એકાઉન્ટ. ટેગ લાઈન દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ પ્રોડક્ટ ઉપર કંપની આકર્ષક સ્કીમ પણ આપી રહી છે. કંપનીનો દાવો છે કે તેનાથી તમારા વીજળી બીલમાં આવતા ૨૫ વર્ષ સુધી ઘટાડો કરી શકાય છે.\nકંપનીનો દાવો છે કે રેસીડેન્સીયલ રૂફટોપ સોલ્યુશન ધાબા ઉપર લગાવ્યા પછી એક ગ્રાહક પોતાના વીજળી બીલમાં વર્ષના ૫૦ હજાર રૂપિયાની બચત કરી શકે છે. કેમ કે આ પ્રોડક્ટની ઉંમર ૨૫ વર્ષ બતાવવામાં આવી રહી છે. તેવામાં આ સમયગાળા દરમિયાન તમારા આશરે ૧૨.૫ લાખ રૂપિયા બચશે. સેવિંગ ઈઝ અર્નિંગના હિસાબે ગણવામાં આવે તો તમે ઘેર બેઠા ૨૫ વર્ષમાં ૧૨.૫ લાખ રૂપિયા કમાઈ શકો છો. તે પણ ૫૦,૦૦૦ રૂપિયા વર્ષના હિસાબે.\nકંપની સોલાર પેનલનું સંપૂર્ણ સોલ્યુશન આપશે અને તેના મેન્ટેનન્સનું પણ ધ્યાન રાખશે. વીજળી બચાવો અને સાથે કમાવ પણ. ટાટાપાવરની રીન્યુએબલ એનર્જી સબ્સીડીયરી ટાટા સોલાર તમારા માટે આ પ્લાન લઇને આવી છે. કંપનીએ હાલમાં રૂફટોપ સોલ્યુશનની કિંમતનો ખુલાસો તો નથી કર્યો. આમ તો બીજી વેબસાઈટ (ઇન્ડિયા માર્ટ) ઉપર આપવામાં આવેલી જાણકારી મુજબ આ ૧ કિલોવોટની ક્ષમતા વાળી પ્રોડક્ટ લગાવવાનો ખર્ચ લગભગ ૪૫ થી ૫૦ હજાર રૂપિયા થઇ શકે છે. સાથે જ તેની ઉપર સરકાર તરફથી મળનારી સબસીડી પણ મેળવી શકાય છે.\nસરકાર આપે છે સબસીડી : પાટનગર દિલ્હીમાં જોલ્ડ એનર્જીના ફાઉંડર અભિષેક ડબાસના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જો તમારી પાસે ૧૦૦ ચોરસ ફૂટનું ધાબુ છે, તો તેની ઉપર તમે ૧ કિલોવોટનું યુનિટ લગાવી શકો છો. તેની ઉપર લગભગ ૬૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. હાલના સમયમાં તેની ઉપર સરકાર લગભગ ૩૦ ટકા સબસીડી આપે છે. તેને લીધે એક કિલોવોટના યુનિટની પડતર કિંમત લગભગ ૪૨ હજારની આસ પાસ થાય છે.\nઆ લેખ તમારા મિત્રો અને સંબંધિઓને શેર કરવાનું ન ભૂલશો, જેથી તેઓ પણ તેનાથી માહિતગાર થઈ શકે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, ���ાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nસ્પીતિ ખીણ સહિત વિશ્વના સૌથી ઊંચા મતદાન કેન્દ્ર વાળા ગામ ટશીગંગમાં...\nપ્રધાનમંત્રી જળ-જીવન મિશન યોજનાની શરૂઆતના ચરણમાં જ ટાર્ગેટ પૂરો કરતો દેશ, નવ જિલ્લા જોડાયેલ છે લાહૂલ-સ્પીતિ હિમાચલ પ્રદેશનો લાહુલ-સ્પીતી જિલ્લો હવે દરેક ઘર સુધી નળથી...\nપિતા-પુત્રીએ પોતાના ફ્લેટ અને એપાર્ટમેન્ટને બનાવ્યું કોરોના પ્રુફ, ભારત સરકારને પણ...\nપિતા બચી જાય એટલા માટે ડ્રિપ પકડીને ઉભી રહી માસુમ દીકરી,...\nજો તમારા ઘરમાં પણ CFL છે તો આ જાણકારી તમારા માટે...\nઉપવાસ માટે સાબુદાળાના વડા અને ફરાળી પેટીસ બનાવવી છે એકદમ સરળ,...\nભારતની એવી નદી જે હાથ નાખતા જ આપી દે છે સોનું,...\nપરણેલા હોવા છતાં પણ આ સુંદર અભિનેત્રી સાથે પ્રેમ કરી બેઠા...\nસાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયે ચાર રાશિવાળા મારશે બાજી, દરેક પ્રકારના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/business/stock-market-sensex-down-453-pt/", "date_download": "2021-07-26T04:40:02Z", "digest": "sha1:7Z6BTEAHWI3NMSCNUMK36HSBQ6WRAJS4", "length": 12549, "nlines": 183, "source_domain": "chitralekha.com", "title": "ફીસ્કલ ડેફિસીટ વધીઃ શેરબજારનો સેન્સેક્સ 453 પોઈન્ટ ગબડ્યો | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News Business ફીસ્કલ ડેફિસીટ વધીઃ શેરબજારનો સેન્સેક્સ 453 પોઈન્ટ ગબડ્યો\nફીસ્કલ ડેફિસીટ વધીઃ શેરબજારનો સેન્સેક્સ 453 પોઈન્ટ ગબડ્યો\nઅમદાવાદ– ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ અને ફીસ્કલ ડેફિસીટ ખાસ્સી વધીને આવતાં શેરબજારમાં ગાબડુ પડ્યું હતું. આજે સાંજે બીજા ત્રિમાસિકગાળાનો જીડીપી ગ્રોથનો આંક જાહેર થનાર છે. જેથી તેજીવાળા ખેલાડીઓએ શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ વેચવાલી કાઢી હતી, અને શેરોના ભાવ ટ્રેડિંગ સેશન દરમિયાન એકતરફી તૂટ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 453.41(1.35 ટકા) ગબડી 33,149.35 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 134.75(1.30 ટકા) તૂટી 10,226.55 બંધ થયો હતો. સરકારે આજે એપ્રિલથી ઓકટોબરનો ફીસ્કલ ડેફિસીટના આંકડા જાહેર કર્યા હતા. જે મુજબ નાણાકીય ખાદ્ય વધીને 5.2 લાખ કરોડ થઈ છે. જે વીતેલા કવાર્ટરમાં 4.2 લાખ કરોડ હતી. ખર્ચમાં પણ વધારો નોંધાયો છે. કુલ ખર્ચ 1.2 લાખ કરોડથી વધી 1.4 લાખ કરોડ થયો છે અને ટેક્સની આવક 1.23 લાખ કરોડથી વધી 1.39 લાખ કરોડ થઈ છે. આમ આંકડા જાહેર થતાની સાથે જ હવે સાંજે જાહેર થનાર જીડીપી પણ ઘટીને આવશે, તેવા ભય પાછળ શેરોની જાતે-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી, અને આમ પણ સતત 8 દિવસની એકતરફી તેજી પછી માર્કેટ હાઈલી ઓવરબોટ પોઝીશનમાં હતું, પરિણામે તેજીવાળા ઓપરેટરોએ લેણ હળવા કર્યા હતા.\nએસબી��ઈએ ડિપોઝિટ પરના વ્યાજ દર 1 ટકા વધારી દીધો છે, જેથી હવે આરબીઆઈ આગામી ધીરાણ નીતિમાં વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શકયતા ઓછી છે.\nબેંકોનો રીકેપિટલાઈઝેશન પ્લાન સંસદમાં મોડો પહોંચશે, જેવા સમાચાર પાછળ બેંક શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી.\nઆજે ગુરુવારે નવેમ્બર એફ એન્ડ ઓની એક્સપાયરી હતી.\nઆજે હેવીવેઈટ શેરોમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, એચડીએફસી, આઈટીસી, ઓએનજીસી, મારૂતિ, ટીસીએસ અને ઈન્ફોસીસમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા.\nઆજે મોટાભાગના તમામ સેકટરના શેરોના ભાવમાં ગાબડા પડ્યા હતા.\nબુધવારે એફઆઈઆઈએ રૂપિયા 859 કરોડનું વેચાણ કર્યું હતું, સામે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 771 કરોડનું રોકાણ કર્યું હતું.\nઆજે બેકિંગ સેકટરના શેરોમાં કડાકો બોલી ગયો હતો. બેંક ઈન્ડેક્સ 500થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો.\nરોકડાના શેરોમાં મીડકેપ ઈન્ડેક્સ 93.07 માઈનસ હતો, જ્યારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 17.80 પ્લસ હતો.\nઆજે સૌથી વધુ ગગડેલા શેરઃ યુપીએલ(2.78 ટકા), હિન્દાલકો(2.61 ટકા), એસબીઆઈ(2.60 ટકા), રીલાયન્સ(2.58 ટકા) અને એક્સિસ બેંક(2.57 ટકા).\nસૌથી વધુ ઊંચકાયેલા શેરઃ ગેઈલ(1.35 ટકા), બોસ(1.34 ટકા), આઈડિયા સેલ્યુલર(1.12 ટકા), ડૉ. રેડ્ડી લેબ(0.32 ટકા), ભારતી એરટેલ(0.14 ટકા).\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleમીરાબાઈ ચાનૂએ વેઈટલિફ્ટિંગ વિશ્વ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો\nNext article૧ રૂપિયાની નોટે પૂરી કરી ૧૦૦ વર્ષની સફર…\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nદેશમાં IPOsનો વરસાદઃ આવનારા મહિનાઓમાં ઘણા લાઇનમાં\nટેલિકોમ ક્ષેત્રે વોડાફોન આઇડિયા નાદાર થવાની શક્યતા\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજર��તી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/2021/05/22/", "date_download": "2021-07-26T05:22:31Z", "digest": "sha1:XA3FDI7A5NVDQ5DG6G6DH73I6YYAHN5Z", "length": 11009, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gujarati Oneindia Archives of 05ONTH 22, 2021: Daily and Latest News archives sitemap of 05ONTH 22, 2021 - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nઆર્કાઇવ્સ 2021 05 22\nઅમદાવાદમાં પીડિયાટ્રીક મ્યુકોર્માયકોસિસનો પ્રથમ મામલો, કોરોના મુક્ત 15 વર્ષનો યુવાન પીડિત\nશાહરુખ ખાનની દીકરીનો બર્થડેઃ શનાયા કપૂરે શેર કર્યો સુહાના ખાનનો ડાંસ Video\n'હમ આપકે હે કૌન' ના સંગીતકાર રામલક્ષ્મણનુ નિધન, લતા મંગેશકરે વ્યક્ત કર્યો શોક\nકંગનાના પર્સનલ બૉડીગાર્ડ પર રેપનો કેસ, બળજબરીથી બનાવતો અપ્રાકૃતિક સંબંધ\nમલાઇકા અરોરાને ડેટ કરવા પર અર્જુન કપૂરે તોડી ચુપ્પી, લગ્નને લઇ કહી આ વાત\nPetrol-Diesel Rate: પેટ્રોલ પહોંચ્યુ 100ને પાર, જાણો પેટ્રોલ-ડીઝલનો આજનો રેટ\nખુશખબરીઃ કેન્દ્ર સરકારે વધાર્યુ વેરીએબલ ડીએ, 1.5 કરોડ સરકારી કર્મચારીઓને થશે ફાયદો\nખેડૂતે કોરોના કાળમાં ગામનુ ઘર વેચીને કેરીની વાડી સંભાળી હતી, વાવાઝોડામાં બધુ થઈ ગયુ બરબાદ\nWeather Update: રાજસ્થાનમાં આગલા 2 દિવસ સુધી થશે ભારે વરસાદ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ પણ એલર્ટ પર\nસીરમ ઈન્સ્ટીટ્યુટે કહ્યુ - વેક્સીનનો સ્ટૉક જોયા વિના ભારત સરકારે બધાના માટે શરૂ કર્યુ વેક્સીનેશન અભિયાન\nબૉમ્બે હાઈકોર્ટે અડધી રાતે થયેલી સુનાવણીમાં મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહની ધરપકડ પર લગાવી રોક\nછેલ્લા 24 કલાકમાં દેશમાં 2.57 લાખ નવા કોરોના કેસ, 4194એ ગુમાવ્યો જીવ\nગૃહ મંત્રાલયે સુભેન્દુ અધિકારીના પિતા અને ભાઇને આપી વાય પ્લસ કેટેગરીની સુરક્ષા\nઉત્તરાખંડ સરકારના દાવાઓની ખુલી પોલ, અલમોડાના જંગલોમાં બાળવામાં આવી રહેલ શબો પર ચોંકાવનારો રિપોર્ટ\nફેક ન્યુઝ પર સરકારનુ આકરૂ વલણ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 'ઇન્ડિયન વેરિયંટ' હટાવવાનો નિર્દેશ\nવિદેશ જતા મુસાફરોએ એરપોર્ટ પર બતાવવો પડશે QR કોડવાળો RT-PCR રિપોર્ટ, આજથી નિયમ લાગુ\nબ્લેક ફંગસના વધતા કહેર વચ્ચે સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, દવાઓની વ્યવસ્થા કરવાની કરી અપીલ\nદિલ્લીમાં પણ કોવિશીલ્ડનો સ્ટૉક ખતમ, CM કેજરીવાલે બંધ કર્યા 18+ લોકો માટે રસીકરણ કેન્દ્ર\nસુબ્રમણ્યમ સ્વામીએ PM મોદી પર સાધ્યુ નિશાન, બોલ્યા - ગુજરાત જ કેમ, મહારાષ્ટ્ર અને કેરળ પર 'તૌકતે'થી પ્રભાવિત\nયોગ ગુરુ બાબા રામદેવના વીડિયો પર બબાલ, IMAએ કરી કેસ નોંધવાની માંગ\nરાહુલ ગાંધીનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- મોદી સિસ્ટમના કુશાસનના પગલે બ્લેક ફંગસ મહામારી બની\nકોરોનાની બીજી લહેરમાં દેશમાં 400થી વધુ ડૉક્ટરોએ ગુમાવ્યા જીવ, IMAએ જારી કર્યા આંકડા\nતમિલનાડુમાં 7 દિવસનુ પૂર્ણ લૉકડાઉન, જનતાને નહિ મળે કોઈ પ્રકારની છૂટ\nગ્લોબલ હેલ્થ સમિટમાં ચીને વિકાસશીલ દેશો માટે ચીને ફેંકી જાળ, 300 કરોડની સહાય આપવાની જાહેરાત\nઅરવિંદ કેજરીવાલે પીએમ મોદીને લખી ચિઠ્ઠી, દિલ્હી માટે માંગી પ્રતિ માસ 80 લાખ કોવિડ વેક્સિન\nલાલુ યાદવને મોટી રાહત, લાંચ મામલે સીબીઆઇએ આપી ક્લિનચીટ\nબ્લેક ફંગસની દવાને લઇ સરકારે કરી મોટી જાહેરાત, જણાવ્યું ક્યા 6 રાજ્યોમાં કોરોનાથી થઇ રહી છે વધારે મોત\nશું બે ડોઝ વચ્ચે બદલી શકાય છે કોરોના વેક્સિનની બ્રાંડ સરકારે આપ્યો આ જવાબ\nપાર્ટી બદલવાના આરોપને સાબિત કરે સીએમ અમરિંદર સિંહ: નવજોત સિદ્ધુ\nYASS વાવાઝોડાની ચેતવણી વચ્ચે ઓડિશા સરકારે શહેરી વિસ્તારો માટે જારી કરી એસઓપી\nકેન્દ્ર સરકારનો નિર્દેશ- ઓક્સિજન સપ્લાય માટે ડ્રાઇવર તૈયાર કરે રાજ્યો\nસિદ્ધાર્થ શુક્લા અને સોનિયા રાઠી સ્ટારર 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3'નુ પહેલુ ગીત 'મેરે લિએ' થયુ રિલીઝ\nકોરોનાથી થયેલી મોતનો આંકડો હકીકતમાં બમણો, સંખ્યા જણાવાઈ છે ઓછીઃ વિશ્વ આરોગ્ય સંગઠન\nબાંગ્લાદેશને મોટી સફળતા, માથાદીઠ આવકમાં ભારતને છોડ્યુ પાછળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/01-08-2020/140551", "date_download": "2021-07-26T05:08:54Z", "digest": "sha1:Q7SRYSCOHETRAHWB7CSFSAU4TRLYWXFC", "length": 7739, "nlines": 102, "source_domain": "www.akilanews.com", "title": "ઓનલાઇન કુકીંગ કોમ્પીટીશનમાં જુનાગઢની મેઘા સચદેવ વિજેતા", "raw_content": "\nઓનલાઇન કુકીંગ કોમ્પીટીશનમાં જુનાગઢની મેઘા સચદેવ વિજેતા\n'સેફ ઓફ જુનાગઢ'નું ટાઇટલ અર્પણઃ કોમ્પ્યુટર એન્જીનીયર છે, કૂકીંગનો ભારે શોખ\nરાજકોટ : આપણું જુનાગઢ દ્વારા ૧ર જુન થી ર૯ જુલાઇ સુધી ઓનલાઇન કુકિંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં જુનાગઢમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો, આ સ્પર્ધામાં વિજેતા જાહેર કરવા માટે ઓનલાઇન ઝૂમ મીટીંગનું આયોજન કરેલું હતું. જેમાં મેઘા ભરતભાઇ સચદેવ ૧૬૧૯૭ વોટ મેળવી વિનર બન્યા હતા અને સેફ ઓફ જુનાગઢનું ટાઇટલ પોતાના નામે કર્યુ હતું.\nમેઘાબેન જણાવે છે તે કોમ્પ્યુટર એન્જીનીયર છે પરંતુ તેઓને કુકિંગનો શોખ છે. અને લોકોને નવા નવા આઇડિયા સાથે કુકિંગ શીખડાવવા માટે 'કુકીંગ હાઉસ બાય મેઘા સચદેવ' નામની જુનાગઢની સૌથી પ્રથમ ચેનલનું સંચાલન કરે છે. જેમાં તેઓને દેશ-વિદેશથી બહોળો પ્રતિસાદ મળે છે. આ તકે મેઘાબેન તેમના વિજેતા બનવાનો બધો શ્રેય તેમના પિતાના આશીર્વાદ અને માતા અને પરિવારના સપોર્ટને જણાવે છે. આ તકે સચદેવ પરિવારમાં ખુશીની લાગણી જોવા મળેલ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nહૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો : કરંટ લાગતા થયું મોત : પરિવારમાં આક્રંદ access_time 10:37 am IST\n૪ પાડોશીઓ ઘરમાં ઘુસ્યા : નાના ભાઈને બંદુક બતાવી ૧૫ વર્ષની બહેનનો ગેંગરેપ કર્યો access_time 10:37 am IST\nગર્ભવતી મહિલાને ખભા પર ઉઠાવીને ૮ કિમી દુર લઈ ગયા ગ્રામજનો access_time 10:36 am IST\nકારગિલમાં સીઝફાયર પૂર્વે ભારતીય દળોને પાકિસ્તાની વિસ્તારોમાં કબ્જાની પરવાનગી મળવી જોઇતી હતી access_time 10:36 am IST\nએપ્રિલ-મે મહિનામાં કોરોના ૧.૬૬ લાખ માનવ જીંદગી ભરખી ગયો access_time 10:35 am IST\nકોરોનાથી સંક્રમિત થઇ શકે છે ભ્રૂણઃ ગર્ભપાતનો પણ ખતરો access_time 10:35 am IST\nપ્રિયંકાનો પતિ નિક બાઇક અકસ્માતમાં ઘાયલ access_time 10:34 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/no-card-need-to-withdraw-money-from-atm-gujarati-news/embed/", "date_download": "2021-07-26T04:05:57Z", "digest": "sha1:KHG4KVRCUE46NHCUAY2YIB4R6DTRHAXN", "length": 4037, "nlines": 8, "source_domain": "www.gstv.in", "title": "હવે ATMમાંથી પૈસા ઉપાડવા કાર્ડની નહીં પડે જરૂર, આ બેન્કના ગ્રાહકોને આપવામાં આવી રહી છે આ ખાસ સુવિધા - GSTV", "raw_content": "હવે ATMમાંથી પૈસા ઉપાડવા કાર્ડની નહીં પડે જરૂર, આ બેન્કના ગ્રાહકોને આપવામાં ��વી રહી છે આ ખાસ સુવિધા\nLast Updated on September 11, 2020 by Arohi મોટાભાગે એવું થતુ હોય છે કે એટીએમ (ATM) કાર્ડ ખિસ્સામાં ન હોવાના કારણે લોકો પૈસા નથી કાઢી શકતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એસબીઆઈ સહિત દેશની ઘણી મોટા બેન્ક ગ્રાહકોને કાર્ડલેસ કેસ કાઢવાની સુવિધા આપી રહી છે. આ કડીમાં હવે વધુ એક બેન્ક … Continue reading હવે ATMમાંથી પૈસા ઉપાડવા કાર્ડની નહીં પડે જરૂર, આ બેન્કના ગ્રાહકોને આપવામાં આવી રહી છે આ ખાસ સુવિધા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00177.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/pradhan-mantri-sahaj-bijli-har-ghar-yojana/", "date_download": "2021-07-26T03:35:03Z", "digest": "sha1:U6QI2P4ZZGE2YZZIVJICD3H7KFX4OQYT", "length": 10145, "nlines": 176, "source_domain": "chitralekha.com", "title": "‘દરેકને માટે વીજળી’: વડાપ્રધાન મોદીએ લોન્ચ કરી સૌભાગ્ય યોજના | chitralekha", "raw_content": "\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News National ‘દરેકને માટે વીજળી’: વડાપ્રધાન મોદીએ લોન્ચ કરી સૌભાગ્ય યોજના\n‘દરેકને માટે વીજળી’: વડાપ્રધાન મોદીએ લોન્ચ કરી સૌભાગ્ય યોજના\nનવી દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના આજે બીજા અને છેલ્લા દિવસે દેશની જનતાને અમુક મહત્વની ભેટ આપી છે.\nવડાપ્રધાન મોદીએ ગરીબોના કલ્યાણાર્થે 8 મોટી યોજનાઓની જાહેરાત કરી છે.\nમોદીએ અહીં ઓએનજીસી કંપનીની કોર્પોરેટ ઓફિસમાં દીનદયાળ ઊર્જા ભવનનું ઉદઘાટન કર્યું હતું અને પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના – સૌભાગ્ય યોજના લોન્ચ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં જે ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે.\nસૌભાગ્ય યોજના અંતર્ગત દેશમાં જે ગામનાં ઘરોમાં વીજળી પહોંચાડી શકાય એમ નહીં હોય ત્યાં સોલાર પાવર પેક પૂરા પાડવામાં આવશે. ત્યાં 500 રૂપિયા લઈને વીજળી પૂરી પાડવામાં આવશે. 200-300 વીપી સોલર પાવર પેક આપવાની સરકારની યોજના છે.\nકેન્દ્ર સરકાર સૌભાગ્ય યોજનાના અમલ માટે ૧૭ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે એવી ધારણા છે.\nવડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૫માં ૧૦૦૦ દિવસોમાં દેશના ૧૮ હજાર ગામડાઓમાં વીજળી પૂરવઠો પહોંચાડવાનું લક્ષ્ય આપ્યું હતું. ગત્ સ્વાતંત્ર્ય દિવસ સુધીમાં દેશમાં ૧૦ હજાર ગામડાઓમાં વીજળીના જોડાણો પૂરા પાડવામાં આવી ચૂક્યા હતા.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articlePM મોદીના ગઢમાં જ તેમના પર આકરા પ્રહાર કરતાં રાહુલ ગાંધી\nNext articleઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે પ્રિયંકા ચોપરાનો ફ્લોરલ ડ્રેસ\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nખાદી ઉત્પાદનો ખરીદોઃ ‘મન-કી-બાત’માં મોદીની અપીલ\nમહારાષ્ટ્રમાં પૂરથી 136 લોકોનાં મોતઃ કર્ણાટકમાં રેડ અલર્ટ\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.tutorialcup.com/gu/%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82/%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7", "date_download": "2021-07-26T04:59:56Z", "digest": "sha1:MVC7LCNXZ6VGEIIGRT6CMF2H74KDZCPM", "length": 31115, "nlines": 156, "source_domain": "www.tutorialcup.com", "title": "વૃક્ષ ઇન્ટરવ્યુ પ્રશ્નો - વૃક્ષ ડેટાસ્ટ્રક્ચર પ્રશ્નો - વૃક્ષ પ્રશ્નો", "raw_content": "\nહું સામાન્ય રીતે પૂછાતા ટ્રી ઇન્ટરવ્યૂ પ્રશ્નોના સંગ્રહને પ્રસ્તુત કરું છું. આ દિવસોમાં મોટાભાગે વૃક્ષોનાં પ્રશ્નો છે. ઇન્ટરવ્યુઅર જાણવા માંગે છે કે તમે કેટલો કાર્યક્ષમ કોડ લખી શકો છો. તેથી વૃક્ષ�� પર તકનીકી પ્રશ્નોની પ્રેક્ટિસ કરો.\nપુનરાવર્તન, કતાર, સ્ટેકનો ઉપયોગ કરીને વૃક્ષના પ્રશ્નો હલ કરી શકાય છે. પ્રશ્નોની પ્રેક્ટિસ કર્યા પછી તમારું મગજ આપમેળે કાર્ય કરવાનું શરૂ કરશે જે વિશિષ્ટ ઇન્ટરવ્યૂ પ્રશ્નને હલ કરવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવો જોઈએ\nઆ ટ્રી પ્રેક્ટિસ પ્રશ્નો તમને મુશ્કેલ પ્રોગ્રામિંગ રાઉન્ડ સાફ કરવામાં મદદ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો, આ રાઉન્ડ ઝાડના પ્રશ્નો પર આધારિત હશે. પરંતુ, તમારે વારંવાર ઝાડના પ્રશ્નોનો અભ્યાસ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, તમે દરરોજ એક કે બે પ્રશ્નોનો અભ્યાસ કરી શકો છો.\nહું જાણું છું કે ઝાડના પ્રશ્નો મુશ્કેલ છે અને સમય લે છે, પરંતુ પ્રેક્ટિસ તમને સંપૂર્ણ બનાવશે.\nનીચે વૃક્ષ અભ્યાસના પ્રશ્નો છે જેની તમારે પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ. નિરાકરણ જોયા વિના વૃક્ષના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. તે પછી તમે મેચ કરી શકો છો કે અમે કેવી રીતે વૃક્ષનાં પ્રશ્નો હલ કર્યા છે.\nટ્રી અલ્ગોરિધમનો પ્રશ્નો તમને ઉત્પાદન આધારિત કંપનીઓના ઇન્ટરવ્યૂ રાઉન્ડ સાફ કરવામાં મદદ કરશે.\nનીચે ઝાડ પરના પ્રશ્નોના પ્રશ્નો છે\nઇન્સ્ટન્ટ શોધ ઇન્ટરવ્યૂ પ્રશ્નો\nશોધ ટીપ જો તમારે શોધવું હોય તો સરળ ના પ્રશ્નો એમેઝોન on અરે વિષય પછી લખો \"એમેઝોન ઇઝી એરે\" અને પરિણામો મેળવો\nમધ્યમ બાઈનરી ટ્રીનું ઇટરેટિવ ઇનોર્ડર ટ્રાવર્સલ વૃક્ષ\nમધ્યમ મોરિસ ઇનોર્ડર ટ્રાવર્સલ વૃક્ષ\nમધ્યમ મોરિસ ટ્રversવર્સલ એમેઝોન ફેસબુક ફોરકાઇટ્સ Google માઈક્રોસોફ્ટ  વૃક્ષ\nહાર્ડ દ્વિસંગી વૃક્ષમાં નોડના પૂર્વક Kth એમેઝોન Google  વૃક્ષ\nમધ્યમ પ્રિઓર્ડર ટ્ર traવર્સલથી બીએસટીના પોસ્ટ postર્ડર ટ્ર traવર્સલ શોધો એમેઝોન ફોરકાઇટ્સ પે  વૃક્ષ\nહાર્ડ બાઈનરી ટ્રીમાં નોડનો આંતરિક ક્રમિક એમેઝોન એક્સપેડિયા મોર્ગન સ્ટેન્લી ઓયો ઓરડાઓ Snapchat  વૃક્ષ\nસરળ તપાસો કે આપેલ એરે બાઈનરી સર્ચ ટ્રીના પ્રિઓર્ડર ટ્રેવર્સલનું પ્રતિનિધિત્વ કરી શકે છે એડોબ એમેઝોન LinkedIn  વૃક્ષ\nમધ્યમ આપેલ પેરેંટલ એરેની રજૂઆતથી બાઈનરી ટ્રી બનાવો એમેઝોન માઈક્રોસોફ્ટ સ્નેપડીલ  વૃક્ષ\nમધ્યમ દ્વિસંગી ઝાડ આપવામાં, તમે બધા અડધા ગાંઠોને કેવી રીતે દૂર કરશો ભેગા એમેઝોન માઈક્રોસોફ્ટ પે સ્નેપડીલ સારાંશ યાહૂ  વૃક્ષ\nસરળ ઇટેરેટિવ પ્રિઓર્ડર ટ્રversવર્સલ એમેઝોન Google જેપી મોર્ગન માઈક્રોસોફ્ટ મોર્ગન સ્ટેન્લી ઉબેર  વૃક્ષ\nસરળ દ્વિસં��ી વૃક્ષના બે ગાંઠો વચ્ચે અંતર શોધો એમેઝોન LinkedIn MakeMyTrip Netflix સેમસંગ  વૃક્ષ\nસરળ બે વૃક્ષો સરખા છે કે કેમ તે નક્કી કરવા માટે કોડ લખો એમેઝોન ફેક્ટસેટ કટ્ટરતા જીઇ હેલ્થકેર માઈક્રોસોફ્ટ પેપાલ  વૃક્ષ\nમધ્યમ બાઈનરી ટ્રીની બાઉન્ડ્રી ટ્રાવર્સલ ભેગા એમેઝોન પર્યટન કૃતિકાલ ઉકેલો માઈક્રોસોફ્ટ મોર્ગન સ્ટેન્લી પે સ્નેપડીલ  વૃક્ષ\nમધ્યમ દ્વિસંગી ઝાડનું વિકર્ણ ટ્રેવર્સલ એમેઝોન ફેક્ટસેટ કટ્ટરતા ફોરકાઇટ્સ ઓરેકલ પે  વૃક્ષ\nસરળ દ્વિસંગી ઝાડની નીચેનું દૃશ્ય ભેગા એમેઝોન કુપનદુનિયા ફ્લિપકાર્ટ પેટીએમ વોલમાર્ટ લેબ્સ  વૃક્ષ\nસરળ દ્વિસંગી વૃક્ષનો જમણો દેખાવ છાપો ભેગા એડોબ એમેઝોન MakeMyTrip સ્નેપડીલ  વૃક્ષ\nહાર્ડ રેંજ એલસીએમ ક્વેરીઝ એમેઝોન ડાયરેક્ટિ Google ખરેખર પેપાલ સ્નેપડીલ ઉબેર  વૃક્ષ\nહાર્ડ આપેલ સબબ્રેમાં આપેલ સંખ્યા કરતા ઓછા અથવા સમાન તત્વોની સંખ્યા કોડનેશન ડીઇ શw Google ઓપેરા પેપાલ Pinterest  વૃક્ષ\nહાર્ડ એરેમાં આપેલ અનુક્રમણિકા શ્રેણીના જીસીડી ડીઇ શw પેપાલ Snapchat સ્નેપડીલ ટાઇમ્સ ઇન્ટરનેટ Xome  વૃક્ષ\nમધ્યમ દ્વિસંગી વૃક્ષમાં મહત્તમ સ્તરનો સરવાળો શોધો એમેઝોન  વૃક્ષ\nહાર્ડ લાલ કાળા વૃક્ષની રજૂઆત એમેઝોન કોડનેશન ફેસબુક Google ઉબેર  વૃક્ષ\nહાર્ડ દ્વિસંગી શોધ વૃક્ષ કા Deleteી નાખો ઓપરેશન ભેગા એમેઝોન ક્યુઅલકોમ સેમસંગ  વૃક્ષ\nમધ્યમ બાઈનરી ટ્રીની .ંચાઈ શોધવા માટેની આઇટેરેટિવ પદ્ધતિ ભેગા એડોબ એમેઝોન કટ્ટરતા ફોરકાઇટ્સ પર્યટન સ્નેપડીલ યાત્રા  વૃક્ષ\nહાર્ડ રેન્ડમ પોઇંટર્સ સાથે દ્વિસંગી વૃક્ષને ક્લોન કરો ભેગા એમેઝોન સિસ્કો ફેક્ટસેટ કટ્ટરતા Google માઈક્રોસોફ્ટ ઓપેરા Snapchat  વૃક્ષ\nહાર્ડ તપાસો કે બે દ્વિસંગી વૃક્ષના બધા સ્તરો એગ્રામ્સ છે કે નહીં એડોબ એમેઝોન ફેસબુક કટ્ટરતા ફોરકાઇટ્સ ગ્રેઓરેંજ  વૃક્ષ\nમધ્યમ 1 થી n સુધી દ્વિસંગી નંબરો ઉત્પન્ન કરવાની એક રસપ્રદ પદ્ધતિ એમેઝોન બેલ્ઝાબાર મહિન્દ્રા કોમ્વિવા સેવા હવે વૂકર  વૃક્ષ\nસરળ તપાસો કે આપેલ એરે બાઈનરી શોધ ટ્રીના લેવલ ઓર્ડર ટ્રversવર્સલનું પ્રતિનિધિત્વ કરી શકે છે એમેઝોન સિટ્રીક્સ IBM ખરેખર માહિતી એજ ઓયો ઓરડાઓ તેરાદાતા  વૃક્ષ\nહાર્ડ એન-એરી ટ્રીમાં આપેલ નોડના ભાઈ-બહેનોની સંખ્યા એમેઝોન બ્લૂમબર્ગ કોડનેશન Google  વૃક્ષ\nહાર્ડ આપેલ દ્વિસંગી વૃક્ષ પૂર્ણ છે કે નહીં તે તપાસો એલેશન ���મેરિકન એક્સપ્રેસ ડેટાબેક્સ Oxક્સિજન વletલેટ Spotify  વૃક્ષ\nસરળ બી.એફ.એસ. નો ઉપયોગ કરીને ઝાડમાં આપેલ સ્તર પર ગાંઠોની સંખ્યા ગણો એલેશન બેંકબજાર જેપી મોર્ગન સ્ક્વેર ટેક્સી 4 સ્યુર  વૃક્ષ\nમધ્યમ એમ વસ્તુઓ દૂર કર્યા પછી વિશિષ્ટ તત્વોની ન્યૂનતમ સંખ્યા બ્લેકરોક ByteDance એક્સપેડિયા ઓલા કેબ્સ ઓરેકલ પે એસએપી લેબ્સ યાન્ડેક્ષ  વૃક્ષ\nહાર્ડ એરેનો ઉપયોગ કર્યા વિના બીએસટીને મીન-apગલામાં કન્વર્ટ કરો એમેઝોન સિસ્કો માઈક્રોસોફ્ટ એસએપી લેબ્સ  વૃક્ષ\nહાર્ડ મર્યાદિત વધારાની જગ્યા સાથે બે બીએસટી મર્જ કરો એમેઝોન Google માઈક્રોસોફ્ટ પે ઉબેર  વૃક્ષ\nમધ્યમ દ્વિસંગી વૃક્ષથી દ્વિસંગી શોધ વૃક્ષ રૂપાંતર એસટીએલ સમૂહનો ઉપયોગ કરીને એમેઝોન Coursera Google ખરેખર માઈક્રોસોફ્ટ ઓયો ઓરડાઓ  વૃક્ષ\nહાર્ડ સતત વધારાની જગ્યાનો ઉપયોગ કરીને બીએસટીમાં સૌથી મોટો તત્વ K'th એમેઝોન એક્સપેડિયા ફ્રીચાર્જ માઈક્રોસોફ્ટ સ્નેપડીલ યાહૂ યાન્ડેક્ષ  વૃક્ષ\nમધ્યમ જ્યારે બીએસટીમાં ફેરફાર કરવાની મંજૂરી નથી ત્યારે બીએસટીમાં સૌથી મોટો એલિમેન્ટ છે એમેઝોન સિસ્કો Google યુએચજી ઓપ્ટમ  વૃક્ષ\nસરળ તપાસો કે બીએસટીના દરેક આંતરિક નોડમાં બરાબર એક બાળક છે કે નહીં એક્સેન્ચર એમેઝોન મોનોટાઇપ સોલ્યુશન્સ પેપાલ સારાંશ  વૃક્ષ\nમધ્યમ પિતૃ એરેથી સામાન્ય ઝાડની .ંચાઈ Google પે ક્યુઅલકોમ છંટકાવ ઉબેર  વૃક્ષ\nમધ્યમ બીએસટીમાં કે-થર સૌથી નાનું તત્વ શોધો (બીએસટીમાં આંકડા Orderર્ડર કરો) ભેગા એમેઝોન Google  વૃક્ષ\nમધ્યમ આપેલ દ્વિસંગી વૃક્ષમાં Verભી રકમ એમેઝોન માઈક્રોસોફ્ટ  વૃક્ષ\nસરળ દ્વિસંગી વૃક્ષ બીએસટી છે કે નહીં તે તપાસવાનો કાર્યક્રમ ભેગા એડોબ એમેઝોન બૂમરેંગ કોમર્સ ફેક્ટસેટ ગ્રેઓરેંજ MakeMyTrip માઈક્રોસોફ્ટ ઓરેકલ ઓયો ઓરડાઓ ક્યુઅલકોમ સ્નેપડીલ વીએમવેર વોલમાર્ટ લેબ્સ વૂકર  વૃક્ષ\nમધ્યમ ઝાડ બાંધ્યા વિના આઇડેન્ટિકલ બીએસટી તપાસો કટ્ટરતા ફોરકાઇટ્સ  વૃક્ષ\nસરળ દ્વિસંગી વૃક્ષની મહત્તમ thંડાઈ એમેઝોન કેડન્સ ભારત કુપનદુનિયા ફેક્ટસેટ ફ્રીચાર્જ MakeMyTrip મોનોટાઇપ સોલ્યુશન્સ સ્નેપડીલ સારાંશ તેરાદાતા વીએમવેર ઝોહો  વૃક્ષ\nહાર્ડ બીએસટીને મીન હીપથી કન્વર્ટ કરો એમેઝોન બ્લેકરોક ByteDance જીઇ હેલ્થકેર હનીવેલ  વૃક્ષ\nહાર્ડ બે સંતુલિત દ્વિસંગી શોધ વૃક્ષોને મર્જ કરો એમેઝોન જીઇ હેલ્થકેર Google માઈક્રોસોફ્ટ Salesforce Spotify  વૃક્ષ\nસરળ દ્વિસંગી શોધ વૃક્ષ શોધ અને નિવેશ એમેઝોન ડીબીઓઆઇ કટ્ટરતા જીઇ હેલ્થકેર MAQ માઈક્રોસોફ્ટ યુએચજી ઓપ્ટમ  વૃક્ષ\nમધ્યમ સામાન્ય બીએસટીને સંતુલિત બીએસટીમાં રૂપાંતરિત કરો અમેરિકન એક્સપ્રેસ ByteDance કેપિટલ વન ગ્રૂફર્સ ઇન્ટેલ સ્પ્લંક ઝોહો  વૃક્ષ\nસરળ આપેલ કદ n ની એરે તપાસો n સ્તરના BST ને રજૂ કરી શકે છે કે નહીં એમેઝોન Hulu ઇન્ટેલ જ્યુનિપર નેટવર્ક માઈક્રોસોફ્ટ રોબિન હૂડ દરદથી ચીસ પાડવી  વૃક્ષ\nસરળ દ્વિસંગી વૃક્ષથી દ્વિસંગી શોધ વૃક્ષ રૂપાંતર એડોબ એમેઝોન સફરજન બ્લૂમબર્ગ Google માઈક્રોસોફ્ટ વીએમવેર  વૃક્ષ\nમધ્યમ સંતુલિત બીએસટીને લિંક્ડ સૂચિ સ .ર્ટ કરેલી એમેઝોન ફેસબુક  વૃક્ષ\nસરળ સંતુલિત બીએસટી પર એરે સortedર્ટ કરેલી એડોબ એમેઝોન સફરજન બ્લૂમબર્ગ Google માઈક્રોસોફ્ટ વીએમવેર  વૃક્ષ\nમધ્યમ બીએસટીને ગ્રેટર સરવાળા વૃક્ષમાં રૂપાંતરિત કરો એમેઝોન બ્લૂમબર્ગ ફેસબુક  વૃક્ષ\nમધ્યમ બીએસટીને દ્વિસંગી વૃક્ષમાં રૂપાંતરિત કરો જેમ કે બધી મોટી કીનો સરવાળો દરેક કીમાં ઉમેરવામાં આવે છે ફેસબુક  વૃક્ષ\nસરળ હેશ ટેબલ ઉપર બીએસટીના ફાયદા એમેઝોન જીઇ હેલ્થકેર ક્યુઅલકોમ  વૃક્ષ\nસરળ તેના આપેલા લેવલ Orderર્ડર ટ્રversવર્સલથી બીએસટી બનાવો એમેઝોન સફરજન જીઇ હેલ્થકેર મેટલાઇફ માઈક્રોસોફ્ટ યુએચજી ઓપ્ટમ દરદથી ચીસ પાડવી  વૃક્ષ\nસરળ આપેલ પ્રિઓર્ડર ટ્રversવર્સલથી બીએસટી બનાવો એમેઝોન  વૃક્ષ\nબધી નાની કીનો સરવાળો સાથે એક વૃક્ષ સાથે બી.એસ.ટી. બ્લૂમબર્ગ દ્રષ્ટિ-નરમ માઈક્રોસોફ્ટ સેવા હવે Twitter ઝપ્પર  વૃક્ષ\nમધ્યમ દ્વિસંગી શોધ વૃક્ષમાં ન્યૂનતમ મૂલ્યવાળા નોડ શોધો એમેઝોન બ્લૂમબર્ગ માઈક્રોસોફ્ટ  વૃક્ષ\nમધ્યમ આપેલ ઇનઓર્ડર અને પ્રીઅર્ડર ટ્રversવર્સલ્સથી બાઈનરી ટ્રી બનાવો એમેઝોન સફરજન બ્લૂમબર્ગ ByteDance સિટાડેલ ફેસબુક Google માઈક્રોસોફ્ટ ઓરેકલ  વૃક્ષ\nમધ્યમ કતારનો ઉપયોગ કરીને બીએસટીમાં પાથ ઉલટાવી દો બ્લૂમબર્ગ Google ગ્રૂફર્સ એચએસબીસી માઈક્રોસોફ્ટ  વૃક્ષ\nમધ્યમ પુનરાવર્તન વિના આપેલા દ્વિસંગી વૃક્ષ નોડના પૂર્વજો છાપો ભેગા એમેઝોન ફોરકાઇટ્સ  વૃક્ષ\nમધ્યમ સર્પાકાર ફોર્મમાં સ્તરનું ઓર્ડર ટ્રાવર્સલ એડોબ એમેઝોન સફરજન બ્લૂમબર્ગ ફ્લિપકાર્ટ માઈક્રોસોફ્ટ ક્વોલિટિક્સ સેવા હવે  વૃક્ષ\nમધ્યમ બીએસટીમાં Kth સૌથી નાનું એલિમેન્ટ એમેઝોન સફરજન બ્લૂમબર્��� ફેસબુક Google ઓરેકલ  વૃક્ષ\nસરળ સંતુલિત દ્વિસંગી વૃક્ષ એમેઝોન બ્લૂમબર્ગ Google માઈક્રોસોફ્ટ  વૃક્ષ\nમધ્યમ અંતરાલ વૃક્ષ એમેઝોન Google વધુ વધુ ઓરેકલ ક્વોલિટિક્સ  વૃક્ષ\nમધ્યમ તેની લિંક્ડ સૂચિ પ્રતિનિધિત્વમાંથી સંપૂર્ણ બાઈનરી ટ્રી બનાવો એમેઝોન  વૃક્ષ\nમધ્યમ સૌથી નીચો સામાન્ય પૂર્વજ એડોબ એમેઝોન સફરજન બ્લૂમબર્ગ ફેસબુક Google LinkedIn માઈક્રોસોફ્ટ ઓરેકલ પોની.ઇ. ઝિલો  વૃક્ષ\nસરળ દ્વિસંગી વૃક્ષના સ્તરની સરેરાશ ફેસબુક  વૃક્ષ\nસરળ દ્વિસંગી શોધ વૃક્ષમાં સૌથી નીચો સામાન્ય પૂર્વજ એમેઝોન ફેસબુક LinkedIn ઓરેકલ  વૃક્ષ\nહાર્ડ સેગમેન્ટ ટ્રી એમેઝોન કોડનેશન Google માઈક્રોસોફ્ટ ઉબેર  વૃક્ષ\nમધ્યમ વર્ટિકલ ઓર્ડરમાં બાઈનરી ટ્રી છાપો ભેગા એમેઝોન બ્રાઉઝરસ્ટેક ડેલ ફ્લિપકાર્ટ ગ્રૂફર્સ MakeMyTrip નેટસ્કોપ વોલમાર્ટ લેબ્સ  વૃક્ષ\nસરળ દ્વિસંગી શોધ વૃક્ષ એમેઝોન ડીબીઓઆઇ ફોરકાઇટ્સ ઇન્ફોસિસ માઈક્રોસોફ્ટ  વૃક્ષ\nમધ્યમ મહત્તમ દ્વિસંગી વૃક્ષ એમેઝોન Google માઈક્રોસોફ્ટ ઉબેર  વૃક્ષ\nમધ્યમ બાઈનરી ટ્રી ઝિગઝેગ લેવલ orderર્ડર ટ્રversવર્સલ એડોબ એમેઝોન સફરજન બ્લૂમબર્ગ ઇબે ફ્લિપકાર્ટ માઈક્રોસોફ્ટ ક્વોલિટિક્સ સેવા હવે  વૃક્ષ\nહાર્ડ દ્વિસંગી શોધ વૃક્ષ પુનoverપ્રાપ્ત કરો એમેઝોન ByteDance માઈક્રોસોફ્ટ ઓરેકલ ઉબેર  વૃક્ષ\nમધ્યમ દરેક નોડમાં આગળના જમણા પોઇંટર્સને વસ્તી આપવી એમેઝોન બ્લૂમબર્ગ ફેસબુક માઈક્રોસોફ્ટ  વૃક્ષ\nમધ્યમ દ્વિસંગી વૃક્ષનો ટોચનો દેખાવ એમેઝોન પેટીએમ સેમસંગ વોલમાર્ટ લેબ્સ  વૃક્ષ\nમધ્યમ સ્રોત નોડમાંથી એક વૃક્ષના દરેક નોડનું સ્તર એમેઝોન માઈક્રોસોફ્ટ  વૃક્ષ\nમધ્યમ ડુપ્લિકેટ સબટ્રીઝ શોધો એમેઝોન Google  વૃક્ષ\nસરળ સપ્રમાણતાવાળા વૃક્ષ એડોબ એમેઝોન સફરજન કેપિટલ વન ઇબે ફેસબુક કટ્ટરતા Google MAQ ઓરેકલ  વૃક્ષ\nમધ્યમ ન્યૂનતમ ightંચાઈનાં વૃક્ષો ફેસબુક  વૃક્ષ\nસરળ દ્વિસંગી શોધ વૃક્ષને ટ્રિમ કરો સેમસંગ  વૃક્ષ\nમધ્યમ સ Sર્ટ કરેલી સૂચિને દ્વિસંગી શોધ વૃક્ષમાં કન્વર્ટ કરો એમેઝોન ફેસબુક  વૃક્ષ\nમધ્યમ દ્વિસંગી શોધ વૃક્ષને માન્ય કરો એમેઝોન સફરજન આસન Atlassian બ્લૂમબર્ગ ByteDance સિટાડેલ ફેસબુક માઈક્રોસોફ્ટ ઓરેકલ ક્વોલિટિક્સ વીએમવેર યાહૂ  વૃક્ષ\nસરળ પાથ સરવાળો એમેઝોન સફરજન ફેસબુક માઈક્રોસોફ્ટ ઓરેકલ  વૃક્ષ\nમધ્યમ બાઈનરી ટ્રીનું લેવલ ઓર્ડર ટ્રાવર્સલ એ��ેઝોન સફરજન બ્લૂમબર્ગ સિસ્કો ફેસબુક માઈક્રોસોફ્ટ  વૃક્ષ\nસરળ ટ્રી ટ્રાવર્સલ (પ્રિઓર્ડર, ઇનોર્ડર અને પોસ્ટorderર્ડર) એડોબ એમેઝોન MAQ ઓરેકલ સ્નેપડીલ  વૃક્ષ\nમધ્યમ દ્વિસંગી વૃક્ષમાં કા .ી નાખવું એમેઝોન બ્લૂમબર્ગ માઈક્રોસોફ્ટ  વૃક્ષ\nમધ્યમ અનન્ય દ્વિસંગી શોધ વૃક્ષો એમેઝોન બ્લૂમબર્ગ Google  વૃક્ષ\nમધ્યમ નિર્ણય વૃક્ષ વૃક્ષ\nમધ્યમ દ્વિસંગી વૃક્ષનું પ્રીઅર્ડર સીરીયલાઇઝેશન ચકાસો Google  વૃક્ષ\nસરળ બાઈનરી ટ્રી ડેટા સ્ટ્રક્ચર ડીબીઓઆઇ ફેક્ટસેટ ઇન્ફોસિસ MAQ ઓરેકલ  વૃક્ષ\nસરળ દ્વિસંગી વૃક્ષના પ્રકારો દિલ્હીવારી ઇન્ફોસિસ MAQ  વૃક્ષ\nસરળ દ્વિસંગી વૃક્ષમાં નિવેશ દિલ્હીવારી ફેક્ટસેટ ફ્રીચાર્જ જીઇ હેલ્થકેર માહિતી એડજ  વૃક્ષ\nહાર્ડ દ્વિસંગી ઝાડને સીરીયલાઇઝ કરો અને ડિસેરાઇઝ કરો એમેઝોન બ્લૂમબર્ગ સિટાડેલ ઇબે ફેસબુક Google માઈક્રોસોફ્ટ ઓરેકલ ક્વોલિટિક્સ સ્ક્વેર ઉબેર વોલમાર્ટ લેબ્સ  વૃક્ષ\nએક વૃક્ષ કા Deleteી નાખો વૃક્ષ\nદ્વિસંગી શોધ વૃક્ષમાં નોડ શોધી રહ્યા છે વૃક્ષ\nજાવામાં બાઈનરી ટ્રી લેવલનો ઓર્ડર ટ્રાવર્સલ વૃક્ષ\nબાઈનરી ટ્રીમાં નોડ્સની સંખ્યા શોધવા માટે જાવા પ્રોગ્રામ વૃક્ષ\n© ટ્યુટોરિયલઅપ 2021 | ફીડ્સ | ગોપનીયતા નીતિ | શરતો | અમારો સંપર્ક કરો | Linkedin | અમારા વિશે\nપાછળ સ્ક્રોલ કરો ટોચ પર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00178.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://cnvidyavihar.edu.in/our-institutions/chhatralaya/", "date_download": "2021-07-26T03:34:39Z", "digest": "sha1:5FR6KT5S5UXMFET5DOG7QKM4Q6ARS6WC", "length": 7268, "nlines": 71, "source_domain": "cnvidyavihar.edu.in", "title": "છાત્રાલયChhatralayas - C N Vidyavihar", "raw_content": "\nશેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા\nધબકતું ચી. ન. પરિસર\nમુખ્યા પૃષ્ઠ > સંસ્થાઓ > છાત્રાલય\nગામડાના વિધાર્થીઓને ઉત્તમ શિક્ષણની તક પૂરી પાડવા માટે છાત્રાલય શરૂ કરવા માં આવ્યું હતું. છાત્રાલયમાં વિધાર્થીઓને આત્મવિશ્વાસ સભર અને સાદગીવાળા જીવનની કેળવણી અપાય છે. તેઓને તેમના રૂમ અને વાસણોની સફાઈ માટે. તેમજ પોતાના કપડાં જાતે ધોવા માટે અને સંપથી સમૂહજીવન જીવવા માટે પ્રોત્સાહિત કરાય છે. તેઓની નબળી સામાજીક સ્થિતિને ધ્યાનમાં લઈ તેઓ જીવનમાં પડકારોનો સામનો હકારાત્મક રીતે કરી શકે એ રીતે કેળવણી અપાય છે. તેઓના છાત્રાલય જીવનમાં તેમને ઘણાબધા શિક્ષકોનું માર્ગદર્શન મળે છે . કે જે તેમની વિચાર પ્રક્રિયાને વિવિધતા અને મોકળાશ આપે છે . તેઓ છાત્રાલય છોડી ત્યારે તેમનું માનસિક મનોબળ, ઈચ્છ���શક્તિ સમર્થ બને અને પોતાની જીંદગી માટે ઉપયોગી બને એવું માર્ગદર્શન અપાય છે.\nસૌ પ્રથમ સંસ્થા ૧૯૧૨માં સ્થાપવામાં આવી. એની પાછળનો ઉદ્દેશ આસપાસના ગામડાઓના જૈન યુવા સમૂહને અમદાવાદમાં રહેવા ની સગવડ પૂરી પાડવા નો હતો. આજે ૧૨૦ જૈન અને અજૈન બાળકોનો છાત્રાલયમાં પ્રવેશ અપાય છે. શાળા એ જતા બાળકો માટે ચી.ન.કિશોર છાત્રાલય ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ છાત્રાલય ગણાય છે.\nવિધાર્થીઓના શિક્ષણને કેન્દ્રસ્થાને રાખી ૧૯૫૪માં સ્થાપના થયાથી કન્યા છાત્રાલય ૧૦ થી ૧૭ વયસ્ક વિધાર્થીઓને ઘર થી દુર એક ઘર પુરું પડે છે. દર વર્ષ ૮૦ થી ૧૦૦ વિધાર્થીઓને છાત્રાલયમાં પ્રવેશ અપાય છે. વિધાર્થી જ ઓનો વિકાસ બાળકીમાથી જવાબદાર યુવા તરૂણી સુધી થાય છે. ભવિષ્યમાં વિધાર્થીની છાત્રાલયમાં રહી એક સ્વતંત્ર, નીડર, સ્વભીમાની વ્યક્તિ તરીકે પોતાની ઓળખ ઉભી કરે તેવી તાલિમ પામે છે.\nશરૂઆતમાં છોકરાઓનું છાત્રાલય ૧૯૧૨માં સ્થાપવામાં આવ્યું હતું. એ છાત્રલયમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓનું સંગઠન ચીમન છાત્ર સંઘ તરીકે જાણીતું થયું જેમાં અમદાવાદના ચીમન છાત્ર સંઘ અને મુંબઈ ચીમન છાત્ર સંઘ મંડળનો સમાવેશ થયો હતો. આ સંગઠને છાત્રોને મદદ કરવાનાં હેતુ થી રૂ. ૬૩,૪૫૪નું ભંડોળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદથી ભેગું કર્યું તેમાં બીજી રમક રૂ. ૧,૧૧,૧૧૧ ઉમેરીને ભંડોળ ઇન્દુમતીબેનને આપવામાં આવ્યું અને તેમણે વિદ્યા વિનય મંગળ નીધિ ટ્રસ્ટ માં તે ભંડોળ મૂક્યું. આ ભંડોળમાંથી વિદ્યાર્થીઓને તેમની વિશિષ્ટ સિધ્ધિઓ માટે ઇનામો આપવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://cnvidyavihar.edu.in/our-institutions/english-colleges/english-ptc-college/", "date_download": "2021-07-26T03:27:41Z", "digest": "sha1:VNPUG2AQEDFT7CIA24GP4UORBZWVBFRI", "length": 9363, "nlines": 106, "source_domain": "cnvidyavihar.edu.in", "title": "તાલીમી વિદ્યાલય D.El.Ed. College - C N Vidyavihar", "raw_content": "\nશેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા\nધબકતું ચી. ન. પરિસર\nમુખ્યા પૃષ્ઠ > સંસ્થાઓ > તાલિમી સંસ્થાઓ > તાલીમી વિદ્યાલય\nરાજ્ય પરીક્ષા બોડૅ- સંલગ્નતા પ્રમાણપત્ર\nશિક્ષણ એ જીવનની બહેતર અને ઉન્નત ગુણવત્તા માટે માનવીય શક્તિના વિકાસની પ્રક્રિયા છે.\t– રવીન્દ્ર દવે.\nડી.એલ.એડ.(પી.ટી.સી.)કોલેજ (પ્રાથમિક શિક્ષકો માટેની તાલીમી સંસ્થા)\n૧૯૪૭માં પ્રાથમિક શાળાના શિક્ષકો માટેની તાલીમી વિદ્યાલય પી.ટી.સી.(પ્રાઈમરી ટીચર્સ સર્ટીફીકેટ કોર્સ) કોલેજની સ્થાપના કરવામાં આવી. જે અભ્યાસક્રમ હાલમાં ડી.એલ.એડ.(ડીપ્લોમા ઇન એલીમેન્ટ્રી એજ્યુકેશન)ના નામથી ઓળખાય છે. એમાં સમૂહ જીવન, કાંતણ–વણાટ સાથે ખેતી જેવા મહત્વના અને પાયાના વિષય શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું હતું. જૂન ૧૯૯૮ થી ધોરણ-૧૨ પાસની લાયકાત ધરાવનારને ડી.એલ.એડ.માં પ્રવેશ મળે છે. આ કોર્સ બે વર્ષનો છે. આપણી સંસ્થામાં 50નો ઇન્ટેક છે. આ અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂરો કરવાથી પ્રાથમિક શિક્ષક તરીકે જોડાવાની તક મળે છે.\nઆ તાલીમી સંસ્થામાં બદલાતા પ્રવાહોને અનુલક્ષીને કમ્પ્યુટર શિક્ષણને મહત્વનું સ્થાન આપેલ છે, જેની તાલીમ માટે કમ્પ્યુટર સેન્ટરમાં અને અંગ્રેજી ભાષા પર વધુ પ્રભુત્વ મેળવવા તાલીમાર્થીઓ સંસ્થાના જ અંગ્રેજી કેન્દ્રમાં જાય છે. અખબારો, મેગેઝિનો અને લગભગ ૬૦૦૦થી વધુ પુસ્તકો ધરાવતી લાઈબ્રેરીના માધ્યમથી વાંચન દ્વ્રારા જ્ઞાનને વધુ સજ્જ કરવાનો લાભ તાલીમાર્થીઓને મળે છે. સમયાંતરે શિક્ષણવિદ્દો, સાહિત્યકારો તેમજ નામી હસ્તીઓને બોલાવી વિદ્યાર્થીઓ સાથે તેમનો સંવાદ ગોઠવવામાં આવે છે.\n(અ) સ્થાપના વર્ષ : ૧૯૪૭\n(બ) અભ્યાસ નું ધોરણ : D.El.Ed. (ડીપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન)\n(ક) સંસ્થામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ :\n૧. શૈક્ષણિકસહ અભ્યાસ પ્રવૃત્તિઓ ઇન્ટર્નશિપ\n૨. પ્રવાસ / પર્યટન\n૩. ગાંધી સપ્તાહ ઉજવણી\n૪. રાષ્ટ્રીયપર્વ તથા વિવિધ દિવસની ઉજવણી\n૫. શારિરીક શિક્ષણ,સંગીત તથા ચિત્ર સંબધિત પ્રવૃત્તિઓ /સ્પર્ધાઓ\nઅભ્યાસક્રમને આનુષંગિક પ્રયોગો પ્રયોગશાળામાં તાલીમાર્થીઓને વ્યક્તિગત અને સમૂહમાં કરાવામાં આવે છે.\nપુસ્તકાલયમાં ઈત્તર વાંચનના પુસ્તકો(નિબંધ, નવલિકા, નવલકથા, આત્મકથા…..) , સામયિકો, શોધનિબંધ, એનસાયક્લોપેડિયા, શિક્ષક આવૃત્તિ, અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો, તથા સંસ્થાના પ્રકાશનોથી સમૃદ્ધ પુસ્તકાલય છે.\n(અ) અભ્યાસ નું માધ્યમ : ગુજરાતી\n(બ) પ્રવેશ યોગ્યતા : ધોરણ ૧૨ પાસ\n(ક) કેવી રીતે પ્રવેશ મળે : ધોરણ-12 પાસ વિદ્યાર્થીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિતીનિયમ અનુસાર પ્રવેશ આપવામાં આવે છે. આ સંસ્થામાં 50 નો ઈન્ટેક છે. આ સંસ્થામાં છાત્રાલયની સુંદર સગવડ ઉપલબ્ધ છે.\n(ડ) કારકીર્દી ને તકો :\n1. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી\n2. D.El.Ed કર્યા પછી બી.એ. કરી સીધું એમ.એડ.માટે લાયક થવાય\n3. શિક્ષણ વિભાગમાં કેળવણી નિરીક્ષક,સી.આર.સી.,બી.આર.સી.તથા મુખ્યશિક્ષક બનવાની તક\n4. અન્ય સરકારી વિભાગમાં ભરતીમાં D.El.Ed કરેલ ઉમ���દવારને પ્રાથમિકતા\n5. તાલીમાર્થી શક્ય હોય તેવા વિસ્તારમાં પોતાનું શૈક્ષણિક સંકૂલ તૈયાર કરી શકે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/aa-hart-teaching-video/", "date_download": "2021-07-26T05:15:41Z", "digest": "sha1:TPUYIH7KMARV2N72US6AV42AWU2QIBJZ", "length": 13561, "nlines": 80, "source_domain": "4masti.com", "title": "આ હાર્ટટચિંગ વિડીયો ૩૭ લાખ થી વધુ લોકો એ જોયો છે, આ યુવાનો નો ઉત્શાહ વધારવા સેર જરૂર કરજો |", "raw_content": "\nInteresting આ હાર્ટટચિંગ વિડીયો ૩૭ લાખ થી વધુ લોકો એ જોયો છે, આ...\nઆ હાર્ટટચિંગ વિડીયો ૩૭ લાખ થી વધુ લોકો એ જોયો છે, આ યુવાનો નો ઉત્શાહ વધારવા સેર જરૂર કરજો\nકહેવાય છે કે,ભણતરમાં કોઇ ભાગ પડાવી શકતું નથી અને માટે જ અભ્યાસ કરવો ખુબ અગત્યનો છે.બાળપણમાં દિલ દઇને કરેલો અભ્યાસ આગળ જતાં તમારા ભવિષ્યને સોને મઢી શકે છે.પણ જો બાળપણમાં જ ભણતરથી કંટાળીને “રખડે એ રાજા” જેવી ખોટી અફવાઓના રવાડે ચડી ગયા હોઇએ તો શું થાય \nઅને તો શું થાય એને લગતો એક સુંદર વિડિયો યુ-ટ્યુબ પર ઉત્તર ગુજરાતના પાટણના Nortiya Brothers Group એ તેમની ચેનલમાં અપલોડ કર્યો છે. જેને ત્રીસ લાખ થી વધુ લોકોએ માણ્યો છે અને ઘણી અન્ય ચેનલો પર પણ શેર થઇને અપલોડ થયો છે, સોશિયલ મિડિયા જેવા કે ફેસબુક અને વોટ્સએપ ઉપરાંત ઇન્સટાગ્રામ પર પણ આ વિડિયો દેખા દે છે.\nવિડિયો એક નાનકડા ગ્રુપએ બનાવેલો છે.અત્યારે ઘણાં વિડિયો લોકો મોબાઇલ દ્વારા બનાવીને અને થોડા લોકોને એકઠા કરીને પછી એને અપલોડ કરે છે.આ ચલણ ખાસ્સું વધ્યું છે.આવા જ પ્રકારનો આ વિડિયો છે,પણ બહુ ધારદાર સંદેશ છોડી જાય છે જેમાં બે છોકરાં અને ત્રણ યુવાનો ગામઠી ભાષામાં અભિનય કરતાં જોવા મળે છે.ઉત્તર ગુજરાતની ગામઠી બોલીના લીધે વિડિયો મજેદાર બન્યો છે.\nશું કહેવા માંગે છે \nભમણ અને રમણ નામના બે ગામડિયા મિત્રો સાથે શાળાએ જતાં હોય છે.ભમણ આળસુ,નિયમિત હોમવર્ક ન કરનારો અને નિશાળે જવાથી એકદમ ત્રસ્ત થનારો વિદ્યાર્થી છે.જ્યારે રમણ પણ એવો બધો હોશિયાર નથી અને સ્કુલમાં ટિચરના માર પણ ખાય છે,પણ છતાં એ સ્કુલે જવાનું ચુકતો નથી.જ્યારે ભમણ અનિયમિત અને સ્કુલે જવાનું ટાળવાના બહાના શોધતો રહે છે.\nએક દિવસ ભમણ-રમણ સાથે સ્કુલે જવા નીકળે છે.તે દિવસે હોમવર્ક ચેક કરવાનું હોય છે.ભમણ હોમવર્ક કરીને આવ્યો નહોતો.માટે તે ચોપડો ઘરે ભુલી ગયાનું બહાનું કરીને રમણને કહે છે,કે તું જા.હું ચોપડો લઇને આવું છું \nરમણ જાય છે અને ભમણ ચુપકીદીથી,કોઇ જોઇ નહિ તેમ ગામની ભાગોળે આવેલા ���ાંખરા અને ઝાળીઓ વાળાં પાદરમાં જઇ,એક વૃક્ષની નીચે જઇને આરામથી સુઇ જાય છે અને બસ,પછી તો આમ,ચાલતું જ રહે છે.દિવસે દિવસે ભમણ બહાના બતાવીને છટકે છે.પરીક્ષામાં પણ ભમણ આમ જ કરે છે.\nએ પછી પંદર વર્ષ વીતી જાય છે….ભમણ અભણ રહ્યો હોય છે.હવે તે યુવાન થઇ ગયેલો અને ખેતરમાં મજૂરી કરતો હોય છે.એક દિવસ તે માથે મોટું લાકડું લઇને સીમની વચ્ચેના રોડ પર અધવચ્ચે ચાલીને જતો હોય છે.ત્યાં જ પાછળથી એક બાઇકસવાર યુવાન આવે છે,તેમની પાછળ એક આદમી બેઠેલો હોય છે.બાઇકસવારને લાકડું વાગતા વાગતા રહી જાય છે.આથી એ અને એમની પાછળ બેઠેલો યુવાન બંને બાઇક રોકી ભમણ સાથે “આમ અધવચ્ચે શું કામ ચાલે છે”ની ચર્ચા પર ઉતરી પડે છે.વાત વાતમાં ખ્યાલ આવે છે,કે તે બાઇકસવાર અને ભમણ એક જ ગામના છે.\nપેલાં બાઇકસવારને પણ ભમણનો અવાજ જાણીત લાગે છે.આખરે ભમણને પોતાના પિતાનું નામ પૂછતા પેલો બાઇકસવાર એને ઓળખી જાય છે.એ બાઇકસવાર રમણ હોય છે જે અત્યારે બિઝનેસ કરતો હોય છે,અને પાછળ બેઠેલો વ્યક્તિ તેનો બિઝનેસ પાર્ટનર છે.\nવાતમાં ભમણ પસ્તાવો કરે છે કે,પોતે ભણ્યો નહિ અને સંતાયા જ કર્યો.ભણ્યો હોત તો મજુરી ના કરવી પડત.રમણ પણ એને ઠપકો આપે છે કે,તું દરરોજ બહાના બનાવીને સ્કુલે નહોતો આવતો માટે આજે તારી આ દશા છે રમણને ઘરે એક દિકરો રમે છે જ્યારે ભમણ હજી કુંવારો છે રમણને ઘરે એક દિકરો રમે છે જ્યારે ભમણ હજી કુંવારો છે આ ભણતરનો જ પ્રતાપ છે.એમ,બંને વચ્ચે ચર્ચા થાય છે.\nએ પછી રમણ આખરે ભમણને આશ્વાસન આપે છે કે,પોતે તેમને ક્યાંક નોકરી પર લગાડી દેશે મિત્રતાનો અહિં પરિચય થાય છે.એ પછી બંને વિદાય લે છે.ભમણ લાકડું ઉપાડીને પસ્તાવો કરતો વિદાય લે છે.અંતમાં,ભણતર માટેનો સુંદર સંદેશ પણ આ વિડિયો બનાવનાર ગ્રુપ દ્વારા અપાય છે.\nનાનકડો છતાં પ્રશંસનીય વિડિયો છે.એકવાર જરૂરથી જોજો.ભણતરનું મહત્વ સુંદર રીતે પ્રસ્તુત થયું છે.અને ખાસ કરીને ઉત્તર ભારતીય ગામઠી બોલી આની વિશિષ્ટતા છે.જેને માણવી જ રહી.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nશ્રાવણમાં દુર્ગા સપ્તશતીના પાઠથી ભક્તોને મળશે ખાસ ફળ, અનેક પ્રકારની અડચણો...\nશ્રાવણ મહિનામાં દુર્ગા સપ્તશતીના પાઠ કરવાથી ભક્તોને ખાસ ફળ મળે છે, થાય છે અનેક પ્રકારની અડચણો દૂર જેમ કે તમે બધા લોકો જાણો છો, 21...\nબીજા દેસ વિક્સ અને આયોડેક્સ જેવા ઝેર નથી વેચવા દેતા પરંતુ...\nબે વર્ષ પહેલા IAS ટોપર, હવે ભીલવાડામાં કોરોનાને હરાવ્યો, જાણો ટીના...\n૩૯૯ રૂપિયામાં આ કંપની આપી રહી છે ૭૪ દિવસ માટે ૨૩૭...\nસેતૂર ખાવાના ફાયદા ચકિત કરી દેશે, હા ખાટામીઠા સેતુર અનેક રીતે...\nઘરમાં લક્ષ્મી માતા પ્રવેશતા જ આપે છે આ 5 સંકેત, ભૂલથી...\nતેજસ એક્સપ્રેસની હોસ્ટેસને લોકો કરે છે આવી રીતે હેરાન એમાય પબ્લિક...\nસરકારે ફ્લાઇટમાં ખોરાકને મંજૂરી આપી, માસ્ક ફરજિયાત કર્યું, જાણો નવી ગાઈડલાઈન.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/girl-dying-during-dance/", "date_download": "2021-07-26T03:34:07Z", "digest": "sha1:DAGPJPBM3KKMC4E6UUKOHKWWEBTTRD54", "length": 13016, "nlines": 81, "source_domain": "4masti.com", "title": "જુવો નાચતા-નાચતા આ છોકરીનું થયું મૃત્યુ, આ ઘટનાનો વિડિઓ જોઈને દંગ રહી જશો |", "raw_content": "\nInteresting જુવો નાચતા-નાચતા આ છોકરીનું થયું મૃત્યુ, આ ઘટનાનો વિડિઓ જોઈને દંગ રહી...\nજુવો નાચતા-નાચતા આ છોકરીનું થયું મૃત્યુ, આ ઘટનાનો વિડિઓ જોઈને દંગ રહી જશો\nમૃત્યુ જીવનનું અતુટ સત્ય છે. અને તે એક એવું સત્ય છે જેને કોઈ ખોટું પાડી શકતું નથી. પણ મૃત્યુ ક્યારે આવશે, કેવી આવશે એની કોઈને ખબર નથી. પરંતુ ક્યારેક ક્યારેક અચાનક જે રીતે મૃત્યુ આવી જાય છે, તેના પર ભરોસો થતો નથી. ભરોસો આવે પણ કેવી રીતે કોઈને નાચતા નાચતા મૃત્યુ આવી જાય છે. તો કોઈને વાત કરતા કરતા મૃત્યુ આવી જાય છે. કોઈને આટલી ખુશી મળે કે અચાનક શ્વાસ રોકાઈ જાય. તો કોઈને એવો સદમો લાગ્યો કે ધબકારા રોકાઈ ગયા. આ એકલો મામલો નથી આવી ઘટના પહેલા પણ સામે આવી છે.\nડાન્સ કોમ્પિટિશનમાં મૃત્યુ :\nમુંબઈના એક ડાન્સ કોમ્પિટિશનમાં 13 વર્ષની માસૂમે ફક્ત 12 સેકન્ડમાં પોતાના ડાન્સનો જાદુ દેખાડ્યો. પણ 13માં સેકેન્ડમાં ભગવાને તેનો શ્વાસ બાંધી દીધો. તે અચાનક સ્ટેજ પર પડી ગઈ અને તેણે દમ તોડી દીધો. મુંબઈના કાંદિવલી પશ્ચિમના લાલજી પાડામાં પાછલા 23 નવેમ્બરથી ‘CM ચષક’ કાર્યક્રમ ચાલી રહ્યું હતું. એમાં ડાન્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એટલામાં 13 વર્ષની અનીશા શર્મા સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી. અનીશાએ જેવો ડાન્સ શરુ કર્યો થોડા સેકેન્ડમાં તે સ્ટેજ પર પડી ગઈ. જયારે નજીક જઈને લોકોએ જોયું તો તેની મૃત્યુ થઇ ચુકી હતી.\nલગ્નની જાનમાં વરરાજનું મૃત્યુ :\nગુજરાતના વડોદરામાં પણ કેટલાક મહિના પહેલા આવો જ મામલો સામે આવ્યો હતો. એક 25 વર્ષીય યુવકની લગ્નની જાન નીકળી રહી હતી. તે વરરાજા બનીને ઘોડી પર હતો. તેના મિત્રો નાચી રહ્યા હતા. વરરાજો એટલો ખુશ હતો કે તે પોતાના મિત્રના ખભા પર ચઢીને ખુબ નાચી રહ્યો હતો. પરંતુ જયારે તે ખભા પરથી ઉતર્યો તો તેનું મૃત્યુ થઇ ગયું હતું.\nમંચ પર મૃત્યુ :\nમુંબઈના વિષ્ણુ ચંદ્ર દુઘનાથ પાંડેની કહાની પણ કંઈક આવી છે. તેને પોતાના કામ માટે એવોર્ડ મળી રહ્યો હતો. સભાગૃહતાળીઓથી ગુંજી ઉઠ્યું હતું. તેને મંચ પર મોલવામાં આવ્યું. તે નાચતા-ગાતા મંચ તરફ વધી રહ્યો હતો. તે એવોર્ડ લેવા જઈ રહ્યો હતો કે અચાનક તેની મૃત્યુ થઇ ગયું, અને જીવન તેને છોડીને નીકળી ગયું. જોવા વાળા ચકિત થઇ ગયા.\nઆ મામલો રાજસ્થાનનો છે. પ્રસિદ્ધ શહેર જોધપુરમાં એક લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. વાતાવરણ ખુશીનો હતો. બધા લોકો નાચી રહ્યા હતા. શાહરૂખની પ્રખ્યાત ફિલ્મ “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” નું ગીત “તુઝે દેખા તો એ જાના સનમ” વાગી રહ્યું હતું. વિજય ઢેલડીયા પોતાની પત્ની સાથે આ ગીત પર ઝૂમી રહ્યા હતા. ગીતની લાઈન છે “તેરી બાહો મેં મર જાએ હમ…” તે પણ બાહોમાં હતા અને તેમની અચાનક મૃત્યુ થઇ ગયું.\nકાર્યક્રમમાં નાચતા થયું મૃત્યુ :\nકોઈ શહેરમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ગીત વાગી રહ્યું હતું “બદન પર સિતારે લપેટે હુએ” તે ગીત પર એક વૃદ્ધ દંપતી નાચી રહ્યા હતા. જોવા વાળા તાળીઓ વગાડી રહ્યા હતા. પરંતુ ત્યારે નાચતા નાચતા તે વૃદ્ધ માણસને એવો હાર્ટ એટેક આવ્યો, કે નાચતા નાચતા તેમનું શરીર ઠંડુ પડી ગયું. તેમના ફોટો જોઈને એવું લાગે છે કે મૃત્યુનો કોઈ ભરોસો નથી કારણ કે તે ક્યારે પણ આવી શકે છે.\nઆ મૃત્યુ છે. આ કોઈને પૂછીને આવતી નથી. એ તો બધા જાણે છે કે જીવન અને મૃત્યુ તો બસ ઉપરવાળાના હાથમાં છે. ક્યારે, કોણ, કેવી રીતે મરી જાય એ કોઈ જાણતું નથી. મૃત્યુ ક્યારે પણ, કોઈને પણ આવી શકે છે. ભલે તે 73 વર્ષનો વૃદ્ધ હોય કે 13 વર્ષની માસુમ.\nકાર્યક્રમમાં નાચતા થયું મૃત્યુ\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nભારતની પહેલી સંસ્કૃત એનિમેશન ફિલ્મ ‘પુણ્યકોટી’ નું ટ્રેલર બહાર પડ્યું, જલ્દી...\n‘પુણ્યકોટી’માં માનવ અને પશુઓ વચ્ચે સંઘર્ષને દેખાડવામાં આવ્યો છે, જો કે લોકોને પ્રકૃતિ સાથે સદ્દભાવથી રહેતા શીખવ્યું છે. આ મુવીમાં રોજર નારાયણ (હોલીવુડ અને...\nહોંચી હોન્ડા ઉપર બેસીને શહેરમાં ફરવા નીકળ્યા, પોલીસે કાન પકડીને કરાવી...\nહનુમાનજીના આવા ફોટા બને છે પરેશાનીનું કારણ, ઘરમાં ન રાખો નહીંતર...\nજજ ના ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : ગવર્નરની કારમાં મૃત્યુ થાય તો જવાબદાર...\nપ્રેમ એક ચેપી રોગ છે, વાંચો એક યુવકની રસપ્રદ સ્ટોરી જે...\nવ્યક્તિ નવું એક્ટિવા લઈને કામથી જઈ રહ્યો હતો, રસ્તામાં પોલીસે રોક્યો...\nસપ્ટેમ્બરમાં ગુરુનું માર્ગી થવું આ પાંચ રાશિ વાળાઓ માટે કોઈ વરદાન...\nબેડરૂમમાંથી આવતો હતો અજીબ અવાજ, બે વર્ષ સુધી ઊંઘી શક્યું નહીં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/fake-statement-of-israel-pm-benjamin-netanyahu-regarding-pakistan/", "date_download": "2021-07-26T04:10:30Z", "digest": "sha1:OVNPGVDKMS5TWKUXMH5A2RLOQEMWLECO", "length": 15155, "nlines": 112, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન...? જાણો શું છે સત્ય... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન… જાણો શું છે સત્ય…\n‎Parag Taylor ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo\nનામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अगर एक भी मुस्लिम देश पाकिस्तान की मदद करेगा तो हम खुलकर मैदान मे आयेंगे भारत के साथ: “इजरायल पीएम नेतान्याहू” આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, જો કોઈ એક પણ મુસ્લિમ દેશ પાકિસ્તાનની મદદ કરશે તો અમે ખુલીને મેદાનમાં આવી ભારતને સાથ આપીશું. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 77 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 368 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.\nસંશોધનઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા જો કોઈ એક પણ મુસ્લિમ દેશ પાકિસ્તાનની મદદ કરશે તો અમે ખુલીને મેદાનમાં આવી ભારતને સાથ આપીશું એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ अगर एक भी मुस्लिम देश पाकिस्तान की मदद करेगा तो हम खुलकर मैदान मे आयेंगे भारत के साथ : इजरायल पीएम नेतान्याहू સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરના તમામ પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ મીડિયા માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવેલી ઈઝરાયલના વડ���પ્રધાનના આ પ્રકારના નિવેદન અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યુટ્યુબનો સહારો લઈ अगर एक भी मुस्लिम देश पाकिस्तान की मदद करेगा तो हम खुलकर मैदान मे आयेंगे भारत के साथ : इजरायल पीएम नेतान्याहू સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઅમારી વધુ તપાસમાં અમને લાઈવ હિન્દુસ્તાન દ્વારા 20 ઓગષ્ટ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં ઈઝરાયલ દ્વારા કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન નહીં કરવાની માહિતી આપવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.\nઆજ સમાચારને અમર ઉજાલા દ્વારા પણ 20 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.\nઅમારી વધુ તપાસમાં અમે ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય જ છે જેના લીધે અમે તેમના ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી શોધવાની કોશિશ કરી હતી. તો ત્યાં પણ અમને પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.\nઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું હોવાની માહિતી અમારી તપાસમાં ક્યાંય પ્રાપ્ત થઈ ન હતી.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા ભારતના સમર્થનમાં હાલમાં આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું હોવાની માહિતી અમારી તપાસમાં ક્યાંય પ્રાપ્ત થઈ ન હતી.\nTitle:શું ખરેખર ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ડો.મનમોહન સિંઘ દ્વારા આ પ્રકારે નિવેદનો આપવામાં આવ્યા હતા…. જાણો શું છે સત્ય………\nશું ખરેખર ચીન દ્વારા માનસરોવરની યાત્રા માટે વિઝા આપવાનું બંધ કર્યુ…. જાણો શું છે સત્ય………\nશું ખરેખર વીડિયોમાં દેખાતી છોકરીને ગુંડા તત્વો દ્વારા માર મારવામાં આવ્યો… જાણો શું છે સત્ય…\nહાજીપુર જેલમાં પોલીસ મોકડ્રીલનો વીડિયો કોરોના વાયરસના સંક્રમણના નામે વાયરલ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર સ્નીકર્સને 65 દેશોમાં બંધ કરી દેવામાં આવી છે. અને તેનું કારણ કેન્સરની બિમારી છે. અને તેનું કારણ કેન્સરની બિમારી છે. જાણો શું છે સત્ય……\nશું ખરેખર ભાસ્કર ગ્��ુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00179.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/election2017/gujarat-elections-the-five-leaders-are-expected-to-win-the-congress/", "date_download": "2021-07-26T03:38:09Z", "digest": "sha1:DEBZKTZLTQMIAG5G7DBCEKSPSOX2BCNG", "length": 18554, "nlines": 181, "source_domain": "chitralekha.com", "title": "આ પાંચ નેતાઓ પાસેથી છે કોંગ્રેસને જીતની આશા | chitralekha", "raw_content": "\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome Gujarat Election 2017 આ પાંચ નેતાઓ પાસેથી છે કોંગ્રેસને જીતની આશા\nઆ પાંચ નેતાઓ પાસેથી છે કોંગ્રેસને જીતની આશા\nઅમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને આશાઓ છે કે તે બે દશકથી વધારે સમય સુધી રાજ્યની સત્તા પર બેઠેલી ભાજપને આ વખતની ચૂંટણીમાં મ્હાત આપશે. જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પર અત્યારે સહુ કોઈની નજર ટકેલી છે. હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશના કારણે કોંગ્રેસને ફાયદો થશે એ વાત સાચી હશે પરંતુ માત્ર એ જ સત્ય એવું જરાય નથી. આ ત્રણ સિવાય પણ કેટલાક નેતાઓ એવા છે કે જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો અપાવી શકે છે. આવો એવા પાંચ નેતાઓ પર નજર કરીએ કે જેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પરિણામો 18 ડિસેમ્બરના રોજ આવશે. રાજ્યમાં કુલ 182 વિધાનસભા સીટો પર મતદાન થશે અને સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછી 92 સીટો તો જીતવી જ પડશે.\nગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી રાજ્યના પૂર્વ સીએમ અને ભૂતપૂર્વ વિદેશપ્રધાન માધવસિંહ સોલંકીના પુત્ર છે. માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના સી.એમ. રહી ચુક્યા છે. માધવસિંહ સોલંકીએ કોંગ્રેસને 1985માં રાજ્યની 149 બેઠકો પર ઐતિહાસિક જીત અપાવી હતી. માનવામાં આવે છે કે માધવસિંહ સોલંકીએ ઓબીસી, દલિત, આદિવાસી અને મુસ્લિમોને એક કરવાથી આ જીત મેળવી હતી. તેમના પુત્ર ભરતસિંહ આ વખતે ઓબીસી, દલિત, આદિવાસી અને પાટીદાર મતદારોને એક સાથે લાવવાની કોશિષ કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકી વર્ષ 2006માં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા. એક વિવાદિત વિડિયો આગળ આવ્યો, ત્યારે તેમને પક્ષનું પ્રમુખ પદ છોડવું પડ્યું હતું. વર્ષ 2015 માં તેમને બીજીવાર પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ભરતસિંહ સોલંકી ત્રણ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચુક્યા છે. ભરતસિંહ સોલંકી કેંદ્રીય રાજ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. વર્ષ 2014માં તેઓ મોદી લહેરમાં ગુજરાતના આણંદથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા.\nકોંગ્રેસ પ્રચાર સમિતિના પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ગુજરાતના પૂર્વ કોંગ્રેસી સીએમ ચિમનભાઈ પટેલના પુત્ર છે. સિદ્ધાર્થ પટેલ કોંગ્રેસમાં પાટીદાર સમાજના ચહેરા છે. માનવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ પટેલ ડભોઈ સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડવાના છે. તેઓ 1998થી આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમને બે વખત આ સીટ પરથી જીત મળી છે અને બે વખત તેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ 2008માં તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. 1998થી 2002 સુધી ગુજરાત વિધાનસભામાં પાર્ટીના મુખ્ય સચેતક પણ રહી ચૂક્યા છે. ગુજરાત વિશ્વવિદ્યાલયથી ગોલ્ડ મેડલ અને સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી ચૂકેલા સીદ્ધાર્થ પટેલે યુનિવર્સિટી ઓફ ડલાસથી એમબીએ કર્યું છે. વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ડભોઈ સીટ પરથી હારી ગયા હતા.\nગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ એન્જિનીયર અર્જુન મોઢવાડીયાએ 1997માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2002માં તેઓ પોરબંદર સીટ પરથી પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના વરીષ્ઠ નેતા બાબુ બોખિરિયાને હરાવ્યા હતા. વર્ષ 2004થી 2007 સુધી તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા. વર્ષ 2007માં તેમણે બીજીવાર પોરબંદર સીટ પરથી જીત પ્રાપ્ત કરી. વર્ષ 2011માં તેમને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં પાર્ટીનુ પ્રદર્શન અપેક્ષાઓ અનુસાર રહ્યું નહોતું. વર્ષ 2012માં અર્જુન મોઢવાડીયાને બાબુ બોખિરિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે પણ મોઢવાડીયા અને બોખિરિયા બંન્ને નેતાઓ પોરબંદર સીટ પર આમને સામને હશે.\nઅહેમદ પટેલને રાજ્ય સભાની ચૂંટણી જીતાડવામાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા શક્તિસિંહ ગોહિલના દાદા દરબાર સાહેબ રણજિત સિહે આઝાદીની ચળવળમાં મહત્વની ભુમિકા ભજવી હતી. તેમના દાદા 1967માં ગુજરાતમાં ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. વ્યવસાયે વકીલ એવા શક્તિસિંહ ગોહિલ વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા, પરંતુ વર્ષ 2014માં થયેલી પેટા ચૂંટણીમાં તેઓ ચોથીવાર ધારાસભ્ય બન્યા હતા. 1990માં પહેલીવાર ધારાસભ્ય બનનારા ગોહિલ માત્ર 30 વર્ષની ઉંમરમાં પ્રધાન બની ગયા હતા.\nપટેલ નેતા પરેશ ધાનાણીને પાર્ટીમાં સંકટમોચક માનવામાં આવે છે. ખેડુત પરિવારમાંથી આવનારા પરેશ ધાનાણીને રાજનિતીમાં લાવવાનુ શ્રેય પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનુભાઈ કોટડિયાના ફાળે જાય છે. અમરેલીથી વર્ષ 2002માં કૃષિપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાને હરાવીને તેમણે પ્રદેશની રાજનિતીમાં તમામ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તે સમયે ���ેઓ અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ હતા. વર્ષ 2007માં તેઓ ચૂંટણી હારી ગયા હતા પરંતુ વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ ફરીથી જીત મેળવી હતી. વર્ષ 2012માં તેમણે રાજ્ય સરકારના તત્કાલીન પ્રધાન દિલીપ સાંઘાણીને હરાવ્યા હતા. ધાનાણી ગુજરાત કોંગ્રેસના મહાસચિવ રહી ચૂક્યા છે. અત્યારે તેઓ અખિલ ભારતીય કોંગ્રેસમાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે. પાટીદાર સમાજમાંથી આવતા પરેશ ધાનાણી રાહુલ ગાંધીના રોડ શોમાં મહત્વની ભુમીકા ભજવે છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleઉપરાષ્ટ્રપતિ ટેલિકોમ સર્વિસના તાલીમાર્થીઓ સાથે\nNext articleઅમદાવાદઃ ભાજપ કોંગ્રેસે ફોર્મ ભર્યાં\nભાજપની નવી સરકાર માટે ફરજિયાત છે આ પડકારોનો સામનો\nPM મોદીએ જૂની યાદ તાજી કરતી તસ્વીરો શેર કરી\nરૂપાણી પ્રધાનમંડળઃ આવું છે જ્ઞાતિ સમીકરણ…\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/features/business-funda/real-estate-industry-gdcr/", "date_download": "2021-07-26T05:08:52Z", "digest": "sha1:IPIZ2NILO626HSVQM2NEEDTWUOAP4HRK", "length": 13786, "nlines": 176, "source_domain": "chitralekha.com", "title": "જીડીસીઆરઃ રીયલ એસ્ટેટ સેક્ટરની ચીસાચીસ | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈ��� પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome Features Business Funda જીડીસીઆરઃ રીયલ એસ્ટેટ સેક્ટરની ચીસાચીસ\nજીડીસીઆરઃ રીયલ એસ્ટેટ સેક્ટરની ચીસાચીસ\nદાયકાઓ વીત્યે પણ ઘરનું ઘર અપાવવાના દરેક સરકારના વાયદા અને તેને અનુષંગે લીધેલાં નિર્ણયો સતત થતી રહેતી પ્રક્રિયા રહી છે. સરકાર જેટલા નિર્ણય લે તેની સામે કેટલીક પરિસ્થિતિઓ એવી ખડી રહે છે કે રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી મંદીની બૂમો પાડી ઊઠે છે. જીડીસીઆરનો અમલ એવો એક મુદ્દો બની ગયો છે.\nવલસાડ રીઅલ એસ્ટેટ એસોસિએશનોનો ફરિયાદી સૂર ઊઠ્યો છે કે બિઝનેસ તદ્દન ઠપ છે તેમાં સરકારે કોમન જીડીસીઆર દાખલ કરી પડતા પર પાટુ માર્યા જેવો ઘાટ સર્જયો છે. સરકારના આ નિયમ અંતર્ગત દરેક ડેવલોપર્સે જમીનના બાંધકામના કુલ વિસ્તારમાંથી 40% એરિયા છોડી પ્લાનિંગ કરવું પડશે એટલે જમીનનો ભાવ માર્કટ વેલ્યુ મુજબ વધશે ત્યાર બાદ તેમાં થતા બાંધકામનો ખર્ચ પણ વધશે તો ઉંચાઇમાં પણ આ વિસ્તાર D-7 કેટેગરીમાં મુક્યો છે. એટલે અત્યાર સુધી વાપી, વલસાડ ઉંમરગામમાં 30મિટર સુધી એટલે કે અંદાજીત 10માળની ઇમારત બનાવી શકાતી હવે તે નિયમમાં પણ ફેરબદલ કરી 16.5 મિટર લેવલ નક્કી કરાયુ છે એટલે અંદાજીત ચાર માળથી વધુની ઇમારત બનાવી નહી શકાય માટે લોકોને ઘરનુ ઘર લેવું હવે મોંઘુ બનશે અને મકાનોના ભાવ આસમાનને આંબશે\nકોમન જીડીસીઆરનો સૌથી મોટો માર ખેડૂતોને પડશે કેમ કે જમીન એન એ કરાવવા માટે કે રીવાઇઝ કરવા માટે કુલ જમીનમાંથી 40% જમીન કપાતમાં જશે માટે બિલ્ડરો ડેવલોપર્સની સરકારને વિનંતી છે કે કોમન જીડીસીઆરનો અમલ ભલે કરે પરંતુ તે માત્ર શહેરી વિસ્તારમાં જ હોવો જોઇએ નહી તો આ નિયમથી આ વિસ્તારમાં રીઅલ એસ્ટેટ માર્કેટ કડડભૂસ થશે તે ચોક્કસ વાત છે\nવલસાડ જિલ્લામાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે પહેલાં નોટબંધીનો માર ત્યાર બાદ રેરાનો અને જીએસટીની અમલવારીએ પહેલેથી જ મંદીનો માહોલ હતો. જો કે રેરા કાનૂન અકંદરે બિલ્ડરો, ડેવલોપર્સ માટે સારી વાત છે. પરંતુ તેમાં હજુ સુધી ગવર્નમેન્ટ ડિક્શનરી જ તૈયાર ન��ી. રેરામાં ઘણી જ ઉણપ વર્તાઇ રહી છે. લોકોને સર્ટિફિકેટ મળ્યાં નથી. ઇન્વર્ડ થતું નથી લોન મળતી નથી તો ગ્રાહકોની પાસ થયેલી લોન બાદ બેંકમાંથી તે તમામ રકમ એકી સાથે મળતી નથી તેનો માર પહેલેથી જ ભોગવી રહેલા રીઅલ એસ્ટેટ બિઝનેસમાં હવે કોમન GDCRનો માર મહામાર તરીકે આવ્યો છે\nરીઅલ એસ્ટેટ ક્ષેત્રે ખરીદી ઠપ રહેવાની ભીતિ છે .એક તરફ તહેવારો બજારમાં તેજીનો ઉત્સાહ વધારવા માટે હોય છે પરંતુ આ વખતે તહેવારોનો ઉત્સાહ પણ રહેશે કે કેમ તે સવાલ છે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે વર્તાઇ રહેલી મંદીનો માર આગામી દિવસોમાં મહામાર સાબિત થશે. જેને લઇને હાલ રિઅલ એસ્ટેટ બિઝનેસમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. સરકાર દ્વારા નોટબંધી, રેરા, જીએસટી બાદ ઉગામેલું નવું શસ્ત્ર છે. કોમન GDCR (ગુજરાત કોમ્પરહેન્સિવ ડેવલોપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન 2017) જેવું લાંબુંલચક નામ જેનું ગુજરાતી પણ એટલું જ અઘરું છે (ગુજરાત સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો 2017) જેમાં ગુજરાતના 107 શહેરોનો સમાવેશ થાય છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleUSના સંરક્ષણપ્રધાનની મુલાકાત સમયે જ કાબૂલ એરપોર્ટ પર હુમલો\nNext articleભારતીય સેનાનો એક વધુ સર્જિકલ સ્ટ્રાઈક; આ વખતે મ્યાનમાર સરહદે નાગ ઉગ્રવાદીઓનો ખાત્મો કર્યો\nરેન્જ ડેવલપમેન્ટ્સ સાથે ગ્રેનેડા ‘સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેન્ટ’ યોજના તમારી વૈશ્ર્વિક સફળતાનો માર્ગ મોકળો કરી શકે છે…\nપીપીએફઃ વ્યાજદર, કરમુક્તિની દ્રષ્ટિએ આકર્ષક મૂડીરોકાણ\nશેરબજારમાં ઉંચું વળતર મળે, પરંતુ…\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીત��\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-gondal39s-gundela-road-and-dardi-kumbhaji-stole-the-bike-from-the-village-025509-3632268-NOR.html", "date_download": "2021-07-26T03:56:39Z", "digest": "sha1:LGMQLO4VT5NPTNK2VYKNFE7Z7EPTQPF3", "length": 2819, "nlines": 55, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Gondal News - gondal39s gundela road and dardi kumbhaji stole the bike from the village 025509 | ગોંડલના ગુંદાળા રોડ અને દેરડી કુંભાજી ગામેથી બાઇક ચોરી - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nગોંડલના ગુંદાળા રોડ અને દેરડી કુંભાજી ગામેથી બાઇક ચોરી\nગોંડલ શહેર અને તાલુકામાં તસ્કરોની રંજાડ વધેલી હોય શહેરના ગુંદાળા રોડ પર આવેલ રામ બંગલા પાસેથી તુષારભાઈ ગેલાભાઈ ભુવાનું એકટીવા, કિંમત રૂપિયા 25000 કોઈ ચોરી કરી લઇ જતાં સીટી પોલીસ મથક ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ એજે જાડેજાએ તપાસ હાથ ધરી હતી. જ્યારે તાલુકાના દેરડી કુંભાજી ગામે રહેતા અને ખેતીકામ કરતા અશોકભાઈ બાબાભાઈ ઉંધાડ રહે રાણસીકીનું બાઇક કિંમત રૂપિયા 15000 કોઈ ચોરી કરી લઇ જતાં ફરિયાદ નોંધાઇ હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/SAU-POR-OMC-MAT-latest-porbandar-news-055111-3712126-NOR.html", "date_download": "2021-07-26T03:48:14Z", "digest": "sha1:QYWF7ETJWNNILJD4L2FXC2RHENYSPAXY", "length": 4877, "nlines": 59, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "પ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પીધી : યુવતીની હાલત ગંભીર | પ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પીધી : યુવતીની હાલત ગંભીર - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nપ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પીધી : યુવતીની હાલત ગંભીર\nપ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પીધી : યુવતીની હાલત ગંભીર\nસતસાગર ડેમ પાસે દવા પીધા બાદ બિલેશ્વર પાસે તરફડીયા મારી રહ્યા હતા\nદેવભૂમિદ્વારકાના ભાણવડ ખાતે રહેતા એક પ્રેમીપંખીડાએ ભાણવડ નજીક ઝેરી ટીકડા ખાઈ લીધા બાદ બાઇક લઈને પોરબંદર તરફ આવી રહ્યા હતા. દરમિયાન બિલેશ્વર ગામ નજીક બન્ને ઢળી પડ્યા હતા અને ત્યાં વલખા મારતા નજરે પડતા કેટલાક સેવાભાવિએ યુવક-યુવતીને સારવાર માટે પ્રથમ રાણાવાવ અને ત્યારબાદ પોરબંદર લવાયા હતા.\nભાણવડ ખાતે રહેતી કાજલ પ્રફુલભાઈ પરમાર તથા વિશાલ કિરીટભાઈ રાજા નામના યુવક વચ્ચે પ્રેમસંબંધ હોય, પરિવાર અને સમાજ એક થવા નહીં દે તેવા ભયથી પ્રેમીપંખીડાએ ભાણવડ નજીકના સતસાગર ડેમ પાસે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા અને ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ બન્ને બાઇક લઈને પોરબંદર તરફ આવી રહ્યા હતા ત્યારે રાણાવાવ ���જીકના બિલેશ્વર ગામે ઝેરી દવાની અસર વધુ પડતી થતાં બન્ને ત્યાં ઢળી પડ્યા હતા અને વલખા મારી રહ્યા હતા. રબારી સમાજનો એક પરિવાર સમુહલગ્નમાંથી પરત ફરી રહ્યો હતો અને તેમણે પ્રેમીપંખીડાને જોતાં તુરંત માનવતા દાખવીને સારવાર માટે રાણાવાવ ખસેડ્યા હતા ત્યાં તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતાં વધુ સારવાર માટે પોરબંદરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં કાજલ પરમારની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળે છે.\nયુવક અને યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા }કે.કે.સામાણી\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/UGUJ-MAT-why-provision-of-crop-failure-assistance-and-why-not-in-shankeshwar-farmers-073120-5909324-NOR.html", "date_download": "2021-07-26T04:58:33Z", "digest": "sha1:FFVNFJTXR6KCQXF3F4FGXIMPRJC2XLET", "length": 2809, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Sami News - why provision of crop failure assistance and why not in shankeshwar farmers 073120 | પાક નિષ્ફળ સહાયની જોગવાઈ સમી અને શંખેશ્વરમાં કેમ નહીં : ખેડૂતો - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nપાક નિષ્ફળ સહાયની જોગવાઈ સમી અને શંખેશ્વરમાં કેમ નહીં : ખેડૂતો\nપાક નિષ્ફળ સહાયની જોગવાઈ સમી અને શંખેશ્વરમાં કેમ નહીં : ખેડૂતો\nખેડૂત આગેવાન રામભાઈ રથવીએ જણાવ્યું કે ગુજરાતમાં બધી જગ્યાએ પાક નિષ્ફળ સહાયની જાહેરાત કરી છે પરંતુ સમી અને શંખેશ્વર તાલુકાને આ સહાયમાંથી બાકાત રખાત ને પાક વીમો તથા નર્મદા કેનાલની સફાઈ જેવા મુદ્દાઓને લઈને ખેડૂતો આગામી સમયમાં 11મીએ સમી ખાતે અને 15મીએ પાટણ ખાતે રેલી સાથે આવેદનપત્ર આપી મહા આંદોલનની શરૂઆત કરશે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/UGUJ-PAT-OMC-MAT-latest-patan-news-032112-2496754-NOR.html", "date_download": "2021-07-26T04:19:14Z", "digest": "sha1:BNGUNUYKWKH4VJYY5ALF5IAR5TU4Q3LP", "length": 2939, "nlines": 55, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "પાટણ આઇશરની ટક્કરે બાઇક ચાલકને ઇજા | પાટણ આઇશરની ટક્કરે બાઇક ચાલકને ઇજા - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nપાટણ આઇશરની ટક્કરે બાઇક ચાલકને ઇજા\nપાટણ આઇશરની ટક્કરે બાઇક ચાલકને ઇજા\nપાટણ | પાટણ તાલુકાના ભલગામના રહીશ ઠાકોર દેવાજી અમથાજી ગત ૧૫ ઓગસ્ટે તેમની ભત્રીજીની દવા લેવા માટે પાટણ આવેલા હતા અને દવા લઈને તેમના બાઈક ઉપર પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાટણ સાંઈબાબા મંદિર નજીક ચોકડી પર પાટણ તરફથી આવી રહેલ આઇસર ગાડી જીજે 24 યુ 4464ના ચાલકે પૂરઝડપે આવી પાછળથી ટક્કર મારતાં દેવાજી ઠાકોર નીચે પટકાતાં તેમને જમણા પગે અને હાથ પર ઈજાઓ થવા પામી હતી. જેઓને 108 મારફતે હોસ્પિટલ લઇ જવાયા હતા. જે અંગે તેમણે પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આઇશરના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/UGUJ-SBK-OMC-MAT-latest-himatnagar-news-025515-2523007-NOR.html", "date_download": "2021-07-26T04:52:10Z", "digest": "sha1:7GVXRLOKYLX7EC4CC2KYIYZ3SHLKWA25", "length": 7468, "nlines": 79, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "માલપુરમાં બે, હિંમતનગર-બાયડમાં એક ઇંચ વરસાદ | માલપુરમાં બે, હિંમતનગર-બાયડમાં એક ઇંચ વરસાદ - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nમાલપુરમાં બે, હિંમતનગર બાયડમાં એક ઇંચ વરસાદ\nમાલપુરમાં બે, હિંમતનગર-બાયડમાં એક ઇંચ વરસાદ\nત્રણ દિવસના વિરામ બાદ ફરીથી મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં અને ઇડરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની અાગાહી અનુસાર બુધવારે પણ વરસાદની સંભાવના છે. અરવલ્લી જિલ્લામાં મંગળવારે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતાં જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માલપુરમાં દિવસ દરમિયાન બે ઇંચ ઉપરાંતનો વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયાં હતા. બાયડ તાલુકામાં 1 ઇંચ જેટલાે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જ્યારે વરસાદ ની રાહ જાેતા ખેડૂતાેમાં અાનંદ છવાયાે હતાે અને વરસાદ પડતા જ ખેડૂતાે ખેતી કરવામાં જાેડાઇ ગયા હતા. મહેસાણા જિલ્લામાં વિજાપુરમાં 9 મીમી અને વડનગર-ખેરાલુમાં 2-2 મીમી વરસાદ વચ્ચે અન્ય વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો.\nપાટણ ચાણસ્મા અને સિધપુર પંથકમાં ફરીથી ઝરમર વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી અને લોકો એ વરસાદમાં ભીંજાવાની મજા માણી હતી.\nસાબરકાંઠા જિલ્લામાં હજુ મોસમનો સરેરાશ 47 ટકા વરસાદ જ વરસ્યો છે અને ઓગસ્ટ માસના ત્રણ સપ્તાહ પૂરા થઇ ગયા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન વરસાદના બે રાઉન્ડ આવી જતા ખેડૂતોએ દિવેલાની વાવણી શરૂ કરી દીધી છે અને વાવેતર 2.15 લાખ હેક્ટર સુધી પહોંચ્યુ છે.\nઅરવલ્લી જિલ્લામાં મંગળવારની વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવવાની સાથે મોડાસા,ભિલોડા, મેઘરજ,માલપુર, બાયડ અને ધનસુરા તાલુકામાં સર્વત્ર મેઘમહેર થઇ હતી. જિલ્લામાં માલપુર તાલુકામાં દિવસ દરમિયાન ભારે વરસાદી ઝાપટાં પડતાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હોવાનું નોંધા���ું હતું. માલપુરમાં ભારે વરસાદના પગલે ચાર રસ્તા વિનાયક નગર અને નિચાણવાળી સોસાયટીઓના રસ્તાઓ ઉપર તેમજ મેઇન બજારના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા.\nતાલુકો સાંજે 6 વાગ્યાસુધી કુલ\nતાલુકો સાંજે 6 વાગ્યાસુધી ભિલોડા 16\nમાલપુરમાં બે ઇંચ વરસાદ પડતાં મેઇન બજારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તસવીર-ભાસ્કર\nવરસાદમાં લંગરીયુ ચડાવવા ગયેલા ઇલમપુરના યુવાનનું મોત\nપાટણ તાલુકાના ઇલમપુરગામ ખેતર બોર લાઇનનો રવિવારે વિજ પુરવઠો ખોરવ્યો હતો તે લાઇનમાં ગામના પ્રભાતજી અજમલજી ઠાકોર (ઉ.વ.45) તેઓ મકાન કનેકશન હોય તેથી તેઓ વાંસ લઇ ડીપીના લંગરીયુ ચડાવવા ગયા હતા તે વખતે વરસાદના કારણે કરંટ લાગતા તેઓ ગંભીર ઘાયલ થયા હતા.તેઓને તાત્કાલીક પાટણ જનતા હોસ્પિટલમાં સારવાર સારૂ લાવતા સારવાર દરમ્યાન મોત થયુ હતું.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/utility/automobile/news/tvs-apache-rtr-180-bike-price-leaked-upgraded-model-costs-rs-6700-more-127016897.html", "date_download": "2021-07-26T04:40:51Z", "digest": "sha1:WJM7P44JJ3HSIDFHK72FUV4MTJR2VYWD", "length": 5835, "nlines": 73, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "TVS Apache RTR 180 bike price leaked, upgraded model costs Rs 6,700 more | TVS અપાચે RTR 180 બાઇકની કિંમત લીક થઈ, અપગ્રેડેડ મોડેલની કિંમત 6,700 રૂપિયા વધારે - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nTVS અપાચે RTR 180 બાઇકની કિંમત લીક થઈ, અપગ્રેડેડ મોડેલની કિંમત 6,700 રૂપિયા વધારે\nઓટો ડેસ્કઃ TVS મોટર્સ ઇન્ડિયન માર્કેટમાં કેની બાઇક TVS અપાચે RTR 180ને BS6 એન્જિન સાથે અપડેટ કરીને માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ હજી ઓફિશિયલી આ બાઇક લોન્ચ નથી કરી. પરંતુ લોન્ચિંગ પહેલાં આ બાઇકની કિંમત લીક થઈ ગઈ છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, આ બાઇકના કરન્ટ મોડેલ કરતાં અપગ્રેડેડ મોડેલની કિંમત 6,700 રૂપિયા વધારે હશે.\nBS6 અપાચે RTR 180ના એન્ટ્રી લેવલ ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 1.01 લાખ રૂપિયા હશે. તેમજ, તેનાં ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કકિંમત 1.04 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ આ બાઇક છેલ્લે વર્ષ 2018માં અપડેટ કરી હતી. તે સમયે બાઇકને નવા રંગ અને અલગ સીટ મટિરિયલ સાથે રજૂ કરી હતી. આ બાઇકમાં નવા સ્પીડોમીટર સાથે નવી ડિઝાઇનનું ક્રેશગાર્ડ પણ આપવામાં આવ્યું હતું.\nકંપની આ નવાં બાઇકમાં કેટલાક નવા કોસ્મેટિક ફેરફાર કરી શકે છે. આ બાઇકમાંનવા BS6 માન્ય 177.4ccના એર કૂલ્ડ એન્જિન આપવામાં આવશે. આ નવું મોડેલ 1.6hp પાવર અને 15.5Nm ટોર્ક જનરેટ કરે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, નવી અપડેટ પછી તેના એન્જિનના પાવર આઉટપુટમાં પણ જોવા મળી શકે છે.\nએન્જિન અપડેટ સિવાય આ બાઇકના મિકેનિઝમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. આ ઉપરાંત, તેમાં સિંગલ ચેનલ એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ પણ આપવામાં આવશે. ઇન્ડિયન માર્કેટમાં આબાઇક બજાજ પલ્સર અને યામાહા FZ સિરીઝને ટક્કર આપશે.\nઅન્ય સમાચારો પણ છે...\nભારતમાં ફોક્સવેગનની ‘T-Roc’ લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત રૂ. 19,99 લાખ\nશાહરૂખ ખાન 2020 હ્યુન્ડાઇ ક્રેટાનો પ્રથમ માલિક બન્યો, નવી ક્રેટાની ડિલિવરી શરૂ થઈ\n2021 હ્યુન્ડાઈ એલેન્ટ્રા બોલ્ડ ડિઝાઈન સાથે રજૂ થઈ, કારમાં 2.0 લીટર પેટ્રોલ એન્જિનનો ઓપ્શન ઉપલબ્ધ છે\nહ્યુન્ડાઇ વેન્યૂ BS6 એન્જિન સાથે લોન્ચ થઈ, કિંમત 30 હજાર રૂપિયા વધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00180.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/gallery/news-gallery/arun-jaitley-at-the-halwa-ceremony-to-mark-the-commencement-of-budget-printing-process/", "date_download": "2021-07-26T04:43:10Z", "digest": "sha1:X4OTVMFAGFUUGRT4HBBBAQI7DXWS5PIW", "length": 8253, "nlines": 175, "source_domain": "chitralekha.com", "title": "બજેટ પૂર્વેની હલવા સેરેમની | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome Gallery News & Event બજેટ પૂર્વેની હલવા સેરેમની\nબજેટ પૂર્વેની હલવા સેરેમની\nપહેલી ફેબ્રુઆરીએ નાણા પ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરશે, આ બજેટની કોપી પ્રિન્ટમાં જાય તે પહેલા હલવા સેરેમની યોજાય છે. આ સેરેમની પછી બજેટના પ્રિન્ટિંગની શરૂઆત થાય છે. નવી દિલ્હીમાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ તાવડીમાંથી હલવો લઈને બધાને પીરસ્યો હતો. નાણા મંત્રાલયના તમામ અધિકારીઓ અને પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleફર્સ્ટ લેડીઝઃ બૂક રીલીઝમાં મેનકા ગાંધી\nNext articleઇસ્લામિક બેન્કિંગ ભારતમાં શરૂ થાય તો શું થાય\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ એનાયત…\nવારાણસીમાં વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર ‘રુદ્રાક્ષ’નું ઉદઘાટન\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/bigg-boss-6-final-today-rajeev-paul-evicted-003715.html?ref_source=articlepage-Slot1-7&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T04:15:02Z", "digest": "sha1:D7WTRN3RA7VDATJTJTDHHDLGJK6CXLXF", "length": 11180, "nlines": 169, "source_domain": "gujarati.oneindia.com", "title": "બિગ બૉસ 6 : ગ્રાન્ડ ફિનાલે આજે, ડેલનાઝ બાદ રાજીવ પણ આઉટ | Bigg Boss 6 Final Today Rajeev Paul Evicted - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nPics: બિગ બોસની સ્પર્ધકે કહ્યું- 'શિકાગોમાં થયો હતો ગેંગરેપ'\nસનાની વહારે આવ્યાં સલમાન, નિર્દોષ ગણાવી\nPics : સના ખાન વિરુદ્ધ અપહરણનો કેસ, મૅડમ ફરાર\nPics : કેમ ન્યુડ થયાં હૅર ડ્રેસર સપના ભાવનાણી \nઉર્વશી ધોળકિયા બિગ બોસ 6ની વિજેતા\nબિગ બૉસ 6 : ઉર્વશી ધોળકિયા જીતી જશે \nજામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n4 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n1 hr ago Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો\n15 hrs ago હિમાચલ: કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 9 લોકોના મોત\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nબિગ બૉસ 6 : ગ્રાન્ડ ફિનાલે આજે, ડેલનાઝ બાદ રાજીવ પણ આઉટ\nમુંબઈ, 12 જાન્યુઆરી : આખરે એ જ થયું કે જેનું અનુમાન તાજેતરમાં જ કરવામાં આવી રહ્યુ હતું. હા જી, ડેલનાઝ ઘરમાંથી શું બહાર થયાં, તેમના ભૂતપૂર્વ પતિ રાજીવ પૉલ પણ ઘરથી બેઘર થઈ ગયાં છે.\nઆજે એટલે કે શનિવારે બિગ બૉસ 6નું ગ્રાન્ડ ફિનાલે છે. ડેલનાઝ ઈરાનીને રિયલિટી શો બિગ બૉસના વિજેતા તરીકે જોવામાં આવી રહ્યા હતાં, પરંતુ મંગળવારે તેઓ ઘરમાંથી આઉટ થઈ ગયાં. પછી રાજીવ પૉલની જીતની તકો વધી ગઈ હતી, પરંતુ શુક્રવારે તેઓ પણ બહાર થઈ ગયાં. બિગ બૉસના ઘરમાં હવે સાના, ઇમામ, નિકેતન મધોક તથા ઉર્વશી ધોળકિયા બચ્યાં છે.\nઆજે શોનું ગ્રાન્ડ ફિનાલે છે. આ શો જે જીતશે, તેને 50 લાખ રુપિયાનું ઈનામ મળશે. આજે પ્રસારિત થનાર ગ્રાન્ડ ફિલાલેમાં તે તમામ લોકો દેખાશે કે જેમણે આ વખતે આ શોમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં શો જીતનારને ટ્રૉફી આપવા માટે ગત સીઝન 5ના વિજેતા જુહી પરમાર પણ આજે ફિનાલે પ્રસંગે દેખા દેશે.\nજોકે લોકોને લાગે છે કે બિગ બૉસ 6 શો ઉર્વશી ધોળકિયા જીતી શકે છે, કારણ કે શરુઆતથી માંડી અત્યાર સુધી ઉર્વશીને લોકોનો પ્રેમ મળતો રહ્યો છે. એટલું જ નહીં, તેમનું નામ શોમાં કોઈ પણ વિવાદ સાથ જોડાયું નથી, તો બીજી બાજુ એમ પણ કહેવાય છે કે સલમાન ખાન ઇચ્છે છે કે શો તેમના ફેવરિટ નિકેતન મધોક જીતે. ખેર ટ્રૉફી કોને મળશે, તે થોડીક જ કલાકોમાં ખબર પડી જશે.\nરાજીવ એક સેકંડ માટે પણ બર્દાશ્ત નથી : ડેલનાઝ\nડેલનાઝ આઉટ, વધશે સના-રાજીવ વચ્ચે નિકટતાઓ\npics : લોકોના ઇમોશન સાથે રમી જીતશે ડેલનાઝ\nડેલનાઝ વફાદાર હોત તો રાજીવ મારી પાસે ન આવત : સના\nસલમાનનો બિગ બૉસ હવે કન્નડમાં પણ આવશે\nબિગ બૉસમાં એન્ટ્રી મારશે સ્પેશિયલ ગેસ્ટ ફરાહ ખાન\nડિવૉર્સી પત્ની સામે સનાને દલડું દઈ બેઠાં રાજીવ\nઆખરે સલમાને કેમ કર્યાં શાહરુખના વખાણ \nબિગ બૉસના ઘરમાં જાદુ, કરિશ્મા કોટક છૂમંતર\nબિગ બૉસમાં હવે બચી છે માત્ર ગાંડાઓની ફોજ \nPics : જાણો કોણ છે આશકાના ગર્લફ્રેન્ડ\nPics : બખ્તિયારે બજાવી ભાઈ તરીકેની ફરજ\nવજુભાઈ વાળાનો હુંકાર, રાજનીતિમાંથી નિવૃતિ લેવાનો કોઈ સવાલ જ નથી\nદક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રે�� એલર્ટ જાહેર\nTokyo Olympics: મીરાબાઈ ચાનૂએ રચ્યો ઈતિહાસ, વેઈટલિફ્ટિંગમાં અપાવ્યો ભારતને 'સિલ્વર' મેડલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/db-column/n-raghuraman/news/do-not-answer-quality-126028798.html", "date_download": "2021-07-26T04:18:25Z", "digest": "sha1:NBIQQZNPZPIS7AZ2RET3LWJNOMHNPALW", "length": 10140, "nlines": 53, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Do not answer 'Quality' | ક્વોલિટીનો 'જવાબ' નહિં - Divya Bhaskar", "raw_content": "\nતમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો\nસામાન્યરીતે દિવાળી દરમિયાન અથવા તેના આગલા અઠવાડિયા દરમિયાન હું મારા એક-બે ઓળખીતાઓને કહું છું કે મારે કેટલોક સામાન મોકલવો છે તો કુરિયરના બદલે સ્પીડ પોસ્ટથી મોકલો. આમ કરવાનું કારણ એ છે કે અમારી કોલોનીમાં કચરો ઉઠાવનાર, વોચમેન અને અન્ય આ પ્રકારની સેવા આપનાર કર્મચારીઓ તો આપણા જેવા મલ્ટિ સ્ટોરિંગ બિલ્ડિંગોમાં રહેતા લોકોને મળી લે છે પણ પોસ્ટમેન એકલો એવો છે જેને આ તક મળતી નથી. આવું બને છે કેમકે મુંબઇના એપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જ બોક્સ બનેલા હોય છે અને પોસ્ટમેન એ બોક્સમાં જ ટપાલ નાખીને જતા રહે છે. ત્યારબાદ એ જવાબદારી વોચમેનની બને છે કે તે ટપાલ યોગ્ય ઘર સુધી પહોંચાડે. કેમકે ઘણી બિલ્ડિંગ 14 માળ કે તેનાથી ઉંચી હોય છે. સ્પીડપોસ્ટ માટે આગ્રહ કરવા પાછળ મારો મુખ્ય ઉદ્દેશ આ પણ છે કે આ દેવા માટે પોસ્ટમેનને સ્વયમે લખેલા એડ્રેસ પર પહોંચાડવી પડે છે અને તેને ઘરના દરવાજા સુધી આવવું જ પડે છે. આ પ્રકારે મને વર્ષમાં એક વાર તેને વ્યક્તિગત રૂપથી મળવાની તક મળે છે અને હું તેને દીવાળીની 'બક્ષિસ'પણ આપી શકું છું. જ્યારે તે કોઇ સારી વાતો અને યાદગાર પળોની સાથે પરત ફરે છે તો આનાથી તેનો પણ દિવસ સારો બની જાય છે. હા, આનો એક મોટો ફાયદો આ પણ છે કે તે ભવિષ્યમાં આવનાર બધા જ પાર્સલ અને ટપાલને આપણા સુધી સુરક્ષિત પહોંચાડવાનું કામ સુનિશ્ચિત કરે છે. પરંતુ આ તેની સાથે સારા સંબંધ બનાવવા પર નિર્ભર કરે છે. આ સિવાય એક ગિફ્ટ દેવી આથી અત્યંત મહત્વપુર્ણ નથી કારણ કે તે તમારા માટે જરૂરી ચિટ્ઠિયો લાવે છે પરંતુ મહત્વપુર્ણ વાત આ છે કે તે ગિફ્ટને કેવી રીતે આપવામાં આવે છે, કેમકે દેવાનું આ કામ પણ 'ક્વોલિટી કન્ટ્રોલ'પ્રકિયા હેઠળ આવે છે. સંજોગાવશાત, જ્યારે હું કલકત્તામાં ટી એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મુદિત કુમારને તેમની 47મી બેઠકમાં સાંભળ્યા તો તેઓએ મારા વિશ્વાસને પ્રમાણિત કર્યો. તેઓએ કહ્યું ' ચાનો વપરાશ વધારવા માટે ન��� ઉતમ રસ્તો આ જ હશે કે લોકો જે કાંઇ પીવે છે, તેની ગુણવતાનો આનંદ લે અને આપણે તેઓને સારી ચા પીવાનો પુરો અનુભવ આપે' ભારતમાં 2013માં ચાનું ઉત્પાદન 878 મિલીયન કિગ્રા હતું જે 2018માં વધીને 1338 મિલિયન કિગ્રા થઇ ગયું છે. છેલ્લા 15 વર્ષોમાં ઉત્પાદનમાં 52 ટકા વૃદ્ધિની બદલે, ચા ઉત્પાદકો અત્યારે પણ ક્વોલિટી અને અનુભવની વાત કરે છે. જ્યારે સ્પીડપોસ્ટ મોકલવાના મારા ઉદ્દેશની ખબર પડી તો તેઓને પોસ્ટમેનની સાથે થયેલા એક નકારાત્મક અનુભવ વિશે જણાવ્યું કે જે ચોક્કસથી 'કામની ક્વોલિટી' વિરૂદ્ધ હતું. તેઓએ જણાવ્યું કે 'કેટલાંક વર્ષ પહેલા મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાની સતવાસ તહસીલના ગોલા ગુઠાન ગામમાં ટપાલ પહોંચી શકતી ન હતી. બનતું કંઇક આવું હતું કે જવાબદાર પોસ્ટમેન લેટરનું બંડલ ગામે જઇ રહેલા કોઇ ગ્રામીણ અથવા રાજ્ય પરિવહન કંડક્ટરના હાથે મોકલીને પોતાના કર્તવ્યનું ઇતિશ્રી કરી લેતો હતો. સામાન્યરીતે, તમામ રજિસ્ટર્ડ પોસ્ટ ડિલીવરી વગર જ પાછું આવી જતું હતુ અને તેના પર લખેલું હોય કે - 'આ એડ્રેસવાળું ઘર પર કોઇ મળ્યું નહિ અને પ્રસંગોપાત જ તેઓ પોસ્ટમેન કોઇ ચિટ્ઠી પહોંચાડતો હતો.' આ કારણોસર મારા સ્પીડપોસ્ટ વાળા મિત્રને એક આઇડિયા આવ્યો. તે ગામમાં 10 રૂપિયાનો મની ઓર્ડર મોકલવા લાગ્યો, જેના પર 1 રૂપિયાનો શુલ્ક લાગે છે અને જેને તે મોકલતો હતો તેની માટે સંદેશવાળા ભાગમાં તે લખી દેતો કે 'આ તમારા દ્વારા લગાવવામાં આવેલા છોડની મજુરી છે' જ્યારે પણ પોસ્ટમેનની પાસે તે મનીઓર્ડર આવે તો સંદેશ વાંચીને 10 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખી લેતા અને ફર્જી સહી કરીને રસીદ આગળ પહોંચાડી દેતો હતો. તે વિચારતો હતો કે ફરક્ત 10 રૂપિયાના મનીઓર્ડર માટે કોઇ મજુર કેમ ફરિયાદ કરશે. પરંતુ તે પોતાની જાળમાં જ ફસાઇ ગયો હતો. આવા અંદાજે 40 મનીઓર્ડર મોકલ્યા પછી પોસ્ટમેનની હરકતને લઇને આધિકારીક ફરિયાદ નોંધવામાં આવી અને ત્યારબાદ તેની ચોરી અને લાપરવાહીનો આદત ઇતિહાસ બની ગયો. ત્યારબાદ ટપાલ નિયમિતરૂપેથી ગામડામાં પહોંચવા લાગી. હવે તમને સમજાઇ ગયું હશું કે એક સરકારી કર્મચારીથી ગુણવતાપુર્વક કામ કેવી રીતે કરાવી શકાય છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/aa-cm-ni-wife-che-27-years-old/", "date_download": "2021-07-26T04:03:43Z", "digest": "sha1:ELO45OAQRZL6CTVABJZAJ3PXI4IFDGHW", "length": 9480, "nlines": 115, "source_domain": "www.royalgujju.com", "title": "Cm:આ મુખ્યમંત્રી ની પત્ની છે ઉમર માં 27 વર્ષ નાની, તેમની સુંદરતા જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Other Politics Cm:આ મુખ્યમંત્રી ની પત્ની છે ઉમર માં 27 વર્ષ નાની, તેમની સુંદરતા...\nCm:આ મુખ્યમંત્રી ની પત્ની છે ઉમર માં 27 વર્ષ નાની, તેમની સુંદરતા જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો\nવિશ્વમાં ઘણા યુગલો એવા છે જે દેખાતા નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં નિશ્ચિતરૂપે એક સાથે જોવા મળે છે. છોકરીઓ કોઈપણને પ્રેમ કરે છે જે હીરો જેવો દેખાય છે, પરંતુ લગ્ન, પરિપક્વતા, બેંક બેલેન્સ અને વધુની બાબતમાં. આવી જ અભિનેત્રીનું મગજ ધોવાઈ ગયું હતું અને મુખ્યમંત્રીની પત્ની બની હતી. આ મુખ્યમંત્રીની પત્ની ખૂબ જ સુંદર અભિનેત્રી છે, જાણો તે કોણ છે\nઆ મુખ્યમંત્રીની પત્ની ખૂબ જ સુંદર અભિનેત્રી છે.\nઆપણા દેશના એક રાજ્યમાં એક મુખ્યમંત્રી છે જ્યાં તેની પત્ની તેની ઉંમરથી 27 વર્ષ નાની છે. અમે કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમાર સ્વામી વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે સરકાર બનાવ્યા બાદ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેની પત્ની રાધિકા છે, જે એક પ્રખ્યાત કન્નડ અભિનેત્રી છે.\nરાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક છે. મુખ્ય પ્રધાન કુમાર સ્વામીનું રાધિકા સાથે લાંબા સમયથી અફેર હતું, પરંતુ કોઈને તેના વિશે જાણકારી મળી નથી. તમારી માહિતી માટે, કૃપા કરી કહો કે રાધિકા કુમાર સ્વામીની બીજી પત્ની છે અને તેણે વર્ષ 2006 માં ગુપ્ત રીતે લગ્ન કર્યા.\nપરંતુ કુમાર સ્વામી હજી પણ તેમની પહેલી પત્ની સાથે રહે છે. તમને જણાવી દઈએ કે રાધિકાએ કન્નડ ફિલ્મ નીલા મેઘા શમાથી ડેબ્યૂ કર્યું હતું અને આ ફિલ્મ સુપરહિટ બનતાની સાથે જ તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. રાધિકાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. રાધિકાને કન્નડની સૌથી લોકપ્રિય અભિનેત્રી માનવામાં આવે છે.\nરાધિકાએ તેના એક ઇન્ટરવ્યુમાં સીએમ કુમાર સ્વામી સાથેના તેના સંબંધોને સ્વીકાર્યા. રાધિકાને બોલિવૂડ મૂવીઝ પસંદ છે અને તેણે સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને કન્નડ સિવાય તેણે તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ સારું કામ કર્યું છે. હવે જોવાનું એ રહ્યું કે બોલિવૂડમાં કામ કરવાની તેની ઇચ્છા પૂરી થઈ છેકે નહીં.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\nBihar:-બિહાર વિધાનસભા ચૂંટણીઃ બીજા તબક્કાનું 94 બેઠકો પર આજે મતદાન\nભાજપે પાંચ પક્ષપલટુઓને ટિકિટ આપી, લીંબડીમાં કોકડું ગૂંચવાયું\nઆ શખ્સએ તો ભારે કરી, કહ્યું-બંગલા અને ગાડી લેવા માટે બનવું છે ધારાસભ્ય, વિકાસના પૈસા લૂંટીને થવું પૈસાદાર\nBJPની નવી ટીમની જાહેરાત, ગુજરાતના આ મહિલા સાંસદને મળી કેન્દ્રમાં સીધી જ એન્ટ્રી\nBJP:- મહેરબાની કરી કોઈ ધારાસભ્યએ સરકારને સવાલ પૂછવો નહીં\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00181.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/goga-kapoor-become-popular-with-the-role-of-kans/", "date_download": "2021-07-26T05:01:27Z", "digest": "sha1:TJRIXFSEOXZ6XKSC5TZ7BGJMCXLFY6LS", "length": 10462, "nlines": 79, "source_domain": "4masti.com", "title": "ક્યારેક ‘ડાકુ’ તો ક્યારેક ભજવ્યો ‘કંસ’ નો રોલ, અસલ જીવનમાં પણ ગોગા કપૂરને નફરત કરવા લાગ્યા હતા લોકો. |", "raw_content": "\nInteresting ક્યારેક ‘ડાકુ’ તો ક્યારેક ભજવ્યો ‘કંસ’ નો રોલ, અસલ જીવનમાં પણ ગોગા...\nક્યારેક ‘ડાકુ’ તો ક્યારેક ભજવ્યો ‘કંસ’ નો રોલ, અસલ જીવનમાં પણ ગોગા કપૂરને નફરત કરવા લાગ્યા હતા લોકો.\nગોગા કપૂરને ‘કંસ’ ના રોલથી મળી લોકપ્રિયતા પણ અસલ જીવનમાં લોકો તેમને જોતા હતા ઘૃણા ભરેલી નજરે. ગોગા કપૂર 80 અને 90 ના દશકમાં ઘણી સુપરહિટ ફિલ્મોનો ભાગ બન્યા છે. ગોગા કપૂરને ભલે તમે તેમના નામથી ન ઓળખતા હોય, પરંતુ બી આર ચોપડાની મહાભારતમાં તમે તેમને જરૂર જોયા હશે. મહાભારતમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણના મામા કંસ��ી ભૂમિકા ભજવી હતી. તે પાત્રથી તેમને એટલી લોકપ્રિયતા મળી કે વાસ્તવિક જીવનમાં લોકો તેમને કંસ સમજી બેઠા હતા.\nગોગા કપૂરનું સાચું નામ રવિંદર કપૂર હતું. તેમનો જન્મ 15 ડીસેમ્બર 1940 માં થયો અને 3 માર્ચ 2011 ના રોજ તે આ દુનિયામાંથી વિદાય લઇ જતા રહ્યા. તેમણે 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. ‘કયામત સે કયામત તક’ માં તેમનું પાત્ર ઘણું પસંદ કરવામાં આવ્યું.\nગોગા કપૂરે વર્ષ 1971 માં ફિલ્મ ‘જલવા’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆત કરી હતી. તેમના શરુઆતના દિવસોમાં તેમણે ઘણા ઈંગ્લીશ પ્લે કર્યા. ત્યાર પછી થીએટરમાં તેમની કામગીરી જોઇને થોડા સમય માં તેમને ઇન્ડસ્ટ્રીમાંથી આમંત્રણ આવી ગયું. ગોગા કપૂર મોટાભાગે તો વિલન કે પછી હીરોની સાઈડ કિકના પાત્રમાં જ જોવા મળ્યા.\nઅને પછી આવ્યો તે સમય જયારે એક પાત્રને કારણે લોકો તેને કંસ મામા સમજવા લાગ્યા. તે દિવસોમાં રામાયણની સાથે સાથે બી આર ચોપડાની મહાભારતનો જાદુ પણ લોકો ઉપર ચડેલો હતો. આ સિરિયલે ઘણા કલાકારોને ચમકાવી દીધા. તેમાંથી એક હતા ગોગા કપૂર. આ સિરિયલમાં તેમણે કંસનું પાત્ર ભજવ્યું હતું.\nતે જ્યાં પણ જતા લોકો તેમને પ્રશ્ન પૂછતાં કે ખરેખર તેમણે પોતાની બહેન દેવકી સાથે આવો વ્યવહાર કેમ કર્યો ગોગા કપૂરે ‘ગંગા જમુના સરસ્વતી’, ‘કયામત સે કયામત તક’, ‘સાગર’, ‘અગ્નિપથ’, ‘મર્દ’ જેવી ડર્ઝનો હીટ ફિલ્મોમાં કામ કર્યું હતું. મનમોહન દેસાઈની ‘તુફાન’ માં પણ ગોગા કપૂર ડાકુ શૈતાન સિંહના પાત્રમાં જોવા મળ્યા. આ પાત્ર પણ ઘણું ભયાનક હતું. આજે પણ લોકો તેમને તેમના ઉત્તમ અભિનય માટે યાદ કરે છે.\nઆ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.\nકયામત સે કયામત તક\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nસોનુ સૂદે હવે પરપ્રાંતિય મજૂરો માટે કારી બીજી મોટી જાહેતર, જાણો...\nબોલીવુડ અભિનેતા સોનુ સૂદ આ કોરોના વાયરસ રોગચાળા દરમિયાન આ બે કારણે પરપ્રાંતિય મજૂરો માટે સાબિત થયા દૂત સમાન બોલીવુડ અભિનેતા સોનુ સૂદ આ કોરોના...\nવિડીયો : જે બીમારીઓનો ઈલાજ ડોક્ટર પણ નથી કરી શકતા તેનો...\nયુવક સમજી રહ્યો હતો માથાનો દુ:ખાવો, 14 વર્ષથી મગજમાં કીડાઓએ બનાવ્યું...\nએક ગર્ભવતીના શ્રાપના કારણે સીતા માં એ ભોગવવું પડ્યું દુઃખ, કર્યું...\nપ્રેરણાદાયક સ્ટોરી, જો મનમાં નક્કી કરી લો, તો કોઈ પણ આદતને...\nસુગર એટલે કે ડાયાબીટીસ માં ઉપચારની સાથે સાથે જાણવું જરૂરી છે,...\nનાપાસ થયા એટલે બધું પતી ગયું એવું નથી, જુઓ આ દિગ્ગજોના...\nબિહાર-ઝારખંડની ટેસ્ટી વાનગી “લિટ્ટી ચોખા” ની સરળ રેસિપી જાણી લો, એકવાર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00182.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/20-11-2020/151506", "date_download": "2021-07-26T04:03:14Z", "digest": "sha1:I5ZIK36RFB2JI3JUCTE3MLVXEBDTK46P", "length": 9171, "nlines": 102, "source_domain": "www.akilanews.com", "title": "તઘલખી શાસકોના નિર્ણયનો ભોગ પ્રજા બની : સરકારની બિન આવડતના લીધે અમદાવાદમાં ફરી કોરોનાનો ચક્રવ્યૂહ ફસાયું", "raw_content": "\nતઘલખી શાસકોના નિર્ણયનો ભોગ પ્રજા બની : સરકારની બિન આવડતના લીધે અમદાવાદમાં ફરી કોરોનાનો ચક્રવ્યૂહ ફસાયું\nઅમદાવાદમાં57 કલાકનો કરફ્યૂના અચાનક નિર્ણય સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા\nઅમદાવાદમાં કોરોનાના કેસ વધતા 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. અચાનક સરકારના નિર્ણય સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા છે.\nકોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદમાં અચાનક કરફ્યૂ લાદવામાં આવતા સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. ઇમરાન ખેડાવાલાએ ટ્વીટ કરીને કહ્યુ કે, “રાજ્ય સરકારની બિન આવડતના લીધે અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનો ચક્રવ્યૂહ જોવા મળી રહ્યો છે. સરકાર પોતાની નિષ્ફળતા અને આંકડા છુપાવી લોકોને અંધારામાં રાખ્યા અને આજે ફરી અમદાવાદ ભગવાન ભરોસે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા દોડ્યુ છે. તઘલખી શાસકોના નિર્ણયનો ભોગ પ્રજા બની રહી છે\nડૉક્ટરોએ દિવાળીના તહેવાર દરમિયાન પીક આવવાની દહેશત વ્યક્ત કરી હતી પણ તેની પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યુ નહતું. દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં પણ સાવચેતી વગર લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. દિવાળીની ખરીદીની ભીડ ત્રણ દરવાજા અને ભદ્ર પાથરણા બજારમાં જામી હતી તેટલી જ ભીડ તમામ વિસ્તારમાં જોવા મળતી હતી. પાણીપુરીથી લઇને ફૂડ પાર્લરો, ચા-કોફીની દુકાનો અને પાનના ગલ્લાઓ ફરી ધમધમતા થયા હતા.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nકેરળમાં વધતા કોરોનાના કહેરથી દેશમાં ત્રીજી લહેરના ટકોરા લાગ્યા : દેશમાં નવા 36.840 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 33.603 દર્દીઓ રિકવર થયા : વધુ 377 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.20.962 થયો : એક્ટીવ કેસ 4.05.848 થયા : કુલ કેસની સંખ્યા 3.14.08.333 થઇ access_time 12:12 am IST\nચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના બે યુવકોના કસ્ટડીમાં અપમૃત્યુ પ્રકરણ : સોમવારે ડાંગ બંધનું એલાન access_time 12:05 am IST\n'હર કામ દેશ કે નામ' ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પિટલ વડોદરા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયુ access_time 11:58 pm IST\nપૂર્વ સિક્કિમમાં 4 ની તીવ્રતાનો ભૂંકપના આંચકા અનુભવાયા access_time 11:55 pm IST\nહવે મરઘાના અવશેષમાંથી બનશે ડીઝલ : 40 ટકા મળશે સસ્તું : કેરળના પશુ ડોક્ટરે પ્લાન્ટ શરુ કર્યો access_time 11:53 pm IST\nવડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘમહેર યથાવત access_time 11:47 pm IST\nટી-20ની પ્રથમ મેચમાં ભારતે 38 રને શ્રીલંકાને હરાવ્યું : ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી access_time 11:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00182.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/devdutt-padikkal-transit-today.asp", "date_download": "2021-07-26T04:26:36Z", "digest": "sha1:W6HNT6HAHWAQW7PVBD4MX3BJGTQ276HI", "length": 12912, "nlines": 309, "source_domain": "celebrity.astrosage.com", "title": "Devdutt Padikkal પારગમન 2021 કુંડલી | Devdutt Padikkal પારગમન 2021 જ્યોતિષ વિદ્યા Devdutt Padikkal, cricket", "raw_content": "\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » પારગમન 2021 કુંડલી\nરેખાંશ: 76 E 2\nઅક્ષાંશ: 11 N 0\nમાહિતી સ્ત્રોત્ર: Dirty Data\nએસ્ટ્રોસેજ મૂલ્યાંકન: ખરાબ જાણકારી(DD)\nDevdutt Padikkal કારકિર્દી કુંડળી\nDevdutt Padikkal જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nDevdutt Padikkal ફ્રેનોલોજી માટે ની છબીઓ\nઅત્યારે જુઓ તમારો ભવિષ્યફળ\nDevdutt Padikkal માટે 2021 ની ગુરુ માટે પારગમન ભવિષ્યવાણી\nમિલકતને લગતા સોદાને કારણે આ સમયગાળા દરમિયાન સારો લાભ મળી શકે છે. આર્થિક બાબતોને લગતા વિવાદોનો નિર્ણય તમારી તરફેણમાં આવવાની શક્યતા છે. આવકના નવા સ્રોતોને ઓળખી કાઢશો. લાંબા સમયથી જેની રાહ જોવાય છે તે પગારવધારો મળશે. ધંધાને લગતી મુસાફરી સફળ અને ફળદાયી રહેશે. આ સમયગાળા સૌથી મહત્વની બાબત એ છે કે તમને મળતા માનમાં હકારાત્મક વધારો થશે. આરામદાયક ચીજો પાછળ ખર્ચ કરવા અથવા નવું વાહન ખરીદવા તરફ તમારો ઝુકાવ રહેશે.\nDevdutt Padikkal માટે 2021 ની શનિ માટે પારગમન ભવિષ્યવાણી\nતમે અનેક ગણી સફળતા મેળવશો, જે તમે આ પૂર્વે કદાચ નહીં અનુભવી હોય. વ્યક્તિગત મોરચે, તમારા નિકટજનો તમારા પર મદાર રાખશે. લોકપ્રિયતા તથા કીર્તિ કમાશો. સૌથી મહત્વની બાબત, તમારી અને તમારા જીવનસાથી વચ્ચેના સંબંધો મીઠાશભર્યા રહેશે. બાળ જન્મની શક્યતા છે. તમારી નીચે કામ કરતા લોકોનો સંપૂર્ણ સહકાર મળશે. એકંદરે, આ સમયગાળો આહલાદક રહેશે.\nDevdutt Padikkal માટે 2021 ની રાહુ માટે પારગમન ભવિષ્યવાણી\nભાગ્યની સારી સ્થિતિ અને સારૂં માનસિક સંતુલન તમને ઘરમાં હકારાત્મક અને સરળ જીવન જીવવામાં મદદ કરશે. જીવનસાથી તરફથી સારો લાભ મળશે. પ્રવાસ, ઉચ્ચ અભ્યાસ, નવા સાહસો તથા વ્યવસાય વગેરેમાં પ્રવેશ કરવા માટે આ વર્ષ સાનુકુળ છે. પારિવારિક જીવનમાંનો સુમેળ સુરક્ષિત છે. આ સમયગાળો કોઈની પણ સાથે, ખાસ કરીને સંબંધીઓ સાથે મતભેદ તથા દુશ્મનાવટ કરાવનારો સાબિત થઈ શકે છે. વ્યાવસાયિક સ્તરે સારૂં પરિણામ મેળવશો. એકંદરે, આ સમયગાળો સારો રહેશે.\nDevdutt Padikkal માટે 2021 ની કેતુ માટે પારગમન ભવિષ્યવાણી\nતમારી માટે આ સારો સમયગાળો નથી. તમારા પ્રત���સ્પર્ધીઓ તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની કોશિષ કરશે. તમારે કેટલાક બિનજરૂરી કાર્યો સાથે સંકળાવવું પડશે. અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો ફૂડ પોઈઝનિંગ પેટને લગતી વ્યાધિનું કારણ થઈ શકે છે. જોખમ લેવાની વૃત્તિ પર અંકુશ રાખવું કેમ કે આ તબક્કો તમારી માટે આ અતિ સુમેળભર્યો નથી. નાની બાબતોને લઈને સગાં તથા મિત્રો સાથે તકરાર થવની શક્યતા છે. કોઈ મહત્વનાં પગલાં લેતાં નહીં અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ ઉપરાંત, તમારે નિરર્થક કામોનો હિસ્સો બનવું પડશે.\nDevdutt Padikkal માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nDevdutt Padikkal શનિ સાડાસાતી રિપોર્ટ\nDevdutt Padikkal દશાફળ રિપોર્ટ\nવધારે શ્રેણીઓ » વ્યાપારી નેતા ક્રિકેટ હોલિવુડ બોલિવૂડ સંગીતજ્ઞ સાહિત્ય ખેલ મુજરિમ જ્યોતિષી ગાયક વૈજ્ઞાનિક ફૂટબૉલ હોકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/features/society/if-sparrow-bird-gets-nest-water-and-grains-it-will-stop-becoming-extinct/", "date_download": "2021-07-26T03:27:05Z", "digest": "sha1:J5NYOUPTZE4KUZ2YG5B3LCRXSFB7JNFZ", "length": 13429, "nlines": 181, "source_domain": "chitralekha.com", "title": "ચાલો, ચકલીને નામશેષ થતી અટકાવીએ… | chitralekha", "raw_content": "\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome Features Society ચાલો, ચકલીને નામશેષ થતી અટકાવીએ…\nચાલો, ચકલીને નામશેષ થતી અટકાવીએ…\nમાર્ચ મહિનાની 20 તારીખ એટલે ‘વિશ્વ ચકલી દિવસ’. પક્ષીપ્રેમી સંસ્થાઓ, ચકલી-પ્રેમી લોકો પાસે ચકલીના માળા જોવા મળે. માટીના, પુંઠાના વિવિધ આકારના માળા, કુંડા વહેંચી ચકલી-બચાવોના કાર્યક્રમો પણ થાય.\nઅમદાવાદના જગત કિનખાબવાલાએ ચકલીઓને બચાવવાના અથાગ પ્રયત્નો કર્યા છે. શહેરના પોશ પણ ગીચ વિસ્તારમાં રહેતા ���ગત કિનખાબવાલાએ પોતાના ઘરને ચકલીઓ મુકામ બનાવે એવી નૈસર્ગિક વ્યવસ્થા તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. જગતભાઇનો ચકલીઓનું ખાનપાન, રહેવાની, વિહરવાની તમામ બાબતોનો ઉંડો અભ્યાસ છે. ચકલી અને અન્ય પક્ષીઓને સમજીને લોકો સુધી વાત પહોંચે એ માટે શાળા, કોલેજ, સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોમાં વ્યાખ્યાનો આપ્યા છે. એમણે ચકલી પર પુસ્તકો લખ્યા છે અને ઓડિયો-વિઝ્યુઅલ, સોશિયલ મીડિયા દ્વારા લોકોને સમજાવવા પ્રયાસ કર્યા છે. ‘વર્લ્ડ સ્પેરો ડે’ હોય કે ન હોય, અસંખ્ય લોકો જગતભાઇને ફોન કરીને ચકલી રહી શકે એવા તૈયાર પુંઠાનાં-માળા ચકલીઓ માટે લઇ જાય છે.\nવિશ્વ ચકલી દિવસે પક્ષી-પ્રેમી જગત કિનખાબવાલા ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘આજથી વર્ષો પહેલાં જૂના લોકો પોતાની આસપાસ અસંખ્ય ચકલીઓનું અસ્તિત્વ જોતા હતા. ઘટાદાર વૃક્ષો, પુરતું પાણી હોવાના કારણે ચકલીઓ ખૂબ જ જોવા મળતી હતી. એક સમય એવો આવ્યો ઝડપથી વધતાં શહેરીકરણને કારણે વધતાં ચકલીઓનું પ્રમાણ ઓછું થયું. શહેરમાં પક્ષીઓ ઘટતાં જાગૃત નાગરિકો, પક્ષી-પ્રેમીઓના પ્રયાસોને કારણે કુંડા, ચબુતરા મુકાતા થયા. પુંઠાના માળા બનાવવાનો પ્રયાસ કર્યો. ચકલી એમાં પ્રવેશી શકે, રહી શકે એ પ્રમાણે માળા ડિઝાઇન કર્યા. આ પ્રયોગ સફળ થયો, હજારો પુંઠાના માળા તૈયાર થાય છે. જેમાં ચકલીને ઘર અને ચણ બન્ને મળી રહે છે. ચકલીઓ માટેના કામ અને પુસ્તકની વાત ‘મનકી બાત’માં પણ આવી ગઇ. ચકલીના પુસ્તકોની ચોથી એડિશન પણ તૈયાર થઇ રહી છે. ભારત સરકારના એક વિભાગે તૈયાર કરેલા એક પુસ્તકમાં ચકલી વિશેષજ્ઞ તરીકે મારા વિશે લખાયું. જે પુસ્તકનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કર્યું હતું. અમેરિકામાં પણ ચકલી વિશેના વક્તવ્યો યોજાયા. સહાય, સરાહના અને માળાઓની સ્વીકૃતિ મળતાં જ દર વર્ષે આપણે દસથી પંદર હજાર માળા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. આપણી ડિઝાઇનના ચકલીઓ માટેના માળાને કેનેડા, અમેરિકા, ફ્રાંસ જેવા દેશોમાં મોકલ્યા. એ એકદમ નિઃશુલ્ક પ્રવૃત્તિ છે. લોકડાઉનમાં પણ ચકલીઓ માટે ઓનલાઇન સેશન કર્યા હતા. હું મૂળ ભણ્યો MBA ફાઇનાન્સ પણ ચકલીઓમાં રસ પડતાં જ થયું આ જીવને નામશેષ નથી થવા દેવું એટલે બીડું ઝડપ્યું. આ પ્રવૃત્તિ સરસ રીતે ચાલે છે. પહેલાં ચકલીઓને જગ્યા ન મળતાં ગમે ત્યાં માળા બનાવી દેતી. ચકલી જન્મે ત્યારથી એની વિવિધ પ્રવૃત્તિઓની ડોક્યુમેન્ટરી તૈયાર કરી છે. જે લોકો સુધી મફતમાં પહોંચાડવી છ��. ચકલીને માળો, પાણી અને કણકી જેવા દાણાં મળી રહે એટલે એ નામશેષ થતી અટકી જશે.’\n(જુઓ જગત કિનખાબવાલાનું વિડિયો નિવેદન)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર જ પારસી પરિવાર વસે છે\nસોબર થવા માટે શબ્દોમાં મીઠાશ જોઈએ નહિ કે વહીવટમાં\nચિલોત્રોઃ પ્રકૃતિની અનોખી ભેટ\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00183.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/the-girl-in-the-video-is-not-hathras-case-victim/", "date_download": "2021-07-26T05:11:04Z", "digest": "sha1:RIVTGFWAECZ5V74Z5ENEYNSWLWXLK3AP", "length": 16912, "nlines": 119, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "હાથરસ પિડિતાના નામે અન્ય છોકરીનો વિડિયો વાયરલ થઈ રહ્યો....જાણો શું છે સત્ય.... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nહાથરસ પિડિતાના નામે અન્ય છોકરીનો વિડિયો વાયરલ થઈ રહ્યો….જાણો શું છે સત્ય….\nહાથરસની ઘટના ચર્ચિત થયા બાદ સોશિયલ મિડિયા પર આ પ્રકરણને જોડી ઘણા વિડિયો, ફોટો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી વધારે પડતા દાવા ખોટા અથવા ભ્રામક હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો જોવા મળે છે. તે વિડિયોમાં એક છોકરીનું તાળીઓ વગાડી સ્વાગત કરી રહ્યા છે. ઘણા લોકો આ છોકરીને પગે પણ લાગતા જોવા મળે છે. જેમ-જેમ છોકરી આગળ વધે છે. તેને લોકો ફૂલ આપી રહ્યા છે. ઘણી મહિલાઓ આ છોકરી પર ફૂલ વરસાવતી પણ જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે હાથરસ કાંડની પિડિતા છે.\nફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે વિડિયોમાં દેખાતી યુવતી હાથરસ કાંડની પિડિતા નથઈ. પંરતુ તેનું નામ નાજિયા ખાન છે. જે હૈદરાબાદ સ્થિત એક ઈ-કોર્મસ કંપનીની કર્મચારી છે.\nશું દાવો કરવામાં આવી રહ્યો છે.\nRathod Pankaj ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં દેખાતી યુવતી હાથરસની પિડિતા છે.\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.\nઉપરોક્ત પરિણામો પરથી અમને એમ.ડી. આદિલ ફ્યાજ નામની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો.\nત્યારબાદ અમને આ નામની શોધ કરતા ફેસબુક પર આ જ નામનું એક એકાઉન્ટ પ્રાપ્ત થયુ હતુ. જે એકાઉન્ટની શોધ કરતા અમને તેમાં પણ એ જ ફોટો મળી જે ફોટો યુટ્યુબ ચેનલના પ્રાફાઈન પિક્ચરમાં છે. આ ફોટોને ધ્યાનથી જોતા તેમાં સેફ શોપ નામ લખેલુ જોવા મળ્યુ હતુ.\nતે નામને ધ્યાનમાં રાખી અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ નામથી એક વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. તે વેબસાઈટને જોતા અમને જાણવા મળ્યુ કે સેફ શોપ એક ઈ કોમર્સ કંપની છે.\nઆ કંપનીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા અમને કંપનીના એક પૂર્વ અધિકારીએ વાયરલ વિડિયોમાં દેખાતી યુવતીની ઓળખ બતાવી હતી, તેમણે અમને આ યુવતીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક મોકલાવી હતી. જ્યારે અમે આ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોયુ તો અમને જાણવા મળ્યુ હતુ કે, તેનું નામ નાજિયા ખાન છે.\nતેમજ આ યુવતીના નામને ધ્યાનમાં રાખી અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યુટ્યુબ પર આ યુવતીના ઘણા વિડિયો મળ્યા હતા. જેમાં એક વિડિયોમાં આ યુવતી તેના જીવન અંગે જણાવી રહી છે. તેમજ આ વિડિયોમાં એક ફોટો જોવા મળશે જે તેના બાળપણનો છે. જેમાં તેનું નામ જોવા મળશે.\nવિડિયોમાં નાજિયા વાયરલ થઈ રહેલા વિડિયો અંગે પણ જણાવે છે. તેણે જણાવ્યુ હતુ કે, “તે લિડરસ્ ક્લબની કોર ટ્રેનિંગ માટે ગઈ હતી, જ્યાં લોકોએ તેનુ તાળી વગાળી સ્વાગત કર્યુ હતુ. તેણે જણાવ્યુ હતુ કે, આ ટ્રેનિંગ તેણે નવેમ્બર 2017ના લીધી હતી. તમે આ ટ્રેનિંગ અંગે વિડિયોમાં 8.15થી લઈ 10.30 મિનિટ સુધી સાંભળી શકો છ���.”\nઆ વિડિયો જોયા પછી અમને પણ જાણવા મળ્યુ કે નાજિયા ખાન એક મોટીવેશનલ સ્પિકર છે.\nતેમજ સેફ શોપ ટીમ ઈન્ડિયા દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર આ વિડિયો તારીખ 18 મે 2020ના અપલોડ કરવામાં આવ્યો હતો, જે તમે નીચે જોઈ શકો છો.\nતેમજ અમારી પડતાલને અમે મજબૂત કરવા અમે સેફ શોપના એક કર્મચારીનો સંપર્ક સાધ્યો હતો. સેફ શોપમાં પર્લ પદવીના કર્મચારી સાઈ કુમારએ એ વાતની પૃષ્ટી કરી હતી કે, વાયરલ વિડિયોમાં દેખાતી યુવતી હાથરસની પિડિતા નથી.\nતેમજ તેમણે વધુ જણાવતા કહ્યુ હતુ કે, “વાયરલ થઈ રહેલા વિડિયોમાં દેખાતી યુવતી નાજિયા ખાન છે. તે સેફ શોપ કંપનીમાં કાર્યરત છે. તે હૈદરાબાદમાં રહે છે. તેનો હાથરસમાં બનેલી ઘટના સાથે કોઈ સબંધ નથી. અમારી કંપનીમાં તેમની પદવી ડાયમંડની છે. અમારી બે દિવસ પહેલા જ મિટિંગ હતી. જેમાં નાજિયા જોડે વાત થઈ હતી. વિડિયોમાં જોવા મળતા દ્રશ્યો એક ટ્રેનિંગ કાર્યક્રમના છે. આવા ઘણા કાર્યક્રમોમાં હું પણ જોડાયો છું.”\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દેખાતી યુવતી નાજિયા ખાન છે. તે હૈદરાબાદમાં રહે છે. અને સેફ શોપ નામની ઈ-કોર્મસ કંપની સાથે જોડાયેલી છે. તેનો હાથરસની ઘટના સાથે કોઈ સંબંધ નથી.\nTitle:હાથરસ પિડિતાના નામે અન્ય છોકરીનો વિડિયો વાયરલ થઈ રહ્યો….જાણો શું છે સત્ય….\nTagged HathrasNazia Khansafe shopનાજિયા ખાનયુપીસેફ શોપહાથરસ\nયોગી આદિત્યનાથે એવું નથી કહ્યું કે, “હમારા કામ ગાય બચાના હૈ, લડકી નહીં”… જાણો શું છે સત્ય….\nશું ખરેખર બિહારના પૂર્વ ડીજીપી દ્વારા નિતિશ કુમાર વિરૂધ્ધ ટ્વિટ કરવામાં આવ્યું…. જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમિત ચાવડાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ… જાણો શું છે સત્ય…\nશું ખરેખર નીતા અંબાણી દ્વારા CAA અને NRC ના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવી… જાણો શું છે સત્ય…\nશું ખરેખર માલ્યા સિંઘ વર્ષ 2020ની મિસ ઈન્ડિયા બની છે…. જાણો શું છે સત્ય….\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સ��્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/pmo-replies-to-rti-which-seeeks-information-on-jailing-of-narendra-modi-while-protesting-for-bangladesh-war-gujarati-news/", "date_download": "2021-07-26T04:25:32Z", "digest": "sha1:O2675V5B57B4FHOYKB45MQ2LYJ3OR7U6", "length": 11416, "nlines": 146, "source_domain": "www.gstv.in", "title": "મોદીના ભાષણની સચ્ચાઈ: બાંગ્લાદેશની આઝાદીમાં પીએમ મોદી જેલમાં ગયા હતા કે નહીં, RTIમાંથી મળ્યો છે આ ચોંકાવનારો ખુલાસો - GSTV", "raw_content": "\nમોદીના ભાષણની સચ્ચાઈ: બાંગ્લાદેશની આઝાદીમાં પીએમ મોદી જેલમાં ગયા હતા કે નહીં, RTIમાંથી મળ્યો છે આ ચોંકાવનારો ખુલાસો\nમોદીના ભાષણની સચ્ચાઈ: બાંગ્લાદેશની આઝાદીમાં પીએમ મોદી જેલમાં ગયા હતા કે નહીં, RTIમાંથી મળ્યો છે આ ચોંકાવનારો ખુલાસો\nપ્રધાનમંત્રી મોદીએ આ વર્ષે જ માર્ચમાં ઢાકાના પ્રવાસ દરમિયાન દાવો કર્યો હતો કે, બાંગ્લાદેશની આઝાદી માટે તેમણે પોતાના સાથીઓ સાથે મળીને આંદોલન કર્યુ હતું અને જેલમાં પણ ગયા હતાં. પીએમ મોદીએ કહ્યુ હતું કે, ત્યારે તેમની ઉંમર 20-22 વર્ષની હશે. વડાપ્રધાને કરેલા આ દાવા પછી વિપક્ષના નેતાઓએ બરાબરના સાણસામાં લઈ લીધા હતા. જો કે, હવે એક આરટીઆઈ કરવામાં આવી છે, જેમાં પીએમ મોદીએ કરેલા દાવા વિશે પ્રમાણ માગવામાં આવ્યા છે. આ અંગે પીએમઓનું કહેવુ છે કે, કોઈ પણ પ્રધાનમંત્રીના કાર્યકાળની જાણકારી આપી શકે છે.\nપીએમઓનું કહેવુ છે કે, આ કાર્યાલય નરેન્દ્ર મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ તેમનો સત્તાવાર રેકોર્ડ રાખે છે. જો કે, વિરોધીઓનું કહેવુ છે કે, પીએમઓની જ વેબસાઈટ પર તેમના સાથે જોડાયેલી 1950ની એક ખાસ જાણકારી આપવામ��ં આવી છે. તેમા કહેવાયુ છે કે, તે એક ગરીબ પણ પ્રેમી પરિવારમાં જન્મ્યા હતા. જેમની પાસે ખાસ કંઈ મૂડી નહોતી.\nઆરટીઆઈમાં શું સવાલ પૂછવામાં આવ્યો હતો\nકહેવામાં આવ્યુ છે કે, આરટીઆઈ દ્વારા પીએમઓ પાસેથી મોદી જેલમાં ગયા તેના વિશે સવાલ પૂછતા રાજેશ ચિરિમાર ટીએમસી શાસિત વિદ્યાનગર મહાનગરપાલિકાના બોર્ડના સભ્ય છે. તેમણે આ વિશે 26 માર્ચના રોજ આરટીઆઈ કરી હતી. ચિરિમાને પોતાની આરટીઆઈમાં પીએમઓ પાસે ત્રણ સવાલો પૂછ્યા હતા.\nકઈ તારીખથી ક્યારે મોદી જેલમાં ગયા\nતેમને ક્યા આરોપસર જેલમાં નાખવામાં આવ્યા હતા.\nતેમને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા.\nઆ આરટીઆઈનો જવાબ ચિરિમારને ગત અઠવાડીયે મળ્યો. તેમા પબ્લિશ ઈન્ફોર્મેશન ઓફિસર તરફથી કહેવાયુ છે કે, પીએમના ભાષણોની જાણકારીનો રેકોર્ડ પીએમઓની વેબસાઈટ પર રાખેલા છે. એ વાત પર પણ ધ્યાન આપવામાં આવ્યુ છે કે, કાર્યાલય નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ જ સત્તાવાર રેકોર્ડ રાખવાનું શરૂ કર્યુ છે.\nબાંગ્લાદેશમાં શું હતું પીએમ મોદીનું ભાષણ\nપ્રધાનમંત્રી મોદીએ ઢાકામાં બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પુરા થતા તેના માનમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યુ હતું કે, બાંગ્લાદેશની આઝાદી માટે કરેલો સંઘર્ષ જીવનું પહેલુ આંદોલન હતું. મારી ઉંમર 20-22 રહી હશે, જ્યારે મેં અને મારા સાથીઓએ બાંગ્લાદએશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો. બાંગ્લાદેશની આઝાદીના સમર્થનમાં ત્યારે મારી પણ ધરપકડ થઈ હતી અને જેલ જવાનો પણ મોકો મળ્યો હતો.\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા\nકોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ\nરાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nઇફ્કો-કલોલ યુનિટે બનાવ્યું વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતર, ધરતીપુત્રો માટે લાભદાયક\nઅન્નદાન મહાદાન / અમદાવાદમાં કોઈ ભૂખ્યુ સૂવે નહી, તેની ખાતરી રાખવા સોમવારથી ત્રણ આહાર કેન્દ્રો શ���ૂ થશે\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.happytohelptech.in/2021/07/regarding-planning-of-standard-9-10-and.html", "date_download": "2021-07-26T04:03:59Z", "digest": "sha1:MRSTUIEWVC76XE5CD5B3LKVPWV2KUPWT", "length": 19664, "nlines": 110, "source_domain": "www.happytohelptech.in", "title": "Regarding planning of standard 9, 10 and 12 diagnostic tests - HAPPY TO HELP TECH -->", "raw_content": "\nવિષય:- ધોરણ 9,10 અને 12 ની નિદાન કસોટીઓના આયોજન અંગે\nસંદર્ભ :- શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક બમશ / 1120/142 છ તા:- 12/02/2020\nજય ભારત સાથે ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં સાતત્ય જળવાય રહે તે માટે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ 2020-2021 માટે સરકારશ્રી દ્વારા તાજેતરમાં ધોરણ 9 થી 11 માં માસ પ્રમોશન અને ધોરણ-12 ની પરીક્ષા રદ કરી, મુલ્યાંકન પ્રવિધિ અનુસાર ગુણાંકન નિયત કરેલ છે.આવા સંજોગોમાં આગામી ધોરા વિષયવસ્તુ પ્રવેશ પહેલા તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટેની નિદાન કસોટી યોજવાનું શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયેલ છે. આ નિદાન કસોટી માત્ર અને માત્ર પ્રવર્તમાન સમયનાં અધ્યયન - અધ્યાપન સ્તર જાણવા માટે છે, જેના પરિણામના આધારે લર્નિંગ લોસ વિશેની માહિતી પ્રાપ્ત થશે. આથી વિદ્યાર્થી કોઇ ભ્રામક ભય રહિત અને નિશ્ચિત રીતે તંદુરસ્ત માનસિકતા સાથે કસોટી આપે તે ઇચ્છનીય છે. નિદાન કસોટી બાદ ઉપરોક્ત સંદર્ભ ઠરાવ અન્વયે સમયાંતરે વિવિધ વિષયોની એકમ કસોટી યોજવામાં આવશે.\nહાલ જુલાઇ માસમાં નવા સત્રના અભ્યાસક્રમની શરૂઆત પહેલા વિદ્યાર્થીઓના લર્ન���ંગ લોસ જાણવા માટેની નિદાન કસોટીનું જે આયોજન કરેલ છે તેનું સમયપત્રક નીચે મુજબ છે.\nનિદાન કસોટીનું સમય પત્રક\n07 જુલાઈ 2021 બોર્ડ દ્વારા DEO શ્રીને આધિકારીક E-MAIL ADRESS પર પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ વડે પ્રશ્નપત્રો મોકલવામાં આવશે.\n07 જુલાઈ 2021 DEOશ્રી SVC કન્વીનરને E-MAIL ADRESS પર પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ વડે પ્રશ્નપત્રો મોકલશે.\n08 જુલાઈ 2021 SV કન્વીનર તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યને આધિકારીક E-MAIL ADRESS પર પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ વડે પ્રશ્નપત્રો મોકલશે તેમજ www.gseb.org વેબસાઇટ પર પ્રશ્નપત્રો મુકવામાં આવશે.\n12 થી 14 જુલાઈ 2021 વિદ્યાર્થીઓ કસોટી આપશે જેમાં દરરોજનું એક પેપર લખશે.\n13 થી 14 જુલાઈ 2021 વિદ્યાર્થીઓ પાસેથી લખેલી ઉત્તરવહી પરત મેળવીએ.\n30 જુલાઇ 2021 સુધીમાં તમામ વિદ્યાર્થીઓનું વિષયવાર પરિણામ તૈયાર રાખવું.\nઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, ગાંધીનગર ખાતે માર્ક અપલોડ કરવાના રહેશે. જેની સૂચના અલગથી પરિપત્ર કરવામાં આવશે.\nઉપરોક્ત સમયપત્રક અનુસાર નીચેની સૂચનાઓને ધ્યાને લઇ જિલ્લા કક્ષાએ કસોટીનું આયોજન કરવાનું રહેશે\n- વર્ષ- 2021-2022 માં લેવાનારી ધોરણ 9, 10 અને 12 ની નિદાન કસોટી અને તમામ એકમ કસોટીના માર્ક્સની એન્ટ્રી શાળા કક્ષાએથી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, ગાંધીનગરના પોર્ટલ પર કરવાની રહેશે.\nઆથી તમામ શાળાના DISE CODE અને શાળાના તમામ વિદ્યાર્થીઓના ચાઇલ્ડ યુનિક ID નંબર હોવા ફરજીયાત છે. તેમજ દરેક વિદ્યાર્થીની પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ /સામાન્ય પ્રવાહ/ અન્ય પ્રવાહ) મુજબ એન્ટ્રી કરેલી હોવી જોઇશે. આ વિગત શાળાએ સત્વરે UPDATE કરાવવાની રહેશે. ઉપરોક્ત સમયપત્રકને ચુસ્તરૂપે વળગી રહીને શાળાએ આયોજન કરવાનું રહેશે.\nધોરણવાર નિદાન કસોટીના વિષયો અને અભ્યાસક્રમ બિડાણ-૧ માં દર્શાવેલ છે. જે-તે ધોરણની નિદાન કસોટીનો અભ્યાસક્રમ તેના આગળના ધોરણ (PREVIOUS STANDARD) ના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદ્દાનો સમાવેશ કરેલ છે (દા.ત. ધોરણ-9 ની નિદાન કસોટી માટે ધોરણ-8 ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરેલ છે).\nનિદાન કસોટીની ઉત્તરવહીનું મુલ્યાંકન કાર્ય વિદ્યાર્થી જે ધોરણમાં અભ્યાસ કરે છે તે ધોરણના વિષય શિક્ષકો દ્વારા કરાવવાની સંપૂર્ણ જવાબદારી જે-તે આચાર્યની રહેશે.\n૩૦ જુલાઇ સુધીમાં વિદ્યાર્થીઓનું વિષયવાર અને પ્રશ્નવાર પરીણામ તૈયાર કરવાનું રહેશે (દા.ત. માધવી નામની વિદ્યાર્થીના ધોરણ-12 સામા���્ય પ્રવાહની સમાજશાસ્ત્ર વિષયની નિદાન કસોટીના 1 થી 31 તમામ પ્રશ્નોના ગુણ મુજબ પ્રશ્નવાર પરિણામ તૈયાર કરવું.) પરિણામ પત્રકનો નમૂનો બિડાણ-૨ માં સામેલ છે. જે મુજબ EXCEL Sheet માં પરિણામ તૈયાર કરી શાળાનાં રેકર્ડ પર દર્શાવવાનું રહેશે. આ પરિણામના આધારે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (CCC) ગાંધીનગર ના પોર્ટલ પર માર્ક્સની એન્ટ્રી કરવાની રહેશે.\nઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગાંધીનગર ખાતેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે દરેક વિદ્યાર્થીના વિષયવાર અને પ્રશ્નવાર માર્કસની એન્ટ્રી SARAL DATA APPLICATION થી કરવાની રહેશે. જેની વિગતવાર સૂચના અલગથી પરિપત્રિત કરવામાં આવશે.\nઆમ ઉપરોકત સૂચનાઓથી આપના જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને માહિતગાર કરશો. તેમજ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ નિદાન કસોટીના કાર્યક્રમને સમયસર અનુસરવામાં આવે તે અંગે સુચારૂ આયોજન કરશો તેવી વિનંતી.\nધોરણવાર નિદાન કસોટીના વિષયો અને અભ્યાસક્રમ\n1. ધોરણ 9 માટેની નિદાન કસોટી\nવિષયો- ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન\nજેમાં, ધોરણ-8 ના અભ્યાસક્રમ મુજબના પ્રશ્નપત્રો હશે\n2. ધોરણ - 10 માટેની નિદાન કસોટી\nવિષયો:- ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન\nજેમાં ધોરણ-9 ના અભ્યાસક્રમ મુજબના પ્રશ્નપત્રો હશે.\n3. ધોરણ - 12 (વિજ્ઞાનપ્રવાહ) માટેની નિદાન કસોટી\nવિષયો:- ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત /જીવ વિજ્ઞાન\nજેમાં ધોરણ-11 (વિજ્ઞાન પ્રવાહ) ના અભ્યાસક્રમ મુજબના પ્રશ્નપત્રો હશે\n4. ધોરણ - 12 (સામાન્ય પ્રવાહ) માટેની નિદાન કસોટી\nવિષયો:- નામાના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન,, સમાજશાસ્ત્ર, ભૂગોળ, તત્વજ્ઞાન\nજેમાં ધોરણ-11 (સામાન્ય પ્રવાહ) ના અભ્યાસક્રમ મુજબના પ્રશ્નપત્રો હશે\n1) ઉપરોક્ત અભ્યાસક્રમમાં આગળના ધોરણના તેવા પ્રકરણ/મુદ્દાઓનો સમાવેશ કરેલ છે. જે ચાલુ ધોરણના પાઠ્યક્રમના અધ્યપન- અધ્યાપન માટે ઉપયોગી નીવડે.\n2) ધોરણ-11 માં હાલ પ્રવેશ પ્રક્રીયા ચાલુ હોવાથી તેમની નિદાન કસોટી હાલ રાખેલ નથી.\nસંપૂર્ણ માહિતી પરિપત્ર ડાઉનલોડ કરો અહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00185.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://www.swaminarayangurukul.org/news/dhanvantari-yagna", "date_download": "2021-07-26T05:25:46Z", "digest": "sha1:UFZ3DABKYYJS6FEZTFK25W7DXWJLHUMV", "length": 9764, "nlines": 216, "source_domain": "www.swaminarayangurukul.org", "title": "ધન્વન્તરી યજ્ઞ | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nHome » ધન્વ��્તરી યજ્ઞ\nધન્વન્તરી યજ્ઞ ૦૧ નવેમ્બર ૨૦૧૩\nદેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે જે રત્નો સમુદ્રમાંથી પ્રાપ્ત થયા તેમાંના એક લક્ષ્મીજી અને બીજા ધનવન્તરી ભગવાન. લક્ષ્મીજીને ધન,વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. જ્યારે ભગવાન ધન્વન્તરીને સ્વાસ્થ્યના દેવતા માનવામાં આવે છે.\nઆ પાવનકારી દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ એસજીવીપી ખાતે ગુજરાતભરના ૨૦૦ જેટલા વૈદ્યોએ સજોડે પૂજનમાં બેસી ધનવન્તરી યજ્ઞમાં જોડાયા હતા.\nઆ યજ્ઞમાં જુદી જુદી ઔષધિઓ, ઘી, જવ, તલ, એલચી, તજ, જટામાસી, તગર, સુગંધી વાળો, ચંદન, ગુગળ, કપૂર તેમજ અન્યજડીબુટ્ટીઓની દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પંડિતો, ઋષિકુમારો તેમજ વૈદ્યો દ્વારા વૈદિક મંત્રોના ગાન સાથે આહુતિઓ આપવામા આવી હતી.\nઆ યજ્ઞ ચિકનગુનિયા, ઓરી, અછબડા, વાયરલ ફિવર, શરદી ઉધરસ, જેવી બિમારીઓનો પ્રતિકાર કરવાની ક્ષમતા વધારે છે. યજ્ઞમાં થતા મંત્રોચ્ચારના આંદોલનોના પ્રભાવથી મનની નિર્બળતા, ઉદ્વેગ-ચિંતા, હતાશા દૂર થાયછે અને મનને શાંતિ મળે છે. ધન્વન્તી યજ્ઞની ધુમ્રસેરોવાતાવરણને પવિત્ર કરે છે. ધનવન્તરી યજ્ઞનો અગ્નિ તન મન અને ચૈતન્યને અનોખી ઉર્જા અર્પણ કરે છે.\nયજ્ઞની પૂર્ણાહૂતિ બાદ યજ્ઞશાળામાં ગુજરાતના નામાંકિત વૈદ્ય ભાઇ બહેનોની વિશાળ સભા યોજાઇ હતી. આ પ્રસંગે સદ્‌ગુરુ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે આટલી મોટી સંખ્યામાં વૈદ્યો -ભાઇઓ અને બહેનો એકઠા થયા જોઇ અત્યંત આનંદ થયો છે.\nખરેખર આપણે આજે જે ધન્વન્તરી યજ્ઞ કર્યો તેની સેર ચારે બાજુના વાતાવરણને પવિત્ર કરે છે. દરેક વનસ્પતિમાં દેવોનો વાસ છે. આયુર્વેદ સંપૂર્ણ વિજ્ઞાન છે જે તનમનને નિરોગી રાખી ચૈતન્યને પ્રફુલ્લિત કરે છે.\nઆયુર્વેદમાં ઔષધિઓનો નક્ષત્રો અને દેવતાઓ સાથે સુક્ષ્મ અને દિવ્ય સંબંધ છે. નવા નવા સંશોધનો થતાં રહે એજ સાચી ધનવન્તરી યજ્ઞ અને પૂજા છે. આજે ધનતેરસનો દિવસ એટલે ધન શુદ્ધિનો દિવસ છે. પ્રાપ્ત થયેલ સંપત્તિનો સારા કામમાં ઉપયોગ, દિન દરિદ્રો અને અબોલ પ્રાણીઓની સેવામાં વપરાય એ સાચી દાન શુદ્ધિ છે.\nઆજે ભગવાન ધન્વન્તરીની પૂજાનો દિવસ છે. આયુર્વેદ સંપૂર્ણ વિજ્ઞાન છે,જે તન મનને નિરોગી રાખે છે અને ચૈતન્યને પ્રફુલિત કરે છે. દુર્ભાગ્યે આપણા દેશમાં આઝાદી બાદ આયુર્વેદને જોઇએ તેટલું પ્રાધાન્ય મળ્યું નથી.અને ઓછામાં ઓછું બજેટ ફળવાયછે પરિણામે આયુર્વેદનો જોઇએ તેવો વિકાસ સાધી શકાયો નથી.\nનવા યુગના નવા વાતાવરણમાં નવા રોગોના પડકારો ઉભા થયા છે. તે પડકારોને ઝીલવા માટે આયુર્વેદ ક્ષેત્રે નવા નવા સંશોધનોની આવશ્યકતા છે. ગાય, ઓર્ગેનિક ખેતી, યોગ અને આયુર્વેદનો સંગમ રચવાથી માનવ જાત માટે બહુ મોટું કામ થઇ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/election2017/gujarat-electiond-result-for-bjp/", "date_download": "2021-07-26T04:00:49Z", "digest": "sha1:RNMWEODEPWAV7MHKZDQTCXKJDKBA6IP7", "length": 14429, "nlines": 179, "source_domain": "chitralekha.com", "title": "ભાજપમાં જીતની ખુશી સાથે દિગ્ગજોની હારનો ગમ પણ ખરો… | chitralekha", "raw_content": "\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome Gujarat Election 2017 ભાજપમાં જીતની ખુશી સાથે દિગ્ગજોની હારનો ગમ પણ ખરો…\nભાજપમાં જીતની ખુશી સાથે દિગ્ગજોની હારનો ગમ પણ ખરો…\nઅમદાવાદ– ગુજરાતના ચૂંટણી પરિણામોમાં શાસક ભાજપને જીત મેળવતાં નેવાંના પાણી મોભે ચડ્યાં છે. સતત 22 વર્ષથી શાસનના કારણે સત્તાવિરોધી લહેર તેમ જ પાટીદારોની નારાજગીનો ચમત્કાર હંમેશા સારી બહુમતીથી જીતતા ભાજપ માટે મોટો સબક બની રહ્યો છે. જમાલપુર-ખાડિયા બેઠક અશોક ભટ્ટનું ભારે પ્રભુત્વ હતું. વર્ષોથી આ બેઠક ભાજપનો ગઢ જ ગણાય, તે બેઠક પર તેમના દીકરા ભૂષણ ભટ્ટ હારી ગયાં છે, તેમની સામેના કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા જીતી ગયાં છે.\n2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કેટલાય દિગ્ગજ નેતાઓએ હારનું મોં જોવું પડ્યું છે. જેમાં સૌથી મોટો આંચકો સતત છ ટર્મથી ચૂંટાતા રહેલા જૂનાગઢના ઉમેદવાર મહેન્દ્ર મશરુની હાર છે. કારણ કે મશરુની લોકપ્રિયતા તેમના સામાજિક કાર્યો અન�� સતત પ્રજાના કામો કરનાર ધારાસભ્યની રહી છે. ત્યારે તેમની હાર પક્ષને આશ્ચર્યમાં મૂકી દીધો છે. ભાજપના મોટાંમાથાં એવા શંકર ચૌધરીનો પરાજય પણ આ શ્રેણીમાં આવી ગયો છે. રાજ્યના આરોગ્યપ્રધાન શંકર ચૌધરી નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગૂડબૂકમાં રહ્યાં હતાં. બનાસકાંઠા પૂર સમયે રાહત-બચાવ કામગીરીમાં પણ તેઓ મોખરે રહ્યાં હતાં. ત્યારે તેમની હાર થવાના કારણોમાં બનાસકાંઠા ડેરી વહીવટમાં તેમના પર લાગેલ ભ્રષ્ટાચારનો આક્ષેપ અને પૂરસહાયની રકમ ન મળી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.\nભાજપના કૃષિપ્રધાન ચીમન સાપરીયાને પણ નિરાશા હાથ લાગી છે. ચીમન સાપરીયા ભાજપ સરકારમાં વજનદાર ભૂમિકામાં હતાં. તેવી જ રીતે સામાજિક ન્યાયપ્રધાન આત્મારામ પરમારને પણ જનતાએ ઘેર બેસાડી દીધાં છે.\nસિદ્ધપુરમાં જયનારાયણ વ્યાસને ટિકીટ આપી તેમને જીતવાનો ચાન્સ અપાયો હતો પરંતુ લોકોએ તેમને પસંદ કર્યાં નથી અને સારા એવા માર્જિનથી તેઓ ચૂંટણી હારી ગયાં છે.\nઆ ઉપરાંત રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓમાંથી રાઘવજી પટેલ, માનસિંહ ચૌહાણ અને તેજશ્રીબહેન પટેલને પોતાના કોંગ્રેસ પ્રતિસ્પર્ધી દ્વારા હારનો સામનો કરવો પડ્યો છે. બેચરાજીમાં રજની પટેલની હારના સમાચાર પણ છે. દસાડા બેઠક પરથી લડતાં વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી નિભાવનાર રમણલાલ વોરાને પણ હારનો સામનો કરવો પડ્યો છે. ધારી બેઠક પર દિલીપ સંઘાણીને પણ હારનો સામનો કરવો પડ્યો છે.\nબેઠક બદલાવીને બોટાદમાંથી ચૂંટણી લડવા મોકલાવાયેલા સૌરભ પટેલ ખૂબ ઓછી સરસાઈથી જીત્યાં છે. બીજું ઊંઝા બેઠક પર નારણભાઈ પટેલ વર્ષોથી લડતા અને ભારે બહુમતીથી જીતતાં હતાં, નારણભાઈ પટેલ ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન અને ઉમીયા ટ્રસ્ટના પણ મુખ્ય વહીવટકર્તા ટ્રસ્ટી હતા. પણ આ વખતે અપસેટ સર્જોયો છે. નારણ પટેલ હારી ગયા છે, ત્યાં તેમને પાટીદાર મુદ્દો નડ્યો છે. અમદાવાદની દરિયાપુર બેઠક ભાજપના સીનીયર નેતા ભરત બારોટ પણ હાર્યા છે, તેમની સામે ગ્યાસુદ્દીન શેખ જીતી ગયાં છે.\nભીલોડા બેઠક પર ભાજપ તરફથી લડનાર પોલિસ ઓફિસર પી સી બરંડા પણ ચૂંટણી હારી ગયાં છે, તેમણે ચૂંટણી લડવા માટે સરકારી નોકરી છોડી દીધી હતી.\nઆમ, ભાજપના મોટામોટા નેતાઓને ઘેર બેસવાનો વારો આવતાં ઓવરઓલ જીતની ખુશીની વચ્ચે પણ પક્ષના અગ્રણીઓમાં અને હારનારા નેતાઓના કાર્યકરોની મોટી સંખ્યાને અંદરખાને અફસોસની લાગણી પણ જોવા મળી રહી હતી.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleશેરબજાર શરૂના કડાકા પછી બાઉન્સ થયું, સેન્સેક્સ- નિફટી પ્લસ બંધ\nNext articleસુશાસને પ્રભાવશાળી વિજય હાંસલ કર્યો છેઃ પીએમ મોદી; રાહુલે હાર સ્વીકારી\nભાજપની નવી સરકાર માટે ફરજિયાત છે આ પડકારોનો સામનો\nPM મોદીએ જૂની યાદ તાજી કરતી તસ્વીરો શેર કરી\nરૂપાણી પ્રધાનમંડળઃ આવું છે જ્ઞાતિ સમીકરણ…\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/spicejet-operations-grounded-oil-companies-stop-fuel-supply-023824.html?ref_source=articlepage-Slot1-12&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T04:16:59Z", "digest": "sha1:GCS2WAISYJ7JK4VMOHVQISDI3DC5YD7A", "length": 13256, "nlines": 173, "source_domain": "gujarati.oneindia.com", "title": "સ્પાઇસ જેટને ફ્યુઅલ આપવાનું બંધ કરાતા તમામ ફ્લાઇટ્સ રદ | SpiceJet operations grounded as oil companies stop fuel supply - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nસુરત એરપોર્ટથી જયપુર માટે સુરતથી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ, સાતે દિવસ, જાણો સમય\nઅમદાવાદથી ગુવાહાટી પહોંચેલી સ્પાઈસજેટ ફ્લાઈટના બે યાત્રીઓ કોરોના પૉઝિટીવ\nઈન્ડિગો, સ્પાઈસજેટ સહિત આ એરલાઈન્સે જૂનથી ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ કર્યુ\nકોરોનાથી સંક્રમિત થયો સ્પાઇસજેટનો પાયલટ, માર્ચમાં નથી ભરી કોઇ આંતરરાષ્ટ્રીય ઉડાન\nહવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\nFree માં કરો ફ્લાઇટ મુસાફરી, Spicejet લાવ્યું ખાસ ઓફર\nજામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n6 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n1 hr ago Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો\n15 hrs ago હિમાચલ: કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 9 લોકોના મોત\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nસ્પાઇસ જેટને ફ્યુઅલ આપવાનું બંધ કરાતા તમામ ફ્લાઇટ્સ રદ\nનવી દિલ્હી, 17 ડિસેમ્બર : આર્થિક કટોકટીમાં ફસાયેલી સ્પાઈસ જેટની મુશ્કેલીઓમાં દિવસરાત વધારો થઇ રહ્યો છે. સ્પાઇસજેટને ઓઈલ કંપનીઓએ ઈંધણનો પુરવઠો બંધ કરી દેતા સ્પાઈસની તમામ ફ્લાઈટ્સ ઠપ થઈ ગઈ છે.\nઆ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ સ્પાઈજેટની એક પણ ફ્લાઈટ આજે ઉડાન નથી ભરી શકી. એરલાઈનને બંધ થતી અટકાવવા માટે હજુ ગઈકાલે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતુ કે ઓઈલ કંપનીઓ અને એરપોર્ટ આપરેટર્સ સ્પાઈસ જેટને 15 દિવસની ક્રેડિટ ફેસેલિટી આપે તેવી ભલામણ કરશે.\nઓઈલ માર્કેટિંગ ફર્મ્સનું કહેવુ છે કે હજુ સરકાર તરફથી તેમને સ્પાઈસ જેટને 15 દિવસની ક્રેડિટ ફેસેલિટી આપવા મુદ્દે કોઈ સૂચના નથી મળી. તેઓ સ્પાઈસજેટને એ શરતે કોન્ટ્રાક્ટ મુજબ ઈંધણ આપશે કે તે પહેલા નાણાની ચૂકવણી પૂરી કરે.\nનોંધનીય છે કે બેંગાલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્પાઈસ જેટની 17 આવતી અને 19 ટેક ઓફ કરનારી ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી. જેમાં 1 હજાર જેટલા પ્રવાસીઓ અટવાયા હોવાથી ભારે હોબાળો મચ્યો હતો.\nસરકારે 1 મહિના કરતાં વધારે એડવાન્સ બુકિંગની મંજૂરી આપી છે. 31 માર્ચ 2015 સુધી 1 મહિનાથી વધારેની એડવાન્સ બુકિંગની મંજૂરી આપી છે. કંપનીએ 10 દિવસમાં નવો પેમેન્ટ પ્લાન આપવાનો રહેશે. સરકારી મદદ પણ મળશે. કોઈ પણ એરલાઈન્સ માટે ફાઈનાન્શિયલ પેકેજ નહી મળે.\nસુત્રોના મુજબ સ્પાઈસ જેટને લોન આપવાનો કોઈ પ્રસ્તાવ નથી. ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને સ્પાઈસ જેટની સ્થિતી સુધારવા પર કામ ચાલું કરવાનું રહેશે. હાલ કંપની પાસે લિક્વીડીટી તરીકે રોકાણ માટે રકમ નથી.\nઉડ્યન રાજ્ય મંત્રી મહેશ શર્માનું સ્પાઇસજેટ પર શું કહેવું છે તે જોઇએ. ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને સ્પાઈસ જેટની સ્થિતી સુધારવા પર ધ્યાન રાખવું.\nસ્પાઈસજેટે બધા બોઈંગ 737 મેક્સ વિમા���ો પર તાત્કાલિક અસરથી લગાવી રોક\nસ્પાઈસજેટ વિમાનના મુસાફરની બેગમાં મળ્યા .22 બોરના 22 જીવતા કારતૂસ\nSpiceJet એરહોસ્ટેસે કેમ કહ્યું \"આ રેપથી ઓછું છે શું\nશું આજે વિમાન અકસ્માત દિવસ છે\nસ્પાઇસજેટ આપને માત્ર 599 રૂપિયામાં કરાવશે હવાઇ મુસાફરી\nમુશ્કેલીના સમયમાં સ્પાઇસજેટની વહારે આવ્યા ભૂતપૂર્વ પ્રમોટર અને 2 રોકાણકારો\nબેંગલોર સ્થિત ABC એરવેઝ સૂરતથી પરિચાલન શરૂ કરશે\nએકથી વધુ સિલિન્ડર પહેલી જુનથી રદ કરાશે\nપેટ્રોલ-ડીઝલમાં રાહતઃ સતત 15 દિવસ સ્થિર રહ્યા બાદ ઘટ્યા ભાવ, જાણો આજનો રેટ\nસપ્તાહમાં બીજી વાર ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટ\nભારત બંધઃ કોંગ્રેસે 10મી સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન કર્યું\n16 જૂનથી રોજ બદલાશે પેટ્રોલના ભાવ, આ છે નવી વ્યવસ્થા\nspicejet operations oil companies fuel સ્પાઇસજેટ કામગીરી ઓઇલ કંપનીઓ ફ્યુઅલ\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\nગુરુપૂર્ણિમાઃ રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ આપી શુભકામના, કહ્યુ- બુદ્ધના માર્ગે ચાલીને ભારતે પડકારોનો સામનો કરી બત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/category/sports/football/", "date_download": "2021-07-26T05:31:00Z", "digest": "sha1:MRO4AO6FBXRCRRVSGBC5SD6TCYOPUUNQ", "length": 8915, "nlines": 161, "source_domain": "www.thevenustimes.com", "title": "Football | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\n���જે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nઈરાનમાં મહિલાઓએ દાઢી-મૂછ લગાવીને ફુટબોલ મેચ નિહાળી\nફૂટબોલના શ્રેષ્ઠ કોચ એલેક્સ ફર્ગ્યુસનની હાલત ગંભીર\nરેફરીને ધકો મારતા ૧૬ મેચનો પ્રતિબંધ\nમુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં યોજ્યો ‘યંગ ગુજરાત-ન્યુ ઇન્ડિયા યુવા ઉદ્યોગ સાહસિકોના આઇડીયાઝ, ઇનોવેશનના...\n‘દબંગ-૩’ ફિલ્મમાં સલમાન ખાનના જમણા હાથ તરીકે તેલુગુ કોમેડિયન અલી બાશા...\nસુરતની આયુષ હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગ બાદ અફરાતફરીના CCTV સામે આવ્યા,...\nકલાસીસ સંચાલકો વાલીઓ પાસે સંમતિપત્ર માંગશે\nજાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે\nએક વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા એન.ડી.પી.એસ ના કેસના મહિલા...\nપીએમ મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને દેખાડશે લીલી ઝંડી\nરાહુલ ગાંધી પછી હવે સ્મૃતિ ઇરાનીએ પોતાનું ગોત્ર જાહેર કર્યું\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00186.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/tarak-mehta-na-anjali-bhahbhi-aavi-kai-life/", "date_download": "2021-07-26T04:59:39Z", "digest": "sha1:L5QYBY2E65WHYMX3GTO2QVQMJ7U2VIWE", "length": 9348, "nlines": 115, "source_domain": "www.royalgujju.com", "title": "Tarak Mehta:-તારક મહેતા ના અંજલિ ભાભી જીવે છે કંઈક આવું વૈભવી જીવન, પિતા નું સપનું પૂરું કરવા બની હતી એક્ટ્રેસ", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Other Entertainment Tarak Mehta:-તારક મહેતા ના અંજલિ ભાભી જીવે છે કંઈક આવું વૈભવી જીવન,...\nTarak Mehta:-તારક મહેતા ના અંજલિ ભાભી જીવે છે કંઈક આવું વૈભવી જીવન, પિતા નું સપનું પૂરું કરવા બની હતી એક્ટ્રેસ\nછેલ્લા 12 વર્ષથી દર્શકોને હસાવી રહેલી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારિત થાય છે. તેની શરૂઆત 28 જુલાઈ 2008થી થઈ હતી. ત્યારથી જ આ શો દર્શકોની પસંદ બન્યો છે. આ શો ના લગભગ 3 હજારથી વધુ એપિસોડ્સ પુરા થયા છે, પરંતુ તો પણ લોકપ્રિયતા યથાવત છે.\nઆ સીરિયલના તમામ કિરદારોએ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ જ કારણ છે કે છેલ્લા 12 વર્ષમાં તેમાં વધુ ફેરફાર નથી જોવા મળ્યા. હાલમાં જ સીરિયલમાં મહત્વના રોલમાં જોવા મળેલી નેહા મહેતાને રિપ્લેસ કરી સુનૈના ફોજદાર એ ભૂમિકા નિભાવી રહી છે. જણાવી દઈએ કે, નેહા મહેતા છેલ્લા 12 વર્ષથી આ ભૂમિકા નિભાવી રહી હતી.\nમૂળ ગુજરાતી નેહા મહેતાએ પરફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે. સાથે જ તેણે ડ્રામામાં ડિપ્લોમા ડિગ્રી લીધી છે. આ જ કારણ છે કે તેને શરૂઆતથી જ થિએટર સાથે લગાવ હતો. આ સાથે જ તે સારી ડાન્સર પણ છે. તેણે ભરતનાટ્યમની તાલીમ લીધી છે.\nનેહાના પિતા જાણીતા લેખક છે અને તેમણે જ નેહાના એક્ટિંગની દુનિયામાં હાથ અજમાવવાનું કહ્યું હતું. વર્ષ 2000મં નેહાને સ્ટાર હંટ-મલ્ટી ટેલેન્ટ શો માટે પસંદ કરવામાં આવી. જે બાદ તે મુંબઈ આવી ગઈ અને એક્ટિંગની સફર શરૂ થઈ. નાની-મોટી ભૂમિકા કર્યા બાદ તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મળી અને તેણે પાછું વળીને ન જોયું.\nમીડિયા રિપોર્ટ્સના અનુસાર 42 વર્ષિય નેહા સિંગલ છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તેને લગ્નની ઉતાવળ નથી. પરંતુ પોતાના થનારા પતિને લઈને તે આશા રાખે છે કે, તેને એવો પતિ મળે જે સંબંધોની કદર કરે અને તેને ગંભીરતાથી લે.\nજણાવી દઈએ કે તારક મહેતા સીરિયલ માટે નેહાના રોજના 25 હજાર મળતા હતા. હાલ તેના રિપ્લેસમેન્ટને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ ની ચર્ચા\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nBollywood:- કપૂર પરિવાર માં દેરાણી-જેઠાણી નીતુ અને બબીતા વચ્ચે હંમેશા રહી છે લડાઈ, જાણો શું છે દુશ્મની નું કારણ \nદીકરી આથીયા શેટ્ટી અને કેએલ રાહુલના સબંધને લઈને સુનીલ શેટ્ટીએ કર્યો ખુલાસો, કહ્યું – બંને ગુડ…\nલિવ ઇન રિલેશનશિપ માં રહ્યા પછી ટીવી ના આ સ્ટાર્સે તોડ્યો સંબંધ, મહિનાઓ વિતાવ્યા હતા સાથે\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/are-you-feeling-lonely-despite-a-happy-married-life/", "date_download": "2021-07-26T04:15:25Z", "digest": "sha1:MEPE7QYLWEO5NFPPY4ZHPZTAKESOWMUY", "length": 18256, "nlines": 192, "source_domain": "www.thevenustimes.com", "title": "સુખી દાંમ્પત્ય જીવન હોવા છતાં એકલતા અનુભવો છો? | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Relationship સુખી દાંમ્પત્ય જીવન હોવા છતાં એકલતા અનુભવો છો\nસુખી દાંમ્પત્ય જીવન હોવા છતાં એકલતા અનુભવો છો\nબોયફ્રેન્ડ સાથે સુખી છું છતાં એકલતાનો અનુભવ થાય છે….\nઅત્યારના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પાર યુગલો તેના સુખી પળોને સોશિયાલ મીડિયા પાર શેર કરવાનું ચોંકતા નથી ત્યારે એ ખુશીની પાછળ એકલતા પણ છુપાયેલી હોઈ છે એ કદાચ કોઈ જોઈ નથી શકતું. ખરેખર તો જે ખુશી દેખાડે છે, તે મોટા ભાગના યુગલોનો દિવસ એકલતામાં જ પસાર થતો હોઈ છે.\nતો તેના માટે અમુક ચોક્કસ કારણો જવાબદાર હોઈ છે તો આવો જાણીએ એ કારણો વિષે…\nસંબંધની શરૂઆત થાય છે ત્યારે બંને સાથી એકબીજા સાથે જોડાયેલા જ હોઈ એમ રહે છે, જેમાં આખી આખી રાત ફોનમાં વાત કારકરવી, સાથે ફરવા જવું , હાથમાં હાથ રાખીને ફરવું, દરેક બાબત માટે ઉત્સાહિત રહેવું. પરંતુ સંબંધોની પરીક્ષા ત્યારે આવે છે જયારે આ શરૂઆતનો પ્રેમ પૂરો થાય છે અને બંનેને એકબીજામાં કઈકને કંઈક ખોટ વર્તાય છે.ત્યારે એકલતાનો અનુભવ થાય છે.\n���ીવન પથમાં જયારે આગળ વધો છો..\nસંબંધોમાં જયારે આગળ વધો છો ત્યારે મોટાભાગના સંબંધોમાં લોકો એવું કહે છે કે આ એ વ્યક્તિ છે જ નહિ જેને મેં પ્રેમ કર્યો છે. અને ત્યાંથી પ્રોબ્લેમની શરૂઆત થાય છે.સમય જેમ પસાર થતો જાય છે તેમ તેમ તેનું વર્તન પણ બદલાતું જાય છે.સમય બદલાણો અને એ પણ બદલાઈ ગયો. પછી એ સમજાય છે કે જે હતું એ માત્ર ભ્રમ હતો અને હવે હકીકત સાંજની છે કે એ મારી ભૂલ હતી.\nસમયાંતરે બંનેમાં વાતો કરવાનો સમય ઓછો થતો જાય છે,અને એવું દર્શાય છે કે તે તેના કામમાં વ્યસ્ત છે.પરંતુ ખરેખર તો એવું હોઈ છે કે તમારા બંને સાથી માંથી તેને તમારા પ્રત્યે લાગણી ઓછી હોઈ છે સમય જતા સમજાય છે. રિલેશનને થોડો સમય થાય છે અને તમે તારી મુશ્કેલી અને દુઃખ તેની સામે રજુ કરો ચો ત્યારે સાથીને એ વાતથી કોઈ એમ વાતને ભૂલી જાય છે અને ઇમોશનલી અટેચ નથી રહેતા ત્યારે સાથે હોવા છતાં એકલતાનો અનુભવ થાય છે.\nકમ્યુનિકેશન કરવું અઘરું થાય છે…\nસમય જેમ જાય છે તેમ સાથી સાથે વાતચીત કરવી પણ અઘરી થયી જાય છે,તમારો મંતવ્ય પણ તેના માટે છોકરમત જેવો થયી જાય છે અને નકારી કાઢે છે.જયારે પણ કઈ કહો ચો ત્યારે એ માત્ર નાની સ્માઈલ આપી તમને જજ કરે છે,અને સાથીના આવા વર્તનથી તેની સાથે વાત કરતા પહેલા બે વાર વિચાર કરવો પડે છે કે એ શું રિએક્ટ કરશેઆ અને આમ તેના સપોર્ટ વગર પણ એકલતા અનુભવાય છે.\nતેની સહમતી જ મહત્વની બની જાય છે…\nદરેક પ્લાન પૂરો કરવા તેની સહમતી જ મહત્વની છે એવું બની જાય છે. તેની પ્રાથમિકતામાં તેના સહકર્મચારીઓ,મિત્રો,પરિવાર આવે છે પછી તમે આવો છો.અને તમારી સાથે ત્યારે જ સમય વિતાવે છે જયારે આ બધામાંથી સમય મળે છે. એ સમયે એવું ફીલ થાય છે કે એ તમને નકારે છે. અમે તમારી પસંદગી અને તમારા સમયનું શું તમારી ઈચ્છા અને અનુમતીની કઈ વેલ્યુ નથી રહેતી એવી લાગણી અનુભવાય છે.\nસંબંધોને સાચવવાનો વારો આવે છે….\nસંબંધોની શરૂઆતમાં જે ઉત્સાહ સાથે કમિટમેન્ટ આપ્યું હોઈ તેના કારણે હવે એકબીજા માત્ર સંબંધો સાચવતા હોઈ તેવું જ લાગે છે.અને જયારે દિલની એ વાત આંશુઓના સ્વરૂપમાં તેની સામે બહાર આવે છે ત્યારે મોટા ભાગના સાથીનો જવાબ હોઈ છે કે રિલેશનશિપ સિવાયની પણ બીજી દુનિયા છે અનેહવે તેમાંથી બહાર આવી એ જીવન જીવવાની જરૂર છે તારે… અને સંબંધો જાણે ત્યાંથી પુરા કરતો હોઈ તેવું જણાવે છે.\nસંબંધોમાં જયારે દૂરી આવે છે ત્યારે સામેની વ્યતિને કોશીએ છીએ કે તે આમ નથી કરતો,તે મને સમજતો નથી , મારી લાગણીને નથી સમાજતો,વગેરે વગેરે.. અપરંતુ તમે તમારો વિચાર કાર્ય વગર તમારી જાતને એને સોંપી દ્યો ચો અને સામે વળી વ્યક્તિ એ તેનો અધિકાર સાંજે છે,ત્યારે તમારી જ ભૂલ છે એ સ્વીકારી તેને છોડી દેવો જ યોગ્ય છે. કારણકે સાથે રહીને પણ એકલતા એનુભાવવી એના કરતા એકલું જ રહેવું સારું છે.\n(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,\nPrevious articleપ્રેમમાં તમારું પણ દિલ તૂટ્યું છે અને પ્રેમ પર વિશ્વાશ નથી રહ્યો\nNext articleપ્રેમનો ઈઝહાર કરતા અચકાવ છો.. તો આ રહી ટિપ્સ…\nઅમદાવાદ દેવીપૂજક વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન\nપ્રેમનો ઈઝહાર કરતા અચકાવ છો.. તો આ રહી ટિપ્સ…\nપ્રેમમાં તમારું પણ દિલ તૂટ્યું છે અને પ્રેમ પર વિશ્વાશ નથી રહ્યો\n32 શહેરની 300થી વધુ કોલેજો રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2021ની નેશનલ...\nપ્રથમ કિસ્સો : બે વર્ષના બાળકમાં બીજા બાળકનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું\nઈન્ડસ્ટ્રીનું એકદમ હોટ-ફેવરિટ કપલ અનુષ્કા અને વિરાટ\nભારતને નીરવ મોદી સોંપવા માર્ગ મોકળો\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની...\nરણબીરે આપેલો દગો સહન કરી શકી ન હતી દીપિકા\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nપ્રેમમાં તમારું પણ દિલ તૂટ્યું છે અને પ્રેમ પર વિશ્વાશ નથી...\nઅમદાવાદ દેવીપૂજક વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00187.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/features/business-funda/anmol-ambani-reliance-capital/", "date_download": "2021-07-26T05:08:03Z", "digest": "sha1:MLMBJ6FAEEZHYDLLG4YQAYVYVA476KON", "length": 12303, "nlines": 188, "source_domain": "chitralekha.com", "title": "અનમોલ અંબાણીઃ દેશના ખાનગી ઉદ્ય��ગ ક્ષેત્રમાં એક નવા સિતારાનો ઉદય | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome Features Business Funda અનમોલ અંબાણીઃ દેશના ખાનગી ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવા સિતારાનો ઉદય\nઅનમોલ અંબાણીઃ દેશના ખાનગી ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવા સિતારાનો ઉદય\nઉદ્યોગપતિ અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ની મંગળવારે મુંબઈમાં વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ ગઈ. એમાં અનિલ અંબાણીના પુત્ર જય અનમોલે હાજરી આપી હતી અને પહેલી જ વાર જાહેરમાં સંબોધન કર્યું હતું. અનમોલ ગ્રુપની ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપની રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે.\nએજીએમમાં અનમોલના પિતા અનિલ અંબાણી તેમજ માતા ટીના અંબાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.\nઅંબાણી જૂનિયરે સંબોધન કર્યા બાદ ગઈ કાલે લગભગ ત્રણ કલાક સુધી એ સમાચાર ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં રહ્યા હતા.\nઅનમોલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગ્રુપના ભવિષ્ય વિશે હું ખૂબ જ આશાવાદી છું. આપણી સફરમાં અવસરોનો ભરપૂર અવકાશ રહેલો છે. સંગઠિત રીતે આપણે ડિજિટલ છીએ. આપણે ફિઝિકલ અને ડિજિટલના સમન્વય સાથેના ભવિષ્યમાં માનનારા છીએ.\nઅનમોલે ત્યારબાદ કંપનીએ હાથ ધરેલી અનેક નવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.\nઅનિલ અંબાણીએ કહ્યું હતું કે ટેલિકોમ સેક્ટરને વિસ્તરણ માટે તેમજ સેવાની ગુણવત્તાની જાળવણી માટે વર્ષેદહાડે રૂ. એક લાખ કરોડની આવશ્યક્તા છે.\nઅનમોલના પિતરાઈઓ – ઈશા અને આકાશ અંબાણી, જેઓ દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીનાં સંતાનો છે, તેઓ ગયા જુલાઈ મહિનામાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં જ્યારે મુકેશની આગેવાન��� હેઠળના રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ જિઓ કંપનીએ સૌથી સસ્તા સ્માર્ટફોનને દેશમાં લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.\nઅનમોલ અંબાણીએ બ્રિટનની વોર્વિક બિઝનેસ સ્કૂલમાંથી ડિગ્રી હાંસલ કરી છે. રિલાયન્સ કેપિટલમાં અનેક ડિવિઝનમાં બે વર્ષ સુધી કંપનીની કામગીરી વિશેની તાલીમ લીધા બાદ ગયા ઓગસ્ટ મહિનામાં તેઓ કંપનીના બોર્ડમાં નિયુક્ત કરાયા હતા.\nબરાબર એક વર્ષ પહેલાં, 2016ના ઓગસ્ટની એજીએમમાં અનિલ અંબાણીએ અનમોલને રિલાયન્સ કેપિટલના નવા એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે પ્રસ્તુત કર્યા હતા.\n(અનમોલ અંબાણીઃ રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે પહેલી જ વાર સંબોધન)\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleઈશિતા-એલચી – ૨૭, સપ્ટેમ્બર, ૨૦૧૭\nNext articleસલમાને લોન્ચ કરી ‘બિગ બોસ સીઝન 11’…\nરેન્જ ડેવલપમેન્ટ્સ સાથે ગ્રેનેડા ‘સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેન્ટ’ યોજના તમારી વૈશ્ર્વિક સફળતાનો માર્ગ મોકળો કરી શકે છે…\nપીપીએફઃ વ્યાજદર, કરમુક્તિની દ્રષ્ટિએ આકર્ષક મૂડીરોકાણ\nશેરબજારમાં ઉંચું વળતર મળે, પરંતુ…\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00188.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/24-06-2021/255664", "date_download": "2021-07-26T04:20:23Z", "digest": "sha1:HAP3C627LTSA7JQBZ27BM6G3TAOWWM72", "length": 10560, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "ભારતીય નૌકાદળે SSR/AA પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ જાહેર કર્યું : 26 જૂન ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ", "raw_content": "\nભારતીય નૌકાદળે SSR/AA પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ જાહેર કર્યું : 26 જૂન ઓનલાઇન અરજી સબમિટ કરવાન��� છેલ્લી તારીખ\nલેખિત પરીક્ષા અને પીઈટી (PET) માટે પ્રવેશ કાર્ડ ઑફિશિયલ વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈને ડાઉનલોડ કરી શકાય\nભારતીય નૌકાદળે SSR/AA પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ જાહેર કર્યું છે. AA અને SSR હેઠળ Sailorsની પોસ્ટ્સ માટે લેખિત પરીક્ષા અને પીઈટી (PET) માટે પ્રવેશ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે.\nભારતીય નૌસેનાએ પણ આ સંદર્ભમાં એક નોટિસ જાહેર કરી છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, “AA/SSR ઓગસ્ટ 2021 બેચ માટે લેખિત પરીક્ષા અને પીએફટી કૉલ-લેટર્સ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.\nAA/SSR પરીક્ષા 2021 માટે પ્રવેશ કાર્ડ ભારતીય નેવીનીઑફિશિયલ વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈને ડાઉનલોડ કરી શકાય છે.\nઉમેદવારોએ તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે લૉગિન કરવું પડશે. ઉમેદવારો નીચે આપેલા સરળ સ્ટેપ્સને અનુસરીને તમારા પ્રવેશ કાર્ડને ડાઉનલોડ કરી શકો છે.\nઆ ડાયરેક્ટ લિંકથી Indian Navy Admit Card 2021 ડાઉનલોડ કરો\nઉમેદવારો નીચે આપેલ ડાયરેક્ટ લીંક પર ક્લિક કરીને તેમનું પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.\nસ્ટેપ 1: ઉમેદવારનું પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઈટ joinindiannavy.gov.inની મુલાકાત લો.\nસ્ટેપ 2: વેબસાઇટ પર આપેલ Candidate Login ના ટેબ પર ક્લિક કરો.\nસ્ટેપ 3: માંગવામાં આવેલી માહિતી ભરીને સબમિટ કરો.\nસ્ટેપ 4: તમારું પ્રવેશ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.\nસ્ટેપ 5: હવે તેને ડાઉનલોડ કરો.\nપસંદગી લેખિત પરીક્ષા, શારીરિક પરીક્ષા અને તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સામાન્ય જ્ઞાન એમ ચાર વિભાગનો સમાવેશ થશે. પરીક્ષાનો કુલ સમયગાળો 60 મિનિટનો રહેશે. લેખિત પરીક્ષામાં વિભાગીય કટ ઓફ (sectional cut off) થશે.\nઉમેદવારોએ તમામ વિભાગોમાં પાસ થવું જરૂરી છે. ભારતીય નૌકાદળ વરિષ્ઠ માધ્યમિક ભરતી (SSR) (Senior Secondary Recruit)ની 2000 અને આર્ટિફિશર એપ્રેન્ટિસ (AA)ની 500 જગ્યાઓ પર ભરતી કરશે. તમને જણાવી દઈએ કે ભારતીય નેવી હાલમાં SSC Officer Entry માટે અરજીઓને આમંત્રણ આપી રહી છે. ઑનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 26 જૂન છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nકેરળમાં વધતા કોરોનાના કહેરથી દેશમાં ત્રીજી લહેરના ટકોરા લાગ્યા : દેશમાં નવા 36.840 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 33.603 દર્દીઓ રિકવર થયા : વધુ 377 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.20.962 થયો : એક્ટીવ કેસ 4.05.848 થયા : કુલ કેસની સંખ્યા 3.14.08.333 થઇ access_time 12:12 am IST\nચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના બે યુવકોના કસ્ટડીમાં અપમૃત્યુ પ્રકરણ : સોમવારે ડાંગ બંધનું એલાન access_time 12:05 am IST\n'હર કામ દેશ કે નામ' ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પિટલ વડોદરા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયુ access_time 11:58 pm IST\nપૂર્વ સિક્કિમમાં 4 ની તીવ્રતાનો ભૂંકપના આંચકા અનુભવાયા access_time 11:55 pm IST\nહવે મરઘાના અવશેષમાંથી બનશે ડીઝલ : 40 ટકા મળશે સસ્તું : કેરળના પશુ ડોક્ટરે પ્લાન્ટ શરુ કર્યો access_time 11:53 pm IST\nવડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘમહેર યથાવત access_time 11:47 pm IST\nટી-20ની પ્રથમ મેચમાં ભારતે 38 રને શ્રીલંકાને હરાવ્યું : ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી access_time 11:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00188.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/learn-garba-dance-steps/", "date_download": "2021-07-26T05:47:46Z", "digest": "sha1:UWWKVB6UPPCXJW4QWLLWGCIFDN3PG5AS", "length": 18827, "nlines": 94, "source_domain": "4masti.com", "title": "સ્ટેપ વાઇજ ડાંસ ઇન્સ્ટ્રક્ટર દ્વારા ગરબા શીખવતી આ વિડીયો |", "raw_content": "\nVideo Masti સ્ટેપ વાઇજ ડાંસ ઇન્સ્ટ્રક્ટર દ્વારા ગરબા શીખવતી આ વિડીયો\nસ્ટેપ વાઇજ ડાંસ ઇન્સ્ટ્રક્ટર દ્વારા ગરબા શીખવતી આ વિડીયો\nસ્ટેપ વાઇજ ગરબા શીખવતી વિડીયો સૌથી નીચે છે સાથે જાણો નવરાત્રી વિષે ની જાણકારી\nઆખા ભારત માં જોવા જઈએ તો ૧ વર્ષ માં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.\n૧. ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામા��� આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.\n૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ – અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.\n૩. શરદ (આસો) નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ – અજવાળીયું) થાય છે માટે.\n૪. પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ – અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.\n૪ માઘ નવરાત્રી: માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (મહા સુદ – અજવાળીયું) દરમ્યાન કરાય છે.\nદેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઈ જેથી આપણી તમામ અપવિત્રતાનો તે નાશ કરી શકે, જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે.\nમાતાની પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર લક્ષ્મી પણ છે, સંપત્તિની દેવી હોવાને કારણે તેમના ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે તે સક્ષમ છે.\nઅંતિમ ત્રણ દિવસોને બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા માટે અર્પિત કરવામાં આવે છે. જીવનમાં તમામ સફળતા મેળવવા માટે, લોકો આ તમામ દેવી નારી સ્વરૂપોના આશીર્વાદ મેળવવા જરૂરી સમજે છે, અને માટે જ નવરાત્રીની પૂજા કરવામાં આવે છે.\nબંગાળમાં આઠમાં દિવસને પરંપરાગતરીતે દુર્ગાઅષ્ટમી તરીકે ઉજવાય છે જે બંગાળનો મોટો તહેવાર છે.\nદક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં, નવમા દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં મહાનવરાત્રીના (નવ) દિવસે આયુધ પૂજા કરવામાં આવે છે, જેને બહું ઘૂમઘામથી ઉજવાય છે. શસ્ત્રો, ખેતીના સાધનો, તમામ પ્રકારના હથિયારો, મશીનો, સાધનસામગ્રી, વહાનોને સજાવવામાં આવે છે અને આ દિવસે દેવીની સાથે તેમની પણ પૂજા થાય છે. બીજા દિવસથી નવેસરથી કામને શરૂ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે ૧૦મા દિવસને વિ���યાદશમી તરીકે ઉજવાય છે. દક્ષિણ ભારતમાં અનેક શિક્ષકો/શાળાઓ બાળવાડીના બાળકોને આ દિવસથી ભણાવવાનું શરૂ કરે છે.\nઉત્તર ભારતમાં વિજયાદશમીના દિવસે પાપ પર ભલાઇ (રામ)ની જીતની ઉજવણી કરવા માટે ઔપચારિક રીતે દશેરા દરમ્યાન રામલીલા ભજવાય છે, જેના અંતમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે.\nનવરાત્રી દરમ્યાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરિક્ષણ અને પવિત્રતાનો છે, કોઈ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રીનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે.\nધાર્મિક વ્રતના આ સમયે એક છિદ્રોવાળા માટલાને (જેને ગુજરાતીમાં ગરબી કહે છે) ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે, જેને ઘટસ્થાપન પણ કહેવાય છે. નવ દિવસ માટે આ ગરબીમાં દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે. આ માટલાને વિશ્વનાં પ્રતીક તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અંખડ દીવો એક માધ્યમ છે જેનાથી આપણે તેજસ્વી આદિશક્તિની પૂજા કરીએ છીએ, ઉ.દા તરીકે શ્રી દુર્ગાદેવી. નવરાત્રીના સમયે, વાતાવરણમાં શ્રી દુર્ગાદેવી સિદ્ધાંતો વધુ સક્રિય હોય છે.\nભારતીય સમાજોમાં નવરાત્રી મોટી સંખ્યામાં ઉજવાય છે. દેવી માતા ૯ સ્વરૂપોમાં પ્રગટ થઈ અને એક એક દિવસે માટે એક સ્વરૂપની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. દેવીના નવ સ્વરૂપો મહત્વપૂર્ણ રીતે વિવિધ લક્ષણો સાથે આપણા પર પ્રભાવ પાડે છે. દેવી માહાત્મ્ય અને અન્ય લખાણમાં સંબોધેલા દેવતાઓ જે રાક્ષસોને તાબે થયા હતા તેમની ટીકા કરવામાં આવે છે.\nઆઠમા કે નવમાં દિવસે કન્યા પૂજામાં, કુમારિકાઓની પૂજા કરવામાં આવે છે.\nનવરાત્રી ની શરૂઆત થાય એ પેલા જોરશોર થી ગરબા શીખવતા દાંડિયા ને દોઢીયા કલાસીસ શરુ થતા હોય છે. આમ તો એ આપડા લોહી માજ હોય ને પોતાની રીતે નેચરલી લોકો ગરબા ગાતા જ આવ્યા છે. દોઢીયા થોડા અઘરા હોય પણ એના માટે બસ પ્રેક્ટીસ ની જરૂર હોય છે ને એ તમે યુ ટ્યુબ પર કેટલીય વિડીયો જોઈ ને પણ શીખી શકો.\nયુ ટ્યુબ પર થી ઘણું બધું સીખવતી વિડીયો જોવા મળે છે જેમાં ગરબા ને દોઢીયા પણ મુખ્ય છે. રસોઈ માં પણ જે તમે શીખવા માંગો એ વસ્તુ તમને યુ ટ્યુબ થી શીખવા મળી સકે છે.\nયુ ટ્યુબ કલાસીસ જોઈન કરી ને તમે ઘરે બેઠા અનેક પ્રકાર ની દોઢીયા સ્ટાઈલ શીખી શકો છો. નવરાત્રી માં કલાસીસ માટે નો સમય કાઢવો મુસ્કેલ બની જાય અને ત્યાં આ��વા જવાના ટાઈમ ની એક્સ્ટ્રા પ્રેક્ટીસ કરી ને તમે ઘરેબેઠાં સીખી શકો છો.\nઆસપાસ નાં મિત્રો સાથે મળી ને પણ તમે એકસાથે પ્રેક્ટીસ કરી ને વધુ સારું રિજલ્ટ મેળવી શકશો. કેટલાય વિડીયો જેનાં સ્ટેપ તમને સારા લાગે કે પછી પોતાની રીતે જાતે બનાવેલા સ્ટેપ પણ કરી શકો.\nનવરાત્રી નાં ગરબા હજારો વર્ષો થી ચાલતા આવે છે દરેક સંસ્કૃતિ માં કોઈ ને કોઈ જાત ના નૃત્ય થતા જ હોય છે. આપડી સંસ્કૃતિ નાં ગરબા જ્યાં ગુજરાતી છે ત્યાં ખૂણે ખૂણે પહોચી જ ગયા છે.\nયુ ટ્યુબ નાં વિડીયો બનાવા વાળા પણ ઘણા બધા છે આજ વર્ષ થી કેટલાય અવનવા ગરબા ને દોઢીયા શીખવતા વિડીયો લોકો સોસીયલ મીડિયા માં મુકતા જ રહેશે અને ઘણા લોકો ને ઘરેબેઠાં શીખવા મળતું રહેશે.\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nમાયાભાઈ દ્વારા જાદવ ભાભાની સ્ટાઈલમાં પાર્વતીજીની મોજડી, જુઓ જોરદાર વિડીયો\nજાદવભાભા ગઢડા વાળા ની ”પાર્વતી ની મોજડી” ક્લિક કરીને સાંભળો ભાગ ૧ થી ૪\nજાણો ઉત્તરાયણ મા ખુબ પ્રખ્યાત ટેસ્ટી કૂકર મા ઉંધિયું બનાવવાની રીત ક્લિક કરી ને જાણો વિડીયો સાથે\nસહેલાઈથી બનાવો દુધના માવા વગરની દિવાળી ની સ્પેશ્યલ મીઠાઈ “કોપરાપાક”\n ASI એ કર્યો ‘ફૂલ ઓર કાંટે’ ના અજય દેવગન જેવો સ્ટંટ, પછી એસપીએ કર્યો અધધધ દંડ.\nકોરોનાથી બચવા માટે રિક્ષાવાળાએ બદલી રીક્ષાની ડિઝાઇન, આનંદ મહિન્દ્રાએ આપી નોકરીની ઓફર\nહાસ્ય કલાકાર સાંઈરામ દવેનું બજારમાં લેટેસ્ટ કોરોના ગીત સંભાળીને હિમંત આવી જશે.\nલાઈવ શો માં કપિલના મોં માંથી નીકળી ગઈ ખોટી વાત, હાથ જોડીને સારાની માફી માંગી.\nશાહરૂખે ન ઉપાડ્યો સલમાનનો ફોન તો ભાઈજાને લીધી એની ક્લાસ, કહ્યું ‘હવે તને….’\nતારક મેહતાના જેઠાલાલની ખુલી ગઈ કિસ્મત, બબીતાજી સાથે કર્યો જબરજસ્ત ડાન્સ, જુઓ વિડીયો.\nવિડીયો : ઘરની બહાર જ સોહેલને મારવા લાગ્યા છોકરાઓ, બચાવવા આવેલા સલમાન ખાનની પણ થઇ ગઈ ધોલાઈ\nકોઈએ જબરજસ્તી સ્પર્શ કર્યો, તો કોઈ ખોટી જગ્યાએ હાથ મુકવા લાગ્યું,...\nઆ 10 બોલીવુડ સ્ટાર્સે પણ સામનો કરવો પડ્યો હતો છેડછાડનો, એકને જબરજસ્તી સ્પર્શ કર્યો તો બીજીને ખોટી જગ્યાએ હાથ લગાવ્યો. ભારતમાં ફિલ્મ સ્ટાર્સનું ઘણું મહત્વ...\nએકાદશી કે નિર્જળ ઉપવાસ કેન્સર સામે લડવામાં કરે છે આપણી મદદ,...\nસળંગ 5 દિવસ બંદ રહેવાની છે બેંકો જલ્દી જાણી લો બધી...\nક્યારેક એક હજાર રૂપિયે લીટર પણ વેચાય છે બકરીનું દૂધ, જાણો...\nએક સિરિય��ને કારણે ડૂબી ગયું આ 5 અભિનેત્રીઓનું કરિયર, નંબર 4...\nલોકોએ અનદેખી કરી દીધી આ 5 ફિલ્મોમાં આ મજેદાર ભૂલો, શોલેમાં...\nલગ્ન વિના બાળકને જન્મ આપવાની છે આ એક્ટ્રેસ, હવે આવી માતા-પિતાની...\nશરીરમાં અચાનક થતા પરિવર્તનનો હોય છે વિશેષ અર્થ, જાણો થોડા એવા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/22-10-2019/120397", "date_download": "2021-07-26T06:07:20Z", "digest": "sha1:V77N7QKMOQGQZN3D3BWOAMYE6RW5EF7W", "length": 8512, "nlines": 107, "source_domain": "www.akilanews.com", "title": "મેંદરડા અને માંગરોળમાં રહેણાંક મકાનમાંથી રૂ.૮૮ હજારની મતાની ચોરી", "raw_content": "\nમેંદરડા અને માંગરોળમાં રહેણાંક મકાનમાંથી રૂ.૮૮ હજારની મતાની ચોરી\nમેંદરડાની ઘરફોડીમાં એક તસ્કર ઝબ્બે\nજુનાગઢ તા. રર : મેંદરડા અને માંગરોળમાં રહેણાંક મકાનમાંથી તસ્કરો રૂ.૮૮ હજારની મતા ચોરી ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે મેંદરડાની ઘરફોડીમાં એક તસ્કરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.\nમેંદરડા સાતવડલા વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરીને પેટિયું રળતા મનસુખ નરભુભાઇ ચારોલીયા રાત્રીના સમયે પરિવાર સાથે સુતા હતા.\nત્યારે તસ્કરે ઘરમાં પ્રવેશી પટારા ઉપર પડેલ પતરાની પેટીમાંથી રૂ. ૩૦ હજાર રોકડ તેમજ રૂ. ર૦ હજારની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂ.પ૦ હજારની મતાની ચોરી કરી તસ્કર નાસી ગયો હતો.\nઆ અંગે ફરિયાદ થતાની સાથે જ પી.એસ.આઇ.એ.બી.દેસાઇ વગેરેએ તપાસ હાથ ધરીને મનસુખભાઇના પાડોશમાં રહેતો અશ્વિન ઉર્ફે ભુરો ધીરૂભાઇ વાઘેલાને ઝડપી લીધો હતો.\nપોલીસ પુછપરછમાં અશ્વિને ચોરી કર્યાની કબુલાત કરી હતી આ શખ્સની સાથેઅન્ય ઇસમોની ચોરીમાં સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.\nજયારે માંગરોળમાં શકિતનગર પાછળ રહેતા ઇસ્માઇલ ઇસાભાઇ પટેલના મકાનની દિવાલ કુદી ઘરમાં પ્રવેશતા અજાણ્યા શખ્સે રૂમનું તાળુ તોડી કબાટમાંથી રૂ. ૩૮ હજારની રોકડની ચોરી કરીને આ ઇસમ નાસીગયો હતો.\nઇસ્માઇલભાઇના ઘરે ચોરી માટે ખાબકેલા તસ્કર ટીવીએસ કંપનીના ટુવ્હીલર ઉપર આવ્યો હોવાનું ખુલતા પીએસઆઇ ડી.કે. વાઘેલાએ વધુ તપાસ હાથ ધરી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમોરબી : કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બેને ઈજા access_time 11:24 am IST\nછેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા access_time 11:22 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/1-ruppes-not-tamne-banavi-deshe/", "date_download": "2021-07-26T03:46:51Z", "digest": "sha1:JVS4M6OVWUV7VG5P73SNBYINA2257FYC", "length": 9216, "nlines": 117, "source_domain": "www.royalgujju.com", "title": "1 રૂપિયાની નોટ તમને બનાવી દેશે માલામાલ! મળશે પુરા એક લાખ રૂપિયા, જાણો કેવી રીતે", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Business 1 રૂપિયાની નોટ તમને બનાવી દેશે માલામાલ મળશે પુરા એક લાખ રૂપિયા,...\n1 રૂપિયાની નોટ તમને બનાવી દેશે માલામાલ મળશે પુરા એક લાખ રૂપિયા, જાણો કેવી રીતે\nજો તમારી પાસે એક રૂપિયાની નોટ છે તો તમે ઘરે બેસી લખપતિ બની શકો છો. હા તમારી પાસે આ સમયે કમાણી કરવાનો સારો મોકો છે. જણાવી દઈએ કે ઓનલાઇન 1 રૂપિયાની નોટ વેચી લાખોની કામની કરી શકો છો. માની લેવો કે તમારી પાસે એવી 5 નોટ છે તો તમે 5 લાખ રૂપિયા સુધી આરામથી કમાઈ શકો છો. એના માટે તમારે આ ખાસ નોટના ફોટો નાખવાના રહેશે, ત્યાર પછી લોકો તમારી નોટ પર પૈસા લગાવશે અને તમે એનાથી લાખોની કમાણ�� કરી શકો છો.\nતમને જણાવી દઈએ કે આ સમયે એવી વેબસાઈટ છે જ્યાં જૂની નોટ અને સિક્કાનું ખરીદ વેચાણ થાય છે જો તમારી જૂની નોટ અને સિક્કા શરતના હિસાબે રહ્યા તો ઘણા પૈસા મળે છે.\nતમે આ નોટને ઓક્સનમાં વેચી 1 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. ઉપરાંત તમે આ નોટોની બોલી દરમિયાન મોલભાવ પણ કરી શકો છો.\nક્યાં વેચી શકો છો આ નોટ \nજણાવી દઈએ કે ઇન્ડિયામાર્ટ પર આ નોટોને ઘરે બેસી સારી કિંમતમાં વેચી શકાય છે. આ પણ પ્લેટફોર્મ્સ પર આ નોટની શાનદાર કિંમત લાગશે. આ કંપનીની સાઈટ પર જઈ તમે આ નોટ સેલ કરી શકો છો. એની જગ્યાએ તમને લાખો રૂપિયા મળી શકે છે.\nભારત સરકાર કરે છે જારી\nએક રૂપિયાની નોટની કહાની અલગ છે. આને આરબીઆઇ નહિ પરંતુ ભારત સરકાર જારી કરે છે. આ જ કારણે એક રૂપિયાની નોટ પર રિઝર્વ બેન્કના ગવર્નરની સહી હોતી નથી પરંતુ દેશના નાણા સચિવની સહી હોય છે.\nવૈષ્ણો દેવીના 5 અને 10ના સિક્કાની ડિમાન્ડ\nપૈસા કમાવવાની આ રીત ઈ-કોમર્સ વેબસાઈટ પર પણ ટ્રેન્ડ થઇ રહી છે. જો તમારી પાસે વૈષ્ણો દેવીના 5 અને 10ના સિક્કા છે તો એને વેચી પૈસા કમાઈ શકો છો. જણાવી દઈએ કે આ સિક્કા 2002માં જારી કરવામાં આવ્યા હતા. માતાની તસ્વીર હોવાના કારણે સિક્કા ઘણા લકી માનવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં વૈષ્ણોદેવી માતાની પૂજા કરવામાં આવે છે. માટે લોકો આ સિક્કા પર લાખો ખર્ચી દે છે.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nખેતીનું આ ૪૦૦ રૂપિયાનું કામ હવે થશે માત્ર ૩૦ રૂપિયાના ખર્ચમાં,ગુજરાતના આ ખેડૂતે બનાવ્યું મશીન…\nMarket News: નહીં કરો આ 5 મોટી ભૂલો, તો Share Market માંથી થઈ શકે છે બમ્પર કમાણી\nIPO JULY:- જુલાઇ 2021માં મળી રહ્યો છે કમાણી કરવાનો ગોલ્ડન ચાન્સ, આ મહીને 12 IPO થશે લોન્ચ\nIPO IN JULY: વગર મહેનતે કમાણી કરવાની આ તક ચુકતા નહીં, જુલાઈમાં 11 કંપનીઓ લાવી રહી છે IPO\nStoke Market:- કમાણીની તક: આ સ્ટૉક્સમાં તમારા પૈસા મહિનામાં થઈ શકે છે ડબલ, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય\nBusiness:- ફક્ત ૧૦ હજાર રૂપિયામાં બુક કરાવો આ ઇલેક્ટ્રિક કાર, દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, ૪૦ પૈસામાં ચાલે 1 KM\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સ���ડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00189.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/did-bjp-leader-caught-smuggling-cows-in-jamnagar/", "date_download": "2021-07-26T04:06:31Z", "digest": "sha1:PKO2DPP4E7OHYOEH2P4TT2DQMP7JPO74", "length": 11488, "nlines": 105, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપાના નેતા ઝડપાયા....? જાણો શું છે સત્ય.... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપાના નેતા ઝડપાયા…. જાણો શું છે સત્ય….\nભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ઓફિસિઅલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપાના નેતા ઝડપાયા.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 231 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 116 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપાના નેતા ઝડપાયા.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના વર્ષ 2018માં બનવા પામી હતી. જે સમાચારને દિવ્યભાસ્કર અને મેરાન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.\nમેરાન્યુઝના આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતિપર ગામમાં બનવા પામી હતી. જેમાં મુખ્યનામ ગણેશભાઈ મુંગરાનું આવ્યુ હતુ. જે ભાજપ સાથે જોડાયેલા છે.\nતેમજ અમારી પડતાલને અમે મજબૂત કરવા જામનગર જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળી જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ઘટના હાલમાં જામનગરમાં બનવા પામી નથી. લોકો દ્વારા આ અંગે ખોટી માહિતી પહોચાડવામાં આવી રહી છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ.”\nઆમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પો��્ટ સાથે શેર કરવામાં આવેલ ન્યુઝ પેપરનું કટિંગ હાલનું નહિં પરંતુ બે વર્ષ પહેલાનું છે. જેને ખોટા દાવા સાથે હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ છે.\nTitle:શું ખરેખર જામનગરમાં ગૌવંશની 5 ટ્રકો ભરી જતા ભાજપાના નેતા ઝડપાયા…. જાણો શું છે સત્ય….\nTagged 5 ટ્રકોમાં ગૌવંશગૌતસ્કરીજામનગરભાજપ નેતા\nશું ખરેખર પોંડિચેરી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ઘરેલુ ઉપાય શોધી કાઢ્યો છે… જાણો શું છે સત્ય.\nશું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મુંબઈનો છે…. જાણો શું છે સત્ય…\nશું ભાજપને વોટ આપશો તો જ પાણી મળશે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ જાહેરાત કરવામાં આવી છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છમાં ભારે વરસાદમાં તણાઈ રહેલા પશુઓનો છે.. જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00190.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/international/arms-weapon-military-equipment-sale-increases-globally-amid-regional-tensions-and-war/", "date_download": "2021-07-26T04:32:41Z", "digest": "sha1:7BMXJT4HIF5NU3TZPBQ3WG226EFEF6EL", "length": 11318, "nlines": 181, "source_domain": "chitralekha.com", "title": "5 વર્ષમાં પ્રથમવાર હથિયારોની ખરીદી વિક્રમજનક સ્તરે, શું મોટું યુદ્ધ થશે? | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News International 5 વર્ષમાં પ્રથમવાર હથિયારોની ખરીદી વિક્રમજનક સ્તરે, શું મોટું યુદ્ધ થશે\n5 વર્ષમાં પ્રથમવાર હથિયારોની ખરીદી વિક્રમજનક સ્તરે, શું મોટું યુદ્ધ થશે\nવોશિંગ્ટન- વિશ્વમાં હથિયારો અને સૈન્ય સેવા પ્રદાન કરતી કંપનીઓએ વર્ષ 2016માં અંદાજે 24 લાખ 13 હજાર 712 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે. આ આંકડાઓ સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્ટીટ્યૂટે (સિપ્રી) જારી કર્યા છે. સિપ્રીએ જણાવ્યું કે, વર્ષ 2010 પછી પ્રથમવાર વૈશ્વિક સ્તરે હથિયારોની ખરીદીમાં આટલો મોટો ઉછાળો નોંધાયો છે.\nસિપ્રીના જણાવ્યા મુજબ વર્ષ 2016માં હથિયારો અને સૈન્ય સેવાઓની ટૉપ 100 સેલ વર્ષ 2015 કરતાં 1.9 ગણી વધારે છે. આ આંકડાઓમાં ચીનની હથિયાર ખરીદીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સિપ્રીએ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2010 પછી હથિયારોની વૈશ્વિક ખરીદીમાં સતત ઘટાડો નોંધાયો હતો. જેમાં વર્ષ 2016માં ટૉપ 100 સેલમાં વર્ષ 2002ની સરખામણીએ 38 ટકાનો વધારો નોંધાયો છે.\nરિસર્ચ ઈન્ટીટ્યૂટના જણાવ્યા મુજબ 2016માં હથિયારોના વેંચાણમાં આવનારા અણધાર્યા ઉછાળની પહેલેથી જ અપેક્ષા રાખવામાં આવી હતી. કારણકે, વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષ અને અનેક દેશોની આતંકવાદ સામે લડવાની સ્થિતિએ હથિયારોના વેંચાણમાં અણધાર્યો વધારો લાવ્યો છે.\nસૌથી વધુ હથિયારોનું સેલ કરે છે અમેરિકા\nસ્પિરી દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ મુજબ વર્ષ 2016માં અમેરિકાની હથિયાર ��નાવતી કંપનીઓએ ટૉપ 10 સેલમાં પોતાની ભાગીદારીમાં 4 ટકાનો વધારો કર્યો છે. 2016માં અમેરિકન કંપનીઓએ વૈશ્વિક માર્કેટમાં કુલ 13 લાખ 98 હજાર 334 કરોડ રુપિયાના હથિયારોની નિકાસ કરી હતી. જે ટૉપ 100 સેલના આશરે 58 ટકા સેલ હતું.\nઅમેરિકા ઉપરાંત રશિયાએ પણ પોતાના હથિયારોના કારોબારમાં વૃદ્ધિ નોંધાવી છે. તો દક્ષિણ કોરિયાએ પણ ઉત્તર કોરિયા સાથેના વિવાદને પગલે હથિયારોની હોડમાં જંપલાવ્યું છે\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleબે ઉમેદવારોને સરખા મત મળે તો શું પરિણામ આવે \nNext articleપ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મુખ્ય રાજકીય પક્ષોએ શું ગણિત માંડ્યું\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઅમેરિકાનાં બે રાજ્યોમાં જંગલમાં વિકરાળ આગ લાગી\nશી જિનપિંગે અચાનક અરુણાચલ સરહદની મુલાકાત લીધી\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00191.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/08/blog-post_20.html", "date_download": "2021-07-26T04:05:55Z", "digest": "sha1:TBHJSBFU533KZAARTQR7IB2Q7GDXY3Z3", "length": 4896, "nlines": 50, "source_domain": "www.pgondaliya.com", "title": "સરકારી સેવાઓ - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nનીચેની તમામ માહિતી ઉપર \" Govt \" ફોલ્ડરના સબમેનુ \"સરકારી સેવાઓ\" માં પણ મુકેલી છે.\nશુ તમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તમારો સંદેશ આપવા માંગો છો \nઆધારકાર્ડમાં ભૂલ હોય તો સુધરી શકે છે.કેવી રીતે સુધારી શકાય એ જાણવા અહિં ક્લીક કરો.\nડિજીટલ લોકર એટલે શું તેમાં કેવી રીતે ઓનલાઇન ડોક્યુમેંટ સેવ કરવા તેમાં કેવી રીતે ઓનલાઇન ડોક્યુમેંટ સેવ કરવા તેના વિશે વિગતવાર માહિતી\nઇંટરનેટ બેંકીગ કેવી રીતે ચાલુ કરવું પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કેમ કરવા વગેરે વિશે માહિતી + વિડ્યો\nમતદાર યાદીમાં તમારું નામ શોધો\nતમારા વિસ્તારની મતદાર યાદી ડાઉનલોડ કરો\nમતદાર યાદીમાં તમારુ નામ ઓનલાઇન નોંધાવો .\nતમારા વિસ્તારના BLO (જે મતદાર યાદીની કામગીરી કરનાર ) કોણ છે તે જાણૉ\nમતદાર યાદીમાં તમે ભરેલા ફોર્મની હાલની સ્થિતિ જાણો\nતમામ બેંકની વેબસાઇટ યાદી\nએસ.ટી.બસમાં ઓનલાઇન ટિકીટ બુક કેવી રીતે કરશો \nઓનલાઇન ટ્રેન ટીકીટ બુક કેવી રીતે કરવી \nબક્ષીપંચ માટે ક્રિમીલીયરમાં આવક ૬ લાખનો પરિપત્ર\nગ્રાહક સુરક્ષા અંગે વિગતવાર\nમાહિતી અધિકર એક્ટ ગુજરાતીમાં\nRTE 2009 શિક્ષણનો અધિકાર\nશિક્ષણ વિભાગ અધિકારીઓના સંપર્ક નંબર\nલાયસન્સ ટેસ્ટ RTO માં (લનીઁગ લાયસંસ કસોટી ડેમોસ્ટ્રેશન)\nબાળ સંભાળ અને રસીકરણ\nસરકારી કર્મચારી પેન્શનની વિગતો\nધો. ૧ થી ૭ માં અભ્યાસ કરતાં વિકલાંગો માટે શિષ્યવ્રુત્તિઓ\nવિકલાંગ વિદ્યાર્થિઓ માટે ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયીક તાલીમની યોજના માટે\nવિકલાંગોને ક્રુત્રિમ અવયવો બેસાડવા તથા અન્ય સહાય મેળવવા માટે\nઆપના મિત્રોને શેર કરો - www.pgondaliya.com\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/aatla-rupped-hova-chata-mukesh-ambani/", "date_download": "2021-07-26T05:17:38Z", "digest": "sha1:LN7R7HQLG7JYG56DGJSS2EMZN2DLI6Q4", "length": 11850, "nlines": 119, "source_domain": "www.royalgujju.com", "title": "Mukesh Ambani:- એટલા પૈસા હોવા છતાં પણ મુકેશ અંબાણી નું જમવાનું મેનુ છે આટલું સરળ, થાળી માં પીરસાય છે માત્ર આટલીજ વાનગી", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Other Entertainment Mukesh Ambani:- એટલા પૈસા હોવા છતાં પણ મુકેશ અંબાણી નું જમવાનું મેનુ...\nMukesh Ambani:- એટલા પૈસા હોવા છતાં પણ મુકેશ અંબાણી નું જમવાનું મેનુ ��ે આટલું સરળ, થાળી માં પીરસાય છે માત્ર આટલીજ વાનગી\nભારત દેશ ના સોથી ધનિક વ્યક્તિ મુકેશભાઈ અંબાણી….નો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૫૭ માં એક ભારતીય અબજોપતિ ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેન અંબાણી ના ઘરે થતો હતો તે રિલાયન્સ કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર છે,મુકેશ ભાઈ અઓથી મોટા શેર હોલ્ડર છે,તેને એક નાનો ભાઈ અનીલ અંબાણી પણ છે,અને તેમને બે બહેન પણ છે,તેમના લગ્ન ૧૯૮૫ માં નીતા અંબાણી સાથે ત્યાં હતા.\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી થોડાક સમય પહેલા જ દુનિયાના ટોપ પાંચ અમીર વ્યક્તિઓમાં સામેલ થયા છે. ત્યારે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પૂરી રીતે ગુજરાતી છે એટલા માટે અંબાણી પરિવારના દરેક સભ્યને ખાવાનો શોખ ધરાવે છે,\nએટલું જ નહી, એક ઇન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ એવું પણ જણાવ્યું છે કે, તેમની દીકરી ઈશા અંબાણી તેમના કરતા પણ સારું ભોજન બનાવે છે. જો કે, નીતા અંબાણી રિલાયન્સ ગૃપમાં ઘણા સમયથી સક્રિય ભાગ ભજવી રહી હોવા છતાં પણ જયારે પણ સમય મળે છે ત્યારે પોતાના પરિવારના સભ્યો માટે પોતાના હાથે ભોજન બનાવે છે. આજે અમે આપને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના મનપસંદ ભોજન વિષે જણાવીશું.\nએકવાર ફરીથી દેશના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. સતત કેટલાક વર્ષોથી તેમને પૈસાની બાબતમાં કોઈ વ્યક્તિ તેમને પછાડી શક્યું નથી. આપને એવું લાગતું હશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી રોયલ લાઈફ જીવવાનું પસંદ કરતા હશે. તેઓ હંમેશા AC માં રહેવાનું પસંદ કરતા હશે. એટલું જ નહી, તેમના બધા કામ પણ તેમના વર્કર્સ કરતા હશે પરંતુ આવું છે નહી.\nમુકેશ અંબાણી શાકાહારી ભોજન ખાવાનું પસંદ કરે છે.\nચાલો જાણીએ છીએ કે, એવી કઈ વસ્તુઓ છે જે મુકેશ અંબાણી તેમને સૌથી ખાસ બનાવે છે. મુકેશ અંબાણી શાકાહારી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને ભારતીય ભોજન સેવન કરવું ખુબ જ પસંદ છે. એમાં પણ ખાસ કરીને દાળ- ભાત અને શાક- રોટલી ખાવાનું પસંદ કરે છે.\nમુકેશ અંબાણી ખાવાનો ઘણો શોખ ધરાવે છે. તેમજ મુકેશ અંબાણીને પોતાની પત્ની નીતા અંબાણીના હાથે બનાવેલ ભોજન કરવાનું સૌથી વધારે પસંદ કરે છે. એટલા માટે મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર મોટાભાગે ઘરે ભોજન કરવાનું જ પસંદ કરે છે.\nજો કે, મુકેશ અંબાણીના મનપસંદ ભોજનમાં મુંબઈમાં આવેલ મૈસુર કાફેના મસાલા ઢોસા અને આ રેસ્ટોરંટનું સાઉથ ઇન્ડીયન ભોજન ખાવાનું ��ુબ જ પસંદ કરે છે. અંબાણી પરિવાર ફક્ત ભોજનનો જ શોખીન નથી પરંતુ પોતાના ઘરે આવતા મહેમાનોની આગતા- સ્વાગતા કરવામાં પણ કોઈ કસર બાકી રાખતા નથી.\nએટલું જ નહી, મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્ન પ્રસંગ નિમિત્તે ખાસ ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે ખાસ ભોજન સમારંભની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત આ ભોજન સમારંભમાં ભોજન કરવા આવેલ વ્યક્તિઓને મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિત અંબાણી પરિવારના સભ્યોએ પોતે જ ભોજન પીરસ્યું હતું.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ ની ચર્ચા\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nBollywood:- કપૂર પરિવાર માં દેરાણી-જેઠાણી નીતુ અને બબીતા વચ્ચે હંમેશા રહી છે લડાઈ, જાણો શું છે દુશ્મની નું કારણ \nદીકરી આથીયા શેટ્ટી અને કેએલ રાહુલના સબંધને લઈને સુનીલ શેટ્ટીએ કર્યો ખુલાસો, કહ્યું – બંને ગુડ…\nલિવ ઇન રિલેશનશિપ માં રહ્યા પછી ટીવી ના આ સ્ટાર્સે તોડ્યો સંબંધ, મહિનાઓ વિતાવ્યા હતા સાથે\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00192.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/students-demanded-to-cancellation-cbse-12th-examinations-067914.html?ref_source=articlepage-Slot1-12&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T04:38:47Z", "digest": "sha1:SELM4CGWWDTHDLNAEQU3G37Q4W2DWHJR", "length": 13124, "nlines": 171, "source_domain": "gujarati.oneindia.com", "title": "students demanded to cancellation CBSE 12th examinations. વિદ્યાર્થીઓએ CBSE 12ની પરીક્ષાઓ રદ્દ કરવાની માંગ ઉઠાવી - Gujarati Oneindia", "raw_content": "\nજ��ક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nCBSE 10th result 2021: ક્યારે આવશે સીબીએસઇ 10માંના રિઝલ્ટ, બોર્ડ કરી શકે છે તારીખોની જાહેરાત\nCBSE Board Exams 2022: હવે વર્ષમાં 2 વાર લેવાશે પરિક્ષા, ઓછો થશે સિલેબસ, જાણો નવો ફોર્મુલા\n31 જુલાઇ સુધી 12માંનુ પરિણામ જાહેર કરવામાં આવે, રાજ્ય બોર્ડને સુપ્રીમનો આદેશ\nCBSCએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ કેવી રીતે બનશે 12માંનું રિઝલ્ટ, 10માં અને 11માંના રિઝલ્ટ પરથી કરાશે નક્કી\nCBSE Exam ન થવાથી છાત્રો સામે આવી શકે છે મોટી મુસીબત, એડમિશન મળવામાં થઈ શકે છે મુશ્કેલી\nસુપ્રીમ કોર્ટનો આદેશ - 2 સપ્તાહની અંદર 12માંના મૂલ્યાંકનનો માનદંડ તૈયાર કરે CBSE\nજામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n8 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n28 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n2 hrs ago Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nવિદ્યાર્થીઓએ CBSE 12ની પરીક્ષાઓ રદ્દ કરવાની માંગ ઉઠાવી\nકોરોના મહામારીની બીજી લહેરને પગલે CBSE 12માની પરીક્ષા ફરી એકવાર સ્થગિત થતી દેખાઈ રહી છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે મે મહિનામાં પરીક્ષાની નવી તારીખો આવી જશે, પરંતુ હવે કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે 12માની પરીક્ષા જુલાઈ મહિનામાં અથવા તો ઑગસ્ટમાં આયોજિત કરવામાં આવી શકે છે.\nટ્વીટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ\n12મા બોર્ડની પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ પણ સતત પરીક્ષાઓ રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પીએમઓ અને શિક્ષણ મંત્રાલયને આ માંગો સાથે ટ્વીટ કરી રહ્યા છે. આ દરમ્યાન CBSEના એક અધિકારીએ એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા જણાવ્યું કે શિક્ષણ મંત્રાલય જૂન સુધી હાલાત ઠીક થવાનો ઈંતેજાર કરી રહ્યું છે, પરીક્ષા સ્થગિત કરવાને લઈ હજી સુધી નિર્ણય લેવાયો નથી. ઉમ્મીદ છે કે પરીક્ષાઓને લઈ જૂનમાં કોઈ ફેસલો લેવામાં આવી શકશે. જો કે અધિકારીઓએ એવા પણ સંકેત આપ્યા કે જો સ્થિતિ ખર���બ થાય છે તો 10માની જેમ અસેસમેન્ટ પ્લાન પર વિચાર કરવામાં આવી શકે છે, પરંતુ અત્યારે આ વિશે વાત કરવી ઉતાવળું પગલું હશે.\nઅધિકારીઓનું કહેવું છે કે જો પરીક્ષા જુલાઈમાં આયોજિત ના કરી શકાય તો અમે પરીક્ષા આયોજિત કરવામાં વિલંબ ના કરી શકીએ. કેમ કે પરીક્ષાની આખી પ્રક્રિયામાં એક મહિનાથી વધુનો સમય લાગે છે, જેમાં કૉપી ચેક કરવી અને પછી રિઝલ્ટ ઘોષિત કરવાં વગેરે પ્રક્રિયા લાંબી હોય છે.\nCBSEની જેમ પરિક્ષા રદ્દ કરે અન્ય બોર્ડ, અખિલેશ યાદવે કર્યુ ટ્વીટ\nCBSE 12th Exam 2021: CBSEએ 12માંની પરિક્ષા કરી રદ્દ, જાણો કેવી રીતે બનશે રિઝલ્ટ\nCBSE 12 Board Exam 2021: સીબીએસઈ 12માંની પરીક્ષા અંગે આજે નિર્ણય, શિક્ષણ મંત્રી કરી શકે છે મોટુ એલાન\n12માં CBSE બોર્ડની પરીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી, ગુરુવારે લેવાશે અંતિમ નિર્ણય\nCBSE, CISCEની 12માંની પરીક્ષાઓ રદ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી થશે સુનાવણી\nStandard 12th Exam: સીબીએસઈ, આઈસીએસઈનો કેટલાય વિકલ્પો પર વિચાર\nCBSE ધોરણ 12ની પરીક્ષા રદ નહિ થાય, 1 જૂને તારીખનું એલાન થશે\nBoard Exams 2021: ધોરણ 12ના મુખ્ય વિષયોની પરીક્ષા કરાવી શકે છે CBSE\nશિક્ષણ મંત્રીઓની બધા રાજ્યોના શિક્ષણ સચિવો સાથે મહત્વની બેઠક, 12માંની પરીક્ષા વિશે ચર્ચા સંભવ\nCBSEએ જણાવ્યુ કયા આધારે મળશે 10માંના છાત્રોને માર્કસ, જૂનના ત્રીજા સપ્તાહમાં આવી શકે છે પરિણામ\nCBSE Board Exams: કોરોનાના લીધે 10માંની પરિક્ષા રદ્દ, 12માં માટે જારી થશે શિડ્યુલ\nપંજાબ CM અમરિંદર સિંહનો કેન્દ્રનો પત્ર, 10મા, 12મા બોર્ડની પરીક્ષાઓ ટાળવાની માંગ\ncbse exam student સીબીએસઈ વિદ્યાર્થી પરીક્ષા\nરાજ કુંદ્રાએ લૉકડાઉનમાં આપ્યો હતો બિઝનેસ આઈડિયા, કોઈ પણ કામ હોય, 'લોકોના મોબાઈલ પર કરો ફોકસ'\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.airwoods.com/gu/rooftop-air-conditioning/", "date_download": "2021-07-26T05:51:18Z", "digest": "sha1:FFEV3YNBNQXPBGH2RIMMYKSBQANKETTD", "length": 7344, "nlines": 210, "source_domain": "www.airwoods.com", "title": "રૂફટોપ એર કંડિશનિંગ ઉત્પાદકો - ચાઇના રૂફટોપ એર કંડિશનિંગ ફેક્ટરી અને સપ્લાયર્સ", "raw_content": "\nક્લીન રૂમ એર હેન્ડલિંગ યુનિટ\nડીએક્સ એર હેન્ડલિંગ યુનિટ\nફ્રેશ એર હેન્ડલિંગ યુનિટ\nIndustrialદ્યોગિક હવા સંચાલન એકમો\nક્લીન રૂમ એચવીએસી સિસ્ટમ\nહીટ પમ્પ હીટ રીકવરી વે��્ટિલેટર\nક્લીન રૂમ એર હેન્ડલિંગ યુનિટ\nડીએક્સ એર હેન્ડલિંગ યુનિટ\nફ્રેશ એર હેન્ડલિંગ યુનિટ\nIndustrialદ્યોગિક હવા સંચાલન એકમો\nક્લીન રૂમ એચવીએસી સિસ્ટમ\nહીટ પમ્પ હીટ રીકવરી વેન્ટિલેટર\nહોલ્ટોપ મોડ્યુલર એર કૂલ્ડ સી ...\nછત પેકેજ્ડ એર કન્ડિટ ...\nસિંગલ રૂમ વોલ માઉન્ટ ડુ ...\nએરવુડ્સ સીલિંગ એર પ્યુરિફાયર\nસંયુક્ત એર હેન્ડલિંગ એકમો\nછત પેકેજ્ડ એર કન્ડીશનર\nછત પેકેજ્ડ એર કન્ડીશનર ઉદ્યોગ અગ્રણી આર 410 એ સ્ક્રોલ કોમ્પ્રેસરને સ્થિર કામગીરી પ્રદર્શન સાથે અપનાવે છે, પેકેજ યુનિટ વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરી શકાય છે, જેમ કે રેલ્વે ટ્રાન્સપોર્ટેશન, industrialદ્યોગિક પ્લાન્ટ્સ, વગેરે. હોલ્ટોપ રૂફટોપ પેકેજ્ડ એર કન્ડીશનર કોઈપણ સ્થળો માટે તમારી શ્રેષ્ઠ પસંદગી છે જ્યાં આવશ્યક છે. ન્યૂનતમ ઇનડોર અવાજ અને ઓછી ઇન્સ્ટોલેશન કિંમત.\n2007 થી, એરવુડ્સ વિવિધ ઉદ્યોગોને વ્યાપક hvac, ક્લીન રૂમ અને VOC સારવાર ઉકેલો પ્રદાન કરવા માટે સમર્પિત છે. અમારું ઉદ્દેશ energyર્જા કાર્યક્ષમ ઉત્પાદનો, optimપ્ટિમાઇઝ સોલ્યુશન્સ, ખર્ચ-અસરકારક ભાવો અને મહાન સેવાઓ સાથે વિશ્વમાં સારી બિલ્ડિંગ હવાની ગુણવત્તા પહોંચાડવાનું છે.\nરૂમ 2101, હેડક્વાર્ટર સેન્ટર બિલ્ડિંગ નં .25, ટિયન એન હાઇ-ટેક ઇકોલોજીકલ પાર્ક, નંબર 555 પાન્યુ એવ, પાન્યુ ડિસ્ટ્રિક્ટ, ગુઆંગઝો, ચાઇના\n© ક©પિરાઇટ - 2010-2020: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00193.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/08-06-2019/27549", "date_download": "2021-07-26T05:33:31Z", "digest": "sha1:YV6OLWE7DYX6F75D7PG4OB2PLOEA6NSM", "length": 12790, "nlines": 106, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રેખા જ એકમાત્ર મારી સૌથી નજીકની મિત્ર છેઃ મથુરાની કોલેજમાં પ૦ લાખ સાયન્સ લેબ માટે આપ્યા હતાઃ હેમામાલીનીનું ટિવટ", "raw_content": "\nફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રેખા જ એકમાત્ર મારી સૌથી નજીકની મિત્ર છેઃ મથુરાની કોલેજમાં પ૦ લાખ સાયન્સ લેબ માટે આપ્યા હતાઃ હેમામાલીનીનું ટિવટ\nનવી દિલ્હી : 'શોલે' ફિલ્મના સુપ્રસિદ્ધ ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેંગે' મહાનાયક અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર પર ફિલ્માવાયું હતું પરંતુ રિયલ લાઇફમાં આ ગીત હેમા માલિની અને રેખા પર ફીટ થાય છે. મથુરાના સાંસદ હેમા માલિનીએ સ્વીકાર્યુ છે કે અભિનેત્રી રેખા જ્યારે રાજ્યસભા સાંસદ હતા ત્યારે તેમણે પોતાનું સાંસદ ફંડ મથુરામાં એક કોલેજના નિર્માણ મા���ે આપ્યું હતું.\nહેમાએ ગુરૂવારે પોતાના એક ટિવટમાં કહ્યું કે મેં મથુરાના આરસીએ કોલેજમાં પ૦ લાખ રૂપિયા સાયન્સ લેબ માટે આપ્યાં (મારા ગત કાર્યકાળમાં મારી ભલામણ પર મારી હેમાએ ગુરૂવારે પોતાના એક ટિવટમાં કહ્યું કે મેં મથુરાના આરસીએ કોલેજમાંં પ૦ લાખ રૂપિયા સાયન્સ લેબ માટે આપ્યા (મારા ગત કાર્યકાળમાં મારી ભલામણ પર આપ્યા હતાં.) આ પૈસાથી કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સારૂ થશે. અભિનેત્રી રેખા ર૭ એપ્રિલ ર૦૧ર થી ર૬ એપ્રિલ ર૦૧૮ સુધી રાજ્યસભા સાંસદ રહ્યાં.\nરેખાએ પોતાના સાંસદ ફંડના પ કરોડ રૂપિયામાંથી સવા કરોડ રૂપિયા હેમા માલિનીને આપવાનું વચન આપ્યું હતું. જેમાંથી ૬૮.પર લાખ રૂપિયા મથુરાના પ્રોજેકટ માટે અપાયા. પરંતુ ફંડ અટકી જવાના કારણે અધિકારી આ પ્રોજેકટ પર યોગ્ય રિપોર્ટ તૈયાર કરી શકયા નહીં. હવે મથુરાથી ફરી ચુંટાઇ આવેલા સાંસદ હેમા માલિનીએ આ પ્રોજેકટ પર ભાર ભૂકયો છે અને ફંડ પણ ફરીથી જારી કરાવ્યું છે. રેખા અને હમા માલિનીની મિત્રતાની આ વાર્તા પર વિસ્તૃત ચર્ચા 'હેમા માલિનીઃ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ' બાયોગ્રાફીના લેખક રામકમલ મુખર્જીએ કરી છે. તેમણે લખ્યું છે કે ''જ્યારે રેખાએ મથુરાની બે શાળાઓના નવિનીકરણ અંગે વાત કરી તો સંસદમાં હોબાળો મચ્યો હતો. લોકોએ દાવો કર્યો કે રેખા, હેમામાલિની સાથે મિત્રતાના કારણે આવું કરે છે.''\nમુખર્જીએ કહ્યું કે તે સરળ નહતું. હેમા માલિનીની બાયોગ્રાફી મુજબ ''રેખા મરી સહેલી છે, આમ છતાં હું સીધી રીતે ફોન કરી શકતી નહતી. મેં તેમના સેક્રેટરીને''\nમુખર્જીઅ કહ્યું કે તે સરળ નહતું. હેમા, માલિનીની બાયોગ્રાફી મુજબ ''રેખા મારી સહેલી છે, આમ છતાં હું સીધી રીતે ફોન કરી શકતી ન હતી. મેં તેમના સેક્રેટરીને સ્થિતિ અંગે જાણ કરી. ત્યારે રેખાએ રમન ગર્લ્સ ડિગ્રી કોલેજ માટે ૩પ લાખ અને કસ્તુરબા ગાંધી ગર્લ્સ કોલેજ રેિસિડેન્શિયલ સ્કુલ માટે ૧ર લાખ રૂપિયા આપ્યાં''\nરેખા અને હેમા માલિની બંને પોતાના સમયની દિગ્ગજ અભિનેત્રીઓ રહી છે બંનેએ 'ગોરા ઔર કાલા', 'જાન હથેલી પે' અને ર૦૧૦માં આવેલી :ફિલ્મ 'સદીયા'માં કામ કર્યું છે. આ ઉપરાંત બંને દક્ષિણ ભારતથી છે. આમ સ્થિતિ અંગે જાણ કરી. ત્યારે રેખાએ રમત ગર્લ્સ ડિગ્રી કોલેજ માટે૩પ લાખ અને કસ્ુતરબા ગાંધી ગર્લ્સ કોલેજ રેસિડેન્શિયલ સ્કુલ માટે ૧ર લાખ રૂપિયા આપ્યાં''\nરેખા અને હેમા માલિની બંને પોતાના સમયની દિગ્ગજ અભિનેત્રીઓ રહી છે બંનેએ 'ગોરા ���ર કાલા', 'જાન હથેલી પે' અને ર૦૧૦માં આવેલી ફિલ્મ 'સદીયા' માં કામ કર્યું છે આ ઉપરાંત બંને દક્ષિણ ભારતથી છે. આમ જોઇએ તો હેમા અને રેખાની દોસ્તી દાયકા જુની છે. એક ઇન્ટરવ્યુમાં હેમા માલિનીએ કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેખા જ એકમત્ર તેમની સૌથી નજીકની મિત્ર' છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\n૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત access_time 10:39 am IST\nગુજરાતમાં ફરી હજારો વેપારીઓને GSTની નોટીસ access_time 10:39 am IST\nગરીબ પરિવારના ૧૦ બાળકોને નવજીવન access_time 10:38 am IST\nહૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો : કરંટ લાગતા થયું મોત : પરિવારમાં આક્રંદ access_time 10:37 am IST\n૪ પાડોશીઓ ઘરમાં ઘુસ્યા : નાના ભાઈને બંદુક બતાવી ૧૫ વર્ષની બહેનનો ગેંગરેપ કર્યો access_time 10:37 am IST\nગર્ભવતી મહિલાને ખભા પર ઉઠાવીને ૮ કિમી દુર લઈ ગયા ગ્રામજનો access_time 10:36 am IST\nકારગિલમાં સીઝફાયર પૂર્વે ભારતીય દળોને પાકિસ્તાની વિસ્તારોમાં કબ્જાની પરવાનગી મળવી જોઇતી હતી access_time 10:36 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00194.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/bhukamp-mapak-yantr/", "date_download": "2021-07-26T05:34:50Z", "digest": "sha1:ZWUEHJI3EM5QBZIYD3OI2ERHKE724F5A", "length": 11617, "nlines": 78, "source_domain": "4masti.com", "title": "૧૬ વર્ષના બેરોજગાર આ છોકરાએ કરી એવી શોધ કે વૈજ્ઞાનિક પણ થયા આશ્ચર્યચકિત |", "raw_content": "\nHealth ૧૬ વર્ષના બેરોજગાર આ છોકરાએ કરી એવી શોધ કે વૈજ્ઞાનિક પણ થયા...\n૧૬ વર્ષના બેરોજગાર આ છોકરાએ કરી એવી શોધ કે વૈજ્ઞાનિક પણ થયા આશ્ચર્યચકિત\nગોરખપુર…પુત્રના લક્ષ�� પારણામાંથી જ ખબર પડી જાય છે આ કહેવતને ચરિતાર્થ કરી પોતાની પ્રતિભાને સાબિત કરનારા વિકાસ (આ નામ હમણાં બદનામ છે પણ એ વિકાસ ને ને આને કાઈ સંબંધ નથી) નામના સોળ વર્ષના કિશોરે સંત કબીર નગર જીલ્લામાં રહીને એક એવી ભૂકંપ સૂચક મશીનની શોધ કરીને બધાને આશ્ચર્ય માં મૂકી દીધાં. જેની સહાયતાથી દેશના ત્રીસ રાજ્યો સહીત પાડોશી દેશ નેપાળમાં આવતા ભૂકંપની સુચના બરાબર અડધા કલાક પહેલા આપી દેશે.\nગોરખપુર જીલ્લાના સહજનવા ક્ષેત્ર ના તિલૌરા ગામ ના રહેવાસી ૧૬ વર્ષીય દલિત કિશોરે જયારે પોતાના ગામમાં રહીને પોતાની શોધને મૂર્ત રૂપ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાંના લોકોએ તેની મજાક પણ ઉડાવી પરંતુ ધૂનના પાક્કા વિકાસે આ શોધને પૂરી કરવાનું નક્કી કરીને સંત કબીર નગર જિલ્લાના બડગો ગામ તેના મોસાળ આવી ગયો. જ્યાં એક વર્ષ પહેલા જ તેણે એવા એક યંત્ર નું નિર્માણ કરવામાં સફળતા મેળવી કે જેની મદદથી ભૂકંપ ની આહટની સુચના બરોબર અડધા કલાક પહેલા જ મળી જાય છે. મશીનનો સફળ થવાનો દાવો કરતા વિકાસે વર્ષ ૨૦૧૫ માં ૨૪ અને ૨૫ એપ્રિલે આનું સફળ પરીક્ષણ પણ કરી દીધું.\nબધી જાણકારી લખવી અસંભવ છે આ વિડીઓ જુઓ>>\nતાંબુ એલ્યુમિનિયમ કોપર વગેરેની મદદથી તૈયાર કરેલ આ ભૂકંપ સૂચક યંત્રનો ખર્ચ દસ હજાર રૂપિયા જે ખુબ મુશ્કેલી થી તેણે ભેગા કરીને આ મશીન બનાવ્યું, ચુંબકીય બળના પ્રયોગથી ભૂકંપની સ્થિતિ અને સાચી દિશાની જાણકારી મશીનમાં લગાવેલી સોય અને કાચ ના ટુકડા કરે છે, જે ભૂકંપ આવવાના પહેલા જ તૂટી જાય છે અને સોય તે દિશામાં જઈને પડે છે, જે દિશામાં ભૂકંપ આવવાનો હોય છે.\nવીજળીની મદદથી ચાલતું આ મશીન બનાવ્યા પછી વિકાસે ભૂકંપ જેવી આપત્તિ આવ્યા પહેલા લોકોને સાવચેત કરતી મશીનને જયારે વધારે વિકસિત કરવા ઈચ્છ્યું તો આર્થિક મુશ્કેલીઓ તેની સામે મોઢું ખોલીને ઉભી રહી ગઈ, વિકાસને જરૂર છે સરકારી સહાયતાની જે હજી સુધી તેને મળી નથી, સીમિત સંશાધનો થી તૈયાર આ ભૂકંપ સૂચક યંત્ર ને સૌર ઉર્જાથી સંચાલિત કરવા અને ૧૦ કિલોમીટર સુધીની રેન્જ માં ભૂકંપ આવ્યા પહેલા સાયરન નો અવાજ ઉત્પન્ન કરવા માટે આ મશીન ના નિર્માણ માં હજી વધારે ખર્ચ ની જરૂર છે.\nજે ગરીબ વિકાસના હાથની વાત નથી જેના માટે તેણે સરકાર પાસેથી મદદ ની અપેક્ષા રાખી છે. વિકાસ દ્વારા તૈયાર કરેલા ભૂકંપ સૂચક યંત્ર ની વિશેષતા ને ભૌતિક વિજ્ઞાનના એક્ષપર્ટ જિલ્લાના એચ આર ઇન્ટર કોલેજના પ્રવર્તક સંત ��્રિપાઠી નું પણ સમર્થન છે.\nજિલ્લામાં તૈયાર કરેલા આ અદભૂત મશીનની સુચના પર ડી એમ ડોક્ટર સરોજ કુમાર પણ ગદગદ છે જે જાતે ચાલીને મશીન ને જોવા અને માસુમ શોધકર્તા વિકાસને મળવાની વાત કહીને તેને દરેક સંભવ આર્થિક સહાયતા અપાવવા અને વિકાસ દ્વારા તૈયાર કરાયેલ યંત્ર ને રાષ્ટ્રીય ઓળખાણ અપાવવાની વાત કહી છે.(બધા કહી ગયા પણ હજુ સહાય મળી નથી)\nધનની પરેશાની દૂર કરવા માટે ગુરુવારના દિવસે કરો આ 8 કામ, ભગવાન વિષ્ણુ કરશે બેડો પાર\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nનામના પહેલા અક્ષરથી જાણો તમારી કુંડળીમાં કેટલા સંતાનનો યોગ છે\nલગ્ન પછી બાળક થવા ભારતીય પરંપરાનું એક અભિન્ન અંગ છે. લગ્ન પછી બાળક થવું અલગ સ્થિતિ માનવામાં આવે છે. આ દુનિયાનું સૌથી મોટું સુખ...\nશ્રાવણ મહિનામાં ભૂલથી પણ ના ખાશો આ 10 વસ્તુઓ, જાણો ધાર્મિક...\nતે કંપની કે જેણે લોકોને સૌથી પહેલા હજામત કરતા શીખવી, જાણવા...\nપોસ્ટ ઓફિસની આ ધમાકેદાર સ્કીમમાં રૂપિયા થશે ડબલ, 50 હજાર આપસો...\nશિક્ષકની કળાથી ચોંકી ઉઠ્યા લોકો, ચોકના ટુકડા અને માચીસની સળીની અણીએ...\nઆ પ્રાણીઓને ખવડાવો ખાવાનું, ઘરમાં થશે નહિ ધનની ઉણપ, થઇ જશે...\nદુશ્મનોની તમામ ચાલ નિષ્ફળ કરી દેશે હનુમાનજીના આ ઉપાય\nઆ 5 ખૂબ પ્રાચીન શિવમંદિરના દર્શન કરવાથી થાય છે કષ્ટોનું નિવારણ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00195.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/09/gtu-ccc-form-status.html", "date_download": "2021-07-26T04:37:27Z", "digest": "sha1:HHLEX3QRUPEASN4E4KGVUAINIPMDHHNQ", "length": 1858, "nlines": 27, "source_domain": "www.pgondaliya.com", "title": "GTu CCC Form Status - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nGTU CCC ના બધાના ફોર્મના સ્ટેટસ મુકાઇ ગયા છે,ચેક કરી જુઓ,તેમ છતા જો આપનું ફોર્મ Not Found આવે તો\nGTU નો સંપર્ક કરી શકો છો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00195.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/%E0%AA%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AB%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AB%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6/", "date_download": "2021-07-26T05:34:58Z", "digest": "sha1:VNZVJWC7ESU77INUCALBPFEULH4K5PBM", "length": 26474, "nlines": 200, "source_domain": "www.thevenustimes.com", "title": "ઈન્ફિનિક્સ સેલ્ફી- કેન્દ્રિત સ્માર્ટફોન હોટ એસ૩નું નવા અવતારમાં પુનરાગમન | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે ���ક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Uncategorized ઈન્ફિનિક્સ સેલ્ફી- કેન્દ્રિત સ્માર્ટફોન હોટ એસ૩નું નવા અવતારમાં પુનરાગમન\nઈન્ફિનિક્સ સેલ્ફી- કેન્દ્રિત સ્માર્ટફોન હોટ એસ૩નું નવા અવતારમાં પુનરાગમન\nઈન્ફિનિક્સ સેલ્ફી- કેન્દ્રિત સ્માર્ટફોન હોટ એસ૩નું નવા અવતારમાં પુનરાગમનઃ નોચ ડિસ્પ્લે સાથેનો પ્રથમ એઆઈ- સેલ્ફી સ્માર્ટફોન હોટ એસ૩એક્સ રજૂ કર્યો\nહોટ એસ૩એક્સ ૧૦કે શ્રેણીમાં ઉત્તમ છે, જેમાં ૬૨ ઈંચ એચડી + નોચ ડિસ્પ્લે, ગ્લાસ ફિનિશ, ૧૬ એમપી એઆઈ સેલ્ફી, ડ્‌યુઅલ રિયર કેમેરા 3+32 GB અને વ્યાપર ૪૦૦૦mAh છે.\nહોટ એસ૩એક્સ ફિ્‌લપકાર્ટના બિગ દિવાલી સેલ દરમિયાન રૂ. ૯૯૯૯ની કિંમતે વેચાણમાં મુકાશે.\nનવી દિલ્હી, ૨૫મી ઓક્ટોબર, ૨૦૧૮- આ વર્ષના આરંભમાં રજૂ કરવામાં આવેલા હોટ એસ૩ની સફળતાથી પ્રેરિત ટ્રાન્શિયન હોલ્ડિંગ્સનની પ્રીમિયમ ઓનલાઈન- પ્રેરિત સ્માર્ટફોન બ્રાન્ડ ઈન્ફિનિક્સે મિડ- બજેટ સેગમેન્ટમાં તેની સેલ્ફી કેન્દ્રિત હોટ્‌સ સિરીઝમાં વધુ એક અજાયબીના રૂપમાં હોટ એસ૩એક્સનો ઉમેરો કર્યો છે. આ નવો રજૂ કરવામાં આવેલો સ્માર્ટફોન ખાસ ફિ્‌લપકાર્ટ પર ૧લી નવે.થી ૫મી નવે. ૨૦૧૮ સુધી ત્રણ સુંદર રંગ આઈસ બ્લુ, સેન્ડસ્ટોન બ્લેક અને ટ્રેડવિંડ્‌સ ગ્રેમાં બિગ દિવાલી સેલ દરમિયાન મળી શકશે.\nઈન્ફિનિક્સ ભાવિ તૈયાર ઉપકરણો બનાવવામાં અને ઉપભોક્તાઓને અત્યંત સ્પર્ધાત્મક કિંમતે બેસ્ટ સ્માર્ટફોન અનુભવ સાથે સશક્ત બનાવવાનો મોરચે હંમેશાં એક પગલું આગળ રહેવા માટે ઓળખાય છે. હોટ એસ સિરીઝની તેની મુખ્ય ખૂબી અધોરેખિત કરતાં એસ૩એક્સે વ્યાપક બેટરી અને એસ્થેટિક સ્વરૂપ સાથે એલઆઈ અભિમુખ આધુનિક સેલ્ફી કેમેરા ટેકનોલોજીઓને જોડી છે. ઉત્કૃષ્ટ ૧૬ એમપી એઆઈ સેલ્ફી કેમેરા ��ાથે સમૃદ્ધ હોટ એસ૩એક્સ સાથે કંપની નોટ ડિસ્પ્લેની હરોળમાં આવી ગઈ છે. તેના પુરોગામીથી વિપરીત હોટ એસ૩એક્સમાં ૬.૨” HD+ ડિસ્પ્લે ઉપરાંત નોચ સાથે ૧૯ઃ૯ એસ્પેક્ટ રેશિયો, 13MP+2MP ડ્‌યુઅલ AI રિયર કેમેરા અને વ્યાપક ૪૦૦૦mAh બેટરીનો સમાવેશ થાય છે.\nઈન્ફિનિક્સ ઈન્ડિયાના સીઈઓ શ્રી અનીશ કપૂરે જણાવ્યું હતું કે અમે હોટ એસ૩ના લોન્ચ સાથે ધામધૂમથી ૨૦૧૮માં શુભારંભ કર્યો હતો. તે સ્માર્ટફોનને ગ્રાહકો પાસેથી અત્યંત ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને અમારી બ્લોકબસ્ટર પ્રોડક્ટ્‌સમાંથી એક બની છે. ગ્રાહક અનુભવ સુધારવાના લક્ષ્ય સાથે અને નોચની રમતને નવી ઊંચાઈએ લઈ જવા માટે અમે આજે સિરીઝમાં વધુ મોટો, બહેતર અને સ્માર્ટ વર્ઝન લાવ્યા છીએ. હોટ એસ૩એક્સ લાર્જ ૪-ઈન-૧ પિક્સેલ ટેકનોલોજીઝ સાથે ૧૬ એમપી એઆઈ પાવર્ડ સેલ્ફી કેમેરા સાથે બેસ્ટ સેલ્ફી કેમેરાનો વારસો આગળ ધપાવે છે. અન્ય મુખ્ય સુધારણાઓમાં બહેતર ગ્લાસ બેક ડિઝાઈન અને ૬.૨” HD+ સ્ક્રીન સુપર ફુલ વ્યુ નોચ ડિસ્પ્લે સાથે ૧૩+૨ ડ્‌યુઅલ રિયર કેમેરા છે, જે સબ ૧૦કે શ્રેણીમાં બેસ્ટ સેલ્ફી- કેન્દ્રિત ઓલ- રાઉન્ડર ફોનમાંથી એક બને છે. અમને તેના પુરોગામી જેવો જ પ્રેમ તેને મળશે એ બાબતે હકારાત્મક છીએ, જેને લઈ દેશની દિવાળીની ઉજવણીનો ઈન્ફિનિક્સ પણ ભાગ બનશે.\nફિ્‌લપકાર્ટ પર હોટ એસ૩ક્સના લોન્ચની ઉજવણી કરતાં ફિ્‌લપકાર્ટ ખાતે મોબાઈલ્સના સિનિયર ડાયરેક્ટર શ્રી અય્યપ્પન રાજાગોપાલે જણાવ્યું હતું કે ઈન્ફિનિક્સ હંમેશાં એફોર્ડેબલ કિંમતે નવી સ્માર્ટફોન ટેકનોલોજી લાવી છે. અમને ઈન્ફિનિક્સ સાથે અમારી બ્રાન્ડ એક્સક્લુઝિવ ભાગીદારીનો ભાગ તરીકે સફળ ફ્રેન્ચાઈઝ- હોટ સિરીઝની નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં ભારે રોમાંચની લાગણી થઈ રહી છે. અમને વિશ્વાસ છે કે આ નવી ઓફર અમારા ગ્રાહકો સાથે ઉત્તમ રીતે સુમેળ સાધશે.\nઈન્ફિનિક્સ હોટ એસ૩એક્સને ઈચ્છનીય સ્માર્ટફોન બનાવતી વિશિષ્ટતાઓઃ\nએઆઈ સેલ્ફી કેમેરા સાથે સ્પોટલાઈટમાં રહો\nજો તમને સેલ્ફીઝનો શોખ હોય તો તમારે આ ગેજેટ વસાવવું જ જોઈએ. હોટ એસ૩એક્સમાં ૧૬ એમપી એઆઈ સેલ્ફી કેમેરા છે, જે f/2.0 એપર્ચર, ફ્રન્ટ ફ્‌લેશ અને ૪-ઈન-૧ બિગ પિક્સેલ્સ સાથે ઓછા પ્રકાશમાં પણ અદભુત સેલ્ફીઝ મઢી લે છે. તેની ૪-ઈન-૧ પિક્સેલ ટેકનોલોજી એક પિક્સેલમાં ૪ પિક્સેલને વિલીન કરે છે, જેથી તમે ગમે તેવાં દશ્યમાં હોય કે પ્રકાશની સ્થિતિમાં હોય તો પણ ઉત્તમ ગુણવત્તાની સ���લ્ફીઝ માટે વધુ પ્રકાશને મઢી લેવામાં મદદ કરે છે. ઉપરાંત આ ડિવાઈસ એઆઈ બ્યુટી અલ્ગોરીધમ સાથે આવે છે, જે વધુ બારીકાઈ અને સુંદર સેલ્ફી નિર્માણ કરવા માટે ૨૫૫ ફેશિયલ પોઈન્ટ્‌સ સુધી સ્કેન કરી શકે છે. તે એઆઈ બોકેહ મોડ સાથે પણ આવે છે, જે સબ્જેક્ટને નિખારતાં પાર્શ્વભૂમિને ઝાંખી કરી દે છે.\nસુંદર પોર્ટ્રેઈટ્‌સ મઢી લો\nએસ૩એક્સ તમારી ફોટોગ્રાફીમાં ઊંડાણ લાવવા માટે 13MP f2 પ્રાઈમરી કેમેરા અને 2MP સેકંડરી કેમેરાના ડ્‌યુઅલ રિયર સેટ-અપ ઈન્ટીગ્રેશન સાથે આવે છે. ફેઝ ડિટેકશન ઓટો ફોકસ અને ડ્‌યુઅલ એલઈડી સોફ્‌ટલાઈટ સાથે તે અંધારામાં પણ તમારી સુંદર ચમકને જાળવી રાખે છે. તેનું એઆઈ પોર્ટ્રેઈટ મોડ પિક્સેલથી પિક્સેલનું માપન કરે છે, સબ્જેક્ટને ઓળખે છે અને ફોરગ્રાઉન્ડમાં લાવે છે અને બાકી બધું ઝાંખું કરી દે છે. ઊંડાણભર્યા ર્લનિંગ અલ્ગોરીધમ પ આધારિત એઆઈ ઓટો સીન ડિટેકશન (એએસડી) સાથે તે બધા પ્રકારની પ્રકાશની સ્થિતિઓને શોધે છે અને આપોઆપ બ્રાઈટનેસ અને કોન્ટ્રાસ્ટ રેશિયો સમાયોજિત કરીને કોઈ પણ બહારી વાતાવરણમાં ઉત્તમ ઈમેજ આઉટપુટ આપે છે.\nઆકર્ષક વિઝ્યુઅલ અનુભવ જુઓ\nવિડિયો સ્ટ્રીમિંગ ૬.૨ ઈંચ સ્ક્રીન અને ૧૯ઃ૯નોચ ડિસ્પ્લે સાથે ઈન્ફિનિક્સ હોટ એસએક્સ૩ પર આનંદિત અનુભવ બની જાય છે. ૧૫૦૦*૭૨૦પિકસેલ્સના HD+ રિઝોલ્યુશન સાથે સમૃદ્ધ, ૫૦૦ નિટ્‌સ બ્રાઈટનેસ અને ૮૬%સ્ક્રીનથી બોડી રેશિયો સાથે તે વધુ સ્ક્રીન જગ્યા આપે છે, જેને લઈ ઉપભોક્તાઓ વધુ જોઈ શકે છે. લેન્ડસ્કેપ મોડમાં મુવીઝ, ટીવી શોઝ અને ગેમ્સ જોવાનું વધુ મનોરંજક બની જાય છે. ટૂંકમાં પ્રોની જેમ હાલતાચાલતા મલ્ટી- ટાસ્ક કરે છે.\nસુંદર ડિઝાઈન સાથે સમૃદ્ધ\nએસ૩એક્સમાં મહત્તમ બોડી આર્ક કર્વેચર, ખૂણાઓમાં ફ્‌લુઈડિક ડિઝાઈન અને પાછળ મિરર ગ્લાસ ફિનિશ સાથે પ્રીમિયમ સ્ટાઈલિશ ડિઝાઈન છે, જે તેને રુઆબ છાંટવા માટે પરફેક્ટ ડિવાઈસ બનાવે છે. ઈનસેલ અને બારીકાઈથી ઘડેલા 2.5D ગ્લાસ એકબીજાને એવા ઉત્તમ રીતે સમાવી લે છે કે હોટ એસ૩એક્સ વધુ આધુનિક મોનોલિથિક અહેસાસ આપે છે. આ સ્માર્ટફોન ફક્ત ૧૫૦ ગ્રામ સાથે વજનમાં હલકો છે અને હાથોમાં એકદમ અનુકૂળ લાગે છે. એક્સ૩એક્સ ૩ અદભુત રંગોમાં મળી શકશે, જેમાં આઈસ બ્લુ, સેન્ડસ્ટોન બ્લેક અને ટ્રેડવિંડ્‌સ ગ્રેનો સમાવેશ થાય છે.\nસંપૂર્ણ ચાર્જ કર્યા પછી ઉપભોક્તાઓ વ્યાપક 4000mAh બેટરી સાથે એક ચાર્જમાં ૨ દિવસ બેટરી આયુષ્ય માણી શકે છે, જે ૪��ી ટોક- ટાઈમના ૨૩ કલાક, વિડિયો પ્લેબેકના ૯ કલાક અને ઓડિયો પ્લેબેકના ૧૫ કલાક આપે છે.\nક્વેલ્કોમ સ્નેપડ્રેગન ૪૩૦, ૬૪ બિટ ઓક્ટા- કોર પ્રોસેસર અને એડ્રેનો 505 GPU સાથે સમૃદ્ધ હોટ એસ૩એક્સ કોઈ પણ લેગ વિના કાર્યક્ષમ રીતે બેરોકટોક કામગીરી આપે છે. સ્માર્ટફોન 3GB RAM અને 32GB ય્મ્સ્ટોરેજ સાથે આવે છે, જે તમને આકર્ષક ૬.૨” HD+ સ્ક્રીન પર મલ્ટી- ટાસ્કિંગના લાભો આપે છે. તે ૩-ઈન-૧ મલ્ટી કાર્ડ સ્લોટ સાથે પણ આવે છે, જ્યાં તમે સમર્પિત માઈક્રોએસડી કાર્ડ સાથે ડ્‌યુઅલ નેનો સિમ પણ નાખી શકો છો.\nઉપરાંત સુપરફાસ્ટ ફિંગરપ્રિંટ સેન્સર અને આધુનિક ઈન્ટીગ્રેટેડ ફેસ અનલોક પણ છે, જે તમારા સ્માર્ટફોનની સલામતી ઓર વધારે છે, જે ફોનને ફક્ત ૦.૩ સેકંડ્‌સમાં અનલોક કરે છે. તે નવી એન્ડ્રોઈડ ઓરિયો ૮.૧ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પાવર્ડ XOS ૩.૩ સાથે આસાન અને ઝડપી સોફ્‌ટવેર અનુભવ પણ પ્રદાન કરે છે.\nPrevious articleએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nNext articleશરદ પુનમના ગરબા: ગરબામાં સજી ધજીને ગરબે ઘુમતી ગરવી ગુજરાતણોએ આ પર્વને ચાર ચાંદ લગાવી દીધા\nઅમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં હવે એકપણ વેન્ટિલેટર કે ઓક્સિજન બેડ ખાલી નથી\nમાસ્ક-ડિસ્ટન્સિંગનું પાલન થાય તો સંક્રમણનો પ્રકોપ 3 સપ્તાહમાં ઓછો થઈ જાય: ડૉ. ગુલેરિયા\n32 શહેરની 300થી વધુ કોલેજો રેડ બુલ કેમ્પસ ક્રિકેટ 2021ની નેશનલ ચેમ્પિયનશિપ માટે સ્પર્ધા\nલગ્નપ્રસંગમાંથી પરત ફરતા પરિવારની ગાડીને ટ્રકે ટક્કર મારી, 4 સભ્યોના મોત\nમુંબઈ: ડાન્સ કરતા-કરતા ૧૨ વર્ષની બાળકીનું સ્ટેજ પર મોત\nઆરબીઆઈ એનપીએ પર ૨૩ મે પહેલા નવી ગાઈડલાઈન્સ બહાર પાડે તેવી...\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nહિંદુસ્તાન ઝિંકે ગુજરાતમાં વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું\nનારાયણ સાંઈને કડક સુરક્ષા વચ્ચે મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં...\nકોરોના બાદ કોલેરાનો કહેર: તંત્ર કહે છે પાણી ઉકાળીને પીવો પણ...\nકલમ 377 અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બંધારણીય બેંચે કહ્યું- સમલૈંગિકતા...\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\n૨૬મી ઓક્ટોબર ના રોજ વિશાળ જ્વાળામુખી ફાટી શકે છેઃ તથાગત કશ્યપ\nઅમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં હવે એકપણ વેન્ટિલેટર કે ઓક્સિજન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00195.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/article/%E0%AA%A4%E0%AA%A1%E0%AA%AC%E0%AB%82%E0%AA%9A%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%A6%E0%AB%87%E0%AA%96%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%87%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3/5fd367e764ea5fe3bdad6bca?language=gu", "date_download": "2021-07-26T05:48:09Z", "digest": "sha1:QSATWDOFZS2JN63AWEDU7I4DXPX5IUAR", "length": 5160, "nlines": 65, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- તડબૂચમાં પાન ઉપર સર્પાકાર લીટા દેખાય છે? તો જાણો તેનું કારણ ! - એગ્રોસ્ટાર", "raw_content": "\nએગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nતડબૂચમાં પાન ઉપર સર્પાકાર લીટા દેખાય છે તો જાણો તેનું કારણ \nઈયળ પાનના બે પડ વચ્ચે રહી સર્પાકારે લીલો ભાગ ખાય છે. ઉપદ્રવથી પાન સુકાઇ જાય છે. છોડ નાનો હોય ત્યારે નુકસાન વધુ થઇ શકે છે. આણંદ કૃષિ યુનિ.ની ભલામણ અનુંસાર ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે પ્રથમ છંટકાવ વાવણી પછી ૪૦ દિવસે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસે કરવો. છેલ્લા છંટકાવ અને ઉતાર વચ્ચે ઓછામાં ઓછો ૫ દિવસનો ગાળો રાખવો. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile\nતરબૂચપાક સંરક્ષણએગ્રી ડૉક્ટર સલાહકૃષિ જ્ઞાન\nતરબૂચસ્માર્ટ ખેતીતકનીકપ્રગતિશીલ ખેતીપિયતકૃષિ જ્ઞાન\nટેક્નોલોજી સંગ ખેડૂત ને મળી રહી છે ખેતીમાંથી સારી આવક \nભોજાબેડી, ગઢકડા, નાના ખડબા અને બાઘલા ગામના ૨૫ ખેડૂતો ૩૨૪ વીઘામાં કરે છે સમૂહ ખેતી.સરકારની વિવિધ યોજનાઓના લાભ સાથે બાગાયતી પાકોની ખેતી થકી મેળવે છે પ્રતિ વીઘા ૫૦ હજારનો...\nસ્માર્ટ ખેતી | ઝી ન્યુઝ\n મળી રહી છે હજારો ની સહાય \n હવે ખેડૂતો ને મળશે પરિવહન યોજના અંતર્ગત હજારો ની સહાય. કોઈ ખેડૂત ને માલ પરિવહન કરવા માટે ખેતીવાડી દ્વારા માન્ય ચાર પૈડાં વાળા વાહન જે 600 કિલો થી 1500 કિલો...\nયોજના અને સબસીડી | NAKUM ASHOK\nવેલાવાળા શાકભાજીમાં ફળ માખીનું નિયંત્રણ \n👉 ઉનાળા દરમ્યાન ખેડૂતો પરવળ, કારેલા, ટીંડોરા, તરબૂચ, ટેટી જેવા શાકભાજી અને ફળ પાકો કરતા હોય છે. આવા પ્રકારના શાકભાજી મુખ્યત્વે ફળ માખી વધારે પડતી નુકસાન કરતી હોય છે....\nએગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Print_news/27-11-2020/34982", "date_download": "2021-07-26T06:07:14Z", "digest": "sha1:YGMDACPF6VFGQZ5PYCRDH3AVFAIW4PAP", "length": 3573, "nlines": 11, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ જગત", "raw_content": "\nતા. ૨૭ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક સુદ – ૧૨ શુક્રવાર\nબોલિવૂડમાં અભિનેતા સલમાન ખાને રાધેને ઓટીટી પર રજૂ કરવાની ઓફર ઠુકરાવી\nથિયેટરોના હિતમાં સ્ટાર અભિનેતાનો નિર્ણય : કોરોનાના નાજુક સમયમાં બોલિવૂડ ટકવા ઝઝૂમી રહ્યું છે ત્યારે અનેક ફિલ્મમેકર્સ ઓટીટી પ્લેટફોર્મ તરફ વળ્યા છે\nમુંબઈ, તા. ૨૭ : બોલિવૂડમાં અભિનેતા સલમાન ખાનને દિલદાર વ્યક્તિ માનવામાં આવે છે. આ ઉપરાંત સલમાન ક્યારે શું કરે તે કહેવું પણ મુશ્કેલ હોય છે. સલમાનની ફિલ્મો ટંકશાળ પાડતી હોય છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાન ખાને ૨૫૦ કરોડની ઓફર જ ઠુકરાવી દીધી હતી.\nકોરોના મહામારીના કારણે અનેક ફિલ્મની રિલીઝ અટકી પડી છે. જેનો વચલો રસ્તો કાઢી ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવામાં આવી રહી છે. બોલિવૂડના તમામ પ્રોડ્યુસર ઓટીટી પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે. તો બીજી તરફ થિયેટરના માલિકો આંસુ વહાવી રહ્યા છે. પણ તેમને સાંત્વના આપનારું કોઈ નથી.\nકેમ કે, સિંગલ સ્ક્રીનના માલિકોને સૌથી વધારે કમાણી સલમાન ખાનની ફિલ્મોથી થતી હોય છે. માટે રાધે ફિલ્મની સૌથી વધુ તો આ લોકો રાહ જોઈ રહ્યા છે. રાધે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે તેવી અટકળે ધમાલ મચાવી દીધી હતી. આ માટે સલમાન ખાનને ૨૫૦ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ એવી જંગી ઓફર છે જેનાથી કોઇ પણ વિચલીત થઈ જાય.\nજોકે સલમાન ખાને એક મિનિટમાં જ આ ઓફર નકારી કાઢી અને તેને ફગાવીને કહી દીધું કે રાધે ફિલ્મ માત્ર સિનેમાઘરમાં જ રિલીઝ કરાશે. ડાયરેક્ટર પ્રભુદેવા પણ સલમાનખાન સાથે સહમત છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2019/03/2019-exam-ayojan-file-pdf-result-sheet.html", "date_download": "2021-07-26T03:42:06Z", "digest": "sha1:UOB3N6XYANCIDS3VZTAZZXZLXEJTR56J", "length": 2108, "nlines": 25, "source_domain": "www.pgondaliya.com", "title": "પરીક્ષા આયોજન ફાઇલ 2019 | Exam ayojan file PDF + Result Sheet - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષ���ો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nપ્રાથમિક શિક્ષણમાં આવનારી વાર્ષિક પરીક્ષામાં ઉપયોગી ફાઈલ અહીં મુકવામાં આવી છે. જે સૌ શિક્ષકમિત્રોને ઉપયોગી બનશે\nવાર્ષિક પરીક્ષા નવું ટાઈમટેબલ ડાઉનલોડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00196.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://4masti.com/mahilao-ni-nabadai-dur-karva/", "date_download": "2021-07-26T04:16:32Z", "digest": "sha1:S73WXGVLUTA6BAQEU4UKSP4DP2MQ4DKZ", "length": 13290, "nlines": 90, "source_domain": "4masti.com", "title": "મહિલાઓની દરેક જાતની નબળાઈ દુર કરે અને સુડોળ બનાવશે આ નુસખો ક્લિક કરી જાણી લો |", "raw_content": "\nHealth મહિલાઓની દરેક જાતની નબળાઈ દુર કરે અને સુડોળ બનાવશે આ નુસખો ક્લિક...\nમહિલાઓની દરેક જાતની નબળાઈ દુર કરે અને સુડોળ બનાવશે આ નુસખો ક્લિક કરી જાણી લો\nએક એવો આયુર્વેદ નુસખો જે મહિલાઓની દરેક જાતની નબળાઈને દુર કરે છે તે મહિલાઓને સુડોળ બનાવશે અને નબળાઈ દુર કરશે.\nમહિલાઓ સ્વભાવથી ખુબ જ ભાવુક હોય છે. કહેવામાં આવે છે મમતા, પ્રેમ, દયા અને સેવા આ બધા ગુણ તેમાં જન્મથી જ હોય છે, તેથી તે લગ્નના બંધનમાં બંધાઈ ગયા પછી પારકા ઘરને પોતાનું બનાવીને દિવસ રાત તેની સેવામાં લગાડી દે છે. તેવામાં મોટાભાગની મહિલાઓ પોતાની ઉપર ધ્યાન નથી આપી શકતી. ધ્યાન ન આપવાને લીધે ઘણી વખત પોતાની બીમારીઓને છુપાવી રાખે છે.\nઆવી રીતે અંદર ને અંદર તે નબળી થતી જાય છે. શ્વેત રક્ત પ્રદર, રક્ત પ્રદર, માસિક ધર્મની અનિયમિતતા, નબળાઈ દુબળાપણું, માથાનો દુખાઓ વગેરે. આ બધી બીમારીઓ શરીરને સ્વસ્થ અને સુડોળ નથી રહેવા દેતી. તેથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવો આયુર્વેદિક નુસખો જે મહિલાઓની દરેક જાતની નબળાઈને દુર કરે છે.\nઆ નુસખા ને તમે ઘરે બનાવી શકો છો કે પછી છેલ્લે નામ આપ્યું છે એ આયુર્વેદિક સ્ટોર માં મળતી દવા પણ લઇ શકો છો.\n* સ્વર્ણ ભસ્મ કે વરખ 10 ગ્રામ,\n* મોતી પીષ્ટિ 20 ગ્રામ,\n* શુદ્ધ હિંગુલ 30 ગ્રામ,\n* સફેદ મરચું 40 ગ્રામ,\n* શુદ્ધ ખર્પર 80 ગ્રામ.\n* ગાયના દૂધનું માખણ 25 ગ્રામ\n* થોડો લીંબુનો રસ\nપહેલા સ્વર્ણ ભસ્મ કે વરખ અને હિંગુલ ને ભેળવીને એક રસ કરી લો. પછી થોડું પ્રવાહી ભેળવીને માખણ સાથે વાટો. પછી લીંબુનો રસ કપડાને ચાર પડ વાળું કરીને ગ���ળી લો અને તેમાં ભેળવીને ચિકાસ દુર થાય ત્યાં સુધી વાટતા રહેવું . આઠ દસ દિવસ સુધી વાટવું જોઈએ. પછી તેની એક એક રત્તી ભાર ની ગોળીઓ બનાવો.\nસેવન કરવાની રીત :\n1 કે 2 ગોળી સવાર સાંજ એક ચમચી ચવનપ્રાસ સાથે સેવન કરો. આ દવાની સેવન કરવાથી મહિલાઓને પ્રદર રોગ, શરીર ધોવાવું, અને નબળાઈ વગેરેથી છુટકારો મળશે અને શરીર સ્વસ્થ અને સુડોળ બને છે.\nઆ દવા “સ્વર્ણ માલિની” વસંત ના નામે બજારમાં પણ મળે છે. તેના સેવનથી શરીર તાકાતવાન બને છે. શરીરના દરેક અંગોને શક્તિ મળે છે.\nમિત્રો માતાઓ – બહેનો ને માસિક ધર્મ (Periods) ને લગતી સમસ્યાઓ હોવું સામાન્ય વાત છે હમેશા માહવારીની અનિયમિતતા થઇ જાય છે, એટલે કે ઘણી વાર રક્તસ્ત્રાવ ખુબ વધુ થઈ જાય છે અને ઘણી વાર શું થાય છે બિલકુલ થતું જ નથી. અને ક્યારે ક્યારે તો એવું થાય છે 2-૩ દિવસ થવું જોઈએ પણ એક દિવસ જ થાય છે, અને ઘણીવાર 15 દિવસમાં ફરી વાર આવે છે. અને ઘણી વાર બે મહિના સુધી નથી આવતું.\nતો મિત્રો માસિક ધર્મ ચક્રની અનિયમિતતા ની જેટલી બધી સમસ્યાઓ છે તેની આપડા આયુર્વેદમાં ખુબ જ સારી અને લાભદાયક ઔષધી છે તે આસોપાલવ ના ઝાડ ના પાંદડાની ચટણી. હા એક વાત યાદ રાખો આસોપાલવ નું ઝાડ બે જાતના છે એક તો સીધું છે બિલકુલ લાંબુ મોટા ભાગે લોકો તેને જ આસોપાલવ સમજે છે, પણ તે નથી એક બીજું હોય છે પૂરું ગોળ હોય છે અને ફેલાયેલું હોય છે તે સાચું આસોપાલવ નું ઝાડ છે જેના છાયામાં માતા સીતા રહ્યા હતા.\nવધુ માહિતી માટે ક્લિક કરો >>> મહિલાઓ ને Periods માં થતી સમસ્યાઓ નો ઘરેલું આયુર્વેદિક ઉપચાર, માતાઓ અને બહેનો જરૂર વાંચજો\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટ���મેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nશું તમે પણ ઘરમાં રાખો છો શિવલિંગ તો આ વાતોનું રાખો...\nદેવોના દેવ કહેવાતા શિવજીની પૂજાથી વ્યક્તિને પોતાના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે, ભક્ત ભગવાન શિવજીની શિવલિંગ તરીકે પૂજા કરે છે, શિવ પુરાણ મુજબ...\nઆ ૬ રાશીઓનું જાગી ઉઠશે સુતેલુ નસીબ, કુબેર દેવતા કરશે માલામાલ,...\nમહિનાના છેલ્લા અઠવાડિયામાં હિતકારી ગ્રહ આ 6 રાશિઓને આપશે મોટી ભેટ,...\nઅક્કલગરો એકમાત્ર એવી ઔષધી છે જેનાથી તોતડાપણું અને મીર્ગી જેવા રોગ...\nMS Dhoni ની આ ખાસિયતે એને ખિસ્સાકાતરું બનાવી દીધો, જાણીને દંગ...\nઆજના સમયે આ છે ભારતનો સૌથી બેસ્ટ બિઝનેશ\nઓનલાઈન અને બેન્કિંગ ફ્રોડથી બચાવો પોતાની મહેનતની કમાણીને, વાંચો 6 સરળ...\nજાણો રોજ બે ચમચી ગુલકંદ નું સેવન કરવાથી આપણે કેટલી બીમારીઓથી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00197.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/tag/rokan-tips-in-share-market/", "date_download": "2021-07-26T04:36:22Z", "digest": "sha1:KWPOGJVEOZLW6PUZVOFBJ2LXHMSPIHMI", "length": 3136, "nlines": 87, "source_domain": "www.royalgujju.com", "title": "rokan tips in share market | Gujarati Samachar, Latest Breaking Gujarati News on India...", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે ���ાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00198.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/sports/india-breaks-embarrassing-record-all-out-for-36/", "date_download": "2021-07-26T05:06:29Z", "digest": "sha1:2EPFZ7SSDO673NPFJV7UKMQTPT7G5T74", "length": 10878, "nlines": 182, "source_domain": "chitralekha.com", "title": "ભારતે પોતાનો શરમજનક રેકોર્ડ તોડ્યોઃ 36 રનમાં ઓલઆઉટ | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News Sports ભારતે પોતાનો શરમજનક રેકોર્ડ તોડ્યોઃ 36 રનમાં ઓલઆઉટ\nભારતે પોતાનો શરમજનક રેકોર્ડ તોડ્યોઃ 36 રનમાં ઓલઆઉટ\nએડિલેડઃ એડિલેડમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને મહેમાન ભારતથી જીતવા માટે માત્ર 90 રનની જરૂર છે. ભારતીય ટીમે ટેસ્ટમાં ન્યૂનતમ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં ભારતીય ટીમે 46 વર્ષ પહેલાં સૌથી ઓછો સ્કોર 42 બનાવ્યો હતો. એ ઇગ્લેન્ડની સામે લોર્ડ્સમાં 1974માં બનાવ્યો હતો. હાલત એટલી ખરાબ હતી કે કોઈ પણ બેટ્સમેન દ્વિઅંકીનો આંકડો પણ પાર નહોતો કરી શક્યો. સૌથી વધુ 9 રન મયંક અગ્રવાલના રહ્યા હતા.\nટેસ્ટ ટીમના ત્રીજા દિવસે સવારે બુમરાહની વિકેટ પડ્યા પછી સતત વિકેટો પડતી રહી અને છેલ્લે ઇજાગ્રસ્ત ��ેટ્સમેન મોહમ્મદ શમી આઉટ થવા સુધી બીજી ઇનિંગ્ઝમાં માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે પહેલી ઇનિંગ્સમાં 53 રનની લીડ સાથે ભારતે કુલ 89 રનની લીડ મેળવી હતી. જેથી હવે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 90 રનની જરૂર છે. બીજા દિવસે પેટ કમિંસે ભારતીય બેટસમેનોની પાંચ વિકેટો લીધી હતી. એની આગળ ભારતીય બેટ્સમેનોએ સરન્ડર કરી દીધું હતું.\nભારતે પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં કુલ 244 રન બનાવ્યા હતા. એ પછી ભારતે ઓસ્ટ્રેલિયીને 191 રન સુધી સીમિત રાખ્યું હતું, જેમાં અશ્વિને ચાર વિકેટ મેળવી હતી. ભારતે પહેલી ઇનિંગ્સમાં 53 રનની લીડ મેળવી હતી, પરતું ભારત બીજી ઇનિંગ્સમાં માત્ર 36 રનમાં ખખડી ગયું હતું. હવે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 90 રનની જરૂર છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ લંચ સુધી 15 રન બનાવી લીધા હતા અને હવે મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને માત્ર 75 રનની જરૂર છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleકોરોનાના કેસોની સંખ્યા 1 કરોડને પાર\nNext articleગુજરાત, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીઃ નલિયામાં 3.8 ડિગ્રી\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nટોક્યો ઓલિમ્પિક્સ બેડમિન્ટનઃ સિંધુની વિજયી શરૂઆત\nઓલિમ્પિક 2020: મીરાબાઈ ચાનુને વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2016/07/15-august-special-songdancespeech.html", "date_download": "2021-07-26T04:55:17Z", "digest": "sha1:CFGLBTBH3XTRMOIU7VAMNNKIXUNU5CM7", "length": 5866, "nlines": 84, "source_domain": "www.pgondaliya.com", "title": "15 August Special Song/Dance/Speech Collection - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nશાળામાં ૧૫મી ઓગષ્ટ્ના દિવસે વિદ્યાર્થીઓ પાસે કરાવી શકાય તેવા નાટક અને ડાન્સના વિડ્યો અને Mp3 ગીત અહીં મુકવામાં આવ્યા છે,જે આશા છે ઉપયોગી બનશે.\nરાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો ડાઉનલોડ કરો.\nરાષ્ટ્રધ્વજ પરિચય અને ઇતિહાસ\nઉપયોગી ગીત Mp 3 Song\nVande MAtaram : વંદે માતરમ - (લતા મંગેશકર )\nZanda Uncha Rahe : ઝંડા ઊંચા રહે હમારા\nManushya tu bada : મનુષ્ય તુ બડા મહાન હૈ\nનાટકની સ્પીચ : PDF\n૭ નાટકનું કલેક્શન ડાઉનલોડ\n૧૩ નાટકનું કલેક્શન ડાઉનલોડ\n૭ નાટકનું કલેક્શન-નીલમબેન દોશી\nSwagat hai aapka :સ્વાગત હૈ આપકા યહાં\nshubh Swagatam : સ્વાગતમ શુભ સ્વાગતમ .\nYe Aangan ye :યે આંગન યે દ્વારે\nરાધા ઢુંઢ રહી,કિસીને મેરા શ્યામ દેખા - ડાંસ વિડયો\nSabse Pahle સબસે પહલે લુંગા મમ્મી ડેડી કા નામ - Dance Video\nClick Here : ૨૦ ડાન્સ વિડ્યો અને ૭ અભિનય વિડ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2019/04/100.html", "date_download": "2021-07-26T04:39:02Z", "digest": "sha1:4T5DUSN5E3WDG6HBBW3SBCFBERI5TWI7", "length": 3044, "nlines": 26, "source_domain": "www.pgondaliya.com", "title": "રોજિંદા વ્યવહારમાં બોલી શકાય એવા સંસ્કૃતમાં 100 વાક્યો | - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nUncategories રોજિંદા વ્યવહારમાં બોલી શકાય એવા સંસ્કૃતમાં 100 વાક્યો |\nરોજિંદા વ્યવહારમાં બોલી શકાય એવા સંસ્કૃતમાં 100 વાક્યો |\nઆપણાં રોજિંદા જીવન વ્યવહારમાં વાતચીતમાં બોલી શકાય એવા 100 સંસ્કૃત વાક્યનો પરિચય આ વિડિયોમાં આપેલ છે,સાથે સાથે ગુજરાતી વાક્ય પણ આપેલ છે. આજે સંસ્કૃત પ્રત્યે આપણે સૌ ઉદાસીન વલણ અપનાવી રહ્યા છીએ ,પરંતુ આ સંસ્કૃત ભાષા દરેક ભાષાની જનની છે.ચાલો નાના નાના વાક્યોથી થોડી શરૂઆત કરીએ. - ભાષાને જીવંત રાખીએ -\nતમારા બાળકોને પણ આ વિડીયો જરૂર બતાવો અને શાળામાં પણ વિદ્યાર્થીઓને સંસ્કૃત શિક્ષણ વખતે નોંધ કરાવી શકાય.\nવિડીયો જોવા અહી ક્લીક કરો\nસંસ્કૃતના અન્ય વિડીયો માટે અહી ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D/", "date_download": "2021-07-26T03:57:53Z", "digest": "sha1:MTAFUVQPIOSSH3X2JS6MD4O7DQ6VGVCB", "length": 20824, "nlines": 187, "source_domain": "www.thevenustimes.com", "title": "સરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને સો-સો સલામ | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વ��સ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Gujarat News સરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને સો-સો...\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને સો-સો સલામ\nઆજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સરદારસાહેબના વિરાટ વ્યક્તિત્વને છાજે તેવી તેમની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાપર્ણ સરદાર સરોવર ડેમ ખાતે કરી આ મહામાનવને સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલી પાઠવી છે.સરદાર પટેલ પ્રખર રાષ્ટ્રપ્રેમી,કુશળ સંગઠક અને કૌટિલ્ય જેવી રાજકીય સમજ ધરાવતા રાજપુરુષ હતા.તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન હતા.અત્યંત સાદગીભર્યું જીવન જીવતા સરદારસાહેબ ‘વાતો ઓછી અને કામ વધુ’ના સિધ્ધાંતનું અક્ષરસઃ પાલન કરતા.તેઓ વર્ણભેદ,વર્ગભેદ,જ્ઞાતિવાદ કે પ્રાંતવાદના વિરોધી અને રાષ્ટ્રીય એકતાના પ્રખર હિમાયતી હતા.\nવિચક્ષણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા સરદાર પટેલ અખંડ ભારતનાં શિલ્પી તરીકે પણ ઓળખાય છે.જો સરદાર ન હોત તો આજે ભારત નાના નાના ટુકડાઓમાં વહેંચાય ગયો હોત.ભારતનાં જ અમુક વિસ્તારોમાં જવા માટે આપણે વિઝા લેવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોત.\n૧૫ ઓગષ્ટ ૧૯૪૭માં આપણે અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થયા પરંતુ આપણી સામે બહુ વિકટ સમસ્યા હતી દેશી રજવાડાંઓની.ભારતમાં કુલ ૫૬૫ જેટલાં રાજા-રજવાડાંઓ હતા.જેમનું પોતાનું સ્વતંત્ર અસ્તીત્વ હતું.તેમના વિસ્તારોમાં તેમની સરકાર,તેમનું સૈન્ય અને તેમની જ હકુમત ચાલતી હતી.આ દેશી રિયાસતોના વિલીનીકરણ માટે ૫ જુલાઈ ૧૯૪૭ના રોજ સરદાર પટેલનાં નેતૃત્વમાં સ્વતંત્ર વિભાગની રચના કરવામાં આવી હતી.૧૧ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં સરદાર પટેલે તેમના ભાષણમાં રજવાડાંઓને ભારતમાં જોડાઈ જવા એલાન કર્યું હતું.ત્યારબાદ જુનાગઢ,હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ એવાં રાજ્યો હતા કે જે ભારત સંઘમાં જોડાવા માંગતા નહોતા એ સિવાયના ૫૬૨ રજવાડાંઓ વિલીનીકરણના ખતપત્ર પર સહી કરી સ્વેચ્છાએ ભારતમાં જોડાઈ ગયા હતા.\nઆજે એક વાર જમીનનો ટુકડા માટે પણ ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડાઓ થાય છે.આજે અમુક લોકો પોતાના સમાજને સરકાર હજુ વધુ શું આપે તે માટે આંદોલનો દ્વારા દેશની શાંતિ અને એકતા તોડવાના કૃત્યો કરી રહ્યા છે ત્યારે આ ૫૬૨ રજવાડાંઓએ સરદાર સાહેબના એક અહવાનથી અખંડ ભારતની રચના માટે પોતાના રાજ્યો અને આજની તારીખે જેની અબજો અને ખર્વો રૂપિયાની કિંમત થાય તેવી મિલકતો,જમીન-જાયદાદ દેશને અર્પણ કરી દીધી હતી.\nઆપણાં માટે ગૌરવની વાત છે કે સમગ્ર ભારતનાં કુલ ૫૬૨ રજવાડાઓમાંથી અખંડ ભારતમાં ભળવાનો સૌ પ્રથમ સ્વૈચ્છિક નિર્ણય લેનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.દેશને સ્વતંત્રતા મળી ગઈ, પાકિસ્તાન જુદું પડી ગયું, પણ દેશી રાજ્યોનો પ્રશ્ન હજી ઉકેલાયો નહોતો. કેટલાયે રાજવીઓ સ્વતંત્ર બની સત્તા ટકાવી રાખવાનાં સપનાં સેવી રહ્યા હતા. કાયદે આઝમ ઝીણા અને તેમના સાથીદારો પાકિસ્તાનમાં જોડાય જવા રાજવીઓને લલચાવી રહ્યા હતા. તે વખતે ગુજરાતમાં પણ કુલ ૩૫૦ રજવાડાઓ હતા જેમાંથી ૨૨૦ જેટલાં નાના-મોટા રજવાડાઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હતા. કૃષ્ણકુમારસિંહજીને સ્વતંત્ર રાજ્યનાં હિમાયતી રાજવીઓનાં જૂથોમાં જોડાવાનો આગ્રહ થતો હતો.પરંતુ તેઓ પ્રજાને જવાબદાર શાશન વ્યવસ્થા આપવા માંગતા હતા.તેમણે દિલ્હી જઈ ગાંધીજીને રૂબરૂ મળી પોતાનો નિર્ણય જણાવવાનું નક્કી કર્યું.દિલ્હી પહોંચી મહારાજાએ ગાંધીજીને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું રાજ્ય હું આપનાં ચરણોમાં સોંપી દઉં છું. મારું સાલિયાણું, ખાનગી મિલકતો વગેરે અંગે આપ જે નિર્ણય કરશો તે જ હું સ્વીકારીશ. આપની આજ્ઞા પ્રમાણે જ બધું કરીશ.મહારાજાની આવી ઉદાર અને ઉમદા રજૂઆતથી ગાંધીજી ખૂબ રાજી થયા. છતાં પૂછ્યું, ‘આપનાં રાણીસાહેબ અને ભાઈઓને પૂછ્યું છે ’ મહારાજાનો જવાબ હતો કે મારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય પણ આવી જ જાય છે.\nત્યારબાદ ભારતનાં બીજાં બધા રજવાડાંઓએ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પગલે ચાલી પોતાનું રાજ્ય,જમીન-જાયદાદ બધું ભારતમાતાનાં ચરણોમાં સમર્પિત કરી દીધું.\nઆજનું અખંડ ભારત એ સરદાર પટેલની પ્રખર રાષ્ટ્ર્નીષ્ઠા,પ્રમાણિકતા,દૂરદર્શિતા અને ૫૬૨ રજવાડાંઓના રાષ્ટ્રપ્રેમ,ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને આભારી છે.આજે સરદાર પટેલ જયંતીએ આપણે પણ આપણા દેશની એકતા અને અખંડીતતા કાયમી જળવાય રહે તે માટે કટિબદ્ધ બનીએ અને સૌ એક બની રાષ્ટ્રને તોડવાવાળી તાકાતોને ઓળખી તેનો દેશ નિકાલ કરીએ અને સમર્પણભાવથી દેશહિતનાં કર્યો કરતા રહીએ તે જ અભ્યર્થના.જય સરદાર – ભારત માતા કી જય – વંદે માતરમ.\nPrevious articleમંત્રીમડળે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો માટે આઈએસએનું સભ્યપદ ખોલવા માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)ની પ્રથમ મહાસભામાં આઈએસએના ફ્રેમવર્ક એગ્રીમેન્ટમાં સુધારો કરવા માટે પસાર કરાયેલા ઠરાવને મજૂરી આપી\nNext articleએક વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા એન.ડી.પી.એસ ના કેસના મહિલા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ,\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી કતારો\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાય છે, લોકોને ઝડપથી લાયસન્સ મળશે\nએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ધો. 10-12 પાસ માટે પડી છે Vacancy\nફૂડપાંડાનું 50 શહેરમાં વિસ્તરણઃ ભારતનું સૌથી વ્યાપક ફૂડ ડિલિવરી નેટવર્ક બન્યું\nJ&K: ત્રાલ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર, એક સ્નાઇપર પણ શામેલ\nભારત બંધ: મિઝોરમ કોંગ્રેસ બંધમાં ન જોડાયું, આંધ્રપ્રદેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2...\nદિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતમાં, બપોરે 3 કલાકે સંબોધશે જંગી સભા\nગુજરાતમાં ઇન્ટરનેશનલ શેફ ડે ની ખાસ રીતે ઉજવણી કરાઈ\nરજનીકાંત માટે ફિલ્મનો સેટ સામે ચાલીને આવશે\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nજીટીયુના સ્ટાર્ટઅપકર્તાએ પ્લાસ્ટીક વેસ્ટ , ફ્લાય એસ અને સોલિડવેસ્ટનો ઉપયોગ કરીને...\nગરીબી-બેકારી નહીં વૈભવી લાઈફ સ્ટાઇલ મેઇન્ટેન કરવા દંપતીએ લૂંટનો પ્લાન ઘડ્યો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00199.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/leave-relationsheep-ma-rahya-pachi-aa-tv-na/", "date_download": "2021-07-26T04:08:59Z", "digest": "sha1:5Q4SJ3DFDLGLIWHMGOIO2QF4CHP6GWJV", "length": 15561, "nlines": 125, "source_domain": "www.royalgujju.com", "title": "લિવ ઇન રિલેશનશિપ માં રહ્યા પછી ટીવી ના આ સ્ટાર્સે ત���ડ્યો સંબંધ, મહિનાઓ વિતાવ્યા હતા સાથે", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Other Entertainment લિવ ઇન રિલેશનશિપ માં રહ્યા પછી ટીવી ના આ સ્ટાર્સે તોડ્યો સંબંધ,...\nલિવ ઇન રિલેશનશિપ માં રહ્યા પછી ટીવી ના આ સ્ટાર્સે તોડ્યો સંબંધ, મહિનાઓ વિતાવ્યા હતા સાથે\nટીવી ની દુનિયા થી હંમેશા ખબર જોવા અને સાંભળવા મળી જાય છે કે શૂટિંગ ના સમયે કો સ્ટાર ની વચ્ચે પ્રેમ થઈ ગયો. સંબંધ આગળ વધવા લાગે છે અને એમના રિલેશનશીપ ની ખબરો સોશિયલ મીડિયા માં ફેલાઇ જાય છે. આજે અમે ટીવી દુનિયા ના એવા કપલ્સ ની વાત કરીશું, તેમની વચ્ચે પ્રેમ થયો અને એના પછી સાથે રહેવા લાગ્યા. લિવ ઇન માં ટાઈમ સ્પેન્ડ કર્યા પછી ઘણા સ્ટાર્સ ના લગ્ન થઈ ગયા તો ઘણા કપલ એ પોતપોતાના રસ્તા અલગ કરી લીધા. આવો જાણીએ, આખરે કોણ કોણ છે આ લિસ્ટ માં સામેલ. . .\nઆશા નેગી અને ઋત્વિક ધનજાની\nઆશા અને ઋત્વિક બંને ઘણા લાંબા સમય થી એકબીજા ની સાથે ટાઇમ સ્પેન્ડ કર્યો. બંને ના લગ્ન ની ખબર પણ ઉડવા લાગી હતી. માનવા માં આવી રહ્યું હતું કે બંને જલ્દી લગ્ન કરી લેશે, પરંતુ આ વર્ષે એપ્રિલ માં બંને એકબીજા થી બ્રેકઅપ કરી લીધું.\nકરણ કુન્દ્રા અને અનુષા દાંડેકર\nટીવી ના ઓળખીતા અભિનેતા કરણ કુન્દ્રા પોતાની ગર્લફ્રેન્ડ અનુષા દાંડેકર ની સાથે લાંબા સમય સુધી રિલેશનશીપ માં રહ્યા, બંને એકબીજા ની સાથે લિવ ઇન માં પણ રહ્યા. ફેન્સ આ કપલ ને મેડ ઇન હેવન કહેતા હતા, પરંતુ કેટલાક દિવસ પહેલા બન્ને નું બ્રેકઅપ થઈ ગયું. આ બંને ના બ્રેકઅપ ની ખબરો એમના ફેન્સ ને ચોંકાવી દીધા. જાણ થાય કે આ દિવસો માં અનુષા પોતાની ફેમિલી ની સાથે સમય પસાર કરી રહી છે, તો કરણ પણ પોતાના એક સંબંધી ના ત્યાં રહી રહ્યા છે. પોતાના બ્રેકઅપ ની ખબર હમણાં જ અનુષા એ ઇનસ્ટાગ્રામ પર વાત કરી.\nઅનુષા પોતાના ઇનસ્ટા પોસ્ટ પર લખ્યું, હું ચૂપ છું એને મારી કમજોરી ન સમજવા માં આવે. એમણે કીધું, આવા સમય માં જ્યારે આખી દુનિયા એક મહામારી થી લડી રહી છે, તમે કોઈ ની પર્સનલ લાઇફ નો મજાક ઉડાવી રહ્યા છો.\nરશ્મિ દેસાઈ અને અરહાન ખાન\nબિગ બોસ સિઝન 13 ની કન્ટેસ્ટન્ટ રશ્મિ દેસાઈ અને અરહાન ખાન બ્રેકઅપ થી પહેલા લાંબા સમય સુધી એકબીજા ની સાથે લીવ-ઈન માં રહ્યાં. બતાવી દઇએ કે રશ્મિ ના ફ્લેટ માં બંને સાથે રહેતા હતા, પરંતુ બિગ બોસ સિઝન 13 મા પાર્ટીસિપેટ કર્યા પછી બંને ના રિલેશનશિપ સંપુર્ણ રીતે બદલાઈ ગયા હતા. બતાવી દઇએ કે શો ના હોસ્ટ સલમાન ખાને અરહાન પર્સનલ લાઈફ થી જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા, વાસ્તવ માં અરહાન ખાને રશ્મિ દેસાઇ થી આ વાત છુપાવી હતી કે એમના પહેલાં લગ્ન થી એમને બાળક પણ છે. આ વાત જાણ્યા પછી રશ્મિ નો વિશ્વાસ ઉઠી ગયો અને શો ના સમયે જ બન્ને નું બ્રેકઅપ થઈ ગયું હતું.\nઆરતી સિંહ અને અયાજ ખાન\nબિગ બોસ સિઝન 13 મા એક ટાસ્ક ના સમય આરતી સિંહ અને અયાજ ખાન ના રિલેશનશિપ ને ખબરો પણ ઘણી વાયરલ થઈ હતી. વાસ્તવ માં શો ના કન્ટેસ્ટન્ટ્સ શેફાલી બગ્ગા એ ખુલાસો કર્યો હતો કે આરતી અને અયાજ ના લગ્ન થયા હતા અને પછી આ લગ્ન તૂટી ગયા. શેફાલી ની વાત ને ખોટું બતાવતા આરતી આયાજ ખાન ની સાથે પોતાના લગ્ન ની વાત ને સંપૂર્ણ રીતે નકારી દીધો હતો. બન્ને એકબીજા ને લાંબા સમય સુધી ડેટ જરૂર કર્યું હતું અને લિવ ઈન રિલેશનશિપ માં પણ રહ્યા હતા. આરતી અને અયાજ લગ્ન પણ કરવા માંગતા હતા, પરંતુ અયાજ ની માતા ને આરતી ના બીજા ધર્મ ના હોવાના કારણે આ લગ્ન મંજૂર ન હતા. જોકે બંને અત્યારે પણ સારા મિત્ર છે.\nસુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે\nએકતા કપૂર ના લોકપ્રિય અને ફેમસ ટીવી શો પવિત્ર રિશ્તા એ સુશાંત અને અંકિતા ની જોડી બનાવી હતી. આ શો માં કામ કરતા બંને એકબીજા ની નજીક આવ્યા અને બંને નો પ્રેમ ધીમે ધીમે વધવા લાગ્યો હતો. એના પછી બંને લિવ ઈન રિલેશનશિપ માં રહેવા લાગ્યા. સુશાંત અને અંકિતા ના ફેન્સ આ જોડી ને મેડ ફોર ઈચ અધર કહેતા હતા. બંને લગભગ 6 વર્ષો સુધી એકબીજા ને ડેટ કર્યો, એના પછી વર્ષ 2016 માં અંકિતા અને સુશાંત એ પોતપોતાના રસ્તા અલગ કરી લીધા.\nઆશકા ગોરડિયા અને રોહિત બક્ષી\nઆશકા અને રોહિત નું નામ લિસ્ટ માં સામેલ છે, આ બંને પણ ઘણો લાંબો સમય બીજા ની સાથે વ્યતીત કર્યો. જોકે બંને નો પ્રેમ હંમેશા માટે ન ટકી શક્યો. બતાવવા માં આવે છે આશકા અને રોહિત 10 વર્ષો સુધી રિલેશનશિપ માં રહ્યા, એમાં ઘણા વર્ષો સુધી બંને લીવ ઇન માં પણ રહ્યા. અંગત કારણો થી બન્ને નું બ્રેકઅપ થઈ ગયું, એના પછી આશકા અમેરિકન બિઝનેસમેન બ્રેન્ટ ગોબલ ને ડેટ કરવા નું શરૂ કર્યું. બતાવી દઇએ કે બંને એ વર્ષ 2018 માં લગ્ન પણ કરી લીધા.\nકરિશ્મા તન્ના અને ઉપેન પટેલ\nબિગ બોસ એ ઘણી જોડીઓ તોડી છે તો ઘણી જોડીઓ બનાવી પણ છ��. કરિશ્મા અને ઉપેન બિગ બોસ ના આઠમા સિઝન માં દેખાયા હતા. અહીંયા બંને ને એકબીજા થી પ્રેમ થઈ ગયો. બિગ બોસ ના ઘર ની બહાર પણ બંને સતત પોતાના રિલેશનશિપ ને મેંટેન કર્યું અને વર્ષ 2015 મા બંને નચ બલિયે માં પણ કન્ટેસ્ટન્ટ તરીકે એક સાથે જોવા મળ્યો. આ શો ના સમયે ઉપેને કરિશ્મા ને રીંગ પહેરાવી ને સગાઈ કરી લીધી હતી, જોકે એના 2 વર્ષ પછી બન્ને નું બ્રેકઅપ થઈ ગયો.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ ની ચર્ચા\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nBollywood:- કપૂર પરિવાર માં દેરાણી-જેઠાણી નીતુ અને બબીતા વચ્ચે હંમેશા રહી છે લડાઈ, જાણો શું છે દુશ્મની નું કારણ \nદીકરી આથીયા શેટ્ટી અને કેએલ રાહુલના સબંધને લઈને સુનીલ શેટ્ટીએ કર્યો ખુલાસો, કહ્યું – બંને ગુડ…\nકરીના કપૂર ના પુત્ર જેહ ની પહેલી તસ્વીર સામે આવી, લોકોએ તેને જોઈને કહ્યું – તે તૈમૂર જેવો દેખાય છે\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00200.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://garvitakat.com/tag/one-falls/", "date_download": "2021-07-26T05:24:53Z", "digest": "sha1:5ENCDZPHMRZSDLGNG7ZLLZUPUGEB4IUX", "length": 10004, "nlines": 163, "source_domain": "garvitakat.com", "title": "one falls | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સો���નાથજામનગરજુનાગઠદેવભૂમિ દ્વારકાપોરબંદર\nબેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો…\nમહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી…\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ…\nભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના તખતપુરા ગામની મહિલા ની…\nજમ્મુ – કાશ્મીરમાં સેનાના હાથે 2 આંતકીનો ખાત્મો, ડ્રોનમાંથી મળી વિસ્ફોટક…\nકેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીનુ વાહીયાત નિવેદન – કૃષી બીલના વિરોધમાં આંદોલન…\n#PegasusGate : વિપક્ષી નેતાઓ, પત્રકારોની જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં ગુનો દાખલ\nઈમરજન્સી માટે એલોપેથી શ્રેષ્ઠ, હુ વેક્સિન લઈશ : બાબા રામદેવનો યુ…\nમુંબઈમાં ભારે વરસાદને લીધે મલાડ વિસ્તારમાં ઈમારત પડી ગઈ, 11 ના…\nઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરને વંશવાદી ટીપ્પણી બદલ સસ્પેન્ડ કરાયો\nભારત બાયોટેક દિલ્હીને ઓર્ડર મુજબ રસી નહી આપી શકે : મનીષ…\nઅતુલ ચોકસેએ નડાબેટ થી પંજાબ 1300 કી.મી.દોડનો કર્યો પ્રારંભ : વર્લ્ડ…\nઅંબાજીમા બ્રાહ્મણ સમાજ મંડળ દ્વારા GMDC માં ક્રિકેટ પ્રતીયોગીતાનુ આયોજન કરવામાં…\nવિજેદંર સીંહની એવોર્ડ વાપસી બીલ પાછુ નહી ખેચાય તો એમ…\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ…\nસિદ્ધપુર : ચાઇલ્ડ પોર્ન Videoનું કૌભાંડ ઝડપાયું, 3 યુવકોને ડાઉનલોડ કરી…\nકડી તાલુકા ની બે ઘરફોડ ચોરી અને એક્ટિવા ની ચોરીનો એસઓજી…\nકડી આદુંદરા ગામે મકાન પાછળ જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા\nવિપુલ ચૌધરીના પુત્ર પાસે જવાના સપના પર પાણી ફરી વળ્યું, હાઈકોર્ટે…\nયુ ટ્યુબર પુનીત કૌરે રાજકુન્દ્રા પર લગાવ્યા આરોપ – મને પણ…\nસાઉથ ઈન્ડીયન એક્ટ્રેસ પ્રિયામણીના લગ્ન પર ઉભુ થયુ જોખમ, fianceની પત્નિએ…\nફેન્સે સોશીયલ મીડિયા પર પુછ્યા સવાલ – શુ નેના કક્કડ પ્રેગ્નન્ટ…\nએક સવાલના જવાબમાં મીની માથુરે કહ્યુ -ઈન્ડીયન આઈડલ શો ને હોસ્ટ…\nરણદીપ હુડ્ડાને UNના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવાયો – માયાવતી પર જોક્સ બનાવવા…\nઘટતા કેસો વચ્ચે દિલ્હીમાં લોકડાઉનમાં અપાઈ છુટછાટ, અરવિંદ કેજરીવાલની જાહેરાત\nભારતની જીડીપીમાં કોરોનાની અસર, જાન્યુઆરી-માર્ચમાં 7.3 ટકાનો ઘટાડો\nગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ…\nAPMC શરૂ તો થઈ, પરંતુ અપુરતા ભાવને લઈ ખેડુત પરેશાન\nડીસામાં બટાકાનો ભા�� ગગડતા ખેડુતોને નુકસાન વેઠવાનો વારો – રીટેઈલમાં…\nમહેસાણા: મંદિરનો ચોકીદાર જાગી જતાં ભાગેલા ત્રણ ચોરો તળાવમાં કૂદ્યા,એક પડકાયો\nશંકરભાઈ ચૌધરીનુ ચેરમેન બનવુ લગભગ નક્કી, અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી અભિનંદન...\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/rajasthan-jaipur-bjp-will-bring-no-confidence-motion-tomorrow/", "date_download": "2021-07-26T03:37:37Z", "digest": "sha1:35BMJHS647PLMTTACOISXWELGM5S2VEP", "length": 9751, "nlines": 138, "source_domain": "www.gstv.in", "title": "રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોત સરકાર સામે ભાજપ આવતીકાલે લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ - GSTV", "raw_content": "\nરાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોત સરકાર સામે ભાજપ આવતીકાલે લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ\nરાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોત સરકાર સામે ભાજપ આવતીકાલે લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ\nરાજસ્થાનમાં રાજકીય હલચલ તીવ્ર બની છે. શુક્રવારથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે તે આવતીકાલે ગૃહમાં અશોક ગેહલોત સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવશે. આવી સ્થિતિમાં અશોક ગેહલોત સરકારની સામે બહુમતી સાબિત કરવાનો પડકાર છે. જોકે, કોંગ્રેસ સરકાર પાસે પૂરી બહુમતી છે. ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની એક બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, સંજોગો જોતા સરકારને કંઈ નહીં થાય પણ સરકાર સામે મુક્ત રીતે ચર્ચા કરી શકાશે.\nઅવિશ્વાસ પ્રસ્તાવનો નિયમ બંધારણમાં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ નથી. પરંતુ આર્ટિકલ 118 હેઠળ દરેક ગૃહ પોતાની પ્રક્રિયા કરી શકે છે જ્યારે નિયમ 198 હેઠળ એવી સિસ્ટમ છે કે કોઈ પણ સભ્ય સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ અધ્યક્ષને નોટિસ આપી શકે છે. ગૃહમાં પ્રસ્તાવ આવ્યા પછી તેની ચર્ચા થઈ શકે છે.\nસરકારે ગૃહનો વિશ્વાસ કે બહુમત ગુમાવી દીધો\nઠરાવ પસાર થાય તે માટે વિરોધી પક્ષે પહેલા સ્પીકરને લેખિત માહિતી આપવાની રહેશે. ત્યારબાદ વક્તા તે પક્ષના સાંસદને તે રજૂ કરવા કહે છે. આ મુદ્દો ગૃહમાં ઉભો થાય છે જ્યારે કોઈ પણ પક્ષને લાગે છે કે સરકારે ગૃહનો વિશ્વાસ કે બહુમત ગુમાવી દીધો છે. હાલમાં વિપક્ષ કોંગ્રેસને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવા માટે, ઓછામાં ઓછા કેટલાંક સભ્યો પાસે ટેકો હોવો જ���ઈએ તે પછી જ તે સ્વીકારી શકાય છે. અધ્યક્ષની મંજૂરી પછી, તેની ચર્ચા 10 દિવસમાં થાય છે. ચર્ચા પછી, અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મત આપે છે અથવા નિર્ણય લઈ શકે છે.\nરાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nપોર્નોગ્રાફી કેસ/ રાજ કુંદ્રાના કાનપુર કનેક્શનમાં વધુ એક ખુલાસો, કુંદ્રાના નિક્ટવર્તી શખ્સની ખાસ હતી મહિલા\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nભારે વરસાદના પગલે ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, નયનરમ્ય નજારો જોઈ લોકોમાં ખુશીની લહેર\nપ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે આ વ્યક્તિએ લગાડી શરીરે આગ, વીડિયો થયો વાઈરલ\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nબ્રિટીશ મિલિટરીમાં મહિલાઓની પજવણી, નવાં સંસદીય રિપોર્ટમાં આ મોટો મુદ્દે ખુલાસો\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\nવોટરોને રૂપિયા વેચવાના ગુનામાં પહેલી વખત એક્શન, કોર્ટમાં મહિલા સાંસદને સંભળાવવામાં આવી છ મહિનાની સજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00201.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/aa-che-bollywood-na-celebritis-na-suthi/", "date_download": "2021-07-26T03:41:06Z", "digest": "sha1:I76MIWO5J6CBQ54DDOVYZRPVXKUCAF54", "length": 11941, "nlines": 120, "source_domain": "www.royalgujju.com", "title": "Bollywood Photos:-આ છે બોલિવૂડ સેલિબ્રિટી ના સૌથી વિવાદિત ફોટો, વાઇરલ થવા પર થઈ ગયો હતો હંગામો", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Other Entertainment Bollywood Photos:-આ છે બોલિવૂડ સેલિબ્રિટી ના સૌથી વિવાદિત ફોટો, વાઇરલ થવા પર...\nBollywood Photos:-આ છે બોલિવૂડ સેલિબ્રિટી ના સૌથી વિવાદિત ફોટો, વાઇરલ થવા પર થઈ ગયો હતો હંગામો\nબોલિવૂડ ઈન્ડસ્ટ્રી હંમેશા થી મીડિયા ની લાઈમલાઈટ માં રહે છે. જેવું કોઈ સ્ટાર પોપ્યુલર થાય છે, મીડિયા માં એની ખબર આવવા લાગે છે. ત્યાંજ ફેંસ એમના રીલ લાઈફ લઈ ને રિયલ લાઇફ માં ઇન્ટરેસ્ટ લેવા લાગે છે, આવા માં એ સેલિબ્રિટી થી જોડાયેલી નાના માં નાની એક્ટિવિટી અને ફોટો તેમજ વીડિયો વાયરલ થઈ જાય છે. એમાંથી કેટલાક ફોટા વિવાદ નું રૂપ લઈ લે છે. આજ ના આર્ટીકલ માં અમે તમને કેટલાક સેલિબ્રિટી ના વિવાદિત ફોટો ના વિશે બતાવવા જઈ રહ્યા છે, જે ઘણા ટ્રોલ થયા હતા.\nબોલીવુડ ના ખેલાડી કુમાર કહેવાવાળા અભિનેતા અક્ષય કુમાર ના એક ઇવેંટ નો ફોટો ઘણો વાયરલ થયો હતો. આ ઈવેન્ટ માં અક્ષય કુમાર એક જીન્સ ના બ્રાન્ડ ને પ્રમોટ કરી રહ્યા હતા એમને પોતાના જીન્સ ની પેન્ટ નું બટન પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના થી ખોલવ્યું હતું. એમ તો સ્ક્રિપ્ટ ના પ્રમાણે અક્ષય કુમાર ને પોતાના જીન્સ નો બટન એક મોડલ થી ખોલાવવા ના હતા, પરંતુ એમણે પોતાની પત્ની થી આ કામ કરાવડાવો, જોકે અક્ષય ને આ કામ કરવું ઘણું મોંઘું પડયું હતું, આના માટે એમને પોલીસ સ્ટેશન ના ચક્કર પણ કાપવા પડ્યા હતા.\nબોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રીઓ માથી એક કેટરીના કેફ હંમેશા મીડિયા ની ખબરો માં રહે છે. કેટરીના કેફ પાર્ટી ના સમયે ઘણી વધારે દારૂ પી લીધી હતી, દારૂ ના પીધા પછી એ નશા માં સંપૂર્ણ રીતે ભાન ભૂલી ગઇ અને એ ચાલવા ની પણ સ્થિતિ માં ન હતી. આવા માં એમને સપોર્ટ આપવા માટે એમના મિત્ર સિદ્ધાર્થ માલ્યા એમને પાછળ થી પકડી લીધો, એ સમયે ભૂલ થી કેટરીના ના ડ્રેસ ની અંદર જતું રહે. એના પછી આ ફોટો સોશિયલ મીડિયા માં ઘણા વાયરલ થયા અને આ ફોટા વિવાદ નું રૂપ લઈ લીધું.\nકેટરિના કૈફ – રાની મુખર્જી\nકેટરિના કૈફ અને રાની મુખર્જી નું એક ફોટો સોશિયલ મીડિયા માં ઘણો ખબર માં રહ્યો હતો. આ ફોટા માં બંને લીપ કિસ કરતા જોવા માં આવ્યું છે. વાસ્તવમાં આ બંને એકબીજા થી મળતી વખતે ગળે મળી રહ્યા હતા, કેમેરા એંગલ ના કારણે લાગ્યું કે બંને કિસ કરી રહ્યા છે. એના પછી આ ફોટો સોશિયલ મીડિયા મ��ં આગ ની જેમ ફેલાઈ ગઈ અને લોકો એ આ ફોટા પર ઘણા કમેન્ટ કર્યા અને ઘણા મજાક ઉડાવ્યા.\nઐશ્વર્યા રાય – અજય દેવગન\nઐશ્વર્યા રાય અને અજય દેવગન નું પણ એક ફોટો સોશિયલ મીડિયા માં ઘણો વાયરલ થયો હતો. એક ઇવેંટ ના સમયે ગળે મળી રહ્યા હતા અને એ સમયે એશ્વર્યા એ પોતાની આંખો બંધ કરી લીધી અને ભૂલ થી અજય ના હોઠ પર કિસ કરી. આ એક ભૂલ ના કારણે ઐશ્વર્યા અને અજય ઘણા ટ્રોલ થયા હતા. બતાવી દઇએ કે આ માત્ર એક નાની ભૂલ હતી, પરંતુ આ બાબત માં ઐશ્વર્યા અને અજય ને ઘણી ખરાબ રીતે ટ્રોલ કરવા માં આવ્યું છે.\nઐશ્વર્યા રાય – અમિતાભ બચ્ચન\nબોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન ની વહુ છે. પરંતુ એક ફોટા માં એશ્વર્યા પોતાના સસરા અમિતાભ ને કિસ કરતી દેખાઈ રહી હતી. વાસ્તવ માં દૂર થી લેવા માં આવેલા આ ફોટા માં એવું દેખાઈ રહ્યું છે જાણે એ અમિતાભ ને લિપ કિસ કર રહી હોય. આ ફોટો પણ ઘણો વાયરલ થયો.\nનોંધ: \"Royal Gujju\" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો \"Royal Gujju\" સાથે.\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ ની ચર્ચા\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nBollywood:- કપૂર પરિવાર માં દેરાણી-જેઠાણી નીતુ અને બબીતા વચ્ચે હંમેશા રહી છે લડાઈ, જાણો શું છે દુશ્મની નું કારણ \nદીકરી આથીયા શેટ્ટી અને કેએલ રાહુલના સબંધને લઈને સુનીલ શેટ્ટીએ કર્યો ખુલાસો, કહ્યું – બંને ગુડ…\nલિવ ઇન રિલેશનશિપ માં રહ્યા પછી ટીવી ના આ સ્ટાર્સે તોડ્યો સંબંધ, મહિનાઓ વિતાવ્યા હતા સાથે\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00202.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/14-04-2021/36772", "date_download": "2021-07-26T05:59:23Z", "digest": "sha1:PSAA5II4V7E7L52TK6DTINN7KOXF7JOI", "length": 7534, "nlines": 101, "source_domain": "www.akilanews.com", "title": "રશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ વધતા રશિયાએ 80હજાર સૈનિકો યુક્રેન સરહદ પર ગોઠવ્યા હોવાની માહિતી", "raw_content": "\nરશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ વધતા રશિયાએ 80હજાર સૈનિકો યુક્રેન સરહદ પર ગોઠવ્યા હોવાની માહિતી\nનવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ ઘેરો બનતો જાય છે. રશિયાએ ૮૦ હજાર સૈનિકો યુક્રેન સરહદે ખડકી દીધા છે. યુક્રેનના કેટલાક પ્રાંત પર રશિયા પોતાનો દાવો ગણાવે છે. ૨૦૧૪માં પણ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. હવે ફરીથી રશિયાની હુમલો કરવાની તૈયારી હોય એમ લાગે છે. રશિયા જો હુમલો કરશે તો બ્રિટન અને અમેરિકા યુક્રેનના પક્ષે રહેશે એવી જાહેરાતો બન્ને દેશોએ પહેલા જ કરી દીધી છે.\nબ્રિટને યુક્રેનના પડોશી રોમાનિયાની સરહદે પોતાના ફાઈટર વિમાનો ખડક્યા છે. બ્રિટિશ વાયુસેનાના વડાએ જણાવ્યુ હતુ કે અત્યારે ૬ યુરોફાઈટર ટાયફૂન ત્યાં પેટ્રોલિંગ માટે મોકલાયા છે. મતલબ કે રશિયાની હિલચાલ ગંભીર છે અને તેની સામે બ્રિટન-અમેરિકા પણ ગંભીરતાથી જવાબ આપવા માંગે છે. સરહદે ટનલો ખોદીને યુક્રેનના સૈનિકો ગોઠવાઈ ગયા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમોરબી : કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બેને ઈજા access_time 11:24 am IST\nછેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા access_time 11:22 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ ર���જકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00203.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/10-04-2021/156785", "date_download": "2021-07-26T05:45:22Z", "digest": "sha1:K3GZVPX62C3DEVPQQTFWUFXNGDHYAOJ2", "length": 16205, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "ખંભાળીયામાં ૧૮ કેસ, વધુ પાંચના મોત : દેવભૂમિ જીલ્લામાં સંક્રમણ વધ્યુ", "raw_content": "\nખંભાળીયામાં ૧૮ કેસ, વધુ પાંચના મોત : દેવભૂમિ જીલ્લામાં સંક્રમણ વધ્યુ\nસ્વૈચ્છિક બંધમાં લોકો જોડાવા લાગ્યા : કોરોના કેસો વધતા ૩૦૦ બેડનું આયોજન : હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ : અનેક ગામડાઓ સ્વૈચ્છિક બંધ\n(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં ગઇકાલે ઉછાળો આવતા ર૪ કલાકમાં ૧૯ પોઝીટીવ કેસ નોંધાયા હતા તથા એકિટવ કેસનો આંકડો ૧૧ર થતા સદી વટાવી ગયો છે.\nગઇકાલે ર૪ કલાકમાં ૧૯ પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં ૧૮ તો ખંભાળિયા શહેર તથા તાલુકાના નોંધાયા છે. જેમાં ૧૧ કેસ ખંભાળિયા શહેરમાં નોંધાયા છે. જયારે તાલુકાના ભીંડામાં ૧, વડત્રામાં ૧, તુલસીપાર્કમાં ૧, રામનગરમાં ર, જડેશ્વર રોડ પર ૧ તથા કલ્યાણપુરના દેવરીયામાં ૧ કેસ મળીને કુલ ૧૯ કેસ નોંધાયા છે. દ્વારકા તથા ભાણવડમાં એક પણ કેસ નોંધાયો નથી.\nઅગાઉ ૧પ કોવીડમાં મૃત્યુ પામયા હતા તેમાં ર વધુ દર્દીઓ કોવીડમાં મોત નિપજતા કુલ આંક ૧૭નો થયો છે. જયારે બીન કોવીડમાં પણ વધુ ત્રણના મોત નિપજતા બીન કોવીડના મોતનો કુલ આંક ૭૪ નો થયો છે. કોરોના સંદર્ભમાં કુલ ૯૧ ના મોત નિપજયા હતા.\nકુલ ૧૮ કેસમાં ૧ર કેસ ખંભાળિયા શહેરમાં નોંધાતા લોકોમાં ફફડાટની સાથે જાગૃતતા પણ વધી છે.\nસ્વૈચ્છીક રીતે ચાર વાગ્યે બંધ કરવામાં જે વેપારીઓ ગંભીરતાથી જોડાતા ન હતા તેઓ પણ આ કોરોનાના ખંભાળિયામાં મોટા આંકથી ભયભીત થઇ બંધમાં જોડાઇ ગયા હતા તો સરકારી કચેરીઓમાં પણ અરજદારો નામશેષ થઇ ગયા છે.\nઆટલી મોટી સંખ્યામાં કેસો વધતા છતાં કેટલાક ચા-પાન તથા હોટલોમાં બેદરકાર લોકોના ટોળા થતા હોય તથા ખાણી-પીણીમાં પણ ઉભરતા હોય લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે તથા આવા સ્થળે સોશ્યલ ડિર્સ્ટસના કેસ કરીને કડક પગલા ભરવાની માંગ પણ ઉઠી છે બેદરકારો સામે માસ્ક ઝુંબેશ પણ યથાવત રહી છે.\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીમાં ખુબ જ વ્યાપક રીતે વધારો શરૂ થતા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લાના આરોગ્ય તં્રના જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુતરિયા સિવિલ હોસ્પિટલના સુપ્રી. ડો. હરીશ મતાણી દ્વારા કોરોના મહામારીના સંદર્ભમાં વધુ સવલતો વધે તે માટે યુદ્ધના ધોરણે તૈયારીનું આયોજન શરૂ કર્યુ છે.\nખંભાળિયાની જિલ્લા કોવીડ હોસ્પિટલમાં વેન્ટીલેટર તથા ઓકિસજન સાથે ૧૦૦ બેડ ઉપરના ર જા માળે છે તેમાં હાલ ૯૩ બેડ પર દર્દીઓ હોય તેની નીચેના પહેલા માળ પર ૮૦ થી ૧૦૦ બેડ નવા રાખવા આયોજન કરવામાં આવ્યું છે તથા જે બેડ પર ઓકિસજનની ફેસેલીટી નથી ત્યાં લાઇનો ખેંચીને ઓકિસજન સાથે સવલત મળે તેવી પણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે તથા ગઇકાલે જ સુપ્રિ. હરીશ મતણીએ કાર્યવાહી શરૂ કરી હતી.\nજિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવેલ કે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ૧૮૦ થી ર૦૦ બેડની વ્યવસ્થા થશે તે ઉપરાંત જરૂર પડયે ખંભાળિયા શહેરની સાંકેત, દેવભૂમિ, શુભમ સહિતની ખાનગી હોસ્પિટલોમાં પણ ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા અગાઉ સ્ટેશન રોડ પર એક બિલ્ડર દાતા દ્વારા સેવામાં અપાયેલ ૧૦ માળના બિલ્ડીંગમાં પણ ૧૦૦ બેડની વ્યવસ્થા માટે આયોજન કરાયું છે તો ખંભાળિયા પાલિકાના અગ્રણીઓ તથા ગામના આગેવાનોની મદદથી પણ ૧૦૦ બેડની વ્યવસ્થા કરવા આયોજન થયું છે.\nખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં કોરોના સ્પેશ્યલ વોર્ડ નં. તાજેતરમાં ગુજરાત આખામાં દર્દીઓના પ્રતિભાવોમાં પ્રથમ નંબર મળ્યો હતો ત્યારે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં કોવીડના દર્દીઓ માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા તથા ભોજન વિ.ની સવલતો પ્રશંસાપાત્ર બની છે.\nદરરોજ સપ્તાહના દિવસો પ્રમાણે રોજ સવારે ૬-૩૦ વાગ્યાથી વિવિધ ભોજનની વ્યવસ્થા કરાઇ છે જેમાં હળદરવાળુ ગરમદૂધ, સફેદ ઢોકળા, ફણગાવેલા કઠોળ, મગની દાળનું પાણી, ચા, કોફી, બિસ્કીટ, લીંબુપાણી, નાળિયરનું પાણી, ખીચડી, રોટલી, જુદા જુદા લીલોતરી શાક, જીરા રાઇસ, ખાખરા, સેવ ખમણ તથા જયુસ, સફરજન તથા ફૂટના જયુસ અપાય છે.\nકોરોના દર્દી દાખલ થાય ત્યારે તેનો સ્વભાવ ચીડીયો થઇ ગયો હોય તથા તેને ખાવાનું ભાવતુ ના હોય દરરોજ નાસ્તો તથા બપોર અને સાંજના ભોજનમાં રોજ નવીનતા રાખવામાં આવે છે જેથી પૌષ્ટીક અને સત્વશીલ ભોજન તેને મળે.\nજિલ્લા કલકેટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના જેઓ રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ છે. તેમના માર્ગદર્શન હેઠળ સુપ્રી. ડો. હરીશ મતાણીની ટીમ દ્વારા આ વ્યવસ્થા કરાઇ છે.\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારી વ્યાપક થતા તથા રોજ કેસોમાં વધારો થતો જતો હોય, ખંભાળિયાએ રોજ ચાર વાગ્યાથી સ્વૈચ્છીક બંધની પહેલ કરી હતી તે પછી જામરાવલ, દ્વારકા, નંદાણા, દેવરિયા, લાંબા ભોગાત સહિતના અનેક ગામોમાં પણ રોજ બે-ત્રણ કલાક જ ગામની દુકાનો ખુલ્લી રાખીને બાકીનો સમય સ્વયંભુ બંધ લોકડાઉન જેવી સ્થિતિ થઇ જાય છે તેમાં વધુ અનેક મોટા મોટા ગામો પણ જોડાયા છે.\nખંભાળિયાના ભાડથર પાસેના કાનપર શેરડી ગામમાં સપાટે માત્ર બે કલાક જ દુકાનો ખુલે છે. પછી સજ્જડ બંધ રખાય છે તથા બહારથી આવતા લોકોને માટે પણ કારણ વગર આવવા પ્રતિબંધ કરીને જરૂર પડયે સરપંચને મળીને આવવાની વ્યવસ્થા કરાઇ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nસડોદરમાં આભ ફાટ્યુઃ ૧૮ ઇંચ access_time 11:05 am IST\n૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત access_time 10:39 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00204.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%96%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2021-07-26T03:26:22Z", "digest": "sha1:XRS7TLQFXPXHBL532CVU57KYKY7G754G", "length": 6852, "nlines": 97, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ખોડિયાર\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ખોડિયાર\" ને જોડતા પાનાં\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ખોડિયાર સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાના ૫૦ | પછીના ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઢાંચો:હિંદુ ધર્મ ‎ (← કડીઓ | ફેરફાર)\nરામ ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્યની ચર્ચા:Maharshi675 ‎ (← કડીઓ | ફેરફાર)\nકૃષ્ણ ‎ (← કડીઓ | ફેરફાર)\nહિંદુ ધર્મ ‎ (← કડીઓ | ફેરફાર)\nવિશ્વકર્મા ‎ (← કડીઓ | ફેરફાર)\nખોડિયાર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nખોડિયારમાતા (દિશાનિર્દેશ કરેલ પાનું) ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્યની ચર્ચા:જીતેન્દ્રસિંહ ‎ (← કડીઓ | ફેરફાર)\nકાલ ભૈરવ ‎ (← કડીઓ | ફેરફાર)\nબ્રહ્મા ‎ (← કડીઓ | ફેરફાર)\nશિવ ‎ (← કડીઓ | ફેરફાર)\nગણેશ ‎ (← કડીઓ | ફેરફાર)\nશનિદેવ ‎ (← કડીઓ | ફેરફાર)\nવારાણસી ‎ (← કડીઓ | ફેરફાર)\nપરશુરામ ‎ (← કડીઓ | ફેરફાર)\nલાપાસરી (તા. રાજકોટ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબલરામ ‎ (← કડીઓ | ફેરફાર)\nકુબેર ‎ (← કડીઓ | ફેરફાર)\nચર્ચા:ખોડિયાર ‎ (← કડીઓ | ફેરફાર)\nખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત) ‎ (← કડીઓ | ફેરફાર)\nખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત) ‎ (← કડીઓ | ફેરફાર)\nખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત) ‎ (← કડીઓ | ફેરફાર)\nખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢુંણાદરા (તા.ઠાસરા) ‎ (← કડીઓ | ફેરફાર)\nનવાપુરા (તા. સાણંદ) ‎ (← કડીઓ | ફેરફાર)\nનરસિંહ ‎ (← કડીઓ | ફેરફાર)\nવિષ્ણુ ‎ (← કડીઓ | ફેરફાર)\nજેતપુરા (તા. કડી) ‎ (← કડીઓ | ફેરફાર)\nકાલિ ‎ (← કડીઓ | ફેરફાર)\nભાગળ પીપળી (તા. પાલનપુર) ‎ (← કડીઓ | ફેરફાર)\nધારૈઈ (તા. ચોટીલા) ‎ (← કડીઓ | ફેરફાર)\nકાગવડ (તા. જેતપુર) ‎ (← કડીઓ | ફેરફાર)\nસુર્યપરા (તા. જામનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nૐ ‎ (← કડીઓ | ફેરફાર)\nવિમળા શક્તિપીઠ ‎ (← કડીઓ | ફેરફાર)\nપાર્વતી ‎ (← કડીઓ | ફેરફાર)\nઅગ્નિ ‎ (← કડીઓ | ફેરફાર)\nઋગ્વેદ ‎ (← કડીઓ | ફેરફાર)\nકાર્તિકેય ‎ (← કડીઓ | ફેરફાર)\nવર્ણવ્યવસ્થા ‎ (← કડીઓ | ફેરફાર)\nઆંબલી (તા. દસ્ક્રોઇ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકમલેશ્વર મહાદેવ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાજપરા(ખો) (તા. સિહોર) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:હિંદુ દેવી દેવતા અને ગ્રંથ ‎ (← કડીઓ | ફેરફાર)\nનામસ્મરણ ‎ (← કડીઓ | ફેરફાર)\nચોગઠ (થાપનાથ) (તા. ઉમરાળા) ‎ (← કડીઓ | ફેરફાર)\nનથુગઢ (તા. ઘોઘા) ‎ (← કડીઓ | ફેરફાર)\nસૂર્ય (દેવ) ‎ (← કડીઓ | ફેરફાર)\nહિંદુ ધર્મમાં ઉપાસના ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાના ૫૦ | પછીના ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00205.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/jano-bhoyringadi-na-fayda/", "date_download": "2021-07-26T04:52:42Z", "digest": "sha1:LMF3D6NUTEBPL6BCZAPTUANMIYTNDQW2", "length": 12335, "nlines": 82, "source_domain": "4masti.com", "title": "ભોંયરીંગણી લો અને ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ હૃદયરોગ, અરુચિ મટાડો |", "raw_content": "\nHealth ભોંયરીંગણી લો અને ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ હૃદયરોગ, અરુચિ મટાડો\nભોંયરીંગણી લો અને ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ હૃદયરોગ, અરુચિ મટાડો\nભોંયરીંગણીએનાં પાન, થડ, ડાળી એમ બધાં જ અંગો પર કાંટા હોવાથી સંસ્કૃતમાં એને કંટકારી કહે છે. ફૂલ જાંબુડિયા રંગનાં, ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળદવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે. તે ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ હૃદયરોગ, અરુચિ, પાર્શ્વશુળ વગેરે મટાડે છે.\n(૧) ભોંયરીંગણીનાં પાકાં, પીળાં ફળ નાના મટકામાં ભરી, તેના મોં પર કપડું બાંધી ઉપર માટીનો લેપ કરી ચૂલા પર ચડાવી તપાવવું. અંદરનાં ફળ કાળાં થઈ જાય ત્યારે ઊતારી વાટીને બાટલી ભરી લેવી. પાથી અડધી ચમચીની માત્રામાં એક ચમચી મધમાં મિશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી ખાંસી, શ્વાસ-દમ, વરાધ-સસણી અને અજીર્ણમાં ખૂબ જ ફાયદો થાય છે.\n(૨) ભોંયરીંગણીનાં મૂળ, ફૂલ, ફળ, પાન, છાલ સાથે આખો છોડ સૂકવી, ખબ ખાંડી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણથી અડધા ભાગની હીંગ મેળવી ચણાના બે દાણા જેટલું ચર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવું. આનાથી વાયુનું અનુલોમન થઈ ઉગ્ર શ્વાસ પણ બેસી જાય છે.\n(૩) ભોંયરીંગણીનો રસ બે ચમચી જેટલો દિવસમાં ત્રણ વખત મધ નાખી પીવાથી તમામ જાતના મૂત્રરોગ મટે છે. ભોંયરીંગણી મૂત્રલ છે.\n(૪) લીલાં કે સૂકાં પાનને અધકચરાં ખ���ંડી ઉકાળો કરી પીવાથી શ્વાસ, સસણી, કફવાળી ઉધરસ, મોટી ઉધરસ, લોહીમાં કફનું વધવું વગેરે મટે છે.\n(પ) પાનના ઉકાળામાં મગ પકવી રોજ ખાવાથી દમ મટે છે.\n(૬) પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.\n(૭) દાંત દુ:ખતા હોય, દાંતમાં કૃમિ થયા હોય, દાંત હાલતા હોય કે સડી ગયા હોય, તેમાંથી પરુ નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરિયા થયો હોય તો ભોંયરીંગણીના બીનો પ્રયોગ કરવો.\n(૮) ભોંયરીંગણીનો પંચાંગ સાથેનો આખો છોડ સૂકવી, અધકચરો ખાંડી ૧૦ ગ્રામ ભૂકો બે ગલાસ પાણીમાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળીને પીવાથી કાયમી શરદી, કફ, ખાલી ખાંસી તેમ જ ધીમો તાવ રહેતો હોય તો તે મટે છે. વળી એનાથી દમ, સસણી-વરાધ, ખંજવાળ, કૃમિ અને હૃદયરોગમાં પણ ફાયદો થાય છે.\n(૯) માથામાં ટાલ પડતી હોય તો ભોંયરીંગણીનો રસ અને મધ સરખા ભાગે મિશ્ર કરી લગાવવાથી સારો ફાયદો થાય છે.\n(૧૦) ભારોઈયરીંગણીનું ચૂર્ણ મધમાં ચાટવાથી સૂકી ઉધરસ મટે છે.\n(૧૧) ભોંયરીંગણીનો આખો છોડ મૂળ સાથે ઉખેડી બરાબર ધોઈને છાંયડામાં સૂકવી તેના નાના નાના ટૂકડા ૧૦ ગ્રામ જેટલા કપડામાં બાંધી પોટલી મગ સાથે બાફવાથી ભોંયરીંગણીના પંચાંગના ગુણો મગમાં ઉતરશે, છતાં મગનો સ્વાદ બગડશે નહિ. એમાં આદુ, લસણ વગેરે નાખી ખાવાથી કફ છૂટો પડવાથી દમ મટે છે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\n‘હાથને કેલ્કયુલેટર કેવી રીતે બનાવાય’ ટીચરે બાળકોને શીખવાડી ગુણાકાર કરવાની અનોખી...\n‘ગણિત’ બાળપણમાં આ વિષય સ્કુલમાં સૌથી મુશ્કેલ લાગતો હતો. જયારે આપણે પહેલી વખત ગુણાકાર ભાગાકાર શીખ્યા હતા. ત્યારે કોઈ પણ સંખ્યાને એક બીજા સાથે...\nરેલયાત્રીઓ માટે ખુશ ખબર, હવે RAC અને વેઇટિંગ ટિકિટ વાળાને મળી...\nએક ડીલીવરીના 5 દિવસ પછી મહિલાએ આપ્યો બીજા 2 બાળકોને જન્મ,...\nચોરી કર્યા પછી મૂકી ગયો ભાવુક કરી દે તેવી ચિઠ્ઠી, કહ્યું...\nશિવ ધનુષ્ય જેને ભગવાન રામે તોડ્યું હતું, ઘણા ઓછા લોકો જાણે...\nનવરાત્રીમાં કરો ઘડાનો આ વિશેષ ઉપાય, ઘરમાં પૈસાની આવક ક્યારેય બંધ...\nબહેનના લગ્ન માટે 20 લાખ રૂપિયા લઈને છોડી બિગ બોસની ટ્રોફી,...\nદરિયા કિનારે ક્યારેય પણ જોવા મળે આ પથ્થર જેવી વસ્તુ, તો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/jammu-and-kashmir-2-terrorists-killed-in-an-encounter-in-anantnag-066008.html?ref_source=articlepage-Slot1-14&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:03:41Z", "digest": "sha1:2IYFORG4XTBLE2AMAE4UYQPWZEVFEL4M", "length": 13040, "nlines": 172, "source_domain": "gujarati.oneindia.com", "title": "જમ્મુ કાશ્મીરઃ અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને કર્યા ઠાર | Jammu and Kashmir: 2 terrorists killed in an encounter in Anantnag. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nકાશ્મીરના અનંતનાગમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીઓને કર્યા ઠાર\nઅનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર\nકાશ્મીરઃ અનંતનાગમાં આતંકી હુમલામાં CRPF જવાન શહીદ, એક બાળકનુ પણ મોત\nજમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં અથડામણ, હિજબુલના 4 આતંકવાદી ઠાર મરાયા\nજમ્મુ કાશ્મીર: અનંતનાગમાં એન્કાઉન્ટર, એક આ���ંકી ઠાર\nVideo: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n6 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n33 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n53 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nજમ્મુ કાશ્મીરઃ અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને કર્યા ઠાર\nઅનંતનાગઃ ભારતીય સેનાએ એક વાર ફરીથી આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ એનકાઉન્ટર અનંતનાગના કાંદીપોરા બિજબેહારા વિસ્તારમાં થયુ.\nકાશ્મીરના પોલિસ મહાનિરીક્ષક વિજય કુમારે માહિતી આપીને જણાવ્યુ કે એનકાઉન્ટરમાં મરનાર આતંકીઓની સંખ્યા 2 છે. આ પહેલા એક આતંકીના મરવાના સમાચાર આવ્યા હતા. માહિતી મુજબ કાલે બુધવારે અથડામણ શરૂ થઈ અને ઑપરેશનના બીજા દિવસે એટલે કે આજે બે આતંકવાદી ઠાર મારી દેવામાં આવ્યા છે. સુરક્ષાબળોએ રાતે અથડામણને રોકી દીધી હતી અને ગુરુવારે સવારે ફરીથી શરૂ કરી દીધી હતી.\nપોલિસ અને સેનાની એક સંયુક્ત ટીમે કાંદિપોરામાં એક ઘેરો અને તપાસ અભિયાન ચલાવ્યુ. સુરક્ષાબળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી એટલે તરત જ ત્યાં છૂપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ જેનો જડબાતોડ જવાબ આપીને સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર મારી દીધા.\nઆ ઑપરેશન સંયુક્ત રીતે સુરક્ષાબળો અને સ્થાનિક પોલિસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. એક દિવસ પહેલા દક્ષિણ કાશ્મીરના સોપોરમાં એક એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જે આતંકવાદીને ઠાર માર્યો હતો તેની ઓળખ આતંકી સંગઠન અલ બદરના પ્રમુખ ગની ખ્વાજા તરીકે થઈ.\nમહાશિવરાત્રિ પર દેશના ઘણા રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાની સંભાવના\n24 કલાકમાં અનંતનાગમાં બીજું એન્કાઉન્ટર, 1 જવાન શહીદ\nકાશ્મીરઃ અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, મેજર શહીદ\nજમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાબળ વચ્ચે ફાયરિંગ\nમોદીની સુનામીમાં પણ આ બે વિરોધી પક્ષો જેટલા પર લડ્યા એટલા પર જીત્યા\nઅમરનાથ યાત્રાઃ શિવભક્તોની આતુરતાનો અંત, સામે આવ્યો બર્ફાની બાબાનો ફોટો\nજમ્મુ કાશ્મીરઃ પુલવામામાં મતદાન વખતે આતંકીઓએ ફેંક્યો ગ્રેનેડ, સુરક્ષાબળોએ કરી ઘેરાબંધી\nજમ્મુ કાશ્મીરમાં ભાજપા નેતાની હત્યા, પીએમ મોદીએ તેની નિંદા કરી\nઅનંતનાગમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા\nસેનાએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ\nજમ્મુ કાશ્મીર: અનંતનાગમાં સીઆરપીએફ ટીમ પર ગ્રેનેડ હુમલો\nજમ્મુ કાશ્મીર: અનંતનાગમાં CRPF પાર્ટી પર એટેક, 2 જવાન શહીદ\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nanantnag encounter kashmir jammu kashmir terrorist અનંતનાગ એનકાઉન્ટર કાશ્મીર જમ્મુ કાશ્મીર આતંકવાદી\nવડોદરાના વારસિયા વિસ્તારમાં સમલૈંગિક સેક્સ કરતા યુવાનો દિવાલ તુંટતા ત્રીજા માળેથી નીચે પટકાયા\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gujarat-tourism-business-vanished-gujarati-news/", "date_download": "2021-07-26T04:15:17Z", "digest": "sha1:OCUDHDJ6ALZ4GTHI5JR3JW6OAEOTZWZC", "length": 10526, "nlines": 143, "source_domain": "www.gstv.in", "title": "કોરોનાને પગલે ગુજરાતના ટુરિઝમ સેક્ટરને 500 કરોડનો ફટકો, ઘણા દેવાળું ફૂંકશે - GSTV", "raw_content": "\nકોરોનાને પગલે ગુજરાતના ટુરિઝમ સેક્ટરને 500 કરોડનો ફટકો, ઘણા દેવાળું ફૂંકશે\nકોરોનાને પગલે ગુજરાતના ટુરિઝમ સેક્ટરને 500 કરોડનો ફટકો, ઘણા દેવાળું ફૂંકશે\nએપ્રિલ થી જૂન માસના બીજા સપ્તાહનો સમય એટલે શાળા – કોલેજમાં વેકેશનની મોસમ. ઉનાળાના વેકશનમાં ક્યાંય પણ બહાર ફરવા જાવ તમને કોઈ ને કોઈ ગુજરાતી તો જોવા જ મળે પરંતુ આ વખતે કોરોના વાઇરસના કેરને પગલે કોઈ વ્યક્તિ પોતાના જ શહેરમાં અન્ય કોઈ વિસ્તારમાં જઈ શકતો નથી તો અન્ય ક્યાંય ફરવા જવાનું તો વિચારી પણ શકાય નહિ. ઉનાળુ વેકેશનમાં આ વખતે બહાર ફરવા જવાનું ઠપ થઈ જતાં તેની અસર ટુરિઝમ સેકટર પર પડી છે. ગુજરાતમાં 1200 કરોડથી વધુ ટર્ન ઓવર કરતી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને રૂપિયા 500 કરોડથી વધુનો મરણતોલ ફટકો પડ્યો ��ે.\nઆ લોકો આવી ગયા આર્થિક ભીંસમાં\n21 દિવસથી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે ટુરિઝમ ના બિઝનેસ પર સૌથી વધુ અસર પડી છે. ગુજરાતના 140 થી વધુ ટુરીઝમ રીલેટેડ ઈન્ડ્રસ્ટ્રીઝ ના લોકો સાથે વાત કરતા માહિતી બહાર આવી છે કે લોકડાઉનને કારણે 87 ટકા ટ્રાવેલ એજન્ટસ અને ટુર ઓપરેટર આવનાર બે મહિના સુધીનુ બુકિંગ ગુમાવી ચૂક્યા છે,અને એમના કરોડો રુપિયા એરલાઈન્સ અને હોટલોના બુકિંગમાં ફસાઈ ચુકયા છે જેના કારણે તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા છે.\nઆવનારા દિવસોમાં કોઈ બુકિંગ નહીં\nલોકડાઉન દરમિયાન, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ટેલિફોનિક વાત કરતા કેટલાક મહત્વપૂર્ણ તારણો આવ્યા છે. પ્રથમ, 68 ટકા ટ્રાવેલ એજન્ટોએ જણાવ્યું કે તેમની પાસે આવનાર દિવસો માટે કોઈ બુકિંગ નથી. ટ્રાવેલ એજન્ટોએ બતાવ્યું કે જો લોકડાઉન 21 દિવસથી વધુ થાય, તો 66 ટકા ટ્રાવેલ અને ટુર ઓપરેટરો એક મહિના કરતા વધુ સમય સુધી તેમની ઓફિસ નો ખર્ચ સ્ટાફ પગાર અ ને લોનના હપ્તા કાઢી નહીં શકે. 28 ટકા ટ્રાવેલ એજન્ટો પર દેવું છે અને ટુરિઝમ ના બુકિંગ વિના તેને ચૂકવવું ખૂબ મુશ્કેલ રહેશે.\nપૈસા ચૂકવવા સક્ષમ જ નથી\nસર્વેમાં સામે આવ્યું છે કે વધુ દેવું લેનારાઓ નજીકના ભવિષ્યમાં પૈસા ચૂકવવા સક્ષમ નથી,55 ટકાની નજીકના ટ્રાવેલ એજન્ટો દેવાની ચુકવણી કરવામાં અસમર્થતા બતાવી છે જે અમુક પ્રકારના જોખમમાં મૂકી શકે છે. આમ જો તાત્કાલિક સરકાર તરફ થી કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવે તો આ ઈન્ડ્રસ્ટ્રી દેવાનો બોજ નીચે ડુબી જશે અને બેકારી વધી શકે છે.\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\n50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા\nકોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ\nરાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nશા માટે ભારતમાં કોરોનાના દર્દીઓમાં 83 ટકા પુરુષો ICMR એ આ બાબતે કર્યો મોટો ખુલાસો\nહવે સીમ કાર્ડની જેમ Set Top Boxમાં પણ કરો પોર્ટેબિલિટી, આ રીતે બદલી શકાશે કેબલ ઓપરેટર\n50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ��ંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\nBig News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા\nચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે\nરાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ\nભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા\nઅનલોક શિક્ષણ / ધો. 9થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝિંગ સાથે વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00206.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/madhmakhi-no-vyavsay/", "date_download": "2021-07-26T05:24:01Z", "digest": "sha1:HGZBU2B7BQXZ3Z7Y3EPFSGAQAHLD46JG", "length": 15249, "nlines": 109, "source_domain": "4masti.com", "title": "રાણી વેચવા નો ધંધો કરી ને વર્ષે કમાય છે કરોડો રૂપિયા જાણો આ ધંધા નું A ટુ Z |", "raw_content": "\nInteresting રાણી વેચવા નો ધંધો કરી ને વર્ષે કમાય છે કરોડો રૂપિયા જાણો...\nરાણી વેચવા નો ધંધો કરી ને વર્ષે કમાય છે કરોડો રૂપિયા જાણો આ ધંધા નું A ટુ Z\nસાંભળવામા આ વાત જરા વિચિત્ર લાગે છે એક માણસે 500-500 રૂપિયા માં એક એક ‘રાણી’ વેચીને કરોડો રૂપિયાનો વેપાર ઉભો કરી દીધો. ન તો અત્યારે રાજા રાણી નો જમાનો છે, ન તો અહીંયા રાણીઓ વેચાય છે, તો આ વ્યક્તિ કઈ રાણીનો વેપાર કરે છે\nખરેખર વાત આમ છે કે જે એક રાણીનું વેચાણ 500 રૂપિયામાં થઇ રહ્યું છે તે મધમાખીઓની રાણી ની ‘ક્વીન બી’ છે અને તેનો વેપાર કરવાવાળો વ્યક્તિ છે પંજાબના કપૂરથલા ના રહેવાસી શ્રવણ સિંહ ચાંડી. દેશમાં મધનો વર્ષનો વેપાર લગભગ 80 હજાર ટનનો છે.\nઆમ તો તમારી પાસે પણ આ મોકો છે કે ઓછા પૈસા અને ઓછી જાણકારી હોવાથી તમે ‘રાણી’ મધમાખીનો વેપાર પણ કરી શકો છો. આવો જાણીએ ક્વીન-બી થી જોડાયેલ ધંધા અને તેની સાથે જોડાયેલી થોડી રોચક વાતો…\n45 દિવસમાં તૈયાર થાય છે રાણી\nક્વીન-બી તૈયાર કરવા માટે એક વિશેષ કિટ ની જરૂર પડે છે. જે બ્રિટન અને યુએસએ થી આયાત કરવામાં આવે છે.\nરાની માખી તૈયાર કરવા માટે 45 દિવસ ની પ્રક્રિયા થાય છે. બધી પ્રક્રિયા 69 ડિગ્રી સેલ્સિયશ તાપમાન માં થાય છે.\nઆ કીટની ટ્યુબ્સમાં મધમાખીનાં પૂળા માંથી રાણી માખીની લાળ રાખવામાં ��વે છે.\nએક દિવસ પછી આ ટ્યૂબમાં એક પછી એક સુધી દસ નર મધમાખી (ડ્રોન ) થી બ્રીડીંગ કરાવવાની હોય છે.\nઆ પ્રક્રિયા દરમિયાન અગત્યની ટેક્નિક,ટ્રેનિંગ અને ટુલ્સ ની પણ જરૂરિયાત રહે છે, જેનાથી બ્રીડીંગ માં નુકશાન ન થાય.\n45 માં દિવસે માખી તૈયાર થઇ જાય છે. ત્યાર પછી મધ ઉત્પાદન કરવાવાળા ને વેચી દેવામાં આવે છે.\n500 રૂપિયામાં વેચાય છે એક રાણી\nક્વીન-બી બ્રીડર શ્રવણ સિંહ ચંડી પ્રમાણે રાની મધમાખી કાયાપાર મધ પ્રોડક્શન થી વધુ ફાયદાકારક છે.\nકૃત્રિમ રૂપથી તૈયાર કરવામાં આવેલી રાણી ની આગવી ઓળખ હોય છે તને માથા ઉપર એક ટેંગ લાગેલી હોય છે.\nએક બોક્ષમાં મધ ઉત્પાદનથી એક વર્ષમાં 2 થી 3 હજાર રૂપિયા એક વર્ષમાં કમાઈ શકાય છે પરંતુ ક્વીન થી લાખો રૂપિયા કમાઈ શકાય છે\nએક બ્રીડ બોક્સ થી ૪૫ દિવસ માં 300 રાણી મધમાખીઓ બનાવી શકાય છે. એક મધમાખીની કિંમત 500 રૂપિયાથી પણ વધારે હોય છે.\nમાત્ર 45 દિવસ પછી જ એક બ્રીડ બોક્સથી 1.5 લાખ રૂપિયા સુધી કમાઈ શકાય છે. આમ તો મધ ઉત્પાદનમાં વધુ સમય લાગે છે.\nમધ ની વધુ કિંમત ને લીધે એક માખીની કિંમત 800 રૂપિયા સુધી થઇ જાય છે.\nએક્સપોર્ટ પણ કરે છે રાણી ને\nશ્રવણ સિંહ ચાંડી દેશના સૌથી મોટા ક્વીન-બી બ્રીડર્સ છે. મધ ઉત્પાદનનો પણ ખુબ મોટો વેપાર છે.\nતેમને ક્વીન બ્રીડ ઉત્પાદન માટે પંજાબ અને ભારત સરકાર તરફથી ઘણા એવોર્ડ પણ મળી ચુક્યા છે.\nચાંડી દર વર્ષે 5 કરોડ રૂપિયાથી વધુ કમાય છે. દેશ ની ડીલેવરી સિવાય તેઓ રાણી મધમાખીઓની નિકાસ પણ કરે છે.\nવર્તમાનમાં તેઓ પ્રોગ્રેસિવ બી કીપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ના અધ્યક્ષ છે અને ઘણી જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર પણ ચલાવે છે.\nએક બોક્સ માં ૮૦ હજાર મધમાખી હોય છે\nમધ ઉત્પાદન કરવા વાળા બોક્ષ કે છતે માં 80 હજાર સુધી મધમાખીઓ હોય છે, તેમાં ફક્ત એક રાણી માખી હોય છે.\nછતાંમાં એક રાણી સિવાય ડ્રોન,નર્સ અને કારીગરો હોય છે. જેમનું અલગ અલગ કામ વહેચાયેલું હોય છે.\nએક રાણી માખીની ઉંમર 5 વર્ષ હોય છે, જયારે કામ કરવાવાળા 45 દિવસ અને ડ્રોન માખીઓ 3 મહિના સુધી જીવે છે.\nરાણી માખી નું કામ નર મધમાખી સાથે સંપર્ક માં આવીને ફક્ત બચ્ચા પેદા કરવાનું હોય છે.\nરાણી માખી ના શરીરમાં એક ખાસ સુગન્ધિત પદાર્થનો સ્ત્રાવ થાય છે જેનાથી તે ઘર ના બધા વર્કરો સાંજે પાછા ત્યાંજ આવી જાય છે.\nછતાં માં એક નર્સ મધમાખી પણ હોય છે જેનું કામ મરેલી માખીઓને કાઢવાનું અને બચ્ચાઓને ભોજન આપવાનું છે.\nફક્ત ૨૦ હાજર રૂપિયા થી શરુ કરી શકો છ��� તમે આ વ્યવસાય\nતમે પણ રાણી મધ મખીઓનો વેપાર કરી શકો છો તેના માટે શરૂઆતમાં ફક્ત 20 હજાર રૂપિયા ની જરૂર પડે છે.\n30 મધ માખીઓને બનાવવા માટે ની કીટ ફક્ત 45 ડોલર માં મંગાવી શકાય છે.\nઆ બંને કીટ ઘણી ઓનલાઇન સાઇટ્સ પર પણ મળી જાય છે,પરંતુ તે પહેલા તમે કોઈ જાણકારની સલાહ જરીરથી લઈ લો.\nઆ સિવાય પંજાબ એગ્રીકરચલ યુનિવર્સીટી સહિત ની ઘણી યુનિવર્સીટી આની ટ્રેનિંગ પણ આપે છે. 3400 કરોડ રૂપિયાનો છે આ વેપાર.\nભારતમાં મધ નો કારોબાર આશરે 3400 કરોડ રૂપિયા નો છે. તેમાં કાચો અને પ્રોસેસ કરેલો પણ સાથે છે.\nદેશમાંઆશરે 2.5 લાખ ખેડૂતો બી કીપિંગ એટલે કે મધમાખી ઉછેર કરે છે.\nસૌથી વધુ મધમાખીપાલકો 33000 પંજાબ રાજ્ય માં છે. તે સિવાય મહારાષ્ટ્ર,ગુજરાત વગેરે રાજ્ય આવે છે.\nભારતની સરેરાશ મધ ઉત્પાદન 15.32 કિલોગ્રામ દર વર્ષે પ્રતિ કોલોની કે બોક્ષ છે. જયારે પંજાબ નું 35 કિલોગ્રામ છે.\nઆખી દુનિયામાં સરેરાશ ઉત્પાદન માં પંજાબ સૌથી ઉપર છે, દુનિયાનું સરેરાશ ઉત્પાદન 28 કિલોગ્રામ છે.\nઓછા રોકાણ નો ધંધો\nઓછા રોકાણ નો બિજનેસ\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nરાશિ અનુસાર કેવા રહેશે તમારા નોરતા, 58 વર્ષ પછી આવ્યો છે...\nનવરાત્રી 2020 : 58 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ યોગ, જાણો તમારી ��ાશિ અનુસાર કેવી રહેશે તમારી નવરાત્રી. શરદ નવરાત્રી 2020, તારીખ, સમય,...\nબધી વસ્તુઓમાં વિદેશનું આંધળુ અનુકરણ કરવાવાળા પહેલા આ હકીકત જાણો પછી...\nનવજાત બાળકીને રડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ડોક્ટર્સ, તે નારાજ થઈને...\nઅળસી અને લવિંગ નું આ શક્તિશાળી મિશ્રણ મોટાપો અને શરીરના પેરાસાઈસ...\nઝુણખા પીઠલ, સેમી પાતળ પીઠલ, ઉકળી ચ પીઠલ ને રાવણ પીઠલની...\nUIDAI નો નવો નિયમ, આધાર કાર્ડમાં સરનામું, નામ અને જન્મ તારીખ...\nઉંમર વધારતા વ્રતનું સ્વાસ્થ્યવર્ધક વિશ્લેષણ, આ જાણ્યા પછી તમે પણ વ્રત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00207.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/video-of-the-sarvottam-hotel-on-the-tharad-sanchore-highway-goes-viral-as-the-sarvottam-hotel-in-baroda-halol-highway/", "date_download": "2021-07-26T03:51:35Z", "digest": "sha1:DEUAOLPJ3P2WQL6CL44IFNIRW6M5OZXJ", "length": 14033, "nlines": 109, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે...? જાણો શું છે સત્ય… | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે… જાણો શું છે સત્ય…\nVadodara Is Great નામના ફેસબુક પેજ દ્વારા 30 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વડોદરા હાલોલ રોડ પર આવેલી સર્વોત્તમ હોટેલ ખાતા પહેલા આ વિડીયો જોઈ લેજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલેલ હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે. આ પોસ્ટને 318 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 32 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 381 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.\nપોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલેલ હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે કે કેમ એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ABP Asmita દ્વારા 1 જુલાઈ, 2020 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી મા��િતી આપવામાં આવી હતી કે, બનાસકાંઠા જિલ્લાના થરાદ-સાંચોર હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમમાં વપરાતા ચણામાં જીવાત મળી આવી હતી.\nઆજ માહિતી સાથેના સમાચાર અમને દિવ્ય ભાસ્કર દ્વારા પણ 1 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.\nઅમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમના માલિક મંહંમદઅલી સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સાંજે 5 વાગ્યાતી માંડીને રાત્રે 11 વાગ્યા સુધી અમારા માણસો ફોન પર લોકોને જવાબ આપવામાં જ વ્યસ્ત હતા. તેમજ આ વીડિયો અમારી હોટલનો નહીં પરંતુ થરાદ-સાંચોર હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે.”\nવધુમાં અમને હાલોલની સર્વોત્તમ હોટલના ફેસબુક પેજ પર પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.\nઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમનો નહીં પરંતુ થરાદ-સાંચોર હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.\nઆમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમનો નહીં પરંતુ થરાદ-સાંચોર હાઈવે પર આવેલી હોટલ સર્વોત્તમનો છે.\nTitle:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભારતીય સૈનિકોનો સિયાચીન વિસ્તારનો ફોટો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર શહિદના પાર્થિવ દેહ પાસે યોગી આદિત્યનાથ હસી રહ્યા છે… જાણો શું છે સત્ય…\nવર્ષ 2018 માં હરિયાણા ખાતે યોજાયેલી AAP ની રેલીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….\nશું ખરેખર નસીરૂદ્દીન શાહે કહ્યું કે, “નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો લાખો મુસ્લિમ દેશ છોડી દેશે”… જાણો શું છે સત્ય…\nશું ખરેખર આ વીડિયો માણસા-વિજાપુર હાઈવે પરથયેલા અકસ્માતનો છે… જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમા��� વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pgondaliya.com/2015/09/map-games-in-social-science.html", "date_download": "2021-07-26T04:19:08Z", "digest": "sha1:OFEHHD6AXWPMG27Y4SJPMKJGI7F5H2AK", "length": 1874, "nlines": 25, "source_domain": "www.pgondaliya.com", "title": "map Games in Social Science - Puran Gondaliya", "raw_content": "\n• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર • શિક્ષકો માટે ઉપયોગી માહિતી • Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • ચાહો એ બુક મંગાવો ઓનલાઈન • ભરતી પરીક્ષાઓ• અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ક્વિઝ ગેમ\nનકશો ગોઠવો ગેમ -ગુજરાત અને ભારત\nનકશો ગોઠવો ગેમ -રાજ્યોની ગોઠવણી\nઉપર મુકેલી ફાઇલ zip file છે,જેને Unzip કરવી .આ ગેમમાં ગુણાકાર/ગુજરાતી તેમજ વિજ્ઞાનના પ્રશ્નો પણ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D/", "date_download": "2021-07-26T03:30:03Z", "digest": "sha1:WEHQ4SOLILCASEXTOH55NGH5UPRBPPOD", "length": 16201, "nlines": 190, "source_domain": "www.thevenustimes.com", "title": "આજ��� સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Special આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nઆજે નેતાજી સુભાષચંદ્ર બોઝની આ 125 મી જન્મજયંતિ છે. દેશની સ્વતંત્રતા આંદોલનના નાયકોમાંના એક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને કેન્દ્ર સરકારે પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવા���ું નક્કી કર્યું છે. તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દુંગા . જય હિન્દ. જેવા સૂત્રો દ્વારા આઝાદીની લડાઈને નવી શક્તિ આપનારાસુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ ઓડિશાના કટક ખાતે થયો હતો. નેતાજીનું જીવનચરિત્ર અને કઠોર બલિદાન આજના યુવાનો માટે ખૂબ જ છે પ્રેરણાદાયક છે.નેતાજીનું સૂત્ર ‘જય હિન્દ’ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું.તમણે સિંગાપોરના ટાઉનહોલની સામે સૈન્યને સુપ્રીમ કમાન્ડર રૂપમાં સંબોધન કરતા ‘દિલ્હી ચલો’ નુ સૂત્ર આપ્યુ.ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેસુભાષચંદ્ર બોઝે જ સંબોધિત કર્યા હતા.તેઓ જલિયાંવાલા બાગ કાંડથી એટલા વ્યથિત થયા કે તેઓ સ્વતંત્રતા સંગ્રામમાં ડૂબી ગયા.\n– નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમના પરિવારમાં 9 મા નંબરનો બાળક હતા.\n– નેતાજી તેમના બાળપણના દિવસોથી જ એક નોંધપાત્ર વિદ્યાર્થી અને રાષ્ટ્રપ્રેમી પણ હતા,\n– નેતાજીએ આઝાદીની લડાઇમાં જોડાવવા માટે આરામદાયક ભારતીય સિવિલ સર્વિસની નોકરીને ઠુકરાવી દીધી. ભારતીય સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં તેમમી 4 થી રૈંક હતી.\n– જલિયાવાલા બાગ હત્યાકાંડે તેમને એટલા વિચલિત કરી નાખ્યા કે તેઓ ભારતની આઝાદીની લડાઈમાં કૂદી પડ્યા.\n– નેતાજીને કોલેજના દિવસોમાં એક અંગ્રેજી શિક્ષકના ભારતીયોને લઈને આપત્તિજનક નિવેદન પર તેમને ખાસો વિરોધ કર્યો. જેને કારણે તેમને કોલેજમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા.\n– 1921 અને 1941 ની વચ્ચે નેતાજીને ભારતની જુદી જુદી જેલમાં 11 વાર કેદ કરવામાં આવ્યા.\n– 1941માં તેમને એક ઘરમાં નજરબંદ કરીને મુકવામાં આવ્યા હતા, જ્યાથી તેઓ ભાગી નીકળ્યા. નેતાજી કારથી કલકત્તાના ગામો માટે નીકળી પડ્યા. ત્યાથી તેઓ ટ્રેનથી પેશાવર નીકળી પડ્યા. અહીથી તેઓ કાબુલ પહોચ્યા અને પછી કાબુલથી જર્મની રવાના થઈ ગયા જ્યા તેમની મુલાકાત અડૉલ્ફ હિટલર સાથે થઈ.\n– 1943માં બર્લિનમાં રહેતા નેતાજીએ આઝાદ હિંદ રેડિયો અને ફ્રી ઈંડિયા સેંટરની સ્થાપના કરી હતી.\n– નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મહાત્મા ગાંધીની અનેક વાતો અને વિચારોને પસંદ નહોતા કરતા અને તેમનુ માનવુ હતુ કે હિંસક પ્રયાસ વગર ભારતને આઝાદી નહી મળે.\n– નેતાજીનુ એવુ માનવુ હતુ કે અંગ્રેજોને ભારતમાંથી બહાર કરવા માટે સશક્ત ક્રાંતિની જરૂર છે, તો બીજી બાજુ ગાંધી અહિંસક આંદોલનમાં વિશ્વાસ કરતા હતા.\nPrevious articleઅમદાવાદમાં સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતાં 26 માંથ�� 22 વોર્ડ બંધ કરાયા\nNext articleભજન ગાયક નરેન્દ્ર ચંચલનું નિધન, 80 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા પાણી લેવામાં આવશે.\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે વિશ્વની શ્રેષ્ઠ તકનીકનો ઉપયોગ\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી યોજનાઓથી સકારાત્મક પરિવર્તન આવશે\nગુજરાતની વર્લ્ડ ફેમસ ટુરિઝમ સાઈટ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાશે\nસુરતની આયુષ હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગ બાદ અફરાતફરીના CCTV સામે આવ્યા,...\nઆ મોદી છે,આતંકીઓને પાતળમાંથી શોધીને પણ તેમનો નાશ કરશેઃ મોદી\n પાર્ટી 75 ઓન વ્હીલ્સ સાથે ફેસ્ટિવ સીઝનનો...\nબીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી જાતીય સતામણીના આરોપોમાંથી મુક્ત\nકોરોનાના કેસ ઘટતાં હવે PPE કીટ, માસ્ક અને સેનિટાઈઝરના ધંધામાં પણ...\nક્રિકેટ વર્લ્ડકપ ટીમ: પાંચ સિલેક્ટર્સ 31વન-ડે રમ્યા છે.\nકેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો...\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00208.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/gujarat/bhupendrasinh-chudasama-on-fee-regulation-issue/", "date_download": "2021-07-26T03:49:22Z", "digest": "sha1:7X5PAREFUQ4Q5R5CCXQ72QTNRIURHETR", "length": 10570, "nlines": 178, "source_domain": "chitralekha.com", "title": "શિક્ષણપ્રધાનઃ સરકારને નહીં, ફી મુદ્દે સમિતિને રજૂઆતો કરે વાલીઓ | chitralekha", "raw_content": "\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\n��ોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News Gujarat શિક્ષણપ્રધાનઃ સરકારને નહીં, ફી મુદ્દે સમિતિને રજૂઆતો કરે વાલીઓ\nશિક્ષણપ્રધાનઃ સરકારને નહીં, ફી મુદ્દે સમિતિને રજૂઆતો કરે વાલીઓ\nગાંધીનગર- ગુજરાત સરકાર દ્વારા મોટેઉપાડે શિક્ષણક્ષેત્રમાં મસમોટી ફીનું દૂષણ ડામવા પગલાં રુપે ફી નિયમન કાયદો પસાર કરવામાં આવ્યો તો છે પરંતુ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સંચાલકો દબાણના પગલે નાકલીટી તાણી લીધી હોય તેવું સાબિત કરતાં નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. વાલીઓએ સંચાલકો માગે તે ફી તો ભરવી પડશે જ કહ્યાં પછી હવે વધુ એક વિવાદી નિવેદન બહાર આવી રહ્યું છે, જેમાં તેમણે કહી દીધું છે કે વાલીઓએ સરકાર સમક્ષ નહીં પણ ફી સમિતિ સમક્ષ રજૂઆતો કરવાની રહેશે.\nશિક્ષણપ્રધાનના આવા નિવેદનના પગલે વાલીઓ ફરી વાર ફી મુદ્દે સરકારે છેતર્યાં હોવાની નિરાશા અને રોષ અનુભવી રહ્યાં છે. તો શિક્ષણપ્રધાનના આવા બેજવાબદાર કામના કારણે તેમના સહયોગીઓમાં પણ લોકોના અસંતોષને ચૂડાસમા નજરઅંદાજ કરી રહ્યાં હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે.\nગુજરાત સરકારે રચેલી ફી નિર્ધારણ સમિતિએ પણ કસર પૂરી કરતી હોય તેમ વાલીઓના બદલે શાળા સંચાલકો સાથે બંધબારણે બેસીને ઊંચી ફી નક્કી કરી છે. તેમાં ફી નક્કી થયા બાદ યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી નથી. ફી સમિતિ બે દિવસ અગાઉ અમદાવાદની 200થી વધુ શાળાઓની ફી નક્કી કરી દીધી હોવાનું ખુદ શિક્ષણપ્રધાને નિવેદન કર્યું હતું. પરંતુ બેમાંથી એકપણ તરફથી ફી નિર્ધારીત થયેલી શાળાઓની યાદી જાહેર કરવામાં આવી નથી.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleબાળકીઓ, સગીરાઓ પર બળાત્કાર; જનતા માફ નહીં કરેગી\nNext articleશેરબજારમાં તેજીની આગેકૂચઃ સેન્સેક્સ વધુ 91 પોઈન્ટ ઊંચકાયો\nશહેરમાં ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધા, ઉત્સાહથી ઉજવણી\nબારેજાની ગેસ સિલિન્ડર લીકેજ દુર્ઘટનામાં નવનાં મોત\nહની ટ્રેપઃ મહિલાએ વિડિયો કોલ દ્વારા પુરુષને બ્લેકમેલ કર્યો\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/sports/women-cricket-team-rankings/", "date_download": "2021-07-26T04:09:30Z", "digest": "sha1:63ZULENDOUW4YO3PFWII6BSHV52SNPOJ", "length": 9979, "nlines": 182, "source_domain": "chitralekha.com", "title": "મહિલાઓનાં ક્રિકેટ ટીમ રેટિંગ્સમાં ભારત ચોથા ક્રમે યથાવત્ | chitralekha", "raw_content": "\nટોક્યો ઓલિમ્પિક્સઃ તીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News Sports મહિલાઓનાં ક્રિકેટ ટીમ રેટિંગ્સમાં ભારત ચોથા ક્રમે યથાવત્\nમહિલાઓનાં ક્રિકેટ ટીમ રેટિંગ્સમાં ભારત ચોથા ક્રમે યથાવત્\nદુબઈ – પુરુષો અને મહિલાઓની ક્રિકેટ રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સંસ્થાએ મહિલાઓનાં નવા ક્રિકેટ ટીમ રેન્કિંગ્સ આજે જાહેર કર્યા છે.\nએમાં ભારતીય ટીમે પોતાની ચોથી રેન્ક જાળવી રાખી છે. તેનાં ૧૧૬ પોઈન્ટ છે.\nજ્યારે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હટાવીને પહેલી રેન્ક હાંસલ કરી છે.\nહીધર નાઈટની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમ અને ઓસ્ટ્રેલિયા, બંને ટીમના ૧૨૮ પોઈન્ટ છે, પણ ડેસિમલ પોઈન્ટ્સના આધારે ઈંગ્લેન્ડ પહેલા નંબરે છે.\nન્યુ ઝીલેન્ડ ટીમે ૧૧૮ પોઈન્ટ સાથે તેનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે.\nટીમ રેન્કિંગ્સ નક્કી કરતી વખતે ત્રણેય ફોર્મેટ – ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી-૨૦માં ટીમોના દેખાવને ગણતરીમાં લેવામાં આવે છે.\nવેસ્ટ ઈન્ડિઝ (૧૦૧) પાંચમા અને દક્ષિણ આફ્રિકા (૯૩) છઠ્ઠા ક્રમે છે.\nપાકિસ્તાન ૭૨ પોઈન્ટ સાથે સાતમા અને શ્રીલંકા ૬૭ સાથે આઠમા ક્રમે છે.\nપોઈન્ટ્સ ટેબલમાં તળિયાની બે ટીમ છે – બાંગ્લાદેશ (૩૭) અને આયરલેન્ડ (૩૦).\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleછેલ્લે 5મીએ માસ સીએલ પર જશે\nNext articleલંડનમાં ધરપકડ બાદ તરત જ માલ્યાનો જામીન પર છુટકારો; ગયા એપ્રિલની ઘટનાનું પુનરાવર્તન\nટોક્યો ઓલિમ્પિક્સઃ તીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nટોક્યો ઓલિમ્પિક્સ બેડમિન્ટનઃ સિંધુની વિજયી શરૂઆત\nઓલિમ્પિક 2020: મીરાબાઈ ચાનુને વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ\nટોક્યો ઓલિમ્પિક્સઃ તીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/a-corona-warrior-who-stood-with-people-during-covid-19-pandemic-068714.html?ref_source=OI-GU&ref_medium=Desktop&ref_campaign=Left_Include_Sticky", "date_download": "2021-07-26T04:43:52Z", "digest": "sha1:ZIJLJA42WCBP5WPG2JVC3Z6OG37RMMAA", "length": 18295, "nlines": 178, "source_domain": "gujarati.oneindia.com", "title": "a corona warrior who stood with people during covid 19 pandemic . કોરોના કાળમાં રક્ષક બન્યા સંજય રાય, માણસાઈ હજી જીવંત છે - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nકોરોના દર્દીઓની સેવા કરતા કરતા ખુદને થયો કોરોના, પણ ન હારી હીમ્મત: ડો. જીપી ગુપ્તા\nબધી સાવધાની અને વેક્સિન લીધા પછી પણ મને થયો કોરોના, મે તેને હરાવ્યો\nકોરોનાથી ડરો નહિ, શક્ય હોય તેટલી તમામ મદદ કરોઃ રીના સોલંકી\nસાત્વિક આહારથી કોરોનાવાયરસને માત આપીઃ ભાવના જેઠવા\nCovid 19 Updates: છેલ્લા 24 કલાકમાં 39,742 કેસ અને 535 મોત નોંધાયા\nદિલ્હી સરકારનો મોટો ફેંસલો, 26 જુલાઇથી મેટ્રો-બસ 100 ટકા ક્ષમતા સાથે દોડશે\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n13 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n33 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n2 hrs ago Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nકોરોના કાળમાં રક્ષક બન્યા સંજય રાય, માણસાઈ હજી જીવંત છે\nઉત્તર પ્રદેશના જનપદ ગાઝીપુરના શેરપુર ગામનું પાણી ચાખીને વડો થયેલો એક યુવાન માત્ર 17 વર્ષની નાની ઉંમરમાં જીવનને નવી દિશા આપવાના ઉદ્દેશ્યથી ગુજરાત માટે રવાના થઈ ગયો હતો. આજે 33 વર્ષના લાંબા સંઘર્, બાદ આ શખ્સે પોતાની દૂરદ્રષ્ટિ અને શ્રેષ્ઠ વ્યાપારિક રણનતિને પગલે ગુજરાત આવી મોટું ઔદ્યોગિક એકમ તૈયાર કરી લીધું છે, આજે તેઓ દેશ-વિદેશમાં વેપાર કરી રહ્યા છે. આ યુવાન આજે બહુ સમ્માન સાથે સંજય રાયના નામે ઓળખાય છે, જેમની ગણતરી ગુજરાતના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં થાય છે.\nપોતાની જન્મભૂમિને નથી ભૂલ્યા\nસનાતન ધર્મની પરંપરાઓને અક્ષરશઃ પોતાના જીવનમાં ઉતારનાર સંજય રાય \"શેરપુરિયા\"ને પોતાન જન્મભૂમિ સાથે હંમેશાથી વિશેષ લગાવ રહ્યો છે, જિંદગીમાં પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ તેમણે પોતાના ગૃહ જનપદ ગાજીપુરને ક્યારેય નથી ભૂલ્યા. સંજય રાય આ વિશેષ લગાવને કારણે હંમેશા પોતાના વતન જનપદ મા���ે કંઈકને કંઈક જનહિત અને સામાજિક દાયિત્વોનું નિર્વહન નિરંતર કરતા રહે છે. આમ પણ ગાઝીપુરનો આ લાલ સંજય રાય શેરપુરિયા જનપદમાં કામ કરતી \"યૂથ રૂરલ ઈંટરપ્રેન્યોર ફાઉંડેશન\"ના ચેરમેન પણ છે, જે ગાઝીપુરમાં વિવિધ ક્ષેત્રોમાં સતત કાર્યરત છે. પરંતુ દેશમાં જ્યારથી કોરોના કાળ શરૂ થયો છે ત્યારથી સંજય રાય વ્યક્તિગત રૂપે લોકોની ખામોશી સાથે નિરંતર દરેક સંભવન મદદ કરી તેમના જીવનને બચાવવા માટેના પ્રયત્નો કરતા રહે છે.\nલોકોનું અણમોલ જીવન ચાવ્યું\nકોરોનાની બીજી અતિ ભયાનક લહેરમાં જ્યારે સંજય રાયે દેશના વિવિધ રાજ્યોમાં ચિંતાજનક હાલાત જોયા, તો તેમને પોતાના ગૃહ જનપદ ગાજીપુરની યાદ આવી. જ્યાં લોકોને માત્ર સરકારી વ્યવસ્થા દ્વારા ઉપલબ્ધ ઈલાજના ભરોસે છોડી દેવામાં આવ્યા હોત તો ભગવાન જાણે કેટલા લોકોનો જીવ જોખમાયો હોત. માટે સંજય રાયે તરત જ પોતાના દિલ્હી કાર્યાલયથી ગાજીપુર માટે દવા, ઈંજેક્શન, કોરોના તપાસ કિટ, કોરોનાની દવાની કિટ અને ઈલાજ માટે આવશ્યક અન્ય તમામ પ્રકારના જરૂરી ઉપકરણોથી યુક્ત ચિકિત્સા વાહનોનો બંદોબસ્ત કરી ગાજીપુર મોકલ્યા, જેના માધ્યમથી કેટલાય લોકોના અણમોલ જીવ બચી ગયા.\nગાજીપુર આવી ખુદ જીવ સંભાળ્યો\nઆવું કરી સંજય રાય હવે ઉદ્યોગપતિ સમાજસેવી સાથે એક નીડર માણસ અને કોરોના વોરિયર્સ બની ગયા છે, કોરોના વાયરસ સંક્રમણની ભયાનકતાને જોતાં તેમણે પોતાના જીવનની પરવા કર્યા વિના ગાજીપુર આવી ખુદ અવસર પર મોરચા સંભાળી લીધો, ભયાનક સ્થિતિમાં લોકો જ્યારે ઘરોમાં છૂપાઈને બેઠા છે એવા સમયે સંજય રાયની હિમ્મત વખાણવા લાયક છે\nદવાઓ, ઑક્સીજન ઉપલબ્ધ કરાવી\nકોરોના મહામારીના ભયાનક આપાતકાળમાં સંજય રાયે ગાજીપુરમાં કોરોના મહામારીતી નિપટવા માટે જન ભાગીદારીથી જન કલ્યાણ એક પહેલ \"યૂથ રૂરલ એન્ટરપ્રેન્યોર ફાઉંડેશન\" દ્વારા લોકોના જીવન બચાવવા માટે મોટા સ્તરે એક અભિયાનની શરૂઆત કરી. જે અંતર્ગત ગાજીપુરના સામાન્ય લોકો અને જિલ્લાના સરકારી હોસ્પિટલો માટે માસ્ક, ફેસશિલ્ડ, પીપીઈ કિટ, બેડ, ઑક્સીજન, દવાઓ, ઈંજેક્શન, કોરોના તપાસ કિટ, કોરોનાના ઈલાજ માટે દવાઓની કિટ, ઓક્સિજન કંસૉન્ટ્રેટર વગેરે જેવા જીવન રક્ષક વસ્તુઓ ઉપલબ્ધ કરાવી. ગાજીપુર માટે તેમણે 100 જેટલા ઓક્સિજન કંસોન્ટ્રેટર ઉપલબ્ધ કરાવ્યા.\n9 સ્મશાને લાકડાની બેંક ખોલી\nમોટી વાત એ છે કે સંજય રાયે જ્યારે ભારત અને વિદેશી મીડિયામાં ગંગામાં તરતા માનવ મૃતદેહના સમાચાર જોયા ત્યારે તેઓ વિચલિત થઈ ગયા. તેમણે તાત્કાલિક જ દ્રઢ સંકલ્પ લીધો કે જનપદ ગાજીપુરમાં ગંગા પર સ્થિત સ્મશાન ઘાટે જઈ ત્યાંની સ્થિતિ જોઈ મૃતદેહના દાહસંસ્કારની યોગ્ય વ્યવસ્થા કરશે. તેમણે બધા જ સ્મશાન ઘાટની મુલાકાત લીધી અને 9 સ્મશાન ઘાટ પર તેમણે લાકડાની બેંક બનાવી. જેમાં કોઈપણ વ્યક્તિ લાકડું દાન કરી શકે છે. આ સ્મશાન ઘાટ પર કોઈપણ વ્યક્તિને નિઃશુલ્ક લાકડું આપવામાં આવી રહ્યું છે. આવા કોરોના વોરિયર્સને વનઈન્ડિયા ગુજરાતી તરફથી સલામ.\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\nકોરોના કેસોમાં ફરીથી વધારો, 24 કલાકમાં મળ્યા 39,097 નવા કેસ અને 546ના મોત\nરાજ્યમાં 9 થી 11 ધોરણની શાળાઓ 26 જુલાઈથી શરૂ થશે, શાળા સંચાલકોએ નિર્ણયને આવકાર્યો\nકોરોનાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં સામે આવ્યા 35342 નવા કેસ, 483ના મોત\nવેપારીઓ માટે આવતા રવિવારે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવ, 31 જુલાઈ સુધી વેપારીઓએ વેક્સિન લેવી ફરજીયાત\nકોરોનાનો આ તો કેવો ડર 15 મહિના ઘરમાં બંધ રહ્યો પરિવાર\nકોરોના સંક્રમણ ઘટતા પરિવહન ક્ષેત્રમાં આવી તેજી\nગુજરાત: સ્કુલો બંધ થતા બગીચામાં લીધી ક્લાસ, ગરીબ બાળકોની ફેવરીટ શિક્ષક બની\nUPના મંત્રી મહેશ ગુપ્તાએ લીધી ભિષ્મ પ્રતિજ્ઞા, કહ્યું- કોરોના ખતમ નહી થાય ત્યા સુધી અન્ન ગ્રહણ નહી કરે\nગુજરાતમાં 12માં માટે શાળાઓ ખોલ્યા બાદ હવે 9થી 11 માટે પણ રાજ્ય સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય\nTokyo 2020: બે ઓલિમ્પિક એથલીટોના કોરોના ટેસ્ટ આવ્યા પૉઝિટીવ, સ્પર્ધા છોડવા માટે મજબૂર\nફેક્ટ ચેકઃ શું 'પ્રધાનમંત્રી રોજગાર યોજના' હેઠળ સરકાર આપી રહી છે નોકરીઓ\nTokyo Olympics: મીરાબાઈ ચાનૂએ રચ્યો ઈતિહાસ, વેઈટલિફ્ટિંગમાં અપાવ્યો ભારતને 'સિલ્વર' મેડલ\nમહિલાને બંદુક સાથે સેલ્ફી લેવી પડી ભારે, અચાનક ગોળી છુટતા થયું મોત\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.royalgujju.com/tag/%E0%AA%B8%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%B9%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%82%E0%AA%A4%E0%AB%81-%E0%AA%86%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B9/", "date_download": "2021-07-26T04:57:26Z", "digest": "sha1:4B5GIZ2KO2L3T2AR5VO3TBCKICK4ZLGD", "length": 3557, "nlines": 87, "source_domain": "www.royalgujju.com", "title": "સલમાન નહિ પરંતુ આની સાથે હતું ઐશ્વરીયા નું પહેલું અફેર | Gujarati Samachar, Latest Breaking Gujarati News on India...", "raw_content": "\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન ��ાં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા,…\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે…\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ…\nHome Tags સલમાન નહિ પરંતુ આની સાથે હતું ઐશ્વરીયા નું પહેલું અફેર\nTag: સલમાન નહિ પરંતુ આની સાથે હતું ઐશ્વરીયા નું પહેલું અફેર\nસલમાન નહિ પરંતુ આની સાથે હતું ઐશ્વરીયા નું પહેલું અફેર, નામ...\nઆ ચાર રાશિના લોકોના લગ્ન હોય છે સફળ, પોતાની પત્નીને રાખે છે રાણીની જેમ\nઆ ચાર રાશિઓને શ્રી ગણેશની કૃપાથી મળશે સારી ખબર, આર્થિક સ્થિતિ થશે મજબૂત, સફળ થશે કામ\nજયારે ફ્રાન્સ માં જેઠાણી ના લગ્ન માં સાડી પહેરીને પહોંચી પ્રિયંકા, ખુબ જ થઇ હતી ઇન્ડિયન દેખાવ...\nમાધુરી દીક્ષિતને લિધે સંજય દત્તની પુત્રી તેને ‘પાપા’, બદલે ‘અંકલ’ કહી ને બોલાવે છે…\nગર્ભવતી છે અનિલ કપૂર ની લાડલી સોનમ કપૂરે ખુદ પોતે બતાવી તેની પાછળ ની હકીકત….\nઆ નેતાઓએ વૃદ્ધાવસ્થા એ પહોંચીને કર્યા લગ્ન, કોઈ 64 તો કોઈ 74 ની ઉંમરે બન્યા દુલ્હા….\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00209.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gu.hzorkf.com/cryogenic-air-separation-oxygen-plant/", "date_download": "2021-07-26T04:01:15Z", "digest": "sha1:2X3YHRV6IJ4HMOBHSQVHZ5EMZ5WUQFAI", "length": 10825, "nlines": 174, "source_domain": "gu.hzorkf.com", "title": "ક્રિઓજેનિક એર ડિપ્લેશન Oક્સિજન પ્લાન્ટ સપ્લાઇર્સ અને ફેક્ટરી - ચાઇના ક્રિઓજેનિક એર ડિપરેશન ઓક્સિજન પ્લાન્ટ ઉત્પાદકો", "raw_content": "\nક્રાયોજેનિક હવા અલગ ઓક્સિજન પ્લાન્ટ\nક્રાયોજેનિક હવા અલગ નાઇટ્રોજન પ્લાન્ટ\nહવાથી અલગ થવાના સાધનો\nક્રાયોજેનિક હવા અલગ ઓક્સિજન પ્લાન્ટ\nક્રાયોજેનિક હવા અલગ ઓક્સિજન પ્લાન્ટ\nક્રાયોજેનિક હવા અલગ નાઇટ્રોજન પ્લાન્ટ\nઓક્સિજન અને નાઇટ્રોજન ફેક્ટ ...\nતબીબી ગેસ ઓક્સિજન પ્લાન્ટ માટે ...\nલિક્વિડ નાઇટ્રોજન પ્લાન્ટ લિક્વિ ...\nપ્રવાહી ઓક્સિજન અને નાઇટ્રોજન ...\nક્રિઓજેનિક પ્રકાર ઉચ્ચ અસરકારક ...\nક્રાયોજેનિક હવા અલગ ઓક્સિજન પ્લાન્ટ\nપ્રવાહી-ઓક્સિજન-નાઇટ્રોજન-આર્ગોન-ઉત્પાદન-પ્લાન્ટ માટે વિશ્વસનીય ઉત્પાદક\nએર સેપરેશન યુનિટ એ એવા ઉપકરણોને સંદર્ભિત કરે છે જે ઓક્સિજન, નાઇટ્રોજન અને આર્ગોન પ્રવાહી હવામાંથી દરેક ઘટક ઉકળતા બિંદુના તફાવત દ્વારા નીચા તાપમાને મેળવે છે.\nક્રાયોજેનિક મધ્યમ કદના પ્રવાહી ઓક્સિજન ગેસ પ્લાન્ટ લિક્વિડ નાઇટ્રોજન પ્લાન્ટ\nએર સેપરેશન યુનિટ એ એવા ઉપકરણોને સંદર��ભિત કરે છે જે ઓક્સિજન, નાઇટ્રોજન અને આર્ગોન પ્રવાહી હવામાંથી દરેક ઘટક ઉકળતા બિંદુના તફાવત દ્વારા નીચા તાપમાને મેળવે છે.\nક્રાયોજેનિક ઓક્સિજન પ્લાન્ટની કિંમત પ્રવાહી ઓક્સિજન પ્લાન્ટ છે\nએર સેપરેશન યુનિટ એ એવા ઉપકરણોને સંદર્ભિત કરે છે જે ઓક્સિજન, નાઇટ્રોજન અને આર્ગોન પ્રવાહી હવામાંથી દરેક ઘટક ઉકળતા બિંદુના તફાવત દ્વારા નીચા તાપમાને મેળવે છે.\nક્રિઓજેનિક પ્રકાર ઉચ્ચ કાર્યક્ષમ ઉચ્ચ શુદ્ધતા નાઇટ્રોજન એર વિભાજન પ્લાન્ટ પ્રવાહી અને ઓક્સિજન જનરેટર\nએર સેપરેશન યુનિટ એ એવા ઉપકરણોને સંદર્ભિત કરે છે જે ઓક્સિજન, નાઇટ્રોજન અને આર્ગોન પ્રવાહી હવામાંથી દરેક ઘટક ઉકળતા બિંદુના તફાવત દ્વારા નીચા તાપમાને મેળવે છે.\nક્રિઓજેનિક પ્રકારનું મિનિ સ્કેલ એર ડિપ્લેશન પ્લાન્ટ industrialદ્યોગિક oxygenક્સિજન જનરેટર નાઇટ્રોજન જનરેટર આર્ગોન જનરેટર\nએર સેપરેશન યુનિટ એ એવા ઉપકરણોને સંદર્ભિત કરે છે જે ઓક્સિજન, નાઇટ્રોજન અને આર્ગોન પ્રવાહી હવામાંથી દરેક ઘટક ઉકળતા બિંદુના તફાવત દ્વારા નીચા તાપમાને મેળવે છે.\nલિક્વિડ ઓક્સિજન અને નાઇટ્રોજન પ્રોડક્શન પ્લાન્ટ / લિક્વિડ ઓક્સિજન જનરેટર\nએર સેપરેશન યુનિટ એ એવા ઉપકરણોને સંદર્ભિત કરે છે જે ઓક્સિજન, નાઇટ્રોજન અને આર્ગોન પ્રવાહી હવામાંથી દરેક ઘટક ઉકળતા બિંદુના તફાવત દ્વારા નીચા તાપમાને મેળવે છે.\nહોસ્પિટલ માટે મેડિકલ ગેસ ઓક્સિજન પ્લાન્ટ મેડિકલ ઓક્સિજન ફિલિંગ મશીનનો ઉપયોગ કરે છે\nએર સેપરેશન યુનિટ એ એવા ઉપકરણોને સંદર્ભિત કરે છે જે ઓક્સિજન, નાઇટ્રોજન અને આર્ગોન પ્રવાહી હવામાંથી દરેક ઘટક ઉકળતા બિંદુના તફાવત દ્વારા નીચા તાપમાને મેળવે છે.\nતબીબી અને Industrialદ્યોગિક ઉપયોગ માટે ઓક્સિજન અને નાઇટ્રોજન ફેક્ટરી પ્રોજેક્ટ\nએર સેપરેશન યુનિટ એ એવા ઉપકરણોને સંદર્ભિત કરે છે જે ઓક્સિજન, નાઇટ્રોજન અને આર્ગોન પ્રવાહી હવામાંથી દરેક ઘટક ઉકળતા બિંદુના તફાવત દ્વારા નીચા તાપમાને મેળવે છે.\nનંબર 88 ઝૈક્સી પૂર્વ માર્ગ જિંગ્નાન ટાઉન હાંગઝો શહેર ઝેજીઆંગ ચાઇના\nઅમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશે પૂછપરછ માટે, કૃપા કરીને તમારું ઇમેઇલ અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું.\n© ક©પિરાઇટ - 2019-2020: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nશોધવા માટે enter અથવા ESC ને બંધ કરવા હિટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00210.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/kathiyaro-gunatitanand-swami/", "date_download": "2021-07-26T04:26:06Z", "digest": "sha1:PG5DTBFDO7562OHVKTJROI7RTNI7UXCI", "length": 14277, "nlines": 86, "source_domain": "4masti.com", "title": "દાતરડું કકરાવવાના પણ નોતા એણે દીવાન બન્યો ત્યારે જનતા પર ટેક્સ નાખ્યો – સત્ય હકીકત |", "raw_content": "\nInteresting દાતરડું કકરાવવાના પણ નોતા એણે દીવાન બન્યો ત્યારે જનતા પર ટેક્સ નાખ્યો...\nદાતરડું કકરાવવાના પણ નોતા એણે દીવાન બન્યો ત્યારે જનતા પર ટેક્સ નાખ્યો – સત્ય હકીકત\nજૂનાગઢ ના દીવાન બહાઉદ્દીનભાઇ\nવર્ષો પહેલાની આ સત્યઘટના છે.\nજુનાગઢમાં એ વખતે નવાબનુ શાસન હતું.એ સમયે જુનાગઢમાં એક કઠીયારા કુટૂંબના ભાઇ-બહેન રહેતાં.છોકરાનુ નામ બાવલો અને છોકરીનુ નામ હતું લાડલીબુ.નાનપણથી જ મા-બાપ પ્રભુના દરબારમાં ચાલ્યા ગયેલા,બંને એકલા રહેતા.દારુણ ગરીબી આંટો દઇ ગયેલી.ભાઇ-બહેન ભવનાથની તળેટીમાં જઇ,લાકડાં કાપીને માંડ ગુજરાન ચલાવતા.\nએક દિવસ બાવલો થાક્યો-પાક્યો ઘરે આવે છે અને લાડલીબુને કહે છે -“બહેન ભુખ લાગી છે..ખાવાનુ બનાવ.”ત્યારે માંડ આંસુ રોકીને લાડલીબુ જવાબ આપે છે – “ભાઇ ભુખ લાગી છે..ખાવાનુ બનાવ.”ત્યારે માંડ આંસુ રોકીને લાડલીબુ જવાબ આપે છે – “ભાઇ ભુખ તો મને પણ લાગી છે,પણ ઘરમાં કાંઇ નથી.”\nબાવલો કહે છે – “વાંધો નહિ બેન દાતરડું લાવ.હું થોડાક લાકડાં લઇ આવુ.”\nલાડલીબુ ફરી છે – “એ તો હું પણ કરી શકત ભાઇ પણ દાતરડાની દાંતી બૂઠી થઇ ગઇ એટલે એને કકરાવવા(ધાર કઢાવવા,અણીધાર બનાવવા,પવરાવવા) હું લુહાર પાસે ગયેલી પણ પૈસા નો’તા એટલે લુહારે ના પાડી.”\n“લાવ, હું જાવ. લુહાર કરુણાથી કદાચ પીગળી જાય.” કહી બાવલો લુહાર પાસે ગયો.લુહારની ધમણ બહાર ભીડ ઓછી થઇ એટલે તેને પગે પડી કરગર્યો.લુહારને દયા આવી ને તેણે બાવલાને દાતરડું “કકરાવી” આપ્યું.\nપછી ભાઇ-બેન તળેટીમાં લાકડાં લેવા ગયાં.ખપ પુરતાં લાકડાં કાપીને તેઓ પાછા ફરતાં હતાં ત્યારે જુનાગઢ માથે શિયાળાની ટાઢી હેમાળા જેવી રાત જામી ગઇ હતી.ત્યાં રસ્તામાં તેમણે જોયું કે એક સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ ગુણાતીતાનંદ સ્વામી ટાઢથી ધ્રુજી રહ્યાં હતાં.બાવલાએ આ જોયું,તે સ્વામીજી પાસે ગયો અને ધીરેથી પૂછ્યું – “સ્વામીજી બવ ટાઢ વાય છે બવ ટાઢ વાય છે ” સાધુએ સંમતિમાં ડોકું હલાવ્યું.\nઅને બાવલાએ તે જ ક્ષણે જે લાકડાં પોતાની પાસે હતાં ને જેને વહેંચીને તેને પેટમાં બટકું રોટલો નાખવો હતો તે લાકડાંનુ તાપણું કરી નાખ્યું.અને સ્વામીજીની ટાઢ ઉડાડી.સ્વામીજીએ અંતરના આશીર્વાદ દીધાં – “જા બેટા હવેથી તારે આ લાકડાંના ભારા માથે ઉપાડીને કઠીયારાનો ધંધો નહિ કરવો પડે.”બાવલો હસ્યો.તેને હતું કે એની જીંદગીમાં આવુ સુખ નો’તું.\nપણ થોડા જ સમયમાં ગુણાતીતાનંદ સ્વામીની વાણી સાચી પડી.જુનાગઢ નવાબે એકવાર લાડલીબુનુ પુનમના ચંદ્રમા જેવું ભવ્યરુપ જોયું અને તેઓ તેના પ્રેમમાં પડ્યાં.થોડા સમયમાં લાડલીબુના નવાબ સાથે લગ્ન થયાં.જુનાગઢના તેઓ પટરાણી બન્યાં.અને તેનો ભાઇ હવે બાવલો મટી જુનાગઢ રાજ્યનો દીવાન બન્યો – “બહાઉદ્દીનભાઇ શેઠ”.તેમણે બંધાવેલ બહાઉદ્દીન કોલેજ આજે પણ ભારતની શ્રેષ્ઠ ૧૦૦ કોલેજોમાં પોતાનુ નામ દર્જ કરાવી સૌરાષ્ટ-જુનાગઢ સહિત આખા ગુજરાતને ગૌરવ અપાવે છે.\nઆ બહાઉદ્દીનભાઇએ જુનાગઢની પ્રજા પર એકવાર નજીવો ટેક્સ (નાખવા વાળાને નજીવો લાગે) નાખ્યો.પ્રજાથી આ વધારાનો આર્થીક બોજ સહન ન થયો.બહાઉદ્દીનભાઇના મહેલના ચોગાનમાં લોકો ટોળે વળ્યાં.બહાઉદ્દીનભાઇ મહેલના ઝરૂખે ઊભા-ઊભા મેદની તરફ જોઇ રહ્યાં હતાં.\nલોકો વિનવણી કરતાં હતાં…”બહાઉદ્દીન ભાઇ આ વેરો પાછો ખેંચો…અમારી ત્રેવડ બહાર છે આ વેરાની રકમ ભરવી…મે’રબાની કરો…અમારા બાયડી-છોકરાં ભુખે મરશે…….આવી ફરીયાદો સાંભળીને બહાઉદ્દીનભાઇ ઉપરથી બોલ્યાં – “આ ટેક્સ તો સાવ સામાન્ય છે.આટલો ટેક્સ ભરવાના પણ તમારી પાસે પૈસા નથી.”\nબરાબર એ વખતે મેદનીમાંથી એક લુહાર જેવો માણસ આગળ આવ્યો.તેણે બહાઉદ્દીનભાઇના પ્રશ્નનો જવાબ આપ્યો – “નો’તા ત્યારે દાતરડું કકરાવવાના પણ નો”તા,બહાઉદ્દીનભાઇ \nબહાઉદ્દીન ભાઇ આ શબ્દો સાંભળી ચમક્યાં.તેણે તરત તે લુહારને ઓળખ્યો કે જેના પગે પડીને તેઓ દાતરડું કકરાવવા માટે કરગર્યાં હતાં.બહાઉદ્દીનભાઇને પોતાનો ભુતકાળ સાંભળ્યો.અને ત્યાં જ તેમણે ઘોષણા કરી – “હું જુનાગઢની પ્રજા પર નાખેલો કર પાછો ખેંચું છું.”\nઅત્યંત ગરીબાઇ થી નસીબ ના બળે નવ જૂનાગઢ ના નવાબ ના સાળા બન્યા આ બનાવ ની યાદ મા જૂનાગઢ બાજુ લોકો પોતાના સાળા ને આ મારો બહાઉદ્દીન છે એમ કહી ને સંબોધે છે અને ભૂતકાળ ને આજેય સ્મરે છે.\nમોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો *એ નાના નહી બહુ મોટા છે.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ ��� સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nજાણો દૂધનું ઉભરાવવું, સળગવુ કે ઢળી જવું શુભ હોય છે કે...\nઆખી દુનિયામાં ખાસ કરીને ભારતમાં લોકો જૂની માન્યતાઓ હજુ સુધી પણ મને છે. દૂધનું ઢળવું, બળવું કે ઊભરાવુંને આજે પણ શુભ અને અશુભ સાથે...\nશુક્રનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, આ ઉપાયોથી ઓછા થશે 12 રાશિઓના કષ્ટ\nનવરાત્રીમાં દરેક શુભ કામ કરવામાં આવે છે પરંતુ લગ્ન નહિ, જાણો...\nપદ્મ નામનો બન્યો શુભ યોગ, આ 5 રાશિઓને કુબેર દેવની કૃપાથી...\nહકલાપણું અને તોતડાપણા નો અચૂક ઘરગથ્થું ઉપાય જાણો ક્લિક કરી ને...\nખુબ જ જરૂરી શીખવા જેવું ”હ્રદય ગતી તથા શ્વાસ કાર્યને ફરી...\nકાળી છોકરી જોઈ છોકરાએ મંડપમાં તોડ્યા લગ્ન, નશીબ એવું પલટ્યું કે...\nસાત રાશિઓ માટે શુભ સમાચાર લઈને આવ્યું છે આ અઠવાડિયુ, બીજા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00210.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/a-record-3700-deaths-due-to-corona-in-a-single-day-in-brazil-political-crisis-on-the-president-066664.html?ref_source=articlepage-Slot1-7&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T04:20:49Z", "digest": "sha1:W567426QU6F2YSI5W4KBBKKV5Z6QV2ML", "length": 11168, "nlines": 159, "source_domain": "gujarati.oneindia.com", "title": "બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાને લીધે રૅકોર્ડ 3700થી વધુ મોતથી ખળભળાટ, રાષ્ટ્રપતિ પર રાજકીય સંકટ | A record 3700 deaths due to corona in a single day in Brazil, political crisis on the President - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nCovid 19 Updates: છેલ્લા 24 કલાકમાં 39,742 કેસ અને 535 મોત નોંધાયા\nદિલ્હી સરકારનો મોટો ફેંસલો, 26 જુલાઇથી મેટ્રો-બસ 100 ટકા ક્ષમતા સાથે દોડશે\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\nકોરોના કેસોમાં ફરીથી વધારો, 24 કલાકમાં મળ્યા 39,097 નવા કેસ અને 546ના મોત\nરાજ્યમાં 9 થી 11 ધોરણની શાળાઓ 26 જુલાઈથી શરૂ થશે, શાળા સંચાલકોએ નિર્ણયને આવકાર્યો\nકોરોનાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં સામે આવ્યા 35342 નવા કેસ, 483ના મોત\nજામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n10 min ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n1 hr ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n2 hrs ago Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો\n15 hrs ago હિમાચલ: કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 9 લોકોના મોત\nબ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાને લીધે રૅકોર્ડ 3700થી વધુ મોતથી ખળભળાટ, રાષ્ટ્રપતિ પર રાજકીય સંકટ\nબ્રાઝિલમાં રાષ્ટ્રપતિ ઝાયેર બોલ્સોનારો સામે સૌથી મોટું રાજકીય સંકટ ઊભું થઈ ગયું છે કારણ કે દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણને કારણે એક જ દિવસમાં રૅકોર્ડ 3,780 મૃત્યુ નોંધાયા અને સેના, નૌસેના અને વાયુસેનાના પ્રમુખોએ રાજીનામું આપી દીધું છે.\nમાનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્વારા સેના પર અનુચિત નિયંત્રણ રાખવાના પ્રયાસના વિરોધમાં સેનાની ત્રણે પાંખોના પ્રમુખોએ રાજીનામું આપ્યું હતું.\nકોરોના મહામારી સામે સરકારની કાર્યવાહીને કારણે રાષ્ટ્રપતિ બોલ્સોનારોની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.\nમંગળવારે કોરોનાને કારણે એક દિવસમાં 3,780 મૃત્યુ નોંધાયા. અત્યાર સુધી બ્રાઝિલમાં 314,000 મૃત્યુ નોંધાયા છે.\nહાલ વિશ્વમાં અમેરિકા પછી સૌથી વધુ કોવિડ 19ના કેસ છે. બ્રાઝિલમાં હાલ 12 કરોડ 60 લાખ કેસ છે.\nમાર્ચ મહિનાની શરૂઆતમાં બ્રાઝિલના પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ફિયોક્રૂઝે ચેતવણી આપી હતી કે દેશમાં આરોગ્ય તંત્ર તૂટી પડવાને આરે પહોંચી ગયું છે. દેશમાં 80 ટકાથી વધારે આઈસીયુ બેડ્સ ભરાયેલા છે.\nબ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારો સતત લૉકડાઉન જેવા પગલાના વિરોધમાં રહ્યા છે અને તેમનું કહેવું છે કે કોરોના સંક્રમણથી થનાર આર્થિક અસર કરતા વધારે ખરાબ અસર લૉકડાઉનની થશે.\nતેમણે બ્રાઝિલનાં લોકોને પરિસ્થિતિ વિશે ફરિયાદ બંધ કરવું જોઈએ.\nઅદાણીને લઈને વિવાદમાં આવેલી મ્યાનમારની યંગૂન પૉર્ટ પરિ���ોજના શું છે\nઆરએસએસ કેરળમાં હજી સુધી કેમ ભાજપને ચૂંટણીમાં જીતાડી શક્યું નથી\nકોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ\nકોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય\nકોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે\nકોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nદક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર\nસપ્ટેમ્બર સુધી આવી શકે છે બાળકો પર કોવેક્સિનના ટ્રાયલના પરિણામ: ડો.રણદીપ ગુલેરીયા\nગુરુપૂર્ણિમાઃ રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ આપી શુભકામના, કહ્યુ- બુદ્ધના માર્ગે ચાલીને ભારતે પડકારોનો સામનો કરી બત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00211.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/category/sports/hockey/", "date_download": "2021-07-26T04:00:34Z", "digest": "sha1:RADHLSN4ZXWJSMUY6UNDYOSJRNMERZX3", "length": 9135, "nlines": 165, "source_domain": "www.thevenustimes.com", "title": "Hockey | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા ��ડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nહોકી વર્લ્ડકપમાં ભારતે કેનેડાને હરાવ્યું\nમાત્ર 33 વર્ષની ઉંમરે હોકીના ચેમ્પિયન ખેલાડી સંદીપ માઇકલ નિધન\nકોમનવેલ્થ ગેઇમ્સમાં બંને હોકી ટીમ મેડલથી વંચિત\nઅઝલાન શાહ હોકી કપના ફાઈનલમાંથી ભારત આઉટ\nભારતની મહિલા હોકી ટીમે જાપાનને ૪-૧થી હરાવ્યું\nરોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર નો ઈ – પ્રારંભ\n‘સરકારના અભિપ્રાયથી વિરૂદ્ધ બોલવું દેશદ્રોહ નથી’- ફારૂક અબ્દુલ્લા કેસમાં સુપ્રીમનો મહત્વનો...\nગુજરાતના હોમગાર્ડઝ જવાનોની ડેટા એન્ટ્રી સૌથી પહેલી કેન્દ્રને સુપ્રત કરાઇ\nએકતા રથયાત્રા : વડોદરા\nZEE5 દ્વારા બપોરે 12 વાગ્યે ધૂપ કી દીવારનું સાપ્તાહિક એપિસોડિક પ્રસારણ...\nહાર્દિક મુદ્દે CM રૂપાણીએ પકડી દિલ્હીની વાટ, અમિત શાહનું લેશે માર્ગદર્શન\nજાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે\nસુરતથી અમદાવાદ જતા 3 યુવાનોની કારનો વડોદરા નજીક અકસ્માત, ત્રણેયના ઘટના...\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00212.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://4masti.com/pakitmaar-maa-mamata-aanch/", "date_download": "2021-07-26T04:02:35Z", "digest": "sha1:NV4QX2N7MFQQ6FA4LLSD24ZCXK4GHAO7", "length": 11059, "nlines": 81, "source_domain": "4masti.com", "title": "વાંચો પાકીટ ચોર પણ માં ની મમતાને આંચ નથી આવવા દેતો |", "raw_content": "\nLifestyle વાંચો પાકીટ ચોર પણ માં ની મમતાને આંચ નથી આવવા દેતો\nવાંચો પાકીટ ચોર પણ માં ની મમતાને આંચ નથી આવવા દેતો\nનમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમારા માટે એક એક સરસ મજાની સ્ટોરી લઈને આવ્યા છીએ. આ સ્ટોરી જોડાયેલી છે માં ની મમતા સાથે. માં ની મમતા મળવી એનાથી સારી ખુસી બીજી કોઈ નથી હોતી. કહેવાય છે કે, જે બાળકોને માં ની મમતા નથી મળતી એમનાથી વધારે ખરાબ નસીબ કોઈનું ના હોય. આવો તમને એક ખાસ સ્ટોરી જણાવીએ.\nમને એક જોરદાર આઘાત લાગ્યો જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને ખબર પડી કે મારું પાકીટ તો ચોરાઈ ગયું છે .. .. \n.. પાકીટમાં શું હતું .. .. કંઈક ૧૫૦ રૂપિયા અને એક પત્ર .. .. \n.. એ પત્ર, જે મેં મારી માં માટે લખ્યો હતો અને એમાં લખ્યું હતું કે : “મારી નોકરી છુટી ગઈ છે, એટલે હવે હું તમને પૈસા નહિ મોકલી શકું .. .. \n૩ દિવસથી તે પોસ્ટકાર્ડ મારા ખિસ્સામાં જ પડ્યો હતો .. પોસ્ટ કરવાનું મન જ નહોતું થઇ રહ્યું .. .. \nએમ પણ ૧૫૦ રૂપિયા કઈ મોટી રકમ તો નથી હોતી. પણ જેની નોકરી છૂટી ગઈ હોય ને, એના માટે તો ૧૫૦ રૂપિયા પણ ૧૫૦૦ થી ઓછા નથી હોતા .. .. \nઆ વાતને અમુક દિવસ વીતી ગયા. માં નો પત્ર મળ્યો. હું સહેમી ગયો .. .. જરૂર માં એ પૈસા મોકલાવવા માટે લખ્યું હશે .. પણ પત્ર વાંચીને હું શોક થઇ ગયો .. .. \nમાં એ લખ્યું હતું : “બેટા, તારો ૫૦૦ રૂપિયાનો મોકલેલો મનીઓર્ડર મને મળી ગયો છે. તું કેટલો સારો છે, પૈસા મોકલવામાં ક્યારેય લાપરવાહી નથી કરતો .. .. \nહું એ વિચારમાં પડી ગયો કે આ મનીઓર્ડર કોણે મોકલાવ્યો હશે .. .. \nએના અમુક દિવસ પછી .. .. એક બીજો પત્ર મળ્યો .. એકદમ ગળબળિયા અક્ષરોમાં લખાયેલો, માંડ-માંડ હું એને વાચી શક્યો .. \nએમાં લખ્યું હતું કે : “ભાઈ, ૧૫૦ રૂપિયા તારી તરફથી અને ૩૫૦ રૂપિયા મારી તરફથી મેળવીને, મેં તારી માં ને ૫૦૦ રૂપિયાનો મનીઓર્ડર મોકલી દીધો છે .. .. ફિકર નહિ કરતો દોસ્ત, માં તો બધાયની એક જેવીજ હોય છે ને .. .. ફિકર નહિ કરતો દોસ્ત, માં તો બધાયની એક જેવીજ હોય છે ને .. .. એ કેમ દુખી રહે .. .. એ કેમ દુખી રહે .. .. \nતારો અજાણ્યો મિત્ર – પાકીટચોર ભાઈ .. .. માણસ ચાહે કેટલો પણ બુરો કેમ ના હોય પણ ‘માં’ ના માટેની ભાવના બધાની એક જેવી જ હોય\nમિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જા��કારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nક્યાંયથી પણ મળી જાય આ વસ્તુ તો બદલાઈ જશે તમારું નસીબ, નહિ રહે પૈસાની તંગી.\nભોજન સાથે જોડાયેલી આ 7 વાતો ઉપર ક્યાંક તમે પણ વિશ્વાસ નથી કરતા ને જાણી લો નહિ તો….\nવાસણ સાફ કરવા સિવાય ડીશવોશિંગ લીક્વીડનો આ 10 કામોમાં કરી શકો છો ઉપયોગ.\nઘણું કડવું બોલે છે આ 4 રાશિના લોકો, પણ મનના સાચા હોય છે, જાણો કઈ છે તે રાશિઓ.\nથવા માંગો છો પૈસાદાર અને સફળ તો રામાયણમાં દર્શાવેલી આ 4 વાતોનું રાખો ખાસ ધ્યાન.\nનાની ઉંમરમાં જ અમીર બની જાય છે આ રાશિના લોકો, શું તમે પણ આવો છો આ નસીબદાર લોકોમાં\nગેસના ચુલાની પાઈપને સાફ કરવાની સરળ રીત, અંદરથી એકદમ સાફ થઈ જશે તમારી ગેસની પાઇપ.\nઘરના આંગણામાં બસ લગાવો આ ફૂલ, જે મટાડી દેશે તમારા જીવનના બધા દુઃખ દર્દ\nલોકોના ઘરમાં કચરા પોતાથી ગાર્ડની નોકરી સુધી, ઘણું જ સંઘર્ષથી ભરેલું...\nમાત્ર 300 રૂપિયા સાથે લઈને મુંબઈ આવ્યો હતો અમિત સાધ, એક્ટિંગના દમ પર મેળવી સફળતાઓ બોલીવુડની ફિલ્મો પછી OTT પ્લેટફોર્મથી તેની અલગ અલગ ઓળખ ઉભી...\nઆ 8 રાશિઓના પક્ષમાં રહેશે આજનો દિવસ, કરિયરમાં નવા કીર્તિમાન સ્થાપિત...\nબનારસ શહેરની ગલીઓમાં પોતાનું મોં છુપાવીને ફરી રહી હતી આ એક્ટ્રેસ,...\nઆવી ગઈ દેશની સૌથી સસ્તી કાર, કિંમત માત્ર ૧ લાખ ૨૦...\nપાર્ટીમાં હિરાનો બેલ્ટ પહેરીને પહોંચી ઈશા અંબાણીએ લૂંટી લીધી મહેફિલ, લાગી...\nસિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા આ મહાન વ્યક્તિ કેટલાય લોકોના જીવનમાં જ્ઞાનનો...\nઆ રીતે એકદમ સરળતાથી ઘરે જ બનાવો ટેસ્ટી ‘પનીરની કઢી’, જાણો...\nત્રીજા સ્ટેજનું કેન્સર પણ દુર કરશે આ ઉકાળો, ડોક્ટર પણ આપી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00213.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/article/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B/5fcb54ea64ea5fe3bdbd3ddf?language=gu", "date_download": "2021-07-26T04:51:14Z", "digest": "sha1:ZZKT2V6ZZBLHLQTZGPZQQJJMDKDXJXOZ", "length": 4653, "nlines": 65, "source_domain": "agrostar.in", "title": "કૃષિ જ્ઞાન- જાણો ડિસેમ્બર માસના મહત્વ ના ખેતી કાર્યો ! - એગ્રોસ્ટાર", "raw_content": "\nજાણો ડિસેમ્બર માસના મહત્વ ના ખેતી કાર્યો \nનમસ્કાર ખેડૂત મિત્રો, અપને સૌ જાણીએ છીએ કે પાક ઉત્પાદન લેતા પહેલા ખેતીનું આગોતરું આયોજન કરવું ખુબ જરૂરી છે તો ચાલો જાણીએ કે ડિસેમ્બર માસ માં ક્યાં ક્યાં ખેતી કાર્યો કરવા જોઈએ તે વિશે ની વિસ્તૃત માહિતી મેળવવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : JAU Junagadh આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.\nકૃષિ જુગાડટ્રેક્ટરકૃષિ યંત્રવિડિઓપ્રગતિશીલ ખેતીકૃષિ જ્ઞાન\n કોઠાસૂઝ જે ખેતી કામમાં કરે છે મદદ \n🚜 શું વાત છે કોઠાસૂઝથી કરાય છે ખેતી, ટ્રેકટરમાં પણ આ વાપરી ને ખેતીમાં મદદ થાય છે અને ટ્રેકટરમાં કોઠાસૂઝનો ઉપયોગ કરી જુગાડ બનાવો જુવો આ વિડિઓમાં પુરેપુરી માહિતી \nકપાસપાક પોષકએગ્રી ડૉક્ટર સલાહવિડિઓકૃષિ જ્ઞાન\nકપાસમાં પાળા ચડાવતી વખતે ખાતર આપવું ખૂબ જરૂરી \nકપાસના પાકમાં ફૂલ-ચાબખા અવસ્થાએ એટલે કે વાવણીના 40-50 દિવસે પાળા ચઢાવતી વખતે કપાસમાં પોષણ, વિકાસ તેમજ સારા ઉત્પાદન માટે પૂર્તિ ખાતર તરીકે DAP @50 કિલો, પોટાશ @25 કિલો...\nએગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nદિવેલાનું વાવેતર કરવાના છો \n☘️ આ વર્ષે ચોમાસું મોડું બેશ્યું છે. વરસાદની ઘણા ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે જયારે પિયતની સગવડ હોય તો દિવેલાનું વાવેતર કરતા ખેડૂત મિત્રો કેવી જાત અને કેવા દિવેલાનું...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર ઇન્ડિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00213.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/tag/arunachal-pradesh/", "date_download": "2021-07-26T04:37:43Z", "digest": "sha1:O5PJRY24J6QFOCV2ZXYDZLEMAHCYHNBX", "length": 12315, "nlines": 193, "source_domain": "chitralekha.com", "title": "Arunachal pradesh | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nશી જિનપિંગે અચાનક અરુણાચલ સરહદની મુલાકાત લીધી\nબીજિંગઃ ભારતની સરહદે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અરુણાચલ પ્રદેશની નજીક વ્યૂહરચનારૂપે તિબેટિયન બોર્ડરની નજીકના શહેર નિંગચીની અચાનક મુલાકાત લીધી હતી. તેઓ બુધવારે નિંગચી શહેર મેનલિંગ...\nચીનને હિંસાનો જવાબ હિંસાથી આપીશું: હવાઈદળ-વડા ભદૌરિયા\nનવી દિલ્હીઃ ચીન સાથે સરહદ બનાવતા લદાખના પૂર્વીય ભાગમાં ગયા વર્ષના મે મહિનાથી ઘેરી બનેલી લશ્કરી તંગદિલી વચ્ચે ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓની મંત્રણાનો આજે 9મો રાઉન્ડ યોજાશે. આ...\nઈશાન-ભારતના વિકાસ માટે સરકારે જાપાનનો સાથ લીધો\nનવી દિલ્હીઃ ભારતને લદાખ સરહદે છેલ્લા કેટલાક મહિનાઓથી ચીન સાથે ઘર્ષણ ચાલે છે ત્યારે કેન્દ્ર સરકારે દેશના ઈશાન ભાગમાં વિકાસને લગતી પ્રવૃત્તિઓ વધારવા પર ધ્યાન આપવા માંડ્યું છે. જેમ...\nચીનને જવાબઃ ભારત અરૂણાચલ પ્રદેશમાં ડેમ બાંધશે\nઈટાનગર (અરૂણાચલ પ્રદેશ): તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર ડેમ બનાવવાની ચીને જાહેરાત કર્યા બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. ચીનને વળતો જવાબ આપવા ભારતે અરૂણાચલ પ્રદેશ રાજ્યમાં મોટો ડેમ...\nલદાખ કેન્દ્રશાસિત પ્રદેશ અમને માન્ય નથીઃ ચીન\nબીજિંગઃ ચીન લદાખને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્વીકારતું નથી. ભારતે એને ગેરકાયદેસર રીતે સ્થાપિત કરી દીધો છે. એવી જ રીતે અરૂણાચલ પ્રદેશને પણ અમે ભારતના રાજ્ય તરીકે સ્વીકારતા નથી....\nચીને અરુણાચલ પ્રદેશથી લાપતા પાંચ યુવકોને ભારતને...\nગૌહાટીઃ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ અરુણાચલ પ્રદેશના એ પાંચ પુરુષોને ભારતને સોંપી દીધા હતા, જે પાછલા દિવસોમાં લાપતા થયા હતા, એમ સેનાનાં સૂત્રોએ માહિતી આપી હતી. આ પહેલાં...\nઅરુણાચલમાં સુરક્ષા દળોએ 6 ઉગ્રવાદીઓને ઠાર કર્યા\nઈટાનગરઃ અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટા હુમલાની ફિરાકમાં ઘૂસેલા 6 ઉગ્રવાદીઓને સુરક્ષા દળે ઠાર કર્યા છે. ઠાર કરવામાં આવેલા ઉગ્રવાદીઓ પાસે હથિયારોનો મોટો જથ્થો હતો. અસમ રાઈફલ્સ દ્વારા ચલાવવામાં આવેલા...\nલોકડાઉન વચ્ચે ય ચીન સરહદ પરનો આ...\nગૌહા��ીઃ કોરોના વાઇરસના રોગચાળાને લીધે દેશભરમાં જારી લોકકડાઉન (કોવિડ-19 લોકડાઉન) છતાં ભારતે રેકોર્ડ સમયમાં ચીન સરહદની પાસે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એક પૂલ ફરીથી ચાલુ કર્યો છે. આનાથી સૈનિકોની આવ-જા...\nવાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત AN-32માં સવાર તમામ 13 વ્યક્તિ...\nઈટાનગર- અરુણાચલના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાનું દુર્ઘટનાગ્રસ્ત માલવાહક વિમાન AN-32માં સવાર વાયુસેનાના તમામ 13 જવાનોના મોત નીપજ્યાં છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ વિમાનના કાટમાળ સુધી પહોંચેલી બચાવ દળની ટીમે...\nગુમ AN-32 વિમાનની ભાળ મળી, ક્રૂ સહિત...\nનવી દિલ્હી- ભારતીય વાયુસેનાના ગુમ થયેલા AN 32 વિમાનના કેટલાક અંશો મળી આવ્યાં છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ અનુસાર વિમાનના કેટલાક ભાગના ટુકડા અરુણાચલ પ્રદેશના લિપો શહેરના ઉત્તર ભાગમાંથી...\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00213.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/astrology/panchang/panchang-27-jan-2018/", "date_download": "2021-07-26T04:01:49Z", "digest": "sha1:CI3SVW74UIXBVEOKHFLI46SZD6OSR4M7", "length": 6825, "nlines": 169, "source_domain": "chitralekha.com", "title": "પંચાંગ તા. 27/01/2018 | chitralekha", "raw_content": "\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્���ર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious articleરાજપથ પરેડમાં ભારતનો દબદબો, ગુજરાતની ઝલક…\nNext articleદર્દ છૂમંતર કરતી એન્ટિબાયોટિક્સ કેટલી નુક્સાનકારક છે\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nઆધાર નંબરથી બેન્ક-એકાઉન્ટ હેક થવાનો ખતરો કેટલો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00213.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.baps.org/GujaratiEssay/2009/Ek-sathe-anek-bhumikao-nibhavvani-kshamta-2416.aspx", "date_download": "2021-07-26T04:23:06Z", "digest": "sha1:YL473P52RMPP77MI4QZ6SOMMY5WMMAFT", "length": 55883, "nlines": 488, "source_domain": "www.baps.org", "title": "એક સાથે અનેક ભૂમિકાઓ નિભાવવાની ક્ષમતા...", "raw_content": "\nHome > સત્સંગ લેખમાળા > એક સાથે અનેક ભૂમિકાઓ નિભાવવાની ક્ષમતા...\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૯\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૮\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૭\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૬\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૫\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૪\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૩\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૨\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૧\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૦\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૯\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૮\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૭\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૬\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૫\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૪\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લે��-૧3\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૨\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૧\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૦\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૯\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૮\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૭\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૬\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૫\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૪\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨\nસ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૮\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૭\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૬\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૫\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૪\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૩\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૨\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૧\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૦\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૯\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૮\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૭\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૬\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૫\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૪\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૩\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૨\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૧\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૦\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૯\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૮\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૭\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૬\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૫\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૪\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૩\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨\nકરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૬\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૫\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૪\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૩\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૨\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૧\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૦\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૯\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૮\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૭\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૬\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૫\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૪\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચ���મૃત.. લેખ-૩\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૨\nસ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૪\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧3\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૨\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૧\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૦\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૯\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૮\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૭\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૬\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૫\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૪\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૩\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૨\nહિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧\nહેત તો કરે છે એવું, અનંત જનની જેવું.. લેખ-૨\nહેત તો કરે છે એવું, અનંત જનની જેવું.. લેખ-૧\nતુમ ઘનવન હમ મોરા, જૈસે ચિતવત ચંદ્ર ચકોરા.. લેખ-૨\nતુમ ઘનવન હમ મોરા, જૈસે ચિતવત ચંદ્ર ચકોરા.. લેખ-૧\nગરીબ નિવાજ કહાવત તિહારો નામ.. લેખ-૨\nગરીબ નિવાજ કહાવત તિહારો નામ.. લેખ-૧\nઅમે દીન હીન આવ્યા તમે પ્રેમથી સ્વીકાર્યા.. લેખ-૨\nઅમે દીન હીન આવ્યા તમે પ્રેમથી સ્વીકાર્યા.. લેખ-૧\nશ્રી ગુલઝારીલાલ નંદા.. લેખ-૨\nશ્રી ગુલઝારીલાલ નંદા.. લેખ-૧\nશ્રી કુબેરભાઈ પટેલ... લેખ-૨\nશ્રી કુબેરભાઈ પટેલ... લેખ-૧\nપ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ... લેખ-૨\nપ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ... લેખ-૧\nશ્રી હર્ષદરાય દવે... લેખ-૨\nશ્રી હર્ષદરાય દવે... લેખ-૧\nશ્રી મગનભાઈ પટેલ... લેખ-૨\nશ્રી મગનભાઈ પટેલ... લેખ-૧\nશ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૨\nશ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૧\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૩\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૨\nશ્રી મોતીભાઈ પટેલ... લેખ-૧\nશ્રી આશાભાઈ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ... લેખ-૨\nશ્રી આશાભાઈ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ... લેખ-૧\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૩\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૨\nશ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૧\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૪\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૩\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૨\nવિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૭...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૬...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૬...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૫...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૫...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૪...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ��� ગીતા ચિંતન-૧૪...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૩...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૩...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૨...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૨...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૧...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૧...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૦...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧૦...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૯...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૮...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૮...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૭...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૭...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૬...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૬...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૫\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૪...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૪...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૩...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૩...લેખ-૧\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૨\nશ્રીમદ્ ભગવદ્ ગીતા ચિંતન-૧...લેખ-૧\nઅરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૩\nઅરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૨\nઅરણ્યમાં અધ્યાત્મ સંગીત- બૃહદારણ્યક ઉપનિષદ...લેખ-૧\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૪\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૩\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૨\nઉચ્ચ અધ્યાત્મના સરળ સંવાદો - છાંદોગ્ય ઉપનિષદ...લેખ-૧\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૬\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૫\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૪\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૩\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૨\nસનાતન શાસ્ત્રોમાં છલકાય છે અક્ષરબ્રહ્મના મહિમાનો મહાસાગર...લેખ-૧\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૫\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૪\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૩\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૨\nશિક્ષણની સંપૂર્ણતાનો આવિષ્કાર તૈત્તિરીય ઉપનિષદ: ...લેખ-૧\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૪\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૩\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૨\nસૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ ઐતરેય ઉપનિષદ: ...લેખ-૧\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૪\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૩\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૨\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ: ઉતરાર્ધ...લેખ-૧\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૬\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૫\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૪\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૩\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૨\nઅક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પડઘમ મુંડક ઉપનિષદ... લેખ- ૧\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૩\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૨\nઅધ્યાત્મજ્ઞાનની ગોઠડી-પ્રશ્નોપનિષદ... લેખ- ૧\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૭\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૬\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૫\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૪\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૩\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૨\nમૃત્યુ પછીના જીવનનું રહસ્ય... લેખ-૧\nશક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૩\nશક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૨\nશક્તિના મહાસ્ત્રોતનું રહસ્ય... લેખ-૧\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૩\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૨\nઈશાવાસ્યનું આચમન ઈશાવાસ્ય ઉપનિષદના કથન અને મર્મનું ચિંતન... લેખ-૧\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૪\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૩\nપ્રસ્થાનત્રયી- ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૨\nપ્રસ્થાનત્રયી - ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર : એક શાસ્ત્ર પરિચય... લેખ-૧\nસૌના વિરલ સુહૃદ સ્વામીશ્રી\nપરાભક્તિમાં શિરોમણિ પ્રમુખસ્વામી મહારાજ\nદિવ્ય દૃષ્ટિના અમૃતસમા પ્રમુખસ્વામી મહારાજ\nસૌમાં યોગી નીરખતા સ્વામીશ્રી\nવિનમ્રતાની વિરલ મૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ\nશુદ્ધ ચિત્તરૂપી સિંહાસન ઉપરે રે, મંદિરમાં પધરાવ મહારાજ...\nતોરણ અને દીપમાળથી ઝગમગતું મંદિર...\nસત્સંગનો ચંદરવો અને દિવાળીનો આનંદ...\n'કામ ક્રોધ લોભ રે, મત્સર ઈર્ષ્યા રે, વાસના વાળીને કાઢ બા'ર...'\nતેને તું કરને રે મંદિર મહારાજનું...\nમાનવ દેહની દુર્લભતા અને દિવાળીનો મર્મ...\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત \nદલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત\nયુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત\nયુગોથી વહેતી ભક્તિ પરંપરાને સદાચારની સુગંધ કેવી રીતે મળત\nઅનંત જીવોના કલ્યાણનો માર્ગ કેવી રીતે ખુલ્લો થાત \nપંચાળામાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૯\nઅમદાવાદમાં રંગોત્સવની દિવ્ય સ્મૃતિઓ... - આષાઢી સંવત ૧૮૮૨\nવડતાલમાં હુતાશનીએ રંગની રમતો... - આષાઢી સંવત ૧૮૭૩\nવડતાલમાં રંગોત્સવનો ઉડ્યો ગુલાલ... - આષાઢી સંવત ૧૮૭૨\nગઢપુરમાં ફૂલદોલની રંગઝડીઓ... - આષાઢી સંવત ૧૮૭૧\nગઢપુરમાં વસંતોત્સવે રંગની વર્ષા... - આષાઢી સંવત ૧૮૭૧\nસારંગપુરમાં પુષ્પદોલોત્સવે વરસી રંગની ઝડી... - આષાઢી સંવત ૧૮૬૮\nભુજમાં વસંતોત્સવ અને પુષ્પદોલોત્સવ - આષાઢી સંવત ૧૮૬૬\nકરિયાણામાં વસંતોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૫\nલોયામાં ઉજવાયો વસંતનો રંગોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૦\nરંગભર સુંદર શ્યામ રમે...(ભાગ 3)\nરંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૨)\nરંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૧)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સમત્વના સાગરને પીછાણું છું, ૧૯૭૦થી....\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ નમ્રતાના નિધિને માણું છું, ૧૯૫૯થી.... (ભાગ-૨)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ નમ્રતાના નિધિને માણું છું, ૧૯૫૯થી.... (ભાગ-૧)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૨)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-3)\n(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) - આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૧)\nયોગ્ય સમયે ઉત્તરાધિકારીને ધુરા સોંપવાનો નિર્ણય...\nકાર્યવિભાગના વડાઓની પસંદગીમાં માનવીય ગુણોનું અનુસંધાન...\nલોકોની વ્યક્તિગત અપેક્ષાઓ અને સંસ્થાના હેતુઓ વચ્ચે સંતુલન...\nસંસ્થાના હેતુની સ્પષ્ટતા અને તેનું ગૌરવ...\n'હું સંસ્થાનો અને સંસ્થા મારી' એ ભાવનાનું સૌમાં સિંચન...\nસંસ્થાના હિત અને સિદ્ધાંત માટે સ્પષ્ટવક્તાપણું...\nસંસ્થાના નાના-મોટા સભ��યોની સમયે સમયે સંભાળ...\nયોગ્ય સમયે કઠોરતા અને કોમળતા દાખવવાનો વિવેક...\nમુશ્કેલીઓ - તકલીફોમાં પોતાની ગુણવત્તા જાળવવાની દૃઢતા...\nસૌમાં આગવી ટીમ સ્પિરિટ -સંઘચેતના પ્રગટાવવાની કુશળતા\nયોગ્ય સમયે યોગ્ય કાર્યને અગ્રિમતા આપવાની સૂઝ...\nવિઘ્નોને સોનેરી તકમાં રૂપાંતરિત કરવાનું સામર્થ્ય...\nલોકોનું જીવનપરિવર્તન કરીને તેમનો વિનિયોગ કરવાનું કૌશલ્ય...\nસંચાલનની પ્રક્રિયાઓ-પદ્ધતિઓ સ્થાપીને સંસ્થાની સભ્યતા વિકસાવે\nઆવનારાં પરિવર્તનોની આગોતરી પરખ...\nનવું શીખવામાં અને શીખવવામાં હંમેશા તત્પરતા અને હિંમત...\nબીજા ભાગ્યે જ વિચારી શકે તેવી આગવી વિચાર પ્રક્રિયા...\nઉપલબ્ધ સાધનોનો યથાર્થ ઉપયોગ કરવાની નેમ...\nવ્યક્તિગત જીવનમાં સુવિધાઓની અપેક્ષા વિનાનું સાદગીભર્યું જીવન...\nદરેક ક્રિયા અને જીવનમાં પારદર્શકતા અને નિર્દંભતા...\nઅકલ્પ્ય ઊંચા આદર્શો કેળવીને સૌ માટે ઉચ્ચ ધોરણની સ્થાપના...\nવિવિધ ક્ષમતાના લોકોનો સંસ્થાના હિતમાં વિનિયોગ કરવાનું કૌશલ્ય...\nવિકાસ સાથે સિદ્ધાંતોનો અમલ કરવાનું અજબ સંમિશ્રણ...\nસંસ્થાના નિર્માણ માટે સ્થળની પસંદગીની આગવી સૂઝ...\nસંસ્થાના સભ્યો, પોતાના સાથીઓ પ્રત્યેની અભિમુખતા...\nતણાવથી મુક્ત રહીને બીજાને પણ તણાવમુક્ત રાખવાનું કૌશલ્ય...\nબલિદાન આપીને પોતાની જાતને ઘસી નાંખવાનો ઉમંગ...\nએક સાથે અનેક ભૂમિકાઓ નિભાવવાની ક્ષમતા...\nઆગવી અને ત્વરિત નિર્ણય શક્તિ...\nપોતાના કાર્ય અને સિદ્ધાંતમાં અન્ય લોકોનો વિશ્વાસ જીતવો...\nઉચ્ચ ખ્યાલોનું 'વિઝન' હોવું અને બીજાને તે સમજાવવું...\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૩)\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૨)\nએક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૧)\nમાનસિક તાણની અસરોથી બચવા, આવો જરા હળવો યોગ શીખી લઈએ.\nમાનસિક તાણ તન-મનથી અપંગ કરી નાંખે તે પહેલાં સાવધાન આધુનિક તબીબી વિજ્ઞાન માનસિક તાણ વિશે શું કહે છે\nમાનસિક તાણ : ઈલાજ ક્યાં છે બહાર કે આપણી અંદર \nમાનસિક તાણ અને આપણો સાચો અભિગમ\nમાનસિક તાણ : સુખ-દુઃખના હેલા, મહાપુરષોનું જીવન અને આપણું મન\nભગવાન નિરંતર આપણી રક્ષામાં છે...\nકોઈ મૂંઝાશો મા.. હું તમારી રક્ષા કરીશ..\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૧)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૦)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૯)\nસમસ્યાઓના સમાધાનની જડીબ���ટ્ટી (લેખાંક-૬)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૫ )\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૪)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૮)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૭)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-3)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૨)\nસમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧)\nઅબધુત પીવત પ્રેમ પિયાલા\n'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૨)\n'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૧)\n॥ સંત તે સ્વયં હરિ ॥\nએક સાધે સબ સધૈ\nરે શિર સાટે નટવરને વરીએ...\n... અને શ્રીજીએ કમર કસી\nભક્તવત્સલ હરિ બિરુદ તિહારો\nસનાતન ધર્મની ભક્તિ-પરંપરામાં - ચરણસેવા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - પરમાર્થની એવરેસ્ટ સમી ઊંચાઈ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અજાતશત્રુતાની ચરમસીમા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટીકા કે વખાણ માટે નહીં, ભગવાન માટે...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપે બીજાને માન અપાર\nસ્વામિનારાયણ સંપ્રદાયમાં ધ્યાન-યોગની સાધનામાં ભગવાનની મૂર્તિનું ચિંતવન\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અમે તો ભગવાનને રાખ્યા છે...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - કરુણાની અમાપ ઊંચાઈ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ નિરંતર સુધારો કરવાની વૃત્તિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - અગવડ - સગવડનો વિચાર નહિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ટેન્શન ન કરવાની જડીબુટ્ટી - અપાર શ્રદ્ધા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ધીર અને સ્થિર ગુણાતીત\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - સહનશીલતાની ચરમસીમા\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ક્ષમા માગતા ક્ષમામૂર્તિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપણે તો પલાણ નાખતા ભલા...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આચરણમાં મૂકીને સંદેશ આપનારા ગુરુહરિ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - ગુરુભક્તિથી ભર્યા નમ્ર સેવક\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - શરીર પણ ધૂળનું જ છે ને \nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ન માન, ન અપમાન, માત્ર નિજાનંદનું પાન\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આ ભગવાનની જ ઇચ્છા છે\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ ના, કોઈ તકલીફ નથી...\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સેવામ���ં નિરંતર અભિરત\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સમદ્રષ્ટા ને નિરહંકારી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - સહજ સરળતામાં સર્વોપરી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - નમ્રતાના મહાનિધિ\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :3)\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :૨)\nહમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ : ૧)\nવર્તમાન સંદર્ભમાં માનવ-ઉત્કર્ષ માટે શિક્ષાપત્રી\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - કર્તાપણાના ભાવથી સદા મુક્ત\nભગવાન સ્વામિનારાયણ અને રાજવીઓ\nગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ સ્થિતપ્રજ્ઞતાની અણમોલ સ્મૃતિ\nભગવાન સ્વામિનારાયણ અને બાળકો\nભગવાન સ્વામિનારાયણ અને સામાન્ય માનવી\nશાસ્ત્રીજી મહારાજે ‘મુઠ્ઠીભર દેહે જગત ડોલાવી નાંખ્યું...’\nભગવાન સ્વામિનારાયણ અને ધર્માચાર્યો-મહંતો\nઉપનિષદ અને યુવાનો... (લેખ : ૨)\nઉપનિષદ અને યુવાનો... (લેખ : ૧)\nભગવાન સ્વામિનારાયણ અને સ્ત્રી ભક્તો\n‘સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે...’\nભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતો\nમાળા : સાધનાનું અનેરું સાધન\nબ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તની વાણી...\nવૈરાગ્યમૂર્તિ સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી\n...અને પ્રગટ્યો સ્વામિનારાયણ મહામંત્ર\nભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજીમહારાજ\nપૈસો: ઉડાઉપણું અને કરકસર\nક્ષમા : પારિવારિક પ્રશ્ર્નોની જડીબુટ્ટી\n જે થોકબંધ પુસ્તકોમાંથી પોતાનાં સંતાનોને વાંચનવિવેક શીખવે...\nઊંઘ : વિધ્યાર્થીજીવનમાં કેટલી જોઈએ \nઆહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ(લેખ : ૨)\nગુણગ્રાહક દૃષ્ટિ : સત્સંગમાં, સમાજમાં, સ્વાસ્થ્યમા\nસત્‌શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૩)\nઆહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ(લેખ : ૧)\nસત્શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૨)\nસત્‌શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૧)\n પાશવીવૃત્તિને બહેકાવનાર કળિયુગનો મહાદૈત્ય \nશીદને રહીએ રે કંગાલ...\nગુજરાતના સંસ્કાર ઘડતરમાં નવો પ્રકાશ પાથરનાર યુગપ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ\nજિંદગી : બાળપણાની રમત કે ખાંડાંનાં ખેલ \nસ્વાસ્થ્ય-રક્ષાના દસ નિયમો - સવારમાં વહેલા ઊઠો\nજીવનને દિશા આપતી તાકાત : ધ્યેય\nએક સાથે અનેક ભૂમિકાઓ નિભાવવાની ક્ષમતા...\nએક વિરાટ સંસ્થાના નિર્માતાએ ક્યારેક અનેક રૂપ ધારણ કરવાં પડે છે. એકલપંડે અનેક ભૂમિકાઓ નિભાવવાનું સામર્થ્ય કેળવવું તે અલગ વાત છે, અને તે જન્મજાત સિદ્ધ હોવું તે કંઈક વિશેષ બાબત છે. શાસ્ત્રીજી મહારાજને અનેક ભૂમિકાઓ સમાંતરે નિભાવવાનું એક સહજ કૌશલ્ય જન્મજાત વર્યું હતું. એટલું જ નહિ, પરંતુ તેઓએ પોતાની દરેક ભૂમિકામાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં હતાં.\nએક સંસ્થાના સિદ્ધાંતનિષ્ઠ સ્થાપક તરીકે તેઓ પ્રકાંડ વિદ્વત્તાસભર સિદ્ધાંત-પુરુષ હતા \nતેઓની વિદ્વત્તા માટે વિદ્યાગુરુ રંગાચાર્ય કહેતા : 'अस्मिन्‌ संप्रदाये एकमेव' તેઓ પોતે પણ ઘણી વાર કહેતાઃ 'બીજા જે અભ્યાસ ૫૦ વર્ષમાં કરે તે મેં છૂટક છૂટક ભણતાં ત્રણ વર્ષમાં પૂરો કર્યો હતો' તેઓ પોતે પણ ઘણી વાર કહેતાઃ 'બીજા જે અભ્યાસ ૫૦ વર્ષમાં કરે તે મેં છૂટક છૂટક ભણતાં ત્રણ વર્ષમાં પૂરો કર્યો હતો' આવી તેમની મેધાશક્તિ હતી.\nતેઓ પુસ્તકિયું જ્ઞાન ધરાવતા પોથી પંડિત ન હતા. તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા અદ્વૈત સિદ્ધાંતના પ્રકાંડ વિદ્વાન જીવણરામ શાસ્ત્રી પાસે તેઓ અભ્યાસ કરવા રોકાયા ત્યારે પોતાના આ વિદ્યાગુરુને પણ સ્વામીશ્રીએ ગોપાળાનંદ સ્વામી લિખિત 'ભગવદ્‌-ગીતા ભાષ્ય' સમજાવીને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતમાં અભિરુચિ કરાવી દીધી હતી.\nતેઓના મુખેથી શ્રીમદ્‌ ભાગવતની કથાનું રસપાન કરીને ગુજરાતના પ્રખર ભાગવત-વિદ્વાન વિશ્વનાથ શાસ્ત્રી પણ બોલી ઊઠેલા કે 'સ્વામીશ્રીએ જેવું ભાગવત સમજાવ્યું તેવું તો સ્વયં શ્રીધર સ્વામી પણ ન સમજાવી શકે.'\nવિદ્વત્તા અને સાધુતામાં સર્વોચ્ચ શિખરે વિરાજતા એવા સ્વામીશ્રી સંસ્થાના રસોડા-ક્ષેત્રના પણ તજ્‌જ્ઞ હતા.\nઅનેક પ્રકારનાં પકવાનો, શાક વગેરે બનાવવામાં માહેર અન્નકૂટની સામગ્રી જાતે બનાવતા. એક સાથે દસ-દસ શાક જાતે બનાવે. તેમ છતાં વઘારમાં_ નાંખેલી મેથી કાળી પડવા ન દે. વળી, પૂરણપુરી અને સુરતી દૂધપાકમાં તો તેમની આગવી હથોટી હતી.\nકોઈ પણ કાર્યમાં ખામી રહેવા દેવી નહીં, સર્વત્ર પૂર્ણતા ભરી દેવી, તે તેઓનો સહજ સ્વભાવ હતો. મહામંદિરોના નિર્માતા સ્વામીશ્રી સ્થાપત્યકળામાં પણ એક ઉત્તમ સ્થપતિની ભૂમિકા નિભાવતા, ત્યારે મોટા મોટા આર્કિટેક્ટ્‌સ અને ઇજનેરો પણ ચકિત થઈ જતા. જયપુરમાં શિલ્પકાર ગિરધારીના કારખાનામાં એક વાર તેઓ પધારેલા. અહીં પડેલી બાલકૃષ્ણની મૂર્તિનાં બંને ચરણ માપસર ન હતાં. સ્વામીશ્રીએ આવતાંવેંત તે બાબતનું ધ્યાન દોર્યું ત્યારે શિલ્પીએ પણ પોતાની ભૂલ સ્વીકારી. સારંગપુરના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ��� સ્વામીશ્રીની આગવી શિલ્પ-કળાનું એક ઉત્તમ શિલ્પ છે.\nમંદિરોના નિર્માણમાં પથ્થરનાં ઘડતરકામ તેમજ નકશી-કામમાં પણ એમને જ સૂક્ષ્મ સૂઝ. મંદિરનાં થાંભલા, શિખર, રમણાં, પ્રદક્ષિણા, કોળી, બેઠક, ઘુમ્મટ, જાળી, દરવાજા, પગથિયાં, બારસાખ વગેરેમાં નકશી કેવી રીતે થવી જોઈએ તેની ઊંડી સમજ આપતા ત્યારે શિલ્પીઓ નતમસ્તક થઈ જતા.\nસંસ્થાની અનેક પ્રવૃત્તિઓમાં એક હતી — કૃષિ અને ગૌશાળા. સ્વામીશ્રી એક કુશળ પશુપાલકની પણ ભૂમિકા નિભાવતા. બળદની પરખ કરવામાં તેઓ કુશળ હતા. તેઓ કહેતા કે વાઘ મોઢાનાં શીંગડા, ધોળો વાન, ટૂંકું અને પાતળું પૂંછડું, પાણીના રેલા જેવી ચાલ અને બે ધરીનો હોય તે બળદ સારો\nજમીનોમાં પણ એક ભૂસ્તર શાસ્ત્રી જેવું જ્ઞાન તેઓ ધરાવતા હતા. એક ઉત્તમ કૃષિ નિષ્ણાતની રુએ તેઓ કહેતા કે 'ડાંગર કરવી હોય તો કાળી જમીનમાં સારી ને મીઠી થાય. તુવેર ગોરાટ જમીનમાં મીઠી થાય. કાળી નહિ ને ગોરાટ પણ નહીં તેવી જમીનમાં ઘઉં સારા થાય, અને કપાસ કરવો હોય તો કાળી ને કાંકરાવાળી જમીનમાં કરવો.'\nસારંગપુરની પથરાળ જમીનમાં પણ તેમણે ડાંગરનો પાક લીધો હતો. વળી, શ્રીજીપુરા, સ્વામીપુરા તેમજ પુરુષોત્તમ-પુરા વગેરે સ્થળોની હજારો એકર જમીનમાં સ્વામીશ્રીએ ધૂળમાંથી સોનું ઊભું કર્યું હતું.\nએક સંસ્થાના શિલ્પી તરીકે, સંસ્થાના સંચાલક તરીકે, સંસ્થાની આર્થિક બાબતોના નિષ્ણાત તરીકે, સંસ્થાના આર્કિટેક્ટ તરીકે, સંસ્થાના કૃષિનિષ્ણાત તરીકે, સંસ્થાના કોષાધ્યક્ષ તરીકે, એવી કેટકેટલી ભૂમિકાઓ તેઓ નિભાવતા હતા કવિત્વ હોય કે સંગીત, આયુર્વેદ હોય કે અધ્યાત્મ — કેટકેટલાં ક્ષેત્રમાં તેઓ શિરોમણી હતા\nવરતાલ મંદિરના કોઠારી ગોરધનદાસ પણ રાજી થઈ બોલી ઊઠ્યા હતા : 'સ્વામી તમે તો શાસ્ત્રમાં પ્રવીણ, ત્યાગ-વૈરાગ્યમાં પ્રવીણ, ભક્તિમાં પ્રવીણ, વ્યવહારમાં પ્રવીણ અને ખેતી નથી કરતા છતાં બળદની પરખમાં પણ પ્રવીણ તમે તો શાસ્ત્રમાં પ્રવીણ, ત્યાગ-વૈરાગ્યમાં પ્રવીણ, ભક્તિમાં પ્રવીણ, વ્યવહારમાં પ્રવીણ અને ખેતી નથી કરતા છતાં બળદની પરખમાં પણ પ્રવીણ હવે કોઈ વાત બાકી રાખી છે કે નહીં હવે કોઈ વાત બાકી રાખી છે કે નહીં\nતેઓને આ બહુવિધ કળાઓ અને ભૂમિકાઓ સ્વતઃસિદ્ધ હતી.\nસાચે જ, શાસ્ત્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો 'સબ ગુણ પૂરણ' હતા, સર્વકળાકોવિદ હતા.\nOther Articles by સાધુ જયતીર્થદાસ\nએક સાથે અનેક ભૂમિકાઓ નિભાવવાની ક્ષમતા...\nઆગવી અને ત્વરિત નિર્ણય શ���્તિ... | Gujarati Essays Archive | બલિદાન આપીને પોતાની જાતને ઘસી નાંખવાનો ઉમંગ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00213.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/upcoming-plans-for-education-health-and-self-help-in-the-vyara-tribal-area-will-bring-positive-change/", "date_download": "2021-07-26T05:21:18Z", "digest": "sha1:YFWOCBTDCVUNUXNTYSURHV3GEDHDALUT", "length": 16672, "nlines": 183, "source_domain": "www.thevenustimes.com", "title": "વ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી યોજનાઓથી સકારાત્મક પરિવર્તન આવશે | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશ��\nHome Special વ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી યોજનાઓથી...\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી યોજનાઓથી સકારાત્મક પરિવર્તન આવશે\nઅનિલ અગ્રવાલ ફાઉન્ડેશન ગુજરાતના આ જિલ્લાને સ્વસ્થ ગાંવ અભિયાન પ્રોગ્રામ હેઠળ લાવશે\nવ્યારા ગુજરાત 25 જૂન 2021 ભારતની અગ્રણી ઝીંક નિર્માતા ભારતીય કંપની સામાજિક જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ અને ટકાઉ વિકાસના મૂળ ફિલસૂફીને અમલમાં મૂકવાની પ્રાથમિકતા આપે છે દોસવાડામાં પ્લાન્ટની સ્થાપના સાથે, આદિજાતિ વિસ્તારને આત્મનિર્ભર બનાવવા યોજનાઓની કામગીરીમાં સકારાત્મક પરિવર્તન આવશે.\nહિન્દુસ્તાન ઝિંક તેની કામગીરીની આસપાસના 189 ગામોમાંથી 184 અને ઉત્તરાખંડના 5 ગામોમાં સરકાર, સ્થાનિક સમુદાય અને સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી સમુદાયના વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સનો અમલ કરી રહ્યો છે, જેણે ત્યાંના જીવન ધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. છેલ્લા 3 વર્ષમાં, હિન્દુસ્તાન ઝિંકે વિવિધ વિકાસ કાર્યક્રમો દ્વારા 354 કરોડ ખર્ચ કર્યા છે, જેમાં 5 લાખથી વધુ લોકોને ફાયદો થયો છે.\nકંપનીના દોસ્વાડા ઝીંક પ્લાન્ટની મુખ્ય પ્રાથમિકતાઓ આરોગ્ય શિક્ષણ, ટકાઉ આજીવિકા, મહિલા સશક્તિકરણ અને પાણી વગેરે છે. હાલમાં અમલમાં મૂકાયેલા પ્રોજેક્ટોમાં મોબાઇલ હેલ્થ યુનિટ શામેલ છે જેનો હેતુ પ્રાથમિક અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા અને આશાવસ અને એએનએએમ જેવા ગ્રામ્ય સ્તરે ઉપલબ્ધ સંસાધનોના સહયોગથી કાર્ય કરવાનો છે. આ પ્રોજેક્ટમાં 12 થી વધુ ગામોને આવરી લેવામાં આવ્યા છે અને માસિક 50 જેટલા ઓપીડી સત્રો લેવામાં આવે છે જે 2000 દર્દીઓને પ્રાથમિક સારવાર પૂરી પાડે છે.વરસાદના પાણીની અછત અને ભૂગર્ભજળના અપૂરતા રિચાર્જને કારણે, દેશના ઘણા વિસ્તારોમાં પીવાના પાણી અને ખેતીલાયક પાણીની સમસ્યા છે. આ સમસ્યાને દૂર કરવા માટે, દોસ્વાડા ઝિંક પ્લાન્ટ દ્વારા 16 ગામોમાં કુદરતી સંસાધન સંચાલન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. હિન્દુસ્તાન ઝિંક, ડોસવાડા ઝિંક પ્લાન્ટ, હિન્દુસ્તાન ઝિંક, ગુજરાતની તાપી, જનરલ હોસ્પિટલ, 50 જેટલા જીવન બચાવના તબીબી સાધનો પૂરા પાડે છે, જેમાં રોગપ્રતિકારક રોગ અને રોગચાળાના રોગની સામે કોવિડ -19 લોકોની સારવાર છે. આજે, ભારતભરમાં કોવિડ 19 ની ત્રીજી તરંગની સંભાવનાને ધ્યાનમાં રાખીને, સામાજિક આરોગ્ય અને સલામતી માટે મોટા પાયે સતત પ્રયાસો કરવા હિતાવહ છે. દોસ્વાડા ઝિંક પ્લાન્ટે તેના કાર્યક્ષેત્રની આજુબાજુના સમુદાય માટે એક અલગ કેન્દ્ર સ્થાપ્યું છે સુકા રેશન વિતરણ અભિયાનની પહેલના ભાગરૂપે કંપનીએ નજીકના 16 ગામોમાં સૌથી વધુ અસરગ્રસ્ત અને વંચિત વર્ગને 3000 રેશન કીટ પ્રદાન કરી છે. કંપનીના આગામી કાર્યક્રમોમાં એચઝેડએલના મુખ્ય પ્રોજેક્ટ હેઠળ સખી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે, જેમાં ગ્રામીણ મહિલાઓને સ્વ-સહાય જૂથોમાં નેતૃત્વ કુશળતા, બચત અને ઉદ્યોગસાહસિક સંભાવના વિકસાવવા માટે આયોજન કરવામાં આવે છે.\nPrevious articleવેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં લોકો કોરોનાનું ભાન ભૂલીને વેક્સિન માટે પડાપડી કરી\nNext articleજમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલામાં થયો હતો RDXનો ઉપયોગ\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા પાણી લેવામાં આવશે.\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે વિશ્વની શ્રેષ્ઠ તકનીકનો ઉપયોગ\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nમાસ્કના દંડથી બચવા અમદાવાદના 2 યુવકો પોલીસ પર બાઈક ચઢાવીને ફરાર,...\nPM મોદી લેશે કોરોનાની રસી, રસી અંગે સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ\nખુદ્દારીની વાત:પતિના મોત પછી અથાણાં અને સ્નેક્સ વેચીને ચલાવતા હતા ગુજરાન;...\nથિયેટર એક જાદુઇ સ્થળ છે: આયુષ્માન\nઆરબીઆઈ એનપીએ પર ૨૩ મે પહેલા નવી ગાઈડલાઈન્સ બહાર પાડે તેવી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા...\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00214.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/well-known-journalist-isudan-gadhvi-will-join-aap/", "date_download": "2021-07-26T04:37:09Z", "digest": "sha1:372ELZTQMLYYEZNXHJSXPQAUYWGLJC22", "length": 15160, "nlines": 183, "source_domain": "www.thevenustimes.com", "title": "જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nHome Gujarat News Ahmedabad જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે\nજાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે\nઆ ટ્વીટ બાદ ફરી એકવાર રાજકીય સમીકરણો બદલાવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે.અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. અહી�� કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે.\nઆજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલના આગમન વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા.\nઅમદાવાદ: દિલ્હીના રાજકારણ થોડા વર્ષો પહેલાં પોતાનું કદ વધારનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવા માંગે છે. પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા હાથ લાગી ન હતી. હવે ફરી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલના આગમન વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા.તો આ તરફ જાણીતા પત્રકાર ઇશુદાન ગઢવી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા છે. હાલમાં તેમની સાથે મિટિંગ ચાલી રહી છે. ત્યારબાદ તેઓ સત્તાવાર જાહેરાત કરી શકે છે.તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યું કે, હું આવતી કાલે ગુજરાત આવી રહ્યો છું. બધા ભાઇ બહેનોને મળીશ. આ ટ્વીટ બાદ ફરી એકવાર રાજકીય સમીકરણો બદલાવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે.અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. અહીં કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. ત્યાર બાદ કાર્યકરો સાથે બેઠક કરીને પત્રકાર પરિષદનું આયોજન કરી શકે છે. બપોરે નવરંગપુરા ખાતેના આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે. અરવિંદ કેજરીવાલની આ મુલાકાત દરમિયાન વિધાનસભા માટેની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત આપનું સંગઠન વધારે મજબુત કરવા માટે લોકોને જોડવામા આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાનતી મુલાકાતને પણ સુચક માનવામાં આવી રહ્યું છે.\nPrevious articlecoronaમાં પતિનું અવસાન થતાં સાસરિયાઓએ પરિણીતા પર લગાવ્યા આરોપ, કહ્યું “તે જ મારી નાખ્યો છે અમારા ભાઈને”\nNext articleમગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી કતારો\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ ટ���સ્ટ લેવાય છે, લોકોને ઝડપથી લાયસન્સ મળશે\nસીમેન્ટ-સ્ટીલના ભાવવધારાના વિરોધમાં કોન્ટ્રાક્ટર્સ એસો. સહિતના એસો. દ્વારા તા.૧૨મી ફેબ્રુ.એ રાષ્ટ્રવ્યાપી...\nટ્રેક્ટર સ્પાર્ક ઈમલ્ઝનનું લોન્ચ બજેટમાં સુંદર ઈન્ટીરિયર વોલ પેઈન્ટિંગ પૂરું પાડશે\nઆમરણાંત ઉપવાસ સમેટાય તેવા PAASના સંકેતો, ઉમિયા કેમ્પસ ખાતે સામાજિક અગ્રણીઓ...\nAhmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત\nલગ્ન સમારંભમાં આ છૂટછાટ આપવાની CM રૂપાણીનો ઈનકાર\nઆયુષમાનને ‘ડૉક્ટર જી’ બનીને લોકોના દિલ સુધી પહોંચવું છે\nમધ્યપ્રદેશ અને મિઝોરમમાં મતદાન જારી: 70 ઈવીએમ ખોટકાતાં લાંબી કતારો લાગી\nસી.એન.બી.સી. બજાર ગુજરાત ઇકોનોમિક કૉન્કલેવ એન્ડ એવોર્ડઝ\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nરીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી\nસફલ- ૨ ના વેપારીઓ દ્વારા ૭૨ માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00214.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://live.libertygroup.in/computer-batch-book-test", "date_download": "2021-07-26T04:47:34Z", "digest": "sha1:SCWGRZYK2Z5YVW6WEFC37G7WGSTPLH4H", "length": 16778, "nlines": 293, "source_domain": "live.libertygroup.in", "title": "Computer batch + Book + Test", "raw_content": "\nFREE GPSC/UPSC ઓરિએન્ટેશન પ્રોગ્રામ\nફી પુરી ભરી હશે તો જ Online Course શરુ થશે.\nભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.\nભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.\nલેકચર જોવાની અવધિ 1 વર્ષ અથવા 31 ડિસેમ્બર 2022 જે પહેલા હોય તે રહેશે\nજે કોર્ષમાં એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજા કોઈ કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.\nLiberty એપમાં લેક્ચર રેકોર્ડેડ હશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર લેક્ચર મુકવામાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ જેને સોલ્વ કરવાનો સંસ્થા પૂરતો પ્રયાશ કરશે તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.\nઆ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવા��� બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મળવા પાત્ર નથી.\nજે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.\nઓનલાઇન લેક્ચરની ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.\nટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લાઈવ લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.\nલેક્ચર જોવા માટે ઉમેદવાર પાસે High Speed 4G ઈન્ટરનેટ હોવું અનિવાર્ય છે.\nસંસ્થા દ્વારા લાઈવ ડાઉટ સોલવિંગની ફેસિલિટી FREE માં આપવામાં આવશે.\nઉપરના નિયમોમાં સંજોગોવસાત લિબર્ટીના ફેકલ્ટી મેમ્બરના સ્વાસ્થ અને સુરક્ષાને અનુલક્ષીને જરૂર પડે ત્યાં ફેરફાર થયી શકે છે.\nલિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.\nઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.\nક્વિઝનો સમાવેશ અને એનો હેતુ ફક્ત નોલેજ તપાસવાનો છે એને પરીક્ષાની પેટર્ન જોડે કોઈ લેવા દેવા નથી .\nકોઈ કોર્ષમાં પ્રિન્ટેડ સ્ટડી મટીરીયલ્સ આપવામાં આવશે નહી.\nPDF મટિરિયલ્સમાં લેક્ચરમાં ચાલતી PPT આપવામાં આવશે\nકમ્પ્યુટર મેમરી સ્ટ્રક્ચર (Demo)\nમાઇક્રો સોફ્ટ ઓફિસ (વર્ડ ભાગ-1)\nમાઇક્રો સોફ્ટ ઓફિસ (વર્ડ ભાગ-2)\nમાઇક્રો સોફ્ટ ઓફિસ (એક્સેલ ભાગ-1)\nમાઇક્રો સોફ્ટ ઓફિસ (એક્સેલ ભાગ-2)\nમાઇક્રો સોફ્ટ ઓફિસ (પાવર પોઈન્ટ ભાગ-1)\nમાઇક્રો સોફ્ટ ઓફિસ (પાવર પોઈન્ટ ભાગ-2)\nલેકચર જોવાની અવધિ 1 વર્ષ અથવા 31 ડિસેમ્બર 2022 જે પહેલા હોય તે રહેશે\nફી પુરી ભરી હશે તો જ Online Course શરુ થશે.\nભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ.\nભરેલી ફી બીજા વિદ્યાર્થીના અથવા બીજા કોર્સ માટે ટ્રાન્સફર થઈ શકશે નહિ.\nલેકચર જોવાની અવધિ 1 વર્ષ અથવા 31 ડિસેમ્બર 2022 જે પહેલા હોય તે રહેશે\nજે કોર્ષમાં એડમિશન આપવામાં આવશે તેમાં પાછળથી બીજા કોઈ કોર્સમાં ટ્રાન્સફર કરી શકાશે નહિ.\nLiberty એપમાં લેક્ચર રેકોર્ડેડ હશે. સંજોગોવશાત કોઈ ટેક્નિકલ કારણસર લેક્ચર મુકવામાં વિક્ષેપ થાય તો તે અંગે ઉમેદવાર કોઈ વાંધો લઈ શકશે નહિ જેને સોલ્વ કરવાનો સંસ્થા પૂરતો પ્રયાશ કરશે તથા ફી પરત મેળવવા માટે હક્કદાર નથી.\nઆ કોર્ષ ફક્ત લિબર્ટી કેરિઅર એકેડમી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ છે.આ સિવાય બીજા કોઈ પણ માધ્યમ ઉપર ઓનલાઇન બેચની સુવિધા આપવામાં આવતી નથી. તેથી એન્ડ્રોઇડ યુજરે જ આ બેચમાં જોડાવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત જો કોઈ વિધાર્થી જોડાય છે અને અન્ય માધ્યમની માંગ કરી ફિસ રિફંડ માંગે છે તો ફિસ રિફંડ મળવા પાત્ર નથી.\nજે કોર્સમાં કોચિંગ લેશો અથવા મોક ટેસ્ટ માટે જોડાશો. અથવા ભાગ લીધા બાદ તે કોર્સની પરીક્ષામાં અથવા અન્ય કોઈપણ પરીક્ષામાં સફળ થશો તો સંસ્થાના સફળ ઉમેદવારોની યાદીમાં તમારું નામ, ફોટો અને વિડિઓ પ્રસિદ્ધ કરવામાં આવશે, જે અંગે તમે વાંધો ઉઠાવી શકશો નહિ.\nઓનલાઇન લેક્ચરની ઓડિયો અથવા વિડ્યો ગ્રાફી અથવા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ઉપર પ્રતિબંધ છે. ઉલ્લઘન કરનાર ઉમેદવારનું એડમિશન રદ થશે અને કોપીરાઈટ નિયમો અનુસાર કાયદેશરના પગલાં લેવામાં આવશે તેમજ ફી પરત નહિ મળે.\nટેક્નિકલ પ્રોબ્લેમ હશે તો લાઈવ લેક્ચર કેન્સલ પણ કરવામાં આવશે, જે પછીથી બીજા કોઈ દિવસે ગોઠવવામાં આવી શકે છે.\nલેક્ચર જોવા માટે ઉમેદવાર પાસે High Speed 4G ઈન્ટરનેટ હોવું અનિવાર્ય છે.\nસંસ્થા દ્વારા લાઈવ ડાઉટ સોલવિંગની ફેસિલિટી FREE માં આપવામાં આવશે.\nઉપરના નિયમોમાં સંજોગોવસાત લિબર્ટીના ફેકલ્ટી મેમ્બરના સ્વાસ્થ અને સુરક્ષાને અનુલક્ષીને જરૂર પડે ત્યાં ફેરફાર થયી શકે છે.\nલિબર્ટી દ્વારા મેસેજથી મોકલાવેલ એડમિશન ફોર્મની તમામ વિગતો પુરી પાડવા માટે ઉમેદવાર બંધાયેલ છે.\nઉમેદવારે એડમિશન ફોર્મમાં નામ,એડ્રેસ, ફોટો, આઈડી પ્રુફ વગેરે જેવી વિગતો આપવાની રહેશે.\nક્વિઝનો સમાવેશ અને એનો હેતુ ફક્ત નોલેજ તપાસવાનો છે એને પરીક્ષાની પેટર્ન જોડે કોઈ લેવા દેવા નથી .\nકોઈ કોર્ષમાં પ્રિન્ટેડ સ્ટડી મટીરીયલ્સ આપવામાં આવશે નહી.\nPDF મટિરિયલ્સમાં લેક્ચરમાં ચાલતી PPT આપવામાં આવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/17-06-2021/169424", "date_download": "2021-07-26T05:13:59Z", "digest": "sha1:3EWKKJ26RFTK5E2EXPUY2QYUY2YXTE2O", "length": 9302, "nlines": 102, "source_domain": "www.akilanews.com", "title": "���ુરત સિવિલ હોસ્પિટલ ખાતેની ટી. બી. નિદાન લેબોરેટરીને લિક્વિડ કલ્ચર ડ્રગ સેન્સિટિવિટી ટેસ્ટિંગ માટે નેશનલ લેવલની માન્યતા મળી", "raw_content": "\nસુરત સિવિલ હોસ્પિટલ ખાતેની ટી. બી. નિદાન લેબોરેટરીને લિક્વિડ કલ્ચર ડ્રગ સેન્સિટિવિટી ટેસ્ટિંગ માટે નેશનલ લેવલની માન્યતા મળી\nગુજરાતમાં આ પ્રકારની તપાસ કરતી ફક્ત 2 લેબોરેટરી જ હતી હવે સુરતને ત્રીજી લેબોરેટરી માટે મળી માન્યતા\nસુરત સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ટી. બી. નિદાન લેબોરેટરી જે સમસ્ત સાઉથ ગુજરાતની એક માત્ર કલ્ચર એન્ડ ડી.એસ.ટી લેબોરેટરી છે જેને ત્રણ વર્ષના સળગ પ્રયત્નોના પરિણામે લિક્વિડ કલ્ચર ડ્રગ સેન્સિટિવિટી ટેસ્ટિંગ માટે નેશનલ લેવલની માન્યતા મળી છે.\nઆ લેબોરેટરી વિશે વિગતો આપતા માઈક્રોબાયોલોજી વિભાગના વડા, પ્રોફેસર ર્ડો. સુમૈયા મુલ્લાએ જણાવ્યું હતું કે, ફેફસાના ટી.બી. નિદાન માટે ગળફા અને ફેફસા સિવાયના ટી.બી. રોગના નિદાન માટે એક્સટ્રા પલ્મોનરી સેમ્પલ્સનું જીનએક્સપર્ટ (સી.બી.નાટ) કરવામાં આવે છે. ગળફાના સૅમ્પલનું લિક્વિડ કલ્ચર, સોલિડ કલ્ચર અને ટી. બી.માં અપાતી દવાઓ અસર કરશે કે નહિ એ જોવા માટે ડ્રગની સેન્સિટિવિટી ટેસ્ટિંગ થાય છે, જેથી શંકાસ્પદ દર્દી કે જેમને ટી.બીમાં નિયમિત વપરાતી દવાઓ અસરકારક નથી (એમ. ડી . આર - મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ) અને નિયમિત દવા ઉપરાંત ટી.બી. જે દવા અપાય છે એ અસરકારક નથી ( એક્સ. ડી. આર.- ઍક્સટેંસીવેલી ડ્રગ રેઝિસ્ટન્ટ) એવા બધા દર્દીઓના ત્વરિત નિદાન અને સારવાર માટે ખુબ જ ઉપયોગી થશે.\nટી.બી.આઈ.આર લેબોરેટરીના ડો.વિભુતિ પટેલે જણાવ્યું કે, સમસ્ત ગુજરાતમાં આ પ્રકારની તપાસ કરતી ફક્ત 2 લેબોરેટરી જ હતી સુરતને ત્રીજી લેબોરેટરી માટે મળી છે જે સુરત શહેર, સમગ્ર દક્ષિણ ગુજરાત અને સિવિલ હોસ્પિટલ માઈક્રોબાયોલોજી વિભાગ, સુરત માટે ગૌરવ સમાન છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\n૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત access_time 10:39 am IST\nગુજરાતમાં ફરી હજારો વેપારીઓને GSTની નોટીસ access_time 10:39 am IST\nગરીબ પરિવારના ૧૦ બાળકોને નવજીવન access_time 10:38 am IST\nહૃદયદ્રાવક ઘટનાઃ પિતાના મોત બાદ પુત્ર વીજળીના થાંભલે ટેકો દઈ રડતો હતો : કરંટ લાગતા થયું મોત : પરિવારમાં આક્રંદ access_time 10:37 am IST\n૪ પાડોશીઓ ઘરમાં ઘુસ્યા : નાના ભાઈને બંદુક બતાવી ૧૫ વર્ષની બહેનનો ગેંગરેપ કર્યો access_time 10:37 am IST\nગર્ભવતી મહિલાને ખભા પર ઉઠાવીને ૮ કિમી દુર લઈ ગયા ગ્રામજનો access_time 10:36 am IST\nકારગિલમાં સીઝફાયર પૂર્વે ભારતીય દળોને પાકિસ્તાની વિસ્તારોમાં કબ્જાની પરવાનગી મળવી જોઇતી હતી access_time 10:36 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/23-10-2018/149023", "date_download": "2021-07-26T04:25:26Z", "digest": "sha1:NNSFE7RU5CV6NJPJOFTJTE2T4TNUVQ53", "length": 9521, "nlines": 104, "source_domain": "www.akilanews.com", "title": "૨૦૧૯માં ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી શકે છે ધોની - ગંભીર", "raw_content": "\n૨૦૧૯માં ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી શકે છે ધોની - ગંભીર\nદિલ્હી પરથી ગૌતમ લડે તેવી શકયતા : ધોની ઝારખંડથી લડશે\nનવી દિલ્હી તા. ૨૩ : ૨૦૧૯ની લોકસાની ચૂંટણીમાં ભલે હજુ થોડો સમય બાકી રહ્યો હોય પરંતુ, રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક એવા પણ સમાચાર છે કે, ટીમ ઈન્ડિયાના ઓપનર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાઈને પોતાના શહેર દિલ્હીની કોઈ એક લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. જોકે, આ લીસ્ટમાં વધુ એક નામ જોડાઈ રહ્યું છે. તે બીજા કોઈનું નહીં પણ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું છે.\nરિપોર્ટ અનુસાર ભાજપ ધોનીના સતત સંપર્કમાં છે અને તે ઝારખંડમાંથી ચૂંટણી લડી શકે એમ છે. આ રિપોર્ટ અનુસાર ભાજપ આ બંને ક્રિકેટરોની લોકપ્રિયતાનો લાભ લેવા માગે છે અને દેશભરમાં પ્રચાર માટેની યોજના ઘડી રહ્યો છે. આ બંને ખેલાડીઓનું ક્રિકેટમાં ખૂબ સારું અને અસાધારણ યોગદાન રહ્યું છે. આ ઉપરાંત સમાજના દરેક વર્ગમાં તેની લોકપ્રિયતા છે.\nસન્ડે ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર ભાજપ નવી દિલ્હ���ની લોકસભા સીટ પરથી મિનાક્ષી લેખીના બદલે ગૌતમ ગંભીરને ટિકિટ આપી શકે છે. પક્ષને એ પણ જાણકારી મળી છે કે લેખીના કામથી તેમના સંસદિય વિસ્તારના લોકો ખુશ નથી. ગૌતભ ગંભીર માત્ર ક્રિકેટર જ નહીં પણ સામાજિક કાર્યોમાં પણ ભાગ લઈ રહ્યો છે.\nધોની પોતાની કેપ્ટનશીપમાં ભારતને બે વખત વિશ્વકપ અપાવી ચૂકયો છે. બીજી તરફ ગંભીર પણ આ વિશ્વવિજેતા ટીમનો એક સભ્ય હતો. હાલમાં ગંભીર દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યો છે. બે વર્ષ પહેલા ગંભીરે પોતાની છેલ્લી મેચ રમી હતી. તાજેતરમાં જ તેણે વિજયહઝારે ટુર્નામેન્ટમાં દિલ્હીની ટીમને ફાયનલ સુધી પહોંચાડી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nકેરળમાં વધતા કોરોનાના કહેરથી દેશમાં ત્રીજી લહેરના ટકોરા લાગ્યા : દેશમાં નવા 36.840 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 33.603 દર્દીઓ રિકવર થયા : વધુ 377 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.20.962 થયો : એક્ટીવ કેસ 4.05.848 થયા : કુલ કેસની સંખ્યા 3.14.08.333 થઇ access_time 12:12 am IST\nચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના બે યુવકોના કસ્ટડીમાં અપમૃત્યુ પ્રકરણ : સોમવારે ડાંગ બંધનું એલાન access_time 12:05 am IST\n'હર કામ દેશ કે નામ' ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પિટલ વડોદરા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયુ access_time 11:58 pm IST\nપૂર્વ સિક્કિમમાં 4 ની તીવ્રતાનો ભૂંકપના આંચકા અનુભવાયા access_time 11:55 pm IST\nહવે મરઘાના અવશેષમાંથી બનશે ડીઝલ : 40 ટકા મળશે સસ્તું : કેરળના પશુ ડોક્ટરે પ્લાન્ટ શરુ કર્યો access_time 11:53 pm IST\nવડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘમહેર યથાવત access_time 11:47 pm IST\nટી-20ની પ્રથમ મેચમાં ભારતે 38 રને શ્રીલંકાને હરાવ્યું : ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી access_time 11:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00215.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://garvitakat.com/long-term-people-to-get-certified-with-non-crimillion-in-palanpur-janashva-kendra/", "date_download": "2021-07-26T03:56:20Z", "digest": "sha1:565F4RGMJ6ZJ2IAR3CMDE4VOITQI4NGI", "length": 16979, "nlines": 190, "source_domain": "garvitakat.com", "title": "પાલનપુર જનસેવા કેન્દ્રમાં નોન-ક્રિમીલીયર સહિત સર્ટિફિકેટ મેળવવા માટે લોકોની લાંબી કતારો | Garvi Takat - Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.", "raw_content": "\nAllઉત્તર ગુજરાતઅરવલ્લીગાંધીનગરપાટણબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાદક્ષિણ ગુજરાતડાંગતાપીનર્મદાનવસારીભરૂચવલસાડસુરતમધ્ય ગુજરાતઅમદાવાદઆણંદખેડાદાહોદપંચમહાલવડોદરારાજકીયસૌરાષ્ટઅમરેલીગીર સોમનાથજામનગરજુનાગઠદેવભૂમિ દ્વારકાપોરબંદર\nબેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો…\nમહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી…\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ…\nભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના તખતપુરા ગામની મહિલા ની…\nજમ્મુ – કાશ્મીરમાં સેનાના હાથે 2 આંતકીનો ખાત્મો, ડ્રોનમાંથી મળી વિસ્ફોટક…\nકેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીનુ વાહીયાત નિવેદન – કૃષી બીલના વિરોધમાં આંદોલન…\n#PegasusGate : વિપક્ષી નેતાઓ, પત્રકારોની જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં ગુનો દાખલ\nઈમરજન્સી માટે એલોપેથી શ્રેષ્ઠ, હુ વેક્સિન લઈશ : બાબા રામદેવનો યુ…\nમુંબઈમાં ભારે વરસાદને લીધે મલાડ વિસ્તારમાં ઈમારત પડી ગઈ, 11 ના…\nઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરને વંશવાદી ટીપ્પણી બદલ સસ્પેન્ડ કરાયો\nભારત બાયોટેક દિલ્હીને ઓર્ડર મુજબ રસી નહી આપી શકે : મનીષ…\nઅતુલ ચોકસેએ નડાબેટ થી પંજાબ 1300 કી.મી.દોડનો કર્યો પ્રારંભ : વર્લ્ડ…\nઅંબાજીમા બ્રાહ્મણ સમાજ મંડળ દ્વારા GMDC માં ક્રિકેટ પ્રતીયોગીતાનુ આયોજન કરવામાં…\nવિજેદંર સીંહની એવોર્ડ વાપસી બીલ પાછુ નહી ખેચાય તો એમ…\nથરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ…\nસિદ્ધપુર : ચાઇલ્ડ પોર્ન Videoનું કૌભાંડ ઝડપાયું, 3 યુવકોને ડાઉનલોડ કરી…\nકડી તાલુકા ની બે ઘરફોડ ચોરી અને એક્ટિવા ની ચોરીનો એસઓજી…\nકડી આદુંદરા ગામે મકાન પાછળ જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા\nવિપુલ ચૌધરીના પુત્ર પાસે જવાના સપના પર પાણી ફરી વળ્યું, હાઈકોર્ટે…\nયુ ટ્યુબર પુનીત કૌરે રાજકુન્દ્રા પર લગાવ્યા આરોપ – મને પણ…\nસાઉથ ઈન્ડીયન એક્ટ્રેસ પ્રિયામણીના લગ્ન પર ઉભુ થયુ જોખમ, fianceની પત્નિએ…\nફેન્સે સોશીયલ મીડિયા પર પ��છ્યા સવાલ – શુ નેના કક્કડ પ્રેગ્નન્ટ…\nએક સવાલના જવાબમાં મીની માથુરે કહ્યુ -ઈન્ડીયન આઈડલ શો ને હોસ્ટ…\nરણદીપ હુડ્ડાને UNના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવાયો – માયાવતી પર જોક્સ બનાવવા…\nઘટતા કેસો વચ્ચે દિલ્હીમાં લોકડાઉનમાં અપાઈ છુટછાટ, અરવિંદ કેજરીવાલની જાહેરાત\nભારતની જીડીપીમાં કોરોનાની અસર, જાન્યુઆરી-માર્ચમાં 7.3 ટકાનો ઘટાડો\nગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ…\nAPMC શરૂ તો થઈ, પરંતુ અપુરતા ભાવને લઈ ખેડુત પરેશાન\nડીસામાં બટાકાનો ભાવ ગગડતા ખેડુતોને નુકસાન વેઠવાનો વારો – રીટેઈલમાં…\nHome અવનવું પાલનપુર જનસેવા કેન્દ્રમાં નોન-ક્રિમીલીયર સહિત સર્ટિફિકેટ મેળવવા માટે લોકોની લાંબી કતારો\nપાલનપુર જનસેવા કેન્દ્રમાં નોન-ક્રિમીલીયર સહિત સર્ટિફિકેટ મેળવવા માટે લોકોની લાંબી કતારો\nગરવીતાકાત પાલનપુર: અંગ દઝાડતી ગરમી વચ્ચે અરજદારોને પીવાના પાણીના પણ ફાંફાં, વોટર કુલર શોભાના ગાઠીયા સમાન જનસેવા કેન્દ્રમાં હાલમાં નોન ક્રિમિલિયર અને આવક તેમજ જાતિ સહિતના દાખલા કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. ત્યારે અંગ દઝાડતી ગરમીમાં અરજદારોને પાલનપુરના જનસેવા કેન્દ્રમાં પીવાનું પાણી પણ નસીબ થતું નથી કારણ કે જનસેવા કેન્દ્રમાં મૂકવામાં આવેલું વોટર કુલર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોય શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં મોટાભાગની કચેરીઓ આવેલી છે. જેમાં જાતિના દાખલા મેળવવા તેમજ આવકના દાખલા મેળવવા અને અન્ય સર્ટિફિકેટ મેળવવા માટે પાલનપુર ખાતે જનસેવા કેન્દ્ર કાર્યરત છે. જેમાં હાલમાં શાળાઓ તેમજ કોલેજોમાં એડમિશન શરૂ થતાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો લાગેલી રહે છે. જોકે છેલ્લા ઘણા સમયથી પાલનપુરના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારી\nઓ દ્વારા કેટલાક લોકોને ધક્કા ખવડાવતા હોવાનું અને પોતાના અંગત માણસોના કામ કરતા હોવાની રાવ ઉઠી છે. તે ઉપરાંત હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોને પીવાનું પાણી પણ મળતું નથી. કારણ કે જનસેવા કેન્દ્રમાં મુકવામાં આવેલુ વોટર કુલર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ હોય કાળઝાળ ગરમીમાં લોકોને પાણી માટે પણ કચેરીમાં વલખા મારવાનો વારો આવ્યો છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇ પાલનપુરના જનસેવા કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડી સામે જિલ્લા કલેક્ટર પગલાં ભરે તેવી જનમાંગ ઉઠવા પામી છે.\nPrevious article અમુલ ડેરી બનાસકાંઠામાં 1200 કરોડનું રોકાણ કરશે\nNext articleઅંબાજી મંદિરમાં રાત્રે ૧૧ વાગે અંબાજી કોંગ્રેસ મહામંત્રી મેહુલ ગઢવી બંદૂક લઈ મંદિરમાં બર્થ ડે મનાવતા સુરક્ષાના લીરેલીરા ઉડ્યા\nબેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો રીપૈર નહી થાય તો MLA ભરત ઠાકોર કરશે આંદોલન\nમહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી ગયા \nભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના તખતપુરા ગામની મહિલા ની અનોખી કહાની\nવિધાનસભા ચુંટણી હીંસા મામલે વિસનગર સેસન્સ કોર્ટે 17ને સજા ફટકારી, 25 નિર્દોશ છુટ્યા\nપોલેન્ડ ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટની શરત ચુકથી કડીના 2 વિધાર્થીઓ વિદેશમાં ફસાયા, સાંસદ શારદાબેન વ્હારે આવતા મામલો સુલજાયો\nકોન્ટ્રાક્ટરો, અધિકારીઓ, નેતાઓ : અમે નહી સુધરીયે – વિસનગરના કાંસા ચાર રસ્તા પર ગટર લાઈનના ઢાંકણા તુટેલી હાલતમા, રજુઆતો છતા તંત્રનુ ઓરમાયુ વલણ\nશંકરભાઈ ચૌધરીનુ ચેરમેન બનવુ લગભગ નક્કી, અલ્પેશ ઠાકોરે ટ્વીટ કરી અભિનંદન...\nમહેસાણાઃ યુવકને સગી ભાભી સાથે બંધાયા સેક્સ સંબંધ, ભાઈને નાસ્તો કરવાના...\nચૂંદડીવાળા માતાજીને નિવાસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ અપાઇ\nબેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો...\nમહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી...\nયુ ટ્યુબર પુનીત કૌરે રાજકુન્દ્રા પર લગાવ્યા આરોપ – મને પણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.jayapatakaswami.com/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6-%E0%AA%9C%E0%AA%AF%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D-24/", "date_download": "2021-07-26T04:26:36Z", "digest": "sha1:3RCYS7IWQWUDXCOAI522RIGLSRD6KRIS", "length": 11429, "nlines": 94, "source_domain": "www.jayapatakaswami.com", "title": "શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી – ગુરુ મહારાજનો અતિ આવશ્યક અધિકૃત સ્વાસ્થ્ય સુધારો # ૭ | Jayapataka Swami", "raw_content": "\nશ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી – ગુરુ મહારાજનો અતિ આવશ્યક અધિકૃત સ્વાસ્થ્ય સુધારો # ૭\nગુરુવાર, ઓગસ્ટ ૧૬, ૨૦૧૮\n(૨૨:૩૦ ભારતીય માનક સમય)\nપ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,\nકૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.\nજો કે આપણે શસ્ત્રક્રિયાથી પસાર થઈ રહ્યા છીએ, ���ે ખૂબ જ નિર્ણાયક હતું, હવે આપણે વધુ મહત્વપૂર્ણ અને પડકારરૂપ તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. આગામી થોડા મહિનાઓમાં પડકારરૂપ બનશે અને દરરોજ આપણે જોવુ પડશે કે ગુરુ મહારાજ પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ તરફ પ્રગતિ કરે છે અને ચેપથી મુક્ત રહે છે. ડોકટરો, નર્સો, ગુરુ મહારાજાના સેવાધિકારીઓ, બુનિયાદી સમૂહ અને ઘણાં ભક્તો તે જોવા માટે સખત સંઘર્ષ કરી રહ્યા છે કે આ પડકારરૂપ તબક્કો સુરક્ષિત રીતે પસાર થઈ જાય.\nતેથી અમે ભક્તોને પ્રાર્થના કરતા રહેવાની વિનંતી કરીએ છીએ કારણ કે તે ગુરુ મહારાજા માટે વાસ્તવિક દવા છે\nઆ સાંજે ગુરુ મહારાજા હજુ પણ દવા સાથે ઊંઘ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના મહત્વપૂર્ણ પરિમાણોને નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. મૂત્રપિંડ હજુ સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરવાનું છે. ગુરુ મહારાજાના ડૉક્ટરને તેમને અત્યંત સંક્ષિપ્તમાં જોવાની છૂટ આપવામાં આવી હતી.\nહોસ્પિટલે સૂચવ્યું છે કે આગામી ૩૦ દિવસ માટે કોઈ મુલાકાતીઓની મંજૂરી આપવામાં આવશે નહીં. કૃપા કરીને હોસ્પિટલમાં આવવાથી બચો. તેના બદલે, તમે તમારા મંડળોમાં વિડિઓ અને પ્રવૃત્તિઓનો રિપોર્ટ મોકલી શકો છો જેને www.jayapatakaswami.com પર પોસ્ટ કરી શકાશે અને આ ગુરુ મહારાજને વધુ પ્રસન્ન કરશે. આ ગુરુ મહારાજને આ પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિના સમયગાળામાં તમારી સાથે જોડાયેલા રહેવામાં સક્ષમ બનાવશે અને તેમને ઝડપથી ઠીક થવામાં મદદ કરશે.\nઅમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે તમને આપણા ગુરુ મહારાજ વિશે નવીનતમ અને સચોટ સમાચાર વિશે સૂચિત કરવામાં આવ્યા છે અને અમે આરી પુરી કોશિશ કરી રહ્યા છીએ. કૃપા કરીને તમે તમારા મિત્રો અથવા પરિચિતો તરફથી પ્રાપ્ત કોઈપણ લેખો / ચિત્રો / વિડિઓઝ શેર કરવાનું ટાળો. આ અનધિકૃત સંદેશા તમને અપૂર્ણ / ખોટી માહિતી આપી શકે છે અને બિનજરૂરી ગભરાટ અથવા ભાવુકતા ઉત્પન્ન કરી શકે છે. જો તમને આવા કોઈ સંદેશો મળે તો કૃપા કરીને ગુરુ મહારાજા અને તેના બધા શિષ્યોના શ્રેષ્ઠ હિતમાં તુરંત જ તેમને કાઢી નાખો. આ બાબતે તમારી મદદ અને સહકારથી એક લાંબો માર્ગ પ્રશસ્ત થશે એ ખાતરી કરવા માટે કે ગુરુ મહારાજા વિશે માત્ર અધિકૃત માહિતી વિતરીત કરવામાં આવે છે.\nગુરુ મહારાજ તે તમામ લોકોનો આભાર માને છે કે જેઓ તેમના અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમના બધા ગુરુ ભાઈઓ અને વિશ્વભરના ઇસ્કોનના નેતાઓ તરફથી પ્રાપ્ત અદ્ભુત સંદેશાઓ ���્વારા પ્રભાવિત છે.\nઆગામી થોડાક સપ્તાહોમાં દૈનિક આધાર પર ભારતીય માનક સમય મુજબ ૨૦૦૦ કલાકમાં અમે આપને પ્રગતિ પર પ્રકાશિત કરતા રહીશું.\nજેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00216.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://cnvidyavihar.edu.in/about-us/smruti-kendra/", "date_download": "2021-07-26T03:40:44Z", "digest": "sha1:MLG3U2APKOV4FHJODP7FKC3U5TMBRJDG", "length": 3514, "nlines": 70, "source_domain": "cnvidyavihar.edu.in", "title": "સ્મૃતિ કેન્દ્રSmruti Kendra - C N Vidyavihar", "raw_content": "\nશેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા\nધબકતું ચી. ન. પરિસર\nમુખ્યા પૃષ્ઠ > વિદ્યાવિહાર વિશે > સ્મૃતિ કેન્દ્ર\nપદ્મ શ્રી ઈંદુમતીબેન ચીમનલાલની જન્મશતાબ્દી વર્ષ ૨૦૦૬માં સ્મૃતિ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. આ કેન્દ્ર વિધાવિહાર સંસ્થાના ભવ્ય ઇતિહાસ અને વિકાસ તથા સર્જકોની દીર્ધદ્દષ્ટિની ગવાહી પૂરે છે. કેળવણીનાં મૂલ્યો અને સિમાચિહનોની તારીખ સ્મૃતિ કેન્દ્રમાં સચવાયેલી છે. આ આર્કાઈવલ સેન્ટર” અને સંગ્રહાલયમાં છેલ્લા ૧૦૦ વર્ષના વિદ્યાવિહારના ઇતિહાસનું પ્રતિબિંબ જોવા મળે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/happy-hug-day-2021-6th-day-of-valentines-week-us-hug-day-a-warm-hug-from-your-loved-ones-that-will-065162.html?ref_source=articlepage-Slot1-11&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-07-26T05:28:36Z", "digest": "sha1:KAWXRBVHJ4RGGW76NALXRGVP5KNJVVZ6", "length": 13112, "nlines": 182, "source_domain": "gujarati.oneindia.com", "title": "Happy Hug Day 2021: બાંહોમે ચલે આઓ.... હમસે સનમ ક્યા પરદા... | Happy Hug Day 2021: 6th day of Valentines week us Hug day, a warm hug from your loved ones that will make you forget all your problems. - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nValentine Day Special: બૉલીવુડ કપલની 5 લવ સ્ટોરી, જે એકદમ ફિલ્મી છે\nવેલેંટાઈન ડે પર જાણો પાર્ટનરનો મિજાજ, મહિલાઓનો નેચર બતાવે તેની મનગમતી લિપસ્ટીકનો રંગ\nPromise Day 2021: વાદા કર લે સાજના.. તેરે બિન મે ન રહુ મેરે બિન તુ ન રહે...\nHappy Teddy Day 2021: પ્રેમને ટેડી બિયર સાથે શું લેવા-દેવા\nChocolate Day 2021: ચૉકલેટ ખાવાથી લવલાઈફ સારી રહે, સંબંધોમાં જળવાય મીઠાશ\nHappy Propose Day 2021: આજે કહેવુ જરૂરી છે કે તને પ્રેમ કરુ છુ...\nવડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n31 min ago કારગિલ વિજય દિવસઃ માઈનસ 10 ડિગ્રીમાં લડાયુ હતુ યુદ્ધ, જાણો કારગિલ વૉર વિશે મહત્વની વાતો\n58 min ago Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત\n1 hr ago વડોદરામાં PIએ જ પત્નીની ગળુ દબાવી કરી હત્યા, 45 દિવસ બાદ સમગ્ર ઘટનાનો સનસનીખેજ ખુલાસો\n2 hrs ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nHappy Hug Day 2021: બાંહોમે ચલે આઓ.... હમસે સનમ ક્યા પરદા...\nનવી દિલ્લીઃ આજે વલેંટાઈન વીકનો છઠ્ઠો દિવસ છે. રોઝ ડે, પ્રપોઝ ડે, ચૉકલેટ ડે, ટેડી બિયર ડે, પ્રૉમિસ ડે બાદ આજે છે હગ ડે. પ્રેમીને ગળે મળીને દિલને જે શાંતિ મળે તેની સરખામણી બીજી કોઈ વસ્તુથી ન થઈ શકે. કહેવાય છે ને કે મહેબૂબાની બાંહોમાં જન્નત હોય છે. જ્યારે પ્રેમનો ઉભરો આવે ત્યારે જ તો બે પ્રેમીઓ એકબીજાને ગળે મળતા હોય છે.\n'જાદૂની ઝપ્પી' કે 'દિલનો કરાર'\nફિલ્મોમાં હગને ક્યારેક 'જાદૂની ઝપ્પી' કહેવામાં આવી તો ક્યારેક 'દિલનો કરાર'. જ્યારે તમારુ કોઈ પ્રિય આવીને તમને ગળે મળે ત્યારે બધા મનદુઃખ ગાયબ થઈ જાય છે અને રહી જાય છે માત્ર બંને વચ્ચે અસીમ પ્રેમ. હોઠ, આંખો આપોઆપ બંધ થઈ જાય છે અને હ્રદયના ધબકારા એકદમ તેજ. એવુ લાગે છે કે દુનિયામાં પ્રેમી સિવાય બીજુ કોઈ નથી. મેડિકલના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગળે મળવાથી વ્યક્તિનુ બ્લડપ્રેશર પણ સંતુલિત થઈ જાય છે. એનો અર્થ એ કે ડૉક્ટર પણ હગ કરવાને ખોટુ નથી ગણતા.\nઆ અનુભવ મેળવવા પોતાના સાથીની સંમતિની રાહ જુઓ. પોતાના પ્રેમમાં એટલી કશિશ ભરી દો કે તમારો પ્રેમ તમારાથી નારાજ થઈને ક્યાંય જાય જ નહિ. બસ તમારી પાસે જ આવી જાય, આ ભાવના સાથે જો તમે આજના દિવસને મનાવશો તો વિશ્વાસ રાખો આજનો દિવસ તમારી જિંદગીની સૌથી હસીન પળોમાં શામેલ થઈ જશે.\nએક બાર તો મુઝે ગલે લગા લે,\nઅપને દિલ કે સારે અરમાન સજા લે,\nકબ સે તડપ તુઝે અપના બનાને કી,\nઆજ તો મોકા હે મુઝે અપને પાસ બુલા લે\nદેખતે હો ઈસ તરહ જાન લે જાતે હો,\nઅદાઓ સે અપની ઈસ દિલ કો ધડકાતે હો,\nલેકર બાંહો મે સારા જહાં ભૂલાતે હો\nPromise Day 2021: વાદા કર લે સાજના.. તેરે બિન મે ન રહુ મેરે બિન તુ ન રહે...\nValentines Day 2020: જાણો કેમ છે 14 ફેબ્રુઆરી પ્રેમનો દિવસ\nવેલેન્ટાઈન્સ ડે પહેલા વૈજ્ઞાનિકોએ ચેતવ્યા, Kiss અને હગ કરવાથી બચો\nHappy Teddy Day 2020: પ્રેમને ટેડી બિયર સાથે શું લેવાદેવા\nRose Day 2020: આજે રોઝ ડે, જાણો ગુલાબનો દરેક રંગ શું કહે છે\nબૉલીવુડ સ્ટાર્સનો પહેલો કિસિંગ સીન, અજય દેવગનથી લઈ સલમાન ખાન સુધી\nValentine Day: ખાનથી લઈ કપૂર સુધી, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ સાથે ખુલ્લમ ખુલ્લા પ્રેમ કર્યો\nવેલેન્ટાઈન ડે પર રણવીર સાથે શું કરવાની છે દીપિકા, કર્યો ખુલાસો\nવીડિયો: પ્રપોઝ કરતા જ છોકરીઓએ છોકરાની લાતોથી પીટાઈ કરી\nહિંદુ કલ્યાણ મહાસભાઃ વેલેન્ટાઈન ડે પર લગ્ન કરનારને મળશે 51 હજારનું ઈનામ\nગુજરાતના શિક્ષામંત્રીએ પત્ર લખીને આસારામના વખાણ કર્યા\nવેલેન્ટાઇન ડે પર અનોખી રીતે પ્રપોઝ કરવા જતાં થઇ ધરપકડ\n#Valentine Day: આજના દિવસે પ્રેમિકાને શું ગિફ્ટ આપશો\nવડોદરાના વારસિયા વિસ્તારમાં સમલૈંગિક સેક્સ કરતા યુવાનો દિવાલ તુંટતા ત્રીજા માળેથી નીચે પટકાયા\nરાજ કુંદ્રાએ લૉકડાઉનમાં આપ્યો હતો બિઝનેસ આઈડિયા, કોઈ પણ કામ હોય, 'લોકોના મોબાઈલ પર કરો ફોકસ'\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00217.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Bollywood_news/Detail/31-10-2020/34637", "date_download": "2021-07-26T05:55:02Z", "digest": "sha1:QRJCOCSKVLMEBPAQ47PZWPV4NPZOSS4H", "length": 7773, "nlines": 100, "source_domain": "www.akilanews.com", "title": "અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ 'લક્ષ્મી' નું નવું પોસ્ટર રિલીઝ", "raw_content": "\nઅક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ 'લક્ષ્મી' નું નવું પોસ્ટર રિલીઝ\nમુંબઈ: નિર્માતાઓએ અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ 'લક્ષ્મી' નું નવું પોસ્ટર બહાર પાડ્યું છે. તાજેતરમાં ફિલ્મનું ટાઇટલ બદલાયું છે. આ ફિલ્મનું નામ અગાઉ 'લક્ષ્મી બોમ્બ' હતું. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મના નામ અંગે ભારે વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ નિર્માતાઓએ તેનું નામ બદલી નાંખ્યું હતું. સેન્સર બોર્ડે ફિલ્મના નિર્માતાઓને જાહેર લાગણીઓને માન આપવા વિનંતી પણ કરી હતી. ફિલ્મના તુષાર કપૂર, શબીના ખાન અને અક્ષય કુમારે નિર્માતાઓએ 'લક્ષ્મી' શીર્ષક કરવાનો નિર્ણય કર્યો. હવે ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' નામ બદલીને 'લક્ષ્મી' રાખ્યું છે. તરણ આદર્શે ટ્વિટર પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું અને લખ્યું છે - 'અક્ષય અને કિયારાની ફિલ્મ' લક્ષ્મી '9 ડિસેમ્બર, 2020 ના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ભારતમાં પ્રીમિયર આવશે. આ ફિલ્મ પસંદગીના વિદેશી બજારોમાં એક સાથે પસંદગીના થિયેટરોમાં રજૂ કરવામાં આવશે. અક્ષય કુમાર, કિયારા અડવાણી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ ��હેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમોરબી : કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બેને ઈજા access_time 11:24 am IST\nછેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા access_time 11:22 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.factcrescendo.com/old-images-of-whale-killed-at-faroe-islands-shared-as-recent/", "date_download": "2021-07-26T04:16:26Z", "digest": "sha1:C24L5BHUL7HGQIURMYREU4DV3YCQ5I37", "length": 14396, "nlines": 120, "source_domain": "gujarati.factcrescendo.com", "title": "શું ખરેખર ફેરો આઈસલેન્ડ પર વ્હેલ માછલીની હાલમાં હત્યા કરવામાં આવી...? જાણો શું છે સત્ય.... | FactCrescendo | The leading fact-checking website in India", "raw_content": "\nહકીકત તપાસવા માટે સબમિટ કરો\nસુધારા-વધારા અને રજૂઆત કરવાની નીતિ\nશું ખરેખર ફેરો આઈસલેન્ડ પર વ્હેલ માછલીની હાલમાં હત્યા કરવામાં આવી… જાણો શું છે સત્ય….\nહાલ સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં દરિયા કિનારે મોટી સંખ્યામાં વ્હેલ માછલીઓ પડી જોવા મળે છે અને દરિયાનું પાણી પણ લાલ થઈ ગયુ હોવાનું દેખાઈ રહ્યુ છે. જેમાં જણવવામાં આવ્યુ હતુ કે, કોરોનાની માહમારી વચ્ચે ફેરો આઈસલેન્ડ પર 60 વ્હેલ માછલીની તારીખ 18 ઓક્ટોબરના હત્યા કરવામાં આવી.\nફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, હાલમાં આ પ્રકારે વ્હેલ માછલીની હત્યા નથી કરવામાં આવી તમામ ફોટો વર્ષો જુના છે.\nશું દાવો કરવા���ાં આવી રહ્યો છે.\nएक भारत एक कानून નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફેરો આઈસલેન્ડ પર 60 વ્હેલ માછલીની હત્યા કરવામાં આવી તેના ફોટો છે.”\nઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે જોયુ કે આ પોસ્ટ સાથે મુખ્ય ચાર ફોટો શેર કરવામાં આવી હતી. જે તમામને રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જૂદા-જૂદા પરિણામો પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.\nફોટો નંબર – 1\nસૌપ્રથમ અમે પહેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. આ પરિણામો પરથી અમને Thesun.co.uk નામની વેબસાઈટ પર આ ફોટો અમને પ્રાપ્ત થયો હતો. 30 મે 2019ના પ્રસારિત આ અહેવાલમાં તમે તે ફોટો જોઈ શકો છો.\nફોટો નંબર – 2\nત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ પરિણામો પરથી તારીખ 16 ઓગસ્ટ 2018નો બીબીસી.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.\nફોટો નંબર – 3\nત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ત્રીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમ સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને Businessinsider.com નામની વેબસાઈટનો 3 જૂલાઈ 2013નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.\nફોટો નંબર – 4\nત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ચોથા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમ સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને Maritime-excutive.com નામની વેબસાઈટ પર 2016નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.\nફોટો નંબર – 5\nત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પાંચમા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમ સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને જૂલાઈ 2020નો એક Thesun.co.uk નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.\nઆમ, અમારી પડતાલમાં આ પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવમાં આવેલા તમામ ફોટો જૂના છે. હાલના તારીખ 18 ઓક્ટોબરના હોવાની વાત તદ્દન ખોટી છે.\nTitle:શ���ં ખરેખર ફેરો આઈસલેન્ડ પર વ્હેલ માછલીની હાલમાં હત્યા કરવામાં આવી… જાણો શું છે સત્ય….\nપાલઘર લિંચિંગ કેસમાં NCP નેતા સંજય શિંદે મુખ્ય આરોપી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….\nશું ખરેખર રાજસ્થાનના જોધપુરના લેઝર શોનો આ વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર આ ચંદ્રયાન-2ની પૂજા સમયે લેવાયેલી ફોટો છે.. જાણો શું છે સત્ય…..\nશું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા હાઈ-વે પર ચાલતા વાહનો લઈ એલર્ટ મેસેજ જાહેર કર્યો છે..જાણો શું છે સત્ય..\nવર્ષ 2013ની મેક્સિકોના સાંસદની ઘટનાને હાલની ગણાવી શેર કરવામાં આવી રહી.જાણો શું છે સત્ય…\nશું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા… જાણો શું છે સત્ય….\nશું ખરેખર દિલ્હીમાં વરસાદ બાદ ભરાયેલા પાણીનો વિડિયો છે… જાણો શું છે સત્ય….\nશું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે… જાણો શું છે સત્ય….\nશુ ખરેખર ભારતની દુર્ગાવાહિનીની મહિલા રેસલર સંધ્યા ફડકેએ પાકિસ્તાનની મહિલા રેસલરને પછાડી… જાણો શું છે સત્ય….\nશું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે… જાણો શું છે સત્ય….\nNilesh kheni commented on શું ખરેખર શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા 26 જાન્યુઆરીએ ત્રિરંગાની બદલે ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો… જાણો શું છે સત્ય….: વિડિયો ભલે જૂનો હોય તેની સાથે અમારે કોઈ લેવા દેવા\nGulab commented on શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…\nRavindra Ajudiya commented on શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…\nRushang Borisa commented on શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા… જાણો શું છે સત્ય…: ઇકોનોમિક ટાઇમ્સના ૧/૦૫/૨૦૧૯ ના આર્ટિકલ મુજબ રામદેવ\nJagdish commented on શું ખરેખર ભારત દેશના મિઝોરમ રાજ્યની શાકમાર્કેટના આ દ્રશ્યો છે…\nસુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ\nતારીખ પ્રમાણે પોસ્ટ સર્ચ કરો\nઅમને આના પર ફોલો કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00218.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/astrology/vastu-vigyan/grah-nakshtra/", "date_download": "2021-07-26T04:36:57Z", "digest": "sha1:YFORL26FO4K7FY7YEJHVCK3XGC343YX2", "length": 19236, "nlines": 186, "source_domain": "chitralekha.com", "title": "સમયની સંતાકૂકડી એટલે ગ્રહની મહાદશા | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો ���તિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome Astrology GRAH & VASTU સમયની સંતાકૂકડી એટલે ગ્રહની મહાદશા\nસમયની સંતાકૂકડી એટલે ગ્રહની મહાદશા\nજન્મકુંડળી એ જીવનના સુખદુઃખના લેખ છે, વિધિ અને વિધાતાના હસ્તાક્ષર છે. જન્મકુંડળીએ ગ્રહો નિર્દેશિત માનવજીવનનું પ્રતિબિંબ છે. પરંતુ સમગ્ર જીવન દરમિયાન ગ્રહોની અસર એકસરખી રહેતી નથી, અર્થાત ગ્રહોની અસરમાં કાળક્રમે વધારો અને ઘટાડો અનુભવાય છે. બીજા અર્થમાં કોઈ એક ખરાબ યોગ જીવનભર ચાલતો નથી, તો કુંડળીનો શુભ યોગ પણ જીવનમાં હમેશા પ્રકાશતો નથી. ચડતી પછી પડતી અને કર્મનો સિદ્ધાંત પણ જ્યોતિષમાં લાગુ પડે છે. એક રાજનેતા કે ફિલ્મસ્ટાર જે ગ્રહોના બળે સફળ બને છે, તે જ ગ્રહોના આધારે સમય બદલાતા પડતીનો પણ અનુભવ કરે છે.\nગ્રહોનું ફળ અને તેનો અનુભવ ગ્રહોની દશાઓના ક્રમ પર અવલંબે છે. જન્મકુંડળીમાં બળવાન અને શુભ ગ્રહની દશા શુભ સમયનું સૂચન કરે છે જયારે નિર્બળ અને શત્રુ ક્ષેત્રી ગ્રહની દશા અશુભ સમયનો નિર્દેશ કરે છે. તમે તમારી જન્મકુંડળી મુજબ જે ગ્રહની દશામાંથી પસાર થઇ રહ્યા હશો, તે ગ્રહની દશા મુજબ નીચે લખેલ ફળો પ્રાપ્ત થઇ શકે છે.\nવિશોત્તરી મહાદશામાં ચંદ્રની ભૂમિકા અને ફળપ્રાપ્તિનો અનુભવ\nવિશોત્તરી મહાદશા ચંદ્રના નક્ષત્ર ભોગ પર આધારિત છે, અર્થાત ચંદ્ર જેમ જેમ નક્ષત્રમાં આગળ વધતો જાય તેમ તેમ ક્રમ મુજબ ગ્રહોની દશાઓ ભોગવાતી જાય છે. મુખ્ય બીજ ચંદ્ર છે, દશાઓને માનવીની મનોદશાઓ પણ કહી શકાય. દશાઓ માનવીના મન અને માનસિક અનુભવને બદલે છે. જયારે ગોચરના ગ્રહો મનુષ્યની આસપાસનું મુખ્યત્વે બાહ્ય વાતાવરણ બદલે છે. મહાદશાઓને માનવ જીવનના અનુભવ અને સુખદુઃખની લાગણીઓ સાથે જોડી છે અને તે આંતરિક જીવનનો અનુભવ છે. શુભ ગ્રહોની મહાદશામાં મન પ્રફુલ્લિત અને ���કારાત્મક બને છે. આત્મવિશ્વાસ વધે છે. નિર્બળ અને અસ્તના ગ્રહોની દશામાં મન સંકુચિત બને છે. મનુષ્યનું મન ગૂંચવાય છે, જીવનમાં બધું હોવા છતાં હમેશા નકારાત્મક વલણ રહે છે.\nનીચે નવે ગ્રહોની મહાદશાનો ફળાદેશ આપેલ છે:\nકેતુ: કેતુની મહાદશામાં જો મોટી ઉમરે આવે તો અચૂક રીતે જાતકને સાંસારિક ગતિવિધિઓમાં રસ પડતો નથી, જાતકને પારલૌકિક અનુભવ અને વૈરાગ્યનું ઘેલું લાગે છે. નાની ઉમરે કેતુની મહાદશામાં અગ્નિ અને શત્રુ ભય રહે છે, અવારનવાર રોગ આવી પડે છે. જીવનની મધ્યાવસ્થાએ આવતી કેતુની મહાદશામાં જાતકને વિદેશગમન થઇ શકે છે.\nશુક્ર: શુક્રની મહાદશા નાનપણમાં આવે તો જાતકને ઘરમાં સુખ અને સમૃદ્ધિ બંને વધે છે. જાતકના અભ્યાસમાં સુંદર પ્રગતિ થાય છે. યુવાનીના કાળમાં કે મધ્યાવસ્થાએ આવતી શુક્રની મહાદશા લગ્ન જીવનમાં સુખ આપે છે. લગ્ન જલદી થાય છે. મોટી ઉમરે આવતી શુક્રની મહાદશા સામાન્યથી વધુ આર્થિક સુખની પ્રાપ્તિ, મોટા મકાન અને પ્રસિદ્ધિ આપે છે.\nસૂર્ય: વૈદિક જ્યોતિષમાં સૂર્યને ક્રૂરગ્રહ ગણ્યો છે, મોટી ઉમરે આવતી અશુભ સૂર્યની મહાદશા જાતકને આંખ અને હ્રદયની તકલીફ આપી શકે છે. સૂર્યની મહાદશામાં જાતકનો આત્મવિશ્વાસ ઉત્તમ હોય છે, માટે જાતક મોટી સંસ્થાઓ સાથે જોડાવું અને સફળ થવું અથવા જાતક પોતે જાતે સ્વબળે મોટા કાર્યને પાર કરે છે. નાની ઉમરે આવતી સૂર્યની મહાદશા ઉત્તમ સ્વાસ્થ્ય આપે છે.\nચંદ્ર: શુભ ચંદ્રની મહાદશામાં જાતકને માનસિક સ્થિરતા અને સંતોષનો અનુભવ થાય છે. વિદેશ ગમન, ભૂમિથી લાભ અને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય છે. ચંદ્ર મન પર શાસન કરે છે, ચંદ્રની મહાદશા જાતકની કલ્પનાને પાંખો આપે છે. જાતક લેખન, કળા અને કલ્પનાના વિષયોમાં પ્રગતિ કરે છે. અશુભ ચંદ્ર આનાથી વિરુદ્ધ ફળ આપી શકે છે.\nમંગળ: મંગળની મહાદશા જાતકને શત્રુ સાથે ઘર્ષણ અને જીવનના નક્કર અનુભવો આપે છે. સફળતા સસ્તી નથી હોતી તેનો અનુભવ મંગળની મહાદશા કરાવે છે. શુભ મંગળ (જેમકે કર્ક લગ્નમાં) જાતકને જમીન જેવી સંપતિનું સુખ અને દૈહિક સુખો આપે છે. યૌવન કાળમાં આવતી મંગળની મહાદશા જાતકને સફળતા માટે જરૂરી મહેનત અને લડતની પૂર્તિ કરે છે.\nરાહુ: રાહુની મહાદશા મોટેભાગે તકલીફદાયી અને નિષ્ફળ ગણવામાં આવે છે. પરંતુ ઊંડાણથી સમજીએ તો રાહુની મહાદશા માન્યતાઓને બદલનારી હોય છે. જાતક પોતાના જીવનને નિશ્ચિત માનતો હોય અને રાહુની મહાદશા આવે તો જાતકને જીવનની વિશાળતા અને મનુષ્યજીવનની ક્ષણભંગુરતા સમજાઈ જાય છે. રાહુની મહાદશા એ પ્રાયશ્ચિત કરવાનો સમય હોય છે.\nગુરુ: સુખ અને પ્રચૂરતાનો ગ્રહ ગુરુ પોતાની દશામાં જાતકને પ્રતિષ્ઠા, સંતાન અને ધર્મની પ્રાપ્તિ કરાવે છે. ગુરુ જાતકને કરેલી મહેનતથી એક ડગલું વધુ શુભ ફળ આપે છે. ગુરુની મહાદશા દરમિયાન જાતક અભિમાની અને પ્રારબ્ધવાદી પણ બની શકે છે. જાતક વ્યવહારમાં અન્ય લોકોને સમજી શકતો નથી તે પોતાને હમેશા અનન્ય અને ખાસ જ ગણે છે, આ નકારાત્મક પાસું કહી શકાય.\nશનિ: શનિની મહાદશા દરમિયાન મન જાણે સમયના પાશમાં જકડાઈ જાય છે, જાતકને નવા કાર્ય કરવામાં ડરનો અનુભવ થાય છે. મોટી ઉમરે આવતી શનિની મહાદશા કપરા અને લાંબા સમયનો અનુભવ આપે છે. યુવાવસ્થાએ આવતી શનિની મહાદશામાં માણસ ઘડાય છે અને આવનાર સમય માટે સજ્જ બને છે. શનિ મહાદશા અચૂક રીતે એક શિક્ષકની ગરજ સારે છે.\nબુધ: બુધની મહાદશામાં જાતક પોતાની બુદ્ધિના જોરે સફળ બને છે, જો બુધ શુભ અને બળવાન હોય તો જાતક ધંધા રોજગારમાં અચૂક નામ કમાય છે. બુધની મહાદશાનો અનુભવ મનુષ્યને જીવનની હકીકત સાથે જોડે છે, નબળા વિચારો પર મનુષ્ય તર્ક અને બુદ્ધિના બળથી વિજય મેળવે છે. મધ્યાવસ્થાએ આવતી બુધની દશામાં જાતક ખૂબ પ્રગતિ કરે છે.\nજન્મકુંડળીનો સૂક્ષ્મ અભ્યાસ જાતકના જીવનની શક્યતાઓનો અંદાજ અચૂક રીતે આપે છે. શુભગ્રહ શુભ ફળ આપે છે, જયારે નિર્બળ ગ્રહ શુભ ફળ આપી શકતો નથી. ફળાદેશનો મુખ્ય આધાર ગ્રહોના બળાબળ અને જન્મકુંડળીમાં ગ્રહો વચ્ચે રચતા સંબંધો પર જ છે, જ્યોતિષીનું કાર્ય આ સૂક્ષ્મકડીઓને ઉકેલવાનું છે.\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nNext articleપુષ્ય નક્ષત્રઃ સોનુંચાંદી ખરીદવા માટે ઉત્તમ\nવાસ્તુ: તમારી સંસ્થાનું દ્વાર નૈરુત્ય પશ્ચિમનું તો નથી ને\nવાસ્તુ: માત્ર કાલ્પનિક ભયના કારણે ઘર ન વેચાય\nભારતની બહાર વાસ્તુમાં નથી માનતા તો પણ એ લોકો સુખી કેમ છે\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજ��� કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/ahmedabad-bar-girl-blackmail-businessman-took-12-lakh-cash-and-bmw-car-036604.html?ref_source=OI-GU&ref_medium=Desktop&ref_campaign=Left_Include_Sticky", "date_download": "2021-07-26T03:48:21Z", "digest": "sha1:QLFTMDETNUWR7UCIYMKBM3LPZIICLSOY", "length": 15221, "nlines": 168, "source_domain": "gujarati.oneindia.com", "title": "બાર ગર્લના ચક્કરમાં વાપીના વેપારીએ 15 લાખ & BMW કાર ગુમાવી | ahmedabad bar girl blackmail businessman took 12 lakh cash and bmw car - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending કોવિડ-19 વેક્સીન આઈપીએલ 2021 મંડી બજાર પીએમ મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nFuel Rates: ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડો યથાવત, ચેક કરો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ\nગુજરાત: સ્કુલો બંધ થતા બગીચામાં લીધી ક્લાસ, ગરીબ બાળકોની ફેવરીટ શિક્ષક બની\nગુજરાતમાં 12માં માટે શાળાઓ ખોલ્યા બાદ હવે 9થી 11 માટે પણ રાજ્ય સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય\nદૈનિક ભાસ્કર જૂથના પ્રમોટર્સના ઘરે અને ઑફિસમાં આવકવેરા વિભાગની રેડ\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જાણો શું છે આજનો ભાવ\nકેન્દ્ર સરકારે કઠોળમાં સ્ટૉક મર્યાદા લાગુ કરતા જ પુરવઠા વિભાગ આવ્યુ હરકતમાં\nજામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n35 min ago જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી\n1 hr ago Tokyo Olympics: ભવાની દેવીએ તલવારબાજીમાં મેચ જીતી ઈતિહાસ રચ્યો\n14 hrs ago હિમાચલ: કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે 9 લોકોના મોત\n15 hrs ago Project k : દીપિકા, પ્રભાસ અને અમિતાભની મોટા બજેટની ફિલ્મ, જાણો કેમ ખાસ છે આ ફિલ્મ\nTechnology ગુગલ ક્રોમ ને એક ખુબ જ મોટું અપડેટ મળી રહ્યું છે\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nબાર ગર્લના ચક્કરમાં વાપીના વેપારીએ 15 લાખ & BMW કાર ગુમાવી\nગુજરાતના વાપીમાં ફર્નિચરનો શો રૂમ ધરાવતા વેપારીને બ્લેકમેઇલ કરીને મુંબઇની બારગર્લ અને તેના સાગરિતો દ્વારા રૂપિયા 15 લાખ રોકડા અને રૂપિયા 12.50લાખની કિંમતની બીએમડબલ્યુ કાર પડાવી લીધા હોવાની ચોંકાવનારી ફરિયાદ અમદાવાદના પાલડી પોલીસ મથકે નોંધવામાં આવી છે. જે અંગે પોલીસે ���ધુ તપાસ શરૂ કરી છે. આ બનાવની વિગતો એવી છે કે વાપીમાં રહેતા 31 વર્ષિય વેપારી વિશાળ ફર્નિચરનો શો રૂમ ધરાવે છે. તેમજ ધંધાના કામ માટે તે અવારનવાર મુંબઇ ખાતે જતા હતો. ત્રણ વર્ષ પહેલા વેપારી મુંબઇ બેલગામમાં આવેલા માયા ડાન્સબારમાં ગયા હતા. જ્યારે સોનાલી કપુર નામની બાર ગર્લ સાથે મુલાકાત થઇ હતી. જે ધીમે ધીમે મિત્રતામાં પરિણામી હતી અને બંને જણા અવારનવાર મળતા હતા.\nઆ દરમિયાન એક વર્ષ પહેલા વેપારી તેની બીએમડબલ્યુ કાર સોનાલીને રૂપિયા 12.50 લાખમાં વેચાણે આપી હતી. જે પૈકી સોનાલીએ રૂ.9.50લાખનો ચેક આપ્યો હતો. જે રિટર્ન થતા વેપારીએ સોનાલીને ફોન કર્યો હતો. પણ સોનાલીએ સંતોષકારક જવાબ ન આપતા વેપારીએ તેના વકીલ મારફતે સોનાલીને ચેક રિટર્નની નોટીસ મોકલી આપી હતી. ત્યારબાદ સોનાલીએ વેપારીને ફોન કરીને ધમકી આપી હતી કે 'તને કાર પણ પાછી નહી મળે અને પૈસા પણ નહી આપુ. જો તુ પૈસા માંગીશ તો મારી પાસે આપણા બંનેના અંગત ફોટોગ્રાફ્સ છે જે હુ તારા ફેસબુક પર પોસ્ટ કરી દઇશ' જેથી સામાજીક બદનામીના ડરથી વેપારીએ તેની સાથે સમાધાન કરતા કારના પૈસા નહી માંગવાની ખાતરી આપી હતી. પણ, સોનાલીએ તેની પાસે બીજા 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જો પૈસા નહી આપે તો બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી વેપારીએ પૈસા આપવાની પણ તૈયારી બતાવી હતી અને ગત 14મી સપ્ટેમ્બરે સોનાલીને અમદાવાદ બોલાવીને રૂપિયા 14 લાખ આપી દીધા હતા. આ સમયે સોનાલીએ ખાતરી આપી હતી કે તે હવે વેપારીને હેરાન નહી કરે.\nપરંતુ, નવેમ્બરના પહેલા વીકમાં અચાનક હીના કપુર નામની યુવતીનો ફોન આવ્યો હતો. જે સોનાલીની બેન હતી. તેણે વેપારીને ધમકી આપી હતી કે સોનાલીને ભલે 15 લાખ રૂપિયા આપ્યા હોય પણ મને પણ પૈસા આપવા પડશે. નહીતર હુ તારા અને સોનાલીને ફોટો ફેસબુક પર તેમજ તારા પરિવારના મોકલી આપીશ. જો કે વેપારીએ પૈસા આપવાની ના પાડી હતી અને પોલીસમાં ફરિયાદ કરવાનું કહ્યુ હતુ. જો કે વેપાકીને થોડા દિવસ બાદ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે તે તુ પૈસા હીના મેડમને આપી દે નહીતર તારી હાલત ખરાબ કરી દઇશુ. જેથી કંટાળીને અંતે વેપારીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરના રેટ\nFuel Rates: 17 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર, જાણો આજના રેટ\nFuel Rates: જુલાઈમાં 9 વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરના રેટ\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, ચેન્નઈમાં કિંમત 102ને પાર\nFuel Rates: આજે ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, મુંબઈમાં 108 રૂપિયા પ્રતિ લિટર, જાણો લેટેસ્ટ રેટ\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ કરાયા જાહેર, ચેન્નઈમાં કિંમત 102ને પાર\nવિક્રમ સારાભાઈના બહેન ગિરા સારાભાઈનું 98 વર્ષની ઉંમરે નિધન\nFuel Rates: જુલાઈમાં 8મી વાર વધ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરના રેટ\nFuel Rates: 17 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર, જાણો પોતાના શહેરના ભાવ\nFuel Rates: શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત પહોંચી 112ને પાર, જાણો પોતાના શહેરના રેટ\nઅમદાવાદમાં રથયાત્રા નિમિત્તે આ રૂટ પર લગાવાયો કર્ફ્યુ, અપાયા વૈકલ્પિક રૂટ\nઅમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ, મુખ્યમંત્રી રૂપાણીએ કરી પહિંદ વિધિ\nahmedabad vapi businessman blackmail gujarat અમદાવાદ વાપી વેપારી બ્લેકમેલ ગુજરાત પોલીસ\nગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ\nગુરુપૂર્ણિમાઃ રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ આપી શુભકામના, કહ્યુ- બુદ્ધના માર્ગે ચાલીને ભારતે પડકારોનો સામનો કરી બત\nTokyo 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હૉકીની જીતથી શરૂઆત, ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/13-06-2019/111195", "date_download": "2021-07-26T06:04:58Z", "digest": "sha1:KBBHW6M2BGK3TK25EOPHPV2DCVW73LP6", "length": 7517, "nlines": 101, "source_domain": "www.akilanews.com", "title": "મીઠાપુર-સુરજકરાડીમાં ધુળની ડમરીઓ ઉડીઃ વાતાવરણમાં પલ્ટો", "raw_content": "\nમીઠાપુર-સુરજકરાડીમાં ધુળની ડમરીઓ ઉડીઃ વાતાવરણમાં પલ્ટો\nમીઠાપુર તા. ૧૩ :.. હાલમાં ગુજરાત રાજય પર છેલ્લા બે દિવસથી તોળાતું વાયુ વાવાઝોડાનું સંકટ દરમિયાન આજે વહેલી સવારથી જ મીઠાપુર અને સુરજકરાડી ઉપરાંત આરંભડા જેવા વિસ્તારોમાં અચાનક જ ધુળની મોટી મોટી ડમરીઓ ઉડવા માંડી છે. તેથી સમગ્ર વિસ્તારમાં ધુળીયું વાતાવરણ થઇ ગયું છે. જેમાં ગઇકાલે સાંજે સાવ થોડો કહી શકાય તેટલો વરસાદ પણ પડયો હતો. આ ઉપરાંત આ વાયુ વાવાઝોડાથી બચવા માટે અને બને તેટલી ઓછી અસર અહીંના જનજીવન માટે રહે એટલા માટે મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ દ્વારા પણ કંટ્રોલ રૂમ સારું કરાયો છે.\nઆ ઉપરાંત આરંભડા અને સુરજકરાડી જેવા વિસ્તારોમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પણ મીઠાપુર પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યા છે. અને બધી જ તૈયારીઓ અહીંયા તંત્ર દ્વારા કરવ���માં આવી છે. આ ઉપરાંત ગઇ રાત્રે પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું છે. (પ-ર૧)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઆ છે દુનિયાની સૌથી મોંઘી સેન્‍ડવિચઃ ૧૬,૦૦૦ રૂપિયામાં મળે છે માત્ર એક access_time 10:35 am IST\n લગ્નમાં ભેટ મુજબ મહેમાનોને પીરસાયું ભોજન : સસ્‍તી ભેટ લાવનાર ભૂખ્‍યા પરત ફર્યા access_time 10:23 am IST\nમનપસંદ બાળક મેળવવા મહિલાએ યોજી ‘સ્‍પર્મ પાર્ટી' : કહ્યું - ‘પાર્ટનર શોધવો સમયનો બગાડ' access_time 10:37 am IST\nધોરાજીમાં પત્નિને ત્રીજા માળેથી ફેંકી દઇને હત્યા કરી access_time 11:06 am IST\nપાન-ચાટ-સમોસા વેંચતા ૨૫૬ રેકડીવાળા નીકળ્યા કરોડપતિ access_time 11:00 am IST\nપીએમ કિસાન ટ્રેકટર યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા 50 ટકા સબસીડીઃ ખેડૂતો નજીકના સીએસસી સેન્‍ટરમાં ઓનલાઇન અરજી કરી શકે access_time 4:29 pm IST\nહાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી access_time 10:36 am IST\nમોરબી : કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બેને ઈજા access_time 11:24 am IST\nછેલ્લા 24 કલાકમાં મોરબી અને ટંકારામાં 3-3 ઇંચ, વાંકાનેરમાં 2 ઇંચ,માળીયા-મિયાળાના અડધો ઇંચ વરસાદ : હળવદમાં ઝાપટા access_time 11:22 am IST\nમેઘરાજાએ લોક-ખેડૂતોને ખુશ કરી દિધાઃ રાજકોટ સહિત ૪ જીલ્લાના ૩૪ ડેમોમાં ૦ાા થી ૧૩ ફુટ નવા પાણી ઠાલવ્યા access_time 11:09 am IST\n૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત access_time 11:08 am IST\nકોરોનાની બીજી લહેરમાં ભારતીયોએ ખુબ ખરીદયું સોનુઃ આયાત વધીને ૭.૯ અબજ ડોલર access_time 11:07 am IST\nનહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ access_time 11:07 am IST\nસૌરાષ્ટ્રમાં માગ્યા મેહ વરસ્યાઃ મોરબી-૩, માળીયાહાટીનામાં બે ઇંચ access_time 11:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00220.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/gujarati-lokgit-rudi-ne-rangili/", "date_download": "2021-07-26T04:35:30Z", "digest": "sha1:RXQ7HBI3SRFBOHOIFA7Z7D5CVYTEJJ2Z", "length": 7814, "nlines": 88, "source_domain": "4masti.com", "title": "કરશન ભાઈ સાગઠીયાએ MTV કોક સ્ટુડિયો ને આપણા ગુજરાતી લોકગીત થી ગજવી દીધું |", "raw_content": "\nVideo Masti કરશન ભાઈ સાગઠીયાએ MTV કોક સ્ટુડિયો ને આપણા ગુજરાતી લોકગીત થી ગજવી...\nકરશન ભાઈ સાગઠીયાએ MTV કોક સ્ટુડિયો ને આપણા ગુજરાતી લોકગીત થી ગજવી દીધું\nકરસન સાગઠીયા નાં અવાજ માં અને સલીમ સુલેમાન નાં મ્યુઝીક કમ્પોજીસન માં જુયો સહુ થી નીચે નો વિડીયો જેને MTV કોક સ્ટુડિયો દ્વારા બનાવાયો છે.\nહે વાંસળી તારા મોટા ભાગ ,\nને રિયે કાના ને હાથ ,\nઅને અમે ગોપીયૂન , અમે આવી જોગન ગોપીયૂન ,\nઅ કોને રિયે કાના ની વાત .\nસર સર પર સધર અમર તર, અનસર કરકર વરધર મેલ કરે,\nહરિહર સૂર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે,\nનિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર, નિકટ મુકુટ શિર સવર નમે,\nઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે….\nરૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ\nરૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ\nઅષાઢ ઉચ્ચારમ, મેઘ મલ્હારમ બની બહારમ, જલધારમ\nદાદુર ડક્કારમ, મયુર પુકારમ તડિતા તારમ, વિસ્તારમ\nના લહી સંભારમ, પ્યારો અપારમ નંદકુમારમ નિરખ્યારી\nકહે રાધે પ્યારી, હું બલિહારી… ગોકુળ આવો ગિરધારી\nઆ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો\nહળવા હળવા હાલો તમે રાણી રાધિકા રે લોલ\nરૂડી ને રંગીલી રે વાહલા તારી વાંસળી રે લોલ\nરૂડી ને રંગીલી રે\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બનાવવાની રીત શીખો વિડીયો સાથે\nમાયાભાઈ દ્વારા જાદવ ભાભાની સ્ટાઈલમાં પાર્વતીજીની મોજડી, જુઓ જોરદાર વિડીયો\nજાદવભાભા ગઢડા વાળા ની ”પાર્વતી ની મોજડી” ક્લિક કરીને સાંભળો ભાગ ૧ થી ૪\nજાણો ઉત્તરાયણ મા ખુબ પ્રખ્યાત ટેસ્ટી કૂકર મા ઉંધિયું બનાવવાની રીત ક્લિક કરી ને જાણો વિડીયો સાથે\nસહેલાઈથી બનાવો દુધના માવા વગરની દિવાળી ની સ્પેશ્યલ મીઠાઈ “કોપરાપાક”\n ASI એ કર્યો ‘ફૂલ ઓર કાંટે’ ના અજય દેવગન જેવો સ્ટંટ, પછી એસપીએ કર્યો અધધધ દંડ.\nકોરોનાથી બચવા માટે રિક્ષાવાળાએ બદલી રીક્ષાની ડિઝાઇન, આનંદ મહિન્દ્રાએ આપી નોકરીની ઓફર\nહાસ્ય કલાકાર સાંઈરામ દવેનું બજારમાં લેટેસ્ટ કોરોના ગીત સંભાળીને હિમંત આવી જશે.\nલાઈવ શો માં કપિલના મોં માંથી નીકળી ગઈ ખોટી વાત, હાથ જોડીને સારાની માફી માંગી.\nશાહરૂખે ન ઉપાડ્યો સલમાનનો ફોન તો ભાઈજાને લીધી એની ક્લાસ, કહ્યું ‘હવે તને….’\nતારક મેહતાના જેઠાલાલની ખુલી ગઈ કિસ્મત, બબીતાજી સાથે કર્યો જબરજસ્ત ડાન્સ, જુઓ વિડીયો.\nવિડીયો : ઘરની બહાર જ સોહેલને મારવા લાગ્યા છોકરાઓ, બચાવવા આવેલા સલમાન ખાનની પણ થઇ ગઈ ધોલાઈ\nઘરના મંદિરમાં હોય ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ તો કયારેય ન ભૂલો આ...\nશ્રીકૃષ્ણને પ્રેમ સ્વરુપ માનવામાં આવે છે. ગ્રંથોમાં એવું કહેલું છે કે શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ ખુબ જ સમ્મોહક છે. તે પીળું પીતાંબર ધારણ કરે છે અને...\nકોલેસ્ટ્રોલ થી લઈને ડાયાબીટીસ સુધીની ઘણી બીમારીઓને મૂળમાંથી દુર કરી દે...\nશનિની ઉંધી ચાલના 17 દિવસ બાકી, સાચવીને રહે આ 6 રાશિઓના...\nએન્જીન્યરીંગની નોકરી છોડી IPS બન્યા હતા કરકરે, પહેલી વખત વિદેશી ડ્રગ...\nકોઈપણ ઉંમર���ાં ઝડપથી ઉંચાઈ વધારવાનો લાખોમાં એક નુસખો જાણવા ક્લિક કરો...\nસુનીલ ગ્રોવર ટીવી પર પાછા ફરશે, નવા શો માટે મળેલી રકમથી...\nવગર ડાયાલીસીસે દોઢ મહિનામાં ક્રિએટીનીન 4.2 થી 0.67 થઇ ગયું ક્લિક...\nભારતીય પીપર થી થશે કેન્સરનો ઈલાજ, ત્રણ હજાર વર્ષ પહેલાનો છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chitralekha.com/news/mumbai/mumbai-marathon-2018/", "date_download": "2021-07-26T04:35:14Z", "digest": "sha1:IN7RLA4HOHD67HO65T5COYV3RG44MOMA", "length": 16637, "nlines": 209, "source_domain": "chitralekha.com", "title": "મુંબઈ મેરેથોન (42 કિ.મી.): ઈથિયોપિયાનો સોલોમન ડેકસિસા વિજેતા બન્યો | chitralekha", "raw_content": "\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nકોરોના-રસી ન લેનારાઓને પાકિસ્તાનમાં વિમાનપ્રવાસ નહીં\nસિયા પરીખઃ કાન્સની કાર્પેટ પર ગુજરાતી મોડેલ\nમોદી બ્રિગેડનો નવો લૂકઃ નીવડયે વખાણ\nયોગસુંદર દેસાઈઃ પિતા, પથદર્શક અને ગુરુ…\nવિશ્વ વસ્તી દિનઃ દાહોદમાં એક સમયે ૧,૦૦૦ સામે હાલ માત્ર ચાર…\nમીરાબાઈ ચાનૂએ દેશને અર્પણ કર્યો પોતાનો ટોક્યો ઓલિમ્પિક્સ-2020 વેઈટલિફ્ટિંગ સિલ્વર મેડલ\nમહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળે પૂર…\nદીપક ચાહરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને શ્રીલંકા પર સિરીઝ-વિજય અપાવ્યો\nરતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ…\nHome News Mumbai મુંબઈ મેરેથોન (42 કિ.મી.): ઈથિયોપિયાનો સોલોમન ડેકસિસા વિજેતા બન્યો\nમુંબઈ મેરેથોન (42 કિ.મી.): ઈથિયોપિયાનો સોલોમન ડેકસિસા વિજેતા બન્યો\nમુંબઈ – ૧૪મી વાર્ષિક મુંબઈ મેરેથોન, જેને આ વખતે ‘ટાટા મુંબઈ મેરેથોન’ નામ આપવામાં આવ્યું છે, તેનું આજે સવારે દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન ખાતેથી હંમેશ મુજબના ઉત્સાહ અને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું. ઈથિયોપિયાનો સોલોમન ડેકસિસા આંતરરાષ્ટ્રીય પુરુષોના વર્ગમાં વિજેતા બન્યો છે. 42 કિ.મી.ના અંતરવાળી આ દોડમાં કુલ 6,955 જણે ભાગ લીધો હતો એમાં ડેકસિસાએ 2 કલાક, 9 મિનિટ, 33 સેકંડના સમય સાથે સૌથી પહેલું ફિનિશ કર્યું હતું.\nઆંતરરાષ્ટ્રીય પુરુષોના વર્ગમાં પ્રથમ આવનાર ઈથિયોપીયાનો સોલોમન ડેકસિસા\nઆંતરરાષ્ટ્રીય પુરુષોનાં વર્ગમાં, બીજા ક્રમે શુમેત એકલનોવ અને ત્રીજા ક્રમે જોશુઆ કિપકોઈર આવ્યો હતો. આ ત્રણેય ઈથિયોપિયાના છે.\nઆંતરરાષ્ટ્ર���ય મહિલાઓનાં વર્ગમાં ફૂલ મેરેથોન રેસ ઈથિયોપીયાની અમાન ગોબેનાએ જીતી હતી. બીજા નંબરે બોર્નીસ કિતુર આવી હતી અને ત્રીજા સ્થાને શુમો જીનીમો આવી હતી.\nભારતીય પુરુષોનાં જૂથમાં વિજેતા બન્યો છે એશિયન મેરેથોન ચેમ્પિયન અને ગોલ્ડ મેડલિસ્ટ ગોપી થોનાકલ. નિતેન્દ્રસિંહ રાવત બીજા સ્થાને આવ્યો હતો.\nભારતીય મહિલાઓનાં વર્ગમાં, સુધા સિંહ પ્રથમ આવી હતી. બીજા નંબરે જ્યોતિ ગાવટે અને ત્રીજા નંબરે પારુલ ચૌધરી રહી.\nહાફ મેરેથોન દોડમાં પુરુષોનાં વર્ગમાં વિજેતા બન્યો પ્રદીપ સિંઘ, જ્યારે શંકર થાપા બીજા ક્રમે, દીપક કુંભાર ત્રીજા ક્રમે આવ્યો.\nહાફ મેરેથોન દોડમાં મહિલાઓનાં વર્ગમાં નાશિકની સંજીવની જાધવે વિજેતાપદ હાંસલ કર્યું છે.\nદર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈ મેરેથોનમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઘણા દિવ્યાંગ લોકોએ પણ હોંશપૂર્વક ભાગ લીધો હતો. સૌ વહેલી સવારે 5.30 વાગ્યાથી રેસ માટે હાજર થઈ ગયાં હતાં. કેટલાંક દિવ્યાંગ વ્યક્તિઓ વ્હીલચેરગ્રસ્ત પણ હતાં. તો કેટલાક સ્પર્ધક 75 થી લઈને 85 વર્ષની વયના હતા.\nમહારાષ્ટ્રના રાજ્યપાલ ડો. વિદ્યાસાગર રાવે સવારે 6.10 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનેથી લીલી ઝંડી બતાવીનને મેરેથોન દોડનો આરંભ કરાવ્યો હતો.\nબાળકો પરના ગુનાઓની વિરુદ્ધમાં ઝુંબેશ\nદેશના વીર જવાનોના સમર્થનમાં…\nગોપી થોનાકલ. નિતેન્દ્રસિંહ રાવત\nશારીરિક પંગૂતાથી નિરાશ થયા વગર મેરેથોનમાં ઉત્સાહ સાથે ભાગ લીધો\nબેન્ડ-બાજા-મેરેથોન… કેટલીક છોકરીઓનું જૂથ આવા ઉત્સાહ સાથે મેરેથોનમાં ઉતર્યું\nલીલી ઝંડી બતાવીને મેરેથોનનો આરંભ\nબાન્દ્રા-વરલી સી લિન્ક પરથી પસાર થતા દોડવીરો\nબાન્દ્રા-વરલી સી લિન્ક પરથી પસાર થતા દોડવીરો\n75 વર્ષની ઉંમરે પણ મેરેથોનમાં હોંશપૂર્વક સહભાગી\nભારતીય પુરુષોનાં વર્ગમાં ગોપી થોનાકલ પ્રથમ, નિતેન્દ્રસિંહ રાવત બીજા ક્રમે\nઓટિઝમ બીમારી વિશે જનજાગૃતિ ઊભી કરવા માટે ઓટિસ્ટિક પીડિતોએ પણ આ ડ્રીમ રનમાં ભાગ લીધો.\nઅભિનેત્રી કાજલ અગ્રવાલે પણ મેરેથોનમાં એક સેવાભાવી સંસ્થા વતી ભાગ લીધો\nહાફ મેરેથોનમાં મહિલાઓનાં વર્ગની વિજેતાઓઃ સંજીવની જાધવ, મોનિકા અને જુમા ખાતૂન.\nમેરેથોન રેસના પ્રથમ ત્રણ વિજેતા\nમેરેથોન ફિનિશ કરનારને આ મેડલ આપવામાં આવ્યા\nઆંતરરાષ્ટ્રીય મહિલાઓનાં વર્ગમાં ટોપ-3.\nઆંતરરાષ્ટ્રીય પુરુષોનાં વર્ગના ટોચના ત્રણ વિજેતા\nઆ સ્ત્રી એનાં પાલતુ શ્વાનની સાથે મેરેથોનમાં જોડાઈ છે.\nઘણા લોકોએ પોતપોતાના વિષયો પર જનજાગૃતિ ઝુંબેશ દર્શાવતા બેનર સાથે મેરેથોનમાં ભાગ લીધો હતો.\nઘણા લોકોએ પોતપોતાના વિષયો પર જનજાગૃતિ ઝુંબેશ દર્શાવતા બેનર સાથે મેરેથોનમાં ભાગ લીધો હતો.\nઘણા લોકોએ પોતપોતાના વિષયો પર જનજાગૃતિ ઝુંબેશ દર્શાવતા બેનર સાથે મેરેથોનમાં ભાગ લીધો હતો.\nગર્ભવતી મહિલા વિનીતા સિંહે એનાં પતિની સાથે મેરેથોનમાં ભાગ લીધો હતો.\nગર્ભવતી મહિલા વિનીતા સિંહે એનાં પતિની સાથે મેરેથોનમાં ભાગ લીધો હતો.\nમુંબઈ પોલીસના જવાનોએ ‘ગૂમ થયેલા’ બાળકોને સાથે લઈને મેરેથોનમાં ભાગ લીધો હતો\nઆંતરરાષ્ટ્રીય મહિલાઓનાં વર્ગમાં પ્રથમ ત્રણ સ્થાન જીતનાર.\nવ્હીલચેરગ્રસ્ત વ્યક્તિએ પણ મેરેથોનમાં ભાગ લઈને ઉત્સાહ બતાવ્યો\nત્રણ ભારતીય વિજેતા મહિલાઃ સુધા સિંહ, જ્યોતિ ગાવટે અને પારુલ ચૌધરી\nતમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]\nPrevious article63મા ફિલ્મફેર એવોર્ડ્સઃ ‘હિંદી મિડિયમ’ શ્રેષ્ઠ ફિલ્મ, ઈરફાન ખાન શ્રેષ્ઠ અભિનેતા, વિદ્યા શ્રેષ્ઠ અભિનેત્રી\nNext articleઉત્સાહપૂર્ણ બની રહી મુંબઈ મેરેથોન-2018…\nસર્વિસ-લિફ્ટ તૂટી પડતાં 6-કામદારનાં મરણ; કોન્ટ્રાક્ટર-સુપરવાઈઝરની ધરપકડ\nમહારાષ્ટ્રમાં પૂરથી 136 લોકોનાં મોતઃ કર્ણાટકમાં રેડ અલર્ટ\nરાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડી 27 જુલાઈ સુધી લંબાવાઈ\nપોતાના જ માર્ગમાં અવરોધ ના બનો\nતીરંદાજીમાં પુરુષ ટીમ QFમાં, તલવારબાજીમાં ભવાનીદેવી હારી\nઘણા રાજ્યોમાં આજથી અનલોકઃ ગુજરાતમાં શાળાઓ ખુલશે\nપ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો\nભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…\nરવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…\n‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.\nરીફંડ તથા રદ અંગેની નીતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00221.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://4masti.com/paani-pivathi-saru-che-paani-khaao/", "date_download": "2021-07-26T05:09:21Z", "digest": "sha1:RHAV3NQHHFKRXAYFPASLUS43XQIVLLCM", "length": 13070, "nlines": 78, "source_domain": "4masti.com", "title": "પાણી પીવાથી ઘણું સારું છે પાણી ખાવું, જાણો કેવી રીતે તમે પાણી ખાઈ ને સ્વાસ્થ્ય સારું રાખી શકો |", "raw_content": "\nHealth પાણી પીવાથી ઘણું સારું છે પાણી ખાવું, જાણો કેવી રીતે તમે પાણી...\nપાણી પીવાથી ઘણું સારું છે પાણી ખાવું, જાણો કેવી રીતે તમે પાણી ખાઈ ને સ્વાસ્થ્ય સારું રાખી શકો\nઆરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે પાણી પીવાથી ઘણું ઉત્તમ છે કે આપણે પાણી ખાઈએ. તેમના મુજબ પાણી પીવાથી વધુ સારું ગણવામાં આવે છે કે પાણીથી ભરપુર વધુમાં વધુ વસ્તુઓ ખાઈએ. શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણીને ખાવાનું શરુ કરીએ તે પાણી પીવાથી ઉત્તમ છે.\nજોયું હશે તમે એવા લોકોને જેમના હાથમાંથી પાણીની બોટલ છુટતી નથી. ઘૂંટડે ઘૂંટડે ચીપ ચીપ ચાલતું રહે છે. ઘણા લોકો એક વખતમાં સીધા બે ત્રણ ગ્લાસ ગટકી જાય છે અને કોઈ પરેશાન રહે છે યાર હું તો ઘણું ઓછું પાણી પીવ છું. આ બધા એ લોકો છે જેમને કોઈએ સમજાવી દીધા છે કે જેમને કોઈ જગ્યાએ વાચ્યું છે કે દિવસમાં આઠથી દશ ગ્લાસ પાણી પીવું જોઈએ. પણ સાહેબ સાચું એ છે કે પાણી પીવાથી ઘણું બધું ફાયદાકારક અને જરૂરી છે પાણી ખાવું.\nઆપણે પાણી પીતા હોઈએ છીએ તો આપણી કોશિકાઓ સુધી પહોચે . પણ જયારે આપણે ખાલી પાણી પિતા હોઈએ છીએ તો તેનું મોટા પ્રમાણમાં થોડી જ વારમાં સુ સુ બનીને નીકળી જાય છે. વેજ્ઞાનિક કહે છે કે આપણા શરીરને હાઈડ્રેટ રાખવાની સૌથી સારી પદ્ધતિ છે કે તમે ફળ અને શાકભાજીઓ ખાવ. કોઈ ફળ ના સ્વરૂપમાં ખાવામાં આવેલ પાણી સીધી પીવામાં આવેલ પાણીની સરખામણીમાં વધુ સમય સુધી શરીરમાં અટકી રહે છે અને પોતાનું કામ કરે છે. હવે કાકડીને લઇ લો, તેમાં લગભગ ૯૬ ટકા પાણી હોય છે. તેમાં જે પોષક તત્વો હોય છે તે તો તમને મળશે જ સાથે પાણી પણ મળશે.\nયુનીવર્સીટી ઓફ ફેલીફોર્નીયામાં એસોસીએટ ક્લીનિક પ્રોફેસર ઈન મેડીસીન, ડોક્ટર હાવર્ડ મુરાદ કહે છે કે ખરેખર માં હાઈડ્રેશન નો અર્થ થાય છે તે પાણી જે તમારા શરીરમાં અટકી ને રહે છે નહી કે જે સીધું બહાર નીકળી જાય છે. તે કહે છે કે પાણી પીવું ખોટું નથી પણ જો પાણી તેના સેલ્સ સુધી પહોચી નથી શકતા તો તે સીધા ટોયલેંટમાં જશે અને તેનાથી વધુ ફાયદો નથી મળવાનો.\nતમે આઠ દશ ગ્લાસ પાણી પી શકો છો. શરીરમાં પાણી પહોચાડવાનો આ પણ એક રસ્તો છે. પણ તેનો અર્થ થશે તમને ટોયલેંટના આઠ દશ ફેરા નક્કી થઇ ગયા અને તેના સેલ્સ ને તે ફાયદો પણ નથી મળતો જે મળવો જોઈતો હતો. ડોક્ટર મુરાદ કહે છે કે જયારે આપણે પાણી થી ભરેલું ભોજન કરીએ છીએ તો આપનું શરીર ધીમે ધીમે તે ભોજનમાંથી પાણી શોષે છે.\nદિવસ આખામાં આપણે જે પાણી પીતા હોઈએ છીએ તેનો એક નો ચોથો ભાગ ખાવાની વસ્તુમાંથી આવે છે. આમ તો દરેક ખાવામાં કોઈ ને કોઈ પ્રમાણમાં પાણી રહેલ હોય જ છે પણ જરૂરી છે કે તમે એ વસ્તુઓને ડાયેટમાં ઉમેરો કરો જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય.\nફળો અને શાકભાજીમાં પાણી નું સૌથી વધુ પ્રમાણ હોય છે. ફળો અને શાકભાજીમાં એટલું પાણી હોય છે કે તેના સેવનથી એક ગ્લાસ પાણી પીવા જેટલો ફાયદો થાય છે.\nઆ વાતને એવી રીતે સમજી શકો છો જો એક વાટકામાં આપણે ઝડપથી એક ડોલ પાણી નાખી દઈએ તો કટોરી ક્યારેય નહી ભરાય પણ આરામથી પાણી નાખીશું તો વાટકી ભરાઈ જશે. એવું જ શરીર સાથે છે. આપણે ઘણું બધું પાણી પી ને પોતાની જાતને સાત્વન તો આપી શકીએ છીએ પણ શરીરની જરૂરિયાતને પૂરી નથી કરી શકતા. તેથી આજ થી પાણી પીવાની સાથે પાણી ખાવા ઉપર જોર આપો.\nપાણી પર અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> પાણી પીવા ની રીત શીખો ને જાણો ક્યારે પીવું ને ક્યારે નાં પીવું, કેવી રીતે પીવું A ટુ Z\nપાણી પર અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> તાંબા ના વાસણમાં પાણી પીવાથી મળે છે આટલા બધા ફાયદા જાણો આયુર્વેદ કેટલું ઉપયોગી છે.\nપાણી પર અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> જાણો ઉભા રહીને પાણી કેમ ન પીવું જોઈએ સુ નુકશાન થાય ઉભા ઉભા પાણી પીવાથી\nપાણી પીવા ની રીત\nજોર જોરથી ઘસ્યા વગર બળેલા તવાને સાફ કરવા માટે અપનાવો આ ટ્રીક, નવા જેવી આવી જશે ચમક.\nઆ છે બોલીવુડ ફિલ્મોની 8 સૌથી વિચિત્ર હેયરસ્ટાઈલ, નંબર 5 ને તો કોઈ પૈસા મળતા હોય તો પણ ન રાખે\nલસણ વગર ટેંગી ટોમેટો સોસ ઘરે મીનીટોમાં બનાવો, ખુબ જ સરળ છે તેની રેસિપી.\nઆ મંત્ર દ્વારા બુધવારના દિવસે કરો ગણેશ ભગવાનની પૂજા, તમારા તમામ કાર્યોમાં નહિ આવે અડચણ\nજાણો એક એવા નાનકડા સમુદ્ર કિનારા વિશે જેની સુંદરતાની આગળ ગોવા પણ છે ફેલ.\nઆ લોકોને ભૂલથી પણ ન લગાવો પગ, જીવન થઇ જશે બરબાદ\nનથી કાઢી શકતા ભાઈ-બહેનોના બાળકો માટે સમય તો આ વાતોને અનુસરો, તમારા સંબંધમાં નિખાર આવશે.\nશું તમે જાણો છો શ્રીરામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન જ્યા રહ્યા હતા જુઓ તેનું આખું લિસ્ટ અને મહત્વ\nટ્રાફિક જામ કરી મુકેશ અંબાણીએ નીતાને પૂછ્યું હતું “શું તું મારી સાથે લગ્ન કરીશ”, તો મળ્યો હતો આ જવાબ\nકાઠિયાવાડી ટેસ્ટ વાળો વઘારેલો રોટલો બન���વવાની રીત શીખો વિડીયો સાથે\nલગ્નના 41 વર્ષ થયા પણ ક્યારેય સાસરે નથી ગઈ હેમા માલિની, જાણો કારણ, સાસુ સાથે આવા હતા સંબંધ.\nકેદારનાથ મંદિર : હિમયુગથી જોડાયેલું છે ભોલેનાથના ધામનું ચકિત કરી દેનાર સત્ય, છે વૈજ્ઞાનિક પણ દંગ.\nહોટ સીટ પર પહોંચ્યા કશ્મીરી ટીચર, આ અઘરા સવાલોના જવાબ આપીને...\nઅમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ’ સતત સમાચારોમાં છવાયેલો છે. ‘કેબીસી’ની ૧૧મી સીઝનના બે કરોડપતિ મળી ગયા છે. ૧ કરોડ રૂપિયા જીતવા વાળા આ...\nઅનંતમૂળ (કૃષ્ણા સારિવા) છે અનમોલ શક્ય છે માથાના દુ:ખાવાથી એઈડ્સ સુધીના...\nકેવા હોય છે કર્ક રાશિના લોકો જાણો તેમની ખૂબીઓ અને ખામીઓ\nઇઝરાયલમાં દર વર્ષે ઉજવાય છે Mud Day Race Festival, કીચડમાં દોડીને...\nએ કયું જીવ છે, જે દરેક વસ્તુનો સ્વાદ પોતાની જીભથી નહિ...\nમારુતિ સુઝુકીની નવી સ્કીમ, ઓછું ડાઉન પેમેંટ આપીને ખરીદી શકશો કાર\nજેને તમે માની રહ્યાં હતાં નાનો-મોટો કલાકાર તે નીકળ્યો સુપરસ્ટાર રાજકુમારનો...\nઆ 5 રાશિઓ પર વરસવા જઈ રહી છે ભોલેનાથની કૃપા, મળવાનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00222.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.happytohelptech.in/2021/06/matter-of-planning-offline-direct.html", "date_download": "2021-07-26T05:35:08Z", "digest": "sha1:A7G3WBC72ROTPFEZG2L35F32AVDIT4ZG", "length": 10031, "nlines": 56, "source_domain": "www.happytohelptech.in", "title": "Matter of planning offline (direct) examination for final semester terminal semester and postgraduate students. - HAPPY TO HELP TECH -->", "raw_content": "\nસ્નાતક કક્ષાના ફાઇનલ સેમેસ્ટર ટર્મીનલ સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન (પ્રત્યક્ષ) પરીક્ષાનું આયોજન બાબત.\nકોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ પરિપત્ર ડાઉનલોડ કરો અહીં 28-06-2021\nઉક્ત વંચાણે લીધેલ સંદર્ભિત ઠરાવથી શિક્ષણ વિભાગ હેઠળની સર્વે સરકારી યુનિવર્સિટીઓના મેડીકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨નું કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવામાં આવેલ છે, જેમાં રાજ્ય સરકાર તરફથી સુચનાઓ મળ્યા બાદ જ ઓફ લાઇન (પ્રત્યક્ષ) પરીક્ષા લેવાની રહેશે તેમ ઠરાવવામાં આવેલ હતું. હાલમાં, રાજ્યમાં COID-19ના સંક્રમણની પરિસ્થિતિમાં સુધારો થતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને ધ્યાને લઇ, પુખ્ત વિચારણાને અંતે સ્નાતક કક્ષાના ફાઇનલ સેમેસ્ટર ટર્મીનલ સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન (પ્રત્યક્ષ) પરીક્ષાનું આયોજન કરવા નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.\n(1) ગુજરાત રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ/ કોલેજોએ સ્નાતક કક્ષાના ફાઇનલ સેમેસ્ટર ટર્મીનલ સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જુલાઇ ૨૦૨૧ દરમ્યાન પ્રવર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને લઇ પોતાની અનુકુળતા મુજબ ઓફ લાઈન (પ્રત્યક્ષ) પરીક્ષાઓનું આયોજન કરવાનું રહેશે.\n(2) પરીક્ષાઓનું આયોજન કરતા પહેલા રાજ્યની તમામ સરકારી ખાનગી યુનિવર્સિટી/ કોલેજોએ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે સ્થાનિક સત્તામંડળો જેવા કે મહાનગર પાલિકા નગર પાલિકા પંચાયતના સહયોગમાં ફરજીયાત કૌવિડ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરીને પરીક્ષાર્થીઓના વેક્સીનેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે,\n(3) વેક્સીનેશન અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓ માર્ગદર્શિકાઓને અનુસરી, તેઓના રોલનમાં કામગીરી કરવાની રહેશે.\n(4) દરેક યુનિવર્સિટી/કોલેજોએ પોતાના વિસ્તારની પરિસ્થિતિઓને ધ્યાને લઇ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફની આરોગ્યલક્ષી સુરક્ષાને ધ્યાનમાં રખવાનું તથા COID-19ની વખતો વખતની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.\nપરીક્ષા ખંડોમાં સોશીયલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે તેમજ હોસ્ટેલમાં રહેઠાણ બાબતે CID 19 અંગેની શિક્ષણ વિભાગની વખતો વખતની માર્ગદર્શિકા (S.D.P.) નું પાલન કરવાનું રહેશે તથા COVID 19ના પ્રોટોકોલ સંલગ્ન તમામ આનુષંગિક બાબતો (દા.ત. માસ્ક, સેનેટાઇઝેશન વગેરે)નો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે,\nગુજરાત રાજ્યના રાજ્યપાલના હુકમથી તથા તેમના નામે\nકોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ પરિપત્ર ડાઉનલોડ કરો અહીં 28-06-2021\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00222.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://www.thevenustimes.com/category/special/", "date_download": "2021-07-26T04:12:06Z", "digest": "sha1:EXJZA77NFDLUE3NI7UYA7URQ4NFZGWO5", "length": 10907, "nlines": 193, "source_domain": "www.thevenustimes.com", "title": "Special | The Venus Times | I Am New Gujarati", "raw_content": "\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી…\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ…\nઆજે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી, ગાંધીનગર રેલવે…\nCM ઉદ્ધવના પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે કોરોના પોઝિટિવ, નાગપુરમાં 31…\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઅનુસુચિત જાતિ સમાજના યુવાનો પણ હવે તેમની કુશળતાના વિષયોમાં આગળ અભ્યાસ…\nપાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર\nજાણો કેવી રીતે કરવી પોતાની જ્વેલરીની ડિઝાઇનિંગની પસંદગી\nજાણો સાયકલિંગ કરવાથી થતા ફાયદા\nજાણો દોરડા કૂદવાના ફાયદા\nઆ રીતે કરો વાળની દેખરેખ\nએન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ: પૂર્વ કમિશનર પરમબીરનો મોટો આરોપ.. ‘ગૃહમંત્રી…\nઆજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું : PM નરેન્દ્ર મોદી\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો…\nગરમીમાં શાવર લેવો તો બહુ ગમે પરંતુ કેવી રીતે લેવો એ…\nજાણો, વૃક્ષની ઉંમર કઇ રીતે નક્કી થઇ શકે \nપ્રથમ વન-ડેમાં ભારતની શાનદાર જીત, ઇંગ્લેન્ડને 66 રને હરાવીને 1-0ની…\nઈમોશનલ મોમેન્ટ:ડેબ્યુ મેચમાં મોટાભાઈની રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી…\nT20માં પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેવડી સદી, 2 વિકેટે 224 રન\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા…\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે…\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી…\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\nઝીંક પ્લાન્ટ ઓપરેશનમાં ઉકાઇ ડેમ ટોટલ ક્ષમતા માત્ર 0.18 ટકા ટકા પાણી લેવામાં આવશે.\nગુજરાતમાં ઝીરો હાર્મ, ઝીરો વેસ્ટ અને ઝીરો ડિસ્ચાર્જ પ્લાન્ટ બનાવવા માટે વિશ્વની શ્રેષ્ઠ તકનીકનો ઉપયોગ\nવ્યારા આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વયં સહાયક બનાવવા માટેની આગામી યોજનાઓથી સકારાત્મક પરિવર્તન આવશે\nતા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર\nઆજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને ‘પરાક્રમ દિવસ’ રૂપમાં ઉજવાશે\n14 વર્ષ બાદ પલ્મોનરી ડિસીઝની નેશનલ કોન્ફરન્સ અમદાવાદમાં યોજાશે\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\nઅમદાવાદ ખાતે ત્રણદિવસીયઆર્ટએકજીબિશન નુંઆયોજન કરવામાંઆવ્યું છે\nબાળક અને માતાના સંબંધનો એવો સમય જે કદાચ આજ સુધી કોઈ...\nમાતાને સમર્પિત દિવસ : મધર ડે સ્પેશિયલ\nમે માસના બીજા રવિવારને સમગ્ર વિશ્વમાં” મધસૅ ડે” તરીકે ઉજવાશે…\nસૌથી મોંઘી ફિલ્મ હશે રિતિક-દીપિકાની\nવડાપ્રધાન મોદી ઈન્સ્ટાગ્રામ પર 1.55 કરોડ ફોલો���ર્સ સાથે સૌથી લોકપ્રિય નેતા\nસુરતથી અમદાવાદ જતા 3 યુવાનોની કારનો વડોદરા નજીક અકસ્માત, ત્રણેયના ઘટના...\nકાંગારુંઓએ કોહલી ઉપરાંત રોહિતને રોકવાની પણ બનાવી ખાસ રણનીતિ\nપ્રોડ્કટીવીટી ઈન્ડેકસમાં જર્મની ૮૭ ટકા, અમેરિકા ૭૮ ટકા, ચાઈના ૬૭ ટકા,...\nહોલિવૂડ એક્ટરે મહેશ બાબુ સાથે સ્પાય મૂવી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી\nગુજરાતની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉત્તરવાનો મુખ્યમંત્રીનો કોલ\nભારતને નીરવ મોદી સોંપવા માર્ગ મોકળો\nઅમદાવાદમાં આજે 45 હજાર રસી આપવાનો ટાર્ગેટ, સવારથી કેન્દ્રો પર લાંબી...\nવલસાડનાં મધુબન ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ\nઅમદાવાદ RTOમાં રોજ 250 ટુ વ્હીલર અને 175 ફોર વ્હીલરના ડ્રાઈવિંગ...\nPM મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં લોકાર્પણને લઇ આજે ગુજરાતને આંગણે, જાણો...\nએચડીએફસી એર્ગો દ્વારા સાઈબર સિક્યુરિટી અવેરનેસ વીકની જાહેરાત\nસરદાર પટેલની રાષ્ટ્રનિષ્ઠા અને ૫૬૨ રજવાડાંઓના ત્યાગ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણભાવને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00222.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://cnvidyavihar.edu.in/events_section/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87%E0%AA%95%E0%AA%AC%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B7%E0%AA%BF%E0%AA%95-%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A7%E0%AB%AF-%E0%AB%A8%E0%AB%A6/", "date_download": "2021-07-26T04:14:53Z", "digest": "sha1:6YLOMDSDOFT5I26NV27YU5TUNWAWMZIS", "length": 4083, "nlines": 66, "source_domain": "cnvidyavihar.edu.in", "title": "માણેકબા પરિતોષિક ૨૦૧૯-૨૦ વિતરણ સમારંભ - C N Vidyavihar", "raw_content": "\nશેઠ ચી.ન.અંગ્રેજી માધ્યમની શાળા\nધબકતું ચી. ન. પરિસર\nમુખ્યા પૃષ્ઠ > 2021 > માણેકબા પરિતોષિક ૨૦૧૯-૨૦ વિતરણ સમારંભ\nમાણેકબા પરિતોષિક ૨૦૧૯-૨૦ વિતરણ સમારંભ\nમાણેકબા પરિતોષિક ૨૦૧૯-૨૦ વિતરણ સમારંભ\nકુલમાતા માણેકબાની સ્મૃતિમાં દર વર્ષે ચી. ન. વિદ્યાવિહારના વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને સહ શૈક્ષણિક શ્રેષ્ઠ દેખાવ માટે માણેકબા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને માણેકબા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.\nકોરોના મહામારીને લીધે બાળકોને શાળામાં આવવું હિતાવહ ન હોઇ પ્રમાણપત્રો , મેડલો, પુસ્તકો વગેરે ઘરે મોકલવી તેમના દાદા –દાદી તેમજ માતા પિતા દ્વારા ઝુમ મિટિંગના મધ્યમથી તેમણે સાંકળી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તમામ વિદ્યાર્થીઓએ અને તેમના પરિવારજનોએ ઉત્સાહથી જોડાયા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00223.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ccic-fct.com/gu/", "date_download": "2021-07-26T05:24:43Z", "digest": "sha1:VDC6FBJQPT7BXCCFXPX53ODURUS3TIGG", "length": 5412, "nlines": 167, "source_domain": "www.ccic-fct.com", "title": "ઉત્પાદન ટેસ્ટ penetrant ટેસ્ટ, ઇલેક્ટ્રોનિક પરીક્ષણ, ફૂડ સેફટી ટેસ્ટ - CCIC", "raw_content": "ફુજિયન સીસીઆઈસી પરીક્ષણ કું. લિ.\nચાઇના સર્ટિફિકેશન એન્ડ ઇન્સ્પેક્શન (ગ્રુપ) ફુજિયન કું., લિ.\nનિરીક્ષણ કન્ટેઈનર લોડ કરી રહ્યું છે\nવધુ કારણો અમારો પસંદ કરો\n30 વર્ષથી 'ચાઇના 15 મુખ્ય શહેરોમાં 300 થી વધારે કુશળ કર્મચારીઓ સાથે નિરીક્ષણ ઉદ્યોગ અનુભવ\nઆઇએસઓ / આઇઇસી 17020 અનુસાર વ્યવસાયિક ગુણવત્તા વ્યવસ્થાપન સિસ્ટમ;\nફાસ્ટ પ્રતિક્રિયા સેવા, નિરીક્ષણ અને અનુકૂળ ચુકવણી સિસ્ટમ માટે કડક ગુણવત્તા ધોરણો\n24hours અંદર ઇંગલિશ અહેવાલ વાજબી અને આર્થિક ભાવ સાથે નિરીક્ષણ પછી\nફુજિયાન CCIC પરીક્ષણ કું, લિમિટેડ\nઅમારી કંપની, ફુજિયાન CCIC પરીક્ષણ કું, લિમિટેડ (FCT તરીકે બોલાય છે) સાથે વ્યાપક તૃતીય પક્ષ સંસ્થા છે પરીક્ષણ, નિરીક્ષણ, ઓળખ અને ટેકનિકલ સર્વિસ . વ્યાપાર અવકાશ ચીનના તમામ શહેરોને આવરે છે.\nકરતાં વધુ રાખવાથી 300 વ્યાવસાયિક staffs.\nના માન્યતા મેળવી છે ISO / IEC 17020.\nઅનુરૂપ મૂલ્યાંકન- સીએનએએસ દ્વારા માન્યતા પ્રાપ્ત અને પીઆરસી ( સીએનસીએ )\nનિરીક્ષણ કન્ટેઈનર લોડ કરી રહ્યું છે\nવાંસ ઉત્પાદન નિરીક્ષણ સેવા\nગુણવત્તા તપાસ નિરીક્ષણ સેવા\nરમતો પગરખાં ગુણવત્તા તપાસો\nઅંતિમ રેન્ડમ નિરીક્ષણ સેવા ચાઇના\nચીનમાં તમારા વિશ્વસનીય નિરીક્ષક\nAdress: માળ 20, નં 75, પૂર્વ Jiangbin એવન્યુ, Mawei જિલ્લો, ફૂજ઼ૂ, ફુજિયાન, ચાઇના\n© ક©પિરાઇટ - 2010-2021: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-31/segments/1627046152000.25/wet/CC-MAIN-20210726031942-20210726061942-00224.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}